SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ જાગરિકા [ ૧૮૧ ૩ ઇન્દ્રના મહેલ જેવા ઉત્તમ સ્થાનમાં પણ ઘણા દુ:ખને આપનારી ભૂખ માણુસની સાખત કરવી, એ સારૂં નથી. કહ્યું છે કેवरं पर्वत दुर्गेषु भ्रान्तं वनेचरैः सह ॥ न मूर्खजनसंपर्क:સુરેન્દ્રમવને પિમ્ ॥ તલમાં રહેલું તેલ તલમાં રહેલા ખલ– ખાળની સેાબત છેડવાથી દેવના મસ્તકને વિષે ચઢે છે, એવુ વિચારી ઉત્તમ શ્રાવકેાએ પણ નીચની સામત મહુ ઢાષવાળી છે એમ જાણી નીચની સેાખતના જરૂર ત્યાગ કરવેા. ૨૦૦. હવે કુબુદ્ધિ કુસંગથી નીચ બુદ્ધિથી હલકી ક્રિયા, એવી ક્રિયા કરવાથકી જીવા લહે દુઃખ બહુ ઇહાં; ઉત્સર્ગ માગે` સંગ તજવા તેમ જો ન બની શકે, તા કરે ગુણીસંગ ઔષધ યાગ જિમ જીવન ટકે. ૨૦૧ અર્થ :-ખરામ સાખતથી કુમુદ્ધિ-ખરામ મતિ થાય છે. અને હલકી બુદ્ધિથી મૂર્ખ જીવા હલકટ-નિંદનીય કાર્યો કરે છે. અને એવાં હલકાં કામે કરવાથી આ લેાકમાં પણ તે જીવા ઘણાં દુ:ખાને પામે છે. શાસ્ત્રમાં કહ્યું છે કેતાતેઃ વુદ્ધિઃ સ્વાત્-યુદ્ધે: યુપ્રવર્તનમ્ । પ્રવૃત્તઃ મનેİતુ:-માનનું દુઃવસંતને: ॥ માટે ઉત્સર્ગ માર્ગ સીધા અથવા સરળ માર્ગ તા એ છે કે કાઇની પણ સામત ન કરવી. અને તેમ જો નખની શકે તેા ગુણુવત પુરૂષાના સંગ કરવા. કારણ કે ગુણીજનાના સંગ ઔષધ (દવા) જેવા છે. જેમ ઔષધના સંચાગથી જીવનને ટકાવ થાય છે તેમ ગુણી જનેાની સામતથી દાષા દૂર થાય છે અને ગુણા પ્રગટ થાય છે અને ભવિષ્યમાં નિઃસંગપણું જરૂર પામી શકાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy