SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૯ અંક ૧૨-૧૩ : તા. ૧૯-૧૧-૯૬ ૪ ૪ ૨૭૫ ૬ શ્રી છોટાલાલ લખમશી દેઢિયા, બાસા | ૧૨ શ્રી હરખચંદ ગેવિંદજી મારૂ, ઘાટકોપર ૭ , રતિલાલ દેવચંદ ગુઢકા, | ૧૩ ,, પ્રેમચંદ મેઘજી ગુઢકા, પરેલ , ૧૧૭, સડબરી લંડન [ ૧૪ , નેમચંદ રાયશી સુમરીયા, મુલુંડ ૮, મે તીચંદ એસ. શાહ, કેદન, , , ૧૫ ) રત્નપુરી જૈન દેરાસર, મલાડી ૯ , ઓસવાળ તપાગચ્છ સંઘ, | ૧૬, બાબુલાલ પિપટલાલ શાહ, છે અજન્ટા કમ્પાઉન્ડ, ભીવંડી. લાલબાગ, જેને ઉપાશ્રય, ભુલેશ્વર , , વિશા ઓશવાળ મહાજનવાડી, દાદર | ૧૭ , હાલારી વિશા ઓશવાળ વે. મૂ. ૧૧ , મકાનલાલ લખમણ મારૂ, થાણા | તથા જૈન ધર્મશાળા, શંખેશ્વર 1 પ્રવેશપત્ર અહિંથી મલશે ' : ઉપધાન તપ સમિતિ /o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર [ સૌરાષ્ટ્ર ] ઉપધાન તપ સમિતિના સબહુમાન પ્રણામ --- - - -- -- --- - ( અનુ. પાના નં. ૨૪૮ યાકિની મહત્તરાનું ચાલુ ) ગાથાને અર્થ પહેલાં સમજ્યા વગર જ કહે છે હું તમારે શિષ્ય ને તમે માર ૧ ગુરુ.' સાધીજીને ગુરૂ તરીકે સ્વીકારી પછી કહે છે મને ગાથાને અર્થ સમજાવે. આજની વાત કરવા જેવી છે ખરી? સી શાનમાં સમજી જાવ તે વધારે યોગ્ય છે, વિદ્વત હોય કે ન હોય તે પણ અકડતા ઘણી હોય છે. યાકિની મહત્તા કહે છે કે “એ સમજાવવાનો અધિકાર ગુરૂ મહારાજનો છે. ' સાધ્વીજી મર્યાદાશીલ છે. મર્યાદાશીલ હેવાના યેગે જ ગંભીરતા જળવી શકયા. - શિષ્યના મેહમાં લપટાયા હેત, ભક્ત બનાવવાની ઘેલછામાં તણાયા હતા અને Sજે મર્યાદા મુકી હતી તે શું થાત? શ્રી જૈન શાસનને આવા પ્રભાવક પુરુષ મળત ખરા? એગ્ય આત્માને યોગ્ય ગુરૂને સુસંગ પ્રાપ્ત થયે તેથી જ શ્રી જૈન સંઘને ૧૪૪૪ ગ્રંથની રચના કરનારા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાની ભેટ મળી તેમાં મોટામાં માટે ફાળો હોય તે શ્રી યાકિની મહાસતીને
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy