SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ How - રાજ રાહ ના જ - બેધદાયક લઘુક્યા - છે જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ રિ . –૫. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. નાના હતા નહી એક સજજન શ્રીમતે નગરની બહાર એક સુંદર મહેલ બનાવ્યું. તેની ચારે • બાજુ સુંદર ઉદાન બનાવ્યું. તેની ભાવના માત્ર લેકકલ્યાણની હતી કે, મુસાફરે વગેરે અહીં આવે, વિશ્રામ કરે થાક ઉતારે, આરામ કરી તાજા-માજા થઈ પાછા. પિતાના માર્ગે આગળ વધે. દરરોજ અનેક લકે ત્યા આવાગમન કરવા લાગ્યા. ત્યાંને રોકીદાર હથિયાર હતું. તેને થયું લેકના મનભાવ જાણવા જોઇએ જેથી સારી ચીજને પણ દુરૂપયોગ ન થાય એટલે આવનારા લોકોને પૂછવા લાગ્યું કે-ભાઈ! અમારા માલીકે કેના માટે આ સ્થાન બનાવ્યું છે ? * આવવાવાળા પિત–પતાની દષ્ટિને અનુસારે પિતાની વાત રજુ કરવા લાગ્યા. એકની એક ચીજને પણ જવાને દષ્ટિકોણ વ્યક્તિ માત્રને જુદી જુદે હેય છે. ચરોએ કહ્યું કે-એકાન્ત જગ્યામાં અમારા હથિયાર પણ સંતાડી શકાય અને ચેરીના માલનું સારી રીતના વિભાજન કરી શકાય છે. વ્યભિચારીઓએ કહ્યું કે-કેઈની પણ રેકોક, અટકાયત વગર સારી રીતના સ્વછંદપણું પોષી શકાય. જુગારીઓએ કહ્યું-કેને ખબર ન પડે અને સારી રીતના જુગાર રમી શકાય માટે. કલાકારોએ કહ્યું-સારી એકાગ્રતાપૂર્વક કલાની સાધના કરી શકાય માટે મહાત્માએ કહ્યું-શાંત વાતાવરણમાં મજેથી ભગવાનનું ભજન કરી શકાય અને આત્મ શક્તિ મેળવી શકાય માટે. * . . આ કથાને સાર એ લે છે કે જેવી જેની દષ્ટિ તેવી સૃષ્ટિ હોય છે. તેમ આ મનુષ્યજન્મ પણ તે મહેલ અને ઉદ્યાન જે રમણીય છે. માટે તેનાથી આત્માની સાધના કરવી તે જ તેને સારો સદુપયોગ છે. સૌ પુણ્યાત્મા પરમાર્થ પામી આ જન્મ દ્વારા સાચી આત્મકલયાણની સાધના કરે તે જ મંગલ કામના
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy