________________
શ્રી ધર્મજાગરિશ્મા
સુખ મળે” એમ માનવું એ ચિંકર ભૂલ ભરેલું છે. કારંણ કે જેઓ સુખની ઈચ્છાથી ભેગને સેવે છે, તેઓ ભયંકર રેગોની વેદના અહીં જોગવીને નરકાદિ દુર્ગતિના આકરા દુ:લેગવે છે.
આ
ભેગના સેવનથી આ ભવ અને પર ભવ એમ બંને ભવ બગડે છે. કહ્યું છે કે-ગાત્મકુવાર્થ ચિત્તે મો: પશ્ચા भवति शरीरे रोगः ॥ रोगे जाते मरणं शरणं-तदपि न मुञ्चति પાપાચરમ્ // ૨ / ડાહ્યા માણસે કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં “આનું ભાવી પરિણામ (ફલ) સારું આવશે કે બુરું? જે સારું પરિણામ જણાય, તે કાર્યની શરૂઆત કરવી. નહિ તે વિપરીત કાર્ય કરતાં તેનાં માઠાં પરિણામ (ફલ) એવાં જોગવવાં પડે છે કે જેથી ઠેઠ સુધી પશ્ચાત્તાપ થયા કરે છે. કહ્યું છે કે-ગુvrળ પુર્વતા ગતિ, રિणतिरक्धार्या यत्नतः पंडितेन ॥ अतिरभसकृतानां कर्मणामाविपत्तेर्भवति हृदयदाहों शल्यतुल्यो विपाकः ॥ १ ॥ હે મુનિરાજ ! હવે કંઈ સમજે. આ કાર્ય (વ્રતથી ચૂકવું) એ ભવિષ્યમાં જરૂર દર્ગતિમાં લઈ જશે. નીતિ શાસ્ત્રકારે શીખામણ દીધી છે કે-વગર વિચાર્યું કાર્ય કેઈ દિવસ ન કરવું, કારણ કે તેમ કરીએ તો અવિવેક થાય, તેથી ભવિષ્યમાં ઘણું વિપત્તિઓ ભેગવવી પડે. જેઓ દીર્ધદષ્ટિથી વિચાર કરીને કામ કરે છે, તે જ ઉત્તમ પુરૂષે દ્રવ્ય ભાવ સંપત્તિના સુખ લેગવી શકે છે. કહ્યું છે કે (૩ઘકાતિ વૃત્તબુ) સદ विदधीत न क्रिया-मविवेकः परमापदां पदं ॥ वृणुते हि विमृश्यकारिणं गुणलब्धाः स्वयमेव संपदः ॥ १॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org