SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪ ] શ્રી વિજયપદ્મસૂરિજી કૃત અો છું. અહો.”—તેવું નજ્ઞાયતે ં ॥ વગેરે વચન સાંભળી તે દ્વારાએ એધ પામીને ચારિત્ર લીધું. ત્યાર પછી શ્રુત કેવલી ( ચૌદ પૂર્વધર ) થઇને પોતાના મનક નામના પુત્ર કે જેનુ થાડુંજ આયુષ્ય હતું તેના હિતને માટે દશ વૈકાલિક નામના સૂત્રની રચના કરી. અને તેને સ ંભળાવી તેને આનંદ પૂર્ણાંક સ્વની પ્રાપ્તિ કરાવી. ૧૭૭. આ ગાથામાં ચિલાતી પુત્રનુ ષ્ટાન્ત કહે છે:— મુનિએ કહેલા ત્રણ પટ્ટા ઉપશમ વિવેક સુસવરા, સુણતાં ચિલાતી પુત્ર ટાળી માડુ થઇ નીડર ખરી; થઇ થીર કાર્યાત્સ માં કીડીઓ તણા ચટકા સહી, સમભાવથી સુખીએ થયા સહસ્રારની ઋદ્ધિ લી. ૧૭૮ અર્થ :—વિદ્યાચારણમુનિએ કહેલા ઉપશમ વિવેક અને સંવર એ ત્રણ પદો સાંભળીને ચિલાતીપુત્ર માહ છેાડી દઈને સાચાબહાદુર થઇને કાઉસગ્ગમાં સ્થીર બન્યા. તે વખતે કીડીએએ ચટકા ભરીને શરીરને ચાલણી જેવું મનાવી દીધું. તે પણ સમ ભાવ પૂર્વક તે દુ:ખને સહન કરીને મરણ પામીને સહસ્રાર નામના આઠમા દેવલેાકની સમૃદ્ધિ પામીને સુખી થયા. આ પણ ગુરૂએ કહેલા આગમના ચનના મહિમા જાણવા. ૧૦૮. ચાલુ પ્રસંગે ખીજા પણ દ્રષ્ટાંતા આપે છે:વરમંત્ર સમ જૈનાગમે ગાવિંદ વાચક શ્રુતધરા, થઈ જાય સદ્દગતિ અભય મનતા શ્રવણથી સંયમધરા; જિનરાજ ભાવી સમય થશે અંખડ અને સુલસા વળી, દેવ નરભવ શ્રેષ્ઠ પામે સફલ મુક્તિતણી રળી. ૧૯૯ For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy