SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ : અંક ૪ તા. ૩-૯–૧૬. : - સૌને સાથે સમાના વ્યવહાર કરે, ક્ષમાપનાથી જીવને સ્વભાવિક આનંદ સર્વ : જી પ્રત્યે મૈત્રી ભાવથી આત્મ વિશુદ્ધિ અને નિર્ભયતા પ્રાપ્ત થાય છે. જ્ઞાનીના વચન છે. જ્ઞાની કહે છે. લવ એ ધર્સ એન્ડ યુ વિલ બી લડ? ખમવું અને ખમાવવું એ જૈન શાસન ની આજ્ઞા છે. ઘણી વાર આપણે ઘર સાફ કરવું હોય ત્યારે ઘસી ઘસીને કરીએ છીએ, વળી પર્વમાં સારા કપડા જાણે શુદ્ધિ માટે પહેરતા હેઈએ કે, પછે? તેના માટે કેતાં આત્મ શુદ્ધિ માટે એટલે કે આત્મ શુધિની જરૂર છે. આત્માની અંદર ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષના મેલ ચડયા છે તેને ધવાનું કાય. આપણે સૌને બધાને કેતાં મારે તમારે કરવાનું છે. - આ આત્માએ કેવા કેવા અને કેટ કેટલા ભયંકર પાપ કર્યો છે તેનું આજે સ્મરણ આપણે કરવાનું. પાપ કરવાની ભાવના નથી પણ પાપ કરવું પડતું હોય ત્યાં એ પશ્ચાતાપ કરજે પણ પાપને બચાવ તે ન જ કરવો, ન જ કરાય (ન જ કરવું) પાપ કરતાં સાથ દેવામાં કદાચ ઘણી વાર મળી જાય પણ એ પાપને વિપાક ભોગવવાના અવશરે કેદ જ સાથ નહિં આપે એ હકીકત છે. બી જ કેવા છે એ યાદ કરવામાં (આપણે) તમારે મારે ઘણું ખાવાનું છે, જ્યારે હું કે “આઈ એમ એ જોવામાં પાપને જોવાનું છે. પારકી નિંદા કુથલી કરનારને બેટા આક્ષેપ મુકનારને અને પરને મમ [ભેદ) પ્રગટ કરનારને કરનારાઓને શાસ્ત્રકાર હલકી કેટીના ગણે છે. બીજાના અવગુણે જેવાની કુટેવ બંધ કરવી હોય તે પિતાના અવગુણને જોવાની શરૂઆત કરવી. પિતાના [આપણા] દોષને છૂપાવવા ખાતર નિર્દોષ ઉપર કદી પણ અછતિના દોને ટેપલે એડવાને પ્રયતન પ્રાણુતે પણ કરવો નહિ. આ મહા પાપનું બીજ ચોટા ખના વૃક્ષને ઉત્પન્ન કરી જશે. માટે તેવાં પાપને છોડવાનો જ પ્રયત્ન કરવો. ફરીથી એકવાર ભુલને ભુલ તરીકે સમજવી એમાં મહાનતા છે અને એના દે ભુલ માફ થઈ જાય છે. એ જ સૌ કોઈ મને કામ આપજે હુ મા આપુ છું અને આપ દરેકને જીવ માત્રને પ્રાણી માત્રને ખમાવું છું. હિત ભાવનાથી આ લેખ લખતા તે પણ કંઈ પણ થતિ રહી ગઈ હોય પા૫ છેષ સેવ્યું હોય અને સમસ્ત જૈન બંધુઓ સાધર્મિક ભાઈ હેનના પ્રચે કયારેય પણ કેઈપણ જાતનું અવિવેક થયો હોય કે વેરભાવ થયે હેય કે કંઈપણ અજ્ઞાનતાથી કેવાઈ ગયું હોય અને આપના આત્માને દુઃખ થયું હોય હાની પહોંચી હોય તે બદલ થા ઓસવાળ એસેસીએશન ઓફ ધી યુકે. ચેરમેન ત્થા દરેક : કાર્યકર્તાઓને પત્ર લખતાં કયારે પણ મારી ભૂલ થઈ હોય કે કંઇપણ લખાઈ ગયું હેય તે વિવિધ વિવિધ મન, વચન, કાયાથી માફી માગુ છું ખાવું છે એ જ ભાવના. લી. શાહ રતિલાલ દેવચંદ ગાના મિચ્છામી દુકકઠ .
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy