________________
વર્ષ ૯ અં. ૩૦ તા. ૨૫-૩–૯૭ :
મૂઝાઇએ તે અમે ય માર્યા જઇએ. સંસારના રસીયા, લોભીયા જીવોથી અમે બહુ સાવધ રહીએ છીએ.
ભુખે મરીએ તે હા પણ સાધુ પાસે ધન કદિ ન માંગીએ, તે આપતા એ હોય તો ય લઈએ નહિ. તે તો અમને સંસારમાંથી બહાર કાઢી, લક્ષમીની છે મૂચ્છ ઘટાડી, ભેગની લાલચ ઘટાડી, ત્યાગ બતાવી મેક્ષે પહોંચાડનાર છે. જે ન જે આવા તમે બની જાવ તે કાલથી અહીં પણ સુધારે થઇ જાય.
તમારું ભલું સુખસંપત્તિમાં, ખાઈ-પી શકો તેમાં નથી. પણ તમે ? છે કાંઇ ખોટું ન કરે અને સારૂં કરે તેમાં તમારું ભલું છે. જે જીવ સારી ! એ રીતે જીવે તેને સરકાર ગમે તેટલા કાયદા કરે તે પણ એક કાયદે નડે શેને?? 1 તમને કાયદા જે નડે છે તે શાથી નડે છે? તમે છે, શું કામ કરે છે? છે જે એમ કહે કે, દાળ-રોટી નથી મળતી માટે બે કરું છું તેમ બેલે તે છે
હજી ચૂ૫ રહેવું પડે. તેને ય બચાવ કરવા જેવો નથી. પણ તમારા જેવા 1 સ રા માણસોએ ખેદું કરવાની જરૂર કયાં ઉભી થઇ? આ શરીર શું માંગે છે આ નાની કહે-પેટ માંગે તેટલું આપવામાં આવે તે તેને કોઈ દિ રોગ થાય છે
નહિ, હું કેમ કરવું પડે છે તેને વિચાર કરે છે. પછી તેને લાગે કે , ને હું ભૂલી રહ્યો છું, ઊંધે માર્ગે જઈ રહ્યો છું. આ વાત જેને ન સમજાય તે છે તે જ્ઞાનીની ય મશ્કરી કરે. આજે દુનિયામાં જે બદમાશ-તોફાની હા, તેમને તેવામાં આવતા હતા છતાં નહતા માનતા, તે બધા આજે ગભરાવવામાં લાગ્યા છે. ઘણુ મૂંઝવણમાં છે, ઓળખાણ પણ કામ લાગતી નંથી.
તમે ડાહ્યા હો, ડહાપણુથી જીવતા હો તો ચિંતા કરવા જેવું નથી.' ન આપણે એવી રીતે જીવવું છે કે મરતાં વાંધો ન આવે, મરવાને ઠરે ન રહે. | નહિ મરવા માટે ઘરે ઘરે દવાખાના ખેલ્યા છે. આજે દવાખાના-હાટલે1 સીનેજાએ જરૂરી મનાય છે. સુખના સાધન તમારે મન તે. ગમે તેટલી 5 હસ્પિટલો બોલો તે બધા જીવી જ જવાના... મોટા મોટા મરી ગઈ. કોઈ 3 ડોકટર મારવાનું બચાવી શક્યા નથી પણ મારવાના ઉપાય કરે છે. તમે જે !
રીતે જીવે છે તે રીતે જીવશે તે દગતિમાં જ જવું પડશે. હજી તખે નહિ છે { સમજે તો આ સારો જનમ સામગ્રીવાળે મળે છે તે નકામા જશે. જીવન પર { બરબાદ થરો, પાયમાલ થશે. જેમ તેમ કરી મરવું પડશે. મેં ભુલ કરે છે તેમ યાદ પણ આવશે નહિ, માટે સમજે અને સારી રીતે જીવો તો ય હજી બાજી હાથમાં છે.