SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮૨ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે-રંગઃ સામના સાક્યઃ-જ્ઞ ચૈત્ત્વનાં न शक्यते ॥ सद्भिः सहकर्त्तव्यः सतां संगो हि भेषजम् ॥१॥ ૨૦૧. ચાંદનીથી રાત જ્યાહ્ની તમ થકીજ તમસ્વિની, સંગને અનુસાર ખ્યાતિ તેવી વસ્તુ તણી; દારા ચઢે પ્રભુ શીશ જિમ વર પુષ્પમાલા સંગથી, મેટાઈ તુચ્છ પદાર્થ પણ પામેજ ગુણીના સંગથી. ૨૦૨ અ:-જેમ ચાંદનીથી એટલે ચંદ્રના પ્રકાશથી (તેની સાખતથી) રાત્રો પણ જ્ગ્યાહ્ની એટલે અજવાળી કહેવાય છે. તેમ તેજ રાત્રી–અધકારની સાખતથી તમસ્વિની એટલે અંધારી ( રાત ) કહેવાય છે. એ પ્રમાણે સામતને અનુસારે વસ્તુની પણ સારી અથવા ખાટી ખ્યાતિ-પ્રસિદ્ધિ થાય છે. જેમ ફૂલની ઉત્તમ માલાની સેાખત કરવાથી તે ફૂલામાં પરાવેલા દ્વારા પણ પ્રભુના મસ્તક ઉપર ધારણ કરાય છે. માટે ગુણુવત પુરૂષાની સાખતથી હલકા પદાર્થો પણ મેટાઇને-ચઢતીને પામે છે. માટે ગુણી પુરૂષોનીજ સાખત કરવી એ વ્યાજમી છે. ૨૦૨. હવે ગ્રંથકાર ગુણવત પુરૂષોની સેાખતથી ઉત્તમ લાભ થાય છે, એ ખીના વિવિધ દૃષ્ટાંતા દઇને જણાવે છે:— નિર્ગુ ણુ અને ગુણવંત પૂજનિક મેધની વચ્ચે રહી, રિમાણ પણ ગાભા લહે ગુણિસંગ લાભ મણા નહી; Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy