________________
શ્રી ઢવિરતિ જીવન
[ ૫૪૧ રી
પાટલા, ખાટલા, પલંગ, ખુરસી, કાચ, ગાદી, ચાકળા, ગાદલા, ગેાદડા, સાદડી, શેત્રંજી વિગેરે. સંખ્યા નક્કી કરવી.
ચાકળા, ગાદી, સાદડી વિગેરેની જયણા રાખવી. ૧૦ વિલેપનઃ—શરીરે ચાપડવાના દ્રવ્યેા. તેલ, અત્તર, સુખડ, સેન્ટ વિગેરે. તેમજ મીઠું, હળદર આદિ વસ્તુઓના લેપ. વજનથી રાખવી.
૧૧ બ્રહ્મચર્ય :-અહીં બ્રહ્મચર્યના મુખ્ય અર્થ મૈથુન ત્યાગ તથા કૃત્રિમ રીતે થતા શુક્ર ક્ષયને નિરોધ પણ સમજવા. સ્વદારા સતાષ વાળાએ પણ પ્રમાણ કરી લેવું.
કાયાથી પાળવું. મન અને વચનની જયણા પરસ્ત્રી ત્યાગ. ૧૨ દિશાઃ—ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અને ઉ ંચે તથા નીચે એમ છ દિશાઓ થાય છે, ( અથવા ૪ ખૂણા ઉમેરતા દશ દિશાએ થાય છે) ઉંચે એટલે મેડે, સીડી, કે પર્વત ઉપર ચઢવાનુ હાય તે. નીચે એટલે વાવ, ભોંયરા આદિમાં ઉતરવાનું થાય તે.
દરેક દિશામાં ઉંચે નીચે અમુક 'ગાઉ કે માઇલ જવું, તેવા નિયમ કરવા. ધર્માર્થ જયણા.
૧૩ સ્નાનઃ—ન્હાવાની ગણત્રી. એક, બે, ચાર વખત ન્હાવું તેવી સ ંખ્યા નક્કી કરવી. ધર્માર્થ જયણા.
૧૪ ભક્તપાનઃ—આમાં ખારાક અને પાણીના વજનના સમાવેશ થાય છે. આખા દિવસમાં વપરાતા ખારાક અને પાણીનુ કુલ વજન ( પાંચ શેર, દશ શેર, અડધેા મણુ, વિગેરે ) નક્કી કરવું. વપરાય તેના વજનનું ધ્યાન રાખવું કે જેથી સક્ષેપતા સુગમ પડે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org