SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ Malte 22 BLOMSTERBANK 4.91187 SCOSYAL peapay Houmon Unou zou UHOV O PROCESO PR11 de 74120147 ઢી પી સીહણી પ્રેમચંદ ભેઘજી ગુઢ. - ૮મુંબઈ). હેમેન્દ્રકુમાર જજસુજલાલ , ' (૨૪ ). સુરેશચંદ્ર કીરચંદ શેઠ (૧૩ ) રાજાશેદ દજી સુકા ( 8) - • અઠવાડિક • PN"ારા gિ a શિવાય ૩ મma a વર્ષ : ૧] ૨૦૫૨ માઘ વદ-૧૦ મંગળવાર તા. ૪-૩-૯૭ [ અંક ઃ ૨૬-૨૭ 1 પ્રકીર્ણક ધર્મોપદેશ : - . પૂઆ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા + ૨૦૪૩, અષાઢ વદિ– ગુરૂવાર તા. ૧૬-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ– 8 (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, 5 ક્ષમાપના(પ્રકરણ ૧૪ મું) –અવ૦) | હું રોજ મેક્ષની વાત કરું છું તો રોજ મેક્ષ યાદ આવે તેવા પણ કેટલા છે મળે? “મા વહેલામાં વહેલો મોક્ષ જ જોઈએ” આવી ઈચછાવાળા પણ કેટલા મળે છે જ મારે તો આક્ષેપ છે કે- આજના લોકો ધર્મ નથી કરતા તે શકિત નથી, સામગ્રી છે ન નથી, ટાઈ, નથી માટે નહિ પણ તેને કરવો જ નથી માટે નથી કરતા. જેને પૂજા 8 4 કરવી છે તે નોકરિયાત કે ગરીબ પણ પૂજા કર્યા વિના નથી રહેતા ! સભામેક્ષ યા ન આવતો હોય તો પ્રતિક્રમણમાં “ભરફેસર અને છે તીર્થ શા માટે બેલે? ઉ૦ આજે પ્રતિક્રમણ કરનારા કેટલા છે? અને જે લેકે પ્રતિક્રમણ કરે છે તે છે છે કે “ભરડેસર” અને “સકલતીર્થ શું સમજીને બોલે છે તે કહો. “સકલતીર્થ” બેલનારા પાસે મંદિર અને દર્શન પણ ન કરે તે બને? સભા પ્રતિક્રમણ તે વિરતિની ક્રિયા છે અને સંસારમાં રહેવું તે અવિરતિની ક્રિયા છે.
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy