SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દેશવિરતિ જીવન [૪૫] તમિય, નિર્મલ ધર્મને માનવાનું હોય. આવું શ્રાવકપણું પ્રબલ પુણ્યશાલી ભવ્ય જીજ પામી શકે. માટે એવા શ્રાવકપણાની પ્રશંસા કયા વિવેકી અને બુદ્ધિશાલી ભવ્ય જીવો ન કરે? અર્થાત સર્વ કેઈ આવા નિર્મલ શ્રાવપણુની જરૂર પ્રશંસા કરે. કહ્યું છે કે-નિનો વ: પ , ગુન્હો यत्र साधवः ॥ श्रावकत्वाय कस्तस्मै, नश्लाघेताविमूढधीः॥१॥ કર્મશાસ્ત્ર (પંચસંગ્રહ વિગેરે) ના વિચાર પ્રમાણે કર્મોને વિશિષ્ટ ક્ષપશમથી આવી ઉત્તમ સ્થિતિ પામી શકાય, એટલે અપ્રત્યાખ્યાનીય કષાયને ક્ષપશમથી દેશવિરતિ ગુણ પ્રકટ થાય એમ સામાન્યથી કહી શકાય. અને વિસ્તારથી એમ કહી શકાય કે આ જીવ જ્યારે આયુષ્યકર્મ સિવાયના સાતે કર્મોની સ્થિતિ ઓછી કરતાં કરતાં પાપમના અસં. ખ્યાતમા ભાગે કરીને ન્યૂન (ઓછી) એક કેડીકેડી સાગરિપમ પ્રમાણ સ્થિતિ રાખે, ત્યારે સમ્યકત્વ ગુણ પામે. ત્યાર બાદ બાકી રહેલા કર્મોની બેથી નવ પલ્યોપમ પ્રમાણ સ્થિતિ ઓછી થાય, ત્યારે દેશવિરતિ ગુણ પ્રકટ કરે. કહ્યું છે કેसम्मत्तम्मि य लद्धे, पलियपुहुत्तेण सावओ हुज्जा ॥ चरणोવીમા, સાવંત શુતિ છે ? એ પ્રમાણે દેશવિરતિ ગુણને પ્રકટ કરવામાં કર્મોને ક્ષપશમ કારણ છે, એમ જણાવીને કયા ક્યા સાધનની સેવાથી તે પશમ (ક્ષય, ઉપશમ) થાય, તે જરૂર જણાવવું જોઈએ. તે બીના કામાં આ પ્રમાણે જાણવી (૧) દ્રવ્ય, (૨) ક્ષેત્ર, (૩) કાલ (૪) ભાવ, (૫) ભવ આ પાંચ કારણેમાંના કેઈ પણ કારણને લઈને કર્મોને ક્ષપશમ, ક્ષય, ઉપશમ થાય. (તેમજ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy