________________
વર્ષ ૯ : અંક ૧૫ તા. ૩-૧ર-૦૬
૩ ૩૭૩.
-
-
:
દેહ-શીલ રૂ૫ અલંકારે ધારણ કરવાથી . એક દિવસ હર્ષે દાદાજીને પૂછયું : શેભે છે.
દાદાજી, કૂતરાની પૂંછડી વાંકી કેમ છે? હૈયું–પ્રેમથી શેભે છે '
દાદાજી વિચારમાં પડી ગયા. જૈન શાસન-બાલવાટિકાથી લે છે.
એટલે હર્ષ બે : “નથી આવડતું –પીકી એ. મણીયાર
ને ! મને આવડે છે–કહું?
હા, હા, કહેને બેટા ! " - હાસ્ય દરબાર -
એ સીધી નથી એટલે”, હર્ષ વટથી પપ્પા-જે અંકિત ઘડિયાળ ચાલે છે
જવાળ આવે. અંકિત–ના પપ્પા એ તે દીવાલમાં ચાટી
– રીના શાહ * ગઈ છે.
- બાળ ગઝલ –
દેખાવે કી દુનિયા મે મહિમા છે ભારી, મમ્મી -ચાલ લધુ નાહી લે
ઉસી મેં ફસી હે યહ જનતા બેચારી. લધુ-ના, ના, મારે નથી નાહવું
પાની મેં મીન પિયાસી, મમ્મી-કેમ નથી નાહવું
મહિ સુની સુની આવત હાંસી. લઘુ-મમ્મી, આજે જ અમારા શિક્ષકે કહ્યું આત્મજ્ઞાન વિના નર ભટકે, છે કે આ શરીર માટીનું બનેલું છે
કેઈ મથુરા કઈ કાશી, જે નાહવાથી માટી દેવાઈ જશે તે જેસે મૃગ નાભિ કસ્તુરી.. હું કદરૂપ બની જઈશ.
વન વન ફિરત ઉદાસી.
–ઈશીતા
6
ક થા ન ક
–વસુમતી રાધનપુર
એક બ્રાહ્મણ હતે. દરિદ્રતા એટલી બધી હતી કે માંગવા છતાં પણ પેટિયું ભરાતું નહિ.
અધગનીના મેણાદેણા સાંભળીસાંભળીને કંટાળી ગયેલા બ્રાહ્મણે પરગામ જવાનું નકકી કર્યું.
શુભ દિવસે પ્રયાણ કરવાનું નકકી કર્યું. ઘરવાળીએ નાની નાની સાત લાડુડી