________________
[ ૪૩૮ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
ભાઈ ગજસુકુમાળ કિમ દેખું ન આ સમુદાયમાં ? તુજ ભાઇએ નિજ અર્થ સાધ્યાપ્રભુ કહે સંક્ષેપમાં એક જણ ઉપસ કરતા તેહ સમતાથી સહે, મુનિરાજ ગજસુકુમાળઅંતગડકેવળી સિદ્ધિ લહે. ૪૫૬ ઉપસના કરનાર નરની ઉપર ક્રોધ અતિ ધરી, નૃપ નાથને પૂછે કયા નર ? તેહ જસ બુદ્ધિ ફરી;
અહિં આવતાં જિમ મદદ કરતાકૃષ્ણ !તુ તે વૃદ્ધને, તેણે કરી છે મદદતિમ શિવ પામવા તુજ ભાઈને, ૪પ૭ માટે નૃપતિ !ના ક્રોધ કરીએ એમપ્રભુ સમજાવતા, કિમ જાણવા ? તે પુરુષનેઈમ કૃષ્ણ નૃપ ફરી પૂછતા; પ્રભુજી કહે અહીંથી જતાં નયરી તરફ સામા મળે, જોઈ તને ભયથી સરે તે મારનારા જાણજે. ૪૫૮
અર્થ:— હે પ્રભુ! આ મુનિસમુદાયમાં મારા ભાઇ ગજસુકુમાળ કેમ દેખાતા નથી ? ' પ્રભુએ કહ્યું કે- તારા ભાઇએ તા એક દિવસમાંજ કાર્ય સાધી લીધું.' આમ સક્ષેપમાં કહ્યું. ફરી વિગત પૂછતાં કહ્યું કે–‘ તારા ભાઈ રાત્રે સ્મશાનમાં જઈને કાયાત્સગે રહ્યા. ત્યાં એક જણાએ તેને ઉપસર્ગ કર્યો, તે તેમણે સમતાથી સહ્યો અને તે ગજસુકુમાળ મુનિ તકૃત કેવળી થઇને મેક્ષે ગયા; પણ હે કૃષ્ણ ! આ હકીકત સાંભળીને તું તે ઉપસર્ગ કરનાર ઉપર ક્રોધ કરીશ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org