________________
[ ૩૨૮ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
નવ કારણે। આ છે–૧ અતિ બેસવાથી અથવા અતિ આહારી, ૨ પ્રતિકૂળપણે બેસવાથી અથવા અપથ્ય સેવનથી (અથવા અજીર્ણ થયે જમાથી) ૩ ઘણી નિદ્રાથી, ૪ ઉજાગરા કરવાથી, ૫ વડીનીતિ ( ઝડા ) રોકવાથી, ૯ લઘુનીતિ (પેશાબ) રાકવાથી, છ ગજા ઉપરાંત ચલવાથી, ૮ પ્રકૃતિને પ્રતિકૂલ આહાર ખાવાથી, અનિયમિત—અનિયમસરાવાથી ) ૯ ઇન્દ્રિયે!ના ઉન્મત્તપણાથી ( સ્વચ્છ દપણાથી ). તથા આરાગ્યને હિતકારી અને પ્રમાણસરના ખરાબર પકાવેલેા આહાર ખાવે. વળી સૂતી વેળાએ ડમી બાજુના પડખે સૂઈ રહેવું. (જેને વામકુક્ષી કહે છે) મલ મૂત્રના વેગને (ખાધાને ) રોકવા નહિ. આ પ્રમાણેનું જીવન જાળવે તે શ્રાવકા રાગને જલ્દીથી જીતે છે તેને રાગે થતા નથી. દિમિનपक्व भोजी, वामशयो नित्यचङ्क्रमणशीलः ॥ उज्झितमूत्रपुદીવઃ, શ્રીજુ વિજ્ઞતા નર્યાત ગેર્ ॥૨॥ ૩૨૫.
વળી શ્રાવકે સાત્વિક આહારની ગણતરીમાં આવતા આહારમાંથી પણ કેવા કેવા પ્રકારના આહારના ત્યાગ કરવા ? તે જણાવે છે:—
વાસી અનાજ જમે નહિ કાચાજ ગારસ સાથમાં, નહિ વિદળ પણ શ્રાવક જમે હિંસાદિદાષા એહમાં ઠંડા રહેલા દૂધ દહીં તિમ છારા ગારસ જાણીએ, ઉષ્ણ ગેારસમાં વિદળ ભળતાં ન દોષ વિચારીએ. ૩૨૬
અસાત્વિક આહાર હાવા છતાં તે વાસી હાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org