________________
વ
૯ અંક ૪૩-૪૪ તા. ૧-૭–૯૭ :
'
: ૯૪૧
તે ભવ્ય તીર્થ આરાધનાની આહલેક જગાવી જાય તેવું તીર્થ છે. મોટાં મોટાં તીર્થ
સ્થાને માં નહિ હોય તેવું ધર્મશાળાનું વિશાળ પટાંગણ હજારે માનવી બેસી શકે ! તેવું છે.
તીર્થ નિર્માણને લગભગ ૪૦ વર્ષ થઈ ગયા છે લાખે જેન અજેને દર્શનાર્થી અહીં દર્શન કરી શાંતિને અનુભવ કરે છે. આત્માને પવિત્ર બનાવવાને પરમાત્મા છે બનવાન. સંદેશ લઈને જાય છે. પ્રભુ મહાવીરે અંતિમ દેશના અહીં આપેલી તેને ? ઈતિહાસ પણ અહીં છે.
અહીં યાત્રિકે આવે છે પરંતુ અડધો કલાક કે કલાક પૂજા આદિ કરી ચાલી છે જાય છે. ખરેખર ! આ તીર્થને મહિમા વધારે હોય, તીર્થની રક્ષા કરવી હોય તે ૧ આરાધક પુણ્યવાનએ અહીં વધુ દિવસ રોકાઈ શકાય તેવો પ્રોગ્રામ બનાવી આવવું જોઈએ. અને અહીં તપ-ત્યાગ–જાપ–આવશ્યક ક્રિયા–સ્વાધ્યાય વિગેરે નિર્મળ વાતાવરણમાં કરવું જોઈએ. સુખી-સંપન્ન વધુ ને વધુ સાધમિક સાથે અહીં આવવાનું રાખવું જોઈએ અને સૌની ભકિતને લાભ લેવો જોઈએ. આમ થવાથી તીર્થને સદુ- ૪ પગ થશે. હંમેશા અવારનવાર યાત્રિકે રહેવાથી નવી નવી ફુરણાઓ થાય. તીર્થ માં છે સુંદર વિકાસ માટે ભાવનાઓ પ્રગટે. આ એવું સુંદર સ્થાન છે જ્યાં ઘાંઘાટ-પ્રદુષણનું જ નામ નિશાન નથી. કુદરતી આબેહવા છે. વિશાળ ધર્મશાળા છે. પરંતુ તેને ઉપયોગ માત્ર દિવાળી પૂરતું જ થતું હોય તેમ લાગે છે. પાઠશાળાના બાળકે આરાધક મંડળએ ? અહીં અઠવાડિયું પંદર દિવસ રોકાઈ નિત્ય ભવ્ય-સ્નાત્ર-વિગેરે રાખી આ તીર્થમાં ? રકાવાય તે રોકાવા જેવું છે. ભેજનશાળા નિયમિત ચાલુ છે. વૃદ્ધ શ્રાવક-શ્રાવિકાઓએ છે તે આવા તીર્થમાં વધુ રહી આરાધનાની ભરપૂર કમાણી કરવા જેવી છે. આ એવી સુંદર ભૂમિ છે જ્યાં થોડી મહેનતે આત્માનું ઘણું કામ થઈ જાય. અહીં શાંતિથી ! રહેનાર આરાધક આત્માની અંદર શુભ અને શુદ્ધ વિચારેનું ઢોલન થયા વગર ? રહે નહિ.
પ્રભુ નિર્વાણ પામ્યા તે અગ્નિ સંસ્કારનો પ્રસંગ દેવ-દેવેન્દ્રોએ મળી પાવાપુરી છે જળમંદિરમાં કર્યો તે સ્થાન પાવાપુરી જલમંદિર ખૂબ સુંદર શેભી રહ્યું છે. 1 અપાપાપુરીનું અપ્રભંશ પાવાપુરી પડેલું છે. આ પાવાપુરીમાં દિવાળીમાં હજારો પુણ્ય વાને ભેગા થાય છે તે પ્રસંગ માટે કિવન્તી છે કે રાતના એટોમેટિક એક મિનિટ ? છત્ર ચાલે છે.