Book Title: Shravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
Catalog link: https://jainqq.org/explore/005307/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આવક થે મેળ-ગરિકો સાથે દશ વરીત જીવન Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિપથ ન્ય માલા પુષ્પ ૧ ॥ ૐૐ નમઃ શ્રી સિદ્ધાય || તપાગચ્છાધિપતિ–શાસનસમ્રાટ્-સૂરિચક્ર ચક્રવર્તિ-જગદ્ગુરૂ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર વિનેયાણ્ શ્રી વિજયપદ્મસૂરિ વિરચિતા શ્રાવક ધર્મજારિકા સાથે ! તથા 5 દેશવરતિ જીવન. 5卐卐 પેાતાની સુપુત્રી ન મણિના સ્મરણાર્થે આર્થિક સહાયક શેડ. ડાહ્યાભાઇ સાંકલચંદ કાપડવાલા. ( કે. શાહપુર ) -: 4451215 : શ્રી જૈન ગ્રન્થ પ્રકાશક સભાના કાર્યવાહક શા. ઇશ્વરલાલ મૂલચંદ અમદાવાદ. ( ભેટ. ) Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક ધર્મ જાગરિકા દેશવિરતિ જીવન ( દ્વિતીયાવૃત્તિ ) ( પ્રથમવૃત્તિ ) I ભવ્ય છાએ નીચેની ભાવના જરૂર ભાવવી જોઈએ | હરિગીત છંદ છે દેસી વીતી ઇમ ટૂંકમાં નૃપ પૂછતે થેગી કહે, તારી સમી અડધી જ સારી અધ વિસ્તારી કહે; અધ રાત ઉપાધિ તારે પ્રભુ ગુણેને હું સ્મરું, ઉધ્યા પછી તે બેઉને ના દીસતું રજ આંતરું–૧ વૈરાગિના મન ભુવન કે વન અલગ ના કદિ ભાસતા, નિજરમણરંગી ભવ્ય જનને શાંત વચને તારતા; જે શાંતિસુખ છે ત્યાગમાં જે ભેગમાં ના નરપતિ, ભક્ષાપતિ ભિક્ષાપતિમાં શ્રેષ્ઠ છે ભિક્ષાપતિ–૨ ધળા થયા તુજ વાળ પણ જોળી મતિ થઈ કે નહિ? ઉમર વધી પણ ધર્મ કેરી ચાહના વધી કે નહિ? દાંત પડ્યા પણ આત્મચિંતા રજ પડી છે કે નહિ? તન બલ ઘટયું પણ ભાગ તૃષ્ણ તેં ઘટાડી કે નહિ–૩ કરજે વિચારે એમ જેયાં તે સવારે જેમને, તે બપોરે કઈ ચાલ્યા યાદ નહિ શું તે તને; જોયા બપોરે જેમને પરભવ ગયા તેઓ ઘણું, એવા બધા ભવના પદાર્થો જાણજે હે ભવિજનેસંઘયણ પહેલું ધારનારા પણ જને ચાલ્યા ગયા, સંઘયણ છેલલું તાહરું તો હાલ જીવ! તારા કયા; જિમ બિલાડી દૂધ પીતાં લાકડીના મારને, વિષયરોગી જીવ પણ તિમ મરણ ભયને ના ગણે–પ ક્ષણવારમાં શું કર્મ કરશે? ખબર તેની ના તને, છેડ આળસ થઈ ઉમંગી સાધી લે ઝટ ધર્મને; લગ્નમાં પેદાશમાં તો ના કરે કદિ વાયદા, ધર્મ કરવામાં કરંતા વાયદા શા ફાયદા– વિ. સં. ૧૯૯૫ નકલ ૫૦૦ વીર સં. ૨૪૬૫ મુદ્રક : મણીલાલ છગનલાલ શાહ. નવપ્રભાત પ્રી. પ્રેસ, અમદાવાદ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ સર્વતન્ત્રસ્વતન્ત્ર-શાસનસમ્રા–રિચક્રચક્રવર્તિ જગદગુરૂ તપગચ્છાધિપતિ–ભટ્ટારક આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર: જન્મ વિ. સં. ૧૯૨૯ ગણિપદ વિ. સં. ૧૯૬૦ કાર્તિક શુ ૧ મહૂવા દીક્ષા વિ. સં. ૧૯૪૫ કાર્તિક વદ છે પન્યાસપદ વિ. સં. ૧૯૬ ૦ ચેષ્ટ શુ. ૭ વળા (વલ્લભપુર) માગશર શુ. ૩ ભાવનગર સૂરિપદ વિ. સ ૧૯૬૪ વળા (વલભિપુર) જ્યેષ્ટ છે. ૫ ભાવનગર rishna Printery, Ah ne Jabaj. Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ॥ અે અહૈં ॥ ॥ શ્રી ગુરૂમહારાજના હસ્તકમલમાં સમર્પણ | મદીયાઝ્માદ્ધારક, પરમાપકરિ, પરમગુરૂ, સુગૃહીત નામધેય, પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય,શ્રીગુરૂ મહારાજ ! આપશ્રીજી મધુમતી (મહુવા) નગરીના રહીશ પિતાશ્રી દેવગુરૂ ધર્માનુરાગી શેઠ લક્ષ્મીચ ંદ અને માતુશ્રી દીવાલીબાઇના કુલદીપક પુત્ર છે. વિ. સ. ૧૯૨૯ ની કાર્તિક સુદ એકમના જન્મ દિનથી માંડીને લગભગ સાલ વર્ષની નાની ઉંમરે સંસારને કડવા ઝેરની જેવા માનીને અગણ્ય સદ્ગુણ નિધાન પરમગુરૂશ્રી વૃદ્ધિવિજયજી (શ્રી વૃદ્ધિચંદ્રજી) મહારાજની પાસે શ્રી ભાવનગરમાં વિ. સ. ૧૯૪૫ ના જેઠ સુદ સાતમે સિંહની પૈઠે શૂરવીર અનીને પરમ કલ્યાણકારી અને હૃદયની ખરી બાદશાહીથી ભરેલી પ્રત્રજ્યાને (દીક્ષા ) પૂરેપૂરા ઉદ્યાસથી ગ્રહણ કરીને સિંહની પેઠે સાધી રહ્યા છે, અને આપશ્રીજીએ અગાધ બુદ્ધિબલથી જલ્દી સ્વપર સિદ્ધાંતને ઉંડા અભ્યાસ કર્યાં, અને ન્યાય વ્યાકરણાદિ વિવિધ વિષયના પુષ્કલ વિશાલ ગ્રંથાની રચના કરીને સુંદર સાહિત્યસેવા કરવા ઉપરાંત અપૂર્વ દેશના શક્તિના પ્રભાવે અભક્ષ્યરસિક, ઉન્માગામી અગણ્ય મહારાજાદિ ભવ્ય જીવાને સદ્ધર્મના રસ્તે દારીને હદપાર ઉપકાર કર્યો છે. તેમજ આપશ્રીજીના અગણ્ય સદ્ગુણેાને જોઈને મોટા ગુરૂભાઈ, ગીતા શિરામણિ, શ્રમણુકુલાવતુંસક, પરમપૂજ્ય, પન્યાસજી મહારાજશ્રી ગંભીરવિજયજી ગણિવરે તમામ સિદ્ધાંતાની યેગેાઢહનાદિ ક્રિયા વિગેરે યથાર્થ વિધાન કરાવીને મહા પ્રાચીન શ્રી વલ્રભીપુર ( વળા ) માં આપશ્રીજીને વિ. સ’. ૧૯૬૦ ના કારતક વદ સાતમે ગણિ Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પદથી અને માગશર સુદ ત્રીજે પિન્યાસપદથી વિભૂષિત કર્યા. અને શ્રી ભાવનગરમાં વિ. સં. ૧૯૬૪ ના જેઠ સુદ પાંચમે તપાગચ્છાધિપતિ, ભટ્ટારક, આચાર્ય પદથી અલંકૃત કર્યા. આપશ્રીજી રત્નની ખાણ જેવા શ્રી સંઘની અને તીર્થાદિની સેવા પહેલાંની માફક હાલ પણ પૂરેપૂરા ઉલ્લાસથી કરી રહ્યા છે. તથા આપશ્રીજીના અમેઘ ઉપદેશથી દેવગુરૂ ધર્માનુરાગી સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ વિગેરે ઘણાએ ભવ્ય જીવોએ છરી પાલતાં વિશાલ સંઘ સમુદાય સહિત તીર્થાધિરાજ શ્રી શત્રુંજયાદિ મહાતીર્થ યાત્રા અંજનશલાકા વિગેરે ઉત્તમ ધાર્મિક ક્ષેત્રમાં લક્ષ્મીને સદુપયેગ કર્યો અને કરે છે. તેમજ આપશ્રીજીએ મારા જેવા ઘણુએ ભવ્ય જીવોની ઉપર શ્રી જેનેન્દ્રી દીક્ષા, દેશવિરતિ વિગેરે મેક્ષના સાધન દઈને કદી પણ ન ભૂલી શકાય તેવા અનહદ ઉપકાર કર્યા છે અને કરે છે. વિગેરે લેકેનર ગુણેથી આકર્ષાઈને અને આપશ્રીજીએ મારી ઉપર કરેલા અનન્ત ઉપકારેને યાદ કરીને આપશ્રીજીના પસાયથી બનાવેલી શ્રી દેશવિરતિ જીવન સહિત શ્રી શ્રાવકધર્મ જાગરિકા પરમકૃપાલુ આપશ્રીજીના કરકમલમાં સમપીને મારા આત્માને ધન્ય માનું છું, અને નિરંતર એજ ચાહું છું કે આપશ્રીજીના પસાયથી (૧) પ્રાકૃત સંસ્કૃત ગુજરાતી વિગેરે ભાષામાં આવા સાર્વજનિક સરલ ગ્રંથની રચના કરીને શ્રી સંઘાદિ પવિત્ર ક્ષેત્રની ભક્તિ કરવાને શુભ અવસર (૨) આપશ્રીજી જેવા ગુરૂદેવ (૩) શ્રી જેનેન્દ્ર શાસનની સેવા (૪) નિર્મલ નિરભિલાષ સંયમ જીવન (૫) પરોપકાર વિગેરે સંપૂર્ણ આત્મરમણતાના સાધને મને ભવોભવ મળે. નિવેદક: આપશ્રીજીના ચરણકિકર નિર્ગુણ વિયાણ પવની વંદના.” Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છાધિપતિ-શાસનસમ્રાટ-રિચક્રચક્રવર્તિ જગદંગુરૂ-આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસુરિશ્વર ચરણ કિંકર વિયાણુ-વિજ્યપદ્રસૂરિ જન્મ વિસં. ૧૯૫૫ વૈશાખ સુદ ૩ અમદાવાદ દીક્ષા વિ. સં. ૧૯૭૧ માગશર વદ ૫ તલાજા (શોભાવડ) ગણિપદ વિ. સં. ૧૯૮૨ ફાગણ વદ ૫ પાટણ પંન્યાસપદ વિ. સં. ૧૯૮૨ ફાગણ વદ ૧૧ પાટણ ઉપાધ્યાયપદ વિ. સં. ૧૯૮૮ મહા સુદ ૫ સેરીસા મહાતીર્થ આચાર્ય પદ વિસં. ૧૯૯૨ વૈશાખ સુદ : અમદાવાદ Krishna Printery, Ahmedabad. Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિની પ્રસ્તાવના. || આ નમઃ શ્રી સમોવેવાવિયાંય ॥ ॥ णमो णमो पच्चू साहिसरणिजणामधेय - परमोक्यारि गुरुवर सिरिणेमिसूरीणं ॥ ( આર્યાવ્રુત્તમ્ ) तित्थुद्धारविणोए- णिम्मलचरणे महप्पहावड ॥ पडिबोहियरायाई - गुणिजणगणपूय णिज्जप ॥ १ ॥ वसिऊण सया जेसिं - सीयलछायाइ मुत्तिमग्गस्स ॥ જીદુલાદળા મિ-મામિ શુરુ‘નેમિને”ારા ધર્મવીર પ્રિય ખ ંધુએ ! શ્રી શ્રાવક ધર્મ જાગરિકા એટલે શું? કયા પ્રસંગે કેવા રૂપમાં કયા મુદ્દાથી બનાવી? વિગેરે પ્રશ્નોને સ્પષ્ટ ખુલાસા મે વ્હેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં કર્યો છે. તેથી અહીં તે જણાવવાની જરૂરિયાત છેજ નહિ. ક્રૂક્ત બીજી આવૃત્તિમાં કયા પ્રસંગે કયા કારણથી કેવા રૂપમાં કયા વધારા કર્યા છે, તે ખાખત ટુંકામાં જણાવવાની છે. તે આ પ્રમાણે-( હેલી આવૃત્તિમાં છપાયેલી અશુદ્ધિએ ને સુધારી છે. (૨) તેતાલીસમા પાને પચાસમા શ્લેાકના વિવરણુમાં પ્રભુદેવની પૂજા કરવાના અવસરે આપેક્ષિક વિચારે કરીને અમુક અંશે મારે વ્રતાની આરાધના થાય છે, આ વાત સરલ પદ્ધ તએ સમજાવી છે. (૩) પર થી ૫૫ સુધીના ક્ષેાકના વિવરણમાં અષ્ટપ્રકારી પૂજાના દષ્ટાંત આપ્યા છે. (૪) એકસઠમા શ્ર્લાકના વિવરણમાં પત્થર અને મૂર્ત્તિ આ એ એક સરખા કહેવાયજ કેમ ? આ વાત સચાટ સમાવવાને જરૂરી Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ બે દાખલા આપ્યા છે. (૫) બહેતરમા શ્લોકના વિવરણમાં સાત્વિકી પૂજા વિગેરે પૂજાના સ્વરૂપને જણાવનારા સંસ્કૃત કલેકે સાક્ષિપાઠના દેવાના બહાને જણાવ્યા છે. (૬) પંચેતેરમા લેકના વિવરણમાં ત્રણ અવસ્થાના સ્વરૂપ અને ટાઈમને જણાવવામાં સાક્ષિપાઠ દીધું છે અને રાજ્યાદિ અવસ્થા કઈ રીતે ભાવવી? આને સ્પષ્ટ ખુલાસે દુકામાં જણાવ્યું છે. (૨) આગળ કેટલાએક લેકમાં જણાવેલી બીનાને અંગે જરૂરી સાક્ષિપાઠ દઈને ૨૦૯ મા લેકના અર્થની ટીપણમાં પ્રસિદ્ધ સરલ ટીકાકાર પૂજ્યશ્રી મલયગિરિજી મહારાજની અને શ્રી પ્રજ્ઞાપના સૂત્રની ઓળખાણ કરાવી છે. (૭) બસે અઠ્યાવીસમા લેકના વિવરણમાં કંડરીકનું દષ્ટાંત દઈને દાક્ષિ યતા ગુણનું સ્વરૂપ સમજાવ્યું છે, અને સમજુ શ્રાવકેએ દુઃખના સમયમાં શૈર્ય રાખી કેવા વિચાર કરવા? આ વાતને એક દીવાનનું દષ્ટાંત દઈને સ્પષ્ટ સમજાવી છે. (૮) ખસે એગંત્રીસમા લેકના વિવરણમાં બહુજ જરૂરી માર્ગોનુસારીના ૩૫ ગુણો વિસ્તારથી જણાવ્યા છે, તેમાં પ્રસંગે સાત્વિકાદિ -ત્રણ પ્રકારના પુરૂષના ગુણ વિગેરેની બીન જે જણાવી છે, તે બહુજ યાદ રાખીને વર્તનમાં મૂકવા જેવી છે. ધર્માદા વિગેરે ખાતાની રકમેને ઉપયોગ કઈ રીતે કરો જેથી શ્રી સંઘાદિમાં જરૂર સંપ-શાંતિ વધે, આ પણ સૂચના કરી છે. (૯) દાનધર્મને સમજાવતાં ૨૪૭ મા લેકના વિવરણમાં શ્રી ભગવતીજી સૂત્રને ઘણોજ જરૂરી સાક્ષિપાઠ દીધું છે. (૧૦) બને ઓગણપચાસમાં લેકના વિવરણમાં ઉકાળેલા પાણીને ઠારવા વિગેરેમાં જરૂરી સૂચના કરી છે. (૧૦) બસને પચાસમાં લેકના વિવરણમાં ૨ અભક્ષ્ય અને ૩૨ અનંતકાયની સરલ Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ અને જાણવા જેવી બીના જણાવીને, તેનો ત્યાગ કરવાની સૂચના કરી છે. (૧૧) ર૯૧ માલેકના વિવરણમાં સંયમરાગ અને સંયમરાગી જીવનું સ્વરૂપ જણાવ્યું છે. (૧૨) ૩૫૭ માં લોકના વિવરણમાં એલેકઝાંડરનું બધ દાયક દષ્ટાંત દીધું છે, ત્યાર બાદ દીવાલી પર્વને મુદ્દો અને તે વખતે કરવા લાયક કર્તવ્યની સૂચના કરી છે. (૧૩) ૩૨ મા લેકના વિવરણની ટીપણમાં સેનાના આઠ ગુણો પૂજ્યશ્રી આચાર્ય ભગવંતમાં ટુંકામાં ઘટાડીને તેમને પીતવર્ણ સ્પષ્ટ સમજાવ્યા છે. (૧૪) ૪૦૧ મા લેકના વિવરણમાં ધર્મવીરના વિચારો અને મેહને હરાવનારી શીખામણ રૂપે પ્રભુએ કહેલી ૧૩ ભાવના ટુંકામાં જણાવી છે. (૧૫) ૪૦૩ મા લેકના વિવરણમાં ઈલાચીપુત્રની કથા ટુંકામાં જણાવી છે. (૧૬) રાતે વિચારવા જેવા-૪૧૬ થી ૫૦૩ સુધીના ખાસ જરૂરી ૮૮ લેકે વધાર્યા છે, તેમાં વિસ્તારથી મૈત્રી વિગેરે ભાવનાનું સ્વરૂપ અને આઉખાને ઘટવાના મુખ્ય સાત કારણો, તથા આયુષ્ય કર્મના ભેદ વિગેરેનું વર્ણન કરતાં વૈરાગ્યમય શ્રી ગજસુકુમાલ મુનિરાજનું વર્ણન, કયા જીવો ક્યારે કઈ રીતે કેવું આયુષ્ય કયા કારણથી બાંધે ? આ સવાલને સ્પષ્ટ જવાબ, અબાધાકાલ, “મતિ એવી ગતિ” અને “ ગતિ એવી મતિ” આની ઘટના, બે દષ્ટાંત સહિત છએ લેસ્થાનું અને તે તે લેશ્યાવાળા જીનું સ્વરૂપ તથા લશ્યાનું ફલ જણાવ્યું છે. (૧૭) ૫૦૫માં લેકના વિવરણમાં આત્માએ કરેલી ધાર્મિક પેદાશનું સરવૈયું કાઢતાં પોતે પિતાને પૂછેલા મુખ્ય ૮ પ્રશ્નોના વિસ્તારથી ખુલાસા કર્યા છે. અહીં પ્રસંગે વૈરાગ્યને બેધ દેના બેગમનું દષ્ટાંત પણ દીધું છે, અને Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ શાક કરવા લાયક છે કયા? અને નહિ શેક કરવા લાયક છો ક્યા? આનું સ્પષ્ટ સ્વરૂપ સાક્ષિપાઠ દઈને જણાવ્યું છે. હવે આ ગ્રંથની સાથે જોડેલા દેશવિરતિ જીવનને અંગે જરૂરી જણાવું છું. (૧) બારે વ્રતો એ શી વસ્તુ છે? (૨) તે દરેકનું સ્વરૂપ શું ? (૩) તેને કેમ લેવા, અને પાળવા? (૪) અને તેમ કરવામાં શો લાભ? (૫) પહેલાના કાલમાં આ વ્રતની કેણે કેવી રીતે સાધના કરી? તેમ કરતાં તેમણે કેવા પ્રકારના લાભ મેળવ્યા ? (૬) બારે વ્રતની ટીપ કઈ રીતે તૈયાર કરી શકાય? વિગેરે બીના હાલ દેશવિરતિ ધર્મને પામનારા શ્રાવકોએ અને પામેલા શ્રાવકેએ જરૂર સમજવીજ જોઈએ, આ મુદ્દાથી અને શેઠ ચીમનભાઈ લાલભાઈ તથા શેઠ ડાહ્યાભાઈ સાંકળચંદ અને શા. ચીમનલાલ ગોકલદાસની વિનંતિથી પૂજ્યપાદ પરમપકારી શ્રીગુરૂ મહારાજના પસાથે આ શ્રી દેશવિરતિ જીવન નામનો ગ્રંથ બનાવે છે. આ બંને ગ્રંથની રચના વિગેરેમાં અનાગ્રહી, ગુણગ્રાહી વિબુધ વાચક વર્ગને યોગ્ય ભૂલ માલમ પડે, તો તેમણે કૃપા કરીને ખૂશીથી વિના સંકોચે જણાવવી. જેથી બીજી આવૃત્તિનું સુધારો થઈ શકે. છેવટે જરૂરી સૂચના એજ કરવી ઉચિત છે કે, ભવ્ય છે આ બંને ગ્રંથોને ગુરૂગમથી મનન પૂર્વક સમજીને પોતાનું જીવન નિર્મલ બનાવે અને ભવિષ્યમાં મુકિતપદ પામે એજ હાર્દિક ભાવના. નિવેદક :– સહીતનામધેય પરમોપકારિ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શ્રી ગુરૂ નેમિસૂરીશ્વર ચરણકિકર વિયાણુ વિજયપધસૂરિ : Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક ૩-૪ ૧૭-૮ ૧૦ ૧૧ ૧૩ ૧૪ અનુક્રમણિકા પૃષ્ટાંક વિષય મંગલાચરણ તથા અભિધેયાદિ. જાગરિકાને અર્થ તથા પ્રકાર ૩-૫ ધર્મજાગરિકાને અર્થ ૫-૬ ધર્મજાગરિકાને સારાંશ. ૭-૧૦ ધર્મજાગરિકા કેવી રીતે કરવી. ધર્મની વ્યાખ્યા. કેનું જાગવું ઉત્તમ. ધમી જનનું વર્તન કેવું હોય તે. ધર્મના ઉપદેશને હેતુ તથા લાભ. શ્રાવકને અર્થ. શ્રાવકે શું કરવું. શ્રાવકે કયારે જાગવું તથા શું કરવું. ૧૭-૨૦ નમસ્કાર સ્મરણ તથા દ્રવ્યાદિની વિચારણું વગેરે. ૨૦ પ્રતિક્રમણ કરવાને મુદો. પ્રતિક્રમણ કેવા સ્વરે કરવું. ૨૨ શુભ ભાવનાનું ફળ. ૨૨-૨૪ પ્રતિક્રમણના છ આવશ્યકથી થતી શુદ્ધિ તથા ફલ જણાવે છે. ૨૪ પ્રતિક્રમણ કરી ઘર દેરાસરમાં જઈ શું કરવું તે જાણવે છે. પચ્ચખાણના પ્રકાર. ૨૫ શ્રાવકે પૂજા માટે દેરાસર જતાં સ્નાનાદિ કેવી રીતે કરવાં. ૧૫ ૧૫ ૧૬ ૧૬–૧૯ ૨ ૨૩-૨૪ ૨૫ ૨૪ Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટાંક વિષય ગાથાંક ૨૮–૨૯ ૩ ૦ ૩૧-૩૨ ૨૮ ૨૮-૩૦ ૩૦ ૩૧ ૩૧-૩૨ ૩૨ ૩૭. હ7 ૩૪-૩૫ કપૂર શરૂ કર્યા પહેલાંની વિધ. દ્રવ્યપૂજાની શરૂઆત. પ્રભુના ક્યા ક્યા અંગે પૂજા કરવી તેનાં નામ. અંગુઠાની પૂજા કરતાં કેવી ભાવના ભાવવી તે. પ્રભુના ઢીંચણની પૂજાની ભાવના. પ્રભુના હાથના કાંડાની પૂજા કરવાનું કારણ. પ્રભુના ખભાની પૂજા કરવાનું કારણ પ્રભુના મસ્તકની શિખાની પૂજા કરવાનું કારણ. પ્રભુના લલાટે પૂજા કરવાનું કારણ. પ્રભુના કંઠે તિલક કરવાનું કારણ. પ્રભુના હૃદયની પૂજા કરવાનું કારણ. પ્રભુની નાભિએ પૂજા કરવાનું કારણ નવ અંગે પૂજા કર્યા પછીની વિધિ. અષ્ટ પ્રકારી પૂજા કરતાં કેવી ભાવના રાખવી. દીપ પૂજાની ભાવના. સાથીઓ કરવાનું પ્રયોજન. અક્ષત પૂજાની ભાવના. નૈવેદ્ય પૂજાની ભાવના. ફલપૂજાની ભાવના. તથા પૂજા કરતાં થતી બાર વ્રતની આરાધનાની સમજુતી. ૩૫-૩૬ ૩૬-૩૭ ૩૭–૩૮ ૩૮-૩૯ ૪૦ ૪૨-૪૩ ૪૪ ૪૦ ૪૦ ૪૧ ૪૧–૪ર. ૪૨ ૪૩ ૪૩–૪૯ ૫૦ Jain Educationa International For Personal and Private Use Only WWW.jainelibrary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટાંક : ૪૯ " ૫૦-૫૯ ૫૯-૬૪ ૬૯-૭૧ ૭૧–૭ર વિષય પ્રભુની પૂજામાં હિંસાદિ દોષ કહેનારને જવાબ. જલપૂજા ઉપર સમશ્રીનું દષ્ટાંત, ચન્દનપૂજા ઉપર જયસૂર રાજાનું દષ્ટાંત તથા પુષ્પપૂજા ઉપર લીલાવતીનું દૃષ્ટાંત. ધૂપપૂ ઉપર વિનયંધર રાજાનું તથા દીપપૂજા ઉપર જિનમતિ ને ધન શ્રીનું દષ્ટાન્ત. : " , અક્ષતપૂજા ઉપર કયુગલનું તથા નૈવેદ્યપૂજા ઉપર હલીરાજાનું દૃષ્ટાન્ત. ફલપૂજા ઉપર કીર યુગલ, દુર્ગાનારી વગેરેનું દૃષ્ટાન્ત." જિનેશ્વરની પ્રતિમાની પૂજા કરવાનું કારણ. પ્રભુની પ્રતિમાના દર્શનનું પ્રયોજન. આકૃતિની ઉપયોગિતા. પ્રતિમાપૂજન ઉપર વ્યાપકવાદીઓને મત પ્રતિમા જડ પત્થર છે તેવું કહેનારને જવાબ. પ્રભુના દર્શનનો અલૌકિક પ્રભાવ. પ્રતિમાનું માહામ્ય. જિનભક્તિનું ઉત્કૃષ્ટ ફળ. પ્રભુ પૂજ વિષે આગમોની સાબિતી. સાત્વિક આદિ ત્રણ પ્રકારની ભકિતનું સ્વરૂપ. . ' ત્રણ અવસ્થાનું સ્વરૂપ તથા ભાવના. કરે ૭૩-૧૭૪ ૫૯-૬૦ ૭૪-૭૫ ૭૬-૭૭ ૬૩ ૭૭–૭૮ ૭૮ ૭૯ ૮૦–૮૨ ૮૨-૮૬ ૬૫-૬૭ ૬૮-૭૨ ૭૩-૭૫ ૮૬–૯૦ Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ગાથાં ૭ ૭૭૮૦ ૮૧-૧૩૧ ૧૩૨ ૧૩૩-૧૩૪ ૧૩૫ ૧૩૬-૧૩૮ ૧૩૯–૧૪૨ ૧૪૩ ૧૪૪-૧૫૧ ૧૫૨ ૧૫૩-૧૫૬ પૃષ્ટાંક ૯૦૯૧ ૯૧-૯૪ ૯૪-૧૨૯ ૧૫૭-૧૫૯ ૧૪૭–૧૪૯ ૧૬૭-૧૬૮ ૧૨૯ ૧૩૦-૧૩૨ ૧૩૨ ૧૩૨-૧૩૪ ૧૩૫-૧૩૬ ૧૩૭ ૧૩૮-૧૪૩ ૧૪૪ ૧૪૫-૧૫૬ ૧૬૦-૧૬૬ ૧૫૦-૧૫૫ ૧૬૯ ૧૫૫-૧૫૮ ૧૫૮-૧૫૯ ૧૭૦-૧૭૧ ૧૫૯-૧૬૦ ૧૭૨-૧૭૩ ૧૬૦-૧૬૧ ૧૭૪–૧૭૬ ૧૬૨-૧૬૩ Jain Educationa International વિષય પ્રભુપૂજાની આવશ્યકતા અને ફલ. ચૈત્યવંદનના પ્રકાર તથા વિધિ. પ્રભુ આગળ કેવી કેવી ભાવના તથા સ્તુતિ કરવી તેનું વિસ્તાર પૂર્ણાંક વર્ણન. ગુરૂવંદનનું સ્વરૂપ. ગુરૂ કેવા હેાવા જોઇએ તે વિષે. ગુરૂના યથાર્થ ગુણાનું વર્ણન. ગુરૂની જરૂરીયાત શા માટે તે જણાવે છે. ગુરૂની ભાવ દયાનું વન. ગુરૂ વચનને પ્રભાવ. કગુરૂ તથા સદ્ગુરૂનું વર્ણન. ગુરૂવČદનના ફૂલનું દૃષ્ટાન્ત. પચ્ચખ્ખાણના ભાંગાનું સ્વરૂપ તથા ગુરૂવંદનનું સ્વરૂપ. ગુરૂ પાસે શ્રાવકે વ્યાખ્યાન સાંભળતાં કેવી રીતે બેસવું. તથા કેવી રીતે ન બેસવું. આગમનનુ' સ્વરૂપ તથા તેની મહત્તા તથા અન્ય શાસ્ત્રોની શ્રેષ્ઠતા. આગમ નહિ સાંભળનારા શું શું જાણતા નથી તેનું સ્વરૂપ. આગમથી અલગ રહેનારની કેવી દશા થાય છે તે જણાવે છે. જિનવાણી સાંભળવાથી થતા લાભ. જિનવાણીની અપૂર્વાં મીઠાશ. જિનવાણીથી થતી ઈષ્ટ પ્રાપ્તિ ઉપર અવંતી સુકુમાલનું દૃષ્ટાન્ત. For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ગાથાક ૧૭૭–૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૭ ૧૮૮ ૧૮૪-૧૮૬ ૧૬૯-૧૭૦ ૧૯૧ ૧૯૨ ૧૭૧ ૧૦૧-૧૭૨ ૧૮૯-૧૯૦ ૧૭૨-૧૭૩ ૧૭૩-૧૭૪ ૧૭૪૧૭૫ ૧૯૩ ૧૯૪ પૃથ્યાંક ૧૬૩-૧૬૭ ૧૬૭ ૧૯૫ ૧૯૬ ૧૯૭ ૧૬૮ ૨૦૫ ૧૭૫–૧૭૬ ૧૭૬-૧૭૭ ૧૭૭ ૧૭૮ ૧૭૮ ૧૯૮-૨૦૨ ૧૭૯-૧૮૨ ૨૦૩-૨૦૪ ૧૮૨-૧૮૪ ૧૮૪ Jain Educationa International વિષય શષ્યભવસૂરિ આદિનાં દૃષ્ટાન્તા. શ્રાવક કેવા ભાવથી વ્યાપાર કરે તે જણાવે છે. શ્રાવકે કયા વ્યાપાર ન કરવા તથા કેવી રીતે વેપાર કરવા તે જણાવે છે. વ્યવહાર શુદ્ધિને અ તથા તેથી થતા ફાયદા. અન્યાયનું લ. લાભીના વિચાર. અન્યાયી જીવાની દશા. કર્મો બાંધતાં ચેતવાની જરૂર અજ્ઞાન અને મેાહથી જીવા કેવાં કા કરે છે. તે જણાવે છે. વિવેકીએ પાપ કાર્ય કરતાં કેવી વિચારણા કરવી. નરકનું આયુષ્ય કયા કાર્યોથી બંધાય તે જણાવે છે. નિયંચ ગતિમાં જવાનાં કારણેા. મનુષ્ય અને દેવગતિમાં જવાનાં કારણેા. શ્રાવકે કેવું કાર્ય કરવું તથા કાની સોબત ન કરવી તે જણાવે છે. નીચની સાખત કરવી નહિ તેની દૃષ્ટાન્તા પૂર્ણાંક સમજુતી. ગુણવંત પુરૂષાની સેાબતથી થતા લાલના દૃષ્ટાંતા. સત્સંગના લાભ. For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક પૃષ્ટક વિષય ૨૦૬ ૧૮૫ ઉત્તમ પુરૂષો સેય સમાન છે તે " જણાવે છે. ૨૦૭ ૧૮૬ સાચી આંખ કઈ છે? ૨૦૮–૨૦૯ ૧૮૬–૧૮૯' વસ્તુપાલ મંત્રીશ્વરની ગુણસંગની , ભાવન. ૨૧૦-૧૧ ૧૯૦–૧૯૧ સોબતને અનુસારે ફલ થાય છે તેની દષ્ટાંત પૂર્વક સમજુતી. ૨૧૨-૧૩ ૧૯૧–૧૯૨ ગુણી જનની સોબતની શ્રેષ્ઠતા. ૨૧૪-૨૧૬ ૧૯૩-૧૯૪ નિર્ગુણી જનની સેબતથી થતા દેશોના દાન્ત. ૨૧૭-૨૧૮ ૧૯૫–૧૯૬ બે પિપટનું દૃષ્ટાન્ત. ૨૧૯ - ૧૯૬. સત્સંગના લાભ. ૨૨૦-૨૨૪ ૧૯૭–૨૦૦ સત્સંગ વિના સુખને ચાહનારની મૂર્ખતા ૨૨૫ ૨૦૦ સત્સંગ ઉપર દિવાકરનું દષ્ટાંત. ૨૨૬-૨૨૭ ૨૦૧–૨૦૨ ત્રણ મિત્રોને ઉપનય. ૨૨૮ ૨૦૨–૨૧૫ શ્રાવકે ઉત્તમ જનની સોબત કરવી તથા દાક્ષિણ્યતા રાખવી તેના ઉપર ક્ષુલ્લક કુમાર વગેરેનાં દૃષ્ટાન્ત. ૨૨૯ ૨૧૫-૨૩૦ શ્રાવકને હિત શિક્ષા તથા માર્ગનુસા-- રીને ૩૫ બેલ. ૨૩૦ ૨૩૦–૨૩૧ સાચા શ્રાવકે હિતશિક્ષા ન ભૂલે તે વિષે ૨૩૧–૨૩૨ ૨૩૧-૨૩૨ શુદ્ધ વ્યવહાર સાચવ્યા પછી શ્રાવકે ભજન કર્યા પહેલાં શું શું કાર્ય ' ' કરવાં તે જણાવે છે. ' ૨૩૩ ૨૩૩ મુનિને કેવી રીતે નિમંત્રણ કરવું. ૨૩૪ ૨૩૪. મુનિને હેરાવતા સાવધાની રાખવા વિષે Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક ૨૩૫-૨૩૬ ૨૩૭–૨૩૮ ૨૩૯ ૨૪-૨૪૨ ૨૩૯૨૪૨ ૨૪૩ પુષ્યાંક ૨૩૪–૨૩૬ ૨૩૬ --૨૩૮ ૨૩૨-૨૩૯ ૨૪૯ ૨૫૦ ૨૫૧ ૨૫૨-૨૫૪ ૨૪૪-૨૪૬ ૨૪૩૨૪૫ ૨૪૭-૨૪૮ ૨૪૫-૨૪૮ ૨૫૫ ૨૫૬ ૨૫૦ ૨૪૨-૨૪૩ ૨૪૮-૨૫૦ ૨૫૦-૨૬૩ ૨૬૩ ૨૬૩-૨૬૭ ૨૬૭-૨૬૮ ૨૬૮-૧૬૯ ૨૬૯ ૨૭૦ ૨૫૮–૨૬૦ ૨૭૦–૨૦૧ ૨૬૧ ૨૦૨ ૨૬૨-૨૬૩ ૨૭૨-૨૭૩ ૨૬૪-૨૬૫ ૨૭-૨૭૫ ૨૬-૨૬૭ ૨૭૬-૨૭૭ Jain Educationa International ૧૧ વિષય ગ્રાહક સુપાત્રના ચાર ભેદ. મુનિરાજને દાન આપવાનું લ શ્રાવક મુનિને સદેષ આહાર કયારે આપે તે વિષે. ગોચરીમાં ઉત્સર્ગ તથા અપવાદ માનુ સ્વરૂપ. શ્રાવકે સાધુને અકલ્પ્ય પદાર્થો ન દેવા વિષે. શ્રાવકના પ્રકાર. અકલ્પ્ય દાન કયારે હિતકર અને કયારે અહિતકર હાય તે કહે છે. પાણી અચિત્ત કયારે થાય ? અભક્ષ્ય અન’તકાય સ્વરૂપ. રાંધતાં જયણા રાખવા વિષે. સાત્વિક આદિ ત્રણ પ્રકારના દાનનું સ્વરૂપ. દાનનાં પાંચ ભૂષણા. દાનનાં પાંચ દૂષણેા. દાન આપતાં કેવી ભાવના ભાવવી તે જણાવે છે. દાન આપતાં દાનની અનુમેાદના કેવી રીતે કરવી તે જણાવે છે. દાન સંબધી ત્રિપુટીનું સ્વરૂપ. દાનના દૂષણના અ દાન દેવા નહિ ઈચ્છનારની ચેષ્ટાઓ. છ પ્રકારના મેલા દાન અને તેનું ફળ. For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ २१८ ૨૮૪ ૨૮૫ ૨૮૧ ગાથાંક પૃષ્યાંક વિષય ૨૭૮ સાચું દાન, સાચે ધનવાન વગેરે. ૨૬૯ ૨૭૮ દાનાદિક વડે દિવસની સફળતા. ૨૭૦ ૨૭૯-૨૮૦ કંજૂસના વૈભવની નિરર્થકતા. ૨૭૧-૨૭૬ ૨૮૨–૨૮૪ સુપાત્રને વિષે શુદ્ધ દાન કરનારને થતા લાભ. २७७ દાન રૂપી પાટીઉં સંસાર સમુદ્રથી તારે છે તે જણાવે છે. ૨૭૮ ચાર પ્રકારના ધર્મમાં દાનની મુખ્યતા. ૨૭૯-૨૮૦ ૨૮૬-૨૮૮ દાનને ઉપદેશ તથા દૃષ્ટાન્ત. ૨૮૮-૨૯૦ કંજૂસની મૃતક સાથે સરખામણી. ૨૮૨ ૨૯૦–૨૯૧ દુઃખી છને જોઈને ઉત્તમ શ્રાવકે કેવો વિચાર કરે. ૨૮૩ ૨૯૧–૨૯૨ શ્રાવકે દાન આપતાં કેવી ભાવના રાખવી. ૨૮૪ ૨૮૨–૨૮૪ મુનિઓ વસ્ત્રાદિક શા માટે રાખે તે વિષે. ૨૯૩ શ્રાવકેએ કયા કારણથી ચારિત્રના ઉપકરણે રાખવા. ૨૮૬ ૨૯૩૯૪ દાનનું ફલ ટુંકાણમાં. ૨૮૭-૨૯૪ ૨૯૪-૩૦૧ દાનથી લાભ થવા ઉપર સુબાહુ કુમા રનું દૃષ્ટાન્ત. ૨૯૫-૨૯૬ ૩૦૧-૩૦૨ સુપાત્ર દાન ઉપર બીજાં દૃષ્ટાન્ત. २७ ૩૦૨-૩૦૩ દાન ધર્મ ઉપર શ્રાવકે કેવી વિચારણું કરવી તે જણાવે છે. ૨૯૮ સુપાત્રનું આગમન નિભંગીને ત્યાં ન હોય તેનું દૃષ્ટાન્ત. મુનિરાજને જોઈને શ્રાવકે કેવી ભાવના ભાવવી. ૩૦ ૩-૩૦૪ ૨૯૯ ३०४ Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ગાથાક પૃષ્ટાંક ૩૦૦ ૩૦૫ ૩૦૧-૩૦૩ ૩ ૦૫-૩૦૮ ३०४ ૩૦૮–૩ ૦૯ વિષય શ્રાવકે વસતિદાન કરવા વિષે. વસતિદાનના ફલ વિષે. શ્રાવકે મુનિને અન્નાદિ વહોરાવ્યા બાદ શું કરવું. સાધર્મિક કોને કહેવાય ? સાધમિક વાત્સલ્ય ઉપર દૃષ્ટાંત તથા મદદ કરવા વિષે. શ્રી હેમચંદ્રાચાર્યે કુમારપાળને સાધમિક વાત્સલ્ય કરવા ઉપર આપેલ ૩૦૫ ૩૦૯ ૩૦૬-૩૦૮ ૩૧૦-૩૧૨ ૩૦૯-૩૧૦ ૩૧૨–૩૧૪ ઉપદેશ. ૩૧૪ ૩૧૧ સાધર્મિકને સંકટમાં સહાય કરવા વિષે. ૩૧૨–૩૧૪ ૩૧૪–૩૧૭ શ્રાવકેએ સંપીને રહેવા વિષે. ૩૧૫-૩૧૭ ૩૧૮–૩૨૦ સાધર્મિકના ભાવ વાત્સલ્ય કરવા વિષે. ૩૧૮ ૩૨૦-૩૨૧ હિતનાં વચન સાંભળીને શ્રાવકે છે વિચાર કરવો તે વિષે. ૩૧૯ ૩૨૧-૩૨૨ ધર્મકાર્યમાં પ્રમાદ નહિ કરવા વિષે. ૩૦ ૩૨૨-૩૨૩ મુનિદાન ન બને તો સાધમિકને જમાડવા વિષે. ૩૨૧ ૩૨૩-૩૨૪ શ્રાવકે કે આહાર વાપર. ૩૨૨ ૩૨૫ માંદગી આદિ કારણે દ્રવ્યાદિના પ્રમા ણમાં વધઘટ કરવા વિષે. ૩૨૩ ૩૨૫-૩૨૬ અનુકંપા દાન પ્રસંગે શ્રાવકોએ કેવા વિચાર કરવા. ૩૨૪ ૩૨૬-૩૨૭ આહારના ત્રણ પ્રકારે. ૩૨૫ ૩૨૭–૩૨૮ રેગ જીતવાને ઉપાય. ૩૨૮-૩૨૯ સાત્વિક આહારમાંથી કેવા પ્રકારના આહારનો ત્યાગ કરવો. ૩૨૬ Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક પૃષ્ટક વિષય ૩૨૯-૩૩૦ વિદળ કોને કહેવાય? ૩૨૮ ૩૩૦-૩૩૧ વિકૃત આહારના ત્યાગ વિષે. ૩૨૯-૩૩૦ ૩૩૧-૩૩૩ પાંચ પ્રકારના સ્વાધ્યાયનું સ્વરૂપ. ૩૩૧-૩૩૨ ૩૩૭–૩૩૪ શ્રાવકના ત્રણ પ્રકારે ૩૩૩ ૩૩૬ ૩૫-૩૩૮ રાત્રિ ભોજનનો ત્યાગ કરવા વિષે. ૩૩૭–૩૩૮ ૩૩૮-૩૪૦ રાત્રી ભેજનથી દુઃખી થનાર વામદેવ તથા એડકાક્ષનું દૃષ્ટાન્ત. ૩૩૯ ૩૪૧ રાત્રીજનથી નુકસાન થયાના તાજાજ બનેલા બનાવે. ३४० ૩૪૨ દિવસે જમતાં રાત્રી ભજનને દોષ કેવી રીતે લાગે. ૩૪૧ ३४३ જમ્યા પછી પ્રતિક્રમણ વેલા થાય ત્યાં સુધીનું કર્તવ્ય. ૩૪૨-૩૪૩ ૩૪૩-૩૪૫ શ્રાવકને સ્થાપનાની જરૂર વિષે. ૩૪પ-૩૪૬ પ્રભુનું અનુકરણ નહિ કરવા વિષે દૃષ્ટાન્ત. ૩૪૫ ૩૪૬-૩૪૮ દૈવસિક પ્રતિક્રમણ કયારે શરૂ કરવું. ३४६३४८ દેશવિરતિ વિનાના જીવોને પ્રતિક્રમણની જરૂરીયાત વિષે. પ્રતિક્રમણ કરવાનાં જ મુખ્ય કારણે. ૩૪૮-૩૫૦ ૩૫૦-૩પર પ્રતિક્રમણનાં ૧૦ નામે. ૩૫૧ ૩પ-૩૫૩ પ્રતિક્રમણ કરતાં જરૂરી સૂચના. ૩૫ર પ્રતિક્રમણ પૂરું થયા પછીનું કર્તવ્ય. ૩૫૩ સ્વાધ્યાયનું ફલ. ૩૫૪ ૩૫૫-૩પ૬ ગુરૂની વિશ્રામણાથી થતા ફલ ઉપર સુબાહુનું દષ્ટાન્ત. ૩૪૪ ३४७ ૩૪૯ ૩૫૪ ૩૫૪ Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક ૩૫૫ ૩૫૬ ૩૫૭ ૩૫૮ ૩૫૯ ૩૬ ૦ ૩૬૧ ૩૬૨ ૩૬૩ ૩૬૪ ૩૬૫-૩૬૮ પૃષ્યાંક ૩૧૬ ૩૫૭ ૩૫૭-૩૬૨ ૩૮૧ ૩૬૨-૩૬૩ ૩૬૩ ૩૬૪ ૩૬૫ ૩૬૫-૩૬ ૬ ૩૬ ૩૬ ૬-૩૬૭ ૩૬૮-૩૭૦ ૩૬૯-૩૭૮ ૩૭૧-૩૭૯ ૩૭૯-૩૮૦ ૩૭૯-૩૮૦ ૩૮૧ ૩૮૧-૩૮૨ ૩૮૨-૩૮૮ ૩૮૨-૩૮૭ ૩૮૭ Jain Educationa International ૧૫ વિષય મુનિની સેવા બજાવી ધેર જવા વિષે. શ્રાવકે કુટુંબ આગળ ધર્મોપદેશ કરવા વિષે. કુટૂંબને ધર્મોપદેશ નહિ આપવાનુ પરિણામ. કુટુંબને ઉપદેશ આપવાથી થતા લાભ વિષે. કુટુંબને ઉપદેશ નહિ આપવાથી થતા નુકસાન વિષે. પરિવાર અવળે રસ્તે દારાય તેમાં શ્રાવકની નિમિત્તત્તા. ભાવ પાષણના અ. શ્રાવકે કેવા સ્થાનમાં ન રહેવું. સામિકના બે પ્રકાર. શ્રાવકાએ કાની સેાબત ન કરવી. મિથ્યાત્વી તથા અવિરતિની સાબત તજવા વિષે. શ્રાવક્ર કુટુ અને કેવા કેવા ઉપદેશ આપવું. વિકથાત્યાગ તથા જયણા રાખવા વિષે. શ્રાવકે કેવા દેવા અભિગ્રહ ધારવા, પાંચ પ્રકારના સાધુઓને વ્હારાવવામાં વિશેષ લાભ જણાવે છે. મનુષ્ય ભવ આદિ ૧૦ પદાર્થાની દુ ભતા. સિદ્ધાન્ત સાંભળનાર ભવ્ય જીવેાએ કેવી ભાવના રાખવી. For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ગાથાક પૃષ્ટાંક ૩૮૮ ૩૯૧–૩૯૨ ૩૮૯–૩૯ર ૩૯૩ ૩૯૪-૩૯૬ ૩૯ર-૩૯૩ ૩૯૩-૩૯૫ ૩૯૭–૩૯૮ ૩૯૫- ૩૯૯ ૩૯૬ ૩૯૭ ૪૦૧ ૩૯૭–૪૦૬ વિષય વિધ્યાદિકના કારણે મનુષ્ય ભવ ફોગટ નહિ ગુમાવવા વિષે. શ્રાવકે કુટુંબને જૈન ધર્મની ઉત્તમતા સમજાવવી. ધર્મની આરાધનાના પ્રકાર. શ્રાવકે કુટુંબને આપવાને સામાન્ય ઉપદેશ. અને તેથી થતું ફલ. શ્રાવક શયન કરે તે પૂર્વેની વિધિ. કરેલા અપરાધને ખમાવવા વિષે. સર્વ પાપસ્થાને તજીને નિયમ કરવા વિષે. રાત્રે શીયળ પાળવા તથા મેહમાં નહિ ફસાવા વિષે. મોહના જુલમે. મેહે કોને કોને હેરાન કર્યા ? ભગતૃષ્ણાથી થતી ખરાબી તથા તેને ત્યાગ કરનાર ખરા સુખી છે. ધન્યકુમારનું દષ્ટાન્ત. સંયમ ભાવના રાખવા વિષે. શ્રાવકે કેવા કેવા મનોરથ રાખવા જોઈએ. શીલભાવ મજબૂત કરવા સ્ત્રીના શરીરનું અશુચિપણું વિચારવું. બાલ સાધુઓની અનુમોદના કરવા વિષે. અનિત્ય ભાવના ભાવવા વિષે. ભવસ્વરૂપની વિચારણા. મૈત્રી આદિ ચાર ભાવનાનું સ્વરૂપ. ૪૦૨ ૪૦૩ ४०-४०७ ૪૦૯-૪૦૯ ૪૦૯-૪૧૦ ४०४ ૪૦૫ ૪૧૦-૧૧ ૪૦૬ -૪૦૭ ૪૧૧–૪૧૩ ૪૦૮-૪૧૦ ૪૧ ૩-૪૧૫ ૪૧૧ ૪૧૫-૧૬ ૪૧૨ ૪૧૬ ૪૧૩ ૪૧૭ ૪૧૭–૪૧૮ ૪૧૫-૪૨૯ ૪૧૮-૪૨૫ ४१४ Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧-૪૪૨ ૪૩૧ ગાથાંક પૃષ્ટાંક, ' વિષય ૪૩૦-૪૩૧ ૪૫-૪૨૬ ઉત્તમ મનુષ્યોની વિચારણા. ૪૩૨-૪૪૦ કર૬-૪૩૦ આયુષ્યના ઉપક્રમેનું વર્ણન. કામની દશ દશાઓ. ૪૪૩-૪૪૪ ૪૩૨ અતિસ્નેહથી થતા આયુષ્યના ક્ષય વિષે દૃષ્ટાન્ત. ૪૪૫-૪૬૦ ૪૩૩-૪૪૦ અતિભયથી આયુષ્ય ઘટવા વિષે સમિલ અને ગજકુમાલનું દષ્ટાંત. ૪૬૧-૬૪ ૪૪ ૦૪૪૨ આયુની અપવર્તતાના બીજા કારણે. ૪૬૫-૪૭૮ ૪૪૨-૪૪૮ સેપક્રમ આયુષ્યવાળા અને નિરૂપક્રમ આયુષ્યવાળા છે પરભવાયુષ્ય કયારે કયારે બાંધે તે વિષે. ૪૭૯-૪૮૨ ૪૪૮-૪૫૦ અબાધા સંબંધી સ્પષ્ટતા. ૪૮૩ ૪૮૫ ૪૫–૪૫૧ શ્વાસોશ્વાસ સંબંધી સ્પષ્ટતા. ' ૪૮૬-૪૫ ૪૫૧-૪૫૬ મરણનો લેસ્થા સાથે સબંધ અને લેશ્યા ઉપર જાંબુ ખાનાર તથા ગામ લૂંટનાર છ જણનાં દૃષ્ટાત. ૪૯૬-૫૦૧ ૪પ૬-૪૫૯ કૃષ્ણાદિ છ લેશ્યાનાં લક્ષણ તથા સ્વરૂપ. ૫૦૨-૨૦૩ ૪પ૯-૪૬૦ કઈ લેસ્યાવાળો જીવ કઈ ગતિ પામે. ૫૦૪–૫૦૫ ૪૬૦-૪૭૦ આત્મપૃા . ' ૫૬. . ૪૭૦-૪૭૧ ભૂલચૂકની ક્ષમાપના..?” ૫૦૭ - ૪૭૧ ગ્રંથકાર પિતાની લઘુતા જણાવે છે. ૫૦૮. ૪૭૧-૪૭૩ ગ્રંથ રચનાને કાળ તથા સ્થળ. ૪૭૩થી૬૭૨ દેશવિરતિ જીવન. Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટાંક ૭ ૧૦ ૧૨ ૦ ૨૦ ૦ - શુદ્ધિપત્રક – લીટી અશુદ્ધ ૯ હેલે ચેત ચેત વહેલો ૧૨ ઉત્તમ ઉત્તર ૪ (જાગવું) જાગવું સમ્યફ સમ્યગૂ ૧૭ દેવસિક દૈવસિક लाभाकाली लाभाकाङ्क्षी ધામધૂમ ધામધૂમ ૧૧ વિધ વિધિ ૧૭ ડેકે ગળે ૧૮ (હુંટીએ) કેરી, ભાવના ભાવન ૨. ચરણમાં સમવસરણમાં ૧૭ તેને તેમને છે. 5 w - 0 ૩૧ ૩૫ ૩૭ ૧૫ * * . ૩૯ ૧૫ ૪૦. ૪૪ ૫૬, ૧૬ ૨૩ અa શr નવેદ્ય નૈવેદ્ય ગુણો વડે ગુણરૂપ સુવાસ દઈને अरक्खाण अक्खाण રાણી સાથે. ' મહેમાંહે વિનયંધર ધૂપથી વિનયંધર ધરાધર ધૂપથી મહાલ્વક મહર્દિક વિયેગમાં (વિયેગમાં) કિ. भूछति आ3 કરે ૧૬ Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ લીટી શુદ્ધ તાય પૃષ્ટાંક ७४ ૭૫ ૭૬ પૂરી ૧૨ ૩ ૮૦ ૯૭ ૧૦૨ ૧૦૩ ૧૦૩ ૧૮૮ અશુદ્ધ તોયે પુરી ઘેન ગાયનું નામ સત્ય પૂજાના વચન गुणश्रणि ઈરાદાથી તાર કલેશહણે देवः स વસ્તુ કર હોય છે વિભાગે જાણવી જાઉ ભાગોએ ખરો R ૧ બ ૧ ૦ ૦ ૮ + ૮ = • = = = A A - N S « 8 અ ગાય નામનું સત્ય વચનથી गुण अणि નિમિતે તાર તાર કલેશહીણે देवः स स વસ્તુકા દોષ છે વિભાવ માનું છું જઉ ભાંગાએ ખરે ૧૧૮ ૧૧૮ ૧૨૯ ૧૩૦ ૧૩૫ ૧૩૬ ૧૩૮ વધ ૧૩૮ બડે જેમ બાપડા બેઠેલાના માત ૧૪૧ ૧૪૧ તેઓ બડે બાપડા બેઠેલના માતા તેઓ અબદ્ધાયુ ચુલની સદ્દાલપુત્ર ૨૦ ૧૪૪ ૧૪૭ ૧૪૭ અબુદ્ધાયુ યુલિની કાલપુત્ર ૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટાંક १४७ લીટી અશુદ્ધ ૧૦. સાહિપિતા ૭ હેતુઓને પણ ૧૫ર શુદ્ધ તેતલીપિતા હેતુઓને અને દુઃખના હેતુઓને સરીખું ૧૫૩ ૯ સરીખે ૧૫૪ જેવો ૧૫૯ નોળવેલ ૧૬૧ ૧૩ ૧૨ ૧૨ ૨૧ ૧૮૩ શક્ય ૧૮૪ ૧૮૫ ૨૦૮ ૧૪ ૧૧ २१८ ૨ ૩૧ નાળવેલ ચક્ષ શકય चंदन मगलमा० મુદ્રરત્ન પવિત્ર પ્રચારક દે એજ समण वा गेण्हति જાણથી ચલેથી પીંપટલીના મિષ્ઠ જાત ૨૪૪ २४६ ૨૪૬ ૨૫ ૨૪૭ ૧ 3 चंदन मंगलमा० મુદ્રારત્ન પવિત્ર પ્રસારક દીએજ समणं वा माहणं वा गेहत જાણવાથી ચૂલેથી પીંપલીના ધર્મિષ્ઠ જાતના क्षेत्र तदान क तदान મરડવું ૨૪૯ O GW ૧૪ ૧૭ ૧૧ ૨૫૧ ૨૫૨ ૨૬૦ ૨૬૪ ૨૬૪ ૨૬૪ ૨૬૫ ૨૬૮ ૧૧ ૧૨ ૧૫ ૧૩ તા . તદ્દાન મરડાવું Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ લીટી ૨ ૧૫ પૃષ્ઠક ૨૭૭ ૨૭૭ ૩૦૦ ૩૦૭ ૩૦૮ ૩૧૫ ૩૧ ૬ ૩૧૬ ૩૧૮ ૩૨૫ ૩૨૬ ૩૩૦ ૩૩૪ ૩૫૧ ૩ ૬૨ ૧૭ ૧૨ ૧૫ ૧૫ ૨૨ ૧ ૧૬ દુભગતણું पतिवर्जिता સર્વાર્થને ભવ્ય બંધુ સુણે ઘણાં પીંછાથી કહ્યું અધ ૧૯ ૯ ૧ અશુદ્ધ દુભગપણું पतिवर्जिता સ્વાર્થને સત્ય બધું મુખે ધણ પછીથી રહ્યું અદ તાત્વિક તેવા મોટી ષષ્ઠ ગામ દ્રવ્યની દર્શન પ્રવચનને ચોગ આષધીમાં વને સાધામિ ध्रास्यन्ति ભવનમાં છે વખતે સાત્વિક તે મોદીજ ગૌતમ as ૩ ૬૪ દ્રવ્યથી દશને પ્રવચને ૧૮ યોગ્ય ૩૬૮ ૩૮૬ ૩૮૬ ૩૯૦ ૩૯૦ ૩૯૩ ૦ ૯ ૪૧૪ ઔષધીમાં વિન સાહસ્મિ घ्रास्यन्ति ભવમ त्रणे વખતે ૪૧૪ ૪૧૫ ૪૧૬ ૯ ૨૧ Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટાંક ૪૧૮ ૪ર૦ ૪૨૫ લીટી ૧૪ ૧૪ અશુદ્ધ છંદી સ્મરણ મુખે માધ્યસ્થતાની માધ્યસ્થ એમ જવાની છડી સારણું પ્રમુખે મધ્યસ્થતાની. માધ્યશ્ચ ૪૨૫ : ૧૫ ઈમ ૪૨૯ ૪૩૧ જેવાથી ૪૩૩ એ ૧૫ ૧૭ ૪૩૩ પેરે કાપયાના સાંભળીને જાણજે તરફ ૪૩૪ ४३४ ૪૩૮ ૪૩૯ અંતગડ દશાંગ સાંભળીને ૧૨ ૧૨ ૪૬૫ એ પુત્ર જતાં એમ પુત્ર જીર્ણોદ્ધાર સાંભળવાપૂર્વક अबोहि ४६८ ४७० ૪૭૦ परलो ४७० संसारे अणुहवंता ४७० ૪૭૭ ૨૪ જીર્ણોદ્ધાર સંભાળપૂર્વ अबाहि परलोंअं ससारे अणुहवता તમ ખાત્રીને વિધિપૂર્વક સાચલું અશુદ્રાદિ પડી હોય રવાની તેમ ૪૮૦ ૪૮૧ ૪૮૫ ખામીને વિધિપૂર્વક સાચવું અક્ષુદ્રાદિ પાડીએ સ્વામી ૧૩ ૪૮૭ ૫૦૫ ૫૦૬ Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૩ લીટી અશુદ્ધ ૨ મિ કરાવીને ઉછત ૪ ૧૩ ૬ ૧૩. પૃષ્ટ ક ૫૧૧ ૫૧૬ પર ૩ ૫૨૪ પર૯ ૫૫૬ ૫૫૭ ૫૫૯, ૫૬૨ ૫૭૦ પ૭૩ કારણ ઉપર નીચે એ કર્તાપણું આમ ઠરાવીને ઉછત કારણે ઉપર એક કર્તાપણું સ્વર્ગ સ્વગે કહ્યું છે આ કેહી અને સૈધવ આદિમાં સુરણ નિમિત્ત જમીન દાક્ષિણ્યતા લેણું ૫૭3. અને કહી અને લાલ સંધવ આદિમાં ચુરણ નિમિત્તે જમીનથી દક્ષિણતાથી કે લેણું જરૂરી પ૭૭ ૫૯૭ પહ૭ ૬૦૭ ટીકામાં આ પાત ૬૧૦ ૬૧૦ ૬૧૭ ૬૧૯ મૃગ સુંદર એ બધા ના જૂએ છોડવનારી ભાવથી કરવાલુઆ વેશ્યએ બહદ્દભાષ્યમાંથી ટીકામાં કહ્યું છે કે આ પતિ મૃગસુંદરીએ બધા જૂએ છોડાવનારી ભાવવી કુલવાલુઆ વેશ્યાએ બહફભાષ્યમાંથી કર૧ ૬૨૨ ૨૩ ૨૩ Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ણક ૬૩૯ ૬૪૪ ૬૪૮ ૬૪૮ }}ર ૬૬૨ ૬ ૬૩ }}} ૬૬૮ લીટી ૧૭ ૧૧ - ૨. * ૧૧ ૧૯ ૧૩ ૩ ૧૦ Jain Educationa International નિમિતે ભૂષણે તયાર અજાણત ગાયરી ૪ અશુદ્ધ સાધુ, તા શુકન કર કરૂ છું વત માનકાલે અને ભવિષ્ય (હાલ) For Personal and Private Use Only શુદ્ધ નિમિત્ત ભૂષણા તૈયાર અજાણતા ગોચરીતા શુકન કાર કરૂ છું વર્તમાનકાલે (હાલ) સાધુ, સાધ્વી, Page #34 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ શેઠ ડાહ્યાભાઇ સાંકલચંદ્ર કાપડવાલા. જન્મ-વિ॰ સ૦ ૧૯૨૦ જે સુદ પ બારવ્રત લીધા-વિદ્ સ૦ ૧૯૯૩ મહા સુદ ૫ Krishna Pinte.y, Ahmedabad. Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ॥ જેમના તરફથી આ ગ્રંથ છપાયા તે શેઠ ડાહ્યાભાઈ સાંકલચંદ ॥ અમદાવાદમાં શાહપુર દહેરાખાંચાના રહીશ માર વ્રતધારી શ્રાવક ડાહ્યાભાઇ સાંકળચંદ રાજનગરના આગેવાન સદ્ગૃહસ્થીમાંના એક છે. તેઓ અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલાખાધિત શ્રી તીર્થંકરદેવે કહેલા ત્રિપુટી શુદ્ધ ધર્મની નિર્મલ આરાધના કરવામાં ઉજમાલ રહે છે. તેમણે પ્રભુપૂજા પ્રતિક્રમણ તપશ્ચર્યાદિ ધક્રિયાને સાધવા ઉપરાંત બે વાર જ્ઞાનપંચમીનું ઉજમણું કરવામાં તથા ત્રણ વાર શ્રી શીખરજી મહા તીની યાત્રા કરવામાં અને દેવ ગુરૂ સાધર્મિક વિગેરે સાતે ક્ષેત્ર વિગેરેમાં ઉલ્લ્લાસથી સ્વલક્ષ્મીને સદુપયેાગ કર્યો છે અને કરે છે. તે એક વખત સામાયિકમાં આ શ્રી શ્રાવક ધર્મ જાગરિકા વાંચતા હતા, ત્યારે તે ટાઇમે તેમને વિચાર આવ્યા કે “ શ્રાવક જીવનને જાણવાને માટે આ મુક એક અપૂર્વ સાધન છે, અને તે છપાવીને આપણા સાધિમ ભાઇઓમાં વ્હે'ચીએ, તેા ઘણા ભન્ય જીવા પેાતાની ફરજ Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ સમજીને આત્મકલ્યાણ કરી શકે.” આ વિચાર પ્રમાણે શ્રી જિન ધર્મરસિક ચિ. ચીમનલાલભાઈની અનુમતિથી શ્રાવક ધર્મજાગરિકાની ૫૦૦ બુકે અને શ્રી દેશવિરતિ જીવનની ૫૦૦ બુકે શ્રી જૈન ગ્રંથપ્રકાશક સભા મારફત છપાવી છે, તે તેઓના જ હાથે ખપી જીને વિના મૂલ્ય આપવામાં આવશે. આ ગ્રંથની પહેલી આવૃત્તિ અહીંના દેવ ગુરૂ ધર્માનુરાગી, દાનગુણી શેરદલાલ જેસંગભાઈ કાલીદાસે અને આ સભાના કાર્યવાહક શા. ઈશ્વરદાસ મુલચંદની પ્રેરણાથી ચિ. મણલાલના સ્મરણાર્થે શા. વાડીલાલ મુલચંદે છપાવી હતી, તે તેઓના હાથે ખપી જીને વહેંચાઈ ગઈ, છતાં ભવ્ય જી તરફથી માગણી પુષ્કલ આવવા લાગી, તેથી આ બીજી આવૃત્તિ છપાવવામાં આવી છે. શેઠ ડાહ્યાભાઈની માફક બીજા ધનિક ધર્મિષ્ઠ શ્રાવકે આવા માર્ગે સ્વલક્ષ્મીને સદુપયેગ કરે. એજ. લી. શ્રી જૈન ગ્રન્થ પ્રકાશક સભા. Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ * !: * નમઃ શ્રી સિદ્ધાર ' ' ॥ श्रुतयोगसंपत्संपादक-परमोपकारिशिरोमणि-तपोगच्छाधिपति-शासनसम्राट-जगद्गुरु-मरिचक्रचक्रवत्ति-आचार्यवर्यश्रीविजयनेमिसूरिभग વય નમો નમઃ | પરમગુરૂ-આચાર્યવર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વર- વિનેયાણ વિજયસૂરિપ્રભુતા - શ્રી શ્રાવકધર્મ જાગરિકા 55도 ગ્રંથકાર શરૂઆતમાં મંગલાચરણ તથા અભિધેયાદિ કહે છે – હરિગીત છંદ. પ્રત્યક્ષ લેકોત્તર સમીહિત સુરતરૂ શ્રીપાર્થને, ભવથી ઉદ્ધારનારા પૂજ્ય નેમિસૂરીશને, પ્રણમી રચું આગમબલે શ્રીધર્મ જાગરિકા મુદા, શ્રાવક સુણી નિજધર્મ સાધી સાધજે શિવ સંપદા. ૧ Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ [૨] શ્રી વિજયપદ્રસૂરિજીકૃત અર્થ–જગતના જીના મનોવાંછિત પૂરવાને સાક્ષાત્ લેકેત્તર (લેકમાં શ્રેષ્ઠ) કલ્પવૃક્ષ સમાન પુરૂષાદાનીય પ્રભુ શ્રી પાર્શ્વનાથ ભગવંતને, તથા ભવ–સંસાર રૂપી કૂપમાંથી કાઢનાર પરમ પૂજ્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર નામના મારા ઉપકારી ગુરૂને નમસ્કાર કરું છું. એ રીતે ઈષ્ટ દેવ તથા ગુરૂવર્યને નમસ્કાર કરીને હવે અભિધેય (ગ્રંથને વિષય) જણાવે છે – આગમના બળથી (સિદ્ધાન્તના અનુસારે) હું (વિજયપદ્રસૂરિ) ધર્મજાગરિકા નામના ગ્રંથને આનંદપૂર્વક રચું છું. તે ગ્રંથને ઉમંગથી સાંભળીને હે ભવ્ય શ્રાવકો! પિતાને જે શ્રાવક ધર્મ તેને આરાધીને મોક્ષની સંપત્તિ પ્રાપ્ત કરજે. ૧ “જાગરિકા ને અર્થ તથા પ્રકાર સમજાવે છે – છે અર્થ જાગરિકા તણો જે જાગવું બે ભેદ છે, જેમાં વિચાર કુટુંબના તે પ્રથમ જાગરિકા શ્રુતે, કલ્યાણપંથે ના જરૂરી એમ તીર્થકર કહે, જે ધર્મ જાગરિકા કરે તે ભવ્ય કેવલપદ લહે. ૨ અર્થ-જાગરિકા એટલે જાગવું. તે જાગવું બે પ્રકારે છે.—૧ કુટુંબ જાગરિકા, ૨ધર્મજાગરિકા. જે જાગ્રતિમાં ૧ લકત્તર કલ્પવૃક્ષ –આ ભવમાં ભોજન વગેરે લૌકિક અને ક્ષણિક ઈચ્છિત આપનાર હોવાથી યુગલિકોનાં જે કલ્પવૃક્ષો તે લૌકિક કલ્પવૃક્ષ કહેવાય. અને પાર્શ્વ પ્રભુ તે બંને ભવના તમામ વાંછિત આપનાર હોવાથી લોકોત્તર કલ્પવૃક્ષ છે. લૌકિક કલ્પવૃક્ષ પૌદ્ગલિક સમૃદ્ધિ જ આપે ત્યારે પાર્શ્વપ્રભુ તે આ ભવમાં અને પરભવમાં પણ ધર્મ સામગ્રીને લાભ વગેરે સ્થિર આત્મિક ઋદ્ધિને પણ દેવા સમર્થ છે. t, Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધ જાગરિકા [3] < જાગરણમાં કુટુંબ સંબંધી વિચાર કરાય, તેને શાસ્ત્રમાં ‘કુટુંબ જાગરિકા ’ કહેલી છે. આ જારિકા આત્મહિત ઈચ્છનાર જીવાને કલ્યાણ માર્ગોમાં નુકસાનકારી હાવાથી જરૂરની નથી એમ તીર્થંકરા કહે છે. બીજી ધાર્મિક વિચારણા વાલી ધર્મ જાગરિકા ' જે ભવ્ય જીવા કરે છે તે પરિણામે-ફળરૂપે કેવલપદ એટલે મેાક્ષસ્થાન પામે છે. કહ્યું છે કે:'पुव्वरत्तावरत्तसमय सि धम्मजागरियं जागरतित्ता भवइ ( એટલે કે ભવ્ય જીવ પૂર્વ રાત્રી-રાતના પ્રથમ પ્રહર અને અપરરાત્રી-પાછલી રાતના કાળમાં ઉપલક્ષણથી મધ્યરાતે ધર્મ જાગરિકા વડે જાગનારા હાય.)ઞ એમ શ્રી સ્થાનાંગ(વગેરે અનેક શાસ્ત્રો) માં કહ્યું છે. ૨ હવે એ ગાથાઓ વડે વિવિધ શાસ્ત્રોના આધારે ધર્મ જાગરિકા ' ના સ્પષ્ટ અર્થ સમજાવે છેઃ ’ ધર્મ જાગરિકા તણા અર્ધાં દીસે ઇમ આગમે, ધ ચિંતા ઈમ કહ્યું શ્રી પંચવસ્તુક આગમે; ધર્મકરૂં ધ્યાન કરતાં જાગવું ઇમ કલ્પમાં, તિમ બૃહત્કલ્પે પ્રથમ ઉદ્દેશકે સંક્ષેપમાં. ૩ અ:-ધર્મ જાગરિકાના આગમમાં આ પ્રમાણે અર્થા કર્યો છે. શ્રી હરિભદ્ર સૂરિ કૃત પચવસ્તુકે નામના શાસ્ત્રમાં ધર્મ જાગરિકા એટલે ‘ ધર્મચિંતા ' એ પ્રમાણે, અને શ્રી કલ્પસૂત્રમાં ધર્મનું ધ્યાન કરતાં જાગવું ' એ પ્રમાણે, , * ૧. અહીં' મધ્યરાત્રીને ટાઇમ સક્ષેપથી કહ્યો છે. તેથી એમ સમજવું કે-જ્યારે જાગે ત્યારે શ્રાવકે જરૂર ધર્મ જાગરિકા કરવી જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ [૪] શ્રી વિજયપધસૂરિજી કૃત તથા બૃહત્કપના પહેલા ઉદ્દેશામાં પણ ટુંકાણમાં એજ અર્થ છે. આ સૂત્રના પાઠો નીચે પ્રમાણે-શ્રી પંચવસ્તકના ચોથા દ્વારમાં “ પુસ્થાવર નામા ૩ જ્ઞા”િ (તે પૂર્વાપર રાત્રીમાં જાગતે છતે ધર્મ જાગરિકા કરે વગેરે.) આ પાઠની ટીકામાં ધર્મના ને અર્થ રિન્તા કર્યો છે. શ્રી કલપસૂત્રના નવમાં વ્યા ખ્યાનમાં “ધર્મસ્થાન વારિ ધર્મકાર”(ધર્મધ્યાન વડે જાગવું તે ધર્મજાગરિકા) એ પ્રમાણે, તથા શ્રીબૃહત્ક૯પમાં “ધનાનુમ-ધમત્તારિત્તા થા ધાनलक्षणं जागरण धातूनामनेकार्थत्वात् झाणं वा झाईत्तए-धर्मસ્થાનમનુસ્મર્તવ્ય” એટલે ધર્મજાગરિકા એટલે ધર્મધ્યાનનું અનુસ્મરણ, અથવા ધર્મજાગરણ એટલે ધર્મધ્યાનના સ્વરૂપવાળું જાગરણ અથવા પ્રસંગ પ્રમાણે ધાતુના અનેક અર્થ થઈ શકે છે. તેથી ધ્યાન ધ્યાવવું એટલે ધર્મધ્યાન નિરન્તરપણે ચિન્તવવું એ ધર્મજાગરિકા એ પ્રમાણે કહ્યું છે. ૩ નિજ ધર્મને સંભાળવા તિમ ધર્મ ચિંતાએ કરી, જે જાગવું તે લાભદાયક ધર્મ જાગરિકા ખરી ભગવતીમાં બારમા શતકે પ્રથમ ઉદ્દેશએ, ધર્મ જેમાં મુખ્ય એવું જાગવું સ્થાનાંગએ. ૪ અર્થવળી પિતાના ધર્મને (ફરજને) સંભાળવા ધર્મની ચિન્તા (વિચારણા) કરતાં જાગવું તેજ ધર્મજાગરિકા ખરેખર ફાયદાકારી છે એ પ્રમાણે પાંચમાં અંગ શ્રી ભગવતીસૂત્રના બારમા શતકના પહેલા ઉદ્દેશામાં કહેલું છે. તે પાઠ આ પ્રમાણે – Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ પ ] " धर्माय धर्मचिन्तया वा जागरिका जागरणं धर्मजागरिका" (ધર્મ ને માટે અથવા ધર્મ ના ચિન્તવન (વિચારણા કરવા) પૂર્વક જે જાગરિકા એટલે જાગરણ તે ધર્મ જાગરિકા) તથા શ્રી સ્થાનાંગસૂત્રમાં જેાગરણમાં ધર્મની (ધાર્મિક વિચારની) મુખ્યતા હાય એવી રીતે જાગવું તે ધર્મ જાગરિકા એમ કહેલ છે. તે પાઠ આ પ્રમાણે‘ ધર્મપ્રધાના જ્ઞાના-નિદ્રાક્ષયેળ યોધો ધર્મગ્રાगरिका भावप्रत्युपेक्षा इत्यर्थः, सा च गाथा - किं कथं किं वा सेसं, किं करणिज्जं तवं च न करेमि । पुव्वावरत्तकाले जागरओ भावपडिलेहो ॥ १ ॥ अहवा को मम कालो, किमेयस्स उचिय, असारा विसया नियमगामिणो, विरसावसाणा, भीसणो मच्चू, इत्यादि " इति ठाणांगे चतुर्थस्थानक ( अध्ययन ) દ્વિતીયફેરાડે ( ધર્મની મુખ્યતાવાળી જારિકા એટલે નિદ્રા (ઊંઘ) ઉડી જાય ત્યારે જાગવું તે ધર્મ જાગરિકા કહેવાય એટલે આત્મિક ભાવની પ્રત્યુપેક્ષા-ચિત્તવન ( વિચારણા ) તે. આ પ્રમાણે મેં શું શું કર્યું, શું ખાકી છે, કર્યું કરવા યાગ્ય તપ વગેરે ધર્મ ક્રિયા હું કરતા નથી એવી મધ્યરાત્રિને વિષે (ઉપલક્ષણથી જ્યારે જાગે ત્યારે) ચિન્તવના. અથવા મારે ધર્મારાધન માટે ચાગ્ય કાલ કયેા છે, એને ઉચિત ધર્મ કાર્ય શુ છે. શબ્દાદિ વિષયેા અસાર અને નિશ્ચે નાશવંત છે, પરિણામે વિરસ (તુચ્છ) છે, મૃત્યુ ભયંકર છે વગેરે વિચાર કરવા તે ધર્મ જાગરિકા કહેવાય. ) ૪ આ ગાથામાં ધર્મ જાગરિકાના 'સારાંશ કહે છે:સના સારાંશ એ જિન ધર્મની શુભ સાધના, પૂર્વે કરી તેથી લઘા હૈ જીવ ! નરભવ જૂઠ ના; Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ [ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત ધ માટે નરપણું ના પાપ માટે નરપણું, ધમ માંહે શ્રેષ્ઠ સંયમ સાધવાને નરપણું, પ અ—પૂર્વે ત્રીજી તથા ચેાથી ગાથામાં કહેલ ધર્મજાગરિકાના જુદા જુદા શાસ્ત્રોમાં કહેલા પાઠના અર્થના સારાંશ—( ભાવાર્થ ) એ છે કે હું આત્મા ! તે પૂર્વ ભવમાં શ્રી વીતરાગદેવે કહેલા જૈન ધર્મની સમ્યગ આરાધના કરી તેથી ઉત્તમ મનુષ્ય ભવ મેળવ્યે છે એમાં જરા પણ અસત્ય નથી. માટે આ ઉત્તમ મનુષ્યપણું તે ધર્મની આરાધના કરવા માટે છે. પણ આરંભાદિ પાપ કરવા માટે નથી. તેમાં પણ ધર્મમાં અતિ ઉત્તમ ચારિત્ર ધર્મની આરાધના કરવા માટેજ મનુષ્યભવ છે. પ મનુષ્ય ભવની ઉત્તમતાને વિસ્તારથી સમજાવે છે:દર્શનાદિક સાધના તે અન્ય ગતિમાંહે મલે, ચરણુ કેરી સાધના તે નરપણા વિણ ના મલે; એ આરાયે સુરભાવમાં પણ દ્રવ્ય તીર્થંકર ભલા, નરભાવને નેહે નિર ંતર ચાહતા થઈ નિર્મલા. ૬ અમેાક્ષ સાધના માટે જરૂરી સમ્યગ્દર્શન (સમિત) જ્ઞાન અને ચારિત્ર પૈકી દર્શન વગેરેની આરાધના તા મનુષ્ય ગતિ સિવાય ત્રીજી દૈવાદિક ગતિમાં પણ થઇ શકે છે. પરંતુ નિર્મલ ચારિત્રધર્મની આરાધના તેા મનુષ્ય ભવ સિવાય થઈ શકતી નથી. અને તેવી ચારિત્ર ધર્મની આરાધના વિના મેક્ષ મળેજ નહિ. આજ આશયથી ( ઉદ્ Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિક [૭] શથી) નિર્મળ ભાવવાળા બનીને ૧દ્રવ્ય તીર્થકર દેવપણને વિષે રહ્યા છતાં પણ હંમેશાં પ્રીતિપૂર્વક મનુષ્યભવને ચાહે છે. એટલે દેવપણામાંથી હવે હું મનુષ્ય ક્યારે થઈશ? એવી ચાહના રાખે છે. ૬ હવે ધર્મજાગરિકા કેવી રીતે કરવી તે સમજાવે છે – ખેડૂત વષકાલમાં વાવે પછી સુખિયે થવા, હે જીવ! તેં શું પુણ્યસાધ્યું પરભવે સુખ પામવા; પહેલાં કરેલી પુણ્ય કરી શુભ કમાણી ક્ષીણ થઈ, વહેલે ચેત થા ન ઘેલે બહાત ગઈ છેડી રહી. ૭ અર્થ–જેમ ખેડુત ભવિષ્યમાં શિયાળામાં અને ઉનાળામાં) સુખી થવાના ઈરાદાથી વર્ષા ઋતુ (માસા)માં ખેતી કરે છે તેમ હે જીવ! પરભવમાં સુખ મેળવવા માટે તે કયા ક્યા પુણ્ય કાર્યો કર્યા. હાલ કદાચ તું માટી અદ્ધિવાળે અને સુખી હોય, તેથી એમ ધારીશ નહિ કે સુખના સાધને કાયમ રહેવાના જ છે. કારણ કે હાલમાં તેને પ્રાપ્ત થએલી (મળેલી) સુખની સામગ્રી એ તે તે પૂર્વે કરેલા પુણ્યની કમાઈ છે તેને તું ભેગવી રહ્યો છું અને ધીમે ધીમે ૧. દ્રવ્ય તીર્થકર–જે આગામી ભવમાં તીર્થકર થવાના છે એવા તીર્થકરના છે, તેમજ તે ભવમાં પણ જે તીર્થકર થવાના છે તે પણ જ્યાં સુધી કેવલજ્ઞાન પામ્યા નથી ત્યાં સુધી દ્રવ્ય તીર્થકર કહેવાય. તથા કેવલજ્ઞાન પામ્યા ત્યારથી મોક્ષ પ્રાપ્તિ સુધી ભાવ તીર્થકર તથા તેજ જીવ મેક્ષે જાય ત્યારથી પણ દ્રવ્ય તીર્થકર કહેવાય. તેમાંથી અહીં તે ચરમ ભવની પહેલા દેવભવમાં રહેલા તીર્થકરને અધિકાર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ [૮] શ્રી વિજ્યપદ્રસૂરિજી કૃત તે કમાઈ નાશ પામતી જાય છે. માટે હે ચેતની હજી પણ તું વેલાસર ચેત. ઘણી ઉંમર ચાલી ગઈ અને છેડી રહી છે. માટે ઘેલો ન થતાં પરભવનું સાધન કરવા તત્પર થા. કારણ કે પ્રમાદથી જીંદગી ફેગટ ચાલી જાય, એ શું વ્યાજબી છે? ૭. પૂર્વે કહેલીજ બીના સ્પષ્ટ જણાવે છે -- . . એવી વિશિષ્ટ વિચારણા કરવી નિરંતર તાહરે, તિમ ના બને તે નિંદ ઉડતાં મધ્ય રાત્રીએ કરે; શ્રી ધર્મ જાગરિકા તણું ખરું તત્ત્વએ ધરચિત્તમાં, તક્તક કહે શેવાળ નિસુણ ના રહીશ પ્રમાદમાં. ૮ અર્થ–હે જીવ! તારે આવા પ્રકારની વિશિષ્ટ ઉત્તમ ધર્મની વિચારણું નિરંતર (હંમેશાં) કરવી. પરંતુ સાંસારિક કાર્યોમાં આસક્ત હેવાથી કદાચ તેમ વારંવાર ન બની શકે તે મધ્ય રાત્રે-જ્યારે જ્યારે, નિંદ ઉડે એટલે જાગી જાય, ત્યારે ત્યારે ધર્મની વિચારણા જરૂર કરવી. આ પ્રમાણે ધર્મજાગરિકાનું ખરું તત્વ (રહસ્ય) ચિત્તમાં ધારણ કરજે-વિચારજે. અને વાળ “ત તદ્દ કુર કહ્યા કરે છે એ દષ્ટાંત સાંભળીને અને સમજીને પ્રમાદમાં રહીશ નહિ. વાળની કથા આ પ્રમાણે એક વાળ જંગલમાં પશુઓ ચારતો હતો. થાક લાગવાથી એક ઝાડ નીચે બેઠે. ત્યાં બીજા ગોવાળે તેને પૂછયું કે ભાઈ! તેં કઈ ગુરૂ ધાર્યા કે નહિ? તેણે કહ્યું “ના” બીજાએ કહ્યું કે તું નગર (ગુરૂ વિનાને) ક્યાં સુધી રહીશ? ત્યારે તેણે કહ્યું કે હવે હું Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા જે [ 2 ] જરૂર ગુરૂ કરીશ. કેટલાક સમય વીત્યા બાદ એક વાર જગલમાં ફરતાં કેટલાક સાધુએના સમાગમ થયા. ત્યારે વ્હેલાંની ખીના ભૂલી જવાથી સાધુઓને પેાતાના ગુરૂ તરીકે ધારવાને અદલે મને ગુરૂ કરે. એમ ગેાવાળે ( સાધુઓને ) કહ્યું. સાધુએએ સમજાવ્યું કે પ્રથમ ચેલેા બન્યા સિવાય ગુરૂ ન થવાય માટે તું ચેલા થા. પણ એકના બે ન થતાં ગાવાળે હઠ લીધી. સાધુઓએ એને દ્રિક જાણીને કહ્યું કે ત્યાગ ધર્મ સ્વીકાર્યા સિવાય ગુરૂ થવાય નહિ. ગેાવાળે કહ્યું કે ભલે મને ત્યાગી બનાવે!, સાધુએએ તેને ત્યાગી બનાળ્યા. પછી શિખામણ આપી કે તું અમારા ગુરૂ. પણ તારે મૌન રહેવું. ગેાવાળે તે પ્રમાણે કબુલ કર્યું. ત્યાંથી સર્વે આગળ ચાલ્યા. કેઇક નગરની પાસે આવતાં નજીકમાં નદીના કાંઠે મેઠા. નગરના રાજા વગેરે વંદન કરવા આવતાં સાધુઓએ રાજાને જણાવ્યું કે વચમાં બેઠેલા ભવ્યાકૃતિવાળા આ અમારા ગુરૂજી હાલ મૈાન રહે છે માટે અમે ઉપદેશ આપીએ છીએ. એ પ્રમાણે કહી વૈરાગ્યમય ઉપદેશ શરૂ કર્યા. આ વખતે નદીના સામેના કાંઠે બકરાં ચરી રહ્યાં છે. ગેાવાળના જાતિસ્વભાવ હાય છે કે બકરાંને સીધા ચલાવવા તફ઼ તક્ તફ્ કર્ ” એમ બેલે, આ ગુરૂ બનેલા ગેાવાળને પણ અકરાં ચરતાં જોઈને તે યાદ આવવાથી ઉપર પ્રમાણે ખેલ્યા. આ સાંભળી સર્વે આશ્ચર્યમાં પડયા કે આ શું? પડખેના સમજી સાધુએ કહ્યું કે ગુરૂએ ટુંકાણમાં ઉપદેશ એમ આપ્યા કે હું ભવ્ય જીવા! પ્રમલ પુણ્યાદયથી માનવ જીંદગી પામીને ધર્મ સાધવાની તકૢ તક્ તક્ એટલે મેાસમ મળી છે એમ ગુરૂજી તમને સ્પષ્ટ સમજાવવા માટે ત્રણ વાર કહે છે. માટે ' Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ [૧૦] શ્રી વિજયપક્વસૂરિજી કૃત પ્રમાદ કરશે નહિ. લક્ષ્મી આદિ સર્વે ચપળ-અસ્થિર છે માટે એની મોહજાળમાં ધર્મ ચૂકવે નહિ. જો ચૂક્યા તો જેમ વંટેળીઓ વાતાં રૂનું પુમડું કુર, થઈ ઉડી જાય છે તેમ ચપળ લક્ષ્મી આયુષ્ય વગેરે કાળને ઝપાટે લાગતાં અચાનક ઉડી જતાં (મરણ પામતાં) વાર નહિ લાગે. આ ઉપદેશ સાંભળી રાજા વગેરે પ્રમાદને છડી ધર્મમાં જોડાયા, ને સુખી થયા. આ દષ્ટાંત સાંભળી હે જીવ! પ્રમાદમાં પડયા. રહેવું નહિ. પ્રમાદ છોડીને ધર્મ સાધવામાં તત્પર થઈ જા. ૮ આ ગાથામાં ધર્મ કોને કહેવાય? તે બતાવે છે – દુર્ગતિથી જે બચાવે તેમ સદગતિને દીએ, તે દયામય ધર્મ જિનને પૂરણ પુણ્ય પામીએ; ઉત્તમ દીએ પ્રભુ વીર તારા જ્યાં જયંતી પૂછતી, વ્યાખ્યા તણી પ્રજ્ઞપ્તિ જેમાં ઈમ કહે તે ભગવતી. ૯ અર્થ –જે દુર્ગતિ (નરક તિર્યંચ ગતિ)થી બચાવે એટલે દુર્ગતિમાં જતા રેકીને દેવ મનુષ્યની શુભ ગતિ અને મેક્ષ આપે તે જિનેશ્વર-તીર્થકર દેવે પ્રરૂપેલે દયામયઅહિંસા લક્ષણ ધર્મ પૂર્ણ પુણ્યના સંગે મલી શકે છે. ધર્મની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે “સુતો પ્રકૃતિનું જૂન, यस्माद्धारयते पुनः । धत्ते चैतान् शुमे स्थाने, तस्माद्धर्म રૂતિ મૃત: ૨ (જે કારણથીદુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારી રાખે–ન જવા દે વળી શુભ સ્થાનમાં સ્થાપન કરે છે. તે માટે ધર્મ કહેવાય છે.) હે જીવ! જ્યારે જયંતી. ૧. આ “જયંતી” શ્રાવિકા શતાનિક રાજાની બહેન અને મૃગાવતીની નણંદ તથા ઉદાયન રાજાની ફઈ અને શ્રી વીર પ્રભુની પરમ શ્રાવિકા હતી. Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકો [ ૧૧ ] શ્રાવિકા “હે ભગવન! સુવું સારું કે જાગવું ?” એમ તારા વીર પ્રભુને પૂછે છે ત્યારે તે પરમાત્મા, “વ્યાખ્યા એટલે સ્પષ્ટ વિવરણ કરવા પૂર્વક પ્રજ્ઞપ્તિ એટલે પદાર્થોનું નિરૂપણ છે જેમાં, અથવા “વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ” એવું જેનું નામ છે” એવા શ્રી ભગવતીજી સૂત્રમાં આ પ્રમાણે (આગળ કહેવાતા) ઉત્તર આપે છે. ૯ કેનું જાગવું ઉત્તમ છે આ ગાથામાં હેતુપૂર્વક જણાવે છે – ધર્મિ જનોનું જાગવું ઉત્તમ કદી ના અન્યનું, સ્વનમાં પણ તે કદી તેઓ કાર્યો ચાહે પાપનું શુભભાવનાનિતભાવતાપ્રિય હિત અનેમિત બોલતા, નિજ કાય જેડે ધર્મ માર્ગે શીધ્ર જ્યારે જામતા.૧... અર્થ–ધમી જીવનું જાગવું ઉત્તમ છે, પણ બીજા અધર્મી એનું જાગવું ઉત્તમ નથી કારણ કે અધમ જને જાગે ત્યારે કુટુંબના દ્રવ્યના તથા અન્ય સાંસારિક પાપ કાચેના વિચારમાં જોડાય છે. ત્યારે ધમી જને સ્વપ્નમાં પણ પાપનાં કાર્યો ચિંતવતા નથી તો જાગતાં તે ચિંતવેજ શેના? તેઓ તો જાગે ત્યારે હંમેશાં અનિત્યાદિ અથવા મથ્યાદિ શુભ ભાવનાઓ ભાવે છે; વળી બેલે ત્યારે પણ અન્યને પ્રિય હિતકર અને મિત (જરૂર પુરતુંજ) બોલે છે, એટલે અન્યને અપ્રિય, નુકશાનકારી અથવા જેમ તેમ જરૂર વિનાનું બેલતા નથી. વિશેષમાં પિતાની કાયાને તરતજ સામાયિકાદિ ધર્મકાર્યોમાં જોડે છે. શ્રી ભગવતીજીના ૧૨ મા શતકના બીજા ઉદેશામાં જયંતી શ્રાવિકાના પ્રશ્નને પાઠ આ પ્રમાણે છે–- Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત પુત્તત્ત મંતે! સાદૂ જ્ઞાનયિત્ત સાદું ? જ્ઞયંતી ! અત્યે૬માળ' નીવાળ જ્ઞાńચત્ત સાદૂ કૃત્યાત્ ॥ ” ( હે ભગવન્ ! સુવું એ સારૂં કે જાગવું? હું જયંતિ ! કેટલાક ( અધમી ) જીવાનુ સુવું અને કેટલાક ( ધમી) થવાનું ( જાગવું ) સારૂં છે. ) ૧૦. આ ગાથામાં ધમી જનાનું વન કેવું હાય તે દેખાડે છે:—— સારણા ને વારણા વળી ચાયણા પિચેાયણા, કરી અન્ય જનને ધમ રસ્તે જોડશે ગણી આપણા; સામેા કદી રજ કાપશે પણ ધાર્મિકા ના કાપશે, આંગળી ના પાંચ સરખી એમ મનમાં ભાવશે. ૧૧ અર્થ :-સારણા એટલે સંભારી આપવું; એટલે હું ભાઇ! તારે આ ધર્મકાર્ય કરવાનુ બાકી છે. આળસ ન રાખવી જોઇએ, ગએલેા સમય પાછા આવતા નથી, એમ ઉપદેશ આપી અન્યને ધર્માંકાર્યનું સ્મરણ કરાવવું તે સારણા, અને કેાઇ જીવ પાપનું કામ કરતા હાય, તેમાંથી રાકવા તે વારણા. એટલે તમારા જેવા ધમી જનને આવું કાર્ય કરવુ પેજ નિહ વગેરે ઉપદેશ વડે અધર્મના કામથી ખીજાને રાકે અને ચાયણા એટલે પ્રેરણા એટલે ધર્મ કાર્ય કરવા માટે બીજાને પ્રેરણા કરે આ પ્રભુપૂજાદિ ધર્મ કાર્ય તા તમારે અવશ્ય કરવુંજ જોઇએ. આવા કાર્ય માં પ્રમાદી ન બનવું વગેરે ઉપદેશથી ખીજાને ધર્મકાર્યમાં પ્રવર્તાવે ( જોડે) તે ચાયણા. તથા પ્રતિચેાયણા એટલે વારવાર પ્રેરણા એટલે એક વખત Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૩] . કહેવા છતાં ગણકારે નહિ તેને બીજીવાર ત્રીજીવાર એમ વારંવાર ધર્મકાર્ય કરવા માટે પ્રેરણું કરવી તે. એવી રીતે ધમીજને બીજા જીવોને પિતાના કુટુંબી સમાન ગણીને સારણાદિ ચારે પ્રકારે વડે ધર્મના માર્ગમાં જોડે છે. હિતને. ઉપદેશ કરવા છતાં પણ સામે માણસ કદાચ કે પાયમાન થાય તે પણ ધમી જીવ સામે કેપ કરશે નહિ. પણ એવી ભાવના (વિચારણા) મનમાં ભાવશે કે જેમ હાથની પાંચ આંગળીઓ સરખી હોતી નથી. તેમ છે પણ એક પ્રકારના (સરખા) હોતા નથી કારણ કે સંસારી જીવો કર્માધીન છે. તેથી સરખા સ્વભાવના ક્યાંથી હોય? એટલે કેટલાક જીવ હિતનો ઉપદેશ સાંભળી સામાને ઉપકાર માને, ત્યારે કેટલાક હલકા જી ઉલટા કેપે છે. ૧૧ બીજાને ધર્મને ઉપદેશ કરવાને હેતુ અને લાભ સમજાવે છે – બહુ લાભ ધર્મ પમાડવામાં નિશ્ચયે તિમ માનશે, તત્ત્વાર્થ કારિકા વચનને યાદીમાં પણ લાવશે; બહુલકમ હોય સામે ના કદી ધર્મી બને, નિષ્કામ ઉપદેશક નરા પામેજ પુષ્કલ લાભને. ૧ર અર્થધમી છ માને છે કે બીજાને ધર્મ પમાડવામાં જરૂર બહુ લાભ છે. કારણ કે તે અન્ય દુઃખી છેવને ધમ રૂપી સુખના સાધનની પ્રાપ્તિમાં હેતુ થયો છે. એમ જાણું પરમ સંતોષને પામે છે. “કહેનારને જરૂર લાભ જ " છે” એવા તત્વાર્થ કારિકાના વચનને યાદ કરશે, સામે Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ [૧૪] શ્રી વિજ્યપધસૂરિજી કૃત જીવ બહુલકમી એટલે ભારે કમી હોય તેથી ઉપદેશ આપવા છતાં પણ કદાચ ધમી ન બને એટલે બેધ પામે નહિ દેશ કરનાર ઉત્તમ છે અવશ્ય ઘણું લાભને પામે છે. કાર કે પરના હિતની લાગણીથી કરેલે ઉપદેશ પરમ કર્મ નિજરાનું કારણ થાય છે – આ ગાથામાં શ્રાવક શબ્દનો અર્થ સમજાવે છે – શયન પૂર્વેની બીના શરૂઆતથી સંક્ષેપમાં, યોગ શાસે એમ ભાખી યાદ કર રહી હર્ષમાં જિનશ્રુત સુણ શુભ ક્ષેત્રમાં વાવેદ્રવિણકિયા કરે, ત્રણ અક્ષરના અર્થસાધક પ્રભુ કહે શ્રાવક ખરે. ૧૩ અર્થ – હે જીવ! યેગશાસ્ત્રમાં સૂવા પહેલાંની શરૂઆતથી માંડીને સુઈ રહે ત્યાં સુધીની હકીક્ત ટુંકામાં આવી રીતે કહી છે તે આનંદ પૂર્વક આગળ કહ્યા પ્રમાણે યાદ કર. તેમાં પ્રથમ–તું શ્રાવક છે, તે તું નામધારી શ્રાવક છે કે ખરેખરેચથાર્થ શ્રાવક છે તેને વિચાર કર. શ્રાવક શબ્દના ત્રણ અક્ષરમાં આગળ જે અર્થ (ગુણ)ને ટુંકમાં સમાવેશ કરે છે તે જે તારામાં હોય તે તો તું યથાર્થ શ્રાવક ખરો. તે આ પ્રમાણે એટલે–પ્રથમ “શ્રા” અક્ષર વડે જે જિનશ્રત (પ્રવચન) જિનેશ્વરે કહેલ શાસ્ત્રને સાંભળે અને વ” અક્ષર વડે જે પિતાના ન્યાયપાર્જિત દ્રવ્યને શુભ ૧. જુઓ પંચાશકમાં–પુરોદિયં તો નિવય सुणेइ उवउत्ता॥ अइतिव्वकम्मविगमा-सुक्कोसो सावगोपत्थः॥१॥ Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૫] સાત ક્ષેત્રમાં વાવે–વાપરે. તથા “ક” અક્ષર વડે ધર્મક્રિયા કરે. આ પ્રમાણેના અર્થને અનુસાર વર્તનાર ભવ્યજીવને પ્રભુએ ખરે શ્રાવક કહ્યો છે. હવે શ્રાવકે શું કરવું તે બતાવે છે – અપ્રમાદ શ્રાવક રાતદિન મનવચન કાયા ધર્મમાં, જોડે સ્મરે કલ્યાણ શિક્ષા જેહ ઉત્તરાધ્યયનમાં જ્યાં ધર્મ કેરી સાધના તે રાત દિન સફલા કહ્યા, શેષ નિષ્ફલ પૂરની જિમ દિવસ જલ્દી વહી ગયા. ૧૪ અર્થ:–આગલી ગાથામાં કહેલ લક્ષણવાળે ખરે શ્રાવક પિતાના મન વચન અને કાયાને પ્રમાદ તજીને ધર્મ કાર્યમાં જોડે છે. વળી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલી જે કલ્યાણશિક્ષા-આત્માને હિતકર શિખામણ તેનું સ્મરણ કરે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે બન્ને કુમાર ના जंति रयणीओ ॥ अहम्मं कुणमाणस्स विहला जति रयणीओ॥ એટલે હે આત્મન ! જે રાત્રી અને દિવસે ધર્મ સાધનામાં પસાર થયા તેજ સફલ જાણવા, અને તે સિવાયના રાત્રી ૧. સાત ક્ષેત્રના નામ આ પ્રમાણે જાણવા. ૧ સાધુ. ૨ સાધ્વી ૩ શ્રાવક. ૪ શ્રાવિકા. ૫ પ્રતિમા. ૬ જ્ઞાન. ૭ જિનાલય. મહાશ્રાવકપણું પણ સાતે ક્ષેત્રોમાં ન્યાયપાર્જિત દ્રવ્ય વાપરનાર અને અતિદીનાદિ માં અનુકંપાથી દ્રવ્ય વાપરવા પૂર્વક વ્રતારાંધક ભવ્યજીવને મળી શકે છે. જુઓ યોગશાસ્ત્રને સાક્ષિપાઠ-પર્વ व्रतस्थितो भक्त्या-सप्तक्षेत्र्यां धनं वपन् ॥ दयया चातिदीनेषु महाश्रावक उच्यते ॥ १ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ * : શ્રી વિજયપધસૂરિજી કૃત દિવસે વરસાદના પૂરની જેમ ફેગટ વહી ગયા છે એમ જાણવું. જેમ યંગ્ય વરસાદ ધાન્ય વગેરેની ઉત્પત્તિમાં કારણ હાવાથી સફલ છે. તેમ ધર્મસાધનામાં ગએલા દિવસો પુણ્ય બંધ અને કર્મનિર્જરાદિના હેતુ હોવાથી સફલ છે. તથા જેમ વરસાદનું પૂર ધાન્ય વગેરેની ઉત્પત્તિ કરવાને બદલે ઉગેલા ધાન્યને ઉલટું નાશ કરવામાં નિમિત્ત બનતું હોવાથી નિષ્કલ અને નુકસાનકારી ગણાય છે. તેમ ધર્મસાધના રહિત ગએલા દિવસો પણ નિષ્ફલ અને આત્માને નુકસાનકારક જાણવા. ૧૪ આ ગાથામાં શ્રાવકે કયારે જાગવું અને સૈથી પ્રથમ શું કરવું તે કહે છે – ચઉ ઘડી બાકી રહે જ્યારે નિશા તે અવસરે, શ્રાવક તજી નિદ્રા પથારીમાં બેસીને સ્મરે; પરમેષ્ટિ મંગલ મંત્રને સૂતાં અવિનય વિચારતાં, શ્રુતસ્કંધ મહાનિશીથે પંચમંગલ ભાસતા. ૧૫ અર્થ-જ્યારે પાછલી રાત્રી ઓછામાં ઓછી ચાર ઘડી (૯૬ મિનિટ એટલે ૧ કલાક ઉપર ૩૬ મિનિટ) બાકી રહે ત્યારે શ્રાવકે અવશ્ય નિદ્રાને ત્યાગ કરે–જાગવું. જાગીને પથારીમાં બેઠા થઈને પરમ માંગલિક એવા પરમેષ્ઠી મંત્ર-(નવકાર મંત્રીનું સ્મરણ કરવું. સૂતાં થકાં નવકારમંત્રને . યાદ કરવાથી અવિનય થાય છે. આ શ્રી પરમેષ્ઠિ મંત્રનું બીજું નામ પંચ મંગલ મહાશ્રુતસ્કંધ છે. આ પ્રમાણે ઉપધાન વહનના પ્રસંગે બોલાય છે. એમ છેદ સૂત્ર શ્રીમહાનિશીથ સૂત્રમાં કહ્યું છે. ૧૫. • ૧. પૂજ્યશ્રી સ્થવિર ભગવતે આ છેદસૂત્રમાં ત્રિકાલ ચૈત્યવંદના ઉપધાન વહનાદિ શ્રાવક જીવનને ઉપયોગી ઘણી વસીના કહી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા . [૧૭] - શ્રી નવકાર મંત્રના સ્મરણ બાદ દ્રવ્ય ક્ષેત્રાદિકની વિચારણું કરવી તે જણાવે છે – દેવ ગુરૂ છે કેણું મારા દ્રવ્ય યાદી ઈમ કરે, ક્યાં ગામમાં કે નગરમાં છું ક્ષેત્રથી એવું સ્મરે; સવાર આદિ કયો સમય છે કાલચિંતા ઈમ કરે, ભાવ ચિંતવના હવે આગળ કહું છું વિસ્તરે. ૧૬ અર્થ:-શ્રાવક દ્રવ્યથી એવી વિચારણા કરે કે મારા " દેવ કેણું છે? મારા સદ્ગુરૂ કોણ છે વગેરે. ક્ષેત્રથી વિચારતાં હું કયાં ગામ અથવા નગરમાં છું તેનું સ્મરણ કરે. સવાર વગેરે કર્યો વખત છે એ પ્રમાણે કાલથી વિચારણા કરે. ત્યાર પછી ભાવથી શ્રાવક કેવી કેવી ચિન્તવના કરે તે હું આગલી ગાથામાં હવે વિસ્તારથી કહું છું. ૧૬. . આ ગાથામાં ભાવથી વિચારણું જણાવે છે – મારે કર્યો છે ધર્મ મારૂં કુલ કયું ઈમ ભાવજે, મેં વ્રત લીધા કયા ઈમ ચાર ભેદ વિચારજે; જિનધર્મ માટે કુલ અમુક ઈક્વાકુ આદિ માહરૂં. અણુવ્રતાદિક યાદ કરતાં વિરૂદ્ધ વર્તન પરિહરૂ. ૧૭: અર્થ:–મારો ધર્મ કર્યો છે? મારું કુલ કયું છે? તે. વિષે વિચાર કરજે. વળી મેં કયા વ્રતે લીધા છે? તેની વિચારણું કરજે. એવી રીતે ચાર ભેદથી વિચારણા કરવી. વીતરાગ દેવ પ્રભુત જૈન ધર્મ એ મારો ધર્મ છે. ઇક્વાકુ વગેરે Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયદ્રસૂરિજીકૃત બુકમારૂ લાળી એ અમુક અમુક અણુવ્રત લીધેલાં છે એમ વિચારીને અણુવ્રતાથી વિરૂદ્ધ વર્તન-ઉલટુ આચરણ એટલે અતીચારાદિકને ત્યાગ કરું છું. એમ ભાવથી ચિંતવિના કરે. ૧૭. - પૂર્વે કહ્યા પ્રમાણે કરવાથી શું લાભ? તે જણાવે છે – લજવાય જેથી દેવ ગુરૂ તિમ જનક જનની ધર્મને, લાગેજ દૂષણ પંચ અણુવ્રત તેમ બીજા નિયમને; તે કાર્ય ન કદી કરાય સંકટ લે ભલે તુજ પ્રાણને, હે જીવ! સાત્ત્વિક ધર્મ સાધન સેવજે ધરી હર્ષને. ૧૮ અર્થ:–હે જીવજે કાર્ય કરવાથી, દેવ, ગુરૂ, માતાપિતા અને ધર્મને લાંછન લાગે, તથા શ્રાવકના વ્રત જે પાંચ અણુવ્રત તથા બીજા નિયમમાં અતીચારાદિક દૂષણે લાગે તેવાં કાર્યો કદાચ તારા પ્રાણે ચાલ્યા જાય તેવું ભારે સંકટ આવે તો પણ કરાય જ નહિ. એમ સમજી હે ચેતન ! ૧. અવ્રતઃ—અણુ નાનાં એવાં વ્રત તે અણુવ્રત. તે પાંચ છે. ૧ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, ૨ સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત, ૩ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત. ૪ સ્થૂલ મૈથુન વિરમણ વ્રત, ૫ સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત. સાધુ મહારાજનાં સ્થૂલ શબ્દ રહિત પાંચ મહાવ્રત છે. તે મહાવ્રતની આગળ શ્રાવકનાં વ્રતો અમુક અમુક પ્રકારની હદ તથા જયણવાળાં (છુટવાળાં) હોવાથી સ્થૂલ (અલ્પ અથવા નાનાં) છે. માટે શ્રાવકનાં વ્રતને અણુવ્રત કહ્યાં છે. તે અણુપણું જણાવવાનું શ્રાવકનાં વ્રતની આગળ સ્થૂલ શબ્દ મૂકવામાં આવે છે. . ' Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિક સાત્વિક ધર્મનાં સાધનનું તું આનંદપૂર્વક સેવન કરજે.' ભાવથી આવી દઢ વિચારણુ એ પૂર્વે કોલાવ્યાદિની વિચારણાની જેમ ઉત્તમ લાભદાયી છે. આજ ઈરાદાથી સવારમાં શ્રાવકે દ્રવ્ય-ક્ષેત્ર વગેરેની યાદી જરૂર કરવી જોઈએ. ૧૮. હવે વ્યાદિને યાદ કરવાનું કેને ગમે તે જણાવવાપૂર્વક પછીની બીના જણાવે છે – દ્રવ્યાદિની યાદી તણું ફલ એહ દીસે આગમે, પાપભીરૂ ધર્મરંગી જીવને એ બહુ ગમે; રાત્રી કેરા પાપને આલેચવા પ્રતિક્રમણને, હે જીવ! કર ઈમ યાદ કરતા આ ક્રિયાના હેતુને. ૧૯ અર્થ –ધર્મ વગેરેના સ્મરણનું ફલ ગઈ ગાથામાં કહા પ્રમાણે સિદ્ધાન્તમાં જણાય છે. તેમ કરવું એ પાપથી ભય પામનાર અને ધર્મ ઉપર રાગવંત જીવને ઘણું પસંદ પડે છે. ત્યાર પછી રાત્રી સંબંધી લાગેલા અતિચારેને આવવા માટે તારે પ્રતિકમણ કરવું જોઈએ. હે જીવ! એ પ્રમાણે ૧ ધર્મના ૩ પ્રકાર:–૧ સાત્વિક ધર્મ, ૨ રાજસ ધર્મ, ૩ તમે ધર્મ. ૧ સાત્વિક ધર્મ–સત્વ ગુણની પ્રધાનતાવાળો ધર્મ એટલે જે ધર્મમાં આ લેક અને પરલેક સંબંધી શ્રેષ્ઠ સુખની મુખ્યતા હેય. જેમાં અહિંસા, સત્ય વગેરેની પ્રધાનતા હોય. ૨ રાજસ ધર્મરજે ગુણની મુખ્યતાવાળે ધર્મ, જેમાં આ લેક સંબંધી ક્ષણિકતુચ્છ સુખની મુખ્યતા હોય તે. ૩ તમે ધર્મ–તામસ ગુણની પ્રધાનતાવાળા, જેમાં જીવહિંસા, મદિરાપાન વગેરે વડે ધર્મ માનવામાં આવે . Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ [૨૦] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત 1પ્રતિક્રમણુ કરવાના હેતુનેર યાદ કરવા પૂર્વક તેને કરવા માટે તૈયાર થજે. ૧૯ હવે પ્રતિક્રમણ કરવાના મુદ્દો વગેરે જણાવે છે: ધર્માદિમાં છે મેક્ષ માટેા જ્ઞાન દર્શન સચમે, તે મેાક્ષ કેરી સાધના જ્ઞાનાદિ ત્રણ આવશ્યકે; અતિચારની પણશુદ્ધિ આથી પ્રતિક્રમણ નામાન્તરે, અનુયાગ તિમ ઉપદેશ ગ્રંથા વિસ્તરી વર્ણન કરે. ૨૦ અર્થ :-ધર્માદ ચારમાં મેાક્ષ સૌથી મેાટા છે. તે મેાક્ષની સાધના જ્ઞાનાદિ ત્રણ એટલે સમ્યક્ દન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર વડે થાય છે. એ જ્ઞાનાદિ ત્રણની દેશથી આરાધના આવશ્યકમાં છે એટલે આવશ્યક વડે ઉત્તમ જ્ઞાનાદિ ત્રણની અમુક અમુક અંશે સાધના થાય છે. વળી આ આવશ્યક વડે અતીચારાની શુદ્ધિ પણ થાય છે. તેથી ૧. પ્રતિક્રમણ. પ્રતિક્રમણ. પ્રતિ એટલે પાછું. ક્રમણ એટલે ફરવું. પાપ વ્યાપાર પ્રત્યે ગએલા આત્માનું પેાતાના સ્વભાવમાં પાછું ફરવું. અથવા પાપ વ્યાપારથી આત્માનું પાછું ફરવું તે પ્રતિક્રમણુ. તેના પાંચ પ્રકારઃ—૧ રાષ્ટ્ર પ્રતિક્રમણુ, ૨ દેવસિક પ્રતિક્રમણુ, ૩ પાક્ષિક ( પખ્ખી ) પ્રતિક્રમણ, ૪ ચૌમાસિક પ્રતિક્રમણ અને ૫. સાંવત્સરી પ્રતિક્રમણુ. ૨ આની માહીતી માટે ‘શ્રી પ્રતિક્રમણ હેતુ ગવિચાર 'નામે મુક જોવી. તે શ્રી જૈનધમ પ્રસારક સભાએ છપાવી છે. ૩. ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચાર. Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૨૧] હે જીવ! જરૂર આવશ્યક કરજે. આ આવશ્યકનું જ બીજું નામ પ્રતિક્રમણ પણ કહેલું છે. આ છ એ આવશ્યકેનું આવશ્યક સૂત્ર અને અનુગ દ્વારમાં તથા ઉપદેશ ગ્રંથામાં વિસ્તારથી વર્ણન કરેલું છે. ૨૦ હવે પ્રતિક્રમણ કેવા સ્વરે કરવું તે કહે છે – મંદ સાદે સૂત્ર વદ અન્યથા દોષે ઘણા, જાગતાં પાપ કરે હિંસાદિ આરંભક જના; શબ્દશુદ્ધિ ન ભૂલજે આ શબ્દ ચેખા સાંભળી, સ્પષ્ટ અર્થ જણાય પ્રકટે ભાવના પણ નિર્મલી. ૨૧ અર્થ–સવારના પ્રતિક્રમણમાં સૂત્રો મન્દ–ધીમા સ્વરથી બેલજે. કારણ કે મેટા સ્વરે બેલવામાં ઘણા દે રહેલા છે. તે આ પ્રમાણે-ઉંચા સ્વરે બોલે છે જેથી જીવહિંસાદિ થાય તેવા આરંભના કાર્ય કરનારા તિર્યંચાદિ જી જાગવાથી તેઓ પાપના કાર્યોને આરંભ કરે છે. તેમાં ઉંચા સ્વરે બેલનાર નિમિત્તભૂત થાય છે. તેથી ધીમે ધીમે સવારનું પ્રતિક્રમણ કરજે. તેમાં શબ્દશુદ્ધિ-સૂત્રના શુદ્ધ ઉચ્ચાર કરવાનું ભૂલીશ નહિ. અથવા સૂત્રો જેમ તેમ ગણગણાટ કરતા હોય તેમ બેલીશ નહિ. કારણ કે શુદ્ધ ઉચ્ચાર કરવાથી અર્થ પ્રગટ રીતે સમજાય છે. અને તેથી શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. ૨૧. ૧. ઉપદેશ પ્રાસાદ, શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ વગેરેમાં. Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ [૨૨] શ્રી વિપછિ કૃત ' હવે શુભ ભાવ પ્રકટયા પછીનું ફલ દેખાડે છે – શુભ ભાવનાથી કર્મ વિઘટે છેવટે શિવપદ લહે, એ કારણે ઉચ્ચાર ચેખા બોલજે ગણધર કહે, જીભને જે દોષ હવે અન્ય બેલે સૂત્રને, તેહ સાંભળજે ક્રિયાની શુદ્ધિ ગુણ ઈમ પ્રવચને. ૨૨ અર્થ:–શુભ ભાવ પ્રકટ થવાથી કર્મની નિર્જરા થાય છે. અને કર્મની નિર્જરા થવાથી છેવટે મોક્ષપદ મળે છે. એ કારણથી સ્પષ્ટ શુદ્ધ ઉચ્ચાર બલવાનું ગણધર મહારાજ કહે છે. જે પિતાને જીભને દેષ હોય તે સ્પષ્ટ બોલનાર બીજે - પ્રતિક્રમણ કરનાર શ્રાવક સૂત્રો બોલે તે તારે સાંભળવાં, તેથી ક્રિયાની શુદ્ધિરૂપી લાભ થાય છે એમ સિદ્ધાન્તમાં કહ્યું છે. ર૨. હવે પ્રતિકમણના છ આવશ્યકેમાંથી ક્યા આવશ્યક વડે કઈ શુદ્ધિ થાય તે બે ગાથા વડે કહે છે – ઉભયતંક કરાય નિયમા તેહ આવશ્યક વિષે, સાવદ્ય વિરતિ માનજે તું પ્રથમ સામાયિક વિષે નામસ્તવે સમ્યકત્વશુદ્ધિ વંદના નીચ ગોત્રની, ક્ષપણ કરે છે જન્મ ઉંચે વાણ ઉત્તરાધ્યયનની. ૨૩ અર્થ:–તે પ્રતિક્રમણ નિચે બે વખત–સવારે અને સાંજે કરાય તેથી આવશ્યક કહેવાય છે. તેમાં પ્રથમ સામાયિક નામના આવશ્યક વડે સાવદ્ય વિરતિ એટલે પાપવાળા ૧. અવશ્ય કરવા યોગ્ય છેવાથી આવશ્યક કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા , [૨૩] વ્યાપાર (કિયા)ને ત્યાગ થાય છે એમ હે જીવ! તું માનજે. બીજા નામસ્તવ એટલે લેગસ અથવા ચતુર્વિશતિ સ્તવવડે સમ્યકત્વની શુદ્ધિ થાય છે. ત્રીજું વંદન નામનું આવશ્યક નીચ ગોત્રને ક્ષય કરે છે અને ઉંચ ગોત્રમાં જન્મ આપે છે. એ પ્રમાણે ઉત્તરાધ્યયન સૂત્રનાં વચને જાણજે. ર૩. હવે છેલ્લા ચાર આવશ્યકેનું ફલ કહે છે –.. કુગતિ કેરું દ્વાર પાસે પ્રતિક્રમણ આવશ્યકે, સદ્ધયાન ધારામાં વધે આ પાંચમા આવશ્યક તૃષ્ણા તણો વિચ્છેદપ્રત્યાખ્યાનમાંવિધિ રંગિઓ, થઈ પ્રતિક્રમણ કરજે સવારે લાભ ચાહે વાણિઓ. ૨૪ અર્થ:–ચોથું પ્રતિકમણ નામનું આવશ્યક નરકાદિક દુર્ગતિનાં બારણાં બંધ કરે છે. અથવા જીવને ખરાબ ગતિમાં જતાં રોકે છે. તેમજ પાંચમા કાઉસગ્ગ નામના આવશ્યક વડે ભવ્ય જીવ શુભ ધ્યાનની ધારામાં આગળ આગળ વધતો જાય છે. તથા છઠ્ઠી પચ્ચખાણ નામના આવશ્યક વડે વિધિકિયામાં આસક્ત જીવ તૃષ્ણને–અસંતોષ વૃત્તિને નાશ કરે છે. એ પ્રમાણે દરેક આવશ્યકના ફલ જાણુને વિધિ સાચવવામાં આનંદી થઈને સવારે જરૂર પ્રતિક્રમણ કરજે. કારણ કે વાણુઓ લાભને ચાહનારે હોય છે. આત્મિક ગુણરૂપ મલને કમસર વિકસ્વર કરવામાં સૂર્યના જેવી આ પ્રતિક્રમણની પવિત્ર (મંત્રાક્ષર સમાન) કિયા અપૂર્વ સાધન છે, એમ १. लाभाकाङ्क्षी वणिङ्नरः Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ [૨૪] શ્રી વિજયપદ્રસૂરિજી કૃત વિશિષ્ટ લાભ જાણું મેહનું ઝેર ઉતારવાને જરૂર પ્રતિક્રમણ કરવું જોઈએ. ૨૪. - પ્રતિક્રમણ કર્યા પછી દેરાસરમાં જઈ શું શું કરવું તે કહે છે – શુદ્ધ થઈ જઈ ચંગ મંગલ ચૈત્યમાં સંક્ષેપથી, કર વાસ આદિક ચૈત્યવંદન ભક્તિ ઈમ બે ભેદથી; વિધિ સાથ પ્રત્યાખ્યાન કરનિજ શક્તિના અનુમાનથી, મન થીર હોવે એમ કરતાં લાભ તપને અંશથી. ર૫ અર્થ–પવિત્ર થઈને શોભાયમાન મંગલ ચિત્ય (ઘર દેરાસર)માં જજે. ત્યાં સંક્ષેપથી–ટુંકાણમાં પ્રભુની વાસક્ષેપ, ચામરથી વિજવું વગેરે દ્રવ્યભક્તિ તથા ચૈત્યવંદન કરવા વડે ભાવભક્તિ કર. પછી પોતાની શક્તિના અનુસારે વિધિપૂર્વક પચ્ચખાણ કરજે. આમ કરવાથી મનની સ્થિરતા થાય છે. તેમજ તેથી તેટલે અંશે તપને લાભ પણ મળે છે. ૨૫. આ ગાથામાં પચ્ચખાણના પ્રકાર જણાવે છે – કાલને સંકેત રૂપ બે ભેદ પ્રત્યાખ્યાન ના, નવકારસી વળી ગ્રંથિ આદિક જાણજેક્રમ ભૂલના; ભક્તિ ચૈત્યે ગમન ધનિકે ધામધૂમ પૂર્વક જતા, અન્ય ઉદ્ધત ભાવ જન પરિહાસ ઈડીને જતા. ૨૬ અર્થ–પચ્ચખાણના બે ભેદ છે–૧ કાલ પચ્ચખાણુ,૧ ૧. કાલ પચ્ચખાણ-જે પચ્ચખ્ખાણમાં કાલની મુખ્યતા હોય છે, જેમકે “નવકારસી'ના પચ્ચખાણમાં બે ઘડી. “પિરસી” ના પચ્ચખાણમાં એક પાર વગેરે. Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૨૫] ૨ સાંકેતિક પચ્ચખાણું. “નવકારસી વગેરે કાલ પચ્ચખાણું અને “ગંઠસહિઅં” વગેરે સાંકેતિક પચ્ચખાણ સમજવા. એમ કમસર બે પ્રકારના પચ્ચખાણ જાણુને ભૂલીશ નહિ. જે શ્રાવક ધનવાન હોય તે શ્રી જૈનશાસનની પ્રભાવના કરવાના ઉદ્દેશથી ભક્તિત્વ એટલે મોટા દહેરે ધામધૂમ પૂર્વકઆડંબર સહિત જાય. બીજા સામાન્ય શ્રાવકે ઉદ્ધત ભાવ અને જનપરિહાસને છેડીને એટલે પોતાની સ્થિતિ આદિને છાજે અને જેથી લેકમાં પોતાની હાંસી ન થાય તેવો ઉચિત વેષ, માગે મૌન, નીચે જોઈને ચાલવું વગેરે વિધિ સાચવીને મોટા દહેરે જાય. પિતાની સ્થિતિ ઉપરાંત કરેડાધિપતિ આદિને છાજે તેવા વેષાદિ રાખવાથી લોકો એમ કહે કે “આ ઉદ્ધત થઈ ગયે” અને હાંસી પણ કરે તેથી તેમ ન થાય તેવા વેષાદિ રાખી દહેરે જવું. ૨૬. શ્રાવકે પૂજા માટે દેરાસર જતાં સ્નાનાદિ વિધિ કેવી રીતે કરવી તે જણાવે છે – સાચવી જયણું કરીને સ્નાન મિત જલથી અને, વસ્ત્ર શુદ્ધ અખંડ પહેરી આવજે મંદિર કને સચિત્ત પરિહારાદિ અભિગમ સાચવીદાખલ થતાં, અગ્રદ્વારે ચૈત્ય કેરા નિસિહી પહેલી બેલતાં. ર૭ ૧. સાંકેતિક પચ્ચખાણ-લીધેલું પચ્ચખાણ પૂર્ણ થઈ રહે તે છતાં પારવાની વાર હોય તો પારે ત્યાં સુધી વખત પચ્ચખાણ વિનાને ન જાય એથી અને તેવા બીજા અનેક હેતુથી ધારવામાં Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ [] શ્રી વિજયપદ્રસૂરિજી કૃત અર્થ–સ્નાન કરવાનું સ્થાન જીવજંતુ રહિત છે કે નહિ તેની તપાસ કરીને એટલે ઉપગ પૂર્વક જોઈને, જીવાદિ હોય તે સાચવીને બીજે ઠેકાણે કુંડી મૂકીને મિત–પ્રમાણસર શરીર શુદ્ધિ થાય તેટલા પાણીથી સ્નાન કરજે. પછીથી શુદ્ધસ્વચ્છ અને અખંડ (આખા) વસ્ત્ર પહેરી મંદિર પાસે આવજે. દેરાસરમાં પ્રવેશ કરતાં “સચિત્ત પરિહાર' વગેરે પાંચ અભિગમ સાચવવા. અને તે વખતે દેરાસરના મુખ્ય બારણામાં પહેલી “નિસિહિર ” બેલવી. ૨૭. પહેલી નિસિહી વખતે અને બીજી નિસિહી વખતે શું કરવું અને શું ન કરવું તે જણાવે છે – ઘર ચિંતના કર ના હવે કર ચૈત્ય કેરી ચિંતના, આશાતના દૂર કરી શ્રાવક લહે સુખ મુક્તિના તે પછી બીજી નિસિહી રંગ મંડપ પેસતાં, ચૈત્ય યોગ નિષેધ કરજે દ્રવ્યથી પ્રભુ પૂજતાં. ૨૮ આવતાં પચ્ચખાણ. જેમકે ગાંઠ છે નહિ ત્યાં સુધી “ઠિસહિઅં” વગેરે. ૧. અભિગમ–અભિ એટલે તરફ, ગમ એટલે જવું તે. જિતેશ્વરના સન્મુખ જવું તે અભિગમ. તે વખતે પાંચ વાનાં સાચવવાનાં હેવાથી ૫ અભિગમ છે.-૧ સચિત્ત ત્યાગ, ૨ અચિત્તને અત્યાગ, ૩ મનની એકાગ્રતા, ૪ એકશાટક ઉત્તરાસંગ, ૫ શ્રી જિનેશ્વરને જોઈને બે હાથ જોડી લલાટે લગાડવા. - ૨. નિસિહિ-નિષેધ અથવા આરંભાદિનું વર્જન. (છોડવું.) આ અર્થ...આ નિસિહી (નૈધિકા) શબ્દ જણાવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૨૭] - અર્થ–પહેલી નિસિહી કહે તે વખતે ઘર સંબંધી કાર્યના વિચારને ત્યાગ કરવો, અને તે વખતે દેરાસર સંબંધી કાર્યની ચિન્તવના (તપાસ) કરવી. દેરાસર સંબંધી કાંઈ આશાતના થતી હોય તે તે દૂર કરવી. કારણ કે આશાતના દૂર કરવાથી શ્રાવક મેક્ષનાં સુખ મેળવે છે. ત્યાર પછીથી રંગમંડપમાં પ્રવેશ કરતાં બીજી નિસિહી કહેવી, તે વખતે ચૈત્યગ-દેરાસર સંબંધી કાર્યને નિષેધ–ત્યાગ કરજે. અને પ્રભુનું સ્નાત્ર વગેરે દ્રવ્યપૂજા કરજે. ૨૮. આ ગાથામાં ત્રીજી નિસિહી કયારે કહેવી તે તથા બીજા પ્રદક્ષિણાદિ ત્રિકને વિચાર કહે છે – દ્રવ્યપૂજા અંતમાં ત્રીજી નિસિહ બલવી, એ ક્રમેજ પ્રદક્ષિણાદિ વિધિ દશેની જાણવી; પૂર્ણરંગ પ્રદક્ષિણા ત્રણ આપતાં ઈમ ભાવના, ભાવજે જ્ઞાનાદિ દેજે દુખ હરી ભવ ભ્રમણના. ૨૯ અર્થ દ્રવ્યપૂજા વિધિપૂર્વક અને ઉલ્લાસથી કર્યા પછી (ચૈત્યવંદન કરતાં પહેલાં) ત્રીજી નિસિહી કહેવી. તે વખતે પ્રભુની દ્રવ્ય પૂજાને ત્યાગ કરી ભાવપૂજામાં જોડાવું. આવી રીતે જ પ્રદક્ષિણાત્રિક વગેરે દસે ત્રિકાની વિધિ ૧. ૧૦ ત્રિક આ પ્રમાણે–૧ નિસિહિ ત્રિક, ૨ પ્રદક્ષિણ ત્રિક, ૩ પ્રણમ ત્રિક, ૪ પૂજા ત્રિક, ૫ અવસ્થા ત્રિક, ૬ ત્રણ દિશાએ નિરીક્ષણ વજન, ૭ પગભૂમિ પ્રમાર્જન ત્રિક. ૮ આલંબન ત્રિક, ૯ મુદ્રા ત્રિક, ૧૦ પ્રણિધાન ત્રિક, વધારે બીના શ્રી ચૈત્યવંદન - ભાષ્ય, પ્રવચન સારોદ્ધારાદિકથી જાણવી. Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત જાણવી. ત્રણ પ્રદક્ષિણા દેતી વખતે આનંદથી એવી ભાવના ભાવવી કે હે પ્રભુ! આ ભવભ્રમણના ( ચાર ગતિમાં રખડવાના) દુઃખને દૂર કરીને મને ઉત્તમ જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણને આપજો. ૨૯ આ ગાથામાં વિસ્તારથી પ્રભુની દ્રવ્યપૂજા શરૂ કરતાં પહેલાંની વિધિ જણાવે છે:— - ઉત્તરાસગી થજે તિમ અષ્ટપટ મુખ કાશને, આંધજે પ્રભુ પાસ કરતા ભક્તિની શરૂઆતને; ઉત્તરાસંગે વિનયની સાધના મુખકાશથી, નાસિકાના પવનની આશાતના હાતી નથી. ૩૦ અ—પ્રભુ સન્મુખ ભકિતના દ્રવ્યપૂજાના આરંભ કરતાં પહેલાં પ્રથમ તેા ઉત્તરાસંગ–ખેસ ધારણ કરવા. તેમજ આઢપડા મુખકાશ માંધવા. ખેસ ધારણ કરવાનું કારણ એ છે કે તેથી પ્રભુની પાસે વિનય જળવાય છે. તથા મુખકાશ ખાંધવાથી નાકના પવન પ્રભુની ઉપર જતેા નથી, મુખકેાશ ન ખાંધે તેા આશાતના દોષ લાગે. ૩૦. સુખકાશ આંધી દ્રવ્ય પૂજા—(સેવા) શરૂ કરતાં પ્રથમ શું કરવું તે જણાવે છે:— ભૂષણાદિક દૂર થાપી મારપીંછી કર ધરી, નિર્માલ્ય પુષ્પાદિક ઉતારે સાચવી જયણા ખરી; ન્હવણ કરતાં ભાવજે અભિષેક ઈંદ્રાદિક તા, સુરશ તે ધાસ માને સમય લહી આનંદના, ૩૧ Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૯] અર્થ -પ્રભુના શરીર ઉપરના મુગટ વગેરે અલંકાર (પ્રભુના શરીર ઉપરથી) ઉતારીને ર મૂકવાં. ત્યાર પછીથી મેરપીંછી હાથમાં લઈને સાચી જયણું સાચવીને પુષ્પાદિકફૂલ વરખ વગેરે નિર્માલ્ય-(ફરીથી વાપરવામાં અનુપયેગી હિાવાથી નિર્માલ્ય કહેવાય છે) ઉતારવાં. ફૂલ વગેરે ઉતાર્યા પછી પ્રભુને હવણ-પખાલ કર. તે વખતે ઈન્દ્ર મહારાજ વગેરે જે પ્રભુને અભિષેક-સ્નાત્ર મહોત્સવ કરે છે તેની ભાવના રાખજે. સ્નાત્રપૂજા કરવા રૂપી આનંદને કાલ પામીને તેઓ (ઈન્દ્રાદિ) સુરશર્મ (દેવ સંબંધી સુખ) ને ઘાસ-તુચ્છ માને છે. ૩૧. હવે સ્નાત્ર કર્યા પછીની વિધિ બતાવે છે – સિત અખંડિત શ્રેષ્ઠ નિર્મલ અંગ લૂસણ કર લઈ, પ્રભુ દેવને તન લસજે ત્યાં સાવધાની ધર ખરી; મલિન ને કાટેલ વચ્ચે હોય બહુ આશાતના, ચંદનાદિક દ્રવ્યથી કરજે હવે પ્રભુ પૂજના. ૩ર અર્થ–પખાલ કર્યા પછી સિત (ત) અને અખંડિત એટલે આખું નિર્મલ અને ઉત્તમ અંગસણ હાથમાં લઈને જિનેશ્વરના શરીરને ખરી સાવચેતી રાખીને લૂસીને ૧. શરીર લૂસતી વખતે પ્રતિમાજી નીચે ન પડે તે બાબત ધ્યાન રાખવું. તીયા વગેરેને ભાગ પ્રભુને ન અડવો જોઈએ. તેમજ પિતાના શરીરના પરસેવાનું પાણી માની ઉપર ન પડવું જોઈએ. આવી સાવચેતી જેટલી શ્રાવક રાખે તેટલી બીજાઓ તે નજ રાખી શકે. Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત સાફ કરવું. અગલૂસણા તરીકે મેલું અને ફાટેલું વસ્ત્ર વાપરવાથી ઘણી આશાતના થાય છે માટે તેવાં અગલૂસણાને ત્યાગ કરવા. ત્રણ વાર અગલૂસણા કરીને ચંદન, કેસર, અરાસ વગેરે દ્રવ્યથી પ્રભુની દ્રવ્ય પૂજા કરવી. ૩૨. આ ગાથામાં પ્રભુના કયા કયા અંગે પૂજા કરવી તે બતાવે છે:— અંગુષ્ઠ જમણેા તેમ ડામા પ્રથમ જાનુ તે પછી, મણિબંધ ખંધ શિરે લલાટે કંઠે હૃદ નાભિ પછી; નવ અંગ કેરી પૂજના એ દ્રવ્ય પૂજા જાણવી; દ્રવ્યના યોગે હુવે શુભ ભાવના પણ નવ નવી ૩૩ અર્થ :——સૌથી પ્રથમ પ્રભુના પગના ૧ જમણા અંગુઠે તથા ડાખા અંગુઠે પૂજા કરવી. ( ચંદનથી તિલક કરવાં ) ત્યાર પછી ૨ જાનુ (પ્રથમ જમણા પછી ડાખા) એમ એ ઢીંચણે પૂજા કરવી. પછી ૩ મણિમધ-ક્રમે હાથના જમણા ડાખા ( ક્રમસર-જમણી ડામી ) કાંડાની પૂજા કરીને ક્રમસર ૪ જમણા ડામા બે ખભાની પૂજા કરવી. પછીથી પ મસ્તકે ૬ લલાટે એટલે કપાળમાં, ત્યાર પછી ૭ ૩૪-ડાકે, પછી ૮ હૃદયે અને છેલ્લી ૯ નાભિ ( ુટીએ) પૂજા કરવી. એવી રીતે પ્રભુના નવ અંગની પૂજા કરવી. આવી રીતે દ્રવ્ય પૂજા કરવાનુ કારણ એ છે કે દ્રવ્યના યાગથી નવી નવી સારી ભાવના થાય છે. ૩૩. Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા હવે પ્રથમ અંગુઠાન પૂજા તરી કેવી ભ્રાક્ષના તે બતાવે છે: પ્રભુ ઋષભના અંગુષ્ઠ પૂજે જલથી સોંપુટ પત્રના, ભદ્રિક યુગલિયા એમ જોઇ ઇંદ્ર રસિયા વિનયના; નયરી વિનીતા ત્યાં વસાવે જેડ ચરણ દીપાવતા, અંગુષ્ઠની પૂજા કરૂં હું ચિત્તને વિકસાવતા. ૩૪ ૩૧ ] ભાવવી અઃ—Àાળા યુગલિયાઓને સંપુટ પત્રમાંવૃક્ષના પાંદડાના પડીયામાં જલ લાવીને ઋષભદેવ પ્રભુના અંગુઠાની પૂજા કરતા જોઈને વિનયના રસિક ઈંદ્ર મહારાજે ત્યાં વિનીતા (અયેાધ્યા) નગરી વસાવી. અને જે અંગુઠા પ્રભુના ચરણને શાભાવે છે, વળી જે મારા ચિત્તને પ્રફુલ્લિત કરે છે તે અંગુઠાની હું પૂજા કરૂં છું. ૩૪ આ ગાથામાં પ્રભુના ઢીંચણુની પૂજા કરતાં જે ભાવના ભાવવી તે મતાવે છે: જે જાનુ મલથી નાથ મારા કાઉસ્સગ્ગ વિષે રહ્યા, ઉપસર્ગ સમભાવે સહીને નાણુ કેવલ ઝટ લઘા; વિચર્યા વિદેશે દેશમાં અભિલાષથી ઉદ્ધારના, પુણ્યાયે આજે કરૂં તે જાનુ કેરી પૂજનો. ૩૫ અર્થ:—જે જાનુખલથી એટલે ઢીંચણના પ્રતાપે મારા પ્રભુ (કર્મ નિર્જરા માટે) કાઉસગ્ગમાં રહ્યા. સમતા ભાવે Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ [૩૨] શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત ઉપસર્ગો સહન કરીને જલ્દી કેવલજ્ઞાન પામ્યા, વળી ભવ્ય જીને આ સંસારમાંથી તારવાની ઈચ્છાથી જે પ્રભુએ દેશ વિદેશમાં–આર્ય અનાર્ય દેશમાં વિહાર કર્યો એવા પ્રભુના જાનુની પુણ્યના ઉદયથી આજે હું પૂજા કરું છું. આવી ભાવનાથી પ્રભુના ઢીંચણે પૂજા કરવી. ૩૫. હવે પ્રભુના હાથના કાંડે પૂજા કરવાનું કારણ જણાવે છે – ઈગ કોડ અડલખનિષ્ક દિનપ્રતિદાનદીધું જેમણે, ત્રણ અઠ્યાસી કેડ એંશી લાખ તિમ સંવત્સરે; દારિદ્રય દાવાનલ જગતને બૂઝબે દાનાંબુએ, એવા પ્રભુના હાથના કાંડે કરૂં પૂજન ખરે. ૩૬ અર્થ જે પ્રભુના હાથે દરરોજ એક કોડ, આઠ લાખ (૧૦૮૦૦૦૦૦) નિષ્કસેનામહારનું દાન દીધું. એ પ્રમાણે એક સંવત્સર-વર્ષ સુધી દાન દીધું. એટલે કુલ ૧. સંપૂર્ણજ્ઞાન–જેનાથી તમામ દ્રવ્યાદિનીબીના જાણી શકાય. કેવલ શબ્દના અનેક અર્થો જણાવી આને અસાધરણ અનનું નિર્મલ જ્ઞાન પણ કહ્યું છે. શ્રી ભગવતી, નંદી, વિશેષાવશ્યક, પ્રવચનસારેદ્ધાર, લેકપ્રકાશાદિ અનેક ગ્રંથોમાં વિસ્તારથી ઉપયોગી વર્ણન કર્યું છે. ૨. સાડીપચીશ આર્ય દેશે તે સિવાયના અનાર્ય દેશે જાણવા. શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્રાદિમાં સવિસ્તર વર્ણન કર્યું છે. * ૩. આ વાર્ષિક દાનના છ અતિશય, દાનશલાદિની વ્યવસ્થા, કે સોહરની ઉપર પ્રભુના પિતાજીના નામનો સિક્કો હેય વગેરે બીના પરિણા આત્મપ્રબંધ વિગેરે અનેક ગ્રંથોમાં જણાવી છે. ' Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકો [૩૩] ત્રણસો અફૂસી કોડ અને એંસી લાખ (૧૦૮૦૦૦૦૦૩૬૦= ૩૮૮૮૦૦૦૦૦૦) સોનામહોરનું દાન દીધું. આ પ્રમાણે દાન આપીને દાનાબુએ–દાનરૂપી પાણી વડે જગતના દરિદ્રતા રૂપી દાવાનલ–અગ્નિને ઓલવી નાખે એવા પ્રભુના હાથના કાંડે ભાવથી પૂજન કરૂં છું. ૩૬. આ ગાથામાં પ્રભુના સ્કંધ-ખભાની પૂજા કરવાનું કારણ બતાવે છે – વીરિયાન્તરાય તણાક્ષયેજસ વીર્ય અનહદ જોઈને, જેના ખભાથી માન ભાગ્યું પામીને અપમાનને; બાહુબલને ફેરવીને નાથ ભવસાયર તરે, એવા વિચારે આ ખભે પૂજા કરંતા મન ઠરે. ૩૭ અર્થ–વીર્યાન્તરાય કર્મને ક્ષય-સંપૂર્ણ નાશ થવાથી જે પ્રભુનું અનહદ-અનંત વીર્ય–શક્તિ જોઈને જેમના ખભામાંથી માન–અહંકાર અપમાન પામીને નાશી ગયું છે, જે પ્રભુદેવ ભુજાના બલને ફેરવીને-વિસ્તારીને ભવસાયર એટલે સંસાર સમુદ્રને તરી ગયા એવી ભાવનાપૂર્વક પ્રભુના ખભાની પૂજા કરતાં મનમાં શાંતિ થાય છે. આ લોક બોલીને ખભે પૂજા કરવી. એમ નવે અંગની પૂજાના નવે લેકે પૂજા કરતી વખત બોલવા. ૩૭. - આ ગાથામાં મસ્તકની શિખાની પૂજા કરવાનું કારણ જણાવે છે - Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજ૧૧મી [૩૪] શ્રી વિજયેપદ્મસુરિજી ત ક્ષપકશ્રેણિમાં પ્રથમ જે મેહસેનાને હણી, બારમાં ગુણઠાણના છેલ્લા ક્ષણે ત્રણને હણી; કેવલ લહી બાળી અઘાતી સ્થાનને લેકાંતના, પામ્યા એ કારણ હું કરું મસ્તકશિખાની પૂજના. ૩૮ અર્થજે પ્રભુએ ક્ષપકશ્રેણિી માંડીને પ્રથમ મેહસેનાને-મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓને ક્ષય કર્યો. ત્યાર પછી બારમે ગુણઠાણે આવીને ચરમ– છેલ્લા સમયે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મને ક્ષય કર્યો. તે પછી કેવલજ્ઞાન પામીને અઘાતી કર્મને ક્ષય કરી ૧. ક્ષપકશ્રેણિ–જે ભવમાં મેક્ષે જવાનું હોય તે ભવમાં છવ ક્ષપકશ્રેણિ માંડે છે. અને તે શ્રેણિમાં પ્રથમ મેહનીય કર્મને ક્ષય થાય છે. - ૨. ગુણસ્થાનક–ગુણ એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર તેના સ્થાન–તરતમ (ઓછાવત્તા) પણાથી થએલા ભેદ. તે ભેદ અસંખ્યાતા હોવાથી ગુણસ્થાનક પણ અસંખ્યાતા છે. પણ સ્થૂલ વ્યવહારથી ચૌદ ગુણસ્થાનક કહ્યાં છે. તેમાં બારમા ગુણસ્થાનકનું નામ ક્ષીણમેહ વીતરાગ છસ્થ છે. ૩. અઘાતી-કર્મના બે ભેદ ઘાતી અને અધાતી નામે છે. જે કર્મો આત્માના મુખ્ય ગુણેને ઘાત કરે છે તે ઘાતી કહેવાય છે. તે ચાર છે-જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મેહનીય અને અંતરાય. તેમાં મેહનીયને ૧૦ મા ગુણસ્થાનકના અંતે અને બાકીના ત્રણનો ૧૨ મા ગુણસ્થાનકના અંતે ક્ષય થાય છે. તથા જે કર્મો આત્માના મુખ્ય ગુણેને હણતા નથી તે અઘાતી કહેવાય છે. તેના પણ ચાર Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૩૫] લેકાંતના–ચૌદ રાજલોકના અંતે ઊંચે આવેલ સિદ્ધ શિલાને વિષે સ્થિર થઈને રહ્યા તે કારણથી હું મસ્તકની શિખાનીચોટલીની પૂજા કરું છું. ૩૮. આ ગાળામાં પ્રભુના લલાટે પૂજા કરવાનું કારણ બતાવે છે – સમ્યકત્વ શુભ ભાવના સહિત વીસ ઠાણકરી સાધના, સાધી નિકાસ્યું જેહ વર જિન નામ ઉદયે તેહના ઉર્વ અધ તિછી તણ લેકે કરી જસ પૂજના, જગ તિલક સમ પ્રભુનાલલાટે હું કરૂં શુભ પૂજન. ૩૯ અર્થ–સમ્યકત્વ સહિત “સવિ જીવ કરૂં શાસનરસી” એવી શુભ ભાવનાપૂર્વક વાસસ્થાનકની આરાધના પ્રકાર છે. વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય. આ ચારે અઘાતીને ચૌદમાં ગુણસ્થાનકના અંતે ક્ષય થાય છે. તે વખતે જીવ મોક્ષે જાય છે. ૧. લેકાંત—જે છ દ્રવ્યોથી ભરેલું છે તે લેક કહેવાય છે. બે પગ પહોળા રાખી કેડે હાથ દઈને ઉભેલા મનુષ્ય જેવો તેને આકાર છે. અને તે ચૌદ રાજ (અસંખ્યાત કેડા કેડી જનને એક રાજ થાય છે) પ્રમાણ છે. તેમાં સૌથી અંતે ૪૫ લાખ પેજન પ્રમાણુ સિદ્ધશિલા આવેલી છે. અને લેના અંતે ઊંચે આવેલી હેવાથી લેકાંત કહેવાય છે. ત્યાં સિદ્ધના જીવ રહે છે. : ૧. વીસ સ્થાનક આ પ્રમાણે –૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ ગુરૂ (આચાર્ય), ૪ સ્થવિર, ૫ બહુશ્રુત, ૬ ગ૭ (મુનિ સમુદાય), ૭ શ્રત (જ્ઞાન), ૮ તપસ્વીની ભક્તિ, ૯ આવશ્યકાદિ ક્રિયા, ૧૦, સંયમ (માં પ્રમાદ તજ) ૧૧ વિનય, ૧૨ જ્ઞાનાભ્યાસ, ૧૩ તપ, Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ [૩૬] શ્રી વિજ્યપદ્રસૂરિજી કૃત કરીને જે ઉત્તમ જિનનામ-તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કર્યો, તે જિનનામને જ્યારે રસોદય થાય ત્યારે જેમની ઉલક એટલે વૈમાનિકના દેવોએ, અધેલોક એટલે ભુવનપત્યાદિક દેએ, અને તિછલિક એટલે મનુષ્ય વિગેરે ભવ્ય જીએ એ પૂજના–ભક્તિ સ્તુત્યાદિક કરી હતી. તેથી જગતના છમાં તિલક સમાન–શ્રેષ્ઠ એવા પ્રભુના લલાટને-કપાળને વિષે હું શુભ પૂજા-સેવા કરું છું. ૩૯. હવે પ્રભુના કંઠે તિલક કરવાનું કારણ સમજાવે છે – જે પ્રભુના કંઠના મધુર ધ્વનિને પર્ષદા, સુણતાં હરે તરસા , હેય હિંસાદિક તજી સાધક અને વ્રત આદિના, એ ભાવ દીલમાં રાખીને કરૂં કઠની શુભ પૂજના. ૪૦ અથ–સસરણમાં પ્રભુના કંઠમાંથી નીકળતી ઉપદેશ ૧૪ દાન (એ ૪ ની આરાધના) ૧૫ ધ્યાન, ૧૬ જૈન તીર્થ પ્રભાવના, ૧૭ સંધ, ૧૮ વેયાવચ્ચ, ૧૯ નવું શ્રત, ૨૦ સમકિત. આ સિવાય કેટલેક સ્થળે નામમાં તથા અમુક અમુક પદમાં હેરફેર જણાય છે. ૧. નિકાચિત બંધ–આત્મા સાથે કર્મને એ સજ્જડ બંધ થાય કે જેથી તેનું ફળ અવશ્ય જોગવવું પડેજ. અથવા તે કર્મ જેવું બાંધ્યું છે તેવું રસદયથી ભેગવવું પડે. જિનનામને નિકાચિત બંધ મનુષ્યપણુમાં અને પાછલા ત્રીજે ભવે (મેક્ષે જવાના ત્રણ ભવ બાકી હેય ત્યારે) થાય છે. અને રસદય ૧૪ મે ગુણસ્થાનકે હેય છે Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા * * [૩૭] રૂપી મધુર કર્ણપ્રિય વનિને વાણીને પર્ષદાસભા સાંભળે છે. જે ઉપદેશ વાણી તરસ અને ભૂખની આપત્તિનો નાશ કરે છે. (પ્રભુવા સાંભળવામાં તલ્લીન બનવાથી ભૂખ અને તરસનું ભાન રહેતું નથી. અથવા પ્રભુવાણ પ્રમાણે વર્તવાથી પરંપરાએ મોક્ષ પ્રાપ્તિ હોવાથી ભૂખ અને તરસને નાશ થાય છે.) જે વાણીથી જીવો હેય–છોડવા ગ્ય હિંસા, જૂઠ, ચેરી વગેરેને તજીને વ્રત નિયમ વગેરેના સાધનારા થાય છે. આ પ્રભુના કંઠમાંથી નીકળતી વાણુને પ્રભાવ છે. એવી ભાવના મનમાં લાવીને પ્રભુના કંઠની શુભ (કલ્યાણકારી) પૂજા કરું છું. ૪૦. પ્રભુના હૃદયની પૂજા કરવાનું કારણ કહે છે – અનુકૂલ ને પ્રતિકૂલ ઉપસર્ગો કરે શત્રજને, મિત્ર માની હૃદયમાંહે શાંતિ ને કરૂણા તણો; ગુણ ધારતા હિત માનતા તારક ખરા અપરાધીને, એવું વિચારી હું કરૂં પ્રભુ હૃદય કેરી પૂજના. ૪૧ અર્થ –શત્રુજને (ષી જી) પ્રભુને અનુકૂલ તથા પ્રતિકૂલ ઉપસર્ગો કરે તે પણ પ્રભુ તે તેને મિત્ર સમાન ૧. અનુકૂલ ઉપસર્ગો–જે લલચાવનારા ઉપસર્ગોથી છવ પિતાના ધ્યાનથી પતિત થાય જેવા કે ધન રાજ્ય વગેરે આપવાના તથા સ્ત્રીઓના હાવભાવ વગેરે દ્વારાએ થાય, તે અનુકૂલ ઉપસર્ગ કહેવાય. ૨. પ્રતિકૂલ ઉપસર્ગો–જે ઉપસર્ગોથી છવને અતિશય દુઃખ થાય તેવા મારવું, કાનમાં ખીલા ઠેકવા, રાક્ષસ વગેરેનાં રૂ કરી ભય પમાડ વગેરે ઉપસર્ગો તે પ્રતિકૂલ ઉપસર્ગ કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ [૩૮] શ્રી વિજ્યપધસૂરિજી કૃત વિચારીને પિતાના હદયમાં (જે કર્માધીન હોવાથી દુઃખ આપે, તે પણ ક્ષમા કરવા એગ્ય છે એમ જાણીને) શાંતિ– ક્ષમાગુણને ધારણ કરતા તથા (આ જીવને આવા વર્તનથી કેવાં દુઓ ભેગવવા પડશે એવી ભાવનાથી) કરૂણ-દયા ગુણને ધારણ કરી પિતાનું હિત કરનાર છે એવું માની અપરાધી જનોના પણ સાચા તારક-ઉદ્ધારક બને છે. આવી પ્રભુના હૃદયની ઉદારતાને વિચારીને હું પ્રભુના હૃદયની સેવા કરું છું. ૪૧ હવે બે ગાથાઓ વડે નાભિની પૂજા કરવાનું કારણ સમજાવે છે – શરની નાભિ વિષે આરા કસોકસ જિમ ભર્યા. દેવાધિદેવ પ્રભુ વિષે પણ તિમ અનંત ગુણે ભય; લેક નાભિ સમાન તિછી લેકમાં પ્રભુ દેવના, કલ્યાણક પાંચે થયા સવિ લેક ઘર આનંદના. કર અર્થઃ—જેવી રીતે શકટ–ગાડાના પૈડાની નાભિમધ્યભાગને વિષે ઠાંસીને આરા ભરેલા હોય છે, તેવી રીતે દેવાધિદેવ–દેવને પણ પૂજ્ય એવા જિનેશ્વરને વિષે પણ અનંત ગુણો ભરેલા છે. વળી (ચૌદ રાજ લેકના મધ્યમાં આવેલ હોવાથી) કનાભિ સમાન તિછલેકમાં પ્રભુના પાંચે કલ્યાણક થયા કે જેના પ્રતાપે તમામ જીવો આનંદના ઘર (આનંદી) બન્યા હતા. ૪૨. ૧. તમામ જીવોને વાસ્તવિક સ્થિર કલ્યાણ-સુખ અથવા આનંદ આપનાર હોવાથી તે કલ્યાણક કહેવાય છે. તેનાં પાંચ નામ આ Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૩૯ ] અંગ રચના મૂલ નાભિ મૂલ પ્રભુ પ્રવચન તણા, એવા વિચારે હું કરૂં. આ નાભિ કેરી પૂજના; નવ અંગ કેરા પૂજને નવ નિધિ લે ઘર આંગણે, મન શીઘ્ર થાય પ્રસન્ન સાધે મુક્તિ રૂપ વરમાલને. ૪૩ અ:——જેમ શરીરની રચનામાં નાભિ એ મૂલ કારણ છે તેમ પ્રવચનના–સિદ્ધાંતના મૂલ' પ્રભુ છે. એવા વિચારથી હું પ્રભુની નાભિની— ુંટીની પૂજા કરૂ છું. એવી રીતે નવ આંગની પૂજા કરનાર પુણ્યશાલી જીવાના ઘરના આંગણામાં નવ નિધાનની પ્રાપ્તિ થાય છે. પૂજકનું મન તરત પ્રકૃશ્ર્વિત થાયરે છે. અને તે મુક્તિ રૂપી સ્ત્રીની વરમાલા વ્હેરે છે. ૪૩. હવે પ્રભુના નવ અંગે પૂજા કર્યા પછીની બીજી વિધિઆ જણાવે છે:— વિલેપનાદિ કરી સુગંધી પુષ્પ તાજા લેઇને, પુષ્પ પૂજા કર નકામા જે અડેલા ભૂમિને; પ્રમાણે:—૧ ચ્યવન કલ્યાણક, ૨ જન્મ કલ્યાણક, ક દીક્ષા કલ્યાણક, ૪ કેવલજ્ઞાન કલ્યાણક, ૫ મેાક્ષ કલ્યાણક. ૧. અર્થ પ્રકાશક પ્રભુ દેવ છે. તેથી તે પ્રવચનના મૂલ તરીકે કહી શકાય, અથૅ માસ. અહ્વા પુખ્ત ગ્રંથત્તિ જાદા નિકળે” એમ ચૌદ પૂર્વાધર શ્રુત કેવલી શ્રી ભદ્રબાહુરવામી મહારાજે આવશ્યક નિયુ`ક્તિમાં કહ્યું છે. २ उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते મન प्रसन्नतामेति, पूज्यमाने Jain Educationa International विघ्नवलयः ॥ जिनेश्वरे ॥ १॥ For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ [૪૦] શ્રી વિજયપધ્રસૂરિજી કૃત શુભ ગંધ ધૂપ ઉખેવજે દીપક સમર્ચન સાધજે, અક્ષત અને નવેધ ફલની પૂજના ના ભૂલજે. ૪૪ અર્થ –પ્રભુના નવ અંગે પૂજા કર્યા પછી વિલેપનાદિ -સુખડનું તેલ, અત્તર વગેરેને લેપ કરી, સુગંધિદાર તાજાં ફૂલ લઈને પ્રભુની પુષ્પપૂજા કરજે. પરંતુ જે ફૂલ ભૂમિ ઉપર પડેલા હોય તે નકામા ગણજે એટલે પૂજામાં ઉપગમાં લઈશ નહિ. પછીથી સુગંધિદાર ધૂપ એટલે અગરબત્તી વગેરે વડે ધૂપપૂજા કરવી. ત્યાર પછી દીપક પૂજા સારી રીતે કરીને અક્ષતપૂજા અને નૈવેદ્યપૂજા કરવાની ભૂલીશ નહિ. ૪૪. અષ્ટ પ્રકારી પૂજા કરતાં કેવી ભાવના ભાવવી તે કહે છે – હે નાથ! ટાળે કર્મ મલને પ્રથમ પૂજા ભાવના, ગુણ સુવાસિત આત્મ કરજે બીજી પૂજા ભાવના; શુભ ભાવ ચિત્ત બનાવજો એ ત્રીજી પૂજા ભાવના, કર્મ કાષ્ટ જલાવજે એ ધૂપ પૂજા ભાવના. ૪૫ અર્થ:–પહેલી જળપૂજા કરતાં એવું ભાવવું કે હે સ્વામિ ! આ જળ પૂજાથી મારા કર્મરૂપી મલને-કાદવને દૂર કરે. તેમજ બીજી પૂજા કરતાં એવી ભાવના કરવી કે આ ચન્દન પૂજાથી મારા આત્માને ગુણે વડે સુગંધિદાર બનાવજે. ત્રીજી પુ૫પૂજા કરતાં એવી ભાવના ભાવવી કે હે પ્રભુ! આ પૂજાથી મારા ચિત્તને શુભ પરિણામવાળું બનાવે. તથા ચોથી ધૂપ પૂજા કરતાં મારા કર્મરૂપી લાકડાં બાળી નાખો-કર્મોને નાશ કરે એવી ભાવના ભાવવી. ૫. Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૪૬ ] આ ગાથામાં પાંચમી દીપપૂજાની ભાવના કહે છે:—— ધ્યાન અનલે ધાતી કર્યાં ચાર ખાળી નિશ્ચયે, કૈવલી થયા પ્રભુ ખારમા ગુણઠાણના છેલ્લા ક્ષણે; વ્યવહારથી વ્હેલા ક્ષણે તે તેરમા ગુણ ઠાણુના, પ્રભુ નાણુ કેવલ આપજો એ દીપ પૂજા ભાવના. ૪૬ અ:-દીપપૂજા કરતી વખતે એવી ભાવના ભાવવી કે જેમણે શુક્લ ધ્યાનરૂપ ૧અગ્નિ વડે ચાર ઘાતી કર્મોના નિશ્ચયનયની અપેક્ષાએ બારમા ગુઠાણાના અંતે ક્ષય કરી કેવલજ્ઞાન મેળવ્યું. અને વ્યવહારનયની અપેક્ષાએ તેરમા ગુણસ્થાનકના પ્રથમ સમયે કેવલજ્ઞાન મેળવ્યું એવા હે સ્વામી! મને તેવુ કેવલજ્ઞાન આપજો. ૪૬. આ ગાથામાં સાથીએ કરવાનું પ્રયાજન બતાવે છે: સ્વસ્તિક વિષે ચઉ પાંખડાં એ ચાર ગતિના જાણવા, જે ઉપર ત્રણ પુજ તે જ્ઞાનાદિ ત્રણના જાણવા; તાસ ઉપરે સિદ્ધ કેરૂ સ્થાન સિદ્ધ શિલા કહી, અક્ષત અખંડિત શ્વેત લેવા સ્વસ્તિકે ભૂલ નહી. ૪૭ ૧ નિશ્ચયનયના મતે જે સમયે ઘાતી કર્મોના ક્ષય તેજ સમયે કૈવલજ્ઞાનની પ્રાપ્તિ કહી છે. જેમ ઘડા ફૂટે તેજ સમયે ઠીકરાં થાય. ૨. વ્યવહારનય એક સમય પછી એટલે તેરમાના પ્રથમ સમયે કેવલજ્ઞાન માને છે. એ મતનું કહેવું એવું છે કે ધાતી કના ક્ષય થાય ત્યાર પછીના સમયે કેવલજ્ઞાન પ્રકટે. જેમકે ઘા ફૂટે ત્યાર પછી ઠીકરાં થાય. કારણકે આગલે સમયે તે તે આખા હતા તેથી નિશ્ચયનય અને વ્યવહારનયને એક સમયનું આંતર્ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ [૪૨] શ્રી વિજયપધ્રસૂરિજી કૃત - અર્થ–સ્વસ્તિકને વિષે એટલે સાથીઓને વિષે જે ચાર પાંખડાં છે તે દેવતા, નારકી, તિર્યંચ અને મનુષ્યની ગતિ એ ચાર ગતિ જણાવનાર છે. સાથીઓ ઉપર જે ત્રણ ઢગલીઓ કરવામાં આવે છે તે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીને જણાવવા માટે છે. અને તેના ઉપર જે અર્ધ ચંદ્ર જે આકાર કરાય છે તે સિદ્ધોના સ્થાનરૂપ સિદ્ધશિલા બતાવવા માટે છે. ભાવાર્થ એ છે કે જ્ઞાનાદિ ત્રણ ચાર ગતિનો નાશ કરે છે અને તેથી સિદ્ધશિલારૂપ મેક્ષની પ્રાપ્તિ થાય છે, વળી હે શ્રાવક! સ્વસ્તિકની રચના કરવા માટે અખંડ અને વેત-ધોળા-સ્વચ્છ ચેખા વાપરવામાં ભૂલ કરીશ નહિ. ૪૭. આ ગાથામાં અક્ષતપૂજાની ભાવના કહે છે -- જે દર્શનાદિકના બલે ગતિ ચાર છેદી પાંચમી, ગતિ સિદ્ધિ પામ્યાઆપદીલમાં તેમને તો બહુ ગમી; ચાર ગતિને છેદનાર દર્શનાદિક આપજો, જેથી લહું હું સિદ્ધિ અક્ષત પૂજનામાં ભાવ. ૪૮ અર્થ: હે પ્રભુ! આપ જે દર્શનાદિ એટલે સમ્યગ જ્ઞાન, દર્શન, અને ચારિત્રના બલથી ચાર ગતિને ક્ષય કરી પાંચમી સિદ્ધગતિને પામ્યા છે, તે મને ઘણું પસંદ પડી છે–તે મેળવવાની મારી પણ ઈચ્છા છે. માટે ચાર ગતિને નાશ કરનાર સગ દર્શનાદિ ત્રણ સાધન મને આપે, જેથી હું પણ મોક્ષને મળવું, એવી ભાવના અક્ષતપૂજા કરતી. વખતે ભાવવી. ૪૮. છે માટે ચાર જ પણ એ જ દર્શનાદિ Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૪૩ ] હવે નૈવેદ્ય પૂજા કરતી વખતની ભાવના સમજાવે છે:-- મિષ્ટ રસને અવગણી સંયમ ધરી પ્રભુ શિવ લહ્યા, નિજ ગુણરમણતાશ્રેષ્ઠરસથી ભૂરિજન ભવજલ તર્યાં; જેમ પરણું શિવ વધૂ અણુહારી પદ એ આપજો, પ્રભુ આગલે નૈવેદ્ય ધરતાં એમ પ્રતિદિન ભાવજો. ૪૯ અ:—જે પ્રભુ મિષ્ટ રસને—સ્વાદ્દિષ્ટ આહારને તજીને અને ચારિત્રને લઇને શિવ—માક્ષ પામ્યા, એથી સમજાવે છે કે—નિજ ગુણ—આત્માના ગુણુ જે જ્ઞાન દર્શન ચારિત્ર, તેને વિષે રમણુતા-લીન થવારૂપી શ્રેષ્ટ રસથી ભૂરિ ઘણા મનુષ્યા સંસાર સમુદ્રને તરી ગયા. માટે મને પણ એ ૧ અણુહારિપદ——માક્ષસ્થાન આપો જેથી શિવવધૂ-મેક્ષ રૂપી સ્ત્રીની પ્રાપ્તિ થાય. એવી પ્રભુ આગલ નૈવેદ્ય ધરતી વખતે દરરાજ ભાવના ભાવવી. ૪૯. હવે ગ્રંથકર્તા ફલપૂજા કરતાં શું ભાવવું? તે કહે છે:— તરૂ સિંચને ફલ પામિએ ફલ પૂજને શિવ પામીએ, શ્રેષ્ઠ થાળ વિષે વીને નાથ આગળ મૂકીએ; હાથ જોડી શાસ નામી મુક્તિ ફલ ધા ઈમ ભણી, અષ્ટ ભેદી પૂજનાએ કર્યું નિરણા ઘણી. ૫૦ ૧. અણુહારિપદ—જ્યાં જીવને ખીલકુલ આહાર લેવાનેા હતેા નથી, એવું સ્થાન તે મેક્ષ છે. કારણ કે સંસારી અવસ્થામાં વિગ્રહગતિમાં ઉત્કૃષ્ટથી ત્રણ સમય, કેવલી સમુદ્ધાતમાં ત્રણ સમય તથા ચૌદમે ગુણઠાણે પાંચ હસ્વાક્ષર કાલ સુધીજ જીવ અણુહારી હેાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ [૪૪] શ્રી વિજયપધસૂરિજી કૃત અર્થ –જેમ વૃક્ષને પાણી સિંચવાથી ફલની પ્રાપ્તિ થાય છે તેમ ફલપૂજન વડે મોક્ષરૂપી ફલ મેળવાય છે. માટે સારા થાળને વિષે ઉત્તમતાજાં ફળ મૂકીને “મને મેક્ષફલ આપે” એ પ્રમાણે બે હાથ જોડીને મસ્તક નમાવી બેલિવું. એવી રીતે અષ્ટ પ્રકારી પૂજા કરવાથી કર્મની ઘણી નિર-નાશ થાય છે. આવા પ્રભુપૂજાના ઉત્તમ સમયમાં પુણ્યશાલી આસન્ન સિદ્ધિક ભવ્ય જીને દાન-શીલ-તપભાવની પણ અમુક અંશે જરૂર આરાધના થાય છે. તે આ પ્રમાણે ટુંકમાં સમજવી:-પ્રભુ દેવની આગળ ચોખાન સાથિયો કરીને નૈવેદ્ય મૂકે, આમાં પ્રભુને અક્ષતાદિનું દાન દેવાયું એમ સમજવું, અને આ દાન મહા વિશિષ્ટ ફલને આપે છે. સુવર્ણપાત્ર સમાન મુનિરાજને દાન દેવાથી શ્રી શાલિભદ્રાદિ ભવ્ય જીવને અનેક જાતના લાભ મળ્યા, તે આ તેથી અધિક (ચઢીયાતા) રત્ન પાત્ર સમાન પ્રભુને દાન દેવાનું ફલ વિશેષ હોય એમાં નવાઈ શી? પ્રભુદેવની આગળ નૈવેદ્ય ધરનારા ભવ્ય જી એવી ઉત્તમ ભાવના ભાવે છે કે–હે પ્રભે! સાવવા તળા” આ વચનથી દુર્જય રસનેન્દ્રિયને વશ પડીને મેં આવી આવી મિષ્ટ તથા સ્વાદિષ્ટ વસ્તુઓને ચાખવાની લાલચમાં પડી ભવ બગાડે, અને આપે તે પદાર્થોને છંડીને નિજ ગુણ રમણતાને અપૂર્વ રસ ચાખ્યો. મને તેજ પદ્ધતિ ઉચિત લાગે છે. આપના પસાયથી તેમ થાય એમ હું નિરંતર ચાહું છું. આથી સમજાવ્યું કે આ પૂજનના કાલમાં દાન અને ભાવધર્મની આંશિક આરાધના થાય છે, તેમ શીલ અને તપની પણ આંશિક આરાધના સમજાય તેવીજ સરલ છે. જુઓ, પૂજનના સમયે પ્રભુની સામે જ નજર રાખવી જોઈએ એમ Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૪૫] તિલિસિનિરિવરવા વિ ’ આ પાઠથી કહી શકાય. આથી આજુબાજુ જેવાને નિષેધ હોવાથી અને પ્રાયે મૌન ભાવ હોવાથી અસદાચાર (મૈથુન)ની ભાવના લગાર પણ થતી જ નથી. કારણ કે સારા નિમિત્તોના સંસર્ગથી કુભાવના થાય નહિ. એમ આંશિક શીલની આરાધના સમજાવી. હવે આંશિક તપની આરાધના સમજાવવી બાકી છે. તે આ પ્રમાણે-ખાતે જાય ને પૂજા કરતો જાય, એમ તે બને જ નહિ. કારણ કે એક કાર્યમાં બે કાર્ય થઈ શકે જ નહિ. માટે પૂજનના સમયમાં તેટલે અંશે તપની આરાધના પણ સમાયેલી છે. આ રીતે દાનાદિ ચારની આરાધના સમજાવી. તેમજ એ પણ જરૂર યાદ રાખવું કે–પ્રભુના પૂજનકાલે અમુક અંશે બારે વ્રતોની આરાધના થાય છે. તે બીના ટુંકામાં આ પ્રમાણે સમજવી. પ્રભુદેવની દ્રવ્ય પૂજાના અધિકારી બે જણા હોય છે. તે આ પ્રમાણે-૧ અવિરતિ સમ્યગ્દષ્ટિ. ૨ દેશવિરતિ. આજ ઈરાદાથી મહર્ષિ ભગવતે શ્રાવકના–૧. “દર્શન શ્રાવક. ૨. વ્રત શ્રાવક એમ બે ભેદ ફરમાવ્યા છે. ગુણસ્થાનકના વિચારે દર્શન શ્રાવકને ચોથું અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક કહ્યું છે. અને વ્રત (ધારી) શ્રાવકને પાંચમું દેશ વિરતિ ગુણસ્થાનક હોય એમ સમજવું. દર્શન શ્રાવક જીવ અછવાદિ નવે તોના સ્વરૂપને જાણકાર હોય છે અને શ્રી જૈન શાસનને (જૈન ધર્મને) જ પરમ કલ્યાણકારી માને છે. કહ્યું છે કે"सेणं दसण सावए हवइ-अहिगय जीवाजीवे उवलद्धपुण्णपावे आसव संवर निज्जर किरियाहिगरण बंध मोक्खकुसले जाव अयमाउसो ? निम्नथे पावयणे अहे अयं परमढे से से Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ [૪૬] શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત અળખું પૂજનના વિધિને અંગે દેવવંદન ભાષ્યાદિમાં જણું વ્યું છે કે-દશ ત્રિક અને પાંચ અભિગમ સાચવવાં જોઈએ. તેમાં (૧) ત્રણ વાર નિસહી બલવી. (૨) ત્રણ વાર પ્રદક્ષિણા દેવી. (૩) ત્રણ વાર પ્રણામ કરવો. (૪) અંગ પૂજા, અગ્ર પૂજા, ભાવપૂજા એ ત્રણ પૂજા. (૫) પિંડસ્થ–પદસ્થ–રૂપાતીત અવસ્થા એ ત્રણ અવસ્થા. (૬) આજુ-બાજુ–અને પાછળ જેવું નહિ. એમ ત્રણ દિશાએ જેવાને નિષેધ. (૭) ત્રણ વાર પ્રમાર્જના કરવી. (૮) વર્ણાદિ ત્રણ તે વર્ણત્રિક. (૯) ગમુદ્રા–જિનમુદ્રા–મુક્તાશુક્તિમુદ્રા એ ત્રણ જાતની મુદ્રા. (૧૦) ત્રણ પ્રકારનું પ્રણિધાન એ પ્રણિધાન ત્રિક કહેવાય. એ પ્રમાણે દશ ત્રિક કહ્યા. હવે પાંચ અભિગમ આ પ્રમાણે જાણવા. ૧-દહેરે જતી વખતે સચિત્ત પદાર્થોને ત્યાગ કરવો એટલે ત્યાં ન લઈ જવા જોઈએ. ૨-પૂજા નિમિત્તે અચિત્ત પદાર્થો લઈ જવામાં બાધ (વધ) નહિ. ક–પૂજાના પ્રસંગે એક સાડી ઉત્તરાસંગ કરવું. ૪-મનને એકાગ્ર (સ્થિર) કરવું. પ-પ્રભુને દેખતાંની સાથે ઉલ્લાસથી બંને હાથ જોડવા. એમ પાંચ અભિગમ જણાવ્યા. - ત્રણ વાર નિમિહી બેલવાના અવસરે શ્રાવક શરૂઆતમાં જિન મંદિરમાં પેસે ત્યારે પ્રથમ નિસિહીથી મનમાં નિર્ણય કરી લે છે કે મારાથી ઘર વગેરેના આરંભ સમારંભાદિ આશ્રવ સ્થાને સેવાય નહિ. પછી પ્રભુ મંદિરમાં દાખલ થઈને જ્યારે ત્રણ પ્રદક્ષિણ દે ત્યારે પ્રભુ મંદિરની થતી આશાતના ધ્યાનમાં લઈને જરૂર દૂર કરે. એમ દહેરાની બરાબર તપાસ કરીને જ (પછી) બીજી નિસિહી કહે. પછી Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૪૭] દ્રવ્ય પૂજા શરૂ કરે, તેમાં મૌનપણેજ તમામ કાર્ય કરવું. જરૂર પડે નિદેવ વચન ખપ પૂરતાં બેલી શકાય. આમ કરવાથી વિધિ સચવાય, અને આશાતના ન થાય. આ કાર્ય પૂરું થયા બાદ ભાવપૂજાની શરૂઆતમાં ત્રીજી નિસહી કહેવાય છે. આ અવસરે પૂજા કરનાર ભવ્ય શ્રાવકનું જીવન મને ગુપ્તિ વચનગુપ્તિ કાયગુપ્તિમાં જોડાય છે, તેમજ પૂજક પાંચે ઈદ્રિને પણ કાબુમાં સહેજે રાખી શકે છે. જેથી શબ્દાદિ વિષયે તરફ મન જતું જ નથી. તેને તે પૂજાની જ નિર્મલ પ્રવૃત્તિ તરફ લીનતા હોય છે, તે પુણ્યશાલી શ્રાવક જરૂર સમજે છે કે અત્યારે (પૂજન કાલે) ચારે વિકથા ન કરાય, અને માર્મિક વચન–અભ્યાખ્યાન વચન-અપ્રિય, અસત્ય વચન બોલાય જ નહિ. તેમજ વધુ વન ચાमनोभूमिस्तथैव च ॥ पूजोपकरणं न्याययं-द्रव्यं विधिक्रिया તથા શા” આ પાઠથી વસ્ત્ર શુદ્ધિ આદિ સાત પ્રકારની શુદ્ધિ જાળવવી જોઈએ. શરીરે ખણું શકાય નહિ, ઘૂંકાય નહિ, તેમજ કોઈ પણ પ્રકારની લગાર પણ ( શીલબાધક ) કામ (શૃંગાર) ચેષ્ટા વગેરે થઈ શકે જ નહિ. આવી રીતે ત્રણ ગુપ્તિ વગેરે વર્તન જાળવે તેજ સાચી નિસિહી કહેવાય. તે સિવાય નહિ. એમ ત્રણ નિમિહીની સૂચનાથી સમજાય છે કે અમુક અંશે આશ્રવ ન સેવવા એ નિયમ જળવાય છે. આ તમામ બીના સૂફમદષ્ટિથી વિચારીશું તો સમજાશે કેઆ પૂજનકાલમાં પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચે આદ્રતેની આંશિક આરાધના રહી છે, તેમજ પૂજનના સમયે પ્રભુની સામે જ જોવાનું હોય છે. આજુબાજુ વગેરે તરફ Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત નજર કરાય જ નહિ. એથી સમજવું જોઈએ કે છઠ્ઠા વ્રતની પણ આરાધના થાય છે. તેમજ પૂજાના ટાઈમે ભાગ–ઉપભાગના વ્યાપારની ચિંતવના ખોલવું વગેરેના સથા નિષેધ કરાય છે. એમ સાતમા વ્રતની પણ આરાધના થાય છે. અને (૮) આવા ( પૂજનના ) અવસરે જે સાત પ્રકારની શુદ્ધિ જાળવવા ફરમાવ્યું તેમાં મન: શુદ્ધિ જણાવી, તથા ઉપર જણાવેલી ત્રણ ગ્રુતિ સહિત ભાવ નૈષેધિકીના વિચાર, પૂજાના ૧–કાયયેાગસાર. ૨–સામન્તભદ્ર. ૩–વચનયેાગસાર. એમ ત્રણ ભેદો, તથા ૧–સ'મંગલા ર–મનાયેાગસાર. ૩–સસિદ્ધિલા. આ ત્રણ ભેદ. બીજી રીતે ૧-વિઘ્નાપશામિની. ૨–અભ્યુદય સાધિની. ૩–નિવૃત્તિ કારિણી આ નામે પણ પ્રસિદ્ધ છે. નામ પ્રમાણે વિશિષ્ટ ફલદાયક છે. આ બધા પ્રકારે વિચારતાં સમજાય છે કે—પૂજન કાલે આત ધ્યાનાંદિ થાય નહિ, પ્રમાદ સેવાય નહિ, પાપમય ઉપદેશાદિ કરાય નહિ, એમ આઠમા વ્રતની પણ આરાધના થાય છે. (૯) ભાવપૂજાની શરૂઆતમાં ત્રીજી નિસિહી ખોલે એથી પૂજક સમજે છે કે મારે સાવદ્ય ચેાગના નિષેધ છે, અને સામાચિકનું સ્વરૂપ પણ તેવું જ કહ્યું છે. એમ પૂજાના ટાઈમે નવમા વ્રતની પણુ આંશિક આરાધના થાય છે. જીએ સાક્ષિપાઠ— सावज्जजोग विरओ, तिगुत्तो छसु संजओ ॥ उवउन्तो जयમળો ય, આવા સામારૂં દોષ ॥૬॥ ૧૦–હેલાં કહ્યું કેપૂજાના અવસરે પ્રભુની સામે જોવું. બાકીની ત્રણ દિશામાં ન જોવું, આથી દિશાના સક્ષેપ કર્યાં અને ત્રણ નિસિહીમાં શ્રીજી અને ત્રીજી નિસિહી કહેતી વખતે પૂર્વના આશ્રવ નિષેધના સકાચ કરાય છે, જેથી વ્રતને સÂખ્યા. એમ Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૪૯] પૂજકાલે એ બંને રીતે દશમા વ્રતની આંશિક આરાધના થાય છે. ૧૧–પ્રભુદેવની પૂજા કરતી વખતે આહાર અબ્રહ્મ (મૈથુન) વગેરેનો નિષેધ તે હોય જ છે. આથી અગીઆરમા વ્રતની આંશિક આરાધના થાય છે. (૧૨) જ્યારે અંગપૂજા કરીને ઉત્તમ શ્રાવકે અગ્રપૂજા કરે છે તે વખતે પ્રભુની આગળ નૈવેદ્ય વગેરે મૂકે છે. આ રત્નપાત્રને દાન દીધું કહેવાય. એમ બારમા અતિથિ સંવિભાગ નામના વતની પણ દેશથી આરાધના થાય છે. આ મહાલાભદાયક પૂજન કાળ છે એમ સમજીને ઉત્તમ ભવ્ય શ્રાવકે એ જરૂર ત્રિકાલ પૂજા કરીને માનવ ભવને સફલ કરવો. ૫૦. હવે વાદી પ્રભુપૂજામાં હિંસાદિ દેશે બતાવે છે તેને જવાબ આ પ્રમાણે દેવે – કુપના દૃષ્ટાંતથી નિર્દોષ પૂજા પ્રવચને, જિમ મેલ શ્રમ તરસાળે જલથી તથા પ્રભુ પૂજને સંસાર સાગર ચુલુ કરે પ્રભુદેવ સાત્ત્વિક પૂજના, છેદ સૂત્ર મહા નિશીથે કહી ત્રિકાલે પૂજના. પ૧ અર્થ –કૂવાના દષ્ટાન્તથી (ઉદાહરણથી) પ્રવચનમાં (સિદ્ધાન્તમાં) પૂજાને નિર્દોષ (નિરવદ્ય) કહી છે. જેમ કૂવાના. પાણીથી ખોદતાં લાગેલ શરીરનાં મેલ-ધૂળ જાય છે. શ્રમથાક ઉતરે છે અને તરસ દૂર થાય છે, તેમજ પ્રભુ પૂજન કરવાથી આત્માને કર્મરૂપી મેલ નાશ પામે છે. સંસારમાં રખડવારૂપી થાક ઓછો થઈ જાય છે. તેમજ પૌદ્ગલિક Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ [૫૦] શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત તૃષ્ણા ઘટે છે. પ્રભુની સાત્વિક પૂજા સંસાર સમુદ્રને ચુલુ કરે એટલે ખોબા જેટલો કરી નાખે છે–ઓછો કરે છે. એ જ કારણથી મહાનિશીથ છેદ સૂત્રમાં શ્રાવકને ત્રિકાલ–સવાર, મધ્યાહ્ન અને સાંજે પૂજા કરવાની કહી છે. ૫૧. આ ગાથામાં જલપૂજા, ચંદનપૂજા, તથા પુષ્પપૂજા ઉપર દષ્ટાન્ત કહે છે – વિપ્ર નારી સમશ્રી જલપૂજને યશ સંપદા, છેવટ લહંતી મેક્ષ પણ નૃપ મોહને મારી ગદા; જયસૂર શુભમતિ દંપતી નિર્વાણ ચંદન પૂજન, લીલાવતી પણ તેહ પામે પુષ્પ કેરા પૂજને. પર અર્થ –સોમશ્રી નામે બ્રાહ્મણની સ્ત્રી જલપૂજાના પ્રભાવે પાંચમે ભવે મુક્તિપદ પામી, તેની બીના ટુંકામાં આ પ્રમાણે–ભરતક્ષેત્રમાં બ્રહ્મપુર નામનું નગર હતું. ત્યાં મિલ નામે એક બ્રાહ્મણ રહેતો હતો, તેને સમા નામે સ્ત્રી હતી. પુત્રનું નામ યજ્ઞવત્ર અને તેની (યજ્ઞવત્રની) સ્ત્રીનું નામ સામગ્રી હતું. એક વખત દૈવેગે સોમિલ મરણ પાપે. તેની ઉત્તર કિયા થયા બાદ સમાએ (પુત્રવધૂ) સેમશ્રીને કહ્યું કે-હે સોમશ્રી ! દ્વાદશીનું દાન દેવા માટે તમારા સસરાની ક્રિયા નિમિત્તે જળ ભરી લાવે ? સાસુના કહેવા પ્રમાણે સમશ્રી બીજી પાડેશણ સ્ત્રીઓની સાથે જળ લેવા ગઈ. પાણને ઘડે ભરીને આવતાં શ્રી દેવાધિદેવ પ્રભુના મંદિરની પાસે થઈને નીકળી. તેવામાં સ્વભાવે તેણે Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિક [૫૧] મુનિવરની પવિત્ર દેશના આ પ્રમાણે સાંભળી કે “જે ભવ્ય જીવ નિર્મલ પાણીનો ઘડો ભરીને ઉલ્લાસથી શ્રી વિતરાગ દેવની આગળ સ્થાપન કરે તે જરૂર મેક્ષપદ પામે.” આ દેશના સાંભળીને સમશ્રીએ તે જલનો ભરેલો ઘડે જિનમંદિરમાં જઈને પ્રભુની પાસે મૂક્ય, ને બંને હાથ જોડી ભક્તિ ભાવથી બેલી કે “હે પ્રભે! હું અણસમજુ છું તેથી આપની સ્તુતિ કઈ રીતે કરું? આ જલને ઘડે ચડાવવાથી જે પુણ્ય (લાભ) થતું હોય, તે મને મળજે. ” સાથેની બીજી સ્ત્રીઓએ (સોમશ્રી ઘેર આવ્યા પહેલાં) આ બીના તેની સાસુને જણાવી દીધી. જ્યારે પાછળથી સમશ્રી ઘેર આવી ત્યારે કોધથી ધમધમીને સોમાએ કહ્યું કે-હે દુષ્ટા ! હું તને ઘડા વગર ઘરમાં નહિ પેસવા દઉં. અરે ભલી ! હજુ પિતૃએને તર્પણ કરવાનું અને અગ્નિને તૃપ્ત કરવાનું તથા બ્રાહ્મણને દાન દેવાનું કામ બાકી છે, તે પહેલાં પાને ઘડે જિનમંદિરમાં કેમ મૂકી આવી? સાસુના ક્રોધ ભરેલાં આ વચન સાંભળીને સમશ્રી રઈ ગઈ. તે રેતી રેતી ઘડા લેવા માટે એક કુંભારને ત્યાં ગઈ. તેણે કુંભારને કહ્યું કે- હે ભાઈ ! આ કંકણના બદલામાં તું મને એક ઘડે આપ. કુંભારે કહ્યું કે–તું રેતી રેતી ઘડે કેમ માગે છે? ત્યારે સોમશ્રીએ તમામ બીના કુંભારને જણાવી. કુંભારે રાજી થઈને કહ્યું કે–હે બેન ! તું મહાભાગ્યશાળી છું કે જેણએ ઉત્તમ ભાવથી શ્રી જિનેશ્વર દેવની જલપૂજા કરી. મને ખાત્રી છે કે તું થોડા ભવમાં નિર્વાણ પદ પામીશ. કારણ કે પ્રભુપૂજા એ આત્મ કલ્યાણ કરવાના સાધનેમાં મુખ્ય સાધન કહ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ [ પર ] શ્રી વિજયપદ્વરિજી કૃત આ પ્રમાણે કુંભારે જલપૂજાની અનુમોદના કરી. ધ્યાન રાખવું કે અપેક્ષાએ અનુમોદના પણ સંસાર સાગર તરી જ વગેરે વિશિષ્ટ ફલ દેવા સમર્થ નીવડે છે. (આ વાત અહીં જ આગળ સ્પષ્ટ સમજાશે.) આ અનમેદના કરવાથી કુંભારે મહા પુણ્યાનુબંધિ પુણ્યને બંધ કર્યો. ત્યાર બાદ કુંભારે કહ્યું કે હું તને બીજે ઘડે આપું છું, તે લઈ જા. મૂલ્ય દેવાની જરૂર નથી. બેનનું કંકણ લેવાય નહિ. સમશ્રીએ અહીંથી ઘડે લઈ તેમાં પાણી ભરીને ઘેર જઈ સાસુને આ છે. આથી તેમને ક્રોધાગ્નિ શાંત થયે, અને પશ્ચાત્તાપ કરવા લાગી. પણ સમશ્રીએ કરેલી જિનરાજની જલપૂજા સાંભળીને દ્વેષ કર્યો. તેથી સોમાને આગલા એક ભવમાં જોગવી શકાય, એવા તીવ્ર પાપકર્મને બંધ તે (પશ્ચાત્તાપ કર્યા) પહેલાં જ પડી ચૂક્યું હતું. જલપૂજાની અનુમોદના કરનાર કુંભાર (ના જીવ) કુંભપુર નગરમાં શ્રીધર નામે રાજા થયો. તેને શ્રીદેવી નામે રાણી હતી. સેમશ્રી મરણ પામીને જલપૂજાના પ્રભાવે આ શ્રીધર રાજાની કુંભશ્રી નામે પુત્રી થઈ. અપૂર્વ રાજ્ય વૈભવને ભેગવવા લાગી. એક વખત અહીં ચાર જ્ઞાનવાળા શ્રી વિજયસેનસૂરિજી મહારાજ પધાર્યા. રાજા શ્રીધરને આ વાતની ખબર પડી. જેથી કુંભશ્રી કુંવરી વગેરે પરિવારને સાથે લઈને તે પગે ચાલતાં શ્રીગુરૂ મહારાજને વંદન કરવા નીકળ્યા. ગુરૂ પાસે આવીને ત્રણ પ્રદક્ષિણા દઈને સર્વે ઉચિત સ્થાને બેઠા. અહીં રાજા એક સ્ત્રીને જુએ છે. તેનું શરીર બહુ જ મળથી ભરેલું અને ધૂળથી ખરડાયેલું હતું. તેના માથાની ઉપરના ભાગમાં રસોળીની જે ઘડાના Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૫૩] આકારે ઉંચો માંસપિંડ નીકળ્યો હતો. આ સ્થિતિમાં પણ તે રેગાદિની પીડાથી ઘણીજ હેરાન થતી હતી. તે જ્યારે નજીકમાં આવી, ત્યારે રાજાએ આચાર્ય મહારાજને પૂછ્યું કે આ રાક્ષસી જેવી ભયજનક સ્ત્રી કેણ છે? જવાબમાં જણાવ્યું કે-(એ) તારા નગરમાં જે વેદત્ત નામે દરિદ્રી ગૃહસ્થ રહે છે, તેની એ પુત્રી થાય. આને જન્મ થયો કે તરતજ તેના માતાપિતા મરણ પામ્યાં. ઘણી જ દુ:ખી હાલતમાં આ સ્ત્રી પિતાનું જીવન ગુજારે છે. આ સાંભળી રાજાને કર્મની વિચિત્રતાને બરાબર ખ્યાલ આવ્યું. અવસરે તે દુઃખી સ્ત્રીએ ગુરૂને પૂછ્યું કે હે ભગવન્! મેં પાછલા ભવમાં એવું શું પાપકર્મ બાંધ્યું હતું કે જેના ઉદયે હું આવી દુઃખમય સ્થિતિ પામી. જવાબમાં ગુરૂ મહારાજે કહ્યું કે તું પાછલા ભવમાં સોમા નામની બ્રાહ્મણ હતી, તે વખતે તારા પુત્રની સ્ત્રીએ શ્રીજિનેશ્વર દેવની જલપૂજા કરી, તે ઉપર તે દ્વેષ કર્યો, તેથી ભયંકર નિબિડ પાપકર્મ બાંધ્યું, જેના પરિણામે તું આવાં ભયંકર દુઃખ ભેગવે છે. ઘણું પાપકર્મ ભેગવાઈ ગયું છે. સોમશ્રી જલપૂજાના પ્રભાવે કુંભશ્રી નામે રાજકુંવરી થઈ, તે તેના પિતાની સાથે અહીં બેઠી છે. આ બીના સાંભળીને કુંભશ્રી ઘણું રાજી થઈ. તે રાજકુંવરીએ કુંભારની બીના પૂછી, તેના જવાબમાં કહ્યું કે તારી જલપૂજાની અનમેદના કરી, તેના પ્રભાવે તે મરીને (આ તારે પિતા) શ્રીધર નામે રાજા થયે. આ સાંભળીને રાજા પણ ઘણે ખૂશી થયો. પૂર્વે કરેલા સુકૃત દુષ્કૃતને વિશેષ વિચાર કરતાં ત્રણે (રાજા-કુંવરી-દુઃખી સ્ત્રી) જણને જાતિસ્મરણ જ્ઞાન Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ પ૪] શ્રી વિજ્યપધસૂરિજી કૃત થયું, તેથી તેમને ખાત્રી થઈ કે ગુરૂએ કહેલી બીના તદ્દન સાચી છે. કુંભશ્રીએ તે દુઃખી સ્ત્રીના માથે હાથ ફેરવીને મસ્તકને વ્યાધિ દૂર કર્યો. જલપૂજાને પ્રભાવ જાણી કુંભશ્રી કુંવરી પ્રભુપૂજા વિશેષે કરવા લાગી. છેવટે સમાધિમરણ પામી ઈશાન દેવલોકે ગઈ. ત્યાં દેવતાઈ સુખ ભેગવીને મનુષ્ય ભવ પામશે. ત્યાંથી આગળ ચેાથે ભવે દેવ થશે, અને પાંચમે ભવે મુક્તિ પદ પામશે. તથા ચંદનપૂજાના પ્રભાવે જયસૂરરાજા અને શુભમતિ રાણું અનંત સુખમય મુક્તિપદ પામ્યા. તે બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી:-રાજા જયસૂર વૈતાઢય ગિરિની ઉપર દક્ષિણશ્રેણિમાં ગજપુર નગરના વિદ્યાધર રાજા હતા, તેમને શુભમતિ નામે રાણી હતી. એક વખત ત્રીજા દેવલેકમાંથી ચવીને એક સમ્યગ્દષ્ટિ દેવ તેના ગર્ભમાં આવ્યું. ઉત્તમ ગર્ભના પ્રભાવે રાણીને દેહલે થે કે “રાજાજીની સાથે અષ્ટાપદ તીર્થે જઈ પ્રભુદેવની પૂજા કરું.” આ બીના રાણએ રાજાને કહી, જેથી બંને જણે વિમાનમાં બેસીને અષ્ટાપદ પર્વત ઉપર આવ્યા. અહીં રાણીએ શ્રીજિનેશ્વર પ્રભુની પરમેલ્લાસથી પૂજા કરી અને ચંદનપૂજા ઠાઠમાઠથી સવિસ્તર કરી. પછી નીચે ઉતરતાં એક દિશામાંથી દુર્ગધ આવી. તપાસ કરતાં ખાત્રી થઈ કે મુનિરાજ કાઉસ્સગ ધ્યાને આતાપના લઈ રહ્યા છે. તેમના શરીરમાંથી પરસેવાની દુર્ગધ આવે છે. રાણીએ રાજાને પૂછયું કે મુનિઓ આવી દુર્ગધ દૂર કરવા માટે પ્રાસુક જળથી ન્હાય છે તેમાં શું વાંધે? જવાબમાં રાજાએ કહ્યું કે સંયમરૂપ જળથી મુનિવરે ન્હાય છે તેથી તેઓ કાયમ Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૫૫] પવિત્રજ હોય છે. શીલ ધર્મને ટકાવવા માટે સ્નાનનો નિષેધ છે. અહીં શુભ મતિએ મુનિના શરીરની દુર્ગછા કરી પાપકર્મ ઉપાર્જન કર્યું. (તે કર્મ આગળ મદનાવલિના ભાવમાં ભેગવે છે) ભક્તિભાવે રાજા અને રાણીએ મુનિના શરીર ઉપર મળ પ્રાસુક જળથી દૂર કર્યો અને સુગંધિ પદાર્થો ચેપડ્યા. ત્યાંથી બંને આગળ બીજા તીર્થોની યાત્રા કરવા ગયા. અહીં મુનિના શરીર ઉપરની સુગંધને ગંધ લેવા ઘણાં ભમરાઓ ચૂંટે છે, અને ચટકા મારે છે જેથી મુનિ તીવ્ર વેદના ભેગવે છે, તો પણ સદ્ધયાનથી લગાર પણ ચલાયમાન થતા નથી. તીર્થયાત્રા કરીને પાછા ફરતી વખતે બંને અહીં આવી જુએ છે તે જણાય છે કે ભમરાઓ મુનિને હેરાન કરી રહ્યા છે. રાજાએ તમામ ભમરાઓ ઉડાડી મૂક્યા. આ તીવ્ર વેદના સહન કરવાથી મુનિને કેવલજ્ઞાન થયું. મુનિરાજે દેશના દેતાં જણાવ્યું કે-મુનિરાજના મલિન શરીરની દુર્ગછા ન કરવી જોઈએ. તેમ કરે છે તે કર્મના ઉદયે દુર્ગછા કરનાર જીવની ભવોભવ બીજાઓ દુર્ગછા કરે છે. જે પાપરૂપ મેલથી મલિન હાય, તે જ ખરે મલિન કહેવાય. આ વચન સાંભળીને રાણું શુભમતિએ દુર્ગછા કરેલી તેની માફી માગી. વારંવાર મુનિને નમીને તે અપરાધ ખમાવવા લાગી. મુનિરાજે રાણીને કહ્યું કે તમે આ ખરા દીલથી પશ્ચાત્તાપ કર્યો, તેથી ઘણું પાપ નાશ પામ્યું, તો પણ એક ભવમાં ભેળવી શકાય એટલું પાપકર્મ (ભેગવવાનું) બાકી રહ્યું છે. પૂર્ણ ઉલ્લાસથી શ્રી જેનેન્દ્ર ધર્મની આરાધના કરી માનવ જન્મને સફલ કરે. આવી દેશના સાંભળીને તથા વંદન કરી બંને જણ સ્વસ્થાને આવ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ [૫૬] શ્રી વિજ્યપધરિજી કૃત અવસરે રાણીએ પુત્રને જન્મ આપે, તેનું નામ કલ્યાણ રાખ્યું. અનુક્રમે પુત્ર ઉંમર લાયક થયે, એટલે પુત્રને રાજ્ય સેંપીને બંને જણાએ ગુરૂ મહારાજની પાસે દીક્ષા ગ્રહણ કરી. પૂર્ણ ઉલ્લાસથી તેની યથાર્થ સાધના કરી રાજા સૌધર્મ દેવલેકે દેવ થયે અને શુભમતિ તેની દેવાંગના થઈ. અવસરે ત્યાંથી આવીને (ત્રીજે ભવે) શુભમતિનો જીવ હસ્તિનાપુરમાં જિતશત્રુ રાજાની મદમાવલિ નામે પુત્રી પણે ઉપયે. અનુક્રમે વય થતાં સ્વયંવર મંડપમાં વર વરવાના પ્રસંગે તે પુત્રીએ સિંહધ્વજ રાજાને વરમાળા પહેરાવી. કેટલાક સમય વીત્યા બાદ પૂર્વે બાંધેલું પાપકર્મ ઉદયમાં આવ્યું, તેને લઈને મદનાવલિના શરીરમાંથી અસહ્ય દુર્ગધ છુટવા લાગી, જેથી સને તિરસ્કારપાત્ર બની. આથી રાજાને ઘણું દુઃખ થયું. તેણે ઘણું ઉપચાર કર્યો, પણ લગારે ફાયદો થયો નહિ. રાજાએ તેને છે. જંગલમાં મહેલ બંધાવીને ત્યાં રાખી. રાજસુભટે દૂર રહીને તેની સંભાળ રાખે છે. દુખે કરી સહન કરી શકાય એવી દુર્ગધથી રાણી તીવ્ર વેદના ભગવે છે, આ સ્થિતિમાં રાણીએ વિચાર્યું કે ભલભલાને પણ કર્મોના ફલ ભેગવવા પડે છે, તો પછી મારે આ વેદનાને કર્મ પરિણામ સમજીને સમતા ભાવે સહન કરવી એમાંજ ડહાપણ ગણાય. એ દીન બી વીતી જાય ગા” એટલે સુખના કે દુઃખના દહાડા કેઈના કાયમ રહેતાજ નથી. આવી રીતે પૈયે રાખીને પલંગમાં રાણી બેઠી છે, એવામાં રાણીએ શેખની ઉપર બેઠેલા શુક પક્ષીના જોડલાને જોયું. તે શુકપક્ષીના જેડલાએ રાણી સાથે વાતચિત કરતાં મનાવલિનું જીવનચરિત્ર કહ્યું. રાણીને આ Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકો [૫૭] (પિતાનું જીવન) સાંભળતા જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી એને ખાત્રી થઈ કે આ શુક પક્ષીનું કહેવું તદન વ્યાજબી છે. છેવટે આ શુક પક્ષીના કહ્યા પ્રમાણે રાણીએ સાત દિવસ સુધી વિધિપૂર્વક ઉલ્લાસથી શ્રી જિનેશ્વર પ્રભુની ચંદનપૂજા કરી, જેના પ્રભાવે તમામ દુધ નાશ પામી. રાણુના આનંદને પાર રહ્યો નહિ. આ બીના રાજાએ જાણું, જેથી તે ખૂશી થઈને રાણીને હાથી ઉપર બેસાડીને રાજમહેલમાં લઈ ગયા. એક વખત બને જણ આનંદમાં બેઠા છે, એવામાં ખબર મળી કે–અમરતેજ નામના મહા મુનીશ્વરને ઉદ્યાનમાં કેવલજ્ઞાન થયું છે, જેથી રાજા રાણી વિગેરે પરિવારને સાથે લઈને વંદન કરવા ગયા. ત્યાં મુનિરાજની વૈરાગ્યમય અપૂર્વ દેશના સાંભળ્યા બાદ રાણીએ ગુરૂને પૂછયું કે-જેણે મારું જીવન કહી સંભળાવ્યું તે શુકપક્ષી કેણ હતો? જવાબમાં કેવલી પ્રભુએ કહ્યું કે હે રાણું! તે તારે પૂર્વ ભવને સ્વામી હતા. તેણે શુક પક્ષીનું રૂપ કરીને તીર્થકર ભગવંતની પાસે તારું જીવન સાંભળીને તને પ્રતિબંધ કરવા ખાતર અને નીરોગી થવાને ઉપાય જણાવવા માટે તારી આગળ (તારું) જીવન કહી સંભળાવ્યું હતું. તે દેવ અહીં તારી પાસે બેઠે છે. રાણીએ તે દેવની પાસે જઈને તેને ઉપકાર માન્ય. દેવે (પૂર્વભવના સ્વામીએ) રાણને કહ્યું કે-“હવે મારૂં સાત દિવસનું આઉખું બાકી છે. અહીંથી આવીને હું ખેચર (વિદ્યાધર) ને પુત્ર થઈશ. તે વખતે તું મને પ્રતિબંધ કરજે” રાણીએ કહ્યું કે મને તેવું જ્ઞાન થશે, તે જરૂરી તેમ કરીશ. આ ઉત્તર સાંભળીને દેવ સ્વસ્થાને ગયે. અવસરે (શુભમતિના જીવ) રાણું મદ Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ [૫૮] શ્રી વિજયયરિજી કૃત નાવલિએ દીક્ષા ગ્રહણ કરી ઉગ્ર તપસ્યા સાધવા માંડી. પેલે દેવ સાત દિવસનું દેવાયુષ્ય પૂરું કરીને પવન નામના વિદ્યાધર. રાજાને મૃગાંક નામને પુત્ર થયે. અનુક્રમે યૌવન વય થતાં એક દિવસ વિમાનમાં બેસીને મૃગાંક કુમાર ચાલ્યા જાય છે. ત્યારે તેની નજર સાધ્વી મદનાવલિની ઉપર પડે છે. આ વખતે કામાતુર મૃગાંક કુમારે નીચે આવીને સાધ્વીને ઘણાએ અનુકૂલ ઉપસર્ગો કર્યા તે પણ સાધ્વીજી શીલધર્મથી ચલાયમાન થયાજ નહિ, ઉપસર્ગને સમભાવે સહન કરવાથી તે કેવલજ્ઞાન પામ્યા ને મૃગાંક કુમારને (પૂર્વે કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે) પ્રતિબંધ પમાડે, જેથી કુમારે દીક્ષાને સાધીને કેવલી થવા પૂર્વક મુક્તિપદ મેળવ્યું. સાધ્વી મદનાવલિ પણ ઘણું વર્ષના કેવલી પર્યાયમાં અનેક ભવ્ય જીવોને ઉદ્ધાર કરી નિર્વાણપદ પામ્યા. સારાંશ એ કે ચંદનપૂજા કરવાથી જયસૂર (મૃગાંક) અને શુભમતિ (મદનાવલિ) જેમ સંસારસાગર તરી ગયા, તેમ ભવ્ય જીએ પ્રભુની ઉલ્લાસથી પૂજા કરી આત્મકલ્યાણ જરૂર સાધવું. તેમજ પ્રભુદેવની ઉત્તમ પુષ્પ (ફૂલ) પૂજા કરવાથી લીલાવતી નામની એ વણિક પુત્રીએ મોક્ષ સંપદા મેળવી હતી. તેની ટુંકી બીના આ પ્રમાણે જાણવી:ઉત્તરમથુરા નામની એક નગરી છે, ત્યાં ધનપતિ નામે એક શેઠ રહેતા હતા. તેમને શ્રીમાલા નામે સ્ત્રી હતી. લીલાવતી નામે પુત્રી હતી, મુનિરાજના કહેવા પ્રમાણે વિધિપૂર્વક ઉલ્લાસથી તેણે (લીલાવતીએ) પ્રભુદેવની ઉત્તમ પુષ્પપૂજા કરી. હતી, તે ઉપરાંત તે પરમ શ્રાવિકા હંમેશા પ્રભુપૂજાદિ ધર્માનુષ્ઠાનમાં મગ્ન રહેતી હતી. અંતે સમાધિ મરણ પામી દેવ Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકો [૫૯] પણે સૌધર્મ દેવલોકની દેવતાઈ અદ્ધિ ભગવી. લીલાવતીને ગુણધર નામે ભાઈ હતો. તે પણ બેનના કહેવા પ્રમાણે પ્રભુપૂજા હંમેશાં કરતો હતો, જેના પરિણામે તે પણ ત્યાં જ સૌધર્મ દેવલેકે દેવ થયે. દેવાયુષ્ય પૂરું કરીને લીલાવતીને જીવ દેવકને ત્યાગ કરીને ત્રીજે ભવે સુરપુર નગરના સુરવિક્રમ રાજાની વિનયશ્રી નામે પુત્રી થઈ. અને ગુણધરનો જીવ સ્વર્ગથી ચવીને પદ્મપુર નગરના પારથ રાજાને જય નામે પુત્ર થયો. જુઓ કર્મની વિચિત્રતા. અહીં પૂર્વે જે ભાઈબેન હતા તે દેવગે સ્ત્રી ભર્તાર થાય છે. એટલે જયકુમારનું લગ્ન વિનયશ્રી સાથે થાય છે. નિર્મલાચાર્ય નામના ગુરૂના સમાગમથી આ બાબતની ખાત્રી થાય છે. છેવટે વિનયશ્રી દીક્ષાને સાધીને નિર્વાણપદને પામી. પર. આ ગાથામાં ધૂપપૂજા તથા દીપક પૂજા વડે મોક્ષ મેળવનારના દષ્ટાંન્ત કહે છે – સાતમે ભવ સિદ્ધિ વિનયંધર ધૂપથી, પામે જવાથી જ્યાં મરણજન્માદિને ભય જ નથી; જિનમતિ ને ધનસિરિ સખિ દ્રવ્ય દીપક પૂજને, વર ભાવ દીપ જગાવતી તિમ સાધતીશિવ શર્મને. પ૩ અર્થ:–રાજા વિનયંધરે પ્રભુદેવની ઉલ્લાસથી ધૂપ પૂજા કરી હતી. તેના પ્રભાવે તે સાતમે ભવે જ્યાં જન્મ મરણદિને લગાર પણ ભય નથી એવા પરમપદ મેક્ષને પામ્યા. તે બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી:–પિતનપુર Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ [૬૦] શ્રી વિજયપધસૂરિજી કૃત નામના નગરમાં વજેસિંહ રાજા હતા, તેને કમળા અને વિમલા એ નામની બે રાણીઓ હતી. કમલા રાણીને કમલ નામે અને વિમલા રાણીને વિમલ નામે પુત્ર હતે. વિમલા રાણુંને પક્ષ લઈને નિમિત્તિયાએ “રાજ્યપદને ગ્ય કેણું થશે? ” આ (રાજાએ પૂછેલા ) પ્રશ્નના જવાબમાં કહ્યું કે “વિમલ કુમાર સર્વગુણ સંપન્ન છે, તેને રાજ્ય પર્વ ઉચિત છે. કમલ કુમારને રાજા બનાવશો, તો તમારા રાજ્યને નાશ થશે.” આથી દશ દિવસના બાલક કમલકુમારને નોકરેની મારફત ભયંકર અટવીમાં મૂકાવી દીધા. ત્યાંથી માંસનો પિંડ જાણીને ભારંડ પક્ષીએ ઉપાડો. તે બીજા ભારંડને જોવામાં આવ્યું. આકાશમાં બંનેની તકરારમાં બાળક નીચે પડશે. તેને કુવામાં પડતાં ત્યાં પહેલાં પડેલા પુરૂષ ઝીલી લીધો. તે બંને સુબંધુ નામે એક સાર્થવાહની મદદથી હાર નીકળ્યા. (બાળકની સાથે કુવામાંથી બહાર નીકળેલા) પુરૂષે સાર્થવાહને બીના જણાવી ને તે બાલક સં. તેણે (કમલ) બાલકનું નામ “વિનયંધર” રાખ્યું. અનુક્રમે સાથેવાહ મુસાફરી કાર્ય પૂરું થતાં પોતાના કંચનપુર નગરમાં આવ્યો. અહીં વિનયંધર કાળક્રમે મોટી ઉંમરને થાય છે. એક વખત વિનયંધરે મુનિરાજની દેશનામાં સાંભળ્યું કે“જેઓ કસ્તુરી, ચંદન, અગરૂ અને કપૂર મિશ્રિત ધૂપથી પ્રભુદેવની પૂજા કરે, તેઓને ઈંદ્રાદિક પણ નમસ્કાર કરે છે અને તેઓ સંસાર સાગરને તરી જાય છે.” આથી વિનયંધરે અવસરે પરમ ઉલ્લાસથી ધૂપપૂજા કરી, તેમાં પ્રતિજ્ઞા કરી કે આ ધૂપધાણામાં રહેલે ધૂપ જ્યાં સુધી સર્વથા ન Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૬૧] બળી રહે, ત્યાં સુધી મારે પ્રાણાંત કચ્ચે પણ અહીંથી ખસવું નહિ. આ પ્રસંગે યક્ષે ભયંકર સર્પનું રૂપ કરીને આકરા ઉપસર્ગો કર્યા, તે પણ તે તલભાર પણ ચલિત થયે (ડો) નહિ. છેવટે યક્ષે પ્રસન્ન થઈને સપના ઝેરને ઉતારનારું એક રત્ન આપ્યું. જણાવવું જરૂરી છે કે-આ કંચનપુરનો રત્નરથ નામે રાજા હતા, તેને ભાનુમતી નામની પુત્રી હતી, સર્પ કરડવાથી “મરી ગઈ એમ જાણીને રાજા વગેરે તે કુંવરીને ચિતામાં સુવાડી બાળવાની તૈયારી કરતા હતા, તેટલામાં વિનયધરે આવીને રત્નના પ્રભાવે તેને (કુંવરી) સાવધાન કરી. ત્યાર બાદ પ્રસન્ન થયેલા યક્ષના કહેવાથી રાજાને વિનયંધરની પૂરી ઓળખાણ મળી, જેથી તેની સાથે ભાનુમતીને પરણાવી, તેમજ રાજાએ બીજી પણ પુષ્કળ ઋદ્ધિ આપી. મારા પિતાએ મને નાની ઉંમરમાં ઘણું દુઃખ આપ્યું, એમ ચક્ષના કહેવાથી વિનયંધરે જાણ્યું, જેથી પિતાની ઉપર ચઢાઈ કરી. આ વખતે યક્ષે વજેસિંહને જણાવ્યું કે–આ વિનયંધર તમારો પુત્ર છે જેને તમે અરણ્યમાં મૂકાવી દીધો હતો. આથી યુદ્ધ શાંત થયું. પિતાએ ગેરવ્યાજબી કામ કર્યું તેને પશ્ચાત્તાપ કરીને વિનયંધરને દિક્ષા લેવાને વિચાર જણાવ્યો. ત્યાં તો વિનયંધરે પણ સંયમ લેવાની ઈચ્છા દર્શાવી, જેથી વિમલકુંવરને રાજ્ય સૅપી બંને જણાએ ઉલ્લાસથી શ્રી વિજયસૂરિ મહારાજની પાસે દીક્ષા લીધી. યથાર્થ આરાધના કરીને બંને મુનિવરે ચોથા મહેન્દ્ર દેવલોકમાં દેવ થયા. અહીં વિનયંધરના સાત ભવ સમજવાના છે. તેમાં ૧-વિનયંધર. ૨મહેન્દ્ર દેવ. એમ બે ભવ થયા. પાંચ બાકી રહ્યા તે આ પ્રમાણે-વજસિંહનો જીવ દેવકથી ચવીને ક્ષેમપુરને પૂર્ણ Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ક ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત ચંદ્ર રાજા થયા, અને વિનય ધરના જીવ ત્રીજે ભવે ક્ષેમપુરમાં ફોમ કર શેઠના ધૂપસાર નામે પુત્ર થયા. જીએ ધૂપપૂજાને પ્રભાવ-પાછલા ભવમાં કરેલી ધૂપપૂજાના પ્રભાવે ધૂપસાર સુગ’ધી શરીરવાળા થયા, એટલે એના શરીરમાંથી બહુજ સુગંધ છૂટવા લાગી. આ વાતની રાજાને ખબર પડી. તેણે પાછલા ભવના દ્વેષથી પસારના શરીર ઉપર અશુચિ પદાર્થ ચાપડાવ્યા. તેા પણ યક્ષ (ના જીવ)ની મદદથી તેના શરીરમાંથી અપૂર્વ સુગંધ નીકળવા લાગી. છેવટે રાજાએ માી માગી. કેવલી ભગવંતની પાસેથી પૂર્વ ભવની મીના જાણુવાની મળી, જેથી ધૂપસારને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટયું. એ દેશનાના પ્રભાવ સમજવા. અહીં રાજાની સાથે અપૂર્વ સંયમની સાધના કરીને ધૂપસાર વ્હેલા ત્રૈવેયક દેવલેાકમાં દેવ થયા. ત્યાંનાં સુખ ભાગવીને મનુષ્ય ભવ પામશે. પછી દેવ થઈને નર ભવ પામી સંયમને આરાધી મેાક્ષ પામશે. તેમજ દ્રવ્યદીપકની પૂજા કરી, તેથી જિનમંતિ અને ધનશ્રી નામની અને સખીઓએ ઉત્તમ કેવલ જ્ઞાનરૂપી ભાવ દીપકને ચેતાવીને મેાક્ષ સુખ મેળવ્યું. તે ખીના ટુંકામાં આ પ્રમાણે સમજવી:--મેઘપુર નામના નગરમાં સુરદત્ત નામે શેઠ રહેતા હતા, તેમને શીલવતી નામે સ્ત્રી હતી. બ ંનેને સમ્યગ્દષ્ટિ જિનમતિ નામે પુત્રી હતી, તેને ધનશ્રી નામે મિથ્યાષ્ટિ સખી (વ્હેનપણી) હતી. જિનમતિ હુ ંમેશાં જિનમદિરમાં પૂજાના પ્રસંગે ઉલ્લાસથી દીપક કરતી હતી. આ જોઈને ધનશ્રીએ પૂછ્યું કે-આમ કરવાથી શો લાભ થાય ? તેના જવાબમાં જિનમતિએ જણુાવ્યું કે-દેવતાઇ સુખ અને છેવટે મેક્ષપદ મળે. પવિત્ર આગમા Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગચ્છિા [૬૩] સ્પષ્ટ જાહેર કરે છે કે-“દીપપૂજાના પ્રભાવે બુદ્ધિ વધે, અખંડ દેહ મળે, શરીરની કાંતિ ચળકે, રોગાદિ કષ્ટ ટળે, અને અનર્ગલ સંપદા મળે, પાપરૂપ પતંગીયાને જરૂર નાશ થાય” સખીનાં આ વચન સાંભળીને ધનશ્રી તે પ્રમાણે હંમેશાં ત્રિકાલ દીપક પૂજા કરવા લાગી. જિનમતિની ઉત્તમ સોબત મળી, તેથી છેવટે અનશન અંગીકાર કરીને સમાધિ મરણ સાધીને દીપક પૂજાના પ્રભાવે સૌધર્મ દેવલમાં દિવ્યરૂપાદિ અદ્ધિવાળી દેવી થઈ. હંમેશના નિયમ મુજબ અપૂર્વ ઉલ્લાસથી જિનમતિ પૂજાને ટાઈમે કાયમ ત્રિકાલ દીપક પૂજા કરતી હતી. તે ધર્મમય સાત્ત્વિક જીવન ગુજારીને છેવટે જ્યાં ધનથી ઉપજી હતી ત્યાં જ મહાધક દેવી થઈ. બંને દેવીઓએ અહીં મેઘપુરમાં શ્રી કષભદેવનું ભવ્ય વિશાલ મંદિર બનાવીને ઉપરના ભાગે કળશ સ્થાપીને ત્યાં રત્નદીપક મૂક્યું. એ દીપકપૂજાને પૂર્વને સંસ્કાર સમજે. ધનશ્રી સ્વર્ગમાંથી અવીને હેમપુરના મકરધ્વજ રાજાની કનકમાલા નામે રાણી થઈ. ધ્યાનમાં રાખવું કે જિનમતીને જીવ હજુ દેવલેકમાં દેવીપણે છે. તે દેવી રાતના પાછલે પહેરે કનમાલાને પ્રતિબંધ કરવાની ખાતરી કહેવા લાગી કે-હે રાણું યાદ રાખજે કે–તેં પાછલા ભવે પ્રભુની દીપક પૂજા કરી તેથી તને આ વિશાલ રાજ્ય અદ્ધિ મળી છે, એમ વારંવાર કહેવા લાગી. તે પણ રાણીને નિર્ણય થતો નથી કે આ કોણ કહે છે. છેવટે કેવલી મહારાજાની પાસેથી આ બાબતનો નિર્ણય થાય છે. દેશની સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન પામી જૈન ધર્મ અંગીકાર કરે છે. જિનમતિ દેવીએ આ Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ [૬૪] વિજયપધસૂરિજી કૃત વાતની અનુમોદના કરી જણાવ્યું કે-હું સ્વર્ગથી ચવીને અહીંજ સાગરદત્ત શેઠની સુદર્શના નામે પુત્રી થઈશ. ત્યારે તું મને જૈન ધર્મ પમાડજે, એમ કહી દેવી સ્વસ્થાને ગઈ. અવસરે જિનમતિ દેવી આવીને સુલસાના ગર્ભમાં આવી. જન્મ થતાં સુદર્શના નામ પાડ્યું. જ્યારે મોટી થઈ ત્યારે લાગ જોઈને કનકમાલાએ સુદર્શનાને શ્રી ત્રાષભ પ્રભુના મંદિર ઉપર રહેલા રત્નદીપકની બીના કહી સંભળાવી. જેથી તે જાતિસ્મરણ જ્ઞાન પામી રાણીને ભેટી પડી, અને સુદનાએ ઘણું વ્હાલથી રાણુને ઉપકાર માન્ય. અહીં બંને અવસરે સંયમ અંગીકાર કરીને તેની અપૂર્વ ઉલ્લાસથી સાધના કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. ત્યાંથી વીને મનુષ્ય ભવમાં ચારિત્ર સાધીને શિવસંપદા પામશે. પ૩. હવે અક્ષતપૂજા તથા નૈવેદ્ય પૂજા ઉપર દષ્ટાન્ત કહે છે – કીર યુગલની જેમ સુર સુખ હોય અક્ષત પૂજન, નિવણ થાય પરંપરાએ દેખ વિજય ચરિત્રને રાજા હલી નૈવેધ પૂજા આચરે નિર્મલ મને, દેવભવ વચમાં લહે ને સાતમે ભવ મુક્તિને. પ૪ અર્થ:–અક્ષત પૂજાના પ્રભાવે કીર યુગલ (પિપટના જેડલા)ને દેવતાઈ ઋદ્ધિ મળી અને છેવટે મુક્તિને પણ લાભ થયો. તે બીના ટુંકામાં આ પ્રમાણે શ્રીપુર નગરની હાર શ્રી કષભદેવના મંદિરની આગળના ભાગમાં એક આંબાનું ઝાડ હતું. તે (વૃક્ષ)ની ઉપર એક શુક પક્ષીનું Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૬૫] જેલું રહેતું હતું. તેમાંની ચુકી (સૂડી) એ પાછલા ભવમાં પરિત્રાજિકા હતી. અહીંના રાજા શ્રીકાંતને શ્રીદેવી (વિગેરે) નામે રાણી હતી. પાછલા ભવના સ્નેહને લઈને તેને જોતાં આ સૂડીને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તેણે રાજાને પહેલાં ની બીના જણાવીને ખુશી કર્યો, અને પોતાના પતિ (સૂડી) ના પ્રાણ બચાવ્યા, અને રાજાએ પોતાના ક્ષેત્રમાં તે જેડાને ચણવાની રજા આપી. અવસરે આ સૂડીએ બે ઇંડાં મૂક્યાં. તેમજ તેની સપત્ની (શોક) બીજી સૂડીએ પણ એક ઈંડું મૂક્યું. પ્રથમની સૂડીએ શેકનું ઇંડું પોતાના માલામાં લાવી મૂકયું. ત્યાં સોલ મુહૂર્ત સુધી રહ્યું. ઇંડું નહિ જેવાથી શેક (સૂડી) તરફડવા લાગી. આ જોઈને દયા આવવાથી પાછું હતું ત્યાં તે ઠંડું મૂક્યું. ઇંડું જોઈને શક (સૂડી) શાંત થઈ. અવસરે તે બે ઇંડાંમાંથી બે બચ્ચા (સૂડેસૂડી) નીકળ્યાં. તેઓ રાજાના ખેતરની ચણ ખાઈને મોટા થવા લાગ્યા. એક વખત પ્રભુ શ્રી ઋષભદેવને વંદન કરવા માટે જ્ઞાની ચારણ મુનિ પધાર્યા. આ વખતે રાજા વગેરે પણ અહીં હાજર હતા. તેઓએ વંદનાદિ વિધિ સાચવીને મુનિરાજને અપૂર્વ આદર સત્કાર કર્યો. અવસરે રાજાએ તે મુનિને અક્ષત પૂજાનું ફલ પૂછ્યું. જવાબમાં મુનિરાજે કહ્યું કે-જે ભવ્ય છે પ્રભુની આગળ અખંડ ઉજ્વલ અક્ષત (ચોખા)ની ત્રણ ઢગલી કરે તે જરૂર અખંડ મોક્ષ સુખ પામે. આ સાંભળીને જેમ નગરજને અક્ષત પૂજા કરવા તૈયાર થયા, તેમ શુકમિથુન (સૂડા અને સૂડીએ) પણ ઉલ્લાસથી પ્રભુની આગળ ત્રણ અક્ષતના પુંજ કર્યા. એમ કરવાને પોતાના બચ્ચાઓને પણ ભલામણ Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ [૬૬] શ્રી વિજયપદ્રસૂરિજી કૃત (સૂચના) કરી. જેથી તેઓ પણ તેમ કરવા લાગ્યા. અંતે ચારે પક્ષીઓ પ્રભુની અક્ષત પૂજા કરવાથી બીજે ભવે દેવ લેકની અદ્ધિ પામ્યા. ત્યાંથી ચવીને ચાર પક્ષીઓમાંથી શુક (બે બચ્ચાના બાપ)ને જીવ ત્રીજે ભવે હેમપુર નગરને માલીક હેમપ્રભ રાજા થયે. અને સૂડીને જીવ તેજ રાજાની જયસુંદરી નામે રાણું થઈ. એની શેક (બીજી સૂડી)ને જીવ તેજ રાજાની રતિ નામે રાણું થઈ. પહેલાં (સૂડીના ભવમાં) સપત્ની (શાક)નું ઇંડું સોલ મુહૂર્ત સુધી પોતાના માળામાં રાખ્યું હતું. તેથી ગાઢ પાપ કર્મ બંધાયું. તેના પરિણામે આ ભવમાં રાણી જયસુંદરીને સેલ વર્ષ પર્યત મદનકુમાર પુત્રનો વિયોગ સહે પડયા. આ બીને વિજયચંદ્ર કેવલીના ચરિત્રમાંથી વિસ્તારે જાણવી. મેં ત્યાંથી અહીં ટુંકામાં જણાવી છે. પદયે રાજા હેમપ્રભને કેવલીને સમાગમ થતાં તેણે કેવલી ગુરૂને પૂછયું કે-આવું સુખ મને કયા પુણ્યથી મળ્યું? જવાબમાં શ્રી કેવલી ભગવંતે કહ્યું કે તમે શુક પક્ષીના ભાવમાં પ્રભુ શ્રી જિનેશ્વર દેવની આગળ ઉલ્લાસથી અક્ષતના ત્રણ પુંજ કર્યા હતા. તેથી જે પુણ્યાનુબંધી પુણ્ય બંધાયું તેના પરિણામે આ રાજ્યગદ્ધિ આદિ સુખ મળ્યું છે. આનાજ પ્રતાપે અહીંથી ત્રીજે ભવે તું મેક્ષ સુખને જરૂર પામીશ” આ સાંભળીને રાજ્યમાં આવીને રાજાએ રતિરાણીના પુત્રને રાજ્ય સંપીને જયસુંદરી અને મદનકુમારની સાથે દીક્ષા ગ્રહણ કરી. ઉલ્લાસથી સાધીને હેમપ્રભ મુનિ (રાજા હેમપ્રભ) મહાશુક દેવામાં ઇંદ્રની ઋદ્ધિ પામ્યા. અવસરે ત્યાંથી આવીને ઉત્તમ નરભવ Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૬૭] પામીને સંયમની સાધના કરીને સિદ્ધિના સુખ પામશે. એમ શુક પક્ષીએ અક્ષતપૂજાના પ્રભાવે (શુક પક્ષીના ભાવથી માંડીને) છદ્દે ભવે મોક્ષપદ મેળવ્યું. અ સાતમી નૈવેદ્ય પૂજા કરવાથી હલી રાજાએ સાતમે ભવે મેક્ષ સુખ સ્વાધીન કર્યું. તે બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી:–ભરતક્ષેત્રમાં ક્ષેમા નામે એક નગરી હતી. ત્યાં સૂરસેન નામે રાજા રાજ્ય કરતા હતા. આ નગરીથી થોડેક દૂર શૂન્ય જંગલમાં શ્રી ઋષભ પ્રભુનું મંદિર હતું. ત્યાં બીજા આશાતના કરનારા દુષ્ટ પુરૂષે દાખલ ન થાય, આ ઈરાદાથી એક દેવ સિંહનું રૂપ કરીને ઉભો રહેતો હતો. અહીં નજીકમાં એક નિર્ધન કણબીનું ખેતર હતું. તે અહીં ખેતી કરતા હતા તેવામાં ચારણ મુનીશ્વરના દર્શન થયા. ખેડુત પરમ ઉલ્લાસે તેમને વાંદીને આ પ્રમાણે પ્રશ્ન પૂછવા લાગ્યો કે–હું જન્મથી જ દુખિયે કેમ રહું છું? મુનિરાજે જવાબમાં કહ્યું કે તે પાછલા ભવે મુનિને દાન દીધું નથી. અને પ્રભુની આગળ નૈવેદ્ય ધર્યું નથી, તેથી તારી આવી નિધન અવસ્થા જણાય છે. આ સાંભળીને તે હલીએ (હલ રાખે માટે હલી કહેવાય--ખેડુત) મુનિની પાસે અભિગ્રહ લીધે કે–હું હંમેશાં મારે માટે જે ભેજન આવશે, તેમાંથી શ્રી જિનેશ્વર પ્રભુની પાસે એક પિંડ ધરીશ. અને છતી જોગવાઈએ મુનિરાજને દાન દઈને જમીશ. આ બાબત મુનિએ અનુમોદના કરી. મુનિરાજે વિહાર કર્યો અને ખેડૂત ખેતરમાં ગયે. લીધે નિયમ બાબર પાલતું હતું. હંમેશના નિયમ મુજબ તે એક વખત નૈવેદ્ય પૂજા ભૂલી ગયે, ને ઘણું ભૂખ Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ [૬૮]. શ્રી વિજયપધસૂરિજી કૃત લાગવાથી જ્યાં ખાવાની તૈયારી કરે છે, તેવામાં તે નિયમ યાદ આવ્યું. તેથી નૈવેદ્ય લઈને જ્યાં મંદિરમાં જાય છે ત્યાં તેણે દરવાજાની પાસે સિંહ દીઠે. થોડીવાર વિચારમાં પડ. હિંમત ધરીને મરણની પણ પરવા નહિ રાખીને જ્યાં મંદિરની અંદર દાખલ થાય છે ત્યાં તો સિંહ અદશ્ય થયે. નૈવેદ્ય પૂજા કરીને તે જમવાની તૈયારી કરે છે, તેવામાં પેલો દેવ મુનિનું રૂપ કરી ત્યાં આવ્યું, ત્યારે ખેડુતે ઉલ્લાસથી હરાવ્યું. ફરી ક્ષુલ્લક મુનિનું અને સ્થવિર મુનિનું રૂપ કરી તે આવ્યું, તો પણ તેણે દાન દીધું. આવી લીધેલ નિયમમાં દઢ પ્રીતિ જોઈને તેણે દિવે) મૂલરૂપે પ્રત્યક્ષ થઈને વરદાન દીધું કે તારું દારિદ્રય (નિર્ધનપણું) નાશ પામશે. આ વાતની તેની સ્ત્રીએ અનુમોદના કરી પુણ્યાનુબંધી પુણ્યને બંધ કર્યો. રાજા સૂરસેનને વિષ્ણશ્રી નામે પુત્રી હતી. તે રાજકુંવરીએ સ્વયંવર મંડપમાં બીજા બધા રાજકુંવરેને છેડીને આ હલી (ખેડુતોને વરમાળા પહેરાવી. એમાં માંહમાંહે ઘણું યુદ્ધ થયું. પણ છેવટે ખેડુતે દેવની સહાયથી વિજયપતાકા મેળવી. રાજાએ ધામધૂમથી લગ્ન મહોત્સવ કર્યો. સાથે સૂરસેન રાજાએ જમાઈને રાજ્યાભિષેક કરી રાજા બનાવ્યું. કારણ કે તે અપુત્રિ હતો. આ બધું નૈવેદ્યપૂજાનો પ્રભાવ જાણીને ખેડુત સપરિવાર વધારે ધર્મારાધન કરવા લાગે. તેમાં નૈવેદ્યપૂજાનો નિયમ પણ કાળજીપૂર્વક પાલે છે. સહાથકદેવ દેવતાઈ આયુષ્ય પૂરું થતાં આ હલીરાજાની વિષ્ણુશ્રો રાણીને કુમુદ નામે પુત્ર થયે. અનુક્રમે તે માટે થયે ત્યારે પરમ શ્રાવક હલી રાજાએ તેને રાજ્ય સેંપીને અંતિમ Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૬૯] આરાધના કરીને સિધર્મ દેવલેકે દેવ (પણ)ની ત્રાદ્ધિ મેળવી. (દેવ થયે). અહીં અવધિજ્ઞાનથી જાણ્યું કે આ બધું નૈવેદ્ય પૂજાનું પરિણામ છે. જેથી તેણે પુત્રને પ્રતિબંધ કરીને ધમી બનાવ્યું અને વિશેષે કરી નૈવેદ્ય પૂજાને રસિય કર્યો. તે દેવ હવે (દેવ ભવના અને મનુષ્ય ભવના પાંચ ભવ પૂરાં કરીને, સિદ્ધિ સુખ પામશે. એ બધે પ્રભુની નૈવેદ્ય પૂજાને પ્રભાવ સમજ. ૫૪. આ ગાથામાં ફલ પૂજન ઉપર દષ્ટાન્ત કહે છે – કીર યુગલ તિમ દુર્ગતા નારી લહે ફલ પૂજને, પુરૂષોત્તમાદિ અનેક ગુણિજન સિદ્ધ કેરા સ્થાનને કમસર કહ્યા દષ્ટાંત આઠે પૂજનાના નિત સ્મરી, શુદ્ધિ સાતે સાચવી કર સાત્વિક ભક્તિ ખરી. પપ અર્થ:–પ્રભુદેવની ફળપૂજા કીયુગલે એટલે શુપક્ષીના જોડલાએ અને એક ગરીબ સ્ત્રીઓ તથા શ્રી પુરૂષોત્તમ રાજાએ પરમ હર્ષથી કરી જેથી ઉત્તમ દેવલોકની નાદ્ધિ પામ્યા એમાં નવાઈ શી? પણ શેડા સમયમાં મુક્તિપદ પણ પામ્યા. એ કરયુગલ અને ગરીબ સ્ત્રીની હકીક્ત ટુંકામાં આ પ્રમાણે જાણવી-કંચનપુરી નામની નગરીની વ્હાર શ્રીઅરનાથ પ્રભુના મંદિરની નજીકના ભાગમાં એક આંબાનું ઝાડ હતું, તેની ઉપર એક પક્ષીનું જેલું આનંદથી રહેતું હતું. એક વખત આ જિનમંદિરમાં મહોત્સવ પ્રવર્યો. આ પ્રસંગે સપરિવાર “નરસુંદર” રાજાએ અહીં આવીને પ્રભુની ઉલ્લાસથી ફળપૂજા કરી. એ એક ગરીબ સ્ત્રીએ જોઈ અનુમોદના કરી. Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ [૭૦] શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત અવસરે પેલા શુકપક્ષીએ આને એક ફલ આપ્યું. તેથી એણે (ગરીબ સ્ત્રીએ) ઉલ્લાસથી પ્રભુદેવની પૂજા કરી. એમ શુકપક્ષીના જોડલાએ પણ ફલપૂજા કરી. ફલપૂજાના પ્રભાવે એ ગરીબ સ્ત્રી દેવલોકમાં દેવ થઈ, અને શુકને જીવ ગંધિલા. નગરીમાં સૂર રાજાને ફસાર નામે કુંવર થયો અને સૂડીને જીવ રાયપુર નગરમાં સમરકેતુ રાજાની ચંદ્રલેખા નામે રાજકુંવરી થઈ. દુર્ગત (ગરીબ સ્ત્રીને જીવ) દેવના કહેવાથી કુમાર ફલસાર ચંદ્રલેખાના સ્વયંવર મંડપમાં શુક યુગલનું ચિત્ર લઈને ગયે. ચિત્રને જોતાં કુંવરીને જાતિસ્મરણ જ્ઞાન થયું. જેથી જાણેલી બીના પિતાને જણાવીને તેણે ફસારને વરમાલા પહેરાવી. અનુક્રમે ફલસાર લગ્ન થયા બાદ સ્વનગરીમાં આવ્યું. દૂત દેવની સહાયથી ચિંતિત અર્થો જલ્દી મેળવે છે. અને ચંદ્રલેખાને સર્પ કરડો, ત્યારે દેવવૃક્ષની માંજરીને પ્રગથી નિર્વિષ પણ બનાવે છે. અવસરે સૂરરાજાએ ફલસારને રાજ્ય સેંપીને શ્રી શીલંધર સૂરીશ્વર મહારાજની પાસે પરમ ઉલ્લાસથી દીક્ષાગ્રહણ કરી આત્મકલ્યાણ સાધ્યું. રાજા ફિલસારને ચંદ્રસાર નામે કુંવર હતો, તે પણ “બાપ એવા બેટા” આ કહેવત પ્રમાણે પ્રભુદેવની હંમેશાં પિતાની માફક ફલપૂજા કરતો હતો. તેમજ બીજું પણ નવપદ આરાધનાદિ ધાર્મિક અનુષ્ઠાન પૂર્ણ ઉલ્લાસથી કરતો હતો. કુમારચંદ્રસારને રાજ્ય સેંપીને પિતાની માફક રાજા ફલસારે પણ પિતાની રાણુ સહિત તીવ્ર ઉલ્લાસથી દીક્ષાની આરાધના કરીને સાતમા મહાશક દેવલોકની દેવતાઈ ઋદ્ધિ મેળવી. ભવિષ્યમાં તે સાતમે ભવે સિદ્ધિપદ પામશે. એમ દુર્ગતદેવ પણ સાતમે Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૭૧ ] ભવે સિદ્ધિપદ પામશે. આ બધા ફલપૂજાના પ્રભાવ સમજવા. હે જીવ! એ પ્રમાણે આઠે પ્રકારની પૂજાના ક્રમસર (અનુક્રમે) ટુકામાં આઠ દષ્ટાંતા કહ્યાં. હ ંમેશાં તે યાદ કરીને અને સાતે પ્રકારની શુદ્ધિને જાળવીને જરૂર પ્રભુદેવની ઉત્તમ સાત્ત્વિકી પૂજા કરજે. ૫૫. જિનેશ્વરની પ્રતિમાને પૂજવાનુ કારણ કહે છે:— ચિત્તનું આરેાગ્ય પ્રકટે પૂજને પ્રભુ દેવના, શરીરનું આરોગ્ય પણ છે ચિત્ત આધીન ભૂલના; પ્રત્યક્ષ જિનવર વિરહ કાલેઆશરે શ્રુત બિંબના, એહુના આલ અને જન પાર પામે ભવ તણેા. ૫૬ અ:--પ્રભુદેવ જે તીર્થં કર ભગવાન તેમની પૂજા કરવાથી ચિત્તનું –મનનુ આરાગ્ય થાય છે. મન નિર્માળ અને છે. વળી મનની આરાગ્યતાને આધીન શરીરની આરેાગ્યતા રહેલી છે. કહ્યું છે કે-ચિત્તાયત્ત ધાતુવન્દ્ર શરીરનટે વિત્તે धातवो यांति नाशं ॥ तस्माच्चित्तं यत्नतो रक्षणीयं- स्वस्थे चित्ते મુખ્યઃ સંચયંતિ ॥ ॥ એ વાત તું ભૂલીશ નહિ. આ પંચમ આરામાં આ ક્ષેત્રમાં પ્રત્યક્ષ-સાક્ષાત્ જિનેશ્વરના વિરહકાલે વિયાગમાં જિનરાજ પ્રરૂપિત શ્રુતજ્ઞાન-સિદ્ધાંત તથા મિત્ર ૧. સાત પ્રકારની શુદ્ધિનાં નામ ૧ મનશુદ્ધિ, ર વિધિની શુદ્ધિ, ૩ કાયશુદ્ધિ, ૪ દ્રવ્યશુદ્ધિ, પ વસ્ત્રશુદ્ધિ, ૬ ઉપકરણશુદ્ધિ, છ ભૂમિશુદ્ધિ. જીએ-અંગ વસન મન ભૂમિકા, પૂજોપકરણ સાર; ન્યાયદ્રવ્ય વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર ।। ૧ ।। For Personal and Private Use Only Jain Educationa International Page #109 -------------------------------------------------------------------------- ________________ [હર ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત જિનેશ્વરની પ્રતિમા એ એજ શરણરૂપ છે. અને એ એના આલંબનથી—આધારથી માણસે આ સંસારના પારને પામે છે. પ૬. પ્રભુની પ્રતિમાના દર્શનનું પ્રયાજન કહે છે: બિંબ પ્રભુનું દેખતાં વીતરાગ કેરી ભાવના, પ્રકટેજ દીલમાં પાતલા હાવે કષાયેા ભવ્યના; સમતા વધે દન અને નિલ વલી કુમતિ ટળે, ખિખમાં મૂર્છા કરતા સકલ વાંછિત પણ ફળે. ૫૭ અર્થ:—જિનેશ્વરની પ્રતિમા જોવાથી હૃદયમાં વીતરાગની ભાવના જાગ્રત થાય છે. તેમજ ભવ્યૐ જીવાના કષાયાવિષયે!–રાગદ્વેષાદિ પણુ પાતળા પડે છે–ઓછા થઈ જાય છે. સમતા–સમભાવ વૃદ્ધિ પામે છે. દર્શન-સમકિત નિર્મલ થાય છે. તથા કુમતિ–ખરાબ બુદ્ધિ ટળે-દૂર થાય છે. વળી પ્રભુના બિંબમાં-પ્રતિમા પ્રત્યે મૂર્છા કરતાં--આસક્ત અથવા લીન અનવાથી સઘળાં વાંક્તિ-ઈચ્છિતની પ્રાપ્તિ થાય છે. માટેજ શ્રી સિદ્ધ િ ગણિએ ઉપમિતિમાં ‘મૂઘ્ધતિ મળવત્ વિષેવુ ’ એમ કહ્યુ છે. ૫૭. ૧. વીતરાગ—એટલે મૂલથી ગયા છે રાગ એટલે માયા લાલ વગેરે કાયા જેમના તે વીતરાગ. પ્રભુની કાઉસગ્ગાદિ મુદ્રાએ રહેલી શાંત મૂર્તિ દેખીને પણ વીતરાગ ભાવના જાગે છે. ૨. ભવ્ય—જીવાની મેક્ષે જવાની યેાગ્યતાને લઇને એ પ્રકાર છે. તેમાં મેક્ષે જવાને યોગ્ય તે ભવ્ય અને માક્ષે જવાને અયેાગ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિક [૭૩] આ ગાળામાં આકૃતિની ઉપયોગીતા જણાવે છે – છે અભાવ સ્વરૂપ તોયે તેહને બતલાવવા, આકૃતિ મૂકાય બિંદુ બાદબાકી દેખવા; નિર્મલ સ્વરૂપી જે થયા જેણે ઘણાને ઉદ્ધર્યા, તે પ્રભુની આકૃતિ ઉપગિની પ્રભુ કહી ગયા. ૧૮ અર્થ:--જેમ એક સરખી સંખ્યાની બાદબાકી કરતાં કાંઈ રહેતું નથી (જેમ કે પચીસમાંથી પચીસ બાદ કરીએ તે કાંઈ બાકી રહે નહિ તે છતાં નીચે ૭૦ બે મીંડાં મૂકાય છે.) તો પણ તે અભાવ–કાંઈ રહે નહિ તે જણાવવાને બિંદુ –મીંડુ મૂકીએ છીએ. એટલે જે કાંઈ નથી તો પણ તેને જણાવવા માટે પણ મીંડાં રૂપી આકૃતિ મૂકાય છે. તો પછી જે નિર્મલ સ્વરૂપવાળા થયા, વળી જેમણે ઘણું માણસને તે અભવ્ય કહેવાય છે. ભવ્ય જેમાં પણ જે મુક્તિમાં જાય છે તે ભવ્યજ હૈય, પણ ભવ્ય જીવો તમામ મુક્તિમાં જાયજ એવો નિયમ નથી. દષ્ટાંત–પ્રતિમા બનાવવા માટે લાવેલા લાકડાનું સમજવું. જેમ પ્રતિમા બનાવવા માટે લાવેલા ચંદન વગેરેના લાકડામાંથી અમુક ભાગજ પ્રતિમાના કામમાં આવે છે. શેષ ભાગ કારણસર કામમાં ન લાગે છતાં પ્રતિમાને માટે તો કહેવાય.એમ કેટલાએક જીવ મુક્તિમાં જવા લાયકાત ધરાવે છે, પણ સંયમાદિ સાધનના અભાવે મુક્તિ પામી શક્તા નથી. આવા જીવ જાતિભવ્ય કહેવાય. ઘણું લાંબા કાળે પણ મુક્તિમાં જનારા દુર્ભવ્ય કહેવાય. જુઓ સાક્ષિપાઠ “અસ્તુ સ્થિતિ તોડવ મંચ પતિ નો મતા” એમ અધ્યાત્મસારમાં કહ્યું છે. વિસ્તાર માટે ભગવતીની ટીકા આદિગ્ર જેવા જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી વિજયપધસૂરિજીત તાર્યા તેવા પ્રભુની તે આકૃતિ–પ્રતિમા જરૂર ખરેખર ઉપયેગવાળી છે એમ પ્રભુ પિતે કહી ગયા છે. પ૮. ઈશ્વર સર્વ સ્થળે વ્યાપીને રહેલો છે તે છતાં પણ પ્રતિમા પૂજન કરવું જોઈએ એવો વ્યાપકવાદીઓને મત બે ગાથા વડે જણાવે છે – સર્વત્ર વ્યાપક આતમા એ વેણ વ્યાપકવાદીનું, તેહ વ્રત દષ્ટાંતથી ભાષે સમર્ચન બિંબનું વ્યાપક ભલે ઘી ગાયમાં છે તે પિંડીભૂત વૃતિ, ગાય નીરોગી બને દષ્ટાંત એઓના મતે. ૫૯ અર્થ:–આત્મા સર્વ સ્થળે વ્યાપીને રહેલો છે એવું વ્યાપકવાદીઓનું વચન છે. તેઓ પણ ઘીના દષ્ટાન્ત વડે પ્રતિ ૧. કેટલાએક અનભિજ્ઞ છે પ્રભુના સ્થાપના નિક્ષેપારૂપ પ્રતિમાને માનતા નથી. તેઓ કહે છે કે પ્રભુ તે ચેતનવંત અરૂપી છે. અને આકૃતિ તે જડ છે. માટે તેની પૂજા કરવાની જરૂર નથી. તે વિષે જણાવવાનું કે આકૃતિમાં પણ સામર્થ્ય છે. અને સંસારી જીવોને પ્રભુ ભક્તિ માટે પ્રતિમાની જરૂર છે જ. કારણ કે બાલ છે આલંબન વિના પ્રભુ ભક્તિ કરી શકતા નથી. ૨. ઘીનું દૃષ્ટાન્ત આ પ્રમાણે–એક શેઠ હતા. તેમની ગાય એક વખત માંદી પડી. વૈદે જણાવ્યું કે અમુક અમુક વસ્તુઓ ખાંડીને કરી ધીમાં મસળીને ગાયને ખવરાવવાથી ગાય નીરોગી. થશે. એ પ્રમાણે એ નકર મારફત બધી વસ્તુઓ ખાંડીને એકઠી કરાવી અમેળવતી વખતે શેઠ જરા કરકસરીઆ હોવાથી વિચા Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિક [ ૭૫] માનું સમર્ચન-પૂજન કહે છે. તેમના મતે જે કે ગાયમાં ઘી વ્યાપીને રહેલું છે તે પણ પિંડીભૂત-એકઠા થએલ ઘીવડે ગાય નિરોગી બને છે એ દષ્ટાન્ત જણાવ્યું છે. ૫૯. - હવે મૂર્તિની સાબીતી માટે બીજું દષ્ટાંત આપે છે – વ્યાપક ભલે ઘી દૂધમાં ન તળાય પૂરી દૂધથી, અન્ય દર્શનમાં પણ આકૃતિ વિના સરતું નથી; આકૃતિને માનવા જે ના કહે રૂપાન્તરે, તેહ પણ આકૃતિ બેલે નિજ ઈષ્ટનું સાધન કરે. ૬ અર્થ:–જેમ દૂધમાં ઘી વ્યાપીને રહેલું છે પણ તે દૂધમાં પૂરી તળી શકાતી નથી પણ ઉલટી લેચે થઈ જાય છે. પરંતુ જ્યારે દૂધમાંથી ઘી જુદું કાઢવામાં આવે ત્યારે તે પિંડીભૂત ઘીમાં પુરી તળી શકાય. આ દૃષ્ટાંત અન્ય દર્શનવાળાઓને પણ આકૃતિ વિના ચાલતું નથી. વળી જેઓ આકૃતિને માનવાની ના કહે છે. તેઓ પણ રૂપાન્તરે–બીજે પ્રકારે પણ આકૃતિના બલથી પિતાના ઈષ્ટ દેવની સાધના કરે છે. ૬૦. રવા લાગ્યા કે ધી તે ગાયના શરીરમાં વ્યાપીને રહેલું છે. માટે ઘી, મેળવવાની જરૂર નથી. તેથી ધી વિના ગાયને ખવરાવવાને નોકરને કહ્યું. નેકરે કહ્યું કે શેઠ! ઘી ગાયના શરીરમાં રહેલું છે પણ પિંડી, ભૂત ધી વિના ગાય નીરોગી ન થાય. શેઠ સમજી અનેક ધી સાથે મેળવીને ખવરાવવાથી ગાય નીરોગી બની ૧. ખ્રીસ્તી મુસલમાન વગેરે, Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત - હવે જે પ્રતિમા તેા જડ પત્થર છે તેને પૂજવાથી શું ફળ મળવાનું છે ? એવું કહે છે તેમને જવાબ આપે છે:— પત્થર તણી ધેનુ નિરખતા સત્ય ધેનુ દેખશે, ભૂખ તરસ પણ હારશે ને ઈષ્ટ નગરે પહોંચશે; બિના સંસ્કારથી સાચા જિનેશ્વર દેખશે, ભવ્ય દર્શન પૂજનાએ પાપ પંક પખાલશે. ૬૧ અર્થ :— ગાયની આકૃતિવાળી પત્થરની ગાય જોવાથી → ૧. અહીં ગાયનું દૃષ્ટાંત નીચે પ્રમાણે:—એક માણસ જંગલમાં ચાહ્યા જતા હતા. રસ્તામાં એક ખેડૂતને જમીન ખાતાં પત્થરની ગાય નીકળેલી છે તે જોઇને તે માણસે ખેડુતને પૂછ્યું કે આ શું છે ? ખેડુતે કહ્યું કે આ પત્થરની ગાય છે. ગાયનું નામ ચેાપગું પ્રાણી થાય છે. તેને એ શીગડાં હાય છે. આ તેના આંચળ છે. તેમાંથી દૂધ નીકળે છે. જે પીવાથી ભૂખ અને તરસ મટે છે. આ સાચી ગાયના આકાર છે. ત્યાંથી તે માણસ આગળ ચાલ્યે. રસ્તામાં તેને ભૂખ અને તરસ લાગી છે. એવામાં તેણે સાચી ગાયને ચરતી જોઈ. પત્થરની ગાય જોએલી હાવાથી તેણે તરત ગાયને એળખી. તેના આંચળમાંથી દૂધ પીને તેણે પેાતાની ભૂખ અને તરસ મટાડી. અને તે ઇચ્છિત સ્થળે પહોંચ્યા. જેમ આ માણસને પત્થરની ગાય ( ગાયની આકૃતિ ) જોવાથી સાચી ગાયનું જ્ઞાન થયું તેમ પ્રભુની પ્રતિમા જોવાથી સાચા ભાવ જિનરાજનું જ્ઞાન થાય છે. જો તે માણસે ગાયના આકાર જોયે ન હેાત તેા તે સાચી ગાયને જોવા છતાં તેને એળખત ? નજ આળખત. સાચી ગાય છતાં તેની ભૂખ તરસ મટત? નજ મટત. માટે જેમ તે માણસને ગાયની આકૃતિ સાચી ગાય જાણવામાં નિમિત્ત થઈ તેમ જિનબિંબ પણ સાચા જિનને આળખવાનું કારણ જાણવું. Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૭] જેમ તે દ્વારા જેનાર લેકને સાચી ગાયનું જ્ઞાન થાય છે. તેથી દર્શક (દેખનાર)ની ભૂખ અને તરસ મટે છે. અને ઈચ્છિત નગરે પહોંચે છે, તેમ ભવ્ય જીવો પ્રભુની પ્રતિમાની પૂજાના સંસ્કારથી સત્યપૂજાના (ભાવ)જિનેશ્વરને ઓળખશે. તેથી ભવ્ય જીવ તેમના દર્શન અને પૂજન વડે પાપપંકપાપરૂપી કાદવને પખાલશે–સાફ કરશે અથવા નાશ કરશે. આજ હેતુથી પ્રતિમા અને પત્થર એક નજ કહેવાય. સરકારી નેટને કાગળ અને સાદા કાગળમાં તથા સ્ત્રી અને માતામાં જેમ તફાવત છે, તે બંને એક નજ મનાય, તેમ અહીં સમજવું. ૬૧. હવે પ્રભુદેવના દર્શનને અલૈકિક પ્રભાવબતાવે છે – દર્શને જાતિ સ્મરણ આદિ અનેક ફલે કહ્યા, પ્રભુ અષભ કેરા દર્શને શ્રેયાંસ જાતિ સ્મૃતિ વય; આદ્રકુંવરે આદિ પ્રભુનું બિંબ હર્ષે દેખતાં, જ્ઞાન સાધ્યું જે અવંચક ભાવ હૃદયે જાગતાં. દર અથર–વળી પ્રભુના દર્શનથી જાતિસ્મરણ વગેરે ઘણું જાતનાં ફલની પ્રાપ્તિ કહેલી છે. જેમકે શ્રેયાંસકુમારને ૪ષભદેવ પ્રભુના દર્શનથી જાતિસ્મરણની પ્રાપ્તિ થઈ. વળી ૧. જાતિસ્મરણજ્ઞાન–મન વચન કાયાના યોગની એકાગ્રતા વડે થતું પૂર્વ ભનું સ્મરણ. આ જ્ઞાન થવાથી સંજ્ઞી પંચેંદ્રીયના સંખ્યાતા ભવે જાણે છે. આ જ્ઞાન મતિ જ્ઞાનની ધારણાને ભેદ છે. ઉત્કૃષ્ટથી પાછલા નવ ભવોની બીના આથી જાણી શકાય. Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ૭૮] શ્રી વિજ્યપધસૂરિજી કૃત આદ્રકુમારે પણ આદીશ્વર પ્રભુની પ્રતિમાને હર્ષપૂર્વક જોઈને ચિત્તમાં અવંચકભાવ જાગ્રત થતાં જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ૬૨. આ ગાળામાં પ્રતિમાનું માહાત્મ્ય જણાવે છે – શાંતિ પ્રભુના બિંબને એકાગ્રતાથી નિરખતા, વિપ્ર શય્યભવ લહીને બેધ સંયમ પામતા દાન શીલ તપ ભાવ કેરી એક સાથે સાધના, હોવે જ તેને જે કરે ઉલ્લાસથી પ્રભુ પૂજના. ૬૩ અર્થ:–શય્યભવ નામના વિપ્ર-બ્રાહ્મણ જેઓ પછીથી શઐભવસૂરિના નામે પ્રસિદ્ધ થયા તેઓએ સોલમાં શ્રી શાન્તિનાથ જિનેશ્વરની પ્રતિમાને એક ધ્યાનથી જોઈને બેધ–સમક્તિ પામીને સંયમ–ચારિત્ર લીધું. તથા જેઓ ઉલ્લાસથી-પ્રફુલ્લિતપણે પ્રભુની પૂજા કરે છે તેઓને પૂજાના સમયમાં પૂર્વે કહ્યા મુજબ દાન, શીલ તપ અને ભાવ ધર્મની પણ એક સાથે સાધના થાય છે. ૬૩. ૧. અવંચકભાવ-મન વચન કાયાના યુગમાં સરલતા ગર્ભિત પ્રવૃત્તિ. તેના ત્રણ ભેદ છે. ૧. ગાવંચક. ૨. ક્રિયાવંચક. ૩. ફલાવંચક. આ બાબતમાં શ્રી યોગદષ્ટિ સમુચ્ચયમાં વિસ્તારથી કહ્યું છે. ૨. પૂજાની સાથે દાન, શીલ અને તપની સાધના થવાનું કારણ આ પ્રમાણે–દાન એટલે મોહ ત્યાગની ભાવના. પ્રભુની પૂજા વખતે ઉત્તમ જાતિના ચન્દન, બરાસ, પુષ્પ, ફળ, નૈવેદ્ય વગેરેને જે ઉપયોગ છે તે સ્વસત્તાના ત્યાગ ભાવરૂપ દાન જાણવું. શીલ એટલે ઉત્તમ આચાર. પૂજાના ટાઈમે સદાચાર રૂપ બ્રહ્મચર્યની પણ દેશથી આરા Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધમ જાગરિકા [ 2 ] જિનભક્તિનું ઉત્કૃષ્ટ ફળ તીર્થંકર નામકર્માંના બંધ પણ છે તે આ ગાથામાં જણાવે છે:—— પ્રભુ શાંતિ પૂર્વ ભવે કરીજિનભક્તિ તીર્થ પતિને, દેવપાલ સુસત્યકી તિમ રેવતી સુલસા અને; કૃષ્ણશ્રેણિક કાણિકે જિન નામ મળ્યું પૂજને, પૂજ્યની પૂજા કરતા પૂજ્ય હાવે ત્રિભુવને. ૬૪ અર્થ :—શાંતિનાથ પ્રભુ પેાતાના પૂર્વ ભવમાં જિનભક્તિ કરવાવડે તીર્થ પતિ-તીર્થંકર થયા. તેમજ જિનેશ્વરના પૂજનદ્વારાએ દેવપાલ, વ્રતધારી સત્યકી, રેવતી શ્રાવિકા, સુલસા શ્રાવિકા, કૃષ્ણ વાસુદેવ, શ્રેણિક રાજા તથા કેાણિક રાજાએ તીર્થંકર નામકર્મ બાંધ્યું. કારણ કે નિયમ એવા છે કે પૂજ્ય-પૂજવા લાયકની પૂજા કરતાં પૂજા કરનાર ભવ્ય જીવે ત્રણ ભુવનમાં પૂજનીક થાય છે, ત્રણ ભુવનમાં પૂજનીકપણું તી કર નામકર્મના ઉદ્દયથી પ્રાપ્ત થાય છે. ૬૪ પ્રભુ પૂજા આગમમાં પણ કહી છે તે ત્રણ ગાથાઓ વધુ જણાવે છે: ધના થાય છે. કારણ કે કેટલાંક સ્થાનાનીજ એવી ઉત્તમતા છે કે ત્યાં મલીન વિચારાના ઉદ્દભવ જ થતા નથી. એટલુંજ નહિ પણ મલીન વિચારવાળા જીવાના મલીન વિચાર પણ ત્યાં નાશ પામે છે. એથી આ સ્થાન પણ તેવુંજ છે. તેમજ આ સ્થાનમાં આવેલાને પૂજનના અવસરે અશનાદિ ચાર પ્રકારના આહારમાંથી કાઈ પણુ પ્રકારને આહાર કરી શકાતાજ નથી માટે તપની પણુ સાધના થાય છે. તેમજ ભાવ તે નિર્મૂલ વતે જ છે. એમ ચાર ભેદે ધમ' સધાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ [૮૦]. શ્રી વિજયપદ્રસૂરિજી કૃત નાગકેતુ યોગની સ્થિરતા કરી પ્રભુ પૂજતા, ક્ષપક શ્રેણિમાં હણું ઉઘાતી કેવલ પામતા; દ્વિપદીની પૂજના વિસ્તાર જ્ઞાતા સૂત્રમાં, સુર વિજય કેરી પૂજના વિસ્તાર જીવાભિગમમાં. ૬૫ અર્થ –નાગકેતુએ મન વચન અને કાયાની એકાગ્રતા કરી પ્રભુની પૂજા કરી હતી. અને તે ક્ષેપક શ્રેણિમાં ચઢીને ચાર ઘાતી કર્મોને નાશ કરી કેવલજ્ઞાન પામ્યા. વળી ઉજ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીએ કરેલી પૂજા વિસ્તારથી વર્ણવી છે. તેમજ જીવાભિગમ સૂત્રમાં વિજયદેવની પૂજા વિસ્તારથી કહી છે. ૬પ રાજકશ્રીએ કહી સૂર્યાભની પ્રભુ પૂજની, ચરમદેહી દેવ એ શુભ વેણ ઈમ શ્રીવીરના સિદ્ધાર્થ પ્રભુ પૂજા કરે નિર્ણય વચન કલ્પના, પ્રભુ પૂજના આણંદની વચને ઉપાસક સૂત્રના. ૬૬ અર્થ – રાજકશ્રીય નામના ઉપાંગ ગ્રંથમાં સૂર્યાભદેવે કરેલી પ્રભુપૂજા વર્ણવી છે. એ સૂર્યાભદેવ ચરદેહીછેલ્લે એક મનુષ્યને ભવ કરી મેક્ષે જનારા છે. એવા શ્રી વીર પ્રભુનાં શુભ વચન છે. સિદ્ધાર્થ રાજા (મહાવીર સ્વા ૧. જ્ઞાતાસૂત્ર—એ બાર અંગમાંનું છ અંગ છે. જુઓ પ્રસ્તાવના ૨. વાભિગમ-ત્રીજા સ્થાનાંગનું ઉપાંગ છે. જુઓ પ્રસ્તાવના. ૩. રાજપ્રશ્ચીયબીજા સૂત્રકૃતાંગનું ઉપાંગ છે. (રાયપણુય ) જુઓ પ્રસ્તાવના. Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા - [૧] મીના પિતા) પ્રભુની પૂજા કરે છે એ નિર્ણય કલ્પસૂત્રના વચનથી થાય છે. તથા આનંદ શ્રાવકે કરેલી જિનેશ્વરની પૂજા ઉપાસકસૂત્રમાં કહેલી છે. ૬૬. પૂજ્ય અંધાચારો મુનિરાજ વિદ્યાચાર, જિન બિંબને વાંદે ધરી ઉલ્લાસ ચિત્ત વિષે ઘણો ભગવતીના વીસમા શતકે નવમ ઉદ્દેશમાં, પૂજન દયાનું નામ સાક્ષી દેખ દશમા અંગમાં. ૬૭ અર્થ:– જંઘાચારણ મુનિઓ તથા વિદ્યાચારણ મુનિઓ ચિત્તમાં–મનમાં ઘણો ઉત્સાહ લાવીને જિન પ્રતિ ૧. કલ્પસૂત્ર-દશામૃત સ્કંધનું આઠમું અધ્યયન-કલ્પસૂત્ર નામથી પ્રસિદ્ધ છે. જુઓ પ્રસ્તાવના. ૨. ઉપાસગદશાંગ બાર અંગમાંનું સાતમું અંગ છે. જુઓ પ્રસ્તાવના. ૩-૪. જંઘાચારણ નામની તથા વિદ્યાચારણ નામની લબ્ધિઓ જેમને પ્રાપ્ત થઈ છે એવા મુનિઓ અનુક્રમે અંધાચારણ તથા વિદ્યાચારણ કહેવાય છે. તેમાં જંઘાચરણ લબ્ધિને એ પ્રભાવ છે કે સૂર્યના કિરણનું અવલંબન લઈ એકજ ઉત્પાત (કૂદકે) તેરમા રૂચકવર નામના દ્વીપ સુધી તીછ જઈ શકાય છે. પાછા ફરતાં પ્રથમ ઉત્પાતે નંદીશ્વરે, ત્યાં વીસામે લઈ બીજા ઉત્પાતે સ્વસ્થાને આવે. વિદ્યાચારણ લબ્ધિવાળા માનુષત્તર પર્વતે તે છ પ્રથમ ઉત્પાતે જાય છે. વિદ્યાચારણ મુનિ વિદ્યાના પ્રભાવથી જાય છે. બીજા ઉત્પાતે આઠમા નંદીશ્વરીપે જાય છે. પણ પાછા ફરતાં એકજ ઉત્પાતે સ્વસ્થાને આવે છે. ઊર્ધ્વગતિએ જતાં જંઘાચારણ એકજ ઉત્પાત મેરના પાંડુકવને જાય છે. પાછી ફરતાં પ્રથમ ઉત્પાતે નંદન Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ [૮૨] શ્રી વિજયપધસૂરિજી કૃત માને વંદન કરે છે. એ પ્રમાણે ભગવતી સૂત્રના વીસમાં શતકના નવમાં ઉદ્દેશામાં કહેલું છે. તથા જેઓ પૂજામાં હિંસા માને છે તેમને દશમા અંગની સાક્ષીએ જવાબ આપે છે કે “પૂજન ” એ પણ દયાનું જ (અહિંસાનું) એક નામ છે. અથવા પૂજનનો એક અર્થ દયા પણ કહે છે. દ્રવ્યપૂજામાં કૂવાના દષ્ટાંતે જરૂર લાભની અધિકતા છે, માટેજ શ્રી મહાનિશીથાદિ અનેક ગ્રંથમાં શ્રાવકને અવશ્ય પૂજા કરવી જોઈએ. તે પછીજ આહાર કરે એમ કહ્યું છે. ૬૭. આ ગાથામાં ભક્તિના ત્રણ પ્રકાર કહે છે – પૂજક તણું આશય વિશેષે વિચારામૃતસંગ્રહે, સાત્વિકી તિમ રાજસી વળી તેમની ભક્તિ કહે; આસન્નસિદ્ધિક પુણ્યશાલી સાત્વિક પૂજા કરે, ભાવનાના રંગથી તે ભવ વિષે પણ શિવ વરે. ૬૮ વને અને બીજા ઉત્પાતે સ્વસ્થાને આવે છે. અને વિદ્યાચારણ મુનિ પ્રથમ ઉત્પાતે નંદનવન, અને બીજે ઉત્પાતે પાંડુકવનમાં પહોંચે છે. પાછા ફરતાં એકજ ઉત્પાતેજ સ્વસ્થાને આવે છે. અંધાચારણ મુનિઓ જંઘાના બલથી એક જ ઉપાસે ઇચ્છિત સ્થાને પહોંચે છે. પરંતુ પરિશ્રમના કારણે પાછા ફરતાં બે ઉત્પાત થાય છે. વિદ્યાચારણ મુનિઓને વિદ્યાના વણથી જતા હોવાથી અને પ્રથમ અભ્યાસ હોવાથી ઇચ્છિત સ્થળે જતાં વચમાં વિશ્રાન્તિ લેવી પડે છે, તેથી જતાં બે ઉત્પાત કરવા પડે છે. પરંતુ વિદ્યાને વારંવાર સેવનથી વિદ્યા તાજી થતી હોવાથી આવતાં એકજ ઉત્પાત કરવાની જરૂર પડે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા , [૮૩] અર્થ:–“વિચારામૃત સંગ્રહ” નામના ગ્રંથમાં ગ્રંથકારે પૂજકના વિવિધ આશયને ધ્યાનમાં લઈને સાત્વિકી, રાજસી તેમજ તામસી એમ ત્રણ પ્રકારની ભક્તિ કહેલી છે. તેમાં સાત્વિક ભક્તિ કરનાર જીવ આસન્નસિદ્ધિક એટલે નજીકમાં (ઘેડા ભામાં) ક્ષે જનાર તેમજ પુણ્યવંત જાણ. કોઈક સાત્વિક પૂજા કરનાર ઉત્તમ જીવ ભાવનાના રંગથી–ઉત્કૃષ્ટ ભાવવડે તે ભવમાં પણ શિવ (મોક્ષ)ને મેળવે છે. ૬૮. હવે બે ગાથા વડે સાત્વિક ભક્તિનું સ્વરૂપ કહે છે – પ્રભુદેવના ઉત્તમ ગુણોને ઓળખી જ્ઞાની કને, જેહ સંકટ કાલમાં પણ જાળવી મનરંગને, પ્રભુ કાજ ઘે સર્વસ્વ પણ ઝટ ભક્તિરાગ વધી જતાં, સંપૂર્ણ ઉત્સાહે નિરંતર શક્તિ રજન છુપાવતા. ૬૯ અર્થ –જેઓ જ્ઞાનવંત ગુરૂ પાસેથી પ્રભુ દેવના (વીતરાગ જિનેશ્વરના) શ્રેષ્ઠ ગુણોને ઓળખીને સંકટના સમયમાં પણ પ્રભુભક્તિ કરવાના પ્રસંગે મનરંગને–મનના ઉમંગને જાળવે, પણ ઓછો થવા દેતા નથી. વળી ભક્તિરાગ-ભક્તિ પ્રત્યેનો પ્રેમ વધતાં પિતાની જરા પણ શક્તિને ગેપવ્યા સિવાય પુરેપુરા ઉત્સાહથી પ્રભુના કાર્ય માટે હંમેશાં સર્વસ્વને પણ ત્યાગ કરવામાં તત્પર રહે. પ્રસંગે તમામ માલમીલ્કત વગેરેને ત્યાગ પણ કરે. (તેની સાત્વિક ભક્તિ જાણવી એમ આગળ કહેવાનું છે.) ૬૯ Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ [૮૪] શ્રી વિજયપધસૂરિજી કૃત પદ પદ્મ પૂજે પ્રભુ તણા તે સાત્વિક પૂજા મુણે, અમૃતક્રિયા ઉપયોગ સંગે પાર છે સંસારને, સુલભ નહિ આ સર્વને જે સર્વ મંગલકારિણું; આ ભવે પણ સુખ કરી તિમ સત ભય સંહારિણી. ૭૦ અર્થ –આગલી ગાથામાં કહેલા ગુણવાળા જે ભવ્ય જ પ્રભના પદપદ્ય-ચરણ કમલની વિધિ પૂર્વક પૂજા કરે તે સાત્વિક પૂજા જાણવી. આ ઉપગ પૂર્વકની અમૃત કિયા રૂપ સાત્વિક પૂજા સંસારને પાર આપે છે–સંસારમાંથી તારે છે. આવી સાત્વિકી પૂજા જે સર્વ મંગલને કરનારી છે તે સર્વ જીવો માટે સુલભ-સહેલી નથી. તેમજ આ ભક્તિ આ ભવમાં પણ સુખ કરનારી તેમજ સાત ભયને નાશ કરનારી છે. ૭૦. રાજસી ભક્તિનું સ્વરૂપ આ ગાથામાં બતાવે છે – પ્રભુદેવને પૂજીશ તે હું પુત્ર સંપત્તિ અહીં, પામીશ દર્શક લેક પણ ખુશી થશે એવું ચહી; ૧. સાત ભયો આ પ્રમાણે–૧. ઈહલેક ભય-મનુષ્યને મનુષ્યથી ભય. ૨. પરલેક ભય-મનુષ્યને દેવાદિકથી ભય. ૩. આદાન ભય-ચોર વગેરેને ભય. ૪. અકસ્માત ભય–ઘરમાં રાત્રિએ કે દિવસે એકદમ ભય લાગે તે. ૫. આજીવિકા ભય–આજીવિકા કેમ ચાલશે તેની ચિંતા થયા કરે છે. ૬. મરણ ભય-કુટુંબ, પરિવાર, ધનાદિક મૂકીને મરી જવું પડશે એવા ભયવાળો વિચાર. ૭. અપકીતિ ભય-લોકને વિષે અપકીર્તિ થશે એ ભય. Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધ જાગરિકા [૮૫] ભક્તિ કરે એ ભક્તની પૂજા કહી તે રાજસી, પુદ્દગલાનંદી જનાના ચિત્તમાંહે નિત વસી. ૭૧ અર્થ :-જો હું જિનેશ્વર પ્રભુની પૂજા કરીશ તે આ ભવમાં મને પુત્ર-પરિવાર તથા સપત્તિ-ધન દોલત વગેરેની પ્રાપ્તિ થશે. વળી દર્શક લેાક (પ્રભુનું દર્શન કરનારા લેાકેા) પણ ખુશી થશે એવી માન્યતા ( ભાવના )થી જે પ્રભુની સેવાભક્તિ કરે તે ભક્તની રાજસી પૂજા કહેવાય. આ ભક્તિ ૧પુદ્ગલાનદી જીવાના હૃદયમાં હુંમેશાં રહેલી છે. ૭૧. આ ગાથામાં તામસી પૂજાનું સ્વરૂપ કહે છે:-~~ ખાર્થે શત્રુ જીતવા મત્સર ધરી પૂજા કરે, દઢ આશયે એ તામસી પૂજન જિનેશ્વર ઉચ્ચરે, રાજસી તિમ તામસી એ સુલભ મધ્યમ રાજસી, હલકી કહેલી તામસીને બુધ જના કાઢે હસી. ૭૨ અઃ—જે જીવ રખાહ્ય (બહારના વ્યવહારિક)શત્રુને જિતવા માટે મત્સર-અદેખાઇ-દ્વેષ અથવા વૈરભાવ ધરીને દઢતા પૂર્વક પૂજા કરે તે પૂજાને શ્રી જિનેશ્વરદેવ તામસી ર. પુદ્દગલાન દીજે (જીવા) આત્માના ગુણે જે જ્ઞાનાદિ તેને મૂકીને શરીર, પુત્રાદિ તથા ધન દોલત વિગેરેમાં આનંદ માને તે પુદ્દગલાનંદી કહેવાય. ૧. શત્રુ એ પ્રકારના—૧. અભ્યન્તર એટલે આત્માના ખરા દુશ્મન એવા રાગ દ્વેષાદિ તે. ૨. ખાદ્ય એટલે રાગ દ્વેષ થવામાં નિમિત્તભૂત એવા મનુષ્ય વગેરે. Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] શ્રી વિજયપદ્મસૂરિ કૃત પૂજા કહે છે. આ ત્રણ પ્રકારની પૂજામાંથી રાજસી પૂજા તથા તામસી પૂજા સુલભ-સહેલી છે. આ ત્રણમાં સાત્વિકી ઉત્તમ છે. રાજસી મધ્યમ છે. અને તામસીને સૌથી. હલકી કહીને પડિત પુરૂષો તેને હસી કાઢે છે, એટલે આદર આપતા નથી. અકરણીય ( કરવી ન જોઇએ, એમ ) માને છે. આ ત્રણે પૂજાના સ્વરૂપને જણાવનારા હ્યેાકેા-શ્રી ધર્માંસંગ્રહમાં આ પ્રમાણે જણાવ્યા છે— सात्त्विकी राजसी भक्तिस्तामसीति त्रिधाऽथवा ॥ जंतोस्तत्तदभिप्रायविशेषादर्हतो भवेत् ॥ १ ॥ अर्हत्सम्यग्गुणश्रणिपरिज्ञानैकपूर्वकम् ॥ अमुञ्चता मनोरंगमुपसर्गेऽपि भूयसि ॥ २ ॥ अर्हत्संबंधि कार्यार्थ - सर्वस्वमपि दित्सुना । भर्व्यागिना महोत्साहात् क्रियते या निरंतरम् ॥ ३॥ भक्तिः शक्त्यनुसारेणनिःस्पृहाशयवृत्तिना ॥ सा सात्त्विकी भवेद भक्तिलेfकद्वयहितावा || ४ || त्रिभिर्विशेषकम् ॥ यदैहिकफलप्राप्तिहेतवे कृतनिश्चया ॥ लोकरंजनवृत्त्यर्थ - राजसी भक्तिरुच्यते ॥ ५ ॥ द्विपदां यत्प्रतीकारभिदे या कृतमत्सरं ॥ दृढाशयं विधीयेत - सा भक्तिस्तामसी भवेत् ॥ ६ ॥ रजस्तमोमयी भक्तिः सुप्रापा सर्वदेहिनाम् ॥ दुर्लभा सात्त्विकी भक्ति:- शिवावधि सुखावहा ॥ ७ ॥ उत्तमा सात्त्विकी भक्ति - मध्यमा राजसी पुनः ॥ નધન્યા તામસી જ્ઞેયા-નાદતા તત્ત્વવૃત્તિમઃ ॥૮॥ અર્થ ઉપર આવી ગયા છે. ૭. પૂજા કરતાં પ્રભુની ત્રણ અવસ્થા ભાવવી તે જણાવે છે:— પિંડ પદની સિદ્ધ કેરી ત્રણ અવસ્થા ભાવના, પિ’ડસ્થના ત્રણ ભેદ વ્હેલી જન્મ સમય વિચારણા; Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૪૭] ભેદ બીજે જે કરે પ્રભુ રાજ્ય કેરી વિચારણ, ભેદ ત્રીજે જે વિચારે શુભ ગુણો પ્રભુ શ્રમણના. ૭૩ અથર–પિંડ એટલે શરીર તેને આશ્રી જે અવસ્થા તે પહેલી ‘પિંડસ્થાવસ્થા.” અથવા છદ્મસ્થાવસ્થા. પ્રભુને કેવલજ્ઞાન થયા પહેલાની આ અવસ્થા ચોથાથી બારમા ગુણસ્થાનકે હોય. બીજી દેહધારી કેવલજ્ઞાનીને આશ્રીને જે અવસ્થા તે પદસ્થાવસ્થા એટલે કેવલીપણાની અવસ્થા. આ વખતે પ્રભુ કેવલજ્ઞાન થયા પછીથી મેલે નથી ગયા ત્યાં સુધી તેરમા ચૌદમાં ગુણસ્થાનકે વર્તતા હોય છે. “રૂપાતીત” નામની ત્રીજી અવસ્થા એટલે સિદ્ધાવસ્થા. અઠે કર્મ અપાવિને મોક્ષે ગયા તે અવસ્થા. એ પ્રમાણે પ્રભુની ત્રણ અવ સ્થાઓ જાણવી. તેમાં પહેલી પિડસ્થાવસ્થાના ત્રણ પ્રકાર આ, પ્રમાણે -પ્રભુના જન્મ સમયની વિચારણું તે પહેલી “જન્માવસ્થા” (૧) પ્રભુના રાજ્ય સંબંધી જે વિચારણું તે રાજ્યાવસ્થા” (૨) તેમજ પ્રભુ દીક્ષા ગ્રહણ કરી શ્રમણ થયા તે વખતના ગુણોની જે વિચારણું તે ત્રીજી “શ્રમણવસ્થા” (૩) સાધુપણાની અવસ્થા. ૭૩. આ ગાથામાં પિંડસ્થ અવસ્થાના ત્રણ ભેદની ભાવનાને સમય બતાવે છે – સ્નાત્રકાલે જન્મ કેરી ભાવના દીલ ભાવવી, આંગી કરેલા નાથ જોઈ રાજ્ય સ્થિતિને ભાવવી; લોચવાળું શીષ આદિ જોઈ મુનિતા ભાવવી, પિંડસ્થના એ ભેદ ભાવ યોગ સ્થિરતા જાળવી. ૩૪ Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ' [૮૮] શ્રી વિજ્યપરિજી કૃત અર્થ–પ્રભુને સ્નાત્ર (પખાલ) કરતી વખતે પ્રભુની જન્માવસ્થા મનમાં ભાવવી. (ઈન્દ્ર મહારાજ પ્રભુના જન્મ વખતે પ્રભુને મેરૂ પર્વત ઉપર લઈ જઈને સ્નાત્ર કરે છે તેની ભાવના ભાવવી) તથા પ્રભુના શરીરને વિષે આંગી કરેલી જેઈને પ્રભુની રાજ્યવસ્થા ભાવવી. લેચવાળું પ્રભુનું મસ્તક જોઈને તથા પ્રભુને માથે લોચ કરેલો અને દાઢી મૂછ રહિત જોઈને (પ્રભુની) મુનિ પણાની અવસ્થા–શ્રમણવસ્થા ભાવવી. એવી રીતે ગની નિશ્ચલતા પૂર્વક પિંડસ્થાવસ્થા અથવા છદ્મસ્થાવસ્થા વિચારવી. ૭૪. હવે પદસ્થ અને રૂપાતીત અવસ્થા કયારે ભાવવી? તે કહે છે – પ્રાતિહાર્યો આઠ જોઈ પદ અવસ્થા ભાવવી, એજ કેવલિત અવસ્થા અર્થભેદે નહિ નવી રૂપાહીન દશા વિષે સિદ્ધત્વ કેરી ભાવના, નિજરૂપરંગી સિદ્ધ વારક સર્વથા પર ભાવના, ૭૫ અર્થ—અશોકવૃક્ષ વગેરે આઠ પ્રાતિહાર્યો પ્રભુની સાથે વિરાજમાન હોય છે તે જોઈને પદસ્થાવસ્થા ભાવવી. આજ અવસ્થાને કેવલી અવસ્થા પણ કહે છે. બંને નામ જુદાં છે પણ અર્થમાં જુદાપણું નથી. જ્યારે પ્રભુ રૂપરહિત –શરીરનો ત્યાગ કરી રૂપ વિનાના થયા તે વખતની ભાવના ૧. આઠ પ્રાતિહાર્યોનાં નામ –૧. અશેકવૃક્ષ, ૨. સુરપુષ્પવૃષ્ટિ, ૩. દીવ્યધ્વનિ, ૪. ચામર, ૫. આસન, ૬. ભામંડલ, ૭. દુંદુભિ, ૮. છત્ર. Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકો [ ૮૯] તે સિદ્ધાવસ્થા. જે સિદ્ધ ભગવાન નિજરૂપરંગી–પિતાનું સ્વરૂપ જે જ્ઞાનાદિ ગુણો તેમાં લીન હોય છે. અને પરભાવ જે વિભાવદશા–પુદગલાનંદીપણું તેને સંપૂર્ણ રીતે દૂર કરે છે. જુઓ સાક્ષિપાઠ-ચૈત્યવંદન ભાષામાં કહ્યું છે કે–આવિષ્ણ अवत्थतियं-पिंडत्थ पयत्थ रूवरहियत्तं । छउमत्थ केवलितसिद्धत्तं चेव तस्सत्थो ॥१॥ न्हवणच्चगेहि छउमत्थ-वत्थ पडिहारगेहि केवलिअं॥ पलिअं कुस्सग्गेहि य जिणस्स भाविજ સિદ્ધ ૨ / અહીં બીજા લેકથી સમજવાનું એ મલે છે કે–પખાળ કરતી વેળાએ મેરૂ ઉપર જેમ ઇંદ્રાદિક દે પ્રભુનો જન્મોત્સવ કરે છે તે વિચારણા કરવી. ત્યાર બાદ જ્યારે નવ અંગે પૂજા કરી રહીએ, અને પ્રભુને ઘરેણાં (આંગી આદિ) પહેરાવીએ ત્યારે પ્રભુની રાજ્યવસ્થા આ પ્રમાણે ભાવવી— હે પ્રભે ! આપને વ્યવહાર દષ્ટિએ રાજ્યાદિ સુખના સાધને પૂરેપૂરા હતાં છતાં તેમાં વાસ્તવિક–સ્થિર સુખે છેજ નહિ. તેવું સુખ તે યથાર્થ સંયમની સાધના કરવાથી જ મલે, આવું અવધિજ્ઞાનથી જાણુંને સાચી હૃદયની બાદશાહી અંગીકાર કરીને આપ પવિત્ર સંયમ આરાધવા ઉત્સાહી બન્યા. એ સમય મને કયારે મળશે? તથા શ્રમણુંવસ્થામાં એમ વિચારણા કરવી કે–હે પ્રભે? આપે સમતાભાવે તીવ્ર ઉપસર્ગોને સહન કર્યા–શત્રુ તરફ મૈત્રીભાવની લાગણી દર્શાવી. ઉત્તમ ધ્યાનાગ્નિથી ઘાતી કર્મરૂપી લાકડાને બાળી કેવલજ્ઞાન પામ્યા. તેમજ કેવલિપણાની (પદસ્થ) અવસ્થામાં એમ ભાવવું કે-હે પ્રભે ! આપે કેવલજ્ઞાનથી કોકના ભાવ જાણીને Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] શ્રી વિજ્યપદ્ધસૂરિજી કૃત ઉપકાર કરવાના ઇરાદાથી ભવ્ય અને દ્રવ્ય, ગુણ પર્યાયનું સ્વરૂપ સમજાવ્યું. ઘણું જીવોને વૈરાગ્ય દેશના આપીને સંસાર સમુદ્રના પારગામી બનાવ્યા. ધન્ય છે આપના એ પવિત્ર જીવનને. આપના પસાયથી મને તેવી સ્થિતિ પ્રાપ્ત થાય. એવી હું નમ્ર ભાવે વિનંતિ કરું છું. અને પ્રભુદેવ પર્યકાસને બેઠા હોય અથવા કાઉસગ્ગ ધ્યાને ઉભા હોય, ત્યારે સિદ્ધ સ્વરૂપની વિચારણા કરવી તે આ પ્રમાણે– હે પ્રભે! આપે શૈલેશી અવસ્થાના પ્રભાવે અઘાતી કર્મોને બાળી નાખ્યા. અને આપ એક સમયમાં સિદ્ધિ પદ પામ્યા. અનાજ વગેરે દ્વારા જે કે શાંતિ મળે છે પણ તે ક્ષણિક છે અને આપને જે શાંતિ મળી છે. તે કાયમની છે. કર્મરૂપી બીજના અભાવે હવે આપને જન્માદિની વિડંબના રૂપ અંકુરે પ્રકટ થશે જ નહિ. આપના પસાયથી હું તેવી સ્થિતિ પામું. એજ મારી તીવ્ર ઈચ્છા હાલ વર્તે છે. ૭૫. - હવે ગ્રંથકાર પ્રભુપૂજાની આવશ્યકતા અને ફલ જણાવે છે – પૂજનિક બને એકેમ? ન કરે જેહ પૂજા પૂજ્યની, ચેલા થયા વિણ શું ઉચિત? અભિલાષગુરુ બનવાતણી; પારસમણિના સંગથી જિમ લેહ સોનું સંપજે, પૂજ્ય જેવા તિમ બને તે જેહ રંગે પ્રભુ ભજે. ૭૬ અર્થ –જે મનુષ્ય પૂજ્ય-અરિહંતાદિકની પૂજા ન કરે તે પૂજનીય-પૂજવા ગ્ય કેવી રીતે બને? અર્થાત નજ Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા , | [૧] બને. જેમ શિષ્ય થયા સિવાય ગુરૂ બની જવાની ઈચ્છા તે શું છે? નથી જ. અથવા જેમ શિષ્ય બન્યા સિવાય ગુરૂ થવાતું નથી તેમ પૂજ્યની પૂજા કર્યા સિવાય પૂજનીક થઈ શકતું નથી. માટે જેમ પારસમણિની સેબતથી લેતું તે સોનું બની જાય છે તેમ પારસમણિ સમાન પ્રભુની જે ઉલ્લાસપૂર્વક સેવા ભક્તિ કરે છે તે ભવ્ય જીવો (ભક્ત) પૂજ્યની સોબતથી પૂજનીય બને છે. ૭૬. દ્રવ્યપૂજાની વિધિ કહીને હવે ચૈત્યવંદનના પ્રકાર જણાવે છે – પૂર્વે કહેલા ક્રમ પ્રમાણે દ્રવ્યપૂજા ઈમ કરી, ત્રીજી નિસિહી કરે વિધિ ચૈત્યવંદનની ખરી; ત્રણ ભેદ તેના પ્રથમ એકલેક સ્તુતિને ઉચ્ચરે, એક દંડક સ્તુતિ કહે એ ભેદ બીજે વિસ્તરે. હડ અર્થ:–પ્રથમ કહી ગયા એ કમ પ્રમાણે દ્રવ્યપૂજા સંપૂર્ણ થઈ રહે તે વખતે ત્રીજી નિસિહી કહેવી. અને ત્યાર પછી ચૈત્યવંદનની સાચી વિધિ કરે. તે ચૈત્યવંદનના ત્રણ પ્રકાર છે. તેમાં પ્રભુ આગળ સ્તુતિને એક લેક કહે તે જઘન્ય ચૈત્ય દન જાણવું. બીજા મધ્યમ ચૈત્યવંદનમાં એક દંડક–નમુØણું તથા સ્તુતિ-થેય વિગેરે કહેવું. ૭૭. આ ગાથામાં ત્રીજા ઉત્કૃષ્ટ ચેત્યવંદનની વિધિ કહે છે – પ્રકટ નાસ્તવ સુધી ઇરિયાવહી આદિ કહી, પાંચ દંડક ચૈત્યવંદન ભેદ ત્રીજે એ અહીં, Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ [૨] શ્રી વિજ્યપદ્રસૂરિજી કૃત ચૈત્યવંદન ભાષ્યમાં મુદ્રાદિ વિધિ દીસે ઘણે, ગુરૂ પાસ જાણું તેમ કરજે ભાવ આણી દીલ ઘણે. ૭૮ અર્થ ઈરિયાવહી સૂત્રથી નામસ્તવ-લેગસ્ટ સુધી પ્રગટ ઉચ્ચ સ્વરે કહીને પાંચે દંડક કહેવા વડે ત્રીજું ઉત્કૃષ્ટ ચૈત્યવંદન જાણવું. આ સંબંધી ચૈત્યવંદન ભાષ્યમાં મુદ્રા વગેરેને ઘણે વિધિ કહે છે. તે સંબંધી વિધિ ગુરૂ પાસેથી જાણુંને મનમાં ઘણે ભાવ લાવીને ચૈત્યવંદન વિગેરે કરજે. એ પ્રમાણે ચિત્યવંદનરૂપ ભાવપૂજા જાણવી. ૭૮. હવે બે ભેદની વહેંચણી કરે છે – ભાવપૂજન એક મુનિને બેઉ હવે શ્રાદ્ધને, દ્રવ્યની ભજના કહી ભાવાર્ચને સ્મર વ્યાપ્તિને જિમ અનલને ધૂમ કેરી વ્યાપ્તિ ન્યાય વિષે દીસે, એમ સાધન વ્યાપ્તિ વેગે વસ્તુતત્વ હૃદય ઠસે. ૭૯ અર્થ –એવી રીતે દ્રવ્યપૂજા અને અમુક અંશે ભાવપૂજાનું સ્વરૂપ કહ્યું. (આગળ સ્તવના કહેવાની છે, તેમાંથી સાધુ મુનિરાજને એક ભાવપૂજા હોય છે, અને શ્રાવકને દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બે પ્રકારની પૂજા હોય છે. ભાવપૂજનને વિષે દ્રવ્યપૂજનની ભજના કહી છે. એટલે ભાવ ૧. પાંચ દંડક–૧ શકસ્તવ=નમુથુલું, ૨. ચૈત્યસ્તવ અરિહંત ચેઈઆણું અને અન્નત્થ, ૩.નામસ્તવ=લેગસ્ટ, ૪. શ્રતસ્તવ=પુખરવર ૫. સિદ્ધસ્તવ=સિદ્ધાણં બુદ્ધાણું. અથવા જે દેવવંદન કરતાં પાંચ વાર નમુથુરું કહેવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૩] પૂજનમાં દ્રવ્યપૂજન હોય અથવા ન પણ હોય. એ વ્યાપ્તિનું સ્મરણ કરજે, જેમ ન્યાયશાસ્ત્રમાં અગ્નિને ધૂમાડાની વ્યાપ્તિ જણાવી છે ત્યાં “અગ્નિ હોય ત્યાં ધૂમાડે હોય અથવા ન પણ હોય.” એ પ્રમાણે અગ્નિને વિષે ધુમાડાની ભજન છે. પરંતુ જ્યાં ધૂમાડે હેાય ત્યાં અગ્નિ અવશ્ય હેયજ. એવી રીતે સાધનની વ્યાપ્તિના ચાગથી વસ્તુતત્ત્વ–ન્યથાર્થ સ્વરૂપ હૃદયમાં ઠસે–ચોક્કસ થાય છે. ૭૯ પ્રભુના સ્તવનરૂપ ભાવપૂજા કરવાનું કારણ સમજાવે છે – પ્રભુદેવના તાત્વિક ગુણોનું સ્મરણસ્તવન કરી કરે, ધ્યેય રૂપ થતાં ભાવિકજન આત્મ નિર્મલતા વરે પુણ્યાનુબંધી પુણ્ય બાંધે કર્મ નિરણા હવે, સ્તવના કરો તે આ પ્રમાણે જેમગુણિતા પ્રતિભવે. ૮૦ અર્થ –પ્રભુદેવ જે વિતરાગ તીર્થંકર મહારાજ તેમનું સ્તવન (ગુણકીર્તન) કરવા વડે પ્રભુના તાત્વિક ગુણે-અનંત જ્ઞાન, અનંત દર્શન વગેરેનું સ્મરણ કરવું. કારણ કે ધ્યેય ૧. વ્યાપ્તિ –“દિનિયમો વ્યાતિ” એટલે હેતુ અને સાધ્યનો સાથે રહેવાનો જે નિયમ તે વ્યાપ્તિ કહેવાય. ચાલુ પ્રકરણમાં શ્રાવકને દ્રવ્યપૂજા એ ભાવપૂજાનું કારણ છે. જ્યાં (શ્રાવકને) દ્રવ્યપૂજા હોય ત્યાં ભાવપૂજા હોય અને ભાવપૂજા હોય ત્યાં શ્રાવકની અપેક્ષાએ દ્રવ્યપૂજા પણ હોય. એક ભાવપૂજાના અધિકારી સાધુની અપેક્ષાએ દ્રવ્યપૂજા ન હોય. Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ [૯૪] શ્રી વિજયપધસૂરિજી કૃત એટલે ધ્યાન કરવા યોગ્ય જે પ્રભુદેવના ગુણો તેમાં લયલીન થવાથી ભવ્યજને આત્માની નિર્મલતા-વિશુદ્ધતા પામે છે. વળી પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. કર્મની નિર્ભર કરે છે, માટે આ પ્રમાણે (આગલી ગાથાઓમાં બતાવે છે તે પ્રમાણે તેવા ભાવવાળી) પ્રભુની સ્તવના કરવી જેથી દરેક ભવમાં તેવા ઉત્તમ ગુણોની પ્રાપ્તિ થાય. ૮૦ આ ૮૧ મી ગાથાથી ૧૩૧ મી ગાથા સુધી પ્રભુની કેવી રીતે વાસ્તવિક સ્તવના કરવી તે જણાવે છે – પ્રભ આજ તારા બિંબને જોતાં નયણ સફલા થયા, પાપો બધા દૂરે ગયા તિમ ભાવ નિર્મલ નીપજ્યા; સંસાર રૂપ સમુદ્ર ભાસે ચુલુ સરીખે નિશ્ચયે, આનંદ રંગ તરંગ ઉછલે પદ કમલના આશ્રયે. ૮૧ ૧. પુષ્ય અને પાપ આશ્રી ચાર ભાંગા થાય છે. નીચે પ્રમાણે – ૧. પુણ્યાનુબંધી પુણ્ય–પ્રથમ બાંધેલ પુણ્ય ભોગવે છે અને સાથે સત્કૃત્યો કરે છે જેથી નવીન પુણ્ય બાંધે છે. જેમ ભરત ચક્રવતી વિગેરે. ૨. પાપાનુબંધી પુણ્ય–પ્રથમ બાંધેલ પુણ્ય ભોગવે છે અને સાથે દુષ્કૃત્યો કરે છે જેથી નવું પાપ બાંધે છે. જેમ સુભ્રમ ચક્રવતી. ૩. પુણ્યાનુબંધી પાપ–પ્રથમ બાંધેલ પાપ ભોગવે છે પણ સાથે સુકૃત્ય કરતે નવીન પુણ્ય બાંધે છે. જેમ પુણ્ય કરનાર દરિદ્ર માણસ. ૪. પાપાનુબંધી પાપ–પ્રથમ બાંધેલ પાપ ભોગવે છે અને દુષ્કર્મો કરતાં નવીન પાપ બાંધે છે. જેમ બિલાડી વગેરે. ' Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધમ જાગરિકા [ ૯૫ ] અર્થ: હે પ્રભુ! તારી પ્રતિમાના દર્શન થતાં આજે મારા ચક્ષુએ ખરેખર સલ થયા છે. તેમજ સમસ્ત પાપ દૂર ગયાં છે. નાશ પામ્યા છે. વળી મારા હૃદયમાં નિર્મલ ભાવ ( પરિણામ ) ઉત્પન્ન થયા છે. આ સંસારરૂપી માટે સમુદ્ર તે પણ નક્કી ચુલુ એટલે ખેાખા જેટલેા થયા જણાય છે, આપના ચરણ કમલને! આશ્રય કરવાથી મારા હૃદયમાં આંનદરંગ રૂપી તરંગ-કલ્લાલ ઉદ્યે છે–ઉત્પન્ન થાય છે. ૮૧ નખલી ની જસ પાપ સેના તે તને પ્રેમે ભજે, દારિદ્રચતિમ દાર્ભાગ્યન લહે વળી અભેદ પણ સજે; હું સૂર્ય માનુ આપને અજ્ઞાન તિમિર હઠાવતા, વળી ચંદ્ર માનું આપને મુજ રાગ તાપ શમાવતા, ૮૨ અ:—હે પ્રભુ ! જેમની પાપરૂપી સેના એટલે મેાહનીય વગેરે અશુભ કર્મો નબળા અન્યા હાય-પાતળા પડયા હાય, તે આપને પ્રીતિ પૂર્વક સેવે છે. અને તારૂં સેવન કરવાથી દારિદ્રય એટલે ગરીબાઈ તેમજ દૌર્ભાગ્ય~કમનસીપણું મતું નથી. વળી ભવ્યજીવા અભેદપણાને– ભેદરહિતપણાને અથવા એકતાને ધારણ કરે છે. હે પ્રભુ ! આપ પોતે અજ્ઞાનરૂપી તિમિર-અંધકારને દૂર કરતા હેાવાથી હું આપને સૂર્ય સમાન ગણું છું. તથા મારા રાગ–વિષયકષાય-વાસના રૂપી તાપને શાન્ત કરતા હાવાથી આપને હું ચંદ્ર જેવા માનુ છું. ૮૨ સાગર કૃપાના નાથ ! તારૂં વર્ઝન કમલ નિહાલતા, નિય અમે બનતા વળી આપત્તિ દરે ટાલતા; Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ [૬] શ્રી વિર્યપદ્યસૂરિજી કૃત પાવન થયે મુજ જન્મ ના દરકાર મારે કોઈની, ગણું આજ આંખો દેખતી પર નિરખતી શા કામની? ૮૩ અર્થ –હે નાથ! હે કૃપાના સાગર! તારા મુખરૂપી કમલને આજે નિહાળવાથી એટલે જેવાથી અમારા ભા નાશ પામતા હોવાથી અમે નિર્ભય થઈએ છીએ. તથા અમારી આપત્તિઓ-સંકટે પણ દૂર થાય છે. આપના દર્શન નથી મારે જન્મ પણ પવિત્ર થયું છે. હવે મારે કેઈની દરકાર રહી નથી. હું આજે મારી આંખોને ખરી રીતે દેખતી માનું છું. કારણ કે આપના દર્શન થયા પહેલાં તે પરને(સ્ત્રી આદિના પુદ્ગલને) જોતી હોવાથી શા કામની હતી? અથવા પુદ્ગલમય વસ્તુને જેતી હોવાથી નિરર્થક હતી. ૮૩. આનંદ દાતા વિશ્વના વળી મુક્તિકેરા પંથને, બતલાવનારા નાથ મારા તારનારા ભવ્યને ભંડાર ભાવ રમણતણાછો એહ ભાવ ધરી અમે, ઈમ બેલીએ પ્રતિદિન પ્રભાતેઆપને જનમ નમો. ૮૪ અર્થ –હે પ્રભુ! તમે વિશ્વને-દુનિયાના જીવને આનંદને આપનારા છે. તેમજ મેક્ષના માર્ગને બતાવનાર ૧, ચક્ષુનો વિષય રૂ૫ અથવા રંગને જોવાનો છે. રૂપ અથવા રંગ-વર્ણ તે પુદ્ગલને ગુણ હોવાથી ચક્ષુને પરને જેનારી કહી. પણ પ્રભુના દર્શન થવાથી તે દ્વારા જીવને પોતના સ્વરૂપનું ભાન થતું હોવાથી ચક્ષુની કૃતાર્થતા જાણવી. સ્ત્રી આદિ મેહક વસ્તુને જેવાથી કેવલ આંખની ખરાબીજ થાય છે. અને તે રાગાદિથી દેખનારને ચીકણાં કર્મો જરૂર બંધાય છે. એમ શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમ જાગરિકો [ ૯૭ ] પણ તમેજ છે. હું મારા નાથ! તમેજ ભવ્ય વાને ( આ સંસાર સમુદ્રમાંથી) તારનાર છે. તમા ભાવરત્નાના ખજાના છે. આવા પ્રકારના ભાવ લાવીને અમે આ પ્રમાણે કહીએ છીએ કે હું દીનાનાથ! દરરાજ સવારમાં આપનેજ નમ સ્કાર થાએ.’ ૮૪. ઉત્તમ ગણું હું તેજ મનને જેડુ ધ્યાવે આપને, ઉત્તમ ગણુ તુજ સ્તવન કરવામાં રસિક તે જીભને; ઉત્તમ ગણું તે નયણ નિરખે જે નિરંતર આપને, છે એક સાચી ચાહના મુજ, તાર હવે મને. ૮૫ અર્થ:—હે પ્રભુ! જે મન આપનું ધ્યાન કરે છે તેજ મનને હું ઉત્તમ માનું છું (કારણ કે મન સાંસારિક વાસનાએમાં દેડયા કરનારૂં છે.) જે જીભ તમારા ગુણાનુ સ્તવન કરવામાં રસિક આનદ માનનારી છે તેજ જીભને હું શ્રેષ્ઠ સમજું છું ( કારણ કે જીભને પરિનંદા વગેરેમાં વધારે રસ પડે છે) જે ચક્ષુઓ આપને હંમેશાં જુએ છે તે ચક્ષુઓને હું ઉત્તમ માનુ છું... (કારણ કે અણુસમજી ૧. હીરા માણેક વગેરે ઝવેરાત ઘણું કિમતી હાવાથી તે દ્રવ્યરા કહેવાય છે, કારણ કે તે પૌલિક છે. તે રત્નાને સાચવવા માટે ખજાનામાં રાખવામાં આવે છે. તા પણ તે દ્વારા આત્માનું હિત થતું ... નથી. જ્ઞાન, દર્શીન, ચારિત્રાદિક અનેક ગુણા તે ભાવરા બંને ભવમાં હિતકર જાણવા. કારણ કે તેની કિંમત થઇ શકતી નથી, અને તેજ જીવને મુક્તિ પામવામાં ખરા ઉપયેાગી છે, પ્રભુમાં જ્ઞાનાદિક અનતા ગુણા ભરેલા હેાવાથી પ્રભુને ભાવરત્નાના ભંડાર કહ્યા છે. '' Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ i & Y શ્રી ધમજાકિ જીવાની ચક્ષુ તે લલનાઓના રૂપાક્રિક જોવા તરફ પ્રાયે દોડનારી છે) હે પ્રભુ! મારી એક સાચી ખરા જીગરની ઈચ્છા છે કે હવે (આ સંસારમાં રખડવાથી કંટાળેલા) મને આ ભવ સમુદ્રમાંથી તારા, તારા, મારા ઉદ્ધાર કરા–ઉદ્ધાર કરેા. ૮૫. સંસારના વિસ્તારને વિસાવનારા આપ છે, ત્રણ ભુવનમાં પણ મુકુટ સમ દેવાધિદેવ તમેજ છે; આ ધાર ભવજ ંગલ વિષે છે. સાવાહ પ્રભુ તમે, ભવસાગરે ખૂડનાર મુજને તારનારા પણ તમે ૮૬ 6 અઃ—હે પ્રભુ! આપ આ સંસારની વૃદ્ધિને રોકનારા છે. તથા સ્વર્ગ મૃત્યુ અને પાતાલ એ ત્રણે લેાકમાં પણ મુગુટ સમાન શ્રેષ્ઠ દેવાધિદેવ-દેવાના પણ દેવ તમેજ છે. આ ભયંકર ભવજંગલ–સંસારરૂપી અટવીંમાં હે પ્રભુ! તમેજ સાવાહ-સાચા રસ્તા બતાવનારા છે. તથા આ સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા મને તારનારા બચાવનારા પણ તમેજ છે. ૮૬ P 17 જ્યાં નિત્ય સાચી પૂર્ણ શાંતિ તે શાભાવનારા આપ રજ ના દૂર છે। હે નાથ ! ઘુણતા આપને આનદ ઉછળે બહુ મને, તેથીજ જાણું હૃદયમાં પ્રત્યક્ષ ઊભા આપને. ૮૭ મુક્તિ સ્થાનને, આ ભક્તને; અ:જ્યાં હંમેશાં સત્ય॰ અને સપૂર શાન્તિ ૧–૨. સંસારમાં જાતી શાન્તિ વાસ્તવિક શાન્તિ નથી Jain Educationa International For Personal and Private Use Only → ) ' Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિજી કૃત [ છે એવા મેાક્ષસ્થાનને શેાભાવનારા આપ આ ભક્તને જરા પણ દૂર જણાતા નથી. હે નાથ! આપની સ્તુતિ કરતાં મારા મનમાં ઘણા આનંદ ઉદ્ભવે છે. અને તે કારણથી આપને હું મારા હૃદયમાં સાક્ષાત્ ખડા રહેલા માનું છું. ૮૭. સંસારી જનના દીલમાં આવા નહી તુમ જ્યાં સુધી, અનુભવ કરે નિત પાપ કેરા દુઃખના તે ત્યાં સુધી; તે ધ્યેય માની આપને ધ્યાવે અડગ ભાવે ચડ્ડા, જિમ અગ્નિ ખાળે લાકડાં તિમ પાપભસ્મ કરે તા. ૮૮ અર્થ:—હૈ વીતરાગ દેવ ! આપ જ્યાં સુધી આ સંસારી જનેના દીલમાં આવા નિહ એટલે જ્યાં સુધી સંસારી જીવા આપનુ સ્મરણ કરે નહિ ત્યાં સુધી તે પા પના ઉદયથી પ્રાપ્ત થએલ દુ:ખના નિર ંતર અનુભવ કરે છે. જ્યારે આ જીવ આપને ધ્યેય-ધ્યાન કરવા ચે!ગ્ય માનીને નિશ્ચલ ભાવથી ધ્યાન કરે છે ત્યારે જેમ અગ્નિ લાકડાંને ખાળે છે તેમ તે (ભવ્ય જીવ) પાપને ભસ્મ કરે છે—માળી નાખે છે. ૮૮ જે પાપ રૂપી પંક તે કરતા મિલન આ જીવને, મેલાશ જાયે દૂર વધતે ભાવ કરતાં ધ્યાનને; તેમજ સંપૂર્ણ પણુ નથી. કારણ કે તે જણાતી શાન્તિ નિર ંતર રહેતી નથી. કના સંપૂર્ણ ક્ષય થાય ત્યારેજ સત્ય અને સંપૂ શાન્તિની પ્રાપ્તિ થાય છે. જીએ અષ્ટકછમાં “ શિહોઽન્નતિ સમો बुभुक्षादिनिवृत्तये ॥ तन्निवृत्तेः फलं किं स्यात्-स्वास्थ्यं तेषां तु સલવા ॥ ૐ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૦ ] શ્રા વિજયપદ્મસૂરિજી કૃત સિંચાય જે તુજ ધ્યાન રૂપી અમિયરસની ધારથી, તે હુ માં મ્હાલે સદા પૂરણ અને ગુણ ઋદ્ધિથી. ૮૯ અર્થ:—આ સંસારી જીવને જે પાપરૂપી પક–કાદવ વળગેલા છે તે આત્માના સ્વરૂપને મલીન કરે છે. (ઉત્તમ જ્ઞાન, દર્શીન વગેરે ગુણાને આવરે છે તેથી આત્માનું શુદ્ધ સ્વરૂપ મલીન થાય છે.) પણ જ્યારે વધતા શુદ્ધ પરિણામે તે જીવા આપનું ધ્યાન કરે છે, ત્યારે તેની પાપરૂપી મલીનતા દૂર જાય છે—નાશ પામે છે. માટે જે આત્મા આપના ધ્યાન રૂપી અમૃતરસની ધારાથી સિંચાએલે છે એટલે જે જીવ આપના ધ્યાનમાં-પ્રભુના સ્વરૂપની વિચારણમાં આસક્ત થાય છે, તે હંમેશાં આનંઢથી માજ કરે છે (પાપના ઉદય દૂર થવાથી સુખને અનુભવે છે) અને ગુણુ રૂપી સંપત્તિથી પૂર્ણ બને છે. તેનામાં જ્ઞાનાદિ ગુણેાની નિર્મળતા વધતી જાય છે. ૮૯. L દુઃખમાં દીલાસા આપનારા આપ મદદે જેહની, હાતા નથી કરૂણા ઘણી મુજ ચિત્તમાંહે તેહની, રાગાદિ ચારાના જુલમમાં તેહુ જન સપડાય છે, વ્હેલા નહી ચૈત્યા અરે ત્યારે હવે રીખાય છે. Jain Educationa International અર્થ:—આપત્તિમાં દિલાસા આપનાર આપ જેમના મદદગાર થયા નથી એટલે કે જે જીવાએ આપનું સ્વરૂપ ઓળખ્યું નથી, સમક્તિ પામ્યા નથી અને મિથ્યાત્વમાં સાઈ પડેલા છે, તે જીવા પ્રત્યે મારા મનમાં ઘણી ચા ૦૨ For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા . [૧૦૧] ઉત્પન્ન થાય છે. તે જીની શી દશા થશે? એવા વિચારે આવે છે. તે મનુષ્ય રાગાદિ-રાગ દ્વેષ રૂપી ચેના જુલમમાં સપડાઈને દુઃખી થાય છે. પ્રથમથી એટલે દુખના કારણે સેવ્યા પહેલાં જે મનુષ્ય ચેતતા નથી–નવપદની આરાધના વગેરે પ્રભુભક્તિમાં રહેતા નથી તેઓ પછીથી રીબાય છે-દુઃખી થાય છે. ૯૦ અમૃત સરખા મિષ્ટ ઉત્તમ વચન બેલી આપતા, પ્રભુ પ્રેમથી અમને શિખામણ તે અમે ભૂલી જતા; નિર્લજજ થઈને રવપ્નમાં પણ ના કદી સંભારતા, અજ્ઞાનથી અપરાધ કીધા સેંકડો અણછાજતા. ૯૧ . અર્થ –પ્રભુ! તમે તે અમૃત સમાન મધુર વચને વડે પ્રેમપૂર્વક ઉપદેશ આપે છે. પરંતુ અમે તે ઉપદેશને વારંવાર ભૂલી જઈએ છીએ એટલું જ નહિ પરંતુ નિર્લજ્જ એટલે બેશરમાં થઈને નફટની જેમ સ્વપ્નામાં પણ કદાપિ દેશનાને સંભારતા નથી અને અજ્ઞાનતા રૂપી દોષથી આપના અણછાજતા-અગ્ય એવા સેંકડે અપરાધ અમારાથી થઈ ગયા છે. ૯૧. તેયે ગણો નિજ ભક્તની કોટી વિષે અમને તમે, હદપાર કરૂણા આપની એ કેમ ભૂલીશું? અમે; આપજપા ભંડાર છો ઉન્મત્ત અમવિણ કોણ છે? અપરાધીને પણ તારનારા આપ વિણ પર કોણ છે? ૨ ... અર્થ–આ પ્રમાણે સેંકડો અપરાધ કર્યા છતાં પણ Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ [૧૨] શ્રી વિજયપધસૂરિજી કૃત તમો અમને પિતાના ભક્તની કેટીમાં–કક્ષામાં–સમાનતામાં ગણો છો એ આપની હદપાર–અપાર દયાને અમે કેમ કરી ભૂલીશું? આપજ ખરેખર દયાના ભંડાર છે. એટલે આપનામાં તો ઘણી દયા ભરેલી છે. અમારા સિવાય બીજા–ઉન્મત્ત અભિમાની ગાંડ જીવ કોણ છે? અને અમે અપરાધ કરનાર છતાં અમારા જેવાને પણ તારનાર આપના સિવાય બીજા કોણ છે? ૯૨. પ્રભુ આપ કરૂણા રૂપ કરને દેઈ ભવ્ય સમાજને, પકડી કૃપાએ રાખતા તુજ ધન્ય કરૂણ ભાવને; નહિ તે જરૂર પડતાજ તેઓ નરકરૂપી કૂપમાં, કેના શરણને લેત રેતાં જેહ પલ પલવારમાં. ૯૩ અર્થ:–હે પ્રભુ! તમે તે દયારૂપી હાથે આપીને ભવ્ય સમાજને ભવ્ય જીવોના સમૂહને કૃપા વડે દુર્ગતિમાં જતાં પકડી રાખ્યો છે. માટે આપના દયા ભાવને ધન્ય છે. તે જેને આપની દયારૂપી હાથને આધાર ન હોત તે નકકી તેઓ નરક રૂપી ઉંડા કૂવામાં પડ્યા હતા. તે દુ:ખી ઘડીએ ઘડીએ રૂદન કરી રહ્યા હતા. તે વખતે દુઃખથી પીડાયા છતાં (આપના સિવાય) બીજાકનું શરણ મેળવત? 8. કલેશહણે નિર્વિકારી દેહ શોભે આપને, તેને નિરખતાં પણ અભવ્ય બને નિધાન ન હર્ષને જિમ કાકને ન ગમે ધરાખ ધરાખને શે દોષ છે? જે આપ ન ગમે તેહને ત્યાં આપને શેષ છે? ૯૪ Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૦૩] ' અર્થ–હે પ્રભુ! આપનું શરીર કલેશ રહિત તથા કોઈ પણ પ્રકારના વિકાર રહિત જણાય છે. (સંસારી મનુ ખેમાં ક્રોધ, શાક, હર્ષ ઈર્ષ વગેરે વિકારો હોવાથી તે તે વિકારે દ્વારાએ આકૃતિ પણ બદલાય છે, પણ પ્રભુ વિકારોને હર કરનાર હોવાથી પ્રભુને દેહ પણ નિર્વિકારી છે) આવા પ્રિકારના આપને જેવા છતાં પણ અભવ્ય જીવ હર્ષના નિધાન-ભંડાર બનતા નથી અથવા આનંદી થતા નથી તેમાં આમને કાંઇ દેષ નથી. કારણ કે જેમ કાગડાને દ્રાક્ષ ભાવતી નથી તેમાં દોષ દ્રાક્ષનો નહિ પણ કાગડાનો પોતાનો જ છે તેમ અભવ્ય જીવને આપ ન ગમે તેમાં આપનો દેષનહિ પણ તે અભવ્યાજ દોષ છે. ૯૪. * છે હાસ્ય સાધન રાગનું તિમ શસ્ત્ર સાધન વૈષનું, વળી જે વિલાસો કામના તે પ્રબલ સાધન મેહનું તે હાસ્યને દૂર કર્યો નવિ શસ્ત્ર રાખ્યા પાસમાં, ન વિલાસને હૈડે ધર્યા તેથી હું હરખું દીલમાં. ૫ અર્થ –હાસ્ય એ રાગનું–પ્રીતિ થવાનું સાધન-નિમિત્ત છે. તેમ શસ્ત્ર-હથીઆર એ શ્રેષનું-વૈરનું સાધન છે. વલી કામના-વિષય સુખના જે વિલાસ-સ્ત્રી વગેરે પદાર્થો તે પ્રબલ મેહનું કારણ છે. જુઓ–અષ્ટકજીમાં કહ્યું છે કેरागोऽङ्गनासंगमनानुमेयः, द्वेषो द्विषद्दारणहेतुगम्यः ॥ मोहः कुवृत्तागमदोषसाध्यः-नो यस्य देवः स चैवमहन् ॥१॥ ૧. આ બાબત જુઓ-દુહા-ભાગ્યહીનકું ના મીલે, ભલી વસ્તુ કર ભેગ કે દ્રાક્ષ પકે મુખ પાકતે, હેત કાગ કે રેગ / ૧ Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ [૨૪] શ્રી વિજયપધસૂરિજી કૃત હે પ્રભુ તમે તેમાંના હાસ્યને તે છેટે કર્યો છે-નાશ કર્યો છે. કારણ કે હાસ્ય લાવનારૂં જે હાસ્ય મેહનીય નામનું કર્મ તેને તમે સંપૂર્ણ ક્ષય કર્યો છે. અને હાસ્ય જે રાગનું નિમિત્ત છે તે નિમિત્તને નાશ થવાથી આપનામાંથી રાગ દૂર થાય છે. વળી દ્રષ-વરનું સાધન શસ્ત્ર તે તે તમે તમારી પાસે રાખ્યું જ નથી. તેમજ વિલાસ-વૈભવાદિક તેને તે તમે બાહાથી દૂર કર્યા છે એટલું જ નહિ પણ તમારા ચિત્તમાંએ તેની લાલસા નથી. આ પ્રમાણે હાસ્યાદિ કારણેને નાશ કરવા પૂર્વક તમે રાગ, દ્વેષ, અને મેહને નાશ કર્યો હોવાથી નિરંતર આપને જોઈને–ભક્તિ કરીને હું મારા હૃદયમાં આનંદ પામું છું. ૫. . તુજમાં રહેલા ગુણ અનંતા કેમ હું બોલી શકું, જડબુદ્ધિ હું છું ભક્તિરાગે કંઈક પણ બોલી શકું; જાણી શકે છે આપ મારા ચિત્ત કેરા ભાવને, ભવભવ પસાથે આપના ગણગુણ તણો મલજે મને. ૯૬ અર્થ:–હે પ્રભુ! તમારામાં અનતાં ગુણો રહેલા છે તે તો હું શી રીતે બોલી શકું. પરંતુ જડ બુદ્ધિવાળે છતાં પણ હું આપ પ્રત્યેના ભક્તિ રાગથી કાંઈક બોલું છું. આપ મારા મનના ભાવને જાણનાર છે. તે છતાં પ્રગટ બોલીને માગું છું કે આપની કૃપાથી ભવોભવ મને તેવા ગુણોને ગણ-સમુદાય મલજે. ૯૬. આપના ગુણ ગણી શકાય તેમ નથી તે જણાવે છે Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [૧૦૫] મષિપુ જ નિલગિરિ જેટલા હાવે જલધિરૂપ ભાજને, કાગળ રસા પડ સમ અનાવે કલમ સુરતર શાખને; એ સર્વ સાધનથી લખે હંમેશ કુશલ સરસ્વતી, તેાયે કદી ન લખી શકાયે આપના ગુણ છે અતિ. ૯૭ અર્થ:—જલધિ એટલે સમુદ્રરૂપી ભાજન–પાત્ર હાય અને નીલિઝિર જેટલેા મિષપુંજ-શાહીના ઢગલા હાય. તથા લખવા માટે રસ!પડ-પૃથ્વીના પડ સમાન કાગળ અનાન્યેા હાય. તથા સુરતરૂ–કલ્પવૃક્ષની શાખની-ડાળીની ક્લમ બનાવે. એ પ્રમાણે સઘળી સામગ્રી મેળવીને સૌથી ચતુર એવી સરસ્વતી દેવી હુ ંમેશાં આપના ગુણે! લખ્યા કરે તે પણ આપના ગુણાની સંખ્યા એટલી બધી મોટી છે કે તે કદાપિ પણુ લખી શકાયજ નહિ. ૯૭. સંસાર ધાર અપાર છે તેમાં ખૂડેલા ભવ્યને, હે તારનારા નાથ ! શું ભૂલી ગયા નિજ ભક્તને, મારે શરણુ છે આપનું નવિ ચાહતા હું અન્યને, તે પણ મને પ્રભુ તારવામાં ઢીલ કરેા શા કારણે ?. ૯૮ અર્થ :—આ સૌંસાર ઘે!ર–ભયંકર છે, અનેક પ્રકારના જન્મ મરણ વગેરે દુ:ખાથી (દુ:ખના સાધનાથી ) ભરેલા છે. વળી અપાર છે. એટલે પાર વિનાના છે એટલે જેના ઇંડા નજીક નથી. આવા સસારમાં અડતા ભન્ય જીવાને તારનાર ઉદ્ધાર કરનારા હે નાથ! તમારા ભક્ત એવા મને કેમભૂલી ગયા ? મારે તે આપનેાજ આધાર છે. હું કોઈ અન્ય દેવને Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૬ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત ચાહતા નથી. માટે મારા ઉદ્ધાર કરવામાં હે પ્રભુ! તમે શા માટે ઢીલ કરી છે? ૯૮. છે. આપ ખેલી દીનના ઉદ્ગારવામાં દીનને, આજે ઉપેક્ષા . આદરે છે તે ઉચિત શુ ? આપને; મૃગબાલ વનમાં આથડે તિમ ધાર ભવમાંહે મને; મૂક્યા રખડતા એકલા આપે કહા ? શા કારણે. ૯૯ અ:—આપ તા ગરીબના ખેલી-સહાય કરનાર ગણાએ છે. તે મારા જેવા ગરીબને ઉદ્ધાર કરવામાં આજે જે બેદરકારી રાખા છે! તે શુ આપ જેવાને ચાગ્ય છે? જેમ હરણુનું ખાલક વનમાં અથડાયા કરે તેમ મને આ ભયંકર સંસારરૂપી વનમાં શા માટે એલે રખડતા મૂકા છે? તેનુ શુ કારણ છે? તે આપ સાહેબ કૃપા કરી કહેા. ૯૯. ભયથી અનેલા ગાભરે હું ચઉ દિશાએ રખડતા, આધારથી અલગા થયેલા આપવિણ દુઃખ પામતા; ધારક અનતા વીના દેનાર ટેકા જગતને, હે નાથ ! ભવ અટવીઉતારી કર હવે નિર્ભય મને, ૧૦૦ અનેલા-ગભરાએલા હું ચાર ગતિરૂપી ચારે દિશાઓમાં રખડયા કરૂં છું. એમ આશ્રય રહિત થએલા હું આપના વિના દુ:ખ પામું છું. આપ અનંતા વીર્ય -અલ-પરાક્રમના ધારણ કરનાર છે. ( કારણ કે આપે વીર્યાન્તરાય કર્મના સંપૂર્ણ ક્ષય કરેલા છે) વળી તમે જગતના દુઃખી જીવાને આશ્રય આપનાર અર્થ : સંસારના દુ:ખાથી ગાભરા Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિક [૧૭] છે. માટે હે સ્વામી આ સંસારરૂપી જંગલમાંથી બહાર કાઢી હવે મને નિર્ભય-ભય રહિત બનાવો. ૧૦૦ જિમસૂર્યવિણનાકમલ ખીલે તેમતુજ વિણ માહરી, હવે કદી ના મુક્તિ ભવથી માહરી એ ખાતરી; જિમ મેર નાચે મેઘને જોઈ હું દેખી આપને, તિમ નાચ કરૂ હરખાઈને મનમાં ધરી શુભ ભાવને. ૧૦૧ - અર્થ:–જેમ સૂર્યોદય થયા સિવાય સૂર્ય વિકાસ કમળ પ્રફુલ્લિત થતું નથી તેમ તમારા આશરા સિવાય મારી પણ આ સંસારમાંથી મુક્તિબંધનમાંથી છુટકારો થવાને નથી, તેની મને પૂરી ખાત્રી છે. વળી જેમ મેઘ-વરસાદ જોઈને મયૂર આનંદિત થઈને નૃત્ય કરવા લાગે છે, કેકારવા કરે છે તેમ હું પણ આપને જોઈને મનમાં શુભ ભાવને ધારણ કરીને હર્ષથી નૃત્ય કરું છું. (નાચું છું.) ૧૦૧ શું કર્મ કેરો દોષ આ? અથવા શું મારે દોષ છે? શું ભવ્યતા નહિ માહરી? હતકાલનો શું દોષ છે? અથવા શું મારી ભક્તિનિશ્ચલ આપમાં પ્રગટીનથી? જેથી પરમપદ માગતાં પણ દાસને દેતા નથી. ૧૦૨ અર્થ: હે પ્રભુ પરમ પદ જે મક્ષ તે માગવા છતાં પણ આપના સેવકને તે આપતા નથી તો તેમાં શું મારા કર્મને વાંક છે? અથવા મારે પિતાનેજ વાંક છે? અથવા _ શું મહારામાં ભવ્યસ્વપણું નથી ? અથવા તો આ પાંચમા . ૧. મેક્ષ જવાને યોગ્ય જીવ તે ભવ્ય અને મોક્ષે જવાની યોગ્યતા તે ભવ્યતા. હું ભવ્ય છું કે નહિ એવો પ્રશ્ન જેના મનમાં Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૮ ] શ્રી વિજયપધસૂરિજી કૃત આરારૂપી પતિતકાલને હોય છે? અથવા આપને વિષે મારી દઢ ભક્તિ પ્રગટ થઈ નથી? કે મારી ભક્તિમાં કાંઈ ખામી છે? ૧૦૨ હું સ્પષ્ટ બેલું તુજ કરે છે આપનું શરણું મને, આ લેક માહે સ્વપ્નમાં પણ ચાહતે નવિ અન્યને; હે નાથ ! મારા પ્રાણના મુજ માત તાત ખરા તમે, મુજ સત્ય જીવિત બંધુ ગુરૂ સામી વલી સાચા તમે. ૧૦૩ અર્થ –હું આપની આગળ સ્પષ્ટ-પ્રગટ રીતે કહું છું કે મને આપનું જ શરણ છે. આ સિવાય મારે કઈ આશયસ્થાન (આશરે) નથી. આ સંસારમાં રહેલે હું સ્વપ્ન પણ અન્ય દેવને ઈચ્છતો નથી (કારણ કે તમેજ સાચા દેવ છે–વીતરાગ છે અને બીજાઓ તે નામનાજ દેવ છે એવી મારી સંપૂર્ણ ખાતરી છે.) હે નાથ ! મારા તમેજ ખરા માતા અને પિતા છે. (જેમ માતા-પિતા પુત્રના રક્ષક છે તેમ તમેજ મારા રક્ષક હોવાથી માબાપ છે) મારા સાચા જીવનબંધુ –ભાઈ પણ તમેજ છે કારણ કે ભાઈની જેમ દુઃખમાં સહાય કરનાર આપજ છે. સત્ય ધર્મને દેખાડે છે, માટે સાચા ગુરૂ પણ તમેજ છે. વળી તમેજ મારા સ્વામી પણ છે (કારણ કે આપ મારું પાલન કરે છે.) ૧૦૩ તરછોડશે જે આપ તે હોશે ગતિ શી માહરી, થલ માંહિ જે ગતિ માછલાની હાલ તે ગતિમાહરી, ઉત્પન્ન થાય તે ભવ્ય જાણવે. એમ શ્રી આચારાંગ સૂત્રની ટીકામાં પૂજ્યશ્રી શીલાંકાચાર્યે કહ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકો [ ૧૦૯ ] મેં સત્ય અનુભવથી કર્યું છે થીર મનને આપમાં, સર્વજ્ઞ પ્રભુજી તેહ સઘળું આપની છે જાણમાં. ૧૦૪ અર્થ – હે પ્રભુ! જે આપ મારે તિરસ્કાર કરશે તે મારી દશા કેવી થશે? જેમ કઈ માછલાને પાણીમાંથી કાઢીને થલ–જમીન ઉપર મૂકે અને જેમ તે પાણી વિના તરફડ્યા કરે છે તેવી મારી પણ અવસ્થા થશે. કારણ કે મેં સાચા અનુભવથી સારી રીતે પરીક્ષા કરવા વડે મારા મનને આપના વિષેજ સ્થિર કર્યું છે. આ બધી વાત તમારા જાણવામાં પણ સારી રીતે છે. કારણ કે હે પ્રભુ! તમે તો સર્વજ્ઞ છો (કેવલજ્ઞાન વડે સર્વ જાણનાર છે) તે મારા પરિણામ તો જાણે જ એમાં નવાઈ શી? ૧૦૪. તુમ ભાનુ સરખાભુવનમાંહિ કમલસમ મન મારું; તુજ બિંબ આજનિહાલતાંઝટચિત્તવિકસે માહરૂ જીવે અનંતા તુમ બચાવો કિમ મને ન બચાવશે, કેવી દયા આ આપની જાણું ન આપ જણાવશે. ૧૦૫ અર્થ –હે પ્રભુ! તમે પૃથ્વીને વિષે સૂર્ય સમાન છો અને મારું મન કમલ સરખું છે. કારણ કે તમારી પ્રતિમાના દર્શન કરતાં મારું મન તરતજ પ્રફુલ્લિત થાય છે–આનંદી બને છે. હે સ્વામી! તમે અનંતા જીવેને બચાવે છે તે મને એકને શું નહિ બચાવે. આ આપની કેવા પ્રકારની દયા કહેવાય તે હું જાણી શકતો નથી તે આપ તે જણાવશે. ૧૦૫. Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૦ ] : શ્રી વિજ્યપદ્મસુરિજી કૃત ધન ભાગ્ય મહારાજ પાવન સંપ મુજ આતમા, * દરિસર્ણ આનંદ હોવે અસંખ્યય પ્રદેશમાં સંસ્કાર ઉચ્ચ વધારનારું ભાવપ્રભુ દેખાડશે, પ્રભુ આપનું દર્શન અમલું મુક્તિ ઠાણ પમાડશે. ૧૦૬ અર્થ:–આપનાં દર્શન થયાં તેથી મારું અહોભાગ્ય હું માનું છું. વળી આજ મારે આત્મા પવિત્ર બન્યું છે. તેમજ આપના દર્શન કરવાથી મારા અસંખ્યાતા પ્રદેશોમાં આનંદ થયે છે. ઉંચ સંસ્કાર વધારનારૂં એવું આપનું દર્શન ભાવપ્રભુને ઓળખાવનારૂં થશે. તથા અમૂલ્ય આપનું દર્શન મને મોક્ષસ્થાનની જરૂર પ્રાપ્તિ કરાવશે. ૧૦૬. ૧ એક જીવના અસંખ્યાત પ્રદેશો હોય છે. દરેક જીવના પ્રદેશની સંખ્યા અસંખ્યાતી છે. અને તે અસંખ્યાતુ દરેકને સરખું છે. ચૌદ રાજલોક (લેકાકાશ)ના પ્રદેશ જે અસંખ્યાત છે તેટલાજ અસંખ્યાતે એક જીવના પ્રદેશ છે. ૨ ભાવપ્રભુ-સાક્ષાત તીર્થકર તે ભાવપ્રભુ જાણવા. પ્રભુના જ નિક્ષેપ આ પ્રમાણે–૧ નામ પ્રભુ એટલે પ્રભુ એવું નામ. ૨ સ્થાપના પ્રભુ એટલે પ્રભુની પ્રતિમા. ૩. દ્રવ્યપ્રભુ એટલે પ્રભુના જે તીર્થકર થવાના છે વગેરે. આ ભાવપ્રભુ એટલે સાક્ષાત સમોસરણમાં બિરાજમાન તીર્થકર ભગવાન. પ્રભુની સ્થાપના ભાવપ્રભુને ઓળખાવનારી છે. આ બાબત જુઓ સાક્ષિપાઠ ચૈત્યવંદન ભાષ્યને–“નામ વિનામ-વવિધ પુખ વિપિરિમાओ ॥ दवजिणा जिणजीवा-भावजिणा समवसरणत्था ॥ १॥ Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા ક [૧૧૧ ] જિમ આમ્રકેરી મંજરીને જોઈ કોયલ કલસ્વરે, ટહુકા કરે બહુ હોંશથી સુણનારને ખુશી કરે; તિમ હર્ષદાતા નાથ ! નેહે વદન તારું દેખતાં, ” જે મૂર્ખ તે પણ શીખતે ક્ષણે વારમાંહે બેલતા. ૧૦૭ અર્થ –જેવી રીતે આંબાની મંજરી-મહારના ગુછ-- ઓને જોઈને કેયલ પક્ષી મધુર સ્વરથી હર્ષપૂર્વક ટહુકા કરે છે એટલે હ હ એ પ્રમાણે મીઠા સ્વરે ગાય છે અને સાંભળનારને ખુશી કરે છે, તેવી રીતે હર્ષને પમાડનારા હે નાથ! તમારૂં મુખ કમલ નેહપૂર્વક જોતાં જે મૂર્ખ હોય તે પણ ક્ષણ માત્રમાં બોલતા શીખી જાય છે. ૧૦૭. કંઈ આવડે ના બોલતા આને વિચારી ઈમે મને, તરછોડશો ના નાથ ! મારા આશરે કે મને નવ અંક સરખા સંત મોટા ભેદ ભાવ તજે સદા, નમનાર નરને નેહથી નિરખે હરે તસ આપદા. ૧૮ અર્થ:-આને કાંઈ બોલતાં આવડતું નથી એવું વિચારી હે દયાળુ પ્રભુ! મને તરછોડશે નહિમારી અવગણના કરશે નહિ. કારણ કે હે નાથ ! તમારા સિવાય મને બીજા કેને આધાર છે? વળી સજજન પુરૂષ તો નવના અંક જેવા ૬૦ - ૧ નવના આંકને ઘડીઓ એવો છે કે ગુણાકાર કર્યા પછી આવેલા તેના આક્કાનો સરવાળો નવ નવ આવે છે. જેમ કે-નર્વક એકુ નવ ૯, એટલે ૯ નવે દુ અઢાર ૧૮, ૧૪=૯. નવે તરી સત્તાવીસ ૨૭, ૨+૩=૯ નવે ચોક છતરી ૩૬, ૩-૬૪૯, નવે પાંચ પીસ્તાલીસ ૪૫, Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ [૧૨] શ્રી વિશ્વસૂરિજી કૃતિ હોય છે. કારણકે તેઓ હંમેશાં ભેદ ભાવ-આ પિતાને અને આ પારકો એવો ભેદ ભાવ (જૂદાઈ) રાખતા નથી. તેમજ સજ્જન પુરૂષ નમનાર મનુષ્યને સ્નેહરષ્ટિથી જુએ છે. અને તેની આપત્તિને હરણું કરે છે, હે પ્રભો ! આપ પણ તેવાજ, છે. માટે સેવકને નેહથી નિહાળી સુખી બનાવો. ૧૦૮. કાલું વદે અછતું વદે શિશુ આલજાલ વચન કહે, તે પણ પિતા તે સાંભળીને હર્ષને શું ના લહે? તેવી જ રીતે આપને આ ભક્ત પણ જિમ તિમકહે; તે પણ કહો ન પમાડતે મુદ આપને આ અવસરે. ૧૦૯ અર્થ જેમ બાલક કાલી કાલી વાણી બોલે, અછતુન હોય તે બેલે, જેમ તેમ વચન કહે તે છતાં પણ તેવાં વચન સાંભળીને શું પિતા હર્ષ પામતો નથી? અથવા પામે છેજ. તેવી જ રીતે બાળક સમાન આપને આ ભક્ત પણ પિતા સમાન આપની આગળ જેમ તેમ–જેવાં તેવાં વચન બેલે, તોપણ આ પ્રસંગે તે આપને શું આનંદ પમાડતા નથી? તે કહે. ૧૦૯ જિમ ભુંડ અશુચિસ્થાનકે દહેજ નિજ અભ્યાસથી, ચલચિત્ત દોડે તિમવિષયમાં ભૂરિ ભવ અભ્યાસથી; ૪૫=૯, નવે છક ચોપન ૫૪, ૫+૪=૯, નવે સતે ગેસઠ ૬૩, ૬૩=૯. નવે અઠે બેતર ૭૨, ૭+૨=૯, નવે નવું એકાસી ૮૧, 2+૧=૯. દશે નવે નેવુ ૯૦, ૯+૦=૯. એ પ્રમાણે નવને આંક એ છે કે તે પિતાની સંખ્યામાં ઓછીવત્તા પણું (વધારે ઘટાડો થવા રૂપ “ભેદ) કરતો નથી, Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિક [ ૧૧૩ જાતાં નિવારૂં તોય પણ દરરોજ દોડી જાય છે, તેને તમે અટકાવજે દીલડું અપાર દુભાય છે. ૧૧૦ અર્થ –જેમ ભેડ-ડુક્કર ગમે તેવા સારા સ્થાનમાં રાખ્યું હોય તે છતાં પ્રથમના અભ્યાસથી–ટેવ પડી જવાથી અપવિત્ર સ્થાન (વિષ્ટાદિ) તરફ દેડે છે. તેવી રીતે મારું ચંચળ મન પણ ભૂરિ—ઘણા-અનાદિકાળના સંસારમાં રખડતાં વિષયાદિ સેવનના અભ્યાસથી અશુચિ સમાન વિષયાદિ તરફ દેડે છે. વિષયાદિની વાસનાઓમાં લલચાય છે. વિષયાદિ તરફ જતાં રોકવાનો પ્રયત્ન કરવા છતાં પણ હંમેશાં તે તરફ લલચાયા કરે છે. કૃપા કરીને મારા મનને તે વિષય તરફ જતાં રેકજો. કારણ કે મારું મન તેવી પ્રવૃત્તિથી પાછું હતું નથી. જેથી ઘણા તીવ્ર દુખે અનુભવે છે. માટે જ અકળાય છે. ૧૧૦. આ ભક્ત શીર આણાનધારે આવિકલ્પશું આપને? જેથી વિનયથી બેલતાં પણ દે નહિ ઉત્તર મને સેવક બને હું આપનેતિણ ઉચ્ચ કેટીએ ચઢયે, તે હૃદયના શત્રુઓને જુલ્મ હજુ પણ ના ટળે. ૧૧૧ અર્થ:—આ ભક્ત આજ્ઞાનું પાલન કરતો નથી એ વિચાર શું આપને આવે છે? જે કારણ માટે વિનયપૂર્વક બલવા છતાં પણ મને જવાબ આપતા નથી. વળી આપને સેવક બનવાથી હું ઉંચ દશાએ પહોંચે, તે છતાં મારા હદયના શત્રુઓ જે રાગ, દ્વેષ, વિષય વગેરે તેમને જુલમ Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ [૧૧૪] શ્રી વિજયસૂરિજીકૃત હજુ સુધી દૂર થયું નથી એટલે હજુ સુધી હું રાગ-દ્વેષ વગેરે જે ભાવશત્રુઓ મને દુઃખ આપનારા છે તેમને ઓછા કરી શક્યા નથી. ખાત્રી છે કે–આપની કૃપાથી તે શત્રુઓને હરાવીશ. ૧૧૧. જે આપ સર્વે નમેલ જનને શૂરવીર બનાવતા, તે ખલાસમા ઉપસર્ગ સવિ કિમપૂંઠમુજનાછેડતા; પડે અને ચારે કષાયે તેથી તુજ કને, આવી ઉભે જ્ઞાની છતાંપણનાથાકિન જુઓ મને. ૧૧૨ અર્થ –હે પ્રભુ! તમને નમસ્કાર કરનાર સર્વ જનોને મે શૂરવીર–બળવાન બનાવે છે તો પછી ખલ સમા-દુષ્ટ જનની સરખા આ સર્વ ઉપસર્ગો મારી પૂંઠ કેમ છેડતા નથી. એટલે મારે કેડે કેમ મૂક્તા નથી. તથા ક્રોધ, માન, માયા અને લેભ એ ચારે કષાયે મને પીડા કરી રહ્યા છે. એટલે ચારે કષામાં હું લપટાએલ છું. તેથી હું તમારી પાસે આવીને ઉભું છું–તમારે શરણે આવેલું છું. તે સઘળું હે નાથ! તમે જ્ઞાની હોવાથી જાણે છે છતાં મને કેમ જેતા નથી? ૧૧૨. વર ગંધહસ્તી જેહવા શ્રુતબેધ ચક્ષુ દાયકા, વર ધર્મચકી આપ મારા સર્વ સંકટ પાયકા; પુરૂષોત્તમ પ્રભુ આપ વળી પુંડરીક જેવા આપ છે, પુરૂષસિંહ સમા તમે જિનરાજ જગદાધાર છે. ૧૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૧૫] અર્થ:–હે પ્રભુ! તમે ઉત્તમ ગંધહસ્તી સમાન છે. વળી શ્રતબોધ–સમ્યજ્ઞાન-શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુ આપનાર છે. ઉત્તમ ‘ધર્મચકને ધારણ કરનારા તેમજ સર્વ સંકટમાંથી મારા પાયક-રક્ષણ કરનારા છે. હે પ્રભુ! આપ પુરૂ માં ઉત્તમ છે. તેમજ પુંડરીક કમલ સમાન છે. વળી પુરૂષમાં સિંહ સમાન હે જિનેશ્વર ! આ જગતના પ્રાણુઓને તમારે આધાર છે. ૧૧૩. શત્ર તણા પંઝા વિષે સપડાયેલા આ દાસને, છોડાવવામાં છે સમર્થ સદા તમે આવા ક્ષણે ના થાન આપો હે દયાલું ! ઉચિત તે શું આપને? સાચું કહું છું એમ કરવું ખચિત અઘટિત આપને. ૧૧૪ ૧ ગંધહસ્તી–જેમ ગંધહસ્તીની ગંધથી બીજા હાથીઓ દૂર ભાગી જાય છે તેમ આપની આગળથી ઉપદ્રવ અને કર્મરૂપી મદેન્મત્ત હાથીઓ નાશી ગયા છે માટે આપ ગંધહસ્તી સમાન છે. ૨ જેમ ચક્રવર્તી ચક્રરત્ન વડે ચારે દિશાઓમાં જય મેળવે છે. તેમ પ્રભુએ દાનાદિક ચાર પ્રકારના ધર્મના ઉપદેશ વડે જગતના જીવને વશ કર્યા છે માટે પ્રભુને ધર્મચક્રવર્તી કહ્યા છે. આ બાબતને શ્રી ભગવતી–સમવાયાંગ-આવશ્યકસૂત્રાદિ ગ્રંથમાં સારે વિસ્તાર કર્યો છે. ૩. પુંડરીક કમળ–જેમ કમળ કાદવ તથા જલમાંથી અનુક્રમે ઉત્પન્ન થયું અને વધ્યું છે, છતાં તે કાદવ અને જળથી અહારઅલિપ્ત રહે છે, તેમ પ્રભુ પણ સંસારરૂપી કાદવમાંથી ઉત્પન્ન થઈને અને ભેગ રૂપી પાણી વડે વૃદ્ધિ પામ્યા છતા તે (બેઉ)નાથી અલિપ્ત રહે છે. માટે પ્રભુદેવને પુંડરીક કમલ જેવા કહ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ [૧૧૬] શ્રી વિજ્યપધસૂરિજી કૃત અર્થ-કર્મરૂપી શત્રુઓના પંજામાં સપડાએલા એવા આ તમારા સેવકને આ સમયે તેના સપાટામાંથી મૂકાવવાને તમે હંમેશાં શક્તિમાન (સમર્થ) છે. માટે હે પ્રભુ! આ વખતે તમે મારા તરફ લક્ષ આપતા નથી તે શું આપને યોગ્ય છે? હું ખરેખર સત્ય કહું છું કે આવું (મારા તરફ દુર્લક્ષ્ય રાખવું) તે આપ જેવાને ખરેખર વ્યાજબી નથી. ૧૧૪. સંસાર સાગરને તરેલા પૂજ્ય પ્રભુજી આપને, જોતાં ભાવે વસવા રતિ જરી ના રહે આ દાસને, પણ શું કરું? આ ઘર આંતર શત્રુઓ કનડે મને, તે જુલ્મ અટકાવશેતેનાથ! આવીશ તુજકને. ૧૧૫ અર્થ –હે પ્રભુજી! સંસારરૂપી મહાસાગરમાંથી તરી ગએલા સિદ્ધસ્વરૂપી, કમરહિત એવા આપને જોઈને આ આપના દાસને આ સંસારમાં રહેવા જરા પણ પ્રીતિ નથી. પરંતુ લાચાર છું કે મારાથી સંસારને છોડવાનું કાંઈ થઈ શકતું નથી. કારણ કે આ ભયંકર અંદરના દુશ્મને-રાગ દ્વેષાદિ કષાયે તથા વિષયાદિક મને સતાવી રહ્યા છે. માટે હે નાથ! એ અંદરના શત્રુઓના જુલમને જે અટકાવશે તો હું તમારી પાસે આવીશ. (એટલે જે મારા રાગ દ્વેષાદિ કષાય નાશ પામે તે મારી પણ આપના સરખી સ્થિતિ થાય અથવા મને પણ મોક્ષ પ્રાપ્તિ થાય.) ૧૧૫. . : Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૧૭] હે ધીર! ભવ આધીન તારે તેમ ભવને પાર છે, તેહ પણ આધીન તારે તારવામાં ઢીલ જે તે કિમ? તમારા દાસને તાર્યા વિના છુટકે નથી, જિમતિમ કરો પણ આપને હું છોડવાને કદી નથી. ૧૧૬ અર્થ –હે વૈર્યવાન પ્રભુ! જેમ ભારેકમી એવા અમને આ સંસારમાં રાખવાનું તમારા હાથમાં છે તેમ આ ભવથી પાર ઉતારવાનું પણ તમારા હાથમાં છે, તો મને આ સંસારમાંથી તારવામાં આપ ઢીલ કેમ કરે છે? આ તમારા) ભક્તજનને તાર્યા વિના છુટકેજ નથી. માટે આપ ગમે તેમ કરે પણ હું તમને કદાપિ છોડવાને નથી એનકકી જાણવું. ૧૧૬. માટે કરે ઉદ્ધાર મારે ઢીલ પ્રભુજી ના કરે, કરૂણા કરી વિનયે કરેલી વિનંતિ મુજ સાંભલે, સંતો સુખડની જેહવા જે આપતા નિજ વસ્તુને, મોટાઈ દેવામાં સદા તે જાણમાં છે આપને. ૧૧૭ અર્થ:–તેથી હે પ્રભુ! મારે આ સંસારમાંથી ઉદ્ધાર કરે. આ બાબતમાં ઢીલ કરે નહિ. મારા ઉપર દયા લાવીને વિનયપૂર્વક નમ્રતાથી કરેલી આ મારી વિનતિ–અરજ સાંભળીને ધ્યાનમાં લે. સત્પરૂષે જરૂર સુખડ-ચન્દનના ઝાડની જેવા હોય છે. (સુખડને કાપે, બાળો અગર ઘસે તે પણ તે છેદનાર જોને પણ પિતામાં રહેલી સુગન્ધ આપે છે) જેથી ઉત્તમ પુરૂષે પોતાની પાસેની વસ્તુને આપનારા હાય Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત છે. કારણ કે દેવામાંજ હુંંમેશાં મેટાઇ રહેલી છે તે તા આપના જાણવામાં છેજ ( કારણ કે આપ તા સર્વજ્ઞ છે.)૧૧૭. કરૂણા નહિ પ્રભુ આપની તેથી લડીને દીનતા, હું જન્મ મરણ કરૂં ધણા સંસારમાં નહિ થીરતા ભૂલ્યા ભમ્યા પહેલાં પ્રભુ તુજ બિમ આજ નિહાલતા, હદપાર આનંદ અન્યા ખાટા વિભાગા દૂર જતાં, ૧૧૮ અર્થ: હે પ્રભુ! હજી સુધી આપની મારા પ્રત્યે કૃપાષ્ટિ નથી તેથી દીનતા-ગરીબાઇ ધારણ કરીને હું ઘણા જન્મ મરણુ કરૂં છું અને આ સંસારમાં મને કોઈ ઠેકાણે સ્થિરતાની પ્રાપ્તિ નથી. આપના દર્શન થયા પહેલાં અત્યાર સુધી હું ભૂલમાં ભમ્યા. પરંતુ આજે તમારા બિંબને-પ્રતિમાને જોઇને અત્યંત આન ંદિત થયે। છું. કારણ કે મારા વિભાવાર દૂર થયા છે. ૧૧૮. ૧. સ્થિરતા---સંસારમાં જીવને કાઈ ઠેકાણે નિરતર સ્થિરતા - છેજ નહિ. કારણ કે વધારેમાં વધારે આયુષ્ય ૩૩ સાગરોપમ હાય છે. તે પણ પૂરૂ થઈ જાય છે અને ખીજે જન્મ લેવા પડે છે. તેમજ જ્યાં સુધી મેગ રહેલા છે, ત્યાં સુધી આત્મપ્રદેશાનું ક પનપણુ હાવાથી સ્થિરતા નથી. માટે ખરી સ્થિરતા અયાગી થાય ત્યારે એટલે મેક્ષમાં સિદ્ધશિલા ઉપર જીવ પહોંચે ત્યારે સ્થાન નહિ બદલવારૂપ તેમજ આત્મ પ્રદેશોની સ્થિરતારૂપ એમ બંને પ્રકારની સ્થિરતાની પ્રાપ્તિ થાય છે. પ્રભુનું પૂજન-દન ભકિત વગેરે તેવી સ્થિતિ જરૂર પમાડે. ૧. વિભાવા-આત્માથી પર વસ્તુ તે વિભાવ કહેવાય. તેવા Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૧૧૯] તુજ પૂર્ણતા સ્વાભાવિકી વરરત્નકાંતિ પ્રભા સમી; મુજ પૂર્ણતા પરભાવની માગ્યાં ઘરેણાંના સમી, એવું વિચારી ચિત્તમારૂં થીરબન્યું તુજ બિંબમાં, નિર્મલ સ્વરૂપે શેભતા પ્રભુ તાહરી ન અજાણમાં. ૧૧૯ અર્થ –હે વીતરાગ દેવ! શ્રેષ્ઠ જાતિવંત રત્નની કાતિના તેજ જેવી તમારી પૂર્ણતા (જ્ઞાનાદિક સ્વગુણે સંપૂર્ણ સ્વરૂપે પ્રકટ થાય) તે સ્વાભાવિક છે. તે કોઈનાથી લઈ શકાય તેવી નથી. પરંતુ મારી પૂર્ણતા (મેં માની લીધેલી પૂર્ણતા) પરભાવની હોવાથી માગી લાવેલાં ઘરેણાં સરખી છે. (જેમ માગી લાવીને પહેરેલાં ઘરેણાં વડે કઈ પિતાને પૈસાદાર માને તે તે ધનવાન (પૈસાદાર) પણું ટુંક સમયનું જ છે, કારણ કે ઘરેણાં ઉતારી પાછા માલીકને આપવા પડવાના છે. તેમ મેં પરભાવ એટલે આત્માથી જુદા જે શરીર ધન કુટુંબ, રાગાદિક તે પિલ્ગલિક વસ્તુઓને મારી માનીને પૂર્ણતા કપેલી છે તે તો અસ્થિર અથવા ચંચળ છે. કારણ કે તે તે નાશવંત છે. અથવા મારે તેમને અહીંઆંજ મૂકીને આયુષ્ય પૂર્ણ થયે બીજે જવાનું છે. તે મારી સાથે આવનાર નથી. માટે મારી પૂર્ણતા ખરી પૂર્ણતા નથી) આ પ્રમાણે મને યથાર્થ–સત્ય વિચાર આવ્યું હોવાથી અથવા આત્મસ્વરૂપ જાણ્યું હોવાથી મારૂં ચિત્ત તમારા બિંબને વિષે શરીર, સ્ત્રી, પુત્ર, ઘર, દેલત વગેરે વિષે સમજુ ભવ્ય જીવોએ મમતા ન રાખવી. Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ [૧૨] શ્રી વિજ્યપદ્ધસૂરિજી કૃત સ્થિર થયું છે. તમારી ભક્તિમાં આસક્ત થયું છે. આ વાત કમલથી રહિત થએલા હોવાથી નિર્મલ સ્વરૂપમાં વિરાજમાન હે પ્રભુ! આપની જાણ બહાર નથી. આ બાબત જુઓ સાક્ષિપાઠ-જ્ઞાનસારમાં–જૂતા ચા પત્તા ચરિતમંડનમ્ તુ સ્વાભાવિકો નિવ-ત્યરત્નવિમા નિમા છે ? ૧૧૯ આનંદના દેનાર પ્રભુ દેખાડજો શિવપંથને, આ મૂર્ખને સમજાવજે નેહે ઉચિત સત્યાર્થીને સંસારના વિસ્તારને વિસાવનારા આપ છે, ત્રણ લેકમાં પણ મુકુટ જેવા તીર્ણ તારક આપે છે. ૧૨૦ અર્થ:–હે સત્ય (વાસ્તવિક) આનંદના આપનાર પ્રભુ! મને કલ્યાણ માર્ગ જે મોક્ષપંથ તે બતલાવજો. અને સ્નેહપૂર્વક પદાર્થોના એગ્ય સત્ય અર્થ મને મૂર્ખને સમજાવજો. વળી આપ સંસારને વિસ્તાર-વૃદ્ધિ તેને વિણસાવનારા –નાશ કરનારા છે. અને સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ સ્વરૂપ ત્રણ લોકને વિષે તમે મુગટ સમાન એટલે શ્રેષ્ઠ છે. તેમજ આપ સંસારથી તરેલા અને બીજાના તારક છે. એટલે સંસાર સમુદ્ર તર્યા હોવાથી તીર્ણ છે. તથા ભવ્ય જીને તારતા હોવાથી તારક પણ છે. ૧૨૦. ભવ સાગરે રખડી રહેલા જીવને હોડી સમા, વળી સાર્થવાહ સમા તમે સંસારરૂપ કાંતારમાં અનન્ત પૂણુનન્દ પૂરે પૂર્ણ નિવણે રહ્યા, પ્રત્યક્ષ નિરખું ભક્તિથી હું આપને મુજ દીલવસ્યા. ૧૨૧ Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૧] અર્થ:–હે પ્રભુ! ભવ સમુદ્રમાં ડૂબતાજીને બચાવનાર હોવાથી તમે વહાણ સમાન છે. (જે પિતે તરે છે અને બીજાને પણ તારે છે) વળી સંસારરૂપી કાંતાર–જંગલમાં ભૂલા પડેલા જીને સત્ય માર્ગે ચઢાવનારા હોવાથી તમે સાર્થવાહ-સાથે પતિ સમાન છે. અને અનન્તી અને સંપૂર્ણ યથાર્થ આનંદના પૂરથી–સમૂહથી પૂર્ણ–ભરેલા નિર્વાણમાં–મોક્ષસ્થાન (મુક્તિ)માં તમે રહેલા છે, તે પણ ભક્તિવડે કરીને હું આપને મારા મનમાં રહેલા પ્રત્યક્ષસાક્ષાત્ જેઉં છું. ૧૨૧. તુજ બિંબ જોતાં દીલ હરખે એજ સાચી ભવ્યતા, ક્રોધ દાવાનલ શમાવું ભાવ નિર્મલ પ્રકટતા કરૂણા સુધાકર માહરા ચિત્ત ન આવે જ્યાં સુધી, આ પાપ પુંજે કનડગત બહુવાર કરતા ત્યાં સુધી. ૧૨૨ અર્થ –હે જિનરાજ! આપની પ્રતિમાના દર્શન કરવાથી દીલ હરખે ને મન પ્રસન્ન થાય તેજ સાચી-સત્ય ભવ્યતા–મોક્ષે જવાની ચેગ્યતા (નીશાની) જાણવી. આપને જોતાં નિર્મલ ભાવ પ્રકટ થવાથી ક્રોધરૂપી દાવાનલ-વનને અગ્નિ શાન્ત પડે છે. માટે હે કૃપારૂપી અમૃતની ખાણ જેવા ૧ અનન્ત–આ શ્રી સિદ્ધભગવંતના સુખનો નાશ નથી માટે અનન્ત. આવેલું કોઇવાર જવાનું નથી. ૨ સંપૂર્ણ–પ્રભુએ વિભાવ દશાને પૂરેપૂરે નાશ કરેલ હોવાથી પૂરેપૂરે પ્રગટ થએલે છે–માટે તે આનંદ સંપૂર્ણ કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ [૧૨] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત હે પ્રભુ! જ્યાં સુધી આપ મારા ચિત્તમાં આવેા નહિ ત્યાં સુધી આ પાપના પુંજો-સમૂહા મને ઘણીવાર હેરાનગતિ કરે છે. ૧૨૨. પ્રભુ આપ હૃદયે આવતા તે પાપ સધલા દૂર જતાં, સિંચી અમે શુભભાવ અમૃત શાંતિ સાચી પામતા; જેની ઉપર મીઠી નજર પ્રભુ આપની પડતી નથી, તેહ જન રાગાદિથી પીડાય ત્યાં અરિજ નથી. ૧૨૩ અ:—હે પ્રભુ! જો આપ હૃદયમાં આવા એટલે જે ભવ્યજના આપનું ખરા ભાવથી સ્મરણ કરે છે તેનાં સઘળાં પાપા દૂર થાય છે—નાશ પામે છે. તેજ પ્રમાણે ગુણ સ્મરગુરૂપી અમૃત સિચીને છાંટીને અમે સાચી શાંતિને પામીએ છીએ. અમારી બાહ્ય ઉપાધિઓ નાશ પામે છે. હે પ્રભુ ! જેના ઉપર આપની મીઠી નજર પડતી નથી એટલે જે મનુષ્યા આપનું બહુ માનથી ધ્યાન કરતા નથી તે રાગાદિક અભ્યન્તર શત્રુએથી પીડા પામે તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. ૧૨૩. શરણું લીધાથી આપનું મન ભય વિનાનું સંપજે, ગુરૂનીજ સાચવણી થકી ભવ્યા શિવાલયને ભજે કરૂણા સ્વરૂપી શુભ કડા નરકકૂપ ઉપરે કર્યાં, આપેજ તેથી ભક્તજનને દુતિના ભય ગયા. ૧૨૪ અઃ—હૈ જિનેશ્વર ! આપનું શરણુ લેવાથી મન ભય વગરનુ થાય છે. ભય મનમાંથી દૂર થાય છે. વળી તેવા Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૧૨૩ ] અવસરે ભક્ત જના ગુરૂ મહારાજની સાચવણી થકી એટલે સત્ય ઉપદેશરૂપી આધારવર્ડ શિવાલય એટલે મેાક્ષને પ્રાપ્ત કરે છે. હે પ્રભુ! આપેજ નરકરૂપી ભયંકર કૂવાને વિષે કરૂણારૂપી સારા કઠેડા બનાવેલા છે. તેથી કરીને ભક્ત જનાના દુતિના એટલે નરક તિર્યંચ વગેરે અશુભ ગતિના ભય નાશ પામ્યા છે. ૧૨૪. સક્લેશ વિ સંહારનારા નિર્વિકારી આપ છે, સ્ત્રી હાસ્ય હેતિ અક્ષમાલા છેડનારા આપ છે; નિરખી વિભાવાનંદ વા જે જરી ના હરખતા, તેઓ બિચારા નિજ તણા દેખે રીમાતા રખડતા. ૧૨૫ અ:હે પ્રભુ ! તમે સર્વ સંકલેશ-સાંસારિક દુ:ખાના નાશ કરનારા છે. વળી આપ નિર્વિકારી એટલે વિકાર રહિત છે. (કારણ કે વિકારના હેતુઓનેાજ આપે નાશ કરેલે છે.) આપે સ્ત્રીને ત્યાગ કર્યો છે કારણ કે તમારા વેદ–વિષયાભિલાષ નાશ પામ્યા છે. અને આપે હાસ્ય-હસવાના પણ ત્યાગ કર્યો છે ( હાસ્ય માહનીય નામનું કર્મ કે જેના ઉદયથી હસવું આવે છે તેના પણ આપે ક્ષય કર્યો છે. ) તેમજ હેતિ-શસ્ત્રને પણ આપે છેાડી દીધેલ છે (કારણ કે આપને કાઇની સાથે શત્રુવટ છેજ નહિ.) વળી અક્ષમાલા--રૂદ્રાક્ષની માલાના પણ તમે ત્યાગ કર્યા છે કારણ કે તમારે કાઈના જાપ કરવાની જરૂરજ રહી નથી. આવા સ્વરૂપવાળા આપને Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૪] શ્રી વિજ્યપદ્રસૂરિજીકૃત પણ જોઈને જે વિભાવાનંદી –(ભવાભિનંદી) જી જરા પણ હર્ષ પામતા નથી તે બાપડાઓ પિતાનાજ કર્મ દેષથી સંસારમાં રીબાયા કરે છે એટલે દુઃખી થાય છે. અને રઝળ્યા કરે છે એટલે ચાર ગતિઓમાં ભમ્યા કરે છે. ૧૨૫. તે ભરત ભૂમિ ભાગ્યશાલી જ્યાં પ્રભુ વિચર્યા તમે, ચારે ગતિના જંતુઓને શાંતિદાયક છે તમે; ઉપજે કમલ કાદવ વિષે જિમ રજ ધરે ના લેપને, ઈમ ભવ વિષે રહેતાં છતાં પ્રભુ ના ધરે રજ લેપને. ૧૨૬ અર્થ – હે પ્રભુ! જ્યાં આપ વિચર્યા છે એટલે જે ભૂમિને આપે આપના ચરણકમલની રજથી પાવન કરેલી છે તે અમારી ભારતભૂમિ પણ ભાગ્યશાળી છે. વળી તમે નરકાદિક ચાર ગતિએના જીવને શાંતિ આપનાર છે. જેમ કમલ કાદવને વિષે ઉત્પન્ન થવા છતાં અને જલથી વૃદ્ધિ પામવા છતાં તે કાદવથી અને પાણીથી જરા પણ લેપાતું નથી તેવી જ રીતે હે પ્રભુ! તમે પણ આ ભવ-સંસારને વિષે રહેલા હતા છતાં પણ તેમાં જરા પણ લેપાયું નથી-આસક્ત થયા નથી. ૧૨૬. ૧ જીવની બે દશા–સ્વભાવદશા અને વિભાવદશા. સ્વભાવ જે પિતાના જ્ઞાનાદિક ગુણ તેને વિષે રમણ કરવું તે સ્વભાવદશા. તેમાં જેમને આનંદ છે તે સ્વભાવાનંદી જાણવા. તેમનાથી ઉલટા કે જેઓ આત્માથી પર જે પુદ્ગલાદિક એટલે શરીર ધન, કુટુંબ, મહેલ, બગીચા સ્ત્રી વગેરેમાં મમત્વ રાખનારા છે, અને તેમના સંયોગથી સુખ અને વિયેગથી દુઃખ પામનારા તે વિભાવાનંદી જાણવા. Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૧૨૫] ઈગ કડિ સર્દૂિ લાખ કલશે આપને ન્હવરાવતા, ચોસઠ હરિહાજ નિર્મલ એજ અચરિજ પામતા; કર્મ રૂપી પાંદડાને છેદનારૂં વ્રત લહી, ચઉનાળુ રૂપી મિાન ભાવે પ્રભુ ફર્યા ભૂતલ મહી. ૧૨૯ અર્થ ચોસઠ ઈન્દ્રો એક કોડ અને સાઠ લાખ ૧. ૬૪ ઇન્દ્રો આ પ્રમાણે-૧૦ પ્રકારના ભુવનપતિ દેવામાં દરેકને વિષે બે બે ઈન્દ્ર હોવાથી ભુવનપતિના ૨૦ ઈન્દો, ૮ પ્રકારના વ્યન્તરને વિષે બે બે ઇન્દ્ર એટલે વ્યન્તરના ૧૬ ઇન્દ્રો, તેમજ ૮ પ્રકારના વાણવ્યન્તરને વિષે પણ બે બે ઈન્દ્રો એટલે વાણવ્યન્તરના ૧૬ ઇન્દ્રો, તિષિમાં એક ચંદ્ર અને એક સૂર્ય એમ ૨ ઈન્કો. (જો કે ચંદ્ર સૂર્ય અસંખ્યાત છે તેથી તેમના ઇન્દ્ર પણ અસંખ્યાતા થાય પણ સમાન જાતિની અપેક્ષાએ બે ગણ્યા છે) તથા વૈમાનિક દેવમાં ૧૨ દેવકના મળી ૧૦ ઈન્દ્રો છે. (કારણ કે નવમા દશમા દેવલોક વચ્ચે ૧, તથા ૧૧મા ૧૨મા સ્વર્ગ વચ્ચે ૧ એક છે.૨૦+૧૬-૧૬+૨+૧ =૬૪ ઇન્દ્રો છે. આ સર્વે કલ્પપપન્ન કહેવાય. નવ રૈવેયક તથા પાંચ અનુત્તરવાસી દેવતાઓ અહમિન્દ્રો છે. તેઓ પ્રભુના કલ્યાણકોમાં જતા નથી. તેમને એવો આચાર છે માટે જતા નથી તેથી કલ્પાતીત કહેવાય. * ૨ એક ક્રોડ અને ૬૦ લાખ કળશાભિષેક આ પ્રમાણે –રત્નના, સોનાના, રૂપાના, રત્ન–સુવર્ણના, રન-રૂપાના, સુવર્ણ-રૂપાના, રત્ન–સુવર્ણ-રૂપાના, તથા માટીના એમ આઠ જાતના કળજે. તેમાં એક એક જાતના આઠ હજાર હાય માટે ૮૦૦૦ ને આડે ગુણતાં ક૪૦૦૦ થાય તેટલા વડે ૨૫૦ અભિષેક કરાયમાટે ૬૪૦૦૧૪૨૫૦ વડે ગુણતાં ૧૬ ૦ ૦ ૦ ૦ ૦ ૦ કળશાભિષેકે જાણવા. . . . Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૬ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત કળશે! વડે આપને હવરાવે છે અને તેએ (ઇંદ્રો) નિલ૧ થાય છે તેજ અમને આશ્ચર્ય લાગે છે. વળી કર્મરૂપો પાંદડાને નાશ કરનાર સચમવ્રત લઈને ચારર જ્ઞાની થઇનેમાન ભાવે –મુંગા રહીને હે પ્રભુ! અણુગારપણે પૃથ્વીતલ ઉપર વિચર્યો. ૧૨૭. નિર્મામ કૃપાલુ આપ છે। નિગ્રંથ માટા તે છતાં, છે ઋદ્ધિવાળા નાથ મારા સામ્ય તેજસ્વી છતાં; સંસારથી ભય રાખનારા આપ ધીર વડા છતાં, પૂજે ઘણાંયે દેવ પ્રેમે આપને માનવ છતાં. ૧૨૮ અર્થ:—હે પ્રભુ આપ નિર્મમ-મમત્વ ભાવ રહિત છે. આપને કોઇ પ્રત્યે મારાપણું નથી. અને આપ દયાળુ અહીંવિરાધાભાસ છે. કારણ કે હવરાવે છે પ્રભુને છતાં નિલ થાય છે ઈન્દ્રો, ન્હાય તે નિર્મૂલ થવા જોઇએ, તે છતાં ઇન્દ્રો પ્રભુને ન્હેવરાવતાં પ્રભુ ઉપરના ભકિત ભાવ વડે નિર્જરાવાળા થાય છે તેથી તેમને ક`મલ નાશ પામવાથી તેઓની નિ`ળતા જાણવી. ૨ તીર્થંકરે। મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સાથે લઈને છેલ્લા ભવમાં ઉત્પન્ન થાય છે અને જ્યારે રાજ્યાદિ છેડીને દીક્ષા ગ્રહણ કરે તે વખતેજ ચેાથુ મન:પર્યાંવ જ્ઞાન ઉપજે. માટે દીક્ષા લઇ વિહાર કરતાં ચાર જ્ઞાનને ધારણ કરનારા પ્રભુ કહ્યા. ૩ પ્રભુ દીક્ષા પેાતાની મેળેજ લે છે તેમને ગુરૂ હેતા નથી. માટે પ્રભુ સ્વયમ્રુદ્ધ કહેવાય છે. દીક્ષા લીધા પછી જ્યાં સુધી છદ્મસ્થાવસ્થા છે અથવા કેવલજ્ઞાન ઉપજ્યું નથી ત્યાં સુધી પ્રભુ પ્રાયે ઘણું કરીને ઉપદેશ આપતા નથી માટે મૌની કહ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી. ધમ જાગરિકા [ ૧૨૭] છે ( કારણ કે સંસારી જીવાને સુખો થવાના ઉપદેશ આપે છે. ) વળી તમે મેટા નિગ્રંથ-સાધુ છતાં પણુ હે મારા નાથ ! તમેજ ઋદ્ધિવાળા છે. કુટુંબ દોલત, ઘર વગેરે ગ્રન્થીએ ( પરિગ્રહ )નો ત્યાગ કર્યો હોવાથી નિગ્રંથ એટલે સાધુ (રિગ્રહથી સર્વથા મુક્ત) છે. એટલે સંસારી વસ્તુઓની અપેક્ષાએ તદ્દન નિર્ધન છે! છતાં તમેજ ઋદ્ધિવાળા છે. કારણ કે આત્મિક સુખના દેનારા જ્ઞાનાદિક રત્ના જે ખરી ઋદ્ધિ છે તે તમારામાં સંપૂર્ણ છે. તથા તેજસ્વી છતાં તમેજ સૌમ્ય છે. ( ઘાતી કમ્પના ક્ષય કર્યો હાવાથી પ્રગટ થએલ અનત જ્ઞાનાદિના પ્રતાપે આપનું તેજ એટલુ ધું છે કેજો ભામડલ ન હેાય તે સ’સારી જીવા આપના તરફ જોઈ પણ શકે નહિ. તે છતાં તમેા તેઓને અત્યંત શાંત જણાએ છે. કારણ કે આપના અતિશયની અસરથી, જાતિથી-જન્મથી વૈરવાળા જીવાનાં વેરા પણ નાશ પામે છે, અને તેઓ શાંતિને અનુભવે છે. અને આપ ધૈર્યવતમાં શ્રેષ્ઠ છતાં આ સંસારથી ભય રાખનારા છે. વલી તમે મનુષ્ય છે તે છતાં પણ દેવતાઓ સુદ્ધાં તમને પૂજે છે. ( એ પ્રમાણે વિધાભાસ જણાવતી પ્રભુની અલૌકિકતા આ ગાથામાં જણાવી છે.) ૧૨૮. પ્રભુ હું સનાથ બન્યો હવે તુજ ચરણના લહી આશા, જર જમીનોરૂ તુચ્છલાગે કાચણના આંતરે; માહે અગાયુ માહરૂ તેથી ન જાણ્યા આપને, સાચા મણિ પરખ્યા હવે હું ના થઇશ વશ માહને. ૧૨૯ અઃ—હે પ્રભુ! હવે મને આપના ચરણુ કમલના આશ્રય મળેલી હાવાથી હું સનાથ-નાથવાળા–આશ્રયવાળા Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૮ ] શ્રી વિજયપદ્મસુરિજી કૃત થયા છું. ( અત્યાર સુધી મને સાચા દેવ મળ્યા નહેાતા, પરંતુ આપને ઓળખીને મેં સાચા દેવને એળખ્યા છે.) તેથી જેમના ઉપર મારી અત્યંત આસક્તિ હતી તે જર-ધનઢોલત, જમીન-મહેલ, બગીચા વગેરે તથા જોરૂ-સ્ત્રી (જેમને હું મારૂં સર્વસ્વ માનતા તે) હવે મને તુચ્છ અત્યંત હલકાંકિંમત વિનાના જાય છે. કારણ કે તમારી અને તેમની વચ્ચે કાચ અને મણિ જેટલા અંતર (ફેર ) રહેલા છે એમ તેની મને ખાત્રી થઈ છે. અત્યાર સુધી હું મેહમાં ફસાએલા હૈાવાથી આપને ખરા સ્વરૂપે એળખી શકયા નહાતા. પરંતુ સાચા ણિ સમાન તમને મેં સત્ય સ્વરૂપે એળખ્યા હાવાથી હવે હું માહને (માહના સાધનને ) આધીન થવાને નથી. ૧૨૯. પુણ્યગણુના ક સમી તુજ ચરણરજ હું માનતા, તે જસ શિરે યે સ્થાન તેને માહના ડર ભાગતા; જિમ લાચુંબક લાડુ ખેચે ભક્તિ ખેચે મુક્તિને, મલજો ભવાભવસાત્ત્વિકી ભક્તિ હું વીનવુ આપને, ૧૩૦ અર્થ:—હે પ્રભુ ! આપના ચરણ કમલની રજને હું પુણ્ય રૂપી ધાન્યના સમૂહના કણ-દાણા સરખી માનું છું. કારણ કે તે રેતીના કણીયા જેમના મસ્તકને વિષે સ્થાન પામે ( પડે.) તે મનુષ્યને માહુના ભય ભાગી જાય છે જતા રહે છે. તથા જેમ લાહચુંબક પેાતાના ગુણથી લેઢાને પાતાના તરફ આકર્ષે છે તેમ સાચી ભક્તિરૂપી લાચુ બક મુક્તિને પાંતાની (‘ભક્તની) તરફ ખેચે છે–માક્ષને નજીક Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [૧૯] લાવે છે. માટે મને ભવેાભવ આપની સાત્વિકી ભક્તિ મળેા એવી મારી આપની આગળ વિનંતિ છે. ૧૩૦. તુજ મૂર્ત્તિદર્શનને ચહુ` રાગી દવાને જિમ ચહે, તુજમાં રહે। મન માહરી મુજ આતમા એહી ચહે; થાકી જાઉ છુ ખેલતાં જડબુદ્ધિ ખેલુ કેટલુ, કરૂણા કરીને તારો જિનરાજ માગું એટલુ’. ૧૩૧ અર્થ:જેમ રોગવાળા માણસ દવાને ઈચ્છે છે તેમ સંસારરૂપી રોગથી પીડાએલા હું તમારી મૂર્તિનાં દર્શન સ્વરૂપ દવાને ભવાભવ ઇચ્છું છું. મારા આત્માની એજ ચાહના છે કે મારૂં મન તમારે વિષે-તમારા ધ્યાનમાં લીન રહે. હું મંદ બુદ્ધિવાળા હેાવાથી ખેલતાં પણ થાકી જાઉં છું. માટે હું જિનેશ્વર ! હું તે ટુકામાં એટલુંજ માગુ છું કે મારા ઉપર દયા લાવીને મને આ સંસારસમુદ્ર માંથી તારજો. ૧૩૧. એવી રીતે પૂજાનું સ્વરૂપ અને તે પ્રસંગે પ્રભુદેવની સ્તુતિ પણ વિસ્તારપૂર્વક કહીને હવે ગુ ંદનના સ્વરૂપને આરંભ કરે છે: પૂજા પછી ગુરૂવંદના પચ્ચખ્ખાણ ગુરૂ સાખે કરે, ગુરૂપદ પ્રથમ ગુરૂવંદનામાં ગુરૂસ્વરૂપ શ્રુત ઉચ્ચરે; અંગ ત્રીજી વિવિધ ભાગે ગુરૂ સ્વરૂપ વર્ણન કરે, ભવ્યજનક્ષેપ માહે આ પ્રમાણે દીલ ધરે. ૧૩૨ Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ [૧૩૦ ] શ્રી વિજ્યપદ્રસૂરિજી કૃત અર્થાએમ પ્રભુની બે પ્રકારે પૂજા પૂર્ણ કરીને, ત્યાંથી (મંદિરમાંથી) નીકળીને પછી શ્રી ગુરૂ મહારાજને વંદન કરવું જોઈએ. પછી ગુરૂની સાક્ષીએ પચ્ચખાણ કરવું. ગુરૂવંદનમાં પ્રથમ ગુરૂપદ આવેલું છે. તેમાં ગુરૂનું સ્વરૂપ શ્રતમાં– (સિદ્ધાન્તમાં) આ પ્રમાણે કહ્યું છે. શ્રી સ્થાનાંગ નામના ત્રીજા અંગમાં ગુરૂનું સ્વરૂપ વિવિધ પ્રકારના ઘણા ભાગોએ વર્ણવેલું છે. અને તે (હવે પછીની ગાથાઓમાં કહેવાતું) ગુરૂનું વર્ણન ભવ્યજને સંક્ષેપમાં આ પ્રમાણે હૃદયમાં ધારણ કરે-ધારી રાખે. ૧૩ર. ગુરૂ કેવા હોય તે કહે છે – મિત્રી પ્રમુખ શુભ ભાવનાઓ ચિત્તમાંહે રાખતા, સવિ જીવશાસન રસિક કરવા સર્વદા વળી ચાહતા; ઉત્તર ગુણોને જાળવીને પાંચ મોટા વ્રત ધરે, બેલેન અવગુણ અન્યનાતિમ સહેજ પરગુણઉચ્ચરે ૧૩૩ અર્થ:–જેઓ ત્રિી વગેરે સારી ભાવના પિતાના મનમાં ભાવે છે. વળી જેઓ સર્વ જીવોને શાસનરસિક કરવા એટલે જૈનધર્મમાં રસ લેતા કરવાને હંમેશાં ચાહે છે–ઈચ્છા ૧ ભાવનાઓ એટલે ચિત્તવન અથવા વિચારણું. વિશિષ્ટ ધર્મની અપેક્ષાએ તે ચાર છે– મૈત્રી ભાવના એટલે સર્વ જીવો મારા મિત્ર છે, કઈ મારું દુશ્મન નથી એવી વિચારણા. ૨ પ્રદ ભાવના–પિતાથી અધિક ગુણવંતને જોઈને મનમાં ખૂશી થવું તે. ૩ કારૂણ્ય ભાવના-દુઃખી જીવોને જોઈને મનમાં દયાભાવ રાખવો તે. ૪. માધ્યસ્થ ભાવના-ધર્મહીન તથા પાપી જવાને સમજાવતાં છતાં Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [૧૩] રાખે છે. જેએ ઉત્તર ગુણાને સાચવવા પૂર્વક પાંચ મહાવ્રતને ધારણ કરે છે અથવા પાળે છે. જે ગુરૂ બીજાના અવગુણુ ખેલતા નથી. તથા ખીજાના થાડા ગુણુને પણ ઉચ્ચરે છે–પ્રગટ કહી બતાવે છે. ૧૩૩. સાદાઇ સાથે ધરે પર જીવને દુઃખીયા કલી, ચિત્તે ધરે જે શાકને ન કરે પ્રશંસા આપની; પથ ન્યાયના છેડે નહિ નિજ યોગ્યતા ન અતિક્રમે, સામેા કહે કડવું. છતાં પણ ક્રોધથી ના ધમધમે. ૧૩૪ આ સતાષ પૂર્વક સાદાઇને ધારણ કરે છે, તથા અન્ય જીવને દુ:ખીએ જાણીને જે મનમાં શેક પરે છે દીલગીર થાય છે. વળી પેાતે પેાતાનાં વખાણ કરતા નથી. ન્યાયના નીતિના માર્ગ મૂકતા નથી, તેમજ પેાતાની યાગ્ય અ: ન માને તે પણ તેના ઉપર ક્રોધ ન કરતાં ક્ષમા રાખવી તે. આ ચાર સિવાય બીજી અનિત્યાદ્રિ ૧૨ ભાવનાએ તથા પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાઓ પણ જાણવી. ૧ ઉત્તરગુણ--પાંચ મહાવ્રતને વિશેષે કરી ગુણુ કરનારા હાવાથી ઉત્તર ગુણુ કહેવાય તે પિંડ વિશુદ્ધિ વગેરે જાણવા. ૨ મહાવ્રતશ્રાવકના ત્રતાની અપેક્ષાએ મેટાં હોવાથી મહાવ્રત કહેવાય છે. તે પાંચ-૧ પ્રાણાતિપાત વિરમણવ્રત-જીર્વાસાને સર્વથા ત્યાગ. ૨ મૃષાવાદ વિરમણવ્રત–અસત્યનેા સથા ત્યાગ. ૩ અદત્તાદાન વિરમણુવ્રત-અદત્ત (ચેરી)ને સર્વથા ત્યાગ. ૪ મૈથુન વિરમણવ્રત–મૈથુનને સÖથા ત્યાગ. ૫ પરિગ્રહ વિરમણુવ્રત–પરિગ્રહને સર્વથા ત્યાગ, Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ [૧૩] શ્રી વિજયપધસૂરિજી કૃત તાને ઓળંગતા નથી. અને સામે માણસ કડવું વચન કહે છતાં પણ જેઓ ક્રોધી થઈને ધમધમતા નથી. એટલે ક્ષમા ગુણ રાખે છે. ૧૩૪. - હવે ગુરૂના યથાર્થ ગુણો જણાવે છે– દેષ મટાડે ઉષ્ણ નીર જિમ કષ્ટ કાલે પણ યથા, દોષો મટાડે અન્યના આપત્તિ કાલે જે તથા નિજ ગુણ રમણતારંગ રંજિતસ્વપર ઉપકારે રતા, સમતા સુધારસ ઝીલતા ચારે કષાયે છોડતા. ૧૩૫ અર્થ –જેવી રીતે કર્ણકાલે એટલે પેટમાં દુઃખાવો થ, તાવ વગેરે રોગાદિકના પ્રસંગે ઉનું પાણી મનુષ્યના દેને-રેગને શાન્ત કરે છે, તેવી રીતે ગુરૂ પણ અન્યનાબીજાઓના સંકટ વખતના દુઃખેને નાશ કરનારા હોય છે. વળી નિજ ગુણ આત્માના ગુણે જે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક તેને વિષે રમણતા એટલે તન્મયપણું તેના રંગરંજિત એટલે આનંદમાં આસક્ત છે. તેમજ જે ગુરૂ સ્વપર એટલે પિતાના તથા પરના–અન્ય જીના ઉપકારને વિષે રતા–આસક્ત છે. તથા સમતા-સમભાવ (રાગ દ્વેષની ઓછાશ) રૂપી અમૃત રસને ઝીલે છે. એટલે જેઓ શાન્ત પ્રકૃતિવાળા છે. વળી જેઓ ચાર કષા–કધ, માન, માયા અને લોભને તજે છે. ૧૩૫ ચાલુ પ્રસંગે ગુરૂની જરૂરીયાત જણાવે છે – ગુણરયણ સાયર ગુરૂ વિના ડાહ્યા છતાં નવિ ધર્મને, જાણે યથા છે નેત્ર તેાયે દીપ વિણ નવિ અર્થને Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૧૩૩] સુત નીરાગ બનાવવા માતા દવા કડવી દીએ, હિત કાજ ભવિના ગુરૂ પ્રસંગે વેણ કડવા પણ કહે ૧૩૬ અર્થ –જેમ માણસને નેત્ર છે તે છતાં પણ દીવા વિના (ઉપલક્ષણથી સૂર્યના પ્રકાશ વિના પણ) અને એટલે પદાર્થને જાણું શકતો નથી. તેવી રીતે માણસ ડાહોબુદ્ધિમાન હોય છતાં પણ જ્ઞાનાદિક અથવા ગાંભીર્યાદિક ગુણે રૂપી રત્નના સમુદ્ર ગુરૂ વિના ધર્મને યથાર્થરૂપે સમજી શકતો નથી (માટે ધર્મ સ્વરૂપ જાણવા માટે ગુરૂ મહારાજની અવશ્ય જરૂર છે.) વળી જેમ માતા પિતાના બાળકને રેગ રહિત કરવા તેના ઉપર સ્નેહ છતાં બાળકને ન ગમે તેવી કડવી દવા પાય છે તેવી રીતે ગુરૂ મહારાજ પણ ભવ્ય જીવોના હિતને માટે કડવાં વચને પણ કહે છે. ૧૩૬. વેણ મીઠા બોલનારા વૈદ્ય ગુરૂ મંત્રી સહી, દરદી તણું ચેલા તણું નૃપનું બગાડે કમ અહીં રેગને રૂચતું કહે જે વૈધ તે રેગી મરે, શ્રદ્ધાળુને રુચતું કહે ગુરૂ આત્મહિત તો ના કરે. ૧૩૭ અર્થ –કડવાં વચન કહીશ તે સામાને ખોટું લાગશે એવા ઈરાદાથી તે પેટે રસ્તે જતે હેય તે જાણવા છતાં પણ સામાને સારું લગાડવા માટે એકલાં મીઠાં વચન બેલનાર એવા વૈદ્ય, ગુરૂ તથા મંત્રી નક્કી અનુક્રમે રેગીના, ચેલાના તથા રાજાના હિતને બગાડે છે-નુકશાન કરે છે. જે વૈદ્ય રેગીને જે પસંદ આવતું હોય તે કરવાનું કહે (એટલે માને ખોટું લાગશે ખોટે રસ્તે જ પણ સાચા Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] શ્રી વિજ્યપદ્રસૂરિજીકૃત વૈદ્ય જાણે છે કે અમુક અમુક અપચ્ચ દરદીને નહિ ખાવા | એગ્ય વસ્તુ જેના પ્રત્યે દરદીને ખાસ ભાવ છે તે જે તે વાપરશે તો તેથી તેના રેગો મટવાને બદલે વધશે તે છતાં પણ વૈદ્ય જે તેને તે વસ્તુઓને નિષેધ ન કરે) તે તેથી આખરે રેગીનું મરણ થાય છે. જેથી વૈદ્ય દરદીના લાભને બદલે નુકસાન માટે થાય છે. તેવી જ રીતે જે મનુષ્ય ગુરૂ પ્રત્યે શ્રદ્ધાવાળે છે તેને સારું લગાડવા માટે ગુરૂ ગમે તે કરવાને કહે અને જે તે આત્માને નુકસાનકારક માર્ગે લઈ જાય છે તેવું જાણવા છતાં તેને તે કાર્યોમાંથી કે નહિ તે તે ગુરૂ તેનું (ભક્તનું) આત્મહિત કરી શક્તા નથી. ૧૩૭. જે ભૂપની છે ભૂલ છતાં દીવાન હાજી હા કરે, તે હિત બગાડે ભૂપનું શું સર્જન એવું કરે ? સત્ય બીનાને જણાવે વૈદ્ય ગુરૂ મંત્રીવરા, જિમહાહાટ હિરા નહિતિમતે જન હિતકર ખરા. ૧૩૮ અર્થ –રાજા અમુક કાર્યમાં ભૂલ કરે છે તેવું જાણવા છતાં પ્રધાન “રાજા નારાજ થશે” એવું માનીને તેમાં હાજી હા કર્યા કરે અને તે કાર્ય કરતા કે નહિ તે તે રાજાના હિતને નુકસાન કરનારે થાય છે. માટે જે સજ્જન પુરૂષ હોય તેઓ શું આ પ્રમાણે કરે? અથવા નજ કરે. માટે જે ઉત્તમ વૈદ્ય, ગુરૂ અને મસ્ત્રી હોય તેઓ તે (સામાને ખોટું લાગતું હોય તે પણ) સત્ય હકીક્તને જણાવે છે. જેમ હાટ હાટ (દુકાને દુકાને) હીરા-ઝવેરાત હોતું નથી Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૫] તેમ હીરા સમાન હિતકારી આવા ઉત્તમ ગુરૂ પણ જ્યાં ત્યાં હોતા નથી. ૧૩૮. હવે ગુરૂની ભાવ દયા અખૂટ છે, તે જણાવે છે – ભાન ભૂલી ભદ્રનું બહુ દોડધામ કરી અરે, આ બિચારે દુર્ગતિમાં દુઃખ સહેશે બહુ ખરે; એ કરૂણ દીલ ધરતા ગુરૂ સદા હિતકર કહે, જસ પુણ્ય પૂરા જાગતાં તે તેહવા ગુરૂને લહે. ૧૩૯ અર્થ:–ભદ્ર એટલે પોતાનું હિત ભૂલીને આ જીવ ઘણું દોડાદોડ કરી પૌદ્ગલિક સુખના સાધનની પાછળ આથડ્યા કરે છે. હું નહિ કહું તો એ બિચારે નરકાદિ દુર્ગતિઓમાં, જઈને ખરેખર ઘણું દુ:ખ સહન કરશે. આવા પ્રકારને દયાભાવ પિતાના હૃદયને વિષે ધારણ કરનાર ગુરૂ મહારાજ હંમેશાં હિતકર (જેને ફાયદાકારક વચન) કહે છે. માટે જે જીના પુણ્ય પૂર્ણ જાગતા હોય, એટલે જેમને શુભ કર્મને પૂરેપૂરો ઉદય હોય તે જ ઉપર કહ્યા તેવા ગુણવંત ઉત્તમ ગુરૂને પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થાય છે. ૧૩૯. તેફાન તારા આકરા ગુરૂ જોઇને કડવું કહે, તે પણ ખીજાઈશના જરીએ પૂજ્ય મારૂહિત ચહે; એમ મનમાં માનજે માતાપિતાથી અધિક એ, નિસ્વાર્થ ગુરૂમુજ તારવાને શ્રેષ્ઠ શીખામણ દીએ. ૧૪૦ અર્થ:–હે જીવ! તારા તરફથી થતા આકરા (આત્માને અહિતકારી) તેફાને અગ્ય કાર્યો જોઈને ગુરૂ કડવાં વચન Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ [૧૩૬] શ્રી વિજ્યપધસૂરિજી કૃત પણ કહે તો પણ તે ગુરૂ ઉપર લગાર માત્ર પણ ખીજાઈશ નહિ–ગુ કરીશ નહિ. પરંતુ મનમાં એવું વિચારજે કે મારા પૂજ્ય ગુરૂ મહારાજ મારું ભલુંજ ઈચ્છે છે. વળી ગુરૂ તે માબાપથી પણ અધિક છે. કારણ કે માબાપને તો સ્વાર્થ–પિતાની મતલબ છે, પરંતુ કેઈ પ્રકારના સ્વાર્થ વિનાના ગુરૂ મહારાજ તે મને તારવાને માટે–મારા ભલાને માટે ઉત્તમ શિખામણ આપે છે. ૧૪૦. રિગને અનુસાર ઓસડ વૈદ્ય આપે રોગીને, ભૂલને અનુસાર બોલે તાહરા ગુરૂજી તને, રોગીના માતા પિતા દુઃખ દેણ ઓસડ ઘે છતાં, અહિત કર આ વઘ છે ઈમ તે કદી શું બોલતા. ૧૪૧ અર્થ –જેમ વૈદ્ય રંગને અનુસારે દરદીને દવા આપે છે તેમ ગુરૂ મહારાજ પણ તારી જેવી ભૂલ હોય તે પ્રમાણે તને મીઠાં અગર કડવાં વચને વડે શિખામણ આપે છે. શું વૈદ્ય દુઃખદેણ એટલે જે પીવી ન ગમે તેવી કડવી દવા બાળકને આપે તે પણ રેગી બાળકના મા બાપ “આ વૈદ અહિતકર અથવા નુક્સાન કર્તા છે” એવું કદાપિ પણ બેલે છે? અથવા નથી જ બોલતાં. ૧૪૧. આ કેમ શિવગામી બને ઈમ લાગણી જેને ઘણી, મનમાં હશે તે પૂજ્ય ગુરૂને ચાહના નહિ અર્થની; તે છતાં શિક્ષા દીએ કિમ? ઈમ જરૂર વિચારજે, ગુરૂ દેવનો ઉપકાર માની સારગ્રાહી તું થજે. ૧૪૨ Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૩૭] અર્થ–હે જીવ! ગુરૂ જ્યારે કડવાં વચનોથી તેને શિખામણ આપે ત્યારે તે વિચાર કરે છે કે ગુરૂ મહારાજને અર્થની એટલે દ્રવ્ય વગેરેની કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી તે છતાં મને કડવાં વચને વડે પણ શિખામણ આપવાનું તેમને શું પ્રયોજન છે? એટલે ગુરૂને તે કાંઈ કાર્યસિદ્ધ કરવાનું નથી. ત્યારે ઉપદેશ શા માટે આપે છે? ગુરૂને તારા પ્રત્યે લાગણું છે કે આ જીવ સંસારની ઉપાધિઓથી સંપૂર્ણ રીતે છૂટીને જ્યારે શિવગામી-ક્ષે જનારે બને? આવી લાગણી હેવાથી ઉપદેશ આપે છે. માટે ગુરૂ મહારાજને ઉપકાર માનીને સારને ગ્રહણ કરનારે તું થજે. ૧૪૨. - હવે ગ્રંથકાર શ્રી ગુરૂ મહારાજના વચનનો પ્રભાવ જણાવે છે – હરે શરણ ઘસાયેલ નૃપ મુકુટમાંહિ જડાય છે, ગુરૂ વેણ કડવા સાંખનારા ભવ્ય પૂજનિક થાય છે; નાણુ ગુણ અતિશય વધારે ચરણ થીરતા આદરે, દુર્મતિને દૂર કરે ને ચિત્તને નિર્મલ કરે. ૧૪૩ અર્થ:–જેવી રીતે શરાણ ઉપર ઘસાઈને-કષ્ટ સહન કરીને તેજસ્વી બનેલો હીરે રાજાના મુગટમાં જડાય છેઉચ્ચ સ્થાનને પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે ગુરૂનાં કડવાં લાગે તેવાં છતાં પણ હિતકારી વિચનેને સહન કરનારા ભવ્ય જને કેમાં પૂજવા ગ્ય બને છે. કારણ કે ગુરૂનાં વચને પ્રમાણે વર્તનાર ભવ્ય જીવો જ્ઞાન ગુણમાં ઘણું વધારે કરે Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ [૧૩૮] શ્રી વિજ્યચંદ્રસૂરિજી કૃત છે. ચારિત્રમાં સ્થીરતા પામે છે. ગુરૂ આજ્ઞાવતી જી ખરાબ બુદ્ધિને દૂર કરે છે. તેમજ ચિત્તને નિર્મલ કરે છે-ચિત્તના પરિણામ નિર્મળ બનાવે છે. ૧૪૩. - હવે કુગુરૂને ત્યાગ અને સદ્ગુરૂની સેવા કરવાનું કહે છે – શિષ્ય હોવે લાલચુ તિમ હોય ગુરૂ જે લેભિયા, થાય ઠેલમડેલ નરકે બેઉની નિષ્ફલ બન્યા;” બેઉ બૂડે જેમ બાપડા પત્થર તણી જિમ નાવમાં, બેઠેલાના શા હાલ? શુભ ગુરૂ આશરે ભવરાનમાં. ૧૪૪ અથર–જે શિષ્ય લાલચુ હોય તેમજ ગુરૂ પણ લોભી હોય એટલે બંને દીક્ષા લેવાનું પ્રયોજન ચૂકીને પૌગલિક વાંછાઓમાં ફસાએલા હોય તે બંને આત્મસિદ્ધિમાં નિષ્ફળ બને છે અને અંતે નરકાદિ દુર્ગતિમાં ગમન કરનારા થાય છે. એવી રીતે ગુરુ અને શિષ્ય બંને બડે છે સંસારમાં રખડ્યા કરે છે. માટેજ આવા ગુરૂને પત્થરના નાવની એટલે વહાણની ઉપમા આપી છે. કારણ કે પત્થરનું નાવ પોતે બૂડે. છે અને તેમાં બેઠેલાને પણ બુડાડે છે. તેથી પત્થરના વહાણમાં બેઠેલાના જેવી હાલત કુગુરૂની સેવા કરનારની થાય છે. માટે સુગુરૂજ ભવરાનમાં-સંસાર રૂપી અરણ્યમાં આધારભૂત છે. ૧૪૪. ૧. શાસ્ત્રકારે કહ્યું છે કે-fમળાં પાક્ષમિસ્તિस्कृता यांति नरा महत्वम् ॥ अलब्धशाणोत्कषणा नृपाणां, न जातु मौलौ मणयो विशंति ॥ १ ॥ ગુરૂ લેભી ને લાલચુ ચેલા, દેનું નરકમાં ઠેલમઠેલા. Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૩૯] ઉત્તમ ગુરૂ દીપક સમા અધ તિમિર દૂર હડાવતા, નાણ કિરિયા મુક્તિપથને સાધતા બતલાવતા; અજ્ઞાન રૂપ તિમિરે બનેલા અંધના જ્ઞાનાંજને, ખુલ્લા કરે છે નયન તેવા ગુરૂ નમીએ પ્રતિદિન. ૧૪૫ અર્થ–ઉત્તમ ગુરૂ મહારાજ દીપક સમાન છે. કારણ કે દીપક પિતાના પ્રકાશથી અંધકારને દૂર કરે છે તેમ ગુરૂ અન્યના અઘ એટલે પાપરૂપી તિમિર–અંધકારને દૂર કરે છે. • વળી જ્ઞાન અને ક્રિયા એ બંને વડે પોતે મોક્ષ માર્ગને સાધે છે અને અન્ય જીવોને પણ મેક્ષ માર્ગ બતાવે છે. માટે જે ગુરૂ અજ્ઞાનરૂપી અંધકારથી આંધળા થયેલા મનુ ના ચક્ષુઓને જ્ઞાનરૂપી અંજન વડે કરીને (આંજીને) ખુલ્લા કરે છે–દેખતા કરે છે. અથવા અજ્ઞાની અને જ્ઞાન રૂપી ચક્ષુની પ્રાપ્તિ કરાવે છે તેવા ગુરૂ મહારાજને હે જીવ ! દરરોજ નમસ્કાર કરજે. ૧૪પ. નિજ આત્મનું હિત ચાહનારે તેજ ગુરૂને સેવવા, પિતે તરે જે શક્તિ પરને તારવા જિમ હડીઆ નિર્દોષ પ્રભુના માર્ગમાં પોતે ચલંતા અન્યને, નિસ્પૃહ બનીજ ચલાવતા તું ના જઈશ કુગુરૂકને ૧૪૬ અર્થ:–પિતાના આત્માનું ભલું ઈચ્છનારે તે ગુરૂની સેવા કરવી જોઈએ કે જેઓ લાકડાના વહાણ સમાન હોય. જેમ વહાણ પોતે સમુદ્રને વિષે તરે છે અને તે વહાણના Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૦ ] શ્રી વિજયપધ્ધસૂરિજી કૃત આશ્રય કરનારાઓને પણ તારે છે. તેવા વહાણ સમાન જે નિર્દોષ–ખામી વિનાના–પ્રભુના માર્ગમાં પોતે ચાલે છે. એટલે પ્રભુની આજ્ઞા મુજબ ચાલનારા છે. તેમજ નિઃસ્પૃહ એટલે કઈ પણ જાતની બદલો લેવાની ઈચ્છા વિનાના બનીને બીજાઓને પણ સદુપદેશ વડે તે પ્રભુના માર્ગો ચલાવે છે. તેવા સદ્દગુરૂને આશ્રય કરે, પરંતુ કુગુરૂની પાસે જવું નહિ. ૧૪૬. મિથ્યાત્વને દૂર કરે છે શ્રત રહસ્ય જણાવતા, કારણુસુગતિને મુગતિના પુણ્ય પાપ પ્રકટપ્રકાશતા; આ યોગ્ય કરવા એહ બીજું ભેદ ઈમ પરખાવતા, આદર્શ જીવનને બનાવે તેજ ગુરૂ વિણકેઈના. ૧૪૭ અર્થ –જે ગુરૂ અન્યના મિથ્યાત્વને દૂર કરે છે. વળી જે મૃત એટલે સિદ્ધાન્તના રહસ્યને–સારને જણાવે છે–સમજાવે છે. તથા સદ્ગતિને મેળવવાનું કારણ દાનાદિ પુણ્ય કાર્યો છે, અને નરકાદિ દુર્ગતિનું કારણ હિંસાદિ પાપ કર્યો છે એમ પ્રગટ રીતે જણાવે છે. વળી આ કાર્ય કરવા એગ્ય છે અને આ કાર્ય કરવા ગ્ય નથી એવી રીતે કરવા લાયક અને નહિ કરવા લાયક કાર્યના ભેદની સમજણ આપનાર છે. અને તેવા દયાળુ ગુરૂ મહારાજ ભવ્ય જીવોના જીવનને ચાટલા જેવું ઉજવલ બનાવે છે. આવું ઉત્તમ કાર્ય ઘરબારી ગુરૂઓ કેઈ દિવસ કરી શકે જ નહિ. ૧૪૭. Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૪૧] આ જીવને નરકરૂપી ખાણમાં પડતાં ખરું રક્ષણ કરનાર કોણ છે? તે સમજાવે છે – માત પિતા તિમ ભાઈ નારી મિત્ર પુત્રો નાથ તે, જે ગજ સુભટ રથ અશ્વ રાખે તેમ ચાકર વર્ગ તે; પડતાં નરક રૂ૫ ખાણમાં આ જીવનું રક્ષણ કરે, ઈમ કિમ બને? ગુરૂ દેવ સાચા દુખથી રક્ષણ કરે. ૧૪૮ અર્થ–જ્યારે સંકટ આવે ત્યારે જીવને બચાવવાને મા બાપ, ભાઈ, સ્ત્રી, મિત્ર, પુત્ર કેઈ પણ સમર્થ નથી તેએ. આ જીવને નરક રૂપી ખાણમાં પડતાં બચાવવાને સમર્થ નથી. એટલું જ નહિ પરંતુ નાથ એટલે સ્વામી અથવા તે રાજા કે જેની પાસે હાથીઓ, ચોદ્ધાઓ, રથ, ઘેડા વગેરેને હિસાબ નથી તે પણ સમર્થ નથી. વળી ચાકરોને સમૂહ પણ દુઃખથી રક્ષણ કરવાને શક્તિમાન નથી. અને જીવને કર્મને આધીન થયા વિના છુટકે નથી. કુટુંબ પરિવાર માટે બાંધેલાં કર્મ તો તે કરનાર જીવને ભેગવવાનાં છે. અને પાપ કાર્યો કરીને ઉપાર્જેલાં દ્રવ્યમાં તે સર્વ ભાગ પડાવે છે. માટે જીવનું સંકટથી રક્ષણ કરનાર તો ગુરૂ મહારાજ છે. કારણ કે તેઓ જીવને સત્ય ધર્મને ઉપદેશ કરી પાપ કાર્ય કરતાં રોકે છે, અને તે પ્રમાણે વર્તનારને દુર્ગતિમાં જવું પડતું નથી. ૧૪૮. ૧ આ બાબતમાં અખા ભગતે પણ કહ્યું છે કે – - ગુરૂ ગુરૂ નામ ધરાવે સહુ, ગુરૂને ઘેર બેટા ને વહુ; ગુરૂને ઘેર ઢાંઢા ને ઢોર, અખો કહે આપે વળાવા ને આપે ચર, : Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ [૧૪] શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત સાચું સ્વરૂપ સમજાવતા ગુરૂરાજ વિણ તું અન્યને, નરક રક્ષક ના સમજજે એમ કીધું પ્રવચને ગણિ કેશિના સુપસાયથી રાજા પ્રદેશી દેખને, પામ્યા અમરના સ્થાનને ના છોડજે ગુરૂ ચરણને ૧૪૯ અર્થ:–સિદ્ધાન્તમાં પણ કહ્યું છે કે હે જીવ! આત્માનું ખરું સ્વરૂપ સમજાવનાર ગુરૂ મહારાજ વિના બીજા કેઈને નરકથી બચાવનાર તું સમજીશ નહિ. દષ્ટાન્ત તરીકે તું પ્રદેશી રાજાનો વિચાર કરો કે જેઓ કેશી ગણધરના સારા ઉપદેશ રૂપી સાધનથી દુર્ગતિમાં જતા બચી દેવગતિને પામ્યા. માટે ગુરૂરાજની ચરણસેવાને તું છેડીશ નહિ. ૧૪૯ પ્રભુવીરધર્મકથી હતા મતિમતમંત્રી અભયહસ્તે, તે કાલ પણ ન કરી શક્યો જે કાર્ય શ્રેણિક ભૂપ તે; તે જીવ રક્ષણ હેમચંદ્ર સૂરીશના ઉપદેશથી, મે જે કર્યુંજ કુમારપાલે સુખ સદા ગુરૂ શરણથી. ૧૫૦ અર્થ –જેમની આગળ ચરમ તીર્થકર મહાવીર સ્વામી પોતેજ ધર્મકથીધર્મને ઉપદેશ કરનાર હતા. જેમની પાસે અતિશય બુદ્ધિશાળી અભયકુમાર નામના શ્રેષ્ઠ મંત્રીશ્વર હતા બીજા ગ્રંથમાં પણ ગુરૂ કીધા મેં સર્વે સાથ, ઘરડાં બલદને ઘાલી નાથ ! ધન હરે ને ધોખે ન હરે, એવા ગુરૂ કલ્યાણ શું કરે ? / ૧ છે. ૧ સૂર્યાભનામે દેવ થયા. આને વિસ્તાર શ્રી રાજકીય ઉપાંગમાં કરેલું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા , [ ૧૪૩] તેવા શ્રેણિક રાજા પણ તે વખતે જે કાર્ય ન કરી શક્યા તે જીવરક્ષણનું–અમારીનું કાર્ય કલિકાલ સર્વજ્ઞની પદવી મેળવનાર હેમચન્દ્ર સૂરીશ્વરના ઉપદેશથી ગુજરાતના રાજા પરમ શ્રાવક કુમારપાલ મહારાજે હર્ષ પૂર્વક કર્યું. માટે ગુરૂ મહારાજના આશ્રયથી હંમેશાં સુખ પ્રાપ્તિ છે. ૧૫૦. પચ્ચખાણ કરતાં આદિમાં એવા ગુરૂને વંદીએ, વંદનતણ બહુ ભેદ વંદન ભાષ્યથી અવધારીએ; નીચ ગોત્ર હોવેક્ષણને ઉંચગોત્ર વળી બંધાય એ, ઢીલા બને નિજ કર્મ ફલ એ વંદનાના જાણીએ. ૧૫૧ અર્થ એવી રીતે ગુરૂ મહારાજનું સ્વરૂપ કહ્યું એવા ગુરૂની આગળ પચ્ચખાણ કરતાં પહેલાં વંદન કરવું. તે ગુરૂવંદનના ઘણું લે છે. તે ગુરૂવંદન નામના ભાષ્યથી જાણવા. વંદનથી પૂર્વબદ્ધ નીચ શેત્ર હોય તેને ક્ષય થાય છે તે સાથે વળી નીચ ગોત્રને બંધ અટકે છે અને ઉંચ બેત્ર બંધાય છે. તથા પ્રથમના બાંધેલા પાપ કર્મો પણ ઢીલા પડે છે. પાપકર્મના સ્થિતિ રસ વગેરે ઓછા થાય છે. આવા પ્રકારનું ગુરૂ વંદન કરવાનું ફલ જાણવું. ૧૫૧. - -- : ૧ ગુરૂવંદનના મુખ્ય ત્રણ પ્રકાર છે. -૧ ટાવંદન તે બે હાથ જોડી કપાળે લગાડવાથી થાય છે. રથભવંદન તે બે ખમાસમણું દેવાવડે થાય છે. તથા ૩ દ્વાદશાવતવંદન તે ગુરૂને બે વાંદણું દેવાથી થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ [૧૪] શ્રી વિજયવદ્યારિજી કૃત - ગુરૂવંદનના ફલનું દષ્ટાન્ત આ ગાથામાં દેખાડે છે – ચાર નરક ગમન ટળ્યું ક્ષાયિક સુદર્શન ઉદ્દભવ્યું, જિનનામ બાંધ્યું કૃષ્ણ ભૂપે વંદના ફલ ઈમ કહ્યું છ ગણે વિનય ગુણ નમ્રતા ગુરૂપાદ પંકજ પૂજના, પ્રભુ આણુની આરાધના મૃતધર્મ શિવપદ સાધના. ૧૫ર અર્થ –કૃષ્ણ મહારાજે બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથને તથા તેમના સાધુ પરિવારને વંદન કરતાં પૂર્વબદ્ધ સાતમી નરકનાં દલીયાં ખપાવીને ત્રીજી નરકનાં કર્યો એટલે તેમની ચાર નરકે ઓછી થઈ. વળી સર્વ શ્રેષ્ઠ ક્ષાયિક સમતિને પ્રાપ્ત કર્યું. જિનનામ કર્મ બાંધ્યું જેથી તેઓ આવતી ચોવીશીમાં પ્રભુશ્રી વીરની જેવા પદ્મનાભ નામે તીર્થંકર થશે. એ પ્રમાણે ગુરૂવંદનનું ફલ કૃષ્ણ મહારાજે મેળવ્યું. તથા ગુરૂવંદન કરતાં છ ગુણ (લાભ) પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે –૧ વિનય ગુણ, ૨ નમ્રતા-અભિમાનને નાશ, ૩ ગુરૂના ચરણ કમલની સેવા, ૪ તીર્થંકરની આજ્ઞાનું આરાધન, ૫. મૃતધર્મની સાધના, ૬ મેક્ષ પદની પ્રાપ્તિ. ૧૫ર. ૧ ક્ષાયિક સમકિત –અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લભ એ ચાર તથા સમતિ મેહની મિત્ર મેહની અને મિથ્યાત્વ મોહની એ સાતેના સર્વથા (મૂલથી) ક્ષય કરવાથી ક્ષાયિક સમકિત થાય છે. એ સમકિતી અબુદ્ધાયુ હોય તે તે ભવમાંજ મેક્ષે જાય છે. પૂર્વબુદ્ધાયુ હોય તે ત્રણ ચાર ભવે અને કેઈક પાંચમે ભવે પણ માઁ જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૪૫] હવે ગુરૂને વંદન કરી કયા ભાગે પચ્ચખાણ લેવું, તે જણાવે છે – ફલ ગુણ ધરીને ચિત્તમાંહે ભાવથી વંદન કરી, ગુરૂ પાસ પ્રત્યાખ્યાન લીજે ચાર ભાંગાને સ્મરી; ગુરૂ જાણ તિમ લેનાર હોવે જાણ એ ભાંગે ખરી, ભગવતી સ્થાનાંગ પ્રત્યાખ્યાન ભાગે વિસ્તરે. ૧૫૩ અર્થ –એવી રીતે વંદનના ફલને તથા ગુણને મનમાં વિચારીને ભાવપૂર્વક ગુરૂને વંદન કરીને પચ્ચખાણના ચાર ભાંગાનું સ્મરણ કરવા પૂર્વક ગુરૂની પાસે પચ્ચખાણ લેવું. પચ્ચખાણ કરાવનાર ગુરૂ જાણ હેય તથા પચ્ચખાણ લેનાર શિષ્યાદિક પણ જાણ હોય એ શુદ્ધ ભાંગે છે. આ પચ્ચ ખાણનું શ્રી ભગવતીસૂત્રમાં અને શ્રી સ્થાનાંગસૂત્રમાં તથા પ્રત્યાખ્યાન ભાષ્યમાં વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. ૧૫૩. વિરતિ ફલ અપ્રમાદ જીવન તત્ત્વ એનું જાણીએ, સર્વ મુનિને વંદીને શુભ શર્મ શાતા પૂછીએ; એમ કરતા કર્મ કરી નિર્જરા બહુ પામીએ, પૃચ્છા સફલતા કા નિયમે ગ્લાન આદિતપાસીએ. ૧૫૪ ૧ પચ્ચખાણના ૪ ભાંગા આ પ્રમાણે –૧ પચ્ચખાણ કરાવનાર જાણ અને કરનાર જાણ. ૨ કરાવનાર જાણ અને કરનાર અજાણ. ૩ કરાવનાર અજાણુ અને કરનાર જાણ ૪ કરનાર અજાણ અને કરાવનાર પણ અજાણ. આ ચાર ભાંગામાંથી પ્રથમના ત્રણ ભાંગે પ્રત્યાખ્યાન કરવાની અનુજ્ઞા છે. તેમાં ત્રીજા ભાંગા કરતાં બીજો અને બીજાથી પ્રથમ ભાગે ઉત્તમ જાણો. Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૬ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત અર્થ :-પચ્ચખાણ કરવાથી વિવિધ પ્રકારે વિરતિરૂપી ફૂલ તથા અપ્રમાદ-પ્રમાદ રહિત જીવન થાય છે. એ પ્રમાણે સક્ષેપમાં પચ્ચખ્ખણનું ફળ જાણવું. પચ્ચખ્ખાણુ કર્યા પછી સર્વે મુનિને પ્ણ વંદન કરીને તેમને સુખશાતા પૃથ્વી. કારણ કે એ પ્રમાણે સર્વ મુનિએને વંદન કરવાથી કર્મની ઘણી નિર્જરા થાય છે. તેમજ ગ્લાન ( રાગી) સાધુ વગેરે મુનિએ!ની દવા વેયાવચ્ચ વગેરે બાબતમાં તપાસ કરવી. એમ શ્રાવક કરે તેાજ સાચી સુખશાતા પૂછી કહેવાય. ૧૫૪. ગણમાંય હવે ગ્લાન વૃદ્ધેા ખાલ કૈઇક મુનિવરા, તજવીજ સમાધિ સાધનાની તસ કરે શ્રાવક ખરા, નિજ શક્તિ અનુસારે કરે પણ ના ઉપેક્ષા આદરે, સંબંધિથી પણ અધિક માને સાધુને શ્રુત ઉચ્ચરે. ૧૫૫ અર્થ:——રા શ્રાવક ગણુમાં (એક આચાર્ય વગેરેના પરિવારમાં) જે કાઈ મુનિ રાગી હેય, વૃદ્ધ હાય, તેમજ આલ એટલે નવીન દીક્ષિત હેાય તેમના સમાધિ–સુખ શાન્તિના સાધનાને માટે હુંમેશાં તપાસ રાખે. તથા પેાતાની શક્તિના અનુસારે વૈયાવૃત્યાદિક કરે પણ કોઈ જાતની ઉપેક્ષા-એદરકારી રાખે નહિ. સિદ્ધાંત કહે છે કે શ્રાવક-સાધુ મુનિરાજને પેાતાના પુત્રાદિ સંબંધી અથવા સગાં વહાલાંથી પણ અધિક ગણે. ૧૫૫. જ્ઞાનાદિ સાધનની જરૂરી હોય પણ મુનિરાજને, ધ્યાન આપે તેઢુમાં સુણીએ ઉપાસક સૂત્રને; Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા ૧૪૭] આનંદ આદિ દશે તણી બીના હદય અવધારીએ, ભગવતીમાં તંગિયાના શ્રાવકો સંભારીએ. ૧૫૬ આ અર્થ–ઉપાસક સૂત્ર (ઉપાસક દશાંગ)માં કહ્યું છે કે મુનિરાજને પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરેના જે જે ઉપકરણાની જરૂરીઆત હોય તે બાબત શ્રાવકોએ જરૂર ધ્યાન આપવું. શક્તિ અને ભાવ પ્રમાણે તે વસ્તુઓ લાવી આપવી. વળી આનંદ શ્રાવક વગેરે દશ શ્રાવકોની કથાઓ હદયમાં વિચારવી. તેઓએ મુનિવરોની ભક્તિ કેવી રીતે કરી છે ? તેને વિચાર કરે. વળી ભગવતીસૂત્રમાં કહેલા તુંગીયા નગરીના શ્રાવકોનું સ્મરણ કરવું. ૧૫૬. એવી રીતે સર્વે સાધુઓને વંદન કરીને તથા સુખશાતા પૂછીને પછી શ્રાવકે ગુરૂ પાસે વ્યાખ્યાન શ્રવણ કરવું. ત્યાં કેવી રીતે બેસવું? તેનું વર્ણન કરે છે -- ગુરૂ પાસ પહેલાં શ્રાવકાદિક જેહ આવ્યા તેમને, વંદન કરી બેસી વિનયથી સાંભળે મૃત વયણને; ૧. આનંદ વગેરે મહાવીર પ્રભુના પરમ ભકત દશ શ્રાવક હતા, જેમની કથા તથા ઋદ્ધિ વગેરેનું વર્ણન વર્ધમાન દેશના વગેરેમાં આપેલું છે. દશ શ્રાવકનાં નામ આ પ્રમાણે -૧ આનંદ, ૨ કામદેવ, ૩ ચુલિની પિતા ૪ સુરાદેવ ૫ ચુલ્લશતક ૬ કંડકાલિક ૭ સકાલપુત્ર ૪ મહાશતક, ૯ નંદિની પિતા, ૧૦ સાલહિપિતા. - ૨ તુંગિકા નામની નગરી હતી. તેમાં પૂર્વે કહેલા ગુરૂ ભકિત આદિ ગુણવાળા શ્રાવકે તે નગરીમાં વસતા હતા. તેનો અધિકાર શ્રી ભગવતી સૂત્રમાં આપેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૮ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત અહુ નિકટ નહિ બહુ દૂર નહિ ઉચ્ચાસને ગુરૂથીનહી, કદી બેસીએ આશાતના પ્રભુશાસ્ત્રની માંહે કહી. ૧૫૭ અ:—પાતાથી પ્રથમ જે શ્રાવકા ગુરૂ મહારાજની પાસે આવ્યા હાય તેમને વંદન કરવું. કારણ કે તેઓ આરંભ સમારભ છેડીને તમારી પહેલાં વ્યાખ્યાન સાંભળવા આવ્યા છે. તેવા વિશિષ્ટ ગુણવત સાધમી ભાઈએ પણ વન્દન કરવા ચેાગ્ય છે. ત્યાર પછી ઉચિત સ્થાને બેસીને ગુરૂના મુખેથી સિદ્ધાન્તનાં વચને સાંભળવાં. ગુરૂની આગળ કેવી રીતે બેસવું તે કહે છે:--ગુરૂથી ઘણી નજીક ન બેસવું, તેમજ ગુરૂથી અહુ દૂર પણ ન બેસવું. વળી શુરૂ મહારાજ કરતાં ઉંચા આસને બેસવું નહિ. કારણ કે ઉંચા આસને બેસીએ તા પ્રભુએ કહેલ શાસ્ત્રમાં ગુરૂની આશાતના લાગે એમ કહેલું છે. ૧૫૭. આ મીનાને સ્પષ્ટ સમજાવે છે: જાય ગુરૂ પર શ્વાસ બેસી નિકટ જો શ્રુત સાંભળે, દૂર તે ન સુણાય ઉંચા તેમ સરખા આસને; હાય અવિનય તેજ પડખે બેસતાં પાછળ વળી, નજીક સામે બેસતાં આડાશ વદકને વળી, ૧૫૮ અ:—જો ગુરૂ મહારાજની તદ્ન નજીક બેસીને સિદ્ધાન્ત સાંભળે તે શ્રાવકના શ્વાસેાશ્વાસ ગુરૂના ઉપર જાય છે. તેથી આશાતના થાય છે. જો ગુરૂથી બહુ દૂર બેસે તે ગુરૂ મહારાજે કહેલાં વચને સંભળાય નહિં. ગુરૂથી ઉંચા Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધ જાગરિકા [ ૧૪૯ ] આસને બેસે અથવા ગુરૂના આસનથી સરખા આસને બેસે તે ગુરૂના અવિનય થાય છે. તેમજ ગુરૂના પડખે બેસતાં તથા ગુરૂને અડકતાં પાછળ બેસતાં પણ તેજ અવિનયરૂપ આશાતના થાય છે. વળી ગુરૂની નજીક સામે બેસતાં ખીજા વંદન કરનારાઓને આડાશ પડે છે. ૧૫૮. હવે આગમ સાંભળતાં કેવી રીતે બેસવું તે કહે છે:-- વાળે પલાંઠી નહિ ચડાવે પગ ઉપર પણ પગ નહિ, પક્ષપિ’ડની જિમ નહિ તિમ પગ પસારીને નહિ; વિકથા અને નિદ્રા તને મસ્તકે અંજલિ કરી, ભક્તિ મહુમાને સુણા આગમ પ્રમાદી નહિ થઈ. ૧૫૯ અર્થ :—આગમની વાણી સાંભળીએ ત્યારે પલાંઠી વાળીને બેસવું નહિ, તથા પગ ઉપર પગ ચડાવીને પણ એસવું નહિ. પક્ષપિંડની પેઠે બેસવું નહિ તેમજ પગ પહેાળા કરીને પણ બેસવું નહિ. વળી વિકથા રાજકથા વગેરે કરવી તે તજીને તથા નિદ્રા-વ્યાખ્યાનમાં ઊંઘવું, ઝેકાં ખાવાં વગેરે તને મસ્તકને વિષે એ હાથ જોડીને એમ અંજિલ રચીને પ્રમાદ દૂર કરીને ભક્તિ તથા બહુમાન પૂર્વક સિદ્ધાન્તનું શ્રવણુ કરવુ. ૧૫૯. ૧. પક્ષપિંડ——એ પગના ઢીંચણુ ઉભા રાખી તેની આજુબાજુથી કેડ સુધી ખેસ અગર લુગડુ આંધવું તે પક્ષપિંડ કહેવાય. ૨. વિકથાનું વર્ણન શ્રી સ્થાનાંગ સૂત્રના ચોથા અધ્યયનમાં વિસ્તારથી કર્યું છે. રૂ. નિવિજ્હાપરિનિર્વાદુ-પાંદું ॥ भत्तिबहुमाणपुर्व-सुणे अन्तं जिणवयणं ॥ १ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૦ ] શ્રી વિજયેપદ્મસૂરિજી કૃત હવે આગમનું સ્વરૂપ કહે છેવસ્તુ સ્વરૂપ જણાય જેથી તેહ આગમ જાણીએ, સૂર્ય દર્પણ દીપ ઔષધ ચંદ્ર અગ્નિ સમાન એક બાહ્ય વસ્તુ જણાવવાથી સૂર્યના સરખે કહ્યું, નિજ સ્વરૂપ દેખાડવાથી ચાટલા સરખા ક. ૧૬૦ અર્થ –જેનાથી વસ્તુ સ્વરૂપ એટલે જીવ અજીવ વગેરે દ્રવ્યનું સ્વરૂપ જાણીએ તે આગમ જાણવો. પવિત્ર શાસ્ત્રોમાં તે આગમને સૂર્યની, ચાટલાની, દીવાની, ઔષધ(દવા)ની, ચન્દ્રની તથા અગ્નિની ઉપમા આપેલી છે. જેમ સૂર્યના પ્રકાશથી આપણે બાહ્ય પદાર્થોને જોઈ શકીએ છીએ તેમ આગમથી બાહ્ય પદાર્થોનું જ્ઞાન થતું હોવાથી આગમને સૂર્ય સમાન કહે છે. તથા જેમ દર્પણની અંદર આપણે આપણું પોતાનું રૂપ એટલે શરીરનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ તેમ આગમ પણ આપણને આપણું સ્વરૂપ એટલે આત્મસ્વરૂપ જણાવે છે માટે આગમને દર્પણ અથવા અરિસાની ઉપમા આપેલી છે. ૧૬૦. હવે તેજ આગમની બાકી રહેલી જુદી જુદી ઉપમાઓ સમજાવે છે – આંતર તિમિર હરવા થકી દીપક સરખો પણ કહ્યો, મિથ્યાત્વ વ્યાધિ મટાડવાથી તે દવા જે કહ્યું, નિજ સ્વરૂપાનન્દ દાયક ચંદ્રની સરખો કહ્યો, કર્મ ઇંધન બાળવાથી અગ્નિની જે કા. ૧૬૧ Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા ' [૧૧] અર્થ –જેમ દીવ અન્ધકારને નાશ કરે છે તેમ આગમ-સિદ્ધાન્ત આપણા આન્તર તિમિર એટલે અજ્ઞાન અથવા મેહરૂપી અન્ધકારનો નાશ કરે છે, એમ શ્રતસ્તવઃ (પુખરવરદી)માં કહ્યું છે. જુઓ તે પાઠ-“તમતિમિરપત્રવિદસજ્જ યુવાનવિદિયરસ ફુચાર માટે આગમને દીવાની ઉપમા આપેલી છે. જેવી રીતે ઓસડ આપણા રેગેને મટાડે છે તેમ આ આગમ આપણું મિથ્યાત્વાદિ રૂપી રેગને મટાડનાર હોવાથી તેને દવાની ઉપમા આપી છે. તથા ચંદ્ર જેમ પિતાની શીતળતા વડે આપણને આનન્દ આપે છે તેમ આગમ આપણને નિજ સ્વરૂપ એટલે જ્ઞાન દર્શન તેમાં રમ તા-તન્મયપણા રૂપી આનંદ આપનાર હોવાથી આગમને ચંદ્રની ઉપમા આપી છે. અને અગ્નિ જેમ લાકડાને બાળે છે તેમ આગમ અનુસાર વર્તનાર ભવ્ય જનો પિતાના : કર્મરૂપી લાકડાને બાળતા હોવાથી આગમને અગ્નિની ઉપમા આપી છે. ૧૧. હવે તેવા આગમ રૂપ નેત્રથી શું શું જણાય? તે કહે છે – પ્રભુના વચન તે આંખ સાચી એથી જાણે નરા, શુભ દેવ તેમ કુદેવને ઝટ કુગુરૂને ગુરૂ ખરે; ધર્મ તેમ અધર્મને ગુણવંત ને ગુણ હનને, શું ઉચિત કરવાને અનુચિત શર્મ દુઃખના હેતુને. ૧૬ર અર્થ –પ્રભુના વચન એટલે આગમ તેજ સાચી આંખ છે. કારણ કે આગમથી મનુષ્ય શુભ દેવને એટલે “સુદેવને - ૧. સકલ કર્મોથી મુક્ત, અગર દોષોથી રહિત તે સુદેવ. Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૨ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત २ અથવા સત્ય દેવને તથા કુદેવ એટલે ખાટા દેવને ઓળખી શકે છે. તેવીજ રીતે કુગુરૂ એટલે અશુભ ગુરૂને તથા ખરા એટલે સાચા શુભ ગુરૂને અથવા સદ્ગુરૂને જાણે છે. ધર્મ તથા અધર્મ ને, જ્ઞાનાદિક ગુણવાળાને તથા ગુણ રહિતને પણ અગમથી શ્રોતાએ સમજે છે. કરવા ચાગ્ય કાર્ય ને, તથા અનુચિત એટલે નહિ કરવા ચાગ્ય કાર્ય ને, વળી શ એટલે સુખના હેતુઓને પણ પ્રભુના વચને એ શ્રોતાએ જાણી શકે છે. ૧૬૨ સુણનાર પ્રભુના વચનને જાણે કહેલા ભાવને, માટેજ દશ વૈકાલિકે ભાખ્યુ. સા એ ભાવને; જિન વચન મીઠાં સાંભળી કલ્યાણને વળી પાપને, અને પિછાને ચરણ સાધે તેમ પર ઉપકારને. ૧૬૩ અ:——પ્રભુના વચનને સાંભળનાર જીવે ઉપર કહેલા ભાવાને જાણે છે માટે શ્રી દશવૈકાલિક સૂત્રમાં જે ૧. રાગ દ્વેષ સહિત, સ્ત્રી સંસર્ગાદિ દાયુક્ત તે કુદેવ. ૨. `િસાદિકમાં તત્પર કૉંચન કામિની વગેરેને રાખનાર, વેષમાત્ર ધારક તે કુગુરૂ. ૩. પાંચ મહાવ્રતધારક, કંચન કામિનીના ત્યાગી, નિર્દેલ મેાક્ષ માની સાધના કરનાર તે સદ્ગુરૂ. ૪. દુર્ગંતિમાં પડતા જીવાને બચાવે તે ધર્માં જીવદયામય. ૫. જે જીવહિંસાદિ પાપ કાર્યોમાં ધમ માનવા તે અધ. Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ - - - શ્રી ધર્મજાગરિકા [૧૫૩] કહ્યું છે એ બીનાને સાંભળો. તે આ પ્રમાણે જિનરાજનાં મીઠાં વચને સાંભળીને પોતાના કલ્યાણને-હિતને તેમજ પાપને એ બંનેને સારી રીતે ઓળખીને ભવ્ય જીવો ચારિત્રને સાધે છે તેમજ પારકાના ઉપકારને પણ સાધે છે. ૧૬૩ હવે જેનેન્દ્રાગમ બીજા શાસ્ત્રોથી શ્રેષ્ઠ છે તે જણાવે છે – અનુયાગ કરિયાણા તણું વર હાટ આગમ જાણને, પરશાસ્ત્ર સમ માને નરા જે મૂર્ખતાએ તેહને તે ઝેર જેવું અમૃત માને અગ્નિ જેવું પાણીને, તિમિરના જWા સરીખે માનતા રવિ તેજને. ૧૬૪ અર્થ –હે ભવ્ય જી! અનુગરૂપીર કરિયાણાનું ઉત્તમ હાટ–સંગ્રહસ્થાન એટલે દુકાનની જે આગમ છે. એમ જાણે. કારણ કે તેમાં દરેક વિષયને સમાવેશ કરેલો છે જે મનુષ્ય મૂર્ણપણાથી આ આગમને અન્ય શાસ્ત્રોના १. पढमं नाणं तओ दया, एवं चिठ्ठइ सव्वसंजए ॥ अण्णाणी किं काहि, किंवा नाहीइ छेयपावगं ॥१॥ રૂા વૈ૦ ચોથા અધ્યયનમાં ૨. અનુગ-ચાર પ્રકારે છે. ૧ ચરિતાનુયોગ-જેમાં ઉત્તમ પુરૂષનાં ચરિત્રનું વર્ણન આપેલું હોય તે. ૨ ગણિતાનુયોગ-જેમાં ગણિતને વિષય મુખ્ય હોય તે. ૩ ચરણકરણનુગ–જેમાં ક્રિયા તથા આચારનું પ્રતિપાદન કરેલું હોય તે. ૪ દ્રવ્યાનુયોગ-જેમાં પડદો, નવ ત, નય, સપ્તભંગી વગેરેનું વર્ણન આવેલું હોય તે. વિશેષ વર્ણન મેં લખેલી શ્રી નવતત્વ વિસ્તરાર્થની અને શ્રી સિંદૂર પ્રકારની પ્રસ્તાવનાથી જાણવું, Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૪ ] શ્રી વિજયેપદ્મસૂરિજી કૃત જે માને છે તેઓ અમૃતને ઝેર જેવું માને છે, પાને અગ્નિ જેવું માને છે. તથા સૂર્યના તેજને અંધકારના સમૂહ જેવો માને છે. ભાવાર્થ એ કે બીજા શાસ્ત્રો તે કુશાસ્ત્રો છે, કારણ કે તેમાં કહેલો ધર્મ તે સંસારને વધારનાર છે માટે ઝેર વગેરેની જે છે. જ્યારે નાગમ સંસારને નાશ કરનાર હોવાથી તે અમૃત વગેરેની જે છે. માટે જેનાગમની બીજા શાસ્ત્રો સાથે સરખામણી થઈ શકે જ નહિ. ૧૬૪ નિજ શત્રુ માને મિત્રને તિમ સર્ષ કુલની માલને, પત્થર ગણે ચિંતામણિને ચંદ્ર કેરી કાંતિને, આપ ઉનાળાનો ગણે અમૃત પ્રમુખ સમ નાથને, આગમ ગણો ને અન્ય શાસ્ત્રો વિષ પ્રમુખ જેવા ગણો. ૧૬૫ અર્થ –કઈ માણસ પિતાના મિત્રને પિતાને શત્રુ માને, તેમજ ફૂલની માલાને સર્પ માને, ચિન્તામણિ રત્નને પત્થર સમાન ગણે, વળી ચંદ્રની કાન્તિને ઉનાળાના તાપ સમાન માને તે જેમ મૂર્ણ કહેવાય છે. તેની જેમ જે જૈનાગમને અન્ય શાસ્ત્રોની જેવો માને છે તે પણ મૂર્ખ જાણો. અહીં પ્રભુના આગમને અમૃત વગેરે ઉત્તમ પદાર્થોની, જેવો જાણુ, અને અન્ય શાસ્ત્રોને ઝેર વગેરેની જેવા ગણવા. ૧૬પ હવે આગમને નહિ સાંભળનારા જેવા કેવા ગણાય તે કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધ જાગરિકા [૫૫] આગમ દયા રસથી ભરેલા જેમણે ના સાંભલ્યા, ડાહ્યા જના ખાલે મનુજ ભવ તેમના એળે ગયા; મન શૂન્ય તેઓનુ નકામા કાન પણ તેઓ તણા, ગુણદોષની ન વિચારણા હાવેજ ચિત્તે તેમના, ૧૬૬ અઃ—જેમણે દયા કરૂણા રસથી ભરેલા પ્રભુના આગમને સાંભળ્યે નથી તેમને! મનુષ્ય ભવ ફે!ગટ ગયા છે, એમ ડાહ્યા મનુષ્યા કહે છે. તેમનું મન પણ શૂન્યની-ભમેલા ચિત્તવાળાની જેમ નકામું છે તેમજ તેમના કાન ફેગટ છે. અને તેમના મનમાં ગુણુ દેષને ઉચિત વિચાર પણ જાગતે નથી. ૧૬૬ આગમ નિહ સાંભળનારા જીવે શું શું જાણતા નથી? તે કહે છે:— દેવ નરક સ્થાન આયુ પ્રાણ તનુ કાય સ્થિતિ, દુઃખશમ હેતુ મુણે ન તેઓ સિદ્ધિસિàાની સ્થિતિ ષષ્ટ દ્રવ્યતિમ નવ તત્ત્વ સત્તાશ્રેણી વળી અપ તના, ઉત્તનાસ્થિતિઘાત વળી રસધાત નિજ કમેîતા. ૧૬૯ અ:—જેઓએ આગમ સાંભળ્યે નથી, તેએ દેવના નરકના તિર્યંચના અને મનુષ્યના રહેવાના સ્થાન, તેમનુ આયુષ્ય, પ્રાણુ, શરીર, કાયસ્થિતિ, દુ:ખના હેતુઓ તથા ૧. કાયસ્થિતિ---કરીને તેને તે અવસ્થા પામવી તે. જેમકે પૃથ્વીકાય મરીતે પૃથ્વીકાયપણે ઉત્પન્ન થાય તેા કયાં સુધી થાય તેનું કાલમાન. Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ [૧૫૬] શ્રી વિજયેન્દ્રસૂરિજી કૃત સુખના હેતુઓ, સિદ્ધિ-મેક્ષ સિદ્ધના જીવોની સ્થિતિ, છે દ્રવ્યો, નવ તો, સત્તા, શ્રેણિ, વળી પોતાના કર્મોની અપવર્તનાર, ઉદ્વર્તના, સ્થિતિઘાત તથા રસઘાતને જાણી શકતા નથી. ૧૬૭ સંક્રમ નિષેક ઉદય અબાધા વિવિધ ભેદ જીવના, અનુયાગ લેક સ્વરૂપનય ગમ ભંગમાન પદાર્થના ઉત્સર્ગ વિધિ અપવાદ તેમ નિષેધ ગર્ભિત સૂત્રને, તેઓ ન જાણે ના સુણે જેઓ જિનાગમ વચનને. ૧૬૮ અર્થ:–જેઓ જિનેશ્વરના આગમના વચનોને ૧. સત્તા–બાંધેલા કર્મો જ્યાં સુધી આત્માથી ખરે નહિ ત્યાં સુધીની કર્મોની અવસ્થા. ૨. શ્રેણિ–બે પ્રકારની છે. ઉપશમશ્રેણિ તથા ક્ષપકણિ. મેહનીય વગેરેને ઉપશમાવવા માટે ઉપશમણિ કરાય તથા મહાદિને ખપાવવા માટે ક્ષપકશ્રેણિ કરાય. તથા ગુણશ્રેણિ પણ લઈ શકાય. ૩. અપવર્તના–જેથી સ્થિતિ તથા રસનું ઘટવું થાય તેવા અધ્યવસાયાદિ. ૪. ઉદ્ધના–સ્થિતિ તથા રસનું વધવું થાય તેવા અધ્યવસાય વગેરે. ૫. સ્થિતિ ઘાત–સત્તામાં રહેલી સ્થિતિઓને ઓછી કરવી તે. ૬. રસઘાત–સત્તામાં રહેલ રસને ઓછો કરે તે. Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૫૭] સાંભળતા નથી તેઓ સંક્રમને,૧ નિષેકને, ઉદયને, અબધાને, તથા જીવના જુદા જુદા ભેદને જાણતા નથી. વળી તેઓ અનુયેગને, લોકસ્વરૂપને, નાને, ૧. સંક્રમ—એક પ્રકૃતિનાં દલિકાદિકનું અન્ય પ્રકૃતિરૂપે પરિસુમન. જેમકે અશાતા વેદનીયરૂપે બાંધેલા દલિયા શાતા વેદનીયરૂપે કરવાં તે પ્રાયે પિતાની સજાતીય પ્રકૃતિમાં થઈ શકે. કર્મપ્રકૃતિ આદિમાં વિસ્તારથી બીના છે. ૨. નિષેક–એક સમયમાં બાંધેલા કર્મ તે લતા કહેવાય છે. તેમાં સમયે સમયે ઉત્તરોત્તર સમયે ઓછા ઓછા ભગવાય એવી જે ગાયના પુંછડાના આકારે દલિકની રચના તે નિષેક. તેમાં પહેલા નિષેકમાં ઘણું દલિક, બીજામાં હીન, ત્રીજામાં તેથી હીન એ પ્રમાણે રચના થાય. ૩. ઉદય–બાંધેલા કર્મોનું જે ભોગવવું તે. તેનાં બે પ્રકાર છે? ૧ રદય-જે પ્રકારે બાંધ્યું તે પ્રકારે ભોગવવું તે. ૨ પ્રદેશોદય-જે પ્રકૃતિપણે બાંધ્યું તેનાથી બીજે પ્રકારે ભગવાય છે. દરેક કર્મના દલિકે જરૂર ભગવાય. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર–લેકપ્રકાશાદિથી વિસ્તાર સમજવો. ૪. અબાધા–બાંધેલું કર્મ બંધાયા પછી અમુક વખત સુધી ઉદયમાં ન આવે તે કાલને અબાધ કાલ કહે છે. શ્રી સંવેગમાલાથી વિસ્તાર સમજવો. ૫. લોકસ્વરૂપ–દ રાજલક જે છ દ્રવ્યથી ભરેલા છે તેનું સ્વરૂપ. ૬. ન–અપેક્ષા પૂર્વકનું વચન. તેના દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક એમ બે ભેદ છે. તથા નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એમ સાત ભેદો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૮] શ્રી વિજ્યપદ્ધસૂરિજી કૃત ગામ ભંગ” (સપ્તભંગીને) તથા પદાર્થો (દ્રવ્ય) ને અને પ્રત્યક્ષાદિ પ્રમાણને જાણતા નથી. વળી ઉત્સર્ગસૂત્રને, વિધિસૂત્રને, અપવાદસૂત્રનેપ તેમજ નિષેધસૂત્રને જાણી શકતા નથી. માટે જિનાગમ અવશ્ય સાંભળવો જોઈએ. ૧૬૮ હવે આગમથી અલગ રહેનારા ભવ્ય જીવના કેવા હાલ થાય? તે કહે છે – આ નરક રૂપી અંધ કો તેહમાં તેઓ પડે, કૃતકર્મને અનુસાર તેઓ તિરિગતિમાં પણ સડે; પામેન તેઓ મુક્તિર મણીશ્રવણવિણજિનવયણના, ઈમ જાણીને ચેતન સદા સુણ તેહના રાખીશ મણું. ૧૬૯ ૧. ગમસરખી બનાવાળા આગમના સરખા પાઠ (બેધટીકા અથવા માર્ગ એવા અર્થે પણ પ્રસંગાનુસાર થઈ શકે છે.) ૨. ભંગ–સપ્તભંગી:-(૧) સ્યાત અસ્તિ (૨) સ્યાત નાસ્તિ, (૩) સ્થાત્ અસ્તિ નાસ્તિ. (૪) સ્યાત્ અવક્તવ્ય (૫) સ્યાત અસ્તિ અવક્તવ્ય, (૬) સ્થાત્ નાસ્તિ અવક્તવ્ય, (૭) સ્યાદ્ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય એમ સાત ભાંગા છે. ૩. ઉત્સર્ગસૂત્ર –ચારિત્રાદિકના રક્ષણને મૂળ (સામાન્ય) માર્ગ જણવનાર સૂત્ર. ૪. વિધિસૂત્ર–જેમાં શું કરવું તે જણાવ્યું હોય તે. ૫. અપવાદસૂત્ર–ચારિત્રના રક્ષણ માટે ઉત્સર્ગ માર્ગને ટકાના સૂત્ર : જ નિષેધવ કયાં કયાં કાર્યો ન કરવાં? તે બીના જણુંવનારૂં સૂત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૫] અર્થ –જે જિનવચનને સાંભળતા નથી તેઓ કરેલા કર્મને અનુસરે નરકરૂપી અંધ કૂવામાં પડે છે. વળી તિર્યંચગતિની અંદર ગએલા તેઓ ત્યાં સડે છે–રીબાયા કરે છે. તેમજ તેઓ જિનેશ્વરના વચનને સાંભળતા નથી. માટે મુક્તિરૂપી સ્ત્રીને મેળવી શકતા નથી. એવું જાણીને હે ચેતન હે આત્મા! તું જિનરાજના વચન સાંભળજે. તે સાંભળવામાં કઈ પણ પ્રકારની આળસ વિગેરે સેવીને ખામી રાખીશનહિ.૧૬૯ જિનેશ્વરનાં વચન સાંભળવાથી શા શા લાભ થાય? તે જણાવે છે – હંમેશ શ્રુત સુણનારને હવેજ આત્મિક ઉન્નતિ, જિણ વયત્રિપુટી શુદ્ધ તે આપે નિરંતર સન્મતિ; દૂરે હઠાવે આધિ વ્યાધિ તિમ ઉપાધિ ઝેરને, નાળવેલ સમું કહ્યું તીર્થકરે એ કારણે. ૧૭૦ અર્થ:–હંમેશાં સિદ્ધાન્તને સાંભળનાર ભવ્ય જીવોની આત્મિક ઉન્નતિ થાય છે એટલે તેને આત્મા કષાયાદિકથી ખસતાં હસતાં સમતામય ઉચ્ચ નિર્મલ દશા પામતો જાય છે.) વળી જિનરાજના વચન ત્રિપુટી (ક, છેદ અને તાપથી) શુદ્ધ છે. તે હંમેશાં સારી બુદ્ધિ આપે છે. વળી આધિ * * * , ૧ અંધ કૂવો-જેમ એકાંતમાં આવેલા અંધારા કૂવામાં પડેલા - જવ ત્યાંથી નીકળી શકતા નથી તેમ તેવા ઠેકાણે કોઈની સહાય પશુ મળતી નથી અને અત્યંત દુઃખી થાય છે. તેવી રીતે નરકને વિષે પડેલે જીવ પણ તેથી પણ ઘણું દુઃખ પામે છે. ત્યાં તેને કઈ મદદ દઈ શકતું નથી. . Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ [૧૬] શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત (મનની પીડા) વ્યાધિ (શરીરની પીડા) તથા ઉપાધિ (બાહરની પીડાઓ) તે રૂપી ઝેરને દૂર કરે છે. માટેજ તીર્થંકરએ શ્રત શ્રવણને નેળવેલ સમાન કહ્યું છે. ૧૭૦. જિનવયણ સાંભળવા થકી વશયમન રૂપ વાંદરો, જિમ લગામ થકીજ ચાલે અશ્વ વશ થઈ પાંસરે; શુભ ગતિના હેતુઓમાં પણ ગણ્ય શ્રત શ્રવણને, શ્રુત શ્રવણ રંગે પૂર્ણ રંગી ના કદી દુઃખીયા બને. ૧૭૧ અર્થ –જેમ ઘેડે લગામથી વશ થઈને સી ચાલે છે, તેવી રીતે મનરૂપી વાંદરે જિનેશ્વરનાં વચન સાંભળવાથી વશ થાય છે. એટલે મન આડુ અવળુ દેડવાને બદલે સ્થિર થાય છે. (આર્ત રૌદ્ર ધ્યાન કરતું અટકી શુભ ધ્યાનમાં જોડાય છે) વળી શ્રત એટલે સિદ્ધાન્તના શ્રવણને પણ સગતિ પામવાના ઘણા કારણોમાં મુખ્યપણે ગયું છે. માટે જ મૃતના સાંભળવાના રાગમાં જે હંમેશાં પૂરેપૂરા આસક્ત હેડથ છે તે કદાપિ દુઃખી થતા નથી. ૧૭૧. હવે જિનવાણીની મીઠાશ અપૂર્વ છે એમ જણાવે છે – જ્યાં સુધી ના સાંભળે ભવ્ય જિનાગમ વચનને, ત્યાં સુધી મીઠા ગણે અમી દ્રખ સાકર ઈને; જિન વાણીની મીઠાશ અતિશય જેમના હૃદયે ઠસી, તેઓ જરૂર તરછોડતા એ ચારેને કાઢી હસી. ૧૭ર ૧. નેળવેલ–એક જાતની વનસ્પતિ છે જેને સુંઘવાથી નળીઆને સર્પદંશથી ચઢેલું ઝેર નાબુદ થાય છે.. Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૬] - અર્થ –જ્યાં સુધી ભવ્ય જી જિનરાજના સિદ્ધાન્તના વચને સાંભળતા નથી ત્યાં સુધી અમૃત, દ્રાક્ષ, સાકર તથા શેરડીને મીઠા ગણે છે. અથવા એ ચારની મધુરતા જિનવાણીની મીઠાશ આગળ કાંઈ ગણતરીમાં નથી. માટે જેમના હૃદયમાં જિનેશ્વરની વાણીની અત્યંત મીઠાશ ઠસી છે–એક્કસપણે રહેલી છે અથવા જેઓ જિનેશ્વરના વચનમાં દઢ રાગવાળા થએલા છે, તેઓ એ અમૃત વગેરે ચારે પદાર્થોની મીઠાશને હસી કાઢીને તેમને (અમૃત આદિને) જરૂર તિરસ્કાર કરે છે. ૧૭૨. ચારે નિરાશ થઈ ગયા અમૃત ગયું સુરકમાં, દ્રાખ જંગલમાં ગઈ સાકર લીએ તૃણ વદનમાં ચક્ષુ ચઢાવી રીસ પડતી કેલમાં કવિ વીર કહે, બેધ સાધન કલ્પના પણ ઈમ વિશેષાવશ્યક. ૧૭૩ અર્થ –જિનરાજની વાણીની મીઠાશને પારખનાર જીથી તરછોડાયેલા ઉપર કહેલા અમૃતાદિ ચારે પદાર્થો નિરાશ થઈ ગયા તેથી અમૃત તો આ મનુષ્ય લોક તજીને દેવલોકમાં જતું રહ્યું. દ્રાક્ષ પણ જંગલમાં જતી રહી. સાકર તે પોતાના બચાવની ખાતર મુખમાં ઘાસના તરણુને લેવા લાગી. અને શેરડી તો રીસ ચઢાવી કેલમાં શેરડી પીલવાના યંત્રમાં) પડવા લાગી. આ પ્રમાણે પં. વીરવિજયજી કવિએ કલ્પના વડે બોધ આપે છે. આવા પ્રકારની કલ્પનાઓ પણ બધ-જ્ઞાનનાં સાધન રૂપ છે એમ વિશેષાવશ્યકમાં કહ્યું છે. ૧૭૩ - ૧. “ષ્યિ વવદ્યાર્ષિ” વગેરે. Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૨ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત જિનવાણી સાંભળવાથી ઇષ્ટપ્રાપ્તિ ઉપર અવંતીસુકુમાલનું હૃષ્ટાન્ત કહે છે: નલિની ગુલ્મ વિમાનના અધ્યયનની આવૃત્તિને, રાતે કરે મુનિરાજ સુણતાં અતિ સુકુમાલને; જાતિ સ્મરણ પ્રગટે ગુરૂની પાસ હેશે આવતા, એ વિમાન તણા સુખા શાથી મળે ? ઈમ પૂછતાં. ૧૯૪ અર્થ :-રાત્રીએ મુનિરાજ “ નલિનીગુલ્મ નામના વિમાનના અધ્યયનનું ” પુનરાવર્તન (આવૃત્તિ) કરતા હતા જે સાંભળીને અવતાસુકુમાલને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. પછીથી ગુરૂની પાસે હર્ષ પૂર્વક આવીને એવિમાનનાં સુખાની પ્રાપ્તિ કેવી રીતે થાય ? એ પ્રમાણે ગુરૂને પૂછવા લાગ્યા. ૧૭૪ સંયમ વિના એ ના મળે ઉત્તર ગુરૂ એવા દીએ, પણ ત્યાં જવાની તીવ્ર ઈચ્છા તેથી સંયમ લોએ; આણુ ગુરૂની મેળવી શમશાન કાઉસ્સગે રહે, શીયાલણી તન ખાય તેાએ પૂર્ણ સમતાએ સહે. ૧૯૫ અ:—અવંતી સુકુમાલના પ્રશ્નના જવાખમાં ગુરૂએ જવાબ આપ્યા કે ચારિત્ર વિના એની પ્રાપ્તિ નથી. અવંતી સુકુમાલને ત્યાં જવાની અત્યંત ઇચ્છા હેાવાથી તેમણે ગુરૂની પાસે ચારિત્ર લીધું. ત્યાર પછી ગુરૂની આજ્ઞા લઇને શ્મશાનમાં જઈને કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા છે. ત્યાં ( પૂર્વ ભવની શત્રુ) શીયાલણી તેમના શરીરનું ભક્ષણ કરે છે તેા પણ શીયાલણી ૧. અવંતી સુકુમાલ—ભદ્રા માતાના પુત્ર થાય. તે મહાધનાઢય શ્રાવક હતા. શ્રી પરિશિષ્ટ પ વગેરેમાં વિસ્તારથી તેમનું ચરિત્ર કહ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૧૬૩] ઉપર જરા પણ રેષ લાવ્યા સિવાય પૂર્ણ શાંતિથી તે દુઃખને સહન કરવા લાગ્યા. ૧૭૫. શત્રુને પણ મિત્ર માને આયુ પૂરે તે ક્ષણે, નિજ ઈષ્ટ સ્થાને જઈડરે સુણતાંજ આગમ વયણને પૂર્વ ભવ અણમાનીતી મરી હોય એહ શીયાલણી, દ્વેષથી ઉપજાવતી ઉપસર્ગની પીડા ઘણ. ૧૭૬ અર્થમુનિરાજ શ્રી અવંતી સુકુમાલજી મહારાજ સમતા ભાવે દુઃખને સહન કરતાં શત્રુરૂપ શીયાલણને પણ મિત્ર માને છે. તે વખતે પિતાનું આયુષ્ય પૂર્ણ થવાથી મરીને પિતાના ઈચ્છિત સ્થાને (નલિની ગુલ્મ વિમાને) પહોંચ્યા. એ પ્રમાણે આગમનાં વચન સાંભળીને શ્રી અવંતી સુકમાલ મહારાજ પિતાના ઈષ્ટ સ્થાનને પામ્યા. આ શીયાલણ તે તેમના પૂર્વ ભવની અણુમાનિતી સ્ત્રી હતી. તેથી તેણે પૂર્વના વૈરને લીધે ઘણા ઉપસર્ગો કરીને પીડા ઉપજાવી. ૧૭૬. ' આ ગાથામાં પૂજ્ય શ્રી શય્યભવસૂરિજીનું દ્રષ્ટાન્ત કહે છે – કરું અહો કષ્ટ અહો ઈત્યાદિ વાણી સાંભળી, વિપ્ર શય્યભવ લહે વર બેધ સંચમને વળી; શ્રત કેવલી થઈ રચિત દશવૈકાલિકે સુત મનકને, અલ્પ જીવનમાંય પણ હેઝે પમાડે સ્વર્ગને. ૧૭૭ અર્થજ્યારે બ્રાહ્મણે એકઠા થઈને યજ્ઞ કરી રહ્યા ' હતા તે વખતે શય્યભવ બ્રાહ્મણે ત્યાં આવેલા મુનિના Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત અો છું. અહો.”—તેવું નજ્ઞાયતે ં ॥ વગેરે વચન સાંભળી તે દ્વારાએ એધ પામીને ચારિત્ર લીધું. ત્યાર પછી શ્રુત કેવલી ( ચૌદ પૂર્વધર ) થઇને પોતાના મનક નામના પુત્ર કે જેનુ થાડુંજ આયુષ્ય હતું તેના હિતને માટે દશ વૈકાલિક નામના સૂત્રની રચના કરી. અને તેને સ ંભળાવી તેને આનંદ પૂર્ણાંક સ્વની પ્રાપ્તિ કરાવી. ૧૭૭. આ ગાથામાં ચિલાતી પુત્રનુ ષ્ટાન્ત કહે છે:— મુનિએ કહેલા ત્રણ પટ્ટા ઉપશમ વિવેક સુસવરા, સુણતાં ચિલાતી પુત્ર ટાળી માડુ થઇ નીડર ખરી; થઇ થીર કાર્યાત્સ માં કીડીઓ તણા ચટકા સહી, સમભાવથી સુખીએ થયા સહસ્રારની ઋદ્ધિ લી. ૧૭૮ અર્થ :—વિદ્યાચારણમુનિએ કહેલા ઉપશમ વિવેક અને સંવર એ ત્રણ પદો સાંભળીને ચિલાતીપુત્ર માહ છેાડી દઈને સાચાબહાદુર થઇને કાઉસગ્ગમાં સ્થીર બન્યા. તે વખતે કીડીએએ ચટકા ભરીને શરીરને ચાલણી જેવું મનાવી દીધું. તે પણ સમ ભાવ પૂર્વક તે દુ:ખને સહન કરીને મરણ પામીને સહસ્રાર નામના આઠમા દેવલેાકની સમૃદ્ધિ પામીને સુખી થયા. આ પણ ગુરૂએ કહેલા આગમના ચનના મહિમા જાણવા. ૧૦૮. ચાલુ પ્રસંગે ખીજા પણ દ્રષ્ટાંતા આપે છે:વરમંત્ર સમ જૈનાગમે ગાવિંદ વાચક શ્રુતધરા, થઈ જાય સદ્દગતિ અભય મનતા શ્રવણથી સંયમધરા; જિનરાજ ભાવી સમય થશે અંખડ અને સુલસા વળી, દેવ નરભવ શ્રેષ્ઠ પામે સફલ મુક્તિતણી રળી. ૧૯૯ For Personal and Private Use Only Jain Educationa International Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી. ધમ જાગરિકા [ ૧૬૫] અઃ—ઉત્તમ મત્ર સમાન જિનરાજના આગમથી ગાવિંદ નામના બ્રાહ્મણ શ્રુતને ધારણ કરનારા થઇને સદ્ગતિને પામ્યા. વળી શ્રેણિક મહારાજાના પુત્ર મત્રીશ્વર અભયકુમારે પણ શ્રી વીર પ્રભુની વાણી સાંભળીને સચમધરા– ચારિત્રને સ્વીકાર્યું. અંખડ પરિવ્રાજક તથા સુલસા શ્રાવિકા પણ ભાવી સમય એટલે આવતી ચેાવીસીમાં તીર્થંકરા થશે. એમ જિનવાણી સાંભળવાથી ઉત્તમ દેવભવ તથા મનુષ્યભવ મળે છે. તથા મેાક્ષના મનેારથ પણ સફ્ળ નીવડે છે. ૧૭૯. સમૃદ્ધિ પડિતતા પ્રતિષ્ઠા પ્રભુ વચન શ્રવણે કરી, જિનવચન માઇક રાતિનિ બુધ ખાય તૃપ્તિ નહિજરી; નિહુ અધતા નહિ મૂકતા જડતા નહિં મતિ મંદતા, અમૃતરસાયણજિનવચનથીજન મરણ ભય ટાલતા. ૧૮૦ અર્થ :વળી વિશેષમાં જિનરાજની વાણી સાંભળવાથી સમૃદ્ધિ એટલે સારી ઋદ્ધિઓ, પંડિતતા-ચતુરાઈ, પ્રતિષ્ઠા–માન આબરૂ વગેરેની પ્રાપ્તિ થાય છે. પંડિત પુરૂષા જિનેશ્વરના વચનરૂપી માદક-મિષ્ટાન્ન રાત દિવસ ખાય તે પણ જરાએ ધરાતા નથી. ( ભાવાર્થ એ છે કે પૌદ્ગલિક માદક અમુક હદ સુધીજ ખવાય છે તથા કાયમ ખવાઈ શકાતા નથી. ખાધા ઉપર જે ખાવા જાય તેા ભાવતા પણ નથી, અરૂચિ થાય છે અને રાતે ન ખવાય. ત્યારે જેમને પ્રભુના વચન શ્રવણુરૂપી ભાવમાદકમાં આસક્તિ થએલી છે તેમને જેમ જેમ સાંભળે તેમ તેમ તેના ઉપર અધિક અષિક ભાવ જાગૃત થાય છે. અરૂચિ થતી નથી અને ગમે તે Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ [૧૬] શ્રી વિજ્યપદ્રસૂરિજી કૃત ટાઈમે ખાઈ શકાય છે. વળી જેઓ જિન વચન સાંભળે છે તેઓ અંધ થતા નથી. અને મુકતા-બહેરાપણું પામતા નથી. જડપણું પામતા નથી. મતિમંદતા અથવા બુદ્ધિની ઓછાશને પામતા નથી. તથા અમૃત અને રસાયણ સમાન જિનેશ્વરના વચનના સાંભળનારા ભવ્ય જી મરણને (ઉપલક્ષણથી જન્મન) ભય પણ જરૂર ટાળે છે. ૧૮૦. બુદ્ધિની મુંઝવણ ટળે ઉન્માર્ગથી સવળા કરે, સંવેગ સમ ગુણઝટ પમાડે હર્ષ સાત્વિકથીર મળે; સુલભ સુરતરુ કામઘટ ચિંતામણિ ભવ સાગરે, અત્યંત દુર્લભ જિનવચનરૂપવહાણથી ભવિજનતરે. ૧૮૧ અર્થ:–વળી જિનેશ્વરના વચન સાંભળનાર ભવ્ય જીની બુદ્ધિની મુંઝવણ-અમુઝણ (અમુક પ્રસંગે શું કરવું? વિગેરે) દૂર થાય છે. જિનવચન ઉન્માર્ગ–અવળે માગે જનારને સવળા કરે-સીધા માગે અથવા સાચા માર્ગમાં લાવે છે. વળી સંવેગ-સંસારના વિષયસુખો પ્રત્યે ઉદાસીનતા અને મેક્ષાભિલાષ તથા સમગુણ એટલે સમતાભાવ અથવા રાગદ્વેષની એાછાશ જલ્દી પ્રકટ કરે છે. તથા જિનવચનના શ્રવણથી સાત્વિક હર્ષ જે જ્ઞાનાદિક ગુણોની રમણુતારૂપ છે તેની સ્થિરતા થાય છે. વળી સંસારરૂપ સમુદ્રમાં સુરતરૂ– કલ્પવૃક્ષ કામઘટ-કામકુંભ (ઈષ્ટ આપનાર ઘટ) તેમજ ચિન્તામણિ રત્ન એ બધા મળવા સુલભ છે પણ જિનવચન મળવું દુર્લભ છે. આવા પ્રકારના ઘણી મુશ્કેલીથી મેળવાય તેવા જિનેશ્વરના વચનરૂપી વહાણને મેળવીને ભવ્યજન Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૧૬૭ ] સંસાર સમુદ્રને તરી શકે છે. માટે જિનવચનમાં ઘણે આદરભાવ રાખ. ૧૮૧. એવી રીતે ગુરૂ મહારાજ આગળ સિદ્ધાન્તના શ્રવણનું ફલ કહ્યું. તે શ્રવણ કર્યા પછી શ્રાવકે શું શું કરવું ? તે આ ગાથામાં કહે છે – ગુરૂદેશના એવી સુણી જોડાય શુભ વ્યવહારમાં, ત્યાં ધર્મ કુલને સાચવે રાખે ન મન કૂટ યુગમાં સમકિતવંતા જીવડા અણછૂટકે વ્યાપારમાં, જોડાય મન અલગા રહે જિમ ધાવ રાજકુમારમાં. ૧૮૨ અર્થ એવી હિતકારી ગુરૂ મહારાજના મુખેથી દેશના-ઉપદેશ સાંભળ્યા પછી શ્રાવક પિતાના જે શુભ વ્યવહાર કર્યો વેપારાદિક તેમાં જોડાય. ત્યાં પણ પોતાના ધર્મની મર્યાદાને અને કુલની મર્યાદાને સાચવીને મનમાં ફૂડ કપટ રાખે નહિ. અથવા વેપાર કરતાં ઓછું આપવું, વધારે લેવું, કહ્યા પ્રમાણે માલ ન આપવો, અજાણે જાણીને ભાવમાં છેતરવું, છેતરપિંડી કરવી, જૂઠ બોલવું વગેરેને ત્યાગ કરી નીતિમાર્ગે દ્રવ્ય ઉપાર્જન કરે. સમકિતવંતા છે ના છુટકેજ (આજીવિકા ચલાવવા પૂરતાજ) વ્યાપારમાં જોડાય છે. પણ મનમાં તે ચારિત્રની ઈચ્છા રાખીને ન્યારા હાય છે. જેમ રાજકુંવરને ધવરાવતાં છતાં પણ ધાવનું મન તો પિતાના પુત્રને વિષે હોય છે. તેમ શ્રાવકે જરૂર સર્વવિરતિ ચારિત્ર તરફ લક્ષ્ય રાખવું જોઈએ. ૧૮૨. શ્રાવકે કેવી જાતના વેપાર ન કરવા તથા વેપાર કેવી રીતે કરે તે કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ [૧૬૮ ] શ્રી વિજ્યપધસૂરિજી કૃત વિકટ કમીદાન છોડે કૂટ તેલા પરિહરે, ઓછું દીએન લીએ અધિક નહિ ભેળસેળ કદીકરે; કૂડાં ન માપાં માન રાખે કૂટ કર્યા વિક્રય તજે, અર્થ -શ્રાવકે આકરાં કર્માદાનનો ત્યાગ કરો. કારણ કે તેથી ઘણા જીને ઘાત થાય છે. વળી ખોટા તેલને ત્યાગ કરવો. જેખવામાં અથવા માપવામાં ઓછું ન આપવું. તેમજ લેતી વખતે છેતરીને વધારે લેવું નહિ. વળી માલમાં ભેળસેળ કરીને વેચવું નહિ. સમજુ શ્રાવકે માપવાના માપાં તથા વાર, ગજ વગેરે માપ તે ખોટાં રાખે નહિ. ખરીદ કરવામાં તેમજ વેચવામાં કપટનો ત્યાગ કરે. જે ઘરાકને છેતરતો નથી તેના ઘરાકની વૃદ્ધિ થાય છે અને તેના ઉપર લેકે વિશ્વાસ રાખે છે. એ પ્રમાણે આ લેકમાં નિંદવા યોગ્ય અને પર લેકમાં દુઃખદાયી એવા કૂડ કપટવાળા વ્યાપારને ત્યાગ કરવાથી તે શ્રાવક સુખને ભેગવનારે થાય છે. ૧૮૩. આ ગાથામાં વ્યવહાર શુદ્ધિને અર્થ તથા વ્યવહાર શુદ્ધિને લાભ સમજાવે છે – ૧. કર્માદાન–જે વેપાર અથવા ધંધામાં (જીવ હિંસાદિ) ઘણે આરંભ કરવો પડતો હોવાથી તેમાં ઘણું જીવોની હિંસા થાય, જેથી ઘણું કર્મનું આદાન-આવવું થતું હોવાથી કર્માદાન કહેવાય છે. તે પંદર છે. અંગાર કર્મ વગેરે પાંચ કર્મ, લાખને વેપાર વગેરે પાંચ કુવાણિજ્ય તથા યંત્રપિલ્લણ કર્મ વગેરે બીજા પાંચ મળીને કુલ ૧૫ કર્માદાન છે. તેને શ્રાવકે ત્યાગ કરવો. Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજગરિકા [૧૯] મન વચન કાયાની સરલતા શુદ્ધિ વ્યવહારની, ધર્મ કેરૂં મૂલ એ એથી જ શુદ્ધિ ધર્મની, વ્યવહાર ચેખે રાખનારા અર્થ ચેખે મેળવે, આહાર શુદ્ધિ એમ હોતાં દેહ શુદ્ધિ જાળવે. ૧૮૪ અર્થ–મન વચન અને કાયાની જે સરલતા અથવા કપટ રહિતપણું તે વ્યવહારની શુદ્ધિ કહેવાય છે. પણ જેઓના મનમાં કાંઈ હોય, બેલવામાં કાંઈ હોય અને કાયાથી આચરવામાં તેથી જુદું જ હોય તેઓ દુજેન ગણાય છે અને તેના ઉપર લોકો વિશ્વાસ રાખતા નથી. માટે વેપાર કરતાં વ્યવહાર શુદ્ધિ અવશ્ય રાખવી. અને સરલતા એ ધર્મનું મૂલ છે તેથી જ ધર્મની શુદ્ધિ છે. જેઓ કૂડ કપટ તથા વિશ્વાસભંગ વગેરે કર્યા વિના ચખો–સાફ વ્યવહાર રાખે છે તેઓ દ્રવ્ય પણ ચોખ્ખું–નીતિનું મેળવે છે. જેઓ ન્યાય માગે દ્રવ્ય કમાય તેઓજ આહાર શુદ્ધિ રાખનારા છે. અને જેઓ આહાર શુદ્ધિ સાચવે છે તેઓ જ શરીર શુદ્ધિ જાળવી શકે છે. ૧૮૪. શુદ્ધદેહી ધર્મલાયક નિજ ક્રિયા સફલી કરે, તપનિયમ શીલ ગુણનેધરી સુરશર્મ શિવસંપદ વરે, પ્રવચન પ્રભાવક એહ ભાખે છેદ સૂત્રે ગુરૂવારે, ધર્મ બાધક વકતાને કેમ સજજન દીલ ધરે. ૧૮૫ અર્થ –જે શુદ્ધ દેહી ( ખા શરીરવાળા) હોય છે તેને જ ધર્મ લાયક કહ્યો છે. અને તેની કરેલી ક્રિયા પણ સફલ–ફળ આપનારી છે. તે જ જીવ તપ, નિયમ તથા શીલ– Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ [૧૭૦] શ્રી વિજયપધસૂરિજી કૃત સદાચારને ધારણ કરીને સુરશ એટલે દેવલોકનાં સુખ તથા, શિવસંપદ એટલે મોક્ષની સંપત્તિને મેળવે છે. આવાજ સદાચારીને છેદ સૂત્રમાં પૂર્વાચાર્યોએ પ્રવચનના-શાસનના પ્રભાવક કહેલા છે. આ પ્રમાણે સરલ વ્યવહારનું પરંપરાએ ફળ હેવાથી સજજન પુરૂષ ધર્મમાં બાધા કરનાર વકતાકપટને શા માટે ધારણ કરે? અર્થાત્ સજ્જન પુરૂષ કપટને ધારણ નજ કરે. ૧૮૫. આહારને અનુસાર બુદ્ધિ તે પ્રમાણે ગતિ મળે, પાપ ભય દીલ રાખનારે દુર્ગતિમાં ના ફરે; અન્યાય સાધી મેળવેલું દ્રવ્ય બહુ ક્ષણ ના ટકે, અલ્પાયુ તેવા પરભવે હવે નિરય તિર્યંચ કે. ૧૮૬, અથ–આહારના અનુસારે બુદ્ધિ હોય છે. કારણ નારા છે તેઓની બુદ્ધિ સન્માર્ગે જનારી હોય છે. કહેવત છે કે-આહાર તેવો ઓડકાર, અને બુદ્ધિ પ્રમાણે ગતિ કહી છે તેથીજ “મતિ તેવી ગતિ” એવી કહેવત છે. માટે જે માણસ પોતાના હૃદયમાં પાપને ભય રાખનારે છે તે નરકાદિ, દુર્ગતિમાં રખડતો નથી. વળી અન્યાય કરીને મેળવેલું ધન લાંબે વખત ટકતું નથી માટે અન્યાયથી ધન મેળવનારા પરભવમાં ટુંકા આયુષ્યવાળા થાય છે અથવા તે નારકી અગર તિર્યંચના ભવને પામે છે. ૧૮૬. - હવે અન્યાયનું ફલ કહે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૭૧] સામા તણી દેખી હવેલી ઝુંપડી ના તોડવી, અન્યાયી જન બહુ દ્રવ્ય પામે પણ શકે ના ભેગવી; કાતર યથા કોપેજ મલમલ તેમ માદરપાટને, તિમ પાપ કાતર ન તજે નિધન અને ધનવાનને. ૧૮૭ અર્થ–સામા માણસની હવેલી જોઈને પિતાની ઝુંપડી પાડી નાખવાની મૂર્ખાઈ ન કરવી. કારણ કે ઝુંપડી પાડવાથી હવેલી બનતી નથી અને પિતાની ઝુંપડીને નાશ થાય છે. તેવી જ રીતે સામે માણસ અન્યાય કરીને ઘણું ધન કમાય છે માટે હું પણ અન્યાય કરીને ઘરાકોને છેતરીને ઘણું ધન કમાઉં એવો વિચાર પણ મનમાં ન લાવો. કારણ કે ધન મળવું અગર ન મળવું તે અન્યાયને આધીન નથી, પણ ભાગ્યાધીન છે. અને ન્યાયથીજ ભાગ્ય વધે છે. કદાચ અન્યાય કરનાર માણસ પૂર્વના પુણ્યયોગે ઘણું ધન પેદા કરે તો પણ તે જોગવી શકતો નથી. જરૂર યાદ રાખવું કે જેમ કાતર મલમલને જલ્દી કાપે છે તેમ માદરપટને પણ મેડા કાપે છે, તેમ પાપરૂપી કાતર પણ ધનવાન અથવા ધન રહિતને છોડતી નથી. અર્થાત્ પાપ કરનારને પાપનું ફળ ભેગવવું જ પડે છે. ૧૮૭. અન્યાયી લેકે લેભથી આવા વિચારો કરે છે – ધનતેજ ઉત્તમ લેકમાં ઉંચ નીચ પણ ધનથી બને, ધનથી જ કષ્ટ હણાય તેથી ધન કમાવું ઈ મને; એવું વિચારી કુમતિ વશ થઈ કરીપ્રપંચે આકરા, દેખાવ ઋજુતાનો કરીને ધન ઉપજે જે નર. ૧૮૮ Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ - - [૧૭] શ્રી વિજ્યપધસૂરિજી કૃત અર્થ: ધનજ લોકમાં ઉત્તમ છે. જે માણસ પાસે ધન હોય છે તેજ લકમાં ઉત્તમ મનાય છે. ધન હોય તો નીચ માણસ પણ ઉંચ બને છે. ધનથી સંકટને નાશ કરી શકાય છે. માટે આ દુનીયામાં એક ધનજ સાર છે અથવા પૈસેજ મારે પરમેશ્વર છે તેથી એક તાન થઈને દ્રવ્ય પેદા કરવું. આવા વિચાર કરીને દુષ્ટ બુદ્ધિને વશ થઈને જે અનેક પ્રકારના આકરા નિંદનીય છળ કપટ કરે. તથા સરળતાને પેટે આડંબર કરીને ઘરાકોને વિશ્વાસ પમાડીને જે મનુષ્ય ધન પેદા કરે છે. ૧૮૮. તેવા જીવોની શી દશા થાય? તે જણાવે છે – બહુ જીવ સાથે વેર બાંધી ભેગમાં પ્રીતિ ધરી, તે દુર્ગતિમાં સંચરે જ્યાં વેદનાઓ આકરી; ધન હેતુ વધ બંધાદિને ધન કુગતિદાયક ઈમ કલી, ના માનજે પુરૂષાર્થ ધનને ધર્મ સાધક તું જરી. ૧૮૯ અર્થ:–પૂર્વે કહેલી ગાથામાં કહ્યા પ્રમાણે અનેક જીવોને છેતરીને ઘણું જીવન સાથે વેર બાંધનારા છ વળી સાંસારિક વિષયમાં આસક્તિ ધારણ કરનારા લોભી મનુષ્ય નરકાદિ દુર્ગતિઓમાં જાય છે. જ્યાં ઘણું આકરી-દુઃખે સહન કરાય તેવી વેદનાઓ ભેગવવી પડે છે. માટે હે જીવ! ધનને માટે જીના વધ બંધન વગેરે કરવા પડતાં હોવાથી ધન દુર્ગતિને આપનાર છે એમ જાણુને ધન રૂપી પુરૂષાર્થને તું જરા પણ ધર્મની સાધનામાં મદદગાર માનીશ નહિ. ૧૮૯. ૧. પુરૂષાર્થ ચાર પ્રકારના પુરૂષાર્થ છે– ધર્મ, ૨ અર્થ, ૩ કામ, અને ૪ મોક્ષ. Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૭૩] ખાતર તણું બાકા વિષે અંદર અને વળી બહારથી, પકડાયેલો જિમ ચેર દુખી હોયતનિજ કર્મથી; તિમ જીવ પોતે આચરેલા કર્મના ઉદયે સહે, પીડા ઘણું જે દેખતાં ડાહ્યા જ કરૂણ લહે. ૧૦ અર્થ:–જેવી રીતે પિતેજ ખાતર પાડવા કરેલા છીંડામાં અંદરથી અને બહારથી સપડાએ ચાર દુઃખી થાય, તેવી રીતે જીવ પણ પોતેજ કરેલા કર્મના ઉદયથી ઘણા પ્રકારની વેદનાઓ સહન કરે છે. જે જોઈને ડાહ્યા મનુષ્યના મનમાં ઘણું દયા ઉત્પન્ન થાય છે. ૧૯૦. કર્મ બાંધતાંજ જરૂર ચેતવું જોઈએ એ જણાવે છે – અજ્ઞાનથી બાંધ્યાં કુકર્મો ભેગવ્યા વિણ ના ખસે, પ્રજ્ઞાપના સૂત્રે કહ્યું અનુભૂતિ કર્મ દલિક ખસે; ૧. બે ચારે રાત્રીએ ચોરી કરવા નીકળ્યા. એક શેઠના મકા નમાં ચોરી કરવા માટે ખાતરીયાથી બકેરૂં પાડયું, પછી એક ચોર બાકારામાં માથું નાંખી અડધે અંદર પેઠે. આ દરમિઆન શેઠ જાગી ગયા. તેમણે બારામાંથી અંદર પેસતા ચોરને દીઠે, તેથી ઉઠીને બાફેરામાંથી અંદર આવેલું ચેરનું માથું પકડ્યું. બહાર ઉભેલા ચેરને આ વાતની જાણ થતાં તે બારામાં રહેલા ચોરના પગ પકડીને બહારની બાજુ ખેંચવા લાગ્યા. આ પ્રમાણે શેઠ તેને અંદર ખેંચવા પ્રયત્ન કરે છે અને બહાર રહેલો ચોર તેને બહાર કાઢવા માટે બહારથી ખેંચે છે. એવી રીતે પોતે જ પાડેલા બાકોરામાં સપડાએલે તે ચોર અંદરથી અને બહારથી ખેંચાતાં ઘણે ઠેકાણે ઉઝરડા ભરાવા વિગેરે દુઃખથી દુઃખી થશે. Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ [૧૪] શ્રી વિજ્યપધસૂરિજી કૃત રાખે અરે જેવું ડહાપણ કર્મ તરફલ ચાખતાં, તેવું જરૂર તું રાખજે ભઈ! કર્મ તરૂને વાવતાં. ૧૯૧ અર્થ:–અજ્ઞાનથી–અજાણપણે બાંધેલાં કુકર્મો-ખરાબ કર્મો ભેગવ્યા વિના ખસતા નથી એટલે નાશ પામતા નથી. માટેજ શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે જે કર્મ અનુભવાય તે કર્મનાં દલિકે આત્માથી દૂર થાય છે અથવા ખરી જાય છે. એટલે બાંધેલાં કર્મોને (રદય અથવા પ્રદેશદયથી) ભગવ્યા સિવાય છુટ નથી. તેથી હે ભાઈ ! કર્મરૂપી વૃક્ષનાં ફલ ભેગવતાં તને (જે) ડહાપણ સૂજે છે કે જે આવાં પાપ કર્મો મેં આગલ બાંધ્યાં ન હોત તો મારે દુઃખી થવાને વખત આવત નહિ. તેવું ડહાપણ કર્મરૂપી વૃક્ષને વાવતી વખતે એટલે ખરાબ કર્મ બાંધતી વખતે (પાપ કરતાં) તું જરૂર રાખજે. જેથી પછીથી પસ્તાવો કરવાનો વખત આવે નહિ. ૧૯૧. અજ્ઞાનથી આવું ન કરવું જોઈએ તે જણાવે છે – સંસારી જી આપ કાજે અન્ય કાજે પણ ઘણાં, કરતાં સમજ દૂર કરી વ્યાપાર મીલ કૃષિ આદિના જે બાંધવોને કાજ કરતા પાપ કમે આકરા, દુઃખના સમે કમે તણા ના ભાગ લેશે તે જરા. ૧૯૨ અર્થ આ સંસારમાં જીવો અજ્ઞાન તથા મેહને વશ થઈને પિતાને માટે તથા બીજાને માટે એટલે પિતાના ૧. કહ્યું છે કે-બંધ સમય ચિત્ત ચેતીઓ, ઉદય મહા બલવાન. Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકો [૧૫] કુટુંબ પરિવારના માટે ખરી સમજણને દૂર કરીને મહા આરંભના વ્યાપારે-જેવા કે મીલ જીન તથા ખેતી વગેરેના કરે છે, જેમાં ઘણું જીવની હિંસા થતી હોવાથી તેવા વ્યાપાર કરનારને ઘણે પાપબંધ થાય છે. પરંતુ જે કુટુંબ કબીલા માટે આવા પ્રકારનાં આકરાં પાપકર્મો કર્યા છે તેઓ આરંભના કાર્ય કરનારને બાંધેલ પાપકર્મોના ઉદયથી દુઃખને સમય આવે છે ત્યારે તેના દુઃખમાં જરા જેટલો પણ ભાગ લેતા નથી. માટે હે જીવ! પાપકર્મો કરતાં પહેલાં ચેત અને તેવા કર્મોથી પાછો ફર. ૧૨. ચાલુ પ્રસંગે વિવેકથી આવી વિચારણા કરવી જોઈએ – કર્મો કરીને મેળવેલી માલ મિલકત પામવા, પુત્રે જઈ કોરટ વિષે ઝગડાજ કરશે નવનવા ધન ભાગ લેશે તે બધા ના ભાગ લેશે કર્મને, સિા સ્વાર્થના ભેગા ભળ્યા મેળો સમજજે પંખીને. ૧૯૩ અર્થ:–વળી પાપ કર્મો કરીને એકઠાં કરેલ ધન દેલત મેળવવા માટે તારીજ પત્ર કોર્ટમાં જઈને નવા નવા પ્રકારના ઝઘડાઓ કરશે. અને તેંજ મેળવેલા ધનની અંદરથી ભાગ લઈને તારા શત્રુ જેવા બનીને જુદા રહેશે. પણ તેં કરેલા કર્મમાંથી જરા પણ ભાગ લેશે નહિ. પરંતુ કહેશે કે પિત કર્યા છે તેવાં તે ભગવશે. આપણને એમાં શું? માટે હે ભાઈ! તું સમજ કે જે પુત્ર સ્ત્રી પરિવાર વગેરે જેમને તે તારા માનેલાં છે ને તે સૌ સ્વાર્થ માટેજ ભેગા Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૬] શ્રી વિજ્યપદ્ધસૂરિજી કૃત થએલા છે. માટે જ્યાં સુધી પિતાને સ્વાર્થ સધાશે ત્યાં સુધી જ તારી આગળ રહેનારાં છે. માટે તેમને પંખીના મેળા સમાન જાણજે. જેમ સાંજે ચારે બાજુથી આવીને ઝાડ ઉપર પક્ષીઓ ભેગાં થાય છે અને સવાર પડતાંજ ચારે દિશાઓમાં વિખરાઈ જાય છે. અને ઝાડ તે એક્લને એકલુંજ રહે છે. તેવી જ સ્થિતિ અહીં તારી સમજવી. ૧૯૩. આ ગાથામાં ક્યાં કાર્યો કરનાર જીવ નરકનું આયુષ્ય બાંધે છે તે જણાવે છે – પ્રભુ વિર બારે પર્ષદામાં મધુર સ્વરથી ઈમ કહે, ચ કારણે જીવે ઘણું એ નરક પીડાને લહે; આરંભ બહુ મમતા ઘણી હિંસા કરે પંચિંદ્રિની, આહાર કરતાં માંસને પામે યુપીડા નરકની. ૧૯૪ અર્થ –શ્રી મહાવીર પરમાત્મા બાર પ્રકારની સભામાં મધુર સ્વરથી આ પ્રમાણે કહે છે. ઘણું છે મુખ્ય ચાર હિતુઓથી નરકની પીડાને પામે છે. એટલે ચાર હેતુઓ વડે નરકનું આયુષ્ય બંધાય છે. ૧ આરંભ (જેથી ઘણા ને ઘાત થાય તેવાં કાર્યો) વડે. ૨. બહુ મમતા (ધન ધાન્યાદિક પરિગ્રહ ઉપર અત્યંત મમત્વ) વડે. ૩. પંચેન્દ્રિય જીવોની ૧. બાર પ્રકારની સભા આ પ્રમાણે–ભુવનપતિ, વ્યન્તર, જ્યોતિષી અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવ અને ચાર પ્રકારની દેવીઓ મળી આઠ, તથા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર મળી કુલ ૧૨ પ્રકારની પર્ષદા જાણવી. Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિક [18] હિંસા કરવાથી. ૪. માંસને આહાર કરવા વડે. એવી રીતે મુખ્યતાએ આ ચાર પ્રકારનાં કાર્યો વડે નરકની મહા, પીડાને પામે છે. જુઓ સાક્ષિપાઠ–શ્રી સ્થાનાંગ સૂત્રના ચોથા અધ્યયનને-fટૂંકા શીવાને ચાર વર્મા - रति-तं जहा-महारंभयाए महापरिग्गहयाए कुणिमाहारेणं વિયવ / ૧૯૪. ' - આ ગાથામાં તિર્યંચ ગતિમાં જવાનાં કારણો કહે છેમાયા કરતાં જાઠ વદતાં તેમ ઉત્કચને કરે, વિવિધ ઠગબાજી કરતા તિરિગઈમાં સંચરે; ઠગતાંજ ભેળા જીવન પર પાસ વાત છુપાવતા, થીર મૈન સેવન તેહ ઉત્કચન પ્રભુજી બોલતા. ૧૫ " અર્થ:–જીવ તિર્યંચ ગતિમાં પણ ૪ હેતુઓ વડે જાય છે–૧ માયા અથવા કપટ કરવાથી, ૨ જૂઠ-અસત્ય બોલવાથી ૩ ઉત્કંચન કરવાથી, ૪ જુદા જુદા પ્રકારની ઠગબાજી-છળકપટ કરવાથી. એમ ચાર હેતુઓ વડે જીવ તિર્યંચ ગતિમાં જઈને દુઃખી થાય છે. પ્રભુએ ઉત્કંચનનો અર્થ આ. પ્રમાણે કહ્યો છે. ભેળા–વિશ્વાસુ જીવેને ઠગવાના ઈરાદાથી બીજાની આગળ (જાણતાં છતાં) વાત છુપાવવી, અને સ્થિરતા પૂર્વક (જાણું જોઈને) મૌનનું સેવન કરવું. તે ચાલાકીનું નામ ઉત્કંચન કહેવાય. ૧૫. આ ગાથામાં મનુષ્યગતિમાં તથા દેવગતિમાં જવાનાં ૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ [૧૭૮] શ્રી વિજયપધ્ધસૂરિજી કૃત કરૂણા વિનય સરલ સ્વભાવે નિરભિમાન દશા ધરે, ચઉ કારણે મનુજાય બાંધી મનુજ ગતિમાં સંચરે; સંયમ સરાગ અણુવ્રત નિષ્કામ નિર્જરણા બેલે, વળી બાલતા ચઉ કારણે ગતિદેવની જીવને મલે. ૧૯૬ અર્થ –મનુષ્પાયુ બાંધવાના પણ મુખ્ય ચાર હેતુઓ છે. તે આ પ્રમાણે–૧ કરૂણા-દુખી જીવો ઉપર દયા ભાવ રાખવો તે. ૨ વિનય-ગુરૂ તથા વડેરાને વિવેક મર્યાદા વગેરે સાચવવી તે. ૩ સરલ સ્વભાવ-કપટ રહિતપણું. તથા ૪ નિરભિમાન દશા–અહંકારનો ત્યાગ. આ ચાર મુખ્ય કાર થી મનુષ્યાય બાંધીને જીવ મનુષ્યગતિમાં જાય છે. તથા ૧ સરાગસંયમની સાધના. ૨ અણુવ્રત-શ્રાવકનાં વ્રતો. (દેશવિરતિ)ની આરાધના. ૩ નિષ્કામ નિર્જરા અથવા અકામ નિજર. ૪ બાલ તપ-અજ્ઞાન તપસ્યા એ ચાર હેતુઓથી જીવને દેવગતિની પ્રાપ્તિ થાય છે. ૧૯. શ્રાવકે કેવું કાર્ય કરવું જોઈએ? અને કોની સોબત ન કરવી? તે આ ગાથામાં જણાવે છે :– અબુધ ન કરે ધર્મ કેરી જેમ નિંદા તે કિયા, શ્રાવક કરે નટ વિટ પરસ્ત્રી સંગિ તેમ જુગારિયા એવા તણા સંગે ખચિત હોજ નિંદા ધર્મની, ઉભય લકે શ્રેણિ પામે આકરા બહુ દુઃખની. ૧૭ અર્થ:–અબુધ એટલે અજ્ઞાની છે પણ ધર્મની નિન્દા ન કરે તેવી ક્રિયા શ્રાવકે કરવી. વળી નટ એટલે નાટક Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૧૭ ] કરનારા, વિટ એટલે ભાંડ, ભવૈયા, વગેરે તથા પારકાની સ્ત્રીનો સંગ કરનારા તેમજ જુગારીઓની સોબત શ્રાવકે કરવી નહિ. કારણ કે તેવાઓની સબત કરવાથી ખરેખર ધર્મની નિન્દા થાય છે. તેવી સોબતથી આ લેક અને પરલેક એમ બંને લોકમાં અત્યન્ત ભયંકર દુ:ખની પરંપરાની પ્રાપ્તિ થાય છે. માટે ભવ્ય શ્રાવકેએ તેવાઓની સોબત કદાપિ કરવી નહિ. ૧૯૭. નીચની સબત શા માટે ન કરવી તે દષ્ટાન્તો દઈને સમજાવે છે – વ્યાધિ મરણ દરિદ્રતા નિજ વાસ અટવીમાં વરે, પણનીચસંગ ઉચિત નહીવિષ વેગથી આ આકરા સહવાસથી ગુણ દોષ પ્રકટે તલ સુગંધી પુષ્પથી, આમ્રમાં કડવાશ આવી નિંબ કેરા સંગથી. ૧૯૮ અર્થ –આ જીવને વ્યાધિ-રેગ, મરણ, ગરીબાઈ તથા જંગલમાં રહેવાનું પ્રાપ્ત થાય તે સારું છે. પણ વિષ વેગ એટલે ઝેરના વેગથી પણ આકરે (તીવ્ર દુ:ખદાઈ) ભયંકર નીચને સંગ (સેબત) કરે તે કઈ રીતે યોગ્ય નથી. કારણ કે વિષને વેગ એકજ ભવનું મરણ આપનાર છે ત્યારે નીચની સબત આ જીવને ભવોભવ-ઘણું ભવ સુધી દુર્ગતિ આપનારી થાય છે. કહેવત છે કે “સબત તેવી અસર માટે સારી સોબતથી ગુણો અને ખરાબ સબતથી દોષ પ્રકટે છે, તેથી નીચની સબત તજવા ગ્ય કહી છે. આ બાબત જુએ દષ્ટાંત–ઉત્તમ પુષ્પની સેબતથી તલમાં સુગન્ધી Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ [૧૮૦] શ્રી વિજયપધસૂરિજી કૃત પ્રગટે છે, અને કડવા લીંબડાની બતથી આંબાને વિષે કડવાશ પ્રગટ થાય છે. એ ખરેખર સેબતનીજ અસર છે. ૧૯૮ દાય કદલી બેરડીના સંગથી તિમ લેહના, સંગે સહે બહુ માર ઘણને અગ્નિ જે પૂજે જના; ખારૂં અને સરિતા તણું જલ સંગથી સાગરતણું, નીચ કેરા સંગથી રાવણ લહ્યા ગણ દુઃખના. ૧૯ અર્થ–વળી બોરડી–બરના ઝાડ પાસે ઉગેલી કદલીકેળ બેરડીની સોબતથી છેદાય છે-બોરડીના કાંટા તેને વાગે છે. કહ્યું છે કે–દુનિવર વપ નદિ, વણી ન કરી વાત વિંછી વોર હોત્તિ, છેતર પતિ છે ? તે તથા જેને મનુષ્ય પણ પૂજે છે તે અગ્નિ-દેવતાને લેઢાની સેબતથી ઘણને આકરે માર લુહારને હાથે સહન કરવો પડે છે. તેમજ સમુદ્રની સેબતથી સરિતા-નદીનું મીઠું પાણું તે પણ ખારું બની જાય છે. વળી નીચની સોબતથી રાવણ રાજાને પણ ઘણું દુઃખના ગણ–સમૂહની પ્રાપ્તિ થઈ માટે નીચેની સેબત નજ કરવી જોઈએ. ૧૯. પર્વત ઉપર વનચર તણું સાથે ભ્રમણ કરવું વરૂ, પણુઈંદ્રભુવને મૂર્ખ સંગતિના ઉચિત દુઃખઘે ઘણું ખલ સંગ છેડી તેલ પામે દેવ કેરા શીર્ષને, બહુ દોષ જાણું શ્રાદ્ધ છેડે નીચ કેરા સંગને. ૨૦૦ અર્થ–પર્વત જેવા વિકટ સ્થાનમાં વનચર-જંગલમાં વસનારા જંગલી પ્રાણુઓની સાથે રખડવું તે સારું છે, પરંતુ Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૧૮૧ ૩ ઇન્દ્રના મહેલ જેવા ઉત્તમ સ્થાનમાં પણ ઘણા દુ:ખને આપનારી ભૂખ માણુસની સાખત કરવી, એ સારૂં નથી. કહ્યું છે કેवरं पर्वत दुर्गेषु भ्रान्तं वनेचरैः सह ॥ न मूर्खजनसंपर्क:સુરેન્દ્રમવને પિમ્ ॥ તલમાં રહેલું તેલ તલમાં રહેલા ખલ– ખાળની સેાબત છેડવાથી દેવના મસ્તકને વિષે ચઢે છે, એવુ વિચારી ઉત્તમ શ્રાવકેાએ પણ નીચની સામત મહુ ઢાષવાળી છે એમ જાણી નીચની સેાખતના જરૂર ત્યાગ કરવેા. ૨૦૦. હવે કુબુદ્ધિ કુસંગથી નીચ બુદ્ધિથી હલકી ક્રિયા, એવી ક્રિયા કરવાથકી જીવા લહે દુઃખ બહુ ઇહાં; ઉત્સર્ગ માગે` સંગ તજવા તેમ જો ન બની શકે, તા કરે ગુણીસંગ ઔષધ યાગ જિમ જીવન ટકે. ૨૦૧ અર્થ :-ખરામ સાખતથી કુમુદ્ધિ-ખરામ મતિ થાય છે. અને હલકી બુદ્ધિથી મૂર્ખ જીવા હલકટ-નિંદનીય કાર્યો કરે છે. અને એવાં હલકાં કામે કરવાથી આ લેાકમાં પણ તે જીવા ઘણાં દુ:ખાને પામે છે. શાસ્ત્રમાં કહ્યું છે કેતાતેઃ વુદ્ધિઃ સ્વાત્-યુદ્ધે: યુપ્રવર્તનમ્ । પ્રવૃત્તઃ મનેİતુ:-માનનું દુઃવસંતને: ॥ માટે ઉત્સર્ગ માર્ગ સીધા અથવા સરળ માર્ગ તા એ છે કે કાઇની પણ સામત ન કરવી. અને તેમ જો નખની શકે તેા ગુણુવત પુરૂષાના સંગ કરવા. કારણ કે ગુણીજનાના સંગ ઔષધ (દવા) જેવા છે. જેમ ઔષધના સંચાગથી જીવનને ટકાવ થાય છે તેમ ગુણી જનેાની સામતથી દાષા દૂર થાય છે અને ગુણા પ્રગટ થાય છે અને ભવિષ્યમાં નિઃસંગપણું જરૂર પામી શકાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ [૧૮૨ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે-રંગઃ સામના સાક્યઃ-જ્ઞ ચૈત્ત્વનાં न शक्यते ॥ सद्भिः सहकर्त्तव्यः सतां संगो हि भेषजम् ॥१॥ ૨૦૧. ચાંદનીથી રાત જ્યાહ્ની તમ થકીજ તમસ્વિની, સંગને અનુસાર ખ્યાતિ તેવી વસ્તુ તણી; દારા ચઢે પ્રભુ શીશ જિમ વર પુષ્પમાલા સંગથી, મેટાઈ તુચ્છ પદાર્થ પણ પામેજ ગુણીના સંગથી. ૨૦૨ અ:-જેમ ચાંદનીથી એટલે ચંદ્રના પ્રકાશથી (તેની સાખતથી) રાત્રો પણ જ્ગ્યાહ્ની એટલે અજવાળી કહેવાય છે. તેમ તેજ રાત્રી–અધકારની સાખતથી તમસ્વિની એટલે અંધારી ( રાત ) કહેવાય છે. એ પ્રમાણે સામતને અનુસારે વસ્તુની પણ સારી અથવા ખાટી ખ્યાતિ-પ્રસિદ્ધિ થાય છે. જેમ ફૂલની ઉત્તમ માલાની સેાખત કરવાથી તે ફૂલામાં પરાવેલા દ્વારા પણ પ્રભુના મસ્તક ઉપર ધારણ કરાય છે. માટે ગુણુવત પુરૂષાની સાખતથી હલકા પદાર્થો પણ મેટાઇને-ચઢતીને પામે છે. માટે ગુણી પુરૂષોનીજ સાખત કરવી એ વ્યાજમી છે. ૨૦૨. હવે ગ્રંથકાર ગુણવત પુરૂષોની સેાખતથી ઉત્તમ લાભ થાય છે, એ ખીના વિવિધ દૃષ્ટાંતા દઇને જણાવે છે:— નિર્ગુ ણુ અને ગુણવંત પૂજનિક મેધની વચ્ચે રહી, રિમાણ પણ ગાભા લહે ગુણિસંગ લાભ મણા નહી; Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૧૮૩ ] વધ હાવે મૃત્તિકા ગંગા તણા સંગે કરી, જિનવર થશે નવ ભવ્ય જીવા વીરપ્રભુ સગે કરી. ૨૦૩ અર્થ :—ગુણવંતની સેાખતથી ગુણુ રહિત પણું ગુણવાન તથા પૂજનીય થાય છે. જીએ-મેઘની (વાદળાંની) વચ્ચે રહેવાથી હરિખાણ–ઇન્દ્રધનુષ્ય અથવા મેઘ ધનુષ્ય શાભાને પામે છે. માટે ગુણવાનની સે!ખતથી સંપૂર્ણ લાભ થાય છે તેમાં જરા પણ નવાઈ નથી. વળી પવિત્ર ગંગા નદીની સામતથી ત્યાંની માટી પણ વન્દ્વનીય થાય છે. તથા ચરમ જિનવર શ્રી વીર પ્રભુની સેાખતથી નવ ભવ્ય જીવે! આવતી ચાવીસીમાં તીર્થંકરા થવાના છે. ૨૦૩. મહિમા લહે લઘુ માન્યસગે જેમ શશીના સંગથી, મૃગ ગગન લધે શકય કાય અનેજ ગુણિના સંગથી; સુખડ શીતલ તેહથી પણ ચંદ્ર શીતલ બુધ ગણે, તેથી અધિક શીત સર્વાંગ ગુણિના વિશ્ર્વ ટાળે ક્ષણે ક્ષણે, ૨૦૪ અર્થ:—માન આપવા લાયક સત્પુરૂષાના સંગથી (ગુણીજનની સામતથી) લઘુ (નાના-હલકા) જન પણ મેાટા ૧. વર્તમાન શાસન નાયક શ્રી વીર પ્રભુની સેાબતની તીર્થંકર થનારાં ૯ જણનાં નામ આ પ્રમાણે:—૧ શ્રેણિક, ૨ સુપા, ૩ ઉદાયી, ૪ પાટ્ટિલ, ૫ પેઢાલ, ૬ શંખ, છ શતક, ૮ સુલસા, ૯ રૈવતી. આ નવેના જીવનચરિત્ર માટે શ્રી સ્થાનાંગસૂત્રના નવમા અધ્યયનાદિત અનુસારે લખેલ ‘શ્રી તીર્થંકર નામ કર્માં ' આ નામને લેખ વાંચવાની ભલામણુ કરૂં છું. તે લેખ ‘શ્રી જૈન સત્ય પ્રકાશ માસિકમાં છપાયા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ [૧૮૪] શ્રી વિજ્યપદ્મસુરિજી કૃત ઈને પામે છે. જુઓ દષ્ટાંત-ચંદ્રની સેબતથી હરણ પણ ગગન અથવા આકાશને ઓળંગે છે, અને ગુણ પુરૂષોની સેબતથી અશક્ય કાર્ય પણ શક્ય બને છે. સુખડ-આવના ચંદન શિતળ ગણાય છે, તેનાથી પણ ચંદ્રને પંડિત પુરૂષ અધિક શીતળ ગણે છે. તે ચંદ્રથી પણ ગુણી પુરૂષની સખત વધારે શીતલ છે કે જે ગુણીની સબત પળે પળે વિદનેસંકટને દૂર કરે છે. ૨૦૪. હવે પૂર્વની બીન સચોટ સમજાવવા સાથે સત્સંગને લાભ જણાવે છે – ફેકે વિદૂર અઘટિત વિચારે ચિત્તને નિર્મલ કરે, ગુણિસંગ પાપ ગણે ઘટાડે પુણ્યવૃદ્ધિ સદા કરે; વિસ્તાર કરૂણાનો કરે જંગલ વિષે મંગલ કરે, બહુ લબ્ધિ કેવલ નાણને ગામ તણા સંગી વરે. ર૦૫ - અર્થ-વળી ગુણું પુરૂની સેબત આવેલા અમેગ્ય વિચારેને વિદૂર—ઘણે દૂર કાઢે છે. તેમજ ગુણ પુરૂષોની સોબતથી નવા અગ્ય વિચાર આવતા નથી. વળી સત્સંગ ચિત્તને નિર્મલ કરે છે તેમજ મનને ખુશ કરે છે. સત્સંગથી પાપના સમૂહ ઘટી જાય છે અને હંમેશાં પુણ્યની અથવા શુભ કર્મોની વૃદ્ધિ થાય છે, અને તે જંગલને વિષે અથવા સંકટવાળા પ્રસંગે પણ મંગલ અથવા કલ્યાણ કરે છે. જુઓ - १. चंदन शीतलं लोके, चंदनादपि चंद्रमाः ॥ चंद्रचंदनयोर्मध्ये शीतलः साधुसंगमः ॥१॥..... Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૯૫] દેવાધિદેવ શ્રી વીર પ્રભુના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીની સેબત કરનાર એટલે તેમના હાથે દીક્ષિત થનારા ભવ્ય જીવે ઘણા પ્રકારની લબ્ધિને તથા કેવલજ્ઞાનને પણ પ્રાપ્ત કરતા (પ્રકટાવતા હતા. એમ સમજીને સબત કરવી હોય તે ઉત્તમ ગુણવંત (જ્ઞાન કિયામાં આદરવાળા ) પુરૂષનીજ કરવી જોઈએ. આ બાબત કહ્યું છે કે – दूरीकरोति कुमतिं विमलीकरोति, चेतश्चिरंतनमघं चुलुकीकरोति ॥ भूतेषु किं च करुणां बहलीकरोति-संगः सतां किमु જ મામતિનોતિ છે ? || (અર્થ સ્પષ્ટ છે) ર૦૫. ઉત્તમ પુરૂષ સેયની જેમ બેનું એક કરે પણ એકના બે તે નજ કરે તે જણાવે છે – સંસાર કડવું ઝાડ તેના બે ફલે અમૃત સમા, ઉત્તમવચનરસસ્વાદ જનસંગ અનુપમ ભુવનમાં; બેઉ પાસે જેમની તે સેય જેવા ગુણિજને, કાતર તણી જિમ ભેદ ન કરે સાધતાધરી મુદઘણું. ૨૦૬ અર્થ–સંસાર રૂપી કડવા ઝાડના બે ફળ અમૃતની જેવાં કહ્યાં છે. એક તે મધુર જિનેશ્વરના વચનના રસનો આસ્વાદ, અને બીજું સજજન પુરૂષની સોબત. એ પ્રમાણે બે ફળો સંસારમાં ઉપમા રહિત છે. આ બંને પ્રકારના ફળો જેમની પાસે હોય તે ગુણવાન માણસો સોય જેવા કહા છે, કારણ કે તેઓ જ્યાં જ્યાં જાય ત્યાં કાતરની પેઠે ભેદ કરતા નથી પણ ઘણું આનંદપૂર્વક મેળ કરાવે છે. જેમ Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ [૧૬] શ્રી વિજ્યપધસૂરિજી કૃત કાતર અખંડ વસ્ત્રના કકડા કરે છે તેવી રીતે દુજના જ્યાં જ્યાં જાય ત્યાં નારદપણું કરી ભેદ પડાવે છે. ત્યારે સર્જન, પુરૂષે જેમ સોય-કાતરથી થયેલા વસ્ત્રના ખંડને સાંધીને એક બનાવે છે તેમ જ્યાં જ્યાં જાય ત્યાં ભેદ-કુસંપ દૂર કરાવે છે માટે સજ્જનને સોય સમાન કહ્યા છે. ૨૦૬ " - સાચી આંખ કઈ? તેથી લાભ શે? તે જણાવે છે – પ્રથમ આંખ વિવેક બીજી આંખ ગુણિજન સંગતિ, જસ પાસ બેમાંની ન એક તાસ ઉન્મા ગતિ; સન્માર્ગે ગતિ હવે વિવેકે તિમ વિવેકી સંગથી, જીવ તન જાદા સ્વભાવે એમ બોધ વિવેકથી. ૨૦૭ અર્થ:–મનુષ્યને જે ચક્ષુઓ છે તે ચર્મચક્ષુ કહેલી છે. પણ ખરી ચક્ષુ તે એક વિવેકરૂપી આંખને કહી છે, અને બીજી આંખ તે ગુણવાન માણસોની સોબતને કહી છે. આ બે પ્રકારની આંખમાંથી જેની પાસે એકે આંખ નથી તેઓ ઉન્માર્ગે–અવળે માર્ગે ગમન કરનારા થાય છે. કારણ કે વિવેકથી સન્માર્ગે-સવળા અથવા સાચા માગે ગતિ થાય છે અથવા વિવેકીની સેબતથી સન્માર્ગે ગતિ થાય છે. અહીં જીવ તથા શરીર સ્વભાવે જુદા છે એવું જ્ઞાન વિવેકથી પ્રકટ થાય છે. ૨૦૭ ક્યા મહાપુરૂષે સત્સંગને અંતિમ કાલે ચાલે? તે જણાવે છે – શાસ્ત્રનો અભ્યાસ જિનપદ નતિસુસંગતિઆર્યની, દોષવાદે મન ગુણગણ વારતા શુભ વૃત્તની Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૮૭] સર્વને પણ પ્રિય અને હિત વચન વધવું આત્મની, શુભ ભાવનાજ ભવે ભવે એ સાત વચ્ચે મુક્તિની. ૨૦૮ અર્થ –(૧) શાસ્ત્રનું અધ્યયન કરવું. (૨) જિનેશ્વરના ચરણમાં નમસ્કાર. (૩) આર્યજનની હંમેશાં સારી સબત. (૪) અન્યના દેષ કહેવામાં મૌન રહેવું. (૫) સારા આચરણવાળા ભવ્ય પુરૂષના ગુણના સમૂહની વાર્તા કરવી. (૬) સર્વને પ્રિય લાગે તેવું અને હિતકારી વચન કહેવું, તથા (૭) સાતમું આત્માના સ્વરૂપની વિચારણા કરવી. એ સાતની પ્રાપ્તિ મેક્ષપદને પામું, ત્યાં સુધીમાં વચલા ભામાં ભવ મલજે. (એમ મરણની નજીકના ટાઈમે મહામંત્રી શ્રી વસ્તુ પાલે માગણી કરી હતી. એમ આગળના લેકની સાથે આ લોકનો સંબંધ છે). ૨૦૮. મલજે મને ઈમ વસ્તુપાલે ભાવના અંતિમ ક્ષણે, રાખી તિહાં ગુણિસંગ ચાલ્યા આર્યસંગતિ સુવચને; હેયથી અલગ રહે જે અર્થને એ આર્યન, ઉપદેશતા ચોથા ઉપાંગે વચન મલયગિરીશના. ર૦૯ અર્થ –આગલી ગાથામાં કહ્યા પ્રમાણે સાત વાનાં મને ભભવ મલજે એ પ્રમાણે મંત્રીશ્વર વસ્તુપાલે પોતાના અન્તિમ ક્ષણે-મરણ વખતે ભાવના રાખી. તેમાં તેમણે આર્યસંગતિ” એ વચન વડે ગુણીજનના સંગની ચાહના રાખી છે. આર્ય શબ્દની વ્યાખ્યા કરતાં પરમપૂજ્ય १. शास्त्राभ्यासो जिनपदनतिः संगतिः सर्वदायः, सवृत्तानां गुणगणकथा दोषवादे च मौनं । Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ [૧૮૮] શ્રી વિજયેન્દ્રસૂરિજી કૃત આચાર્ય મહારાજ શ્રી મલયગિરિજીએ ચેથા ઉપાંગ सर्वस्यापि प्रियहितवचो भावना चात्मतत्त्वे, संपद्यन्ताम् मम भवभवे यावदाप्तोऽपवर्गः ॥१॥ ૧. આચાર્ય મહારાજ શ્રી મલયગિરિજી મહારાજની જન્મભૂમિ આદિની બીના મલી શકતી નથી. પરંતુ પરમહંત રાજર્ષિ પરમ શ્રાવક કુમારપાલ રાજાને પ્રતિબોધ પમાડનાર કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમયમાં તેઓશ્રી હયાત હતા, એમ શ્રી જિનમંડનગણિએ બનાવેલ કુમારપાલ ચરિત્રમાં આપેલી આ નીચેની હકીકત ઉપરથી જાણું શકાય છે-“એક વખત પૂજ્યપાદ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ બીજા ગચ્છના શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ અને શ્રી મલયગિરિજી મહારાજની સાથે કલાકુશલતાદિ પ્રયોજનથી ગડ દેશમાં વિહાર કર્યો. તે અવસરે શ્રી રૈવતક (ગિરિનાર) ગિરિની ઉપર ઉત્તરસાધક પદ્મિની સ્ત્રીની સાક્ષિએ પરમ પ્રભાવક કલિકાલ લેકેત્તર કલ્પવૃક્ષ શ્રી સિદ્ધચક્રની આરાધના કરી, ત્યારે ઇંદ્રના સામાનિકદેવ શ્રી સિદ્ધચક્રાધિષ્ઠાયક શ્રી વિમલેશ્વરદેવે પ્રત્યક્ષ થઈને ત્રણે પૂજ્ય પુરૂષોને વરદાન માગવા કહ્યું. તેમાં (૧) શ્રી હેમચંદ્રાચાર્યો રાજાને પ્રતિબંધ કરી શકવાનું વરદાન માગ્યું. (૨) અને શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજે “ઉપદ્રવવાળી કાંતિનગરીથી જિનમંદિરને નિરૂપદ્રવ સ્થાનકે લઈ જવાનું વરદાન માગ્યું. (૩) તથા આચાર્ય શ્રી મલયગિરિજી મહારાજે “શ્રી જૈન સિદ્ધાંત ગ્રંથની ઉપર સરલ સુબેધક ટીકા કરવાનું” વરદાન માગ્યું. આ પાઠ ઉપરથી બારમા સૈકાની છેવટના ભાગમાં અને તેરમા સૈકાની શરૂઆતમાં શ્રીમન્મલયગિરિજી મહારાજની હયાતિ કહી શકાય. તેમજ ઐતિહાસિક ગ્રંથેના સૂક્ષ્મ અવલોકનથી નિઃશંક કહી શકાય છે કે તેઓશ્રી એક અપૂર્વ પ્રસિદ્ધ ટીકાકાર હતા. અને એ તે મને અનુભવસિદ્ધ છે કે આ આચાર્યજીની ટીકા બનાવવાની ભવ્ય સરલ પ્રણાલિકા મારા જેવા Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકો ૧૮૯) શ્રી પ્રજ્ઞાપના સૂત્રની અંદર આર્ય શબ્દનો અર્થ આ પ્રમાણે કર્યો છે કે જેઓ હેય-ત્યાગ કરવા યોગ્ય નિન્દનીય કાર્યોથી છેટા રહે તે આર્ય જાણવા. ૨૯. ઘણુએ બાલ જીવોને સ્પષ્ટ બોધદાયક નીવડી છે. તેમણે એક વ્યાકરણ શાસ્ત્ર બનાવવા ઉપરાંત ૧૫ મહા ગ્રંથની ઉપર સરલ ટીકા બનાવી છે. તે આ પ્રમાણે-૧ શ્રી વ્યવહાર (છેદ ગ્રંથની) વૃત્તિ ૨ પાષિના શિષ્ય શ્રી ચંદ્રમહત્તરાચાર્યો જે નવહજાર લેક પ્રમાણ પત્ત ટીકા સહિત ૩૮૯ ગાથા પ્રમાણ “પંચસંગ્રહ” બનાવ્યું. તેની ઉપર ૧૮૮૫૦ લેક પ્રમાણ ટીકા બનાવી. ૩. શ્રી દેવવાચક કૃત નંદીસૂત્ર વૃત્તિ. ૪. છઠ્ઠ કર્મગ્રંથની ટીકા. ૫. ઉમાસ્વાતિ વાચકના શિષ્ય શ્રી શ્યામાચાર્ચે બનાવેલ શ્રી પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિ. ૬. ચંદ્રપ્રજ્ઞપ્તિ (ઉપાંગસૂત્રની) વૃત્તિ. ૭. સૂર્યપ્રજ્ઞપ્તિ (ઉપાંગસૂત્રની) વૃત્તિ ૮ તિષ્કરંડક પ્રકીર્ણક વૃત્તિ. ૯. વાભિગમ વૃત્તિ. ૧૦ ક્ષેત્રસમાસ વૃત્તિ. ૧૧ ધર્મ સંગ્રહણીવૃત્તિ. ૧૨. રાજપ્રક્રીયો પાંગવૃત્તિ. ૧૩. બૃહકલ્પની અર્ધ પીઠિની વૃત્તિ (જે પાછળથી શ્રી ક્ષેમકીર્તિસૂરિએ પૂરી કરી છે) ૧૪. શ્રી આવશ્યકસૂત્રવૃત્તિ ૧૫. શ્રી ભગવતીને ૨૦ મા શતકની વૃત્તિ. ૧. આ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર એ ઉપાંગસૂત્ર છે. ઉપાંગનો સંબંધ અંગસૂત્રની સાથે જરૂર હોય છે. કારણ કે અંગસૂત્રોની બીનાનો વિસ્તાર ઉપાંગ સૂત્રોમાં હોય છે. એમ “ વિવUહાપ ” આ ઉપરથી જાણી શકાય છે જેથી શ્રી સમવાયાંગસૂત્રનું આ ઉપાંગ સમજવું. તેમાં જીવપદ સ્થાનપદ અને શરીર ભાષા લેશ્યા વિગેરે પદાર્થોના સ્વરૂપ સમજાવનારા બીજા પણ અધ્યયનરૂપ અનેક પદે ગોઠવ્યા છે. સર્વ મળી ૩૬ પદે છે તેને બનાવનારા શ્રી ઉમાછે, સ્વાતિ વાચકના શિષ્ય શ્યામાચાર્ય હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ [ 0 ] શ્રી વિજયપધસૂરિજી કૃત સેબતને અનુસાર ફલ (અસર) થાય છે તે દષ્ટાન્ત પૂર્વક આ ગાથામાં દેખાડે છેસંસર્ગને અનુસાર ફલ દેખ તપેલા લેહમાં, બિંદુ પડે વિણસેજ મુક્તાસમ નલિની પત્રમાં છીપમાં પડતાં હોય મેતી વૃષ્ટિ બિંદુ સ્વાતિમાં સંગ જેવો રંગ તે એમ પણ જે તુંબમાં. ૨૧૦ ' અર્થ:–જેવી સેબત તે પ્રમાણે ફલ (અસર) જણાય છે. જેમકે તપેલા લેઢા ઉપર પાણીનું ટીપું પડે તે તેને નાશજ થાય. તેનું નામ નિશાન પણ રહેતું નથી. તેજ પાણીનું બિન્દુ કમલના પાંદડા ઉપર હોય તે મુક્તા સમ એટલે મોતીના દાણું જેવું શેભે છે. વળી સ્વાતિ નક્ષત્રમાં વરસેલું તે બિન્દુ છીપના પેટમાં (મધ્યે) જાય તો સાક્ષાત્ તીજ બની જાય છે. એથી સાબીત થયું કે જેને જેવી સબત થાય તેવી તેને અસર થાય છે. એ વિષે તુંબડાનું (આગળ કહેવાતું) દષ્ટાંત પણ તું વિચારજે. ૨૧૦. - પૂર્વ કલેકમાં સૂચવેલું તુંબડાનું દષ્ટાંત સ્પષ્ટ સમજાવે છે – રૂધિર પીએ કે તારે કઈ સાગર તુંબડાં, પાત્રલીલા અનુભવે યતિ હાથ કેઈ તુંબડાં, વંશ સગે મધુર રસ ગાય કેઈક તુંબડાં, નીચ સંગે નીચ હવે ઉચ્ચ સંગે વળી વડા. ૨૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિક [૧૯૧] અથ–તુંબડુ જે કાપાલિકના હાથમાં જાય તો તે તેને લેહી પીવામાં ઉપયોગ કરે છે. તેજ તુંબડા વડે કેટલાક સમુદ્રમાં તરી પણ શકે છે. વળી જે તે તુંબડાં યતિના હાથમાં જાય તો પાત્રાની શોભાને પામે છે. તેમજ કેટલાક તુંબડાં જેને વાંસની સાથે સંયોગ થાય એટલે જે તેને તંબુ બનાવે તે મધુર અવાજે ગાય છે. જેમ તુંબડાને નીચની સબત થાય તો તેને નીચ કાર્યમાં ઉપયોગ થાય અને સારાની સબત થાય તો સારા કાર્યમાં તેને ઉપગ થાય. તેમ નીચ માણસની સોબતથી નીચપણની પ્રાપ્તિ થાય છે અને ઉચ્ચ માણસની સોબતથી સદાચાર પાલવાની ચાહના થાય છે. ૨૧૧. ગુણવંતની સોબત શ્રેષ્ઠ છે એમ જુદા પ્રકારે તે સમજાવે છે:-- સંસારખિન્નજનો તણું વિશ્રામભૂમિ ત્રણ કહી, તેમાં ગો ગુણિસંગ જેથી અંશ પણ છે નહિ સ્વર્ગવાનાં ષટ કહ્યા જિનધર્મમતિ ગણિસંગતિ. વિનય અંગજ આદિમાં ગુણિસંગની ગણના થતી. ર૧૨ અર્થ –સંસારથી ઉદ્વેગ પામેલા માણસોની ત્રણ વિશ્રામ ભૂમિઓ કહેલી છે. તેમાં પણ ગુણીજનની સેબત ૧. વિશ્રામભૂમિ–જેમ થાકેલા મનુષ્યને વિસામે લેવાની જરૂર પડે છે અને તે માટે વિસામા બાંધેલા હોય છે તેને વિશ્રામભૂમિ કહે છે. તેમ આ સંસારમાં રખડવાથી થાકેલા જીવોને માટે Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ [૧૨] શ્રી વિજ્યપધસૂરિજી કૃત ગણાવી છે. તે ગુણીજનની સોબતથી જરા પણ દેખે (નુકશાન) લાગતો નથી. વળી જૈન ધર્મમાં બુદ્ધિ, ગુણની સબત, વિનયી પુત્ર વગેરે સ્વર્ગ જેવા છ વાનાં કહેલાં છે. તેની અંદર પણ ગુણવાન જનની સોબતની ગણતરી કરેલી છે. ૨૧૨. આદ કેઈ અપૂર્વ પ્રગટે ચિત્તમાં ગુણિસંગથી, તે કદી પ્રકટે નહિ ઉત્તમ રસાયણ સ્વાદથી; અમૃતથકી નહિ રાજ્યથી નહિતેવળી સુતલાભથી, ચિંતામણિ પ્રમુખે નહિ લાભે ઘણું ગુણિસંગથી. ર૧૩ અર્થ:–ગુણ જનની સોબતથી ચિત્તમાં કઈક અપૂર્વ– (પૂર્વે નહિ અનુભવેલે) તેવા પ્રકારને આલ્હાદ-આનંદ પ્રગટ થાય છે. આ ગુણી જનની સોબતથી જે અપૂર્વ આનંદ પ્રકટે તે આનંદ ઉત્તમ રસાયણના ચાખવાથી પણ કદાપિ પ્રગટ થતો નથી. વળી અમૃતથી, રાજ્યથી, પુત્રના લાભથી અથવા ચિન્તામણિથી પણ ગુણ પુરૂના સંગથી થતા આનંદ સરખે આનંદ પ્રગટ થતો નથી. કારણ કે આ બધી વસ્તુઓની પ્રાપ્તિથી થતો આનંદ પગલિક અને અસ્થિર છે. જ્યારે ગુણીજનની સોબતથી થતો આનંદ આત્મિક અને સ્થિર છે. વળી ગુણીજનની સોબતથી બીજા પણ ઘણા લાભ થાય છે. ૨૧૩. વિસામારૂપ-આશ્રયનું સ્થાન હોવાથી વિશ્રામભૂમિ કહેલી છે. જુઓ સૂક્તમુક્તાવલી પાનું ૩૫. બ્લેક ૨૧ મો. 1. ૨. સૂકત મુ. પાનું ૩૫ મું - રર મો. Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા ! ” [૧૯૩] - હવે નિર્ગુણી જનની સેનત કરવાથી થતા દેશે વિવિધ દષ્ટ દઈને કવિ આ પ્રમાણે કહે છે – નિર્ગુણ નરેની સોબતે હોનાર દોષે કવિ કહે, બાલે કમલને જેમ હિમ મેટાઈને જે તિમ દહે; વંટોલિયો જિમ વાદલાંને તેમ નિગુર્ણસંગતિ, ધન ધાન્ય કેરી વૃદ્ધિને સંહારતી બે દુખતતિ. ર૧૪ અર્થ:–જેમ હિમ કમલને બાળી નાખે છે તેમ નિર્ગુણીની સેબત મોટાઈને નાશ કરે છે. વળી વળી જેમ વાદળાંના સમૂહને વિખેરી નાખે છે તેમ નિર્ગુણ જનની સોબત ધન ધાન્ય વગેરેની વૃદ્ધિને (આબાદિન) નાશ કરે છે અને વિશેષમાં દુઃખતતિ-દુ:ખની પરંપરાને આપે છે માટે નિર્ગુણ પુરૂષોની સોબત કરવી જ નહિ. ૨૧૪ હાથી બગીચાને ઉખાડે તિમ દયાને જે સહી, તેડે ગિરિને વજ તિમ જે કુશલને છેદે સહી કષ્ટો થકી અગ્નિ વધે જેથી કુમતિ વાધે વળી, મૂલ વેલડીનું કંદ તિમ અન્યાયનું મૂલ જે વળી. ૨૧૫ અર્થ –જેમ બગીચામાં પડેલો હાથી તેની અંદર આવેલાં ઝાડ, વેલા, છેડવા વગેરેને ઉખેડી નાખીને ખેદાન મેદાન કરી નાખે છે, તેમ નીચની સબત દયા-કરૂણા રૂપી વૃક્ષને નિશ્ચયે નાશ કરે છે એટલે નીચની સબત કરનારમાં દયાને અંશ રહેતો નથી. વળી જેમ જ પર્વતને તેડી નાખે છે, તેમ નીચની સોબત કુશલને-કલ્યાણને નકકી છેદી Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૪] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત નાખે છે-નાશ કરે છે. તથા અગ્નિમાં કાષ્ઠા-લાકડાં નાખવાથી જેમ અગ્નિ વધે છે, તેમ નિર્ગુણી જનેાની સેાખત કુમતિ( દુષ્ટ બુદ્ધિ )ના વધારા કરે છે. વળી વેલડીનું મૂલ (ઉત્પત્તિ સ્થાન ) ક' કહેલું છે, તેમ નીચની સેામત અન્યાય (અનીતિનું ) મૂલ (ઉત્પત્તિસ્થાન ) કહેલું છે. માટે નીચની સેાખત બીલકુલ કરવીજ નિહ. ૨૧. દુર્જનના સંગથી તેવાજ ગેરફાયદા જણાવે છે:-- તે સંગને નિર્ગુણતણા કરવા ઉચિત શું ? તે જને, કલ્યાણને જે ચાહતા ના બેસવું તેની કને; સંસ્કાર સારા તેમ હલકા ગુણિ અગુણના સંગથી, દૃષ્ટાંત ગિરિશક પુષ્પશુકનુ એમ જાણ્યું શાસ્ત્રથી. ર૧૬ અ:—જે મનુષ્યા પાતાનાં કલ્યાણને ( હિતને ) ચાહનારા છે, તે મનુષ્યાએ નિર્ગુણી જનાની સામત કરવી શું યાગ્ય છે? અર્થાત્ ખિલકુલ યેાગ્ય નથી. એટલુંજ નહિ પણ તેવાની પાસે બેસવું પણુ ઉચિત નથી. કારણ કે ગુણીની સાબતથી સંસ્કાર (છાપ) પણ સારા પડે છે. અને ગુણરિહંતની સેાબતથી હલકા-નીચ સંસ્કાર આવે છે. આ પ્રમાણે શાસ્ત્રમાં આપેલા ગિરિશુક તથા પુષ્પશુકના (આગળ કહેવાશે તે) છાન્તથી જાણ્યું છે. ટુકામાં તે ષ્ટાન્ત આગલી ગાથામાં દેખાડે છે. ) ૨૧૬. સૂચવેલા એ પાપમનું હૃષ્ટાન્ત આ પૂર્વ શ્લાકમાં પ્રમાણે+ન Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [૧૯૫] માતા પિતા બે પક્ષના ના ભિન્ન તોયે મુનિ કને, વિસનાર પક્ષી હોય સારો પર વસે હિંસક કને, તે કારણે તે બને સંક્ષેપ આ ચિત્ત ધરી, હે શ્રાદ્ધ! ગુણિનો સંગ કરજે તેહથી દુઃખનહિજરી. ૨૧૭ અર્થ –એક સ્થળે એક પિપટ તથા મેના વસતાં હતાં. તેમને બે બચ્ચાં થયાં. આ પ્રમાણે તે બંનેના માબાપ એક હતા તથા જન્મ પણ સાથે થએલો હતો. તે બંને બચ્ચાઓને પારધીએ પકડીને તેમાંનું એક શેઠને વેચાતું આપ્યું, અને બીજું બચ્ચું હિંસકને આપ્યું. તે શેઠની નજીકમાં મુનિ વસતા હોવાથી તે પક્ષીને મુનિ પાસે વસવાને લાભ મળવાથી તે પક્ષીમાં સારા સંસ્કાર પડ્યા, જેથી ? તે મિષ્ટ વચન બોલે છે, અને આવનાર માણસનું સારા શબ્દો વડે સન્માન કરે છે. અને હિંસક પાસે ગએલું તે પક્ષી હિંસકના જેવું બને છે, અપશબ્દો બોલતાં શીખે છે. એ પ્રમાણે સેબતની અસર પક્ષીઓ ઉપર પણ પડે છે એવું સંક્ષેપમાં કહેલ આ દષ્ટાન્ત હૃદયમાં ધારણ કરીને હેશ્રાવક! તું ગુણીજનની સોબત કરજે જેથી તને જરા પણ દુઃખ થશે નહિ. ૨૧૭. ગુણગણુ ધરી ઉત્તમ બનેલા ભવ્ય કેરી સંગતિ, વાંછિત દીએ શું ના? નરેના ઈષ્ટ સઘલા ઘે અતિ; હલકા વિચારે દૂર કરે ટાળેજ આંતર તિમિરને, તેહી કરાવે ભાન તત્તાતત્ત્વનું સત્સંગીને ૨૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિજી કૃત અ:—ગુણના સમૂહને ધારણ કરવાથી શ્રેષ્ઠ અનેલા ભવ્યજનની સામત ક્યા ઇચ્છિતને આપતી નથી? અથવા મનુષ્યાના સઘળા ઇષ્ટને આપે છે. કારણ કે ગુણીની સેાખત હલકા–નીચ અથવા આ રૌદ્ર ધ્યાનના વિચારને દૂર કાઢે છે. વળી આન્તર-આત્માના ગુણને ઢાંકનાર અભ્યન્તર અધકારના (જ્ઞાનાવરણીયાદિ કર્મોના) નાશ કરે છે. અને સજ્જ નના સંગ તત્ત્વાતત્ત્વનું સાચા ખોટાનું ભાન કરાવે છે અથવા પેાતાને હિતકારી શું છે? અને નુકસાનકારી શું છે? તેની સમજણ સત્સંગ કરાવે છે. ૨૧૮. આ ગાથામાં સત્સંગના લાભ ગણાવે છે:— સાષમય જીવન અનાવે ન્યાય વૃત્તિની વળી, વૃદ્ધિ કરે ગુણગણતણી યશને વધારે તે વળી; નિજ ધર્મ માં સ્થિર ધીર કરે તિમ દુર્ગતિને સહરે, એ લાભ સત્સ ંગતિ તણા જે ભવ્ય તે તેને કરે. ૨૧૯ [ ૧૯૬ ] અ:—સજ્જન માણસેાની સેાખત માનવ જીવનને સન્તાષમય બનાવે છે. તથા ન્યાયવૃત્તિમાં વધારા કરે છે. પેાતામાં રહેલા ગુણના સમૂહમાં પણ વધારા કરે છે. તેમજ તે યશના પણ વધારા કરે છે. વળી પેાતાની ક્રૂરજ બજાવવામાં જીવને સ્થિર નિશ્ચલ મનાવે છે. તથા સડકટના પ્રસ ગે ધૈર્ય વાન મનાવે છે. દુષ્ટ બુદ્ધિને નાશ કરે છે. આ પ્રમાણે સત્સંગના લાભ જાણીને ભવ્યજને અવશ્ય તે સત્સંગને રુ કરે. ૨૧૯. Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૧૯૭ ] ખરૂં સુખ સત્સંગથી મળે છે. તે વિના સુખને ચાહનારા મૂર્ખાઇ ભરેલું કેવું કામ કરે છે. તે જણાવે છે: નિષ્કુદ્ધિ જે સેાખત તજી ગુણીની ચહે કલ્યાણને, જીવદયા દૂરે તજીને ચાહતા તે પુણ્યને; ઇચ્છા કરે યશની ઘણી દૂરે તજીને ન્યાયને, ઈચ્છા કરે છે દ્રવ્યની પણ છેડતા ન પ્રમાદને, ૨૨૦ અઃ—જે બુદ્ધિ રહિત જીવા ગુણીજનની સાખત તજીને પોતાના ક્લ્યાણુને અથવા હિતને ઇચ્છે છે તે જીવદયા—અહિંસા છેાડીને પુણ્ય મેળવવાને ચાહે છે. અથવા જીવયા વિના પુણ્યની ઈચ્છા કરવી ફાગટ છે તેમ સત્સંગ છેડીને કલ્યાણની ઇચ્છા કરવી એ નકામી છે. વળી ન્યાયને છેડીને કાઈ યશ-કીર્તિની ઇચ્છા કરે, અથવા પ્રમાદ–આળસને છેડયા સિવાય જે દ્રવ્ય મેળવવાની ઇચ્છા કરે તેવી ઇચ્છા કરનારા જીવે! મૂર્ખ ગણાય છે. કારણકે તેમ કરવાથી જેમ યશ તથા દ્રવ્ય ન મળે, તેમ સત્સંગ છેડનારનુ પણુ કલ્યાણ થતું નથી. ૨૨૦. પ્રતિભા વિનાના તે ચહે રચવાજ કવિતાને વળી, ઉપશમ દયા વિણ ચાહતા કરવા તપસ્યાને વળી અલ્પ બુદ્ધિ છતાં ચહે ગ ંભીર શાસ્ત્રાધ્યયનને, ચક્ષુ વિનાના તે ચહે છે. દેખવા ધટ આદિત. ૨૨૧ અ:વળી જે માણુસ સત્સંગને તજીને પેાતાનું હિત ઇચ્છે છે, તે માણસ પ્રતિમા–કવિત્વ શક્તિ રહિત છતાં Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૮ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત કવિતા કરવાની ઈચ્છા કરનાર મૂખ માણુસની ખરાખર (જેવા) છે. અથવા જે કવિત્વ શક્તિ વિનાના હાય, તે કવિતા રચી શકતા નથી તેમ સત્સંગ વિના કલ્યાણની આશા નિષ્ફળ છે. વળી જેમ ઉપશમ ( શાન્તિ ) તથા દૈયા (કરૂણા ) રહિત માણુસની તપસ્યા કરવાની મ્હેનત પણ ફાગટ છે, અને જેમ અલ્પ બુદ્ધિ ટુકી બુદ્ધિ છતાં ગંભીર–ઉંડા રહસ્યવાળા શાસ્ત્રના · અભ્યાસની ઇચ્છા રાખવી જેમ નકામી છે, અને જેમ આખા રહિત અંધની ઘટ પટ વગેરે વસ્તુઓને જોવાની ઇચ્છા નિરક છે. તેવીજ રીતે સત્સંગ વિના સ્વહિતની ઈચ્છા રાખવી એ ફાગત જાણવી. ૨૨૧ વાંછા કરે છે ધ્યાન કરવા પણ ચપલતા ચિત્તની, એ આઠ વાનાં ના અને ખામીજ છે નિજ હેતુની; પુણ્યાદિ કાર્યો . નીપજે ના, જો મણા કરૂણાદિની, કલ્યાણ ના હાવે કદી સેાબત વિના ગુણવંતની. ૨૨૨ અઃ—જેના ચિત્તની ચપળતા-ચંચળતા હાય તે છતાં તે ધ્યાન કરવા ચાહે તે તે મનેજ નહિ. એવી રીતે ઉપર કહેલ આઠ કાર્યો જે થતા નથી તેનું કારણ એ છેકેતે દરેક કાર્યોમાં નિજ હેતુ એટલે પાત પેાતાનાં કારણેાની જ મુખ્ય ખામી છે. જેમ પુણ્યાદિ કાર્યોમાં તે કારણુની એટલે કરૂણા-દયા ભાવ વગેરે કારણેાની ખામી છે, તેથી પુણ્ય વગેરે કાર્યો અની શકેજ નહિ. તેવીજ રીતે ગુણી જનની સાખત વિના કદાપિ પણુ કલ્યાણ થઇ શકતુ નથી. ૨૨૨. Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૯] હે જીવ! જે તું બુદ્ધિના ગણને ચહે છે પામવા, વળી આપદાને દૂર કરવા ન્યાય મૉર્ગે ચાલવા યશકીતિને વળી પામવા દુર્જનપણું સંહારવા, સદ્ધર્મને આરાધવા તિમ પાપનાં ફલ રેકવા. રર૩ અર્થ –હે ચેતન! જે તારી વિવિધ પ્રકારની બુદ્ધિના સમૂહને મેળવવાની ઈચછા હોય, અને આપત્તિઓને દૂર કરવાની ઈચ્છા હોય, તથા નીતિના માર્ગને અનુસરવાની, યશ અને કીર્તિને મેળવવાની, દુર્જનપણાને નાશ કરવાની, સદ્ધર્મને આરાધના કરવાની તેમજ પાપના અશુભ ફળને. રેકવાની ઈચ્છા હોય તો તારે શું કરવાની જરૂર છે? તે આગળની ગાથામાં દેખાડે છે. રર૩. સુરદ્ધિ ઉત્તમ મુક્તિની વરમાલ ઝટપટ પામવા, ચાહે જ છે તે સંગને કરજે સદા ગુણવંતના; તું જાણ જીવ નિમિત્તવાસી તેહ જેવા હેતુને, પામે લહે તે ભાવને ના ભૂલજે હિત વચનને. રર૪ અથર–વળી હે જીવ! તારે દેવતાની દિવ્ય ત્રાદ્ધિઓને તથા શ્રેષ્ઠ મેક્ષની વરમાલાને જલ્દી પામવી હોય એટલે મેક્ષ પણ મેળવવાની ઈચ્છા હોય તો હંમેશાં ગુણીજનેની સોબત ૧. એક દિશામાં વ્યાપે તે કીતિ અને સર્વ દિશામાં ફેલાય તે યશ કહેવાય છે. કહ્યું છે કે–પ્રકામિની ત્તિ-સવિમુ ચરાઃ | Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ [૨૦૦] શ્રી વિશ્વસૂરિજી કૃત કરજે. કારણકે આ જીવ નિમિત્તવાસી છે એટલે જેવા નિમિત્ત કારણે મળે તેવા તેવા પરિણામને પામે છે. માટે જે સત્સંગ વગેરે સારાં નિમિત્તોની પ્રાપ્તિ થાય, તે જીવ તેને લઈને સારાં કાર્યો પ્રત્યે પ્રેરાય છે. અને ખરાબ સેબત વગેરે અનિષ્ટ નિમિત્તે મળે, તે જીવ અશુભ અથવા અનુચિત કાર્યો કરવા પ્રેરાય છે. માટે આ જીવ નિમિત્તવાસી છે એ શિખામણના અથવા કલ્યાણના વચનને તું ભૂલીશ નહિ. ૨૨૪. - આ ગાથામાં સત્સંગનું ફળ કેને મળ્યું? તે દષ્ટાંત કહે છે – સત્સંગ ફલ પામ્ય દિવાકર જે પુરેહિત સુત હતા, ત્રણ મિત્રનું દૃષ્ટાંત ગુરૂની પાસ તે અવધારતો નિત્ય પર્વ શ્રેષ્ઠ પ્રણામ મિત્રે સેમદત્ત પ્રધાનના, સંકટ સમયમાં શાંતિ ત્રીજે આપતિ બે સ્વાર્થના. રરપ અર્થ?—જે પુરેહિતનો પુત્ર દિવાકર નામે હતો તેને સત્સંગનું ફળ આ પ્રમાણે મળ્યું. તેણે ગુરૂ (તેમની પાસે) ની સબત કરવાથી ત્રણ મિત્રનું દષ્ટાન્ત સાંભળ્યું. તે આ પ્રમાણે સોમદત્ત નામના પ્રધાનને ત્રણ મિત્રો હતા. ૧ નિત્યમિત્ર, ૨ પર્વ મિત્ર, અને ૩ ઉત્તમ પ્રણામ મિત્ર. આ ત્રણ મિત્રો પૈકી પ્રથમના બે સ્વાર્થના સગા હતા. અને ત્રીજો પ્રણામ મિત્ર સંકટ વખતમાં (દુઃખના સમયમાં) અપૂર્વ– સંપૂર્ણ શાંતિ આપનાર હતે. ૨૨૫. - આ ત્રણ મિત્રને ઉપનય ગુરૂ મહારાજ આત્મિક જીવનમાં આ પ્રમાણે ઘટાડીને સમજાવે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા, [૨૦૧] આત્મિક જીવનમાં એઘટે નિત્યમિત્ર સમ તનગુરૂ કહે, પિોષાય તે નિત કર્મ કોપે ના જરી મદદે રહે; પર્વ મિત્ર સમા સગાંઓ માત્ર આશ્વાસન દીએ, પણ આત્મહિતનજર કરે સે સ્વાર્થ સંગી જાણુએ. રર૬ અર્થ –જેમ માણસની પાસે દ્રવ્ય હોય છે ત્યારે સ્વાથી માણસોના ટોળાં હંમેશાં તેની પાછળ મિત્રતાને ડાળ કરતાં ફર્યા કરે છે, પરંતુ જ્યારે તે માણસનું દ્રવ્ય ખલાસ થઈ જાય અને તેને જ્યારે મદદની જરૂર હોય ત્યારે તે સ્વાથી તેને એકલા મૂકીને ચાલ્યા જાય છે અને તે નિત્ય મિત્રો તેને કાંઈ કામમાં આવતા નથી. તેની પેઠે આ આત્માને પિતાનું શરીર એ નિત્યમિત્ર જેવું (હંમેશના પરિચયવાળું) જાણવું. જીવ તેને હંમેશાં ઈષ્ટ પદાર્થોથી પોષે છે. આત્મા તેને માટે કંઈ કંઈ જાતનાં પાપકર્મો કરે છે, પરંતુ તે અંત સમયે (મરણ વેલાએ) આત્માની જરા પણ મદદમાં રહેતું નથી. હવે બીજા પર્વ મિત્ર સમાન સગાંઓ જાણવા. તેઓ પણ પિતાના સ્વાર્થ માટે આ જીવની પાસે કંઈ કંઈ જાતનાં પાપ કર્મો કરાવે છે. જ્યારે આ જીવ આપત્તિમાં હોય ત્યારે ઉપરના દેખાવનું આશ્વાસન આપવા સિવાય બીજું કાંઈ પણ આત્મહિત કરતા નથી. માટે આ બંને પ્રકારના મિત્રો સ્વાર્થની સગાઈ રાખનારા જાણવા. ૨૨૬. સુપ્રણામમિત્રજિનેશ ભાષિતધર્મ છેલ્લા પણ ક્ષણે, શરણે જતાં ઘે શર્મને રાખે સદા નિર્ભયપણે; Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ [૨૨] શ્રી વિજયપદ્મસુરિજી કૃત સંક્ષેપમાં ઉપદેશ ગુરૂને સાંભળી સંયમ લહી, સુરદ્ધિનો અનુભવ કરી શિમ પામશે કમે દહી. રર૭ અર્થ:-હવે ત્રીજો ઉત્તમ પ્રણામમિત્ર તે જિનેશ્વર ભગવાને કહેલ ધર્મ જાણ. જે ધર્મ ભવ્ય જીવને મરણની છેલ્લી ઘડીએ પણ શરણ લેવાથી સુખને આપનાર થાય છે, તથા હંમેશાં ભય રહિતપણે (નિર્ભય-નીડર) રાખે છે. આ પ્રમાણે જેમ સોમદત્ત પ્રધાનને પ્રથમના બે મિત્રોએ કાંઈ સહાય ન કરી, અને તે પ્રધાન ત્રીજા પ્રણામ મિત્રની મદદથી રાજાને ભય ટાળી નિર્ભય બન્યા. તેમ ધર્મની સોબતથી (સાધના કરવાથી) આત્માનું હિત કરી શકાય છે. એ ટુંકાણમાં ગુરૂને ઉપદેશ સાંભળીને તે પુરેહિતનો પુત્ર દિવાકર ગુરૂની આગળ ચારિત્રને લઈને અને તેની પરમ ઉલ્લાસથી સાધના કરીને ત્યાંથી દેવલોકનાં સુખ જોગવીને અંતે સકલ કર્મોને નાશ કરી મોક્ષ સુખને પામશે. ( આ પ્રમાણે સત્સંગતિનું ફળ જાણીને દરેક ભવ્ય જીવે દિવાકરની જેમ સત્સંગને આદર કરે. એમ આગળના કલાકમાં જણાવે છે.) ૨૨૭. નિજ આત્મહિતને ચાહનારા શ્રાવકે ઉત્તમતણી. સંગતિ સદા કરવી દયા દાક્ષિણ્યતા ધરવી ઘણી; બૈર્ય દુખમાં રાખવું નિત ન્યાય પંથે ચાલવું, બેટાવિચારે છોડવા પ્રિય સત્યહિત મિત બેલવું. રર૮ અર્થ –એ પ્રમાણે ઉપરનું દષ્ટાન્ત સમજીને પિતાનું આત્મકલ્યાણ ઈચ્છનારા શ્રાવકે ઉત્તમ જનેની સબત હંમેશાં Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિક [૨૦૩] કરવી. વળી દુઃખી જને પ્રત્યે ઘણે દયાભાવ રાખે. જેમ પિતાના પુત્ર વગેરેને દુ:ખી જોઈને લાગણુથી તત્કાલ ઈલાજ કરવામાં આવે છે, તેમ ઉત્તમ શ્રાવકે એ કઈ પણ જીવ દુઃખી થતો હોય, ત્યારે તેને ઉપાય વિલંબ કર્યા સિવાય શક્તિને અનુસારે જરૂર કરવો જોઈએ. આમ કરવામાં આ મારે અને આ પર (બીજો)” આ ભેદભાવ રખાય જ નહિ, તેમજ ઉદાર આશયવાળા ભવ્ય શ્રાવકોને તેમ. કરવું છાજેજ નહિ. ભેદભાવ રાખે એ હલકે ગણાય. કહ્યું છે કે "अयं निजः परो वेति, गणना लघुचेतसां ॥ उदारचरितानां તુ, વહુ કુંવવાન્ ! શા આ પ્રમાણે ઉત્તમ શ્રાવકેનું વર્તન જોઈને જેમનું દુઃખ દૂર કરવાને માટે આપણે ગ્ય પ્રયત્ન કર્યો, તેમાંનાં કંઈક ભદ્રિક જી સન્માર્ગને પામે છે. શ્રાવકધર્મની અનુમોદના કરે છે. અને કહે છે કે “જેને ! તમારું ભલું થજે” આ આશીર્વાદના અમૂલ્ય વચને તેમના મેંઢામાંથી નીકળે, એ ખરા અંતરના સમજવા. આવા જ શ્રી જૈનેન્દ્રશાસનની અનુમોદના કરે તેના પરિણામે આ ભવમાં અથવા પરભવમાં જરૂર જૈનેન્દ્રશાસનને પામે, તેની ઉલ્લાસથી પૂર્ણ આરાધના કરી આત્મકલ્યાણ સાધે. આમ થવામાં જરૂર સમજવું જોઈએ કે–ખરું કારણ “શ્રાવકે પહેલાં તેને દુઃખમાંથી બચાવ્યો” એ છે. બદલો લેવાની ઈચ્છાથી ઉત્તમ શ્રાવકેએ કેઈનું કામ કરવુંજ નહિ. જેથી ભવિષ્યમાં “આનું મેં કામ કર્યું હતું તો એણે કંઈ કદર કરી નહિ” ' આ વિચાર ન આવે. કારણ કે કેઈનું આપણે ભલું કરીએ, તેથી પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય, એટલે આ ભવમાં Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૪ ] શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત , તા સુખી રહીએ એમાં નવાઈ શી ? પણુ પરભવમાં પણુ ઉત્તમ શ્રાવક કુલમાં જન્મ મલે, જેથી નિરાંતે ધર્મમય સુખી જીવન ગુજારી શકાય અને મુક્તિપદ મલે, એમ સમજીને દુ:ખી જીવાની ઉપર જરૂર લાગણી રાખવી. · શ્રાવકા વિશેષે કરીને દયાળુ હાય છે, તેઓના મહેાલ્લામાં જઇશું તેા કઈ પામીશું ' આ ઇરાદાથી જેટલા પ્રમાણમાં દુ:ખીજના શ્રાવકના મહેાલ્લામાં જતા આવતા દેખાય છે તેટલા પ્રમાણમાં બીજા સ્થળે તેમ દેખાતુંજ નથી. વ્યાજબીજ છે કે ખીજાના દુઃખ ટાળવાથીજ સુખી જીવન ગુજારી શકાય. જેમ સામાને શાંતિ આપી હાય, તેા તેના તરફથી આપણે શાંતિ મેળવી શકીએ. તેમજ કોઈપણ કામ કરવામાં દાક્ષિણ્યતા ધારણ કરવી, (રાખવી) અને લજ્જાળુ ખની ડહાપણના ઉપયાગ કરવા. તેમાં દાક્ષિણ્યતા એટલે ખીજાનું કાર્ય ખજાવવામાં અને કહેવું માનવામાં પેાતાની ઉત્સાહપૂર્વક અનુકૂલતા જણાવવી. આવા ગુણને ધારણ કરનારા ઉત્તમ શ્રાવકે જે વખતે સામે માણુસ ‘કૃપા કરીને મારૂં આટલું કાર્ય કરી આપે, અથવા કરાવી દ્યો' આવી માગણી કરે, તે વખતે પેાતાનું જરૂરી કાર્ય પણ એક બાજુ રાખીને સામાનુ કામ કરવામાં (પાપકાર કરવામાં તીવ્ર લાગણી દર્શાવીને તેને પૂર્ણ સતેાષ પમાડે છે. આવા પરગજી ઉત્તમ (માણસાનું) શ્રાવકેાનું જન સમુદાયમાં સારૂં માન જળવાય, એમાં નવાઈ શી ? સમજવાનું એ છે કે–અનેક ભવ્ય જીવેાની મનની લાગણીને પાતાની તરફ ખેંચવાનુ અપૂર્વ સાધન કાઈ પણ હાય, તે તે એકજ પરાપકાર ( બીજાનું કામ મજાવવું, એ) છે. વસ્તુ Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૨૫], સ્થિતિ એમ હોવાથી તેવા દાક્ષિણ્ય ગુણવાલા ભવ્ય શ્રાવકોનું, વેણ તમામ જીવો માને છે, એટલું જ નહિ, પણ તેમણે બતાવેલા નિષ્કટક રસ્તે હેશે દેરાય છે, માનવ જીવનને ઉંચ કોટીનું બનાવે છે. આજ કારણથી શ્રાવકે પિતાનું નિર્મલ વર્તન એવું રાખવું કે જે જોઈને સામો માણસ પિતાની ધાર્મિક પ્રવૃત્તિમાં અનુમંદના કરીને જરૂર જોડાય. મેહનીય કર્મના ઉછાળાને લઈને કદાચ ધર્મ માર્ગમાં અરૂચિ થઈ હય, તેવા વિકટ પ્રસંગમાં પણ છેવટ સામાની શરમથી પણ દાક્ષિણ્ય ગુણવાળા ભવ્યજી ધર્મ સાધન છેડતા નથી. આ બાબત દષ્ટાંત દેવાની ખાસ જરૂર છે. કારણું કે બાલજીને ચાલુ પ્રસંગ યથાર્થ સમજવામાં તે મદદગાર છે. માટે જ કહ્યું છે કે “ર દિ વિના વાછત્તિસ્ય સિદ્ધિવિતુમતિ' આ મુદ્દાથી દાક્ષિણ્ય ગુણને ધારણ કરનાર શ્રી ક્ષુલ્લકકુમારની બીના ટુંકામાં જણાવું છું.. શ્રી સાકેતપુરમાં પુંડરીક નામે રાજા હતા. તેમને કંડરીક નામે નાના ભાઈ હતા. તે યુવરાજપદે નીમાયા હતા. યુવરાજ કંડરીકને યશભદ્રા નામે સ્ત્રી (રાણુ) હતી. રાજા પુંડરીક તે (યશોભદ્રા)ને જોઈને મોહિત થયો. આ મેહનાજ પાપે તેણે કંડરીકને આડખીલી જાણીને મારી નાખ્યો. પોતાના શીલને સાચવવાને માટે જ યશોભદ્રાએ પોતાના પતિની કરૂણ સ્થિતિ દેખતાં વૈરાગ્ય પામીને સિંહની પેઠે આત્મિક વીલ્લાસ ફેરવીને દીક્ષા લીધી. અને તે આનંદથી આરાધવા લાગી. દીક્ષા લીધા પહેલાં તેને (યશોભદ્રાને) ગુણ ગર્ભ હતે. “આ વાત જણાવું તે કદાચ દીક્ષા મને ન મળી શકે” આ ઇરા Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ['૨૦૧] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત દાથી પાતાના ગુરૂણી કીમિતી સાધ્વીને આ મીના કહી ન હતી. જેથી તે અજાણ હતા. અનુક્રમે ગર્ભ વધતાં ગુરૂણીએ જાણ્યુ, ને યશેાભદ્રા સાધ્વીને પૂછીને ખાત્રી કરી. શ્રાવિકાને વાત કરી. તેની દેખરેખમાં સારી સારવાર થઈ. અવસરે પુત્ર જન્મ્યા. અનુક્રમે આઠ વર્ષના થયા, ત્યારે આચાર્ય શ્રી અજિતસેનસૂરિજીએ દીક્ષા આપી. નામ “સુનિ ક્ષુલ્લકકુમાર ” રાખ્યુ. ઉલ્લાસથી સચમની સાધના કરી રહ્યા છે. તેવામાં વસંત ઋતુમાં જુવાન પુરૂષષ વિવિધ પ્રકારની ક્રીડા કરી રહ્યા છે, આ જોઇને ચારિત્ર માહાયથી તે મુનિને સંયમથી ખસવાની ભાવના જાગી. આખીના તેમણે ખીજા સાધુને જણાવી. ત્યારે તેણે હ્યું કે હે મહાનુભાવ ! તમારા જેવા કુલીન મુનિરાજે આવા દુર્ગતિમાં લઈ જનારા વિચારે કરવા એ તદૃન ગેરવ્યાજબી છે. પાપમય સંસારરૂપી કચરાને! ત્યાગ કરીને કયા સમજી માણસ ફરી તેની ચાહના કરે ? હે મુનિરાજ ! જે ( ઝેર ) ત્યાગ કર્યું તેને ફરી લેવા ઇચ્છા કરાયજ નહિ, એવું ડહાપણ તે તિર્યંચામાં પણ દેખાય છે. જુએ સમાં બે જાતિ હાય છે. ૧. એક અગધન કુલના સર્પો. ૨. ગ'ધન કુલના સૌં. તેમાં અગ ધન કુલના સર્પ જેને કરડે, તે ઝેર પ્રાણાંત કષ્ટમાં પણ ફ્રી ચૂસવા ચાહેજ નહિ. મંત્રવાદી ઘણી ધમકી બતાવે, તે પશુ મરણ સ્વીકારે પણું વગેલું ઝેર કોઇ દિવસ ચૂસÃજ નહિ. જ્યારે સર્પ જેવા તિર્યંચમાં પણ આવી સમજણ હાય છે, તેા પછી હું મુનિરાજ! તમે મનુષ્ય છતાં વમેલા (ત્યાગ કરેલા) ભેગાને કેમ ચાહા છે? યાદ રાખજો કે ભાગથી Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિશ્મા સુખ મળે” એમ માનવું એ ચિંકર ભૂલ ભરેલું છે. કારંણ કે જેઓ સુખની ઈચ્છાથી ભેગને સેવે છે, તેઓ ભયંકર રેગોની વેદના અહીં જોગવીને નરકાદિ દુર્ગતિના આકરા દુ:લેગવે છે. આ ભેગના સેવનથી આ ભવ અને પર ભવ એમ બંને ભવ બગડે છે. કહ્યું છે કે-ગાત્મકુવાર્થ ચિત્તે મો: પશ્ચા भवति शरीरे रोगः ॥ रोगे जाते मरणं शरणं-तदपि न मुञ्चति પાપાચરમ્ // ૨ / ડાહ્યા માણસે કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં “આનું ભાવી પરિણામ (ફલ) સારું આવશે કે બુરું? જે સારું પરિણામ જણાય, તે કાર્યની શરૂઆત કરવી. નહિ તે વિપરીત કાર્ય કરતાં તેનાં માઠાં પરિણામ (ફલ) એવાં જોગવવાં પડે છે કે જેથી ઠેઠ સુધી પશ્ચાત્તાપ થયા કરે છે. કહ્યું છે કે-ગુvrળ પુર્વતા ગતિ, રિणतिरक्धार्या यत्नतः पंडितेन ॥ अतिरभसकृतानां कर्मणामाविपत्तेर्भवति हृदयदाहों शल्यतुल्यो विपाकः ॥ १ ॥ હે મુનિરાજ ! હવે કંઈ સમજે. આ કાર્ય (વ્રતથી ચૂકવું) એ ભવિષ્યમાં જરૂર દર્ગતિમાં લઈ જશે. નીતિ શાસ્ત્રકારે શીખામણ દીધી છે કે-વગર વિચાર્યું કાર્ય કેઈ દિવસ ન કરવું, કારણ કે તેમ કરીએ તો અવિવેક થાય, તેથી ભવિષ્યમાં ઘણું વિપત્તિઓ ભેગવવી પડે. જેઓ દીર્ધદષ્ટિથી વિચાર કરીને કામ કરે છે, તે જ ઉત્તમ પુરૂષે દ્રવ્ય ભાવ સંપત્તિના સુખ લેગવી શકે છે. કહ્યું છે કે (૩ઘકાતિ વૃત્તબુ) સદ विदधीत न क्रिया-मविवेकः परमापदां पदं ॥ वृणुते हि विमृश्यकारिणं गुणलब्धाः स्वयमेव संपदः ॥ १॥ Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૮ ] શ્રી વિજયપધસૂરિજી કૃત આવી રીતે સમજાવતાં છતાં ક્ષુલ્લક મુનિ ન સમજ્યા. જેથી તે અન્ય મુનિરાજે સાધ્વી શ્રી યશોભદ્રા (ક્ષુલ્લક મુનિની માતા)ને જણાવી. ત્યારે તેણે (સાધ્વીએ) ક્ષુલ્લક મુનિને સંયમમાં સ્થિર કરવા ઘણે પ્રયત્ન કર્યો, છેવટે કહ્યું કે “તું જેમ તારી ઈચ્છાથી બાર વર્ષ સુધી સંયમમાં રહ્યો, તેમ મારા વચનની ખાતર હવે પણ બાર વર્ષ સુધી સંયમની સાધના કર.” ક્ષુલ્લક મુનિ આ વચન સાંભળીને દાક્ષિણ્યતા (માતા આદિ વડીલના વચનને તિરસ્કાર-લેપ કેમ કરાય? આવા) ગુણને લઈને બાર વર્ષ સુધી સંયમ માર્ગમાં રહ્યા. એમ તેજ (દાક્ષિણ્યતા) ગુણને લઈને ગુરૂજી કીર્તિમતીજી સાધ્વીનું અને શ્રી અજિતસેન સૂરિ મહારાજનું અને ઉપ ધ્યાયજીનું પણું વચન માગ્યું. જેથી એ પ્રમાણે દાક્ષિણ્યતા ગુણે અડતાળીસ વર્ષ સુધી ક્ષુલ્લક મુનિને સંયમમાં ટકાવ્યા. છેવટે ભેગની લાલસાથી માતાએ આપેલ મુદ્રરત્ન અને રત્નકંબલ લઈને જે કે પુંડરીકના રાજ્યમાં આવ્યા, પણ ત્યાં નાટક જેવા પ્રસંગ મળ્યો, તેમાં આખી રાત ઠેઠ સુધી એક નટડી નાચ કરીને છેવટે (ડું નાટક બાકી રહ્યું, ત્યાં) ઝોકાં ખાવા લાગી ત્યારે તેને મોટી નટડીએ ગીતમાં સમજાવ્યું કે “હે સુંદરી ! રાત્રિના ઘણું ભાગ સુધી સારામાં સારૂં ગાયન-નાચ વિગેરે કરીને હવે થોડા સમય માટે શું કામ પ્રમાદ કરી કર્યા ઉપર પાણી ફેરવે છે?” આ સાંભળીને ક્ષુલ્લકે વિચાર્યું કે-આ વચનમાંથી મારે પણ સમજવું જોઈએ કે જીંદગીને ઘણે ભાગ સંયમ સાધીને સફલ કર્યો, તે હવે “હેાત ગઈ ને છેડી રહી” આ કહેવત પ્રમાણે જીંદગીને Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૨૦૯ ] છેલ્લા ભાગ શા માટે બગાડવા ? જો હું સમજી હાઉં, તા મારાથી તેવું કામ થાયજ નહિ. આવી ઉત્તમ વિચારણા કરી મુનિ સંયમ માર્ગીમાં ફ્રી સ્થિર થયા. એ નટડીના વચને તેા યુવરાજ યોાભદ્ર, મંત્રી જયસ ંધિ, શ્રીકાંતા સાવાહી અને કહ્યું`પાલ માવતને પણુ સમુદ્ધિ જગાડી અને સંયમ લેવા તત્પર બનાવ્યા. જેથી ક્ષુલ્લક મુનિ એ ચારે જણાને લઇને ગુરૂની પાસે આવ્યા. તેમણે અનુમાદના કરી, અને ક્ષુલ્લક મુનિ સ્થિરપણે સંયમ સાધવામાં ઉજમાલ થયા. પિરણામે આત્મકાર્યના સાધક અન્યા. આ દૃષ્ટાન્તમાંથી શ્રાવકેાને સમજવાનુ મલે છે કેદાક્ષિણ્યતા ગુણુ જરૂર ધારણ કરવે!, જેથી ધ માર્ગોમાં સ્થિરતાથી ટકી શકાય. અને કર્મ મેલથી મલિન અનેલા આત્માને અલ્પ સમયમાં નિલ બનાવી શકાય. દાક્ષિણ્યતા કરવી ખરી, પણ જેમાં પાપનું પાણુ થતું હાય, તેવા કા માં દાક્ષિણ્યતા કરાયજ નહિ. પુણ્યમ ધના અને કર્મીનિર્જરાના સાધનભૂત ધાર્મિક કાર્યમાં તે ખૂશીથી કરવી. કારણ કે તેમ કરવામાં તેનું હિત સમાયલું છે. એમ દાક્ષિણ્યતા ગુણનું સ્વરૂપ ચુકામાં જણાવ્યું. ઉત્તમ શ્રાવકાએ દાક્ષિણ્યતા ગુણની માફ્ક લજ્જા ગુણુ પણ જરૂર ધારણ કરવા. આ લજ્જા ગુણુ ખીજા અનેક ગુણ્ણાને પ્રકટાવે છે. ઉત્તમ ભવ્ય જીવેાના હૃદયમાં પ્રાણાંતે પણ કાર્ય (પાપ) કરવાની લગાર પણ ઈચ્છા થાયજ નહિ, એ લજ્જા ગુણુનેાજ પ્રભાવ છે. પાપ કાર્યમાં લજ્જા રાખવાની હાય પણ ધર્મારાધનમાં લજ્જા હાયજ નહિ. સદાચાર સેવવાની તીવ્ર Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ [૧૦] શ્રી વિજ્યપધસૂરિજી કૃત ઉત્કંઠા અને જે ધર્મનું કાર્ય શરૂ કર્યું, તેમાં નેહ કે બલાકારને આધીન થયા વગર ઠેઠ સુધી ઉત્સાહી રહેવું, આમ થવામાં લજજા એજ કારણ છે. લજ્જા ગુણને ખાસ કરીને ઉત્તમ કુલની સાથે સંબંધ હિય છે. કારણ કે પ્રત્યક્ષ દેખાય છે કે ઉત્તમ કુળમાં જન્મેલા પુરૂષો લજજાળું હોય છે. આ બાબત ચંડરૂદ્રાચાર્યને શિષ્યના દષ્ટાંતે સ્પષ્ટ સમજાશે. તે બીના ટુંકામાં આ પ્રમાણે-કુલવાન શેઠને દીકરે પિતાના મિત્રની સાથે આચાર્ય મહારાજની પાસે ગયા. મશ્કરીમાં મિત્રોએ કહ્યું કે આ દીક્ષા લેવા આવ્યો છે. આ સાંભળીને ગુરૂએ લેચ કરવા માંડે, ને ડીવારમાં ઘણા લોચ કરી પણ નાંખે, ત્યારે શેઠના દીકરાએ વિચાર્યું કે “મારી અડધી દીક્ષા તે થઈ ગઈ હવે આવી સ્થિતિમાં ફરવું એ શરમ ભરેલું ગણાય, માટે હવે તો દીક્ષા લીધી એને નિર્વાહ કરવો એજ વ્યાજબી છે.” આવો વિચાર કરી દીક્ષા લીધી, અને સમતા ભાવે ગુરૂને માર પણ સહન કરીને તે મુનિએ કેવલજ્ઞાન મેળવ્યું, અને છેવટે આ બીના જાણી ગુરૂ પણ ક્ષમા ગુણ ધારણ કરી કેવલી બન્યા. મશ્કરીમાં આરંભેલું કામ શેઠના દીકરાએ પૂરું કર્યું, એ લજા ગુણજ પ્રભાવ સમજો. પૂર્વકૃત પાપકર્મના ઉદયથી પ્રાપ્ત થએલા દુઃખમાં ધીરજ રાખવી. કારણ કે સુખ કે દુ:ખ તે પૂર્વે બાંધેલા કર્મોનું ફલ છે. એટલે શાતા વેદનીય કર્મના ઉદયે આ જીવ સુખને ભેગવે છે અને અશાતા વેદનીય કર્મના ઉદયે દુઃખને ભગવે છે. આવો વિચાર કરીને સંપત્તિના સમયમાં એટલે પિતાને સુખના દહાડા હોય, ત્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૧] અક્કડ ન થવું, (ગર્વ ધારણ કરે નહિ; મારા જે દુનિયામાં બીજે કણ સુખી છે? આવી મગરૂરી ધારણ કરવી નહિ.) પણ સાવચેત થઈને લક્ષમી આદિને દાનાદિ સત્કાર્યોમાં સદુપયોગ કરો. તેમાં વિલંબ (ઢીલ) કરેજ નહિ. યાદ રાખવું કે–જેટલા દિવસ સુખ સાહિબી ભોગવી, એને અર્થ એ કે તેટલા દિવસનું પુણ્ય ખાલી થયું, એટલે જેમ જેમ સુખના દહાડા લંબાય, તેમ તેમ પુણ્યની મુંડી જરૂર ખાલી થાય છે, એમ સમજવું. આ બાબત જુઓ સાક્ષિપાઠશ્રી વર્ધમાનસૂરિએ બનાવેલા વાસુપૂજ્ય ચરિત્રમાં દાનના પ્રસંગે શ્રી રતિસાર વર્ણન ચાલે છે ત્યાં અવસરે જણાવ્યું છે કેकार्यः संपदि नानन्दः, पूर्वपुण्यभिदे हि सा ॥ नैवापदि विषा. શ્ય સાદિ પ્રાWપવિષ્ટ શા અહીં ગ્રંથકાર એ પણ સમજાવે છે કે દુ:ખના સમયમાં સમજુ શ્રાવકોએ (શ્રાવકાદ ભવ્ય જીએ) કદી પણ હાય ય કરવી નહિ, લગાર પણ ગભરાવું નહિ. આ સમયે તે જરૂર ખૂશી થવું જોઈએ. કારણ કે આત્માને એમ આશ્વાસન આપવું કે-હે જીવ! આ કર્મ લેણુયાત પિતાનું લેણું લેવા આવ્યું છે. આ વખતે તું સારી સ્થિતિમાં છે. કારણ કે તારી પાસે જ્ઞાન ખજાને ભરપૂર છે. અહીં એક દષ્ટાંત સમજી લે-તે એ કે “એક આબરૂદાર સરાફને ત્યાં એક બીજા માણસે લાખ રૂપિયા જમે મૂક્યા. અમુક ટાઈમ વીત્યા બાદ તે સરાફને ત્યાં તે માણસ મૂડી લેવા આવ્યો. આ વખતે દેનાર સરાફને ત્યાં બે લાખ કિડા પડયા છે, તેથી તે માગનારને દેતી વખતે એમજ કહેશે કે હે ભાઈ ! તમે તમારા લાખ રૂપિયા ખૂશીથી લઈ Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ [૧૨] શ્રી વિજયપક્વસૂરિજી કૃત જાઓ, અને મનમાં એમ વિચારશે કે-આ લેણદાર પહેલાં આવ્યા હોત કદાચ મારે ના કહેવી પડત, પણ બહુ સારું થયું કે-આજે આવ્યો. કારણ કે રેકડ ભરપૂર છે. ” આ દષ્ટાંતમાંથી બાધ એ લેજે કે લાખ રૂપિયા (માગનારને) દેનાર સરાફ જે તું છે. તે જેમ દેવું ચૂકવે છે, તેમ તારે કર્મરાજાનું દેવું ચૂકવવાનું છે. સરાફની પાસે જેમ રોકડ ભરપૂર હતી, તેમ તારી પાસે જ્ઞાન ખજાને ભરપૂર છે. (એટલે તું સમજણના ઘરમાં રહ્યો છે) માટે દેવું ચૂકવતી વખતે લગાર પણ ઉદાસ થઈશ નહિ. સારું થયું કે આ મનુષ્ય ભવમાં પાપકર્મના ફલ ભોગવવાનો સમય આવ્યો. કારણ કે કર્મનું સ્વરૂપ જાણવામાં છે કે-બાંધતી વખતે ચેતે તેને દુઃખ હાયજ નહિ, તે વખતે ન ચેત્યે તેથી આ દુઃખને સમય આવ્યું. હવે તે હે જીવ! તું જેટલા દિવસ દુઃખ ભોગવિશ, તેટલા દિવસને પાપરૂપી કચરે ખાલી થશે. ઘરમાંથી કચરે જતો હોય ત્યારે તો ખૂશી થવું જોઈએ. આ તારા આત્મરૂપી ઘરમાંથી પાપરૂપી કચરે ખાલી થાય છે, માટે આનંદમાં રહે. હાય ય કરવાથી તો ઉલ્ટાં બીજાં ચીકણાં કર્મો બંધાશે. પંડિત–મૂ–રાજા-રંક–રોગી–નીરોગી એમાંના કોઈને પણ કર્મરાજા છોડતું નથી. ફેર એટલે પડે છે કે-જ્ઞાની પુરૂષે કર્મ ફલને સમતાભાવે ભોગવે છે, ત્યારે અજ્ઞાની છે તેવા અવસરે ધૈર્ય ગુમાવી બેસે છે. બાંધેલા કર્મોનાં ફલ બંનેને જરૂર ભોગવવાં પડે છે. એવું જેમ જેમ સિદ્ધાંત - સ્પષ્ટ જણાવે છે, તેમ ભગવદ્ ગીતા પણ પોતાની માન્યતા Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૨૧૩] પ્રમાણે સ્વીકારે છે. ત્યાં કહ્યું છે કે-શનિનોજ્ઞાનિનશ્ચીત્રसमे प्रारब्धकर्मणि ॥ न क्लेशो ज्ञानिनो धैर्यात्-क्लिश्यत्यશોર્ચત છે ? આ ચાલુ પ્રસંગે “ઓ દીન બી વીત જાયગ” આ દષ્ટાંત જરૂર યાદ રાખવું (જેથી દુ:ખના સમયમાં ધૈર્ય ટકી શકે) તે ટુંકામાં આ પ્રમાણે-એક રાજાને મહા બુદ્ધિશાલી દીવાન (મંત્રી) હતો. તે રાજ્ય ચલાવવામાં હતે આ ગુણને લઈને રાજા તેની ઉપર બહુ રાજી રહે છે. એક વખત રાજાની આગળ કઈ દુષ્ટ માણસે કહ્યું કે “ આ દીવાન તમને પદભ્રષ્ટ કરવાને કશીશ કરી રહ્યો છે.” રાજાને “કાન હોય પણ સાન ન હાય” જેથી આ બેટી બીનાને પણ સાચી માનીને હંમેશના નિયમ મુજબ જ્યારે બીજે દિવસે સવારે દીવાન કચેરીમાં આવ્યા, તે વખતે ક્રોધમાં આવીને રાજાએ હુકમ ફરમાવ્યું કે “હે સીપાઈ! દીવાનને કેદમાં પૂરી દે.” હુકમ પ્રમાણે સિપાઈ દિવાનને કેદમાં લઈ ગયા. અહીં દીવાન વિચારે છે કે–નક્કી કઈ દુષ્ટ માણસે રાજાના ખોટી રીતે કાન ભંભેર્યા છે, નહિ તો મને બીનગુનેગારને ગુને પણ જણાવ્યા વિના કેદમાં કેમ પૂરે ? “રાજાએ દિવાનને ભેજન પણ ન આપવું” એ હુકમ કર્યો હતે. જેથી દીવાનને ખાવાનું પણ મલતું નથી. આવા દુઃખને સમય છે, તે પણ જ્ઞાની દીવાન લગાર પણ ખેદ કરતા નથી, અને આત્માને આશ્વાસન દેવા માટે આનંદ પૂર્વક એજ શબ્દ બોલે છે કે “જે વી વી વીત ગાય ’ દીવાનના મેંઢા ઉપર લગાર પણું ઉદાસીનતા દેખાતી નથી. ઉપરના શબ્દો Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસુરિ કૃત [ ૨૧૪ ] સિપાઈઓએ પણ સાંભળ્યા, પણ તેના અર્થ તે સમજતા નથી. કેટલેાક સમય વીત્યા બાદ રાજાએ દીવાનની ખમર પૂછી. ત્યારે સીપાઇએએ કહ્યું કે હે રાજન્ ! દીવાન તા બહુજ આનંદમાં રહે છે, ને ‘ઓ ફોન વીવીત નાચ ન ’ આવુ ખેલે છે. રાજા વિચારે છે કે–આ વાક્યના અર્થ શે હશે ? દીવાનને ખેલાવીને પૂછું, તેા આના ખુલાસા મળે. રાજાએ સિપાઈને કહ્યું કે–દીવાનને ખેલાવેા. રાજાના હુકમથી સિપાઇ દીવાનને કચેરીમાં રાજાની આગળ લાવ્યેા. રાજાએ પૂછ્યું કે-‘ ઓ ટ્વીન ચીચીત ગાય ના આ વાક્યના અર્થ શા ? દીવાને કહ્યુ કે હે રાજન ! આના અર્થ કહેતાં આપનો અવિનય થાય, માટે હું અર્થ કહેવા ચાહતા નથી. ' રાજાએ કહ્યું કે--અવિનયની ીકર કરવી નહિ. ખરા અનીડરપણે જણાવેા. હવે તમને કેદખાનામાં નહિ રાખીએ. આવા નિર્ણય વચન સાંભળીને દીવાને કહ્યું કે ‘છોટીન થી ચીત જ્ઞાયા' આના અર્થ આ પ્રમાણે છેકાઇને સુખના દહાડા હાય કે કાઇને દુ:ખના દહાડા હાય, અન્ને જણાએ સમજવું જોઇએ કે ‘ ઓ ટ્વીન પીવીત બાથ’ એટલે સુખના દહાડા કાયમ રહેતા નથી, તેમજ દુ:ખના દહાડા પણ કાયમ રહેતા નથી. આ નિયમ પ્રમાણે હે રાજન્ ! તમારા સુખનાં દહાડા છે. તે પણ કાયમ રહેવાના નથી, અને મારે દુ:ખના દહાડા છે, તે પણ કાયમ રહેવાના નથી. જ્યારે સુખના દહાડા હાય, ત્યારે સમજુ માણસે મગરૂર ન થવું જોઇએ, અન્યાય ન કરવે જોઇએ, કારણ કે અન્યાય કરવાથી માંધેલાં કર્મો પેાતાનેજ ભાગવવાના છે. અને જ્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા : [ ૫] દુઃખના દહાડા હોય, ત્યારે મુંઝાવું નહિ, કારણ કે આવા સમ નથી વિશેષ લાગણું રાખીને કાયાથી ધર્મારાધન કરવામાં આવે, સમતાભાવ રાખીએ, આત્મસ્વરૂપની ચિંતવના નિરંતર કરીએ, તો જરૂર પુણ્યનું જોર વધે. આ વખતે એમ બને છે કે-જેમ વધારે બળવાન માણસ નબળા માણસને દબાવી શકે, તેમ પુણ્ય (નું જોર વધે ત્યારે તે) બળિયું બને ત્યારે અલ્પ બળવાળા પાપનું જોર ટકી શકતું નથી. એ તે જગજાહેર છે કે-પાપના ઉદયથી દુઃખ મળે છે. હે રાજ! મેં પાછલા ભવમાં તમારું અનિષ્ટ કર્યું હશે, તેનું મને આ ફલ મળ્યું છે. આમાં ડાહ્યા માનવે એકલા બાહ્યનિમિત્ત (તમે વગેરે)ને મુખ્ય નિમિત્ત કારણ તરીકે ન જ માનવા જોઈએ. કર્મ રાજા જે સ્થિતિમાં મૂકે, તેમાં આનંદ માન એ જીવન, અને તે સિવાયનું મરણ સમજવું. દીવાને કહેલી આ બીના સાંભળીને રાજાએ પોતાની ભૂલ કબુલ કરી અને આ દષ્ટાંતમાંથી બેધ લઈને જીવનમાં ઉતાર્યો. દીવાનને કેદખાનામાંથી મુક્ત કર્યો. ભવ્ય શ્રાવકેએ દીવાનની માફક દુ:ખના સમયે વૈર્ય રાખવું. તેમજ હંમેશાં ન્યાયના માર્ગે ચાલવું. વળી ખોટા અશુભ વિચારને ત્યાગ કરે. તથા બોલતી વખતે મિત-પ્રમાણસર અથવા જરૂર પૂરતું, તે વળી પ્રિય, સત્ય અને હિતકારી બેલવું. એમ શ્રી યંગશાસ્ત્રમાં કહ્યું છે. ૨૨૮. ગ્રંથકાર શ્રાવકને ઉપયોગી હિતશિક્ષા આપે છે – દુર્જનતણ પાસે ન કરવી પ્રાર્થના તે આકરા, આરંભને છોડી થવું માનુસારી ગુણધરા; Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] શ્રી વિજયપધસૂરિજી કૃત સંતોષમય જીવન ગુજારે જિમ સમાધિ મરણને, અંતિમ ક્ષણે પામે તથા શ્રાવક કરે વ્યવસાયને. રર૯ ' અર્થ–વળી શ્રાવકે વેપાર કરતાં દુર્જનની પાસે પ્રાર્થના ન કરવી. કારણ કે એક વાર પણ દુર્જનના સપાટામાં સપડાયા પછી તેના પ્રપંચમાંથી નીકળવું મુશ્કેલ થાય છે. વળી પૂર્વે કહેલા કૃષિ-ખેતી વગેરે ઘણા પાપવાળા આરંભ કાર્યોને ત્યાગ કરીને માર્ગાનુસારીના પાંત્રીસ ગુણેને ધારણ કરનારા થવું. તે માર્ગનુસારીના ૩પ ગુણ ટુંકામાં આ પ્રમાણે આ ગુણે શ્રાવક ધર્મના માર્ગમાં જોડનારા તથા ટકાવનારા છે, માટે માર્ગાનુસારી ગુણ કહેવાય છે. તેના ઘણાં ભેદે છે, તે પણ મુખ્ય ગુણે ૩૫ છે. તેમાં– ૧ ન્યાયસંપન્ન વિભવ–શ્રાવકે ન્યાયથી ધન ઉપાર્જન કરવું જોઈએ. અન્યાયથી મેળવેલું ધન લાંબે ટાઈમ ટેકેજ નહિ. ખાનારની બુદ્ધિમાં જરૂરી ફેરફાર થાય. કેઈએ પેલી રકમ હોય, તેમાંથી ઉચાપત કરવી, એ અન્યાય કહેવાય. માપમાં, વ્યાજમાં અને વેપાર વિગેરેમાં ભદ્રિકજનોને છેતરવા નહિ. કેઈને આડું અવળું ઊંધું ચતું સમજાવીને પૈસે મેળવે એ પણ અન્યાયજ કહેવાય. ન્યાયથી પેદા કરેલું ધન ભલે ઓછું હોય તે પણ એ (સે મણ લેઢા કરતાં) પાશેર સોના જેવું સમજવું. ૨ શિષ્ટાચાર પ્રશંસક:-શ્રાવકે ઉત્તમ જ્ઞાન અને કિયામય સદાચાર (અથવા સદાચારી પુરૂષ)ની પ્રશંસા કરવી. Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૨૧૭] રાજવિરૂદ્ધ કાર્ય કરવું નહિ, હિંસાદિ દેને તથા સાતે વ્યસનેને ત્યાગ કરે. વિગેરે સદાચારને જરૂર સાધ. ૩ સરખા કુલ અને શીલ (ધાર્મિક વર્તન) વાળાની સાથે વિવાહ કરી શકાય, તેમાં ત્ર જુદું હોવું જોઈએ. એક ગોત્રમાં તેમ ન થઈ શકે. બંનેને (પતિ અને સ્ત્રીને) એક સરખે ધર્મ હે જોઈએ. તેમ હોય તો ધર્મ સાધનામાં વિશેષ અનુકૂલતા જાળવી શકાય છે. ધાર્મિક ઝગડાઓ થતા નથી. સંપમય જીંદગી ગુજારી શકાય. ૪ પાપભીર-ઉત્તમ શ્રાવકે “પાપને બદલે પિતાનેજ જોગવવાને છે” એમ સમજીને પાપકાર્ય કરતાં જરૂર ચેતવું. પહેલેથી ચેતનારને ભવિષ્યમાં દુઃખ ન હોય. કહ્યું છે કેબંધ સમય ચિત્ત ચેતીએ, ઉદય મહા બલવાન અથવા ઉદયે શે સંતાપ” પ દેશાચાર પ્રમાણે વર્તન રાખવું–જે દેશમાં રહેતા હાઈએ તેને અનુસરીને ધર્માદિને વધે ન આવે તેવા આચાર વિચાર તરફ લક્ષ્ય રાખી પ્રવૃત્તિ કરવી. ૬ કોઈને પણ અવર્ણવાદ (નિંદા વચન) બોલ નહિ. તેમાં ચતુર્વિધ સંઘની તથા રાજાદિ અધિકારી પુરૂષોની કયારે પણ નિંદા નજ કરવી જોઈએ. નિંદા કરવાથી નીચ ત્ર કર્મ બંધાય છે. ૭ જ્યાં પેસવાના અને નીકળવાના અનેક રસ્તા (દરવાજે વિગેરે) હોય, તેવા ઘરમાં શ્રાવકે રહેવું નહિ, કાર Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ [૧૮] શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત ણ કે તેવા ઘરમાં રહેનારને ચેરાદિને ઉપદ્રવ થાય. તથા તેવા ઘરમાં રહેતાં સ્ત્રી આદિ કુટુંબી જન જીવનમર્યાદાઆબરૂ પણ જળવી શકે નહિ. તથા જે ઘર ચારે બાજુથી ઢાંકેલું હોય, ત્યાં પણ શ્રાવકે રહેવું નહિ, કારણ કે તેવા સ્થલે અગ્નિ સર્પ વિગેરેના ઉપદ્રવના પ્રસંગે જલ્દી પેસવાની અને નીકળવાની પૂરેપૂરી મુશ્કેલી નડે છે. શ્રાવક જ્યાં રહે ત્યાં આજુબાજુના આડોશીપાડેશી ધમી હોવા જોઈએ. અને તેમ હોય તોજ કુટુંબના ધાર્મિક સંસ્કારે ટકે છે. પાડોશી ખરાબ હોય તે બાલકો વિગેરે કુટુંબીજને તેનું તેવું વર્તન જોઈને “રાત્રિભોજન, અભક્ષ્યનું ખાવું, ખરાબ ભાષા બોલવી વિગેરે ખરાબ પ્રવૃત્તિ કરવા મંડી જાય છે. ૮–જેઓ ઉત્તમ ધાર્મિક વિચાર કરે, વિચારીને ખપ પૂરતું પરહિતકારી સત્ય બેલે, તથા કાયાથી આવશ્યક પ્રભુ પૂજા દાનાદિ ધર્મની આરાધના કરે તેવા ધર્મિષ્ઠ પુરૂષની સેબત કરવી. આવા પુરૂષ બીજાને પણ સમજાવીને (સારણવારણ–ચાયણ-પડિયણું કરીને) ધર્મમાં જોડે છે. તેમની સેબત કરવાથી પિતાની ભૂલ સુધરે, આપણું ધર્મમય જીવન બને, પાપ કાર્ય કરતાં ડરીએ અને આત્મકલ્યાણ સહેજે સાધી શકાય. મિત્ર પણ આવાજ સદાચારી જીને કરવા. કારણ કે તેવા ઉત્તમ શ્રાવકાદિ ભવ્ય જીને શાસ્ત્રમાં કલ્યાણ મિત્ર કહ્યા છે. જ્યાં સદાચારી બહુ શ્રુત સાધર્મિક ભવ્ય જીવો માહ માટે ઉત્તમ ચારે અનુયેગ ગર્ભિત વિચારેની આપ લે કરે, તે આયતન કહેવાય. શ્રાવકે તેવા ઉપાશ્રયાદિ સ્થાનને સેવનારા ઉત્તમ સાત્ત્વિક પુરૂષોની સેબત કરવી. Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૧૯] સાત્વિક પુરૂષ નિર્મલ શ્રદ્ધા ગુણને ધારણ કરે છે. શ્રી આનંદ શ્રાવક, સુલસા, રેવતી શ્રાવિકાદિની માફક દૈવિક પરીક્ષાના પ્રસંગે પણ ધર્મથી ચલાયમાન થયા નથી. તેઓ જમતી વખતે બીજાને દઈને જ જમે છે. તથા કષાયો સેવતા નથી, સાચું બોલે છે, તથા મેધા-બુદ્ધિ–ઘેર્ય-વિનય-દયા ને ધારણ કરે છે, અને આત્માદિ પદાર્થોનું નિર્દોષ જ્ઞાન મેળવે છે. તથા ઉલ્લાસથી સરલતા પ્રધાન ઉત્તમ-નિરભિલાષ પ્રવૃત્તિ કરનારા હોય છે. એમ તો બીજા શાસ્ત્રોમાં પણ રૂપાન્તરે (બીજી રીતે) કહ્યું છે તે આ પ્રમાણે–સરવે રસ્તમસ્ત્રીતિ विज्ञेयाः प्रकृतेर्गुणाः ॥ तैश्च युक्तस्य चित्तस्य-कथयाम्यखिलान्गुणान् ॥१॥ ॥ शार्दूलविक्रीडितवृत्तम् ॥ आस्तिक्यं पविज्यभोजनमनुत्तापश्च तथ्यं वचः । मेधाबुद्धिधृतिक्षमाश्च करुणा ज्ञानं च निर्दभता ॥ कर्मानिंदितमस्पृह च विनयो धर्मः सदैवादराद्-एते सत्त्वगुणान्वितस्य मनसो गीता गुणा જ્ઞાનિમિ છે ? A તેમજ શ્રાવકે રાજસી અને તામસી પુરૂષોની સેબત કયારે પણ નજ કરવી જોઈએ. તેમાં રાજસી પુરૂષ કોધી હોય છે, નિર્દયપણે સામાની ઉપર પ્રહાર કરે છે, ભેગ સાધનને માટે ઘણું કષ્ટ સહન કરે છે, તેમને સાંસારિક તુચ્છ સુખની ઈચ્છા વધારે હોય છે, તેઓ ભગતૃષ્ણાના ગુલામ બને છે, માયાને સેવે છે; જૂઠું બોલે છે. અધીરતા અને અહંકારવાળા હોય છે, લક્ષ્મી આદિની મઝમજા ભગવે છે અને તેવી સ્થિતિમાં મદેન્મત્ત બને છે. ભેગ સાધન મેળવવા માટે ઘણી મુસાફરી કરે છે. અને તેમને ઐહિક સુખની તીવ્ર લાલસા હોય છે. આ વાત રૂપાન્તરે બીજા શાસ્ત્રોમાં પણ કહી છે. તે આ પ્રમાણે-(શાર્દૂ વિશ્વરિ Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ [ રર૦ ] શ્રી વિજયપધસૂરિજી કૃત तवृत्तम् ) क्रोधस्ताडनशीलता च बहुलं दुःखं सुखेच्छाऽ धिका। दम्भः कामुकताऽप्यलीकवचनं चाधीरताहंकृतिः ॥ ऐश्वर्यादभिमानिताऽतिशयितानन्दोऽधिकं चाटनं । प्रख्याता દિ ષોજુન રહિતસ્થતિ ગુશ્ચિતત છે તથા તામસી પુરૂષ-શ્રદ્ધા ગુણ વિનાના હોય છે, અપ્રસન્ન (સખેદ) રહે છે, બહુજ આળસુ હોય છે, અને તેમની બુદ્ધિ મલિન હેાય છે, તેઓ અકાર્ય સેવીને રાજી થાય છે, ઘણું નિદ્રા સેવે છે, જ્ઞાનમાર્ગથી વેગળા રહે છે, તેમજ મૂઢ અને ક્રોધાંધ હોય છે. આ વાત સંક્ષેપમાં બીજી રીતે અન્યત્ર આ પ્રમાણે કહી છે-(શસ્ત્રવિતિવૃત્ત) નાસ્તિक्यं सुविषण्णताऽतिशयिताऽऽलस्यं च दुष्टा मतिः। प्रीतिनिन्दितकर्मशर्मणि सदा निद्रालुताऽहर्निशम् ॥ अज्ञानं किल सर्वतोऽपि सततं क्रोधांधता मूढता । प्रख्याता हि तमोगुणेन સદિતસ્થતે કુતિઃ રૂા સાત્વિક પુરૂષે વિશિષ્ટ જ્ઞાન કિયા મય ધાર્મિક જીવન ગુજારે છે અને તેઓ ભવાન્તરે ઉંચે (દેવલેકમાં અથવા મેક્ષમાં) જાય છે, રાજસી પુરૂષનું લેભપ્રધાન જીવન હોય છે અને તામસી પુરૂષ-પ્રમાદ–મેહઅજ્ઞાન દંભાદિ દેને સેવીને ભવાંતરે અધોગતિમાં જાય છે. सत्त्वात्संजायते ज्ञान-रजसो लोभ एव च ॥ प्रमादमोहौ तमसो -भवत्यज्ञानमेव च ॥१॥ ऊर्ध्व गच्छन्ति सत्त्वस्थाः-मध्ये तिष्ठंति राजसाः॥ जघन्यगुणवृत्तिस्था:-अधो गच्छंति तामसाः ॥२॥ ૯ શ્રાવકે પિતાના મહા ઉપકારી માતાપિતાની આજ્ઞા પ્રમાણે જરૂર વર્તવું. સવારે તેમને બંને હાથ જોડી વંદન કરવું. વિનયથી ભક્તિ કરવી તેમ કરવામાં પોતે માતા પિતાને આશીર્વાદ મેળવીને સુખી જીવન ગુજારી શકે છે. માતા પિતાને Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૨૧] અવિનય કદી પણ કરે નહિ. તેમને ધાર્મિક પ્રવૃત્તિમાં અને પરલોક સાધનામાં કુલીન પુત્રએ જરૂર મદદ કરવી. ૧૦ શ્રાવકે શાંતિમય ધાર્મિક જીવન ગુજારવા માટે જ્યાં રાજાઓને મહેમાહે વિધભાવ ચાલતો હોય, તથા રેગ ચાલે અને દુકાલ હોય, ત્યાં રહેવુંજ નહિ. ૧૧ શ્રાવકે જેથી દેશ-જાતિ-કુલ–દેવ-ગુરૂધર્મ–માતા -પિતા આબરૂને લાંછન (ડાઘ-કલંક) લાગે તેવું કામ કદી પણ કરવું નહિ. મોહાદિને વશ થઈને જેઓ તેવું કરે છે, તેમને આ ભવમાં ભયંકર વેદના ભેગવવી પડે છે, અને પરભવમાં દુર્ગતિના દુઃખો ભેગવે છે. ૧૨ આવક (પેદાશોના પ્રમાણમાં ખર્ચની મર્યાદા બાંધવી. દેખાદેખી ખર્ચ કે દેવું વધારવાની ટેવ ન રાખવી, કારણ કે તેમ કરવાથી ભવિષ્યમાં અચાનક મુંઝવણ આવી પડે છે. માટે જ કુટુંબમાં વડીલે કરકસર અને સાદાઈની પદ્ધતિ પડે, તેવી ચેજના કરવાની ખાસ જરૂરીયાત છે. આવક વધે તે તે સાધર્મિક ભક્તિ આદિ ઉત્તમ કાર્યોમાં જરૂર વાપરી દેવી જોઈએ. શુભ ખાતાની કે ધાર્મિક ખાતાની જે રકમ વાપરવાની હોય, તેને જલદી નક્કી કર્યા પ્રમાણે સદુપયેગ કરે. એમાં પોતાના નિમિત્તે કે કુટુંબના નિમિત્તે તેને લગાર પણ અંશ વાપરી શકાય જ નહિ. ભૂલથી તેમ થતું હેય તે ન થાય, તેમ જરૂર કાળજી રાખવી, અને ભૂલની શુદ્ધિ કરવી. પ્રસંગે શ્રાવકે યાદ રાખવું કે સાધારણ ખાતાની Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ [ રરર] શ્રી વિજયપદ્ધસૂરિજી કૃત રકમ-જ્ઞાનકાર્યમાં અને દેવાદિના કાર્યમાં વાપરી શકાય, અને જ્ઞાન ખાતાની રકમ દેવાદિના કાર્યમાં વપરાય, પણ સાધારણ ખાતાના કાર્યમાં ન વપરાય. તથા દેવ દ્રવ્યની રકમ પ્રભુદેવના અને મંદિરના કાર્યમાં જ વાપરવી. પણ જ્ઞાનના અને સાધારણ ખાતાના કાર્યમાં નજ વાપરી શકાય. ૧૩ ધનને અનુસાર શ્રાવકે વેષ રાખવો. તેમજ તે વેષ રાખવે કે જેથી પિતાની આબરૂ જળવાય. પ્રભુ દેવ અને ગુરૂના દર્શન-વંદનાદિ પ્રસંગે દહેરામાં ઉપાશ્રયે ઉઘાડા માથે જઈ શકાય નહિ. દેવપૂજનના અવસરે, પિષધ, ઉપધાન વહનાદિ પ્રસંગે માથું ખુલ્લું રહે તેને વાંધો હોયજ નહિ. ૧૪ શ્રાવકે બુદ્ધિના આઠ ગુણોને સમજીને યાદ કરવા. હંમેશાં તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી, તે આઠ ગુણે આ પ્રમાણે૧ પ્રભુદેવે કહેલા શાસ્ત્રોને સાંભળવાની તીવ્ર ચાહના રાખવી. ૨ તેવા સિદ્ધાંતને ઉલ્લાસથી નિરંતર સાંભળવા. ૩–સાંભળીને અર્થ સમજવો. ૪ સમજીને તે યાદ રાખે. પ જિજ્ઞાસા બુદ્ધિએ તેમાં તર્ક કરવા (તે સામાન્ય જ્ઞાન). તેમ કરીને વિસ્તારથી વસ્તુતત્વને બેધ મેળવે. ૭ અર્થનું જ્ઞાન લેવું. ૮ આ વસ્તુનું સ્વરૂપ આવું છે, જેમકે ચેતના સ્વરૂપવાળે જીવ છે. વિગેરે નીર્ણય રૂપે જ્ઞાન મેળવવું (તે તત્વજ્ઞાન કહેવાય ) " . ૧૫ અમૃત, સાકર, શેલડી અને દ્રાક્ષથી પણ વધારે મીઠી ધર્મના સ્વરૂપને જણાવનારી શ્રી જિનવાણું સાંભળવી, જેથી Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકો [ રર૩] પિતાની ધાર્મિક ફરજે સમજાય અને તે પ્રમાણે પ્રવૃત્તિ કિરીને જરૂર આત્મહિત સાધી શકાય. ૧૬ અજીર્ણ (ખાધેલું અનાજ ન પચે તે) અનેક રેગોને ઉપજાવે છે. આ બાબત ભાવપ્રકાશાદિ અનેક વૈદ્યક ગ્રંથમાં કહ્યું છે કે- અનામવા ” આવું અજીર્ણ હોય ત્યારે ધર્મિષ્ઠ શ્રાવકોએ જમવું નહિ. (નવું ભજન લેવું નહિ.) તેવી સ્થિતિમાં જમવાથી ધાર્મિક સાધનામાં જરૂર ખલેલ પહેચે, રેગાદિની પીડા ભેગવવી પડે, એમ સમજીને ખાધેલું અનાજ પચી જાય, પછી નવું ભેજન લેવું. ૧૭ ભૂખ લાગે ત્યારે ખાવું, ટાઈમ બેનટાઈમે જમવાથી આરોગ્ય સચવાય નહિ. તેમાં પણ ઊદરિકા તરફ જરૂર લક્ષ્ય રાખવું. આહારને જેટલો ભાગ ગળેથી સુખે કરી ઉતારી શકીએ તેટલા ભાગનું નામ એક કેળીઓ કહેવાય. બીજા ગ્રંથમાં કુકડીના ઇંડાના આકાર જેટલો જે આહારને ભાગ તે કેળી કહેવાય, એમ કહ્યું છે. સામાન્ય નિયમે પુરૂષને આહાર ૩૨ કવલને અને સ્ત્રીને આહાર ૨૮ કવલને જાણ. એમાં ઉંમરના અને અવસ્થા વિશેષના પ્રમાણમાં ઓછાશ પણ સંભવે. ૧૮ ધર્મ, અર્થ અને કામ આ ત્રણમાં મહામહે એક બીજાની જેમ મહત્તા અને અનુકૂલતા જળવાય, તેવી રીતે પ્રવૃત્તિ કરવી, એટલે ત્રણેમાં ધર્મ અગ્રેસર છે, એમ સમજીને શ્રાવકે પહેલી ધાર્મિક પ્રવૃત્તિ જાળવીને જ બીજી પ્રવૃત્તિ કરવી ઉચિત છે. યાદ રાખવું કે ધર્મથીજ દ્રવ્ય વિગેરે તમામ Jain Educationa International For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ [ રર૪] શ્રી વિજ્યપદ્ધસૂરિજી કૃત સુખના સાધનો મળે છે. ધર્મને આગળ કરીને ચાલનારા ભવ્ય જી કોઈ પણ દિવસ દુઃખને લગાર પણ પામતા નથી. ધર્મને સાધવાથીજ ધનાદિની વૃદ્ધિ થાય છે. કહ્યું છે કે-ધર્મ વર્ધતા ધન વધે–વધત વધત વધી જાય છે ધર્મ ઘટતા ધન ઘટ-ઘટત ઘટત ઘટ જાય ૧૫ ધાર્મિક નિયમને માન આપીને દ્વવ્યાદિ મેળવે તે લાંબો ટાઈમ જરૂર ટકે, ત્યાં અગ્નિ ચાર રાજાને તલભાર પણ ભય હોયજ નહિ–કહ્યું છે કે--વત્તા धनदायादाः-धर्माग्निनृपतस्कराः ॥ ज्येष्ठवंध्वपमानेन-त्रयः વ્યક્તિ વાંધવાના હે માનવ! તું માથે પાઘડી પહેરે છે તે એમ સમજાવે છે કે હે માનવ! તું પાઘડીને (૬મીનીટને) પણ ભરોસો રાખીશ નહિ. કારણ કે અચાનક જીવનદેરી તૂટતાં વાર નહિ લાગે. બાહ્ય જીવનની સુખાકારી માટે પુદગલાનંદી જીવેએ મહેલ, બગીચા, દવાખાના વિગેરે સાધન માન્યા છે. તે દ્રષ્ટિએ પણ આત્મિક જીવનની ઉન્નતિને માટે ધર્મની આરાધના કરવી જ જોઈએ. કારણકે તેથી જ આત્મા નિર્મલ બનીને પૂર્ણ સ્થિર શાંતિમય પરમપદને પણ સાધવા સમર્થ થઈ શકે છે. આ ઈરાદાથી ઉત્તમ શ્રાવકે ધર્મારાધન થોડે ઘણે ટાઈમ જરૂર કરવું જ જોઈએ. તેવા પ્રકારના નિયમિત ટાઈમટેબલ પ્રમાણે વર્તવાથી સર્વે અનુકૂળતા જાળવી શકાય છે. ૧૯ અતિથિ દાન એટલે સુપાત્રે દાન દેવું ને અનુકંપા ; દાન પણ ચૂકવું નહિ. ૨૦ ગષ્ઠામહિલ, જમાલિ વિગેરેન જેવો શ્રાવકે કદાગ્રહ (બોટી ઝકડ-લેપકડ) કરે નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૨૨૫ ] ૨૧ વ્રત વિગેરે વિશિષ્ટ ગુણાને ધારણ કરે તે ગુણી પુરૂષ કહેવાય. તેવાના પક્ષપાત કરવા, એટલે તેમની બહુમાન પૂર્ણાંક સેવના કરવી, જેથી પેાતાનુ જીવન નિર્મલ અની શકે ૨૨ શાસ્ત્રકાર મહિષ ભગવંતોએ તથા રાજાએ જે દેશમાં જવાની ના પાડી હાય, અને જે ટાઇમે જે કાર્ય કરવાની ના પાડી હાય, અનુક્રમે તે દેશમાં જવું નહિ, ને તે ટાઇમે તે કામ કરવું નહિ. કારણકે તેમ કરવામાં અનેક જાતની વગર જોઈતી આપત્તિ ભાગવવી પડે છે. ૨૩ પેાતાની શક્તિના વિચાર કરીને ઇષ્ટ ( કરવાં ધારેલ ઉચિત )કાના આરંભ કરવા. ગજા ઉપરાંત કામ કરવાથી પરાજય પામીએ અને તેમ કરવું એ પડતીનું ચિહ્ન છે. પરમપૂજ્ય ન્યાયાચાર્ય શ્રી યશેાવિજયજી મહારાજે કહ્યું છે કે ઉચિત ક્રિયા નિજ શક્તિ છડી, જે અતિ વેગે ચઢતા; પણ ભવ સ્થિતિ પરિપકવ થયા વિણ, જંગમાં દીસે પડતા-૧ ધન્ય તે મુનિવરારે, જે ચાલે સમભાવે. ઃઃ એ પ્રમાણે શ્રાવકે પેાતાના અલાબલને પણ જરૂર વિચાર કરવા. કારણકે તેમ જે ન કરે, તેને વગર મેાતે મરવું પડે છે. ચાર કામ વગર મેાતે મારનારા છે. તે આ-૧ જે પરસ્ત્રીગમન, દેવદ્રવ્યભક્ષ વિગેરે ભયંકર ગેરવ્યાજબી કા કરે. ૨ જે સગાં સંબંધિમાં નારઢ વિદ્યાના પ્રયાગ કરી ઝઘડા ઉભા કરે અગર કરાવે. ૩ જે પેતાથી અધિક અલવાળા પુરૂષની સાથે લડવા તૈયાર થાય. ૪ અને જે દાની ખાણુ જેવા સ્ત્રીવર્ગના વિશ્વાસ કરે. કહ્યું છે કે -વિતર્નામ: ૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬] શ્રી વિપદ્મસૂરિજી કૃત स्वजनविरोधो बलीयसा स्पर्धा ॥ प्रमदाजनविश्वासः-मृत्योrળ વારિકા ૬ ૨૪ વ્રત જ્ઞાનાદિ ગુણવંત પુરૂની પૂજા (પર્કપાસનાભક્તિ-વિનય) કરવી. ૨૫ પોષણ કરવા લાયક પુત્રાદિસ્વજન નેકર વિગેરેનું પિષણ કરવું, તેમના ધાર્મિક સંસ્કાર કેમ મજબુત થાય તે તરફ જરૂર લક્ષ્ય રાખવું. અવસરે શાંતિથી અને પ્રેમથી હિતશિક્ષા આપીને સન્માર્ગમાં જોડવા, બીન સમજણને લઈને અવળે રસ્તે જતા હોય તો અટકાવવા. - ૨૬ જેમાં પોતાનું, દેશ, સંઘ, જ્ઞાતિ, સ્વજનાદિનું અહિત સમાયેલું હોય, તેવું કામ ભયંકર દુઃખ આપનાર છે, આવે દીર્ઘદ્રષ્ટિ વાપરીને વિચાર કરીને તેવું પ્રાણાતે પણ ઉત્તમ શ્રાવકેએ નજ કરવું. જે કરવાથી સ્વપરહિત થાય, તેવું કામ જલ્દી જરૂર કરવું. ર૭ દુર્લભ માનવભવ પામીને હવે મારે શું કરવું જોઈએ? શું ન કરવું જોઈએ? કયા પદાર્થો ખાવા લાયક નથી? વિગેરે જરૂરી જે જાણવા જેવું હોય, તેને જાણવું. છેડવા લાયક જીવહિંસા વિગેરેને જરૂર છોડવા. ૨૮ અવસરે કોઈએ આપણું કામ કર્યું હોય, દુઃખના સમયમાં મદદ કરી હોય, ધર્મમાર્ગમાં આપણને આગળ વધાર્યો હોય, તેવા ઉપકારી પુરૂષને ઉપકાર જરૂર માન, તેની આજ્ઞા પ્રમાણે વર્તવું, ઉપકારને યથાશક્તિ બદલે Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૨૭ ] આપવા. સમજી શ્રાવક ‘ગરજ મટીને વૈદ્ય વેરી' એવુ કામ તેા કરેજ નહિ. કારણુકે તેમાં ઘણું નુકસાન ભેગવવું પડે: ૨૯–વિનય, દાન, વિવેક વિગેરે ગુણાથી લેાકેાને આપણું વન જોઇને પ્રેમ જાગે તેવુ સાદું ધાર્મિક વન કાયમ રાખવું. અનીતિ કે લેાકધર્મ વિરૂદ્ધ વર્તન કરીએ તેા લેાકેા ફિટકાર આપે, માટે શ્રાવકે તેમ કરવુંજ નહિ. ૩૦-લજ્જા ગુણુ ધારણ કરવા, પ્રાણાંત કષ્ટ પણ લીધેલા વ્રતા છેાડવા નહિ, કારણકે તેમ કરવાથી અને ભવ બગડે, અને લેાકમાં અપકીર્ત્તિ –અવિશ્વાસ ફેલાય, મનમાં ખેદા પાર રહે નહિ. કહ્યું છે કે वरं प्राणपरित्यागो, न व्रतपरिखंडनम् ॥ मृत्योश्च क्षणिकं दुःखं, मानभंगो दिने दिने ॥ १ ॥ ૩૧-સર્વ જીવા સુખને ચાહે છે, મરવાને ચાહતા નથી કારણકે સર્વને પેાતાના પ્ર!ણુ વ્હાલા હાય છે. કીડીથી માંડીને તપાસીએ તે ઠેઠ હાથી સુધીના તમામ જીવાને જીવવું વ્હાલું છે, માંકડ જેવાને પણ પકડવા જઇએ તે તે તરતજ ભાગી જાય છે, એથી સાબીત થાય છે કે સને જીવવું વ્હાલું છે. કહ્યું છે કે અમેધ્યમધ્યે કીટસ્થ, સુરેન્દ્રર્ય પુરાયે સમાના નીવિતસ્યારા, સમં મૃત્યુમય ચોઃ ર્ ॥ હજારા સાઇંટીટિ ભેગા થાય તેાએ તેમાંના એકમાં પણ તાકાત નથી કે એક માખીની પાંખ પણ મનાવી શકે. જ્યારે બનાવવાના અધિકાર નથી àા તેના (સામાના) પ્રાણ લેવાના અધિકાર કઈ રીતે હાઇ શકે ? એમ સમજીને ઉત્તમ શ્રાવકેાએ દ્રવ્યાદિના Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ [૨૮] શ્રી વિજયપધ્ધસૂરિજી કૃત ભેગે પણ સામાના પ્રાણ જરૂર બચાવવા, અને બીજાને જરૂર ધર્મના રસ્તે દેરવા, ઘરમાં દસ જગ્યાએ ચંદરવા બાંધવા. જયણા પૂર્વક પ્રવૃત્તિ કરવી, એમ કરવાથી લાંબુ જીવન ભેગવી શકાય, અને સુખ સાહિબી પણ ટકી શકે. ૩૨. શ્રાવકે સ્વભાવ શાંત રાખવે, જેથી પિતે સુખમય જીવન ગુજારી શકે. સંપને વધારી શકે અને બીજાનું પણ ધાર્મિક જીવન ટકાવી શકે. કષાય સેવવા નહિં, સમતા ભાવ વધારે, સામે ભૂલ કરે તે શાંતિથી સમજાવો. ૩૩. શ્રાવકે પરોપકાર કરવામાં હંમેશાં શૂરા થવું. સાધમિક બંધુઓ આર્થિક સ્થિતિમાં નબળા હોય, તે યથાશક્તિ મદદ કરીને જરૂર તેમને ટકાવવા. તેમ કરવામાં જિન શાસનને ટકાવવા જેટલો લાભ કહ્યો છે. આ બાબત આગળ વિસ્તારથી સમજાવીશ. ૩૪. (૧) કામ (૨) કોધ, (૩) લેભ, (૪) માન, (૫) મદ, (૬) હર્ષ. આ છે શત્રુઓ આત્માને ભયંકર નુકશાન કરે છે, માટે તે અંતરંગ શત્રુ કહેવાય છે. તેમાં ૧. કામવિષયવાસના. ૨. ક્રોધ-મનમાં બળવું અથવા સામાને લાલચિળ થઈને કઠોર વેણુ બેલવાં. ૩. લેભ-દ્રવ્યાદિને વધારે વધારે મેળવવાની તીવ્ર લાગણી (વલોપાત). ૪. મદ-જ્ઞાનાદિમાં મારા જેવો કઈ નથી આવી ભાવના. તેના આઠ ભેદ અને દરેક મદથી કોને કેવા ગેરલાભ થયા? તે બીના શ્રી સંવેગમાલા ગ્રંથમાં જણાવી છે. જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવી. Jain Educationa International For Personal and Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ રર૯] ૫. માન–અહંકાર. ૬. પાપ કરીને રાજી થવું તે હર્ષ. સમજી શ્રાવકે આ છ કટ્ટા શત્રુઓને જરૂર ત્યાગ કરવો. ૩૫. ઈદ્રિયોને વશ કરવી–પ્રભુદેવના આગમની વાણુને સાંભળવી એ લગામનું કામ કરે છે. જેમ લગામથી ઘોડાને વશ કરી શકાય, તેમ આગમની વાણી રૂપી લગામથી ઇંદ્રિ રૂપી ઘોડાને વશ કરી શકાય છે. સ્વછંદપણે રહેલી આ ઇંદ્રિય સંસારી જીવને ચારે ગતિનાં દુઃખ પમાડે છે. જુઓ હાથીને સ્પર્શનેન્દ્રિયની પરાધીનતાને લઈને ઘણાં અસહ્ય દુ:ખે ભેગવવાં પડે છે. માછલું લોઢાના કણેકવાળા કાંટામાં ભરાઈને મરણ પામે છે. એ રસનેન્દ્રિયનું પાપ સમજવું. ધ્રાણેન્દ્રિયના પરવશપણાને લઈને ભમરાને કમળના ડેડામાં ભરાઈ જઈને છેવટે મરવું પડે છે. તથા ચક્ષુરિંદ્રિયની લલુપતાને લઈને પતંગિયું દીવાની તમાં ઝપલાઈને મરણ પામે છે. અને હરિણ શ્રોત્રેન્દ્રિયની લુપતાથી પારધીના હાથે મરણ પામે છે. કહ્યું છે કે રસના મીન મરે, નયન ઘd, श्रवणमें कुरंग मरे, भोगमें मातंगा; सुगंधमें भ्रमर मरे, जगत पंच रंगा, विबुध करण संग तजे, धर्म में अभंगा ॥१॥ ઇદ્રિના આવા વિકટ દુઃખની વિચારણા કરીને ભવ્ય શ્રાવકેએ ઈદ્રિયને કાબુમાં રાખી ધર્મારાધન જરૂર કરવું જેથી આત્મિક લક્ષ્મીને વૈભવ જલદી સાધી શકાય. તથા હે શ્રાવક! તું અત્યંત લોભનો ત્યાગ કરીને સંતોષવાળું જીવન ગુજારજે. આ બાબત શેલડી ચાવનારનું દૃષ્ટાંત સંવેગમાલામાં કહ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૦ ] શ્રી. વિજયપદ્મસૂરિજી કૃત વળી શ્રાવકે તેવા પ્રકારના સરલ–નિર્દોષ વ્યવસાય-ધંધા વેપાર કરવા જોઇએ. જેથી મરણની છેલ્લી ઘડીએ સમાધિ મરણની પ્રાપ્તિ થાય. ૨૨૯. નીચે જણાવેલી હિતશિક્ષા શું સાચા શ્રાવકે ભૂલે ખરા કે ? નજ ભૂલે એમ જણાવે છે: સર્વ પાપસ્થાન છેડે વ્યસન સાતે પરિહરે, સટ્ટો કરે ન લગાર . અણધાર્યું મરણ એથી ખરે; અન્યકૃત ઉપકાર સમરે ઉચિત મલા પણ દીએ, ક કારણથી ખચી આદર્શ જીવન જાળવે. ૨૩૦ અર્થ:—શ્રાવકે સર્વે અઢાર પાપસ્થાનકાને ત્યાગ કરવા. તથા સાતે વ્યસન છેડી દેવાં. કાઈ પણ જાતના સટ્ટાના વ્યાપાર ન કરે, કારણ કે સટ્ટાના વ્યાપાર કરવાથી અચાનક મરણુ (હાર્ટ ફેલ) પણ થાય છે. (આ સટ્ટાના ધંધાથી દરેકને વગર મહેનતે પૈસાદાર થવાની ઇચ્છા આ જમાનામાં થાય છે, પણ દ્રવ્ય મળવું અથવા ન મળવું તે પુણ્યને આધીન છે. તથા વગર મહેનતના પૈસા લાંબે વખત ટકતા ૧. સમાધિ મરણઃ—શમતા પૂર્ણાંકનું મરણુ. મરતી વખતે પ્રાપ્ત થતી ચિત્તની સ્થિરતા. શ્રી પચત્રમાં આ મામતને સારા વિસ્તાર કરેલા છે. ૨. સાત વ્યસને આ પ્રમાણેઃ-૧ માંસ ખાવું, ૨ મદિરાપાન ૩ મૃગયા–શિકાર, ૪ વેશ્યાગમન, ૫ વ્રત–જુગાર, ૬ પરી લંપટતા ૭ ચેરી. આ સાતમાંના એક એક વ્યસનથી પણ જીવા ધણા દુ:ખી થયા છે. તે સાતનુ તે શું કહેવું. ? Jain Educationa International For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકો [૨૩] નથી. તેમજ તે ધંધાથી આર્ત ધ્યાન ઘણી વાર થયા કરે છે. કેટલાએ પૈસાદાર અને આબરૂદાર માણસોએ આ ધંધામાં ફસાઈને પોતાની આબરૂ તથા પૈસે ગુમાવ્યો છે. નબળી સ્થિતિમાં લેકે આગળ મેં નહિ દેખાડી શકવાથી કેટલાએ માણસેએ ઝેર વગેરે ખાઈને આપઘાત કર્યાના પ્રસંગે પણ બન્યા છે. માટે સુખી થવાની ઈચ્છાવાળાએ આ અત્યંત હાનિકારક ધંધામાં પડવું નહિ.) તથા ઉત્તમ શ્રાવકે બીજાએ કરેલા ઉપકારને યાદ રાખે, તેમજ પોતાની શક્તિને અનુસારે ઉપકારીને યોગ્ય બદલે પણ આપે, તથા કર્મબંધના કારણથી અલગ રહીને આદર્શ—ધાર્મિક જીવન જીવે. ૨૩૦. શુદ્ધ વ્યવહાર જણાવીને શ્રાવક તે પછી શું કરે? તે હવે ગ્રંથકાર જણાવે છે – ભજન પ્રસંગે પૂર્ણ રંગે દાન મુનિને દેહને, સાધર્મિ વાત્સલ્યાદિ સાધી પરિજને સંભાળીને; લીધેલ પ્રત્યાખ્યાન પારી ઉચિત ભેજન વાપરે, વિસ્તાર એને આગમે સંક્ષેપ કૃતધર ઉચ. ર૩૧ અર્થ:–ત્યાર પછી ભેજન કરવાના ટાઈમે મુનિરાજનો વેગ હોય તો તેમને પૂરેપૂરા ઉલ્લાસથી વહેરાવીને તથા શક્તિ પ્રમાણે સાધર્મિક વાત્સલ્ય કરીને તેમજ નોકર ૧. શ્રી સંવેગમાલામાં કર્મબંધના કારણેથી બચવાનો સ્પષ્ટ ઉપાય બતાવ્યું છે. શ્રી જૈનધર્મ પ્રચારક સભાએ છપાવી છે. ૨. સાધર્મિક વાત્સલ્ય –પિતાના સમાન ધર્મ પાળનાર તે સાધર્મિક. તેમને પિતાની શક્તિ પ્રમાણે અન્નપાનાદિ વડે ઉચિત આદર સત્કાર Jain Educationa International For Personal and Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ [ ર૩ર ] શ્રી વિજયપધરિજી કૃત ચાકર વગેરે હોય તે તેમની પણ સંભાળ લઈને ત્યાર પછી પિતે ગુરૂ પાસે લીધેલું પચ્ચખાણ પારીને ઉચિત-કલ્પ તેવું ભેજન વાપરે. આગમમાં આ સંબંધી ઘણા વિસ્તાર ' છે, તેને વિધિ મૃતધરેએ ટુંકાણમાં આ પ્રમાણે કહ્યો છે. ૨૩૧ વ્યાપાર ન્યાયપ્રધાન કરીને ઉચિત ભજનના ક્ષણે, શ્રાવક ઘરે આવે કરી તૈયાર શુભ નિવેધને; ઘરમંદિરે નૈવેધ કરે થાલ પ્રભુ આગલ ધરે, મુનિને નિમંત્રણ વિનય ને બહુમાનથી નિયમા કરે. ર૩ર અર્થ ઉપર કહી ગએલી રીતે ન્યાય-નીતિપૂર્વક પિતાને બંધ કરીને ભેજનને ચેાગ્ય અવસરે શ્રાવક પોતાને ઘેર આવે. ત્યાર બાદ ભોજન માટે રાંધેલી રસાઈમાંથી ઉત્તમ નૈવેદ્યને તૈયાર કરીને થાલમાં મૂકીને ઘર મંદિરમાં પ્રભુદેવની સામે મૂકે. વળી મુનિરાજને આહાર માટે ઘણા વિનય અને આદરપૂર્વક નિમન્ત્રણ કરે. ૨૩૨. કરે છે. આ પ્રસંગે ચંદ્રાવતી નગરીના ૩૬૦ કરેડાધિપતિઓ કે જેઓ હંમેશાં ક્રમસર સાધર્મિક વાત્સલ્ય કરતા હતા, સાધર્મિકભાઈની આર્થિક સ્થિતિ નબળી જાણે તે તેને ખાનગી મદદ પણ કરીને મૂલ સ્થિતિએ પહોંચાડવા ચૂકતા નહિ તેમનું દૃષ્ટાંત સમજવું. સાધર્મિકને ટકાવવાથી શાસન ટકાવવા જેટલું જરૂર લાભ થાય છે. બીજાને શાંતિ પમાડનાર ભવ્ય જીવોજ સાચી શાંતિ પામી શકે છે, આ વાત ભૂલવી ન જોઈએ. ૧. આ પ્રાચીન રિવાજ હતો. સાધર્મિક વાત્સલ્યાદિ પ્રસંગે વિવેકી શ્રાવકે હાલ પણ તે પ્રમાણે કરે છે. એથી પ્રભુની આગળ Jain Educationa International For Personal and Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિક [૨૩૩] - હવે શ્રાવક કઈ રીતે મુનિને નિમંત્રણાદિ કરે તે જણાવે છે – નિસ્પૃહી મુનિરાજને નિર્દોષ આસન બેસવા, વિનતિ કરે પરિવાર સહ વિધિ સાચવીને વાંદવા; વિઘના દૃષ્ટાંતથી દેશાદિ મીમાંસા કરી, અશનાદિ વહોરા વિધાને દાન ભૂષણને ધરી. ર૩૩ અર્થ –પૃહા રહિત મુનિરાજને નિમન્ત્રણ કરીને (હેરવા માટે તેડી લાવીને) તેમને નિર્દોષ આસન ઉપર બેસવા માટે વિનતિ કરે. ત્યાર બાદ શ્રાવક વિધિપૂર્વક પિતાના પરિવાર સાથે તેમને વંદન કરે. વૈદ્યના દષ્ટાન્તથી દેશ કાલ વગેરેની મીમાંસા-વિચારણા કરે. ત્યાર પછી દાનના પાંચ ભૂષણને સાચવીને અશન વગેરે ચાર પ્રકારના આહારને હેરાવે. ૨૩૩. નૈવેદ્ય થાળ (ભજનની પહેલાં) જરૂર મૂકવો જોઈએ. એ શ્રાવકને ધામિક વ્યવહાર છે. તે પછી ભોજન કરાય. એમ સહેજે સમજી શકાય છે. શ્રી ઉપદેશ પ્રાસાદ શ્રાદ્ધવિધિ આદિમાં આ બાબત વિસ્તારથી કહ્યું છે. ૧. જેમ વૈધ દરદીને તેને દેશ, કાળ, ભાવ વગેરે તપાસીને પછી યોગ્ય દવા આપે છે, તેમ ઉત્તમ શ્રાવકે પણ સાધુ મુનિરાજને ગોચરી હેરાવતાં સાધુ મુનિરાજ સંબંધી દેશ, શીત ઉષ્ણ ઋતુ સંબંધી કાલ, તથા મુનિરાજના ભાવ–પરિણામ એટલે અમુક વસ્તુ લેવાની ઈચ્છાવાળા છે કે કેમ ? વગેરે જાણીને મુનિરાજને હેરાવે. (અશનાદિ આહાર આપે.) ૨ ચાર પ્રકારના આહાર આ પ્રમાણે Jain Educationa International For Personal and Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૪ ] શ્રી વિજ્યપધસૂરિજી કૃત - શ્રાવકે મુનિને હેરાવતાં બહુજ સાવધાની રાખવી તે કહે છે – દાયક અને ગ્રાહક ઉભયને દોષ જિમ લાગે નહિ, તેમ વહેરાવે મુનિને દોષને જાણ સહી; આવશ્યકે નિયુક્તિમાં ને પિંડ નિયુક્તિ શ્રુતે, બીના કહી શ્રુતધર ગુરૂએ જે મુખે ગીતાર્થ તે. ૨૩૪ અર્થ:-શ્રાવકે ગુરૂને હરાવતી વખતે દાયક-બહેરાવનાર (પતે) તથા ગ્રાહક એટલે વહેરનાર મુનિરાજ એ બંનેને જેવી રીતે દેષ લાગે નહિ તેવી રીતે હેરાવવું. અહીં હે રાવનાર શ્રાવકે પિતાના નિમિત્ત લાગતા દેને નકકી જાણવા જોઈએ. આ દોષ સંબંધી વિસ્તારપૂર્વક હકીક્ત આવશ્યક સૂત્રની નિર્યુક્તિમાં તથા પિંડ નિર્યુક્તિમાં મૃતધરશ્રતજ્ઞાની શ્રીભદ્રબાહુ સ્વામીએ કહેલી છે. જે શ્રાવકે તે દોષને જાણે તેઓ અમુક અંશે ગીતાર્થ કહી શકાય. ર૩૪. હવે ગ્રાહક સુપાત્રના ચાર ભેદ બતાવે છે – ગ્રાહકતણું ચઉ ભેદ જિનપતિ રત્નપાત્ર સમા વરા, નિરભિલાષી ગેચરી ન મળે તદા તપ ગુણધરા; ૧. અશન–જે ખાવાથી ભૂખ તરત મટે તેવા ઘઉં, મગ, ચોખા વગેરેના પદાર્થો. ૨. પાન–તરસ મટાડનાર પાણીની જાતિઓ. ૩. ખાદિમ–જે ખાવાથી તૃપ્તિ ઓછી થાય તેવા ફલ વગેરે. ૪. સ્વાદિમ–પાન, સોપારી વગેરે. Jain Educationa International For Personal and Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [૩૫] મુનિરાજ કંચનપાત્ર જેવા સાભિલાષ નિધને, વ્રતધારી શ્રાવક રજત ભાજન જેહવા ઇમ પ્રવચને. ૨૩૫ અઃ—ગ્રાહક એટલે દાન લેનારના ચાર પ્રકાર છે. તેમાં સૌથી ઉત્તમ હાવાથી રત્નપાત્ર સમાન જિનપતિ–વિચરતા તીર્થંકર વ્હેલા નંબરના ગ્રાહક જાણવા. તે પ્રભુદેવ નિરભિલાષી-અભિલાષા રહિત છે. ગોચરી નહિ મળે તા તપ ગુણમાં વૃદ્ધિ થશે અને મળશે તે તે દ્વારાએ ધર્મધ્યાનાદિ સાધનામાં મદદ થશે એવા પરિણામથી કાઇ પણ પ્રકારની અભિલાષા કરતા નથી. ખીજા નંબરના ગ્રાહક સુવણ પાત્રની જેવા સાધુ મુનિરાજને કહ્યા છે, કારણ કે તેએ અભિલાષા સહિત છે. તથા વ્રતધારી એટલે દેશવિરતિ શ્રાવકને સિદ્ધાન્તમાં રૂપાના પાત્ર (વાસણ ) જેવા ત્રીજા નંબરના ગ્રાહક કહ્યા છે. ૨૩૫. તામ્રભાજન જેવા સમ્યકત્વ ગુણુ ધારક નરા, મુનિદાન ગુણરાગી નિરાશસી કહ્યા દાયક નરા; નિર્દોષ પ્રાસુક દેય જાણી પૂજ્ય જિનવર આદિને, પ્રતિલાભીએ ના ભૂલીએ જ્ઞાનાદિની ચઉ ભંગીને. ૨૩૬ અર્થ:—હવે ચેાથા પ્રકારના ગ્રાહક તૈતાંબાના વાસણ જેવા સમક્તિધારી મનુષ્યાને કહ્યા છે. એ પ્રમાણે ચાર પ્રકા ૧. ગાચરી—જેમ ગાય ચરતી વખતે આમતેમ ઉગેલા ધાસને ઘેાડુ થાડુ ચરતી જાય છે તેમ મુનિરાજ પણ ધણા ધરે ફરતા ફરતા થાડા થોડા આહાર ગ્રહણ કરે એ મુદ્દાથી મુનિરાજના આહાર પાણીના ગ્રહણને ગેાચરી કહી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ [ ર૩૬ ] શ્રી વિજ્યપધસૂરિજી કૃત રના ગ્રાહકને દાન આપવાનું ફલ પણ તેવાજ કમે જાણવું. એટલે તીર્થપતિ તે ઉત્તમ ગ્રાહક તેમને દાન આપવાનું ફલ પણ સહુથી વધારે કહ્યું છે. તેથી ઉતરતું મુનિરાજને દાન આપવાનું ફલ જાણવું, તેથી દેશવિરતિને દાન દેવાનું ફલ ઉતરતું જાણવું. તેથી સમકિતીને દાન દેવાનું ફલ ઉતરતું જાણવું. તેમાં તીર્થકર રૂપ પાત્રને દાન આપવાનો પ્રસંગ તો કઈક જીવને કવચિત મળે છે. હવે ગ્રંથકાર દાન દેનારે કયા કયા ગુણો ધારણ કરવા તે કહે છે. મુનિરાજને દાન ઘે, તેમાં દાનમાં તથા મુનિના ગુણમાં રાગવાળા દાયક હોય, તેમજ નિરાશંસી–દાનના કેઈ પણ પ્રકારના પૌગલિક ફળની ઈચ્છા ન કરે એટલે નિયાણા રહિત હોય તે ઉત્તમ દાયક કહ્યા છે. માટે તેવા નિરાશસી બનીને શ્રાવકે દેષ રહિત તથા પ્રાસુક–કપે તેવી દેય—આપવા લાયક વસ્તુનું સ્વરૂપ જાણીને તે નિર્દોષ વસ્તુઓ પૂજ્ય શ્રીજિનેશ્વર પ્રભુ વગેરેને હોરાવવી. અહીં વહોરાવતાં જ્ઞાન–અજ્ઞાનની ચતુર્ભાગીને ધ્યાનમાં રાખવી. રક૬. હવે મુનિરાજને દાન આપવાનું ફલ કહે છે – મુનિરાજને નિર્દોષ દેતાં નિર્જરા એકાંતથી, નહિ પાપ અંશે ઉષ્ણ કાલે દીર્ઘ મારગ હેતુથી; – ૧. જ્ઞાન અજ્ઞાનના ૪ ભાંગા આ પ્રમાણે–૧ ગ્રાહક અને દાયક બંને જાણ (આ ભાંગે ઉત્તમ) ૨. ગ્રાહક જાણું અને દાયક અજાણ. ૩ ગ્રાહક અજાણ અને દાયક જાણ. (આ બે ભાંગા મધ્યમ) અને છેલ્લે ૪ ગ્રાહક અજાણુ અને દાયક અજાણ. (આ ભાગે નકામો.) Jain Educationa International For Personal and Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૨૩૭ ] દુષ્કાલ આદિક કારણે અપ્રાસુકાદિ આપતાં, બહુ નિજ રા તિમ પાપ ઓછુ ભગવતીમાં ભાખતા. ૨૩૭ અઃ—જે ભવ્ય જીવા નિરાશ સપણે સાધુ મુનિરાજને નિર્દોષ-દોષ રહિત કલ્પનીય દાન આપે છે તેમને એકાંતપણે કર્માની નિરા–કના દેશથી ક્ષય થવાનું શ્રી ભગવતી સૂત્રમાં કહેલું છે. પાપ ખીલકુલ લાગતું નથી. વળી ઉનાળા હાય તેમજ ગેાચરી જવાના માર્ગ ઘણા છેટે હાય તેવા મહા અટવી આદિના પ્રસંગે અપ્રાસુક (દોષવાળુ) આપતાં પણ લાભ ઘણા અને ઘેાડે અંશે પાપ છે. તેમજ દુકાળ વગેરેના કારણથી અપ્રાસુક આપતાં પણ ઘણી નિર્જરા અને પાપ આછું. એ પ્રમાણે શ્રી ભગવતીસૂત્રમાં કહેલું છે. માટેજ શ્ર વકાએ અવસર ક્ષેત્ર વગેરેના જાણ થવું જોઇએ. તેવા લાભ વ્યાખ્યાન શ્રવણાદિથી જરૂર મલે છે. ૨૩૭. કારણ વિના મુનિરાજને શ્રાવક ન ઇતર કદી દીએ, મુનિરાજ પણ પૃચ્છાદિથી નિર્દેષિ વસ્તુને લીએ સ્હેજ શકા જો પડે તેા અંશ પણ વ્હારે નહી, તપ લાભ માને પૂર્ણ રંગે સંયમે તત્પર રહી. ૨૩૮ અર્થ: ખાસ પ્રયાજન સિવાય શ્રાવક કદી પણ ૧. અહીં ખાસ પ્રયેાજન તે સાધુ મુનિરાજ ગ્લાન બાલ વૃદ્ધે વગેરે હાય તેવા કારણા લઇ શકાય. તેમાં પણ અનુભવી વૈદ્ય અને ગીતા આચાર્યાદિક ગુરૂવર્યાંની સત્ય સમતિ જરૂર જોઇએ જ. સકારણ પણ સ્વેચ્છાને ઉપાય કરાયજ નહિ વગેરે ખીના વિશિષ્ટ ગુરૂગમથી શ્રાવકે જરૂર જાણવી જોઇએ. અને જો શ્રાવક તેમ કરું, તેજ સંયમની આરાધનામાં મુનિરાજના ખરા મદદગાર કહી શકાય. Jain Educationa International For Personal and Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ [૨૩૮] શ્રી વિજ્યપદ્મસુરિજી કૃત સાધુ મુનિરાજને ઈતર–સદેષ આહાર આપે નહિ. તેવી જ રીતે મુનિરાજ પણ પૃચ્છા–પૂછવા વગેરે સાધનાથી આહારદિક વસ્તુને નિર્દોષ છે એમ જાણ્યા પછી ગ્રહણ કરે. પરંતુ તે વસ્તુના નિર્દોષપણામાં જરા જેટલી પણ જે શંકા-સંશય પડે તે તે વસ્તુ બીલકુલ ગ્રહણ કરેજ નહિ. આવા અવસરે સંયમ માર્ગમાં તત્પરતા રાખી જરા પણ કચવાયા સિવાય પૂર્ણ આનંદથી એમ માને કે મને તારૂપી લાભની પ્રાપ્તિ થઈ. ૨૩૮. આ ગાથામાં શ્રાવક મુનિરાજને સદેષ આહારાદિક કયારે આપે? તે સમજાવે છે – ગ્લાનાદિને ગીતાર્થ વચને ઈતર દાયક શ્રાદ્ધને, ગ્લાનાદિનું સંયમ ટકતા તે ગણે બહુ લાભને; અવસરમશુભએહથીનિજજન્મને પાવન ગણે, પૂજા પર દૃષ્ટાંતથી કૂપના ન માને દોષને. ૨૩૯ અર્થ:–ગીતાર્થ એટલે સૂત્ર અર્થના જાણુ પરમ ચરણકરણાનુરાગી એવા પૂજ્ય શ્રી આચાર્ય મહારાજ આદિના વચનથી (કહેવાથી) ગ્લાનાદિ એટલે મુનિરાજ કોઈ વ્યાધિથી પીડિત હાય વિગેરે બીજા પણ તેવા પ્રસંગે (આદિ શબ્દથી આગાઢ દ્વહન વગેરે પ્રસંગમાં) ઈતર-દેષ સહિત આપનાર શ્રાવકને ઘણે લાભ મળે છે. કારણ કે તેવા પ્રસંગમાં ગ્લાન સાધુના સંયમને ટકાવવામાં પોતે નિમિત્તરૂપ થાય, તેને શ્રાવક બહુ મોટા લાભ માને. આથી મને સારે અવસર Jain Educationa International For Personal and Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ર૩૯] મળે એવી ભાવના પૂર્વક પિતાના જન્મને તે પવિત્ર ગણે, અને પૂજાની પડે એટલે પૂજા કરતાં સચિત્ત પાણી તથા સચિત્ત ફૂલ વગેરે વાપરવા છતાં જેમ પૂજામાં ઘણે લાભ પ્રથમ કહી ગયા તેની જેમ કૂવાના દષ્ટાન્તથી તે સમજી શ્રાવક સદોષ આહાર આપવા છતાં દેષ માનતા નથી. ૨૩૯ ગીતાર્યાદિની આજ્ઞાથીજ સેવવામાં આવતા અપવાદ પ્રસંગે પણ સાધુ મહાત્માઓએ આ ઉત્સર્ગ માર્ગ નજ ભૂલ જોઈએ એ જણાવે છે – ઉત્સર્ગ માર્ગ પ્રદીપ જે એહ નિર્મલ ગોચરી, મલતી તદા અપ્રમાદ પાલે એષણ જયણા ખરી; મુનિવર અકથ્ય પદાર્થ દાયક શ્રાદ્ધને કલ્પે નહી, મુજ આકહે ઈમ શાંતિથી પણ ઉપરતસકોપેનહિ. ૨૪૦ અર્થ—ઉત્સર્ગ માર્ગ એટલે દીવા જેવો મુખ્ય રસ્તો મુનિરાજને પાલવાને તે આ પ્રમાણે છે. જ્યારે નિર્મલ“શુદ્ધ અથવા દેષ રહિત ગોચરી મળતી હોય ત્યારે તો સાધુ મુનિરાજે પ્રમાદ રહિત થઈને એટલે એક ઘરે શુદ્ધ ૧. કૂવાનું દષ્ટાન્ત આ પ્રમાણે–જેમ કૂ ખોદતાં પ્રથમ શ્રમ પડે, શરીરે માટી વગેરે ચોંટે તથા તરસ પણ લાગે, પરંતુ જ્યારે કૂવો ખોદાઈ રહે અને પાણી નીકળે, ત્યારે તે પાણીથી ન્હાવાથી શ્રમ દૂર થાય, શરીર પણ સાફ થાય અને તરસ મટે. તથા કાયમનું તરસનું દુઃખ દૂર થાય. ખાસ વિશિષ્ટ કારણે સદોષ દાન દેતાં પણ લાભ અધિક હોવાથી દોષ કહ્યો નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ [૪૦] શ્રી વિજયેન્દ્રસૂરિજી કૃત નથી મળતી તે બીજે ઘેરથી મળશે, બીજે ઘરે નહિ મળે તો ત્રીજે ઘેરથી મળશે એ પ્રમાણે વિચારી વહારવા જવામાં આળસ દૂર કરી દેષ રહિત ગોચરી લેવી અને આજ એષણા સમિતિની ખરી જયણું કહેલી છે. વળી અજાણ શ્રાવક અકલ –ન કપે તેવી સદેષ ચરી આપે તો તેને શાન્તિપૂર્વક કહેવું કે આવા પ્રકારની ગોચરી અમને કપે નહિ. પરંતુ તે શ્રાવક ઉપર જરા પણ ગુસ્સે થાય નહિ. ઉપર જણાવેલી બીનાનું રહસ્ય એ છે કે-નિર્મલ શીલવ્રતની આરાધના કે જેમાં ગમે તેવા વિકટ કારણે પણ અપવાદ પ્રવૃત્તિ હોઈ શકે જ નહિ, તે સિવાયના મૂલત્તર ગુણની આરાધનામાં અધિક લાભની અપેક્ષાએ યથાર્થ ગીતાર્થ ભાવાચાર્યાદિ પૂજ્ય પુરૂ ની યોગ્ય સૂચનાથી શ્રાવક ભક્તિને અપૂર્વ લાભ જાણીને અને-“મુનિદેહ ટકવાથી મુનિરાજ હજારેને ઉદ્ધાર કરશે.” એવા ઉદાર અને સરલ આશયથી ભક્તિ કરતાં એકાંત લાભજ મેળવે છે. પરંતુ અપવાદ સેવનાર સાધુ મહાત્માની ઉત્સર્ગ માર્ગ તરફજ દષ્ટિ હોય છે, તેથી એમ વિચારે કે મેં અપવાદ સેવ્ય, તે ઠીક નહિ, સાજો થઈશ ત્યારે અવસરે તેનું શ્રી. ગુરૂ મહારાજની પાસે પ્રાયશ્ચિત્ત જરૂર લઈ નિર્મલ થઈશ. ગીતાર્થની દીર્ઘદ્રષ્ટિ હોય છે. સ્વચ્છેદપણે અપવાદ સેવનારને આરાધકપણું નથી જ. ઉત્સર્ગ માર્ગને ટકાવનાર જ અપવાદ માર્ગ હોઈ શકે. કેરટના અને હાઈસ્કૂલના કાયદાઓ લક્ષયમાં રાખનાર ભવ્ય જીવે ઉપરની બીના સહેલાઈથી સમજી શકશે. વિવિધ જીવોને વિવિધ પ્રકારે પ્રભુ ભાષિત પવિત્ર માર્ગમાં સ્થિર કરવા એટલે પ્રગતિશાળી બનાવવા.” એવા અનેક Jain Educationa International For Personal and Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૨૪] મુદ્દાઓથી પૂજ્ય ગણધરાદિ મહા પુરૂએ પંચાંગીની રચના કરી છે, એ જરૂર લક્ષ્યમાં રાખવું જોઈએ. ૨૪૦. પૂર્વે કહેલી બીને સ્પષ્ટ સમજાવે છે – દ્રવ્યાદિને આધિન છે અપવાદ મા ગીતાર્થને, ના અન્યને નિશ્ચિંદ જાણે તેહ બંને માર્ગને ગીતાર્થ તિમ ગીતાર્થની નિશ્રા વિષે વાસ કરે, તે બેઉ આરાધક કહે શ્રત અપર મુનિને પરિહરે. ર૪૧ અર્થ:–આગલી ગાથામાં કહેલે ઉત્સર્ગ માર્ગ સાચવવાને સાધુએ આદર રાખવે. કારણ કે ગીતાર્થ ગુરૂઓએ જણાવેલે અપવાદ માર્ગ તે તે દ્રવ્ય, ક્ષેત્ર વગેરેને આધીન છે (એટલે દ્રવ્યથી જે સાધુ ગ્લાન એટલે રેગી હોય અથવા વૃદ્ધ હોય તેવા પ્રસંગે, ક્ષેત્રથી જે ક્ષેત્રમાં શુદ્ધ ગોચરી અસંભવિત હય, કાલથી ઉનાળો વગેરે સખત ગરમીને કાળ હિય તથા ભાવથી ગેચરી હેરાવનારના ઓછા પરિણામ વગેરે કારણોએ અપવાદ માર્ગ કહ્યો છે, પણ બધા સાધુઓને માટે અપવાદ માર્ગ નથી. એ પ્રમાણે ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ બંનેનું નિયંદ એટલે તાત્પર્ય ગીતાર્થ જાણે શકે છે, માટે જ જે મુનિઓ ગીતાર્થ છે તથા ગીતાથની નિશ્રાએ વસનારા સાધુએ છે તે બંનેને આરાધક કહ્યા છે (કારણકે ગીતાર્થ બંને માર્ગનું તત્ત્વ જાણે તેથી સમાચિત લાભાલાભ જાણું વર્તન કરી શકે. તથા ગીતાઈની નિશ્રાએ વર્તનારા પણ ગીતાની આજ્ઞા પ્રમાણે વર્તે Jain Educationa International For Personal and Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ [૨૪] શ્રી વિજ્યપધસૂરિજી કૃત માટે બંને આરાધક કહ્યા) અને આ બંને સિવાયના અગીતાર્થ અને મરજી મુજબ સ્વદે વર્તનારા મુનિઓ વિરાધક કહ્યા છે. ૨૪૧. અન્ય પૂજનિક પૂર્વધરના બહુ વિચાર વિસ્તરે, છઠ્ઠા ઉદેશે આઠમા શતકે ભગવતમાં ખરે; શ્રાવક અપાત્રે દાન દેતાં પાપને એકાંતથી, બાંધે ન પામે નિર્જરાને લાભ જ ખોટું નથી. ર૪૨ અર્થ:–વળી પાંચમાં અંગ શ્રીભગવતી સૂત્રમાં આઠમા શતકના છÉ ઉદ્દેશામાં બીજા પૂજા કરવા ગ્ય પૂર્વાચાર્ય મહારાજે આ ચાલુ બાબતમાં વિસ્તાર પૂર્વક ઘણું વિચારે જણાવ્યા છે. વળી જે શ્રાવક અપાત્ર–લાયકાત રહિત કુપાત્રને ગુરૂબુદ્ધિથી દાન આપે છે, તે એકાંત પાપને બાંધનારે થાય છે, કારણકે તેણે અપાત્રને આપેલું દાન તે અપાત્રપણાને પુષ્ટિ કરનાર થાય છે, અને તેથી તે શ્રાવકને જરા પણ નિર્જરાન-કર્મક્ષયને લાભ થતો નથી. (એવું જે કહ્યું છે) તે જરા પણ ખોટું નથી. માટે શ્રાવકે ગુરૂબુદ્ધિથી દાન દેતી વખતે પાત્ર અપાત્રને વિચાર અવશ્ય કરવો. ૨૪૨. હવે અકથ્ય પદાર્થ ન દેવે જોઈએ વગેરે બીના જાણવાની શ્રાવકને જરૂર છે, તે જણાવે છે – અલ્પાયુના ત્રણ હેતુ હિંસા જૂઠ દૂષિત વસ્તુને, દેતાં સમજતાં શ્રાદ્ધ નદીએ કદિ અકથ્ય પદાર્થને, Jain Educationa International For Personal and Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિક [ ર૪૩] નિંદા કરી ગુણિપાત્રની શ્રાવક દીએ નહિ દાનને, તેમ કરતાં જરૂર બાંધે અશુભ દીધયુષ્કને. ૨૪૩ અર્થ:–અપાયુ એટલે ટુંકું આયુષ્ય બાંધવાના ત્રણ હેતુઓ કહ્યા છે. ૧ હિંસા-જીવઘાત, ૨ જૂઠ–અસત્ય બોલવું તે, ૩ સુપાત્રને દોષવાળી વસ્તુ આપવાથી. એમ ત્રણ પ્રકારે ટુંકું આયુષ્ય બંધાય છે એવું સમજનાર ભવ્ય શ્રાવકે સાધુને અકલ્પનીય એટલે ન ખપતે પદાર્થ કદાપિ આપતા નથી. વળી શ્રાવકે ગુણિપાત્ર એટલે ગુણવન્ત એવા સુપાત્રને નિન્દા કરીને દાન આપવું નહિ. કારણ કે નિન્દા કરીને સુપાત્રને દાન આપનાર છો નકકી લાંબી સ્થિતિવાળા અશુભ આયુષ્યને બાંધે છે. ૨૪૩. હવે પૂર્વેની બીનાને વિસ્તાર કયાં છે ? તે સ્થલ જણાવીને શ્રાવકના પ્રકાર જણાવે છે – વિસ્તાર પંચમ શતકના ઉદ્દેશ છેડે ગુરૂ કહે, બે ભેદ શ્રાવકના કહ્યા સંવિગ્ન ભાવિત પ્રથમ એ; લુબ્ધક નિદર્શન ભાવ શ્રાવક ભેદ બીજે જાણીએ, સૂરમ અથ વિચાર સાચા માનાએ ના તાણીએ. ૨૪ અથ–ભગવતી સૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશાની અંદર શ્રી અભયદેવ સૂરીશ્વરજી ગુરૂ મહારાજે પૂર્વે કહેલી બીના વિસ્તારથી કહી છે, તેમજ શ્રાવકના બે ભેદને અર્થ પણ વિસ્તાર પૂર્વક કહે છે. તેમાં પ્રથમ ભેદ * “સંવિનભાવિત શ્રાવક' નામે કહે છે, અને બીજે Jain Educationa International For Personal and Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૪ ] શ્રી વિજયપદ્મસુરિજી કૃત 4 ભેદ “ લુબ્ધક નિદર્શન ભાવિત શ્રાવક ” નામનો કહેલા છે. તેમાં કહેલા સૂક્ષ્મ અર્થાંના આગળ કહેવાતા વિચારને સાચા માનવે! પણ જેમ તેમ ખેંચીને અર્થ ન કરવા. ૨૪૪. પૂર્વે જણાવેલા શ્રાવકના પ્રથમ ભેદ ઠુકામાં સમજાવે છેઃ— સવિગ્ન ભાવિત સાંભળી શ્રુત અને અવધારતા, ચારિત્ર ખાધા ટાળતા મુનિને સહાયક નિત થતા; ઉચિતતાને જાળવી મુનિએ કહેલા માનને, ધારી દીએ દૂષણ તજીને ચાર ભેદે દાનને, ૨૪૫ અઃ—પ્રથમ ‘સંવિગ્નભાવિત ' શ્રાવકનો અર્થ સમજાવે છે. તે સવિગ્નભાવિત શ્રાવક શ્રુતના સિદ્ધાન્તના અને સાંભળીને તેને ખરાખર ધારી રાખે છે. તથા મુનિરાજને હંમેશાં ( ચારિત્રનાં ઉપકરણાદિ આપવા વડે) સહાય ક થઇને ચારિત્ર પાલનમાં આવતી અડચણા દૂર કરે છે. તથા ઉચિતપણું સાચવીને મુનિએ કહેલા આહારના પ્રમાણને અરેાખર સમજીને તથા દૂષણૢાને તજીને અશનાદિક ચાર પ્રકારના દાનને આપે છે. ૨૪૫. હવે આ ગાથામાં બીજા પ્રકારના શ્રાવકનો અ કહે છે:— લુબ્ધક શિકારી વધ્યું ઉપરે ધ્યાન રાખે તેમ જે, દેવુ જ સમજે સરલતાએ ના મુણે બીજી રજે; શ્રુતબોધ હીલુબ્ધક નિદર્શન ભાવિત શ્રાવક ભલા, જિમતિમ દે એજ ઉદારતાએ ભાવ રાખી નિલા. ૨૪૬ Jain Educationa International For Personal and Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધ જાગરિકા [ ૨૪૫ ] અ:—જેવી રીતે લુબ્ધક એટલે શિકારી, વધ્ય એટલે જે પશુ મારવાનું હાય છે તેના તરજ એક ધ્યાન રાખે છે, તેવીજ રીતે જે શ્રાવક સરળતાએ—Àાળા ભાવપૂર્વક આપવાનુંજ સમજે છે પણ ખીજું ( કેમ આપવું, શું આપવું, કેટલું આપવું તે ) જરા પણુ સમજતા નથી, વળી શ્રુતના જ્ઞાનથી રહિત હાય છે, પણ નિર્મલ પરિણામ રાખીને જે ઉદારતાપૂર્વક જેમ તેમ મુનિરાજને જ્હારાવે તે બીજા પ્રકારના “ લુબ્ધકનિદન ભાવિત ” શ્રાવક જાણુવા. આવા શ્રાવકે પણ મુનિ સમાગમ જેમ જેમ વિશેષ થવા માંડે, તેમ તેમ જરૂર પ્રથમ નંબરના શ્રાવક જેવા થાય છે. સમજવું જોઇએ કે શીલાદિ ધર્મથી અલગ રહેલા (શાસનરસિક ) શ્રાવકા દાન રૂપી પાટિયાથી સંસાર સમુદ્ર તરી શકે છે. દાન ચૂકેલાના ઉદ્ધાર થવા મુશ્કેલ છે. ૨૪૬. નિર્વાહ કાલ અકલ્પ્ય હિતકર બેઉને અંશે નથી, તિરકાલે ઈંજ હિતકર બેઉને ખાટું નથી; અભયદેવસૂરીશ્વરા સ્થાનાંગની વૃત્તિ વિષે, વિસ્તારમાં સમજાવતા સક્ષેપ તેના અહીં દીસે. ૨૪૭ અર્થ :જ્યારે નિર્વાહકાલ એટલે સુકાળ વગેરેની અનુકૂલતા હાય ત્યારે અકષ્ય-સદોષ દેનારા અને લેનારા એમ બંનેમાંથી એકેને જરા પણુ લાભ નથી ( કારણ કે દાયકને અકલ્પ્ય આહારના દાનથી પ્રાયે શુભ ગતિનુ અપાચુષ થવા રૂપ અહિત થાય છે અને ગ્રાહકને દોષવાળી ગેાચરી Jain Educationa International For Personal and Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ [२४६] श्री विनयपछि त । देवाथी यारित्रमा भसीनता ४२ना२ थाय छे. (होष दागे.) તથા ઈતર કાલ એટલે દુષ્કાળ વગેરે પ્રસંગે જ્યારે ગોચરી મેળવવામાં પણ મુશ્કેલી પડે ત્યારે સદેષ આહાર દેતાં અને લેતાં છતાં પણ બંનેને(દાયક અને ગ્રાહકને) હિતકારી તે કહી છે તેમાં ખોટું નથી. (કારણ કે તેવા મુશ્કેલીના પ્રસંગે સદેષ દાન આપનાર પણ મુનિના ચારિત્રના રક્ષણમાં સહાયકારી થાય છે અને સંદેષ ગોચરી લેનાર મુનિને પણ તેવા પ્રસંગે સદેષ લેવા છતાં તે ધર્માધાર શરીરનું રક્ષણ કરતી હોવાથી ચારિત્ર પાલનમાં ઉપયોગી થાય છે, માટે બંનેને હિતકર કહી છે.) જુઓ સાક્ષિપાઠ સર્વાનુયોગમય પંચમાંગ श्री. भगवती सूत्री मां-(१) समणोवासगस्स णं भंते ! तहारूवं समणं वा फासुपसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलामेमाणस्स किं कज्जइ ! गोयमा? एगतसो निजरा कज्जइ. नत्थि य से पावे कम्मे कज्जइ ॥ (२) समणोवासगस्स णं भंते ! तहारूवं समणं वा माहणे वा अफासुएणं अणेसणिज्जेणं असणपाणखाइमसाइमेण पडिलाभेमाणस्स किं कज्जइ ? गोयमा ! बहुतरिया से निजरा कज्जइ अप्पतराए से पाबे कम्मे कजइ ॥ (३) समणो वासगस्स णं भंते ! तहारूवं असंजयअविरयपडिहयपच्चरकायपावकम्मं फासुएण वा अफासुएण वा एसणिज्जेण वा अणेसणिज्जेण वा असणपाणखाइमसाइमेण पडिलामेमाणस्स किं कजइ ? गोयमा! एगंतसो से पावे कम्मे कजइ, नत्थि से काइ निजरा कजइ ॥ २॥ मम शतना छ४! उद्देशान। સૂત્રનું વિવરણ કરતાં ટીકાકાર ભગવંતે સ્પષ્ટ સમજાવ્યું છે કેसंथरण मि असुद्ध-दोण्हंवि गेण्हति दितयाणऽहियं ॥ आउरदिढतेणं-तं चेव हियं असंथरणे ॥१॥ (निर्वाहेऽशुद्धं Jain Educationa International For Personal and Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિક [૪૭]. गृहद्ददतोयोरप्यहितं ॥ आतुरदृष्टीतेन-तदेवासंस्तरणे हितं + ૨ શ્રી અભયદેવસૂરીશ્વરે સ્થાનાંગસૂત્રની ટીકામાં આ દાન સંબંધી હકીક્ત ઘણા વિસ્તારપૂર્વક સમજાવી છે તેને ટુંક સાર અહીં પૂર્વે કહ્યો છે. ર૪૭. આ બીના જાણે તોજ શ્રાવક મુનિને નિર્દોષ દાન દઈ શકે એમ જણાવે છે – સચિત્ત અચિત્તવિભાગોધે શ્રાવકોનિજનિયમને, પાલે દીએ નિર્દોષ મુનિને જાણવોજ વિભાગને પરિપકવ આમ્રરસાદિ હોય અચિત્ત બે ઘટિકા જતાં, ઈતર હાય સચિત્ત પણ કે મિશ્ર ઈમ પ્રભુ ભાષતા. ૨૪૮ અર્થ:–સચિત્તર કોને કહેવું તથા અચિત્ત કેને કહેવું. સચિત્ત હોય તે અચિત્ત ક્યારે થાય વગેરે વિભાગના બેધથી–જાણથી શ્રાવકે પિતાના નિયમનું પાલન કરી શકે છે. (કારણ કે સચિત્ત નહિ વાપરવાનો નિયમ કરનાર શ્રાવક સચિત્ત અચિત્તને જાણતો જ ન હોય તો તે પોતાના નિયમનું પાલન કરી શકે નહિ.) તથા સચિત્ત અચિત્તના વિભાગને જાણનારા શ્રાવકે મુનિને પણ નિર્દોષ દાન આપી શકે છે. માટે શ્રાવકે સચિત્ત અચિત્તની વહેંચણ અવશ્ય જાણવી ૬. નિર્વાનિર્વાહામ ૨. સચિત્ત એટલે જેમાં જીવ હોય તે. ૨ અચિત્ત જેમાં જીવ ન હોય તે. ૩. મિત્ર એટલે કેટલાક ભાગ સચિત્ત હોય અને કેટલેક અચિત્ત હોય તે. Jain Educationa International For Personal and Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ [૪૮] શ્રી વિજયપધ્ધસૂરિજીત જોઈએ. દષ્ટાંત તરીકે પાકેલી કેરીને રસ વગેરે પદાર્થો બે ઘડી (૪૮ મીનીટ) ગયા પછી અચિત્ત બને છે. પરંતુ ઈતર એટલે બે ઘડી થયા પહેલા તે સચિત્ત હોય અથવા મિશ્ર પણ હોય એમ પ્રભુએ કહેલું છે. વગેરે બીના શ્રાવકોએ જરૂર સમજવી જોઈએ. ૨૪૮. આ ગાળામાં પાણી અચિત્ત ક્યારે થાય છે? તે જણાવે છે – આંધણતણી જિમ વાર ત્રણ ઉભરાજિહાં ચોખાદીસે, તે ત્રણ ઉકાળાજલ તણું પીવાય તે જલ વ્રત વિષે; ઓછા ઉકાળા હોય તે પહેલે ઉકાળે સચિત્ત તે, મિશ્ર બીજે એમ દશ વૈકાલિકાચાર શ્રુતે. ૨૪૯ અર્થ જેમ ખદબદતા ( ચોખા-ખીચડી આદિના) આંધણમાં ઉભરા સ્પષ્ટ જણાય છે તેની પેઠે જે પાણીને ઉકાળતાં ત્રણ ઉભરા સ્પષ્ટ આવી ગયા હોય તે ત્રણ ઉકાળા ૧ જ્યારે બરોબર પાણી ઉકળે ત્યારે પાણીના વાસણની ઉપર ઢાંકેલું ઢાંકણું એની મેળે ઉછળીને નીચે પડે, એમ ત્રણ વાર થાય ત્યારે ત્રણ ઉકાળા સમજવા. શ્રાવિકાદિએ જરૂર સમજવું જોઈએ કે નીચે અગ્નિના તાપનું ઠેકાણું ન હોય અને દેવદર્શન વ્યાખ્યાન શ્રવણાદિ કરીને ઘેર આવ્યા, તેટલામાં ત્રણ ઉકાળી આવ્યા શી રીતે ? તે અચિત્ત કહેવાય જ નહિ. તેવું પાણી મુનિરાજ આદિને કાપ વિગેરે (વસ્ત્રપ્રક્ષાલન) ના પ્રસંગે પણ હેરાવી શકાય જ નહિ. લેનાર ને દેનાર બંનેએ માહીતગાર થવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૨૪] આવેલું પાણી જ વ્રતમાં (તિવિહાર ઉપવાસ-એકાસણું બેસણું વગેરેમાં) પી શકાય. કારણ કે તેથી ઓછા એટલે જે એકજ ઉકાળે આવ્યો હોય તો ત્યાં સુધી તે સચિત્તજ હોય છે. અને બીજે ઉકાળે આવે ત્યારે તે મિશ્ર હોય છે એટલે કેટલુંક પાણી સચિત્ત હોય અને કેટલુંક પાણી અચિત્ત હોય એમ દશવૈકાલિક સૂત્રમાં અને શ્રી આચારાંગમાં કહેલું છે. માટે ત્રણ ઉકાળા આવે ત્યારે જ તે સંપૂર્ણ અચિત્ત થાય છે. એમ જાણું ઉકાળેલું પાણી પીનારે બરાબર ત્રણ ઉભરા આવ્યા પછીથી પાણી ઠારવું. ઉકાળેલું પીનારા ભવ્ય શ્રાવકોએ યાદ રાખવું કે ઉકાળેલા પાણીનો કાળ ચોમાસામાં ત્રણ પ્રહર (હાર) ને હોય છે. શીયાળામાં ચાર પહેરનો અને ઉનાળામાં પાંચ પહેરને હોય છે. પ્રહરનો અર્થ–દિવસની અપેક્ષાએ તેનો ચોથો ભાગ તે હાર કહેવાય. એટલે જેટલા કલાકનો દિવસ હોય, તેનો જે ચે ભાગ તે બહાર કહેવાય. જેમ ઉનાળામાં ૧૨ કલાકને દિવસ હોય, ત્યારે સૂર્યોદયથી માંડીને ત્રણ કલાકને એક પહેર ગણાય. સર્વ ઋતુમાં એક સરખા કલાકનો દિવસ હોયજ નહિ, માટે જેમ શિયાળાચોમાસામાં દિવસ ટુંકે થાય, તેમ પહેરનું પ્રમાણ જરૂર ઓછું થાય, અને દિવસ વધે, ત્યારે મહારનું પ્રમાણ પણ વધે. શ્રાવકે શિયાળા–ઉનાળા કરતાં ચેમાસામાં બે કાળનું (પહેલા કાળનું ને બીજા કાળનું) પાણું હોય છે, માટે તે વખતે વધારે કાળજી રાખવી જોઈએ. વ્યવહારથી બીજા કાલનું પાણી ચલેથી ઉતરે, ત્યારથી ત્રણ પહોર ગણું શકાય. ઠારતી વખતે બીજા કાલનું પાણી ઠારવાનાં વાસણ બની શકે તે Jain Educationa International For Personal and Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૦ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત તદ્દન અલગ રાખવા. (હેલા કાળનુ પાણી ઠારવાનાં વાસણુ જુદાં રાખવાં અને બીજા કાળનું પાણી ઠારવાનાં વાસણુ જુદાં રાખવાં) તેમ ન બની શકે તે વ્હેલા કાળનુ પાણી ઠારવાનાં વાસણા કાળજીથી તદૃન સાફ કરીને જ તેમાં બીજા. કાળનુ પાણી ઠારી શકાય, આમાં ગોટાળા ન થવા જોઇએ. કારણ કે તેમ થાય તેાએ કાલના પાણીનો નિયમ રહે નહિ. પ્રત્યાખ્યાનનો ભંગ થાય, સચિત્તના નિયમનો પણ ભગ થાય વિગેરે મુનિરાજે પણ આ માખત શ્રાવકને વ્યાખ્યાનાદિ પ્રસંગે જરૂર સમજાવવી જોઇએ. ૨૪૯. અનંતકાય અભક્ષ્યને જાણે સુશ્રાવક ગુરૂ કને, તા દાન ફલ પૂરું લહે ચાહે ન મનમાં તેહને; દાનની શરૂઆત સૂર્યોદય પછી બે ઘડી જતાં, ગોચરીના પ્રથમ ક્ષણ એ બેઉ કદી ના ભૂલતા. ૨૫૦ અર્થ:વળી શ્રાવકે અનંતકાય (જે એક શરીરમાં અનંતા જીવ હેાય તે બાદર સાધારણ વનસ્પતિકાય અથવા નિગેાદ) તથા અભક્ષ્ય ( નહિ ખાવા લાયક તથા ઉપલક્ષણુથી ૧ અનંતકાય~~~અનંતા હિંસાનુ કારણ છે માટે તેને વાપરવાને ૩૨ મુખ્ય ભેદે કહેલા છે. જેવા કે સર્વ સ્વરૂપ શ્રાદ્ધ વિધિથી જાણવું. વેાને નાશ થતા હેાવાથી ધાર નિષેધ છે. તેના લેાકમાં જાતિનાં કંદમૂળ વગેરે ૨ અભક્ષ્ય—–જે વાપરવાથી આરાગ્યને હાનિ તથા લેાનિંદા તેમજ ધર્મને બાધ આવે તેવી ચીજ વાપરવાને નિષેધ છે તે માંસ, મંદિરા વગેરે ખીના ‘અભક્ષ્ય અનંતકાય વિચાર' નામની મ્હેસાણા--- જૈન શ્રેયસ્કર મંડળ તરફથી છપાયેલ જીકથી જાણવી. Jain Educationa International For Personal and Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ રપ૧] નહિ પીવા લાયક) પદાર્થોનું સ્વરૂપ ગુરૂ મહારાજ પાસેથી જાણવું જોઈએ. તેજ તે શ્રાવક દાનનું પૂર્ણ ફળ મેળવી શકે છે. (કારણ કે નહિ જાણનાર તે વસ્તુઓ વાપરશે તથા દાનમાં પણ આપવા માંડશે) માટે તે અનંતકાય તથા અભક્યનું સ્વરૂપ જાણીને તેની મનમાં બીલકુલ ઈચ્છા ન રાખવી. મુખ્ય બાવીશ અભક્ષ્ય આ પ્રમાણે જાણવા. ૧-વડના ટેટા, ૨-પારસ પીંપટલીના તથા પીંપલાના ટેટા. ૩–પ્લેક્ષ (એક જાતને પીંપળે). ૪–ઉંબર (ગૂલર) ની પીપુ (ટેટા). પકચુંબર (કાલુંબર)ને ટેટા. આ પાંચે ઉંબર ફલના નામે પ્રસિદ્ધ છે. તેમાં ઘણાં સૂક્ષ્મ બી અને જીવાત હોય છે. ખાવાથી ઘણું હિંસ થાય અભક્ષ્ય ગણ્યા છે, તે સમજુ શ્રાવકે એ ન ખાવા જોઈએ. ૬-મધ-શુદ્ર જંતુઓની લાળ છે. ઘણું જીવોની હિંસા કરીને એ તૈયાર કરવામાં આવે છે, એમાં નિરન્તર અસંખ્યાતા જી ઉપજે છે. આ કારણથી તે અભક્ષ્ય કહેવાય. સ્વાદિષ્ટ જાણીને કે દવાનું બહાનું કાઢીને પણ વાપરવું એ ઠીક નહિ. સમજુ વૈદ્ય-મધની જગ્યાએ ઘી સાકરમાં અથવા જૂના ગોળમાં દવા લેવાની દરદીને ભલામણ કરે છે. મધ એ (મદિરા માંસ માખણની માફક) વિષય વાસનાને પિષનાર છે. એમ સમજીને શ્રાવકે ન ખાવું જોઈએ. એક કહેવત છે કે-“મધ માખણ ને આમળાબેર, એ ત્રણ ખાય તે હરાયું ઢોર” ૭-મદિરા-ઉપર મધમાં જે જણાવ્યું, તે અહીં પણ ઘટે છે. અનેક પદાર્થોને પહેલાં સડાવે (કેહરાવે) તે વખતે Jain Educationa International For Personal and Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ [ પર ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત આમાં ત્રસ જીવેા ઉપજે છે. આ સ્થિતિમાં યંત્રમાં નાંખીને રસ કાઢે તે દારૂ કહેવાય. જીવનને તુચ્છ બનાવનાર અને ભયંકર પાપ કરાવનાર તથા ધાર્મિક જીવનને ધક્કો હાંચાડનાર દારૂ છે, એમ સમજીને ભવ્ય શ્રાવકાએ જરૂર તેને ત્યાગ કરવા જોઇએ. જે દવામાં દારૂ આવે તેવી દવા પણ નજ વાપરવી જોઇએ. દ્રાક્ષાસવ, કુમાર્યાસવ, લેાહાસવ આ પણ તેવી ( દારૂના જેવી ) ચીજ સમજીને ન વાપરવા જોઇએ. તેમજ ૧-કૉડલીવર પીલ્સ એટલે દરિયાઇ માછલીના કલેજાના તેલની ગેાળી. ૨-સ્ટૅટઇમલશન આવરીલ એટલે બળદ અને પાડાના અમુક ભાગનું માંસ. ૩-વિલગાયના મગજના ભાગમાંથી કાઢેલા રસ. ૪–ખીફાઇરનવાઈન-ઘેટાના માંસવાળી બ્રાંડી. પ–કારતિક લીકવીડ એ માંસના લેગસેળવાળી દવા છે. ૬-સરાવાની ટેનિક–આમાં દારૂના ભાગ આવે છે. વિગેરે ઈંગ્રેજી દવાએ પણ મિષ્ટ શ્રાવકાએ ન વાપરવી. ૮-માંસ-એ ઘણા દુર્ગંધમય પદાર્થ છે. નિરંતર ઘણા જીવાને ઉપજવાનું એ સ્થાન, વિકારને વધારનાર, છેવટે નરક રૂપ દુતિમાં લઇ જનાર છે. એમ સમજીને શ્રાવકે તેના ત્યાગ કરવા. આને ત્યાગ કરીને વંકચૂલે સ્વર્ગની સંપદા મેળવી. શ્રી સ્થાનાંગસૂત્રના ચાથા અધ્યયનમાં નરકગતિના ચાર કારણેા જણાવ્યા, તે પ્રસંગે કહ્યું કે-‘ળિમાદારે’ માંસાહાર કરવાથી નરકના દુ:ખા લાગવવા પડે છે. ૯માણુ-છાશથી અલગ પડે કે તરતજ અંતર્મુમાં તેના જેવા વણુ વાળા સૂક્ષ્મ જીવે તેમાં ઉપજે છે અને Jain Educationa International For Personal and Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૫૩] વિકારવર્ધક છે. વિગેરે કારણોથી અભક્ષ્ય છે. ૧૦-બરફ-હીમ –એ ઘણું દેહધારી જલના જીવને કઠિન પિંડ છે. ખાતાં ઘણું હિંસા થાય, વિગેરે કારણેથી અભક્ષ્ય છે. ૧૧-વિષ—એ જીવનને નાશ કરનાર પદાર્થ છે, એનું થોડું પણ વ્યસન-દ્રવ્ય વિગેરેની જરૂર ખરાબી કરે છે. જ્યારે અફીણદિને વેચાતી લેવાના પૈસા ન હોય, ત્યારે અફીણુંથાની સ્થિતિ એવી થાય છે કે તે જ્યાં ત્યાંથી મફત મળે. એમ ચાહે છે. ગામડા ગામમાં કઈ મરણ પામ્યું હોય, ત્યારે પથરણુમાં ગાંય કસુંબો તૈયાર કરે, ત્યાં જનારને અફીણને કસુંબો મફત મળે, આવી વાત ગાયઝાને જાણમાં હોય, એમ ખાત્રી હોવાથી એક અફીણીયાએ ગાંયઝાને પૂછયું કે–વાણિયે પૂછે વેપારીને, કણબી પૂછે કૂઓ; અફીણિઓ પૂછે ગાયઝાને, ભાઈ? ગામમાં કોઈ મૂઓ છે ૧ આવા વ્યસનથી આવી બેહાલત જાણીને શ્રાવકે જરૂર ત્યાગ કરે. ૧૨-કરા–આમાં બરફ વિગેરે ખાવામાં જે નુકસાન કહ્યું તેજ જાણીને શ્રાવકે તેવા કરા નજ ખાવા જોઈએ. ૧૩–ભૂમિકાય (પૃથ્વીકાય) એટલે સર્વ જાતની માટી, ખડી, ભૂતડે, (સરાકડ) ખારે, કાચું મીઠું વિગેરે અભક્ષ્ય છે. કારણકે તેમાં અસંખ્ય જીવ છે. ૧૪-રાત્રિભોજન–પોતાના અને પરના જીવનને જાળવવાની ખાતર પણ રાતે લગાર પશુ આહાર લઈ શકાય જ નહિ. વિસ્તારથી આ બાબત આગળ Jain Educationa International For Personal and Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૪ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત કહીશું. ૧૫-બહુ ખીજ-જે ફ્લની અંદર એકબીજથી ખોજા બીજને અંતર ( આંતરૂં ) હાય નહિ, એટલે ખીજે ખીજ અડેલાં હાય, અને ખીજથી જેના ગભ જૂદા ન પડી શકે આવી રીતે જે ફલ વિગેરેમાં બીજ સાહસ રહેલાં હાય અને જેમાં ખીજને રહેવાનાં જુદાં જુદાં ખાનાં ન હેાય એ લ વિગેરે બહુ ખીજ કહેવાય છે. આમાં સમજવાનુ એકે ગર્ભ ( ગર ) થાડા અને ખીયાં ઘણાં હાય તેવા ટીંબરૂ, કાઠીઅડા વિગેરે અભક્ષ્ય હાવાથી શ્રાવકે ન ખાવા જોઇએ. કારણકે તેમાં જેટલાં બીજ હાય તેટલા પર્યાપ્ત જીવા રહેલાં છે. આમાં ખાવાનુ થાડું અને હિંસા ઘણીજ હાય છે. ૧૬–સંધાણા—માળ અથાણું—તે લીંબુ, કેરી, ગુઢા વિગેરેનું કરવામાં આવે છે. પૂરેપૂરા તડકા ઇને કેરી વિગેરેની ચીરીઓને ખરાખર સૂકવવી વિગેરે કાળજી નહિ જાળવવાથી તેમાં ત્રસ જીવે ઉપજે છે, અને તે તુચ્છ પણ ગણાય છે. જીભને અલ્પ સ્વાદ અને જીવહિંસા વધારે. આ હેતુથી દયારસિક શ્રાવકે તે ન ખાવું જોઇએ. બીજા ધર્મ વાલા પણ આને નરકનું દ્વાર ગણીને છડે છે. વિશેષ મીના– અભક્ષ્ય અનંતકાય વિચાર ’( જે મ્હેસાણા–જૈન શ્રેયસ્કર મંડળ તરફથી છપાઇ છે) મુકથી જાણવી. ' ૧૭-ઘાલવડાં આ શબ્દથી દિલની મીના સમજવાની છે. જેમાં ચીકાશ ન હાય, એટલે તેલ ન નીકળતું હાય અને તેના બે (દાળ જેવા) ફાડીયા (બ ંને સરખા ભાગ) થતા Jain Educationa International For Personal and Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા . [ ૨૫૫] હાય, તે દ્વિદલ કહેવાય. દષ્ટાંત તરીકે ચણું-મગ-મઠઅડદ-તુવેર–વાલ–ળા –કળથી-વટાણું–લાંગ-ગુવાર–મેથી-મસૂર વિગેરે દ્વિદલ કહેવાય. ગેરસ શબ્દથી ભેંસ વિગેરેના દૂધ-દહીં–અને છાશ લેવાય છે. દ્વિદલની સાથે કાચા (બરેબર ગરમ કર્યા વિનાના) ગેરસને સંબંધ થાય, તો તરતજ તેમાં બેઈદ્રિય જીવ ઉપજે છે, માટે શ્રાવક વિગેરે ભવ્ય જીવોએ તે ત્રણેને ખૂબ ગરમ કરીને પછી તેમાં દ્વિદલ ભેળવવું જોઈએ. તેમજ એ પણ નજ ભૂલવું જોઈએ કે-મેથીગુવાર તમામ કઠેલનાં પાંદડાંની ભાજી-વાળ, તુવેર–ચાળાફળી-મગફળી-ગવારની ફળી-વટાણાની ફળી-લીલા ચણતથા તેમના પાંદડી વિગેરેનું શાક-સુકવણી–સંભારે–અથાણું કે–દાળ-બુંદી–કળી-(સેવ), ગાંઠીઆ વિગેરે તળેલી વસ્તુની સાથે કાચા ગોરસ ભેળવવાજ નહિ, તેમજ મગ વિગેરેના પાપડવડી વિગેરેની સાથે અને મેથીવાળા અથાણુની સાથે કાચાં ગેરસ વાપરી (ખાઈ) શકાય જ નહિ. કેટલેક ઠેકાણે ઘેલવડાં (દહીવડાં) ખાવાની પદ્ધતિ છે, ત્યાં પણ સમજુ શ્રાવક વિગેરે ભવ્ય ઇ–ગોરસને પૂરેપૂરા ગરમ કરીને જ બનાવે, તોજ એ દિવસેજ ખાઈ શકાય. આ પ્રસંગે બદામપસ્તા-ચારોલી-રાઈ-સરસવ વિગેરે દ્વિદલ તરીકે ન લેવા ૧. દિ=બે અને દલ–ફાડીયા. જેની સરખી બે ફાડ થાય, તે દિલ કહેવાય. પણ એમાંથી તેલ નીકળે છે કે નહિ ? આ બાબતને જરૂર વિચાર કરવો. એકલી બે ફાડ થાય આ ઉપરથી જ દ્વિદલનો નિર્ણય ન થઈ શકે. કારણ કે બદામ વિગેરે દિલમાં ન જ ગણાય. Jain Educationa International For Personal and Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ [૨૫૬] શ્રી વિજયપધસૂરિજી કૃત કારણકે–તેમની બે ફાડ થાય છે, પણ તેમાંથી તેલ નીકળે છે. તથા શિખંડમાંનું દહીં ઊનું નથી કરાતું, માટે તે પૂર્વે જણવેલા દ્વિદલની સાથે નજ ખાવા જોઈએ. ગરમ ગેસની સાથે દ્વિદલવાલે પદાર્થ ખાધા પછી તેના લેપવાળા ભાજન. વિગેરે તદ્દન સાફ કરીને જ કાચા દહી વિગેરે પદાર્થો ખાઈ શકાય, એમ તે ખાધા પહેલાં કાચા દહીં આદિ પદાર્થો ખાધા. હોય તે તેને ભાજન-હાથ–મુખ વિગેરે તદ્દન ચોખા. કરીને જ-બીજા પદાર્થો (ગરમ ગેરસવાળું દ્વિદલ વિગેરે) જમી શકાય. માટે જ સમજુ શ્રાવક-છાશ-દહીં વિગેરે ફાટી ન જાય, આ મુદ્દાથી છાશ વિગેરેમાં બાજરાને લેટ વિગેરે ભેળવીને બરોબર ગરમ કર્યા બાદ ચણાનો લેટ આદિ પદાર્થ ભેળવે છે. એમ ખાટા ઢેકળાનો આથો કરવામાં પણ ખાસ કાળજી રાખવી. જમણવાર વિગેરેમાં જમતાં પહેલાં આ બાબત જરૂર લક્ષ્ય રાખવું. ઉપયોગ એ ધર્મ છે. બીન, કાળજીએ ધર્મ નથી, ક્ષણિક સ્વાદને માટે કર્યો ડાહ્યો માણસ ધર્મ હારી જાય. વસ્તુ સ્વરૂપને જાણ્યા બાદ બેદરકારી કરવીજ નહિ. ૧૮-રીંગણ-સર્વ જાતના રીંગણાં ખાવા ન જોઈએ. કારણકે તેમાં ઘણાં બીજ છે, એ ઉપરાંત વિષય વિકારને વધારે છે, પિત્તાદિને પણ વધારે છે. આ ખાવાથી વાસ્તવિક કર્મગ દૂર થતો નથી, પણ ઉલ્ટા ચીકણાં કર્મો બંધાય છે, જેથી ભવ ભ્રમણના દુખભેગવવા પડે, પુરાણુદિ ગ્રંથમાં પણ રીંગણા ખાવાને નિષેધ કર્યો છે. ત્યાં કહ્યું છે કેयस्तु वृतांककालिंग-भूलकानां च भक्षकः ॥ अंतकाले समूढात्मा-न स्मरिष्यति मां प्रिये ॥१॥ Jain Educationa International For Personal and Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા, [૫૭] પ્રાયે રીંગણના ખાનાર ઈવેની અંતિમ ઘડી બગડે છે, તેને ધૂમાડે આકાશમાં અદ્ધર ચાલતા વિમાનને અટકાવે છે. કહેનારને ખાવાની લાલસા હોય તેથી ઉપરની બીના છુપાવવી પડે છે. માટે “પોથીમાના રીંગણા” આ કહેવત પ્રસિદ્ધ છે. ભટ્ટજી કથા સંભળાવતાં બેલ્યા કે “રીંગણ ન ખાવા” આ એક બ્રાહ્મણે સાંભળ્યું. ત્યાંથી ઉઠીને ભટ્ટજીના રસોડામાં જોયું, ત્યાં રીંગણાં દીઠા. કથા પૂરી કરી ભટ્ટજી આવ્યા. ત્યારે પેલાએ ભટ્ટજીને પૂછ્યું કે મહારાજ ! આ રીંગણું કેમ રંધાય છે? ખાધા વિના ચાલતું નથી માટે. ભટ્ટજીએ કહ્યું કે-“એ તે પોથીમાના રીંગણાં” એટલે આ રસોડામાં જે રીંગણું રંધાય છે, તે ખાવામાં વાંધો નહિ. કથા વાંચતાં જે રીંગણાંનું નામ આવ્યું હતું તે જૂદા અને આ રીંગણ જુદા. એક કવિએ કહ્યું છે કે-કહે તો સો કરતે નહિ, મુખસે બડા લબાડ છે કાલા મુખ લે જાયગા, સાહિબ કે દરબાર ના કથની કથે સહુ કોઈ, રહેણી અતિ દુર્લભ હેઈ-વિગેરે. ૧૯-અજાણ્યાં ફલ વિગેરે. જેનું નામ-ગુણદેષ પોતે અગર બીજા જને ન જાણતાં હોય તેવા ફલ વિગેરે ન ખાવા જોઈએ, કારણકે કદાચ તે પદાર્થો ઝેરી નીકળે તો મરણત કષ્ટ વેઠવું પડે. પરમ કૃપાલુ શ્રી ગુરૂમહારાજે રાજકુમાર વંકચૂલને “અજાણ્યાં ફલ તારે ન ખાવાં” આ નિયમ કરાવ્યું. એક વખત ઘણે ભૂખ લાગી તો એ નિયમ હોવાથી અજાણ્ય ફલ તેણે ન ખાધું, તેથી તે બચી ગયે, ને ઝેરી ફલ બીજાએાએ ખાધું, તેથી તેઓ મરી ગયા. Jain Educationa International For Personal and Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ [૫૮] શ્રી વિજયપત્રસૂરિજી કૃત ૨૦-તુચ્છફલ-જે ફલ સાર વિનાનું એટલે ખાતાં આપણને તૃપ્તિ (ધરાવું) લગાર થાય, તે ત૭ફલ કહેવાય. તે ચણર, શેલડી વિગેરે જાણવાં. આ પદાર્થોને ખાતાં ઘણે ભાગ નકામો જાય, અને એંઠાં હોવાથી ફેંકીએ ત્યારે તેમાં કીડી આદિ ચૂંટે, સંમૂઈિમ જીવો ઉપજે, તેની હિંસા થાય. આવા અનેક જાતના ગેરલાભ જાણીને શ્રાવકે અને ત્યાગ કર જોઈએ. ૨૧-ચલિતરસ-જે ખાવાની ચીજને રસ બદલાયો હોય, એટલે પહેલાં કરતાં ચાખવામાં સ્વાદ જૂદ લાગે, તે પદાર્થો ચલિતરસ કહેવાય. રસ બદલાય, ત્યારે તેને વર્ણ (રંગ) ગંધ-સ્પર્શ પણ જરૂર બદલાય છે. વાસી અનાજ, રોટલા, રિટલી વિગેરેના રસ વિગેરે સૂર્ય આથમે, ત્યારે બદલાય છે, માટે તે ન ખવાય. શાસ્ત્રકાર ભગવંતે શ્રાદ્ધવિધિ વગેરે અનેક ગ્રંથમાં મીઠાઈને કાલ શિયાળામાં એક મહિને, ઉનાળામાં ૨૦ દિવસ અને ચોમાસામાં ૧૫ દિવસ કહ્યો છે. આનું ખરૂં રહસ્ય એ છે કે જેમાં પૂરેપૂરું ઘી, તેલ આદિ પદાર્થોનાંખ્યાં હેય, એટલે જેમાં ઘી તેલ આદિની ઓછાશ (કરકસર) ન હોય, તેવી મીઠાઈને કાલ ઉપર કહ્યા મુજબને સમજે. ઘી તેલની ઓછાશના પ્રમાણમાં મીઠાઈને કાલમાં જરૂર ઘટાડે સમજ. કેટલીક વખત એવું પણ બને છે કે જે દિવસે મીઠાઈ બનાવી તે દિવસે અભક્ષ્ય થાય. આનું કારણ એ કે બનાવવામાં કચાશ રહે તેથી વર્ણાદિ ફરી જાય અથવા લીલકુલ બઝે. ચલિત રસવાળા મીઠાઈ વિગેરેમાં અસંખ્યાતા દ્વીન્દ્રિય જીવો ઉપજે છે. ખાતાં જીવહિંસાનું પાપ લાગે, Jain Educationa International For Personal and Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૫૯] આરોગ્ય બગડે વિગેરે કારણે ધ્યાનમાં લઈને શ્રાવકે આવા પદાર્થો નજ ખાવા જોઈએ. અને “અન્ન એવી મતિ અને મતિ તેવી ગતિ” આ અને “આહાર એવો ઓડકાર આ બંને શિખામણ ભૂલવી ન જોઈએ. ચલિત રસના પ્રસંગે આ પણ યાદ રાખવું કે-એઠું ખાવું નહિ, એઠું છાંડવું નહિ, થાળી વાડકે જમીને ધોઈ પીવા, પિતાનું એઠું બીજાને દેવું નહિ. તેવી લેવડદેવડ કરવાથી એક બીજાના રેગ એક બીજાને લાગુ પડે, ધર્મારાધન અટકે, ધાર્મિક નિયમનો ભંગ થાય. દિવસ છતાં જમી લેવું. રસોઈ કરવી અથવા પૂરી કરવી તે બંને કાર્ય દિવસ છતાં કરવા. આવા નિયમ પ્રમાણે શ્રાવકોએ જરૂર વર્તવું જોઈએ. કારણકે એથી ધાર્મિક જીવનને અને વ્યાવહારિક જીવનને નિર્દોષ પદ્ધતિએ નિર્વાહ થઈ શકે છે. ૨૨. અનંતકાય–જેમાં શરીર એક છતાં તેમાં જીવે અનંતા રહ્યા હોય, એટલે અનંતા જીવેનું એક શરીર તે અનંતકાય કહેવાય. આ અનંતા જીવોને આહાર વિગેરે સાધારણ (એક સાથે લેવાને ) હોય છે. માટે સાધારણ વનસ્પતિકાય એમ પણ કહી શકાય. એમ શ્રી પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં કહ્યું છે. આજ બીનાને ટુંકામાં શ્રી શાંતિસૂરિજી મહારાજે શ્રી જીવવિચાર પ્રકરણમાં આ પ્રમાણે કહી છે “વિકતા તળુ- સાહor તે ૩” એટલે અનંતા જીવેનું એક શરીર તે સાધારણ વનસ્પતિકાય કહેવાય. તેના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ છે. તેમાં અહીં બાદરની વાત ચાલે છે એમ સમજવું. બાદર અનંતકાયનું Jain Educationa International For Personal and Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ [ ર૬૦ ] શ્રી વિજયેપદ્મસૂરિજી કૃત ટુંકામાં લક્ષણ આ છે-જે વનસ્પતિનાં પાંદડાં ફલ વગેરેની નસ તથા સાંધા દેખાતાં ન હોય, અને ગાંઠ (ગાંઠા) પણ ગુપ્ત (માલુમ ન પડે તેવી હોય, તથા ભાંગીએ ત્યારે બરોબર ભાંગે (સરખી રીતે ભંગ (ભાંગવું) થાય) અને ભાગ્યા પછી તેને ભૂકો થઈ જાય તેમજ છેદીને ( ટુકડા વગેરે કરીને) વાવીએ તો પણ ઉગે, ઘણું કરીને આવી વનસ્પતિનાં પાંદડાં દલદાર અને ચીકણું હોય છે. અને પાંદડાં ફલ ઘણું કોમલ હાય, આવું સ્વરૂપ જ્યાં જાય, ત્યાં સમજવું કે આ અનંતકાય છે. ઉપર જણાવેલાં તમામ લક્ષણે અમુક અનંતકાયમાં મલી શકશે નહિ. એથી એમ સમજવું કે કઈ પણ અનંતકાયમાં ઉપર જણાવેલા લક્ષણોમાંથી એકાદિ લક્ષણ જરૂર ઘટે તે અનંતકાય છે એમ સમજવું. જો કે શ્રી પ્રજ્ઞાપના વિગેરે સૂત્રમાં બત્રીશથી પણ વધારે અનંતકાયના ભેદે જણાવ્યા છે. પણ તે સઘળાં અહીં બતાવી શકાય નહિ, માટે પ્રસિદ્ધ બત્રીશ અનંતકાયનું ટુંકામાં સ્વરૂપ જણાવું છું. તે આ પ્રમાણે ૧. જમીનની અંદર કંદ થાય છે, એવા તમામ જાત મંદ અનંતકાય છે એમ આગળ પણ સમજવું. ૨. લીલી હળદર. ૩. લીલું આદું. ૪. સૂરણકંદ. ૫. વજકંદ. ૬. લીલે કચેરે. ૭. સતાવળી વેલી. ૮. વિરાલી (એક જાતની વેલડી–સોફાલી ભેંયકેળું). ૯ કુંઆર (સેલર પણ ન ખાવાં જોઈએ, કારણ કે કુંઆરના પાઠાને મધ્યમ ભાગ કાઢીને તે બનાવવામાં આવે છે. આની વિશેષ વપરાશ કાકીયાવાડમાં જણાય છે.) ૧૦. થર. તેના સીજ, લંકા સીજ, હાથિયે, કાંટાળે ડાંડલી વિગેરે વર્જવા. ૧૧. લે. ૧૨. Jain Educationa International For Personal and Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૨૬૧ ] લસણ. ૧૩. વાંસ કારેલાં. ૧૪. ગાજર. ૧૫. લુણીની ભાજી ( સાજીનું ઝાડ ) ૧૬. લાઢી પદ્મની કદ. ૧૭. ગરમર (ગિરિકણી) આનો કચ્છમાં વધારે ઉપયાગ થાય છે. કાઠીયાવાડ વિગેરે સ્થલે અથાણું કરે છે. ૧૮. કિસલય પત્ર તમામ ગુચ્છા વિગેરેના શરૂઆતમાં નવા ઉગતાં પાંદડાં અને તમામ વનસ્પતિમાં જ્યારે ઊગે ત્યારે શરૂઆતમાં અધૂરા ફૂટે તે અનતકાય છે. આ મીના-પ્રત્યેક અને સાધારણ એમ બંને લીલેાતરીમાં સરખી જાણવી. તેમાં પ્રત્યેક વનસ્પતિના અધૂરા અંતર્મુહૂત્ત પછી પ્રત્યેક રૂપે થાય છે. એટલે બીજા જીવા ચ્યવી જાય છે. સાધારણ વનસ્પતિમાં એમ છે કે-તે તે શરૂઆતથી માંડીને ઠેઠ સુધી તેના બધા અવયવ। અનંતકાયજ હાય છે. ૧૯. ખીર સુઆ કંદ-ખરસઇએ. ૨૦. થેગી અને થેંગ નામની ભાજી. ૨૧. લીલીમાથ. ૨૨. લુણુ વૃક્ષ (ડ)ની છાલ. ૨૩. ખીલેારા કંદ. ૨૪. અમૃતવેલી. ૨૫. મૂળા-દેશી અને પરદેશી બે જાતના થાય છે. તે રંગે (દેખાવાં) રાતા ( લાલ ) અને ધેાળા હેાય છે. તેના ૧ મૂળેા. ૨ ઢાંડલી પાંદડા સાથે ગણવી. ૩–ફૂલ. ૪-મેાગરા. ૫. તેમાંથી નીકળેલાં ઝીણાં ખીજ. આ પાંચે વાનાં શ્રાવકે નજ ખાવાં જોઈએ. કારણ કે તે અનંતકાય છે. ખાવાથી અનંતા જીવાની અને બીજી ત્રસ જીવાની હિંસા કરવાનુ ( હણવાનું) પાપ લાગે છે. ૨૬. ખીલાડીના ટાપ તે ચૈામાસામાં છત્રના આકારે જમીનમાંથી થાય છે. ર૭. વત્થલાની ભાજી (પ્રથમ ઉગતી). ૨૮. પૂરાવાળું વિઠ્ઠલ (મગ વિગેરે) અનાજ. રાતે મગ વિગેરે કંઠાળ પલાળી રાખે તે તેમાં અધૂરા ફૂટે છે. તે Jain Educationa International For Personal and Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ [ ર૬૨ ] શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત અનંતકાય છે એમ જાણીને સમજી શ્રાવકેએ તેવું અનાજ ન ખાવું, અને રાતે કઠોળ પલાળવાનો રિવાજ તદ્દન બંધ કરવો. સવારે પલાળવામાં પણ કાળને પાણીમાં થોડો વખત રાખવા. કારણ કે વધુ વખત રહે તો અનંતકાય અંકૂરા ફૂટે. સૌથી વધારે સારી પદ્ધતિ એ કે કઠળ બાફીને કામમાં લે તે પહેલાં જણાવેલ છેષ લગાર પણ લાગતું નથી. બીજા ધર્મવાલાને ત્યાં જમવા જતાં પહેલાં આ બાબત શ્રાવકે બહુજ કાળજી રાખવી. કારણ કે ત્યાં તેને વધારે પ્રચાર હોય છે. ૨૯ પલંકાની ભાજી. ૩૦. સૂઅરવલ્લી. (તે જંગલમાં મેટી વેલડીને જેવી થાય છે. ૩૧. કૂણી આંબલી-જ્યાં સુધી આંબલીમાં બીજ ન થાય, ત્યાં સુધી તે અનંતકાય છે. એમ બીજા અનેક કૂણું ફેલે પણ તેવા હોય છે. તેવા અનંતકાયને શ્રાવકે જરૂર ત્યાગ કરે. ૩ર. બટાટા અને ડુંગળી, સકરકંદ તેમજ જોષાતકી (હરડે) અને કેરડાને અંકુરા તથા હિંદુક વૃક્ષનાં કૂણાં ફૂલ, જેમાં ગેટલી બંધાણું ન હોય, એવા આંબા વિગેરે અનંતકાયમાં ગણાય છે. ધર્મિષ્ઠ શ્રાવક ઉપર પ્રમાણે અભક્ષ્યનું અને અનંતકાયનું સ્વરૂપ સમજીને આત્મહિતની ખાતર જરૂર તેને ત્યાગ કરવો જોઈએ. જીભની લાલસાને આધીન થઈને અનંતા જેની હિંસાનું પાપ બાંધવું, એ ડહાપણું ન કહેવાય. યાદ રાખવું કે ઘણાં દગાખોર લેકે દૂધના માવામાં અને ઘી વિગેરેમાં બટાટા, સરકંદ વિગેરેની ભેળસેળ કરે છે. તો તેથી પણ શ્રાવકે સાવચેત રહેવું જોઈએ. વળી દાનની (ગુરૂ મહારાજને વહેરાવવાની) શરૂઆત કરવાને વહેલામાં વહેલે કાળ સૂર્યોદય Jain Educationa International For Personal and Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા ' [૨૬૩] પછીથી બે ઘડી વીત્યા બાદ જાણ. અને ગોચરી માટેનો પણ એ શરૂઆતને (વહેલામાં વહેલો) કાલ કહે છે. એમ દેનારે અને લેનારે કદાપિ પણ ભૂલવું નહિ. ૨૫૦. રવિ ઉદયની પૂર્વમાં રાંધેલ દાન દીએ નહિ, જયણ અપૂરવ જાળવે તે શ્રાદ્ધને શિવ દૂર નહિ, મોક્ષદાયી સુપાત્ર દાને એહ બીના જાણજે, દાન ગુણ ફલ ભાવ જાણી દાનથી સુખીયા થજે. ૨૫૧ અર્થ:–વળી સૂર્યના ઉગ્યા પહેલાં રાંધેલ અહારનું દાન મુનિરાજને દેવું નહિ. કારણ કે સૂર્યોદય પહેલાં રાંધતાં જીવદયાદિ જ્યણું સાચવી શકતી નથી. માટે જેઓ અપૂર્વ (બરોબર ઉપયોગ પૂર્વક) જ્યણું સાચવે છે તેવા શ્રાવકને મેક્ષ બહુ દૂર નથી. અથવા તેને મેક્ષ નજીકમાં છે એમ જાણવું. એ પ્રમાણે વૈમાનિકાદિ સ્વર્ગ સુખથી માંડીને ઠેઠ મેક્ષના સુખ દેનારા સુપાત્ર દાનની બીના કહી, તેને હે શ્રાવકે ! તમે જાણજો. ઉપર કહ્યા પ્રમાણે દાનના ગુણોનું અને ફલનું રહસ્ય જાણીને તેવું સુપાત્રદાન દઈને હે શ્રાવકે! તમે સુખને મેળવજે. રપ૧. આ દાનના ત્રણ પ્રકાર છે. ૧ સાત્વિક દાન, ૨ રાજસી દાન અને ૩ તામસી દાન. તેમાંથી આ ગાથામાં સાત્વિક દાનનું સ્વરૂપ સમજાવે છે – ઉચિત ક્ષેત્રે અવસરે સંપૂર્ણ ઉલ્લાસે કરી, દાન ભૂષણ પાંચ રાખી ફલ ન ચાહીને જરી; Jain Educationa International For Personal and Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ [ ર૬૪] શ્રી વિજયપધસૂરિજી કૃત અનુપકારી સુપાત્રને નિરવઘ વસ્તુ જે દીએ, શાલિભદ્રાદિક નિદર્શન જાણુ સાત્વિક દાન એ. ર૫ર અર્થ:–ગ્ય ક્ષેત્રને વિષે અને યોગ્ય અવસરે એટલે કોલે, સંપૂર્ણ ઉલ્લાસપૂર્વક (પુરેપુરા ઉમંગથી વધતા ભાવપૂર્વક) દાનના પાંચ ભૂષણો (જેનાં નામ ૨૫૫ મી ગાથામાં આપેલાં છે.) સાચવવા પૂર્વક, કઈ પણ જાતના ફલની ઈચ્છા રાખ્યા સિવાય, અનુપકારી એટલે દાતા પ્રત્યે જેણે કઈ પણ જાતને ઉપકાર નથી કરેલ એવા (કારણ કે ઉપકારીને દાન આપે, તે સાત્વિક દાન ન કહેવાય) સુપાત્રને–ગ્ય પાત્રને જે શ્રાવક નિરવદ્ય-દોષ રહિત વસ્તુ–આહારાદિક (વસ્ત્ર તથા ચારિત્રનાં ઉપકરણે વગેરે) આપે તેવા દાનને સાત્વિક દાન કહેલું છે. દાનને વિષે કહ્યું છે કે-તિમિતિदानं-दीयतेऽनुपकारिणे ॥ क्षेत्र काले च भावे च-तद्दा सात्त्विજ મૃત ? આ સાત્વિક દાનને વિષે શ્રી ઉપદેશ પ્રાસાદ વગેરે શાસ્ત્રોમાં શાલિભદ્ર વગેરેનાં દકાન્તો આપેલા છે. ૨૫. હવે આ ગાથામાં રાજસી તથા તામસી દાનનું સ્વરૂપ કહે છે: ઘે જેહ બદલે વાળવા અથવા સુતાદિક ફલ ચહી, તે રાજસી છે દાન પ્રાયે હોય ઐહિક ફલ અહીં; કેધ તેમ બલાભિયોગે ભાવ વિણ જે દાન એ, દાન હલકું તામસી એ ભવ્ય જન ઝટ પરિહરે. ર૫૩ Jain Educationa International For Personal and Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [૨૫] અઃ—જે માણુસ ઉપકારને બદલે વાળવા માટે દાન આપે, અથવા સુતાદિક લ ચહી એટલે આ દાનથી પુત્ર, ધન, સ્ત્રી વગેરે મને મળેા એવા આશયથી આપેલા દાનને રાજસી દાન કહેલું છે. અને તેવા પ્રકારના દાનથી પ્રાયે ઐહિક લ એટલે આ લેાક સંબંધી ફ્લની પ્રાપ્તિ થાય, પણ તેથી મેાક્ષપ્રાપ્તિ રૂપી લ મળતું નથી. તથા ત્રીજુ તામસી દાન સૌથી હલકુ છે. (૧) ભાવ વિના અપાય તે ( પરિણામ વિના) અને (૨) ક્રોધ પૂર્વક આપેલું દાન અથવા (૩) અલાભિયાગે એટલે આપવાની ઈચ્છા ખીલકુલ ન હેાય છતાં રાજા વગેરેના આગ્રહથી જે દાન આપવું પડે એમ ત્રણ પ્રકારે તામસી દાન કહેલુ છે. ભવ્ય જીવાએ આ સૌથી હલકા ત્રીજા પ્રકારના તામસી દાનના ઝટ ત્યાગ કરવા. વસ્તુ પ્રત્યુપાયफलमुद्दिश्य वा पुनः ॥ प्रदीयते परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् ॥ १ ॥ क्रोधादवलाभियोगाद्वा-मनोभावं विनापि वा ॥ यद्दीयते દિત વસ્તુ-તદાન તામસ સ્મૃતમ્ ॥ ૨ ॥ ૨૫૩. ૧ ત્રીજા તામસી દાનનું દષ્ટાન્ત કહે છે:~~~ દેતી નથી હું ચાટવા ઘે ઈમ કપિલા ઉચ્ચરે, શ્રેણિક ભૂપ અલાભિયાગે ભાવ વિણ એવું કરે; કટુ તુંબ નાગશ્રી સુપાત્રે આપતી દુઃખ પામતી, જ્ઞાન સાત્ત્વિક એજ ઉત્તમ શીઘ્ર આપે સદ્ગતિ. ૨૫૪ અર્થ:—જ્યારે શ્રેણિક રાજાએ કપિલા નામની દાસી ૧ ઉપલક્ષણથી રાજસી દાનને પણ ત્યાગ કરવા જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ [૨૬૬ ] શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત પાસે તેના દાન આપવાના પરિણામ નહિ છતાં બેલાભિયોગેપિતાના બલના પ્રયોગથી (બલાત્કારે) દાન અપાવ્યું ત્યારે તે કહેવા લાગી કે હું દાન આપતી નથી પણ આ ચાટ દાન આપે છે. આ તામસી દાનને પ્રકાર જાણો. કપિલા દાસીનું ટુંકમાં દષ્ટાન્ત આ પ્રમાણે જ્યારે શ્રેણિક રાજાએ ભગવાન મહાવીર સ્વામીને મુખે પોતાનું નરક ગમન સાંભળ્યું ત્યારે તેમણે પ્રભુને વિનતિ કરી કે આપ જેવા સમર્થનું શરણ મળ્યા છતાં મારે નરકે જવું પડે તે કેવું કહેવાય ? માટે કોઈ પણ રીતે મારું નરક ગમન નિવારે. ત્યારે પ્રભુએ. કહ્યું કે તેં પ્રથમ ગણિી હરણને શિકાર કરતાં નરકનું આયુષ્ય બાંધ્યું છે, તેથી નરક ગમન કેઈથી નિવારી શકાય નહિ. માટે આ બાબતમાં કોઈ ઉપાય નથી. તે છતાં શ્રેણિક રાજાએ ઘણે આગ્રહ કરવાથી પ્રભુએ કહ્યું કે જો તું તારી કપિલા નામની દાસી પાસે મુનિને દાન દેવરાવે, અથવા કાલસૌકરિક નામને કસાઈ જે પાંચસે પાડાનો દરરોજ વધા કરે છે તેને એક દિવસ વધ બંધ કરાવે તો તારૂં નરક ગમન રેકાય. શ્રેણિક રાજાએ પ્રભુને કહ્યું કે આ તે ઘણું સહેલી વાત છે. હમણાં જ જઈને તે પ્રમાણે કરાવું છું. - શ્રેણિકે પિતાને મહેલે જઈને કપિલા દાસીને બેલાવી. તેને મુનિને દાન આપવા કહ્યું. કપિલાએ કહ્યું કે બીજું ગમે તે કામ બતાવે તે કરીશ, પણ દાન આપવાનું કામ મારાથી થશે નહિ. રાજાએ ઘણી ઘણી લાલચ આપી સમજાવી પણ દાસી એકની બે ન થઈ. છેવટે તેના હાથે ચાટો બાંધી દાન આપવા માંડયું ત્યારે પણ તે કહેવા લાગી કે આ દાન Jain Educationa International For Personal and Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિક [૬૭] હું આપતી નથી, પણ શ્રેણિક મહારાજાને ચાટે દાન આપે છે. દાસી પાસે નાસીપાસ થએલા રાજાએ કલાકરિકને બોલાવી તેને ૫૦૦ પાડાને વધ બંધ રાખવા કહ્યું. તેણે પણ માન્યુ નહિ, ત્યારે રાજાએ તેને બાંધીને કૂવામાં નાખે. ત્યાં પણ તેણે માટીના ૫૦૦ પાડા પાણીમાં ચીતરીને માર્યા. એ પ્રમાણે શ્રેણિક મહારાજા ત્યાં પણ નિષ્ફળ થયા. કારણ કે ભાવી મિથ્યા થઈ શકતું નથી. તેમને ખાત્રી થઈ કે નરકમાં જરૂર જવું પડશે. ધ્યાનમાં રાખવું કે રાજા શ્રેણિકે મિથ્યાદષ્ટિપણામાંજ નરક યુષ્ય બાંધ્યું હતું. વળીનાગશ્રીએ સુપાત્રને કડવી તુંબડીનું શાક વહોરાવ્યું જેથી તેને દુઃખ ભેગવવાં પડયાં માટે સાત્વિક દાનજ ઉત્તમ છે, કે જે ચેડા ટાઈમમાં સગતિ-સ્વર્ગ અને મેક્ષ રૂપ સારી ગતિ આપે છે. ૨૫૪. હવે આ ગાથામાં દાનનાં પાંચ ભૂષણે કહે છે: - આનંદના આંસુ વહે રોમાંચ હોય ખડા વલી, બહુમાનતિમ અનુમોદનાપ્રિયપાત્ર ગુણી કલી; ઉપદેશ ગ્રંથો દાન ભૂષણ પાંચ એમ જણાવતા, વળી પાંચ દૂષણ ટૂંકમાં એહીજ ગ્રંથ જણાવતા. ૨૫૫ અર્થ:–ગુણી પાત્રને જોઈને દાતારની આંખમાં હર્ષનાં આંસુ આવે. ૧, વળી તેની મરજી (મરાય; રૂંવાટા) વિકસ્વર થાય. ૨ ગુણ પ્રત્યે બહુમાનની લાગણી થાય. ૩ અનુમોદના (મારે ત્યાં આપના જેવાના પગલાં થવાથી આજે Jain Educationa International For Personal and Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ [૨૬૮ ] શ્રી વિજયપદ્મસુરિજી કૃત હું ધન્ય બન્યા હું વગેરે ) ૪ મીઠાં વચને આમંત્રણ આપ્યું. ૫ એ પ્રમાણે ઉપદેશ ગ્રન્થ એ॰ દાનના પાંચ ભૂષણેા જણાવ્યા છે. વળી એજ ગ્રંથામાં દાનનાં પાંચ દૂષણા પણ જણાવ્યા છે, જે ટુંકમાં આગલી ગાથામાં કહેવાય છે. ૨૫૫. ૨ દાનનાં પાંચ દૂષણા આ પ્રમાણે:— આદર નહિ લવલેશ કાલ વિલંબ વિપ્રિય બોલવુ, વૈમુખ્ય પશ્ચાતાપ દેજે દાન કદી ન બગાડવું; દેખી સુપાત્ર ગુણી ભલા ગુણ ગણુ તણા રાગી મનેા, અહુ માન એવું રાખો જ્યારે લહેાક્ષણ દાનનો, ૨૫૬ અર્થ:—દાન આપવામાં જરા પણ આદર જાય નહિ. ૧. દાન આપતાં આપતાં વિલંબ–મડું કરે ૨. વિપ્રિય એટલે કડવાં લાગે તેવાં વચનેા એલે. વૈમુખ્ય એટલે મુખ ઉપર પ્રસન્નતા થવાને બદલે મુખનુ મરડાવું અથવા માઢું ચઢાવવું ૪ અને છેલ્લે પશ્ચાત્તાપ (મે આને કાંદાન આપ્યું એવી ભાવના) ૫. આ પ્રમાણે પાંચ દૂષણે પૂર્ણાંક દાન આપીને ૧ ઉપદેશ તરંગિણી, ઉપદેશપ્રાસાદ વિગેરેમાં જ્ઞાનન્દાષ્ટ્રનિ रोमाञ्चः, बहुमानं प्रियं वचः ॥ किंचानुमोदना पंच, सदानं સૂર્યંચમી | શ્॥ २ अनादरो विलंबच, वैमुख्यं विप्रियं वचः ॥ पञ्चा ત્તાપશ્ચ પંચેતિ, સદ્દાનું સૂચન્ત્યો ॥ ૨ ॥ ૩ દીધા પછી પશ્ચાત્તાપ નજ કરવા જોઇએ-ધન્ય કુમારે વિશિષ્ટ જ્ઞાની ગુરૂને પૂછ્યું કે મારા વડીલ બધુ ધણી વાર નિન Jain Educationa International For Personal and Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજગરિકા [૬૯] દાન બગાડવું નહિ અથવા દાનનું ફલ ગુમાવવું નહિ. હે ભવ્યજનો! ગુણવાન ઉત્તમ સુપાત્રને જોઈને તેમના ગુણના સમૂહના તમે રાગી થાઓ. અને જ્યારે દાનને અવસર તમને પ્રાપ્ત થાય (મલે) ત્યારે ઉપર કહ્યું તેવું બહુમાન ગુણી પ્રત્યે રાખજે. ૨૫૬. દાન આપનાર ભવ્ય જીએ કેવી ભાવના ભાવવી તે કહે છે – પાળી શકું નહિ શીલ ઉત્તમ તેમ તપ સાધુ નહિ, આરંભી મારા જીવને શુભ ભાવના પ્રકટે નહિ; મુજ જેહવાને તારનારૂં દાન પ્રભુ સમજાવતા, પ્રભુની દયા અગણિત અમારી ઉપર દાની ભાવતા. ૨૫૭ અર્થ:–મારાથી ઉત્તમ શીલ (બ્રહ્મચર્ય અથવા ઉત્તમ આચાર) પાળી શકાતું નથી. વળી મારાથી કઈ પ્રકારનું મેટું તપ પણ બની શકતું નથી. તથા ઘણા પ્રકારના આરંભવાળા મારા જીવને સારી સારી ભાવનાએ પણ પ્રગટ થતી નથી. ફક્ત મારાથી બની શકે એવું અને મારા જેવાને તારનારૂં એવું દાન પ્રભુએ સમજાવેલું છે. જે ઉત્તમ દાન કેમ થયા ? જવાબ આપતા શ્રી ગુરૂ મહારાજે કહ્યું કે તેમણે પૂર્વ ભવે દાન દીધા પછી ખેદ કર્યો માટે આ ભવમાં વારંવાર નિર્ધન થયા. વિસ્તાર માટે જૈન ધર્મ પ્રસારક સભા શ્રી ભાવનગર તરફથી છપાયેલ શ્રી ધન્યકુમાર ચરિત્ર જેવું. ૧ “રીવામિનાં પુર નિર્મો માવ: ” Jain Educationa International For Personal and Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ [૨૭] શ્રી વિજ્યપધસૂરિજી કૃત વડે અસ્થિર–નાશવંત એવા દ્રવ્યને પણ સવ્યય થઈ શકે છે એવા દાનને સમજાવનાર પ્રભુની અમારા ઉપર ઘણી દયા છે. આવા પ્રકારની ભાવના રાખી શ્રાવકે નિરંતર દાન દેવું જોઈએ. ૨૫૭. દાન આપતાં દાનની અનુમોદના કેવી રીતે કરવી? તે કહે છે – ધન્ય તે શ્રેયાંસ જેણે આદિ પ્રભુને ખૂશ થઈ, હરાવીયો રસ શેલડીને શુભ ત્રિપુટી મેળવી; કરતો નથી તેના સમું કંઈ એમ દેતાં ભાવજે, ક્ષણ એહવે મલજો ફરી અનુમોદના સાચીજ એ. ૨૫૮ " અર્થ –જેણે અત્યંત હર્ષપૂર્વક પ્રથમ તીર્થકર શ્રી 2ષભદેવ ભગવાનને લગભગ બાર માસના ઉપવાસને અંતે શુભ ત્રિપુટી એટલે સુપાત્ર, સુદાન અને સુભાવ (તીર્થકર સમાન સુપાત્ર, ધનસાર્થવાહ વિગેરેના જે ભાવ અને શેલડીના રસ જેવું નિર્દોષ દાન) એ ત્રણેના સગપૂર્વક શેલડીને રસ હેરાવીને આ અવસર્પિણું કાલમાં દાન માર્ગ શરૂ કર્યો એ શ્રેયાંસકુમારને ધન્ય છે. હું તેમના જેવું કાંઈ કરતો નથી. હે જીવ! દાન દેતાં એવી ભાવના ભાવજે. મને પણ આ શુભ અવસર ફરી ફરીને મલો એવી ભાવના તેજ સાચી અનમેદના જાણવી. ૨૫૮. | સુપાત્રને દાન આપવાનો અવસર આવે ત્યારે શ્રાવકે કેવી ભાવના રાખવી, મીઠી વાણી બોલવી વગેરે જણાવે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૭૧] ધન્ય ભાગ્ય સુપાત્ર આવ્યા સમય ઉત્તમ આજને, મેહ વળે મેતીને ઊગે સૂરજ સેના તણે; કૃતપુણ્ય તેમ કૃતાર્થ હું કૃત કૃત્ય પાર ન હર્ષને, તારે મને કરૂણા કરી ગુરૂ ! લાભ દેઈ દાનને. ૨૫૯ અર્થ –આજે મારાં ધન્ય ભાગ્ય છે કે મારે ઘેર આપના જેવા સુપાત્રનાં પગલાં થયાં. આજને આ સમય ઉત્તમ છે. આજે મારે આંગણે મેતીને મેઘ વરસે, આજે મારે સેનાને સૂરજ ઉગ્યે, હું કૃતપુણ્ય થયે છું, આજે મારું જીવન કૃતાર્થ–સફલ થયું છે, આજે મારા હરખને પાર નથી. માટે હે ગુરૂ મહારાજ આજે મારા ઉપર દયા : લાવીને દાનનો લાભ આપીને મને તારે. ૨૫૯૮ અશ્રુ વહંત હર્ષ પૂરે પ્રિય વચન એવા કહી, ઘે દાન ગુરૂને શુદ્ધ શ્રેયાંસાદિ દષ્ટાંતે સ્મરી; ' પાત્ર પ્રભુની જેહવું તિમ દાન રસ જેવું દીએ, શ્રેયાંસ જેવા ભાવ ભલતાં સર્વ વાંછિત ઝટ ફલે. ૨૬૦ અર્થ –ઉત્તમ શ્રાવક આગલી ગાથામાં કહ્યા પ્રમાણે ઘણું હર્ષથી આનંદાશ્રુ વહેતાંની સાથે પ્રિય વચને કહેવા પૂર્વક શ્રેયાંસકુમાર વગેરેના દષ્ટાન્તનું સ્મરણ કરતાં કરતાં ગુરૂને શુદ્ધ-દેષ રહિત દાન આપે. (૧) શ્રી કષભદેવ પ્રભુના જેવું ઉત્તમ પાત્ર મળે. (૨) શેલડીના રસ જેવું નિર્દોષ દાન હોય અને તેમાં (૩) શ્રેયાંસકુમારના જેવો ભાવ ભળે તે Jain Educationa International For Personal and Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિજી કૃત [ ૨૭૨ ] સર્વ વાંછિતા તરત સિદ્ધ થાય (લે) એમાં કાંઈ આશ્ચર્ય નથી. ૨૬૦. ત્રિપુટીનું સ્વરૂપ જણાવે છે:-- ચિત્ત વિત્ત સુપાત્રની ત્રિપુટી મલી શ્રેયાંસને, શ્રાદ્ધ સમરી દાન એવુ જરૂર વે ધરી હુ ને; પૂર્ણ આદર ભાવ રાખે કાલ વીતાવે નહિ, સુમુખ થાય અપ્રિય ન ખાલે દેઇ ખિન્ન અને નહિ. ૨૬૧ અર્થ :શ્રેયાંસકુમારને ચિત્ત-મનના શુભ ભાવ, વિત્તશેરડીના રસ વિગેરે દેવાના નિર્દોષ પદાર્થો તથા સુપાત્રશ્રી ઋષભદેવ જેવા ઉત્તમ પાત્ર એ ત્રિપુટી મળી, તેનુ સ્મરણ કરતાં ભષ્ય શ્રાવકા પણ હર્ષ ધરીને એવું દાન જરૂર આપે. વળી દાન આપતાં સંપૂર્ણ આદર ભાવ રાખવા. તથા નકામા કાળ વિતાવી વિલંબ કરી દાન દેવું નહિ, મુખ ઉપર પ્રસન્નતા ધારણ કરવી, અપ્રિય વચન એટલવાં નહિ. વળી દાન આપીને ઉદાસ થવું નહિ–ખેદ કરવો નિહ. ૨૬૧. આ ગાથામાં પૂર્વે કહેલાં દાનનાં દૂષ્ણેાના સ્પષ્ટ અર્થ એ ગાથાઓમાં સમજાવે છે:-- આવા પધારા ઇમ કહે ના એ અનાદર જાણીએ, શી ઉતાવળ? હાલ દઉં છું એ વિલ`ખ વિચારીએ; મુખ ફેરવે ઉંચું જુએ નીચું અને મુખ મરડવું, વિમુખતા એવી કહી શ્રાવક કરે ના એહવુ. ૨૬૨ | १ रिसहेससमं पत्तं - निरवज्जभिक्खुरससमं दाणं ॥ सिज्जસત્તમો માવો, નક્ દુગ્ગા મળિયું તા ॥॥ ૫થ્થા મું. Jain Educationa International For Personal and Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધ જાગરિકા [ ૨૭૩ ] 4 અર્થ:—ગે!ચરી માટે આવેલા મુનિરાજને આવા પધારે। લાભ દો' એમ કહે નહિ તે અનાદર જાણવા. (૧) શી ઉતાવળ છે? હમણાં દઉં છું, થાય છે એવાં વચન મેલે તે વિલંબ જાણવા. (૨) મુનિને જોઇને મુખ ફેરવે–ઉંચુ નીચું અથવા આડુ અવળુ જુએ, મુખ મરડે એ વિમુખતા અથવા અપ્રસન્નતા કહી છે. (૩) ઉત્તમ શ્રાવકે દાનના પ્રસંગે આવું વર્તન કરેજ નહિ. આ ગાથામાં ત્રણ ક્રૃષ્ણે સ્પષ્ટ રીતે સમજાવ્યા. બાકીના એ દૂષણાને આગલી ગાથામાં સ્પષ્ટ સમજાવે છે. ૨૬૨. અરૂચિકર વચના કહે વિપ્રિય વચન એ જાણીએ, એહ પશ્ચાત્તાપ દેઇ મન ઉદાસીન જે કરે, શ્રાવક તજે એ દૂષણા દીલમાં ધરીને ભૂણા, આસન્નસિદ્ધિક એમ કરતાં લાભ મેળવતા ઘણા. ૨૬૩ અર્થ:દાન આપતી વખતે અરૂચિકર ન ગમે તેવાં કડવાં વચના એલે એ વિપ્રિય વચન જાણવું. (૪) વળી દાન આપીને મનને ઉદાસીન કરે (મનમાં ખેદ ધારણ કરે ) તે પશ્ચાતાપ (૫) જાણવા. દાનના ભૂષણેા દિલમાં ધારણ કરીને સુશ્રાવકે એ પાંચે દૂષણાને ત્યાગ કરવે. આ પ્રમાણે કરવાથી આસન્નસિદ્ધિક એટલે જેમને મેાક્ષ નજીકમાં છે તેવા ભવ્ય જીવા ઘણા લાભ મેળવે છે. ૨૬૩. ૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૪ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત અહીં પ્રસંગે દાન લેનાર સુપાત્રે પણ દાયકના ભાવ કેવા છે ? તે જાણવા માટે વ્હેલાં છ (૬) નકાર કહે છે:— પાત્રદેખીને ચઢાવેભૃકુટી (૧) વિલ ઊંચું જીએ, (૨) નજર નીચી પણ કરે (૩)તિમ વદનનેઅવળું કરે;(૪) માન (૫) કાલવિલ (૬) દાને ભાઇ એ છનકારના, પાત્ર એ જાણી તપાસે ભાવ દાયક દાનના. ૨૬૪ 1 અર્થ:—પાત્રને આવતાં જોઇને આપનાર માણુસ ભૂકિટ ચઢાવે એટલે ભમરા ઉંચી ચઢાવે (૧) સન્મુખ જોવાને બદલે ઉંચું જુએ (૨) અથવા નજર નીચી ઢાળી દે (૩) અથવા મ્હાંને અવળું ફેરવે (૪) આવકાર આપવાને બદલે મૌન રહે-કાંઇ મેલે નહિ. (૫) તથા દાન આપવામાં ઢીલ કરે (૬) આ છ નકારની (દાન નહિ આપવાની) નિશાનીએ છે. એટલે ચે:ખી ‘ના' નહિ તા ‘ના' ના ભાઈ છે. માટે પાત્રદાન લેનારે ઉપર કહેલાં નકારાને જાણીને દાનના આપ નાર ભવ્ય જીવેાના ભાવ તપાસવા. તેવું કરનાર મુનિરાજ કુશલ કહેવાય છે. સુપાત્ર મુનિરાજ વગેરે દાયક-શ્રાવકના ભાવ-શક્તિ તપાસીનેજ ગેાચરી આદિના વ્યવહાર જાળવે. તેમ થાય તેજ સાધુ ધર્મની અને શ્રાવક ધર્મોની મર્યાદા જળવાય. અને માધુકરી–ભિક્ષાનું ખરૂં તત્વ પણ પૂર્વ १-- भिउडिउडालोयण, नीया दिट्टी परंमुहं वयणं ॥ मोणं જાવિવો, નધાને વિદ્દો દોર. ॥ ? ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૨૭૫] જણાવ્યું તેજ છે એમ શ્રી દશ વૈકાલિક ટકા તથા અષ્ટક આદિ અનેક શાસ્ત્રાવલોકનથી સમજાય છે. ર૬૪. વળી દાન નહિ દેવા ઈચ્છનારની બીજી કેવી કેવી ચેષ્ટાઓ હેય તે કહે છે – અંગે ચેષ્ટાથી કળાએ ભાવ કેવા દાનિના, નરેગ દાની છે છતાં દેતાંજ કંપે કર ઘણાં દેય વસ્તુને છુપાવે તેમ ઢાંકે અન્યથી, ઈમ ભાવની ઓછાશ જાણું પાત્ર એ લેતાં નથી. ર૬૫ અર્થ –દાન આપનારના દાન સંબંધી કેવા ભાવ છે. તે તેની અંગચેષ્ટા–શરીરની કિયા ઉપરથી પણ જણાય છે. જેમકે દાન આપનાર નીરોગી હોય તે છતાં હરાવતી વખતે તેના હાથે ઘણા કંપતા જણાય તો તેથી પણ તેના ભાવની ઓછાશ જાણી શકાય છે. વળી આપવા લાયક વસ્તુને સંતાડી દે. અથવા તે વસ્તુને બીજી સચિત્તાદિ વસ્તુથી ઢાંકી દે. અને દેવાની ચીજ ઉપર સચિત્ત પદાર્થ મૂકે આવી ક્રિયા કરનારમાં દાન દેવાના ભાવની ઓછાશ છે એમ જાણીને જે જીવો સુપાત્ર છે તે તેવા પ્રકારે અપાતા દાનના પ્રસંગે ઉચિતપણું જાળવે છે. એટલે મુનિધર્મ અને શ્રાવકના ભાવ જળવાય તેવો જવાબ આપી બીજા સ્થલે ગોચરી જાય. ર૬૫. ૧ “વર્તમાનયોગ” આદિ નિર્દોષ રૂચિકર વચન બોલે. ગોચરીને લીધા પછી જતી વખતે શ્રાવક લાભ દેજે” એમ કહે ત્યારે મુનિરાજ “વર્તમાન યુગ” કહે છે, તેનું કારણ એ કે-આઉખાને ભરોસો નથી અને કોઈ બીજા કાર્યને લઈને કહ્યા મુજબ ફરી ગોચરી માટે Jain Educationa International For Personal and Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ [૨૭૬] શ્રી વિજયપત્રસૂરિજી કૃત વળી છ પ્રકારના દાનને મેલા દાન કહ્યા છે, તે આ પ્રમાણે – દાન મેલા ષટ કહ્યા ધુર ભેદ (૧) મોડું જે દીએ, બીજુંદીએ તરછોડતા(ર) ત્રીજું અરૂચિથી પણ દીએ (૩) નિંદા કરી ચોથું દીએ (૪) તિમ પાંચમું હલકો કહી,(૫) અંતિમ ઉચિતતા પરિહરી (૭)શ્રાદ્ધ એવું ઘનહી. ર૬૬ અર્થ –તેમાં જે વિલંબ કરીને હેરાવે તે પ્રથમ ભેદ (૧) જે તરછોડતા (તિરસ્કારપૂર્વક) દાન આપે તે બીજે ભેદ (૨) ત્રીજું અરૂચિથી (ઉલ્લાસ વિના) દાન આપે (૩) જે નિંદા કરીને દાન આપે તે ચોથું (૪) વળી હલકો કહીને દાન આપે તે પાંચમું (૫) અને છેલ્લે ભેદ ઉચિતતાયોગ્યતા જાળવ્યા વિના દાન આપે ( ૬ ) આવાં છ પ્રકારનાં મેલાં દાન શ્રાવક આપે નહિ. કહ્યું છે કે સિતારું कृतावज्ञ-सानुतापं विकत्थितम् ॥ हीयमानमनौचित्य-दानषटं મસ્ટીમર ? ૨૬૬. આ છ પ્રકારનાં મેલાં દાનનું ફળ શું મળે? તે અનુક્રમે જણાવે છે – ન પણ આવી શકાય. આ બે મુદ્દાને ધ્યાનમાં રાખીને મુનિરાજ વતમાન યોગ” આ શબ્દ બોલે છે. તેનો અર્થ એ છે કે “આહારાદિને ખપ હશે, તે આવીશું.” આ બાબત જુઓ સાક્ષિપાઠ– आउस्स न वीसासो, कज्जस्स बहूणि अंतरायाणि ॥ तम्हा साहूण खलु, वट्टमाणजोगेण ववहारो ॥१॥ Jain Educationa International For Personal and Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકો [૭૭] નિર્ધનપણું વિધવાપણું ફલ એહ પહેલા ભેદનું, બીજા તણું નહિ પુત્ર તિમ દુભગપણું ત્રીજા તણું; ચોથા તણું ફલ અલ્પ આયુ પાંચમાંનું હીનતા, છઠ્ઠ તણું ફલ રાગ શ્રાવક દાન મેલા છોડતા. ૨૬૭ અર્થ–પ્રથમ ભેદવાળું મલિન દાન જે સ્ત્રી આપે તો નિર્ધનપણાની-દરિદ્રતાની પ્રાપ્તિ અથવા વિધવાપણું-રંડાપાની પ્રાપ્તિરૂપી ફળ જાણવું. બીજા પ્રકારના મેલા દાનથી પુત્રને લાભ થતો નથી એટલે અપુત્રપણું પામે છે. અને દુર્ભગપણું રદૌભગ્યતા (બધાને વહાલો ન લાગે) એ ફક્ત ત્રીજા મેલા દાનથી પામે છે. ચોથા મેલા દાનથી આયુષ્ય અલ્પ થાય (ઘટે) છે. તથા પાંચમા મેલા દાનથી હીનતા-હીનપણું અથવા લેકમાં આ માણસ નીચ છે એવી અપકીતિ ફેલાય છે. અને રેગની પ્રાપ્તિ એ છઠ્ઠા મેલા દાનનું ફલ છે. એ પ્રમાણે જાણીને શ્રાવકેએ આ છ પ્રકારના મેલા દાનનો ત્યાગ કરે. જુઓ સાક્ષીપાઠઃ-ક્ષિત અન્નારી, નિર્ધના તિકતા છે अपुत्रा च कृतावने, सानुतापे च दुर्भगा ॥१॥ विकत्थिते स्यादल्पायुः, हीयमाने च हीनता ॥ अनौचित्ये भवेद् व्याधिः, ટન યુનનુમાન્ / ૨ / ૨૬૭. ૧ હેરાવવાનો (દાન આપવાનો) પ્રાયે વિશેષ પ્રસંગ શ્રાવિકા આદિ સ્ત્રી વર્ગને હોવાથી તે પ્રમાણે મુખ્યતાએ ફલ કહ્યું. એમ પુરૂષ જે તેમ કરે તે તેને પણ નિર્ધનપણું અને સ્ત્રીનું મરણ આદિ અનિષ્ટ ફલ મળે એ તે સમજાય એવી બીના છે. ૨ દેખનારને વહાલે ન લાગે તે. Jain Educationa International For Personal and Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ [ ર૭૮ ] શ્રી વિજ્યપધસૂરિજી કૃત - હવે ગ્રંથકાર સાચું દાન, સાચા ધનવંત અને ચાર દુર્લભ પદાર્થો એ ત્રણ જણાવે છે – તેજ ઉત્તમ દાન જેમાં રામ સઘલા ઉલસે, ધનવંત સાચો તેહ દેતાં જેહ મનમાં બહુ હસે, પ્રિય વેણુ બેલી દાન દેવું વિનયવાળ બોધ એ, ક્ષાંતિવાળું શૈર્ય ધન દાને સુદુર્લભ ચાર એ. ર૬૮ અર્થ –તેજ દાન શ્રેષ્ઠ જાણવું જેમાં હર્ષને લીધે રેમ-રૂવાટાં વિકસ્વર થાય. તેમજ તેજ સાચે ધનવાન છે જે દાન આપતી વખતે મનમાં ઘણે હર્ષિત થાય. ચાર વસ્તુઓને અત્યંત દુર્લભ કહી છે. (૧) મધુર વચન બોલવા પૂર્વક દાન આપવું (૨) જ્ઞાન છતાં વિનય-નમ્રતા હોય (૩) પરાક્રમ છતાં (શક્તિ છતાં) ક્ષમા આપવી. (૪) ધનને દાનમાં ઉપયોગ કરે. કહ્યું છે કે વિદ્યાર્તિ -જ્ઞાનमगर्व क्षमान्वित शौर्य ॥ त्यागसहित च वित्त, दुर्लभमेतશ્વસુર્યમ્ / ૧ / ૨૬૮. દાનેશ્વરીને કણ ન ચાહિ? અને દાનાદિથી જ દિવસની સફલતા છે. એમ જણાવે છે – દાનિનું જીવન સફલ દુનિયા ચહે દાતારને, કુણ મેઘને ચાહે નહિ?તિમ કોણ ચાહે? જલધિને; દાન પૂજા હીણ દિનને વાંઝીઓ શ્રાવક ગણે, મૃતવચન સાંભળનાર શ્રાવક સાચવે તકને મને. ર૬૯ Jain Educationa International For Personal and Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધમ જાગરિકા [ ૨૭૯ ] અર્થ:—દાન આપનારનું જીવન સલ કહ્યું છે, કારણ કે દાતાર તરફ દુનિયાની ચાહના હૈાય છે. આ બાબતમાં જુએ પાણીના દાતાર મેઘને કાણુ ચાહતું નથી ? અર્થાત્ સર્વે મેઘને ઇચ્છે છે. તેના આગમન માટે સર્વ આતુર રહે છે. પણ પાણીના ભંડાર સમુદ્રને કાણુ ચાહે છે ? અથવા કોઈ તેને માટે વાટ જોતું નથી. કારણ કે તેના સ્વભાવ સંગ્રહ કરવાને છે. પણ તે કાઈને આપતા નથી તેથી કાઇના તેના પ્રત્યે આદર ભાવ (લાગણી) નથી. વળી સાચા શ્રાવક દાન તથા જિનપૂજા રહિત ગએલા દિવસને વાંઝીએ એટલે નિષ્ફળ ગણે છે. માટે સિદ્ધાન્તના વચનને સાંભળનાર શ્રાવક મળેલા દાન આપવાના ) અવસરને ઉલ્લાસપૂર્વક સાવે છે. ૨૬૯ જે દાન આપવા વડે પેાતાના દ્રવ્યને સદ્વ્યય કરતા નથી તે કંજૂસના દ્રવ્યાદિક કંઇ કામના નથી તે જણાવે છે:નિર્બુદ્ધિને સિદ્ધાંત દીવા અંધને શા કામના, વાજા અધિરની પાસ ભૂષણ રૂપને શા કામના; १ कर्त्तव्यो यदि वर्तते हृदि तरोरस्योपकारस्त्वया, मा कालं गमयाम्बुबाह ! समये सिश्चैनमम्भोलकैः ॥ पत्रे वैगलिते फले प्रचलिते मूले गते शुष्कतां किं नामास्य विभो ! करिष्यसि तदा धारासह सैरपि ॥ १ ॥ " २ वाणी रसवती यस्य भार्या पुत्रवती सती ॥ लक्ष्मी दनिवती यस्य सफलं तस्य जीवितम् ॥ १ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૦ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત હિતકારી વચના મૂખ આગળ બોલવા શા કામના ? પ્રાસાદ લક્ષ્મી વૈભવા કાસના શા કામના ! ૨૭૦ અ:—જેમ બુદ્ધિ વિનાના વિદ્યાર્થીને સિદ્ધાન્તનું ભણવું કાંઇ કામનું નથી, તથા આંધળા માણસને દીવા (અને ચાલું ) કાંઇ ઉપયોગમાં આવતા નથી.૧ બહેરા માસની આગળ વગાડવામાં આવતાં વાળ જેમ નિષ્ફળ છે. કપાને અલંકારા જેમ શેશભા રૂપ થતાં નથી, તથા મૂર્ખ માણુસની આગળ કહેલાં હિતનાં વચને! તેના ઉપર અસર કરવાને બદલે ઉલટા તેના કાપની વૃદ્ધિ માટે થાય છે. કહ્યું છે કેउपदेशो हि मूर्खाणां, प्रकोपाय न शांतये ॥ पयःपानं भुजंगानां, વહં વિષવર્ધનમ્ ॥ ? " ભાવાર્થ એ છે કે ઉપર કહેલાં હૃષ્ટાન્તામાં કહેલી ખીના જેમ નકામી છે તેમ કબ્રુસ માણુસના પ્રાસાદ-મહેલા-બંગલાઓ તથા લક્ષ્મીના વૈભવા એમ લાડી વાડી ગાડી વિગેરે સાહિમીના સાધના શા કામના ? અથવા ખીજાને કાંઇ કામમાં આવતા નથી. માટે તે નકામા જાણવા. ૨૭૦. સુપાત્રને વિષે શુદ્ધ દાન કરનારને કયા કયા લાભ (ફાયદા ) થાય છે તે જણાવે છે:— ન્યાયથી પેદા કરેલા કય્ય શુદ્ધ પત્તાને, દેતાં સુપાત્રે બહુ વધારે તે વિમલ ચારિત્રને; ૧ અંધા આગળ આરસી, મ્હેરા આગળ ગાન; મૂરખ આગળ હિતકથા, એ ત્રણુ એક સમાન. ૧ Jain Educationa International For Personal and Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ [૨૧] શ્રી ધર્મજાગરિકા શુભ વિનયને તિમ નાણને વૃદ્ધિ પમાડે પ્રશમને, ઉત્સાહ આપે અધિક તપને સાધવાને દાનીને. ર૭૧ અર્થ –ન્યાય માગે કમાએલા દ્રવ્યથી કષ્ય (સુપાત્રને ખપે તેવા) શુદ્ધ એટલે નિર્દોષ પદાર્થ જે આહાર વસ્ત્રાદિનું સુપારને આપેલું દાન તે દાતારના નિર્મલ ચારિત્ર –ઉત્તમ આચરણને ઘણું વધારે છે. વળી તેવું દાન તેના સુવિનયમાં, જ્ઞાનમાં તથા શાન્તિમાં વધારો કરે છે. તથા તેવું દાન દાતારને તપ સાધવા માટે અધિક ઉત્સાહ આપે છે. ર૭૧. સિદ્ધાંતના પઠનાદિને દાન કરે ઉલ્લાસથી, શુભ પુણ્યને પેદા કરે પાપ હરે તે વેગથી; ઘે સ્વર્ગ ને અપવર્ગ કેરી ઋદ્ધિને પણ અનુક્રમે, સિભાગ્ય ઉત્તમ તે લહે અરિવર્ગ પણ તેને નમે. ર૭ર અર્થ:–વળી પૂર્વે કહ્યા પ્રમાણે દાન કરવાથી દાન કરનાર ભવ્ય જીવો સિદ્ધાન્તને અભ્યાસ વગેરે આનંદપૂર્વક કરે છે. નવીન શુભ પુણ્યને ઉપાર્જન કરે છે. તેમજ જલ્દીથી પાપ કર્મોને નાશ કરે છે. વળી તે દાન દાતારને સ્વર્ગનાં સુખની પ્રાપ્તિ કરાવે છે. અનુકમે અપવર્ગ એટલે મોક્ષની સંપત્તિ પણ પમાડે છે. દાન કરનાર શ્રેષ્ઠ સૌભાગ્યને પામે છે. અને તેને શત્રુને સમૂહ વૈરભાવ તજી નમસ્કાર કરે છે. ર૭ર. ૧ લેકને વહાલું લાગે તેવો સ્વભાવ. Jain Educationa International For Personal and Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ [,૨૮૨] શ્રી વિજ્યપદ્ધસૂરિજી આ દાનરંગી ભવ્ય જી સકલ સંકટ દૂર કરે, ભરત ધન્યકુમાર જેવા સંપદા ભોગે વરે; સર્વ જી તેહનો માને હુકમ ઘરી હર્ષને, રાજમાન્ય બને જ તે પામે નહિ અપકીર્તિને. ર૭૩ અર્થ –આવા પ્રકારના દાનરંગી એટલે દાન દેવામાં આસક્ત ભવ્ય જ સઘળા ઉપદ્રવને નાશ કરે છે. તથા દાન કરવાથી ભરત ચક્રવતીના જેવી તથા ધન્યકુમારના જેવી સંપત્તિ અને ભોગોને પામે છે. વળી સર્વે આનંદપૂર્વક તેના (દાનેશ્વરીના) હુકમને માન્ય રાખે છે-હુકમ પ્રમાણે વર્તે છે. રાજાને પણ માન્ય–આદર આપવા લાયક તે દાતાર થાય છે. વળી તે દાન દેનારા ભવ્ય જે અપકીર્તિ-અપયશને પણ પામતા નથી. ર૭૩. તે હાર ના પામે કદી તિમ માંદગી પામે નહિ, તેમાં રહે નહિ દીનતા ભય તેહને પીડે નહિ સવિ આપદા પડે નહિ તે ભાગ્યશાળી જીવને, ઓછોજ છે સંસાર ચેતન ! નિત્ય કર આ દાનને. ૨૭૪ અર્થ –વળી દાન આપનાર ભવ્ય જીવો કદાપિ શત્રુઓની આગળ હાર પામતા નથી. અથવા શત્રુઓ તેની આગળ હારી જાય છે. તથા દાનેશ્વરીને માંદગી–મંદવાડ થતો નથી એટલે તેનું શરીર નીરોગી રહે છે. દીનતા એટલે ગરીબાઈ તેની આગળ રહી શકતી નથી. ભય પણ તેને પીડા. કરતો નથી એટલે તેને કેઈને ભય રહેતો નથી. વળી તે ભાગ્યશાળી જીવને કોઈ પણ પ્રકારની આપત્તિઓ પીડા Jain Educationa International For Personal and Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૨૮૩] કરતી નથી અથવા તેનાં સંકટ નાશ પામે છે. તે દાની પુરૂષને સંસારની રખડપટ્ટી ઓછી જ રહે છે. માટે હે ચેતન! આવા ઉત્તમ ફળ આપનાર દાનને હમેશાં દેજે. ર૭૪. જિન ભુવન પડિમા તેમ આગમ પૂજ્ય ચઉવિહસંધએ, છે સાત ક્ષેત્ર તેહમાં નિજ ભૂરિ ધન રૂપ બીજને જે વાવતા તે પામતા મનની સમાધિ હર્ષથી, કીર્તિ બનેતસ કિંકરી લક્ષ્મી ઘણી વળી નિયમથી. ર૭૫. અથ–જે દાની જને પોતાના ઘણું ધનરૂપી બીજને જિનભુવન એટલે દેરાસર (૧), પડિમા એટલે જિનેશ્વરની મૂર્તિ (૨) તથા આગમ એટલે સિદ્ધાન્ત (૩) અને ચાર પ્રકારને (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપી) પૂજ્યશ્રી સંઘ એ સાત ક્ષેત્રોમાં વાવે છે (વાપરે છે) તેઓ આનંદથી મનની સમાધિ એટલે શાંતિને પામે છે. કીર્તિ તેમની દાસી બને છે (દાતારની કીર્તિ ચારે તરફ ફેલાય છે) તથા દાન કરવાથી તેની લક્ષ્મી ઘટવાને બદલે નિશ્ચ વધતી જાય છે. જેમ જેમ કૂવાનું પાણી વપરાય તેમ તેમ નવું નવું પાણું નીચેથી આવતું જાય. આની માફક દાનેશ્વરી સાત ક્ષેત્રમાં યથાશક્તિ ધન વાપરે તોજ લક્ષ્મી વધે. લક્ષ્મીને વધારવાને ઉપાય દાનજ છે. દાટવાથી તે લક્ષ્મી દેવી કે પાયમાન થાય, તેમ કરવાથી લક્ષ્મી ઘટેજ. આવી ઉત્તમ સલાહ અનુપમા દેવીએ આપવાથી આબુ ઉપર મંત્રી વસ્તુપાલ તેજપાલે પવિત્ર વિશાલ ભવ્ય જિનમંદિર બંધાવ્યા. ઘણું જ્ઞાનભંડાર Jain Educationa International For Personal and Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ [૨૪] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત તે કરાવી સંધ સહિત તીર્થ યાત્રા વગેરે કરી લક્ષ્મીના સદુપચાગ કર્યો. તેમ ભવ્ય શ્રાવકેાએ પણ જરૂર કરવું. ર૭પ અભયમંત્રીના સમી વર બુદ્ધિ પામે તે વળી, ષટ્ ખંડ નાયક ચક્રવર્તી તે અને દાનેશ્વરી, સ્વગ કરી ઋદ્ધિને પામેજ તીર્થંકર અને, દીન ધવ તે મહા શ્રાવક કહ્યા શ્રી પ્રવચને. ૨૭૬ અથ વળી તે દાનેશ્વરી અભયકુમાર મંત્રીના જેવી ઉત્તમ બુદ્ધિને પામે છે. તથા દાનના પ્રભાવથી છ ખંડને સાધનાર ચક્રવતીની પદવી પામે છે. સ્વર્ગ લેાકની સંપત્તિ પણ મેળવે છે. તથા દાતારને તીર્થંકર પઢવીની પણ પ્રાપ્તિ થાય છે. શ્રી યાગશાસ્ત્રાદિ ગ્રંથાની અંદર દીન બાંધવ એટલે ગરીબના ભાઈ સમાન, ગરીમના બેલી એવા તે દાન કરનારને માટે શ્રાવક કહ્યો છે. કહ્યું છે કે-થ વ્રતસ્થિતો भक्त्या, सप्तक्षेत्र्यां धनं वपन् ॥ दयया चातिदीनेषु, महाश्रावक રચ્યતે || ॥ ૨૭૬. સંસાર સમુદ્રમાં રહેલા શ્રાવકને દાનરૂપી પાટીયુ તારનાર છે. એમ જણાવે છે: હે જીવ! તારૂં ધર્મ રૂપી વ્હાણુ આખું ના રહ્યું, શીલ ભાવના તપ પાટીયા ખસતાંજ ચકડાળે ચઢયું; આ દાન રૂપી પાટીયું સ્વાધીન ત્હારે એક એ, ભવસાગરે આધાર એના દાનને ના છેડજે. ૨૭૭ અ:—હું ચેતન ! દાન, શીલ, તપ અને ભાવનારૂપી જે ચાર પ્રકારના ધર્મ છે, તે તારૂ ધર્મરૂપી વહાણુ આખુ Jain Educationa International For Personal and Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૨૮૫] રહ્યું નથી. કારણ કે સંસારરૂપી સમુદ્રમાંથી તારનાર ચાર પાટીયાના બનેલા તે વહાણમાંથી શીલ, તપ અને ભાવનારૂપી પાટીયાં ખસી જવાથી તે વહાણ ચકડોળે ચઢી ગયું છે. એટલે કે ચાર પ્રકારના ધર્મમાંથી ઉપર કહેલા ત્રણ પ્રકારે તે તારાથી બની શકતા નથી. પરંતુ ચોથું દાનરૂપી પાટીઉં હજી તારા હાથમાં રહ્યું છે, એટલે કે પૂર્વે કહેલાં ત્રણ (શીલ તપ ભાવના) સાચવવા તારે માટે કદાચ મુશ્કેલ હોય તે પણ દાન તો તારાથી બની શકે તેવું છે. માટે હાલ તે ભવસમુદ્રમાં તે દાનરૂપી પાટીયાનો આધાર રહેલે છે તેને તું છોડી દઈશ નહિ. નહિ તે આ સંસાર સમુદ્રમાં તું ડૂબીશ એમ જરૂર જાણજે. ર૭૭. તપ વગેરેથી પણ દાન અક્ષય હવાથી ચાર પ્રકારના ધર્મમાં દાન પહેલું કહ્યું છે એ જણાવે છે – તીર્થકરના શાસને તપ શીલ ઉત્તમ ભાવના, ઘટતા ઘટયા પણ દાન વાર્ષિક તેહવું રજ ફેર ના; ત્રણસો અઠ્યાસી કોડ એંશી લાખ સોનૈયા તણું, જે માન તે ત્રણ કાલ સરખું શાસ્ત્રમાં વર્ણન ઘણું. ર૭૮ અર્થચવીસ તીર્થંકરના શાસનને વિષે તપ, શીલ, અને ઉત્તમ ભાવના ઉત્તરોત્તર ઘટતા ગયા છે. પરંતુ દરેક તીર્થકરનું વાર્ષિક દાન તેવું ને તેવું જ રહ્યું છે, તેમાં જરા પણ ઘટાડો થયે નથી. પહેલા શ્રી અષભદેવ પ્રભુએ બાર માસી તપ કર્યું, ત્યાર પછી તપમાં ઘટાડો થતાં થતાં છેવટે મહાવીર સ્વામીએ છ માસ સુધી તપ કર્યું. એમ શીલાદિમાં Jain Educationa International For Personal and Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૬] શ્રી વિજ્યપધસૂરિજી કૃત પણ સમજાય તેવી બીના છે. એ પ્રમાણે પહેલાથી છેલ્લા જિન સુધીમાં શીલ, તપ અને ભાવનામાં ઘટાડો થયો. પણ વાર્ષિક દાન તો દરેક તીર્થકરેએ સરખું જ આપ્યું. કારણ કે પ્રભુશ્રી ત્રાષભદેવે ત્રણ અઠ્યાસી કોડ અને એંસી લાખ સેનૈયાનું વાર્ષિક દાન આપ્યું, તેટલું જ શ્રી અજિતનાથથી માંડીને છેલ્લા તીર્થકર મહાવીરસ્વામીએ પણ આપ્યું. તેથી ચારમાં દાન પહેલું કહ્યું. આ સંબંધી શ્રી દાનપ્રદીપાદિ શાસ્ત્રોમાં ઘણું વર્ણન છે. માટે હે શ્રાવક! તું દાન ધર્મ મૂકીશ નહિ. ર૭૮. બાલ જીવોને પણ સમજાય તેવી રીતે દાનને ઉપદેશ આપે છે– શ્રાદ્ધ દિનકન્યાદિમાં વર્ણન દીસે બહુ દાનનું, શક્તિ પ્રમાણે દાન દેવું અલ્પમાંથી અલ્પનું ખેત પણ થોડું દઈ વાવેલ કણને વાપરે, ગુણ ગણ વિકે શોભતો વ્યવહાર દાને તિમ ખરે. ર૭૯ અર્થ –શ્રાદ્ધદિનકૃત્ય, ધર્મરત્નપ્રકરણ, ઉપદેશ પ્રાસાદ વગેરે ગ્રંથોમાં દાનનું તથા તેના ફળનું ઘણું વર્ણન કરેલું છે. માટે શ્રાવકે યથાશક્તિ-શક્તિ પ્રમાણે થોડામાંથી પણ ડું દાન જરૂર આપવું. ખેડુત જેવા અભણ-અણસમજુ પણ પિતે વાવેલા ધાન્ય પાકમાંથી થોડું પણ ગરીબને આપીને ૧ ખળા વાઢમાં ધાન્યનો ઢગલે પડ્યો હોય, ખાટલે ઢાળી ખેડૂત બેઠે હૈય, પડખે થઈને કોઈ પણ ચાલ્યો જતે ભિક્ષુક માગણું કરે, ત્યારે સરલ ખેડુત ‘ઘણું પાપ કરી અનાજ મેળવ્યું, તેથી દાન દઈને પાપ ધોઈએ” આવું વિચારી જરૂર દાન આપશે. Jain Educationa International For Personal and Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૨૮૭ ] આકીનું પેાતાના મટે વાપરે છે. માટે ગુણુ ગણુ એટલે ગુણના સમુદાય જેમ વિવેકથી શૈાલે છે તેમ વ્યવહાર' પણુ દાન ગુણે કરીનેજ ખરેખર શાલે છે. કારણકે દાન નહિ કરનારની લે!કમાં પણુ કે બ્રુસ અથવા મખ્ખીચૂસરે આવા નામે પ્રસિદ્ધિ થાય છે. ૨૭૯. જુઓ કાકડી પણ દાનના અપૂર્વ પાઠ શીખવે છે: કાપી પતીકું કાકડીનુ ખાય તે મીઠી મને, પેદાશમાંથી અપ પણ છે તેજ તે મીઠી અને; જ્વરવંત ને ક ાસ સરખા નેહ જડમાં બેઉને, દ્વેષ ભતે વદન કટુતા ભૂરિ લંધન બેઉને. ૨૮૦ અઃ—જેમ કાકડીનુ પતી ખુદું કાઢીને ખાવાથી મીઠી સ્વાદિષ્ટ અને, તેમ જે શ્રાવક પેાતાની પેદાશમાંથી જો ઘેાડું પણ દાન આપે તેજ તે કમાણી મીઠી બને છે. એટલે તેના ઉપયાગ આનંદથી કરી શકાય છે. વરવત એટલે તાવવાળા અને કન્જીસ એટલે શક્તિ છતાં દાન નહિ દેનાર પૈસાવાળા અને સરખા કહ્યા છે. કારણ કે તે બંનેને જડ १ सद्दानेन गृहारंभः - विवेकेन गुणव्रजः ॥ २ दाता दाता मर गया, रह गया मख्खीचूस ॥ दाताकुं हर देत है, जहां तहांसे आन || बीन दाता भूखे મરે, સ્તન ન મુળે જાન || ३ भक्ते द्वेषः जडे प्रीतिः, प्रवृत्तिर्गुरु ं घने ॥ मुखे च कटुता नित्यं, धनिनो ज्वरिणस्तथा ॥ १ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ [૨૮૮] શ્રી વિજ્યપદ્ધસૂરિજી કૃત ઉપર સ્નેહ છે. અહીં જડના બે અર્થ કરવા, એક તો જડ એટલે જલ અથવા પાણી અને બીજો અર્થ ધન. તાવવાળાને પાણી ઘણું ભાવે છે માટે તેને તેના ઉપર સ્નેહ કહ્યો, અને કંજુસને ધન ઉપર અધિક રાગ છે. વળી તે બંનેને તે મરે એટલે ભક્ત ઉપર દ્વેષ છે. અહીં પણ ભક્તના બે અર્થ કરવા. પ્રથમ તે ભક્ત એટલે ભજન. તાવવાળાને જન ભાવતું નથી માટે તેના ઉપર દ્વેષ કહ્યો. બીજો અર્થ ભક્ત એટલે સેવા કરનારે. કંજુસ ધનવાનને તેના ધંધામાંથી સેવા કરનારને કાંઈ આપવું પડશે એવી બુદ્ધિથી તેના ઉપર છેષ થાય છે. તથા બંનેના મેંઢામાં કટુતા હોય છે. અહીં કટુતાને એક અર્થ કડવાશ થાય છે. તાવવાળાનું મુખ્ય કડવાશવાળું રહે છે, અને બીજો અર્થ વાણીની કડવાશ. બીજાને અપ્રિય લાગે તેવાં વચન બોલવા. કંજૂસની વાણીમાં કડવાશ છે. કઈ માગે અથવા વાપરવાનું કહે તે તેને કડવાં વચન સંભળાવે છે. વળી બંનેને “ભૂરિ લંઘન” હોય છે. અહીં ભૂરિ લંઘનના બે અર્થ આ પ્રમાણે–પ્રથમ પક્ષે ભૂરિ એટલે ઘણી અને લંઘન એટલે લાંઘણો. તાવવાળાને ઘણી લાંઘણે થાય છે. અને બીજા પક્ષમાં ભૂરિ એટલે ઘણું અને લંઘન એટલે ઓળંગવું. એટલે પૈસાવાળે પૈસા કમાવા માટે ઘણા દેશ પરદેશ તથા સમુદ્ર માર્ગો ઓળંગે છે. જ્યાં ત્યાં રખડે છે. ઉપરની બીના સમજીને યથાશક્તિ દાન દેવામાં ઉત્તમ ધનિક શ્રાવકો જરૂર ઉદ્યમ કરે જ. ૨૮૦. १ ज्वरादौ लंघनं प्रोक्त', ज्वरमध्ये च पाचनं ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૨૮૯] કંજૂસ અને મડદામાં ઘણે ભાગે ભેદ (ફરક) નથી એમ જણાવે છે –' કંજૂસ તિમ શબ બેઉ સરખાના જરી પણ બોલતા, બેઉની પાછળ રૂએ જન બેઉનેજ ઉપાડતા; અક્કડ જણાએ બેઉ બુધ દેખે નહિ ત્યાં ભેદને, હાથ ઘસતે સંચરે ધિક્કાર હો કંસને. ૨૮૧ અર્થ –વળી કંજૂસ માણસને અને શબને-મડદાને સરખા ગણાવ્યા છે. કારણ કે બંને બેલતા નથી. શબ તો અચેતન છે એટલે બોલતું નથી અને કંજૂસ માણસ ગરીબ જને તેની પાસે કોઈ માગણી કરે, ત્યારે કાંઈ બોલતો નથી.. (એટલે કે આપતો નથી અથવા ધર્મકાર્યમાં કાંઈ વાપરતો નથી.) વળી જેમ મડદાને જ્યારે ઘરમાંથી લઈ જવામાં આવે છે ત્યારે તેના કુટુંબીઓ તેની પાછળ રોકળ કરે છે તેમ કંજૂસ જ્યારે માગનાર ગરીબને કાંઈ પણ આપ્યા સિવાય વાહનમાં બેસીને ચાલ્યા જાય છે, ત્યારે તેની પાછળ, ગરીબ રડે છે. કાંઈ પણ નહિ મળવાથી તેઓ દીલગીર થાય છે. વળી જેમ મડદાને ઠાઠડીમાં બાંધીને લઈ જવામાં આવે છે. તેમ કંજૂસ માણસને પણ ઘણું કરીને પાલખી વગેરે વાહનમાં બેસાડી લઈ જવામાં આવે છે. તથા બંને જણા અકકડ જણાય છે. કારણ કે માણસમાંથી જીવ ચાલ્યો જાય, છે એટલે તેનું શબ અક્કડ બની જાય છે. વાળવું હોય તેમ વાળી શકાતું નથી. તેમ કંજૂસ પણ લક્ષમીના મદથી અભિ માની થઈને ફર્યા કરે છે. આમ હોવાથી પંડિતે કંજૂસ ૧ Jain Educationa International For Personal and Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ [ ર૯૦ ] શ્રી વિજયપદ્યસૂરિજી કૃત અને શબમાં તફાવત જોતા નથી. કેઈએ સમજાવ્યા છતાં પણ કંજૂસ કાંઈ પણ ખરચતું નથી. પરંતુ આખરે જ્યારે કંજૂસને પણ મરણ પ્રાપ્ત થાય છે ત્યારે જે એકલા આવ્યો હતો તે એકલેજ ભેગું કરેલું ધન વગેરે મૂકીને હાથ ઘસતો એટલે ફેગટ જન્મ ગુમાવીને ચાલ્યો જાય છે. માટે તેવા કંજૂસને ધિક્કાર થાઓ. ૨૮૧. - ઉત્તમ શ્રાવકે દીન દુઃખી જીવને જોઈને શે વિચાર કરે? તે જણાવે છે - દુખિયા થયા બીજા જનો નિજ કર્મના ઉદયે કરી, ભવ જલધિ તરવા તુંબડા તે તાહરે બૂઝ તું જરી; છે દાનથી ઉદ્ધાર તારે શ્રાદ્ધ કહું હિત વચનને, દીધા વિના જે ખાય છે તે પાપને ન અનાજને. ૨૮૨ અર્થ–બીજા માણસે પિતાના કર્મના ઉદયથી દુઃખી થયા. પણ હે શ્રાવક ! તેઓ તારે માટે તે સંસાર રૂપી સમુદ્રને તરવા માટે તુંબડા જેવા છે એમ જરૂર સમજજે. કારણ કે બીજા છે જે કે પિત પિતાના કરેલા કર્મને અનુસારે દુઃખી થયા છે, પરંતુ તેમને દુઃખી જોઈને તેઓ શા શા કારણેથી, કેવા કેવા કર્મો કરવાથી દુઃખી થયા તે જાણવાનું તને તેમના દષ્ટાંતથી મળ્યું. માટે જે તે તે દષ્ટાન્તો ઉપરથી બોધ લે તો તે દષ્ટાન્તો દ્વારા તેઓ તને આ સંસાર સમુદ્ર તરવા માટે ઉપયેગી થાય માટે તેઓને તુંબડાની ઉપમા આપી. કારણ કે તુંબડા બાંધીને માણસ Jain Educationa International For Personal and Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ રહ૧ સમુદ્રમાં તરી શકે છે. દીન દુઃખીને ઉદ્ધાર કરવાથી સંસાર સમુદ્ર તરી શકાય છે. માટે હે શ્રાવક! હું તને ખરા હિતના વચને કહું છું કે તારે ઉદ્ધાર દાનથી જ થવાને છે. જેથી તું હંમેશાં દાન આપવામાં તત્પર રહેજે. જેઓ દાન કર્યા વિના ખાનાર છે તેઓ અનાજ-ધાન્યને ખાતા નથી પણ પાપને ખાય છે. ૨૮૨. કેવી ભાવના રાખી શ્રાવકે દાન દેવું તે જણાવે છે – બહુ લાભ ગુણની દૃષ્ટિથી લેવાય ને દેવાય તે, નિર્દોષ એવી ધારણાએ શ્રાદ્ધ ઘે ઈમ પ્રભુ શ્રતે, પાત્ર કંબલ દંડ શય્યા વસ્ત્ર ધર્મ વિજ વળી, પુસ્તક પ્રમુખ નિર્દોષ આપે સમયની કિંમત કરી. ૨૮૩ અર્થ જે ઘણું લાભરૂપ ગુણ તરફ દષ્ટિ રાખીને સુપાત્રથી નિર્દોષ દાન લેવાય તથા શ્રાવકથી દાન દેવાય, તે ઉત્તમ દાન છે એમ પ્રભુએ સિદ્ધાન્તમાં કહ્યું છે. શ્રાવકે એવી વિચારણા રાખીને નિર્દોષ-કલ્પનીય દાન દેવું. સુપાત્રને વિષે એલું આહારનું જ દાન દેવું એટલું જ નહિ પણ ધર્મની પતાકા સમાન રજોહરણુએ, પાત્ર, કામળ, દંડ, શય્યારહેવાનું સ્થાન, વસ્ત્ર તથા પુસ્તક વગેરે વખતની કિમત ૧–આ બાબત તે અન્ય દર્શનમાં પણ વિસ્તારથી ચર્ચા છે એમ ઉદાયનાચાર્ય કૃત ન્યાય કુસુમાંજલિમાં ‘પૂર્વ ચતુw ઇ રાણવિચાર' પંક્તિઓ ઉપરથી જાણી શકાય છે. દાન દઈને જમનારા શ્રાવકે અમૃતભેજી કહેવાય છે. શ્રાવકના ઘરના આંગણે આવેલ દીન વગેરે કોઈ પણ નિરાશ તે નજ થવા જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ [ ૯૨ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત કરીને (સમયેાચિત ) આપે એટલે આવા સુપાત્રને અવસર વારે વારે મળતા નથી એવી ભાવના રાખીને આપે. કારણ કે પેાતાની આપવાની શક્તિ છતાં ન આપે તે અમુક વખત ગયા પછી પેાતાની આપવાની શક્તિ રહેશે કે કેમ? તેની ખાત્રી (ખબર) નથી. વળી આયુષ્યની પણુ અસ્થિરતા છે. માટે દાન દેવામાં આળસ ન રાખવી. ૨૮૩. આ ગાથામાં મુનિએ વસ્ત્રાદિક શા માટે રાખે છે તે જણાવે છે:— ષટ્કાય રક્ષણ ધ્યાન હેતુ માંદગી આદિવશે, વસ્ત્રાદિને રાખે મુનીશ્વર પણ નહિં મમતા વશે; શ્રાવક ધરે મુનિવેષ આદિક શુદ્ધ ડામે રાખતા, દેખી થઈશ મુનિ જીવ! કયારે ભાવના ઈમ ભાવતા, ૨૮૪ અર્થ :--સાધુ મહારાજ મમત્વ બુદ્ધિથી વસ્ત્ર, પાત્ર વગેરે રાખતા નથી, પણ ષટ્કાય જીવાના રક્ષણ માટે, ધર્મ ધ્યાનાદિના ટકાવવા માટે તથા માંદગી વગેરેના પ્રસંગે સ્વસ્થતા જળવાય એટલા માટે રાખે છે. એમ સમજતા ઉત્તમ ગુૉ. શ્રાવકો પેાતાના ઘરમાં શુદ્ધ સ્થળ (કખાટ વિગેરે)માં મુ. શ્રાદિક એટલે મુનિરાજના વપરાશમાં આવે તેવા વારેખે, જે વસ્ત્ર પાત્ર વગેરેને જોઇને “ હે જીવ! તું હું સુનિવેષને ધારણ કરનારા સાચે સંયમી ક્યારે ↑ પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને સકાય એ છ ફાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૨૯૩] ,, થઈશ ” એવી ભાવના ભાવતા. એમ ઘરમાં મુનિવેષાદિ રાખવાનું એક કારણ સંયમની ભાવના દૃઢ કરવી એ જાણવું. ૨૮૪. શ્રાવકે ખીજા કયા કારણથી ઘરમાં ચારિત્રના ઉપકરણા રાખવા ? તેને ખુલાસા કરે છે:-- વિચરતા મુનિ માગતા વસ્ત્રાદિને શ્રાવક કને, નિર્દેષ રાખેલા દીએ બહુ લાભ એથી શ્રાદ્ધને; રાખતા મુનિ વેષ ઘરમાં થાય મુનિતા ભાવના, તિમ પાત્ર દાન તણેાજ લ્હાવા બેઉ મુદ્દા ભૂલના. ૨૮૫ અથ—જ્યારે વિહાર કરતા કરતા આવેલા મુનિરાજ શ્રાવક પાસે વસ્ત્ર વગેરે માગે, ત્યારે શ્રાવક ઘરમાં પેાતાના નિમિત્તે જે દોષ રહિત રાખેલા હાય તે મુનિને બ્હારાવે, તેથી તેને ઘણા લાભ થાય. એક તેા મુનિને વેષ ઘરમાં રાખવાથી શ્રાવકન! મનમાં મુનિતા એટલે મુનિપણાની ભાવના જાગે એટલે હું પણ આવા વેષને ધારણ કરનાર કયારે થઇશ ? એવી ભાવના જાગે. તેમ નિર્દોષ વસ્ત્રાદિ આપવાથી સુપાત્ર દાનના લ્હાવા મળે. એમ એ પ્રકારના મુદ્દા સચવાય છે. એથી હે શ્રાવક ! તુ તેમ કરવા ભૂલીશ નિહ. ૨૮૫. દાનનું ફુલ હુકામાં જણાવે છે:— તામ્ર પાત્ર થકી લઇને રત્નપાત્ર સુધી ક્રમે, ઉક્ત ભેદે ઉત્તરાત્તર લાભ અધિકા અનુક્રમે, પાત્ર દાને સુખ અહીં ભરપૂર ઉત્તમ ધર્મના, પર ભવે પણ જરૂર પામે લાભ અંતે મુક્તિના, ૨૮૬ Jain Educationa International For Personal and Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ [૨૪] શ્રી વિજ્યપદ્મસુરિજી કૃત અર્થ: પહેલાં કહ્યું તેમ તામ્રપાત્ર (તાંબાના વાસણ) જેવા સમકિતી શ્રાવક, રૂપાના પાત્ર સમાન દેશવિરતી શ્રાવક, સુવર્ણના પાત્ર સમાન સર્વ વિરતિ મુનિરાજ અને રત્નના વાસણ જેવા તીર્થકર ભગવાન એ કમના અનુસારે એ ચાર પ્રકારના પાત્રને વિષે દાન આપતાં અનુક્રમે એક એકથી વધતે લાભ મળે છે. સમકિતીને આપતાં જે લાભ તેથી દેશવિરતીને આપતાં વધારે લાભ, તેથી સર્વવિરતિ મુનિરાજને આપતાં વધારે લાભ થાય અને તેથી પણ તીર્થકરને આપતાં સૌથી વધારે લાભ કહ્યો છે. એ પ્રમાણે સુપાત્રને દાન આપવાથી આ લેકમાં પણ ભરપૂર સુખ મળે છે. તેમજ પરભવમાં જરૂર ઉત્તમ ધર્મને લાભ મળે છે, તથા છેવટે મેક્ષ પણ મેળવી શકાય છે. ૨૮૬. સુપાત્રને દાન દેવાથી કેને કેવો લાભ થયો? તે દષ્ટાંત આપીને જણાવે છે – સુભગ હાલ સર્વને શુભ પાત્ર દાની પુણ્યથી, સૂક્ષ્મ વેપારી સુદત્ત મુનીશને ઉલ્લાસથી; હેરાવતા પુણ્યોદયે નૃપ અદીન શત્રુ તનય પણે, નામે સુબાહુ કુમાર હવે સુભગ બહાલો સર્વને. ર૮૭ અર્થ:–સુપાત્રને દાન કરનાર ભવ્ય જીવે બાંધેલા પુણ્યાનુબંધી પુણ્યવડે (સૌભાગ્ય નામ કર્મના ઉદયથી ) સોભાગી થાય, એટલે સર્વને હાલો લાગે તે થાય છે. જુઓ સૂમ નામના વેપારીઓ સુદત્ત નામના મુનીશ્વરને ઉમંગ અને ભાવપૂર્વક નિર્દોષ આહારાદિક હેરાવ્યાં. તેથી Jain Educationa International For Personal and Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૨૯૫ ] તે પ્ર!સ થએલ પુણ્યના ઉદયથી અદીનશત્રુ રાજાના પુત્રપણે સુખાહુકુમાર નામે થયેા. સુપાત્ર દાનના પ્રભાવે તે કુવર સૌને વ્હાલા લાગે તેવા થયા. ૨૮૭. તે સુબાહુ કુંવરે મેટી ઉંમરે શુ કર્યું ? વગેરે જણાવે છે:પ્રભુ વીરની વાણી સુણી શ્રાવક થયેલા તેહને, જોતાંજ ગાતમ પૂછતા વિનયે નમી શ્રીવીરને ચરણ લેશે કે નહિ ? આ કુંવર ચાલુ ભવ વિષે, પ્રભુજી કહે હા કૈવલી પણ ચૈાદમે ભવ તે થશે. ૨૮૮ અર્થ :-પ્રભુ શ્ર વીર ભગવતનાં ઉપદેશ વચના સાંભળીને શ્રાવક થએલા તે સુબાહુકુમારને જોઇને પૂજ્યશ્રી ગૈાતમસ્વામીએ શ્રી વીરપ્રભુને વિનયપૂર્વક નમીને પૂછ્યું કે હે ભગવન્! આ રાજકુંવર ચાલુ ભવમાં ચારિત્ર લેશે કે નહિ લે? ત્યારે પરમેાપકારી શ્રી ભગવતે કહ્યું કે મા સુબાહુકુમાર ચારિત્ર લેશે. તથા ચાદમા ભવને વિષે તે કેવલી થશે કેવલજ્ઞાન પામશે. અને કેવલજ્ઞાન પામશે એટલે મેક્ષમાં પણ તેજ ભવે જશે. ૨૯૮. અદ્રેમ કરી પાષધ વિષે તે ભાવના ઈમ ભાવતા, ધન્ય તે નગરાદિ જેમાં શ્રી મહાવીર વિચરતા; લતા મનારથ શીઘ્ર તેના શ્રમણ વીર પધારતા, તે સુબાહુ નમી સુણી પ્રભુ વેણુ સંયમ ચાહતા. ૨૮૯ અ:—અઠ્ઠમને તપ કરીને પૌષધમાં રહેલા તે સુમડુ શ્રાવક આવા પ્રકારની ભાવના ભાવે છે કે જે નગર Jain Educationa International For Personal and Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ [ ર૯૬ ] શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત વગેરે સ્થળે શ્રી મહાવીર પ્રભુ વિચરે છે તે નગર વગેરેને ધન્ય છે. આવી ભાવનાવાળા તે સુબાહુકુમારના જલ્દી મનોરથ ફન્યા એટલે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. આ બાબતમાં કહ્યું છે કે-“ધન્યાનામા પતિ મનોરથ: I એટલે ધન્ય (પુણ્યશાલી) પુરના મનોરથ જલ્દી લે છે. પછી તે સુબાહકુમારે શ્રી વીર ભગવંતને નમીને પ્રભુની વાણી સાંભળી, જેથી તેમને સંયમ લેવાની તીવ્ર ઈચ્છા થઈ. ૨૮૯૮ સુબાહકુમારે ચારિત્ર લેવાની ઈચ્છા થયા બાદ પ્રભુને શું કહ્યું? તે જણાવે છે – જનક જનનીને પૂછીને શીધ્ર પાસે આપની, દીક્ષા લઈશ કહી એમ આવે પાસ જનની જનકની; માગે રજા માતા પિતા કલ્પાંત કરતા આકરે, વિનયે સુબાહુ કહે ભયંકર ભવજલધિ દુખમયન. ર૯૦ અર્થ –માતા પિતાની રજા લઈને હું આપની પાસે જલદી આવીને દીક્ષા લઈશ, એમ પ્રભુની આગળ કહીને કુંવર માબાપની પાસે ગયા. અને પ્રભુ પાસે દીક્ષા લેવી છે એમ કહીને દીક્ષાની રજા માગી. તે સાંભળીને માબાપ શરૂઆતમાં તો ઘણો કલ્પાંત કરવા લાગ્યા. અને ચારિત્ર પાળવું કેટલું કઠીન છે તે કુંવરને સમજાવવા લાગ્યા. તે વખતે સુબાહુકુમાર વિનય પૂર્વક માતાપિતાને કહે છે કે આ ભવજલધિ એટલે સંસાર સમુદ્ર ઘણે ભયંકર છે. તેની અંદર અનાદિ કાલથી જી રખાયા કરે છે માટે તે એકાંત દુઃખથી ભરેલું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ન શ્રી ધર્મજાગરિકા [ ર૯૭ ] જે સુખ જણાય છે તે વાસ્તવિક સુખ નથી. ખરું સિદ્ધના જેવું સુખ તો સંયમથી જ મળે છે. તેથી સંસારમાં કહેવાતાં સુખ તે તો માત્ર કહેવાનું (નામનું જ) સુખ છે. ર૦. હવે સુબાહકુમાર માતા પિતાને સાંસારિક પદાર્થોનું અને મૃત્યુનું સ્વરૂપ સમજાવે છેસંબંધ સર્વ અનિત્ય સધલી વસ્તુ મૃત્યુ સર્વને, મૂકે ન વૃદ્ધ યુવાન ધની નિર્ધન સુપંડિત મૂર્ખને; પ્રથમ પર ભવ કેણ જાશે ? ભાન તેનું મને નહિ, અથીર તન કયારે પલટશે કહી શકાએ એ નહિ. ર૯૧ અર્થ –આ સંસારમાં પુત્ર, પિતા, સ્ત્રી, ભાઈ, બહેન વગેરેના કહેવાતા સર્વ પ્રકારના સંબંધે છે, તે અનિત્ય એટલે નાશવંત છે. અને તેમની સગાઈ પણ સ્વાર્થ પૂરતી હેય છે. એટલું જ નહિ પણ ધન, દોલત, બંગલા વગેરે બધી વસ્તુઓ પણ અનિત્ય-અસ્થિર છે. જન્મેલા તમામને મૃત્યુ અવશ્ય આવવાનું છે. તે મૃત્યુ ઘરડાને કે જુવાનને, ધનવાનને કે નિર્ધનને, સારા પંડિતને કે મૂખને કોઈને મૂકતું નથી, તેને કેઈની શરમ નથી. ગમે તેટલા ઉપાય કરે પણ તેની આગળ કોઈનું જરા પણ ચાલતું નથી. વળી જુવાન છે માટે પછી મરશે અને વૃદ્ધ છે માટે પહેલે મરશે એ મૃત્યુ માટે નિયમ નથી, તેથી પહેલું પરભવમાં કેણ જશે? તેનું મને તે જ્ઞાન નથી. (હું જાણતો નથી) આ ચંચળ કાયા કયારે પલટાશે? રેગી અથવા અશક્ત ક્યારે બની જશે? તે કેઈનાથી કહી (જાણી) શકાતું નથી. આ પ્રમાણે Jain Educationa International For Personal and Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ [ ર૯૮ ]; શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત્ત. ઘણું રીતે ઉપદેશ આપીને માબાપને સમજાવ્યા, અને માબાપ પણ સમજુ હોવાથી આખરે તેમણે સુબાહુને ચારિત્ર લેવા માટે રજા આપી.૧ પ્રાચીન કાળમાં ઉચ્ચ કેટીના શ્રાવક નિવૃત્તિમય જીવનને હૃદયથી પરમ શાંતિદાયક માનતા હતા. માટેજ છ ખંડના અધિપતિ ભરત મહારાજા જેવા ચક્રવર્તિઓ સ્વાધીન ભેગના સાધન અદ્ધિ આદિને ઇંડીને સંયમ સાધનામાં સિંહની પેઠે લઈને સિંહની પેઠે પાલવામાં ઉજમાલ થતા હતા, અને એજ દયની ખરી બાદશાહી ગુજારીને પરિણામે સિદ્ધિ સુખ અ૮૫ કાલમાં સાધતા હતા. મહારાજા કૃષ્ણનરેશે આ ઉપદેશ પ્રભુશ્રી નેમિનાથની પાસે સાંભળે. ત્યારબાદ તેમણે જણાવ્યું કે–હે પ્રભો! હું સંયમની આરાધના કરવાને માટે અસમર્થ છું, પણ તેવા લાયક ને તે સંયમ માર્ગ તરફ પ્રયાણ કરાવવા જરૂર રહેનત કરીશ. અવસરે દ્વારિકામાં દિક્ષાના તીવ્ર અનુરાગી થાવા પુત્રાદિને શ્રીકૃષ્ણ મહારાજાએ પ્રભુશ્રી નેમિનાથની પાસે દીક્ષા લેવરાવી. પિતાની પુત્રીઓને કહ્યું કે સાચું રાણીપણું તો પ્રભુની પાસે દીક્ષા લેવામાં જ છે. આવી વારંવાર દેખરેખનું, પરિણામ એ આવ્યું કે કૃષ્ણ મહારાજાની ઘણી રાણીઓએ. અને રાજકુંવરીઓએ પ્રભુની પાસે દીક્ષા લઈને સિદ્ધિ સુખ મેળવ્યું. આ દષ્ટાંત બોધ આપે છે કે પ્રબલ મેહના ઉદયથી ૧. ઉત્તમ માબાપની સંપૂર્ણ દેખરેખ હોય તે બાલકે ઉંચ સંસ્કારી જરૂર બને. તેમ હોવાથી જ સુબાહુને નાની ઉંમરમાં સંયમ લેવાની ભાવના થઈ. અમારે પુત્ર હજારે જીવને ઉદ્ધારક થશે, એમ સમજ ઉલ્લાસથી માતાપિતાએ રજા આપી. Jain Educationa International For Personal and Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ર૯૯ ] કદાચ પોતે સંયમને ન લઈ શકે તે બીજા સંયમ લેવા ચાહનારા ભવ્ય જીને જરૂર અનુમતિ તો દેવી જ જોઈએ. અને રાજી થઈને યથાશક્તિ મદદ કરવી. ર૧. સુબાહુકુમાર માતા પિતાની માગણી સ્વીકારે છે – માતા પિતાના આગ્રહે રાજા અને દિન એક એ, પાત્રા રજોહર માગતે માતા પિતા એ પણ દીએ; પ્રભુ પાસ પૂર્ણ મહોત્સવે દીક્ષા લઈ તપ આચરે, અગીઆર અંગભણી ચરમક્ષણપ્રથમ સ્વ સંચરે. ૨૨ અર્થ:–માતા પિતાના ઘા આગ્રહથી સુબાહકુમાર એક દિવસના રાજા થયા. પછી કુંવરે મા બાપ પાસે પાત્રા તથા રજોહરણ (એ) માગ્યા, તે પણ તેઓએ આપ્યા. ત્યાર પછી પ્રભુદેવની પાસે આવીને મોટા આડંબર અને પૂરા મહોત્સવ પૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યાર પછી સુબાહુ મુનિએ અનેક પ્રકારની તપશ્ચર્યા કરી. તે મુનિરાજ આચારાંગ વગેરે અગિઆરે અંગે ભણ્યા. તે પછી ચરમ ક્ષણ એટલે સમાધિ મરણ પામીને પહેલા સૌધર્મ નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ૨૯૨. સૌધર્મ દેવલોકના ભવથી માંડીને ૧૪ ભવો ગણવે છે – ત્યાંથી ચવી નર થઈ તૃતીએ સ્વર્ગ જાય તિહાં થકી, નર થાય ત્યાંથી બ્રહ્મ સર્ગે જઈ બને નર ત્યાં થકી; સુખ સાતમા સ્વર્ગો લહે સમયે ચવીને ત્યાં થકી, નર હોય ત્યાંથી આનતે સુર થઈ ચવીને ત્યાં થકી. ૨૯૩ Jain Educationa International For Personal and Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૦] શ્રી વિજયપધ્ધસૂરિજી કૃત અર્થ–ત્યાર પછી તે સુબાહુકુમારને જીવ સૌધર્મ દેવલોક સંબંધી સુખોને ભેગવીને આયુષ્ય પૂર્ણ થયે મનુધ્યપણે ઉત્પન્ન થશે. ત્યાંથી આયુષ્ય પુરું થયે ત્રીજા સનકુમાર નામના દેવેલેકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચવીને ફરીથી મનુષ્ય થઈ પાંચમાં બ્રહ્મ દેવલેકમાં દેવ થશે. ત્યાંથી પાછા મનુષ્યપણે ઉપજી સાતમા મહાશુક દેવલોકનાં સુખ પામશે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે મનુષ્ય થઈને નવમા આનત નામના દેવલેકમાં દેવને ભવ કરી ત્યાંથી અવશે. ૨૯૩. નર થઈ અમર અગીઆરમે સ્વર્ગે બને ત્યાંથી ચવી, નર થઈ લહે સ્વાર્થને ત્યાંથી વિદેહે માનવી, સંયમ પ્રતાપે સિદ્ધ બનશે ઐદ ભવ ક્રમસર કહ્યા, સુખ વિપાકે એહવા દૃષ્ટાંત બીજા નવ તણા. ૨૯૪ અર્થ –ગયા લેકમાં જણાવ્યા મુજબ નવમા દેવલેકથી આવીને મનુષ્ય થશે. વળી ત્યાંથી મરીને આરણ નામના અગિઅરમા દેવલોકનાં સુખ જોગવશે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યભવ પામશે. અને ત્યાંથી સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તરવાસી દેવ થશે. (આ દેવે એકાવતારી છે. ત્યાં ૩૩ સાગરોપમનાં દેવકનાં સુખ ભોગવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં ચારિત્ર લઈને ક્ષપક શ્રેણિ માંડી કર્મ ખપાવી સિદ્ધ થશે. એ પ્રમાણે કમસર સુબાહકુમારના ચૌદ ભવ કહ્યા. વિપાક સૂત્રના સુખવિપાક શ્રુતસ્કંધમાં સુપાત્રે દાન આપવાના પ્રભાવથી (પુણ્યના Jain Educationa International For Personal and Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૩૦૧ ] ઉદયથી) સુબાહુની જેવા સુખ પામનાર બીજા નવ દૃષ્ટાન્તા પણ કહેલાં છે. ૨૯૪. સુખવિપાકમાં કહેલા સુપાત્રદાન દેનારા ભવ્ય વાના નામ જણાવે છે:— - દાન દાયક ભદ્ર નદી ધનપતિ જિનદાસ એ, વરદત્ત વાસવ ભદ્રનદી પુજાત મહાખલ ચંદ્ર એ; શુભ પાત્ર દાન તણા પ્રતાપે પ્રથમની જિમ ચાદમે, ભવ મુક્તિ પામે ઇમ વિપાક શ્રુત વિષે અગીઆરમે. ર૫ અર્થ :—સુપાત્ર દાનના આપનાર ભદ્રનદી, ધનપતિ, જિનદાસ, વરદત્ત, વાસવ, ભદ્રનદી, સુજાત શેઠ, તથા મહાબલ અને મહાચદ્રકુમાર. એ દરેક જણ સુપાત્ર દાનના પ્રતાપથી પહેલા સુબાહુકુમારની જેમ ચૌદમે ભવે મેક્ષ પામશે એમ અગિરમ! વિપાકશ્રુતના સુખવિપાકમાં કહેલ છે. (એ બધાંનાં વિસ્તારપૂર્વકનાં દૃષ્ટાંત માટે વિષાકસૂત્ર સાંભળવું.) ૨૫. ૧. વિપાકસૂત્ર–એ અગીઆરમું અંગ છે. તેના એ શ્રુતસ્કંધે છે. એકમાં દાનાદિથી કયા જીવે સુખી થયા ? એ બીના દૃષ્ટાંત સહિત પૂજ્ય શ્રી તીર્થંકર અને ગણધર ભગવતે જણાવી છે. બીજા શ્રુત સ્કંધમાં હિંસાદિ પાપના કારણેા સેવવાથી કયા કયા જીવા દુઃખી થયા ? એ બીના જણાવી છે. શ્રાવકે ચિર કાલ સુખી જીવન ભાગવવા સુખના જ કારણાને સેવવા જોઇએ. પરંતુ ઉલટી પ્રવૃત્તિથી મુખ્ય ઇષ્ટ ફ્લ પામી શકાતું નથી. કહ્યું છે -ધર્મસ્ય મિશ્રૃતિ, ધર્મ नेच्छन्ति मानवाः ॥ फल नेच्छन्ति पापस्य पाप कुर्वन्ति માનવાઃ | ૐ || Jain Educationa International " For Personal and Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૨ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત વળી સુપાત્ર દાનની ઉપર ખીજા દૃષ્ટાંત કહે છે: મૂલદેવ પામ્યા રાજ્ય મુનિને અડદ ભાવે આપતાં, સાળા અનેવી ક્ષીરથી સર્વાર્થના સુખ પામતા; કૃતપુણ્ય ખચકાતા દીએ શુભ દાનમુનિને હથી, રજ આંતરે રજ આંતરે પણ થાય સુખીયા પુણ્યથી. ર૯૬ અર્થ :-મુનિરાજને ભાવપૂર્વક અડદ વ્હારાવવાથી મૂલદેવને રાજ્યની પ્રાપ્તિ થઇ. તથા સાળા બનેવી જે ધન્યકુમાર તથા શાલિભદ્ર તેઓએ પૂર્વ ભવમાં સાધુને ક્ષીરખીરનું દાન આપીને સર્વાર્થસિદ્ધનુ ( દેવાનું સર્વોત્કૃષ્ટ સુખનું) સ્થાન મેળવ્યું. વળી ધૃતપુણ્ય (કયવન્ના ) શેઠે મુનિને ખુશી થઈને પણ ખચકાતા શુભ દાન આપ્યું તેથી તે પણ તે દાનના પુણ્યના યાગથી થાડા થાડા આંતરે પણ જરૂર સુખી થયા. એટલે વચમાં વચમાં ડું થાડુ દુ:ખ પછી ઘણું સુખ એવી રીતે ફલ પામ્યા. ૨૯૬. દાન ધર્મની બાબતમાં શ્રાવકે કેવી વિચારણા કરવી તે જણાવે છે: -- હૈશ્રાવકા! નિત ભાવજો આ દાન કેરી ભાવના, શુભ દાન દેઉં શ્રેષ્ઠ અવસર મુજ મલ્યા ન કશી મા; * ૧. આ બાબત ‘ ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર ' ના આધારે જણાવી છે. નિશ્ચયે કરી સમ્યકત્વ સહિત સયમ સાધક ભવ્યજીવોજ સર્વાસિદ્ધમાં આવી શકે. કારણ કે અભવ્ય મિથ્યાદષ્ટિ જીવો દેવલાકની અપેક્ષાએ નવ ચૈવેયકથી આગળ વધે જ નહિ. તે પણ દ્રવ્ય ચારિત્રનેાજ પ્રભાવ કહી શકાય. Jain Educationa International For Personal and Private Use Only ܝ Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જારિકા [ ૩૦૩ ] ચપલ ધન મારૂં સફલ હું ભાગ્યશાલી શિરામણ, નરભવ ગણું સલાજ આજે હુ ધારા દીલ ઘણી. ૨૯૭ અ:-ડે શ્રાવકે ! આ સુપાત્રદાનની ભાવના હમેશાં આ પ્રમાણે ભાવજો. એટલે મને આવા સુપાત્રદાનના અવસર કયારે મળે? અને હું પણુ કયારે શુભ દાન આપું? તથા જ્યારે એવા પ્રસંગ મળે, ત્યારે આજે મને શ્રેષ્ઠ અવસર મળ્યે, માટે કાઈપણ જાતની ખામી રહી નથી. આ ચપળ ( એક ઠેકાણે સ્થિર નહિ રહેનારૂ હાવાથી) મારૂ ધન આજે સફળ થએલું માનુ છું. હું ભાગ્યશાળી પુરૂષામાં પણ શિરામિણ–મુકુટ જેવા થયા છું. આજે મારા મનુષ્ય ભવ સફળ થએલા હું માનુ છું. આજે મારા હૃદયમાં હર્ષોંની ધારા ઘણી વૃદ્ધિ પામી છે. મારા આનંદનો પાર રહ્યો નથી. એવા પ્રકારની ભાવના ભાવજો. ૨૯૭. ઉત્તમ મુનિરાજરૂપી સુપાત્રનું આગમન (આવવું) નિભોગીને ત્યાં ન હાય, તે દૃષ્ટાંતા દઇને જણાવે છે:— શું હેાય ? મમાં કલ્પતરૂ માતંગ ધરમાં હિર કરી, શુ હાય ? નિર્ધન ગેહ કંચન મેહુની વૃષ્ટિ ખરી; તિમિર પૂર ભરી તિમિસામાં રયણ દીપ હાય શું? આગમન તિમ મુનિરાજનુ નિર્વાંગીના ધર હાય શું? ૨૮ અર્થ:શું મરૂભૂમિમાં (મારવાડના રણમાં ) કલ્પવૃક્ષ હાય? અર્થાત્ નજ હાય. કારણ કે જ્યાં સામાન્ય વૃક્ષના પણ સંભવ નથી ત્યાં ઉત્તમ વૃક્ષની તે વાતજ શી ? વળી માતંગ એટલે ચ’ડાળના ઘરના આંગણે એરાવણુ હાથી શું Jain Educationa International For Personal and Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૪ ] શ્રી વિજયપદ્મસુરિજી કૃત હાય ? નજ હાય. વળી નિ નીયાના ઘરમાં સુવર્ણ ના મેઘની વૃષ્ટિ-વરસાદ થાય ? નજ થાય. તિમિરપૂર એટલે અંધકાર સમૂહથી ભરેલી તિમિસ્રા નામની ગુફામાં શું રત્નજડિત દીવેા હાય? નજ હાય. તેમ નિર્ભાગીના ઘરને વિષે શું મુનિરાજનું આગમન—હારવા આવવું થાય? નજ થાય. અથવા જે પુણ્યવાન હાય, જેના પુણ્યના ઉદય હેાય તેવા ભાગ્યવતને ત્યાંજ મુનિરાજનુ આવવુ થાય છે. ૨૮. મુનિરાજને જોઇને શ્રાવકે કેવી ભાવના ભાવવી તે જણાવે છે:— અણુગાર ગુણભંડાર ક્યાં? ગુણહીન હું ક્યાં બેઉમાં, તેવુ જ અંતર જેવું ખદ્યોત વિના તેજમાં, મુનિ ભક્તિના અવસર મળ્યા મનના મનોરથસવિ ફલ્યા, મલો ભવાભવ એ સુઅવસર પામનાર તરીગયા. ર૯૯ અઃ—ગુણભડાર એટલે ગુણુથી ભરેલા અણુગાર એટલે સાધુ ક્યાં ? અને ગુણુરહિત હું ક્યાં ? ( દેશિવરતિ શ્રાવકની વિશુદ્ધિથી સર્વવિરતિ સાધુની વિશુદ્ધિ અનંતગુણુ વધારે કહેલી છે) ખદ્યોતના એટલે આગીઆ કીડાના તેજમાં અને સૂર્ય ના તેજમાં જેટલુ લાંબુ આંતરૂ છે, તેટલું મારામાં અને સાધુમાં આંતરૂ છે. માટે આજે મને મુનિરાજની ભક્તિને સારે। અવસર મળ્યેા. તેથી મારા મનના બધા મને થ (ઈચ્છાએ ) આજે ફ્રન્યા છે. અને આવેશ ઉત્તમ અવસર ભવેાભવ મળજો. કારણ કે જેએને આવેા અવસર મળ્યા છે તેએ આ સંસાર સમુદ્ર એળંગી ગયા છે. અહીં સુપાત્રદાનને અધિકાર પૂરા કરવામાં આવે છે. ૨૯. Jain Educationa International For Personal and Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૩૦૫ ] હવે શ્રાવક વસતિ (સ્થાન)દાન કરે એમ જણાવે છે – વસતિ દાન ન વિસ્મરે શ્રાવક તિહાં લાભે ઘણા, પશુ સ્ત્રી નપુંસક હીન વસતી કામ આવે મુનિ તણું; ઉલ્લાસથી દેતાં સુશ્રાવક શ્રેષ્ઠ ઉન્નતિ કીર્તિને, પામે ઈહાજ વિશિષ્ટ પુણ્ય તણા ફલો ઈમ પ્રવચને. ૩૦૦ અર્થ –સાધુને આહારાદિકનું દાન કરવાનું કહ્યું. તેમાં વસતિદાન એટલે રહેવાને સ્થાન આપવા રૂપી દાન તે પણ શ્રાવકે ભૂલવું નહિ. કારણ કે વસતિદાન આપવામાં ઘણા લાભો રહેલા છે. માટે વસતિદાન આપતાં કેવું સ્થાન મુનિરાજના ઉપયોગમાં આવે તેનું લક્ષ્ય અવશ્ય રાખવું જોઈએ તે જણાવે છે. જે સ્થાનમાં ગાય ભેંસ વગેરે પશુઓ, સ્ત્રીઓ તથા નપુંસક (અત્યંત કામી) ન રહેતા હોય તેવું સ્થાન મુનિરાજને વસવા માટે યોગ્ય જાણવું. હવે વસતિદાન કરનારને થતે લાભ જણાવે છે –જે ઉત્તમ શ્રાવકે ઉલ્લાસથી એટલે ઉમંગ અને ખરા ભાવપૂર્વક વસતિદાન કરે તે સારી ઉન્નતિઆબાદીને તથા ઉત્કૃષ્ટ કીતિને આ લેકમાંજ પામે છે. વ્યાજબીજ છે કે ઉગ્ર પુણ્યનું ફલ અહીંજ ઘણા જીવો પામે તેમ ઉગ્ર પાપની બાબતમાં પણ સમજવું.–કહ્યું છે કે“અપુથાપનામદૈવ મનુ” રૂ૦૦. હવે વસતિદાન કરનાર ભવ્ય જીવો પરભવમાં પણ શું ફલ પામે? તે ઉદાહરણ દઈને કહે છે – સ્થાન દાતા પર ભવે પામે પ્રવર સુર ઋદ્ધિને, હવે મહદ્ધિક તાયશ્ચિંશ સામાનિક અને, Jain Educationa International For Personal and Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૬ ] શ્રી. વિજયપદ્મસૂરિજી કૃત અવંતિ સુકુમાલે નલિની ગુલ્મ ઋદ્ધિ એહથી, ખારમે સ્વગે થયા સુર વંકચૂલ પણ એહુથી.૩૦૧ અર્થ:—સ્થાન દાતા એટલે મુનિરાજને રહેવાનું સ્થાન આપનાર ભવ્ય જીવેા પરભવમાં ઉત્કૃષ્ટ દેવની ઋદ્ધિને પામે છે. તેમાં પણ મહુદ્ધિ ક (મેટી ઋદ્ધિવાળ! ) દેવપણા ને, ઈન્દ્ર પણાને, ત્રાયસ્ક્રિશ દેવપણાને (ઈન્દ્રના ગુરૂ જેવા દેવપણાને) તથા! સામાનિક દેવપણાને (ઇન્દ્રના જેવી ઋદ્ધિવાળા દેવપણાને ) પામે છે. આ વસતિદાનના પ્રભાવથી અતિસુકુમાલ નલિનીગુલ્મ વિમાનની ઋદ્ધિને પામ્યા. તથા વંકચૂલ રાજકુમાર પણુ એ દાનથી બારમા અચ્યુત નામના દૈવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા. વળી પૂજ્યશ્રી સ્થૂલિભદ્ર મુનિને વસતિદાન આપનાર કાશ્યા વેશ્યા પણુ અપૂર્વ સુખને અને શ્રાવક ધર્મીને પામી છે. તથા જયન્તી નામની શ્રાવિકા પણુ મહાવીર પ્રભુના શિષ્યાને વસતિદાન આપવાથી અપૂર્વ સુખને પામી છે. ૩૦૧. ગ્રંથકાર વસતિદાનનું વિશેષ ફળ જણાવે છે: વસતિના દાયક ચવીને સ્વર્ગથી નર ભવ લહી, સુખ પૂર્ણ પામે દીધ જીવન તાસ અપમૃત્યુ નહી; આદેય વાકય વિશાલ લક્ષ્મી હાય નિ`લ દની, એકથી ફલ બહુ ખુબી એ જાણ્ વસતિ દાનની, ૩૦૨ અર્થ: -ગુરૂ મહારાજને રહેવાને સ્થાન આપનાર ભવ્ય શ્રાવકે સ્વર્ગનાં સુખ પામે છે એટલુંજ નહિ પણ Jain Educationa International For Personal and Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધ જાગરિકા [ ૩૦૭ ] ત્યાંથી ચ્યવીને ઉત્તમ મનુષ્ય ભવ પણ પામે છે. વળી ત્યાં આયુષ્ય પણ લાંબુ ભાગવે છે. તેનું અપમૃત્યુ ( અકસ્માત હાર્ટ ફેલ વગેરે વડે અકાલ મેાત) થતું નથી. તેનું વચન આય એટલે સર્વને માનવા ચેાગ્ય થાય છે. લક્ષ્મી અધિક પ્રમાણમાં વધે છે. તેનું સમ્યગ દર્શન નિર્મલ અને છે. એ પ્રમાણે એક વસતિદાન વડે પણુ ઘણાં ફૂલની પ્રાપ્તિ થાય છે, એ વસતિદાનની ખૂબી જાણવી. ૩૦૨. હવે વસતિદાન આપનાર શ્રાવકાદિને એક (વસતિદાન) થી પ્રત્યક્ષ કયા લાભ થાય છે તે આ ગાથામાં જણાવે છે:મુનિરાજ આપે દેશના હાંશે વિચારે ધને, વળી ત્યાં રહીજ ભણાવતા ગુણવંત લાયક સાધુને એ લાભ પુષ્કલ હોય દેતાં વસતિ ભાવિક શ્રાદ્ધને, અન્નાદિથી એ દાન માટું ધન્ય એ ભુવનાદિને. ૩૦૩ અર્થઃ—જે સ્થાનમાં મુનિરાજનું રહેઠાણુ હાય,તે સ્થાનમાં રહીને મુનિરાજ ધર્મની દેશના આપે છે. જે સાંભળવાથી ઘણા લેાકેા પ્રતિબેાધ પામી ધર્મમાં જોડાય છે. તેમાં વસતિદાન કરનાર ભય જીવ નિમિત્ત કારણુ થય છે મુનિરાજ પણ તે સ્થાનમાં રહીને ઉમંગથી ધર્મના પાંચ પ્રકારના સ્વાધ્યાય કરી શકે છે. તથા ત્યાં રહેલા ગુરૂ મડુ રાજ ઉત્તમ ગુણવાળા ચેાગ્ય શિષ્યેને શાંતિપૂર્વક ભણાવી શકે છે. ૧ જુએ શ્રી ભગવતી સૂત્રમાં સ્વાધ્યાયાધિકાર. ત્યાં તે બાબત વિસ્તારથી વર્ણવી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૮ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત એ પ્રમાણે રહેવાને સ્થાન આપવાથી ગુરૂ પ્રત્યે ભાવવાળા શ્રાવકને બીજા પણ હેલાની જેવા પુષ્કળ લાભ થાય છે. એમ અન્ન વગેરે આહારના દાનથી પણુ વસતિદાન માટુ કહ્યું છે. માટે જ્યાં મુનિરાજ સ્થિતિ કરે તે ભુવનાદિ—ઘર વગેરેને ધન્ય ગણવા, પવિત્ર સમજવા. ૩૦૩. એ પ્રમાણે ગુરૂ મહારાજને આહારાદિક વ્હારાવવાના પ્રસંગે દાનની વિસ્તારપૂર્વક વિચારણા કરી મુનિરાજને અન્નાદિ વ્હારાવ્યા ખાદ શ્રાવકે શું કરવું? તે જણાવે છે:— અન્નાદિ વ્હારી મુની જતાં શ્રાવક વિનય ના વિસ્મરે, દ્વાર સુધી જાય ‘ દેજો લાભ’ કહી પાછો વળે; સાહમ્મિવચ્છલ શ્રાદ્ધનુ કત્તવ્ય એવું પ્રવચને, નવકારના ગણનારને પણ બધું ઈમ શ્રાવક ગણે.૩૦૪ અઃ—હવે મુનિરાજ જ્યારે અન્નાદિ વ્હારીને (લઇને) પેાતાને ત્યાંથી જાય ત્યારે પણ શ્રાવકે વિનયને વિસારવા (ભૂલવા ) નિહ. અર્થાત્ તે વખતે પણ શ્રાવકે વિનય કરવાનું ભૂલવું નહિ. તેથી વિનય સાચવવાને ગુરૂ મહારાજની પાછળ ખારણાં સુધી મૂકવા ( વળાવવા ) જાય. અને ‘હે ગુરૂ મહારાજ ! લાભ દેજો ’ એ પ્રમાણે કહીને પછી ઘરમાં પાછે! જાય. એ પ્રમાણે ગુરૂ મહારાજને અન્નાદિનુ દાન આપ્યા પછી સાહ ૧ સાહમ્નિવલ એ પ્રાકૃત શબ્દ છે. અને તેને સંસ્કૃત શબ્દ સાધ્યુંમ વાત્સલ્ય છે. એમાં પેાતાના સમાન ધર્મવાળા જેએ હાય તેએ સાર્મિક અને તેમના પ્રત્યે વાત્સલ્ય એટલે અન્નાદિ દેવા વડે સત્કારાદિ વિનય જાળવવા, તે સાધક વાત્સલ્ય જાણવું, Jain Educationa International For Personal and Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૩૯] મિચ્છલ” કરવું એ પણ શ્રાવકનું કર્તવ્ય સિદ્ધાન્તમાં ગણાવ્યું છે. અને તેથીજ છેવટે નવકારને ગણનાર હોય તેવા યોગ્ય ગુણને પણ શ્રાવકે પોતાના સાધમ બંધુ તરીકે ગણવો જોઈએ. ૩૦૪. હવે સાધર્મિક કેને કહીએ? અને સાધર્મિકનું વાત્સલ્ય શા માટે કરવું? તેને ખુલાસો જણાવે છે – માનતા જિન ધર્મને જે તેહ સાધમિક તણું, અન્નાદિથી સન્માન કરતાં દીપનું દર્શન ઘણું સાધર્મિનું સાચું જ સગપણ એમ શ્રાવક માનતા, નિજ પુત્રથી પણ અધિક નેહે ધર્મિને સત્કારતા.૩૫ અર્થ—જેઓ જૈન ધર્મને માને છે તેવા સાધર્મિ ભાઈઓનું અન્ન વગેરે વડે સન્માન કરવાથી દર્શન–જેના શાસન ઘણું શેભાને પામે છે અને શ્રદ્ધા ગુણ પણ દીપે છે. બધી જાતના સાંસારિક સંબંધો કરતાં સાધર્મિનું સંગપણજ સાચું સગપણ છે એમ સુશ્રાવકે માને છે. કારણ કે સાધમિકને ધર્મ કિયાદિ કરતે જોઈને પિતાને પણ તે ક્રિયા પ્રત્યે રૂચિ ઉત્પન્ન થાય છે. માટે ધર્મમાં સ્થિરતા પમાડવામાં તથા તેમાં જોડવામાં સાધર્મિક મેટું નિમિત્ત કારણ છે. તેથી સાધર્મિકનું સાચું સગપણ જાણનાર સુશ્રાવક પિતાના પુત્ર કરતાં પણ ઘણા નેહથી સાધમિકને સત્કાર કરે છે. ૩૦૫. - સાધર્મિક વાત્સલ્ય કે કર્યું? કે લાભ મેળવ્યો? તે જણાવે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૦ ] શ્રી વિજયપધસૂરિજી કૃત હય ચિહ્ન કંચનદેહ સંભવનાથ ભવમાં પૂર્વના, સાધમિ વાત્સલ્ય થયા તીર્થંકરા કરૂં વંદના ભરતાદિ પૂર્વ નરેશ પણ કર્તવ્ય એ ના ચૂકતા, શ્રીવાસ્વામી લાભ જાણે સંઘનું દુઃખ ટાળતા.૩૦ અર્થઘડાના લંછનવાળા અને સેના જેવા દેહવાળા ત્રીજા તીર્થકર શ્રીસંભવનાથ ભગવાન પૂર્વભવમાં કરેલા સાધર્મિક વાત્સલ્યના પ્રભાવથી ઉત્તમ તીર્થપતિ (તીર્થકર) થયા. વળી શ્રી ત્રાષભદેવના પુત્ર ભરત ચકવતી વગેરે જેવા પૂર્વના રાજાઓ પણ સાધર્મિક વાત્સલ્ય કરવાનું કર્તવ્ય એટલે ફરજ ચૂકતા નહોતા. તથા શ્રી વજીસ્વામીએ પણ અધિક લાભનું કારણ જાણીને પિતાની વિદ્યાલબ્ધિના પ્રભાવથી અન્ય દેશમાંથી સચિત્ત ફૂલે લાવીને પણ રત્નની ખાણ જેવા શ્રી સંઘનું દુઃખ દૂર કર્યું છે. માટે શ્રાવકે એ યથાશક્તિ સાધર્મિક વાત્સલ્ય જરૂર કરવું જોઈએ. ૩૦૬. આ ગાથામાં ચંદ્રાવતી નામની નગરીમાં રહેનારા શ્રાવકે કેવી રીતે સાધમિ વાત્સલ્ય કરતા હતા? તે જણાવે છે -- ચંદ્રાવતીના શ્રાવકો હંમેશ પણ એવું કરે, કેટીશ ત્રણ સાઠ ક્રમસર વર્ષ દિન માફક કરે આરંભ એ છે એમ કરતાં ધર્મ નેહ વધારતા, સંપે કરી દાનાદિ જિન શાસન ઘણું વિસ્તારતા.૩૦૭ અર્થ –ચંદ્રાવતી નગરીના ૩૬૦ કરેડાધિપતિ શ્રાવકે જે ગરીબ શ્રાવક તે નગરીમાં આવે તેને પિતાના દ્રવ્યમાંથી Jain Educationa International For Personal and Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૩૧૧] અમુક અમુક ભાગ આપીને કોડપતિ બનાવી દેતા. અને જેમ વર્ષના ત્રણસો સાઠ દિવસ છે તે પ્રમાણે દરરોજ એક એક ઘેર વારા ફરતી સાધર્મિક વાત્સલ્ય કરતા હતા. દરરોજ રસોઈ એકજ ઘરે થાય. એમ કરીને તેઓ ઘણું પ્રકારના આરંભ વિગેરે ઓછા કરતા, તથા ધર્મ પ્રત્યેના સ્નેહમાં વધારો કરતા. અને એવી રીતે સંપીને દાન વગેરે સાધીને અને સાધર્મિકોને મદદ કરીને તેઓએ જૈન શાસનને ઘણે વિસ્તાર કર્યો. ૩૦૭. હવે સાધર્મિકને ખુલ્લી મદદ કરવી એટલું જ નહિ પણ ખાનગી મદદ પણ કરવી તે જણાવે છે – અન્ય આબરૂદારને પણ ખાનગી મદદ કરી, નિજ સમ કરે શ્રાવક સુણો સાધમિની ભક્તિ ખરી; ઉપયોગી જ્ઞાનાદિક તણા સાધન દીએ સાધર્મિને, આપે દીલાસો સંકટે શ્રાવક સદા ધરી હર્ષને.૩૦૮ અર્થ:–વળી ખરા ઋદ્ધિવાળા શ્રાવકે બીજા આબરૂદાર શ્રાવકે કે જેઓ પોતાના પૂર્વકૃત અશુભના ઉદયથી સંકટમાં આવી પડેલ હોય એટલે આર્થિક સ્થિતિમાં નબળા હેય તેઓ ખુલ્લી રીતે મદદ માગી શકે નહિ, માટે તેમને પણ ખાનગી (ગુપ્ત) મદદે કરીને પોતાના સમાન બનાવે. એ પદ્ધતિ પણ ચંદ્રાવતીમાં હતી. માટે હે શ્રાવકે! તમે સાધર્મિકની સાચી ભક્તિ સાંભળો. ખુલ્લી મદદ તો ઘણું કરીને જશની અભિલાષાથી કરનારા ઘણું જ હોય છે. પરંતુ પ્રસિદ્ધિની જરા પણ આશા રાખ્યા વિના સાધમિકની આબરૂને Jain Educationa International For Personal and Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ [૩૧] શ્રી વિજયપધ્ધસૂરિજી કૃત નુકસાન ન થાય, તેવી રીતે ગુમ દાનના કરનારા ઉત્તમ જીવો ઘણા છેડાજ હોય છે. વળી ઉત્તમ શ્રાવકેએ ઉપગમાં આવે તેવા જ્ઞાન વગેરેના સાધને પણ સાધમિકેને આપવા જોઈએ. એટલું જ નહિ પણ મુશ્કેલીમાં સપડાએલા શ્રાવકને આનંદપૂર્વક દિલાસો-આશ્વાસન આપવાને હંમેશાં તત્પર રહેવું. ૩૦૮. આ સાધર્મિક વાત્સલ્ય માટે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે પણ કુમારપાલ મહારાજાને નીચે પ્રમાણે ઉપદેશ આપે છે તે જણાવે છે – તુજ જેહવા શાસન તણા શુભ થંભ હવે તે છતાં, નિર્ધનરહેકિમીએ અચંબો નૃપા અમે મન પામતા; સાધર્મિ સેવા ધર્મ તારો ના કદી પણ ભૂલજે, જિન ના ગણધર નામનો પણ બંધ એથી જાણજે ૩૦૯ અર્થ–પરમપૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ઉપદેશ આપતાં કહે છે કે હે રાજન! તારા સરખા ધર્મને સમજનાર અને જૈન શાસનના આધારભૂત સ્થંભ સમાન રાજા છતાં પણ તારા રાજ્યમાં શ્રાવકે ગરીબ રહે, એ જોઈ અમારા મનમાં ઘણું આશ્ચર્ય થાય છે. અથવા તારા જેવા ૧. બાલકે ધાર્મિક સંસ્કારમાં સંપૂર્ણ આગળ વધે તે માટે ઉત્સાહ વધારનારા પુસ્તકની પ્રભાવના આદિ તરફ જરૂર લક્ષ્ય રાખવું જોઈએ. ૨. કુમારપાળ રાજાના રાસમાં કહ્યું છે કે “તુજ જેવા શાસનમાં થંભ, શ્રાવક નિર્ધન! એહી અચંબ.” Jain Educationa International For Personal and Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિક [૩૧૩] જૈન ધમી રાજાના રાજ્યમાં શ્રાવકે ગરીબ તે નજ હોવા જોઈએ. માટે સાધમિ ભાઈઓની સેવા કરવી એ તારે મુખ્ય ધર્મ છે, તે કદાપિ પણ તું ચુકીશ નહિ. વળી આ સાધમિક વાત્સલ્ય ખરા ભાવથી કરનારા ભવ્ય તીર્થકર નામ કમને તથા ગણધર નામને પણ બાંધે છે. ૩૦૯. એ પ્રમાણે શ્રી હેમચંદ્રાચાર્યને ઉપદેશ સાંભળી કુમારપાળ ભૂપાળે સાધર્મિક ભક્તિ કેવી કેવી રીતે કરી? તે જણાવે છે – લાખ કરોડ કુમારપાલે તેહ કાજે વાપર્યા, શ્રાવકોને પૂર્ણ યત્ન ધર્મરંગી પણ કર્યાં; દુખિયા તણા દુઃખટાલનારાનાકદી દુઃખિયા બને, સુખ સાહિબી સાચી જ તેની જે કરે એ ભક્તિને ૩૧૦ અર્થ –ગુરૂ મહારાજને તેવા પ્રકારનો ઉપદેશ સાંભળીને કુમારપાલ રાજાએ તે સાધર્મિક ભાઈઓને માટે લાખો કરેડે રૂપીઆ વાપર્યા. એટલું જ નહિ પણ સંપૂર્ણ ચ વડે તે શ્રાવકને પણ ધર્મમાં દઢ આસ્થાવાળા બનાવ્યા. વ્યાજબીજ છે કે જેઓ દુઃખી જનેના દુઃખને નાશ કરનારા છે, તે ઉત્તમ શ્રાવકે કદાપિ પણ દુઃખી બનતા નથી. માટે જે દ્રવ્યવાન શ્રાવક આવા પ્રકારની સાધમિકેની ભક્તિ ખરા ભાવથી કરનારા છે, તેમની જ સુખની સાહિબીમેટાઈ સાચી છે. આ વાત શ્રાવકેએ જરૂર યાદ રાખી અમલમાં મૂકવી જોઈએ. તેમ કરે તેજ છત્રી, પલંગ, વાડી, Jain Educationa International For Personal and Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ [૩૧૪] શ્રી વિજયપદ્યસૂરિજી કૃત ગાડી, બંગલા વગેરે શોભે. ધર્મના પસાયથી જ સારી સ્થિતિ મળી છે. એ મુદ્દો ભૂલ જ નહિ. ૩૧૦ વળી સાધર્મિકને દ્રવ્ય વગેરેની મદદ કરવી એટલું જ નહિ પણ તેને સંકટમાંથી પણ ઉદ્ધાર કરે. તે દષ્ટાન્ત દઈને કહે છે – કારાગૃહાદિક કષ્ટમાંથી શ્રાવકો સાધમિને, નિજ શક્તિ છપાવ્યા વિના છોડાવતા ધરી હર્ષને વજકર્ણ નરેશને દુઃખી કર્યો સિંહદરે, રામની આજ્ઞા થકી લક્ષ્મણ એ જુલ્મને હરે.૩૧૧ અર્થ –શક્તિવાન શ્રાવકોએ કારાગ્રહાદિક એટલે કેદખાના વગેરેમાં સપડાવાથી સંકટમાં આવી પડેલા સાધમિકના પિતાની શક્તિ પવ્યા સિવાય હર્ષ પૂર્વક છૂટકારો કરાવ. જુઓ વજકર્ણ નામને રાજા જે જેન હતા તેને સિહોદર નામના રાજાએ કેદમાં પૂરીને દુઃખ આપ્યું, તે વાકર્ણને રામની આજ્ઞાથી લમણે કારાગૃહમાંથી છોડાવી તેના દુરને નાશ કર્યો. ૩૧૧. હવે સંપીને રહેવાનું કહે છે – અન્યની પણ સાથે શ્રાવક ના વિવાદ કરે કદી, તે કરે કિમ? સાથે સાધર્મિક તણ ન કરે કદી; જ્યાં સંપ જંપ તિહાં નમે જે તે ગમતો સર્વને, જે સહે તેહી રહે એવું સ્મરે હિત વાક્યને ૩૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધ જાગરિકા [ ૩૧૫ ] અ:--ઉત્તમ શ્રાવકે કેાઇની પણ સાથે વાદ વઢવાડ નજ કરવી તે જણાવે છે:-સુશ્રાવક તેા અન્ય ધી સાથે પણ કદાપિ વાદ વિવાદ ન કરે તે તે સાધર્મિકની સાથે તા લઢવાડ કરે જ કેમ ? અથવા કદાપિ ન જ કરે. કારણ કે જ્યાં સંપ-સુલેહ શાંતિ હાય ત્યાં જંપ એટલે નિરાંત હાય છે. વળી જે નમે (નમ્રતા રાખે) છે તે સર્વને ગમે છે. તેને સહુ ાઈ સહાય કરવાને ઉમંગથી તત્પર રહે છે. અને જેએ સહે (ક્ષમા રાખે) છે તે સ્વજીવનમાં નિરાંતે નિર્ભયપણે માઝથી રહી શકે છે. એ ઉપદેશના હિતકારી વચનને સ્મરણમાં રાખવું. ૩૧૨. હવે સંપમાં કેટલું સામર્થ્ય રહેલું છે ? તે જણાવે છે:અજ્ઞ ગંજીપા રમે એાજ તે સર્વોને, જીતે એ એકડા ભેગા થતાં અગીઆર શીખવે સપને, સંપ માંહે બેઉના સામર્થ્ય એકાદશ તણું, શ્રાવક સુખે દષ્ટાંત હાંશે અંગુલી અંગુષ્ઠનુ ૩૧૩ અર્થ :——અણુસમજી માણસો ગંજીપાથી--પાનાની રમત રમે છે તેમાં એકી બધાને જીતે છે. એટલે બધાથી અધિક એક્કાને ગણ્યા છે. અને એ એકડા ભેગા થાય અથવા એના સપ થાય ત્યારે ૧૧ એ એકડા મળીને એ થતા નથી પણ અગિઆર બને છે અથવા એ જણના સપનું બળ અગિઆર માણુસના ખળ જેટલું વધી જાય છે. માટે જેમનામાં સંપ રહેલો છે તેઓના મળમાં ઘણી વૃદ્ધિ થાય છે. વળી આ ૧. કહેવત છે કે-“ સહે તે રહે ને નમે તે ગમે.” Jain Educationa International For Personal and Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૬] શ્રી વિપધસૂરિજી કૃત સંપ ઉપર શ્રાવકે અંગુઠા અને આંગળીઓનું દષ્ટાંત પણ સાંભળવું. એમાંથી શ્રાવકને સંપીને રહેવાનો બોધ મળી શકે છે. ૩૧૩. ૧. અંગુઠા અને આંગળીઓનું કાલ્પનિક દષ્ટાન્ત આ પ્રમાણે – એક વખતે આંગળીઓની વચ્ચે પિત પિતાની ઉત્તમતા માટે માંહેમાંહે ઝઘડે થયો. અંગુઠા જોડેની પહેલી જે તર્જની કહેવાય છે તે કહેવા લાગી કે લેખણ પકડવામાં, નકારવાલી ગણવામાં, કેઈને તિરસ્કાર કરવામાં મારી જરૂર પડે છે. વચલી મધ્યમા આંગળીએ કહ્યું કે હું તે પ્રત્યક્ષ મોટી જ છું કારણ કે બધામાં મોટી હું જ છું. તેની પછીની અનામિકાએ કહ્યું કે પ્રભુને પૂજા કરવામાં, સાથીઓ કરવામાં વગેરે શુભ કાર્યોમાં મારી જરૂર પડે છે માટે હું શ્રેષ્ઠ છું. ત્યારે છેલ્લી કનિકાએ કહ્યું કે તું શેની શેખી કરે છે. જો કે હું કદમાં સૌથી નાની-છું તો પણ કાન ખોતરવા વગેરે કાર્યોમાં મારી જરૂર પડે છે. અંગુઠે આ વાદવિવાદ સાંભળતા હતા, તેણે કહ્યું કે તમે નકામી બડાઈ મારે છે. કારણ કે તમે જણાવેલાં ધણું ખરાં કામમાં મારી જરૂર તમને પડે છે. વળી હું પણ સંઘપતિ વગેરેને ચાંલ્લો કરવાના કામમાં, ભાર ઉપાડવામાં તથા કાંઈ ન આપવું હોય ત્યારે ડઇ બતાવવાના કામમાં આવું છું. વળી તમે બધી તે સ્ત્રીઓ છે. આંગળી નારી જાતિ છે અને હું પુરૂષ છું (કારણ કે અંગુઠે નર જાતિ છે) ધર્મમાં પ્રધાનતા પુરૂષની છે. સ્ત્રીની શોભા પણ પુરૂષથી છે. માટે વધારે માન કરવું સારું નથી. ખરી રીતે કહું તે જેમ મેરની શોભા પીંછીથી અને પીંછાની શભા મરથી છે, તેમ આપણું શોભા પણ સંપથી છે. કારણ કે આપણે સંપીને રહીએ તે પસલી કે ખેબે ભરવામાં, સૂરિમંત્ર ગણતી વેળાએ મુદ્રા કરવામાં, થાપા દેવામાં, સંઘપતિ શ્રીફલ લે વગેરે કાર્યો બને છે. માટે સંપથી કાર્યની સિદ્ધિ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૩૭] ઉત્તમ શ્રાવકે ઘરમાં પણ મહામહે સંપીને રહેવું, તેમાંજ ફાયદો છે એમ જણાવે છે –– સંપી રહે જેઓ સદા દૂઃખના સમયમાં તેમને, કરતા મદદ ગુણરાગી જન ન લહેજ પ્રાયે દુઃખને; સાધર્મિની સામે કરે નહિ કેસ વેર વધે ઘણું, ખંડન પ્રભુની આણનું પણ અહિત વળી પાતાતણું. ૩૧૪ અર્થક–જેઓ હંમેશાં સંપીને રહે છે તેમને કદાચ દુઃખનો વખત આવે તો પણ ખાનદાન અને ગુણમાં રાગ ધરનારા લોકો જરૂર મદદ આપે છે. હળીમળીને રહેનારા તેઓ ઘણું કરીને દુઃખને પામતા જ નથી. અને પામે તો દુઃખ ઘણે ટાઈમ ટકેજ નહિ. માટે શ્રાવક-સાધર્મિક ભાઈની સામે કદાપિ કેર્ટમાં જઈને કેસ કરે નહિ. કારણ કે તેથી ઘણું વેરની વૃદ્ધિ થાય છે. અને બીજાઓની આગળ તે હાંસીપાત્ર બને છે. વળી સાધર્મિક સામે કેસ કરવાથી પ્રભુની આજ્ઞાનું પણ ખંડન થાય છે, તેમજ કેસ કરનાર પોતાનું પણ અહિત કરે છે અથવા પોતાને જ નુકસાન કરનારે થાય છે. માટે ( સ્થિતિની નબળાઈને લઈને સાધર્મિ વાત્સલ્ય ન બને તે પણ) આવા કેસ વગેરે કુસંપના કારણોથી તે શ્રાવકે અવશ્ય દૂર જ રહેવું. ૩૧૪. દ્રવ્યવાત્સલ્યના વર્ણનને પૂરું કરીને હવે ભાવવાત્સલ્ય કરવાનું કહે છે – १. परस्य चिंत्यते यत्तु, स्वस्य तजायते ध्रुवम् ॥ अनुचितकरिंभः, स्वजनविरोधो बलीयसा स्पर्धा । प्रमदाजनविश्वासः, मृत्योराणि चत्वारि ॥१॥ Jain Educationa International For Personal and Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૮] શ્રી વિજ્યપદ્ધસૂરિજી વાત્સલ્ય દ્રવ્ય થકી રહ્યું તિમ ભાવ વાત્સલ્ય સ્મરે, સારણાદિક સાધનોથી અન્યને ધમાં કરે; લાભ ધર્મ પમાડવાના શાસ્ત્રમાં અતિશય કહ્યા થીર ધર્મમાં કરનાર તેમ વધારનાર તરી ગયા. ૩૧૫ અર્થ –વાત્સલ્ય બે પ્રકારે છે. એક દ્રવ્યથી અને બીજું ભાવથી. તેમા આગલી ૩૧૪ મી સુધીની ગાથાઓમાં કહ્યું તે દ્રવ્ય વાત્સલ્ય જાણવું. દ્રવ્ય વાત્સલ્ય કરતાં ભાવ વાત્સલ્ય કરવાનું પણ સ્મરણ કરવું. સારણાદિક (જેનો અર્થ આગલી ૩૧૬ મી ગાથામાં કહેવાશે) સાધન વડે બીજાને ધર્મવાળાજિન ધર્મમાં શ્રદ્ધાવાળા કરવા તે ભાવ વાત્સલ્ય જાણવું. શાસ્ત્રની અંદર બીજાને ધર્મનો લાભ પમાડવાના ઘણા લાભ કહ્યા છે. કારણ કે ધર્મમાં બીજાઓને સ્થિર કરનારા તથા બીજા જીવને ધર્મમાં આગળ વધારનારા ઘણાંએ ભવ્યજનો આ સંસાર સમુદ્ર તરીને સુખી થયા છે. ૩૧૫. હવે ભાવ વાત્સલ્ય કઈ કઈ રીતે કરવું? તે આ ગાથામાં જણાવે છે –– ફરજ યાદ કરાવવી એ સારણ ના ભૂલીએ, પાપ કરતાં રોકે એ વારણા અવધારીએ કુલવંત આવું ના કરે એ હિત શિખામણ ચાયણ, પાપ કરતાં શરમ નહિ, ધિક્કાર એ પડિય|. ૩૧૬ અર્થ–સાધર્મિકને તેની ફરજ એટલે અવશ્ય કર્તવ્યનું સ્મરણ કરાવવું એ “સારણુ” કહેવાય છે. તે સ્મરણ કરાવવાનું ભૂલવું નહિ. જેમકે આવતી કાલે અષ્ટમી કે ચતુર્દશી Jain Educationa International For Personal and Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધમ જાગરિકા [ ૩૧૯ ] વગેરે મેટી તિથિ છે. માટે પ તિથિએ કાંઇ પણ ધર્માનુષ્ઠાન અવશ્ય યથાશક્તિ કરવું જોઇએ વગેરેનુ સ્મરણુ કરાવવું તે સારા. (૧) સાધર્મિક કાઈ પાપનું કાર્ય કરતા હેાય તેમને તેવાં કામથી રોકવા. હે ભાઇ ! પ્રભુશ્રી મહાવીર પ્રભુએ કહેલ પવિત્ર ધર્મ માના અનુયાયી એવા તારાથી આવું પાપકા ન કરાય. માટે તારે આવાં પાપનાં કામ કરવાં ઉચિત નથી. વગેરે કહી તેવાં કાર્ય કરતાં રાકવા તેને ‘ વારણા ’ જાણવી. (૨) કુલવંત-ઉત્તમ ફુલવાળા આવું કામ ન જ કરે વગેરે હિતની શિખામણુ તે ‘ચાયા’ કહેવાય છે. (૩) પાપ કાથી રાકવા છતાં ન સમજે ત્યારે આવું કામ કરતાં શરમ આવતી નથી, ધિક્કાર છે તને વગેરે કઠાર શબ્દો પાપ કાર્ય થી રોકવા માટે કહેવાં તે ‘ પિડચાયણા' (૪) કહેવાય છે. ૩૧૬. સાચા હિતસ્વી શ્રેય કાજે વેણ કદી કડવા કહે, સુણનાર સમજી ના કદી કાપે નિરન્તર ગુણ લહે વદનારને છે લાભ નિશ્ચય જો દવા કડવી દીએ, તેાજ તાવ જરૂર ભાગે હિત અપરનું ચાહીએ. ૩૧૭ અર્થ :-અન્યનું સાચું હિત ઇચ્છનાર પરોપકારી જીવે કલ્યાણને માટે આપણને કદાચ કડવાં ( સાંભળવાં ન રૂચે તેવાં ) વચનો કહે, તા પણ સાંભળનાર ડાહ્યો હાય તેા કદાપિ કાપ કરતા નથી કારણ કે તે સમજુ માણુસ ગ્રહણ કરનાર હોય છે, તેથી તે તે વિચારે १. आकृष्टेन मतिमता तत्त्वार्थविचारणे मतिः यदि सत्यं किं कोपः ?, स्यादनृतं किं नु कं (૪ Jain Educationa International For Personal and Private Use Only હંમેશાં ગુણને કે સામે 4 f ॥ ॥ ૬ ॥ ? દા) Page #357 -------------------------------------------------------------------------- ________________ [ ૩ર૦ ] શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત માણસ મને કડવાં વચન કહે છે તે તેને મારા હિતની લાગણી હોવાથી કહે છે. માટે તેનું કડવું વચન સાંભળ્યા છતાં જે ત્યાં પોતાની ભૂલ હોય તો તે સુધારવાને તે તત્પર રહે છે. અને સામાનું વચન પિતાને ખોટું લાગે તો પણ તે કેપતો નથી, કારણ કે તેમ કરે તેજ પોતે કર્મબંધથી બચી શકે. વળી કડવાં વચન કહેનારને તો નિશ્ચયે લાભ જ છે કારણ કે તેને હેતુ તે સામાને પાપકાર્ય કરતાં રેકવાને હેવાથી સામાના ભલા માટે છે. જેમકે કડવી દવા આપવાથીજ જેમ તાવ નાશી જાય છે તેમ કડવાં વચન પણ ફાયદાકારક થાય છે. માટે બીજાનું હિત ચાહીને કડવાં વચન પણ અવસરે કહેવાં જરૂરી છે. ૩૧૭. હિતના વચન સાંભળીને શ્રાવકે શો વિચાર કરે? તે જણાવે છે – શ્રેતા તપાસે ભાવને વદનારના નિજ ભૂલ છતાં, ઝટ સુધારે તત્ત્વ લઈ ઉપકાર પુષ્કળ માનતા; જીભમાં મધ રાખનારા બહુ જગતમાં દીસતા, વિરલાજ હીરા જેહવા જેઓ અપર હિત ચાહતા. ૩૧૮ અથ–સમજુ સાંભળનાર ભવ્ય જી પિતાને કડવાં વચન કહેનાર પુરૂષના કહેવાના હેતુને તપાસે છે. વિચારતાં જે પિતાની ભૂલ જણાય તો તે તરત સુધારી લે છે અને ૧. હિત ઈચ્છું હિત કારણે, કહે કદી કડવા વેણ; રેગ વિદારણ વૈદ્ય પણ દે ઓસડ દુઃખ દણ. ૧. Jain Educationa International For Personal and Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ રૂરી]. સારને ગ્રહણ કરીને હિતના વચન કહેનારને ઘણે આભાર માને છે. આ જગતમાં પિતાને સ્વાર્થ સાધવા માટે જીભમાં મધ-મીઠાશ રાખનારા (હા જી હા કરનારા) તે ઘણાએ જણાય છે. તેવા લકે સ્વાથી હોવાથી બીજાઓને ખોટે રસ્તે જતાં રોકી શકતા નથી. કારણ કે તેઓ તે તેને ખોટા કાર્યથી રેકવાને બદલે તેમાં ઉત્તેજન આપનારા હોય છે. તેથી જેઓ બીજાનું હિત ચાહનારા હોય તેવા જને તે આ જગતમાં હીરાની જેમ વિરલા જ હોય છે, જેમ હીરા જ્યાં ત્યાં હોતા નથી પણ કેઈકજ ઠેકાણે હોય છે તેમ બીજાનું હિત ઈચ્છનારા પણ કાઈક વિરલા જ હોય છે. ૩૧૮. વળી શ્રાવકે ધર્મકાર્યમાં પ્રમાદ સેવ નહિ તે જણાવે છે – ભલભલાને પાડનાર આ પ્રમાદ ન ભૂલજે, દુર્લભ મનુજ ભવને લહી તું અપ્રમાદી નિત થજે; તજજેવળીભઈ કામક્રોધાદિક અધમતેર કાઠિયા, ઈમ ભાવથી વાત્સલ્ય કારકશ્રાદ્ધ બહુભવતરી ગયા. ૩૧૯ અર્થ –હે શ્રાવક! આ પ્રમાદ ભલભલાને એટલે મેટાઓને પણ પાડનારે સંસારમાં રખડાવનારે છે એ વાત તું ભૂલીશ નહિ. માટે દુર્લભ (ઘણું મુશ્કેલીથી મળતા) મનુષ્ય ભવને પામીને તું હંમેશા અપ્રમાદી એટલે પ્રમાદ રહિત થજે. વળી હે ભાઈ! કામ ક્રોધ વગેરે તેર અધમ (નીચ). ૧. મુખમાં રામ બગલમાં છુરી, ભગત ભલા પણ દાનત બુરી. ૧ ૨. હાટ હાટ હીરા નહિ, કંચન કા નહિ પહાડ; સિહન કા મેલા નહિ, સંત વિરલા સંસાર. ૧. ૨૧ Jain Educationa International For Personal and Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૨ ] શ્રી વિજયપદ્રસૂરિજી કૃત કાઠીયાએને તું અવશ્ય ત્યાગ કરજે. એમ પિોતેર વર્તવું અને બીજાને શિખામણ આપવી. આવા પ્રકારના ભાવ વાત્સત્યને કરનારા ઘણા શ્રાવકે ભવ તરી ગયા છે, અર્થાત્ તેઓ આ સંસારમાં શેડાજ ભવ કરી મુક્તિ પામે છે. ૩૧૯. એ પ્રમાણે મુનિદાન અને સાધમિક વાત્સલ્યને ટાઈમ જણાવી તે પછી શ્રાવકે શું કરવું તે જણાવે છે – ભેજન તણી પહેલાં જ કરતાંદાન ધાર્મિક ભક્તિને, મુનિના અભાવે નિત જમાડે એક છેવટ ધમને; સ્વજનાદિની સંભાળ લઈમુનિરાજ જે લ્ય વસ્તુને, તેને જ જમતા શ્રાવકો કરી યાદ ઉત્તમ માર્ગને. ર૦ અર્થ –શ્રાવકે પ્રથમ કહેલ લાભદાયી સુપાત્રદાન તથા સાધર્મિક વાત્સલ્ય એ બંને પોતે ભજન કરતાં પહેલાં કરવાં. કદાચ મુનિરાજને અભાવ હોય તો પણ તેમની ભાવનાપૂર્વક છેવટે ઓછામાં ઓછા એક સાધર્મિકને તે હંમેશાં . જમાડે, વળી પિતાનાં સ્વજન-કુટુંબીઓ તથા નોકર ચાકર : - ૧. જીવને કષ્ટમાં પાડનાર હોવાથી કાઠીયા કહેવાય છે. તેની સંખ્યા શાસ્ત્રમાં ૧૩ કહી છે. તે આ પ્રમાણે -૧ આળસ, ૨ મેહ, ૩ તિરસ્કાર, ૪ સ્તંભ, ૫ ક્રોધ, ૬ પ્રમાદ, ૭ કંજુસાઈ, ૮ ભય, ૯ શોક, ૧૦ અજ્ઞાન, ૧૧ મનની અસ્થિરતા, ૧૨ કુતૂહળ, ૧૩ રમણું. (કામચેષ્ટા). - ૨. સામાને કહેવામાં હુંશિયાર, ને કરવામાં કંઈ નહિ, એવું કરનારા મશાલચી કહેવાય. ' . . . . પંડિત ભયે મશાલચી, બાત કરે બડાઈ; . એરનકું અજવાલા કરે, આપ અંધેરે જાઈ. ૧. Jain Educationa International For Personal and Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૩ર૩] વગેરેની સંભાળ લઈને પછીથી સાધુ મહારાજ જે વસ્તુઓ હેરતા હોય તેજ વસ્તુઓ શ્રાવકે જમાવી જોઈએ અને તે વખતે એમ વિચારવું કે શ્રાવકને ઉત્તમ ભેજનવિધિ આજ પ્રકારનો છે. માટે તેમજ કરવામાં વિશેષ લાભ છે. ૩૨૦ શ્રાવકે કેવા પ્રકારને આહાર વાપરે? તે જણાવે છે – રોગ કારણ જે નહિ અનુકૂલ જે નિજ પ્રકૃતિને, તુછાષધિ બહુ બીજ સાધારણ વનસ્પતિ વર્ગને છંડી વિકૃતિ દ્રવ્યાદિ માને ઊણોદરિકા ભેદને, જાળવી ભજન કરે દીલમાં ધરીને શાંતિને. ૩ર૧ અર્થ:–જે આહાર રેગની ઉત્પત્તિનું કારણ હોય, વળી પિતાની પ્રકૃતિને (શરીરની સ્વસ્થતાને) જે અનુકૂલ ન હોય એટલે જે આહાર વાપરવાથી શરીરની સમાધિમાં ખલેલ આવતી હોય તે આહાર શ્રાવકે ન વાપરે. તથા ૭ ઔષધિ એટલે જેમાં ખાવાનું થોડું હોય અને નાખી દેવાનું ઘણું હોય તેવા બેર વગેરે, અને બહુબીજ જે વનસ્પતિમાં ઘણું બીયાં હોય તેવા વડના ટેટા વગેરે, તથા સાધારણ વનસ્પતિકાયના (જેના એક શરીરમાં અનંતા જીવ હોય તેને સાધારણ વનસ્પતિકાય અથવા અનંતકાય અથવા બાદર નિગદ કહી છે) વર્ગને એટલે સમૂહને જેવા કે કંદમૂળ, બટાટા, વગેરે અભક્ષ્યને શ્રાવકે ત્યાગ કરે. વળી વિકૃતિ ૧-મધ માખણ ને આમળાબેર, એ ત્રણ ખાય તે હરાયુ ઢેર. ૨. વિકૃતિ એટલે વિકાર (વિષયનું ઉદ્દીપન) વિકાર કરનાર હેવાથી કાર્યમાં કારણને ઉપચાર કરીને વિકાર કરનારાં દ્રવ્યોને પણ વિકૃતિ (વિગઈ) કહી છે. તેના ૧ ભક્ષ્ય ( ખાવા લાયક ) અને ૨ Jain Educationa International nal For Personal and Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૪ ] શ્રી વિજ્યપદ્મસુરિજી કૃત એટલે ઘી વગેરેના દ્રવ્યનું પ્રમાણુ રાખીને ઊણેારિકાના ભેદને સાચવીને શ્રાવકે શાન્તિ પૂર્વક ભાજન કરવું. પ્રાચીન રીવાજ એ હતા કે અનુભવી વૃદ્ધ પુરૂષષ જમતી વખતે આજુબાજુનું વાતાવરણુ શાંતિમય જાળવતા હતા. તેનુ રહસ્ય એ છે કે–અશાંતિના વાતાવરણમાં જમેલા આહાર પચે નહિ, અને રાગાદિ ઉપદ્રવોનુ નિમિત્ત બને છે. ૧--આડા અવળા વગર વિચાર્યો ધંધા કરવા. (૨) નકામા ઝઘડા ઉભા કરવા. (૩) દેવું ઘણું વધી જાય. (૪) આવક ઓછી હાય, ને ખરચ વધારે થતું હાય. (૫) ખરામ વ્યસનવાળું જીવન વિગેરે અશાંતિના કારણેા ધ્યાનમાં લઇને ધર્મિષ્ઠ શ્રાવકોએ જરૂર તે દૂર કરવા જોઈએ, તેમજ જમતી વખતે વાતચીત કરાય નહિ. સૈાન રહેવાથી ભાજનમાં કદાચ વાળ કાંકરી જીવાત વિગેરે હાય, તે તેને દૂર કરવા તરફ લક્ષ્ય રહે. તેમ કરીએ તે આરેાગ્ય પણ જળવાય અને નકામા ટાઈમ જાય નહિ. ૩૨૧. માંદગી આદિ કારણે વિગઇ દ્રવ્યાદિના પ્રમાણમાં વધઘટ પણ કરી શકાય વિગેરે કહે છે: અભક્ષ્ય (નહિ ખાવા લાયક) એમ બે પ્રકાર છે. તેમાં લક્ષ્ય વિગÉએના ૧ દૂધ, ૨ દહીં, ૩ ધી, ૪ તેલ, પ ગાળ, ૬ કઢાવિગજી (તળેલું પકવાન્ન મીઠાઇ વિગેરે) એમ છ પ્રકાર છે. અને અભક્ષ્યના ૧ માંસ, ૨ મદિરા, ૩ મધ, (છાશમાંથી કાઢયા પછી એ ઘડી થયા પછીનું) ૪ માખણ એ ચાર પ્રકાર છે. ૧. ઉદાહરણ-ભૂખ કરતાં થોડુંક આછું જમવું તે. આને બાહ્ય તપને એક પ્રકાર કહ્યો છે. (આને વિસ્તાર ભગવતીમાં છે.) For Personal and Private Use Only Jain Educationa International Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૩૨૫ ] કારણે વધઘટ કરે શ્રાવક જરૂર અનુપતા, જમતાં ન વાસે બારણાં ભિક્ષુક પ્રમુખ સતાષતા; શક્તિ ભાવ પ્રમાણ મૂઠી ધાન્ય પણ નિત આપતા, હાર્યાં કરે એ વૃદ્ધ શિક્ષા તત્ત્વ ખૂબ વિચારતા.૩રર અ:—વળી શ્રાવક કારણે એટલે માંદગી ( મંદવાડ) આદિ પ્રસંગે વિગઇ આદિના પ્રમાણમાં વધઘટ કરે-હાનિવૃદ્ધિ કરે, તેમજ જમતી વખતે દયાળુ શ્રાવકા ઘરનાં બારણાં અધ કરે નહિ, ભિખારીને જુએ તે ભિક્ષુક-ભિખારી વગેરેને આહારાદિ દઈને સતાથે. પેાતાની શક્તિ તથા ભાવ પ્રમાણે આછામાં એછું મુઠી ધાન્ય પણ હુંમેશાં આપે. વળી • ઠાર્યા ઠરે ’ જે બીજાને ઠારે છે ( સતાપે છે) તેઆ પોતે ઠરે છેર (સુખી થાય છે) એ વૃદ્ધે જનાની શિખા મણુના તત્ત્વને શ્રાવકોએ ઘણા વિચાર કરવા. ૩૨૨. અનુકંપાદાન કરતી વખતે પુણ્યશાલી શ્રાવકાએ આવે વિચાર કરવા, તે જણાવે છે: અધ રેાટલી ઊણી જમી શ્રાવક દીએ તે ભિક્ષુને, ઘર આઠ ફરતા તેડુ સતાધે જરૂર નિજ આત્મને; ભૂખ્યા રહે નહિ એમ કરતાં સ્વસ્થ જલ પીતાં અને, ગરીબની આશીષથી સુખ હાયથી લ્યે દુઃખને ૩૨૩ ૧. શ્રી ભગવતીજીમાં તુંગિયા નગરીના શ્રાવકાનું વન આવે છે. ત્યાં ‘યંગુડુવારે' આ પદથી ઉપરની બીના જણાવી છે. ૨. કાર્યાં ઠરે તે ખાલ્યા બળે. Jain Educationa International For Personal and Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ [૩ર૬] શ્રી વિજયપધસૂરિજી કૃત ' અર્થ:–વળી શ્રાવક જમતી વખતે અડધી જેટલી પણ ઓછી જમે ને તે ભિખારીને આપે. કારણ કે અડધી રોટલી ઓછી ખાવાથી શ્રાવક ભૂખ્યો રહેતો નથી (ખરી રીતે કાંઈક ઓછું જમનારની શરીરની આરોગ્યતા સારી રીતે સચવાય છે. કારણ કે અકરાંતીઆ થઈને ખાવાથી, તથા ખાવાના ટાઈમને નિયમ નહિ રાખવાથી, વગેરે આરોગ્યના નિયમો નહિ સાચવવાથીજ પેટનાં ઘણાં દરદ થાય છે. માટે ભૂખ કરતાં કાંઈક એાછું ખાવામાં જરૂર લાભ છે.) અને તે ભિખારી તેવા આઠ દશ ઘરે ફરવાથી પિતાના આત્માને જરૂર સંતોષ આપે છે. એટલે તેની ભૂખ શાંત થાય છે. વળી શ્રાવક જરા ઓછું ખાઈને તે ઉપર હેજ વધારે પાણી પીને સ્વસ્થ-તૃપ્ત થાય છે. એ પ્રમાણે ગરીબને સંતોષવાથી તેની આશીષથી દયાળ શ્રાવકો જરૂર સુખ મેળવે છે. અને તેની હાયથી એટલે આંતરડી દુભાવવાથી દુઃખને પામે છે. ૩ર૩. દાનની માફક આહારના પણ ત્રણ ભેદે જણાવે છેઆહાર તાત્વિક એજમેનહિ તામસી તિમરાજસી, રીંગણું મૂલા બટાટા જેવો છે રાજસી; માંસ મદિરા જેહવે આહાર જાણે તામસી, આહાર હિતમિત જે કરે તો રોગ ચિંતા નહિ કશી.૩૨૪ અર્થ:–જેમ દાનના સાત્વિક વગેરે ત્રણ ભેદે પ્રથમ - ગણાવ્યા છે, તેવી રીતે આહારના પણ ત્રણ પ્રકાર કહ્યા છે. ૨. તુલસી હાય ગરીબકી, કબૂ ન ખાલી જાય; મૂઆ ઢરકા ચામસે, લુહા ભસ્મ હો જાય. ૧. Jain Educationa International For Personal and Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા * [૩ર૭ ] ૧ સાત્વિક આહાર ૨ રાજસી આહાર, ૩ તામસી આહાર, આ ત્રણ પ્રકારમાંથી શ્રાવક સાત્વિક આહાર જમે અને તામસી તથા રાજસી આહારનો ત્યાગ કરે. તેમાં રીંગણ, મૂળા, બટાટા વગેરે કંદમૂળ તથા તેવા પ્રકારના બીજા પણ આહારને રાજસી આહાર કહ્યો છે. માંસ, મદિરા (દારૂ) વગેરેના આહારને તામસી આહાર કહેલો છે. આ બંને પ્રકારનો આહાર શ્રાવકને ત્યાગ કરવો એગ્ય છે. કારણ કે તેવા પ્રકારના આહાર શરીરમાં વિકાર કરવાના તથા અધિક જીવ હિંસાના હેતુ છે. જેથી ઇંદ્રિય ઉપર આત્માને કાબુ એ છે થાય છે, માટે શ્રાવકે સાત્વિક પ્રકારને ધાન્ય, વિગઈ વગેરેને પિતાની પ્રકૃતિને હિતકારી અને મિત એટલે પ્રમાણસરને (પાચનશક્તિથી અધિક નહિ તેવો) આહાર કરે. જેથી કઈ પણ પ્રકારની રોગની ચિંતા રહેતી નથી અને શરીર તંદુરસ્ત રહે છે. અને શરીર તંદુરસ્ત રહેવાથી ધર્મના કાર્યો સારી રીતે બની શકે છે. ૩૨૪. ભજનના પ્રસગેરેગને જીતવાને ઉપાય જણાવે છે – સ્થાનાંગ નવમાશ્ચયન ભાષિતરોગકારણ નવ તજે, હિત મિત વિપક્વહારકારી વામ પડખે સૂઈએ; મલ મૂત્ર વેગ રોકીએ શીલ લક્ષ્ય ના કદી ચૂકીએ, એ શ્રાદ્ધ જીવન જીવીએ તે રેગને ઝટ જીતીએ. ૩૨૫ અર્થ–શ્રી સ્થાનાંગ સૂત્રના નવમા અધ્યયનમાં કહેલા રેગના નવ કારણેને ત્યાગ કરે. રેગની ઉત્પત્તિનાં તે Jain Educationa International For Personal and Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૮ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત નવ કારણે। આ છે–૧ અતિ બેસવાથી અથવા અતિ આહારી, ૨ પ્રતિકૂળપણે બેસવાથી અથવા અપથ્ય સેવનથી (અથવા અજીર્ણ થયે જમાથી) ૩ ઘણી નિદ્રાથી, ૪ ઉજાગરા કરવાથી, ૫ વડીનીતિ ( ઝડા ) રોકવાથી, ૯ લઘુનીતિ (પેશાબ) રાકવાથી, છ ગજા ઉપરાંત ચલવાથી, ૮ પ્રકૃતિને પ્રતિકૂલ આહાર ખાવાથી, અનિયમિત—અનિયમસરાવાથી ) ૯ ઇન્દ્રિયે!ના ઉન્મત્તપણાથી ( સ્વચ્છ દપણાથી ). તથા આરાગ્યને હિતકારી અને પ્રમાણસરના ખરાબર પકાવેલેા આહાર ખાવે. વળી સૂતી વેળાએ ડમી બાજુના પડખે સૂઈ રહેવું. (જેને વામકુક્ષી કહે છે) મલ મૂત્રના વેગને (ખાધાને ) રોકવા નહિ. આ પ્રમાણેનું જીવન જાળવે તે શ્રાવકા રાગને જલ્દીથી જીતે છે તેને રાગે થતા નથી. દિમિનपक्व भोजी, वामशयो नित्यचङ्क्रमणशीलः ॥ उज्झितमूत्रपुદીવઃ, શ્રીજુ વિજ્ઞતા નર્યાત ગેર્ ॥૨॥ ૩૨૫. વળી શ્રાવકે સાત્વિક આહારની ગણતરીમાં આવતા આહારમાંથી પણ કેવા કેવા પ્રકારના આહારના ત્યાગ કરવા ? તે જણાવે છે:— વાસી અનાજ જમે નહિ કાચાજ ગારસ સાથમાં, નહિ વિદળ પણ શ્રાવક જમે હિંસાદિદાષા એહમાં ઠંડા રહેલા દૂધ દહીં તિમ છારા ગારસ જાણીએ, ઉષ્ણ ગેારસમાં વિદળ ભળતાં ન દોષ વિચારીએ. ૩૨૬ અસાત્વિક આહાર હાવા છતાં તે વાસી હાય Jain Educationa International For Personal and Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૩૯] (જેને રાંધ્યા પછી રાત વીતી ગઈ હોય) તે તે વાપરે નહિ. કારણ કે તેમાં લાળીયા જીવની ઉત્પત્તિ થાય છે અને તે આહાર શરીરના આરોગ્યને નુકસાન કરે છે. વળી કાચા ગેરસની સાથે શ્રાવકે વિદળ (કઠોળ) જમવું નહિ. કારણ કે તેવા પ્રકારના મિશ્રણથી તેમાં જીવની ઉત્પત્તિ થતી હોવાથી હિંસા વગેરે દેશે એમાં રહેલા છે. અહીં ગેરસને અર્થ આ પ્રમાણે જે દૂધ, દહી તથા છાશ ઠંડા હાય (અગ્નિ ઉપર ઉના કરેલા ન હોય) તે કાચા ગોરસ ગણાય છે. પરંતુ ઉના કરેલા રસમાં કઠોળ ભળે તે તે વાપરવામાં દેષ નથી એમ જાણવું. ૩ર૬. આ ગાળામાં વિદળ કેને કહેવાય તે કહે છે – જે વસ્તુમાંથી તેલ નીકળે નહિ અને સમ ફાડિયા, જેનાહવે તે વિદળ મગચાળા અડદ આદિક કહ્યા ન બદામ આદિ વિદળ ગણુએ ફાડ બે હવે ભલે, તેલ નીકળે તેહથી તેવા વિદળમાં ના ભળે. ૩૨૭ અર્થ:–જે વસ્તુને (ધાન્યાદિકને) પલવાથી તેમાંથી તેલ ન નીકળે, અને બે સરખી ફડે થાય તેવા મગ, ચેળા, અડદ વગેરે વિદળ કહેવાય છે. પરંતુ બદામ વગેરે વિદળ ગણાતાં નથી. કારણ કે જો કે તેની બે સરખી ફાડે થાય છે પરંતુ તેમાંથી તેલ નીકળે છે, માટે તેની ગણતરી વિદળમાં થતી નથી. એમ પિસ્તા ચાળી વગેરેમાં પણ સમજવું. ૩ર૭. Jain Educationa International For Personal and Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ [૩૩૦] શ્રી વિજયપધ્રસૂરિજી કૃત શ્રાવકને વિકૃતાદિ ભેજન નહિ વાપરવાનું શું કારણ? તે જણાવે છે – સાત ઉપક્રમમાં કહ્યું વિકતાદિ ભોજન આયુને, ઓછું કરે નહિ ખાયશ્રાવક અહિત વિક્ત ભેજ્યને; આહાર જીવને કાજ જન કાજ જીવન જ નહીં, આહાર તે ઓડકાર મતિ પ્રમાણે ગતિ સહી. ૩ર૮ અર્થ:–વિકૃત (વિકાર ઉત્પન્ન કરે છે અને ચલિત રસાદિવાળ) આહાર આયુષ્યને ઓછું કરે છે તેથી આયુષ્ય ઘટવાના સાત ઉપકમમાં ૧ વિકૃતર આહારને પણ એક - ૧ ઉપક્રમ --આયુષ્ય ઘટવાનાં કારણે, તે સાત છે. ૧ અધ્યવસાયથી–રાગ, સ્નેહ, અથવા ભયથી. ૨ નિમિત્ત–શસ્ત્રાદિકથી. ૩ આહાર-અત્યંત સરસ વાસી વગેરે આહાર ઘણે અથવા બહુજ એ છે કરવાથી, ૪ વેદના–શૂલાદિકથી, ૫ પરાઘાત-ખાડાદિકમાં પડવાથી, ૬ સ્પર્શ–અગ્નિ, વિષ વગેરેથી, ૭ શ્વાસોશ્વાસ–અધિક શ્વાસોશ્વાસ લેવાથી અથવા શ્વાસ રોકાવાથી. કહ્યું છે કે अज्झवसाण निमित्ते, आहारे वेयणा पराघाए ॥ फासे आणप्पाणू, सत्तविहं झिज्झए आऊ ॥ १ ॥ ( વિશેષાવશ્યકમાં) ૨-જેના વર્ણાદિ પલટાયા છે. તેવા વાસી ગંધાતે આહાર અને તેવી જાતને બીજે પણ આહાર વિકૃત ભજન કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૩૩૧ ] ઉપક્રમ તરીકે ગણવેલ છે. માટે શ્રાવકે નુકસાનકારક વિકૃત ભજનને અને ગજા ઉપરાંત ખાવાનો ત્યાગ કરે. વળી જમતી વખતે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આહાર જીવનના ટકાવ માટે છે (અને જીવનના ટકાવથી ધર્મધ્યાનાદિ સારી રીતે થઈ શકે છે માટે જીવન ટકાવવા માટે આહારની જરૂર છે.) પણ આહારને માટે જીવન જરા પણ નથી (ભાવાર્થ એ છે કે આ જીંદગી સારા સારા ભજન ખાવાને માટે નથી.) વળી કહેવત છે કે “આહાર તે ઓડકાર” એટલે જેવા પ્રકારને આહાર કરે તેવા પ્રકારની બુદ્ધિ થાય છે. માટે સાત્વિક આહાર કરનારને બુદ્ધિ પણ સારી સૂઝે છે. અને જેવી બુદ્ધિ થાય છે તે પ્રમાણે વર્તન થાય, ને તેવીજ ગતિની પ્રાપ્તિ થાય છે. ૩૨૮. ભજન કર્યા પછી શ્રાવકે શું કરવું? તે જણાવે છે – ભેજન કરી ગુરૂદેવને વંદન કરી પચ્ચખાણને, શ્રાવક કરી સ્વાધ્યાય કરતા જ્ઞાની શ્રમણાદિક કને વાંચનાદિક ભેદ તેના પાંચ દાયક લાભના, વાંચના સૂત્રાદિ શીખે પ્રશ્ન પૂછે પૃચ્છના.૩૯ અર્થ: પૂર્વે કહી ગયા તેવી રીતે ભેજન કરીને શ્રાવકે ગુરૂ દેવને વંદન કરીને પચ્ચખાણ કરવું. પછી ૧ એકાસણું કરનાર ઉત્કૃષ્ટ શ્રાવકને એક વાર જમવાનું હેય. તે અપેક્ષાએ આ બીના કહી છે. ઉંચ કેટીને પવિત્ર શ્રાવક પણ તેજ છે કે જે હંમેશાં એકાસણું કરે. ઘણું વ્રતધારી શ્રાવકે Jain Educationa International For Personal and Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ [૩૩] શ્રી વિજયપધસૂરિજી કૃત જ્ઞાની મુનિરાજ વિગેરેની પાસે જઈને સ્વાધ્યાય કરે એટલે અભ્યાસ કરવો. તે સ્વાધ્યાયના આત્માને લાભ કરનાર વાંચના વગેરે પાંરા પ્રકાર જણાવ્યા છે. (૧) વાંચના એટલે સૂત્ર વગેરે શીખવા ન મુખપાઠ કરે છે. તે પણ શુદ્ધ ઉચ્ચાર પૂર્વક બરાબર ગોખવું. અને (૨) બીજો ભેદ પૃચ્છના એટલે જે બાબત પિતાને સમજાય નહિ અથવા જેમાં પિતાને જિજ્ઞાસા બુદ્ધિથી શંકા વિગેરે થાય તે બાબત ગુરૂ મહારાજ વિગેરેને પૂછીને તેનું સમાધાન કરવું. એમ ૧ વાંચના ૨ પૃચ્છના ૩ પરાવર્તના 8 અનુપ્રેક્ષા પ ધર્મકથા. આ પાંચમાંથી પ્રથમના બે ભેદ કહ્યા. શેષ ત્રણ ભેદ આગળ કહેશે. ૩ર૯. પાંચ પ્રકારના સ્વાધ્યાયમાંના છેલ્લા બાકીના ત્રણ ભેદ જણાવે છે – પૂર્વે ભણેલ શ્રતાદિને સંભારવું પરાવર્તના, તેહ અનપેક્ષા હૃદયમાં અર્થ કેરી ચિંતના શ્રી નેમિ જંબૂ સ્થૂલભદ્રાદિક ચરિત્ર ઉચ્ચરે, તેજ ધર્મ કથા કરી થીર સંયમે અઘ નિજરે.૩૩૦ ઠામ ચવિહાર પણ કરે છે, (જેમ બાર વ્રત ધારક અને અગિઆરે અંગે સામાયિકમાંજ સાંભળનાર રાજનગર કાલુશાની પિળના રહીશ વકીલ મણીલાલ રતનચંદ વિગેરે) તેમ કરનાર શ્રાવકે સાંજે દિવસ ચરિમ ચઉવિહારનું પચ્ચખાણ લેવું એવો વિધિ છે. ૧-આને વિસ્તાર શ્રી ભગવતીજી વિગેરેમાં છે. Jain Educationa International For Personal and Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૩૩૩] અર્થ–સ્વાધ્યાયને ત્રીજો પ્રકાર પરાવર્તન કહેલ છે. એટલે પિતે પ્રથમ શીખી ગએલ સૂત્ર વિગેરેને સંભારી જવું. ભૂલ પડતી હોય તે સુધારવી એ પરાવર્તન કહેવાય. તથા પિતે જે અર્થ શીખેલ હોય તેના ભાવાર્થને બરાબર વિચારીને હૃદયમાં ઠસાવે તે અનુપ્રેક્ષા નામે ચે ભેદ. અને પાંચમો ધર્મકથા નામે ભેદ છે, એટલે પૂર્વે થઈ ગએલા મહા પ્રભાવશાળી તથા શીલાદિને બોધ લેવા લાયક શ્રી નેમિનાથ, જબુસ્વામી, સ્થૂલભદ્ર વિગેરે ઉત્તમ પુરૂષના ચરિત્રે વાંચવા વિગેરે. આવી રીતે પાંચ પ્રકારને સ્વાધ્યાય શ્રાવકે અવશ્ય કરવો. કારણ કે અભ્યાસ કરવાથી ઇદ્રિ વિષય તરફ જતી અટકે છે. સંયમ તરફ મન દેરાય છે, અને મનની એકાગ્રતા થાય છે તેથી કરીને પૂર્વે બાંધેલા જ્ઞાનાવરણીય વગેરે પાપ કર્મોની નિર્જરા થાય છે. માટે જ સ્વાધ્યાયને અત્યંતર તપને ભેદ કહે છે અને અભ્યન્તર તપને નિર્જરાને ભેદ ગણાવ્યું છે. ૩૩૦. હવે શ્રાવકના ત્રણ પ્રકાર જણાવે છે – ઉત્કૃષ્ટ શ્રાવક શીલધારી તિમ સચિત્તાહારને, છેડે ગ્રહી વ્રત બાર એકાશન કરે ધરી નિયમને, સમ્યકત્વ શુભ આચારવંતા મધ્ય શ્રાવક જાણીએ, તેઓ ન સેવે વ્યસનને બનવા વતી ઉત્સાહી એ.૩૩૧ અર્થ –(૧) ઉત્કૃષ્ટ શ્રાવક (૨) મધ્યમ શ્રાવક અને (૩) જઘન્ય શ્રાવક એમ શ્રાવકના ત્રણ પ્રકાર છે. તેમાં જે ધર્મને લાયક ગુણેને ધારણ કરનાર તથા શીયલવ્રત પાળનાર, સચિત્ત Jain Educationa International For Personal and Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ [૩૩૪] શ્રી વિજ્યપધસૂરિજી કૃત આહારનો ત્યાગ કરનાર, સમ્યકત્વ સહિત બાર વ્રતને ધારણ કરનાર, વળી ચાદ નિયમ ધારવા પૂર્વક હંમેશા એકાસણાના કરનાર તે ઉત્કૃષ્ટ શ્રાવક જાણવા. (૧) સમકિત ધારવા સાથે સારા આચારવાળા અને બેસણું આદિ તપ કરનારા તે મધ્યમ શ્રાવક જાણવા. તેઓ વ્યસનને સેવતા નથી અને વ્રતવાળા બનવાને ઉત્સાહવાળા હોય છે. એમ અહીં બે ભેદ જણાવીને ત્રીજો ભેદ હવે પછીના લોકમાં કહેશે. ૩૩૧. જઘન્ય શ્રાવકનું સ્વરૂપ જણાવે છે – મધ માંસાદિક તજે મોટી હિંસા જાણતા, રૂચિવંત શ્રાદ્ધ જઘન્ય નિત નવકારને સંભારતા; ઉત્કૃષ્ટ શ્રાવક આશરી વિધિ એ કહીજિન આગમે, અપર શ્રાવક ચાર ઘડી છેલ્લી રહે ત્યારે જમે.૩૩ર અથ—–મધ, માંસ વગેરે અભક્ષ્યમાં ઘણું હિંસા છે એવું જાણીને તેને ત્યાગ કરનારા, જિનેશ્વરના વચને ઉપર રૂચિવાળા તથા હંમેશાં નવકાર મંત્રને સંભાળનારા જઘન્ય શ્રાવક કહેલા છે. આ ત્રણ પ્રકારના શ્રાવકો પૈકી ઉપર કહેલી જનની જે વિધિ તે ઉત્કૃષ્ટ શ્રાવકોને આશ્રીને સિદ્ધાંતમાં કહેલી છે. બીજા એકાસણું નહિ કરનાર–બેસણું આદિ -કરનાર શ્રાવકો તો જ્યારે દિવસ (ની છેલ્લી) ચાર ઘડી બાકી રહે ત્યારે ભજન કરે. ૩૩ર. - હવે ઉત્તમ શ્રાવકે રાતે જમવું જોઈએ નહિ એ જણાવે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૩૩૫] સૂર્યાસ્ત પછી અજવાશમાં પણદોષનિશિભેજનતણે, રાતે જમે નહિશ્રાદ્ધ જાણી લાભ સ્વપર દયા તણે; જીવાત બહુ અન્નાદિમાં ઉપજે નવી બીજા ઘણું, ડાંસ મચ્છર આદિ ચોંટે બે હણાએ ભૂલના.૩૩૩ - અર્થ–સૂર્ય આથમ્યા પછી અજવાળામાં જમનારને પણ રાત્રી ભોજનને દેષ કહે છે. શ્રાવકોએ સૂર્યાસ્ત પહેલાં ચાર ઘડી બાકી રહે ત્યારે જમી લેવું જોઈએ. પરંતુ સૂર્યાસ્ત થયા પછી તથા રાત્રીમાં તો શ્રાવક જમે નહિ. કારણ કે રાત્રીએ નહિ ખાનારને પોતાની દયા તથા પરની દયા એમ બે પ્રકારની દવાને લાભ થાય છે. રાંધેલા અનાજ વગેરેમાં રાતે નવી સૂક્ષ્મ જીવાત (સૂક્ષ્મ શાળીઆ જી વગેરે) ઉત્પન્ન થાય છે. તથા બીજા પણ ઘણું પ્રકારના સંપાતિમ (ઉડીને અંદર પડનારા) ડાંસ, મચ્છર, માખી વગેરે તે રાંધેલા અનાજમાં ઉડતાં ઉડતાં પડે છે, તેથી તેમને નાશ થાય છે. એમ રાત્રી ભેજનમાં બંને પ્રકારના છે, હણાય લે છે. ૩૩૩. - રાતે ખાવાથી અહીં અને આવતે ભવે કેવા દુઃખ ભેગવવા પડે તે જણાવે છે – . ૧–અજવાળી રાતે પણ ચામડાની આંખથી ઝીણાં અનાજના રંગ જેવાં જંતુઓ દેખાય નહિ. તેથી અજવાળીયામાં પણ રાતે ખાવા ના પાડી છે. આ બાબત ઉપદેશ પ્રાસાદના બીજા ભાગમાં વિસ્તારથી કહી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૬ ] શ્રી વિજયપક્વસૂરિજી કૃત જીવાતવાળી વસ્તુ ખાતાં રિગ પ્રગટે આકરા, ઉપરથી વિષ જે પડે અન્નાદિમાં ખાતાં જરા; તે અચાનક મરણ પામે વેદના બહુ ભાગવી, અસમાધિ પામે પર ભવે પણ હાય ના સુર માનવી.૩૩૪ અર્થ –જેમાં જીવાત ઉત્પન્ન થઈ હોય તેવી વસ્તુ ખાવાથી ઘણું ભયંકર રે ઉત્પન્ન થાય છે. તે ઉપરાંત વળી જે ખાતી વખતે ભેજનના થાળમાં સપ કે ગિરેલી વગેરે ઝેરી પ્રાણુઓનું જરા જેટલું વિષ-ગરલ જે અન્નમાં પડે તે જમનારા ઘણી વેદના ભેગવીને અકસ્માત મરણ પામે છે. અને અસમાધિ મરણ પામવાથી તે પ્રાયે આવતા ભવમાં દેવ કે મનુષ્ય ભવને પામતા નથી. ૩૩૪. રાતે જમનારા તિર્યંચમાં કે નરકમાં જાય એ જણાવે છે – કાક બિલ્લી આદિ હવે ભેગવે દુઃખ નરકમાં, નિશીથ ભાષ્ય ગ શા ઘણું કહ્યું વિસ્તારમાં હવે અનાજ અચિત્ત પણ ઉપજતી ઝીણી ઘણી, જીવાત ત્યાં તેથી કરે શું શ્રાદ્ધ ઈચ્છા તેહની. ૩૩૫ ૧–અસમાધિ મરણ-મરતી વખતે જેને ચિત્તની સ્થીરતા ન હેય, અથવા તીવ્ર વેદના ભગવતે મરણ પામે છે. જ્યારે આ પ્રસંગે પિતાનું ભાન ન હોય તે પછી સમાધિ મરણના “(૧) ચાર શરણ અંગીકાર કરવા. (૨) કરેલા પાપની નિંદા. ૩ સુકૃતની અનમેદના કરવી.” આ ત્રણ કારણે સેવવાનું બનેજ કયાંથી ? માટેજ ઉત્તમ શ્રાવકે રાત્રિભોજન કરેજ નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૩૩૭ ] અર્થ :--રાત્રી નાજન કરનાર અજ્ઞાની લેાકેા મરીને કાગડા, ખિલાડી વગેરેના ખરાખ અવતાર પામે છે અથા નરકગતિમાં જઇને ત્યાં ઘણા પ્રકારનાં દુ:ખ ભોગવે છે. આ પ્રમાણે શ્રી નિશીથ ભાષ્યમાં તથા શ્રી ચેાગશાસ્ત્રમાં વિસ્તારપૂર્વક ઘણુ કહેલુ છે. માટે શ્રાવકે અવશ્ય રાત્રીભોજનને ત્યાગ કરવા. જો અનાજ અચિત્ત હાય તેા પણ તેમાં ઘણી ઝીણી જીવાત ઉત્પન્ન થાય છે તેથી સમજી શ્રાવકે શું તે રાતે ખાવાની ઈચ્છા કરે? અર્થાત્ નજ કરે. ૩૩૫. ચાલુ પ્રસંગે પ્રશ્ન કરનારને ગ્રંથકાર ઉત્તર આપે છેઃ— જીવાત માટી કાઇને અજવારા માંહે દ્વીપના, દેખાય તેા પણ પ્રાણ જાએ જરૂર બીજા જંતુના; સુલ વ્રત ખંડન હુવે શ્રાવક દયાનિધિ ના કરે, દ્વિજપુત્ર એલક હંસ કેશવના ઉદાહરણા સ્મરે, ૩૩૬ અઃ—કદાચ કાઇક એમ પૂછે કે અમે રાત્રીએ દીવાના અજવાળામાં જમીએ છીએ તેથી મચ્છર ડાંસ વગેરેને જોઈ શકીએ છીએ અને તેનું રક્ષણ થાય છે તેા પછી રાતે કેમ ન જમાય? તેને જવાબ આપે છે કે કદાચ તેવી મેટી જીવાતની ઘેાડી ઘણી રક્ષા થાય તે પણ ખીજી જોવામાં ન આવે તેવી સૂક્ષ્મ જીવાતની તા જરૂર ત્યાં હિંસા થાયજ તેથી ત્યાં મૂલ વ્રત એટલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણુ વ્રતનું ખંડન થાય છે, માટે દયાના ભંડાર સમાન શ્રાવક રાત્રીનેજન કરે નહિ. તથા રાત્રી ભાજન ઉપર શાસ્ત્રમાં કહેલા રસ Jain Educationa International For Personal and Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૮ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત દ્વિજપુત્ર ( વામદેવ ) એલકરે તથા હુંસ અને કેશવનાં ટાન્તા યાદ કરે. ૩૩૬. આ ગાથામાં રાત્રીભાજનથી દુ:ખી થનાર વામદેવની કથાના સાર કહે છે.— શ્રાવક તણી હાંસી કરે દ્વિજ વામદેવ નિશા વિષે, જમતાં જમે તે સર્પ નાના જે ભાખ્યા આદન વિષે; મૂર્છા લહે ત્રીજી નરકમાં ભાગવે બહુ વેદના, યુદ્ધ ક્ષેત્રતણી ક્ષેત્રતણી અને બહુ દુઃખ પરમાધામીના. ૩૩૭ અઃ—શ્રાવકે રાત્રીએ જમતા નથી તેથી બ્રાહ્મણના ૧-૨ વામદેવની કથાનેા સાર ૩૩૭મી ગાથામાં તથા એલકાક્ષને ૩૩૮મી ગાથા દ્વારાએ દેખાડયા છે. ૩૪ હંસ અને કેશવ બંને ભાઈએએ ગુરૂ મહારાજ પાસે એકવાર રાત્રી ભોજનને। નિયમ લીધેા હતા, તે જાણીને તેમનાં માતાપિતા તેમને રાત્રે ખાવાને અનેક પ્રકારે લલચાવે છે. બંનેને ત્રણ દિવસના ઉપવાસ થાય છે ત્યાં સુધી જમતાં નથી. પણ પછીથી હંસ માબાપના અત્યાગ્રહને લીધે નિયમથી ચલાયમાન થાય છે અને રાત્રિએ જમવા બેસે છે. તેજ વખતે સની ગરલ ભાજનમાં પડવાથી તરતજ મેભાન થઈ જાય છે. જ્યારે કેશવ માબાપનાં આગ્રહને વશ નહિ થતાં ત્રણ દિવસને ઉપવાસી છતાં ઘરમાંથી ચાલી નીકળે છે, રસ્તામાં દેવતા તેની ધણા ઘણા પ્રકારે કસેાટી કરે છે પરંતુ તેમાં પણ તે પાર ઉતરે છે. અને રાજ્યને પામે છે. તથા પોતાની શક્તિના બળે પાતાના ભાઇને પણ ઝેર રહિત કરી બચાવે છે. આત્મ પ્રમેાધમાં આ કથા વિસ્તારથી કહી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૩૩૦] પુત્ર વામદેવ તેમની હાંસી કરે છે–મશ્કરી કરે છે. એક વાર રાત્રીને વિષે જમતી વખતે ચાખાને વિષે (ભાતમાં) ભળે નાને સર્પ તે વામદેવ જમી જાય છે. ખાધા પછી તેનું ઝેર ચડવાથી મૂછ પામે છે. અને મરણ પામીને ત્રીજી વાલુકાપ્રભા નામની નારકીમાં ઉત્પન્ન થાય છે. અને ત્યાં યુદ્ધની ક્ષેત્રની અને પરમાધામીએ કરેલી ઘણું વેદનાઓ ભગવે છે. ૩૩૭. આ ગાથામાં એડકાક્ષનું દષ્ટાન્ત કહે છે – પાલેજશ્રાવક ખંતથી શુભ નિયમ નિશિ ભેજનતણે, ધનદેવ તોડી નિયમને ભાજન બને બહુ દુઃખને; એડકાક્ષ પ્રસિદ્ધિ પામે પરભવે સુખ ના જરા, પામે વળી દુઃખ દુર્ગતિના જેહ લાગે આકરી. ૩૩૮ ૧ યુદ્ધની વેદના-નારકીઓ પિતાની વૈક્રિય લબ્ધિ વડે જુદા જુદા પ્રકારના હથિઆરે વિકુવીને તેના વડે એક બીજા સાથે લડે છે, તથા હાથી સિહ વગેરેનાં રૂપે વિકુવને એક બીજા સાથે લડે છે. જેમ ચોથી નરકમાં રાવણુ અને લક્ષ્મણની લડાઈ. ૨ ક્ષેત્રકૃત વેદના–નરકમાં તે ક્ષેત્રને જ એ પ્રભાવ હોય છે કે જેથી તેના સ્પર્શ, વર્ણ વગેરે નારકીને અત્યંત દુઃખદાયી લાગે છે. તથા શીત, ઉષ્ણ વગેરે દશ પ્રકારની વેદનાઓ હોય છે. ૩ પરમાધામી–ભુવનપતિ દેવની જાતિ છે. તેને ૧૫ ભેદ છે, તેઓને સ્વભાવ બીજાને દુખ દેવામાં આનંદ માનવાને હેય છે. તેથી તેઓ નારકીઓને છેદન, ભેદન, તાડન વગેરે અનેક પ્રકારની કદર્થનાઓ કરે છે. આ પરમાધામીકૃત વેદના પ્રથમની ત્રણ નારી Jain Educationa International For Personal and Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૦ ] શ્રી વિજયપધસૂરિજી કૃત અથ શ્રાવકે રાત્રી ભોજનને નિયમ લઈને તે સારા નિયમને હોંશથી પાળે છે. પરંતુ ધનદેવે તે નિયમને ભંગ કર્યો, તેથી તે ઘણું દુઃખને ભેગવનાર છે. તેની એકાક્ષ નામે પ્રસિદ્ધિ થઈ છે. કારણ કે તેની એક આંખ જવાથી ત્યાં એડક એટલે ઘેટાની આંખ ચડી હતી તેથી તેનું એડકાક્ષ એવું નામ પ્રસિદ્ધ થયું. તે રાત્રી જનના નિયમનો ભંગ કરી તે ભવમાંજ દુઃખ પામ્યો તથા પરભવમાં પણ જરા સુખ ન પામ્યા. તથા તેણે દુર્ગતિના આકરા ભયંકર દુ:ખને ભેગવ્યા. ૩૩૮. આ ગાથામાં રાત્રીજનથી નુકસાન થયાના તાજાજ બનેલા બનાવ જણાવાય છે સુધી હોય છે. બીજા મતે ચેથી નરકમાં પણ તેની વેદના હોય છે એમ શ્રી સેનપ્રશ્નમાં કહ્યું છે. ૧ આ ભરતક્ષેત્રમાં દર્શાણપુરનો રહીશ ધનપતિ નામે સાર્થવાહ હતું. તેને ધનવતી પુત્રી હતી. તેને મિથ્યાદષ્ટિ ધનદેવની સાથે પરણાવી હતી. ધનવતી પિતે શ્રાવિકા હતી. તેથી રાત્રે જમતી ન હતી. પતિને રાત ખાવાને ગેરલાભ સમજાવી ચાવીહારનું પચ્ચખાણ કરાવ્યું. (ધનદેવની) બહેનનું રૂપ કરીને દેવે તેની પરીક્ષા કરવા સારું ભેજન આપ્યું. તે જોઈને ધનવતીએ નિયમ યાદ કરાવ્યું, છતાં ધનદેવ ખાવા બેઠે. એટલે થપાટ મારીને દેવે બે આંખો કાઢી લીધી, આંધળો કર્યો. ધનવતીના ગુણને લઈને દેવને દયા આવવાથી એડક (પેટા)ની આંખ જોડી ધનદેવને તે દેવે દેખતે કર્યો. આ બેડોળ જઈને ધનદેવને લકે “એડકાલ–એડકાક્ષ” એમ કહેવા લાગ્યા. શ્રા. પા. ૧૧૪, Jain Educationa International For Personal and Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૩૪૧ ] ખંભાત રાજનગર વિષે હળવદ વિષે પણ એહવા, હોટલ વિષે પણ બહુ બનાવે થઈ ગયા પુષ્કલનવા ચાહ માંહે ઝેર પીતાં બહુ જુવાન મરી ગયા, માદક રસિક નિશિભેજને બેભાન સેનાપુર ગયા. ૩૩૯ અર્થ:–ખંભાતમાં, રાજનગરમાં અમદાવાદમાં તથા હળવદ અને વિરમગામ વગેરે સ્થળે રાત્રિભેજનના પ્રસંગે તથા હોટલેને વિષે ગીરેલી કે તેવા પ્રકારના ઝેરી પ્રાણીઓ તથા તેમનું ઝેર “બનાવાતાં પકવાન્નોને વિષે” પડવાથી ઘણું માણસે માંદા પડી ગયાના તથા બેભાન બની ગયાના ઘણા બનાવો તાજાજ બની ગયા છે. તથા ચાહની અંદર ઝેર પીવામાં આવવાથી ઘણુ બાલક અને જુવાન મરી ગયા. તથા મેદિકના રસિક કેટલાએ પુરૂષ (ચેરાશી વિગેરે જમણવારમાં) રાત્રીભોજન કરતા બેભાન બનીને સોનાપુર ગયાસ્મશાન ભેગા થયા. અર્થાત્ મરણ પામ્યા છે. આ બધાં રાત્રીભજન કરનારાનાં તાજા દષ્ટાતો જાણવા. આ બીના સમજીને ઉત્તમ શ્રાવકે દિવસ છતાંજ રસોઈનું કામ પતી જાય તેવી વ્યવસ્થા જરૂર જાળવે. ધાર્મિક કાયદાઓ આત્મિક ઉન્નતિ કરનારા તે છેજ તેની સાથે ચાલુ આબાદી પણ ટકાવે છે. આવનાર પણાને પણ આપણું વર્તનની અનુમેદના થાય તેવું ધાર્મિક જીવન જાળવવામાંજ આત્માનું કલ્યાણ છે. ૩૩૯. દિવસે પણ જમતાં કઈ રીતે રાત્રિભેજનનેદેષ લાગે? તે સમજાવે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી વિજ્યપધરિજી કૃત દિવસ હોય છતાં તિમિરમાં જે જમે તો દોષ એ, સાંકડા વાસણ વિષે પણ જે જમે તે દોષ એ, એવું વિચારી પરિહરે નિશિભજન શ્રાવક સદા, જેથી મળે આ ભવ તથા પરભવ અચલ સુખસંપદા. ૩૪૦ અર્થ–સૂર્યાસ્ત ન થયો હોય એટલે દિવસ હોય છતાં પણ જે અંધારામાં જમે પણ એ રાત્રીજનને દેષ લાગે છે. તથા સાંકડા વાસણમાં જે જમે તે પણ એ દેષ લાગે છે. આ પ્રમાણેને વિચાર કરીને ધર્મિષ્ઠ શ્રાવકે હંમેશાં રાત્રીજનો ત્યાગ કરે. અને રાત્રીજનને ત્યાગ કરે તે આ ભવમાં તથા પર ભવમાં અચલ-સ્થિર સુખની અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. (અહીં રાત્રી ભજનના ત્યાગની બીના પૂર્ણ થાય છે.) ૩૪૦. સાંજની પ્રતિક્રમણ વેલા ન થાય ત્યાં સુધી શ્રાવકે શું કરવું? તે જણાવે છે – ૧. માટેજ સમજુ શ્રાવકે ખુલ્લા, પહોળા વાસણમાં અજવાસમાં બેસીને જમે છે. જમવાના સ્થાને પણ ઉપરના ભાગમાં ચંદર જરૂર બાંધવો જોઈએ. એમ પાણીયારાના સ્થલે, રસોઈની જગ્યાએ, સૂવા બેસવાના સ્થલે, સામાયિકાદિ ધર્મક્રિયા કરવાના અને દળવા ખાંડવાના સ્થલે વગેરે દશ ઠામે ચંદરવા બાંધવામાં જીવદયા વગેરે અનેક લાભ જળવાય છે. ઉઘાડા વાસણમાંની ચીજ ઉત્તમ શ્રાવકથી જમાય પણ નહિ, અને સુપાત્રને પણ દેવાય નહિ, એમ સમજીને જણપૂર્વક નિર્મલ વ્યવહાર સાચવવો. Jain Educationa International For Personal and Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૩૪૩ ] સજઝાય મુનિની પાસ શ્રાવક પૂર્વની પેરે કરે, અતિ લાભ જાણી શ્રાવકો બહુ વાર સામાયિક કરે સમયે કરીને દેવવંદન તેમ પ્રત્યાખ્યાનને, પ્રતિકમણ કાલે કરે તે યોગ હોતાં ગુરૂ ક. ૩૪૧ અર્થ વળી શ્રાવક મુનિની પાસે પ્રતિકમણ વેલા ન થાય ત્યાં સુધી પૂર્વે કહેલી રીતે સ્વાધ્યાય ગ્રાન કરે. તથા ઘણું લાભનું કારણ હોવાથી શ્રાવકે એ ઘણું વાર સામાયિક કરવાં. વળી સધ્યા કાળ થાય, ત્યારે શ્રાવકે સાંજનું દેવવંદન કરવું એટલે દેરાસરમાં પ્રભુ દર્શન કરવું ૧ ચૈત્યવંદન કરવું. ત્યાર પછી સાંજના પ્રતિકમણ વખતે દિવસ ચરિમ (દુવિહાર, તિવિહાર, પાણહાર કે એવહાર) પચ્ચખાણ કરવું. વળી ગુરૂની જોગવાઈ હોય તો પ્રતિક્રમણ તથા પચ્ચખાણ ગુરૂ પાસે કરવું. ૩૪૧. શ્રાવકને સ્થાપનાની જરૂરીયાત સમજાવે છે – જિમ બિંબજિનના વિરહમાં ગુરૂના અભાવે સ્થાપના, આદેશ કાજે થાપતા જિમ સાધુ તિમ શ્રાવક જના; ૧. આથી ઉત્તમ શ્રાવકે એ સમજવું જોઈએ કે ત્રીજી વારનું દેવવંદન પ્રતિક્રમણની પહેલાં જ કરવું. પ્રતિક્રમણ કર્યા પછીનાં વિધાનમાં મંદિરે જવાનું કહ્યું નથી તે વ્યાજબી છે, કારણ કે રાતે જ્યણું ધર્મ જાળવી શકાય નહિ. મર્યાદા પણ ન જાળવી શકાય એ પણ સહેજે સમજાય તેવી જ બીના છે. વિશિષ્ટ લાભાદિ કારણે એકાંત નિષેધ પણ નજ કરાય. Jain Educationa International For Personal and Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ] શ્રી વિજયપધસૂરિજી કૃત સામાયિકાદિકરાય નહિ જો સ્થાપના નહિ સ્થાપતા, ભાષ્યકાર ભદન્ત શબ્દ સ્થાપના ફરમાવતા. ૩૪ર અર્થ:–વળી સાક્ષાત્ ગુરૂ ન હોય તો જેમ જિનરાજના સાક્ષાત્ વિરહમાં તેમની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે તેમ ગુરૂના અભાવમાં ગુરૂની સ્થાપના આદેશ લેવા માટે સાધુએ તથા શ્રાવકોએ જરૂર સ્થાપવી જોઈએ. યાદ રાખવું કે જે સ્થાપના સ્થાપી ન હોય તો સામાયિક, પ્રતિકમણ વગેરે સ્થાપના વિના કરાતાં નથી. વળી ભાષ્યકાર મહારાજે “ભદન્ત” શબ્દ વડે સ્થાપનાનું ફરમાન કરેલું છે. ૩૪ર. સાધુ પરે શ્રાવક કહે ભંતે ન જ શંકા કરે, અરિહંત એકજ સ્થાપના વિણ સર્વસંયમ ઉચ્ચરે; પ્રભુદેવ વચન પ્રમાણ કરીએ અનુકરણ બુધના કરે, પ્રભુ કરે ન કરી શકાએ તેહ લેકેત્તર ખરે. ૩૪૩ અર્થ–સાધુની પેઠે શ્રાવક સ્થાપના સ્થાપતી વખતે ભતે” જરૂર કહે છે. તેથી બંનેને સ્થાપનાની જરૂરીયાત ૧ સ્થાપના–મુનિરાજ ગુરૂની સ્થાપના અક્ષ એટલે ચંદનક એટલે ગોળ-ત્રણ–પાંચ વિગેરે આંટાવાળા કેડા વિગેરેથી કરે છે. તેને વેગ ન હોય ત્યારે શ્રાવકે પુસ્તક નકારવાલી વગેરેની સ્થાપના કરે છે. ૨ આદેશ –શ્રાવક જે ધર્મક્રિયા કરે તે પિતે ગુરૂની આજ્ઞા મુજબ કરે છે તે જણાવવાને ગુરૂની અનુજ્ઞા માગવામાં આવે છે તેને આદેશ કહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૩૫ ] જાણવી. તેમાં જરા પણ શંકા કરવી એગ્ય નથી. ફક્ત શ્રી તીર્થકર અરિહંત એકલાજ સ્થાપના વિના પોતાના કલ્પને અનુસાર સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કરે છે. આપણે તો પ્રભુના કહ્યા પ્રમાણે પ્રમાણ કરવાનું છે, અથવા પ્રભુના વચન પ્રમાણે વર્તવું જોઈએ. પરંતુ તેમનું અનુકરણ–પ્રભુએ કર્યું તે પ્રમાણે બુધ-સમજુ પંડિત માણસ કદી પણ કરતા નથી, એટલે પ્રભુએ કહ્યું તે પ્રમાણે કરે છે. કારણ કે આપણાથી પ્રભુની પેઠે કરી શકાય નહિ. પ્રભુદેવ તે ખરેખર લેકોત્તર મહાપુરુષ છે. એટલે સામાન્ય માણસેથી ઘણુ ચઢિઆતા છે. ૩૪૩. પ્રભુનું અનુકરણ નહિ કરવા ઉપર દષ્ટાન્ત કહે છે – મોરનું અનુકરણ કરતા હાલ જે કુકડાતણું, તેજ હાલ જરૂર હવે અનુકરણ કરનારના લોક પણ હાંસી કરે લજવાય જિનશાસન વળી, વ્યવહાર તત્વ વિચારતાં શંકા ટકે ના એ જવી. ૩૪૪ ૧ અરિહંત—અહીં અરિહંત કહેવાથી તીર્થકરના જીવ તે ભવમાં અરિહંત-જિનેશ્વર ભાવતીર્થકર થવાના છે તે સમજવા. પણ હજી તે ભાવ અરિહંત થયા નથી. કારણ કે ચાર ઘાતી કર્મોને ક્ષય થાય ત્યારે ભાવ અરિહંત કહેવાય છે. તેઓ પિતાને તેવો કલ્પ હોવાથી પોતાની મેળેજ ચારિત્ર ગ્રહણ કરે છે. અને તેમના કેઈ ગુરૂ હેતા નથી. માટે તેમને સ્થાપના હોતી નથી. સ્વયંબુદ્ધ એવા પ્રભુને આચાર પણ તેવો જ છે. માટેજ “જેમ માથું” વગેરે કહે, અંતે શબ્દ ન બોલે. Jain Educationa International For Personal and Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૬ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત અઃ—જેમ મારના પ્રમાણે વર્તન કરવાથી કૂકડાના જેવા હાલ થયા તેવીજ દશા પ્રભુનુ ં અનુકરણ કરનાર જીવેાની પણ થાય છે. કારણ કે તેનામાં પ્રભુનું અનુકરણ કરવામાં જોઈતી શક્તિ હાતી નથી, અને તે પ્રમાણે વર્તન કરવા જતાં લેાકમાં તેની મશ્કરી થાય છે. વળી તેથી જૈનશાસન પણ લજવાય છે. એમ વ્યવહારથી તત્ત્વને વિચાર કરતાં જરા પણ શંકા ટકી શકતી નથી. ૩૪૪ કયા અંદાજથી દેવસી પ્રતિક્રમણ શરૂ કરવુ? વગેરે જણાવે છે: રવિ આથમે અડધા સમય એ શ્રાદ્ધસૂત્ર તણા ખરા, એ આશરે શરૂઆત આવશ્યક તણી શ્રાવક ! કરશે; વિવિધ અતિચાર। ટલે એથી ભલે નિલ વ્રતી, ત્રીજી દવા જેવું ગણી એ જરૂર કરતા દિન પ્રતિ. ૩૪૫ ૧. કૂકડાનું દૃષ્ટાંતઃ—એક મારને નૃત્ય કરતા જોઇને તેની પાસે ઉભેલા એક ફૂકડાએ પણ તેનું અનુકરણ કરીને નૃત્ય કરવા માંડયું. પણ તેમ કરતાં તે તેની પૂઠા ભાગ ઉધાડા થઇ ગયા. તેથી તે હાંસીપાત્ર બન્યા. એ પ્રમાણે જે વગર વિચારે મેટા પુરૂષોના આચરણનું અનુકરણ કરવા જાય તેએ લેાકેામાં હાંસીપાત્ર બને છે. ૨. કાઈ એમ કહે કે સાધુ સંબંધી સામાયિકના પ્રસ્તાવમાં ભદન્ત શબ્દની વ્યાખ્યા કરતા ભાષ્યકાર ભગવતે ગુરૂ ન હેાય ત્યારે સાધુઓને સ્થાપના સ્થાપવા કહ્યું છે, તેથી સાધુ ભલે તેમ કરે, પણ શ્રાવકને સ્થાપના સ્થાપવાની શી જરૂર છે? આ શંકાનું સમાધાન ૩૪૨-૩૪૪મા શ્ર્લાકના અર્થ પ્રમાણે જાણવું. Jain Educationa International For Personal and Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૩૪૭ ] અર્થ :—સાંજના ( દેવસિક ) પ્રતિક્રમણમાં વંદિત્તા સૂત્રના ખરા સમય સૂર્ય જ્યારે અડધા આથમે તે વખતે આવે, એ અંદાજથી પ્રતિક્રમણુ તે વ્હેલાં શરૂ કરવુ જોઇએ. એમ સમજીને હું શ્રાવકેા! ઉપરની ખીના યાદ રાખી આવક્ષકની શરૂઆત કરો. આ પ્રતિક્રમણ કરવાથી વ્રતને વિષે લાગેલા વિવિધ પ્રકારના જુદી જુદી જાતના અતિચારા ટળે છે. એટલે અતિચારથી લાગેલા દાષાની શુદ્ધિ થાય છે. વળી આ પ્રતિક્રમણ ત્રીજા પ્રકારની દવાની જેવું હાવાથી નિલ વ્રતી એટલે અતિચાર રહિત વ્રત પાલનારા શ્રાવકાએ પ દરરાજ સવારની જેમ સાંજે પણ (આ પ્રતિક્રમણ) જરૂર કરવુ. ૩૪૫. ૧. ત્રીજા પ્રકારની દવાનુ દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ—એક વખત એક રાજાની પાસે ત્રણ હૈાંશિઆર વૈદે આવ્યા. રાજાએ તેએને તેમની દવાના ગુણા જણાવવાનું કહ્યું. ત્યારે પહેલા વૈદ કહેવા લાગ્યા કે હે રાજા! મારી દવાને! એવા ગુણ છે કે તે વાપરવાથી જો શરીરમાં વ્યાધિ હોય તે તે વ્યાધિને તે નાશ કરે છે, પરંતુ શરીરમાં વ્યાધિ ન હોય તેા નવા રાગ પેદા થાય છે. રાજાએ કહ્યુ કે સૂતેલા સર્પને જગાડવા જેવી તારી દવાની જરૂર નથી. અથવા તારી દવા કામની નથી. ત્યાર પછી ખીજો વૈદ કહેવા લાગ્યા કે હું મહારાજ ! મારી દેવામાં એવા ગુણ છે કે તે વાપરવાથી ઉત્પન્ન એલા રાગે નાશ પામે છે અને નવા ઉત્પન્ન થતા નથી. રાજાએ કહ્યું કે તારી દવા પહેલા કરતાં સારી છે તે પણ મારે કામની નથી. પછી ત્રીજા વૈદને પૂછતાં તેણે જણાવ્યું કે મારી દવામાં એવા ગુણુ છે કે તેના સેવનથી શરીરમાં રહેલા રાગેા નાશ પામે છે, એટલું જ નહિ પણ રાગ રહિતને પણ તેના સેવનથી શરીરની વિશેષ કાંતિ પ્રગટે છે અને શરીર પુષ્ટ થાય છે. રાજાએ તે ત્રીજા Jain Educationa International For Personal and Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૮ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત દેશવિરતિ વિનાના જીવાને પ્રતિક્રમણ કરવાની જરૂરીયાત હાય કે નહિ ? એમ વાદી પૂછે છે:~ ભદ્રિકજનો પણ ઉભય કાલે પાડવા અભ્યાસને, હાંશે કરે અભ્યાસ પણ નિલ કરે નિજ જીવનને પ્રશ્ન ઈમ વાદી કરે વ્રતધર કરે પણ પર જતા, શું કામ કરતા ? વાદીને ઉત્તર દીએઈમગુણીજના. ૩૪૬ અ: એ અપ્રત્યાખ્યાની કષાયના ઉદયથી દેશવિરતિને અંગીકાર કરી શકતા નથી, તેવા ભદ્રિક જીવાએ પણ ‘ અભ્યાસ પડે એ મુદ્રાથી'મેશાં સવારે અને સાંજે ઉલ્લાસથી જરૂર પ્રતિક્રમણ કરવુંજ જોઇએ. કારણ કે અભ્યાસથી કાઇપણ મુશ્કેલી ભરેલું કાર્ય હાય, તે પણ સહેલાઇથી કરી શકાય છે, ઉચ્ચ સંસ્કાર પાડીને માનવ જીવનને નિ લ અનાવવા માટે એક અપૂર્વ સાધન પણ અભ્યાસજ છે. અહીં સિદ્ધાંતકારને વાદી પૂછે છે કે દેશવિરતિવાળા ભવ્ય જીવેા વ્રતમાં લાગેલા અતિચારાને શેાધવા (દૂર કરવા માટે) ભલે પ્રતિક્રમણ કરે, પણ વ્રતને નહિ લેનારા ખીજા જીવાએ શા માટે પ્રતિક્રમણ કરવું જોઇએ? આ પ્રશ્નના જવાષ હવે પછીના ૩૪૭ મા શ્લેાકમાં આપશે. ૩૪૬. વૈદની દવા ગ્રહણ કરી. તેવી રીતે પ્રતિક્રમણ પણ ત્રીજા વૈદની દવા સમાન જાણવું. જેથી અતિચાર લાગ્યા હૈાય તે તેની શુદ્ધિ થાય અને ન લાગ્યા હેાય તેા પણ આત્માને વિશેષ નિલ બનાવે છે. આ ખીના શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ આદિ ગ્રંથામાં વિસ્તારથી જણાવી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૩૪] આ ગાથામાં પહેલાંના પ્રશ્નનો જવાબ આપવાના પ્રસંગે પ્રતિક્રમણ કરવાનાં મોટા ચાર કારણે જણાવે છે – પ્રતિક્રમણના ચાર કારણ નિષિદ્ધ વિધિ કરતાં છતાં, ઉચિત કાર્ય કરે નહી તે અરૂચિ મન કરતાં છતાં, વિપરીત ભાવ પ્રરૂપણું અજ્ઞાનથી કરતાં છતાં, પ્રતિક્રમણ એ ચારનું જ્ઞાની સ્વરૂપ પ્રકાશતાં. ૩૪૭ અથ–પ્રતિક્રમણ કરવાનાં મુખ્ય ચાર કારણે છે. (૧) નિષેધ કરેલ (નહિ કરવા ગ્ય) હિંસાદિ અકાર્ય કરવાથી, (૨) ઉચિત (કરવા ગ્ય) જિનપૂજનદિ કાર્ય ન કરે તે, (૩) મનમાં પ્રભુના વચન ઉપર અરૂચિ-અશ્રદ્ધા થઈ હોય તેના પ્રાયશ્ચિત માટે, (૪) પોતાના અજ્ઞાનપણથી જિનેશ્વરના વચનથી વિરૂદ્ધ પ્રરૂપણું કરી હોય તે, એ ચાર હેતુથી પ્રતિક્રમણ કરવાનું છે. એ પ્રમાણે જ્ઞાનીઓએ આવશ્યકાદિકમાં પ્રતિકમણનું સ્વરૂપ પ્રકાણ્યું છે. ઉપર જણાવેલા ચાર કારણમાંના કેઈ પણ કારણથી પ્રતિક્રમણ કરવાનું પ્રભુદેવે ફરમાવ્યું એથી વાદી જરૂર સમજશે કે વ્રત વિનાના છાએ પણ જરૂર પ્રતિકમણ કરવું જોઈએ. પ્રત્યક્ષ અનુભવથી પણ સમજાય છે કે પ્રતિક્રમણ કરવાથી “જેમ કપાલને ડાઘ ચાટલામાં જેવાથી દેખાય અને તેને ભૂસીને નિર્મલ થઈ શકાય તેમ પોતાની ભૂલો પોતે પારખી શકે, સુધારીને નિર્મલ બની અપૂર્વ શાંતિનો અનુભવ પણ કરી શકાય. ૩૪૭ १-पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे पडिक्कमणं ॥ अस જે જ તા, વિવીપવા ? II (શ્રાવકના પ્રતિક્રમણુસૂત્રની આ ગાથા છે.) Jain Educationa International For Personal and Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૦ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત આ પ્રતિકમણુના દશ નામ છે તે જણાવે છે:આવશ્યકાદિક નામ દશ એ જરૂર કરવા યેાગ્ય છે, તેથીજ આવશ્યક કહ્યું સુજ્ઞેય ખીજી નામ છે; શાશ્વતપણે છે ધ્રુવ વળી જીતાય રિપુએ એહુથી, નિગ્રહુ કહ્યું આતમ અને નિર્મલ વિશુદ્ધિ તેહથી, ૩૪૮ અર્થ :-અવશ્ય કરવા યાગ્ય હાવાથી (૧) આવશ્યક કહેવાય છે. ખીજું સુજ્ઞેય-સહેલાઈથી અર્થ જાણી શકાય એવું (૨) અવશ્ય કરણીય નામ છે. અર્થની અપેક્ષાએ શાશ્વત-સદાકાળ રહેનારૂં હાવાથી (૩) ધ્રુવ નામ છે. આનાથી શત્રુઆર જિતાય છે માટે (૪) નિગ્રહ નામ છે. આના વડે આત્મા નિર્રલ અને છે માટે (૫) વિદ્ એવું પાંચમું નામ છે. એમ પાંચ નામેા જણાવ્યા. બાકીના પાંચ નામ આગળ કહે છે. ૩૪૮. આવશ્યકના બાકીના પાંચ નામમાંથી ચાર નામ જણાવે છેઃઅધ્યયન આવશ્યક વિષે સામાયિકાદિ ષટ દીસે, અધ્યયન ષટ્ક એ નામ છઠ્ઠું દાષ એથી દૂર ખસે તેથીજ વર્ગ કહાય વાંછિત સિદ્ધિ હેતુ ન્યાય એ, મેાક્ષ સાધન હેતુએ આરાધના તિક્ષ્ણ નામ એ. ૩૪૯ અથ આવશ્યકને વિષે સામાયિક વગેરે છ અધ્યયના ૧ મેાક્ષની અભિલાષાવાળા જીવાએ આ ક્રિયા જરૂર કરવી જોઈએ આ આશયથી ખીજું અવશ્ય કરણીય નામ પાડયું છે. ૨ પ્રમાદ કષાય વગેરે. ૩ ૭ અધ્યયન આ પ્રમાણેઃ——૧ સામાયિક, ૨ ચતુર્વિશતિસ્તવ (લેાગસ), ૩ વાંદા ૪ પ્રતિક્રમણ ૫ કાઉસગ્ગ, ૬ પૃચ્ Jain Educationa International For Personal and Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ધર્મજાગરિકા [ ૩૫ ] આવેલા છે માટે (૬) છઠ્ઠું અધ્યયન ષષ્ઠ એવું નામ છે. તથા આ પ્રતિક્રમણથી દેશે દૂર ખસે છે એટલે નાશ પામે છે માટે એનું સાતમું વર્ગ એવું નામ કહેલું છે. ઈચ્છિત કાર્યની સિદ્ધિમાં કારણરૂપ હોવાથી આઠમું (૮) ન્યાય એ પ્રમાણે નામ છે. તથા મોક્ષની સાધનામાં આ પ્રતિક્રમણ પણ હેતુ હોવાથી (૯) આરાધના એવું નામ છે. એમ આવશ્યકના ૬ થી ૯ સુધીના ૪ નામનું વર્ણન જણાવ્યું. દશમા નામની બીના ૩૫૦ મી ગાથામાં કહેશે. ૩૪૯ આવશ્યકના છેલ્લા નામની બીના કહે છે – મેક્ષ નગર પમાડનારું પ્રતિક્રમણ તિણ માર્ગ એ, પાંચ ભેદ એહના વિસ્તાર મૃતથી જાણીએ; પ્રતિક્રમણનું સ્થાન પસહસાલ તેિજ ઘર મદિરે, મુનિ જ્યાં હુવે ત્યાં શ્રાદ્ધ રંગે પ્રતિક્રમણને આદરે. ૩૫૦ અર્થ –વળી આ પ્રતિક્રમણ મેક્ષરૂપી નગરમાં પહચાડનારું હોવાથી તેનું દશમું (૧૦) માર્ગ એવું નામ છે. આ પ્રતિકમણના પાંચ પ્રકારે છે. જે સંબંધી વિસ્તાર તથા ખાણ. આ છ આવશ્યકથી પાંચ આચારની વિશુદ્ધિ થાય છે. તે આ પ્રમાણે –વંદન આવશ્યથી ૧ જ્ઞાનાચારની. વંદન અને ચઉવિસત્થાથી (૨) દશનાચારની. વંદન, સામાયિક પ્રતિક્રમણ અને કાઉસગ્ગથી (૩) ચારિત્રાચારની. પચ્ચખાણથી (૪) તપાચારની. વિશુદ્ધિ જળવાય છે. તથા આ છ એ આવશ્યકમાં શક્તિ ફેરવવાથી વર્યાચારની પણ વિશુદ્ધિ થાય છે. - ૧ પ્રતિક્રમણના પાંચ પ્રકાર આ પ્રમાણે–૧ દૈવસિક-દિવસના પાપની આલોચના માટે સાંજે કરાય છે. ૨ રાત્રિક-રાત્રીના પાપની Jain Educationa International For Personal and Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫ર ] શ્રી વિજયપધસૂરિજી કૃત વિધિ વગેરે આવશ્યકાદિ સિદ્ધાન્તમાંથી જાણવા. આ પ્રતિકમણું કરવાના મુખ્ય ચાર સ્થાન આ પ્રમાણે કહ્યાં છે. (૧) પૌષધશાલા (૨) પિતાનું ઘર (૩) મંદિર તેમજ (૪) જે સ્થળમાં મુનિરાજને નિવાસ હોય તે સ્થળે શ્રાવક હોંશથીઆનંદથી પ્રતિક્રમણ કરે. ૩૫૦. હવે પ્રતિક્રમણના પ્રસંગે જરૂરી સૂચના કરે છે – પ્રતિક્રમણ કરતાં કરે નહિ આરિદ્ર ધ્યાનને, નિર્જરા બહુ લાભ જાણ તીવ્ર ઉપયોગી બને, મિચ્છામિ દુક્ક દે હવે જે ચિત્ત કેરી અથીરતા, પ્રતિષિદ્ધ કરણાદિક ખમાવે સરલતાએ હર્ષતા. ૩પ૧ અર્થ:––વળી પ્રતિક્રમણ કરતી વખતે શ્રાવકે અશુભ આલેચના માટે પરોઢીએ કરાય છે. ૩ પાક્ષિક-પખવાડીઆના પાપની આલેચના માટે દર ચતુર્દશીએ સાંજના કરાય છે. ૪ માસિક-કાર્તિક સુદ ચૌદશ, ફાગણ સુદ ચૌદશ અને અષાડ સુદ ચૌદશ એમ ત્રણ માસના અંતે કરાય છે. ૫ સાંવત્સરિક-ભાદરવા સુદ ચોથને દિવસે કરાય છે. - આ પ્રતિક્રમણનાં બીજાં આઠ પર્યાયે (નામ) આ પ્રમાણે છે – ૧. પ્રતિક્રમણ–પાપથી પાછા ફરવું. ર પ્રતિચરણું–શુભ યોગ તરફ વારે વારે ગમન કરવું. ૩ પ્રતિહરણ-સર્વ પ્રકારે અશુભ યોગને ત્યાગ કરવો. ૪ વારણા–અકાર્ય વારવું–ન કરવું. ૫ નિવૃત્તિ–પાપવાળા કાર્યથી પાછા હઠવું. ૫. નિંદા–આત્મસાક્ષીએ પાપને નિંદવું. ૭ ગ––ગુરૂ સાક્ષીએ પાપની નિંદા. ૮. શુદ્ધિઆત્માને નિર્મળ કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા ' [ ૩૫૩ ] આર્તધ્યાન રૌદ્રધ્યાન કરવું નહિ. પરંતુ પ્રતિકમણમાં ઘણું નિજેરા (કર્મક્ષયનો) લાભ છે એવું જાણીને તેમાં તીવ્ર ઉપયોગી બને એટલે સૂત્રે બેલતાં તેના ભાવાર્થને બરોબર વિચારતે રહે એમ મનને શુભ ધ્યાનમાં રેકે. જે પ્રતિકમણમાં ચિત્તની અસ્થિરતા થાય તો તેનું “મિચ્છામિ દુક્કડ દે તથા પ્રતિષેધ કરેલ એટલે જે કાર્યને નિષેધ હોય તે થઈ ગયું હોય વગેરે ગુનાઓ તે સરળપણે-કપટ રાખ્યા સિવાય હર્ષતા એટલે ખુશી થતા થતા શ્રાવકે ખમાવે. ૩૫૧. - હવે સાંજનું પ્રતિકમણ પૂરું થયા પછી શ્રાવકે શું કરવું? તે જણાવે છે – ૧૨. આર્તધ્યાન-રૌદ્રધ્યાન–મનની એકાગ્રતા અથવા તલીનતા થાય છે તે ધ્યાન કહેવાય છે. મનની અશુભ વિષયાદિમાં લીનતા થાય ત્યારે તે અશુભ ધ્યાન કહેવાય છે. તે અશુભ ધ્યાનના આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એવા બે ભેદ છે. તેમાં આતધ્યાનના ચાર ભેદ આ પ્રમાણે–૧ ઈષ્ટવિયેગ આર્તધ્યાન-વહાલા પુત્રાદિના વિયોગથી શેકાતુર થવું તે. ૨. અનિષ્ટ સંગ આર્તધ્યાન-પિતાને જેની ઉપર દ્વેષ હોય, તે (વસ્તુ)ના સંબંધથી આહટ્ટ હટ્ટ વિચાર આવે છે. ૩. રેગચિંતા આર્તધ્યાન-શરીરમાં વ્યાધિ થવાથી હાયવોય કરવી “મારૂ હવે શું થશે?” વિગેરે ચિંતા. ૪. અશૌચ આર્તધ્યાન-ભવિષ્યમાં મારું શું થશે? વિગેરે ચિંતા. રૌદ્રધ્યાનના પણ ચાર ભેદ છે, તે આ પ્રમાણે –૧. હિંસાનુબંધી રૌદ્રધ્યાન એટલે અન્ય જીવોને ઘાત કરવાના તથા પીડવાના પરિણામ. ૨. મૃષાનુબંધી રૌદ્રધ્યાન-જુદું બેલીને ખૂશી થવાને પરિણામ. ૩. તેયાનુબંધી રૌદ્રધ્યાન–ચેરી કરવાના પરિણામ. ૪. સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન-પિતાનું ધન વગેરે સાચવવાના પરિણામ. શ્રી ભગવતીજી આદિમાં આ વિસ્તાર છે. ૨૩ Jain Educationa International For Personal and Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫૪ ૧ શ્રી વિજયપદ્મસૂરિજી તે પ્રતિક્રમણ પૂરૂ થતાં સ્વાધ્યાય શ્રાવક આદરે, ક ગ્રંથાર્દિક તણું કરતા પરાવર્ત્તન ખરે; શીલાંગ રથ ગણના કરે નવકારવાલી પણ ગણે, તિમ ગણેજ અનાનુપૂર્વી પ્રશ્ન પૂછે ગુરૂ કને. ઉપર અર્થ:—શ્રાવકે પ્રતિક્રમણ પૂરૂ કરીને સ્વાધ્યાયની શરૂઆત કરવી. તેમાં ભણી ગએલ પ્રકરણેા, કર્મગ્રંથ જીવવિચારાદિ પ્રકરણે વિગેરેનું પરાવર્તન કરવું એટલે સ ંભાળી જવું. વળી શીલભાવ ટકાવવા અઢાર હજાર શીલાંગ રથની ગણતરી કરે. તથા મનને સ્થીર કરવા નવકારવાળી ગણવી. વિશેષમાં અનાનુપૂર્વી (નવકાર મંત્રના ઉલટા સુલટી ક્રમથી પદ્માની ગણતરી ) ગણે. તથા ગુરૂ મહારાજને પેાતાને ન સમજાતા વિષયા સંબંધી પ્રશ્નો પૂછે. જેથી પેાતાની શા વગેરે દૂર થાય. અને ધર્મમાં નિશ્ચલતા થાય. ૩૫૨. આ ગાથામાં સ્વાધ્યાયનું કુલ મતાવે છે:— સ્વાધ્યાયથી શુભ ધ્યાન બહુવૈરાગ્ય કમ ટલે અને, સંયમ ઉચિતઆતમ અને પામેલ ચરણે થીર બને; એ કારણે સ્વાધ્યાય કરતા રંગથી શ્રાવક જના, ગુરૂના ગણી ઉપકાર કરતા ભાવથી વિશ્રામણા. ૩૫૩ અ -સ્વાધ્યાય કરવાથી મન અશુભ ધ્યાનમાં જતું રાકાય છે, અને શુભ ધ્યાનમાં આવે છે. સંસાર પ્રત્યે વૈરાગ્યની વૃદ્ધિ થતી જાય છે. વળી જ્ઞાનાવરણીયાદિ અશુભ કર્માના નાશ થવા માંડે છે. તેથી આત્મા ચારિત્રગ્રહણ Jain Educationa International For Personal and Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિક [૩૫] કરવાને લાયક બને છે. તથા સંયમી જી પણ પ્રાપ્ત થએલ ચાત્રિમાં સ્થિરતા પામે છે. વળી સ્વાધ્યાયથી ભણેલું ભૂલી ન જતાં તાજું રહે છે. વિગેરે ઘણું પ્રકારના લાભ સ્વાધ્યાયમાં રહેલા છે, એવું જાણું સ્વાધ્યાયમાં તત્પર રહેવું. વળી આ બધું ગુરૂના ઉપકારનું ફળ છે, એમ જાણીને શ્રાવકોએ ભાવપૂર્વક ગુરૂની વિશ્રામણ (હાથ–પગ દાબવા, વિગેરે સેવા) કરવી. કારણ કે વિનયપૂર્વક કરેલી ગુરૂની સેવાથી કર્મનિર્જરા વિગેરે સારા ફળની પ્રાપ્તિ થાય છે. ૩૫૩. ગુરૂની વિશ્રામણું કરવાથી કેને કેવું ફલ મળ્યું? તે કહે છે – પાંચસે મુનિરાજની સેવા સુબાહ સુરંગથી, કરતા થયા બાહુબલી બલિયા વિશેષે ચક્રથી; મુનિરાજ ચાલે ત્યાં સુધી ન કરાવતા વિશ્રામણ, અપવાદથી સાધુ કનેજ કરાવતા વિશ્રામણ. ૩૫૪ અર્થ –સુબાહુ ઘણા રાગથી–ભાવથી પાંચસો મુનિએની સેવા કરતા હતા. તે સેવાના ફલથી બાહુબલીના ભવમાં ચકવતીથી પણ અધિક બળવાન થયા. તેથી તેમના ભાઈ ભરતરાજા ચક્રવતી છતાં પણ તેમની આગળ દરેક યુદ્ધમાં હાર પામ્યા. અને ચક તો કામમાં આવ્યુંજ નહિ. કારણ કે સ્વજન ઉપર ચકની અસર થતી નથી. આ બાબતમાં મુનિરાજ પણ બનતાં સુધી વિશ્રામણું કરાવતા નથી. ૧. પાન સડે ઘડા હડે, વિદ્યા વિસરે જાય અંગારે રેટી જલે, કહે ચેલા કયું થાય? ૧. Jain Educationa International For Personal and Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૬ ] શ્રી વિજ્યપધસૂરિજી કૃત અથવા જરૂર સિવાય એટલે શરીરને સુખી કરવાની ઈચ્છાથી સેવા કરાવતા નથી, પણ ગુરૂ મહારાજ ઉપકારી છે એમ જાણીને શ્રાવકોએ મુનિની વિશ્રામણામાં તત્પર રહેવું. વળી અપવાદ માર્ગને આશ્રી ખાસ કારણે ગુરૂ મહારાજ સાધુ પાસેજ વિશ્રામણ કરાવે. ૩૫૪. ચાલુ પ્રસંગમાં મુનિભક્તિ બજાવીને પછી શ્રાવકે શું કરવું? તે જણાવે છે – મુનિના અભાવે શ્રાદ્ધ પાસ કરાવતા વિશ્રામણા, પ્રબલ પુણ્ય પામીએ મુનિરાજની વિશ્રામણું કરી ભક્તિ શાતા પૂછીને વંદન ત્રિકાલ કરી ઘરે, જઈ શ્રાદ્ધ નિજ પરિવારને ધર્મોપદેશ ઘણો કરે. ૩૫૫ અર્થમુનિ મહારાજ બીજા મુનિને અભાવ હોય તે શ્રાવક પાસે પ્રબલ કારણે વિશ્રામ કરાવે. શ્રાવકે તો એમ સમજવું કે મુનિરાજની વિશ્રામણાનો પ્રસંગ પ્રબલ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે. એમ જાણું શ્રાવકે ગુરૂ મહારાજની સેવામાં તત્પર રહેવું. એ પ્રમાણે ગુરૂની ભક્તિ કરીને સુખ શાતા પૂછીને “ત્રિકાલ વંદના” (રાત્રીએ ગુરૂ મહારાજની આગળ રજા લેતાં બેલાય છે) કરીને શ્રાવક પોતાના ઘરે આવે. ઘેર આવીને શ્રાવકે પોતાના કુટુંબની આગળ ઘણું પ્રકારને ધર્મોપદેશ કરે. ૩૫૫. હવે શ્રાવકે કુટુંબ આગળ ધર્મોપદેશ શા માટે કરે? તે જણાવે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૩૫૭ ] સ્ત્રી પુત્ર પુત્રી પિાત્ર બાંધવ કુલવધુ મિત્રાદિ એ, ઘર કારણે કદી ના સુણે ઉપદેશ મુનિવરની કને, રોગાદિ કારણના વિશે પણ ના સુણે મુનિ દેશના, એથી જરૂર ઉપદેશ આપે તેમને શ્રાવક જના. ૩૫૬ અર્થ–પોતાના તે સ્ત્રી, પુત્ર, પુત્રી, પૌત્ર, ભાઈ, ઘરની બીજી સ્ત્રીઓ તથા મિત્ર વિગેરે જેઓ ઘરના કારણે એટલે ઘરના કામમાં રોકાએલાં હોવાથી મુનિરાજની પાસે ઉપદેશ સાંભળવા ન જઈ શકતા હોય. તથા તેમાંના જે કે રેગ વિગેરે કારણથી મુનિની દેશના સાંભળવાને ઉપાશ્રયે ન જઈ શક્તાં હોય. તથા પિતાનાં વૃદ્ધ માતપિતા વગેરે પણ વૃદ્ધાવસ્થા વગેરે કારણોને લઈને મુનિરાજની વાણુને લાભ મેળવી શકતાં ન હોય, તે બધાની ધર્મભાવના સતેજ રાખવાને માટે ઉત્તમ શ્રાવકોએ ઉપદેશ આપવાની ખાસ જરૂર છે. ૩૫૬. ઉપર કહ્યા પ્રમાણે જે શ્રાવક પિતાનાં પરિવારને ધર્મોપદેશ ન આપે તો તેનું પરિણામ કેવું આવે? તે જણાવે છે - શ્રાદ્ધ ઈમ જે ના કરે પરિવાર પણ ના સાંભલે, થઈને પ્રમાદી ધર્મ ચૂકે તેહથી દુર્ગતિ એલે, એ આશયે જે યોગ્ય જેને શ્રાદ્ધ તે પણ તેહને, સમજાવતા સવિશેષ હેતે શ્રેષ્ઠ જયણા ધર્મને. ૩૫૭ અર્થ:– શ્રાવક એ પ્રમાણે ધર્મને ઉપદેશ ન સંભળાવે, તે ઉપર જણાવેલે પરિવાર તે ઉપદેશ સાંભળી Jain Educationa International For Personal and Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૮ ] શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત શકતો નથી. તેથી ધર્મકાર્યમાં પ્રમાદી–આળસુ બની જાય છે. તેથી ધર્મકાર્ય ચૂકે છે–ભૂલે છે, અને તેથી નરકાદિ દુર્ગતિને તેઓ પ્રાપ્ત કરે છે, અને પોતાના આશ્રિતો દુતિમાં જાય, એનાથી શ્રાવક માટે બીજુ ખરાબ શું છે? નથીજ. માટેજ શ્રાવકે પિતાના પરિવારમાં જે જેવા પ્રકારના ધર્મકાર્યમાં એગ્ય હોય, તેને તેવા પ્રકારના ધર્મ માટે લાયકાત પ્રમાણે શાંતિથી અને પ્રેમથી એગ્ય ઉપદેશ અવશ્ય આપ. અને ધર્મ સમજાવતાં દષ્ટાન્તો તથા ઉત્તમ પુરૂ ના ચરિત્ર વિગેરે પણ જરૂર કહેવાં, તથા વિશેષ કરીને જયણ ધર્મ એટલે ઘરકાર્ય કરતાં કે કે ઉપગ રાખવે? જેથી જીવ હિંસાદિમાંથી ધીમે ધીમે બચાય વિગેરેને તે ખાસ સમજણ આપવા પૂર્વક ઉપદેશ કર. પિતાના પરિવારની અંદર કદાચ કોઈ માણસ બુદ્ધિની ઓછાશને લઈને (બી-સમજણને લઈને) અથવા કદાગ્રહને લઈને પિતે (વડીલે) કહેલી બીના ન સમજે તો પણ તેની ઉપર ક્રોધ ન કરવો જોઈએ અને નારાજ પણ ન થવું જોઈએ. આ બાબતમાં અનુભવી પૂજ્ય પુરૂની વાણું યાદ આવે છે કે સાધુ સમુદાયમાં, જ્ઞાતિમાં તથા ગામમાં, નગરમાં અને ઘરમાં જે વડીલ હોય, તેણે બીજાઓની ભૂલ જોઈને ક્યારે પણ નારાજ તો નજ થવું જોઈએ, કારણ કે વડીલ જે નારાજ થાય, તો આખા ગ૭-જ્ઞાતિ–ગામ-નગર અને ઘર (ના માણસ)નું હિત બગડે છે. શાંતિ અને પ્રેમ ભરેલા વચને એકવાર કે અનેકવાર કહીને સમજાવીએ, તે ઘોડા વિગેરે તિયને પણ સારી અસર થાય છે. એટલે ઠેકાણે Jain Educationa International For Personal and Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ રૂપ ] લાવી શકાય છે, તે પછી મનુષ્યને તો થોડા ટાઈમમાં જરૂર સન્માર્ગમાં લાવી શકાય, આ બાબતમાં એલેકઝાંડરનું દષ્ટાંત જાણવા જેવું છે, તે ટુંકામાં આ પ્રમાણે–એક વખત અનુભવી એક માણસને સાથે લઈને એલેક્ઝાંડર હિંદુસ્તાનમાં મુસાફરી કરવા નીકળ્યા હતા. અનુક્રમે અનેક સ્થલે ફરતાં ફરતાં તેમણે જંગલમાં તળાવને કાંઠે ઝાડ નીચે ધ્યાનમાં બેઠેલા એક મહાપુરૂષને જોયા. જોતાંની સાથે એલેક્ઝાંડરને મહાત્માના શાંત વાતાવરણની એ અસર થઈ કે તેણે ઘોડે ઉભો રાખી મહાત્માની સામે નજર રાખી. તેટલામાં મહાત્માનું ધ્યાન પૂર્ણ થયું. વાતચીત કરતાં કરતાં મહાત્માએ એલેકઝાંડરને પૂછ્યું કે–તમે કેણ છે? તેણે કહ્યું કેહું આખા હિંદુસ્તાનની ઉપર સત્તા ચલાવનાર વડે અધિકારી છું. આ સાંભળીને મહાત્માએ કહ્યું કે જે તમે આખા હિંદુસ્તાનની ઉપર સત્તા ચલાવી શકતા હો, તો આ તળાવને કાંઠે ઉભેલા બગલાએ મેંઢામાં માછલી પકડી છે, તેને સત્તાના બળથી છોડાવે. જેથી મને ખાત્રી થાય કે તમારી સત્તા આખા હિંદુસ્તાનની ઉપર ચાલી શકે છે. મહાત્માના આ વચન સાંભળીને એલેકઝાંડરે પિસ્તુનો ભય બતાવીને બગલાને કહ્યું કે–આ માછલાને છોધ દે નહિ તો તને ગોળીબાર કરીશ એમ ધમકી આપી, છતાં બગલાએ મેંઢામાંથી માંછલીને છોડી નહિ. આ બનાવ જોઈને મહાત્માએ એલેક્ઝાંડરને કહ્યું છે. મને એજ આશ્ચર્ય થાય છે કે એક બગલા જેવું તિર્યંચ પ્રાણી તમારી સત્તા (આજ્ઞા) માનતું નથી, તે પછી આખું હિંદુસ્તાન તમારી સત્તા કઈ Jain Educationa International For Personal and Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૦ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત રીતે માનતું હશે ? કેમ આવીજને ? મહાત્માના આ વચન સાંભળીને એલેક્ઝાંડર ઝંખવાણા પાયે, ત્યારે મહાત્માએ કહ્યું કે-હે મહાનુભાવ ! ઉદાસ થવાની જરૂર નથી. સમજવા જેવી સાચી વસ્તુસ્થિતિ એ છે કે કાઇ પણ જીવને શાંતિ અને પ્રેમ ભરેલા વચનેા કહીને સમજાવીએ. અને તેથી તેની ઉપર જેટલી સારામાં સારી અસર થાય છે, તેવી અસર સત્તાના અમલ કરવાથી લગાર પણ થતી નથી. આ સાંભનીને એલેકૂક્ઝાંડરે મહાત્માને કહ્યુ કે–જો તેમ હોય, તે હું કહું છું કે-આ મારા ઘેાડા ઉપર તેવી અસર પાડેા. મહાત્માએ ઉભા થઇને ઘેાડાની પીઠ ઉપર હાથ ફેરવીને શાંતિ અને પ્રેમ ભરેલા વચનથી કહ્યું કે હે ભાઈ ઘેાડા ! આ તારા આગળના અને પગ મારી પીઠ ઉપર મૂકી દે. આ સાંભળીને ઘેડાએ તરતજ તેમ કર્યું. આ બનાવ જોઇને એલેક્ઝાંડરને ખાત્રી થઇ કે મહાત્માનું કહેવું અક્ષરે અક્ષર સાચુ છે. નહિતર અજાણ્યા ઘેડાની ઉપર આવી અસર થાય કંઈ રીતે? આ બાબત સચોટ ઠસાવવાને મહાત્માએ બગલાની પાસે જઇને કહ્યું કે હે ભાઈ બગલા! દે. તારા પ્રાણ જેમ તને વ્હાલા છે, તેમ તેને પણ તેમ છે. કાઇને મરવું ગમે નહિ. બીજાને હણુતાં ઘણાં દુ:ખા ભાગવવા પડે છે. આવું જ્યાં મહાત્માએ કહ્યું કે તરતજ બગલાએ મામ્બ્લીને છેડી દીધી. આ જોઇને એલેક્ઝાંડરે રાજી થઈને મહાત્માનું કહેવું કબુલ કર્યું. વંદન કરીને આગળ ફરવા ગયા. આમાંથી સમજવાનું એ મલે છે કે સામાને સન્માર્ગમાં લાવવા માટે શાંતિ અને પ્રેમભરેલા આ માછલીને છેડી Jain Educationa International For Personal and Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૩૬૧ ] વચને કહેવા જોઇએ. યાદ રાખવું કે કોઇને યુક્તિથી પણ ઠેકાણે લાવી શકાય છે. કારણ કે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કેમૂર્ખને ઠેકાણે લાવવા હાય, તેા વ્હેલાં તે આપણું કહ્યું માને તેમ ન હેાય તે તે કહે તેમ હા કહેવી. આમ કરતાં જ્યારે અવળે રસ્તે જતાં ખત્તા ખાય, અને બીજી વાર સીધા રસ્તે પૂછે, ત્યારે તમે જે કહેશે, તે કબુલ કરશે. કારણ કે કહેવત છે કે ખત્તા ખાય ત્યારે મૂર્ખાએ જરૂર ઠેકાણે આવે. તેમજ સજ્જનને સન્માર્ગમાં લાવવા નમસ્કાર કરીને કહેવુ જોઇએ, અને લે!ભીને પૈસાથી ઠેકાણે લવાય અને પંડિતને તત્ત્વાર્થની વાતચીત કરવાથી રસ્તે ચડાવી શકાય, વશ કરી શકાય, રાજી કરી શકાય. કહ્યું છે કે 46 मूर्ख छंदानुरोधेन - साधुमंजलिकर्मणा ॥ लुब्धमर्थेन गृह्ળીયાત્-તત્ત્વાર્થને ૨ જીતમ્ | છુ ॥ તેમજ દીવાળીમાં દારૂખાનું ફાડવામાં નાહકના ખર્ચે થાય, ઘણી જીવહિંસા થાય. એ પણ શાંતિથી જરૂર સમજાવવુ. કારણ કે દીવાળીને ખરા મુદ્દો એ છે કે-પ્રભુ શ્રી મહાવીરના જીવનમાંથી અપૂર્વ એધ લઇને શક્તિ પ્રમાણે માક્ષ માર્ગની આરાધનામાં જલ્દી ઉજમાલ થવું. પ્રભુદેવ તે નિર્વાણ પદ પામ્યા. પણ આપણે કઈ ગતિમાં જઇશું તેની ખબર નથી. જેથી જલ્દી પ્રમાદને દૂર કરીને પ્રભુભક્તિ-ગુરૂભક્તિ-સામાયિક-આવશ્યક-ઉપધાનાદ્રિ ધર્મારાધન કરી લેવું. પેદાશનું સરવૈયું કાઢા, તેમ વર્ષમાં કેટલી આત્મિક કમાણી કરી ? તેનુ પૂરી કાળજીથી સરવૈયું કાઢવુ જોઇએ. પ્રભુ શ્રૉ મહાવીરદેવે ગોતમ સ્વામીને કહ્યું કે-૩જીદે વહુ માનુલે મને એટલે હું ગાતમ ! તું જરૂર For Personal and Private Use Only Jain Educationa International Page #399 -------------------------------------------------------------------------- ________________ [૩૬ ] શ્રી વિજયપધસૂરિજી કૃત સમજજે કે આ મનુષ્યભવ મહા દુર્લભ છે માટે “સમર્થ નોથમ? મા ઉમાચ” હે ગૌતમ! ક્ષણવાર પણ ધર્મારાધનિમાં પ્રમાદ કરીશ નહિ. કારણ કે “સુમો નો ક્ષત્તિ મનુષાશુપ ” બજારમાંથી બીજા પદાર્થો વેચાતા મળે છે, તેમ ગયેલો સમય ફરી મળી શકતું નથી. સામાને કરે અમૂલ્ય રત્ન દઈએ તે પણ તેમાંના કેઈની તાકાત નથી કે, આપણને ગએલે સમય પાછો લાવી દે. આવી આવી અનેક સેનેટરી શીખામણો પ્રભુએ દીધી. તે ગૌતમ સ્વામીએ અંગીકાર કરીને જીવનમાં ઉતારીને કેવલજ્ઞાન મેળવ્યું. અનેક જીવને પ્રતિબોધ કર્યો અને મુક્તિપદ મેળવ્યું. વડીલની શીખામણ માથે ચઢાવવાથી તે પ્રમાણે વર્તવાથી અનેક લાભ મળે છે. દીવાળીનો અવસર આ બેધદાયક છે એમ વડીલે પરિવારને સમજાવવું. અને સીનેમા નાટક જોવામાં નાહકનો ખર્ચ થાય, પૈસા આપીને ઉજાગરે લેવાને છે. વિગેરે ગેરફાયદા જરૂર સમજાવવા. જેથી પરિવાર સદાચારી બને. ૩૫૭. એવી રીતે ઉપદેશ આપવાથી શું લાભ થાય? તે જણાવે છે – એમ કરતાં લાભ એ પરિવાર દુધમી બને, ચાહે સુધર્મ શ્રવણને પાલે સુજ્યણે ધર્મને સર્વને ભેગા કરી શ્રાવક શિખામણ આપતા, હંમેશ રાતે શીધરના જીવન બહુ સમજાવતા. ૩૫૮ Jain Educationa International For Personal and Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૩૬૩ ] અર્થ–શ્રાવક પોતાના કુટુંબી જનેને એકઠાં કરીને ધર્મને ઉપદેશ આપે, તેથી તેઓ ધર્મમાં દઢ આસ્થાવાળા બને છે. ઉત્તમ શ્રીજિન ધર્મને સાંભળવાની ઈચ્છાવાળા થાય છે, તથા સારી જયણ પૂર્વક ધર્મને પાળે છે. એ પ્રમાણે લાભ થાય છે, માટે સુશ્રાવકો સર્વે કુટુંબ પરિવારને ભેગા કરીને રાત્રે હંમેશાં ઉપદેશ આપે. તેમાં પણ સદાચારમાં મજબૂત બનાવવા માટે ઉત્તમ શીયલવાન શ્રી વિજયશેઠ વિજયા રાણી વિગેરે સ્ત્રી પુરૂષનાં દષ્ટાન્તો ઘણી વખત સમજાવવા. ૩૫૮. પૂર્વે કહ્યા પ્રમાણે જે શ્રાવક ઉપદેશ ન આપે તો તેને શું નુકસાન થાય? તે કહે છે –– તેવું કરે નહિ શ્રાવકો જે પાપ કારણ તે બને, પરિવાર ધર્મ ન પામવાથી જે કરે ચર્યાદિને; વધ બંધ પામે પરભવે પણ દુઃખ લહે દુર્ગતિતણા, એ સર્વમાં શ્રાવક ગણાયનિમિત્ત બોલે ગુણીજના. ૩૫૯ અર્થ:– શ્રાવક પોતાના કુટુંબને ધર્મને ઉપદેશ ન આપે, તે તે પરિવારે કરેલા પાપમાં નિમિત્ત કારણ બને છે. કારણકે તેને પરિવાર ધર્મ ન પામે તેથી ચોરી કરે, જૂઠ બોલે વિગેરે પાપકર્મ કરીને આ લોકમાં વધ-માર વિગેરે, બંધન એટલે દેરડાદિથી બંધાવવું વિગેરેને પામે, તથા પરભવમાં દુર્ગતિના દુઃખની પ્રાપ્તિ થાય. આ બધામાં તે શ્રાવક નિમિત્ત ગણાય છે એ પ્રમાણે કેવલજ્ઞાની પૂજ્ય પુરૂષ કહે છે. ૩૫૯. Jain Educationa International For Personal and Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૪ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત પરિવાર અવળે રસ્તે દારાય તેમાં શ્રાવક કઇ રીતે નિમિત્ત ગણાય ? તે સ્પષ્ટ સમજાવે છે:-- ચારાદિની રહેનાર મદદે ચાર ઈમ લેાક સ્થિતિ, પ્રસ્તુત વિષે પરિવાર પાપે હેતુતા તેની થતી; પરિવાર પાષક શ્રાવકા એ ભેદથી પરિવારની, સંભાળ કરતા દ્રવ્યની સગવડ દીએ વસ્ત્રાદિની, ૩૬૦ અ:--લેાકમાં પણ એવા વ્યવહાર છે કે જે ચારને સહાય કરનાર થાય તે પશુ ચાર ગણુાય. એમ ચાલતા પ્રસંગમાં પણ પરિવાર જે જે પાપ કરે તેમાં તે શ્રાવકની પણ હેતુતા–કારણુતા થાય છે. એમ જાણીને શ્રાવકે આ ધર્મોપદેશ દેવાના કાર્ય માં હુંમેશાં તત્પર રહેવું. પિરવારનુ પાષણ કરનારા શ્રાવકા એ પ્રકારે પેાતાના પરિવારની સંભાળ ૧. ઘરમાં પોતે વડા (મુખ્ય) કહેવાય, તે પરિવારને પ્રમાદને લને ન સમજાવે, ધર્માંના રસ્તે ન દારે, અધર્મીના રસ્તાથી પાછા ન હઠાવે એમ મુખ્ય શ્રાવક ઉપેક્ષા કરે તેના પરિણામે પરિવારની ખરાખી થાય, અવિનીત બને, ઘડપણમાં પોતાને વિનય ન જાળવે વગેરે માઠાં પરિણામ આવે છે. ખાવામાં જે વડા નામના પદા થાય છે, તે પણ સમજાવે છે કે હું કેટલી મુશ્કેલી વેઠીને વહુ નામ પામું છું. વ્યાજખીજ છે કે વિદ્યાર્થી ભૂલે એમાં શિક્ષકની ખેદરકારી એ પણ નિમિત્ત જરૂર કહી શકાય. એમ ઉત્તમ શ્રાવકે પેાતાને પરિવાર દૃઢ ધર્મી કેમ બને ? તેવા પ્રયત્ન જરૂર કરવા. બેદરકાર ન થવું જોઇએ. ' Jain Educationa International For Personal and Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૩૬૫ ] રાખે. એક તે દ્રવ્યથી સહાય આપે એટલે કુટુ અને વસ્ત્ર, ધાન્ય વગેરે વડે પોષણ કરે. ૩૬૦. હવે આ ગાથામાં ભાવ પાષણના અર્થ કહે છે: ભાવથી પરિવારને યાજે નિરંતર ધર્માંમાં, સમજાવતા પણ તે કરે નહિ ધર્માંસાધન તેહમાં નિર્દેખિ આરાધક કા સિદ્ધાતમાં તે શ્રાદ્ધને, તે નહિ પરિવાર કેરા પાપનું કારણ અને. ૩૬૧ અર્થ:--શ્રાવક પેાતાના પરિવારને હંમેશાં ધકા માં જોકે તે ભાવથી પિરવારનું પાષણ કર્યું કહેવાય. હવે શ્રાવક પેાતાના પિરવારને ધર્મની આરાધના કરવાનું સમજાવે તે છતાં જો તેઓ ધર્મની સાધના ન કરે, તેા સિદ્ધાન્તમાં તે શ્રાવકને નિર્દોષ દોષ રહિત એટલે આરાધક-ધર્મની આરાધના કરનારા (બીનગુનેગાર ) કહ્યો છે. તેથી તે પરિવારના પાપમાં નિમિત્ત કારણ બનતા નથી. ૩૬૧. શ્રાવકે કેવા પ્રકારની દેશના પરિવારને દૈવી ? તે જણાવવાના પ્રસંગે કેવા સ્થાનમાં ન વસવું ? તે જણાવે છે:દેશના પરિવારને શ્રાવક દીએ ઇસ શાંતિથી, જ્યાં ઉપાશ્રય જિનભુવન સાધિકા વસતા નથી; ત્યાં કદી વસવું નહિ સાધર્મિકાદિક યેાગથી, જીવન અને બહુ ધવાસિત અલગતા સાવધથી. ૩૬૨ અર્થ :-પૂર્વ કહ્યા પ્રમાણે શ્રાવક શાંતિ અને પ્રેમ પૂર્વક સમજાવીને પરિવારને ધર્મના ઉપદેશ આપે. તે આ પ્રમાણે-જ્યાં ઉપાશ્રય ન હોય, જિનભુવન એટલે દેરાસર ન Jain Educationa International For Personal and Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૬ ] શ્રી વિજયપધસૂરિજી કૃત હિય તથા સાધર્મિ પણ રહેતા ન હોય તેવા સ્થાનમાં આપણે કદી રહેવું ન જોઈએ. કારણકે સાધર્મિક વિગેરેની સંબંધથી જીવન ધર્મ પ્રત્યે અધિક વાસનાવાળું (ધર્મિષ્ટ) થાય છે, તથા સાવદ્યથી એટલે પાપવાળા કાર્યોથી અલગ રહેવાની ઈચ્છા થાય છે. ૩૬૨. - સાધર્મિકના બે પ્રકાર કહે છેજાતિ કુલ કર્માદિ સરખા જેહના તે દ્રવ્યથી, ભવભીરૂ ધર્મપરાયણ સાધર્મિકો એ ભાવથી; સાધર્મિસંગી નિશ્ચયે જિન ધર્મરંગી પણ બને, દુર્જન કુસંગ તજી નિરાતે સાધજે જિન ધર્મને. ૩૬૩ અર્થ–જેમના જાતિ, કુલ તથા કર્માદિ એટલે વ્યાપાર વિગેરે કાર્યો સરખા હોય તે દ્રવ્યથી સાધર્મિક જાણવા, તથા જેઓ સંસારથી ભય પામનારા, ધર્મમાં તત્પર હોય તે ભાવ સાધર્મિક જાણવા માટે જેઓ ભાવ સાધર્મિકની સેબત કરનારા હોય છે, તેઓ જરૂર જૈન ધર્મમાં રાગવાળા થાય છે. માટે સાધર્મિક જ્યાં હોય તેવા સ્થળમાં રહેવું. વળી તમે દુર્જન એટલે નઠારા માણસની ખરાબ બત છોડી દઈને શાંતિ પૂર્વક જૈન ધર્મની આરાધના કરજે. ૩૬૩. શ્રાવકોએ કેની કેની સોબત ન કરવી તે જણાવે છે -- વેશ્યા જુગારી ભાટ ચારણ નટ શિકારી ધીરે, ઠાકોર ઠગ સોની પ્રમુખને સંગ હેય ભયંકરે; . ૧ દુસત નિકસ બસીએ નહિ, વસી ન કરીએ વાત; : કિટલી બેર સંગતે, છેદત ઉનકે પાત. 1 : Jain Educationa International For Personal and Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધમ જાગરિકા [ ૩૬૭ ] ઘર હાટ પાસે તાસ ન કરે તેમ મૈત્રી છેાડજો, એકાંત માર્ગ પ્રરૂપકાની સાથ પરિચયને તો. ૩૬૪ અર્થ : વેશ્યાની, જુગારીની, ભાટ, ચારણ, નટ, શિકારી, ધીવર-માછીમાર, ઠાકાર-કાળી અથવા રજપૂત, ઠગ ઠગમાજી કરનાર તથા સેાની વગેરેને સંગ ભયંકરનુકસાનકારક છે, માટે તે તજવા ચેાગ્ય છે. તેઓની પડાશમાં ઘર, હાટ ( દુકાન ) વિગેરે ન કર્યું, વળી તેઓની સાથે દેાસ્તી ન કરવી. વળી જે એકાંત માર્ગની પ્રરૂપણા કરનારા છે તેવા મિથ્યાત્વીની સાખત પણ નજ કરવી. ૩૬૪. ૩ આ ગાથામાં મિથ્યામતિએની સાખત તજવાનું કારણ જણાવે છે:— ૧ પાસા વેસા અગ્ગી, જલ ઠગ ઠકકુર સેાનાર; એ દશ ન હુઈ અપ્પા માંકણ બહુઅ બિડાલ । ૧ ।। * ૨ સત્તર પાંચ પંચાણું એ મૂકયા છૂટના, લાવ પટેલ ! સેામાં એ એછા. એવું કરનાર ઠંગ કહેવાય. તેમજ “મુખમે રામ બગલમે છૂરી, ભગત ભલા પણ દાનત અરી ” આવું કરનાર પણ ઠગ કહેવાય. ૩ એકાંત મા જે વસ્તુની દ્રવ્યની દરેક બાજી નહિ તપાસતાં એકજ દષ્ટિથી જોનાર છે, તેએ એકાંત માર્ગ પ્રરૂપક જાણવા. જેમકે જીવ એકાંત નિત્ય છે, અથાવા એકાન્ત નિત્ય છે એવી પ્રરૂપણા કરનાર. જ્યારે જિતેશ્વર ભગવ ંતેએ દ્રવ્યની દરેક બાજી જોઈને પ્રરૂપણા કરી છે, જેમકે જીવ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય પણ છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ છે. માટે તેમના મા શ્રેષ્ઠ અનેકાન્ત માર્ગ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૮ ] - શ્રી વિજયપધસૂરિજી કૃત સહવાસ સંલાપાદિ કરતાં અથીર દર્શન સંપજે, જન દર્શન શંકા કરે બુધ તાસ મંદિર ગતિ તજે; કુલવધ વેશ્યા ઘરે જે જાય તે જન શીલની, શંકા કરે તિમ અન્ય દન મંદિરે સમ્યકત્વની. ૩૬૫ અર્થ –મિથ્યાત્વીઓની સાથે સહવાસ એટલે સબત કરવાથી, તથા સંલાપાદિક એટલે વારંવાર વાતચીત કરવાથી દર્શનમાં–સમકિતમાં અસ્થિરતા થાય છે. અથવા સમતિની મલીનતા થાય છે, વળી બીજા માણસો તે પરિચય કરનારના સમકિતને વિષે પણ શંકા કરે છે. માટે સમજુ ડાહ્યા માણસેએ તેમના મંદિર (ઘર) માં જવાને ત્યાગ કરે. જેમ કેઈ કુલીન શીયલવતી સ્ત્રી-વેશ્યાના ઘરે જાય, તે જેનારા માણસે તેના શીલમાં શંકા કરે છે, તેમ અન્ય ધર્મવાળાના મંદિરમાં જવાથી બીજા જેનાર માણસો જનારા, જીના સમક્તિમાં શંકા કરે છે. ૩૬૫. વળી અન્ય દર્શનીના મંદિરે જવાથી થતા બીજા ઘણું ગેરલાભ જણાવે છે-- જાનાર પર મિથ્યાત્વની પુષ્ટિ કરે બોધિ હશે, એ કારણે કરશે નહિ મિથ્યાત્વીના સંગાદિને નિજ દર્શને પણ જીંડવા પાર્શ્વસ્થ આદિક પાંચને, સહવાસ આદિ કરંત કાયલેશ બાંધે પાપન. ૩૬૬ લ, અર્થ –જે અન્ય મતિના મંદિરમાં જાય છે તે બીજાના મિથ્યાત્વની પુષ્ટિ કરે છે. કારણકે તેને અન્યના મંદિરમાં Jain Educationa International For Personal and Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૩૬૮.] જતે જોઈને બીજાઓને પણ એમ થાય કે એ ધર્મ સારે છે. નહિ તે આ ગુણ જીવ જાય કેમ? વળી જનાર પોતાના સમ્યકત્વને નાશ કરે છે. આ કારણથી હે શ્રાવકે ! તમે મિથ્યાત્વીઓની સેબત–પરિચય વિગેરે કરશો નહિ. એ પ્રમાણે અન્ય દર્શનીની સેબત તજવી એટલું જ નહિ, પણ પિતાના દર્શનમાં પણ પાર્થસ્થ વગેરે પાંચની સેબત ન કરવી. કારણ કે તેવા વેશધારીઓની સેબત વંદન–ભક્તિ વગેરે કરવાથી ફક્ત કાયકલેશજ થાય છે અને વધારામાં પાપકર્મો બંધાય છે. ૩૬૬. શ્રાવકે પરિવારને કહેવું કે અવિરતિની સબત ન કરવી એ જણાવે છે – અવિરતિના સ્થાનમાં ગમનાગમન કરશે નહિ, આલાપ સંલાપાદિ તજવા લાભ એથી જ નહિ, ગમનાદિથી બંધાય પ્રીતિ એહથી દાક્ષિણ્યતા, કરવું પડે કીધેલ કારજ સુગુણ પણ દૂષિત થતાં. ૩૬૭ અર્થ–વળી અવિરતિ એટલે જે વ્રત પચ્ચખાણ રહિત છે તેમના સ્થાનમાં ગમનાગમન એટલે જવું આવવું ૧ પાર્થસ્થાદિ પાંચ-૧ પાર્થસ્થ-મિથ્યાત્વ રૂપી પાસમાં રહેનાર અથવા માત્ર મુનિ વેષધારી છતાં તે પ્રમાણે નહિ વર્તનાર. ૨ અવસ–શીથીલાચારી ૩ કુશીલ–આચાર રહિત ૪ સંસક્ત-સોબત, પ્રમાણે વર્તનાર, ૫ યથાઈદ-મરજી મુજબ વર્તનાર. આ પાંચ પ્રકારના વેષધારી (મુનિ વેષ ધારણ કરનાર) ની સોબત ન કરવી. Jain Educationa International For Personal and Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ [૩૭] શ્રી વિજ્યપદ્ધસૂરિજી કૃત નહિ. તેઓની સાથે આલાપ સંલાપર વગેરે છોડી દેવા, કારણકે તેથી જરા પણ લાભ નથી અને નુકસાન થાય છે. કારણકે જવા આવવાથી પરસ્પર સ્નેહ બંધાય છે, અને સ્નેહને લીધે તેણે કહેલા કાર્યમાં દાક્ષિણ્યતા–ડહાપણ કરવું પડે છે, તેથી ઉત્તમ ગુણે પણ મલીન થાય છે, માટે તમે અવિરતિ જનોની સોબત કરશે નહિ, એમ શ્રાવકે પરિવારને કહેવું. ૩૬૭. અવિરતિવાળા જીના સંગથી બીજા પણ અનેક ગેરલાભ થાય છે તે જણાવે છે – દર્શને માલિન્ય હવે ધર્મ વિણસે એહથી, ધર્મ નાશે ભવભ્રમણ હોવું જરૂર ખોટું નથી; સર્વત્ર કરવું ઉચિત કરો રાગ ગુણમાં પ્રભુતણું, વચને કરી પ્રીતિ રહા અધ્યસ્થ દોષ અગણના. ૩૬૮ અર્થ–વળી અવિરતિની સેાબતથી સમકિતમાં મલીનતા થાય છે. તેથી ધર્મને વિનાશ થાય છે. અને ધર્મને નાશ થવાથી આ સંસારમાં જરૂર રખડવું પડે છે, તેમાં જરાએ ખોટું નથી, માટે તેમ કરવું નહિ, અને સર્વ સ્થળે વખત વિચારીને કામ કરવું. ગુણને વિષે રાગ ધારણ કરે. પ્રભુના વચનમાં પ્રીતિ કરવી, તથા ગુણ રહિત જીના દેષ જોતાં માધ્ય ભાવ રાખો. તેવાને સમજાવવા, છતાં ન સમજે તો તેના પ્રત્યે ઉદાસીનતા રાખવી, પણ તેના પ્રત્યે કેપ કરવો નહિ. ૩૬૮. ૧-૨ આલાપ એટલે એક વાર વાતચીત કરવી અને સંલાપ એટલે વારંવાર વાતચીત કરવી તે. Jain Educationa International For Personal and Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૩૭૧ ] હવે શ્રાવકે પરિવારને ત્રતાને આશ્રીને ઉપદેશ આ પ્રમાણે દેવા જોઇએ:~ હિંસા તો ચારી વચન જીહા વદા નિહ સદા, પ`માં શીલ જરૂર પાલા જો અને હિ સદા; પરિગ્રહે પરિમાણ કરવું રાત્રિ ભાજન પરિહરા, દિગ્ગમન ભાગેાપભાગે માન પણ રંગે કરા. ૩૬૯ અ:-તમે હિંસાના ત્યાગ કરો, ચારીના ત્યાગ કરજો, તથા અસત્ય વચન ખીલકુલ ખેલશે નહિ. વળી હુંમેશને માટે બ્રહ્મચર્ય પાળવું ન બની શકે તે પર્વના દિવસેામાં તે જરૂર શીલ પાળવું, વળી પરિગ્રહ-ધન ધાન્ય વગેરે નવ પ્રકારના છે તેનું પિરમાણુ કરવું, તથા રાત્રીએ જમવાનુ મંધ કરો. વળી દિગ્ગમન એટલે દિશાઓમાં જવાનુ પિરમાણુ કરો તથા બાગેાપભાગને વિષે પણ હાંશથી પિરમાણુ કરે. એક વાર ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ ભાગમાં ગણાય છે; જેવા કે ધાન્ય, ફૂલ વગેરે. તથા વારંવાર ઉપયાગમાં આવે તેને ઉપભાગ અથવા પિરભાગ કહે છે. જેવા કે ઘર, વસ્ત્ર વિગેરે. આ વસ્તુએ ને વાપરવાની સંખ્યાને ખૂશી થઇને નિયમ કરો. ૩૬૯. ઉત્તમ શ્રાવકે પરિવારને ખીજી પણ આવી શીખામણુ દેવી જોઈએ:— બધાય જેથી ચીકણાં બહુ કર્મ કર્માદાનને, ના સેવો માખણ મદિરા માંસ મધ એ ચારને; Jain Educationa International For Personal and Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ [૩૭] શ્રી વિજયપધસૂરિજી કૃત પરિહરે જીવતાં સુધી બાવીશ સર્વ અભક્ષ્યને, ભક્ષ્યનું પરિમાણ કરજે ધારતાં સતિષને. ૩૭૦ અર્થ તમે જેથી ઘણાં ચીકણું કર્મ બંધાય તે ૧કર્માદાનને બીલકુલ સેવશે નહિ. વળી માખણ, મદિરા–દારૂ, માંસ અને મધ એ ચાર અભક્ષ્ય વિગઈઓ વાપરવાની છડી ૧ જેથી ઘણું કર્મોનું આવવું (આત્મા સાથે બંધાવવું) થાય તે કર્માદાન ૧૫ છે તે આ પ્રમાણે ૧ અંગારકર્મ–કુંભાર, ભાડભુંજા વગેરેનું અગ્નિ સંબંધી કામ. ૨ વનકર્મ—ખેતી, બાગ, બગીચા વગેરે કરવા તે. ૩ સાડી કર્મ—ગાડા, ગાડી વગેરે સંબંધી કર્મ. ૪ ભાટીકર્મ—ઘર, દુકાન, ઘેડા વગેરે ભાડે આપવા. ૫ સ્ફટિક કર્મ-કુવા, વાવ, તળાવ વગેરે દવા ખોદાવવા. ૬ દંતવાણિજ્ય–દાંત, હાડકાં વગેરેને વ્યાપાર. ૭ લાખવાણિજ્ય–લાખ, કસુંબ, હડતાલ વગેરેને વ્યાપાર. ૮ રસવાણિજ્ય—ઘી, તેલ, વગેરેને વ્યાપાર ૯ કેશવાણિજ્ય-વાળ, પીછાં વગેરેને વ્યાપાર ૧૦ વિષવિષ્યવાણિજ્ય–અફીણ સેમલ, ઝેર વગેરેને તથા શસ્ત્રાદિકને વ્યાપાર. ૧૧ ય–પીલ્લણકર્મ––ઘંટી, ખાણી, ઘાણ વગેરેનું કામ. ૧૨ નિલ છનકર્મ –બળદ વગેરે જનાવરને આંકવા. ૧૩ દવદાનકર્મ-વનમાં અગ્નિ લગાડવો વગેરે. ૧૪ સરદહશોષણ કર્મ––સરેવર, તલાવ વગેરેના પાણીનું શોષણ કરાવવું તે. ૧૫ અસતી પોષણકર્મ—-હિંસક પશુ વગેરે તથા વ્યભિચારી વગેરેનું પિષણ કરવું તે. Jain Educationa International For Personal and Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૩૭૩] દેજે. કારણકે તેથી ઘણા જીવોની હિંસા થાય છે, તથા જાવજજીવ સુધી સર્વ પ્રકારના બાવીસ અભક્ષ્યને ત્યાગ કરજો, વળી ભણ્ય વસ્તુઓ વાપરવામાં પણ સંખ્યાને નિયમ કરીને સંતોષને ધારણ કરજે. ૩૭૦. ધર્મિષ્ઠ શ્રાવકે પરિવારને દયાળુ બનાવવા આવી પણ ઉપયેગી શિખામણ જરૂર આપે – ઇંધણ ન આખા બાળવા જીવાત બહુ આખા વિષે, ધાન્ય શેધી રાંધવું આદર ધરી કરૂણા વિષે ભાજન ન ખુલ્લા રાખવા ખુલ્લા કદી જે રાખીએ, તેમાં પડી જ મરે તેથી જ ઢાંકી રાખીએ. ૩૭૧ અર્થ –લાકડાં આખા બાળવા નહિ. કારણકે આખા લાકડામાં ઘુણ વગેરે ઘણું જીવાત હોય છે. વળી લાકડાં, છાણાં, કેલસા વગેરે સળગાવતાં બરાબર તપાસવા અને ધાન્ય બરોબર શુદ્ધ કરીને-જીવાત વગેરેની બરાબર તપાસ કર્યા પછી રાંધવું, એ પ્રમાણે કરૂણા–દયા ભાવને વિષે આદર રાખે. વળી ઘી, તેલ વગેરેનાં વાસણે ખુદ્ધાં ન રાખવા, કારણકે જે ખુલ્લા વાસણ રાખીએ તે ઉડતાં જીવો તેમાં પડીને મરણ પામે છે, તેથી જીવહિંસા લાગે છે, માટે વાસણું ઢાંકી રાખવા. ખુલ્લા વાસણમાં રહેલી વસ્તુ ખાવાથી પિતાને રેગાદિ થવાથી અનેક જાતનું નુકશાન થાય છે. એમ વાસણને ઢાંક્વામાં પિતાની અને બીજાની રક્ષા (બચાવ) થાય છે. માટે તમે વાસણ ઉઘાડા રાખશે નહિ. ૩૭૧. Jain Educationa International For Personal and Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ [૩૭] શ્રી વિજ્યપધસૂરિજી કૃત હજી વગેરે જલાશયમાં પડીને જલ રમત ન રમવી, એમ પરિવારને શ્રાવકે કહેવું જોઈએ:જલરમતમાં જલજીવ ત્રસ મરે તિણું રે નિજ વાયુકાય વિરાધના જાણી ન હીંચકા હીંચજે; ઉપઘાત વધ જાણી અજાદિક યુદ્ધ કદી ન કરાવજે, નુકશાન હોય જુગારથી સઘલા વ્યસનને છોડ. ૩૭ર અર્થ –વળી પાણીની કીડા કરવાથી અપકાયના જીવો મરે છે, તથા તે પાણીમાં રહેલા જલચર ત્રસ જીને પણ નાશ થાય છે. માટે તમે પાણીની રમતનો ત્યાગ કરજો. વળી પિતાને નુકશાન થતું હોવાથી અને વાયુકાય જીવને નાશ થતો હોવાથી હીંચકા હીંચવા નહિ. તથા જેમાં ઉપઘાતઅવયવોને નાશ તથા વધ-મૃત્યુ થાય છે તેવા બકરા, કૂકડા, પાડા વગેરેનાં યુદ્ધ કદાપિ કરાવવા નહિ. તથા જુગાર, સટ્ટો વગેરે કરવાથી ભયંકર નુકસાન થાય છે એવું જાણીને સઘળા (સાત) વ્યસનનો ત્યાગ કરજે. ૩૭૨. હવે શ્રાવકે પરિવારને ચાર પ્રકારની વિકથાઓને છોડવાનું કહેવું તે જણાવે છે. તેમાં આ ગાળામાં પ્રથમ સ્ત્રી કથાથી થતા ગેરલાભ બતાવે છે:-- સ્ત્રી કથાથી મોહ વધતે હાણ ધર્મતણું હવે, શીલ ગઢિ વિનાશ ભણતરને ઘટાડે પણ હવે સંગ આદિક દોષ બહુ પરભવ વિષે પણ દુર્ગતિ, એમ જાણી સ્ત્રી કથા કરીએ નહિ થઈ સન્મતિ. ૩૭૩ - અર્થ:–સ્ત્રીકથા એટલે સ્ત્રીઓની સુંદરતા, લાવણ્ય વગેરે સંબંધી વાર્તાલાપ કર. આ સ્ત્રીકથાથી સ્ત્રીઓની Jain Educationa International For Personal and Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકો [૩૫] સુંદરતા, હાવ ભાવ વગેરે વર્ણન સાંભળવાથી મેહ-રાગકામની વૃદ્ધિ થાય છે. તથા ધર્મમાં હાણ-નુકસાન અથવા હાનિ થાય છે. સ્ત્રીકથામાં મન આસક્ત થવાથી ધર્મકાર્યમાં ચીનની સ્થિરતા થતી નથી. શીયલની ગુપ્તિ-વાડનો નાશ થાય છે. તથા ધાર્મિકાદિ અભ્યાસમાં પણ મન ઠેકાણે ન રહે તેથી ઘટાડો થાય છે. કારણકે એકાગ્રતા વિના અભ્યાસ બની શકતો નથી. સ્ત્રી કથાથી આસક્તિ વગેરે ઘણા પ્રકારના દેષ પ્રકટે છે, અને પર ભવમાં નરકાદિ અશુભ ગતિની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણેના દોષ જાણુને શુભ મતિવાળા થઈને તમે સ્ત્રીકથા કરશે નહિ. ૩૭૩. હવે બીજી ભક્ત (ભજન સંબંધી) કથા તથા ત્રીજી દેશકથા તથા ચોથી રાજકથા કરવાથી કયા ક્યા ગેરલાભ થાય? તે જણાવે છે – સ્ત્રી કથાની જેમ ભેદો ચાર ભક્તકથા તણ, આહારની વાત કરંતા ગેરલાભ હવે ઘણા; એથી જ ભક્ત કથા તજે જનપદ કથા નવરા કરે, નિગ્રહાદિક દોષ જાણી કેણ રાજકથા કરે? ૩૭૪ અથ–સ્ત્રી કથાની પેઠે ભક્તકથા એટલે ભજન સંબંધી કથાના પણ ચાર ભેદ છે. આહાર સંબંધી વાત ૧ ભક્ત કથાના ચાર ભેદ આ પ્રમાણે-૧ આબોધ કથા-શાક ઘી વગેરેના સારા નરસાયણની કથા, ૨ નિબોધ કથા-પાંચ દશ પ્રકારના શાકનું નિરૂપણ કરવું તે, ૩ આરંભ કથા-પ્રાણીઓના વધ સંબંધી કથા કરવી તે, ૪ નિષ્ઠાન કથા-વધારે ખર્ચથી થતા ભજનની કથા કરવી તે. Jain Educationa International For Personal and Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૬ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત કરવાથી ઘણી જાતના ગેરફાયદા છે. કારણ કે આહારની વાતા સાંભળીને સારી સારી વસ્તુઓ ખાવાની ઇચ્છા થાય છે તેથી મન આહારમાં દોડયા કરે છે, તેથી તેના પ્રત્યે આસક્તિ વધ્યા કરે છે, અને ખાવામાં નિયમ ન રાખે તે આરોગ્યને પણ નુકસાન થાય છે. માટે લેાજન સંબંધી કથાના ત્યાગ કરજો, તથા જનપદ એટલે દેશ સંખ ́ધી કથા કામ ધંધા વિનાના નવરા માણુસા કરે છે. અમુક દેશ સારે છે અમુક ખરાબ છે. અમુક દેશના માણસા અમુક પ્રકારના છે તે દેશકથા જાણવી. વળી ચેાથી રાજકથા એટલે રાજા સંબ ંધી કથા પણ ન કરવી. કારણકે તેમાં રાજ્ય તરફથી નિગ્રહ એટલે કેદ, દંડ વગેરેને ભય રહેલા છે. માટે આ ચાર પ્રકારની કથા જે વિથાના નામે ઓળખાય છે તેના ત્યાગ કરીને તમે એક ધર્મકથા કરો. ૩૭૪. વ્હેલાં કહેલી ચાર વિકથા સિવાયની બીજી પણ વિકથા તમારે કરવીજ નિહ. એમ શ્રાવકે પરિવારને કહેવું એ જણાવે છે: મલ્લાદિ પાંચ તણી કથા પણ રાગ દેષ વધારતી, વિકથા કરતા ધર્મ હાનિ પરભવે પણ દુર્ગતિ; વિસ્તાર સ્થાનાંગે ઘણા વિકથા કદી કરીએ નહિ, નિષ્કારણે શસ્ત્રાદિ પરજનને કદી દઇએ નહિ. ૩૭૫ અ:—મહૂ વગેરે પાંચની કથા પણ કરવી નહિ. ૧. મલ વગેરે પાંચ આ પ્રમાણે:-૧. મદ્યકથા—બાહુવ લડનારની કથા. ૨. નટકથા-નાચ કરનારાની કથા, ૩. નાટકકથા— નાટક કરાવનારની કથા, ૪. મુષ્ટિકકથા- મુષ્ટિ વડે યુદ્ધ કરનારની કથા, ૫. સંગ્રામકથા યુદ્ધ કરનાર સૈનિકાની કથા. Jain Educationa International For Personal and Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકો [૩૭૭ ] કારણ કે તે પણ રાગ દ્વેષમાં વધારે કરે છે. વળી વિકથા કરવાથી ધર્મની હાનિ આ ભવમાં થાય છે અને પરભવમાં તેથી દુર્ગતિ મળે છે. આ સંબંધી સ્થાનાંગ સૂત્રના ચોથા અધ્યયનમાં ઘણે વિસ્તાર કહે છે. માટે તમે કદાપિ પણ વિકથા કરશો નહિ. વળી હિંસાના સાધન શસ્ત્ર વગેરે નિષ્કાનરણે એટલે ખાસ સગાઈ આદિ કારણ વિના બીજાને આપવા નહિ. કારણ કે તેનાથી બીજે જે પાપકર્મ કરે છે તેમાં આપના નિમિત્ત કારણ થાય છે. ૩૭૫. ઉત્તમ શ્રાવકે પરિવારને કહેવું કે તમારે બીજાને આવો પાપને ઉપદેશ ન દે જોઈએ – ક્ષેત્રને ખેડો ન કિમ? ન પલટતા કિમ બળદને, ધમી તમે કરશે નહિ એ પાપના ઉપદેશને, શરૂ ના કરે સાવદ્ય તેવું જોઈ જે બીજા કરે, પર્વમાં લિંપના પ્રમુખની પહેલ બુધ જન ના કરે. ૩૭૬ અર્થ:—તમે ખેતર કેમ ખેડતા નથી? તમે આ બળદને કેમ પલટતા નથી-એટલે હળ સાથે અથવા ગાડા વગેરેમાં કેમ જોડતા નથી? આવા પ્રકારના પાપના ઉપદેશને હે ધમી શ્રાવકે! તમે કેઈની આગળ કરશે નહિ. વિશેષમાં તેવા પ્રકારના સાવદ્ય-પાપવાળા કામની શરૂઆત તમારે પોતે કરવી નહિ, કે જે જોઈને બીજાઓ પણ તેનું અનુકરણ કરે. વળી પર્વના દિવસોમાં લિંપવું વગેરે કાર્યની શરૂઆત પંડિત– સમજુ માણસે કરતા નથી. એવું કરતાં જોઈને બીજા માણસો Jain Educationa International For Personal and Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ [૩૭૮] શ્રી વિજ્યપધ્ધસૂરિજી કૃત પણ તેવું કરવા માંડે, માટે તમે તેમ કરશે નહિ. ખરી રીતે પર્વ દિવસમાં એટલે ત્રણ ચોમાસાની અઠ્ઠાઈ, પર્યુષણ, મૌન એકાદશી, જ્ઞાનપંચમી વિગેરે પવિત્ર દિવસેમાં આરંભ સમારંભ થાય જ નહિ. તે પછી તેવા કામની પહેલ તે કરાયજ શેની? ૩૭૬ શ્રાવકે પરિવારને સમજાવવું જોઈએ કે પાણીને ઉપયોગ આવી રીતે કરે. તે જણાવે છે – પાણી ગળીને માપસર નિજ કાર્યમાં લેજે સદા, સંધરે નિર્જીવ ચોખા ધાન્ય આદિક સર્વદા; પરિભેગ કરો બહુ તપાસી જીવદયા દીલમાંધરી, જયણાતણું ફલ હીન પણ સિધર્મની અદ્ધિ ભલી. ૩૭૭ અર્થ:–હે શ્રાવક! તમારે પાણીની વપરાશ પણ પાણીને સારી રીતે ગળીને કરવી. તથા માપસર એટલે જેટલું જોઈએ તેટલું. વાપરવું. પણ નકામું ઢળવું નહિ. પાણીના નળ વગેરે કામ વિના નકામા છૂટા મૂકવા નહિ. વળી ચોખા, ઘઉં વગેરે અનાજ પણ સારી રીતે તપાસીને ધનેરાં ઈયળ વગેરે જેમાં ન હોય તેવા પ્રકારનું સંઘરવું (રાખવું). વળી તે વાપરતી વખતે પણ જીવ દયા હૃદયમાં ધારણ કરીને બરાબર તપાસ કરવી. જીવજંતુવાળા હોય તે બરાબર સાફ કરીને વાપરવા. અત્યંત સડેલાં હોય તે ઉચિત સ્થાનકે મૂકીને ત્યાગ કરવાં, પણ વાપરવા નહિ. આ પ્રમાણે જેઓ કાળજીપૂર્વક જયણા રાખે છે તેઓ જયણાના ઓછામાં ઓછાં ફળરૂપે પણ સૈધર્મ નામના પ્રથમ વૈમાનિક દેવની તે ગળીને મારી પાણીની જટલું જ Jain Educationa International For Personal and Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ 30% ] સારી ઋદ્ધિને પ્રાપ્ત કરે છે. એટલે જયણા સાચવવાથી પહેલા દેવલાકની તે ઋદ્ધિ જરૂર મળેજ. અને ઉત્તમ ભાવથી સારામાં સારી જયણા પાળે તેા તેથી વધારે પણ લાભ મળી શકે છે. ૩૭૭. આળસુ બની જયણા છેડવી નહિ એમ કહી શ્રાવકે કેવા અભિગ્રહ કરવા ? તેની સૂચના કરે છે:— આળસ કરી જયણા તજ તા સુસઢની જિમ દુઃખ લહે, પ્રબલ પુણ્યે ધસામગ્રી મળી ઇમ પ્રભુ કહે; ક ધનથી ખચી રાચી વ્રતાદિક પાલતા, શ્રાદ્ધ સાચા વર અભિગ્રહ આ પ્રમાણે ધારતા. ૩૭૮ અર્થ:——પરંતુ જેઓ આળસ કરીને જયણાના ત્યાગ કરે છે, તેઓ સુસઢની જેમ અત્યંત દુ:ખ પામે છે. આ માખત વીતરાગ દેવે વારંવાર કહ્યું છે કે ધર્મની સામગ્રી પ્રમળ પુણ્યના ઉદય વડે મેળવાય છે. એવું સમજીને ધર્મોરાધનમાં તમે ઉદ્યમ કરજો. એવી શિમણું કુટુંબને આપીને સાચા શ્રાવકા જેથી ક અંધ થાય તેવા કાર્યોમાંથી છૂટીને આનંદપૂર્વક વ્રતાનું પાલન કરે છે. અને આ પ્રમાણે (આગળ કહેવાય છે તેમ) ઉત્તમ અભિગ્રહને ધારણ કરે છે. ૩૭૮, શ્રાવક કઈ જાતના અભિગ્રહને ધારણ કરે ? તે કહે છે:કાલ ત્રણ જિનવંદના નિજાતિ ભાવ વિચારીને, નવકારશી આદિક કરીશ શીખેલ સંભારીશને; ઘેાડુ ઘણુ પણ નવું ભણીશ હું સાંભળીશગુરૂવેણને, લાભ એથી બહુ મલે જાણે હિતાહિત માને ૩૭૯ Jain Educationa International For Personal and Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ જરૂર ભણીશSીશ. અને તે દવાથી ઘણે લો [ ૩૮૦ ] શ્રી વિજ્યપદ્રસૂરિજી કૃત અર્થ –સવારે, મધ્યાન્હ અને સાંજે એ ત્રણે કાળ જિનવંદના એટલે દેરાસરમાં જઈ પ્રભુને અવશ્ય વંદન કરીશ. (૧) તથા પોતાની શક્તિ અને પરિણામ વિચારીને ઓછામાં ઓછું નવકારસીના પચ્ચખાણથી માંડીને બની શકે તેવું પચ્ચખાણ કરીશ, (૨) વળી હું પ્રથમ જે શીખે છું તેને સંભારીશ-યાદ કરીશ, (૩) દરરોજ થોડું ઘણું પણ નવું જરૂર ભણશ. (૪) તથા ગુરૂ મહારાજના વચનને–વ્યાખ્યાનને દરરોજ સાંભળીશ. અને તે પ્રમાણે વર્તન કરીશ. (૫) કારણ કે તે પ્રમાણે સાંભળવાથી અને વર્તવાથી ઘણો લાભ થાય છે, તથા તેવા જીવ હિતાહિત માર્ગ એટલે આત્માને લાભ કરનાર રસ્તાને તથા નુકસાન કરનાર માર્ગને જાણે છે. ૩૭ અમુક સંખ્યામાં ગણીશ નવકાર અથવા કને, ગુરૂભક્તિ જરૂર કરીશ હરાવીશ ઔષધ આદિને; ખબર રાખીશ ગ્લાન ગુરૂની જરૂર પડતાં વૈદ્યને, લાવી કરાવીશ હું દવા નિજ શક્તિથીધરી ભાવને ૩૮૦ અર્થ:–અમુક સંખ્યામાં એટલે પાંચ, દશ, પચીસ કે તેથી વધારે સંખ્યામાં વખત પ્રમાણે નવકાર મંત્ર અથવા કલેક ગણીશ. (૬) ગુરૂ મહારાજની ભક્તિ-વિનય વૈયાવચ્ચ અવશ્ય કરીશ. ષડ વગેરે જે વસ્તુઓની જરૂર હશે તે હેરાવીશ. ગ્લાન એટલે રેગી મુનિરાજની ખબર રાખીશ. તેમની બરોબર સંભાળ રાખીશ. વળી ખાસ વૈદ્યની જરૂર હશે તે વૈદ્યને બોલાવી લાવીને પિતાની શક્તિ પ્રમાણે ભાવપૂર્વક હું ગુરૂ મહારાજની દવા કરાવીશ. (૭) ૩૮૦. Jain Educationa International For Personal and Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિક [૩૮૧] - શાસ્ત્રમાં પાંચ પ્રકારના સાધુઓને હરાવવામાં વિશેષ લાભ કહ્યો છે – પાંચને સવિશેષ વહોરાવીશ શુદ્ધ ધૃતાદિને, માર્ગથી થાકેલ માંદા કૃત ભણુતા સાધુને; લેચવાળા તપસીને તપના સુઉત્તર પારણે, દાન દેતાં લાભ પુષ્કળ એમ ભાખ્યું પ્રવચને. ૩૮૧ અર્થ –વળી આવા પાંચ પ્રકારના સાધુઓને શુદ્ધ, ઘી, દૂધ વગેરે હેરાવીને ઉલ્લાસથી અધિક ભક્તિ કરીશ. તે પાંચ સાધુએ જણાવે છે. ૧ જેઓ ઘણે છેટેથી વિહાર કરીને આવવાથી થાકેલા હેય. ૨ માંદાં હેય ૩ જે સાધુ શ્રતને વિશેષ અભ્યાસ કરનારા હોય. ૪ લેચવાળા સાધુ તથા ૫ તપસ્વી મુનિરાજ જેઓ તપની પૂર્ણતાએ પારણા માટે હેરવા આવેલા હોય. આ પાંચ ઉત્તમ સુપાત્રની ઘી દૂધ વગેરે વિશેષ આપવા વડે હું ભક્તિ કરીશ, આ ઉત્તમ અભિગ્રહ શ્રાવકે કરે જોઈએ. શ્રાવકે ગુણવંતા તમામ મુનિરાજની ભક્તિ કરવી. પણ ઉપર જણાવેલા પાચે મુનિરાજ પૈકી વિહારથી થાકેલા મુનિની ભક્તિ કરવાથી મુનિને વિસામે મળે, અને આગળ વિહાર કરી શકાય. આવા મુદ્દાથી અધિક લાભ કહે છે. તેમ માંદા મુનિરાજની ભક્તિમાં વિશેષ લાભ છે. કારણ કે મુનિ સાજા થઈ જ્ઞાનાદિની સાધના કરે તેમાં શ્રાવકની ભક્તિ એ નિમિત્ત ગણાય. પોતાની ભક્તિથી સાધુ અભ્યાસમાં આગળ વધે. એ પણ વિશેષ લાભ ગણાય. તે Jain Educationa International For Personal and Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨] શ્રી વિજયસૂરિજી કૃત પ્રમાણે લેચ કરાવનાર અને તપસી મુનિરાજની ભક્તિ પણ અપૂર્વ લાભદાયક છે. પૂરા પુણ્યજ શ્રાવકને તે અવસર મળે, આવા ઈરાદાથી તે પાંચ મુનિરાજની આહારાદિના દાન વડે કરેલી ભક્તિ સિદ્ધાન્તમાં અધિક લાભદાયી કહી છે. ૩૮૧ હવે શ્રાવક પિતાના સગા સંબંધીને ધર્મમાં દઢ કરવા કે ઉપદેશ આપે? તે કહે છેસ્વજનાદિકનેજિનધર્મમાં મજબુત કરવાઈમકહે, દુર્લભ વિશેષે ભાગ્યશાલી નર ભવાદિકને લહે; બહુવાર અન્ય ભવે મલે પણ સહેજ નરભવનામલે, જિમ દરિદ્ર નિધાનને એવું વિચારે પલ પલે. ૩૮૨ અથ–શ્રાવક પિતાના કુટુંબી માણસોને જૈન ધર્મમાં સ્થિર કરવા માટે આ પ્રમાણે કહે કે હે બંધુઓ ! આ સંસારમાં મનુષ્ય ભવ જિન ધર્મ વગેરે પામવા ઘણું દુર્લભ છે. જેમણે ઘણું પુણ્ય કર્યો હોય તેજ ભાગ્યશાળી છે આ મનુષ્ય ભવ વગેરે સામગ્રી પામે છે. તિર્યંચ વિગેરેના ભવ તે ઘણી વાર મળે છે, પણ જેમ ગરીબ માણસને નિધાનની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે તેમ આ મનુષ્ય ભવ સહેલથી મળતું નથી એમ વારંવાર વિચાર કરજે. ૩૮૨. મનુષ્ય ભવમાં શું શું પામવું દુર્લભ છે? તે આ પ્રમાણે કહેવું:ક્રમસર તિહાં પણદેશ કુલવર જાતિરૂપ આરોગ્યને, પામવું દુર્લભ અધિક વિજ્ઞાન તિમ સમ્યકત્વને; ? Jain Educationa International For Personal and Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૩૮૩ ] આર્યદેશ સુધર્મ સાધન યોગ્ય ઉત્તમ કુલ વળી, વર કુલે આચાર ઉત્તમ હોય વર જાતિ વળી. ૩૮૩ અર્થ –કદાચ મનુષ્ય ભવ મળે તે છતાં પણ આર્ય દેશ, ઉત્તમ કુલ, ઉત્તમ જાતિ; ઉત્તમ રૂપ, આરોગ્ય, વિજ્ઞાન અને સમ્યકત્વ પામવા તે અનુક્રમે અધિક અધિક દુર્લભ છે. હવે આ વસ્તુઓ એક એકથી દુર્લભ કેવી રીતે છે તે સમજાવે છે -મનુષ્યપણું પામે તે છતાં આર્ય દેશ પામે દુર્લભ છે. કારણ કે જે અનાર્ય દેવામાં જન્મ થાય, તો ધર્મનું નામ પણ સાંભળવું મુશ્કેલ છે, માટે આર્ય દેશની પ્રાપ્તિ મુશ્કેલ કહી. આ ભરતક્ષેત્રમાં સાડા પચીસ આર્ય દેશ છે. તે સિવાયના બીજ અનાર્ય છે. કદાચ આર્ય દેશ મળે તે છતાં ધર્મ સાધના માટે લાયક ઉત્તમ કુલની પ્રાપ્તિ દુર્લભ છે. કારણ કે ઉત્તમ કુલમાં ઉત્તમ આચાર હાય છે. તેમાં પણ ઉત્તમ જાતિ મળવી તે અધિક મુશ્કેલ છે. તેનું કારણ આગળ જણાવશે. ૩૮૩. શા કારણથી ઉત્તમ જાતિ મળવી દુર્લભ છે? એમ કહ્યું તેને ખુલાસે વિગેરે જણાવે છે – જાતિ ઉત્તમ જેહની તે કષ્ટમાં પણ થીર રહે, નિષ પાંચે ઈદ્રિયો એ રૂપ પુણ્ય બલી લહે; રૂપ છતાં પણ રોગથી ન સધાય ધર્મ વિશેષથી, આરોગ્ય દુર્લભતિણ કહ્યું વિજ્ઞાન દુર્લભ એહથી. ૩૮૪ અર્થ:–કારણ કે જે જાતિ ઉત્તમ હોય તો તે જાતા વાન માણસ સંકટના સમયમાં પણ શ્રી કામદેવ વિગેરેની Jain Educationa International For Personal and Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ [૩૮૪] શ્રી વિજયપધસૂરિજી કૃત પેઠે ધર્મમાં સ્થિર રહી શકે છે. ઉત્તમ જાતિ પામ્યા છતાં ઉત્તમ રૂપની પ્રાપ્તિ મુશ્કેલ છે. અહીં પાંચે ઈન્દ્રિયોની સંપૂર્ણ પ્રાપ્તિ તે રૂપ જાણવું. તે અખંડ પચે ઇદ્રિ પુણ્ય કર્મના બળવાળાને (ભાગ્યશાળીને) મળે છે. રૂપ છતાં પણ શરીર જે રેગવાળું હોય તો તેનાથી પણ વિશેષપણે ધર્મ સાધી શકાતું નથી. તે માટે આરોગ્ય મળવું દુર્લભ કહ્યું. કદાચ નિગી શરીર મળ્યું, પણ જે વિજ્ઞાન ન મળે તે નિર્દોષ ધર્મારાધન ન કરી શકાય, માટે વિજ્ઞાન દુર્લભ કહ્યું. ૩૮૪. વિજ્ઞાન એટલે શું એ વિગેરે સમજાવે છે – હેયાદિ સમજે જેહથી તે બુદ્ધિરૂપ વિજ્ઞાનથી, નીરાગ કૃત્યાત્મની વહેંચણ કરે નિત હેલથી; વિજ્ઞાનશાલી ધર્મ નિર્મલ સાધતે દર્શન બલે, તિણ અધિક દુર્લભ સુદર્શન પ્રબલ પુણ્ય એ મલે. ૩૮૫ અર્થ –જે બુદ્ધિથી હેય (ત્યાગ કરવા લાયક) વિગેરે સમજી શકાય, તે બુદ્ધિનું નામ વિજ્ઞાન કહેવાય. (હેય એટલે આત્માને નુકશાનકારી હોવાથી તજવા ગ્ય, તથા આદિ શબ્દથી રેય અને ઉપાદેય લેવા. તેમાં ય એટલે જાણવા ગ્ય અને ઉપાદેય તે આદરવા ગ્ય) માટે જે રેગ રહિત હોય છતાં પણ વિજ્ઞાનવાળે હોય તે તે ભવ્યજીવ-કૃત્ય એટલે કરવા યોગ્ય અને અકૃત્ય એટલે નહિ કરવા ગ્યની વહેંચણ સહેલાઈથી કરી શકે છે. માટે વિજ્ઞાન દુર્લભ છે, કારણ કે વિજ્ઞાની જીવો પણ સમક્તિના બેલેજ નિર્મલ ધર્મ સાધી શકે છે, માટે તેની પ્રાપ્તિ સૌથી વધારે Jain Educationa International For Personal and Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૩૮૫ ] દુર્લભ છે. પ્રબળ પુણ્યવંતને સમ્યકત્વને લાભ થાય છે. ૩૮૫. સમ્યગ્દષ્ટિ જીવોને ગુરૂ મળવા મુશ્કેલ છે, એમ જણાવે છે:સમકતવંતા ભવ્ય ગુરૂ સંગેજ સાથે ધર્મને, ગુરૂ વિના નિસ્વાર્થ કરતા? કોણ યોગક્ષેમને ચરણ કરણપરા સમયસર ધારતા સૂત્રાર્થને, પામીએ પુયેજ જે ઉપદેશતા જિન ધર્મને. ૩૮૬ અર્થ –સમક્તિવંત ભવ્ય ગુરૂના સત્સંગથી ધર્મની સાધના કરી શકે છે. માટે સમતિ પામ્યા છતાં પણ સદુગુરૂની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. કારણ કે સદ્ગુરૂ વિના સ્વાર્થ રહિતપણે વેગ અને ક્ષેમના કરનારા બીજા કેણ છે? તેથી ચરણ સિત્તરી અને કરણ સિત્તરીને ધારણ કરનારા અવસર ઉચિત સૂત્ર અને અર્થને ધારણ કરનારા જૈન ધર્મને નિઃસ્વાર્થ ઉપદેશ કરનારા ઉત્તમ ગુરૂ મહારાજની પ્રાપ્તિ પૂર્ણ પુણ્ય વડે જ થાય છે. ૩૮. ગુરૂ મહારાજના હિતોપદેશ ન સાંભળે તે કેવા કહેવાય એ જણાવે છે – એકાંત હિતકર ગુરૂ તણે ઉપદેશ જે ના સાંભળે, તે જ્ઞાનરૂપી નયનહીશું અંધ નિજ હિત શું કરે વર રત્ન છેડી કાચ લેનાર સમા એ જાણીએ, . શ્રવણુ ફલ આચાર નિર્મલ પાલવો ન ભૂલીએ. ૩૮૭ ૧ ગ–નવા સમ્યગ્દર્શન વિગેરે ગુણોનું પમાડવું તે યોગ કહેવાય–“અપ્રાતી પ્રાપ ચાર” ૨ ક્ષેમ–ાતી રક્ષr મ–પામેલા ગુણોને સાચવવાને * ઉપાય દેખાડે તે ક્ષેમ કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ I ૩૮૬ ] શ્રી વિજયપધસૂરિજી કૃત અર્થ?—જેઓ એકાંત હિતને કરનાર ગુરૂના ઉપદેશને સાંભળતા નથી, તેવા દુર્ભાગી મનુષ્ય જ્ઞાન રૂપી ચક્ષુથી રહિત હોવાથી આંધળા જેવા સમજવા. તેઓ પિતાનું કર્યું હિત (આત્મલાભ) કરી શકે? અથવા નજ કરી શકે. તેવા મનુષ્યોને ઉત્તમ રત્નને છોડીને કાચના કકડા લેનાર મૂર્ખના જેવા મૂર્ણ જાણવા. વળી ગુરૂને ઉપદેશ સાંભળીને તે શ્રવ ના ફળ રૂપ નિર્મલ આચાર પાડવાનું ભૂલવું નહિ. એટલે સદગુરૂના ઉપદેશની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે, તે પણ પુણ્યની પ્રબળતાથી કદાચ પામ્યા, તેમાં પણ ગુરૂના ઉપદેશને અનુસારે વર્તન કરવું ઘણું દુર્લભ (મુશ્કેલ) છે, માટે શ્રી ગુરૂ મહારાજનો ઉપદેશ સાંભળીને તે પ્રમાણે નિર્મલ આચરણ (વર્તન) રાખવામાં ઉદ્યમ કરવો. એમ હે બંધુઓ! તમે યાદ રાખજે-ભૂલશે નહિ. ૩૮૭. પૂર્વે કહ્યા મુજબ નહિ કરનારાઓને કેવા સમજવા? તે વિગેરે જણાવે છે – જિન વચનને સુણતાં છતાં પાલન જે આચારને, અમૃત તજી તે ઝેરને પીનાર સમ ઈમ પ્રવચનને; ધર્મને પામ્યા છતાં ઉઘમ કરે નહિ સાધવા, નિજ આત્મવંચક તેજનનાયોગ શિવપદ પામવા. ૩૮૮ અર્થ –જે મનુષ્ય જિનરાજના હિતકર વચનને સાંભળવા છતાં ઉત્તમ આચારને પાલતા નથી. એટલે તે વચનને અનુસાર વર્તન કરતા નથી, તેઓને અમૃત છોડી Jain Educationa International For Personal and Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા ' [ ૩૮૭ ] દઈને ઝેરનું પાન કરનાર મૂર્ખની જેવા સિદ્ધાન્તમાં કહા છે, માટે હે બંધુઓ! જે ધર્મ પામીને તેને સાધવાને – સારી રીતે આરાધવાને ઉદ્યમ કરતા નથી તેઓ પિતાના આત્માને જ છેતરનારા જાણવા, તેમજ મોક્ષ પદવી મેળવવાને પણ તેઓ લાયક બનતા નથી. આવી ઉત્તમ હિત શિક્ષા શ્રાવકે સગા સંબંધીને હંમેશાં દેવી જોઈએ. ૩૮૮. સિદ્ધાન્ત સાંભળનાર ભવ્ય જીવોએ કેવી ભાવના રાખવી? તે બતાવે છે -- મેરૂ ચલે શીત થાય અગ્નિ સૂર્ય ઊગે પશ્ચિમે, પંકજ ઉગે પત્થર વિષે કદી પણ ન જૂઠ જિનાગમે; જાઠના ત્રણ હેતુ વિણસ્યા શાસ્ત્ર ભાષક પ્રભુતણા, ભાવ નિશ્ચય એહવા આગમ શ્રવણ કરનારના. ૩૮૯ અર્થ –કદાચ મેરૂ પર્વત ચલાયમાન થાય, અગ્નિ શીતળ થાય, સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગે અને પત્થરને વિષે કમળ ઊગે–આ અસંભવિત છતાં કદાચ સંભવે, તો પણ જિનેશ્વરનાં વચન અસત્ય નથી એવી નિશ્ચલ શ્રદ્ધા સિદ્ધાન્ત સાંભળનારા ભવ્ય જીવેએ રાખવી. કારણકે જૂઠ એટલે અસત્ય બલવાના ત્રણ હેતુ કહેલા છે, તે ત્રણે હેતુઓ ૧ ત્રણ કારણથી જૂઠ બોલાય છે. ૧ રાગથી, ૨ ૮ષથી, ૩ અજ્ઞાનથી. આ ત્રણે કારણેને પ્રભુમાં અભાવ છે. રાગથી સંસારી છો સામાના દોષ ઢાંકવાનો પ્રયત્ન કરે છે. અને દ્વેષથી સામાની ઉપર અછત દે ઢળવાનો પ્રયત્ન કરે છે. અને સમજણની એછાશને લઈને પણ જે વસ્તુ જે સ્વરૂપે રહી છે, તેથી ઉલટા સ્વરૂપે કારણોને ઉપર જમાના Jain Educationa International For Personal and Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૮ ] શ્રી વિજયપદ્યસૂરિજી કૃત વિતરાગ પ્રભુના નાશ પામેલા છે, માટે પ્રભુનું વચન કદાપિ અસત્ય ન હોય તેવી દઢ આસ્થા રાખવી. હે બંધુઓ ! તમારે પણ તેવી દઢ શ્રદ્ધા જરૂર રાખવી, એમ શ્રાવકે હિતશિક્ષા આપવી. ૩૮૯. વિષયાદિના કારણે મનુષ્ય ભવ બગાડશો નહિ એમ સૂચના કરે છે–– મિથ્યાત્વ છેડે યાદ કરતા દુખ તુરૂમણિદત્તના, સાધન મળેલા સફળ કરજે શત્રુ થઈને વિષયના લેહ કીલક ભસ્મ દોરા સમ પ્રકારો વિષયના, વહાણ ચંદન હાર જેવા નરભવાદિક આપણું. ૩૯૦ ' અર્થ –મિથ્યાત્વને લઈને તુરૂમણિદત્તને પડેલું દુઃખ સંભાળીને મિથ્યાત્વનો ત્યાગ કરવો. તેમજ વિષયના-ઈન્દ્રિય સુખાનાં દુશ્મન બનીને પ્રાપ્ત થએલા ધાર્મિક સાધનને સફળ કરજે. એટલે મનુષ્ય ભવ તથા ધર્મની સાધનાની અમૂલ્ય સામગ્રી પામીને ધર્મકિયામાં આળસુ થશે નહિ. તે વસ્તુને જણાવવા પ્રયત્ન કરે છે. આગમના અર્થ કહેનારા પરમ દયાળુ શ્રી પ્રભુદેવમાં રાગ દ્વેષ અજ્ઞાન છેજ નહિ, માટે પ્રભુએ કહેલી પદાર્થોની બીના સાચીજ છે. એવી દઢ શ્રદ્ધા શાસનરસિક શ્રાવકોએ નિરંતર રાખવી જોઈએ. ૧ તુરૂમણિદત્તઃ–એણે ત્યાગી મુનિવરેની ઉપર ઘણે ઠેષ ભાવ રાખે એ કેવલ મિથ્યાત્વના જોરથી. તેમ કરવાને લઇને તે ભયંકર દુઃખ પામે, એમ સમજીને મિથ્યાત્વને ત્યાગ કરે. કુદેવને દેવ તરીકે, કુગુરૂને ગુરૂ તરીકે અને કુધર્મને ધર્મ તરીકે માનો એ મિથ્યાત્વ કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૩૮૯ ] કારણકે જેઓ ઉત્તમ મનુષ્ય ભવને ઈન્દ્રિયોના વિષયસેવન વગેરેમાં ગુમાવે છે, તેઓ લોઢાના ખીલા માટે સમુદ્રમાં વહાણ ભાગનારની જેવા મૂખ છે, અથવા ભસ્મને માટે ચંદનને બાળનારની જેવા છે તથા દેરાને માટે વૈદૂર્ય રત્નના હારને તેડનારાની જેવા છે. ભાવાર્થ એ છે કે જેઓ તુચ્છ વસ્તુને માટે ઉત્તમ પદાર્થોને નાશ કરે છે તેઓ મૂર્ખ સમાન ગણાય છે. તેમ વિષયાદિ સેવીને મનુષ્ય ભવ હારી જનારાઓ પણ તેમના સરખા જાણવા. ૩૯૦. શ્રાવકે કુટુંબને જુદી જુદી રીતે ધર્મની ઉત્તમતા વિગેરે સમજાવવું જોઈએ એમ જણાવે છે:-- ઇચ્છા થકી પણ અધિક શિવનર અમરસુખને જે દીએ, સ્વાધીન તે જિનધર્મ ઉત્તમ કલ્પવૃક્ષ પિછાણીએ; ભવ્ય નિધિ ચિંતામણી આ ધર્મ સેવી નર વરા, પામી ગયા વરલબ્ધિ સિદ્ધિ સંપદા શિવસુખ ખરા. ૩૯૧ અર્થ-જિનેશ્વર દેવે કહેલે ધર્મ ઉત્તમ (કેત્તર) કલ્પવૃક્ષ સમાન છે, કારણકે સારી રીતે આરાધન કરેલ આ જૈન ધર્મ પિતાની ઈચ્છા કરતાં પણ અધિક એવા મોક્ષ સુખને, મનુષ્ય સંબંધી સુખને તથા દેવ સંબંધી સુખને આપવાવાળે છે, તથા આ ધર્મ સ્વાધીન છે એટલે પરતંત્રતા વિનાને છે. આવા પ્રકારના ઉત્તમ નિધાન સમાન તથા ચિંતામણિ રત્ન સમાન આ ધર્મનું સેવન કરીને ઉત્તમ મનુષ્ય શ્રેષ્ઠ લબ્ધિ સિદ્ધિ અને સંપત્તિવાળા થઈને મોક્ષ Jain Educationa International For Personal and Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૦ ] શ્રી વિજ્યપધસૂરિજી કૃત સુખને પામ્યા છે, માટે આ ધર્મ અવશ્ય આચરવા યોગ્ય છે. હે બંધુઓ! આ વાત તમારે લગાર પણ ભૂલવી નહિ. ૩૯૧. શ્રી જૈન ધર્મ ઉત્તમ મિત્ર વિગેરેની જે છે, એમ કુટુંબને સમજાવવું જોઈએ:-- જિનધર્મ ઉત્તમ મિત્ર બાંધવ દિવ્ય ભાતા જેહ, પરમ ગુરૂ તિમ સાર્થવાહ સમાન વાહન જેહ, આષધીમાં ધાન્ય સેનું શ્રેષ્ઠ સઘળી ધાતુમાં, નંદન વન જિમ તેમ આ પ્રભુધર્મ સઘળા ધર્મમાં. ૩૯૨ અર્થ:–જેમ ઉત્તમ મિત્ર આપત્તિ કાળમાં પણ સાથે રહે છે તેમ આ ધર્મ પણ સદા સાથે રહેનાર હોવાથી તેને ઉત્તમ મિત્રની જે કહ્યો છે. વળી ઈષ્ટ વસ્તુ દેનાર હોવાથી અપૂર્વ બંધુની જેવો ધર્મ છે. ધર્મ સ્થીર હોવાથી દેવતાઈ ભાતા જેવો છે. તથા આ ધર્મ ઉત્તમ ગુરૂ સમાન છે. કારણકે ગુરૂ જેમ જીવને સન્માર્ગે લઈ જાય છે તેમ ધર્મ પણ સન્માર્ગમાં લઈ જનારે છે. વળી ધર્મ સાર્થવાહ સમાન છે. જેમ અટવીમાં માર્ગ ભૂલેલાને સાર્થવાહ માર્ગ બતાવે છે, તેમ ધર્મ પણ સંસાર રૂપી અટવીમાં ભૂલા પડેલા જીવને મેક્ષ માર્ગ બતાવે છે. વળી ધર્મ વાહન (ર) સમાન છે. જેમ રથ વડે જલ્દીથી ઇચ્છિત સ્થાને પહોંચાય છે તેમ ધર્મ રૂપી રથ જલ્દીથી મેક્ષ રૂપી નગરમાં પહોંચાડે છે. જેમ ઔષધિઓમાં ધાન્ય ઉત્તમ કહેલું છે કારણ કે ઔદારિક Jain Educationa International For Personal and Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૩૯ ] શરીરને પુષ્ટ કરનાર છે અને સઘળી ધાતુઓમાં સોનું શ્રેષ્ઠ ૧ સોનાના આઠ ગુણો પંચાશકમાં કહ્યા છે. તે આઠ ગુણે વિગેરે મુદ્દાઓથી નવ પદમાં રહેલા સૂરિ મહારાજને પીતવર્ણ માનવામાં આવે છે. જુઓ સાક્ષિપાઠ-- विसघाइ रसायण-मंगले विणीए पयाहिणावत्ते ॥ गरुए अडज्झऽकुच्छे-अट्ठ सुवण्णे गुणा होति ॥१॥ સ્પષ્ટાઈ–૧. સોનું જેમ સંનિપાતાદિ વ્યાધિનું ઝેર દૂર કરે. છે, તેમ આચાર્ય મહારાજ દેશના દઈને ભવ્ય જીવોના હૃદયમાં રહેલા કષાયાદિ ઝેરને દૂર કરે છે. ૨. સેનું એ રસાયણ છે, તે જેમ આકરા રોગના વિકારને હઠાવે છે, તેમ આચાર્ય મહારાજ દેશનાદિ સાધને દ્વારા મેહના ભયંકર વિકારને દૂર કરે છે. ૩. સોનું એ મંગલિક છે. તેનું દર્શન–શુકન જેમ ઉત્તમ ગણાય છે, વિદને દૂર કરે છે, તેમ આચાર્ય મહારાજનું દર્શન–શુકન પણ મહા મંગલિક ગણાય છે. તેઓ રત્નની ખાણ જેવા શ્રીસંઘના વિનિને દૂર કરે છે. ૪. સોનું એ વિનીત છે એટલે અગ્નિમાં તપાવીને ઢીલું કરીએ, ત્યારે જેમ વાળીએ તેમ વળી શકે છે. એટલે તેનામાં જેમ વિનય (વાળીએ તેમ વળવાને) ગુણ છે, તેવી રીતે આચાર્ય મહારાજ પણ વિનીત એટલે વિનય ગુણને ધારણ કરનારા છે. એમ અહીં વિનીત શબ્દના બે અર્થ કર્યો. ૫. સેનાને કુંડલીમાં ગાળીને (ઊનું કરીને) રસ કરીએ, ત્યારે તે પ્રદક્ષિણાવર્તી એટલે પ્રદક્ષિણા ફરવાની માફક ગોળ ફરે છે. તેમ આચાર્ય મહારાજ પ્રદક્ષિણાવર્ત એટલે શ્રી જિનશાસન અને સ્વપરનું હિત થાય, તે રીતે અનુકૂલ રહે છે. ૬. સેનું એ સર્વ ધાતુઓમાં ગુરૂ એટલે શ્રેષ્ઠ ગણાય છે એમ શ્રી આચાર્ય મહારાજ ગુરૂ એટલે વડીલ પૂજનીક છે. ૭. સોનું એ અગ્નિનો સંબંધ થાય, ત્યારે પણ બળતું નથી, એમ આચાર્ય મહારાજ વિપત્તિના સમયમાં (તેવા પ્રસંગ રૂપી અગ્નિ સંબંધ થાય તે પણ) Jain Educationa International For Personal and Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯ર ] શ્રી વિજયસૂરિજી કૃત છે કારણકે સૌથી કિંમતી છે. તથા વનને વિષે નંદનવન સૌથી ઉત્તમ છે કારણ કે તે હંમેશાં ફળદાયી કહેલું છે તેમ સર્વ ધર્મોમાં વીતરાગ પ્રભુએ કહેલે જૈન ધર્મ શ્રેષ્ઠ છે. ૩૨. આ ધર્મની આરાધનાના પ્રકાર સમજાવે છે:-- એવું વિચારી શત્ર જેવા પાંચ આઠ પ્રમાદને, દૂર કરી ઉલ્લાસથી નિત સાધજે જિન ધર્મને પ્રભુ પૂજન કરવી ત્રિકાલે ત્રિવિધ યાત્રા પણ કરે, મુનિ સેવના આવશ્યકે સ્વાધ્યાયમાં ઉદ્યમ કરે. ૩૯૩ અર્થ –ઉપર કહેલા સ્વરૂપવાળો ધર્મ હોવાથી કટ્ટા દુશ્મનની જેવા પ્રમાદ કે જેના પાંચ તથા આઠ લે છે, તેમને ત્યાગ કરીને તમે આનંદપૂર્વક જૈન ધર્મને હંમેશાં આરાધજે. તે ધર્મ કેવી રીતે આરાધ તે ટૂંકામાં કહે છેસવારે, બપોરે અને સાંજે એમ ત્રણ વખત પ્રભુની પૂજા કરજે, વળી ત્રણ પ્રકારની યાત્રા કરજે, મુનિજનની સેવા બળતા નથી. એટલે સ્વમર્યાદા છેડતા નથી નીડર રહે છે. ૮ સેનું એ નિંદાપાત્ર ધાતુ નથી એમ સૂરિજી મહારાજ અકુત્સનીય એટલે નિર્દોષ આચારના ધારક હોય છે. ૧ મદા, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રકારે પ્રમાદ. ૨ અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ, ધર્મને અનાદર, દુપ્રણિધાન (આર્તધ્યાન રદ્ર ધ્યાનવાળા) ગ. ૩ યાત્રાના ત્રણ પ્રકાર–૧ અષ્ટાદ્ધિક યાત્રા–તે છ અઠ્ઠાઈઓ, ૨ રથયાત્રા–જૈન શાસનની પ્રભાવના માટે મહા ઉત્સવ પૂર્વક પ્રભુને રથમાં પધરાવીને તેને મુખ્ય માર્ગમાં ફેરવ, ૩ તીર્થયાત્રા– તીર્થકરના કલ્યાણકની ભૂમિઓ વિગેરેના દર્શનાર્થે જવું તે. Jain Educationa International For Personal and Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૩૯૩ ] કરજો, સવારે અને સાંજે આવશ્યક એટલે પ્રતિક્રમણ કરજો. તથા સ્વાધ્યાય-શ્રુતજ્ઞાનના અભ્યાસમાં ઉદ્યમ કરજો. આવી રીતે ઉત્તમ ધર્માંની આરાધના થાય છે, એમ કુટુંબને જરૂર શ્રાવકે શાંતિથી અને પ્રેમથી સમજાવવું જોઇએ. ૩૯૩. શ્રાવકે કુટુંબવ ને નીચેની શિખામણુ પણ જરૂર દેવી, એમ જણાવે છે:-- જિન આણુ મસ્તક ધારીએ લેજો સુરૈાષધ પ માં, દાનાદિ કરવા સજ્જ થઇને નિત્ય પર ઉપકારમાં, સાધા િવચ્છલ ાળવી વ્યવહાર શુદ્ધિ પણ ખરી, ભાષા વિચારી એલીએ થઈ સમ વિવેકી સવી. ૩૯૪ અર્થ:—હૈ મધુએ ! જિનેશ્વરની આજ્ઞા મસ્તકે ધારણ કરજો. એટલે તેમના કહ્યા પ્રમાણે વ ન કરો. વળી અષ્ટમી, ચતુર્દશી વિગેરે પર્વના દિવસેામાં ઉત્તમ પૌષધ કરજો. દાન વગેરે ચાર પ્રકારના ધર્મ સાધવા તૈયાર રહેજો, વળી પારકાના ઉપકારમાં હંમેશાં તત્પર રહેજો. શક્તિ પ્રમાણે સાધર્મિકાનું વાત્સલ્ય કરજો, તથા વ્યવહારમાં પણ શુદ્ધિ જાળવજો. વચન વિચારીને ખેલો, તેમાં પણ શાન્તિ પૂર્વક, વિવેક જાળવીને, જેમ કર્મ બંધાય નહિ તેમ જરૂર પૂરતું ખેલવું. ૩૯૪. ૧ શાંતિથી અને પ્રેમ ભરેલા વેણથી તિર્યંચને પણ કઈ રીતે ઠેકાણે લાવી શકાય છે તે ઉપર એલેક્ઝાંડરના ધાડાનું દૃષ્ટાંત પહેલાં કહ્યું છે. વિષભી ઉનકી પાસ, ૨ જિન્હામાં અમૃત વસે, એકે ખેાલે કાડી ગુણ, એક કાડી વિનાશ. ૧ Jain Educationa International For Personal and Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત ખીજી કઈ કઈ શિખામણુ શ્રાવકે કુટુ અને દેવી જોઇએ ? એ જણાવે છે:— ષટ્ જીવ કરૂણા ધારીએ રહીએજ સગે ધર્મના, દમીએ કરણ રાખા હૃદયમાં ભાવ શુભ ચારિત્રના; સધનું બહુ માન કરીએ શ્રુત જરૂર લખાવીએ, કરીએ સુ પ્રભાવના તેા રખડપટ્ટી ટાલીએ. ૩૯૫ અઃ—હૈ મધુએ ! તમે છ જીવ નિકાયના ઉપર દયાભાવ રાખજો, ધીજનની સાખતમાં રહેજો. કરણ એટલે ઇન્દ્રિયાને દમો એટલે કબજે રાખજો, વળી હૃદયને વિષે શુદ્ધ ચારિત્રના ભાવ રાખજો. વસ્તુપાલની જેમ સંઘનું ઘણુ મહુ માન કરજો, વળી નિર્મલ જ્ઞાન ગુણુ વધારવાને પુસ્તક વગેરે લખાવજો, તથા શુભ તીર્થની પ્રભાવના કરો. આ પ્રમાણે ચાલીએ તેા સંસારમાં રઝળવાનું જરૂર દૂર થાય. ૩૯૫. આ ગાથામાં શ્રાવક કુટુંબને શિખામણ આપવાથી શું ફૂલ પામે તે જણાવે છે:-- એવી શિખામણ શ્રાવા આપી જરૂર કુટુંબને, પુત્રાદિને ધર્મી બનાવે સાચવે નિજ ફરજને; વિનય શાંતિ સુસંપ વાધે ધર્મ સસ્કારા ઘણા, પિરવાર સેવા પણ લહે ફલ જાણ શિક્ષા દાનના. ૩૯૬ અર્થ:—ઉપર કહી ગયા તે પ્રમાણે ઉત્તમ શ્રાવકે પેાતાના કુટુંબને શિખામણુ આપીને પુત્ર વિગેરેને ધર્માંની લાગણીવાળા કરે, એમ કરીનેજ પાતાની ફરજ ખાખર Jain Educationa International For Personal and Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૩૫ ] બજાવે. આ પ્રમાણે શિખામણ આપવાથી કુટુંબની અંદર વિનયમાં, શાંતિમાં અને સંપમાં વધારે થાય છે. ધર્મના સારા સંસ્કાર પડે છે. વડીલ શ્રાવકે પરિવાર પાસેથી ઘડ-- પણ તથા ગાદિ કારણે સેવાને પણ પામે છે. એ પ્રમાણે ધર્મોપદેશ સંભળાવવાથી ઉત્તમ લાભ મળે છે. ૩૬. કુટુંબને શિખામણ આપ્યા પછીથી શ્રાવક શયન કરે તે પહેલાની વિધિ કહે છે – દેઈ શિક્ષા એમ શ્રાવક શયન ઘરમાં આવતા, નિદ્રા સમયની પૂર્વ વિધિ આ પ્રમાણે સાધતા; ઉત્કૃષ્ટ સંથારા શયન નિજ ધર્મ એ ના ભૂલતા, તેમ જે ન બની શકે તે શક્તિ ભાવ વિચારતા. ૩૭, અર્થ – એ પ્રમાણે ધર્મોપદેશ આપીને શ્રાવક પિતાના સુવાના ઓરડામાં આવે, ત્યાં નિદ્રા લે તે પહેલાનો વિધિ આ પ્રમાણે સાચવે તે કહે છે. ઉત્કૃષ્ટપણે શ્રાવક સંથારામાં સૂઈ રહેવાને પોતાનો ધર્મ ન ભૂલે. પરંતુ જે તે પ્રમાણે શયન ન બની શકે તે પિતાની શક્તિ તથા ભાવને વિચાર કરી યાચિત કરે. ૩૯૭. પ્રભુ દેવ સમરી ચાર શરણાં લેઈ જીવ ખમાવતા, મરણ અણધાર્યું ગણ દેહાદિ સિરાવતા કદી મરણ મારૂં અચાનક રાતમાં જે થાય તે, દેહાદિ સવિહું ત્રિવિધ ત્રિવિધ વોસિરાવું સમરત. ૩૯૮ અર્થ –પ્રભુદેવ વીતરાગ જિનેશ્વરનું સ્મરણ કરી શ્રી Jain Educationa International For Personal and Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૬ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત અરિહંત વિગેરે ચારનું ૧શરણુ અંગીકાર કરે તથા સર્વ જીવાને ખમાવે. વળી મરણુ અણુધાર્યુ આવે છે, આયુષ્યને ભરાંસા નથી એમ માનીને શરીર વિગેરેને વાસરાવે. અહીં એમ વિચારે કે રાતમાં કદાચ મારૂં અચાનક મરણ થાયતે હું મારા શરીર વગેરે સર્વ બાહ્ય પદાર્થને ત્રિવિધ ત્રિવિધે એટલે મન વચન અને કાયાથી કરવું નહિ, કરાવવું નહિ અને અનુમેાઢવું નહિ એ પ્રમાણે વેસિરાવું છું. ૩૯૮. કરેલા અપરાધને ખમાવવા માટે કહે છે:---- જે જે કા અપરાધ મેં તે સર્વ જાણે કેવલી, હેઝે ખમાવું શુદ્ધ ભાવે પ્રભુ તણી સાખે વળી; છદ્મસ્થ મૂઢ મને બધા અપરાધ ના પણ સાંભરે, તે સ માં મિચ્છામિ દુક્કડં હું દઉં ઈમ ઉચ્ચરે. ૩૯૯ અઃ—મે જે જે અપરાધેા કર્યા છે તે સર્વ અપરાધાને પૂજ્યપાદ કેવલજ્ઞાની મહારાજ સંપૂર્ણ જાણે છે તે સર્વ અપરાધાને હેઝે એટલે આનંદ પૂર્વક ખરા ભાવથી પ્રભુ ભગવાનની સાક્ષીએ ખમાવું છું. હું તેા છદ્મસ્થ છું. મૂઢ છું એટલે માહનીય કથી ઘેરાએલા છે. તેથી મારાથી થઇ ગએલા બધા અપરાધા (ગૂના) મને ન પણુ સાંભરે. ૧ ચાર શરણુ—૧ અરિહંતનું શરણુ ૨ સિનુ શરણુ, ૩ સાધુનું શરણુ અને ૪ કૈવલી કથિત ધર્મનું શરણ. શ્રી પ'ચસૂત્રમાં આ બાબત વિસ્તારથી કહી છે. ૨ છદ્મસ્થ—-છદ્મ એટલે ધાતી કમ, તેને વિષે રહેલા. અથવા જ્યાં સુધી ધાતી કા ક્ષય નથી થયા ત્યાં સુધી સંસારી જીવા છદ્મસ્થ કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૩૯૭ ] મને સાંભરતાં હોય તે તથા ન સાંભરતા હોય તે બધા અપરાધ માટે હું મિચ્છામિ દુક્કડં દઉં છું. મન વચન અને કાયાથી ખમાવું છું. એ પ્રમાણે કહે. ૩૯ સર્વ પાપસ્થાનને ત્યાગ કરવા પૂર્વક નિયમ કરવાનું જણાવે છે:સર્વ પાપસ્થાન છે ડું સ્થલ હિંસા આદિને, શયન થલથી અલગ ભાગે હું તનું ગતિ આદિને; નવકાર ન ગણું ત્યાં સુધી એ નિયમ હેજે મને, મનથી ઈહાંજયણાસમજાવિવિધદ્વિવિધ ભંગને. ૪૦ અર્થ:–આવા પ્રસંગે સ્થૂલ હિંસા એટલે જીવઘાતથી માંડીને અથવા સ્થૂલ પ્રાણાતિપાત નામના પહેલા પાપસ્થાનકથી માંડીને અઢારે પાપસ્થાનકને ત્યાગ કરું છું. તથા મારું શયનસ્થળ એટલે સૂવાની જગ્યા તે સિવાયની બીજી જગામાં ગતિ આદિને એટલે જવા આવવાને હું ત્યાગ કરું છું. અને આ નિયમ જ્યાં સુધી હું નવકારમંત્ર ન ગણે ત્યાં સુધી મારે છે. આ નિયમ હું દ્વિવિધ ભંગથી એટલે વચન અને કાયાથી ગમનાગમન કરીશ નહિ અને કરાવીશ નહિ એ પ્રમાણે પાળીશ. પરંતુ મનને શેકવું અશક્ય હેવાથી તેની જયણા રાખું છું. ૪૦૦. આ ગાથામાં શ્રાવકને રાત્રે શીયલ પાળવાનું જણાવે છે – ઘણું કરીને શ્રાદ્ધ રાતે ધારતા શુભ શીલને, શીલ ભાવ ટકાવતા તે જેહ નિંદે મોહને Jain Educationa International For Personal and Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૮ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત ધર્મવીર બની ખરા હૈ જીવ ! નિત આ માહને, તાડજે ના વશ થજે મનના તજી સંકલ્પને, ૪૦૧ અર્થ:ઘણું કરીને શ્રાવક રાત્રીએ બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરે છે. અને આ શીયલવ્રત જેઓ માહનીય કર્મીની નિંદા કરે છે, તેએ ધારણ કરી શકે છે અને ટકાવી શકે છે. માટે હું ચેતન ! તું સાચા ધર્મવીર અનજે. એટલે તારી પાસે કદાચ માટી રાજ્યલક્ષ્મી જેવી સાહિમી હાય, તા તેવા પ્રસંગે તેવી સાહિખીમાં મુંઝાવું નહિ. તેના માહુથી પવિત્ર શ્રી જિનધર્મ ને છેડી શકાયજ નહિ. ભલે રાજ્યલક્ષ્મી ચાલી જાય. અથવા ભલે તરવારના ઘા સહન કરવા પડે, અથવા યમરાજા ભલે મસ્તક કાપીને લઈ જાય, તા પણ ધર્મવીર સાત્ત્વિક પુરૂષા લગાર પણ ધર્મથી ચલાયમાન થતા જ નથી. તેઓની બુદ્ધિ ધર્મ માંજ નિશ્ચલ હાય છે. કહ્યું છે કે—સર્પત વિજયમંતુ રાજ્યમાં પિતત્ત્વथवा कृपाणधाराः ॥ अपहरतुतरां शिरः कृन्तातो - मम तु मतिને મનાવેેતુ ધર્માત્ ॥ શ્॥ અને આ મહા ભયંકર માહનીય કર્મો એટલે વેદ માહનીયના તું તિરસ્કાર કરજે. મનના અશુભ સંકલ્પના ત્યાગ કરજે અને તે માહનીયને વશ થઇશ નહિ. હે જીવ! તારે યાદ રાખવું કે–ધમ – અર્થ-કામ અને મેાક્ષ આ ચાર પ્રકારના પુરૂષામાં અર્થ અને કામ એટલે ધન અને ભાગની લાલસા આ બે તેા ગેલ્લઇઆ મહાજન જેવા છે. જેમ બીજાને ત્યાં જમવા જવાને માટે આમદાર માણુસને નાંતરાની કે ટીકીટની જરૂર પડે, પણ એઆબદાર માણુસને તેમ નહિ. અર્થ અને કામ એઆમ Jain Educationa International For Personal and Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા || [૩૯] રૂદાર માણસની જેવા છે. દારૂની જેવા મોહના ઘેનથી બેભાન બનેલા છો અર્થ-કામને માટે જેથી ચીકણું કર્મ બંધાય, તેવી મલિન પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેમાં વસ્તુસ્થિતિ એ છે કે અર્થ (દ્રવ્ય) વિના કામવાસના પોષાય નહિ. આત્મિક દ્રષ્ટિએ એ બંને જરૂર ચાર ગતિમય સંસારમાં રખડપટ્ટી કરાવનારા છે. એમ સમજીને હે જીવ! સાંસારિક ભાગથી નિરભિલાષવૃત્તિને ધારણ કરવી. ભગતૃષ્ણના સ્વરૂપને સમજીને જે ભવ્ય શ્રાવકે તેનાથી (ભેગ સેવનાથી) અલગ રહે, તેઓજ નિરભિલાષ વૃત્તિને પામી શકે. આવા આવા અનેક મુદ્દાઓને કેવલજ્ઞાનથી જાણીને પ્રભુ શ્રી મહાવીરદેવે (ચાર જ્ઞાનને ધારણ કરનારા–વજત્રાષભનારાચસંઘયણ અને સમચતુરન્સ સંસ્થાનવાળા, સોના જેવી દેહને ધારણ કરનારા, સાત હાથ ઉંચા, છઠ્ઠ છઠ્ઠના તપે પારણું કરનાર, સકલવિદ્યા પારગામી, ગોબર ગામમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં તેમજ ગૌતમ ગોત્રમાં જન્મેલા, વસુભૂતિ બ્રાહ્મણ અને પૃથ્વી માતાના પુત્ર, એકાવનમા વર્ષની શરૂઆતમાં ભાગવતી જૈન દીક્ષાને સાધનારા, ત્રીસ વર્ષ છઘસ્થભાવે વિચરનારા, તથા બાર વર્ષના કેવલીપર્યાયવાળા અને બાણું વર્ષની ઉંમરે નિર્વાણપદ પામનારા) મુખ્ય ગણધર શ્રી ગૌતમસ્વામી આદિ ભવ્યજીને ઉદ્દેશીને ભેગતૃષ્ણને દૂર કરનારી આ પ્રમાણે ધર્મદેશના ફરમાવી કે હે ભવ્ય છે ! પ્રબલ પુણ્યદય હોય, તો દુર્લભ મનુષ્ય ભવ મળે, તેવા મનુષ્યાવતારને પામીને તમે સાવચેત રહેજે. જરા પણ આળસ પ્રમાદને સેવશે નહિ. કારણ કે તમારી પાછળ-જન્મ–જરા-મરણરૂપી ત્રણ રાક્ષસો ફરે છે. અપ્રમાદ Jain Educationa International For Personal and Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૦ ] શ્રી વિજયપધસૂરિજી કૃત જીવન ગુજારીએ તોજ એ ત્રણે રાક્ષસેને ભય દૂર કરી શકીએ. ધમી જીવોના રાત દિવસ સફલ ગણાય, અધમીના નહિ. સગા સંબંધીઓ સ્વાર્થ પૂરતી જ સગાઈ સંબંધ રાખે, એમ સમજવું. તેઓના વિશ્વાસે આત્મહિત ન બગાડવું. (૨) મેઢેથી મીઠું બોલવું, અંદર ભાવે સામાને ખાડામાં ઉતાર, આવી સ્વાથી દુનિયાની પદ્ધતિ હોય છે. માટે તમે ચેતીને ચાલજે. (૩) જગતના બાલકપણુ, જુવાની, સંપદા, વિગેરે પદાર્થો ક્ષણભંગુર છે, એમ સમજીને “અત્યારે જુવાનીમાં તે પૈસા કમાવવા જોઈએ, ઘડપણમાં ધર્મ સાધીશું” આવા શેખશલ્લીના જેવા નિરર્થક વિચારે ન કરવા. કારણકે “તમે વૃદ્ધાવસ્થાને પામશેજ.” એમ નકકી કહી શકાય નહિ. આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે ઘણુએ જ બાલ્યાવસ્થામાં અને કેઈક છે ભર જુવાનીમાં પણ ઉપક્રમ લાગવાથી મરણ પામે છે. વ્યાજબીજ છે કે લાંબુ જીવન પામવું એ સ્થિતિ પણ પુણ્યશાલી જીજ પામી શકે. તેમજ ઘડપણમાં પણ બધાની એકસરખી સ્થિતિ હોતી જ નથી. એમાં તે જેમ આસામી નબળો પડે, ત્યારે લેણીયાત ચઢી આવે તેવી સ્થિતિ હોય છે. ઘડપણમાં પહેલાના જેવી શક્તિ પણ ન હોય, અને ઘણું કરીને લોભ-લવલવ–અને લાલચ આ. ત્રણ લકરેને પણ જુલ્મ વધે છે. આવી વૃદ્ધાવસ્થા ધર્મ સાધવાને લાયક કઈ રીતે કહી શકાય? નજ કહી શકાય. (૪) દુનિયામાં ઘણુએ પદાર્થો (બનાવો) એવા છે કે જે સવારે જોયા તે બપોરે ન દેખાય. જે બપોરે જોયા, તે સાઝે ન દેખાય. આવું અનિત્યપણું નજરે નજર દેખીએ છીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૪૦૧ ] આ બાબત અન્ય દર્શનમાં પણ કહ્યું છે કે–ચત્નતિત મથા यन्मध्यान्हे न तन्निशि ॥ निरीक्ष्यते भवेऽस्मिन्न हि-पदार्थानाમનિત્યતા છે ? એમ સમજીને કાલને ભરેસે રાખશે નહિ. તમે જે ધર્મનું કામ આવતી કાલે કરવાને ચાહે છે, તે આજેજ કરે, એવી રીતે સાંજનું કામ બપોરે અને બપોરનું કામ સવારે જલ્દી સાધી લેવું. કારણકે-“ક્ષહૂિર્વ જ્ઞાનાતિજિં વિધારા વિધતિ” એટલે ઘડીભરમાં કમરાજા આપ ને કઈ સ્થિતિમાં મૂકી દેશે, તેની તલભાર પણ ખબર નથી. અચાનક મરણ આવશે. મરણને કેઈની શરમન હોય. કહ્યું છે કે "श्वःकार्यमद्य कुर्वीत--पूर्वान्हे चापराह्निकम् ॥ न हि प्रतीक्षते મૃત્યુ-જીતમય ન વા તમ્ II ? તથા (૨) હે ભવ્ય છે! તમને હિંસાદિ પાપ કરવાની કુટેવ પડી છે, તે છોડી દે. તેમ કરવાને ઉપાય એજ છે કે-ભગ તૃષ્ણાને સારી પેઠે ઓળખીને એના ભયંકર જુલ્મ ધ્યાનમાં લઈને મનમાં પેસવાજ ન દેવી. ભેગ તૃષ્ણાનું સ્વરૂપ ટુંકામાં આ પ્રમાણે સમજી લે–અગ્નિમાં ઘણું લાકડાં નાંખીએ તો એ તે ધરાય નહિ, એમ સમુદ્રમાં પણ ઘણીએ નદીનું પાણી દાખલ થાય, તેઓ સમુદ્ર ધરાય નહિ. તેમ ઘણું ભેગો ઘણી વાર સેવવામાં આવે, તે પણ (અગ્નિ અને સાગર જેવી) ભેગ તૃષ્ણ ધરાયજ નહિ, ઉલ્ટી એ તો દિવસે દિવસે વધે છે અને પાપ કર્મ કરાવીને મૂઢ જીને દુર્ગતિના દુઃખ પમાડે છે. આ અવસરે તે દુ:ખી જી કરેલા પાપને માટે ઘણે પસ્તાવો કરે છે. પણ હવે શું વળે? કર્મને બંધ પડયા પછી કેઈનું પણ કંઈપણ ડહાપણ ચાલેજ નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૨] શ્રી વિજયપધસૂરિજી કૃત એવું ડહાપણ જે કર્મને બાંધતી વખતે રાખ્યું હતું, તો આવી કરૂણાજનક બેહાલ સ્થિતિ આવતજ નહિ. આ બાબતમાં દષ્ટાંત એ કે એક માણસને ભરપૂર તાવ આવ્યો હોય, તે વખતે તેને કફને પણ વ્યાધિ પૂર જેલમાં છે. આ વખતે તેને દહી ખાવાની ઈચ્છા થઈ. વૈદ્યને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે “અત્યારે તે અનાજને દાણે ન લેવાય, તો પછી દહી તે કઈ રીતે લેવાય? તેમાં વળી આ કફને તાવ છે માટે દહી લેવાને વિચારજ ન કરે.” તે છતાં તેણે દહી ખાધું. તાવ વધ્યા. ઘણું વેદના થવા માંડી. સહન થતી નથી. ત્યારે હવે ડાહ્યા થઈને કહે છે કે મેં બહુ મૂખઈ કરી કે-દહી ખાધું. પણ હવે કહેવું શા કામનું? દહી ખાતી વખતે ભાન રાખવાની જરૂરીયાત હતી. એમ ભગતૃષ્ણાના ગુલામ બનીને જ્યારે મૂઢ જીવો પાપકર્મ કરે, ત્યારે તેમણે જરૂર ચેતવું જોઈએ. એટલે ભગતૃષ્ણાને જ ત્યાગ કરવો. જેથી તેવા પાપકર્મ કરવાનો પ્રસંગ આવે નહિ. યાદ રાખવું કે કર્મની બાબતમાં બંધ સમય એ સ્વાધીન કાલ છે અને ઉદય સમય એ પરાધીન કાલ છે. કહેવાને સાર એ છે કે–જેઓ આશાના ગુલામ છે, તેમને આખી દુનિયાની ગુલામગિરી ભેગવવી પડે છે. અને જેઓ આશાને દાસી બનાવે છે, તેમને આખું જગત દાસ બનીને નમસ્કાર કરે છે. એમ તે બીજા દર્શન ગ્રંથમાં પણ કહ્યું છે કે “મારાથી જે રસ સે વાલા સર્વોચ્ચ | મારા વાર એવાં, તેવાં વાતે જો છે ? (૬) જેમ રાત્રી (રાત) અંધકાર (અંધારા) ને વધારે છે તેમ ભગતૃષ્ણા Jain Educationa International For Personal and Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૪૦૩ ] રાગાદિને વધારે છે. અહીં ભેાગતૃષ્ણા રાત જેવી સમજવી અને રાગાદિ શત્રુએ એ ધારાની જેવા સમજવા. ઉત્તમ શ્રાવકાએ ભાગતૃષ્ણાને લગાર પણ વધવા દેવી નહિ. કારણ કે તેના પિરણામે એટલે તેને વધારે અવકાશ દેવાથી તે ઘણાં નિંદનીય પાપકર્મ કરાવે છે. તેમજ ભાગના સાધનશબ્દાદિને વારંવાર ભાગવવાથી ભાગતૃષ્ણા નાશ પામશે, એવું કદી મનેજ નહિ. માટે પાણીમાં ચંદ્રમાનું પ્રતિષિ’અ પડે છે, તે જેમ સાચા ચંદ્રમાની જેવું કામ ન કરે, તેમ ભાગતૃષ્ણાથી લગાર પણુ આત્માનું હિત છેજ નહિ. પરંતુ કૈવલ સંસારની રખડપટ્ટીજ કરવી પડે છે. એવુ સમજીને હૃદયની ખરી બાદશાહી અંગીકાર કરીને શ્રી જંબુસ્વામી, ધન્યકુમાર, શાલિભદ્ર વિગેરેની માફક બહાદૂર બનીને તેને (ભાગતૃષ્ણાને!) ત્યાગ કરવામાંજ લાભ છે. હું ભવ્યજીવે ! જરૂર યાદ રાખો કે બીચારા અજ્ઞાની થવા આ ભાગતૃષ્ણાને સારી ગણીને સંસારમાં ભમતાં જરા પણ શાંતિ પામતા નથી. આ સંસારી જીવાને કંગાલ અને ભિખારી જેવા મનાવનારી આ લે!ગતૃષ્ણા છે. જ્યાં સુધી એ હૃદયમાંથી ખસતી નથી, ત્યાં સુધી ધર્મક્રિયામાં ખરા આદરભાવ જાગતા નથી. આવું વિચારીને કુલટા નારીની જેવી તે ભેગ તૃષ્ણાને શરીરરૂપી ઘરમાંથી કાઢીને જે ઉત્તમ પુરૂષ! મનને વશ કરે, તે સર્વ દુ:ખાને દૂર કરીને થાડા સમયમાં મુક્તિપદ પામે છે. આવા પુણ્યશાલી જીવાને તમામ જીવા વન-નમસ્કાર કરે, એમાં નવાઇ શી ? અને ભાગતૃણાના પજામાં સપડાયેલા વેા રાજા રાવણ વિગેરેની માફક Jain Educationa International For Personal and Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ [૪૦૪ ] શ્રી વિજ્યપધસૂરિજી કૃત લેકમાં નિંદાપાત્ર બને, એમાં પણ નવાઈ શી? (૭) ભેગતૃષ્ણાને અનુકૂલ થવુંજ નહિ, કારણ કે તેમ થતાં ભયંકર દુખે ગવવા પડે છે. શાશ્વતા મુક્તિના સુખની ઈચ્છા હાય, તે ભગતૃષ્ણની સાથે કાયમ પ્રતિકૂલતાજ રાખવી. (૮) હે ભવ્ય જી ! જેમ લીંબડે કડે છતાં લીંબડાના કીડાને તે મીઠા લાગે, તેમ આ ભેગતૃષ્ણના પાપેજ તમને સંસાર કહે છતાં સારે લાગે છે, અને મોક્ષ ગમત નથી. જ્યારે તમે તેને દૂર કરશે, ત્યારે જરૂર તમને સંસાર ધૂલના ઢગલા જેવો લાગશે. નારી માત્રને (સ્ત્રીઓનો) દેહ વિષ્ઠા અને મૂત્ર વિગેરેથી ભરેલો છે, તે છતાં સ્ત્રીના મુખને ચંદ્ર જેવું ગણવું, અને તેના દાંતને મચકુંદ ફૂલની કલિકા જેવા ગણવા, આ બધું ભેગતૃષ્ણાના પ્રતાપેજ સંભવે છે. ગતૃષ્ણા દૂર કરીએ તે અશુચિના ઢગલા જેવો નારીને દેહ જોઈને લગાર પણ મેહ થાય જ નહિ. બાવીસમા તીર્થકર શ્રી નેમિપ્રભુ અવધિજ્ઞાનથી ભગતૃષ્ણાની વિડંબનાઓ જાણતા હતા, તેથી જ તેમણે માતા શિવાદેવીને કહ્યું કેરાગીની ઉપર વિરાગભાવ ધારણ કરનારી આ માનવ દેહધારી સ્ત્રીને હું ચાહતો નથી. હું તે મુક્તિરૂપી સ્ત્રીને જ ચાહું છું કે જે વિરાગી (રાગને દૂર કરનાર) જીવોની ઉપર રાગ રાખે છે. (૮) પાંચે ઇંદ્રિયને મદદગાર મન છે. ભેગતૃષ્ણાને દૂર કરીએ, તે જરૂર મન વશ થાય, અને સ્થિર થાય. (૯) બંનેમાં મનુષ્યપણું સરખું છે, તે છતાં એક માણસ સામાને દાસ જેવો થઈને નીચ કામ કરે, એ ભેગતૃણને મહિમા છે. ભેગતૃષ્ણાને ગુલામડી બનાવનારા સંત Jain Educationa International For Personal and Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૪૦૫ ] પુરૂષે ભલે નિર્ધન હોય, તે પણ સંતોષ-શાંતિરૂપી દિવ્ય ધનને લઈને (તેઓ) ઈંદ્રના પણ નાયક કહેવાય, તેઓ અપૂર્વ શાંતિને અને અમુક અંશે મોક્ષસુખને પણ અહીં અનુભવ કરે છે. કહ્યું છે કે–“નિકતમામનાનાં, વાચિમનોવિI - रहितानाम् ॥ विनिवृत्तपराशानामिहैव मोक्षो न संदेहः ॥१॥ (૧૦) આસન્ન સિદ્ધિક મહારાજા ચકવતિઓ પણ છ ખંડની ઋદ્ધિમાં અને ૭૨ હજાર નગરના અને ૩૨ હજાર મુકુટબદ્ધ રાજાઓના અધિપતિપણામાં તથા ચૌદ રત્ન, નવ મહાનિધિ, ૬૪ હજાર સ્ત્રીઓમાં, વળી ૮૪ લાખ ઘેડા વિગેરે સૈન્યમાં, ૯૬ કોડ ગામના નાયકપણામાં લગાર પણ સુખ માનતા નથી. તેઓ તે કિપાક ફલની જેવા ભેગોને રોગના કારણ માનીને પરમ પવિત્ર સંયમ માર્ગને સ્વીકારે છે અને અપૂર્વ શાંતિ સુખને ભગવે છે. અને રસ્તામાં જતાં કઈ પૂછે તે જવાબમાં એજ કહે કે હું ભિક્ષુક છું. તેમ કહેવામાં જે અપૂર્વ આનંદ માને છે તે આનંદ પૂર્વે “હું ચકવર્તિ રાજા છું' એમ કહેતાં માનતા ન હતા. એમ ભેગષ્ણાનો ત્યાગ કરવાથી ધન્ય મુનિ આત્મહિત સાધી શકયા. (એમ અનુત્તરપપાતિક સૂત્રમાં કહ્યું છે) (૧૧) ધન અને સ્ત્રી આદિ પદાર્થોમાં જે આસક્તિ રાખે છે, તેવીજ અથવા તેથી વધારે લાગણું ભેગતૃષ્ણાને દૂર કરીને શ્રી જિનધર્મની આરાધનામાં રાખવી, કે જેથી થોડા ટાઈમે મુક્તિપદ સાધી શકાય. (૧૨) વિષ અને વિષયમાં એક “યકાર વધારે છે. એથી એમ સમજવું કે વિષ કરતાં વિષય ભયંકર દુઃખને આપે છે. જેઓ વિષ ખાઈને મરે તેમને Jain Educationa International For Personal and Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ [૪૦૬ ] શ્રી વિજ્યપદ્રસૂરિજી કૃત એક ભવનું દુઃખ કહેવાય, પણ વિષય તો યાદ આવે તેટલામાં અનેક ભવના દુઃખ આપે છે. માટે તેની ચિંતવના પણ નજ કરવી. વિષયના વિચારે અનુકમે સંગ, કામ, ક્રોધ, સંમેહ, મતિવિભ્રમ-બુદ્ધિનાશ આદિ વિવિધ સ્થિતિને પમાડીને છેવટે બૂરી હાલતે મરણ પમાડે છે. કહ્યું છે કે-ધ્યાયतो विषयान् पुंसः,-संगस्तेषूपजायते ॥ संगात्सजायते कोमः, कामात्क्रोधोऽपिजायते॥१॥ क्रोधाद्भवति संमोहः, संमोहान्मतिવિત્રમ: મતિર્જર શુદ્ધિના:, યુનિરાત્વિરિત / ૨ // (૧૩) આ ભેગતૃષ્ણાએ આકુંવરને સંયમમાર્ગથી પાડી નાખ્યા. અને રાજા રાવણને ભયંકર લડાઈના મેદાનમાં રીબાઈ રીબાઈને બૂરી હાલતે મારી નાખે, ચોથી નરકની વેદનાના દુઃખે પમાડયા. એમ પ્રભુની દેશના સમજીને હે જીવ! તું ભગતૃષ્ણાને આધીન થઈશ નહિ. ૪૦૧. દુષ્ટ મેહરાના આવા આવા ભયંકર જુલમે કરી રહ્યો છે, તે જણાવે છે – જાણું અથીર સંસાર તોયે કિમ તજું નહિ મોહથી, ધર્મ પામ્યા કષ્ટથી ગુરૂ ઈંદ્રભૂતિ એહથી; શીલ વીર સ્થલીભદ્રને આ મોહ ઘેરે ઘાલત, પણ નિર્વિકારી જોઈને હેરાન થઈને ભાગત. ૪૦૨ અર્થ –હે જીવ! આ સંસારમાં સ્ત્રી, પુત્ર, ધન વગેરે અસ્થિર-નાશવંત છે એ જાણવા છતાં તું તેને કેમ ત્યાગ કરતો નથી! ખરેખર અસ્થિર જાણવા છતાં મોહને વશ Jain Educationa International For Personal and Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૪૦૭ ]: થએલે તું તેને ત્યાગ કરી શકતો નથી. વળી માન મેહનીયના વશથી ઇંદ્રભૂતિ ગૌતમ ગણધર મેટા કષ્ટથી ધર્મ પામ્યા. શીલવીર (શીલવ્રત પાળવામાં અગ્રેસર) શ્રી સ્થૂલીભદ્ર મુનિની આસપાસ આ વેદ મોહનીયે ઘેરે ઘા એટલે તેમને મેહવશ કરવાને ઘણા પ્રયત્ન કર્યા. પરંતુ તેમને વિકાર રહિત જોઈને છેવટે તે પોતેજ હેરાન થઈને તેમની આગળથી નાશી ગયે. એટલે સ્થૂલિભદ્રજી આગળ તે કામદેવનું કાંઈ પણ ચાલ્યું નહિ. હે જીવ! તેવો નિર્વિકારી તું ક્યારે થઈશ ? એમ શ્રાવકે જરૂર વિચારવું જોઈએ. ૪૦૨. મેહે કોને કોને હેરાન કર્યા? તે જણાવે છે – ભરત મૂકે ચક્ર બાહુબલી ઉપર તજી ટેકને, બલભદ્ર છ મહિના ઉપાડે ભાઈ કેરા મૃતકને; પીડા સહી જ ઈલાચીપુત્રે નરક સાથું રાવણે, એ મેહનાજ વિલાસ સંયમ ખર્કથી હણ તેહને. ૪૦૩ અર્થ:–ભરત ચકવતીએ પિતાને નિયમ તજીને પિતાના ભાઈ ઉપર ચકરત્ન છેડયું, તે શ્રેષરૂપી મેહનું જ પરિણામ હતું. વળી બલભદ્ર છ મહિના સુધી પોતાના ભાઈ કૃષ્ણ વાસુદેવના મડદાને પોતાના ખભા ઉપર ફેરવ્યું તે સ્નેહરૂપી મહિને વિલાસ જાણ. વળી શેઠના પુત્ર એલાચીપુત્રે નીચ કુળના નાટકીયાઓ સાથે રહીને નૃત્ય કરવાની પીડા સહન કરી, તે કામદેવરૂપ મેહને ઉદય જાણે. વળી આજ કામને વશ થઈ પરસ્ત્રી હરણ કરીને રાવણ રાજાએ Jain Educationa International For Personal and Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૮ ] શ્રી વિજયપધસૂરિજી કૃત નરકગતિ પ્રાપ્ત કરી. આવા પ્રકારના મહનીય કર્મના પુષ્કળ જુલમ –ચેષ્ટાઓ જાણીને હે જીવ! તે મેહસુભટને ચારિત્રરૂપી ખર્શ વડે જરૂર નાશ કરે છે. પ્રબલ વૈરાગ્ય ભાવને પ્રકટ કરનારી ઈલાચી પુત્રની બીના ટુંકામાં આ પ્રમાણે સમજવી. ઈલાવર્ધનપુરમાં રાજા જિનશત્રુ રાજ્ય કરતા હતા. ત્યાં ઇલ નામે શેઠ રહેતા હતા. તેમને ધારિણી નામે સ્ત્રી હતી. ઈલાદેવીની આરાધના કરવાથી ધારિણીને પુત્ર થયે. દેવીના નામે પુત્રનું નામ ઇલાપુત્ર પાડ્યું. અનુક્રમે મેટે થયે, ત્યારે એક વખત પોતાના મિત્રોની સાથે વન (બગીચા)માં ફરવા ગયે. ત્યાં એક નટડીને જોઈને મોહિત થયે. મિત્રો તેને ઘેર લાવ્યા, પિતાએ તેને ઘણએ સમજાવ્યું, પણ ન સમયે. છેવટે નટડીને આપવા માટે પિતાએ નટને કહ્યું કે “જે તું તારી પુત્રી મારા પુત્રને પરણવે તે પુત્રીના ભારેભાર સોનું આપું.” ત્યારે નટે કહ્યું કે આ અમારી પુત્રી, એ તો સેનાને અક્ષયનિધિ છે માટે તમારા કહેવા પ્રમાણે નહિ કરું. આ સાંભળીને ઈલાચીપુત્ર નાટેની સાથે ગયે, નાટક શીખે, અનુક્રમે અનેક ગ્રામ-નગરમાં નાટક કરતાં કરતાં તે નટ બેન્નાતટે આવ્યા. ત્યાં તેઓ રાજાની પાસે નાટક કરવા લાગ્યા. તેવામાં રાજા નટડીને જોઈને મોહિત થયે, તેથી તે વારંવાર નાટક કરવા કહેવા લાગ્યા. અવસરે રાજાની આવી ભાવના ઈલાચીપુત્રે જાણી. તેણે દૂરથી નિષ્કામ મુનિરાજને જોયા. તેમની નિર્મલ મનવૃત્તિ-સદ્ધવર્ત१-अहं ममेति मंत्रोऽयं, मोहस्य जगदाध्यकृत् ॥ अयमेव हि नपूर्वः, प्रतिमंत्रोऽपि मोहजित् ॥१॥ Jain Educationa International For Personal and Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૪૦૯ ] નને વિચાર કરતાં કરતાં ઇલાચીપુત્ર ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયા. ઘાતિકર્માને હણીને કેવલજ્ઞાન પામ્યા. કેવલી ઇલાચી પુત્રે દેશના દેતા રાજા વિગેરેને કહ્યું કે-“ હું પાછલા ભવે વસંતપુર નગરને રહીશ બ્રાહ્મણ હતા. મારે માહની નામે સ્ત્રી હતી. અનુક્રમે અમે બંને જણાએ દીક્ષા લીધી. પણુ માહના ઉછાળાને લઈને માંહેામાંહેની પ્રીતિ છૂટી શકી નહિ. છેવટે મરણ પામીને મારી શ્રી દેવલેાકમાં ગઈ. ત્યાં દેવતાઈ સુખ ભાગવીને જાતિમઢ કરવાથી તે આ ભવમાં નટડી થઈ. પાછલા ભવના સ્નેહને લઈને હું તેને જોઇને માહિત થયા. સંસારરૂપ થીએટરમાં માહરાજા નચાવે એમ સંસારી જીવાને નાવું પડે છે. મેહ એ મહાદુ:ખદાઈ છે એમ સમજીને પવિત્ર સયમ સાધીને આત્માને નિર્માલ કરીને મુક્તિપદ્મ મેળવો ” આવી દેશના સાંભળીને રાજા રાણી અને નટડીએ ઇલારી પુત્રની પાસે દીક્ષા લીધી. નિર્મલ ભાવથી આરાધના કરતાં કરતાં છેવટે કેવલજ્ઞાન પામીને ચારે જણ મેાક્ષપદને 7 પામ્યા. ૪૦૩. હવે ગ્રંથકાર ભાગતૃષ્ણાથી ભયંકર ખરામી થાય છે. માટે તેને છેડનારા જીવા ખરા સુખી સમજવા એમ જણાવે છે: શ્વાનના બેહાલ પણ નિર્લજ્જ કામ તણા વશે, ભાગ તૃષ્ણાની ગુલામી લેઈ ધન્ય ધન્યકુમાર શાલીભદ્ર મૂખજના હસે; અતિમુક્તાદિને, જેએ થયા નિષ્કામ સુખીયા જીવ તે પથ ચાલને. ૪૦૪ Jain Educationa International For Personal and Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ [૪૧૦ ] શ્રી વિજ્યપધસૂરિજી કૃત અર્થ -આ લજજા રહિત કામ-વિષય વાસનાને વશ થવાથી બેહાલ થએલે એટલે દુબળો, શરીર પર ચાંદાવાળો. છતાં પણ કુતરે કુતરીની પાછળ દોડે છે. એવી રીતે વિષય વાસનાની ગુલામી ભેગવીને મૂર્ખ માણસે તેનાથી રાજી થાય છે. તેવા કામદેવને વશ થએલા પામર જીને ધિક્કાર છે. પરંતુ ધન્ય છે તે ધન્યકુમાર, શાલિભદ્ર અને અતિમુક્ત કુમાર વગેરેને કે જેઓ કામ વાસનાથી રહિત થઈને નિર્મલા સંયમ સાધીને સુખી થયા. માટે હે જીવ! તું પણ તેમના માગે ચાલ. ૪૦૪. ડાહ્યા શ્રાવકે ધન્ય કુમારાદિની માફક જરૂર આત્માનું હિત કરેજ. એમ જણાવે છે – ધ રમાના હાસ્યથી છેડીજ આઠે નારને, શ્રમણ થાય સદા રમરૂ બહભેગી શાલીભદ્રને, ચરણની ઓછાશથી માલીક હવે નિજ શિરે, ઈમ સુણ તે સુરસમા સુખ નાર બત્રીશ પરિહરે. ૪૦૫ અર્થ ––પિતાની સ્ત્રીઓએ કરેલી મશ્કરીથી આઠે સ્ત્રીઓને એક સામટે ત્યાગ કરીને જેણે ચારિત્ર અંગીકાર કર્યું તે ધન્યકુમારનું હું હંમેશાં સ્મરણ કરું છું. તેવીજ રીતે તે શાલિભદ્રનું પણ સ્મરણ કરું કે જેણે પૂર્વ ભવમાં ૧ ઉપમિતિ ભવપ્રપંચ નામની કથામાં પૂજ્ય શ્રી સિર્ષિગણિ મહારાજે આ બાબત બહુજ સારું વર્ણન કરતાં જણાવ્યું છે કે"येऽनया रहिताः सन्तः, ते वन्द्या भुवनत्रये ॥ वशे गताः पुनर्येऽस्याः, साधुभिस्ते विगहिताः ॥१॥ इत्यादि. Jain Educationa International For Personal and Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા ' કરેલા સુપાત્ર દાનના પ્રભાવથી ઘણા ભાગાને પ્રાપ્ત કર્યા. જેણે દુ:ખના લેશ પણ અનુભવ્યા નહાતા, તે છતાં પેાતાની ઉપર શ્રેણિક નામના રાજા માલિક છે એવું સાંભળીને અને ચારિત્રની એછાશથી પેાતાના ઉપર ખીજે માલિકપણું ભાગવે છે એવું ગુરૂની પાસે સુણીને દેવતાઇ સુખાને (સુખના સાધનાને) તથા પેાતાની છત્રીસે પત્નીઓના ત્યાગ કરીને જે પવિત્ર ચારિત્રની સાધના કરવા તૈયાર થયા તે શ્રષ્ઠ ધર્મવીર શાલિભદ્રને હું નિરંતર યાદ કરૂં છું. હે જીવ! તેવા પવિત્ર પંથના મુસાફર ક્યારે અનીશ. યાદ રાખજે કે નાશવંત શરીરના રક્ષણ માટે બબ્બે હજાર રૂપિયાની દરરાજી લેનાર સીવીલ સરજનને ખેલાવે, તેણે કહેલી ધર્મ ખાધક માછલીનું તેલ વિગેરે હલકી દવા વાપરે તે છતાં સુધારા થવામાં સ ંદેહ રહેલા છે. માને કે કદાચ શરીર સુધરે, તેા પણ પરભવ જતાં તેને અહીં મૂકીનેજ જવાનું. નાશવંત પદાને માટે આટલી કાળજી અને એકાંત અને ભવમાં પરમ હિતકારી પ્રભુદેવે કહેલ સયમ ધર્મની સાધના માટે બીલકુલ કાળજી નહિ. આવું વર્તન તારા જેવા સમજીને શરમાવનારૂં છે. આવી ભાવનાથી જેમ શાલિભદ્રાર્દિકે સંયમ સાધ્યું તેમ કરવાને તું પણ તૈયાર થઇ જા. ૪૦૫. IT ( ૪૧ } શ્રાવકે વિચારવું કે સંયમની ભાવના થાય તાજ બુદ્ધિ ધાળી થઈ કહેવાય. વાળ ધેાળા થાય એથી શું ? એ દષ્ટાંત દઈને જણાવે છે:—— દેવકીના પુત્ર ષટ્ ભિલપુરે સુલસા ઘરે, ઉછર્યાં દરેક તજી રમા અત્રીશ સચમ આદરે Jain Educationa International For Personal and Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧૨ ] શ્રી વિજયપદ્મસુરિજી કૃત પુરૂષ સાથ હજાર થાવાસુતે પ્રભુ નેમિની, પાસે પ્રવ્રજ્યા આદરી હૈયે હણીને મેહની. ૪૦૬ અર્થ – હે જીવ! વસુદેવની સ્ત્રી દેવકીના છ પુત્ર ભદિલપુરમાં સુલસાના ઘરે ઉછરીને મોટા થયા. તેઓએ દરેકે પિતાની બત્રીસ બત્રીસ સ્ત્રીઓને ત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. તથા થાવાપુત્રે બાવીસમા શ્રી નેમિનાથ પ્રભુની આગળ એક હજાર પુરૂષો સાથે મેહરાજાને હિંમતથી નાશ કરીને પ્રવ્રજ્યા એટલે દીક્ષા લીધી. એવું જાણતાં છતાં વિષ્ટા અને મૂત્રાદિ ખરાબ પદાર્થોથી ભરેલી ચામડાની કોથળી જેવી સ્ત્રી આદિના મેહમાં ફસાઈને આત્મ હિત તરફ બેદરકારી શા માટે રાખે છે? ચાલ, ઊઠ, તૈયાર થઈ જા. થાવસ્થા પુત્ર વિગેરેની માફક શૂરવીર બનીને સંયમ સાધવામાં કટિબદ્ધ થઈ જા. હે જીવ! શરમાવા જેવું છે કે જેમ જેમ વાળ ધોળા થતા જાય, તેમ તેમ બુદ્ધિ ધોળી થવી જોઈએ, છતાં તેવું રજ પણ દેખાતું નથી. હવે તેમ ન જ થવું જોઈએ. ૪૦૬. ઉપર જણાવેલ દષ્ટાંતે ઉપરથી કેવી ભાવના રાખવી તે કહે છે – હે જીવ! તેઓની પરે નિઃસંગ થઈ માધુકરી, મુનિવૃત્તિને પામીશ ક્યારે ભાવના બારે ધરી; નીચ કેરે સંગ છેડી ગુરૂચરણ રજ અડકતા, ભવભ્રમણહરવાસજજ ક્યારે થઈશ?ગ સુસાધતા.૪૦૭ Jain Educationa International For Personal and Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધ જાગરિકા [ ૪૧૩ ] ૧ અઃ—હૈ આત્મન્ ! આગલી ગાથાએમાં જણાવેલા ઉત્તમ પુરૂષાની પેઠે તું પણ સંગ રહિત થઈને માધુકરી એટલે ભમરાની પેઠે ગાચરી ગ્રહણ કરવારૂપ મુનિવૃત્તિ એટલે સાધુ અવસ્થાને મારે ભાવના વિચારીને કયારે ગ્રહણ કરીશ ? નીચ પુરૂષાની સેામત છેડીને ગુરૂના ચરણ કમલની રજને ગ્રહણ કરીને, ચારિત્ર યાગને સારી રીતે સાધતા છતા સંસારની રખડપટ્ટી ટાળવાને તું કયારે ઉદ્યમવાળા થઈશ ? આ ખમતમાં શ્રી યાગશાસ્ત્રમાં કહ્યું છે કે-“યજ્ઞન દુ:શીલંત गुरुपादरजः स्पृशन् ॥ कदाऽहं योगमभ्यस्यन्- प्रभवेयं भवच्छि મૈં ॥ ? ॥ ૩૦૭, શ્રાવકે વિચારવું જોઇએ કે હું વા ક્યારે થઈશ ? એ જણાવે છે: મધ્ય રાતે થંભ જાણી કાઉસ્સગ્ગે થીર મને, અળદ ક્યારે ખધ ઘસો ? ચાહું... એ શુભ સમયને; હૃદયની શુભ બાદશાહી પાલતા વિ જીવને, શાસન રસિક ક્યારે કરીશ? હે જીવ ઝટપટ ચેતને. ૪૦૮ અ:વળી એવા સુઅવસર કયારે પ્રાપ્ત થશે ? કે જ્યાં મધ્યરાત્રીએ એકાગ્ર મનથી કાઉસગ્ગમાં મારી તેવા ૧. માધુકરી–જેમ મધુકર એટલે ભમરા ફૂલામાંથી ઘેાડા થાડા રસ ચૂસે છે. પરંતુ તે ફૂલને પીડા કરતા નથી અને પોતાની આજીવિકા ચલાવે છે, તેમ મુનિરાજ પણ ધણા ધરેથી થે।ડે થાડા આહાર ગ્રહણ કરે, જેથી વ્હારાવનારને ખેદ ન થાય અને પેાતાના શરીરને ટકાવ થાય. આવી રીતે આહાર ગ્રહણ કરવા તે માધુકરી વૃત્તિ કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ [f ૪૧૪] શ્રી વિજયપધ્રસૂરિજી કૃત પ્રકારની સ્થિરતા થાય કે જેથી બળદ મને થાંભલાની જે ગણુને પોતાની ખાંધ મારી સાથે ઘસે. હે જીવ! હદયની ઉત્તમ બાદશાહી (સાચો ત્યાગ) સાચવતાં છતાં (સાચવીને) સર્વ જીવને જૈન શાસનમાં આસક્ત ચિત્તવાળા કયારે કરીશ? હવે હે ચેતન! તું જલદીથી સાવધાન થા. કહ્યું છે કેमहानिशायां प्रकते-कायोत्सर्गे पुराद बहिः॥ स्तंभ वत्स्कंधकषणं કૃપા કુ: શા મા ૨ ૪૦૮. ઉત્તમ શ્રાવકે આવા મને રથ કરવા જોઈએ તે જણાવે છે – જંગલ વિષે પદ્માસને બેસી ધરૂં પ્રભુ ધ્યાનને, નાના હરિણુ ખોળે રમે બહુ સુંઘતા મુજ વદનને, હે જીવ! તારી શાંતિમય એ શ્રેષ્ઠ સ્થિતિ કયારે થશે? હર્ષમય એવા ક્ષણે ઝટ મેહ રાજા હારશે. ૪૯ અર્થ–જંગલની અંદર પદ્માસને બેસીને હું પ્રભુનું ધ્યાન એવી એકાગ્રતા પૂર્વક ક્યારે કરીશ? જેથી નાનાં નિર્દોષ હરણીયાં મારા મુખને સુંઘતા મારા મેળામાં નિર્ભયપણે રમત કરે. હે જીવ! આવા પ્રકારની શાંતિવાળી ઉત્તમ સ્થિતિની પ્રાપ્તિ તને ક્યારે થશે? આ આનંદકારી સમય પ્રાપ્ત થાય તો મેહરાજા જલદી હારીજ જાય. કહ્યું છે કે"वने पद्मासनासीनं, क्रोडस्थितमृगार्भकम् ॥ कदा भ्रास्यરિત વ માં તો કૃપૂથTI II ૨ ૪૦૭. શત્રુ મિત્ર રમા તૃણે પત્થર અને તેના વિષે, રત્ન માટી મોક્ષ ભવનમાં સમપણું ક્યારે થશે? : Jain Educationa International For Personal and Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૪૧૫ ] માન તિમ અપમાનમાં તિમ સને માલા વિષે, સમ બનેલા જીવ ! તને પ્રભુ નામ લય કયારે થશે. ૪૧૦ અર્થ –હે જીવ! દુશ્મન તથા મિત્ર, સ્ત્રી તથા ઘાસને સમૂહ, પત્થર અને સોનું, રત્ન અને માટી, મેક્ષ અને સંસાર આ બધામાં તને સમપણું-સમાન ભાવ કયારે જાગશે? આદર સત્કાર તથા અપમાન, સર્પ અને ફૂલની માળાને વિષે સમ-સરખા ભાવવાળો બનીને પ્રભુનું નામ જપવામાં તને લીનતા–આસક્તિ કયારે થશે? કહ્યું છે કે “રાત્રી મિ तृणे स्त्रेणे स्वर्णेऽश्मनि मणौ मृदि ॥ मोक्षे भवे भविष्यामि નિવિરોધમતિ: કાવા છે ૪૧૦. શીલભાવને મજબૂત કરવા શ્રાવકે આવા વિચાર કરવા જોઈએ એમ જણાવે છે – શીલ પિષણ કાજ નારી દેહ ખુબ વિચારવા, નિવણ કેરી અર્ગળા એ ગંદકીને ગાડા; બારદાન વિશિષ્ટ દેખી વિબુધ મેહી કિમ બને.? નિહ બન ઝટ યાદ કરતાં મલ્લી નેમિ કુમારને. ૪૧૧ અર્થ–શીયલવ્રતના પાલન માટે સ્ત્રીના શરીર સંબંધી ઘણે વિચાર કરવા જેવો છે. કારણ કે સ્ત્રીના શરીરને જોઈને તેના રૂપ, લાવણ્ય, હાવભાવ વગેરેથી ડાહ્યા પુરૂષ પણ ભાન ભૂલીને તેણીને વિષે આસક્ત થાય છે. તેથી જ સ્ત્રીને મોક્ષરૂપી નગરમાં જતાં અર્ગળા એટલે ભૂંગળના જેવી કહેલી છે. વળી એ સ્ત્રીઓનું શરીર અપવિત્ર વસ્તુઓના ગોડવા–ઘડા સમાન છે, કારણ કે તેણીના શરીરમાં મળ, Jain Educationa International For Personal and Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧૬ ] શ્રી વિજ્યપધસૂરિજી કૃત મૂત્ર, લેહી, હાડકાં વગેરે અશુચિ વસ્તુઓ સિવાય બીજું કાંઈ નથી. ફક્ત બહારની ચામડી રૂપી બારદાન–ઢાંકણાની સુંદરતા છે. તે જોઈને ઉત્તમ પંડિત પુરૂષ તેને વિષે કેમ. મેહ પામે? અર્થાત્ જેઓએ સ્ત્રીના અપવિત્ર વસ્તુથી ભરેલા શરીરનું સ્વરૂપ જાણ્યું છે તે ડાહ્યા શ્રાવકે તેમાં મેહ પામતા નથી. માટે નિર્મલ શીલધારી ઓગણુશમા તીર્થકર શ્રીમદ્દીનાથ તથા બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથના દyતે યાદ કરીને હે જીવ! તું પણ જલ્દી વિષય વાસનારૂપી મેહને. તજી દેજે. નિર્મોહી નિર્વિકારી બનજે. ૪૧૧. ઉત્તમ શ્રાવકે બાલ સાધુઓની અનુમોદના આવી રીતે. કરવી:– તે ધન્ય નાની ઉંમરે જે ચરણ પામે રંગથી, જન્મ સફલે તેમનો હું દાસ પ્રણમું ભાવથી; જે દિન લઈશ ચારિત્રને તે દિવસ ક્યારે આવશે? ઉંઘવાના પ્રથમ સમયે શ્રાદ્ધ ઈમ ભાવે હસે. ૪૧૨ અર્થ–જેઓ નાની ઉંમરમાં આનંદપૂર્વક ભાવથી ચારિત્રને પામેલા છે તેઓને ધન્ય છે, તેઓનો જન્મ સફળ. થયે છે. હું તે તેવા ઉત્તમ પુરૂષોનો દાસ છું. તે મહા પુરૂ ને હું ભાવથી પ્રણામ કરું છું. તે ઉત્તમ દિવસ ક્યારે પ્રાપ્ત જશે કે જ્યારે હું પણ તે ચારિત્રને પામીશ. આવા પ્રકારની ભાવના શ્રાવક સૂતી વખતે શરૂઆતમાં ભાવે. ૪૧૨. શ્રાવકે આ પ્રમાણે અનિત્ય ભાવના ભાવવી જોઈએ – Jain Educationa International For Personal and Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૪૧૭ ] ચંપા કુસુમના રંગ જેવી સંપદા નારી તણેા, અનુરાગ પંકજદલ ઉપરના બિંદુ જેવા સ્વજનના; વળી પ્રેમ વીજળી તેજસમ કરિક સમ લાવણ્યના, ભપકા નદીના વેગ સમ દેખાય ચૈાવન દેહને. ૪૧૩ અર્થ:—આ ધન, દોલત વગેરે સપત્તિએ ચંપાના ફૂલના રંગ જેવી છે, અને તે થાડાજ વખતમાં નાશ પામનારી છે. તથા સ્ત્રીની પ્રીતિ તા કમળના પાંદડાં ઉપર રહેલા પાણીના બિન્દુની જેમ ક્ષણ માત્રમાં નાશ પામનારી છે. વળી માતા, પિતા, પુત્ર, પુત્રી વગેરે કુટુંબીએના સ્નેહ વીજળીના ઝમકારા જેવા ક્ષણિક છે. સ્વાર્થ હાય ત્યાં સુધીજ સ્નેહ બતાવવાના ડાય છે. વળી લાવણ્ય એટલે શરીરનું રૂપ-સુદરતાના ભપકા તે પણ હાથીના કાનની પેઠે ચંચળ છે. તેમજ શરીરને વિષે પ્રાપ્ત થએલી જુવાની નદીના પૂરની પેઠે થાડાજ વખતમાં વહી જનારી છે. આ બધી વસ્તુઓની અસ્થિરતા જાણીને હે ચેતન ! તું આ પદાર્થોમાં ખાટી આસક્તિ રાખીશ નહિ. ૪૧૩. શ્રાવકે ભવ સ્વરૂપની વિચારણા આ પ્રમાણે કરવી, એ જણાવે છે: ભવવૃક્ષ કુસુમ સમા સુતા બેડી અલાહ તણી રમા, અંજના છે પાસ જેવા ચેત સમજી ટૂંકમાં; પુત્રાદિ કાજ કરેલ પાપ તણા લે। મલરો તને, નિર્લજ્જ જીવ ! જાણે છતાં પણ કિમ તજે ન ઉપાધિને.૪૧૪ ૨૭ Jain Educationa International For Personal and Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ [૪૮] શ્રી વિજ્યપધસૂરિજી કૃત અર્થ –આ ભવરૂપી વૃક્ષના ફૂલ જેવા પુત્ર છે. સ્ત્રી તો લેઢા વિનાની છતાં પણ મજબુત બેડી સમાન છે. તથા કુટુંબી જન તો ફાંસલા જેવા છે, માટે હે જીવ! તું ટુંકાણમાં આ બધું સમજીને ચેતીને ચાલ. પુત્ર, સ્ત્રી વગેરે માટે તું જે જે પાપ કાર્યો કરીશ તેનું ફળ તે તારે એકલાને જ ભોગવવું પડશે. તેમાંથી તેઓ કઈ પણ ભાગ પડાવવાના નથીજ. માટે હે બેશરમી જીવ ! આ પ્રમાણે સંસારનું સ્વરૂપ જાણવા છતાં પણ તે ઉપાધિને કેમ છોડતો નથી? ૪૧૪. હવે નિદ્રા આવતી વખતે તથા નિદ્રામાંથી જાગી જાય ત્યારે કેવી વિચારણા કરે તે જણાવે છે – મિત્રી પ્રમુખ ચારે અનુત્તર ભાવનાને ભાવતા, શ્રાદ્ધ લેતા અલ્પ નિદ્રા દેવ ગુરૂ સંભારતા, નિદ્રાત વિછેદ હોતાં એમ મનમાં ભાવતા, દર છંદી દોષ ભવ વિરાગ્ય રંગ વધારતા. ૪૧૫ અર્થ–એવી રીતે સંસારનું અનિત્ય સ્વરૂપ વિચારતાં તથા મૈત્રી વગેરે ચાર ઉત્તમ ભાવનાઓની ભાવના ભાવતાં ભાવતાં તથા દેવ અને ગુરૂનું સ્મરણ કરતાં કરતાં શ્રાવક થોડી નિદ્રાને લે છે. વળી જ્યારે ઉંઘ ઉડી જાય, અને જાગી જાય ત્યારે રાગ દ્વેષાદિ દોષને છેડીને, વૈરાગ્ય ભાવને વધારતા થકા આ પ્રમાણે (આગલી ગાથામાં કહેવાય છે તે પ્રમાણે) વિચારણા કરે. ૪૧૫. ૧. ચાર ભાવનાઓ આ પ્રમાણે–૧ મૈત્રી, પ્રદ, વારૂણ્ય, અને માધ્યસ્થ. આનું સ્વરૂપ પહેલાં કહ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૪૯ ] હવે મૈત્રી વિગેરે ચાર ભાવનાનું સ્વરૂપ કહે છે:-~~ દુરિત કાઇ ન આચરા સધળા જના સુખીઆ અનેા, સવ પામા સુખ એવા ભાવના મૈત્રી સુા; આ ભાવનાવાળા ખમાવે . અન્યને પાતે ખમે, નિજ પર વિષે ના ભેદ માને સને પ્રેમે નમે, ૪૧૬ અર્થ:- કોઇ મનુષ્યા કે જીવા પાપ ન કરે અને સર્વે જીવા સુખી થાઓ-સર્વ જીવા સુખ પામેા, કાઇ દુઃખ ન પામે!” આવી ભાવના તે મૈત્રી ભાવના સમજવી. આ ભાવનાવાળા પાતે અમે ને અન્યને ખમાવે, સ્વપરમાં ભેદ ન માને અને સર્વને પ્રેમપૂર્વક નમસ્કાર કરે. ૪૧૬. હવે પ્રમાદ ભાવનાનું સ્વરૂપ કહે છેઃ— - સર્વ દાષા ટાળનારા વસ્તુતત્ત્વ વિલાકતા, ઈમ નાણુ કિરિયા બેઉને નિર્વાણ હેતુ માનતા; ગુણવંત જનના હૈ દમ શમ ઉચિતતા ગંભીરતા, વિનયાદિ ગુણને જોઇને પોતે હરખથી વાંઢતા. ૪૧૭ આવા પધારે। આસને મીઠાં વચન ઈમ ઉચ્ચરે, ગુણ પામવા તે પૂજ્યના ગુણના વખાણ સ્તુતિ કરે; દ્રવ્ય ભાવે ભક્તિ કરતાં હર્ષ સાચા મન ધરે, એ ભાવના સુપ્રમાદની શ્રાવક પ્રભાતે ઉચ્ચરે. ૪૧૮ અથ:—સર્વ દાષાને તજનારા, વસ્તુતત્ત્વના વિચાર કરનારા, તેમજ જ્ઞાન–ક્રિયા બંનેને મેાક્ષના હેતુપણે માન નારા એવા ગુણીજનના ધૈર્ય, ઇંદ્રિયદમન, શાંતિ, ઉચિતતા, Jain Educationa International For Personal and Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ [૪૨૦] શ્રી વિજ્યપધ્ધસૂરિજી કૃત ગંભીરતા અને વિનયાદિ ગુણો જોઈને કહે કે–આવે, પધારે, આ આસને બિરાજે. આવાં મીઠાં વચનો બોલે અને તેવા ગુણ પામવા માટે તે ગુણીજનના વખાણ કરે– સ્તુતિ કરે, દ્રવ્યભાવથી ભક્તિ કરે અને મનમાં સાચો હર્ષ ધારણ કરે. આવી ભાવનાને પ્રમોદ ભાવના કહીએ. શ્રાવક દરરોજ પ્રભાતે આ ભાવના ભાવે–તે સંબંધી વિચાર કરે. ૪૧૭–૪૧૮. - હવે કરુણું ભાવનાનું સ્વરૂપ કહે છે – નિજ કર્મના ઉદયે થયા દુખિયા જનોને જોઈને, ભવજલધિ તરવા તું બડા એ એમ દિલમાં ભાવીને, કરુણા કરે બે ભેદથી નિજ દ્રવ્યના ભાગે કરી, પરને બચાવે દ્રવ્ય કરુણું પાળવી હોશે કરી. ૧૯ નહિં ધર્મ પામેલા જનોને શુદ્ધ ધર્મ પમાડવો, જિન ધર્મ પામેલા જનેને સ્થય ભાવ પમાડવો પ્રેમપૂર્વક શાંતિથી નિત મરણ મુખે કરી, પૂર્ણ ઉત્સાહી બનાવે ભાવના કસણ ખરી. કર, અર્થ –પોતપોતાના પૂર્વબદ્ધકર્મના ઉદયવડે દુઃખિયા થયેલા જેને જોઈને, ભવસમુદ્ર તરવા માટે આ કરુણાદયા તુંબડા સમાન છે, એમ દિલમાં વિચારીને પિતાના - દ્રવ્યના ભેગે કરીને પણ એવા જી ઉપર બંને પ્રકારની દયા કરે એટલે પ્રથમ તે એવા જીવોને શરીર વિગેરેના દુઃખમાંથી બચાવે. આ પ્રમાણે હોંશથી કરવું તે દ્રવ્ય કરુણા કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૪ર૧ ] I હવે ભાવકરુણ કહે છે-ધર્મ નહીં પામેલા જીને શુદ્ધ ધર્મ પમાડે અને જેનધર્મ પામેલાઓને ધર્મમાં સ્થિર કરવા. પ્રેમપૂર્વક શાંતિથી નિરંતર આવી ભાવના ભાવીને જે પિતાના આત્માને એવા કાર્યમાં પૂર્ણ ઉત્સાહી બનાવો તેને કરુણા ભાવના કહે છે. ૪૧૯-૪૨૦. અજ્ઞાનથી શાસ્ત્ર પ્રવર્તાવે કરી કુવિકલ્પના, પોતે બે પરને ડબાવે દેઈ ખાટી દેશના કરુણાજનક તે દીન જી એ પ્રવૃત્તિ છોડીને, સન્માર્ગ પામ એમ ભાવ નિત્ય કરુણાભાવને ૪૨૧ પ્રભુ વીરજિન મરીચિ ભાવે ઉન્માર્ગ કેરી દેશના, દેઈ જે ભવમાં ભમે સાગર સુધી બહુ કાળના; તે પાપjજે બાંધનારા આ બિચારા જીવની, શી ગણત્રી એમ ભાવ ભાવના એ દીનની કાર અર્થ:–અજ્ઞાનવડે કુવિકલ્પવાળા પાપશાસ્ત્રો જગતમાં પ્રવર્તાવે અને બેટી દેશના આપીને પિતે ડૂબે ને બીજાને ડૂબાડે, એવા છ કરુણ લાવવા જેવા છે. એવા દીન જીવો પિતાની આવી પાપપ્રવૃત્તિ છેડીને સન્માર્ગ પામે, એમ નિરંતર વિચારવું તે કરુણું ભાવના જાણવી. જુઓ વીર પરમાત્માને જીવ પણ મરીચીના ભાવમાં અને ત્યાર પછીના ભાવમાં પણ ઉન્માર્ગની દેશના આપીને બહુ કાળ સુધી–એક કોડાકોડ સાગરોપમ પર્યત સંસારમાં ભ, તે પછી આ બિચારા પાપના પુજેને એકત્ર કરનારા Jain Educationa International For Personal and Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ [ ૪રર ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત જીવાની તેની પાસે શું ગણત્રી છે? આ પ્રમાણે વિચારવું તે કરુણા ભાવના સમજવી. ૪૨૧-૪૨૨. વળી કરુણા ભાવના વિષેજ વિશેષ કહે છે: ભાગ સાધન પામવાને દાડધામ કરે ઘણી, જે મળ્યા તે ભાગવી તૃષ્ણા ધરે ઊરમાં ઘણી; વળી જેહુ જન હિતકારી વસ્તુ કાઇ દિન ના સેવતા, અહિત વસ્તુ ના તજીને વિવિધ પીડા પામતા. ૪૨૩ ધન પામવા પીડા સહે પામેલ દ્રવ્ય બચાવવા, પીડા સહે વપરાય તેા સંકલ્પ કરતા નવનવા; લાઘ લાગે ચાર ચારે રાજદડે ધન જતાં, વિવિધ પીડા ભાગવે તે આત્તેજન જિન ખેલતા. ૪૨૪ તેવા જનાને જોઇ આ ચંચળ હૃદયના માનવા, અહુ કાળ વિષયા ભાગવે તમે વિકલ્પ કરી નવા; સાષ પામે ના બિચારા માખીજિમ અળખાવિષે, ચાંટે વિષય બળખા વિષે ચોંટી જીએ ચારે દિશે, ૪૨૫ પથે કયે તે આજનને પ્રશમ અમૃત પાઇને, વીતરાગપણું હું તે પમાડુ ચરણપથે જોડીને; એવા સમય પામીશ જ્યારે સફળ તે દિનરાતને, માનીશ ભાવા એમ કરુણા ભાવનાના ભેદને ૪૨૬ તીર્થંકરપણું પ્રાપ્ત કરાવનારી અનુપમ કરુણા ભાવના મતાવે છે: Jain Educationa International For Personal and Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધ જાગરિકા [ ૪ર૩ ] અ:—આ જગતના જીવા ભાગના સાધના મેળવવાને માટે ઘણી દોડાદોડ કરે છે. જે મળે છે તે ભેગવે છે અને તેની તૃષ્ણા હૃદયમાં વધારતાજ જાય છે. વળી પાતાને હિતકારી વસ્તુને કેાઈ દિવસ સેવતા નથી તેમ અહિતકારી વસ્તુ તજતા નથી તેથી ઘણી પીડા પામે છે. વળી ધન મેળવવા માટે ઘણી પીડા સહે છે, પામેલાનું રક્ષણ કરવા માટે પણ ઘણી પીડા સહે છે અને તેમાંથી વપરાય છે તે અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ કરે છે. તેમજ અગ્નિ લાગવાથી, ચારના ચારી જવાથી કે રાજદંડ થવાથી જ્યારે ધન જાય છે-નાશ પામે છે ત્યારે પણ તે આર્ત્તજના ઘણી પીડા સહન કરે છે એમ જિનેશ્વર કહે છે. તેવા મનુષ્યા બહુ કાળ સુધી વિષયેા લે!ગવે છે છતાં નવા નવા વિકઈચ્છાઓ કરે છે. સંતેાષ પામતા નથી. તે બિચારા માખી જેમ મળખામાં ચાઢે છે અને પછી ચારે દિશા તરફ ચકળવાળ જોયા કરે છે. તીર્થંકર થનાર જીવ આવા જીવાને જોઇને વિચારે છે કે આવા સંસારમાં પીડાતા જીવાને કઈ રીતે પ્રશમામૃત પાઇને અને ચારિત્રને માર્ગે જોડીને વીતરાગપણું પમાડું? હું જ્યારે એવા સમય પામીશ ત્યારે તે દિવસને તેમજ રાત્રીને સફ્ળ માનીશ.’ હે જીવ!! તમે પણ આવી અપૂર્વ કરુણા ભાવના ભાવા કે જેથી તમે પણ તેથી થતા અપૂર્વ લાભ મેળવેા. ૪૨૩ થી ૪ર૬. 6 For Personal and Private Use Only Jain Educationa International Page #461 -------------------------------------------------------------------------- ________________ [ ર૪ ] શ્રી વિજ્યપદ્ધસૂરિજી કૃત વળી એજ ભાવના ભાવે છે કે – વિવિધ ભયના હેતુથી બીકણ બનેલા બાળને, તિમ વૃદ્ધને નિર્ભય બનાવું નિત પમાડી ધેર્યને અન્યને ના ત્રાસ દેતાં ભય દીયે ના જે નરા, તેઓ ન પામે ત્રાસ ભય ને સંકટો વળી આકરા. ૪ર૭ મરણ સન્મુખ જે રહેલા સ્વધન આદિ વિયેગને, ગણતાં અનિષ્ટ મરણતણાં જે ભેગવે બહુ દુઃખને; ભય ટાળનારા જિન વચનને સંભળાવી તેમને, નિર્વાણ લાયક હું બનાવું એમ કરુણા ભાવને. ૨૮ અર્થ –વિવિધ પ્રકારના ભયના હેતુ પ્રાપ્ત થવાથી બીકણ બની ગયેલા મનુષ્યોને–બાળકને તેમજ વૃદ્ધને નિર્ભય બનાવું, તેમને નિરંતર ધીરજ આપું, તેમને સમજાવું કે અન્ય જીવને જે ત્રાસ કે ભય આપતા નથી તેઓ ત્રાસ કે ભય તેમજ આકરા રાંક પામતા નથી.” વળી મરણને સન્મુખ થયેલા જે મનુષ્ય સ્વધન આદિને વિયેગ થવાના કારણે મરણને અનિષ્ટ માને છે અને બહ પ્રકારના માનસિક તેમજ કાયિક દુઃખ ભેગવે છે, તેને સર્વ ભયને ટાળનારા એવા જિનવચને સંભળાવીને નિર્વાણનેમેક્ષને લાયક બનાવું. આવી કરુણું ભાવના નિરંતર ભાવવી. ૪ર૭–૪૨૮. - હવે થી માધ્યસ્થ ભાવના સંબંધી કહે છે – ઋષિ નારની હત્યા કરે જે બાળની હત્યા કરે; ખાતાં અભક્ષ્ય અપેય પીએ દેવગુરુ નિંદા કરે; Jain Educationa International For Personal and Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ રપ 3 ખોટી બડાઈ નિજતણી જે જન કરે પર તેહના, રાખે ઉપેક્ષા ભાવ તે માધ્યસ્થતાની ભાવના. ૪ર૯ અર્થ:–જે મનુષ્ય ષિહત્યા કરે, સ્ત્રી હત્યા કરે, બાળહત્યા કરે, અભક્ષ્યનું ભક્ષણ કરે, અપયનું પાન કરે, દેવગુરુની નિંદા કરે અને પોતાની ખેટી બડાઈ કરે એવા જનોની જે ઉપેક્ષા કરવી તે માધ્યસ્થ ભાવના કહેવાય છે. ૪ર૯. ઉત્તમ મનુષ્ય વિચાર કરે છે – જિનધર્મથી સૂકાયેલે હું ચીપણું ના વાંછ, જિનધર્મથી વાસિત થયેલું દાસપણું હું ચાહતે; જિનધર્મહીણા ચક્કીઓ બહુ ઘેર પાપો આચરી, નર રીબાયે તેહની એ ચકિતા ગણું ના ખરી. ૪૩૦ અ – જૈન ધર્મથી રહિત એવું ચકીપણું પણ હું ઈચ્છતો નથી, પરંતુ જિનધર્મવાસિત દાસપણું હું ઈચ્છું છું; કારણ કે જૈનધર્મ રહિત એવા ચકીઓ અનેક પ્રકારના ઘેર પાપો કરીને સુભૂમ ને બ્રહ્મદત્ત ચકીની જેમ નરકે જાય છે અને ત્યાં અનેક પ્રકારના દુખથી રીબાય છે તેથી તેવા ચકીપણાને હું સાચું ચકીપણું માનું જ નહીં. ૪૩૦. લાભાન્તરાયત જ ઉદયે જીવ દાસપણું લહે, જિન ધર્મની શુભ સાધનાથી કર્મ આઠે ઝટ દહે; ઈમ ભાવના નિત ભાવતા તિમ તે પ્રમાણે વત્તતા, પુષ્કળ જનો શુભ કર્મ બાંધે નિર્જરા પણ સાધતા. ૪૩૧ Jain Educationa International For Personal and Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસૂરિજી કૃત અર્થ:—લાભાંતરાયના ઉદ્દયથી આ જીવ દાસપણું પામે છે અને જૈન ધર્મની સારી રીતે આરાધના-સાધના કરવાથી જીવ આઠે પ્રકારના કર્મેનિ અલ્પ કાળમાં ખાળી નાખે છે. આવી ભાવના નિરંતર ભાવતાં અને તે પ્રમાણે વતાં અનેક ભવ્ય જીવા શુભ કર્મ માંધે છે અને નિરા પણ કરે છે. ૪૩૧. હવે આયુષ્યના ઉપક્રમ સંબંધી કહે છે:— [ ૪૨૬ ] આયુષ્યના ઉપક્રમનું વર્ણન બીજા ભવે પણ ભાગવે આયુ વિના સવિ કર્માંને, આયુષ્ય માંધ્યું જેહ ભવનું ભાગવે ત્યાં તેહને; જેના મળે ઈચ્છા છતાં ન જવાય બીજા ભવ વિષે, બેડી સમા તે આયુના બે ભેદ જિનશાસન વિષે, ૪૩૨ અર્થ :—આયુ વિનાના ખીજા સાત કર્યું આગામી ભવામાં પણ ભગવાય છે, પરંતુ આયુકર્મ તા જે ભવનુ માંધ્યું હાય તેજ ભવમાં ભાગવાય છે. વળી જેના બળથી અન્ય ભવમાં ઇચ્છા છતાં પણ જઈ શકાતુ નથી એવું એડી સમાન જે આયુ કર્યું તેના શાસ્ત્રકારોએ સેાપકમી ને નિરુપમી એવા એ ભેદ કહ્યા છે. ૪૩ર. લાગે ઉપક્રમ જેમાં તે આયુ સેાપક્રમ કર્યું, ઉપક્રમ વિનાનું જેહ તે આયુ નિરુપક્રમ કહ્યું; જેથી ઘટે . આયુષ્ય તે કારણ ઉપક્રમ જાણિયે, પરિણામ આદિ ઉપક્રમા તે સાત છે ઇમ જાણિયે. ૪૩૩ Jain Educationa International For Personal and Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ કર૭ ] અર્થ?—જે આયુને ઉપક્રમ લાગી શકે છે તે આયુ સેપકમી કહેવાય છે અને જેને ઉપકમ લાગી શકતો નથી તે આયુ નિરુપકમી કહેવાય છે. જેના વડે આયુષ્ય ઘટે તેને ઉપક્રમ કહે છે. એવા ઉપકમ આયુષ્યને અંગે પરિણામાદિ સાત પ્રકારના કહ્યા છે. ૪૩૩. તે સાત પ્રકાર કહે છે – ત્રિવિધ અવસાય કારણ વિના તિમ સ્પર્શથી, ભેજન" પરાઘાતે કરીતિમવિત શ્વાસોચ્છવાસથી આ જીવ થોડો કાળ જીવન ભગવે એ જાણજે, એથી બચી જિન ધર્મ ઉત્તમ પૂર્ણ હશે સાધજે, ૪૩૪ અર્થ –૧ ત્રણ પ્રકારના રોગ, સ્નેહ ને ભયના અધ્યવસાયથી, ૨ કારણ એટલે વિષ-શસ્ત્રાદિ નિમિત્તેથી, ૩ અત્યંત વેદનાથી, ૪ સપદિના વિષકન્યા વિગેરેના સ્પર્શથી, ૫ અતિ ભેજનથી, ૬ જબરે પરાઘાત–ઉપઘાત લાગવાથી અને ૭ વિકૃતપણે ઘણું શ્વાસે શ્વાસ લેવાથી આ સાત કારણાથી જીવ બાંધેલા આયુ કરતાં ઓછું આયુ ભેગવે છેબાંધેલ સ્થિતિ કરતાં થોડા કાળમાં મરણ પામે છે. એમ જાણીને તેનાથી બચવા સારૂ પૂરી હશથી ઉત્તમ એવા જૈન ધર્મનું આરાધન કરજે. ૪૩૪. વળી આ વિષયમાંજ વધારે સમજાવે છે – જે બંધસમયે શિથિલ બાંધ્યાંત્યાં હવે અપવર્તના, આયુત પરે બીજા તે કર્મ સેપક્રમ ઘણા; Jain Educationa International For Personal and Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮ ] શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત ભેગવાયે અલ્પકાળે બાહ્ય ઉચિત નિમિત્તથી, દષ્ટાંત બળતાં દોરડાનું જાણજે સિદ્ધાંતથી. ૪૩૫ અર્થ –જે કર્મ બાંધતી વખતે શિથિલ બાંધ્યા હોય તેનીજ અપના થઈ શકે છે. આયુકર્મની જેમ બીજા પણ બધા કર્મોની અપવર્તન થાય છે. બાહ્ય નિમિત્તને લઈને જે કર્મ બાંધેલ સ્થિતિ કરતાં અલ્પકાળે ભગવાઈ જાય તેને અપવર્તન કહે છે. એને માટે બળતા દેરડીનું દષ્ટાંત સિદ્ધાતમાંથી જાણી લેવું. તે દષ્ટાંત આ પ્રમાણે છે-જેમ લાંબું કરેલું દેરડું એક છેડેથી સળગાવતાં લાંબે કાળે આખું બળી રહે છે અને તે દેરડાને જે ભેળું કરીને સળગાવ્યું હોય તો થોડા વખતમાં બળી જાય છે. તેમ કર્મોના પ્રદેશો તો બધા ભોગવવા પડે છે, પરંતુ સ્થિતિને અપવર્તના થવાથી ભેગા કરેલા દેરડાની જેમ થેડા વખતમાં જોગવાઈ જાય છે. ૪૩પ. એજ વાત કાવ્યમાં કહે છે – બહુવાર લાગે સળગતાં છુટી કરેલી રજજુને, વાર થોડી સળગતાં ભેગી કરેલી રજુને, એ ભાવ સપક્રમણો ભાગ્યે વિશેષાવશ્યકે, સાવચેતી રાખનારા દીર્ધ આયુ ધરી શકે. ૪૩૬ અર્થ:–છૂટી લાંબી કરેલી દેરડીને સળગતાં ઘણી વાર લાગે અને ભેળી કરેલી દેરડીને સળગતાં થોડી વાર લાગે. Jain Educationa International For Personal and Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૪ર૯ ] આ પ્રમાણે સેપક્રમ કર્મોને ભાવ શ્રી વિશેષાવશ્યકમાં કહેલ છે. જેઓ સાવચેતીથી વર્તનારા હોય છે તેઓ દીર્ઘ આયુ ભેગવી શકે છે. ૪૩૬. બંધસમયે તીવ્ર ભાવે બદ્ધ કર્મ અનુક્રમે, ભગવાય તેમ હતાં ભૂરિ કાળ વ્યતિક્રમે; સ્થિતિને ઘટાડે રસતણો જેમાં કદી ના સંભવે, બાંધ્યા પ્રમાણે ભેગવે તે આવું નિરૂપકમ હુવે. ૪૩૭ અર્થ –બાંધતી વખતે જે કર્મ તીવ્ર ભાવે બાંધ્યું હોય તે અનુક્રમે ગવાય છે, તેથી તે ભોગવતાં ઘણે કાળ વ્યતિકરે છે. જે બાંધેલા કર્મમાં રસ કે સ્થિતિને ઘટાડે (અપવર્તના) કદી પણ ન થાય-ઉપકમ લાગ્યા છતાં પણ ઘટે નહીં તે આય તેમ જ બીજાં કર્મો નિરુપકેમ કહેવાય છે. તે બાંધ્યા પ્રમાણેની જ સ્થિતિએ ભગવાય છે. ૪૩૭. પુષ્કળ ન તિર્યંચ એવા જેમનું અણચિંતવ્યું, મૃત્યુ ઉપક્રમ લાગતાં હોવે પ્રભુએ એમ કહ્યું ત્રિવિધ અધ્યવસાય તે એ રાગના તિમ સ્નેહના, ભયના કુઅધ્યવસાય ઈમ ત્રણ ભેદ જાણો તેહના ૪૩૮ અર્થ–પુષ્કળ મનુષ્ય ને તિર્યો એવા હોય છે કે જેમનું મૃત્યુ ઉપકેમ લાગતાં અણુચિતવ્યું–અચાનક થાય છે, એમ પ્રભુએ કહ્યું છે. તે પ્રથમ અધ્યવસાયરૂપ ઉપક્રમ ત્રણ ૧ દેવ ને નારકી છાનું આયુ નિરુપક્રમ હોય છે, અને તેની અપવર્તન થતી નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩૦ ] શ્રી વિજયપદ્મસુરિજી કૃત પ્રકારને કહ્યો છે. રાગના, સ્નેહના તેમજ ભયના નિમિત્તથી આયુષ્ય ઘટે છે-તૂટે છે. ૪૩૮. હવે તે ત્રણે પ્રકાર વિવરીને કહે છે – અતિરાગ તિમ અતિસ્નેહ ભય પણ મૃત્યુદાયક જાણજે, બહ રાગ કરતાં પરબવાળી નાર સમ સ્થિતિ જાણજે, જળપાન કરવા પરબ ઉપરે એક માનવ આવિયે, પરબવાળી નારને બહુ રાગ જોતાં જગિયા. ૪૩૯ જળ પી જતાં તે પુરૂષ બાજુ નાર તે બહુ દેખતી, આઘો જતાં ના દેખવાથી મરણ બૂરું પામતી; કામકે પ્રબળ સાધન રાગ ઈમ જિનવર કહે, રાગી માનવ કામની અંતિમ દશા મૃત્યુ લહે. ૪૪૦ અર્થ –હે જીવ! અતિરાગ, અતિસ્નેહ અને અતિભયને મૃત્યુદાયક જાણજે-સમજજે. બહુરાગ કરવાથી પરબવાળીની જેવી સ્થિતિ થાય એમ ધ્યાનમાં રાખજે. એક પરબે જળપાન કરવા કઈ અતિ સુંદર પુરૂષ આવ્યું. તેને જોતાં પરબવાળીને તેના ઉપર બહુ રાગ ઉત્પન્ન થયો. પેલે પુરુષ જળ પીને જતાં પરબવાળી તેના તરફજ એકીટશે જોઈ રહી. જ્યારે તે પુરુષ નજરથી દૂર થયો ત્યારે અતિરાગના આઘાતથી તે પરબવાળી મરણ પામી. જિનેશ્વરે કહ્યું છે કે–રાગ એ કામે ત્પત્તિનું પ્રબળ સાધન છે, તેથી અતિરાગી મનુષ્ય આ પ્રસંગે કામની છેલ્લી-દશમી મૃત્યુદશાને પામે છે. ૪૩૯-૪૪૦. Jain Educationa International For Personal and Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૪૩૧ ] - હવે તે કામની દશ દશાઓ કહે છે – તે કામની છે દશ દશાઓ પ્રથમ ચિંતવના કરે, બીજી દશા તે જાણવી જે દેખવા ઈચ્છા કરે; લાંબા નિસાસા નાખવા એ જાણવી ત્રીજી દશા, તાવ આવે એહ ચોથી તનુ દહે પંચમ દશા. ૪૪૧ ભોજન ઉપર હોવેઅરુચિછી દશા પ્રભુ બેલતા, સાતમી મૂછ કહી તિમ આઠમી છે ઘેલછા; બેશુદ્ધિ નવમી મરણ પામે એહ દશમી જાણિયે, મૂળ કારણ રાગ સવિનું તિએ રાગ ન રાખિયે. ૪૪૨ અર્થ –કામની દશ દશા આ પ્રમાણે છે–પ્રથમ તો જેના પર રાગ થયો હોય તેની ચિંતવના કર્યા કરે, પછી બીજી દશામાં તેને વારંવાર જોવાની ઈચ્છા કરે, ત્રીજી દશામાં તેના વિરહથી–તેને ન જોવાની લાંબા નિસાસા મૂકે, ચોથી દશામાં તાવ આવે અને પાંચમી દશામાં શરીરમાં દાહ થાય, છઠ્ઠી દશામાં ભેજન ઉપર અરુચિ થાય, સાતમી દસામાં મૂચ્છ આવે અને આઠમી દશામાં ગાંડપણ થઈ જાય-ઘેલ બની જાય, નવમી દશા પ્રાપ્ત થતાં બેશુદ્ધ થઈ જાય અને દશમી દશા પ્રાપ્ત થતાં મૃત્યુ પામે. આ બધાનું મૂળ કારણ રાગ છે તેથી તીવ્ર રાગ કેઈની ઉપર ન રાખવે એમ શ્રી જિનેશ્વરે કહ્યું છે. ૪૪૧-૪૪૨. હવે બહુ સનેહ કરવાથી આયુને ક્ષય થાય છે તે બતાવે છે – Jain Educationa International For Personal and Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ [ ૮૩ર ] શ્રી વિજયસૂરિજી કૃત બહુ સ્નેહ કરતાં આયુને ક્ષય આ પ્રમાણે જાણજે, સાર્થવાહી નારને દષ્ટાંતરૂપે જાણજે, પરદેશથી પતિ આવતાં તે નારને પતિ ઉપરે, નેહ કે તે પરીક્ષા કાજ મિથ્યા ઉચ્ચ. ૪૪૩ - તુજ આજ કંત મરી ગયા એવા વયણ સુણતાં છતાં, તે જ સમયે મરણ પામી સ્નેહ અતિશય રાખતાં; સાર્થવાહ મરણ લહે નિજ સ્ત્રી અરાઇમ સાંભળી, નેહ બૂરો જાણીને ના રાખજે દિલમાં જરી. ૪૪૪ અર્થ:–“બહુ સ્નેહથી પણ આયુનો ક્ષય થાય છે એમ જાણજે. તેના પર સાર્થવાહીનું દષ્ટાંત છે તે આ પ્રમાણે– એક સાર્થવાહને અને તેની સ્ત્રીને અત્યંત સ્નેહ હતે. સાર્થવાહ પરદેશ ગયે હતો. તે પરદેશથી આવ્યો તે પ્રસંગે તેમના સ્નેહની પરીક્ષા કરવા સારૂ એક માણસે સાર્થવાહની સ્ત્રી પાસે આવીને બેટી રીતે કહ્યું કે-“આજે તારે સ્વામી મરણ પામ્યો” તે સાંભળતાં તે જ સમયે સાર્થવાહની સ્ત્રી મરણ પામી. પછી સાર્થવાહ પણ પિતાની સ્ત્રીને મરણ પામેલી સાંભળીને મરણ પામ્યા. બહુ સ્નેહ રાખવાથી આ પ્રમાણે આયુનો ક્ષય થાય છે તે ઉપર આ સાર્થવાહ-સાથેવાહીનું દષ્ટાંત સાંભળી નેહને મહાબૂ જાણુને હે જીવ! તું તેને દિલમાં રાખીશ નહીં. ૪૪૩-૪૪૪. Jain Educationa International For Personal and Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૪૩૩ ] હવે અતિભયથી થતા મૃત્યુ ઉપર દષ્ટાંત કહે છે – અતિભય ઘટાડે આયને દૃષ્ટાંત ગજસુકમાળ . લધુ ભાઈ તે નૃપ કૃષ્ણના ઈમ વયણ અષ્ટમ અંગનું વર્ગ ત્રીજામાં કહ્યું શ્રી નેમિનાથ જિનેશ્વરા, દ્વારિકા નગરી પધારે કૃષ્ણ નૃપ સચિધર ખરા ૪૪૫ લઘુભાઈ સાથે લઇ વંદનકાજ હશે આવતા, પ્રભુદેશના સુણતાં જ ગજસુકુમાલ સંયમ ભાવતા; માતાપિતાને વિનયથી સંયમ વિચાર જણાવતા, સંસારમાંહે રાખવાને તેહ પણ સમજાવતા. ૪૪૬ રાજ કરીશ એવું કહી નૃપ કૃષ્ણ પણ સમજાવતા, વિનયપૂર્વક વાર ત્રણ લઘુભાઈ ઉત્તર આપતા; કામગ વિપાક દારુણ દુર્ગતિને આપતા, સંસારને શમશાનિયા લહું સમો બતલાવતા. ૪૪૭ તુજ રાજ્યલક્ષ્મી એક દિનની દેખવાની ચાહના, પૂર્ણ કર એ પુત્ર! એવાં વયણ માતા જનકના; માતાપિતાના આગ્રહે તે એક દિન રાજાપણું, શ્રીમહાબળની પેરે પામે ચરણ સહામણું. ૪૪૮ તે જ દિન મધ્યાકાળે નેમિનિને પૂછીને, નામે મહાકાળ શ્મશાને શુદ્ધ સ્થળ પડિલેહીને લઘુનીતિ ને વડીનીતિની જગ્યા વિમળ પડિલેહીને, કાઉસ્સગ્ય મહાપ્રતિમા આદરે નિધળપણે. ૪૪૯ Jain Educationa International For Personal and Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩૪ ] શ્રી વિજયપદ્રસૂરિજી કૃત અર્થ:–અતિ ભયથી આયુ ઘટે છે તે ઉપર ગજસુકુમાળને મરણાંત ઉપસર્ગ કરનાર સમિલ વિપ્રનું દષ્ટાંત છે તે આ પ્રમાણે –ગજસુકુમાળ કૃષ્ણ વાસુદેવના નાના ભાઈ હતા. તેની કથા આઠમાં અંગ કાપયાના ત્રીજા વર્ગમાં કહેલ છે. એકદા શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકા નગરીએ પધાર્યા -સમવસર્યા. ત્યાં કૃષ્ણ રાજા શુદ્ધ સમ્યકત્વની રુચિને ધારણ કરનારા હતા તે ખબર સાંભળીને નાના ભાઈ ગજસુકુમાળને સાથે લઈને ઘણી હોંશથી પ્રભુને વંદન કરવા આવ્યા. પ્રભુએ દેશના આપી. તે સાંભળતાંજ ગજસુકુમાળ સંયમ લેવાની ઈચ્છાવાળા થયા. પછી તેણે માતાપિતાને વિનયપૂર્વક પિતાને સંયમ લેવાને વિચાર જણાવ્યો. માતાપિતાએ તેને સંસારમાં રહેવા માટે ઘણું સમજાવ્યું. કૃષ્ણ રાજા બનાવવાની લાલચ આપીને સમજાવ્યો, પણ તે લઘુ બંધુએ વિનયપૂર્વક ત્રણ વાર ઉત્તર આપ્યો અને કહ્યું કે આ કામગના વિપાક મહાદારુણ છે અને દુર્ગતિને આપનારા છે. આ સંસાર તે સ્મશાનના લાડુ જે સ્વાદ વિનાને છે. છેવટે માતાપિતાએ કહ્યું કે “તારી એક દિવસની પણ રાજ્યલક્ષ્મી જેવાની અમારી ઈચ્છા છે માટે તે પૂર્ણ કર. માતાપિતાના આગ્રહથી તે વાતને તેણે સ્વીકાર કર્યો. કૃણે એક દિવસ માટે તેને રાજ્યાભિષેક કર્યો. પછી મહાબળકુમારની જેમ તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. તે જ દિવસે નેમિનાથ પ્રભુની આજ્ઞા લઈને ગજસુકુમાળ મુનિએ મહાકાળ નામના સ્મશાનમાં જઈ શુદ્ધ સ્પંડિલ પડિલેહીને, લઘુનીતિ વડીનીતિની જમીન નિર્જીવ Jain Educationa International For Personal and Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૪૩૫ ] જેમાં રાખીને કાર્યોત્સર્ગરૂપ પ્રતિમાને નિશ્ચળપણે આદરી. ૪૪૫ થી ૪૯. એક રાત્રિ પ્રમાણવાળી તે કહી છે શાસ્ત્રમાં, પ્રતિભાવહન કિમ સંભવે? આ પ્રથમ દીક્ષા દિવસમાં ઉત્તર ઈહાં ઈમ જાણવે પ્રભુ નેમિજિન એ સાધુને, લાયક ગણી આજ્ઞા દીયેતિણ જાણશુભ કાર્યને. ૪૫૦ અર્થ:–આ સાધુની બારમી પ્રતિમા એક રાત્રિના પ્રમાણુવાળી કહી છે. અહીં કેઈ પ્રશ્ન કરે છે કે–“દીક્ષાના પ્રથમ દિવસે જ આ પ્રતિમા વહન કેમ સંભવે ?” તેને ઉત્તર આપે છે કે–“નેમિનાથ પરમાત્માએ એ મુનિને પ્રતિમા વહન યોગ્ય જાણીને આજ્ઞા આપી છે, એટલે એ કાર્ય શુભ જાણવું, એમાં વિરોધ સમજવો નહીં.”૪૫૦. હવે તે રાત્રીમાં શું બન્યું તે કહે છે – સાઝે જ તે રસ્તે થઈ સેમિલ બ્રાહ્મણ નિજ ઘરે, જાતાં મુનિને દેખતાં બહુ ક્રોધથી ઈમ ઉચ્ચરે; આ તે જ મુનિ લજ્જા વિનાને મૃત્યુને પણ ચાહત, જેણે તજી મુજ નિરપરાધી બાળિકા ઈમ બેલતો. ક૫૧ તે વિપ્ર માથે પાળ બાંધે લાલ અંગારા ભરે, વેર વાળી એમ નિજ રસ્તે પડે મન બહુ ડરે મુનિ આકરી એ વેદના સમતા ધરીને ભોગવે, દીક્ષા દિવસની પ્રથમ રાતે નાણ કેવળ મેળવે. ૫ર Jain Educationa International For Personal and Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩૬ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત આ મુનિ શુભ ચરણ સાધી અંતગડ નાણી થયા, એવું વિચારી નજીકના દેવા ઘણા ખુશી થયા; વૃષ્ટિ સુગધાદકતણી તિમ પચરંગી ફૂલની, વસ્ત્રની વૃષ્ટિ કરે શરૂઆત ગાયન નૃત્યની, ૪૫૩ અઃ—હવે સંધ્યાકાળે સામિલ નામના બ્રાહ્મણગજસુકુમાળના સસરા-તે રસ્તે થઇને ઘરે જતા હતા તેણે મુનિને દીઠા એટલે તેને ઉગ્ર ક્રોધ ઉત્પન્ન થયા. તે માલ્યા કે‘આ તેજ લજ્જા વિનાના અને મૃત્યુને ચાહનારા મુનિ છે કે જેણે મારી નિરપરાધી બાલિકાઓને તજી દીધી છે.’ આમ એલીને ક્રોધે. ધમધમતા તેણે મુનિના માથા ઉપર માટીની પાળ કરી, પછી નજીકની ચિતામાંથી લાલચોળ અંગારા લઈને ભર્યા. આ પ્રમાણે વેર વાળીને તે રસ્તે પડચા પરંતુ મનમાં બહુ ડર લાગવા માંડયા, કારણ કે મહાધેાર પાપ કર્યું હતું. અહીં તા તે મુનિએ ઘણી આકરી વેદના સમતાભાવે સહન કરી અને તેને પરિણામે દીક્ષાના દિવસનીજ રાત્રીએ ઘાતી કર્મોને બાળી દઈને કેવળજ્ઞાન મેળવ્યું, અને અઘાતી કર્મોના પણ ક્ષય કરી અંતકૃત કેવળીપણે મેક્ષે ગયા. નજીકના ક્ષેત્રદેવે મેક્ષે ગયાની હકીકત જાણીને બહુ ખુશી ૧ સેામિલ વિપ્રની આઠ પુત્રીઓને ગજસુકુમાળને યેાગ્ય જાણી કૃષ્ણ મહારાજા રાજમહેલમાં લઈ ગયા હતા, તેને તજી દૃને ગજ. સુકુમાળે ચારિત્ર લીધું. Jain Educationa International For Personal and Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિક ' [ ૪૩૭ ] થયા. તેમણે સુગંધી જળની, પંચરંગી પુપની તથા વસ્ત્રોની વૃષ્ટિ કરી અને તેમના પાસે ગીત-નૃત્ય કરવા લાગ્યા. ૪૫૧ થી ૪૫૩. - હવે પ્રભાતકાળે શું થયું? તે કહે છે – કૃષ્ણ નૃપતિ સવારમાંહે હસ્તિ ઉપર બેસીને, પ્રભુ નેમિ વંદન કાજ નીકળે રાખતા બહુ ઠાઠને; બહારથી ઈંટે ઉપાડી ઘર મૂકે જે હાંફતા, તે વૃદ્ધ જનને માર્ગમાં જોઈ દયા નૃપ પામતા. ૪૫૪ પિતે ઉપાડી ઇંટને તેના ઘરે નૃપ મૂકતા, ભૂપના બહુમાનથી ઈમ નોકરે પણ મૂકતા; પ્રભુ પાસે આવી વાંદતા લઘુ બંધુને ના દેખતા, વાંદવાને ચાહતા વાંદી પ્રભુને પૂછતા. ૪૫૫ અ –હવે કૃષ્ણ વાસુદેવ પ્રાત:કાળે હાથી ઉપર બેસીને નેમિપ્રભુને વાંચવા માટે બહુ ઠાઠ સાથે નીકળ્યા. માર્ગમાં એક વૃદ્ધને બહારથી એકેક ઇંટ ઉપાડીને પિતાના ઘરમાં મૂકતો ને હાંફતો જે, એટલે તેના ઉપર દયા આવવાથી કૃષ્ણ એક ઇંટ ઉપાડીને તેના ઘરમાં મૂકી, એટલે રાજાના બહુમાનથી સાથેના દરેક માણસોએ એક એક ઈંટ લઈ તેના ઘરમાં મૂકી એટલે તેનું તે કામ પતી ગયું. પછી પ્રભુ પાસે આવી, પ્રભુને વાંદતી વખતે આજુબાજુ જોતાં પિતાના લઘુબંધુને દીઠા નહીં એટલે તેને વાંદવાને ઈચ્છતા કૃણે “તેઓ કયાં છે?” એમ પ્રભુને નમસ્કાર કરીને પૂછયું. ૪૫૪-૪૫૫. Jain Educationa International For Personal and Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩૮ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત ભાઈ ગજસુકુમાળ કિમ દેખું ન આ સમુદાયમાં ? તુજ ભાઇએ નિજ અર્થ સાધ્યાપ્રભુ કહે સંક્ષેપમાં એક જણ ઉપસ કરતા તેહ સમતાથી સહે, મુનિરાજ ગજસુકુમાળઅંતગડકેવળી સિદ્ધિ લહે. ૪૫૬ ઉપસના કરનાર નરની ઉપર ક્રોધ અતિ ધરી, નૃપ નાથને પૂછે કયા નર ? તેહ જસ બુદ્ધિ ફરી; અહિં આવતાં જિમ મદદ કરતાકૃષ્ણ !તુ તે વૃદ્ધને, તેણે કરી છે મદદતિમ શિવ પામવા તુજ ભાઈને, ૪પ૭ માટે નૃપતિ !ના ક્રોધ કરીએ એમપ્રભુ સમજાવતા, કિમ જાણવા ? તે પુરુષનેઈમ કૃષ્ણ નૃપ ફરી પૂછતા; પ્રભુજી કહે અહીંથી જતાં નયરી તરફ સામા મળે, જોઈ તને ભયથી સરે તે મારનારા જાણજે. ૪૫૮ અર્થ:— હે પ્રભુ! આ મુનિસમુદાયમાં મારા ભાઇ ગજસુકુમાળ કેમ દેખાતા નથી ? ' પ્રભુએ કહ્યું કે- તારા ભાઇએ તા એક દિવસમાંજ કાર્ય સાધી લીધું.' આમ સક્ષેપમાં કહ્યું. ફરી વિગત પૂછતાં કહ્યું કે–‘ તારા ભાઈ રાત્રે સ્મશાનમાં જઈને કાયાત્સગે રહ્યા. ત્યાં એક જણાએ તેને ઉપસર્ગ કર્યો, તે તેમણે સમતાથી સહ્યો અને તે ગજસુકુમાળ મુનિ તકૃત કેવળી થઇને મેક્ષે ગયા; પણ હે કૃષ્ણ ! આ હકીકત સાંભળીને તું તે ઉપસર્ગ કરનાર ઉપર ક્રોધ કરીશ Jain Educationa International For Personal and Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ ૪૩૮ ] નહીં. કૃષ્ણ પ્રભુને પૂછયું કે-“તે એ કેણ મનુષ્ય છે કે જેની આવી દુષ્ટ બુદ્ધિ થઈ–બુદ્ધિ ફરી ગઈ?” પ્રભુએ કહ્યું કે-“હે કૃષ્ણ! તેં અહીં આવતાં જેમ પેલા વૃદ્ધને મદદ કરી તેમાં તેણે તારા ભાઈને મેક્ષે જવામાં મદદ કરી છે, માટે હે નૃપતિ! તારે તેના પર ક્રોધ ન કરે.” પ્રભુએ આ પ્રમાણે સમજાવતાં કૃષ્ણ પૂછયું કે-“હે પ્રભુ! તે પુરુષને હું કેમ ઓળખીશ?' પ્રભુએ કહ્યું કે “અહીંથી નગરી તરફ જતાં તને જે મનુષ્ય સામે મળે અને તેને જોઈને તારી ધાસ્તીથી મરણ પામે તેને તું તારા ભાઈને મારનારે જાણજે.” ૪પ૬ થી ૪૫૮. નિસુણી પ્રભુને વંદીને હાથી ઉપર નૃપ બેસીને, નયરી તરફ સામે મળ્યો સોમિલ ત્યાં ઇમ ચિંતવે; પ્રભુ નેમિનાથે કૃષ્ણને એ વાત ગજસુકુમાળની, - કીધી હશે મુજ શું થશે? ચિંતા થતાં ઈમ ભયતણું. ૫૯ તે જ સમયે મરણ પામ્યા કૃષ્ણ નૃપતિ દેખતાં, મુજ ભાઈને આ મારનારે દુષ્ટ એમ જણાવતા મૃતકને બાહિર કઢાવી ભૂમિ શુદ્ધ કરાવતા, ભાઈ કેરે શોક હૃદયે ધારતા ઘર આવતા. ૪૬૦ અર્થ:કૃષ્ણ વાસુદેવ આ પ્રમાણે પ્રભુ પાસેથી સાંભળી હાથી ઉપર બેસીને નગરી તરફ પાછા વળ્યા. તેવામાં મિલ સામો મળે. તે એમ ચિતવવા લાગ્યો કે-નેમિનાથ પ્રભુએ કૃષ્ણને મેં ગજસુકુમાળને ઉપસર્ગ કર્યો એ Jain Educationa International For Personal and Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ [ 5 ]. શ્રી વિજયપદ્રસૂરિજી કૃત વાત કરી જ હશે તે હવે મારું શું થશે? કૃષ્ણ મને કેવા મરણથી મારશે?” આમ ભયબ્રાંત થઈને ચિંતા કરતાં તેજ વખત તેના પ્રાણ નીકળી ગયા–તે મરણ પામ્યું. કૃષ્ણ તેને દેખતાં બેલ્યા કે-“આ દુષ્ટ મારા ભાઈને મારનારે છે, માટે તેના મૃતકને અહીંથી દૂર ફેંકી ઘો ને આ જમીન શુદ્ધ કરે.” સેવકે તે પ્રમાણે કર્યું. પછી ભાઈના મરણને શેક હૃદયમાં ધારણ કરતાં કૃષ્ણ ઘરે આવ્યા. અતિભય આયુને ઘટાડે છે તે ઉપર આ ગજસુકુમાળની કથા કહી અને પ્રથમ કારણ તરીકે ત્રણ પ્રકારના અધ્યવસાય આયુને ઘટાડે છે તેની અપવર્તન કરે છે એ હકીકત પૂર્ણ થઈ. ૪૫૯-૪૬૦. હવે બીજા કયા કયા કારણથી આયુની અપવર્તના થાય છે તે કહે છે:– અતિ ભય ઘટાડે આયુને તે ઉપર ગજસુકુમાળની, બીના કહીઈપૂર્ણ થઇ બીના ત્રિવિધ પરિણામની; વિષશસ્ત્ર આદિક કારણે આહાર અતિ આરોગતા, સ્નિગ્ધ વિક્ત અહિત જનરુક્ષ અતિ આગતા. ૪૬૧ ન પચી શકે તેવું જ ભોજન કરત આયુ ઘટાડતા, ખાડમાં પડવાથકી શળાદિ પીડા વેદતાં; કરતાં જ ઝંપાપાત જળમાં ડૂબતાં ફસા થકી, એવા પરાઘાતે કરી આયુ ઘટે નિશ્ચયથકી. ૪૬૨ Jain Educationa International For Personal and Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિક [૪૪] અર્થ:–આયુ ઘટવાના કારણેમાં બીજું કારણ વિષ, શિસ્ત્રાદિ નિમિત્ત છે, તેથી પણ આયુ ઘટે છે. ત્રીજું કારણ ભજન છે તે અત્યંત આહાર કરવાથી, અતિરુક્ષ આહાર કરવાથી અને ન પી શકે તેવો આહાર કરવાથી આયુ ઘટે છે. ચોથું કારણ વેદના છે. તે ખાડામાં પડી જવાથી, શૂળાદિક વાગી જવાથી અત્યંત વેદના થવાને લીધે આયુ ઘટે છે તથા પર્વતાદિ ઉપરથી ઝંપાપાત કરવાથી, પાણીમાં ડૂબી જવાથી અથવા ગળાફાંસો ખાવાથી-ઈત્યાદિ ઉપઘાતો વડે આયુ ઘટે છે. આ ઉપઘાત તે આયુ ઘટવાનું પાંચમું કારણ છે. ૪૬૧-૬૨. હવે છઠ્ઠ સાતમું કારણ કહે છે – સર્પ આદિક કરડતાં વિષબાલિકાને અડકતાં, દેહમાં ય વિકાર હોતાં શ્વાસ પુષ્કળ ચાલતાં ઝટ શ્વાસનું રોકાણ હતાં આયુ ઘટતું ઈમ થતાં, એમ સાતે કારણે આયુ ઘટે પ્રભુ ભાખતા. ૪૬૩ અર્થ:–છઠું કારણ સ્પર્શથી આયુ ઘટે છે તે સપદિને સ્પર્શ થતાં તેના કરડવાથી અથવા વિષકન્યાનું સેવન કરતાં તેને સ્પર્શથી આયુ ઘટે છે. સાતમું કારણ દેહમાં વિકાર થવાથી શ્વાસેચ્છવાસ પુષ્કળ લેવાય ત્યારે અથવા શ્વાસ એકાએક રોકાઈ જાય ત્યારે આયુ ઘટે છે. આમ સાત કારણે આયુ ઘટવાનું પ્રભુજીએ કહ્યું છે. ૪૬૩. નિપકમાય જીવને પણ એ ઉપક્રમ લાગતા, અંધકસૂરિન જેમ શિષ્ય યંત્રપીલન પામતા Jain Educationa International For Personal and Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪૨ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત દુઃખ આપતા તેવા ઉપક્રમ ના ઘટાડે આયુને, પ્રજ્ઞાપના વરસૂત્રકૈરા જાણુ એહ રહસ્યને. ૪૬૪ અ—નિરુપક્રમાયુવાળા જીવાને પણ આવા ઉપક્રમે લાગે છે-જેમ ખંધકસૂરિના ૫૦૦ શિષ્યાને પાલકે ઘાણીમાં પીલીને પ્રાણ લીધા તેમ; પરંતુ તેવા ઉપક્રમથી માત્ર દુ:ખ થાય છે, આયુ ઘટતું નથી, એવું આયુ અનપવનીય કહેવાય છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલા આ રહસ્યને હું આત્મા ! ખરાખર સમજ. ૪૬૪. ―――― આગામી ભવનું આયુ કયારે બંધાય? તે કહે છે: નિરુપક્રમાયુ કંઇ જન સેાપક્રમાયુ બહુ જના, બે ભેદ ઈમવાતણા સાપક્રમાયુ તે જના; નિજ આયુના બે ભાગ જાતાં પરભવાયુ બાંધતાં, વર્ષ તેત્રીશઆયુવાળા જિમવરસ આવીશ જતાં. ૪૬૫ અ:—જગતના જીવામાં નિરુપક્રમાયુવાળા જીવા બહુ અલ્પ હાય છે, ઘણા જીવા સાપક્રમાયુવાળાજ હૈય છે. આ પ્રમાણે જીવામાં બે ભેદ છે. તેમાં સેાપકમાયુવાળા જીવેા પેાતાના આયુષ્યના બે ભાગ ગયા પછી એટલે તેત્રીશ વરસના આયુવાળા માવીશ વર્ષ પછી પરભવનું આયુ બાંધે છે. ત્યાર અગાઉ માંધતા નથી. ૪૬૫. ધેાલના પરિણામથી બધાય પરભવ આયુને, ધેાલના પરિણામ જાણેા મિશ્ર અધ્યવસાયને; Jain Educationa International For Personal and Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૪૩] પરભવ જીવન બંધાય છે એ ઘોલના પરિણામમાં, તેવા જ અધ્યવસાય પણ ન પમાય સઘળા કાળમાં. ૪૬૬ અર્થ:–પરભવનું આયુ ઘેલના પરિણામથી બંધાય છે. ઘેલના પરિણામ તે મિશ્ર પરિણામ જાણવા કે જે ઘાલના પરિણામમાં પરભવનું જીવન (આયુ) બંધાય છે. એવા અધ્યવસાય આખા આયુમાં સર્વદા પમાતા નથી, માત્ર અંતમુહૂર્ત જેટલા કાળમાંજ પમાય છે. ૪૬૬. અંત્ય ત્રીજા ભાગમાં તું જાણું બંધન ગ્યતા, બે ભાગમાં બાંધે જ નહી એ વચનકેરી સ્પષ્ટતા પરભવજીવન ના બાંધતા જે શેષ ત્રીજા ભાગમાં, પરભવાયુ તેહ બાંધે અંત્ય નવમા ભાગમાં. ૪૬૭ કદી તે ક્ષણે બંધાય ના તો અંત્ય સત્તાવીશમે, ભાગે જીવન પરભવતણું બાંધે કહ્યું જિન આગમે; કદી તે ક્ષણે બંધાય ના તો અંતિમે એકાશીમે, ભાગે જીવન પરભવતણું બાંધે કહ્યું જિન આગમે. ૪૬૮ તે કાળ ના બંધાય તે અંત્યે બસો તેંતાળીમે, ભાગે જીવન પરભવતણું બાંધે કહ્યું જિન આગમે; શત સાત ઓગણત્રીશમેં ભાગે જન તે બાંધતા, પરભવાયુ પૂર્વકાળે જે જનો ના બાંધતા. ૪૬૯ છેવટતણા અંતર્મુહૂર્ત સુધી ત્રિગુણી એ કલ્પના, કરવા કહ્યું વિસ્તાર માટે સાંભળો પ્રજ્ઞાપના; Jain Educationa International For Personal and Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ [૪૪] શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત બાંધે જ આયુ નિશ્ચયે અંતમુહૂર્ત અંતિમે, તે વિના પરભવ ન જાવે ઇમ પ્રભુના આગમે. ૪૭૦ અર્થ:–ઉપર કહ્યા પ્રમાણે હે જીવ! તે આયુનો છેલ્લા ત્રીજા ભાગમાં પરભવાયુ બાંધવાની ગ્યતા સમજ પ્રથમના બે ભાગમાં તો નજ બાંધે તે તેની સ્પષ્ટતા જાણે. જે જીવ શેષ ત્રીજા ભાગમાં પરભવાયુ ન બાંધે તે છેલ્લા નવમ ભાગમાં બાંધે, કદી તે ક્ષણે પણ ન બંધાય તો છેલ્લા સત્તાવીશમા ભાગે પરભવનું આયુ બાંધે એમ આગમમાં કહ્યું છે. તે ક્ષણે પણ જે ન બંધાય તે છેલ્લા એકાશીમે ભાગે પરભવનું આયુ બાંધે, એમ આગમમાં કહ્યું છે. તે કાળે પણ જે ન બંધાય તે બસે ને તેંતાળીશમે ભાગે પરભવનું આયુ બાંધે એમ જિનાગમમાં કહ્યું છે. તે કાળે પણ જે ન બાંધે તે સાત સો ને ઓગણત્રીશમે ભાગે બધે. એ પ્રમાણેના પૂર્વકાળે જે પરભવાયુ બાંધતા નથી તેને માટે છેવટના અંતમુહૂર્ત સુધી ત્રીજા ત્રીજા ભાગની કલ્પના કરવી. એને વિસ્તાર શ્રી પ્રજ્ઞાપના સૂત્રથી જાણવો. છેવટ અંતર્મુહૂર્ત શેષ આયુ રહે ત્યારે તે અવશ્ય પરભવનું આયુ બાંધે છે; તે વિનાઆયુ બાંધ્યા વિના જીવ પરભવમાં જ નથી, એમ પ્રભુના આગમમાં કહ્યું છે. ૪૬૭ થી ૪૭૦. યુગલિક મનુજ તિર્યંચ જે જીવન અસંખ્યાતું ધરે, ચરમદેહી નિરય સુર તેસઠ શલાકા પુરુષ એક Jain Educationa International For Personal and Private Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૪૪૫ ] અનુપક્રમાયુવત જાણા અન્ય સૂરિગણુ ઉચ્ચરે, દૈવ નિય જિનેશ્વરા તે ના ઉપક્રમથી મરે. ૪૭૧ શેષ વાનું મરણુ બે ભેદ ઈમ તત્ત્વાર્થની, ટીકા વિષે ઉલ્લેખ એવા તેમ ક`પ્રકૃતિની; ટીકા વિષે છે પાડ એ કાઈક યુગલિક ભૂમિમાં, તિય ચરૂપે ઉપજે અથવા મનુષ્ય સ્વરૂપમાં, ૪૭૨ ઉપજયા પછી અંત હૃત્ત સિવાયનું ત્રણ પલ્યનું, આયુ ઘટાડે વેણુ એવું મલયગિરિ આચાર્ય નુ પ્રશ્ન એ અપવત્ત નાકિમ? આ નિકાચિત આયુની, અપવત્ત ના જ્યાં તે નિકાચિત વાણ એહ વિરાધની, ૪૭૩ અર્થ :—યુગલિક મનુષ્ય અને તિર્યંચ કે જેમનુ આયુ અસંખ્યાતા વર્ષોંનુ હાય છે તે તથા ચરમશરીરી (તેજ ભવમાં મેક્ષે જવાવાળા) નારકી અને દેવતા તથા ત્રેશઠ શલાકા પુરુષ એ બધા નિરુપકમાયુવાળા જાણવા. અન્ય આચાર્ય એમ કહે છે કે-દેવતા, નારકી ને જિનેશ્વરા ઉપક્રમથી મરણ પામતા નથી, શેષ જીવાનુ મરણ અને પ્રકારે ઉપક્રમથી ને ઉપક્રમ વિના થાય છે એમ તત્ત્વાર્થની વૃત્તિમાં કહ્યું છે, તેમજ કર્માં પ્રકૃતિની ટીકામાં પણ એ પ્રમાણે કહ્યું છે. કંઇક યુગલિક ભૂમિમાં તિર્યંચણે કે મનુષ્યપણે ઉપજેલ ... હાય તેના ઉપયા પછી અંતર્મુહૂત્ત સિવાયનું ત્રણ પલ્યા Jain Educationa International For Personal and Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ 1 ૪૪૬ ] શ્રી વિજયપધ્ધસૂરિજી કૃત પમનું આયુ પણ ઘટી શકે છે એમ મલયગિરિ આચાર્યનું કથન છે. અહીં પ્રશ્ન થાય કે-“એમના (યુગલિકના) આયુ તે નિકાચિત હોય છે તેની અપવર્તન કેમ થાય? કેમકે નિકાચિત આયુની અપવર્તના થતી નથી એમ શાસ્ત્રમાં કહ્યું છે તેને આથી વિરોધ આવે છે. અપવર્તન ને નિકાચિત બે શબ્દ સાથે ઘટતા નથી.” ૪૭૧-૪૭૩. હવે તેને નીચેના કાવ્યવડે ઉત્તર આપે છે – ઉત્તર હિાં એ જાણ જે આ નિકાચિત બંધના, પરિણામ સ્થિતિ દીઠ અસંખ્યાતિણ નિકાચિત આયુના; ભેદે ઘણા ઈમજાણવુંતિણહાય પણ અપવર્તના, કેઈક નિકાચિત આયુની ગંભીર વયણ શાસ્ત્રના. ૪૭૪ અથર–અહીં એ ઉત્તર જાણો કે-નિકાચિત આયુબંધના પણ પરિણામ (અધ્યવસાય) દરેક સ્થિતિ દીઠ અસં ખ્યાતા છે, તેથી નિકાચિત આયુના પણ ઘણા ભેદે થાય છે, માટે એમ જાણવું કે કઈક નિકાચિત આયુની અપ ના પણ થઈ શકે છે, કારણ કે શાસ્ત્રના વચને અતિ ગંભીર હોય છે. ૪૭૪. બે ભેદ કીધા આયુના તત્ત્વાર્થ કેરી વૃત્તિઓ, અપવર્તનાને ઉચિત આયુ તેમ અનુચિત આયુ એ અપવર્તનાને ઉચિત આયુ નિશ્ચયે સેપકમી, બે ભેદ બીજા ભેદના સોપકમી નિરુપક્રમી. ૪૭૫ Jain Educationa International For Personal and Private Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૪૭] અર્થ:-શ્રીતત્ત્વાર્થસૂત્રની વૃત્તિમાં આયુના બે ભેદ કહ્યા છે. અપવર્તનાને યોગ્ય અને અપવર્તનાને અયોગ્ય. તેમાં જે અપવર્તનાને ગ્ય હોય તે તો સપકમીજ જાણવું અને અપવર્તનને અગ્ય તે સોપકમી ને નિરુપક્રમી એમ બે પ્રકારનું જાણવું. ૪૭પ. કાળ જીવન જાણ તે મૃત્યુ અકાળે જે હવે, દલિક નિશ્ચય ભેગવે સ્થિતિ રસવિકલ્પ અનુભવે યુગલિક મનુજ તિરિદેવનિરછ માસશેષ આયુએ, પરભવતણું આયુષ્ય બાંધે જાણ તેમ મતાંતરે. ક૭૬ હેલામાં વહેલા નિરય જીવ છ માસ શેષ જીવિતે, મોડામાં મોડા અંતિમે અંતર્મુહૂર્ત જીવિતે, પરભવતણું આયુષ્ય બધે અભયદેવસૂરિ કહે, પંચમાંગે ચઉદમે શતકે પ્રથમ ઉદ્દેશકે. ૪૭૭ નિરૂપકમાય જીવ ત્રીજા ભાગમાં નિજ આયુના, પરભવાયુ બાંધતાં ઈમ આશયે પર સૂરિના છ માસ શેષતણો નિયમ ના જાણિયે એ આશયે, તત્ત્વ જાણે કેવળી ઈમ ભાવ ચોખા રાખિયે. ૪૭૮ અર્થ –જીવન કાળ તે આયુ. તેમાં જે અકાળેઆયુ પૂરું થયા અગાઉ મૃત્યુ થાય તે અકાળમૃત્યુ કહેવાય. તે જીવ કર્મના દલિક તે બધા અનુભવે, સ્થિતિ ને રસ અનુભવે અથવા ન પણ અનુભવે, એમાં વિકલપ સમજે કારણ કે સ્થિતિ ને રસની અપવર્તન થઈ શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ [૪૮] શ્રી વિજયપધ્ધસૂરિજી કૃત. યુગલિક મનુષ્ય અને તિર્યંચ તેમજ દેવતા ને નારકી છ માસ શેષ રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. હવે તેમાં પણ મતાંતર છે તે કહે છે કે-નરકીના જીવ વહેલામાં વહેલા છ માસ આયુ શેષ રહે છતે પરભવનું આયુ બાંધે, છે અને મેડામાં મેડા અંતર્મુહૂર્ત શેવ રહે ત્યારે પરભવનું આયુ બાંધે છે, એમ શ્રી અભયદેવસૂરિ પાંચમાં અંગ શ્રી ભગવતી સૂત્રના ચૌદમા શતકના પ્રથમ ઉદ્દેશામાં કહે છે. નિરુપકમાયુ જીવ પોતાના આયુના પાછલા ત્રીજા ભાગમાં પરભવનું આયુ બાંધે છે. આ પ્રમાણેને અન્ય સૂરિના આશયથી છ માસ શેષે નિરૂપકમાયુવાળ પરભવનું આયુ બાંધે એ નિયમ રહ્યો નહીં. આ બાબતમાં તત્ત્વ કેવળી જાણે, એમ વિચારી ભાવને ચોખા રાખવા. ૪૭૬ થી ૪૭૮. હવે અબાધા સંબંધી સ્પષ્ટતા કરે છે – પરભવાયુ બંધ પછીનો ચાલતા આયુષ્યનો, ભાગ પૂરા તે અબાધા બંધ તેમ ઉદયતણે; કાળ વચલે એ અબાધા અર્થભેદ નહિ જરી, સ્થિતિના પ્રમાણે છ અબાધાયુક્તિ કહું આગળ ખરી.૪૭૯ અર્થ –પરભવનું આયુ બાંધ્યા પછી ચાલતા આયુષ્યને શેષ રહેલે એટલે કાળ આયુ પૂરૂં થતાં સુધી હોય તેને અબાધા કાળ કહીએ. બંધ ને ઉદયને જે વચલે. કાળ તે અબાધા સમજવી. એમાં કાંઈ અર્થભેદ નથી. આ હકીક્ત આયુકર્મ માટે સમજવી. બીજા સાત કર્મોની તો સ્થિતિના પ્રમાણમાં અબાધા છે. તેની યુક્તિ બતાવું છું. ૪૭૯ Jain Educationa International For Personal and Private Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૪૯] કોડને કેડે ગુણતા હોય કોડાકોડી એ, સાગરોપમનીજ સાથે તેહને પણ જેડિયે; સાગરોપમ કડાકોડી જેટલી સ્થિતિ જેહની, તેટલા સે વર્ષની જાણો અબાધા તેહની. ૪૮૦ અર્થ –કોડને કોડે ગુણતાં જે સંખ્યા આવે તેને કોડાકોડી કહીએ. સાગરોપમની સાથે એ કોડાકોડી શબ્દને જેવો. પછી જે કર્મની જેટલા કોડાકોડી સાગરેપમની સ્થિતિ હોય તેટલા સો વર્ષની અબાધા જાણવી. ૪૮૦. હવે સ્થિતિ ને અબાધા દરેક કર્મને માટે બતાવે છે – પ્રથમના બે કર્મની ને વેદની અંતરાયની, જાણ કિંઈ તીસ કોડાકોડી સાગરોપમ કાળની; સિત્તર કડાકડી સાગર જાણિયે સ્થિતિ મેહની, ના તેટલી સગવીસની સિત્તેર મિથ્યા મોહની. ૪૮૧ વીસ કડાકોડી સાગર નામની તિમ ગોત્રની. તેત્રીશ સાગરની સ્થિતિ પ્રભુએ કહી આયુષ્યની તે દયાન રાખીને અબાધા જાણવી સવિ કર્મની, ત્રણ હજાર વરસતણી જિમ આદ્ય જ્ઞાનાવરણની. ૪૮૨ અર્થપ્રથમના બે કર્મ (જ્ઞાનાવરણ ને દર્શનાવરણ) ની અને વેદનીય તથા અંતરાયની-એ ચાર કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટી ત્રીશ ક્રોડાકોડી સાગરોપમની જાણવી. મોહનીય કર્મની સીત્તર કોડાકોડી સાગરોપમની જાણવી; પણ તે ર૭ પ્રકૃતિની ૨૯ Jain Educationa International For Personal and Private Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ [ ૪૫૦ ] શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત નહીં, માત્ર એક મિથ્યાત્વ મેહનીયની જ જાણવી. નામકર્મ ને ગોત્રકમની વીશ ક્રોડાકોડી સાગરોપમની જાણવી અને આયુ કર્મની તેત્રીશ સાગરોપમની જાણવી. આ હકીક્ત ધ્યાનમાં રાખીને સર્વ કર્મની અબાધા જાણવી, જેમ પહેલા જ્ઞાનાવરણની (તેમજ તેની સાથેના બીજા ત્રણ કર્મની) અબાધા ત્રણ હજાર વર્ષની, મિથ્યાત્વ મેહનીય કર્મની સાત હજાર વર્ષની, અને નામ તથા ગોત્રની બે હજાર વર્ષની અબાધા સમજી લેવી. આયુની પૂર્વે કહેલી છે. ૪૮૧–૪૮૨. હવે શ્વાસોચ્છવાસ સંબંધી સ્પષ્ટતા કરે છે – આયુ પુગલ જેટલા બાંધ્યા જીવે બંધક્ષણે, તેટલાજ પ્રમાણના સવિ પુદ્ગલેને અનુભવે; તે કાળ શ્વાસોચ્છવાસનું નિર્માણ જીવ કરતો નથી, તિણ શ્વાસ ઉપરે જીવનને આધારએ સાચું નથી. ૪૮૬ અર્થ—આયુકર્મના પુગળે આયુકર્મને બંધ કરતાં જેટલા જીવોએ બાંધ્યા હેય-ગ્રહણ કર્યા હોય તેટલા પ્રમાણના બધા પુગળને જીવ અનુભવે તે કાળે શ્વાસોચ્છવાસ ઉપર જીવનને આધાર છે એમ જે કહે છે તે સાચું નથી.૪૮૩. સેંકડો વર્ષોતરું આયુષ્યવાળા જીવડા, અિંતમુહૂર્તે મરણ પામે શ્વાસ પૂર્ણ કર્યા વિના એગિદિ કેઈક જીવડા પર્યાપ્તિ ચોથી ન પૂરતા, તોયે મરે તેથી જ આયુ શ્વાસ જુદા ભાસતા. ૪૮૪ Jain Educationa International For Personal and Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [ પ ] અર્થ–સેંકડો વર્ષોના આયુષ્યવાળા અર્થાત્ તેટલું આયુષ્ય બાંધેલા જે અંતર્મુહૂર્તમાં મરણ પામે છે. તેઓ શ્વાસોચ્છવાસને પૂર્ણ કરતા નથી. વળી કેટલાક અપર્યાપ્ત એકેદ્રિય જીવ થી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પણ પૂરી કર્યા વિનાજ મરણ પામે છે, તેથી શ્વાસ ને આયુ બંને જુદાજ છે એમ ભાસે છે-સિદ્ધ થાય છે. ૪૮૪. જીવનદોરી તૂટવામાં હેતુ સાસ ઉસાસને, કીધે પ્રભુએ જાણવા એ નિત્ય સુણ તત્ત્વાને; મરણ સમયે જેહ લેશ્યા વર્તતી તેવા સ્થળે, આ જીવ ઉપજે તેહથી લેણ્યા સ્વરૂપ પ્રભુ ઉચ્ચરે. ૪૫ અર્થ –આ જીવનદેરી ઝુટવાના સાત કારણમાં શ્વાસ ઉસાસને કારણરૂપે પ્રભુએ કહેલ છે તે નિરંતર તત્ત્વસૂત્ર સાંભળીને જાણી લેજે. ૪૮૫. હવે મરણ સમયે જેવી લેણ્યા વર્તતી હોય તેવી લેણ્યાવાળા સ્થળે આ જીવ ઉપજે છે તેથી વેશ્યાનું સ્વરૂપ પ્રભુ કહે છે – આયુના બંધ ક્ષણે જેવી મતિ તેવી ગતિ, અંત સમયે જાણજે જેવી ગતિ તેવી મતિ; આયુ બંધન કાળ પાયે પર્વતિથિઓ સવિ કહી, પર્વતિથિ સંકેતનો સુવિચાર કરજે ખૂબ અહીં. ૪૮૬ અર્થ–આયુને બંધ કરતાં જેવી મતિ હોય તેવી Jain Educationa International For Personal and Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ [ ૫૨ ] શ્રી વિજયપધ્ધસૂરિજી કૃત ગતિમાં જીવ જાય છે, અને અંત સમયે જેવી ગતિમાં જવાનું હોય તેવી મતિ થાય છે એમ સમજજે. હવે આયુબંધનો કાળ પ્રાયે સર્વ પર્વતિથિઓ હોય છે એમ કહેલ છે, તેથી પર્વ તિથિઓને પ્રબંધ કરે છે. એવા સંકેતને અહીં સારી રીતે હે જીવ! તું વિચાર કરજે. અને એ વિચાર કરીને પર્વતિથિઓએ સારી રીતે-વિશેષ પણે ધર્મકરણ કરજે કે જેથી સારી ગતિને બંધ પડે. ૪૮૬. હવે અંત સમયે જેવી ગતિ થવાની હોય તેવી મતિ થાય તે ઉપર કૃષ્ણ વાસુદેવનું દષ્ટાંત કહે છે – કૃષ્ણ વાસુદેવને અંત્ય ક્ષણે ગતિના સમી, લેશ્યા થઈ નરકે ગયા અત્યંત ક્રોધે ધમધમી શરીર ઉપરે ધૂળ ચટે જેમ ચીકાશે કરી, જીવ સાથે કર્મ ચોંટે તેમ લેશ્યાએ કરી. ૪૮૭ અર્થ –કૃષ્ણ વાસુદેવને મરણ વખતે ગતિ સમાન મતિ થઈ હતી, તેથી જ કૃષ્ણલેશ્યા થવાથી ક્રોધે ધમધમીને તેઓ નરકે ગયા છે. શરીરની ઉપર જેમ ચીકાશના બે ધૂળ ચાટે છે તેમ આત્માની ઉપર લેસ્યાની ચીકાશને વેગે કર્મ ચાટે છે. ૪૮૭. હવે વેશ્યાઓના નામ વિગેરે કહે છે – કષ્ણ નીલ કાપત તેજે પદ્મ લેશ્યા જાણિયે, શુકલ લેશ્યા ભેદ ષટ્ લેશ્યાતણ અવધારિયે; Jain Educationa International For Personal and Private Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૪૫૩ ] જખૂફળ ખાનારનુ તિમ ગામને લુંટનારનું, દૃષ્ટાંત સુણ સ ંક્ષેપમાં શ્રુત ઠાણ છે વિસ્તારનું ૪૮૮ અર્થ:—કૃષ્ણ, નીલ, કાપાત, તેજો, પદ્મ અને શુક્લ આ છ લેશ્યાએના નામેા જાણવા. તેની ઉપર જ વૃક્ષના ફળ ખાનાર છ જણાનું ને ગામને લુંટવા જનાર ૭ જણાનું દૃષ્ટાંત છે તે અહીં સક્ષેપમાં કહ્યું છે. વિસ્તારથી જાણવાનું સાધન તા ખીજા અનેક શાસ્ત્રો છે. ૪૮૮. હવે તેમાંથી પ્રથમ જ ખૂવૃક્ષના ફળ ખાનારનું દષ્ટાંત કહે છે:— ટાચ શાખાની નમેલી જેહના પાકાં ફળે, જેમાં ભરેલા ખૂબ છે તે જબૂતર સાહે નીલા; છ પુરુષ જોઈ પવ જંબુ ચાહતા. આરેાગવા, કેમ ખાવાં ? એ પ્રસંગે પ્રથમ લાગ્યા ખેલવા. ૪૮૯ ઉપર ચઢતાં મરણુ હેાવે મૂળમાંથી છેદીને, ઝાડ નીચે પાડીને તે ખાઇએ ફળ આપણે; ડાળીઆ માટીજ છેદે એમ બન્ને નર કહે, ડાળીઓ નાનીજ છંદા એમ ત્રીજો નર કહે. ૪૯૦ સગુચ્છા તેાડિયે એવુંજ ચાથા નર કહે, સર્વ ફળને તેાડિયે એવુજ પંચમ નર કહે; નીચે પડેલાં જાંબુ ખાઇએ એમ છઠ્ઠા નર કહે, ભાવ હલકા આધ ત્રણના અત્યત્રણ શુભજિન કહે. ૪૯૧ Jain Educationa International For Personal and Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ [ ૫૪]. શ્રી વિજયપધસૂરિજી કૃત ટી, ચારો, ચી એર્થ –ફળના ભારથી જેની શાખાઓ નમેલી છે, જેની ઉપર પાકાં ફળ ભરપૂર છે એવો એક સોહામણે જબૂવૃક્ષ છે. તેને જોઈને છ પુરૂષ તેના ફળ ખાવાની ઈચ્છાવાળા થયા. હવે તે ફળ કેમ ખાવા? તેના સંબંધમાં એક બે કે-“વૃક્ષ ઉપર ચડવાથી તે પડી જવાને ને મરણ પામવાનો ભય રહે તેવું છે તેથી વૃક્ષને મૂળમાંથી છેદી નાખી પાડી દઈને પછી તેના ફળ ખાઈએ.” ત્યારે બીજે બોલ્યો કે તેની મોટી મોટી શાખાઓ જ છેદીએ, ત્રીજો બે કેનાની નાની શાખાઓ છેદીએ, એથે બોલે કે– મેટા મેટા ફળના ભરેલા ગુચ્છાઓ છે તે તેડીએ, ત્યારે પાંચમે બે કે-ફળોજ તોડી તોડીને ખાઈએ કારણ કે વૃક્ષ નમેલું હોવાથી આપણા હાથ ત્યાં પહોંચે તેમ છે. તે સાંભળી છઠ્ઠો બેલ્યો કે આ જમીન ઉપર પુષ્કળ જાંબુઓ, પડ્યા છે તેજ ખાઈએ-કાંઈ પણ તોડવાનું શું કામ છે? આ છ મનુષ્યની વેશ્યાઓમાં પહેલી ત્રણ હલકી–અશુભ છે અને પછીની ત્રણ શુભ છે એમ શ્રી જિનેશ્વરએ સિદ્ધાંતમાં કહ્યું છે. ૪૮૯ થી ૪૯૧. હવે આ દષ્ટાંત લેશ્યા સાથે કેમ ઘટાવવું? તે કહે છે દૃષ્ટાંત એમ ઘટાડવું જે મૂળથી તરુ છેદ, ઈમ કહે તે કૃષ્ણલેયાવંત પુરુષ પિછાણ; ડાળ મોટી છેદવાનું જે કહે તે પુરુષને, નીલેશ્યાવંત જાણે છેદ નાની ડાળને કલર Jain Educationa International For Personal and Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૪૫૫ ] એમ જે ખેલે મનુજ કાપાતલેશ્યાવત એ, તાડ ગુચ્છા એમ વક્રતાપીતલેશ્યાવત એ; તાડ ફળને એમ વતા પદ્મલેશ્યાવત એ, પતિત ફળ ખાવા કહે જે શુકલલેશ્યાવત એ, ૪૩ અઆ દૃષ્ટાંતને આ પ્રમાણે ઘટાવવું. મૂળથી વૃક્ષને ઢવાનું કહેનારને કૃલેશ્યાવાળા પુરૂષ જાણવા, મેાટી ડાળ છેદવાનુ કહેનાર પુરૂષને નીલલેશ્યાવાળા જાણુવે, નાની ડાળ છેદવાનુ કહેનારને કાપાતલેશ્યાવાળા જાણવા, ગુચ્છા તેાડવાનું કહેનારને તેજલેશ્યાવાળા જાણવા, ફળ તાડીને ખાવાનું કહેનારને પદ્મલેશ્યાવાળા જાણવા અને પડેલા કળા ખાવાનુ કહેનારને શુક્લલેશ્યાવાળા જાણવા. ૪૯૨-૪૯૩. હવે ગામ લૂટવા જનાર છ ચારનું ખીજું દૃષ્ટાંત કહે છે: . ષટ્ ચાર લુંટવા ગામને નિજ નિજ ઘરેથી નીકળે, મા માંહે એક ખેલે સવ નર પશુ મારિયે; ખીજે મનુજને મારવા ત્રીજો પુરુષને મારવા, માલેજ ચાથા ઈમ અરે હથિયારવાળા મારવા, ૪૯૪ લડનાર નરને મારવા પંચમ પુરુષ ઈમ ઉચ્ચરે; માર્યા વગર ધનનેજ લેવું એમ છઠ્ઠા ઉચ્ચરે; ઘટના પ્રથમ દૃષ્ટાંતના જેવીજ અહિંયા જાણવી, શુદ્ધ લેશ્યા એહ તેને પદ્મ શુક્લા રાખવી. જલ્પ Jain Educationa International For Personal and Private Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ [ ૪૫૬ ] : શ્રી વિજયપધસૂરિજી કૃત અર્થ –છ ચાર કઈ ગામ લુંટવા માટે જવા સારું પિત પિતાને ઘરેથી નીકળીને માર્ગમાં ભેગા થયા. એટલે તેમાંથી એક બે કે–ગામમાં પેસતાં પશુ કે મનુષ્ય જે સામે મળે તેને મારી નાખવા. ત્યારે બીજો કહે કે-પશુને શા માટે મારવા? મનુષ્યને જ મારવા. ત્રીજો કહે કે-સ્ત્રીને શા માટે મારવી? પુરૂષને જ મારવા. ચોથે કહે કે-હથિયાર વિનાનાને શામાટે મારવા? હથિયારવાળા હોય તેને મારવા. ત્યારે પાંચમે કહે કે–બધા હથિયારવાળાને શામાટે માંરવા? જે સામા થાય તેને મારવા. ત્યારે છઠ્ઠો કહે કે આપણે મારવાનું શું કામ છે? માર્યા વિના દ્રવ્યજ લૂંટી લેવું. આ છ પુરૂષ માટે પણ પ્રથમના દ્રષ્ટાંત પ્રમાણે ઘટના ઘટાવવી. એ છમાં તેજે, પદ્મ ને શુકલ એ ત્રણ લેશ્યા શુભ જાણવી. ૪૯૪-૪૫. પ્રથમ કૃષ્ણલેશ્યાવાળાનું સ્વરૂપ કહે છે – લેશ્યાતણું અનુમાન હોવે યોગચેષ્ટાએ કરી, ખર પરુષતિમ અતિચંડ દુર્મુખરઅતિશય દિલ ધરી; કરુણા ન રાખે દિલમાં માની હણે જે અન્યને, આચારથી તે ભ્રષ્ટ જાણો કૃષ્ણલેશ્યાવંતને. ૪૯૬ અર્થ?—આ જીવને કઈ લેણ્યા વર્તે છે? તેનું અનુમાન તેના વેગની ચેષ્ટાઓ વડે થઈ શકે. જે ખર-કર્કશ, પરૂષ-કઠોર, અતિચંડ-કોધી, દુર્મુખ-માઠાં મુખવાળે, અતિશય વૈરબુદ્ધિને ધારણ કરવાવાળો, દિલમાં કરૂણ વિનાને, Jain Educationa International For Personal and Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ • શ્રી ધર્મજાગરિક [.૪૫૭ ]. અભિમાની અને અન્યને હણનારો તેમજ આચારથી ભ્રષ્ટ હોય તેને કૃષ્ણલેશ્યાવાળો જાણ. ૪૯૬. હવે નીલેશ્યાવાળાના લક્ષણ કહે છે – કુશળ માયા દંભમાં ને લાંચ ખાવા નિપુણ જે, જૂઠ બોલે વિષયપ્રેમી થિર હૃદયવાળ ન જે, આળસુ વળી મંદમતિ કાયર ધરે અભિમાનને, એહ ચાલે જણજે તું નીલેશ્યાવંતને. કચ્છ અર્થ –માયા-કપટ કરવામાં કુશળ, લાંચ ખાવામાં નિપુણે, અસત્ય બોલનાર, વિષયનો પ્રેમી, અસ્થિર હદયવાળે, આળસુ, મંદ મતિ, કાયર અને અભિમાની–એવા પુરૂષને નીલલેશ્યાવાળે જાણ. ૪૯૭. હવે કાતિલેશ્યાવાળાના લક્ષણ કહે છે – આરંભમાં આસકત જે નિર્દોષ સવિ કાર્યો ગણે, લાભ તોટો ના વિચારે કેાધ રાખે શાકને; નિંદા કરે જે અન્યની કરતેજ આપબડાઈને યુદ્ધ ભયંકર દુઃખિયો કાપતલેશ્યાવંત એ. ૪૯૮ અર્થ આરંભમાં આસક્ત, પાપના કાર્યો પણ બધા નિર્દોષ ગણના, લાભ-તોટાના વિચાર વિનાને, ક્રોધી, શેકાવેશવાળે, અન્યની નિંદા ને આપબડાઈ કરનાર, યુદ્ધમાં ભયંકર અને દુખિત હૃદયવાળ–તેને કાપતલેશ્યાવાળા જાણ. ૪૯૮. Jain Educationa International For Personal and Private Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ [૪૫૮ ]; શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત • હવે તેલેશ્યાવાળાના લક્ષણ કહે છે – દક્ષ સંવર સેવતા કરુણા સરલતા રાખતા, દાન શીલ સંતષ વિદ્યા ધર્મરુચિ જે ધારતા; પાપ સાધન છોડતા ઉત્તમ ક્ષમા ગુણ ધારતા, લેશ્યા ચતુથી તેહની જે વર વિવેકે રાજતા. ૪૯ અર્થ –દક્ષ-ડાહ્યા, સંવરને સેવનારા, કરૂણા ને સરલતા રાખનારા, દાન, શીલ, સંતોષ, વિદ્યા અને ધર્મરૂચિને ધારણ કરનારા, પાપના સાધનને તજી દેનારા, ઉત્તમ ક્ષમાગુણને ધારણ કરનારા અને શ્રેષ્ઠ વિવેક વડે શોભતા હોય તેને ચેથી તેજોલેશ્યાવાળા જાણવા. ૪૯૯. હવે પલેશ્યાવાળાના લક્ષણ કહે છેથિર દયાલુ દેવપૂજા વ્રત ધરે દાનેશ્વરી, ધૈર્ય પાવન હર્ષને ધારે કુશળ બુદ્ધિ ખરી; જે ક્ષમા ગુણ ધારતે સેવે કદી ના માનને, એ ગુણેથી જાણ તું તે પદ્મલેશ્યાવંતને. ૫૦૦ અર્થ –સ્થિરતાવાળા, દયાળુ હૃદયવાળા, દેવપૂજા કરનારા, વ્રતને અંગીકાર કરનારા, દાનેશ્વરી, ધૈર્યતાવાળા, પવિત્ર મનવાળા, હર્ષિત ચિત્તવાળા, કુશળ બુદ્ધિવાળા, ક્ષમાગુણને ધરનારા, અભિમાન તે કદી પણ નહીં કરનારા–એવા ગુણો વડે તું એ જીવ પદ્મશ્યાવાળા છે એમ જાણજે. ૫૦૦. Jain Educationa International For Personal and Private Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૪૫૯ ] હવે શુકલેશ્યાવાળાના લક્ષણ કહે છે – ધર્મબુદ્ધિ અપક્ષપાતી જે ન સેવે પાપને, શેક નિંદાને તજે પરમાત્મભાવે સ્વરૂપને પામેલ મૂળથી સંહરીને બંધ રાગ-દ્વેષને, એ ગુણોથી જાણ તું તે શુક્લલેશ્યાવંતને. ૫૦૧ અર્થ –ધર્મબુદ્ધિવાળા, અપક્ષપાતી-કેઈને પક્ષપાત નહીં કરનારા, પાપકાર્યને નહીં સેવનારા, શેક કે નિંદા નહીં કરનારા–તેને તજનારા, પરમાત્મભાવનાસ્વરૂપને પામેલા -સમજેલા, રાગદ્વેષના બંધને જેણે મૂળથીજ સંહરેલા છે એવા-એ ગુણવાળાને શુકલેશ્યાવાળા જાણવા. પ૦૧. હવે કઈ લેશ્યાવાળે જીવ કઈ ગતિને પામે? તે કહે છે -- કૃષ્ણ લેશ્યા નરકને તિમ નીલ થાવર ભાવને, તિર્યચપણું કાપત લેશ્યા પિત અનુજ સ્વરૂપને, પદ્મ લેશ્યા સુરપણું 9 શુકલ લેગ્યા મુક્તિને, અશુભ લેશ્યા દૂર છેડી શુદ્ધ લેશ્યા રાખીએ. પ૦૦ કર્મના કારણતણી ઊંડી સમજ દિલ રાખીને, નિત્યે ઉપક્રમથી બચીને શુદ્ધ લેશ્યા ધારીને અમૃત અનુષ્ઠાને કરી જિન ધર્મ સાત્વિક સાધના, હે જીવ! મુક્તિ પામવાની એ ખરી આરાધના. ૫૦૩ • અર્થ –કૃષ્ણલેશ્યા નરકગતિ આપે છે, નીલેશ્યા સ્થાવરપણું આપે છે, કાપતલેશ્યા તિર્યંચગતિમાં લઈ જાય Jain Educationa International For Personal and Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] શ્રી વિજયેપદ્મસુરિજી કૃત છે, પતિ અથવા તેજલેશ્યા મનુષ્યપણું પમાડે છે, પૉલેસ્યા દેવગતિ આપે છે અને શુકલેશ્યા મુક્તિ આપે છે-મેક્ષમાં પહોંચાડે છે; માટે હે ભો! તમે અશુભ ત્રણે લેડ્યા તજી દઈને શુભ ત્રણ લેશ્યાને આદર કરે. અને કર્મબંધના કારણે જે ઉપર બતાવ્યા છે તેની સમજણ ઉંડી રીતે અંત:કરણમાં રાખીને, આયુના ઉપકમના નિમિત્તોથી બચીને, શુભલેશ્યાઓ ધારણ કરીને, અમૃતાનુષ્ઠાનવડે જિન ધર્મની સાત્વિક આરાધના કરો કે જેથી હે જીવ! તમે મુક્તિસુખને પામે; કારણ કે મુક્તિસુખ પામવાની સાચી આરાધના તેજ છે કે જે વિગત સાથે ઉપર બતાવેલી છે. ૫૦૨–૫૦૩. શ્રાવકે પોતાના આત્માને આ પ્રમાણે પૂછવું એમ કહે છે:– શુભ કૃત્ય આજે શું કર્યું? કર્તવ્ય બાકી શું રહ્યું? શક્ય શું કરતો નથી? ભૂલે ગુમાયું મેં કયું ; સાચો જ જીવતા કોણ? પરને જાણીતા દોષો કયા? હેય શું છડું નહિ? ધારૂં નહી સદ્દગુણ કયાં?, ૫૦૪ અર્થ:–આજે મેં કહ્યું કયું સારું કાર્ય કર્યું? અને મારે કરવા લાયક ક્યા ક્યા કામ આજે બાકી રહ્યાં છે. મારાથી બની શકે તેવું કર્યું કયું કાર્ય હું કરતો નથી. વળી પ્રમાદથી હું કયું ઉચિત કાર્ય ભૂલી ગયેલ છું. આ જગતમાં કેનું જીવવું સાચું છે? મારા કયા કયા દેશે બીજા કેના જાણમાં છે? કઈ કઈ તજવા ગ્ય બાબતેને ત્યાગ કરતો નથી. અને કયા કયા સદગુણોની મારામાં ખામી છે? પ૦૪. Jain Educationa International For Personal and Private Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ જાગરિકા [ ૪૬૧ ] નિજ રંગ કિમ વધતા નથી? ઉત્તર વિચારે એહુના, શ્રાવક કરતા એમ નિશ્ચય ટાલતા ભય મરણના; ના શાચનીય મને કદી ઇમ વીર ગાતમને કહે, મરતાં હસે સાથે સમાધિ પર નયણ આંસુ વહે. ૫૫ અઃ—વળી મને આત્મરમણુતા કેમ વધતી નથી ? તે આ બધા પ્રશ્નોના ઉત્તરના વિચાર કરે. ભવ્ય શ્રાવકાએ તે ઉત્તરા (પ્રશ્નના જવાબ) ટુકામાં આ પ્રમાણે વિચારવા. (૧) હેલા પ્રશ્નના જવાબ એ છે કે-સવારથી સાંઝ સુધીમાં દાન, શીલ, તપ, ભાવ, પ્રભુદર્શન, પૂજા, ગુરૂભક્તિ, સ્વાધ્યાય, પાપકાર, સામાયિક, પ્રતિક્રમણ વિગેરે સારા આત્મહિતકારી કાચમાંથી જે જે કાર્યો (ધાર્મિક અનુષ્ઠાન) કર્યાં હાય, તેની અનુમેાદના કરીને તેવા અવસર ભવાભવ મલજો એમ વિચારવું. જેમ વેપારી લેાકેા પેદાશનું સરવૈયું કાઢે, અને ખાટના વ્યાપાર ન કરે, તેમ ઉત્તમ શ્રાવકાએ ધાર્મિક ( પુણ્યના ) કાર્યાનું સરવૈયું જરૂર કાઢવું જોઇએ. અને આત્માને નુકસાન કરે, તેવા કાર્યો કરવાજ નહિ. (૨) બીજા પ્રશ્નના જવાબ એ કે−હેલા પ્રશ્નના જવાખ દેતી વખતે જણાવેલાં કાર્યોમાંથી જે જે ધાર્મિક કાર્યો કરવાના ખાકી હાય, તે મંત્રી શ્રી વસ્તુપાલની માફ્ક સાવચેત થઇને જલ્દી કરી લેવા. કારણકે કાળના ભરાંસે નથી. કયા ટાઇમે કયા ક્ષેત્રમાં કયા નિમિત્તે જીવનદારી તૂટશે, એની આપણને લગાર પણ ખબર નથી. એમ બીજાએ પણ રૂપાંતરથી કબૂલ કરેજ છે. કહ્યુ છે કેअजरामरवत्प्राज्ञः, विद्यामर्थं च साधयेत् ॥ गृहीत इव केशेषु, Jain Educationa International For Personal and Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ - [ ક ર ] શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત મૃત્યુના ધર્મમાવત્ ા છે ! એ તે જરૂર સમજવું જ જોઈએ કે–આહારાદિ કિયા તે પશુઓમાં પણ ઘણે ભાગે સરખી દેખાય છે, પરંતુ તેઓમાં વિવેકની ખામી છે, અને મનુષ્ય ધારે તે વિવેકથી ધર્મારાધન સાવચેત થઈને કરી શકે. આત્માને નિર્મલ બનાવે. આજ બંનેમાં વિશેષતા (ફેર) સમજવાની છે. શાંતિથી વિચાર કરીએ તે દુનિયાના ઘણું પદાર્થો આપણને અપૂર્વ શિખામણ દઈને ધર્મના રસ્તે દેરે છે–(૧) લૂગડાંને ધનાર માણસ દેવામાંથી અપૂર્વ બેધ એ લઈ શકે કે-લૂગડાં એ ક્ષણિક પદાર્થ છે, તેના મેલને દૂર કરવા મહેનત કરાય છે–તેથી વધારે આત્માને ધવાને માટે શ્રાવકેએ જરૂર પ્રયત્ન કરવા જોઈએ. કારણકે આત્માને ચીકણે કર્મ રૂપ મેલ લાગે છે. (૨) પાણુને ધોધ-પ્રવાહ પૂર જોશમાં ચાલ્યા જાય છે. તે પણ માનવને સાવચેતીને બેધ આપે છે કે તારાં જીવન, જુવાની, સંપત્તિ વિગેરે વાનાં (પદાર્થો) ક્ષણ વારમાં નાશ પામે તેવા છે. (૩) ઘંટીમાં અનાજને દળનાર પણ એ બધ લઈ શકે કે-કર્મ રૂપી અનાજને ચૂરે કરવાને જરૂર સાવધાન થવું જોઈએ. (૪) ઝાડની ઉપર દેખાતાં લીલાછમ પાંદડાં અમુક ટાઈમે પીળાં થઈને ખરી પડે છે, તે પણ શીખામણ દે છે કે–મુજ વીતી તુજ વીતશે એમ જુવાનીનો મદ ઉતારે છે. પ્રભુશ્રી મહાવીર દેવે અંતિમ સમયે સોલ પહેરી દેશના દીધી, તેમાં કાલ્પનિક દષ્ટાંત જણાવ્યું કે લીલાં પાંદડાં પીળાં (જૂના ખરી પડેલા) પાંદડાંની હાંસી કરે છે કે કેમ પહેલાં તમે લીલાછમ દેખાતા હતા, એ સ્થિતિ તમારી કયાં ગઈ? અમે કેવા સરસ દેખાઈએ છીએ. આના Jain Educationa International For Personal and Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ધર્મજાગરિક " [૪૩] જવાબમાં પીળાં પાંદડાંએ કહ્યું કે શા માટે મદ (અભિમાન) કરે છે, તમારી પણ થોડા ટાઈમમાં અમારા જેવી હાલત થશે.” એમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે. એથી યાદ રાખવું કેજુવાનીઆઓએ મદેન્મત્ત બનીને વૃદ્ધોની હાંસી ન કરવી જોઈએ. કારણકે મનુષ્યાયુષ્યને સાતે ઉપકમનો ભય રહેલો છે વિગેરે અનેક કારણોને લઈને તમે એટલે સુધી (એટલી ઉંમરે) પહોંચશે કે નહિ, એ પૂરે પૂરો સંદેહ છે. પહેચા એ જીવનની અપેક્ષાએ ભાગ્યશાળી ગણાય. તેઓની પાસેથી ડહાપણની અને વિવેકધર્મની વાર્તા સાંભળવી જોઈએ. જેથી આપણે તેવા થઈ શકીએ. વૃદ્ધના વચને ન માન્યા, ત્યારે રાફડામાંથી દષ્ટિવિષ સ નીકળ્યો, તેણે બધા ઉદ્ધત જુવાનીઆઓને ભસ્મ કર્યા (બાળી નાંખ્યા) આ બેધ લઈ શકાય. (૫) બાહ્ય જીવનને ટકાવવા આહારાદિની જરૂર છે. તે એમ જણાવે છે કે બાહ્ય જીવન (શરીરને પોષવું વિગેરે) એ ક્ષણિક જીવન છે. આત્મિક જીવન તેવું નથી. તેને ટકાવવાને માટે આહારાદિ જેવા નહિ પણ તેથી પણ વધારે હિતકારી ધર્મારાધનની ખાસ જરૂર છે. સાવચેતીને બધા લેવા માટે બેગમનું દ્રષ્ટાંત દેવું જરૂરી છે, તે ટુંકામાં આ પ્રમાણે એક બાદશાહની બેગમ રેણુ (ડુંગરી) ખાતાં ખાતાં જે બાકી રહી, તે ચલણ (રકેબી)માં ઉંચે શિકા ઉપર • મૂકીને ઝરૂખામાં ઊભી ઉભી નગરની શોભા જોઈ રહી છે. ડી વારમાં રેણુ (ડુંગરી) ખાવાની ઈચ્છા થઈ, તેથી દાસીને * કહ્યું કે-રેણું લાવ ? શીકામાં મૂકી છે. દાસીએ ચલણ (રકેબી) માં તપાસ કરી કહ્યું કે–બેગમ સાહેબ!. “ચલણ Jain Educationa International For Personal and Private Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬૪ ] શ્રી વિજયસૂરિજી કૃત રેણ નહિ હૈ" બેગમે કહ્યું કે-ફરી તપાસ કર. હમણાં મેં મૂકી છે ને રેણું ક્યાં જાય? દાસીએ ઘણી વાર તપાસીને કહ્યું કે–બેગમ સાહેબ ! “ચલણ હૈ રેણ નહિ હૈ.”બેગમ જુવાન હતી. જુવાનીના તોરમાં એક દમ ક્રોધથી ધમધમીને (મિજાસ કરીને) બેગમે દાસીને જોરથી તમારો માર્યો. આવો અનર્થ જુવાનીના મદથી સંભવે છે. (૧) જુવાની (૨) ધનસંપત્તિ (૩) પ્રભુતા (અધિકારીપણું) (૪) અવિવેક આ ચાર વાનાંમાંનું એક પણ હોય, તો જ્યારે અનર્થ સંભવે, તે પછી જ્યાં (જે પુરૂષાદિમાં) ચારે ભેગાં હોય, ત્યાં અનર્થ સંભવે, એમાં નવાઈ શી? કહ્યું છે કે “ચવ ધનસંપત્તિ, प्रभुत्वमविवेकिता॥ एकैकमप्यनर्थाय, किमु यत्र चतुष्टयम् ॥१॥ તમાચાના મારથી દાસી રડવા લાગી. રેતી રેતી પણ દાસી એજ વારંવાર કહેવા લાગી કે-બેગમ સાહેબ! મને ગરીબને મારવી હોય તે ભલે મારે પરંતુ મારું કહેવું જૂઠું નથી. તપાસ કરીને વિચારીને) કહું છું કે-“ચલણ હૈ રેણું નહિ હૈ” દાસીએ વારંવાર કહેલા આ વચન સાંભળીને બેગમે આ વાક્યમાંથી બેધ એ લીધું કે ચલણ હૈ એટલે દરેકને અચાનક મોડા વહેલા જરૂર જવાનું છે. “રેણું નહિ હૈ” એટલે આ દુનિયામાં કેઈને પણ કાયમ રહેવાનું છેજ નહિ. જ્યારે વસ્તુ સ્થિતિ આમ છે, તો પછી આ દુનિયાની વિવિધ ઉપાધિ શા માટે? આશાની ગુલામી શા માટે? સવાશેર લોટના ઘરાક આ જીવને આટલી બધી આળપંપાળ • શા માટે કરવી જોઈએ? ઉપાધિમાં શાંતિ હોય ક્યાંથી? સસજણ હોય તે શેષનાગના દ્રષ્ટાંતે સમજવું જોઈએ કે * * * Jain Educationa International For Personal and Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજગરિકા [૪૬૫ ] જેટલી ઉપાધિ તેટલું દુઃખ ખરી રીતે તે હું સુખી છું એમ કહેવરાવવાને માટે, દુનિયામાં પંકાવાને માટે, આ બધું તેફાન છે. બીજા શાસ્ત્રોમાં કહ્યું છે કે એક વખત શેષનાગ ફેણ ઉંચી કરીને અક્કડ બનીને ડાલતો હતો. મનમાં એમ ફૂલાતો હતું કે “મારે હજાર માથાં છે. આ વખતે અવસર જોઈને એક કવિએ કહ્યું કે – ચતિ તે ના! શીળ, તતિ તે ના ! ના. . .. न संति नाग! शीर्षाणि, न संति नाग ! वेदनाः ॥१॥ સ્પષ્ટાર્થ– નાગ ! અભિમાન શા માટે કરે છે? યાદ રાખજે કે જેને જેટલા માથા, તેને તેટલી વેદના હોય છે. તારે હજાર માથા છે, તો હજારે માથાની વેદના ભેગવવી પડે છે. જેને તે ન હોય, તેને વેદના પણ ભેગવવી. પડતી નથી. આમાંથી સમજવાનું એ કે જેને જેટલી ઉપાધિ હોય, તેને તેટલું દુઃખજ ભેગવવાનું. લક્ષ્મી વિગેરેની વધારે ઉપાધિવાળા આમાંથી કેટલાએકને ઉપાધિની ચિંતાને લઈને ગળે શું ઉતાર્યું” પહેર્યું વિગેરેનું પ્રાયે ભાન હેતું નથી. ચિંતા અને ચિતા એમાં અનુસ્વારને ફેર છે. તે એમ સમજાવે છે કે ચિતામાં બળવાનું જે દુઃખ હેાય, તેથી વધારે દુઃખ ચિંતાથી ભેગવવું પડે છે. એ તો જગજાહેર છે કે ધનને કમાવવામાં સાચવવામાં કેવાં કેવાં દુખે (મુશ્કેલી) ભેગવવા પડે છે, એ પુત્ર વિગેરેની બાબતમાં પણ તેવું જ છે. સાચું સુખ ફકીરીમાં (ત્યાગમાં) છે. બીજામાં નહિ જ. આવો વિચાર કરીને રાતે બેગમ રાજ્યાદિ વૈભવને ત્યાગ કરીને જંગલમાં એક ઝાડની નીચે પિતાના ઈષ્ટ દેવ (ખુદા)નું ધ્યાન કરવા લાગી, અને વિચારવા લાગી કે “કેઈ દિન લડુ, કઈ દિન ૩૦. Jain Educationa International For Personal and Private Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ [૪૬૬ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત .6 , પૂરી, કાઇ દિન ફકકા; સદા ફકીરી મેરૈ કયા દીલગીરી, સદા મગનમે રેણા ”. સવારે માદશાહને ખબર પડી. તપાસ કરી તેા માલમ પડયું કે બેગમ જંગલમાં ઝાડ નીચે બેઠી છે. તે ત્યાં જઈને બેગમને ખેલાવવા લાગ્યા, પણ બેગમ તા આદશાહની સામું પણ તાકતી (જોતી) નથી. વ્યાજખીજ છે કે—આશાની ગુલામી જ્યાં નહિ, ત્યાં બીજાની પરવા હાયજ શાની? વ્હેલાં તે બેગમને એવી આશા હતી કે– આદશાહ જે મારી ઉપર રાજી હશે, તેા મને વસ્ત્ર-ઘરેણાં વિગેરે દેશે. હવે તેા એમાંનું કંઈ છેજ નહિ, તેથી બેગમ– આદશાહની સામું ન જૂએ, એમાં નવાઈ શી ? ઇષ્ટદેવનું ધ્યાન પૂરું કરીને બેગમ વારવાર એજ ખેલવા લાગી કે– ચલણા હૈ ન રેણા હૈ વારંવાર ખેલાયેલા આ વાકયને સમજી બાદશાહે વિચાર કર્યો, તેથી તેને પણ વરાગ્યભાવ પ્રકટ થયા, જેથી તમામ ઉપાધિના ત્યાગ કરી ફકીરી અંગીકાર કરી. આ દૃષ્ટાંતમાંથી સમજવાનું એ કે–ઉત્તમ શ્રાવકાએ સાવચેત થઈને જલ્દી ધર્મારાધન કરી લેવું જોઇએ. (૩) ત્રીજા પ્રશ્નના જવાષ એમ વિચારવા કે ધાર્મિક કાર્યો એ પ્રકારના છે. ૧ ધનિક ( પૈસાદાર ) શ્રાવકે કરી શકે તેવા કાર્યો, જેમકે–જીણાદ્ધાર, જિન પ્રાસાદ બંધાવવા, અંજનશલાકા, પ્રતિષ્ઠા, સંધયાત્રા, જ્ઞાનભંડાર કરાવવા વિગેરે. (૨) સામાન્ય શ્રાવકા પણ કરી શકે તેવા–પ્રભુ પૂજા, ગુરૂભક્તિ, સામાયિક, પૌષધ, ઉપધાન વિગેરે. આમાંથી પ્રમાદને લઇને જે કાર્યો કરવામાં ઢીલ, થતી હૈ!ય, તે જલ્દી કરી લેવા, વિલમ કરવા નહિ. કહેવત છે-‘ કીધા સેા કામ, દીધા સે। દામ, ભજ્યા સેા રામ.” (૪) ચેાથા પ્રશ્નના જવાબ જો કે ત્રીજા પ્રશ્નના For Personal and Private Use Only Jain Educationa International Page #504 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકા [૪૬૭ ] જવાબમાં આવી જાય છે, તે પણ એટલું યાદ રાખવું કે શ્રાવકેના મુખ્ય કર્તવ્ય આ પ્રમાણે છે-(૧) પ્રભુદેવ શ્રીજિનેશ્વર ભગવંતની આજ્ઞા માનવી. (૨) મિથ્યાત્વને ત્યાગ કરે. (૩) સમ્યક્ત્વને ધારણ કરવું. (૪) છએ આવશ્યકની ક્રિયા દરરેજ ઉભય ટંક કરવી. (૫) પર્વ દિવસોમાં જરૂર પૌષધ કરવો. (૬) શક્તિ અને ભાવ પ્રમાણે વ્રત–પ્રત્યાખ્યાન કરવા. (૭) પાંચ પ્રકારના દાનનું સ્વરૂપ સમજીને દાન દેવું. (૮) શીલ-બ્રહ્મચર્ય પાળવું. (૯) ઉત્તમ ભાવના ભાવવી. (૧૦) તપશ્ચર્યા કરવી. (૧૧) સ્વાધ્યાય ધ્યાન કરવું. (૧૨) પંચ પરમેષ્ઠિ નમસ્કાર મંત્ર ગણવા. (૧૩) પરોપકાર કરવો. (૧૪) યતનાઉપગ પૂર્વક ધર્મારાધન કરવું. (૧૫) પ્રભુદેવની ઉલ્લાસથી પૂજા કરવી. (૧૬) તેમના ગુણનું સ્તવન-સ્મરણ કરવું. (૧૭) શ્રી ગુરૂમહારાજના ગુણગાન કરવાં. (૧૮) સાધર્મિક વાત્સલ્ય. કરવું. (૧૯) વ્યવહારમાં બહુજ ચેખાશ રાખવી. (૨૦) રથયાત્રા. (૨૧) તીર્થયાત્રા કરવી. (૨૨) ઉપશમ ભાવ ધારણ કરે. (૨૩) વિવેક ગુણ ધારણ કરે. (૨૪) જેમ આવતાં કર્મ શેકાય તેવી સરલ પ્રવૃત્તિ કરવી. (૨૫) ઉપગ પૂર્વક ભાષા વિચારીને બોલવી. (ર૬) પૃથ્વીકાયાદિ-છએ જીવનિકાયની ઉપર દયાભાવ રાખ. (ર૭) ધર્મિષ્ઠ પુરૂષની સબત કરવી. (૨૮) પાંચે ઇંદ્ધિને વશમાં રાખવી. (ર૯) સર્વવિરતિ ચારિત્રને લેવાની જરૂર ઉત્કંઠા (તીવ્ર અભિલાષા) રાખવી. (૩૦) રત્નની ખાણ જેવા શ્રી ચતુર્વિધ સંઘનું બહુમાન કરવું. (૩૧) શ્રી નાગમ લખાવવા. (કર) શ્રી જેનેન્દ્ર શાસનની પ્રભાવના કરવી. આ બત્રીશ કર્તવ્ય ધ્યાનમાં રાખીને ઉત્તમ શ્રાવકે એ યથાશક્તિ (શક્તિ પ્રમાણે) જરૂર સાધવા. આળસ Jain Educationa International For Personal and Private Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬૮ ]. શ્રી વિજયપધસૂરિજી કૃત કરવી નહી. (૫) પાંચમાં પ્રશ્નનો જવાબ એ કે-જે ભવ્ય જીવો આત્મિક ઉન્નતિના જ્ઞાન પૂર્વક સદાચારની આરાધના કરે, જેમને સમયની કીમત છે, જેઓ અપ્રમાદ જીવન ગુજારે તેવા પુણ્યશાલી જીવનું જીવવું સાચું (વખાણવા લાયક) છે. (૬) છઠ્ઠા પ્રશ્નના જવાબમાં એમ વિચારવું કે-મારી અમુક ભૂલ બીજાઓ જાણે છે તે માટે જરૂરી સુધારવી જોઈએ. એમ જે જે ભૂલે પ્રમાદથી કે અજ્ઞાનથી થતી હોય, તે શ્રાવકેએ જરૂર સુધારવી. (૭) સાતમાં પ્રશ્નના જવાબમાં એમ વિચારવું કે-સાતે વ્યસન ને અસંતોષ વૃત્તિ વિગેરે કર્મબંધના કાર થી જરૂર અલગ રહેવું. (૮) આઠમાં પ્રશ્નના જવાબમાં વિચારવું કે મારે ક્ષમા, નમ્રતા, સરલતા,સંતેષ વિગેરે ઉત્તમ ગુણોને જરૂર ધારણ કરવા જોઈએ. (૯) નવમા પ્રશ્નના જવાબમાં એ વિચાર કરે કે–અજ્ઞાન અને મેહથી પુદગલ રમણતા ઘટતી નથી, તે ઘટે તે આત્મગુણની રમણતા જરૂર વધે, એવું સમજીને શ્રાવકેએ ઉપધાન વહન વિગેરે ઉત્તમ સાધનની આરાધના જરૂર કરવી, કે જેથી અજ્ઞાન મેહનું જોર ઘટે, અને નિજગુણ રમણતા વધે. આ પ્રમાણે જે શ્રાવક વર્તન કરે છે તેઓ મરણના ભયને નક્કી દૂર કરે છે. તે કદાપિ શેક કરવા લાયક બનતા નથી. આ બાબતમાં આપણા પવિત્ર પરમપૂજ્ય જેનાગમમાં સંક્ષેપથી કહ્યું છે કે-જે ભવ્યજીવો (૧) દીક્ષાની આરાધના કરે, (૨) ગીતાર્થ સદ્ગુણી ગુરૂ મહારાજની પાસે પવિત્ર જૈન સિદ્ધાંતના વચનને સંભાળપૂર્વક અભ્યાસ કરે (૩) સુકત (પુણ્ય)ના ઉત્તમ કાર્યો કરે. (૪) અણુવ્રતાદિ દેશવિરતિ ધર્મને સાધે. (૫) સાધર્મિક વાત્સલ્ય કરે. (૬) સુપાત્ર દાનાદિ ધર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મજાગરિકો [ ૪૬૯ ] સાધે (૭) જેઓ નાગમાદિ શાસ્ત્રોનું પઠન-પાકને (ભણવું-ભણાવવું) કરે, તેમને મદદ કરે (૮) ઉત્તમ ભાવના ભાવે (૯) જેનાગમ લખાવે. (૧૦) સર્વ જીવોને ખમાવે. (૧૧) અજ્ઞાનાદિના વિશે કરેલા બધા પાપની ગુરૂની પાસે આલેચના ત્યે. આને “ભવ આલેચના કહેવાય તેવા ઉત્તમ ભવ્યજી (શ્રાવક વિગેરે) સમાધિ મરણે મરણ પામીને સદ્ગતિમાં જાય છે. તેમને મરવાને ભય લગાર પણ હતા. નથી. અને મરતી વખતે તેવા જીના મનમાં લગાર પણ શકને અંશ હેતું નથી. કારણ કે તેઓ અહીં જે સ્થિતિ હતી, તેનાથી ઉંચી સ્થિતિને પામવાના છે. વ્યાજબી જ છે કે-લાખ રૂપિયાનો બંગલ છોડીને જેને દશ લાખના કે કરોડ રૂપિયાના બંગલામાં જવાનું હોય, તેને ખેદ હોયજ ક્યાં? આ બાબતમાં જુઓ સાક્ષિપાઠ-“મય ! નવા सोयणीआ न हवति? गोयमा ! जे उण गहियदिरकाउ पढिअसिद्धंतवयणाउ कयसुकयाउ अंगीकयअणुव्वयाउ कयसाहम्मियवच्छल्लाउ दिन्नदाणाउ नाणपढंतकयसाहिज्जाउ सुहभावणाजुत्ताउ लेहियजिणवयणाउ खामियसव्वजीवाउ आलोइयसव्वपावाउ जे जीवा परलोअ जंति, ते जीवा सोयणीआ न हवंति, जओ सिग्घमेव सग्गं मोख्खं वा गच्छंति ॥" તેમજ આનાથી ઉલ્ટી રીતે જે છે તે એટલે ટુંકામાં એમ સમજવું કે--જેઓ દીક્ષાની આરાધના ન કરે, અને સિદ્ધાંતના વચને સાંભળે નહિ, તેમજ સમ્યગ્દર્શનાદિ ગુણેની આરાધના ન કરે અથવા મિથ્યાત્વની સેવા કરે અને જ્ઞાન–શક્તિ છતાં બીજા જીવને જિનધર્મને પ્રતિબંધ ન કરે, (જિનધર્મ ન સમજાવે) અને દેશવિરતિ તથા દાનાદિ ધર્મની આરાધના ન કરે. તથા મદ, પ્રમાદ, કષાય સેવે, For Personal and Private Use Only Jain Educationa International Page #507 -------------------------------------------------------------------------- ________________ [૪૭૦ ] શ્રી વિજયપધસૂરિજી કૃત તેમજ સર્વ જીવેને ન ખમાવે, સર્વ પાપની આલોચના (પ્રાયશ્ચિત્ત) ન કરે તેવા છેને મરતી વખતે હૃદયમાં શાક જાગે છે. કારણ કે તેઓ દુર્ગતિમાં જઈને આકરા દુઃખ ભગવશે. કહ્યું છે કે-મથર્વ ! જે રોવા લોftત્રા વંતિ? गोयमा ! अपाविअजिणदिस्काउ असुअसिद्धंतवयणाउ अबाहिअलोयाउ अकयधम्माउ अग्गहियअणुब्वयाउ अठ्ठमयपंचप्पमायचउकसायसंजुत्ताउ अखामियसवजीवाउ अणालोइअसव्वपावाउजे जीवा परलोंअं अंति, ते सोअणोआ हति ॥ जओ अणंते ससारे सयलदुहनिहाणे निच्चं दुहं अणुहवंता चिति ॥२॥ એ પ્રમાણે શ્રી વીર પ્રભુ ગોતમ સ્વામીને કહે છે. આવો શ્રાવક આનંદપૂર્વક મરે છે, અથવા તેને મરણને ભય હોતો નથી. મરતી વખતે તેને સમાધિ અથવા ચિત્તની સ્થિરતા રહે છે. તેના ઉત્તમ સદ્ગુણે તથા આચરણના વખાણ કરતી વખતે બીજા મનુષ્યની આંખમાં આંસુ આવે છે. પ૦૫ ' હવે ગ્રંથકાર ગ્રંથની સમાપ્તિ કરતાં ભૂલચૂકની ક્ષમા માગે છે – શાસન રસિક હે શ્રાવકો ! ઇમ ધર્મ જાગરિકા કરો, આદર્શ જીવન જીવીને શિવ સંપદા ઝટપટ વરે; વિસ્તારના ભયથી કહીં બહુ ટૂંકમાં શ્રુતના બલે, ચાચું ક્ષમા ભૂલચકની ગુરૂદેવ સાખે શુભ પશે. પ૦૬ અર્થ:–હે જીન શાસનના રસીયા શ્રાવકો ! આ પ્રમાણે ધર્મ જાગરિકા કરે. તેમ કરીને આદર્શ એટલે નમુનેદાર ૧. જબ તું આ જગતમેં, લેક હસત તું ય; કરણી એસી અબ કરે, તું હસે જગ રય. ૧. Jain Educationa International For Personal and Private Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધમ જાગરિકા [ ૪૭૧ ] ઉત્તમ જીવન સફળ કરીને જલદીથી મેાક્ષ સોંપત્તિને મેળવજો. આ પ્રમાણે સિદ્ધાંતના અનુસારે વિસ્તારથી કહીએ તેા ગ્રંથ વધી જાય, આ ઇરાદાથી ટુંકાણમાં શ્રાવકની ધર્મ જાગરિકાની રચના કરી છે. તેની રચના કરતાં જે કાંઈ ભૂલચૂક થઈ ગઈ હાય તેની દેવ તથા ગુરૂની સાક્ષીએ આ ઉત્તમ અવસરે ક્ષમા માગું છું. ૪૧૮. ગ્રંથકાર પાતાની લઘુતા જણાવે છે:નહિ બોધ મુજ મજબૂત તાયે ગુરૂચરણ અનુભાવથી, શ્રી સધસેવા મુજ મલી મલજો ભવાભવ આજથી; ધર્મ જાગરિકા ભણી નિજ ધરંગી સવ થજો, મેધના જેવા બની ગુણવાસ શુભ વિસ્તારો, ૧૦૭ અર્થ:—જો કે મારામાં શ્રુતને ઘણુંા સંગીન મેાધ નથી તે છતાં પૂજ્યપાદ પરમે।પકારી શ્રી ગુરૂ મહારાજના ચરણ કમલના પ્રતાપથી ( આ ગ્રંથની રચના વડે ) સંઘની સેવા મને મળી. તેવી સેવા મને ભવાભવ વારવાર મળજો. વળી આ ધર્મ જાગરા ભણીને હું સર્વ શ્રાવકે ! તમે પેાતાના ધર્મમાં હૃઢ આસ્થાવાળ! બનજો. તથા મેત્ર જેવા ગુણિયલ અનીને પેાતાના ગુણુ રૂપ ફૂલની સારી સુવાસ ચારે દિશાઓમાં ફેલાવજો. ૫૦૭. - ગ્રંથ રચનાના કણ તથા સ્થળ વિગેરે જણાવે છે: ગુણઅંકનિધિ શશિખાત વરસે શ્રાવણે પાંચમ દિને, શ્રી રાજનગર શીઘ્ર સાધી નેમિસૂરિ ગુરૂ મંત્રને; પદ્મર વકીલ ગુણી મણીભાઈ વિજ્ઞપ્તિથી, શ્રી ધર્મ જાગરિકા રચે શ્રાવક હિતાથે રંગથી. ૫૦૮ Jain Educationa International For Personal and Private Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ [ ૮૭ ] શ્રી વિજ્યપધસૂરિજી કૃત - અર્થ –તપગચ્છાધિપતિ, શાસનસમ્રા, સૂરિશ્ચકચકવર્સિ, જગદ્ગુરૂ પરમેપકારી પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય સુહિતનામધેય પરમ ગુરૂ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિ સૂરીશ્વરજી મહારાજના ચરણુકિકર વિનેયાણ વિપક્વસૂરિએ પૂજ્યપાદ શ્રી ગણધર ભગવંતે રચેલા શ્રી આચારાંગ વિગેરે અગીઆરે અંગેને તથા આવશ્યક દશવૈકાલિકાદિ સિદ્ધાંતને ઠેઠ સુધી સામાયિકમાં રહીને સાંભળનાર, તથા શ્રાવકના બારે વતના ધારણ કરનાર અને ઘણા વખતથી કામ ચાવીહાર એકાસણું વિગેરે આકરી તપશ્ચર્યાના કરનાર કાલુશીની પિળના રહીશ વકીલ મણીલાલ રતનચંદની વિનંતિથી ગુણ (૩) તથા અંક (૯) નિધિ (૯), અને શશી (ચંદ્ર-૧) પ્રમાણવાલા વરસે એટલે વિક્રમ સંવત ૧૯૯૩ ના શ્રાવણ સુદ પાંચમે એટલે બાલબ્રહ્મચારી ધર્મચકવતી બાવીશમાં તીર્થકર પ્રભુ શ્રી નેમિનાથજીના જન્મ દિવસે પરમપૂજ્ય ગુરૂમહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજજીના પવિત્ર નામરૂપી મહા પ્રભાવિક ગુરૂમંત્રને એકાગ્રતાથી જલ્દી સાધીને ગુજરાતના પાટનગર–જેનપુરી શ્રી રાજનગર (અમદાવાદ)માં પૂર્ણ ઉલ્લાસથી આ “શ્રી શ્રાવક ધર્મજગરિકા” નામના ગ્રંથની રચના કરી. ૫૦૮. 45445454545454545454545454545454545454545454545454 ઈતિ પરમપકારી પૂજ્યપાદ પરમગુરૂ છે ૪ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર છું ચરણકિંકર વિયાણુ વિજયસૂરિ પ્રણેતા કે 8 શ્રી શ્રાવક ધર્મજગરિકા સમાપ્તા. FEELF 5FEET REFERE FREER - Jain Educationa International For Personal and Private Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિષ થન્ય માલા પુષ્પ ૩ ॥ ૐ નમઃ શ્રી સિદ્ધાય તપાગચ્છાધિપતિ–શાસનસમ્રાટ્-સૂરિચક્રચક્રવર્તિ-જગદ્ગુરૂ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર વિનયાણુ શ્રીવિજયપદ્મસૂરિ વિરચિત દેવિાંત જીવન ( ખારવ્રતની સરલ સમજીતી ) 5 પોતાની સુપુત્રી મ્હેન મણિના સ્મરણાર્થે આર્થિક સહાયક. શેઠ. ડાહ્યાભાઈ સાંકલચંદુ કાપડવાલા. ( ૩. શાહપુર ) 卐 : પ્રકાશક : શ્રી જૈન ગ્રન્થ પ્રકાશક સભાના કાર્યવાહક શા, ઇશ્વરલાલ મૂલચંદ ભેટ. Jain Educationa International For Personal and Private Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ ૧૦--૦–૦ ૦૪-૦ ૦-૧ર--૦ ૮ –૦-૦ e પ-૦૦ ૭ શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા પ્રકાશીત ગ્રંથ ૧ અષ્ટ સહસ્ત્રી તાત્પર્ય વિવરણું (આખ મીમાંસા તફભાષ્ય સંવલિત અષ્ટ સહસ્ત્રી સંજ્ઞકવૃત્તિ સમેતં) ૨ અષ્ટક પ્રકરણું (સવૃત્તિકમ્) ૩ અષ્ટક પ્રકરણું (મૂલ માત્ર) ૪ સ્યાદ્વાદ રહસ્ય પત્ર (સટીકમ્) ૫ ન્યાય ખંડન-ખંડખાદ્ય પ્રકરણું (સવૃત્તિકમ) ૬ ન્યાયાલેક (તત્વપ્રભાવૃત્તિ સમેત ) નવતત્વ વિસ્તરાર્થ: (યંત્ર, પરિશિષ્ટાદિ સહિત) ૩–. ૮ દંડક વિસ્તરાર્થ: (વૃત્તિ, ચૂર્ણિ, સ્તવનાદિ સહિત) ૧–૦-૦ ૯ જેને ન્યાય મુક્તાવલી ( સટીકમ ) ૧–-૦–૦ ૧૦ જેને ન્યાય મુક્તાવલી સવૃત્તિ-સમુદ્દઘાત તવં ચ ૧–૪-૦ ૧૧ હૈમધાતુમાળા (વ્યાકરણ પગી સર્વ સાહિત્યસહિત) ૪–૦-૦ ૧૨ ધાતુ રત્નાકર ભા. ૧-૨–૩–૪ ૧૧-૦-૦ ૧૩ શ્રાવક ધર્મ જાગરિકા 1--૪ -- ૦ છપાતા ગ્રંથો ૧ ધાતુ રત્નાકર ભા. પ-૬ ૨ શ્રી સિદ્ધાર્ટ્સમ શબ્દાનુશાસનમ (બહÉવૃત્તિ-બુહન્યાસ, લઘુન્યાસાદિ સમેતં) ૩ ધર્મ પરીક્ષા (શ્રીમદ્દ યશોવિજયગણિ પ્રણીતા) (ા પણ વૃત્તિ સમેતા, વૃત્તિ ટિપ્પણ સમલંકૃતા) ૪ સ્યાદ્યન્ત રત્નાકર પ યોગદષ્ટિ સમુચ્ચય, વેગ બિન્દુ આદિ પ્રાપ્તિ સ્થાન. શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા. પાંજરાપોળ (જ્ઞાનશાળા) અમદાવાદ. Jain Educationa International For Personal and Private Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ | | પ્રસ્તાવના છે. जीवंते जम्मिमुणो, जीवंते सज्जणा सयायारा ॥ जीवइ परोक्यारी, जाओ सो चेवणेवण्णा ॥ १ ॥ પ્રાચીન મહાપુરૂષોએ હિતશિક્ષાના રૂપમાં ફરમાવ્યું છે કે જે જો , તેને મરવાનું જરૂર હોય છે. પરંતુ કયા જીવને જન્મ સાર્થક ગણાય ? આ પ્રશ્નના જવાબમાં સમજવા જેવી અગત્યની બીના એ છે કે જેમના જીવનમાં હજારે સજજન મુનિવરેની જીવનદોરી ગુંથાઈ છે, એટલે જેઓ હજારે જીના ઉંચા જીવનમાં નિઃસ્વાર્થભાવે મદદ કરે છે, એમ અનેક પ્રકારે પરોપકાર કરવામાં તીવ્ર ઉત્સાહી હોય, તે જીવોને જન્મ સફલ ગણાય. શ્રી જેનેન્દ્રશાસનમાં તેવા ઉત્તમ જીવન ગુજારનારા ભવ્યજીમાં પહેલા નંબરના પંચમહાવ્રતધારી સાધુ વિગેરેને અને બીજા નંબરના શ્રાવક વિગેરેને ગણ્યા છે. સુખનો પ્રશ્ન પૂછતાં દરેક જીવ એમજ કહેશે કે મારે સુખ જોઈએ. જ્યારે સુખની જરૂરિયાત જણાય છે, તે પછી કો સમજુ માણસ સુખના કારણોની સેવન ન કરે ? પવિત્ર આગમાદિ મહાશાસ્ત્રોમાં સર્વવિરતિ, દેશવિરતિ, પરોપકાર, દાને શીલ તપ ભાવના પૂજા સ્વાધ્યાય વિગેરે સુખના ઘણા કારણે સ્પષ્ટ રીતે સરાજાવ્યા છે. આમાં જ્યારે મોહનીય કર્મનું જોર વધારે પ્રમાણમાં ઘટે, એટલે આત્મા બલી બનીને એમ વિચારે કે-“હે જીવ! જેમ દુનિયામાં હીરા માણેક નું વિગેરેના પ્રમાણ કરતાં હું વધારે પ્રમાણમાં હોય છે તેવી રીતે ધર્મમાર્ગમાં દોરનારા સાધના કરતાં અધર્મના રસ્તે દોરનારા સાધને દિવસે દિવસે વધારે પ્રમાણમાં દેખાય છે. અનાદિ કાલના નીચ અભ્યાસથી મોહી અને તે તરફ રૂચિ પણ તરત થાય છે. પણ જરૂર સમજજે કે, એ બધી નીચે પ્રવૃત્તિ કરાવનાર એક મેહજ છે. એના પંઝામાં સપડાયેલા અનંતા એ આત્મરમણતા ગુમાવી છે. હવે તું આત્મિક વીર્યને ઉત્સાહથી ફેરવીને તેવી બાલચેષ્ટાને છેડી Jain Educationa International For Personal and Private Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ દે, અને જેમાં આત્મરમણતારૂપ અમૃતા ધોધ પ્રવાહ પૂરેપૂરા પ્રમાણમાં નિરંતર વહી રહ્યો છે, એવા ચારિત્ર ધને જલ્દી અંગીકાર કર. 'ઉભે પગે નીકળવામાંજ ઝ્હાદુરી સમા છે, અને શાસ્ત્રમાં પણ તેવાજ મહાપુરૂષાના નામ ગુથાયા છે. ’ આત્માને રાંકડા જેવે, બનાવી દેનાર એક ભાગ તૃષ્ણા જ છે, આમ જાણ્યા પછી તેના ગુલામ થવું, એ કરતાં તા તેને ગુલામડી બનાવવામાં પુષ્કળ ફાયદાએ રહ્યા છે ” આવી વિચારણા કરીને ધણાં જીવા સ` વિરતિધને સાધીને શિવપદ પામ્યા, પામે છે, અને પામશે. જેઓ આવા ચારિત્ર ધર્મને અંગીકાર કરવાને અસમ હાય, તેવા વાના કલ્યાણને માટે પ્રભુશ્રી તીર્થંકર દેવે બાર ત્રતાની આરાધના રૂપ દેશિવરિત ધમ પ્રરૂપ્યા છે. દેશવિરતિનું સ્વરૂપ શું ? બારે વ્રતાને કઇ રીતે અંગીકાર કરવા ? તેના રીપ જરૂર કરવી જ જોઇએ, તે તે કઇ રીતે તૈયાર કરવી ? આની સાધના કરવાથી વ્હેલાંના સમયમાં કયા જીવાએ કેવા કેવા લાભ મેળવ્યા ? વિગેરે પ્રશ્નોના જવાબ રૂપે આ શ્રી દેશવિરતિજીવનની બહુજ સરલ ભાષામાં રચના કરી છે. રચના કરવાના ટાઇમે પ્રસંગને અનુસારે સર્વાનુયાગમય પ`ચમાંગ શ્રી વ્યાખ્યા પ્રપ્તિ (શ્રી ભગવતીજી) વિગેરે પરમ પવિત્ર આગમાના અને મારી પાસે શ્રી આચારાંગાદિ અગીઆરે અંગસૂત્રેા અને સટીક આવશ્યક દસ વૈકાલિક વિગેરે મહાસૂત્રેા ઠેઠ સુધી સામાયિકમાં રહીને સાંભળનાર તથા ઘણાં વર્ષોથી કાયમઠામચવિહાર એકાસણું - તપ વિગેરે આકરી ધર્મક્રિયાઓના કરનાર, બાર વ્રતધારી શ્રાવક, વકીલ મણીલાલ રતનચંદે ધણાંજ પરિશ્રમે વિસ્તારથી તૈયાર કરેલ ખારવ્રતની ટીપ વિગેરેના જરૂરી વિભાગના ઉપયાગ કર્યો છે. બારે વ્રતાને નાનારૂપમાં, અને મધ્યમરૂપમાં તથા ઉત્કૃષ્ટ સ્વરૂપમાં કઇ રીતે ગ્રહણુ કરવા ? આને સરલ જવાબ અને રસ્તે આમાંથી ગુરૂગમથી વાંચનારને જરૂર મળશે. વિશેષ ખીના શ્રાવક ધર્માંાગરિકાની પ્રસ્તાવનામાંથી જાણવી. નિવેદઃ—ર્ચાયતા Jain Educationa International For Personal and Private Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્ય-પરોપકારી-સુચહીતનામય-આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વર ચરણકિકર વિયાણ વિજયસૂરિ વિરચિત થી દેશવિરતિ જીવન” પરમ કરૂણનિધાન પ્રભુશ્રી તીર્થકર દેવે સમવસરણમાં દેશના દેતાં જણાવ્યું કે-માનવજીવન એ સામાન્ય વસ્તુ નથી. કારણકે એ દશ દષ્ટાંતે કરીને દુર્લભ છે. તેની સફલતાને માટે એટલે મુક્તિપદ મેળવવાને માટે પહેલા નંબરને સ્ટીમરના જે જલ્દી મુક્તિપદ પમાડે તે માર્ગ એ છે કે પાંચ મહાવ્રતની આરાધનારૂપ સર્વવિરતિ ચારિત્ર ધર્મની આરાધના કરવી, અને બીજા નંબરને ન્હાણુના જે દીર્ઘ કાલે (ઘણું ટાઈમે) મુક્તિપદ પમાડે તે માર્ગ એ છે કે-બાર વ્રતને આરાધવા રૂપ દેશવિરતિ ધર્મની આરાધના કરવી. એક માણસ સ્ટીમરમાં બેસે, તે જલ્દી ઈષ્ટ નગરે પહોંચે, અને હાણુમાં બેસે, તે ઈષ્ટ નગરે પહોંચતાં તે કરતાં (સ્ટીમરમાં બેસીને મુસાફરી કરનાર પુરૂષ કરતાં) વધારે વખત લાગે છે. એમ સર્વ વિરતિની પરમ ઉલ્લાસથી આરાધના કરનાર ભવ્ય છે જલ્દી મુક્તિપદ પામે એટલે મોડામાં મોડા ત્રીજે ભવે મોક્ષપદ પામે, અને દેશવિરતિની આરાધના કરનાર ભવ્ય જીવ મેડામાં મેડા આઠમે ભવે તે જરૂર એક્ષપદ પામે. આ બાબતમાં શ્રી યેગશાસ્ત્રમાં કહ્યું છે કેच्युत्वोत्पद्य मनुष्येषु, भुक्त्वा भोगान् सुदुर्लभान् ॥ विरक्तो ૩૧. Jain Educationa International For Personal and Private Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ [૪૪] શ્રી વિજયપધસૂરિજી કૃત मुक्तिमाप्नोति, शुद्धात्मान्तर्भवाष्टकम् ॥१॥ (१५५ ॥ ત્રીજા પ્રકાશમાં) એટલે મહા પ્રભાવશાલી નિર્મલ શ્રાવક ધર્મની વિધિપૂર્વક ઉલ્લાસથી આરાધના કરનારા ભવ્ય શ્રાવકેમાંના જેવી જેવી આરાધના કરી હોય તે પ્રમાણે કેટલાએક શ્રાવકે વૈમાનિક સ્વર્ગ તરીકે ઓળખાતા એવા સૌ ધર્માદિ દેવલોકમાં ૧ ઇંદ્રપણું, ૨ સામાનિક દેવપણું. (૩) ત્રાયશ્ચિંશ દેવપણું (૪) પારિષદ દેવપણું. (૫) લેકપાલ દેવપણું વિગેરેમાંની કોઈ પણ સ્થિતિને પામે છે. એટલે દેશવિરતિવંત શ્રાવક જે દેવલોકમાં જાય તે વૈમાનિક દેવજ થાય. તેમાં પણ આભિગિક દેવપણું વિગેરે હલકા દેવપણું તે પામેજ નહિ. ત્યાં દેવપણામાં પણ તેને કઈ પણ જાતની સુખના સાધનામાં લગાર પણ ઓછાશ હોતી નથી. કારણકે પાછલા માનવભવમાં દેશવિરતિની આરાધના કરીને પુણ્યાનુબંધી પુણ્યની ઘણું મુંડી એકઠી કરેલી છે, તેને અહીં પણ ભગવે છે. દેવકનું આયુષ્ય પૂરું કરીને તે (શ્રાવકનો જીવ) અહીં ઉત્તમ સામગ્રી સહિત મનુષ્યભવ પામીને, સંયમની નિર્મલ આરાધના કરીને મુક્તિપદને પામે. આ વખતે કેટલાએક શ્રાવકે કદાચ મુક્તિપદ ન પામે તે હવે પછીના બીજા સારા સારા દેવભવ અને મનુષ્યના ભવ કરીને છેવટે આઠમા ભવે તે જરૂર સિદ્ધિપદને પામે. જેમાં શુદ્ધ સ્વરૂપી શ્રી જિનેશ્વર પ્રભુને દેવ તરીકે માનવાનું હોય; અને કંચનકામિનીના સંગથી તદ્દન અલગ રહેનારા, મહાવ્રતધારી, શાંત, સદ્ગુણી શ્રમણ નિર્ગથ મહાત્માઓને ગુરૂ તરીકે માનવાનું હોય; તથા શ્રી વીતરાગદેવે ફરમાવેલ અહિંસા, સંયમ, Jain Educationa International For Personal and Private Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [૪૫] તમિય, નિર્મલ ધર્મને માનવાનું હોય. આવું શ્રાવકપણું પ્રબલ પુણ્યશાલી ભવ્ય જીજ પામી શકે. માટે એવા શ્રાવકપણાની પ્રશંસા કયા વિવેકી અને બુદ્ધિશાલી ભવ્ય જીવો ન કરે? અર્થાત સર્વ કેઈ આવા નિર્મલ શ્રાવપણુની જરૂર પ્રશંસા કરે. કહ્યું છે કે-નિનો વ: પ , ગુન્હો यत्र साधवः ॥ श्रावकत्वाय कस्तस्मै, नश्लाघेताविमूढधीः॥१॥ કર્મશાસ્ત્ર (પંચસંગ્રહ વિગેરે) ના વિચાર પ્રમાણે કર્મોને વિશિષ્ટ ક્ષપશમથી આવી ઉત્તમ સ્થિતિ પામી શકાય, એટલે અપ્રત્યાખ્યાનીય કષાયને ક્ષપશમથી દેશવિરતિ ગુણ પ્રકટ થાય એમ સામાન્યથી કહી શકાય. અને વિસ્તારથી એમ કહી શકાય કે આ જીવ જ્યારે આયુષ્યકર્મ સિવાયના સાતે કર્મોની સ્થિતિ ઓછી કરતાં કરતાં પાપમના અસં. ખ્યાતમા ભાગે કરીને ન્યૂન (ઓછી) એક કેડીકેડી સાગરિપમ પ્રમાણ સ્થિતિ રાખે, ત્યારે સમ્યકત્વ ગુણ પામે. ત્યાર બાદ બાકી રહેલા કર્મોની બેથી નવ પલ્યોપમ પ્રમાણ સ્થિતિ ઓછી થાય, ત્યારે દેશવિરતિ ગુણ પ્રકટ કરે. કહ્યું છે કેसम्मत्तम्मि य लद्धे, पलियपुहुत्तेण सावओ हुज्जा ॥ चरणोવીમા, સાવંત શુતિ છે ? એ પ્રમાણે દેશવિરતિ ગુણને પ્રકટ કરવામાં કર્મોને ક્ષપશમ કારણ છે, એમ જણાવીને કયા ક્યા સાધનની સેવાથી તે પશમ (ક્ષય, ઉપશમ) થાય, તે જરૂર જણાવવું જોઈએ. તે બીના કામાં આ પ્રમાણે જાણવી (૧) દ્રવ્ય, (૨) ક્ષેત્ર, (૩) કાલ (૪) ભાવ, (૫) ભવ આ પાંચ કારણેમાંના કેઈ પણ કારણને લઈને કર્મોને ક્ષપશમ, ક્ષય, ઉપશમ થાય. (તેમજ Jain Educationa International For Personal and Private Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ [૪૬] - શ્રી વિજયપધસૂરિજી કૃત કર્મોને ઉદય પણ થાય) આ બાબતમાં કહ્યું છે કેउदयक्खयखओवसमो-वसमा जं च कम्मुणो भणिया ॥ दव्वं खित्तं कालं, भावं भवं च संपप्प ॥१॥ પ્રશ્ન—દ્રવ્યના નિમિત્તે કર્મને ઉદય-પશમ વિગેરે કઈ રીતે થાય? ઉત્તર–બ્રાહ્મી શંખાવલી આદિ ઔષધિ ખાવાથી બુદ્ધિનો વિકાસ (વધારે) થાય. એટલે જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ થવામાં બ્રાહ્મી વિગેરે કારણ છે. એ પ્રમાણે દહીં વિગેરે પદાર્થો ખાવાથી દર્શનાવરણીય કર્મને ઉદય થાય. તેથી ઉંઘ આવે. શ્રેયાંસકુમારને પ્રભુના દર્શનથી અને આદ્રકુમારને શ્રી આદિનાથની પ્રતિમાના દર્શન કરવાથી મતિ જ્ઞાનાવરણીય કર્મને પશમ થયે, જેથી જાતિસ્મરણ જ્ઞાન થયું. સિઝંભવસૂરિજી મહારાજને શ્રી શાંતિનાથના બિંબને જેવાથી અનંતાનુબંધી આદિને ક્ષપશમ થયે, ને સમ્યગ્દર્શન ગુણ પ્રકટ. પ્રશ્ન –ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવ નિમિત્તે કર્મના ક્ષયોપશમ વિગેરે કઈ રીતે થાય? ઉત્તર-(૨) શ્રી સિદ્ધાચલ વિગેરે તીર્થોમાં ત્યાંના ક્ષેત્રના પ્રભાવે દાનાન્તરાયાદિ કર્મોને શપશમ થાય, જેથી દાન, શીલ, તપ વિગેરેની આરાધનામાં વધારે ઉલાસ દેખાય છે. જ્યાં તેવું ન દેખાય, ત્યાં તે ક્ષેત્રના નિમિત્તે તે 'તે કર્મોને ઉદય હોય. પશમના કારણેની માફક જ કર્મને ક્ષય અને ઉપશમના કારણે સમજાય તેવા છે. (૩) પર્યુષ Jain Educationa International For Personal and Private Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [૪૭૭] ણાદિ ઉત્તમ કાલના પ્રભાવે વર્યાતાયાદિ કર્મોને પશમ થાય, જેથી તેવા અવસરે ધર્મારાધનમાં વર્ષોલ્લાસ વધારે હોય છે વિગેરે. (૪) શ્રી મરૂદેવા માતાને અને શ્રી ભરત મહારાજાને ઉત્તમ ભાવ (અનિત્યાદિ ભાવના) જાગતાં કેવલક્ષાનાવરણુયાદિ કર્મોને ક્ષય થયે, જેથી કેવલજ્ઞાન વિગેરે આત્મિક ત્રાદ્ધિ પામ્યા વિગેરે. (૫) દેવભવમાં અને નરકભવમાં સમ્યગ્દષ્ટિ જીવને તે તે ભવરૂપ નિમિત્તને લઈને જ અવધિ જ્ઞાનાવરણીય કર્માદિને ક્ષયે પશમ થાય, જેથી તેઓ અવધિજ્ઞાન વિગેરે પામે. આમાંથી સમજવાનું એ કે ઉત્તમ દ્રવ્યાદિની સેવા કરવી જોઈએ. કરૂણાનિધાન શ્રી મહાવીરદેવે બે પ્રકારને ધર્મ ફરમાવ્યું છે. (૧) સર્વવિરતિ ધર્મ (૨) દેશવિરતિ ધર્મ. તેમાં સર્વવિરતિ ધર્મમાં સંપૂર્ણ રીતે આરંભાદિ આશ્રને છેડવાનું હોય છે. અને તે પરમ શાંતિને જલદી પામવાનું અપૂર્વ સાધન છે. આવી રાગ, દ્વેષ, મદ અને મેહ વિનાની ત્યાગ દશાને પામેલા આસન્નસિદ્ધિક ભવ્ય જીવ ભલેને ઘાસના સંથારા ઉપર બેઠા હોય, તે પણ જે આનંદ અને સુખ ભેગવે છે, તેવું સુખ ઈંદ્ર, અને ચક્રવર્તિ રાજાઓને પણ હોતું નથી. કહ્યું છે કે, नैवास्ति देवराजस्य, तत्सुखं नैव राजराजस्य ॥ यत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ॥ १ ॥ तणसंथारनिसण्णोऽवि, मुणिवरो भट्टरागमयमोहो ॥ जं पावइ मुत्तिसुहं, कत्तो तं ચંવિટ્ટી વિ # ૨ આવો વિચાર કરીને પૂરેપૂરા ઉલ્લાસથી ઘણુએ ભવ્ય જી સર્વ વિરતિ ચારિત્ર ધર્મને સાધે છે. અને તેમ કરવાને અસમર્થ એવા ભવ્ય જી સર્વવિરતિના રાગી Jain Educationa International For Personal and Private Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ [ ૪૭૮ ] શ્રી વિજયપધસૂરિજી કૃત બનીને બાર વ્રતની આરાધના કરવા સ્વરૂપ દેશવિરતિ ધર્મની સાધના કરે છે. શ્રાવકજીવનને સંતોષમય બનાવવા માટે અને મર્યાદિત કરવાને માટે વિરતિધર્મની આરાધના એ અપૂર્વ સાધન છે. વ્યાજબીજ છે કે જેમ વાડથી ખેતરમાં ઉગેલું ધાન્ય અને વાડાથી પશુઓ સચવાય, તેમ શક્તિને અનુસારે બારે વ્રતની આરાધના કરવાથી શ્રાવકજીવન નિર્દોષપણે જળવાય છે. આકરા કર્મબંધથી બચાય, અને બંને ભવ સફલ કરી શકાય, આ ઈરાદાથી બારે વ્રતોનું ટુંકામાં સ્વરૂપ જણાવવું જરૂરી છે. તે આ પ્રમાણે -૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત. ૨ સ્કૂલમૃષાવાદ વિરમણ, ૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ ૪. સ્થૂલ મૈથુન વિરમણ ૫. સ્થૂલ પરિગ્રહ વિરમણ ૬. દિશિ પરિમાણ છે. ભેગપભોગ પરિમાણ ૮. અનર્થદંડ વિરમણ ૯. સામાયિક વ્રત ૧૦. દેશાવકાશિકવ્રત ૧૧. પિષધોપવાસ વ્રત ૧૨. અતિથિસંવિભાગ વત. આ બાર વ્રતોમાં શરૂઆતના પાંચ વ્રતો અણુવ્રત તરીકે ઓળખાય છે. કારણ કે એ મુનિ ધર્મના પાંચ મહાવ્રતાની અપેક્ષાએ નાના છે. બાકીના ૬, ૭, ૮માં નંબરના ત્રણ વ્રતો અણુવ્રતાને મદદગાર હોવાથી ગુણવ્રત કહેવાય છે. અને છેવટના ચાર વ્રતો શિક્ષા (વારંવાર સેવવા) રૂપ હોવાથી શિક્ષાવ્રત કહેવાય છે. એટલે જેમ વિદ્યાથી ધર્મપ્રધાન વિદ્યાને વારંવાર અભ્યાસ કરે, તેમ વ્રતધારી શ્રાવકેએ અણુવ્રતને ટકાવવાને માટે તથા તેઓની નિર્મલ આરાધના કરવાને માટે આ ચારે નિયમ વારંવાર સેવવા જોઈએ. આ મુદ્દાથી એ ચારે વ્રત “શિક્ષાવત' આવા નામથી ઓળખાય છે. આવા બાર વ્રતની આરાધના Jain Educationa International For Personal and Private Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઢશવરિત જીવન [ ૪૭ ] કરવારૂપ દેશિવરિત ધર્મોમાં સમ્યગ્દર્શન મુખ્ય છે. એટલે સમ્યકત્વ ગુણ સહિત કરેલી ત્રતાની આરાધના યથા (સાચી) કહેવાય. આ ઇરાદાથી ટુકામાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ જણાવવું જોઇએ તે આ પ્રમાણે:— તત્ત્વભૂત પદાર્થોની ઉપર શ્રદ્ધા રાખવી એટલે તેને સાચા માનવા એ સમ્યગ્દર્શન કહેવાય. કહ્યું છે કે, “તત્ત્વાર્થશ્રદ્ધાનં સભ્યોનÇ '” (શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં) એટલે પ્રભુ શ્રી તીર્થંકરાદિ લેાકેાત્તર મહાપુરૂષાએ કહેલી બીના સાચીજ છે, તેમના કહેવામાં (વચનમાં) લગાર પણ શંકા કરી શકાયજ નહિ. કહ્યું છે કે “ તમેવ સર્જ્ય નિસ્યં, ન નિળષ્ટિ વૈશ્યક આત્માના આવા પિરણામનું નામ સમ્યકત્વ કહેવાય. અનન્તાનુબંધી કષાય વિગેરે સાત પ્રકૃતિએના ક્ષયાપશમ, ઉપશમ અથવા ક્ષયથી આ ગુણ પ્રકટ થાય છે. આવા ગુણને ધારણ કરનારા જીવે પણ શ્રેણિક, સત્યકી, વિદ્યાધર, કૃષ્ણ મહારાજા વિગેરેની માફક શ્રાવક તરીકે કહી શકાય. કારણ કે શ્રાવકના બે ભેદ્દ કહ્યા છે. ૧. સમ્યગ્દષ્ટિ શ્રાવક, શ્રાવક ધના વ્રત લેવાની ઇચ્છા છતાં મેાહનીયના તીવ્ર ઉદ્દયથી ન લઇ શકે. એવા પ્રભુ વચનની ઉપર તીવ્ર શ્રદ્ધાવાળા ભવ્ય જીવા. ૨. માર ત્રતામાંથી યથાશક્તિ ત્રતાની સાધના કર્ નારા ભવ્ય જીવેા. સમ્યગ્દષ્ટિ ભવ્ય જીવેા આવી દઢ ભાવના રાખે છે કે જેઓએ રાગ, દ્વેષ, મહાદિ દોષાને દૂર કર્યો છે, અને જેએ ચાત્રીશ અતિશયાને ધારણ કરે છે, તથા જેમની વાણી પાંત્રીશ ગુણેાથી શે।ભાયમાન છે, એવા પ્રભુ શ્રી તીર્થંકરાદિ અરિહંત ભગવંતા મારા દેવ છે. તથા પંચ For Personal and Private Use Only Jain Educationa International Page #521 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮૦ ] શ્રી વિજ્યપધસૂરિજી કૃત મહાવ્રતની આરાધના કરનારા, ચરણસિત્તરિ કરણસિત્તરીને સાધનારા તેવા નિઃસ્પૃહી શ્રમણ નિર્ગથે કે જેઓ ધર્મના સ્વરૂપને જાણે અને જણાવે છે, તે મારા ગુરૂ છે. કહ્યું છે કે, धर्मज्ञो धर्मकर्ता च, सदा धमपरायणः॥ सत्त्वेभ्यो धर्मशास्त्रार्थરેવા ગુણ છે ? તથા પ્રભુદેવે કહેલું કષ, છેદ, તાપરૂપ ત્રિપુટી શુદ્ધ, અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલાબાધિત, દુર્ગતિનાશક, મુક્તિદાયક શ્રી જિનધર્મ એ મારે ધર્મ છે. આ બાબતમાં ફક્ત વ્યવહારને જાળવવાની ખાતર બીજાને નમસ્કારાદિ કરવા પડે. તથા સ્વલિંગી એટલે જેનામાં મુનિના ગુગો નથી પણ તે આપણા ઉપકારી હોય, તેને વ્યવહાર દષ્ટિએ અથવા ઉપકારની દષ્ટિએ વંદનાદિક કરવા પડે, તેની જાણું. અને બીન સમજણને લઈને અથવા ઉપયોગની ખાત્રીને લઈને કુદેવ, કુગુરૂ કુધર્મને અનુક્રમે સુદેવ, સુગુરૂ, સુધર્મ તરીકે માનવામાં આવે, તેની જયણું. આ બાબતની યથાર્થ માહિતી મળે, ત્યારે મારે તે બાબતની શ્રી ગુરૂ મહારાજની પાસે આલેયણ લેવી. ૧-સમ્યગ્દષ્ટિ ભવ્ય જીવોએ, સવારે પ્રભુદેવના દર્શન, પૂજનાદિ કર્યા બાદ યથાશક્તિ નવકારશી વિગેરે પચ્ચખાણ જરૂર કરવું જોઈએ. સાંજે ચેવિહાર વિગેરે પચ્ચખાણ કરવું. ૨–પિતાની આવકના પ્રમાણમાં અમુક ભાગ સાત ક્ષેત્રમાં (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિનમંદિર, જિનપ્રતિમા, જ્ઞાનમાં) જરૂર વાપરે. : ૩-છતી જોગવાઈએ ત્રિકાલ (સવારે, બપોરે, સાંજે ) દેવદર્શન, પૂજન કરવું, તેમ ન કરે તે બીજે દિવસે અમુક Jain Educationa International For Personal and Private Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશિવરતિ જીવન [ ૪૮૧ ] ચીજ ખાવાના ત્યાગ, માંદગી સૂતક વિગેરે જરૂરી કારણે જયણા. મુસાફરી વિગેરેના પ્રસંગે પાસે રાખેલા શ્રી સિદ્ધચક્રજીના ગટ્ટા આદિની વાસક્ષેપથી પૂજા વિગેરે કરે, તેમ ન બની શકે તેમ હાય તે! ઇશાન ખૂણામાં પ્રભુશ્રી સીમંધર સ્વામિજીની સામે ચૈત્યવ ંદન વિધિપૂર્વક કરવું. ખાસ જરૂરી કારણે હંમેશાં જિનપૂજા કરવાને અસમર્થ શ્રાવકોએ, છેવટે ૧૨-૧૦-૫ તિથિમાં તા જરૂર પ્રભુ પૂજા કરવી જોઇએ, અને ધીમે ધીમે કાયમ કરવાના અભ્યાસ પડે, તેવી લાગણી જરૂર રાખવી. આ પ્રસંગે જેમ અને તેમ આશાતના દોષ ન લાગે, તેમ અને (શ્રાવક, શ્રાવિકા ) સમુદાયે જરૂર કાળજી રાખવી. આ બાબતમાં કહેવત છે કે-દેવ ન મારે ડાંગ, દેવ કુબુદ્ધિ આપે' એટલે જે દેવની આશાતના કરે, તેને પ્રભુદેવ કઇ ડાંગ ( લાકડીનેા માર) મારતા નથી, પણ ‘ કરે તેવું પામે’ આની માફક આશાતના કરનારને એવી કુબુદ્ધિ જાગે છે કે, જેનાથી ઉગ્ર પાપકર્મ કરીને તે દુર્ગતિના દુઃખા ભાગવે. વખતના પ્રમાણુમાં ( ફુરસદે) ખાંધી નેાકારવાળી અમુક સંખ્યામાં જરૂર ગણવી જોઇએ. એમ કરવાથી ઘણાં પાપકર્મોની નિર્જરા થાય, મન નિર્મલ થાય, સંકટ નાશ પામે, હંમેશાં આનંદમંગલ વ. આ પ્રમાણે સમ્યકત્વની ખીના ટૂંકામાં જણાવી. હવે વિસ્તારથી આ પ્રમાણે જાણવી. (૪) ચાર પ્રકારની સંસ્ક્રૃહા, (૩) ત્રણ લિંગ ( સમ્યકત્વને જાણવાના ચિહ્ન) (૧૦) દેશ પ્રકારના વિનય (૩) ત્રણ પ્રકારની શુદ્ધિ, (૫) પાંચ ષણ્ણા (૮) આઠે પ્રભાવક, (૫) પાંચ ભૂષણ (૫) પાંચ લક્ષણ (૬) Jain Educationa International For Personal and Private Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮૨ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત છ પ્રકારની જયણા (૬) છ આગાર (૬) છ ભાવના (૬) છ સ્થાન. આ સડસઠ ભેદામાં જે જ્ઞેય હાય, તેને જ્ઞેય (જાણુવા) પણે અને હેયને ( છેાડવા લાયકને) હેય પણે તથા ઉપાદેયને ઉપાદેય ( ગ્રહણ કરવા લાયક) પણે અંગીકાર કરૂં છું. કાઈ પણ કારણે મારા સુદેવ, સુગુરૂ, સુધર્મના સેાગન ન ખવાય. અહિક લને માટે મિથ્યાત્ત્વી દેવાદિની ખાધા રાખુ નહિ, રખાવું નહિ. કુદેવ, કુશુરૂ, કુધર્મને અનુક્રમે સુદેવ, સુગુરૂ, સુધર્મ તરીકે માનું નહિ.સુદેવને દેવ, સુગુરૂને ગુરૂ અને સુધને ધર્મ માનું. એમ મિથ્યાત્વને છડીને હું નિર્મલ ભાવે સમ્યકત્વને અંગીકાર કરૂં છું. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સમ્યકત્વને ગ્રહણ કરૂં છું. તે આ પ્રમાણે— ૧ દ્રવ્યથી—હું મિથ્યાત્વના કારણેાને તજી છું અને સમ્યકત્વના કારણેાને અંગીકાર કરૂં છું. ( અહીં જે ખાખતમાં જયણા રાખી હાય, તે સિવાયના કારણેા સમજવા. કારણ કે અજાણપણું આદિ કારણેાને લઈને જયણા રાખવી પડે. ) ૨ ક્ષેત્રથી—અહીં (જ્યાં ગામનગર વિગેરેમાં પાતે રહે, તે ક્ષેત્રમાં) અથવા ખીજે ઠેકાણે જ્યાં હાં, ત્યાં ઉપર કહ્યા પ્રમાણે શ્રદ્ધા રાખુ. ૩. કાલથીજાવજ્જીવ સુધી (જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી) સમ્યગ્દર્શન ટકાવી રાખું. ૪. ભાવથી-જ્યાં સુધી (૧) ભૂતપ્રેતાદિની પીડાથી પીડિત ન હેાઉ (કારણ કે આ પ્રસંગે ભાન ન હેાય, એમ Jain Educationa International For Personal and Private Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [૪૩] આગળ પણ માંદગી આદિમાં સમજવું) તથા (૨) કેઈન છળ પ્રપંચથી છેતરાઉં નહિ, (૩) અને સંનિપાત જેવા ભયંકર રેગથી પરાભવ પામું (તેની પીડાથી તદૃન બેભાન થાઉં) નહિ. તેમજ (૪) બીજા એવા કઈ પણ જાતના ગાદિ કારણોને લઈને મારે આ શ્રદ્ધા પરિણામ પડે (ખસે) નહિ, ત્યાં સુધી મારી ફરજ છે કે હું સમ્યગ્દર્શન ગુણમાં મજબૂત (દઢ) રહું. તથા આ સમ્યકત્વને અંગીકાર કર્યાના પહેલાના ટાઈમમાં અજ્ઞાન અને મેહને વશ થઈને જે મેં મિથ્યાત્વના કારણેને સેવ્યા હોય, તેની હું નિંદા કરું છું. હાલ તેવા કારણથી અલગ રહેવાને સાવચેત રહું છું. ભવિષ્યને માટે છ છીંડી, ચાર આગાર અને ચાર બોલ (હેલાં ભાવથી સમ્યગ્દર્શનની બીના જણાવતી વખતે આ બેલ જણાવ્યા છે, તે) સહિત સમ્યકત્વને અંગીકાર કરું (ગ્રહણ કરું, સ્વીકારું) છું. શ્રાવકોએ નીચે જણાવેલા કાર્યો સમ્યકત્વને દઢ બનાવે છે અને નિર્મલ બનાવે છે, એમ સમજીને શક્તિને અનુસાર કરવા જોઈએ. ૧. શરીરે નીરોગી હોઉં, ત્યાં સુધી છતી જોગવાઈઓ શ્રી જિનેશ્વરની પ્રતિમા, છબીના દર્શન કરીને મેંઢામાં પાણું વિગેરે નાંખું. (આહાર કરૂં ભેજન કરું.) આ બાબતમાં જાણ આ પ્રમાણે રાખવી, મારા શરીરમાં રેગાદિ કારણે અશક્તિ હોય, તેવા પ્રસંગે તથા બીજા કેઈ અનિવાર્ય ખાસ કારણ હેય, પરદેશમાં જોગવાઈ ન હોય, Jain Educationa International For Personal and Private Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮૪ ] શ્રી. વિજયપદ્મસૂરિજી કૃત ત્યારે જયણા ( છૂટ ) રાખું છું. એટલે આવી આખતને હું નિયમ ( પ્રતિજ્ઞા ) કરતા નથી, પણ તેવા અવસરે મનમાં પ્રભુના દર્શનની ધારણા કરીને ભેાજન વાપરૂં. આમાં પ્રમાદથી ભૂલ થાય, તેની જયણા. ૨. હંમેશાં પ્રભુદેવની યથાશક્તિ (અષ્ટ પ્રકારી વિગેરે ભેદે) દ્રવ્યપૂજા કરૂં. આમાં જ્યાં પ્રભુનું ખિંખ ન હેાય, તેવા અવસરે પણ વાસક્ષેપથી શ્રી સિદ્ધચક્રની પૂજા કરવી. એ ખીના આવી જાય. આમાં જયણા (યતના ) આ પ્રમાણે રાખી શકાય, શારીરિક અશક્તિ હાય, જન્મ-મરણનું સૂતક હાય, અને તેવા બીજા પણ ( મ્હારગામ ગયા હૈાઇએ) વિગેરે જરૂરી કારણે જયણા રાખું છું. પ્રભુદેવના દહેરાને અંગે ૮૪ આશાતનાએથી દૂર રહેવું. તેમાં મેાટી ૧૦ આશાતનાઓ ન લાગે તે તરફ જરૂર કાળજી રાખવી. તે ૧૦ આશાતના આ પ્રમાણે: ૧. દહેરાસરમાં તબેલ ( નાગરવેલના પાન ) વિગેરે ખાઉં નહિ. ર. પાણી પીવું નહિ. ૩. સેાજન કરૂ નહિ.૪. દહેરાસરની અંદર બૂટ પગરખા લઇ જઉં નહિ. ( આમાં જયણા આ પ્રમાણે, જ્યાં દહેરાના ગઢની અંદર પગરખા મૂકવાના રીવાજ હાય, ત્યાં તેમ કરવાની જયણા. ) ૫. મૈથુન સેવું નહિ. ૬. સૂવું નહિ. ૭. થૂકું નહિ. ૮. પેશાબ કરૂં નિહ. ૯. ડીનીતિ (જંગલ જવું) કરૂં નહિ. ૧૦ જૂગાર રમું નિહ. Jain Educationa International For Personal and Private Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ ૪૮૫ } ૩. ગુરૂ-જ્ઞાનાદિની આશાતના ટાળવા યથાશક્તિ પ્રયત્ન કરું. ૪. હંમેશાં સવારે કદાચ ખાસ કારણસર મેટું (પરસી વિગેરે) પચ્ચખાણું ન બની શકે તે છેવટે નવકારસીનું પચ્ચખાણ કરું અને ચાવીહાર વિગેરે કરું. ૫. દર વર્ષે ૧. સાધુ, ૨. સાધ્વી, ૩. શ્રાવક, ૪. શ્રાવિકા, ૫. પ્રભુપૂજા, ૬. આંગી, ૭. ભંડાર, ૮. કેસર-સુખડ. ૯. બરાસ, ૧૦. વરખ, ૧૧. ફૂલ, ૧૨. વાસક્ષેપ, ૧૪. પ્રક્ષાલન, (પ્રભુને પખાલ કરવા) માટે દૂધ, ૧૫. દહીં, ૧૬. અંગલુહણા, ૧૭. ધૂપ, ૧૮. અગરબત્તી, ૧૯. ફલ, ૨૦. નૈવેદ્ય, ૨૧. સાધારણ ખાતું, ૨૨. ગુરૂભક્તિ, ર૩. શુભમાર્ગ, ૨૪. પાંજરાપોળ આદિની ટી૫, ૨૫. સ્વામિવાત્સલ્ય, ૨૬. પ્રતિમા, ૨૭. જીર્ણોદ્ધાર, ૨૮. દહેરાસર, ૨૯ અનુકંપાદાન, ૩૦. પ્રભાવના, ૩૧. સ્વપ્ના આદિના ચઢાવા, ૩૨. યાત્રા વિગેરે ધાર્મિકાદિ કાર્યોમાં રૂપીઆ (શક્તિ પ્રમાણે) સુધી વાપરું. આવા આવા બીજા પણ સમકતના કારણેને જાણુને યથાશક્તિ સેવું, અને પાંચ અતિચાર ટાળીને સમ્યકત્વને સાચલું. એમ અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, આત્માની સાક્ષીએ ૬ છીંડી, ૪ આગાર અને ૪ બેલની સમજપૂર્વક (દુવિહં તિવિહેણું) આ ભાગે સમ્યકત્વને અંગીકાર કરીને શ્રાવકોએ તેમાં દૃઢ રહેવું. Jain Educationa International For Personal and Private Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ 6 ૮૬ ] શ્રી વિજયપધસૂરિજી કૃત સમ્યકત્વના પાંચ અતિચારે ૧–શ્રી જિનેશ્વરદેવે કહેલા વચનમાં શંકા કરવી. (૨) કાંક્ષા-ચમત્કાર વિગેરે જેઈને શ્રી જિન ધર્મ સિવાયના બીજા ધર્મને અંગીકાર કરવાની ઈચ્છા કરવી. (૩) વિચિકિત્સા-આ જિનધર્મની સામાયિકાદિ કિયાનું ફલ મને મલશે કે નહિ? આવી વિચારણા કરવી તે વિચિકિત્સા કહેવાય. તેના દેશ (થી) વિચિકિત્સા અને સર્વ (થી) વિચિકિત્સા એમ બે ભેદ કહ્યા છે. આ વિચિકિત્સાને બીજો અર્થ એ છે કે–મુનિરાજ વિગેરે મહા પુરૂષની નિંદા કરવી. અહીં એ જરૂર યાદ રાખવું કે વિચિકિત્સા જો કે સદેહ કરવા રૂપ છે. પણ તે ફકત ધર્મકિયાના ફલની બાબતમાં જ હોય છે. અને શંકા એ સર્વ પદાર્થોની બાબતમાં પણ હોઈ શકે છે. આમ હેવાથી શંકા અને વિચિકિત્સા બંને જૂદા છે. એમ ખુશીથી કહી શકાય. આ વિચિકિત્સા કરવાથી દુર્ગધા રાણુને ઘણી આકરી વેદના ભેગવવી પડી હતી. (૪) બીજા ધર્મને પાલનારા જીની પ્રશંસા કરવી. (૫) તથા તેઓને અને કુલિંગીઓને પરિચય કરવો. આ પ્રમાણે સમ્યકત્વમાં પાંચ અતિચાર ન લાગે, તેવી કાળજી રાખીને ભવ્ય જીવોએ ઉત્તમ શ્રદ્ધા ગુણ જરૂર ટકાવ. કારણ કે ઉત્તમ જ્ઞાન અને ચારિત્રની સફલતા શ્રદ્ધાગુણને આધીન છે. આમ કરનારા ભવ્ય જીવોમાં રાજા શ્રેણિક, કૃષ્ણ મહારાજા, સુલસા વિગેરે વધારે પ્રસિદ્ધ છે, કારણ કે તેઓએ દૈવિકાદિ પરીક્ષાના પ્રસંગે પણ શ્રદ્ધાને રંગ ટકાવી Jain Educationa International For Personal and Private Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ ૪૮૭ ] રાખ્યું હતું. જેના પરિણામે તેઓ આવતી ચોવીશીમાં તીર્થકર પણું અને મેક્ષસુખ પામશે. આ બાબતને વિસ્તાર તીર્થકર નામ કમ” સંબંધી “સત્યપ્રકાશ માસિકના” લેખથી જાણવો. + ૧ સ્થલ પ્રાણાતિપાત વિરમણ વ્રત. ત્રિપુટી શુદ્ધ શ્રી જેનેન્દ્ર આગમમાં શ્રાવક ત્રણ પ્રકારના કહ્યા છે. ૧. ઉત્કૃષ્ઠ શ્રાવક. ૨. મધ્યમ શ્રાવક. ૩. જઘન્ય શ્રાવક. તેમાં જે બારે વ્રતોને અરિહંતાદિની સાક્ષીએ અંગીકાર કરીને પૂર્ણોદ્ધાસથી સાધે, હંમેશાં સચિત્ત આહારને વજે (છડે, ત્યાગ કરે) એટલે અચિત્ત પદાર્થો વાપરે, અને નિરંતર (ઘણું કરીને કાયમ) ઠામ ચઉવિહાર એકાસણું આદિ તપ કરવામાં અને પ્રતિકમણાદિ કિયા કરવામાં તત્પર રહે, તેમજ અશુદ્રાદિ (ર૧) ગુણોને ધારણ કરે, અને બ્રહ્મચર્ય પાલે, તે ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય. તથા જે ધર્મ પામવાની ગ્યતા (લાયકાત) દર્શાવનારા અક્ષુદ્ર-વિનીત-કૃતજ્ઞાદિ ગુણેને ધારણ કરે, બારે વ્રત અંગીકાર કરીને આરાધે, ઉભય ટંક પ્રતિક્રમણ કરે, આવા સદાચારી જે ગૃહસ્થ તે મધ્યમ શ્રાવક કહેવાય. અને જેઓ ખાસ કારણ વિના સ્થલ હિંસા વિગેરે આશ્રને સેવે નહિ, સાતે વ્યસન–અભયને ત્યાગ કરે, પંચ પરમેષ્ઠિ મંત્રનું સ્મરણ કરે, અને નવકારશી આદિ પ્રત્યાખ્યાન શક્તિને અનુસરે કરે, તેઓ જઘન્ય શ્રાવક કહેવાય. આવા શ્રાવકે પ્રવૃત્તિમય જીવન કરતાં નિવૃત્તિમય જીવનને શ્રેષ્ઠ અને પરમ શાંતિને તથા મુક્તિને દેનારૂં માને Jain Educationa International For Personal and Private Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ ( ૪૮૮ ] શ્રી વિજયદ્રસૂરિજી કૃત છે. તેવું નિવૃત્તિમય જીવન ગુજારવાને બાર તેનું સ્વરૂપ સમજીને તેની આરાધના જરૂર કરવી જ જોઈએ. તેમાં પહેલાં પાંચ અણુવ્રતે પૈકી પહેલા અણુવ્રતનું સ્વરૂપ ટૂંકામાં આ. પ્રમાણે જાણવું. પહેલાં અણુવ્રતના “સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ” આ નામની અંદર ૧ સ્થૂલ. ૨ પ્રાણાતિપાત. ૩ વિરમણ. આ ત્રણ શબ્દનો અર્થ સમજે જોઈએ. તેમાં સ્થૂલ એટલે અમુક અંશે, (સર્વથા = સંપૂર્ણ રીતે નહિ) પ્રાણાતિપાત એટલે જીવ હિંસાથી, વિરમણ એટલે અટકવું તે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ નામનું આણુવ્રત કહેવાય. ૧. પ્રશ્ન-બરે વતેમાં “સ્થૂલ પ્રાણાતિપાત વિરમણને પહેલું કેમ કહ્યું? ઉત્તર-તમામ વ્રતમાં સારભૂત એ છે કે-“જીવ હિંસાથી પાછા હઠવું” પવિત્ર જિન ધર્મનું મૂલ દયા છે. આ મુદ્દાથી તેને પહેલું કહ્યું છે. કહ્યું છે કે – इकं चिय इत्थ वयं, निद्दिढ जिणवरेहिं सव्वेहिं ॥ पाणाइवायविरमणं, अवसेसा तस्स रक्खट्ठा ॥ १॥ એટલે તમામ પ્રભુદેવોએ કહ્યું છે કે પ્રાણાતિપાત વિરમણ નામનું વ્રત એ મુખ્ય વ્રત છે, અને તેના રક્ષણ કરનારા બીજા વ્રત છે એમ સમજવું. જે વળી વ્યવહારમાં “જીવ હિંસા” એમ પ્રસિદ્ધિ છે. તેનું તાત્પર્ય એ છે કે જીવ તે પિતે અમૂર્ત એટલે અરૂપી છે અને નિત્ય છે તેથી તેની હિંસા થાય જ નહિ. જીવ અને પ્રાણને જે સંબંધ છે તેને જે વિગ કરાવે, Jain Educationa International For Personal and Private Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઢરવિતિ જીવન [ ૪૮૯ ] > * ' , તેણે તેની ( જે મરાય તેની ) હિંસા કરી કહેવાય. આવી હિં’સાના ત્યાગ પૂરેપૂરા કરવા, એવું તે મુનિરાજ કરી શકે, શ્રાવક કરી શકે નહિ, આ જણાવવાને માટે મુનિરાજના મહાવ્રતામાં તે તે નામની મ્હેલાં ‘સર્વત: ' શબ્દ મ્હો છે અને અણુવ્રતામાં વ્હેલાં ‘સ્થૂલ” શબ્દ કહ્યો છે. બીજી રીતે એમ પણ કહી શકાય કે સાધુવ વીસ વસા (પૂરેપૂરી) દયા પાલી શકે છે અને શ્રાવક વર્ગ સવા વસા યા પાલી શકે. તે આ પ્રમાણે–પૃથ્વીકાય વિગેરે પાંચ સ્થાવરે કહેવાય, અને દ્વીન્દ્રિય વિગેરે ત્રસ કહેવાય. આમાં શ્રાવકે મારે ત્રસજીવાને હણવા નહિ ' આવેા નિયમ કરી શકે, પણ સ્થાવરની હિંસાને નિયમ લઈ શકે નહિ. કારણ કે તેમનાથી રાંધવું, રધાવવું, મકાન ચણાવવા વિગેરે ક્રિયા કરતાં સ્થાવરાની હિંસા જરૂર થાય. માટે આમાં શ્રાવકોએ જયણા રાખવી. એટલે અનતાં સુધી તેના આરંભ સમારંભ આછેા થાય, તેવી કાળજી રાખવી. આ મુદ્દાથી ૨૦માંથી ૧૦ માદ કરતાં ૧૦ વસા રહ્યા. હવે તે ત્રસ જીવેાના વધ એ પ્રકારે થાય છે. ૧ સંપ ( ઈરાદા)થી અને ૨ આરંભથી. તેમાં આ જીવને હું મારૂં ' આવા ઇરાદાથી જે હિંસા કરાય, તે સંકલ્પ હિંસા કહેવાય. શ્રાવકા આને ત્યાગ કરી શકે. પણુ ‘આરભથી જે હિંસા કરાય, તે આરંભ હિંસા કહેવાય' આને ત્યાગ કરી શકતા નથી. કારણ કે સ્વજનાદિન નિર્વાહ કરવા વિગેરે નિમિત્તે ખેતી આદિ વ્યાપાર કરે, તેમાં ત્રસ 6 9 જીવા હણાય. આથી દશ વસામાંથી પાંચ વસા બાદ કરવા, જેથી કી પાંચ વસા રહ્યા. હવે સંકલ્પ હિંસામાં એ સ કર Jain Educationa International For Personal and Private Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત પડે છે. ૧ ગુનેગારની હિંસા, અને ૨ બીનગુનેગારની હિંસા. તેમાં શ્રાવકે બીનગુનેગારની હિંસા ન કરવી ? આવા નિયમ કરી શકે, પણ ગુનેગાર માણસની ખમતમાં ગુનાને અનુસારે તેમને વિચાર કરવા પડે, જેથી સાપરાધી (ગુનેગારની ) હિંસાના ત્યાગ કરી શક્તા નથી માટે પાંચ વસામાંથી અઢી (રા) વસા યાદ કરીએ ત્યારે અઢી વસા રહે. હવે નિરપરાધી હિંસાના ( ૧ ) સાપેક્ષ નિરપરાધી હિંસા. (૨) નિરપેક્ષ નિરપરાધી હિંસા. એમ એ ભેદ છે. જેમાં સ્વાર્થાદિ નિમિત્ત હાય, તે સાપેક્ષ નિરપરાધી હિંસા કહેવાય. જેમકે બળદ ઘેાડા વિગેરે ભલે ખીન ગુનેગાર હાય, તા પણ તેમને ભાર ઉપડાવવા માટે; અને પુત્ર વિગેરે ભણુવામાં કાળજી ન રાખે તા તેમને શ્રાવકા વધુ અધન વિગેરે કરે છે. તથા જેમાં સ્વાર્થાદિ નિમિત્ત ન હેાય તે નિરપેક્ષ હિંસા કહેવાય. શ્રાવકા આવી હિંસાના ત્યાગ કરી શકે. માટે અઢી વસામાંથી સવા વસે જતાં સવા વસા બાકી રહ્યો. કહ્યુ છે કે— थूला सुहुमा जीवा, संकप्पारंभओ य ते दुविहा ॥ सावराहनिरवराहा, साविक्खा चेव निरविक्खा ॥१॥ (આ ગાથાના અર્થ ઉપર કહ્યો છે.) શ્રાવકાએ ન છૂટકે જે હિંસા કરવી પડે તેમાં જયણા રાખવી. એટલે જો નિહ થતા હાય, તેા બનતા સુધી સ્થાવાની પણ હિંસા ન કરવી. અને નિર્વાહ ન થઈ શકે એવી પરિસ્થિતિ (તેવા પ્રસંગ) હાય, તે દયાની લાગણી Jain Educationa International For Personal and Private Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [૪૧] રાખીને એમ વિચારે કે- “ધન્ય છે મુનિ મહાત્માઓને કે જેઓ સર્વથા આરંભાદિથી અલગ રહે છે. અને હું નિર્ભાગી તે માખી જેમ બળખામાં ચૂંટે (ખંતી જાય) તેમ આરભાદિમાં ડું છું. હે જીવ! આને તું ક્યારે છેડીશ? આવા વિચારથી પ્રવૃત્તિ કરે. પણ નિર્દયપણે તે પ્રવૃત્તિ કરાય જ નહિ. આ બાબતમાં આ રહ્યો સાક્ષીપાઠ– वज्जइ तिव्वारंभ, कुणइ अकामो अणिब्यहंतोय ॥ थुणइ निरारंभजणं, दयालुओ सब्वजीवेसु ॥१॥ યાદ રાખવું કે લીધેલા વ્રતનો લાભ મનના પરિણામને આધીન છે. માટેજ યતના એ લીધેલા વ્રતની આરાધના કરવામાં જરૂર મદદગાર છે. આ બાબતમાં પ્રાચીન મહર્ષિ ભગવતેએ ફરમાવ્યું છે કે શ્રાવકે ન છૂટકે આરંભના કાર્યો કરે, તેમાં જયણું ભૂલેજ નહિ. એટલે તેવા પ્રસંગે થોડા આરંભથી કાર્ય સરતું હોય, તો ઘણે આરંભ કરેજ નહિ. કારણ કે, બીજા ને બચાવવામાં પિતાને બચાવ રહેલો છે, અને બીજાની હિંસા કરવામાં ખરી રીતે પિતાનીજ હિંસા કરાય છે એમ સમજવું. દયાળુ શ્રાવકે દયા ગુણને લઈને આ ભવ અને પરભવમાં ઉત્તમ ધર્માદિ સામગ્રી, દીર્ધાયુષ્ય, બુદ્ધિ, કાંતિ, લક્ષ્મી વિગેરે પામે છે. અને હિંસા કરવાથી રોગ, દુર્બળતા, ભય વિગેરે દુઃખ જોગવવું પડે. આ બાબત શ્રી વિપાકસૂત્રમાં દષ્ટ દઈને સારી રીતે વિસ્તારથી સમજાવી છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના Jain Educationa International For Personal and Private Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ તેમજ કાલકા યાનું સ્વરૂપ જ ન કર્યો, t૨ ] શ્રી વિજયપદ્ધસૂરિજી કૃત આવા ઉપદેશથી રાજા કુમારપાલે પિતે જીવ દયા પાલી અને અઢારે દેશમાં દયાને ફેલાવે કર્યો અને કટેશ્વરીદેવીના ઉપસર્ગને સહન કરીને પણ પાડાને વધ અટકાવ્યું. તેમજ કાલકસૂરિયા કસાઈના સુલસ નામના દીકરાએ અભયકુમારની સોબતથી દયાનું સ્વરૂપ જાણ્યું. ત્યાર બાદ કુટુંબી જનેના આગ્રહથી પણ જીવહિંસાને બંધ ન કર્યો, ને કુટુંબને દયાને માથે લાવીને ધમી બનાવ્યું. પોતે દયામય શ્રાવકધર્મને સાધીને સ્વર્ગ ગયો. એમ સમજીને શ્રાવકોએ યથાશક્તિ પહેલા અણુવ્રતની આરાધના કરવામાં ઉદ્યમશીલ રહેવું. અને વિચારવું કે-“જેઓએ પૂરેપૂરી હિંસાને ત્યાગ કર્યો છે, તેઓને ધન્ય છે. હું તેમને નમસ્કાર કરું . તે પહેલા અણુવ્રતના પાંચ અતિચારે છે ગ્રહણ કરેલા વ્રતને અમુક અંશે ભંગ થાય તે અતિચાર કહેવાય. ૧. કોધથી ગાય વિગેરેને માર ન મારો કારણ કે તેમ કરીએ તે અતિચાર લાગે. કેઈને હિતની ખાતર તાડનાદિ કરવા પડે. “માર એમ બેલાય, એની જયણા. ૨. બળદ વિગેરેને આકરા (દેરડા આદિ) બંધનથી બાંધવા નહિ. અપરાધીને શિક્ષા દેવા સાધારણ રીતે હાથ પગ વિગેરે બાંધવા બંધાવવા પડે તેની જયણું. ૩. બળદ વિગેરેના (કાન વગેરે) અવયવે છેદવા નહિ, તેમજ છેદાવવા નહિ, તેમ કરે તે અતિચાર લાગે. રેગાદિ નિમિત્તે જયણા. Jain Educationa International For Personal and Private Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ કહ૩ ] ૪. બળદ વિગેરે જાનવરની ઉપર લાભથી ગજા ઉપરાંત ભાર ભરે નહિ. કઈ પણ પ્રસંગે બહારગામ જતાં સાથે બે હેય, અને બીજી સવડ ન હોય તે નિરૂપાયે ભાર ભરાવ પડે, તથા બેસવું પડે, તેની જયણ. . પ. બળદ વિગેરેને જે ટાઈમ એટલે ચારે (ઘાસ વિગેરે) અપાતે હોય, તે જ ટાઈમે તેટલે આપ. એ ચારે આપે, અથવા મોડો આપે તો અતિચાર લાગે, નેકર, ચાર વિગેરેને કારણસર રજા આપવી પડે, તેની જયણા. શ્રાવકેએ, આ પાંચે અતિચારેને સમજીને પહેલા અણુવ્રતમાં તે દેષ ન લાગે તેતરફ પૂરતી કાળજી રાખવી. પાણ ગળવું, અનાજ જોઈને અને જીવાતને દૂર કરીને રાંધવું. તથા દશ ઠેકાણે ઘરમાં ચંદરવા બાંધવા. તે આ પ્રમાણે-૧, ચુલા ઉપર. ૨, પાણયારાની ઉપર. ૩, ભજન કરવાના સ્થાન (રડું વિગેરે)ની ઉપર. ૪ ઘંટી, ૫ ખાણી અને ૬ વલવણાની ઉપરના ભાગમાં. ૭ સૂવાના સ્થાનની ઉપર અને ૮ ન્હાવાના તથા ૯ ધર્મ કિયા કરવાના સ્થાનની ઉપર. (પૌષધશાલામાં) તેમજ ૧૦ ઘર દહેરાસરમાં. એ પ્રમાણે સાત ગરણું રાખવાં. તે આ પ્રમાણે ૧ પાણું ગળવાનું. ૨ ઘી ગરણી. ૩ તેલ ગરણું. ૪ દૂધ ગળવાનું. ૫ છાશ ગળવાનું, ૬ ઉકાળેલું અચિત્ત પાણી ગળવાનું. ૭ આટે ચાળવાનું (આંક. આ પ્રમાણે કરવાથી પહેલા આણુવ્રતની નિર્મલ આરાધના થાય છે. એમ પહેલા અણુવ્રતની બીના સંક્ષેપમાં જણ Jain Educationa International For Personal and Private Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ [ ૪૯૪ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત વીને આ વ્રતને ગ્રહણ કરવાની ઇચ્છાવાલા ભવ્ય જીવાને આ વ્રત લેવામાં સરલતા થાય, આ મુદ્દાથી તે વિસ્તારથી જણાવું છું, તે આ પ્રમાણે. આ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતના (૧) દ્રવ્ય પ્રાણાતિપાત વિરમણ વ્રત. (ર) ભાવ પ્રાણાતિપાત વિરમણ વ્રત આવા બે ભેદ છે. તેમાં આ જીવ રાગાદ્વિથી જ્ઞાનાદિ ભાવ પ્રાણને હણે (મલિન કરે) તે ભાવ (થી) પ્રાણાતિપાત કહેવાય. અને પર ભાવ પરિણતિને દૂર કરી નિજ ગુણાને સાચવે એ ભાવ (થી) પ્રાણાતિપાત વિરમણુ વ્રત કહેવાય. હવે દ્રવ્ય પ્રાણાતિપાત વિરમણુ વ્રતનું સ્વરૂપ આ પ્રમાણે-ત્રસ નામ કર્મના ઉદયથી હાલે ચાલે તેવાં એઇંદ્રિય વિગેરે જીવા ત્રસ કહેવાય. તેમાં પચેંદ્રિયના સંજ્ઞી અને અસ'ની આવા બે ભેદ છે, અને આ ખધા ત્રસ જીવેામાં પર્યાસા અને અપર્યાપ્તા એવા બે ભેદ જાણવા. તેમાં જે માટા પર્યાપ્તા જીવા નજરે દેખાય, તેમની હિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા જયણા તથા આગાર રાખીને આ પ્રમાણે કરી શકાય. હું સંકલ્પથી જે હિંસા થાય, તેને ત્યાગ કરૂં અને આરબ હિંસાની જયણા રાખું છું. અહીં આ સૌંકલ્પ હિ'સાના ત્યાગમાં એ ભેદ પડે છે સાપરાધીની અને નિરપરાધીની હિંસા. તેમાં નિરપરાધીની હિંસાના ત્યાગ કરૂં અને સાપરાધીની હિંસામાં જયણા રાખું છું. - અહીં નિરપરાધી હિંસા ત્યાગમાં સાપેક્ષ હિંસા અને Jain Educationa International For Personal and Private Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઢવિતિ જીવન [૪૫] નિરપેક્ષ હિંસા એમ બે ભેદ સમજવા. તેમાં સાપેક્ષની જયણા રાખું છું. આને સારાંશ એ કે સ્કૂલ એટલે મેટા (નજરે દેખાય તેવા હરે ક્રૂ, પડે આખડે એવા) નિરપરાધી ત્રસ જીવાને જાણી ખૂઝીને સ`કલ્પથી (ઇરાદાપૂર્વક મારવાની બુદ્ધિએ) કારણ વિના નિયપણે હું હણું નહિ અને હણાવું નહિ. આ ખાખતમાં જયણા સામાન્ય રીતે આ પ્રમાણે રાખી શકાય. (૧) મારા તથા સ્વજનાદિના ઘર, હાટ, વિગેરે કરતા કરાવતાં પ્રમાદ, અશક્ય પરિહાર, નિરૂપાયપણું વિગેરે કારણેામાંના કોઇ પણ કારણથી કુઆ, ઇયળ, માંકડ આદિ જીવા હણાય તેની જયણા. (૨) ધાર્મિક કાર્ય કરતા કરાવતાં તથા જિનધર્મના ઉદ્ગાહ (અપભ્રાજના ) અટકાવવામાં અશક્ય પરિહારાદિ કારણે જે (હિંસા) થાય, તેની જયણા. ૩. આરંભની ખાખતમાં પેાતાતાની અનુકૂલતા પ્રમાણે આમ પણ જયણા રાખી શકાય. રાંધવું વિગેરે ઘરના કાર્ય માં તથા પેાતાના કુટુંબી વિગેરેના મસ્તક, દાઢ વિગેરે અંગમાં કીડા આદિ જ ંતુઓ પડયાં હેાય, તથા પેટમાં કરમીયા વિગેરે અને નારૂ હરસના દરદ વખતે તેમજ શરીરમાં વિગેરે ઉપજે, ત્યારે તથા શરીરમાં રાગાદિ કારણે જીવાત પડે, ત્યારે દવા વિગેરે ઉપચાર કરાવતાં જે કાંઇ (હિંસા ) થાય, તેની જયણા રાખું. ૪. ચાલુ રિવાજ પ્રમાણે પાયખાનાવિગેરે સ્થલે પેશાબ આદિ કરતાં હિંસા થાય તેની જયણા. Jain Educationa International For Personal and Private Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ [૪૬] શ્રી વિજયપઘસરિછ કૃત - પ. દુર્ગધ અને ગંદકી વિગેરેને દૂર કરતાં, કંઈ પણ તડકે સૂકવતાં, બાળતાં, કારણે ધૂપ કરતાં જયણ. ૬. જલે મૂકવી, મૂકાવવી, તેની જ્યણ. સ્વપ્નમાં હિંસા થાય તેની જયણું. ૭. ઘર, કૂવા, વિગેરે બનાવવા અને કારણે દવા ઉપચાર કરાવે, વિગેરે જરૂરી પ્રસંગે જયણું. અનુકંપા બુદ્ધિથી જયણા પૂર્વક દરેક કાર્ય કરવા કરાવવા કાળજી રાખું. જેથી હિંસા દેષથી બચી શકાય. પહેલાં કહ્યા મુજબ સાધુ મહાત્માઓને વિસ વસા દયા હોય એટલે તેઓ સાપરાધી–નિરપરાધી તમામ વ્યસ, સ્થાવર અને સાપેક્ષપણે કે નિરપેક્ષપણે સંકલ્પથી કે આરંભથી મન, વચન, કાયાએ કરીને હિંસા કરે નહિ, કરાવે નહિ, અને અનુદે નહિ, આમાંથી શ્રાવકને માટે એમ સમજવું કે ૧. ભેગે પગ વિગેરેના વ્યવહારાદિ પ્રસંગે સ્થાવરની નિરૂપાયે (અણુ છૂટકે) હિંસા કરવી પડે. ૨. વાઘ વિગેરે મારવા સામા આવે એમ આવા બીજા પણ મરણાંત પ્રસંગે સ્વપરના બચાવની ખાતર કદાચ સાપરાધીની હિંસા થાય. ૩. મીલ, પ્રેસ વિગેરે સાધનાથી આજીવિકા ચલાવતાં આરંભ હિંસા થાય. ૪. રાજાને ત્યાં નોકરી હોય, ત્યારે લડાઈ વિગેરેમાં જતાં સાપેક્ષ હિંસા થાય. શ્રાવકે આમ ચાર વિભાગે દયા Jain Educationa International For Personal and Private Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન ઓછી પાલે, તેથી પહેલાં જણાવ્યા મુજબ શ્રાવક સવા વસા પ્રમાણે દયા પાલી શકે. સમુદ્રમાં ડૂબતાને પાટીયાને આધાર હાય, તેની જેમ શ્રાવકે સંસાર સમુદ્રને તરવાને માટે સવા વસા પ્રમાણે દયા રૂપી પાટીયું જરૂર જાળવી રાખવું, અને સંયમી નિર્દોષ નિર્વિકારી જીવન તરફ લક્ષ્ય રાખવું. આવું વર્તન રાખવાથી પાંચમાં દેશવિરતિ ગુણસ્થાનકની મર્યાદા જળવાય, અને પરિણામે છ ગુણસ્થાનક તરફ નિર્વિધને પ્રયાણ થઈ શકે. આ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતના પાંચે અતિચારે પહેલાં જણાવ્યા છે. તે યાદ રાખીને જેમ તેથી અલગ રહેવાય, તેવી કાળજી જરૂર રાખવી. આ પ્રમાણે મેં જે બાબતમાં જય રાખી છે, તે સિવાય ત્રસ જીવની હિંસા દ્રવ્યાદિકથી છ છીંડી કે આગાર અને ૪ બોલ રાખીને અનુકૂલ ભાંગ પ્રમાણે હિંસા કરું નહિ, કરાવું નહિ, અને પૂર્વે જણાવેલા પાંચ અતિચામાં જેની જેની જાણ રાખી છે, તે સિવાય પાંચ અતિચારેને ટાળવા પૂર્વક પહેલાં સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતને ગ્રહું છું (સ્વીકારું છું, લઉં છું, અંગીકાર કરું છું.) સમ્યકત્વ અને વ્રતને ગ્રહણ કરવાના અવસરે ૨૧ ભાંગા, છ છીંડી, ૪ આગાર, અને ૪ બેલનું સ્વરૂપ જાણવું જોઈએ. તેમાં ૨૧ ભાંગાનું સ્વરૂપ ટૂંકામાં આ પ્રમાણે જાણવું.” અહીં કરણ એટલે કરવું અથવા કરાવવું એમ સમજવું અને ગ” આ પદે કરીને જેમ ઘટે તેમ મન, વચન, કાયાને ગ લે. Jain Educationa International For Personal and Private Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ [ ૪૯૮ ] મૂલ ભાંગાના નગર (૬) એક કરણ અને એક યેાગર ૨. વચનથી ઉત્તર ભાંગા ૬ | (૫) એક કરણ એ ચોગ ઉત્તર ભાંગા ૬ (૪) એક કરણ ત્રણ યાગ. તેના ભાંગા ૨ ૧. મનથી કરૂં નહિ. Jain Educationa International ૩. કાયાથી "" 99 27 (૧) મન વચનથી કરૂ નહિ (૨) કાયાથી "" (૩) વચન કાયાથી "" (૪) મન વચનથી કરાવું નહિ. કાયાથી "" શ્રી વિજયપદ્મસૂરિજી કૃત (પ) ૧ (૬) વચન કાયાથી ૪. મનથી કરાવું નહી. ૫. વચનથી ૬. કાયાથી ,, "" "" ૬(૧) મન, વચન, કાયાથી કરૂ નહિ. 1(૨) ” કરાવું નહિ. 97 "" (૩) એ કરણ (૧) મનથી કરૂં નહિ, કરાવું નહિ એક યેગ (૨) વચનથી તેના ભાંગા ૩ (૩) કાયાથી ,, એ ચાગ ,, "" (ર) એ કરણ ૧. મન, વચનથી કરૂ નહિ, કરાવું નહિ. ૨. કાયાથી તેના ભાંગા ૩ ૩. વચન, કાયાથી (૧) એ કરણ ત્રણ યાગ. ભાંગા ૧. સર્વે મળી ભાંગા ૨૧ થાય—આમાંથી જે જે ભાંગા પેાતાને લેવાને તથા પાળવાને અનુકૂલ હાય તેના વિચાર તથા ટીપ કરીને સમ્યકત્વ સહિત વ્રત લઈ શકાય. ૧. મન, વચન, કાયાથી કરૂં નહિ, કરાવું નહિ. For Personal and Private Use Only "" "" ܕ "" "" "" Page #540 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [૪૯] છ છીંડી (અભિગ-હુકમ વિગેરે અથવા કારણે આગાર)ની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી. ૧ રાજાભિગ-રાજા, રાજ્યાધિકારીની આજ્ઞા (હુકમ) અને દાક્ષિણ્યતાથી તથા તેમના કહેવાથી કે આગ્રહથી (જેમ કાર્તિક શેઠે ઐરિક તાપસને ભજન પીરસ્યું હતું તેમ) સમ્યકત્વાદિના લીધેલા નિયમથી નિરૂપાયે વિરૂદ્ધ કરવું પડે. ૨ ગણાભિગ–માણસેને સમુદાય તે ગણ કહેવાય. જ્ઞાતિ, પંચ મહાજનાદિ સમુદાયની હઠને લઈને નિરૂપાયે નિયમ વિરૂદ્ધ વર્તન થાય. ૩ વૃત્તિકાંતાર-દકાલના પ્રસંગે, તથા લાંબી અટવી આદિની વિકટ મુસાફરીના પ્રસંગે અણું ઉપર નિરૂપાયે જીવન બચાવવા નિયમ વિરૂદ્ધ થાય (કરવું પડે) ૪ ગુરૂનિગ્રહ-વિશિષ્ટ જ્ઞાની, ગીતાર્થ, સગુણી, પૂજ્યશ્રી આચાર્ય ભગવંત તથા માતા પિતા કલાચાર્યાદિ વડીલની ખાસ કારણસર એગ્ય સૂચના થાય, ત્યારે નિરૂપાયે નિયમ વિરૂદ્ધ થાય. - ૫ દેવાભિગ–કુલ દેવતા વિગેરેની ધમકી (હેરાનગતિ) થી નિયમ વિરૂદ્ધ કરવું પડે. આવા આવા ખાસ કારણે નિયમ વિરૂદ્ધ વર્તવાની ઈચ્છા નહિ છતાં તેમ કરવું પડે, તે તેથી રતાદિને દૂષણ ન લાગે. આ મુદ્દાથી આને તથા પહેલાના અને પછીના રાજાભિગ વિગેરે અને બેલાભિયેગને આગાર (2) કહ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ પ૦૦ ] શ્રી વિજ્યપદ્મસુરિજી કૃત ૬ બલાભિગ–કેઈ વિશિષ્ટ બલવાન પુરૂષ, બલાત્કાર કરી હુકમ કરીને (બજાવીને) નિયમ વિરૂદ્ધ કરાવે, તે બેલાભિયોગ કહેવાય. આવા પ્રસંગે નિયમ વિરૂદ્ધ વર્તન થાય તે લીધેલા નિયમને (સમ્યકત્વાદિની પ્રતિજ્ઞાને) વાંધે ન આવે. આવા ઈરાદાથી આગારને પાઠ બેલવા પૂર્વક વ્રતાદિને લેવા દેવાને વ્યવહાર છે. " . આ પ્રસંગે “અન્નત્થણાભેગણું’ વિગેરે ચાર આગાર બેલાય છે, તેને ભાવાર્થ ટૂંકામાં આ પ્રમાણે– ૧ ૩વસ્થામોmળ (સત્ર-અનામોને) એટલે અનેક કાર્યની વ્યગ્રતાદિ કારણે ઉપગની શૂન્યતા (અભાવ) ને લઈને નિયમ વિરૂદ્ધ વર્તન થઈ જાય, તો વ્રતાદિને ભંગ (નાશ) ન થાય. ૨ “ના ” ( nિ )એટલે અણુ ચિંતવ્યું અચાનક નિયમ વિરૂદ્ધ વર્તન થાય, તે નિયમને ભંગ થાય નહિ. ૩ “માTM ” (મદુત્તi ) એટલે વિશાલ (ઘણું) કર્મનિર્જરાના કારણભૂત વિશિષ્ટ શ્રી સંઘાદિકના નિમિત્તે સદ્ગુણી ગીતાર્થત્વાદિ ગુણધારક મહામૂરિનવરાદિની યોગ્ય આજ્ઞાથી નિયમ વિરૂદ્ધ કંઈ થાય, તે પણ નિયમ અખંડ રહે. - ૪ “ નશ્વરામવિત્તિયા ” એટલે ભયંકર, સંનિપાતાદિ વ્યાધિ પૂર જેસમાં હોય, ત્યારે પ્રાયે બેભાન અવસ્થામાં નિયમ વિરૂદ્ધ કંઈ થાય, પણ લીધેલા સમ્યકત્વવ્રતાથી નિયમ અખંડ રહે. Jain Educationa International For Personal and Private Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [૫૧] , સમ્યકત્વના આલાવાનો અર્થ જણાવવાના પ્રસંગે “ના દ્વિજ્ઞામિ' વિગેરે ૪ બેલને અર્થે પણ જણાવી દીધું છે, એ પ્રમાણે ભાંગા, આગાર, બેલ વિગેરેની બીના સમ્યકત્વથી માંડીને બારે વ્રતને અંગે સમજવી, જો કે સમ્યકત્વ ગુણના વર્ણનની પહેલાં આ બીના જણાવવાની હતી, પણ ખાસ કારણસર અહીં જણાવી છે. છે (૨સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત છે શ્રાવક બધી રીતે જૂ હું બેલવાની પ્રતિજ્ઞા કરવાને અસમર્થ હોય, જેથી વ્યવહાર દષ્ટિએ મેટા ગણાતા કન્યાલીક વિગેરે અસત્યને ત્યાગ કરે. એ આ બીજા વ્રતનું રહસ્ય છે. મૃષાવાદ (જૂ ડું બોલવું)ના (૧) દ્રવ્યમૃષાવાદ. ૨. ભાવમૃષાવાદ. એમ મુખ્ય બે ભેદ છે. તેમાં ચાલુ પ્રસંગે પુશલાદિક વિભાવ પદાર્થોને સ્વભાવરૂપે કહે તે ભાવ મૃષાવાદ કહેવાય. અને કન્યાલીક વિગેરે દ્રવ્યમૃષાવાદ કહેવાય. તેની જયણા સહિત બીના ટૂંકાણમાં આ પ્રમાણે– ૧. કન્યાલીક એટલે (વર) કન્યાના સંબંધમાં જૂઠું બોલાય છે. જેમકે કન્યા હોય નિર્દોષ છતાં (આ વિષ કન્યા છે) વિગેરે કહે. એમ તમામ બે પગવાળા જીની બાબતમાં જૂઠું બેલાય, તે અહીં ગણવું. આમાં જયણા વિગેરેની સામાન્ય (સર્વ સાધારણ) બીને આ પ્રમાણે-- ૧. ભણતાં ભણાવતાં વાંચતાં બોલતાં કાને માત્રા વિગેરે ઓછું બેલાય. સેલ પ્રકારના વચનના અજાણપણથી બેલાય, તેમાં ઉપગના અભાવે કંઈને બદલે કંઈ બેલાય. તેની જયણું. Jain Educationa International For Personal and Private Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ [ પ૦૨] શ્રી વિજ્યપધસૂરિજી કૃત ૨. વાતચીત કરવાના પ્રસંગે વિસ્મરણ (ભૂલી જવું, વિગેરે કારણથી બોલાય, તેની જયણા. ૩. કાર્ય પ્રસંગે ગૂઢાર્થક વચન વિગેરે બેલાય, તેની જયણા. ૪. કુટુંબાદિના ખાસ નિમિત્તે વિપરીત બેલાય, તેની જયણું. ૨. ગવાલીક–ગાય (વિગેરે)ની બાબતમાં જૂઠું બેલાય, જેમકે ગાય હાય ડું દૂધ દેનારી, છતાં કહે કે આ ગાય ઘણું દૂધ દે છે. એમ બધા ચોપગાં (ચાર પગવાળા ગાય વિગેરે)ની બાબતમાં જૂઠું બોલાય, એ બધું ગવાલીક કહેવાય. આમાં ઉપર જણાવ્યા મુજબ પણ જયણ રાખી શકાય. ૩. ભૂમિ અલીક-એટલે જમીન, ઘર, હાટ, બંગલા, હવેલી, ઝુપડી, બાગ, વાવ, કૂવા, વાડી વિગેરે બાંધેલી જગ્યાની અને છૂટી જમીન (ખેતર વિગેરે)ની બાબતમાં જૂઠું બેલાય તે ભૂસ્યલીક કહેવાય. આમાં એમ સમજવું કે તમામ અપદ સંબંધી અસત્ય તે ભૂખ્યલીક કહેવાય. ઘર હાટ વિગેરે (બીજે કહેલા સર્પાદિ)ને અપદમાં ગણેલા છે. બીજાના જમીન વિગેરે હોય, ને તેને પિતાના કહે, વિગેરે ભૂમ્પલીક કહેવાય. અહીં પિતાના ધંધા વિગેરેના નિમિત્તે ખાસ કારણોને વિચાર કરી જયણું રખાય, જેમકે કેઇ એમ જયણ રાખે કે, વસ્તુના વજન ઉપર લેવાતાં હાંસલ વિગેરેમાં વિપરીત બેલાય, (લખાય) તેની જયણ. સમજુ માણસે જમીન વિગેરેના ઝઘડામાં ભાગ નજ લે એ ઠીક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ ૫૦૩] ૪ થાપણ મેસે–તેં મારે ત્યાં (તારી) થાપણું કયાં મૂકી છે?” અથવા મૂકી નથી એમ બેલવું તે. આને હું ત્યાગ કરૂં. પ બેટી સાક્ષી પૂરવી–લેણદેણ (લેવા દેવાની બાબત) વિગેરેમાં જે ખરે સાક્ષી (સાહિદી) હોય, તે લાંચના લેભથી કે દ્વેષથી ખોટી સાક્ષી પૂરે, તેને ઘણું પાપ લાગે. ભવ્ય જીએ જે સાક્ષી પૂરવાથી કોઈના જીવને નુકશાન પહોંચે અથવા કેઈને વ્યાપારાદિમાં અસહ્ય (સહન ન કરાય તેવું) નુકશાન પહોંચે, તેવી બેટી સાક્ષી પૂરવી નહિ. કેઈને દેહાંત દંડ (ફસી) વિગેરે શિક્ષા થતી હોય તો તેવા પ્રસંગે જીવને બચાવવાની ખાતર વિપરીત બેલાય, તેની જયણું. લાંચ લઈને જૂઠું બોલું નહિ, આમાં વ્યાપારાદિ તરફ લક્ષ્ય રાખીને નિરૂપાયાદિ કારણે જયણા રાખવાને વ્યવહાર છે. સ્વપ્નમાં ઉપર કહેલા પાંચ જૂઠામાંનું કઈ બલાય કે વિચારાય તેની જયણું. વ્યવહાર ભાષા બોલવાની જયણું. ચાલુ આજીવિકાના અગત્ય કારણે (વિપરીત) બેલાય, તેની જયણા. શ્રાપ દેવે વિગેરે કઠેર ભાષા બલવી નહિ, ન બોલાય તે તરફ લક્ષ્ય રાખવું. તેમ અસત્ય બલવાના ક્રોધાદિ કારણે છે. તેમાંના કેઈ પણ કારણથી વિપરીત બેલાય, તથા ચાડીયા પુરૂષાદિ તરફથી થતા જુલ્મના પ્રસંગે, અને પિતાના ધર્મ નિમિત્તે તથા કેઈને જીવ બચાવવાના કારણે ફારફેર બોલાય, તેની જયણું. (આમાંથી અનુકૂલતાના પ્રમાણમાં વધારે ઘટાડો કરાય, આ તે એક દિશા માત્ર જણાવી છે, એમ પહેલાં અને આગળ પણ સમજવું.) Jain Educationa International For Personal and Private Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ [૫૦] શ્રી વિજયપધસૂરિજી કૃત - આ પાંચ પ્રકારની જૂઠા બેલવાની બાબતમાં ઉપર લખેલા કારણે વિના નિરપરાધી જેને અંગે સંકલ્પીને (ઇરાદા પૂર્વક) અસત્ય બેલું નહિ, તેમાં મારા અને પિતાના પરિવારાદિના નિમિત્તે અશક્ય પરિહારાદિને લઈને નિરૂપાયે વિપરીત બેલાય, તેની જયણા રાખું છું. આ પ્રમાણે (પિતાની ધારણા પ્રમાણે) જયણ રાખી છે. તે સિવાય દ્રવ્યાદિથી છ છીંડી, ચાર આગાર, અને ચાર બેલ સહિત પહેલાં જણાવેલા ૨૧ ભાંગામાંના અમુક ભાંગાએ જૂઠું બોલું નહિ, અને બીજાને તેમ બોલવા પ્રેરણા કરું નહિ. આ રીતે હું બીજા સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતને અંગીકાર કરું છું. | શ્રાવકોએ આ વ્રતનાનીચે જણાવેલા પાંચ અતિચારેને જાણીને યાદ રાખવા, અને ચાલુ વ્રતમાં ન લાગે તેમ પ્રવૃત્તિ કરવી. . ૧ સહસાત્કાર ભાષણ–પ્રમાદ વડે બીજાને (સાંભળનારને) પીડા ભેગવવી પડે તેવા વચન બેલવાં નહિ, કારણ કે બેલે તો અતિચાર (લીધેલા વ્રતમાં દેષ) લાગે, આમાં દંતકથાની વાત વિગેરે બેલાય, તેની જયણ. ૨ રહસ્ય ભાષણ-વિચાર કર્યા વગર સામાની ઉપર જૂ હું આળ ચઢાવવું અથવા અછતા દેષનું આરોપણ કરવું, જેમ કેઈને કહેવું કે તું ચેર છે વિગેરે. આ બાબતમાં બીજા ગ્રંથમાં એમ પણ કહ્યું છે કે કેઈને ખોટું આળ ચઢાવવું અથવા ગુપ્ત રાખવા જેવી બીના ઉઘાડી પાડવી. આમ જાણું જોઈને ન થાય. અજાણતાં કરે તે અતિચાર લાગે. આમાં Jain Educationa International For Personal and Private Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિર ત જીવન | ૫૦૫ I વ્હેલાં છાની હાય ને પછી ખુલ્લી પડી હાય તે સ્વદારા મત્રભેદ કહેવાય, તેની જયણા. ૩ આપણા વિશ્વાસે રહેલા સ્ત્રી આદિની ખાનગી મીના જાહેર કરવી નહિ. કારણ કે તેમ કરતાં લજ્જાથી તેનું આઘાતાદિ થવા પૂર્વક મરણુ થવા સંભવ છે. આ મુદ્દાથી તેવું જાહેર કરનારને અતિચાર લાગે. આમાં જે હયાત ન હાય તેની વાત થાય, તેમાં જયણા. ૪ મૃષાપદેશ—નકામા પાપકમના ઉપદેશ કરાય નહિ, ખાટી સલાહ આપવી નહિ, તેમ અજાણતાં થાય તે અતિચાર લાગે. ૫ ફૂટ લેખ—ખાટા લેખ લખવા નહિ, ખાટી છાપ મારવી નહિ, અનાવટી દસ્તાવેજ કરવા નહિ, ખાટી સહી કરવી નહિ. કારણ કે તેમ કરે તે અતિચાર લાગે. અહીં જયણા એ છે કે કાઇ પણ યાદીમાં, ચીઠ્ઠી, નકલ, શેરા, તુમાર, અરજી, હિંસાખ વિગેરેમાં હસ્ત દોષથી ફેરફાર લખાય, તેમજ ભૂલથી લખાય, તેને છેકીને સુધારવું વિગેરેમાં જયણા. આ પ્રમાણે જયણા રાખું છું અને તે પ્રમાણે અતિચારાથી અલગ રહેવા પ્રયત્ન કરૂં. ઉપર જણાવેલી મીનામાંથી વ્રત લેનારે ટીપ ફરતી વખતે પેાતાના વ્યાપારાદિ સાધના તરફ લક્ષ્ય રાખીને વધારે ઘટાડા કરવા. ટૂંકામાં માત્ર દિશા જણાવી છે. શ્રાવકાએ આ વ્રતની નિલ આરાધના કરનારા પુણ્યશાલી જીવાને વંદના કરવી, અને તેમની બહુમાન, અનુમેદના, સત્કારાદિ ભક્તિ કરવી. ૩૩ Jain Educationa International For Personal and Private Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦૬ ] શ્રી વિજ્યપધસરિજી કૃત - તે (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત છે દુનિયામાં માલીકીવાળા જે સચિત્તાદિ પૂલ (મોટા) પદાર્થો છે, તેને માલીકે દીધા ન હોય, તે તે અદત્ત કહેવાય. તેવા પદાર્થોને “હું માલીકની રજા સિવાય ગ્રહણ ન કરૂં” આ જે નિયમ કરે, તે ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત કહેવાય. સામાન્યથી અદત્તાદાનના ચાર ભેદ છે. ૧. સ્વામી અદત્ત, ૨. જીવ અદત્ત, ૩. તીર્થકર અદત્ત, ૪. ગુરૂ અદત્ત. તેમાં ૧ રવાની અદત્ત–માલીકની રજા લીધા વિના જે - ફૂલ વિગેરે લેવાય, તે સ્વામી અદત્ત કહેવાય. ૨. જીવ અદત્ત–સચિત્ત ફૂલ વિગેરેને તેડવામાં આવે, છેદન, ભેદન કરાય તે જીવ અદત્ત કહેવાય. કારણ કે તે ફૂલ વિગેરેના જાએ તોડનાર, છેદન-ભેદન કરનારાને પિતાના પ્રાણુ ઑપ્યા નથી, અથવા “તમે અમને છેદે” એમ પણ કહ્યું નથી. ૩. તીર્થકર અદત્ત––પ્રભુદેવની આજ્ઞા વિરૂદ્ધ કઈ કાર્ય કરીએ તે, જેમ “શ્રાવકોએ અનંતકાય વિગેરેના ખાવા” એમ પ્રભુએ કહ્યું છે છતાં ખાય વિગેરે, તે તીર્થકર અદત્ત કહેવાય છે. ૪. ગુરૂ અદત્ત––ગુરૂના આપ્યા વિના ખાવું, પીવું, લેવું, દેવું વિગેરે ક્રિયા કરે, તે ગુરૂ અદત્ત કહેવાય. જેમશ્રાવક ગુરૂએ નહિ દીધેલ નકારવાલી વિગેરે પદાર્થો ત્યે વિગેરે. - અહીં સ્વામી અદત્તને અંગે મુખ્ય બીના છે એમ સમજવું. બીજાના દ્રવ્યાદિ પદાર્થો ઘણી જાતના હોય છે. દાખલા તરીકે ૧. થાપણ તરીકે મૂકેલા દ્રવ્ય વિગેરે, ૨. દાટેલું, ૩. Jain Educationa International For Personal and Private Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ ૫૦૭ ] જમીન ઉપર પડી ગયેલું, ૪ ભૂલાઈ ગએલું, પ. જેને માલીક હયાત નથી, તેવા દ્રવ્યાદિ. વિગેરે ચેરી કરવાના ઇરાદાપૂર્વક ખાતર પાડીને કે ધાડ પાડીને પોટલી આદિની ગાંઠ છેડીને, તાળું ભાંગીને બીજાના દ્રવ્ય વિગેરેની ચોરી કરું નહિ, કરાવું નહિ. જેથી લોકમાં “આ ચેર છે” એમ કહેવાય, તેવી ચેરીને કરું નહિ. દાણ ચેરી, ખાતર પાડવું, ખિસ્સા કાતરવાં, કેઇની ગાંઠ છોડવી, તાળું તોડવું, લૂંટ કરવી. ભેંય પડેલી ચીજ ચોરી કરવાની બુદ્ધિએ લેવી. રાજ્યદંડને ગૂને લાગુ થાય તેવી ચોરી, થાપણુ મૂકી હોય તે એળવવી, વિગેરે મેટા અદત્તાદાનને કરું નહિ, કરાવું નહિ. છે આ વ્રતમાં જયણાની બીના આ પ્રમાણે છે ૧-જેને માટે લેવામાં બહુ મનાઈ ન હોય, તેવા માલીકી વિનાના ઘાસ વિગેરે લેવાઈ જાય, તેની જયણા. ૨-નિદ્રા (ઉંઘ)માં સ્વપ્નમાં તેવું લેવાય તેની જયણા. ૩-પુત્રાદિ પરિવારની ઘરમાં રહેલી ચીજ તથા કેઈએ મને અમુક ચીજ આપી હોય, ને તે ઘરમાં મૂકી હોય, તે પૂછયા વિના લેવાય, તેની જયણું. ૪–સગા સંબંધી વિગેરે ઓળખીતા વિગેરેના ઘેર દુકાન, ઓફીસ આદિ સ્થલે જવાના પ્રસંગે પૂછયા વિના કઈ ચીજ લેવાય તથા વપરાય, તેની જયણા. પ-મુસાફરીના પ્રસંગે પરદેશમાં સાથેના માણસને પૂછયા વિના કેઈ ચીજ લેવાય, વપરાય, તથા જેને ત્યાં ઉતર્યો હોઉં, ત્યાંની કંઈ ચીજ પૂછયા વિના લેવાય, વ૫રાય, તેની જયણું. Jain Educationa International For Personal and Private Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦૮ ]. શ્રી વિજ્યપધસૂરિજી કૃત કઈ મરણ પામ્યું હોય, તેના દાગીના વિગેરેસગાઈ આદિને લઈને કાઢવા, લેવા, તેની વ્યવસ્થા કરવી માની જયણું. ૭–શ્રાવકોએ શરૂઆતમાં એવી પદ્ધતિ રાખવી સારી છે કે પિતાને માટે પારકી ચીજ માલીકને પૂછીને લેવી. (તે આપે તો યે, નહિ તે પાછી આપે) અને કદાચ પૂછયા વિના લીધી હોય તો તે વપરાઈ ન હોય, ત્યાં સુધી પાછી ઉધી અને વપરાઈ હોય તે માલીકનું મન માને તેમ (કીંમત રવી વિગેરે ઉપાયથી) સંતેષ પમાડે. - ૮-રાજયના કર, હસલ, ઈન્કમટેક્ષ, પિોટેજ, રેલ્વે ટીકીટ આદિની બાબતમાં વિચાર કરીને જરૂરી જયણા રખાય. –પિતાની માલીકીનાં જે ઘર વિગેરે છે, તેમાંથી નિધાન વિગેરે નીકળે તેને માલીક પોતે ગણાય. આ મુંડી પાંચમા પરિગ્રહ વિરમણ વ્રતમાં રાખેલા નિયમથી વધારે થાય તે શુભ મા વાપરૂં. ૧૦–મારે ત્યાં કેઈએ સ્થાવર-જંગમ મિલ્કત અનામત મૂકી હોય, તે તેની હયાતિમાં તેને અને મૂકનારનું કદાચ મરણ થાય તે તેના વાલી વારસદારને તે પાછી મેંપી દઉં. ૧૧–મારા ઘરમાં કે મઝીયારાના ઘર વિગેરેની બાબતમાં તાળું ઉઘાડીને કે બીજી રીતે કાંઈ લેવાય, તેની જયણું. ૧૨-પોતે મેળવેલા કે કમાએલા પદાર્થો વિગેરે જૂદા રાખું, તેની જયણું. ૧૩–કેઈની કોઈ પણ વસ્તુ જમીન વિગેરે સ્થળે પડી ગઈ હોય, તે બાબતમાં મારા જાણ્યામાં આવે કે તે વસ્તુ તે મેળવે બીજી રીતે જ રાખું; તે Jain Educationa International For Personal and Private Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેશવતિ જીવન [ ૫૦′ ] અમુકની હશે, તેા તે (માલીક)ને આપવાની જયણા. તેવા પદાર્થોને મારી પોતાની માલીકી તરીકે ઘરમાં રખાય (રાખું) નહિ. ( વ્રત લેનારે પોતાનાં આજીવિકાનાં સાધનાની તરફ લક્ષ્ય રાખીને ઉપર જણાવેલા સ્થલેામાંથી વધારા ઘટાડા કરવા. આ તે એક દીશા માત્ર ખતાવી છે) આ પ્રમાણેની ધારણાએ જયણા (આગાર) રાખું છું. તે સિવાય ઉપર લખ્યા પ્રમાણે દ્રવ્યાર્દિકથી છ છીંડી, ૪ આગાર અને ચાર એલે કરીને (૨૧ ભાંગામાંના) નક્કી ભરેલા ભાંગાએથી સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતને અંગીકાર કરૂં છું. । આ વ્રતના નીચે જણાવેલા પાંચ અતીયારે સમજીને તેનાથી અલગ રહેવા પૂરેપૂરી કાળજી રાખવી ॥ ૧ તેનાહત નામના અતિચાર-ચાર વિગેરે ચારાચેલા પદાર્થો આપે તે ( આછી કીંમત વિગેરે લેાભથી) લેવા, આમાં અજાણતાં લેવાઇ જાય, તેની જયણા. ૨ પ્રયાગ નામના અતિચાર-ચારને ચારીના ધંધામાં ઉત્તેજન, મદદ, શસ્ત્રાદિ અધિકરણ આપે, તેમ ન કરવું. કરે તા અતિચાર લાગે. આમાં સામાને ચારી કરવાની આદત છેડાવવા કે અનુક’પાથી કઇ દેવું પડે, તેની જયણા. ૩ પ્રતિરૂપ નામના અતિચાર-વેચવાના પદાર્થોમાં તેના જેવા હલકા પદાર્થ ભેળવવા તે. આમાં ઘરની ચીજ વેચવાના પ્રસ ંગે તેમ કરાય, તેની જયશુા. ૪ વિરૂદ્ધગમન અતિચાર-દેશ, નગર, ગામના રાજાએ Jain Educationa International For Personal and Private Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] શ્રીવિજ્યપધરિજી કૃત જે વ્યાપાદિને કરવાને નિષેધ કર્યો હોય, તેવા વ્યાપાર વિગેરેનું કરવું, ઍમ તેમ કરનારની “હું વ્યાપાર કરું છું, ચેરી કરતો નથી.” આ વિચારથી આને અતિચાર કહેવાય. આવા રાજાની આજ્ઞાથી વિરૂદ્ધ શત્રુ રાજાના રાજ્યમાં જઈને જે જે વ્યાપારાદિ કરાય તે, આ ચોથા અતિચારમાં ગણાય. આમાં અજાણતાં એમ થાય, તેની જયણ. ૫ ફૂટતેલમાપ નામને અતિચાર-તલ અને માપના કાટલા, ગજ, ફૂટ વિગેરે ખાટા, હલકા, ભારે રાખે, જેમ લેવામાં પંચ પુષ્કરિયે (સવાશેર) અને દેવામાં ત્રિપુષ્કરિયે (પિણે શેર) રાખે. આમાં ઘરકાર્યના પ્રસંગે છાપેલા કાટલા વિગેરે ન હાય, તે ઘરના કાટલા વિગેરેથી વસ્તુ જોખીને, માપીને લેવા દેવાની જ્યણા. આવી જયણું રાખીને પાંચ અતિચારેને ટાળવા યથાશક્તિ કાળજી રાખું. આ વ્રતને પાલવાથી નાગદત્તને ફસીની વિડંબના ટળી ગઈ. રાજા તરફથી બહુ માન મળ્યું, પરિણામે તે સંયમ સાધીને મહદ્ધિક દેવ થયે. (૪) ચોથું સ્થૂલ (દેશ થકી) મૈથુન વિરમણ વ્રત (સ્વદારા સંતેષ-પરસ્ત્રીગમન વિરમણવ્રત) અમુક અંશે મૈથુનને ત્યાગ કરે તે સ્થલ મૈથુન વિરમણવ્રત કહેવાય. શ્રાવકોએ સર્વથા (પૂરેપૂરું–જેમાં સ્વસ્ત્રી સેવનને પણ ત્યાગ હેાય તેવું) બ્રહ્મચર્ય પાલવું, એ સર્વોત્તમ માર્ગ છે. અને તેમ કરવાને અશક્ત હોય તે દેશથી આ. Jain Educationa International For Personal and Private Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન વ્રતને ગ્રહણ કરવું એટલે સ્વદા સલેષ અને સ્ત્રીગમન વિરમણ” આવા નિયમને જરૂર જંગી કરવા જોઈએ. શ્રીનેમિનાથ, જંબુસ્વામીજી, વિશેઠ, વિજ્યારાણના દષ્ટાંત જેમ જેમ હૃદયમાં ઉતારીએ, તેમ તેમ શીલમાર્ગ તરફ પ્રગતિ વધતી જાય છે, એ જરૂર યાદ રાખવું. અપવિત્ર પદાર્થોથી ભરેલા સ્ત્રીના દેહમાં જેમ જેમ આસક્તિભાવ ઘટે, તેમ તેમ પવિત્ર મુક્તિ રૂપી સ્ત્રી તેવા શીલધારી ભવ્ય જીને ચાહે એમાં નવાઈ શી? બ્રહ્મચર્ય એ મહા પ્રભાવશાલી છે. પરમ મંગલિક, અને આ ભવમાં અને પરભવમાં વિશિષ્ટ શાંતિ, કાંતિ, બુદ્ધિ, દીર્ધાયુષ્ય, સંસ્થાન, સંઘયણ, મહા પરાક્રમ, યશ-કીર્તિ અને છેવટ મુક્તિને શીધ્ર આપે છે. ઈંદ્ર મહારાજા સિંહાસન ઉપર બેસતી વખતે “નમો નમો વૈમવધારી ” રામ બોલે છે. આવી ભાવના ભાવીને આસન્નસિદ્ધિક ભવ્ય જીવોએ નીચે જણાવેલી બીના યાદ રાખીને આ વ્રતને સાધવા જરૂર ઉદ્યમશીલ થવું જોઈએ. કારણકે આવી સાધના કરવાને સંપૂર્ણ વેગ-અવસર અહીં જ મળે છે. ૧–આ વ્રત સર્વથી અને દેશથી એમ બે રીતે લઈ શકાય. જેમણે ભેગાવલી કર્મોની ઉપર કાબૂ મેળવ્યું છે, તેઓ સંપૂર્ષોલ્લાસથી સર્વથી આ વ્રત લઈને પાલે છે. પાલવાના નિયમે આ પ્રમાણે– ૧–સૂવાના(બેસવાના)સ્થાનમાં (તે ટાઈમે) સ્ત્રીઓને આવવા જવાનો નિષેધ કરે. ૨–સ્વસ્ત્રીની સાથે જરૂરી વાતચિતના પ્રસંગે નીચું Jain Educationa International For Personal and Private Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ [ પ૬૨ ] શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત જોઈને અરૂચિ ભાવે ખપ પૂરતું બોલવું. ૩-દીકરી વિગેરેની સાથે પણ વાતચીત જરૂરી કરે. ૪-ભલેને પિતાની દીકરી થતી હોય, તો પણ ઘરમાં જે સ્થલે તે એકલી હોય, ત્યાં જવું નહિ. સરીયામ રસ્તા ઉપર પુત્રી વિગેરેની સાથે પણ વાતચીત થાય નહિ. ૫-2 ટ્યૂલિભદ્રાદિ મુનિવરેના અને વિજયશેઠ વિજયા રાણુના ચરિત્રની બીના વારંવાર યાદ કરવી, બીજાને કહેવી. પ્રમાણપત સાદે સાત્વિક આહાર લે. ૭-રસ્તામાં ચાલતાં નીચી નજર રાખવી. ૮–જરૂરી કારણ વિના રાતે બહાર જવું નહિ. ૯-શૃંગારરસને પિષનારી બુકે વાંચવી નહિ, અને તેવી બીના સાંભળવી પણ નહિ. ૧૦-નાટક, સીનેમા વિગેરે જેવાં નહિ. ૧૧-જ્યાં સ્ત્રી બેઠી હોય, ત્યાં ૪૮ મિનીટ સુધી બેસવું નહિ. ૧૨-ઠઠ્ઠામશ્કરી કરવી નહિ. ૧૩–સદાચારી, શીલવંત પુરૂષોને વારંવાર પરિ. ચય કરે. ૧૪–વ્યાખ્યાનવાણું સાંભળવી. ૧૫-જ્યાં પાડેથી સારા હોય તેવા સ્થલે વાસ કરે (રહેવું). કારણ વિના વિગઈ વાપરવી નહિ. વાપરવાની જરૂર જણાય તો રીત સર માપમાં (ખપ પૂરતી) વાપરવી. ૧૬-યથાશક્તિ તપશ્ચર્યા કરવી. ૧૭ પહેલાંની લેગ વાર્તા સંભારવી નહિ. ૧૮-વિકારને વધારનારા રીંગણ વિગેરે પદાર્થો વાપરવા નહિ. ૧૯ સ્ત્રીઓને વસ્તુ લેવા દેવામાં પોતે હાથોહાથ આપવી નહિ, લેવી નહિ. ૨૦-મન, વચન, કાયાની પ્રવૃત્તિનિયમિતપણે કાળજી રાખીને રાખવી. આ બીના વિસ્તારથી અવસરે કહીશું. ઉપરના નિયમે પ્રમાણે વર્તનારા શ્રાવકે આનંદથી સંપૂર્ણ શીલની સાધના કરી શકે છે. આમાં શીલવંતી શ્રાવિકાઓના અંગે પણ સ્ત્રી Jain Educationa International For Personal and Private Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ શ્ર દેશવિરતિ જીવન [ ૫૧૩ ] નામની જગ્યાએ પુરૂષ શબ્દ મૂકવા, વિગેરે ફેરફાર સાથે ઉપરના નિયમેા સમાય તેવા છે. હવે દેશથી શીલની ખીના કહું છું–મૈથુનના બે ભેદ. (૧) દ્રવ્યમૈથુન. (૨) ભાવમૈથુન, તેમાં જે માનસિક ભાગ તૃષ્ણા તે ભાવમૈથુન કહેવાય. તથા મન, વચન, કાયાથી ઔદારિક દેહધારી સ્ત્રીની સાથે સભાગ તે દ્રવ્યમૈથુન કહેવાય. સંપૂર્ણ શીલ પાલવાનું ન બની શકેતેા તેવા જીવાની ખરી અનુમેાદના કરીને તે રસ્તે જવાની ભાવના રાખીને પાતાની પરણેલી સ્ત્રીમાં સતાષ રાખવા અને તે સિવાયની તમામ સ્ત્રીઓને પરસ્ત્રી તરીકે માનીને શ્રાવકાએ ( સ્વસ્રી સિવાયની સ્ત્રીઓમાં) જે નાની હાય તેને પુત્રી જેવી, અને સરખી ઉંમરની હાય તેને એન જેવી, અને મેાટી ઉંમરની પરસ્ત્રીને માતા જેવી ગણવી જોઇએ. ‘ પરસ્ત્રી ’અહીં પર્’શબ્દના અર્થ સમજતી વેલાએ આખીના જરૂર યાદ રાખવી કે-બીજાની સ્ત્રી એટલે પેાતાથી જુદા(અલગ ) એવા મનુષ્યા, તિય ચા અને દેવા આ ત્રણેની સ્ત્રીઓ અને અન્ય પરિણીત (મીજા પુરૂષે પરણેલી) સંગૃહીત એટલે રખાત (વેશ્યા વિગેરે) અને વિધવા આ તમામ પરસ્ત્રી તરીકે સમજવી. ‘પરસ્ત્રી ગમન વિરમણુ’ના નિયમમાં ઉપરની શ્રીના જરૂર ધ્યાનમાં રાખવી. જો કે અપરિગૃહીત દેવીઓને અને તિર્યંચની સ્ત્રીઓને કાઇએ ગ્રહણ કરી નથી, તેમજ વિવાહિત પણ નથી, તે પણ ત્યાં એ સમજવું કે તે અને પ્રકારની સ્ત્રીએ વેશ્યાના જેવી અને ખોજાને ભાગ્ય હાવાથી પરસ્ત્રી તરીકે ગણવી જોઈએ. એમ વિચારીને આ નિયમવાલાએ તેમના ત્યાગ કરવા એ ઉચિત છે. આ મીના દાશ સતા Jain Educationa International For Personal and Private Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ [ ૫૧૪ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત ષીને અંગે સમજવાની નથી. પણ પરસ્ત્રીંગમન વિરમણવાલાને અંગે જણાવી છે. કારણ કે સ્વદારા સતેાખીને પેાતાની સ્ત્રી સિવાયની તમામ સ્ત્રીએ પરસ્ત્રી છે' એમ માનવાનું હાય છે. વળી ‘સ્વદારા ’ અહીં દારા એટલે સ્ત્રી શબ્દનું કથન એ સંક્ષેપથી (ટૂંકામાં, ઉપલક્ષણથી) કર્યુ છે. તેના સ્પષ્ટ (સ્પેલે) અર્થ એ છે કે, આ ઉત્તમ વ્રતને ગ્રહણ કરવાની ઇચ્છાવાલી શ્રાવિકાઓએ પણુ સ્વ ( પેાતાના ) પતિ સિવાય ખીજા સર્વ પુરૂષોના ત્યાગ કરવા, એટલે નાનાને દીકરાની જેવા અને સરખી ઉંમરવાલાને ભાઇ જેવા તેમજ માટી ઉમરવાળાને પિતાની જેવા ગણવા. તેમજ એ પણ વારંવાર યાદ કરવું કે, (૧) પ્રભુ મલ્લિનાથે પેાતાની પુતળી બનાવીને ઉપરનું ઢાંકણું ઉઘાડીને દરરાજ અનાજના કાળીયા અંદર નાંખીને આ દૃષ્ટાંતે અનુરાગી મિત્રાને અશુચિમય આ સ્ત્રીના શરીરને પરિચય કરાવીને નિર્મલ શીલમય સયમ સાધવાને તૈયાર કર્યો. (ર) રાજીમતીએ શીલધર્મમાં મજબૂત રહીને રથનેમિને સયમમાં સ્થિર કર્યા. (૩) રાવણુના કષ્ટોને સહન કરીને પણ સીતાએ શીલ ટકાવ્યું. (૪) કંદર્પ રાજાના જીહ્માને સહન કરીને પણ મલયાસુંદરીએ શીલ ટકાવ્યું. એમ વિચારીને ભવ્ય જીવેાએ શીલને ટકાવવુંજ જોઇએ. આ પ્રસંગે યાદ રાખવું કે દ્રવ્ય મૈથુન વિરમણ વ્રતનું સ્વરૂપ જણાવતી વેળાએ પૂજ્ય પૂર્વાચાર્ય ભગવંત એ અપેક્ષાએ દ્રવ્ય મૈથુનના એ ભેદ આ પ્રમાણે જણાવ્યા છે. ૧. ઔદારિક દેહધારી મનુષ્ય સ્ત્રી અને તિર્યંચની સ્ત્રી સાથેની મૈથુન ક્રિયાને Jain Educationa International For Personal and Private Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ પ૧૫ કાયાથી ત્યાગ. ૨. વૈક્રિય શરીરધારી દેવાંગના, વિદ્યાધરી (વિદ્યાના બલે વૈકિય શરીરને બનાવે તેવી)ના મૈથુનનો ત્યાગ. આ વ્રતનો નિયમ લેતી વખતે શ્રાવકની ભાવના એ હોય છે કે કેઈ પણ સ્ત્રીની સાથે કાયાથી મૈથુન સેવું નહિ એટલે (દુવિહં તિવિહેણું) વિગેરે અનુકૂલ ભાંગાની બીના ધ્યાનમાં લઈને, છ છીંડી, ચાર આગાર, ચાર બેલ રાખીને ( ૧ ) સ્વસ્ત્રિી અને પરસ્ત્રીના મૈથુનને કાયાથી ત્યાગ કરૂં છું. (૨) સ્વદારા સંતોષ પરસ્ત્રીગમન વિરમણ વ્રતને ગ્રહણ કરું છું. છે આમાં જયણાની બીના આ પ્રમાણે જાણવી છે ૧. ઉપરની બીના નિદ્રા (સ્વપ્ન)માં બને તથા હેજ સ્પર્શ થાય તેની જયણ. ૨. એકબીજાને વ્યવહારાદિના કાર્ય પ્રસંગે બુદ્ધિએ સંઘટ્ટ, સ્પર્શ વિગેરે થાય તેની જયણ. ૩. ઈરાદાપૂર્વક અપશબ્દ વિગેરે બેલું નહિ, ઉપગ. ન હોય ત્યારે બેલાય તેની જયણ. | આ વ્રતના પાંચ અતીચારો અને તેને લગતી જયણાની બીના આ પ્રમાણે છે ૧. અપરિગ્રહીતાગમન નામને અતિચાર-જેને કેઈએ ગ્રહણ કરી ન હોય એવી વેશ્યા સ્ત્રી અને કુંવારી, અથવા જેને પતિ પરદેશ ગયો હોય એવી વ્યભિચારિણી સ્ત્રીની સાથે ગમન કરાય નહિ. કારણ કે પરસ્ત્રીગમન વિરમણવાળાએ સમજવું જોઈએ કે એ પણ પરસ્ત્રીજ કહેવાય. આવી સમજણના અભાવે પ્રવૃત્તિ કરતાં અતિચાર લાગે. Jain Educationa International For Personal and Private Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ [ પાદ]. શ્રી વિજ્યપધરિજી કૃત ૨. ઇત્વર પહિતા ગમન નામને અતિચાર-પ્રત્યેક પુરૂષ પાસે જનારી વેશ્યાને કેઈએ અમુક કાળને માટે પિતાની (સ્ત્રી) કરી રાખી હોય તેનું ગ્રહણ કરવું તે. આ બીજા અતિચારને અર્થ છે. અથવા કાંઈ મૂલ્ય કરાવીને અમુક કાળ સુધી પિતાની સ્ત્રી તરીકે સ્વીકારવી તે. આ બીજા અતિચારને અર્થ છે. “પરસ્ત્રીગમન વિરમણ રૂપ નિયમવાળા છે ઉપર જણાવેલી સ્ત્રીની બાબતમાં એમ વિચારે કે, “મારે તે પરસ્ત્રીને માત્ર ત્યાગ છે, અને આ તે અમુક કાળ સુધી મારી સ્ત્રી થએલી છે, તેથી આમ કરવામાં વ્રતને અડચણ નથી” આવા ઇરાદાથી પ્રવૃત્તિ કરે તે અતિચાર લાગે. પણ ખરી બીના એ છે કે પહેલાં થોડા કાળ સુધી પણ બીજાની સ્ત્રી થયેલી હોવાથી તે પણ પરસ્ત્રી જ (બીજાની સ્ત્રી છે એમજ ) ગણાય. પરસ્ત્રીગમનના નિયમવાળા જેને અંગે આ બે અતિચાર તરીકે સમજવા. અને સ્વદારા સંતોષી જીવેને તે ઉપર પ્રમાણે થઈ શકે જ નહિ. કારણ કે તેમ કરવાથી અનાચારજ કહેવાય, અને તેવું કરે તે વ્રત રહેજ કયાંથી? અર્થાત નજ રહે. ૩. અનંગ કીડા નામનો અતિચાર–કામ પ્રધાન ક્રીડા એટલે વિષયવાસનાને વધારનારી કાયિક (શરીરની) ચેષ્ટા, (પરસ્ત્રીને) આલિંગન, ચુંબન વિગેરે અથવા કામને ઉત્તેજન દેનારા આસન વિગેરે કરવા. શ્રાવકેએ તેમ કરવું નહિ. કરે તે અતિચાર લાગે. Jain Educationa International For Personal and Private Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ શ્રી યાવિતિ જીવન [ ૧૭ ] ૪. પવિવાહ કરણે નામને અતિચાર–કન્યાદાનના ફળની ઈચ્છા વિગેરે કારણથી, બીજાની સંતતિને વિવાહ કરાવે છે. આમાં પિતાના પરિવારને અંગે જરૂરી જયણું શખવી હોય તો રાખે. પણ ખરી વાત એ છે કે, સમજુ શ્રાવકે પોતાના પરિવારની બાબતમાં પણ નિયમિત ધારણા રાખવી જોઈએ. કૃષ્ણ મહારાજા અને પ્રભુશ્રી મહાવીરદેવના મામાં પરમ શ્રાવક ચેડા રાજાને એવો નિયમ હતો કે પિતાની સંતતિના વિવાહના કાર્યમાં પોતે ભાગ ન લે. પ. તીવ્ર અનુરાગ-શ્રાવકે ભેગતૃષ્ણ તરફ રાગદષ્ટિ, તીવ્ર લાગણું ન રાખવી જોઈએ. કારણ કે પરિણામે વ્રતની મર્યાદા ટતી નથી. તેમ કરે તે અતિચાર લાગે. ખરું ડહાપણ તે એમાંજ ગણાય કે પવિત્ર શ્રી જિનધર્મની આરાધનામાં તેવી લાગણી રાખવી. હું સંપૂર્ણ શીલની આરાધના કરનારા મુનિવરાદિ ભવ્ય જીને નમસ્કાર કરું છું. એમ નિરંતર વિચાર કરો. શ્રાવકે ઉપરની બીના ધ્યાનમાં લઈને નિર્ભય શીલ ધર્મની નિર્દોષ આરાધના કરવા ઉજમાલ થવું છે છે (૫) સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત દેશથી અથવા અમુક અંશે (સ્થૂલ દષ્ટિએ) પરિગ્રહનું પરિમાણ કરીએ તે સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત કહેવાય. પ્રશ્ન—પરિગ્રહ એટલે શું? ઉત્તર–મેહની (મેહની અસંતોષ વૃત્તિની) પરવશતાને લઈ જી જુદી જુદી જાતના પદાર્થો એકઠા કરે (સંઘરે) તે Jain Educationa International For Personal and Private Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ [ પt૮ ] શ્રી વિજ્યપદ્ધસૂરિજી કૃત પરિગ્રહ કહેવાય. આમાં બે પ્રકારના પરિગ્રહની બીના આવી એમ સમજવું. એટલે ધન ધાન્યાદિ પદાર્થોની ઉપર જે મમતા રાખવી, તે ભાવ ( અત્યંતર) પરિગ્રહ કહેવાય. આના (૧) મિથ્યાત્વ. (૨ થી ૫) ધાદિ ચાર કષાય. (૬ થી ૧૪) હાસ્યાદિ નવ કષાય. એમ ૧૪ ભેદ છે. અને ધન, ધાન્ય, ખેતર, વાસ્તુ, રૂપું, સોનું, કુખ્ય, દ્વિપદ. ચતુષ્પદ એમ મુખ્યતાએ નવ પ્રકારના પદાર્થોને સંઘરવા તે દ્રવ્ય (બાહ્ય) પરિગ્રહ કહેવાય છે. તેને ત્યાગ કરે તે દ્રવ્ય પરિગ્રહ વિરમણ વ્રત કહેવાય. પ્રશ્ન-આ વ્રતને અંગીકાર કરવાનું કારણ શું? ઉત્તર-- તિ શાસ્ત્રમાં ચંદ્ર વિગેરે નવ ગ્રહ કહેવાય, ત્યારે ઉપર જણાવેલા મમતાદિને પરિગ્રડુ તરીકે ઓળખાવ્યા તેમાં રહસ્ય અને મુદ્દો એ રહે છે કે પરિગ્રહ એ પ્રબલ દુઃખ આપે છે માટે તેનું પરિમાણ-મર્યાદા કરવી જોઈએ. આવું સમજીને રાજા સંપ્રતિ તથા રાજર્ષિ કુમારપાલ વિગેરે ઘણું ભવ્ય જીએ શ્રાવક ધર્મને વિધિપૂર્વક ગ્રહણ કરતી વેળાએ ધનાદિ પરિગ્રહનું પરિમાણ કર્યું હતું. એટલે ધન વિગેરે પદાર્થો અમુક પ્રમાણમાં રાખવા એવો નિયમ કર્યો હતું. બીજી રીતે એમ પણ સમજવું કે પ્રમાણે ઉપરાંતના દ્વીપદ=દાસી વિગેરે, ચતુષ્પદ=પશુ વિગેરે અને વસ્ત્રાદિ અચિત્ત પદાર્થોને નિયમ બાંધવો, એ પાંચમાં આવ્રતનું તત્વ છે. યાદ રાખવું જોઈએ કે સમુદ્રમાં રહેલા વહાણમાં જેમ જેમ બેજે વધે, તેમ તેમ ડૂબતું જાય, એમ વધારે પરિગ્રહને લઈને જીવને સંસાર સમુદ્રમાં ડૂબવું પડે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ પ૧૯ ] જેથી સંસારના તીવ્ર દુખોને નાશ કરનારું આ વ્રત છે. આ વ્રતને અંગીકાર કરવાથી અવિરતિ ભાવે બંધ થતા નથી, સંતેષમય જીવન બને છે, તથા ધાર્મિક સાધના નિરાંતે શાંતિથી થાય છે. મરણ વખતે સમાધિ જળવાય છે. સદ્ગતિના સુખ મળે, અને આત્મા નિર્મલ બને. આ બાબતમાં વિદ્યાપતિ શેઠની બીના જાણવા જેવી છે. તેમણે આ વ્રતના પ્રભાવે જતી લક્ષ્મીને સ્થિર કરી, ધર્મમય જીવન ગુજારતાં રાજ્ય અદ્ધિ પામ્યા. ત્યાં નિયમ ઉપરાંતની લક્ષ્મી જિનાલયાદિ કાર્યોમાં વાપરી છેવટે પુત્રને રાજ્ય ભળાવીને સંયમ સાધીને દેવતાઈ સુખ પામ્યા, અને પાંચમે ભવે સિદ્ધ થયા. એમ પેથડનું દષ્ટાંત પણ યાદ રાખવું. તેણે આ નિયમને લઈને સાતે ક્ષેત્રોમાં અનર્ગલ લક્ષ્મી વાપરીને, ભર જુવાન વયમાં શીલ વ્રતને સાધીને મનુષ્ય ભવ સફળ કર્યો. (ઉપદેશ પ્રા. ભાગ ૩, પા. ૧૯૨, અહીંથી વિસ્તાર જાણ.) પ્રશ્ન—આ વ્રત ન લઈએ તે ગેરલાભ ? ઉ–જેમ જેમ પરિગ્રહ વધે, તેમ તેમ તૃષ્ણ વધે, તેથી મહા આરંભાદિ કાર્યો કરાય છે, તેથી નરકાદિની વિડબનાઓ અનિચ્છાએ પણ ભેગવવી પડે છે. આ બાબતમાં દષ્ટાંત એ કે-મમ્મણ શેઠ ધનાદિની મમતા કરવાથી અને સગર રાજા પુત્રના મોહથી, કુચિકણું ગાયેના ધણની મમતાથી, તિલક શેઠ ધાન્યની મમતાથી, નંદ રાજા સુવર્ણની નવ ટેકરીઓ છતાં તીવ્ર મમતાથી નરકાદિ દુર્ગતિનાં દુઃખ પામ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #561 -------------------------------------------------------------------------- ________________ [ પ૦ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત ॥ પરિગ્રહનું પરિમાણ આ રીતે થઈ શકે ! ૧. ધનના (૧) ગણિમ (૨) ધરમ (૩) મૈય (૪) પારિચ્છેદ્ય આવા ચાર ભેદ છે. તેમાં (૧) ણિમ એટલે જે ગણીને અપાય લેવાય તે જાયફલ વિગેરે. (૨) કિરમ એટલે જોખીને અપાય લેવાય તે કેશર-ગાળ વિગેરે. (૩) મેય એટલે માપથી અપાય લેવાય તે દૂધ, પારિવ એટલે છેદીને અથવા પરીક્ષા વજ્ર-રત્ન વિગેરે. ઘી વિગેરે. (૪) કરીને વેચાય તે શ્રાવકે ગણિમના વ્યાપાર હેાય તે તેને વિચાર કરીને અનુકૂલતા પ્રમાણે નિયમ કરવા. પોતાના ઘર ( વિગેરે)ના ક્રા પ્રસંગે વિગતવાર નિયમ કરે તે આ પ્રમાણે-રોકડ નાણું, ડીપોઝીટ, નેટ, શર, મહેાર વિગેરે અમુક પ્રમાણમાં રાખુ. જેમકે ૨૦ હજાર વિગેરેના પ્રમાણુ સુધી રાખુ વિગેરે. આથી વધારે રાખુ નહિ. આમાં પોતાના છેકરા વિગેરેની કમાણી ગણાય કે નહિ? તેના વિચાર કરીને તે રકમને ઉપરની ( ૨૦ હજાર વિગેરે જે નિયમમાં રાખી હોય તે) રકમમાં ગણવી કે નહિં તે ખાખતના અહીં નિર્ણય કરી લખવા. તેમજ ગણિમ ધનની લેવડદેવડ દર માસે (કૈ વસે) અમુક પ્રમાણુ કરૂં. અહીં પ્રમાણુ (રૂ. ૫૦૦ વિગેરે સુધી) લખવું. આથી વધે તે વેચી નાખવું વિગેરે ઉપાય કરે. તેમજ સાંસારિક કાર્યોમાં (પેાતાના પુત્રાદિના તથા સગાં સ્નેહીના લગ્નાદિ પ્રસંગે) ઉપર જણાવેલી રકમ કરતાં વધારે આપ લે કરવામાં જયણા રાખવાની જરૂરીયાત જણાયું તે રાખે તથા ધર્મ કાર્યાદિ પ્રસંગે જયણા રખાય. Jain Educationa International For Personal and Private Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ શી દેશવિતિ જીવન [ પર) અને ઉપર રાખેલી (૨૦ હજાર વિગેરે) રકમ તરફ લક્ષ્ય રાખીને શો વિગેરેના સંબંધમાં વેચવાની, લેવાની, ફેરફાર કરવાની જયણાને અંગે જરૂરીઆત જણાય તો રાખે. ૨ ધરિમ–ઘર કાર્યમાં ભરવા માટે તથા ખાવા વિગેરે લેગ (વપરાશ)માં લેવા માટે “તેલીને વેચાય, તથા લેવાય તેવા” જરૂરી પદાર્થોનું પરિમાણ કરવું જોઈએ. તે આ પ્રમાણે, આમાં ધાન્યનું પરિમાણ આગળ “ધાન્ય પરિગ્રહ પરિમાણ” કરવાના પ્રસંગે કરવું. બાકી દહી, ગોળ, ઘી, તેલ વિગેરે વસ્તુઓ દર મહિને અમુક (રૂ. ૪૦ સુધી વિગેરે) પ્રમાણમાં (ઘરમાં) લાવવી. આમાં કેટલાએક શ્રાવકો જમણુવારાદિ પ્રસંગે જોઈતી ચીજો લાવવાની બાબતમાં ખપ પૂરતી જયણું રાખે છે, તેવી જયણની જરૂર જણાય તો તેની અને ધાર્મિક સાધર્મિક વાત્સલ્યાદિ નિમિત્ત જયણા રખાય, તેમજ કઈ ચીજ વધારે હોય તો વેચવાની અને આપવાની જરૂરી જયાણ રખાય. ૩ મેય–(માપથી વેચાય તે) દૂધ વિગેરે જરૂરી પદાર્થો દર મહિને અમુક મર્યાદા (રૂ. ૧૦ વિગેરે) સુધી લઉં. આમાં જમણવાર, લગ્નાદિ પ્રસંગે વધારાની તથા ધાર્મિક પ્રસંગને અંગે જરૂરી જયણ. ૪ પારિછેદ્ય–(પરખીને અને છેદીને) કસીને લેવાય તે. અહીં સોના વિગેરેનું પરિમાણુ “સાતમાં મુખ્ય પરિગ્રહનું પરિમાણુ કરતી વખતે કરવું વ્યાજબી છે, અને હીરા વિગેરે ઝવેરાત અમુક (રૂ. ૨ હજાર વિગેરે સુધીના) પ્રમાણમાં ૩૪ Jain Educationa International For Personal and Private Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ [ પર ] શ્રી વિજ્યપરિજી કૃત રાખું. તેવા દાગીના મારે ત્યાં કેઈ ઘરાણે મૂકવા આવે, ત્યારે તે વખતે (ઉપર જણાવેલી ૨ હજાર વિગેરે કરતાં) રકમ વધી જાય તેની જયણા. વળી મારે માટે, તેમજ બૈરાં છોકરાં વિગેરે પરિવાર, નેકર, ચાકર વિગેરેને માટે રેશમી, સુતરાઉ, ઉનના, કસબી વિગેરે જે જે જાતનાં કપડાં મળતાં હોય, તે તે જાતના અમુક (રૂ. ૧૦૦ વિગેરે સુધીના) પ્રમાણમાં (નવું કાપડ) રાખું. એમ પહેરવા, ઓઢવા, લેવા, દેવા સારૂ પરિગ્રહ તરીકે રાખું. આમાં જૂનાં લૂગડાને વાપરવાની ધારણા પ્રમાણે જાણું રખાય, તેમજ લગ્નાદિ પ્રસંગે શરપાવ આદિમાં લેવા દેવાની જયણું. + ૨ ધાન્ય પરિગ્રહ પરિમાણ–આખા માસ વરસ વિગેરેને માટે અમુક (મણ, ખાંડી વિગેરે) પ્રમાણમાં ધાન્ય સંઘરવા તરીકે રાખી શકું. આમાં ધાન્ય પરિભેગનું પ્રમાણ પણું ભેગું લઈ શકાય. આનો નિયમ કરવાના સરલ રસ્તો એ છે કે--મારા અને (અથવા) કુટુંબ પરિવારના ઉપયોગને માટે દર વર્ષે અમુક (૨૦૦ વિગેરે) રૂપિયાનું સર્વ જાતનું (ઘઉં વિગેરે) અનાજ ભરવું. (સંઘરવું) તેમાં કેઈની સાથે ઓળખાણ આદિ સંબંધ હોય તેથી તેને આપવાની અને વેચવાની જયણ. વેપાર તરીકે વેચવાની જ્યણા ઈચ્છાનુસારે રખાય, તેમજ ધાર્મિક પ્રસંગે અને પિતાના (વિગેરેના) વ્યાવહારિક જમણવાર આદિ પ્રસંગે અનાજ વધે, તેને વેચવાની અને દેવાની જય. Jain Educationa International For Personal and Private Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ યર૩] ૩ ક્ષેત્ર પરિગ્રહ પરિમાણુ–ક્ષેત્રના ૧. સેતુ (જેમાં રેંટ વિગેરેથી પાણી પિવાય તે) ૨. કેતુ (વરસાદના પાણીથી જે નિપજાવાય) ૩. ઉભયક્ષેત્ર એટલે બંને રીતે જ્યાં જલ પવાય. એમ ત્રણ ભેદ છે. આમાં જેને જે વ્યાપાર હોય, તે તરફ લક્ષ્ય રાખીને અમુક સંખ્યા (૨ ૫, વિગેરે) ખેતરની જયણું રાખે, તે બંધ ન હોય તે નિયમ કરે એમાં લાભ છે. પરંતુ બીજાને ધીરેલી રકમ વસુલ કરતાં લેણામાં ખેતર, બગીચ વિગેરે ગીરે, સાનમાં તથા વેચાણ રાખવા પડે, અને તેઓની વ્યવસ્થા કરવી પડે, તેની જરૂરીયાત જણાય તે જાણું રાખે. ૪ વાસ્તુ પરિગ્રહ પરિમાણું–વાસ્તુ શબ્દથી, ઘર વિગેરે અને ગામ નગર વિગેરે પણ લઈ શકાય. અહીં ગૃહાદિના (૧) ખાત (ભેંયરા વિગેરે) (૨) ઉછિત એટલે માળવાળા મહેલ વિગેરે. (૩) ખાતોછિત એટલે જેને ભેંયરું અને માળ બંને હોય છે. એમ ત્રણ ભેદ ધ્યાનમાં રાખીને ત્રણેનું ગણત્રી (સંખ્યા) આદિકથી પરિમાણુ કરવું. મકાનની બાબતમાં એ વિચાર કરી લે કે હાલ આટલા (૨-૫ વિગેરે) છે, અને તે ઉપરાંત જરૂર જણાય તો આટલા (૨-૫ વિગેરે) નવા કરાવું. કારણે મકાન વિગેરે વેચાણ લેવા પડે, અથવા ગીરે રાખવા પડે કે હેણા, બક્ષીસ, વારસા વિગેરેમાં મળે તો તેવા મકાને અમુક સંખ્યામાં (૨-૫ વિગેરે) રાખું. વળી તેમાં અને હાલ જે મકાન વિગેરે છે, તેમાં કારણે સેંયરા, ટાંકા, માળ વિગેરે કરાવવાની કે ઘટાડવાની અથવા નવેસર કરવાની જરૂર જણાય, તે તેની જયણા. ઉપરના મકાને, બગીચા સહિત Jain Educationa International For Personal and Private Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ [પર૪] શ્રી વિજયપધ્ધસૂરિજી કૃત બંગલ વિગેરે, જે હોય તે અથવા બીજા મકાનને અંગે ભાડે દેવાની, અને લેવાની જ્યણ. પિતાના અને પુત્રાદિ સગાં નેહીઓને માટે મકાને કરાવવા, વેચવા, લેવા, તેની વ્યવસ્થા કરવાની જરૂર જણાય તે જ્યણું. તેને માલીકી તરીકે લેવાની બાબતમાં જેવી પિતાની અનુકૂલતા હોય, તે પ્રમાણે નેંધ કરવી. આવી બાબતમાં ખાસ કારણ જરૂરી સલાહ દેવાની જયણા. સ્થાવર મિલ્કત અમુક (૨૦ હજાર વિગેરે) સંખ્યા પ્રમાણ રૂપિયાની રાખું, તેથી વધારે નહિ, એમ વિચાર કરીને જંગમ મિલ્કતનું પણ પરિમાણ કરવું. (ટીપમાં લખી લેવું) તેમાંની કેટલી એક બીના આગળ આવશે. ૫ રૂખ્ય પરિગ્રહ પરિમાણ–૧. સીક્કાવાળું ( રૂપિયા વિગેરે) ૨. સિક્કા વિનાનું (પાટનું તથા રૂયાના ઘરેણાં) રૂા. ( ) સુધીનું રાખું. અહીં ખાલી જગ્યામાં ધારણા પ્રમાણે આંકડે નક્કી કરીને મૂકો. ૬ સુવર્ણ પરિગ્રહ પરિમાણુ–સોનાનાં ઘડેલાં ઘરેણું વિગેરે અને વગર ઘડેલું સોનું (સોનાની પાટ, લગડી વિગેરે) તથા સિકકાવાળા હેર વિગેરે તથા તેજાબ આદિ અમુક કિંમત સુધીનાં રાખું. લગ્નાદિ પ્રસંગે ખપ પૂરત વધારે કરવાની જરૂરી જયણા રખાય. ૭ મુખ્ય પરિગ્રહ પરિમાણ–આમાં મુખ્યતાઓ ૧. સેના, રૂપા સિવાય લેતું, તાંબુ, કાંસું વિગેરે ધાતુ અને તેનાં વાસણે. ૨. માટીના, વાંસના તથા લાકડાના વાસણ, હળ વિગેરે. Jain Educationa International For Personal and Private Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઢવિરતિ જીવન [ ૫૨૫] ૩. લાઢા વિગેરેના શસ્રો. ૪. માંચાં, ગાલ મસૂરીઆ વિગેરે ઘર વાખરી વિગેરેનું પિરમાણુ કરવાનું હાય છે, અને અમુક સંખ્યામાં કરી શકાય. જેમકે આટલા ( ૧૦૦-૨૦૦ વિગેરે) પ્રમાણમાં વાસણુ વિગેરે રાખું. આમાં ઘડા, કાઠી, મજૂસ, તિજોરી, ખુરસી, ટેબલ, ખાટ, પલંગ, કાચનાં વાસણુ, ગોદડા, તળાઇ, ઓશીકાં, ચાદર, વિગેરે. તથા વાંચવાનાં, લખવાનાં, ભણવાનાં સાધના. હથિયાર, ઘંટી વિગેરે પત્થરની ચીજો. છત્રી, લાકડી વિગેરે પેાતાની અને પરિવારની જે હાય તે કુલ રૂ. અમુક સુધીની રાખું. આમાં નવું ક્રૂરનીચર વિગેરે રૂ. અમુક સુધીનુ લઈ શકું. જૂના સામાન ભેગો ગણવા કે અલગ ગણવા એ માબત પેાતાની જેવી ઈચ્છા હાય, તે પ્રમાણે નિયમ કરવા. ઉપર જળુાવ્યા મુજખ જે પરિમાણુ રાખ્યું છે, તેમાં કોઇ પણ કારણથી કદાચ ઘટાડા થાય, તે। તેટલું વધારી શકું. ( આમાં આજીવિકાનાં સાધના તરફ લક્ષ્ય રાખીને સ્પષ્ટ મીના લખવી. ) ૮ દ્વિપદ પરિગ્રહ પરિમાણુઆમાં ઘર તથા દુકાનના કાર્યને અંગે નાકર, ગુમાસ્તા, રસાઇઆ વિગેરેનું અમુક (૧૦ વિગેરે) સંખ્યામાં પ્રમાણુ કરવું. જરૂરી કાર્ય પ્રસંગે મજૂર આદિ રાખવા પડે, તે તેની જયણા રાખવી. ચેાગ્ય લાગે તા રાખવી. કારણે ડાળી, માંચી વિગેરે વાપરવાની જરૂરીયાત જણાય, ત્યારે માણસાની પાસે ઉપડાવવાની જયણા. ૯ ચતુષ્પદ પરિગ્રહ પરિમાણુ—-આમાં ચાર પગવાળા, ગાય વિગેરેનું પ્રમાણુ કરવાનુ હાય છે. ઘર, વ્યાપાર આદિને અંગે જેટલી જરૂરીઆત જણાય, તેના વિચાર કરીને અનુક Jain Educationa International For Personal and Private Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ [૫ર૬ ] શ્રી વિજયપધસૂરિજી કૃત ૫-૧૦ વિગેરે) સંખ્યામાં પ્રમાણ કરવું. “ ચૌદ નિયમમાં વાહન શબ્દ આવે છે. તેને અંગે ભાડે ગાડી આદિમાં બેસવા માટે વિચાર કરીને નિયમ કર તથા જયણું રાખવી. આને વધારે ખુલાસે આગળ સાતમા વ્રતમાં આવવાનું છે, તેથી તે પ્રમાણે અનુકૂળતા હોય, તે તેમ કરવું નોંધ કરવી.) - અહીં પરિગ્રહ પરિમાણની બીના પૂરી થાય છે. આમાં કારણે વધારાની ચીજ વેચવી પડે અને નવી ચીજ લેવી પડે તો નિયમિત રકમની કીંમત સુધી લઈ શકાય. રકમ વિગેરેની મર્યાદાથી ઉપરાંત ન થાય. વળી કોઈ અનામત મૂકી જાય, ત્યારે પ્રમાણ વધે તેની જયણું રાખવી. આ પ્રમાણે ઈચ્છા પરિમાણુ કરી શકાય. તેને ખ્યાલમાં રાખીને કહેવું કે ઉપર જે બીના જણાવી છે, તે સિવાયના તમામ જાતના પરિગ્રહને દ્રવ્યાદિકથી છ છીંડી, ૪ આગાર, ૪ બોલ રાખીને ૨૧ ભાંગામાંના નકકી કરેલા ભાંગાએ આ “સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત અંગીકાર કરું છું. છે આ વ્રતના નીચે જણાવેલા પાંચ અતિચારેને જાણુને ટાળવા છે - ૧ “ધન ધાન્ય પરિમાણતિકમ” નામને અતિચાર–એટલે ચાર પ્રકારના ધનને અને ચોવીશ પ્રકારના ધાન્યને જે મૂડા, માપ વિગેરેથી પરિમાણ નકકી કરીને જે નિયમ કર્યો હોય, તેમાં મૂડા વિગેરે મોટાં બાંધવા વિગેરે નિયુક્તિ પ્રયુક્તિ કરીને ફેરફાર ન કરાય, કારણ કે તેમ કરે તે અતિચાર લાગે.. Jain Educationa International For Personal and Private Use Only Page #568 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ પર૭] 1. ૨. “ક્ષેત્ર વાસ્તુ પ્રમાણતિકમ” નામને અતિચાર-એટલે ક્ષેત્ર અને વાસ્તુનું જે પરિમાણ કર્યું હોય, તેમાં જે વધારે થતાં વચમાં વાડ ભીંત વિગેરેને ખસેડીને દૂર કરીને સંખ્યા સરખી કરે. આવું ન કરાય, કારણ કે તેમ કરીએ તે અતિચાર લાગે. - ૩. “રૂપ્ય સુવર્ણ પ્રમાણુતિકમ” નામને અતિચાર-એટલે બંનેનું પ્રમાણ નકકી કરીને જે નિયમ લીધો હોય તેમાં વધારો થાય, તે પુત્રાદિને આપે. (તેમના નિમિત્તનું કરાવે, બીજાના નામનું કરી દે, બીજાના નામે ચઢાવે તેમ કરવું નહિ. કરે તે અતિચાર લાગે. ૪. કચ્ચ પ્રમાણુતિકમાતિચાર–એટલે ઘરવખરી વિગેરે જેટલી (૧૦૦-૨૦૦ વિગેરે) સંખ્યામાં રાખી હોય, તે સંખ્યાને કાયમ રાખવાના ઈરાદાથી નાના વાસણ વિગેરેને મોટા બનાવે, વિગેરે કરે, એમ કરવું નહિ. કારણ કે કરે તે અતિચાર લાગે. પ. “દ્વિપદ ચતુપદ પ્રમાણુતિકમ” નામને અતિચાર–એટલે બંનેની જે સંખ્યા, નિયમમાં રાખી હોય, તેમાં તેમના ગર્ભથી થયેલાં બચ્ચાંઓ હોય, તે (બચ્ચા) ધારેલા પરિમાણથી અધિક સંખ્યાઓ થતાં હોય, છતાં ન ગણુએ તે અતિચાર લાગે. - પરિગ્રહના પરિમાણને અંગે આ પ્રમાણે એક દિશા સૂચનમાર્ગ જે આ પ્રકાર બતાવ્યો છે. તેમાં વ્રત લેનાર Jain Educationa International For Personal and Private Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ [ ૫૨૮ ] શ્રી વિજયપદ્મસૂરિજી અન્ય જીવાએ પોતાના વ્યાપારાદ્રિ આજીવિકાના સાધનાની તરફ લક્ષ્ય રાખીને વધારા ઘટાડા કરવા. અહીં તા એક સરલ માર્ગ બતાવ્યા છે. । છઠ્ઠું દિશિ પરિમાણુવ્રત ૫ છઠ્ઠું સાતમું અને આઠમું આ ત્રણે તેને ગુણુવ્રત કહેવાય, કારણ કે અણુવ્રતાને મદદ કરે છે. આ વ્રતમાં દશે દિશામાં જવાને અને આવવાના નિયમ કરવા જોઇએ. એમ જણાવવાને આનું નામ “ દિક્ ( દિશિ ) પરિમણુ વ્રત ” રાખ્યું છે. ,, પ્રશ્ન—આ વ્રત પાંચે અણુવ્રતાને કઈ રીતે પુષ્ટ (મજખૂત) કરે છે, તે સમજાવે. ઉત્તર—દરેક દિશામાં વ્યાપારાદિ કારણે જવા આવ વાના જેટલા (અમુક ગાઉ કે ચેાજન પ્રમાણુ) નિયમ કર્યો હાય, તે નિયમવાળા ક્ષેત્રથી બ્હાર રહેલા ક્ષેત્રમાં આરભાદિ થાય નહિ, તેથી ત્યાંના જીવાને અભયદાન દેવાયું. એથી વ્હેલા અણુવ્રતની પુષ્ટિ થઇ. એમ તે ક્ષેત્રના જીવાની સાથે જૂઠ્ઠું બેલવાના પ્રસંગ પડતા નથી, તેથી બીજા અણુવ્રતની પુષ્ટિ થઈ. તેમજ તે બ્હારના ક્ષેત્રના પદાર્થોની ચારીને ( કેાઈએ દીધા વિના લેવાના) પણ ત્યાગ છે, આથી ત્રીજા અણુવ્રતની પુષ્ટિ થઈ. અને મ્હારના ક્ષેત્રની સ્ત્રીના સંભાગના પણ ત્યાગ થાય, તેથી ચેાથા અણુવ્રતને ગુણુ થયેા, એમ તે મ્હારના ક્ષેત્રમાં રહેલા પદાર્થના કવિક્રય ન થાય, આથી મૂર્છા કમી થઇ. એમ પાંચમા અણુવ્રતને લાલ થયા. For Personal and Private Use Only Jain Educationa International Page #570 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાવિરતિ જીવન [ પર 1 આ પ્રમાણે આ વ્રતથી પાંચે આવ્રતને ઉપકાર થાય છે, અને બહારના ક્ષેત્રના વ્યાપાર સંબંધી ૧૮ પાપસ્થાનકને ત્યાગ થાય છે. તેમજ સંતોષવૃત્તિને પમાડનારું આ વ્રત છે. વળી આ વ્રતને અંગીકાર કરવાથી અવિરતિભાવ થતો અટકે છે. સંસારની રખડપટ્ટી પણ જરૂર ઓછી થાય છે. તેથી ભવ્ય જીએ આ પ્રમાણે આ વ્રતને અંગીકાર કરવું જોઈએ. (૧) પૂર્વ (૨) પશ્ચિમ (૩) ઉત્તર (૪) દક્ષિણ (૫) અગ્નિ ખુણે (૬) નૈનત્ય (૭) વાયવ્ય (૮) ઈશાન (૯) ઊર્ધ્વ દિશા (ઉપર) (૧૦) અધે દિશા (નીચે). આમાં પહેલી ૪ દિશા અને ૪ વિદિશા આઠમાંની કેઈ પણ દિશામાં અથવા વિદિશામાં અમુક (૧૦૦-૨૦૦ વિગેરે) ગાઉ જન સુધી જવા આવવાની પ્રવૃત્તિ કરી શકું. તેમજ તે પ્રમાણે જલમાગે અમુક ગાઉ–જન સુધી જઈ શકું. અને ઉપર નીચે અમુક (૨૦-૨૫ વિગેરે) માઈલ સુધી જઈ શકું તથા નીચે (ભેંયરા, વાવ, કુવા વિગેરેમાં) અમુક (૧૦-૧૫ વિગેરે) માઈલ, ગાઉ, જન સુધી જઈ શકું. તે ઉપરાંત જવું આવવું નહિ. (૧) પરદેશથી આવેલા કાગળને વાંચવાની, તથા ત્યાં કાગળ લખવાની, તેમજ વાર્તાલાપ કરવાની તથા સ્વપ્નમાં નિયમ કરતાં અધિક ક્ષેત્રે જવાય, જવાનું બોલાય, ચિતવાય, તેની જયણું. (૨) નિયમવાલા ક્ષેત્રથી આગળના ક્ષેત્રમાં માણસ સંદેશા વસ્તુ મેકલવાની તથા ત્યાંથી વસ્તુ મંગાવવાની અને વ્યાં પત્ર લખવા વિગેરેની જયણ. Jain Educationa International For Personal and Private Use Only Page #571 -------------------------------------------------------------------------- ________________ [ ૫૩૦ ] શ્રી વિજયપદ્યસૂરિજી કૃત (૩) કેઈ દેવ નિયમિત ક્ષેત્રથી બહાર લઈ જાય તેની તથા ત્યાંથી પાછા મુકામે આવવા જયણ. | (૪) જળમાર્ગે જતાં સમુદ્રાદિમાં પવનના તફાનથી વ્હાણ નિયમવાળા ક્ષેત્રથી બહાર લઈ જાય, તેની જયણ. " આ પ્રમાણે જ્યાં જ્યણ રાખી છે તે ઉપરાંતના ક્ષેત્રમાં જવા આવવાને દ્રવ્યાદિકથી ૬ છીંડી ૪ આગાર ૪ બેલ રાખીને ૨૧ ભાંગામાંના નક્કી કરેલા ભાંગા મુજબ નિષેધ કરું છું. જુઓ આ બાબતના દષ્ટાંત આ પ્રમાણે— ૧-સિંહશેઠે આ નિયમ બરેબર પાળ્યો, તેથી કેવલી થઈને મુક્તિપદ પામ્યા. ૨-આ વ્રતના પ્રભાવે રાજા કુમારપાલે બાદશાહને વશ કરી દયાસિક બનાવ્યું. ૩-ચારૂદત્ત શેઠે આ વ્રતને આનંદથી પાવ્યું. જેથી અંતે દીક્ષા લઈ દેવતાઈ દ્ધિ મેળવી. ૪-મહાનંદકુમારે નાની ઉંમરમાં આ વ્રતની સાધના કરી, તેથી અનર્ગલ લક્ષ્મી મેળવી, સાતે ક્ષેત્રમાં વાપરી. એક વખત પિતાના વ્હાલા પુત્રને સર્પ કર, તેને ઉતારનારી સ્ત્રીને બેલાવવા માટે નિયમિત ક્ષેત્રની બહાર જવું જોઈએ. પણ પિતાના નિયમને ખલેલ પહોંચે, તેથી મહાનન્દકુમારે તેમ કર્યુંજ નહિ. આવી દઢતા જોઈને એક દેવ પ્રસન્ન થયું. તેના કહ્યા પ્રમાણે મહાનંદે પુત્રને પાણુ છાંટી સજીવન (જીવ) કર્યો. એમ સમજીને શ્રાવકોએ આ વતની Jain Educationa International For Personal and Private Use Only Page #572 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ પ૩૧ ] નિર્મલ આરાધના ઉમંગથી કરવી. અને તેમાં નીચે જણાવેલા પાંચ અતિચારે ન લગાડવા. છે આ વ્રતના પાંચ અતિચારે છે ૧–ઊર્ધ્વ દિશા પ્રમાણતિકમ નામને અતિચાર-(૨) અદિશા પ્રમાણતિકમ નામને અતિચાર. (૩) તિર્યદિશા પ્રમાણતિક્રમ નામને અતિચાર, એટલે આઠે દિશામાં નિયમ કરેલા ક્ષેત્રથી હારના ક્ષેત્રમાં બેસરત વિગેરે કારણથી (અનુપયોગભાવે) જવું નહિ, કારણ કે જાય તે અતિચાર લાગે. (૪) ક્ષેત્રવૃદ્ધિ નામને અતિચાર એટલે ધારેલી ક્ષેત્રની મર્યાદામાં વધારે ન કરાય. એટલે કેઈએ જુદી જુદી દિશાએમાં સો–સે જન સુધી જવાને નિયમ કર્યો હોય. ત્યારબાદ તેને જરૂરી કાર્યને લઈને અથવા લોભને લઈને અમુક (જરૂરીયાતવાળી) દિશાએ સો એજનથી વધારે જાય, અને બીજી દિશામાં રાખેલા પેજનેમાંથી તેટલા જન ઘટાડે. આ પ્રમાણે ન કરાય, કરે તો અતિચાર લાગે. ૫ સ્મૃતિ અંતર્ધાન નામને અતિચાર–એટલે કેઈએ પૂર્વદિશામાં સો જનનું પ્રમાણ બાંધ્યું બાય, પણ જતી વખતે વ્યાકુળતા વિગેરે કારણેમાંના કેઈપણ કારણથી મેં સો જનનું પરિમાણ કર્યું છે કે પચાસ એજનનું , એમ ભૂલી જાય. આવા પ્રસંગે પચાસ એજનથી વધારે જાય તે દેષ લાગે. જો કે આ અતિચાર બીજા સર્વ અતિચારને સાધારણ છે, તો પણ પાંચની સંખ્યા પૂરી કરવાને અલગ કહ્યો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #573 -------------------------------------------------------------------------- ________________ [ પર ] શ્રી વિજ્યપદ્વરિજી કૃત (૭) ભેગપગ પરિમાણ વ્રત છે પ્રશ્ન–સાતમા ભેગે પગ પરિમાણને અર્થ શું? ઉત્તર-જે પદાર્થો એક વાર ભગવાય એટલે ઉપયોગમાં લેવાય, તે ભેગ કહેવાય. તેવા ફૂલ વિગેરે જાણવા. અને જે પદાર્થો વારંવાર ઉપયોગ (વપરાશ)માં આવે, તેવા ઘરેણું સ્ત્રી, લૂગડાં વિગેરે ઉપભેગ કહેવાય. આ પ્રમાણે ભેગ અને ઉપલેગ શબ્દથી ઓળખાતા પદાર્થોનું ખાવાની અને વ્યાપારની અપેક્ષાએ પરિમાણ (નિયમ) કરવું, તે ભેગે પગ પરિમાણ વ્રત કહેવાય. પ્રશ્ન—આ વ્રતને કયા કારણથી અંગીકાર કરવું જોઈએ? ઉત્તર—દુનિયામાં ભેગોપભેગને લાયક વસ્તુઓ ઘણી છે. આપણને દરરોજ તે બધી ચીજોને વાપરવાને પ્રસંગ પડતો નથી, માટે જે પદાર્થો વપરાશમાં આવતા નથી, તે સંબંધી જરૂર નિયમ લે. અને જે પદાર્થો વપરાશમાં આવતા હોય, તે સંબંધી નિયમ બાંધો. આમ કરવાથી વિરતિ ગુણને લાભ મળે, દયાસિક નિર્દોષ સંતોષમય જીવન બને, નિર્મલ ધર્મ સાધીને સુખી થવાય. આ લાભ જાણુને ઉત્તમ શ્રાવકેએ આ વ્રતને ગ્રહણ કરવા જરૂર તૈયાર થવું, જે તેમ ન કરે, તે અવિરતિ વિગેરે નિમિત્તે ઘણું પાપકર્મ બંધાય, ચાલુ જીવન દુખમય બને, અને પરભવ પણ બગડે. યાદ રાખવું કે લગ્નાદિ પ્રસંગે જે હાદુરી દેખાડાય, તે તે સંસારને વધારે અને વ્રત લેવામાં હાદુરી કરીએ તે જરૂર સંસારને ઘટાડે, જેવી તેવી પ્રવૃત્તિ કરવાથી લક્ષ્મી ન મળે Jain Educationa International For Personal and Private Use Only Page #574 -------------------------------------------------------------------------- ________________ શ્રી રેશયિતિ જીવન [૫૩] કારણ કે તેમ થવું એ ભાગ્યને આધીન છે. ગ્રતાદિની સાધના કરીએ તેજ ભાગ્ય વધે, અને તે પછી સુખી થવાય. આ વ્રતમાં ચૌદ નિયમ ધારવા, બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયને અને પંદર કર્માદાનને ત્યાગ કર વિગેરે મુદ્દાઓ રહ્યા છે. એ તે જરૂર સમજવું જોઈએ કે ઉત્તમ શ્રાવકધર્મને “શ્રાવકે અચિત્ત પદાર્થો ખાવા આ મુખ્ય માર્ગ છે, એમ ન બને તે ઉપર જણાવ્યા મુજબ ખાવાને અંગે અને વાપરવાને અંગે સચિત્તાદિનું પરિમાણ કરીને ચૌદ નિયમ ધારવા અને અભક્ષ્ય પદાર્થ વિગેરેને ત્યાગ કરો. તેમાં (૧) ચૌદ નિયમે કઈ રીતે ધારવા? (૨) તેમ કરવાથી લાભ? અને (૩) નિયમ નહિ ધારનારને શું નુકશાન થાય વિશે ખુલાસા દુકામાં આ પ્રમાણે જાણવી. વૈદ નિયમ ધારવાની જરૂર. બાહ્ય દૃષ્ટિથી–વિચાર કરતા આજકાલ વધી પડેલા બીન જરૂરી ખર્ચ અને જરૂરીયાતને લીધે જીવન મેંઘુ થઈ પડેલું છે. સાદુ જીવન તેમાંથી બચવાના ઉપાય છે અને સાદા જીવનનું મૂળ સંયમી જીવન છે, અને આ ચૌદ નિયમ ધારવાની ચેજના સંયમી જીવન કેળવવા માટેની વ્યવહારૂ ચાવી હોય તેમ જણાય છે. જૈન દષ્ટિથી–આખી દુનિયામાં આરંભ સમારંભની જે કાંઈ પ્રવૃત્તિઓ નિરંતર ચાલી રહી છે તેમાં રહેલા પાપોમાં આપણે ભાગ નથી એમ સાબીત કરી શકાતું નથી. અર્થાત જે આપણે ઈરાદા પૂર્વક ત્યાગ ના કર્યો હોય તે તેમાં Jain Educationa International For Personal and Private Use Only Page #575 -------------------------------------------------------------------------- ________________ [ પ૩૪ ] શ્રી વિજયપદ્રસૂરિજી કૃત ભાગીદારી રહે જ છે. જેટલી ચીજેની આપણને જરૂર જણાય તેટલીજ માટે છુટ રાખી લઈને બાકીની દુનિયા ભરની તમામ ચીજોને ઈરાદા પૂર્વક ત્યાગ કરવાની જાગૃતિ રાખવાથી તે પાપ લાગતું નથી અને સંયમ કેળવાય છે. અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ ઉત્કૃષ્ટ કલ્યાણકારી મંગળ છે.. નિયમ ધારવા અને સંક્ષેપવા. સવારે ––આખા દિવસમાં પોતાને જરૂર પડે તેમ હોય તેટલી ચીજો માટે છુટ રાખી લેઈ બાકીની વસ્તુઓને નિયમ કરવો તેનું નામ “નિયમ ધાર્યા” કહેવાય છે. - સાંઝે--સવારે ધારેલા નિયમોની મર્યાદા પ્રમાણે બરાબર પાલન થયું છે કે નહિ તેને વિગતવાર વિચાર કરી જે તેને “નિયમ સંક્ષેપવા” કહે છે. લાભમાં –નિયમે સંપતી વખતે જેટલી ચીજ વાપરવાની જે પ્રમાણે છુટ રાખી હતી તેમાં પણ ઓછી વપરાશ કરી હોય તે બાકીની છુટ “લાભમાં” કહેવાય છે; કેમકે છુટ રાખવા છતાં વપરાશ વખતની પ્રવૃત્તિમાંથી થતા પાપમાંથી છુટવાને લાભ મળે છે. જયણું –-ધર્મ કાર્ય વિગેરેને લીધે નિયમની મર્યાદાની હદ ઓળંગાય કે વધારે સૂક્ષ્મની ગણત્રી કરી શકાય નહિ તે તે સંબંધી રખાતી જે છુટ તેને “જયણુ” રાખી કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #576 -------------------------------------------------------------------------- ________________ શ્રી ટૅવિરતિ જીવન [ ૧૩૫] આવી રીતે સવારે ધારેલા નિયમા સાંઝે સંક્ષેપીને, અને સાંઝે ધારેલા સવારે સક્ષેપીને ફરીથી ધારવા. ઘેાડા દિવસ ખરાખર અભ્યાસ પડયા પછી “ દેશાવગાશિક ”નું પચ્ચખાણ કરવું. દિશાવગાશિકનું પચ્ચખાણુ, દિશાવગાસિય ઉવભાગ પરિભાગ’પચ્ચખાઇ, અન્નત્થણા ભાગેણુ, સહસાગારેણં, મહત્તરાગારેણું, સવ્વસમાહિવત્તિઆગારેણ વાસિરે-વાસિરામિ. ચોદ નિયમેા. ચાદ નિયમાની ટુંક સમજ અનેતેનેધારવાની સમજુતી. 3 - 'सखित्तदव्व - विगइ જવાબદ-તવોરુપ-વલ્થ-સુમેસુ। वाहण -सय-विलेवण १० યમ-ફિસિન્હા૧૩-મત્તનુ૧૪ ॥ (અ) નિયમ ધારવાનું પ્રમાણ ત્રણ રીતે નક્કી થાય છે. સંખ્યાથી, વજનથી અને લંબાઇથી. (૬) જે વસ્તુ ખીલકુલ ના વાપરવાની હાય તેના રખાય છે. "" ત્યાગ ૧ સચિત્ત:——જેમાં જીવ છે એમ જણાય તે સચિત્ત કહેવાય છે. અનાજ વગેરે જે વાવવાથી ઉગી શકે તે સચિત્ત કહેવાય છે. કાચુ શાક, કાચુ પાણી, કાચુ મીઠું વિગેરે તે 4 Jain Educationa International For Personal and Private Use Only Page #577 -------------------------------------------------------------------------- ________________ [ ૫૩૬ ] શ્રી વિજયપધસૂરિજી કૃદ અચિત્ત થઈ જાય ત્યાર પછી સચિત્તમાં ગણાય નહિ. કેટલીક ચીજોમાંથી બી કાઢી નાંખ્યા બાદ બે ઘડી (૪૮મીનીટ) પછી અચિત્ત થાય છે. દાખલા તરીકે, પાકી કેરીમાંથી એટલે જુદે ર્યા પછી બે ઘડીયે તેને રસ તથા કકડા અચિત્ત થાય છે. કઈ વસ્તુ કયારે સચિત્ત અને ક્યારે અચિત્ત તે જાણવા માટે શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-હેસાણા તરફથી છપાયેલ “અભક્ષ્ય અનંતકાય” નામનું પુસ્તક વાંચવું, તેમજ ગુરૂગમથી વિશેષ માહીતી મેળવવી. ખાવામાં આવતા દરેક સચિત્ત પદાર્થની આમાં ગણત્રી કરવામાં આવે છે, જેમકે આજે મારે ૧, ૨, ૫, ૭ કરતાં વધારે વસ્તુ ખાવી નહિ, તેમજ તેલથી પણ રખાય. ૨ દ્રવ્ય –આખા દિવસમાં જેટલી જાતની ચીજો હેડામાં નાંખવાની હોય તે દરેક જાતની ચીજ જુદા જુદા દ્રવ્ય ગણાય. જેમકે, પાણી, દૂધ, ભાત, ઘી, સોપારી. ધાતુ તથા આંગળી મુખમાં નાંખીએ તે સિવાય મુખમાં જે ખાવામાં આવે તે દરેકની ગણત્રી કરવી. ૩ વિગઈ–કુલ વિગઈઓ ૧૦ છે. તેમાં મધ, મદિરા, માંસ, અને માખણ એ ચાર તો અભક્ષ્ય છે એટલે ભક્ષ્ય વિગઈએ ૬ છે. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, અને કડા વિગઈ તે ઘી તથા તેલમાં તળાય તે. (કઢાઈમાં થતી ચીજે એટલે તળેલી ચીજો, મીઠાઈ વિગેરે) દરેક વિગઈના નિવિયાતાના પાંચ પાંચ ભેદ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #578 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ ૫૩૭ ] - વિગતવાર જાણવાની ઇચ્છાવાળાએ “પચ્ચખાણ ભાષ્ય. તેમજ ગુરૂગમથી જાણી લેવું. છ વિગઈમાંથી ઓછામાં ઓછી એકાદીને તે વારાફરતી જ ત્યાગ રાખવું જ જોઈએ. વિગઈને ત્યાગ ત્રણ રીતે થઈ શકે છે – ૧ મૂળથી ત્યાગ. ૨ કાચી ત્યાગ. (૩ નિવિયાતી ત્યાગ. દૂધ વિગઈ– મૂળથી ત્યાગ હોય છે જેની અંદર દૂધ પડેલું હોય તેવી કઈ ચીજ વપરાય નહિ. કાચી ત્યાગ હોય તે ફકત દૂધ પીવાય નહિ. નિવિયાતી ત્યાગ હોય તે દૂધને સ્વાદ ફેર થઈ ગયેલી ચીજ ન વપરાય, જેવી કે, ખીર, દૂધપાક, બાસુદી વિગેરે. દહીં વિગઈ – મૂળથી ત્યાગ હોય તે દહીં નાંખેલ કઈ પણ ચીજ ખવાય નહિ. કાચી ત્યાગ હોય તે કાચું દહીં ખવાય નહિ. દહીંને સ્વાદ ફરી જાય તેવી રીતે કરીને ખવાય. નિવિયાતી ત્યાગ હોય તો શીખંડ, રાયતું, દહીં ભાગીને કરવામાં આવેલી કઢી વિગેરે ના ખવાય. ખાસ સૂચના - ગરમ કર્યા વિનાના ગોરસ એટલે કાચા દૂધ, દહીં અને Jain Educationa International For Personal and Private Use Only Page #579 -------------------------------------------------------------------------- ________________ [ ૫૩૮ ] શ્રી વિજ્યપદ્મસૂરિજી છાશની સાથે કઠોળ ખાવાથી વિદ્યળ દોષ થાય માટે જરૂર તેના ત્યાગના ઉપયાંગ રાખવા ચૂકવું નહિ, કારણ કે તે ભેગા થતાની સાથેજ તેમાં એઇ દ્રિય થવાની ઉત્પત્તિ થાય છે. દાખલા તરીકે શીખંડની સાથે ચણાના આટા નાંખેલી છાશની કઢી, પત્તરવેલીઆ, ભજીઆ, કુલબડી વિગેરે ખવાય જ નહિ. ઘી વિગઇઃ— " મૂળથી ત્યાગ હાય તા જેની અંદર ઘી આવેલ હાય તે સઘળી ચીજ ખવાય નહિ. કાચી ત્યાગ હોય તેા કાચું ઘી ન ખવાય. પરંતુ ત્રણ ઘાણુ પછીનુ તળેલું ખવાય. આજની કરેલી સુખડી આજ ન ખવાય. પરંતુ બીજે ત્રીજે દિવસે ખવાય.. : નિવિયાતુ ત્યાગ હાય તો પકવાન્ન તથા નિવિચાતુ ઘી ખવાય નહિ. તેલ વિગ’:~ મૂળથી ત્યાગ હાય તો જેની અ ંદર તેલ આવે તેવી કોઈ ચીજ ખવાય નહિ. કાચી ત્યાગ હોય તેા કાચુ તેલ કોઇ ચીજમાં ઉપર નાંખી અગર લઇને ખવાય નહિં. નિવિચાતી ત્યાગ હાય તેા તેલના શાક આદિ ખવાય નહિ. ગાંઠીયા, શૈવ, ભજીયા, ચેવડા વિગેરે ન ખવાય. ગાળ વિગઈ— મૂળથી ત્યાગ હાય તો ગળપણવાળી કઈ ચીજ ખવાય A For Personal and Private Use Only Jain Educationa International Page #580 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઢસવિરતિ જીવન [ ૫૩૯ ] • ~ નહિ, એટલે મેળ તથા ખાંડ આદિ નાંખેલ ચીજ કલ્પે નહિ. . કાચી ત્યાગ હાય તેા કાચા ગાળ ન ખવાય. ગાળના લાડુ, સુખડી ખવાય નહિ, પરંતુ ગાળનું પાણી થઇ ગયું હાય અને કણી ના રહી હૈાય તેા ખવાય. અને તેમ ન હાય તે બીજે દીવસે ખપે. નિયિાતી ત્યાગ હાય તે ખાંડ, સાકર, ખુરૂ આદિ નાંખેલ ચીજ ખવાય નહિ. કારણુ ખાંડ, સાકર, આદિ ગાળના નિયિાતા કહેવાય. કડા વિગ૪: તળાઇને થાય તે. વઘારેલું હાય તે કડા વિગઈમાં આવે નહિ. મૂળથી ત્યાગ હાય તેા તળેલી, ત્રણ ઘણુ પહેલા કે પછીની, તેમજ કાઈ જાતનું પકવાન પણ ખવાય નહિ. કાચી ત્યાગ હાય તેા ત્રણ ઘાણ પછીની પૂરી, ભજીયું આદિ ખવાય. નિયિાતી ત્યાગ હાય તેા પહેલા ત્રણ ઘાણુનું ભજીયું, પૂરી આદિ ખવાય, ત્યાર પછીના ઘાણુના પૂરી વિગેરે ખવાય નહિ. તમામ જાતના પકવાન ડા વિગઈના નિવિયાતામાં આવે માટે તે પણ ખવાય નહિ. વિગઇએ માટે વધુ ખુલાસા ગુરૂગમથી જાણી લેવા. ૪ વાણુહ–ઉપાનહ:——આમાં જોડા, બુટ, ચંપલ, સપાટ, મેાજા વિગેરેના સમાવેશ થાય છે, તેની સંખ્યા નક્કી કવી. ભૂલથી પગ મૂકાઇ જાય તેની, જયણા રાખવી. Jain Educationa International For Personal and Private Use Only Page #581 -------------------------------------------------------------------------- ________________ [ ૫૪૦ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત ૫ તબેલઃ—-પાન, સેાપારી, ઇલાયચી, તજ, લવીંગ, વિગેરે મુખવાસની વસ્તુએ. વજનથી રાખવી. ( નવટાંક, પાશેર, અચ્છેર વિગેરે ). ૬ વસ્ર:-પહેરવા અને આઢવાના કપડાંની સંખ્યા નક્કી કરવી. ધર્મ કાર્યમાં જયણા રાખવી. ભૂલથી પેાતાના બદલે ખીજાનુ પહેરાય તેની જયણા (તે ગણાય નહિ. ) ૭ કુસુમ:-સુંધવામાં આવતી દરેક વસ્તુને આમાં સમાવેશ થાય છે. વજન (નવટાંક પાશેર ) નક્કી કરવું. ઘી, તેલ, આદિના ભરેલા ડખ્ખા સુંઘાય નહિ. જે વસ્તુ સુંઘવાની જરૂર જણાય તે વસ્તુ આંગળી ઉપર લઈને જ સુધવાના અભ્યાસ રાખવા. ૮ વાહનઃ—મુસાફરીના સાધના-ફરતા ચરતા, તરતા, એ ત્રણ પ્રકારના છે. ફરતા:——ગાડી, વ્હેલ, મેટર, રેલવે, ઉડતા એરાપ્લેન વિગેરેના પણ આમાં સમાવેશ થાય છે. ચરતા:-ઘેાડા, ઉંટ, હાથી, ખચ્ચર, બળદ, સ્વારીના પશુ વાહને. તરતા:વહાણુ, આગમેટ વિગેરે જળમાર્ગે મુસા કરીના વાહને. સંખ્યા નક્કી કરવી. ૯ શયન:— સુવા માટે પાથરવાની ચીજો. આમાં એસવાના આસનાના પણ સમાવેશ થાય છે. એટલે પાટ, Jain Educationa International For Personal and Private Use Only Page #582 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઢવિરતિ જીવન [ ૫૪૧ રી પાટલા, ખાટલા, પલંગ, ખુરસી, કાચ, ગાદી, ચાકળા, ગાદલા, ગેાદડા, સાદડી, શેત્રંજી વિગેરે. સંખ્યા નક્કી કરવી. ચાકળા, ગાદી, સાદડી વિગેરેની જયણા રાખવી. ૧૦ વિલેપનઃ—શરીરે ચાપડવાના દ્રવ્યેા. તેલ, અત્તર, સુખડ, સેન્ટ વિગેરે. તેમજ મીઠું, હળદર આદિ વસ્તુઓના લેપ. વજનથી રાખવી. ૧૧ બ્રહ્મચર્ય :-અહીં બ્રહ્મચર્યના મુખ્ય અર્થ મૈથુન ત્યાગ તથા કૃત્રિમ રીતે થતા શુક્ર ક્ષયને નિરોધ પણ સમજવા. સ્વદારા સતાષ વાળાએ પણ પ્રમાણ કરી લેવું. કાયાથી પાળવું. મન અને વચનની જયણા પરસ્ત્રી ત્યાગ. ૧૨ દિશાઃ—ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અને ઉ ંચે તથા નીચે એમ છ દિશાઓ થાય છે, ( અથવા ૪ ખૂણા ઉમેરતા દશ દિશાએ થાય છે) ઉંચે એટલે મેડે, સીડી, કે પર્વત ઉપર ચઢવાનુ હાય તે. નીચે એટલે વાવ, ભોંયરા આદિમાં ઉતરવાનું થાય તે. દરેક દિશામાં ઉંચે નીચે અમુક 'ગાઉ કે માઇલ જવું, તેવા નિયમ કરવા. ધર્માર્થ જયણા. ૧૩ સ્નાનઃ—ન્હાવાની ગણત્રી. એક, બે, ચાર વખત ન્હાવું તેવી સ ંખ્યા નક્કી કરવી. ધર્માર્થ જયણા. ૧૪ ભક્તપાનઃ—આમાં ખારાક અને પાણીના વજનના સમાવેશ થાય છે. આખા દિવસમાં વપરાતા ખારાક અને પાણીનુ કુલ વજન ( પાંચ શેર, દશ શેર, અડધેા મણુ, વિગેરે ) નક્કી કરવું. વપરાય તેના વજનનું ધ્યાન રાખવું કે જેથી સક્ષેપતા સુગમ પડે. Jain Educationa International For Personal and Private Use Only Page #583 -------------------------------------------------------------------------- ________________ [પાર] શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત ચૌદ નિયમે ઉપરાંત નીચેની બાબતો “છાયના નિયમ” વિષે પણ નિયમ ધારવામાં આવે છે – ૧ પૃથ્વીકાયા–પૃથ્વીરૂપ શરીરવાળા છે. અહીં તેના નિર્જીવ શરીરે પણ સમજવા. માટી, મીઠુ, સુરમે, ચુને, ક્ષાર, પથ્થર આદિ. વજનથી નિયમ ધાર. (પાશેર, અચ્છેર, શેરવિગેરે). આમાં ખાવા તથા વાપરવાને સમાવેશ થાય છે. ૨ અપકાયા–પાણીરૂપ શરીરવાળા છે. અહીં તેના નિર્જીવ શરીરે પણ સમજવા. આમાં પાણી, બરફ, કરા, ઝાકળ વિગેરેને સમાવેશ થાય. વજનથી નિયમ ધારે. (મણ, બે મણ, ત્રણ મણ, વિગેરે) એમાં પીવા તથા વાપરવાને નિયમ કરે. નિયમ ધારનારે ચકલી તળે બેસી નહાવું નહિ, તેમ મ્હોળા પાણીમાં પડીને પણ ન્હાવું નહિ; તથા વાસણમાં પડીને પણ ન્હાવું નહિ, પરંતુ વાસણમાં ડું પાણી લઈને પછી જ તે પાણીથી સ્નાન કરવું. ૩તેઉકાય –અગ્નિરૂપ શરીરવાળા જી-દેવતા, વિજળી, સળગતા ગ્યાસ વિગેરેનો સમાવેશ થાય છે ચુલા, સ્ટવ, ભઠ્ઠી તથા સઘળી જાતના દીવા વિગેરેથી તેઉકાયને ઉપગ થાય છે. સંખ્યાથી નિયમ કરવો. એક, બે, ત્રણ ચુલા અગર એક, બે ત્રણ ઘરના ચુલા. કદઈના ચુલાની છુટ રાખી હોય તે ત્યાં બનેલ મીઠાઈ આદિ ખવાય. ૪.વાઉકાયા–પવનરૂપ શરીરવાળા જી. પવન, વાયરો, વટેળીયે, હવા, વિગેરેને સમાવેશ થાય છે. યુવાનને ઉપગ પંખા વિગેરે દ્વારા થઈ શકે છે.હીંચકાને ઉપગ Jain Educationa International For Personal and Private Use Only Page #584 -------------------------------------------------------------------------- ________________ ી શબિરતિ જીવન [ ૪૩.] પણ પવનના ઉગમાં ગણાય છે. સંખ્યાથી નિયમ ધાર, (૧ ૨, ૩). ૫ વનસ્પતિકાયા––વનસ્પતિરૂપ શરીરવાળા જી. અહીં તેના અચિત્ત શરીરને પણ સમાવેશ થાય છે. એક, બે, ચાર, લીલોતરી વાપરવી. દરેક એક શેર, બશેર, વાપરવી. અમુકજ એટલે ભીંડા, કારેલા, તેવું નામ લઈને બને તો ઠીક, ક્રુટમાં ગણત્રી રાખવી. ૬ ત્રસકાયા--આમાં હાલતા, ચાલતા, તમામ સક્રિય પ્રાણુઓ બેઈ દ્રિયથી પંચેન્દ્રિય પર્યતના પ્રાણુઓને સમાવેશ થાય છે. અળસીયા, ડાંસ, મચ્છર, માખી, મનુષ્ય, પશુ, પંખી, માંછલા વિગેરે જાણી જોઈને હણવાની બુદ્ધિથી હણવા નહિ. દરેક પ્રવૃત્તિમાં ઉપગ રાખવો,કારણુ ઉપગે ધર્મ: ૧ અગ્નિકર્મ –હથીયારથી આજીવીકા ચલાવવાનો ધંધે, અર્થાત્ અહીં વાપરવાનાં હથીયારે વિગેરેનો સમાવેશ થાય છે. તરવાર, બંદુક, વિગેરે તેમજ ચપુ, સુડી, કાતર વિ. 1 ચપુ, સુડી, કાતર, સેય વિગેરે કેટલા વાપરવા તેને સંખ્યાથી નિયમ કરે. ટાંકણીઓ, કાગળો ભરાવવાની કલીપે વિગેરે માટે જયણું રાખવી. ( ૨ મસીકમ –લખેલા શાસ્ત્રોના પઠન, પાઠન, અને વહેપારમાં નામું વિગેરે લખવામાં મસી-શાહીને ઉપયોગ થાય છે. અર્થાત્ મસી–શાહીનો ઉપયોગ પૂર્વક આજીવિકા -થલાવવાને ધો. અહિં લખવાના કામમાં ઉપગી દ્રવ્યશાહી, કલમ, હેલ્ડર, પેન્સીલ, વિગેરેનો સમાવેશ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #585 -------------------------------------------------------------------------- ________________ - ૫૪૪ ] શ્રી વિજયપદ્રસૂરિજી કૃત - પેન્સીલ, હેલ્ડર, ખડીયા, કલમ આદિને સંખ્યાથી નિયમ કરે. - ૩ કૃષિકર્મ –ખેતી કરીને આજીવિકા ચલાવવાને ધધ. ખેતીમાં ઉપયોગી હળ, કેશ, કેદાળી, પાવડા વિશેરેને સમાવેશ થાય છે. - કેશ, કેદાળી, પાવડા,આદિમાટે સંખ્યાથી નિયમ કર. સારાંશ કે –જગતમાં જે જે પદાર્થો વિદ્યમાન છે તે બધા કદી પણ આપણું ભેગેપભેગમાં આવતા નથી. છતાં તે પ્રત્યેક પદાર્થોના આરંભથી ઉત્પન્ન થતા દેશે આપણને - અવિરતિપણાએ કરી લાગતા રહે છે. માટે ઉપર પ્રમાણે નિયમે ધારવાથી છુટ રાખેલ સિવાયના આરંભ સમારંભ કે પાપની પ્રવૃત્તિને ત્યાગ થઈ જાય છે. તેથી ધર્મની આરાધના નિર્મલ કરી આત્મા વિશુદ્ધ બને છે. રાત્રે. ઉપર પ્રમાણે દિવસના સંબંધમાં સમજવું, પરંતુ રાત્રે કેટલીક બીન જરૂરી ચીજોને તદ્દન ત્યાગ કરે તથા જરૂરીયાત પ્રમાણે ધારવું, છતાં કેટલાકમાં થોડે ઘણે જાણવા જે ફેરફાર છે તેની વિગત નીચે મુજબ:– ઘણી ખરી વસ્તુઓને ત્યાગ જ રહેશે, છતાં જરૂરીયાત પ્રમાણે કેટલીક છૂટ રાખી શકાય. - ૧ રાત્રે ચેવિહારવાળાને અણહારી ચીજો. . (બુજગર, ઝેરી ટોપરું, અમર, કસ્તુરી, વિગેરે ગુરૂગમથી જાણવું.) Jain Educationa International For Personal and Private Use Only Page #586 -------------------------------------------------------------------------- ________________ દેશવિરતિ જીવન .. [૫૫] વાપરવાની જરૂર પડે તે તેની અમુક સંખ્યામાં છુટ રાખવી અને જેટલી ચીજો રાખી હોય તેટલા દ્રવ્ય ધારવા. (૧, ૨, ૩ અણુહારી ચીજ-દ્રવ્ય વાપરવાની છુટ). બ્રહ્મચર્યમાં વ્રત ધારીએ “કાયાથી સર્વથા બ્રહ્મચર્ય પાળવું” તેવું બોલવું. ગ્રહસ્થોએ મેટી તિથીઓમાં, પર્વોમાં અને આયંબીલની ઓળીઓમાં તથા કલ્યાણકાદિના દિવસે માં સર્વથા પાલનને નિયમ કરો. તે સિવાયના દિવસોમાં પણ સંખ્યા તથા વખતથી પ્રમાણે કરવું. ઉપર પ્રમાણે પિતાની જરૂરીયાત પ્રમાણે સવાર સાંઝ નિયમ ધારવા, અને સાંજે ધારેલા સવારે, તેમ સવારે ધારેલા સાંઝે સંક્ષેપવા. જે ભવ્ય છે ઉપર જણાવેલા ચૌદ નિયમોને પહેલાં ચાવજજીવ સુધીને માટે ધારેલા હોય, તેમાંથી દરરોજ શક્તિ અને ભાવને અનુસારે સંક્ષેપવા એટલે ધારેલા સચિરાદિ પદાર્થો ઓછા કરીને નિયમ લેવા. કારણ કે હંમેશની વપરાશ ઓછી હોય છે. આ બાબતમાં રાજા કુમારપાળની બીના જાણવા જેવી છે, તે હંમેશાં આ પ્રમાણે ચૌદ નિયમ ધારતા હતા. તેમાં (૧) દિવસે સચિત્ત પદાર્થ વાપરવાના અંગે તે નાગરવેલના પાનના આઠ બીડાં છૂટાં રાખતા હતા. (૨) રાતે ચેવિહાર કરતા હતા. (૩) વર્ષાઋતુ (માસા)માં વિગઈ વાપરવામાં એક ઘી વિગઈની છુટ રાખતા હતા. (૪) સર્વથા લીલેરીને ત્યાગ. (૫) પારણુના અને ઉત્તર પાર Jain Educationa International For Personal and Private Use Only Page #587 -------------------------------------------------------------------------- ________________ [૫૪૬ ] શ્રી વિજયપરિજી કૃત નિયમ ધારવાનું પરિશીષ્ટ. જેઓને યાદ ન રહી શકે તેમને અભ્યાસ પાડવા માટે ખાના પાડી થેડા પાને તૈયાર કરવામાં આવ્યા છે, તેનો ઉપયોગ મુમુક્ષ છો કરશે. કેટલું વાપરવાનું કેટલું વાપર્યું ! લાભમાં નામ સચિત્ત ૨૫ 19 વિગઈ - ૫ વાણુહ તંબલ વસ્ત્ર કુસુમ વાહન શયન વિલેપન બ્રહ્મચર્ય દિશી સ્નાન ભાત પાણી પૃથ્વીકાય અપકાય તેઉકાય વાઉકાય વનસ્પતિકાય અસિ મસી. E Jain Educationa International For Personal and Private Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ - શ્રી દેશવિરતિ જીવન | [૫૪૭ ] મીઠાઇના અને ઉકાળેલા પાણુના કાળ - સંબંધી સમજુતી કાળની મર્યાદા અનેT અને મીઠાઈને કાળ] પાણીને કાળ રૂતુઓ કારતક સુદ ૧૫ થી 'ફાગણ સુદ ૧૪ (શીયાળે) ૧ માસ ૪ પ્રહર ફાગણ સુદ ૧૫ થી અસાડ સુદ ૧૪ (ઉનાળો) ૨૦ દિવસ ૫ પ્રહર અસાડ સુદ ૧૫ થી કારતક સુદ ૧૪ (ચોમાસુ) ૧૫ દિવસ ૩ પ્રહર Jain Educationa International For Personal and Private Use Only Page #589 -------------------------------------------------------------------------- ________________ [ ૫૪૮ ] પચ્ચખાણ સંબંધી કાંઇક સમજીતી. તેના કાળનું પરિમાણ કેટલાક પચ્ચખાણા નમુક્કારસહિય (નવકારસી ) પારિસિ સાઢ પેરિસિ પુરિમ અવ શ્રો વિજયપદ્મસૂરિજી કૃત Jain Educationa International સૂયૅદય પછી એ ઘડી (૪૮ મીનીટ) સૂયૅદય પછી એક પહેાર સૌંદય પછી દાઢ પહેાર સૂર્યોદય પછી એ પહેાર (પ્રથમને આધે. દવસ) સૂર્યોદય પછી ત્રણ પહેાર For Personal and Private Use Only વિશેષ હકીકત સોંદય પહેલાં લેવું અને ખે ઘડી દીવસ થયે નવકાર ગણીને પાળવું. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના જે વખત થાય તેને ચાથા ભાગ એક પહેાર કહેવાય. Page #590 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [૫૪૯ ] ણના દિવસ સિવાયના દિવસમાં એકાસણું (૬) દિવસે બ્રહાચર્ય અને પર્વમાં શીલ, સચિત્ત, તથા વિગઈને ત્યાગ. વિગેરે નિયમ પાલતા હતા. તેમજ રાજધર્મના પરવશપણાને લઈને નિર્દોષ, પરિમિત, ગોપભોગના પદાર્થો ઉપયોગમાં લેતા હતા. અને પંદર કર્માદાનથી જે આવક આવે, તે તેના પટ્ટા ફાડીને સર્વથા બંધ કરી હતી. આવી ઉચ્ચ વૃત્તિને લઈને જ્યારે શ્રેણિક રાજા તીર્થકર થશે, ત્યારે કુમારપાલ તેમના ગણધર થશે. વિશેષ બીના કુમારપાલ ચરિત્રથી જાણવી.. હવે બાવીસ અભક્ષ્યની ટૂંકામાં સમજુતી અને તેને છોડવાની બીના કહે છે. તે આ સંબંધી વિસ્તારથી બીના શ્રી શ્રાવક ધર્મ જાગરિકામાં ૨૫૦ મા કલેકના વિવરણમાં ૨૫૧ મા પાનાથી જણાવી છે. ત્યાં ૩૨ અનંતકાયની બીના પણ જણાવી છે, તે ત્યાંથી જોઈ લેવી. તેમાંના જાણવા જેવા જરૂરી મુદા ટુંકામાં આ પ્રમાણે જાણવા. ૧. મદ્ય-એ કાઈથી અને પિષ્ટથી બને છે. પીવાથી દુર્ગતિના દુઃખને ભેગવવા પડે છે, અને લજાદિ ગુણે ટકી શક્તા નથી. મદ્ય (દારૂ)ને પીવાથી દ્વારિકાને દાહ થયે. આને ત્યાગ કરવાથી અંબાગણિઓ નામને શ્રાવક પરમ સુખી થયે. એમ સમજીને આને ત્યાગ કરે. ૨. માંસ–જલચરાદિના ભેદથી આના ત્રણ ભેદ છે. અથવા ચમદિની અપેક્ષાએ પણ ત્રણ ભેદ પડે છે. કાચા અથવા રાંધેલા માંસમાં પણ નિરંતર અસંખ્યાતા સંમૂર્ણિમ Jain Educationa International For Personal and Private Use Only Page #591 -------------------------------------------------------------------------- ________________ { પપ૭] : શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત વિગેરે જી ઉપજે છે. ખાનારા આ નરકના દુઃખેને ભેગે છે. મહા વિકારનું સાધન પણ એ છે, અને વિઝાની માફક નિંદનીય આહાર છે, તેથી શ્રાવકે તેનો ત્યાગ કરે જોઈએ. અન્ય દર્શનમાં પણ માંસને નિષેધ કરેલ છે, એમ “માંસાદિ છ પદાર્થો પંડિતોએ રાખવા નહિ અને બીજાને દેવા નહિ.” તથા “નમાં મોડો ” ઈત્યાકિના. ( ઉપ પ્રાસાદમાં કરેલા ) વ્યાખ્યાન ઉપરથી જાણી : શકાય છે. ૩. મધ-આના (૧) કૌતિક. (૨) માખીનું. (૩) ભમરીનું મધ, આવા ત્રણ ભેદ છે. ઘણું જીવ હિંસાથી બનેલી આ ચીજ, માખી આદિની લાળરૂપ છે. ખાવાથી દુતિમાં જવું પડે. અન્ય દર્શનમાં પણ કહ્યું છે કે સાત ગામને બાળવાથી જેટલું પાપ લાગે, તેટલું પાપ મધનું એક બિંદુ ખાવાથી લાગે, માટે શ્રાદ્ધાદિન નિમિત્તે પણ મધને.નિષેધ કર્યો છે. દવાના બહાને વાપરવાથી પણ બને ભવ બગડે છે.. ' ' ૪. માખણ--આના (૧) ગાયનું (૨) ભેંસનું (૩) બકરાનું (૪) ગાડરનું માખણ, એમ ચાર ભેદ યાદ રાખવા. છાશમાંથી વ્હાર કાઢ્યું કે તરત બે ઘડીની અંદર. તેમાં ન દેખાય એવા તેના વર્ણ જેવા ઘણાં જીવ ઉપજે છે. મહા વિકારને પ્રકટ કરનારું અને દુર્ગતિના દુઃખ દેનારૂં જાણુને ત્યાગ કરે. આ પ્રમાણે ચારે મહા વિગઈમાં અસંખ્યાતા રસજ વિગેરે જીવ ઉપજે છે, અને મહા વૈકારિક પદાર્થ છે, માટે દુર્ગતિને આપનારાં છે, એમ સમજીને સમજી શ્રાવકેએ તે ચારે Jain Educationa International For Personal and Private Use Only Page #592 -------------------------------------------------------------------------- ________________ ક શ્રીદેશવિવિ જીવન [પN]. ત્યાગ કરવો જોઈએ. તે દવામાં આવે તે પૂરતી જ્યણું રાખવાની જરૂર જણાય તે રાખવી ૫. વડનાં ફળ, ૬. પીપરનાં ફળ, ૭. ઉંબરડાનાં ફળ, ૮: પીપળાના ટેટા, ૯૯ કાકેદુંબરનાં ફળ. આને આકાર મશલાની જે હોય છે, અને તેમાં ઘણી ઝીણું જીવાત હોય છે. વિગેરે કારણોને ધ્યાનમાં લઈને શ્રાવકે ત્યાગ કરે. ૧૦. હિંમ–આ બરફમાં અસંખ્યાતા અષ્કાયના જી. રહેલા છે. ખાવાથી તેટલી હિંસાનું પાપ લાગે, વિગેરે કારસેથી તેને ત્યાગ કરે. * ૧૧. વિષ–આમાં સેમલ, અફીણ વિગેરે આવે. ઔષધિના પ્રયોગથી મારેલા સોમલ વિગરે પણ, પેટની ગડાલા વિગેરે જીવાતને હણે છે. ખાવાથી જીવનું જોખમ, અસમાધિ. મરણ વિગેરે નુકસાન જાણીને તેને ત્યાગ કરવે જે દવામાં સૅમલ વિગેરે ભેળવેલ હોય, તેવી દવા અજાણતાં અથવા ખાસ કારણે, તેવી પીચકારી લેવી પડે, તેની જયણું જરૂર જણુય તે રાખવી.. ૧૨૩ કરા––આમાં બરફ ખાવાની માફક નુકસાન જાણુને તેને ત્યાગ કરવો. યાદ રાખવું કે કરા અને પીવાનું પાણી એ સરખું ન કહેવાય, કારણ કે કશ ખાધા વિના જીવન નિવાહ થઈ શકે, પણ પાણી વિના ચાલે નહિ. આ રે. - ૧૭: તમામ જાતની મૃત્તિકા (માટી) ખાવી નહિ, કારણ કે ખાવાથી પેટમાં જીવાત ઉપજે, અને મહારગામ દિની પીડા ર્ભોગવવી પડે. આમાં ખડી, ઘેર, હરતા વિગેરે ભેગા ગણવા. મીઠું ધગધગતી ભઠ્ઠીમાં શુ ચાર દીવસ કે Jain Educationa International For Personal and Private Use Only Page #593 -------------------------------------------------------------------------- ________________ [ પાર ] શ્રી વિજ્યપદ્વરિજી કૃત તેથી વધારે ટાઈમ રાખવાથી અચિત્ત થાય. આ સિવાય . બીજા પણ ઉપાયે શાસ્ત્રોમાં અને “અભક્ષ્ય અનંતકાય વિચાર” નામની બુક વિગેરેમાં જણાવ્યા છે. શ્રાવકે બને ત્યાં સુધી અચિત્ત મીઠું ( બલવણ) વાપરવું. જે સચિત્ત પદાર્થ સ યોજન દૂર લઈ જવાય, અગર તેટલે. છેટેથી અહીં આવે, તે અચિત્ત થાય. એમાં મુખ્ય ચાર ' કારણ છે, તે આ પ્રમાણે. ૧, અનુકૂળ આહાર ન મળે, (૨) નવા નવા વાસણ વિગેરેમાં ભરાય અને ઠલવાય, (૩) . માંહોમાંહે પછડાય, (૪) વિશેષ પવન અને ધુમાડે લાગે. આમાં એ યાદ રાખવું કે ઠળીયા વિનાના ખજૂર વિગેરેને બે ઘડી પછી લેવાને વ્યવહાર છે, અને લવણ વિગેરેને લેવાને વ્યવહાર નથી. શ્રાવકે આ બાબત ગીતાર્થ ગુરૂગમથી જાણવી ઉચિત છે, તેમજ સ્વકાય શસ્ત્રાદિની બીના ઉપદેશ પ્રાસાદાદિ ગ્રંથેથી જાણવી. સચિત્ત લવણ મૃત્તિકારૂપ ગણાય તેથી અભક્ષ્ય કહ્યું છે. ૧૪. રાત્રિ ભોજન–રાતે ચાર પ્રકારને આહાર કરે, તે રાત્રી ભેજન કહેવાય. રાત્રીના ટાઈમે–અંધારામાં અનાજની જીવાત અને ઉડીને ચેટે એવી જીવાત ન દેખાય, ખાતાં બંનેની હિંસા થાય, તેમજ ખુલ્લા ભાગમાં જમતાં અષ્કાય વિગેરે અનંતા જીની વિરાધના (હિંસા) થાય, કારણ કે રાતે આકાશમાંથી અખાય છની વૃષ્ટિ થાય છે. જ્યાં જેલ ત્યાં વનસ્પતિ હોય જ, અને વનસ્પતિમાં અનંતકાય પણ હાય. આ મુદ્દાથી શ્રાવકે રાતે જમવું નહિ, ઘરમાં પણ તે રિવાજ પાડે નહિ, હેાય તે બંધ કરે. . . . Jain Educationa International For Personal and Private Use Only Page #594 -------------------------------------------------------------------------- ________________ થી દેશવિરતિ જીવને [પપ૩] : રાતે ભોજન ખાવામાં કીડી આવે તે બુદ્ધિને નાશ થાય. ભોજનની સાથે માંખ જમવામાં આવે તે ઉલ્ટી થાય, જુ આવે તે જલેદાર અને કળીઓ આવે તે કોઢ રોગ થાય, એમ સમજીને રાતે ન ખાવું. રાતે વાસણ ધોતાં, કુંથુઆ વિગેરે છ હણાય તેથી તેમ કરવું નહિ. વળી “રાતે આહાર ન કરે” આ નિયમ પાળનારા ને મહિનામાં પંદર ઉપવાસનું અને વરસમાં ૬ મહિનાના ઉપવાસનું ફળ મળે છે એમ રોગશાસ્ત્રમાં કહ્યું છે. ખરે વ્યવહાર એ છે કે સૂર્ય ઉગ્યા પછીની બે ઘડીને અને દિવસની છેવટની બે ઘડી છોડીને ભેજન કરવું? કારણ કે એ રાત્રીની નજીકને ટાઈમ છે, તે પછી રાતે તે જમાય જ નહિ. તથા રાત્રિ ભોજન કરવાનું ખરાબ ફળ એ કે રાતે ખાનારા છ મરીને કાગડા, ઘુવડ, બીલાડી, સ, વીંછી વિગેરે થાય છે. એમ ગશાસ્ત્રમાં કહ્યું છે. વળી રામાયણમાં પણ આ બાબત જણાવતાં કહ્યું છે કે રાજા મહીધરની વનમાળા નામે પુત્રી વનવાસમાં લક્ષ્મણને પરણું. ત્યાર બાદ લમણે વનમાળાને કહ્યું કે “હાલ તે તમારે પિતાને ત્યાં રહેવાની જરૂર છે. કારણ કે અમારે વનવાસને પ્રસંગ છે. તે પૂર્ણ થયા બાદ વળતી વખતે હું તમને લઈ જઈશ” આ બાબત લમણે બીજા સ્ત્રી, બાળ, ગેહત્યા વિગેરેના ઘણાં સેગન ખાધા, તે પણ વનમાલાએ માન્યુંનહિ. એટલે લક્ષ્મણને જવાની રજા ન આપી, પણ જ્યારે લક્ષમણે એમ કહ્યું કે જો હું તને લેવા અહીં પાછો મ. આવું, તે રાતે ખાવાથી જેટલું પાપ લાગે તેટલું પાપ મને. Jain Educationa International For Personal and Private Use Only Page #595 -------------------------------------------------------------------------- ________________ [૫૫૪] શ્રી વિજયપરિજી કૃત લાગે” ત્યારે વનમાલાએ રજા આપી. આમાંથી સમજવાનું મેલે છે કે રાતે ખાવાથી ભયંકર પાપ બંધાય છે, અને બીજાની હિંસા થવા ઉપરાંત પોતાનું જીવન પણ બગડે છે. તેમજ રાતે જમતાં દી હોય, તે પણ ઝીણી જીવાત દેખાતી નથી, માટે તેની હિંસાથી બચવા માટે રાત્રિભોજન ન કરવું એજ વ્યાજબી છે. છે બીજા ધર્મના શાસ્ત્રમાં રાત્રિભેજનની આ પ્રમાણે મનાઈ કરી છે કે ૧–સગાંનું મરણ થાય તો સૂતક લાગે, તો સૂર્ય આથમ્યા આદ ભજન કેમ કરાય? ૨–જે રાત્રિભેજનાદિ ચાર પાપને કરે, તેના તીર્થચાત્રા વિગેરે નકામા સમજવા, એમ પદ્મપુરાણને પાઠ છે. ૩-ભારતના અઢારમાં પર્વમાં કહ્યું છે કે, હે યુધિષ્ઠિર! તપસ્વીએ જરૂર રાતે પાણી પણ પીવું નહિ અને વિવેકી ગૃહસ્થાએ પણ રાતે પાણી પણ પીવું નહિ. ૪-મહાભારતમાં આવી બીના કહી છે કે, રાતે પાણી લેહી જેવું અને અનાજ માંસ જેવું થાય છે. આથી રાતે ભજન કરનારા જ લેહી અને માંસનું ભક્ષણ કરે છે. પ-પદ્મપુરાણના પ્રભાસ ખંડમાં નરકના ચાર દ્વાર ગણાવ્યા તેમાં રાત્રિભેજનને લીધું છે. -આયુર્વેદ પણ સ્પષ્ટ જાહેર કરે છે કે રાતે હૃદયકમળ અને નાભિકમળ સંકેચાય છે. સૂક્ષ્મ જીવાત ખાવામાં આવે, આથી રાત્રિભેજન ન કરવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #596 -------------------------------------------------------------------------- ________________ શ્રી દર્શાવત જીવન [ ૫૫૫ ] ૭–જેઓ સૂર્યાસ્ત પછી જમતા નથી, તે નિત્ય તીર્થ યાત્રાના ક્લને પામે છે, એમ સ્કંદ પુરાણમાં કહ્યું છે. વળી એ પણ સમજી લે કે સંપૂર્ણ જ્ઞાનવંત પુરૂષા જ્યારે રાતે ભેાજન કરતાં નથી, તેા પછી આપણા જેવા અલ્પજ્ઞ જીવાએ તેા જરૂર તેના ત્યાગ કરવા. આ બાબતમાં શ્રી ઉપદેશપ્રાસાદમાં ત્રણ મિત્રની કથા જણાવી છે. તેમાં બીજો ભદ્રિકમિત્ર રાત્રિલેાજનના નિયમને પાલવાથી સૌધર્મ દેવલાકમાં દેવ થયા, તથા વ્હેલા મિત્ર નિયમ તોડ્યો, અને ત્રીજા મિત્ર નિયમ ન લીધે! તેથી રાતે જમતાં મરણ પામીને વ્હેલી નરકે ગયા. ૧૫–અન તકાય–જે શરીરમાં અનંતા જીવે હાય, તે અનંતકાય કહેવાય. આને ખાવાથી અનંતા જીવાની હિંસાનું પાપ લાગે. વિગેરે કારણુ અને સ્વરૂપ શ્રી શ્રાવક ધર્મ જાગરિકામાં જણાવ્યું, તે જાણીને શ્રાવકે અનંતકાયના ત્યાગ કરવા જોઇએ. તેના મુખ્ય ૩૨ ભેદો આ પ્રમાણે જાણવા. ૧-સૂરણકદ, ૨-વાકંદ અને પ્રસિદ્ધ છે. ૩ લીલી હળદર. ૪લીલુ આદું. પ-લીલા ચૂરા. ૬–શતાવરી. છવિદ્યરિકા ( એક જાતની વેલડી )૮-કુંવાર. ૯–ચાર, ૧૦-ગળા, ૧૧-લસણુ, ૧૨–વાંસકારેલા, ૧૩–ગાજર, ૧૪-લવણુક (એક જાતની લીલેાતરી ) લેકે આને ખાળીને સાજી બનાવે છે. ૧૫-કમિલનીના કદ, લેાઢક. ૧૬-ગિરિ કર્ણિકા નામની વેલ. ૧૭–પ્રૌઢ ( મેટા ) પાંદડાંના ઉગ્યા પહેલાના ટાઈમમાં એટલે ખીજ ઉગવાના ટાઇમે જે અકુરા ફૂટે, તે કુંપલીઆ અથવા શિલય કહેવાય. અહીં ખાસ સમજવા જેવી ખીના એ છે Jain Educationa International For Personal and Private Use Only Page #597 -------------------------------------------------------------------------- ________________ [ પપ૬ ] શ્રી વિજયપધસૂરિજી કૃત કે બીજને જીવ વર્ષાઋતુ, પૃથ્વી વિગેરે સાધનને લઈને ઉગવાની અવસ્થામાં (બી ઊગે ત્યારે) તેને તે (જીવ) રહે, અથવા બીજે પણ (જીવ) હોય છે, એટલે ઉગવાના ટાઈમે બીજને જ જીવ હાય, એવો નિયમનહિ. જો કે ટૂંકામાં એમ કહ્યું છે કે, બીજ, મૂળ અને પ્રથમ પત્રમાં એક જીવપણું છે, પણ તેનું રહસ્ય ઉપર જણાવ્યા મુજબનું છે, એટલે બીજમાં મૂળ સ્વરૂપે ઉપજીને તે(જ) બીજને જીવ અથવા બીજે જીવ તે પછી થનારી ઉગવાની અવસ્થાને પ્રકટ કરે છે.” ઉદ્દભવ વખતે કિશલય–કુંપલીઆની અવસ્થામાં જરૂર અનંતા જ હોય છે. આમાં વસ્તુસ્થિતિ એ છે કે મૂળને જીવ આયુષ્ય પૂરું થવાથી અવીને (મૂળ દેહને ત્યાગ કરીને, મરણ પામીને) તેજ જીવ અનંતકાયપણાને પામીને પહેલું પાંદડું ઊગે ત્યાં સુધી વધે છે. આ પ્રમાણે કિશલયમાં અનંતકાયપણું અને એ કર્તાપણું (બને) હોય છે. અહીં બીજા આચાર્ય ભગવંત “પ્રથમ પત્ર એટલે બીજની પહેલી ઉગવાની (જ) અવસ્થા” એમ કહે છે. આ ઉપરથી સમજવાનું એ કે કિશલય અનંતકાય છે. ૧૮-ખરસુઓ, ૧૯-થેગ (પીકંદ) ૨૦-ભ્રમર નામના ઝાડની છાલ (તેનું બીજું નામ “લવણ” છે). ૨૧-લીલી મેથ. ૨૨-ખીલેશ, ૨૩-અમૃતવલ્લી, ૨૪-મૂળા, આમાં અલ્પ સ્વાદની ખાતર અનંતા જીવની હિંસા(હણવા)રૂપી પાપ બંધાય છે. તેથી અભક્ષ્ય છે. આ બાબત બીજા દર્શનના ભારત નામના ગ્રંથમાં કહ્યું છે કે “પુત્રનું માંસ ખાવાથી જે પાપ લાગે તેનાથી વધારે પાપ મૂળા ખાવાથી લાગે. (બંધાય) આને ખાનારા જીવો નરકે Jain Educationa International For Personal and Private Use Only Page #598 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ ૫૫૭ ] અને છોડનારા જ સ્વર્ગ જાય.” તેમજ રાતા મૂળાને માંસની જેવા અને સફેદ મૂળાને દારૂની જેવા કહ્યા છે. આ મૂળા જ્યાં રંધાય તે ઘર શમશાન જેવું જાણવું, એમ સ્વપર શાસ્ત્રમાં મૂળા ખાવાની ના પાડી છે. એવી રીતે દાંડલી વિગેરે પાંચ વાનાં અભક્ષ્ય સમજવા. વિશેષ બીના “શ્રી શ્રાવક ધર્મજાગરિકામાં ”થી જાણવી. ૨૫-બીલાડીના ટોપ, ૨૬ –અંકુરાવાલું વિદલ, ૨૭-ડંક વત્થલે (એક જાતનું શાક) ૨૮-શૂકર નામના વાલ, હાલ જે વપરાય છે તે “વાલ” નહિ. ૨૯પત્યંક=પાલખું નામનું શાક. ૩૦-કૂણી આંબલી, ૩૧-આલુકંદ, ૩૨-પિંડાલ. આ અનંતકાયનાં લક્ષણ વિગેરેની બાબતમાં જરૂરી બીના શ્રી શ્રાવક ધર્મજાગરિકા ૨૫૦ મા લોકના વિવરણથી જાણવી. સુંઠ સિવાય અનંતકાયની સૂકવણને પણ જરૂર ત્યાગ કરે, કારણ કે તેવી સૂકવણું વાપ- - રવાથી નિરાશક( નિર્દયીપણું વિગેરે ગેરલાભ થાય છે. બહુ સ્વાદિષ્ટ બટાકાની કાતરી વિગેરે ભૂખને સારી રીતે શમાવે છે, તેથી તેમને જીભની લાલસાને લઈને સૂંઠની જેવા ગણવા એ ગેરવ્યાજબી છે. આ બાબતમાં દષ્ટાંત એ છે કે ધર્મરૂચિ” નામે રાજકુમારે મુનિવરોની સાથે વાતચીત કરતાં જાણ્યું કે “સાધુઓને યાવજજીવ અનાકુદ્ધિ (એટલે લીલોતરીને છેદન ભેદનાદિ નહિ કરવું તે અનાકુટ્ટિ કહેવાય.) હોય છે.” આને વિચાર કરતાં તેને જાતિસમરણું જ્ઞાન થયું. તેથી જાણ્યું કે “મેં પાછલે ભવે દીક્ષા લઈને બધા વનસ્પતિના જીવોને અભયદાન દીધું હતું તે મારે હાલ પણ તેમ કરવું ઉચિત છે.” આવું વિચારી તે પ્રત્યે Jain Educationa International For Personal and Private Use Only Page #599 -------------------------------------------------------------------------- ________________ [ ૫૫૮ ] શ્રી વિજયપદ્મસુરિજી કૃત , મુદ્ધ થયા. બીજા તાપસેાને સમજાવીને વનસ્પતિનું છેદન ભેદન, ભક્ષણ કરવું નહિ ' આવા નિયમ આપ્યા. ધર્મરૂચિ મુનિવર સંયમ સાધીને પરમ સુખી થયા. ૧૬-સંધાન એટલે લીંબુ, ખીલી વિગેરેનુ મેળ અથાણું. આમાં ઘણાં જીવા ઉપજે છે. ખાતાં હિંસા ઘણી અને સ્વાદ થાડે. માટે શ્રાવકે આના ત્યાગ કરવા. ૧૭–બહુ ખીજ-૫ પાટા, અંજીર વિગેરે અભક્ષ્ય છે, કારણ કે ખાતાં સ્વાદ થાડા અને હિંસા ઘણી થાય છે. વચમાં જેને પડ ન હેાય તે અહીં બહુ ખીજ તરીકે લેવા. દાડિમ વિગેરેમાં વચમાં પડે છે તેથી તે અભક્ષ્ય ન કહેવાય. ૧૮-કાચા ગારસ (ઊના કર્યા વિનાના ઠંડા દૂધ, દહી, છાશ ) માં દ્વિદલ ભળે તા તરતજ તેમાં કેવલિગમ્ય સૂક્ષ્મ જંતુએ ( ત્રસ જીવેા) ઉપજે છે. તેવું અનાજ ખાતાં તે જીવાની હિંસાનું પાપ લાગે વિગેરે અનેક કારણેાને લઇને શ્રાવકે આવી ચીજ ખાવી નહિ. પ્રશ્ન—દ્વિદલ કેાને કહીએ ? ઉત્તર—જેમાંથી તેલ નીકળતું નથી અને તેના જો સરખા બે ભાગ થતા હાય, તેા તે દિલ કહેવાય. આમાં મગ, ચાળા, અડદ, તુવેર વગેરે કંઠાળ લેવું. તે અને તે બધાની ભાજી વિગેરે પણ કાચા ગારસની સાથે ન વપરાય. જો કે સરખા ફાડિયા તા બદામ વિગેરેના પણ થાય છે. પણ ત્યાં વિચાર એ કરવા કે તેમાંથી તેલ નીકળે છે કે નહિ ? જો નીકળતુ હાય તા દ્વિદલમાં ન ગણાય. તેલ ન નીકળતુ હાય ને તેની એ ફ્રાય થાય તે દ્વિદલ કહેવાય. પો Jain Educationa International For Personal and Private Use Only Page #600 -------------------------------------------------------------------------- ________________ શ્રી શિવિરતિ જીવન [ પ પ ] આ બાબત બીજા ધર્મના શાસ્ત્રોમાં પણ દેષ કહ્યો છે. તે એ કે જે માણસ અડદ વિગેરેને (કાચા) ગેરસમાં ભેળવીને ખાય, તેને માંસ ખાવાથી જે દેષ લાગે તેટલો દેષ (પા૫) લાગે. આ ઉપરથી સમજી લેવું જોઈએ કે કાચા દહીમાં મગની દાળના ડબકા વિગેરે નાખીને બેવડાં વિગેરે બનાવ્યા હોય, તે અભક્ષ્ય હોવાથી ખવાય નહિ. આવા અનાજમાં જીવાતની ઉત્પત્તિ વિષે કેટલાએક અણસમજુ છે. કુતર્ક કરીને એટલે “જીવાત ઉપજતી હોય તો દેખાય કેમ નહિ” વિગેરે કહીને આવું અનાજ ખાવામાં દોષ નથી એમ જણાવે છે, અને ખાય છે. પણ તેમ જણાવવું એ ગેરવ્યાજબી છે. તેઓએ જરૂર સમજવું જોઈએ કે – ઉપરની બીના સર્વજ્ઞ પ્રભુએ જણાવી છે. તેથી અસત્ય હોઈ શકે જ નહિ. તેમજ આંખેથી ન દેખાય એવી બીજી ઘણું બીના તમે કબુલ કરે છે, તેમ ન દેખાય તેવી ઝીણું જીવાતને પણ માનવી જોઈએ. આ બાબતમાં “વિચાર સંસક્ત નિર્યુક્તિ” માં કહ્યું છે કે જેમ બિયજાતના ઝાડની યષ્ટિ (થંભ, લાકડી) અને અકેલ નામના ઝાડની ઘાણ કરાવીને તેમાં શેલડી નાંખીને પીલે, તો તત્કાળ સંમૂર્ણિમ માછલીઓ ઉપજે છે. તેવી રીતે કાચા રસમાં દ્વિદલ ભળે ત્યારે ત્રસાદિ જી ઉપજે એમ સમજવું. આ પ્રસંગે દહીં અને છાશનો ખુલાસો પણ શ્રાવકેએ જરૂર સમજવા જેવો છે. તે એ કે બે દિવસ એટલે સેલ પહેર પછીનું દહીં અને છાશ અભક્ષ્ય છે. હેર એટલે જેટલા કલાકને દિવસ હોય, તેને ચે ભાગ એ પહેાર કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #601 -------------------------------------------------------------------------- ________________ [ પ૬૦ ] શ્રી વિજ્યપધસૂરિજી કૃત - - - - - - - - - - - એમ રાતમાં પણ સમજવું. દહીં જ્યારે મેળવ્યું હોય ત્યારથી સેલ પહેર ગણાય. એમ વલોણું કર્યા બાદ છાશના સેલ પહાર ગણવા. રાતે ચોવિહાર કરનારા શ્રાવકેને (દષ્ટાંત તરીકે) આજે સવારે મેળવેલું દહીં આવતી કાલે સાંઝ સુધી ખવાય. કારણ કે ૧૬ પહોરમાં ૪ પહોર બાકી હોવાથી તે રાતે અભક્ષ્ય ન કહેવાય, પણ તેમને વિહાર હોવાથી “સાંઝ સુધી એમ કહ્યું છે. કેટલેક સ્થલે ભાતના શેકલા વિગેરે જીભના સ્વાદની ખાતર બનાવવામાં આવે છે. ત્યારે પાછલે દિવસે સાંએ ઘાંચી વિગેરિને ત્યાંથી દહીં લાવીને તેમાં પાણી નાંખીને ભાત છોટે છે. આમ કરવું એ તન્ન ગેરવ્યાજબી છે. કારણ કે તે છટેલ ભાત અભક્ષ્ય ગણાય. આ બાબતમાં પ્રાચીન વૃદ્ધ પુરૂષોને વ્યવહાર એ છે કે વલેણાની ચેખી છાશ જોઈએ. જે વાસણમાં ભાત હોય તેનાથી ઉપર ચાર આંગળ (પાછળથી પાણી જેમાં નાંખ્યું નથી તેવી) છાશ તરતી રહેલી હોય. તે તે ભાત અભક્ષ્ય ન ગણાય. પણ હાલ તે નથી લેણાનું ઠેકાણું. કારણ કે સંચાથી નામનું વલેણું કરાય છે. વળી ઉપરના ચાર આંગળની સમજણ નથી હોતી, અને કદાચ હોય છે તે જળવાતી નથી. માટે ભાતને છાંટવા કરતાં તેનું દાન દેવામાં વધારે લાભ છે. કયે સમજી શ્રાવક દુઃખદાયી જીભના સ્વાદની ખાતર ઘણી હિંસાનું પાપ વહારે? એટલે નજ હેરે. જે દહીંને સોલ હેર વીતી ગયા હોય તેવા દહીંમાંથી અમુક પ્રગથી જીવાત જોઈ શકાય છે. આ બીના કવિ ધનપાલના ચરિત્રમાંથી જાણવી. Jain Educationa International For Personal and Private Use Only Page #602 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ ૫૧ ] ૧૯ તુચ્છફળ-મહુડાં, ખેર વિગેરે તુચ્છલ કહેવાય, આથી તુચ્છ એવા ફૂલ અને પાંદડાં લેવા. યાદ રાખવું કે કેરડાં વિગેરેના ફૂલ ખાવામાં અને ચામાસામાં થાય એવી તાંદળજા વિગેરેની ભાજી ખાવામાં તથા કુંણી મગ ચેાળાની શીંગને ખાવામાં જીવ હિંસા ઘણી અને તૃપ્તિ લગાર. એમ સમજીને શ્રાવકે આવી ચીજ ન વાપરવી જોઇએ. ૨૦-વૃતાક–આ ચીજ ખરામ કામ વાસનાને અને નદ્રાને વધારે છે, માટે શ્રાવકે ન ખાવી જોઇએ. ખીજાના ધર્મશાસ્ત્રોમાં પણ રી’ગણાના નિષેધ આ પ્રમાણે કર્યો છે– શિવજી પાર્વતીને કહે છે કે હે પ્રિયે ! જે રીંગણાં વિગેરે ખરાખ ચીજ ખાય, તે અંતકાલે મને યાદ નહિ કરે. એમ મનુસ્મૃ ત પણ સ્પષ્ટ જાહેર કરે છે કે સમજુ પુરૂષે રીગણા વિગેરે તામસ ચીજો ન જ ખાવી જોઇએ. ૨૧-અજાણ્યાં ફૂલ, પાંદડાં, ફૂલ, મૂળિયાં વિગેરે ન ખાવાં. કારણ કે એમ કરતાં કદાચ ઝેરી ફલ વિગેરે ખાવામાં આવે તા અચાનક મરણુ થાય. આ ખાખતમાં કિચલનું દૃષ્ટાંત એ છે કે તેણે ગુરૂની પાસે અજાણ્યા ફૂલ ખાવાના નિયમ લીધા હતા. અવસરે ઝેરી લ તેણે ન ખાધુંતેથી ખચી ગયા અને જા ખાનારા મરી ગયા. વિશેષ મીના શ્રી ઉપદેશ પ્રાસાદ અને શ્રાવક ધર્મ જાગરિકા વિગેરે ગ્રંથાથી જાણવી. અભક્ષ્ય નહિ ખાવાનું એકલું જૈન દનજ કહે છે એમ નહિ, પરંતુ બ્રહ્માંડ પુરાણમાં પણ કહ્યુ` છે કે અભક્ષ્યનું ભક્ષણ કરવાથી કંઠરોગ અને હૃદયમાં કરમિયા ઉપજે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #603 -------------------------------------------------------------------------- ________________ [ પર ] શ્રી વિજયપધસૂરિજી કૃત્ય ર–ચલિતરસ-જે ખાવાની ચીજના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ બદલાયા હેય, એટલે પહેલાં કરતાં રાખવામાં સ્વાદ ફેર લાગે, કે સુંઘતાં દુર્ગધ મારે. એમ વર્ણાદિ પણ ફર્યો હોય એમ માલૂમ પડે છે તેવી ચીજ ચલિત રસ (ફર્યો છે રસ જેને તેવી) કહેવાય. આમાં કહેવાનું એ છે કે-બે સ્વાદ થયેલા વાસી અનાજ, દ્વિદલ, પુલ્લાં, વડાં, રાંધેલા ભાત, અ કહી ગયેલું અનાજ ન ખાવું. કારણ કે એ બધા પદાર્થો સ્વાદ ફેર થયા તેથી તેમાં ઘણું ઝીંણાં જંતુઓ ચેટે છે. તેને ખાવાથી મિથ્યાત્વ વધે, અને ઘણુ જીવ હિંસા થાય. કારણ કે સંમૂઈિમ છે તેમાં ઉપજે છે, રાતે વાસી અનાજ રાખ્યું હોય તે તે જોઈને, જેનારા છ મિથ્યા ભાવ પામોને આવી નિંદા કરે કે–અરે ! આ શ્રાવક થઈને આવું કરે છે? વાસી રહેલા સાથવા વિગેરે પદાર્થોમાં કાળીયાના જાળા થાય, અને ઝીણું જીવાત પણ ઉપજે. ખાતાં તે બધાની હિંસાનું પાપ લાગે. એમ વાસી માલપુવા, પિળી વિગેરેમાં બેઈદ્રિય લાળીયા જી ઉપજે. તે ખાવા ઉંદર આવે. તેને અવાજ સાંભળીને બિલાડી આવે. તેની પાછળ કુતરા આવે. આવી પરસ્પર (માંહમહે) હિંસા થાય. તેથી તેવી ચીજ વાસી રાખવી નહિ, ને ખાવી પણ નહિ. એમ શ્રી મહાકલ્પ નામના છેદ સૂત્રની ટીકા વિગેરે અનેક શાસ્ત્રોમાં કહ્યું છે. ચલિત રસ પદાર્થોને અભક્ષ્ય માનવા જ જોઈએ, કારણ કે રોટલી વિગેરેમાં તેવું પ્રત્યક્ષ દેખાય છે. એ પ્રમાણે કાલાતિક્રમ થયેલા પકવાન્ન વિગેરે પણ ચલિત રસમાં ગણુને ન ખાવા. Jain Educationa International For Personal and Private Use Only Page #604 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ પ૬૩ મીઠાઈના કાલની બાબતમાં કહ્યું છે કે જે દિવસે પૂરેપૂરું ઘી વિગેરે નાંખીને તે બનાવી હોય, ત્યારથી માંડીને ચોમાસામાં ૧૫ દિવસ સુધી કાલ ગણ, શિયાળામાં એક મહીને અને ઉનાળામાં ૨૦ દિવસ ગણવા. તે ઉપરાંતનું પકવાન્ન અભક્ષ્ય સમજવું. આ બાબતમાં કેટલાએકનું માનવું એમ પણ છે કે, જ્યાં સુધી વર્ણાદિ ન બગડે, ત્યાં સુધી ખવાય.” તથા આદ્રા નક્ષત્ર પછી આંબાને રસ પણ ન ખવાય. એ પ્રમાણે રસથી ચલિત થયેલા, વાસી, કેહી ગયેલાં અનાજ વિગેરે પદાર્થો સ્વાદ વિનાના અને બેઈદ્રિય જીવથી વ્યાસ હોવાથી ન ખાવા જોઈએ. કારણ કે ખાનારને તીવ્ર દુઃખની વેદના ભેગવવી પડે છે. આ બાબતમાં જાણવા જેવી બીના એ છે કે-એક કંજુસ માણસે વાસી અનાજ ખાધું. તેથી તેનું હૃદય ફાટ્યું. જેથી તે તરત મરીને ચંડાળને દીકરે થયે. તથા થાવર નામના ચંડાળે અભક્ષ્ય ખાવાને નિયમ લીધો હતો. એક વખત ઘણું ભૂખને લઈને તે નિયમ યાદ ન આવ્યો જેથી વાસી અનાજ અને બાવીસ પહેરની છાશ બને ખાતાં ખાતાં ફૂલની પીડા ભોગવીને મરણ પામ્યો. આ નિયમના પ્રભાવે ( અને સાધર્મિક ભક્તિના પ્રભાવે) ચાર કોડ દ્રવ્યને સ્વામી . પૂર્વે જણાવ્યા મુજબ ઘણી ભૂખને લઈ નિયમ ભૂલી ગયે. આટલે દેષ લગાડે તેથી ફૂલની વ્યાધિ ભેળવીને મરવું પડયું. આમાંથી શ્રાવકે શીખામણ લેવી જોઈએ કે લીધેલા નિયમમાં ભૂલથી પણ દેષ લગાડેવાથી રેગની પીડા ભોગવવી પડે છે. માટે નિયમ પાળવા તરફ બેદરકારી ન રાખવી. આ દષ્ટાંત ઉપદેશ પ્રાસાદના Jain Educationa International For Personal and Private Use Only Page #605 -------------------------------------------------------------------------- ________________ [ પ૬૪] શ્રી વિજ્યપધસૂરિજી કૃત બીજા ભાગના ૮માં સ્તંભમાં ૧૧૯મા વ્યાખ્યાનમાં વિસ્તારથી જણાવ્યું છે. તેમજ વૈદક શાસ્ત્રમાં કહ્યું છે કે- જે વાસી અનાજ ખાય તેને ધાધર, કરોળીયા અને ચામડીના બીજા રિગે તથા વાયુને પ્રપ થાય, જેથી તેને અનુસરતી વ્યાધિ થાય છે. ખાનારની બુદ્ધિનો નાશ થાય છે. એ પ્રમાણે ટૂંકામાં બાવીસ અભક્ષ્ય જણાવવાના પ્રસંગે બત્રીશ અનંતકાયની પણ બીના જણાવીને હવે વ્રત લેનારે આ બાબનમાં નિયમ કરતી વખતે જયણું કેવી રીતે રાખવી તે જણાવવું જરૂરી છેવાથી તે કહીએ છીએ. ખરી રીતે શ્રાવકે ઉપરની ચીજો નજ ખાવી એમાં વિશેષ લાભ છે. પરંતુ મહારોગાદિ કારણે બીજો ઉપાય ન હોય ત્યારે અનુભવી વૈદ્યની સલાહ હાય તે શરીર ઉપર ચળવા વિગેરેની જયણા રાખવી. અજાણતાં ખવાય, અથવા અજાણ્યા માણસ આપે ત્યારે પૂછવાનું ભૂલી જવાથી ખવાય ત્યારે જયણ. તેમજ કુટુંબાદિને માટે અશકય પરિહાર હોવાથી તેની ખાસ જરૂર જણાય તો જયણા રખાય. છે ટૂંકામાં ચાર પ્રકારના આહારની બીના વિગેરે આ પ્રમાણે જાણવું છે 1-અશન–આમાં પાંચમા અણુવ્રતના પ્રસંગે નિયમમાં રાખેલું અનાજ, અને તેની બનેલી ચીજો (પકવાન્ન વિગેરે) લેવાય. શ્રાવકે અહીં એવી વિચારણું કરવી કે હું દરરોજ ચૌદ નિયમ ધારતી વખતે જે પ્રમાણે અશનને નિયમ લઉં તે પ્રમાણે વાપરું. Jain Educationa International For Personal and Private Use Only Page #606 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરત જીવન [ પ૬પ છે ૨-પાન-આમાં નદી વિગેરે જલાશયનું પાણી, ફલ વિગેરેમાંથી કાઢેલે રસ, તેલ, દૂધ વિગેરે પીવા લાયક પ્રવાહી પદાર્થો, તેવા પદાર્થોથી બનેલી તથા મિશ્ર થયેલી ચીજે. વિગેરે લેવાય. શ્રાવકે ધારી લેવું કે હું ચૌદ નિયમ ધારતી વખતે ધારેલા નિયમ પ્રમાણે, પાન આહારને વાપરૂં. (ઉપગમાં લઉ) ૩-ખાદિમ-આમાં સેકેલા ધાણી વિગેરે તથા ફલ વિગેરે ગણાય. આ બાબત શ્રાવકે વિચાર કરી લેવો કે ચૌદ નિયમ ધારતી વેલાએ ધાર્યા મુજબ ખાદિમ વાપરું. ૪–સ્વાદિમ–આમાં તંબલ, સુંઠ, મરી વિગેરે ગણાય. પહેલાં પાંચમા અણુવ્રતના પ્રસંગે ધરિમ ધનમાં ગણાવ્યા મુજબની ચીજોમાંથી દરરોજ ચૌદ નિયમ ધારતી વેળાએ ધાર્યા મુજબ સ્વાદિમ પદાર્થો ઉપગમાં લઉં. તેમાં દ્રવ્યનું માપ ધારતી વખતે તેમાં અણુહારી પદાર્થો ગણી લેવા. ચદ નિયમ ધારવાનો સરલ રસ્તે ૧-સચિત્ત. શ્રાવક અચિત્ત પદાર્થોથી પિતાને નિર્વાહ કરે. તેમ ન બને તે આખા દિવસમાં આટલી (૧૦, ૧૨ વિગેરે) સંખ્યામાં કે અમુક (૧, ૨ શેર વિગેરે) પ્રમાણમાં સચિત્ત પદાર્થો ઉપગમાં લઉં, તેથી વધારે નહિ, એ નિયમ કરવાને અભ્યાસ પાડીને પછી “દેસાવગાસિયં” ના પચ્ચખાણ લેવાની પદ્ધતિ શરૂ કરવી. કઈ વસ્તુ કેટલે ટાઈમ ગયા બાદ અચિત્ત થાય? વિગેરે સ્પષ્ટ ખુલાસો શ્રાવકે ગુરૂગમથી જાણવા જેવું છે, તે પણ ટૂંકામાં જરૂરી બીના આ ઍમાણે જાણવી:-- * Jain Educationa International For Personal and Private Use Only Page #607 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬૬ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત -જેમાં જીવ હાય તે સચિત્ત કહેવાય. ૧ સ્વકાય શસ્ત્ર (જેમ ખારાં પાણીમાં મીઠું પાણી ભળવાથી પાણીના જીવાના વિનાશ થાય. તે સ્વકાય શસ્ત્ર કહેવાય, તેમ પૃથ્વીકાયાદિમાં પણ સમજવું તે) ૨ પરકાય શસ્ત્ર એટલે જેમ અગ્નિ પૃથ્વીકાયાદિ જીવાને મળે તે પરકાય શસ્ત્રથી વિનાશ થયેા કહેવાય. ૩ ઉભયકાયશસ્ત્ર એટલે જ્યારે જળ અને અગ્નિ ભળે, અથવા કાચી માટી અને પાણી ભળતાં બંનેના વિનાશ થાય તે ઉભયકાય શસ્ત્ર. એમ ત્રણ શસ્ત્રોમાં કોઇ પણ શસ્ત્રના સબંધ વિગેરેથી સચિત્ત પદા અચિત્ત થાય છે. ચાળ્યા વગરના લેાટ શ્રાવણ અને ભાદરવામાં પાંચ દિવસ સુધી મિશ્ર ગણાય. એટલે ચિત્ત કે અચિત્ત એમ એમાંથી એક રીતે નક્કી ન કહેવાય. ત્યારપછી અચિત્ત થાય. એમ આગળ પણ જે મિશ્રણાના કાલ કહે તેટલા ટાઇમ વીત્યા બાદ લાટ અચિત્ત એમ સમજવું. તથા આસા અને કાન્તિક માસમાં ૪ દિવસ સુધી, માગસર અને પેાષમાં ત્રણ દિવસ સુધી, માહ અને ફાગણુમાં પાંચ ùાર સુધી, ચૈતર વૈશાખમાં ચાર જ્હાર સુધી, જેઠ અષાઢમાં ત્રણ મ્હાર સુધી ચાળ્યા વિનાના લેટ મિશ્ર ગણાય. ચાળેલે લેટ એક મુહૂત્ત' (એટલે ૨૪ મિનીટની એક ઘડી થાય, એવી એ ઘડી) વીત્યા ખાદ અચિત્ત થાય. આવું અચિત્તપણું કેટલા ટાઈમ સુધી રહે? એટલે તે લેાટ અચિત્ત થયા બાદ કેટલે ટાઈમ જાય ત્યારે બગડે, એ ખીના ગુરૂગમથી જાણવી. વ્યવહાર એ છે કે જ્યાં સુધી વણીર્દિ બદલાય નહિ, અથવા ઇયળ વિગેરે જીવાત ન પડે, ત્યાં સુધી તે લેાટ કાળજીથી ઉપયાગમાં લઇ શકાય. Jain Educationa International For Personal and Private Use Only 7 Page #608 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવિરત જીવન [ પ૬૭ ] ૨. કાચું (ત્રણ ઉકાળા વિનાનું) પાણું સચિત્ત ગણાય ત્રણ ઉકાળા આવેલું પાણી અચિત્ત કહેવાય. (૧) ઉકાળે એટલે શું? (૨) બે ઉકાળા આવે ત્યાં સુધી પાણી કેવું કહેવાય? (૩) દરેક તુમાં ઉકાળેલા પાણીને ટાઈમ કેટલો હોય? (૪) કઈ રીતે પાણી ઠારવું ? અને (૫) તેમાં કાળજી કેવી રાખવી? વિગેરે બીના શ્રી શ્રાવક ધર્મજાગરિકામાં વિસ્તારથી જણાવી છે. ઓછામાં ઓછા ત્રણ ઉકાળાવાળું પાણી પીવામાં ઘણી જાતના ફાયદાઓ રહેલા છે. તે આ પ્રમાણે (૧) સંયમી જીવન ટકે. (૨) ઝેરી તાવ ટળે, ને તાવ વિગેરે વ્યાધિ થાય નહિ. (૩) પ્રભુની આજ્ઞા પળાય. (૪) દયાગુણ વધે, ત્રણ ઉકાળા કરતાં વધારે (અડધુ) બળેલું પાણી પીનારને સંનિપાતાદિ વ્યાધિ નાશ પામે છે. આ આને ધ્યાનમાં લઈને સમજુ શ્રાવકે બને ત્યાં સુધી ઉકાળેલું પાણી પીવાની પદ્ધતિ ચાલુ રાખવી વ્યાજબી છે. તેમ ન બને તે પર્યાદિના ઉત્તમ દિવસોમાં તેવું પણ જરૂર વાપરવું. જ્યારે કાળ વધારે રૂક્ષ હોય ત્યારે ઉકાળેલું પાણું વધારે વખત અચિત્ત રહે. આજ મુદ્દાથી ઉનાળામાં તેને કાળા પાંચ પાર કહ્યો છે. અને શિયાળાને કાળ એ તેના જેવો રૂક્ષ નથી એટલે (ઓછી રૂક્ષતાવાળો) સ્નિગ્ધ કાલ છે. માટે શિયાળામાં ઉકાળેલા પાણીને કાળ ૪ પહેરને કહ્યો. ચોમાસામાં કાળની રૂક્ષતા ઓછી અને સ્નિગ્ધતા વધારે હોય છે, માટે પાણીને કાલ ૩ પહેરને કહ્યો. ઉપર જણાવેલ ટાઈમ પૂરો થયા પહેલાં તેમાં ચૂને નાંખ્યો હોય, તો તે નાંખવાના ટાઈમથી ૨૪ હેર એટલે ૭૨ કલાક સુધી તે Jain Educationa International For Personal and Private Use Only Page #609 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬૮ ] શ્રી વિજયપઘસૂરિજી કૃત ચૂનાવાળું પાણી સચિત્ત થતું નથી. આવું પાણી ઉપધાનાદિ ક્રિયાવાળા શ્રાવકને રાતે વાપરવામાં કામ આવે છે. આ પ્રસંગે યાદ રાખવું કે સાંજે શ્રાવકે પૌષધાદિ કિયામાં ન હોય તે પણ તેઓએ પ્રતિક્રમણની શરૂઆત કર્યા પહેલાં ચુનાવાળું પાણી, કાંબલી, દંડાસણ પાસે રાખવું જોઈએ, જેથી મેટું પ્રતિક્રમણ હોય તેમાં પેશાબ વિગેરેની બાધા ટાળવાની જરૂર જણાય, તે ઉપર જણાવેલા હાથ ધરવા વિગેરેમાં પાણી વિગેરે કામ આવે. બીનસમજણને લઈને કેટલાએક છ માથે ટાસણું નાંખીને માત્રુ વિગેરે કરવા માટે જાય છે. પણ તેમ થાય નહિ. કારણ કે અગાસમાં લઈ ગયેલું કટાસણું ૪૮ મિનીટ પછી બેસવાના કામમાં લઈ શકાય. તે પહેલાં તેની ઉપર બેસાય નહિ. બેસે તે જીવહિંસાને દેષ લાગે. માટે તેમ કરવું નહિ. પ્રવચન સારેદ્ધારના ૧૩૬ મા દ્વારમાં આ બીના વિસ્તારથી કહી છે. અગ્નિ વિગેરે શાસ્ત્રના સંબંધથી જે પાણી અચિત્ત થયું હોય તેજ વપરાય, પણ સ્વભાવે અચિત્ત થયું હોય તે ન વપરાય. આ બાબતને સ્પષ્ટ નિર્ણય છદ્મસ્થ જી નજ કરી શકે અને ઉપર જણવેલા વ્યવહારને વિશિષ્ટ જ્ઞાની (કેવલજ્ઞાની વિગેરે) પુરૂષ પણ પાળે છે. તેમાં મુદ્દો એ છે કે કઈ પણ ઉપાયે વિશુદ્ધ વ્યવહારમાર્ગ જળવાય. જુઓ આ બાબતમાં પ્રભુ શ્રી મહાવીરદેવના શિષ્યનું એક નાનકડું દૃષ્ટાંત. તે એ કે-વિહારના પ્રસંગે રસ્તામાં પ્રભુએ જ્ઞાનથી એક અચિત્ત પાણીથી ભરેલું સરેવર, અચિત્ત સ્થંડિલ (જગ્યા) અને અચિત્ત તલનું ભરેલું ગાડું જાણ્યું, છતાં શ્રત જ્ઞાનને વ્યવહાર જાળવવાની ખાતર પ્રભુએ તરસ્યા થયેલા ચેલાઓને તે અચિત્ત સરોવરનું Jain Educationa International For Personal and Private Use Only Page #610 -------------------------------------------------------------------------- ________________ * શી ક્ષવિરતિ જીવન પાણી પીવાની આજ્ઞા આપી નહિ, અને સ્વાભાવિક અચિત્ત ભૂમિમાં સ્થડિલ જવાની તથા ભૂખ્યા થયેલા ચેલાઓને તલ વાપરવાની આજ્ઞા આપીજ નહિઆમાંથી પ્રભુદેવ આપણને એમ સમજાવે છે કે અમે સર્વજ્ઞ છતાં વ્યવહાર માર્ગને મજબૂતપણે જાળવીએ છીએ, તે પછી છસ્થ જીએ તે તે તરફ વધારે લક્ષ્ય દેવું જ જોઈએ એમાં નવાઈ શી? વળી એ વાત પણ નજ ભૂલવી કે સૂકી અચિત્ત ગળાની ઉપર પાણી પડે તો સચિત્ત પણ થઈ જાય છે. પ્રભુ શ્રી મહાવીરના આનંદ વિગેરે મહા શ્રાવકની માફક સચિત્તાદિને નિર્ણય કરીને જે ચીજો વાપરવાની હોય, તેના નામ લઈને નિયમ લેવો. આમાં મુદ્દો એ છે કે-નિયમમાં આવેલા સચિત્ત પદાર્થો સિવાયના સચિત્ત પરિભેગના ત્યાગનું સારું ફલ મેલે. કેટલાએક પુણ્યશાલી જી, અંબડ પરિવ્રાજકના શિષ્યોની બીના યાદ કરીને સર્વ સચિત્તને પણ ત્યાગ કરે છે. તે શિષ્યએ પ્રભુ શ્રી મહાવીરની પાસે શ્રાવકના વ્રત લેતી વેળાએ આ નિયમ કર્યો હતો કે, “ સચિત્ત અને અદત્ત (માલીકે નહિ દીધેલા) પદાર્થો ન વાપરવા.” તે પ્રમાણે નિયમ પાળતાં પાળતાં એક વખત તેમને ઘણી તરસ લાગી. આવા વિકટ પ્રસંગે પણ પોતે લીધેલે નિયમ પાળે. તેથી પાંચમા બ્રહ્મદેવ લેકમાં ઇંદ્રના જેવા મહદ્ધિક દેવ થયા. આમાંથી બેધ એ લેવાને કે સચિત્ત ત્યાગના નિયમમાં દઢ રહેવું. તેમજ નિર્દોષ, અચિત્ત, અને પરિમિત આહાર લઈને ધાર્મિક જીવન ટકાવવું. અને તેમ કરે તોજ ગુણવંત શ્રાવક કહેવાય. આવા નિયમ ધારવાથી દિવસ સફલ ગણાય. - ૨ઘઉં, બાજરે વિગેરે શરૂઆતમાં સચિત્ત હોય તે Jain Educationa International For Personal and Private Use Only Page #611 -------------------------------------------------------------------------- ________________ [ ૫૭૦ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત અમુક ટાઇમે અચિત્ત થાય. આ ખીના શ્રી શ્રાદ્ધવિધિ વિગેરેમાં સ્પષ્ટ જણાવી છે. ચણા વિગેરેની દાળ અચિત્ત ગણાય, તેથી તેના લેાટ પણ અચિત્ત જાણવા. ૩-ગરમ રેતીમાં ભુંજેલા ચણા ધાણી વિગેરે અચિત્ત ગણાય છે. ૪-સેકેલી વરિયાળી અચિત્તમાં ગણવી. પૂર્વે જણાવ્યા પ્રમાણે પકાવેલું મીઠું અચિત્ત કહેવાય. લેાઢી વિગેરેમાં મીઠું સેકેલુ અચિત્ત ન કહેવાય. પ-સફેદ સે ધવ ચિત્ત છે, અને સૈંધવ ચિત્ત ગણુ ય. ૬-ખરક, કરા, લીલું દાતણ, નાગરવેલ અને લીબડાના તથા તુલસીના લીલા પાન વિગેરે સચિત્ત જાણવા. કહીને ઉકાળવામાં નાખેલ હાય, અથવા ઘીને ઉકાળતાં નાગરવેલના પાન નાંખ્યા હાય, તે અચિત્ત ગણાય. ૭-કલકત્તાદિ તરફ ખીવાળા કેળાં થાય છે. તે સચિત્તના નિયમવાળાએ ન વાપરવા ઠીક છે. છાલ ઉતાર્યો પછી સોનેરી કેળા વિગેરે અચિત્ત ગણાય. તથા કાચી કાકડી સચિત્ત અને તેનું શાક અચિત્ત ગણાય. ખી વિનાની પાકેલી સકરટેટીના ચીરીયા અને કેરીના રસ માટલી કાઢયા પછીથી મેઘડી માદ અચિત્ત ગણાય. ૮–શ્રીફળને ફાડયા બાદ અલગ કરેલું ટાપરૂ અને પાણી એ ઘડી પછી અચિત્ત ગણાય. અને ઠળીયા કાઢયા ખાદ ખન્નુર, એ ઘડી વીત્યા ખાદ અચિત્ત ગણાય. બહુ દૂર દેશથી (સા યેાજન છેટેથી) આવેલી બદામ RE Jain Educationa International For Personal and Private Use Only Page #612 -------------------------------------------------------------------------- ________________ * શ્રી દેશવિરતિ જીવન [ પ૭૧ ] અચિત્ત ગણાય. તેનાં મીંજ કાઢયા પછીથી બે ઘડી વીતે ત્યારે ઉપગમાં (વપરાશમાં) લેવાય. ૧૦-પિસ્તા, જાયફળ વિગેરે છેડા ઉતાર્યા પછીથી બે ઘડી વીત્યા બાદ વપરાય. ૧૧-બી(જ)વાળી દ્રાક્ષ, બી કાઢયા પછીથી બે ઘડી વીત્યા બાદ વપરાય, અને બી વિનાની દ્રાક્ષ અચિત્ત ગણાય છે. ૧૨-જરદાળમાંથી ઠળી કાઢ્યા પછી બે ઘડી જાય ત્યારે વપરાય, અને તે ઠળીયાની બદામ વાપરવામાં પણ છેડા ઉતાર્યા પછી બે ઘડી જાય ત્યારે ખવાય. ૧૩-ઝાડની ઉપરથી તાજો ગુંદર ઉતાર્યો હોય, તે બે ઘડી પછી અચિત્ત ગણાય. ૧૪ સૂકાં અંજીરમાં ઘણાં બી હોય છે. તે છુટાં પાડી શકાતાં નથી, તેથી સચિત્ત ત્યાગવાળાએ તેને અચિત્ત ન ગણવા જોઈએ. વપરાશમાં આવતી મુખ્ય મુખ્ય ચીજોની બાબતમાં ઉપર ટુંકામાં જણાવ્યું. વિશેષ બીના ગુરૂગમથી જાણું લેવી. આ બાબતમાં કેટલાક નિયમ ધારનારા ભવ્યજી, પિતાની પ્રવૃત્તિને વિચાર કરીને સચિત્તને સર્વથા અથવા અમુક અંશે ત્યાગ કરે અને જરૂરી કારણે સચિત્તને અચિત્ત કરીને વાપરવાની જયણ રાખે છે. અને ખાસ રેગાદિ કારણે બાહ્ય ઉપચારને અંગે ચળવાની, હાથ વિગેરેની ઉપર બાંધવા વિગેરેની જરૂરીયાત જણાય તે જયણું રાખે. ૨-દ્રવ્ય-સચિત્ત પદાર્થો અને વિગઈના પદાર્થો સિવાય Jain Educationa International For Personal and Private Use Only Page #613 -------------------------------------------------------------------------- ________________ [ પ૭ર ] શ્રી વિપવસૂરિજી કૃત જે મેંઢામાં નખાય, તે અહીં દ્રવ્ય તરીકે ગણવું આ દ્રવ્યના મુખ્ય નામ આ પ્રમાણે જાણવા. લાડવા, લાપસી, ખીચડી, ટિલા, રોટલી, નિવીયાતા, ચુરમું વિગેરે. આમાં એ બીના ધ્યાન બહાર ન રહેવી જોઈએ કે જે પદાર્થ બનાવતાં ચલાની ઉપર હોય, ત્યારે તેમાં ઘણું ચીજે ભલે પડી હોય, પણ તૈયાર થયા પછી જે નામથી કહેવાય, તે નામે એકજ દ્રવ્ય ગણવું. ચૂલેથી ઉતાર્યા બાદ જેટલી ચીજો તેમાં ભેળવાય, તે જુદા જુદા દ્રવ્ય ગણાય. એમ એક ધાન્યની ઘણી ચીજો બનાવી હોય, પણ તે જે જુદા નામથી ઓળખાતી હોય તે જુદા જુદા દ્રવ્ય ગણવા. કાયમની ટેવ હોવાથી રૂપાની સળી આંગળી વિગેરે સ્વભાવે મેંઢામાં નખાય, તે દ્રવ્યમાં ન ગણાય. અહીં શ્રાવકે જાવજજીવના નિયમને અંગે “હંમેશાં મારે આટલા (૨૦-૨૫ વિગેરે) દ્રવ્યો વાપરવા. એમ નિયમ કરે અને દશમા વ્રતના અવસરે હંમેશને માટે તેમાંથી ઘટાડે કરી ખપ પૂરત સચિત્ત અને દ્રવ્યાદિને અલગ અલગ નિયમ કરે. ૩-વિગઈ–દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કઢાઈ વિગેરેમાં ઘી અથવા તેલ નાંખીને તળીને બનાવે તેવા પકવાન વિગેરે કઢાવિગઈ. એમ ખાવા જેવી વિગઈના છ ભેદ છે. અને તે દરેકના નિવીયતાનાં પાંચ પાંચ પ્રકાર છે. તે પ્રત્યાખ્યાન ભાગ્યથી જાણવા. આમાંથી દરરોજ વાપરવાને અંગે જરૂરી વિગઈ છુટી રાખીને બાકીની વિગઈ ત્યાગ કરો. યાદ રાખવું જોઈએ કે જેણે કાચા ગોળને ત્યાગ કર્યો હોય, તેનાથી તે દિવસે બનાવેલી ગેળની સુખડી Jain Educationa International For Personal and Private Use Only Page #614 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ પ૭૩ ] આદિમા નાખેલે ગોળ કાચો ગણાય છે. અભક્ષ્ય વિગઈને તે શ્રાવકને ત્યાગજ હોય છે. ફક્ત જરૂર જણાય તે બાહ્ય ઉપચાર માટે દારૂની જયણા રાખે. વિલાયતી દવામાં તેને અંશ આવે, માટે જ વાપરવી. અજાણતાં તેમ થાય તેની જયણા. ૪-ઉપાનહ–આ શબ્દથી જેડા, બુટ, ચંપલ, સપાટ, મજા, લાકડાની પાદુકા વિગેરે લેવાય. આમાં લાકડાની પાવડી પહેરીને ચાલતાં જીવહિંસા ઘણું થાય, તેથી તે ન વાપરવી; અહીં શ્રાવકે “હું દરરોજ જરૂરી આટલી (૨–૫) જેડ વાપરું, તેથી વધારે નહિ એ નિયમ કરે. નવા જેડા ખરીદ કરતાં તે બંધબેસ્તા આવે છે કે નહિ? તે જાણવા પહેરી જેવાય તેની જયણા. પ-તંબેલ–આમાં પાન, સોપારી. કા, ઇલાયચી, તજ, લવીંગ, જાયફળ, જાવંત્રી, કેસર, પીપરીમૂળ, સુરણ વિગેરે સ્વાદિષ્ટ ચીજે ગણાય. આને અંગે દર મહિને અમુક (૨-૫ શેર) પ્રમાણ સુધી વાપરૂં આ નિયમ કરાય. નાગરવેલના પાન અને સોપારી નજ વાપરવી જોઈએ, કારણ કે નાગરવેલના પાનને ભીંજવીને રાખે છે, તેમાં લીલફૂલ, કુંથવા વિગેરે જેવો ઉપજે. ખાતાં વિરાધના એટલે હિંસાનું પાપ લાગે અને સોપારી એ રોગનું ઘર છે. વિદ્યાર્થી જીવનને બગાડે છે. અભ્યાસમાં બુદ્ધિ ઘટાડે, ને સ્વર બગાડે. આ બાબત એક હૃહે યાદ રાખવા જેવો છે. તે આ પ્રમાણે હિંગ મરચુ ને આંબલી, સોપારી ને તેલ જે સૂરને ખપ હોય તે, પાંચે વસ્તુ મેલ. (છોડ ત્યાગ કર ) ૧. Jain Educationa International For Personal and Private Use Only Page #615 -------------------------------------------------------------------------- ________________ [ ૫૭૪ ] શ્રી વિજયપધ્ધસૂરિજી કૃત આથી રાતે ખાવા નહિ. અને જરૂરી કારણે દિવસે સારી રીતે સાફ કરીને ખવાય. શ્રાવકે યાદ રાખવું કે પ્રત્યેક સચિત્ત પદાર્થમાં શરીર દીઠ એક જીવ હોય છે, પણ ફેલ વિગેરેમાં અસંખ્યાતા જીવોની પણ વિરાધના સંભવે છે. આ બાબત જુઓ સાક્ષિપાઠ (પૂરા):-- શ્રી આચારાંગ સૂત્રમાં પહેલા અધ્યયનના બીજા ઉદ્દેશાની ટીકામાં કહ્યું છે કે-જ્યાં એક પર્યાતો જીવ હોય, ત્યાં તેની નિશ્રાએ) અસંખ્યાતા અપર્યાપ્ત જી હાય. એમ બાદર એકેન્દ્રિયમાં સમજવું. તથા જ્યાં એક અપર્યાપ્ત જીવ હોય, ત્યાં અસંખ્યાતા પર્યાપ્ત છે હેય, એમ સૂક્ષ્મ એકેન્દ્રિયમાં સમજવું. આ બીના શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ જણાવી છે. તે આ પ્રમાણે –વનસ્પતિમાં જ્યાં એક બાદર પર્યાયો જીવ હોય, ત્યાં તેની નિશ્રાએ પ્રત્યેક વનસ્પતિમાં અપર્યાપ્ત છે સંખ્યાતા કે અસંખ્યાતા હેય. સાધારણ વનસ્પતિમાં તે જરૂર અનંતા જી ઉપજે છે. આ ઉપરથી સમજી લેવું કે નાગરવેલના એક પાન વિગેરે ખાતાં અસંખ્ય છ હણાય છે અને ત્યાં જે લીલ ફૂલ હોય, તે અનંતા જ હણાય. એમ સમજીને તે નજ ખાવા જોઈએ. ૬ વસ્ત્ર–આ શબ્દથી પંચાંગ વેશ એટલે પહેરવાના ઓઢવાના લૂગડાં સમજવાં. “દરરેજ અમુક (૨૦-૩૦ વિગેરે. જોઈતી) સંખ્યામાં વાપરૂં” આ નિયમ કરે. રાતે પહેરવાના વસ્ત્ર વિગેરે ન પણ ગણાય. ૭ કુસુમ–આ શબ્દથી ફૂલ વિગેરે સુંઘવામાં તથા માથે અને ગળે પહેરાય એવા શ્રાવકે “દરરોજ અમુક (૨-૫ Jain Educationa International For Personal and Private Use Only Page #616 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશિવરતિ જીવન [ ૭૪ ] શેર) પ્રમાણુ સુધી વાપરૂં' આવેશ નિયમ કરવા. કદાચ આને સર્વથા ત્યાગ કર્યાં હાય, તેા પણ દેવપૂજાદિ ધાર્મિક કાર્યોમાં કુલ વિગેરે વપરાય. લગ્નાદિ વ્યવહાર પ્રસંગે માળા ગેાટા છડી વિગેરે વપરાય, તે ખાખત ઉપરના પ્રમાણમાં લેવાય અથવા જયણા રખાય. ૮ વાહન—આ શબ્દથી (૧) તરતા (હાડિયા વિગેરે) (૨) ક્રૂરતા (ગાડીરથ-પાલખી વિગેરે) (૩) ચરતા (મળદ– પેાડીયા–ઘેાડા વિગેરે) એમ ત્રણ પ્રકારના વાહન લેવા. આમાં રાજને માટે · આટલા (૫-૧૦ વિગેરે) વાહન વાપરૂ ’ આવે નિયમ કરવા. , ૯ શયન—આ શબ્દથી ગાદી, તકીયા, ખાટલા, પલંગ વિગેરે લેવા. તેમાં શ્રાવકે ‘દરરાજ આટલા (જરૂરી ૫–૧૦ વિગેરે) વાપરૂ’ એમ નિયમ કરવેા. અહીં ધંધાને અંગે ખીજાના ગાદી વિગેરે વપરાય, તેની જયણા. કુટુંબ સાથે પેાતે બીજાને ઘેર મેમાન તરીકે કે સગાઈને લઈને જાય, અથવા મુસાફીમાં ખીજે ગામ જાય, તે ત્યાં ગાદી વગેરે વપરાય તેની જયણા. ૧૦ વિલેપન—આ શબ્દથી પેાતાના શરીરે વાપરવા માટે કેસર, ચંદન, ખરાસ, અત્તર વિગેરે તથા મીઠું, હળદર, અળસી વિગેરે લેપની ચીજો લેવાય. શ્રાવકે ‘ દરરાજ જરૂરી આ પદાર્થો આટલા (શેર ૧–૨ વિગેરે) પ્રમાણમાં વાપરૂ ” એમ નિયમ કરવા. આમાં રાગાદિ ખાસ કારણે અરફ ઘસાવવા, કાચી માટી માથે વિગેરે અ ંગે આંધવી વિગેરે જરૂરી જયણા રખાય. આના Jain Educationa International For Personal and Private Use Only Page #617 -------------------------------------------------------------------------- ________________ * ૫૭૬ ] શ્રી વિજયપસરિજી પૂત સર્વથા નિયમ કર્યો હાય, તે છતાં પ્રભુ પૂજાદિકમાં કપાળે તિલક કરાય, હાથ ધૂપવા, હાથે કંકણુ કરવા વિગેરે થઇ શકે. ૧૧ બ્રહ્મચર્ય —અહીં ચેાથું વ્રત લેતી વેલાએ કરેલા નિયમ મુજબ વર્તવું. સ્વદારા સતેષ વ્રતવાળા જીવાએ પણ વિવેક કરી લેવા. ૧૨ દિશિપરિમાણુ-છઠ્ઠા વ્રતમાં ચાવજીવનની મર્યાદા આંધીને જે પ્રમાણે નક્કી !યુંં છે તેમાંથી ઘટાડીને દરરોજ અનુકૂલતા પ્રમાણે નિયમ કરવેા. ૧૩ સ્નાન—અહીં તેલ વિગેરે ચાળી આખા શરીરે સ્નાન કરવું (ન્હાવું) તે ગણવું. દરરાજ આટલી વખત (જરૂરીયાત પ્રમાણે એક બે વાર વિગેરે) ન્હાવું. એને નિયમ કરવા. લેાકાચાર, અશુચિ, આભડસેટ, સગાંસંધીનું મરણુ, માંદગી વિગેરે ખાસ કારણે નિયમ ઉપરાંત ન્હવાય તેની જયણા. ૧૪ ભાતપાણી—આમાં બેઠે ભાણે જે ખવાય અને પીવાય તે ગણાય. ભાત શબ્દથી રાંધેલું અનાજ, સુખડી વિગેરે સમજવુ, અને પાણી શબ્દથી પીવાની પ્રવાહી ચીજો લેવી. હું દરરોજ અમુક (૩-૪ શેર વિગેરે ) વજન પ્રમાણ ભાતપાણી વાપરૂ બંનેનું ભેગું વજન નક્કી કરીને નિયમ કરાય. ફલ પપૈયું સકરટેટી વાપરવાને અંગે ઉપર ધારેલા વજનમાં વધારા કરવા જોઇએ. શ્રાવકે પૃથ્વીકાય વિગેરે પાંચ સ્થાવરાદિના આરભાદિને અંગે નીચે જણાવ્યા મુજબ નિયમ કરવા જોઇએ. ૧ પૃથ્વીકાય—હિંગલાક, હડતાલ, પારા, સેાનું વિગેરે સાત ધાતુ, ચુના વિગેરે પૃથ્વીકાય કહેવાય. શ્રાવકે પેાતાને Jain Educationa International For Personal and Private Use Only Page #618 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવિગત જીવન T ૫૭૭ ] વાપરવાના અંગે કાચી માટી વિગેરેની જરૂર જણાય તે (આજે અમુક વજન (૨–૩ શેર વિગેરે) પ્રમાણુ પૃથ્વીકાય વાપર્’ એમ નિયમ કરવા. અને ત્યાં સુધી પાકું મીઠું (ખલમન) વાપરવું, ખાસ કારણ વિના કાચી માટીના ઉપયાગ કરવા નહિ. આમાં ઘર વિગેરે તથા જમણવાર વિગેરેના નિમિત્ત ધાર્યો કરતાં વધારે પ્રમાણમાં પૃથ્વીકાય વપરાય તેની જયણા ૨ અકાય (કાચું પાણી)-આમાં શ્રાવકે આવે નિયમ કરવા કે— હું ન્હાવા, ધાત્રા, વાપરવાને અંગે આટલા (૪-૫ મણુ વિગેરે) વજન પ્રમાણુ, અને પીવામાં અમુક (બા−૧ મણુ વિગેરે) વજન પ્રમાણે વાપર્ ઘર વિગેરે ચણાવવા, જમણવાર, રાગાદિ પ્રસંગે વધુ અરફ વિગેરે મૂકાય તથા ઘસાય, તેની જયણા. ,, 4 ૩ તેકાય (અગ્નિ)આમાં આવા નિયમ કરાય કે– હું દરાજ (આજે) મારા તથા બીજાના ઘરના કુલ આટલા (૨-૫-૧૦ વિગેરે) ચૂલા વિગેરેની રાંધેલી ચીજો વાપરૂ. ’ આમાં પ્રાઈમસ, દીવા, દીવાસળીએ, કાકડા, છેડીયા વિગેરે કારણે સળગાવવા પડે તથા એલવવા પડે, તેની જયણા રખાય. વળી મારા ઘેર કે બીજાના ઘેર અથવા રસ્તાના ઇલેકટ્રીક વિગેરેના દીવા અને ફાનસ વિગેરેના દીવા ઉપયાગમાં લેવાની જયણા. પરંતુ પોતાના ઘર વિગેરેમાં આટલા (૫–૧૦ વિગેરે) દીવા વાપરવા એમ નિયમ કરાય. ૪ વાઉકાય—આમાં જમીન અદ્ધર હાય તેવા હિંચકાની ઉપર બેસવું, ખીજાને હીંચકા નાખવા, પંખા લઈ પાતાના હાથે પવન નાંખવા (ખાવા), વિગેરે સમજવું. આમાં જેબીન Jain Educationa International For Personal and Private Use Only Page #619 -------------------------------------------------------------------------- ________________ [ ૫૭૮ ] શ્રી વિજયપધસૂરિજી કૃત જરૂરી લાગે, તેને નિયમ કરે. કારણે બીજાના હાથે પંખાથી પવન નખાવાય, અથવા પોતે હાથે પંખાથી પવન નાખે, તેની જ્યણા. ઈલેકટ્રીકના પંખાને અંગે જરૂરીઆત જણાય તે પણ રાખે. મુંગળી વિગેરે વાપરવી અથવા કપડા વિગેરેથી પવન નાંખવે, સૂપડાથી ઝાટકવું વિગેરે બાબતમાં જરૂરીયાતને વિચાર કરી નિયમ કરાય, અથવા જયણા રખાય. ખજૂરીની સાવરણી વાપરવાથી જીવદયા જળવાય નહિ, માટે તે ન વાપરવી. સુંવાળી સાવરણી વાપરવામાં જીવદયા જળવાય છે, તેથી તે વપરાય. તેની તથા પીંછી, પુંજણ, દંડાસન આદિની જયણા. જતાં આવતાં હરતાં ફરતાં હલાવતાં કુંતા જે પવન આવે તથા કારણે કુંકવું પડે, તેની જયણા. ૫ વનસ્પતિકાય–આમાં શાક, ભાજી, ફલ વિગેરે આવે “આજે અમુક (ર–પ શેર વિગેરે) વજન પ્રમાણુ લીલોતરી વાપરૂં” વિગેરે પ્રકારે નિયમ કરાય. આમાં બીનજરૂરી ચીજોને નિયમ કરતાં ત્યાગ કરે. અને જેની જરૂરીયાત પડે, તેનું પ્રમાણ કરવું એ મુદ્દો છે. ખાસ રોગાદિ કારણે ધાર્યા કરતાં અધિક વપરાય, શરીર ઉપર પાંદડાં વિગેરે બાંધવામાં આવે, તેની જયણું. ઘર કાર્યને માટે તથા સગાં વિગેરેમાંથી કઈ મંગાવે તે લાવી દેવાની જયણ. ૬ ત્રસકાય–પહેલા અણુવ્રતમાં આ બીને જણાવી છે. આ કરેલા નિયમાદિમાં ધર્માર્થે જ્યણું સમજવી. કારણ કે જીવદયા નિમિત્તે આરંભાદિ ઓછા કરવા માટે આ નિયમો કરવામાં આવે છે. ધર્મક્રિયા એ આરંભાદિમાં નજ ગણાય. - અસિ—આમાં છત્રી-લાકડી–પાવડા–કેદાળી-કેશ-ચપુ Jain Educationa International For Personal and Private Use Only Page #620 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ પ૭૯ ] છરી-કાતર–સૂડી-સેય સેયા વિગેરે લેવાય “જરૂરી આટલા (૫-૧૦ વિગેરે) વાપરૂં” એમ નિયમ કરે. અહીં ટાંકણું લીપ કાગળ ભરાવવાના સયા વિગેરે ખાસ જરૂરી ચીજો વાપરવાની જ્યણું રખાય. મષિ–આમાં લખવાના સાધનો ગણાય. તે પેન્સીલ, હેલ્ડર, પેન, ખડીયે, લેખણ વિગેરે સમજવા. “આજે આટલા (૫-૧૦ વિગેરે) વાપરું એમ નિયમ કરે. કાગળ, કયાર્ડ, કવર આદિની જયણું રાખવી હોય તે રખાય. કૃષિ—આમાં હળ વિગેરે ખેતીના સાધનો, ખેતર ખેડાવવું વિગેરે સમજવું. વિચાર કરીને જેની બીનજરૂરી હોય, તેને નિયમ કરે. કારણે જયણું રખાય. એટલે ખાડા ભેંયરાં નેક વિગેરે ખેદવું-દાવવું, તેની જયણું. પોતે જાતે વાપરવાના અંગે આ ઉપર કરેલ નિયમ સમજ. નવા ઘર વિગેરે ચણાવવાના, સાફ કરાવવાના, રંગાવવાના પ્રસંગે, કારીગર-મજૂર રખાય, તથા ઘરમાં કંઈ વપરાય, તેની જાણ જરૂરીયાત લાગે તે રાખે. એ પ્રમાણે ભેગની અપેક્ષાએ સાતમું વ્રત કઈ રીતે લેવું? આ બીને જણાવી દીધી. હવે કર્મ (વ્યાપારાદિ)ની અપેક્ષાએ સાતમા વ્રતને લેવાનું વર્ણન ચાલે છે. તેમાં પંદર કાંદાનની વાત આ પ્રમાણે જાણવી. જે ચીકણું કર્મબંધનું કારણ હોય, તે કર્માદાન કહેવાય. તેવા પંદર કર્માદાન છે. તેમાં– ૧ અંગાર કર્મ–એટલે લાકડાં બાળીને નવા અંગારા Jain Educationa International For Personal and Private Use Only Page #621 -------------------------------------------------------------------------- ________________ [ ૫૮૦ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત પાડવાના, અને ચુના-ઇંટ અને નળીયાની ભઠ્ઠી કરાવવાના કુંભાર, કંસારા, કલાલ, બગડી બનાવનાર લુહાર, સેાની, ભાડભુજા વિગેરેના ધંધા એ અંગાર કર્મ કહેવાય. આમાં અગ્નિ સમારંભ વધારે પ્રમાણમાં થાય છે. અને અગ્નિ એ દશધારૂ (દશે દિશાના નજીકના જીવાને માળનારૂ દશધારવાળુ) ખડુ કહ્યું છે. એટલે તે ઘણાં જીવાને ખાળે છે. આવા ધંધામાં છએ જીવનિકાયના વધવધારે થાય. માટે આવા ધંધા શ્રાવકે ન કરવા. આમાં જયણાની ખીના ટુંકામાં આ પ્રમાણે જાણવી. (૧) ન છુટકે પેાતાને માટે અગર કુટુબાદિને માટે પંદરેક[દાનથી બનેલી ચીજ લેવી પડે, તથા દેવી પડે, અને વધારે હાય તેા વેચવી પડે, તેની જયણા. (૨) ઘર વિગેરે ધેાળાવવા તથા રંગાવવા વિગેરેના કારણે કળી ચુનાના ડબ્બા વિગેરે સામાન લાવવાની તથા તેના વધારા હાય તે વેચવાની જયા. જે વિના ભરણુપેાષણ નજ ચાલી શકે તેમ લાગે, તેવા ધંધા સિવાયના તમામ ધંધાના ત્યાગ કરવા. અને ચાલુ ધંધા તીવ્ર લાભવૃત્તિથી વધારે પ્રમાણમાં નજ કરવા, ઘટાડવાની કાળજી રાખવી. દયાળુ શ્રાવકા ખુશીથી તેમ કરી શકે. જે લુહાર વિગેરે વ્યાપારીઓની સાથે વિશેષ લેવડદેવડના વ્યાવહારિક પ્રસંગ હાય, તે સિવાયના વ્યાપારીઓને હું... આદેશ દઇને પેાતાના કે બીજાના ઉપયેાગ માટે કઇ પણ ન કરાવું. આવા નિયમની અનુકૂલતા હાય તા તે કરવા. ૩ પેાતાના અને પુત્રાદિના નિમિત્તે રસાઇ કરવાની તથા કરાવવાની જણા. Jain Educationa International For Personal and Private Use Only Page #622 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રવિતિ જીવન ઘરા માં રસાઇને અગે— કાઠી મણુ કાલસા છેાડીયા ,, વાપર્ સુધી "" આરભાદિ ઘણાં લાભા રહ્યા છે એમ સમજીને કરવું અથવા તે તરફ લક્ષ્ય રાખવું, કે જેથી ભવિષ્યમાં તેવું કરી શકાય. ચુલા, સઘડી વિગેરે તેઉકાયમાં રાખવા. તેમાં મુદ્દો એ કેછેાડીયા વિગેરે સળગાવી ચુલા વિગેરે સળગાવવા, ફુંકવા પડે. સ્વ પર નિમિત્તે આમાં જયણા. ૪ વાસણાને કલાઈ દેવરાવવામાં કલાઈ મણુ સુધી [ ૫૮૧ | ઉપયાગ કરવા આમ કરવાની અનુકૂલતા હાય તેા તેમ કરવામાં અલ્પ ૫ મીલ, જીન, પ્રેસ, ટ્રામ, ઇલેટ્રીક, ઓઇલ, વીમા, રેલ્વે, પાવર, ન્યુટ વિગેરે મીલાના તથા એક વિગેરે શરના વ્યાપારની, તથા સરાફ વિગેરેને ત્યાં ખાતા, ડીપેાઝીટ, કમીશન, દલાલી, ધીરધારના વ્યાપારની જરૂરીયાત પ્રમાણે જયણા ખાય. Jain Educationa International ૬ વસ્ત્ર વિગેરે રંગાવવામાં તથા ધાવરાવવા વિગેરેમાં દર વર્ષે અથવા દર માસે રૂ॰ ( અમુક ) સુધી ખરચ કરૂં'. ૭ ઘરેણાં નિમિત્તે ધાતુ ગળાવવા વિગેરેમાં દર મહિને અથવા વર્ષે રૂ૦ (અમુક ) સુધી ખરચ કર્. ૮—પેાતાના તથા પુત્રાદિના ઘર વિગેરે ચણાવવા વિગેરે કામમાં સામાન લાવવાની અને દેવાની જયણા. ચૂના વિગેરેની ભઠ્ઠી નજ કરાવવી. For Personal and Private Use Only Page #623 -------------------------------------------------------------------------- ________________ [ ૫૮૨ ] શ્રી વિજયપદ્યસૂરિજી કૃત –ઘરકાર્ય માટે, અનાજ વિગેરે સેકાવવાને અંગે મણ (અમુક) સુધી સેકાવવાની જયણ ૧૦–પોતાને માટે કે પુત્રાદિને માટે, કુંભારને ત્યાંથી જરૂરી ચીજો લાવવા, મંગાવવાની તથા સેની વિગેરેને ત્યાં સેના વિગેરેના દાગીના કરાવવા, તૈયાર લેવા, ઘાટ ઘડાવવા વિગેરેની જયણું. ૧૨–કેદઈ વિગેરેને ત્યાં, દર મહિને કે વર્ષે મણ (અમુક) સુધી પકવાન્ન વિગેરે જરૂરી કરાવવાની જયણ. ૧૩–સ્વપર નિમિતે અગ્નિના આરંભથી જે કંઈ જરૂરી કરવું પડે, તેની જયણા. ૧૪–લગ્ન વિગેરેના પ્રસંગે અંગાર કર્મમાં ધારેલા નિયમ ઉપરાંત લવાય, લેવાય, દેવાય, વધારે વેચાય, વિગેરેમાં જરૂરી જયણ. ૧૫–ઘરનિર્વાહ, લગ્નાદિ પ્રસંગમાં કર્માદાનથી બનેલી ચીજે. ઉપર જણાવ્યા મુજબ વાપરું, તથા તેને અંગે ચગ્ય ખરચ કરૂં, આથી ઉપરાંત ખર્ચ કરવા કે રાખવાને અંગે પાંચમા અણુવ્રતની મર્યાદા મુજબ વર્તુ ઉપર જણાવેલી બીનામાંથી ઉપયેગી બીના ધ્યાનમાં લઈને બને તેટલા પ્રમાણમાં નિયમ કરવો. આ તે એક દિશા માત્ર બતાવી છે. ૨–વનકર્મ–વન એટલે વનસ્પતિને વ્યાપાર કર, તે વનકર્મ કહેવાય એટલે છેદેલા કે વગર છેદેલા લાકડાં, કુલ વિગેરે લાવીને વેચવા તે વનકર્મ કહેવાય. બાગ, વાડી Jain Educationa International For Personal and Private Use Only Page #624 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ ૫૮૩] વિગેરે રોપાવવા અને વન વિગેરેના ઝાડ કપાવવા વિગેરે પણ વનકર્મ કહેવાય. આ વ્યાપાર કરવામાં ત્રણ વિગેરે જેની ઘણું હિંસા થાય માટે દયાસિક શ્રાવકોએ આવો ધંધે ન કરવું જોઈએ. છે ખાસ કારણે જરૂરી જ્યણું વિગેરેની સ્પષ્ટ બીના આ પ્રમાણે ૧–ઘરના પશુઓને માટે ઘાસ વિગેરે લાવવા, મંગાવવા, વિગેરેની જરૂર જણાય તો જયણ રાખવી. ૨–ઘર વિગેરેમાં ફૂલના છોડ રાખવા વિગેરેની જરૂર જણાય તો જયણ રાખે. ખરી રીતે આવી પ્રવૃત્તિ બંધજ કરવામાં લાભ છે. - ૩–ઉપર જણાવેલા વ્યાપારમાંથી જે વ્યાપાર નજ કરવાનું હોય, તેને સર્વથા ત્યાગ કરે. ન છૂટકે જે કરો પડે, તેની મર્યાદા બાંધવી, પિતાના ઘર વિગેરેમાં લાકડા, અનાજ વિગેરે વધારે હોય તે વેચવાની અથવા કેઈને દેવાની જરૂરી જયણું. - ૪–પોતાને માટે કે સગાં વિગેરેને માટે અનાજ, ફળ વિગેરે લાવવું પડે કે મંગાવવું પડે, કે વધારે વેચ પડે, આમાં જેની જરૂર જણાય તેની જયણું રખાય. ૫–પાંચમા અણુવ્રતમાં જે ધાન્યને નિયમ કરે છે, તેને દળાવવા, ખંડાવવા વિગેરેની જયણ. –કાઠી ચીરાવવા વિગેરેની જયણું. –જરૂરી કારણે વનસ્પતિ છેદાવવી, તેની છાલ લેવરાવવી વિગેરેની જયણા. Jain Educationa International For Personal and Private Use Only Page #625 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] શ્રી વિજયપદ્મસૂરિજી કુત ૮—શહેરમાં તથા ઝ્હારગામ વાહન ઉપર બેસીને જતાં, અથવા વાહનમાં બેસીને ભવિષ્યમાં જવાના હાઉં, વિગેરે જરૂરી પ્રસંગે, જાનવરને ઘાસ, અનાજ ખવરાવવુ, અને પાણી પીવરાવવું, મેટર વિગેરેમાં પેટ્રેલ વિગેરે પૂરાવવું, તથા સંધ, ટોળી વિગેરેમાં લ્હાણી એટલે જનાવરોને, ઘાસ, ઘી, ગોળ વિગેરે વ્હેંચીએ વિગેરે કરવામાં જેની જરૂરીયાત જણાય, તેની જયણા રખાય. ૩-શકટક એટલે ગાડાં, ગાડી, માઈસીકલ, મેટર, તેના પૈડાં વિગેરે તથા હાડી, હળ, ચરખા, ઘાણી, ઘંટી, ખાણીએ વિગેરે ઘડવા, બનાવવા, વેચવા વિગેરે, ખેડવા, વિગેરે શકટ કર્મ કહેવાય. આવા વ્યાપારમાં છએ જીવનિકાયની ઘણી હિંસા થાય, તેથી ખરી રીતે નજ કરવા જોઇએ. ન છૂટકે કરવા પડે તેા મર્યાદા બાંધવી. અહીં જયણા વિગેરેની સમજાય તેવી ખીના આ પ્રમાણે જાણવી. ૧–પેાતાના અને કુટુબાકિને માટે ઉપરની ચીજોમાંની કાઇ પણ ચીજ ભાડે લાવું કે ખીજાની પાસેથી માગી લાવું, અને તેમ કરીને વાપરૂં, વાપરતાં તે ખીન્તની ચીજ ભાંગી જાય, તા દુરસ્ત કરાવી દેવી, અગર તે નવી ચીજ લાવી દેવી વિગેરેની જયણા. તથા ઉપરની ચીજોમાંની કોઈ પણ ચીજ ઈન્તરે લેવી, નવી કરાવવી, કારણે તેના વ્યાપાર કરવા, પાતાને માટે પુત્રાદિ પરિવારને માટે આઇસીકલ વિગેરે તથા રમવાના રમકડા વિગેરે લાવવા વિગેરેની જરૂરીયાત જણાય તે જયણા રખાય. ૪—ભાટક કર્યું ઉંટ વિગેરેની પાસે ભાર ઉપડાવીને Jain Educationa International For Personal and Private Use Only Page #626 -------------------------------------------------------------------------- ________________ શ્રી સશવિરતિ જીવન [૫૮૫ ] ભાડું પેદા કરવું એટલે ગાડી, ગાડા, હારી, ઘર, બંગલા, દુકાન, બળદ વિગેરે ભાડે આપવા તે ભાટકકર્મ કહેવાય. આમાં ભાર ઉપડાવતાં બળદ વિગેરેને તાડનાદિ કરતાં ઘણું દુ:ખ થાય. ચલાવતાં રસ્તામાં ત્રસાદિ જી હણાય. આ મુદ્દાથી આ વ્યાપાર બને ત્યાં સુધી નજ કર જોઈએ. ન છૂટકે જે કરવાની જરૂરીયાત જણાય તેની મર્યાદા બાંધવી, અને બાકીના વ્યાપારને ત્યાગ કરે. આમાં પોતાના અગર સગાં વિગેરેના ઘર, બંગલા, દુકાન, જમીન ખેતર વિગેરે ભાડે દેવાની, વહીવટ કરવાની જરૂરી જ્યા. ' jy. પ–સ્ફોટક કર્મ—ઘઉં વિગેરે અનાજની કરડ કરાવવી એટલે ધાન્ય છૂટું પાડવું, સાથે કરે, દાળ કરાવવી, શાલી (ડાંગર) ખંડાવવી, તેમ કરીને ખા કરવા, વાવ વિગેરે જલાલય બનાવવા, જમીન ખોદાવવી, હળ ખેડવા, ખેડાવવા, ખાણમાંથી પથરા કાઢવા, ઘડાવવા, મેતી વિગેરેને વીંધવા, વીંધાવવા વિગેરે સ્ફટિક કર્મ (વ્યાપાર) કહેવાય. બનતા પ્રમાણમાં શ્રાવકે આ વ્યાપાર જેમ બને તેમ નજ કર, અથવા ઓછા કરે. ખાસ કારણે (ન છુટકે) જેની જરૂર જણાય તેની મર્યાદા કરે અને બીનજરૂરી આવા તમામ કર્માદાનને ત્યાગ કરે. કારણ કે આમાં અનાજ ભરડાવવા વિગેરેમાં વનસ્પતિકાયની અને જમીન ખેદાવવી વિગેરેમાં પૃથ્વીકાયની અને તેને આશ્રીને રહેલા ત્રસ વિગેરે જેની હિંસા થાય છે. છે આમાં જયણા વિગેરે જરૂરી બીના આ પ્રમાણે છે _ ૧–ઉપર જણાવેલા વ્યાપારમાંથી બીનજરૂરી વ્યાપાજો ત્યાગ. Jain Educationa International For Personal and Private Use Only Page #627 -------------------------------------------------------------------------- ________________ [૫૮૬ ] શ્રી વિજયપધસૂરિજી કૃત ૨–પિતાની અગર સગાં વિગેરેની જમીન, ગીરે રાખેલી જમીન, તેમજ વહીવટની જમીન ભાડે અથવા સાંતે (ખેડાવવા) આપવાની જરૂરી જયણા તથા સગાં વિગેરેની જમીન વિગેરેના સંબંધમાં ખેડવા, ખેડાવવાને આદેશ દે, યોગ્ય વ્યવસ્થા કરવી, કરાવવી, સમરાવવી, વિગેરે બાબતમાં વિચારીને જયણ રખાય. ૩–ધર્મસ્થાને કુંડ વિગેરે કરાવવા વિગેરેની જયણા. આવા વ્યાપારનો ત્યાગ કરવામાં પોતાની અનુકૂલતાને વિચાર કરે. - ૪–વ્યવહારથી, પરમાર્થ નિમિત્તે બીજા સ્થાનકે પણ સુધરાવવા, સમરાવવા, લેક દાક્ષિણ્યતાએ તેવા કાર્યમાં જરૂરી મદદ કરવી પડે, તેની જયણ. * પ–પોતાના કે સગાં વિગેરેના ઘર વિગેરેમાં તથા જમીનમાં સગવડને માટે ખેદાવવું, ખાલ, કુંડી, ગટર, ટાંકું, ભેંયરું વિગેરે કરાવવાં પડે, તથા મેતી વિગેરે વિધાવવાં પડે, વિગેરેની જરૂરી જયણા રખાય. ૬-પિતાની કે પુત્રાદિની જમીનમાં દાવવું પડે, ઘર વિગેરે ખાલી કરાવવા, તથા દાગીના વિગેરે તેડાવવા, ઘડાવવા વિગેરેમાં જરૂરીયાત પૂરતી જયણા રખાય. છે એમ પાંચ જાતના કર્મની બીના જણાવી. હવે પાંચ પ્રકારના વ્યાપારની બીના કહેવાય છે : ૧. દંતવાણિજ્ય-હાથીના દાંત, હંસ વિગેરે પંખીના રેમ, હરણ વિગેરેનાં ચામડાં વિગેરે, ચમરી ગાયનાં છાં, Jain Educationa International For Personal and Private Use Only Page #628 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [૫૮૭ ] સાબર વિગેરે પશુના શીંગડાં, રેશમ, શંખ, છીપ, કેડી, કસ્તૂરી વિગેરેના ઉત્પત્તિ સ્થાને જઈને તેવા તેવા ત્રસ જીના અંગ વિગેરેને સંઘરે કરીને વ્યાપાર કરે, તે દંત વાણિજ્ય (દાંત વિગેરેને વ્યાપાર) કહેવાય. અહીં સમજવાનું એ કે કદાચ પોતે જાતે તે જીવેને ન હણે, પણ જ્યાં તે ચીજે મલી શકે, તેવા સ્થાને વ્યાપારીઓ જાય, આ જોઈને ભિલ્લ વિગેરે એમ વિચારે કે “આપણે હાથી વિગેરેને હણીને આ વ્યાપારીઓને દાંત વિગેરે દઈએ તે દ્રવ્ય પામીશું” આવા લેભથી તેઓ જીવ હિંસા કરીને ચીજો લાવી દે. એમ ઉત્તેજન દેવા પૂર્વક હિંસા કરાવાય, તેથી આ વ્યાપાર નજ કર જોઈએ. ન છૂટકે જરૂરે આ કરે તે તેની મર્યાદા બાંધે, અને બાકીનાને જરૂર ત્યાગ કરે. આમાં પોતાના કે સગાં વિગેરેને માટે હાથીદાંત, સાબરસીંગુ, શંખ, કચકડાની ચીજો વિગેરે લેવાની, માગે ત્યારે દેવાની, વધારે વેચવાની, અને મંગાવવાની તથા સગાઈ આદિ કારણને લઈને ઉપર જણાવેલી ચીજોને માટે આદેશ ( ૨) દેવ પડે, તેની જયણા. તથા લહેણ દેણેને અંગે લેવાય, દેવાય, વિગેરીની જરૂરી જયણા. ૨. લાક્ષાવાણિજ્ય-એટલે લાખ, ધાવડી, ગળી, સાજીખાર, સાબુ વિગેરે હિંસક પદાર્થોને વ્યાપાર કરે તે લાક્ષા વાણિજ્ય કહેવાય. યાદ રાખવું કે લાખમાં ખૂબ ચતુરિં. દ્વિયાદિ ત્રસ જેવો હોય છે, અને તેને રસ લેાહી જેવો લાગે છે, તથા ધાવડીના ફૂલ અને છાલમાંથી દારૂ થાય છે. અને તેના કૂચામાં ઘણું જીવાત હોય છે, ને નવી થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #629 -------------------------------------------------------------------------- ________________ [૫૮૮ ] શ્રી વિજ્યપઘસરિજી કૃત અને “ગળી બનાવવામાં ઘણું જ હણાય છે, તેમજ મણ સીલ અને હડતાલમાં માખી વિગેરે બહુ જીવે હણાય છે; અને પડવાસમાં ત્રસ જી એંટેલા હોય છે. વળી ટંકણખાર, સાબુ, ખાર વિગેરેમાં જીવહિંસા વિગેરે નજરે નજર દેખાય છે. આ બીના ધ્યાનમાં લઈને નિર્મલ દયાધર્મ રસિક શ્રાવકોએ તેવી ચીજોને વ્યાપાર ન કરે જોઈએ. ન ટકે જરૂરી અમુક વ્યાપાર કરવો પડે, તો તેને ત્યાગ કરવા તરફ લક્ષ્ય રાખીને મર્યાદા બાંધવી. અને બાકીનાને સર્વથા ત્યાગ કરો. ખરા બ્રાહ્મણે પણ આવે વ્યાપાર ન કરે એમ મનુસ્મૃતિમાં કહ્યું છે. તે આ પ્રમાણે જે બ્રાહ્મણ લાખ વિગેને વ્યાપાર કરે તે બ્રાહ્મણ શુદ્ર કહેવાય. છે અહીં જરૂર પૂરતી જયણાની બીના આ પ્રમાણે છે " પિતાની પાસે અગર પિતાના ઘરમાં ઉપરની ચીજો હોય, તેને વેચવાની તથા પિતાને માટે તથા સગાં વિગેરેને માટે તે ચીજોમાંની જરૂરી ચીજ ખરીદવી, બનાવવી, તેમને દેવી, વધારે હોય તે વેચવી તથા આદેશ દેવો. આમાં જેવી જાતની જયણા રાખવી હોય, તેમ જરૂરી રખાય, અને ખાસ રેગાદિ કારણે ઉપરની ચીજો વપરાય તેની જયણું. ૩. રસ વાણિજ્ય (વ્યાપાર)–એટલે દારૂ વિગેરે ચાર મહાવિગઈ દૂધ, દહીં, ઘી, તેલ વિગેરે રસ (પ્રવાહી પદાર્થો)ને વ્યાપાર; તે રસ વાણિજ્ય કહેવાય. આમાં જીવહિંસા, બીજાના Jain Educationa International For Personal and Private Use Only Page #630 -------------------------------------------------------------------------- ________________ - શ્રી દેશવિરતિ જીવન [૫૮] પાપની પુષ્ટિ, જીવનની ખરાબી વિગેરે દેશે જાણીતા છે. યાદ રાખવું કે દૂધ વિગેરેમાં ઉડતા જીવોની હિંસા થાય છે, અને સોલ પહોર પછીની છાશ અને દહીંમાં જીવાતની ઉત્પત્તિ અને ખાતાં જીવહિંસાનું પાપ લાગે. જે છાશને સેલ હેર હજુ પૂરા થયા નથી, તેવી છાશ પણ જીવદયાની ખાતર ગળીને જ પીવી જોઈએ. તથા ઘી અને તેલને વ્યાપાર કરતાં ખરાબ વિચારણું વતે છે, જેથી મહાપાપ બંધાય. કદાચ ન છૂટકે તે બંધ કરવો પડે તો તેની મર્યાદા બાંધવી, અને બાકીના બીનજરૂરી વ્યાપારને જરૂર ત્યાગ કરો. ઘીને વ્યાપાર કરતાં કેવા મલિન વિચારે પ્રકટે છે? આને સમજાવવા માટે ઘીના અને ચામડાના વ્યાપારીની હકીકત જાણવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે એક નગરમાં બે વાણિયા રહેતા હતા, તેમાં એકને ઘીને અને બીજાને ચામડાને વ્યાપાર હતે. ચોમાસાની નજીકના ટાઈમે બંને જણા ઘી અને ચામડું ખરીદવાને માટે ત્યાંથી પરદેશ જવા નીકળ્યા. જતાં જતાં રસ્તામાં એક ગામ આવ્યું, ત્યાં તે બંને જણ એક શ્રાવિકાને ઘેર જમવા ગયા. ત્યારે તેણે (શ્રાવિકાઓ) બંનેને પૂછ્યું કે તમે શું ધંધે કરે છે? જવાબ દેતાં એકે કહ્યું કે “હું ઘીને ધંધે કરું છું અને આ બીજો ચામડાને બંધ કરે છે. અમે ઘી અને ચામડાં ખરીદવા જઈએ છીએ.” આ સાંભળીને તે શ્રાવિકાએ વિચાર્યું કે અત્યારે ઘીના વેપારીના પરિણામ (ભાવ) સારા હશે. તે એમ વિચારતે હશે કે વરસાદ સારો થાય તે સારું, જેથી ગાય વિગેરે દૂધ ઘણું આપે, એટલે મને ઘી સેંધું મળે. તેના આવા સારા વિચાર હોય Jain Educationa International For Personal and Private Use Only Page #631 -------------------------------------------------------------------------- ________________ [ ૫૯૦ ] શ્રી વિજયપઘસૂરિજી કૃત એમ મને લાગે છે. અને આ ચામડાનો વેપારી એમ વિચારતે હશે કે “વરસાદ ન થાય તો સારું, જેથી ઢેર ઘણાં મરે, ને ચામડાં સેંઘાં થાય.” આવી ભાવના સારી ન કહેવાય. એમ વિચારી ઘીના વેપારીને જ્યાં ઉપર ચંદરે બાંધ્યો હતો ત્યાં ઘરમાં જમવા બેસાડ્યો, અને ચામડાના વેપારીને ઘરની ખ્વાર ખુલ્લા ભાગમાં જમવા બેસાડ્યો. બંને જણું જમીને ત્યાંથી આગળ જ્યાં જવાનું હતું ત્યાં ગયા. માલની ખરીદી કરીને પાછા ફરતાં તેજ શ્રાવિકાને ત્યાં જમવા આવ્યા. શ્રાવિકાએ જમાડવાના ટાઈમે બંનેને પહેલા કરતાં ઉલ્ટી રીતે બેસાડયાં. આ બનાવ જોઈને બંને જણાએ તે શ્રાવિકાને પૂછયું કે આમ કરવાનું કારણ શું? શ્રાવિકાએ જવાબમાં જણાવ્યું કે હે બંધુઓ! તમારા બેમાંથી ઘીના વ્યાપારીની હાલ ભાવના ખરાબ છે. કારણ કે તે એમ ચાહે છે કે-“ધી મેંઘું થાય તો સારું, એટલે જ્યારે વરસાદ ન આવે તે ઘાસ ન ઉગે તેથી ઢેરે ઘણાં મરે, તો ઘી મેંઘુ થાય. આમ થાય તે હું ઘણું ધન કમાઉં.” આથી મેં હાલ એને ઘરની બહાર જમવા બેસાડો. પહેલાં એની ભાવના સારી હતી તેથી એને ઘરમાં જમવા બેસાર્યો હતે. તેમજ ચામડાના વહેપારીની હાલ ભાવના એવી વર્તે છે કે“જે વરસાદ ઘણે થાય, ઢેર નીરોગી રહે, ત્યારે ચામડાને ભાવ વધે, ને હું ઘણું ઘણું ધન કમાઉં.” આવી સારી ભાવનાને લઈને હાલ મેં એને ઘરમાં જમવા બેસાડશે. પહેલાં ભાવના ખરાબ હતી તેથી હાર બેસાડયો હતે. આ ઇરાદાથી હે બંધુઓ! મેં ફેરફાર કર્યો Jain Educationa International For Personal and Private Use Only Page #632 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન | [ ૫૧ ] છે. આ સાંભળીને બંને જણાએ ખરાબ બંધ છેડીને શુભ વ્યાપાર આદર્યો. આમાંથી સમજવાનું એ કે જે વ્યાપાર તેવી ભાવના વતે. આ વાત મડદાને બાંધવાને સામાન વેચનારની હકીકત પણ ધ્યાનમાં લઈએ તે તે સ્પષ્ટ સમજાય તેવી છે. આ મુદ્દાથી આ વ્યાપાર ન કરવો જોઈએ. - ૪–કેશવાણિજ્ય-એટલે દાસી દાસ વિગેરે માણસેને વેચવાને (ગુલામી ધંધે) અને ગાય વિગેરે પશુ અને પંખીઓને વેચવાને વ્યાપાર કરે તે કેશવાણિજ્ય કહેવાય. મહા પાપ બંધાય એ આ ધંધે છે, એમ સમજીને જરૂર આને ત્યાગ કરવો જોઈએ. આમાં પિતાને અને કુટુંબાદિને માટે ગાય વિગેરે લેવાની તથા વધારે હોય તે વેચવાની જરૂરીયાત પ્રમાણે જયણા રખાય, તથા ખાસ કારણે તિર્યંચાદિની ઉપર બેસવાની જરૂરીયાત જણાય તે જયણ. ૫–વિષવાણિજય-એટલે વછનાગ, સેમલ, અફીણ, ભાંગ વિગેરે ઝેરી પદાર્થો તથા કેશ, કેદાળી, લેઢાના હળ, શસ્ત્ર વિગેરેને તથા મીલ ચરખા વિગેરેને વ્યાપાર તે વિષવાણિજ્ય કહેવાય. આમાં પ્રબલ જીવ હિંસા થતી હોવાથી ઘણું પાપ સમજીને આ ધંધે ન જ કરે જોઈએ. અન્ય ધર્મના શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે કન્યા, રસ તથા વિષને વિકય કરનાર છે નરકે જાય છે. અહીં જરૂરીયાત જણાય તે ઘર કાર્ય માટે ઘંટી વિગેરે અધિકારણે લેવાની, થોડવાની, વાપરવાની તથા સગાં વિગેરે માંગે તે દેવાની, Jain Educationa International For Personal and Private Use Only Page #633 -------------------------------------------------------------------------- ________________ [ પ ર ] શ્રી વિજ્યપદ્વરિજી કૃત વધારે વેચવાની, તથા ગાદિ ખાસ કારણે મારેલો સમલ વિગેરે વાપરવાની જયણું રખાય. ધર્મરસિક દાક્તરેએ જંદગીના છેવટના ટાઈમે પિતાના હથિયારે વિગેરે વસરાવવા જોઈએ. એમ બીજા ભવ્ય જીવેએ પણ અધિકરણદોષ સમજીને અવસરે વોસિરાવવા ચૂકવું નહિ, એમાં ઘણો લાભ છે. એ પ્રમાણે પંદર કર્માદાનની બીના જણાવતાં ૬ થી ૧૦ નંબર સુધીના પાંચ કુવાણિજય (ખરાબ વેપાર)નું સ્વરૂપ જણાવ્યું. II હવે છેલ્લાં પાંચ સામાન્ય (મહારંભ સ્વરૂપ) કર્મની બીના કહીએ છીએ ૧–ચંત્રપલણકર્મ એટલે ઘંટી, રેંટ, નિશાત, શિલા (છીમ્પર), ખારણીઓ, સાંબેલું, કાંકશી વિગેરે વેચવાને છે, તેલની ઘાણું ચલાવવા વિગેરેને, શેલડીના વાઢ (કેલ) પીલાવવાને, સરસવ વિગેરેને પીલાવીને તેલ કઢાવવા વિગેરેને, રેંટીયા (ચરખા) ચલાવવા વિગેરેને ધ એ યંત્રપાલન કર્મ કહેવાય. આમાં ઘણાં ત્રસાદિ જીની પ્રબેલ હિંસા વિગેરે પારાવાર દે સમજીને ખરી રીતે શ્રાવકે આ ધંધે ન જ કરે જોઈએ. કારણ કે ગૃહસ્થને પાંચ તો હિંસાના સ્થાન કહ્યા છે, તે આ પ્રમાણે, ૧ ઘંટી, ૨ ચૂલે, ૩ પાણુ આરૂં, ૪ સાવરણી, ૫ ખાણિઓ, ખાંડણી. તે પછી ઉપરની ચીજોને ધધો કયા ભવને માટે કરો ? ન છૂટકે કદાચ તે અમુક ધંધે કરવો પડે, તો દીલમાં Jain Educationa International For Personal and Private Use Only Page #634 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ ૫૩ ] દયા રાખીને જેમ બને તેમ તેને ઓછો કરવા તરફ લક્ષ્ય રાખીને બાકીના વ્યાપારને જરૂર ત્યાગ કરે. કારણ કે તેલઘાણી કરવી, કરાવવી વિગેરેમાં ઘણુંજ પા૫ રહેલું છે, આવા કામ કરનારા જીવો દુર્ગતિના દુ:ખો ભેગવે છે. શિવપુરાણમાં પણ આ ધંધાને નિંદાપાત્ર ગણીને કહ્યું છે કે “જે માણસ જેટલા તલને પીલે, તેટલા હજાર વર્ષો સુધી નરકની ભયંકર વેદના ભેગવે.” તથા જે તલને વેચે, તે તલની જેવા હલકા સમજવા, અને તેને ઘાણુમાં પીલાવવાનું દુઃખ ભેગવવું પડે છે, માટે તે બંધ ન જ કરવું જોઈએ. આ બીના લક્ષ્યમાં લઈને જ શ્રાવકનાં કલ્યાણને માટે શાસ્ત્રકાર ભગવંતે કહ્યું છે કે, ફાગણ માસની પછીના ટાઈમમાં શ્રાવકે, તલ, અલસી, ગોળ, પરાં વિગેરે રાખવા નહિ, કારણ કે તે ટાઈમે તેમાં ઘણી જીવાત ઉપજે છે, તેની હિંસા થાય. એ તે ન જ ભૂલવું જોઈએ કે તલને ધંધે મહા દુઃખ દેનાર છેઆ બાબતમાં જુઓ નાનકડું દષ્ટાંતઃ-તિલભટ્ટ (ગેવિંદ બ્રાહ્મણ) તલને વ્યાપાર કરતું હતું, તેને એક સ્વેચ્છાચારિણી સ્ત્રી હતી. એક વખત તે સ્ત્રીએ છાનામાનાં થોડા તલ વેચ્યા, અને તેના જે પૈસા આવ્યા તે ખાનપાન વિગેરેમાં ઉડાવ્યા. ત્યાર બાદ તેણે વિચાર્યું કે જે મારા પતિ આ બીને જાણશે તે મને હેરાન કરશે, માટે તે તેમના જાણવામાં આવે, તે પહેલાં કાંઈ ઉપાય કરું, કે જેથી મને તે હેરાન ન કરે. આવું વિચારીને તેણે ડાકણનું રૂપ કરીને “જ્યાં ડાંગરના ખેતરમાં તિલભટ્ટ સૂતે હતે ” ત્યાં જઈને તેને ધમકાવ્યું કે “હે તિલભટ્ટ ! હું ઘણી ભૂખી છું. માટે Jain Educationa International For Personal and Private Use Only Page #635 -------------------------------------------------------------------------- ________________ [ ૫૯૪ ] શ્રી વિજયપધસૂરિજી કૃત તું તારી બધી તલની વખારે મને સેંપી દે, નહિ તે તને ખાઈ જઈશ.” આ સાંભળીને ભટ્ટજી બીન્યા, તેથી તેણે ડાકણને કહ્યું કે હે માતા ! જાઓ, મારી બધી વખારના તલ ખાઓ.” ત્યારબાદ ભટ્ટજી ભયમાંને ભયમાં ઘેર આવી સૂઈ ગયા. રાતે તાવ આવ્ય, મારી બધી વખાર ચાલી ગઈ હવે મારું શું થશે? આ ચિંતામાંને ચિંતામાં હૃદય ફાટી ગયું, મરીને દુર્ગતિએ ગયે, ઘણું ભવ સુધી તે તલમાં જ ઉપો . યાદ રાખવું કે તલને પીલનારા છો તલમાં જન્મે, ત્યારે પહેલાનાં તલના જીવે તેને પીલે છે, આ બીના યાદ રાખીને ધર્મિષ્ઠ શ્રાવકેએ આ ધંધો ન જ કરે જોઈએ. આ બાબતમાં પોતાના કે પુત્રાદિના નિમિત્તે ઉપરની ચીજોમાંની જરૂરી ચીજો લાવવાની, રાખવાની, વાપરવાની, માગે ત્યારે દેવાની, ઉછીતી લેવાની, વધારે વેચવાની, અમસ્તી આપી દેવાની, સગાં વિગેરેને લાવી દેવાની, જરૂરી યણ રખાય. તથા નીસારા વિગેરેની ઉપર વાટવું, ખાંડવું, વિગેરે કરવું, કરાવવું, છરી ચપ્પા વિગેરેની નવી ધાર કરાવવી, તેલ વિગેરે કઢાવવા પડે, તેની જરૂરીયાત જણાય તેટલી જયણ રાખવી. ૨–નિર્લછનકર્મ એટલે બળદ વિગેરે ચાર પગવાળા જેના કાન વિગેરેને છેદવા, નાથવા, આંકવા, ખસી કરવા, બાળવા, પીઠ ગાળવી વિગેરે કરવું તે નિર્લ છન કર્મ કહેવાય. શ્રાવકે આવું ન કરવું, કારણ કે એમ કરીએ તે બળદ વિગેરેને ઘણું દુઃખ થાય. તમને દુઃખ ગમતું નથી તે પછી તેઓને દુઃખ કેમ ગમે? એમ સમજીને Jain Educationa International For Personal and Private Use Only Page #636 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ પ૯પ ] આ ધંધે ન જ કર જોઈએ. આમાં રેગાદિ કારણે મારા અથવા પુત્રાદિ સગા સંબંધીના, તથા ઘરમાં રાખેલા પશુએના સડેલા અંગો વિગેરેને છેદવા છેદાવવાની તથા આદેશ દેવાની જ્યણા રખાય. ૩–દવદાનકર્મ—ઘાસ વિગેરે વધારે ઉગે, આ ઇરાદાથી જંગલના કે ખેતર વિગેરેના અમુક ભાગમાં અગ્નિ સળગાવે, એ દવદાનકર્મ કહેવાય. આમાં કોઈ ઘર વિગેરે સળગાવે (તેમાં લાહ્ય લગાડે વિગેરે) આ બીના પણ લેવી. લેભ બુદ્ધિથી આમ કરવામાં ઉંદર વિગેરે ઘણાંએ જીવોની હિંસાનું પાપ લાગે છે, એમ સમજીને કયા ડાહ્યા શ્રાવકે આ ધોધ કરે ? ન જ કરે. જરૂર યાદ રાખવું કે, અગ્નિને ઓલવવામાં જે પાપ લાગે, તેનાથી બહુજ ઘણું પાપ તેને સળગાવવામાં લાગે છે, એમ શ્રી ભગવતીજી સૂત્રમાં કહ્યું છે. આમાં પિતાના કે સગાં વિગેરેના ઘરમાં કે રસ્તામાં રાઈ કરતાં, દીવ, સ્ટવ વિગેરે સળગાવતાં પવન વધારે હાય વિગેરે કારણને લઈને મકાન, વન વિગેરે સળગી ઉઠે. આ વખતે આગને અટકાવવાના યેાગ્ય ઇલાજ લેવાની તથા પહેલાં કે દરરોજ ધારેલા પાણીના નિયમ ઉપરાંત પાણી વિગેરે વપરાય વિશેરેની જયણું રખાય. તેમજ આવા પ્રસંગે આગ ઓલવવાની મારી શક્તિ ન હોય, તે પણ મારું વ્રત અખંડિત રહે. (જાય નહિ ) ૪-(સરેદ્રતતલાવ શોષણ કર્મ–ઘઉં વિગેરે અનાજ સારા પ્રમાણમાં થાય વિગેરે ઈરાદાથી સરેવર, તલાવ, દ્રહ, ભાવ ટાંકા વિગેરે સૂકવવા, તે શેષણ કર્મ કહેવાય. આમ Jain Educationa International For Personal and Private Use Only Page #637 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬ ] શ્રી વિજયપદ્રસૂરિજી કૃત કરવામાં ઘણું જલચર જી વિગેરે ત્રસાદિ ને ત્રાસ ઉપજે, તેઓ મરે, માટે આવે છે ન જ કરે જોઈએ. આમાં સરેવર વિગેરેના પાણીનું શોષણ કરવા કરાવવાને ત્યાગ કરો. પોતાના કે સગાં અને પંચ વિગેરેના ઘર વિગેરેના ટાંકા કુવા વિગેરે સુધરાવવા પડે, ગળાવવા પડે, પાણી કઢાવવું પડે, એને માટે બીજું જે કંઈ કરવું, કરાવવું પડે, આદેશ દેવ પડે, તેમજ તેવા પિળના અને પંચના તથા ધર્માદા ખાતાના કાર્યમાં, ટીપમાં વ્યવહાર આબરૂ જાળવવા વિશેરેની ખાતર દેવું પડે, વિગેરેની જયણું. પ–અસતી પોષણ કર્મ—રમતગમત (મેઝશેખ) ની ખાતર કે ધન કમાવવાની ખાતર ખરાબ આચારવિચારવાળા નેકર, દાસી, ચાર વિગેરેને પાલવા, ઉછેરવા, હિંસક કસાઈ મચ્છીમાર વિગેરેની સાથે લેવડ દેવડ કરવી, વિગેરે ધંધે એ અસતી પિષણ કર્મ કહેવાય. શ્રાવકે આ ધંધે ન જ કરે જોઈએ. કારણ કે તેઓ ખરાબ આહાર ખાય, બીજાને મારે, એમાં રાખનારને કેવલ નિબિડ પાપ કર્મ બંધાય છે. અહીં અનુકંપા દ્રષ્ટિએ અભયદાન દેવાય એમ સમજવું. શ્રાવકે હલકી જાતિના જીવોની સાથે લેવડ દેવડ વિગેરે પરિચય લગાર પણ નજ કર જોઈએ. કારણ કે એમાં પિતાને પણ કદાચ અચાનક આપત્તિ ભેગવવી પડે, એ પ્રસંગ આવે છે. તેવાઓને અનુકંપા, લજજા, દાક્ષિણ્યતા, વિગેરે કારણે દેવાની જયણ. એ પંદર કર્માદાનની બીના ટૂંકામાં જણાવી દીધી. આ પંદર કર્માદાનથી બનેલી ચીજોમાંની જે ચીજે મારા ઘરમાં Jain Educationa International For Personal and Private Use Only Page #638 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ પહ૭ ] વપરાય, દાક્ષિણ્યતા લેણું વિગેરે કારણે ન છૂટકે લેણામાં લેવી પડે, તેને અંગે જે કર્માદાનની ક્રિયા કરવી કરાવવી પડે, વિગેરેમાં જરૂરીયાત પૂરતી જાણ રાખવી. તેમજ કર્માદાનમાંની જે બીના મેં જણાવી છે, તેમાં એક કર્માદાનમાં બીજા અનેક કર્માદાનની કિયા ભળતી હોય, તો તેની જયણું. અને પિતાના પુત્રાદિને પંદર કર્માદાનમાંના કેઈપણ કર્માદાનવાળા સ્થલે અથવા તે સિવાયના જરૂર વ્યાપારવાળા સ્થલે તે તે કામ શીખવા માટે મૂકવા પડે કે નેકર તરીકે મૂક્યા પડે, તે તે કામમાં જોડવા પડે, તેની જયણા રખાય, કારણ કે કદાચ આમાં તે વિના પિતાની આજીવિકા ન ચાલે વિગેરે મુદ્દો પણ હોય. આ પ્રશ્ન–શ્રાવકે પંદર કર્માદાન ન સેવવા એમ કયા શાસ્ત્રમાં કહ્યું છે.? ( ઉત્તર–શ્રી ભગવતીજીમાં કહ્યું છે કે શ્રાવકે પંદર કર્માદાન ન સેવવા. આ શ્રાવક ધર્મને ઉત્સર્ગ (મુખ્ય) માર્ગ છે. ઘણું લાભ દેનારું કાર્ય હાય, પણ જે તે ધર્મને બાધા ઉપજાવનારું લાગે, તે તેવું કાર્ય ધમીજીએ નજ કરવું જોઈએ. પરંતુ કદાચ બીજો ધંધો ન થઈ શકે તેમ હોય, દુષ્કાળ કે રાજાની આજ્ઞા હેય, વિગેરે કારણથી તેવું કામ કરવાની જરૂરીયાત જણાય તે અપવાદ માગે કરે. તેમાં પણ આત્માની નિંદા કરે, દયાભાવ જાળવે. જેમ મહારાજ સિદ્ધરાજે સજજન દંડનાયકને અધિકારી બનાવ્યું હતું. તેણે દેશની પેદાશ રૈવતાચલમાં વાપરી. Jain Educationa International For Personal and Private Use Only Page #639 -------------------------------------------------------------------------- ________________ [ ૫૯૮ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત એ પ્રમાણે શરૂઆતમાં જણાવેલા ૨૧ ભાંગામાંના અનુકુલ ભાંગાએ બીજા ગુણુવ્રતને સ્વીકારૂ ( લઉં ) . આના ૨૦ અતીચારા સમજીને ટાળવા. તે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી ૨૦ અતિચારામાંથી પંદર કર્માદાનના ૧૫ અતિચારાની ખીના જણાવી દીધી, બાકીના ભાગ સંબંધી પાંચ અતિચારાનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું: ૧-સચિત્ત આહાર નામના અતિચાર–કાઇએ “ અમુક કદ્ર વિગેરે સચિત્ત પદાર્થો મારે ન ખાવા ” આવેા નિયમ લીધેા હાય, તે એકાળજીને લઈ ને કે સચિત્તની મીનસમજણુને લઈ ને નિયમ વાળી ચીજને અચિત્ત માનીને વાપરે, તે આ અતિચાર લાગે. ધાન્યનું સચિત્તપણું શ્રી ભગવતીજી આદિ શાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યું છે: (૧) જવ, ઘઉં, અને શાલી, ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી સચિત્ત ગણાય. પછી નિર્જીવ અને. (૨) તલ અને દ્વિદલ પાંચ વર્ષ પછી નિર્જીવ થાય. (૩) અલસી, કૈાદરા અને કાસ વિગેરે સાત વર્ષ પછી નિર્જીવ થાય. અને જઘન્યથી એટલે વ્હેલામાં વ્હેલા અંતમુહૂત્ત વીત્યા બાદ ચેનિ—મીજના નાશ થાય છે. તથા સેઢુક કપાસ ત્રણ વર્ષ પછી નિખીજ થાય. એટલે ઉપર જણાવેલા ટાઈમની અંદર વાવવા ઉગાડવાથી ઊગે, તે પછી ન ઊગે. ર-સચિત્ત પ્રતિબદ્ધાહાર નામના અતિચાર-એટલે જેણે સચિત્તના નિયમ કર્યો હાય, તેણે સચિત્ત પદાર્થની સાથે Jain Educationa International For Personal and Private Use Only Page #640 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશિવરત જીવન [ ૫૯ ] સંબંધવાળા અચિત્ત પદાર્થ ન ખાવા જોઇએ. જેમકે ઝાડ વિગેરેની સાથે સંબંધવાળા તાજા ( તરતના ઉતારેલા) ગુંદર રાયણ, ખજુર વિગેરે ન વાપરવા. કારણ કે હાલ તે સચિત્ત છે. ઠળીયેા કાઢયા પછી ૪૮ મીનીટ વીત્યા માદ અચિત્ત થાય, છતાં એ ઘડીની અંદર અચિત્ત માનીને વાપરે તે અતિચાર લાગે. તેમજ ફળ પાકેલું હોય અને અંદરનું બીજ કે ઠળીયા સચિત્ત હાય, ત્યારે હું ફળ ખાઈને ઠળીયેા બ્હાર કાઢી નાખીશ ’ આ ઇરાદાથી આખુ ફળ મેઢામાં નાખે તે અતિચાર લાગે. ' ૩–અપકવ આહાર નામના અતિચાર–એટલે કંઇક કાચી અને કંઇક ( ખરાખર નહિ ) પાકી એવી મિશ્ર વસ્તુ (સચિત્ત મિશ્ર ચાળ્યા વિનાના લેટ વિગેરે) સચિત્ત માનીને ન વપરાય. વાપરે તે અતિચાર લાગે, ૪-દુષ્પક આહાર નામના અતિચાર–જે પદાર્થી અગ્નિના સંસ્કારથી ખરેખર પાકીને અચિત્ત ન થયેા હાય, તે દુષ્પકવ આહાર કહેવાય. દાખલા તરીકે અર્ધો સેકેલા પાંખ ચણા વિગેરેને અચિત્ત માનીને ન ખવાય, તેવા અધ કચરા (અડધા કાચા) અચિત્ત માનીને ખાય તે અતિચાર લાગે. જેમણે સચિત્તના નિયમ (ત્યાગ) કર્યાં છે, અથવા સચિત્ત વાપરવાનું ( ૧૦, ૧૫ વિગેરે સચિત્ત વાપરવા તેથી વધારે નહિ એમ ) પિરમાણુ કર્યું છે. એમણે ઉપરના ચાર અતિચારો ટાળવાના છે. પતુઔષધિ આહાર નામના અતિચાર–જે ખાતાં ખાવાનું થાડું હાય, અને ફેકી દેવાના ભાગ ઘણા હોય તે તુઔષધિ કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #641 -------------------------------------------------------------------------- ________________ [ ૬૦૦ શ્રી વિજયપધસૂરિજી કૃત શ્રી ઉપદેશ પ્રાસાદમાં (૧) સચિત્ત (૨) સચિત્તપ્રતિ બદ્ધ, અને (૩) અભિષવ એટલે ઘણું ચીજોના સંધાનથી જે થાય, તેવા અથાણું વિગેરેને સાવદ્ય આહારને છેડનારા જી, બીનકાળજી વિગેરે કારણથી વાપરે, તે તેમને અતિચાર લાગે. (૪) મિશ્રાહાર એટલે સચિત્તને અંશ કંઈક છે. એવા પદાર્થને અચિત્ત માનીને વાપરે તે અતિચાર લાગે. પ-દુષ્પકવાહાર. એમ પાંચ અતિચાર ગણાવ્યા છે. તથા શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ (વંદિત્તા) સૂત્રની ટીકામાં કહ્યું છે કે–અપકવાહાર અને તુચ્છૌષધિને સચિત્તાવાર નામના પહેલા અતિચારમાં ગણવા. આ સાતમા વ્રતના પ્રભાવે પ્રવરદેવ નામના ગૃહસ્થને કોઢ રેગ નાશ પામ્યો. તે મહા ધનવાન થયે, અને દાનાદિ ધર્મ સાધીને પહેલા દેવલોકમાં સામાનિક દેવા થયો. ત્યાંના સુખ ભેગવીને કમલપુરમાં શુદ્ધબાધ નામના શ્રાવકનો દીકરો થયા. અહીં તેના પુણ્યથી દુકાળ મટીને સુકાળ થયે. અનુક્રમે મેટી ઉંમરે બારે વ્રત અને દીક્ષા સાધીને સિદ્ધ થયો. શ્રી ઉપદેશ પ્રાસાદના બીજા ભાગમાં આ બીના વિસ્તારથી કહી છે. ભેગેપભેગ શબ્દથી જે કે કર્માદાન ન લઈ શકાય. પણ કર્માદાન (રૂપ સાધન) ની સેવનાથી ભેગ અને ઉપભેગના સાધન મળે એટલે ભેગોપગના સાધને મેળવવા માટે કર્માદાનની પ્રવૃત્તિ થાય છે, આ ઈરાદાથી અહીં કર્માદાનને ત્યાગ કરવા વિગેરે બીના જણાવી છે. આ વ્રતને અંગે સવારમાં ઉઠીને આવી ભાવના ભાવવી કે કામ ભેગને મહા દુઃખ દેનારા છે. એમ સમજીને સર્વથા ગોપગથી અલગ રહેનારા પૂજ્ય મુનિવરેને હંમેશાં નમસ્કાર કરું છું. Jain Educationa International For Personal and Private Use Only Page #642 -------------------------------------------------------------------------- ________________ શ્રી દર્શાવતિ જીવન [ ૬૦૧ ] આ વ્રત લેતી વેલાએ એમ કહેવું કે, ઉપર જણાવ્યા પ્રમાણે આ સાતમા વ્રતને દ્રવ્યાદિકથી ૬ છીંડી, ૪ આગાર તથા ૪ એલ રાખીને ૨૧ ભાંગામાંના અનુકૂલ ભાંગા પ્રમાણે ગ્રહણ કરૂં છું. ૫ આ સાતમા વ્રતને અંગે નીચે જણાવેલા નિયમમાંથી અને તેટલા નિયમે કરવા જોઇએ ૧-એઆસણું વિગેરેમાંથી યથાશક્તિ તપ કરવેશ, તેમાં માંદગી વિગેરે કારણે જયણા. ૨-૫, ૧૦, ૧૨ પ તિથિઓમાં લીલેાતરીને ત્યાગ કરવા. ૩–આર્દ્રા એસે, ત્યારથી માંડીને ફાગણ સુદ ૧૫ સુધી કેરીના ત્યાગ કરવા. ૪–ખીડી, હાકા, ચલમ વિગેરે પીવા નહિ, અીણુના કસુએ લેવા નહિ. વ્યસનની ચીજોના ત્યાગ કરવા. ૫-આર્દ્રા નક્ષત્ર બેસે ત્યારથી માંડીને કાર્ત્તિક સુદ ૧૫ સુધી કાચી ખાંડ ન વપરાય. ખુરૂં આર્દ્ર પહેલાંનું વપરાય. પાપડ વડી વિગેરેને! ત્યાગ કરવા. ૬–કાચા દહીવાળું રાઇતું વાપરવું નહિ. ૭-ઘઉં વિગેરેના પાંખ ખાવા નહિ. ૮–ઉપરના ભાગમાં ખુલ્લું હાય,તે ત્યાં બેસીને ખવાય પીવાય નહિ. બ્હાર ગામ હાઉં તથા માંદુગી વિગેરે કારણે જરૂરી જયણા રખાય. ૩૯ Jain Educationa International For Personal and Private Use Only Page #643 -------------------------------------------------------------------------- ________________ [ ૬રર ] શ્રી વિજયપઘસૂરિજી કૃત શિયાળામાં–સૂર્યોદય પછી અને સૂર્યાસ્તની, આટલા ટાઈમે પહેલાં ૪–૪ ઘડી તે જરૂર ખુલાપળામાં- , , ૨-૨ ઘડી તે માં બેસીને ચોમાસામાં- ' , , ૬-૬ ઘડી ખાવું પીવું નહિ, કારણ કે સૂક્ષ્મ અપકાય વરસે છે. ૯-મેંદા, તથા રવાવાળી ચીજ વપરાય નહિ. ૧૦-તુચ્છ ફળ અને ચલિત રસના નામે ઓળખાતી વાસી બાસુદી વિગેરે તથા જલેબી, હલવો, આમ્રની નાનટાઈ વિગેરે ન જ વાપરવી. - ઉપર જણાવ્યા મુજબ ત્યાગ કરેલી ચીજો, સ્વપ્નમાં સેવાય તેની જયણા. સગાં, કુટુંબી વિગેરેમાંથી કોઈને નોકરીમાં લગાડવા ભલામણ કરવી, કરાવવી પડે તેની જયણા. પંદર કર્માદાનથી બનેલી ચીજો, પિતાના ઘર કાર્ય વિગેરેને માટે લેવી પડે, તેને ખર્ચ પહેલા પાંચમા વ્રતમાં રાખેલી રકમની મર્યાદાથી વધુ ન જોઈએ. તથા પિતાના પુત્ર વિગેરેના લગ્ન, જમણવાર, વિગેરે પ્રસંગે ધારેલા નિયમ ઉપરાંત વધારે ચીજો, લેવી દેવી પડે, વધારે વેચ પડે તેની જરૂરી જયણુ રખાય. ખર્ચને અંગે જે રકમ લખી છે તે પાંચમા વ્રતમાં ધારેલી (૧૫ લાખ વિગેરે) રકમમાંથી ઓછી થાય તે પૂરી કરાય, અને વધારે જણાય તે સારા માગે વાપરી દઉં. Jain Educationa International For Personal and Private Use Only Page #644 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ ૬૦૩] | (૮) અનર્થ દંડ વિરમણ વ્રત છે અર્થ દંડ–સ્વજન, પિતાના શરીર, ધર્મ, વ્યવહારોદિકને માટે આશ્રવ (આરંભાદિ પાપ કર્મ) સેવાય, તે અર્થ દંડ કહેવાય. અનર્થ દંડ–જે કરવામાં પિતાને કે સ્વજન વિગેરેને કંઈ પણ લાભ છેજ નહિ, એવા માજશેખ, રમતની ખાતર કે યશની ખાતર જે નાહક પાપના કામ કરાય તે અનર્થ દંડ કહેવાય. તેને ત્યાગ કરવો એ અનર્થદંડ વિરમણ વ્રત કહેવાય. મોટા અનર્થ દંડ ચાર કહ્યા છે. તે આ પ્રમાણે – ૧–અપધ્યાન એટલે આર્તધ્યાન તથા રૌદ્ર ધ્યાનના વિચાર ન કરવા જોઈએ. અહીં તે દરેકના ચાર ભેદની બીને જાણવાની છે. આનું સ્વરૂપ શ્રી શ્રાવક ધર્મજાગરિકાના ૩પ૧ મા લેકની (૩પ૩ માં પાને કહેલી) ટીપણથી જાણવું. બંનેની ટુંકામાં વ્યાખ્યા એ છે કે–રાજ્યાદિ ભેગના સાધનની વિચારણું, ચાહના કરવી તે આસ્તે ધ્યાન કહેવાય. અને નિર્દયપણે જીવહિંસાદિની ચિંતવના એ રૌદ્ર ધ્યાન કહેવાય. આ બંને ધ્યાનના વિચારે ન આવે તે તરફ લક્ષ્ય રાખું. આમાં પ્રમોદાદિ કારણે તેવા વિચારો આવે તે સારા છે, એમ માનું નહિ. પ્રશ્ન–આર્તધ્યાન, રૌદ્ર સ્થાનના વિચારને રવાના કયા કયા ઉપાય છે તે જણાવે ? * ઉત્તર-સામાયિક, પ્રભુપૂજા, તીર્થયાત્રા વિગેરે ઉત્તમ આલંબનની સેવન કરવાથી ખરાબ વિચારો આવતા રોકાય છે. શ્રાવકે તેવા આલંબનની જરૂર સેવના કરવી જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #645 -------------------------------------------------------------------------- ________________ [ ૬૦૪ ] શ્રી વિજયપધસૂરિજી કૃત પ્રશ્ન-ધ્યાન એટલે શું? ઉત્તર-અંતર્મુહૂર્ત સુધી મનની એકાગ્રતા રહે એ ધ્યાન કહેવાય. આવું ધ્યાન છઘસ્થ જીને હોય છે. ત્રણે રોગની ક્રિયાઓને રેકવી, એ પણ ધ્યાન કહેવાય. આવું ધ્યાન શ્રી કેવલી મહારાજને હોય. ધ્યાનના ચાર ભેદમાં ધર્મધ્યાન, શુકલ ધ્યાન એ બે સારા ધ્યાન કહેવાય. ઉપર જણાવેલા બંને અશુભ ધ્યાન કહેવાય. આથી એને ત્યાગ કરવો જોઈએ. સામો માણસ મોટા બરાડા પાડી રૂદન કરે, આંખમાં આંસુ લાવે, છાતી ફૂટે વિગેરે આવા ચિહ્નોથી આર્તધ્યાન એાળખાય છે. અને ઇષ્ટ પદાર્થોને વિયેગ થાય કે અનિષ્ટ રેગાદિ પ્રકટે ત્યારે આ ધ્યાન ઉપજે છે. આનું ફલ તિર્યંચગતિ છે. એમ આવશ્યક સૂત્રની (બાવીસ હજારી) ટીકામાં કહ્યું છે. આધ્યાન ધ્યાતાં સંયતી નામના સાધ્વી મરીને ગિળી થઈ, નંદમણિકાર દેડકાપણું પામ્ય, અને સુંદર શેઠ મરીને ચંદન થયે. એમ સમજીને આને ત્યાગ કરવો. પાંચમા ગુણઠાણુ સુધી આ ધ્યાનની હદ છે એમ સમજવું. - રૌદ્રધ્યાન એ આર્તધ્યાન કરતાં પણ હલકા દરજજાનું છે. શ્રી ધ્યાન શતકમાં આના કરવું, કરાવવું, અનુમોદવું, અને હિંસાદિની વારંવાર ચિંતવના કરવી એમ ચાર ભેદ કહ્યા છે. હિંસાદિવાળા કાર્યો કરવામાં આદર ભાવ દેખાય વિગેરે ચિહ્નોથી આ ધ્યાન પારખી શકાય છે. રૌદ્ર સ્થાનનું ફલ–તંદુલિયે મત્સ્ય મેટા સમુદ્રમાં રહેલા મહા મત્સ્ય (મેટા માંછલા) ની આંખની પાંપણમાં ઉપજે છે. “સમુદ્રમાં મોજાં ઉછળે, ત્યારે મોટા માછલાનું Jain Educationa International For Personal and Private Use Only Page #646 -------------------------------------------------------------------------- ________________ દેશવિરતિ જીવન [ ૬૦૫ ] મેંઢું ઉઘાડું હોય છે, તેમાં ઘણાં નાનાં માંછલાઓ પેસે છે અને નીકળે છે. ” આ બનાવ જોઈને તંદુલિયે મત્સ્ય વિચારે છે કે, “આ (મેટું) માંછલું કેવું મૂખે છે? મેઢામાં ખાવાનાં માંછલાં આટલાં બધાં આવે છે, છતાં નીકળી જવા દે છે, ખાતો નથી. હું જે તેના જેવા માટે હોઉં, તો એક પણ માંછલાંને જવા ન દઉં, બધાને ખાઈ જઉં.” આવી જાતનું રૌદ્ર ધ્યાન કરીને કાયાથી હિંસાદિ કર્યા વિના પણ મરીને સાતમી નરકે જાય છે. તેમજ કુરૂડ અને ઉકરડ મુનિ પણ રૌદ્રધ્યાન કરતાં નરકે ગયા. એમ સમજીને ધર્મધ્યાનાદિ શુભ ધ્યાનમાં મન રાખવું. કારણ કે ધર્મધ્યાનનું ફલ દેવગતિ અને શુકલધ્યાનનું ફલ મેક્ષ મલે એમ કહ્યું છે. - ૨-પાપપદેશ નામને અનર્થ દંડ–શ્રાવકે વિચારીને નિર્દોષ બલવાની પદ્ધતિ પાડવી જોઈએ. બીજાને પાપ કરવાને ઉપદેશ દેવે જ નહિ. - હે ખેડુતે ! ખેતરમાં ખેદકામ શરૂ કરે? હળ વિગેરે તૈયાર કરે? શત્રુઓને મારે? બળદને પલેટે (દમ)? કન્યાને વિવાહ કરે? આવું બીજાને કહેવાય નહિ. કારણ કે એ પાપોપદેશ કહેવાય. યાદ રાખવું જોઈએ કે કૃષ્ણ મહારાજા અને ચેડા મહારાજાને “પિતાના બાળકને પણ વિવાહ કરવાને નિયમ હતો. અહીં ખાસ કારણે પુત્રાદિને કે સગાં વિગેરેને કાંઈ તે ઉપદેશ દેવાય, તેની જરૂરી જયણા રાખીને બાકીના પાપપદેશને ત્યાગ કરું છું. એમ નિયમ કરાય. ( ૩-હિંસપ્રદાન નામને અનર્થ દંડ સગાઈ વિગેરે Jain Educationa International For Personal and Private Use Only Page #647 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્રસૂરિજી કૃત ત રાખે. તે સિવાય ગયો. . આવા અનર્થ દ કારણ વિના પણ જેથી જીવ હિંસા થાય, એવા કેશ વિગેરે નાહક બીજાને દઈએ, એમાં દેનારાને પણ હિંસાનું પાપ લાગે, તથા કામણ, ડુંમણ, વશીકરણ, ધાતુમારણના પ્રાગ પિતે બીજાને શીખવાડે એમાં પણ નાહક પાપ બંધાય છે, એમ સમજીને શ્રાવકે આવા અનર્થદંડને જરૂર ત્યાગ કરે. આમાં પુત્રાદિને તથા સગાં વિગેરેને શરમ વિગેરે કારણથી ન છૂટકે આમાંનું કાંઈ દેવું, કહેવું, બતાવવું પડે, તેની જયણું રાખવાની જરૂરીયાત જણાય તે રાખે. તે સિવાયને ત્યાગ કરે. આવા અનર્થ દંડ કરવાથી ધન્વતરિ વૈદ્ય નરકે ગયે. વિશેષ બીના છી ઉપદેશ પ્રાસાદ વિગેરે ગ્રંથમાંથી જાણવી. - ૪–પ્રમાદાચરણ–ધર્મ કિયાની સાધના કરવામાં જે અરૂચિ કે ઉપેક્ષા કરાવે તે પ્રમાદ કહેવાય. આના (૧) મદ્ય (૨) વિષય, (૩) કષાય, (૪) નિદ્રા, (૫) વિકથા એમ પાંચ ભેદે છે. તેમાં (૧) મદ્ય-એટલે મદિરા કહેવાય. આમાં આછે, માંસ, સરકે, તાડી વિગેરે ગણે લેવા. મધ એ ધાર્મિક દષ્ટિએ અને વ્યવહારિક દષ્ટિએ નિંદનીય ચીજ છે. પાપ વ્યાપારને કરાવે છે, અને દુર્ગતિ આપે છે. કૃષ્ણ મહારાજાના પુત્રોએ દારૂ પીધે, તેથી એકને બત્રીશ કુલ કેટી યાદ થી ભરેલી દ્વારિકા નગરીને દાહ થયા. કોઈ એક યાદવના ઘરમાંથી એક આઠ કુમાર નીકળે એવું જે કુળ, તે કુલકેટી કહેવાય. એમ ઉપદેશ પ્રાસાદમાં કહ્યું છે. વિશેષ બીના ઉપદેશ પ્રાસાદાદિ ગ્રંથોમાં જણાવી છે. તથા (૨) વિષય-એ છેર કરતાં પણ વધારે દુ:ખ દેનાર છે, હિતાહિતનું ભાન ભૂલાવે છે. સાત વાર સાતમી નરકના પણ આકરાં દુખે એ Jain Educationa International For Personal and Private Use Only Page #648 -------------------------------------------------------------------------- ________________ -શ્રી દેશવિરતિ જીવન " [ ૬૭૭] આપે છે, એમ સમજીને ભવ્ય જીએ પ્રભુશ્રી નેમિનાથ વિગેરેના દષ્ટાંતેને નિરંતર યાદ કરીને તેનો ત્યાગ કરે. (૩) સંસારમાં રઝળાવે એનું નામ કષાય કહેવાય. ક્રોધ એ પ્રીતિને નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે, માયા મિત્રતા (ભાઈબંધી) ને નાશ કરે છે. લોભ એ તમામ ગુણોને નાશ કરે છે. ક્રોધથી સાધુ સપપણું પાપે, અને માનથી બાહુબલિજીને કેવલજ્ઞાન મોડું થયું. રાવણે રાજ્ય ગુમાવ્યું. માયાથી પ્રભુશ્રી મલ્લિનાથ જેવા પણ સ્ત્રીપણું પામ્યા. તથા લેભથી મમ્મણ શેઠ વિગેરે નરકાદિમાં ગયા. એમ સમજીને આનો ત્યાગ કર. (૪) નિદ્રા, એટલે ઉંઘવું તે. આના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે ૧-નિદ્રા, ૨ નિદ્રા નિદ્રા, ૩ પ્રચલા, ૪ પ્રચલા પ્રચલા, ૫ ત્યાનદ્ધિ. જેમાં સુખ જગાય તે નિદ્રા અને દુઃખે ( મુશ્કેલીએ) જગાય તે નિદ્રા નિદ્રા કહેવાય. તેમજ ઉભા અથવા બેઠાં જે આવે તે પ્રચલા, અને ચાલતાં ચાલતાં આવે એ પ્રચલા પ્રચલા કહેવાય. અને જેમાં બલદેવના જેટલું બળ હોય તથા (આ નિદ્રાવાળો જીવો દહાડે ચિંતવેલું કામ સાધે, તે ત્યાનદ્ધિ નિદ્રા કહેવાય, એમ શ્રી કર્મગ્રંથની ચર્ણિમાં કહ્યું છે. અહિં શ્રી કર્મગ્રંથ ટીકાને વિચાર એ સમજો કે બલદેવ જેટલું બળ બધા સંઘયણવાલા જીવને આ નિદ્રામાં હોતું નથી, પણ વજી રૂષભનારાચ સંઘયણ વાળા ને એટલું બળ હોય છે એમ સમજવું. તે સિવાયના બીજા જીવેને આ નિદ્રામાં ચાલુ સમયના જુવાનિયાથી આઠગણું બળ હોય છે. આ બાબત શ્રી છતકલ્પ સૂત્રની ટીકામાં આ નિદ્રામાં કે જગતાં આઠ Jain Educationa International For Personal and Private Use Only Page #649 -------------------------------------------------------------------------- ________________ [ 9 ] શ્રી વિજયપધસૂરિજી કૃત ગણાને બદલે ત્રણગણું કે ચારગણું બળ હેય, અને આવા જીવો નરકે જાય. એટલે જેની નરકમાં જવાની લાયકાત હેય, તેવા ખરાબ વિચારવાળા જીને આવી ગાઢ ઉંઘ હોય છે. આવી નિદ્રાવાળા જીના દષ્ટાંત મહાભાષ્ય અને શ્રી નિશીથ સૂત્રમાં ઘણાં આપ્યા છે. તેમાં માંસ, માદક, હાથીદાંત, કુંભાર અને વડનું દષ્ટાંત વધારે પ્રસિદ્ધ છે. ભવ્ય છિએ યાદ રાખવું કે નિદ્રા અનેક નવા ગુણોને આવતા અટકાવે છે, અને જૂના ગુણેને નાશ કરે છે. પ્રમાદને વધારે છે. વિગેરે સ્વરૂપ જાણુને પ્રભુએ યંતી શ્રાવિકાને કહ્યું કે, ધમ જીવોનું જાગવું સારું છે અને અધમી જીવનું ઉંઘવું સારું છે વિગેરે બીના શ્રીભગવતી સૂત્ર વિગેરેમાંથી લઈને શ્રી શ્રાવક ધર્મ જાગરિકામાં વિસ્તારથી કહી છે. આ વાત ધ્યાનમાં રાખીને શ્રાવકેએ નિદ્રાની ધીમે ધીમે ઓછાશ થાય તેવી કાળજી જરૂર રાખવી. . (૫) વિકથા-રાજા, સ્ત્રી, દેશ, ભેજન વિગેરેની લંબી ચોડી વાત કરવી એ વિકથા કહેવાય. આવી વાતે કરવાથી ધર્મારાધન અટકે, ચીકણું પાપ બંધાય, અને દુરાચાર સેવાય, તથા પરભવમાં દુર્ગતિ મલે એમ સમજીને આવી વિકથા નજ કરવી જોઈએ. શ્રી આવશ્યકાદિ સૂત્રમાં અને રાજસ્થા વિગેરે ચાર ભેદ અને સંબોધ સપ્તતિકાની ટેકામાં સાત ભેદ કહ્યા છે. તેમાં ચાર ભેદો તે પ્રસિદ્ધજ છે. બાકીના (૫) મૃદ્ધીકથા (૬) દર્શન ભેદિની (૭) ચારિત્ર ભેદીની એમ ત્રણ ભેદે જાણવા. આ પ્રસંગે સમજવું જોઈએ કે મેહરાજા ચિત્તરૂપ નગરમાં રહે છે. તેના રાગ, દ્વેષ આ બે દીકરા Jain Educationa International For Personal and Private Use Only Page #650 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ ૬૦૦ ] (દિ-ફર્યા) છે. મિથ્યાત્વ નામે મંત્રી અને કુબોધ નામે દૂત છે. મેહની કુદષ્ટિ રાણી છે તેની વિકથા એ બહેનપણી છે. એિની સોબત લગાર કરવા જેવી નથી. કારણકે સુભદ્ર શેઠની દીકરી રોહિણુએ એની સેબત કરી એટલે તે વિકથાને કરવા લાગી. અનુક્રમે આ ટેવ વધતા વધતા એટલે સુધી વધી ગઈ કે રહિએ રાજાની રાણીને પણ ન છોડી. એટલે તેની નિંદા કરવા લાગી. આથી રાજાએ તેને નગરમાંથી કાઢી મૂકી. જંગલના અસહ્ય દુઃખ ભેગાવીને તે બંતરી થઈ. ત્યાંથી વીને વિકથા કરવાના પાપને લઈને જ તે અનંત કાળ સુધી એકેન્દ્રિયાદિકમાં રખડી, છેવટે તે પુણ્યના યોગે ભુવનભાનુ કેવલી થઈ. આ વાત યાદ રાખીને ડાહ્યા શ્રાવકોએ વિકથાને ત્યાગ કરે. એમ પાંચ પ્રમાદની કામાં બીના પૂરી થઈ. મદ્ય વિગેરે પાંચે પ્રમાદના સાધને છે, એમ સમજીને શ્રાવકે તે બધાને ત્યાગ કરે. તે ઉપરાંત નીચે જણાવેલા પ્રમાદને લઈને થતા (પ્રમાદાચરણના) કાર્યો નજ કરવાં જોઈએ. ૧–જ્યાં લીલફૂલ જીવાત ઘણું હોય તેવી જગ્યાએ હાવું નહિ. કારણકે લીલ ફૂલને લઈને અનંતા છે અને બીજી પણ જીવાત હણાય. ન્હાવાને પ્રાચીન નિર્દોષ વ્યવહાર એ હતો કે શ્રાવકે જોઈએ તેટલું રીતસર પાણ ડોલ વિગેરે વાસણમાં લઈને પરનાળવાળા બાજોઠ ઉપર ન્હાય. તે પાણી પરનાળની નીચેની કુંડીમાં જાય. હાઈને પિતે તડકે જીવાત જોઈને છુટું છુટું નાંખે. આ પ્રમાણે દરેક વ્યવહાર જાળવવામાં જીવદયા પળે, પાપથી બચીને સુખી Jain Educationa International For Personal and Private Use Only Page #651 -------------------------------------------------------------------------- ________________ I ૬૧૦ ] શ્રી વિજયપધસૂરિજી કૃત થવાય. રાતે તે સ્નાનાદિ થાયજ નહિ. પેશાબ દસ્ત વિગેરે પણ નિર્જીવ જગ્યાએ કરવા જોઈએ. ઘી વિગેરેના વાસણ ઉઘાડા ન રખાય. તેમજ રસોડા વિગેરે દશ સ્થાનકે એ જરૂર. ચંદરવા બાંધવા જોઈએ. ન બાંધવામાં પિતાના જીવને પણ નુકશાન પહોંચે. બીજાએ ચંદરવા બાંધે, તેવું કરનારા જીવને વિદ્ધ કરનારા જ રેગાદિની પીડા ભોગવે છે. શેઠ યશોદત્તની મૃગસુંદરી નામની દીકરીએ પોતાના સાસરે રસેડામાં ચંદર બાળે, તે તેના પતિ દેવરાજે સાતવાર બાળી નાંખે, તેથી તેણે સાત વર્ષ સુધી કઢની પીડા ભોગવી. મૃગસુંદરીએ ચંદરવા બાંધવાનું અને રાતે નહિ જમવાનું રહસ્ય સમજાવીને વિધમી એવા સસરા વિગેરેને જૈન ધમી બનાવ્યા. મૃગસુંદરી ઉપર જણાવેલા નિયમને પાલીને દેવતાઈ અદ્ધિને પામી. એમ સમજીને રસોઈ વિગેરે કરતાં ઉપરના ભાગમાં જરૂર ચંદરે બાંધવો જોઈએ. ન બાંધે તે પ્રમાદાચારણ થાય, તેથી મહાકર્મ બંધાય, ને દુખ ભેગવવા પડે. એ પ્રમાણે પ્રભુની પૂજા કરવામાં પણ પાણી ગાળીને વાપરવું, દરેક કામ જયણાથી કરવું, કાજે વિગેરે જાળવીને જાતે કાઢે. તેમ કરતાં જીવદયા જળવાય, અને ભવાંતરમાં નીચ કુલમાં જન્મ ન થતાં સારા ધર્મિષ્ઠ કુલમાં જન્મ પામી ધર્મ સાધીને સુખી થવાય. છે નીચે જણાવેલી બીનાને પ્રમાદાચરણ ગણીને તેમ કરવું નહિ કે 1–અવિરતિ ભાવે કર્મ બંધાય. પાછલા ભવમાં શરીર વિગેરેને સરાવ્યા ન હોય, તો તેનાથી જે જીવ. Jain Educationa International For Personal and Private Use Only Page #652 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશિવરત જીવન [ ૬૧૧ ] વધ થાય, તેનું પાપ ભવાંતરમાં ગયેલા પશુ જીવને ભાગવવું પડે છે. માટેજ રાતે કદાચ અચાનક મરણુ થાય એમ સમજીને સંથારા પારિસિની વિધિમાં ફ્રેહાર્દિને વેાસરાવવાનું કહ્યું છે. યાદ રાખવું કે સિદ્ધના જીવાને પૂર્વ ભવમાં સર્વ સંવર રૂપ વિરતિ ભાવ હતા, તેથી તેમને ઉપરની મીના લાગુ પડતી નથી. આ વાત શ્રીભગવતી સૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાંથી ટુકામાં કહી છે. ૨--રાંધવાનું કામ પતી જાય, ત્યારે નાહક ચૂલા સળગતા રાખવા એ પ્રમાદાચરણ કહેવાય, આમ કરવામાં ઘણાં ત્રસાદિ જીવાની હિંસા થાય, તેથી તેમ ન કરવું, એટલે ચૂલા એલવી નાંખવા જોઇએ. ૩--ઈંધણાં છાંણા વિગેરે તપાસ્યા વિના કામમાં લે; (૪) લીલાં ઘાસ વિગેરે ઉપર ચાલવું, (૫) નાહક ફૂલ વિગેરે તાડવા, (૬) લુગડાં વિગેરેમાંની શૂ વિગેરે તપાસ્યા વિના ધેાખીને ધાવા આપવા, (૭) બળખા થૂંક વિગેરે નાંખ્યા બાદ તેને ધુલ વિગેરેથી ઢાંકે નહિ. વિગેરે જયણા વિનાની તમામ ક્રિયાઓ પ્રમાદાચરણ તરીકે સમજવી. શ્રાવકે જરૂર યાદ રાખવું કે દસ્ત, પેશાબ, ગળફેા, લીંટ, ઉલ્ટી, પિત્ત, લેાહી, વી, મડદું, પરૂ વિગેરેમાં એક મુહૂત્ત જેટલે ટાઇમ વીત્યા બાદ અસંખ્યાતા સમૂમિ મનુષ્યા ઉપજે છે, તે સમૂમિ મનુષ્યાનું આઉખું અંતર્મુહૂત્તનું હાય છે, અને અંશુલના અસંખ્યાતમા ભાગ જેવડું શરીર હાય છે. તેમને સાત કે આઠ પ્રાણુ હાય છે. આ ખાખત સંગ્રહણી સૂત્રની ટીકામાં ‘નવ પ્રાણ હાય' એમ કહ્યું છે, વિગેરે ખીના Jain Educationa International For Personal and Private Use Only Page #653 -------------------------------------------------------------------------- ________________ [ ૬૧૨ ] શ્રી વિજયપરિજીત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, લેક પ્રકાશ વિગેરેમાં વિસ્તારથી કહી છે. ઉપરની બીના ધ્યાનમાં રાખીને બળખા વિગેરેને નાંખવામાં ઉપગ રાખો. જેથી કર્મ બંધથી બચી શકાય. વળી જુગાર વિગેરે વ્યસનો ત્યાગ કરે, ઘણું પાણી ઢળવું નહિ. ઉપગ પૂર્વક ધર્મ ક્રિયા કરવી. કારણકે અનુપયોગ એ પ્રમાદ છે. નાટકીદ કૌતુક જેવા નહિ, કેઈને ફસી દેતાં હેય, ત્યાં જોવા જવું નહિ. કકશાસ્ત્રાદિ કુશાસ્ત્રને અભ્યાસ ન કરે, જલક્રીડા કરવી નહિ, હીંચકા ખાવા નહિ, રસોઈને વખાણુને જમવી નહિ. ભાંડ, ભવૈયા, બજાણિયા, વાંદરા, નટ વિગેરેનું નાટક, નાચ, સર્કસ, સીનેમા, તાબુત, મદારીના ખેલ જેવાં નહિ. આમાં રેગાદિ કારણે તૈલાદિ લગાડીને ન્હાવું, જતા આવતાં તાબૂત વિગેરે જેવા વિગેરેમાં ખાસ જરૂરી જયણાને વિચાર કરીને આગાર રખાય. કામણુટુમ્મણ કરવા નહિ, કામદીપક કલા શીખવી નહિ, બીજાને ભણવવી પણ નહિ કષાય, પ્રમાદથી અલગ રહેવા નિરંતર સાવચેત રહેવું, અનુપગે થઈ જાય તે સારું ગણું નહિ. હીંચકા ખાવા નહિ, સેગટાબાજી વિગેરે પણ જુગારને પિષનારી ચીજ જાણીને તેને ત્યાગ કરે. પશુ પક્ષીને પાંજરામાં પૂરવા નહિ. બાગ, મ્યુઝીયમ વિગેરેને શેખની ખાતર જેવા જવું નહિ, દારૂખાનું ફેડવું નહિ. આમાં વ્રત લેનારે સગાં આદિની સાથે વ્યાવહારિક લેવડદેવડમાં ખાસ જરૂરી જયનું વિચારીને રાખવી. હળીમાં ભાગ લે નહિ, તે જેવી પણ નહિ. ઉપર જણાવેલી બીનામાંથી નકાર કાઢતાં જે રહે તે પ્રમાદાચરણ કહેવાય. તેને શિખામણના Jain Educationa International For Personal and Private Use Only Page #654 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ ૬૧૩ ] રૂપ કહ્યું કે “આમ કરવું નહિ” આ વ્રત લેનારે સમજવાનું એ કે જેમ બને તેમ કર્મબંધના કારણેથી બચવું. ન æકે સેવાય, તેમાં ધીમે ધીમે ઓછા કરવાની ભાવના રાખવી જોઈએ. કારણકે કરેલાં કર્મો કઈ બીજે ભેગવવા નહિ આવે, પિતાનેજ કર્મનું ફલ ભેગવવું પડે છે. બંધાલ એ સ્વાધીન કાલ છે. માટે મલિન પ્રવૃત્તિથી પાછા હઠીને નિર્મલ ધર્મારાધન આનંદથી કરાય એ કહેવાને આ વ્રતને સાર છે. છે નાચે જણાવેલા અનર્થ દંડ વિરમણના પાંચ અતિચાર સમજીને જરૂર ટાળવા છે ॥ कंदप्पे कुक्कुइए-मुहरि अहिगरणभोगअइरित्ते ॥ दंडंमि अणठाए, तइयंमि गुणव्वए निंदे ॥१॥ ૧ કુચેષ્ટા કરવી, ૨ કામવાસના વધારનારી વાણી બોલવી, ૩ વાચાપણું કરવું, ૪ સ્વજનાદિને જોઈએ તે કરતાં વધારે ભેગના અને ઉપગના સાધને તૈયાર રાખે, ૫ નિરંતર (હંમેશાં) જીવ હિંસાના સાધને (અધિકરણ) કારણ વિના પણ તૈયાર રાખે, એમ આઠમા વ્રતના પાંચ અતિચારો ટુંકમાં જાણવા. હવે એને વિસ્તારથી કહીએ છીએ: ૧–કુચેષ્ટા એટલે આંખ, નાક, હાથ, પગ, મેંઢાના ચાળા એવા કરે, જે જોઈને સામાને હસવું આવે, અને પોતે દુનિયામાં હલકે કહેવાય. આવી ચેષ્ટાઓ કરવી નહિ, તેમ તેવા વચન પણ નજ બોલવા જોઈએ. કારણ કે હસતાં કર્મ બંધાય, તે ભેગવતાં ઘણું દુ:ખ ભેગવવું પડે, અને ચાલુ વ્રતમાં દેષ લાગે. આવું કરવું તેના કરતાં તે એટલે Jain Educationa International For Personal and Private Use Only Page #655 -------------------------------------------------------------------------- ________________ - - - [ ૧૮ ] શ્રી વિજ્યપધરિજી કૃત ટાઈમ ધર્મારાધન કરીને કર્મની નિર્જરી કરવી, એ ડહાપણું કહેવાય. - ૨––જે બોલવાથી પિતાને કે બીજાને કામવાસના વધે, એવું વચન ન બોલવું જોઈએ. કારણ કે ચાલુ વ્રતમાં દોષ લાગે. ઉત્તમ શ્રાવકે ખાસ કારણ વિના બોલવું નહિ, અને બલવાના પ્રસંગે ખપ પૂરતું, હિતકારી વચન વિચારીને બેલવું. જેથી ચીકણું કર્મ બંધાય, તેવા વેણ બેલવાજ નહિ. ફોગટ આકરા વચન બોલવાથી કેવા ખરાબ કુલ જોગવવા પડે છે? આ બીના સમજાવવાને માટે વીર અને ધીર નામના બંને ભાઈની હકીકત ધ્યાનમાં રાખવા જેવી છે. તે ટુંકામાં આ પ્રમાણે--તે બંને જણા જંગલમાં ગયા હતા. ત્યાં એક વસંત નામના મુનિ જમીન ઉપર બેશુદ્ધ થઈને પડયા હતા. આનું કારણ પૂછતાં ત્રીજાએ એમ કહ્યું કે, આ મુનિને સર્પ કરડે, અને તે રાફડામાં પેસી ગયો. ત્યારે નાના ધીર સુભટે કહ્યું કે, આ મુનિ મારા મામા થાય, તેમને કરડવા સર્પ આવ્યું, ત્યારે તેને તમે કેમ મારી ન નાંખ્યો? આ વેણ સાંભળીને મોટા ભાઈએ કહ્યું કે, આવું વેણ બોલવું એ અનર્થદંડ કહેવાય, માટે તેવું બેલાય નહિ. પછીથી બંને જણાએ દવાને ઉપચાર કરીને મુનિને સાજા કર્યા. વીર અને ધીર અનુક્રમે સૂરસેન અને મહીસેન નામે રાજકુંવર થયા. અહીં પહેલાંના ભાવમાં સપને મારી નાંખવાનું વચન બેલાએલું, તેથી મહીસેનને જીભના રોગની તીવ્ર વેદના ભેગવવી પડી, તે અનર્થ દંડને નિયમ કરવાથી જ મટી ગઈ. , , Jain Educationa International For Personal and Private Use Only Page #656 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [૬૧૫] - ૩––ઢંગધડા વિનાનું વારંવાર નકામું બોલવું નહિ, તેમ કરે તે આ વ્રતમાં દોષ લાગે. કારણ કે એમ બોલતાં બેલતાં પાપકર્મને પણ ઉપદેશ થઈ જાય એમ સમજીને વાચલપણાનો ત્યાગ કરે. અપશબ્દ બોલવા નહિ, કેઈના મર્મ ઉઘાડવા નહિ, લબાડ થવું નહિ. ૪-ઓઢવાની, ન્હાવાની, પહેરવાની, ખાવા વિગેરે કામમાં આવે તેવી પણ ચીજો જરૂર પૂરતી રાખવી, તેવા આરંભાદિના સાધને વધારે રાખે તે શરમના માર્યા કે સગાઈ આદિ કારણે બીજાને દેવી પડે, તે આરંભાદિના કામમાં લે, તે દેષને ભાગ ચીજને દેનારા જીવને પણ મળે. આ મુદ્દાથી તે વધારે ન રાખે, રાખે તો ચાલુ વ્રત મલીન બને. પ-હિંસાના સાધનો એ અધિકરણ કહેવાય. તેને બીજા અધિકરણની સાથે (કામ વિના પણ ) લાંબે ટાઈમ જોડીને (ભેગા કરીને) રાખવા નહિ. કામ પતી જાય કે તરતજ તેના અવય જૂદા કરી નાંખવા જોઈએ. દાખલા તરીકે ખાંડવાનું કામ પૂરું થયા બાદ ખાણીયામાને ખાણીચામાં સાંબેલું રહ્યું હોય તે તે જોઈને બીજાને પણ અનાજ વિગેરે ખાંડવાનું મન થાય. આમાં માલીક નિમિત્ત ગણાય. માટે ખાંડવાનું પૂરું થાય કે તરત જ સાંબેલું ત્યાંથી બીજે ઠેકાણે મૂકવું જોઈએ. એવી રીતે, હળની સાથે ફળે, ધનુષ્યની સાથે બાણ, ગાડાની સાથે ધંસરું, ઘંટીના પડની સાથે બીજું પડ અને કુહાડાની સાથે હાથે કામ વિના લાંબે વખત ભેગા રાખ Jain Educationa International For Personal and Private Use Only Page #657 -------------------------------------------------------------------------- ________________ [ ૬૧૬ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત વાજ નહિ. અલગ કર્યા ખાદ પુત્રાદિ સંબંધ વિનાના કાઈ માગે તેા તેને એમ ના કહી શકાય કે હાલ તૈયાર નથી. આ ખીના શ્રી આવશ્યક સૂત્રની માટી ટીકામાંથી લઈને ટુકામાં જણાવી છે. અગ્નિ લેવાની જરૂરીયાત જણાય તે અહીં વિવેક એ રાખવા કે મીજાએ સળગાવેલા અગ્નિમાંથી લેવા. કારણકે આમ કરવામાં સળગાવવાના દોષથી ખચવુ એ મુદ્દો છે. ખીજાએ આપણી પ્રવૃત્તિ જોઇને આરંભમાં જોડાય, તેવું કામ નજ કરવુ જોઇએ. આ આશયથી શાસ્ત્રમાં કહ્યું છે કે, ખીજાઓના દેખતાં ઘર, દુકાન કરવાની કે પરગામ જવાની વ્હેલ ( શરૂઆત) ન કરવી જોઇએ, એમ બધા ના જૂએ તેમ ચૌટામાંથી શાક વગેરે પણુ લાવવુ નહિ, કારણ કે આમ કરવાથી પરંપરાએ પાપના વધારા થાય છે. આ પાંચે અતિચારા ન લાગે તેવી રીતે સમજી શ્રાવકાએ જરૂર વર્ત્તવું. આ વ્રત લેતી વખતે એમ ખેલવું કે, વ્હેલાં કહેલા ૨૧ ભાંગામાંથી નક્કી કરેલા ભાંગા પ્રમાણે દ્રષ્યાદિકથી ૬ છીંડી, ૪ આગાર અને ૪ ખેલથી ઉપર જણાવ્યા મુજબ હું આઠમા અન ફ્રેંડ વિરમણુ વ્રતને અંગીકાર કરૂ છું. શ્રાવકે અહી હુંમેશાં ભાવના એ ભાવવી કે, ધન્ય છે તે શ્રમણ નિર્ગથાને કે જેઓ પેાતાને માટે કે પરને માટે લગાર પણ અન દંડ સેવતા નથી. તેમને હું નિરંતર નમસ્કાર કરૂં છું. હું જીવ ! સર્વથા અનર્થ દંડને છેડવાના અવસર જલ્દી આવે, તેમ કાળજી રાખજે. સાદુ, સરલ, સતાષમય જીવન ગુજારજે, સસારના ખાડામાંથી નીકળવાને તૈયાર થઈ જા.. Jain Educationa International For Personal and Private Use Only Page #658 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવિતિ જીવન [૧૭ ] આ પ્રસંગે યાદ રાખવું જોઇએ કે અજ્ઞાન, ક્રોધ અને દંભ વિગેરે કારણેાથી અનર્થ દંડ થવાના પ્રસંગ ઉભા થાય છે. તેથી તે ત્રણે કારણેાથી અલગ રહેવું. કુબુદ્ધિને ધારણ કરીને ખાટી સલાહ દઇએ તે નરકની વેદના ભાગવવી પડે, અને નીચ કુલમાં જન્મ લેવા પડે. જુઓ આ આમતમાં એક વાત એવી છે કે—ફ્લિપુરના રહીશ શેઠ જિનવ્રુત્તને સેન નામના દિકરા હતા. તેને એક રાજકુવર મિત્ર હતા. શેઠના દીકરા સેને રાજકુંવરને એવી સલાહ આપી કે તમે તમારા ઘરડા માપને મારીને રાજ્યની સત્તા કેમ લેતા નથી ? આ વાત ઠેઠ રાજાએ જાણી ત્યારે રાજાએ ફાંસીએ ચઢાવીને મારી નંખાવ્યા. મરીને નરકે ગયા. ત્યાંની ઘણી આકરી વેદના લાગવીને બ્રાહ્મણ પુરહિતના ચિત્રગુપ્ત નામે દીકરા થયા. અહીં નરકની વેદના અને નીચ કુલમાં જન્મ એ અનદંડનું લ છે. નિલ જ્ઞાનવત શ્રી પુરૂષઇત્ત મુનિએ આ ખીના ચિત્રગુપ્તને કહી, તેથી તે બધા અન ક્રૂડને છે।ડવનારી દીક્ષા સાધીને સિદ્ધિપદ પામ્યા. " મુનિરાજની પવિત્ર દેશના સાંભળીને આસન્નસિદ્ધિક ભવ્ય જીવેા સંયમની સાધના કરવા ઉજમાલ ખને, તેમાં કાઇએ નિર્ધન અવસ્થામાં દીક્ષા લીધી હાય, તે તેને જોઇને હાસ્યથી એમ કહેવું કે શું આણે કેટલી બધી સાહિખી છેડીને દીક્ષા લીધી છે ?' આમ કહેવુ એ મહા અન ફ્રેંડ છે. તેવું ખેલીએ તેા ચીકણાં કર્મ બંધાય, ને દુર્ગતિનાં દુઃખ ભાગવવાં પડે. આ ખખતમાં ઉપર જણાવેલા ચિત્રગુપ્તનુ દૃષ્ટાંત સમજવું. તેણે તેવુ આલવાથી નરકાદિની વેદના ૪૦ Jain Educationa International For Personal and Private Use Only Page #659 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી વિજયપદ્મસુરિજી કૃત સાગવી હતી. આ પ્રમાણે શ્રી ધર્મ સંગ્રહાદિના આધારે આઠમા વ્રતની બીના જણાવી. શ્રાવકે તેની જરૂર આરાધના કરી માનવ ભવ સલ કરવેા. અહીં ત્રણ ગુણવ્રતાની ખીના પૂરી થાય છે. હવે ચાર શિક્ષાવ્રતામાંના પહેલા સામાયિક નામે શિક્ષાવ્રતની મીના શરૂ થાય છે. ૫ (૯) નવમું સામાયિક વ્રત सामायिकविशुद्धात्मा, सर्वथा घातिकर्मणः ॥ યાજ્ઞાતિ વરું, છેજાણે પ્રજારા || જ્ || ક રૂપી મેલથી મેલા થયેલા આત્માને નિર્મલ બનાવવા માટે કઈ પણુ અપૂર્વ સાધન હોય તે એક સામાયિક છે. દીવાળીના પ્રસંગે ઘરને સાફ કરવાની ચીવટ હાય છે, વ્યવહારમાં સારા દેખાઇએ આ ઇરાદાથી લૂગડાંને સાફ કરવાની કે કરાવવાની કાળજી હાય છે. તેના કરતાં આત્માને નિર્માલ મનાવવા માટે હું શ્રાવકે ! તમારે વધારે કાળજી રાખવી જોઇએ. સામાયિકથી આત્મા નિર્મલ અને તેા જરૂર શ્રાતિકËના ક્ષય થાય. ત્યાર બાદ ભવ્ય જીવેા કેવલજ્ઞાન પામે. આ જ્ઞાનથી લેાકની અને અલેાકની બધી બીના જણાય છે. સામાયિક એ ચાર શિક્ષાવ્રતામાં વ્હેલું છે. જેમ સામાચિક કરવાને વારંવાર અભ્યાસ પાડવાથી અણુવ્રતાદિને પાષણ મલે, એમ આ પછીના ત્રણે વ્રતાની વધારે સાધનાથી અણુશ્રુત વિગેરે મજબૂત અને છે. આજ ઇરાદાથી શ્રાવકના છેલ્લા ચાર ત્રતાને શિક્ષાવ્રત કહીને ઓળખાવ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #660 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવિસ્તૃત જીગન પ્રશ્ન-સામાયિક એટલે શું ? ઉત્તર-સમ એટલે રાગદ્વેષના અભાવ. જે ક્રિયાથી રાગ દ્વેષ ધીમે ધીમે ઓછા થાય, અનુક્રમે સર્વથા નાશ પામેં, એનું નામ સામાયિક કહેવાય. [ ૧૯ ] આવા સામાયિકમાં રહેલા ભન્ય જીવા એમ સમજે છે. કે મારે સ જીવેાની ઉપર સમતા ભાવ રાખવા. અને ક્રિયાને કાષ્ટ્રમાં રાખવી જોઇએ, કષાય વિષયાદિને તથા આત્ત ધ્યાન રૌદ્રધ્યાનને છેાડવા જોઇએ. અનિત્યાદિ ખાર ભાવતા તથા ચૈત્રો વિગેરે ચાર ભાવના ભાવથી જોઈએ. ડ્યું છે કે समता सर्वभूतेषु संयमः शुभभावनाः ॥ आतं रौद्रपरित्यागः तद्धि सामायिक व्रतम् ॥ १ ॥ સામાયિક એ આત્માને પ્રમાદથી અલગ રાખીને સ્વક બ્યા ખજાવવામાં સાવચેત કરે છે. અપૂર્વ શાંતિને આપે છે. પૌષધાદિમાં પ્રવેશ કરવા માટે પણ સામાયિક એ અપૂર્વ સાધન છે. ચાવીશે કલાક આધિ વ્યાધિ અને ઉપાધિમાં ગુંથાયેલા શ્રાવકે જેમ જેમ સામાયિક વધારે કરે છે, તેમ તેમ ચેાડી થાડી ત્યાગ દશાની હેજીત ભાગવે છે. જ્યારે તેને તેવી હેજીત વધારે ભાગવવાની ઉત્કંઠા થાય છે, ત્યારે તેઓ અનુક્રમે પૌષધ, ઉપધાન વહનાદિ કરે છે. અને છેવટે સ સંયમને સાધવાને પણ તૈયાર થાય છે. આવી ઉંચ સ્થિતિ પ્રાપ્ત કરવામાં મૂલ કારણ સામાયિક છે. જેમ દૃણુ એ કપાલના ડાઘને દેખાડે, પછીથી ડાઘ ભૂસી શકીએ અને Jain Educationa International For Personal and Private Use Only Page #661 -------------------------------------------------------------------------- ________________ [ કર૦ ] શ્રી વિજયપધસૂરિજી કૃત કપાલને ચાખું બનાવીએ, તેમ પોતાની ભૂલ કઈ કઈ છે? તેને કઈ રીતે સુધારવી? જીવનને નિર્મલ કઈ રીતે બનાવી શકાય? હું કોણ છું? ક્યાંથી આવ્યા? પરભવને માટે હવે માટે શું કરવું જોઈએ? આ બાબતને ખુલાસે મેળવી આપનાર સામાયિક છે. કારણ કે આ પ્રસંગે નિવૃત્તિ હોય છે. જેમ વાસણમાં ચીજે રહે, તેમ સમતાવાળા આત્મામાં જ્ઞાનાદિ રહે, પ્રકટે, વધે અને ટકે. આ લાભ સામાયિકમાં મળે છે. સામાયિકમાં રહેલે આત્મા તેટલો ટાઈમ અમુક અશે શ્રમણ જે ગણાય, અને તે જીવ તેટલા ટાઈમમાં પણ ઘણાં અશુભ કર્મોને છેદે છે. માટેજ મેટા સેનયાના દાન કરતાં પણ સામાયિક ચઢી જાય એવું છે. એક દેશી સામાયિકના પ્રભાવે રાજકુંવરી થઈ, અને હાથીને આઠમા દેવલોકની ઋદ્ધિ મળી. મહણસિંહ શ્રાવકે ચાલુ રસ્તામાં અને કેદખાના જેવા પ્રસંગે પણ સામાયિક (પ્રતિકમણ) છેડયું નથી. તેમ આ નિયમ ભવ્ય જીવોએ વિકટ પ્રસંગે પણ જરૂર પાલવે જોઈએ. એક શ્રાવકના ઘરમાં ચોરી કરવાને ચાર ચાર પેઠા. તેમણે ખાતર પાડ્યું, માલીક સામાયિકમાં રહ્યો છે. તેને ખબર પડી, ઉપરા ઉપરી સામાયિક લઈને શ્રાવક નવકાર ગણવા મંડી પડે. આવી સામાયિકવાલી સ્થિતિ જોઈને અને નવકાર સાંભળીને ચોરેને ચેરીના ધંધા પ્રત્યે તિરસ્કાર ભાવ થયો. જાતિસ્મરણ જ્ઞાન પ્રકટ થતાં તેમણે પાછલા ભવની બીના જાણુ સમકીત પ્રાપ્ત કર્યું. વૈરાગ્ય વધતાં દીક્ષા લઈને કેવલી થયા. શ્રાવકે આશ્ચર્ય પામી ચેરેને વંદના કરી દેવ Jain Educationa International For Personal and Private Use Only Page #662 -------------------------------------------------------------------------- ________________ દેશિિત જીવન [ ૨૧ ] તાઓએ આપેલો મુનિ વેષ પહેરીને ઘણુ જીવને પ્રતિબધીને છેવટે મુક્તિપદ પામ્યા. આમાંથી સમજવાનું એ કે સામાયિક એ જેમ તેના કરનારને લાભ આપે, તેમ સદ્વર્તનના ઘર જેવા સામાયિકમાં રહેલ જીને જેનારા ને અનુમોદનારા જી પણ કે ઉત્તમ લાભ પામે છે? પ્રશ્ન–સામાયિકને લાભ ક્યારે થાય? ઉત્તર–આ ગુણને ઢાંકનારી કમપ્રકૃતિઓને પશમ થાય, ત્યારે જીવ પોતે નિર્મલ ભાવનામાં આગળ વધતું જાય, આ ટાઈમે સામાયિક ગુણ પ્રકટે. આ બીના વિશેષાવશ્યક સૂત્રમાં લંબાણથી જણવી છે. સામાયિકમાં રહીને ભવ્ય જીએ (૧) આજ્ઞા વિચય (૨) અપાય વિચય (૩) સંસ્થાન વચય (૪) વિપાક વિચય આ ધર્મધ્યાનના ચાર ભેદ વિચારવા. તે તરફ વધારે લક્ષ્ય રાખવાથી ચંદ્રાવત સક રાજાની જેમ સદ્ગતિના સુખ મળે છે. સામાયિકમાં બત્રીશ દે ન લાગવા જોઈએ, તે આ પ્રમાણે-૧૦ મનના દે, તે મનમાં વિવેકની ભાવના રાખ્યા વિના સામાયિક કરે વિગેરે જાણવા. તથા અપશબ્દ બોલવા વિગેરે વચનના દશ દે ન લાગવા જોઈએ અને લુગડાં વિગેરેથી હાથ પગ - બાંધીને બેસવું વિગેરે કાયાના ૧૨ દેશે જાણુને ટાળવા. આ બીના શ્રી ઉપદેશ પ્રાસાદાદિ ગ્રંથમાંથી જાણું લેવી. વિધિપૂર્વક નિર્દોષ સામાયિક કરવાથી જરૂર આત્મા નિર્મલ બને છે. આ પ્રસંગે પાંચ અનુષ્ઠાનની બીના યાદ રાખવી. તે ટુંકામાં આ પ્રમાણે – ૧–જે આ લેકના સ્વાર્થ સાધવાની ખાતર તપશ્ચર્યાદિ કરાય, તે વિષાનુષ્ઠાન કહેવાય. જેમ કુરવાલુઆ સાધુને Jain Educationa International For Personal and Private Use Only Page #663 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] શ્રી વિજયપધસૂરિજી કૃત સંચમથી ચૂકાવવા માટે માગધિકા નામની વેશ્યએ કર્યું હતું. તેના જેવું બીજું પણ વિષ અનુષ્ઠાન જાણવું. ૨-પરલોકમાં સ્વાર્થ સધાય આ ઈરાદાથી નિયાણું કરે, જેમ વસુદેવના જીવ તરીકે પ્રસિદ્ધિ પામેલા નંદિષણે કર્યું હતું. ૩-બીન ઉપગે જે કિયા કરે, અથવા મુદ્દે સમજ્યા વિના બીજે કરે તેમ ર્યા કરે તે અ ન્યાનુષ્ઠાન કહેવાય.. જેમ એક જટિલના શિષ્ય “બીજે અગ્નિથી તપાવીને વાંસ સીધે કરતે હેતે, આ જોઈને તેણે વાયુના દરદથી કેડમાં. વાંકા થઈ ગયેલા ગુરૂને સમજ્યા વિના દેખાદેખી તેમ કરવા માંડયું, તેથી લેકમાં ભેઠે પડ્યો. ૪-ઉપગ રાખીને ક્રિયા કરવી એ તદ્ધતુ અનુષ્ઠાન કહેવાય. આમાં દષ્ટાંત તરીકે આનંદ વિગેરે દશે શ્રાવક લેવા. પ-કેવલ (ફક્ત) મોક્ષને માટે વિધિપૂર્વક ચઢતા ભાવે ક્રિયા કરવી એ અમૃતાનુષ્ઠાન કહેવાય. અહીં દાખલા તરીકે અર્જુન માળી વિગેરે લઈ શકાય. ફક્ત છેલ્લા બે અનુષ્ઠાન તરફ સામાયિકમાં લક્ષ્ય રાખવું. બીજી રીતે અનુષ્ઠાનના ચાર ભેદે આ પ્રમાણે – ૧–પ્રીતિ અનુષ્ઠાન =જે પ્રીતિથી કરાય, અને રૂચિથી વધે તે પ્રીત્યનુષ્ઠાન કહેવાય. એ સરલ સ્વભાવવાળા જીવોને હોય. ૨-પૂજ્યને પૂજ્ય તરીકે માનીને બહુ માનથી જે ક્રિયા કરે તે ભક્તિઅનુષ્ઠાન કહેવાય. યાદ રાખવું જોઈએ કે સ્ત્રી વિગેરેનું પાલન કરવામાં મેહના ઘરની) પ્રીતિ રહી છે. અને પિતાના માતાપિતા વિગેરે ઉપકારીની સેવા કરવામાં તમક્તિ ગુણ રહેલ છે. આમ હોવાથી પ્રીત્યનુષ્ઠાન અને Jain Educationa International For Personal and Private Use Only Page #664 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશિવરતિ જીવન ભર્ત્યનુષ્ઠાન સ્હેજે જૂદા સમજાય છે. ૩–વચનાનુષ્ઠાન–જે પ્રભુએ કહેલા આગમના વચન પ્રમાણે કરાય તે વચનાનુષ્ઠાન કહેવાય. નિર્માલ સંયમવંતા મુનિવરે આવું અનુષ્ઠાન કરે. ૪–અસંગાનુષ્ઠાન–જે અભ્યાસના પરિબળથી નિરભિલાષ ભાવે કરીએ તે અસંગાનુષ્ઠાન કહેવાય. તે જિનકલ્પિક મુનિરાજને હાય છે. [ ૬૭ ] પ્રશ્ન-વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં શું ફરક છે ? તે સમજાવેા. ઉત્તર—જેમ કુંભાર ચાકડાને શરૂઆતમાં (ચાક, ચક્રમાં) લાકડી ભરાવીને ભમાડે છે. એટલે અહીં લાકડી મદદગાર છે, તેમ વચનાનુષ્ઠાન કરતી વખતે વચન ( સૂત્ર ) મદદગાર છે. તેવું અસંગાનુષ્ઠાનમાં હાતું નથી, કારણ કે આવું અનુછાન (જિનકલ્પની તુલના વિગેરે) કરનારા પુણ્યશાલી જીવાને શ્રુતજ્ઞાનના મજબૂત સંસ્કાર પડયા હાય છે, જેથી તેઓને આ ક્રિયા કરવાની શરૂઆતમાં વચનની અપેક્ષા રાખવાની જરૂરિયાત હૈતી નથી. એટલે શ્રુતના સંસ્કારના ખલથીજ સાધના કરે છે. પ્રીતિઅનુષ્ઠાનથી ભક્તિઅનુષ્ઠાન ચઢી જાય, એમ આગળ સમજાય એવુ છે. વ્હેલાનાં બે અનુષ્ઠાન માલજીવા વિગેરેને સંભવે છે. અને પછી જેમ જેમ ભાવ ચઢીયાતા થાય તેમ તેમ ત્રીજું ચાથું અનુષ્ઠાન કરવારૂપ યથા ક્રિયા કરવાના ઉત્તમ અવસર મળે છે. વિશેષ ખીના બહુભાષ્યમાંથી જાણી લેવી. શ્રાવકોએ Jain Educationa International For Personal and Private Use Only Page #665 -------------------------------------------------------------------------- ________________ [ ૬ર૪ ] શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત આ બીન જરૂર ધ્યાન રાખીને સામાયિકમાં ઉત્તમ ક્રિયા જળવાય તેમ વર્તવું. છે સામાયિકમાં રાખવાના ઉપકરણોને વિચાર છે ધર્મસાધનામાં જે મદદગાર હેય તે ઉપકરણ કહેવાય. . શ્રાવકે સામાયિકમાં આવા પાંચ ઉપકરણે રાખવા. તે આ પ્રમાણેક-૧ સ્થાપનાચાર્ય ૨ મુહપત્તિ ૩ નવકારવાળી ૪ ચરવળે ૫ કટાસણું. તેમાં ગુરૂના અભાવે સ્થાપનાચાર્યની નવકાર અને પચિદિય સૂત્ર બેલીને પહેલાં સ્થાપના કરવી જોઈએ. પછીથી સામાયિક લેવાય. સ્થાપનાના દશ ભેદે શ્રી આવશ્યક નિર્યુક્તિમાં વાંદણુનું સ્વરૂપ દર્શાવવાના અવસરે જણાવ્યાં છે. વંદનાના પ્રસંગે સમજવું જોઈએ કે સાધુની જેમ શ્રાવકને પણ દ્વાદશાવર્ત વંદના કરવાનો અધિકાર છે. અહીં જેમ સ્થાપનાની જરૂરિયાત હોય છે, એમ સામાયિ. કમાં પણ સ્થાપનાચાર્યની જરૂરિયાત જાણવી. આ બાબત શ્રી વ્યવહાર સૂત્રની ચૂલિકામાં સિંહ શ્રાવકનું દષ્ટાંત દઈને સારી રીતે સમજાવી છે. તેમજ શ્રી વિશેષાવશ્યકમાં પણ કહ્યું છે કે-પ્રભુના અભાવે જેમ જિનબિંબની જરૂરિયાત હોય છે, એમ ગુરૂના અભાવે સ્થાપનાચાર્યની જરૂરિયાત જાણવી. તેમજ સાધુની માફક શ્રાવક પણ સામાયિક સૂત્ર બેલે ત્યારે ભંતે શબ્દ બેલે છે. એથી પણ સાબીત થાય છે કે બંનેને સ્થાપનાચાર્યની જરૂરિયાત હોઈ શકે. જ્યારે વિશિષ્ટ જ્ઞાન કિયાના ધારક મહાપુરૂષે પણ સ્થાપનાની આગળ ક્રિયા કરે, તે પછી તેથી ઉતરતા દરજજાવાળા શ્રાવકને જરૂર ક્રિયા કરતાં સ્થાપના રાખવી જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #666 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશિવરતિ જીવન [ પ ] પ્રશ્ન-સામાયિકાદિ કરતાં સ્થાપનાચાર્ય રાખવા જોઇએ, આ વાત યુક્તિથી સમજાવે ? ઉત્તર-ચારે દિશાએ સાડા ત્રણ સાડા ત્રણ હાથના (ગા હાથ પ્રમાણ ) ગુરૂના અવગ્રહ હાય. અહીં ગુરૂની રજા વિના દાખલ થવાય નહિ એમ જે કહ્યું છે, તેજ સ્પષ્ટ જણાવે છે કે ગુરૂના અભાવે સ્થાપનાચાર્ય જરૂર જોઇએ. એ પ્રમાણે શ્રી સમવાયાંગ સૂત્રમાં વાંદણાના ૨૫ આવશ્યકા જણાવ્યા છે, તે પાઠ પણુ ઉપરની વાતને ટેકા આપે છે. વળી શ્રી ગુરૂ મહારાજ કે સ્થાપનાચાર્ય સામે હાય, તેા જ આજ્ઞા લઈને જ અવગ્રહમાં દાખલ થવાય, અને ત્યાંથી બ્હાર નીકળી શકાય. આ ઉપરથી ચાક્કસ સમજવું કે-‘ ગુરૂની સ્થાપના મનમાં કરીને અમે ક્રિયા કરીશું ’ આમ કહેવું એ તદ્દન ગેરવ્યાજઆજ છે. આથી સ્પષ્ટ એ થયું કે શ્રાવકે સામાયિક કરતાં ગુરૂના અભાવે સ્થાપનાચાર્ય રાખવા જોઇએ. ૨-મુખવસ્ત્રિકા એટલે મુહુપત્તિ જાણવી. તે એક વેંત અને ચાર આંગલ વસ્ત્ર પ્રમાણુ હાય છે. આની જરૂરિયાતને અંગે કહ્યું છે કે વાંદણાં દેતાં વ્હેલાં મુહપત્તિનું પડિલેહણુ કરવું જોઈએ, તેમ ન કરે તેા ગુરૂ પ્રાયશ્ચિત્ત આવે. અહીં એમ જણાવ્યું કે વંદન વિગેરે ધર્મ ક્રિયા કરવામાં મુહપત્તિની જરૂર પડે. (એમ શ્રી વ્ય૦ સૂ॰ માં) એ પ્રમાણે પૌષધાદિમાં પણ સમજવું. ( વ્ય૰ ચૂ॰ માં) આ મામત આવશ્યક ચૂર્ણિમાં અને નિશીથના ૧૪ મા ઉદ્દેશામાં પણ સામાયિકને અંગે મુહપત્તિનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. તથા શ્રી ઉપાસક દશાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં “ કામદેવની માફ્ક Jain Educationa International For Personal and Private Use Only Page #667 -------------------------------------------------------------------------- ________________ [ ૬૨૬ ] શ્રી વિજયપારિજી કૃત શ્રાવક કુંડલિકે, ઉત્તરીય વસ્ત્ર મૂકીને સુહપત્તિવિગેરે ગ્રહણ કરીને ધર્મક્રિયા કરી છે.” આ બીન જરૂર યાદ રાખવી. વળી અનુગ દ્વારની ચૂર્ણિ અને ટીકામાં ભાવાવશ્યકનું વર્ણન કરતાં “પિતા ” આ પદની વ્યાખ્યામાં જણાવ્યું છે કે, દ્રવ્યથી આવશ્યકની ક્રિયા કરવાના ટાઈમે બરોબર મુહપત્તિ વિગેરેને જે જ્યાં જોઈએ તે પ્રમાણે રાખવા પૂર્વક ઉપગથી જે આવશ્યક કરે, તે ભાવાવશ્યક કહેવાય. એમ અનેક શાસ્ત્રોના આધારે સાબીત થયું કે સામાયિક વિગેરે કરતાં શ્રાવકને મુખવસ્ત્રિકા, અરવલે વિગેરે રાખવા જોઈએ. વિચારામૃત સંગ્રહમાં વિસ્તારથી આ બીના જણાવી છે. ૩–જપમાળા (નોકારવાળી) એ સામાયિકમાં પરમેષ્ઠી નમસ્કારનું (નવકારનું સ્મરણ કરવાને રાખવી જોઈએ. ૪-ચરવેલ બેસવાની જમીન વિગેરેને પૂજવા, પ્રમાજવા રાખવો જોઈએ. ખાસ કારણે સ્થાન બદલવામાં પણ આની જરૂર પડે. - ૫-કટાસણું સામાયિકમાં બેસવા માટે રાખવું જોઈએ. ઉત્તમ શ્રાવકેએ ઉપરની બીના ધ્યાનમાં રાખીને તે પ્રમાણે સામાયિક કરવું જોઈએ. સાધર્મિક બંધુઓને આવા ઉપકરણે દેવા, એમાં મહાલાભ થાય. રાજા કુમારપાલ બાર ગામની ઉપજ આવા કામમાં વાપરતા હતા. સામાયિક લેતાં શરૂઆતમાં ઈરિયાવહી કરવી જોઈએ. એમ શ્રી મહા નિશીથના “ઈરિયાવહી પડિક્કન્યા વિના ચૈત્યવદનાદિ કરાય નહિ,” આ પાઠથી સમજાય છે. એમ દશ ‘ઇરિયાવહી કરવી સય નહિ Jain Educationa International For Personal and Private Use Only Page #668 -------------------------------------------------------------------------- ________________ શી દેશવિતિ જીવન ક૭ ] વૈકાલિક ટીકામાં પણ કહ્યું છે. શ્રી ધર્મસંગ્રહાદિ અનેક શાસ્ત્રોમાં સામાયિક લેવાની વિધિ બતાવી છે. આ વિધિને જાળવીને સમતાએ સામાયિક કરતાં ૨ ક્રોડ, ૫૯ લાખ, ૨૫ હજાર, ૨૫૩ ને ૬ પોપમનું દેવાયુષ્ય બંધાય, અને આનાજ પ્રતાપે ઘણું જ મોક્ષે ગયા, જાય છે, જશે. કેસરીચાર સામાયિકમાં રહીને “નાસ્તિક વિચારોને લઈને મેં ઘણાં પાપકર્મ કર્યા, મને ધિકકાર છે” આમ પશ્ચાત્તાપ કરવા પૂર્વક શુભ ધ્યાનમાં આરૂઢ થઈને કેવલજ્ઞાન પામ્યો. સમતાભાવ ગર્ભિત સામાયિક રૂપી અગ્નિથી ઘણું ચીકણું કર્મો રૂપી લાકડાંને પણ થોડા ટાઈમમાં જરૂર બાળી શકાય છે, એવું ઉપરના દષ્ટાંતમાંથી સમજીને આ વ્રતને અંગે શ્રાવકે નિયમ કર કે અમુક સંખ્યા પ્રમાણ સામાયિક (૨-૪ વિગેરે) દરરોજ કરવા. આમાં ઈચ્છાનુસારે પ્રતિક્રમણને સમાવેશ કરે. અશક્તિ, માંદગી, મુસાફરી આદિ ખાસ કારણે જરૂરી જયણા રખાય. છે આ વ્રતના પાંચ અતિચારે આ પ્રમાણે જાણવા ૧-મનઃ દુપ્પણિધાન નામને અતિચાર–સામાયિકમાં હોઈએ ત્યારે મનમાં ઘર, દુકાન વિગેરેના, વ્યાપાર ધંધાના વિચારે કરાય નહિ, તેમ કરે તે અતિચાર લાગે. ૨- વચન દુષ્મણિધાન નામને અતિચાર–સામાયિકમાં કઠોર વચન ( વેણુ) ન બોલાય, સાચું નિર્દોષ પ્રમાણપત ઈિતું) બોલવું, સાવધ ભાષા બોલવી નહિ, બોલે તો અતિચાર લાગે. સૂત્રાદિના ઉચ્ચાર સ્પષ્ટ કરવા. . Jain Educationa International For Personal and Private Use Only Page #669 -------------------------------------------------------------------------- ________________ [૬૨૮] શ્રી વિજ્યપઘસરિજી કૃત ૩–કાય દુપ્પણિધાન નામનો અતિચાર–ખાસ કારણ વિના હાથ વિગેરે હલાવાય નહિ, કારણે પૂજના પ્રમાર્જના કરીને બેસવું, વસ્તુ લેવી મૂકવી. એઠીંગણ દેવું નહિ, તેમજ કાં ખાવાં નહિ. તેમ કરીએ તે અતિચાર લાગે. ૪-અનાદર (અનવસ્થા દેષ)–સામાયિક કરતાં ઉત્સાહ રાખે, વેઠરૂપે કરવું નહિ, નિયમિત વખતે લઈ પૂરેપૂરા ટાઈમસર પાળવું. ઓછા ટાઈમે પારવું નહિ, ઝટ લઈને ઝટ પારીએ તે અતિચાર લાગે, માટે ગોટાળે કરે નહિ. પ-સ્મૃતિ હીનતા–જે ટાઈમે સામાયિક લીધું છે અને પારવાને ટાઈમ જરૂર યાદ રાખવું. કારણ કે ભૂલી જાય તે અતિચાર લાગે. આ પાંચે અતિચારેને યાદ રાખીને તેથી અલગ રહી સામાયિક વ્રતની રક્ષા (પાલન) કરવી. એ પ્રમાણે ઉપર જણાવ્યા મુજબ દ્વવ્યાદિકથી ૬ છીંડી, ૪ આગાર અને ૪ બોલે કરીને ૨૧ ભાંગામાંના અનુકૂલ ભાંગ પ્રમાણે નવમા સામાયિક વ્રતને અંગીકાર કરું . છે ભાવના યાવજ જીવ સુધીના સામાયિકમાં રહેનારા શ્રમણ નિર્ચને ધન્ય માનીને હું તેમને વંદન કરું છું. હે જીવ! તું તેવું સામાયિક લઈને નિઃસંગ મુનિવરેની સાથે ક્યારે વિચરીશ? યાદ રાખજો કે તેમ કર્યા વિના ખરૂં સુખ મિલે જ નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #670 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ ૬૨૯] ૧૦. દશમું દેશાવકાસિક વ્રત છે આ વ્રતની વ્યાખ્યા–છઠ્ઠી વ્રતમાં એટલે પહેલા ગુણવ્રતને સ્વીકારતી વખતે શ્રાવકે યાવજજીવ સુધીનું દરેક દિશામાં જવા આવવા માટે પ્રમાણ નકકી કર્યું હતું. અહીં શ્રાવક તેમાંથી ઓછાશ (ઘટાડા) કરીને દરરેજને માટે એટલે ચાલુ દિવસ, રાત, કે પહર વિગેરેને માટે એ નિયમ કરે કે આજે હું અમુક ટાઈમ (દિવસ કે રાત) સુધી ચારે દિશા વિગેરેમાં અમુક (૪–૧૦ વિગેરે) જન, ગાઉ કે માઈલ સુધી જઈ શકું ને આવી શકે. આનું નામ દેશાવકાશિક વ્રત કહેવાય. દિશિ પરિમાણમાં સાવજ જીવ, વર્ષ વિગેરે કાલ હાય અને સો હજાર જન વિગેરે ક્ષેત્રનું પ્રમાણ કર્યું હોય, તેમાંથી અહીં ઘટાડે કરાય છે. આમ કરીએ તે લાભ એ થાય કે ધારેલા ક્ષેત્ર ઉપરાંત ન જવાય, તેથી આરંભાદિ પાપથી બચાય, મનમાં સંતોષ રહે, ખરાબ વિચારો આવતા બંધ થાય, નિરાંતે ધર્મ સધાય, કર્મ નિર્જરને મહા લાભ મળે, આ બાબતમાં શાસ્ત્રકાર ભગવંતે દષ્ટાંત દીધું છે કેદષ્ટિવિષ સર્પના ઝેરને વિસ્તાર બાર જન સુધી હોય છે, તેને અથવા વીંછીના (મનુષ્યના શરીરમાં ફેલાયેલા) ઝેરને જેમ મંત્ર કે વિદ્યાના પ્રભાવે ટુંકું કરી શકાય છે. તેમ અહીં છ વ્રતને સંક્ષેપ કરવામાં આવે છે. આ પ્રસંગે આની જેમ બીજા વ્રતને પણ સંક્ષેપ કર જોઈએ. કારણ કે આ કામ પણ અહીં જ કરવાનું કહ્યું છે. આ રહસ્યને ધ્યાનમાં રાખીને વ્રત લેનાર શ્રાવક એમ વિચારે કે દેશાવર માણસ મોકલવાની જરૂર પડે, અથવા ત્યાંથી કાગળ વિગેરે Jain Educationa International For Personal and Private Use Only Page #671 -------------------------------------------------------------------------- ________________ [ ૬૩૦ ] શ્રી વિજ્યપધારિજી કૃત આવે, કે અહીંથી દેશાવર કાગળ વિગેરે લખવા પડે, વિગેરે બાબતમાં આ પ્રમાણે (અમુક) ઘટાડે કરૂં છું, અને જે ન કરી શકાય તે એમ કહે કે હું છઠ્ઠા વ્રતમાં લખ્યા પ્રમાણે વતીશ. દરરોજ ૧૪નિયમ અને છ કાયના નિયમ ધારીને સાવદ્ય વ્યાપારાદિની ઓછાશ કરવી. આ પ્રમાણે કરનારા શ્રાવકેએ યાદ રાખવું કે સવારે ધારીને તે સાંજે સંક્ષેપવા. કારણ કે રાતે ઓછી ચીજ વપરાય. અને તે જ વખતે રાતને માટે નવા નિયમ ધારવા. અહીં વિચાર એ કરી લેવાને કે તે વાપરવાની ચીજો વિગેરે નિયમમાં રાખવી. બાકી ત્યાગ કરવું. રાતે ચેવિહાર કરે તેને દ્રવ્યને ત્યાગ અને ખાસ કારણે ખપ પૂરતી ગણત્રીની અણહારી વસ્તુની જરૂર જણાય તે તે નિયમમાં ગણી લેવી. સ્નાન તે કરાયજ નહિ. વિગેરે બીનજરૂરી હોય, તેને ત્યાગ કરવો. રાત વીત્યા બાદ સવારે રાતના નિયમે સંક્ષેપીનેજ નવા નિયમ ધારવા. પછી દેશાવકાશિકનું પચ્ચખાણ કરવું. નિયમ ધારવાની શરૂઆત હોય તો થોડા દિવસ અભ્યાસ (પ્રેકટીસ) પાડીને પચ્ચખાણ લેવું. જ્યારે પિષધ લેવાને વિચાર હોય, ત્યારે પહેલાંના (રાતના) નિયમે સંક્ષેપીને પૌષધ લે, અને મારીને તરતજ નવા નિયમ ધારી લેવા. આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ચિદ નિયમ ધારતી વેલાએ પૃથ્વીકાયાદિને સંક્ષેપ કરવામાં પહેલા વ્રતને સંક્ષેપવાને મુદ્દો રહ્યો છે. એમ બીજા વતેમાં પણ વિચારીને યથાશક્તિ સંક્ષેપ કરવાનું સમજી લેવું. જ્યારે સૂવાને ટાઈમ થાય, ત્યારે તે હિંસા, મૃષાવાદ વિગેરેને સંક્ષેપ વધારે પ્રમાણમાં કર. શ્રી પંચસૂત્ર, સંથારા પિરિસી આદિમાં Jain Educationa International For Personal and Private Use Only Page #672 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ યન [ at ] આજ ખીના જણાવી છે. પરંપરા વિગેરેના આધારે આખા દિવસમાં દશ સામાયિક કરવા એ પણ દેશાવકાશિક ત કહેવાય છે. આમાં જે દિવસે દસ સામાયિક કરવાનાં હોય, તે દિવસે તપમાં ઓછામાં આછું એકાસણું તા કરવુંજ જોઇએ, એઆસણું થાય નહિ. એકાસણું, આયખિલ, નીવી ઉપવાસમાંનુ કાઈ પણ તપ કરીને સવાર સાંજના પ્રતિક્રમણૢના બે, અને આઠ ખીજા સામાયિક કરે, એમ દશ સામાયિક કરવા. દર વર્ષે આવા દેશાવકાશિક (૧૦ સામાયિક) મારે આટલા (૫–૧૦ વિગેરે) કરવા એમ નિયમ કરવા. આમાં માંદગી, મુસાફરી વિગેરે કારણે જયણા રખાય. આ વ્રતના પ્રભાવે સુમિત્ર નામના મહામંત્રીએ પેાતાના જાન બચાવ્યા, રાજાને ધમી બનાવ્યા, છેવટે અને જણા મહાવિદેહમાં સિદ્ધિપદ પામ્યા. ( અહીં ચડૈકાશિક સર્પનું પશુ દૃષ્ટાંત લઈ શકાય, તે પ્રસિદ્ધ છે. ) ૫ આ વ્રતના પાંચ અતિચારા સમજીને ટાળવા । તે આ પ્રમાણે ॥ ૧–આનયન પ્રયાગ નામના અતિચાર—નિયમમાં ધારેલા ક્ષેત્રની વ્હાર કઈ ચીજ રહી હેાય, તે માણસ માકલીને મંગાવાય નહિ, તેમ કરે તેા અતિચાર લાગે. આમાં જરૂરીયાત જણાય તે ‘દિશાના સક્ષેપ કરવાથી ખાસ જરૂરની કઇ ચીજ મંગાવવી પડે ’ આવી જયણા રાખે. ૨-પ્રેષ્ય પ્રયાગ નામના અતિચાર—નિયમમાં ધારેલા ક્ષેત્રની વ્હારના ભાગમાં ખાસ જરૂરી ( અગત્યનું) કામ હાય, Jain Educationa International For Personal and Private Use Only Page #673 -------------------------------------------------------------------------- ________________ [ ૬૩૨ ] શ્રી વિજયપારિજી કૃત ત્યારે એમ વિચારે કે “જે હું જાતે જાઉં, તે મારે નિયમ ભાગે” આ ઈરાદાથી સેવક (નેકર, મુનીમ વિગેરે) ને મેકલે. શ્રાવકથી આમ ન કરાય, કારણ કે કરીએ તો અતિચાર લાગે. આમાં જરૂરી જયણા પૂર્વની (પહેલા અતિ ચારમાં જણાવ્યા) માફક રખાય એટલે દિક્ષા સંક્ષેપથી કંઈ જરૂરી ચીજ મેકલવી પડે, તેની જરૂરી જયણુ રખાય. - ૩–શબ્દાનુપાત–પહેલાં જેમ માણસને મોકલવાનું કહ્યું, એને બદલે અહીં ધારેલા ક્ષેત્રની બહાર રહેલા માણસને પિતાનું કામ જણાવવા માટે અથવા બોલાવવાને ખાંસી, ખૂંખારો વિગેરે કરે, જેથી સાંભળનાર એમ જાણે કે અમુક માણસ મને બોલાવે છે વિગેરે. આમ કરવામાં પોતે એમ ધારે છે કે, હું ક્યાં ધારેલા ક્ષેત્રની બહાર જાઉં છું? પરંતુ તેમ કરવું નહિ, કરે તે અતિચાર લાગે. ૪રૂપાનુપાતએ પ્રમાણે (જેમ ખૂંખારે કરો વિગેરે કહ્યું તેમ તેને બદલે) અહીં રૂપને દેખાડે એટલે નિયમીત ક્ષેત્રમાં એવી રીતે ઉભે રહે, કે જેથી સામો માણસ આને જોઈને તરત સમજી જાય કે, આ મને બોલાવે છે. એમ નિસરણું, અટારી, મેડી, અગાસી, ઉપર ચઢીને નિયમિત ક્ષેત્રની બહાર અમુક (જેની માટે જરૂર છે તે,) માણસ છે કે નહિ? તે જોઈને નક્કી કરે. પ-પુદ્ગલપ્રક્ષેપઅહીં પુગલ શબ્દથી પત્થર, લાકડું વિગેરે લેવા. પિતાનું ધારેલું કામ કરી શકે એ માણસ, નિયમમાં ધારેલા ક્ષેત્રની બહાર રહ્યો છે. પોતાને ત્યાં જવાને નિયમ છે, તેથી સામાને ચેતાવવાની ખાતર તેની સામે Jain Educationa International For Personal and Private Use Only Page #674 -------------------------------------------------------------------------- ________________ શ્રી સશવિરતિ જીવન [ ૭૩ ] પત્થર વિગેરે કે કે. શ્રાવકે આમ ન કરવું જોઈએ, કારણ કે અતિચાર લાગે. આ પ્રસંગે જરૂર યાદ રાખવું જોઈએ કે“હું અમુક હદના ક્ષેત્રમાં જઈ શકું, આવી શકું, તે ઉપસંત નહિ ” આમ વધારે ક્ષેત્રમાં જવું, આવવું વિગેરે થાય નહિ, અને તે નિમિત્તે થતી હિંસા પણ અટકે. આવા પાપથી બચવું એ આ વ્રત લેવાને મુદ્દો છે. ઉપરના પાંચ અતિચારમાંનું કંઈ પણ કરવાથી એ મુદ્દો જળવાતું નથી. ભલે પોતે તેવું ન કરે, પણ બીજાની ભારત આરંભાદિ કરાવે. જાતે કરવા કરતાં કરાવવામાં સામે કરનાર માણસ નિર્દયપણે અને ઈર્ષા સમિતિ જાળવ્યા વિના કરે વિગેરે ઘણું નુકસાન (પાપ) થાય. આ વાત ધ્યાનમાં લઈને શ્રાવકે લીધેલા વ્રતમાં અતિચાર ન લાગે તેમ વર્તવું એ કલ્યાણકારી છે. પાંચમાંના બે અતિચારમાં અનાભોગ (બીન ઉપયેગ, બેકાળજી) વિગેરે કારણે હોય છે. પણ આ નિયમવાલાની એટલી તે લાગણું જરૂર હોય છે કે “મારા વ્રતને ભંગ ન થવો જોઈએ. અને છેલ્લા ત્રણ અતિચારને પ્રસંગ માથાદિ કારણે સંભવે છે. પ્રશ્ન-આ વ્રત પાલવાથી લાભ શું થાય? ઉત્તર-ઘણાં આરંભાદિ કરવાનું બંધ થાય, તેવાં પાપ એાછાં બંધાય, સંતેષથી ધર્મ સાધી ઉત્તમ શાંતિમય જીવન ગુજરાય, અને પરંપરાએ આત્માનું કલ્યાણ સાધી શકાય. આ ભવમાં પણ લેહજંઘ નામના દૂતને આ વ્રતથી શત્રુને ભય ટાળીને નિર્ભય થવાને પ્રસંગ મળે. આ બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી:-ચંડપ્રદ્યોત રાજાના રાજ્યમાં લેહજંઘ માત્રને એક દૂત હતો. તે રાજાને દૂર રહેલા બીજા રાજા નો કેર નામને આ જાણવી Jain Educationa International For Personal and Private Use Only Page #675 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપધરિછકૃત એની ગુપ્ત હકીકત જણાવવામાં બહુ મદદગાર હતો. આ બીના સામંત રાજાઓએ જાણું. એક વખત તે દૂત સામંત રાજાઓ પાસે આવ્યા, ત્યારે કામ પતાવી અવંતી તરફ જતી વેલાએ તેને મારવાને માટે ખબર ન પડે, તેમ તેઓએ ઝેરી ભાતું દીધું. દૂતને આ કપટની ખબર ન પડી. જેથી રસ્તામાં જ્યાં જમવાની તૈયારી કરે છે, ત્યાં ઉપરા ઉપરી અપશુકન થવા લાગ્યા, તેથી તે જ નહિ, અને જલ્દી ચંપ્રતની પાસે આવીને તે બીના જણાવી. આ વખતે રાજાએ પાસે રહેલા અભયકુમારને આ ભેજન દેખાડયું. તેણે જોતાંની સાથે જ જણાવી દીધું કે, આ ભેજનમાં ઝેરી ગંધ આવે છે, તેથી આની અંદર દષ્ટિવિષ સાપ (સાપ) હેય, એમ મને લાગે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે આવા આવા ઉપાયથી ભેજન વિશેરેમાંનું ઝેર પારખી શકાય. તે આ પ્રમાણે -(૧) ચકોર–આવી ચીજ જોઈ ને આંખ મીંચી દે છે, (૨) કોયલ તે જોઈને ઉન્મત્ત બને, અને મરી જાય. (૩) કૌચ તેવી ચીજ જોઈને મદ પામે. (૪) નળીઆના મરાય વિકસ્વર થાય અને (૫) મેર તેવી વસ્તુ જોઈને ખુશી થાય. યાદ રાખવું કે ઝેરી પદાર્થની ઉપર જે નેળીયાની અને મેરની નજર પડે તો એર મંદ (ઓછી શક્તિવાળું) થઈ જાય. ઝેરી અનાજ વિગેરેને જોઈને બિલાડી ખેદ પામે, વાંદરે વિષ્ટા કરે, કૂકડે રૂવે, ભમરે આવી ચીજ સુંઘીને ગુંજારવ કરે, મેના પિપટ ક્રોધ કરે, અને હંસ આવું અનાજ જોઈને ચાલતા ચાલતા અટકી જાય. આ બીના સાંભળીને રાજાએ એ ઝેરી અનાજ જંગ લમાં મૂકાવ્યું, ત્યાં તેમાંથી ઝેરી સર્પ નીકળ્યો. તેની દ્રષ્ટિ Jain Educationa International For Personal and Private Use Only Page #676 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઢશિવેતિ જીવન [ ૬૩૨ 1 (નજર) પડવાથી આખું વન સૂકાઈ ગયું. આ ઉપરથી વિચાર કરીને રાજાએ દૂતને કહ્યું કે ‘ હવે તારે મરજી પ્રમાણે અધે સ્થલે હરવું ક્રવું નિહ.? આ પ્રમાણે તે ચાલ્યા, તેથી શત્રુના તરફથી લગાર પણુ દુ:ખ પામ્યા નહિ. એમ શ્રાવકે કર્મીશત્રુના દુ:ખા ટાળવા માટે આ વ્રત જરૂર ગ્રહણુ કરવુ જ જોઇએ. અધે ઠેકાણે જવાની છૂટ રાખવામાં નાહકની અચાનક ભયંકર ઉપાધિ ભાગવવી પડે છે. લગ્નાદિ પ્રસંગે બ્હાદુરી કરવાથી કેવલ સંસાર વધે છે. તેવી મ્હાદુરી શા કામની ? ખરી બ્હાદુરી તા એજ કહેવાય કે, આવા વ્રત સાધવામાં ઉત્સાહથી ઉદ્યમશીલ (તત્પર) રહેવું. એમ કરીએ તે જરૂર સંસારની રખડપટ્ટી ઓછી થાય. આ બાબત ધનઃ ભંડારીની અને પવનજયની પણ કથા જાણવા જેવી છે. અહીં ગ્રંથ વધી જાય, તેથી તે પ્રસંગે જણાવીશું. શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ અને શ્રાદ્ધ દિનકૃત્યાદિમાંથી જાણી લેવી. આ પ્રમાણે જયણા રાખી છે. તે સિવાયના અતિચારાથી અલગ રહેવા સાવચેત થઈને છ છીંડી, ૪ આગાર, ૪ મોલ સહિત ૨૧ ભાગાંમાંના અનુકૂલ ભાંગા પ્રમાણે આ દેશમા દેશાવકા શિષ્ટ વ્રતને સ્વીકારૂ છું. ૫ ૧૧–ઐાષધ ( પાષધાપવાસ) વ્રત જે ( ક્રિયા કરવા )થી આત્માના ઉત્તમ દર્શન જ્ઞાન ચારિત્ર ગુણાને પાષણ મલે એટલે વધે, ટકે, અને નિર્મલ અને, પાષધ કહેવાય. એ ઘડીના સામાયિકમાં જેણે અપૂર્વ સાત્ત્વિક આનંદના અનુભવ કર્યો છે તેવા શ્રાવક ગુરૂ મહા Jain Educationa International For Personal and Private Use Only Page #677 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપતાસાહિત કૃતા રાજને પૂછે છે કે આથી વધારે આત્મિક આનંદ ક્યાં મળે ? જવાબમાં શ્રી ગુરૂ મહારાજે જણાવ્યું કે–પિષધમાં વધારે આત્મિક આનંદ મલી શકે, અને તેથી વધારે આત્મરમણતાને આનંદ ઉપધાન વહન, અને સર્વ વિરતિની સાધનામાં મલી શકે છે. જેમ ઘડીયાળ ચલાવવાને ચાવી દેવાની જરૂર પડે છે, એમ આત્માને પણ મોક્ષ માર્ગમાં દિવસે દિવસે આગળ ચલાવવા માટે પિષધક્રિયા એ અપૂર્વ સાધન છે, કારણકે આમાં કર્મબંધના કારણેથી અલગ રહેવાય, મન સ્થિર રહે, શાંતિ જળવાય, ઉત્તમ ભાવમાં આગલ વધતાં ઘણું કર્મોની નિર્જ થાય, અને આથી પોતાને આત્મા ઉપધાન વહન કરવાને અને દીક્ષાની સાધના કરવાને લાયક બનાવી શકાય, એમ સમજીને ઉત્તમ શ્રાવકેએ બહુ વાર પૈષધની આરાધના કરવી જોઈએ. તેમાં પણ પર્વના દિવસે માં વિશેષ કરીને (કાળજી રાખીને) ઉત્સાહથી પિષધ જરૂર કરે જોઈએ. આના ૧ આહારપૈષધ, ૨ શરીર સત્કારપૈષધ, ૩ બ્રહ્મચર્યપષય, ૪ અવ્યાપારપષધ, એમ મુખ્ય ચાર ભેદ છે અને તે દરેકમાં (૧) દેશથી આહારપૌષધ (૨) સર્વથી આહારપષધ, એમ બે બે ભેદ પડે, માટે ઉત્તરભેદ આઠ સમજવા. આમાં એક સંગી ભાંગાથી માંડીને ઠેઠ આઠ સગી ભાંગા સર્વે મળીને ૮૦ પડે છે, તેમાં હાલ એક આહાર પિષધજ બે પ્રકારે (દેશથી અને સર્વથી એમ) કરવાને વ્યવહાર છે, બાકીના ત્રણ નહિ. એનું કારણ એ કે પચ્ચખાણમાં “વાવર્ષા ગો પ્રશ્વામિ' આમ બોલાય છે. આથી એમ સમજવાનું મળે છે કે આહાર ધ સિવાયના ત્રણ પિષધ સર્વથી જ લેવા Jain Educationa International For Personal and Private Use Only Page #678 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશહિત જીવન [ ૩૭ 1 6 જોઇએ. યાદ રાખવું જોઇએ કે નિર્દોષ શરીર સત્કાર વિગેરે પશુ લેાભ વિગેરેને વધારનારા છે, એમ સમજીને તેના સંપૂર્ણ ત્યાગ કરવા જોઇએ. આહારપૌષધમાં ઉપવાસ કરવાની શક્તિ ન હાય તેા ધર્મક્રિયાના નિર્વાહના મુદ્દો ધ્યાનમાં રાખીને આયંબિલ, નિવિ, એકાસણુ વિગેરે કરાય છે. શ્રી મહાનિશીથમાં આના વિધિ આ પ્રમાણે કહ્યો છે: જેણે દેશથી આહારપૌષધ કર્યો હાય તે ગુરૂ મહારાજની પાસે આયંબિલ વિગેરેનું પચ્ચખ્ખાણુ લઇને આવસ્તુદી' એમ બેલીને ઉપાશ્રયમાંથી બ્હાર નીકળીને ઈર્ષ્યાસમિતિની મર્યાદા જાળવીને એટલે કાળજી પૂર્વક નીચી ષ્ટિ રાખીને ઘેર જાય. ત્યાં ઇન્સ્યિાવહી પડિક્કમી ગમણુાગમણુ સૂત્ર ખેાલીને ગમણુાગમણુ ( ના રાષ) આલેવીને ચૈત્યવંદન કરી ( પચ્ચખ્ખાણ પારીને) જમીન વિગેરે પ્રમાઈને કટાસણા ઉપર બેસે. જમવાના યાત્ર ( ભાજન, થાળી વિગેરે ) પ્રમાઈને, જોઇતી ચીજ પ્રમાણુસર ચે. પછી પચ્ચખ્ખાણુ સંભારે, માંઢુ પ્રમાઈને લેાજન કરે, માતાં ખાતાં ખેલે નહિ, ખાસ કારણે માંઢું સાફ કરીને એલાય. સમડકાના શબ્દ કે ચમચમ ન થવું જોઈએ. છાંડવું નહિ, નાહક વધારે ટાઇમ ન લગાડવા. જમી રહ્યા ખાદ માંદ્ગુ ચાખ્ખું કરી નવકાર ગણી તિવિહારનું પચ્ચખ્ખાણુ લઈ ઉભા થાય. ધ્રુવ વાંદી ( ચૈત્યવંદન કરીને) વાંદાં દઇ પચ્ચખ્ખાણુ ધારીને ઉપાશ્રયે કાળજીથી આવે, અને સ્વાધ્યાયાદિ કરે. એમ શ્રાવક પ્રતિક્રમણ (વંદિત્તાસૂત્ર )ની ચણુ માં પશુ કહ્યું છે. એમ સામાયિક સહિત પૌષધમાં આહાર કરવાના નિષિ અવાગ્યે. એકલા એ ઘડીના સામાયિકમાં આહાર કાયદ Jain Educationa International For Personal and Private Use Only Page #679 -------------------------------------------------------------------------- ________________ [ ૬૩૮] શ્રી વિજ્યપધસૂરિજી કૃત નહિ. પિસાતીના નિમિત્તે કરેલ આહાર હય, તે તેઓ વાપરી શકે, એમ નિશીથભાષ્ય, નિશીથપૂર્ણિ વિગેરે ઉપરથી જાણું શકાય છે. પરંતુ બને ત્યાં સુધી પિષધમાં શ્રાવકે નિર્દોષ આહાર વાપરે જોઈએ. અને તમામ આહારના ત્યાગ કરવા રૂપ સર્વોત્કૃષ્ટ પિષધની અનુમોદના કરવી. એમ દેશથી આહાર પિષધની બીના જણાવી. જે ચૌવિહાર ઉપવાસ કરે, એ સર્વથી આહારપષધ કહેવાય. અમુક પ્રકારનું સ્નાનાદિ ન કરવું એ દેશથી શરીર સત્કારપષધ કહેવાય અને જેમાં સર્વથા સ્નાનાદિને નિષેધ હોય તે સર્વ શરીર સત્કારપૌષધ કહેવાય. તથા દિવસે કે રાતે બ્રહ્મચર્ય વ્રત ધરાય તે દેશથી, અને અહોરાત્રને જે શીલને નિયમ તે સર્વથા બ્રહ્મચર્ય પિષધ કહેવાય. તેમજ અમુક સાવદ્ય વ્યાપાર કરવાનો જે નિયમ તે દેશથી, અને ઘર દુકાન વિગેરે સંબંધી તમામ વ્યાપારને જે ત્યાગ કરે એ સર્વથા અવ્યાપાર પૈષધ કહેવાય. અહીં યાદ રાખવું કે દેશપષધમાં સામાયિક કરવાનું હોય અને ન પણ હોય, અને સંપૂર્ણ પૌષધમાં સામાયિક એ મહાકુલ દેનારૂં છે એમ સમજીને તે જરૂર કરવું જોઈએ. (૧) શંખશ્રાવક નિર્મલ ભાવથી પૌષધની આરાધના કરતા હતા. તેની પ્રશંસા પ્રભુદેવે સભામાં કરી હતી. ધર્મની આરાધના કરી તે પહેલા દેવકની છદ્ધિ ભેળવીને મહા વિદેહમાં સિદ્ધિપદ પામશે. (૨) રાજા પૃથ્વીપાલ આ વ્રતના પ્રભાવે મરીને મહા ધનવંત શેઠ થયા. અહીં પણ પૌષધની સાધના કરતાં ઘણું ઉપસર્ગો નિવાર્યા, છેવટે દીક્ષા લઈ કેવલજ્ઞાન પામ્યા. આમાંથી સમજવાનું એ કે પૌષધ આત્માને Jain Educationa International For Personal and Private Use Only Page #680 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન, f ફ૩૯ ] સંયમ માર્ગે જરૂર દેરે છે. (લઈ જાય છે). (૩) પર્વમાં પૌષધ કરવાથી રાજા સૂર્યયશા કેવલજ્ઞાન પામીને સિદ્ધ થયા, એમ સમજીને શ્રાવકેએ આ વ્રતને અંગે નિયમ કર જોઈએ. દર વરસે આટલા (૫–૧૦ વિગેરે) પૌષધ કરવા. તેમાં પણ વ્રતધારી શ્રાવકેએ ત્રણ માસી, જ્ઞાનપંચમી, પયુંષણા, મૌન એકાદશી આદિ મહા પર્વોમાં તો જરૂર પૌષધ કરવો જ જોઈએ. વળી સંવછરી મહા પર્વમાં પણ જરૂર પૌષધ લઈને પ્રતિકમણમાં સર્વ જી ખમાવવા એ સર્વોત્તમ કલ્યાણકારી માર્ગ છે. આમાં માંદગી મુસાફરી વિગેરે ખાસ કારણે જરૂરી જયણા રખાય. છે પિષધમાં નીચે જણાવેલા નિયમો જરૂર પાળવા જોઈએ છે ૧ વ્રતધારીનું લાવેલું પાણી વાપરવું. ૨ પૌષધ નિમિત્ત પાછલા દિવસે સરસ આહાર લેવાય નહિ. ૩ એમ જૂદા જૂદા સ્વાદિષ્ટ પદાર્થો ભેગા કરી વાપરવા નહિ. ૪ પૌષધમાં અને તે નિમિત્તે પાછલા દિવસે દેહ વિભૂષા ન કરાય. ૫ પિૌષધ નિમિતે પાછલે દહાડે વસ્ત્રાદિ દેવા નહિ. ૬ પૌષધમાં કે પિષધ નિમિતે ઘરેણું ઘડાવી પહેરવાં નહિ. ૭ એમ વસ્ત્ર રંગાવવાં નહિ. ૮ પૌષધમાં શરીર ઉપરથી મેલ ઉતારે નહિ. ૯ ઉંઘવું નહિ. ૧૦-૧૧–૧૨–૧૩ ચારે વિકથા કરવી નહિ. ૧૪ ઠલ્લે માત્ર જાય ત્યારે પૂજના પ્રમાજના બરેઅર કરવી. આવીને ઈરિયાવહી વિગેરે કરવા. ૧૫ કેાઈની નિંદા કરવી નહિ. ૧૬–૧૭ સંબંધીની અને ચોરની વાત કરવી નહિ. ૧૮ સ્ત્રીના અંગે પાંગ રાગથી જેવા નહિ Jain Educationa International For Personal and Private Use Only Page #681 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪૦ ] શ્રી વિપારિજી કૃત છે. આ વ્રતના નીચે જણાવેલા પાંચ અતિચારે જાણીને જરૂર ટાળવા | ૧–પૌષધમાં ઠલે માત્રે જવાના પ્રસંગે પરઠવવાની જગ્યા જરૂર તપાસવી. જ્યાં જીવાત ન હોય ત્યાં પરઠવવું. પરંઠવીને “આણુજાણહ જસુગ્ગા સિરે” એમ ત્રણ વાર બેલવું. આમાં ભૂલ કરે તે અતિચાર લાગે. - ૨--કઈ પણ બાજોઠ વિગેરે ચીજ લેવી હોય કે મૂકવી હોય, ત્યારે લેતાં મૂક્તાં ચરવાથી પુંજવું જોઈએ, અને જેવું જોઈએ. તેમ ન કરે તે અતિચાર લાગે. - ૩–જ્યાં સંથારે કરવો હોય તે જગ્યા પહેલાં દંડાસણથી પૂજવી જોઈએ, તેમ ન કરે તે અતિચાર લાગે. ૪–પૌષધમાં કિયા કરતાં આદર (પરમ ઉલ્લાસ) ભાવ રાખવે, વેઠ ઉતારવી નહિ, પડિલેહણમાં બોલાય નહિ. વિગેરે બાબતમાં કાળજી રાખવી. પ--જે ટાઈમે પૌષધ લીધે હોય, ત્યારથી ચાર પહેર કે આઠ પહોર બરાબર પૂરા થયા બાદ પોસહ પારો જોઈએ. આમાં ભૂલ કરે તે અતિચાર લાગે. બીજા ગ્રંથમાં એમ પણ કહ્યું છે કે પૌષધમાં પારણાને વિચાર ન કરાય, કરે તે અતિચાર લાગે. (૧) શેઠ નંદમણિયાર પૌષધમાં દેષ લગાડવાથી દેડકાને અવતાર પામ્યા. એમ સમજીને પૌષધમાં દેષ ન લગાડવા જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #682 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવતિ જીવન [ { } (ર) સાગરચંદ્ર કુમાર એ મળદેવના પૌત્ર અને નિષપના પુત્ર થાય. પ્રભુશ્રી નેમિનાથની પાસે તેમણે ખરે વ્રત લીધાં હતાં એક વખત પૌષધ લઈને શ્મશાનમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા હતા. અહીં નભસેન નામના શત્રુએ માથે અંગારાની ઠીબ મૂકી. તેા પણ સમતાએ આ વેદના સહન કરી તેથી આઠમા દેવલાકે મદ્ધિક દેવ થયા. (૩) મહાશતક શ્રાવક-રેવતીના ઉપસર્ગાને સમતાએ સહન કર્યો. પૌષધમાં સ્થીર રહ્યા તેથી અવધિજ્ઞાન પામ્યા. છેવટે સમાધિમરણે મરણ પામી સાધર્મ ત્યાંથી ચવીને મહાવિદેહે સિદ્ધ થશે. ધ્યાનમાં લઈને અતિચાર ન લાગે તેવી દેવલેકે દેવ થયા. શ્રાવકે આ મીના રીતે પૌષધ કરવા. એ પ્રમાણે ઉપર જણાવ્યા મુજબ જયણાના સ્થલા યાદ રાખીને દ્રવ્યાક્રિકથી છ છીંડી, ચાર આગાર, અને ચાર ખેલે કરી દર વર્ષે (અમુક ) પૌષધ કરવાના નિયમરૂપ આ અગીઆરમા પૌષધાપવાસ વ્રતને અંગીકાર કરૂં છું. । આ વ્રતની ભાવના ॥ હું સંચમધારી મુનિવરોને તથા ઉપધાન વહન કરનાર શ્રાવકાને તથા આ વ્રતના સાધક શ્રી સાગરચંદ્રાદિ મહાશ્રાવકાને દરરોજ વંદન કરૂં છું. હે જીવ ! તેમના જેવા ધર્મ ના દઢરાગી જલ્દી થશે. ૫ (૧૨) અતિથિ સંવિભાગ વ્રત । અતિથિ શબ્દથી જેઓ વ્યાવહારિક પર્વાદિના પ્રશ્ન - નથી અલગ રડીને પંચ મહાવ્રતાદિ મૂત્ર ગુણાની તમા Jain Educationa International For Personal and Private Use Only Page #683 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪ ] શ્રી વિજ્યપધરિજી કૃત ઉત્તર ગુણીની આરાધના કરે છે તેવા સુપાત્ર સંયમધારક શ્રમણ નિગેથી લેવા. ઉત્તમ શ્રાવકે તે પૌષધનું પારણું હોય ત્યારે તેમને વિધિપૂર્વક નિર્દોષ આહારાદિ વહરાવીને પારણું કરે તે અતિથિ સંવિભાગ વ્રત કહેવાય. આનું બીજું નામ, “યથાસંવિભાગ છે. તેને અર્થ પણ એજ કે સાધુના નિમિત્ત નહિ, પણ ગૃહસ્થ પિતાના માટે તૈયાર કરેલા જે શુદ્ધ આહારાદિ પદાર્થો હોય તે સાધુને હેરાવીને પછી પારણું કરવું તે “યથાસંવિભાગ વ્રત કહેવાય. પ્રશ્ન-કઈ વિધિએ શ્રાવક આ વ્રતની સાધના કરે? એટલે અતિથિ સંવિભાગ કઈ રીતે કરાય? * ઉત્તર-જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ એમ તપ વિગેરે તરફ લક્ષ્ય રાખીને આના ત્રણ ભેદ પડી શકે છે. તેમાં (૧) પૌષધને દિવસ. (૨) તેની પાછળને દિવસ અને (૩) પારણાનો દિવસ. આ ત્રણ દિવસને વિચાર સમજવાનું છે. ૧. ઉત્કૃષ્ટ અતિથિ સંવિભાગ વ્રત–આમાં પાછલે દિવસે જરૂર તિવિહાર કે ઠામવિહાર એકાસણું કરવું જ જોઈએ. અને બીજે દિવસે (પર્વના દિવસે) આઠ પહેરને કે ચાર પહેરને પાષધ કરે. અહીં ચોવિહાર ઉપવાસ હોય, તથા પારણના દહાડે એકાસણું કરે, અને સાધુ મહારાજને હારાવે. પારણામાં જે ચીજ સાધુને હેરાવી હોય તે વાપરે. ૨. મધ્યમ અતિથિ સંવિભાગ વ્રત–શ્રાવક પાછલા દિવસે છુટું મેંઠું (એકાસણુદિ નો હોય અને બીજે દિવસે ઉષવાસ કરી આઠ પહેરી કે ચાર પહેરી પિષધ કરે. અને Jain Educationa International For Personal and Private Use Only Page #684 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન , [ ૬૪૩ ] પારણના દહાડે બેસણું તપ કરે કે છૂટા મેંઢે હાય. સાધુને વહેરાવેલી ચીજ વાપરે તે મધ્યમ અતિથિ સંવિભાગ દ્રત કહેવાય. - ૩. જઘન્ય અતિથિ સંવિભાગ વ્રત–પાછલા દિવસે છૂટા મેઢે હોય, અને બીજે દિવસે ઉપવાસાદિ તપ કરી ચાર પહેરને દહાડે કે રાતે પૌષધ કરે, તથા પારણાના દિવસે છુટા મેંઢે રહે. મુનિને હરાવે અને તેમને હેરાવેલી ચીજ વાપરે. આમ વ્યવહાર માર્ગ જરૂર જાળવે. - જે દિવસે અતિથિ સંવિભાગ કરીને પારણું કરવાનું હોય તે દિવસે આ વિધિ જાળવવી જોઈએ. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી -સવારે પૌષધને પારીને ઘેર જાય. અહીં ઉચિત (પિતાને છાજત) વેષ વિગેરે પહેરીને શ્રાવક ઉપાશ્રયે આવી હાથ જોડી સાધુને કહે કે “કૃપા કરીને ગોચરી પધારે” એમ વિનંતિ કરે. આ સાંભળીને સાધુઓ શું કરે? આના જવાબમાં સમજવાનું એ કે એક સાધુ પદ્યાનું અને બીજે પાત્રા વિગેરેનું જૂદું જુદું પડિલેહણ કરે. આમ કરવાનું કારણ એ કે વિલંબ (ઢીલ) કરે તે અંતરાય દોષ અને સ્થાપના દેષ લાગે. તેથી આવા પ્રસંગે સાધુએ ઢીલ કરવી નહિ. જ્યારે કારણે શ્રાવક પહેલી પિરસીમાં વિનંતિ કરે, ત્યારે ગોચરી જનારા સાધુએ સાધુઓમાં તપાસ કરવી કે કેઈને નમુક્કારસીનું પચ્ચખાણ છે કે નહિ? જે તેમ હોય તે જ તે વખતે ગેચરી લેવા જાય. કેઈને નમુક્કારસીનું પચ્ચખાણું ન હોય તે આહાર ન લેવું જોઈએ. કારણ કે જાય તે લાવીને સાચવી રાખવું પડે. આ વખતે એ સાવ શ્રાપના કારણે આ સાથે નહિ મઠારસી Jain Educationa International For Personal and Private Use Only Page #685 -------------------------------------------------------------------------- ________________ [ 8 ] શ્રી વિજયપત્રમારિજી ના કને બહુજ આગ્રહ હોય તે ચરી જવાની બાબતમાં સાધુઓએ લાભાલાભને વિચાર કરે. જવાની જરૂર જણાય તે લાવીને સાચવી રાખે, અને તે આહાર કેને આપે? ઉત્તર-જે તપસ્વી (પારસી આદિના નિયમવાલા) સાધુ, ઉગ્વાડ પિરિસીએ ચરીએ પચ્ચખાણ પારે તેમને આપે. આહાર લેવા જાય ત્યારે ઓછામાં ઓછા બે સાધુઓ વિનંતિ કરનાર શ્રાવકની સાથે ભેગા જાય. આ વખતે સાધુ આગળ અને શ્રાવક પાછળ ચાલે. પિતાના ઘેર મુનિરાજ પધારે ત્યારે આસન ઉપર બેસવાની વિનંતિ કરે. આમ કરવામાં વિનય જળવાય. પણ મુનિરાજ તો માંદગી ઘડપણ આદિ ખાસ કારણે જ બેસે. ત્યાર બાદ દાનના પાંચ ભૂષણે જાળવીને અને પાંચ દુષણને ત્યાગ કરીને મુનિરાજને નિર્દોષ પદાર્થો પ્રમાણસર (જોઈએ તે પ્રમાણે) વહેરાવે, અથવા બીજા (શ્રાવિકા વિગેરે) વહેરાવે. અહીં શ્રાવકેએ ૪૭ દેશેની બીના જાણવી જોઈએ. તેમાં આધાકર્માદિ ૧૬ દેશે જે શ્રાવક જાણે તો મુનિરાજને નિર્દોષ આહાર વહેરાવી શકે, અને સાધુએ ધાવ દોષ, દૂતી દેષ વિગેરે ૧૬ દેની માહીતગારી મેળવીને તેથી અલગ રહેવું જોઈએ. તથા શંક્તિાદિ દશ દેશેની બીના બંને જણાએ જરૂર જાણવી જોઈએ. કારણ કે આ દેશે બંનેથી લાગે છે. જાણ પણું હોય તે શ્રાવક ન હેરાવે અને સાધુ હોરે નહિ, અને છેવટના સંજનાદિ પાંચ દેશે મુનિરાજે જ જરૂર - જાણવા જોઈએ, જેથી આહાર કરે ત્યારે તેવા દોષથી -બચી શકાય. Jain Educationa International For Personal and Private Use Only Page #686 -------------------------------------------------------------------------- ________________ થી દેશવિરતિ છગન એ પ્રમાણે બધા મળીને ૪૭ દેનું વર્ણન પિંડવિશુદ્ધિ સાથે પાક્ષિક સૂત્ર, સાધુના આવશ્યક ક્રિયાના સૂત્ર વિગેરે ગ્રંથમાં જણાવ્યું છે. આ બીના બીજી આવૃત્તિમાં જણાવીશું. અહીં ભયાદિ સાત કારણેમાંના કેઈ પણ કારણથી શ્રાવકે સુપાત્ર દાન દેવું નહિ. મુનિ તેમ જાણે તે તે યે માણું નહિ. શ્રાવક હરાવે ત્યારે મુનિરાજ વાસણમાં કંઈ બાકી રહે તે પ્રમાણે વિચારીને વહોરે, જેથી શ્રાવકને ફરીથી આરંભાદિ કરવા ન પડે. આ પ્રમાણે પરમ ઉલ્લાસથી આહા દિ (ભાત પાણી) હેરાવીને સાધુને થોડેક દૂર (ઘરના બારણાં વિરે ભાગ સુધી) વળાવીને વંદના કરે, અને લાભ દેજે” એમ કહી પાછા ફરી (ઘેર આવી) ભેજન કરે. કઈ રીતે કેવું ભેજન કરવું? અને દાનના પાંચ ભૂષણ, તથા દૂષણ, અને સુપાત્રના ભેદ વિગેરેનું વર્ણન શ્રી ઉપદેશ પ્રાસાદાદિ ગ્રંથ શ્રી શ્રાવકધર્મ જાગરિકા અને જૈન સત્યપ્રકા માં છપાયેલ દુર્લભ પંચકના લેખમાંથી જાણી લેવું. પારણું કરે ત્યારે પૂર્વે જણાવેલ (સાધુએ જે ચીજો હેરી હોય તે જમવાનો) મુખ્ય વ્યવહાર બનતા સુધી જરૂર જાળવે. આવા પ્રસંગે ગામડાં ગામ જેવા સ્થલે કદાચ સાધુ મહારાજની જોગવાઈ ન મળે તે “અત્યારે સાધુ મહારાજ હોત તે તેમને હરાવવાને અપૂર્વ લાભ મળત, અને મારો ઉદ્ધાર થત” આવી ભાવના ભાવીને ઉત્તમ સાધમી ભાઈને હર્ષથી જમાડીને ભજન કરે. કારણે આ રીતે પણ આ વ્રતની અપરાધના થઈ શકે છે. અહીં એમ કહેવામાં આવ્યું કે સાધુને દાન દઈને પારણું Jain Educationa International For Personal and Private Use Only Page #687 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪૬] શ્રી વિજયપધસૂરિજી કૃત કરવું, પરંતુ પારણું કરવાની વહેલાના ટાઈમમાં મુનિરાજને જેગ (સમાગમ, મેળાપ) મળેજ, એવું બધા સ્થલે બની શકે નહિ. આજ મુદ્દાને લક્ષ્યમાં રાખીને શ્રી ઉપદેશ પ્રાસાદ વિગેરેમાં કહ્યું છે કે પૂજ્ય સાધુ મહારાજને દાન દઈને શ્રાવક પારણું કરે, પણ કદાચ એ જોગ ન બને તે પારણું કર્યા પછી પણ હર્ષથી અચાનક આવી ચઢેલા સાધુને દાન જરૂર દેવું એમ શ્રી આવશ્યક સૂત્રની નિયુક્તિ, ચૂર્ણિ વિગેરે ઘણા શાસ્ત્રોમાં કહ્યું છે. કઈ રીતે વહેરાવવું આની સમજણ ન હાય, અથવા તબીયતનું કે સૂતકાદિ ખાસ કારણ હોય તે ઘરમાંના જાણીતા શ્રાવિકા વિગેરે પણ ખૂશીથી હરાવી શકે, અને એમ પોતે અતિથિ સંવિભાગ કર્યો કહેવાય. બહેરાવવાની ઉત્તમ રીત તે એજ છે કે સાધુને આહારાદિ વહોરાવવામાં લગાર પણ દેષ ન લાગે, તેવી રીતે વિધિ પૂર્વક હેરાવે. આવું તે હરાવનાર વિધિને જાણકાર હોય, તેજ જાળવી શકે. આ પહેલા નંબરને ઉત્તમ માર્ગ છે. અથવા હોરનાર મુનિરાજ જાણકાર છે, તેથી તેમની સૂચના પ્રમાણે હેરાવે. આ બીજા નંબરને માર્ગ છે. આહારાદિના લેનારા મુનિરાજ પિતાને આહારાદિ હેરવાની અને શ્રાવકે કઈ રીતે તે વહેરાવવા જોઈએ આ બીન જાણતા નથી, પણ તે બધું શ્રાવક જાણે છે, તો તે પ્રમાણે જાણકાર શ્રાવકે હેરાવે, એ ત્રીજા નંબરને માર્ગ છે. તથા જેમાં ઉપરની બીનાના બંને જાણકાર ન હોય એ માર્ગ તે તદ્દન આચરવા (અમલમાં મૂકવા) લાયકજ નથી. આ ઇરાદાથી શાસ્ત્રમાં દાયક અને ગ્રાહકની ચઉભંગી દર્શાવી ( જણાવી) છે, તે શ્રાવકધર્મ જાગરિકામાં કહી છે. ત્યાંથી જાણી લેવી. Jain Educationa International For Personal and Private Use Only Page #688 -------------------------------------------------------------------------- ________________ દેશવિરતિ જીવન [િ ૬૪૭ છે ભાત પાણી વહેરાવવાને વિધિ છે એ કઈ રીતે મુનિરાજને ભાત પાણ હેરાવવા? આ બાબત સર્વની જાણમાં હોય એવું ન બની શકે, અને જાણ વાથી અવસરે તેવો (સુપાત્ર દાનને) લાભ લઈ શકાય આ મુદ્દાથી તેને (હરાવવાને) વિધિ ટૂંકામાં જણાવીએ છીએ, તે આ પ્રમાણે –મુનિરાજને જે ચીજ હેરાવવાની (દેવાની) હિય તે ચીજ (૧) તેમના નિમિત્તે કે (ર) (આ અમુકને હરાવીશું એમ) તેમનું નામ દઈને બનાવેલી ન હોવી જોઈએ, કારણ કે સાધુના નિમિત્તે બનાવીએ તો શ્રાવકના નિમિત્તે સાધુને આધાકમી દેષ લાગે, અને વહોરનાર સાધુનું નામ લઈને ચીજ બનાવીએ તે દેશિક દેષ લાગે. (૩) મુનિરાજને દેવાના જે નિર્દોષ પદાર્થો હોય, તેને અશુદ્ધ આહાર વિગેરેની સાથે ભેળવીને ન દેવાય, કારણકે તેમ કરીએ તે પૂર્તિકર્મ નામને દેષ લાગે. એમ કડછી, ચમો વિગેરે જે આધાકમ આહારથી ખરડાયેલા હોય, તે તેથી શુદ્ધ આહાર પણ ન વહોરાવાય. કારણકે બહેરાવવાને આહાર શુદ્ધ છે, પણ જે દ્વારા એ વહેરાવાય છે, તે સાધને અશુદ્ધ આહારથી ખરડાયેલા છે, તેથી હેરાવીએ તે એજ પૂર્તિમ નામને દેષ લાગે. આમાંથી શ્રાવકને સમજવાનું એ મલે છે કે હેરાવવાના સાધનો પણ ચેખા જોઈએ એટલે દૂષિત આહારને લેપ તેમને ન લાગેલો હોય તેથી શુદ્ધ આહારાદિ વ્હોરાવી શકાય. ? ૪-રસાઈ કરીએ કે કરાવીએ ત્યારે શરૂઆતમાંજ પિતાને અને સાધુને એમ બંનેને સંકલપ કરીને એટલે જલ્દી Jain Educationa International For Personal and Private Use Only Page #689 -------------------------------------------------------------------------- ________________ [ ક 1 શ્રી વિજ્યપદારિજી કૃત રસોઈ કરે એમ થાય તો આપણે જમીએ અને મુનિરાજને બહેરાવીએ' આ વિચાર કરીને આહારાદિ તયાર ન કરાય, તથા ન કરાવાય. કારણ કે આમાં ઉપર જણાવ્યા પ્રમાણે સાધુનું નિમિત્ત જણવાય છે, તેથી અજાણતાં કરે તે આપણા શ્રાવકાદિના) નિમિત્તે સાધુને મિશ્ર જાતિ નામે દેષ લાગે. (૫) સાધુને હેરાવવાને માટે દૂધ વિગેરે જૂદા કદી વાસણમાં અલગ ન રાખી મૂકાય, તેમ કરે તે સ્થાપના દેષ લાગે. પિતાના માટે તેમ કરાય. (૬) પ્રાકૃતિકા દેષગામમાં સાધુ પધાર્યા છે, એમ જાણુને તે લાભ લેવાની ખાતર જે વિવાહં વિગેરે મેડા કરવાના હોય તે વહેલાં કરે, અથવા અમુક દિવસો વીત્યા બાદ સાધુઓ પધારશે એમ જાણુને જે વિવાહાદિ નજીકમાં કરવાના હોય, તેવા કાર્યો તેમની રાહ જોતાં જોતાં સાધુઓ આવે ત્યારે કરે. આમ કરવાથી અને ઘરમાં સાધુ આવ્યા એમ જાણુને ધક્કાધકકી કરી સાવદ્ય કિયા સેવીને વહેરાવે તે સાધુને પ્રાભૂતિકાદેષ લાગે, માટે શ્રાવકે તેમને થાય તે તરફ જરૂર લક્ષ્ય રાખવું જોઈએ. (૭) પ્રાદુષ્કરણ દેષસાધુ ઘેર વહોરવા આવ્યા બાદ તે નિમિતે હેરાવવાની ચીજ અંધારામાં હોય, તે દીવા વિગેરે સાધનોથી જોઈને હેરાવે અથવા સાદડી આદિની પાછળ તે ચીજ રહી હોય, તે તે ખસેડીને હેરાવે તે આપણું નિમિત્તે મુનિરાજને પ્રાદુષ્કરણ નામને દેષ લાગે, માટે વહેરાવતાં તેમ ન કરવું જોઈએ. (૮) કિતદેષ-મુનિ હેરવા આવ્યા બાદ બજારમાંથી વેચાતી ચીજ લાવીને વહેરાવીએ તે આ દેષ લાગે, માટે તેમ કરવું નહિ. (૯) પ્રામિત્યદેષ–સાધુ વહોરવા Jain Educationa International For Personal and Private Use Only Page #690 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ ૬૪૯] આવ્યા બાદ તે નિમિત્તે કઈ ચીજ ઉધાર લાવીને નહોરાવાય. કારણકે તેમ કરતાં પ્રામિત્ય દેષ લાગે. (૧૦) પરાવર્તિત દેષ-એ પ્રમાણે પિતાની ચીજ સારી ન હોય, અને તેવી વ્હોરાવતાં બીજા જેનારા લોકે મારી નિદા કરશે, આ વિચાર કરીને સાધુના નિમિત્તે અદલ બદલ કરીને (પિતાની ચીજ બીજાને દઈને તેની સારી ચીજ પતે લે, એમ કરીને) સાધુને હરાવવું નહિ, કારણકે તેમ કરતાં પરાવર્તિત દેષ લાગે. પિતાના નિમિત્તે તેમ કરવામાં વાંધો નહિ. સાધુનું નિમિત્ત હોય, ત્યાં આપણને લઈને તેમને દેષ ન લાગે જોઈએ. આમ કાળજી રાખવી જોઈએ. એવી રીતે બીજા દોની બાબતમાં પણ એમ કાળજી રાખવી જોઈએ. (૧૧) અભ્યાહત દેષ-અટવી માર્ગ, સખત ઉનાળાને કાલ, માંદગી વિગેરે ખાસ કારણ વિના સાધુને આહારાદિ સામા લાવીને ન હોરાવાય. કારણ કે તેમ કરતાં આ દેષ લાગે. (૧૨) ઉભિન્ન દેષ એજ પ્રમાણે, કુડલા વિગેરેમાંથી ઘી વિગેરે બહાર કાઢવાના ઈરાદાથી તેની (કુડલા, માટલા વિગેરેની) ઉપરની માટી વિગેરે દૂર કરીને અથવા કપાટ, કમાડ કે તાળું ઉઘાડીને તેમાંની ચીજ ન હોરાવાય. કારણ કે તેમ કરે તે આ દેષ લાગે. ૧૩ માલા(૫)હત દોષ—પહેલાં કહ્યું તે પ્રમાણે, મેડી (મેડે, માળ) કે શીકાની ઉપરના ભાગમાંથી નીચે ઉતારીને અથવા નીચે ભેંયરા વિગેરેમાંથી ઉપર કઈ ચીજ લાવીને ન વહોરાવાય, કારણ કે તેમ કરીએ તે આ દોષ લાગે. ૧૪ આછિદ્ય દોષ–બળાત્કારે કોઈની પાસેથી ઝુંટવીને કઈ ચીજ ન વહેરાવાય, તેમ કરે તે આ દેષ લાગે. ૧૫ અનિસાય દેાષ–સમુદાયમાંથી પાંતી ઉઘરાવીને જે રસોઈ Jain Educationa International For Personal and Private Use Only Page #691 -------------------------------------------------------------------------- ________________ [ ૬૫૦ ] શ્રી વિજય સરિટ કૃત > 66 રાય તેના તે બધા માલીક ગણાય, તેમની રજા વિના (તેમને પૂછ્યા વિના) એક જણ ન હેારાવી શકે, તેમ કરે તા આ દોષ લાગે. ૧૬ અધ્યવપૂરક દોષ–રસાઇ તૈયાર થતી હાય, આ અરસામાં ગામમાં સાધુ મહારાજ પધાર્યા ? આ ખબર સાંભળીને તેજ નિમિત્તે ચાલુ રસાઇમાં વધારે રસાઈ કરાવે. આમ કરીને તે ચીજ ન હેારાવાય. કારણ કે તેમ કરતાં આ દોષ લાગે. આ ૧૬ દોષાનુ “ ઉદ્ગમના દોષ ’' આ આવું નામ પ્રસિદ્ધ છે. ઉદ્ગમન એટલે આહાર બનાવવા વિગેરેના અવસરે શ્રાવકાદિ દાયકના નિમિત્તે ઉપરના ાષા લાગવાના સંભવ રહે છે. માટે તેનું ઉદ્ગમન દોષ ?? આવું નામ પાડયું છે. દાયક (૧) અજાણપણ, (૨) ભક્તિ ભાવ, (૩) ષ્ટિરાગ, (૪) અભિમાન વિગેરે કારણને લઈને તેસ ન કરે આ ઈરાદાથી બહેરાવવાની વિધિ જણાવતાં શરૂઆતમાં આ ખીના જણુાવી છે. તથા અનૈના ( દાયક અને ગ્રાહકના ) નિમિત્તે ૧૦ દાષા લાગે છે, તેને અંગે પણ શ્રાવકે નીચે જણાવેલી સૂચનાઓ ઉપર જરૂર ધ્યાન આવું. હેારાવવાના પ્રસંગે એ જરૂર યાદ રહેવી જોઇએ. જેથી અનેમાંથી એકને પણ દોષ ન લાગે અને શ્રાવકને દેવાના અને સાધુને લેવાના વિધિ જળવાય. ૧. શકિત દોષ જેમાં આધા કર્માદિ દોષામાંના કોઇ પણ દાષની બ ંને ( દાયક અને ગ્રાહક એટલે દેનાર અને લેનાર )માંથી કોઇને પણ શકા રહેતી હાય તે તેવા ભાત પાણી શ્રાવકે સાધુને દેવા ન જોઇએ અને સાધુએ પણ લેવા જોઇએ. ઘે કે લે તા નૈને શક્તિ દોષ લાગે, ન Jain Educationa International For Personal and Private Use Only Page #692 -------------------------------------------------------------------------- ________________ શ્રી ટૅવિરતિ જીવન [ પર્ ] ૨. અક્ષિત દોષ-જે આહારાદિ પદાર્થ ચિત્ત પૃથ્વીના રજકણ વિગેરેથી અથવા મધ આદિ અભક્ષ્ય પદાર્થોથી મિશ્રિત યા હાય, તેવા પદાર્થો શ્રાવકે સાધુને ન હેારાવવા જોઇએ, કારણ કે વ્હારાવે તેા આ દોષ લાગે છે. એમ સમજીને સાધુ પણ યે નહિ, લ્યે તે તેમને પણ આ દોષ લાગે, ૩. નિક્ષિસ દોષ-નિર્દોષ આહારાદિને પણ સચિત્ત પૃથ્વી, લીલેાતરી વિગેરેની ઉપર મૂકેલા હાય, તે તે મુનિરાજને ન વ્હોરાવાય, અને સાધુથી લેવાય પણ નહિં, કારણ કે દેતાં અને લેતાં નિક્ષિપ્ત દોષ લાગે. ૪. પિહિત દોષ-એજ પ્રમાણે સચિત્ત શ્રીમતી - દ્વિથી નિર્દોષ એવા પણ આહારાદિ ને ઢાંકેલા હાયા તે તેમા પદાર્થો દેતાં અને લેતાં પિહિત દાષ લાગે છે, એમ સમજીને આ દોષ ન લાગે તેમ બ્હારાવવું. ૫. સહુત દોષ-વ્હેરાવવાના પ્રસંગે જે વાસણથી ભાત પાણી વ્હેરાવવાના છે તેમાં સચિત્તાદિ ( વ્હારાવવાને ) અયેાગ્ય પદાર્થો ભરેલાં હાય, તે ખાલી કરીને, તે ખાલી કરેલા ( વ્હારાવવાના ) વાસણથી ભાત પાણી ન હેારાવાય, અને સાથી ન લેવાય. અથવા જેનાથી વ્હારાવવાનું હોય, તે વાસણમાં રહેલી કાંઈ વસ્તુને સચિત્ત લીલેાતરી, માટી વિગેરેની ઉપર મૂકીને તે ખાલી થયેલા (šારાવવાના સામ્રનભૂત ) વાસણથી આહારાદિ ન હેારાવાય, અને સાથી દેવાતા તે આહારાદિ લેવાય પણ નહિ, કારણ કે દેતાં લેતાં સહત દોષ લાગે. Jain Educationa International For Personal and Private Use Only Page #693 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્મસુરિજી કૃત [ ૬૫૨ ] . ૬. દાયક ઢાષ--(૧) મીનસમજી માલક, (૨) ઘરડા માણસ, (૩) નપુંસક, (૪) અશક્તિ આદિને લઇને જેના હાથ બ્હારાવતાં ધ્રૂજતા હોય, (૫) આંધળા, (૬) મદેોન્મત્ત, (૭) હાથ પગ વિનાના, (૮) બેડીમાં નાખેલા, (૯) પાદુકા, ચંપલ જેણે વ્હેરી હાય, (૧૦) તીવ્ર ખાંસીના રાગવાળા, (૧૧) ખાંડનાર, (૧૨) પીસનાર, (૧૩) ભુજનાર, (૧૪) કાપનાર, (૧૫) પીંજનાર, (૧૬) દળનાર, (૧૭) ફાડનાર, (૧૮) તાડવું વિગેરે છ કાયની વિરાધના કરનાર, (૧૯) ગર્ભ - વતી સ્ત્રી, (૨૦) જેણે ખાલકને તેડયું હાય તેવી સ્ત્રી, (૨૧) ખાળકને સ્તનપાન કરાવતી (ધવરાવતી) સ્ત્રી. આમાંના કાઈથી પણ સાધુને ન વ્હારાવી શકાય, કારણ કે વ્હારાવે તેા દાયક રાષ લાગે. - ૭. જે સાકર વિગેરે ચીજ બ્હારાવવાની હાય, તેની અંદર ચિત્ત અનાજના દાણા વિગેરે ભળેલા છે કે નહિ? તે તપાસ કરીને વ્હારાવાય. સાકર વિગેરેમાં સચિત્ત પદાર્થ પડેલા હાય, તે જોયા વિના વ્હારાવીએ તે “ ઉન્મિશ્ર નામના ઢોષ લાગે, માટે સાધુએ આવી ચીજ લેવી પણ નહિ. ૮. સાધુને જે ચીજ વ્હારાવવા જેવી નથી, તેના લેપ વાસણને કે હાથને લાગ્યા હાય તેા તેવા વાસણથી કે હાથથી નિર્દોષ ચીજ પણ બ્હારાવાય નહિ. કારણ કે તેમ કરે તે અને જણાએ (દેનારે અને લેનારે ) સમજવું જોઈએ કે “ લિસ દ્વાષ ” લાગે. તેથી આવી ચીજ સાધુથી લેવાય પણ નહિ. 77 Jain Educationa International For Personal and Private Use Only Page #694 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [ ૬પ૩] - ૯૮ જે ચીજ બરોબર અચિત્ત થઈ નથી, તેવી ચીજ સાધુને વહોરાવાય નહિ, અને મુનિરાજ ત્યે પણ નહિ. કારણ કે તેવી અપરિણત (કાચી પાકી) ચીજ લેતાં અને દેતાં અપરિણત દેષ લાગે. લીલાં મરચાં અને કેથેમીની ચટણું તથા (ચૂલે ચઢાવ્યા વિનાને) પપૈયાને કર્યુ અને ચુલે ચઢાવ્યું હોય, છતાં બબર નહિ ચઢેલું એવું કાકડીનું શાક વિગેરે પદાર્થો હોરાવતાં અને લેતાં બહુ જ કાળજી રાખવી જોઈએ. કારણ કે હેરાવનાર કે લેનાર આ બાબત બેદરકારી રાખે તે આ અપરિણુત દેષ લગાડે છે. યાદ રાખવું જોઈએ કે તદ્દન અચિત્ત થયેલ પદાર્થ જ હેરાવાય અને સાધુથી લેવાય. આ બાબતની બંને જણાએ જરૂર માહીતગારી મેળવવી જોઈએ. એમ ઉકાળેલા પાણીમાં પણ ચીવટ રાખવી જોઈએ. ત્રણ ઉકાળા આવવામાં લગાર પણ કચાશ હાય, તે તેવું પાણી અચિત્ત કહેવાય જ નહિ. માટે જ તેવું પાણી ઉપવાસાદિમાં પીવાય નહિ, સાધુને હેરાવાય નહિ, અને મુનિરાજથી લેવાય પણ નહિ. વિશેષ બીના “શ્રી શ્રાવક ધર્મ જાગરિકા માંથી જાણવી. ૧૦. છર્દિત દેષ-મુનિરાજને હેરાવતાં ધ્યાન રાખવું કે ઘી વિગેરેનાં ટીપાં જમીન ઉપર ન પડવાં જોઈએ. જમીન ઉપર ટીપાં પડતાં હોય ને હરાવીએ તે એમાં જીવહિંસા, ઝઘડે વિગેરે ઘણું નુકસાન થાય. જુઓ, શ્રી ઉપદેશ પ્રાસાદ વિગેરે અનેક ગ્રંથમાં આ બાબત એક દષ્ટાંત દીધું છે તે ટુંકામાં આ પ્રમાણે–વરદત્ત નામના મંત્રી શ્રી સુજાત મુનિને પરમ હર્ષથી ઘી, દૂધ વિગેરે આહાર વહેરાવવા તૈયાર થયા. Jain Educationa International For Personal and Private Use Only Page #695 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજ્યપવાસૂરિજી કૃત હ્યાં હેરાવતાં એક ઘી દૂધનું ટીંપુ જમીન ઉપર પડ્યું. સાધુમર્યાદા એ છે કે આવું જ્યાં થાય, ત્યાંથી સાધુએ પાછા ફરી બીજા સ્થલે ગોચરી જવું જોઈએ. કારણ કે ટીંપુ પડયા બાદ આગળ વહેરી ન શકાય. જમીન ઉપર આહાર ઢોળાય અને એ રીતે વ્હોરાવે તો મહા આરંભ વિગેરે સંભવે છે એમ સમજીને મુનિ બીજે ગેચરી ગયા. જમીન ઉપર ઘી દૂધનું ટીંપું પડયા બાદ તેની ઉપર માખી બેઠી. માંખીને જોઈ તેને મારવા ગિળી ત્યાં આવી. તેને મારવા કાકી: ત્યાં આવ્યો, આને પકડવા બિલાડી અને બિલાડીને પકડવા ઘરને પાળેલે કુતરે ત્યાં આવ્યો, આને મારવા શેરીના કુતરા આવ્યા. આ અવસરે લડાલડી થતાં કુતરાના માલિકે શરીના કુતરાને માર્યા. તેનું ઉપરાણું લઈને શેરીના માણસે તેની (માલિકની) સાથે લડાઈ કરવા તૈયાર થયા, અને તેઓએ પાળેલા કુતરાને માર્યો. આથી માણસમાં પણ મહામહે. જબરી મારામારી થઈ. આ બધું ભયંકર નુકસાન જોઈને મંત્રી સમજી ગયા કે આવા કારણથી મુનિએ ગોચરી લીધી નહિ અને બીજે ઘેર ગોચરી ગયા. “ધન્ય છે એ મુનિના ઉત્તમ જ્ઞાનને આમ વિચાર કરતાં મંત્રી જાતિ સ્મરણ જ્ઞાન પામ્યા. છેવટે મંત્રી વરદત્ત દેવતાએ આપેલા મુનિ વેષને ગ્રહણ કરી સંયમની સાધના કરવામાં ઉજમાલ બન્યા. બંને જણાએ આ ઉદાહરણ (દાખલ ) ધ્યાનમાં રાખીને શ્રાવકે આહાર દેવામાં અને સાધુએ લેવામાં પિતપતાને વ્યવહાર જાળવે જોઈએ. ઉપરની બીના ધ્યાનમાં રાખીને શ્રાવક જ્યારે મુનિરાજ આહારાદિ લેવા સાવધાન થાય, તે વખતે Jain Educationa International For Personal and Private Use Only Page #696 -------------------------------------------------------------------------- ________________ શ્રી શશિતિ જીવન તેમને અને પોતાને લગાર પણ દોષ ને લાગે, તેવી રીતે કાળજીથી હોરાવે. જે જે ચીજ પિતે વાપરવાને ચાહે તે બધી વહોવે, પણ વહેરાવતાં દરેક ચીજનું જોઈતું પ્રમાણ જાણીને પછી હેરાવે. પ્રમાણે ઉપરાંત વહેરાવાય નહિં. મુનિના આવ્યા પહેલાં આહાર લેવા દેવામાં જે વાસણ વિગેરે વપરાયાં હેય, તેનાથી હોરાવવામાં લાભ એ કે હોરાવ્યા બાદ મુનિના નિમિત્તે કાચા પાણીથી ધોવું વિગેરે થાય, તે તેમને પશ્ચાત્કર્મ દેષ લાગે. વપરાયેલાં કડછી વિગેરેથી હોરાવીએ તે આ દેવું લાગતું નથી. એમ મુનિરાજના આવ્યાં પહેલાં પણ તે નિમિત્તે કાચા પાણીથી કડછી આદિ ધોઈને તૈયાર રાખવા વિગેરે કરીએ મુનિને પુરકમ દેષ લાગે કારણ કે મુનિના નિમિત્તે કરાય છે. એમ સમજીને આ બાબત જરૂર શ્રાવકે ઉપગ રાખવો જોઈએ. જેથી સુપાત્ર દાનને પૂર્ણ લાભ મળે, અને આજ મુદ્દાથી મુનિને ગોચરી હેરવાને વ્યવહાર, પિતે કઈ રીતે મુનિને દાન દેવું, ભયભક્ષ્યને વિવેક, સચિત્ત અચિત્તને કાલ, વિગેરે બીના ગુરૂગમથી શ્રાવકે જાણે તે તે ગીતાર્થ કહેવાય, અને મુનિને સંયમની આરાધનામાં પણ ખરા મદદગાર કહેવાય. કહેવાનું તાત્પર્ય એ કે ઉપર જણાવેલી વિધિ પ્રમાણે ભલે થોડું દાન દઈએ, તે પણ તેને લાભ ઘણે મળે, કારણકે વિધિથી અપાય છે. જેમ જમીનમાં વડનું નાનું બી વાવીએ, તે પણ તેમાંથી વડનું મોટું ઝાડ થાય છે, તેમ વિધિ જાળવીને ડું કે સામાન્ય દાન દઈએ, તે પણ ઘણું ફળ મળે. મૂળરાજે ઉલ્લાસથી વિધિ પૂર્વક મુનિને અડદનું દાન દેતાં રાજ્ય મેળવ્યું. એમ નયસાર Jain Educationa International For Personal and Private Use Only Page #697 -------------------------------------------------------------------------- ________________ [ ૬૫૬ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત સુપાત્ર દાન દેતાં પ્રભુશ્રી મહાવીર આવા નામે ચાવીશમા તીર્થંકર થયા. ચંદનમાલાએ પ્રભુશ્રી મહાવીરને અડદના આકળા વ્હારાવ્યા, જેથી સંયમ સાધીને સિદ્ધિપદ મેળવ્યું. એમ શ્રેયાંસ કુમારનું હૃષ્ટાંત પણ યાદ રાખવું. તે દાનકુલકમાંથી જોઈ લેવું. પાંચ પ્રકારના દાનમાં (૧) અભયદાન, (૨) સુપાત્રદાન મેાક્ષને આપે છે. અને (૩) ઉચિતદાન, (૪) (૪) કીર્ત્તિદાન (૫) અનુકંપાદાન આ ત્રણ દાન સાંસારિક સુખને આપે છે. શ્રાવકના ખાર ત્રતામાં વ્હેલા વ્રતથી અલચદાનની અને છેલ્લા ત્રતથી સુપાત્ર દાનની સાધના જણાવી છે. પ્રભુશ્રી ઋષભદેવ અને શ્રી મહાવીર મહારાજા પણ આ સુપાત્ર દાનથીજ સિદ્ધ થયા. આવા અનેક મુદ્દાઓથી સ દાનમાં પ્રભુએ સુપાત્ર દાન ચઢીયાતું કહ્યું છે. વળી કેટલાએક ઉત્તમ તિર્યંચાને ખારમા વ્રત સિવાયના ત્રતાની આરાધના હાઇ શકે, આ ઇરાદાથી દેશિવરિત કહી છે. તેમને સુપાત્ર દાનની સાધના ન હોય, તે મનુષ્ય ભવમાં થઈ શકે છે, એમ સમજીને શ્રાવકાએ આ વ્રતને અંગે નિયમ કરવા જોઇએ કે દર વરસે ( ) વખત અતિથિ સંવિભાગ કરૂં. અહીં કૌંસમાં જેટલી વાર કરી શકાય એમ હાય તેને વિચાર કરીને લખવું કે ૨-૪ વાર વિગેરે. અહીં માંદગી મુસાફરી વિગેરે ખાસ કારણે જયણા રખાય. ।। શ્રાવકે આ વ્રતને અંગે નીચેની ખીના ચાદ રાખવી જોઇએ ૧—અખિકા નામની બ્રાહ્મણીએ ઉશ્વાસથી મુનિને દાન દીધુ તેથી દેવતાઈ ઋદ્ધિ મેળવી. Jain Educationa International For Personal and Private Use Only Page #698 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઢાવિતિ જીવન [ ૬૫૭ ] ૨—સુપાત્ર દાન દઇને જમવું એ દેવભેાજન અથવા અમૃતભાજન કહેવાય. દીધા વિના જમવું એ પ્રેતભાજન કહેવાય. ૩—સાધુએ જ્યાં વિહાર કરતાં આવે જાય, જિનભુવન, ધર્મિષ્ઠ શ્રાવકોના પાડાશ, આટલા વાનાં હેાય ત્યાં શ્રાવકે રહેવું જોઇએ. ૪—દાનના પાંચ ભૂષણેા દાન દેતાં સાચવવા, અને પાંચે દૂષણાના ત્યાગ કરવા, વિગેરે મીના શ્રાવકધર્મ જાગરિકામાં જણાવી છે. તેથી અહીં જણાવવાની જરૂર નથી. જિજ્ઞાસુએ ત્યાંથી જાણવી. ૫—ચિત્ત, વિત્ત, અને પાત્ર આ ત્રણેના ચેાગ મહા પુણ્યના ઉદય હાય, તેાજ સુપાત્ર દાન દઇ શકાય. ૬-—જેમ સ્વાતિ નક્ષત્રમાં વર્ષાદ થાય ને તેનુ બિંદુ છીપમાં પડે, તેા માતી રૂપ લ થાય, તેમ સુપાત્રને (માં) દાન દઇએ તા શ્રેયાંસકુમાર વિગેરેની માફ્ક મુક્તિપદ જલ્દી પામીએ. ૭——સુપાત્ર દાનના પ્રસંગ કાઇ અલૌકિકજ કહી શકાય, કારણ કે દાનના અવસરે સુપાત્રના હાથની ઉપર દાતારના હાથ આવે છે. ૮—અનાજ એ પ્રાણને ટકાવે છે, માટે સર્વ દાનના લેટ્ટામાં અન્નદાન વખણાય છે. ૯—મુનિદાનના પ્રભાવે સંગમક નામના વસ્રપાળ ( વાછરડા ચારનાર ) ને આશ્ચર્યકારી લક્ષ્મી મળી, અને Jain Educationa International For Personal and Private Use Only Page #699 -------------------------------------------------------------------------- ________________ [ ૬૫૮ ] શ્રી વિજયપદ્યસૂરિજી કૃત તેજ 'માલક બીજા ભવમાં શાલિભદ્ર નામે પ્રસિદ્ધિ પામીને સયમ સાર્ધીને સર્વો સિદ્ધ વિમાનમાં દેવ થયા, છેવટે સિદ્ધ થશે. ૧૦—જમવાના ટાઈમે વ્હેલાં સુપાત્રને દાન જરૂર દેવું જોઇએ, કદાચ કોઈક વેલાએ તેવા યાગ ન મલૈ તા શું કરવું? ઉત્તર-ઘરની બ્હાર આવી ચારે આજી ‘સાધુ આવતા હાય' તે જોઈને પછી સેાજન કરવું. ૧૧——ભાજન કરીએ, ત્યારે બારણાં બંધ ન કરાય. કારણ કે અંધ હાય, ને મુનિરાજ આવી ચઢે તેા તે પાછા જાય, તેથી દાનાંતરાય કર્મ બંધાય, અને તે ઉઘાડીને અંદર આવવું એવા મુનિમાર્ગ નથી. તેમજ યાચકા પણ અંધ ખારણાં જોઇને નિરાશ થાય. શ્રાવકની ફરજ છે કે આંગણે આવેલાને છેવટે મુઠી ચણાં પણુ દેવા જોઇએ, એમ કરવામાં ધર્મની પણ પ્રભાવના થાય છે. આથી જણાવ્યું કે શ્રાવકે અનુકંપાદાન પણ ન ચૂકવુ જોઈએ. એમ શ્રી ભગવતીજીમાં તુંગિયા નગરીના શ્રાવકાનું વર્ણન કરવાના પ્રસંગે કહેલા “ અયંગુલવાના ” આ પાઠ ઉપરથી સાખીત થઈ શકે છે. પ્રભુશ્રી તીર્થંકર દેવાએ પણ વાર્ષિક દાન દઈને બધા દીન દુ:ખિયાના ઉદ્ધાર કર્યો હતા એમ વિચારીને વિ. સ. ૧૩૧૫ ની સાલમાં દુકાલ પડયા, ત્યારે ભદ્રેશ્વરના વીશાશ્રીમાલી શેઠ જગડુશાએ દાન દેવા માટે ૧૧૨ દાનશાલા મંડાવી હતી. આજ સમયે શ્રાવક શેઠ હમીરે બારહાર સુડા અને વીસલદેવે ૮ હજાર મુડા ધાન્યનુ દાન દઇને લેાકેાને સુખી કર્યો. એમ સમજીને પૈસાદાર શ્રાવકાએ અનુકંપા દાન પણ જરૂર Jain Educationa International For Personal and Private Use Only Page #700 -------------------------------------------------------------------------- ________________ શ્રી રેશવિરતિ જીવન [ ૬૫૯] કરવું જ જોઈએ. કારણકે આમ કરીએ તે ચાલું આબાદી ટકે અને દુ:ખના દહાડા આવે જ નહિ. ૧૨–શક્તિને અનુસાર દાન દેવું, પણ દીધા પછી ખેદ ન કરે, કારણ કે તેમ કરવાથી નિધનપણું મલે. જુઓ દષ્ટાંત ધન્યકુમારના ભાઈઓનું એમણે દાન દઈને ખેદ કર્યો, તેથી નિધન થયા,વિગેરે બીના ધન્યકુમારચરિત્રમાંથી જાણવી. ૧૩–બહેરાવતાં ખચકાતાં ખચકાતાં હેરાવવું નહિ. કાણુ કે તેમ કરતાં કૃતપુણ્યની જેમ નિર્ધનપણું મલે છે. પ્રશ્ન–રાજપિંડ (રાજાના ઘરની બેચરી મુનિથી લેવાય નહિ તે શ્રી ભરત મહારાજા વિગેરે રાજાએ આ વ્રતની શી રીતે આરાધના કરતા હશે? ઉત્તર—એ વાત સાચી જ છે કે, રાજાને ત્યાં સાધુઓ શેરી માટે જઈ શકે નહિ. “તેઓ સાધર્મિક શ્રાવકેની ભક્તિ કરીને પારણું કરે એમ પ્રભુશ્રી રૂષભદેવ ભગવંતના કહ્યા પ્રમાણે ભરત ચકવન્સીએ કર્યું હતું. આ બીના જાણીને રાજા કુમારપાલે શ્રાવકેની પાસેથી લેવાતે કર માફ કર્યો, શ્રાવકના દ્ધારમાં ૧૪ કરેડ દ્રવ્ય (રૂપિયા) તે વાપરતા હતા. એમ રાજાઓ બારમાં વતની આરાધના કરી શકે. ૧૪નાંખી દેવા જેવી ચીજ સાધુને ન હેરાવાય. જે હરાવીએ તે ભયંકર દુઃખ ભેગવવાં પડે. આ બાબતમાં ઉદાહરણ એ છે કે, નાગશ્રીએ મુનિને કડવી તુંબડીનું શાક ઠહરાવ્યું. મુનિએ જીવદયાની ખાતરે તે ખાધું, તેથી કાલ ધર્મ પામ્યા. ગુરૂએ આ બીને જ્ઞાનથી જાણી. આ વાત Jain Educationa International For Personal and Private Use Only Page #701 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬૦ ] શ્રી વિજયપધસૂરિજી કૃત લોકમાં ફેલાઈ જેથી તેના પતિએ નાગશ્રીને ઘરમાંથી કાઢી મૂકી. વનમાં દુ:ખે દિવસ ગાળવા લાગી. અનુક્રમે દાવાનલથી બળીને છઠ્ઠી નરકે ગઈ. તે પછી પણ ખરાબ તિર્યંચ વિગેરેના ભવ પામીને બબ્બેવાર સાતમી નરકમાં ગઈ. તેને ખરાબ દાન દેવાનું પાપ અનંતા ભ સુધી ભેગવવું પડયું. છેવટે પુણ્ય યોગે એજ નાગશ્રી દ્રૌપદી નામે પાંડેની સ્ત્રી થાય છે. વધારે બીના જ્ઞાતા સૂત્રમાં જણાવી છે. ૧૫—ધર્મના દાન વિગેરે ચાર ભેદેમાં શરૂઆતમાં દાન કહ્યું એનું કારણ એ કે (દાનના) લેનાર દેનાર અને અનુમેદના કરનાર એમ ત્રણેને તારનારૂં દાન છે. જુઓ આ બાબત સચોટ સમજાવવા માટે એક નાનકડું દષ્ટાંત– - ભવ્ય રૂપવંત અને મહા તપસ્વી મુનિરાજશ્રી બલભદ્રજી જંગલમાં આકરી તપશ્ચર્યા કરી જ્યારે પારણાના પ્રસંગે તંગિકગિરિની પાસેના નગરમાં ગેરરી લેવા આવ્યા, ત્યારે કૂવાના કાંઠે પાણી ભરવા આવેલી સ્ત્રીઓ આ તેજસ્વી મહાત્માને જેવા લાગી. જેવામાં ધ્યાન હોવાથી એક સ્ત્રી પાણી ભરવા માટે દેરડાને ગાળે ઘડામાં નાંખવાને બદલે પિતાના છોકરાના ગળામાં નાંખવા લાગી. પિતાના નિમિત્તે આ અનર્થ થવા પાપે, એમ વિચારીને બલભદ્રજીએ આ અભિગ્રહ કર્યો કે “જંગલમાં જે નિર્દોષ ગોચરી મળે, તેથી નિર્વાહ કરે એ ઠીક લાગે છે પણ અહીં આવવું વ્યાજબી નથી. ત્યારથી તેઓ તે પ્રમાણે કરવા લાગ્યા. એક વખત હરિણના સંકેત પ્રમાણે જ્યાં રથકાર જમવાની તૈયારી કરતા હતા, Jain Educationa International For Personal and Private Use Only Page #702 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [૬૬૧ ] ત્યાં તે પધાર્યા. રથકારે મુનિને જોઈને વિચાર્યું કે, બહુ જ સારું થયું કે મુનિરાજ અત્યારે પધાર્યા. આવો વિચાર કરીને જ્યારે રથકાર મુનિને હેરાવે છે અને મુનિ તે આહાર લઈ રહ્યા છે ત્યારે આ બનાવ જોઈને પડખે ઉભેલા હરિણે રથકારના દાનની અનુમોદના કરી કે ધન્ય છે આ રથકારને કે, જે આવું ઉત્તમ સુપાત્ર દાન દે છે. હું જે મનુષ્ય ભવ પામું તે આ લાભ જરૂર લઉં. આજ ટાઈમે ત્રણેનું આયુષ્ય પૂરું થાય છે, જેથી ત્રણે જણે પાંચમાં બ્રહ્મદેવલોકની દેવતાઈ ઋદ્ધિ પામ્યા. આથી સાબીત થયું કે દાન એ દાયકાદિ ત્રણેને તરે છે. તેથી દાનાદિ ધર્મમાં પ્રથમ દાન કહ્યું એ વ્યાજબી છે. બાકીની બીના શ્રી શ્રાવક ધર્મ જાગરિકા અને દુર્લભ પંચકાદિમાંથી જોઈ લેવી. છે આ વ્રતના પાંચ અતિચારે જાણીને ટાળવા તે આ પ્રમાણે છે - ૧-જે ચીજ સાધુને દઈ શકાય એવી હેય, તે ચીજને નહિ દેવાની બુદ્ધિએ” અથવા અજાણપણું વિગેરે કારણથી સચિત્ત પદાર્થની ઉપર મૂકાય, તો સચિત્ત નિક્ષેપ નામને અતિચાર લાગે, એમ સમજીને શ્રાવકે તેમ કરવું નહિ. - ૨-સચિત્તપિધાન નામને અતિચાર એટલે ઉપર જણાવ્યા મુજબ દેવા લાયક ચીજને અજાણપણું વિગેરે કારણને લઈને સચિત્ત પદાર્થ વડે ઢાંકવી નહિ, કારણકે તેમ કરતાં આ બીજે અતિચાર લાગે, માટે તેમ કરવું નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #703 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬૨ ] શ્રી વિજયપારિજી ત ૩. અન્ય વ્યપદેશ નામને અતિચાર–ન દેવાની બુદ્ધિએ પેાતાની ચીજ હાય, છતાં એમ કહે કે, ‘ આ ચીજ મારી નથી' અથવા દેવાની બુદ્ધિએ પારકી ચીજ હાય છતાં ‘ આ મારી છે' એમ કહે તે પણ આ ત્રીજે અતિચાર લાગે, એમ સમજીને શ્રાવકે તેમ ન કરવું જોઇએ. ૪. સમર દાન નામના અતિચાર સાધુએ માગેલી ચીજ ક્રોધ કરીને ન આપે, અથવા આ ભીખારીએ આવું દાન આપ્યું, તે હું શું તેનાથી ઉતરતા છું ? આવું અભિમાન કરીને કે ઇર્ષ્યાથી દાન આપે તે આ ચેાથે અતિયાર લાગે, એમ સમજીને શ્રાવકે તેમ ન કરવું જોઇએ. ૫. કાલાતિક્રમ નામના અતિચાર–ગાચરી ટાઇમ વીતી ગયેા હાય, પછી વિન ંતિ કરવા જાય, અથવા પૌષધનું પારણું હાય, ત્યારે સાધુને વ્હારાવ્યા વિના જમે તે આ અતિચાર લાગે એમ સમજીને શ્રાવકે તેમ કરવું નહિ. આમાં એ વાત યાદ રાખવી કે, અજાણપણાથી કે અકસ્માતથી વિગેરેને લઇને ઉપર કહ્યા પ્રમાણે કરે તે અતિચાર લાગે, પણ જાણી જોઇને તેમ કરીએ તેા જરૂર વ્રતના ભંગ થાય. વળી દાન શ્વેતાં સંકલ્પ વિકલ્પ ન જ કરવા જોઇએ, તેમ કરીએ તે તા શુકન અને સ્વપ્નાદિની માફક આ લાભ મળે. આ માખતમાં દૃષ્ટાંત એ કે:-ચપક શેઠ મુનિને ભાવથી ઘી બ્હારાવી રહ્યા હતા. એમાં એવી નિર્મલ ભાવના વધી ગઇ કે જો તે ટાઇમે કાલ ધર્મ પામે તે અનુત્તર વિમાનવાસી દેવ થાય. પણુ થાડી વારમાં તેમને એવા વિચાર થયા કે, Jain Educationa International For Personal and Private Use Only Page #704 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશુવિરતિ વન [ ૬૩ ] આ મુનિ આટલું બધું ઘી વહોરે છે, તેથી ભી લાગે છે.” આમ ભાવ પડયા તેથી બારમા દેવલેકે જવાની લાયક કાત મેળવી. જે ચઢતા ભાવ રહ્યા હતા તે પહેલાં કહ્યું તે પ્રમાણે અનુત્તર દેવ થાત. છેવટે તે શેઠ પિતાના પાપની આલોચના કરી કાલધર્મ પામી બારમાં દેવલોકે દેવ થયા. આ બીના યાદ રાખીને દાન દેતાં શ્રાવકે સંકલ્પ વિકલ્પ કરવાની ટેવ છેડી દેવી જોઈએ. . આ વ્રત લેતી વખતે એમ બોલવું જોઈએ કે, ઉપર જણાવ્યા મુજબ અતિચાર ટાળવાને ખપ કરી “ર વરસે આટલી ( ) વાર અતિથિ સંવિભાગ કરું? એમ દ્વવ્યાદિકથી તથા છ છીંડી, તથા ચાર આગાર અને ચાર બેલે કરી આ બારમા અતિથિ સંવિભાગ વ્રતને અંગીકર કરું છું ' આ પ્રમાણે જેમાં સમ્યકલની મુખ્યતા છે એવા બાર વ્રત અંગીકાર કરવાનું વર્ણન કર્યું, તેમાં જ્યાં જ્યાં જયણા (આગાર) રાખી છે, ત્યાં ત્યાં ધારેલા ભાંગાને અનુસરતા નિયમો લાગુ પડતા નથી. એટલે કાયાથી આરંભાદિત નિષેધ કરાય, અને મનમાં વિચાર આવે તથા વચનથી તેવા વેણ બોલાય, તેની જયણું (મન વચનથી કરવા કરાવવાને નિયમ નથી કર્યો ) રાખી છે. આમાં ખાસ કારણે આદેશ દેવાય, કે ઉપદેશ દેવાય તેની જાણ રાખવી. આ બધા ઘતેમાં (૧) ધર્મકરણી, (૨) જિનશાસનની પ્રભાવના (૩) શ્રી જિનશાસનને થતો ઉડ્ડાહ અટકાવવા જે કરાય તેની Jain Educationa International For Personal and Private Use Only Page #705 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬૪] શ્રી વિજયપધરિજી કૃત પ્રશ્ન-બરે વતેના બધા મલીને ૧૨૪ અતિચારે કઈ રીતે ગણવા? ઉત્તર-બાર વતેમાં સાતમા વ્રતના ૨૦ અતિચારે ગણવા તથા બાકીના ૧૧ માંના દરેકના પાંચ પાંચ અને સમ્યકતવના પાંચ અતિચાર ગણતાં બધા મળીને ૮૦ થાય અને બાકીના ૪૪ રહ્યા તેમાં ૮ જ્ઞાનાચારના, ૮ દર્શનાચારના, તથા ૮ ચારિત્રાચારના અને તપાચારના ૧૨ તથા વીર્યાચારના ૩ અને સંલેખના વ્રતના પાંચ અતિચાર ગણવા. જેથી ૪૪ થાય. એમ ૮૦ અને ૪૪ ભેગાં કરતાં ૧૨૪ અતિચારે બારે વ્રતના થાય છે. - શ્રી ઉપદેશ પ્રાસાદના ત્રીજા ભાગમાં ૧૭૬ મા વ્યાખ્યાનમાં નિશ્ચય અને વ્યવહારથી બારે તેનું સ્વરૂપ જણવ્યું છે, તે ત્યાંથી જાણી લેવું. ગ્રંથ વધી જાય તેથી અહીં જણાવ્યું નથી. આ બારે વ્રતની ૧૪ વર્ષ સુધી આરાધના કરવાથી આનંદ વિગેરે મહા શ્રાવકે દેવતાઈ ત્રાદ્ધિ ભેગવીને સિદ્ધિપદ પામશે. વિગેરે બીના સત્ય પ્રકાશ માસિકના શ્રી પર્યુષણ વિશેષાંકમાંથી જાણી લેવી. તેમજ તેટલી પુત્ર દેવતાના વચને બારે વ્રતની આરાધના કરી, તેથી કેવલી થઈને મુક્તિપદ મેળવ્યું. તથા પ્રદેશી રાજાએ ફક્ત ૩૯ દિવસ સુધી ભારે વતની આરાધના કરી, તેમાં તે સૂર્યાભનામના મહદ્ધિક દેવ થયા. ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. આવું વિચારીને ઉત્તમ શ્રાવક કુલમાં જન્મ. પામેલા ભવ્ય જીવોએ આ બારે વ્રતની જરૂર આરાધના કરવી, અને પિતાના આત્માને પરમ નિવૃત્તિમય સંયમના Jain Educationa International For Personal and Private Use Only Page #706 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવિસતિ જીવન [ ૬૬૫ ] રસ્તે નિરંતર દોરવો, અને સ્થિર કરવો. જેથી ભવિષ્યમાં સંયમને સાધીને મુક્તિપદ પામી શકાય. બાર વ્રતની આરાધના કરવાનો અવસર પ્રબલ પુદયે મલે છે અને પુણ્યશાલી ભવ્ય જીવો આ વતની નિર્દોષ આરાધના કરી સંસારની પ્રવૃત્તિમય દુષ્ટ વાસનાઓ મનમાંથી ખસેડે છે, અને ભગતૃષ્ણને ગુલામડી બનાવી સંતેષમય જીવન બનાવે છે. શુદ્ધ આચાર પાળીને મુનિઓના ખરા મદદગાર બને છે. ધાર્મિક તેજ વધારીને અને બીજાઓને ધર્મના માર્ગે દોરીને પિતાનું જીવન પર પકારમય દયારસિક બનાવે છે. છેવટે હસતાં હસતાં સમાધિ મરણ પામીને જરૂર આત્માનું કલ્યાણ કરે છે. આવી હિતશિક્ષા મનમાં ધારણ કરીને આ દેશવિરતિ જીવનને પહેલાં મનન કરીને વાંચવું. પછી આજીવિકા વિગેરેનાં સાધને તરફ લક્ષ્ય રાખીને બારે વ્રતની નેંધ કરવી. ત્યાર બાદ તે નેંધ ગીતાર્થ ગુરૂ મહારાજ વિગેરે અનુભવી મહા પુરૂષને વંચાવવી. જેથી ભૂલ સુધરે, અને યોગ્ય ફેરફાર કરી શકાય. પછી શ્રી ગુરૂ મહારાજની પાસે ઉત્તમ મુહૂર્ત નંદિ (નાંદ) મંડાવીને વિધિ પૂર્વક પંચની સાક્ષીએ બારે વ્રતો અંગીકાર કરવા. આમાં છેવટે આ પ્રમાણે ધારણા રાખવી:–મારી ટીપમાં લખ્યા મુજબ યાજજીવ સુધીને માટે શુદ્ધ ભાવે બારે વ્રતને સ્વીકારું છું. તેની નિર્મલ ભાવથી આરાધના કરીશ. આ વ્રતમાં અજાણુપણું વિગેરે કારણેને લઈને ભૂલચૂક થાય તો ગીતાર્થ સંગ્નિ શ્રી ગુરૂમહારાજની પાસે આલેયણા (આલેચના, પ્રાયશ્ચિત્ત) લેવી, અને ફરીથી તેવી ભૂલ ન થાય, તેમાં Jain Educationa International For Personal and Private Use Only Page #707 -------------------------------------------------------------------------- ________________ [૬૬૬] શ્રી વિજ્યપધસૂરિજી કૃત વર્તવું. પહેલાં અજ્ઞાન અને મહાદિને વશ થઈને જે કાંઈ ગેરવ્યાજબી મહા આરંભાદિની પ્રવૃત્તિ થઈ હોય, તેની નિંદા કરવી, અને વર્તમાનકાલે અને ભવિષ્ય (હાલ) ટીપમાં લખ્યા પ્રમાણે સંવર કરવા પૂર્વક પ્રવૃત્તિ કરવી, અને ભવિષ્યને માટે ભાવના પ્રમાણે પચ્ચખાણ કરવું. બધા વ્રતમાં ધર્મકાર્યને અંગે જયણું રાખીને શ્રી અરિહંતાદિની સાક્ષીએ છ છીંડી ૪ આગાર અને ચાર બેલે કરી ૨૧ ભાંગામાંના અનુકૂલ મૂલ, ઉત્તર ભાંગાએ આ બારે વ્રત અંગીકાર કરું છું. ભાંગાને એક દાખલે આ પ્રમાણે જાણો– મૂલ ભાંગ ઉત્તર ભાગે આ રીતે ધ્યાનમાં રાખીને ૧ ૬ ૨–૩–૫-૬ િટીપમાં અનુકૂલ ભાંગા એની નોંધ કરવી. કારણ ૨-૩ કે બધા જીવો સરખી રીતે અંગીકાર ન કરી શકે. * શ્રાવકે બે ટીપ તયાર કરવી જોઈએ. તેમાંની એક ટીપ સ્વસ્થાને રહે, અને બીજી ટીપ મુસાફરીમાં સાથે રહે. કદાચ એક ટીપ ખેવાય તે બીજી ટીપને આધાર ગણાય. | | શ્રાવકેએ નીચે જણાવેલી બીના તરફ લક્ષ્ય આપી યથાશક્તિ ઉપગ જરૂર કરે છે (આમાં જાવજ જીવ સુધીને માટે કરવા લાયક નિયમનો યાદી પણ આવી જાય છે) ૧-શુદ્ધ દેવ–અરિહંત સિવાય બીજાને દેવ તરીકે - માનવા નહિ من له م Jain Educationa International For Personal and Private Use Only Page #708 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશવિરતિ જીવન [૬૭] ૨-કંચન કામિનીના ત્યાગી, સંવિગ્ન, મહાવ્રત પાલક સાધુ મહારાજ સિવાય બીજાને ગુરૂ તરીકે ન માનવા. : ૩. પરમ પવિત્ર શ્રી જિનધર્મ સિવાય બીજા ધર્મને ધર્મ તરીકે માનવે નહિ | (વ્યવહારમાં લગ્નાદિ પ્રસંગે ગોત્રજ વિગેરેને વિચાર કરી લે.) ( ૪–દેવના, ગુરૂના, શ્રી જિનધર્મના કે શ્રી કલ્પસૂત્રાદિના સોગન (સાચા કે ખોટા) ખાવા નહિ. ઈષ્ટ દેવાદિકની માનતા કરવી નહિ, તેમજ મિથ્યાત્વી દેવાદિની કે પર્વની માનતા કરવી નહિ. પ-અમુક ટાઈમ સુધી ધાર્મિક વાચનાદિને નિયમ કરે. એમાં માંદગી, મુસાફરી વિગેરે જરૂરી કારણે ગ્ય લાગે તે જયણું રાખવી. - ૬-હંમેશાં સવારે, બપોરે, સાંજે દેવ દર્શન તથા સવારે વાસક્ષેપ પૂજા, બપોરે વિસ્તારથી અષ્ટ પ્રકારી પૂજા વિગેરે અને સાંજે ધૂપપૂજા વિગેરે એમ ત્રિકાલ પૂજા, અને ગુરૂવંદન, કરવું. માંદગી વિગેરે કારણે મનમાં ધારણ કરે કે છબી વિગેરેના દર્શન, વંદન કરે. સૂતક, વિકટ મુસાફરી વિગેરે પ્રસંગે જમણું રખાય. ૭–કષાયાદિ કર્મબંધના કારણેથી અલગ રહેવા સાવચેતી રાખવી. ભૂલથી કે રાસ વૃત્તિથી સેવાય તેને પશ્ચાત્તાપ કરે. ૮-રાતે સૂવાના ટાઈમે અને સવારે ઉઠીએ ત્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #709 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬૮ ] શ્રી વિજયપઘસૂરિજી કૃત અગર દરરોજ બે વાર નીચે પ્રમાણે વિચારણા જરૂર કરવી. એમ કરીએ તે ભવાંતરે ઉંચ સંસ્કારે ઉદયે આવે જેથી જન્માદિ ફેરે જરૂર ટલે. (૧) સાત નવકાર ગણું અરિહંતાદિનવપદોને યાદ કરવા. શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને શ્રી જિનધર્મનું શરણ અંગીકાર કરવું. (૨) ત્રણે ચોવીશીના તીર્થકરને વંદના કરવી. (૩) ત્રણે ભુવનમાં રહેલા જિનાલય,તીર્થભૂમિ, કલ્યાણકભૂમિ, શાશ્વતી અશાશ્વતી પ્રતિમાઓને વંદન કરું છું એમ કહેવું. (૪) અઢી દ્વીપમાં રહેલા ત્રણે કાલના શ્રી અરિહંત તીર્થકર, કેવલી, અવધિજ્ઞાની વિગેરે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, બારવ્રતધારી, સમ્યકત્વધારી શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને વંદના કરવી. –શ્રી શત્રુંજય, અષ્ટાપદ, ગિરનાર, સમેતશિખર, આબુ વિગેરે પવિત્ર તીર્થસ્થલે સિદ્ધિપદ પામેલા મહાપુરૂષને વંદન કરું છું. ૧૦–અઢારે પાપસ્થાનકેનો ત્યાગ કરું છું અને સર્વે ને ખમાવું છું. (અહીં સૂતક, મુસાફરી, માંદગી આદિ કારણે જયણું, કારણ વિના ભૂલી જવાય તે અમુક ચીજ વાપરવાને ત્યાગ કે અમુક તપ કરવાનો નિયમ કરાય.) ૧૧-ચતુર્થ વ્રતના પાલન કરવામાં ભાવ પ્રમાણે નિયમ પાળું અને પર્યાદિના દિવસોમાં જરૂર બ્રહ્મચર્ય પાળું. અપશબ્દ બલવા નહિ. ૧૨–ચારિત્ર ન લેવાય ત્યાં સુધી અમુક પદાર્થને ત્યાગ કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #710 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવિતિ જીવન [ ક ] ૧૩-હંમેશાં છ વિગઈમાંથી એક વિગઈ તથા સોપારી આદિ વ્યસની ચીજોને ત્યાગ કરે. ૧૪–બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાય, ચાર મહા વિગઈ (દારૂ વિગેરે)ને ત્યાગ કરે. ૧૫-શ્રી સિદ્ધગિરિ વિગેરેમાંના કેઈ પણ તીર્થની દર વરસે એકવાર યાત્રા કરવી. માંદગી વિગેરે ખાસ કારણે ચાત્રા ન કરાય તો ત્યાં ભંડારમાં અમુક રકમ મોકલવી. ૧૬-રાતે ખાવું પીવું નહિ, સવારે નકારસી વિગેરેનું અને સાંજે ચોવિહાર વિગેરેનું પચ્ચખાણ કરવું. ૧૭-કાચે માવો તે દિવસેજ વપરાય, સેકેલે મા બીજા દિવસે પણ વપરાય. કારણકે તે વાસી ગણાય નહિ. - જલેબી ન વપરાય. ૧૮–સાત વ્યસનને, તથા પતંગ ચઢાવવાને ત્યાગ કરે. પતરાળામાં, કેળના પાંદડાંમાં કે કાગળમાં રાખીને ભેજન કરવું નહિ. ૧૮–દીવાસ, બળેવ વિગેરે મિથ્યાત્વીના પર્વોમાં ધર્મ માનીને બીજાને ત્યાં જમણવારમાં જમવા જવું નહિ. (વ્યવહારિક જરૂરી જયણા). ૧૯– ઉકાળેલું પાણી, ગ શુદ્ધિ, તથા શીલ શુદ્ધિ, અને આરોગ્ય વિગેરેને જાળવવામાં અપૂર્વ સાધન છે. એમ સમજીને વ્રતધારી શ્રાવકેએ કાયમ પીવામાં અચિત્ત (ઉકાબેલું) પાણી વાપરવું જોઈએ. આમાં મુસાફરી વિગેરે ખાસ કારણે જરૂરી જયણા રખાય. - ર૦–અને ત્યાં સુધી ખાવા પીવામાં અચિત્ત પદાર્થોનો " ઉપયોગ કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #711 -------------------------------------------------------------------------- ________________ [ ૬૭૦ ] શ્રી વિજયપધસૂરિજી કૃત ૨૧-સમ્યકત્વને શિથીલ કરે એવા બીજા ધર્મના પુસ્તકે તથા ગાર કષાયાદિને પોષનારા પુસ્તકે છાપાં, લેખ વિગેરે વાંચવા નહિ, તેમ સાંભળવા નહિ. ૨૨–બરફ, કરા, આઈસ્ક્રીમ વિગેરે તથા જેમાં બરફ નાખેલ હોય તેવી ચીજ, સોડા વિગેરે પ્રવાહી પદાર્થો, બિસ્કુટ, ધર્મને બાધ કરનારી વિલાયતી દવાઓ ખાવાના કામમાં કે પીવામાં લેવી નહિ. માંદગી આદિ ખાસ કારણે તથા ભયંકર રેગાદિ કારણે બાહ્ય ઉપચારને માટે વિચાર કરીને જયણું રખાય. કવીનાઈન, વિલાયતી, એરંડિયુ વિગેરે જરૂરી પદાર્થોમાં વિચાર કરીને જરૂરી જયણા. ૨૩–બજારમાં વેચાતા, જનાવર વિગેરેના આકારના ખાંડના રમકડા, હલવા વિગેરે ધર્મ બાધક ચીજોને ત્યાગ કરે. તેમજ કેફી ચીજ, સરબત, તમાકુ, બીડી, છેકે, સીગારેટ વિગેરેને ત્યાગ કરે. આવા પદાર્થો વાપરવાથી, ધાર્મિક જીવન બગડે છે. અહીં જાયફળ વિગેરેને માટે વિચારીને જરૂરી જ્યણા રખાય. ૨૪–આદ્ર નક્ષત્ર બેઠા પછી કેરીને ત્યાગ કરવો તથા દર મહિને ૫-૧૦ કે ૧૨ તિથિમાં તથા ચમાસી, પર્યુષણ, નવપદ, ઓળી, વિગેરે મહા પર્વોના દિવસોમાં અનુકૂલતા પ્રમાણે લીલેરી વિગેરેને ત્યાગ કરે તથા શક્તિ પ્રમાણે તપશ્ચર્યા કરવી. માંદગી, મુસાફરી, (સંવત્સરીની પછીની) ભાદરવા સુદ ૫ વિગેરેમાં કારણિક જયણ રખાય. ૨૫–આદ્ધ બેસે ત્યારથી માંડીને કારતક સુદ ૧૫ સુધી કાચી ખાંડ મેરસ તથા તેની ચીજ વાપરવી નહિ, સાકર વપરાય. Jain Educationa International For Personal and Private Use Only Page #712 -------------------------------------------------------------------------- ________________ પા શ્રી દેશવિરતિ જીવન [૬૭૧] ૨૬મેંદો, , તથા તેની બનાવેલી ચીજો ન ખાવી જોઈએ, તેમાં પણ ચોમાસામાં જરૂર તેને અને વડી, પાપડ વિગેરે તેવી ચીજોને ત્યાગ કરે. , ૨૭-જમતાં થાળી જોઈને તે પાણી પી જવું. એઠું છાંડવું નહિ, આમાં માંદગી વિગેરે ખાસ કારણે જયણા રખાય. ૨૮-જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉપકરણોની, તથા જ્ઞાનાદિ ગુણવંત પુરૂષની નિંદા કરવી નહિ. ૨૯–ફાગણ સુદ ૧૫ થી માંડીને કારતક સુદ ૧૫ સુધી બદામ સિવાય પસ્તા વિગેરે મેવાને તથા ભાજીને ત્યાગ કરે. ૩૦-જ્ઞાનની આરાધના નિમિત્તે “નમો નાણસ” આ પદની અનુકૂળતા પ્રમાણે અમુક સંખ્યાઓ નેકારવાલી તથા કાઉસ્સગ્ન કરે. અહીં માંદગી, મુસાફરી વિગેરે જરૂરી કારણે જયણ રખાય. ૩૧-ચારિત્રની ભાવના તાજી રહે આ મુદ્દાથી ઘરમાં પવિત્ર સ્થલે મુનિ વેષ રાખી હંમેશા તેને જોઈ પોતે મુનિપણની ભાવના ભાવવી. કુટુંબી વર્ગને પણ તે રસ્તે દેરે. હે શ્રીજિનેશ્વર શાસન રસિક શ્રાવકે! આ પ્રમાણે શ્રી દેશવિરતિ જીવનમાં જણાવેલી બીના બબર સમજીને અને તેની નોંધ કરીને બારે વ્રતની નિર્મલ આરાધના કરજે, તથા બીજા ભવ્ય જીવોને આ રસ્તે જોડજો, અને છેવટે પરમ નિવૃત્તિમય સર્વવિરતિ ધર્મને સાધીને મુક્તિના સુખ મેળવજે.૧ બહુ લંબાણમાં કહેતાં ગ્રંથ વધી જાય, તેથી જરૂરી મુદ્દાઓ ધ્યાનમાં રાખીને મેં આ દેશવિરતિ જીવનની રચના Jain Educationa International For Personal and Private Use Only Page #713 -------------------------------------------------------------------------- ________________ [ ૬૭૨ ] શ્રી વિઠ્યપદ્વરિજી કૃત કરી, તેમાં જે કંઈ ભૂલચૂક થઈ હોય, તેની હું શ્રી દેવગુરૂની સાક્ષીએ માફી માગું છું. ૨. જે પરમોપકારી પૂજ્યપાદ શ્રી ગુરૂ મહારાજના પસાયથી મને આ ગ્રંથ બનાવવાને શુભ અવસર વિગેરે સામગ્રી મળી, તે ગુરૂદેવના ચરણકમલને વારંવાર વંદું છું, અને તેમના પસાયથી આ પ્રસંગ મને ભભવ વારંવાર મળે એમ હું નિરંતર ચાહું છું. ૩ | મારા આ દ્ધારક, પમેપકારિશિરોમણિ, તપગચ્છાધિપતિ, શાસનસમ્રાટ, સૂરિચક ચકવર્સિ, જગદગુરૂ, સુગહીતનામધેય પરમગુરૂદેવ, આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણકિકર વિયાણ વિજયપધસૂરિએ ફતાસાની (ફતેહશાની) પિળના રહીશ શેઠ હીરાચંદ રતનચંદના પૌત્ર દેવગુરૂ ધર્માનુરાગી શેઠ ચીમનલાલ લાલભાઈની; તથા શાહપુરના રહીશ બારવ્રતધારી શ્રાવક શેઠ ડાહ્યાભાઈ સાંકલચંદની, અને પાડાપોળના રહીશ બારવ્રતધારી શ્રાવક શા. ચીમનલાલ ગોકલદાસની વિનંતિથી જેનપુરી શ્રી રાજનગર (અમદાવાદ) માં વિ. સં. ૧૫ ના મૌન એકાદશીના દિવસે આ “શ્રી દેશવિરતિ જીવન ” નામને ગ્રંથ બનાવ્યું. ઉત્તમ શ્રાવકે વાંચીને, સાંભળીને, તેમાંથી એગ્ય સાર ગ્રહણ કરીને શ્રાવકજીવનને નિર્મલ બનાવી સંસાર સમુદ્રને પાર પામે. ૪ Aી શ્રી દેશવિરતિ જીવન સમાપ્ત કે Mો Sિી || sad[ Si[Page #714 -------------------------------------------------------------------------- ________________ GOAL Jain Educationa International For Personal and Private Use Only