SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૫૪] શ્રી વિજયપરિજી કૃત લાગે” ત્યારે વનમાલાએ રજા આપી. આમાંથી સમજવાનું મેલે છે કે રાતે ખાવાથી ભયંકર પાપ બંધાય છે, અને બીજાની હિંસા થવા ઉપરાંત પોતાનું જીવન પણ બગડે છે. તેમજ રાતે જમતાં દી હોય, તે પણ ઝીણી જીવાત દેખાતી નથી, માટે તેની હિંસાથી બચવા માટે રાત્રિભોજન ન કરવું એજ વ્યાજબી છે. છે બીજા ધર્મના શાસ્ત્રમાં રાત્રિભેજનની આ પ્રમાણે મનાઈ કરી છે કે ૧–સગાંનું મરણ થાય તો સૂતક લાગે, તો સૂર્ય આથમ્યા આદ ભજન કેમ કરાય? ૨–જે રાત્રિભેજનાદિ ચાર પાપને કરે, તેના તીર્થચાત્રા વિગેરે નકામા સમજવા, એમ પદ્મપુરાણને પાઠ છે. ૩-ભારતના અઢારમાં પર્વમાં કહ્યું છે કે, હે યુધિષ્ઠિર! તપસ્વીએ જરૂર રાતે પાણી પણ પીવું નહિ અને વિવેકી ગૃહસ્થાએ પણ રાતે પાણી પણ પીવું નહિ. ૪-મહાભારતમાં આવી બીના કહી છે કે, રાતે પાણી લેહી જેવું અને અનાજ માંસ જેવું થાય છે. આથી રાતે ભજન કરનારા જ લેહી અને માંસનું ભક્ષણ કરે છે. પ-પદ્મપુરાણના પ્રભાસ ખંડમાં નરકના ચાર દ્વાર ગણાવ્યા તેમાં રાત્રિભેજનને લીધું છે. -આયુર્વેદ પણ સ્પષ્ટ જાહેર કરે છે કે રાતે હૃદયકમળ અને નાભિકમળ સંકેચાય છે. સૂક્ષ્મ જીવાત ખાવામાં આવે, આથી રાત્રિભેજન ન કરવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy