________________
• શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરત્ના વિશેષાંક
૩૦૦ :
પડે ને ? પણ ભક્તિ ન અટકે માટે તેમણે જ્ઞાનની વાત ન જણાવી.
એકવાર વરસતુ વરસાદે આહાર પાણી લાવ્યા. આચાર્યશ્રીએ કહ્યું હે કલ્યાણિ ! તું શ્રુત-સિદ્ધાંતની જાણકાર છતાં વરસતા પાણીમાં શા માટે વડારવા ગઈ ? તેમણે કહ્યું કે જયાં જયાં અચિત અખાયની વર્ષા હતી તે પ્રદેશમાં થઈને આહાર લાવી છે માટે આહાર શુધ્ધ છે.
નથી. ગુરૂએ
આ સાંભળતા જ
ગુરુએ પૂછ્યું' અચિત્ત પ્રદેશ કેમ કરી જાણ્યા ? તેમણે કહ્યું' પૂછ્યું' કેવા જ્ઞાનથી ? સાવી ખેલ્યા આપના સાથે કેવલ જ્ઞાનથી આચાર્ય મહારાજ હેબતાઈ ગયા તેમને ઘણુ દુ:ખ થયુ. કે મે કેવલીની બાશાતના કરી તેમને ખમાવી મિચ્છામિ દુકકડ' દીધા પછી' આદરપૂર્વક પૂછ્યું કે મને કે લગાન થશે કે નહિં ? કેવલી સાધ્વી બેયા ગંગાનદી પાર કરતાં તમને કૈવલજ્ઞાન થશે કેટલેાક કાળ પછી આચાર્ય શ્રી હાડીમાં બેસી ગ`ગા પાર કરી રહ્યા હતા. હાડી હુ કાર્યો પછી થોડીવારે એવું બન્યું કે આચાય મહારાજ જે માજુ બેસે તે બાજુ ઘેાડી ડુબવા લાગે આ દેખી સહયાત્રીએ ખીજાણુાં ને આચાય ને ઉચકીને નદીમાં નાંખી દીધા. આચાય. શ્રીની પૂર્વ ભવની અપમાનિત પત્ની વ્યતરી થઈ હતી. તેણે આ ઉત્પાત મચાવ્યેા હતા. તેણે પાણીમાં શૂલી ઉભી કરેલી તેમાં ફ્રેંકાએલા આચાય વી.ધાઈને લેહીના ધારા પડવા લાગી. તેઓ આ જોઇ વિચારવા લાગ્યા મારા લેહીથી અકાય જીવાના નાથ થશે આમ વિચારતા તેમને કેવલજ્ઞાન થયું. થાડી જ વારમાં શેષકમ ક્ષય પામતા તે સિદ્ધ મુદ્ધ અવિનાશી થયા. નિકટવતી દવાએ તેમના કેવળ મહિમા મહાત્સવ કર્યો ત્યાં પ્રયાગ નામનું તીથ થયું ત્યાં માહેશ્વરી આદિ લોકો કૈલાસવાસ કે ઇચ્છિત પામવા પાતે કરવત મૂકાવે છે. શ્રી પુષ્પમ્મુલા સાવી પૃથ્વીપર લાંમા કાળ વિચરી અનેક જીવેને મધ પમાડી પ્રાંતે મેક્ષે સીધાવ્યા.
ગુણાને લીધે પ્રશ્ન સાને યાગ્ય તથા પવિત્ર એવુ. પુચુલાનું પવિત્ર ચરિત્ર સાંભળીને જે ભવ્ય જીવા પાતાના ગુરૂની ચરણ સેવામાં રકત રહે છે. તેઓ શાશ્વતસુખના મહેલમાં રમે છે.
અસાસ શાને કરે માનવ, નિર્માણ પ્રભુનુ હોય જ્યાં, જડ અને ચેતન તણા, નરસિંહ' ભાવિયોગ સૌને,
થવાનુ તે થાય છે, ત્યાં તે જવા બધાય છે, ભાવિ લખાયા સદા, અનુભવે સમાય છે.'
શ્રી નરસિહપ્રસાદજી રાજકોટ