________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૩૭૧ ]
હવે શ્રાવકે પરિવારને ત્રતાને આશ્રીને ઉપદેશ આ પ્રમાણે દેવા જોઇએ:~
હિંસા તો ચારી વચન જીહા વદા નિહ સદા, પ`માં શીલ જરૂર પાલા જો અને હિ સદા; પરિગ્રહે પરિમાણ કરવું રાત્રિ ભાજન પરિહરા, દિગ્ગમન ભાગેાપભાગે માન પણ રંગે કરા. ૩૬૯
અ:-તમે હિંસાના ત્યાગ કરો, ચારીના ત્યાગ કરજો, તથા અસત્ય વચન ખીલકુલ ખેલશે નહિ. વળી હુંમેશને માટે બ્રહ્મચર્ય પાળવું ન બની શકે તે પર્વના દિવસેામાં તે જરૂર શીલ પાળવું, વળી પરિગ્રહ-ધન ધાન્ય વગેરે નવ પ્રકારના છે તેનું પિરમાણુ કરવું, તથા રાત્રીએ જમવાનુ મંધ કરો. વળી દિગ્ગમન એટલે દિશાઓમાં જવાનુ પિરમાણુ કરો તથા બાગેાપભાગને વિષે પણ હાંશથી પિરમાણુ કરે. એક વાર ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ ભાગમાં ગણાય છે; જેવા કે ધાન્ય, ફૂલ વગેરે. તથા વારંવાર ઉપયાગમાં આવે તેને ઉપભાગ અથવા પિરભાગ કહે છે. જેવા કે ઘર, વસ્ત્ર વિગેરે. આ વસ્તુએ ને વાપરવાની સંખ્યાને ખૂશી થઇને નિયમ કરો. ૩૬૯.
ઉત્તમ શ્રાવકે પરિવારને ખીજી પણ આવી શીખામણુ દેવી જોઈએ:—
બધાય જેથી ચીકણાં બહુ કર્મ કર્માદાનને, ના સેવો માખણ મદિરા માંસ મધ એ ચારને;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org