SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત સાચું સ્વરૂપ સમજાવતા ગુરૂરાજ વિણ તું અન્યને, નરક રક્ષક ના સમજજે એમ કીધું પ્રવચને ગણિ કેશિના સુપસાયથી રાજા પ્રદેશી દેખને, પામ્યા અમરના સ્થાનને ના છોડજે ગુરૂ ચરણને ૧૪૯ અર્થ:–સિદ્ધાન્તમાં પણ કહ્યું છે કે હે જીવ! આત્માનું ખરું સ્વરૂપ સમજાવનાર ગુરૂ મહારાજ વિના બીજા કેઈને નરકથી બચાવનાર તું સમજીશ નહિ. દષ્ટાન્ત તરીકે તું પ્રદેશી રાજાનો વિચાર કરો કે જેઓ કેશી ગણધરના સારા ઉપદેશ રૂપી સાધનથી દુર્ગતિમાં જતા બચી દેવગતિને પામ્યા. માટે ગુરૂરાજની ચરણસેવાને તું છેડીશ નહિ. ૧૪૯ પ્રભુવીરધર્મકથી હતા મતિમતમંત્રી અભયહસ્તે, તે કાલ પણ ન કરી શક્યો જે કાર્ય શ્રેણિક ભૂપ તે; તે જીવ રક્ષણ હેમચંદ્ર સૂરીશના ઉપદેશથી, મે જે કર્યુંજ કુમારપાલે સુખ સદા ગુરૂ શરણથી. ૧૫૦ અર્થ –જેમની આગળ ચરમ તીર્થકર મહાવીર સ્વામી પોતેજ ધર્મકથીધર્મને ઉપદેશ કરનાર હતા. જેમની પાસે અતિશય બુદ્ધિશાળી અભયકુમાર નામના શ્રેષ્ઠ મંત્રીશ્વર હતા બીજા ગ્રંથમાં પણ ગુરૂ કીધા મેં સર્વે સાથ, ઘરડાં બલદને ઘાલી નાથ ! ધન હરે ને ધોખે ન હરે, એવા ગુરૂ કલ્યાણ શું કરે ? / ૧ છે. ૧ સૂર્યાભનામે દેવ થયા. આને વિસ્તાર શ્રી રાજકીય ઉપાંગમાં કરેલું છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy