SearchBrowseAboutContactDonate
Page Preview
Page 996
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૨ : : શ્રી જૈન શાસન (અઠવાડીક) છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ ચાલે તે શ્રી સંધ. ભગવાનની આજ્ઞાને છે. 1 ઠેકર મારે તે હાડકાને માળો: ભગવાનની આજ્ઞા ન માને અને જમાનાને માને, જમાનાની છે હવા પ્રમાણે પીઠ ફેરવે, દેશ–કાળને પિતાના સ્વાર્થ માટે “વટાવ’ કરે–તેવાઓને “હાડ- ૫ છે કાને માળા” કહેવામાં લેશ પણ સત્યવ્રતને ભંગ નથી પણ સાચી વસ્તુ રિથતિની # 5 ઓળખ છે અને સત્ય માર્ગની રક્ષા માટે તેવું નિરૂપણ કરવું જરૂરી છે–તે કામ છે નિર્ભયપણે આ મહાપુરૂષે જીવનભર કર્યું છે. એકતાની લોભામણી ચાલના ગ્રાઢા બની છે શ્રીમતના હાજીયા બની આમને સમથેલ–પ્રરૂપેલ–રક્ષેલ સત્ય માર્ગથી વિપરીત ચાલ- 8 નારાએ આમને ભયંકર દ્રોહ કરનારા છે, પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે પાબાઈના છે રાજ જેવી સ્થિતિને પ્રવર્તાવનારા છે. માટે સત્ય નિરૂપણ કરવા લેશ પણ સ કેચ રાખવો નહિ અને અસત્યના સમ છે + Wકેના ગોબાળા ઉત્પાતથી ડરવું પણ નહિ. શાસ્ત્ર તે અસત્ય જાણવા છતા પણ છે 1 અસત્યનો જ પક્ષપાત કરનારને નિહ્નવ” “મિથ્યાદષ્ટિ' “અજ્ઞાની” કે “કુદની” જેવા ૬ | શબ્દોથી સંબોધેલ છે. જેમ સત્યનું સમર્થન જરૂરી છે તેમ અસત્યને ઓળખાવી તેનું ! | ઉન્મેલન કરવાની અને ભદ્રિકોને તે માર્ગેથી સમજાવી પાછો વાળવાની પણ તેટલી જ છે તાતી જરૂર છે. બેટાના ખંડન વિના સાચાંનુ મંડન થઈ શકે નહિ. મકાન બાંધવું તે ખાડે ઓઢવ પડે, કપડું સીવવું તે કાપડ ફાડવું જ પડે. શ્રી દશવૈકાલિકકારે પણ છે છે કાણાને કાણો, આંધળાને આંધળે કહેવાની મને જરૂર કરી છે. ચારને “તું રાર છે ? | તેમ કાચ ન કહે પણ “આવું આવું કરે તે ચાર કહેવાય તેમ તો એળખાવવાનું કહ્યું છે. તે એટલું જ નહિ પણમિથ્યાદષ્ટિને મિથ્યાષ્ટિ, અભવ્યને અભવ્ય તરીકે જાહેર કર્યો જ છે. ? ? શાસ્ત્રના પરમાર્થને સમજ્યા વિના દેષિત અને નિર્દોષની વ્યાખ્યા કરનારા, ને સંસ્કૃતિનું જ પૂછડું પકડી બેઠેલા સાવઘુ કાર્યોના એવા સમર્થક અને અનુમો ક બની જાય છે તેને તેમને ખ્યાલ પણ રહેતો નથી. જે કાળમાં જે ચીજ-વસ્તુઓ લાખની છે સંખ્યામાં લેકેના જ ઉપયોગ માટે બનતી હોય, સ્વાભાવિક મળતી હોય તેને “સ વ’નું છે લેબલ લગાવનારાઓનું અજ્ઞાન સુજ્ઞજન માં હાંસીપાત્ર બને છે. પણ શ્રીમંતાઈના ? તોરમાં સાચું સાંભળવા જેટલી લાયકાત પણ ગુમાવી રહેલા “ઢયાપાત્ર બને છે. પોતાના સડેલા વિચારોને ફેલાવો કરવામાં પોતાની નામના–પ્રતિભાનો ઉપયોગ કરનારા, તેમાં સંસ્કૃતિની રક્ષા માનનારાઓ ખરેખર સત્ય માર્ગને પામવા સમજવા પણ લડભાગી બનતા નથી પછી ભલે આવા સન્માર્ગ સંરક્ષક સૂરિદેવના અતિનિકટ તરીકે પોતાની જાતને માને તો ય!
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy