________________
૨૯૦ :
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરત્ના વિશેષાંક
આજે એમના સમુદાય લગભગ ૨૦૦ સાધ્વીજી મના છે.
શિષ્યા પ્રશિષ્યાઓ, પ્રપ્ર શિષ્યાએ હોળા પરિવાર આજે પણ મેદ છે. જયાં જયાં વિચર્યાં ત્યાં શાસનની અજોડ પ્રભાવના કરી છે.
તેમના શિષ્યાઓમાં પ્રથમ પૂ. વિદ્યુતશ્રીજી મ. પૂ. હું...શ્રીજી મહારાજ (જેએ આજે પ્રવૃતિની પદે આરૂઢ થયેલા ખૂખ સુÖદર આરાધના કરી- કરાવી રહ્યા છે. પૂ. ૨ જનશ્રીજી મ. પૂ. ત્રિલોચનાશ્રીજી મ. પૂ. કીતિ પ્રભાશ્રીજી મ. પૂ. જાતિપ્રભાશ્રીજી મ. પૂ. યશશ્રીજી મ. પૂ. હાઁપૂર્ણાશ્રીજી મ. પૂ. કિષ્ણુ રેખાશ્રીજી મ. પૂ. હુર્રરેખાશ્રીજી મ. પૂ. જયપ્રજ્ઞાશ્રીજી મ. આદિ ૧૧ તેમના ખુદ શિષ્ય હતા આ રીતે દરેકને વૈરાગ્યથી વાસિત કરી પરમાત્માના પંથે વાળ્યા
અપ્રમત્તાથા આર હતી. ત્યાગભાવ ખૂબ ઉત્કટ હતા. કરૂક્ષ્ણા તે રગેરગમાં નીતરતી જોવા મળતી. નિ:સ્પૃહભાવ પણ અદ્વિતીય હતે. કઈ પણ સમુદાયના સાધુસાવીજી મહારાજે હાય તેમને યથાશકય સહાયક બનત.
એક વાર વિહારમાં એક ગામમાં ગયા. ગામ નાનુ એક જ ઘર જૈનનુ' વિહારના રસ્તામાં આ ગામ આવે. વિહાર કરીને પાતે ગયા- થડીવારમાં એક સાધુ કાઈ વિહાર કરીને આવ્યા. એમણે જોયા અંદર ઉપાશ્રય ખૂણામાં હતા. સાધુ મ. આવેલા જોયા પણ ઘણીવાર લગભગ કલાક ઉપર થઈ ગયા હશે ? તેમને ગોચરી પાંણી વિગેરે વહારવા માટે બહાર નીકળતાં ન જોયા. (ઉપાશ્રય પાસે રસ્તા હતા) જેથી તેમને થયું કે ભલે કાઈ એકલ વિહારી સાધુ મ. છે. પણ ગોચરી વિ. માટે કેમ નથી • નીકહત્યા ? લાવી તપાસ કરૂં, ને ઉઠયા. ઉપાશ્રયે ગયા. અમે બધા નાના નાના મશ્કરી કરતાં આ શુ? હવે એમાં શું જોવા જવાનું ?
નથી
તા કહે. ના, આપણી ફરજ છે. આટલી વાર થઈ છતાં કેમ નીકળ્યા. જયાં ઉપાશ્રયે ગયા ને જોયું તા તે સાધુ એક ખુણામાં ઉંધા વળી ગયેલા સૂતાં હતાં. ત્યાં જઇને પૂછ્યુ સાહેબ ? શુ' નીકળ્યા ? તે કહે બેન ? મને ખુખ પેટમાં શકાતુ' પણ નથી.
થાય છે ? દુ:ખાવા
ગોચરી વિ. માટે કેમ નથી ઉપડયા છે જે બેસી કે સુઇ
તરત જ હાર જઈ શ્રાવકને વાત કરી ક્રાથની આપી શેક કર્યાં. દવા વિ. આપી બાદ પણ બન્યા ! એની તમે ન આવ્યા હોત તા
સર
મેલાવી લાવ્યા. શ્રાવકે ગરમ પાણીની થાડી શાતા વળી પછી તે સાધુ મ. આજે મારૂ શું થાત ? સમાધિ રહેત