________________
( નમો 9374માણ તwયરાi સમારૂં. મહાવીર પ્ર
Wળા જજે હૃહન્ન %
માણે
Re
U|| મામU]
સવિલ જીવ કહું જ
ઈ
શાસન રસી..
ભાગ તૃષ્ણાથી થતી હાનિ તે ધતુરતરૂં વપત્તિ ભુવને મૂલ્ય કલ્પદ્રુમમ્ છે હૂવાતિ ખલુ કકર' નિજ કરે
ન પ્રક્ષિપ્ય ચિન્તામણિમ્ ા વિક્રિય દ્વિરદ' ગિરીદ્ર સદૃશ.
- કીતિ તે રાસભમ; એ લબ્ધ પરિહત્ય ધમમધમાં
આ ઘાવન્તિ ભેગાશયા: | જેએ માંડ માંડ પ્રાપ્ત ધમને ત્યાગ કરીને ભાગ-તૃષ્ણાની પાછળ આંધળી દોટ મૂકે છે તે અમે આ ભુવનમાં કલ્પવૃક્ષને ઉખેડીને ધતુરા આંકડાને વાવે છે, ચિન્તામણિને નાખીને પિતાના હાથમાં ખરેખર કાંકરાને ગ્રહણ કરે છે. અને પર્વત સમાન શ્રેષ્ઠ હાથીને વેચીને ગધેડાને ખરીદે છે. માટે ભેગતૃષ્ણા ત્યાગ કરવો હિતાવહ છે.
| લવાજમ વાર્ષિક | શ્રી જન શાસન કાર્યાલય | લવાજમ આજીવટ
શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ કી
જામનગર (સૌરાષ્ટ્ર) 1ND1A: PIN-361005