________________
-
-
-
-
૧ ૯૦૪ :
•
: શ્રી જૈન શાસન [અઠવાડિક] .
છે વાત છે. પણ વિષય સુખની લાલસાને જ આધીન થઈને તમે એ ખાતરે ય ધર્મ 8 કરો એ શાસ્ત્રકારેને વધારે ઈષ્ટ છે એવું પ્રતિપાઠન કરવું, એ તો એક પ્રકારને છે ઉન્માગને જ ઉપદેશ છે. આ જ કારણે એવું પ્રતિપાદન કરનારાઓને માટે એમ કહી છે 4 શકાય કે-“શાસ્ત્રકાર પરમષિએને શું ઈષ્ટ છે, શું ઈષ્ટ છે અને શું વધારે કે ઈષ્ટ છે, તેની એવાઓને વાસ્તવિક પ્રકારની કશી ગમ જ નથી.” 4 “અર્થકામ જ્ઞાનીઓ કહે છે તેમ ભૂંડા લાગી જાય, તો આજે જે જાતિના છે પ્રશ્ન ઊઠી રહ્યા છે તે ઊઠે નહિ. અર્થ–કામની લાલસા મૂંડી છે. તો એને પરિપૂર્ણ કરવા માટે ધર્મને સાધન બનાવવું એ ભૂંડું છે, એમ સમજવામાં સુવિવેકી આત્મા- 1
એને મુશ્કેલી હોય નહિ. પણ અર્થ કામ પરમાર્થથી અનર્થભૂત છે, એ વાત હૈયામાં 8 જચી નથી એના લીધે જ આજના ઉત્પાત છે!”
અર્થ કામને માટે ધર્મને સાધન બનાવવું એ ખરાબ જ છે, છતાં પણ આ છે તમારાથી ગમે તે કારણે તેવી ભૂલ થઈ જાય છે, એ વાતને આ બચાવ હોય ? અર્થ છે. 8 કામની લાલસા ન છૂટે તે તેને પામરતા માને, પણ બેટા બચાવ શેાધતા ન બને ! છે વિધાને સામેથી આંખ ખસેડીને દષ્ટાનતો સામે ન લઈ જાઓ ! દષ્ટાને ઉપયોગ છે. R વિધાનનો ઘાત કરવામાં ન કરે! xxx અર્થકામ માટે ધર્મ ન થાય એમ જાણે અને છે છતાં તેમ કરે, તે તે મુગ્ધ નથી. એવા દાખલાઓ આપીને– “અર્થકામ માટે તમે
ધર્મ કરે તે શાસ્ત્રકારેને વધારે ઈષ્ટ છે–એમ કહેનારા ઉન્માદેશકો છે. આત્માના કે હિતની ચિન્તા હોય તે એવા પાપોપદેશને તમારા હૈયાને અડવા ન દે. ! xxx 8 આટલી ચેકખી–સ્પષ્ટ દીવા જેવી વાત હોવા છતાં ય ગણિશ્રીની નજરમાં આવ
વાની નથી અને તે પોતાનું ડીમ ડીમ વગાડે જ રાખવાના છે. “ભલે જાનમાં કઈ 8 જાણે નહિ અને હું વરની ફેતે ન્યાય તેમને મુબારક હો. કારણ મિથ્યાત્વને છે અંધાપે એટલે ભયંકર છે કે તેની અસરમાં આવેલા સનિપાતની જેમ આ લવારે ર્યા જ કરવાના છે.
પોતાના આ. શ્રી ભુવનભાનુ સૂ. મ. ને બચાવ કરનારા આ ગણિશ્રી સત્ય છે આ વાતથી અજ્ઞ નથી પણ પોતાનું “અજ્ઞ શેખર” બિરૂદ્ધ સાચવવા “સત્ય ઈતિહાસને
છૂપાવી પોતાને હાથ ઊંચો રાખવા પ્રયત્ન કરે છે. અા લોકેાને ઊંધા ચશમા પહેરાવી છે ઇ શકશે પણ જે સત્યના જાણકાર છે તે બધાને ખબર છે કે ખુદ આ. શ્રી ભુવનભાનુ ? [ સૂ. મ. પણ બૂહ્યું છે કે–જેના પ્રવચનના કારણે તે હું પ્રતિબંધ પામ્યો છું,” અને