SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત હે પ્રભુ! જ્યાં સુધી આપ મારા ચિત્તમાં આવેા નહિ ત્યાં સુધી આ પાપના પુંજો-સમૂહા મને ઘણીવાર હેરાનગતિ કરે છે. ૧૨૨. પ્રભુ આપ હૃદયે આવતા તે પાપ સધલા દૂર જતાં, સિંચી અમે શુભભાવ અમૃત શાંતિ સાચી પામતા; જેની ઉપર મીઠી નજર પ્રભુ આપની પડતી નથી, તેહ જન રાગાદિથી પીડાય ત્યાં અરિજ નથી. ૧૨૩ અ:—હે પ્રભુ! જો આપ હૃદયમાં આવા એટલે જે ભવ્યજના આપનું ખરા ભાવથી સ્મરણ કરે છે તેનાં સઘળાં પાપા દૂર થાય છે—નાશ પામે છે. તેજ પ્રમાણે ગુણ સ્મરગુરૂપી અમૃત સિચીને છાંટીને અમે સાચી શાંતિને પામીએ છીએ. અમારી બાહ્ય ઉપાધિઓ નાશ પામે છે. હે પ્રભુ ! જેના ઉપર આપની મીઠી નજર પડતી નથી એટલે જે મનુષ્યા આપનું બહુ માનથી ધ્યાન કરતા નથી તે રાગાદિક અભ્યન્તર શત્રુએથી પીડા પામે તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. ૧૨૩. શરણું લીધાથી આપનું મન ભય વિનાનું સંપજે, ગુરૂનીજ સાચવણી થકી ભવ્યા શિવાલયને ભજે કરૂણા સ્વરૂપી શુભ કડા નરકકૂપ ઉપરે કર્યાં, આપેજ તેથી ભક્તજનને દુતિના ભય ગયા. ૧૨૪ અઃ—હૈ જિનેશ્વર ! આપનું શરણુ લેવાથી મન ભય વગરનુ થાય છે. ભય મનમાંથી દૂર થાય છે. વળી તેવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy