________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
એમ આ. રામચંદ્ર સ. મ. સંસાર માટે કરેલા ધર્મને ભૂંડા કહી ધર્મને ગાલ દીધી એમ કહેવાય જ નહી. અને આ. રામચંદ્ર સૂ. મ. ધર્માંને ગાલ દીધી એમ મુ. અભયશેખર વિ. હેવા માંગતા હાય તા એમના સ્વ. દાઢા ગુરૂ આ. મુવનભાનુ સૂ. મ. પણ ધને ગાલ દેનારા છે એમ કહેવુ જ જોઈએ પણ તેમ કહેતા નથી . માટે આ રામચંદ્ર સૂ. મ. પણ સ`સાર માટે કરેલા ધર્મને ભૂંડા કહીને (ધમ ને) ગાલ દેનારા નથી એમ નિશ્ચિત થાય છે પણ પ્રિયવાંચકા! એમ ધર્મોને પણ ભૂડા વગેરે ગાળ ન જ આપી શકાય. એમ કહીને મુ. અભયશેખર વિ. સ ́સાર માટે કરેલા ધર્મને ભૂ'ડા હે છે એથી આ. શ્રી રામચંદ્ર સુ. મ. વગેરે ધને ગાલા દેનાર છે એવુ· સિદ્ધ કરવા માયા જાલ રમી રહ્યા છે.
૮૮૪ :
શાસ્ત્રના
એમ ધર્મને પણ ભૂડા વગેરે ગાળ ન જ આપી શકાય. એ વાય સત્ય રહસ્યને છૂપાવીને આ. રામચંદ્ર સૂ. મને સ`સાર માટે કરાયેલા ધર્મને ભૂ ડા કહીને ગાળ દેનારા હૈાવાના કારણેા શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણા કરનાર તરીકે ઠરાવવાના ખાલીસ પ્રયાસથી અને બુદ્ધિથી લખાયેલું છે.
આ
શુદ્ધ ધર્મ કે શુદ્ધતા તરફ લઈ જનારા ધને ભૂંડા ન કહેવાય. પણ અશુભ આશંસા ગ્રસ્ત અશુદ્ધ ધર્મને ભૂડા કહેવામાં શાસ્ત્રના કાઇ બાધ નથી. અશુદ્ધ ધર્માંને શાસ્ત્રીય રહસ્યને તા શાસ્ત્રકારોએ વિષ ગરલ આદિ કહીને ભૂંડા કહ્યો જ છે. છૂપાવી જે શાસ્ત્ર વિરૂદ્ધ વાક્ય લખ્યુ છે એથી પેાતે જ ઉત્સૂગ ભાષી કરી જાય છે અને આવા અર્ધ દગ્ધ શાસ્ત્ર વિરુધ્ધ વાક્ય લખવા દ્વારા એમણે પેાતાની બુદ્ધિનુ ખરેખર પ્રશ્નન જ કર્યુ`' હાય એમ લાગે છે. કેમકે આ. ભુવનભાનુ સૂ. મ. અને આ. રામચંદ્ર સૂ. મ. ક્યા ધર્મને ભૂંડા કહે છે એની ગતાગમ જ નથી.
પ્રિય વાંચકા! વળી પણ તમે જુએ કે એ મુ. અભયશેખરજી ક્રુત કરી લેાકેાને કેવા ઊંધા પાટા બધાવે છે.
તેઓ કહે છે કે ધમ ભૂડા હાય તેા તેનાથી દુઃખ જ આવે’કેવી શાસ્ત્ર વિરૂદ્ધ એ મુનિશ્રીની આ વાત છે ? ઉસૂત્ર વાય એ લખે એ છે કે આ. રામચંદ્ર સૂ. મ.ના વાકયા પ્રવચનમાં એએશ્રીના ગુરૂ દેવાદિવડીલાની હાજરીમાં મેાલાવેલા છે એ ઉત્સૂત્ર વાક્ય કે એ સમજદારને સારી રીતે સમજાય તેમ છે.
આ વાક્ય મુનિશ્રી અભયશેખરજીનુ· કેવુ' ઉત્સૂત્ર છે તે જુએ? સુખં ધર્માંત-ધર્મથી સુખ મળે-ધર્મથી માક્ષનું સુખ મળે પણ સુખ મળે.
અને સંસારનું ( ક્રમશઃ )