SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દેશવિરતિ જીવન [ કહ૩ ] ૪. બળદ વિગેરે જાનવરની ઉપર લાભથી ગજા ઉપરાંત ભાર ભરે નહિ. કઈ પણ પ્રસંગે બહારગામ જતાં સાથે બે હેય, અને બીજી સવડ ન હોય તે નિરૂપાયે ભાર ભરાવ પડે, તથા બેસવું પડે, તેની જયણ. . પ. બળદ વિગેરેને જે ટાઈમ એટલે ચારે (ઘાસ વિગેરે) અપાતે હોય, તે જ ટાઈમે તેટલે આપ. એ ચારે આપે, અથવા મોડો આપે તો અતિચાર લાગે, નેકર, ચાર વિગેરેને કારણસર રજા આપવી પડે, તેની જયણા. શ્રાવકેએ, આ પાંચે અતિચારેને સમજીને પહેલા અણુવ્રતમાં તે દેષ ન લાગે તેતરફ પૂરતી કાળજી રાખવી. પાણ ગળવું, અનાજ જોઈને અને જીવાતને દૂર કરીને રાંધવું. તથા દશ ઠેકાણે ઘરમાં ચંદરવા બાંધવા. તે આ પ્રમાણે-૧, ચુલા ઉપર. ૨, પાણયારાની ઉપર. ૩, ભજન કરવાના સ્થાન (રડું વિગેરે)ની ઉપર. ૪ ઘંટી, ૫ ખાણી અને ૬ વલવણાની ઉપરના ભાગમાં. ૭ સૂવાના સ્થાનની ઉપર અને ૮ ન્હાવાના તથા ૯ ધર્મ કિયા કરવાના સ્થાનની ઉપર. (પૌષધશાલામાં) તેમજ ૧૦ ઘર દહેરાસરમાં. એ પ્રમાણે સાત ગરણું રાખવાં. તે આ પ્રમાણે ૧ પાણું ગળવાનું. ૨ ઘી ગરણી. ૩ તેલ ગરણું. ૪ દૂધ ગળવાનું. ૫ છાશ ગળવાનું, ૬ ઉકાળેલું અચિત્ત પાણી ગળવાનું. ૭ આટે ચાળવાનું (આંક. આ પ્રમાણે કરવાથી પહેલા આણુવ્રતની નિર્મલ આરાધના થાય છે. એમ પહેલા અણુવ્રતની બીના સંક્ષેપમાં જણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy