________________
પ્રવચનામૃત સંચય
Do
3
—પ્રજ્ઞાંગ.
养老
૦ સદ્ગુરૂ કાને ફળે ? તેને માટે શ્રી પ્રાર્થના સૂત્ર (શ્રી જય વીયરાય) યાદ રાખવાનું. તેમાં જે છ પ્રકારનું લૌકિક સૌંદય બતાવ્યુ. તે જેનામાં હોય તેને સદ્ગુરૂ ચાંગ ફળે. બીજાને ફળે તે અકસ્માત, સાતમે મજેલેથી પડે અને ખચી જાય તે બહુ ભાગ્યશાલી, ભવનિવેદ, માર્ગાનુસારિતા, ઇટલ સિધ્ધિ, લેાક વિરૂધ્ધ ત્યાગ, અને પત્થકણુ- આ છ ગુણુને લૌકિક સૌદ રૂપ કહ્યા છે.
ગુરૂજનપૂઆ
આજે મોટા ભાગમાં સામાન્ય રીતે ભવના નિવેદ-ભવના જરાપણ ભચ નથી. મન માર્ગાનુસારિતાનાં વિચાર પણ નથી કરતુ'. સંંસારનુ` સુખ જ સુખની સામગ્રી જ ઇષ્ટ લાગે છે. લાક વિરુદ્ધની પરવા નથી. તે જીવ દેવ-ગુરૂને કદાચ માને તેા સ'સારના સુખ માટે જ માતા પિતાદિ વડિલાને જે પુજક પણ નથી અને પાથ કરવાનું તે માથામાં ઘણુના ઘા જેવું લાગે છે. તેને સદ્દગુરૂ ભેટાય તે પણ અથડાઈને જાય પણ તેને સદ્ગુરૂ ળે નહિ. આજે મેાટા ભાગને સદ્ગુરૂના ચાગ મળવા છતાં ય નથી ફળતા કારણ ઘણા જીવા એવા છે કે કહેવાના ગુરૂ અને રાખવાના આજ્ઞામાં!
લાક વિરૂધ્ધ કાર્યોથી ગભરાવવાનુ છે પણ લોક વિરોધથી નહિ. લેાક વિરૂદ્ધ કાર્યાની પણ શાસ્ત્ર નોંધ કરી છે. ઈહલેાક વિરૂધ્ધ કાર્યમાં નિંદાદિ, પરàાક વિરૂદ્ધ કાર્યોમા કઠાર કર્યાં અને ઉભયલાક વિરૂધ્ધ કાર્ટીમાં સાત યંસન ગણાવ્યા છે. આવા કામ કરતાં જેને માંઢકા પણ ન લાગે તેને સદ્દગુરૂ ચેાગ ફળે નહ
અન્યની નિંદા કરવી, ધસી જનાની હાંસી–મશ્કરી કરવી, નાનાગુણુની વારવાર પ્રશંસા કરવી આ બધા એવાં કાર્યો છે કે લેાકમાં સારા ન લાગે.
ભયંકર પાપ કરનારા જે કર્મા, ઘાતકી હિં'સક વ્યાપાર કરનારા કર્યાં તે પલાક વિરૂધ્ધ કાર્યા છે.
સાત વ્યસનમાં લીન બનવું તે ઉભયલાક વિરૂધ્ધ કાય છે. આય કેશાદિમાં જન્મલ મદિરાપાની, હિંસક, જુગારી, ચાર, વેશ્યાગમન કરનાર, પરસ્ત્રીગમન કરનાર હોય ? છ પ્રકારનુ સૌ ક્રેય. જેને પેદા થયુ હોય ભવન ભય ઘણા જ લાગતા હોય, મન સાશ વિચાર કરતું હાય, ઇષ્ટ તે મેાક્ષ જ હોય તેને માટેના ઉદ્યમ ચાલુ હોય, લેાક વિરૂધ્ધ કાર્યથી કપે, માતા-પિતાદિ વડિલ ગુરુજનના પૂજક હોય, અને જેને વ્યસન થયુ હોય તેને જ સદગુરૂ યાગ ફળે.
પાથ કરણ