________________
[ રર૦ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત
तवृत्तम् ) क्रोधस्ताडनशीलता च बहुलं दुःखं सुखेच्छाऽ धिका। दम्भः कामुकताऽप्यलीकवचनं चाधीरताहंकृतिः ॥ ऐश्वर्यादभिमानिताऽतिशयितानन्दोऽधिकं चाटनं । प्रख्याता દિ ષોજુન રહિતસ્થતિ ગુશ્ચિતત છે તથા
તામસી પુરૂષ-શ્રદ્ધા ગુણ વિનાના હોય છે, અપ્રસન્ન (સખેદ) રહે છે, બહુજ આળસુ હોય છે, અને તેમની બુદ્ધિ મલિન હેાય છે, તેઓ અકાર્ય સેવીને રાજી થાય છે, ઘણું નિદ્રા સેવે છે, જ્ઞાનમાર્ગથી વેગળા રહે છે, તેમજ મૂઢ અને ક્રોધાંધ હોય છે. આ વાત સંક્ષેપમાં બીજી રીતે અન્યત્ર આ પ્રમાણે કહી છે-(શસ્ત્રવિતિવૃત્ત) નાસ્તિक्यं सुविषण्णताऽतिशयिताऽऽलस्यं च दुष्टा मतिः। प्रीतिनिन्दितकर्मशर्मणि सदा निद्रालुताऽहर्निशम् ॥ अज्ञानं किल सर्वतोऽपि सततं क्रोधांधता मूढता । प्रख्याता हि तमोगुणेन સદિતસ્થતે કુતિઃ રૂા સાત્વિક પુરૂષે વિશિષ્ટ જ્ઞાન કિયા મય ધાર્મિક જીવન ગુજારે છે અને તેઓ ભવાન્તરે ઉંચે (દેવલેકમાં અથવા મેક્ષમાં) જાય છે, રાજસી પુરૂષનું લેભપ્રધાન જીવન હોય છે અને તામસી પુરૂષ-પ્રમાદ–મેહઅજ્ઞાન દંભાદિ દેને સેવીને ભવાંતરે અધોગતિમાં જાય છે. सत्त्वात्संजायते ज्ञान-रजसो लोभ एव च ॥ प्रमादमोहौ तमसो -भवत्यज्ञानमेव च ॥१॥ ऊर्ध्व गच्छन्ति सत्त्वस्थाः-मध्ये तिष्ठंति राजसाः॥ जघन्यगुणवृत्तिस्था:-अधो गच्छंति तामसाः ॥२॥
૯ શ્રાવકે પિતાના મહા ઉપકારી માતાપિતાની આજ્ઞા પ્રમાણે જરૂર વર્તવું. સવારે તેમને બંને હાથ જોડી વંદન કરવું. વિનયથી ભક્તિ કરવી તેમ કરવામાં પોતે માતા પિતાને આશીર્વાદ મેળવીને સુખી જીવન ગુજારી શકે છે. માતા પિતાને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org