SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૭૪ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત અહીં પ્રસંગે દાન લેનાર સુપાત્રે પણ દાયકના ભાવ કેવા છે ? તે જાણવા માટે વ્હેલાં છ (૬) નકાર કહે છે:— પાત્રદેખીને ચઢાવેભૃકુટી (૧) વિલ ઊંચું જીએ, (૨) નજર નીચી પણ કરે (૩)તિમ વદનનેઅવળું કરે;(૪) માન (૫) કાલવિલ (૬) દાને ભાઇ એ છનકારના, પાત્ર એ જાણી તપાસે ભાવ દાયક દાનના. ૨૬૪ 1 અર્થ:—પાત્રને આવતાં જોઇને આપનાર માણુસ ભૂકિટ ચઢાવે એટલે ભમરા ઉંચી ચઢાવે (૧) સન્મુખ જોવાને બદલે ઉંચું જુએ (૨) અથવા નજર નીચી ઢાળી દે (૩) અથવા મ્હાંને અવળું ફેરવે (૪) આવકાર આપવાને બદલે મૌન રહે-કાંઇ મેલે નહિ. (૫) તથા દાન આપવામાં ઢીલ કરે (૬) આ છ નકારની (દાન નહિ આપવાની) નિશાનીએ છે. એટલે ચે:ખી ‘ના' નહિ તા ‘ના' ના ભાઈ છે. માટે પાત્રદાન લેનારે ઉપર કહેલાં નકારાને જાણીને દાનના આપ નાર ભવ્ય જીવેાના ભાવ તપાસવા. તેવું કરનાર મુનિરાજ કુશલ કહેવાય છે. સુપાત્ર મુનિરાજ વગેરે દાયક-શ્રાવકના ભાવ-શક્તિ તપાસીનેજ ગેાચરી આદિના વ્યવહાર જાળવે. તેમ થાય તેજ સાધુ ધર્મની અને શ્રાવક ધર્મોની મર્યાદા જળવાય. અને માધુકરી–ભિક્ષાનું ખરૂં તત્વ પણ પૂર્વ १-- भिउडिउडालोयण, नीया दिट्टी परंमुहं वयणं ॥ मोणं જાવિવો, નધાને વિદ્દો દોર. ॥ ? ॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy