SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ [ 5 ]. શ્રી વિજયપદ્રસૂરિજી કૃત વાત કરી જ હશે તે હવે મારું શું થશે? કૃષ્ણ મને કેવા મરણથી મારશે?” આમ ભયબ્રાંત થઈને ચિંતા કરતાં તેજ વખત તેના પ્રાણ નીકળી ગયા–તે મરણ પામ્યું. કૃષ્ણ તેને દેખતાં બેલ્યા કે-“આ દુષ્ટ મારા ભાઈને મારનારે છે, માટે તેના મૃતકને અહીંથી દૂર ફેંકી ઘો ને આ જમીન શુદ્ધ કરે.” સેવકે તે પ્રમાણે કર્યું. પછી ભાઈના મરણને શેક હૃદયમાં ધારણ કરતાં કૃષ્ણ ઘરે આવ્યા. અતિભય આયુને ઘટાડે છે તે ઉપર આ ગજસુકુમાળની કથા કહી અને પ્રથમ કારણ તરીકે ત્રણ પ્રકારના અધ્યવસાય આયુને ઘટાડે છે તેની અપવર્તન કરે છે એ હકીકત પૂર્ણ થઈ. ૪૫૯-૪૬૦. હવે બીજા કયા કયા કારણથી આયુની અપવર્તના થાય છે તે કહે છે:– અતિ ભય ઘટાડે આયુને તે ઉપર ગજસુકુમાળની, બીના કહીઈપૂર્ણ થઇ બીના ત્રિવિધ પરિણામની; વિષશસ્ત્ર આદિક કારણે આહાર અતિ આરોગતા, સ્નિગ્ધ વિક્ત અહિત જનરુક્ષ અતિ આગતા. ૪૬૧ ન પચી શકે તેવું જ ભોજન કરત આયુ ઘટાડતા, ખાડમાં પડવાથકી શળાદિ પીડા વેદતાં; કરતાં જ ઝંપાપાત જળમાં ડૂબતાં ફસા થકી, એવા પરાઘાતે કરી આયુ ઘટે નિશ્ચયથકી. ૪૬૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy