Book Title: Jain Sahityano Sankshipta Itihas
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Omkar Gyanmandir Surat
Catalog link: https://jainqq.org/explore/002175/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહારા (૨) પ થી મહખા દકિ દેશાઈ સંપાદક : આ. વિજય મુનિચદ્રસૂરિ પ્રકાશક : આ ૐકારસૂરિ જ્ઞાનમંદિર - સુરત Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધિવિનય-ભદ્ર-જનક-વિલાસ-કારસૂરિભ્યો નમ: આ. 3ૐકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ મૌક્તિક - ૨૭ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (સચિત્ર) [શ્રી મહાવીર સ્વામીના સમયથી સં. ૧૯૬૦ સુધીના શ્વેતાબંર જૈનોના સાહિત્યનું ક્રમબદ્ધ દિગ્દર્શન] : લેખક : શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ : સંપાદક : આ. વિજય મુનિચન્દ્રસૂરિ : પ્રકાશક : આ. ૩ૐકારસૂરિ જ્ઞાનમંદિર સુભાષચોક, ગોપીપુરા, સૂરત. Page #3 -------------------------------------------------------------------------- ________________ Jain Shahityano Sankshipt Itihas By : Mohanlal Dalichand Desai Updated by : Ac. Munichandrasuri M.S. વિ. સં. ૨૫૩૨ વિ. સં. ૨૦૬૨ . સ. ૨૦૦૬ કિંમત : રૂા. ૪00/ ૯ પ્રાપ્તિસ્થાન :) આ. કારસૂરિ જ્ઞાન મંદિર આ. કારસૂરિ આરાધના ભવન સુભાષચોક, ગોપીપુરા, સૂરત ૩૯૫૦૦૧ E-mail omkarsuir@radiffmail.com ૐકાર સાહિત્ય નિધિ વિજયભદ્ર ચે. ટ્રસ્ટ પાર્થ ભક્તિનગર હાઈવે, ભીલડીયાજી, જિ. બનાસકાંઠા ફોન : ૦૨૭૪૪-૨૩૩૧૨૯ સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ - ૧. ફોન : ૨પ૩પ૬૬૯૨ મુદ્રક : કિરીટ ગ્રાફીકસ, ૨૦૯, આનંદ શોપીંગ સેન્ટર, રતનપોળ, અમદાવાદ-૧. ફોન : ૦૭૯-૨૫૩૫૨૬૦૨ . Page #4 -------------------------------------------------------------------------- ________________ ॥ પ્રકાશકીય n જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' મોહનલાલ દ. દેસાઈની એક અતિ મહત્ત્વની કૃતિ છે. કનૈયાલાલ મુન્શી એ ‘સાહિત્ય સંસદ’ દ્વારા પ્રગટ થનારા સાહિત્યના ઇતિહાસ માટે જૈન સાહિત્ય વિષે લખવા શ્રી દેસાઈને જવાબદારી સોંપી. શ્રી દેસાઈએ એ માટે લખેલ નિબંધનું કદ વધતું રહ્યું અને છેવટે અને સ્વતંત્ર ગ્રંથ તરીકે “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” એ નામે વિ. સં. ૧૯૮૯માં પ્રગટ થયો. જૈન સાહિત્યના ઇતિહાસનો અતિ અગત્યનો આ ગ્રંથ વર્ષોથી દુર્લભ હતો તેનું પુનઃ પ્રકાશન કરતાં અમને ઘણો આનંદ થાય છે. આનું સંપાદન પૂ. આ. ભ. શ્રી મુનિચન્દ્રસૂરિ મ.સા. એ રસપૂર્વક કર્યું છે. આ પૂર્વે શ્રી હીરાલાલા ૨. કાપડિયાના “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ' ભાગ ૧-૨-૩ પણ પૂ. આચાર્ય ભગંવતે સંપાદિત કર્યા છે જેનું પ્રકાશન પણ અમારી સંસ્થાએ કર્યું છે. પૂ. આ. ભ. મુનિચન્દ્રસૂરિ મ.સા. આ ઉપરાંત શ્રી કાપડિયાના પાઈઅ ભાષઆઓ અને સાહિત્ય' નું પણ સંપાદન કરી રહ્યા છે. જેનું પ્રકાશન પણ અમે ટુંક સમયમાં કરવા ધારીએ છીએ. પ્રસ્તુત ગ્રંથના પુનઃ પ્રકાશન વખતે સંપાદક આચાર્યશ્રીએ એમાં અનેકવિધ નવી સામગ્રીઓ ઉમેરી ગ્રંથને વધુ ઉપયોગી બનાવ્યો છે. આ ગ્રંથ પ્રકાશનનો લાભ પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરિ મ.સા.ના વિ.સં. ૨૦૬૧ના આ. ૐકારસૂરિ આરાધના ભવનમાં થયેલ ચાતુર્માસની અનુમોદનાર્થે શ્રી સંઘે જ્ઞાન ખાતામાંથી લીધો છે. અને સગરામપુરા, ઉમરા આદિ સ્થળોથી શ્રાવિકા બહેનોએ પણ જ્ઞાન દ્રવ્ય અર્પણ કરીને લાભ લીધો છે. સહુ શ્રુતપ્રેમીઓ આ ગ્રંથનો વધુને વધુ ઉપયોગ કરી સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરે એજ અભ્યર્થના. લી. ટ્રસ્ટીગણ આચાર્ય ૐકારસૂરિ આરાધનાભવન સુભાષચોક ગોપીપુરા સૂરત ૩૯૫૦૦૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય મોહનલાલ દ. દેસાઇ લિખિત ‘જૈન સાહિત્યનો સંક્ષિત ઇતિહાસ' ઘણા વર્ષોથી દુર્લભ હતો. કેટલીક નવી વિગતો ઉમેરાઇએ પુનઃ પ્રકાશિત થઇ રહ્યો છે તે ઘણા આનંદની વાત છે. મૂળતો આ ઇતિહાસ જૈન ગૂર્જર કવિઓ' ની પ્રસ્તાવના તરીકે મૂકવાનો શ્રી દેસાઇનો ઇરાદો હતો પણ જેમ જેમ લખતા ગયા, કદ વધતું ગયું અને છેવટે એને જૈન શ્વે. કોન્ફરન્સ દ્વારા સ્વતંત્ર પુસ્તક તરીકે પ્રગટ કરવામાં આવ્યું. (ઇ.સ. ૧૯૩૩માં પ્રગટ થયેલા આ ગ્રંથની પ૦૦ નકલ લેખકે પોતે પણ પ્રસિદ્ધ કરી છે.) "" આ ઇતિહાસ લેખનમાં લેખકે મર્યાદા સ્વીકારેલી છે. ગ્રંથ-ગ્રંથકાર વિષે ઉલ્લેખ જ કરવો ગ્રંથનો પરિચય વગેરે વિશેષ નહિં. જો કે કુવલયમાળા સમરાઇચ્ચ કથા વગેરે વિશિષ્ટ ગ્રંથોના પરિચયો આપ્યા કે પણ છે. આ માટે વિદ્વાનોએ આપેલા પરિચય વગેરેનો સાર આપવાની પદ્ધતિ માટે ભાગે રાખી છે. આમ છતાં આ ઇતિહાસમાં પ્રસિદ્ધ ઐતિહાસિક વ્યક્તિઓનો પરિચય આપવામાં આવ્યો છે, અને ઘણી જગ્યાએ જે તે વ્યક્તિ વિષે વિગતો આપતાં ઉપલબ્ધ સાહિત્યનાં તમામ ગ્રંથોની નોંધ એક જ સ્થળે આપી દીધી છે. (જુઓ કુમારપાળ........) પારા ૩૬૪ થી ૩૮૬ અને ટિ. ૨૮૯ વગેરે. આ નોંધ કોઇ પણ અભ્યાસીને તે તે બાબતે આગળ વધવા માર્ગદર્શક બને તેવી છે. હરિવલ્લભ ભાયાણીના શબ્દોમાં કહીએ તો – વર્ષોથી દુર્લભ આ ગ્રંથના પુનઃપ્રકાશનની આવશ્યકતા વિદ્વાનોમાં ચર્ચાતી હતી. શ્રી રતીલાલ દીપચંદ દેસાઇ લખે છે કે “સ્વનામધન્યશ્રી મોહનલાલ દીલચંદ દેસાઇએ આ યુગમાં જૈનસાહિત્યની જે અસાધારણ સેવા કરી હતી તેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. સમયના વીતવા સાથે એમના ગ્રંથનું મૂલ્ય ઘટવાને બદલે કે એ વીસરાઇ જવાને બદલે અભ્યાસીઓને એની ઉપયોગિતા વિશેષ સમજાતી જતી હોવાને કારણે એની માંગ હજુ ચાલુ જ છે, એ એક જ બિના એમના ગ્રંથોની ગુણવત્તા બતાવવા માટે પૂરતી છે. આ સ્થિતિમાં એમણે તૈયાર કરેલ પ્રચૂર માહિતીથી સભર અને અત્યારે અલભ્ય બનેલ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” નામે દળદાર ગ્રંથ શક્ય હોય તો જરૂરી સુધાર વધારા સાથે, નહીં તો એના મૂળ રૂપમાં ફરી છપાવવો જોઇએ. (જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ પૃ. ૧૨૪) તાજેતરમાં પ્રગટ થયેલા શ્રી હી.૨. કાપડીયાના ‘જૈન સંસ્કૃતસાહિત્યનો ઇતિહાસ' ભાગ ૧-૨૩નું કાર્ય ચાલુ હતું ત્યારે આ બાબતે સલાહ સૂચન માર્ગદર્શન માટે વિદ્વાનોને પૂછપરછ કરી હતી. એ રીતે પૂ.આ.ભ.શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ.સા.ના પણ સૂચનો મંગાવેલા. એમણે ઉપયોગી સૂચનો કાપડિયાના ઇતિહાસ પરત્વે આપ્યા અને એવું સુચન કર્યું કે મો.દ.દેસાઇનો ઇતિહાસ-પણ-પુનઃ પ્રકાશિત કરવા જેવો છે. આપણે ત્યાં દેસાઇ જેવા શ્રાવક ગૃહસ્થે જે ભગીરથ કાર્યો ર્યા છે એવું કામ કરનાર દિગંબર જૈન સાહિત્ય કે અજૈન સાહિત્યમાં પણ કોઇએ કર્યું નથી. અજૈન સાહિત્ય બાબતે શ્રી કેશવહર્ષદધ્રુવે શ્રી દેસાઇને ત્યાં સુધી લખ્યું છે કે : Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્ “તમે જૈન ગુજરાતી સાહિત્યની જેવી સેવા બજાવી છે તેવી જૈનેતર ગુજરાતી સાહિત્યની સેવા બજાવનાર કોઇ નથી.' (જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ પૃ.૧૭૫) (જયંત કોઠારીના લેખમાંથી) પૂ.આ.ભ.શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ.સાની પ્રરેણા અમને ગમી ગઇ. કાપડિયાના ઇતિહાસ સંપાદન દ્વારા ઘણું નવું જાણવા મળશે એવી ગણતરી પણ ખરી. અને આ ગ્રંથનું પુનમુદ્રણ શરું થયું. પ્રસ્તુત સંસ્કરણ આ સંસ્કરણમાં અમે દેસાઇએ પાછળ પૂર્તિમાં આપેલી વિગતો તે તે સ્થળે જોડી દીધી છે. આ સિવાય દેસાઇનું લખાણ જેમનું તેમ જ રહેવા દઇ અમને જે નવું ઉમેરાવા જેવું લાગ્યું તે તે સ્થળે { } કૌંસની અંદર (ઇટાલિક ટાઇપમાં) મુકી દીધું છે. દેસાઇના બધા વિચારો સાથે અમે સમંત છીએ એમ માનવું નહીં. અને અમે જે ઉમેરા કર્યા છે તેની ટુંકી વિગત આ પ્રમાણે છે. – તે ગ્રંથ પ્રકાશિત થયો હોય તો તેના પ્રકાશક, સંપાદક આદિની વિગત આપી છે. જુઓ પારા ૧૬૫, ૨૯૯, ૩૨૭, ૩૪૧, ૩૯૧, ૪૦૧, ૪૬૪, ૪૭૬, ૪૭૮, ૪૯૬, ૫૦૩, ૫૬૨ વગેરે. કોઇ ગ્રંથના અનેક સ્થળેથી પ્રકાશનો થયા હોય તો પણ અમે બધી વિગતો જોડી નથી. આવી વિસ્તૃતી વિગતો માટે શ્રી હીરાલાલ ૨. કાપડીયા લિખિત જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’’ ભા.૧-૨-૩ જોવા. આનુ અમે સંપાદન કર્યું છે. આ. ૐૐકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલી- સૂરત દ્વારા વિ.સં ૨૦૬૦માં પ્રગટ થયા છે. 1 તે ગ્રંથના અનુવાદ, વિવેચન પ્રગટ થયાની નોંધ જુઓ પારા ૧૭૩, ૨૪૪, ૩૨૪, ૩૨૭ વગેરે – તે ગ્રંથ અન્ય નામે પ્રગટ થયો હોય કે અન્યગ્રંથના પેટા ગ્રંથ તરીકે પ્રગટ થયાની વિગત જુઓ પરા ૨૪૨, ૨૯૯, ૩૩૯, ૪૭૪, ૪૭૮ વગેરે ॥ ગ્રંથકારની અન્ય ગ્રંથરચના વિષે નવી વિગત. જુઓ પારા ૧૮૯, ટિ. ૧૩૬, ૨૦૬, ૨૪૩, ૨૮૦ વગેરે તે ગ્રંથના આધારે રયાયેલ ગ્રંથની વિગત. જુઓ પારા ૨૮૪. # અન્ય વિદ્વાનોએ કોઇ વિશેષ બાબતો જણાવી હોય તેની નોંધ. જુઓ પારા. ૨૧, ટિ. ૭૪, ૧૬૮, ટિ. ૧૨૨, ૮૬૫ # ગ્રંથકકારના સમય વિષે વિગત. જુઓ પાર ૧૮૯ - તે ગ્રંથ કે ગ્રંથકાર વિષે લખાયેલા પુસ્તકો, લેખો આદિની નોંધ. જુઓ પારા ૧૮૮, ૨૦૩, ટિ. ૧૫૮, ૬૪૨ * અન્ય વિદ્વાનોએ દેસાઇથી ભિન્ન અભિપ્રાય દર્શાવ્યો હોય તેની વિગત. જુઓ ટિ. ૮૪, પારા ૨૦૩, ૩૧૭, ૫૨૦, ૬૦૧, ૬૦૪, ૬૨૯, ૬૩૯, ટિ. ૫૪૨ * વિશેષ વિગતો. જુઓ પારા ૧૪૫, ૨૦૬, ૨૦૯, ૨૧૧, ૩૨૪, ૩૨૭, ૪૯૨, ૪૯૯ * તે ગ્રંથની સંસ્કૃત છાયા, અન્ય અપ્રગટ ટીકા આદિની નોંધ ટિ ૨૨૨, પારા ૪૭૪, ૫૫૩ # તે નામના અન્ય ગ્રંથકારો તેમના ગ્રંથોની વિગત. જુઓ પારા ૩૨૦, ટિ. ૨૬૩ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૬ # દેસાઇની ભૂલ કે ગેરસમજ જણાતી હોય ત્યાં વિગતો દ્વારા સ્પષ્ટી કરણ. જુઓ પારા ૫૪૪, ૫૮૬, ૭૫૫, ૧૧૦૮ # અન્ય અપ્રગટ ગ્રંથો વિષે તેના સારસંક્ષેપ કે અનુવાદના પ્રકાશનની વિગત. જુઓ પાર ૫૬૯, ૭૫૫ " પ્રથમવાર પ્રગટ થતાં ગ્રંથો વિષે નોંધ. જુઓ પારા ૫૬૨, ૫૮૬, ૬૮૮ વિગેરે તે ગ્રંથ ઉપર કોઇ નૂતન ટીકા વગેરે રચાયા હોય પ્રગટ થયા હોય તેની નોંધ. જુઓ પારા ૨૨૧, ૫૮૯, ૭૫૩ તે ગ્રંથનું સંપાદન કાર્ય ચાલુ હોય કે પ્રેસકોપી ક્યાંય હોય તેની નોંધ જુઓ પારા ૮૭૧, ૮૮૦ ઋણ સ્વીકાર પરમ કૃપાળુ પરમાત્માની અસીમકૃપાના બળે જ આ કાર્ય થઇ શક્યું છે. સંઘસ્થવરિ આ.ભ. શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી માહરાજા યુગમહર્ષિ આ.ભ શ્રીમદ્ વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજા સંઘએકતા શિલ્પી આ.ભ.શ્રીમદ્ વિજય ૐકારસૂરીશ્વરજી મહારાજા વર્ધમાન તપોનિધિ આ.ભ.શ્રીમદ્ વિજય ભદ્રંકરસૂરીશ્વજી મહારાજા આદિ ગુરુભગવંતોના દિવ્ય આશીષ અને પ્રશાંત મૂર્તિ પૂ. આ.ભ.શ્રી અરવિંદસૂરીશ્વરજી મહારાજા ભક્તિયોગાચાર્ય પૂ.આ.ભ.શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજા વિદ્વવર્ય મુનિરાજશ્રી જંબૂવિજયજી મ.સા., આરાધનારત ગુરુદેવ પૂ. મૂનિરાજશ્રી જિનચંદ્રવિજય મ.સા આદિના શુભાશિષના બળે આ સંપાદન કાર્ય થયું છે. દેવગુરુના ચરણે અનંત વંદના ગ્રંથ સંપાદનના આ કાર્યમાં અનેક મુનિરાજો સાધ્વીજીઓ આદિએ પ્રુફ-વાંચન વગેરે કરી આપી કાર્ય સરળ બનાવ્યું છે સહવર્તી શિષ્યો મુનિ દિવ્યરતવિજય અને મુનિ હૌંકારરત્નવિજય આદિ અનેક રીતે સહયોગી બન્યા છે. પ્રો. કાંતીભાઈ બી. શાહે પ્રુફો જોઈ જરુરી સૂચનો કર્યા છે. તેઓ પણ ધન્યવાદને પાત્ર છે. અનેક જ્ઞાનભંડારોના અનેક ગ્રંથો પ્રસંગે પ્રસંગે વાંચવા મળ્યા છે. આ.શ્રી.કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબા અને મુનિશ્રી અજયસાગરજી આદિનો પણ પૂર્ણ સહકાર મળ્યો છે. સહુને ધન્યવાદ! ગ્રંથના છપાઈ ગયેલા ફર્યા વાંચી વિદ્વર્ય આચાર્ય શ્રી જગચ્ચન્દ્રસૂરિ મ.સા. (ડેલાવાળા) એ ચીવટ પૂર્વક શુદ્ધિપત્રક બનાવી આપ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ! વાચકોને શુદ્ધિપત્રકનો ઉપયોગ કરવા ભલામણ છે. જૈન ઉપાશ્રય બેણપ, તા. વાવ (જિ. બી. કે.) વિ.સં. ૨૦૬૨, વૈ. વ. ૮ પૂ. આ.ભ.શ્રી.મદ્વિજયભદ્રસૂરીશ્વરજી મ.સાના શિષ્યરત્ન મુનિરાજશ્રી જિનચંદ્રવિજયજી. મ.સાના વિનેય આ. વિજય મુનિચંદ્રસૂરિ Page #8 -------------------------------------------------------------------------- ________________ નિવેદન. भवबीजांकुरजनना-रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णु र्वा हरो जिनो वा नमस्तस्मै ॥ - ભવરૂપ વૃક્ષના બીજાંકુર એવા રાગાદિક જેના ક્ષય પામ્યા હોય તે ગમે તો બ્રહ્મા હોય, ગમે તો વિષ્ણુ હોય, ગમે તો મહાદેવ હોય કે ગમે તો જિન હોય-તેને મારો નમસ્કાર છે. - હેમાચાર્યકૃત મહાદેવસ્તોત્ર. આપણે નિશ્ચય કરીએ કે સત્યની આરાધના છોડવાના નથી. સત્ય માટે દુનિયામાં સાચી અહિંસા એજ ધર્મ છે. અહિંસા તે પ્રેમનો સાગર છે. તેનું માપ જગતમાં કોઈ કાઢી શક્યું જ નથી. એ પ્રેમસાગરથી આપણે ઊભરાઈ જઈએ તો આપણામાં એવી ઉદારતા આવે કે તેમાં આખા જગતને આપણે સંકેલી શકીએ છીએ. એ કઠિન વસ્તુ છે ખરી, છતાં સાધ્ય છે. તેથી આપણે શરૂઆતથી પ્રાર્થનામાં સાંભળ્યું કે શંકર હો કે વિષ્ણુ, બ્રહ્મા હો કે ઈન્દ્ર, બુદ્ધ હો કે સિદ્ધ, મારું માથું તેને જ નમે જે રાગદ્વેષરહિત છે, જેણે કામો જીતેલા છે, જે અહિંસાની-મેમની મૂર્તિ છે. ૧. આ ઇતિહાસની ઉત્પત્તિનો ઇતિહાસ એ છે કે:- ગૂજરાતની અસ્મિતા માટે ગૌરવ ધરાવનાર અને તેની પ્રતિષ્ઠા વધે તેમ કરવા મથનાર સિદ્ધહસ્ત લેખક-નવલકથાકાર શ્રીયુત કનૈયાલાલ માણેકલાલ મુનશી M. A. LL.B. ઍડવોકેટે સાહિત્ય-સંસદ સ્થાપી. તે દ્વારા ગુજરાત' નામનું સચિત્ર માસિક કાઢ્યું. તેમણે મને સને ૧૯૨૨ના ઓકટોબરમાં અંગ્રેજીમાં પત્રદ્વારા જણાવ્યું કે :• 'We have decided to start a work on a history of literature and a Gujarati dictionary. As a personal friend I have already guaranteed your co-operation and we are going to burden you with the whole load of old Jain literature in which you are the best available authoriry. I think we cannot give you any well-known author but we will have to give you the whole host of obscure Jain authors and you will have to do your utmost in producing the work on a line which will justify the existence of our 'Sahitya Sansad.' It is a tremendous task and to carry it out through within the short time i.e. before March 1923 is well-nigh impossible but if the Sansad wants to justify the role which it has proposed to play there is no other alternative but to accomplish the impossibility. - “અમોએ સાહિત્યના ઈતિહાસ પર એક ગ્રંથ અને ગૂજરાતી શબ્દકોષ કાઢવા નિર્ણય કર્યો છે. એક અંગત મિત્ર તરીકે મેં તમારા સહકારની જામીનગીરી કયારની આપી છે અને અમો જૂનું જૈન સાહિત્ય કે જેમાં તમે, જેટલા હસ્તગત છે તેમાં, શ્રેષ્ઠ પ્રમાણભૂત છો, તેનો સર્વ ભાર તમોપર લાદવાના છીએ. હું ધારું છું Page #9 -------------------------------------------------------------------------- ________________ ८ કે તમોને કોઈ પણ પ્રસિદ્ધ ગ્રંથકારનું કાર્ય અમે આપી શક્તા નથી. પણ તમને અપ્રસિદ્ધ જૈન ગ્રંથકારોના આખા સમૂહનું કાર્ય આપવું પડશે અને તમારે તે કાર્ય આપણી ‘સાહિત્ય સંસ ્’ની વિદ્યમાનતાને સાર્થક કરે તેવી શૈલી પર તૈયાર કરવામાં તમારાથી બની શકે તેટલી શક્તિથી કરવું પડશે. તે જબરૂં કામ છે અને તે ટુંક સમયમાં એટલે ૧૯૨૩માં માર્ચ સુધીમાં પાર પાડવું એ લગભગ અશકય છે, પરંતુ જો સંસદ જે ભાગ ભજવવા બહાર પડેલી છે તે કૃતાર્થ કરવા માંગતી હોય તો તે અશકય વાતને સિદ્ધ કરવા સિવાય છૂટકો નથી.’ [જુઓ જૈનયુગ પોષ ૧૯૮૨ પૃ. ૧૭૧.] ૨. આના ઉત્તરમાં સુરત મેં જણાવ્યું કે ‘આપે લીધેલી યોજના મહાભારત છે અને તેમાં મારાથી યથાશક્તિ અને યથામતિ ફાળો અપાય તેમ હું પ્રયત્નશીલ રહીશ. મને ૨૩ના માર્ચ સુધીમાં તે બંને મહાકાર્યો પૂરાં થવાં અશકય લાગે છે, છતાં પ્રયત્નો ભગીરથ હશે તો જ સાધ્ય થવાનો ‘ચાન્સ’ લાગે છે.' [જૈનયુગ પોષ ૧૯૮૨ પૃ. ૧૭૧] ૩. ગૂજરાતી સાહિત્યના ઇતિહાસ પર એક ગ્રંથ જુદા જુદા લેખકોના લેખોવાળો પ્રકટ કરવો, તેના કરતાં તેનાં પાંચ ‘વૉલ્યુમો’ અમુક અમુક વિષયનાં કરી તે પરના લેખો ‘ગુજરાત’માં ચૈત્ર સં. ૧૯૮૦ થી પ્રકટ કરવા શરૂ કરી દેવા એવી સને ૧૯૨૪ના જાન્યુઆરીમાં અંગ્રેજીમાં લખેલી કાચી યોજના મને સૂચના માટે મોકલવામાં આવી અને તેમાં ચોથું ને પાંચમું વૉલ્યુમ નરસિંહથી દયારામ સુધીનાં ચારસો વર્ષ માટે રાખી તેમાં ‘જૈન સાહિત્ય' મૂકી તે સંબંધીનું કાર્ય કેટલા પૃષ્ઠમાં કરવું ઘટે તે માટે મારી સૂચના માંગી. આ કાળનું જૈનોનું ગુજરાતી સાહિત્ય ઘણું હોઈ તેને થોડાં પૃષ્ઠોમાં ન્યાય ન આપી શકાય એમ મેં જણાવ્યું. ૪. આ દરમ્યાન ‘ગુજરાતી સાહિત્ય' એ નામની મહાભારત યોજનાનો ખરડો છપાવીને શ્રીયુત મુનશીએ પ્રકટ કર્યો હતો. તેના તંત્રીમંડલના પ્રમુખ તરીકે તેઓ હતા અને તે મંડલના સભાસદો તરીકે અન્ય દશ સભ્યોલેખકોની નિમણૂંક કરવામાં આવી હતી. તેમાં મારૂં નામ પણ હતું. આ યોજનામાં ભૂમિકાનો પ્રથમ ભાગ, અને પછી આરંભકાલ, મધ્યકાલ અને અર્વાચીનકાલ એમ કાલના ભાગ પ્રમાણે ત્રણ કાલ એટલે કુલ ચાર ભાગ પાડ્યા હતા, અને એ દરેક ભાગને અમુક ખંડોમાં વહેંચી કુલ દશ ખંડોની કાચી ગોઠવણ ઘડી કાઢી હતી. (વૈશાખ સુદ ૯ મંગળ-જાઓ તે વખતનું ‘ગુજરાત’). આ યોજનામાં ધીમે ધીમે સુધારા વધારા થતા ગયા. તેમાં મધ્યકાલના યુગની શરૂઆત સં. ૧૪૫૯માં અમદાવાદની સ્થાપનાથી ગણીને સં. ૧૯૦૮ સુધી તેનો અંત સ્વીકારાયો. ભૂમિકાના પ્રથમ અને બીજો એમ બે ખંડ, અને મધ્યકાલનો પાંચમો ખંડ એમ ત્રણ ખંડ પ્રથમ હાથ ધરવામાં આવ્યા.' મધ્યકાલને પમો ૬ઠો ને ૭મો એમ ત્રણ ખંડ આપેલા તે પૈકી પાંચમા ખંડનો વિષય ‘મધ્યકાલના સાહિત્યના પ્રવાહો વીશે અગ્રલેખો’ રાખ્યો હતો. તે અગ્રલેખોમાં સાતમો અગ્રલેખ નામે ‘જૈન સંપ્રદાય અને આ મધ્યકાલનું ગુજરાતી સાહિત્ય' મૂકી તેના લેખક તરીકે મારૂં નામ પ્રસિદ્ધ કર્યું હતું. આ પાંચમા ખંડના અગ્રલેખ લખનારાઓને સૂચનાઓ તંત્રીમંડલે એ કરી હતી કે: ૧ દરેક અગ્રલેખ ‘ગુજરાત'નાં ૨૦ કે ૨૫ પૃષ્ઠોથી વધારે લાંબો ન કરવો. ૨ દ૨ેક અગ્રલેખનાં ૪, ૫ કે ૬ પ્રકરણો કરવાં. ૩ દરેક અગ્રલેખો એવી રીતે વહેંચવામાં આવ્યા છે કે તેથી એક જ વિષય તેમાં આવી જાય. આથી બીજા વિષય વીશે કે સામાન્ય વિષય સંબંધી એમાં કૈં પણ ન આવે તો ચાલશે. ૪ બને ત્યાં સુધી આધાર ટાંકવાની તસ્દી લેવી અને તે વિષય સંબંધી પુસ્તકોની યાદી યોગ્ય લાગે તો પરિશિષ્ટમાં આપવી. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૫ દરેક અગ્રલેખમાં એક બલ આવી જાય છે તો તે બલની ઉત્પત્તિ, તેનું ગુજરાતમાં દર્શન કેમ થયું અને તેણે કેવું સ્વરૂપ પકડ્યું તે પણ તેમાં આવી જવાં જોઈએ. બાકીના ભાગમાં તે બલનો વિકાસ, તેનો પરિપાક, તેનું સાહિત્યમાં દર્શન, તેમાં સાહિત્યમાં આવેલી વિશિષ્ટતા અને સમૃદ્ધિ, તેનું અદૃષ્ટ થવું અને તેની બીજા બલોપર અસરઃ આ વસ્તુઓ પર બને તો દૃષ્ટિબિંદુઓ રજુ કરવાં. (વૈશાખ સુદ ૯ મંગળ.) આ યોજનામાં ધીમે ધીમે સુધારા વધારા થતા ગયા. ૫. ૧૯૨૪ના જુનમાં જૈન સંપ્રદાય અને આ કાલનું સાહિત્ય' ના પરનો લેખ લખાઇ ગયો હશે, નહિ તો સત્વર શરૂ કરી જાનની અંતે મળે તેમ મંત્રીએ પત્રથી જણાવ્યું. સાથે લખવાના મુદ્દાઓની નોંધ મોકલી કે - “૧ જૈન સંપ્રદાયનો ઉદય, ૨ તેનું સ્થાન ૩ તેનું ગુજરાતમાં આગમન, ૪ વલભી. ચાવડા અને સોલંકી સમયને જૈન મત, ૫ મુસલમાન રાજ્યની શરૂઆતમાં જૈન ધર્મની સ્થિતિ, ૬ દશમી સદીમાં જૈન ધર્મની ગુજરાતના જીવન પર અસર, ૭ મુસલમાન રાજ્ય પહેલાંનું જૈન સાહિત્ય, ૮ મધ્યકાલના જૈન સાહિત્યના મુખ્ય ગુણ, ૯ પ્રબંધ સાહિત્ય, તેની વિશિષ્ટતા, ખુબીઓ અને ખોડો, ૧૦ નરસિંહ યુગના જૈન કવિઓ, ૧૧ નાકર અને પ્રેમાનંદ યુગના કવિઓ, ૧૨ દયારામ યુગના કવિઓ ૧૩ આ યુગોમાં સાહિત્યની પ્રગતિ અને વિકાસ, ૧૪ મધ્યકાલમાં સાંસ્કારિક બલ તરીકે જૈનમત, સાહિત્યમાં પ્રતિબિંબિત થયેલું હોય તે-તે નોંધમાં મથાળે નોંધ કરી હતી કે “૩૦ થી ૩૫ લખેલાં પાનાં કરતાં વધારે નહીં. પહેલાં મથાળાં બે પાનાં કરતાં વધુ નહીં'-આટલા ટુંકા લખાણમાં આ ૧૪ મદા સમાવી આખો લેખ લખવાનું મારે માટે અશક્ય હતું; ત્યારપછી શ્રી મુનિશીએ આ અગ્રલેખમાં એવાં પ્રકરણો પાડવાનું સૂચન કરી 0141 } '(1) Jainism 4 Printed pages (2) Jainism as a political & social force in Hindu-Gujrat આરંભકાલ 830-1459 (3) Jain literature in the આરંભકાલ (4) Jainism as a political and social force during the મધ્યકાલ સં. ૧૪૫૯ to ૧૯૦૮ (5) The growth and progress of Jain literature during મધ્યકાલ (6) The characteristic from (Holy Form) of Jain litrature (7) The ideal of Jain literature during this age. ત્યાર પછી તે બાબત પર ખૂબ ઊહાપોહ, મંત્રણા, આગ્રહ થતાં રહ્યાં અને થોડાં વધારે પાનાં થશે તો ચાલશે. પણ લખવા માંડો-આમ તે પ્રમુખ શ્રી મુનશીએ જણાવ્યું એટલે છેવટે ઉપરના સર્વ મુદાઓ પર લક્ષ રાખી “જૈનો અને તેમનું સાહિત્ય' એવું મથાળું બાંધી તેના પર નિબંધ લખવાનું મેં સને ૧૯૨૬ના પ્રારંભમાં શરૂ કર્યું. ૬. તે લખતાં ૩૫ પછી ૪૦, પછી ૫૦ એમ પૃષ્ઠો પ્રમુખ શ્રીયુત મુનશીએ વધારી આપવા છતાં પણ મધ્યકાલીન (સં. ૧૪પ૯ થી સં. ૧૯૦૮ સુધીના) સાહિત્યનો વારો આવે તે પહેલાંનાં પ્રકરણોનાં પૃષ્ઠો પ૬ થઈ ગયાં. આથી જગ્યાનો અતિ સંકોચ પડ્યો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માટે પ્રધાનતઃ લખવાનું હતું તે અતિ ગૌણ કરી નાંખવું પડ્યું. તે સાહિત્યના જૈન કવિઓ અને તેમની કૃતિઓનો માત્ર નામનિર્દેશ કરી તે ભાગ ટૂંકાવવો પડ્યો. દરેક શતકવાર જૈન કવિઓનાં કાવ્યોના નમુનાઓ તૈયાર કરેલા તે ઉક્ત નિબંધમાંથી બાદ કરવા પડ્યા. તત્કાલીન રાજકીય સ્થિતિ અને અન્ય ધર્મોના પ્રવાહોનો સ્પર્શ જ કરી ન શકાયો. ૭. આ રીતે લખાયેલો નિબંધ જે પંદર પ્રકરણોમાં પૂરો થયો તે આ પ્રમાણે છે- ૧ જૈન ધર્મનો ઉદય અને તેનું સ્થાન ૨ આગમ કાલ-આરંભકાલ (વિ. સં. પૂર્વે ૪૭૦ થી વિ. સં. ૩00), ૩ વલભી અને ચાવડાનો સમય (સં. ૩૦૦ થી સં. ૧000), ૪ સોલંકી વંશ (સં. ૧૦૦૧ થી ૧૨૩૦), ૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧ O હૈમયુગ-હેમચંદ્રસૂરિ (સં. ૧૧૪૫ થી ૧૨૨૯), ૬ અપભ્રંશ સાહિત્ય (વિ. ૮ થી ૧૨ મી સદીનું), ૭ સોલંકી વંશ-અનુસંધાન (સં. ૧૨૩૦-૧૨૯૯), ૮ વસ્તુપાલ તેજપાલનો સમય (વસ્તુ-તેજ યુગ સં. ૧૨૭૫ થી ૧૩૦૦), ૯ વાઘેલા વંશ (સં. ૧૩૦૦ થી ૧૩૫૬), ૧૦ ગુજરાતમાં મુસલમાનો (સં. ૧૩૫૬ થી ૧૪૫૬), ૧૧ સોમસુંદર યુગ (સં. ૧૪પ૬ થી ૧૫૦૦), ૧૨ વિક્રમ સોળમું શતક, લાવણ્યસમય યુગ (સં. ૧૫૪૦ થી ૧૫૯૦), ૧૩ હીરવિજયસૂરિનો-હૈરક યુગ (૧૭મો સૈકો), ૧૪ યશોવિજય યુગ (૧૮મું શતક), ૧૫ વિક્રમ ૧૯મું શતક-ઉપસંહાર. ૮. સાહિત્ય સંસદ તરફથી ગુજરાતી સાહિત્ય' (ગુજરાતની સંસ્કૃતિના શબ્દદેહનું દિગ્દર્શન) ખંડ ૫ મો નામે “મધ્યકાલનો સાહિત્યપ્રવાહ સાત ભાગમાં વિભક્ત કરી પ્રકટ કરવામાં આવ્યો, તેમાં બીજા-ત્રીજાઅને ચોથા ભાગમાં પૃ. ૬૬ થી ૧૫૮ સુધીનાં કુલ ૯૩ છાપેલાં પૃષ્ઠોમાં મારો ઉક્ત નિબંધ સન ૧૯૨૬માં જ પ્રકટ થયો. આ નિબંધ માટે શ્રીયુત નાનાલાલ ચિમનલાલ મહેતા I. C. S. (સિવિલિયન)એ પ્રતાબગઢ ઔધથી તા. ૨૬-૧૦-૧૯૨૬ના મારા પરના પત્રમાં જણાવ્યું કે - “I have been reading your “જૈનો ને તેમનું સાહિત્ય' in Gujarati Sahitya with much admiration for sound scholarship and proper perspective. I do not think there is anything in the Gujarati literature or in any other language that I know of, what gives such detailed information about Jain literature. X X X - હું “ગુજરાતી સાહિત્યમાં તમારો જૈનો ને તેમનું સાહિત્ય' (એ નિબંધ) વાંચી ગયો છું અને તેમાંનાં સંગીન વિદ્વત્તા અને યથાસ્થિત રેખાદર્શન માટે મને અતિ આદર ઉત્પન્ન થયો છે. ગુજરાતી વાભયમાં કે મને માહીતી જેની છે એવી કોઈ બીજી ભાષામાં જૈન સાહિત્ય સંબંધી આવી વિસ્તૃત માહિતી આપે એવું કંઇપણ હોય એમ હું ધારતો નથી. ૯. આ અને બીજા વિદ્વાનોના સારા અભિપ્રાયોથી મને પ્રોત્સાહન મળ્યું. તેથી તે વિષયમાં તજજ્ઞ એવા વિદ્વાનોને બતાવી તેમની સચનાઓ મેળવવા મેં પ્રયત્ન કર્યા. મારા મિત્ર પંડિતથી લાલચંદ ભગવાનદાસ ગાંધીને તેનો અમુક ભાગ જોવા મોકલી આપ્યો, ને તેમણે જોઈ જઈ તેમાં અહીં તહીં યોગ્ય સુધારાવધારા ટુંકમાં કર્યા પણ પછીના ભાગ અનવકાશ આદિના કારણે પોતે જોઈ ન શક્યા. પછી મારા સહદો:-પંડિત શ્રી બેચરદાસ, રા. મોહનલાલ ભગવાનદાસ ઝવેરી અને રા. રસિકલાલ છોટલાલ કાપડીઆ તે છપાયેલો નિબંધ વાંચી જોઈ ગયા અને તે સંબંધી કંઇક સૂચનો યત્રતત્ર તેમણે કર્યા. બીજા જૈન સાક્ષરોને જૈન યુગના તંત્રી તરીકે મેં તેના કાર્તિક માગશર ૧૯૮૩ના અંકમાં ઉક્ત નિબંધમાં સુધારા વધારા સૂચવવા માટે પ્રેમપૂર્વક જાહેર આમંત્રણ કરેલું પણ કોઈએ સૂચના કરવા તસ્દી લીધી નથી. આ રીતે આ નિબંધ તે આકારમાં જ થોડા અહિં તહીં ફેરફાર સાથે રહ્યો. ૧૦. “જૈન ગૂર્જર કવિઓ-બીજો ભાગ' નામના મારા ગ્રંથની પ્રસ્તાવના તરીકે આ નિબંધ તે ગ્રંથના પ્રથમ ભાગના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે આપવાનો મેં વિચાર રાખ્યો હતો, પરંતુ તેને સપ્રમાણ સંશોધિત વર્દ્રિત આકારમાં પુનઃ લેખારૂઢ કરી મૂકવાનો અને ખાસ કરી જૈન આગમ-સાહિત્યનો ઇતિહાસ ઉમેરવાનો મારા સહૃદય મિત્રો અને ખાસ કરી મારા સુહૃદ રા. મોહનલાલ ભગવાનદાસ ઝવેરીનો આગ્રહ થતાં તેમ કરવાનો અથાગ પરિશ્રમ સને ૧૯૨૮ના વર્ષથી આરંભ્યો. તે નિબંધનું નામ ફેરવીને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' રાખી, શ્રીમદ્ મહાવીર પ્રભુના આગમ-સાહિત્યથી શરૂઆત કરી એક એક પ્રકરણ હું લખતો ગયો. સાત સાત પ્રકરણોનો એક વિભાગ કરવામાં આવ્યો, ને જેમ જેમ લખાઇ પ્રકરણ તૈયાર થાય તેમ તેમ તેનાં ૫૦-૧૦૦ પૃષ્ઠ છાપવા મોકલાતાં ગયાં. પ્રથમ હતો ૧૯૨૮ના જુલાઈમાં છાપખાને મોકલાયો. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ ૧૧. ત્યાં એક અઘટિત ઘટના થઈ. તા. ૧૮-૮-૨૮ને દિને મારા ટેબલ પર મારા ચાર વર્ષની વયના ચિ. રમણિકલાલે દીવાસળી સળગાવી-તેથી થયેલી ન્હાની આગને પરિણામે આ જૈન સાહિત્યના ઇતિહાસની સં. ૧૩૦૦ પછીની મારી નોંધો બળીને ખાખ થઈ ગઈ; અને બીજાં થોડાં પુસ્તક વગેરે કેટલુંક દાઝી ગયું, પણ આગ વિશેષ પસરી નહિ તેથી ઘણું બચી ગયું તે માટે પ્રભુનો ઉપકાર ! ન્યૂટન અને તેના પ્રિય શ્વાનનો દાખલો યાદ આવ્યો ! આ કારણે સં. ૧૩૦૦ પછીની નોંધો પુન: કરી પુનર્લેખન કરવામાં પરિશ્રમ લેતાં મૂળ કરતાં વિશેષ સારું લખાયું હશે એ પ્રતીતિથી જે થયું તે સારાને માટે એ કહેવત અનુસાર રમણિકે રમણીય કર્યું એવો મારા મને સંતોષ લીધો. ૧૨. આ છપાવાનો આરંભ ૧૯૨૮ના સપ્ટેમ્બરમાં થયો. કારણ કે મે માસમાં જૈન ગૂર્જર કવિઓબીજો ભાગ'-એ ગ્રંથનું મૂળ વસ્તુ છપાતું હતું તે પૂરું થયું હતું અને આ નિબંધ બાકી હતો. તે નિબંધના મૂળ “ગુજરાત' માસિકના કદ જેવાં ૯૩ છપાયેલ પૃષ્ઠ હતાં તે શોધિત-વર્દ્રિત થઈને તે ગ્રંથના કદનાં બહુ તો ત્રણસોથી ચારસો છપાયેલ પૃષ્ઠો થશે એમ અડસટો થયો હતો. એક બાજા લખાતું જાય ને બીજી બાજા છપાતું જાય; પ્રસાદિની અનિયમિતતા પણ આડી આડી આવતી જાય, છતાં બનતી ત્વરા રાખવામાં મેં પ્રમાદ પ્રાયઃ સેવ્યો નથી. ૧૩ જૈન ગૂર્જર કવિઓ-બીજા ભાગની પ્રસ્તાવના તરીકે આ ઇતિહાસ છપાતો હતો. તેથી તેની સાથે તે આવનાર હતો, પરંતુ તે પ્રસ્તાવના જુદા પુસ્તક રૂપે પણ પ્રકટ થાય તો વધારે સારું, બને એવો અભિપ્રાય પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં મૂકેલા મારા “જૂની ગૂજરાતી ભાષાનો સંક્ષિપ્ત ઇતિહાસ' નામના નિબંધ માટે કેટલાક વિદ્વાનોએ જાદા ગ્રંથાકારે બહાર પાડવાની પરમ આવશ્યકતા જણાવી હતી, તેથી તેની પાંચસે નકલ મારા તરફથી મારા ખર્ચ જુદી છાપી આપવાનું શ્રી જૈન શ્વે. કૉ.ના જનરલ સેક્રેટરી રા. મોહનલાલ ઝવેરીની સંમતિ લઇ મેં પ્રેસને કહી દીધું હતું, ને તે પ્રમાણે છપાયેલ છે. ૧૪. આમ છપાતાં મૂળ ત્રણસોથી ચારસો પૃષ્ઠ ધારેલા હતાં, તેને બદલે સને ૧૯૩૦ની આખરે હીરવિજયસૂરિના સમય સુધીના છ વિભાગનાં જ છપાઈને પ૬૦ પૃષ્ઠ થયાં-એટલે ધારેલ કરતાં દોટું બમણું છપાઈ ગયું, અને તે ઉપરાંત બીજું વધારે છપાવવાનું બાકી રહ્યું એટલે આ ઇતિહાસની બધી નકલો જાદા જ પુસ્તક રૂપે બહાર પાડ્યા વગર છૂટકો જ નથી એમ સમજાતાં ઉક્ત જૈન ગૂર્જર કવિઓ-બીજો ભાગ' કે જે ક્યારનો (સને ૧૯૨૮ના સપ્ટેમ્બર પહેલાં) પ્રેસમાં છપાઇ ગયો હતો. તે પુસ્તક રૂપે આ સંબંધીના નિવેદન સહિત બહાર પાડી દેવાનું સને ૧૯૩૧ના પ્રારંભમાં નક્કી થયું ને તેના પરિણામે તે ઉક્ત ઇતિહાસની પ્રસ્તાવના વગરનો બંધાઈ ૧૯૩૧ના પ્રથમાધમાં બહાર પડી ગયો, કે જે સંબંધી વિદ્વાનો-પત્રકારોના અભિપ્રાય આ ગ્રંથને અંતે મૂકવામાં આવ્યા છે અને તે પરથી તેનું મૂલ્ય આંકી શકાશે. આ ઇતિહાસ કુલ ૮ વિભાગમાં ને તે દરેકનાં ૭ પ્રકરણ એટલે કુલ પ૬ પ્રકરણમાંપ૭૭ ટિપ્પણ સહિતના ૧૧૯૫ પેરામાં-૮૩૨ પૃષ્ઠમાં સને ૧૯૩૧ના લગભગ આખરે છપાઈ રહ્યો. પછી વિસ્તૃત અનુક્રમણિકા કરતાં લગભગ ૭૫૦૦ કાપલીઓ વિશેષ નામો આદિની થઇ ને તેને ૨૩ વિષયમાં અક્ષરાનુક્રમે ગોઠવી પ્રેસમાં ૧૯૩૨ના મે માસમાં મોકલતાં તેનાં ૧૮૮ પૃષ્ઠ છાપતાં પ્રેસે પાંચ માસ લીધા. તે અનુક્રમણિકા એ આ ઇતિહાસના વિશેષ શબ્દો-નામોનો કોશ છે. ૧૫. આ વિસ્તૃત અનુક્રમણિકા પછી “શુદ્ધિ અને વૃદ્ધિપત્રક મૂકેલું છે. તે સંબંધી જણાવવાનું કે આખો ઇતિહાસ મૂળ છપાઈ જતાં ત્રણ વર્ષ લાગ્યાં. દરમ્યાન તેના પર પ્રકાશ પાડતાં ચાર પુસ્તકો બહાર પડયાં - Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ (૧) પં. સુખલાલ કૃત તત્ત્વાર્થ સૂત્ર પર ગૂ વ્યાખ્યા ભાગ બીજાની પ્રસ્તાવના (પ્ર૦ ગૂજરાત વિદ્યાપીઠ) (૨)અત સુખલાલ સંઘવી અને અ૦ બેચરદાસ દોશીએ તૈયાર કરેલ સન્મતિપ્રકરણ-પ્રસ્તાવના અનુવાદ વિવેચન આદિ સહિત પ્ર૦ શ્રી પુંજાભાઇ જૈન ગ્રંથમાળા કાર્યાલય, અમદાવાદ). (૩) મુનિશ્રી કલ્યાણવિજય કૃત નિબંધ નામે ‘વીરનિર્વાણ સંવત્ ઔર જૈન કાલગણના' (પ્ર. નાગરી પ્રચારિણી પત્રિકા ૧૦-૪ અને ૧૧-૧ અંકમાં, પછી જુદા પુસ્તકાકારે પ્ર૦ ક. વિ. શાસ્ત્ર સમિતિ, જાલોર {પ્ર. શા.ચિ.એ.રી}) અને (૪) તે મુનિશ્રીની પ્રભાવકચરિતના પ્રબંધોની પર્યાલોચના (પ્ર૦ ચ. નું ગુ. ભાષાંતર પ્ર૦ જૈન આત્માનંદ સભા ભાવનગર. {બીજી આવૃત્તિ આ. ૐૐકારસૂરિ જ્ઞાન મંદિર દ્વારા પ્રગટ થઈ છે.} આ ચારેમાંથી ઉપયુક્ત લાગેલી હકીક્તોની દરેક પારા અને ટિપ્પણવાર નોંધ કરી તે વૃદ્ધિને શુદ્ધિ અને વૃદ્ધિપત્રકમાં આ પુસ્તકને અંતે પ્રકટ કરેલ છે; આથી આ ઇતિહાસ સાંપ્રતકાલ સુધી લભ્ય માહિતીવાળો (uptodate) કરવામાં આવ્યો છે. તે પત્રકમાં આવેલ વિશેષ શબ્દો-નામોને ઉપર્યુક્ત ‘વિસ્તૃત અનુક્રમણિકા' માં દાખલ કરવાનું શકય નહોતું તેમ તેની જાદી અનુક્રમણિકા થઇ શકી નથી તેને માટે મને ખેદ થાય છે. પણ વસ્તુસ્થિતિ સમજાતાં વાચકો તેને નિભાવી લેશે. {આ આવૃત્તિમાં તે વિશેષશબ્દો દાખલ કરી દીધા છે.} ૧૬. આ ઇતિહાસના અગ્ર ભાગમાં આ નિવેદન સાથે, પ્રો. કામદારની પ્રસ્તાવના, {આ આવૃત્તિમાં પ્રસ્તાવના પ્રગટ કરવામાં આવી નથી.} આ ગ્રંથમાં વાપરેલા ટુંકા અક્ષરો સમજાવવા માટે સાંકેતિક અક્ષરોની સમજ, જે સાઠ ચિત્રો આમાં રાખેલાં છે તે દરેકની ટુંકી હકીક્ત સમજાવતો ચિત્રપરિચય; તથા તે સર્વ ઉપરાંત આ ઇતિહાસના દરેક વિભાગ ને તેના દરેક પ્રકરણમાં આવતી હકીક્તો અતિ સંક્ષેપમાં જણાવતો સામાન્ય વિષયાનુક્રમ મૂકેલ છે. આ સર્વ વાચકોને દરેક જાતની સરલતા આપી દરેક રીતે માર્ગદર્શક થશે. ૧૭. આ ઇતિહાસના ચોથા વિભાગનું ચોથું પ્રકરણ નામે ‘વસ્તુ-તેજયુગમાં સાહિત્ય પ્રવૃત્તિ' તે છપાતું હતું ત્યારે એક વાનગી તરીકે જૈનયુગના ભાદ્રપદથી કાર્દક ૧૯૮૫-૮૬ ના અંકમાં પૃ. ૮૨ થી ૯૫ માં પણ તેના તંત્રી તરીકે મેં નિવેદિત કર્યું હતું કે જે પરથી તેના વાચકોને તે ઇતિહાસ કેવી શૈલી પર લખાય છે તે જાણવાનું મળી આવે. આ પ્રકરણ વાંચી કૌમુદી પત્રના વિદ્વાન્ તંત્રીશ્રી વિજયરાય ધ્રુવે તેના માર્ચ ૧૯૩૦ના પૃ. ૧૯૭ પર પોતાની ૨૧-૨-૩૦ ની ‘ડાયરીમાંથી’ એ મથાળા નીચે જણાવ્યું હતું કે: ‘છ અઠવાડિયાં પર આવેલ આ અંક (‘જૈનયુગ' ભાદરવાથી કાર્તક) આજેજ કૈકે નિવૃત્તિથી જોઈ શકયો. તેનાં સવાસોથી પણ વધુ પાનાંમાં મોટે ભાગે તે જૈનોપયોગી કે પ્રાચીન સાહિત્યના અભ્યાસીઓને ઉપયોગી વિદ્વત્તા ભરચક ભરી છે. મિત્રદાવે મારૂં પહેલું ધ્યાન તો ગુજરાતના ગણતર તરૂણ વિદ્વાનોમાંના એક ચીમનલાલ જે. શાહના ઉત્તર હિંદમાંના જૈનધર્મ વિશેના એમના નિબંધની અનુક્રમણિકાએ ખેંચ્યું. આટલા પરથી જ લેખકની મહેનત ને ઝીણવટ એટલી બધી દેખાય છે કે આખું પુસ્તક પ્રગટ થયે એ વિષયના વાડ્મયમાં કીમતી ઉમેરો થવાનો જ. આ જ કથન તંત્રી રચિત જૈનસાહિત્યનો ઇતિહાસ'માંથી વસ્તુપાળ તેજપાળના યુગની સાહિત્યપ્રવૃત્તિનું પ્રકરણ પ્રસ્તુત અંકમાં છપાયું છે, તેને વિશે કરી શકાય. શો જીવનપર્યંત કર્યાજ કરેલો સાહિત્ય-સંચય ! મોહનભાઈ સામે કોઇપણ વાજબી ફરિયાદ હોય તો એ જ હોઈ શકે કે પોતાનાં સાધનશક્તિનો લાભ આજ પહેલાં જાજ પ્રમાણમાં તેઓ આપતા હતા; હવે વધુ આપે છે, પણ હજી પૂરતા પ્રમાણમાં કદાચ નહીં. વસ્તુપાળ તત્કાલીન આંતરપ્રાંતીય પ્રતિષ્ઠા વાળા કવિ અને વિદ્યાપોષક હતા, તેમણે રૂા. ૧૮ હજા૨ (જો એ વાતમાં ખાસ અત્યુક્તિ ન હોય તો) માત્ર લાયબ્રેરીઓ પાછળ જ ખર્ચેલા, તેથી એઓ તો સંવત તેરમા સૈકાના કાર્નેજી જેવા; આ બધું મને તો આ લેખે જ પહેલીવાર શીખવ્યું. ૧૮. હવે આ સમગ્ર ઇતિહાસ બહાર પડે છે, તો તેના અધ્યયનથી ઘણી વાતો નવી અને તે પહેલીવારની માલૂમ પડશે. તેની ટુંક સિલસિલાબંધ તપાસ (survey) જાદી આપવા અને તેમાં જે જે Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩ પુસ્તકો મુદ્રિત થઈ ગયાં છે તે સર્વેની વિષય-માહિતી, તેમજ ટીકાત્મક ચર્ચા કરી મૂકવા સંકલ્પ હતો પણ તે પાર પડી શકયો નથી. તેમ કરતાં હજુ કેટલાયે વર્ષો વીતી જાય અને કદાચ મનની મનમાં સમાય, તે ભયથી જેટલું બની શકે તેટલું, સંગ્રહ કરી એક “સંગ્રહ-ગ્રંથ' તરીકે યા કૃતિઓ કર્તા વગેરેના સમયબદ્ધ અનુક્રમમાં તેના કોશ” તરીકે હાલ આપી પ્રકટ કરવું તે વાત મુખ્યપણે લક્ષમાં રાખી સાથે સાથે બની શકે તેટલી વિષયમાહિતી ને ચર્ચા પણ ટુંકમાં લખી નાંખી આ ઇતિહાસ પ્રકટ કરી નાંખેલ છે. તે લખતાંછપાતાં ચાર વર્ષ વીતી ગયાં. એની પાછળ દિનરાત શ્રમ લેવામાં મેં કચાશ રાખી નથી. સમય લઈ પોતાને ખર્ચ જજુદે જુદે સ્થળે જઈ પુસ્તકભંડારો જોઈ તપાસી આવવા, તેમાંથી મળેલાં તેમજ અન્ય પ્રાપ્તવ્ય સાધનોને પ્રાપ્ત કરી સંગ્રહ કરવો, તેમાંથી નોંધો-ટાંચણો કરી લેવાં, તે પરથી પ્રમાણો આપી પ્રકરણો લખવાં, છાપવા મોકલવાં, તેનાં મુફોનું શોધન કરવું, તેને પાછાં મંગાવી સુધારવાં-પ્રેષવાં, જેની વિસ્તૃત અનુક્રમણિકા કરવી વગેરે બધુંય એકલે પડે કોઇની પણ સહાય વગર-એક ‘મુફ-રીડર” જેવાની પણ મદદ વગર કરીને આ પુસ્તક મેં ગુજરાતને સાદર ધર્યું છે. ૧૯. જે સ્થળના જૈન પુસ્તક ભંડારો હું સં. ૧૯૮૬ સુધીમાં જાતે જઈ તપાસી આવ્યો તેનો ઉલ્લેખ મેં મારા જૈનગૂર્જર કવિઓના પ્રથમ અને બીજા ભાગનાં નિવેદનમાં કર્યો છે. આ જોવામાં પહેલેથી મારી દૃષ્ટિ દેશી ભાષા-કવિઓ પ્રત્યે હતી. સંસ્કૃત આદિમાં ગ્રંથ રચનારની થોડી પ્રશસ્તિઓ પહેલાં લખી રાખી હતી તે મેં શ્રી જિનવિજયને આપી દીધી હતી. મને એ સ્વએ પણ ન હતું કે મારે આવો ઈતિહાસ લખવાનું અતિ શ્રમસાધ્ય કાર્ય કરવું પડશે; સં. ૧૯૮૫ માના મે માસની છૂટીમાં ખેડાના ભંડાર જોવા હું ગયો ત્યારથી બધી ભાષામાં રચાયેલાં હસ્તલિખિત પુસ્તકોની પ્રશસ્તિઓ લેવીતપાસવી મેં શરૂ કરી. પછી સં. ૧૯૮૭ના આશોમાં મહુવામાં મારા મુરબ્બી મિત્ર રા. ફુલચંદ ખુશાલચંદ શાહને ત્યાં રહી ત્યાંના શ્રી યશોવૃદ્ધિ જૈન બાલાશ્રમના હસ્તકનો મુનિ ગુલાબનો તથા ત્યાંના વૃદ્ધ મુનિશ્રી તિલકવિજયનો એમ બે પુસ્તકસંગ્રહ તપાસ્યા. તે વખતે ત્યાં શ્રી વિજય મોહનસૂરિને વિનંતિ કરતાં તેમના વડોદરાના ‘શ્રી મુક્તિ કમલ જૈન મોહન જ્ઞાનમંદિર’ની ટીપ જોવા મળી. ને પછી સં. ૧૯૮૮ના માગશર-માહમાં તે ટીપમાંની ગૂજરાતી ભાષાની બધી અને બીજી ભાષાની થોડી જોવા માગેલી હસ્તપ્રતો મુંબઈ મારે ખર્ચ મોકલવાની વ્યવસ્થા તેમના લખાણથી શેઠ પાનાચંદ ધારશી અને રા. લાલચંદ નંદલાલ શાહ દ્વારા થઈ ને તેનો લાભ મેં લીધો. આ દરમ્યાન મુંબાઈના શ્રી મહાવીર સ્વામીના દહેરાસર, પાયધુનીમાંનો જિનદત્તસૂરિ ભંડાર પણ મેં જોઈ લીધો. આ રીતે ગ્રંથો તપાસવામાં નિમિત્તભૂત થનાર સર્વેનો ઉપકાર હું સ્વીકારું છું. ૨૦. મારા મુરબ્બી મિત્ર શ્રીયુત કેશવલાલ પ્રેમચંદ મોદી B.A.LL.B. વકીલ, અમદાવાદ-તેમણે અમદાવાદના અનેક જૈન ભંડારોની તપાસ લેવામાં, મને બીજી રીતે પ્રેરણા કરવામાં (દા.ત. ફૉર્બસ ગૂજરાતી સભાએ “જૈન અને બૌદ્ધ મતનો સંક્ષિપ્ત ઇતિહાસ તેના સિદ્ધાંતો અને વૈદિક મત સાથે તેની તુલના” પર નિબંધ માટે મને રૂ. ૫૦૦ નું પારિતોષિક આપવાનું સન ૧૯૧૪માં ઠરાવેલું હતું તે લખવામાં મને પ્રેરણા કરનાર તેઓ હતા), સાહિત્ય સામગ્રીની સહાય આપવામાં અને અનેક રીતે મારી સાહિત્ય સેવામાં રસ લેવામાં જે શ્રમ, પ્રીતિ અને સહકાર દાખવ્યાં છે તે માટે તેમનો હું ઋણી છું. તેમનો સ્વર્ગવાસ સને ૧૯૩૨ના જાનમાં થતાં આખા જૈન સાહિત્યજગત્માં ખોટ પડી છે. કારણ કે જૈન સાહિત્ય સંબંધી પશ્ચિમાત્ય સ્કોલરો સાથે અખંડ પત્ર વ્યવહાર કરનાર, તેમને હસ્તલિખિત પુસ્તકો પૂરાં પાડનાર, અપ્રકટ ગ્રન્થોને પ્રકટ કરાવવામાં ભારે જહેમત લેનાર, ગમે તે ભંડારમાંથી કે સાધુ પાસેથી For Private & Pessonal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જોઇતી પ્રત મેળવી આપનાર, સાહિત્યસેવીઓને અનેકવિધ સહાય દેનાર તેમના જેવા સરલસ્વભાવી સજ્જન હાલ સાંપડે તેમ નથી. તેમના આત્માને શાંતિ મળો ! ૨૧. ભંડારો-સૂચીપત્રો-જૈન ભંડારો અને તેની ઉપયોગિતા સંબંધી આ ગ્રંથમાં પારા ૧૧૧૧૫માં લખાયું છે છતાં તેના સંબંધમાં જેટલું કહીએ તેટલું ઓછું છે. શ્વેતાંબર જૈનોએ-જૈન સાધુઓએ ગુજરાતને સાહિત્યથી સમૃદ્ધ કરવામાં-શોભાવવામાં મોટો ફાળો આપ્યો છે, અને દરેક ગામ અને શહેરમાં રહેતા ઉપાશ્રયોમાં ગ્રંથભંડારો રાખી સાહિત્યને સાચવી રાખ્યું છે. તે દરેક ભંડારની ટીપ મેળવી કોઇપણ પુસ્તક-કૃતિની પ્રત કયાં મળે છે તેની નોંધ લેવા ઉપરાંત હાલમાં જે જે પ્રસિદ્ધ ભંડારો છે તેનો સમગ્ર જનતા સહેલાઇથી-વિશેષ મુશ્કેલી વગર લાભ લઇ શકે, તે માટે તેમને સાર્વજનિક ભંડારો કરાવવા પ્રયાસ સેવવાનો છે અને જે જે પ્રસિદ્ધ ભંડાર છે તેની શોધખોળ કરી બહાર લાવવાની જરૂર છે. ૨૨. રાય બહાદુર હીરાલાલે ૧૭-૧૨-૩૧ દિને પટણામાં ‘ઑલ-ઇંડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સ'ના પ્રમુખ તરીકે આપેલ ભાષણમાંથી ભંડારોની શોધખોળની જરૂર સંબંધે ફકરો નોંધવા જેવો છે: A thorough exploration of Bhandaras, which the foresight and excellent arrangements of the Jainas have so carefully preserved, has yet to be made. Regarding Pattan Jaina Bhandaras Professor Peterson said: 'I know of no town in India and only a few in the world, which can boast of so great a store of documents of such venerable antiquity. They would be the pride and jealously guarded treasure of any University Library in Europe.' There are 13,000 manuscripts in Pattan, a descriptive and annotated catalogue of which is in course of preparation. -જે ભંડા૨ો જૈનોની દીર્ઘદૃષ્ટિ અને તેમના ઉત્કૃષ્ટ પ્રબંધથી સંભાળપૂર્વક સંરક્ષિત રહ્યા છે. તેની સંપૂર્ણ શોધખોળ હા કરવાની રહે છે. પાટણના જૈન ભંડારો સંબંધી પ્રોફેસર પીટર્સને કહ્યું હતુંઃ- ‘પાટણ જેવું ભારતમાં એક પણ શહેર મેં જોયું નથી. તેમજ તેના જેવાં આખા જગમાં માત્ર જાજ શહેરો છે કે જે આટલી બધી ભવ્ય પ્રાચીનતાવાળી હસ્તલિખિત પ્રતોનો સંગ્રહ ધરાવવાનું અભિમાન ધરાવી શકે. આ પ્રતો તો યુરોપની કોઈ પણ યુનિવર્સિટી (વિદ્યાપીઠ)ના પુસ્તકાલયનો મગરૂરી લેવા લાયક અને અદેખાઈ આવે એવી રીતે સંગ્રહી સાચવી રાખેલો ખજાનો થઇ શકે તેમ છે.' પાટણમાં તેર હજાર હસ્તલિખિત પ્રતો છે કે જેનું વર્ણનાત્મક અને ટીકાવાળું સૂચીપત્ર તૈયાર થાય છે. ૨૩. આ સૂચીપત્ર મૂળ સ્વ૦ સાક્ષર શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ M.A.એ તૈયાર કરેલું અને તેને સુધારી વિસ્તારી સુંદર આકારમાં વિશેષ માહિતી સાથે મૂકવાનું કાર્ય મારા મિત્ર પંડિત શ્રી લાલચંદ ભગવાનદાસ ગાંધી તૈયાર કરે છે ને તે ગાયકવાડ સરકાર તરફથી તેની પૌર્વાત્ય ગ્રંથમાલામાં છપાતું જાય છે. જેસલમેરના પ્રાચીન જૈન ભંડારમાના પ્રાચીન ગ્રંથોનું સૂચીપત્ર તે બંને ભાઇઓના તે રીતે થયેલ પ્રયાસને પરિણામે તેજ ગ્રંથમાલામાં ક્યારનું છપાઈ ગયું છે. લીંબડીનો ભંડા૨ કાઠિયાવાડમાં મોટામાં મોટો છે અને તેનું સૂચીપત્ર ગ્રંથ અને ગ્રંથકારની નામાવલી ને રચ્યા-લખ્યા સંવતવાલું સાક્ષર મુનિશ્રી પુણ્યવિજયના મહાપ્રયાસના પરિણામે બહાર પડી ચૂકયું છે, પણ તે ઉપર્યુક્ત બે સૂચીપત્રોની બરોબરી કરી શકે તેમ નથી, છતાંયે તેવા સ્વરૂપે પણ બીજા ભંડારો જેવા કે પ્રવર્તક શ્રીમન્ કાન્તિવિજયજીના વડોદરા અને છાણીના બે ભંડાર, વિજયધર્મસૂરિનો હાલ આગ્રામાં રહેલ ભંડાર, વિજયનેમિસૂરિના ખંભાત અને અમદાવાદમાંના ભંડાર, સુરતના મોહનલાલજી જૈન શ્વે જ્ઞાનભંડાર-જૈનાનંદ પુસ્તક ભંડારજિનદત્તસૂરિ ભંડાર-સીમંધર સ્વામીના મંદિરમાનો તે વડા ચૌટાના ઉપાશ્રયનો વગે૨ે ભંડા૨, રાધનપુરનો, Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧ ૫ વીકાનેરનો, કચ્છ-કોડાયનો, કલકત્તા ગુલાબકુમારી લાયબ્રેરીનો આદિ અનેક સ્થળના ભંડારોની ટીપો છપાઈ બહાર પડે તો સારું. ર૪. શ્રીયુત ન્હાનાલાલ ચી. મહેતા આઇ.સી.એસ. જણાવે છે કે “ગુજરાતનો અઢળક પૈસો દાન અને બીજા ન્યાતજાતના વરાઓમાં ખરચાય છે. તો શું એ સંભવિત નથી કે ગુજરાતના પાટનગરમાં ગુજરાતનું એક સંગ્રહાલય ઉભું થાય અને ત્યાં ગુજરાતની ભૂતકાળની અને હાલની સમૃદ્ધિઓનું ભાન આવે અને એના ભવિષ્યની ઝાંખી થાય એવી વસ્તુઓનો સંગ્રહ થાય. જૈન શ્રીમંતોમાં તો ભંડારો સ્થાપવાની અને જ્ઞાન-સંસ્થાઓ નીભાવવાની જુની પરંપરા છે. હજી જૈન સાધુઓમાં જેટલા ધુરંધર પંડિતો નીકળશે તેનાથી દશમાં ભાગના પણ બીજા સંપ્રદાયમાંથી નહિ નીકળે. જૈન પ્રજાની આસ્થા હજી સાધુ યતિઓ ઉપર છે. એ બન્નેનું કર્તવ્ય છે કે જૈન સંઘની કીર્તિનો ધ્વજ એક સમૃદ્ધ જૈન સંગ્રહાલય ઉપર ફરકે. સાધન તો અનેક મોજૂદ છે. એ ભેગા કરવાની અને એને યોગ્ય મકાનમાં સજાવવાની જ જરૂર છે. જૈન જનતા સામે પૈસાનો સવાલ ઉભો કરીએ એ તો ધૃષ્ટતાજ કહેવાય.' (‘પ્રસ્થાન-મહા ૧૯૮૫ પૃ. ૨૩૪) ૨૫. પ્રદર્શનો-ભંડારમાં, સાધુઓ, યતિઓ તેમજ ખાનગી વ્યક્તિઓ પાસે રહેલી અપ્રસિદ્ધ હસ્તલિખિત પ્રતો જાહેર પ્રજા સમક્ષ મૂકવાની તક સાહિત્ય પરિષદ સાથે તેના આશ્રય નીચે ભરાતા સાહિત્ય પ્રદર્શન સમયે બહુ જ અલ્પ પ્રમાણમાં લેવામાં આવે છે, અને તેને પણ જોઈએ તેવો વ્યવહારૂ લાભ લઇ શકાતો નથી. કારણ કે તેનો અહેવાલ, તેની યાદી વગેરે તે પ્રદર્શન જેના આશ્રય નીચે ભરાય તે સંસ્થા પ્રકટ કરતી નથી. તેથી તે માત્ર તમાસારૂપે-થોડા દિવસના દશ્યરૂપે નિવડે છે. ૨૬. જૈન સાહિત્ય પ્રદર્શન સં. ૧૯૮૭ ના પોષમાં અમદાવાદ ભરાયું હતું તે પહેલાં જ અગાઉથી જૈનયુગના ૧૫-૧-૩૧ના અંકમાં મેં સ્પષ્ટ જણાવ્યું હતું કે : પ્રદર્શન લોકો સંખ્યાબંધ આવીને જોઈ જાય, મોટી સંખ્યા જોઇને જણાવે કે જૈનોનું સાહિત્ય ઘણું છે અને પાંચ પચીસ દિવસ તે ખુલ્લું રહે અને પછી તેને સમેટી લેવામાં આવે તેથી પ્રદર્શનની ખરી મહત્તા અને ઉપયોગિતા સિદ્ધ નહિ થાય. તે સિદ્ધ કરવા માટે નીચેની સૂચનાનો અમલ કરવા મારી આગ્રહપૂર્વક ભલામણ છેઃ ૧. પ્રદર્શનમાં જે જે મૂકાય તેની સામાન્ય માર્ગદર્શક માહિતી આપતું અને ખાસ લક્ષ ખેંચનારી વસ્તુઓની મહત્તા સમજાવનારું પુસ્તક છપાવી જુજ કિંમતે જોવા આવનાર જનતાને પૂરું પાડવું. ૨. સર્વ પ્રદર્શિત સાહિત્યની વિગતવાર વર્ણનાત્મક સૂચી છપાવી બહાર પાડવી. ૩. વિદ્વાનો અભ્યાસીઓ અને સાહિત્યજ્ઞોને નોતરવા અને તેમના બહોળા જ્ઞાનનો લાભ ભાષણો-વ્યાખ્યાનો દ્વારા જનતાને આપવો. ૪. તે તે વિદ્વાનો અને સાહિત્ય પ્રેમીઓને, કળાવિદોને પ્રદર્શિત સામગ્રીની પૂરી નોંધ કરવા, પોતાને ખપ પૂરતું ઉતારી લેવા વગેરેની સર્વ જાતની સગવડ કરી આપવી. ૫. “જૈન ગૂર્જર કવિઓમાં જે શૈલી પર ગુજરાતી ભાષાના શતકવાર જૈન કવિઓ લઈને તેની દરેક કૃતિઓના આદિ અને અંત ભાગોની નોંધ કરવામાં આવી છે તે શૈલીપર સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલી કતિઓના જૈન ગ્રંથકારોની શતકવાર વર્ણનાત્મક સૂચી તેમની અંતની સંપૂર્ણ પ્રશસ્તિઓ અને આદિનાં મંગલાચરણ સહિત તેમજ તેની પ્રતો જ્યાં જ્યાં મળે છે તે ભંડાર, પ્રતની પસંખ્યા, લેખકપ્રશસ્તિ વગેરે સહિત પ્રકટ કરવામાં આવે તો જૈન સાહિત્યનો અને સાહિત્યકારોનો ઇતિહાસ પૂરો પાડવામાં મહાનુમાં મહાન ફાળો આપી શકાશે. ૬. ઐતિહાસિક ગ્રંથો જે જે હોય તે છપાવી પ્રકટ કરવા. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬ ૭. સુંદર ચિત્રકામની કૃતિઓના ફોટા પાડી તેના ‘બ્લૉકો’ કરાવી છપાવી બહાર પાડવા. આ સૂચનાઓનો અમલ કરવામાં ભારે પુરૂષાર્થ અને મહાભારત શ્રમ સેવવાની જરૂર છે. તે માટે યોગ્ય કાર્યકર્તાઓને ચુંટી નિયુક્ત કરવામાં આવે, તેમણે એકઠી કરેલ સામગ્રીને પ્રકટ કરવા માટે દ્રવ્યનો વ્યય થાય તો જ આ પ્રદર્શનની સંગીન કિંમત ચિરકાલ સુધી અંકાશે અને તેનું કાર્ય અમર થશે. નહિ તો તે પાંચ પચીસ દહાડાનો તમાસો જેમ તેવાં પ્રદર્શનો થાય છે તેમ લેખાશે. આ પ્રદર્શન સાહિત્યનું જ હોઈ તેમાં સાહિત્ય સંબંધી જ કથની હોઈ શકે-એટલે કે સાહિત્યનો કેમ પ્રચાર અને વિચાર થાય, વર્તમાન જમાનામાં જાના સાહિત્યનો લાભ કેવી રીતે મેળવી શકાય અને જમાનાની જરૂર પ્રમાણે તે સાહિત્યમાંથી નવીન શૈલી પર કેવી રીતે સાહિત્ય ઘડી શકાય તેનો ઊહાપોહ, મીમાંસા અને સદોદિત વિચાર કરવાનું હોય. પક્ષાપક્ષી સાહિત્યમાં હોય જ નહિ. સર્વ જનો ત્યાં આવી શકે, ભાગ લઇ શકે અને સાહિત્યની સુગંધનો લાભ ઉઠાવી શકે એ પ્રમાણે પ્રદર્શનના કાર્યવાહકો કરશે અને તેમ હોઈ પક્ષાપક્ષી રાખ્યા વગર સર્વે પોતપોતાનો ફાળો વિના સંકોચે આપશે. ૨૭. ‘પ્રસ્થાન’ના એક વિદ્વાન તંત્રી રા. રસિકલાલ છોટાલાલ પરીખ ઉપર્યુક્ત પ્રદર્શનમાં ભ્રમણ કરી પોતાના વિચાર તે પત્રના પોષ ૧૯૮૭ ના અંકમાં પૃ. ૧૮૫-૮ ૫૨ જણાવે છે તે ઉપયોગી હોઈ ટુંકમાં સારરૂપે અત્ર મૂકવામાં આવે છે : ‘“અક્ષરે અક્ષરે દીવા બળે’’—કાર્લાઇલનું એક સુપ્રસિદ્ધ વાક્ય છે :-The true university in these days is a collection of books-આજના જમાનામાં પુસ્તકસંગ્રહ એ ખરી વિદ્યાપીઠ છે.' દરેક સંસ્કારી પ્રજામાં આ જાતની વિદ્યાપીઠ હોય છે. પ્રાચીન ભારત વર્ષ પણ આ સંસ્કારિતામાં અગ્રણી હતો. ઉક્ત પ્રદર્શનમાં ગુજરાતની જનતાને પ્રથમવાર કાર્લાઇલે કહેલી વિદ્યાપીઠના પ્રાચીન રૂપનું દર્શન થયું. પ્રાચીન કાળમાં હિંદુસ્તાનમાં વાડ્મય કેટલી વિવિધ રીતે, કેટલી મનોહર રીતે, કેટલી ભક્તિથી, કેટલી ચીવટથી અને બુદ્ધિથી પુસ્તકારૂઢ થતું તેનું ગમગીની ઊપજાવે એવી પરિસ્થિતિમાં મોહક દર્શન થયું. ગમગીની જૈન સંપ્રદાયના સ્ત્રી પુરૂષોનો મોટો ભાગ જે જડતાથી એ જ્ઞાનપૂજા (?) કરતો હતો, અને પ્રદર્શનના વ્યવસ્થાપકો એ જડતાને જે રીતે પોષતા હતા તેથી થઈ. ‘આ દર્શન ખરેખર મોહક હતું. સૌથી મોટું આકર્ષણ અક્ષરકળા હતી; બીજા અર્થમાં પણ જાણે એ કળા અક્ષર લાગતી હતી ! અક્ષરો એટલા તાજા લાગતા હતા કે જાણે ગઈ કાલેજ લખ્યા હોય! આજના મુદ્રણયુગમાં આ લેખનકળા બહુ ઉપેક્ષા પામી છે; પણ સાચા કેળવણીકારો સુંદર અક્ષરોનું મહત્ત્વ સમજે છે. એવા કેળવણીકારોને આમાં ઘણું જોવા જાણવાનું મળે. આ અક્ષરો જેટલું ધ્યાન રોકતા હતા તેટલું જ ધ્યાન સચિત્ર ગ્રંથ રોકતા હતા. લખાણની સાથે બુદ્ધિને ચિત્રથી મદદ કરવાની પ્રથા ઘણાને આજની લાગે. પણ પુસ્તક રચનાની આ પદ્ધતિ હિંદુસ્થાનમાં પ્રાચીન છે એ ત્યાં રહેલા કાગળના, તાડપત્રોના અને કપડાના ગ્રંથો ઉપરથી સ્પષ્ટ દેખાતું હતું. અહીંઆ એ કહેવું અપ્રસ્તુત નહિ ગણાય કે આકારની દૃષ્ટિએ થોડાંક ચિત્રો જ કલાયુક્ત હતાં, પણ રંગની મોહકતા અને તાજગી માટે લગભગ બધાં જ ચિત્રો ધ્યાન ખેંચે એવાં હતાં. + + + ‘આ સિવાય બાકીની તો જૈનોની દ્રવ્ય પૂજા-જડ પૂજા હતી. દ્રવ્ય શબ્દ ચાલુ વ્હેવ્હારી પૈસાના અર્થમાં તેમજ જૈન દર્શનની પરિભાષાના અર્થમાં વાપરૂં છું. જડપૂજા કેટલી હદ સુધી જઇ શકે છે એ જે અજ્ઞાનતાથી ત્યાં વાસકેપ (? વાસક્ષેપ) નખાતો હતો તથા પૈસા મુકાતા હતા તે ઉપરથી જણાતું હતું. બીચારા ભાવિક જૈનો એક જ શ્રદ્ધાથી આગમ ગ્રંથને, કાવ્ય અને અલંકાર ગ્રંથોને, વૈદકના ગ્રંથોને, જ્યોતિષના ગ્રંથો વગેરેને જે રીતે નમતા હતા. તેથી ખરેખર ગ્લાનિ ઊપજતી હતી. બધાનો આકાર Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭ જૂની પ્રતોનો-અને જાની પ્રતો એટલે પૂજાનો વિષય-જેમાંથી અઢળક ધન મળી જાય કે એકદમ મુક્તિ મળી જાય એવું આમાં કાંઇક અગમ્ય છે. એવી માન્યતાનો વિષય! પ્રદર્શનની ગોઠવણીમાં કોઈપણ જાણકાર માણસનો હાથ હોય એમ જણાતું ન હતું; વિષયો પ્રમાણે ગ્રંથો ગોઠવવાનો પ્રયત્ન હતો પણ તેમાં ઘણી ભૂલો હતી. સ્ત્રીઓને માટે કાંઈ ખાસ સગવડ ન હતી. જે રીતે ધક્કામુકીમાં સ્ત્રી-પુરુષો ભેગા થઈ જતા, જોનાર કાંઈ જોઈ શકે એ પહેલાં પ્રદર્શકો જે રીતે બૂમો પાડતા, જ્ઞાનપૂજા કરવાની હાસ્યજનક હાકલો જે રીતે થતી-તે ઉપરથી પ્રેક્ષકને જરૂર એમ લાગે કે જાણે અમદાવાદમાં હજી પહેલી વાર પ્રદર્શન ભરાય છે. વ્યવસ્થિત ધંધો ચલાવનારા જૈન વ્યવસ્થિત પ્રદર્શન ન ભરી શકે એ કેવી જ્ઞાન પૂજા કહેવાય ? વર્તમાન જૈનો એકલી દ્રવ્યપૂજા કરવાની કુશળતા તેમણે ગુમાવી દીધી છે ? જેના પૂર્વજોએ હિંદુસ્તાન માટે આટલો વારસો સોંપ્યો તે જૈનો તેનું વ્યવસ્થિત પ્રદર્શન પણ ન ભરી શકે ?” x x [એક પ્રતની નોંધ લેતાં ભજીયાએ હાથ પકડ્યો-“શેઠની મનાઇ હૈ કુચ બી લીખનેકી મનાઇ હૈ-એ કારણ બતાવવું, છેવટે પ્રદર્શનના એક કાર્યકર્તા પાસે જવું વગેરે ખેદકારક પ્રસંગની રા. રસિકદાસની નોંધ અત્ર ઉતારવી યોગ્ય નથી.] આ પ્રદર્શન જોઈ દરેક પ્રાચીન સંસ્કૃતિના અભ્યાસીને થયું હશે કે ગુજરાત પાસે હજી આ પ્રાચીન ગ્રંથોની સમૃદ્ધિ ઘણી છે. આ ગ્રંથોને કોઈ સાર્વજનિક સંસ્થામાં વ્યવસ્થિત રીતે સાચવવા જોઇએ, (આ ગ્રંથો કેવળ જૈનોની મુડી નથી, તે આખા ભારતવર્ષની સમૃદ્ધિ છે.) તેમનું વ્યવસ્થિત રીતે વર્ગીકરણ થવું જોઈએ, તેમનાં વર્ણન આપતાં સૂચીપત્રો થવાં જોઇએ, ખાસ ગ્રંથોના સંપાદન થવાં જોઈએ ઇત્યાદિ ઈત્યાદિ. પણ અનેક વિઘ્નો છે ! જેની ઉપર કહ્યું તેમ હજી દ્રવ્યપૂજામાં રાચે છે, સંપ્રદાયની સંકુચિતતામાં હજી શરમ જોતા નથી, ગુજરાતનો ઈતર વિદ્વાનવર્ગ જૈન સાહિત્યની ઉપેક્ષા કરે છે, ગુજરાતનો ધનિક વર્ગ અસંસ્કારી છે, તેમને આવી બાબતોમાં પૈસા ખર્ચવા નકામા લાગે છે-ઈત્યાદિ વિચાર પરંપરા મારા જેવાને થાય તેથી શું ?” ૨૮. આમ પ્રદર્શન ભરાયા પહેલાં મેં અને ભરાયા પછી રા. રસિકલાલભાઈએ જણાવ્યું છતાં તેનું કંઇએ પણ રચનાત્મક સ્થાયી કાર્ય દેખાયું નથી; હમણાં ખબર મળી છે કે “જૈનસાહિત્ય પ્રદર્શન વીર સં. ૨૪૫૭ પ્રશસ્તિ સંગ્રહ એ મથાળાથી કેટલાક ગ્રંથોની પ્રશસ્તિઓનો સંગ્રહ વિદ્યારસિક મુનિ શ્રી ચતુરવિજયજીના સંશોધકપણ નીચે આસ્તે આસ્તે છપાય છે. બહાર પડે ત્યારે ખરો. આ છતાં પણ તે માટે અને સાહિત્યપ્રદર્શન ગોઠવી જનતાને દર્શન કરાવવા માટે લીધેલ શ્રમ ખાતર દેશવિરતિ સમાજને કંઈક અભિનંદન ઘટે છે. ૨૯. સાર્વજનિક ભંડાર અને પ્રદર્શન ઉપરાંત વિદ્વાનો ઉત્પન્ન કરવાનાં ધામોની-વિહાર કે આશ્રમોની બહુ જરૂર છે, પણ તેમાં ઘણી મુશ્કેલી છે. એ માટે ધન, વિદ્વત્તા અને જીવનસમર્પણ હોય તો જ એવાં ધામ ઉભાં થઈ નભી શકે. આ વિશે એક સુંદર બનાવ ગાંધીજીએ મહેસૂરની મુલાકાત ૧૯૨૭ના ઓગસ્ટમાં લીધી ત્યારે બન્યો તે લક્ષમાં રાખવા યોગ્ય છે. “મહેસૂરનું પુરાતત્ત્વ ખાતું એક આશ્ચર્યકારક વસ્તુ છે. ત્રીસ વર્ષો થયાં એ કામ કરે છે. એ ખાતા દ્વારા મહેસૂરના પુરાતત્ત્વનાં તમામ સાધનોની શોધખોળ થઈ છે. શિલાલેખોનું વર્ગીકરણ થયું છે અને હજી વધારે ને વધારે પ્રકાશ પડ્યો જાય છે. એ ખાતાનું એક “પુરાતત્ત્વમંદિર છે. મંદિરની બહાર દિવાલમાં પ્રાચીન મૂર્તિઓનાં દર્શન કરીને જ માણસ જાણે છે કે કયા મંદિરમાં તે પ્રવેશ કરી રહ્યો છે. એના પુસ્તકાલયમાં ૧૧,૦૦૦ હસ્તલેખો છે. આજે એના મુખી ડૉ. શામશાસ્ત્રી છે. આ હસ્તલિખિત પ્રતોમાંથી કૌટિલ્યનું “અર્થશાસ્ત્ર' એમણે ખોળ્યું. For Private & Peasonal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અને એની શુદ્ધ પ્રત અને ભાષાંતર એમણે બહાર પાડ્યાં. ડૉકટરનો ઇતિહાસ જાણવા જેવો છે. જેમ પંડિત ધર્માનંદ કોસંબીએ પાલીનો અભ્યાસ કર્યા પછી જ મોટી ઉંમરે અંગ્રેજીનો અભ્યાસ કર્યો તેમ બાવીસેક વર્ષો સંસ્કૃતનો ગંભીર અભ્યાસ કર્યા પછી જ ડૉ. શામશાસ્ત્રી અંગ્રેજી ભણ્યા. બંને પંડિતોને પોતાના અભ્યાસના ફળ વિશાળ વાચકવર્ગને આપવાને અર્થે અંગ્રેજી જાણવાની જરૂર લાગી ત્યારે જ તેઓ અંગ્રેજી શીખ્યા. (હાલ પં. સુખલાલજીએ અંગ્રેજીનો અભ્યાસ કયારનો શરૂ કર્યો છે,) ડૉક્ટર સાદા, ભલા, અભ્યાસમાં ખૂંચેલા પંડિત છે. પોતાનું પ્રસિદ્ધ પુસ્તક તથા પોતાના પરિશ્રમના ફળ વર્ણવતો પોતાના ખાતાનો દળદાર હેવાલ લઇને તેઓ ગાંધીજીને ચરણે પડ્યા. કેટલોક સંવાદ કર્યો. મુખ્ય પ્રશ્ન એ હતો કે “અશોકને ઉપગુપ્ત, પુખમિત્રને પતંજલિ, કુમારપાળને હેમચંદ્ર, વિજયનગરના રાજ્યને વિદ્યારણ્ય જેવા વ્યવહારનિષ્ણાત સાધુઓ મળ્યા હતા. એવા સાધુઓ ઉત્પન્ન થાય તો આપણી સ્થિતિ ફરી જાય. આ માર્ગ મઠો સ્થાપવાથી જ મોકળો થઈ શકે. આપ એવાં મઠોની સ્થાપના ન કરી શકો?” તેના ઉત્તરમાં ગાંધીજીએ પોતાની અશક્તિ અને તેમાં રહેતી મુશ્કેલીઓ જે શબ્દોમાં જણાવી તે માટે નવજીવન તા. ૧૪-૮-૨૭ નું વાંચવા વાચકોને ભલામણ છે. ૩૦. આવા વિહારો સ્થાપવા એ મધુરું સ્વપ્ર ગણાશે, પણ તે અગર તેના જેવું કંઈક ફલિત કરવું યોગ્ય છે. અમદાવાદમાં પુરાતત્વ મંદિર થવાથી ત્યાં શ્રી જિનવિજય, ૫. સુખલાલ અને બહેચરદાસ, ધર્માનન્દ કોસંબી, રસિકલાલ, કાલેલકર કાકા આદિ વિદ્વાનોની મંડળી જામી હતી, અને “પુરાતત્ત્વ' નામનું ત્રિમાસિક નિકળતું હતું, દિલ્હીમાં ‘સમન્તભદ્રાશ્રમ' ખોલાવી તેના આશ્રય તળે “અનેકાન્ત' માસિક કાઢનાર ૫. જુગલકિશોર મુખત્યારનો પ્રયત્ન પણ થઈ શમી ગયો. આ પ્રયત્નોના ફળ તરીકે અનેક પુસ્તકો, લેખો વગેરે પ્રાપ્ત થયેલ છે. પરંતુ એ પાછળ સંસ્કારી ધનિકોના ધનનું પીઠબળ સારા પ્રમાણમાં નહિ હોવાથી તે ચિરંજીવી થયા નહિ, એ ખેદનો વિષય છે. જો મઠ-વિહાર જેવું બની શકે તેવું ન હોય તો જ્યાં વિદ્વાનો એકઠા મળી શકે અને પોતાનું કાર્ય ધપાવવા માટે પુસ્તકસંગ્રહ આદિ સાધનો તથા યોગ્ય આજીવિકા મેળવી શકે એવાં ધામો રાજ્ય અગર સંસ્કારી ધનિકો ધારે તો સ્થાપી નિભાવી શકે. ૩૧. શ્રીમંત મહારાજા ગાયકવાડ સરકારનો જૈનસાહિત્ય પ્રત્યેનો પરમાદર જાણીતો છે. તેમણે પાટણના જૈનભંડારોની સદ્ગત સાક્ષર શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદી પાસે પ્રથમ ફેરિસ્ત કરાવી પ્રકટ કરી હતી. પરંતુ ભૂલમાં તેની થોડી નકલો છપાઈ-ત્યારપછી સદ્દગત સાક્ષર શ્રી ચીમનલાલ દલાલ પાસે તે પાટણના ભંડારો અને જેસલમેરના જૈનભંડારનાં સૂચીપત્રો તૈયાર કરાવ્યાં તે પૈકી પ્રથમનું છપાય છે તે બીજાં છપાઈ ગયેલ છે. પાટણના ભંડારમાંથી યાશ્રય, યોગબિંદુ, અનેકાંતપ્રવેશ, વિક્રમાર્ક પ્રબંધસિંહાસન દ્વાäિશિકા, કુમારપાલપ્રબંધ આદિનાં ગુજરાતી ભાષાંતર ઉક્ત સદ્દગત મણિલાલ નભુભાઈ પાસે તૈયાર કરી મહારાજા સાહેબે પ્રકટ કરાવ્યાં, હમણાં વડોદરામાં “પૌર્વાત્ય ગાયકવાડ ગ્રંથમાલા” રૂપે ઉપયોગી પ્રાચીન પુસ્તકોનાં વિદ્વાનો પાસે સંશોધન કરાવી પ્રકાશન કરવા માંડ્યાં છે. તેમાં જૈન પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે-તેના ૬૨ ગ્રંથો પ્રસિદ્ધ થયાં છે, ૩૦ છપાય છે અને બીજા તૈયાર થાય છે. તદુપરાંત “ઓરિયન્ટલ ઇન્સ્ટિટયૂટ સ્થાપી સંસ્કૃત પ્રાકૃત માગધી વગેરે ભાષાના અપ્રસિદ્ધ ગ્રંથોની લગભગ પંદર હજાર હસ્તલિખિત પ્રતો મેળવી એક ખાસ સંગ્રહ કરવામાં આવ્યો છે અને સેંટ્રલ લાયબ્રેરી” નામના મહાપુસ્તકાલયમાં એક લાખ ઉપરાંત પુસ્તકો રાખવામાં આવ્યાં છે. રાજદફતરની ભાષા પોતાની મુખ્ય વસ્તીની ભાષા ગૂજરાતી રાખી છે, ગૂજરાતી પ્રાચીન કાવ્યમાળામાં ૩૬ ગ્રંથો Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અગાઉ પ્રસિદ્ધ કરાવ્યાં કે જેમાં એક જૈન કવિ નેમવિજયનો શીલવતી રાસ દાખલ થયેલો છે. રાજ્યમાં પ્રાથમિક કેળવણી મફત અને ફરજીયાત કરી છે, અને આખા રાજ્યમાં ૪૫ કસ્બા પુસ્તકાલયો, ૮૦૦ ગ્રામ્યપુસ્તકાલયો, ૧૨ ખાસ સ્ત્રી અને બાળકો માટેનાં પુસ્તકાલયો અને ૧૬૦ વાંચનગૃહો તેમજ ફરતી ચોપડીઓની પેટીઓની વ્યવસ્થા લોકોમાં વાંચનનો શોખ અને વિચાર-વિકાસ વધે એ માટે કરી છે. આ સર્વ માટે તે શ્રીમંતનો ભારે ઉપકાર પ્રજાએ માનવો જોઈએ. ૩૨. પૂર્વે વિદ્યાપોષક રાજવીઓ તરફથી વિદ્વાનોને રાજ્યાશ્રય મળતો. જેવો રાજા તેવી પ્રજા, જેવી પ્રજા તેવો રાજા એમ અન્યોન્યાશ્રયી હતું. જેવી પ્રજા તેવું સાહિત્ય ઘડાતું, જેવું સાહિત્ય તેવું પ્રજાજીવન થતું, છતાં રાજકારણ (politics, ધર્મ, સાહિત્ય, વિજ્ઞાન, વ્યાપાર વગેરેના સર્વપ્રદેશો પર સત્તા કે અંકુશ ભોગવતું નહોતું. મનુષ્યના માનસ પાસે સામાન્ય રીતે ખડા થતા પ્રશ્નોનો અમુક નિર્દિષ્ટ રીતે તોડ કરવામાં વિશાલ જનસમૂહના માનસના પ્રત્યાઘાતોનો અભ્યાસ રાજકારણ કરાવે છે, તેથી રાજકારણનો સંબંધ માનસશાસ્ત્રને લગતા માનવતાના દરેક પ્રદેશ સાથે થોડો કે વધુ છે; તેથી રાજકારણની દૃષ્ટિએ કોઈપણ રાષ્ટ્રપ્રશ્નનો ઉકેલ કરવામાં રાષ્ટ્રનાં સાહિત્ય, કલા, વિજ્ઞાન વગેરે સર્વ પ્રદેશો પર લક્ષ અપાવું જ જોઇશે. તેમાં જે જે વસ્તુ પ્રાચીન વિચારો, કળા ઇત્યાદિનો મહિમા સિદ્ધ કરે અને તેને વિષેનો આપણો આદર વધારે તે તે વસ્તુ આપણને સ્વરાજ્યને પંથે લઈ જનારી છે એ વિષે શંકાને સ્થાન ન હોય. - ૩૩. સામાન્ય રીતે ઇતિહાસ ભૂતકાળના રાજકારણ (Politics) તરીકે લેખાય છે અને તેથી રાજકર્તાઓના જીવન, રાજનીતિ, કાવાદાવા પ્રપંચો, વગેરેના વૃત્તાંતને ઇતિહાસ કહેવામાં આવે છે. તત્ત્વતઃ જોતાં ઇતિહાસ તે ભૂતકાલનું માત્ર રાજકારણ નથી, તે તો દાખલા ને પ્રત્યક્ષ ઉદાહરણોથી બોધ કરતી ફિલસુફી છે. આપણા પ્રાચીન મહાન્ પુરૂષો પોકારી પોકારી ખાત્રી આપે છે કે આપણે પણ મહાન્ થઈ શકીએ-બની શકીએ. પૂર્વના મહાન્ વીરોમાં મહત્તા નિરખવી એ પ્રજાકીય પ્રજ્ઞા (national wisdom) નો પ્રાથમિક પ્રારંભ છે. એમ પણ બને કે પોતાની વસ્તુઓ-વ્યક્તિઓ પ્રત્યેના અભિનિવેશ (prejudice) થી આપણને કોઇ વખત તે માટેની દાઝ-ઉત્કટ પ્રીતિ (patriotism of prejudice) અવશ્ય થઈ આવે, પણ તેવી પ્રર્વગ્રહવાળી પ્રીતિ કરતાં સાચા અભિમાનથી પ્રેરાઇ ઉત્પન્ન થયેલી ઉત્કટ પ્રીતિ વધારે ઉચ્ચ ને ઉદાત્ત છે. મહાન્ નરોને સન્માનતાં આપણે આપણી સમસ્ત માનવતા (humanity) ને સન્માનીએ છીએ. “આપણાં મહાન નરોને સન્માનતાં આપણે આપણા દેશને સન્માનીએ છીએ. આ કારણે સારાસાર વિચારપૂર્વક પ્રેમથી ભૂતકાળને એક ખજાના રૂપે સાચવી રાખવાનો આરંભ કરવો એ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી પ્રજાકીય અસ્મિતા (consciousness) નું ચિન્હ છે. એ આપણી પાસે હોય તો પછી ભવિષ્યની ચિંતા કે ભીતિ રાખવાપણું રહેતું નથી. છતાં જૂનાને તદન વળગી રહી તેમાં લેશ માત્ર પણ પરિવર્તન કરવાપણું રહેતું નથી એમ સમજવાનું નથી. એમ સમજવું એ વિકાસવાદનું ઉલ્લંઘન છે.” ૩૪. આ ઇતિહાસમાં શ્વેતામ્બર જૈનો કે જેમણે મુખ્યત્વે પશ્ચિમ ભારતમાં-ગૂજરાત કાઠિયાવાડ રાજપૂતાના માલવા વગેરેમાં પોતાનો પ્રભાવ વિસ્તાર્યો છે. તેમના રચેલા સાહિત્યનો ઈતિહાસ છે; એટલે તેને “જૈન શ્વેતામ્બર સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' કહીએ તો ચાલે, પણ પ્રમાણસર ટુંકું નામ રાખવા ખાતર “શ્વેતામ્બર’ એ શબ્દ મેં મૂક્યો નથી. શ્રી મહાવીર પ્રભુના જન્મસ્થાન ઉત્તર ભારતમાંથી જૈન ધર્મ મથુરા આદિ સ્થળોમાં પ્રસરી એક ધારા પશ્ચિમ ભારતમાં ગઈ તે શ્વેતામ્બર, અને બીજી ધારા દક્ષિણમાં ગઈ તે દિગંબર-એમ સામાન્યતઃ કહેવાય છે. દિગંબર સાહિત્ય પણ વિશાલ છે, દિગંબરોમાં Page #21 -------------------------------------------------------------------------- ________________ અનેક મહાન આચાર્યો અને ધર્મોપદેશકો થયા છે, અને તેમના પ્રતાપે દક્ષિણમાં અનેક જૈન રાજાઓ, મંત્રીઓ, અસંખ્ય મંદિરો અને તેથી વિશેષ જૈન ધર્માનુયાયીઓ થયા છે. વિક્રમના બારમા શતક સુધી તો તેમણે આખા દક્ષિણ ભારતને એક લાકડીએ હાંકેલ છે. તે સર્વ ઇતિહાસ મનોરમ્ય, વિસ્મયકારક અને વ્યાપક છે. તે સંબંધી રા. શર્માએ Jainism in South Indiaપર એક નિબંધ અનેક પ્રકરણોવાળો લખી પહેલા વર્ગમાં M.A. ની પદવી મુંબઈ યુનિવર્સિટી પાસેથી સં. ૧૯૮૪માં મેળવી છે, કે જેમાંથી નવ પ્રકરણોનો ટુંક સાર ગૂજરાતીમાં કરી મેં જૈનયુગના માહથી ચૈત્ર ૧૯૮૫ના અંકમાં આપ્યો છે. આ દિગંબરી સાહિત્યનો ઇતિહાસ ગુજરાતીમાં લખવા માટે મેં પ્રયત્ન કરી જોયો, પણ પછી મને લાગ્યું કે કોઈ દિગંબર વિદ્વાન મહાશય જ તેને સંપૂર્ણ ન્યાય આપી શકે-અને તેવા મહાશય મારા મિત્ર શ્રી નાથુરામ પ્રેમી અગર તો શ્રી જુગલકિશોર મુખત્યાર છે કે જેમણે જૂદા જૂદા દિગંબર સાહિત્યભંડારો અને પુસ્તકો જોઈ તપાસી ગ્રંથ પ્રશસ્તિઓ આદિ નોંધી શિલાલેખોમાં સાંપડતા ઇતિહાસ પર પ્રકાશ ફેંકતા ભાગોને તેમજ બીજી ઐતિહાસિક સામગ્રીને સંગ્રહી લીધેલ છે, અને જેઓ આખા દિગંબર સાહિત્યને સાલવાર-સમયાનુક્રમમાં સુંદર રીતે અને વળી તે પરના પોતાના ઊહાપોહ અને વિવેચન સહિત લખી પ્રજા સમક્ષ મૂકવામાં આવશ્યક ઉત્કંઠા અને વિદ્વત્તા, સાધન અને સમય ધરાવે છે, તેઓ તે કાર્ય ઉપાડી લેશે એમ ઈચ્છીશું. તે કાર્ય સત્વર થઈ જાય તો દિગંબરોએ પ્રાકૃત સંસ્કૃત, અપભ્રંશ, હિંદી ઉપરાંત તામિલ અને કર્ણાટકી ભાષાનું સાહિત્ય ખેડવામાં જે મહાનું ફાળો આપ્યો છે તે જણાય. એમ થતાં જૈનના બંને સંપ્રદાયોનું સાહિત્ય જનતા સમક્ષ મૂકાતાં એક બીજાની સરખામણીમાં કોણે કઈ રીતે એક બીજાથી વધારે સેવા બજાવી છે તે માલૂમ પડશે અને તે સમસ્ત જૈન સાહિત્યનું મૂલ્ય અને સ્થાન આર્યસંસ્કૃતિમાં શું છે તે સ્પષ્ટ જણાઈ આવશે. ૩૫. દિગંબર તથા શ્વેતાંબર જૈનોનું કેટલુંક સાહિત્ય પ્રકટ થયું છે અને તેથી અનેકગણું અપ્રસિદ્ધ છે; અને આ ઈતિહાસથી શ્વે) અપ્રસિદ્ધ સાહિત્યનો ખ્યાલ આવશે અને જૈન ધર્મ અને સાહિત્ય સંબંધી જે ભ્રામક-ભ્રમણામય વિચારો તેના સંબંધી અજાણપણાને લીધે પૂર્વગ્રહના પરિણામે યત્ર તત્ર વિદ્યમાન છે, તે વિચારવાન સમૂહમાંથી જરૂર દૂર થશે. વિશેષમાં આથી એ વાત તો ચોક્કસ નક્કી થાય છે કે જેમ બ્રાહ્મણ સંપ્રદાયે સાહિત્યસર્જનમાં અપૂર્વ ફાળો આપ્યો છે, તેજ રીતે શ્રમણ સંપ્રદાયે પણ પોતાની રીતિએ યથાશક્તિ અને યથામતિ સારો ફાળો આપ્યો છે. આ ભાવના લક્ષમાં આવતાં બંને વૈદિક અને અવૈદિક સંપ્રદાયો એક બીજાને ઉવેખી શકે તેમ નથી, પરંતુ અન્યોન્ય સહકાર સાધી ભારતના ગૌરવમાં બંને વધારો કરી શકે તેમ છે. ગાંધીજી કહે છે કે “જૈન શું કે બીજા ધર્મના મહાન સિદ્ધાંતો માત્ર તે તે નામે ઓળખાતા સમાજ માટે નથી. પણ આખા મનુષ્યજાતિ માટે ઉદ્બોધક અને તારક છે.” ૩૬, પટણામાં ૧૭-૧૨-૩૦ ના રોજ ભરાયેલ “અખિલ હિંદપીર્વાત્ય પરિષદના પ્રમુખ તરીકેના વ્યાખ્યાનમાં રાય બહાદુર હીરાલાલજી જૈન સાહિત્ય સંબંધે કથે છે કે - Some how or other, their (Jainas') literature did not catch the attention of scholars. This may be due to the reticence of the old Jainas, who did not like to show their 'granthas to others and were till recently very much opposed to print and publish them. Anyhow it is now well-known, as it was to a few scholars formerly that the jaina literature is very voluminous and important from several points of views. Written as it is in Prakrit, the spoken language of the ordinary people in ancient days, it opens out a most extensive field for a philologist. It has come in Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ contract with almost all the Indian languages. Even the Dravidian languages have been influenced by it.' - ગમે તે કારણે, તેઓના (જૈનોના) વાડ્મય પ્રત્યે વિદ્વાનોનું ધ્યાન ખેંચાયું નહિ. આમ બનવું તે જૂના જૈનો કે જેઓ પોતાના “ગ્રન્થો... બીજાને બતાવવા ઈચ્છતા નહિ અને હાલ સુધી તેમને છપાવી પ્રકટ કરવામાં ઘણા વિરોધી હતા તેમની ઉપેક્ષા વૃત્તિને લઇને હોય. ગમે તેમ પણ થોડા પંડિતોને પહેલાં વિદિત હતું ને હાલ સર્વને વિદિત થયેલ છે કે જૈન વાડુમય અતિ વિશાળ છે અને અનેક દૃષ્ટિબિંદુઓથી ઉપયોગી છે. પ્રાચીન કાળમાં સામાન્યજનોની બોલાતી ભાષા પ્રાકૃતમાં તે લખાયેલું છે તેથી તે ભાષાશાસ્ત્રી માટે એક અત્યંત વિસ્તૃત ક્ષેત્ર ખુલ્લું કરી આપે છે. તે ભારતની લગભગ બધી ભાષાઓના સંપર્કમાં આવેલું છે. દ્રાવડ ભાષાઓ પર પણ તેની (એટલે દિગંબર જૈન સાહિત્યની) અસર થયેલી છે. ૩૭. શ્વેતામ્બર જૈન સાહિત્યના આ ઇતિહાસમાં તે સાહિત્યનો ઈતિહાસ આપવામાં અગ્રગણ્ય ગ્રંથકારોના જીવનવૃત્તાંત ઉપરાંત પ્રતિષ્ઠિત જૈનોનો પણ ટુંક ઇતિહાસ આવી જાય છે. તેના કારણમાં (૧) મૂળ ઉત્પત્તિ જે નિબંધથી થઈ તેનો વિષય “જૈનો અને તેમનું સાહિત્ય' એ હતો, તેથી તેમાં જૈનોના સંબંધી આછું પાતળું લખાયેલું જ હતું અને તે આમાં વિસ્તાર પામ્યું, (૨) જૈન સાહિત્ય એ નામજ બે અર્થમાં વાપરી શકાય:-એક તો જૈન ધર્મના સિદ્ધાંતો સમજાવતું સાહિત્ય, અને બીજાં જૈન ધર્મના અનુયાયીઓએ રચેલું સાહિત્ય. આમાંનું પહેલા પ્રકારનું પણ બીજા પ્રકારનું એટલે જૈન ધર્મના અનુયાયીઓથી જ રચેલું હોય છે, પણ બીજા પ્રકારનું તે પહેલા પ્રકારનું હોય જ એવો નિયમ નથી. દા.ત. જૈનાચાર્ય શ્રી હેમચંદ્ર કૃત સિદ્ધ હૈમ વ્યાકરણ એ ભાષાઓનું વ્યાકરણ હોઈ સર્વને-જૈન કે જૈનતરને સામાન્ય છે. છતાં સિદ્ધ હૈમ વ્યાકરણની ગણના તેના રચનાર જૈન હોવાને લીધે જૈન સાહિત્યમાં થઈ છે. (૩) “ર દિ ધર્મો ધામિલૈ ર્વિના'- દરેક ધર્મનો આધાર તેના અનુયાયીઓ પર છે. જે ધર્મના માનનારા વિદ્યમાન છે તે ધર્મ જીવિત ધર્મ છે, જે ધર્મના અનુયાયી નથી તે ધર્મ મૃત ધર્મ છે, તે જ પ્રમાણે દરેક ધર્મના સાહિત્યનું સુજન, રક્ષણ, પોષણ તે ધર્મના અનુયાયીઓ તરફથી જ થાય છે, અને જૈન સાહિત્યના સુજન કરનારા સાધુઓ અને રક્ષણ કરનારા શ્રાવકો બંને તે સાહિત્યના ઉપકારી છે. ૩૮. સાહિત્યસર્જક પ્રધાનપણે શ્વેતાંબર સૂરિઓ-આચાર્યો, મુનિઓ છે; શ્રી મહાવીરભાના પ્રવચનઆગમ સાહિત્યની પંચાગી' છે, તેમાં મૂલ આગમ પર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ-અવચૂર્ણિ, ટીકાવૃત્તિ વગેરે ઉત્પન્ન કરવા ઉપરાંત તે આગમને અનુલક્ષીને ધાર્મિક ગ્રંથો તેમજ અને અનેક સાહિત્યપ્રદેશોમાં વિહરી તે તે વિષયની-કાવ્ય, મહાકાવ્ય, નાટક, કથા-કાદંબરી, વ્યાકરણ, છંદ, કોશ, જ્યોતિષ, ન્યાય-તર્ક આદિ વિષયની કૃતિઓ રચનાર તરીકે સંસાર ત્યાગ કરી શ્રમણદીક્ષા લઈ ધર્મોપદેશક તરીકે સ્થાને સ્થાને વિહરનાર આચાર્યો અને તેમની શિષ્ય પરંપરાનો ઉપકાર મુખ્યપણે છે કે જે કદિ ભૂલી શકાય તેમ નથી. દીક્ષા એ પરાક્રમ છે અને તેની પાછળ પૂર્વ જન્મના મહાસંસ્કાર અથવા તો આ જન્મમાં મેળવેલું અનુભવ જ્ઞાન હોય છે; તે તો આત્મસમર્પણ છે અને આત્મસમર્પણ બાહ્યાડંબરથી નથી થતું, એ માનસિક વસ્તુ છે; અને તેને અંગે કેટલાક બાહ્યાચાર આવશ્યક થઈ પડે છે પણ તે જ્યારે આંતર શુદ્ધિનું અને આંતર ત્યાગનું ખરું ચિહ્ન હોય ત્યારે જ શોભી શકે;-એ દીક્ષાના રહસ્યને પામેલા સૂરિવરો લોકકલ્યાણ અર્થે જે બોધ આપી ગયા, ગ્રંથો લખી ભવિષ્યની પ્રજા માટે મૂકી ગયા તેમને આપણાં વંદન છે. શ્રી મહાવીર પ્રભુના પ્રવચનને યોગ્ય-આચાર્યના જે ગુણો ગણાવ્યા છે તેમાં તે દેશકાલભાવને જાણનાર, નાનાવિધ દેશભાષાઓનો જ્ઞાતા સ્વધર્મ અને પરધર્મનાં શાસ્ત્રોનો પારગામી હોવો જોઈએ એ વાત ખાસ લક્ષ ખેંચે છે. તેની ગાથાઓ નીચે પ્રમાણે છે Page #23 -------------------------------------------------------------------------- ________________ ર ૨ "देस कुलजाइरूवी संघयणी धिइजुओ अणासंसी । अविकत्थणो अमाई थिरपरिवाडी गहियवक्को ॥ १ ॥ जियपरिसो जियनिद्दो मज्झत्थो देसकालभावन्नू । आसन्नलद्धपइभो णाणाविहदेसभासण्णू ॥ २ ॥ पंचविहे आयारे जुत्तो सुत्तत्थतदुभयविहिन्नू । आहरणहेउकारणणयणिउणो गाहणाकुसलो ॥ ३ ॥ ससमयपरसमयविऊ गंभीरो दित्तिमं सिवो सीमो । गुणसयकलिओ जुत्तो पवयणसारं परिकहेउं" ॥ ४ ॥ -(સારા) દેશ, કુલ, જાતિ અને રૂપવાળો, (મજબૂત) સંહનન (શરીરના બંધારણ)વાળો, ધૃતિયુક્ત, અનાશસી (શ્રોતા પાસેથી કોઈ ચીજની આકાંક્ષા ન રાખનાર), અવિકલ્થન (વિકથા ન કહેનાર-હિતમિતભાષી), અમારીનિષ્કપટી, સ્થિરપરિપાટીવાળો એટલે પરિચિત ગ્રંથના સૂત્રને યથાવત્ કહેનાર-કોઈપણ સૂત્રને કે શબ્દને ગાળી કે ઉડાડી ન નાંખી તેને અખંડ સાચવી રાખનાર, ગ્રાહ્યવાકય એટલે સર્વત્ર અખ્ખલિત જ્ઞાનવાળો હોય. ૧ પર્ષ-સભાને જીતનારો-સભાક્ષોભ ન પામનાર, જીતનિદ્ર અપ્રમત્ત, મધ્યસ્થ, દેશકાલભાવને જાણનાર, આસગ્નલબ્ધપ્રતિભ એટલે જેણે પ્રતિભા લગભગ મેળવી લીધી હોય એવો, અને નાનાવિધ દેશ ભાષાઓનો જ્ઞાતા હોય. ૨ (જ્ઞાનાદિ) પાંચ આચારથી યુક્ત, સૂત્ર-અર્થ-તથા તે બંનેની વિધિને જાણનાર, ઉદાહરણ હેતુ કારણ નયમાં નિપુણ અને ગ્રાહણાકુશલ એટલે કોઈપણ વિષયનું ગ્રહણ કરવામાં કુશલ હોય. ૩ સ્વ સમય અને પર સમય (શાસ્ત્રોનો વેત્તા, ગંભીર, દીપ્તિમાન, શિવ-કલ્યાણ હેતુ રાખનાર, સૌમ્ય, ગુણશતવાળો-અનેકગુણસંપન્ન એવો પ્રવચનનો સાર કહેવાને યોગ્ય છે. ૪ [જુઓહરિભદ્રસૂરિ કૃત દશવૈકાલિક પર ટીકા પૃ. ૫ દે. લા. અને શીલાંકસૂરિ કૃત આચારાંગ ટીકા પૃ. ૧ આ. સમિતિ) ૩૯. આ મુનિઓના માતાપિતા સમાન શ્રાવક-શ્રાવિકાઓએ તેમનું પોષણ અને પાલન પૂજ્ય બુદ્ધિથી કરી તેમનો ઉપદેશ સાંભળ્યો છે ને પાળ્યો છે. તે ઉપદેશના પરિણામે ગુજરાતના જૈન ગૃહસ્થોએ અગણિત દ્રવ્યનો ખર્ચ કરી જિનમંદિરો, ઉપાશ્રયો, પૌષધ શાળાઓ, જ્ઞાનભંડારો સ્થાપ્યાં છે અને સાહિત્યનાં સર્વ ઉપકરણો પૂરાં પાડ્યાં છે. આના પરિણામે અસંખ્ય હસ્તપ્રતો-તાડપત્રો પર અને કાગળ પર લખાયેલી હજુ સુધી આપણને સાંપડે છે, અને શિલ્પ-કલાના ભવ્ય નમુના રૂપે અનેક જિનાલયો હાલ વિદ્યમાન છે. આ શ્રાવકો પૈકી કેટલાક મંત્રીઓ, સેનાપતિઓ, રાજદ્વારી પુરૂષો, સાહસિક વ્યાપારીઓ, સુખીશ્રીમંતો થયા છે; જ્યારે ગ્રંથકારો, કવિઓ બહુ જ થોડા શ્રાવકો થયેલા જણાયા છે. (૪૦. પંડિત સુખલાલજી વામનો એક ભાગ-“દાર્શનિક સાહિત્ય' લઇ તેમાં ગુજરાતે આપેલા ફાળા સંબંધમાં જણાવે છે કે:-). ભારતની જ્ઞાનસમૃદ્ધિ બહુ જુના વખતથી જાણીતી છે અને અપાર છે. તે અનેક જાતની છે. એ જ્ઞાનસમૃદ્ધિની અનેક શાખાઓમાં એક જ શાખા આ વિદ્યાના અભ્યદયકાળમાં હજા પણ એવી રહી છે કે જેની બાબતમાં પશ્ચિમીય વિચારકોની દૃષ્ટિ પણ ભારત તરફ વળે છે. એ શાખા તે દાર્શનિક વિદ્યાની શાખા. ભારતીય દર્શનવિદ્યાની ત્રણ પ્રધાન શાખાઓમાં વૈદિક શાખા લઈએ અને તેના પહેલેથી ઠેઠ સુધીના સાહિત્યની રચનાના પ્રદેશો તરફ નજર ફેંકીએ તો આપણને જણાશે કે વૈદિક દર્શન સાહિત્યની રચનામાં ગુજરાતનો ફાળો પહેલેથી આજ સુધી નથી જ. વેદો, ઉપનિષદો, સૂત્રો, ભાષ્યો, ટીકાઓ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અને પ્રકરણગ્રંથો કે ક્રોડપત્રો એ બધાની રચનામાં પંજાબ, બ્રહ્માવર્ત, કાશી, મિથિલા, દક્ષિણ, બંગાળ અને કાશ્મી૨ જનપદ વગેરેનો હિસ્સો છે, પણ એકાદ સંદિગ્ધ અપવાદને બાદ કરીએ તો તે રચનાઓમાં ગૂજરાતનો ફાળો નજરે નથી જ પડતો. બૌદ્ધ પિટકોનો ઉદ્ભવ તો મગધમાં થયો, એનું સંસ્કૃત સંસ્કરણ અને પછીનું દર્શનિક સાહિત્ય હિંદુસ્તાનના બધા ભાગોમાં જન્મ્યું. ગુજરાતમાં જન્મેલું બૌદ્ધ સાહિત્ય કયું અને કેટલું છે એનો સ્પષ્ટ નિર્ણય કરવો અત્યારે કઠણ છે છતાં એમાં જરાયે શંકા નથી કે સાતમા સૈકા પહેલાં અને ત્યાં સુધીના જે મોટા મોટા બૌદ્ધ મઠોમાં ગુણમતિ, સ્થિરમતિ જેવા અસાધારણ વિદ્વાન ભિક્ષુકો રહેતા અને ભણાવતા ત્યાં બૌદ્ધ સાહિત્ય અવશ્ય રચાયું હતું. બોધિચર્યાવતાર જેવા વિશિષ્ટ ગ્રંથની રચના કાઠિઆવાડમાં જ થયાનું કલ્પાય છે. ૪૧. ‘આવી સ્થિતિ છતાં ગૂજરાતને શરમાવા કે સંકોચાવા જેવું કશુંજ નથી. તેનું કારણ એ છે કે તેણે જૈન દાર્શનિક સાહિત્યની રચનામાં મોટામાં મોટો ફાળો આપ્યો છે. આપણે જાણીએ છીએ કે મૂળમાં તો જૈન દર્શનનું સાહિત્ય બૌદ્ધ દર્શનના સાહિત્યની પેઠે મગધમાં જ જન્મ પામેલું પણ પછીના કાળમાં તેની રચના દક્ષિણ અને ઉત્તર હિંદુસ્તાનમાં થતી ગઇ અને છેલ્લાં પંદરસો વર્ષનો ઇતિહાસ તો સ્પષ્ટ કહે છે કે જૈન દર્શનના પ્રધાનતમ સાહિત્યની રચના, તેની પુરવણી અને તેનો વિકાસ એ બધું ગુજરાતમાં જ થયું છે. ગુજરાતે માત્ર જૈનદર્શનના સાહિત્યને જન્માવી કે વિકસાવીને જ સંતોષ નથી માન્યો પણ એણે તો પોતાના ખોળામાં જાદા જાદા પ્રાંતમાં જન્મેલા અને ઉછરેલા કિંમતી સાહિત્યને બહુ કાળજીથી સંભાળી રાખ્યું છે અને તેથી જ કેટલાયે અપૂર્વ અને દુર્લભ ગ્રંથરત્નો એક માત્ર ગુજરાતના ખૂણે ખાંચેથી જ અત્યારે પણ જડી આવે છે.' (પ્રસ્થાન, મહા ૧૯૮૫, પૃ. -૨૧૭-૮) ૪૨. ગુજરાતની આ ગૌરવગાથા તે શ્વેતાંબર જૈનોની ગૌરવગાથા. તેમણે તે ગૌરવનું કાર્ય કર્યું છે. વિશેષમાં શ્વેતામ્બરોનો ઇતિહાસ તે ઉત્તર પશ્ચિમ ભારતનો ઇતિહાસ. એથી આ ઇતિહાસમાં ગૂજરાતનો પ્રાચીન ઇતિહાસ પણ આવી જાય છે. સં. ૧૯૮૧ના આશ્વિનના ‘જૈનયુગ' માસિકમાં પૃ. ૬૭ પર તંત્રી તરીકે મેં જણાવ્યું હતું કે ગૂજરાતનો પ્રાચીન ઇતિહાસ એટલે ટૂંકામાં કહીએ તો ગૂજરાતમાં જૈનોનો ઇતિહાસ. શ્રી વનરાજ ચાવડો કે જેને ઉછેરનાર જૈન સાધુ, રાજ્યતિલક કરનાર જૈન શ્રાવિકા અને જેના રાજમંત્રી પણ જૈન શ્રાવક હતા તેના રાજ્યથી તે કરણઘેલાના રાજ્ય સુધીમાં મંત્રી પદે પરંપરાથી જૈનો જ હતા કે જેઓએ મંત્રી-અમાત્ય તરીકે, દંડનાયક-સેનાપતિ તરીકે અને કોષાધ્યક્ષ તરીકે ઉજ્જવળ કારકીર્દિ બતાવી રાજ્ય અને પ્રજાના હિતમાં તેમજ પોતાના જૈન સંઘના પ્રભાવ અને ગૌરવ સાચવવામાં પ્રબળ ફાળો આપ્યો છે. ગુજરાતનો આ કાળનો ઇતિહાસ સંપૂર્ણપણે, વિશ્વસનીય પ્રમાણોથી સુંદર અને ઓજસ્વિની ભાષામાં જ્યારે લખાશે ત્યારે જ તેમનાં કીર્તિગાન યથેષ્ટ કરી શકીશું. તે વખતે આવો ઇતિહાસ લખવાનું બીડું ગૂજરાત પુરાતત્ત્વ મંદિરના આચાર્ય શ્રી જિનવિજયજીએ લીધું હતું. તેથી મને તથા ઘણાને આનંદ થયો હતો, કારણ કે તેમને પુરાતત્ત્વનો અતિ શોખ છે, પોતાની પાસે પ્રશસ્તિઓને શિલાલેખોનો બહોળો સંગ્રહ છે, પુરાતત્ત્વ મંદિરમાં પુસ્તકોનો જબરો જથ્થો છે, તેમને સંસ્કૃત પ્રાકૃત બંને ભાષાનું ઉંડુ જ્ઞાન છે, ભાષા પર પ્રભુત્વ છે વળી તેમણે તે સંબંધી વિશાલ વાંચન કર્યું છે. તેમજ નવીન પાશ્ચિમાત્ય શૈલીનો પરિચય મેળવ્યો છે અને પોતે સંશોધનબુદ્ધિ તેમજ અનેક હકીકતોમાંથી સારભૂત સત્ય હકીકત તારવી લેવાની શક્તિ ધરાવે છે, વગેરે ગુજરાતના ઇતિહાસને સર્જાવવા માટેના ઉચિત એવા ઘણા ગુણ તેમનામાં છે; અને તેઓ સ્થિરચિત્તથી એક સ્થલે દૃઢસંકલ્પપૂર્વક લખવા માંડે એટલું બાકી હતું; પરંતુ તેઓ લગભગ સાત વર્ષ વીતી ગયા છતાં અત્યાર સુધીમાં તેનું એક પ્રકરણ Page #25 -------------------------------------------------------------------------- ________________ ર ૪ પણ લખી પૂરું પાડી શક્યા નથી; જયારે તેમના જેટલા ગુણો નહિ ધરાવતો એવો હું મારા ધંધાનો વ્યવસાય, કૌટુંબિક તેમજ સામાજિક વ્યવહાર સાચવ્ય-રાખે જતાં ફાજલ પડતા સમયનો લાભ લઈ વિશ્વસનીય અને બને ત્યાં સુધી તે તે કાલનાં પ્રમાણો મેળવી જુદાં જુદાં સ્થળે પરિભ્રમણ કરી ત્યાંનાં મંદિરો, ભંડારો તપાસી શિલાલેખો પ્રશસ્તિઓ, ગ્રંથગત નોંધો વગેરે જે કાંઈ મળ્યું તે મેળવી તે પરથી મારી મર્યાદિત શક્તિ અને મતિ પ્રમાણે ગુજરાતી ભાષામાં તે ઇતિહાસના એક ભાગ નામે જૈન સાહિત્યના ઇતિહાસને લિપિબદ્ધ કરી શક્યો છું તે જનતા સમક્ષ ધરવામાં આવે છે. સાથે સાથે અત્રે નિવેદિત કરવું યોગ્ય છે કે થોડુંક થયાં શ્રીમાનું જિનવિજયે ડૉ. રવીન્દ્રનાથ ટાગોરના “વિશ્વભારતી'શાન્તિનિકેતનમાં અધ્યાપક તરીકે રહી શ્રી જૈન જૈ૦ કૉન્ફરન્સના શત્રુંજય તીર્થ સંબંધીના ખાસ અધિવેશનના પ્રમુખ સાહેબ શ્રી બહાદુરસિંહ સિંધીથી સ્થાપિત ‘સિંઘી જૈન ગ્રંથમાલા”નું કામ વ્યવસ્થિત રીતે અને સંગીનતાપૂર્વક ચાલુ કર્યું છે અને ચાર ગ્રંથો-પ્રબંધ ચિંતામણી, તેને લગતા પુરાતન પ્રબંધોનો સંગ્રહ, વિવિધ તીર્થકલ્પ, અને પુરાતન સમય લિખિત જૈન પુસ્તક પ્રશસ્તિસંગ્રહ તેમના તંત્રીપદ નીચે નિર્ણયસાગર પ્રેસમાં છપાય છે અને બીજા પણ તૈયાર થાય છે. આ રીતે ગુજરાતના ઇતિહાસની સામગ્રી મુખ્યપણે તેઓ તૈયાર કરી રહ્યા છે, તેમના તરફથી ખાસ અપેક્ષિત વસ્તુ-તે ઈતિહાસનું ઘડતર હજુ બાકી છે-દૂર છે. તે સત્વર વિનાવિલંબે તેમની પાસેથી પ્રાપ્ત થાઓ એ હૃદયેચ્છા હું પુનઃ પ્રદર્શિત કરૂં છું. શ્રી જિનવિજય તરફથી ખાસ અપેક્ષિત વસ્તુ-ગુજરાતના ઇતિહાસનું ઘડતર હજુ બાકી છે-દૂર છે, તે સત્વર વિનાવિલંબે તેમની પાસેથી પ્રાપ્ત થાઓ એ હૃદયેચ્છા વ્યક્ત કર્યા પછી હવે જણાવતાં આનંદ થાય છે કે તેમણે તે ઇતિહાસના પ્રથમ માર્ગદર્શક સ્તંભ રૂપ “ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિ' એ વિષય પર મુંબઈ યુનિવર્સિટીની શ્રી વસનજી વ્યાખ્યાનમાળામાં ૨૮મી જૂનથી ત્રીજી જુલાઈ ૩૩ માં પાંચ વ્યાખ્યાનો -૧ પ્રાચીન ગુજરાતની ભૌગોલિક પરિસીમા સંબંધી ઊહાપોહ, ૨ પ્રાચીન ગુજરાતના (રાજકીય) ઇતિહાસનું સિંહાવલોકન, ૩ પ્રાચીન ગુજરાતનું ધાર્મિક અને સાંપ્રદાયિક જીવન, ૪ ગુજરાતનું સામાજિક અને પ્રજાકીય જીવન, ૫ ગુજરાતની સાર્વજનિક સંસ્કૃતિ-નીતિ, રીતિ, કળા, વિજ્ઞાન આદિ-એ મથાળાનાં આપ્યા હતાં-તેમાં ગૂજરાતની સંસ્કૃતિના ત્રણ યુગો પાડ્યા હતા-૧ અમદાવાદ પર અંગ્રેજી સલતનતનો ઝંડો ફરક્યો ત્યારથી અર્વાચીન યુગ, ૨ તે પૂર્વનો અસલામી સત્તાનો એટલે અણહિલ્લપુરની ક્ષત્રિય રાજસત્તાનો છત્રભંગ થયો ત્યારથી મધ્યયુગ, અને ૩ તે પહેલાનો એટલે શૂલપે ગુપ્ત સામ્રાજ્યના અંતકાળથી વિ.સં. પપ૦ થી ૧૩૫૦ સુધીનો પ્રાચીન યુગ. આ પ્રાચીન યુગ હિંદ માટે મધ્ય યુગ ગણાય, પણ ગૂજરાત માટે પ્રાચીન યુગ છે કારણ કે તે પહેલાં ગૂજરાતનું ગુજરાત તરીકે અસ્તિત્વ જ ન હતું. આ વ્યાખ્યાનો પ્રકટ થનાર છે. તેથી ઘણો પ્રકાશ પડશે. આ પ્રયત્ન માટે શ્રી જિનવિજયને ધન્યવાદ ઘટે છે. (જુઓ જૈનયુગ પાક્ષિક જદુલાઈ ૩૩નો અંક). ૪૩. સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ મેકડોનલ, કીથ આદિએ અંગ્રેજીમાં લખ્યા છે, પણ તે જોઈ જોઈ જઇ તેની શૈલી અને રચના અવગાહી તે અનુસાર આ ઇતિહાસમાં કાર્યપદ્ધતિ રાખવાનું મારાથી બની શક્યું નથી. જૈન ગ્રંથોનો મોટો સમૂહ તો હા અમુદ્રિત છે અને ભંડારોમાં દાબડામાં પુરાયેલો છે, માત્ર તેનાં નામ, ને કર્તાનો ટુંક પરિચય તે સંબંધીની જે પ્રશસ્તિઓ બુલર, કિલ્હોર્ન, પીટર્સન, ભાંડારકર આદિએ સરકાર તરફથી કરેલા પોતાના હસ્તલિખિત પ્રતોના રીપોર્ટોમાં તથા સ્વ. દલાલ પં. લાલચંદ અને પ્રોફે. વેલણકર આદિના સૂચીપત્રોમાં પ્રકટ થઈ છે. તેમાંથી મેળવી શકાયો છે, તેથી તે દરેકનાં નામ, કર્તા તથા રચના સમય આપવા ઉપરાંત તેની પરીક્ષા તે સંબંધી ઊહાપોહ-વિવેચન કરવાનું બની Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શકયું નથી એટલે કે લેખકની કૃતિઓ પર વિવેચન કરવામાં લક્ષમાં રાખવાની અનેક બાબતો જેવી કે કૃતિઓ પરથી તેના લેખકનું વ્યક્તિત્વ, જે જે અસરો કે પ્રવાહોથી એનું વ્યક્તિત્વ બંધાયું હોય અને એની કૃતિ માટે જે હેતુઓ પ્રાપ્ત થયા હોય તે, તેની સર્વ કૃતિઓમાં રહેલી સર્વવ્યાપક ભાવના, જે જમાનામાં તે જન્મેલ હોય તેને લીધે તથા આજુબાજાની વિદ્યમાન પરિસ્થિતિઓને લીધે તેનું ક્ષેત્ર ઘડાયું હોય તે અને તે પરથી તેની કૃતિઓ ઇતિહાસની ઘટનામાં જે સ્થાન ભોગવતી હોય તે, લેખકની જે પ્રકારની સાહિત્યની કૃતિ હોય તે પ્રકારની ઉત્તમોત્તમ શિષ્ટ કૃતિઓના ધોરણે તે કૃતિની તુલના, તેમજ લેખક આપણા ૫૨ કેવી છાપ પાડે છે અને આપણી નજર સંમુખ કેવું ચિત્ર ખડું કરે છે તે-એમ વિશિષ્ટ, ઐતિહાસિક શિષ્ટ યા આદર્શ (Classical) અને અંગત દૃષ્ટિબિંદુઓથી જોતાં સાંપડતી બાબતો આલેખવી ઘટે તે આલેખી શકાઇ નથી; પ્રકટ થયેલ કૃતિઓ સંબંધી તેવી આવશ્યક બાબતો મૂકવા માટે જરૂરનાં દીર્ઘઅભ્યાસ, સતત મનન અને ચિંતન થઇ શકયાં નથી; (જોકે સામાન્ય રીતે જેમણે સારો અભ્યાસ કર્યો હોય એવા વિદ્વાનોના ગ્રાહ્ય મતો અવતાર્યા છે.) વળી ‘પ્રત્યેક ગ્રંથની બાહ્ય પરીક્ષા તેના પૂરા રહસ્યને જોઇને જ કરવી જોઈએ; આંતરિક પરીક્ષા તો અધિકાંશ વાચકોના મન ઉપર આખા ગ્રંથની શી અસર પડી છે એ જોઇને જ થઇ શકે.' અપ્રકટ ગ્રંથોમાં તો મોટે ભાગે લેખકના સમય સહિત તેની કૃતિઓના નામાનિર્દેશથી સંતોષ રાખવો પડ્યો છે, ઘણી હકીક્તો વિસ્તારના ભયથી મૂકી દેવી પડી છે. કોઈ વખત જેને વિષે દૃઢ મત ધરાવતા છતાં મેં મૌન સાચવ્યું છે. કેમ કે હું માનું છું કે ઘણી વખત ગે૨સમજ, કડવાં વેણ અથવા તેથી પણ વધારે આકરાં પરિણામો ખેડીને પણ મૌન રાખવાનો જાહેર સેવકનો ધર્મ થઈ જાય છે, એટલે કેટલાક પ્રસંગો એવા હોય છે. જ્યારે વાણી કરતાં મૌન વધારે શોભે છે. દરેક યુગના જૈન સાહિત્યની વાત કરતાં તે યુગનાં અન્ય ધર્મના પ્રવાહો-અન્ય ધર્મીઓનું સાહિત્યસામાજિક અને રાજકીય સ્થિતિ-પરિવર્ત્તનો, વગેરેની યથાસ્થિત નોંધ કરી તેની જૈન સાહિત્ય પર કે જૈન સાહિત્યની તેની પર અસર બતાવી શકાઈ નથી, અને એમ વિસ્તૃત ઇતિહાસ કરવા જતાં તો જીવનનાં અનેક વર્ષો વીતાવવાં પડે અને આ ગ્રંથ જેવાં અનેક ‘વૉલ્યુમો’ કરવાં પડે; માટે આ ગ્રંથ બને તેટલો સંક્ષેપમાં લખેલ હોવાથી તેનું નામ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' એમ રાખ્યું છે. વિસ્તૃત ઇતિહાસ અનેક ‘વૉલ્યુમો’માં લખનાર કોઈ સમર્થ વિચારક, વિદ્વાન, અને વીરપુરૂષ ભવિષ્યમાં જાગે એમ હું ઇચ્છું છું. તેને આ મારો પ્રયત્ન કિચિત્ પણ માર્ગદર્શક થશે તો હું કૃતાર્થ છું. ૪૪. શ્વે. જૈનોનું પ્રાકૃત અને સંસ્કૃત સાહિત્ય જેટલું વિદ્યમાન જણાયું તે સર્વનો ઉલ્લેખ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે, અપભ્રંશ સાહિત્ય સંબંધી વિસ્તારથી મેં મારા જૈનગૂર્જર કવિઓ પ્રથમ ભાગ' એ ગ્રંથમાં પ્રસ્તાવના તરીકે મૂકેલા ‘જૂની ગુજરાતીનો સંક્ષિપ્ત ઇતિહાસ' એ નામના મા૨ા નિબંધમાં વર્ણન કર્યું છે. તેથી તે સંબંધી વિભાગ ૪ પ્રકરણ ૧ માં વિ. ૮મીથી ૧૩મી સદીના તે સાહિત્યનો ટુંકો અહેવાલ આપી બાકીની સદીના સાહિત્યનો માત્ર નામનિર્દેશ તે તે સદીનાં પ્રકરણો સાથે આપી દીધો છે; ગૂજરાતી સાહિત્યના વિ. ૧૩મી થી ૧૮મી સદીમાં થયેલા જૈન કવિઓ અને ગદ્ય લેખકોની વિસ્તૃત સૂચી રૂપે ‘જૈન ગૂર્જર કવિઓ'ના બે ભાગ બહાર પાડેલા છે. તેથી અને ૧૯-૨૦ મી સદીના જૈન કવિઓ-ગદ્ય લેખકોએ ગૂજરાતી સાહિત્યમાં આપેલો ફાળો-શતકવાર કવિઓની કાવ્ય-પ્રસાદી વગેરે ઘણી ઉપયુક્ત બાબતો તે ગ્રંથના ત્રીજા ભાગમાં આપવાનો મારો મનોરથ છે, તેથી આ પુસ્તકમાં તો તેમનો માત્ર નામનિર્દેશ કરી સંતોષ રાખ્યો છે. હિંદી સાહિત્ય તો બહુ જાજ-અતિ અલ્પ છે. તેથી Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ જૈન ગૂર્જર કવિઓમાં હિંદી કૃતિઓનો ઉલ્લેખ અન્ય કૃતિઓ પેઠે કરી દીધો છે. આ ગ્રંથમાં જે સાહિત્ય આદિનો ઉલ્લેખ થયો છે તે ઉપરાંત બીજું જૈન સાહિત્ય ભંડારોમાં ક્યાંક સચવાયેલું પડ્યું હશે. તેનો નિર્ણય સર્વ ભંડારોનાં પુસ્તકોનું નિરીક્ષણ અને વર્ગીકરણ કરવામાં આવે ત્યાર પછી થઈ શકે. ૪૫. સ્થાનકવાસી સંપ્રદાય મુખ્યપણે ૩૨ જૈનાગમ માને છે અને તેથી તેના પર “ભાષામાં કરેલ બાલાવબોધ-‘ટબાઓ” વિશેષ તેમનામાં માલૂમ પડે છે, ખોડીદાસ આદિ ‘ભાષા” કવિઓ થઈ ગયા છે. તેમનો અન્યની પેઠે ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત ખાસ મૌલિક પ્રભા પાડે તેવું એક બાજાં રહ્યું. પણ સુંદર સંગ્રહગ્રંથ જેવું પણ- એટલે કે ખાસ ઉલ્લેખવા યોગ્ય તેમનું સાહિત્ય મારી નજરે આવ્યું નથી. હું કુલધર્મથી જૈ૦ મૂર્તિપૂજક છું, પણ પૂજય મામાશ્રીને ત્યાં ઉછરેલો, ને તેઓ કુલધર્મથી સ્થાનકવાસી, પણ સર્વ ધર્મ પ્રત્યે ઉદાર હૃદયના એટલે તેમના સમાગમથી સ્થાનકવાસી સંપ્રદાય પ્રત્યે પણ પ્રેમ, ઉદારતા અને સહિષ્ણુતા મારામાં મૂળથી કેળવાયાં છે. વિશાલ દૃષ્ટિથી અવલોકતાં તે સંપ્રદાય માટે ઐતિહાસિક બિના જે કંઇ મળી તે ટુંકમાં સમભાવે મૂકવામાં આવી છે. જાઓ પાન ૫૦૬ થી ૫૧૨નું પ્રકરણ [અલબત્ત તેના મૂર્તિપૂજા નિષેધ આદિ સિદ્ધાંતના ગુણદોષની ચર્ચા આ ગ્રંથમાં કરવી નિરર્થક અને અપ્રસ્તુત છે, તેથી કરી નથી. આ સ્થિતિમાં કોઈને જરા પણ વિરોધ કરવાનો પ્રસંગ આવે તેમ નથી. તેવી વાતો જ્યારે “જૈન સંપ્રદાયોનો સંક્ષિપ્ત ઇતિહાસ' (Short History of Jaina Church) લખવામાં આવે ત્યારે તેમાં સ્થાન પામી શકે. એવો ઇતિહાસ પ્રકટ થાય તો તે મનોરંજક, બોધદાયક અને શિક્ષાપ્રદ જરૂર બને તેમ છે. કોઈ લેખક અભિનિવેશ-પૂર્વગ્રહ-સ્વસંપ્રદાય મોહને તજી પ્રેમ ઉદારભાવ અને સહિષ્ણુતાને સજી તેવો ઇતિહાસ લખવા પ્રેરાય એ ઈચ્છીશું. આ લેખકનો તેમ કરવાનો મનોરથ છે, તે પાર પડશે કે નહિ એ ભવિષ્યના ગર્ભની વાત છે.] છેલ્લાં ચાર પ્રકરણમાં જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો, તેની સંસ્થાઓ, તીર્થો વગેરેની અતિ ટુંક માહિતી આપી છે. જૈન ધર્મના સિદ્ધાંતો સંબંધી વિશેષ માહિતી શ્રી ફોર્બસ ગુજરાતી સભાએ પારિતોષક નિબંધ તરીકે સને ૧૯૧૪માં પસાર કરેલો મારો નિબંધ નામે “જૈન અને બૌદ્ધ મતનો સંક્ષિપ્ત ઇતિહાસ, તેના સિદ્ધાંતો અને વૈદિક મત સાથે તુલના” બહાર પડશે ત્યારે તેમાંથી મળી શકશે. તેને લખાયે ૧૮ વર્ષ થયાં અને તે દરમ્યાન અનેક માર્ગદર્શક પુસ્તકો, માહિતી, સાધનો પ્રકાશમાં આવ્યાં છે તેથી તે સર્વનો લાભ લઈ મૂળ નિબંધ સાંપ્રતકાલીન (uptodate) કરવા પાછળ અવકાશ, અને ભારે પરિશ્રમ લેવાની જરૂર છે. જૈન ગૂર્જર કવિઓના બે ભાગ, અને આ ઇતિહાસનો ગ્રંથ તૈયાર કરી છપાવવામાં સર્વ અવકાશ અને મહેનત ખર્ચાઇ જવાથી તે નિબંધનો સ્પર્શ કરી શકાયો નથી. આ કારણે તે ફોર્બસ ગુજરાતી સભા અને જનસમાજ મને ક્ષમા કરશે. હવે તે બને તેટલી શીઘ્રતાથી હાથમાં લઇ તેનું પુનર્લેખન-સંશોધન વર્લ્ડન કરી પ્રકાશન કરવા હું પ્રયત્નશીલ રહીશ. ૪૬. ભૂતકાલ પ્રત્યે સામાન્ય રીતે અક્ષમ કે અસહિષ્ણુ નથી થવાતું. ભૂતકાલની વાત કરતાં અનેક પ્રકારનો ઉદાર આત્મનિગ્રહ અને સહનશીલતા રહે છે. પૂર્વકાલના ધર્મ, ધાર્મિક સંપ્રદાય-સાહિત્ય, કે ધર્મતંત્ર જેવા વિષયને વિચારવાનો પ્રસંગ આવે તો તેમાં અનેક માનસિક અવ્યવસ્થાઓ-વિકૃતિઓ થઈ હોય છતાં તેને ઉત્પન્ન કરનારા પ્રત્યે તિરસ્કાર અને નિન્દા વ્યક્ત કરવાનું મન થતું નથી અને કાળજીથી તે પ્રત્યે આંખમિંચામણાં કરી યા તેને એક બાજુ રાખી આગળ વધવામાં આવે છે. વળી ભૂતકાળમાં તે સર્વ બનેલું એટલે આપણને તેની સાથે સાક્ષાત્ પરિચય હોતો નથી, તેથી જ્યારે તેમના પ્રત્યે સારા કે નરસા અભિનિવેશ પણ જાગતા નથી. પણ વર્તમાન-આપણી નજર આગળ પસાર થએલો વર્તમાન વિચારવાનું હાથ ધરવામાં આવે ત્યારે આપણી લાગણી સ્વસ્થ રહેતી નથી-બદલાઈ જાય છે, અને Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨ ૭ આપણો તીવ્ર આવેશ બહાર નીકળે છે, અનિષ્ટ તત્ત્વો પ્રત્યે સહનશીલતા રહેતી નથી અને સત્ય કહેવા જતાં કોઈને ખોટું લગાડવાનો, કોઈ વખત વધુ પડતું કહી જવાનો, તેમ કોક ટાણે અન્યાય કરી દેવાનો પણ પ્રસંગ આવવાનો સંપૂર્ણ સંભવ છે. “જીવતા માણસની પૂરી આંકણી તેના સમકાલીનો મૂકી જ નથી શકતા; તેમનાથી કંઈક ને કંઈક પક્ષપાત થઇ જ જાય'-આ કારણે વર્તમાન પહેલાંના એટલે જે જૈન ગ્રંથકારોને મેં જાતે જોયા-જાણ્યા-ઓળખ્યા નથી તેનો આમાં સમાવેશ કર્યો છે. એટલે જે વર્ષમાં હું સગીર મટી ગયો હતો તે સંવત્ ૧૯૬૦ ના વર્ષ પહેલાં જે સ્વર્ગસ્થ થયા તેમને જ આમાં સ્થાન આપવાની સીમા રાખી છે. ત્યારપછીના વિદ્યમાન કે અવિદ્યમાનું નોંધવા લાયક વ્યક્તિઓ સંબંધી ખાસ કંઈ કહ્યું નથી-આટલા ખુલાસાથી કોઈને હવે પૂછવાનું કે ટીકા કરવાનું કારણ નહિ રહે કે શા માટે વિદેશીય-પશ્ચિમાત્ય વિદ્વાનોને હસ્તલિખિત જૈન ગ્રથો પૂરાં પાડી તે દ્વારા પશ્ચિમમાં જૈન ધર્મના અભ્યાસકો વધારનાર શ્રી વિજયધર્મસૂરિ, અધ્યાત્મ-યોગના રસિક અનેક ગ્રંથોના પ્રયોજક કવિ શ્રી બુદ્ધિસાગર સૂરિ, અનેક પુસ્તકોનું સુંદર સંશોધન કરનાર મહાન્ અભ્યાસક વિદ્વાન્ ગ્રેજ્યુએટ શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ, સિદ્ધહસ્ત લેખક અને વિચારક શ્રી વાડીલાલ મોતીલાલ શાહ વગેરે સ્વર્ગસ્થોને તેમજ વિદ્યમાનોમાં અપ્રકટ રહેલા આગમસાહિત્યને પ્રકટ કરાવી તેનો તે રીતે ઉદ્ધાર કરનાર શ્રી સાગરાનંદ સૂરિ, પંડિતોમાં વિચારક પંડિતવર્ય સુખલાલ, . બેચરદાસ, અને પં. લાલચંદ, સુંદર લેખક રા. સુશીલ, વર્તમાન પત્રકાર રા. અમૃતલાલ શેઠ, સોરઠી લોકસાહિત્યના ઉદ્ધારક લેખક અને કવિશ્રી ઝવેરચંદ મેઘાણી, નવલકથાકાર રા. ચુનિલાલ વર્ધમાન શાહ, આદિને આ ઇતિહાસમાં સ્થાન આપી શકાયું નથી. ૪૭. આ સાથે એ પણ કહી દેવું યોગ્ય છે કે વીસમી સદી તે ચાલુ સદી છે; તેમાં સ્વર્ગવાસ થનાર શ્રી આત્મારામજી (વિજયાનંદ સૂરિ), શ્રી વીરચંદ ગાંધી, શેઠ પ્રેમચંદ રાયચંદ, શ્રી ડાહ્યાભાઈ ધોળશાજી, શ્રી રાયચંદ કવિ વિષે પ્રમાણ કરતાં વિશેષ લખી જવાયું છે, પરંતુ તે પણ મારા પોતાના વિશિષ્ટ મત અનુસાર નહિ, પણ પ્રમાણિક વિદ્વાનોના ગ્રાહ્ય મત અનુસાર લખાયું છે; અને આવો ઇતિહાસ ફરી વાર બહાર પડશે ત્યારે ખરો, એટલે તત્ત્વનું જેટલું ટુંકમાં લખાય તેટલું તેમના સંબંધી લખી બહાર પાડી દેવું ઠીક છે એ હેતુથી કંઈક વિશેષ લખાયું છે તો તે સંતવ્ય ગણાશે. ૪૮. જૈનો હિંદુ છે–જે માણસ હિન્દુસ્થાનમાં હિન્દુકુળમાં જન્મીને વેદ, ઉપનિષદ, પુરાણાદિ ગ્રન્થોને ધર્મગ્રન્થરૂપે માને; જે માણસ સત્ય અહિંસાદિ પાંચ યમોને વિષે શ્રદ્ધા રાખે ને તે યથાશક્તિ પાળે, જે માણસ આત્મા છે પરમાત્મા છે, આત્મા અજ અને અમર છે તેમ છતાં દેહાધ્યાસથી સંસારમાં અનેક યોનિમાં આવજા કર્યા કરે છે, તેને મોક્ષ છે, અને મોક્ષ એ પરમ પુરૂષાર્થ છે એમ માને, જે વર્ણાશ્રમ ને ગૌરક્ષા ધર્મને માને તે હિન્દુ છે-આવી વ્યાખ્યા હિન્દુની ગાંધીજીએ કરી છે, તેજ ગાંધીજી ગૌતમબુદ્ધ માટે જણાવે છે કે : “મારો તો નિશ્ચિત અભિપ્રાય છે કે બૌદ્ધધર્મનો અથવા બુદ્ધના ઉપદેશનો પૂરો પરિપાક ભારતવર્ષમાં જ થયો હતો. એથી ઉલટું થવું શકય પણ નહોતું. કારણ ગૌતમ પોતે હિંદુ હતા-હિંદુશ્રેષ્ઠ હતા. હિંદુ ધર્મના ઉત્તમાંશથી તેઓ ભીંજાયા હતા. કેટલાંક તત્ત્વો જે વેદમાં દટાઈ રહેલાં હતા અને જેની પર જાળાં બાઝી ગયાં હતાં તે તત્ત્વોને તેમણે નવજીવન આપ્યું. વેદમાં રહેલા ઝળહળતા સત્ય પર શબ્દોનું-નિરર્થક શબ્દજાળનું જે અરણ્ય જામ્યું હતું. તેમાંથી તેમના મહાન હિંદુ આત્માએ પોતાનો રસ્તો શોધી કાઢ્યો. વેદના કેટલાક શબ્દોમાંથી તેમણે જે અર્થનું દોહન કર્યું. તેનાથી એમના કાળના માણસો સાવ અજાણ હતા. ભારતવર્ષની ભૂમિ એમને આ ધર્મકાર્યને સારૂ સૌથી અનુકૂળ લાગી. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ બુદ્ધ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમની પાછળ જનાર અને તેમને વીંટળાઈ વળનાર ટોળાં ઇતરધર્મીઓનાં નહિ પણ હિંદુઓનાં જ હતાં અને તેઓ વેદધર્મથી રંગાયેલાં હતાં. પણ બુદ્ધનો ઉપદેશ તેમના હૃદયની જેમ સાર્વભૌમ અને સર્વવ્યાપી હતો, અને તેથી તે એમના નિર્વાણ પછી પણ ટક્યો અને આખી પૃથ્વી પર ફરી વળ્યો. બુદ્ધના અનુયાયી ગણાવાનું જોખમ વહોરીને પણ હું કહું છું કે એ હિંદુ ધર્મનો વિજય છે. બુદ્ધ હિંદુધર્મનો અસ્વીકાર કદી કર્યો નહોતો, તેમણે તો તેનો પાયો વિશાળ કર્યો; તેમણે હિંદુધર્મને નવજીવન આપ્યું અને એનું નવું રહસ્ય બતાવ્યું. બુદ્ધના ઉપદેશનો મહત્ત્વનો ભાગ હિંદુધર્મમાં ભળી જઈને આજે તેનું અંગ થઇ ગયો છે. આજે હવે હિંદુ-ભારત-વર્ષ પાછાં પગલાં ભરે, અને ગૌતમે હિંદુધર્મ પર જે સુધારાનું મોજું ફેરવ્યું તેને ભૂસી નાંખી શકે, એ શકય રહ્યું નથી. પોતાના ભારે આપભોગથી, ભવ્ય ત્યાગથી અને જીવનની નિષ્કલંક પવિત્રતાથી તેઓ હિંદુધર્મ પર કદી ન ભૂંસાય એવી છાપ મૂકી ગયા, અને હિંદુધર્મ એ મહાન ગુરૂનો કાયમનો ઋણી બનેલો છે.” - ૪૯ શ્રી બુદ્ધના સમકાલીન શ્રી ભ.મહાવીર હતા અને તેમને વિષે પણ શ્રી બુદ્ધ માટે જે ઉપર કહ્યું છે તે પ્રાયઃ કહી શકાય તેમ છે. શ્રી મહાવીરને વેદવિત્ (પ્રા. વયવી) તરીકે આચારાંગમાં સ્પષ્ટ વર્ણવેલ છે. બૌદ્ધ ધર્મ તે નામથી હિંદમાં લુપ્ત થયો, અને જૈન ધર્મ પોતાનું નામ-વ્યક્તિત્વ હિંદમાં અત્યાર સુધી જાળવી રાખ્યું. બંનેની અસર-બંનેનાં તત્ત્વોની મેળવણી હિંદુ ધર્મમાં થઈ છે. બંનેના સંસ્કાર પ્રકૃતિથી આર્યધર્મી છે. હિંદુઓનો ધર્મ વિશાળવ્યાપી હોઈ તેણે પોતામાં નિરીશ્વરવાદી નાસ્તિક ચાર્વાકની ફિલસૂફીનો પણ સમાવેશ કર્યો છે. બૌદ્ધો અને જૈનો વેદાદિને પોતાના ધર્મગ્રંથો ન માનતા છતાં તે આર્ય સંસ્કારવાળા છે-આર્યધર્મનાં જ અંગ છે. હિંદુઓના ધર્મને જો હિન્દુ ધર્મ કહેવામાં આવે તો ભારતમાં ઉત્પન્ન થનારા સર્વ ધર્મ હિન્દુ ધર્મ કહેવાવા યોગ્ય છે. ૫૦. જૈન એક જાતિ નથી પણ એક ધર્મ છે-આર્ય ધર્મ છે-ભારતવર્ષમાં જન્મેલો ધર્મ છે. હિંદુ એ જાતિ છે અને તેથી જૈનો જાતિએ (by race) હિંદુ છે. જૈન ધર્મ પાળનારામાં હિંદમાં વસતી વણિક આદિ જુદી જુદી વર્ણો-જાતિઓ છે. ગમે તે વર્ણના તે ધર્મ પાળી શકે છે. ૫૧. શાસ્ત્ર-દરેક ધર્મમાં તેના મુખ્ય ધર્મગ્રંથોને “શાસ્ત્ર' કહેવામાં આવે છે; અને તેનું પ્રમાણ છેવટનુંનિર્ણયાત્મક ગણવામાં આવે છે. કોઈ વખત એક ધર્મશાસ્ત્રમાં કંઈ તો બીજા ધર્મના શાસ્ત્રમાં તેથી જાદું જ હોય એમ જોવામાં આવે છે. શાસ્ત્રની કસોટી શી એમ પ્રશ્ન થતાં તેનો ઉત્તર પ્રજ્ઞ પુરૂષો એમ આપે છે કે જે શાસ્ત્ર વચન સત્યનું, અહિંસાનું, બ્રહ્મચર્યનું વિરોધી હોય તે ગમે ત્યાંથી મળ્યું હોય છતાં તે અપ્રમાણ છે. જેને બુદ્ધિ સમજે નહિ, જે હૃદયમાં ખૂંચે તે શાસ્ત્ર નહિ. એમ ન હોય તે આપણને ધર્મભ્રષ્ટ થવાનો ભય રહે. જે શાસ્ત્ર મદિરાપાન, માંસભક્ષણ, પાખંડ ઇત્યાદિ શીખવે તે શાસ્ત્ર ન કહેવાય. શાસ્ત્ર એવું હોઈ જ ન શકે કે જે અક્કલની બહાર હોય, જે સત્ય ન હોય, જેને હૃદય ન માને. બાકી શાસ્ત્રના અર્થ તો ગમે તેવા થઈ શકે. આપણે શાસ્ત્રને નામે શું નથી કરતા ? શાસ્ત્રને નામે બાવાઓ ભાંગ પીયે છે અને ગાંજો ફેંકે છે; શાસ્ત્રને નામે દેવી ભક્તો માંસ મદિરાનું સેવન કરે છે, અનેક માણસો વ્યભિચાર કરે છે, અને મદ્રાસ ઇલાકામાં કુમળી બાળાઓને વેશ્યા બનાવવામાં આવે છે. આના કરતાં શાસ્ત્રનો બીજો શો અનર્થ હોઈ શકે ? આવાં અનર્થકારી શાસ્ત્રોની અસર-ગતિ રોકવી ઘટે. જાહેર સેવા કરનારનો ધર્મ પ્રજાના પ્રવાહની જે ગતિ હોય તેમાં તણાવાનો નથી; પણ જો તે ગતિ અવળી હોય તો તેને સવળી કરવાનો છે. જો પોતાના દિલમાં ‘ના’ હોય છતાં સ્વામીનું મોં જોઈને તેને ‘હા’ જોઈએ છે કે “ના” એ વિચારી લઇને તે પ્રમાણે વાત કરવામાં આવે છે એ કાયરતા છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પર. ધાર્મિક જીવનની બે ભાવના જુદી પાડી શકાય. એક પ્રવૃત્તિની અને બીજી નિવૃત્તિની, એક કર્મની અને બીજી જ્ઞાનની, એક ગૃહસ્થની અને બીજી સંન્યાસની. આ પૈકી નિવૃત્તિ ધર્મને સ્વીકારનારાદીક્ષિત મુનિઓ-ધર્મગુરૂઓ સાહિત્યના વિકાસ અને વિસ્તાર માટે પોતાના પૂર્વજોનું અનુકરણ કરી એટલું બધું કરી શકે એવી તેમની નિવૃત્તિની સ્થિતિ છે કે જૈન ગૃહસ્થોનો બધો સમૂહ કે તેમની સંસ્થાઓ કરે તેના કરતા સરસાઈ બતાવી શકે. “એ નિવૃત્તિ પ્રવૃત્તિમાં છૂપાયેલી હોવી જોઇએ. દેહ માત્ર પ્રવૃત્તિ વિના એક ક્ષણભર પણ ટકી શકે નહિ એ સ્વયંસિદ્ધ વસ્તુ છે. પ્રત્યેક શ્વાસ આપણે લઇએ છીએ એ પ્રવૃત્તિ-સૂચક છે. ત્યાં નિવૃત્તિનો અર્થ આ જ હોઈ શકે કે શરીર નિરંતર પ્રવૃત્ત રહેવા છતાં આત્મા નિવૃત્ત રહે એટલે કે તેને વિષે અનાસક્ત રહે. તેથી નિવૃત્તિપરાયણ મનુષ્ય કેવળ પરમાર્થને ખાતર જ પ્રવૃત્તિ કરે. નિવૃત્તિ એટલે અનાસક્તિપૂર્વક પરમાર્થે આચરેલી પ્રવૃત્તિ.” –આવી નિવૃત્તિથી પોતે પરમાર્થે સાહિત્યપ્રવૃત્તિ કર્યા કરશે તો વર્તમાન જૈન સાધુઓ સત્ય અને અહિંસાના જગવ્યાપી ધર્મને સમજાવવામાં મહાન્ ફાળો આપી શકશે. ખરી ધર્મ જાગૃતિથી પ્રાચીન સંસ્કૃતિમાં જેટલું સત્ય, શિવ અને સુંદર છે તેટલાનો જ સંગ્રહ કરવાની ધગશ હોય તો આપણી સ્થિતિ આજે જુદી જ હોય. એનો પુનરૂદ્ધાર કરવામાં ધર્મના વ્યાપક સ્વરૂપને નજરમાં રાખી ભગિરથ મૌલિક પ્રયત્નો થશે ત્યારે જ આપણને પ્રાચીન સભ્યતાની ખોવાઈ ગયેલી ચાવી હાથમાં આવશે. પ૩. આચાર્યશ્રી કાકાસાહેબ કાલેલકરે એક વ્યાખ્યાનમાં ધર્મનું વ્યાપક સ્વરૂપ શું છે તે યથાર્થ શબ્દોમાં કહ્યું છે કે :- “ધર્મ માત્રમાં બુદ્ધિ, અનુભવ, શ્રદ્ધા, અંતઃકરણની લાગણીઓ, કાવ્યકલ્પના અને કલારસિકતા એ બધી વસ્તુઓ હોય છે, હોવી જ જોઈએ. એની સાથે વ્યક્તિનો સમાજ અને વિશ્વ સાથેનો સંબંધ, જીવનવ્યાપી સંઘ સ્થાપવાની વૃત્તિ અને આવશ્યકતા, તેમજ ક્ષેમવૃત્તિ (Conservatism) અને પરિવર્તનવૃત્તિ (Radicalism) એ બંને બાજા ધર્મમાં સ્વભાવતઃ હોય છે અને હોવાં જોઇએ, આમાંથી એકે અંગ જો ઓછું કરીએ તો ધર્મ વિકલાંગ થવાનો, અને મનુષ્યજીવન માટે અપર્યાપ્ત નીવડવાનો. ધર્મમાં શ્રદ્ધાની માત્રા વધવાથી ધર્મ બગડતો નથી. લાગણી અને કોમળતા વધવાથી તે પોચો થતો નથી. કાવ્યકલ્પનાઓ વધવાથી તે અસત્યપ્રેરક થતો નથી. કલારસિકતા વધવાથી તે હીનતાનો સંગ્રાહક બનતો નથી. વિશ્વ સાથેનો સંબંધ પૂર્ણપણે સ્વીકારવાથી તે અવ્યવહારૂ થતો નથી. ક્ષેમવૃત્તિને અંગીકારવાથી તે જડ થતો નથી. પરિવર્તનશીલતાને આવકાર આપવાથી તે વિનાશક બનતો નથી. ધર્મનું મરણ તો અજ્ઞાન, વિલાસિકતા અને બાહ્ય સત્તામાં છે. ભ્રમમૂલક અસત્યથી સત્ય ઢંકાય, પણ કોઈ કાળે વીંધાય નહિ. કેમ કે અસત્યના પેટમાં પણ સત્ય જ છુપાયેલું રહે છે. સત્યનો પરાજય સત્તામાં છે. કોઈપણ ધર્મ જ્યારે અજ્ઞાનને સાંખે છે, વિલાસિતા સાથે માંડવાળ કરે છે, અથવા સત્તાની ઉપાસના કરે છે ત્યારે એ ધર્મ પ્રથમ સુલભ થાય છે, રોચક થાય છે, વિશાળ થાય છે અને અંતે પરપોટાની પેઠે ફુટી જાય છે.' ૫૪. પ્રવૃત્તિ-ધર્મમાં રાચતા એવા યુવકો સાહિત્ય, વિજ્ઞાન, ધર્મ કે સમાજના સંબંધે ધારે તો ઘણું કરી શકે–જાનામાંથી નવું સર્જી શકે–પૂર્વજોના સાહિત્ય પ્રત્યે આદર તેમનામાં ઉત્પન્ન કરાય તો તેઓ તેનો વિસ્તાર શાસ્ત્રીય અને તાર્કિક પદ્ધતિથી યુક્તિ પુર:સર કરી શકે, અને ભૂતકાળ અને ભવિષ્યકાલના સેતુરૂપ બની વર્તમાનકાલને ઉજ્જવલ બનાવી શકે. યુવકો પ્રત્યે બંડખોર કહી ઉપેક્ષા કરવી, તેમને હરકોઈ પ્રકારે નિન્દવા, તેમની અવગણના અને અવહેલના કરવી, તેમનો જુસ્સો દબાવી દેવો અને તેમની પ્રવૃત્તિઓને વિચારસ્કરણાઓને અનિષ્ટ ઉછુંખલ તથા અહિતકારી ગણી જ લેવી-એ તેમનું માનસ નહિ સમજવાથી Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઉપસ્થિત થયેલાં પરિણામો છે. વસ્તુતઃ અંધશ્રદ્ધા, ગતાનગતિકતા, કુપ્રથાઓ સામે પ્રહાર કરી જ્ઞાનપૂર્વક શ્રદ્ધા, વિચારપૂર્વક પ્રવૃત્તિ અને સુપ્રથાઓનું વાતાવરણ જમાવવું એ એક જાતનું બંડ છે. એવું બંડ તો આદરણીય છે, ઉત્તેજનીય છે. આ દૃષ્ટિથી શ્રીમાનું મહાવીર પ્રભુના સમગ્ર જીવનને વિચારપૂર્વક લક્ષમાં લેતાં જણાશે કે તેઓ એક જબરા બંડખોર હતા. વેદવિહિત હિંસા, ચાતુર્વર્યથી થયેલી સંકુચિતતા અને સ્ત્રીઓ તથા શૂદ્રો પ્રત્યે અન્યાયી વર્તનની સામે મહાન સામનો તેમણે કર્યો હતો અને શુદ્ધ સર્વતોભદ્ર અહિંસા સમજાવી, ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તે સંઘમાં સ્ત્રીઓ તથા શુદ્રોને સમાન અધિકાર વાળું સ્થાન આપ્યું હતું. અનિષ્ટ તત્ત્વો અને વહેમોનાં જાળાં જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં પોકાર કરી તેને પીંખી નાંખી તેની બદલીમાં ઇષ્ટ તત્ત્વો અને સત્ય શ્રદ્ધા સત્ય જ્ઞાન અને સત્ય આચારની સ્થાપના કરવી એમાં યુવકોના યૌવનનો+જોસનો વ્યય થાય એ ગૌરવાસ્પદ છે. તે બીજે રસ્તે વહી જવા ન જોઇએ, વહી જતાં હોય તો સવળે રસ્તે વાળી તેમને અભિનંદન-ઉત્તેજના આપી વૃદ્ધોએ અમીદૃષ્ટિ અને પ્રેમભાવ દાખવવા ઘટે. યુવકો અને નવજવાનોનો વર્ગ જ હમેશાં હરકોઈ પ્રજાની બધી આશા અને ઉમેદોનો ખજાનો છે. ૫૫. ભણેલા યુવકો ન્યાય ચાહે છે, યુક્તિ ઈચ્છે છે. “અમે જે કહીએ છીએ તે પૂર્વજો કહી ગયા છે, અને તે આ પ્રકારે જ કહી ગયા છે તો તેને તે પ્રકારે જ સત્ય તરીકે સ્વીકારો, કારણ કે પૂર્વજોનાં કથનો દ્રવ્યક્ષેત્રકાળભાવથી અબાધિત-અપરિવર્તનશીલ છે, સનાતન સત્ય છે' –એમ કહેવાથી બધા યુવકો માની નહિ જાય. તેમાં ન્યાય ને યુક્તિ હશે, તે બરાબર સમજમાં ઉતરી શકે તેવી રીતે બતાવવામાં આવશે તો તેઓ સ્વીકારશે, નહિ તો વખતે સામા થઈ જશે. એમ સમજી તેમની સાથે આદરભર્યો વર્તાવ કરવામાં આવશે તો જ તેમનામાં નિજ માન અને પૂર્વજોનું માન જળવાશે યુક્તિ કે ન્યાય દાખવવા જેટલી બુદ્ધિ કે શક્તિ ન હોય અને તે છતાં સ્વમાન જાળવવું હોય તો પ્રેમદૃષ્ટિથી યુવકો જે કરે તે જોયાં કરવું-મૌન સેવવું એમ આજનો યુગધર્મ કહે છે. અત્યારે તો વિરોધ, પ્રતિકાર, પ્રણાલિકાભંગ, આક્રમણ, એવા એવા અનેક શબ્દોના રણકાર સંભળાય છે. આથી ભડકવાનું નથી, પરંતુ યુગમાં એક પ્રકારનું જોસ-બળ આવ્યું છે તેના ચિન્ડ તરીકે એ રણકાર છે એમ સમજી આનંદવાનું છે અને વિશેષમાં તેનો લાભ લઈ તે રણકાર વધુ ને વધુ ગતિ લઈ યોગ્ય પ્રગતિના પંથે વહી એક પ્રચંડ મહાન્ અવાજ બની વિશાલવ્યાપી થાય, આખા ભારતમાં ફરી વળે એવું હૃદયપૂર્વક ઈચ્છવાનું છે. એની ગતિથી, ચેતનાથી બધી જાતની પરવશતા-મન વચન શરીરની પરવશતા જશે, અજ્ઞાન, ગરીબાઇ દૂર થશે અને ધાર્મિક ઝનૂન, સામાજિક સડાઓ, અને ચૂસ્ત મૂર્ખતાઓનાં પ્રદર્શનો નાશ પામશે; ટુંકામાં આપણી આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રગતિમાં આડે આવનાર મહા વિનનો નાશ થશે. આવા સામનાનો અર્થ વૃદ્ધ મુરબ્બીઓ સામેનો વિરોધ કે તેમનો તિરસ્કાર સમજવાનો નથી. આ સંબંધી પ્રાચીન ફિલસૂફીઓના મહાન્ અભ્યાસી પ્રોફેસર સર રાધાકૃષ્ણન્ના લખનૌ વિદ્યાપીઠના ૩૧ મા પદવીપ્રદાન-સમારંભ વખતે આપેલું ભાષણ મનનીય છે. તેઓ જણાવે છે કે : બગડી ગયેલ સામાજિક વ્યવસ્થા અને ધાર્મિક ઝનૂન સામે બંડ કરનાર યુવકોના હાથમાં ખરું ભવિષ્ય છે. અત્યારે પરિસ્થિતિ એવી ગંભીર છે કે જેઓ તે યુવકો પ્રત્યે ઉપેક્ષા રાખે તેઓ ક્રૂરતાનો અપરાધ કરે છે. લોકોની ઉપેક્ષા પર અન્યાય વૃદ્ધિ પામે છે. ખરાબ શેઠ, ભ્રષ્ટ નેતા, અસત્યનિષ્ઠ ગુરૂ-એ બધા વધતા જાય છે. તેનું કારણ તેમના પ્રત્યે સામનો કદિપણ કરવામાં નથી આવ્યો તે છે. અન્યાય કરનારા નભે છે. કારણ કે જેઓમાં ન્યાયની ભાવના હોય છે તેઓ જડભરત જેવા અક્રિય બેઠા રહે છે. સમાજમાંના અન્યાય સામે સામનો કરવાનો જુસ્સો એ આજ્ઞાનો કે નિયમોનો અનાદર અથવા અસહનશીલતા છે એવી ખોટી ભ્રમણામાં પડવાનું નથી. બીજાઓની લાગણી પ્રત્યે માન અને ઉંડા આંતરિક વિવેક સાથે તે સામનો તદન સંગત છે. આપણે શિષ્ટસમાજ માટેની આવશ્યક એવી પ્રધાનભૂત વિનયશીલ રીતભાતને તિલાંજલિ દેવી ન જોઈએ.’ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩ ૧ ૫૬. વિનયી વર્તન રાખી ધર્મમાં દેખાતું ક્લેશમય ઝનૂની વાતાવરણ અને સમાજમાં ઘુસી ગયેલ ખોટી માન્યતા અને વહેમોના પરિણામે રહેલ સડાઓ સામે સત્ય અને અહિંસાનાં સાધનથી સામનો કરવામાં યુવકો સફળતા મેળવી શકશે એ નિઃસંદેહ છે. વાણી અને વિચારના અસંયમથી ધાર્યો ઘા થઈ શકશે નહિ અને એમ કરતાં નિશાન ખાલી જવાથી પ્રત્યાઘાત વધારે જોરવાળો થશે. સાંસ્કારિક, ધાર્મિક, સાહિત્યવિષયક, સામાજિક પ્રશ્નને છેડી તેની વિચારણા, નિમંત્રણા યુવકો કરશે તો શાસ્ત્રો શાસ્ત્ર બની સંહારક બન્યાં છે, સાહિત્ય નિવૃત્તિપ્રધાન હોઇ આત્માને જડ બનાવે છે, સમાજ અધ:પતન પ્રત્યે જાય છે એવા આક્ષેપો દૂર કરી પોતે અતિ ઉપયોગી થઈ શકશે. ૫૭. આપણામાં આવેલ છે, સારી ભાવનાઓ પણ છે, પરંતુ એ આવેશથી કે એ ભાવથી આપણો ઉદ્ધાર થવાનો નથી, તેનાથી આપણું માગ્યું આપણને મળવાનું નથી. આપણે જે કરેલું હશે તે જ કાયમ રહેવાનું છે અને તે ઉપરથી જ ભવિષ્યનું ઘડતર થવાનું છે. આપણા આવેશને આપણે કૃતિમાં ન મુકીએ, એ આવેશનું સુંદર પરિણામ ન લાવીએ તો એ આવેશ મિથ્યા છે. ભાવનાઓ જગાડવાનું કાર્ય સારું છે. તેની તેવે વખતે જરૂર પણ છે. પરંતુ ભાવનાઓ જગાડવામાં રોકાવા કરતાં આપણે કામ જ કરવા લાગી જઇશું તો તેની અસર વધારે થશે અને કામ કરી બતાવીને આપણે વધારે દૃઢ ભાવનાઓ જગાડી શકીશું. આપણી પ્રાચીન સંસ્કૃતિ વિષે, આપણા ધર્મની સાહજિક સરળતા વિષે અડગ વિશ્વાસને લીધે જ વિરોધ અને વિખવાદનાં વાદળોમાં અનેક મહાજન શાંતિ અને આશા જાળવી શક્યા છે. તે વિશ્વાસ આપણામાં જાગૃત અને પ્રજ્વલિત રહે તો આશા, હિંમત અને બળમાં વૃદ્ધિ થતી જાય એ નિઃશંક છે. ૫૮. સાહિત્યનો રસ અક્ષરજ્ઞાન વગર લઈ શકાય તેમ નથી. અક્ષરજ્ઞાન અને તેનાથી સાક્ષર થવું એ એક વાત છે, અને ખરા ચારિત્રવાનું થવું એ બીજી વાત છે. ગાંધીજી કહે છે કે મારો અનુભવ છે કે માણસનું ચારિત્ર એ તેની લખી વાંચી શકવાની કેળવણીથી તદન અલાયદી વસ્તુ છે અને એકલી લખવા વાંચવાની કેળવણી માણસની નૈતિક કમાઈમાં એક દમડીનો પણ ઉમેરો કરે છે એવો નિયમ નથી. જે કેળવણી આપણી બધી મર્દાનગી હરી લે, આપણને નાદાર અને નાસ્તિક કરી મૂકે, અસંતોષથી આપણાં જીવનને ભરી દે અને બીજી બાજુએ અસંતોષ મટાડવા માટે કશો જ માર્ગ ન રાખીને દશે દિશાએ આપણને નાસીપાસીજ પીરસી મૂકે તે ખરી કેળવણી નથી. અક્ષરજ્ઞાન એટલે જ દરજ્જ જરૂરનું છે જેટલે દરજે તે આપણી વિચારશક્તિને ખીલવે ને આપણને સારાસારનો નિર્ણય કરતાં આવડે. આપણે મનુષ્ય બનવું એ પ્રથમ ભણતર છે. મનુષ્ય જ અક્ષર જ્ઞાનને લાયક છે. અક્ષરજ્ઞાનથી મનુષ્યત્વ નથી આવતું. આપણે આપણા બળને વિષે અજ્ઞાત છીએ તેથી-તે અજ્ઞાનથી બીજા દોષો આવી જાય છે. આપણામાં રહેલા આત્માને વિષે જ શંકા છે, તેના ગુણોને વિષે શ્રદ્ધા નથી. આ અજ્ઞાન કેવળ અક્ષરજ્ઞાનથી નથી જવાનું. માત્ર વિચારના પરિવર્તનથી જ જઇ શકે છે. ૫૯. આપણે પોતે ને આપણી પ્રજાએ અક્ષરકેળવણી લઇ બુદ્ધિ ખીલવવાની જેટલી જરૂર છે તેટલી જ જરૂર નૈતિક કેળવણી લેવાની છે. નીતિની કેળવણી એટલે ધર્મનું ભાન થવું. જેને ધર્મ ઉપર આસ્થા બેઠી છે, જે તેના સ્વરૂપને સમજે છે તેની સાથે જગત એકંદરે કજીઓ કરતું નથી ને કરવા આવે તો પેલો પુરૂષ તેને વિનયપૂર્વક દૂર કરાવી શકે છે. અહીં ધર્મનો અર્થ માત્ર ધર્મગ્રંથોમાં લખેલાં ક્રિયાકાંડ કરવાં એ નથી, પણ પોતાને ઓળખવો, ઇશ્વરની પહેચાન કરવી એ છે; અને જેમ જેને વણતાં ન આવડે તે વણકર નથી થઈ શકતો તેમ જે અમુક નિયમોનું પાલન નથી કરતો તે પોતાને ઓળખી જ નથી શકતો. તે નિયમો તે Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સત્ય, અહિંસા ને બ્રહ્મચર્ય છે. આ બધાનું જ્ઞાન ધર્મસાહિત્યમાંથી મેળવી શકાય છે. ધર્મ-પુસ્તકોમાંથી પરમાત્માનો મેળાપ અને સત્યનું દર્શન મળી શકશે. ૬૦. ભારતવર્ષની પુરાણી વિદ્યાપીઠોની પેઠે આપણી હાલની યુનિવર્સિટીઓમાં જ્યાં લગી દેશમાં વિદ્યાદાન ચારિત્રવાન શિક્ષકોની મારફતે નહિ થાય, જ્યાં સુધી ગરીબમાં ગરીબ હિંદીને સારામાં સારી વિદ્યા પહોંચી શકે એવી સ્થિતિ નહિ હોય, જ્યાં સુધી વિદ્યા અને ધર્મનો સંપૂર્ણ સંગમ નહિ થયો હોય, જ્યાં સુધી પ૨-ભાષાની મારફતે શિક્ષણ આપી બાળકો અને જાવાનોમાં મનની ઉપર અસહ્ય બોજો પડે છે તે દૂર કરવામાં નહિ આવ્યો હોય, ત્યાં સુધી પ્રજાજીવન કદી ઉચ્ચ બનવાનું નથી એ નિઃશંક છે. પ્રજાકીય શિક્ષણ તે તે પ્રાંતની ભાષા મારફતે અપાવું જોઇએ. શિક્ષકો ઉચ્ચ કોટિના હોવા જોઇએ. જ્યાં વિદ્યાર્થીને સ્વચ્છ હવાપાણી મળે, જ્યાં મકાન અને આસપાસની જમીન આરોગ્યનો પદાર્થપાઠ આપતી હોય એવી જગ્યાએ શાળા હોવી જોઈએ અને જેમાંથી મુખ્ય ધર્મોનું જ્ઞાન મળી શકે એવી શિક્ષણપદ્ધતિ હોવી જોઇએ. આવી વિદ્યાપીઠો એક નહિ પણ અનેક -પ્રાંતપ્રાંતમાં ઉભી થશે ત્યારે વિદ્યા અને ધર્મનો સંપૂર્ણ સંગમ પ્રાપ્ત થશે. ૬૧. ગુજરાતમાં જે વિદ્યાપીઠ સ્થપાઇ તેણે કંઇ કાર્ય કરી બતાવ્યું. અત્યારે તેની સ્થિતિ ગુજરાતને શોભે તેવી નથી. તેવી વિદ્યાપીઠમાં શિક્ષણનું વાહન ખરી ગૂજરાતી ભાષા હોવી જ જોઇએ. જે ગૂજરાતી લાખો ગુજરાતના ભણેલા વતની બોલે છે ને લખે છે તે ખરી ગૂજરાતી. ગૂજરાતી સંસ્કૃતની અને પ્રાકૃતની દીકરી હોઇ તેનો આધાર સંસ્કૃત-પ્રાકૃત ઉપર હોવો જ જોઇએ એમાં તો કોઇ શંકા ન લાવી શકે. જેમ જેમ આપણામાં પ્રજાપ્રેમ વધતો જાય છે તેમ તેમ આપણામાં ભાષાપ્રેમ વધવો જોઇએ દેશપ્રેમ હોય ને ભાષાપ્રેમની ખેવના ન હોય એ અસંભવિત છે. હિંદુ (જેમાં જૈનો સમાય છે), મુસલમાન ને પારસી એ ત્રણે કોમો ગૂજરાતી બોલે છે, ત્રણે વેપારી હોઇ આખા હિંદુસ્તાનમાં ને દેશાવરમાં ફરનારી છે. એ ત્રણેને ગૂજરાતી તરીકે ઓળખાવનાર વસ્તુ તેમની ભાષા છે. તેની સેવા ત્રણે કોમે કરવી અને તે ભાષામાં શિક્ષણ આપનારી વિદ્યાપીઠને સ્થાપિત-પોષિત અને વર્ધિત કરવી એ તેમની ફરજ છે. ૬૨. પ્રજાકીય ઉન્નતિમાં સ્વભાષા પ્રેમ ઉપરાંત દેશની સર્વ સામાન્ય ભાષા પર પણ આદર હોવો જોઇએ. તે ભાષા તે હિન્દી છે. તેનું શિક્ષણ તે પ્રજાકીય શિક્ષણના મૂળાક્ષર સમાન છે. તેથી નવજવાનોએ હિન્દી ભાષા શીખી લેવી જોઇએ; કે જેથી અત્યારે દેશના એક પ્રાંતના નવ જવાનોને બીજા પ્રાંતમાં જવું ને ખપ લાગવું સો સો વાત થઇ પડે છે તેમ ન બને. ચાલાક, નમ્ર, અને મહેનતુ હરકોઇ જવાન એ થોડા માસમાં શીખી લઈ શકે. એ શીખવામાં સહેલી ભાષા છે. તેમાં કેટલાયે શબ્દો તો ઘરના જ લાગશે, કારણ દ્રાવિડી ભાષાઓ સિવાયની ઉત્તરની ભાષાઓના મોટા ભાગનો શબ્દભંડોળ એક જ છે. એ ભાષા ઉચ્ચ અને વિદ્વત્તા ભર્યા વિચારોને સુદ્ધાં પહોંચી વળે તેવી છે. ૬૩. અંગ્રેજી ભાષા એ પરભાષા છે, અને સાહિત્યની દૃષ્ટિએ તેનું મહત્ત્વ ઘણું છે. અંગ્રેજી ગ્રંથોમાં ભારે વિભૂતિઓ સમાયેલ છે, પણ અંગ્રેજીનું શિક્ષણ સમસ્ત પ્રજાવર્ગ પર લાદિ નહિ શકાય. અંગ્રેજી ભાષા આજકાલનો વાયુ છે. તેના પ્રત્યે તિરસ્કાર ન કરતાં એ ભાષા શીખવી એ જાદી વસ્તુ છે અને તેને માતૃભાષામાદરીજબાન બનાવવી એ જાદી વસ્તુ છે. રાજકારણી ભાષા અથવા વ્યાપારની ભાષા ઉપરાંત અંગ્રેજીનું બીજું સ્થાન નથી એમ અંગ્રેજીભાષામાં વિશારદ થયેલ કેટલાક પ્રજાનેતાઓ જણાવે છે. હાલ તે રાજભાષા છે અને તે પ્રત્યે લોકોનું ધ્યાન ઘણું વળ્યું છે અને એને પરિણામે અસંખ્ય ગ્રેજ્યુએટો-યુનિવર્સિટીના પદવીધરો Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ હિંદના દરેક ઇલાકામાં પ્રાપ્ત થયા છે અને વિશેષ નીકળતા જાય છે. એમાંના કેટલાક દેશની, સાહિત્યની, ધર્મની, કોમની, જાતિની સેવા ઘણી સારી બજાવી છે. ૬૪. આપણા ઉચ્ચ અંગ્રેજી શિક્ષણ પામેલા સંસ્કારી ગ્રેજ્યુએટોએ ઘણું ઘણું કરવાનું રહે છે. યુનિવર્સિટીનું શિક્ષણ, અખંડ અને ઉચ્ચ વિચાર-સરણિ પ્રત્યેના પ્રેમનો વિકાસ, અને લૌકિક પ્રથાઓ તથા દૃઢીભૂત થયેલી અનુચિત ભાવનાઓની સામે વિરોધ કરવાની શક્તિ ન કેળવી શકે તો તે શું કામનું ? સુશિક્ષિત જન તો જ્યાં સત્ય હોય ત્યાંથી તેને શોધી કાઢી તેને અનુસરશે અને ઘણા લોકો અનુસરે છે તે પ્રમાણે-ગતાનુગતિક ગાડરપ્રવાહ પ્રમાણે અનુસરવાની ચોખ્ખી ના પાડશે. જ્ઞાનમાં શક્તિ છે અને સત્ય સ્વતંત્રતાને માર્ગ કરી આપે છે. દેશનું નવીન ઘડતર કરવા માટે આપણે વિચારવું ઘટે અને પ્રજ્ઞાથી કાર્યક્રમની વ્યવસ્થા કરવી ઘટે. નૂતન ઝાંખી કરવાથી નિપજતી અચલ શ્રદ્ધા, નવીન શરૂઆત અને આશામાંથી સર્જન થાય છે. વર્તમાનયુગમાં ચારે બાજા અનેક આંદોલનો, વિચારપ્રવાહો અને પ્રશ્ન ઉકેલણી ગતિમાનું થયેલ છે. તેમાં વિચારસરણિ ઢીલી અને મુંઝાયેલી રહે, સ્પષ્ટ સૂક્ષ્મદર્શન ન થાય એ સ્વાભાવિક છે આપણી સમાજના અને સંસ્કૃતિના પ્રદેશોમાં પણ વસ્તુસ્થિતિ લગભગ એવી છે. આપણે અભિમાન અને આત્મનિંદા એ બે છેડા વચ્ચે ઝૂલીએ છીએ. સમાજદેહમાં જે ઘા પડ્યા છે તે કેમ રૂઝવવા તે સૂજતું નથી. રૂઢિ શાસ્ત્રને નામે પીડી રહી છે, બીજી બાજા ક્રાંતિકારક તર્કવાદ આખી સ્થિતિની ઉથલપાથલ કરી નાંખે તે પ્રમાણે પોતાના સિદ્ધાંતો ફેંકી રહ્યો છે. સામાજિક અને દેશનાં સંસ્કૃતિવિષયક બળો છિન્નભિન્ન થઈ ગયાં છે. આમાં જાનું અને નવું એ બંનેનું ઐક્ય-એકીકરણ કેમ કરવું એ મોટો પ્રશ્ન છે અને તે પ્રશ્નનું નિરાકરણ યુનિવર્સિટીનું શિક્ષણ ન કરી શકે તો તેવા શિક્ષણથી શું લાભ? ૬૫. ભૂતકાલનું-જૂનું એટલું સોનું, એમ સમજી તેનું બધું રોમાંચકારક-વિસ્મયકારક (romantic) લાગે છે પણ જો તેનાથી આપણે સર્વસંતુષ્ટ રહીએ તો તેથી અધઃપતન પ્રત્યે જવાય, કારણ કે એવી અનેક જૂની પ્રથાઓ અને રૂઢિઓ પ્રચલિત છે કે જે વર્તમાનમાં તે સ્વરૂપે ઉપયોગી નથી. પુર નિત્યે ન સાધુ સર્વમ્ | -જેટલું જાનું એટલું બધું સારું એમ જ નથી. જીવનપ્રવાહમાં ભૂતકાલ તે વર્તમાનકાલ નથી. મૌલિકતા અને સાહસિકતાથી પ્રગતિ આવે છે. અનુકરણથી અને જજૂને ચીલે ચાલ્યા જવાની વૃત્તિથી સડો થાય છે. ભૂતકાળની દેખાતી પ્રજ્ઞા ગમે તેટલી સંપૂર્ણ હોય, છતાં તે જે રૂપોમાં આચ્છાદિત છે તે રૂપો છેવટનાં-આત્યંતિક નથી. તેઓને ભાંગીને નવાં બનાવવાની જરૂર છે. ભણેલાઓએ જીવનનું તાત્ત્વિક સ્વરૂપ પ્રાપ્ત કરી તેને નવાં કાર્યોમાં કામે લગાડવું જોઈએ. એક જાતિ કે કોમનું તાત્વિક સ્વરૂપ તે પૂર્વ યુગોમાં જે સ્થિતિમાં સ્થિર થયેલ હોય તેમાંથી પણ મળતું નથી; કોઇપણ પ્રજાના ઇતિહાસની પર્યાલોચના કરીએ તો એવું ઉડું ને પાયામાંથી ચણેલું કંઈક મળી આવશે કે જે સંપૂર્ણતા પામ્યા વગર નિરંતર નવીન ને નવીન થતું જાય. આ વિકાસ પામતી વૃદ્ધિ-વિકાસવાદ જીવનનું રહસ્ય છે–તાત્ત્વિક સ્વરૂપ છે. આર્ય સંસ્કૃતિમાં મનુષ્યના આત્માની અમરતા પર, સમસ્ત વિશ્વની અનંતતા પર અને જ્યાંથી સત્ય મળે ત્યાંથી તેના શોધનપર પ્રધાન ભાર મૂકવામાં આવ્યો છે. ભારતદેશે જીવનના વિકાસક્રમ પ્રત્યે પોતાનું તત્ત્વજ્ઞાન વિસ્તાર્યું છે. શુદ્ધ આત્માની પ્રાપ્તિના પ્રયત્ન વડે જ મુંઝવણમાં નાંખે તેવાં અનાવશ્યક આવરણોનો નાશ થશે. જે વસ્તુઓ ડગી નથી તે કાયમ દૃઢ રહે તેટલા માટે આસપાસ જે કાષ્ઠ, ઘાસ અને ઠુંઠાં ઉભાં રહ્યાં હોય તેનો રસ્તો કરી નાંખવો જોઇએદૂર કરવાં જોઇએ. ૬૬, ભારતના બધા આર્ય ધર્મોમાં મૂળતત્ત્વો અને તે સંબંધીની ફિલસુફી લગભગ એક પ્રકારની, એક જ ઉદેશ-સાધ્ય પ્રત્યે પ્રયાણ કરનારી છે. માત્ર શબ્દ-પરિભાષા જુદી જુદી વાપરવામાં આવી છે. છતાં જૈન Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કે જૈનેતર, બ્રાહ્મણ કે બ્રાહ્મણેતર વગેરેમાં આંતરિક એકતા ન દેખાતી હોય અને કવચિત્ કવચિત્ ક્લેશ ને કલહનું રૂપ લેતી હોય તો તે દુઃખદાયક છે, નરી મૂર્ખતા છે. એક જ ભૂમિમાં ઉછરનાર, એક જ ભૂમિનાં અન્ન પાણીથી પોષણ લેનાર, એક જ પ્રકારની સંસ્કૃતિના સંસ્કાર પામનાર, એક જ જાતનાં સુખદુઃખો ભોગવનાર અરસપરસ સહકાર, પ્રેમ અને વિશ્વાસ દાખવી શકે અને તેથી એકતા સાધી શકે; અને તે સાથે દરેક પોતપોતાની વિશિષ્ટ વિધિ ક્રિયાઓનું પાલન પણ કરી શકે અને પોતાનો ધર્મ પાળી શકે પણ એક બીજા તે માટે કંઇપણ વિરોધ રાખી ન શકે. ૬૭. જાદી જાદી સંસ્કૃતિમાં ઉછરેલી પણ એકબીજા સાથે જ વસતી હિન્દુ અને મુસ્લિમ જાતિમાં પણ ઐક્ય જોકે દુઃસાધ્ય અમુક વખત સુધી હોય પણ અસાધ્ય તો નથી. એક જાતનાં દુ:ખમાંથી બંને પસાર થઇ તે સાથે સહેવાની અને તેનો પ્રતિકાર કરવાની તકો મેળવે, એક બીજા એકબીજાનાં પોતાને ઇષ્ટ લાગતાં તત્ત્વો ગ્રહણ કરે અને એકબીજાની ધર્મક્રિયાઓ પ્રત્યે સહિષ્ણુતા રાખે, યા દરેક પૃથગ્ રીતે પોતાની પ્રગતિ કરે પણ સામાન્ય જ્યાં બચાવ કરવો પડે ત્યાં એકત્રિત થઇ બચાવ કરે તો એકતા શીઘ્ર સુલભ થાય. સમ્રાટ અકબરે એકતાની દિશામાં શુભ પ્રયાસ કર્યો હતો, તેણે તો દરેક ધર્મના આચાર્યો, મોલવીઓને ભેગા કરી તેમની પાસે તેમના ધર્મનાં તત્ત્વો સંબંધી હકીક્ત મેળવી ‘દીને ઇલાહી’ નામનો બધામાંથી ઇષ્ટ તત્ત્વો લઇને કરેલો નવો મત કાઢ્યો; તેમજ ભાષા પણ આખા દેશમાં એક કરી નાંખી. બીજા પ્રયત્નોમાં શિલ્પકળામાં બંને સંસ્કૃતિનો મેળ થયેલો જોવાય છે; સંગીતમાં તાનસેને અને શિખ ગુરૂઓએ બંનેનું સંયોજન (adjustment) કર્યું. કબીર અને ગુરૂ નાનકે બંને સંસ્કૃતિમાંથી ધાર્મિક ભજનો રચી-સંગ્રહી બંનેમાં સમભાવ પેદા કરવાનો શ્રમ ઉઠાવ્યો. આમ અનેક પ્રયત્નો થવાથી કેટલીક સરળતાઓ થઇ ગઇ. મુસ્લિમમાંથી હિંદુ ધર્મને મળતો સુફીવાદ ઉત્પન્ન થયો; પોતે વિદેશી રહ્યા નથી એમ સમજાયું, એક બીજા સુખસંપથી રહેવા લાગ્યા; છતાં એકબીજાની સંસ્કૃતિ, સાહિત્ય અને ઇતિહાસનું અજ્ઞાન અલગપણાની ભાવના ઉત્પન્ન કરવા માટે ઓછું જવાબદાર નથી. એકબીજાના સાહિત્યનો એક બીજાએ અભ્યાસ કરવો એ કોમવાદ દૂર કરવા માટે એક રાજમાર્ગ છે. ૬૮. સાહિત્ય કે વિજ્ઞાન ગમે તે હો, પરંતુ તેના વિષે બે તત્ત્વો સ્થાપિત છે તે પ્રત્યે દુર્લક્ષ કરી શકાય તેમ નથી. (૧) કોઈપણ સાહિત્ય કે વિજ્ઞાન બીજાં સાહિત્ય કે વિજ્ઞાનોનાં ઉપલબ્ધ સમાંતર (collateral) પુરાવા પ્રત્યે અલક્ષ કરી શકે નહિ, (૨) સાહિત્ય કે વિજ્ઞાન અમુક જાતિના લોકો માટે જ નથી. પરંતુ સંસ્કૃતિવાળા જગમાં સમસ્ત વિદ્યાવાનૢ જાતિ માટે છે. એક ધર્મની કે એક દેશની કે એક જાતિની વ્યક્તિએ સર્જેલા સાહિત્ય કે વિજ્ઞાનને એકાકી પૃથક્ રાખી ન શકાય, અને સર્વ વ્યક્તિઓપછી તે વ્યક્તિ ગમે તે ધર્મ પાળતી, ગમે તે દેશની કે જાતિની હોય-ના સાહિત્ય કે વિજ્ઞાનના સિદ્ધાંતોને શ્રી હરિભદ્રસૂરિના યોગબિંદુના નીચેના શ્લોક પ્રમાણે અંગીકાર કરવા ઘટે; તેમ કરવાથી ફલસિદ્ધિ અચૂક થાય છે ઃ આત્મીય: પરીયો વા : સિદ્ધાંતો વિપશ્ચિતામ્ ?! दृष्टेष्टबाधितो यस्तु युक्तस्तस्य परिग्रहः ॥ –વિદ્વાનોને પોતાનો સિદ્ધાંત કે પારકાનો સિદ્ધાંત એવું શું છે ? જે સિદ્ધાંત દૃષ્ટ અને ઇષ્ટથીવસ્તુ અને સ્વરૂપથી-અબાધિત એટલે અવિરૂદ્ધ હોય તેનો પરિગ્રહ એટલે સ્વીકાર કરવો યોગ્ય છે. કહ્યું છે કે : Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ यस्माद् यो यस्य योग्यः स्यात् तत्तेनालोच्य सर्वथा । प्रारब्धव्यमुपायेन सम्यगेष सतां नयः ॥ શ્રી રાયચંદ કવિ કહે છે કે :જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ. ગાંધીજી કહે છે કે “જૈન દર્શનમાં અહિંસાનો એટલી બધી સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવ્યો છે કે તે અહિંસાધર્મને નામે પણ ઓળખાય છે. તેથી અહિંસાને પોષક એવાં જે કાંઈ તત્ત્વો જૈનેતર ગ્રંથો કે સંપ્રદાયોમાં મળી આવે તે બધાં જૈનોને માટે આદરણીય છે, તેવી જ રીતે જૈન દર્શનમાં જે જે અહિંસાધર્મ આદિનાં તત્ત્વો છે તે અજૈનોને માટે આદરણીય છે. વળી તેઓ કહે છે કે “ધર્મને સભ્યતાની સાથે સરખાવી શકાય. જેમ આપણે પોતાની સભ્યતાને સાચવતા છતાં બીજી સભ્યતામાં જે સારું હોય તેનો અનાદર ન કરતાં તેમાંથી તે લઇએ છીએ, તેમ પરધર્મને વિષે પણ કરાય.’ ૬૯. આ પુસ્તક જે નિબંધની સંશોધિત-વર્તિત બૃહત્ આવૃત્તિ છે તે નિબંધની પ્રેરણા કરનાર સાહિત્યસંસના પ્રમુખ સાક્ષર શ્રી કનૈયાલાલ મુનશી, તેની આવૃત્તિ કરવાની પ્રેરણા કરનાર મારા મિત્રો, જૈન પુસ્તક ભંડારો જોવા તપાસવાની સગવડતા કરી આપનાર મુનિ અને શ્રાવક મહાશયો, હસ્તલિખિત પ્રતોના સંબંધી બહાર પડેલ રીપોર્ટો-સૂચીઓ અને તેના ઘડનારા વિદ્વાનો, ચિત્રોના ‘બ્લૉકો’ વિના બદલાએ સૌજન્યથી પૂરાં પાડનાર સજ્જનો અને સંસ્થાઓ, વગેરે જે જે આ પુસ્તકના પ્રકાશનમાં ઉપકારકનિમિત્તભૂત થયા છે તે સર્વેનો તેમજ પ્રસ્તાવના લખવા માટે (કે જેમાંના બધા વિચાર સાથે હું સંમત નથી) વડોદરા કોલેજમાં ઇતિહાસના પ્રોફેસર કામદારનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને ખાસ કરી જે. જૈનોની મહાન્ સંસ્થા-શ્રી જૈન છે. કૉન્ફરન્સ કે જેણે મારી આ કૃતિને પ્રકાશિત કરી એક પ્રકારે અખિલ ભારતના સાહિત્યની સેવા કરી છે તેનું ઋણ વિસર્યું વિસરાય તેમ નથી. તે મહાસંસ્થાએ આખી જૈન શ્વે. સમાજમાં પ્રબલ જાગૃતિ ફેલાવી છે, સુધારા તથા પ્રગતિશીલ કેળવણીના પ્રચારનું વિશાલ વાતાવરણ ઉપજાવ્યું છે, દેશના હિતને તથા સ્વધર્મને જાળવી વિચારસ્વાતંત્ર્યનો પાયો નાખ્યો છે, ભય વહેમ સંકુચિતતા અનર્થપરંપરા ઘેલછા અસહિષ્ણુતા અને અવિવેક પર પ્રહાર કરી સમાજને સીધા અને પ્રગતિશીલ માર્ગે દોરી છે–એમ અનેકાનેક લાભો આ મહાસંસ્થાએ કર્યા છે અને તે દ્વારા થઈ શકે તેમ છે. તે એક જીવંત પ્રાણવાનું નિયમબદ્ધ, સંગઠિત, એકત્ર, જાજવલ્યમાન સંસ્થા સર્વથા બની રહે એ મારી હૃદયેચ્છા છે. ૭૦. આ ઇતિહાસમાં વિશ્વસનીય હકીક્તોનો પ્રમાણ–આધાર આપી સંગ્રહ કરવામાં આવ્યો છે. મળેલી અસંખ્ય હકીકતોને પ્રમાણપુરઃસર લેવી, તેમાંથી ખરૂં શું છે તે તારવવું અને તેની યથાસ્થાને યથા રીતે યોજના કરવી એમાં બહુ મહેનત, મગજમારી અને વિચારપૂર્વક મનન કરવાં પડ્યાં છે અને તેથી વોનસ્તત્ર ટુર્નમ: | એ કથન બરાબર સમજાયું છે. અત્યુક્તિ કોઈપણ સ્થળે બનતાં સુધી ન થાય એની કાળજી રાખી છે; કારણ કે તેનાથી મૂળ વસ્તુને અન્યાય થાય છે અને તે વસ્તુને યથાર્થ સ્વરૂપે સમજી શકાતી નથી. ગાંધીજી ખરૂં કહે છે કે “અત્યુક્તિ એ અસત્યનું એક ભૂડું સ્વરૂપ છે. અસત્ય વડે પ્રજા ચઢતી હોય તો પણ આપણે એ ચઢતીનો અસ્વીકાર કરવો એ વધારે શોભે, કેમ કે એવી ચઢતી એ છેવટે પડતી કરાવે છે. તેજ પ્રમાણે હું જૈન હોઈ જૈન સાહિત્યની ચઢતી અત્યુક્તિથી Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ બતાવું એવી ઈચ્છામાં રહેલો સંપ્રદાયમોહ મેં સ્વીકાર્ય ગણ્યો નથી એ નમ્રપણે જણાવું છું, તેમજ સર્વ ધર્મો પ્રત્યે પ્રેમ, ઉદારતા અને સહિષ્ણુતા રાખવાનો આદર્શ સ્વીકાર્યો છે અને તેથી બીજા સંપ્રદાય પ્રત્યે તિરસ્કાર કે નિંદાવચન લેશ પણ ન વપરાય અને સમભાવબુદ્ધિ જાગૃત રહે તેની પણ કાળજી રાખી છે. કે ૭૧. શ્રુત-સાહિત્ય પ્રત્યેની ભક્તિએ આ કૃતિ કરવામાં મને પ્રેરિત કર્યો છે; સૂરિના આદિનાથ-ભક્તામર સ્તોત્રનું નીચેનું પદ્ય સ્મરણમાં બરાબર આવે છે अल्पश्रुतं श्रुतवतां परिहासधाम, त्वद्भक्तिरेव मुखरीकुरुते बलान्माम् । यत्कोकिलः किल मधौ मधुरं विरौति तच्चारुचूतकलिकानिकरैकहेतुः ॥ “હું રહ્યો અલ્પશ્રુત આ શ્રુતવાન પુરૂષોના પરિહાસનું સ્થાન, છતાં તારી ભક્તિ જ મને પરાણે બોલતો કરે છે; જેમ કોકિલા વસંતમાં મધુર ૨વ કરે છે તેમાં હેતુ માત્ર આમ્રકળીઓનો સમૂહ જ છે. –વજ્રથી વીંધાયેલા રત્નમાં સૂત્રની જેમ (અત્ર) મારી ગતિ છે. प्रांशुलभ्ये फले लोभादुबाहुरिव वामनः ॥ આ વખતે શ્રી માનતુંગ મહાન્ કવિ કાલિદાસનાં નીચેના બે શ્લોકાર્ધમાં વર્ણવેલી છે. તેવી મારી ગતિ-સ્થિતિ છે તે હું મુક્તકંઠે જણાવું છું: मणौ वज्रसमुत्कीर्णे सूत्रस्येवास्ति मे गतिः ॥ - –ઉંચાથી જે ફલ લભ્ય થાય તેમ છે તે પ્રત્યે વામન (ઠીંગણો) તે ફલના લોભથી પ્રેરાઇ પોતાનો હાથ લંબાવે, એવી મારી સ્થિતિ છે. ૭૨. જૈન ધર્મ અને તેના સાહિત્ય પ્રત્યે જ્યારે જ્યારે ખોટા આક્ષેપો થાય છે ત્યારે ત્યારે એક સુપ્રસિદ્ધ અંગ્રેજી ભજનની કડી યાદ આવે છે કે જ્યારે ધૂમસ ઉડી જશે ને વાતાવરણ સ્વચ્છ થશે 'ત્યારે આપણે એક બીજાને અધિક પીછાનીશું.’ મારા આ પ્રયત્નથી શ્વેતામ્બર જૈનોએ આર્ય સંસ્કૃતિની ભવ્ય ઇમારતમાં કેટલો સુંદર ફાળો આપ્યો છે. તેનો બરાબર ખ્યાલ જૈન કે જૈનેતર-સર્વ સાહિત્યવિલાસી વર્ગમાં આવશે તો મારો પરિશ્રમ નિરર્થક નથી ગયો એ સમજાતાં આ સાહિત્યસેવકને આનંદ થશે. આવા પ્રયત્નો બૌદ્ધ, વૈષ્ણવ, શૈવ, શીખ, જરથોસ્તી, ખ્રિસ્તી અને ઇસ્લામી ધર્મના સાહિત્યના ઇતિહાસો લખી બહાર પાડવામાં તે તે ધર્મના વિદ્વાનો કરશે તો વિશેષ આનંદ થશે. મુંબઈ નવેંબર ૧૯૩૨. મોહનલાલ દલીચંદ દેસાઈ Page #38 -------------------------------------------------------------------------- ________________ અ.=અધ્યયન. અં.=અંગ્રેજી. અપ.=અપભ્રંશ આ.=આગમ (ગચ્છ) (૨) આવૃત્તિ આ. સ. ઈ=આર્કિયૉલૉજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (Archiological Survey of India). આ. સ. આગમોદય સમિતિ આ. સમિતિ આ. સભા=જૈન આત્માનંદ સભા, ભાવનગર. આં.=આંચલિક, અંચલ ગચ્છીય ઇ.એ.=ઇડિયન ઍન્ટિક્વરી (Indian Antiquary) ઇ. ઓ.=ઇડિયા ઓફિસની હસ્ત પ્રતોનું કૅટૅલૉગ ઉ.=(૧)ઉદ્દેશ (૨) ઉપાધ્યાય. ૩૦ ઉપ}ઉપદેશ-ઊકેશ ગચ્છીય ઐ.=ઐતિહાસિક ઓસ.=ઓસવાલ. સાંકેતિક અક્ષરોની સમજ. ચં.=ચંદ્રકુલ ચો.=ચોપઇ કા.=કાવ્ય. કાથવટે રી.=કાથવટેના હસ્તપ્રતોવિષયક રીપોર્ટ. નં. ૧ સને ૧૮૬૯-૭૦ નં. ૨ સને ૧૮૯૧-૯૫ કાસ.=કાસઠ્ઠ ગીય કાં.વડો.=કાંતિવિજયજી પ્રવર્ત્તકનો પુસ્તક ભંડાર, વડોદરા. કાં. છાણી= ,,છાણી. કી.=કીલ્હૉર્નના હસ્તપ્રતોવિષયક રીપૉર્ટ. નં. ૧ સને ૧૮૬૯-૭૦ નં. ૨ સને ૧૮૮૦-૮૧ નં. ૩ સને ૧૮૮૧-૮૨ ખ.=ખરતર ગચ્છીય ગ.=(૧) ગચ્છ, ગચ્છીય (૨) ગદ્ય. ગા. ઓ. ઇ.ગાયકવાડ ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યુટ વડોદરા, ગા. ઓ સી.=ગાયકવાડ ઓરિયેન્ટલ સીરીઝ, વડોદરા. ગુ.=ગુલાબકુમા૨ી લાયબ્રેરી, કલકત્તામાંનો હસ્તપ્રતોનો ભંડાર. ગૂ.=ગૂજરાતી ગૂ. ભા.-ગુજરાતી ભાષાંતર. ગૂ. સા. પરિષદ્=ગુજરાતી સાહિત્ય પરિષદ્ ગો. ના.=ગોકળદાસ નાનજી હસ્તકનો ભંડાર ૩૭ જ્યો.=જ્યોતિષ જા.-જાલંધર (ગચ્છ) જિ. ૨=જિનવિજય સંપાદિત પ્રાચીન જૈનલેખસંગ્રહ, બીજો ભાગ જિ, આ. = જિન શાસન આરાધના ટ્રસ્ટ જ. ગૂ.=જાની ગૂજરાતી જેસ.જેસલમેર ભંડારના ગ્રંથોની સૂચી (ગા. ઓ. સી. નં. ૨૧) જેસ.પ્ર.,, ની પ્રસ્તાવના તેમાં જે. પ્ર. પંડિત લાલચંદે લખેલ ગ્રંથકર્તા પરિચય જૈ. ગૂ. કવિઓ=જૈન ગૂર્જર કવિઓ જૈ. ધ. સભા ।જૈન ધર્મપ્રસારક સભા જૈન ધ. સભા. ભાવનગર જૈન સા. સં.=જૈન સાહિત્ય સંશોધક ટિ.ટિપ્પણ, ટિપ્પણી ડો. ભાવ.=ડોસાભાઈ અભેચંદ સંઘનો ભંડાર, ભાવનગર ત.=તપાગચ્છ, તપાગચ્છી દિ.દિગંબર દે. લા.=શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, સુરત. નં.=નંબર (સંખ્યાનો અંક) ના.=નાહર પૂરણચંદજી સંગ્રહિત જૈન લેખસંગ્રહ કે જેના ત્રણ ભાગ બહાર પડયા છે. ના. પ્ર પ્ર. નારી પ્રષારિી પત્રિા, ાશી. નાગરી પ્ર. પ્ર. નિ. પ્રે.=નિર્ણયસાગર પ્રેસ, મુંબઇ પ્ર૦(૧)=પ્રકાશક, પ્રકટકર્તા, (૨) પ્રકરણ (૩) પ્રસ્તાવના પ્ર. ચ.=પ્રભાવક ચરિત પ્રા=પ્રાકૃત પ્રા. ભા. = પ્રાકૃત ભારતી અકાદમી પં.=પંડિત, પંન્યાસ, (૨) પંક્તિ પા. પાટણના પુસ્તક ભંડારોની સૂચિ પા. સૂચી (કે જે ગા. ઓ. સી. માં પ્રકટ થનાર છે તે) પાર્શ્વ=પાર્શ્વચંદ્ર-પાયચંદ ગચ્છીય પિપ્પ.=પિપ્પલ ગચ્છીય પિપ્પ૦ ખવ=પિપ્પલીક ખરતરગચ્છ પી=પીટર્સનના હસ્તપ્રતોવિષયક રીપોર્ટ. નં. ૧ સને ૧૮૮૨-૮૩ નં. ૨ સને ૧૮૮૩-૮૪ નં. ૩ સને ૧૮૮૪-૮૬ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ નં. ૪ સને ૧૮૮૬-૯૨ નં. ૫ સને ૧૮૯૨-૯૫ નં. ૬ સને ૧૮૯૫-૯૮ પુ.=પુસ્તક. પૃ.=પૃષ્ઠ. પો. પોર.=પોરવાડ. પી.=પર્ણમિક, પૂર્ણિમાગચ્છીય. બ. એ. સો. જ.=બંગાલ એશિયાટિક સોસાયટી જર્નલ. બાલા. બાળા=બાલાવબોધ, બાળાવબોધ. બિ.ઈ.=બિબ્લિઓથેકા ઇંડિકા. (Bibliotheca Indica) બુ.=બુદ્ધિસાગરસૂરિ પ્રેરિત જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ (કે જેના બે ભાગ બહાર પડયા છે) બુહૂ=બુલરના હસ્તપ્રતવિષયક રીપોર્ટ, નં. ૧ સને ૧૮૭૦-૭૧ નં. ૨ સને ૧૮૭૧-૭૨ નં. ૩ સને ૧૮૭૨-૭૩ નં. ૪ સને ૧૮૭૩-૭૪ નં. ૫ સને ૧૮૭૪-૭૫ નં. ૬ સને ૧૮૭૫-૭૬ નં. ૭ સને ૧૮૭૭-૭૮ નં. ૮ સને ૧૮૭૯-૮૦ બુ.=બૃહત, બ્રટિ, વૃહત્ ટિપ્પના (કે જે જૈન સા. સં. ના ખંડ ૧ અંક ૪ માં પ્રકટ થઇ છે.) બૉ =બૉલિયન. બી.-બૌદ્ધ. ભે=ભંડાર. ભા.=ભાગ. ભા. જ્ઞા. = ભારતીય જ્ઞાનપીઠ ભાવ.=ભાવનગર, ભાં.=ભાંડારકરના હસ્તપ્રત વિષયક રીપોર્ટ. નં. ૧ સને ૧૮૭૯-૮૦ નં. ૨ સને ૧૮૮૦-૮૨ નં. ૩ સને ૧૮૮૨-૮૩ નં. ૪ સને ૧૮૮૩-૮૪ નં. ૫ સને ૧૮૮૪-૮૭ નં. ૬ સને ૧૮૮૭-૯૧ ભાં. ઇ.=ભાંડારકર ઇન્સ્ટિટ્યુટ, પૂના (કે જેમાં ડેક્કન કોલેજમાં પહેલાં રહેતી મુંબઇ સરકારની બધી હસ્તપ્રતો રાખવામાં આવી છે.) ભી. મા.=ભીમશી માણેક (તે નામની દુકાન પાયધુની મુંબઈમાં છે.) મિત્ર=મિત્રના હસ્તપ્રતોના રીપોર્ટ, કલકત્તા. મુ.=મુદ્રિત. ય. ગ્રા=યશોવિજય ગ્રંથમાલા- મૂલ કાશી, હાલ ભાવનગર. રા.ઇ.=નપૂતાને તિહાસ. રી.=રીપોર્ટ. રૂદ્ર =રૂદ્રપલ્લીય ગચ્છ. રૉ. એ. સો.=રૉયલ એશિયાટિક સોસાયટી, લા=લધુ. લીં=લીંબડીની મૂર્તિપૂજક સંઘનો પુસ્તક ભંડાર. લોં.=લોં કા સંપ્રદાય-ગચ્છના. વ્યા. વ્યાકરણ. વિ =વિભાગ, વિવેક. ઉદે. વિવેકવિજય યતિનો પુસ્તક ભંડાર, ઉદયપુર. વિ.=પ્રોફે. વેલણકર સંપાદિત મુંબઈ રો. એ. સો. ની હસ્તપ્રતોનું કેટલૉગ. વેબર.=વેબરે કરેલ બર્લિનની લાયબ્રેરીની હસ્તપ્રતોનાં કેટલૉગ. વૈ.=વૈયાકરણ. વૉ.-વૉલ્યુમ. શ્રી.=શ્રીમાલી. જે =શ્વેતામ્બર, શિ.=શિષ્ય. સ્ત.=સ્તવન. સ્વ.=સ્વર્ગસ્થ. સં.=(૧) સંપાદક (૨) સંતાનીય (૩) સંસ્કૃત સ, કૉ. સંસ્કૃત કૉલેજ, કલકત્તાની હસ્તપ્રતોનું કેટલૉગ વો. ૧૦ (જૈન હસ્તપ્રતો) સમિતિ=આગમોદય સમિતિ સાગર ભં, સાગર ઉપાશ્રય, પાટણમાંનો પુસ્તક ભંડાર. સૂ. સૂત્ર. સે. બુ. ઇ. સેક્રેડ બુક્સ ઑફ ધ ઈસ્ટ S.B.E. (Sacred Bocks of the East.) હર્ષ. = હર્ષપુષ્યામૃત ગ્રંથમાલા હા. ભ. =હાલાભાઇ ભંડાર, ફોફલીયાવાડા પાટણમાંનો પુસ્તક ભંડાર. હિં.=ીંદી. હી. હં. હીરાલાલ હંસરાજ પંડિત, જામનગર (હાલ સ્વ.) હે.ગ્રં. હેમચંદ્ર ગ્રંથમાલા Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ચિત્ર-પરિચય. [આ ગ્રંથમાં બધાં મળી સાઠેક ચિત્રો છે. તેના આઠ પ્રકાર પાડી શકાય; (૧) ધાતુ તેમજ પાષાણની પ્રાચીન જિન મૂર્તિઓ (૨) પાષણનાં આયાગપટ અને જિનમંદિરો. (૩) પાષાણની ઐતિહાસિક વ્યક્તિઓની મૂર્તિઓ (૪) પાષણપર કોતરેલ કાવ્યમય યંત્ર (૫) હસ્તપ્રતો પૈકી તડપત્રની પ્રત કે તેના કાષ્ઠફલક પરનાં ચિત્રિત ગ્રંથકારો-આચાર્યો આદિનાં ચિત્રો (૬) કાગળપરની કલ્પસૂત્રની પ્રતોમાંનાં રેગિત ચિત્રો (૭) કાગળ પર લિખિત પ્રતોમાંના કવિના સ્વહસ્તાક્ષરોના નમુના બતાવતાં તેનાં પાનાંઓ (૮) અર્વાચીન સમયની વ્યક્તિઓના ફોટાઓ. તે સર્વે ગ્રંથના આકાર ને કદને અનુરુપ હતા તેજ પસંદ કરી મૂકેલ છે. શેઠ પ્રેમચંદ રાયચંદ અને રાજબાઇ ટાવરના બ્લૉક શ્રી કૉન્ફરન્સ ઑફિસના ખર્ચે કરાવવા પડ્યા હતા. બાકી અન્ય બધા માંગણી કરતાં તુરત જ મોકલી આપવામાં નીચેની વ્યક્તિઓ અને સંસ્થાઓએ સૌજન્ય બતાવ્યું છે તે માટે તે સર્વેનો ઉપકાર છે ૧. બાબુ પૂરણચંદ નાહર M.A.B.L. કલકત્તા, ૨ બી.બી.ઍડ.સી.આઈ.રેલ્વે, ૩ શેઠ જીવણચંદ સાકરચંદ, સુરત, ૪-૫ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ અને આગોદય સમિતિ ૬ ગાયકવાડ ઓરિયેંટલ ઇન્સ્ટટ્યુટ, વડોદરા, ૭ જૈન આત્માનંદ સભા. ભાવનગર, ૮ જૈન સસ્તી વાંચનમાળા પાલીતાણા, ૯ ડૉ. ત્રિભોવનદાસ લહેરચંદ શાહ, મુંબઈ, ૧૦ મુંબઇ માંગરોળ જૈન સભા. આ પૈકી મારા મુરબ્બી શ્રી પૂરણચંદ નાહરનો ફાળો જબરો છે. તેમણે તો પોતાની પાસેનો બધો સંગ્રહ પૈકી જેટલું માંગ્યું તેટલું વિના આંચકે અને પ્રસન્નતાથી મને મોકલી આપ્યું પરંતુ દિલગીર છું કે તેમાંથી આ ગ્રંથના કદ કરતાં વધુ મોટા બ્લોકો ઘણી સુંદર શિલ્પકૃતિઓના હોવા છતાં તેનો લાભ લઈ શકાયો નથી. આવા નિઃસ્વાર્થ સાહિત્યના કાર્યમાં કયો સાહિત્યરસિક નિઃસ્વાર્થ સહાય આપવાની તક ન લે ? ભાગ્યે જ રડ્યાખડ્યા એક બે હતા કે જેનાથી નિઃસ્વાર્થભાવે સહાય ન આપી શકાઈ. જે જૈન હોય તે તો આપે, પણ જૈનેતર સંસ્થા જેવી કે બી. એન્ડ સી. આઇ. રેલ્વે અને ગાયકવાડ ઓરિયેન્ટલ ઈન્સ્ટટ્યૂટે માંગ્યા ભેગા તુરત જ પ્રતિકૃતિના બ્લોકો મોકલી આપ્યા તે માટે તેઓ વિશેષ ધન્યવાદને પાત્ર છે. આવી ભાવના જૈનોમાં જૈનેતરો પ્રત્યે સદા રહો એમ ઈચ્છીશું. | નવા બ્લોકો અનેકના બનાવી શકાય એમ હતું. છતાં ફંડના અભાવે તે બની શક્યું નથી. આથી તૈયાર બ્લોકો પર જ મુખ્યત્વે આધાર રાખવો પડ્યો છે.] ૧ કમઠ તાપસ અને પાર્શ્વનાથ રાજકુમાર-(મુસલમાન પૂર્વના સમયના કલ્પસૂત્રમાંથી). ૨ શ્રી પાર્શ્વનાથ કુમાર અને કમઠ તાપસ-(મુગલ સમયના કલ્પસૂત્રમાંથી). –આ ચિત્ર રંગીન છે. આવાં ચિત્રો કલ્પસૂત્રની અનેક પ્રતિઓમાં સાંપડે છે. કલ્પસૂત્ર મૂલ લગભગ બારસો ગાથામાં છે, અને તે પર્યુષણ પર્વમાં ઉપાશ્રયમાં શ્રાવકસમુદાય પાસે વંચાય છે, અને તેની પ્રતિમાંનાં ચિત્રો બતાવાય છે. આ પ્રથાથી પૂર્વે કલ્પસૂત્રની અનેક પ્રતો સુવર્ણ અને રીપ્ય અક્ષરોમાં લખાયેલી અને રંગીન ચિત્રોથી ચિત્રાયેલી, અનેક ભંડારોમાં ઉપલબ્ધ થાય છે. જે બે પ્રતમાંથી આ ચિત્ર લેવાયાં છે તેમાંથી એક મુસલમાન આવ્યા Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તે પહેલાની પ્રત છે ને બીજી મુગલ સમયની છે તેથી તે તે વખતે ચિત્રકળા કેવી હતી તેનો નમુનો આપવા ખાતર તેને અત્ર મૂકયાં છે. પહેલાં શ્રી પૂરણચંદ્ર નાહરજીએ તેના બ્લોક કરાવી પોતાના Epitome of Jainism નામના અંગ્રેજી પુસ્તકમાં મૂકયાં હતાં. પ્રસંગ એ છે કે કમઠ નામનો તાપસ અગ્નિનો તાપ લઈ તપશ્ચર્યા કરતો હતો. તે તપશ્ચરણ ધ્યેય વગરનું છે અને મોક્ષદાયક નથી એમ સિદ્ધ કરવા પાર્શ્વનાથ કુમારે આવીને જે સળગતાં લાકડાથી અગ્નિ કરવામાં આવ્યો હતો. તેમાંથી બળતો સર્પ કાઢી બતાવ્યો હતો ને આવી હોળીના તાપમાં અનેક જીવો બળી મરે છે તો તેવા હિંસક તપથી આત્મિક લાભ નથી એમ સમજાવ્યું હતું. ૩ શ્રી આદિનાથ પ્રભુની ધાતુ-પ્રતિમા સં. ૧૦૭૭ - આ પ્રાચીન મૂર્તિ ભારતના વાયવ્ય પ્રાંતમાંથી બાબુ પૂરણચંદ નાહરને પ્રાપ્ત થઇ છે. બંને બાજુ કાયોત્સર્ગમાં ઊભી રહેલી અને મધ્યમાં પદ્માસનમાં બેઠેલી મૂર્તિઓ છે. સિંહાસનની નીચે નવ ગ્રહ અને તેની નીચે વૃષભ-યુગલ છે. આ કારણે મૂલ મૂર્તિ શ્રી આદિનાથજીની છે અને તે યક્ષ યક્ષિણી આદિ સહિત બહુ મનોજ્ઞ અને પ્રાચીન છે. દરેક ધાતની પ્રતિમાની પાછળ લેખ પ્રાયઃ કોતરેલ હોય છે તે પ્રમાણે આની પાછળનો લેખ આ પ્રમાણે છે: “પર્જક સત અંબદેવના સં. ૧૦૭૭' પૂના, ૨. નં ૧૦૦૧] આના કરતાં પ્રાચીન સંવતવાળી પ્રતિમા અતિ વિરલ-કોકજ દેખવામાં આવી છે. પ્રાચીન શિલાલેખોમાં મથુરા અને કલિંગના લેખો એક બાજુએ મૂકતાં હસ્તિકુંડનો સં. ૯૯૬ નો ને સં. ૧૦પ૩નો (જિ. ૨ નં. ૩૧૮ તથા ના. ૧. નં. ૮૯૮) સાંપડે છે અને સં. ૧૦૮૮ માં વિમલવસતિનું સ્થાપત્ય આવે છે. ત્યારપછી ૧૦૯૧, ને ૧૧૦૦ (જિ. ૨. નં. ૪૨૭ ને પ૪૪)ના સાંપડે છે એટલે ૧૦ ૧૧મા સૈકાના કોક લેખ મળે છે ને તે પહેલાંના છે. લેખો મથુરા ને કલિંગ સિવાય બીજે કયાંય પ્રાયઃ બિલકુલ મળતા નથી. શ્રી જિનવિજયજીએ સં. ૧૯૭૭માં લખ્યું હતું કે “ભારતના ઇતિહાસમાં જેને “મધ્યયુગ” કહેવામાં આવે છે તે યુગના જૈન લેખો ભાગ્યે જ મળી આવે છે. જૈન ઇતિહાસ માટે આ એક વિચારણીય પ્રશ્ન છે. કેવળ લેખોની દૃષ્ટિએ જ નહિ, પરંતુ સમગ્ર જૈન સાહિત્યની દૃષ્ટિએ પણ આ પ્રશ્ન વિચારવા જેવો છે. શ્વેતાંબરીય સૂત્ર સાહિત્યને બાદ કરતાં બીજાં સાહિત્ય પણ એ યુગમાં જૈનોના હાથે વધારે લખાયું નથી, તેમજ સ્થાપત્ય પણ જાણવા જેવું કે નોંધવા જેવું મંડાયું નથી. હિંદુસ્થાનના રાષ્ટ્રીય ઇતિહાસની દૃષ્ટિએ પૂર્ણ જાહોજલાલીવાળો ગણાતો એ કાળ જૈન ઇતિહાસની દૃષ્ટિએ બહુ જ અપ્રકાશિત દેખાય છે...” આના ઉત્તરમાં જણાવીશું કે તે યુગના ઇતિહાસને માટે જોઈએ તેટલી શોધખોળ તે વખતે થઈ નહોતી. હમણાં મુનિશ્રી કલ્યાણવિજયજીએ પ્રાચીન આગમ-ચૂર્ણિઓ વગેરે પરથી અનેક ઐતિહાસિક તત્ત્વો ખોળી કાઢ્યાં છે કે જે તેમણે ‘વીર નિર્વાણ સંવત્ ઔર જૈન કાલગણના” નામના હિંદી વિશાલ નિબંધમાં {૧. આનું પુનઃ પ્રકાશન શારદાબાઈ ચી.એ.ટી. સેંટર દ્વારા અમદાવાદથી થયું છે.) તેમજ પ્રભાવક ચરિતની પ્રસ્તાવનામાં {૨. આનું પુનઃ પ્રકાશન ૐકાર સૂરિજ્ઞાનમંદિર ગ્રંથાવલીમાં સૂરતથી થયું છે.) પ્રકટ કર્યા છે ને ધીમે ધીમે વિશેષ શોધખોળ થતાં વધુ પ્રકાશ પડશે એ નિર્વિવાદ છે. ૪ ભગવાન શ્રી મહાવીર -આ એક હમણાંનું નવીન ચિત્ર છે. કમલમાં પદ્માસનસ્થ મહાવીર પ્રભુની મૂર્તિ છે. પાસે તેમના લાંછનચિન્હરૂપી સિંહને મૂકેલ છે. આસપાસ ચમર ઢોળાય છે. પોતે ઉપદેશ દેતા હોય તેને સાંભળનાર એક બાજુ જણાવેલ છે. મસ્તક પાસે અશોકનું વૃક્ષ છે ને ઉપર ત્રણ છત્ર છે. ૫. .સ. પ્રારંભનો અહેસૂજા માટેનો આયા પટમથુરા પારા ૧૭૪ –મથુરાના નૈઋત્ય ખૂણા પાસે આગ્રા અને ગોવર્ધનના રસ્તાની વચ્ચે આવલી કંકાલી-તીલા નામની ટેકરી છે તે ખોદાવતાં સને ૧૮૭૦ માં મળેલ ઘણા શિલાલેખો અને બીજી વસ્તુઓમાં ખંડિત અને અખંડિત જૈન પ્રતિમાઓ, થાંભલાઓનું વર્ણન કનિંગહામે કરેલું છે. આ માટે જુઓ વિન્સેન્ટ સ્મિથનું પુસ્તક નામે “જૈન ઍન્ડ અધર એન્ટિક્વિટિઝ ઓફ મથુરા” અને “આર્કિઓલૉજિકલ સર્વે ઓફ ઇડિઆ સને ૧૮૭૦’ તે પૈકી આ આયાગપટ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪ ૧ પણ છે. તે શિલા છે ને સિંહનાદિકે સ્થાપેલ છે. તેની વચ્ચે જૈન તીર્થંકરની પ્રતિમા કોતરેલી છે અને આસપાસ જૂદી જૂદી જાતની પવિત્ર નિશાનીઓ છે. અષ્ટમંગલમાં દર્પણ, ભદ્રાસન, વદ્ધમાન, શ્રીવત્સ, મત્સ્ય યુગ, સ્વસ્તિક, કુંભ અને નંદાવર્ત ગણાતા પૈકી કેટલાક જોવામાં આવે છે, તે પટ પર ઘણી પ્રાચીન લિપિમાં લખાયેલો લેખ છે કે જે પ્રાયઃ કનિષ્કના રાજ્યના સમયમાં ઇ.સ. પ્રારંભ લગભગ લખાયેલો હોવો જોઈએ. તે આ પ્રમાણે છે: १ नमो अरहंताणं सिंहकस वणिकस पुत्रेण कोशिकिपुत्रेण २ सिंहनादिकेन आयागपटो प्रतिथापितो अरहंतपूजये –અર્વતોનો નમસ્કાર, સિંહક વણિકના પુત્ર અને કૌશિકીના પુત્ર સિંહનાદિક (સિંહનાંદિક)થી આયાગપટ અત્ની પૂજા અર્થે પ્રતિસ્થાપિત-પ્રતિષ્ઠાપિત થયો. ૬ સં. ૯૫ માં જૈન યતિ કણહની મૂર્તિ-મથુરા –આ એક જૈન સ્તૂપનો ભાગ છે કે જે ઉક્ત મથુરાની કંકાલી તીલા ટેકરીમાંથી નીકળેલ છે. તે સ્તૂપના બે ભાગ પાડેલા છે. ઉપલો ભાગ સાંકડો છે અને તેના મધ્યમાં સ્તૂપની આકૃતિ છે અને સ્તૂપની બંને બાજુએ જિનની બબ્બે આકૃતિઓ છે. કુલ તે ચાર આકૃતિઓ (મૂર્તિઓ) છેલ્લા ચાર તીર્થકર નમિ, નેમિ, પાર્શ્વ અને વર્ધમાનની છે. નીચેના ભાગમાં કહ (3) ની મૂર્તિ છે કે જેના માનમાં આ સૂપ બનાવવામાં આવ્યો હતો. કહની મૂર્તિને વસ્ત્ર પહેરાવેલાં હોવાથી તે શ્વેતાંબર મૂર્તિ માની શકાય. આમાં આવેલ મૂળ લેખ કોઈ અનિર્ણત લિપિમાં છે. આરંભમાં ૯૫ (?) ની સાલ હોવાનું જણાય છે કે જે વખતે વાસુદેવનું રાજ્ય હતું. તે લેખ આ પ્રમાણે છે ૨ (f)દ્ધમ સં. ૧૫(?) રો રદ્ધિ ૨૮ ફ્રોટ્ટય (T) તો નાતો થાનીયાતો તાતો વિફર(તો) (૪)વાતો કાર્ય અરઢ (૬) २ सिसिनि धामथाये (?) ग्रहदतस्य धि...धनहथि -સિદ્ધ સંવત ૯૫ (?) માં બીજા (માસ) માં ૧૮ દિવસે કોટ્ટાય (કોટિક) ગણના થાનીય કુલના વરશાખાના આર્ય મહા(દિન)ની શિષ્યણી ધામથ (?) ની વિનતિથી ગૃહદત્તની પુત્રી અને ધનથી (ધનહરિત)ની સ્ત્રીની (ભેટ) આમાં કહની વસ્ત્ર પરિધાનવાળી મૂર્તિ ઉપરાંત ચાર તીર્થકરની પ્રતિમાઓ કોતરેલી છે. ૭ ધાતુની અર્ધ પદ્માસનસ્થ જિનમૂર્તિ-જૂની કર્ણાટકી લિપિલેખ સહિત -જિનમૂર્તિ સામાન્ય રીતે વિશાલ પ્રમાણમાં પદ્માસનસ્થ જોવામાં આવે છે અને જે કેટલીક ઉભી-કાર્યોત્સર્ગસ્થ હોય છે તેને “કાઉસગ્ગીઆ' કહેવામાં આવે છે. અદ્ધપદ્માસનસ્થ જિનમૂર્તિ વિરલ જોવાય છે, જયારે તેવી બુદ્ધની મૂર્તિઓ ઘણી દેખાય છે. રખેને આ બદ્ધમૂર્તિ હોય એવો કોઇને ભ્રમ થાય તો તે દૂર કરવા માટે આમાં અનેક યોગો એવા છે કે જે આ મૂત્તિને જિનમૂર્તિ તરીકે સિદ્ધ કરે છે. (૧) આની કર્ણાટકી લિપિનો ઉકેલ શ્રી પૂરણચંદ્રજી નાહરે મહામહોપાધ્યાય રાય બહાદુર પંડિત ગૌરીશંકરજી ઓઝા અને ડા) હીરાનન્દ શાસ્ત્રી જેવાં બે મહાવિદ્વાન પાસે વંચાવી કરાવ્યો છે તે અનુક્રમે આ રીતે છે :- શ્રી ગીનવનન નનન મની વય મણિ પ્રતમ: શ્રીનિવમન સઝન વેટિક મી ડીસ તને “મડિસિદ'નો અર્થ-ની વિનતિથી -ના કહેવાથી એમ થાય છે. શ્રી જિનવલ્લભની સજ્જન ભગીયબય-ચેટિયભયના કહેવાથી પ્રતિમા–એવો કંઈ અર્થ છે કે તેમાં જિનનું સ્પષ્ટ નામ છે. (૨) આખી બેઠકની નીચે નવગ્રહની નવ નાની આકૃતિઓ છે, કે જે કોઇ પણ બુદ્ધમૂર્તિમાંથી મળી આવતી નથી (૩) શિર ઉપર ત્રણ છત્ર છે અને શાસન દેવ અને દેવી છે. આ સર્વ પરથી જિનમૂર્તિ સિદ્ધ થાય છે. આ પીતળની મૂર્તિની કર્ણાટકી લિપિ આઠમી સદીની આસપાસની જૂની છે એમ ઓઝાનું કહેવું છે. આ મૂર્તિ શ્રી પૂરણચંદ નાહરને ઉદયપુર પાસેના ગામ સવીનાખેડામાંથી પ્રાપ્ત થઇ છે ને તે તેમની પોતાની પાસે કલકત્તામાં હજાર નાહરજી જણાવે છે કે “વીર'ના મહાવીર જયંતી અંક વર્ષ ૪ અંક ૧૨-૧૩ માં પૃ. ૩૦૦ પર એક ચિત્ર-ફોટો મૂકેલ છે કે જેમાં પારીસના પ્રદર્શનમાંથી એક ધાતુની મૂર્તિનો એક બ્લૉક છે કે જે આ મૂર્તિના જેવો છે. વળી Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪ર આવી જાતની એક બીજી જિનમૂર્તિ પણ નાહરજીને ઉપલબ્ધ થઇ છે. તેમાં ૧૦-૧૧ સદીનો કર્ણાટક શિલાલેખ છે, કે જેને ત્રિમાસિક “રૂપ” માં (નં. ૧૭ જાન્યુ. ૧૯૨૪ પૃ. ૪૮ ઉપર) પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ૮. અજંટા પાસે જૈનમંદિરના દ્વાર મંડપ -અજંટાની ગુફા એ ભારતનું એક જોવા લાયક પ્રસિદ્ધ સ્થળ છે. તેમાં મુખ્ય બૌદ્ધ મંદિરો અને તેમાંનાં રંગીન ચિત્રો બહુ પ્રાચીન હોવા છતાં તેની સુંદરતા ને રંગો જળવાઈ રહ્યાં છે. આ ગુફામાં જૈન મંદિરો પણ હતાં કે જે હાલ શીર્ણ વિશીર્ણ દશામાં છે તે પૈકી એકનો ફોટો સને ૧૮૬૬ માં પ્રકટ થયેલ Architecture at Ahmedabad માં પ્રસિદ્ધ થયો હતો તે અત્ર મૂકેલ છે. તેનું શિખર નાશ પામ્યું છે પણ તે ઘણું મોટું અને પિરામિડ આકારનું હોવું જોઇએ. કારણ કે તેનો મંડપ અતિ વિશાલ છે. તેના મંડપના થાંભલા ને તે દરેકની કારીગરી અતિશય સુંદર છે. તે મંદિર આઠમા સૈકાનું અનુમનાય છે. ૯. આબૂ પર વિમલશા મંત્રીનું દહેરૂ-વિમલ વસહિ' પારા ૨૮૯ ૧૦ આબૂ ‘વિમલવસહિ'ના ઘુમટનું અપ્રતિમ નકશી કામ પારા ૨૮૯ -પહેલું ચિત્ર સન ૧૮૬૬માં પ્રકટ થયેલ Architecture at Ahmedabad નામના પુસ્તકમાં આવેલા ફોટાનો બ્લોક છે, બીજું ચિત્ર શ્રી પૂરણચંદ નાહરે પોતાના Epitome of Jainism માં પ્રગટ કરેલ છે તે છે ને તે તેમના સૌજન્યથી અમને પ્રાપ્ત થયું છે કે જે વાત ચિત્રપર નોંધવી ભૂલથી રહી ગયેલ છે. “આ મંદિરો પ્રેક્ષકને તેના અણીશુદ્ધ નકશી કામથી વિચારમાં ગરક કરી દે છે. તેના ખ્યાલમાં આ મનુષ્યકૃતિ હોય એમ આવી શકતું નથી. તે એટલા તો પૂર્ણ છે કે તેમાં કોઈ ફેરફાર કરી ન શકાય. દહેરાંના પ્લાનની વ્યવસ્થા એવી છે કે ચારે બાજુ દહેરીઓ અને વચમાં મુખ્ય મંદિર છે, અને તેવી વ્યવસ્થા ગિરનાર પરનાં દેવળોમાં છે. પ્રવેશદ્વાર આગળ એક મંડપ છે, તે મંડપ આગળ ૬ સ્તંભવાળો એક લંબચોરસ ઓરડો છે, કે જેમાં હાથીઓ પર અંબાડીમાં બેઠેલા વિમળશા તથા તેના કુટુંબીઓ વિરાજે છે. હાથીનાં પુતળાં કદમાં ન્હાનાં પણ પ્રમાણસર છે ને અંબાડીનું કામ ઘણું સારું કર્યું છે. વિમાનમાં ઋષભદેવ-આદિનાથની પદ્માસને બેસાડેલી મૂર્તિ છે. શિખર નીચું છે. તદન આગળના ભાગના મંડપનું કામ પણ બહુ સરસ છે. “મંડપ અને વિમાન વચ્ચે ગર્ભગૃહ છે. મંડપ પ્રમાણસર ઉંચાઇનો અને તેમાં સફેદ આરસ પરના નકશી કામથી એટલો તો સુંદર લાગે છે કે તેને જોઈને પ્રેક્ષક તો સ્તબ્ધ જ બની જાય છે. ઉપરનો ઘુમટ અષ્ટકોણમાં આવેલા થાંભલા પર ઉંચકવામાં આવ્યો છે ને તેનાં થરો અંદરથી જુદી જાદી નકશી કામમાં કોરેલાં છે. આ નકશીકામમાં આલેખન હાલના જમાનામાં માણસોની ધીરજ ન રહે તેમ છે. આ દરેક થર પરનું કામ એવું તો એક બીજાને ઘટત કર્યું છે કે તેમાં કોઇપણ જાતનો ફેરફાર ઘટે નહિ, લગભગ દરેક યુરોપિયન પ્રવાસી તો આને જોઈને પોતાનું અભિમાન કોરે મુકી દે છે અને તેજ વખતે તે આ કામની શ્રેષ્ઠતા પોતાના મનમાં લાવે છે અને સ્વીકારે છે. આ મુખ્ય મકાનની આસપાસ થોડે છેટે ચારે બાજા બેવડા થાંભલાની હારોવાળી ઓશરી છે, ને તેમાં ચારે બાજુ નાની નાની દહેરીઓ છે. આ ઓશરી પર અગાસી છે. થાંભલા પર એક ચોરસની અંદર બીજો ચોરસ જેના ખુણાઓ પહેલાની બાજુના મધ્ય પર પડે એવી આકૃતિથી પત્થરો ગોઠવ્યા છે અને તે દરેક ખાતામાં જુદાં જુદાં કાલ્પનિક ચિત્રો કરેલાં છે. કોઇમાં ભૌમિતિક આકૃતિઓ તો કોઇમાં વેલો, તો કોઇમાં દેવદેવીઓનાં ચિત્રો કરેલાં છે.” -રા. પાઠક વિશેષ માટે જાઓ મુનિ જયંતવિજય લિખિત “આબૂ' નામનું પુસ્તક. ૧૧. જે. ભ. તાડપત્ર પુસ્તકના કાષ્ટફલક પર ચિત્રિત જિનવલ્લભ સૂરિ પારા ૩૧૪-૬ ૧૨. જે. ભ. તાડપત્ર પુસ્તકના કાષ્ઠફલક પર ચિત્રિત જિનદત્ત સૂરિ પારા ૩૧૭-૩૧૯ --જેસલમેરના ભંડારમાં પાંચસો વર્ષના જાના પ્રાચીન તાડપત્રના પુસ્તકની કાષ્ઠપટ્ટિકા ર૬Y, X, ના માપની હતી તે પર જિનવલ્લભસૂરિ અને જિનદત્તસૂરિનું ચિત્રફલક હતું તે જિનકૃપાચંદ્રસૂરિના પ્રસાદથી ૫. લાલચંદે અપભ્રંશકાવ્યત્રયીના પુસ્તકમાં પ્રકટ કરાવ્યું તે અત્ર પુનઃ મૂકવામાં આવેલ છે. તે ચિત્ર જોતાં એમ જણાય છે કે Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ચિત્રકારો તે વખતે ગમે તેમ ચિતરતા, મૂલ પુરૂષની આબાદ પ્રતિકૃતિ પર લક્ષ ન રાખતા, તેમજ ચિત્રનું દેહપ્રમાણ અંગોપાંગની યથાસ્થિતતા વગેરે પર પણ ધ્યાન રહેતું નહોતું. તે સમયના ચિત્રકલાના નમુના રૂપે આ ગણવાનું છે. ૧૩. ઇડર ગઢનું બાવન જિનાલય. –આ ઇડરના ગઢ ઉપર આવેલું આદિનાથ મંદિર છે, તે કુમારપાલ રાજાએ બંધાવી તેમાં ભ. આદિનાથની પ્રતિમા સ્થાપિત કરી. ખરતર ગચ્છના જિનપતિ સૂરિ કે જેઓ કુમારપાલના સમકાલીન હતા (વિ. સં. ૧૨૧૦ થી ૧૨૭૭) તેમણે પોતાની બનાવેલી તીર્થમાળામાં લખ્યું છે કે इडरगिरौ निविष्टं चौलुक्याधिपकारितं जिनं प्रथमं । સોમસુંદર સૂરિના શિષ્ય પ્રશિષ્યમાંથી એકે સં. ૧૫૩૩ લગભગ રચેલી ઇડરગઢ ચૈત્યપરિપાટી (જૈનયુગ-માહથી ચૈત્ર સં. ૧૯૮૫ પૃ. ૩૪૧-૩૪૩)માં પણ જણાવ્યું છે કે– ગઢ ઊપરિ ગિરિસમીસુંઇ, પ્રાસાદ કરાવી કુમર નરેસર આદિનાહ, પડિમા સંઠાવી. ૧૦ X X X X ‘રાય વિહાર’ વિહાર કંતિ ઇણિ કારણિ કહીઈ ૧૧ X X X X કુમાર નરવરઇ કુમાર નરવરઇ ગુરુ અ વિહાર ગિરિ ઉપરિ કારવીઆ આદિનાહ જિણબિંબ ઠાવિસ ૧૭ X X X X ‘કુમર નરિંદ વિહાર' પૂઢિ પાસાય પઇક્રિય. ૧૬ આ પરથી તેને ‘રાયવિહાર’ ‘કુમારવિહાર’ કહેવામાં આવતો. આનો જીર્ણોદ્ધાર ઈડરના વચ્છરાજ શેઠના પુત્ર ગોવિંદશાહે સોમસુન્દર સૂરિના સમયમાં કરાવેલો એવું સોમસૌભાગ્ય કાવ્યમાં સર્ગ ૭ શ્લો. ૧૦ પૃ. ૧૦૭ માં સ્પષ્ટ જણાવ્યું છેઃ यः पर्वतोपरि गरिष्टमति: कुमार- पालोर्वरेश्वरविहारमुदारचित्तः । जीर्णं सकर्णमघवानघवासनावान् द्रव्यव्ययेन बहुलेन समुद्दधार ॥ --જે મોટી બુદ્ધિવાળા, ઉદાર ચિત્તવાળા, વિદ્વાનોમાં ઇંદ્રરૂપ અને નિષ્પાપ વાસનાવાળા એવા તે ગોવિન્દસાધુએ ઘણું દ્રવ્ય ખર્ચી પર્વત૫૨ ૨હેલા કુમારપાલ પૃથ્વીનાથ-રાજાના વિહારનો સારી રીતે ઉદ્ધાર કર્યો. આ વાત ગોવિન્દશાહના સમકાલીન ગુણરત્ન સૂરિએ પોતાના સં. ૧૪૬૬ના ક્રિયારત્ન સમુચ્ચયની પ્રશસ્તિમાં કહી છે કે तेष्वाद्यो गुणवान्नियद्दरपुरे प्रोत्तुंगमाद्यार्हतो ય: પ્રાપ્તામીરત્ન વિનયી ગોવિન્દ્રસંધાધિપ: । (પી. ૬ પૃ. ૧૭-૧૮) —તે (વછરાજના) પહેલા પુત્ર ગુણવાન્ અને વિનયી ગોવિન્દ સંઘપતિએ ઇડર પુરમાં આદિનાથ જિનનો ઉચ્ચ પ્રાસાદ કર્યો. (આમાં ઉદ્ધાર કર્યો એવું ખાસ લખ્યું નથી) મુનિસુંદર સૂરિએ જિનસ્તોત્ર રત્નકોશમાં ઇલદુર્ગાલંકાર શ્રી ઋષભદેવ સ્તોત્ર રચ્યું છે. તેમાં કુમારપાલ અને ગોવિન્દ બંનેનો ઉલ્લેખ કર્યો છે. (જૈન સ્તોત્ર સંગ્રહ ભા. ૨, પૃ. ૧૪૧-૨ પ્ર. યશો. ગ્રંથમાલા નં. ૯)ને ત૦ હેમવિમલ સૂરિના પ્રશિષ્ય જિનમાણિકય ગણિના શિષ્ય અનંતહંસ ગ. ઈડર ચૈત્યપરિપાટીમાં વળી એમ જણાવે છે કે: વચ્છરાજ પહિલુ ઉદ્ધાર બીજા કુંઅરપાલ ત્રીજુ સાહ ગોવિંદરાજ ચઉપટ ચઉસાલ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ચંપકસાહ કરાવીઉ એ ચઉથુ જીર્ણ ઉદ્ધાર ઊલટું હઇડું ઉલ્લસિઉં એ નિર૦ દેખી સિંહ દૂઆર. ૨૦ –એટલે આ મંદિરના ચાર ઉદ્ધાર થયા-પહેલો વચ્છરાજનો, બીજો (રાજા) કુમારપાલનો, ત્રીજો ગોવિંદરાજનો અને ચોથો ચંપકશાહનો, આમાં પહેલો ઉદ્ધારક વચ્છરાજ કોણ હતો તે જણાવ્યું નથી. છેલ્લા ચંપકશાહ સંબંધમાં પણ વિશેષ હકીક્ત મળી નથી. આ આદિનાથ મંદિરના આદિનાથનું બિંબ ત∞ વિજયદેવસૂરિના સમયમાં તેઓ અમદાવાદ ચોમાસું હતા ત્યારે યવનોએ ભાંગી નાંખ્યું. તેથી તેના પ્રમાણ જેટલું જ નવીન બિંબ પાછું શ્રાવકોએ કરાવ્યું અને નટીપદ્ર (હાલના નડીયાદ)ની મ્હોટી પ્રતિષ્ઠામાં તે બિંબની સૂરીશ્વરના હસ્તે પ્રતિષ્ઠા કરાવી ગિરિ ઉપર રહેલા તે ચૈત્યમાં ચૈત્યોદ્વારપૂર્વક તેને સ્થાપિત કર્યુંઃ राजनगरे चतुर्मासं स्थिताः । तत्रावसरे इलादुर्गे श्री ऋषभदेवबिम्बं यवनै र्व्यंगितं ततस्तत्प्रमाणमेव नवीनं बिम्बं श्राद्धैर्विधाप्य नटीपद्रे महत्यां प्रतिष्ठायां श्री सूरिभिः प्रतिष्ठाप्य गिरिशिरः स्थ- चैत्ये चैत्योद्धारपूर्वकं स्थापितं । એમ ગુણવિજય તપગણપતિ ગુણપદ્ધતિમાં જણાવે છે (જુઓ વિજયદેવ સૂરિ માહાત્મ્યનું પરિશિષ્ટ). તેજ ગુણવિજય પોતાની સં. ૧૬૮૮ ની વિજયપ્રશસ્તિ ટીકાની પ્રશસ્તિમાં એજ પ્રકારનું જણાવે છેઃ जीर्णे श्रीमद्युगादीशे यवनैर्व्यंगिते सति । तत्पदे स्थापितो येन नूतनः प्रथमप्रभुः ॥ १५ ॥ આ મંદિરનો હમણાં પુનઃ ઉદ્ધાર શ્રી શ્વેતાંમ્બર સંઘ તરફથી કરવામાં આવ્યો છે ને તેનો રીપોર્ટ સં. ૧૯૭૫માં બહાર પડ્યો છે. જુઓ તે રીપોર્ટમાં અને જૈનયુગના ૧૯૮૨ના માગશરના અંકમાં મારો લખેલો ‘ઇડરનો સંક્ષિપ્ત ઇતિહાસ.' ૧૪. કુમારપાલનું અજીતનાથ મંદિર-તારંગા. પારા ૩૭૪-૩૭૬ —તારંગા--તારણદુર્ગ પર કુમારપાલે અજીતનાથનું સુંદર દેવાલય બંધાવ્યું હતું અને તેમાં અજિતનાથની મ્હોટી પ્રતિમા પ્રતિષ્ઠાપિત કરી હતી; પરંતુ પ્રતિમાને મ્લેચ્છોએ ભગ્ન કરતાં સોમસુંદરસૂરિના સમયમાં ઇડરના ગોવિંદશાહે નવીન પ્રતિમા કરાવી તેમના હસ્તથી સ્થાપી હતી. મુનિસુંદરસૂરિએ તારણદુર્ગાલંકાર અજિતસ્વામિસ્તોત્રમાં પોતાના જિનસ્તોત્રરત્નકોશમાં (યશોવિજય-ગ્રંથમાલા નં. ૯ જૈનસ્તોત્ર સંગ્રહ ભા. ૨) તે બંનેનું સ્મરણ કર્યું છે કે:-- कुमारपालस्य कथं न मित्रं गोविन्दसंघाधिपतिर्भवेत्सः । ग्रीष्मे कलौ म्लेच्छदवाग्नितापै- स्तन्न्यस्तबिंबापगमेन शुष्कम् ॥ ९ ॥ સોમસૌભાગ્ય કાવ્યમાં આ ગોવિન્દમૃત ઉદ્ધારનું વર્ણન આ પ્રમાણે આપ્યું છે: यस्तारणक्षितिधरे कृतचित्तशैत्ये- चैत्ये कुमारनृपते र्द्युपते महोभिः । चिक्षेप दक्षविनतो नवभारपट्टान् स्तंभाश्च दंभरहितो महितो नरेंद्रैः ॥ ११ ॥ सर्ग ७॥ દક્ષ પુરૂષોથી નમેલા, દંભરહિત અને રાજાઓથી સન્માન પામેલા એવા (ગોવિંદ સાધુએ) તેજથી સૂર્ય જેવા એવા શ્રી કુમારપાલ નૃપતિના ચિત્તને શીતળ કરે તેવા તારંગાજીના પર્વતના ચૈત્યમાં નવ ભારપદ (ભારવાડ) અને સ્તંભો નંખાવ્યા. ત્યારપછી તેજ સર્ચમાં જણાવ્યું હતું કે આરાસણમાંથી મોટી શિલા મંગાવી તેમાંથી મોટું અજિતનાથનું બિંબ કરાવી તેને ઇડરના રાવ પુંજાના સમયમાં ભારે ઠાઠમાઠથી સોમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠિત કરાવ્યું (શ્લો. ૮૩) તેનો સં. ૧૪૭૯ છે. જાઓ પારા ૬૬૪. ગુરૂગુણરત્નાકર પૃ. ૧૧ શ્લો. ૬૦માં ગોવિન્દ્રાતિ ગાંગિનપ્રતિષ્ઠા, તારંòડથ મહતી મુળરાનયાત્રા । એમ કહેલું છે. તે બિંબ હાલ વિદ્યમાન છે. આ મંદિરનો ઉદ્ધાર અઢીલાખ કોરી ખર્ચી શાહ વર્ધમાન અને પદમશી એ બે ભાઇઓએ સં. ૧૬૮૨ અને ૧૬૮૮ વચમાં કરાવ્યો હતો. એવો ઉલ્લેખ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૫ કલ્યાણસાગરસૂરિના રાસ (ઢાલ ૩૫) માં છે. આ સાથે કહીએ કે આબૂ પરના સં. ૧૨૯૬ના એક લેખ પરથી જણાય છે કે અજિતનાથના ગૂઢ મંડપમાં નાગપુરીય સા લાહડે આદિનાથનું બિંબ કરાવી ખત્તક-ગોખલામાં ભરાવ્યું હતું. તારંગા તીર્થ યાત્રા કરવા લાયક છે, વળી તેનું વાતાવરણ બહુ આરોગ્યપ્રદ છે. ૧૫ “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરિ; પરમાહંતશ્રી કુમારપાલ ભૂપાલ - આ ચિત્રો ૧૭ ક્રમાંકના (૧૨૯૪ની તાડપ્રત પર ચિતરેલા) ચિત્ર ઉપરથી પ્રસિદ્ધ વર્તમાન ચિત્રકાર ધુરંધર પાસે સુધરાવી તેને સુંદર રંગોથી સુશોભિત કરાવી તેનો રંગીન બ્લોક જૈન આત્માનંદ સભાએ સોમપ્રભાચાર્ય કૃત કુમારપાલ પ્રતિબોધના ગૂ૦ ભાષાંતર (વિ.સં. ૧૯૮૩)માં મૂકેલ તેજ અત્ર વાપરેલ છે. જpના પરથી વર્તમાનમાં કેવું ‘ટચિંગ’ કરી રૂપ અપાય છે તે બન્નેને સરખાવવાથી જણાશે. વધુ માટે જુઓ નીચે ઉક્ત ચિત્રનો પરિચય, ચિત્ર નં. ૧૭. ૧૬ મહં. શ્રી વસ્તુપાલ-મહં. શ્રી લલિતાદેવી-મહં. શ્રી વેજલદેવી -ગુજરાતની ધંધુકાની ગાદી પર રાજ કરતા વીરધવલના પ્રસિદ્ધ મંત્રી વસ્તુપાલ મહાન્ યોધ્ધો હોવા ઉપરાંત એક સાહિત્યરસિક, અને સાહિત્યકાર પણ હતો; ને વિશેષમાં તેણે તથા તેના ભાઈ તેજપાલ મંત્રીએ અનેક સુંદર અને ભવ્ય સ્થાપત્યકલાના નમુનેદાર મંદિરો બંધાવી ગુજરાતની શિલ્પકલામાં મહાન્ ફાળો આપ્યો છે. વસ્તુપાલ અને સાથે તેની બે સ્ત્રીઓનાં તથા તેના ભાઈ તેજપાલ ને તેની સ્ત્રી અનુપમા દેવીનાં બાવલાં આબૂ પરની ભૂણિગવસહીમાં છે તે તેના સમયમાં જ શિલ્પીએ બનાવેલાં છે. તે પૈકી મહત્તમ વસ્તુપાલ અને સાથે સાથે તેની સ્ત્રીઓ મહત્તમ લલિતાદેવી અને વેજલદેવી હોવાથી તે બધાનું એકી સાથે ચિત્ર અત્ર મૂકવામાં આવ્યું છે, જ્યારે તેજપાલ ને તેની સ્ત્રીનું ચિત્ર મૂકવામાં નથી આવ્યું. આ મૂર્તિઓનું ચિત્ર ગા.ઓ.સી.માં પ્રગટ થયેલા વસ્તપાલ કત નરનારાયણાનંદ નામના મહાકાવ્યમાં પ્રથમ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ૧૭ સં. ૧૨૯૪ની તાડપત્રની પ્રતમાં ચિત્રિત શ્રી હેમાચાર્ય અને રાજન્ કુમારપાલ –આ પાટણના ભંડારમાંની હેમાચાર્યકત ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રની તાડપત્રની પ્રત ઉપરના ચિત્રનો ફોટો લઈ તે પરથી કરેલ બ્લોક છે, તેમાં હેમાચાર્ય અને કુમારપાલ સ્વર્ગસ્થ થયે લગભગ ૬૨ વર્ષ ગયાં પછી ચિત્રલ તેમનાં ચિત્રો છે તે પર પ્રથમ ધ્યાન પ્રસિદ્ધ જૈન સાક્ષરશ્રી સદ્ગત ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ.એ.નું ત્યાં ભંડારોની ફેરિત કરવા જતાં ગયું ને તેમણે ફોટો લઈ તેની નકલ મારા પર મોકલતાં તેનો બ્લૉક જૈન છે. કૉન્ફરન્સ તરફથી કરાવી તેના મુખપત્ર શ્રી જૈન. જે. કૉ. હેરલ્ડના જુલાઈ-ઓકટોબર ૧૯૧૫ના જૈન ઇતિહાસસાહિત્ય અંકના વિશેષાંકમાં તંત્રી તરીકે મેં પૃ. ૨૭૫ પાસે પ્રગટ કર્યો હતો તે આટલા વર્ષે પુનઃ પ્રગટ થાય છે. તેથી બ્લૉક સારો નથી રહ્યો ને સારી પ્રતિકૃતિ આવી શકી નથી. ૧૮ મહામાત્ય વસ્તુપાલ તેજપાલનાં મંદિર-ગિરનાર (પારા પર૭ અને પરક) -ગિરનાર પર નેમિનાથ મંદિરના મૂળ દ્વારા સામે વસ્તુપાળ તેજપાળનાં મંદિર આવેલાં છે. ‘પ્લાનની વ્યવસ્થામાં મને આ સર્વ કોઇ કરતાં સારાં લાગે છે. મુખ્ય મંડપની ત્રણ બાજુ પર વિમાનો ગોઠવેલાં છે અને તેને ફરતો ઓટલો છે. symmetry સમાનત્વથી આ મંદિરો ઘણાં ભવ્ય લાગે છે.” (રા. પાઠક). ત્યાં શિલાલેખ પર (જિ. ૨ નં. ૪૪) લખેલ છે કે વિ. સં. ૧૨૮૯ ના આશ્વિન વદિ ૧૫ સોમ દિને મહામાત્ય શ્રી વસ્તુપાલે પોતાના કલ્યાણ માટે, જેની પાછળ કપર્દિ યક્ષનું મંદિર છે એવું “શત્રુંજયાવતાર' નામનું આદિનાથનું મંદિર, તેના અગ્રભાગમાં ડાબી બાજુએ પત્ની લલિતાદેવીના પુણ્યાર્થ ૨૦ જિનોથી અલંકૃત એવું “સંમેત શિખરાવતાર' નામનું મંદિર, તેમજ જમણી બાજુ બીજી પત્નિ સોખુકાના શ્રેય સારૂ ૨૪ જિનવાળું એવું “અષ્ટાપદાવતાર' નામનું મંદિર એમ ચાર મંદિરો કરાવ્યાં. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ૧૯ કચ્છ-ભદ્રેશ્વરનું પ્રસિદ્ધ મંદિર (જગડુશાનું) -કચ્છના પૂર્વ કિનારે હાલના ભદ્રેશ્વરથી જૂનું ભદ્રેશ્વર-ભદ્રાવતી મોટા વિસ્તારમાં આવેલું છે. હાલ ત્યાં જૈન દેવાલય, શિવમંદિરના ઘુમટના થાંભલા વગેરે તથા દુદાવાવ અને તેની પાસે બે મજીદના બાકી રહેલાં ખંડેરો છે. જૂનું જૈન દેરાસર છે તેને જગદેવશાહ-જગડૂશાહનું દેવળ કહેવામાં આવે છે. તે પ્રાચીન કૃતિ છે તે પર સુધારા વધારા થયા છે; કેટલા ને કયારે તે જણાયું નથી. દેવળનો નીચલો ભાગ સૌથી જૂનો લાગે છે. બાકીનો ભાગ હાલની બાંધણી મુજબનો છે, અથવા તે સાવચેતીથી દુરસ્ત થયો હોય અને તે જગડુશાહે સં. ૧૩૧૨ માં સમરાવેલ હોય. દેરાસરના તૂટેલા ભાગના ટેકામાં મૂકાયેલી કમાનો જૂના વખતની હશે અને બાકીનો બહારનો ભાગ પાછળથી બનાવેલો છે. દેવળના થાંભલા પર લેખ હતા. હાલ માત્ર “સં. ૧૧૩૪ ના વૈશાક સુદ ૧૫' એટલા શબ્દો વંચાય છે તે જીર્ણોદ્ધારની મિતિ સમજાય છે. તેની આસપાસની દેરીઓ તેરમા સૈકાથી યાત્રાળુઓએ બંધાવેલી લાગે છે. આના જૂના કિલ્લાની દિવાલો સને ૧૭૬૩માં પાડી નંખાઈ હતી અને સને ૧૮૧૦માં મુંદ્રાગામ વસાવવામાં આ મંદિરના પત્થરો વપરાયા છે. - ભદ્રેશ્વરના દેરાસરની રચના આબૂ પરનાં જૈન મંદિરો જેવી છે. તેને ૪૮ X ૮૫ ફૂટનો ચોક આવેલો છેફરતી પર દેહરીઓ છે અને ભમતી છે. પછી દેરાસર છે કે જેના આગલા ભાગમાં થાંભલાવાળા ત્રણ ઘુમટ છે. મોટા ઘુમટ નીચે રંગમંડપ છે. તેના એક સ્તંભ પર સં. ૧૩૨૩ અને એક ઉપર ૧૩૫૮ કોરેલા હતા. એક બાજા પ્રતિમાઓ સંતાડવા ઓરડીઓ છે ને તેની નીચે બીજા ખંડો છે કે જેમાં ભૉપરના પત્થર ઉપાડી જઈ શકાય છે. મુસલમાન વગેરેના ત્રાસ વખતે તેમાં પ્રતિમાઓ પધરાવી ઉપર રેતી નાખી જમીન જેવો દેખાવ કરવામાં આવતો. દેરાસર ઓતરાદા બારનું છે. (એવા બારનું સામાન્યતઃ હોતું નથી). ગભારામાં શ્વેત આરસની ત્રણ પ્રતિમા છે. મૂળનાયક અજીતનાથ છે. તેની નીચે ૬૨૨ (? ૧૬૨૨)ની સાલ હોવાનું જણાય છે. તેની જમણી બાજાએ ફણાવાળા પાર્શ્વનાથ છે. તેના પર સં. ૧૨૩૨ની સાલ છે. ને ડાબી બાજાના શાંતિનાથ પર પણ તેજ સાલ છે. પીઠની દીવાલ ઉપર મૂળનાયકની આસપાસ કાઉસગ્ગીઆ છે, જમણી બાજુના છેડે શામળા પાર્શ્વનાથજી છે (વિશેષ માટે જાઓ રા. બ. દલપતરામ ખખ્ખરનો “રીપોર્ટ ઓન ધ એન્ટિક્વિટિઝ ઓફ કચ્છ એન્ડ કાઠિયાવાડ પાનું ૨૦૬-૨૦૯ તથા રા. મગનલાલ દ. ખખ્ખરનું જગડુ ચરિતનું ભાષાંતર) {ઇ. સ. ૨૦૦૧ જાન્યુ.ના આવેલ ભૂકંપમાં આ જિનાલયને ઘણું નુકશાન થવાથી તેનો પાયાથી જિર્ણોદ્ધાર ચાલી રહ્યો છે.) આ ભદ્રાવતીનું પ્રાચીન મંદિર સંપ્રતિ રાજાએ કરાવેલું કહેવાય છે ને તેમાં મુખ્ય નાયક પાર્શ્વનાથ હતા. વર્ધમાનશા અને તેના ભાઈ પદમસીએ સં. ૧૬૮૨ અને ૧૬૮૮ વચમાં તેનો ઉદ્ધાર કરાવ્યો એ વાત કલ્યાણસાગર સૂરિના રાસ (ઢાલ ૩૫) માં આ પ્રમાણે છે: ભદ્રાવતી નગરી માંહજી, પ્રાચીન જેહ પ્રાસાદ પાર્શ્વ પ્રભુનું જેહ કહેજી, સંપ્રતિનો જશવાદ, ગુરૂ ઉપદેશે કરાવીયજી, તેહનો જીર્ણોદ્ધાર દોઢ લાખ કોરી ખરચીજી. તેઓએ તિહાં મનોહાર. ૨૦ જિનદત્તસૂરિની મૂર્તિ પ્રઢ સં. ૧૩૩૪ પાટણ (પારા ૩૧૭-૩૧૯) -પાટણના ટાંગડિયાવાડા નામના વાડામાં જિનમંદિર છે ત્યાં આ મૂર્તિ છે કે જેની પ્રતિષ્ઠાલેખ નીચે પ્રમાણે છે: “સંવત્ ૧૩૩૪ વૈશાખ વદિ ૫ શ્રી જિનદત્તસૂરિ મૂર્તિ શ્રી જિનેશ્વર સૂરિશિષ્ય શ્રી જિનપ્રબોધસૂરિણા....(પ્રતિષ્ઠતા) - આ પ્રતિષ્ઠા કરનાર જિનપ્રબોધ સૂરિ - મૂળ પ્રબોધમૂર્તિ ગણિ કે જેમણે સં. ૧૩૨૮ માં કાતંત્ર દુર્ગપદ પ્રબોધ નામની કાતંત્ર વ્યાકરણ પર ટીકા રચી (પારા ૫૯૬), તે જિનદત્તસૂરિના શિ. જિનપતિ શિ. જિનેશ્વર સૂરિના શિષ્ય ને પટ્ટધર હતા ને તેમની મૂર્તિ પણ પાલણપુરમાં તેમના શિષ્ય જિનચંદ્રસૂરિએ સં. ૧૩૫૧માં Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૭ પ્રતિષ્ઠિત કરેલી તે ખંભાતમાં વિદ્યમાન છે. આ બ્લૉક પંડિત શ્રી લાલચંદ સંશોધિત જિનદત્તસૂરિ કૃત અપભ્રંશકાવ્યત્રયી પ્ર. ગાયકવાડ ઓ. સીરીઝ નં. ૩૭માં પ્રથમ પ્રકાશિત થયેલ છે. ૨૧. રાણકપુરનું ધરણાશાનું મંદિર સં. ૧૪૯૭ પારા ૬૬૫ - આ ખાસ જોવા લાયક મનોરમ્ય અને આકર્ષણીય મંદિર છે, તેના સંબંધી ટુંકી હકીક્ત પારા ૬૬૫માં અને ૬૬૮માં આવી છે અને વિશેષમાં જેણે જાણવું હોય તેણે શ્રી જિન વિજયના પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ બીજાના અવલોકનનાં પૃ. ૧૮૫ થી ૧૯૭ વાંચવાં. તેના સંબંધમાં સર જેમ્સ ફર્ગ્યુસને જણાવ્યું છે કે તેનો દરેક સ્તંભ એક એકથી જાદો છે તથા તે બધા ઉત્તમ રીતે ગોઠવ્યા છે અને તેમના ઉપર ભિન્નભિન્ન ઉંચાઈના ઘુમ્મટો ગોઠવેલા છે. આ બધા ઉપરથી મન ઉપર ઘણી સારી અસર થાય તેમ છે. ખરેખર, આવી સારી અસર કરે એવું તથા સ્તંભોની સુંદર ગોઠવણી વિષે સૂચન કરે એવું હિંદુસ્તાનમાં બીજું એકપણ દેવાલય નથી. ગોઠવણીની ઉત્તમતા ઉપરાંત બીજી જાણવાલાયક બાબત એ છે કે તેણે રોકેલી જગ્યા ૪૮૦૦૦ ચો. ફૂટ છે એટલે કે મધ્યકાલીન યુરોપીય દેવળોના જેટલી છે અને કારીગરી તથા સુન્દરતામાં તો તેમના કરતાં ઘણી રીતે ચઢે તેમ છે.” History of Indian and Eastern Architecture પૃ. ૧૪૧-૨. - સ્વ. મણીલાલ વ્યાસ લખે છે કે “મારવાડમાં સાદડી ગામની પાસે રાણકપુરનું જૈન દેરાસર બહુ જોવાલાયક છે. એ દેહરાસરની સામે હજાર બારસે વર્ષ પહેલાંનું એક જૂનું કહેવું છે, અત્યારે તેમાં જૈન તીર્થકરની મૂર્તિ પધરાવી છે, પણ મૂળમાં તે સૂર્યનું મંદિર હતું એમ કહેવાય છે. એ દહેરા ઉપર જે કંઈ પૂતળાં ગોઠવ્યાં છે તે જોઈએ તો તેમાં તદન બિભત્સ સ્વરૂપે કોકનાં ચોરાસી આસનો ગોઠવ્યાં છે. જોનાર આશ્ચર્યચકિત થાય કે ધર્મના દેવળ ઉપર આ શું? આવું આ એક જ દેહરા ઉપર હોય એમ પણ નથી, જૂનાં અનેક દહેરાં આવાં ચિત્રોથી મઢાયાં છે. આ સ્થિતિ ક્યાંથી ઉત્પન્ન થઈ ?” (સુરત ગૂડ સારુ પરિષદ રીપોર્ટ-પ્રદર્શન વિભાગ પૃ. ૧૬) કહેવાતા પહેલાના સૂર્ય મંદિર અને હાલ જૈન મંદિરમાં ઉપલી સ્થિતિ છે એમ અમે ત્યાં ગયા હતા તે વખતે અમારા લક્ષમાં આવ્યું નથી. આ મંદિર તે ધરણાશાના મુખ્ય મંદિરથી અલગ-જૂદું છે. આ ધરણાકના મંદિરનો શિલાલેખ સમજવામાં ઓઝાજીની કંઇક ગેરસમજણ થઇ છે (જાઓ તેમના રાજપૂતાનેકા ઇતિહાસ પૃ. ૬૨૫નું ટિપ્પણ; તેમાં ધરણાક-ધરણાશાહનું નામ જ નથી. તેણે નહિ કે રત્ના તથા તેના પુત્રપૌત્રોએ, તે બંધાવ્યું ને તેણે, નહિ કે ગુણરાજે, અજાહરી આદિનાં મંદિરો બંધાવ્યાં ને જીર્ણોદ્ધાર કર્યો.) ૨૨ સાદડીનું જૈનમંદિર. -આ સ્વ. શેઠ પ્રેમચંદ રાયચંદના ઉત્તેજનથી The Committee of Architectural Antiquities of Western India માટે સને ૧૮૬૬માં Antiquities of Westen India Architecture at Ahmedabad-the Capital of G૦૦zerat કે જેમાં કર્નલ બ્રિગ્સના લીધેલા ફોટો, થિયોડોર હોપનો ઐતિહાસિક અને વર્ણનાત્મક દિગ્દર્શનરૂપી વૃત્તાંત અને જેઈમ્સ ફર્ગ્યુસનની શિલ્પકળાવિષયક નોંધો અંગ્રેજીમાં લંડનમાં છપાયેલ છે તેમાંથી આ બ્લોક લીધો છે. ફર્ગ્યુસન જણાવે છે કે સ્થંભોની એવી ગોઠવણી કરી છે કે જેથી ઇમારતની અંદર સૂર્યનો તડકો જરાપણ પ્રવેશ ન પામે અને તે છતાં પ્રકાશ reflect થઇને - પ્રતિબિંબિત થઈને આવે આવી રીતિ અમદાવાદની મજીદોમાં પૂર્વે વપરાઇ છે. પ્રકાશ લાવવાની આવી રીતે કોઇપણ જૈન મંદિરોમાં હજુ સુધી માલુમ નથી પડી, પણ તે છતાં તેના જેવી કંઇક વ્યવસ્થા સાદડીના જૈન મંદિરમાં છે. આ મંદિરમાં મુખ્યપણે પ્રકાશ અંદરના મંડપોમાંથી આવતો હોવાથી સ્તંભોની જે વ્યવસ્થા કરવાથી પ્રકાશ આવે તેવું મુખ્યપણે આ મંદિરમાં નથી. આ બ્લોક અત્યારથી છાસઠ વર્ષ જૂનો છે તેથી આજ પ્રમાણે સાદડીમાં તે મંદિર જળવાઇ રહ્યું છે કે કેમ તે હું કહી ન શકું. સંભવતઃ જળવાઈ રહ્યું હશે. {પ્રાયઃ જળવાયું નથી. } ૨૩ ચિતોડનો જૈન કીર્તિસ્તંભ. (ટિ. ૪૪૪) -સુપ્રસિદ્ધ ઓઝાજી કહે છે કે ચિતોડ પર “લાખોટાની બારી' નામની ખડકીથી રાજટીલા સુધી સડક સીધી Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ દક્ષિણમાં થઇ છે. માર્ગમાં પહેલાં ડાબી બાજુ સાત માળવાળો જૈન કીર્તિસ્તંભ આવે છે કે જેને દિગંબર સંપ્રદાયના બધેરવાલ મહાજન સા (સાહ, શેઠ) નાયના પુત્ર જીજીએ વિ. સં. ની ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં બનાવ્યો હતો. આ કીર્તિસ્તંભ આદિનાથનું સ્મારક છે. તેની ચારે બાજા પર અનેક નાની જૈન મૂર્તિઓ કોતરેલી છે. આ કીર્તિસ્તંભપરની છત્રી વિજળી પડવાથી તુટી ગઈ અને સ્તંભને ઘણી હાનિ પહોંચી હતી, પરંતુ વર્તમાન રાણા સાહેબે એંસી હજાર રૂ. ખર્ચ લગભગ પહેલાં જેવી છત્રી કરાવી અને સ્તંભની મરામત કરાવી છે, જૈન કીર્તિસ્તંભની પાસે જ મહાવીર સ્વામીનું મંદિર છે કે જેનો જીર્ણોદ્ધાર મહારાણા કુંભાના સમયમાં વિ. સં. ૧૪૯૫ (ઇ. સ. ૧૪૩૮)માં ઓસવાલ મહાજન ગુણરાજે કરાવ્યો હતો. આ સમયે આ મંદિર તુટી ફુટી દશામાં પડેલું છે.' (રાજપૂતાનેકા ઇતિહાસ પૃ. ૩૫૨). રા. ભાંડારકરે ઉક્ત કીર્તિસ્તંભ (શ્વેતાંબર) સંઘવી કુમારપાલે બંધાવ્યો હતો એમ તેમણે સં. ૧૪૯૫ માં ચારિત્રગણિએ સંસ્કૃતમાં રચેલી ચિત્રકૂટ મહાવીર પ્રાસાદ પ્રશસ્તિ તેના અંગ્રેજી સાર સહિત રૉ. એ.સો.ના જર્નલ વૉ. ૨૩ નં. ૬૩ માં પ્રકટ કરી છે તેમાં પૃ. ૪૭ ૫૨ જણાવ્યું છે, પણ તેમાં ચૂક થઇ લાગે છે કે જે અમે નીચે જણાવી છે. કુંભારાણાના સમયમાં સં. ૧૪૯૫માં ઉક્ત મહાવીર પ્રાસાદનો જીર્ણોદ્ધાર ગુણરાજે કર્યો એવા ઓઝાજીના કથનમાં પણ ચૂક છે. તે ગુણરાજે રાણા મોકલ (કુંભારાણાના પૂર્વાધિકારી)ના આદેશથી તે પ્રાસાદનો ઉદ્ધાર કર્યો અને તેના પુત્રોએ તેમાં સોમસુંદર સૂરિના હાથે સં. ૧૪૮૫ માં પ્રતિષ્ઠા કરાવી એવો તે પ્રશસ્તિમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. તે પ્રશસ્તિ કુંભારાણાના રાજ્યમાં સં. ૧૪૯૫માં રચાઈ તે પરથી આ ભૂલ થઇ લાગે છે તેના મૂળ શ્લોક નીચે પ્રમાણે છેઃ X X X उच्चै मंडप पंक्ति देवकुलिका निस्तीर्यमाणश्रियं कीर्त्तिस्तंभसमीपवर्तिनममु श्रीचित्रकूटाचले प्रसादं सृजतः प्रसादमसमं श्रीमोकलोर्वीपते-रादेशाद् गुणराज साधुरमितस्वर्दध्यो दधार्षीन्मुदा ॥ ८६ ॥ X X X वर्षे श्रीगुणराज साधु तनयाः पंचाष्टरत्नप्रभे न्यास्यन्त प्रतीमामिमामनुपमां श्रीवर्धमानप्रभोः ॥ ९१ ॥ X X X प्राग्वंशस्य ललाम मंडपगिरिं शोभां नयन्नैष्टिक प्रष्ठः प्रत्यहमष्टधा जिनपतेः पूजाः सृजन् द्वादश । संघाधीश कुमारपाल सुकृती कैलासलक्ष्मीहृतौ दक्षं दक्षिणतोऽस्य सोदरमिव प्रासादमादीधपत् ॥ ९५ ॥ આ શાર્દુલનો ભાવાર્થ પુરાતત્ત્વજ્ઞ શ્રી ડી. આર. ભાંડારકરે એવો મૂકયો છેઃ- ‘પહેલાં તો આપણને ખબર મળે છે કે આ રચના એટલે કે કીર્તિસ્થંભ પહેલાં પ્રથમ સંઘનાયક પ્રાધ્વંશ એટલે પોરવાડ વંશના, ગિરિ જેવા મંડપની લક્ષ્મી આપતા એવા, અને જિનપતિની આઠ પ્રકારે બાર પૂજા હમેશાં કરતા એવા કુમારપાલે બાંધ્યો હતો' (આજ કારણે મેં ટિ. ૪૪૪ માં તે પ્રમાણે જણાવ્યું છે. પરંતુ આ ચિત્રપરિચય લખતા પુનઃ વિચાર કરતાં આ ભાવાર્થ ચૂકવાળો લાગે છે, ને ખરો એ લાગે છે કે પ્રાગ્વેશના ભૂષણરૂપ મંડિિગર-માંડવગઢને શોભા આપતો એટલે તેનો નિવાસી નૈષ્ઠિકમાં ઉત્તમ, જિનપતિની બાર પૂજા અષ્ટપ્રકારે હમેશાં કરતો એવો જે સંઘપતિ ધન્ય કુમારપાલ તેણે આની (મંદિર કે કીર્તિસ્તંભની) દક્ષિણે એક બીજો ભાઇ હોય તેવું બીજું મંદિર બંધાવ્યું. આજ રીતે પછીના શ્લોકમાં જણાવ્યું છે કેઃ ऊकेशवंशतिलकः सुकृतोरुतेजा - स्तेजात्मजः प्रतिवसन्निह चित्रकूटे चाचाह्वयः सुजनलोचनदत्तशैत्यं चैत्यं च चारु निरमीमपदुत्तरस्याम् ॥ ९६ ॥ - ઉકેશ (ઓશવાલ) વંશના તિલક રૂપ સુકૃત રૂપી મહાતેજવાળો તેજાનો પુત્ર અહીં ચિત્રકૂટ (ચિતોડ) માં જ વસતો ચાચા (નામનો હતો) તેણે આની ઉત્ત૨માં સજ્જનોનાં લોચનને ટાઢક આપતું એવું સુંદર ચૈત્ય બંધાવ્યું. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ૨૪ ચિતોડમાં ‘અષ્ટાપદ’ જૈનમંદિર-‘શૃંગાર ચાવડી'-સિંગાર ચૌરી સં. ૧૫૦૫ -ચિતોડપર મહેલોની પાસે ઉત્તરે સુંદર કોતરણીવાળું એક નાનું મંદિર છે તેને સિંગાર ચૌરી (શૃંગાર ચૌરી)-શૃંગાર ચાવડી કહે છે. આના મધ્યમાં એક નાની વેદી ૫૨ ચાર સ્તંભવાળી છત્રી બનાવેલી છે. લોક કહે છે કે અહીં રાણા કુંભાની રાજકુમારીનો વિવાહ થયો હતો ને તેની આ ચોરી છે. વાસ્તવમાં ઇતિહાસના અંધકારમાં-અજ્ઞાનપણામાં આ કલ્પનાની સૃષ્ટિ થઇ છે કારણ કે તેના એક સ્તંભ ઉપર કોતરેલા વિ. સં. ૧૫૦૫ (ઇ.સ. ૧૪૪૮)ના શિલાલેખથી વિદિત થાય છે કે રાણા કુંભાના ભંડારી (કોષાધ્યક્ષ) વેલાક કે જે સાહ કેલ્હાનો પુત્ર હતો તેણે શાંતિનાથનું આ જૈન મંદિર બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠા ‘ખરતગચ્છના જિનસેન (? જિનચંદ્ર) સૂરિએ કરી હતી. જે સ્થાનને લોકો ચોરી બતાવે છે તે ખરી રીતે ઉક્ત મૂર્તિની વેદી છે અને સંભવ છે કે મૂર્ત્તિ ચોમુખ (જેની ચારે બાજુએ એક એક મૂર્તિ હોય છે એવી) હોય. શૃંગાર ચૌરીની થોડે છેટે નવલખ્ખા (નવકોઠા) નામનું સ્થાન છે. જાઓ પારા ૭૧૯ ને ટિ. ૪૬૬ માં જણાવેલાં પ્રમાણ. ૨૫ ગિરનારની સંગ્રામ સોની (?સમરસિંહ)ની ટુંક (સં. ૧૪૯૪) -સંગ્રામ સોની કોણ ને કયારે થયા તેને માટે વિશ્વસ્ત પ્રમાણોની ખોટ છે અને અમે તેમના સંબંધી આ ગ્રંથમાં કંઇ જણાવ્યું નથી. તેથી જે કંઇ ઉપલબ્ધ થાય છે તેનો વિચાર કરીશું. આ સંગ્રામસોની તે સમરાશાહ કે જેણે શત્રુંજયનો ઉદ્ધાર કર્યો તે સાથે ભેળવી દેવાના નથી. તે એક ભિન્ન વ્યક્તિ લાગે છે. ગિરનાર સંબંધી રેવયકપ્પસંખેવો (ગદ્યપ્રાકૃત), જિનપ્રભસૂરિકૃત ઉજ્જયન્તસ્તવ (સં.) અને શ્રી રૈવતકલ્પ (ગદ્ય પ્રા૦), શ્રી ઉજ્જયન્ત મહાતીર્થકલ્પ (પ્રા. ગદ્ય), અને તપા ધર્મઘોષસૂરિત શ્રી ગિરિનારકલ્પ (સં. ગદ્ય) કે જે સર્વ પ્રાચીન ગૂર્જર કાવ્ય સંગ્રહના પરિશિષ્ટ તરીકે પ્રગટ થયેલ છે. તેમજ ત્યાં પ્રકટ થયેલ વસ્તુપાલતીર્થયાત્રાવર્ણનમાં તથા તેની અંદરના વિજયસેનસૂરિષ્કૃત રેવંતગિરિ રાસમાં કયાંય પણ સંગ્રામ કે સમરસિંહ સોનીનો ઉલ્લેખ નથી. એટલે ત૦ ધર્મઘોષસૂરિ સુધીમાં તે થયા નહોતા એમ કહી શકાય. પ્રથમ ત૦ સોમસુંદરસૂરિના શિષ્ય પ્રશિષ્યમાંના એક હેમહંસગણિએ ત. રત્નશેખર સૂરિના રાજ્યે (સં. ૧૫૦૨ થી ૧૫૧૭ વચ્ચે) ગિરનાર-ચૈત્ર પ્રવાડી ગૂજરાતીમાં રચી છે (પ્ર. પુરાતત્ત્વ ૧-૩ પૃ. ૨૯૨) તેમાં ઓસવાલ-સોની સમરસિંહ-માલદેવનો (સંગ્રામસિંહનો નહિ) ઉલ્લેખ આવે છેઃ સમરસિંહ-માલદેવ તણઉ ઉદ્ધાર નિહાલઉ મંડિપ મંડિઅ અતિ વિસાલ ચવીસ જિણાલઉ. ૬ X X X ધન ધન સોની સમરસિંહ માલદે વ્યવહારિઅ જેહિ કલ્યાણત્રય-વિહાર-ઉદ્ધાર કરાવિઅ ચિહું દિસિ ત્રિકું ભૂમીહિં મૂલનાયક તિહાં બાર કાગિ રહિઆ પ્રથમ ભૂમિ સિ૨િ નેમિકુમાર ઘડતાં જસુ ચાલિ અંજલિઇ સર્વે ટલતા રોગ સેવિઉ સ્વામી પૂરવઈ નિરમાલડીએ અનુદિન ભોગસંયોગ ૨૫ ? (૨૧) દિકખ-નાણ-નિવ્વાણ તિહાં સિરિ સોહઇ છઇત્ર જીરણ પ્રતિમા વામ પાસિ રિ તાસુ સનાત્ર મંડપ સયલ વિસાલ મેઘમંડપ રૂલિઆલઉ ત્રિહું દિસિ ભદ્રતણા પ્રસાદ બાવન્ન જિણાલ ઓસર્વિસ શ્રી સમરસી માલદેવિ મનરંગ સંવત ચઉદ ચુરાણવઇ નિરમાલડીએ ઉદ્ધરિઉ ઉત્તુંગ ૨૬ ? (૨૨) X Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫O આ પરથી જણાય છે કે ઓશવંશના સોની સમરસિંહ-માલદેવ નામના વ્યવહારી-વણિકોએ સં. ૧૪૯૪માં (એટલે કવિના જ કાલમાં) કલ્યાણત્રય વિહારનો ઉદ્ધાર કરાવ્યો હતો. ચારે બાજુ ત્રણ ભૂમિ. વિશાલ મંડપમેઘમંડપ રળીયામણો છે. બીજાં ત્રણ મંદિરો ભદ્ર જાતનાં હતાં ને બાવન જિનાલય હતું. (ચાર ધારવાળા મંદિરના ફરતાં-મુખ્ય દરવાજા સિવાય બાકીના એ ત્રણ દરવાજાઓની સન્મુખ-બીજાં ત્રણ મંદિરો હોય તેને ‘ભદ્ર' પ્રાસાદ કહેવામાં આવે છે. આ પ્રવાડીની જૂની પ્રત મને પ્રાપ્ત થઈ છે.) આ ઉધ્ધારમાં આસપાસ ત્રણ દહેરાંવાળો ભદ્ર જાતનો પ્રાસાદ પોતે કરાવેલો લાગે છે. અને તેથી તેને સમરસિંહ-માલદે સોનીની ટૂંક સં. ૧૪૯૪માં થયેલી કહી શકાય. અત્યારે જે મંદિર સંગ્રામ સોનીનું કહેવામાં આવે છે. તેનું વર્ણન આને મળતું આવે છે. તે ટુંકનું દેવું પ્રાચીન છે. રંગમંડપ સુંદર છે, તેની ઉપર બેઠક છે. ગર્ભાગાર પણ વિશાળ છે. તેની ભમતીમાં ત્રણ દેરાસર છે. જેમ્સ બર્જેસ કહે છે કે સગરામ સોની ૧૬ મા સૈકામાં પાછલા અર્ધ ભાગમાં થયો છે (તે યથાર્થ નથી). શેઠ પ્રેમાભાઇ હેમાભાઇએ આશરે ૧૮૪૩માં આ ટુંક સમરાવી છે. આ દેરૂં ગિરનાર પર સૌથી ઉંચું લાગે છે. હમણાં મૂર્તિ-પ્રતિમાઓના ઘણા હેરફેર થઈ ગયા છે. સંગ્રામ સોની સંબંધી વૃદ્ધ પૌશાલીય પટ્ટાવલીમાં કહેવું છે કે “શ્રી ઉદયવલ્લભ સૂરીશ્વરપટ્ટે શ્રી જ્ઞાનસાગરસૂરિ ગુરવઃ કર્થભૂતાઃ ? સત્યાર્થા, શ્રી વિમલનાથચરિતપ્રમુખાનેક નવ્ય ગ્રન્થ લહરી પ્રકટના સાર્થકાવ્વા યેષાં શ્રી જ્ઞાનસાગર સૂરીણાં મુખાતું મંડપદુર્ગ નિવાસી વ્યવહારિવર્ય પાતશાહિ શ્રી ખલચી મહિમ્મદ ગ્યાસુદ્દીન સુરત્રાણ પ્રદત્ત “નગદલમલિક' બિરૂદધરઃ સાધુ શ્રી સંગ્રામ સૌવર્ણિક નામા સવૃત્તિ શ્રીપંચમાંગ યુવા ગોયમેતિ પ્રતિપદ સૌવર્ણટંકકમમુચ–ા પáિશત્સહસ્ત્રપ્રમાણાઃ સુવર્ણટંકકાઃ સંજાતાર, યદુપદેશાત્ત દ્રવિણવ્યયેન માલવકે મંડપદુર્ગ પ્રભૂતિ પ્રતિનગર ગુર્જરધરાયા-મણહિલ્લપુરપાન-રાજનગર-સ્તંભતીર્થ-બૃગુકચ્છ પ્રમુખ પ્રતિપુર . ચિત્કોશમકાર્ષા પુનર્યદુપદેશાત્ સમ્યકત્વ સ્વદારસંતોષવ્રત વાસિતાન્ત:કરણેન વસ્થામૃત: સફલીચક્રે ૧ તથાહિ..” -આ પરથી જણાય છે કે વૃદ્ધપૌશાલિક-વૃદ્ધ કે બૃહત્ તપાગચ્છના ઉદયવલ્લભસૂરિના શિષ્ય જ્ઞાનસાગરસૂરિ કે જેમણે વિમલનાથ ચરિત (જાઓ પારા ૭૧૯) પ્રમુખ અનેક નવ્ય ગ્રંથો રચી પોતાનું નામ સાર્થક કર્યું હતું. તેમના મુખેથી-બાદશાહશ્રી ખિલચી મહિમ્મદ ગ્યાસુદીન સુલતાને આપેલી “નગદલમલિક' પદવીના ધારણ કરનાર માંડવગઢવાસી વણિકશ્રેષ્ઠ સંગ્રામ સોનીએ ભગવતી નામનું પાંચમું અંગ સટીક સાંભળીને તેમાં જે ગોયમગૌતમ એ શબ્દ આવતાં એક સુવર્ણટંક-સોના મહોર મુકી એમ ૩૬ હજાર સોનૈયા થયા છે, તેમના ઉપદેશથી માલવામાં માંડવગઢ આદિ દરેક નગરમાં અને ગૂર્જરધરામાં અણહિલપુર પાટણ, રાજનગર, ખંભાત, ભરૂચ આદિ દરેક નગરમાં જ્ઞાનભંડાર કરાવ્યા અને જેના ઉપદેશથી તેણે સમ્યકત્વ અને સ્વસ્ત્રીસંતોષવ્રતથી વિશુદ્ધ મનવાળા થઈને વંધ્ય આમ્રવૃક્ષને સફલ કર્યું હતું. (પછી તે આમ્રવક્ષની કથા કહી છે અને ગુજરાતના દરિદ્ર બ્રાહ્મણે માંડવગઢમાં આવી તેની સ્તુતિ કરતાં પોતાનાં આભૂષણો ને લાખ રૂા. દાન કર્યું તે વાત જણાવી છે-ગિરનાર ગલ્પ પ્રત હંસવિજય જૈન ફી લાયબ્રેરી અમદાવાદ). આ પટ્ટાવલીની સાલની માહિતી નથી, પરંતુ આમાં પણ સંગ્રામ સોનીએ ગિરનાર પર મંદિર બંધાવ્યું છે કે ઉદ્ધાર કર્યો તેનો કિચિન્માત્ર ઉલ્લેખ નથી. જ્ઞાનસાગરસૂરિનો સમય સં. ૧૫૧૭થી ૧૫૫૧ સુધી તેમના પ્રતિષ્ઠાલેખ પરથી નિશ્ચિત છે, તે દરમ્યાન સંગ્રામસોની થયા ગણાય. ૧ ખૂબીની વાત એ છે કે આવી જ વાત રનમંદિર ગણિએ પોતાના ઉપદેશ તરંગિણી ગ્રંથમાં (પૃ. ૧૧૫-૬ ભાષાં. ભી. મા.) અને પેથડના ચરિત્રરૂપે રચેલ સુકૃતસાગરમાં (પૃ. ૧૧-૧ આ. સભા) પેથડશાહ-ધર્મઘોષ સૂરિના સંબંધે નોંધી છેઃ ‘શ્રી ધર્મઘોષસૂરિજીના ઉપદેશથી પેથડશાહે તેમના મુખથી (તેમના શિષ્ય મુનિના મુખથી સુ.સા.) અગ્યારે અંગો સાંભળવા માંડયાં, તેમાં પાંચમા અંગ મધ્ય (પાંચમું અંગ સાંભળવા માંડ્યું ને તેમાં સુ. સા.) જ્યાં જયાં “ગોયમાં’ એવી રીતનો શબ્દ આવતો ગયો, ત્યાં ત્યાં તે નામથી આનંદ પામીને દરેક નામે તેણે એકેક સોનામહોર મુકી અને એવી રીતે તેણે છત્રીસ હજાર સોના મહોરોથી તે આગમની પૂજા કરી, અને તે દ્રવ્યથી તેણે સર્વ શાસ્ત્રો લખાવીને ભૃગુકચ્છાદિક દરેક શહેરોના ભંડારમાં (સાત મોટા ભંડારમાં સુ.સા.) રાખ્યાં. (તે સર્વ પુસ્તકોને માટે પટ્ટસૂત્ર, રેશમી દોરાનું વેખન અને સુર્વર્ણની પાટલીઓ કરાવી તે મંત્રીએ પોતાનું ધન કૃતાર્થ કર્યું. સુ. સા.) Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ઉપરોક્ત સમરસિંહ ને આ સંગ્રામસોનીના નામમાં સેળભેળ થવાને લીધે સમરસિંહને બદલે સંગ્રામ સોની થઇ ગયું લાગે છે. પ્રસિદ્ધ ભાનુચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય ઋદ્ધિચંદ્રે સંગ્રામસોનીનો ૨૦ કડીનો ટુંકો રાસ રચ્યો છે. તેમાં વાંઝીઆ આંબાના ફળ્યાની એક જ વાત જણાવી છે; જ્યારે તે અને શાસ્ત્ર લખાવવાની વાત શીલવિજયે સં. ૧૭૪૬૪૮માં રચેલી તીર્થમાલા (પ્રા. તીર્થમાલાસંગ્રહ પૃ. ૧૧૨)માં જણાવી છેઃ નયરી અવંતી આગલી વલી, માંડવગઢ દીપિં મહાબલી શ્રી સુપાસ સેવું જિનરાય, આદિ વીરના પ્રણમું પાય. ૫૨ ઓસવંશ અનોપમ નામ, સંગ્રામ સોની એણિ ઠામ, શીલિં સફલ કર્યો સહકાર, બહુ જસવાદ લહ્યો સંસાર. ૫૩ જિણિ સિદ્ધાંત સુણી ભગવતી, હેમમુદ્રા મેહેલી દીપતી, છત્રીસ સહસ ગૌતમનિં નામિ, શાસ્ત્ર લિખાવ્યાં પુન્યનિ કામિ. ૫૪ જ્ઞાનસાગરસૂરિના વ્યાખ્યાન અને ઉપદેશથી સંગ્રામસોનીએ ખર્ચેલ સોનૈયાની વાત વીરવંશાવલી (જૈન સા. સંશોધક ખંડ ૧ -૩ પૃ. ૫૬)માં તેના લેખક પોતાની પૂર્વજ સોમસુંદરસૂરિથી થઇ એમ કહે છે. તેનો સાર એ છે કે : ગુજરાતના વઢીયાર ખંડના લોલાડા ગામના પ્રાગ્ધાટ અવટ કે સોની સંગ્રામ સપરિવાર માંડવગઢમાં જઈ ત્યાં વ્યાપારાદિથી સારી સંપત્તિ મેળવી પાદશાહ ગ્યાસુદીનનો મંત્રી થયો. ત્યાં ત. સોમસુંદરસૂરિ આવતાં તેમના ભગવતીસૂત્રના વ્યાખ્યાનમાં દરેક ‘ગોયમા ગૌતમ' એ શબ્દ આવતાં એક સોનૈયો-કુલ છત્રીસહજાર સોનૈયા આપ્યા ને તે ગુરુના ઉપદેશથી તે દ્રવ્યને તથા એક લાખ હજાર સોનૈયાને જ્ઞાનખાતામાં એટલે વિ. સં. ૧૪૫૧ માં કલ્પસૂત્ર અને કાલકસૂરિ કથા સચિત્રિત સુવર્ણાક્ષરે તથા રૂપાક્ષરે લખાવી સકલ સાધુઓને ભણવા આપવામાં ખર્ચ્યા અને કેટલીક પ્રતો જ્ઞાનકોશમાં સ્થાપી. માંડવગઢમાં સુપાર્શ્વપ્રાસાદ, મગસીતીર્થમાં મગસીપાર્શ્વનો બિંબપ્રાસાદ સં. ૧૪૭૨ માં સ્થાપેલ. ભેઇ, મંદસોર, બ્રહ્મડલ, સામલીયા, ધાર, નગર, ખેડી, ચંદ્રાઉલી-ચંદ્રાવતી પ્રમુખ નગરમાં તેણે સત્તર પ્રાસાદ કરાવ્યા ને સોમસુંદરી સૂરિએ તમામ પ્રતિષ્ઠિત કર્યા. એકાવન મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો.’– આમાં આંબો ફળવાની પણ હકીક્ત છે. આમાં ઘણો વિસ્તા૨ છતાં ને સોમસુંદરસૂરિનો સંબંધ છતાં ‘સોમસૌભાગ્ય કાવ્ય' કે જે તે સૂરિના જીવનવૃત્તાંત રૂપે જ રચાયેલું છે. તેમાં એક પણ શબ્દ નથી; વળી પ્રસ્તુત ગિરનાર પરના સંગ્રામ સોનીના કહેવાતા મંદિર સંબંધી આ વીરવંશાવલીમાં પણ કંઇ ઉલ્લેખ નથી. તેથી અમારૂં અનુમાન તે સમરસિંહ માલદેવનું મંદિર હોવાનું ખરૂં હોય એમ જણાય છે. સંગ્રામ સોની પણ ઐતિહાસિક ભિન્ન વ્યકિત જણાય છે કે જેણે ઘણું દ્રવ્ય પુસ્તક લખવવામાં ખરચ્યું છે. ૨૬ જામનગરનું જિનમંદિર સં. ૧૬૭૮ (પારા ૮૨૮) - લાલણ વંશીય ઓસવાલ વર્ધમાન અને પદ્મસિંહ એ બે ભાઇઓએ પ્રાયઃ આ મંદિર કરાવેલું છે; પ્રતિષ્ઠા અંચલગચ્છના કલ્યાણસાગર સૂરિએ સં. ૧૬૭૮ માં કરી. તે સૂરિનો રાસ તેમના શિષ્યના પ્રશિષ્ય ઉદયસાગરસૂરિએ સં. ૧૮૦૨ માં રચ્યો છે, (પ્ર૦ કચ્છવરાડીયાવાલા શાહ ઘેલાભાઇ તથા દેવજીભાઇ માણેક) તેમાં ઢાલ ૧૪મીથી ૨૭, ૨૯મી પછીના દુહા, ૩૨મી ઢાલ પછી ઢાલ ૪૦ સુધીમાં આ બંનેભાઈનાં જીવનવૃત્તાંત વિસ્તારથી આપેલ છે. લાલણ તે પારકર દેશના પરમાર રાજા રાવજીનો પુત્ર હતો ને તેને અં. જયસિંહસૂરિ (સં. ૧૨૩૬ થી ૬૮) એ દુષ્ટ રોગથી મુક્ત કરતાં સરત પ્રમાણે રાવજી જૈનધર્મી થયો. તેની ચૌદ પેઢી ગયા પછી અમરશી કચ્છ-આરીખાણામાં થયા તેને વર્ધમાન નામનો પુત્ર સં. ૧૬૦૬ શ્રા. શુ. ૫ ને દિને અને પદમસી નામનો પુત્ર સં. ૧૬૧૭માં થયો. પછી બંને મહાકાલીના પ્રતાપે શ્રીમંત થઇ ભદ્રાવતીમાં ગયા ને ત્યાં ચીનદેશ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫૨ સાથે સાકર રેશમ અને અફીણનો વેપાર કર્યો. ત્યાંથી કલ્યાણસાગર સૂરિના ઉપદેશથી શત્રુંજયનો સંઘ બંનેએ કાઢ્યો. નાવમાં નાગના બંદર આવી રણ ઉતરી નવાનગર આવતાં તેના રાજાએ ત્યાં તેઓ આવાસ કરે તો પોતે વેપારમાં અર્ધું દાણ લેશે એમ કહ્યું. ત્યાંથી નીકળી શત્રુંજય પહોંચી જાત્રા કીધી ને ત્યાં ગુરૂના ઉપદેશથી બે પ્રાસાદનું ખાત સં. ૧૬૫૦ માગ૦ વદ ૯ ને દિને કર્યું. સાથે આવેલ નવાનગરના નાગડગોત્રી રાયસીએ પણ એક જિનપ્રાસાદનું વદ તેરસને દિને ખાત કર્યું. પછી એક માસે નવાનગર આવી ત્યાંના રાજાના આગ્રહથી ત્યાં પાંચહજાર ઓસવાલ સાથે રહ્યા. સંઘમાં ૩૨ લાખ કોરી ખર્ચ. નવાનગરમાં બંને ભાઇએ જબરો વેપાર કરી ૧૫ વર્ષમાં ખૂબ નાણું મેળવ્યું. પછી સં. ૧૬૬૮ માં ત્યાં જિનમંદિરનું ખાત કર્યું (શ્રા. શુ. ૫). છસો કારીગરો કામે લગાડયા. દશહજાર મહોર આપી રાજા પાસે જગ્યા લીધી. તે મંદિરનું શિખર પૂરૂં થયું. સલાટોએ લાંચ લઈ તે ઉંચા મંદિરનું શિખર જેટલું ઉંચું જોઈએ તેટલું ન કર્યું. ભમતીની દહેરી અર્ધી થઇ હતી ત્યારે ગુરૂને બોલાવી તેમાં શાંતિજિનની ત્રણ મૂર્તિ સં. ૧૬૭૬ના વૈ. શુ. ૩ દિને સ્થાપી. વળી રાજસીના બંધુ નેણસીએ રાજસીમંદિર બંધાવી તેમાં ભેળવી દીધું ને તેમાં ચોમુખ સંભવદેવ સ્થાપ્યા. પછી વર્ધમાન ને પદ્મસિંહ બંને ગુરૂને લઇ પાલીતાણાનો સંઘ લઇ ગયા ને ચાર લાખ કોરી ખર્ચી. સં. ૧૬૭૬. ત્યાંથી નવાનગર આવી સં. ૧૬૭૮ ના વૈ. શુ. ૫ દિને જિનમંદિરની ભમતીની વર્ધમાનશાએ પ્રતિષ્ઠા કરી. નવાનગર રાજાના હડમત ઠાકર નામના ખજાનચીએ રાજા પાસે નવહજાર કોરીની ચીઠી વર્ધમાનશા પર લખાવી તેમાં બે મીંડા પોતે ઉમેરી નવલાખની ચીઠી વર્ધમાનશાના હાથમાં આપી. પરાંતમાં નવહજાર એટલે મુંઝાયા. રાજા અંતઃપુરમાં હોઇ ન મળ્યો. રસ્તામાં એક જોગીએ ચિત્રાવેલી આપી ને તેથી નવલાખ તોલી આપી. પછી બંને બંધુઓ આ રાજ્યમાં રહેવું સારૂં નહિ એમ કરી પ્રભાતે ચાર હજાર ઓસવાલને સાથે લઇ ભદ્રાનગરી તરફ ચાલ્યા. રાજાએ ઘણા માણસ પાછા બોલાવવા મોકલ્યા પણ તેનું ન માનતાં કચ્છ ગયા. રણમલ્લ રાજાએ માન આપ્યું ને ભદ્રાવતીમાં રહ્યા. પછી પાવાગઢમાં જઇ મહાકાલીના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. સં. ૧૬૮૨માં ભદ્રાવતીમાં રત્નાદિની અનેક પ્રતિમાઓ ભરાવી. બે લાખ ખરચી આગમ ગ્રંથો લખાવી ગુરૂના ભંડારમાં રાખ્યા. ભદ્રાવતીના પ્રાચીન પ્રાસાદ (ભ. પાર્શ્વનો-સંપ્રતિ રાજાએ બંધાવેલ કહેવાતો)નો જીર્ણોદ્ધાર કર્યો. નવાનગરના મંદિરના ખર્ચ માટે નવ વાડી ને ચાર ખેતર આપ્યાં. ગિરનાર પર શ્રી નેમિ મંદિરનો, તારંગામાં અજિત મંદિરનો, આબૂપર વિમલવસહિનો ને વસ્તુપાલ તેજપાલનાં મંદિરોનો ઉદ્ધાર કર્યો. સંમેતશિખરપર પાદુકા બંધાવી. શત્રુંજયપર ધ્વજા ચડાવી દેવદ્રવ્યમાં બે લાખ કોરી આપી. વૈભાર, ચંપા, કાકંદી, પાવાપુરી રાજગૃહી, વાણા૨સી, હસ્તિનાપુર વગેરેની જાત્રા કરી બે વર્ષ ગાળી ભદ્રાવતી આવ્યા. સં. ૧૬૮૫ માં અમરસાગરને સૂરિપદ અપાયું તેનો ઉત્સવ કર્યો. સં. ૧૬૮૮ માં વર્ધમાનશાનો સ્વર્ગવાસ થયો. દાહસ્થલે છત્રીવાલી દહેરી કરી ત્યાં શાંતિનાથ ચરણો સ્થાપ્યાં. પદમસીએ વહુઓમાં કુસંપનાં બીજ જોઇ સંપત્તિના ભાગ પોતાના ને પોતાના ભાઇના પુત્રોમાં વહેંચી દીધા. ચિત્રાવેલ પણ ચાલી ગઇ. મારીવાયુ જલપ્રલયથી ભદ્રાવતીનો નાશ સંવત્ ૧૬૮૯ માં દૈવીકોપથી થયો ને પદ્મસિંહ પુત્રો સહિત માંડવી જઇ વસ્યા ને વર્ધમાનના પુત્રો ભુજમાં જઇ વસ્યા. પદ્મસિંહે વર્ધમાનશાનું મરણ થયા પછી તેમનો મરૂ ભાષામાં ગદ્યબંધ પ્રબંધ ચોપડામાં લખાવ્યો, તેમજ મેરૂજી નામના ચરણે પોતાની ભાષામાં તેના સંબંધમાં સાતસો કવિત કર્યા. વર્ધમાનના પુત્ર જગડુના કહેવાથી કલ્યાણસાગરસૂરિએ વર્ધમાન શેઠનું સંસ્કૃતમાં ચરિત સ્વશિષ્ય અમરસાગરજીને રચવા કહ્યું કે જેણે સં. ૧૬૯૧ શ્રા. શુ. ૭ ને રચી સંપૂર્ણ કર્યું. આ બધાં ચરિત્રોનો સાર લઇ આ રાસ રચવામાં આવ્યો છે. તેથી તેમાંની હકીક્તો ઐતિહાસિક છે. વળી તે રાસમાં પ્રસ્તુત મંદિર સંબંધી જણાવ્યું છે (ઢાલ ૫૧ મી પછીના દુહામાં) કે: સં. ૧૭૨૫ માં મુસલમાનોની ફોજ હાલારમાં આવતાં નવાનગરના શ્રાવકોએ બધાં મંદિરોની પ્રતિમા ઉથાપી ભોંયરામાં ભંડારી દીધી. (સોરઠના ફોજદાર કુતુબુદ્દીને નવાનગર હાથ કરી તેનું નામ ઇસલામનગર પાડી તેને ખાલસા સરકાર સાથે જોડી દીધું. ગુજરાતના સુબા જોધપુરના જસવંતસિંહે જામ તમાચીને સં. ૧૬૭૩માં Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ગાદી પાછી અપાવી પણ ઔરંગજેબ જીવતો રહ્યો ત્યાં સુધી નવાનગર મુસલમાનોના હાથમાં રહ્યું. ઇ.સ. ૧૭૦૯ માં જામ રાયસિંગ ગાદીએ બેઠો પણ ત્યારપછી ઘણાં વર્ષ સુધી મુસલમાનોનો ત્રાસ રહ્યો. (કાઠિયાવાડ સર્વસંગ્રહ પૃ. ૪૫૭-૪૫૮). આથી મંદિરો ઉજ્જડ જેવાં સં. ૧૭૮૭ સુધી રહ્યાં. તે દરમ્યાન મુસલમાનોએ જિનમંદિરોનાં ડિી તેમાં ઘણીવાર માલ ભર્યો. વર્ધમાનના વંશજ તલકશી શાહે સં. ૧૭૮૮ શ્રા. શુ. ૭ ગુરૂએ પુનઃ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી બધાં મંદિરો સમરાવ્યાં. આ બંને ભાઈઓનાં વૃત્તાંત ઉક્ત રાસ છપાઇ પ્રસિદ્ધ થયો તે પહેલાં પંડિત (હાલ સ્વ.) હીરાલાલ હંસરાજે શ્રી વિજયાનંદાલ્યુદય કાવ્યમાં પૃ. ૩૬૨-૬૫ ઉપર આપેલ છે કે જે શ્રીજિનવિજયે “પ્રાચીન લેખસંગ્રહ ભાગ ૨ ના લેખ નં. ૨૧ ના અવલોકનમાં ઉતારી લીધેલ છે. ૨૭ શત્રુંજયપરનું મુખ્ય આદિનાથ મંદિર. –આ મંદિરનો સવિસ્તર ઇતિહાસ વાંચવો હોય તો જાઓ શ્રી જિનવિજય સંપાદિત ‘શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબન્ધ' પરની તેમની પ્રસ્તાવના પૃ. ૨૭ થી ૩૭. શત્રુંજય સંબંધી જાઓ ધનેશ્વરસૂરિકૃત શત્રુંજય મહાભ્ય, ત. ધર્મધોષસૂરિકૃત પ્રાકૃત શત્રુંજયકલ્પ. વર્તમાનમાં મુખ્ય મંદિર જે છે તેનું આ ચિત્ર છે. તેનો ઉદ્ધાર ગુર્જર મહામાત્ય, બાહડ (સંસ્કૃત વાલ્મટ) મંત્રી દ્વારા થયો. સં. ૧૨૧૧ (પારા ૩૮૪) તે માટે પ્રબંધ ચિંતામણીમાં પૂરો વૃત્તાંત આવ્યો છે. પછી તેની પ્રતિમાનો ભંગ સં. ૧૩૬૯માં મુસલમાનોના હાથે થયો. તેથી તેનો પુનઃઉદ્ધાર સમરસિંહસમરશાહે સં. ૧૩૭૧ માં કર્યો. (પારા ૬૧૯ થી ૬૨૨). તેણે સ્થાપિત કરેલી મૂર્તિનો ભંગ વળી મુસલમાનોએ કર્યો ને તે ખંડિતરૂપમાં ઘણો વખત રહી, પછી કર્મશાહે સં. ૧૫૮૭ ચૈત્ર વદિ ૬ રવિને દિને ઉદ્ધાર કર્યો. (જાઓ પારા ૭૩૨ થી ૭૩૫). આ મુખ્ય દેવળ બે માળનું અને ઉંચા શિખરવાળું છે. તેની આસપાસ નાની નાની દહેરીઓ આવી રહેલી છે કે જે જૈન દહેરાની ખાસ ખાસીયત જણાય છે. ૨૮ શત્રુંજયપરનાં જૈન મંદિરોનું વિહંગાવલોકન. -આ ચિત્ર સને ૧૮૬૬ લગભગ લેવાયું છે ને “આર્કિટેકચર એટ અહમદાવાદ ના પુસ્તકમાં પહેલા પાને પ્રસિદ્ધ થયું છે. તેમાં આખો ગઢ જોઇ શકાય છે અને તેની અંદર અને બહારનાં મંદિરોનાં શિખરો દેખાય છે એ પરથી તે પર્વત જાણે The City of Temples' -મંદિરોનું એક નગર બની ગયું હોય નહિ એમ સ્પષ્ટ દીસે છે. તે મંદિરો તપાસતાં જાદા જાદા શતકોની શિલ્પકળાનાં જીવન્ત નમુનાઓ સાંપડે છે. જાલાઈના ૧૯૦૬ ના Dawn નામના માસિકમાં એક વિદ્વાન બંગાલી મહાશયે લખ્યું છે કે: The Jainas choose wooded mountains and the most lovely retreats of nature for thair places of pilgrimage and cover them with exquisitely carved shrines in white marble or dazzling stucco. Their contribution to Indian Art is of the greatest importance and India is indebted for a number of its most beautiful architectural monuments such as the spelendid temples of Abu, Girnar and S'atrunjaya in Gujrat. અત્ર દહેરાંના સમૂહની આસપાસ એક ઉંચી દિવાલ બાંધેલી છે, તેને “ગઢ' કહે છે. તે દહેરાંના સમૂહોના અમુક રીતસર ભાગો કર્યા છે કે જેને ‘ટુંક' કહે છે. તેમાં મુખ્ય મન્દિર આદીશ્વરની ટુંક ઉપરાંત આઠ ટુંકો છે તેનો પરિચય “શત્રુંજય પરનાં જૈન મંદિરો' પારા ૯૯૧ એ ચિત્ર માટે લખતાં આપીશું. ૨૯ શ્રી સુમતિનાથપ્રભુની ધાતુ-મૂર્તિ સં. ૧૫૧૨ રાજગૃહ. –આ એક સુંદર મૂર્તિ છે અને તે વખતની-સોળમા સૈકાના પ્રારંભના મૂર્તિનિર્માણનો નમુનો છે. હાલ તે રાજગૃહના ગામના મંદિરમાં પંચતીર્થી તરીકે છે ને તેની પાછળ કોતરેલ લેખ નીચે પ્રમાણે છે: ‘સંવત્ ૧૫૧૨ વર્ષ વૈશાષ સુદિ ૧૩ ઉકેશ સા. ભાદા ભાર્યા ભરમાદે પુત્ર સા. નાયક ભાર્યા નાયકદે ફદકૂ પૂત્ર સા. અદાકેન ભા. સોનાઈ ભાતુ સા. જોગાદિ કુટુંબયુતન શ્રી સુમતિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી સૂરિભિઃ | વઢલી વાસ્તવ્ય: 1 શ્રી પ (નાહર ૨, નં. ૧૮૪૩) Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ૩૦ પ્રસિદ્ધ થાહરૂશાહની પ્રશસ્તિ-લોઢવા મંદિર સં. ૧૬૭૫ (પારા ૮૪૬) -લોદ્રવામાં મૂળ મંદિરના ડાબી બાજુના ઉત્તર દિશાના મંદિરમાં મૂલનાયકજીની શ્યામ પાષાણની ઘણી મનોજ્ઞ સહસ્ત્ર ફણવાળી મૂર્તિ પ્રતિષ્ઠિત છે તેની ચરણ ચોકી-પબાસન પર આ લેખ કોતરેલો છેના સં. ૧૬૭૫ માર્ગશીર્ષ સુદિ ૧૨ તિથૌ ગુરૌ ભાંડશાલિક સા. શ્રીમાલ ભા. ચાંપલદે પુત્રરત્ન થાહરૂhણ ભાર્યા કનકાદે પુત્ર હરરાજ મેઘરાજાદિયુજા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ બિંબ કા, પ્ર0 ચ યુગપ્રધાન શ્રી જિનસિંહ સૂરિ પટ્ટપ્રભાકર ભ૦ શ્રી જિનરાજસૂરિભિઃ પ્રતિષ્ઠિત છે (પછી ઉપર જણાવ્યું છે કે:) શ્રી લોદ્રવા નગરે શ્રી બૃહત્નરતર ગચ્છાધીશ (નાહર ૩, નં. ૨૫૭૨) જાઓ ચિત્ર નં. ૪૦. ૩૧-૩૨ શિલ્પકલાનો નમુનો-પત્થરની બે મૂર્તિઓ જેસલમેર સં. ૧૫૮૩ -આ ચિત્ર શ્રીપૂર્ણચંદ્ર નાહરથી સંગૃહીત જૈનલેખ સંગ્રહ-જેસલમેર (તૃતીય ખંડ)ની ભૂમિકામાં પૃ. ૩૩માં મૂકેલું છે. તેમાં “શિલ્પકલા' સંબંધી લખતાં તેઓ જણાવે છે કે “વિશેષતા તો એ છે કે આ સ્થાન (જેસલમેર) આટલું દુર્ગમ હોવા છતાં પણ ત્યાં ભારતના શિલ્પકલામાં કુશલ કારીગરો દ્વારા જે મંદિર વગેરે બનાવાયેલાં છે તે કેવલ ત્યાંના ધનાઢ્ય લોકોની ધર્મપરાયણતા અને શિલ્ય પ્રેમનું જવલંત ઉદાહરણ છે. ત્યાંની મનોજ્ઞ શિલ્પકલાના બે નમુના આ આપેલાં છે. પાષાણમાં કેટલા નૈપુણ્યથી શિલ્પીએ એ મૂર્તિઓ બનાવી છે તે ચિત્રોના ભાવથી જ અનુભવવામાં આવશે. પાઠક એ પણ જોશે કે ત્યાંના શ્રી શાંતિનાથજીના મંદિરના ઉપરનું દૃશ્ય કેટલું સુંદર છે !” વગેરે. ૩૩ “જગદ્ગુરુ' શ્રી હીરવિજયસૂરિ મૂર્તિ. -આ મૂર્તિ હીરવિજયસૂરિનું આબેહૂબ ચિત્ર નથી, પણ એક મહાનું આચાર્ય સ્વર્ગસ્થ થયા ત્યારપછી તેમના સ્મારક તરીકે એક બે વર્ષમાં ઘડાવેલી મૂર્તિ છે કે જે પહેલાં ખંભાતમાં હતી અને પાછળથી તેના પર ખાસ લેખ કોતરેલો હોવા છતાં તે જોયા કે જોવરાવ્યા વગર ગૌતમસ્વામીની મૂર્તિ ગણીને મહુવામાં શ્રાવકો લઈ આવ્યા ને હાલ તેના મુખ્ય મંદિરના મુખ્યમંડપની પાસેના ભાગમાં તે બિરાજે છે ને તે મેં જોઈ છે. તેના પર શિલાલેખ નીચે પ્રમાણે છે:__'१६५३ पातसाहि श्री अकबर प्रवर्तित सं. ४१ वर्षे फा० सुदि ८ दिने श्रीस्तंभतीर्थवास्तव्य श्रा० पउमा (भा.) पांची नाम्न्या श्रीहीरविजयसूरीश्वराणां मूर्तिः का० प्र० तपागच्छे (च्छे) श्री विजयसेनसूरिभिः' આ મૂર્તિના પર ચાંદીનાં ટીલાં ચોંટાડયાં છે અને તેના પર શ્રાવકો કેસરનાં તિલક કર્યું છે તેની જિનપૂજા જેવી પૂજા કરે છે. આ ચાંદીનાં ચગદાઓથી મૂળ મૂર્તિની જે કંઈ સુંદરતા હોય તેથી ઓર ઘટાડો થાય છે. ૩૪ અકબરનું હીરવિજયસૂરિને ફરમાન -આ ફરમાન ઉર્દુમાં છે અને તેનો ગુજરાતી અનુવાદ નીચે પ્રમાણે છે:અલ્લાહુ અકબર. જલાલુદીન મુહમ્મદ અકબર બાદશાહ ગાજીનું ફરમાન. અલ્લાહુ અકબરના સિક્કા સાથે શ્રેષ્ઠ ફરમાનની નકલ અસલ મુજબ છે. મહાનું રાજ્યને ટેકો આપનાર, મહાનું રાજ્યના વફાદાર, સારા સ્વભાવ અને ઉત્તમ ગુણવાળા, અજિત રાજયને મજબૂતી આપનાર, શ્રેષ્ઠ રાજયના ભરોસાદાર, શાહી મહેરબાનીને ભોગવનાર, રાજાની નજરે પસંદ કરેલ અને ઉંચા દરજ્જાના ખાનોના નમૂના સમાન મુબારિશુદીન (ધર્મવીર) આઝમખાને બાદશાહી મહેરબાનીઓ અને બક્ષીસોના વધારાથી શ્રેષ્ઠતાનું માન મેળવી જાણવું જે-જૂદી જૂદી રીતભાતવાળા, ભિન્ન ધર્મવાળા, વિશેષ મતવાળા અને ભિન્ન પંથવાળા, સભ્ય કે અસભ્ય, નાના કે મોટા, રાજા કે રંક, અથવા દાના કે નાદાન-દુનિયાના દરેક દરજજા કે જાતના લોકો, કે જેમાંની દરેક વ્યક્તિ પરમેશ્વરના નૂરને જાહેર થવાની જગ્યા છે, અને દુનિયાને પેદા કરનારે નિર્માણ કરેલા ભાગ્યને જાહેર થવાની અસલ જગ્યા છે; તેમજ સૃષ્ટિ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૫ સંચાલક (ઈશ્વરની અજાયબી ભરેલી અનામત છે; તેઓ પોત પોતાના શ્રેષ્ઠ માર્ગમાં દૃઢ રહીને તથા તન અને મનનું સુખ ભોગવીને પ્રાર્થના અને નિત્ય ક્રિયાઓમાં તેમજ પોતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં લાગેલા રહી, શ્રેષ્ઠ બક્ષીસ કરનાર (ઇશ્વર) તરફથી લાંબી ઉંમર મળે, અને સારાં કામ કરવાની પ્રેરણા થાય, એવી દુવા કરે, કારણ કે-માણસજાતમાંથી એકને રાજાને દરજ્જે ઉંચે ચઢાવવામાં અને સરદારીનો પહેરવેશ પહેરાવવામાં પૂરે પૂરૂં ડહાપણ એ છે કે-તે સામાન્ય મહેરબાની અને અત્યંત દયા કે જે પરમેશ્વરની સંપૂર્ણ દયાનો પ્રકાશ છે, તેને પોતાની નજર આગળ રાખી જો તે બધાઓની સાથે મિત્રતા મેળવી ન શકે, તો કમમાં કમ બધાઓની સાથે સલાહ-સંપનો પાયો નાખી પૂજવા લાયક જાતના (પરમેશ્વરના) બધા બંદાઓ સાથે મહેરબાની, માયા અને દયાને રસ્તે ચાલે, અને ઈશ્વરે પેદા કરેલી બધી વસ્તુઓ (બધાં પ્રાણીઓ) કે જે ઉંચા પાયાવાળા પરમેશ્વરની સૃષ્ટિનાં ફળ છે, તેમને મદદ કરવાની નજર રાખી તેમના હેતુઓ પાર પાડવામાં અને તેમના રીતરીવાજો અમલમાં લાવવામાં મદદ કરે, કે જેથી બળવાન નિર્બળ ઉપર જાલ્મ નહિં ગુજારતાં, દરેક મનુષ્ય મનથી ખુશી અને સુખી થાય. આ ઉપરથી યોગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ, હીરવિજયસૂરિ સેવડા (સં. શ્વેતપટ-શ્વેતાંબર) અને તેમના ધર્મને પાળનારા, કે જેમણે અમારી હારમાં હાજર થવાનું માન મેળવ્યું છે અને જેઓ અમારા દરબારના ખરા હિતેચ્છુઓ છે, તેમના યોગાભ્યાસનું ખરાપણું, વધારો અને પરમેશ્વરની શોધ ઉપર નજર રાખી હુકમ થયો કે તે શહેરના (તે તરફના) રહેવાસીઓમાંથી કોઇએ એમને હ૨કત-અડચણ કરવી નહિં, અને એમનાં મંદિરો તથા ઉપાશ્રયોમાં ઉતારો કરવો નહિં. તેમ તેમને તુચ્છકારવા પણ નહિં. વળી જો તેમાંનું (મંદિરો કે ઉપાશ્રયોમાંનું) કંઇ પડી ગયું કે ઉજ્જડ થઇ ગયું હોય, અને તેને માનનારા ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કોઇ તેને સુધારવા કે તેનો પાયો નાખવા ઇચ્છે તો તેનો, કોઇ ઉપલક જ્ઞાનવાળાએ (અજ્ઞાનીએ) કે ધર્માન્ધે અટકાવ પણ કરવો નહિં અને જેવી રીતે ખુદાને નહિં ઓળખનારા, વરસાદનો અટકાવ અને એવાં બીજાં કામો કે જે ઇશ્વરના અધિકારનાં છે તેનો આરોપ, મૂર્ખાઇ અને બેવકુફીને લીધે જાદુનાં કામ જાણી, તે બીચારા-ખુદાને ઓળખનારા ઉ૫૨ મૂકે છે અને તેમને અનેક પ્રકારનાં કષ્ટો આપે છે; એવાં કામો તમારા રક્ષણ અને બંદોબસ્તમાં, કે જે તમે સારા નસીબવાળા અને બાહોશ છો, થવાં જોઇએ નહિં. વળી એમ પણ સાંભળવામાં આવ્યું છે કે હાજી હબીબુલ્લાહ' કે જે અમારી સત્યની શોધ અને ખુદાની ઓળખાણ વિષે થોડું જાણે છે, તેણે આ જમાતને ઇજા કરી છે, એથી અમારા પવિત્ર મન કે જે દુનિયાનો બંદોબસ્ત કરનાર છે તેને ઘણું ખોટું લાગ્યું છે. (દુખનું કારણ થયું છે); માટે તમારે તમારી રીયાસતથી એવા ખબરદાર રહેવું જોઈએ કે-કોઈ કોઈના ઉપર જુલ્મ કરી શકે નહિ. તે તરફના વર્તમાન અને ભવિષ્યના હાકેમો, નવાબો અને રીયાસતનો પૂરેપૂરો અથવા કેટલેક અંશે કારભાર કરનારા મુસદીઓનો નિયમ એ છે કે રાજાનો હુકમ કે જે પરમેશ્વરના ફરમાનનું રૂપાન્તર છે તેને પોતાની સ્થિતિ સુધારવાનો વસીલો જાણી તેનાથી વિરૂદ્ધ વર્તન કરે નહિં, અને તે પ્રમાણે કરવામાં દીન અને દુનિયાનું સુખ તથા પ્રત્યક્ષ સાચી આબરૂ જાણે. આ ફરમાન વાંચી તેની નકલ રાખી લઈ તેમને આપવું જોઇએ, કે જેથી હમેશાંની તેમને માટે સનદ થાય. તેમ તેઓ પોતાની ભક્તિની ક્રિયાઓ કરવામાં ચિંતાતુર પણ થાય નહિં; અને ઈશ્વરભક્તિમાં ઉત્સાહ રાખે. એ જ ફરજ જાણી એથી વિરુદ્ધનો દખલ થવા દેતા નહિં. ઇલાહી સંવત્ ૩૫ (સં. ૧૬૪૭) ના અઝાર મહિનાની છઠ્ઠી તારીખ ને ખુરદાદ નામના દિવસે લખ્યું, મુતાબિક ૨૮ માહે મુહરમ સને ૯૯૯ હીઝરી. ૧ આ સુલતાન હબીબલો એ નામે ઓળખાતો ખંભાતનો ખોજો હતો. તેણે સૂરિજીનું અપમાન કરી તેમને ખંભાત બહાર કાઢયા હતા. આથી તેમના શિષ્ય ધનવિજય દિલ્હી જઈ ત્યાં દરબાર પાસે રહેતા શાંતિચંદ્ર ઉપાધ્યાયને મળ્યા કે જેણે બાદશાહ પાસેથી ફરમાન મેળવ્યું. પછી તે ખોજાએ સૂરિને બોલાવી ભારે સ્વાગત કર્યું ને તેમના ઉપદેશથી બંદીવાનોંને મુક્ત કર્યાં ને આખા ગામમાં ‘અમારી પડહ’ વગડાવ્યો. (સૂરીશ્વર અને સમ્રાટ પૃ. ૧૮૮ થી ૧૯૧) Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫ ૬ મુરીદો (અનુયાયીઓ)માંના નમ્રમાં નમ્ર અબુલફજલના લખાણથી અને ઈબ્રાહિમ હુસેનની નોંધથી. નકલ અસલ મુજબ છે. (સૂરીશ્વર અને સમ્રાટ-પરિશિષ્ટ ક) ૩૫ અકબરનું વિજયસેન સૂરિને ફરમાન પારા ૮૦૪ -આ ઉદ્દે ફરમાનનું ગુજરાતી ભાષાંતર નીચે પ્રમાણે છે :અલ્લાહુ અકબર અબુ અલમુજફફર સુલતાનનો હુકમ. ઉંચા દરજ્જાના નિશાનની નકલ અસલ મુજબ છે. આ વખતે ઉંચા દરજ્જાવાળા નિશાનને બાદશાહી મહેરબાનીથી નિકળવાનું માન મળ્યું છે) કે-હાલના અને ભવિષ્યના હાકેમો, જાગીરદારો, કરોડીઓ અને ગુજરાત સુબાના તથા સોરઠ સરકારના મુસદીઓએ, સેવડા (જૈન સાધુ) લોકો પાસે ગાય અને આખલાને તથા ભેંશ અને પાડાને કોઈપણ વખતે મારવાની તથા તેનાં ચામડાં ઉતારવાની મનાઈ સંબંધી શ્રેષ્ઠ અને સુખના ચિન્હવાળું ફરમાન છે, અને તે શ્રેષ્ઠ ફરમાન પાછળ લખેલું છે કે દર મહિનામાં કેટલાક દિવસ એ ખાવાને ઈચ્છવું નહિ. એ ફરજ અને વ્યાજબી જાણવું. તથા જે પ્રાણીઓએ ઘરમાં કે ઝાડો ઉપર માળા નાંખ્યા હોય, તેવાઓનો શિકાર કરવાથી કે કેદ કરવાથી (પાંજરામાં પૂરવાથી) દૂર રહેવામાં પૂરી કાળજી રાખવી. (વળી) એ માનવા લાયક ફરમાનમાં લખ્યું છે કે “યોગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિ સેવડા અને તેમના ધર્મને પાળનારા-જેમણે અમારા દરબારમાં હાજર થવાનું માન મેળવ્યું છે અને જેઓ અમારા દરબારના ખાસ હિતેચ્છુઓ છે-તેમના યોગાભ્યાસનું ખરાપણું અને વધારો તથા પરમેશ્વરની શોધ ઉપર નજર રાખી (હુકમ) થયો કે-એમના દેવળ કે ઉપાશ્રયમાં કોઇએ ઉતારો લેવો નહિં, અને એમને તુચ્છકારવા નહિ; તથા જો તે જીર્ણ થતાં હોય અને તેથી તેના માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કોઈ તેને સુધારે છે તેનો પાયો નાંખે, તો કોઈ ઉપલકિયા જ્ઞાનવાળાએ કે ધર્માધે તેનો અટકાવ કરવો નહિં અને જેવી રીતે ખુદાને નહિ ઓળખનારા વરસાદનો અટકાવ અને એવાં બીજાં કામો, કે જે પૂજવા લાયક જાતનાં (ઈશ્વરનાં) કામો છે, તેનો આરોપ મૂર્ખાઈ અને બેવકૂફીના લીધે જાદુનાં કામ જાણી, તે બિચારા ખુદાને માનનારા ઉપર મૂકે છે અને તેમને અનેક જાતનાં દુઃખો આપે છે, તેમ તેઓ જે ધર્મક્રિયાઓ કરે છે તેમાં અટકાવ કરે છે. એવાં કામોનો આરોપ એ બિચારાઓ પર નહિં મૂકતાં એમને પોતાની જગ્યા અને મુકામે સુખેથી ભક્તિનું કામ કરવા દેવું, તેમ પોતાના ધર્મમુજબ ક્રિયાઓ કરવા દેવી. તેથી (ત) શ્રેષ્ઠ ફરમાન મુજબ અમલ કરી એવી તાકીદ કરવી જોઇએ કે-એ ફરમાનનો અમલ સારામાં સારી રીતે થાય અને તેની વિરૂદ્ધ કોઈ હુકમ કરે નહિં. (દરેકે) પોતાની ફરજ જાણી ફરમાનથી દરગુજર કરવી નહિં, અને તેથી વિરૂદ્ધ કરવું નહિ. તા. ૧લી શહર્યુર મહિનો, ઇલાહી સને ૪૬, મુવાફિક તા. ૨૫ મહિનો સફર સને ૧૦૧૦ હઝરી (સં. ૧૬૫૮) પેટાનું વર્ણન ફરવરદીન મહિનો; જે દિવસોમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે તે દિવસો, ઈદ, મેહરનો દિવસ, દરેક મહિનાના રવિવાર, તે દિવસ કે જે બે સૂફિયાના દિવસોની વચમાં આવે છે, રજબ મહિનાના સોમવારો, આબાન મહિનો કે જે બાદશાહના જન્મનો મહિનો છે, દરેક શમરત મહિનાનો પહેલો દિવસ જેનું નામ ઓરમઝ છે, અને બાર પવિત્ર દિવસો કે જે શ્રાવણ માસના છેલ્લા છ અને ભાદરવાના પ્રથમ છ દિવસો મળીને કહેવાય છે (પર્યુષણ) (સૂરીશ્વર અને સમ્રાટ પરિશિષ્ટ ખ.) Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૭ ૩૬ જહાંગીરનું વિવેકહર્ષ આદિને ફરમાન (પારા ૮૨૦) આ ફરમાન ઉર્દુમાં છે તેનો ગૂજરાતીમાં અનુવાદ નીચે પ્રમાણે છેઃઅલ્લાહુ અકબર. નકલ (તા. ૨૬ માહે ફરવરદીન અને ૫ ના કરાર મુજબના ફરમાનની.) તમામ રક્ષણ કરેલાં રાજ્યોના મોટા હાકેમો; મોટા દીવાની મહાત્ કામોના કારકુનો, રાજ્ય કારભારના બંદોબસ્ત કરનારાઓ, જાગીરદારો અને કરોડીઓએ જાણવું કે દુનિયાને જીતવાના અભિપ્રાય સાથે અમારો ઇન્સાફી ઇરાદો પરમેશ્વરને રાજી કરવામાં રોકાયેલો છે અને અમારા અભિપ્રાયનો પૂરો હેતુ, તમામ દુનિયા કે જેને પરમેશ્વરે બનાવી છે તેને ખુશી કરવા તરફ રજા થયેલો છે, (તેમાં) ખાસ કરીને પવિત્ર વિચારવાળાઓ અને મોક્ષ ધર્મવાળાઓ, કે જેમનો હેતુ સત્યની શોધ અને પરમેશ્વરની પ્રાપ્તિ કરવાનો છે, તેઓને રાજી કરવા તરફ અમે વધારે ધ્યાન દઇએ છીએ; તેથી આ વખતે વિવેકહર્ષ, પરમાનદ, મહાનંદ અને ઉદયહર્ષ કે જેઓ તપાયતિ (તપાગચ્છના સાધુ) વિજયસેન સૂરિ, વિજયદેવ સૂરિ અને નંદિવિજયજી કે જેઓ ‘ખુશહમ’ ખિતાબ-વાળા છે-તેમના ચેલાઓ છે, તેઓ આ વખત અમારી હજારમાં હતા, અને તેમણે દરખાસ્ત અને વિનતિ કરી કે જો સમગ્ર રક્ષણ કરેલા રાજ્યમાં અમારા પવિત્ર બાર દિવસો-જે ભાદરવા પાસણના દિવસો છે-તેમાં હિંસા કરવાની જગ્યાઓમાં કોઇપણ જાતના જીવોની હિંસા કરવામાં નહિં આવે તો અમને માન મળવાનું કારણ થશે અને ઘણા જીવો આપના ઉંચા અને પવિત્ર હુકમથી બચી જશે. તેમ તેનો સારો બદલો આપના પવિત્ર-શ્રેષ્ઠ અને મુબારક રાજ્યને મળશે.' અમે બાદશાહી રહેમ નજર, દરેક નાત-જાતના અને ધર્મના હેતુ તથા કામને ઉત્તેજન આપવા બલ્કે દરેક પ્રાણીને સુખી કરવા તરફ રાખી છે, તેથી એ વિનતિ કબુલ કરી દુનિયાએ માનેલો અને માનવા લાયક જહાંગિરી હુકમ થયો કે મજકૂર બાર દિવસોમાં દર વર્ષે હિંસા કરવાની જગ્યાઓમાં તમામ રક્ષણ કરેલા રાજ્યની અંદર પ્રાણીઓને મારવામાં આવે નહિં, અને એ કામની તૈયારી કરવામાં (પણ) આવે નહિં. વળી એ સંબંધી દર વર્ષનો નવો હુકમ કે સનદ (પણ) માંગવામાં આવે નહિં. આ હુકમ મુજબ અમલ કરી ફરમાનથી વિરૂદ્ધ વર્તવું નહિં. અને આડે માર્ગે જવું જોઇએ નહિં. એ ફરજ જાણવી જોઇએ. નમ્રમાં નમ્ર અબુલખૈરના લખાણથી અને મહમુદ સૈદની નોંધથી. નકલ અસલ મુજબ. (સૂરીશ્વર અને સમ્રાટ્, પરિશિષ્ટ ગ). ૩૭ શ્રી હીરવિજય સૂરિનો અકબર બાદશાહે કરેલો સત્કાર –આ ચિત્ર શ્રી જિનવિજય સંપાદિત કૃપારસકોશની હિંદી ભૂમિકા સાથે, તેમજ શ્રી વિદ્યાવિજય કૃત હિંદીમાં વિજયપ્રશસ્તિસારમાં પૃ. ૩૩માં તેમજ આનંદકાવ્ય મહોદધિ મૌ. ૫ મું-ઋષભદાસ કવિકૃત હીરવિજય સૂરિાસમાં ભૂમિકા પહેલાં આપવામાં આવે છે. આ ચિત્ર કયાંથી પ્રાપ્ત થયું એ કયાંય જણાવવામાં આવ્યું નથી. પણ છેલ્લા ઉક્ત ગ્રંથમાં તે ચિત્રમાંની દરેક વ્યક્તિનાં નામ આપેલ છેઃ- હીરસૂરિને અકબર બંને વચમાં મળે છે. હીરસૂરિ પાછળના સાધુઓનાં અનુક્રમે ચંદ્રસૂરિ (?), જગમાલ મહાત્મા અને માલદેવમહાત્મા એ નામ આપ્યાં છે, અને અકબરની તદન પાછળ કર્માશાહ, તેની પાસે બીરબલ અને તેની આગળ અને અકબરની પાછળ કાઝી એ નામ આપ્યાં છે. ને પ્રસંગ સં. ૧૬૩૯ નો પ્રથમ સમાગમ બતાવ્યો છે. હીરસૂરિ સાથે તે વખતે ગયેલા સાધુઓ પૈકી ચંદ્રસૂરિ, જગમાલ અને માલદેવ નામના સાધુઓ મળતા નથી. ગમે તેમ હો, આ ચિત્ર પાછળથી ચિતરાયું લાગે Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ છે. આવું જ ચિત્ર, ખરતર ગચ્છના જિનચંદ્રસૂરિ સાથે અકબરનો મિલાપ થયો છે એ પ્રકારનું બીકાનેરના ખરતર ભટ્ટારક શ્રી પૂજ્ય પાસે છે એમ ‘મહાજનવંશ મુક્તાવલિ’ની પ્રસ્તાવના પૃ. ૫-૬ પરના ઉ૦ રામલાલ ગણીના કથન પરથી જણાય છે. તેમાં અકબર સાથે ઉક્ત ત્રણ-બિરબલ, કર્મચંદ બછાવત તથા કાજી ખાનખા ગણાવ્યા છે ને શ્રીગુરૂ મહારાજ જિનચંદ્ર સાથે ત્રણ સાધુનાં નામ લખ્યાં છે કે ‘વેષહર્ષ' (ખરૂં નામ વિવેકહર્ષ કે જે તપાગચ્છના હતા), પરમાનંદ (કે જે નામના પણ તપાગચ્છમાં હતા) ને સમયસુંદર કે જે ખરતર ગચ્છના પ્રસિદ્ધ કવિ સાધુ. આ ને અત્ર છાપેલી છબી એક તો નથી એવી શંકા રહે છે તે વીકાનેરના ખ૦ શ્રી પૂજ્ય પાસેની જોવા મળે ત્યારે દૂર થઈ શકે. ૩૮ સમયસુંદરગણિના હસ્તાક્ષરમાં સ્વકૃત ગૂ (આ સ્ત૦ ની એક પાનાની પ્રત પં. લાલચંદ ભ. ગાંધી પાસે છે) ત્રિવિધર કરી ઉંચરૂંજી || ભગવંત તુમ્હે હજૂરિ | આદિનાથ સ્ત૦ સં. ૧૬૯૯ (પારા ૮૪૭) વા૨વા૨ ભાંજા વલીજી । છૂટક બારઉ દૂર ॥ ૧૮ || કૃ૦ || આપ જિ સુખ રાચતઇજી । કીધી આરંભ કોડિ। જયણા ન કરી જીવનીજી । દેવદયા પર છોડિ || ૧૯ | કૃ૦ ॥ વચન દોષ વ્યાપક કહ્યાજી ! દાખ્યા અનરથ દંડ | કુડ કહ્યઉં બહુ કેલવીજી । વ્રત કીધઉં સતખંડ || ૨૦ || કૃ૦ || અણદીધું લીજઇ ત્રિણુંજી । તઉ હિ અદત્તાદાન । તે દુષણ લાગાં ઘણાંજી । ગિણતા નાવઇ ગાન ॥ ૨૧ || કૃ૦ || ચંચલ જીવ રહઈ નહીંજી । રાચઇ ૨મણી રૂપ । કામવિટંબણ સી કહુંજી / તું જાણઇ તે સરૂપ ॥ ૨૨ | કૃ૦ || માયા મમતા મઈ પડયઉજી । કીધઉ અધિકઉ લોભ । પરિગહ મેલ્યઉ કારિમઉજી । ન ચડી સંયમ સોભ || ૨૩ || કૃ૦ ॥ લાગા મુઝનઈ લાલચઇજી । રાત્રીભોજન દોષ । મઈ મન ફૂંકયઉ મોકલઉજી । ન ધર્યો પરમ સંતોષ ॥ ૨૪ | કૃ૦ ॥ ઇણ ભિવ પરભવ દુહવ્યાજી । જીવ ચઉરાસી લાખ । મુઝ મિચ્છામિ દુકડઉંજી । ભગવંત તોરી સાખિ | ૨૫ | કૃ૦ || કરમાદાન પનર કહ્યાજી ! પ્રગટ અઢારહ પાપ 1 જે મઈ સેવ્યા તેહવઇજી | બગસર માય બાપ ॥ ૨૬ || કૃત ॥ મુઝ આધાર છઈ એતલઉજી । સરદહણા છઇ સૂધ 1 જિનધર્મ મીઠઉ મનિ ગમઇજી । જિમ સાકરસું દુધ ॥ ૨૭ ॥ કૃ | રિષભ દેવ તું રાજીયઉજી । શેત્રુંજે ગિરિ સિંણગાર । પાપ આલોઆ આપણાજી । કરિ પ્રભુ મોરી સાર | ૨૮ ॥ કૃ 11 મર્મ એહ જિનધર્મનઉ જી । પાપ આલોયાં જાઇ । મનસું મિચ્છામિ દુકડઉંજી । દેતાં દુરિ પુલાઇ ॥ ૨૯ | કૃ૦ || તું ગતિ તું મતિ તું ધણીજી । તું સાહિબ તું દેવ । આણ ધરૂં સિરિ તાહરીજી । ભવિ ૨ તોરી સેવ | ૩૦ || કૃ૦ || Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૯ કલસ. ઈમ ચડિય સેગુંજ ચરણ ભેટયા નાભિનંદન જિણ તણા | કરજોડિ આદિ જિણંદ આગઇ પાપ આલોયાં આપણાં | જિણચંદ સૂર સૂરીસ સદ્ગુરૂ પ્રથમ શિષ્ય સુજસ ઘણ3 | ગણિ સકલચંદ સુસીસ વાચક સમયસુંદર ગુણ ભણઈ ||૩૧|| IIઇતિશ્રી શેત્રુંજયમંડણ શ્રી આદિનાથ સ્તવનઃ || સમાપ્ત . સંવત સોલ ૯૯ વર્ષે ભાદ્રવા સદિ ૧૩ દિને લિષિત || સ્વયમેવ || ૩૯ શેઠ શાંતિદાસ અને શ્રીરાજસાગરસૂરિ (પારા ૮૩૩-૪) –આ ચિત્ર “ગૂજરાતનું પાટનગર' એ પુસ્તકના પૃ. ૬૦૧ સામે પ્રથમ પ્રકટ થયું છે ને ત્યાં જણાવ્યું છે કે ‘આ ચિત્ર નગરશેઠના વંશજોની દેખરેખમાં ચાલતા એક અપાસરામાં થાંભલા ઉપર જડેલું છે. ચિત્ર ઓછામાં ઓછું બસો વર્ષનું જુનું દેખાય છે. કોઈ જૂના ચિત્રની નકલ હોય એમ લાગે છે. રંગ હજી પણ સારો રહેલો છે. હાંડીઓ વગેરે સામગ્રી પણ સારી ચીતરેલી છે. આ ચિત્ર રંગમાં મોટું કરવા જેવું છે.' ૪૦ સં. ૧૬૭પ ના લોદ્રવાના પાર્શ્વનાથ મંદિરમાં શિલામાં કોતરેલ શતદલપદ્મ યંત્ર -લોદ્રવા તે જેસલમેરની પશ્ચિમે પાંચ ગાઉ દૂર ગામ છે. પ્રાચીન સમયમાં તે રાજધાનીનું શહેર હતું ને સં. ૧૨૧૨ માં જેસલમેરનો ગઢ બંધાયો પછી ત્યાંથી જેસલમેર રાજધાની થઇ. પ્રાચીન કાલથી પાર્શ્વનાથ મંદિર લોદ્રવામાં હતું. હાલમાં તે એક નાનું ગામ માત્ર રહેલ છે. તેમાં આ પ્રશસ્તિનો શિલાલેખ ગર્ભદ્વારમાં ડાબી બાજુ દિવાલમાં લગાવ્યો છે. તેની લંબાઈ ૨૨ X ૧૭ ઈચ છે. આમાં સો પાંખડીવાળું કમળ હોય નહિ! તેવા આકારમાં કાવ્ય ગોઠવ્યું છે કે જે અલંકારનો એક નમુનો છે. આ શતદલપા યંત્ર કે જે વચમાં કોતરેલું છે. તેની સો પાંખડીઓમાં પચીસ શ્લોકોનાં સો ચરણ છે અને કેંદ્રમાં “મ' એ અક્ષર છે તે આ સર્વ ચરણનો અંત્ય અક્ષર છે. શબ્દોના આદિ અક્ષરનું પદ બનાવવું તેના કરતાં છેલ્લા એક અક્ષરને લઈ કાવ્ય કરવું વધુ કઠિન છે. શ્રી જેસલમેરવાસી ઓસવાલકુલ ભૂષણ ખરતરગચ્છીય સંઘવી થાહરૂસાહ ભણસાલીએ સં. ૧૬૭૫ માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેના ઉત્સવ પર આવી મળેલા સાધુમંડલમાંથી સહજકીર્તિ ગણિ નામના વિદ્વાને આ કાવ્ય રચેલ છે. આ લેખ પ્રથમ સને ૧૯૩૦માં “જેસલમીર ભાંડાગારીય ગ્રંથાનાં સૂચી” (ગા. ઓ. સી. નં. ૨૧)ના પરિશિષ્ટના પૃ. ૭૧-૭૬ માં પ્રકાશ પામ્યો હતો, પછી નાહરજીએ શુદ્ધ કરી પોતાના જૈન લેખસંગ્રહ તૃતીયખંડ (જેસલમેર)ના પુસ્તકના પૃ. ૧૬૦-૧૬૬ માં પુનઃ પ્રકાશિત કરેલ છે. મધ્ય ભાગમાં १ श्री निवासं सुरश्रेणिसेव्यक्रम २ वामकामाग्नि संतापनीरोपमं माधवेशादिदेवाधिकोपक्रम ૪ તત્ત્વસંજ્ઞાન વિજ્ઞાનમાથાં છે ? | नव्यनीरागता केलिकर्मक्षम ६ यस्य भव्यैर्भजे नाम संपद्रमं नीरसं पापहं स्मर्यते सत्तम तिग्ममोहातिविध्वंसतापाभ्रम ॥ २ ॥ ९ लब्धप्रमोदजनकादर सौख्यधामं १० तापाधिक प्रमदसागरमस्तकामं घंटारवप्रकटिताद्भुतकीर्तिराम ૨૨ નક્ષત્રરાગિરનના(ની)નતામરામ |3 || १३ घंटापथप्रथितकीर्तिरमोपयामं १४ नागाधिपः परमभक्तिवशातसवामं ।। १५ गंभीरधीरसमतामयमाजगामं १६ मं(मानतं नमत तं जिनपंक्तिकामं ॥४॥ १७ संसारकांतारमपास्यनामं १८ कल्याणमालास्पदमस्तशामं । १९ लाभाय बभ्राम तवाविरामं २० लोभाभिभूतः श्रितरागधूमं ॥ ५ ॥ २१ कर्मणां राशिरस्तोकलोकोदगमं २२ संसृतेः कारणं मे जिनेशावमं । Page #61 -------------------------------------------------------------------------- ________________ ६० ४९ संसारमा २३ पूर्णपुण्याढ्य दुःखं विधत्तेऽतिमं २५ कार्मणं निर्वृतेहँतुमन्येऽसमं श्रीपते तं जहि द्राग विधायोद्यमं २९ यस्य कृपाजलधेर्विश्राम ३१ भयजनकव्यायाम ३३ कक्षीकृतवसुभृत्पुमं ३५ केशोच्चयमिह नयने क्षामं ३७ कलयति जगताप्रेम ३९ कालं हंति च गतपरिणाम ४१ रसनयेप्सितदानसुरद्रुमं ४३ तं (त) रुणपुण्यरमोदयसंगमं ४५ हिनस्ति सद्ध्यानवशातस्य. मध्यम ४७ सुरासुराधीशममोघनैयमं संसारमालाकुलचित्तमादिम ५१ रम्याप्तभावस्थितपूर्णचिद्रुमं ५३ रत्नत्रयालंकृतनित्यहेमं ५५ शोभामयो ज्ञानमयं विसामं ५७ भावविभासकनष्टविलोम ५९ रंगपतंगनिवारण सभीभं ६१ मंत्रेश्वरः पार्श्वपतिः परिश्रम कर्मोस्थितं मे जिनसाधनैगमं ६५ समितिसारशरीरमविभ्रमं ६७ श्रयत तं नितमानभुजंगमं ६९ णनैर्यश:सृजति शं जिनसार्वभौमं ७१ शोकारिमारिविरहयतवात्तदामं ७३ मद्यांबुजध्वंसविधौ महद्धिमं ७५ मंत्रोपमं ते जिनराज पंचम ७७ कलिशैलोरु व्याधाम ७९ लब्धश्रितवसुत्राम ८१ लोकोत्पत्तिविनाशसंस्थितिविदां मुख्यं जिनं वै स्तुमं परपक्षस्य तव स्तवं त्वन्निमित्तकरींद्रगे ८५ नयनाननसद्रोमं ८७ स्थावराशु(सु)मतां स्यामं ८९ दासानुदासस्य ममं ९१ माद्यति प्राप्य सुमं ९३ क्षमाबोहित्थनिर्यामं २४ पर्ण(न)क्षमस्त्वां विना कोऽपि तं दुर्गमं ॥६॥ २६ यं(य)क्षराट्पूज्य तेनोच्यते निर्ममं । २८ दानशौंडाद्य मे देहि रुद्धिप्रमं ॥ ७ ॥ ३० कंठगताशुसुभटसंग्राम । ३२ जेतारं जगतः श्रितयामं ॥ ८ ॥ ३४ लापोच्चारमहामं । ३६ लिगति कमलां कुरु ते क्षेमं ॥ ९ ॥ ३८ लंभयति सौख्य पटलमुद्दामं । ४० महतं महिमस्तोमं ॥ १० ॥ ४२ हितमहीरुहवृद्धिजलोत्तमं । ४४ समरसामृतसुंदरसंयमं ॥ ११ ॥ ४६ तं तीर्थनाथं स्वमतःप्लवंगमं । ४८ रैः नाथसंपूजितपयुगं स्तुमं ॥ १२ ॥ ५० शास्त्रार्थसंवेदनशून्यमश्रमं । ५२ सांकितः शोषितपापकद्देमं ॥ १३ ॥ ५४ सीमाद्रिसारोपमसत्त्वसोम । ५६ षड्वर्ग मां देव विधेह्यकामं ॥ १४ ॥ ५८ स्कंदितस्कंदलतं प्रणमामं । ६० कंबुदानं जिनपहा ते भौमं ॥ १५ ॥ ६२ लालाश्रितस्यापनया मनोरमं । ६४ रंभाविलासालस नेत्रनिर्गमं ॥ १६ ॥ ६६ हरिनतोत्तमभूरिगमागमं । ६८ फलसमृद्धिविधानपराक्रमं ॥ १७ ॥ ७० तारस्वरेण विबुधैः श्रित शतैर्होमं । ७२ भव्यैः स्तुतं निहतदुर्मतदंडषमं ॥ १८ ॥ ७४ न वाजयत्याशु मनस्तुरंगमं । ७६ स्तवेन युक्तं गुणरत्नकुट्टिमं ॥ १९ ॥ ७८ माहात्म्यं हृदयंगमं ।। ८० यंतिवर्गस्तुतं नुमं ॥ २० ॥ ८२ द्रव्यारक्तसमाधरं नमत भो पूजां वरां पाश्चिमं । ८४ तत्तद्भावमयं वस वदतस्त्रैकभ्यस्तर्वंद ॥ २१ ॥ ८६ संततिं तव जंगमं । ८८ नयते शमकृत्रिमं ॥ २२ ॥ ९० नवानंद विहंगमं । ९२ नंपा(नया)क्षत्तां महाद्रुमं ॥ २३ ॥ ९४ मानवाच॑ महाक्षमं । Page #62 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ९५ गुणिपूज्यं प्रीणयामं ९६ रु(रु)चि स्तौमि नमं नमं ॥ २४ ॥ ९७ स्मरंति यं सुंदरयक्षकद्देमं ९८ रागात् समादाय महंति कौंकुमं । ९९ मिथो मिलित्वा नवजाड्यकुंकुमं १०० चंद्राननं तं प्रविलोकतादमं ॥ २५ ॥ કંદ્રમાં લંબગોળમાં પં. ૨૦૦ છે તે સાંકેતિક વર્ણ છે, અર્થાત્ તે યંત્રની સો પાંખડીઓમાં લખેલા ૨૫ શ્લોકોનાં સો ચરણોનો અંત્ય અક્ષર = છે. તેના ઉપરના ભાગમાં કોરની પાસે જમણી બાજાએ ૨૫મા શાર્દૂલ વિક્રીડિત છંદમાં સં. ૧૬૮૩ની કાર્તિક શુદ પૂર્ણિમાએ વાચક રત્નસાગરની કૃપાથી સહજકીર્તિ ગણિએ લોદ્રપુરમાં રહી આ શતદલોપેત પદ્મ દ્વારા પાર્શ્વનાથનું સ્તવન રચ્યું એમ જણાવ્યું છે : इत्थं पार्श्वजिनेश्वरो भुवनदिक्कुंभ्यंगचंद्रात्मके वर्षे वाचक रत्नसागर कृपया राकादिने कार्तिके । मासे लोद्रपुरस्थितः शतदलोपेतेन पद्मन सन् । नूतोयं सहजादिकीर्त्ति गणिना कल्याणमालाप्रदः ॥ २५ ॥ ડાબી બાજાએ પ્રતિષ્ઠાપક શ્રી જિનરાજસૂરિ કે જે પાદશાહે આપેલા યુગવર-યુગપ્રધાન બિરૂદવાળા જિનચંદ્ર સૂરિના પટ્ટધર જિનસિંહસૂરિના પટ્ટધર હતા. તેમણે સં. ૧૬૭૫ના સહસ માસની શુક્લ બારશે પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી તે જણાવતા શાલ છંદમાં બે શ્લોક છે, તે પછી ત્રણ શ્લોક કે જેમાં પ્રસિદ્ધ થાહરૂએ ચૈત્ય બંધાવ્યું તેની વંશાવલિ સહિત વખાણ છે, તે નીચેના ભાગમાં જમણી ને ડાબી બાજા થઇને છે. ॥ ऐं नमः ॥ श्री साहिर्गुणयोगतो युगवरेत्यच्छं पदं दत्तवान् येभ्यः श्री जिनचंद्र सूरय इलाविख्यातसत्कीर्तयः । तत्पट्टेऽमित तेजसो युगवराः श्री जैनसिंहाभिधा स्तत्पांबज भास्करा गणधराः श्री जैनराजाः श्रताः ॥ १ ॥ तै भाग्योदयसुंदरै रिषुसरस्वत्षोडशब्दे १६७५ सित द्वादश्यां सहसः प्रतिष्ठितमिदं चैत्यं स्वहस्तश्रिया । यस्य प्रौढतरप्रतापतरणे: श्री पार्श्वनाथेशितः જમણી બાજુ નીચેના ભાગમાં सोयं पुण्यभरां तनोतु विपुलां लक्ष्मी जिन:सर्वदा ॥ २ ॥ पूर्वं श्री सगरो नृपो ऽभवदलंकारोऽन्वये यादवे पुत्रौ श्रीधरराज पूर्वकधरौ तस्याथ ताभ्यां क्षितौ । श्रीमल्लोद्रपुरे जिनेशभवनं सत्कारितं षीमसी तत्पुत्र स्तदनुक्रमेण सुकृती जातः सुतः पूनसी ॥ ३ ॥ तत्पुत्रो वरधर्मकर्मणि रतः ख्यातोऽखिलैः सद्गुणैः श्रीमल्ल स्तनयोऽथ तस्य सुकृती श्री थाहरू नामकः । श्री शत्रुजयतीर्थसंघरचनादीन्युत्तमानि ध्रुवं । यः कार्याण्यकरोत्तथा त्वसरफी पूर्णां प्रतिष्ठाक्षणे ॥ ९ ॥ प्रादात् सर्वजनस्य जैनसमयं चालेखयत् पुस्तकं सर्वं पुण्यभरेण पावनमलं जन्म स्वकीयं व्यधात् । तेनायं भुवनस्य यस्य जिनपस्योद्धारकः कारितः सार्धं सद्धरराज-मेघतनयाभ्यां पार्श्वनाथो मुदे ॥ ५ श्री: Page #63 -------------------------------------------------------------------------- ________________ કેંદ્ર ઉપરાંતના વર્તુળના પરિધિમાં સો પાંખડીઓના સો કોઠા છે, તે સર્વેનાં ચરણોનો જે પ્રથમ અક્ષર છે તેનાથી પણ નીચેના ત્રણ શ્લોક પાર્શ્વનાથ સ્તુતિરૂપ બને છે - श्री वामातनयं नीतिलताघन घनागमं सकलालोकसंपूर्णकायं श्रीदायकं भजे ॥ १ ॥ कलाकेलिं कलंकामरहितं सहितं सुरैः । संसारसरसीशोषभास्करं कमलाकरं ॥२॥ सहस्रफणता शोभमान मस्तक मालयं । लोद्र पत्तन संस्थान दानमानं क्षमा गुरुं ॥३॥ स्मरामि च ॥ ૪૧ શ્રાવક કવિ ઋષભદાસના હસ્તાક્ષરમાં સ્વકૃત વ્રતવિચારરાસ સં. ૧૬૭૯ -કવિના હસ્તાક્ષરમાં વ્રતવિચારરાસની મારી પાસે પ્રત હતી તે મેં શેઠ દેવચંદ લા૦ જૈન પુ. ફંડના એક ટ્રસ્ટી શેઠ જીવણચંદ સાકરચંદને આપી હતી ને તેમાંથી છેલ્લા પૃષ્ઠનો બ્લોક કરાવી તેમણે આનંદ કાવ્ય મહોદધિના ૭ મા ભાગમાં તે કવિના જીવન-કવન સંબંધે લખેલા મારા નિબંધ સાથે મૂકયો હતો. તે નીચે ઉતારીએ છીએઃ ..માહાખેત્ર ભરતિ ભલુ / દેસ ગુજરાતિખ્તા સોય ગાસ્ય | રાય વીસલ વડો અતુર જે ચાવા(વ)ડો નગર વિસલ તિણાં વેગી વાસ્તુ છે ૬૦ મે પૂણ્ય. સોય નગરિ વસઈ પ્રાગવંસિ વડા . મહઈરાજનો સૂત તે સીહ સરીખો તેહ –બાવતિ નગર વાશિ રહ્યુ નામ તસ સંઘવી સાંગણ પેખો ૬૧ મે પૂણ્ય) તેહનિ નંદનિ ઋષભદાસિ કવ્યું ! નગર ત્રંબાવતી માંહિ ગાયુ ! પૂણ્ય પૂર્ણ થયું છે કાજ સખરો વાયુ સકલ પદાર્થ સાર પાયું છે ૬૨ | પૂણ્ય પ્રગટ ભયુ છે રે ! અ(ઈતી શ્રી વરત વીચાર રાસ સંપૂર્ણ સંવત ૧૬૭૯ વર્ષે ચઈત્ર વદિ ૧૩ ગરૂવારે લલીત સંઘવી ઋષભદાસ સાંગણગાથા ૮૬૨ ૪૨ જિનહર્ષના હસ્તાક્ષરમાં સ્વકૃત શત્રુંજય માહાભ્ય રાસ સં. ૧૭૫૫ (પારા ૯૭૬) -વિક્રમના અઢારમા સૈકામાં જિનહર્ષ નામના સાધુએ ઘણી કૃતિઓ ગૂજરાતી પદ્યમાં પ્રાયઃ પાટણમાં રચી છે તે માટે જાઓ મારો “જૈન ગૂર્જર કવિઓબીજો ભાગ પૃ. ૮૧ થી ૧૧૯. તેમના હસ્તાક્ષરની તેમની પોતાની ઘણી કૃતિઓ પાટણના ફોફડીઆવાડાના ભંડારમાં મેં જાતે જોઈ છે. ગુજરાતી પદ્ય સળંગ પદચ્છેદ વગર એક જ પંક્તિમાં અગાઉ લખાતું ને જ્યાં ચરણ પૂરું થાય ત્યાં ઉભી લીટી કરવામાં આવતી ને કડી પૂરી થતી ત્યાં બે ઉભી લીટી કરી ત્યાં ધ્રુવ પદનો પ્રથમ અક્ષર કે શબ્દ કે શબ્દો મીંડાથી વાળી દેવામાં આવતા. તેમની કૃતિ નામે “શત્રુંજય માહાભ્ય’ રાસ સં. ૧૭પપમાં રચાઈ. તેની પ્રતના ૬૯ માં પત્રની બે આ બ્લોક છે ને તેનો પદચ્છેદ કરી નીચે આપેલ છેઃ .................ભરત ચક્રીન રે ! સૂર્યયશા અયોધ્યા ધણી | સાત્ત્વિકમાહિ નગીની રે ! ૭ એ છે તે આઠિમ ચઉવિશિ સદા | પર્વ દિવસ તપ ભાઈ રે ! નિશ્ચયથી ન ચલઈ તે કિમેપી | જઉ સુર તાસ ચલાવઈ રે ! ૮ એ છે પૂર્વ તણી દિશિ જઉ છોડીનઈ પછિમ દિશિ રવિ જાયબરે ! સાયર મર્યાદા તજઈ ! સુરગિરિ કાંપઈ વાયરે છે ૯ એ છે સુરતૃમ જઉ નિષ્ફલ હુવઈ તક પિણિ તે નવિ ચૂકઈ રે પ્રાણ જાતા પિણિ આપણા ! જિન આણા નવિ મૂકઈ રે ! ૧૦ એ છે ઉર્વશી સાંજલિ તવ હસી | ચિંતઈ ઈમ મન માહેરે છે ઊતર દેવા પ્રભુ ભણી સકીયઈ નહી સંબહેરે છે ૧૧ એ છે Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬૩ જોવઉ અવચાર્યલું કહઈ ! વિબુધાધિપ પિણિ એહવું રે ! મહૂઆ માણસની પરઇ . બોલઈ જેહવું તેહવું ૧૨ એ છે સાત ધાતુથી ઊપના દેહ આહારઇ અન્ના રે તે પિણિ દેવે નહિ ચલઇ ! માનઇ કવણ વચને રે ! ૧૩ એ છે અછઇ ઉખાણો આગલઉપાસઉ પડત સુદાઓ રે ખોટો તેહનઈ કણ કરાઇ ! રાજા કરઈ સવારે ૫ ૧૪ એ છે પ્રભુ વચન ખોટઉ કરૂં તેહનઇ પાસઇ જાઉં રે માણસની સ્યઉ આસરઉ વ્રતથી તાસ ચૂકાઉરે છે ૧૫ એ છે એવી પ્રતિજ્ઞા કરી છે ઉર્વશી રંભા લેઇરે હાથે વીણા ધારતી . સ્વર્ગ થકી આવેધરે છે ૧૬ એ છે નયરી અયોધ્યા ઉદ્યાનમઇ . ચૈત્ય પ્રથમ જિનસ્વામી રે ! તાસ પ્રબંધ મલ્હાવતી ! રૂપઇ મોહઈ કામી રે ! ૧૭ એ છે શાખિ શાખા બાંઠા હુતા પંખી મૂઢ અજાણરે ! તૂણ ચુર્ણતા તે રહ્યા છે નાદ સુણી મૂર્છાણા રે છે ૧૮ એ છે અદ્ધ ચર્ભિત મૃગલા પર્ નિશ્ચલ નયણ જોવંતા રે ! ઘટિત પાષાણ તણી પરઈ મોહ્યા ગાન સુણંતારે છે ૧૯ એ છે સુર્યયશા ઇણિ અવસરઈ / અસ્વકેલી કરિ વલીયારે શ્રવણે તે દેવી તણા એ ગીત સરસ સાંભલીયારે ૨૦ એ છે વાજ વિમુખ વાજી થયા છે ગજ ગતિ સજ્જ ન થાયરે ! પાયક પિણિ પય નવિ ચલઇ ! સેના સહુ મુંઝાયરે છે ૨૧ એ છે એહવી સેના દેખિન | રાજા ઈણિ પરિ ભાખઇ રે ! મંત્રીસ્વર એ સું થયઉ સહૂ ચેતના પાખડરે છે ૨૨ એ છે સચિવ કહઈ રાજા પ્રતઈ ! સાંજલિ તું ભૂપાલો રે ! એ જિનહરષ ઇકવીસમી ત્રીજા ખંડની ઢાલો રે | ૨૩ એ છે સર્વ ગાતા ૬૮૬ છે દુહા ! નાદઈ તૂસઈ દેવતા | ધર્મ નાદથી ધારિ ! સુખ પામઈ નૃપ નાદથી નાદઈ વશિ હુઈ નારિ ૧ ૧ છે નાદાં પકડાવઈ સરપ મ રહઈ રોતી લઘુ બાલ ! શિર આપ મૃગ નાદથી એહવઉ નાદ રસાલ ૧ ૨ | નાદ એહ ગુરૂ યોગથી લહીયઇ તાસ પસાય ! આપઈ પરમાનંદ સુખ છે દુખ ચિંતા સહુ જાઈ છે ૩ છે ચૈત્યાં જઇ જુહારીયઈ શ્રી યુગાદિ જિનરાજ ગાન તણઉ રસ પામીયઈ ! એક પંથ દુઈ કાજ છે ૪ છે નરપતિ એવું ચિતવી . સૈન્ય સચિવ સંઘાત ! દેહરા માટે આવીયો . રાજા ઉલસિત ગાત છે ૫ | દીપ જોતિ પ્રગટી તિરાઇ દીઠી વસુધાનાથ . Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ૪૩ શત્રુંજય પરનાં જૈન મંદિરો ૪૪ શત્રુંજય પર શેઠ મોતીશાની ટૂંક -શત્રુંજય પરનાં મંદિરનું આ ચિત્ર હમણાં લીધેલું છે. જ્યારે સન ૧૮૬૬માં લીધેલું ચિત્ર ‘શત્રુંજય પરનાં જૈન મંદિરોનું વિહંગાવલોકન'એ નામથી અગાઉ અપાઇ ગયું છે; તેના પરિચયમાં જણાવેલી મુખ્ય મંદિર સિવાયની આઠ ટૂંકો છે તે આ પ્રમાણે (૧) ચોમુખજીની—તે બે વિભાગમાં છે—બહારનાને ‘ખરતર વસતિ’ અને અંદરનાને ‘ચોમુખ-વસહિ’ કહે છે. આ પર્વતના સૌથી ઉંચા ભાગ પર છે. ચોમુખ એટલે ચતુર્મુખ-ચારે બાજુ મૂર્ત્તિવાળો ચાર દ્વારવાળો પ્રાસાદ, તેમાં આદિનાથની ચાર મૂર્તિ છે. અમદાવાદના સોમજી પુત્ર રૂપજીએ સં. ૧૬૭૫માં તે વસહી બંધાવી (પારા. ૮૪૬) ‘ખરતરવસહી’ સંબંધી મારી ઐતિહાસિક નોંધ માટે જાઓ જૈનયુગ પુ. ૪ પૃ. ૫૨૩ (૨) છીપાવસહીની છીપા એટલે ભાવસાર લોકોએ બંધાવેલી-તેમાં ૩ મોટાં મંદિર ને ૪ નાની દહેરી છે. સં. ૧૭૯૧ (પારા ૯૮૫) (૩) સાકરચંદ પ્રેમચંદની-તેમાં ત્રણ મોટાં દહેરાં ને બાકીની નાની નાની દહેરીઓ છે. સં. ૧૮૯૩ (પારા ૯૯૧) (૪) ઉજમબાઇની-નંદીશ્વર દ્વીપની. ઉજમબાઇ તે અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઇની ફઇ. ભૂતલ ઉપર નાનાં નાનાં ૫૭ પર્વત-શિખર સંગેમરમરનાં છે ને તે દરેક પર ચોમુખ પ્રતિમા મૂકી છે. આનાં શિખરોની ચોતરફ સુંદર કારીગરીવાળી જાળી લગાવી છે. (પારા ૯૮૬) આ સં. ૧૮૯૬માં બની. (૫) હેમાભાઇની-અમદાવાદના નગરશેઠ હેમાભાઇએ સં. ૧૮૮૨માં કરાવેલ ચાર મંદિર ને ૪૩ દહેરીઓ (પારા ૯૮૬), (૬) પ્રેમાભાઇ મોદીની-તે પણ અમદાવાદના વાસી અને મહા ધનિક હતા. તેમણે છ મંદિર ને ૫૧ દહેરીઓ બનાવી. (૭) બાલાભાઇની-નાનાં મોટાં અનેક મંદિર સં. ૧૮૯૩ (પારા ૯૯૧) (૮) મોતીશાહ શેઠની ટુંક કે જે માટે નીચે તથા પારા ૯૯૧માં જાઓ. દરેક સંબંધી વિશેષ જાણવાના ઉત્સુકે શ્રી જિનવિજય સંપાદિત શત્રુંજય તીર્થોદ્વાર પ્રબંધમાં તેમનો ઉપોદ્ઘાત જોવો. મોતીશા મૂળ સુરતના ઓસવાલ, પછી તેમણે મુંબઇ રહી એક જબરા વ્યાપારી તરીકે ઘણું ધન મેળવ્યું. તેમણે તેનો વ્યય અનેક સખાવતોમાં ને શત્રુંજય પર પોતાની ટુંક બાંધવામાં કર્યો, જ્યારે તેમના ભાગીઆ અને મિત્ર અમદાવાદના હઠીસિંહ કેસરીસિંહે ત્યાં એક મોટું બાવન જિનાલય બાંધ્યું. શત્રુંજયનાં બે શિખરો હતાં કે જે જૈન મંદિરોથી વિભૂષિત હતાં તેની વચ્ચે મોટી ખાઇ હતી તેને કુંતાસરની ખાડ કહેવામાં આવતી. મોતીશાહે તેમના ઉક્ત મિત્ર હઠીસિંહને કહ્યું કે આ ખાડ ખટકે છે તો તે પૂરી તે પર ટૂંક બનાવું એમ દિલમાં થાય છે. હઠીસિંહે કહ્યું ‘મોટા રાજા અને મંત્રીઓ પૂર્વે તે કાર્ય ન કરી શકયા તો તમારૂં શું ગજું ?” મોતીશાહે હસી જણાવ્યું ‘ધર્મ પ્રભાવથી તે ખાડને હું પૂરી શકું.’ ત્યારથી ખાડ પૂરવાનું કામ ચાલુ થયું. તે પૂરૂં કરી તે પર લાખો રૂ. લગાવી બહુ ભવ્ય અને સાક્ષાત્ દેવવિમાન જેવું મંદિર કરાવ્યું. તે મંદિરની ચારે બાજુ શેઠ હઠીસિંહ, દીવાન અમરચંદ દમણી, મામા પ્રતાપમલ્લ આદિ પ્રસિદ્ધ ધનિકોએ પોતપોતાનાં મંદિર બંધાવ્યાં, ને તે બધાં આસપાસ કોટ કરાવ્યો. મંદિરોનું કાર્ય પૂરૂં થવા આવ્યું હતું ત્યાં મોતીશાનો દેહાન્ત થયો એટલે તેમના પુત્રખીમચંદે સંઘ કાઢી યાત્રા કરી તેમાં પ્રતિષ્ઠા સં. ૧૮૯૩માં કરાવી. સંઘ મોટો હતો, બાવન ગામના સંઘ જનો આવ્યા હતા. કહેવાય છે કે આ ટુંકમાં એક કરોડથી અધિક ખર્ચ થયો. લગભગ ૧૬ મંદિર ને સવાસો દહેરીઓ આ ટુંકમાં થઇ. જાઓ પારા ૯૯૧. ૪૫ શેઠ હઠીસિંહ કેસરીસિંહ-અમદાવાદ સ્વ. સં. ૧૯૦૧ (પારા ૯૯૧) –આ ઓસવાલ શેઠનું મંદિર અમદાવાદમાં પ્રસિદ્ધ છે કે જેના ફોટાઓ આમાં આપેલ છે. તેમનો પહેરવેશ બતાવે છે કે કેવી પાઘડી બાંધવામાં આવતી, વળી કડિયું લાંબી બાંયનું અને કેડ સુધીનું વચમાં કસવાળું પહેરવામાં આવતું. ઉપર શાલ ઓઢવામાં આવતી. તેમના સંબંધી પૂરો ઇતિહાસ મેળવવાના જિજ્ઞાસુએ વીરવિજય નિર્વાણરાસ (જૈન ઐ. ગૂર્જરકાવ્યસંચય પૃ. ૯૮), વીરવિજય કૃત હઠીસિંહની અંજન શલાકાનાં ઢાળીયાં-૬ ઢાળમાં સં. ૧૯૦૩ જોવાં. તેમની પત્ની હરકુંઅર શેઠાણી બહુ નામી અને બુદ્ધિશાળી હતા. શેઠાણીએ મંદિર-પ્રતિષ્ઠા કરાવી સિદ્ધાચલ ગિરનાર સંઘ કાઢી અનેક સુકૃત્યો કરી ભારે નામ કાઢ્યું હતું. હઠીસિંહ શેઠની ઓળખાણ તેમના ઉક્ત મંદિરના પ્રતિષ્ઠાલેખમાં આપેલ છે કે ઓસવાલ નિહાલચંદ પુત્ર ખુશાલચંદને માણકી ભાર્યાથી થયેલ કેશરીસિંહના બાઈસુરજથી થયેલ પુત્ર હતા. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬ ૫ ૪૬ હઠીસિંહનું દેહેરું-અમદાવાદ સં. ૧૯૦૩ પારા ૯૯૧ -શેઠ હઠીસિંહની છબીની પાછળ તેમના દેહેરાનો આ બ્લોક મૂકયો છે તે જે પુસ્તકનો ઉલ્લેખ સાદડીનું જૈન મંદિર એ નામના ચિત્રનો પરિચય આપતાં કરેલ છે તેમાંથી એટલે સન ૧૮૬૬માં એટલે લગભગ તે બંધાયા પછી વીશેક વર્ષે લીધેલો તેમાં પ્રસિદ્ધ થયો છે તે પરથી લીધેલ છે. આ આવૃત્તિમાં નવો ફોટો મુક્યો છે.} તેમાં જેઈમ્સ ફર્ગ્યુસન લખે છે કે - “જે મંદિર શેઠ હઠીસિંહે લગભગ વીસ વર્ષ પહેલાં કર્યું હતું તે ધર્મનાથ નામના તીર્થકરનું છે, તેનો નકશો-પ્લાન આબુ પર્વત પરના ઓછામાં ઓછા ૧૧ સૈકા જેટલા જાનાં મંદિરોમાં ગ્રહણ કરેલી ગોઠવણો પર લીધેલો છે કે જે ગોઠવણો હજુ સુધી ચાલી આવેલી છે. આ બધાં દેવાલયોની રચના મુખ્યપણે એવી હોય છે કે નીચે ચોરસના પાયાવાળું વિમાન હોય છે. અને તેમાં મૂલનાયકની મૂર્તિ બેસાડવામાં આવે છે. કોઈ વખત આવાં ત્રણ વિમાન હોય છે. જેમ આ હઠીસિંહના દેહેરામાં છે તેમ, ને કોઈ વખત ચાર જેમ સાદડીના જૈન મંદિરમાં છે તેમ હોય છે. તેના પર ખાસ વિશિષ્ટ પ્રકારનું શિખર' કરવામાં આવે છે કે જેમાં જૈનોએ છેલ્લાં આઠ શતકો દરમ્યાન ભાગ્યે જ ફેરફાર કરેલ છે. આની પાસે આગળના ભાગમાં એક કે એકથી વધારે મંડપો હોય છે. આ દેહેરામાં મુખ્ય મંડપને બે માળ છે અને તેની આગળ પાછો એક ખુલ્લો મંડપ છે કે જે પર ઘુમટ ૧૨ સ્તંભોના ટેકાવાળો છે. આટલું તો દરેક દેહરાસરને હોય જ. પણ આ દહેરામાં જેમ આબુ, સાદડી અને જ્યાં જયાં દેહરાસરને પૂર્ણ થઈ જાય ત્યાં આખા મંદિરની આસપાસ નાની દહેરીઓની હાર હોય છે કે જે ૨૪ પૈકી અમુક અમુક તીર્થકરની મૂર્તિ હોય છે, અને કોઈ દાખલામાં એકમાં ચોવીસેની હોય છે. આબૂ પર દરેક દહેરી શ્વેત આરસમાં bas-reliefs એટલે બહાર થોડુંક ઉપસી આવેલા કોતરકામ-પ્રતિચ્છાયાથી વિભૂષિત હોય છે, કે જેમાં તીર્થકરના જીવનપ્રસંગો ચિન્નેલ હોય છે, અને સાંપ્રત કાલમાં ઓછામાં ઓછું એટલું તો સામાન્ય રીતે હોય છે કે આની દેહેરીઓ પર શિખરો હંમેશ જેવાં બંધાવવામાં આવે છે. આથી બહારના વંડાને એક જાતની ભવ્યતા આવે છે અને સાથે અર્થનો ભાવ આવે છે કે જે ભાગ્યે જ બીજી જાતના શિલ્પકામમાં જોવામાં આવશે અને આખી ગોઠવણી મુખ્ય લક્ષણો સુધી પ્રસન્નતા આપે છે અને વિવિધ ભાગોની ગૌણતામાં મહાનું કૌશલ્ય દેખાડે છે. મંદિરના મુખડાના આ વંડાના મુખ્ય અગ્રભાગની વચમાં બહારનો દરવાજો છે.” આ મંદિર સંબંધી પ્રતિષ્ઠા લેખમાં જણાવ્યું છે કે “તે હઠિસિંહ શેઠે બંધાવ્યું. તે બાવન જિનાલયવાળું છે. ળ ને ત્રણ શિખર છે, બે રંગમંડપો છે. એવા એ મનહર મંદિરની અંદર શાંતિસાગર સૂરિના હાથે પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરાવી. હઠિસિંહ શેઠ સ્વર્ગસ્થ થયા ત્યારે તેમની સ્ત્રી હરકુંઅરે આ મંદિર વગેરેનું બાકીનું સઘળું કામ પૂરું કરાવી તેનો પ્રતિષ્ઠા-ઉત્સવ ઘણા ઠાઠમાઠ અને ખર્ચથી ઉજવ્યો હતો. તેણી જોકે સ્ત્રી હતી પરંતુ પુરૂષો પણ ન કરી શકે એવાં તેણીએ કામ કર્યા હતાં. આની પ્રશસ્તિ સલાટ રહેમાનના પુત્ર ઇસફે કોતરી હતી. આ દહેરાનો સલાટ મુસલમાન હતો એ બિના આથી સ્પષ્ટ થાય છે. (જુઓ જિ૦ ૨, નં. ૫૪૬) ૪૭ સં. ૧૯૦૩ના હઠીસિંહના દહેરાનો બહાર નો દેખાવ. અમદાવાદ. ૪૮ હઠીસિંહના મંદિરનું દ્વાર. ૪૯ તે મંદિરનો અંદરનો ભાગ. આ ત્રણે ચિત્રો ઉપર પરિચય જે હઠિસિંહનાદહેરાનો આપ્યો છે તેને લગતાં છે એટલે વિશેષ કહેવાની જરૂર નથી. ૫૦ શ્રી આત્મારામજી-(વિજયાનંદ સૂરિ). ૫૧ વીરચંદ રાઘવજી ગાંધી B.A. પારા ૧૦૧૪-૧૮ -આ આચાર્યનો ઉપકાર ગુજરાતના અને ખાસ કરી પંજાબના જૈન છે. મૂ. સમાજ પર અમાપ છે. તેઓ હમણાં થોડાં વર્ષો પહેલા થઈ ગયા તેથી તેમનું જીવનવૃત્તાંત વિશેષ મળી આવે છે, અને તેનો સાર જરા કંઈક વિશેષ એક અર્ધા પ્રકરણ જેટલા પ્રમાણમાં આ ગ્રંથમાં જાણી જોઈને આપેલ છે. જુઓ વિભાગ ૭ પ્રક. ૭ પારા ૧૦૦૪ થી ૧૦૧૩ ઉપર્યુક્ત શ્રી આત્મારામજીની પ્રેરણાથી તેમનું સ્થાન યથાશક્તિ લેવા માટે શિકાગોની વિશ્વ ધર્મપરિષહ્માં Page #67 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના એક પ્રતિનિધિ તરીકે જનાર જૈન ગ્રેજ્યુએટ વીરચંદભાઈનું જીવન પણ ટૂંકમાં છતાં અન્ય કરતાં વિશેષ પ્રમાણમાં આપવામાં આવ્યું છે, કે જેથી તેનું અનુકરણ હાલના જૈન ગ્રેજ્યુએટો પોતપોતાની રીતે યથામતિ જરૂર કરે. આત્મારામજીના શિષ્ય-પ્રેરિત તરીકે તેમના ચિત્ર પાછળ જ વીરચંદભાઇનું ચિત્ર મૂકેલ છે. પર. દાનવીર શેઠ પ્રેમચંદ રાયચંદ ૫૩. મુંબઈ યુનિવર્સિટીને પ્રેમચંદ શેઠની બક્ષીસ રાજબાઈ ટાવર. -પ્રેમચંદશેઠની વિખ્યાતી હિન્દ તેમજ હિન્દ બહાર ઘણી છે. કીર્તિના લોભ વગર અઠંગ વેપાર ખેલી મેળવેલાં નાણાની કેળવણી માટે તેમજ બીજી અનેક ઉપયોગી સખાવતોમાં સવ્યય કરેલ છે અને કોઇપણ સરકારી ‘ટાઈટલ'-પદવીની ભૂખ રાખી નથી. તેમની સખાવતોમાં કેટલીક તો વ્યાપક-સાર્વજનિક હતી. આવી સખાવતો પૈકી એક રાજબાઇ ટાવર છે કે જેમાં રાજબાઇ તે પોતાના માતુશ્રીનું નામ છે. હાલ કેટલાક રાજાબાઈ નામ કહે છે તે ભૂલ છે. શેઠ ને તેમની સખાવતો સંબંધી પારા ૧૦૧૯-૨૦માં જણાવી દીધું છે. ૫૪ અધ્યાત્મી ફિલસુફ રાયચંદ કવિ ૫૫ મહાત્મા મોહનદાસ ગાંધી –રાયચંદભાઈ “કવિ' તરીકે ઓળખાતા કારણ કે અતિશય નાનપણથી કવિતા રચતા. પણ પછી કવિતા કરવાનું મૂકી દઈ અધ્યાત્મ અને ફિલસુફીમાં ઉંડા ઉતરી અનેક આત્માઓના ઉપકારક થયા તે પૈકી એક મહાત્મા મોહનદાસ ગાંધી છે કે જેમની ખ્યાતિ આખા જગતુમાં અત્યારે તેમના વિદ્યમાનપણામાં જ થઈ ગઈ છે. ગાંધીજીએ જે રાયચંદ ભાઇના સંબંધમાં લખ્યું છે, કહ્યું છે તે ટૂંકાવી આ ગ્રંથમાં મૂકયું છે. મારો પોતાનો એક પણ શબ્દ જ્યારે બીજાના સંબંધમાં બનતાં સુધી નથી લખ્યો ત્યારે રાયચંદભાઈ સંબંધી તો ખાસ બિલકુલ નથી લખ્યો. આથી બંનેનાં ચિત્રો એકની પાછળ બીજાં એમ મૂકેલાં છે. પ૬ રાય બદ્રીદાસે કરાવેલ જૈનમંદિર, કલકત્તા. -કાલાનુક્રમે છેલ્લામાં છેલ્લું સં. ૧૯૦૩માં પૂરું થયેલ અમદાવાદનું પ્રસિદ્ધ હઠ્ઠીસિંહનું મંદિર છે કે જેનું ચિત્ર તથા તેનો પરિચય આમાં કરાવેલ છે. ત્યારપછી થયેલાં નવાં મંદિરોમાં કલકત્તાનું રાય બદ્રીદાસ મુકીને કરાવેલું મંદિર સુપ્રસિદ્ધ છે કે જે કલકત્તામાં એક જોવાલાયક ચીજ ગણાય છે. આ રાય બદ્રીદાસ શ્રી જૈન છે. કોન્ફરન્સ (પારા ૧૦૫૮)ની બીજી મુંબઈની સ્મરણીય બેઠકના પ્રમુખ હતા. ૫૭. “જૈન”ના આધતંત્રી સ્વ૦ ભગુભાઈ ફતેચંદ કારભારી –સગત ભગુભાઈના સાક્ષાત્ પરિચયમાં હું આવેલ છું. ને તેમની અનેક હકીક્તોની મને માહિતી છે તે અત્રે મૂકી શકાઈ નથી. સ્થાનાભાવે જાહેર સેવા માટે તેમણે જે ભોગ આપ્યો ને “જૈન” નામનું પ્રથમ અઠવાડિક પત્ર કાઢી એક મોટું વિચારવાહન પૂરું પાડવામાં પહેલ કરી તેનું માત્ર દિગ્દર્શન પારા ૧૦૫૭ માં કરાવ્યું છે. તેમનું ખરું અને વિસ્તૃત જીવનચરિત્ર લખવાની જરૂર છે. ૫૮ ગિરનાર પરનાં જૈન મંદિરોનું વિહંગાવલોકન ૫૯ આબુપરનાં જૈન મંદિરો–વિમલવસતિ વગેરેનું વિહંગાવલોકન. –શત્રુંજય, ગિરનાર અને આબૂ એ શ્વેતામ્બર જૈનોનાં ગુજરાતમાં પ્રસિદ્ધ મહાતીર્થો છે. શત્રુંજય પરનાં મુખ્ય આદિનાથ મંદિર અને અન્ય જૈનમંદિરોનું વિહંગાવલોકન આપણે સપરિચય કરી ગયા છીએ. રા. પાઠક લખે છે કે ઘણેભાગે જૈનલોકો વેપારી જ હોય છે. ગુજરાતમાં તેમની સંખ્યા ઘણી છે અને તેથી કરીને ગુજરાતના સ્થાપત્યપર તેમની સ્થાપત્ય શૈલીની અસર બહુ થઈ છે. દક્ષિણ અને ઉત્તરના હિંદના ચાલતા સ્થાપત્યમાં તેઓએ કેટલોક સુધારો કર્યો છે અને પછી તો તેમના બહોળા ફેલાવાથી તે કાયમ થઈ ગૂજરાતમાં હિંદ મિશ્રિત પદ્ધતિ સ્થપાઈ. આબૂપરનાં અને ગિરનાર પરનાં તેમનાં દેવળો પર નજર કરીશું તો તે આપણને લાંબા અનુભવ પછીનાં અને નાના નાના અવયવોથી પૂર્ણ થયેલાં માલુમ પડશે. આટલી કક્ષાએ પહોંચ્યા પછી તે પદ્ધતિ વધારે કોતરકામવાળી થઈ. Page #68 -------------------------------------------------------------------------- ________________ તેમનામાં દેવળ બાંધી મૂર્તિ બેસાડવી એ એક બહુ જ પુણ્ય કાર્ય ગણાય છે અને તેઓ તેને એક ફરજ સમજે છે. વળી દેવળ બાંધવાથી મોક્ષ મળે છે. (તીર્થકર ગોત્ર બંધાય છે) તેવી માન્યતાથી વ્યક્તિપરત્વે દેવળો થઈ તેઓ કદમાં નાનાં નાનાં પણ સમૂહમાં બંધાય છે અને દરેક વ્યકિત પોતાના બંધાવેલા દેવળને નાનું હોય છતાં કારીગીરીથી ભરપૂર કરી દેવા ઉત્સુક હોય છે. આથી તેનામાં જે ભવ્યતા-grandeur આવવી જોઈએ તે નથી આવતી. વળી આવો દેવળનો સમૂહ પર્વતો પર એકાંત જગાએ હોય છે, તે પરથી તેઓ એકાંત સ્થળ વધારે પસંદ કરતા હોવા જોઇએ. શત્રુંજય, ગિરનાર, તળાજા, આબુ પર્વત, તારંગા વગેરે સ્થળોએ તેઓએ એવી સારી જગા પસંદ કરી છે કે જયાં ચોમાસાનું પાણી ન ભરાય. એનાં બાંધકામ એવાં તો મજબૂત કર્યા છે કે કુદરતની અડચણોની સામે તેઓ ઘણાં વર્ષોથી ટક્કર મારી રહ્યાં છે.' જૈન દેહરાની રચનામાં - પ્લાનમાં પદ્માસનસ્થ તીર્થકરોની મૂર્તિવાળું ‘વિમાન' હોય છે, જેના પર પિરામિડના આકારનું શિખર ચઢાવવામાં આવે છે. આગળના ભાગમાં થાંભલાવાળો મંડપ હોય છે અને તેના પર આડા ળો ઘુમટ ચઢાવાય છે. આ ઘુમટ ચોરસપર અષ્ટકોણમાં મુકાયેલા પહેલા થરપરથી ગોળાકારમાં થતાં થતાં મથાળે મધ્યમાં ભેગો થાય છે, જ્યાંથી એક લોલક કરી નાંખવામાં આવે છે. આ ઘુમટને ટેકવનારા થાંભલા ઉપરાંત ચોકડી આકારના થાંભલા વધારાના મૂકીને મંડપ મોટો કરે છે. આટલું મુખ્ય દહેરૂં. ક્યાંક કયાંક મુખ્ય દહેરાની આસપાસ નાની નાની દહેરીઓ (દેવકુલિકાઓ) હોય છે. આવાં દહેરાંઓ ગિરનાર અને આબુપર છે. મંડપ પરના શિખરમાં માળ બનાવવામાં આવે છે-તે ત્રિકોણાકારમાં ઉભો થાય છે, બાજાઓ જરાક ગોળ હોય છે. તેમાં પણ આડા થરો મૂકેલા છે. બહારની રેષા અંદરની રેષા સાથે સમાન્તરજ લેવામાં આવે છે. મંડપપરનાં ઘુમટો ભાગ્યે જ ૩૦ ફૂટથી વધારે વ્યાસના હોય છે. આ શિખરો અને ઘુમટો આડા થરોનાં હોઈ કોઈપણ જાતના આઘાત તેના પાયાની બહાર પડતા નથી. તેથી તે ઘણાં વરસો લગી ટકી રહે તેવાં હોય છે. મંડપના થાંભલાઓ ઘ લિાઓ ઘણા જુદી જુદી જાતના હોવા છતાં દરેક સારા આકારના હોય છે. તેના પરનું શરૂ ચાર ર બાજા ટેકાવાળું (bracketted) હોઇ ઉપર આવતા પાટડાનો ભાર સારી રીતે ઝીલી શકે તેવું હોય છે નકશીકામમાં જૈન દહેરાંઓ સૌથી ચઢે તેવાં છે. ભૌમિતિક આકારો, વેલ, પૂતળાં વગેરે આ પદ્ધતિમાં ઘણાં જોવામાં આવે છે. આપણામાં સ્વતંત્ર પૂતળાં-કામ ભાગ્યે જ જોવામાં આવે છે. મૂર્તિઓની પછવાડે કાંઇક ઓઠીંગણટેકણ જેવું દરેકમાં જોવામાં આવે છે. અસલની મૂર્તિઓમાં જે ગાંભીર્યભાવ આપણને પ્રતીત થાય છે. તે હવેની પ્રતિમા પર નથી આવતો અને તેટલે અંશે હવેની તે કળા અધોગતિ પામેલી છે. વળી આ તીર્થકરોને ઓળખવાને માટે ચિન્ડોલાંછનો પણ નિશ્ચિત કરેલાં છે. હાથી, ઘોડા, વરઘોડા વગેરે આ પદ્ધતિમાં ઘણું બતાવવામાં આવ્યું છે. ઉપરની ખાસીયતો (peculiarities) જરા અપવાદરૂપ પણ નવીનતાવાળાં શત્રુંજય પરનાં જૈન મંદિરો છે. ત્યાંનાં કેટલાંક દહેરાં (સન) ૧૧ મા સૈકા જેટલાં જૂનાં છે. ૧૪-૧૫ સૈકામાં મુસલમાનોના ઝપાટામાં જો આ ન આવ્યાં હોત તો આપણને તેમાં ઘણું જોવાનું મળી શકત, તો પણ ૧૬ સૈકાના છેલ્લા અડધમાં જૈન લોકોએ ત્યાંનાં કેટલાંક દહેરાંઓ ફરીવાર ચણાવ્યાં; ત્યારથી મંદિરો થવા લાગ્યાં તે ઠેઠ અત્યાર સુધી થયાં. તેમાં પણ ૭૦ વરસોમાં પુર જોસમાં બંધાયાં છે, પણ આ પછવાડે બંધાવેલાં માંથી મૂર્તિકામના કેટલાક અવયવો બહુ સારા નથી થયા. (પાઠક-સુરત ગુ. સા. ૫ રીપોર્ટ) ગિરનાર દરિયાની સપાટીથી લગભગ ત્રણ હજાર ફૂટ ઉંચો છે. ત્યાં જૈનોનાં દહેરાંમાં નેમિનાથજીની ટૂંક પહેલાં આવે છે. તેના જીર્ણશીર્ણ કાષ્ઠમય દહેરાનો ઉદ્ધાર સજ્જનમંત્રીએ કર્યો સં. ૧૧૮૫ (પારા ૩૦૬). ત્યાં એક નષ્ઠ સંવતૂવાળો લેખ છે કે જે Antiquities of Kathiawar પૃ. ૧૫૯માં છપાયો છે. તે લેખ મેં યાત્રાએ જતાં મહેનત કરી ઉતારી લીધો છે. તેમાં જણા वंशेऽस्मिन् यदुनामकाबरपते रभ्युग्रशौर्यावले रासीद्राजकुलं गुणौघविपुलं श्रीयादवख्यातिमत् ॥ अत्राभून्नृप मंडलीनतपदः श्रीमंडलीक: क्रमात् प्रासादं गुरु हेमपत्रततिभि र्योचीकरन्नेमिनः ॥ ९ ॥ એટલે કે યદુવંશમાં મંડલીક નામનો રાજા થયો. તેણે નેમિનાથનો પ્રાસાદ તેમના પતરાંઓથી બંધાવ્યો. (આ ય છે છે . કે Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૮ મંડલીક નવઘણનો પિતા થાય તે સોરઠી તવારીખ પ્રમાણે સં. ૧૨૭૦ માં અને અન્ય પ્રમાણે સં. ૧૩૧૬ માં ગાદીપર બેઠો) આ લેખમાં છેલ્લા માંડલિક રાજાનું વર્ણન છે ને શાણરાજનું વર્ણન છે કે જેણે વિમલનાથ પ્રાસાદ ગિરનારમાં સં. ૧૫૯૮ માં કરાવી રત્નસિંહસૂરિ પાસે પ્રતિષ્ઠિત કરાવ્યો (પારા ૭૧૯) તેથી તે સાલનો લેખ છે એમ સ્પષ્ટ થાય છે. આ શાણરાજના પૂર્વજહરપતિશાહે સં. ૧૪૪૯માં નેમિપ્રસાદનો ઉદ્ધાર કર્યો. (જૈ.ગુ. કવિઓ ભા-૨, પૃ. ૭૩૯). હાલ તે મોટા ચોકમાં છે. આસપાસ લગભગ ૭૦ નાની દેરીઓ છે. આના મંડપની અંદર દિવાલમાં ત્રણ મર્ણિ એક સાથે મૂકેલી મેં જોઈ છે. નાની છે તે સં. ૧૨૭૫ માં બનાવેલી શ્રી કુંજરા પદ્રિીય (?) ગચ્છના શાંતિસૂરિની છે, બીજી બે મોટી મોટી મૂર્તિ છે તે શ્રી હેમચન્દ્રસૂરિની અને શ્રી કુમારપાલદેવની છે કે જે તરફ કોઈનું લક્ષ ગયું નથી. એક થાંભલા પર સં. ૧૧૧૩ ના જેઠ ૧૪ દિને નેમીશ્વરજિનાલય કરાવ્યું ને બીજા થાંભલા પર સં. ૧૧૩૫ માં પ્રતિષ્ઠા કરાવી, ને ત્રીજામાં સં. ૧૩૩૪ માં દેવાલય સમરાવ્યું એમ લેખ છે. સંગ્રામ સોનીની ટુંક અને વસ્તુપાલ તેજપાલની ટુંક સંબંધી જુદાં ચિત્રો છે ને તેમનો પરિચિય અલગ કરાવ્યો છે. તદુપરાંત મેરકવશીની ટુંક, કુમારપાલની ટુંક અને સંપ્રતિરાજાની ટુંક છે. આ પૈકી ઘણી ટુંકો કેશવજી નાયકે સમરાવી. સં. ૧૯૩૨ નો તે બાબતનો લેખ છે. (પારા ૯૯૨). ઉપર ચડતાં અંબાજીની ટુંક આવે છે. આબૂપરના વિમલસહિ, લૂણિગવસતિ આદિ મંદિરો પૈકી વિમલસહીનું જૂદું ચિત્ર ને જૂદો પરિચય આપેલ છે. લૂણિગવસહિ તે વસ્તુપાલના ભાઈ તેજપાલે કરાવેલું મંદિર છે ને તે વિમલવસતિના ઉત્તરપૂર્વના ખૂણા પર આવેલું છે અને તે પશ્ચિમાભિમુખ છે, તેના પ્લાનની વ્યવસ્થા વિમલવસહ જેવીજ છે પણ પૂર્વતરફ ઓશરીમાં દહેરીઓને બદલે સ્થાપનારના કુટુંબનો વરઘોડો બતાવ્યો છે અને આ ભાગ મુખ્ય મંદિરથી જુદો કરવા, વચ્ચે કોતરકામવાળી ભીંત છે. આ કોતરકામ નાના નાના ચોરસનું કરેલું છે. આખું મકાન ૧૫૫'૮૯૨” વાળા લંબચોરસમાં હોઈ વિમલવસહિ કરતાં જરા મોટું છે. તેના મંડપના થાંભલાઓ વધારે ઉંચા છે અને તે આઠ જુદી જુદી જાતના છે, જ્યારે વિમલવસતિમાં એક જાતનો છે. મંડપ પરનો ઘુમટ ઉંચકવામાં આવ્યો છે, પણ તેનું અંદરનું નકશીકામ પહેલાના કરતાં ચઢીયાતું છે. ઘુમટના બીજા થરથી ૧૬ બેઠક પર ૧૬ વિદ્યાદેવીની જુદી જુદી સ્થિતિમાં પૂતળીઓ કરી છે. આ ઘમટની બરોબર મધ્યમાં ઉપરથી એક લોલક કર્યું છે. જે બહુજ સરસ ગણાય તે બહુજ કોમળ છે. ગુલાબના મોટા ફુલને તેની દાંડલીથી ચતું પકડીએ ને જે આકાર થાય તે આકાર આનો છે. આલોલકના પ્રમાણમાં ઇગ્લાંડના ૭માં હેન્રીના વેસ્ટ મિનિસ્ટરમાંનાં લોકો પ્રમાણ વિનાનાં અને ભારે લાગે છે. આ લોલકની સુંદરતા અને સુકુમારતાનો ખ્યાલ માત્ર નજરે જોયાથી જ આવે. (પારા ૫૨૬). ૭-૯-૩૩ મો. દ. દેશાઈ Page #70 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ) दृ છે જ 6 પ્રકાશકીય સંપાદકીય નિવેદન સાંકેતિક અક્ષરોની સમજ ચિત્ર પરિચય વિષયાનુક્રમ વિરલ વિક્રમતિભા અને મનુષ્ય પ્રતિભા ધન્ય ઉપાસના ! ધન્ય જીવન ! વિભાગ પહેલો શ્રી મહાવીર અને આગમ સાહિત્ય પારા ૧-૧૪૦ પૃષ્ઠ ૧-૬૦ પ્રકરણ ૧લું જૈનધર્મનો ઉદય અને તેનું સ્થાન પારા ૧-ભારતના આર્ય ધર્મની ત્રણ શાખાઓ-વૈદિક જૈન અને બોદ્ધ. ૨- ચોવીસ તીર્થકરો. ૩- ભ પાર્શ્વનાથ ઐ. વ્યક્તિ. ૪- ભ.પાર્શ્વનાથની ચાતુર્યામ ધર્મ, મહાવીનો પંચશિક્ષા ધર્મ ૬-૭ શ્રી મહાવીર અને બુદ્ધ સમકાલિન, તેમની તુલના ૮- શ્રી મહાવીરનો ઉપદેશ. ૯- શ્રી મહાવીર ૧૦- તેમના અનુયાયી રાજાઓ. ૧૧- શ્રી મહાવીરના ઉપદેશની અસર. ૧૨-૧૪ જૈન ધર્મના અન્યધર્મો પર પ્રભાવ. ૨-૯ પ્રકરણ રજું આગમકાલ ૧૫-તપસ્વીને દર્શનકાર શ્રી મહાવીર. ૧૬- તેમના સમયની ભાશા. ૧૭- ગણધરો. ૧૮-૨૦ તેમણે ગુંથેલાં ૧૨ અંગો, આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જ્ઞાતાધર્મ, ઉપાસક, અંતકૃદુ, અનુત્તરોપપાતિક, પ્રશ્નવ્યાકરણ, વિપાક, દૃષ્ટિવાદ. ૨૧- દૃષ્ટિવાદના પાંચ ભાગ પરિકર્મ, સૂત્ર, પૂર્વ, અનુયોગ ને ચૂલિકા. રર- અંગોની ભાષા. ૨૩-૨૫ શ્રી મહાવીર નિર્વાણ પછીના પટ્ટધરો અને પ્રકરણ શ્રી ધર્મદાસ કૃત ઉપદેશમાલા, શäભવ કૃત દશવૈકાલિક. ૧૦-૨૦ પ્રકરણ ૩જું આગમકાલ (ચાલુ) ૨૬-આર્ય ભદ્રબાહુ તેમની નિર્યુક્તિઓ ૨૭ પ્રાભૂતો ૨૮-૩૦ મગધસંઘ (પાટલિપુત્ર પરિષ) ૩૧ માથુરીવાચના (મથુરા પરિષ૬) ૩૨ વલભી વાચના (વલભીપુર પરિષ૬). ૨૧-૨૫ પ્રકરણ ૪થું ધૃતસાહિત્ય ૩૩- દેવવાચકનું નંદીસૂત્ર-તેમાં ઉલ્લેખિત શ્રુત અંગો, આવશ્યક, ૩૪-ઉત્કાલિક શ્રુત લગભગ બત્રીશ. ૩૫-૩૬ કાલિક શ્રુત લગભગ બત્રીશ. ૩૭-૩૮ ઉપસંહાર, શ્રુતની સ્થિતિ. પંચાગી. જે. મૂર્તિપૂજકોને માન્ય ૪૫ આગમ છે. સર્વ વીરાત્ ૯૮૦ની વલભી વાચનાને અનુસરે છે. ૨૬-૩૦ પ્રકરણ પણું ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય : ૧૧ અંગો ૧૧ અંગોનો પરિચય :- ૩૯-૪૨ આચારાંગનો. ૪૩-૪૬ સૂત્રકૃતાંગનો, ૪૭-૪૮ સ્થાનાંગનો, ૪૯ સમવાયાંગ ૫૦-૫૧ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ પ૨-૩ જ્ઞાત ધર્મ કથા ૫૪ ઉપાસક પ૫ અંતકૃત પ૬ અનુરોપપાતિક પ૭ પ્રશ્નવ્યાકરણ ૫૮ વિપાક-નો પરિચ ૫૯ અંગના ઉપાંગ ૩૧-૩૮ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પ્રકરણ ૬ઠું ઉપલબ્ધ શ્રુત - સાહિત્ય અંગ સિવાયનાં આગમો બાર ઉપાંગોનો પરિચયઃ- ૬૦ઉવવાઇ, ૬૨ રાયપેસણી, ૬૩ જીવાભિગમ, ૬૪-૫ પ્રજ્ઞાપના ૬૬ સૂર્ય પ્રજ્ઞપ્તિ, ૬૭ જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ ૬૮ ચંદ્ર પ્રજ્ઞપ્તિ ૬૯ ઉકત છેલ્લાં ત્રણ ઉપાંગ ૭૦ કાપ્પયાનિરયાવલિકા ૭૧કપ્પવડંસિયા ૭૨પુલ્ફિયા ૭૩પુચુલિકા ૭૪ વિન્હ દસા ૭૫ છેલ્લા ચાર નિરયાવલિ સૂત્રો. ૭૬ અંગ ને ઉપાંગ સંબંધ. ચાર મૂલસૂત્રોનો પરિચયઃ- ૭૭ ચાર મૂલસૂત્રો ૭૮-૯ આવશ્યક ૮૦-૪ દશવૈકાલિક, ૮૫-૮ ઉત્તરાધ્યયન, ૮૯-૯૦ પિંડનિર્યુક્તિ, ઓથ નિર્યુક્તિ બે પૈકી એક ૯૧ નંદી સૂત્ર ૯૨ અનુયોગદ્વાર. ૩૯-૪૮ પ્રકરણ ૭મું ઉપલબ્ધ શ્રુત સાહિત્ય ૯૨-૯૫ છ છેદ સૂત્રોઃ- ૯૬-૭ પહેલું નિશીથ ૯૮-૯ બીજું બૃહત્કલ્પ ૧૦૦ ત્રીજું વ્યવહાર, ૧૦૧ ચોથુ દશાશ્રુતસ્કંધ, પાંચમું પંચકલ્પ ૧૦૨ છઠ્ઠું મહાનિશીથ. ૧૦૩ દશ પ્રકીર્ણક (પયજ્ઞા) ૧૦૪૧૧૩ તે દશનો પરિચય, ૧૧૪-૧૨૭ બીજાં પ્રકીર્ણકો (પયજ્ઞાઓ) ૧૨૮ જિનભદ્ર ક્ષમાશ્રમણ કૃત વિશેષાવશ્યક ભાષ્ય. ૧૨૯ કુલ ચોરાશી આગમો ૧૩૦-૫ આગમો સંબંધિ વિન્ટરનિટ્ઝ ૧૩૬ ડૉ. યાકોબીનું કથન ૧૩૭ વેબરનું Sacred Literature of the Jainas ૧૩૮-૯ આગમ સંબંધિ સિદ્ધસેન દિવાકર. ૧૪૦ ઉપસંહાર વિભાગ જો પ્રાકૃત સાહિત્યનો મધ્યકાલ અને સંસ્કૃત સાહિત્યનો ઉદયકાલ પારા ૧૪૧-૨૬૦પૃ.૬૧-૧૩૨ પ્રકરણ ૧લું આરંભિક ઐતિહાસીક ઘટનાઓ ૧૪૧ વીરાત બીજો સૈકો-અશોક સમ્રાટ બૌદ્ધ શ્રમણો નિગ્રંથ તે જૈનો ૧૪૨ બૌધ્ધોની અસર. જિનકલ્પની વિચ્છિન્નતા, નગરવાસ, સંપ્રતિરાજા, ૧૪૩ કલિંગ ચક્રવર્તિ ખારવેલ ૧૪૪ કાલકાચાર્ય ૧૪૫ ભરૂચનું શકુનિકા વિહાર, ખપુટાચાર્ય ને તેના ભુવન પ્રકરણ ૨ જું ઉમાસ્વાતિ વચાક, પાદલિપ્તસૂરિ આદિ ૧૪૬-૭ ઉમાસ્વાતિ વાચક ૧૪૮-૯ તેમનો મહાગ્રંથ તત્ત્વાર્થ સૂત્ર સભાષ્ય ૧૫૦ પાદલિપ્ત સૂરિ ૧૫૧ સિદ્ધસેન દિવાકર તેનો યુગ. પ્રકરણ ૩જું સિદ્ધસેન-યુગ ૪૯-૬૦ ૧૭૩ વિમલસૂરિનું પઉમચરિયમ્ ૧૭૪ વિક્રમ બીજી સદીના મથુરાના જૈન સ્તૂપો ૧૭૫ મથુરાસંઘ-પરિષદ્ ૧૭૬ દિગંબરશ્વેતાંબર ભેદ (વિ. સં. ૨૩૯ કે ૧૩૬) ૧૭૭ સમંતભદ્ર કૃત આપ્તમીમાંસા ૧૭૮-૯ સંસ્કૃત ભાષામાં ગ્રંથરચનાનો પ્રારંભ ૧૮૦ જૈન ન્યાયશાસ્ત્રોનો પહેલો યુગ. ૧૫૨-૧૫૪ સિદ્ધસેન દિવાકર તેમના પહેલા ન્યાયશાસ્ત્રની સ્થિતિ. તેઓ જૈન ન્યાયશાસ્ત્રના સ્થાપક-તર્કપ્રધાન પુરૂષ. ૧૫૫-૮ સન્મતિ-તર્ક નામનો મહાન્ ન્યાયગ્રંથ, ૧૫૯ પ્રતિભાવાન ને સ્વતંત્ર વિચારક, ૧૬૦-૬૨ તેમની બત્રીશ દ્વાત્રિંશિકા-સ્તુતિઓ ૧૬૩ દાર્શનિક ૧૬૪ સિદ્ધાંત પ્રધાન નહિ પણ તર્કપ્રધાન ૧૬૫ દિગંબરોમાં તેમનો આદર ૧૬૬ છે. આચાર્યોમાં મહાન્ પ્રતિષ્ઠા ૧૬૭ અન્ય કૃતિઓ. ૧૬૮-૧૭૧ તેમનુ જીવન ચરિત્ર-કિવદન્તીઓ. ૧૭૨ સંસ્કૃત-પ્રાકૃતભાષા, મૌલિક ગ્રંથકાર ૧૭૨ ક ૬૧-૬૭ ૭૩-૮૩ પ્રકરણ ૪થું વિક્રમ સં. ૧ થી ૩૦૦ વિમલસૂરિ, મથુરાસ્તૂપો, મથુરાસંઘ, દિગંબર-શ્વેતાંબર ભેદ, જૈન ન્યાયશાસ્ત્રનો પ્રથમ યુગ. ૬૮-૭૨ ૮૯-૪૦ Page #72 -------------------------------------------------------------------------- ________________ 91 પ્રકરણ પણું ગુમ અને વલભી સમય. આચાર્ય મલ્લવાદી. જિનભદ્ર ક્ષમાશ્રવણ વિ. સં. ૩૦૦ થી ૮૦૦ ૧૮૧ ગુપ્ત સમય ભાષ્ય ને ચૂર્ણિઓની રચના ૧૮૨ કુવલયમાલાથી મળતી હકીકત ૧૮૩ ગુપ્તવંશના જૈનાચાર્ય દેવગુપ્ત ૧૮૪ તેમની શિષ્યપરંપરા. ભિન્નમાલ. જૈન મંદિરોથી રમ્ય ગૂર્જર દેશ. ૧૮૫ તત્ત્વાચાર્ય; તે પ્રાયઃ શિલાંકસૂરિ હોય. ૧૮૬ મત્સ્યવાદી ૧૮૭ તેમનો દ્વાદશાર નયચક્રવાલ ગ્રંથ. તે પરની પછીની ટીકાઓ. ૧૮૯ ન્યાયબિંદુ ટીકા પર ટિપ્પન ૧૯૦-૧ ચૈત્યવાસીઓ ૧૯૨ શિવશર્મસૂરી. કર્મપ્રકૃતિ ગ્રંથ ૧૯૩ ચંદ્રર્ષિ મહત્ત-પંચસંગ્રહ નામનો કર્મગ્રંથ. ૧૯૪-૫ વલભી સંઘ પરિષદ્ ૧૯૬ પ્રાચીન જૈનેતર સાહિત્ય ૧૯૭ સિદ્ધસેન ગણિ-તત્ત્વાર્થ ટીકા. ૧૯૮ હરિભદ્ર સૂરિને તેનો યગુ ૧૯૯ સૌરાષ્ટ્ર સાથે જૈનોનો સંબંધ, વલભીપુર ૨૦૦ વલભી-ભંગ, ૨૦૧ આનંદપુર, ધનેશ્વર સૂરિ. ૨૦૨ બીજા કાલકસૂરિ ૨૦૩ સંઘદાસ ક્ષમાશ્રમણ-વસુદેવ હિડી. ધર્મસેન મહત્તર. ૨૦૪ સમ્રાટ હર્ષ-બાણભટ્ટ, મયૂર કવિ, માનતુંગ સૂરિ ૨૦૫ ચંડ વૈયાકરણ ૨૦૬-૨૧૦ જિનભદ્ર ક્ષમાશ્રમણ-વિશેષા વશ્યકભાષ્ય, ૨૧૧ જિનદાસ મહત્તર-નંદી ચૂર્ણિ, નિશીથ ચૂર્ણિ ૨૨૨ વલભીના મેત્રકો. ૯૧-૧૦૬ પ્રકરણ ૬ હું હરિભદ્ર યગુ (વિ. સં. ૧૮૫ અથવા વિ. સં. ૭૫૭ થી ૮૨૭) ૨૧૩ હરિભદ્ર સૂરિ. પ્રસ્તાવ ૨૧૪-૫ ટુંક જીવન. ૨૧૬ તેમની સમભાવી ગષણા ૨૧૭-૮તેમના ગ્રંથો ૨૧૯-૨૨૩તેમની વિશેષતાઓ ૨૨૪તેમણે ઉલ્લેખેલ જૈનેતર ગ્રંથકારો ૨૨૫ તેમનો સમયનિર્ણય ૨૨૬ એક યુગકાર ૨૨૭-૮ યોગસાહિત્યમાં નવો યુગ સ્થાપક ૨૨૮-૨૩૧ દાર્શનિક કવિ, કથાકાર ૨૨૯ તેમનો શ્રી મહાવીરના માર્ગમાં અટલ વિશ્વાસ. ૧૦૭-૧૧૮ પ્રકરણ ૭ મું ચાવડાનો સમય (વિ. સં. ૮૦૦ થી ૧000) ૨૩૩-૪ ગૂજરાત - પાટણની સ્થાપના, શ્રીમાલથી શ્રી માલી, ગૂજરાતમાં પોરવાડ ૨૩૫-૬ વનરાજ. જૈનોની સહાય ને તેમની મહત્તા. મંત્રી સેનાપતિ પદ ૨૩૭-૮ ઉદ્યોતનસૂરની કુવલયમાલા. ૨૩૯ હરિભદ્ર-તેનો યુગ ૨૪૦-૧ સમ્રા વત્સરાજ ૨૪૨ બપ્પભટ્ટસૂરિ, કનોજનો આમ અને ગૌડનો ધર્મરાજા ૨૪૩ જયસિંહસૂરિ-ધર્મોપદેશમાલાવૃત્તિ ૨૪૪ શીલાંકસૂરિ. આચારાંગ ને સૂત્રકૃતાંગ ટીકા ૨૪૫ અંગવિદ્યાના અભ્યાસક વીસૂરિ ૨૪૬-૨૫૪ સિદ્ધર્ષિસૂરિ, ઉપમિતિ ભવપ્રપંચ કથા ને અન્યગ્રંથો ૨૫૫ વિજયસિંહસૂરિ-ભુવનસુંદરી કહા ૨૫૬-૮ મહેશ્વરસૂરિની પંચમી કહા ૨૫૯ નાગરી લિપિ, અપભ્રંશભાષા ૨૬૦ ચાવડા-ચૈત્યવાસીનો સંબંધ. ૧૧૯-૧૩૨ વિભાગ ૩ જે સંસ્કૃત સાહિત્યનો ઉત્કર્ષ વિ. સં. ૧૦૦૧ થી સં. ૧૨૩૮ પારા ૨૬૧-૩૨૬ પૃ. ૧૭૩-૨૧૮ પ્રકરણ ૧ લું. સોલંકી વંશનો સમય-મૂલરાજથી કર્ણ (વિ. સં. ૧૦૦૧ થી ૧૧૫૦) ૨૬૧ સોલંકી વંશ. મૂલરાજ વગેરે ૨૬ર જંબૂ અને તેના ગ્રંથો ૨૬૩ પ્રદ્યુમ્નસૂરિ દિગંબરવાદી જેતા. બે રાજાને જૈન કર્યા૨૬૪-૮ મહાદર્શનિક અભયદેવસૂરિ-સન્મતિતર્ક પર ટીકા ૨૬૯ જૈન ન્યાયશાસ્ત્રનો બીજો યગુ ૨૭) ત્રિભુવનગિરિના રાજા-પછી ધનેશ્વરસૂરિ. ધારાધીશ મુંજના ૨૭૧ વીરગણિ ૨૭૨ મહાકવિ ધનપાલ, તેનો પ્રાકૃતકોશ, ૨૭૩ તે કવિનું જીવન ૨૭૪ ભોજ રાજાનો બહુમાન્ય પંડિત-તિલકમંજરી કથા ૨૭૫-૭ કથાની વિશેષતા ૨૭૮ તેના ભાઈ શોભનમુનિ, શોભનસ્તુતિ ૨૭૯ ધનપાલકૃત અન્યકૃતિઓ ૨૮૦ વાદિવેતાલ શાંતિસૂરિ ૨૮૧ વર્ધમાનસૂરિ ૨૮૨ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭ર જિનચંદ્રગણિ, વીરાચાર્ય ૨૮૩ ચૈત્યવાસીઓનો પરાજય કરનાર જિનેશ્વરસૂરિ (ખરતર), ર૮૪ તેના બંધુ બુદ્ધિસાગરના અને તેના ગ્રંથો, તેમજ તેના શિષ્યો. ૨૮૫ સોપ્યુલની ઉદયમંજરી કથામાં ઉલ્લેખિત ચંદનાચાર્ય અને “ખગકવિ' બિરૂદવાળા વિજયસિંહ સૂરિ ૨૮૬-૨૯૦ વિમલમંત્રી અને તેની વિમલવસતિ' ૨૯૧ જાહિમંત્રી ર૯૨ દ્રોણાચાર્ય અને સૂરાચાર્ય ૨૯૨-૪ નવાં-ગવૃત્તિકાર અભયદેવસૂરિ ૨૯૫ સાધારણ કવિ-સિદ્ધસેનસૂરિ ૨૯૬ નમિસાધુ ર૯૭ “સૈદ્ધાત્તિક શિરોમણિ' દેવેન્દ્રસાધુ, ગુણચંદ્ર, શાલિભદ્રસૂરિ, ૨૯૮ ચંદ્રપ્રભ મહત્તર ૨૯૯ વર્ધમાનાચાર્ય. પૌમિક ગચ્છસ્થાપક ચંદ્રપ્રભ સૂરિ ૩૦૦ કવિ બિલ્ડણ. ૧૩૩-૧૫૧ પ્રકરણ ૨ જું સોલંકી વંશનો સમય - સિદ્ધરાજ જયસિંહ. વિ.સં. ૧૧૫૦થી ૧૧૯૯ ૩૦૧-૩૦૪ “સિદ્ધરાજ જયસિંહ ૩૦પ-૭ જૈન મંત્રીઓ દંડાધિપ વગેરે ૩૦૦ પાટણની પ્રભુતા, ગૂજરાતનો વૈભવ શ્રીમાળી વાણીઆ. ૩૦૦ રાજપુસ્તક ભંડાર ૩૧૦ કેટલીક ઘટનાઓ ૩૧૧-૩ માલધારી અભયદેવસૂરિ (ક) શાંતિસૂરિ ૩૧૪-૬ જિનવલ્લભ સૂરિ ૩૧૭ જિનદત્ત સૂરિ ૩૧૮ રામદેવ, જિનભદ્રસૂરિ ૩૧૯ પમાનંદ ૩૨૦ વામ્ભટ્ટ ૩૨૧-૨ મહાકવિ શ્રીપાલ ૩૨૩ વીરાચાર્ય ૩૨૪ દેવભદ્રસૂરિ ૩૨૫ વીરગણિ – સમુદ્રઘોષ સૂરિ ૩૨૬ વર્ધમાન સૂરિ ૩૨૭ દેવચંદ્ર સૂરિ (હેમાચાર્યના ગુરૂ), શાંતિ સૂરિ (પિપ્પલગચ્છ સ્થાપક), ૩૨૮ દેવસૂરિ ૩૨૯ ધર્મઘોષસૂરિ, સમુદ્રઘોષ ૩૩૦ યશોદેવસૂરિ, સિદ્ધસૂરિ, વિનયચંદ્ર. ૧૫૨-૧૬૪ પ્રકરણ ૩ શું સિદ્ધરાજ જયસિંહનો સમય (ચાલુ) સં. ૧૧૫૦ થી ૧૧૯૯ ૩૩૨-૪ મુનિચંદ્રસૂરિ, તેમના ગ્રંથો ૩૩૫ શ્રીચંદ્રસૂરિ, તેમના ગ્રંથો ૩૩૬ આંચલિક ગચ્છની સ્થાપના ૩૩૭ ધનેશ્વરસૂરિ ૩૩૮ યશોદેવસૂરિ-તેમના ગ્રંથો ૩૩૯-૪૦ મલધારી હેમચંદ્રસૂરિ, તેમના ગ્રંથો-શિષ્યો ૩૨૪ સં. ૧૧૭૯ ની તાડ. પ્રત ૩૨૪-૫ શ્વેતામ્બર દિગંબર વચ્ચે વાદ, વાદિદેવસૂરિનો જય, તેમનું જીવન ૩૪૬ ‘વાયગ્ર-સિંહ શિશુક’ આનંદ-અમર-ચંદ્રસૂરિ ૩૪૭ બુ. ગ. હરિભદ્રસૂરિ ૩૪૮ જિનેશ્વર ૩૪૯ વિજયસિંહસૂરિ ૩૫૦ સં. ૧૧૮૫ ની પ્રતો ૩૫૧ ધર્મઘોષસૂરિ યશોભદ્રસૂરિ ૩૫ર મહેંદ્રસૂરિ ૩૫૩ સુમતિ સૂરિ ૩૫૪ આમ્રદેવસૂરિ જયદેવનું છંદશાસ્ત્ર, નડ્યદેવસૂરિ ૩૫૫ સિદ્ધસૂરિ, જયકીર્તિનું છંદોનુશાસન ૩૫૬ જયમંગલની કવિશિક્ષા ૩૫૭-૯ મલધારી શ્રીચંદસૂરિ ૩૬૦ તેમના શિ. દેવભદ્રસૂરિ ૩૬૧ વર્ધમાનસૂરિ વૈયાકરણ ૩૬૨ તેમની સિદ્ધરાજવર્ણન નામની કૃતિ ૩૬૩ સાગરચંદ્ર. ૧૬૩-૧૭૪ પ્રકરણ ૪ થું કુમારપાલનો સમય સં. ૧૧૯૯ થી ૧૨૩૦ ૩૬૪ – ૩૮૨ કુમાર પાલ, તેનો પ્રતાપ-રાજવિસ્તાર, અમારિ ઘોષણા, મનિષેધ, પરમાત, તેનું ધાર્મિક જીવન, મંદિરો, દેવાલયમંડિત દેશ, આદર્શ જૈન રાજ્ય, ૩૮૩-૮૭ જૈન મંત્રીઓ, દંડનાયકો વગેરે ૩૮૮ એકવીસ જ્ઞાનભંડાર. પ્રકરણ ૫ મું કુમારપાલનો સમય. (ચાલુ) સં. ૧૧૯૯ થી ૧૨૩૦ સાહિત્યપ્રવૃત્તિ ૩૮૯ મલયગિરિ-મહાનું સંસ્કૃત ટીકાકાર, વૈયાકરણ, ૩૯૦ લક્ષ્મણ ગણિ ૩૯૧ જિનભદ્ર, ચંદ્રસેન, નેમિ ચંદ્ર, કનકચંદ્ર (?) રવિપ્રભ. ૩૯૨ શ્રીપાલના પુત્ર કવિ સિદ્ધપાલ ૩૯૨ ક તાડપત્રોપર લખાયેલી પ્રતો ૩૯૩ સહીચંદ્રસૂરિ ૩૯૪ વાદિ નેમિદંર, ૩૯૫ શ્રાવક કવિ દુર્લભરાજા ૩૯૬ વિજયસિંહસૂરિ ૩૯૭ હરિભદ્રસૂરિ ૩૯૮ તાડપત્રની પ્રતો ૩૯૯ પદ્મપ્રભસૂરિ ૪00 પરમાનંદસૂરિ ૪૦૧ હેમાચાર્ય શિષ્ય દેવચંદ્ર મુનિનું નાટક ૪૦૨ શ્રીચંદ્રસૂરિ ૪૦૩ વાદિદેવસૂરિનો સ્વ. ૪૦૪ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૭૩ મુનિરતસૂરિ ૪૦૫ જગદેવ, સૂદન વિપ્ર ૪૦૬ તાડપ્રત ૪૦૭-૧૦ મુનિરતસૂરિ સોમપ્રભ સૂરિને તેમના ગ્રંથો ૧૮૫-૧૯૨ પ્રકરણ ૬ હું હમયુગ સં. ૧૧૬૨-૧૨૨૯ હેમચંદ્રસૂરિ સંબંધી કથનો, તેમનાં પોતાનાં વચનો ૪૧૧-૨ તેમના સંબંધી પ્રસ્તાવ ૪૧૩ ગુરૂપરંપરા ૪૧૪-૧૫ દીક્ષા, આચાર્યપદ ૪૧૬-૭ સિદ્ધરાજ સાથેના પ્રસંગો ૪૧૮ સિદ્ધહૈમવ્યાકરણની રચના ૪૧૯ ત્રિ. શં. પુરૂષચરિત્રની રચના ૪૨૧-૩ ગુજરાતનું પ્રધાનવ્યાકરણ ૪૨૪-૫ રાજાઓ સાથેનો સંબંધ ૪૨૬-૯ કુમારપાલ સાથેનો પ્રસંગો ૪૩૦ અન્યગ્રંથો ૪૩૧ “કલિકાલ સર્વજ્ઞ”. ૨૮૫ ૩00 ૧૯૩-૨૦૨ પ્રકરણ ૭ મું હેમયુગ (ચાલુ) હેમાચાર્ય સંબંધી અન્ય ગ્રંથકારો - ૪૩૨ તેમની સાહિત્યસેવા-વ્યાકરણ ૪૩૩ તેનાં પાંચ અંગો ૪૩૫ “અપભ્રંશ વ્યાકરણના આદિકર્તા ૪૩૬-૭ વ્યાકરણની વિશિષ્ટતા ૪૩૮-૪૪૧ દ્વયાશ્રય મહાકાવ્ય, બે સંસ્કૃત તેમજ પ્રાકૃત. ૪૪૨ ચાર કોષગ્રંથો ૪૪૩-૫ ચાર અનુશાસન-શબ્દ, લિંગ, કાવ્ય અને છંદ પર; વાદાનુશાસન ૪૪૬-૮ ન્યાયનો પ્રમાણમીમાંસા ગ્રંથ ૪૪૯ બે બત્રીશીઓ-ન્યાયસંદર્ભિત ૪પ૦ જૈન ન્યાયશાસ્ત્રનો ત્રીજો યુગ – પુષ્પિત કાલ ૪૫૧-૨ યોગશાસ્ત્ર ૪૫૩ સ્તોત્રો ૪૫૪ અહંન્નીતિ ૪૫૫ આનંદ શંકરભાઇનો અભિપ્રાય ૪પ૬ અનેક જિનમંદિરોની પ્રતિષ્ઠા ૪૫૭ ધર્મશ્રદ્ધા ૪૫૮ અન્ય દર્શનો પ્રત્યે સમભાવ ૪પ૯ પૂર્વ ગ્રંથકારોની પ્રશંસા ૪૬૦-૧ કનૈયાલાલ મુનશીનો મત ૪૬૨-૬ હેમાચાર્યનું શિષ્યમંડળ. રામચંદ્રસૂરિ તેમના ગ્રંથો ૪૬૭ ગુણચંદ્ર ૪૬૮ બાલચંદ્ર ૪૬૯ રામભદ્રકૃત નાટક ૪૭૦ હમયુગનો પ્રતાપ. ૨૦૩-૨૧૮ વિભાગ ૪ થો ભાષા” સાહિત્યનો ઉદય પારા ૪૭૧-૬૬૦ પૃ ૨૧૯-૨૯૬ પ્રકરણ ૧ લું અપભ્રંશ સાહિત્ય. ૪૭૧ હેમાચાર્ય અપભ્રંશના પાણિની ૪૭ર ગૂજરાતી ભાષાની જનની અપભ્રંશ; ગૂ. ના ત્રણ યુગ; તેનો આરંભ, ૪૭૩ અપભ્રંશ સાહિત્ય મુક્યત્વે જૈનો પાસે ૪૭૪ વિ. ૮ થી ૧૦ મી સદીનું અપભ્રંશ સાહિત્ય. સ્વયંભૂદેવ, ત્રિભુવન સ્વયંભૂ, ધવલ ૪૭૫ વિ. ૧૧ મી સદી મહેશ્વર, ધનપાલ, પુષ્પદંત, શ્રીચંદ્ર, સાગરદત્ત, નયનન્ટિ, કનકામર, ૪૭૬ વિ. ૧૨ મી સદી અભયદેવ, સાધારણ, દેવચંદ્ર, વર્ધમાન, લક્ષ્મણ, જિનદત્ત, ધાહિલ, મુનિચંદ્ર ૪૭૭ સં. ૮૩૫ ની કુવલયમાલા. અઢાર દેશીભાષા-સૌરાષ્ટ્ર, લાટ, ગૂર્જર દેશની બોલીઓ ૪૭૮ વિ. ૧૩ મી સદી યોગીન્દ્ર, માઇલ્લધવલ, હરિભદ્ર, વરદત્ત, રત્નપ્રભ. ૨૨૦-૨૨૩ પ્રકરણ ૨ સોલંકી વંશનો સમય (અનુસંધાન) સં. ૧૨૩૦ થી સં. ૧૨૯૯ ૪૭૯ અજયપાલ અને જૈનો ૪૮૦ મંત્રી યશપાલ ૪૮૧ નરપતિ ૪૮૨ પ્રદ્યુમ્ન સૂરિ ને જિનપતિ સૂરિ. ૪૮૩ રત્નપ્રભસૂરિ ૪૮૪ મહેશ્વર સૂરિ ૪૮૫ મૂલરાજ તથા ભોળોભીમ ૪૮૬ જગદેવનો આબૂ પર ઉદ્ધાર આદિ ૪૮૭ હેમપ્રભ સૂરિ, માણિકયચંદ્રસૂરિ, પરમાનંદ સૂરિ ૪૮૮ દંડનાયક સોભનદેવ, મુદ્રાધિકારી રત્નસિંહ. ૪૮૯ દેવભદ્રસૂરિ ને તેના શિષ્ય સિદ્ધસેનસૂરિ ૪૯૦ આડસ શ્રાવક મહાકવિ ૪૯૧ ઉદયપ્રભસૂરિ, પૃથ્વીચંદ્ર, ૪૯૨ ઉદયસિંહ ૪૯૩ નેમિચંદ્ર ભંડારી શ્રાવક ૪૯૪ મલયપ્રભ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ૪૯૫ તિલકાચાર્ય, ધર્મઘોષ, દેવેન્દ્રસૂરિઓ ૪૯૬ વાયડ ગચ્છના જિનદત્ત અને જીવદેવસૂરિ ૪૯૭ ગુણવલ્લભ, અજીતદેવ, હરિભદ્ર, પૂર્ણભદ્ર. ૪૯૮ વિજયપાલ કવિ ૪૯૯ બે ભાઇઓ-અંબડ મંત્રી અને આલ્હાદન દંડનાયક, વર્ધમાનસૂરિ પ00 તાડપત્રની પ્રતો ૫૦૧ રાજા અલ્હાદનદેવ-પાલણપુર સ્થાપક, ૫૦૨ જુઓ વસ્તુપાલ યુગ ૫૦૩-૪ અપભ્રંશ સાહિત્ય-૧૩મી સદીનું. રતપ્રભ, સોમપ્રભ, મહાકવિ અમરકીર્તિ-નાગરકુલ, જયદેવ. ૫૦૫ જૂની ગુજરાતીનું સાહિત્ય. શાલિભદ્રસૂરિ, નેમિચંદ ભંડારી, ધર્મ વિજયસૂરિ, મંગલસૂરિ. પૃ. ૨૨૪-૨૩૧ પ્રકરણ ૩ . વસ્તુ-તેજયુગ સં. ૧૨૭૫ થી સં. ૧૩૦૩ વસ્તુપાલનું આત્મવૃતાંત, સોમેશ્વરકૃત પ્રશસ્તિ ૫૦૬ મહામાત્ય વસ્તુપાલ – તેજપાલ ૫૦૭ હિંદુ સંસ્કૃતિના રક્ષક અને અન્ય સંસ્કૃતિ પ્રત્યે આદરવાળા, ૫૦૮ વિદ્વન્માન્ય વસ્તુપાલ, રાજકાર્યદક્ષ તેજપાલ ૫૦૯ પૂર્વવૃતાત ૫૧૦ જન્મ-મંત્રીઓ ૫૧૧ ભોળાભીમની નિર્બળતા ૫૧૨ વરધવલની પસંદગી ૫૧૩ રાજકુશલ મંત્રીઓ ૫૧૪-૫ લડાયક યોદ્ધો-યુદ્ધવીર વસ્તુપાલ ૫૧૬ બંનેની દક્ષશ્રતા ૫૧૭ તેજપાલ પણ યોદ્ધો ૫૧૮ યવનો સાથે સંગ્રામ ૫૧૯ ભદ્રેશ્વરના ભીમસેન સાથે યુદ્ધ પ૨૦ કુટુંબ-પરિવાર. ૫૨૧ ‘દશા” વણિકોની ઉત્પત્તિ પ૨૨-૫ ધનપ્રાપ્તિ-સુકૃત્યોમાં વ્યય, સૈયદનું દ્રવ્ય વગેરે; સર્વધર્મનાં મંદિરો. પ૨૬ લૂણિગ-વસહિ, આબૂ પર૭ સુકૃત્યોની નોંધ પર૭ ક અન્ય ધર્મ સંબંધીનાં સુકૃત્યોની નોંધ. પ૨૮ ભરૂચશકુનિકા વિહાર પર૯ મહાયાત્રા પ૩૦ એક કવિની અન્યોકિત. પૃ. ૨૩૨-૨૪૫ પ્રકરણ ૪ થું. વસ્તુ-તેજયગુમાં સાહિત્ય પ્રવૃત્તિ સં. ૧૨૭૫ થી સં. ૧૩૦૩ વસ્તુપાલની ઉક્તિઓ પ૩૧-૪ વિદ્વાન-કવિ, કાવ્યપરીક્ષક અને કવિઓનો ભોજ વસ્તુપાલ, નિરભિમાન, પુસ્તક બંડારો, કવિઓનો આશ્રયદાતા પ૩૫-૬ રાજકવિ સોમેશ્વર સોમશર્મા પ૩૭ હરિહર ૫૩૮ સુભટ પ૩૯ નાનાક ૫૪૦ જૈન-બ્રાહ્મણ વચ્ચે પ્રીતિ ૫૪૧શૈવ સંપ્રદાય ને વિષ્ણુભક્તિ ૫૪૨૩ અરિસિંહ ૫૪૪-૬ અમરચંદ્રસૂરિ, તેમના ગરતો પ૪૭ “લઘુભોજરાજ' વસ્તુપાલ ૫૪૮-૫૧ બાલચંદ્રસૂરિ ૫પર જયસિંહસૂરિ પપ૩ ઉદયપ્રભસૂરિ પપ૪ વસ્તુપાલનો પુસ્તકસંગ્રહ, પપ તેની અન્ય તાને પ્રેરણા ૫૫૬-૭ નરચંદ્રસૂરિ, ૫૫૮ તેના ગુરૂ દેવપ્રભસૂરિ ૫૫૯ “કવિન્દ્રબંધ' યશોવીર મંત્રી પ૬૦-૧ આ યુગમાં તાડપત્ર પર લખાયેલી પ્રતો પ૬૨- ૩ મણિકયચંદ્રસૂરિ, તિલકાચાર્ય, અભયદેવ આદિ ગ્રંથકારો પ૬૪ વિનયચંદ્રસૂરિ પ૬૫ તપાગચ્છસ્થાપક જગચંદ્રસૂરિ પ૬૬ સંઘપતિ પૂનડ, સર્વદેવસૂરિ, પ૬૭ જિનપાલ ઉ. પ૬૮ દિ. પંડિત આશાધર, પ૬૯ મહેંદ્રસૂરિ ૫૭૦ પદ્મપ્રભ પ૭૦ સુમતિ પ૭૧ ગુણાકર, દેવેન્દ્ર પ૭ર તેમના યુગ સંબંધી પ્રો. આનંદશંકર પ૭પ તેમજ સ્વ. ચીમનલાલ દલાલ. જૈનોનો ગૂજરાત પર ઉપકાર. પૃ. ૨૪૬-૨૬૪ પ્રકરણ ૫ મું વાઘેલા વંશનો સમય સં. ૧૩૦૦ થી ૧૩૫૬ પ૭૬ વિશલદેવ, ૫૭૭ તપાગચ્છમાં મતભેદ-બે પક્ષો ૫૭૮ દાનવીર જગશાહ પ૭૯ ઉદયનમંત્રીના પ્રપૌત્ર સલખણ ૫૮૦ પેથડમંત્રી પ૮૧ તેણે કરાવેલા ૮૪ મંદિર પ૮૨ તેનો પુત્ર ઝાંઝણ ૫૮૩ તા. દેવેન્દ્રસૂરિ અને તેમના ગ્રંથો ૫૮૪-૫ આ સમયમાં લકાયેલ તાડપત્રની પ્રતો ૫૮૬ સર્વાનંદ, પરમાનંદ, યશોદેવ ૫૮૭ તાડપ્રતો, અજિતપ્રભ, ૫૮૮ પૂર્ણકલશ, ૫૮૯ અભયતિલક ૫૯૦ ચંદ્રતિલક ૫૯૧ વિદ્યાનંદ પ૯૨ જિનેશ્વર, જયમંગલ, પ૯૩ પ્રબોધચંદ્ર પ૯૪ ધર્મતિલક, મુનિદેવ, સિંહતિલક, નરચંદ્ર, ૫૯૫ પ્રદ્યુમ્નસૂરિ, પ૯૬ વિનયચંદ્ર, રત્નપ્રભ, પ્રબોધમૂર્તિ-જિનપ્રબોધ, સોમચંદ્ર પ૯૭ ધર્મઘોષ, સોમપ્રભ, પ૯૮ ક્ષેમકીર્તિ, માનતુંગ, ધર્મકુમાર, વિવેકસાગર ૫૯૯ પ્રભાવક ચરિતકાર પ્રભાચંદ્ર ૬૦૦ માલચંદ્ર, માણિજ્ય, ૬૦૧ મલ્લિષણ, ૬૦૦ પ્રસિદ્ધ ગ્રંથકાર જિનપ્રભ-સુરિ વિવિધ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૫ તીર્થકલ્પ, ૬૦૩ તેની ઐતિહાસિક્તા, ૬૦૪ સ્તવનો, રાજશેખર, ૬૦૫ કાગળોનો ગૂજરાતમાં પ્રવેશ, ૬૦૬ અપભ્રંશ સાહિત્ય-જિનપ્રભ, ૬૦૭ જાની ગૂજરાતીમાં સાહિત્યકવિઓ વિનયચંદ્ર, સોમમૂર્તિ, જગડું, પદ્મ, ૬૦૮ ગૂ. ગદ્યકૃતિઓ ૬૦૯ બાલશિક્ષા કર્તા સંગ્રામસિંહ ૬૧૦ ગૂર્જરદેશના હિન્દુ રાજ્યનો અંત. મુસલમાનો ૬૧૧ ત્યારસુધી જૈન પંડિતોની અપૂર્વ સાહિત્ય સેવા. પ્રકરણ ૬ હું ગુજરાતમાં મુસલમાનો. સં. ૧૩૫૬ થી ૧૪૦૦. પૃ. ૨૬૫-૨૭૮ ૬૧૨-૧૫ મુસલમાનો આવ્યે ગૂર્જરભૂમિની થયેલી સ્થિતિ ૬૧૬ ભાષા ગદ્યકૃતિઓ-બાલાવબોધો ૬૧૭ જૈનોનું ભાષાસાહિત્ય, ૬૧૮ અલાઉદીન ખીલજી – ગુજરાત આદિ પર જીત ૬૧૯ અલપખાનસૂબો જૈન મંદિરોનો ભંગ ૬૨૦–૨ શંત્રુજય તીર્થોદ્વારક-સમરસિંહ ૬૨૩-૬ આબુ તીર્થનોઉદ્ધાર, મંદિર, પ્રતિમાઓ ૬૨૭ સાહિત્ય પ્રવૃત્તિ-મેરૂતુંગકૃત ઐ. પ્રબંધ ચિતામણી ૬૨૮ પ્રબંધો ૬૨૯ ઐ. સ્થવિરાવલી તેમજ બીજા ગ્રંથો ૬૩૦ વિદ્યાકર, ફેરૂનાં વાસ્તુસાર અને જ્યોતિઃસારાદિ, કમલપ્રભ, સોમતિલક ૬૩૧ સુધાલશનું સંગીતોપનિષત્ અને તેનો સાર ૬૩૨ જિનકુશલસૂરિ, લબ્ધિનિધાન ૬૩૩ રૂ. સોમતિલકસૂરિ, પ્રભાનંદ, રત્નદેવ ૬૩૪ તાડપત્ર પર લખાયેલ પ્રતો ૬૩૫ શ્રીતિલક, શ્રીચંદ્ર, ૬૩૬ સર્વાનંદસૂરિનું જગકૂચરિત, ભુવનતુંગ, ૬૩૭ જુની ગુજરાતીનું સાહિત્ય-ગદ્યકૃતિઓ ૬૩૮ પ્રજ્ઞાતિલક શિષ્ય, ૬૩૯ અંબદેવકૃત સમરારાસો, જિનપદ્મ ૬૪૦ સોલણું. પૃ. ૨૭૯-૨૮૭ પ્રકરણ ૭ મું ગુજરાતમાં મુસલમાનો. સં. ૧૪૦૧ થી ૧૪૫૬ ૬૪૧ ઐ. બનાવો ૬૪૨ રાજશેખરકૃત ઐ. ચોવીસ પ્રબંધોનો પ્રબંધોકોષ, તથા અન્ય ગ્રંથો ૬૪૩ ગુણસમૃદ્ધિ મહત્તરા, મેરૂતુંગ ૬૪૪ મુનિભદ્ર, ૬૪૫ ભાવદેવ ૬૪૬ જયસિંહ સૂરિષ્કૃત હમ્મીર મહાકાવ્ય ને અન્ય ગ્રંથો ૬૪૭ ગુણકાર, મહેંદ્રપ્રભ, મલયેંદુ, ૬૪૮ રત્નશેખર, ૬૪૯ દેવેન્દ્ર, ૬૫૦ જયશેખરસૂરિ ૬૫૧ મેરૂતુંગસૂરિ, મહેંદ્રપ્રભ ૬૫૨ દેવસુન્દરસૂરિના આચાર્યશિષ્યો ૬૫૩ જ્ઞાનસાગર, કુલમંડન, મુનિસુંદ૨, દેવમૂર્તિ, સાધુરત્ન, ક્ષેમંકર ૬૫૪ નયચંદ્રકૃત હમ્મીર મહાકાવ્ય ને અન્ય કૃતિઓ ૬૫૫ આ સમયમાં લખાયેલી તાડપત્રની પ્રતો ૬૫૬ જૂની ગુજરાતીનું સાહિત્યંતરૂણ પ્રભનો બાલાવબોધ ૬૫૭ જૂની ગુજરાતીનું કાવ્યસાહિત્ય-રાજશેખર,વિજયભદ્ર, વિનયપ્રભ, હરસેવક, જિનોદય, જ્ઞાનકલશ, વિદ્વણુ, મેરૂનંદન, દેવસુંદ૨, દેવસુંદરશિષ્ય, મુનિસુંદર, વસ્તિગ, સાધુહંસ, ૬૫૮ કુમમંડનકૃત મુગ્ધાવબોધ ઐકિતક, ૬૫૯ અમદાવાદરાજધાની ૬૬૦ જૈન સાધુઓનું શારદાસેવન-સ્વ. રણજિતરામ. કેટલાક ગ્રંથો પૃ. ૨૮૮-૨૯૬ વિભાગ ૫ મો ‘ભાષા’ સાહિત્યનો મધ્યકાલ પારા. ૬૬૧-૭૮૭ પ્રકરણ ૧ લું સોમસુંદ૨-યગુ. સં. ૧૪૫૬-૧૫૦૦ સોમસુંદરસૂરિનું વૃતાંત ૬૬૧ તે સૂરિનો જન્મ, દીક્ષા આદિ ૬૬ર આચાર્યપદ ૬૬૩ સોમસુદરયુગ ૬૪૪ વડનગર અને ઇડરમાં સૂરિજી, તારંગાની પ્રતિષ્ઠા, દેલવાડા, અમદાવાદનો પાતસહમાન્ય ગુણરાજ સંઘવી. ચિતોડનો જૈન કીર્તિસ્તંભ ૬૬૫ મહુવા, પાટણ, દેલવાડામાં વિહાર, રાણપુર-રાણકપુર મંદિરનો નિર્માતા ધરણા સા. ૬૬૬ અન્ય કાર્યો-મંદિર પ્રતિષ્ઠા, તીર્થયાત્રા વેગે ૬૬૭ જેસલમેરમાં લક્ષ્મણ વિહાર ૬૬૮ સ્થાપત્યકલા-અમદાવાદ ને રાણકપુર ૬૬૯ લેખનકલાનો વિકાસ, પુસ્તક સંગ્રહ, મોઢ જ્ઞાતિનો પર્વત ૬૭૦ આ યુગમાં લખાયેલી તાડપત્રપરની પ્રતો. પૃ. ૨૯૭-૩૦૪ પ્રકરણ ૨ જું સોમસુન્દર-યગુમાં સાહિત્ય પ્રવૃત્તિ. સોમસુંદર સંબંધી મુનિસુદંર ૬૭૨ ગુણરત્નસૂરિ-તેમના ગ્રંથો ૬૭૩ સોમસુદંરનો શિષ્યપરિવાર, પૃ. ૨૯૭-૩૫૦ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪-૫ મુનિસુંદરસૂરિ ૬૭૬ જયચંદ્રસૂરિ ૬૭૭ ભુવનસુંદરસૂરિ ૬૭૮ જિનકીર્તિસૂરિ ૬૭૯ રત્નશેખરસૂરિ ૬૮૦ અન્ય શિષ્ય પ્રશિષ્યાદિ ૬૮૧ માણિકય સુંદરસૂરિ, ૬૮૨ માણિકયશેખર સૂરિ, ૬૮૩ દેવમૂર્તિ ૬૮૪ તાડપત્રની પ્રત ૬૮૫ હર્ષભૂષણ, જિનસુંદર ૬૮૬ ચારિત્રસુંદર ૬૮૭ રામચંદ્રસૂરિ ૬૮૮ શુભશીલકૃત કથાસાહિત્ય. ૬૮૯ ઐતિહાસિક ગ્રંથો ૬૯૦ કીર્તિરાજ, ધીરસુંદર, ૬૯૧ સોમસુંદરસૂરિ કૃત ગ્રંથો. પૃ. ૩૦પ-૩૧૧ પ્રકરણ ૩ જશું આ યુગમાં ખરતર ગચ્છીયની ખાસ સેવા, અને ગુજરાતી સાહિત્ય સં. ૧૪૫૬ થી ૧૫૧૦ ૬૯૨-૩ ખ. જિનભદ્રસૂરિ-તેમણે સ્થપાવેલ અનેક જ્ઞાનકોશ, ૬૯૪ જિનવર્સ્કન ૬૯૫-૬ જયસાગર-ગ્રંથો અને પસ્તક લિખાપન ૬૯૭ જિનસાગર, ધર્મચંદ્ર, મંત્રીમંડન અને તેના ગ્રંથો, મંડનો આત્મવૃતાંત ૬૯૮-૭૦૧ મંડન મંત્રીના પૂર્વજો, ૭૦૨-૩ મંડન મંત્રી, ૭૦૪ મંડનના ગ્રંથો ૭૦૫ ધનદ અને તેનાં ત્રણ શતકો ૭૦૬ સિદ્ધાન્ત-કોશ, ૭૦૭ અપભ્રંશ સાહિત્ય-જયશેખ, હેમસાર, વિસાલરાજ. ૭૦૮ ગુજરાતી ભાષાસાહિત્ય-ગદ્ય કૃતિઓ ૭૦૯ ગુજરાતી કાવ્યસાહિત્ય જયશેખર, સોમસુંદર, હીરાનંદ, જયસાગર, માંડણ શ્રાવક, ચંપો, દેવરત્નસૂરિ શિ, સાધુકીર્તિ, તેજવર્ઝન, મંડલિક, સર્વાનંદ, જયવલ્લભ, રત્નમંડન, ૭૧૦ નરસિંહ મહેતાને ગૂર્જર આદિ કવિ' હવે નહિ કહી શકાય. ૭૧૧ તેની પહેલાનું ગુજરાતી સાહિત્ય, ૭૧૨-૪ જયશેખરકૃત પ્રબોધ ચિંતામણી રૂપક કાવ્ય સં. ૧૪૬૨, ૭૧૫ તેમાંના છંદો, માણિક્યસુદંરકૃત ગદ્યમાં પૃથ્વીચંદ્ર ચરિત્ર ૭૧૭ પદ, માર્ગ, દેશી, પ્રભાતિયાં' ૭૧૮ ગૂ. જૈન કવિઓના કાવ્યનમુના અપાયા નથી તેનું કારણ. પૃ. ૩૧૨-૩૨૧ પ્રકરણ ૪ થું. વિક્રમ સોળમું શતક સં. ૧૫૦૧-૧૬૦૦ ઐતિહાસિક ઘટનાઓ. ગુરુગુણરત્નાકાર કાવ્યમાંથી મંગલાચરણ ૭૧૯ રાણા કુંભાનો ભંડારી વેલાક, ચિતોડ ગૃગારચાવડીસિંગારચીરી, રાણાજીનું કર ન લેવાનું વ્યવસ્થાપત્ર, જાનાગઢનો માંડલકિ રાજા, ખંભાતનો શાણ રાજ ૭૨૦ વાણીઆના દશા-વીસા ભેદ ૭૨૧ લક્ષ્મીસાગર સૂરિનું ચરિત્ર ૭૨૨ દેવગિરિના ધન્યરાજ અને નગરાજ, સંઘવી ગદો. ફગર અને સંડો ૭૨૦ અમદાવાદનો મંત્રી કર્મણ સંઘવી, સીરોહીનો કીમો સંઘવી ૭૨૪ ઇડરમાં લક્ષ્મી સાગર સૂરિ ૭૨૫ સીરોહીના મંત્રીઓ. સં. સહસા ૭૨૬ માંડવગઢના સં. વેલો ૭૨૭ પિંપલપુરને દેવાસના સંઘવીઓ ૭૨૮-૯ માંડવના “માફરમલિક' મેઘમંત્રી તથા બીજા સંઘપતિઓ ૭૩) કમલસંયમ, શ્રીમાલી મલ્લરાજ, જિનસમુદ્ર, શ્રીમાલી દેવાનો જ્ઞાનકોશ, ૭૩૧ એક વાણિયો શાહ, બીજી પાદશાહ-ખેમો હડાલીઓ, ઓસવાલ મંત્રી નગરાજ. ૭૩૨ કર્મશાહનો શત્રુંજયનો ઉદ્ધાર ૭૩૩-૫ તેની હકીકત. | પૃ. ૩૨૫-૩૩૨ પ્રકરણ ૫ મું સોળમા શતકમાં સંપ્રદાયની છિન્નભિન્નતા. સુક્તિમુકતાવલીનાં અવતરણ ૭૩૬ અમદાવાદમાં લોકશાહ, મૂર્તિપૂજાનિષેધ ૭૩૭ ભાણાથી પ્રતિમાનિષેધ, બીજો ને તેનો મત, ટૂંઢિયા-સ્થાનકવાસી ૭૩૮ કડવો-કડવા મત-સાધુ નિષેધ ૭૩૯પાથચંદ્ર-તેનો ગચ્છ. ૭૪૦ શિથિલાચાર સામે કડક આચાર, વૈષ્ણવ સંપ્રદાયનો પ્રવેશ ૭૪૧ તે વૈષ્ણવ મતની ટુંકી વિગત ૭૪૨ આનંદવિમલ સૂરિનો ક્રિયોદ્ધાર ૭૪૩ ધર્મની છિન્નભિન્નતા મુસલમાનોની મૂર્તિભંજકતા, મહમદ બેગડો, હિંદુઓનો કાળ. પૃ. ૩૩૩-૩૩૬ પ્રકરણ ૬ ઠું સોળમાં શતકમાં સાહિત્યપ્રવૃત્તિ રઘુવંશટીકામાંથી શારદા સ્તુતિ ૭૪૪ તપોરત્ન ને ગુણરત્ન ૭૫૫ પાટણના શ્રીમાલી પર્વતનું ગ્રંથલિકાપન ૭૪૬ સોમધર્મ ૭૪૭ સોમદેવ, ગુણાકર. ૭૪૮ ચારિત્રવર્ધન ૭૪૯ ઉદયધર્મ, સર્વસુંદર Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ સાધુસોમ, ઋષિવર્ધન, ધર્મચંદ્ર ૭૫૧ સત્યરાજ, હેમહંસ, જ્ઞાનસાગર ૭૫૨ રત્નમંડનનો ભોજપ્રબંધ અને બીજા ગ્રંથો, શુભશીલ, અમરચંદ્ર, સાધુસોમ, સંગ્રામસિંહ, ૭૫૩ પ્રતિષ્ઠાસોમકૃત સોમસૌભાગ્ય, રાજવલ્લભ, આદિ ૭૫૪ સિદ્ધસૂરિ, સત્યરાજ, ભાવચંદ્ર, વિનયભૂષણ, લક્ષ્મીનિવાસ, સોમચારિત્રકૃત ગુરૂ ગુણરત્નકરકાવ્ય, ૭૫૫ સાધુ વિજય, સર્વવિજય, શુભવર્ધન, જિનમાણિકય. ૭૫૬ કમલસંયમ, ઉદયસાગર ૭૫૭ કીર્તિવલ્લભ, ઇદ્રાંસ, લબ્ધિસાગર, ૭૫૮ તિલક, સિદ્ધાંતસાગર, અનંતહંસ, વિનયહંસ, સોમદેવ, સૌભાગ્યનંદિ, વિદ્યારત્ન, ગજસાર; ૭૫૯ પર્વત, અરસિંહ રાણો ૭૬૦ જિનહંસ, સહજસુંદરહ, હર્ષકુલ, ૭૬૧ લમીકલ્લો, ૭૬૨ હૃદયસૌભાગ્ય, ૭૬૩ અપભ્રંશ સાહિત્ય-રત્નમંડન, યશકીર્તિ સિંહસેન-ઇધુ, જયમિત્ર, દેવનન્દિ. પૃ. ૩૩૭-૩૪૨ પ્રકરણ ૭ મું સોળમી સદીનું ગુજરાતી સાહિત્ય. ૭૬૪-૫ ગુજરાતી ગદ્ય સાહિત્ય, ૭૬૬-૭૬૯ ગૂજરાતી જૈન કવિઓનું કવિતા સાહિત્ય ૭૭૦ લાવણ્યસમય-યુગ ૭૭૧-૩ તેમની કૃતિઓ ૭૭૪ અન્ય ભાષા કવિઓ ૭૭૫-૭ જૈન પૌરાણિક ગૂ. સાહિત્ય ૭૭૮ રસિક કાવ્ય-પ્રેરક નમિનાથ અને સ્થૂલભદ્ર ચરત્રો, ૭૭૯ જૈન દર્શનનાં તત્વો પર કાવ્યો ૭૮૦ સંવાદ ૭૮૧ લોકકથાનું સાહિત્ય ૭૮૩ ઐતિહાસિક તેમજ લોકસાહિત્યના ખેડનાર જૈનો-શામળભટ્ટ પૂર્વે ૭૮૩ જૈન મહાપૂરૂષો પ, તીર્થોપર કાવ્યો એ. મહત્વ ૭૮૪ ભાષાંતર ૭૮૫ આ શતક ના જૈનેતર કવિઓ ૭૮૬-૭ હીરવિજયસૂરિનો ઉદય સમયસ્થિતિ. કેટલાક પ્રકાશનો પૃ. ૩૪૩-૩પ૦ વિભાગ ૬ ઠ્ઠો હૈરક યુગ (સં. ૧૬૦૧ થી ૧૭૦૦) ભાષા સાહિત્યનો મધ્યકાલ પાર ૭૮૮-૯૧૨ પૃ. ૩૫૧-૪૦૪ પ્રકરણ ૧ લું હીરવિજય સૂરિનું વૃતાંત. ૭૮૮ તે સંબંધીનાં સાધનો ૭૮૯-૯૫ હીરવિજયનું વૃતાંત મુખ્યત્વે હીરસૌભાગ્યકાવ્ય પરથી, જન્મ, દીક્ષા, આચાર્યપદ, શિષ્યાદિ. પૃ. ૩૫૧-૩પ૬ પ્રકરણ ૨ જ અકબરના દરબારમાં હીરવિજયસૂરિ અને બીજાઓ. હેમવિપજયકૃત લેખપ્રશસ્તિમાંથી અવતરણ ૭૯૬-૭ અકબર સાથે મેળાપ, પુસ્તકોની ભેટ ૭૯૮ સોરીપુરની યાત્રા, અબલ ફૈજ ૭૯૯ અકબર બાદશાહનું જીવવધબંધનું ફરમાન ‘જગદ્ગુરૂ' નું બિરૂદપ્રદાન, ૮૦૦ બાવનગજા યાત્રા, વિહાર આદિ ૮૦૧ અકબરનાં બીજાં વધુ ફરમાનો, ૮૦૨ ભાનુંચંદ્ર ઉ. ૮૦૩-૪ વિજયસેનસૂરિ, નંદવિજય, બાદશાહનાં વધુ ફરમાન, ૮૦૫ “સવાઈ વિજયસેનસૂરિ ૮૦૬ હીરવિજયસૂરિની શત્રુંજય પર પ્રતિષ્ઠા, ઉનામાં સ્વર્ગ. ૮૦૭ શાતિચંદ્ર કૃત કૃપારસકોશ ૮૦૮ ભાનુચંદ્ર-સિદ્ધિચંદ્ર, ભાનુચંદ્રના ગ્રંથો ૮૦૯ વિજયસેન સૂરિનો વિશેષ પરિચય, ૮૧૦ ખ. જિનચંદ્રસૂરિ ૮૧૧-૧૩ જૈનધર્મની અકબર પર અસર, ૮૧૪ અબુલ ફજલની આઇને અકબરીમાં વિદ્વાન પૈકી જૈનો, બદાનીનો ઉલ્લેખ, અકબરની રાજસભામાં જૈનો ૮૧૭-૮ અકબર સાથે જૈનોનો પરિચય કાલ. પૃ. ૩૫૭-૩૬૭ પ્રકરણ ૩ ાં કેટલીક ઐતિહાસિક વ્યક્તિઓ અને ઘટનાઓ. જગદ્ગુરૂ કાવ્યને વિજયદેવસૂરિ-મહાત્મયનાં અવતરણો ૮૧૯-૨૧ ધર્મસાગર ૮૨૨-૪ વિવેકહર્ષ ૮૨૫ ભામાશાહ પ્રતાપરાણાના મંત્રી, ૮૨૬ તેનો બાઇ તારાચંદ, ૮૨૭ આનંદવિજય, Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ખંભાતનો તેજપાલસોની આગ્રાના કોનપાલ-સોનપાલ ભાઇઓ ૮૨૮ જામનગરના વર્ધમાનને પદ્મસિંહ ૮૨૯-૩૦ વિજયદેવસૂરિ તથા વિજયસિંહસૂરિ ૮૩૧ તપાગચ્છમાં ખળભળાટ, બે પક્ષોદેવસૂરિ' ને “આણંદસૂર’ ૮૩૨ પ્રતિષ્ઠાઓ ૮૩૩-૪ અમદાવાદના શાંતિદાસ શેઠ ૮૩૪ હીરવિજયસૂરિ એક જૈન પ્રભાવક. પૃ. ૩૬૮-૩૭૩ પ્રકરણ ૪ થું ખરતર જિનચંદ્રસૂરિ અને ખરતરોની સેવા. કર્મચંદ્ર વંશાવલી પ્રબંધનું અવતરણ ૮૩૬ વીકાનેરના કર્મચંદ્રમંત્રી ૮૩૭ તેનું વૃત્તાંત, સિરોહી પર જીત ૮૩૯-૪૦ તે અને અકબર બાદશાહ ૮૪૧ ખતરત જિનચંદ્રસૂરિ ૮૪૩-૪ માનસિંહ જિનસિંહસૂરિ ૮૪૫ જહાંગીરનો હુકમ રદ કરાવ્યો ૮૬૪ ખ. જિનરાજસૂરિ ૮૪૭ સમય સુંદર ૮૪૮ પ૦ બનારસીદાસ તેનો વૃતાંત અધ્યાત્મી જીવન. પૃ. ૩૭૪-૩૭૯ પ્રકરણ ૫મું સત્તરમા શતકની સાહિત્ય પ્રવૃત્તિ સંસ્કૃત પ્રાકૃત સાહિત્ય. વિજયપ્રશસ્તિનું અવતરણ ૮૫૧ ઉદયધર્મ, રત્નાકર, જિનચંદ્ર, સાધુકીર્તિ જ્ઞાનપ્રમોદ, હીરકલશ ૮૩ર-પ૩ ધર્મ સાગર ઉપાધ્યાયના ગ્રંથો ૮૫૪ બ્રહ્મમુનિ ૮૫૫ વાનરઋષિ વિજય વિમલ ૮૫૬ નયરંગ આદિ ગ્રંથકારો ૮૫૭ ચંદ્રકીર્તિ ૮૫૮ સકલચંદ્ર ૫૮૯ હેમવિજય ને તેમના ગ્રંથો ૮૬૦ વીરભદ્ર, પધસાગર ૮૬૧ રવિસાગર ૮૬૨ પુણ્યસાગર, પમરાજ, ૮૬૩ જયસમ, ૮૬૪ સમયસુદરના ગ્રર્યા ૬૫ ગુણવિનયના ગ્રંથો ૮૬૬ ઉદયસિંહ. કલ્યાણરત, ૮૬૭ ગણવિજય, હીરપ્રસ્ત, કીર્તિવિજય ૮૬૮ ઉદયસિંહ, કલ્યાણરત્ન, ૮૬૭ ગુણવિજય, હરિપ્રશ્ન, કીર્તિવિજય ૮૬૮ શાંતિચંદ્ર, ૮૬૯ દેવવિજય, વિનયકુશલ ૮૭૦ કલનકકુશલ, ૮૭૧ જ્ઞાનવિમલ , વલ્લભ. પૃ. ૩૮૦-૩૮૭ પ્રકરણ ૬ ઠું સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય (અનુસંધાન) હીરસૌભાગ્યનું અવતરણ ૮૭૨ હર્ષકીર્તિ ૮૭૩ નગર્ષિ, દેવવિજય ૮૭૪ જ્ઞાનતિલક, બુદ્ધિવિજય, હંસપ્રમોદ, આનંદવિજય, મેરૂ વિજય, ૮૭૫ શુભવિજય ૮૭૬ દેવવિજય, જયવિજય ૮૭૭ ભાનુચંદ્રના ગ્રંથો ૮૭૦ સિદ્ધિચંદ્રના ગ્રંથો, ૮૭૯ માનસાગર, હર્ષનંદન ૮૮૦ રત્નચંદ્ર ૮૮૧ સાધુસુંદર, ૮૮૨ તેજપાલ, સંઘવિજય, ચારિત્રસિંહ, રૂપચંદ્ર, દેવવિમલકૃત હીર-સૌભાગ્ય મહાકાવ્ય, ૮૮૩ સુમતિહર્ષ, જયવિજય, રાજચંદ્ર ૮૮૪ સહજકીર્તિ, શ્રીસાર ૮૮૫ ઉદયકીર્તિ, શ્રુતસાગર, રાજસુંદર ૮૮૬ દેવસાગર, ગુણવિજય, ૮૮૭ ભાવવિજય ૮૮૮ ધનરાજ ૮૮૯ કાલિદાસનાં કાવ્યોના ટીકાકારો મહિમસિંહ, શ્રીવિજય; જિનવિજય, વિનયવિજય ૮૯૦ હિતરુચિ, માણિકયચંદ્ર, દાનચંદ્ર, ધનવિજય, પધસાગર, નયકુંજર. પૃ. ૩૮૮-૩૯૩ પ્રકરણ ૭ મું મધ્યકાલીન (૧૭ મા શતકનું) ગૂર્જર સાહિત્ય. કેટલાંક અવતરણો ૮૯૧-૩ ગૂજરાતી ગદ્યસાહિત્ય-બાલાવબોધો ૮૯૪ સ્વતંત્ર ગદ્ય ગ્રંથો ૮૯૫ ગૂજરાતી કાવ્ય સાહિત્ય ૮૯૬ આ શતકનાં ગૂર્જર કવિઓની નામાવલી-તેમના કાવ્યકાલનાં વર્ષો સહિત ૮૯૭ ભક્તિમાર્ગની અસર-ભક્તિપ્રેરક સાહિત્ય ૮૯૮-૯00 લોકકથાસહિત્ય, તેના નાયકો, ૯૦૧ તે સાહિત્યમાં જૈનોનો ફાળો ૯૦૨ Lyrics (ઉર્મિગીતો) ૯૦૩ ભાવાનુવાદો ૯૦૪ ઐતિહાસિક સાહિત્ય ૯૦૫ Romance અને Ballad-રોમાંચકારી વીરરસકાવ્ય અને યુદ્ધગીતો ૯૦૬ રૂપક કાવ્યો, સંવાદ, ‘બારમાસ” ૯૦૭ ટુંકી કૃતિઓ ૯૦૮ ખંડનાત્મ કૃતિઓ ૯૦૯-૧૦ રાગો, દેશીઓ, ગીતો ૯૧૧ જૈનેતર વિદ્વાનોની અપેક્ષાએ જૈનોનું પૂર ૯૧૨ આ પ્રતાપવંતું શતક. કેટલાક ગ્રંથો પૃ. ૩૯૪-૪૦૪ Page #80 -------------------------------------------------------------------------- ________________ વિભાગ છે મો યશોવિજય યુગ (સં. ૧૭૦૧ થી ૧૭૪૩) ભાષા સાહિત્યનો અર્વાચીન કાલ પારા ૯૧૩-૧૦૧૮ પૃ. ૪૦૫ પ્રકરણ ૧ લું યશોવિજય યુગ. આત્માવૃતાંતનાં તેમની કૃતિમાંથી અવતરણો ૯૧૩-૫ આનંદઘન-પરમ આદ્યાત્મી ને યોગી ૯૧૬ યશોવિજય અને કવિધ સાહિત્યના ભ્રષ્ટા ૯૧૭-૯૨૫ “સુજસવેલી' માંથી તેમનું જીવનવૃતાંત જન્મભૂમિ-માતાપિતા-દીક્ષા કાશીવાસ ‘ન્યાયવિસારદ, આગ્રામાં વિશેષ ન્યાયાભ્યાસ, અવધાન, ડભોઇમાં સ્વર્ગવાસ ૯૨૬ ટુંકી સ્તુતિ. - પૃ. ૪૦૭-૪૧૨ પ્રકરણ ૨ જું (અનુસંધાન) સમયજ્ઞ સુધારક ન્યાયશાસ્ત્રી અને યોગવેત્તા યશોવિજય. તેમના ગ્રંથોમાંથી અવતરણો ૯૨૭ અજોડ વિદ્વાન યશોવિજય ૯૨૮ શ્રુતયોગસંપન્નતા ૯૨૯ સમયજ્ઞ સુધારક યશોવિજય ૯૩૦ જૈન ન્યાયનો ચોથો યુગ નામે ફલ-કાળ ૯૩૧ પ્રખર ન્યાયવેત્તા યશોવિજય ૯૩ર “રહસ્ય' અંકિત ગ્રંથો ૯૩૩-૪ યોગવેત્તા યશોવિજય. પૃ. ૪૧૩-૪૧૮ પ્રકરણ ૩ નું અનુસંધાન અધ્યાત્મી યશોવિજય અને તેમના ગ્રંથો. સુજસવેલિ અને શ્રીપાલરાસમાંથી અવતરણ ૯૩૫-૬ આનંદ ઘન સાથે સમાગમ, અષ્ટપદી ૯૩૭ આનંદઘન ચોવીસીનાં પદો પર પોતાનો બાલવબોધ ૯૧૮-૯ અધ્યાત્મી યશોવિજય જશવિલાસ, અધ્યાત્મસાર, ૯૪૦ પોતાની ભૂમિકા ને ધ્યેય ૯૪૧-૪ તેમના ગ્રંથો, ૯૪પ પૌર્વાપર્યક્રમ, “અંદ્રથી અંકિત પ્રારંભ. પૃ. ૪૧૯-૪૨૪ પ્રકરણ ૪થું વિનયવિજય મેઘવિજય અને બીજાઓનું સાહિત્ય. શાંતરસભાવના, મેઘદૂત સમસ્યાલેખનાં અવતરણ ૯૪૬-૮ વિનયવિજય-તેમના ગ્રંથો, અને યશોવિજયના સહાધ્યાયી હોવાની કિવદન્તી બરાબર નથી ૯૪૯ લવજીની લોંકા સંપ્રદાયમાં દીક્ષા, મુખે મુહપતી બાંધી. ટૂંઢીયા' ધર્મદાસ ૯૫૦ સત્યવિજય-ક્રિયોદ્ધાર ૯૫૧-૭ મેઘવિજય, તેમની કૃતિઓ, ઐતિહાસિક, કાવ્યારાત્કૃતિ સમસ્યા પૂર્તિનાં કાવ્યો, લોકસાહિત્ય, વ્યાકરણ, જઘોતિષ, અધ્યાત્મ સંબંધી ગ્રંથો, ખંડનાત્મક કૃતિઓ ૯૫૮ બીજા ગ્રંથકારો:- ૯૫૯ હિતરુચિ, હર્ષનંદન અને સુમતિકલ્લોલ, શાંતિસાગર, ભાવવિજય, દાનચંદ્ર, જિનવિજય ૯૬૦ કલ્યાણસાગર, વિનયસાગર ૯૬૧ મહિમોદયનો જયોતિષગ્રંથ ૯૬૨ યશસ્વસાગર (જશવંતસાગર)ના ગ્રંથો ૯૬૩ હસ્તિરૂચિનો વૈદ્યક ગ્રંથ, વૃદ્ધિવિજય, માનવિજય, શાંતિદાસ શ્રીમાળી શેઠ. ૯૬૪ ઉદયચંદ્ર, મતિવર્ધન, લક્ષ્મીવલ્લભ. ૯૬૫ જ્ઞાનવિમલસૂરિ, માનવિજય, લબ્ધિચંદ્ર, રંગવિજયની ગૂર્જર દેશ ભૂપાવલી ૯૬૬ દાનવિજય ૮૬૭ રામવિજય, હંસરત્ન ૯૬૮ ભાવપ્રભસૂરિ ૯૬૯ વિમલસૂરિ, રત્નચંદ્ર, તેજસિંહ ૯૭૦ ભોજસાગર. યશો વિજયનો નયક તુંબ. પૃ. ૪૨૫-૪૩૩ પ્રકરણ ૫ મું અર્વાચીન ગુજરાતી સાહિત્ય. વિક્રમ ૧૮ મું શતક. આનંદઘનનાં સ્તવનોમાંથી અવતરણ ૯૭૧ જૈન ગૂર્જર કવિઓ-બીજા ભાગનો હવાલો ૯૭૨૪ ૧૮ મા શતકનું ગૂ. ગદ્ય સાહિત્ય ૯૭૫ ગૂ. કાવ્યસાહિત્ય માટે જૈન ગૂર્જરના કવિઓ બીજા ભાગનો હવાલો ૯૭૬-૭ આ શતકના કવિઓની નામાવલી અને તેમની કવિત્વકાલ ૯૭૮ તે પૈકીનાં એમનાં ચરિત્ર પ્રકટ થયાં છે તેનો ઉલ્લેખ ૯૭૯ તે પૈકીનાં એમનાં ચરિત્ર પ્રકટ થયાં છે તેનો ઉલ્લેખ ૯૭૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ ८० લોકકથા સાહિત્ય ૯૮૦ પદો-ભક્તિ વૈરાગ્ય પ્રેરિત ટુંકાં ગીતો તથા શલોકા ૯૮૧ ‘બારમાસ' ની કૃતિઓ ૯૮૨ ઐ. સાહિત્ય ૯૮૩ દાર્શનિક વિષય૫૨-આધ્યાત્મ પર કૃતિઓ ૯૮૪ વૈદ્યક પર કૃતિ ૯૮૫ તીર્થો-તીર્થયાત્રાદિનું સાહિત્ય. પૃ. ૪૩૪-૪૪૦ પ્રકરણ ૬ હું. વિ. ૧૯ મું અને ૨૦ મું શતક. નાથા, આત્મપ્રબોધમાંથી મંગલાચરણ ૯૮૬ શાંતિદાસ શેઠના પ્રસિદ્ધ વંશજો-અમદાવાદના નગરશેઠ ૯૮૭ દુકાળો ૯૮૮ સ્વામિનારાયણ સંપ્રદાયક સ્થાપક સહજાનંદ સ્વામી ૯૮૯ ભીખમજીનો તેરાપંથ ૯૯૦ બાફણા ગોત્રના બહાદ૨મલ્લ આદિ સંઘપતિઓ ૯૯૧ મોતીશા, શત્રુંજય પરની મોતીસાની ટુંક, સાકરચંદ ને બાલાભાઇની ટુંકો, હઠીસિંગનું પ્રસિદ્ધ દહેરૂં-અમદાવાદ. ૯૯૨ કચ્છના જીવરાજશા, નરસિંહ , કેશવજી નાયક વગેરે. ૯૯૩ ૧૯મા શતકનું સાહિત્ય. સંસ્કૃતિમાં ગ્રંથકારો-ઉદયસાગર, રામવિજય, મયાચંદ્ર, ફતેન્દ્રસાગ૨ ૯૯૪ વિજય લક્ષ્મીસૂરિ, પદ્મવિજય, ક્ષમાકલ્યાણ ને તેમના ગ્રંથો ૯૯૫ જિનકીર્તિ, કેશવ, ઉમેદચંદ્ર, રૂપવિજય, કસ્તુરચંદ, બાલચંદ અને ઋદ્ધિસાગર ૯૯૬ ગૂજરાતી કવિઓની નામાવલી અને કવિત્વકાલ ૯૯૭ તે પૈકીનાં જીવનવૃતાંતો ૯૯૮ લોકકથા અને ઐ. સાહિત્ય ૯૯૯ ગૂ. ગદ્યસાહિત્ય ૧૦૦૦ વિક્રમ ૨૦ મું શતક (સં ૧૯૦૧ થી ૧૯૬૦) ગૂ. કવિઓ ૧૦૦૧ વિશિષ્ટ નોંધ લેવા લાયક વ્યક્તિઓ ૧૦૦૨ ચિદાનંદજી ૧૦૦૩ હુકમમુનિ, વિજયરાજેંદ્રસૂરિ. પૃ. ૪૪૧-૪૪૯ પ્રકરણ ૭ મું. (૨૦ મું શતક અનુસંધાન) આત્મારામજી (વિજયાનંદસૂરિ) ડૉ. હૉનલની સં. અર્પણપત્રિકામાંથી અવતર. ગૂ. સ્તુતિ ૧૦૦૪-૫ આત્મારામજીનું વૃંતાત ૧૦૦૬ આત્મારામજી અને ચિકાગો વિશ્વધર્મપરિષદ વગેરે ૧૦૦૭ સ્વર્ગવાસ ૧૦૦૮ તેમના ઉપદેશનાં ફલ ૧૦૦૯-૧૦૧૨ તેમનું વિશિષ્ટત્વ, અને ગુણગાન ૧૦૧૩ વીરચંદ રાઘવજી ગાંધી, તેમના પર ડાહ્યાભાઇ ધોળશાજીનું કાવ્ય ૧૦૧૪ જન્માદિ ૧૦૧૫ ચીકાગોની વિશ્વધર્મ પરિષમાં જૈન પ્રતિનિધિ ૧૦૧૬ અમેરિકામાં પ્રચારકાર્ય ૧૦૧૭ બે વખત વિદેશમાં ગમન ને સ્વર્ગવાસ ૧૦૧૮ વીરચંદ અને વિવેકાનંદની તુલના. કેટલાક ગ્રંથો પૃ. ૪૫૦-૪૫૮ વિભાગ ૮ મો. વિક્રમ વીસમી સદી અને સામાન્ય હકીકત જૈન યુગ, પારા ૧૦૧૯-૧૧૯૫ પૃ.૪૫૯-૫૪૦ પ્રકરણ ૧ લું પાશ્ચાત્ય કેળવણીનો ઉદય-વીસમી સદી. ગાંધીજીનું અવતરણ-દાનવીર પ્રેમચંદ રાયચંદ ૧૦૧૯ તેમનું જીવનવૃતાત અને વ્યાપક સખાવતો ૧૦૨૦ આગગાડીનો ગૂજરાતમાં પ્રવેશ. નાટકકાર ડાહ્યાભાઇ ધોળશાજી. તેમનાં કાવ્યોનાં અવતરણો ૧૦૨૧-૨ તેમનું જીવન ૧૦૨૩ તેમનાં નાટકો ૧૦૨૪ નાટકોનું અવલોકન ૧૦૨૫-૬ નાટકો સંગીત, અભિનય, કલાવિધાન વગેરે. પૃ. ૪૬૧-૪૬૬ પ્રકરણ ૨ જ આધ્યાત્મી ફિલસુફ રાયચંદ કવિ. તેમનાં અવતરણો ૧૦૨૭ આત્મવૃતાંત ૧૦૨૮ ગ્રંથો ૧૦૨૯ ‘કવિ’ પણ પ્રધાનપણો ફિલસુફ ૧૦૩૦ નષ્ટ ગ્રંથો ૧૦૩૧ જૈનમાર્ગનો ઉદ્ધાર-હાલની સ્થિતિ ૧૦૩૨ મહાત્મા મોહનદાસ ગાંધી પર પ્રભાવ ૧૦૩૩-૪૧ ગાંધીજીએ આપેલ પરિચય-પોતાની આત્મકથામાંથી અને ખાસ લખેલ ‘સંસ્મરણો’ માંથી. રાયચંદભાઇનો સર્વ ધર્મ પ્રત્યે આદર ૧૦૪૨ તેમનાં લખાણ ૧૦૪૩ ટેલ્સટય અને રસ્કિન સાથે તુલના, ‘કવિ’ ના ગુણો ૧૦૪૪ નર્મદાશંકર મહેતાનો અભિપ્રાય ૧૦૪૫ આચાર્ય આનંદશંકર ધ્રુવનો અભિપ્રાય ૧૦૪૬ ગાંધીજી અને રાજચંદ્રની શૈલી. પૃ. ૪૬૭-૪૭૬ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૮૧ પ્રકરણ ૩ શું સાહિત્ય પ્રકાશકો સંસ્થાઓ. શા ભીમસિંહ માણેક. પ્રકરણ રત્નાકરમાંથી અવતરણ ૧૦૪૭ ભીમશી માણેક. છપાવવા પ્રત્યે વિરોધ સામે ભીમશીનો પ્રયત્ન ૧૦૪૮ તેના સહાયકો ૧૦૪૯-૫૦બહાર પાડેલા ગ્રંથો ૧૦૫૧ રાય ધનપતસિંહ બહાદુર. ૧૦૫૨ આગમોનું પ્રકાશન ૧૦૫૩ જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, ૧૦૫૪ જૈનપત્રો ૧૦૫૫ મુંબઇ માંગરોળ જૈન સભા, મુંબઇ ૧૦૫૬ જૈન આત્માનંદ સભા ભાવનગર, ૧૦૫૭ જૈન પત્રના સ્થાપક ભગુભાઇ ફ. કારભારી ને તેમની સાહિત્ય સેવા ૧૦૫૮ જૈન શ્વે. કોન્ફરન્સની અમૂલ્ય સેવા ૧૦૫૯ આ સંસ્થાઓ પ્રત્યે જૈન ધનાઢ્યોનું કર્તવ્ય ૧૦૬૦ જૈન સુશિક્ષિતે સાધુદીક્ષા લેવાની જરૂર ૧૦૬૧-૨ જૈનકોમે લક્ષમાં લેવાની બાબતો ૧૦૬૩ વણિક વૃત્તિનો ત્યાગ ઇષ્ટ છે. પૃ. ૪૭૭-૪૮૫ પ્રકરણ ૪ શું જૈન ધર્મ-સાહિત્ય-ઇતિહાસ-મુખ્ય સિદ્ધાંતો. અવતરણો ૧૦૬૪ ભષા વિચારવાહક ૧૦૬૫ લિપિ. ૧૦૬૬ સાહિત્ય ૧૦૬૭ તેનું લખાવવું ૧૦૬૯-૭૦ સમ્યજ્ઞાનપૂર્વક ગ્રંથોનો આશ્રય ૧૦૭૧ ધર્મસાહિત્યનો વિષયવિભાગ ૧૦૭ર એના અભ્યાસની પદ્ધતિઓ ૧૦૭૩ ઇતિહાસ ૧૦૭૪ ઐતિહાસિક દૃષ્ટિથી વિચારતા વિદેશી પંડિતો ૧૦૭પ વિદેશી વિદ્વાનોની જૈન સાહિત્ય સેવા ૧૦૭૬ જૈન ધર્મની ઉત્પત્તિ વિષે ભ્રમણાઓ ૧૦૭૭ વિશેષ સાહિત્ય પ્રકાશનથી-શોધખોળથી એ ભ્રમણાઓનો નાશ, ૧૦૭૮ પૂર્વ પશ્ચિમનો સહકાર ૧૦૭૯ ડૉ. હર્મ યાકોબીનું જીવન, તેનો ઉપકાર, ૧૦૮૦ અંગ્રેજીમાં લખાણ અને અંગ્રેજી શિક્ષણ ૧૦૮૧ ઇતિહાસકારની મુંઝવણ ૧૦૮૨ આદરસહિત ઐતિહાસિક દૃષ્ટિની જરૂ૨ ૧૦૮૩-૪ જૈન ચાર મહાસિદ્ધાંતો અહિંસાવાદ, સામ્યવાદ, અનેકાંતવાદ ને કર્મવાદ. જૈન ધર્મની વિશેષતા ૧૦૮૫-૮ અહિંસાવાદ-તેનું સ્વરૂપ ‘અહિંસા પરમોધર્મઃ’ અને બીજા ધર્મો કરતાં વિશિષ્ટતા ૧૦૮૯-૯૨ સામ્યવાદ, ૧૦૯૩-૪ અનેકાંતવાદ-સ્યાદ્વાદ ૧૦૯૫-૬ કર્મવાદ ૧૦૯૭ આ ચાર સિદ્ધાંતોથી જૈન સાહિત્ય ૧૦૯૮-૧૧૦૦ જૈન ફિલસુફી ૧૧૦૧ જૈન ધર્મનો વિસ્તાર. પૃ. ૪૮૬-૫૦૨ પ્રકરણ ૫ મું જૈન સંઘ વ્યવસ્થા-જૈન સંસ્થાઓ. નંદીસૂત્રમાંથી અવતરણ ૧૧૦૨ સંઘસંસ્થા, ૧૧૦૩ શ્રમણ સંઘ-સાધુસંસ્થા ૧૧૦૪ તેમાં સ્ત્રીને સ્થાન ૧૧૦૫-૭ તે સંસ્થામાં રૂપની આવશ્યકતા. ૧૧૦૮ સાથેનાં ઉપકાર, તેનાં વ્યાપક રૂપની આવશ્યક્તા. ૧૧૦૮ સાધુનાં ઉપકરણ, આચાર, પ્રવેશેલો શિથિલાચાર ૧૧૦૯-૧૦ જ્ઞાનસંસ્થા ૧૧૧૧-૪ જ્ઞાન-ભંડારો, જ્ઞાનનું માહાત્મ્ય, બ્રાહ્મણને જૈનના ભંડારોમાં ફેર ૧૧૧૫ કેંદ્રસ્થ ભંડારની જરૂર ૧૧૬-૮ પર્વો, પર્યુષણા કલ્પ અને પર્યુષણ પર્વનો મહિમા ૧૧૧૯-૨૧ તીર્થો, તેમનું સ્થળ તેમનું મૂળ મૂર્તિપૂજા ૧૧૨૨-૩ મૂર્તિ અને મંદિરો ૧૧૨૪ તીર્થો સાથે વિદ્યાધામની જરૂ૨ ૧૧૨૫ તીર્થયાત્રા સંઘો ૧૧૨૬-૨૮ તીર્થના ઝઘડા તજી તીર્થનો સદુપયોગ કરો ૧૧૨૯ શ્રાવકસંસ્થા ૧૧૩૦ તેનો જ્ઞાનપ્રચાર, સાહિત્ય પ્રત્યે, શિલ્પકળામય મંદિરોના નિર્માણમાં ફાળો ૧૧૩૧ પાંજરાપોળ ૧૧૩૨ મનુષ્યદયા ૧૧૩૩ તેમની ધાર્મિક ક્રિયાઓ ૧૧૩૪ સંખ્યાબળ, વસ્તીપત્રક, ૧૧૩૫ મુખ્યત્વે વણિકો ૧૧૩૬ જુદી જાદી જ્ઞાતિના વણિકો ૧૧૩૭ જૈન સંખ્યા ઘટવાનાં કારણો. પૃ. ૫૦૩-૫૧૭ પ્રકરણ ૬ હું જૈન સંસ્કૃતિ-કલાઓ સ્વ. રણજિતરામના લેખનું અવતરણ ૧૧૩૮ કલા તેનું સ્વરૂપ ૧૧૩૯ કલાનાં જાદાં જુદાં મૂર્તિમંત રૂપો ૧૧૪૦ શિલ્પકળા ૧૧૪૧ સંસ્કૃતિ-સંસ્કારિતા, તત્ત્વચિંતન, કળા વગે૨ે ૧૧૪૨ જૈનોના સ્થાપત્યથી ગૂજરાતની શોભા ૧૧૪૩-૪૫ મૂર્તિવિધાન, ‘શાંન્ત શિવં સુન્દર’ નો આદર્શ ૧૧૪૫-૬ જૈન પ્રતિમાવિધાન પર શ્રીનાનાલાલ મહેતા ૧૧૪૭ જૈનકલા શિલ્પકળા પર શ્રી રવિસંકર રાવ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ૧૧૪૮-૫૧ જૈચિત્રકલા ૧૧૫૨ સંગીતકલા ૧૧૫૩ શ્રી પૂરણચંદ્રજી નાહરનું કલા સંગ્રહાલય નામે કુમરસિંહ ભવન ૧૧૫૪ સાહિત્ય અને કલા માટે સ્વ. રણજિતરામની થોડી સૂચનાઓ ૧૧૫૫ હાલના કળા વિહીન ધાર્મિક જીવન ૫૨ શ્રી પરમાણંદની લેખમાળા. પૃ. ૫૧૮-૫૨૬ પ્રકરણ ૭ મું ભારતી-પૂજામાં ગૂજરાતનો ફાળો અને ગૂજરાતમાં જૈન પ્રતાપ. સમયધર્મની વિચારણા. મહાત્મા ગાંધીજીનું અવતરણ ૧૧૫૬-પ૯ ભારતી પૂજામાં શ્વેતાંબર જૈનોનો ફાળો ૧૧૬૦ ગુજરાતમાં દાર્શનિક સાહિત્યમાં પ્રથમ અને પ્રધાન જૈનો ૧૧૬૧ ગુજરાતના તત્વજ્ઞાનીઓ ૧૧૬૨-૫ ગુજરાતમાં જૈન પ્રતાપ-હૈમચંદ્રાચાર્ય, નર્મદાશંકર મહેતાનું અવતરણ, ધર્મની ખોટી વગોવણી, ગૂજરાતપર જૈન ધર્મની અસર ૧૧૬૬-૭૧ શું જૈન ધર્મ વિલુપ્ત થશે ? તે પ્રશ્નનાં કારણો, તેનો ઉત્તર, ખરા વિચારકો-સાહિત્યકો જરૂર પાકશે, હાલનો અહિંસાધર્મનો રાજકારણમાં પણ ઉપયોગ, આશાવાદ ૧૧૭૧ જૈન ધર્મનો પ્રાચીન વારસો-સાહિત્ય, તીર્થ અને કળા. ૧૧૭૨ ભૂતકાલની શોભા પરજ અવલંબી બેસી ન રહો, પૂર્વજોનાં પગલે ચાલો-આપકર્મી વીર બનો ૧૧૭૩-૮૦ શ્રી રામનારાયણ પાઠકની સૂચનાઓઃ ફિલસુફી અને સિદ્ધાંતો શુદ્ધ સ્વરૂપે પ્રકાશો, શિક્ષણપ્રબંધ, બોલતી ભાષામાં જ્ઞાન પ્રચાર, ગુજરાતમાં જૈન જ્ઞાનપીઠ ઉભી કરો. ૧૧૮૧ જ્ઞાનપીઠ (Chair) ની યોજના કરો ૧૧૮૨-૯૨ જૈન સાહિત્યના ઉદ્ધાર અર્થે આવશ્યક કાર્યોઃ સાહિત્ય પ્રકાશન, કેંદ્રસ્થ પુસ્તકાલય, વ્યાસપીઠ (Chair) અર્વાચીન પુસ્તકોની રચના, તત્ત્વજ્ઞાન જીવનમાં ઉતરે તેવાં પુસ્તકો-તેમાં જે વિશિષ્ટ તત્ત્વો છે તે ૫૨ સ્વતંત્ર અલગ પુસ્તકોની રચના, ભાષા અને તેને લગતા ગ્રંથોનું પ્રકાશન, અપભ્રંશ સાહિત્યનું પ્રકાસન, દેશી ગુજરાતી ભાષાની પ્રાચીન કૃતિઓનું પ્રસિદ્ધિકરણ, દેશી બોલાતી ભાષાનો ઉપયોગ ૧૧૯૩ જૈન સંસ્કૃતિ જૈનેતરોનો સમભાવ-સ્વ. રણજિતરામનો સ્વતંત્ર અભિપ્રાય. ૧૧૯૪ શ્રી કૃષ્ણલાલનો મત-જૈન અને જૈનેતર બંને બાજુ ઢાલની જોવી પડશે. ૧૧૯૫સર્વ સંસ્કૃતિમાંથી સારાં તત્ત્વોને અપનાવો. અંતિમ પ્રાર્થના. કવિ ન્હાનાલાલના શબ્દોમાં ભારતનાં યશોગાન ગાઇ સમાપ્તિ. પૃ. ૫૨૭-૫૪૦ જૈન ગૂર્જર કવિઓ-બીજોભાગ-સંબંધી અભિપ્રાયો વિસ્તૃત અનુક્રમણિકા ૧. ૨. ૩. ૪. ૫. ૬. જૈનકૃત અંગ્રેજીમાં ગ્રંથો વગેરેની અનુક્રમણિકા ૭. ૮. ૯. (જૈન) ઐતિહાસિક સાધનો-કૃતિઓ આદિની અનુક્રમણિકા જૈન પારિભાષિક શબ્દો, બિરૂદો આદિની અનુક્રમણિકા જૈન તીર્થંકરો, તીર્થો, મંદિરો આદિની અનુક્રમણિકા જૈન ગચ્છ, ગણ, સંપ્રદાયાદિની અનુક્રમણિકા ૧૧. જૈન શ્રાવકો, મંત્રીઓ વગેરેની અનુક્રમણિકા ૧૦. શ્રી મહાવીર ભગવાન્ સંબંધી અનુક્રમણિકા જૈન ગ્રંથકારો, લેખકો, સૂરિઓ આદિની અનુક્રમણિકા જૈન સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથકૃતિની અનુક્રમણિકા જૈનકૃત અપભ્રંશ ગ્રંથકૃતિની અનુક્રમણિકા જૈનકૃત ગુજરાતી-દેશી ભાષામાં ગ્રંથકૃતિઓ વગેરે અનુક્રમણિકા પૃ. ૫૪૨-૫૪૪ પૃ. ૫૫૫-૬૬૭ ૫૫૫ ૫૫૫-૫૮૮ ૫૮૮-૬૧૪ ૬૧૪-૬૧૬ ૬૧૬-૬૨૩ ૬૨૩ ૬૨૩-૬૩૦ ૬૩૦-૬૩૪ ૬૩૪-૬૩૭ ૬૩૭-૬૩૮ ૬૩૮-૬૪૬ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ૧૨. ૧૩. યુરોપીય સ્કોલરો આદિની અનુક્રમણિકા ૧૪. યુરોપીયનની કૃતિઓની અનુક્રમણિકા ૧૫. જૈનેતર હિન્દુ ગ્રંથકારો-લેખકો આદિની અનુક્રમણિકા ૧૬. જૈનેતર હિન્દુ આદિકૃત ગ્રંથો, લેખો આદિની અનુક્રમણિકા ૧૭. મુસલમાનોની ઐતિહાસિક કૃતિઓ-કિતાબોની અનુક્રમણિકા ૧૮. જૈનેતર હિન્દુ દેવ-મંદિર સંપ્રદાય આદિની અનુક્રમણિકા ૧૯. સ્થળો—સ્થાનાદિની અનુક્રમણિકા ૨૧. ૨૦. હિંદુ રાજકર્તાઓ, રાજવંશ, જાતિ આદિની અનુક્રમણિકા મુસલમાન રાજકર્તા, સૂબા, જાતિ વગેરેની અનુક્રમણિકા સામયિક પત્રો, ગ્રંથમાલા, પ્રેસ આદિની અનુક્રમણિકા ૨૩. પ્રકીર્ણની અનુક્રમણિકા ૨૨. વાણીયા-બ્રાહ્મણાદિ જાતિ કુલ ગોત્રાદિની અનુક્રમણિકા ૬૪૬-૬૪૭ ૬૪૭-૬૪૮ ૬૪૮ ૬૪૮-૬૫૩ ૬૫૩-૬૫૬ ૬૫૬ ૬૫૬-૬૫૭ ૬૫૭-૬૬૬ ૬૬૬-૬૭૦ ૬૭૧-૬૭૨ ૬૭૨-૬૭૩ ૬૭૩-૬૬૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ વિરલ વિદ્વત્પ્રતિભા અને મનુષ્યપ્રતિભા જયંત કોઠારી વિદ્વાનો તો ઘણા હોય છે, પરંતુ માણસ વિદ્વાન હોય તે સાથે કોઈ જીવનધ્યેયને વરેલો હોય, કર્મઠ હોય, ધન અને કીર્તિ બન્ને પરત્વે નિઃસ્પૃહ હોય, નિરભિમાની, નમ્ર અને જિજ્ઞાસુ હોય, ધર્મી અને નીતિમાર્ગી હોય તથા દેશવત્સલ, સમાજસેવાભાવી અને મનુષ્યપ્રેમી હોય એવું જવલ્લે જ બની આવતું હોય છે. મોહનલાલ દલીચંદ દેશાઈ આવા એક વિરલ વિદ્વાન પુરુષ હતા. મોહનભાઇના ‘જૈન ગૂર્જર કવિઓ’ અને ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' જેવા આકારગ્રન્થો આપણી સામે હોવા છતાં એમની વિદ્વત્પ્રતિભાને આપણે હજુ પૂરેપૂરી ઓળખી શક્યા છીએ એવું કહેવાય એમ નથી. આ પ્રકારનાં કામો કેવો અખંડ પરિશ્રમ, કેવું સર્વસંગ્રહાત્મક (એન્સાઇક્લોપીડિક) ચિત્ત, કેવી શાસ્ત્રબુદ્ધિ ને વ્યવસ્થાસૂઝ માગે એની આપણને કલ્પના નથી ને મોહનભાઈએ તો આ મહાસાગરો એકલે હાથે ખૂંદ્યા-ખેડ્યા છે ! વળી, મોહનભાઈનાં બેચાર હજાર પાનાં થાય એટલા લખાણો તો અગ્રથસ્થ હોઈને આપણાથી ઓઝલ રહ્યા છે. એમની મનુષ્યપ્રતિભાની તો વાત જ ક્યાં કરવી ? એમના જીવનની અને વ્યક્તિત્વની અલ્પ-સ્વલ્પ રેખાઓ મેળવવા માટે પણમથામણ કરવી પડે એવું છે. ગરીબ કુટુંબમાં જન્મ : મોહનભાઈનો જન્મ રાજકોટ જિલ્લાનાં વાંકાનેર તાલુકાના લુણસર ગામે, તા.૬ એપ્રિલ, ૧૮૮૫ (વિ.સં. ૧૯૪૧ ચૈત્ર વદ ૭)ને સોમવારના રોજ, દશાશ્રીમાળી વણિક કુટુંબમાં. ધર્મે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન. પિતાનું નામ દલીચંદ, માતાનું નામ ઊજમબા, ઘેર દુઝાણું હતું એનું ઘી વેચાય અને દલીચંદભાઈ આજુબાજુનાં ગામોમાં ચીજવસ્તુઓની ફેરી કરતા તેમાંથી કુટુંબ નિર્વાહ થતો. કુટુંબનિર્વાહના સાધન તરીકે દુઝાણું તો ઊજમબાએ દલીચંદભાઈના અવસાન પછી પણ ચાલુ રાખેલું. આ રીતે કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. મોહનભાઈ કહેતા કે હું ગરીબ કુટુંબમાં જન્મો છું અને મામાની સહાયથી જ ભણી શક્યો છું. મામા પ્રાણજીવન મોરારજી શાહ રાજકોટ સ્ટેટના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર હતા અને મોહનભાઈએ માધ્યમિક શિક્ષણ રાજકોટમાં એમને ત્યાં રહીને લીધેલું. ધર્મનિષ્ઠ, ઉદારચરિત મામા ઃ મામા પ્રાણજીવનભાઈ જૈન સમાજના અગ્રણી અને રાજકોટની પ્રજામાં અત્યંત પ્રતિષ્ઠિત. સૌ ‘ડીપોટી’ તરીકે ઓળખે. પોતે અત્યંત ધાર્મિક વૃત્તિના જૈન શાસ્ત્રોના જાણકાર અને પ્રામાણિક, સત્યનિષ્ઠ, સાદાઈભર્યા જીવનના આગ્રહી હતા. નિયમિત સામાયિક-પ્રતિક્રમણ કરે. પોતાના મહત્ત્વના આકરગ્રંથ ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' (૧૯૩૩)નું અર્પણ પણ મોહનભાઈ મામાને જ કરે છે. એમાં ‘‘તેઓ મારા જ્ઞાનગુરુ છે, મારામાં જે કંઈ સાહિત્યપ્રેમ, ધર્મરુચિ, જ્ઞાન, સંસ્કાર છે તે તેમનો પ્રતાપ” એમ કહી પ્રબોધચંદ્રના નીચેના શ્લોકથી મામાને પોતાની વંદના અર્પે છે : ज्ञानदानगुरुन् वन्दे यद् वाणीदीपिकारूचा । वाङ्मये विवरे स्वैरं सिद्ध्यर्थी विचराम्यहम् ।। (જેમને કારણે સિદ્ધિની કામનાવાળો હું વાણીરૂપી દીવીના પ્રકાશથી વિસ્તૃત વાડ્મયક્ષેત્રે વિચરું છું તે મને જ્ઞાનદાન કરનાર ગુરુને હું વંદું છું.) Page #86 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ Jain Education ternational For Povate & Personale Page #87 -------------------------------------------------------------------------- ________________ WE THણે ઘiળ્યાFિril શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ [જન્મ : ૬-૪-૧૮૮૫, લુણસર; અવસાન : ૨-૧૨-૧૯૪૫, રાજકોટ] એટલે જૈન ગૂર્જર કવિઓ” અને “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ એ વિરલ આકારગ્રંથોના નિર્માતા, સમર્થ સર્વસંગ્રહાકાર અને સૂચિકાર જ નહીં, પણ “જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ’ અને ‘જૈનયુગ' ને સંસ્થાનાં વાજિંત્ર ન રહેવા દેતાં એમાં સાહિત્યિક, ઐતિહાસિક, સામાજિક વગેરે પ્રકારની માતબર સામગ્રી પીરસનાર અત્યંત પરિશ્રમી પત્રકાર, લગભગ દશ ગ્રંથો થાય એટલાં, સામયિકોમાં દટાયેલાં વિચારાત્મક, ઐતિહાસિક, સાહિત્યિક વગેરે પ્રકારનાં લખાણોના તથા પ્રાચીન સાહિત્યકૃતિઓના લેખક-સંપાદક અને ખરા અર્થમાં એક વિદ્યાપુરુષ, અનેક જૈન સંસ્થાઓના વિનમ્ર કાર્યકર તરીકે જૈન સમાજની મૂલ્યવાન સેવા બજાવનાર અને એ સંસ્થાઓને નવા યુગનો પ્રાણ વહતી બનાવવાનો ઉજ્જવળ ઉદ્યમ કરનાર, જૈનેતર સામાજિક-સાહિત્યિક પ્રવૃત્તિઓમાં પણ યથાશક્તિ યોગદાન કરનાર ને રાષ્ટ્રીય વિચારધારાના પુરસ્કર્તા અને આ ઉપરાંત, જીવનનિર્વાહ માટે વકીલાતના વ્યવસાયને સ્વીકારી, સમાજસેવા અને વિદ્યાસેવા કેવળ નિઃસ્પૃહ ભાવે કરવાનો સંકલ્પ ધરાવનાર, ગુણાનુરાગીગ સ્પષ્ટવક્તા, સત્યનિષ્ઠ, સરલહૃદયી, માનવપ્રેમી તથા સાદાઈભર્યું નીતિનિષ્ઠ જીવન જીવનાર એક અનેરું માનવવ્યક્તિત્વ. sin Education International Page #88 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસ : મેટ્રિક્યુલેશન સુધી મોહનભાઇ રાજકોટમાં જ ભણ્યા હતા. બી.એ. (૧૯૦૮) અને એલ.એલ.બી. (૧૯૧૦)એ મુંબઈમાંથી થયા. બી.એ.માં એ વિલ્સન કોલેજના વિદ્યાર્થી હતા. રામનારાયણ વિ. પાઠક એમના કોલેજ સમયના મિત્ર હતા. એલ.એલ.બી. થયા પછી મોહનભાઈએ ૧૯૧૦-૧૧માં જ હાઈકોર્ટ વકીલની સનદ મેળવી મુંબઈની સ્મોલકોઝ કોર્ટમાં વકીલાત શરૂ કરી અને છેક સુધી એ જ કરતા રહ્યા. મોહનભાઈ પ્રતિષ્ઠિત વકીલ હતા પણ એમની યોગ્યતા અને સજ્જતાને છાજે એવી રીતે વકીલાતમાં એ આગળ આવ્યા નહીં. વકીલાત એમણે જમાવી નહીં, ન એમાંથી પૈસા કમાયા. ઊલટું, કુટુંબનો સારી રીતે નિર્વાહ કરવાની ચિંતામાંથી એ કદી મુક્ત થયા નહીં. મોહનભાઇ પ્રિન્સેસ સ્ટ્રીટ પર લુહાર ચાલમાં તવાવાળા બિલ્ડીંગમાં બે રૂમ ને રસોડાના બ્લોકમાં પોતાનો ઘરસંસાર શરૂ કર્યો તે જીવનભર એમાં જ રહ્યા. ચોપડીઓથી ભરચક્ક એમના દીવનખંડમાં ખુરશી-ટેબલ પણ નહીં. પોતે ગાદી પર બેસે ને આવનાર ચટાઈ પર. મોહનભાઈની કક્ષાના વકીલનું ઘર આવું તો ન જ હોય. સામાન્ય રીતે ઘરે એસાહિત્યસેવામાં જ સમય ગાળતા - રાતના બે વાગ્યા સુધી જાગીને ! કોર્ટમાં પણ નવરાશ હોય ત્યારે મોહનભાઈ પૂફ જોતા બેઠા હોય. કોર્ટનાં વેકેશનો તો એ સામાન્ય રીતે જૈન ગુર્જર કવિઓની સામગ્રી માટે જુદાં જુદાં સ્થળોએ જવામાં ગાળતા. પોતે સંકળાયેલા હોય એ સંસ્થાઓની હોદેદારોની મીટિંગો, જૈન સમાજની સભાઓ, સાહિત્ય પરિષદના સંમેલનો અને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી – આ બધા રોકાણો પણ મોહનભાઈના વકીલાતના સમય પર કાપ મૂકે. વળી પંડિત સુખલાલજી કે જિનવિજયજી મુંબઈમાં હોય ત્યારે કેવળ જ્ઞાનપિપાસાથી પ્રેરાઈને જ એમને નિયમિત મળવા જવાની – રજા હોય તો એમની સાથે રહેવાનીમોહનભાઈને ઉત્સુકતા. મોહનભાઈની વિદ્યાપ્રવૃત્તિ અને જાહેર સેવાપ્રવૃત્તિ વકીલાતને ભોગે જ વિકસતી રહી. જાહેરજીવનની કામગીરીઓ - જૈન સમાજની મોહનભાઈ જાહેરજીવનની કેવીકેવી જવાબદારી અદા કરવાની આવી ? ૧૯૧૨ના એપ્રિલથી ૧૯૧૯ જાન્યુ.-ફેબ્રુ. સુધી એમણે જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડના માનાર્ય સંપાદકની કામગીરી બજાવી અને ૧૯૨૫ (વિ.સં. ૧૯૮૧ ભાદરવા)થી ૧૯૩૦ (વિ.સં. ૧૯૮૬ અસાડ-શ્રાવણ) સુધી એ જ સંસ્થાના મુખપત્ર “જૈનયુગ”નું સંપાદન કર્યું. વચ્ચે ૧૯૧૬-૧૭ના અરસામાં એ મોતીચંદ કાપડિયા સાથે કોન્ફરન્સના જૈન એજ્યુકેશન બોર્ડના સેક્રેટરી થયેલા અને ૧૯૧૮ના અરસામાં કોન્ફરન્સના આસિસ્ટન્ટ સેક્રેટરી થયેલા. કોન્ફરન્સની સ્ટેન્ડિીંગ કમિટીના સભ્ય તો એ હતા જ. ૧૯૧૫માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ ત્યારે મોહનભાઈ એના સ્થાપક સભ્યો માંહેના એક હતા અને પછી જીવનભર એની વ્યવસ્થાપક સમિતિના સભ્યપદે રહ્યા હતા. | મુનિ જિનવિજયજી, પંડિત સુખલાલજી, નથુરામ પ્રેમી, પંડિત દરબારીલાલ વગેરેની સાથે મોહનભાઈને ઘરોબો હતો. એમની પ્રવૃત્તિઓમાં એ ઉત્સાહપૂર્વક રસ લેતા અને પોતાનાથી શક્ય એવી સઘળી મદદ કરતાં. પ્રજાકીય ને રાષ્ટ્રીય જાહેરજીવન સાથે નાતો: મોહનભાઈનો જાહેરજીવનનો રસ જૈન સમાજ પૂરતો મર્યાદિત ન હતો. કનૈયાલાલ મુનશીએ ૧૯૨૨માં સ્થાપેલી સાહિત્યસંસદના સ્થાપક સભ્યોમાંના એ એક હતા અને મુનશીએ સાહિત્યના ઇતિહાસની જે યોજના કરી તેના તંત્રીમંડળમાં પણ હતા. ૧૯૨૬માં મુંબઈમાં આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદ ભરાઈ ત્યારે એની કારોબારી Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮ ૬ સભા તથા સત્કા૨મંડળના તેમજ નિબંધ પરીક્ષક સમિતિના મોહનભાઈ સભ્ય હતા. આમેય મોહનભાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં શક્ય હોય ત્યાં સુધી અચૂક હાજર રહેતા તથા નિબંધવાચન કરતા. ૧૯૨૭ની અમદાવાદની પત્રકાર પરિષદમાં તથા ૧૯૨૯ની પાટણની પુસ્તકાલય પરિષદમાં મોહનભાઈએ હાજરી આપેલી. સાહિત્યસેવામાં અગ્રયાયી ને એકલવીર ઃ તથા મોહનભાઈની જાહેરજીવનની અન્ય પ્રવૃત્તિઓ બીજાઓના સાથમાં ચાલતી અને એમાં ઘણીવાર એમને પાછળ રહેવાનું થતું. પરંતુ સાહિત્યસેવામાં તો મોહનભાઈ અગ્રયાયી અને એકલવીર હતા. ૧૯૦૭થી આરંભાયેલી એમની સાહિત્યયાત્રા ૧૯૨૪ સુધીમાં એમને નામે નાનાંમોટાં ૧૩ પુસ્તકો જેમાં ‘જૈન સાહિત્ય રાસમાળા ભા.૧’ (૧૯૧૩) જેવા અભ્યાસપૂર્ણ સંપાદન તથા ‘જૈન અને બૌદ્ધ મતનો સંક્ષિપ્ત ઇતિહાસ - તેના સિદ્ધાંતો અને વૈદિક મત સાથે તુલના' જેવા તત્ત્વવિચારના મહત્ત્વાકાંક્ષી ઇનામી મહાનિબંધનો સમાવેશ થાય છે ‘હેરલ્ડ’માંના સંખ્યાબંધ લખાણો એમને નામે જમા થયા છે. આ ગાળા દરમ્યાન મોટું કામ ચાલ્યું તે તો ‘જૈન ગૂર્જર કવિઓ'નું, જેના ત્રણ ભાગ પછીથી ૧૯૨૬, ૧૯૩૧ અને ૧૯૪૪માં પ્રસિદ્ધ થયા. એ રીતે જોઈએ તો મોહનભાઈની શક્તિઓનો ખરો હિસાબ ૧૯૨૫ પછી મળે છે એમ કહેવાય. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' (૧૯૩૩) જેવા આક૨ગ્રંથ આ ગાળાનો તથા સિદ્ધિચંદ્રગણિવિરચિત ‘ભાનુચંદ્રગણિરચિત'નું પ્રતિષ્ઠાભર્યું સંપાદન (૧૯૪૧) આ ગાળાનું અને ‘જૈનયુગ’માં પીરસેલી ભરચક્ક સામગ્રી પણ આ ગાળાની. ઉપાધ્યાય યશોવિજયકૃત ‘ગૂર્જર સાહિત્ય ભા.૧’ (૧૯૩૬)નું વાસ્તવિક સંપાદન મોહનભાઈનું જ હતું અને આવાં અન્ય સંપાદનો એમના હાથે થવાની યોજના હતી તે કાળબળે પાર ન પડી. ૧૯૧૧માં મોહનભાઈ કમાતા થયા અને ૧૯૧૪માં તો પિતાનું અવસાન થયું. એટલે કુટુંબનો સંપૂર્ણ બોજો મોહનભાઈ પર આવી પડ્યો. માતા ૧૯૨૨-૨૩ સુધી લુણસર અને પછી રાજકોટ રહ્યા ને ૧૯૨૯માં એ પણ અવસાન પામ્યા. મોહનભાઈ પોતે બે વખત પરણેલા. પ્રથમ લગ્ન ૧૯૧૧માં જેતપુરના વકીલ અભેચંદ કાળીદાસ ઉદાણીની પુત્રી હેમકુંવર સાથે થયેલા. એમનું ૧૯૨૦ના અરસામાં અવસાન થતાં બીજાં લગ્ન એ વર્ષમાં રાજકોટના શામળદાસજી વાલજી ખારાની પુત્રી પ્રભાબહેન સાથે થયેલા. પ્રથમ લગ્નથી મોહનભાઈને એક પુત્ર (નટવરલાલ) તથા એક પુત્રી (લાભુબહેન) થયેલાં અને બીજાં લગ્નથી બે પુત્ર (રમણીકલાલ તથા જયસુખલાલ) અને ત્રણ પુત્રી (તારાબહેન, રમાબહેન, ચંદ્રિકાબહેન) થયેલાં. ૧૯૪૪ના જાન્યુઆરીમાં જ્યારે પંડિત સુખલાલજીએ એમને સૂચવ્યું કે ‘તમારી રુચિ, શક્તિ અને પ્રવૃત્તિ જોતાં મને લાગે છે કે હવે તો તમારે નિવૃત્ત થઈ તમારા પ્રિય કામ પાછળ જ જીવન વ્યતીત કરવું ઘટે’' ત્યારે મોહનભાઈએ આપેલો જવાબ એમની મથામણની પિછાન કરાવે છે : ‘‘મારી ઇચ્છા પણ એવી જ છે. હું એ જ દૃષ્ટિથી કેટલીક કૌટુંબિક ગોઠવણ એવી કરવા વિચારું છું કે મુંબઈનું ખરચાળપણું ઓછું થાય. કોઈ સંસ્થા પાસેથી કાંઈ લીધા સિવાય આજ લગી કર્યું છે તેમ કામ કરું અને છેલ્લા જીવનનો શાંત ઉપયોગ કરી લઉં.’ લથડતી જતી તબિયત અને અવસાન : પણ મોહનભાઈની આ ભાવના ફળીભૂત થઈ નહીં. રાજકોટ મામાને સમાચાર પહોંચે છે કે મોહનભાઈની શરીરની અને મનની અવસ્થા પણ બરાબર નથી એટલે મામા તરત મુંબઈ આવી મોહનભાઈને રાજકોટ લઈ જાય છે. દવાદારૂ શરૂ થાય છે પણ મોહનભાઈની માંદગી ગંભીર સ્વરૂપ લેતી જાય છે. ખાવાપીવા, પહેરવાઓઢવા જેવા સઘળાં વર્તનવ્યવહારનું સાનભાન ગુમાવી દે છે અને ગાંડપણની અવસ્થાએ પહોંચી જાય છે. અપાર પરિશ્રમ અને કૌટુંબિક જંજાળે મોહનભાઈના સુંદર શરીર-મનને કદાચ અંદરથી એટલાં કોરી ખાધાં છે કે ઉપચારો કારગત નીવડતા નથી અને મોહનભાઈ તા. ૨-૧૨-૧૯૪૫ને રવિવારના રોજ દેહ છોડે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૭ મામાની આંખમાં આંસુ : જેમણે મોહનને અનન્ય લાડપ્રેમથી ઉછેર્યો હતો એ મામાને એના છેલ્લા દિવસો પણ સંભાળવાના આવ્યા. મોહનભાઈને માટે તો જીવનને આરંભે અને અંતે આ એક જ આશ્રય રહ્યો. ઉચ્ચ ધર્મબુદ્ધિ ધરાવતા મામાની આંખમાં કદી કોઈએ આંસુ જોયેલાં નહીં. વહાલા મોહનના અવસાન વખતે મામાની આંખમાં આંસુ ઊભરાઈ આવે છે. કિસ્મતના અજબ ખેલ જેવી ઘટના : મોહનભાઈના અવસાનના દિવસે કિસ્મતના અજબ ખેલ જેવી એક ઘટના બને છે. મોહનભાઈની અનેકવિધ સેવાઓની કદર રૂપે શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક કોન્ફરન્સ એમનું સંમાન કરવાનો અને એમને થેલી અર્પવાનો નિર્ણય કર્યો હતો. આ માટે ભરણું ચાલુ થયું હતું અને તેમાં રૂ. ,OOO ઉપરાંત રકમ ભેગી થઈ હતી. રાજકોટથી સમાચાર આવ્યા કરે છે કે મોહનભાઈ સાનભાન ગુમાવતા જાય છે, એમનો દેહ લાંબો સમય ટકે એમ નથી અને તેથી સંમાનકાર્યમાં હવે ઢીલ કરવામાં જોખમ છે. છેવટે માનપત્ર, ચાંદીનું કાસ્કેટ અને રૂા. ૬,000 લઈને સંમાન સમિતિના પ્રતિનિધિ તરીકે મોહનલાલ દીપચંદ ચોકસીને રાજકોટ રવાના કરવામાં આવે છે. પરંતુ શ્રી ચોકસી રાજકોટ પહોંચે છે ત્યારે મોહનભાઈનો ક્ષરદેહ ભસ્મીભૂત થઈ ચૂક્યો હોય છે. મોડી અને મોળી કદર : શ્રી ચોકસીએ ધરેલી ૬,000ની થેલી મોહનભાઈનાં સંતાનોએ, મોહનભાઈના ગૌવરને છાજે એવી રીતે, પાછી વાળી, મામાએ એ રકમમાં પોતાના તરફથી રૂા. ૫૦૦ ઉમેરી આપ્યા. સંમાન ફંડ સ્મારક ફંડમાં ફેરવાયુ. મોહનભાઈના અવસાન પછી છેક ૧૧ વર્ષ તા. ૧૫-૭-૧૯૫૬ના રોજ કોન્ફરન્સમાં મોહનભાઈના તૈલચિત્રનું અનાવરણ પંડિત સુખલાલજીને હસ્તે થયેલું જાણવા મળે છે. જૈન સમાજ મોહનભાઈની કદર કરવામાં મોડો અને મોળો પડ્યો એમાં શંકા નથી. કદાચ વાણિજ્યરસિક જૈન સમાજને મોહનભાઈની અસાધારણ સેવાની સમજ પડી નથી. અને મોહનભાઈએ જેમને પંદર વર્ષના છોડેલા એમના સૌથી નાના પુત્ર જયસુખભાઈએ પિતૃભક્તિથી પ્રેરાઈને પિતાના નામથી ગ્રંથપ્રકાશનાદિની પ્રવૃત્તિ કરવા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને એક લાખ રૂપિયાનું દાન આપ્યું તેને માટે ધન્યવાદ આપવાના રહે છે. જે સમાજે કરવું જોઈતું હતું તે સંતાને કયું ! મોહનભાઈ ને એમનાં સંતાનોએ હંમેશા આપ્યું જ, કદી કંઈ લીધું નહીં ! હમણાં માહિતી મળી છે કે મોહનભાઈના પુસ્તકસંગ્રહ જૈન સાહિત્ય વિકાસ મંડળના અમૃતલાલ કાળીદાસ દોશી પાસે પહોંચ્યો છે પણ વધારે અગત્યની તો એમની અન્ય અપ્રગટ સામગ્રી છે. એનું શું થયું ? મોહનભાઈની ઉચિત કદર થઈ ન શકી પણ એમણે ભારે પરિશ્રમપૂર્વક એકઠી કરેલી મૂલ્યવાન સામગ્રીની સંભાળ પણ આપણે ન લઈ શક્યા એ વિદ્યાક્ષેત્રે આપણી નિષ્ક્રિયતાની નિશાની છે. આ માત્ર મોહનભાઈની સામગ્રીને જ સ્પર્શતી બાબત નથી, વ્યાપકપણે જોવા મળતી દુર્ઘટના છે એટલે એનો કેટલો અફસોસ કરીએ ? મોહનભાઈના સ્વભાવમાં સંગ્રાહક વૃત્તિ છે. જે કંઈ સારૂ કે ઉપયોગી જણાયું એ સંઘરી લેવું. સંકલનશૈલીમાં આ સંગ્રહક વૃત્તિનો હિસ્સો પણ હોય. મોહનભાઈનાં પુસ્તકોમાં જે પ્રસ્તાર દેખાય છે તે આ સંગ્રાહક વૃત્તિનું જ પરિણામ છે. વિષય અંગેની એટલી બધી સામગ્રી મોહનભાઈ જોઈ વળતા કે એમનું વિષયનિરૂપણ ભારે વિગતભર્યું બન્યા વિના ન રહે. પોતાની સજ્જતાને કારણે આનુષાંગિક બાબતો ઉપર પ્રકાશ પાડવાનું કે એ ઇચ્છે અને બીજાને અપ્રસ્તુત કે અસંગત લાગે એવી વિગતોને ટાળવોનું એમનાથી ના બની શકે. આને સંગ્રાહક વૃત્તિ નહીં, પણ સર્વસંગ્રાહક (એન્સાઇક્લોપીડિક) વૃત્તિ જ કહેવી જોઇએ. Page #91 -------------------------------------------------------------------------- ________________ ८८ મોહનભાઈની સર્વસંગ્રાહક વૃત્તિનો અદ્ભુત દાખલો તો ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ છે. ‘સંક્ષિપ્ત’ તરીકે ઓળખાવાયેલા આ ગ્રંથના પાનાં ૧૧૦૦ જેટલાં છે ને ‘જૈન ગૂર્જર કવિઓ’ના બીજા ભાગમાં પ્રસ્તાવના તરીકે મૂકવા ધારેલો લેખ (૨૦૦-૩૦૦) પાનાં ધાર્યા હોય; પહેલા ભાગમાં એવડો પ્રસ્તાવના લેખ છે. ૧૧૦૦ પાનાનાં ગ્રંથ રૂપે પરિણમ્યો છે ! મોહનભાઈ પછી હીરાલાલ કાપડિયાએ ‘જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ના ગ્રંથો આપ્યા છે. ને હિંદીમાં જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસના કેટલાક ગ્રંથો પ્રગટ થયા છે તેમ છતાં મોહનભાઈના ગ્રંથની ઉપયોગિતા ઓછી થઈ નથી એનું કારણ એ ગ્રંથનું સર્વસંગ્રહાત્મક સ્વરૂપ જ છે મોહનભાઈએ ઘણા હસ્તપ્રતભંડારો જોયેલા તેનો લાભ આ ગ્રંથને મળ્યો છે. આજે હસ્તપ્રતભંડારો કોણ જોવા જાય ? મોહનભાઈએ કૃતિઓના લેખનની એટલે કે લિપિબદ્ધ થયાની, કૃતિઓ સંશોધિત થયાની વગેરે માહિતી પણ આમેજ કરી છે. સાહિત્યના ઇતિહાસમાં આવી માહિતી કોણ નાંખે ? એક દૃષ્ટિએ સાહિત્યના ઇતિહાસમાં એ માહિતી અપ્રસ્તૃત પણ લેખાય, પણ આ પ્રકારના માહિતીસંચયે જ મોહનભાઈના ગ્રંથને અદ્વિતીય બનાવ્યો છે. મોહનભાઈના કાર્યનું મૂલ્યાંકન કરતી વેળા રામનાયક પાઠકે ‘જૈન ગુર્જર કવિઓ'ને અનુલક્ષીને કહેલા આ શબ્દો યાદ કરવા જેવા છે : ‘સંગ્રહની ગણના મૌલિક ગ્રંથથી ઊતરતી કરાય છે પણ આવા શાસ્ત્રીય સંપાદનની કિંમત સાહિત્યમાં ઘણી મોટી છે અને તેની મહેનત તો તે પ્રકારનું કામ જેણે થોડુંઘણુંયે કર્યું હોય તે જ સમજે છે.” (પ્રસ્થાન દીપોત્સવી અંક - ૧૯૩૮) મોહનભાઈના સાહિત્યનું ખરું મૂલ્ય સંદર્ભસાહિત્ય તરીકે છે અને સંદર્ભસાહિત્યના એ એક ઉત્તમ નિર્માતા છે. એમનું આ પ્રકારનું સાહિત્ય અનેક વિદ્યાકાર્યોને ઉપકારક બની શકે એવું છે, સંશોધનોને સામગ્રી અને દિશા પૂરી પાડે એવું છે. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ અને જૈન ગૂર્જર કવિઓ'ને અનુલક્ષીને હરિવલ્લભ ભાયાણી કહે છે “દેશાઈના બંનેય આકરગ્રંથના બાદશાહી ખજાનાનો હું પોતે મારા કામ માટે વરસોથી લાભ ઊઠાવતો આવ્યો છું અને ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના અનેક લેખકો-સંશોધકો પણ આજ સુધી એમ કરતા આવ્યા છે.” (ભાષાવિમર્શ, એપ્રિલ-જૂન ૧૯૮૭) ‘જૈન ગૂર્જર કવિઓ'માં મધ્યકાળના સાતસો વરસના ધર્મ, સંસ્કાર, સમાજજીવન, ઇતિહાસની એવી સમાગ્રી સમાયેલી છે કે એને આધારે નાનામોટા અનેક સંશોધનલેખો તૈયાર થઈ શકે. મોહનભાઈએ સંગ્રહીત કરેલી સામગ્રીનો આવો અભ્યાસ થવો હજુ બાકી છે. સંદર્ભસાહિત્યમાં વિવિધ પ્રકા૨ની વર્ણાનુક્રમિક સૂચિઓ એક અનિવાર્ય અને અત્યંત મહત્ત્વનું અંગ છે. આવી સૂચિઓ વિના સંદર્ભ સાહિત્યનો ઘટતો ઉપયોગ થઇ શકતો નથી. મોહનભાઈની દૃષ્ટિ આ બાબતમાં આશ્ચર્યજનક રીતે લાંબે સુધી પહોંચે છે. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'માં કર્તાઓ, કૃતિઓ, પારિભાષિક શબ્દો, તીર્થો, ગચ્છો, કુલગોત્રો, સ્થળસ્થાનાદિ વગેરે ૨૨ વિભાગમાં વહેંચાયેલી લગભગ ૨૦૦ પાનાંની વર્ણાનુક્રમિક સૂચિ છે. ‘જૈન ગૂર્જર કવિઓ’માં કર્તા, કૃતિસૂચિ, કૃતિઓની વર્ગીકૃત સૂચિ, ગદ્યકારોને ગદ્યકૃતિઓની સૂચિ, સ્થળ-સ્થાનાદિની સૂચિ, કૃતિઓની સાલવારી સૂચિ વગેરે કેવી વિવિધ પ્રકારની સૂચિઓ એમણે જોડી છે! મોહનભાઈમાં ઘણી બારીક વ્યવસ્થાસૂઝ હતી એમ હું માનું છું. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' અને ‘જૈન ગૂર્જર કવિઓ’ જેવા આકરગ્રંથો વ્યવસ્થાસૂઝ વિના રચી જ ન શકાય. એમાં જે વિપુલ સાધનસામગ્રીનો ઉપયોગ થયેલો છે એ ચુસ્ત વ્યવસ્થા ઉભી કર્યા વિના થઈ જ ન શકે. આ ગ્રંથોમાં મૂકાયેલી ભરપૂર વર્ણાનુક્રમિક સૂચિઓ એ વ્યવસ્થાસૂઝનું પરિણામ નથી તો શાનું છે ? ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'માં ફકરાઓને અપાયેલા ક્રમાંક ‘જૈન ગૂર્જર કવિઓ'માં સમયાનુક્રમે સામગ્રીની રજૂઆત, કર્તાઓને તથા કૃતિઓને ક્રમાંક આપવાની પદ્ધતિ, વર્ણાનુક્રમણીમાં કર્તાકૃતિક્રમાંક તથા પૃષ્ઠાંક બન્ને દર્શાવવાની અપનાવાયેલ રીત - આ બધું વ્યવસ્થાની ઝીણી સૂઝ ધરાવતો, વ્યવસ્થા માટે આગ્રહી માણસ જ કરી શકે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૯ સાહિત્યસૂચિ માટે ૨૫૦ જેટલા હસ્તપ્રતસંગ્રહો-સંસ્થાગત કે વ્યક્તિગત, મોટે ભાગે જાતે જોયેલા તો કેટલીક વાર સૂચિ રૂપે પ્રાપ્ત કરેલા - એમણે ઉપયોગમાં લીધા છે અને મુદ્રિત કૃતિઓ માટે તથા પૂરક માહિતી કે સંદર્ભ આપવા માટે એમણે જે ગ્રંથો, સામાયિકોમાંના લેખો વગેરેનો ઉપયોગ કર્યો છે તે બધાની યાદી કરીએ તો મોહનભાઈએ ઉપયોગમાં લીધેલાં સાધનોનો આંકડો ૫૦૦ સુધી કદાચ પહોંચી જાય. આનો અને ગ્રંથશ્રેણીનાં ૪,૦૦૦ ઉપરાંત પાનાનો વિચાર કરીએ ત્યારે મોહનભાઈના અસાધારણ શ્રમની કંઈક ઝાંખી થાય. - નાગકુમાર મકાતી પણ નોંધે છે કે “શ્રી મોહનલાલ દેસાઈ એ પોતાની તબિયતની પણ પરવા કર્યા વિના એકલે હાથે આ ગ્રંથો માટે જે અમૂલ્ય સામગ્રી એકત્ર કરી હતી અને તેની પાછળ લોહીનું પાણી કર્યું હતું તેનો સામાન્ય માણસને એકદમ ખ્યાલ આવવો મુશ્કેલ છે. પરંતુ વર્ષોની જેહમત, ઉજાગરા અને સતત અધ્યયનના પરિપાક રૂપે આ ગ્રંથો તૈયાર થયેલા છે. તૈયાર ભોજનની પતરાળી ઉપર બેસનારને રાંધનારની તકલીફનો ખ્યાલ ભાગ્યે જ આવે છે.” (શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનો ઇતિહાસ પૃ૧૧૫) સંક્ષિપ્ત' તરીકે ઓળખાયેલો પણ હજાર ઉપરાંત પાનામાં વિસ્તરતો “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' શ્રી મહાવીર સ્વામીના સમયથી સં. ૧૯૬૦ સુધીના શ્વેતામ્બર જૈન સાહિત્યનું કાલક્રમબદ્ધ દિગ્દર્શન કરાવે છે. સમકાલીન વ્યક્તિઓ પરત્વે તટસ્થ રહી શકાતું નથી એ સમજથી પોતે સગીર મટ્યા ત્યાં સુધી અવસાન પામેલા લેખકો આગળ અટકી જવાનો મોહનભાઈએ ઉપક્રમ રાખ્યો છે. દિગમ્બર સાહિત્યનો પોતાનાં સાધનશ્રમની મર્યાદાને કારણે એ સમાવેશ કરી શક્યા નથી, પણ શ્વેતાંબરમાં મૂર્તિપૂજક પરંપરા સાથે સ્થાનકવાસી પરંપરાના સાહિત્યની પણ તેમણે યત્કિંચિત્ નોંધ લીધી છે. આ ગ્રંથ પાછળ મોહનભાઈનો સાતેક વર્ષનો અથાગ પરિશ્રમ પડેલો છે. મુનશીએ ગુજરાતી સાહિત્યના બૃહદ્ ઇતિહાસની યોજના કરી તેમાં મધ્યકાળના જૈનસાહિત્ય વિશે એક પ્રકરણ લખવાનું મોહનભાઈને સોંપવામાં આવ્યું અને કેટલીક ચર્ચાવિચારણા પછી એમણે ૧૯૨૬ના આરંભમાં આ પ્રકરણ લખવું આરંભ્ય. “જૈન અને તેમનું સાહિત્ય' એ નામના આ લેખમાં મોહનભાઈને પૃષ્ઠમર્યાદાને કારણે ઘણી સંકડાશ અનુભવવી પડી – મધ્યકાલીન સાહિત્યનો વારો આવે તે પહેલાંજ પ૬ પાનાં થઈ ગયાં અને જેને માટે લખવાનું હતું તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ગૌણ કરી નાખવું પડ્યું. માત્ર નામનિર્દેશથી ચલાવવું પડ્યું ને શતકવાર જૈન કવિઓનાં કાવ્યોના નમૂનાઓ તૈયાર કરેલા તે બાદ કરવા પડ્યા. આમ છતાં “મધ્યકાળનો સાહિત્યપ્રવાહ' એ ગ્રંથમાં મુકાયેલા આ લેખે ઘણાં વિદ્વાનોનું સારું ધ્યાન ખેચેલું. આ પછી મોહનભાઈએ આ લેખ એના યોગ્ય સ્વરૂપમાં “જૈન ગૂર્જર કવિઓ'ના બીજા ભાગની પ્રસ્તાવના તરીકે મૂકવાનું વિચાર્યું. દરમિયાન એમાં આગમસાહિત્યનો ઈતિહાસ ઉમેરવાનું સૂચન આવ્યું. ૧૯૨૮માં ભારે પરિશ્રમપૂર્વક એ ભાગ તૈયાર કરી પ્રેસમાં પણ સામગ્રી મોકલવા માંડી. “જૈન ગૂર્જર કવિઓ'નો ભાગ બીજો છપાઈ રહ્યો હતો તેનું પ્રકાશન અટકાવ્યું. પરંતુ ૧૯૩૦ સુધીમાં લેખમાં હીરવિજયસૂરિ સુધી પહોંચતાં જ પ૬૦ પાનાં થઈ જવાથી એનો જુદો ગ્રંથ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. જે ૧૯૩૩માં પ્રકાશિત થયો. વચ્ચે બાળપુત્રે લગાડેલી નાનકડી આગમાં ઘણી નોંધ બળી ગઈ હતી. તે ફરીને તૈયાર કરવી પડી હતી. મોહનભાઈએ પોતે સ્પષ્ટતા કરી છે કે આ ગ્રંથને સંગ્રહ ગ્રંથ એટલે કે રચાયેલી કૃતિઓ કર્તાઓ વગેરેના કોશ તરીકે પ્રગટ કરવાની મર્યાદા સ્વીકારવી પડી છે. એ સ્વરૂપને કાયમ રાખી બની શકે તેટલી વિષયમાહિતી ને ટૂંક ચર્ચા દાખલ કરી છે, પણ સાહિત્યની સિલસિલાબંધ તપાસ ને સર્વ મુદ્રિત ગ્રંથોની વિષય માહિતી ને સમીક્ષા આપી શકાઈ નથી. એટલે જ તો એ “સંક્ષિપ્ત' તરીકે ઓળખાવાયેલો છે. આમ છતાં મોહનભાઈએ એટલાં બધાં સાધનોનો ઉપયોગ કર્યો છે કે આ ગ્રંથ કેવળ “કોશ' રહી શક્યો નથી. એમાં ઘણી ઐતિહાસિક Page #93 -------------------------------------------------------------------------- ________________ અને ચારિત્રાત્મક માહિતી આમેજ થઈ છે. મહત્ત્વની વ્યક્તિઓ પરત્વે તો ઘણી વિસ્તૃત, તથા ઘણી વાતો પહેલી વાર પ્રકાશમાં આવી છે. છેલ્લાં પ્રકરણોમાં જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો, તેની સંસ્થાઓ, તીર્થો વગેરે વિશે કેટલીક પ્રાથમિક માહિતી અને પોતાના વિચારો જોડ્યા વગર મોહનભાઈ રહી શક્યા નથી. ઉપરાંત, ગ્રંથમાં જિનમૂર્તિઓ, જિનમંદિરો, અન્ય સ્થાપત્યો, ઐતિહાસિક વ્યક્તિઓ, પ્રાચીન પ્રતોમાંના રંગીન ચિત્રો, પ્રતોમાંના હસ્તાક્ષરો, લેખો વગેરેની મળી ૫૯ છબીઓ મૂકી છે અને તેના સવિસ્તર પરિચય ૬૨ પાનામાં આપ્યો છે, પોતાના નિવેદનમાં પણ ભંડારો, પ્રદર્શનો, વિહારો-આશ્રમો, કેળવણી, ભાષા, જાતિભેદ આદિ અનેક વિષયો પર ચર્ચા કરવાની તક એમણે લીધી છે. આમ, અનેક રીતે મોહનભાઈએ પોતાના ગ્રંથને સમૃદ્ધ કર્યો છે. મોહનભાઈના સાહિત્યરસ, ઈતિહાસરસ, ધર્મરસ અને ગુણાનુરાગ આ સંગ્રગ્રંથમાં વ્યક્ત થયા વિના રહ્યા નથી. દરેક પ્રકરણને આરંભે મુકાયેલાં એક કે વધુ ઉદ્ધરણો જુઓ એટલે એ ઉદ્ધરહણો – આપનારા વ્યક્તિત્વનો ઉષ્માભર્યો સ્પર્શ થયા વિના રહેશે નહીં. ગ્રંથસામગ્રીમાં પણ મોહનભાઈએ કલમને મોકળી વહેવા દઈ ચારિત્રનાયક - કે ઐતિહાસિક પ્રસંગનો યોગ્ય મહિમા સ્થાપિત કર્યો છે. કર્તા-કૃતિની કોરી નોંધોના ખડકલા વચ્ચે આ બધું પડેલું છે તેથી – પહેલી નજરે આ ગ્રંથના વાચકનું ધ્યાન એ ન ખેંચે એવો સંભવ છે – પણ ધર્યથી આ ગ્રંથમાંથી પસાર થનારને એક સંગ્રહસ્થાનમાંથી મળે તેના કરતાં ઘણું વધારે મળશે એમાં શંકા નથી. મોહનભાઈના આ ગ્રંથમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી ભાષાના સાહિત્યની નોંધ છે. હિંદી કૃતિઓ જૂજ હોવાથી એની નોંધ પણ આવવા દીધી છે. ગુજરાતી કાવ્યસાહિત્ય પરત્વે મોહનભાઈને “જૈન ગૂર્જર કવિઓ'નો હવાલો આપી કેવલ કવિનામયાદીથી સંતોષ માનવો પડ્યો છે. મોહનભાઈની એક મહત્ત્વની સાહિત્યસેવા તે પ્રાચીન સાહિત્યકૃતિઓના સંપાદનની છે. પોતાની પુસ્તિકા જૈન સાહિત્ય અને શ્રીમંતોનું કર્તવ્ય' એ પુસ્તિકામાં પ્રાચીન ગ્રંથોના પ્રકાશનની અગત્ય મોહનભાઈએ ભારપૂર્વક બતાવી હતી. પછી તો પ્રાચીન જૈન સાહિત્યની શોધ, નોંધ, અભ્યાસ અને પ્રકાશન એમનું જીવનકાર્ય બની ગયું. “સુજસવેલી ભાસ' એ કૃતિ અખંડ રૂપે મળી આવતાં મોહનભાઈને થયેલા અતિ ઉલ્લાસની વાત સુખલાલજીએ નોંધી છે તે આ કામનો એમનો રસ કેટલો ઉત્કટ હતો ને એમાં એ કેટલા ખુંપી ગયેલા તે બતાવે છે. અનેક કૃતિઓ એમણે ઉતારી લીધેલી તેમાંથી કેટલીક ગ્રંથ રૂપે પ્રગટ થઈ છે. કેટલીક સામાયિકોમાં દટાયેલી પડી છે ને ઘણી તો અજ્ઞાતવાસમાં ચાલી ગઈ જણાય છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ઉપાસના ! ધન્ય જીવન ! વીતેલા વર્ષો ઉપર દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે આજે એવું જણાય છે કે એ નજીકમાં વીતલો કાળ સુવર્ણકાળ હતો. વિદ્યાના ક્ષેત્રને લાગે વળગે છે ત્યાં સુધી તો હતો જ. માસિક પત્ર | પત્રિકા પણ કેવા માતબર અને જાજરમાન પ્રકાશિત થયા હતા. આજે કોઈ જૂના જ્ઞાનભંડારમાંથી તમને જૈનયુગ, જૈન કો. હેરલ્ડ, જૈન ધર્મ પ્રકાષ જૈન આત્માનંદ પ્રકાશન, જૈન સત્ય પ્રકાશ વગેરે જો જોવા મળે અને તમે માત્ર તેની અનુક્રમણિકા ઉ૫૨ જ અછડતી નજર ફેરવો તો લેખોના વિષયો અને લેખના નામોમાં તમને વૈવિધ્ય અને વૈશિષ્ય જોવા મળશે. પ્રકાશનો પણ બધાં બળવત્તર જોવા મળે છે. પછીના કાળમાં ઉત્તરોત્તર આપણે આપણી વિદ્યા ઉપાસનાને નીચે ને નીચે લઇ ગયા અને છીછરી બનાવતા ગયા. ઊંચાઇ અને ઊંડાણ બન્ને ઘટ્યા. લક્ષ્ય અને પ્રયોજન બન્ને બદલાયા. કાળ તો તેમાં કા૨ણ છે જ પણ આપણો પુરુષાર્થ પાંગળો-વામણો અને એકદેશીય બની ગયો છે. તે કેવું સ્વીકારવું ન ગમે છતાં સ્વીકારવું પડે તેવું વરવું સત્ય છે. તે કાળ આપણને ચારસો વર્ષ પછી સાંપડ્યો હતો. તેનો તંતુ આટલો જલ્દી નિર્બળ બનાવવા જેવો ન હતો. અત્યારે પણ વ્યક્તિમત્તાની દૃષ્ટિએ આપણે સાવ નિરાશ થવા જેવી કે નિઃસાસા નાંખવા જેવી હાલતમાં નથી જ નથી. પણ તે શક્તિને યોગ્ય દિશા ચીંધનાર કે એ યોગ્ય દિશા તરફ દોરનાર મળી રહે તો પ્રગતિ દૂર નથી. પોકારી-પોકારીને કહેવાનું મન થાય છે કે, હે શ્રમણો ! હૈ શ્રમણીઓ ! હે શ્રાવકો ! હું શ્રાવિકાઓ ! પ્રભુ મહાવીર મહારાજાને ચારિત્ર પ્રાપ્ત થઇ ગયું હતું, પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ તેઓએ ધર્મનો અક્ષર કહેવાનું શરુ કર્યું હતું. આપણે પણ જે કાંઇ તપ-ક્રિયા આચરીએ છીએ તેમાં શ્રદ્ધા છે એ વાત સ્વીકાર્ય પછી પણ એ શ્રદ્ધાને દૃઢ બનાવવા માટે તેને લૂણો ન લાગી જાય તે માટે તે-તે માં જવા માટે સમ્યજ્ઞાનની ઉપાસના જરૂરી છે અત્યંત જરૂરી છે. શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનને ક્રમશઃ સિદ્ધ કરવાના છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૨ આજે ઊંડાણના ભોગે વિસ્તારને વધાવવામાં આવે છે. તે નિશાનીને સારી કેમ કહેવાય ! આજે આપણા ધર્મના, સંઘના કે શાસનનાં તમામ ક્ષેત્રે વિસ્તાર સધાયો છે તે દેખાય છે પણ તેમાં ઊંડાણ કેટલું ? એ પ્રશ્નનો ઉત્તર મેળવવા મથીએ છીએ ત્યારે મનને ગમગીની ઘેરી વળે છે. ઇતિહાસનું કાર્ય જ આ છે કે તેમાંથી પ્રગટતી અખૂટ પ્રેરણાને ઝીલવાની છે. આપણે ત્યાં તપના ઉત્સવો થાય છે, ભક્તિની પ્રશંસા થાય છે, દાનના સન્માન થાય છે, ક્રિયાના બહુમાન થાય છે તો બીજા જીવો તેવું કરવા અનાયાસ જોડાય છે, અને તે - તે ક્ષેત્રમાં જીવોની સંખ્યા વધતી અનુભવાય છે. આપણે જ્ઞાનનું ગૌરવ કરતાં ક્યારે શીખીશું. ભાઈઓ ! એ તો પાયો છે ! પાંદડે - પાંદડે પાણી ઘણું પાયું હવે મૂળમાં પાણી સીંચીએ. મૂળ મજબૂત હશે તો આપોઆપ વૃક્ષ લીલુંછમ રહેશે ! ભક્તિ, તપ, ક્રિયા કે દાન તેની પાછળ જ્ઞાનનું - ભાવનું બળ હશે તો તેજ પ્રાણવંત બની રહેશે અન્યથા એ નિદ્માણ બનીને થોડા જ સમયમાં કરમાવા લાગશે. શ્રી મોહનભાઈ દલીચંદ દેસાઈ જે કાળમાં હતાં અને જે કાળમાં આવા ભગીરથ કામો તેમણે આદર્યા અને પૂર્ણ કર્યા તે કાળને નજર સમક્ષ લાવીએ ! ભૂતકાળ ક્યારેય નકામો નથી ! નિર્જીવ નથી ! તમને તેનો ઉપયોગ કરતાં આવડે તો એ છોડને ઉછેરવા માટે બળવાન ખાતરની ગરજ સારે તેમ છે. કહેવાતાં પ્રવચનોમાં દૃષ્ટાન્તો સાંભળીને કે ગવાતી સક્ઝાયમાં વર્ણવાતાં મહાપુરુષોનાં પ્રસંગો સાંભળીને કે ચિત્રોમાં દર્શાવેલી ઘટનાને નિહાળીને ચિત્ત ઉપર અસર થાય છે અને જીવ તેવું કરવા માટે આચરવા માટે તૈયાર થાય છે, તે શું છે ! તે શું બતાવે છે ! આને નિમિત્ત સ્વરૂપે લઈએ તો તેની અસરકારકતા પણ પ્રમાણી શકીએ એ ભૂતકાળ નહીં પણ જીવંત ઘટના છે. કવિરાજ માઘના કાવ્યો જોઈને હવે આપણે કાવ્ય કરીશું નહીં આવી સુંદર અર્થગૂંથણી આપણા મનોરથનો વિષય પણ થઈ શકે તેમ નથી ! ત્યાં જેવા કવિ ભારવિના કાવ્યો જોયાં તો હા, આવી રચના તો આપણાંથી થઈ શકે અને પછી આપણે એવા-એવા કવિની ચિરંજીવીની રચનાને પામીએ છીએ એમ આવા ઇતિહાસના ગ્રન્થોમાં થયેલા સૈકાવાર કાર્યો ઉપર માત્ર નજર માંડીને એ કાર્યોની સૂચિને બારીકાઇથી જોઈએ તો બે લાભ થવા સંભવ છે. ઊંચાઈને આંબે તેવા કામની પ્રેરણા મળે અને આપણાથી થતાં કામોની અલ્પતા અનુભવી શકાય. મોહનભાઈના પરિશ્રમને વર્ણવવાની વાત શબ્દોને કરી તો તેઓએ આવીને કાનમાં કહ્યું કે કાગળના મેદાનમાં ઉતારીને અમને શરમિંદા બનાવશો નહીં અને પૂરેપૂરી અભિવ્યક્તિ કરવા લાચાર છીએ. એક માણસ એક જીંદગીમાં ધીકતી વકીલાત બાજુ ઉપર મૂકી પુત્ર-પત્ની પરિવારમાં રહીને આવી જંગી સાહિત્યની ગવેષણાપૂર્ણ ઉપાસના કેવી રીતે કરી શક્યા હશે ! ક્યા ચન્દ્રક – માન Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૩ અકરામ કે શાલ સન્માનથી પ્રેરિત થઇને આવું કર્યું હશે ! કહેવું જ પડશે કે અંદરનો કોઇ એવો ધક્કો વાગ્યો હશે કે સ્વતંત્ર આત્મ હૃદયનાં ન નિવારી શકાય તેવા અવાજના પ્રેર્યા જ તેઓ આવા અત્યંત શારીરિક અને માનસિક પરિશ્રમને કારણે ઉત્તમકાર્યને સિદ્ધ કરી શક્યા હશે ! તેકાળે તો આવી સંપાદન પદ્ધતિ ને બિરદાવનારા / પ્રમાણનારા પણ જૂજ જ હતાં. ઘણાંને તો આ બધો નિરર્થક અને કશું નક્કી ન નીપજે તેવો શ્રમ જણાતો હતો ત્યારે તેઓ માંડ્યા રહ્યા અને માનતાં રહ્યા કે– “ઉત્પયતે જોવ સમાનધમાં । कालो निरवधि विपुला च पृथ्वी ||" અને તેમની આગાહી સાચી પડી ! શ્રી જયંત કોઠારી નીકળ્યા. તેમણે શ્રી મોહનભાઇનો નવો અવતાર ધાર્યો અને જૈન ગૂર્જર કવિઓને નવે અવતારે આપણી પાસે ધર્યા. જાણનારા, માણનારે તેમને પોંખ્યા પણ ખરા ! સાચા દિલનું વાવેતર ક્યારે પણ અફળ જતું નથી. બધા જ સારાં કામની નોંધ લેવાય જ છે. ક્યારેક આપણી અધીરાઇને કારણે “આ મોડું થયું.” એવું મહેસૂસ થાય છે એટલું જ ! આપણે તેમના પરિશ્રમના પરિપાકના ફાલને જોઇશું તો આનો સંક્ષિપ્ત ઇતિહાસ છે તો આનો બૃહત્ ઇતિહાસ રચાય તો તેવો ‘દરિયા જેવો ઊંડો અને વિશાળ, પહાડ જેવો ઊંચો અને ઉન્નત હોય” એવું લાગે, એની કલ્પના પણ રોમાંચક છે. આ ગ્રન્થ પ્રકાશિત થયા પછી બૃહત્ ઇતિહાસ હિન્દીમાં અનેક ભાગોમાં વિસ્તરેલો પ્રકાશિત થયો છે. (હવે તેના ગુજરાતી અનુવાદનાં ભાગ પણ પ્રકાશિત થયા છે.) તે તે વિષયના વિશિષ્ટ જ્ઞાતા દ્વારાં સંપાદિત થઈ પ્રકાશિત થયો છતાં આ મોટો કોશ જેવા નાના સંક્ષિપ્ત ઇતિહાસની ગરજ સતત અનુભવાતી રહી ! વિદ્વાનને આનો ખપ એક પેન કે પેન્સીલ જેવો સદાય રહ્યો છે, આ શું દર્શાવે છે ? તમે તેના પરિશિષ્ટો ઉપર તો નજર માંડ......! એકલે હાથે એકલપંડે આવું ગંજાવર કામ પૂરી ચોક્કસાઇથી કરવાનું ક્યારે બની શક્યું હશે ! એક સંસ્થા પણ આને પહોંચી વળવા વામણી દીસે છે તો એક વ્યક્તિ અને તે સંસારી વ્યક્તિ....! આ બધું જોઇને ધન્ય જીવન ધન્ય ઉપાસના' એવા ઉદ્ગાર સરી પડે છે. આ તો રોલ મોડલ છે, આને સામે રાખીને ઇતિહાસ કેવો હોઈ શકે તેનું ઉદાહરણ આ છે. આના જેવો જૈન શિલ્પસ્થાપત્યનો ઇતિહાસ રચવાનો બાકી છે. કોઈ માતબર સંસ્થા આ બીડું ઝડપવા જેવું છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સન્માનનીય વિદ્યાપુરુષ શ્રી મધુસૂદનભાઈ ઢાંકી આના માટે સુયોગ્ય વ્યક્તિ છે. તેમને આ વિષયનો વ્યાપક અને ઊંડો અભ્યાસ છે. આવા વિષયના તેઓએ છૂટા-છવાયા ઘણાં લેખો પણ લખ્યા છે. તેમની પાસે એક સળંગસૂત્ર ઇતિહાસ મેળવી શકાય. દેશવાર દક્ષિણ ભારત | ઉત્તરભારતની પ્રાસાદ શૈલી, પ્રતિમા નિર્માણ શૈલી તેવી જ રીતે સૈકાવાર પણ પરિવર્તન પામી જૈન શિલ્પ-સ્થાપત્ય શૈલીનો સચિત્ર ઇતિહાસ મળી જાય. તેઓ છે ત્યાં સુધીમાં જ આવા કામ કરવા } કરાવવા કટિબદ્ધ બનવું જોઇએ. જો કે અમે આ કામ માટે મોડા છીએ છતાં હજી બાજી હાથમાં છે, તેમ ગણીને તૈયાર થવું જોઈએ. જૈન પરંપરાનો ઇતિહાસ લખાયો છે છપાયો છે પણ તેમાં જોઇએ તે એકેડેમિક સંપાદન પદ્ધતિ અખત્યાર થઈ નથી. કાચી સામગ્રી તરીકે આને ખપમાં લઈને અધિકૃત ઇતિહાસ આપી શકાય. એઓએ પણ મહેનત સારી જ કરી છે. વર્તમાનકાળે સાધુ સંસ્થા (૨.મૂ. જૈન) શાસન પ્રભાવનાના લેબલ નીચે જે પ્રભુમંદિર નિર્માણપ્રભુ પ્રતિમા નિર્માણ અને પૂજા - પૂજન મહોત્સવ રચનામાં વ્યસ્ત રહે છે, અને તેઓની સર્જનાત્મક શક્તિને પંચાંગ-આમંત્રણ પત્રિકાના ક્ષણજીવી કાર્યમાં જોતરે છે ત્યારે જે નવોદિત - આગંતુક સાધુ-સાધ્વીગણ છે તેમને તો એક દિશા આપવી આવશ્યક છે. તે કાર્યની યાદીમાં ઈતિહાસ લેખન અને તેની કાચી સામગ્રી લેખે જ્ઞાનભંડારોમાં સચવાયેલી હસ્તપ્રતોની રચના પ્રશસ્તિ - લેખક પ્રશસ્તિ ખૂબ જ ઉપયોગી બની શકે તેમ છે એથી એવા વિશાળ ફલકવાળા કાર્યક્ષેત્રને ઉઘાડી આપવું જોઇએ. આ કાર્ય કરવાથી પણ મોહનભાઈને યોગ્ય અંજલિ આપી શકાશે. આ કાર્ય આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજના હાથે થયું છે તે બહુ રાજી થવા જેવી વાત છે. તેઓને આ વિષયનો રસ છે અને આમ તો તેઓ આવા કાર્ય કરીને વિદ્યારસ પિપાસુઓને વધુને વધુ સહાયક થવાનું જ કાર્ય કરી રહ્યા છે. આપણે ઇચ્છીએ કે આ બીજરૂપ કાર્યની શૃંખલા તેઓના હાથે રચાતી રહે. આપણે ત્યાં આવા ક્ષેત્રમાં જે કાર્યો થયા છે તે એકાકી પુરુષના હાથે જ બહુધા થયા છે. ટીમવર્કની અપેક્ષા રાખીને રાહજોનારા રાહ જોતાં જ રહ્યા છે. અહીંની તાસીર છે. તો ભલે ! એમ જ થાઓ પણ કાર્ય થવું જોઇએ અને થાય છે તેથી મનને ટાઢક વળે છે એ જ ગન્તવ્ય છે. આવા ગ્રન્થનો ઉપયોગ કરીને સંપાદકના શ્રમને - શક્તિને - સમયને વધુને વધુ સાર્થક બનાવીએ એ જદેવકીનંદન, શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ નારણપુરા વિસ્તાર, શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ અમદાવાદ-૧૩, વિ.સં. ૨૦૬ ૧ વસંતપંચમી Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૧૦ ૧ ૧૦૭ ૨ ૧ પ૬ ૦ ૨૪ તેથી ૧૧૦ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ. શુદ્ધિ પત્રક (આ. શ્રી જગચ્ચન્દ્રસૂરિ મ.સા. (ડલાવાળા) એ કરેલ શુદ્ધિકરણના આધારે આ શુદ્ધિપત્રક તૈયાર થયું છે.) પૃષ્ઠ પંક્તિ શુદ્ધપાઠ પૃષ્ઠ પંક્તિ શુદ્ધપાઠ | પૃષ્ઠ પંક્તિ શુદ્ધપાઠ सुधर्मणे ૪૬ ૪ અચલક ૧૦૩ ૧૩ મળે છે. ૫ ૨૩ પુરુષાર્થથી ૫૧ ૨૩ થનાર ૧૦૩ ૧૪ ભાવવાહી ૬ ૨૦ ઉદવેયવા પર ૧૨ આશાતના ૧૦૪ ૨૭ પૃથક્કરણ ઝંડો ૫૪ ૧૪ આલોચના ૧૦૬ ૧૮ મહત્તર રતિદેવ સામાચારી निविष्टा તેરનું ૫૫ વંદિત્ત સૂત્ર ૨૪ ઠરાવવા ચરિત્ર ૨૨ મૂલસૂત્ર ૧૦૯ ૩૧ अंगाइसु બૃહત્કલ્પ ૧૮ સમરાદિત્ય - ૧૬ રાયપસણીમાં દિગંબરોએ ૧૧૧ ૧૯ નન્દી સૂત્ર પ્રકાર ૫૯ ૬ દર્શાવ્યો ૧૧૧ ૨૪ સમુચ્ચય આવે તે ૧૧ तदष्टधा ૨૯ ૭ ગરૂડોપપાત દર્પણ ૧૧૩ ૨૭ चरित्रम् श्रुतधरा ૧૦ ગુણાકરકૃત ૧૧૩ ૨૯ સમુચ્ચય - ૨૪ અરસપરસ निश्चयान् ૧૧૩ ૩૦ હરિભદ્રસૂરિ ૨૨ આપેલું ૧૪ त्वदीयसूक्त - ૧૧૪ ૧૮ સ્વભાવ મેઘકુમારની प्रतिपत्तिहेतवः॥ આદર જાલિકુમાર કરાવ્યો ૧૧૫ ૧૫ દિશા આવે છે. कलिंग ૧૧૭ ૬ સાંભળતા અગ્યારમું ૧૧૭ ૨૧ સાધારણ ૧૮ અરસપરસ જિનવિજયજી ૧૧૮ ૯ આપ્યું સામાચારી ૩૦ પરંપરા ૧૧૮ ૧૦ જગતનું ૧૧ અગાઉ કુંભકલશ ૧૩૦ ૧ ભાષા શäભવસૂરિએ ચવા ૧૩૦ ૪૩ ૨૪ કામાખ્ય ચાણક્ય ૧૩૦ ૧૪ અપભ્રંશ ૪૩ ૩૧ પ્રગટ ૧૦૧ ૧૬ ગયા ૧૩૪ ૩૨ मधुकरी ૪૪ ૨૯ ભાષાંતર | ૧૦૧ ૨૧ समुप्पन्नो ઘનેશ્વર ૧ ૨૧ બીજા જ hilbr illrinin ૨૦ S UP ૧૭ V ) ૩૪ ભંડાર - Page #99 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધપાઠ વિશેષાવશ્યક આચાર્ય सिद्धान्त રિતિ અજાણ્યો પૃષ્ઠ પંક્તિ શુદ્ધપાઠ ૧૩૯ ૨ સભાની ૧૩૯ ૯ પ્રગાઢ ૧૩૯ બાલ્યાવસ્થા ૧૩૯ પરસ્પર ૧૩૯ ૨૧ પરમત ૧૪૧ ૪ અભ્યાસ ૧૪૧ ૯ ગાથા ૧૪૨ ૨૭ પારિતોષિક ૧૪૩ ૧૬ જિનેશ્વર ૧૪૪ ૧૧ સહસ્ર ૧૪૫ ૨૨ આરાધના ૧૪૬ ૧૩ કારભાર ૧૪૭ ૧૪ નહિ પરન્તુ ૧૪૮ ૨૪ સવારીએ અને ૧૪૯ ૧૮ તેમના ૧૫૧ ૩ જિણિંદ ૧૫૧ ૧૬ ગૂર્જર સૈન્ય ૧૫૨ ૬ पुरुषार्थ ૧૫૪ ૨૪ સ્વતંત્ર ૧૫૪ ૩૧ જિનમંડન ૧૬૧ ૧૪ આશ્રયથી ૧૬૧ ૨૧ પ્રયાણ ૧૬૩ ૧૭ भवद् ૧૬૪ ૭. પ્રાકૃત ૧૬૫ ૪ સિધ્ધ ૧૬૫ ૯ આપી ૧૬૫ આજ્ઞામાં ૧૬૫ ૧૯ ગુર્નાવલી ૧૬૬ ૧૫ સમુચ્ચય ૧૬૭ ૨૬ સાંભળી ૧૬૭ ૨૮ ઉપાશ્રય ૧૬૭ ૩૨ આહાર wym von પૃષ્ઠ પંક્તિ ૧૬૮ ૧૮ ૧૬૯ ૨૩ ૧૭૧ ૨૫ ૧૭૧ ૨૭ ૧૩ ૧૭૬ ૧૪ ૧૭૮ ૭ ૧૭૮ ૧૪ ૧૭૮ ૧૭. ૧૮૦ ૧૧ ૧૮૦ ૨૪ ૧૮૧ ૯ ૧૮૧ ૩૦ ૧૮૩ ૩ ૧૮૩ ૨૫ ૧૮૩ ૨૬ ૧૮૫ ૩ ૧૮૫ ૧૫ ૧૮૬ ૨૧ ૧૯૩ ૧ ૧૯૩ ૧ ૧૯૩. ૧૯૫ ૧૬ ૧૯૭૭ ૧૯૮ ૧૧ ૧૯૮ ૨૮ ૧૯૮ ૨૯ ૧૯૯ ૧૨ ૧૯૯ ૧૨ ૨૦૧ ૨૦૧ ૨૧૧ ૨૧૯ ૪ | પૃષ્ઠ પંક્તિ ૨૨૦ ૧ ૨૩૯ ૨૩ ૨૩૯ ૨૪ ૨૪૦ ૨૪ ૨૫૦ ૧૫ ૨૫૫ ૨૬૧ ૨૪ ૨૬૩ ૧૭ ૨૮૪ ૯ ૩૩૮ ૨૬ ૪૧૯ ૨૪ ૪૩) ૪૩૧ ૪૭૧ ૪૭૮ ૪૮૦ ૧૨ ૫૧૫ ૨ ૫૪૩ ૩૧ પ૪૪ ૧૫ પ૪૫ ૧૮ ૫૪૭ ૧૭ લેખ તેથી પ્રચાર કારણ ગયાં છે. સત્તાધારી અર્થિઓને ચૌદસો હેમચંન્દ્ર હોવાથી તેથી નિવાસસ્થાન નિર્યુક્તિ ચરિત્ર વસ્તૃપ્ત ક્રિયાશ્રય योगशास्त्रं ઘણા तथा વ્યાકરણ मिदं पूर्वज पाथोधे एकेनापि પારખુ સંપ્રદાય સ્યાદ્વાદ સુનને શુદ્ધપાઠ રૂખ સેના અચાનક जगति स्वेच्छया દેવસૂરિ प्रभृति અંકેવાલિયા હેમચંદ્રાચાર્ય ન્યાયાર્થમંજૂષા આનંદઘન જે નામ ષત્રિશિકા જાય તેની છાપવાની પંડિત સુખી કરી શકું શ્વેતાંબર ગુજરાતી જૈનેતર અંતે ૫૪૮ સૈકા જોશે ઉદાહરણ ગદ્ય ૫૪૮ ૫૪૯ ૨૭ ૫૫૧ ૨૭ પપ૧ ૨૮ ૫૫૨ ૧૨ ૫૫૨ ૧૫ પપ૩. - ૩ ૫૫૩ ૨૪ ૫૫૩ ૨૫ પપ૪ ૭ ૫૫૪ ૧૦ અન્ય की है કા શ્રુત પ્રકાશ પ્રકાશે છે. અગાઉ ખેડાયેલું Page #100 -------------------------------------------------------------------------- ________________ XANIMINS ૨. શ્રી પાર્શ્વનાથ કુમાર અને કમઠ તાપસ (મુગલ સમયના કલ્પસૂત્રમાંથી). ૧. કમઠ તાપસ અને પાર્શ્વનાથ રાજકુમાર (મુસલમાન પૂર્વના સમયના કલ્પસૂત્રમાંથી) Page #101 -------------------------------------------------------------------------- ________________ T ૩. શ્રી આદિનાથપ્રભુની ધાતુ-પ્રતિમા સં. ૧૦૦૦ ૪. ભગવાન શ્રી મહાવીર www.jaineliseorg Page #102 -------------------------------------------------------------------------- ________________ a u63EE223nxo (sAdX xxlrelDDIUS wa ANELY પ. ઇ.સ. પ્રારંભનો અહપૂજા માટેનો આયાગપટ-મથુરા પારા ૧૦૪ ૬. સં. ૯૫ માં જેન યતિ કર Page #103 -------------------------------------------------------------------------- ________________ SENDUCED ને આવા છતા યુગ Slot . ધાતુની અર્ધ પદ્માસનસ્થ જિનમૂત્તિ-જૂની કર્ણાટકી લિપિલેખ સહિત ૮. અજંટા પાસે જૈનમંદિરનો દ્વાર મંડપ Page #104 -------------------------------------------------------------------------- ________________ $; ૯. આબૂ પર વિમલશા મંત્રીનું કહેવું-“વિમલ વસહિ' પારા ૨૮૯ ' f ' *T) ૧૦. આબૂ ‘વિમલવસહિના ઘુમટનું અપ્રતિમ નકશી કામ પારા ૨૮૯ fritt Page #105 -------------------------------------------------------------------------- ________________ R)) is જરા ૧૧. જેસલમેર ભંડાર તાડપત્ર પુસ્તકના કાષ્ટફલક પર ચિત્રિત જિનવલ્લભ સૂરિ પારા ૩૧૪-૬. ૧૨. જેસલમેર ભંડાર તાડપત્ર પુસ્તકના કાષ્ઠફલક પર ચિત્રિત જિનદત્ત સૂરિ પારા ૩૧૭-૩૧૯ ૧૩. ઇડર ગઢનું બાવન જિનાલય. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૪. કુમારપાલનું અજીતનાથ મંદિર-તારંગા. પારા ૩૦૪-૩૦૬ (1 ) મitts हेमचंद्र ૧૫. ‘કલિકાલસર્વજ્ઞ’ શ્રી હેમચંદ્ર સૂરિ; પરમાહતશ્રી કુમારપાલ ભૂપાલ / // ellerani on Encional Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૬.મહંશ્રી વસ્તુપાલ-મહે. શ્રી લલિતાદેવી-મહં. શ્રી વેજલદેવી जासंबसमतापत्रस्तकोयरिशिक्षित बाढमाचार्यकुमारपालयोरिमन्नी ૧૦.સી. ૧૨૪ની તાડપત્રની પ્રતમાં ચિત્રિતશ્રી હેમાચાર્ય અને રાજન કુમારપાલ) Fol Private & Personal use only www.Jaine breyta Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૮. મહામાત્ય વસ્તુપાલ તેજપાલનાં મંદિર-ગિરનાર (પારા પર અને પરક) ૧૯. કચ્છ-ભદ્રેશ્વરનું પ્રસિદ્ધ મંદિર (જગડુશાનું) titalon maana For private Personal usd Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૦. જિનદત્તસૂરિની મૂર્તિ પ્રહ સં. ૧૩૩૪ - પાટણ (પારા ૩૧૭-૩૧૯) ર ૨૧. રાણકપુરનું ધરણાશાનું મંદિર સં. ૧૪૯૭ પારા ૬૬૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૨. સાદડીનું જૈનમંદિર. (૨૩. ચિતોડનો જૈન કીર્તિસ્તંભ. (ટિ. ૪૪૪) Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨૪. ચિતોડમાં અષ્ટાપદ નમંદિર- શંગાર ચાવડી?-સિંગાર ચીરી સં. ૧૫૦૫ ૨૫. ગિરનારની સંગ્રામ સોની (ઉસમરસિંહ)ની ટુંક (સં. ૧૪૯૪) wambayor Page #112 -------------------------------------------------------------------------- ________________ International ૨૬. જામનગરનું જિનમંદિર સં. ૧૬૦૮ (પારા ૮૨૮) ૨૦. શત્રુંજયપરનું મુખ્ય આદિનાથ મંદિર fer Roval & Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૨૮, શત્રુંજયપરનાં જૈન મંદિરોનું વિહંગાવલોકન. * : A I[( & ૨૯. શ્રી સુમતિનથપ્રભુની ધાતુ-મૂર્તિ સં. ૧૫૧૨ રાજગૃહ, Jain Education Interno della For private & Personal use only Page #114 -------------------------------------------------------------------------- ________________ ॥श्रीलोऽवानगरे।श्री हत्खरतरगच्छाधीश:। ।। सं१६०५मार्गशीर्षसतिघौगारोलांमशालिकसा0श्रीमलता०चांपलाद बस्नधाहरूकनायाकनकामदारराजामघरासादियानाचतामागपाश्वना घाबबका०प०चयगपधानश्रीजनसिंपलाकरनाशाजनराऊमारानःप्राताठता 30. प्रसिद्ध था३शाहनी प्रशस्ति-दोद्रवा भरि सं. १६७५ (पारा ८४६) ૩૧-૩૨, શિલ્પકલાનો નમુનો-પત્થરની બે મૂર્તિઓ જેસલમેર સં. ૧૫૮૩ 33. ' गुरु' श्रीहारविषयसूरि मूर्ति. Page #115 -------------------------------------------------------------------------- ________________ نشوند اسکر عطاء ارسلاند نشان عالیشان موافق اصلاست در بنونتننان عالي و بنبي .بهدویانت. حياه وباکردار کرنا ح واستتال و متصدیان مهاء منهرك ورا وجود قمان عالیشان ستاندارد به به رتاردکاز وباسمگلناره وبخرم که خوردن مرد زد سلمان عالیان سطرت کدها جزروزجريجدان نکدارحل واجبات ومن منفات رانندوجا لینکدخان خان اشازا دانه بښطفاخرون بازداشة احتل قام وصلاحظ الكلام بابنه رد.. وود نازم الانسانية کر نظر در بیست وکشتات وخراطیے عمرتاضاني میوهظبتحريبورتابان طرت او کشرد علامت است اقدهاش المان د اده معابد ومساكن انانک دیالهای ایشان باشد کے ندیا رواهانتهایشاناة اکران بقاع روابع غاده باشد رانتبوعبان ایشان ماسازماحبنا خاتو باشد تا دواساسان چهلمظاريفي ومتعوده نا سنابدرجنف کرج استان شناسان سال این کار استاناديك اسامطلية بانسون والانترنت باستامان بینایند انواع اتمام برساند و وطن خود کمیکند مان میکردند مهلت انا امویاننامادرنيت تک دکاندکریانخها بارعا حزبرده باد انتقال اندرطریق دی حامی توجه باشند بای الرهان عالیشان علمندان تاکیدنایندکریب ترین جی باید واعها بانكرنتیان كرعين دانتاندرمردوند دولتنابز ترم اقاية خرمشهر وراء الموافقه هن ا نمای خاورادری کی بادشادانی کی اني است اعتماد المالك العنف اعتاداخلات الكي والحضارائض والشمال المصير اللف القاهرعمونزالو الباهرم ورد الجنايات الكطای نفررالانظار الخاقانما النضالاشرر والوان المنزه قروچای الزمان مبارزانين اعطخان بورفورالغان ولعطلی روزافونبارنا ترزامیارا باشر چون همکی همت لبانت عمرناتت کجیع طوابي انام وطبقات الازخلفية شاپ رمتانون مذاهب ومبوز الرمق الميزخوازشریفررضيع وتبررمنی رفتی رفقروطنا وباطنه هرکدم ازانغامظربازخاص حق رمصرر ظهور نقار جوان این است وازوابع مراع آبزیانتطامج لابن حرثابت قدم برهم الخرفان خاطعه تجارت درام عادت رسانزيطالعوداشتغال است اما استدامت زنان از راهب متعال دگرم مصال ت نماینده حكت الغدير ری ازاوزمادم عصب فان رزلبن رازا سرور طبقات برداشت کرشنعام وانطلق راک پر تربیت ازظل رجت بالغرايزدي بشرايفرد اختراگرررت مراد من كل نواندیز بار بار جای مرکز اساس خلاه ایم عباراتیرا مهربانانه رطب شفقان می گیرد در مرجورات خدای نتایج ایجاد عدة مخالاحمد وجرببردست نظامعات (نواخت معارت متنصروناربایشان غایرتارش (زضعین کرتاء برره هکل موردل ومبتے باطن باند بابا حراستبه ركزت ریاضت وخراجلے عرم مامان هریسوری رابان طینت لوکا مبخت المان دركاء اذکرکے احری ان کے اندارمندراحوال الشو. وره زمان ایشانک دورهادریوسالهای ایشان بٹ کے زرد نبایرراطات بانیان زانو نقل شده باشد با ویلن شل باشد را معقبان رحبان اینان باسلرماحي بلاک نغيار اساسی گراتن هم أحرى طاهره زن اغتابرجا ناشناساناساکارز رامثال آنا کارافرنازیانبارنامع الادبيه باقونة دات نت باين تامرادارشناسی مبنها يندراناء ازارماترایكرانالای لامرد هلسنبلات ارکان هر هوشتان سوادنيات نور بانوع ترکهای رشحتج وجرانا پاتا تدری ماندگاری با نمای ایرلت بنات / انتظار عادات کون آدما در انجان ازادالكحدار باشرک جماعة ستم نتوان کرد لتجبع شکار روبات حال واستقبال جیو متصدیان اشغالاندورا ابنتك حكم بإرشاچن کر نزجان دون التعرت الونتاحلا حل فروانت غلتان ومعارضررا روي صور رمعوي من الاعرابکان خان رامها ته لازم برداشت حالاغاغار تا هموارهدایتان برده دعا خودتون با ودخداپرستی سرکزی نماید در عین داشت خلفاعلندهر تابع ئازاراء اليوم مطابق ۲۸ مهرم الحرام سے ۹۰۹ اجاره روزان هه وا ૩૪. અકબરનું હીરવિજયસૂરિને ફરમાન ૩૫. અકબરનું વિજયસેન સૂરિને ફરમાન પારા ૮૦૪ Pascharose only at For Page #116 -------------------------------------------------------------------------- ________________ ૩. શ્રી હીરવિજય સૂરિનો અકબર બાદશાહે કરેલો સત્કાર حقش هم که درین مدت دریا در سرسلطنت می برندچون الماس واستدعا از دندکه اگر در کل مالک محروسه در دوازده روز معبره که روت بادرت بچین باشد در مسلنا انتم جا بزها رحيوانات که نشود موجب سرفراره این مسكیان خواهدبود و چندین انها من ربرکت این هم اقدم لاخلا مي خواهدریافت وشاب آن بر کارفرما حضرت اقدس اشرف ها بود عابدخواهدکردیران انجام شافتني بانجاح مطالب را ربيع علل و لازم فرقہ وعطا بنر کر سکے کان جاندار مردن داخترام ملت اورنا بقبول فوندانتجها نطالع واجب الاتباع بها نکے شرف اصرار یافت که درروازی در کمال بسال در کل مالک محی در سلنا جائز نکشند و برامون این امـر نکردند ودرین باب مسالم سند مجدد نطلبندي بايدك حسب داند لحكم للاقدس علمره ان عمر تخلف واخان ترند در اساگر سلا حکام کرام در اینا ب نظام رستمیا گیلی ناظمان اسفالسلطاني نیان از قرار بارع جس و ماہ فرور دیے۔ بدانند چون ماهی عدالت وجابر نداریم رکہ دربار کل مالک برای جهانگیری در تحميلمنامه ای معروف رای نیت نخندت در بدست آوردن خاطر کا نہ بلایاکہ مبدع معبر در واحد واجب الجراد عطر راست خصوصا در استرضاي قلوب قالیشان فرصتا اندیشان خراطلے امی دیگرنیست: ایت توجہ سد در میاریم لهوادرين دلاکر یک مرکاندنمانند. وجه منصور ومطلوب دبوسپورتانیه راوربرکه پاچیتے کہ میل جیسین را اخلا 35. veilaj fadsed infed salon (ult 20) गहरी । वार वार तांबलीनी। बूटक बारबरी||१८|| पा कोल जयगान करीजीवनीजी। देवदयाप्रबोराणाववनदोषव्याक कब कलबाजी। बनकी सतर्षम । २०णदा कलाजइत्रि बालागांघरणाना। गिरगताना वहमान विलनीवरुनहीजी। मतामरपमा काम कनीनामरूप॥२२॥ मुरुन लालबह नवमीसम्ममात कारिम विवि करावजी निसुप्रावतजी कीत्र कल्लाजीदाप्पालानर पुनीतदन्नादा मरणापाकाम जाकिलो परि जत्रानोजनदोषाम रूपणाकरमादानपन मुरबरए मोकलनीनोमानपरतविरु मिठामिकतगततो मारिर माना जीवरासानाष काजी/गाररुपाए जिम मे मातहत बगरमरमायबाप तलजलाबाजिनमनिगमरुजा निमसाकर५॥२१॥ रिषदेवराज) लगानी करितुमोरासार|| राममहिजिनम मेवामिकजंजी । देताऽरिपुला युनागिरिसिणगारा मनपापलोयांजार अंगतिमतिवंध सम्बनियमे [(एग जिएम्बंदसर OUTLERI गाजा साहिबजादेव। श्रणरूसिरितारुराजा । तव रतारासे ॥ जबरद्यानातिद्नंतरण) । करजामियादिनिांगर पापले राममद्युरुषममिष्पसुमघण गरिसकलदासबाब ॥इतिश्रयमादिना स्तवन समास॥ संवत्सोल स्रवर्षे दिनलिखित ૩૮. સમયસુંદરગણિના હસ્તાક્ષરમાં સ્વકૃત ગૂ॰આદિનાથ સ્ત૦ સં. ૧૬૯૯ (પારા ૮૪૦) Page #117 -------------------------------------------------------------------------- ________________ Personal Use Only श्री राय सागर સેઠ સાંતી દાસ ३९. शेठ शांतिहास मने श्रीशवसागरसूरि (पारा ८33-४) त त से स्थान दाम JAA तामा तय नीति ट्राम का पावन दिनमाथि जाताना करमा कृपया नसावासको निन् दिन का (त्रीकामास लाइ रस्ति दराः श्रीजित सिंहानिधास्त न्यहां बुलाफ गणधरा: श्रीजित राजा यस जनः॥नि तिमिला सायं यत रातो प्रति जिनःसवी दा1122 वैश्रीस जरा नक TE SEE TOP दल GEOR 65 काराक्ष 1 fes येयादाव वाद्यमान KNA5 TE ஞ 2 无玩店 तोश्रीवर रामप्रका स्पावतात्पदातो प्रति नवतंस करन y ताः S ला Eu الدرود ६. And भेट 2 DOSAG BRUGER 19 中 निमि म.१०० . با ما P E 20 PUN 中 APP ESCO. W きょ उसरम्बलाशा ६१६०५ निंदा महस निश्चिनचित्य GERNE FOOTED: WAKENKRAR श्र धान घ SMETE 229 100024832 A 35 EMER 453 w त 5. ab & ルビ स्वहमिया! यथावाडत स्वताप याति 75099531 मर GK/31549 TU 1.001 म Vala 1207 北 더원회에서 ि REE 高鈣 - all a प्रका र्याएप कारात्र धान्यसर कीपूर्णधिति R दी नसमर्थचालिबंदर कम स्वीकका सात मकः श्री जयती संघ र चनादीन्युत्तमानि श्री मध्यावस्ती श्रीमाता राजामधननयाच्या पानाश्री ૪૦. સં. ૧૬૭૫ ના લોદ્રવાના પાર્શ્વનાથ મંદિરમાં શિલામાં કોતરેલ શતદલપદ્મ યંત્ર Page #118 -------------------------------------------------------------------------- ________________ श्रमाहा क्षेत्रन्तरनिंत्र लुदिसगु यशनिम्हा साथ गास्पुरायु वा सल वडो । च्पतुरजेवा वाजा नगरवि सल तिलाई वेग वा स्पु ॥ ६णा एप | सोनगरि वसा प्राग व सिंव मइ हर राजनो का ते साहसरात्रि बावति नगर बाशिंर छ । नां मनस धवी सांग एापे षा| ६ || तराप नह निनंद निंषत्र दासि का नगर बा वती माहिं गायु। प्रपत्र एत्रियकाजसष परोधयु सकलपदार्थ सार पायु ६॥ प्रएपप्रगटन यु॥ २॥ श्रती श्री वत १६१० वर्षे चईत्र वहि १३ गत्वा ग गाथा ॥ १२ ૪૧. શ્રાવક કવિ ઋષભદાસના હસ્તાક્ષરમાં સ્વકૃત વ્રતવિચારરાસ સં. ૧૬૭૯ ૪૨. જિનહર્ષના હસ્તાક્ષરમાં 10 સ્વકૃત શત્રુંજય માહાત્મ્ય रास सं. १७५५ (पारा ८७६) कासारे वरत वीचार रास संपूर्ण सं रेल संघ वा षदा, समांग साविकमा दिन दस पर्वदेवसंतमा माय रे मायरमदान रेस्प निष्यापणाजिनस्याणानविकम मलिनमसीति मनमन्दिर कमरदेवाप मनी प्रदे गलाकोरजननासा स मनामशताष्ट यातायात सुगलास लि ममता सूर्यवसि गोदाबायान लिन रेवजी ब me मामकानाव बतात रे सरसोलीयारे ॥२०० गिरिमा परेर तना प पालो निकासी ॥ मी देवताना नाश् एका मानिसला परमानंद निराज नितीन्नास दिवसात देशमा आये सितगात पतिप्रगट ५४ TA w Page #119 -------------------------------------------------------------------------- ________________ ૪૩. શત્રુંજય પરનાં જૈન મંદિરો ૪૪. શત્રુંજય પર શેઠ મોતીશાની ટૂંક. . Jain Education Internatione For Private & ferah se o Page #120 -------------------------------------------------------------------------- ________________ ૪૫. શેઠ હઠીસિંહ કેસરીસિંહ-અમદાવાદ સ્વ. સં. ૧૯૦૧ પારા ૯૯૧ ૪૬. હઠીસિંહનું દેહેરું-અમદાવાદ સં. ૧૯૦૩ પારા ૯૯૧ semnational For Private & Personal use is Page #121 -------------------------------------------------------------------------- ________________ 9409 +0* 5000 40864 ૪૦. સં. ૧૯૦૩ના હઠીસિંહના દહેરાનો બહારનો દેખાવ. અમદાવાદ. ૪૮. હઠીસિંહના મંદિરનું દ્વાર. Tell) [peake [[J× ૨ *& COOL 0100660000 www TRANT 100000 Watch Page #122 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી આત્મારામજી-(વિજયાનંદ સૂરિ) ૫૧. વીરચંદ રાઘવજી ગાંધી B.A. પારા ૧૦૧૪-૧૮ Page #123 -------------------------------------------------------------------------- ________________ 'પ૨. દાનવીર શેઠ પ્રેમચંદ રાયચંદ ૫૩. મુંબઈ યુનિવર્સિટીને પ્રેમચંદ શેઠની બક્ષીસ રાજબાઇ ટાવર ૫૪. અધ્યાત્મી ફિલસુફ રાયચંદ કવિ ૫૫. મહાત્મા મોહનદાસ ગાંધી tra Page #124 -------------------------------------------------------------------------- ________________ પ૬ રાય બદ્રીદાસે કરાવેલ જૈનમંદિર, કલકત્તા. - પ૦. “જેન'ના આધતંત્રી રવ૦ ભગુભાઈ ફતેચંદ કારભારી. S lication International Page #125 -------------------------------------------------------------------------- ________________ Jain Education international ૫૮ ગિરનારપરનાં જૈન મંદિરોનું વિહંગાવલોકન ૫૯ આબુપરનાં જૈન મંદિરો-વિમલવસહિ વગેરેનું વિહંગાવલોકન, Page #126 -------------------------------------------------------------------------- ________________ વિભાગ પહેલો ભ. શ્રી મહાવીર અને આગમ સાહિત્ય. [વીરાત્ ૧ થી વીરાત્ ૯૮૦] अरहंते वंदित्ता चउदसपुव्वी तहेव दसपुव्वी । एक्कारसंगसुत्तत्थधारए सव्व साहू य ॥ -ओघनियुक्ति. –અરિહંતને, ચૌદ પૂર્વધરને, દશ પૂર્વધરને અને ૧૧ અંગના સૂત્રાર્થ ધારનાર સર્વ સાધુઓને વંદન કરીને (આરંભુ છું.) Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ મંગલાચરણ सर्वज्ञमीश्वरमनन्तमसंगमग्र्यं सार्वीयमस्मरमनीशमनीहमिद्धं । सिद्धं शिवं शिवकरं करणव्यपेतं श्रीमज्जिनं जितरिपुं प्रयतः प्रणौमि ॥ नमः श्री वर्धमानाय श्रीमते च सुधर्मेण । सर्वानुयोगवृद्धेभ्यो वाण्यै सर्वविदस्तथा ॥ જૈન ધર્મનો ઉદય અને તેનું સ્થાન * સર્વજ્ઞ, ઇશ્વર અનંત, અસંગ, અગ્ય, સર્વહિતાવહ, અસ્મર, અનીશ, અનીહ, તેજસ્વી, સિદ્ધ, શિવ, શિવકર, કરણઇન્દ્રિયો અને શરીરરહિત, જિતરિપુ, શ્રીમાન જિનને પ્રયત્નપૂર્વક પ્રણમું છું. શ્રી વર્ધમાનસ્વામીને, શ્રી સુધર્મગણધરને, સર્વાનુયોગવૃદ્ધોને અને સર્વજ્ઞની વાણીને નમસ્કાર. -અભયદેવસૂરિકૃત ભગવતી સૂત્રટીકાના મંગલાચરણ પરથી. શ્રીમહાવીર પ્રવચન * पुरिसा ! सच्चमेव समभिजाणाहि । सच्चस्स आणाए से उवट्ठिए मेहावी मारं तरइ ॥ –આચારાંગસૂત્ર. –હે પુરુષો ! સત્યનું જ સમભિજ્ઞાન-પરિજ્ઞાન કરો. સત્યની આજ્ઞા ઉપર ઊભેલો મેધાવીબુદ્ધિશાલી માર-મૃત્યુને તરી જાય છે. * પાતું સબંસિ યિત્તિ ૪ ! ત્થો વર મેહાવી સર્વાં પાવળમાં ડ્રોસફ । -આચારાંગસૂત્ર, સ્પષ્ટરૂપે સત્ય પર સ્થિરતા કર. સત્યનિરત મેધાવી સર્વ પાપ-કર્મોને બાળી મૂકે છે. पभू दोसे निराकिच्चा न विरुझेज्ज केणइ । मणसा वयसा चैव कायसा चेव अंतसो ॥ -સૂત્રકૃતાંગ સૂત્ર. આત્મબલને જાગ્રત કરી દ્વેષને દૂર કરી કોઈથી પણ વિરોધ મન, વચન અને કાયાથી જીવનના અવસાન સુધી ન કર. Page #128 -------------------------------------------------------------------------- ________________ પારો ૧-૨ વિભાગ-૧, પ્રકરણ-૧, “જિન” “૨૪ તીર્થકર” તે જ ગાડુ સે સળં નાખવું , ને સળં ગાબડું તે અi નાડું | –આચારાંગ. ૩/૪/૧૨૯ જે એકને (આત્માને) જાણે છે તે સર્વ જાણે છે; જે સર્વ જાણે છે તે એકને જાણે છે. दिटुं सुयं मयं विण्णायं, जं एत्थ परिकहिज्जइ । જે દષ્ટ-દેખાયું છે, સંભળાયું છે, અનુમત થયું છે, વિજ્ઞાત થયું છે તે પ્રમાણે કહેવું જોઇએ. “જિન'-તીર્થકર' ૧. ભારતના આર્ય ધર્મની ત્રણ શાખાઓ : વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણે મળીને આર્યાવર્તના પ્રાચીન ધર્મનું પૂર્ણ સ્વરૂપ બંધાય છે. પ્રાચીન આર્યાવર્તમાં એવા અદ્ભુત મહાત્માઓ થયા છે કે જેમણે પોતાનાં મન, વાણી અને કાયા તદન જીતી લીધાં હતાં. તેઓને ગુણની દૃષ્ટિથી “જિન” (જિ ધાતુ જીતવું, એ પરથી જીતનાર) અત્ (યોગ્ય) એ યથાર્થ નામ આપવામાં આવે છે, અને એમના ધર્મને ખાસ અનુસરનારા તે “જૈન” “આહંત' કહેવાય છે. એ મહાત્માઓએ પોતાના જીવનથી અને ઉપદેશથી અસંખ્ય જીવોને આ સંસારમાંથી તરાવી દીધા છે અને તેથી તેઓ “તીર્થકર' નામે પણ ઓળખાય છે. ૨. જૈનો દરેક યુગ–મહાયુગમાં ૨૪ તીર્થંકરો થએલા માને છે. વર્તમાન યુગમાં ૨૪ થએલા - તેમાં સૌથી પહેલા ઋષભદેવજી અને છેલ્લા વર્ધ્વમાન-મહાવીરસ્વામી. ઋષભદેવજી અત્યંત પ્રાચીન કાળમાં થઈ ગયા. એમને બ્રાહ્મણો પણ વિષ્ણુના ૨૪ અવતારમાંના એક માને છે; અને એમના અદ્ભુત વૈરાગ્યની અને પરમહંસવૃત્તિની બહુ પ્રશંસા કરે છે. ઋષભદેવજી પછીના બીજા વીસ તીર્થંકરો પણ ૧. “જિન” શબ્દ બુદ્ધના માટે, તેમજ વિષ્ણુના માટે પણ વપરાય છે. જુઓ. सर्वज्ञः सुगतो बुद्धो धर्मराजस्तथागतः । समन्तभद्रो भगवान्मारजिल्लोकजिञ्जिनः ॥ अमरकोशः जिनोऽर्हद् बुद्ध विष्णुषु । हेमचंद्र-अनेकार्थ संग्रहः २-३७८. વળી ‘જિન” (જૈનોના જિન) સંબંધી યોગવાસિષ્ઠમાં મુમુક્ષુ પ્રકરણમાં અહંકાર ખંડન અધ્યાયમાં ઉલ્લેખ છે કે :नाहं रामो न मे वाञ्छा न च भोगेषु मे मनः । केवलं शान्तिमिच्छामि स्वात्मनीव जिनो यथा ॥ ૨. પ્રાચીન ઋગ્વદમાં અત્ યોગ્ય, મહાન, સંમાન્ય વગેરે અર્થમાં વપરાયો છે. જુઓ. ઋગ્વદ ૨, ૩-૧; ૨૩-૩; ૭-૧૮; ૧૦-૨૨; ૨-૨; ૧૦-૯૯-૭, મૂળ, આ. શ્રી. હેમચંદ્રના અભિધાન ચિંતામણી (૧,૨૪,૨૫)માં આ અત્ શબ્દના પર્યાય નીચે પ્રમાણે આપ્યા છેઃअर्हज्जिनः पारगतस्त्रिकालवित् क्षीणाष्टकर्मा परमेष्ठ्यधीश्वरः । शंभुः स्वयंभू भगवाञ्जगत्प्रभु स्तीर्थंकरस्तीर्थकरो जिनेश्वरः॥ ૩. આ “યુગ-મહાયુગ' એ શબ્દ માટે જૈન “અવસર્પિણી’ અને ‘ઉત્સર્પિણી’ એ નામના મોટા કાલ-કાલચક્રના બે વિભાગો કહ્યા છે. અવ=નીચે સર્વ ધાતુ સરવું એ પરથી સરનાર તે અવસર્પિણી એટલે રૂપ, રસ, ગંધ આદિ વૈભવમાં ક્રમશઃ જે પડતો-ઊતરતો કાલ તે; જ્યારે રૂપ, રસ, ગંધ આદિ વૈભવમાં ઉત્ કહેતાં ઊંચો એટલે ક્રમશઃ ચઢતો કાલ તે ઉત્સર્પિણી. આ વિભાગોમાં સંખ્યા ન થઇ શકે એટલાં વર્ષો પસાર થઈ જાય છે. એ પ્રત્યેક વિભાગના છ ભાગ કર્યા છે તેને છ “આરા' કહેવામાં આવે છે. ઉત્સર્પિણીના છ આરા પૂરા થાય કે અવસર્પિણીના આરા શરૂ થાય છે. વર્તમાનમાં અવસર્પિણીનો પાંચમો આરો ચાલે છે. હિંદુઓ વર્તમાન યુગને કલિયુગ કહે છે; પ્રો. આનંદશંકર ધ્રુવ કહે છે કે “ઇતિહાસ Page #129 -------------------------------------------------------------------------- ________________ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ઘણા પ્રાચીન કાળમાં થઇ ગયા. પછી બાવીસમા નેમિનાથજી તે કૃષ્ણના પૈતૃક ભાઈ સૌરાષ્ટ્રના ગિરિનાર પર્વત પર સિદ્ધિ પામ્યા. ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ એ કાશીના અશ્વસેન રાજાના પુત્ર-તેમણે ૭૦ વર્ષ સુધી જૈન ધર્મનો ઉપદેશ કર્યો" એમનો સમય વિ.સ. પૂર્વે ૮૨૦ થી ૭૨૦ (ઈ.સં. પૂર્વે ૮૭૬ થી ૭૭૬) એટલે કે તેઓ શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પહેલા ૨૫૦ વર્ષે સિદ્ધ થયાઁ. ૪ ૩. આ પાર્શ્વનાથજીને ઐતિહાસિક વ્યક્તિ તરીકે ડો. યાકોબી (Jacobi) આદિએ હાલની શોધખોળથી સ્વીકારેલ છે. સર ભાંડારકરે નેમિનાથજીને પણ ઐતિહાસિક વ્યક્તિ તરીકે જણાવેલ છે અને તેમ ગણતાં સૌરાષ્ટ્ર (કે જેમાં હાલનું ગુજરાત સમાઇ જતું હતું) સાથે જૈનોનો સંબંધ શ્રી નેમિનાથ પહેલાંનો હતો એમ સિદ્ધ થઈ શકે, ૪. શ્રી મહાવી૨ ભ. પહેલાં ચાતુર્યામ સંવરવાદ (કે જેનો ઉલ્લેખ બૌદ્ધ ગ્રંથ દીઘનિકાયના બીજા સૂત્ર સામઞફલસુત્ત માં તેમજ જૈન સૂત્રોમાં આવેલ છે.) સ્થાપિત થયો હતો. તે ચાર યામ એટલે વ્રત નામે પ્રાણઘાતમાંથી સર્વથા નિવૃત્તિ (અહિંસા), અસત્ય બોલવાથી સર્વથા નિવૃત્તિ (સત્ય), અદત્તાદાનમાંથી (ચોરીમાંથી) સર્વથા નિવૃત્તિ (અસ્તેય), અને પરિગ્રહમાંથી સર્વથા નિવૃત્તિ (અપરિગ્રહ); તે ચારનો પાર્શ્વજિન ઉપદેશ કરતા હતા. આ પરિગ્રહનો અર્થ એ છે કે કોઇપણ વસ્તુનો સંગ્રહ કરવો નહિ તેમાં સ્ત્રી પણ પરિગ્રહના વસ્તુરૂપે ગણાતી હતી. પણ શ્રી મહાવીર ભ.ના સમયમાં પરત્વે ચાર મત શક્ય છે. (૧) સધળું સ્થિર છે, નથી ચઢતું નથી ઉતરતું, નથી વધતું નથી ઘટતું, નથી આગળ ગતિ. નથી પાછળ ગતિ. આ મત વિચારવા જેવો નથી. (૨) જે બને છે તે આકસ્મિક-અર્થાત્ શાથી બને છે એ આપણે કહી ન શકીએ અર્થાત્ ઇતિહાસમાં કાર્યકારણભાવની સંકલના નથી. The Spirit bloweth as it listeth- આત્માના સ્વચ્છન્દ અનુસાર ગમે તે થયાં કરે છે. પણ પહેલાના જેવોજ મનુષ્યમતિને અવગણતો વિચાર છે. (૩) ત્રીજો સિદ્ધાન્ત 'cycle' યાને ‘ચક્રનેમિ ક્રમ'નો છે. (મેઘદૂતમાં કહ્યું છે તેમ નીચૈત્યુિરિ પ વશા વનેમિ મેળ) ડાર્વિન પછી એક સીધી લીટીમાં ઉત્તરોત્તર પ્રગતિનો સિદ્ધાન્ત જન્મ પામ્યો (કાવ્યપ્રકાશમાં સારાલંકારની વ્યાખ્યા આપી છે તેમ ઉત્તરોત્તરમુ મવેત્ સાર: પરાવધિ:), પણ ઓગણીસમી સદીના આરંભ સુધી તેમ ન હતું. શેલિ ઇતિહાસના યુગને ઋતુઓના રૂપકથી ઓળખે છે (If winter comes, can spring be far behind ?) ગાડાનું પૈડું જેમ ફરે છે તેમ પ્રજાનું ભાગ્ય ફરે છે. એના અસ્તોદય થયાં જ કરે છે. આ આપણી, યુગકલ્પની કલ્પના છે જેનું સ્વરૂપ જૈનો ‘ઉત્સર્પિણી’ અને ‘અવસર્પિણી’ એ ઉન્નતિ અને અવનતિસૂચક શબ્દોથી બતાવે છે. આ તેમજ પૂર્વોક્ત પ્રગતિના સિદ્ધાન્તમાં નૈતિક દૃષ્ટા દોષ એ છે કે એમાં મનુષ્યપ્રયત્નને અવકાશ રહેતો નથી. તેથી (૪) છેલ્લો વિકલ્પ એ સંભવે છે કે મનુષ્ય વ્યક્તિ તેમજ પ્રજા પોતાનું ભાગ્ય પોતાને હાથે ઘડે છે; ઉત્સર્પિણી-સત્યયુગમાં કલિયુગ કે કલિયુગમાં સત્યયુગ-ઉપજાવવાની એની શક્તિ કે છે. વસન્ત-કાર્તિક ૧૯૮૨ પૃ. ૩૬૫-૩૬૬. ४. गते श्री पार्श्वनिर्वाणात्सार्द्ध वर्षशते द्वये । श्री वीरस्वामिनो जज्ञे महानंदपदोदयः ॥ - अमरचंद्र - जिनेन्द्र चरित्रे અઙ્ગાષ્મસજ્જ ાદિ વીરો નિગેસો ગામો । —પ્રવચન સારોદ્ધાર ગાથા ૪૦૪. એટલે પાર્શ્વના નિર્વાણથી અઢીસો વર્ષે વીર જિનેશ્વર જાત એટલે (ટીકામાં-સિદ્ધપણે) થયા. ૫. એ બૌદ્ધ ગ્રંથમાં એમ જણાવ્યું છે કે ચાતુર્યામ સંવરવાદ મહાવીર સ્વામીનો વાદ હતો પરંતુ જૈન ગ્રંથો ઉપરથી એવું જણાય છે કે તેમની પૂર્વે ૨૫૦ વર્ષ પર થયેલા ભ, પાર્શ્વનાથ તીર્થંકરના સમયમાં તે હતો. Page #130 -------------------------------------------------------------------------- ________________ પારા ૪-૭ વિભાગ-૧, પ્રકરણ-૧, ભ. મહાવીરસ્વામિ પરિગ્રહનો અર્થ સંકુચિત થયો, એટલે કે પરિગ્રહમાં ધન, ધાન્ય જમીન વગેરે ગણાવા લાગ્યું અને સ્ત્રીનો પરિગ્રહ પરિગ્રહ તરીકે ન સમજાય એટલે કે અપરિગ્રહનો અર્થ કેવળ કોઈપણ વસ્તુનો સંગ્રહ કરવો નહિ એવો થવા લાગ્યો, અને કોઈ કોઈ પ્રસંગે સ્ત્રીસંગ કરવાને હરકત નથી એવું કેટલાક દંભી પરિવ્રાજકો પ્રતિપાદન કરવા લાગ્યા, તેથી શ્રી મહાવીરે સર્વથા મૈથુનવિરતિ એ પાંચમો યામ ઉક્ત ચાર યામો સાથે જોડી પંચશિક્ષારૂપે-પંચવ્રતરૂપે ઉપદેશ્યો. ઉત્તરાધ્યયન સૂત્ર). ૫. શ્રી મહાવીરનો જન્મ વિ.સ. પૂર્વે પ૪૨ (ઈ.સ. પૂર્વે પ૯૮)માં અને તેમનું નિર્વાણ પાવાપુરીમાં ૭૨ વર્ષની વયે વિ.સં. પૂર્વે ૪૭૦ (ઇ.સ. પૂર્વે પર૬)માં કાર્તિક (ગુજરાતી આશ્વિન) વદ અમાવાસ્યાને દિને થયું. તે દિને લિચ્છવી રાજાઓએ તે નિર્વાણના સ્મરણાર્થે પોતાના નગરમાં દીપમાલા-રોશની કરી હતી. આથી દીવાલી પર્વ થયું. ને તેમના નિર્વાણથી જૈનોનો શક ચાલતો આવ્યો છે. “ઇતિહાસ ઉપરથી ધર્માચાર્યના નામથી શક ચલાવવાની પહેલ જૈનોએ કરેલી જણાય છે.” (લોકમાન્ય તિલકનું વડોદરાની ત્રીજી જૈન શ્વે. કોન્ફરન્સ વખતે કરેલું ભાષણ). ૬. નિગ્રંથ મહાવીર અને શ્રમણ બુદ્ધ બંને સમકાલીન હતા. બંને નિર્વાણવાદી મહાપુરુષો હતા. બંનેનું લક્ષ્ય એક જ હતું, પરંતુ તે લક્ષ્ય સાધવાની બંનેની પ્રવૃત્તિ ભિન્ન હતી. બંનેના સમયમાં સમાજની અને ધર્મની સ્થિતિ સરખી જ હતી, ને ધાર્મિક અને સામાજિક ચળવળનો તે સમય હતો. ધર્મવિચારનાં પ્રખ્યાત ‘દર્શનોલગભગ આ સમયમાં-ક્ષત્રિયયુગમાં થયાં. વેદવિહિત હિંસા આદિ, ક્રિયાકાંડે ધર્મનું સ્વરૂપ પકડ્યું હતું. શૂદ્રોને અને સ્ત્રીઓને માટે વેદાધ્યયન અને સન્યાસાદિનો નિષેધ હતો. યજ્ઞોથી દેવકૃપા મનાવી મનુષ્યોને તારી આપવાના ક્રિયાકાંડો રચી વર્ણભેદની પ્રચંડ દીવાલો ઉભી કરી પોતાને સર્વોત્તમ-ઉચ્ચત્તમ માની મનાવી બ્રાહ્મણોએ લોભ, લાલચ, અજ્ઞાન અને અભિમાનને વશ થઇ આખા સમાજની સ્થિતિ ઉલટી કરીને બગાડી નાંખી હતી. ૭. જર્મન પ્રોફેસર લોઇમાન Leumann જણાવે છે કે બંને (શ્રી મહાવીર અને બુદ્ધ) ઉત્તમકુળમાં જન્મ પામ્યા હતા, બંને પોતાના જ કુટુંબમાં ઉછરીને મોટા થયા હતા અને બંને આશરે ત્રીશ ત્રીશ વર્ષના સંસારવ્યવહારથી કંટાળી આખરે સાધુ થયા. બંનેએ અતિ આતુરતાથી અને પોતાના પરિપૂર્ણ પરુષાર્થથી તપશ્ચર્યા આદરી, પણ તપ એમને તો કસોટી-પત્થર હતી. મહાવીર એમાં પાર ઉતર્યા અને એને અનુસરીને પોતાનો ધર્મ યોજ્યો નૈતિક સિદ્ધાંતોમાં અને ધાર્મિક ભાવનાઓમાં તો મહાવીર અને બુદ્ધ બંને લગભગ સરખા હતા; મુખ્ય વિષયોમાં તો એકમત જ હતા; એટલું જ નહિ પણ એમના સમયના બીજા વિચારકોના, (કેટલાક) નૈતિક અને ધાર્મિક અભિપ્રાયો સાથે પણ એ બંને એકમત હતા.બ્રાહ્મણધર્મના આચાર્યો જ્ઞાતિભેદના સંકુચિતપણાએ કરીને અને યજ્ઞમાં પશુઓને મારી હોમવાના ધર્મે કરીને બંધાઈ પડ્યા હતા. એજ ધર્મ આ સાધુઓને એકવારે પાપકર્મ લાગ્યું, ૬. તે સૂત્રમાં અધ્યયન ૨૩ ગાથા ૨૩માં કહ્યું છે કે : चाउज्जामो अ जो धम्मो । जो इमो पंचसिक्खिओ ॥ देसिओ वद्धमाणेणं । पासेण य महामुणी ॥ અર્થ : પાર્થ મહામુનિએ જે ચાતુર્યામ ધર્મ કહ્યો છે તે જ વર્ધમાન સ્વામીએ પંચશિક્ષા રૂપે ઉપદેશ્યો છે. ૭. “બુદ્ધ અને મહાવીર' ગૂ. ભાષાંતર કરનાર રા. નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ પૃ. ૧૫, ૧૬, ૧૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ કારણ કે માણસની કે પશુની હિંસાને સૌથી ભ્રષ્ટ પ્રકારનું પાપ એ માનતા હતા....... મહાવીરે બધો પુરુષાર્થ આત્મા ઉપર જ દાખવ્યો છે; એ માત્ર સાધુ જ ન હતા, પણ તપસ્વી હતા. પરંતુ બુદ્ધને સાચો બોધ પ્રાપ્ત થયા પછી એ તપસ્વી ના રહ્યા, માત્ર સાધુ જ રહ્યા અને પોતાનો બધો પુરુષાર્થ જીવનધર્મ ઉપર દાખવ્યો. એકનો ઉદેશ એથી આત્મધર્મ થયો; બીજાનો લોકધર્મ થયો.” ૮. તે વખતે શ્રી મહાવીરે જણાવ્યું કે (૧) “બધા જીવો આયુષ્યને અને સુખને ચાહે છે, દુઃખ અને વધ (મરણ) સૌને અપ્રિય છે, સર્વ કોઈ જીવવાની પ્રીતિવાળા અને વૃત્તિવાળા છે, જીવવું બધાને વહાલું છે.” માટે જીવો અને જીવવા ઘો; (૨) બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર-એ ઉપનામો માત્ર ક્રિયાજન્ય છે, માટે શાસ્ત્રશ્રવણ અને આચરણનો સર્વને સમાન હક્ક છે. બ્રાહ્મણ તેજ કે જે બ્રહ્મઆત્માનું સ્વરૂપ જાણે, અને અહિંસાધર્મને વિશિષ્ટ માને (૩) યજ્ઞ એ આત્મબલિદાન છે-હિંસાજનિત યજ્ઞ તે ખરો યજ્ઞ નથી (૪) લોકપ્રવાહને અનુસરશો નહીં;' (૫) આત્માનો ઉદ્ધાર આત્મા પોતેજ સ્વબળથી કરી શકે છે ને તેથી પરમાત્મા બની શકે છે ને તેમ કરવા માટે જીવને લાગેલાં કર્મોનાં આવરણ આત્મબળથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રથી દૂર કરવાં જોઇએ; એ ત્રણ રત્નનો સામુદાયિક માર્ગ એ જ મોક્ષમાર્ગ છે. (૬) આ વડે સાંપ્રદાયિક દૃષ્ટિએ જૈન ન હોય છતાં અન્ય લિંગે કોઈ પણ સિદ્ધ થઈ શકે; (૭) સર્વ સિદ્ધાત્મા, પરમાત્મા છે – ઈશ્વર છે અને એ રીતે ઈશ્વરનું અસ્તિત્વ છે. આત્મા પોતે પોતાનાં કર્મનો કર્તા અને ભોક્તા છે. ટૂંકમાં કવિસમ્રાટું ટાગોરના ८. सव्वे जीवा पियाउया, सुहसाया, दुक्खपडिकूला, अप्पियवहा पियजीविणो जीविउकामा । सव्वेसिं जीवियं पियं। (તસ્કુI) Mાતિવાણઝ, વિવ . –ાવાર સૂત્ર. --બધા જીવોને આયુષ્ય પ્રિય છે; સર્વે સુખના અભિલાષી છે, દુ:ખ સર્વને પ્રતિકૂલ છે; વધ (મરણ) સૌને અપ્રિય છે. સર્વે કોઇને જીવિત =જીવવું પ્રિય છે. સર્વે જીવવાની ઈચ્છા રાખે છે. આ માટે કોઈને મારવો, કષ્ટ દેવું ન જોઈએ. ___ सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता न हंतव्वा न अज्झावेयव्वा न परिघेतव्वा न उवद्दवेयव्वा एस धम्मे સુધે ધુવે ની સીસસવ નો વેયનેહિં પણ II –આચારાંગસૂત્ર. - સર્વ પ્રાણ, સર્વ ભૂત, સર્વ જીવ, સર્વ સત્ત્વને ન હણવા, ન ફ્લેશ ઉપજાવવો, ન પરિતાપ ઉપજાવવો, ન ઉપદ્રવ કરવો. આ ધર્મ શુદ્ધ ધ્રુવ ન્યાય શાશ્વત છે. લોકને સમ્યક્ પ્રકારે જાણી ખેદજ્ઞોએ પ્રવર્તવું. ૯. જુઓ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં થશીય અને હરિકેશીય એ બે અધ્યયનો. (૨૫ મું અને ૧૨ મું) તેમાં બ્રાહ્મણનાં લક્ષણો દર્શાવ્યા છે અને સાથે એ પણ સ્પષ્ટ બતાવ્યું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ માત્ર તે તેનાં કર્મો કરવાથી બને છે. સરખાવો ધમ્મપદમાં બ્રાહ્મણવષ્ણ. ૧૦. જુઓ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વિજયઘોષ અને જયઘોષનો સંવાદ. ૧૧. નોસેસ -એટલે લોકેષણાને-લોકવાદને અનુસરશો નહીં-દુનિયાની દેખાદેખી કરશો નહીં.–આચારાંગ ૧૨. સચવનજ્ઞાનવરિત્રાળ મોક્ષમા–ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થસૂત્ર. ૧/૧ ૧૩. યંવરો ય સાસંવરો ા યુદ્ધો વા તદા નો વા સમભાવમાવીનપ્પા દ મુવવું –સંબોધસત્તરી ૧૪. સત્તા દિ અત્તનુવંધુ મત્તા મનો મિત્ત –આચારાંગ. –આત્મા જ આત્માનો બંધુ છે, આત્મા આત્માનો મિત્ર છે. સરખાવો : અત્તના ત્ર તં પાપં અત્તના સંવિતિતિ | અત્તના અતં પાપં સત્તના વ વિભુતિ | सुद्धि असुद्धि पच्चन्तं नाञ्जो अझं विसोधये ॥ -धम्मपद-१५६. સરખાવો : ગાત્મનાત્માનમુદ્ધત્ | માવતા. Page #132 -------------------------------------------------------------------------- ________________ પારા ૮-૧૧ ભ. મહાવીર અને શ્રી બુદ્ધ શબ્દોમાં શ્રી મહાવીરે ડિંડિમ નાદથી એવો મોક્ષનો સંદેશ આર્યાવર્તમાં વિસ્તાર્યો કે, ધર્મ એ માત્ર સામાજિક રુઢિ નહીં પણ વાસ્તવિક સત્ય છે– મોક્ષ એ સાંપ્રદાયિક બાહ્ય ક્રિયાકાંડ પાળવાથી મળતો નથી, પણ સત્ય ધર્મના સ્વરૂપમાં આશ્રય લેવાથી મળે છે, અને ધર્મમાં મનુષ્ય અને મનુષ્ય વચ્ચેનો ભેદ સ્થાયી રહી શકતો નથી.' તેમણે ઉપદેશ લોકભાષામાં આપ્યો ને તેમનાં પ્રવચન પણ તેમાં ગુંથાયાં. ૯. પરમ યોગી શ્રી મહાવીર કર્મના ઉદયપ્રયોગે વિચરનારા, અત્યંત વાચેંયમ (મિતભાષી), ઉત્કટ અને તીવ્ર ચારિત્ર્ય પાળનારા (આપદ્ ધર્મને નામે પણ એક પણ બારી નહીં રાખનારા) હતા. શરીર, વચન અને મન એ ત્રણે તેમનાં દાસ હતાં. તેમણે આંખો બને તેટલી નિર્નિમેષ રાખી, ધ્યાન સેવી, અચેલક રહી, લોકલજ્જાને જીતી ઘણાં લાંબા સમય સુધી આરણ્યક બની આકરાં ટાઢ, તાપ, ભૂખ અને તરસ સહ્યાં કર્યાં હતા. તેમની તપશ્ચર્યા અતિ કડક અને તીવ્ર હતી, તેઓ તીવ્ર માર્ગના ઉપાસક હતા, ત્યારે શ્રીબુદ્ધે ઉગ્ર તપશ્ચર્યાનો ત્યાગ કરી મધ્યમ માર્ગ સ્વીકાર્યો હતો, અને તેમાં લોકના વ્યાવહારિક શ્રેયને પ્રથમ સ્થાન આપ્યું હતું. શ્રી મહાવીરે લોકનો સંસ્પર્શ સુદ્ધાં છોડ્યો હતો –અનેક સાધનોથી જુદી જુદી રીતે લક્ષ્ય સાધી શકાય એવા અનેકાન્ત ઉપદેશના સ્યાદ્વાદ તત્ત્વજ્ઞાનના પ્રચારક તેઓ હતા, તેથી તેમના માર્ગમાં વિનય, સ્વાધ્યાય, ધ્યાન, નગ્નતા કે સવસ્રતા, તપ, નિરાહારાદિ દરેકને સ્થાન હતું. એટલે કે દરેક સાધનથી આત્મસ્વાસ્થ્યનું લક્ષ સાધી શકાય- તેમાં એકદેશીયતા નહોતી. ‘અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે' એ તેમના અનુયાયીઓનો પ્રઘોષ હતો.' તેમના પ્રરૂપેલા ભિક્ષુ અને ભિક્ષુણીના આચારો કડક અને નિરપવાદ હતા.૧૬ ૧૦. જૈન કથન પ્રમાણે તેમનાં અનુયાયીઓમાં વૈશાલી નરેશ ચેટક૭, કૌશામ્બીનો રાજા શતાનિક, મગધનરેશ શ્રેણિક (જૈન ગ્રંથોમાં ભંભાસાર અને બૌદ્ધ ગ્રંથોમાં બિમ્બિસાર છે. બંનેના ગ્રંથોમાં ‘સેણિય’ નામ પણ છે.) તેમનો પુત્ર કોણિક (અજાતશત્રુ) - તેનો પુત્ર ઉદાયી-ઉદયન, ઉજ્જયિનીનો ચંડપ્રદ્યોત, પોતનપુરનો રાજા પ્રસન્નચંદ્ર, વીતભયપટ્ટનનો ઉદાયન રાજા વગેરે હતા. આથી તેમના ઉપદેશની અસર વધુ થઈ. ૭ ૧૧. બ્રાહ્મણોના યજ્ઞયાગાદિમાં અનેક જાતની હિંસા થતી હતી તેનો નિષેધ કરવા શ્રી મહાવીર અને શ્રી બુદ્ધ બંને ક્ષત્રિય વીરોએ ઝુંડો ઉઠાવ્યો. (આ ક્ષત્રિય યુગ હતો.) આ સાથે આર્ય પ્રજામાં જાતિમત્સ૨ને પરિણામે જડ થએલી વર્ણો તથા વર્ણશંકર જ્ઞાતિના અનેક ખંડો તથા વર્ણભેદના અનિષ્ટ બંધારણનો નિષેધ કરી એકજ જાતિ- ‘સંઘ'ની સ્થાપના કરી. જૈન ધર્મના આ મહામંડળ- ‘સંઘ’ના ચાર વિભાગ છે : સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. પહેલા બે સંસાર તજી વૈરાગ્ય અને તપના તીવ્ર નિયમ પાળે છે અને છેલ્લા બે, સંસારમાં રહી મુનિઓના ઉપદેશ સાંભળે છે (શ્રુ-સાંભળવું, એ ૧૫. થમ્પો મંગલમુનિનું અહિંસા સંગમો તો દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથા. ૧૬. જુઓ આચારાંગ આદિ સૂત્રો. ૧૭. જુઓ શ્રી જિનવિજયનો લેખ નામે વૈશાલિના ગણસત્તાક રાજ્યનો નાયક રાજા ચેટક' જૈન સાહિત્ય સંશોધક ૨, ૩-૪. Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ધાતુ પરથી). આ સંઘમાં જે તેમના સિદ્ધાંતનો અનુયાયી થાય તે આ સંઘનો સભાસદ થઈ શકે અને એ સંઘના સર્વ માણસ સાથે સમાન વ્યવહાર કરી શકે. જૈન સાધુઓ નિર્ણન્ચ, શ્રમણ, ભિક્ષુ આદિ નામથી ઓળખાતા.૧૮ ૧૨. જૈન ‘નિગ્રંથો’ અને બૌદ્ધ ‘શ્રમણો’ની સાધુતા, ઉગ્ર તપશ્ચર્યા અને નિઃસ્વાર્થ લોક-હિતવૃત્તિ જોઇને પુષ્કળ લોકો તેમના તરફ આકર્ષાયા. સર્વને સમાન ગણવા અને સર્વ જીવો તરફ દયા રાખવી એ સત્ય સિદ્ધાંતોએ લોકોને વશ કર્યા- બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિ સંઘમાં જોડાયા. જે વિકૃત સ્વરૂપને બ્રાહ્મણધર્મ તે સમયે પામ્યો હતો, અને જે મનુષ્ય અને પશુની હિંસા ધર્મક્રિયાને નામે થતી હતી ને દુરાચાર તેમજ સોમપાનાદિ ચાલતાં હતાં, તેથી લોકોમાં તિરસ્કાર વધી ગયો ને જૈન તેમજ બૌદ્ધ સંઘ વધારે ને વધારે બળ પામતા ગયા. આ વિ.સં. આઠમા શતક સુધી ચાલ્યું. આથી બ્રાહ્મણોને પોતાના ધર્મ માટે ચિંતા થઈ, લોકોને ભાવતો અને તેમાં આદર ઉત્પન્ન કરે તેવો ધર્મ ઉત્પન્ન કરવાની પ્રવૃત્તિ જાગી. તેમણે ધર્મરૂપે મનાતા વિચારો અને ક્રિયાઓમાં ફેરફાર કરવાનું-સુધરવાનું સ્વીકારી ધર્મગ્રંથોની રચના કરી. યજ્ઞયાગાદિકમાં થતી હિંસાનો નિષેધ થતો ગયો. રા. આનંદશંકરભાઈ કહે છે કે૯ ‘ઐતરીયમાં કહેવામાં આવ્યું છે કે સૌ પ્રથમ પુરુષમેધ હતો, ત્યાર બાદ અશ્વમેઘ અને અજામેધ થવા લાગ્યો. અજામાંથી પણ છેવટે ડાંગરમાં યજ્ઞની સમાપ્તિ મનાવા લાગી. આવી રીતે ધર્મો શુદ્ધ થતા ગયા. મહાવીરસ્વામીના સમયમાં પણ એવી જ ચાળવણી થતી હતી એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં આવેલા વિજયઘોષ અને જયઘોષના સંવાદ ઉપરથી જણાઈ આવે છે એ સંવાદમાં યજ્ઞનું યથાર્થ સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. વેદનું ખરૂં કર્તવ્ય અગ્નિહોત્ર છે, અગ્નિહોત્રનું તત્ત્વ પણ આત્મબલિદાન છે. આ તત્ત્વને કાશ્યપ ધર્મ અથવા ઋષભદેવનો ધર્મ કહેવામાં આવે છે. બ્રાહ્મણનાં લક્ષણો પણ અહિંસાધર્મ વિશિષ્ટ આપ્યાં છે. બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં પણ બ્રાહ્મણોનાં એવાંજ લક્ષણો આપ્યાં છે. ગૌતમબુદ્ધના સમયમાં બ્રાહ્મણનું જીવન બહુ જુદીજ જાતનું હતું. બ્રાહ્મણોના જીવનમાં જે ખામીઓ પ્રવેશી હતી તે બહુ પાછળથી પ્રવેશી હતી અને જૈનોએ બ્રાહ્મણોની ખામી સુધારવામાં પોતાની ફરજ બજાવી છે. જો જૈનોએ એ ખામી સુધારવાનું કાર્ય હાથમાં ન લીધું હોત તો બ્રાહ્મણોને પોતાને તે કામ હાથ ધરવું પડ્યું હોત.’ ૧૩. લોકમાન્ય તિલકે જણાવ્યું છે કે ‘જૈનોના ‘અહિંસા પરમો ધર્મ’ ના ઉદાર સિદ્ધાંતે બ્રાહ્મણ ધર્મ ઉપ૨ ચિરસ્મરણીય છાપ મારી છે. યજ્ઞયાગાદિકમાં પશુવધ થઈ યજ્ઞાર્થે હિંસા થતી હતી તે આજકાલ બંધ થઈ છે, તે જૈન ધર્મે એક મોટી છાપ બ્રાહ્મણ ધર્મ ઉપર મારી છે. પૂર્વકાળમાં યજ્ઞના બહાને અસંખ્ય પશુઓની હિંસા થતી હતી કે જેનું પ્રમાણ મેઘદૂત કાવ્ય અને બીજા અનેક ગ્રંથોથી મળી આવે છે. રંતિદેવ રાજાએ જે યજ્ઞો કર્યા હતા તેમાં તેણે એટલા પશુઓનો વધ કર્યો હતો કે ૧૮. જૈન શ્રમણોના આચારમાંજ તપને પ્રાધાન્ય છે અને આવા શ્રમણનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણના નીચેના શ્લોકમાં કરેલો જણાય છે : ब्राह्मणा भुंजते नित्यं नाथवन्तश्च भुंजते । तापसा भुंजते चापि श्रमणाश्चैव भुंजते ॥ (बा.स. १८, पृ. २८. ) ૧૯. સં. ૧૯૭૩ની કાર્તિકી પૂર્ણિમાએ વઢવાણ કેંપમાં શ્રીમદ્ રાજચંદ્ર ચતુર્થ જયંતી૫૨ આપેલ વ્યાખ્યાન. પ્રકરણahebrary.org Page #134 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૨-૧૪ વિભાગ-૧, પ્રકરણ-૧, ‘ભ. મહાવીરના ઉપદેશની અસર તેમના લોહી વડે નદીઓનું પાણી લાલ રંગનું બની ગયું હતું. તે કાળથી નદીનું નામ ચર્મણ્વતી પ્રસિદ્ધ છે. પશુવધથી સ્વર્ગ મળવાનો પૂર્વકાળે જે ખ્યાલ હતો તેની આ કથા એક સાક્ષી છે. આ અઘોર હિંસાથી બ્રાહ્મણો આજે મુક્ત છે તેનો યશ જૈન ધર્મને છે.” ૧૪. વિ.સં. આઠમા શતક સુધીમાં બ્રાહ્મણોનો હિંસા ધર્મ અને બ્રાહ્મણોની જન્મથી મનાતી વર્ણવ્યવસ્થા-એ બંનેને આ બે પ્રબલ વીરોએ અને તેમના અનુયાયી ઉપદેશકોએ મૂળમાંથી હલાવી નાંખ્યા. દિગંબર કથા પ્રમાણે ભદ્રબાહુસ્વામિથી દક્ષિણમાં જૈન ધર્મનો પેસારો થયો ને ત્યારથી તેની મહત્તા અને અસર લોકોમાં વધતી ગઇ ને અનેક જૈનો થયા. પછી દક્ષિણમાં કુમારિલ ભટ્ટ અને શંકરાચાર્ય થયા-તેમણે વેદાંત ધર્મ અને મીમાંસા ધર્મ બતાવી બ્રાહ્મણ ધર્મનું રૂપાંતર કરી તેનો પુનરુદ્ધાર કર્યો. બૌદ્ધ અને જૈન ધર્મ સાથે વિરોધ કરી વાદવિવાદ કરી તેરમું જોર દક્ષિણમાં નરમ પાડ્યું. બનાવજોગ છે કે આ વખતે બ્રાહ્મણ પક્ષમાં કોઈ રાજસત્તા કામ કરતી હોય. પછી મુસલમાનોનાં આક્રમણ થયાં. પછીથી આખા ભારતના લોકો હિંદુ અને તેમનો દેશ હિંદુસ્તાન કહેવાયો.૨૦ બૌદ્ધ મઠો તુટવા લાગ્યા અને તેમનાં શાસ્ત્રાદિનો નાશ થતો ગયો. પરિણામે ધીમે ધીમે બૌદ્ધ ધર્મ ભારતવર્ષમાં નામશેષ થયો. જૈનોએ સમયને ઓળખી પોતાના બળનું સંગોપન કરી પોતાનો ધર્મ અત્યાર સુધી જાળવી રાખ્યો. જૈન ધર્મ પછીના કાળમાં ગૂજરાત આદિમાં પોતાનું જોર બહુ સારી રીતે બતાવી શક્યો. ૨૦. આજકાલ ‘હિંદુ’ શબ્દનો પ્રયોગ થાય છે, પરંતુ તેને સ્થાને પ્રાચીનકાલમાં ‘આર્ય' પ્રયોગ થતો હતો. ‘હિંદુ’ નામ વિ.સં. ની આંઠમી શતાબ્દીના પૂર્વના ગ્રંથોમાં મળતું નથી. ફારસ (ઇરાન)ની ભાષામાં ‘સ’ના સ્થાને ‘હ’ બોલાતો તેથી ‘સપ્ત’ ને ‘હક્ત’, ‘સિંધુ’ ને ‘હિંદુ’ આદિ બોલતા. આથી ઇરાનીઓએ સિંધુના નિકટવર્તી નિવાસીઓને હિંદુ કહ્યા. પછી આખા ભારતના લોકો હિંદુ અને તેમનો દેશ હિંદુસ્તાન કહેવાયો. પ્રાચીન કાલમાં આર્ય શબ્દ મોટો ગૌરવનો સૂચક હતો અને સન્માનાર્થે વપરાતો. રાણીઓ, સ્ત્રીઓ પોતાના પતિને ‘આર્યપુત્ર’થી સંબોધતી તેમજ સાસુ અને સસરાને માટે ક્રમશઃ ‘આર્યા' અને ‘આર્ય’ શબ્દો વાપરતી. બૌદ્ધોમાં પણ આ શબ્દ ગૌરવનો બોધક મનાતો; તેથી તેમના કેટલાયે પ્રસિદ્ધ ધર્માચાયો આદિના નામની સાથે આર્ય શબ્દ જોડેલો મળે છે, જેમકે આર્ય અસંગ આર્ય દેવ, આર્ય પાર્થિક, આર્ય સિંહ આદિ. (આજ પ્રમાણે જૈનોમાં હતું, કે જે તેમના ધર્માચાર્યોના નામ પરથી જણાય છેઃ જેમકે આર્ય ખપુત, આર્ય મંગુ, આર્ય સુહસ્તિ, આર્ય મહાગિરિ આદિ– લેખક) જૈનોમાં સાધ્વી અત્યાર સુધી આર્યા (આરજા) કહેવાય છે. –ઓઝાજી ‘રાજપૂતાનેકા ઇતિહાસ' પહલા ખંડ પૃ. ૩૭. ટિપ્પણ. Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ (વીરાત્ ૧ થી ૧૭૦ વર્ષો; એટલે વિ.સં પૂર્વે ૪૭૦ થી વિ.સં. પૂર્વે ૩૦૦). तित्थयरे भगवंते अणुत्तरपरक्कमे अमिअनाणी । तिने सुगइगइगए सिद्धिपहपएसए वंदे ॥ वंदामि महाभागं महामुणिं महायसं महावीरं । अमरनररायमहिअं तित्थयरमिमस्स तित्थस्स ॥ इक्कारस वि गणहरे पवायए पवयणस्स वंदामि । सव्वं गणहरवंसं वायगवंसं पवयणं च ॥ श्री भद्रबाहुस्वामि- आवश्यकनिर्युक्तिपीठिकानंतर गाथा • સર્વોત્કૃષ્ઠ પરાક્રમવાળા, અમિતજ્ઞાની, (સંસારથી) તરેલા, સુગતિ ગતિમાં એટલે મોક્ષમાં ગયેલા, સિદ્ધિના પથ-માર્ગના ઉપદેશક (એવા) તીર્થંકર ભગવાનને વંદન કરૂં છું આગમકાલ મહાભાગ્ય, મહામુનિ, મહાયશ, અમર અને નરરાજથી પૂજિત, અને આ તીર્થના તીર્થંકરતીર્થપ્રવર્ત્તક (એવા) મહાવીર ભ.ને વંદન કરૂં છું (ગૌતમાદિ) અગિયારે ગણધરો કે જે પ્રવચન-આગમના પ્રવાદક છે તેમને, સર્વ ગણધરોના વંશને, વાચકોના વંશને, અને પ્રવચન-આગમને હું વંદન કરૂં છું ‘૩પન્નેફ્ વા, વિામેરૂ વા, વેડ્ વા’-ત્રિપી ॥ -ઉપજે છે, વા નાશ પામે છે વા ધ્રુવ રહે છેઃ એ ત્રણ પદ. अत्थं भासइ अरहा, सुत्तं गंथंति गणहरा निउणं । सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तेइ ॥ - श्री भद्रबाहुस्वामि - आवश्यकनिर्युक्ति गाथा ९२. અર્હતો અર્થ (માત્ર) કહે છે, (નહિ કે દ્વાદશાંગરૂપ સૂત્ર) (અને) ગણધરો સૂત્ર (દ્વાદશાંગરૂપ) નિપુણ (એટલે સૂક્ષ્માર્થ પ્રરૂપક બહુ અર્થવાળું) અથવા નિગુણ (એટલે નિયત-પ્રમાણનિશ્ચિત ગુણોવાળું) ગૂંથે છે, તેથી શાસનના હિત માટે સૂત્ર પ્રવર્તે છે. (મલધારિ શ્રી હેમચંદ્રસૂરિકૃત વૃત્તિ સહિત વિશેષાવશ્યક ભાષ્ય પૃ. ૫૦૭). सव्वप्पवायमूलं दुवालसंगं जओ समक्खायं । रयणागरतुल्लं खलु तो सव्वं सुंदरं तंमि ॥ श्री हरिभद्रसूरि - उपदेशपदे. Page #136 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૫ વિભાગ-૧, પ્રકરણ-૨, ‘આગમકાલ’ - - સર્વપ્રવાદોના મૂલરૂપ દ્વાદશ અંગ જે કારણથી સમાખ્યાત-પ્રસિદ્ધ છે તે કારણથી તેમાં રત્નાકરના જેવું સર્વ સુંદર જ છે. णय किंचि अणुण्णायं पडिसिद्धं वावि जिणवरिंदेहिं । एसा तेसिं आणा कज्जे सच्चेण होअव्वं ॥ - संघदासगणिक्षमाश्रमणः —જિનવરેંદ્રોએ-જિનોએ કંઇની અનુજ્ઞા આપી નથી તેમજ કંઇનો નિષેધ કર્યો નથી. તેમની આ આજ્ઞા છે કે સત્યથી કાર્યમાં વર્તવું. वंदे पादद्वितयं भक्त्या श्री गौतमादिसूरीणां । निःशेषशास्त्रगंगाप्रवाहहिमवद्गिरिनिभानां ॥ ૧ ૧ –મલધારી હેમચંદ્ર ફ્ક્ત ધર્મોપદેશમાલાનું મંગલાચરણ. અર્થાત્ ઃ સર્વ શાસ્ત્રરૂપ ગંગાપ્રવાહના હિમવદ્ગરિ જેવા શ્રી ગૌતમ આદિ (સુધર્મા, જંબૂ વગેરે) સૂરિઓના ચરણયુગ ભક્તિથી વંદુ છું. स्तौमि श्री गौतमादींस्तानेकादशमहाकवीन् । यैरपूरि द्वादशांगैः समस्या त्रिपदी गुरोः ॥ - मुनिरत्न - अममचरित्र —જેમણે પોતાના ગુરુ (શ્રી મહાવીર પ્રભુ)ની ત્રિપદીની સમસ્યા બાર અંગોથી પૂરી તે ગૌતમાદિ ૧૧ મહાકવિઓને સ્તવું છું. सा जीयाज्जैनी गौः सद्धर्मोलंकृतिर्नवरसाढ्या । त्रिपदान्वितयापि यया भुवनत्रयगोचरोऽव्यापि ॥ —ઉદયસિંહા ધર્મવિધિ વૃત્તિ (૧૨૮૬)નું મંગલાચરણ. અર્થાત્ :- સદ્ધર્મને અલંકૃત કરનારી, નવરસથી સમૃદ્ધ, એવી જૈન ગૌ (વાણી, ગાય) કે જે ત્રણ પદ (ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણ પદ)થી યુક્ત છતાં (એને ત્રણ પદ-પગલાં છતાં) ત્રણે જગત્માં વ્યાપ્ત થઇ તે જય પામો. ૧૫. પ્રો૦ લોયમાન વિશેષમાં જણાવે છે કે : “ભ. મહાવીર અલૌકિક પુરુષ હતા, એમના જ જેવો બીજા કોઇ પુરુષ થયો નથી. વિચારની એમની પ્રબળતા વિષે તપશ્ચર્યા વિષે સાધુજીવનમાં એમના દુ:ખસહન વિષે, એમના પુરુષાર્થ વિષે અને માનવજાતિથી દૂર રહેવાની એમની વૃત્તિ વિષે આગળ કહી દીધું છે; વળી માણસને સંસારના બંધનમાં બાંધનાર કર્મ ઉપર એમણે પોતાનો ખાસ સિદ્ધાન્ત રચ્યો છે એ પણ કહ્યું છે. એકંદરે અત્યાર સુધી આપણને એ તપસ્વીના આદર્શ રૂપેજ દેખાયા છે, પણ વાસ્તવિક રીતે તો એ ઉપરાંત એમનામાં બીજું ઘણું વધારે હતું. એ મહાન્ વિચારક હતા, વિચારોમાં એ અગ્રેસર દર્શનકાર હતા. એમના સમયની સૌ વિદ્યાઓમાં એ પારંગત હતા, પોતાની તપશ્ચર્યાને બળે એ વિદ્યાઓને એમણે રચનાત્મક સ્વરૂપ આપી પૂર્ણ બનાવી હતી અને પ્રબળ સિદ્ધાન્તતત્ત્વની અંદર ગોઠવી કાઢી હતી; એમણે આપણને તત્ત્વવિદ્યા (Ontology) આપી છે અને તેમાં સૌ તત્ત્વો-પાંચ દ્રવ્યોમાં (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયમાં) ગોઠવી દીધાં છે ત્યાર પછી વિશ્વવિદ્યા (Cosmology) આપે છે. એમને મતે વિશ્વ વીશ પ્રદેશોમાં સમાઈ રહેલું છે, તેમાં સૌથી નીચે ભયંકર નરક છે, એની ઉપર બીજા અનેક નરક આવેલાં છે, એમના ઉપર આપણું જગત્ આવે છે, એની ઉપર નક્ષત્ર-તારાથી ભરેલો પ્રદેશ આવે છે અને એના બાર ભાગ પડેલા છે. અને એટલા જ વર્ગમાં વહેંચાયેલા દેવલોક એ પ્રદેશોમાં વસે છે - ત્યારપછી જીવવિદ્યા (Biology), એમાં સમસ્ત જીવોનો:દશ્ય જીવોનો અને અદૃશ્ય જીવોનો (જેની અંદર નરકાવાસીઓ, ભૂતપ્રેતો અને દેવલોક પણ આવી જાય છે), ચોવીશ પ્રકારના જીવગણનો (આમાં પંચેન્દ્રિય ઉપરાંત ચતુરિન્દ્રિય, ત્રીન્દ્રિય, હીન્દ્રિય અને એકેન્દ્રિય એ મુખ્ય છે.) સમાવેશ થાય છે, ત્યારપછી માનસશાસ્ત્ર (Psychology), એમાં આત્માના ચૈતન્યની જુદી જુદી દશાઓનું વર્ગીકરણ કરેલું છે. ટૂંકમાં કહીએ તો મહાવીરે એમના સમયમાં જે વિદ્યાઓ વર્તમાન હતી તે સૌનો ઉપયોગ કરીને એમણે પોતાની વિચારમાળા વ્યવસ્થિત કરી છે.' ૧૬. શ્રી મહાવીરના સમયમાં સર્વ ધર્મવિચાર અને તત્ સંબંધી રચના સંસ્કૃત ભાષામાં ચાલતી હતી. તે વખતે , યજુષ અને સામ વેદાદિ હતાં, સંસ્કૃત ભાષા લોકો વિશેષ કરીને સમજતા ન હતા. લોકભાષા પ્રાકૃત હતી, અને તે ભાષામાં જ કરેલો બોધ લોકમાં સંક્રાંત થાય, તે માટે શ્રી મહાવીર અને શ્રી બુદ્ધ બંનેએ પ્રાકૃતનો જ ઉપદેશાર્થે સ્વીકાર કર્યો. આ પ્રાકૃત ભાષા તે તે વખતની પૂર્વ મગધ દેશથી તે પશ્ચિમે પંજાબ અને દક્ષિણે માળવા વૈદર્ભ વગેરે પ્રદેશ સુધીની પ્રચલિત લોકભાષા. મગધ દેશનું બહાનું રાજ્ય, તે પરથી તેને “માગધી' કહેવામાં આવતી; અને બૌદ્ધ ગ્રંથોની ભાષા પણ પ્રાકૃત છે કે જેને પશ્ચિમના વિદ્વાનો પાલી” (પ્રાકૃતિ-પાયડી-પાલી) નામ આપે છે. જૈનોની પ્રાકૃતભાષાને “અર્ધમાગધી' કહેવામાં આવે છે. અને કોઈ “મહારાષ્ટ્રી' કહે છે. તેમની ધર્મભાષા એ રીતે પ્રાકૃત જ છે. શા માટે પ્રાકૃતમાં ? તો તે માટે હરિભદ્રકૃત ‘ઉક્ત” એમ કહી દશવૈકાલિક ટીકા તથા ધર્મબિંદુ વૃત્તિમાં ટાંક્યું છે કે : बालस्त्रीमूढ(मंद)मूर्खाणां नृणां चारित्रकांक्षिणाम् । अनुग्रहार्थं सर्वज्ञैः सिद्धान्तः प्राकृतः कृतः ॥ ચારિત્રને ચાહનાર બાળ, સ્ત્રી, મંદ-મૂર્ખ વગેરે મનુષ્યોના અનુગ્રહ માટે સર્વજ્ઞાએ (પાઠાંતર તત્ત્વજ્ઞોએ) સિદ્ધાન્તને પ્રાકૃત બનાવ્યો છે.૨૨ ૧૭. શ્રી મહાવીરના મુખ્ય ૧૧ શિષ્યો હતા. એ “ગણધર' મુનિઓના ગણના ધારક-ઉપરી કહેવાય છે. તે બધા બ્રાહ્મણો હતા. તેમાંના નવ શ્રી મહાવીરની હયાતીમાં નિર્વાણ પામ્યા. બાકીના બેમાં એક ગૌતમ ઇન્દ્રભૂતિ અને બીજા સુધર્મા. સુધર્માએ અંગો આદિ ગુંથી શ્રી મહાવીરનો ઉપદેશ જાળવી રાખ્યો. ૨૧. જુઓ ઉક્ત બુદ્ધ અને મહાવીર. પૃ. ૩૩ ૨૨. પ્રાકૃત થાશ્રય કાવ્યની વૃત્તિમાં રાજશેખરસૂરિએ આ જ ભાવ વ્યક્ત કરેલ છે :बालस्त्र्यादिजडप्रायभव्यजन्तुहितेच्छया । प्राकृतागमकर्तृभ्यो गणभृद्भ्यो नमो नमः ॥ - બાળ, સ્ત્રી આદિ જડપ્રાય ભવ્ય જીવોના હિતની ઇચ્છાથી પ્રાકતમાં આગમો કરનાર ગણધરોને અમારા અનેકવાર નમસ્કાર. Page #138 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૬-૨૦ વિભાગ-૧, પ્રકરણ-૨, “પ્રાચીન બાર અંગો” ૧૮. જૈનશાસ્ત્રના સૌથી પ્રાચીન ગ્રંથો “અંગો' કહેવાય છે. તે બાર છે અને તેમાં બારમું અંગ નામે દૃષ્ટિવાદે, જેમાં ચૌદ ‘પૂર્વોનો સમાવેશ થાય છે તે-પછી લુપ્ત થએલું છે અને તેમાં દર્શન સંબંધી વિવાદો, રહસ્યભૂત વિવિધ વિષયિક વિવેચન, તથા ચમત્કારી વિદ્યાઓ આદિ હતાં. બાકીનાં અગિયાર અંગો નામે આચારાંગ આદિ શ્વેતાંબર જૈનો હજુ સુધી અમુક પ્રમાણમાં જાળવી શક્યા છે. ૧૯. જેમાં પુરુષનાં ૧૨ અંગ નામે બે પગ, બે જંઘા (સાથળ), બે ઉરૂ, બે ગાત્રાર્ધ-પીઠ અને ઉદર, બે હાથ, એક ડોક અને એક મસ્તક છે, તેવી રીતે સમય-શ્રુતરૂપ પરમ પુરુષના-શ્રુત પુરુષનાસમયપુરુષના આચાર આદિ બાર અંગ છે. જૈન આમ્નાયમાં આને “શ્રુત” કહેવામાં આવે છે તે અન્ય દર્શનમાં જેને “શ્રુતિ' કહેવામાં આવે છે તે જ અર્થમાં છે. અહ પાસેથી સાંભળેલું એવો અર્થ “શ્રુત'નો થઈ શકે. પ્રાચીન બાર અંગો. ૨૦. પ્રાચીનકાળમાં બારે અંગોમાં જે હતું તે સર્વ અખંડપણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવના પરિણામે અત્યારે નથી રહ્યું, તેમજ પ્રાચીન અંગોમાં શું હતું તેનું જો કે વિસ્તૃત વિગતવાર વર્ણન અત્યારે સાંપડતું નથી; તોપણ તે પ્રાચીન અંગોમાં સામાન્ય રીતે જે વિષયો હતા તેનો અતિ અલ્પ નિર્દેશ યત્રતત્ર કરવામાં આવ્યો છે. સમવાય નામના અંગમા (તેમજ નંદી સૂત્રમાં) તેનો નિર્દેશ જે છે તે અત્રે સંક્ષેપમાં ઉદ્ધત કરીએ :1 વર્તમાનસૂરિએ પોતાના માવતર નામના ગ્રંથમાં આગમમાંથી એક ગાથા ટાંકી છે ને તત્વનિર્ણય પ્રાસાદ પૃ. ૪૧૨માં જણાવ્યું છે કે : યત મા મે मुत्तूण दिट्ठिवायं कालिय-उक्कालियंगसिद्धतं । थी-बाल-वायणत्थं पाइयमुइयं जिणवरेहिं ॥ -–દષ્ટિવાદ સિવાયના કાલિક-ઉત્કાલિક અંગ-સિદ્ધાંતને સ્ત્રી અને બાલકને વાંચવા માટે જિનવરોથી પ્રાકૃતમાં કહેવાયાં છે. શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણના વિશેષાવશ્યકમાં ૫૫૧મી ગાથા આ પ્રમાણે છે. :जइ विय भूयावाए सव्वस्स वओमयस्स ओआरो। निजूहणा तहावि हु दुम्मेहे इत्थीय ॥ गा. ५५१ ॥ –જો કે ભતવાદ (૧૨મા અંગ નામે દષ્ટિવાદ)માં સર્વ વચોમયવાત્મયનો અવતાર છે (એટલે કે બધુ વાય સમાઇ જાય છે) તથાપિ ખરેખર દુર્મસ (લોકો) માટે અને સ્ત્રીઓ માટે (એ સિવાયનાં બીજાં-૧૧ અંગોની) નિસ્પૃહણા-રચના છે. આ ગાથા પર મલધારી શ્રી હેમચંદ્રસૂરિ પોતાની ટીકામાં સમજાવે છે કે : तेषु च निश्शेषमपि वाङ्मयमवतरति । अतश्चतुर्दशपूर्वात्मकं द्वादशमेवाङ्गमस्तु, किं शेषांगविरचनेन, अंगबाह्यश्रुतरचनेन वा ? xxx तत्र यद्यपि दृष्टिवादे सर्वस्याऽपि वाङ्मयस्याऽवतारोऽस्ति, तथापि दुर्मेधसां तदवधारणाद्ययोग्यानां मन्दमतीनां, तथा श्रावकादीनां स्त्रीणां चानुग्रहाय निर्वृहणा विरचना शेषश्रुतस्येति । -જો બધાં વાલ્મય-બધાં અંગોનો સાર તે ચૌદ પૂર્વમાં આવી જાય છે ચૌદ પૂર્વ તે બારમું અંગ છે, તો પછી બાકીનાં અંગો રચવાનું અથવા અંગબાહ્ય શ્રુત રચવાનું કંઈ કારણ ? ત્યાં જણાવવાનું કે, જો કે દૃષ્ટિવાદ (બારમા અંગોમાં સર્વ વાડ્મય આવે છે, તથાપિ દુર્મધર્સ એટલે તેનું અવધારણ કરવામાં અયોગ્ય એવા મંદમતિઓ તથા શ્રાવકાદિ તથા સ્ત્રીઓના અનુગ્રહ માટે બાકીનાં શ્રતની રચના થઈ છે. (વિશેષાવશ્યક પૃ. ૨૯૮-૨૯૯ ગા. ૫૫૧) ૨૩. શ્રી નંદીસૂત્રની વૃત્તિમાં મલયગિરિજીએ સૂત્ર ૪૩ની ટીકામાં પ્રાચીન ગાથા ‘ઉક્ત' કહીને મૂકી છે કે - पायदुर्ग जंघोरू गायदुगद्धं तु दोय बाहू य । गीवा सिरं च पुरिसो बारस अंगो सुयविसिट्ठो ॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ‘(૧) આચારાંગમાં-પ્રરૂપેલા વિષયો- શ્રમણ નિગ્રંથોનો સુપ્રશસ્ત આચાર, ગોચર (ભિક્ષા લેવાનો વિધિ), વિનય, વૈનયિક, કાયોત્સર્ગાદિસ્થાન વિહારભૂમિ આદિમાં ગમન, ચંક્રમણ (એટલે શરીરનો શ્રમ દૂર કરવા બીજા સ્થાનમાં ગમન), આહારાદિ પદાર્થોનું માપ, સ્વાધ્યાયાદિમાં નિયોગ, ભાષાસમિતિ, ગુપ્તિ, શય્યા, ઉપધિ, ભક્ત, પાન, ઉદ્ગમ આદિ (ઉદ્ગમ્ ઉત્પાદ અને એષણા), દોષોની વિશુદ્ધિ, શુદ્ધા-શુદ્ધ ગ્રહણ, વ્રત, નિયમ, તપ અને ઉપધાન. ૧૪ (૨) સૂત્રકૃતાંગમાં-સ્વસિદ્ધાન્ત, પરસિદ્ધાન્ત, સ્વ અને પરસિદ્ધાન્ત જીવ, અજીવ, જીવાજીવ, લોક, અલોક, લોકાલોક, જીવ-અજીવ-પુણ્ય-પાપ-આસવ-સંવ૨-નિર્જરા-બંધ અને મોક્ષ સુધીના પદાર્થો, ઇતર દર્શનથી મોહિત સંદિગ્ધ નવા દીક્ષિતની બુદ્ધિની શુદ્ધિ માટે ૧૮૦ ક્રિયાવાદિના મત, ૮૪ અક્રિયાવાદિના મત, ૬૭ અજ્ઞાનવાદિના મત, ૩૨ વિનયવાદિના મત-એ કુલ મળીને ૩૬૩ અન્યદૃષ્ટિના મતનો પરિક્ષેપ કરીને સ્વસમય સ્થાપન. (૩) સ્થાનાંગમાં-સ્વસમયનું રસમયનું અને સ્વપર સમયનું સ્થાપન, જીવનું, અજીવનું, જીવાજીવનું, લોકનું, આલોકનું અને લોકાલોકનું સ્થાપન, (૪) સમવાયાંગમાં- સ્વસિદ્ધાન્ત, પરસિદ્ધાન્ત, સ્વપરસિદ્ધાન્ત અને એકાદિક કેટલા પદાર્થોનું એકોત્તરિક પરિવૃદ્ધિપૂર્વક પ્રતિપાદન એટલે પ્રથમ એક સંખ્યાવાળા પદાર્થોનું નિરૂપણ, પછી બેની સંખ્યાવાળા પદાર્થોનું, એમ ક્રમપૂર્વક પ્રતિપાદન અને દ્વાદશાંગ ગણિપિટકના પર્યવોનું પ્રતિપાદન. (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ-(ભગવતીસૂત્ર)માં- સ્વસમય, પરસમય, સ્વપર સમય, જીવ, અજીવ, જીવાજીવ, લોક, અલોક, લોકાલોક, જુદા જુદા પ્રકારના દેવ, રાજા, રાજર્ષિ અને અનેક પ્રકારે સંદિગ્ધ પુરુષોએ પૂછેલા પ્રશ્નોના શ્રીજિને વિસ્તારપૂર્વક કહેલા ઉત્તરો; કે જે ઉત્તરો દ્રવ્યગુણ ક્ષેત્રકાલ પર્યવ પ્રદેશ અને પરિણામના અનુગમ નિક્ષેપણ નય પ્રમાણ અને વિવિધ તથા સુનિપુણ ઉપક્રમ પૂર્વક યથાસ્તિ ભાવના પ્રતિપાદક છે, લોક અને અલોક જેનાથી પ્રકાશિત છે, જેઓ વિશાલ સંસાર સમુદ્રથી તારવામાં સમર્થ છે, ઇન્દ્રપૂજિત છે, ભવ્ય લોકોના હૃદયના અભિનંદક છે, અંધકારરૂપ મેલના નાશક છે, સુદૃષ્ટ છે, દીપભૂત છે, ઈહા મતિ અને બુદ્ધિના વર્ધક છે, જેની સંખ્યા બરાબર છત્રીસ હજાર છે, અને જે ઉત્તરોના ઉપનિબંધનથી બહુ પ્રકારના શ્રૃતાર્થો શિષ્યહિતાર્થ ગુણ હસ્તરૂપ છે. (૬) ૨૪જ્ઞાતાધર્મકથામાં-ઉદાહરણભૂત પુરુષોનાં નગરો, ઉદ્યાનો; ચૈત્યો, વનખંડો, રાજાઓ, માતાપિતા, સમવસરણો, ધર્માચાર્યો, ધર્મકથાઓ, ઐહલૌકિક અને પારલૌકિક ઋદ્ધિવિશેષો, ભોગપરિત્યાગો પ્રવ્રજ્યાઓ, શ્રુતપરિગ્રહો, તપ, ઉપધાન, પર્યાયો, સંલેખના, ભક્તપ્રત્યાખ્યાનો, પાદપોપગમનો, દેવલોકગમનો, સુકુલમાં પ્રત્યવતારો, બોધિલાભ અને અંતક્રિયાઓ. ૨૪. જૈન આગમ સાહિત્યમાં વાડ્મયના પ્રકારની દૃષ્ટિએ ધર્મકથાનુયોગ નામનો એક આખો સ્વતંત્ર વિભાગ જ કરવામાં આવેલો છે, અને જ્ઞાતાધર્મથા નામના આ આગમને એ વિભાગના નિર્દેશક તરીકે કહેવામાં આવે છે. શ્રુતપરંપરાએ કેટલીયે ક્રોડ એવી ધર્મકથાઓ તેમાં આલેખેલી હતી પણ તે કાલ પ્રભાવે નષ્ટ થઇ ગઇ અને વર્તમાનમાં માત્ર ૧૯ અધ્યાય જ એ આગમના ઉપલબ્ધ થાય છે; એને તે પણ તેના મૂળ રૂપમાં નહિં. Page #140 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૦-૨૧ દ્વાદશાંગી ૧૫ | (૭) ઉપાસકદશામાં- ઉપાસકો (શ્રાવકો)નાં નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, રાજાઓ, માતપિતાઓ, સમવસરણો, ધર્માચાર્યો, ઈહલોકના અને પરલોકના ઋદ્ધિવિશેષો........... અંતક્રિયાઓ (ઉપરના પારામાં કહ્યા પ્રમાણે). (૮) અંતકૃદશામાં- અંતકૃત (તીર્થંકરાદિ તદ્ભવે મોક્ષગામી) પુરુષનાં નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, રાજાઓ, માતપિતાઓ સમવસરણો, ધર્માચાર્યો, ધર્મકથાઓ, આ લોકની અને પરલોકની ઋદ્ધિ, ભોગપરિત્યાગો, પ્રવ્રજ્યાઓ, શ્રુતપરિગ્રહ, તપ, ઉપધાન, બહુવિધ પ્રતિમાઓ ક્ષમા, આર્જવ, માર્દવ, સત્યસહિત શૌચ, ૧૭ પ્રકારનો સંયમ, ઉત્તમ બ્રહ્મચર્ય, અકિંચનતા, તપ ક્રિયાઓ, સમિતિઓ, ગુક્તિઓ, અપ્રમાદયોગ, ઉત્તમ સ્વાધ્યાય અને ધ્યાનનું સ્વરૂપ, ઉત્તમ સંયમને પ્રાપ્ત અને જિનપરિષહ પુરુષોને ચાર પ્રકારનાં કર્મનો ક્ષય થયા પછી થયેલો કેવલજ્ઞાનનો લાભ, મુનિઓએ પાળેલો જેટલો પર્યાય, પાદપોપગત પવિત્ર મુનિવર જેટલાં ભક્તોને (ભોજનોને) વીતાવીને જ્યાં અંતકૃત થયા તે અને બીજા મુનિઓ જેઓ મુક્તિસુખને પામ્યા તે. . (૯) અનુત્તરોપપાતિકમાં-અનુત્તરોપપાતિકોનાં નગરો......અંતક્રિયાઓ (ઉપર જ્ઞાતાધર્મકથામાં જણાવ્યા પ્રમાણે.) (૧૦) પ્રશ્નવ્યાકરણમાં એકસો આઠ પ્રશ્નો, એકસો આઠ અપ્રશ્નો, એકસો આઠ પ્રશ્નાપ્રશ્નો, વિદ્યાના અતિશયો અને નાગકુમારની તથા સુર્વણકુમારની સાથે થએલા દિવ્ય સંવાદો. (૧૧) વિપાકશ્રુતમાં-સુકૃત કર્મોનો અને દુષ્કૃત કર્મોનો ફલવિપાક તે ફલવિપાક સંક્ષેપથી બે પ્રકારનો કહ્યો છે-દુઃખવિપાક અને સુખવિપાક. તેમાં દશ દુઃખવિપાક અને દશ સુખવિપાક છે. દુઃખવિપાકમાં દુઃખવિપાક વાળાઓનાં નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, રાજાઓ, માતપિતા, સમોસરણો, ધર્માચાર્યો, ધર્મકથા, નગરગમનો, સંસારપ્રબંધ અને દુઃખપરંપરા. સુખવિપાકમાં સુખવિપાકવાળાઓનાં નગરો ઉદ્યાનો................. અંતક્રિયાઓ (ઉપર જ્ઞાતાધર્મકથામાં જણાવ્યા પ્રમાણે) (૧૨) દૃષ્ટિવાદમાં સર્વ પદાર્થોની પ્રરૂપણા છે. તે દૃષ્ટિવાદ પાંચ પ્રકારનો છે. ૧. પરિકર્મ ૨. સૂત્ર, ૩. પૂર્વગત, (પૂર્વ) ૪. અનુયોગ અને પ. ચૂલિકા. આ બારેમાં જણાવેલા ઉક્ત વિષયાદિ અત્યારના ઉપલબ્ધ સૂત્રોમાં કાળવાશથી ઘટી ગયાનું વૃદ્ધો કહે છે, (શ્રી ભગવતીસૂત્ર-૫. બેચરદાસ અનુવાદિત પ્રથમાભાગ પૃ.૧૦ થી ૧૨ ઉપ્પરનું ટિપ્પણ.) ૨૧. હવે ઉક્ત દૃષ્ટિવાદનું વર્ણન જોઇએ- તેના પાંચ ભાગ ઉપર કહેવાયા છે. ૧ પરિકર્મ-(એટલે યોગ્યતાકરણ) તે સાત પ્રકારનો છે. ૧ સિદ્ધ શ્રેણિક પરિકર્મ, ૨ મનુષ્ય શ્રેણિક, ૩ પુષ્ટ શ્રેણિક, ૪ અવગ્રહના શ્રેણિક, પ ઉપસંપાદન શ્રેણિક (ઉપસંહજ્જણ-અંગીકાર કરવા યોગ્ય), ૬ વિપક્વહ (છાંડવા યોગ્ય) શ્રેણિક, ૭ શ્રુતાગ્રુત શ્રેણિક(આમાંના પ્રથમનાં છ પરિક્રર્મ સ્વ સમયના વક્તવ્યને અનુસરે છે, અને છેલ્લે ગ્રુતાગ્રુત તે ગોશાલાદિના આજીવિકાદિ પાખંડી મતનું વક્તવ્ય જણાવે છે. આ પરિકર્મમાં “નયો' (દષ્ટિબિંદુઓ)નો વિચાર હોય છે. પહેલાં છ પરિકર્મમાં Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર એ ચા૨ નયોથી સ્વસમયના તે પરિકર્મનો વિચાર કરવામાં આવ્યો છે.) સિદ્ધ શ્રેણિકનાં ૧૪ પ્રકાર છેઃ-(૧) માતૃકા પદ, (૨) એકસ્થિત પદ, (૩) પદાર્થ પદ, (૪) ‘પાઢોઆમાસ’ પદ, (૫) કેતુભૂત, (૬) રાશિબદ્ધ, (૭) એકગુણ, (૮) દ્વિગુણ, (૯) ત્રિગુણ (૧૦) કેતુભૂત, (૧૧) પ્રતિગ્રહ (૧૨) સંસાર પ્રતિગ્રહ (૧૩) નંદાવર્ત્ત, (૧૪) સિદ્ધાબદ્ધ (સિદ્ધાપત્ત). એજ પ્રમાણે મનુષ્યશ્રેણિકના ૧૪ પ્રકાર તેમાં છેલ્લો સિદ્ધાબદ્ધ છે તેને બદલે મનુષ્યાબદ્ધ લેવો. પુષ્ટ શ્રેણિકના ૧૧ પ્રકાર:- (૧) ‘પાઢોઆમાસ’થી નંદાવર્ત સુધી ઉપર પ્રમાણે લેવા ને છેલ્લો પ્રકાર પુષ્ટાબદ્ધ લેવો. આજ પ્રમાણે અવગ્રહના શ્રેણિક, ઉપસંપાદન શ્રેણિક, વિપજ્જહ શ્રેણિક, ચ્યુતાચ્યુત શ્રેણિક, ના ૧૧ પ્રકાર છેવટના પ્રકારમાં તે તે રીતે ફેરફાર કરી લેવા. (૨) સૂત્ર-(પૂર્વગત સૂત્રાર્થનું જે સૂચન કરે તે સૂત્ર. તે સૂત્રો સર્વ દ્રવ્યો, સર્વ પયાર્યો; સર્વ નયો, જે સર્વ ભંગ વિકલ્પોના પ્રદર્શક છે.) તે ૮૮ ભેદે છે. ૧ ઋજુઅંગ ૨ પરિણતાપરિણત, ૩ બહુભંગી, ૪ વિપ્રત્યયિક (વિનય ચારિત્ર), ૫ અનંતર, ૬ પરંપર સમાન, ૭ સંયૂથ, ૮ ભિન્ન, ૯ યથાત્યાગ, ૧૦ સૌવસ્તિક, ૧૧ ઘંટ, ૧૨ નંદાવર્ત્ત, ૧૩ બહુલ ૧૪ પૃષ્ટાપૃષ્ટ ૧૫ વિયાવર્ત્ત, ૧૬ એવંભૂત, ૧૭ દ્વિકાવર્ત ૧૮ વર્તમાનોત્પતક, ૧૯ સમભિરૂઢ, ૨૦ સર્વતોભદ્ર, ૨૧ પ્રણામ(પણામ), ૨૨ દ્વિ પ્રતિગ્રહ. આ ૨૨ પ્રકારને જુદી જુદી રીતે ચર્ચવામાં આવે છે. તેને ત્રણ નયથી (દ્રવ્યાર્થિક આદિથી) તેમજ ચારનયથીસંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ નયથી ચિંતવતાં ૨૨:૪=૮૮ પ્રકાર સૂત્રના ગણાવ્યા છે. ૩ પૂર્વ-દષ્ટિવાદમાં ૧૪ પૂર્યો છે તેનાં નામો નીચે પ્રમાણે છેઃ ૧ ઉત્પાદપૂર્વ-સર્વ દ્રવ્ય અને પર્યાયોના ઉત્પાદની તેમાં પ્રરૂપણા છે. ૨ આગ્રાયણી-સર્વ દ્રવ્યો અને જીવવિશેષના પર્યાયોનું અગ્ર એટલે પરિમાણ તેમાં વર્ણવેલ છે. અગ્ર=પરિમાણ અને અયન=પરિચ્છેદ-સર્વ દ્રવ્યાદિના પરિણામનો પરિચ્છેદ જેમાં છે તે. ૩ વીર્યપ્રવાદ-તેમાં સકર્મ અને અકર્મ જીવો તથા અજીવોનું વીર્ય કહેલું-પ્રરૂપ્યું છે. ૪ અસ્તિનાસ્તિ પ્રવાદ-ધર્માસ્તિકાયાદિ જે વસ્તુ લોકમાં છે, અને ખરશૃંગાદિ જે વસ્તુ નથી અથવા સ્યાદ્વાદ અભિપ્રાય પ્રમાણે સર્વ વસ્તુ સ્વરૂપથી છે અને પરરૂપથી નથી એવું તેમાં જણાવેલું છે. જ્ઞાનપ્રવાદ-મતિ આદિ પંચવિધ જ્ઞાનનું સ્વરૂપ ભેદ પ્રભેદ વડે તેમાં કથન છે. સત્યપ્રવાદ- સત્ય=સંયમ વા સત્યવચન તેમાં ભેદ સહિત તેમજ તેના પ્રતિપક્ષ (અસત્ય) સહિત વર્ણવેલ છે. આત્મપ્રવાદ-તેમાં આત્મા-જીવ અનેક નયવડે બતાવેલો છે. સમયપ્રવાદ-કર્મપ્રવાદ-તેમાં સમય એટલે સિદ્ધાન્તાર્થ કે જે કર્મરૂપ છે તેથી એટલે તેમાં કર્મસ્વરૂપ પ્રરૂપ્યું છે, માટે આ પૂર્વેનું સમય પ્રવાદ કે કર્મપ્રવાદ એ નામ આપેલ છે. વળી તેમાં જ્ઞાનાવરણાદિક આઠ પ્રકારના કર્મ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ પ્રદેશ, આદિ ભેદ, પ્રભેદ કહેવામાં આવ્યા છે. પ્રત્યાખ્યાનવાદ-તેમાં સર્વ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ ભેદ સહિત જણાવ્યું છે. ૫ ૬ ૭ ८ (૯ Page #142 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૧ દષ્ટિવાદ વિષયનિરૂપણ ૧૦ વિદ્યાનુપ્રવાદ-તેમાં અનેકાતિશય વાળી વિદ્યા સાધનની અનુકુળતાથી સિદ્ધિપ્રકર્ષ વડે જણાવે છે- વિદ્યાના અતિશયો સાધનાની અનુકૂળતા વડે સિદ્ધિના પ્રકર્ષવડે વર્ણવ્યા છે. ૧૧ અવધ્ય-કલ્યાણ-વચ્ચે એટલે નિષ્ફળ, નહિ એવું અવંધ્ય સફલ તેમાં જ્ઞાન તપ સંયોગ આદિ શુભ ફલો અને પ્રમાદ આદિ અશુભ ફલો વર્ણવ્યા છે. બીજા તેને કલ્યાણપૂર્વ કહે છે. ૧૨ પ્રાણાયુ-પ્રાણાવાય તેમાં પ્રાણ-જીવો એટલે પાંચ ઇંદ્રિય, ત્રણ પ્રકારનું બલ, ઉચ્છવાસ અને નિશ્વાસરૂપ પ્રાણોનું અથવા આયુ અનેક પ્રકારનું વર્ણવ્યું છે. જેમાં ભેદ સહિત પ્રાણવિધાન અને બીજા પ્રાણી વર્ણવેલા છે. ૧૩ ક્રિયાવિશાલ-કાયિકીઆદિ અને સંયમાદિ ક્રિયા વિશાલ એટલે ભેદ વડે વિસ્તીર્ણપણે ભેદ સહિત જણાવવામાં આવી છે. ૧૪ બિંદુસાર-અર્થાત્ લોકશબ્દ અધ્યાહાર છે. એટલે લોકબિંદુસાર. જે લોક એટલે જગત્માં, શ્રુતલોકમાં અક્ષરની ઉપર બિંદુ જેવા સારરૂપ-સર્વોત્તમ સર્વાક્ષરના સન્નિપાતથી લબ્ધિ હેતુ વાળે છે તે. આ ચૌદ પૂર્વના પદ પરિમાણનો વિષય સમવાયાંગ ટીકામાં છે. ૪ અનુયોગ-(એટલે અનુરૂપ-અનુકૂલ યોગ અર્થાત્ સૂત્રની વસ્તુ સાથેનો અનુરૂપ સંબંધ) તે બે પ્રકારનો છે : ૧ મૂલ પ્રથમાનુયોગ-(મૂલ એટલે ધર્મના પ્રવર્તનથી તીર્થકરોનો પ્રથમ એટલે સમ્યકત્ત્વની પ્રાપ્તિના લક્ષણ રૂપ પૂર્વભવાદિ ગોચર એવો અનુયોગ તે), ર ચંડિકાનુયોગ (ઈક્વાદિના પૂર્વાપર પર્વથી પરિચ્છિન્ન, મધ્યભાગ તે ચંડિકા તેની પેઠે એકાર્થ અધિકારવાળી ગ્રંથ પદ્ધતિ તેને ગંડિકા કહેવામાં આવે છે, તેનો અનુયોગ). મૂલ પ્રથમાનુયોગમાં અત્ ભગવંતોના સમ્યકત્વથી આરંભી પૂર્વભવો-દેવલોક ગમન, દેવભવનું આયુ, ત્યાંથી ચ્યવન, તીર્થંકરનો ઉત્પાત-જન્મ, અભિષેક, રાજશ્રીનો ત્યાગ, પ્રવ્રજ્યા, તપ, કેવલજ્ઞાન, તીર્થપ્રવર્તન, શિષ્યો, ગણો, ગણધરો, આર્યાપ્રવર્તિનીઓ, ચતુર્વિધ સંઘ.... સિદ્ધિ આદિ કહેવામાં આવેલ હોય છે. ચંડિકાનુયોગમાં કુલકરોની, તીર્થકરોની, ચક્રવર્તિઓની દશાઈની બલદેવની, વાસુદેવની, ગણધરોની, ભદ્રબાહુની, તપકર્મની, હરિવંશની, ઉત્સર્પિણીની, અવસર્પિણીની ચિત્રાન્તર ગંડિકાઓ, દેવતા મનુષ્ય તિર્યંચ નારક ગતિ ગમન વિવિધ પર્યટનો વગેરે કહેવામાં આવેલ હોય છે. “સૂત્રકાળમાં પ્રથમાનુયોગ અને ચંડિકાનુયોગ નામના ગ્રંથ હતા જ. પરંતુ કાળબળે તે લુપ્ત થઈ જવાને લીધે તેમાંની જે અને જેટલી હકિકતો મળી આવી તે આધારે તેનો પુનરુદ્ધાર આર્ય કાલકે કર્યો હતો. મને લાગે છે કે સૂત્રકાળમાં પ્રથમાનુયોગનું ગમે તે સ્વરૂપ હો. પરંતુ સ્થવિર આર્ય કાલકે પુનરુદ્ધાર કર્યો ત્યારે તેનું સ્વરૂપ શ્રી ભદ્રેશ્વરકૃત કહાવલી, શ્રી શીલાંકાચાર્ય કૃત ચઉપન્ન મહાપુરુષ ચ. અને આ. શ્રી હેમચન્દ્ર કૃત ત્રિશષ્ટિ ૨૫. પૂર્વ સંબંધી આ હકીકત માટે નંદીસૂત્ર, સમવાયાંગસૂત્ર, પ્રવચનસારોદ્ધાર ટીકા પૃ. ૨૦૭-૨૦૦(પ્ર.દે.લા.) પરથી તેમજ અભિધાન ચિંતામણી પૃ ૧૦૪ થી ૧૦૬(ય. ગં.)જુઓ. Page #143 -------------------------------------------------------------------------- ________________ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ શ.પુ.ચ.ને મળતું હોવું જોઈએ.” - મુનિ પુણ્યવિજય જ્ઞાનાંજલી પૃ. ૧૨ ૫-૬.} ૫ ચૂલિકા- (ચૂલા એટલે શિખર, જેમ મેરૂની ચૂલા), તેમ દૃષ્ટિવાદમાં પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગમાં અનુક્ત અર્થના સંગ્રહવાળી ગ્રંથપદ્ધતિ તે ચૂલા-ચૂલિકા કહેવાય છે. પ્રથમનાં ચાર પૂર્વોને ચૂલા છે. બાકીનાં પૂર્વો ચૂલિકા વગરના છે. (પ્રથમ પૂર્વમાં ૪, બીજા પૂર્વમાં ૧૨, ત્રીજામાં ૮, અને ચોથામાં ૧૦, એમ કુલ ૩૪ ચૂલિકા છે; આ પ્રમાણે દ્વાદશાંગ ગણિપિટક' છે." ૨૨. આમાં પ્રથમનાં અગિયાર અંગોમાં ભાષા અર્ધમાગધી હતી તેને “આર્ષ પ્રાકૃત' પણ કહેવામાં આવે છે, “આર્ષ એટલે ઋષિ પ્રણીત. દૃષ્ટિવાદ-ચૌદ પૂર્વોની ભાષા સંસ્કૃત હતી એમ પ્રભાવકચરિત્રકાર પ્રભાચંદ્રસૂરિ જણાવે છે.૨૯ ૨૩. આ આગમસૂત્રો શ્રી મહાવીરના ગણધર સુધર્માસ્વામી આદિ એ ગુંચ્યાં હતાં. તે ઉપરાંત એમ કહેવાય છે કે શ્રી મહાવીરના હસ્તદીક્ષિત શિષ્ય વીરભદ્રગણિએ આતુર પ્રત્યાખ્યાન (આઉર પચ્ચખાણ), ચતુર શરણ(ચઉસરણ) આદિ (વિ.સ પૂર્વે ૪૭૦ લગભગ) રચ્યા. ૨૬. આ દ્વાદશાંગ માટે જુઓ સમવાયાંગ-અભયદેવસૂરિવૃત્તિ પૃ. ૧૨૮-૧૩૨, નંદીસૂત્ર મલયગિરિ ટીકા પૃ. ૨૩૫ થી ૨૪૬, ૨૭. ભાવ ૨ પદ્ધ દર માસા ધર્મમાફવાડું- (સમવાયાંગસૂત્ર પૃ.૬૦ સમિતિ) એટલે “ભગવાન અર્ધમાગધીભાષા દ્વારા ધર્મને કહે છે. गोयमा! देवा णं अद्धमागहाए भासाओ भासंति, सा वि य णं अद्धमागही भासा भासिजमाणि विसिस्सइભગવતી અંગસૂત્ર શ૦ ૫, ઉં. ૪, પ્રશ્ન ૨૦. પૃ ૨૩૧ સમિતિ. • હે ગૌતમ! દેવો અર્ધમાગધી ભાષા બોલે છે અને બોલાતી ભાષામાં પણ તે જ ભાષા અર્ધમાગધી ભાષા વિશિષ્ટ છે. મારિયા ને જે મહા માસણ ભાતિ- પ્રજ્ઞાપના-ઉપાંગ સૂત્ર પૃ-પદ આ. સમિતિ. - જેઓ અર્ધમાગધી ભાષામાં બોલે છે તેઓને ભાષાર્મ-ભાષાની દૃષ્ટિએ આર્યો સમજવા આ ઉપરથી “અર્ધમાગધીને ભાષા તરીકે અને “શ્રી મહાવીર ભ. અર્ધમાગધીમાં ઉપદેશ કરતા હતા એ બન્ને વાતો સ્વીકારી શકાય એવી છે. નિશીથ ચૂર્ણિમાં “પોરાદ્ધમાદમાસાનિયર્થ હવે સુત્ત એટલે પુરાણસૂત્ર અર્ધમાગધી ભાષાથી નિયત હોય છે. આમાં તે ચૂર્ણિકાર જિનદાસ મહત્તર “અર્ધમાગધી' નો અર્થ બે પ્રકારે કરે છેઃ (૧) મગધ દેશની અડધી ભાષામાં નિયત તે. (૨) અઢાર જાતની દેશી ભાષા નિયત તે. (અઢાર જાતની દેશી ભાષાનો ઉલ્લેખ જ્ઞાતાસૂત્ર પૃ. ૨૮ સમિતિ ટીકા પૃ. ૪૨ તથા ઔપપાતિકસૂત્ર પૃ. ૫૮ સમિતિ)-જુઓ પં. બહેચરદાસકૃત પ્રાકૃત વ્યાકરણની પ્રસ્તાવના. ૨૮. શ્રી હેમચંદ્રાચાર્યે આગમ સાહિત્યને આર્ષ પ્રાકૃતમાં ગણ્યું છે ને તેનું જુદું વ્યાકરણ આપ્યું નથી. તેઓ કહે છે કે : “જપ પોરાણામધમાકેદાનિય હવ સુનં ત્યવિના ર્વસ્વ અર્ધા ધમષાનિયતત્વનાથ વૃદ્વૈતપિ પ્રાયોડચૈવ વિધાનાત્ ન વસ્થાપતક્ષાચ' હૈમ પ્રાકૃત વ્યાકરણ પૃ. ૧૫૯ સૂત્ર ૨૮૭ ર. માત્ર માં કહ્યું છે કે : તુવડ પૂર્વાળિ સંસ્કૃતાનિ પુરાડ ભવન્ ૨૬૪ Page #144 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૨-૨૫ વિભાગ-૧, પ્રકરણ ૨ અનુયોગ, ચૂલિકા, પયના પ્રાકૃત ઉપદેશમાલાના રચનાર ધર્મદાસગણિ પણ શ્રી મહાવીર ભીના હસ્તદીક્ષિત શિષ્ય કહેવાય છે. તેમાં પ૪૦ પ્રાકૃત ગાથા છે. આ ગ્રંથ આચાર પ્રતિપાદક સુંદર અને ઉપયોગી છે. આ પર જૂનામાં જૂની ટીકા સિદ્ધર્ષિકૃત છે તે, તેમજ તે પરની અર્વાચીન રામવિજય ગણિની ટીકા પં. હી. હિં. જામનગર પ્રકટ કરી છે. કથા એવી છે કે ધર્મદાસગણિ પોતે રાજા હતા ને પોતાના શિષ્ય રણસિંહને બોધ આપવા અર્થે આ કૃતિ બનાવી. પી. ૫, ૧૬૪; ૨૦૧પ૬૬-૭૧]. ૨૪. શ્રી મહાવીર ભ. પછી ત્રણ કેવલી (પૂર્ણજ્ઞાનવાન) આચાર્યો નામે ઉપર્યુક્ત બ્રાહ્મણો ગૌતમઇન્દ્રભૂતિ અને સુધર્મા તથા તેમના શિષ્ય વૈશ્યશ્રેષ્ઠીપુત્ર જબૂસ્વામી થયા. અહીં સુધી એટલે વીરાત્ પ્રથમ શતક સુધી તો એ સર્વ સિદ્ધાંત તેમજ સંપૂર્ણ ત્યાગની કડકાઈ અબાધિત આબાદ રહ્યાં તે સમયના બધા અભ્યાસીઓ તે સિદ્ધાંતને કંઠસ્થ રાખતા હતા. શ્રમણો ભિન્ન ભિન્ન દેશમાં વિચરનારા હતા એટલે કાલાનુક્રમે ભિન્ન ભિન્ન દેશની ભાષાના સંસર્ગથી દુષ્કાળ આદિના કારણે સ્મૃતિભ્રંશને લીધે અને ઉચ્ચારભેદથી સિદ્ધાંતની ભાષા વગેરેમાં પરિવર્તન થયું તેમજ તેમાંનું કેટલુંક વિચ્છિન્ન થયું એ સ્વાભાવિક છે. આ વાત પછીનાં પ્રકરણોમાં સંઘની પરિષદો આદિથી સ્પષ્ટ થશે. ૨૫. જંબૂસ્વામીના શિષ્ય ક્ષત્રિય પ્રભવના બ્રાહ્મણ શિષ્ય શäભવસૂરિ (જન્મ વીરાત્ ૩૬, સ્વર્ગ વીરાત્ ૯૮) થયાં તેમણે પોતાના પુત્ર-શિષ્ય મનકમુનિ માટે ચૌદ પૂર્વમાંથી ઉદ્ધાર કરી દશવૈકાલિક સૂત્ર રચ્યું હતું (વીરાત્૭૨માં લગભગ). વિકાલથી નિવૃત્ત તે વૈકાલિક, અને દશ અધ્યયન प्रज्ञातिशयसाध्यानि तान्युच्छिन्नानि कालत ॥ अधुनैकादशांग्यस्ति सुधर्मस्वामिभाषिता ॥ ११५ ॥ बालस्त्रीमूढमूर्खादिजनानुग्रहणाय सः ॥ प्राकृतां तामिहाऽकार्षीत् xxx ॥ ११६ ॥ -ચૌદ પૂર્વે સંસ્કૃતમાં પુરાતનકાલે હતાં તે પ્રજ્ઞાતિશયસાધ્ય પણ કાલબળે ઉચ્છિન્ન થયા છે. હમણાં સુધર્મસ્વામિભાષિત અગ્યાર અંગો છે; તેને તેમણે બાલ, સ્ત્રી, મૂઢ અને મૂર્ખ વગેરેને પણ અનુગ્રહણ થાય તે માટે પ્રાકૃતમાં રચ્યાં છે. પ્રોફે. વેબરે sacred Literature of the Jainas એ નામનાં ગ્રંથ-નિબંધમાં જૈન આગમ સંબંધીની ચર્ચા કરી છે. તેની અંદર તે આગમોમાં પૂર્વે શું વિષયો હતા ને હાલમાં શું છે તથા દૃષ્ટિવાદમાં શો વિષય હોવો જોઈએ એ સારી રીતે ચલ છે. ૩૦. આ ગ્રંથમાં “શ્રી મહાવીર સમયની વ્યક્તિઓ ઉપરાંત શ્રી મહાવીર પછી થયેલા ઠેઠ વજસ્વામી અને સિંહગિરિ આદિના ઐતિહાસિક સૂચવન (Allusions) છે તેથી તેને ઐતિહાસિક દૃષ્ટિએ વીરાત્ ૫૨૦ ના અરસામાં રચાયો ધારીએ તો ખોટું નથી'-જુઓ સ્વ.મનસુખલાલ કિરચંદ મહેતાનો લેખ “શ્રી ઉપદેશમાળાના પ્રણેતા શ્રીમાનું ધર્મદાસગણિ શ્રી મહાવીર દેવના હસ્તદીક્ષિત શિષ્ય હતા ? એક ઐતિહાસિક પ્રશ્ન જૈન ધર્મપ્રકાશ સં ૧૯૬૬ના કાર્તિક, માગશર, અને પોશના અંક. આ સંબંધીના નિર્ણય સંબંધીનો લેખ તે જ માસિક જૈનધર્મ પ્રકાશના સં.૧૯૬૭ ના માહના અંકમાં છે તે પણ જુઓ. એક બીજા ધર્મદાસ થયા છે કે જેમણે વિદગ્ધ મુખમંડન નામનો ગ્રંથ રચ્યો છે તેમનો સમય નિશ્ચિત થયો નથી. તે ગ્રંથ અંદર સમસ્યાઓ વગેરે છે અને જેના પર જૈનેતર વિદ્વાનોએ પણ ટીકા રચી છે. વે. નં.૧૫૬-૧૫૭. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ તેમાં છે તેથી દશવૈકાલિક.૧ ૩૧. આ પર તિલકાચાર્ય વૃતિ કરતાં કહ્યું છે કે (પી. ૩, ૩૯):शय्यंभवस्य श्रुतरत्नसिंधोः सर्वस्वभूतं दशकालिकं यत्। उद्घाट्य बह्वर्थसुवर्णकोशं तद्भव्यसुग्राह्यमहं करोमि ॥ આ વૃતિ પહેલાં પ્રસિદ્ધ હરિભદ્રસૂરિ એ ટીકા રચી છે. વળી આ. શäભવસૂરિની સ્તુતિ મુનિરતસૂરીએ અમચરિત્રમાં કરી છે કે (પી. ૩, પૃ-૯0) शय्यंभवोस्तु वो भूत्यै चक्रे सर्वांगमूर्तिभृत्। येनादुःप्रसभाचार्यकालिकं दशकालिकम् ॥ Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૩ આગમકાલ (ચાલુ) (વીરાત્ ૧૭૦ થી ૯૮૦= વિ.સં. પૂર્વે ૩૦૦ થી વિ. સં. ૫૧૦). આર્ય ભદ્રબાહુ. वंदामि भद्दबाहुं पाईणं चरिमसयलसुयनाणी । सुत्तस्स कारगमिसिं दसासु कप्पे य ववहारे ॥ -દશાશ્રુતસ્કંધચૂર્ણ પી. ૪,૧૦૦. -પંચકલ્યભાષ્ય. સંઘદાસ પી. ૪,૧૦૩ श्री भद्रबाहु वः प्रीत्यै सूरी: शौरिरिवास्तु सः । સ્માર્ વશીનાં જન્માણીનું નિર્યુpીનામૃવામિત્ર I મુનિરા- અમચરિત્ર. तत्त्वार्थरत्नौघविलोकनार्थं सिद्धान्तसौधान्तरहस्तदीपाः। નિર્યુયો ન વૃતાઃ કૃતાર્થતનોતુ ભદ્રાણિ 1 ભદ્રવીદુ: II -તિલકાચાર્ય-આવશ્યક નિર્યુક્તિ લઘુવૃત્તિ. श्रीकल्पसूत्रममृतं विबुधोपयोगयोग्यं जरामरणदारुणदुःखहारि ।। येनोद्धृतं मतिमता मथितात् श्रुताब्धेः श्रीभद्रबाहुगुरुवे प्रणतोऽस्मि तस्मै ॥ -મકીર્તિસૂરિ બૃહત્કલ્પ ટીકા. येनैषा पिंडनियुक्ति युक्तिरम्या विनिर्मिता । द्वादशांगविदे तस्मै नमः श्री भद्रबाहवे ॥ મલયગિરિસૂરિ પિંડનિર્યુક્તિ ટીકા. - દશાશ્રુત, કલ્પ અને વ્યવહાર સૂત્રના રચનાર ઋષિ, છેલ્લા સકલશ્રુતજ્ઞાની, પ્રાચીન (ગોત્રના) ભદ્રબાહુને વંદુ છું - જે સૂરિએ, શૌરિ(વિષ્ણુ)એ જેમ દશ જન્મ(અવતાર)લીધા તેની માફક ઋચાઓ જેવી દશ નિર્યુક્તિને જન્મ આપ્યો તે ભદ્રબાહુ અમારી પ્રીતિ માટે થાઓ. -તત્ત્વાર્થરૂપી રનરાશિને જોવા અર્થે સિદ્ધાન્તરૂપી મહેલની અંદરના હાથ દીવડા જેવી નિર્યુક્તિઓ જેમણે રચી તે કૃતાર્થ ભદ્રબાહુ અમારા ભદ્રો-કલ્યાણોને વિસ્તારો. - જે મહામતિએ મંથન કરાયેલા ધૃતરૂપી સાગરમાંથી જરા મરણ રૂપ દારુણ દુઃખને ટાળનાર, Page #147 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વિબુધ (વિદ્વાન, અને દેવતા)ને ઉપયોગી એવું કલ્પસૂત્ર જેવું અમૃત બહાર કાઢ્યું તે શ્રી ભદ્રબાહુ ગુરુને હું વિશેષ પણે નમેલો છું. - જેણે આ પિંડનિર્યુક્તિ યુક્તિથી રમ્ય બનાવી તે બાર-અંગ-જ્ઞાતા ભદ્રબાહુને નમસ્કાર. ૨૬. દશવૈકાલિકકાર શય્યભવના શિષ્ય યશોભદ્રના બે બ્રાહ્મણ શિષ્ય નામે સંભૂતિવિજય અને ભદ્રબાહુ થયા. આર્ય ભદ્રબાહુ ૧૪ પૂર્વધર હતા. તેમણે દશ આગમો-૫૨ ટીકા રૂપે તેમજ ‘પૂર્વ’ના આધારે આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર, સૂર્યપ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિતો ૫૨ ‘નિર્યુક્તિઓ’ રચી.' નિર્યુક્તિ' એટલે જેમાંથી બદ્ધ થયેલા અર્થા નિર્યુક્ત-વિશેષપણે યા નિશ્ચયપણે યુક્ત-સિદ્ધ થાય છે તે આ પૈકી વ્યવહાર સૂત્ર, દશા શ્રુતસ્કંધ તથા બૃહત્કલ્પ પોતે ગુંથેલ છે ને તે પર પોતે નિર્યુક્તિ રચી છે. વિશેષમાં તેમણે પિંડનિર્યુક્તિ અને ઓઘનિર્યુક્તિ રચી. વળી સંસક્ત નિર્યુક્તિ પણ રચી એમ કહેવાય છે. ઉવસગ્ગહરં નામનું પ્રભાવક સ્તોત્ર રચ્યું. કહેવાય છે કે તદુપરાંત વસુદેવ ચિરત મૂળ પ્રાકૃતમાં રચ્યું કે જે સવાલક્ષ શ્લોક પ્રમાણ હતું એમ પ્રસિદ્ધ હેમાચાર્યના ગુરુ દેવચંદ્રસૂરિ જણાવે છે. અને જ્યોતિષ ૫૨ સંહિતા રચી.૩૭ તેમણે સ્થૂલભદ્રને ૧૪ પૂર્વની વાચના આપી હતી. પોતે નેપાલમાં ધ્યાન ધરવા ગયા હતા તેમણે દક્ષિણમાં વિહાર કર્યો હતો, અને ચંદ્રગુપ્ત રાજા(સ્વ૦ વીરાત્ ૧૫૫ પરિશિષ્ટ પર્વ પ્રમાણે) એ ૩૧. આ સંબંધમાં આવશ્યક નિર્યુક્તિ રચતાં પોતે તેમાં આ બધાં આગમોની નિર્યુક્તિઓ’ ‘હું જિનોપદેશ વડે ઉદાહરણહેતુ-કારણ વગેરે પદવાળી સંક્ષેપમાં કહીશ' એમ જણાવ્યું છેઃ પૃ.૧૩ ય. ગ્રં. आवस्सगस्स दसकालिअस्स तह उत्तरज्झमायारे । सूअगडे निज्जुत्तिं ववहारेस्सेव परमनिउणस्स ॥ कप्पस्स य निज्जुत्तिं ववहारस्सेव परमनिउणस्स । सूरि अपन्नत्तीए वुच्छं इसिभासिआणं च ॥ एएसिं निज्जुत्तिं वृच्छामि अहं जिणोवएसेणं । आहरण- हेउ - कारण -पय निवहमिणं समासेण ॥ પદ્મમંદિરગણિકૃત ઋષિમંડલ પ્રકરણ ટીકામાં સં.૧૫૫૩ કહેલું છે કેઃक्रमाद् दशचतुः पूर्वंवेदी सुरिगुणाग्रणीः । भद्रबाहुर्यशोभद्रैर्न्यस्तः सूरिपदक्रमे ॥ दशवैकालिकस्याऽऽचारांग - सूत्रकृतांगयोः । उत्तराध्यययन-सूर्यप्रज्ञप्त्योः कल्पकस्य च ॥ व्यवहारर्षिभाषितावश्यकानामिमाः क्रमाद् । दशाश्रुताख्यस्कंधस्य निर्युक्ती देश सोऽतनोत् ॥ तथान्यां भगवांश्चक्रे संहितां भद्रबाहवीं । ३२. वंदामि भद्दबाहुं जेण य अईरसियं बहुकलाकलियं । रइयं सवायलक्खं चरियं वसुदेवरायस्स ॥ -શાંતિનાહરિય-મંતવરણ. ૩૩. હાલમાં જે ‘ભદ્રબાહુસંહિતા' એ નામનું પુસ્તક છપાયું છે તે આ ભદ્રબાહુકૃત નથી. વરાહમિહિરે વાહસંહિતા રચી ને ભદ્રબાહુએ ભદ્રબાહુસંહિતા રચી એ પ્રવાદ છે. જુઓ રત્નશેખર કૃત ચતુર્વિશતિ પ્રબંધમાં પહેલોજ ‘ભદ્રબાહુઁ વરાહમિહિર પ્રબંધ'. તે બંન્નેના સમય સંબધીની ચર્ચા માટે જુઓ પંડિત બહેચરદાસની સંશોધિત પૂર્ણચંદ્રાચાર્ય રચિત ઉપસર્ગહર સ્તોત્ર લઘુવૃત્તિ-જિનસુરમુનિ રચિત પ્રિયંકર ગૃપ કથા સમેત-માંનીં પોતાની પ્રસ્તાવના તથા વે. નં. ૩૮૫. Page #148 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૬-૨૮ શ્રી ભદ્રબાહુ સ્વામિ, વાચના તેમનો શિષ્ય થઈ સાધુ દિક્ષા લીધી હતી એમ દિગંબર કથા કહે છે. તેઓ વીરાત્ ૧૭૦માં સ્વર્ગસ્થ થયા.* - ૨૭. આ સમયમાં પૂર્વોમાંથી પ્રાભૃતો-વિશિષ્ટ પ્રકીર્ણ ગ્રંથોની રચનાનો પ્રારંભ થયો જણાય છે. ૫ - મગધસંઘ (પાટલિપુત્ર પરિષ) ૨૮. વીરાતુ બીજી સદીમાં નંદરાજાના સમયમાં દેશમાં (મગજમાં?) એક સમયે ઉપરાઉપરી બાર વર્ષનો મહાભીષણ દુકાળ પડતાં સંઘનો નિર્વાહ મુશ્કેલ થતાં કંઠસ્થ રહેલું ધર્મસાહિત્ય લુપ્ત થવાનો ભય થતાં, સુકાળ આવ્યે મગધમાં-પ્રાયઃ પાટલીપુત્ર (પટણા) માં સંઘ ભેગો થયો ને જે જે યાદ હતું તે બધુ એકત્રિત કર્યું. (વીરાત્ ૧૬૦ આસપાસ.) આનું નામ મગધ (પાટલીપુત્ર) પરિષદ્ પાટલીપુત્રી વાચના (આ સંબંધમાં વિસ્તારથી તિત્વોગાલી પત્રમાં જણાવ્યું છે તે માટે જુઓ વીર નિર્વાણ સંવત્ ઔર જૈન કાલગણના' નામનો મુનિશ્રી કલ્યાણવિજયજીનો હિંદી નિબંધ પૃ. ૯૪ થી ૧૦૪). કહીએ તો ચાલે. આચારાંગ આદિ ૧૧ અંગો સંધાયા અને બારમું દૃષ્ટિવાદનામનું અંગ નાશ થયા જેવું લગભગ હતું અને માત્ર આર્ય ભદ્રબાહુ જ તે વખતે ૧૪ પૂર્વધર હતા. સંઘ દૃષ્ટિવાદ નિમિત્તે કંઇક વિચાર કરવા લાગ્યો. ભદ્રબાહુ આ વખતે નેપાલદેશમાં મહાપ્રાણ નામના ધ્યાન માટે હતા. તેમની પાસે સ્થૂલભદ્ર આદિ સાધુઓને “પૂર્વ” શિખવા સંઘે મોકલ્યા સ્થૂલભદ્ર મૂળ નાગર બ્રાહ્મણ, ३४. वीरमोक्षाद् वर्षशते सप्तत्यग्रे गते सति । भद्रबाहुरपि स्वामि ययौ स्वर्गं समाधिना ॥ આમ હેમાચાર્યકૃત પરિશિષ્ટ પર્વમાં જsiાવ્યું છે કે જેમાં ભદ્રબાહુનું ચારિત્ર પણ આપેલ છે. સર્ગ ૬ અને ૯. ૩૫. પ્રાભૂતો માટે વિશેષ જાણવા માટે જુઓ મુનિશ્રી કલ્યાણવિજયજીનો “આપણાં પ્રાભૃતો'એ નામનો લેખ જૈનયુગ પુ.૧ પૃ.૮૭ થી ૯૪ અને રા. મોહનલાલ ઝવેરીનો “અલભ્ય પ્રાભૃત ગ્રંથો” એ લેખ જૈનયુગ પુ.૩, પૃ ૧૬૨. ૩૬. શ્રી હરિભદ્રસૂરિના ઉપદેશ પદ ઉપર મુનિચંદ્રસૂરિકૃત ટીકામાં જણાવ્યું છે કે : जाओ अ तम्मि समए दुक्कालो दोय दसय वरिसाणि । सव्वो साहुसमूहो गओ तओ जलहितीरेसु ॥ तदुवरमे सो पुणरवि पाडलिपुत्ते समागओ विहिया । संघेणं सुयविसया चिंता किं कस्स अथित्ति ॥ जं जस्स आसि पासे उद्देसज्झयणमाइ संघडिउं । तं सव्वं एक्कारस अंगाई तहेव ठवियाई ॥ - આ વખતે બાર વર્ષ સુધી દુષ્કાળ પડ્યો તથી સર્વ સાધુઓનો સમૂહ જલધિ એટલે સમુદ્રના તીરે ગયો. તે (દકાલ)નો ઉપરમ થતાં-મટતાં તેઓ ફરીને પાટલિપુત્રમાં વિધિ વડે આવ્યા એટલે સંઘને શ્રુત વિષયે ચિંતા થઈ કે કોની પાસે કેવી-કેટલો અર્થ છે? હવે જેના પાસે કાંઈ ઉદેશ, અધ્યયન આદિ યાદ હતાં તે સર્વ એકઠાં કરી અગ્યાર અંગ સ્થાપિત કર્યા. જુઓ હેમાચાર્યકૃત પરિશિષ્ટ પર્વ સર્ગ ૯ શ્લો. પપ થી ૫૮, ધર્મઘોષસૂરિકૃત ઋષિમંડલ પ્રકરણ પર પવમંદિરની વૃત્તિમાં સ્થૂલભદ્ર વૃત્તાંત, જયાનંદસૂરિત સ્થૂલભદ્રચરિત્ર, શુભશીલકૃત, ભરતેશ્વર બાહુબલી વૃત્તિમાં સ્થૂલભદ્ર કથા આદિ; મારો “પ્રાચીન જૈન પરિષદ્ લેખ સંવત કાર્તિક ૧૯૭રનો અંક તથા જૈનયુગ કાર્તિક માગશર ૧૯૮૩ નો અંક. તથા વિશેષમાં જુઓ હરિભદ્રસૂરિ કૃત શિષ્યહિતા નામની આવશ્યક સૂત્ર પર વૃત્તિ પૃ. ૬૯૭૯૮ (આ. સમિતિ) Page #149 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નંદના મંત્રી શકડાલનો પુત્ર, ને વીરાત્ ૧૫૬માં દીક્ષા લેનાર, તેમણે ૧૦ પૂર્વની મૂળ સૂત્ર તથા અર્થ સહિત વાચના લીધી ને છેવટના ૪ પૂર્વની મૂળ માત્ર વાચના લીધી. આ સર્વ શ્રી ભદ્રબાહુના સ્વર્ગગમન-વીરાત્ ૧૭૦ પહેલાં બન્યું. ૨૯. આ સમયમાં સ્થૂલભદ્રના સાધ્વી બહેન દ્વારા પ્રાપ્ત થયેલાં ભાવના, વિમુક્તિ, રતિકલ્પ, અને વિવિક્તચર્યા-એ નામના ચાર અધ્યયનો પૈકી પ્રથમનાં બે અધ્યયનને આચારાંગ સૂત્રની બે ચૂલિકા તરીકે યોજિત કર્યા. અને બીજા બે અધ્યયનને દશવૈકાલિકની ચૂલિકા તરીકે યોજિત કર્યા. સ્થૂલભદ્ર વીરાત્ ૨૧૯માં સ્વર્ગસ્થ થયા. તેઓ છેલ્લામાં છેલ્લા ૧૪-“પૂર્વધર' (પૂર્વ જાણનાર હતા). [પરિશિષ્ટ પર્વ સર્ગ ૯]. ૩૦. આ ઉપરથી જાણી શકાય છે કે શ્રી વીરના બીજા સૈકાથી જ શ્રુતની છિન્નભિન્નતાની શરૂઆત થઈ હતી. આ મગધસંઘ' થી વ્યવસ્થામાં તેને મૂકાયું, પણ વિશેષ છિન્નભિન્નતા થવાના પ્રસંગો ઉત્તરોત્તર આવતા ગયા. વીરાતુ ૨૯૧ વર્ષ રાજા સંપ્રતિના રાજ્યમાં આર્યસુહસ્તિસૂરિના સમયમાં બારવર્ષ દુકાળ પડ્યો હતો. આવા મહાકરાળ દુષ્કાળને અંગે સ્મૃતિભ્રંશ-સ્કૂલના થાય, પાઠકવાચકો મૃત્યુ પામે વગેરે કારણથી શ્રુતમાં અનવસ્થા થાય તે સ્વભાવિક છે. માથુરી વાચના (મથુરા પરિષદુ) ૩૧. વીરાતું ૮૨૭થી ૮૪૦ની વચ્ચે આર્ય ૩૭-૩૮સ્કંદિલના સમયમાં વળી બીજો ભિષણ દુકાળ બાર વર્ષનો આ દેશે પાર કર્યો. તેનું વર્ણન નંદીસૂત્રની ચૂર્ણિમાં આપેલું છે કે “બાર વર્ષનો ભયંકર દુષ્કાળ પડ્યે સાધુઓ અને માટે જુદે જુદે સ્થળે હિંડતા-વિહરતા હોવાથી શ્રુતનું ગ્રહણ, ગુણન અને ચિંતન ન કરી શક્યા એથી તે શ્રત વિપ્રનષ્ટ થયું, અને જ્યારે ફરીવાર સુકાળ થયો ત્યારે મથુરામાં શ્રી સ્કંદિલાચાર્ય પ્રમુખ સંઘે મોટો સાધુ સમુદાય ભેગી કરી છે જેને સાંભર્યું તે બધુ કાલિક શ્રુત સંઘટિત કર્યું. આ દુષ્કાળે તો માંડમાંડ બચી રહેલ તે શ્રુતની ઘણી વિશેષ હાનિ કરી. આ ઉદ્ધારને માથુરી વાચના - “સ્કાંદિલી વાચના' કહેવામાં આવે છે. તે શૂરસેન દેશના પાટનગર મથુરામાં થયેલ હોવાથી તે શ્રુતમાં શૌરસેની ભાષાનું મિશ્રણ થયેલું સંભવે છે. આ સમય લગભગ આર્યરક્ષિત સૂરિએ અનુયોગદ્વાર સૂત્ર રચ્યું. ૩૭-૩૮. મેરૂતુંગસૂરિની વિચારશ્રેણીમાં એમ લખ્યું છે કે “શ્રી વિક્રમાત્ ૧૧૪ વર્ષે વજસ્વામી, તદનું ૨૩૯ વર્ષે સ્કંદિલઃ એટલે કે વિક્રમથી ૧૧૪ વર્ષે વજસ્વામી (સ્વર્ગવાસી થયા) અને તેની પછી ૨૩૯ વર્ષ વ્યતીત થતાં સ્કંદિલાચાર્ય થયાં આમાં ૨૩૯ વર્ષમાં ત્રણનો ઉમેરો થવો જોઇએ એટલે ૨૪ર થતાં કુલ ત્રણસો છપ્પન વર્ષ પછી આચાર્ય સ્કંદિલનો યુગપ્રધાન પર્યાય શરૂ થયો. મેરૂતુંગે આ ગણનામાં આર્ય વજસ્વામિના પછી વજસેનના અસ્તિત્વનાં ૩૩ વર્ષ ગણ્યાં છે. તેને બદલે ૩૬ વર્ષ જોઇએ. કારણ કે વજ પછી ૧૩ વર્ષ આર્યરક્ષિત, ૨૦ વર્ષ પુષ્પમિત્ર અને તેના પછી ૩ વર્ષ સુધી વજસેન યુગપ્રધાન રહ્યા હતા. આથી વજ પછી વજસેન ૩૬ વર્ષ સુધી જીવીત રહ્યા. તેની પછી નાગહસ્તી ૬૯, રેવતીમાત્ર ૫૯ અને બ્રહ્મદ્વીપક સિંહ ૭૮ વર્ષ સુધી યુગપ્રધાન રહ્યા. કુલ વિક્રમ વર્ષ ૩૫૬ (૧૧૪+૩૬+૬૯+૫+૭૮=૩૫૬) સિંહસૂરિના સ્વર્ગવાસ સુધી થયાં. ત્યાર પછી આચાર્ય સ્કંદિલનો યુગપ્રધાનત્વ પર્યાય શરૂ થયો. (મુનિ કલ્યાણવિજય). જુઓ મેરૂતુંગસૂરિની વિચારશ્રેણી-જૈન સાહિત્ય સંશોધક ખંડ ૨,અંક ૩-૪. Page #150 -------------------------------------------------------------------------- ________________ માથુરી વાચના, વાલભી વાચના વલભી વાચના (વલ્લભીપુર પરિષદ્) ૩૨. ‘જે કાલે માથુરી વાચના થઇ તેજ કાલમાં વલભી નગરીમાં નાગાર્જુનસૂરિએ પણ શ્રમણ સંઘ એકઠો કર્યો ને નષ્ટાવશેષ આગમ સિદ્ધાંતોનો ઉદ્ધાર શરૂ કર્યો. આગમ, તેના અનુયોગો, તથા પ્રકરણ ગ્રંથ જે યાદ હતાં તે લખવામાં આવ્યા અને તેમને વિસ્તૃત સ્થલોના પૂર્વાપર સંબંધ અનુસાર બરાબર કરી તે અનુસાર વાચના આપવામાં આવી. આને ‘વલભી વાચના' કહે છે અને તેને ‘નાગાર્જુની વાચના’ પણ કહી શકાય. આચાર્ય કંદિલ અને નાગાર્જુન બંને સમકાલીન સ્થવિરો હોવા છતાં દુર્ભાગ્યે આસપાસ મિલન ન થવાથી બંને વાચનાઓમાં યત્રતત્ર કંઈક ભિન્નતા રહી ગઈ કે જેનો ઉલ્લેખ હજી સુધી ટીકાઓમાં જોવાય છે. જુઓ ભદ્રેશ્વરકૃત કથાવલી. જુઓ મુનિ કલ્યાણવિજયજીનો હિંદી નિબંધ ‘વીર નિર્વાણ સંવત્.....પૃ. ૧૧૦-૧૧૧ (પારા ૧૯૫). પારા ૨૯-૩૨ આ વીત્યા પછી વીરાત્ દશમાં સૈકામા બાર દુકાળીએ દેશ ઉપર પોતાનો પંજો ચલાવ્યો અને તે વખેતે ઘણા બહુ-શ્રુતોના અવસાન થવા સાથે જે જીર્ણશીર્ણ શ્રુત રહેલું હતું તે પણ બહુજ છિન્નભિન્ન થયું હતું. વીરાત્ ૯૮૦ વર્ષે (વિ. સં. ૫૧૦ માં), દેવર્દ્રિ ક્ષમાશ્રમણે વલભીપુરમાં સંઘ એકત્રિત કરી જે જે યાદ હતું તે તે ત્રુટિત અત્રુટિત આગમના પાઠોને અનુક્રમે પોતાની બુદ્ધિથી સાંકળી પુસ્તકારૂઢ કર્યા લખવાનું ઘણું અને સૂત્રમાં વારંવાર એકજ પાઠના આલાપ (આલાવા)આવે તેથી વારંવાર લખવાને બદલે જેમ બીજા અમુક સૂત્રમાં છે તેમ, એ રીતે મુકવામાં આવ્યું. જેમકે વિમાનનો અધિકાર આવે ને તે બીજા સૂત્રમાં હોય તો નહા રાયસેળી-જેમ રાય૨૫સેણીમાં છે તેમ, આધાર ટાંકવાનું રાખ્યું. આથી અંગની ભલામણ ઉપાંગમાં અને ઉપાંગની અંગમાં આપી છે આનું નામ વલભીવાચના કહેવાય છે. આ ઉદ્ધાર વખતે દેવવાચકે નંદીસૂત્ર રચ્યું છે. તેમાં સૂત્ર-આગમોનાં નામો આપ્યાં છે ને તે જ વખતે સંકલિત થયેલ સમવાયાંગમાં પણ તે નામો આપ્યાં છે તે જોઇશું. ૨૫ દેવર્ધિગણિ ક્ષણાશ્રમણની અધ્યક્ષતામાં એકઠા થયેલા શ્રમણ સંઘે પૂર્વોક્ત બંને વાચના સમયે લખાયેલાં સિદ્ધાંતો ઉપરાંત જે જે ગ્રંથ, પ્રકરણ મોજુદ હતાં તે સર્વને લખાવી સુરક્ષિત કરવાનો નિશ્ચય કર્યો ને તે શ્રમણ-સમવસરણમાં બંને વાચનાઓના સિદ્ધાંતોનો પરસ્પર સમન્વય કરવામાં આવ્યો અને જ્યાં સુધી બની શક્યું ત્યાં સુધી ભેદ-ભાવ મટાડી તેને એકરૂપ કરી દીધું અને જે જે મહત્ત્વપૂર્ણ ભેદ હતા તેને પાઠાંતરના રૂપમાં ટીકા ચૂર્ણિઓમાં સંગ્રહીત કર્યું. કેટલાક પ્રકીર્ણક ગ્રંથ જે કેવલ એક જ વાચનામાં હતા તે તેવા જ રૂપે પ્રમાણ માનવામાં આવ્યા. આ વ્યવસ્થા પછી કંદિલની માથુરી વાચના અનુસાર સર્વ સિદ્ધાંત લખવામાં આવ્યાં. જ્યાં જ્યાં નાગાર્જુની વાચનાનો મતભેદ કે પાઠભેદ હતો તે ટીકામાં લખી દેવામાં આવ્યો, પરંતુ જે પાઠાંતરોને નાગાર્જુનાનુયાયી કોઇ રીતે તજી દેવા તૈયાર ન હતા, તેને તેના મૂલ સૂત્રમાં પણ ‘વાયાંતરે પુળ' –એ શબ્દો સહિત ઉલ્લેખવામાં આવ્યા. (જુઓ ટિ. ૧૩૯). આથી આ દેવર્ધિગણિની વાચના નહિ પણ ‘પુસ્તક લેખન’ કહેવામાં આવે છે, ને વર્તમાન જૈન આગમોનો મુખ્ય ભાગ માથુરી વાચનાગત છે, પરંતુ તેમાં કોઇ કોઇ સૂત્ર વાલભી વાચનાનુગત પણ હોવાં જોઇએ. સૂત્રોમાં ક્યાંક ક્યાંક વિસંવાદ અને વિરોધ તથા વિરોધાભાસ સૂચક જે ઉલ્લેખ મળે છે તેનું કારણ પણ વાચનાઓનો ભેદ જ સમજવો જોઇએ. (એજન પૃ. ૧૧૨-૧૧૭. Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૪. શ્રુત સાહિત્ય [વીરાત્ ૯૮૦ માં રચાયેલા નંદીસૂત્રમાં નોંધાયેલું ] नमोत्थु ते सिद्ध बुद्ध मुत्त नीरय निस्संग माणमुरण गुणरयणसागरमणन्तमप्पमेय । नमोत्थु ते महइ महावीर वद्धमाण सामिस्स नमोत्थु ते भावओ तिकट्ट ॥ - पाक्षिकसूत्रं. पृ. ५८ –સિદ્ધ (કૃતાર્થ), બુદ્ધ મુક્ત નિરજ (રજહીન-કર્મરહિત), નિઃસંગ, માનને દળી નાંખનાર, ગુણરતના સાગર, તથા અનંત, અપ્રમેય, એવા તને નમસ્કાર હો ! મહત્-મોક્ષમાં જનાર એવા આપ મહાવીર વર્ધમાન સ્વામીને નમસ્કાર હો ! તું ભગવાનને ત્રણ વાર નમસ્કાર હો ! नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं दुवालसंगं गणिपिडगं भगवन्तं । नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं छव्विहमावस्सयं भगवन्तं । नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं अंगबाहिरं उक्कालियं भगवन्तं । नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं अंगबाहिरं कालियं भगवन्तं ॥ -पाक्षिकसूत्रं. - જેમણે આ ભગવત્-દ્વાદશાંગ ગણિપટિક વાંચી આપ્યું-[એમને આપ્યું યા સૂત્રાર્થથી વાંચ્યુંવિર ] તે ક્ષમાશ્રમણો (ક્ષમાદિ ગુણપ્રધાન મહાતપસ્વી સ્વગુરુ તીર્થકર ગણધરાદિને) નમસ્કાર. - જેમણે આ ભગવત્-વિધ આવશ્યકની વાચના કરી તે ક્ષમાશ્રમણોને નમસ્કાર. - જેમણે આ ભગવતુ-અંગબાહ્ય કાલિકની વાચના કરી તે ક્ષમાશ્રમણોને નમસ્કાર. - જેમણે આ ભગવત્ -અંગબાહ્ય ઉત્કાલિકની વાચના કરી તે ક્ષમાશ્રમણોને નમસ્કાર. ૩૩. દેવ વાચકે નંદીસૂત્ર આ સમયમાં રચ્યું તેમાં પંચજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું છે. “શ્રુતજ્ઞાન” ના અધિકારમાં “શ્રુત સંબંધી ઉલ્લેખ કરતાં તેમાં અનેક સૂત્રોનાં નામ આપ્યાં છે તે નીચે આપેલાં છે ને તેમાં કૌસમાં જે આપ્યું છે તે આ. હરિભદ્ર અને મલયગિરિની ટીકામાંથી મૂક્યું છે. ૧ બાર અંગ (૧ થી ૧૨) સમ્યક શ્રત તરીકે દુવાલસંગ-ગણિપિડગ- દ્વાદશાંગ ગણિપિટક બાર અંગરૂપી ગણધરની પેટી-(સરખાવો બૌદ્ધ શાસ્ત્રોનું ‘ત્રિપિટક'નામ) એટલે બાર અંગના નામ નંદી Page #152 -------------------------------------------------------------------------- ________________ પારા ૩૩-૩૪ નંદિ સૂત્રમાં નોંધાયેલ श्रुत સાહિત્ય ૨૭ સૂત્ર ૪૦, પૃ.૧૯૨માં આગાઉ પારા ૨૦માં જણાવ્યા પ્રમાણે આપ્યાં છે. આ ‘અંગ પ્રવિષ્ટ' કહેવાય છે. તે ગણધર કૃત છે. વળી જુઓ પાક્ષિકસૂત્ર સટીક પૃ. ૭૦ થી ૭૧. ૨. ‘અંગબાહ્ય કે અનંગ પ્રવિષ્ટ'-(એટલે ઉક્ત બાર અંગની બહારનાં-સિવાયનાં સ્થવિકૃત છે) તેના બે ભેદ કરેલ છે. આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત, આવશ્યક (એટલે નિત્યકર્મ તે) છ પ્રકારનાં છે :- સામાયિક, ચતુર્વિંશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ છ નું સ્વરૂપ દાખવતા સૂત્રને ૧. આવશ્યકસૂત્ર કહેવામાં આવે છે. આવશ્યક સિવાયનાં તે આવશ્યક વ્યતિરિક્ત. તેના બે પ્રાક૨ : કાલિક અને ઉત્કાલિક (અમુક કાલે-એટલે જે રાત્રિ અને દિવસની પ્રથમ અને છેલ્લી પૌરૂષીમાં ભણાય તે કાલિક, ને ગમે તે કાલે-સર્વ કાળે પઢવામાં આવે થે ઉત્કાલિક.) ૩૪. ઉત્કાલિક અનેક પ્રકારના છે જેવાં કે:- [જુઓ નંદીનું સૂત્ર ૪૩ પૃ. ૨૦૨]. (૧-૩૨)૧ દશવૈકાલિક જુઓ ૨૫મો પારા, ૨ કલ્પ્યાકલ્પ્ય (કલ્પ્ય અને અકલ્પ્યનું પ્રતિપાદક). વળી સ્થવિરાદિ કલ્પનું પ્રતિપાદક તે કલ્પશ્રુત. તેમાં બે પ્રકાર. અલ્પ ગ્રંથ-અલ્પાર્થ અને મહાગ્રંથમહાર્થ:-૩ ક્ષુલ્લક કલ્પ (નાનો કલ્પ)અને ૪ મહાકલ્પ (મોટો કલ્પ) ૫ ઔપપાતિક (ઉવવાઇ), ૬ રાજપ્રશ્નીય (રાયપસેણિય); ૭ જીવાભિગમ, ૮ પ્રજ્ઞાપના (જેમાં જીવાદિનું પ્રજ્ઞાપન કરવામાં આવ્યું છે.)-(અને તેનો મોટો ગ્રંથ તે) ૯ મહા પ્રજ્ઞાપના. ૧૦ પ્રમાદાપ્રમાદ (પ્રમાદ અને અપ્રમાદનું સ્પરૂપ પ્રતિપાદક), ૧૧ નંદી, ૧૨ અનુયોગદ્વાર, ૧૩ દેવેન્દ્રસ્તવ, ૧૪ તંદૂલવેયાલિય-તંદૂલ વૈચારિક, ૧૫ ચંદ્રાવેધ્યક,(ચંદાવિજ્ઞય), ૧૬ સૂર્યપ્રજ્ઞપ્તિ (સૂર્યની ચર્ચાનું જેમાં પ્રજ્ઞાપન છે તે), ૧૭ પૌરુષિમંડલ (પુરુષ એટલે શંકુ-પુરુષશરીર-મનુષ્યની પૂરેપૂરી ઉંચાઇ તેમાંથી નિપજતી તે પૌરુષી-અર્થાત્ સર્વ વસ્તુની સ્વપ્રમાણ છાયા થાય છે ત્યારે પૌરુષી થાય છે. એવું પૌરુષી પ્રમાણ ઉત્તરાયણને અંતે અને દક્ષિણાયનની આદિમાં એક દિવસ થાય છે. ત્યારથી આઠ અંગુલનો સાઠમો ભાગ દક્ષિણાયને વધે છે ને ઉત્તરાયણે ૩૯. આ ઉત્કાલિક આવશ્યક વ્યતિરિક્ત સૂત્રનાં નામ પાક્ષિકસૂત્રમાં પૃ. ૬૧માં આપેલ છે. તે દરેકમાં શું આવે છે તે સંબંધી તે સૂત્ર પર સં.૧૧૮૦ માં વૃત્તિ રચનાર યશોદેવસૂરિએ શ્રી મલયગિરિ કરતાં કઇક વિશેષતા આપી છે તે અત્ર જણાવી છેઃ ૫મું ઔપપાતિક-ઉપપાત એટલે દેવના૨ક જન્મ અને સિદ્ધિગમન તેના અંધિકારવાળું અધ્યયન તે ઉપાંગ છે. આચારંગના પ્રથમ અધ્યયન નામે શસ્ત્રપરિજ્ઞાના પહેલા ઉદેશકમાં એવું સૂત્ર છે કે : “વમેìર્સિ નો સન્ના મવરૂ, અસ્થિ या उवाइए, नत्थि वा मे आया उववाइए । के वा अहं आसी, के वा इहच्चुए पिच्चा भविस्सामि' ते સૂત્ર કે જેમાં ઔપપાતિકપણું નિર્દિષ્ટ છે તેનો અહિં પ્રપંચથી અર્થ કરી તે અંગના સમીપ ભાવે આચારાંગનું ઉપાંગ છે. ૬ઠું રાજપ્રશ્નીયપ્રદેશી નામના રાજાના પ્રશ્નો તેના ઉપલક્ષણથી અધિકારવાળું અધ્યયન તે સૂત્રકૃતાંગનું ઉપાંગ છે. ૭મું જીવાભિગમજીવોના ઉપલક્ષણથી અજીવોનું જેમાં જ્ઞાન છે તે. તે સ્થાનાંગનું ઉપાંગ છે. ૧૧મું નંદી-જે ભવ્યપ્રાણીઓને નંદે-આનંદે છે. તેમાં પાંચ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ પ્રતિપાદન કરેલ છે. ૧૨મું અનુયોગદ્વાર-અનુયોગ એટલે વ્યાખ્યાન તેનાં ઉપક્રમાદિ ચાર દ્વારા જેમાં કહ્યાં છે તે. ૧૩મું દેવન્દ્રસ્તવ-ચમર વૈરોચન આદિનું સ્તવન, ભવનમાં રહેલ દેવ આદિનું સ્વરૂપાદિ વર્ણન જેમાં છે તે. ૧૪ તંદૂલ વૈચારિક-સો વર્ષના આયુષ્યવાળા પુરુષને પ્રતિદિન ભોગવે તેટલા તંદુલની સંખ્યા વિચારીને લક્ષમાં રાખી કરેલ ગ્રંથ વિશેષ. ૧૫ ચંદ્રાવેધ્યક-અહીં ચંદ્ર એચલે યંત્રપુત્રિકાના આંખમાં રાખેલ ગોળો લેવાનો છે. તેને આ એટલે મર્યાદાથી વિંધવામાં આવે છે તે આવેધ્ય તેનું વર્ણન જેમાં છે તે-રાધાવેધનું વર્ણન જેમાં છે તે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ઘટે છે. આમ મંડલે મંડલે જુદી જુદી પૌરૂષી થતી જે અધ્યયનમાં વર્ણવી છે તે અધ્યયનનું નામ પૌરૂષીમંડલ.). ૧૮. મંડલપ્રવેશ (જેમાં ચંદ્ર અને સૂર્યના દક્ષિણ અને ઉત્તરનાં મંડલોમાં સંચરતાં એક મંડલથી બીજા મંડલમાં પ્રવેશ થાય છે તે પ્રકારનું વર્ણન છે તે), ૧૯. વિદ્યાચરણવિનિશ્ચય (વિદ્યા એટલે જ્ઞાન અને ચરણ એટલે ચારિત્ર તેમનાં ફલવિનિશ્ચયનો પ્રતિપાદક ગ્રંથ), ૨૦. ગણિવિદ્યા (ગણિ-આચાર્યનું જ્ઞાન, જ્યોતિષ્ક નિમિત્તાદિ પરિજ્ઞાનરૂપ, એ જ્ઞાનથી અમુક ક્રિયા અમુક વખતે કરવાની હોય તે કરવામાં આવે છે.), ૨૧. ધ્યાનવિભક્તિ (ધ્યાનના આર્તધ્યાનાદિ ભેદ), ૨૨. મરણવિભક્તિ (મરણના ભેદ), ૨૩. આત્મવિશુદ્ધિ (કર્મને આલોચન, પ્રાયશ્ચિત્ત આદિથી દૂર કરી શુદ્ધિ કરવી તે), ૨૪. વીતરાગધ્રુત (રાગ કાઢી વીતરાગ સ્વરૂપનું જેમાં પ્રતિપાદન છે તે), ૨૫. સંખનાશ્રુત દ્રવ્ય અને ભાવ સંલેખનાનું પ્રતિપાદન કરનાર અધ્યયન. આમાં ઉત્સર્ગથી દ્રવ્ય-સંલેખના, અને ક્રોધાદિ કષાયના પ્રતિપક્ષ-નમ્રતાદિના અભ્યાસ રૂપી ભાવ-સંલેખના બતાવી છે), ૨૬. વિહારકલ્પ (વિહાર-વિહરણ-વર્તનનો કલ્પ એટલે વ્યવસ્થા, સ્થવિર-કલ્પાદિની જેમાં વ્યવસ્થા છે તે), ૨૭. ચરણવિધિ (ચરણ-વ્રતાદિ ચારિત્રની જેમાં વિધિ છે તે), ૨૮. આતુર-પ્રત્યાખ્યાન (આતુર એટલે ક્રિયાતીત ક્રિયાથી હીન થયેલો ગ્લાન તેનું પ્રત્યાખ્યાન), ૨૯. મહાપ્રત્યાખ્યાન (મોટું પ્રત્યાખ્યાન આપવાની વિધિ જેમા છે તે). નંદીસૂત્ર ૪૯ પૃ.૨૦૨. જુઓ મલય૦ ટીકા પૃ.૨૦૩-૨૦૬. હરીભદ્ર ટીકા પૃ. ૯૦-૯૨ અન્યત્ર કે અન્ય પ્રતમાં નિરયવિસોહી, મરણવિસોહી અને આયવિભત્તિ (નરક વિશુદ્ધિ, મરણ વિશુદ્ધિ, અને આત્મવિભક્તિ, એ ત્રણ વધુ છે એટલે કુલ ૩૨ થાય છે. ૩૫. આવશ્યક વ્યતિરિક્ત ઉત્કાલિક શ્રુત અનેક પ્રકારનું છે. જેમકે : | (૧-૩૧) ૧. ઉત્તરાધ્યયન (ઉત્તર એટલે પ્રધાન અધ્યયનો જેમાં છે તે ટીકાકાર મલયગિરિ કહે છે કે બધાં અધ્યયનો પ્રધાન છે પણ રૂઢિથી આ ગ્રંથનાં અધ્યયનોને ઉત્તરાધ્યયન કહેવામાં આવે છે), ૨. દશા (દશ અધ્યયનવાળું તે દશાઃ- દશાશ્રુતસ્કંધ અને તેમાં સાધુનાં આચાર જેવાં કે સ્થવિરકલ્પાદિ કલ્પ-આચાર છે તે), ૩. કલ્પ (બૃહત્કલ્પ), ૪ વ્યવહાર (પ્રાયશ્ચિત્ત જેમાં કરવામાં આવે છે એવા વ્યવહારનો ગ્રંથ), ૫. નિશીથ (નિશિથ એટલે મધ્યરાત્રિ તેનાં જેવું રહસ્યવાળું), તેથી ગ્રંથાર્થમાં મોટું તે, ૬. મહાનિશીથ, ૭. ઋષિભાષિતાનિ (ઋષિઓ એટલે પ્રત્યેકબુદ્ધ સાધુઓ આમાં નેમિનાથ તીર્થવર્તી નારદાદિ વીશ, પાર્શ્વનાથ તીર્થવર્તી ૧૫ અને વર્ધમાન સ્વામિ તીર્થવર્તી ૧૦ ગ્રહણ કરવાનાં છે. તેઓએ ભાષિત એવા ૪૫ અધ્યયનો શ્રવણાદિ અધિકારવાળા છે તે), ૮. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ (જંબૂઢીપાદિના સ્વરૂપનું પ્રજ્ઞાપન જે ગ્રંથ પદ્ધતિમાં છે તે), ૯. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ (દ્વીપસાગરોનું પ્રજ્ઞાપન જેમાં છે તે), ૧૦. ચંદ્રપ્રજ્ઞપ્તિ (ચંદ્રના ચાર-ગમનના વિચારનો પ્રતિપાદક ગ્રંથ), ૧૧. ક્ષુલ્લક વિમાનપ્રવિભક્તિ (આવલિકામાં પ્રવિષ્ટ થયેલ તેમજ બીજા વિમાનોના ભેદો જેમાં છે તે-તેમાં નાનો ગ્રંથ તે ક્ષુલ્લક વિમાન પ્રવિભક્તિ, અને મોટો તે ૧૨. મહાવિમાન પ્રવિભક્તિ, ૧૩. અંગ ચૂલિકા (આચાર આદિની ચૂલિકા. ઉક્ત અનૂક્ત અર્થનો જેમાં સંગ્રહ હોય છે. તેવી ગ્રન્થપદ્ધતિને “ચૂલિકા' કહેવામાં આવે છે), ૧૪. વર્ગચૂલિકા (વર્ગ એટલે અધ્યયનનો સમૂહ જેમકે અંતકૃન્દશાના આઠ વર્ગ છે; તેની ચૂલિકા), ૧૫. વિવાહ ચૂલિકા (વ્યાખ્યા-ભગવતીની ચૂલિકા), ૧૬. અરૂણોપપાત Page #154 -------------------------------------------------------------------------- ________________ પારા ૩૪-૩૭ ઉત્કાલિક-કાલિક વગેરે શ્રુત સાહિત્ય ૨૯ (અરૂણ નામના દેવ સંબંધીના ગ્રંથનું પરાવર્તન થતાં તે દેવના ઉપપાતનું કારણ થાય છે. તે. ચૂર્ણિકાર કહે છે. કે “જ્યારે તે અધ્યયન પૂરું કરી શ્રમણ ભગવાન તેનું પરાવર્તન કરે છે ત્યારે આ અરૂણદેવ ભગવાન પાસે આવે છે, કુસુમવૃષ્ટિ કરે છે; અંતર્પિત રહી ઉભો ઉભો દેશના સાંભળે છે. દેશના સમાપ્ત થતાં તે કહે છે કે “સુસ્વાધ્યાયિત સુસ્વાધ્યાયિત ઇતિ વરં વૃણુ’–બરાબર સ્વાધ્યાય કર્યો, વર માગો, નિઃસ્પૃહ શ્રમણ ભગવાનું કહે છે “ન મે વરેણાર્થ-મારે વરનો અર્થ નથી-પ્રયોજન નથી. ત્યારે અરુણદેવ પ્રદક્ષિણા દઈ વંદન કરી નમસ્કાર કરી પાછો જાય છે). એ પ્રમાણેઃ ૧૬ થી ૨૨માં સમજવું એટલે, ૧૭. વરુણોપપાત, ૧૮. ગોરૂડોપપાત, ૧૯. ધરણોપપાત, ર૦. વૈશ્રમણોપપાત, ૨૧. વેલંધરોપપાત, અને ૨૨. દેવેન્દ્રોપપાત. ૨૩. ઉત્થાનથુત, ૨૪. સમુત્થાનકૃત ૨૫. નાગપરિજ્ઞા (નાગકુમારોની પરિજ્ઞા જેમાં છે તે), ૨૬. નિરયાવલિકા (નરકવાસી આદિનું જેમાં વર્ણન છે તે), ૨૭. કલ્પિકા-(સૌધર્મ આદિ કલ્પનું જેમાં વર્ણન છે તે), ૨૮. કલ્પાવતંસિકા (તે કલ્પના કલ્પ વિમાનોનું વર્ણન જેમાં છે.), ૨૯. પુષ્મિતા (જેમાં ગૃહવાસની આકુલતાનો ત્યાગ કરી પ્રાણી સંયમ ભાવથી પુષ્મિત-સુખી થાય છે યા તો સંયમ ભાવના પરિત્યાગથી દુખની પ્રાપ્તિ કરી આકુલ બની ફરી સંયમભાવ ગ્રહણ કરી પુષ્પિત-સુખી થાય છે તે જણાવેલું છે.), ૩૦. પુષ્પચૂડા (તે વાત જેમાં વિશેષ અર્થથી સમજાવી છે તે). ૩૧. વૃષ્ણિદશા-(અંધ વૃષ્ણિ નામના રાજા સંબંધી દશ અધ્યયનમાં જેમાં વર્ણન છે તે) વગેરે પ્રકીર્ણકો-નંદી-સૂત્ર ૪૩ પૃ. ૨૦૦ મલયે ટીકા પૃ. ૨૦૬-૨૦૮ હરિ૦ ટીકા પૃ. ૯૩-૯૫. ૩૬. આ ઉપરાંત પાક્ષિક સૂત્રમાં નીચેનાં મળે છે: (૩ર-૩૬) ૩ર આસીવિષ ભાવના (આસીવિષ એટલે સર્પ-તેના બે પ્રકાર, જાતિથી અને કર્મથી. જાતિથી સર્પ તે વીંછી, દેડકાં, સર્પ અને મનુષ્ય જાતી, કે જેનો ક્રમ જેમ જેમ વધારે વિષવાળા તેમ છે, ને કર્મથી સર્પો તે પચેંદ્રિય તિર્યંચ, તેનું વર્ણન), ૩૩. દૃષ્ટિવિષભાવના, ૩૪. ચારણભાવના (અતિશય બહુ ગમન આગમન સ્વરૂપવાળું જેનું ચરણ છે તેને ચારણ કહે છે એટલે કે અતિશયવાળા ગમનાગમનની લબ્ધિવાળા સાધુઓ-તે બે પ્રકારનાં છે. વિદ્યાચારણ અને જંઘાચારણ- તેનું વર્ણન જેમાં છે તે), ૩૫. મહા સ્વપ્ર ભાવના (મહા સ્વપ્નો સંબંધી જેમાં વર્ણન છે તે) અને ૩૬ તેજસ નિસર્ગી (તેજસનો નિસર્ગ જેમાં વર્ણવ્યો છે તે). [પાક્ષિક સૂત્ર પૃ. ૬૬ થી ૬૯]. ૩૭. ઉપર ગણાવ્યા પ્રમાણે ૧૨ અંગ, ૧ આવશ્યક સૂત્ર, ઉત્કાલિક આવશ્યક વ્યતિરિક્ત સૂત્ર ૩૨ ગણાવ્યાં છે, અને ૩૬ કાલિક આવશ્યક વ્યતિરિક્ત સૂત્ર એટલે કુલ ૮૧ નામવાર થયાં. (તેમાં દષ્ટિવાદનાં ‘પૂર્વો નષ્ટ થતાં ગયાં ને સંપૂર્ણ રીતે વીરાત્ ૧000માં નષ્ટ થયાં-વિચ્છિન્ન થયાં.) અત્યારે તે સિવાયનાં ઉક્ત ૮૦ માંથી કેટલાંક ઉપલબ્ધ નથી વીરાતુ ૯૮૦ માં તે બધાં હશે. પછી પણ ધીમે ધીમે સ્મૃતિભ્રંશથી તે વખતમાં લેખિત પુસ્તકો આજ સુધી રહી ન શકે તેથી, તેમજ વચમાં અનેક ધર્મોએ-અન્ય ધર્મી રાજાઓ અને આચાર્યોએ જૈનધર્મ પર કરેલ આક્રમણથી તેમજ દુકોળોથી ઘણાં આગમો ને પુસ્તકો લય પામ્યાં. આગમો પૈકી જે કંઈ અવશિષ્ટ રહ્યાં છે તે ત્રુટક છે અને તેની સંખ્યા ૪૫ ગણાય છે કે જે શ્વેતાંબર મૂર્તિપૂજકો “વીરવાણી' તરીકે સ્વીકારે છે; વળી તેઓ તેના Page #155 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મૂળ ઉપરાંત તેનાં અન્ય ચાર અંગ નામે નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકા પૂર્વાચાર્યોએ રચેલ છે તે કે જેની સાથે સૂત્રનું મૂળ ઉમેરતાં સૂત્રની પંચાગી થાય છે તેને પણ સ્વીકારે છે. ૩૮. હવે અત્યારે તે અવશિષ્ટ ૪પ જે સ્વરૂપમાં મળે છે તેનો અતિ સંક્ષિપ્ત પરિચય કરીએઃ તે સ્વરૂપ લગભગ વીરાત ૯૮૦ ની દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની વલભી વાચના પ્રમાણે અત્યાર સુધી ચાલ્યું આવ્યું છે એમ કહી શકાશે. Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૫ ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય અગિયાર અંગો श्री जंबू-प्रभवः प्रभुर्गतभवः शय्यंभवः श्री यशोभद्राख्यः श्रुतकेवली च चरमः श्री भद्रबाहु गुरुः । शीलस्वर्णकषोपल: सुविमलः श्री स्थूलभद्रः प्रभुः, सर्वेऽप्यार्यमहागिरिप्रभृतयः कुर्वन्तु वो मंगलम्॥ श्यामार्या-र्यसमुद्र-मंगु-समिता: श्री भद्रगुप्तादयः, श्रीमान् सिंहगिरिस्तथा धनगिरिः स्वामी च वैराभिधः । श्री वैरो मुनिरार्यरक्षितगुरुः पुष्पो गुरुः स्कन्दिलः, श्री देवर्द्धिपुर:सराः श्रुतधारा कुर्वन्तु वो मंगलम् ॥ - ધર્મસૂરિ-મંગલાષ્ટક પી. ૫, ૧૩૯. -શ્રી જંબૂસ્વામી, (તેમના શિષ્ય) પ્રભવસ્વામી, (તેમના શિષ્ય) ભવ જેણે ગાળી નાખ્યો છે એવા શäભવ, (દશવૈકાલિક સૂત્ર કર્તા) સૂરિ, (તેમના શિષ્ય) યશોભદ્ર, (તેમના શિષ્ય) ચરમ શ્રત કેવલી ભદ્રબાહુ ગુરુ, (તેમના શિક્ષા શિષ્ય) શીલરૂપી સુર્વણની કસોટી રૂપ સુવિમલ એવા પ્રભુ સ્થૂલભદ્ર, (તેમના શિષ્ય) આર્ય મહાગિરિ અમારૂં મંગલ કરો. શ્યામાર્ય, (પ્રજ્ઞાપના સૂત્ર કર્તા), આર્ય સમુદ્ર, આર્ય મંગુ સર્વ, ભદ્રગુપ્તાદિ, સિંહગિરિ, ધનગિરિ, શ્રી વૈર (વજ) સ્વામી, વજ મુનિ, આર્ય રક્ષિત (અનુયોગ દ્વાર કર્તા), પુષ્પ (દુર્બલિકા પુષ્પ), ગુરુ સ્કદિલ (મથુરાવાચના વાળા) અને દેવદ્ધિ ગણિ (વલભીવાચના વાળા) એ પુર:સર શ્રતધરોશ્રુતજ્ઞાનીઓ અમારૂં મંગલ કરો. (આ બધા માટે પટ્ટાવલી જુઓ). ૩૯. પહેલાં પ્રથમ આપણે ઉપલબ્ધ ૧૧ અંગો જોઇએ : (૧) આચારાંગ- જૈન સાધુઓએ કેવી રીતે પોતાના આચારનું પાલન કરવું તે વિષે આમાં વર્ણન છે. જૈનો કહે છે કે જે જ્ઞાન કોઈ કાર્યમાં પરિણત ન થાય તે જ્ઞાન વૃથા છે, તે માટે જૈન સાધુઓએ અહિંસા વ્રતના પાલનનો ઉપદેશ આપતાં પહેલાં કેટલા પ્રકારના જીવો છે તે સર્વ જાણવું જોઇએ. આ જ્ઞાન સહિત પ્રાણીહિંસાનો નિષેધ કરવામાં આવ્યો છે. આચારાંગમાં કહ્યું છે કે “જે એકને જાણે છે તે સર્વને જાણે છેઃ જે સર્વ ને જાણે છે, તે એકને જાણે છે', -અર્થાત્ જે એક વસ્તુને તેના સર્વ પર્યાય (ફેરફાર) થકી જાણે છે, તે નિશ્ચયે સર્વને જાણે છે, કેમકે સર્વ જ્ઞાન વિના વિવક્ષિત એવી એક વસ્તુને, સ્વપર પર્યાય ભેદ થકી ભિન્ન કરીને તેનાં સર્વ રૂપોમાં સમજવી એ અશક્ય છે; Page #157 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ જે સર્વને સર્વરૂપે સાક્ષાતુ જાણે છે, તે એકને પણ સ્વપર પર્યાય ભેદ થકી ભિન્ન રૂપે યથાર્થ જાણે છે. આ જ્ઞાનાદિક આસેવન વિધિનો પ્રતિપાદક ગ્રંથ છે. ૪૦. આચારાંગમાં બે મુખ્ય વિભાગ છે કે જેને ‘શ્રુતસ્કંધ' કહે છે. તેમાંના પહેલામાં ૯ અધ્યયન છે: ૧. શસ્ત્ર પરિજ્ઞા- તેમાં દરેક યોનિમાંથી જીવ આવેલ છે, અને તેથી દરેક જીવ તેના સગા છે તો દરેકને સ્વ-આત્મા સમાન ગણવા ઉપદેશ કરેલ છે. વૈરભાવ રાખીશ તો દુઃખ પામીશ ને આત્માભાવથી અનંત સુખ પામીશ એમ પૂર્વભવની શ્રદ્ધા કરાવી જણાવ્યું છે કે પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય એ “છ કાય' જીવોની હિંસા કરવી તે કર્મબંધ હેતુ છે, ૨, લોકવિજય-માતાદિ લૌકિક સંબંધ પર વિજય મેળવી અરતિ-ભોગ-માનાદિ ત્યાગ કરી સંયમમાં લીન થવાનો અધિકાર છે. ૩. શીતોષ્ણીય ટાઢ તાપાદિ પરિષહ અગ્લાનપણે કષાય છાંડી આત્માને ભાવી સહન કરવા, ૪. સમ્યક્ત-સન્માર્ગમાં દઢ શ્રદ્ધાપૂર્વક પ્રવર્તન, ૫. લોકસાર લોકમાં સાર ખેંચનાર એવા સત્યમુનિનું સ્વરુપ, ૬. ધૂત-કર્મથી મુક્ત કેમ થવું તેના ઉપાય-મુનિએ નિઃસંગ અને અપ્રતિબદ્ધ થવું એ મુખ્યતાએ છે, ૭. મહાપરિજ્ઞા–સંયમ પાળતા સાધુને કદાચિત્ પરિષહો ઉપજે તો સમ્યક રીતે શાંતિથી સહન કરવા એ મુખ્ય વાત તેમાં હતી. આ અધ્યયન વિચ્છિન્ન થયું છે. તેમાંથી બીજો શ્રુતસ્કંધ રચાયો કહેવાય છે, ૮. મોક્ષ-કર્મથી મુક્ત થવું–સ્વરુપપ્રાપ્ત થવું. મરણવિધિ, ૯. ઉપધાનઉપરના આઠ અધ્યયનમાં જે અર્થ છે તે મહાવીર પ્રભુએ આદર્યો છે એમ જણાવી સમસ્ત સાધુઓને સંયમમાં ઉત્સાહિત કર્યા છે. આમાં શ્રી મહાવીરના વર્તનનો આદર્શ બતાવ્યો છે. ૪૧. બીજો શ્રુતસ્કંધ આચારાગ્ન છે, આચારાંગનો વધારી છે. તેમાં મુનિઓના નિયમોથી બદ્ધ એવાં ૧૬ અધ્યયન છે :- ૧. પિડેષણા–પિંડ એટલે આહાર મુનિએ કેવો ઈચ્છવો તે સંબંધીના, તેમજ તે કેવા સ્થાને-સમયે અને વિધિએ લેવો ન લેવો વગેરેના નિયમો છે. ૨. શય્યા-સૂવા સંબંધી, ૩. ઈર્યા-ચાલવા સંબંધી, ૪. ભાષા, ૫. વસ્ત્ર, ૬, પાત્ર, ૭. અવગ્રહ પ્રતિમા–રહેવાનાં મકાન, ૮. સ્થાન-ઉભા રહેવાના સ્થળ, ૯. નિશીથિકા- અભ્યાસ સ્થળ, ૧૦. ઉચ્ચારપ્રશ્રવણ-સ્થડિલ એટલે મલોત્સર્ગ માટેનાં સ્થલ-સંબંધી મુનિને માટે નિયમો છે. ૧૧. શબ્દ–મુનિએ શબ્દમાં મોહિત ન થવું, ૧૨. રૂપરૂપ જોઈને મોહિત ન થવું, ૧૩. પરક્રિયા-બીજાની ક્રિયામાં મુનિએ કેમ વર્તવું, ૧૪. અન્યોઅન્ય ક્રિયા-મુનિઓએ અરસ્પરસ થતી ક્રિયામાં કેવી રીતે વર્તવું, ૧૫. ભાવના-શ્રી મહાવીરનું ચરિત્ર તથા પાંચ મહાવ્રતોની ભાવનાઓ. ૧૬. વિમુક્તિ-હિતોપદેશ–હિતશિક્ષાનાં કાવ્યો. ૪૨. “આચારાંગમાં પ્રથમ શ્રુતસ્કંધ જૂનામાં જૂનો છે ને તેમાં પહેલું અધ્યયન તો બીજા અધ્યયન ૪૦. (૪૮ પૃ. પરની ફુટનોટ) આચારાંગસૂત્ર (વે. નં. ૧૩૯૪-૯૬) તે પર ભદ્રબાહુ સ્વામિની નિર્યુક્તિ તથા શીલાંકાચાર્યની ટીકા સહિત આ૦ સમિતિ તરફથી પ્રકટ થયેલ છે. ડો. યાકોબીના અંગ્રેજી ભાષાંતર સેબુ. ઇસ્ટમાં વૉ. ૨૨માં પ્રકટ થયેલ છે. તેનો પ્રથમ શ્રતઅંધ પ્રો. શુબ્રિગે લિપૂઝિગમાં સન ૧૯૧૦માં સંશોધિત કરી પ્રકટ કરેલ છે. ને તે જૈન સાહિત્ય સંશોધક સમિતિએ પ્રકટ કરેલ છે. આચારાંગનું ગુજરાતી ભાષાંતર પહેલાં પ્રથમ પ્રો. રવજી દેવરાજ તથા બીજાઓએ કરીને છપાવ્યું. જુઓ બેબરનો લેખ ઇ. એ. વૉ. ૧૭ પૃ. ૩૪૧-૩૪૪ અને વ. ૧૮ પૃ. ૧૮૧-૨. Page #158 -------------------------------------------------------------------------- ________________ યારા ૩૯-૪૪ પ્રકરણ-૫ આચારાંગ-સૂત્ર કૃતાંગના વિષયો ૩૩ કરતાં વધુ પ્રાચીનતા દર્શાવે છે. બીજો શ્રુતસ્કંધ પહેલા શ્રુતસ્કંધ કરતાં ઘણો પાછળનો છે, અને તે તેમાં ‘ચૂલા' (એટલે પરિશિષ્ટો) મૂકી છે તે પરથી જણાય છે.' (વિન્ટરનિટ્સ). ૪૩. હવે બીજું અંગ જોઇએ : (૨) સૂત્રકૃતાંગ—આમાં જ્ઞાન તથા વિનયાદિ ગુણો અને વિવિધ ધર્માચારો વર્ણિત છે. જૈનધર્મની નિયમાવલી સાથે અન્ય ૩૬૩ કુવાદીઓ કે જે શ્રી મહાવીર ભ.ના સમયમાં અસ્તિત્વ ધરાવતા હતા તેમની નિયમાવલિની તુલના કરી છે અને છેવટે બતાવી આપ્યું છે કે અહિંસા ધર્મના મૂળ રૂપ ધર્મ એજ શ્રેષ્ઠ ધર્મ છે. સાધુઓ આ પુસ્તકના અધ્યયનથી ધર્મ પ્રત્યે દૃઢ વિશ્વાસી બને છે. એ સિવાય વિવિધ પ્રકારના મદને (જાતિમદ વગેરે ૮ પ્રકારના મદને) તિરસ્કા૨ી કાઢવામાં આવ્યા છે. વિનય એ પ્રધાન ભૂષણ છે એમ ખુલ્લી રીતે જણાવ્યું છે. આમાં બે શ્રુતસ્કંધ છે. ૪૪. પહેલા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયન છે :- ૧. સમયાખ્ય-સ્વમત પરમતની પ્રરૂપણા છે. તેમાં પંચમહાભૂતવાદી (Materialists), આત્માદ્વૈતવાદી (Vedantis), તવ તરીવાદી (other materialists), અક્રિયાવાદી, આત્મષષ્ઠવાદી (forerunners of Vaisheshiks), પંચસ્કંધવાદી (અફલવાદી) અન્યબોધી (Baudhas & Ganayas), પૌરાણિક વિનયવાદી (followers of Goshala), પરતીર્થીના દોષદર્શન-લોકવાદ (Popular beliefs), ને જણાવી સ્વમત પ્રરૂપણા અર્થે ઉપસંહાર કરેલ છે. ૨. વૈતાલીય-હિતાહિત દર્શન છે. ૩. ઉપસર્ગ પરિજ્ઞા-શીતાદિ ઉપસર્ગ સહન કરવાં, માતા-પિતાદિ સ્નેહીના વિલાપ વગેરેથી સાધુમાર્ગથી પતિત ન થવું, ઉપસર્ગથી થતા અધ્યાત્મવિષાદનું દર્શન-તેથી ઉપસર્ગ સહન કરવા અને કુશાસ્ત્રોનાં વચનથી ચારિત્રભ્રષ્ટ ન થવું તે છે. ૪. સ્ત્રી પરિક્ષા-સ્ત્રીઓથી ન લલચાવું, સ્ત્રીના ઉપસર્ગથી ભ્રષ્ટ થયેલ સાધુ દુઃખ પામે છે. ૫. નરકવિભક્તિ-નરકનું વર્ણન, તે દુઃખથી ભય પામી સ્વધર્મ આદરવો. ૬. વીરસ્તુતિ–ભ. મહાવીરની પદ્ય સ્તુતિ છે. ૭. કુશીલ પરિભાષા-યજ્ઞયાગાદિ, સ્નાનાદિ, તપશ્ચર્યામાં જ મોક્ષ માનનારા ભટકે છે. શુદ્ધ ચારિત્ર તેથી કંઈ ઓર જ છે. સાધુ પાટીઆ માફક (ક૨વત ગમે તેમ વે૨ે તો પણ) મધ્યસ્થભાવ અંગીકાર કરી સ્વરૂપમાં રમણ કરે છે. ૮. વીર્ય બાલવીર્ય, પંડિતવીર્ય વિષે. ૯. ધર્મ. ૧૦. સમાધિ૧૧. મોક્ષમાર્ગ-એ ત્રણમાં ઇંદ્રિય વિષય ત્યાગી આત્મધર્મમાં પ્રવર્ત્તવા રૂપી ચારિત્ર વિષે છે. ૧૨. સમવસરણ–પાખંડી મતો વિષે ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી (agnostics) ને વિનયવાદીનાં દોષોનું દર્શન, સ્વમતનું દર્શન, ૧૩ યથાતથ્ય-ધર્મનું યથાતથ્ય સ્વરૂપ, પાસસ્થાદિ સાધુઓનું વર્ણન. ૪૧. સૂત્રકૃતાંગમાં પરવાદીના ૩૬૩ મત ગણ્યા છે તેમના સંગ્રહની ગાથા પ્રમાણે : ૧૮૦ ક્રિયાવાદીના, ૮૪ અક્રિયાવાદીના, ૬૭ અજ્ઞાનવાદીના અને ૩૨ વિનયવાદીના મત છે. ‘સૂત્રકૃતાંગ’ એ નામનો પં. બહેચરદાસનો લેખ પુરાતત્ત્વ પુ. ૨, પૃ. ૧૨૫ આ સૂત્રપર વિશેષ માહિતી આપે છે. સૂત્રકૃતાંગ (અને કલ્પસૂત્ર)નાં અંગ્રેજી ભાષાંતર ડૉ. યાકોબીએ કરેલાં તે તેમની વિદ્વન્માન્ય પ્રસ્તાવના સહિત Sacred Books of the East વૉ. ૪૫માં પ્રકટ થયાં છે. સૂત્રકૃતાંગ શીલાંકાચાર્યની સંસ્કૃત ટીકા સહિત પ્ર. આ. સમિતિ નં. ૧૮માં અને બીજી કેટલીક ટીકા સહિત આગમસંગ્રહ વોં. ૨ મુંબઇમાં ભીમશી માણેક તરફથી પ્રકટ થયેલ છે. વે૦ ૧૫૪૬-૧૫૬૩ જુઓ વેબરનો લેખ ઇ. ૐ. વાઁ. ૧૭ પૃ. ૩૪૪-૩૪૫ અને વૉ. ૧૮ પૃ. ૧૮૧-૨, Page #159 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૪. ગ્રંથ પરિત્યાગ-વિવિધ પરિગ્રહનો ત્યાગ, ૧૫. આદાન (યમંતિ) એ છેલ્લાં ત્રણ, ચારિત્ર વિષે છે. ૧૬. ગાથા-માહણ (બ્રાહ્મણ), શ્રમણ, નિન્ય, ભિક્ષુ એ ચાર શબ્દની સમજૂતી. ૪૫. બીજા શ્રુતસ્કંધમાં ૭ અધ્યયન છે. ૧ પૌડરિક (the parable of a lotus)–ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી ને અજ્ઞાનવાદી કમળ-મોક્ષ લેવા સંકલ્પ કરે છે પણ સંસારથી વિરક્ત થઈ સંપૂર્ણ અંશે તેમ કરતા નથી, પણ કામભોગમાં રહી પ્રયત્ન કરે છે, તેથી કામભોગ રૂપી કાદવમાંથી નિકળી શકતા નથી. જ્યાં આરંભ પરિગ્રહની ઇચ્છા નથી–જ્યાં કામભોગને છેવટે દેહ તે અન્ય, ને હું અન્ય એમ સમજાય છે ત્યાં જ શુદ્ધ સ્વરૂપનું ભાન થવાની આશા ખરી–ત્યાંજ મોક્ષ મેળવવાની વકી ખરી. ૨. ક્રિયાસ્થાનક- ઇચ્છા ત્યાં કષાય ને ત્યાંજ સંસાર. જ્યાં તેનો અભાવ ત્યાં મોક્ષ; તો ૧૨ સંપરાય ક્રિયા (સંસારક્રિયા)નો ત્યાગ કરી “ઇર્યાવહી” અંગીકાર કરવાનો આમાં ઉપદેશ છે.; ૩. આહાર પરિજ્ઞા–શુદ્ધ એષણીય આહાર સંબંધી વર્ણન. ૪. પ્રત્યાખ્યાન પરિજ્ઞા-જ્યાં સુધી સર્વાશે ત્યાગ નથી થયો ત્યાં સુધી જે કર્મબંધ જીવે દીઠા-ઓળખ્યા-વિચાર્યા નથી તેવા કર્મબંધો લાગે છે તે વિષે. ક્રિયા કરવાનું ભાન મટી જવું જોઇએ ૫. આચારઅનાચાર શ્રત–આચાર અંગીકાર કરવા અને અનાચારનો ત્યાગ કરવો. ૬. આર્દકીય-આર્તક કુમારનો અન્ય દર્શનીઓ સાથેનો શાસ્ત્રાર્થ ૭. નાલંદીય-શ્રાવકના આચારનો અધિકાર. ૪૬. પ્રો. વિન્ટરનિટ્ઝ કહે છે કેઃ “સૂત્રકૃતાંગની રચના એકજ કર્તાની હોય એમ સંભવે છે. વધારે નિશ્ચિત એ છે કે તેના સંકલનારે જુદા જુદા પડ્યો અને વ્યાખ્યાનો એકજ વિષયનાં એક સાથે મૂક્યાં છે. તેના બીજા શ્રુતસ્કંધમાં એથી જૂદું જ છે. તે પદ્યમાં જ છે અને તેમાં પરિશિષ્ટનો અકૌશલ સંગ્રહ છે. તે પ્રથમ શ્રુતસ્કંધ સાથે જોડેલ છે કારણ કે તેના વિષયો જેવા વિષયો પર તે છે. છતાં ભારતના સંપ્રદાયોના જીવન સંબંધી જ્ઞાન મેળવવા માટે આ શ્રુતસ્કંધ ઘણો ઉપયોગી છે.” ૪૭. હવે ત્રીજું અંગ-સ્થાનાંગર -જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાલ અને આકાશ એ છ દ્રવ્યોમાં જીવ સિવાયના અન્ય અજીવ છે. આ જીવાજીવના ભેદોને તેમજ તેમના ગુણ પર્યાયોને એક સંખ્યામાંથી દશ સંખ્યા સુધીની–તેની અનુક્રમણિકાને સ્થાન આપેલું છે. તે એક સંખ્યાને એક “સ્થાન” બેને બે “સ્થાન' એમ “સ્થાન” નામ આપ્યું છે અને એ પ્રમાણે ભેદની વહેંચણી કરી છે. જીવ જ્યારે કર્મબંધનોથી મુક્ત થાય ત્યારે તેને “સિદ્ધ' જીવ કહેવામાં આવે છે. “સિદ્ધ' જીવો વળી સ્થાન-કલાના હિસાબે અવગાહન આદિ શ્રેણીમાં વિભક્ત છે. જેઓ કર્મબંધનથી મુક્ત થયા નથી તેઓ “સંસારી' કહેવાય છે. “સંસારી” જીવો ત્રણ ભાગમાં વહેંચાયેલા છેઃ ૧ સ્થાવર, ૨ સકલેન્દ્રિય ૩ વિલેન્દ્રિય. આ પ્રકારે બીજાં દ્રવ્યોના સ્વરૂપની ઓળખાણ અને વિભાગ સ્થાનાંગ સૂત્રમાં વર્ણવ્યાં છે. ૭ અધ્યયનમાં સાત નિ~વોવિરોધી ધર્મભેદોનું વર્ણન ઉપયોગી છે આખા સૂત્રના દશ અધ્યાય (કે જેને પણ “સ્થાન' નામ આપ્યું છે) છે, તેમાં પહેલામાં એક એક બોલ, બીજામાં બે બે એમ દશમામાં દશ દશ બોલ જેના જેના હોય તેની વ્યાખ્યા વિભાગ સાથે કરી છે. ૪૨ સ્થાનાંગ સૂત્ર અભયદેવસૂરિની ટીકા સહિત પ્ર. આ. સમિતિ નં.૨૧-૨૨ (વે. નં. ૧૫૫૬-૫૯). જુઓ વેબરનો લેખ ઇ. એ. વ. ૧૮ પૃ. ૧૮૨-૪. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પારા ૪૫ થી ૫૧ અંગ-આગમનો પરિચય ૪૮. પ્રો. વિન્ટરનિટ્સ કહે છે કે - “સ્થાનાંગમાં બૌદ્ધોના અંગુત્તર નિકાયની જેમ ૧ થી ૧૦ આંકડાના ક્રમમાં જુદા જુદા વિષયો ચર્ચવામાં આવ્યા છે. આ સંખ્યામાં વારંવાર ઉપમાઓ આવે છે ઉદાહરણમાં જેવી કે જેમ ચાર જાતની પેટી છે તેમ ચાર જાતના ગુરુ છે. જેમાં ચાર જાતનાં મત્સ્ય તેમ ચાર જાતની ભિક્ષા છે. આમાં નષ્ટ થયેલ દૃષ્ટિવાદમાં શું વિષયો હતા તેનું વર્ણન ઉપયોગી છે.” ૪૯. ચોથું અંગ - ૪ સમવાયાંગ -આ સૂત્રમાં એકથી કોડાકોડી સંખ્યા સુધી જીવાજીવના ભેદ તેમજ તેમના ગુણપર્યાયોને તેમજ અન્ય હકીકત જાણવી છે; અને તે સંખ્યાના સમુદાયને “સમવાય” એ નામ આપેલું છે. ૫૦. પાંચમું અંગઃ- ૫ વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ -(આને હાલમાં ‘ભગવતી' સૂત્ર પણ કહેવામાં આવે છે) વ્યાખ્યા એટલે વિવિધ કથન, પ્રજ્ઞપ્તિ એટલે પ્રરૂપણા. જેમાં કોઈ રીતે અભિવિધિ વડે સર્વ શેયપદાર્થોની વ્યાપ્તિપૂર્વક, અથવા મર્યાદા વડેપરસ્પર અસંકીર્ણ- વિશાળ લક્ષણકથન પૂર્વક વિવિધ જીવાજીવાદિ ઘણા પદાર્થોના વિષયવાળાં, શ્રી મહાવીર ભગવાને ગૌતમાદિ શિષ્યો પ્રત્યે તેમના પૂછેલા પદાર્થોનાં પ્રતિપાદનો, કરેલાં છે તે વ્યાખ્યાઓ અને એ વ્યાખ્યાઓનું પ્રરૂપણ શ્રીમાનું સુધર્માસ્વામીએ જંબુસ્વામી પ્રત્યે જેમાં કરેલું છે તે ‘વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ’ આમાં ભ. શ્રી મહાવીર સ્વામીને તેમના મુખ્ય ગણધર ગૌતમસ્વામીએ પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નો અને તેના ઉત્તરો છે. પ્રશ્નોના ઉત્તરો આપી ભ. મહાવીરસ્વામીએ શિષ્યગણના સંવેદનું નિવારણ કરેલું તેનો વિસ્તૃત હેવાલ આ સૂત્રમાં છે; તેમજ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, સંબંધ અને પદાર્થોની સૂક્ષ્મ વ્યવસ્થા-જીવવિચાર આદિ અનેક બાબતોનું વિવેચન છે. ૫૧. આમાં અન્યતીર્થિકો આજીવિકાદિ, પાર્થાપત્યો (પાર્શ્વનાથ પ્રભુના અનુયાયીઓ), વગેરે સંબંધી વર્ણનને ઉલ્લેખ છે. શ્રી મહાવીર ભ.ને માટે શાલીય નિયંથિપુર (નિર્ગસ્થ પુત્ર) સંખખખા મોકુખ સમણોવાસગ, પોક્ખલિ સમણોવાસગ, ધમ્મઘોસ, સુમંગલ આદિ નામો વપરાયા છે. ઇન્દ્રભૂતિ આદિ ગણધરો, અને બીજા શિષ્યો નામે રોહ, ખંદય, કચ્ચાયન, કુરૂદત્તપુત્ત, અને તિસય, નારયપુત્ત, સામાહત્યિ આનંદ અને સુનખત્ત, માંગદિયપુરનાં નામો આવે છે. વિરોધીમાં જમાલિ, શિષ્યાભાસ તરીકે ગોશાલ સંખલિપુત્તનું વિસ્તૃત વર્ણન છે. કોણિક રાજાના એટલે ભ.મહાવીરના સમયમાં કાશીકોશલના રાજાઓ નામે નવ મલ્લકી અને નવ લિચ્છવી રાજાઓ ઉપર વર્જાિ વિદેહપુત્તે વિજય મેળવ્યો તે વાત આવે છે અને કોશાબીના રાજા ઉદયન (શતાનિકનો પુત્ર અને સહસ્સાણિયનો પૌત્ર)ની ફઈ જયંતી શ્રી મહાવીર ભ.નો ઉપદેશ સાંભળી ભિક્ષણિ થઈ તેનો ઈતિહાસ જણાવ્યો છે. આ પરથી ૪૩. સમવાયાંગ અભયદેવસૂરિની ટીકા સહિત પ્ર.આ. સમિતિ નં. ૧૫ જુઓ વેબરનો લેખ છે. એ. વૉ. ૧૮ પૃ. ૩૭૧-૩૭૮. ૪૪. વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ કે ભગવતીસૂત્ર તેની અભયદેવસૂરિકૃત ટીકા સહિત, આ. સમિતિએ નં, ૧૨-૧૪ માં પ્રકટ કરેલ છે. તેનું ગુજરાતી ભાષાંતર પં. બહેચરદાસે કરેલ તે બે ભાગમાં શ્રી જિનાગમ પ્રકાશક સભા તરફથી પ્રકટ થયેલ છે. બાકીનું ભાષાંતર છપાય છે. વે. નં ૧૫૦૪ થી ૧૫૦૯. જુઓ બેબરનો લેખ ઇ. એ. વૉ. ૧૯ પૃ. ૬૨ થી ૬૬. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ તેમજ આવી અનેક હકીકતથી શ્રી મહાવીર ભ.ના જીવનકાલ પર ઘણો પ્રકાશ પડે છે. નવમા શતકમાં એક શ્રીમંત બ્રાહ્મણને ત્યાં રાખેલી દાસીઓનાં નામો જેવાં કે પલ્લવીયા, આરબી, બહાંલી, મુરંદી, પારસી તે અનાર્યજાતીની-વિદેશીય હતી એમ સૂચવે છે. હિંદની ૧૬ જાતીઓ (અંગ, વંગ, મગહ, મલય, માલવય, અચ્છ, વચ્છ, કોચ્છ, (ત્થ?), પઢ, લાઢ, વજિજ, માલિ, કોસી, કોસલ, અવાહ, સુભત્તર) જણાવી છે. ગ્રહોનાં નામ તેમજ બ્રાહ્મણોનાં શાસ્ત્રોનાં નામો ઋગ્વદાદિનો ઉલ્લેખ પણ આમાં જોવામાં આવે છે. (વેબર.) પર. છઠું અંગ :- ૬ જ્ઞાતાધર્મકથાગ –જ્ઞાત એટલે ઉદાહરણ રૂ૫, ધર્મપ્રધાન કથાનું અંગ. તેના બે શ્રુતસ્કંધ છે : પહેલામાં ૧૯ અધ્યયન છે : ૧. ઉત્સિત અ૦- તેમાં શ્રેણિકના પુત્ર મેઘકુમાની કથા છે. તેનો પૂર્વભવ હાથીનો હતો. તે હાથીએ (સસલાને બચાવવા) એક પગ ઉસ્લિપ્ત કર્યો-ઉપાડી એમને એમ રાખ્યો તે કારણે ઉત્સિત અ) ૨. સંઘાટક અO -શેઠ અને ચોરની એક બીજાના સંબંધવાળી કથા-ઉદાહરણ કથા છે. ૩. અંડક અ૦- મોરના ઇંડા સંબંધી કથા, ૪. કૂર્મ અ૦-કાચબાની કથા, ૫. શૈલક અO- શૈલક રાજર્ષની. ૬. તુમ્બ અ૦, ૭. રોહિણી અ૦ તેમાં શ્રેષ્ઠિવધૂ રોહણીની, ૮. મલ્લી અO-૧૯ મા સ્ત્રી-તીર્થકર મલ્લિનાથની. ૯. માકન્દી અO-તે નામના વણિક પુત્રની, ૧૦. ચંદ્રમાં, ૧૧. દાવદવ-તે નામનું સમુદ્ર તટ પર થતું એક વૃક્ષ, ૧૨. ઉદક-નગરની ખાળનું પાણી, ૧૩, મંડૂકનંદમણિકારનો જીવ ૧૪. તેતલી-તેતલિસુત નામના અમાત્ય, ૧૫. નંદીફ-નંદિ નામના વૃક્ષના ફળે, ૧૬. અવરકંકા-ધાતકી ખંડ ભરતક્ષેત્રની રાજધાની તેમાં દ્રૌપદી (પાંડવોની સ્ત્રી)ની કથા છે. ૧૭ આઇઆકીર્ણ-તે પ્રકારના સમુદ્રમાં રહેતા અશ્વો., ૧૮. સુસુમા તે નામની શ્રેષ્ઠદુહિતા, ૧૯. પુંડરીક-એ નામનાં ૧૯ અધ્યયનો છે. બીજો શ્રુતસ્કંધ એક અધ્યયન જેટલો પરિશિષ્ટ રૂપે છે તેમાં નાના નાના ૧૦ વર્ગ કરી કથાથી સમજાવેલા છે. પ૩. આમાં અનાર્યજાતિનાં નામોનો ઉલ્લેખ છે કેઃ “બહિં ચિલાઈયાહિં ખુન્જાહિં વાવણિ વદ્રભિ બબ્બરિ વૉસિ જોણિય પલ્હવિ ઇસિણિ થારૂગિણિ લાસિય લઊસિય દમિલિ સિંહલિ આરવિ પુલિંદી પક્કણિ બહલિ અરૂંડિ સબરિ પારસહિં' વળી ૭૨ કલાઓનો પણ ઉલ્લેખ છે, તથા અઢાર દેશી ભાષાઓ એટલો માત્ર નામોલ્લેખ છે. (વે.). ૫૪. સાતમું અંગ - ૭ ઉપાસક દશાઃ જેઓ ધર્મનું અવલંબન કરી સંસારનો પરિત્યાગ કરે છે તેઓને શ્રમણ-નિગ્રંથ, સાધુ-યતિ લેખવામાં આવે છે. પરંતુ જેઓ પોતાના આચારો સવશે સાધુઓની તુલ્ય પાળી શકે નહિ, તેઓ ગૃહસ્થો-ઉપાસકો-શ્રાવકો છે કારણ કે સંસારત્યાગીઓ જે વિધિ-અનુષ્ઠાન ૪૫. જ્ઞાતા, અભયદેવસૂરિની ટીકા સહિત પ્રસિદ્ધ આ૦ સમિતિ. નં. ૨૫ જુઓ. વેબરનો લેખ એજન પૃ. ૬૬-૭૦. ૪૬. આ ‘ઉવાસગ-દસાઉ' મળ સંશોધિત કરી તેનો અંગ્રેજી અનુવાદ ડૉ. A. E Hoernle એ કર્યો છે તે તેમની ઉપયોગી પ્રસ્તાવના અને નોંધો સહિત તેમજ અભયદેવસૂરિની ટીકા સહિત બિબ્લિઓથેકા ઇંડિકા, બંગાળ, કલકત્તા તરફથી સન ૧૮૮૫માં બહાર પડ્યો છે. અભયદેવસૂરિ ટીકા સહિત આ. સમિતિ નં. ૨૮ માં પ્રસિદ્ધ થયેલ છે. વ. નં. ૧૪૧૮-૧૪૨૧. જુઓ બેબર ઇ. એ. વી. ૨૦ પૃ. ૧૮-૧૯. Jain Education Interational • Page #162 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પારા ૫૨ થી ૫૬ અંગ-આગમનો પરિચય કરી શકે તે સર્વ, ગૃહીઓથી નજ બની શકે; આટલા માટે આ સૂત્રમાં શ્રી મહાવીર ભ.ના દશ શ્રાવકોના અધિકાર આપી તે પરથી ગૃહસ્થોએ પાળવા યોગ્ય આચારોનું વર્ણન છે. તે દશ શ્રાવકોનાં નામ આનંદ, કામદેવ, ચલણીપિતા, સુરાદેવ, કુંડકોલિક, શકડાલ, (-પુત્ર), મહાશતક, નંદનીપિતા, શાલનિપિતા, (તેતલીપિતા-શાલિક પુત્ર) એ દશ મુખ્ય ગૃહી શિષ્યોના નામ પ્રમાણે આ સૂત્ર દશ અધ્યયનમાં વહેંચવામાં આવ્યું છે. તેથી આ સૂત્રનું નામ ‘ઉપાસક દશા' પડ્યું છે. આ પરથી તે વખતે કેવાં કેવાં વિલાસી દ્રવ્યોનો ઉપયોગ થતો, કેવા કામોમાં ધનનો વ્યય થતો, કેવા પ્રકારનો પહેરવેશ તેઓ ધારણ કરતા તે વિગેરે વિષયોનું પણ જ્ઞાન થાય છે. ૫૫. આઠમું અંગઃ ૮ અંતકૃત્ દશાઃ ૪૭ -જેણે કર્મનો અથવા તેના ફલરૂપી સંસારનો અંતનાશ કરેલો છે તે ‘અંતકૃત્' કહેવાય છે. જૈનોમાં ૨૪ તીર્થંકરો થઇ ગયા છે. તેઓના વખતમાં થઇ ગયેલા ૧૦ અંતકૃત્ કેવલીનું-દૃષ્ટાંત તરીકે ગૌતમ કુમાર આદિનું કઠોર તપસ્યાપૂર્ણ જીવન તથા અંતે કર્મબંધનથી મુક્તિ વગેરે પ્રસંગોનું તથા મોક્ષગામી પ્રદ્યુમ્રાદિના અધિકારનું આમાં વર્ણન છે. ઉપાશકદશાઃમાં ગૃહસ્થોને યોગ્ય જીવન ગાળનાર આદર્શો ગૃહસ્થ માટે મૂક્યા છે, અને અંતકૃતદશા:માં સંસારત્યાગી જૈન ગણને ગૌતમ કુમાર આદિના આદર્શ પોતાના જીવન સાથે ગ્રંથિત કરવા પ્રેરે છે આ અંગના ૮ વર્ગ છે. ‘વર્ગ’ એટલે અધ્યયનનો સમૂહ-સંગ્રહ. ૧લા વર્ગમાં ૧૦ અધ્યયન ગૌતમકુમા૨ આદિના છે, બીજામાં અક્ષોભ કુમાર આદિના આઠ, ત્રીજામાં અનવયશકુમાર આદિનાં ૧૩, ચોથામાં જાલિકુમર આદિ ૧૦, પાંચમામાં પદ્માવતી આદિ સાધ્વીઓનાં ૧૦, છઠામાં માકાઇ ગાથાપતિ આદિનાં ૧૬, સાતમામાં નંદા રાણી આદિ શ્રેણિકરાજાની ૧૩ રાણીઓનાં ૧૩ અને આઠમામાં કાલી આદિ શ્રેણિકરાજાની ૧૦, રાણીઓ કે જેમણે આર્યા ચંદના પાસેથી સામાયિક આદિ ૧૧ અંગોનો અભ્યાસ કર્યો હતો તેમનાં ૧૦ અધ્યયન છે. ૫૬. નવમું અંગઃ-૯ અનુત્તરોપપાતિક દશાઃ ૪૮ અનુત્તર એટલે જેનાથી કોઇ પ્રધાન નથી એવો ઉત્તમ, ઉપપાત એટલે જન્મ જેનો છે તે ‘અનુત્તરોપપાતિક.' જૈન ધર્મગ્રંથોમાં અનુત્તર વિમાન નામના સ્વર્ગનું વર્ણન છે. આ અનુત્તર વિમાનો સર્વાર્થસિદ્ધ આદિ નામનાં પાંચ છે આ પાંચમાં જન્મ લેનાર તે અનુત્તરોપપાતિક. તે એક ભવ કરી મોક્ષે અવશ્ય જનાર છે. એટલે તેઓ એકાવતારી છે. આ સ્વર્ગ જે જે મેળવી શક્યા તે ૩૩ પુરુષોનું વિવરણ આમાં છે આમાં મૂળ દશ અધ્યયન હતાં તે જણાવવા અનુત્તરોપપાતિક ‘દશાઃ’ એ નામ અપાયેલું છે. હાલ તેમાં ૩૩ અધ્યયન છે તે ત્રણ વર્ગમાં વહેંચેલા છે. પહેલા વર્ગમાં ૨૩ અધ્યયન છે તેમાં શ્રેણિક રાજાના જાલિકુમાર આદિ ગણાવેલા ૨૩ ૪૭. અંતકૃત્ દશાસૂત્ર અભયદેવસૂરિની ટીકા સહિત કલકત્તામાં સન ૧૮૭૫માં, જૈન આત્મા. સભા. તરફથી અને આ. સમિતિ તરફથી નં. ૨૩માં પ્રગટ થયેલ છે. તેનું અંગ્રેજી ભાષાંતર L. D. Barnettનું કરેલું ઇ. સં. ૧૯૦૭માં પ્રસિદ્ધ થયું છે. વે. નં. ૧૩૮૯-૯૩. જુઓ વેબરનો લેખ ઇ. અઁ. વો.૨૦ પૃ ૧૯-૨૧. ૪૮. આ અનુત્તરોપપાતિક સૂત્રનું અંગ્રેજી ભાષાંતર L. D. Barnettથી કરાયેલું ઇ. સ. ૧૯૦૭માં અને ગૂ૦ ભાષાંતર જૈન આત્માનંદ સંભા તરફથી, પ્રસિદ્ધ થયું છે. અભયદેવસૂરિની સંસ્કૃત ટીકા સહિત આ૦ સમિતિ નં ૨૩ અને કલકત્તામાં સન ૧૮૭૫માં પ્રસિદ્ધ થયેલ છે. વે. નં. ૧૩૮૩-૮૭ જુઓ વેબર ઇ. અઁ. વો. ૨૦, પૃ. ૨૧-૨૩. Page #163 -------------------------------------------------------------------------- ________________ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પુત્રોનો અધિકાર છે. બીજામાં ૧૩ છે તેમાં શ્રેણિક રાજાના પુત્ર દીર્ધસેન કુમાર આદિ ગણાવેલા ૧૩ના અધિકાર છે. ત્રીજા વર્ગમાં ૧૦ અધ્યયન છે તેમાં ધન્ય, સુનક્ષત્ર ઋષિદાસ પેલક, રામપુત્ર, ચંદ્રકુમાર, પોષ્ઠીપુત્ર, પેઢાલકુમાર, પોટિલકુમાર, વહલકુમાર એ દશ કે જેઓ સવાર્થસિદ્ધ વિમાનમાં ગયા તેમનો અધિકાર છે આ બહુ નાનું સૂત્ર છે દરેકમાં પહેલી કથા લગભગ પૂર્ણ છે. બાકીનાનું એ પ્રમાણે સમજવું એમ ટુંકાવ્યું છે. ३८ ૫૭. દશમું અંગ :- ૧૦ પ્રશ્ન વ્યાકરણ દશા૪૯ – તેનો અર્થ પ્રશ્ન એટલે વિદ્યા વિશેષ, સંબંધી વ્યાકરણ એટલે પ્રતિપાદન-વિવેચન દશ અધ્યયનમાં છે તે પ્રશ્ન વ્યાકરણ દશા : એવો અર્થ પૂર્વકાલે હતો. હમણાં જે દશ અધ્યયન છે તેમાં પાંચ આસવદ્વાર(આસ્રવ એટલે જે દ્વારા કર્મો આપે છે તે દ્વાર) અને પાંચ સંવરદ્વાર (કે જેથી કર્મો આવતાં બંધ થાય છે તે) સંબંધી વિવેચન છે. પાંચ આસ્રવ તે હિંસા, મૃષા, અદત્ત (ચોરી), અબ્રહ્મ, અને પરિગ્રહ અને પાંચ સંવર તે તેના પ્રતિપક્ષી અહિંસા, સત્યવચન, અનુજ્ઞાથી દત્તનું ગ્રહણ (અસ્તેય), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે. આ દરેકનું એક એક એમ દશ દ્વાર છે. આમાં લગભગ ૫૩ અનાર્ય જાતિનાં નામ તથા ૯ ગ્રહોનાં નામ આવે છે. ૫૮. અગ્યારમું અંગ :- ૧૧ વિપાકસૂત્ર॰ -આમાં શુભ અશુભના-પુણ્યપાપરૂપકર્મના વિપાકફળનું પ્રતિપાદન કરેલ છે. તેને કર્મવિપાકદશાઃ પણ કહેવામાં આવે છે : ઇંદ્રભૂતિ કોઈ ક્રૂર કાર્ય જોઈ ભ. મહાવીરને તે સંબંધી પૂછે છે, ને શ્રી મહાવીર ભ. પ્રસ્તુત વ્યક્તિઓના પૂર્વ ભવો કહી તે કાર્યનું સમાધાન કરે છે અને સાથે ભવિષ્યના ભવો પણ જણાવે છે. તેમાં ‘જક્ષાયતન’-યક્ષના મંદિરનો ઉલ્લેખ આવે છે. તેના પ્રથમ શ્રુતસ્કંધમાં દશ અધ્યયન છે. બીજા શ્રુતસ્કંધમાં પણ નાના નાના દશ અધ્યયન છે. પહેલામાં દશઃ- ૧. મૃગાપુત્ર, ૨. ઝિત, ૩. અભગ્નસેન, ૪. શકટ, પ. બૃહસ્પતિદત્ત, ૬. નંદિષણ, ૭. ઉમ્બરદત્ત, ૮. સોરિયદત્ત, ૯. દેવદત્તા, ૧૦. અંજૂદેવીનાં છે. બીજામાં સુબાહુ અને ભદ્રનંદી આદિનાં ટુંકા અધ્યયનો છે. ૫૯. આ પ્રમાણે ૧૧ અંગ હાલમાં વિદ્યમાન છે. (આ અંગો સંબંધી સામાન્ય વિવેચન માટે જુઓ વેબરનો લેખ ઇ. ઍ. વૉ. ૧૭ પૃ.૨૭૯-૨૯૨ અને ૩૩૯-૩૪૧. ૧૨મું દૃષ્ટિવાદ તો લુપ્ત થઇ ગયાનું અગાઉ જણાવી દીધું છે. (કે જે સંબંધમાં જુઓ ઇ. અઁ, વૉ. ૨૦. પૃ. ૧૭૦ થી ૧૮૧ વેબર.) આ અંગ (શ૨ી૨)ના અવયવો (ઉપાંગ) રૂપ ૧૨ ઉપાંગ છે. ૪૯. પ્રશ્નવ્યાકરણ - અભયદેવસૂરિની ટીકા સહિત આ૦ સમિતિ નં. ૨૬માં છપાયું છે. વે૦ નં. ૧૪૯૯૧૫૦૨. જુઓ વેબર ઇ. ઍ. વૉ. ૨૦ પૃ. ૨૩-૨૬. ૫૦. વિપાકસૂત્ર-અભયદેવસૂરિની ટીકા સહિત અંતકૃત અને અનુત્તરોપપાતિક સાથે એકત્ર આ સમિતિ દ્વારા પ્રસિદ્ધ થયું છે. જુઓ વેબરનો લેખ ઈ. ઍ. વૉ. ૨૦ પૃ. ૨૬-૨૯. {આગમો અને આગમ ઉપરના વ્યાખ્યા સાહિત્યના પરિચય માટે જુઓ નૈન સાહિત્ય ા બૃહદ્ વૃતિહાસ' ભા. ૧, ૨, ૩ પ્રા. પાર્શ્વનાથ વિદ્યાપીઠ વારાણસી જૈન આગમ મનન ગૌર મીમાસા' લે. દેવેન્દ્ર મુનિ શાસ્ત્રી } * Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૬ ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય અંગ સિવાયનાં આગમો. वंदे वीरं तपोवीरं तपसा दुस्तपेन यः । शुद्धं स्वयं विदधे स्वर्णं स्वर्णकार इवाग्निना ॥ जिनप्रवचनं नौमि नवं तेजस्विमंडलम् । यतो ज्योतींषि धावन्ति हन्तुमन्तर्गतं तमः ॥ તિલકાચાર્ય-જીતકલ્પવૃત્તિ. -જેમ સોની અગ્નિથી સુવર્ણને શુદ્ધ બનાવે છે, તેમ જેમણે દુરૂપ એવા તપ વડે પોતાના આત્માને શુદ્ધ બનાવ્યો એવા તપોવીર વીર (પ્રભુ) ને હું વંદું છું. જ્યોતિઃ (તારા ગ્રહનક્ષત્રાદિ, જ્યોતિ) અંતર (આકાશ, હૃદય)નું તમસ્ (અંધકાર, અજ્ઞાન) હણવા દોડે છે તેવા અવનવા તેજસ્વીમંડલ કે જેમાંથી જ્યોતિ અંતર-હૃદયમાંના અંધકારને હણવા નીકળી દોડે છે તે રૂ૫ જિનપ્રવચનને નમું છું. બાર ઉપાંગો ૬૦. પહેલું ઉપાંગ- ૧ ઔપપાતિક (ઉવવાદ) સૂત્ર ઉપપાત–જન્મ (દેવને નરકનો જન્મ, કે સિદ્ધિગમન) તેના અધિકારવાળો આ ગ્રંથ છે. આમાં ચંપાનગરી, પૂર્ણભદ્રચૈત્ય, વનખંડ, અશોકવૃક્ષ, પૃથ્વીશિલાનું વર્ણન કરી કોણિક રાજા, તેની રાણી ધારિણી, તેનો રાજપરિવાર, મહાવીર પ્રભુનાં વર્ણકો છે. કોણિક શ્રી મહાવીર ભ.ને વંદે છે. ભ. મહાવીરના શિષ્યો-સાધુઓનું વર્ણન છે, તપ-બાહ્ય અને અત્યંતર તપનું વર્ણન, મહાવીરના શ્રમણોનું, વાંદવા આવતા અસુર આદિ દેવતાઓનું, દેવીઓનું, જનો-લોકોનું, નગરી, કોણિક સેનાનું, કોણિકનું, નગરવાસીઓનું, સુભદ્રા પ્રમુખ દેવી-રાણીઓનું વર્ણન છે. પ્રભુ ધર્મકથા અર્ધમાગધીમાં કહે છે-દેશના આપે છે, સમવસરણનું વર્ણક આપી લાંબો ઉપોદ્ધાત ૫૧. ઔપપાતિક સૂત્ર અભયદેવસૂરિની ટીકા સહિત કલકત્તાના સન ૧૮૮૦માં, તેમજ આ૦ સમિતિ તરફથી પ્રસિદ્ધ થયેલ છે. પ્રો. લોયમાને ૧૮૮૩માં સંશોધિત કરી શબ્દાર્થ કોષ (Glossary) સહિત લિપઝિગમાં બહાર પાડેલ છે. વે.નં. ૧૪૨૩-૧૪૨૫. જુઓ બેબરનો લેખ ઇ. ઍ. વ. ૨૦, પૃ. ૩૬૫-૩૬૯. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પૂરો થાય છે. હવે ઉપપાતની કર્મબંધપૂર્વકથી કર્મબંધ પ્રરૂપણા જણાવે છે. જૂદા જૂદા સ્વરૂપના જનોતાપસી, શ્રમણો, પરિવ્રાજક, આદિનાં સ્વરૂપ બતાવ્યાં છે. પછી અંબડ પરિવ્રાજકનો અધિકાર આવે છે. શ્રમણો, આજીવકો, નિcવો, આદિ બતાવી કેવલી સમુઘાત અને સિદ્ધ સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. ૬૧. બીજું ઉપાંગ- ૨ રાયપાસેણીર (રાજપ્રશ્નીય, રાજપ્રદેશીય?) રાજા પ્રદેશના સંબંધી, આમાં પ્રથમ સૂર્યાભદેવ શ્રી મહાવીરને વાંદવા જાય છે તેનું વર્ણન આવે છે, પછી સૂત્રના નામ પ્રમાણે પાર્શ્વનાથના ગણધર શ્રી કેશીનો શ્રાવસ્તી નગરીના રાજા પ્રદેશી સાથેનો સંવાદ છે. પ્રદેશી આત્મા વગેરે અનેક વાત નહિ માનનાર હતો તેને સમજાવી કેશીસ્વામીએ શ્રી મહાવીરના સિદ્ધાન્તમાં શ્રદ્ધા કરાવી હતી. આ સંવાદથી આ સૂત્ર એક સાહિત્યનો રસપ્રદ ગ્રંથ છે એમ વિન્ટરનિનું કહેવું છે. ૬૨. ત્રીજું ઉપાંગ–૩ જીવાભિગમ –જીવ (ઉપક્ષણથી અજીવ પણ)નું અભિગમ-જ્ઞાન જેમાં છે તે. આમાં જીવ, અજીવ, જંબૂદ્વીપનું ક્ષેત્ર, પર્વત વગેરેનું વિસ્તારથી વર્ણન છે. ૬૪. ચોથું ઉપાંગ-૪ પ્રજ્ઞાપના –આનું સંકલન કરનાર સુધર્માસ્વામિથી ૨૩માં આચાર્ય શ્યામાચાર્ય છે. પ્ર એટલે પ્રકર્ષપણે જ્ઞાપન એટલે જાણવું-જેમાં પદાર્થનું સ્વરૂપ પ્રકર્ષપણે યથાવસ્થિત રૂપે જાણી શકાય છે અથવા જીવાજીવ આદિ પદાર્થની પ્રજ્ઞાપના છે તે પ્રજ્ઞાપના. આમાં જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષનું પ્રરૂપણ છે અને તે એ રીતે કે આમાંના ૩૬ પદમાં ૧, ૩, ૫, ૧૦ અને ૧૩મા પદોમાં જીવ અને અજીવની, ૧૬ અને ૨૨માં મન-વચન-કાય એ યોગઆસવની, ૨૩મા પદમાં બંધની, ૩૬મા માં કેવલિ સમુદ્ધાતની વાત કરતાં સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણની પ્રરૂપણા છે. વેશ્યા, સમાધિ, લોકસ્વરૂપ વગેરે આમાં સમજાવ્યું છે. ૬૫. આ પ્રજ્ઞાપના ૩૬ પદોમાં વિભક્ત છે : તેનાં નામ ૧ પ્રજ્ઞાપના, ૨ સ્થાન, ૩ અલ્પબદુત્વબહુવક્તવ્ય, ૪ સ્થિતિ, ૫ પર્યાય-(વિશેષ), ૬ ઉપપાતોકર્તના-(વ્યુત્ક્રાંતિ), ૭ ઉચ્છવાસ, ૮ સંજ્ઞા, ૯ યોનિ, ૧૦ ચરમ (ચરમાગરમ), ૧૧ ભાષા, ૧૨ શરીર, ૧૩ પરિણામ, ૧૪ કષાય, ૧૫ ઇંદ્રિય, ૧૬ પ્રયોગ, ૧૭ વેશ્યા, ૧૮ કાયસ્થિતિ, ૧૯ સમ્યકત્વ, ૨૦ અન્તક્રિયા, ૨૧ અવગાહના, ૨૨ ક્રિયા, ૨૩ કર્મ-પ્રકૃતિ, ૨૪ કર્મ(પ્રકૃતિ)બંધ ૨૫ કર્મવેદ, ૨૬ કર્મવેદ બંધ, ૨૭ કર્મપ્રકૃતિવેદ, ૨૮ આહાર, ૨૯ ઉપયોગ, ૩૦ પશ્યન્ત (દર્શનતા), ૩૧ સંજ્ઞા (પરિણામ) ૩૨ સંયમ (યોગ), ૩૩ જ્ઞાનપરિણામ- (અવધિ), ૩૪ પ્રવિચાર પરિણામ (પ્રવિચારણા), ૩૫ વેદના, અને ૩૬ સમુદ્ધાત. પર. રાયપાસણી સૂત્ર મલયગિરિની ટીકા સહિત આ૦ સમિતિ દ્વારા પ્રસિદ્ધ વે૦ નં. ૧૫૧૦ થી ૧૫૧૫. જુઓ. વેબરનો લેખ . એ. વ. ૨૦ પૃ. ૩૫૯-૩૭૧. ૫૩. જીવાભિગમ સૂત્ર મલયગિરિની ટીકા સહિત દેવ લાવ નં. ૫૦માં મુદ્રિત વે૦ નં. ૧૬૬૦ થી ૬૩; જુઓ વેબરનો લેખ એજન પૃ. ૩૭૧-૨, ૫૪. પ્રજ્ઞાપના સૂત્ર - મલયગિરિની ટીકા સહિત પ્રસિદ્ધ આ૦ સમિતિ નં. ૧૯,૨૦. વે૦ નં. ૧૪૯૪ થી ૧૪૯૮, જુઓ વેબર-એજન પૃ. ૩૭૨-૩૭૬. Page #166 -------------------------------------------------------------------------- ________________ પારા ૬૦ થી ૭૨ ઉપાંગ આગમો નો પરિચય ૪ ૧ ૬૬. પાંચમું ઉપાંગ-૫ સૂર્યપ્રજ્ઞપ્તિ આમાં સૂર્યાદિ જ્યોતિષુ ચક્રનું વર્ણન છે. સૂર્યપ્રજ્ઞપ્તિ પર ભદ્રબાહુ સ્વામિએ નિયુક્તિ રચી હતી, પણ આ. મલયગિરિ પોતાની ટીકામાં કહે છે કે તે કાલદોષથી નષ્ટ થઈ છે તેથી હું કેવલ સૂત્રની વ્યાખ્યા કરું છું.” સૂર્યપ્રજ્ઞપ્તિમાં ૨૦ પ્રાભૃત છે : ૧ મંડલગતિ સંખ્યા, ૨ સૂર્યનો તિર્યક્ પરિભ્રમ, ૩ પ્રાકાશ્ય ક્ષેત્ર પરિણામ, ૪ પ્રકાશ સંસ્થાન, ૫ વેશ્યાપ્રતિઘાત, ૬ ઓજ:સંસ્થિતિ, ૭ સૂર્યાવાર, ૮ ઉદયસંસ્થિતિ, ૯ પૌરૂષી છાયા પ્રમાણ, ૧૦ યોગસ્વરૂપ, ૧૧ સંવત્સરોના આદિ અને અંત, ૧૨ સંવત્સરના ભેદ, ૧૩ ચંદ્રમાની વૃદ્ધિ અપવૃદ્ધિ, ૧૪ જ્યોત્ના પ્રમાણ, ૧૫ શીઘગતિનિર્ણય, ૧૬ જ્યોત્ના લક્ષણ, ૧૭ ચ્યવન ને ઉપપાત, ૧૮ ચંદ્ર, સૂર્યઆદિની ઉંચાઈ, ૧૯ તેમનું પરિણામ. ૨૦ ચંદ્રાદિનો અનુભાવ. ૬૭. છઠું ઉપાંગ- જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ-આમાં જંબૂદ્વીપનું વિસ્તારથી વર્ણન છે. ભૂગોળ વિષયક આ ગ્રંથ છે તેમાં ભારતવર્ષના વર્ણનમાં રાજા ભરતની કથાઓ ઘણો ભાગ લે છે. ૬૮. સાતમું ઉપાંગ-૭ ચંદ્ર પ્રજ્ઞપ્તિ-આમાં ચંદ્ર જ્યોતિષચક્રનું વર્ણન છે તે લગભગ સૂર્યપ્રજ્ઞપ્તિ જેવો સમાન ગ્રંથ છે. (વે) નં. ૧૪૫૭) ૬૯. નં. ૫ થી ૭ ઉપાંગો વૈજ્ઞાનિક ગ્રંથો (Scienctific Works) છે તેમાં ખગોળ, ભૂગોળ, વિશ્વવિદ્યા અને કાલના ભેદો આવે છે. (વિન્ટરનિટ્ઝ). ૭૦. આઠમું ઉપાંગ-૮ કપ્રિયા (કલ્પિકા) –નિરયાવલિકા શ્રુતસ્કંધ (નિરય એટલે નરકની આવલિ કરનારનું જેમાં વર્ણન છે તે.) આમાં મગધના રાજા શ્રેણિક (બૌદ્ધમાં બિસ્મિસાર)નું તેના પુત્ર કોણિક (અજાતશત્રુ)થી થયેલ મૃત્યુ (કે જેની વાત બૌદ્ધ ગ્રંથોમાં પણ આવે છે) વગેરે હકીકત છે. શ્રેણિકના દશ પુત્રો કાલિકુમાર આદિ, તેમના પિતામહ વૈશાલિના રાજા ચેટકની સાથે યુદ્ધમાં લડતાં મરાયા, પછી નરકમાં જઈ મોક્ષે જશે તેની હકીકત છે. ૭૧. નવમું ઉપાંગ - ૯ કણ્ડવડસિયા (કલ્પાવતંસિકા)- આમાં શ્રેણિકરાજાના દશ પૌત્રો પઘકુમાર આદિ દીક્ષા લઈ જુદા જુદા કલ્પ–દેવલોકમાં ગયા ને ત્યાંથી મોક્ષે જશે તેનું વર્ણન છે. તે દરેકનું એક એમ દશ અધ્યયન છે. ૭૨. દશમું ઉપાંગ-૧૦ પુફિયા (પુષ્પિકા)-આમાં પણ દશ અધ્યયન છે. શ્રી મહાવીર ભ.ને દશ દેવ-દેવીઓ પોતાના વિમાનમાંથી પુષ્પકમાં બેસીને વંદન કરવા આવે છે તેમના પૂર્વભવ ભ. મહાવીર ગૌતમ સ્વામિને જણાવે છે. આમાં ૧ ચંદ્ર, ૨ સૂર્યની પૂર્વકરણી, ૩ મહાશુકદેવનો પૂર્વભવ-સોમલબ્રાહ્મણ. ૪ બહુપુત્તીયા દેવીનો પૂર્વભવ-સુભદ્રા સાધ્વી, ૫ પૂર્ણભદ્ર દેવનો ભવ, ૬ માણિભદ્ર, દત્તદેવ, ૫૫. સૂર્ય પ્રજ્ઞપ્તિ-મલયગિરિની ટીકા સહિત મુદ્રિત આ૦ સમિતિ નં. ૨૪; વે૦ નં. ૧૫૫૪-૫૫. જુઓ બેબરનો લેખ છે. ઍ. વૉ. ૨૧ પૃ. ૧૪-૧૭. ૫૬. જંબૂદીપ પ્રજ્ઞપ્તિ-શાંતિચંદ્રની ટીકા સહિત મુદ્રિત દે૦ લાવ નં. પ૨ અને ૨૪ વ૦ નં. ૧૪૫૮-૫૯. જુઓ વેબરનો લેખ ઇ. એ. વ. ૨૧ પૃ. ૧૭-૨૦ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૪૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૮ બલનામ દેવ, ૯ શિવદેવ અને, ૧૦ અનાદીત દેવના પૂર્વભવ જણાવ્યા છે. આમાં ભગવતી પેઠે બ્રાહ્મણ-શાસ્ત્રોનાં નામો આવે છે. - ૭૩. અગ્યારનું ઉપાંગ-૧૧ પુફચુલિયા (પુષ્પચૂલિકા)-આમાં પણ દશ અધ્યયન છે. તેમાં ઉપર પ્રમાણે શ્રી, હરી વગેરે ૧૦ દેવીઓની પૂર્વકરણીનો અધિકાર છે શ્રીનો પૂર્વભવ ભૂતા નામની સ્ત્રી હતો, તેની ભ. પાર્થે નિગ્નન્ય પ્રવચનમાં શ્રદ્ધા કરાવી હતી. - ૭૪. બારમું ઉપાંગ-૧૨ વન્તિ દસા-(વૃષ્ણિ દશા:)-આમાં ૧૨ અધ્યયન છે. વૃષ્ણિક વંશના બલભદ્રજીના ૧૨ પુત્રો નિષઢકુમાર આદિ નેમિનાથ પ્રભુ પાસે દિક્ષા લઇ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા હતા ને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે એનો અધિકાર છે.૫૭ ૭૫. નં. ૮ થી ૧૨ બધાં નિરયાવલિ સૂત્રો નામે ઓળખાય છે. ખરી રીતે કપ્પિયા’સૂત્રને નિરયાવલિ નામ ઘટે છે. ૭૬. એમ કહેવામાં આવે છે કે ઉપાંગ તે અંગનું અવયવ છે તે પ્રમાણે ઉક્ત ઉપાંગો અમુક અંગોના ઉપાંગ છે: જેમકે ઔપપાતિક તે આચારાંગનું, રાજપ્રશ્નીય સૂત્રકૃતાંગનું, જીવાભિગમ તે સ્થાનાંગનું, પ્રજ્ઞાપના સમવાયાંગનું, સૂર્યપ્રજ્ઞપ્તિ તે ભગવતીનું, જંબૂદીપ પ્રજ્ઞપ્તિ તે જ્ઞાતાધર્મકથાંગનું, ચંદ્રપ્રજ્ઞપ્તિ તે ઉપાસક દશાંગનું, નિરયાવલિકા શ્રુતસ્કંધગત કલ્પિકાદિ પંચ વર્ગ-પંચોપાંગ તે અંતકૃદશાંગાદિથી દૃષ્ટિવાદ પર્વતનાં એટલે કલ્પિકા તે અંતકૃત દશાંગનું, કલ્પાવતંસિકા અનુત્તરોપપાતિક દશાંગનું, પુષ્પિતા તે પ્રશ્ન વ્યાકરણનું, પુષ્પગુલિકા તે વિપાક શ્રુતનું અને વૃષ્ણિદશા તે દષ્ટિવાદનું ઉપાંગ છે. (જુઓ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ પર શાંતિચંદ્રીય ટીકા પૃ ૧-૨). આમ બાર અંગનાં બાર ઉપાંગ કેવી રીતે અરસ્પરસ સંબંધ રાખે છે તેનું સૂક્ષ્મપણે અવલોકનથી પૃથક્કરણ કરી શકાયું નથી. વિન્ટરનિટ્રઝ કહે છે કે “આ એક બીજાનો સંબંધ તદન બાહ્ય પ્રકારનો છે.” ચાર મૂલસૂત્ર ૭૭. આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન તથા પિંડનિર્યુક્તિ કે ઓઘનિર્યુક્તિ એ બે માંથી ગમે તે એકને લઇને-એમ ચાર ભૂલસૂત્ર ગણાય છે - મૂલસૂત્ર એ નામ પાડવામાં આશય અમને એ લાગે છે કે તે સર્વ સાધુઓને મૂલમાં-પહેલા પ્રથમ પઠન કરવાને યોગ્ય છે. વેબર કહે છે કે મૂલસૂત્ર નામ કેમ પડ્યું તે સમજી શકાતું નથી; નિર્યુક્તિ જેની થઈ છે તેનું મૂલ સૂત્ર બતાવવા અર્થે તે વપરાયો હોય તેમ સંભવિત છે. તેનો ક્રમ તે ઉત્તરાધ્યયન, આવશ્યક દશવૈકાલિક, પિંડનિર્યુક્તિ એમ આપે છે. ૫૭. આ બાર ઉપાંગોમાંના નં. ૭ થી ૧૨ નો સાર હિંદીમાં જ્ઞાનસુંદરજી કૃત શીધ્રબોધ ભાગ ૧૮માં આપેલો છે તે જ. આ બધાં શ્રીચંદ્રસુરિની ટીકા સહિત આ. સમિતિ નં.૩૩માં પ્રકટ થયેલ છે. વ. નં.૧૪૮૫-૮૬ જુઓ વેબરનો લેખ ઇ.એ.વૉ.૨૧ પૃ ૨૦-૨૩. Page #168 -------------------------------------------------------------------------- ________________ પારા ૭૩ થી ૮૧ મૂલસૂત્ર-પરિચય ૪૩ ૭૮. પહેલું-મૂલસૂત્ર-૧ આવશ્યક અવશ્ય જે ક્રિયાનુષ્ઠાન કર્તવ્ય છે તેને લગતું તે આવશ્યક, નિત્યકર્મનું પ્રતિપાદક. આવશ્યક છ પ્રકારનું છે ૧ સામાયિક (સમાઇય), ૨ ચતુર્વિશતિસ્તવ (ચઉવીસસ્થઓ), ૩ વંદનક (વંદણયું), ૪ પ્રતિક્રમણ (પડિક્કમણ), ૫ કાયોત્સર્ગ (કાઉસ્સગ્ગ), ૬ પ્રત્યાખ્યાન (પચ્ચખાણ). ૭૯. તેમાં સામાયિક અધ્યયનમાં-પીઠિકા, પહેલી અને બીજી વરવરિકા, ઉપસર્ગો, સમવસરણ, ગણધરવાદ, દશપ્રકારની સમાચારી, નિન્દવો, શેષ ઉપોદ્ધાંત નિર્યુક્તિ, નમસ્કાર નિર્યુક્તિ છે. પછી ચતુર્વિશતિસ્તવ અધ્યયન; વંદનાધ્યયન પ્રતિક્રમણાધ્યયન કે જેમાં જિનભદ્ર ગણિ શ્રમાશ્રમણકૃત ધ્યાનશતક છે, તથા પારિષ્ઠાપનિકા નિર્યુક્તિ, સંગ્રહણી, યોગસંગ્રહ, નિર્યુક્તિ અને અસ્વાધ્યાયનિર્યુક્તિ છે; કાર્યોત્સર્ગ અધ્યયન; અને છેવટે પ્રત્યાખ્યાનનું અધ્યયન છે. ૮૦. બીજુ મૂલસૂત્ર ૨ દશવૈકાલિક-૫૯ આ સૂત્ર ચૌદ-પૂર્વધર- સäભવસૂરિએ પોતાના પુત્ર મનક માટે પૂર્વમાથી ઉદ્ધરી રચ્યું તે આગાઉ જણાવી દીધું છે. કાલથી નિવૃત્ત એવું-વિકાલે પઢી શકાય એવું દશ- અધ્યયનવાળું તે દશવૈકાલિક. તેમાં પહેલી ગાથામાં જણાવ્યું છે કે “થો મંત્તમુક્ષિ હિંસા સંગમો તવો’ –અહિંસા, સંયમ અને તપ એ ઉત્કૃષ્ઠ મંગલરૂપ ધર્મ છે. તે અતિ ઉત્તમ અને નીતિના સિદ્ધાંતથી ભરપૂર છે. ૮૧. તેમાં ૧૦ અધ્યયન છે તેનાં નામ:- ૧ દ્રુમપુષ્પિક-તેમાં ધર્મપ્રશંસા-ધર્મની સ્તુતિ છે, સકલ પુરૂષાર્થમાં ધર્મ પ્રધાન છે. કુમના પુષ્પમાંથી ભ્રમર રસ ચુસી લે છતાં તેને ઇજા ન કરે તેમ શ્રમણ વર્તે છે, એથી કૂમિપુષ્મિક અ. ૨ શ્રમણ્યપૂર્વિક-ધર્મ તરફ રૂચિ છતાં અભિનવ પ્રવ્રજિતને અવૃતિથી સંમોહ ન થાય તે માટે વૃતિ-ધર્ય રાખવું તેનો અધિકાર છે. ૩ યુલ્લિકાચારકથા-વૃતિ આચારમાં જોઇએ તેથી આચારકથા શુલ્લિકા એટલે નાની કહેવામાં આવે છે. તે આત્મસંયમનો ઉપાય છે. ૪ જજીવનિકા ઉક્ત-આચાર છે જીવ કાયગોચર હોવો જોઇએ અથવા આત્મસંયમ બીજા જીવોના જ્ઞાનપૂર્વક પાલન કરવો ઘટે તેથી તે રૂપ આ અધ્યયન છે. ૫ પિંડેષણા-તે રૂપ ધર્મ દેહ સ્વસ્થ હોય તો પળાય, અને તેથી આહાર વગર પ્રાયઃ સ્વસ્થ થવાતું નથી માટે સાવદ્ય અને નિરવદ્ય એવા આહારમાં નિરવદ્ય આહાર ગ્રાહ્ય છે આમાં બે ઉદેશક છે ભિક્ષાની વિશુદ્ધી તે તપઃ સંયમને ગુણકારી છે. ૬ મહાચાર કથા (ધર્મ અર્થ કામાધ્ય.)-ગોચરી-ભિક્ષાએ જતા મહાજન સમક્ષ સ્વાચાર નથી કહી શકાતો પણ આલયમાં ગુરુ કહે છે તેથી મહાજનને યોગ્ય એવી નાની નહિ પણ મોટી આચારની કથા ૭ વચન વિશુદ્ધિ તે કથા ૫૮. આવશ્યક પર ભદ્રબાહુ સ્વામીની નિયુકિત. (વે.નં.૧૫૨૯થી૧૫૩૭) તથા હરિભદ્રસૂરિ કૃત શિષ્યહિતા નામની ટીકા એ બંને પ્ર. ઓ. સમિતિ નં. ૧-૪; હરિભદ્રસૂરિકત આવશ્યક પર ટિપ્પણ મ.દે.લા.નં.૫૩ (વે,૧૫૩૩) પડાવશ્યક સૂત્ર પર દેવેન્દ્રસૂરિકૃત વંદાવૃત્તિ પ્ર.દે.લા.નં.૮ તે વૃત્તિને શ્રાવકાનુષ્ઠાન-વિધિ પણ કહે છે. ૫૯. દશવૈકાલિક ભદ્રબાહુ સ્વામીની નિર્યુક્તિ સહિત. લૉયમને સંશોધી ટીકાસાહિત્ય સંબંધી અનેક ચર્ચા કરી, તે 2 D M. G. ૪૬ પૃ. ૫૮૧ પ્રસિદ્ધ થયું છે. વળી ભદ્રબાહુ સ્વામિની નિયુકિત હરિભદ્રસૂરિની ટીકા સહિત શ્રી મુંબઈ ખંભાતના સંઘે શ્રી જિનઃયશસૂરી ગ્રથંમાલા નં.૧ તરીકે તેમજ હીરાલાલ હંસરાજે પ્રકટ કરેલ છે. (વે.નં ૧૪૭૫ થી ૮૦) જુઓ વેબર ઇ.એ.વ.૨૧ પૃ. ૩૩૯-૩૪૧. Page #169 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આલયમાં હોવા છતાં ગુરુએ નિરવદ્ય વચનથી કહેવી ઘટે છે. ૮ આચારપ્રણિધિ-નિરવદ્ય વચન આચારમાં પ્રણિહિતને થાય છે. ૯ વિનય-આચારમાં પ્રણિહિત-દત્તચિત હોય તે યથાયોગ્ય વિનયસંપન્ન થાય છે. આમાં વિનયનો અધિકાર છે,ને ૪ ઉદ્દેશક છે, ૧૦ ભિક્ષુ-ઉક્ત નવે અધ્યયનના અર્થમાં તે વ્યવસ્થિત છે તે સમ્યગ્ ભિક્ષુ થાય છે. આ આમ સાધુ-ક્રિયાશાસ્ત્રની સમાપ્તિ થાય છે. ૪૪ ૮૨. કદિ કર્મપરતંત્રતાથી કોઇ સાધુ પતિત થાય તો તેનું સ્થિરીકરણ કરવું. તે માટે બે ચૂડાચૂલિકા છેવટે મૂકી છે. ૧ ૨તિવાક્ય ચૂડા-તે સાધુને સંયમમાં સ્થિરીકરણ માટે છે. તેમાં સાધુના દુવન માટે નરકપાતાદિ દોષો વર્ણવેલા છે. ૨ વિવિક્તચર્યા ચૂડા-તેમાં સાધુ પતિત ન થાય તેવા ગુણના અતિરેકનું ફલ છે. વિવિક્તચર્યા એટલે એકાંતચર્યા–અનિયતચર્યા. ૮૩. શ્રી ભદ્રબાહુ સ્વામિ દશવૈકાલિક પરની નિર્યુક્તિમાં જણાવે છે કે ઉપરોક્ત ૪થું અધ્યયન આત્મપ્રમાદપૂર્વમાંથી ૫મું અ. કર્મપ્રવાદ પૂર્વમાંથી અને ૭ મું અ. સત્યપ્રવાદ પૂર્વમાંથી ઉદ્ધૃત કરેલ છે. અને બાકીના અધ્યયનો નવમા પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુમાથી ઉદ્ધૃત કરેલ છે. ૮૪. આના બીજા અધ્યયનમાં રાજીમતિ અને રથનેમિની વાત ઉત્તરાધ્યયનમાંથી લીધેલી જણાય છે. આ સૂત્ર તેમજ ઉત્તરાધ્યયન વાંચતાં બૌદ્ધનું ધમ્મપદ યાદ આવે છે. ૮૫. ત્રીજું મૂલસૂત્રઃ ૩ ઉત્તરાધ્યયન-આ આખું સૂત્રઅતિ આનંદદાયક બોધના નિધિરૂપ છે. તેમાં ૩૬ અધ્યયનો છેઃ-૧ વિનય-ધર્મ વિનયમૂલ છે તેથી પ્રથમ વિનયનો અધિકાર આમાં આપ્યો છે. ૨ પરિષહ- વિનય સ્વસ્થચિત્તવાળાએ તથા પરિષહોથી પીડાતાએ પણ કરવાનો છે. તો તે પરિષહો કયા કયા છે તે તથા તેનું સ્વરૂપ આમાં બતાવ્યું છે. ૩ ચતુરંગીય-પરિષહ શું આલંબન લઇને સહેવા તેના ઉત્તરમાં મનુષ્યત્વ, ધર્મશ્રવણ, શ્રદ્ધા અને સંયમમાં વીર્યની સ્ફુરણા ક૨વી એ ધર્મનાં ચાર અંગો દુર્લભ છે તે આમાં બતાવેલા છે, ૪ પ્રમાદાપ્રમાદ-ત્રીજામાં ચાર દુર્લભ અંગો કહ્યા તે પ્રાપ્ત થયા છતાં પ્રમાદ સેવાય તો મહાદોષ થાય છે. તેથી પ્રમાદનો ત્યાગ તેના પ્રકાર સહિત, અને અપ્રમાદ કરવાનું કહેવા માટે આ અધ્યયન છે. પ અકામ મરણ-મરણવિભક્તિ-જ્યાંસુધી શરીરનો ભેદ-નાશ થાય ત્યાં સુધી ગુણની અભિલાષા ક૨વી એમ ચોથાને અંતે કહ્યું. તેથી મરણકાળે પણ પ્રમાદ ન કરવાનું કહ્યું તેથી મરણ કેટલા પ્રકારના છે તે-અકામમરણ, સકામ મરણ, પંડિત મરણ, વગે૨ે તે જાણવા માટે આ અધ્યયન છે. ૬ ક્ષુલ્લકનિર્પ્રન્થીય-પંડિતમરણ વિદ્યા-જ્ઞાન તથા ચારિત્રવાળા સાધુનિગ્રન્થને હોય છે. તેથી તેવા ક્ષુલ્લક-નાના સાધુનું સ્વરૂપ આમાં કહ્યું છે. ૭ ઔરભ્રીય નિગ્રન્થપણું ૬૦. પ્રકાશિત-રાય ધનપતિસિંહ બહાદુર કલકત્તા સં.૧૯૩૬માં લક્ષ્મીવલ્લભની ટીકા સહિત; વાદિવેતાલ શાંતિ સૂરિની ટીકા સહિત દે.લા.નં. ૩૩,૩૬ અને ૪૧, જયકીર્તિની ટીકા સહિત પંડિત હીરાલાલ હંસરાજ, કમલસંયમની ટીકા સહિત યશોવિજય ગ્રંથમાલામાં ભાવવિજયની ટીકા સહિત જૈન આત્માનંદ સભા તરફથી વે.નં. ૧૩૯૯-૧૪૧૨, અંગ્રેજી ભષાંતર અને પ્રસ્તાવના ડૉ. Jacobi માં કરેલ તે S.B.E.માં વૉ.૨૪માં પ્રગટ થયેલ છે. અને મૂળ સંશોધી અંગ્રેજી પ્રસ્તાવના સહિત Carpentier નામનાં વિદ્વાને સન ૧૯૨૧માં પ્રગટ કરેલ છે ગુજરાતી ભાષાંતર સહિત જૈન ધ.સ. ભાવનગર તરફથી મૂળ તથા ગૂજરાતીમાં કથાઓ સહિત બે ભાગમાં પ્રસિદ્ધ થયેલ છે. જુઓ વેબરનો લેખ ઈ.એ.વૉ.૨૧ પૃ. ૩૦૯-૩૧૧ અને ૩૨૭-૩૨૯. Page #170 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૨-૮૫ | ઉત્તરાધ્યયન પરિચય ૪૫ રસગૃદ્ધિના ત્યાગથી મળી શકે, ને તે ત્યાગ તેના દોષ જાણવાથી બરાબર થઈ શકે, તે દોષ દેખાડવા માટે ઉરભ્ર(ઘેટું) કાગણી, આમ્રફળ, વ્યવહાર-વેપાર, અને સમુદ્ર એ પાંચનાં દષ્ટાંતો આપે છે. ૮ કાપિલીય-રસગૃદ્ધિનો ત્યાગ નિર્લોભીને થઇ શકે તેથી આમાં નિર્લોભપણું બતાવે છે. તેમાં કપિલ મુનિનું ચરિત્ર હોવાથી તે અધ્યયનનું નામ કાપિલીય છે. ૯ નમિપ્રવ્રજ્યા-નિર્લોભી આ ભવમાં પણ ઇંદ્રાદિકથી પૂજાય છે. તે દેખાડવા આ અધ્યયન કહેવાય છે. આમાં નમિ નામના પ્રત્યેકબુદ્ધની પ્રવ્રજ્યા દીક્ષા છે. તે નમિની પેઠે બીજા ત્રણ પ્રત્યેકબુદ્ધ કરકંડુ, દ્વિમુખ, નગ્નતિ થાય છે. ૧૦ દ્રુમપત્ર-દ્રુમ, એટલે ઝાડનું, પત્ર એટલે પાંદડું પાકી જતા પડી જાય છે તેમ જીવન ક્રમે કરી ક્ષીણ થાય છે માટે તે ગૌતમ! એક સમય માત્ર પણ પ્રમાદ કરવો નહિ એ પ્રકારથી ભ. મહાવીર અનુશાસન-શિક્ષા આપે છે. ૧૧ બહુશ્રુતપૂજા- દશમામાં પ્રમાદના ત્યાગનો જે ઉપદેશ આપ્યો તે ઉપદેશ વિવેકથી ધારી શકાય ને તે વિવેક બહુશ્રુતની પૂજાથી પ્રાપ્ત થયો છે. આમાં અબહુશ્રુતપણું અને બહુશ્રુતપણું સમજાવી તે શાથી પ્રાપ્ત થાય તે, અવિનીત-વિનીતનાં સ્થાનો વગેરે બતાવેલ છે. ૧૨ તપાસમૃદ્ધિ-હરિકેશીય-બહુશ્રુતે તપ પણ કરવો જોઇએ તેથી તપની સમૃદ્ધિનું વર્ણન ને હરિકેશબલ નામના સાધુનું આમા ચરિત્ર છે. ૧૩ ચિત્રસંભૂતીય-તપ કરનારે નિદાન (નિયાણા) નો ત્યાગ કરવો ઘટે, તે માટે નિદાનનો દોષ બતાવવા ચિત્ર અને સંભૂતનું ઉદાહરણ અહીં અપાય છે. ૪ ઈષકારીય-આમા નિર્નિદાનતા-નિયાણા રહિતપણાનો ગુણ કહ્યો છે એકજ વિમાનમાં રહેલ છે જીવો ત્યાંથી ચ્યવી ઇષકાર નામના પુરમાં ઉપજ્યા અને તે છ પૈકી એક ઇષકાર નામનો રાજા થયો તેથી આ અધ્યયનનું નામ ઇષકારીય છે. ૧૫ સભિક્ષુકનિયાણા રહિતપણાનો ગુણ ભિક્ષુ-સાધુને થાય છે. ભિક્ષુના ગુણો આમાં કહેવાયા છે. ૧૬ બ્રહ્મચર્યગુપ્તિબ્રહ્મચર્યસમાધિ-સાધુના ગુણો બ્રહ્મચર્યમાં જે સ્થિર હોય તેને તત્ત્વથી સંભવે. બ્રહ્મચર્ય તેની ગુપ્તિઓથી પાળી શકાય. તે ગુપ્તિઓ મન, વચન અને કાયાની છે. પછી બ્રહ્મચર્યનાં દશ સ્થાનો-સમાધિસ્થાનો કહ્યાં છે કે જેની અંદર બ્રહ્મચર્યની નવ વાડ સમાઈ જાય છે, કે જેથી તે સમાધિથી પાળી શકાય. ૧૭ પાપશ્રમણીય-તેમાં પાપસ્થાનો સેવનાર પાપશ્રમણનું સ્વરૂપ છે. ૧૮ સંયતીય- પાપસ્થાનોનો ત્યાગ ભોગના ત્યાગથી–સંયતિ થવાથી થાય છે. તે ભોગના ત્યાગ પર સંજય રાજાની કથા છે. તે પરથી આ અધ્યયનને સંજયીય કહી શકાય. ૧૯ મૃગાપુત્રીય-ભોગનો ત્યાગ કરતાં શરીરની શુશ્રુષા વર્જવાની છે તે પર મૃગાપુત્રની કથા છે. ૨૦ મહાનિર્ઝન્થીય-“સંસારમાં મારો રક્ષક કોઈ નથી, હું એકલો જ છું' એવા અનાથપણાની ભાવના આમાં સિદ્ધ કરી છે કે તે પર અનાથી મુનિની કથા છે. ૨૧ સમુદ્રપાલીયઅનાથપણાનો વિચાર એકાંત-ચર્યા વિના થઈ શકતો નથી તેથી એકાંતચર્યા પર સમુદ્રપાલની કથા આમાં આવી છે. ૨૨ રથનેમીય-એકાંત ચર્યા ધીરજ વિના પાળી શકાતી નથી તેથી રથનેમિના દૃષ્ટાંતથી ચારિત્રમાં ધૃતિ રાખવાનો ઉપદેશ કર્યો છે. પ્રથમ શ્રી નેમિનાથનો રાજીમતિનો ત્યાગ ને દીક્ષા જણાવી રાજીમતિએ રથનેમિને કરલે ઉપદેશ વગેરે સુંદર કથા છે. ૨૩ કેશી-ગૌતમીય-સંયમમાં ધૃતિ રાખતાં, આવતી શંકાઓનું સમાધાન કરી સંયમ માર્ગમાં પ્રવર્તવું. આમાં શ્રી પાર્શ્વનાથ ભીના ક્રમાગત શિષ્ય કેશકુમાર અને શ્રી મહાવીર ભ.ના શિષ્ય ગૌતમસ્વામી વચ્ચે સંવાદ છે કેશીનો ખાસ પ્રશ્ન એ કે ભ.પાર્શ્વનાથે સાધુધર્મ ચાર મહાવ્રતવાળો કહ્યા અને શ્રી વર્ધમાને પાંચ મહાવ્રત વાળો કહ્યો વળી શ્રી પાર્શ્વનાથે સચેલક (સવસ્ત્ર) અને શ્રી વર્ધમાને અચેલક (વસ્ત્રરહિત) ધર્મ કહ્યો આમ બંન્નેમાં ફરક Page #171 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ કેમ ? ગૌતમસ્વામી એ ઉત્તરમાં કહ્યું કે “મધ્યના બાવીસ તીર્થકરોના સાધુઓ ઋજુપ્રાજ્ઞ હોવાથી ચોથા અપરિગ્રહ મહાવ્રતમાં જ બ્રહ્મચર્યનો સમાવેશ કરી લે છે. અને તેમને સચેલક રહેવાનું કહ્યું છે. અને આ ૨૪મા તીર્થંકરના સાધુ વક્રજડ હોવાથી તેમને માટે બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ બે વ્રત જૂદા પાડી પાંચ મહાવ્રતો કહ્યાં છે. ને એચેલક ધર્મ કહ્યો છે. વગેરે અનેક પ્રશ્નોનું સમાધાન છે. ૨૪ પ્રવચન માતા-શંકાનું નિવારણ કરવામાં ભાષાસમિતિરૂપ વાગયોગની જરૂર છે, તેથી આમાં પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપ આઠ પ્રવચન માતાનું સ્વરૂપ આપ્યું છે. આ આઠમાં સર્વ દ્વાદશાંગરૂપ પ્રવચનનો સમાવેશ થાય છે. તેથી તે તેની માતારૂપ કહેવાય છે. ૨૫ યજ્ઞીય-આમાં જયઘોષ અને વિજયઘોષની કથા દ્વારા બ્રાહ્મણનાં લક્ષણ અને બ્રહ્મચર્યનાં ગુણ બતાવ્યા છે. વિજયઘોષ બ્રાહ્મણે યજ્ઞ આરંભ્યો તે વખેત જયઘોષ મુનિ ભિક્ષા લેવા જતાં તેણે ભિક્ષા ન આપી તેથી બંને વચ્ચે સંવાદ થાય છે. ને તેમાં બ્રાહ્મણનું લક્ષણ આપતાં પ્રસંગને લીધે સાધુ, બ્રાહ્મણ, મુનિ, તાપસ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, વગેરેનાં લક્ષણો પણ આપ્યાં છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે જન્મથી કાંઈ જાતિની પ્રાપ્તિ થતી નથી. માત્ર કંઠમાં યજ્ઞોપવિત ધારણ કરી લેવાથી બ્રાહ્મણ બની શકાય નહિં; વલ્કલ માત્રના પહેરવાથી કાંઈ યથાર્થ તપસ્વી બની જવાતું નથી તેમ યોગ્ય કાર્યો સિવાય બ્રાહ્મણ આદી જાતિને યોગ્ય બની શકાતું નથી. ૨૬ સામાચારી- સાધુ સામાચારી દશ પ્રકારની આવશ્યકી આદિ બતાવી છે તે ઉપરાંત બીજી રીતે સાધુ માટેની સામાચારી દિનકૃત્ય રાત્રિકૃત્ય વગેરે બતાવેલ છે. ૨૭ ખાંકીય-સામાચારી અશઠપણાથી પળાય તે પર ગર્ગ નામના મુનિની કથા કહી તેમાં ખલુંક (બળદ-ગળીઆ બળદ)નું દૃષ્ટાંત આપી તે ઉપનયથી શિષ્યો પર ઉતાર્યું છે. ૨૮ મોક્ષમાર્ગ અશઠતાથી મોક્ષ સુલભ થાય છે. આમાં મોક્ષ માર્ગનાં ૪ કારણો નામે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ જણાવી તે દરેકના ભેદ સમજાવ્યા છે. ૨૯ સમ્યક્ત્વપરાક્રમ-વીતરાગ થયા વિના મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી. તે સમજાવવા આ અધ્યયન છે. તેમાં સંવેગ, નિર્વેદ, ધર્મશ્રદ્ધા આદિ (૭૩) દ્વાર કહ્યાં છે. ૩૦ તપોમાર્ગ-આસવદ્વાર બંધ કરી તપવડે કર્મનું શોષણ કરાય છે. તે તપના ૬ પ્રકારનાં બાહ્ય તપ અને ૬ પ્રકારના અંતરંગ તપ એમ બે ભેદ દરેકના પ્રભેદ સાથે જણાવેલ છે. ૩૧. ચરણવિધિ-ચરણ એટલે ચારિત્ર તેની વિધિ-વર્ણન છે. અમુકનો ત્યાગ ને અમુક ગુણોનો સ્વીકાર એ જણાવી ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું છે. ૩૨ પ્રમાદસ્થાનપ્રમાદનું જ્ઞાન કરી તેનો ત્યાગ કરવો ઘટે છે તેથી પ્રમાદનું સ્વરૂપ આપ્યું છે. રાગ, દ્વેષ, મોહ અને કષાયનું સ્વરૂપ ને તેના દોષ બતાવ્યા છે. ૩૩ કર્મપ્રકૃતિ-આમાં કર્મનું સ્વરૂપ તેના જ્ઞાનાવરણીયાદિ ભેદ અને ઉત્તર ભેદ વગેરેથી બતાવ્યું છે. ૩૪ વેશ્યા-લેશ્યાના પ્રકાર ને તેનું નિરૂપણ છે. ૩૫ અનગાર માર્ગ-અનુગાર એટલે અગાર-ગૃહ રહિત એવા સાધુના ગુણો પંચમહાવ્રતાદિ પાળવાનું જણાવ્યું છે. ૩૬ જીવાજીવ-વિભક્તિ-સાધુ ગુણ સેવવામાં જીવાજીવનું સ્વરૂપ જાણવું આવશ્યક છે. તેથી જીવ અને અજીવ, તેના પ્રકાર વગેરે સમજાવ્યું છે. ૮૬. શ્રી ભદ્રબાહુ સ્વામિ આ પરની નિયુક્તિમાં જણાવે છેકે આનાં ૩૬ અધ્યયનમાં કેટલાંક અંગમાંથી પ્રભવેલા, કેટલાક જિનભાષિત, કેટલાક પ્રત્યેકબુદ્ધ સંવાદરૂપ છે (ગાથા-૪). તે પર આ. શાંતિસૂરિ ટીકા કરતાં જણાવે છે કે અંગ એટલે દૃષ્ટિવાદ આદિમાંથી ઉત્પન્ન થયેલ જેવાં કે પરીષહ Page #172 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૬-૯૨ મૂલસૂત્ર-નંદી-અનુયોગદ્વાર પરિચય અધ્યયન (૨જું), જિનભાષિત જેવું કે ધ્રુમપુષ્પિકા (દ્રુમપત્રક) અધ્ય. (૧૦મું) કે જે કેવલજ્ઞાન થયા પછી શ્રી ભ. મહાવીરે પ્રણીત કરેલું છે, પ્રત્યેકબુદ્ધમાંથી ઉત્પન્ન થયેલ તે કાપિલીય અધ્ય. (૮મું) છે ને સંવાદરૂપ તે કેશિગૌતમીય (૨૩મું અધ્ય.) છે. 6 ૮૭. કચિત્ એમ પણ કહેવાય છે કે તે અર્થથી શ્રી વર્ધમાનસ્વામીએ પોતાના અવસાન સમયે સોળ પહોરની દેશના આપી તે વખતે પ્રરૂપ્યાં છે. તે દેશનામાં પ્રભુએ ૫૫ અધ્યયનો પુણ્યફળ વિપાકનાં અને ૫૫ અધ્યયન પાપફળ વિપાકનાં કહ્યાં છે. ત્યાર પછી પૂછ્યા વિના ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયનો પ્રકાશ્યાં છે તેથી તે અપૃષ્ટ વ્યાકરણ કહેવાય છે. છેવટ મરૂદેવા માતાનું પ્રધાન નામનું અધ્યયન પ્રરૂપતાં અંતર્મુહૂર્તનું શૈલેશીકરણ કરી પ્રભુ મોક્ષ પદ પામ્યા છે' (જુઓ પ્રસ્તાવના જૈન ધર્મ પ્રસારક સભાએ સં ૧૯૮૧ માં ગુજરાતી ભાષાંતર સહિત પ્રકટ કરેલ ઉત્તરાધ્યયન સૂત્ર) જ્યારે શ્રી આત્મારામજી શ્રી વીરના અવસાન સમયની દેશનામાં આ પ્રકાશાયાં એ વાત સ્વીકારતા નથી (જુઓ જૈનધર્મવિષયક પ્રશ્નોત્તર.) ૪૭ ૮૮. આ સૂત્ર વાંચતાં બૌદ્ધનું સુત્ત નિપાત યાદ આવે છે. આનાં કાવ્યોનાં સમાંતર બૌદ્ધ સાહિત્ય (ધમ્મપદાદિ)માં મળશે. ૮૯. ચોથા મૂલસૂત્રમાં બે નામે પિંડનિર્યુક્તિ અને ઓનિર્યુક્તિ પૈકી ગમે તે ગણાય છેઃ-૪ ક-પિંડનિર્યુક્તિ આઘ્ય સંબંધમાં જણાવવાનું કે દશવૈકાલિક સૂત્રમાં પાંચમું અધ્યયન પિંડૈષણા છે. દશવૈકાલિક પ૨ ભદ્રબાહુસ્વામિએ નિર્યુક્તિ રચી છે, તેના ઉક્ત પાંચમાં અધ્યયન પર નિર્યુક્તિ રચતાં તે ઘણી મોટી થઈ તેથી તેને અલગ કરી પિંડનિર્યુક્તિ તેમણે રચી છે. આમાં પિંડ એટલે આહાર તે સંબંધી વર્ણન છે. તેમાં પિંડનિરૂપણ, ઉદ્ગમ દોષો, ઉત્પાદન દોષો, એષણા દોષો, અને ગ્રાસૈષણાના દોષો નિરૂપ્યા છે. ૯૦. જ્યારે ૪ ખ-ઓનિર્યુક્તિ-ઓઘ એટલે સામાન્ય-સાધારણ, સૂક્ષ્મ-વિશેષ વિગતમાં ઉતર્યા સિવાયની નિર્યુક્તિ,-માં ચરણસત્તરી કરણસત્તરી, પ્રતિલેખન, આદિ દ્વારોઃ- પ્રતિલેખન દ્વાર, પિંડદ્વાર, ઉપધિનિરૂપણ, અનાયતનવર્જન, પ્રતિષેવણાદ્વાર, આલોચનાદ્વાર, અને વિશુદ્ધિદ્વાર છે. આમાં ચરણ કરણનું મુખ્યપણે સ્વરૂપ છે.દર ૯૧. નંદી સૂત્ર- તે દેવવાચક કૃત છે. તેમાં તીર્થંકર ગણધરાદિની આવલિકા, પર્ષદો, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યુ છે. ૬૧. પિંડનિર્યુક્તિ-મલયગિરિની ટીકા સહિત મુદ્રિત દે. લા. નં. ૪૪ જુઓ વેબર ઇ.એ વૉ. ૨૧ પૃ. ૩૬૯. ૬૨. ઓઘનિર્યુક્તિ-દ્રોણાચાર્યની ટીકા સહિત મુદ્રિત આ. સ. નં. ૧૭; વે. નં. ૧૪૨૨ જુઓ વેબર ઇ.એ.વૉ.૨૧ ૫ ૩૭૦. ૬૩. નંદીસૂત્ર-મલયગિરિની ટીકા સહિત મુદ્રિત આ. સ. નં. ૧૬ અને તે પરની ચૂર્ણિ તથા હરિભદ્રસૂરિકૃત વૃત્તિ સહિત ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા, રતલામ તરફથી સં. ૧૯૮૪માં પ્રસિદ્ધ થયેલ છે. (વે.નં.૧૪૮૨૩) જુઓ વેબર ઇ. એ. વૉ. ૨૧ પૃ ૨૯૩-૩૦૧. Page #173 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૯૨. અનુયોગદ્વાર-તેTM આર્યરક્ષિતસૂરિકૃત છે તેમાં આવશ્યક શ્રુતસ્કંધના નિક્ષેપો, ઉપક્રમાધિકાર, આનુપૂર્વી, દશ નામ અધિકાર, પ્રમાણદ્વાર અધિકાર, નિક્ષેપ અધિકાર, અનુગમ અધિકાર, અને નયનો અધિકાર છે. આમાં નવ રસ, કાવ્યશાસ્ત્ર માટેની કેટલીક હકીકતો, ભારત રામાયણ કૌટિલ્ય ઘોટકમુખ આદિના ઉલ્લેખો પણ છે. ૪૮ ૬૪. અનુયોગદ્વા૨સૂત્ર-મલધારી હેમચંદ્રસૂરિની ટીકા સહિત કલકત્તા સન-૧૮૮૦ અને મુંબઇમાં દે. લા. નં.૩૧ અને ૩૭ માં સન ૧૯૧૫-૧૬મા પ્રસિદ્ધ થયેલ છે. અને હરિભદ્રસૂરિષ્કૃત વૃત્તિ સહિત રતલામની ઉપર સહિતની સંસ્થા તરફથી સં. ૧૯૮૪માં પ્રકટ થયેલ છે. વે. નં ૧૩૮૮ જુઓ વેબર ઇ .એ. વૉ. ૨૧ પૃ ૩૦૧-૩૦૯. નન્દી, અનુયોગદ્વાર આવશ્યક, ઓધનિર્યુક્તિ, દશવૈકાલિક, પિંડનિર્યુક્તિ, ઉત્તરાધ્યયન, એ સૂત્રોની સૂત્રગાથા, નિર્યુક્તિ, મૂલભાષ્યના અક્ષરાદિક્રમે, અંક શુદ્ધિ અને લઘુ તથા મોટો વિષયાનુક્રમ આ. સમિતિ નં ૫૫ માં મુદ્રિત થયેલ છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ प्ररश -७ G५५ श्रुत-साहित्य (या) प्रणम्यात्मगुरुंस्तान् घनसारशलाकयेव यद्वाचा । अज्ञानतिमिरपूरितमुद्घटितमांतरं चक्षुः ॥ -nिeseयात ®dse. वृत्ति. -ઘનસાર (બરાસ, ઉત્તમ સાર) વાળી સળીના જેવી જેમની વાણીથી અજ્ઞાન તિમિરથી પૂરાયેલું આંતર ચક્ષુ ઉઘડ્યું છે એવા સ્વગુરુને પ્રણામ કરું છું. 'जडमतिरपि गुरुचरणोपास्ति समुद्भूतविपूलमतिविभवः । समयानुसारतोऽहं विदधे पवित्र श्रुतवाङ्मयसारम्॥ -(શ્રી મલયગિરિસૂરિની પ્રજ્ઞાપના સૂત્રવૃત્તિની આદિમાંના શબ્દોમાં) હું જડમતિ છું છતાં પણ ગુરુચરણો પાસનાથી ઉદ્ભવેલ કઈક વિશેષ મતિથી હું સમયાનુસાર પવિત્ર શ્રુત સાહિત્યનો સાર લખું છું. 'अर्हत्प्रोक्तं गणधरदृब्धं प्रत्येकबुद्धदृब्धं च । स्थविरग्रथितं च तथा प्रमाणभूतं त्रिधा सूत्रम्' ॥ -અત્ નું કહેલું તે ગણધરે ગૂંથેલું, પ્રત્યેકબુદ્ધ ગૂંથેલું તથા સ્થવિરે ગૂંથેલ એમ ત્રણ પ્રકારનું પ્રમાણભૂત સૂત્ર છે. यदुक्तमर्थतोऽर्हद्भिः संदृब्धं सूत्रतश्च यत् । महाधीभिर्गणधरैस्तत् स्यादंगात्मकं श्रुतम् ॥ ततो गणधराणां यत् पारम्पर्याप्तवाङ्मयैः । शिष्यप्रशिष्यैराचार्यैः प्राज्यवाङ्मतिशक्तिभिः ॥ कालसंहननायुर्दोषादल्पशक्तिधीस्पृशाम् । अनुग्रहाय संदृब्धं तदनंगात्मकं श्रुतम् ॥ सृष्टान्यज्ञोपकाराय तेभ्योऽप्यक्तिनर्षिभिः । शास्त्रैकदेशसंबद्धान्येवं प्रकरणान्यपि ॥ -विनयविय-580 द्रव्यदो दो ७८६-८८८. Page #175 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કહ્યું છે કે શ્રી અર્હતોએ અર્થથી અને મહાબુદ્ધિવાન્ ગણધરોએ સૂત્રથી ગૂંથેલું જે શ્રુત તે ‘અંગ’રૂપ શ્રુત. ૫૦ તે પછી ગણધરોના પંરપરાથી વાડ્મયને પામેલા અને પ્રકૃષ્ટ વાણી, મતિ અને શક્તિવાળા શિષ્ય પ્રશિષ્ય આચાર્યોએ કાલ સંહનન આયુષ્યના દોષથી અલ્પ બુદ્ધિવાળાના અનુગ્રહને માટે ગૂંથેલું જે શ્રુત તે અનંગાત્મક શ્રુત. તેમના કરતાં વધારે સાંપ્રત ઋષિઓએ અજ્ઞજનોના ઉપકાર માટે શાસ્ત્રના એકદેશથી સંબદ્ધ થયેલા પ્રકરણો પણ રચ્યાં. છ છેદ સૂત્રો ૯૩. કુલ છ છેદ સૂત્ર છેઃ-૧ નિશીથ-(લઘુનિશીથ), ૨ બૃહત્કલ્પ, ૩ વ્યવહાર ૪ દશાશ્રુતસ્કંધ, ૫ પંચલ્પ અને ૬ મહાનિશીથ. આ પૈકી નિશીથ, પંચકલ્પ ને મહાનિશીથ ગણધરકૃત છે. અને બૃહત્કલ્પ, વ્યવહાર અને દશાશ્રુતસ્કંધ એ ત્રણના કર્તા ભદ્રબાહુસ્વામી છે, તેમાં પંચકલ્પ નામનું છેદસૂત્ર વિચ્છિન્ન થયું છે, પરંતુ તે પર સંઘદાસગણિનુ ભાષ્ય ઉપલબ્ધ છે(પી.૧, ૧૦૩). આ છેદસૂત્રો પર નિર્યુક્તિ કે ભાષ્ય, બૃહત્માષ્ય, ચૂર્ણિ, અવિસૂરિ અનેક ટિપ્પનાદિ ભિન્ન ભિન્ન આચાર્યોએ રચ્યાં છે. ૯૪. આ છ છેદોમાં પ્રાયઃ સાધુ સાધ્વીઓના આચાર, ગોચરી, ભિક્ષા, કલ્પ, ક્રિયા, અને સામાન્ય નિયમમાર્ગોનું પ્રતિપાદન કર્યું છે. તેની સાથે સાથે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ ઉત્સર્ગ અપવાદાદિ માર્ગોનું પણ સમયાનુસાર નિરૂપણ કર્યું છે. સામાન્ય રીતે આ છેદસૂત્રો ‘અપવાદ માર્ગ'ના સૂત્રો ગણાય છે. આમાં જોકે વિશેષતાથી-ખાસ કરીને સાધુઓના આચારનું પ્રતિપાદન છે છતાં ચિત્ ચિત્ શ્રાવકના આચાર સંબંધી પણ તેમાં વક્તવ્ય છેઃ જેવા કે શ્રાવકોની ૧૧ પ્રતિમા (વ્રતવિશેષ)નો વિસ્તાર તથા ગુરુની ૩૩ આશાતના ટાળવી, અને કોઇ આચાર્ય પદવી-દાનને યોગ્ય ન હોય તો તે પદવી છોડાવવી તથા આલોચના કરવી વગેરે આચાર પણ છેદ સૂત્રોમાં છે.પ ૯૫. વિન્ટરનિટ્ઝ કહે છે કે ‘આ છેદસૂત્રોમાં ખરી ઉપયોગી વાત [Kennel] ત્રીજાથી પાંચમા છેદસૂત્રોમાં છે કે જે સૂત્રમાં ઘણા પ્રાચીન છે. આ ત્રણેને એકત્રિત તરીકે ‘દસા-કપ્પ-વવહાર' કહેવામાં આવે છે. છેદ સૂત્રોમાં કેટલીક દંતકથાઓ સાથે સાથે, બૌદ્ધોના વિનયપિટકમાંથી જે જાણીએ છીએ તે પ્રમાણે સાધુ સાધ્વીના આચાર, તેમને માટે પ્રાયશ્ચિત્તની આજ્ઞાઓ છે-ટુંકમાં સાધુસંઘનો આખો નિયમન ગ્રંથ છે.’ ૬૫ પ્રો. શુષિંગે આ પૈકી બૃહત્કલ્પ સન ૧૯૦૫માં, વ્યવહાર અને નિશીથ સૂત્રો સન ૧૯૧૮મા સંશોધિત કરેલાં લિપઝિમમાં છપાયાં છે ને એ ત્રણે મૂળ એક સાથે જૈન સાહિત્ય સંશોધક સમિતિ' તરફથી મુદ્રિત થઇ પ્રગટ થયાં છે અને બૃહત્કલ્પ સૂત્ર, દશાશ્રુતસ્કંધ સૂત્ર, વ્યવહારસૂત્ર, અને (લઘુ) નિશીથ સૂત્રનો સંક્ષિપ્ત સાર હિંદીમાં જ્ઞાનસુંદરજી કૃત શીઘ્રબોધ ભાગ ૧૯ થી ૨૨ મા પ્રકટ થઇ ગયો છે, વ્યવહાર સૂત્ર (વે. ને. ૧૫૨૧) ભાષ્ય તેમજ મલયગિરિની ટીકા સહિત પ્રસિદ્ધ થયેલ છે. (પ્ર. માણેકમુનિ હસ્તે વકીલ કેશવલાલ પ્રેમચંદ મોદી અમદાવાદ) નિશીથ સૂત્ર માટે જુઓ વે. ન. ૧૪૮૭ છ છેદ સૂત્રો માટે જુઓ વેબ૨ ઇ. એ. વૉ. ૨૧ પૃ. ૧૭૮ થી ૧૮૫ અને ૨૧૦ થી ૨૧૫. Page #176 -------------------------------------------------------------------------- ________________ પારા ૯૩ થી ૧00 છેદસૂત્ર પરિચય ૫૧ ૯૬. પહેલું છેદસૂત્ર-૧ નિશીથ સૂત્ર-આચારાંગ આદિ સૂત્રોમાં મુનિઓના આચારનું નિરૂપણ છે તે આચારથી પતિત થનારા માટે લઘુનિશીથસૂત્રમાં આલોચના લઈ પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થવાનું બતાવ્યું છે. સ્કૂલના કરનાર મુનિઓને શિક્ષારૂપે નિશીથસૂત્ર છે અને પ્રમાદાદિથી ઉન્માર્ગે ગયેલાને સન્માર્ગ પર તે લાવે છે. પ્રાયશ્ચિત્તની મતલબ એ છે કે અજાણપણે એકવાર જે અકૃત્યનું સેવન થયું હોય તેની આલોચના કરી શુદ્ધ થવું ને બીજી વખત તેનું સેવન ન કરવું. એમાં ધર્મનિયમનો ખજાનો છે. ૯૭. આ સૂત્રમાં ૨૦ ઉદેશક છે. પહેલામાં લગભગ ૬૦ બોલ છે તેવું સાધું કરે, કરાવે યા અનુમોદે તેને માસિક પ્રાયશ્ચિત્ત આવે. બીજામાં પણ લગભગ ૬૦ બોલ છે; ત્રીજામાં ૮૦ લગભગ બોલ છે. ચોથામાં સો ઉપરાંત બોલ છે, પાંચમામાં લગભગ ૮૦ છે. તે કરતાં કરાવતાં કે અનુમોદતાં લઘુ માસિક પ્રાયશ્ચિત્ત આવે; છઠ્ઠાથી ઓગણીસમા સુધીમાં ૭૭, ૯૧, ૧૭, ૨૮, ૪૭, ૯૨, ૩૦, ૬૦, ૪૫, ૧૫૪, ૫૦, ૧૫૧, ૬૪, ૩૬, બોલ છે. તે કરતાં કરાવતાં કે અનુમોદતાં ચાતુમાર્મિક પ્રાયશ્ચિત્ત આવે, ૨૦માં ઉદ્દેશકમાં આલોચના પૂર્વકનાં પ્રાયશ્ચિત્તો માસિક, લઘુમાસિક, ચર્તુમાસિક આદિ પ્રાયશ્ચિત્તો તેની વિધિ બતાવી છે. ૯૮. બીજું છેદસૂત્ર-૨ (બૃહ) કલ્પસૂત્ર-માં છ ઉદેશક છે. તે મુખ્ય સાધુ સાધ્વીઓનો આચાર કલ્પ છે. જે કર્મહેતુના હેતું અને સંયમને બાધક પદાર્થ, સ્થિતિ વગેરે છે, તેનો નિષેધ કરતાં શાસ્ત્રકારે ન કપૂઈ’ એટલે ન કલ્પ-ન ખપે, એને જે સંયમને સાધક છે તે “કપ્પધ” અર્થાત્ કલ્પે ખપે એમ બે પ્રકારે કહી આમાં તેવા પદાર્થ, સ્થાન, વસ્ત્ર, પાત્ર, આદિ જણાવ્યાં છે. વળી અમુક અકાર્ય માટે કયું પ્રાયશ્ચિત્ત દશ પ્રાયશ્ચિત્તમાંથી આપવું તે, અને કલ્પના છ પ્રકાર વગેરે જણાવેલ છે. ૯૯. વિન્ટરનિટ્ઝ કહે છે કે - આ જૂનું પ્રમાણભૂત કલ્પસૂત્ર છે કે જે બૃહત્ કલ્પસૂત્ર કે બૃહતું સાધુ કલ્પસૂત્ર કહેવાય છે. તે સાધ્વાચારનો મુખ્ય ગ્રંથ છે તેની આવશ્યક પૂર્તિ રૂપે વ્યવહારસૂત્ર છે. આ કલ્પસૂત્રમાં શિક્ષાના પ્રસંગો છે, ને વ્યવહારસૂત્રમાં અમુક અમુક શિક્ષા અમુક અમુક સ્કૂલન માટે બતાવવામાં આવી છે. સમયમાં નિશીથ સૂત્ર આના પછીનું છે. ૧૦૦. ત્રીજું છેદસૂત્ર-૩ વ્યવહારસુત્ર-માં દશ ઉદેશક છે. પહેલામાં આચારથી પતિત થાનારા મુનિઓએ આલોચના (Confession) કરવી ઘટે તો આલોચના સાંભળનાર અને આલોચના કરનાર મુનિ કેવા હોવા જોઇએ, અને આલોચના કેવા ભાવથી કરવી જોઈએ અને તેને કેટલું પ્રાયશ્ચિત્ત દેવું એ છે. બીજામાં એક કરતાં વધુ સાધુ વિહાર કરે તેમાં એક યા વધુ દોષ કરે તો અન્ય શું કરવું એ વગેરે જણાવ્યું છે. ત્રીજામાં સાધુઓને સાથે લઈ તેના ગણી-મુખી બનવામાં શું ગુણો જ્ઞાનચારિત્રાદિ જોઇએ તે, ને કોને આર્ચાય ઉપાધ્યાયાદિ સાત પદવી આપવી ન આપવી ઘટે તે બતાવ્યું છે. ચોથામાં કેટલા સાધુ સહિત કેવી રીતે વિહાર કે ચાર્તુમાસ-સ્થિતિ કરવી ઘટે તે છે. પાંચમામાં સાધ્વીઓની પદવીઓ ધારણ કરનારી પ્રવર્તિની આદિએ કેવી રીતે વિહાર કે ચાર્તુમાસસ્થિતિ કરવી ઘટે વગેરે દર્શાવ્યું છે. છઠ્ઠામાં ગોચરી-ભિક્ષા, અંડિલ, વસતિ ક્યાં અને કેમ કરવી ઘટે યા ન ઘટે તે , તેમજ અમુક સ્કૂલના માટેનાં પ્રાયશ્ચિત્ત જણાવે છે. સાતમામાં બીજા સમવાયમાંથી આવેલ સાધ્વી માટે શું Page #177 -------------------------------------------------------------------------- ________________ પર જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કરવું, તેમજ સાધ્વીઓ માટેના નિયમ, સ્વાધ્યાય, પદવીદાન, ગૃહસ્થાદિની આજ્ઞા લઈ અમુક સંજોગોમાં વર્તવું વગેરે છે. આઠમામાં ગૃહસ્થના મકાનનો કેટલો ભાગ વાપરવો તેમને ત્યાંથી પાટ પાટલા કેવી રીતે લઈ આવવાં, પાત્રાદિ ઉપકરણો કેટલાં ખપે, ભોજન કેટલું કરવું તે બતાવ્યું છે. નવમામાં શય્યાતર (મકાન વાપરવા દેનાર)નો અધિકાર છે. તેનું કેવું મકાન વાપરવું ન વાપરવું, ભિક્ષુ પ્રતિમાઓમાં કેવું વર્તન આરાધક થાય વગેરે જણાવ્યું છે. દશમામાં બે પ્રકારની પ્રતિમા (અભિગ્રહ) બે જાતના પરિષહ, પાંચ પ્રકારના વ્યવહાર, ૪ જાતનાં પુરુષ (સાધુ) જુદી જુદી રીતે, ૪ જાતના આચાર્યને શિષ્ય, સ્થવિરની તથા શિષ્યની ત્રણ ત્રણ ભૂમિકાઓ, અમુક અમુક આગમો ક્યારે શીખવવાં વગેરે નિરૂપ્યું છે. ૧૦૧. ચોથું છેદસૂત્ર-૪ દશાશ્રુતસ્કંધ-માં દશ અધ્યયન છે. પહેલામાં પુરુષ પોતાની પ્રકૃતિથી પ્રતિકૂલ આચરણ કરવાથી અસમાધિનું કારણ થાય છે, તે પ્રમાણે મુનિ પોતાના સંયમથી પ્રતિકૂલ આચરણ કરવાથી સંયમમાં અસમાધિ મેળવે છે, તેથી અસમાધિનાં ૨૦ સ્થાન, બીજામાં સબલ પ્રહાર થાય તો અશક્તિ આવે છે તેમ સાધુને ચારિત્રમાં અશક્તિ લાવનાર ર૧ સબલ દોષ, ત્રીજામાં ગુરુની ૩૩ અશાતના, ચોથામાં આચાર્યની આઠ સંપદાને તેના ભેદ, શિષ્યના માટે ચાર પ્રકારના વિનયની પ્રવૃત્તિ અને તેના દરેકના ભેદ, પાંચમામાં ચિત્તસમાધિનાં દશ સ્થાન, છઠ્ઠામાં શ્રાવકની ૧૧ પ્રતિમાનું વિવરણ, સામામાં ભિક્ષુપ્રતિમા જણાવેલ છે. આઠમું વીર પ્રભુના ચ્યવન, જન્મ, સંહરણ, દીક્ષા, કેવલજ્ઞાન, ને મોક્ષ ક્યારે થયા તે સંબંધીનું પર્યુષણાકલ્પ છે કે જે પર્યુષણ વખતે સાધુઓ હાલ વ્યાખ્યાનમાં વાંચે છે, ને તેનું ટુંકુ નામ કલ્પસૂત્ર છે તે આ દશાશ્રુતસ્કંધનું ૮મું અધ્યયન છે; (આ માટે હવે પછી આગળ જુઓ) નવમામાં મહામોહનીય કર્મબંધના ૩૦ સ્થાન, અને દશમામાં નવ નિદાનો (નિયાણા) જણાવ્યાં છે. (પાંચમું છેદસૂત્ર પંચકલ્પ હાલ મૂળ રૂપે ઉપલબ્ધ નથી, તેથી) હવે છઠું છેદસૂત્ર કહીશું. ૧૦૨. છઠું છેદસૂત્ર-૬ મહાનિશીથ-આ મૂળ નષ્ટ થયું હતું અને તેનો ઉદ્ધાર હરિભદ્રસૂરિ એ કર્યો હતો. તેમાં આલોચના અને પ્રાયશ્ચિત્ત છે. કર્મનો સિદ્ધાંત વ્રતભંગથી ને ખાસ કરીને ચોથા બ્રહ્મચર્યવ્રતના ભંગથી કેટલાં દુઃખ પડે છે તે બતાવી સિદ્ધ કર્યો છે. સારા નઠારા સાધુઓના આચાર સંબંધી કહેલું છે તેમજ કમલપ્રભ આદિની કથાઓ છે. તેમાં તાંત્રિક કથનો, આગમ નહિ એવા ગ્રંથો વગેરેનો ઉલ્લેખ છે તેથી તે, પછીનો ગ્રંથ હોય તેમ જણાય છે, એમ વિન્ટરનીટ્ઝ જણાવે છે. આ સૂત્ર હજુ પ્રસિદ્ધ થયું નથી. {લા.દ. વિદ્યામંદિર વગેરેથી પ્રસિદ્ધ થયું છે.} દશ પ્રકીર્ણક (પન્ના) ૧૦૩. પન્ના આ છૂટાં પ્રકીર્ણ ગ્રંથો છે. તે વેદનાં પરિશિષ્ટોને (રચનાપદ્ધતિમાં) મળતાં આવે છે. તે પદ્યબંધ છે. ૧૦૪-૧૧૩. ૧. ચતુઃ શરણ-ચારનું શરણ લેવાથી દુષ્કૃતની નિન્દા અને સુકૃતની અનુમોદના થાય છે. ને તે શરણ કુશલહેતુ છે. તે ચાર શરણ એટલે ૧ અહતો ૨ સિદ્ધો ૩ સાધુઓ અને ૪ ધર્મ એમ ચારનું શરણ. તે સ્વરૂપ પણ બતાવ્યું છે. કુલ ૬૩ ગાથા છે. આનું બીજું નામ કુશલાનુબંધિ છે. ૬૬. જૈન ગ્રંથાવલી પૃ.૧૭ ની ફુટનોટ આ સંબંધીની જુઓ. તથા મહાનિશીથનો અંત ભાગ જુઓ. Page #178 -------------------------------------------------------------------------- ________________ પારો ૧૦૧ થી ૧૧૩ પયન્ના નો પરિચય ૫૩ ૨ આતુપ્રત્યાખ્યાન-બાલમરણ, બાલપંડિતમરણ, અને પંડિતમરણ કોને થાય છે તે સમજાવ્યું છે. પછી પંડિતે આતુર-રોગાવસ્થામાં શેનાં શેનાં પ્રત્યાખ્યાન લેવાં-શું શું વોસિરાવવુંતજવું, શું શું ભાવના ભાવવી, સર્વ જીવને ખમાવવા, વગેરે તેમજ ઉત્તમ મરણ કેવી રીતે થાય તે સમજાવ્યું છે. ૩ ભક્તપરિજ્ઞા- અભ્યદ્યત મરણથી આરાધના થાય છે. તે મરણ ભક્તપરિક્ષા, ઇંગિની અને પાદપોપગમન એમ ત્રણ પ્રકારનું છે. ભક્તપરિજ્ઞા-મરણ, સવિચારને અવિચાર એમ બે પ્રકારનું છે. સંસારની નિર્ગુણતા પિછાની પશ્ચાત્તાપપૂર્વક સર્વદોષ તજી આલોચના લઇ મેં સંસારમાં ઘણું ભોગવ્યું વગેરેનાં વિચાર કરવાપૂર્વક ભક્તપરિજ્ઞા મરણની-અનશનની વિધિ ને ભાવના આચરવાનું આમાં જણાવ્યું છે. આમાં ૧૭૨ ગાથા છે. ૪ સંસ્તારક - મરણ થયા પહેલાં સંથારો કરવામાં આવે છે તેના મહિમાનું આમાં કથન છે. એક સ્થળે - એક જ આસન રાખી - તે સંસ્મારક પર રહી અનશન લેવામાં આવે છે. તેનાં દ્રષ્ટાંતો આપેલ છે. આમાં ૧૨૩ ગાથા છે. તંદુલવૈચારિક - એકસો વર્ષના આયુષ્યવાળો પુરુષ પ્રતિદિન તંદુલ-ભાત ખાય તેની સંખ્યાના વિચારના ઉપલક્ષણથી આ નામ પડેલું છે. જેટલા દિવસો જેટલી રાત્રી જેટલા મુહૂર્તો જેટલા ઉશ્વાસ ગર્ભમાં વસતા જીવોના થાય તે કહી તેની આહારવિધિ, ગર્ભાવસ્થા, શરીરોત્પાદહતુ, જોડકા વર્ણન, સંહનન સંસ્થાન તન્દુલગણના વગેરે જણાવેલ છે. ગાથા ૧૩૯ ને થોડું ગદ્ય છે. {કુલ ૧૭૭} ચંદ્રધ્યક - રાધાવેધનું વર્ણન છે. રાધાવેધના ઉદાહરણથી આત્માએ કેવું એકાગ્ર ધ્યાન કરવું જોઈએ. તે બતાવી તેથી મોક્ષ પ્રાપ્ત થાય એમ કહ્યું છે. આ અપ્રકટ છે. બાબૂ ધનપતસિંહ, હર્ષપુષ્યામૃત ગ્રંથમાળા, કેશરબાઈ જ્ઞાનમંદિર પાટણથી સંસ્કૃતમાં અને આગમ સંસ્થાન ઉદયપુર (હિન્દી અનુવાદ સાથે) વગેરે દ્વારા પ્રગટ થયેલ છે.} ૭ દેવેન્દ્રસ્તવ - વીરપ્રભુની દેવેન્દ્ર આવી સ્તુતિ કરે છે તો તે દેવેન્દ્ર ૩ર છે ને તે ૩રનું સ્વરૂપ, ને તેના પેટામાં દેવતાઓ, ચંદ્રસૂર્ય ગ્રહ નક્ષત્રાદિનાં નામ, વાસ, સ્થિતિ, ભવન પરિગ્રહ વગેરે કથન છે : ગાથા ૩૦૭ છે. દશ પગન્નાના વિષયો. ૮ ગણિવિદ્યા - તેમાં જ્યોતિષનું કથન છે. તેમાં બલાબલ- વિધિ, નવ બલ નામે દિવસ, તિથિ, નક્ષત્ર, કરણ, ગ્રહદિવસ, મુહૂર્ત, શકુન, લગ્ન, અને નિમિત્તનાં બલ. એ દરેકમાં અમુકમાં શું શું કરવું ઘટે બતાવ્યું છે. ૮૨ ગાથા છે. ૯ મહાપ્રત્યાખ્યાન - મોટા પ્રત્યાખ્યાન કરવાનું સ્વરૂપ છે. જે જે પાપો-દોષો થયા હોય તે સંભારી સંભારી તેનો ત્યાગ કરવો - ભાવશલ્ય કાઢી નાખવું, પંડિતમરણ માટે સમાધિ થાય તેવી આત્મસ્થિતિ જાગ્રત કરી સર્વ અસત્-પ્રવૃત્તિને તજવી, દુઃખમય સંસાર પ્રત્યે વિરાગ રાખવો વગેરે સ્વરૂપ બતાવ્યું છે. ૧૪૨ ગાથા છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૦. વીરસ્તવ - આમાં શ્રી વીરપ્રભુની સ્તુતિ હોવી જોઈએ. અપ્રકટ છે. {૪૩ ગાથાત્મક આ પ્રકીર્ણકમાં વીર પ્રભુના ૨૬ નામો દ્વારા સ્તુતિ છે. હર્ષપુષ્યામૃતગ્રન્થમાલા, મહાવીર વિદ્યાલય અને આગમ સંસ્થાન ઉદયપુર દ્વારા (હિંદી અનુવાદ સાથે પ્રગટ છે.)} ૫૪ ૧૧૪. કોઈ આ દશ પયજ્ઞામાં દેવેન્દ્રસ્તવ ને વીરસ્તવ બે એકઠાં મૂકે છે, અને સંસ્તારકને ગણતા નથી તેથી તેને બદલે મરણસમાધિ અને ગચ્છાચાર પયજ્ઞા જણાવે છે. (આત્મારામજી કૃત જૈન ધર્મવિષયિક પ્રશ્નોત્તર). આ બંને હવે પછી જણાવેલ ૨૦ પયજ્ઞામાં ગણાવ્યા છે. ૧૧૫. ગચ્છાચાર આમાં ગચ્છનું સ્વરૂપ છે. સારો ગચ્છ સારા આચાર્યથી થાય છે. તે આચાર્યનાં લક્ષણો, શિષ્યની દશા, ગચ્છનાં લક્ષણો ને તેનું સ્વરૂપ બતાવી શિષ્યે સુગુણ ગચ્છમાં ગુર્વજ્ઞાપૂર્વક નિવાસ કરવો ઘટે તે સમજાવ્યું છે. ગાથા ૧૩૭ છે. ગચ્છ એટલે સાધુસમુદાય. આમાં મુખ્ય ત્રણ અધિકા૨ઃ આચાર્ય સ્વરૂપનિરૂપણ (ગા. ૪૦ સુધી), સાધુ સ્વરૂપનિરૂપણ અધિકાર (૧૦૬ ગાથા સુધી) અને સાધ્વીસ્વરૂપ અધિકાર (૧૩૪ ગાથા સુધી) છે. છેવટે આ પ્રકીર્ણક મહાનિશીથ, કલ્પ (બૃહત્કલ્પ) અને વ્યવહાર (એ છેદ સૂત્રો) માંથી સમુદ્ભુત કર્યું છે એમ જણાવ્યું છે. 1 ૧૧૬, મરણસમાધિ-તેમાં ગાથા ૬૬૩ છે. સમાધિથી મરણ કેમ થાય તે તેની વિધિપૂર્વક બતાવ્યું છે. આરાધના, આરાધક, અનારાધક, પરિકર્મથી અલોચના વગેરેનું સ્વરૂપ સૂરિગુણ, શલ્યોદ્ધાર, જ્ઞાનચારિત્રનો ઉદ્યમ, સંલેખનાવિધિ, કષાય પ્રમાદાદિ ત્યાગ, પ્રત્યાખ્યાન, પંડિતમરણ, અભ્યુદ્યતમરણ, ક્ષમાપના સંસ્તારક, અનિત્યાદિ ભાવના, મોક્ષ સુખની અપૂર્વતા, ધ્યાન વગેરે અનેક વિષયો છે. છેલ્લે જણાવ્યું છે કે આ મરણવિભકિત, મરણવિશુદ્ધિ, મરણસમાધિ, સંલેખનાશ્રુત, ભક્તપરિજ્ઞા, આતુરપ્રત્યાખ્યાન, અને આરાધના પ્રકીર્ણક એમ આઠ શ્રુતમાંથી આ મરણવિભક્તિ-મરણ સમાધિ રચેલી છે. ૧૧૭. આ રીતે ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૬ છેદસૂત્ર, ૪ મૂલસૂત્ર, બે સૂત્ર નામે નંદી તથા અનુયોગદ્વાર, અને દશ પયજ્ઞા (પ્રકીર્ણક) એટલે કુલ મળી ૪૫ આગમ જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજકો માને છે. કોઇ હાલ મળી આવતાં સૂત્રોની ગણના ૮૪ની કરે છે તે કેવી રીતે કરે છે તે જોઇએ. જુઓ. પારા ૧૨૯. ૬૭. દેશ પન્ના - તે માટે જુઓ વેબર ઈ. એ. વૉ. ૨૧ પૃ. ૧૦૬ થી ૧૧૩, અને પૃ. ૧૭૭ થી ૧૭૮. આ. સિમિત નં. ૪૫માં દશ પયજ્ઞા પ્રસિદ્ધ થયા છે તેમાં ચતુઃશરણાદિ ઉપર જણાવેલા જે દશ છે તે પૈકી ચંદ્રવેધ્યક અને વીરસ્તવ સિવાયનાં આઠ અને ગચ્છાચાર તથા મરણ સમાધિ એ બે મળી દશ મૂકેલાં છે, અને સાથે સંસ્કૃત છાયા પણ આપી છે. ગચ્છાચાર પયજ્ઞા તેના પરની વાનરર્ષિ = વિજયવિમલકૃત નાની સંસ્કૃત ટીકા આ. સમિતિ નં. ૩૬માં, અને તે વાનરર્ષિની સં. બૃહદ્વૃત્તિ સહિત દયાવિમલ ગ્રંથમાલા નં. ૨૫ અમદાવાદમાં ગુજરાતી અનુવાદ સહિત પ્રગટ થયેલ છે, તેમજ જૈ. ધ. સભા તરફથી મૂલ અને ગુ. અનુવાદ પ્રકટ થયેલ છે, ઉક્ત વિજયવિમલ કૃત વૃત્તિ સાથે તંદુલવૈચારિક તથા અવસૂરિ સાથે ચતુઃશરણ બંને એક પુસ્તકમાં દે. લા. નં. ૫૯માં મુદ્રિત થયેલ છે. {વિશેષ માટે જુઓ ‘પ્રકીર્ણક સાહિત્ય એક અવલોકન' લે. ડો. અતુલકુમાર પ્રસાદસિંહ, શ્રમણ અંક ૧-૬ ઈ.સ. ૨૦૦૨.} ૬૮. શ્વેતાંમ્બર અમૂર્તિપૂજકો-સ્થાનકવાસી જૈનો તે પૈકીના ૩૨ અને તે વળી કેટલાક પાઠો રહિત તેમજ કેટલેક સ્થળે અર્થભેદથી માને છે તે આ છેઃ ૧૧ અંગ અને ૧૨ ઉપાંગ મળી ૨૩, ૨૪મું નિશીથ, ૨૫ બૃહત્કલ્પ, ૨૬ વ્યવહાર, ૨૭ દશાશ્રુતસૂત્ર, (એ ૨૪-૨૭ મળી ૪ છેદસૂત્ર), ૨૮ અનુયોગદ્વાર, ૨૯ નંદિસૂત્ર, ૩૦ દશવૈકાલિક, ૩૧ ઉત્તરાધ્યયન (એ ૨૮-૩૧ મળી ૪ મૂલસૂત્ર), ૩૨ આવશ્યક. દિગંબરો તો આ શ્વેતાંબરોએ માનેલાં સૂત્રોને માનતા જ નથી. Page #180 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૧૪ થી ૧૨૫ પર્યુષણ કલ્પ વગેરેનો પરિચય ૧૧૮-૧૧૯. મૂળ આગમોના અંતર્ગતને જુદા ગણવામાં આવ્યાં છે તેને આપણે “છુટક' કહીએ તે આઠ છે -૧ પર્યુષણાકલ્પ (આર્યભદ્રબાહુ સ્વામિ કૃત દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનરૂપે છે) તે અલગ પર્યુષણ પર્વ પર વંચાય છે. ને તેને સામાન્ય રીતે કલ્પસૂત્ર' કહેવામાં આવે છે. તેનું પ્રમાણ ૧૨૦૦ શ્લોકથી કંઈક અધિક હોવાથી “બારસાસૂત્ર” તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. વિન્ટરનિટ્ઝ જણાવે છે કે - “આમાં ત્રણ ભાગ છે - ૧ જિનચરિત-તેમાં વધુ ભાગ શ્રી વર્ધમાન મહાવીરનું ચરિત્ર છે. અને તે બૌદ્ધનું લલિતવિસ્તર યાદ આપે છે. ૨ થેરાવલિ- તેમાં સ્થવિરોની પરંપરા છે. આ ભદ્રબાહુ સ્વામિ કૃત હોઈ ન શકે કારણ કે તેમના પછીના સ્થવિરો તે છે. ઈ.સ. પહેલા સૈકાના મળી આવેલા શિલાલેખો બતાવે છે કે ઉક્ત થેરાવલિમાંનાં નામો કલ્પિત નહિ પણ ઐતિહાસિક છે. ૩ સમાચારી-આ કલ્પ ગ્રંથની તેના નામ પ્રમાણે મૂળ વસ્તુ જણાય છે. દંતકથા એવી છે કે દેવદ્ધિગણિએ જિનચરિત, થેરાવલી, ને સમાચારી કલ્પસૂત્રના મૂળ આગમમાં નહોતી તે ઉમેરી છે. આ દંતકથા આખી સાચી હોય ૨ જીવકલ્પસૂત્ર આના કર્તા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે જીત એટલે આચાર અને તેનો કલ્પ એટલે વર્ણના અર્થાત્ આ જૈન શ્રમણોના આચારવિષયક છે તેમાં ૧૯ પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. (નિશીથ છેદ સૂત્રમાં જીતકલ્પનું વિધાન છે. તેથી આ તેનું અંગ જ છે.) આ પ્રાયશ્ચિત્ત સંબંધી વિષય છેદ સૂત્રો અને બીજા ઘણા ગ્રંથોમાં ચર્ચવામાં આવ્યો છે. કેટલેક સ્થળે બહુ સંક્ષિપ્ત નહિ કે બહુ વિસ્તૃત નહીં એવી મધ્યમ રીતે સંકલના એ વિષયને સમજાવવા કરી હોય તેમ સંભવે છે. ૧૨૦-૧૨૫. ૩ યતિજતકલ્પ અને ૪ શ્રાદ્ધજીતક્લપ-આ બે અનુક્રમે સોમપ્રભસૂરિ અને ધર્મઘોષસૂરિએ યતિઓ અને શ્રાવકના આચાર રૂપે સંકલિત કરેલ છે. સજિયકપ્પો-સટીક. સં. લાભસાગર, પ્ર. આગમોદ્ધારક ગ્રં.} એ જીવકલ્પસૂત્રના પેટા સૂત્ર જેવા છે તેથી પરમાર્થે તે પણ છેદસૂત્ર છે. ૫ પાલિકસૂત્ર-૧ તેમાં પાક્ષિક દિવસે કરવાના પ્રતિક્રમણની વિગત આપી છે. પ્રતિક્રમણ એ આવશ્યકમાં ચોથું આવશ્યક છે તેથી આ આવશ્યકનું પેટા સૂત્ર છે. તેમાં સાધુવ્રત ને શ્રુતનું કીર્તન છે. ૬ ક્ષામણાસૂત્ર-આને પાક્ષિક ક્ષામણા સૂત્ર પણ કહે છે. એ સૂત્ર પાક્ષિક સૂત્રનાં પ્રાંતે આવતું હોવાથી તેની સાથે જ ગણાય છે. છતાં કોઈ કોઈ સ્થળે અલગ પણ ઉપલબ્ધ થાય છે. ૭ વંદિતું સૂત્ર –તે શ્રાદ્ધપ્રતિક્રમણ છે તેના પહેલા શબ્દ “વંદિતુથી વંદિત્તસૂત્ર કહેવાય છે. ને તે શ્રાવકોનું પ્રતિક્રમણ હોવાથી આવશ્યક-સૂત્રનું પેટા સૂત્ર જ છે. ૮ રષિભાષિત-તેમાં ૪૫ અધ્યયન અથવા ભાષિત છે. આના પર ( ૬૯. આ કલ્પસૂત્ર પ્રસ્તાવના સહિત સંશોધિત કરી ડૉ. Jocobi એ લિઝીગમાં સન ૧૮૭૯ માં પ્રકટ કર્યું ને અંગ્રેજી અનુવાદ સહિત S.B.E ના વૉ. ૨૨માં પ્રકટ કર્યું ધર્મસાગરની ટીકા સહિત, વિનયવિજય, ને લક્ષ્મીવલ્લભની ટીકા સહિત પ્ર. જૈન આ. સભા. વિનયવિજયની ટીકા સહિત પ્ર. દેલા. નં. ૭. ૬૧ માં પ્રકટ થયેલ છે. ૭૦. મૂળ તથા તે પર સિદ્ધસેન કૃત પ્રાકૃત બૃહચુર્ણિ તેમજ શ્રી ચંદ્રસૂરિકૃત સંસ્કૃત વિષમપદ વ્યાખ્યા સમેત મુદ્રિત થયેલ છે. પ્ર. જૈન સાહિત્ય સંશોધક સમિતિ. જિનકલ્પ ભાષ્ય સં. મુનિ પુણ્ય વિ. મ. મોદી} ૭૧. પાકિસૂત્ર-યશોદેવસૂરિકૃત ટીકા સહિત પ્રસિદ્ધ દે. લા. નં. ૪; વે. નં. ૧૪૮૯ થી ૯૪ ૭૨. વંદિત્તસૂત્ર-શ્રાદ્ધ પ્રતિક્રમણપર જૂનામાં જૂની ટીકા તે સં. ૧૧૮૩ માં વિજયસિંહસૂરીકૃત ચૂર્ણિ છે, (પી. પી, ૨૨), તે સૂત્ર પર રતશેખરની ટીકા નામે અર્થદીપિકા દે. લા. નં. ૪૮માં પ્રકટ થઇ છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૫૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ભદ્રબાહુ સ્વામિએ રચેલી નિર્યુક્તિ હમણાં ઉપલબ્ધ થતી નથી. સ્થાનાંગના ૧૦મા સ્થાનમાં કહેલ છે તે પ્રશ્નવ્યાકરણનું એક અધ્યયન હતુંહાલમાં તેમાં તે નથી. સમવાયાંગમાં કહે છે કે તેમાં ૪૪ અધ્યયન-દેવલોકથી યુત ૪૪ ઋષિઓના અધિકાર હતા. હાલમાં ૪પ અધ્યયન છે તે ભ. નેમિનાથના વખતના નારદાદિ ૨૦નાં, ભ. પાર્શ્વનાથના વખતના ૧પના, અને ભ.મહાવીરના વખતના દશનાં છે. આ અધ્યયનો પ્રત્યેકબુદ્ધે કહેલાં છે.૭૩ ૧૨. ઉપર ગણાવેલા ૧૦ પન્ના (પ્રકીર્ણક) ઉપરાંત બીજા ૨૦ પન્ના (પ્રકીર્ણ) મળે છે તેના નામ નીચે પ્રમાણે છે. ૧ અજીવ કલ્પ, ૨ ગચ્છાચાર, ૩ મરણસમાધિ, ૪ સિદ્ધપ્રાભૃત, ૫ તીર્થોદ્ગાર, ૬ આરાધનાપતાકા, ૭ દ્વિીપસાગર-પ્રજ્ઞપ્તિ, ૮ જ્યોતિષ્કરંડ ૭૪ ૯ અંગવિદ્યાપ ૧૦ તિથિપ્રકીર્ણક, ૧૧ પિંડ વિશુદ્ધિ, ૧૨ સારાવલિ, ૧૩ પર્યન્તારાધના, ૧૪ જીવ વિભક્તિ, ૧૫ કવચ પ્રકરણ, ૧૬ યોનિપ્રાભૃત, ૧૭ અંગચૂલિયા, ૧૮ વગચૂલિયા, ૧૯ વૃદ્ધચતુશરણ, ૨૦ જંબૂષયના. ૧૨૭. આ ૨૦ પૈકી ગચ્છાચાર અને મરણસમાધિ સંબંધી ઉપર કહેવાઈ ગયું છે. જ્યોતિષ્કરંડક એ સૂર્ય-પ્રજ્ઞપ્તિમાંથી ઉદ્ધત કરેલું છે. તેમાં ૨૧ અધિકાર છે:- કાલપ્રમાણ, સંવત્સરનું માન-પ્રમાણ, અધિકમાસની નિષ્પત્તિ, પર્વતિથિ સમાપ્તિ, અવમ રાત્ર, નક્ષત્રોનું પરિમાણ, ચન્દ્રસૂર્યપરિમાણ, ચંદ્રસૂર્યનક્ષત્રોની ગતિ, નક્ષત્રયોગ, જંબૂદ્વીપમાં, ચંદ્રસૂર્યનો મંડલવિભાગ, અયન, આવૃત્તિ, ચંદ્રસૂર્યનક્ષત્રોનું મંડલમાં મુતગતિ પરિમાણ, ઋતુપરિમાણ, વિષુવો, વ્યતિપાતો, તાપક્ષેત્ર, દિવસોની વૃદ્ધિ અપવૃદ્ધિ, અમાવાસ્યા પૌર્ણમાસી, પ્રનષ્ટપર્વ અને પૌરૂષી-એમ ૨૧ અધિકાર છે. બીજા પ્રકીર્ણકો અમારી જાણ પ્રમાણે અમુદ્રિત છે. ૧૨૮. આવશ્યક સૂત્રના સામાયિકાધ્યયનની ભદ્રબાહુ સ્વામિની નિયુક્તિ પર ૫OOO (શ્લોક) ગ્રંથપ્રમાણ પ્રાકૃત ગાથાબદ્ધ ભાષ્ય શ્રીજિનભદ્રગણિ પ્રમાશ્રમણે રચેલ છે કે જેને વિશેષાવશ્યક ભાષ્ય કહેવામાં આવે છે. આ ભાષ્ય ગ્રન્થ જૈન પ્રવચનમાં એક મુકુટમણિ સમાન લેખાય છે. ૧૨૯. એટલે હવે ૧૧અંગ + ૧૨ ઉપાંગ + ૫ દસૂત્ર + ૩ મલસૂત્ર + (૪થા મૂલસૂત્ર ને નિર્યુક્તિમાં ગણીએ)+બે (નંદિ અને અનુયોગદ્વાર)+ઉપર જણાવેલ ૮ છૂટક + ૩) પન્ના (૧૦ પન્ના અગાઉ જણાવી ગયા તે ઉપરાંત ઉપલા ૧૨૬ માં પારામાં ગણાવેલ ૨૦ પયત્રા)+૧૨ ૭૩. ઋષિભાષિત- રતલામ ઋષભદેવ કેશરીમલજી તરફથી હાલમાં પ્રકટ થયું છે. કરંડક મલયગિરિની ટીકા સહિત રતલામની ઋષભદેવ કેશરીમલજી સંસ્થા તરફથી પ્રગટ થયેલ છે. કે જેમાં પાદલિપ્ત સુરિ કત પ્રાકત ટીકાનાં અવતરણ છે. {શિવાનંદ વાચકની ટીકા (ટિu મહાવીર વિદ્યાલય, સંપા. પુણ્ય વિ.મ.ના મતે જ્યો ક. ના કર્તા આ. પાદલિપ્તસૂરિ છે.} ૭૫. અંગવિદ્યા. પી. ૩, ૨૩૧; જેસ. પ્ર.૨૫ {પ્રાકૃતગ્રંથપરિષદ દ્વારા મુનિ પુણ્યવિ. સંપાદિત છપાયું છે. ૭૬. આ વિશેષાવશ્યક ભાષ્ય તે પરની મલધારી હેમચંદ્રની વૃત્તિ સહિત ય. ગ્રંથમાલામાં છપાયેલ છે. અને તેનું ગુજરાતી ભાષાંતર બે ભાગમાં આ.સમિતિ તરફથી પ્રકટ થયું છે. તે ભાષ્યની ગાથાઓની અક્ષરાનુક્રમણિકા પણ તે સમિતિએ નં. ૩૪ માં પ્રકટ કરી છે. વે.નં.૧૫૨૦. મલધારી હેમચંદ્રસૂરિ કહે છે કે આ. જિનભદ્ર પોતે કોટ્યાચાર્ય સાથે મળીને પોતાના આ ભાષ્યપર એક ટીકા રચી હતી પણ તે મળતી નથી. હવે મળી ગઈ છે. પ્ર. લા.દ. વિદ્યામંદિર વિશેષ માટે જઓ પારા ૨૦૬ } કોઈ કહે છે કે શીલાંકાચાર્ય અને કોટ્યાચાર્ય બંને એક વ્યક્તિ છે જુઓ વે.નં ૧૫૫૩. Page #182 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૨૬ થી ૧૩૩ આગમગ્રંથોનો પરિચય ૧૭ નિર્યુક્તિઓ ભદ્રબાહુ સ્વામિ કૃત આવશ્યક નિ. દશવૈકાલિક નિ., ઉત્તરાધ્યયન નિ. આચારાંગ નિ, સૂત્રકૃતાંગ નિ., સૂર્યપ્રજ્ઞપ્તિ નિ., હૃહત્કલ્પ નિ., વ્યવહાર નિ., દશાશ્રુતસ્કંધ નિ, ત્રષિભાષિત નિ,(ઋષિભાષિત નિ. હાલ ઉપલબ્ધ નથી) પિંડ નિર્યુક્તિ અને સંસકત નિર્યુક્તિ કે જે સ્વતંત્ર નિર્યુકિત છે તે] + ૧ (આવશ્યક પર મહાભાષ્ય તે વિશેષાવશ્યકભાષ્ય) કુલ ૮૪ આગમો થાય છે. જુઓ પારા ૧૧૭. ૧૩૦. પ્રો. વિન્ટરનિટ્ઝ કહે છે કે: “બૌદ્ધોનાં કરતાં ઘણી વધારે તીવ્ર શબ્દોમાં (સ્વરૂપમાં) જૈન ધર્મ ત્યાગ ધર્મ પર તથા સંઘના નિયમનના સર્વ પ્રકારો પર ભાર મૂક્યો છે અને શ્રી બુદ્ધના મુકાબલામાં શ્રી ભ. મહાવીરે તત્ત્વજ્ઞાનની એક વધુમાં વધુ વિકસિત પદ્ધતિ (આત્મશ્રદ્ધાની) ઉપદેશી છે. ૧૩૧. ઈ.સ.પ્રથમ સૈકામાં જૈન ધર્મમાં બે મોટા ભેદો -શ્વેતાંબર અને દિગંબરોના પડી ગયા હતા, જૈનો પોતાના સમસ્ત પવિત્ર સાહિત્યને સિદ્ધાન્ત કે આગમ કહે છે. બંને સંપ્રદાયો બાર અંગોને પોતાના સિદ્ધાન્તના પ્રધાન અને સૌથી ઉપયોગી ભાગ ગણવામાં એકમત છે. છતાં આપણે શ્વેતાંબરોના સિદ્ધાન્તને જ જાણીએ છીએ. ૧૩૨. “આ આગમોની ભાષા પ્રાકૃત છે કે જેને આર્ષ અથવા અર્ધમાગધી કહેવામાં આવે છે. આ ભાષામાં ખુદ ભ. મહાવીરે ઉપદેશ કર્યો હશે. આ છતાં ગદ્યની ભાષા અને પદ્યની ભાષા વચ્ચે અંતર છે. પદ્યની ભાષા-બૌદ્ધ સિદ્ધાન્તની પાલિ ગાથાઓની પેઠે-અતિ પ્રાચીન રૂપો બતાવે છે. જૂનામાં જૂની ભાષા આયારાંગ સુત્ત (આચારાંગ સૂત્ર) માં છે તે પછી સૂયગડાંગ સુત્તમાં (સૂત્રકૃતાંગ સૂત્રમાં) અને ઉત્તરાન્ઝયણ (ઉત્તરાધ્યયન)માં છે. જૈન સિદ્ધાંત સિવાયના જૈન ગ્રંથોની ભાષા જૈન મહારાષ્ટ્રી છે અને તેથી તદન જૂદી ભાષા અર્ધમાગધી છે. ૧૩૩. “આગમના પ્રમાણ અને પ્રાચીનતા સંબંધી શ્વેતાંબર જૈનોમાં એવી દંત કથા છે કે: મૂળ ઉપદેશ ૧૪ પૂર્વો (પૂર્વ એટલે જૂના)માં હતો કે જે ભ. મહાવીરે પોતે પોતાના શિષ્યો-ગણધરોને આપ્યો. પરંતુ આ પૂર્વો નું જ્ઞાન તુરંત જ થોડા સમયમાં નષ્ટ થયું. ભ. મહાવીરના એક શિષ્ય પોતાના શિષ્યને એમ ઉત્તરોત્તર આપતાં છ પાટ સુધી ચાલ્યું હતું. ભ. મહાવીરના નિર્વાણ પછી બીજા શતકમાં મગધમાં ભયંકર દુષ્કાળ બારવર્ષો પડ્યો તે સમયે મૌર્ય ચંદ્રગુપ્ત મગધનો રાજા હતો અને સ્થવિર ભદ્રબાહુ સ્વામિ જૈનસંઘના નાયક હતા. દુકાળને કારણે તે પોતાના શિષ્યગણ સહિત વિહાર કરતાં દક્ષિણ ભારતમાં કર્ણાટક તરફ ગયા, અને સ્થૂલભદ્રજી-છેલ્લા ૧૪ પૂર્વધર મગધમાં પાછળ રહેલા સંઘના મુખી હતા, ભદ્રબાહુ સ્વામિની ગેરહાજરી દરમ્યાન એ સ્પષ્ટ થયું કે આગમનું જ્ઞાન વિચ્છિન્ન થવાનો ભય છે, તેથી પાટલીપુત્રમાં સંઘ(પરિષ) મળી ૧૧ અંગોને ભેગા કર્યા અને ૧૪ પૂર્વના અવશેષો બારમાં અંગ દૃષ્ટિવાદમાં એકત્રિત કરવામાં આવ્યા.જ્યારે ભદ્રબાહુ સ્વામિના અનુયાયીઓ મગધ પાછા ફર્યા, ત્યારે જેઓ ત્યાંથી નીકળી બહાર વિહાર કરી ગયા હતા તેમની તથા જેઓ ત્યાં ચાલુ રહ્યાં હતા તેમની વચ્ચે મોટો અંતર પડ્યો હતો. ત્યાં રહી ગયેલામાં શ્વેત વસ્ત્રો પહેરવાની પ્રથા પડી ગઈ હતી, પરંતુ બહાર વિહાર કરી જનારાએ ભ. મહાવીરના કડકમાં કડક ફરમાન મુજબ દઢ રહી નગ્ન રહેવાનું જ સ્વીકાર્યું. આ રીતે દિગંબરો અને ૭૭. જુઓ Winternitz Geschichtez from p. 289 Page #183 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ શ્વેતાંબરો વચ્ચે મોટો ભેદ પડ્યો. તે કારણે દિગંબ રોએ આગમને સ્વીકારવાનો નિષેધ કર્યો કારણ કે તેમણે જણાવ્યું કે તેમના પૂર્વી અને અંગો નષ્ટ થયાં છે. સમય જતાં શ્વેતાંબરોના આગમોમાં અવ્યવસ્થા થતાં વલભીમાં દેવર્દ્રિ વાચકનાં પ્રમુખપણા નીચે સિદ્ધાંત એકત્રિત કરી લખવા માટે પરિષદ્ મળી પૂર્વેનાં અવશેષવાળું બારમું અંગ તે વખતે નષ્ટ થઇ ગયું હતું.૮ ૧૩૪. ‘ઇ.સ. પહેલા અને બીજા સૈકાના શિલાલેખો જણાવે છે કે તે વખતે જૈનો શ્વેતાંબરો અને દિગંબરો એ ભેદમાં વહેંચાઇ ગયા હતા, અને તે વખતે ‘ગણો’ હતા કે જેમાં આચાર્યોની પરંપરા આગમમાં જણાવી છે તેવી નોંધાઇ છે. તે લેખોમાં ‘વાચક' ના બિરૂદધરોનો ઉલ્લેખ છે તે પરથી જણાય છે કે (વાચક એટલે વાંચનાર માટે) તે વખતે સિદ્ધાન્તો-આગમો વિદ્યમાન હોવા જ જોઈએ. શિલાલેખો બતાવે છે કે ઈ.સ. પહેલા સૈકામાં, આગમમાં બતાવેલ ૨ભ. મહાવી૨ની કથાઓ જેવી ભ. મહાવીરની કથાઓ કહેવામાં આવતી હતી. શ્વેતામ્બરોએ સિદ્ધાન્તમાં જૈન સાધુઓની અચેલકતા (નગ્નતા)સંબંધીના નિયમોમાં ફેરફાર કર્યો નથી એ હકીકત બતાવી આપે છે. કે તેઓએ સિદ્ધાંતમાં મનમાન્યા ફેરફાર કરવાની છૂટ લીધી નથી - હિંમત કરી નથી પરંતુ જેમ પરંપરાગત ચાલી આવેલાં તેજ પ્રમાણે ઉત્તરોત્તર આબાદ સ્થિતિમાં મળ્યા તેવા ઉત્તરોત્તર આપ્યાં છે છેવટમાં બૌદ્ધ દંતકથાને તે કેટલીક ખાસ વિલક્ષણતાઓમાં મળતાં આવે છે તેથી પણ પૂરવાર થાય છે કે જૈન દંતકથા વિશ્વસનીય છે. ૧૩૫. ‘ એટલું તો સત્ય છે કે સિદ્ધાન્તનાં ગ્રન્થો એક વખતે હસ્તીમાં આવ્યા હોય એમ નથી. દેવર્ધ્વિગણિએ સંકલિત કરેલ આગમ હાલ સાચવી રાખ્યાં છે તે જ્યારે સંઘની વ્યવસ્થા બરાબર થઇ અને સાધુજીવને નિશ્ચિત સ્વરૂપ લીધું ત્યારે તરતજ જે સાહિત્યવિષયક પ્રગતિ શરૂ થઇ તેના પરિણામનું છેલ્લું ફળ છે. તેમ છતાં આ ભ. મહાવીરના નિર્વાણ પછી બહુ લાંબા કાળે નહિ બની શક્યું હોય તેથી આગમના પ્રાચીનતમ ભાગો ભ. મહાવીરના પહેલા શિષ્યના સમયના હોય યા તો બહુ તો મહાવીર નિર્વાણથી બીજા સૈકા સુધીના મૌર્ય ચંદ્રગુપ્તના સમયના હોય કે જે સમયમાં પાટલીપુત્રની પરિષદ્ ભરાઇ એમ દંત કથા કહે છે, જ્યારે તેથી ઓછા જૂના ભાગો દેવર્ધ્વિગણિના સમયના લગભગ હોઇ શકે.'' ૧૩૬. ડૉ. યાકોબી કહે છે કે જૈનના સૂત્ર Classical સંસ્કૃત સાહિત્યથી વધુ પ્રાચીન છે એને તેમાંનાં કેટલાક તો ઉત્તર બૌદ્ધો (મહાયાની) ના જૂનામાં જૂના પુસ્તકોની સાથે બરોબરી કરે તેમ છે. ૧૩૭. જૈનોના આખા આગમ સાહિત્ય માટે જુઓ જર્મનીના પ્રોફેસર વેબર (Weber) કૃત બે વૉ.માં Sacred Literature of the Jainas આનું અંગ્રેજી ભાષાંતર ઇંડિયન એંટિક્વરી વૉ. ૧૭, ૧૮, ૧૯, ૨૦ અને ૨૧માં પ્રગટ થયેલ છે. ૧૩૮. શ્રીમદ્ ભ. મહાવીરના પ્રરૂપેલા આગમોના સાહિત્યનો વિભાગ અત્ર પૂરો થાય છે. તેમાંથી તેમના અનેક ઉચ્ચ અને વિશિષ્ટ સિદ્ધાન્તો મળી આવે છે. તે પૈકી કેટલાકનો ઉલ્લેખ, મૂલ સમર્થ બ્રાહ્મણ—પછી જૈન શ્રમણ થયેલ સિદ્ધસેન દિવાકર મહાવીર ભ.ની સ્તુતિ કરતાં કરે છેઃ દા. તરીકે ૭૮. ભદ્રબાહુ સ્વામિ કર્ણાટકમાં ગયા એવું શ્વેતાંબરો તેમના સંબંધીના કોઇ પણ પ્રબંધ જણાવતાં નથી. આ કથન તેમજ શ્વેતાંબર અને દિગંબરોના ભેદ પડ્યા વાત ભદ્રબાહુના સંબંધની દિગંબરી કથા વગેરે લઇ આ વિન્ટરનિટ્ઝ તેમજ બીજા સ્કોલરોથી ઘડી કાઢવામાં આવેલ હોય એમ જણાય છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૩૪ થી ૧૪૦ આગમવાચના શ્વેતાંબર-દિગંબરભેદ ૫૯ શ્રી મહાવીર ભ.ના અહિંસાના સિદ્ધાંતમાંથી જન્મેલા-જીવજંતુ વિજ્ઞાનનું માહાસ્ય દર્શાવતાં તેઓ પોતાની કાત્રિશિકાઓમાં કહે છે કે - य एष षड्जीवनिकायविस्तरः परैरनालीढपथस्त्वयोदितः ।। अनेन सर्वज्ञपरीक्षणक्षमास्त्वयि प्रसादोदयसोत्सवाः स्थिताः ॥ હે ભગવન્ ! બીજા વાદીઓને જેનો સ્પર્શ સુદ્ધાં નથી થયો એવો આ પડુ જીવનિકાયનો વિસ્તાર તેં જે દર્શવ્યો છે તે દ્વારા જ સર્વજ્ઞતાની પરીક્ષામાં ક્ષમ એવા-આ વાદીઓ તારા તરફ પ્રસન્નતા અને ઉત્સવ સાથે ઝૂકી ગયા છે. ૧, ૧૩. ૧૩૭. ભગવાન મહાવીરનું કર્મવિજ્ઞાનશાસ્ત્ર તો અદ્ભુત છે. એવું એ બીજા કોઇથી કહી શકાયું નથી એમ બતાવતાં તેઓ કહે છે કે न कर्म कर्तारमतीत्य वर्तते य एव कर्ता स फलान्युपाश्नुते । तदष्टध्त पुद्गलमूर्तिकर्मजं यथात्थ नैवं भुवि कश्चनापरः ॥ न मानसं कर्म न देहवाङ्मयं शुभाशुभज्येष्ठफलं विभागशः ।। यदात्थ तेनैव समीक्ष्यकारिणः शरण्य ! सन्तस्त्वयि नाथ बुद्धयः ॥ કર્તા સિવાય કર્મ હોઈ શકતું નથી, જે કર્તા છે તેજ કર્મના ફળનો ભોક્તા છે' એ સિદ્ધાન્તને અવલંબી તે જે આઠ પ્રકારનું પૌદ્ગલિક કર્મ પ્રરૂપ્યું છે તેવું સંસારમાં બીજો કોઈ કહી શક્યો નથી ૧,૨૬, “કેવળ ૯ -માનસિક કર્મજ શુભાશુભ ફળને આપનારું છે અને કાયિક કે વાચિક કર્મ તેવું નથી એવો કર્મવિભાગ દ્વારા કર્મવિજ્ઞાનમાં નથી. હે શરણ્ય ! તારા કર્મવિજ્ઞાનમાં તો માનસિક વાચિક અને કાયિક એ ત્રણે કર્મોને યથોચિત સ્થાન છે તેથીજ એટલે કર્મવિજ્ઞાનને લગતી તારી આવી અદ્ભુત વિચારશૈલીથી જ મુગ્ધ થયેલા વિચારક પુરુષો તારા તરફ જ નજર કરી રહ્યા છે. ૧,૨૭. ૧૪૦. છેવટે શ્રીમદ્ અભયદેવસૂરિના સમવાયાંગ સૂત્રવૃત્તિમાંના શ્લોકના શબ્દોમાં આ શ્રુતવાડ્મયનો સાર પૂરો કરતાં કહીશું કે दुःसम्प्रदायदसदूहनाद् वा, भणिष्यते यद् वितथं मयेह । तद् धीधनैर्मामनुकम्पयद्भिः शोध्यं मतार्थक्षतिरस्तु मैव ॥ ૭૯. જુઓ “સૂત્રકૃતાંગ સૂત્રમાં આવેલા કેટલાક પરમતોનો ઉલ્લેખ' ભિક્ષુકર્મવાદ પુરાતત્ત્વ પુસ્તક ૩ જું. પૃ.૧૨૧. Page #185 -------------------------------------------------------------------------- ________________ ६० જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કેટલાંક પ્રકાશનો { २र्थितामाल - मतिसेन म. राप होशी सोलापुर (२यन!- १४भी सही) निघंटुशेष + श्रीवत्समराटी संपा. मुनि पुष्यवि४५०, प्र. स.६.वि.म. प्रभासार-भुनीश्वरसूरि - (नशन 45२९॥ संग्रह अंतर्गत) 4. Cl.६. न्यायविनिश्चयविवरण - पा४िसूरि सं. महेन्द्रकुमार जैन, प्र. L. AL. direl सं. वसंत ७. ५२, ५. ६.६. અલંકારદપ્પણ સં. હરિવલ્લભ ભાયાણી, કે. લા.દ. सूतिरत्नोश - सक्षम! - सं. नीixit Its प्र. au.६. કલ્યાણકારક – ઉગ્રાદિત્યાચાર્ય પ્ર. સખારામ ને. ગ્રં. સોલાપુર રસાવતાર - માણિક્યચન્દ્ર + આશ્ચર્યયોગમાલા - નાગાર્જુન (ગુણાકારકૃત ગુર્જરટીકા) આની 8.सि.प्रत (Hist२६२ ४२८. पुनामा छ. श्वेताम्बर जैनचार्यों द्वारा रचित वैद्यक ग्रन्थ ग्रन्थ नाम ग्रंथकार भाषा रचना काल योगचिंतामणि मूल हर्षकीर्तिसूरि भाषा टीका नरसिंह (खरतर) संस्कृत सं० १६६२ वैद्यकसारोद्धार हर्षकीर्तिसरि संस्कृत सं० १६६२ ज्वरपराजय जयरत्न संस्कृत वैद्यवल्लभ हस्तिरुचि संस्कृत वैद्यकसाररत्न चौपाई लक्ष्मी कुशल गुजराती सं० १६६४ फा०सु सुबोधिनी वैद्यक लक्ष्मीचंद्र हिंदी लंघनपथ्योपचार दीपचंद्र संस्कृत सं० १७९२ बाल चिकित्सा निदान ------ योगरत्नाकर चौपाई नयन शेखर गुजराती डम्भ क्रिया धर्मसिंह धर्मवर्द्धन हिंदी पथ्यापथ्य महो० रामलालजी वीर सं० २४३९ समनिदान टबा सहित उपर्युक्त ----- रसामृत माणिक्यदेव ---------- -------- --- Page #186 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બીજો પ્રાકૃત સાહિત્યનો મધ્યકાલ અને સંસ્કૃત સાહિત્યનો ઉદયકાલ શ્રી મહાવીર સ્તુતિ મહાકવિ શ્રી સિદ્ધસેનદિવાકર પોતાની દ્વાત્રિંશિકાઓ (બત્રીશીઓ)માં જણાવે છે કેઃ परस्पराक्षेपविलुप्तचेतसः स्ववादपूर्वापरमूढनिश्चयान् । समीक्ष्य तत्त्वोत्पथिकान् कुवादिनः कथं पुमान् स्याच्छिथिलादरस्त्वयि ॥ હે ભગવન્! પરસ્પરના વિખવાદને લીધે જેઓનાં મન બહેર મારી ગયાં છે, અને એથીજ જેઓ પોતાના વાદને-સિદ્ધાંતને પણ સળંગ સમજી શકતા નથી એવા તથા તત્ત્વના માર્ગને મૂકી અવળે રસ્તે ચડેલા આ એકાંતવાદીઓની સમીક્ષા કરતો કયો પુરુષ તારા તરફ ન આકર્ષાય? અર્થાત્ એકાંતવાદના દુરાગ્રહથી કંટાળેલો પુરુષ તારા જેવા અનેકાંતવાદી સમન્વયવાદી તરફ જરૂર આકર્ષાય. ૧,૫. वदन्ति यानेव गुणान्धचेतसः समेत्य दोषान् किल ते स्वविद्विषः । त एव विज्ञानपथागताः सतां त्वदीयसूत्त्वप्रतिपतिहेतवः ॥ હે ભગવન્ : ગુણો ત૨ફ અંધ રહેનારા અને એથીજ પોતાની જાતના અહિતકારી એવા આ એકાન્તવાદીઓ ભેગા થઇને તારા સિદ્ધાન્તમાં જે જે દોષો બતાવે છે તેજ દોષો અનેકાન્ત-વિજ્ઞાનની કસોટીએ સાતાં તારૂં સૂક્ત સમજવામાં સાધનરૂપ નિવડે છે અર્થાત્ એકાન્તવાદીઓ જેને દોષરૂપ સમજે છે તેજ દોષ અનેકાન્ત-વિજ્ઞાનની દૃષ્ટિએ તપાસતાં તત્ત્વમાર્ગને સમજવાનું સાધન થાય છે. ૧,૬. Page #187 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બીજો પ્રાકૃત સાહિત્યનો મધ્યકાલ અને સંસ્કૃત સાહિત્યનો ઉદયકાલ [વીરાત્ ૨૦૦ થી વિક્રમ સંવત્ ૧૦૦૦] अलब्धनिष्ठाः प्रसमिद्धचेतसस्तव प्रशिष्याः प्रथयन्ति यद्यशः । न तावदप्येकसमूहसंहताः प्रकाशयेयुः परवादिपार्थिवाः ॥ હે ભગવન્ ! વનવિહારી, અવધૂત અને અનગાર હોવાથી જેઓની ક્યાંક નિષ્ઠા-આસક્તિ નથી એવા જ્વલંત ચિત્તવાળા તારા પ્રશિષ્યો જે જાતનો યશ વિસ્તારે છે તેટલો પણ યશ એક સમૂહમાં સંકળાયેલા આ એકાંતવાદીઓ નથી મેળવી શકતા; અર્થાત્-જગત્માં ત્યાગ અને ચારિત્રની જ પૂજા થાય છે પણ વાદવિવાદ કે ખંડનમંડનની ધમાલને કોઇ પૂછતું પણ નથી,-સિદ્ધસેન દ્વાત્રિંશિકા ૧,૧૫ [આગમ સાહિત્ય કે જે સંબંધી પ્રથમ વિભાગમાં કહેવાયું તે મૂલમાં પ્રાકૃત ભાષામાં છે.‘ પ્રાકૃત સાહિત્ય એ જૈન સાહિત્યનો મૂળ પાયો છે, પણ જેમ સર્વત્ર પાયા કરતાં ઇમારત મોટી હોઇ વધી જાય છે, તેમ કાળ જતાં સંસ્કૃત સાહિત્ય જૈન વાડ્મયમાં બહુ વધી ગયેલું છે. એ સંસ્કૃત સાહિત્ય કોઇ એકજ વિષય ઉપર નથી લખાયું: ભારતવર્ષમાં ચર્ચાએલો અને ખેડાએલો એવો તત્કાલીન એકે વિષય નથી કે જેના ઉપર જૈન વિદ્વાનોએ સંસ્કૃતમાં થોડું ઘણું લખ્યું ન હોય.' ॰] ૮૦. પં. સુખલાલ અને પં. બહેચરદાસનો ‘નયચક્ર’ પર લેખ જૈન યુગ ભાદ્રપદ સં. ૧૯૮૪ પૃ.૧૪ Page #188 -------------------------------------------------------------------------- ________________ આરંભિક ઐતિહાસિક ઘટનાઓ ૧૪૧, વીરાત્ બીજા અને ત્રીજા સૈકા વચ્ચેનો સમય બૌદ્ધ ધર્મને, અશોક રાજાનું મહાબલ હોવાથી બુદ્ધના મધ્યમમાર્ગને અનુકૂળતા વિશેષ મળી. ચારે બાજુ બૌદ્ધ મઠ સ્થપાયા. બૌદ્ધ શ્રમણો લંકા આદિ અનેક સ્થળોએ ધર્મપ્રચાર અર્થે નીકળી પડ્યાં. અશોકનાં ધર્મશાસનો છેક-દક્ષિણ સિવાયના સમસ્ત ભારતમાં મહાસ્થંભો પર કોતરી સ્થાપવામાં આવ્યાં કે જે અદ્યાપિ પર્યંત વિદ્યમાન છે. તે પૈકી એક સૌરાષ્ટ્રના ગિરનાર પાસે છે. તેણે પોતાના રાજ્યાભિષેકથી ૨૯ મા વર્ષે કાઢેલા સાતમા ધર્મશાસનમાં પોતાના રાજ્યના ૧૪ માં વર્ષમાં નીમેલા ધર્મ મહામાત્યોનો ઉલ્લેખ કર્યો છે. તેમાં જણાવેલું છે કે તેઓ ‘સંઘ’ (બૌદ્ધસંઘ)ની, આજીવિકોની, બ્રાહ્મણોની, નિગ્રંથની દેખરેખ રાખશે. આ નિગ્રંથ તે જૈનો તે પરથી જણાય છે કે તે સમયે ઉક્ત અનેકમાંનો જૈનધર્મ એક અગ્રેસર હતો. પ્રકરણ ૧ - ૧૪૨. બૌદ્ધ શ્રમણો લોકોમાં દરદીઓને ઓસડ આપતા, દુ:ખી દીનોને સહાય આપતા, પશુપક્ષીના રોગની ચિકિત્સા કરતા, વિદ્યાર્થીઓને વિદ્યાદાન દેતા, લોકોના આરોગ્ય સંબંધી સહાય કરવાને ચૂકતા ન હતા. આની અસર જૈનો પર થઇ હોય તે સંભવિત છે. જંબુસ્વામીના પછી ‘જિનકલ્પ’ (શ્રી મહાવી૨ જિનનો-ના જેવો કડક આચાર) વિચ્છિન્ન થયો એવું જૈન કથન છે. (વીરાત્ ૬૪). તેનો અર્થ એ લાગે છે કે પૂર્વના એકાંતિક આધ્યાત્મિકપણામાં નરમાશ આવી. નગરવાસ સ્વીકારાયો. અને તેનેજ લીધે વસ્ત્ર પાત્રો આદિ ઉપકરણોની ઉપયોગિતા તરફ વિશેષ ધ્યાન ગયું ઉપદેશ-ગ્રંથ રચના-નિમિત્ત મંત્રાદિદ્વારા નિરીહભાવે લોકોની નિર્દોષ સેવા કરવા જૈન શ્રમણો પ્રેરાયા-તેમાં શુદ્ધ આશય શ્રી મહાવીર ભ.ના માર્ગનો પ્રચાર કરવાનો હતો. વળી અચેલક અને સચેલક વાદનાં તત્ત્વ શ્રી મહાવીર ભ.ના સમયમાં હતાં તેનું બીજ રોપાયું અને તેનું વિશેષ બીજ સમ્રાટ અશોકના પુત્ર કુણાલના પુત્ર રાજા॰ સંપ્રતિના સમયમાં આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ થયા તે પૈકી આર્ય મહાગિરિએ ‘જિનકલ્પ’ સ્વીકાર્યો' ને પોતે સંધથી દૂર રહ્યા, ત્યારે રોપાયું. આર્ય સુહસ્તિએ ‘સ્થવિકલ્પ' માં રહી સંપ્રતિને પ્રતિબોધ્યો. સંપ્રતિએ સવાલાખ ૮૧. જુઓ Senartના Inscriptions de Piyadasi. વળી Epigraphica Indica Vol. || પૃ.૨૭૨. ટિપ્પણ. હમણાં અશોકના ધર્મશાસનો-લેખોની સયાજી ગ્રંથમાળામાં બહાર પડેલ ચોપડી. ૮૨. કુણાલકુનાલના સ્થાને પુરાણોમાં સુયશા નામ મળે છે. તે તેનું બિરૂદ હોવું જોઇએ. તેણે આઠ વર્ષ રાજ્ય કર્યું એમ પુરાણોમાં લખ્યું છે. તેનાં પછી તેનો પુત્ર દશરથ થયો. દશરથનો શિલાલેખ નાગાર્જુની ગુફા (ગયા પાસેની)માં કોતરેલ છે. તે પરથી જણાય છે કે તે ગુફાઓ આજીવકોને આપી હતી. બૌદ્ધોના દિવ્યાવદાન નામના પુસ્તકમાં તથા જૈનોના પરિશિષ્ટ પર્વ, વિચાર શ્રેણી તથા તીર્થકલ્પ ૫૨થી જણાય છે કે કુનાલનો પુત્ર સંપ્રતિ હતો. . Page #189 -------------------------------------------------------------------------- ________________ ૬ ૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નવા જિનાલયો, તેરહજાર જીર્ણ મંદિરનો ઉદ્ધાર, સાતસો દાનશાળાઓ કરાવી તથા અનાર્ય દેશમાં પણ ધર્મોપદેશકો મોકલી ધર્મોન્નતિ કરી. સુહસ્તિ વીરાત્ ૨૯૧ (વિ. સ. પૂર્વે ૧૭૯) માં સ્વર્ગસ્થ થયા. આ સંપ્રતિ ઉજ્જયિનીમાં રાજ્ય કરતાં હતા અને તે ઉજ્જયિની જૈનોનું કેન્દ્રસ્થાન થયું. ૩ ૧૪૩. બીજી બાજુ ઈ.સ. પૂર્વે બીજા સૈકાનો એક શિલાલેખ ઓરિસામાં ખંડગિરિ પરની હાથી ગુફાનો મળે છે તે પૂરવાર કરે છે કે જૈનો ભારતના દક્ષિણ-પૂર્વ ભાગમાં (અગ્નિ ખુણામાં) ઠેઠ કલિંગ સુધી પ્રસર્યા હતા. તે લેખો “કલિંગચક્રવર્તી મહારાજ મહા મેઘવાહન ખારવેલનાં છે. હાલ જેને ઓઢિયા-ઓરીસા પ્રાંત કહે છે તે પ્રાચીન ઉત્કલ દેશની દક્ષિણે આવેલો કલિંગદેશ હતો એ પૂર્વ સમુદ્રના કાંઠે ગોદાવરીનાં મુખ સુધી પ્રસર્યો હતો. ખારવેલે મગધ દેશ પર એ વખત સવારી કરી અને જે શ્રી ઋષભદેવની જૈનમૂર્તિ - “કલિંગજિન' નામક મૂર્તિ મગધરાજ નંદરાજસકલિંગમાંથીઉડીસામાંથી ઉઠાવી પાટલીપુત્ર લાવ્યો હતો તે મૂર્તિ ખારવેલ પાછો લઈ આવ્યો ને તે સાથેજ અંગમગધના રાજ્યનું પુષ્કળ ધન કલિંગમાં ખેંચી ગયો. તે અંધ, મહારાષ્ટ્ર, અને વિદર્ભદેશને પણ પોતાના (પુરાણોનાં હસ્તલિખિત પુસ્તકોમાં બહુધા સંપ્રતિનું નામ મળતું નથી તો પણ વાયુપુરાણની એક હસ્તલિખિત પ્રતિમાં દશરથના પુત્રનું નામ સંપ્રતિ આપ્યું છે. અને મત્સ્યપુરાણમાં “સંતતિ પાઠ મળે છે કે જે સંપ્રતિનું જ અશુદ્ધ રૂપ છે.- પાર્જિટર The Puran Text of the Dyansties of the Kali Age p. 28 or footnote 9 ) આ પરથી અનુમાન થાય કે મૌર્યદેશ કુનાલના બે પુત્રો (દશરથ અને સંપ્રતિ)માં વહેંચણ થતાં પૂર્વનો વિભાગ દશરથને અને પશ્ચિમનો વિભાગ સંપ્રતિના અધિકારમાં રહેલો હોય. સંપ્રતિની રાજધાની ક્યાંક પાટલી પુત્ર અને ક્યાંક ઉજજૈન લખેલ મળે છે....... પરંતુ એટલું માની શકાય તેમ છે કે (રાજપૂતાના માલવા, ગુજરાત તથા કાઠિયાવાડ)-એ દેશો પર સંપતિનું રાજ્ય રહ્યું હશે અને કેટલાયે જૈનમંદિર તેણે પોતાના સમયમાં બંધાવ્યા હશે. તીર્થકલ્પમાં એ પણ લખ્યું છે કે પરમાર્કત સંપ્રતિએ અનાર્ય દેશોમાં પણ વિહાર (મંદિર) બંધાવ્યા હતા’- ઓઝાજી રા.ઈપ્રથમ ભાગ પૃ. ૯૪. ૮૩. “અજમેર જિલાના બર્લી નામના ગામમાં વીર સંવત્ ૮૪ (વિ. સં. પૂર્વ ૩૮૬= ઇ.સ. પૂર્વે ૪૪૩) નો એક શિલાલેખ મળ્યો છે કે જે અજમેરનાં “મ્યુઝિયમ' સુરક્ષિત છે.)તે પરથી અનુમાન થાય છે કે અશોકથી પહેલાં પણ રાજપૂતાનામાં જૈનધર્મનો પ્રસાર હતો. જૈન લેખકોનો એ મત છે કે રાજા સંપ્રતિ કે જે અશોકનો વંશજ હતો, તેણે જૈનધર્મની ઘણી ઉન્નતિ કરી એને રાજપૂતાના તથા તેની આસપાસના પ્રદેશોમાં પણ તેણે કટલાક જિન મંદિરો બંધાવ્યા હતા. વિ સં. બીજી શતાબ્દીના બનેલા મથુરાના કંકાલી ટીલાવાળા જૈન સ્તૂપ પરથી તથા અહીંના કેટલાક અન્યસ્થાનોએ મળેલા પ્રાચીન શિલાલેખો તથા મૂર્તિઓથી માલુમ પડે છે કે તે સમયે પણ અહીં (રાજપૂતાનામાં) જૈન ધર્મનો સારો પ્રચાર હતો. (આ વખતે રાજપૂતાના માલવામાં અંતર્ગત હતું.) બૌદ્ધ અને જૈનધર્મોના પ્રચારથી વૈદિક ધર્મને ઘણી હાની પહોંચી, એટલું જ નહિં, કિંતુ તેમાં પરિવર્તન કરવું પડ્યું અને તે નવા સંચામાં ઢળીને પૌરાણિક ધર્મ બની ગયો. તેમાં બૌદ્ધ અને જૈનો સાથે મળતી ધર્મસંબંધિ ઘણી નવી વાતોએ પ્રવેશ કરી દીધો એટલું જ નહિ પરંતુ બુદ્ધદેવની ગણના વિષ્ણુના અવતારોમાં થઇ અને માંસ-ભક્ષણનો પણ થોડો ઘણો નિષેધ કરવામાં આવ્યો'.-ઓઝજી રાજપૂતાનેકા ઇતિહાસ પ્રથમ ખંડ પૃ,૧૦-૧૧. બૌદ્ધ દિવ્યાવદાનમાં સ...દિનું વર્ણન છે. ૮૪ -આ પર થી જણાય કે-“ઈ. સ. પૂર્વે ૪૫૮ વર્ષ અને વિ સં. પૂર્વે ૪00માં ઉડીસામાં જૈન ધર્મનો એટલો પ્રચાર હતો કે ભગવનું મહાવીરના નિર્વાણ પછી ૭૫ વર્ષમાં જ ત્યાં મૂર્તિઓ પ્રચલિત થઈ ગઈ. જૈન સુત્રોમાં લખેલું છે કે ભગવદ્ શ્રી મહાવીર પોતે ઉડીસામાં ગયા હતા, અને ત્યાં તેના પિતાના એક મિત્ર રાજ્ય કરતા હતા. આ લેખમાં લખેલું છે કે કુમારી પર્વતપર અર્થાત ખંડગિરિ ઉપર, જ્યાં આ લેખ છે ત્યાં ધર્મવિજય ચક્ર પ્રવર્ હતું અર્થાત્ ભગવાનું મહાવીરે પોતે જ જૈન ધર્મનો ઉપદેશ કર્યો હતો, અથવા તેઓના પૂર્વવર્તી કોઇ જિન તીર્થકરે ઉપદેશ કર્યો હતો. ત્યાં પર્વત ઉપર એક કાય-નિષીદી અર્થાત્ જૈન સ્તુપ હતો, જેમાં કોઈ અરિહંતનું અસ્થિ દાટવામાં આવેલું હતું. ખારવેલ યા એના પહેલાના વખતની એવી અનેક ગુફાઓ અને મંદિરો આ પર્વત ઉપર છે કે જેના ઉપર ભ. પાર્શ્વનાથનાં ચિન્હો તેમજ પાદુકાઓ છે, અને જે કોરી કાઢેલા છે, અને બ્રાહ્મી લિપિમાં લેખવાળા છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૪૩ થી ૧૪૪ કલિંગ ચક્રવર્તી ખારવેલ, કલિકાચાર્ય કલિંગની છાયા નીચે લાવ્યો અને તેનો પ્રતાપ રાજ્યકાળના બીજાજ વર્ષમાં નમદ અને મહાનદીથી કૃષ્ણા સુધી પ્રસર્યો.‘આખા ભારતવર્ષમાં ઉત્તરાપથથી માંડીને પાંચદેશ સુધી એની વિજયપતાકા ઉડી હતી. એની રાણીએ કલિંગના જૈન સાધુઓ માટે પ્રાસાદ કરવ્યો. પોતાના સ્વામીને કલિંગ ચક્રવર્તી કહ્યો. પોતાની જિનમૂર્તિને ‘કલિંગ જિન’ કહેલ છે ‘ જૈન ગ્રંથોમાં લખ્યું છે કે મૌર્ય ચંદ્રગુપ્તના સમયમાં જૈન સાધુઓ અને પંડિતોની સભા થઈ અને જે જૈન આગમો (અંગ)' લુપ્તપ્રાય થયાં હતાં તે ફરીથી વ્યવસ્થિત કરવામાં આવ્યાં પરન્તુ આ ઉદ્ધારને ઘણા જૈનોએ ન સ્વીકાર્યો.... આ લેખમાં લખ્યું છે કે ખારવેલ મૌર્યકાલમાં નષ્ટપ્રાય થયેલાં અંગ સમિક (સાત અંગ)નો, ચોથા ભાગનો પુનરુદ્ધાર કરાવ્યો. ભગવાન્ મહાવીર સ્વામીનું વર્ધમાન નામ સમસામયિક હતું એ આ લેખમાં ઉલ્લિખિત ‘વર્ધમાન’એ શબ્દ પરથી ધ્વનિત થાય છે આ લેખ જેટલો જૂનો છે તેટલો કોઇ પણ જૈન ગ્રંથ નથી. ઐતિહાસિક ઘટના તેમજ જીવનચરિત્રનું વર્ણન પૂરું પાડનાર ભારતવર્ષનો આ સૌથી પહેલો શિલાલેખ છે.૫ ૧૪૪. ઉજ્જયિનીની ગાદીપર પછીથી થયેલા ગર્દભિલ્લ રાજાએ કાલિકાચાર્યની દીક્ષિત બહેન સરસ્વતી સાધ્વીનું અપહરણ કરતાં સિંધુના છઠ્ઠું સામંત રાજાઓ (સાહિ રાજાઓ- એમ કથાવલિકાર જણાવે છે) ને પોતાના કરી ઘણું સૈન્ય એકઠું કરાવી કાલકાચાર્યે તે રાજાને નમાવ્યો અને પોતાની બહેનને મુક્ત કરાવી, વીરાત્ ૪૫૩ (વિ. સં. પૂર્વ ૧૭) લગભગ* (જુઓ કાલકાચાર્ય કથા) તેમાં જૈનસાધુઓ રહેતા હતા એ વાતનો ઉલ્લેખ છે. આ ઉપરથી એ સ્પષ્ટ છે કે આ સ્થાન એક જૈનતીર્થ જ છે તેમ જ ઘણું જૂનું છે.'- શ્રીયુત જાયસવાલ. ૮૫. જુઓ શ્રીયુત જાયસવાલનો છેલ્લો ટૂંકો હિંદીલેખ નામે ‘નિં। પવત્તિ મહારાજ્ઞ દ્વારવેલ કે શિલાનેવા વિવર્ળ નારી પ્રચારિળી પત્રિા મા ૮ ગંજ રૂ પૃ. રૂ૦૬ કે જેનું ગુજરાતી ભાષાંતર જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩ અંક ૪ પૃ.૩૬૬માં પ્રસિદ્ધ થયેલું છે. તેમણે આની પહેલા અનેક વખત અથાગ મહેનત કરી અનેક લેખો અંગ્રેજીમાં લખ્યા છે તે પાટણના પુરાતત્ત્વ સંબંધીના અંગ્રજી પત્રમાં પ્રકટ થયા છે. વળી જુઓ જિનવિજયજી કૃત પ્રાચીન લેખસંગ્રહ ભાગ ૧ લો તથા દિવાનબહાદુર કેશવલાલ હ. ધ્રુવનો ઉહાપોહ ‘આદિશંગ પુષ્યમિત્ર’ નામના પોતાના લેખમાં કર્યો છે તે-‘સાચું સ્વપ્ન’ની પ્રસ્તાવનામાં. ૮૬. બે ત્રણ કાલકાચાર્ય થયાનું જણાવાય છે. એક કાલકાચાર્યે પ્રથમાનુયોગ-એટલે ધર્મકથાનુયોગ રચ્યો. એની સાક્ષી રૂપે એક તાડપત્રની પ્રતમાં (પાટણનો તાડપત્ર ભંડા૨) એક ગાથા છે કેઃ ૬૫ पढमाणुओगे कासी जिण - चक्कि - दसार चरिय पुव्वभवे । कालगसूरी बहुणं लोगणुओगे निमित्तं च ॥ તેમાં જિન (૨૪ તીર્થંકર), ચક્રવર્તીઓ બલભદ્રાદિનાં પૂર્વભવો ચરિત્રો છે. જિનપ્રભ સૂરિના તીર્થકલ્પમાં જણાવ્યું છે કે : तह गद्दभिल्लरज्जस्सच्छेयगो कालगायरिओ होही । तेवण्ण चउसएहिं गुणसयकलिओ सुअपउत्ती ॥ ગર્દભિલ્લ રાજ્યના છેદક કાલકાચાર્ય વીરાત્ ૪૫૩માં થયા. વળી અન્ય કાલકાચાર્ય કે જેમણે પર્યુષણની પંચમીનું પર્વ ભાદ્રપદ શુદ ચોથ પર કર્યું તે વી૨ાત્ ૯૯૩માં થયા, એમ તે તીર્થકલ્પમાં જણાવ્યું છે ઃ अन्वित त्रिनवतेर्नवशत्या अत्ययेत्र शरदां जिंनमोक्षात् । कालको व्यधित वार्षिकमार्यः पूर्वभाद्रपदशुक्लचतुर्थ्याम् ॥ કાલિકાચાર્યની પરંપરામાં થયેલ ભાવદેવસૂરિએ કાલિકાચાર્ય કથામાં (યના સં. ૧૩૧૨) જણાવ્યું છે કે :विक्कमरज्जारंभा - परओ सिरि वीरनिव्वुइ भणिया ॥ सुन्नमुणिवेयजुत्तं ( ४७०) विक्कमकालाउ जिणकालं ॥ વિમરષ્નાદંતર – તેરસ વાસેતુ (૨૨) વચ્છરપવિત્તીં સિરિ વીરમુદ્યો સા-ચડસય તેસીફ (૪૮૩) વાસાદ ॥ जिणमुखा चउवरिसे (४) पणमरउ दुसमउ य संजाउ । अरया चउदायगुणसी- (४७९) वासेहि विक्कमं वासं ॥ {ડો. ઉમાકાન્ત શાહના મતે બધી ઘટનાઓ એક જ કાલકાચાર્ય જોડે સંબંધ ધરાવે છે. જુઓ ‘સુવર્ણ ભૂમિ મેં કાલકાચાર્ય Page #191 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મુનિશ્રી કલ્યાણ વિ.ના મતે સિન્ધુના નહિ તેમ શાખિદેશ (પ્રભાવક ચરિત)ના પણ નહિ પરંતુ ઈરાનનાપારસકૂલ (નિશીથચૂર્ણિ)-શુકકૂલ (પ્રાકૃત કાલકકથા)ના ૯૬ સામન્ત રાજા-માંડલિકો કાલકની પ્રેરણાથી હિંદમાં આવેલા તે જાતિના ‘શક' અને ‘શાહ' ઉપાધિ ધારી ઈરાનના માંડલિકો હતા. તેઓએ પહેલવહેલી કાઠિયાવાડમાં પોતાની સત્તા જમાવી અને તે પછી ઉજ્જૈણી ઉપર જઇને ગર્દભિલ્લુને પદભ્રષ્ટ કરી ત્યાંનો કબજો તે શકોએ લીધો હતો (વ્યવહારચૂર્ણિ); કથાવલિમાં લાટના રાજા બમિત્રને બેસાડ્યાનો ઉલ્લેખ છે તો તેનું સમાધાન એ છે કે લડાઇ જીત્યા પછી શક જ બેઠો, પણ તે ત્યાં બહુ ટક્યો લાગતો નથી, લગભગ ૪ વર્ષ રાજ્ય કર્યા પછી બલમિત્ર-ભાનુમિત્રે શકોને ઉજ્જૈણીમાંથી કાઢીને પોતાનો કબજો કર્યો હતો. કાલકાચાર્યે ઉજ્જૈણીમાં ચોમાસું કર્યું અને ત્યાંથી તેઓ પ્રતિષ્ઠાનપુર ગયા ને ત્યાં સાતવાહનના કહેવાથી ચતુર્થીના દિવસે પર્યુષણા પર્વનું આરાધન કર્યું હતું. બલમિત્રભાનુમિત્રે ભરૂચમાં બાવન વર્ષ રાજ્યપદ ભોગવ્યું ને ૮ વર્ષ સુધી ઉજ્જૈણીમાં રાજ્ય કર્યું. કાલકનો સમય પણ સંયમપ્રધાન હતો તેમના સમયમાં રેવતીમિત્ર, આર્ય મંગુ અને આર્ય સમુદ્ર જેવા અનુયોગધરો વિચરતા હતા. મધ્ય હિન્દુ અને કોંણ વગેરેમાં જૈન ધર્મનું વિશેષ પ્રાબલ્ય હતું. છતાં રાજ્યક્રાન્તિના કારણે દેશમાં કંઇક અશાંતિ જેવું હશે. પશ્ચિમ ભારતથી લઇને માલવા સુધીમાં શકોનાં ટોળાં ફેલાઇ ગયા હતાં. અને આ સર્વ આપત્તિનું મૂલ કારણ ગર્દભિલ્લદ્વારા સાધ્વી સરસ્વતીનું અપહરણ હતુ. જો ગભિલ્લ કાલકના ઉપદેશથી સમજી ગયો હોત અથવા અન્ય કોઈ પણ ભારતીય રાજાએ કાલકની ફર્યાદ સાંભળી હોત તો તેઓ પારસકૂલ સુધી જઇને શકોને નહિ લાવ્યા હોત. કાલકાચાર્ય જબરદસ્ત યુગપ્રવર્તક પુરુષ હતા. તેણે રાજ્યક્રાન્તિજ કરાવી હતી એટલુંજ નહિ પણ ધર્મમાર્ગમાં પણ તેમણે સૂત્રોના પદ્યબંધ પ્રકરણોના અનુવાદ કરીને ગંડિકાનુયોગની પ્રવૃત્તિ ચલાવી હતી. અને પ્રથમાનુયોગ નામથી એક કથાવિષયક આગાર સિદ્ધાન્ત ગ્રંથની રચના કરી હતી, તે ઉપરાંત તેમણે લોકાનુયોગમાં કાલસંહિતા નામની નિમિત્ત વિષયની સંહિતા બનાવવી હતી. પરંપરાથી ભાદ્રવા શુદિ પાંચમને દિવસે પર્યુષણાપર્વ થતું હતું તે તેમણે ચતુર્થીના દિવસે કર્યું અને ખૂબી એ હતી કે પોતાનાં આ સર્વ અભિનવ કાર્યો જૈન સંઘની પાસે તેમણે ‘પ્રામાણિક' તરીકે મંજુર કરાવ્યાં હતાં. આ ઉપરથી કાલનો જૈન સંઘમાં કેવો (કેટલો) પ્રતાપ હશે તે વાચકો સ્વયં જાણી શકશે. કાલકની વિહારભૂમિ પણ ઘણી વિસ્તૃત હતી. પૂર્વમાં પાટલિપુત્ર (પટના)માં તે સંઘને પોતાના કર્તવ્યનું દિગ્દર્શન કરાવે છે, પશ્ચિમમાં તો તેઓ પારસફૂલ-ફારસની ખાડી સુધી શાકિસ્તાનમાં પહોંચી જાય છે અને ઉપરાંત સુવર્ણ-ભૂમિ સૂધી તે પોતાનો વિહાર લંબાવે છે. આથી કાલકે ક્યાં સુધી પોતાનો વિહાર લંબાવ્યો હતો તે જણાશે તેમનો સ્વર્ગવાસ ક્યારે થયો તે ચોક્કસ નથી, પણ ઘણે ભાગે વીરાત્ ૪૬૫ (વિ.સં. ૫) પૂર્વે પરલોકવાસી-થયા હશે એમ હું માનું છું. (મુનિશ્રી કલ્યાણવિજયની પ્રભાવક ચરિત્રની પ્રસ્તાવના.) ૧૪૫. તે સમયમાં હાલના ગુજરાતનું ભરૂચ-મૂળ ભૃગુકચ્છ પણ જબરૂં શહેર હતું. ત્યાં ભ. મુનિસુવ્રત તીર્થંકરનું ‘શકુનિકા વિહાર' નામનું મહા જિનમંદિર હતું, ને જૈનો તથા બૌદ્ધોની વસ્તી હતી, Page #192 -------------------------------------------------------------------------- ________________ ૬ ૭ પારા ૧૪૫ કાલકાચાર્ય, પાદલિપ્તસૂરિ વીરાત્ ૪૬૬ (વિ.સ. પૂર્વે ૪). ભરૂચમાં વિચરેલા ટ્વીરાત્ ૪૮૪-૮૭માં થયેલા આર્ય ખડુ(૫)ટાચાર્યના વિદ્વાન્ શિષ્ય ભુવને ત્યાંના બૌદ્ધોને જીત્યા; અને પછી બટુ (વૃદ્ધીકર નામના બૌદ્ધાચાર્ય ત્યાં આવ્યા તેને પણ જીત્યા મનોરમા કહા (વર્ધમાનસૂરિકૃત) પૃ. ૧૮૦-૨ પ્રમાણે ખેડ પત્તનમાં યોગભદ્ર બૌદ્ધ ભિક્ષુને જૈન મુનિ મન્નગુમે હરાવ્યો. તે ભિક્ષુ મરીને વૃદ્ધકર યક્ષ તરીકે પ્રસિદ્ધ થયો.} ને આર્ય ખપુ(પ)ટાચાર્યે ત્યાંની બુદ્ધની પ્રતિમાને અને બૌદ્ધાંડને અધું નમાવ્યું કે જે હજુ પણ વિદ્યમાન છે ને તે નિગ્રંથનમિત'ના નામથી ઓળખાય છે. આર્ય ખપટનો વિદ્યાસિદ્ધ તરીકે નિશીથ ચૂર્ણિમાં બે સ્થળે નિર્દેશ છે, તેમ બીજા પણ પ્રાચીન સાહિત્યમાં તેમનું પૂર્વાચાર્ય તરીકે વર્ણન હોવાથી એમાં શંકા નથી કે એ મહાપુરુષ ઘણા જૂના છે, એમના સમયમાં પાટલીપુત્રમાં દાહડ નામનો મિથ્યાદૃષ્ટિ રાજા હોવાનું અને તેણે બ્રાહ્મણને પ્રણામ કરવા જૈન શ્રમણોને આજ્ઞા કર્યાનું વર્ણન પ્ર. ચ.ના પાદલિપ્તસૂરિ પ્રબંધમાં આવે છે-આ હકીકત પણ ઐતિહાસિક સત્યનું પ્રતિપાદન કરનારી જણાય છે. એ સમયમાં પાટલિપુત્રમાં શૃંગ વંશનું રાજ્ય હતું; તે વંશના રાજાઓએ જૈન અને બૌદ્ધ ધર્મનો નાશ કરી વૈદિક ધર્મની ઉન્નતિ કરવાને અનેક ઉપાયો કર્યા હતા અને તેમાં તેઓને સફળતા પણ મળી હતી. સેંકડો વર્ષોથી મગધમાં દઢમૂલ થયેલ જૈન અને બૌદ્ધ ધર્મની જડો એ વખતે ઢીલી થઈ હતી અને બ્રાહ્મણોનું પ્રાબલ્ય વધ્યું હતું. આશ્ચર્ય નથી કે “દાહડ' તે આ વંશનો છેલ્લો રાજા દેવભૂતિ' હોય અને પોતાના પૂર્વજોની કરણીનું અનુકરણ કરવા એણે બ્રાહ્મણોને પ્રણામ કરવાનો જૈન શ્રમણોને હુકમ કર્યો હોય. શુંગ દેવભૂતિ જે સમયે પાટલિપુત્રમાં રાજ્ય કરતો હતો તે સમયે ભરૂચમાં બલમિત્રનું રાજ્ય હતું. અને આર્ય ખપટ અને તેમના શિષ્ય મહેન્દ્ર ત્યાં વિચરતા હતા. આ ઉપરથી જણાશે કે આર્ય ખપટ અને મહેન્દ્રની વિદ્યમાનતા વિક્રમના પહેલા સૈકામાં અને એનાથી પણ કંઈક પૂર્વના સમયમાં હતી. ભરૂચ, આર્ય ખપટના સમયથી વિદ્યાધર કુલના ક્ષેત્ર તરીકે ચાલ્યું આવ્યું હતું અને પ્રભાવક ચરિતકાર વિજયસિંહસૂરિ પ્રબંધમાં કહે છે તેમ તેમના વખતમાં (સં. ૧૩૩૪માં) પણ એ પરમ્પરાના આચાર્યો આ ક્ષેત્રમાં વિદ્યમાન હતા. (મુનિ કલ્યાણવિજય મ. ૨, પ્ર.) ૮૭. પ્રભાવક ચરિત પૃ. ૭૪. પંડિત લાલચંદ ભ. ગાંધી જણાવે છે કે આ આચાર્ય તારાપુર-તારંગામાં પૂર્વે તારા નામની બુદ્ધ દેવીના મંદિરને અને પાછળથી સિદ્ધાયિકાના મંદિરને કરાવનાર હતા તથા ગુડસન્થ-ગુડ-શસ્ત્રના વેણિવચ્છરાજ રાજાને જૈનધર્મી બનાવનાર હતા. તેમના સમયમાં ભરૂચમાં બલમિત્ર રાજા હતો. પં.કલ્યાણ વિ. લખે છે કે “પ્રભાવક ચ. માં પાદલિપ્ત પ્રબંધમાં વીરાત્ ૪૮૪માં આર્યખપટ થયા એમ લખ્યું છે, પણ ખરું જોતાં આ વર્ષ તેમના સ્વર્ગ જોઇએ. જો તે સંવતુ અને અમારી કલ્પના સત્ય હોય તો આર્ય ખપટનો સમય ભરૂચના બલમિત્ર ભાનુમિત્રના પાછલા સમયમાં અને નભસેનના પ્રાથમિક સમયમાં આવે છે. ભરૂચ ઉપર પ્રતિષ્ઠાનના સાતવાહનની ચઢાઇ વિષે ઉક્ત પ્રબંધમાં જે વર્ણન આપ્યું છે તેનો સંબંધ પણ પાદલિપ્તના સમયની સાથે નહિ, પણ આર્ય ખપટની સાથે જ સંગત થાય છે, કારણ કે બાલમિત્રના સમયમાં આર્ય ખપટનું અસ્તિત્વ હતું એટલું જ નહિ પણ આર્ય ખપટનું મુખ્ય સ્થાન પણ ભરૂચ જ હતું. સાતવાહનના મંત્રી પાદલિપ્તનો શિષ્ય કહેવા કરતાં આર્ય ખપટનો શિષ્ય કહેવો વધારે સંગત છે.” (પ્ર.ચ. પ્ર) ૮૮. આમ ચતુર્વિશતિ પ્રબંધકાર જણાવે છે. વલી કુમારપાલ પ્રતિબોધ, પ્રભાવક ચરિત, સમ્યકત્વસતિ વૃત્તિ, કથાવલી વગેરેમાં પણ આ આચાર્યનું ચરિત્ર છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૨ ઉમાસ્વાતિ વાચક, પાદલિપ્ત સૂરિ આદિ. ઉમાસ્વાતિ વાચક. पसमरइपमुहपयरण पंचसया सक्कया कया जेहिं । पुव्वगयवायगाणं तेसिमुमासाइनामाणं ॥ - પ્રશમરતિ પ્રમુખ પાંચસો પ્રકરણ સંસ્કૃતમાં જેમણે રચ્યાં છે એવા પૂર્વગત વાચક ઉમાસ્વાતિ નામના છે. - (જિનદત્તસૂરિ - ગણધરસાદ્ધશતક ગાથા ૫૦) उमास्वाते र्वाचकस्य वाचः कस्य न चेतसि । ध्वनंत्यद्यापि घंटावत्तारटंकारसुन्दराः ॥ - ઉંચા ટંકાર વડે સુંદર એવી ઉમાસ્વાતિ વાચકની વાણી હજા સુધી ઘંટાની જેમ કોના ચિત્તમાં ધ્વનિ કરી રહી નથી ? [સૌના હૃદયમાં કરી રહી છે.] - મુનિચંદ્રકૃત અગમચરિત્ર.. प्रशमस्थितेन येनेयं कृता वैराग्यपद्धतिः । तस्मै वाचकमुख्याय नमो भूतार्थभाषिणे ॥ - પ્રશમમાં રહેલા એવા જેણે આ (પ્રશમરતિ) વૈરાગ્યપદ્ધતિની કૃતિ બનાવી તે ભૂતાર્થભાવીતત્ત્વાર્થભાષક વાચક મુખને નમસ્કાર. - પ્રશમરતિ પ્રકરણ ટીકા. ૧૪૬. શ્રી ઉમાસ્વાતિ (કોઈ ઉમાસ્વામિ કહે છે) વાચકે સંસ્કૃતમાં સમસ્ત જૈન દર્શન-તત્ત્વજ્ઞાનના સંદોહનરૂપ તત્ત્વાર્થાધિગમ સૂત્ર રચ્યું. આ શ્રીમાને શ્વેતામ્બર અને દિગમ્બર બંને સંપ્રદાયો પોતપોતાના આમ્રાયના માને છે. તે સૂત્ર પરનું ભાષ્ય તેમણે જ રચ્યું એમ કહેવાય છે. તે સ્વપજ્ઞ ભાષ્યની પ્રશસ્તિપરથી જણાય છે કે તેઓ ઉચ્ચ નાગર શાખાના હતા. ન્યગ્રોધિકા ગામમાં જન્મ્યા હતા. તેમની માતાનું નામ વાસી એટલે વત્સગોત્રની ઉમા અને પિતાનું નામ કૌભીષણી ગોત્રના સ્વાતિ હતું. તેમણે પોતાનો આ ગંભીર ગ્રન્થ કુસુમપુર (પાટલિપુત્ર-હાલનું પટણા)માં રચ્યો. પોતે વાચકમુખ્ય શિવશ્રીના પ્રશિષ્ય અને અગ્યાર અંગના જાણ ઘોષ-નંદિ મુનિના શિષ્ય હતા અને વિદ્યાગુરુ તરીકે મહાવાચક ક્ષમણ મુંડપાદના શિષ્ય વાચનાચાર્ય મૂલના શિષ્ય હતા. ૧૪૭. તેમનો સમય અનિશ્ચિત છે. પોતે જે ઉચ્ચ નાગરી શાખાના હોવાનું ભાષ્યમાં જણાવે છે તે નામની શાખા આર્ય દિન્નસૂરિના શિષ્ય શાંતિ શ્રેણિકના સમયમાં નીકળી (કલ્પસૂત્ર થેરાવલી) આર્યભિન્ન વરાત્ ૪૨૧માં થયાનો ઉલ્લેખ છે તેથી ઉક્ત શાખા તે પછી થયેલ હોવાથી શ્રી ઉમાસ્વાતિ તેમની Page #194 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૪૬ થી ૧૪૯ વાચક ઉમાસ્વાતિજી અને તત્વાર્થ ૬૯ પહેલાં થયેલા ન સંભવે. તેથી સહેજે વિક્રમ સંવત્ના પ્રારંભ પછી લગભગ તેમને મૂકાય. પરન્તુ અન્યત્રપ્રજ્ઞાપના ટીકામાં એમ જણાવેલું છે કે “શ્રી આર્ય મહાગિરિના બે શિષ્યો-યમલભ્રાતા બહુલ અને બલિષહ થયા. તેમાં બલિષહના શિષ્ય તત્ત્વાર્થાદિ ગ્રંથકાર ઉમાસ્વાતિ વાચક થયા; તેમના શિષ્ય શ્યામાર્ય પ્રજ્ઞાપનાના કરનાર શ્રી વીરાત્ ૩૭૬માં દિવંગત થયા, તેમના શિષ્ય સ્કંદિલ જીતમર્યાદના કરનાર થયા જો આ માનીએ તો ઉમાસ્વાતિ વીરાત્ ૩૭૬ની પહેલાં થયેલા સંભવે. તે માન્યતા યોગ્ય નથી, કારણ કે નંદી સૂત્રની સ્થવિરાવલિમાં શ્યામાર્યને તથા તેમના ગુરુ સ્વાતિને હારિજ ગોત્રના જણાવેલ છે, જ્યારે આ સ્વાતિ કૌભીષણ ગોત્રના છે તેથી બંને સ્વાતિ ભિન્ન છે. વળી આ ઉમાસ્વાતિ, “વાચક નામનો એક વિશિષ્ટ વિદ્યાપ્રિય વર્ગ તટસ્થપણે ચાલ્યો આવતો તે જ વંશમાં થયા છે અને તેમના ગોત્ર વગેરે પરથી તેઓ બ્રાહ્મણ જાતિના હોવાનું સૂચન થાય છે. (૫. સુખલાલની તત્ત્વાર્થ પર પ્રસ્તાવના). ૧૪૮, આ તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં દશ અધ્યાય છે. પહેલામાં મોક્ષમાર્ગના સાધનરૂપ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર એ રતત્રય બતાવી તેની પ્રાપ્તિના સાધન તરીકે ૭ તત્ત્વો, ૪ વિક્ષેપ, પ્રમાણ, નય, નિર્દેશ અને અનુયોગદ્વાર બતાવી, જ્ઞાન, અજ્ઞાન અને નયનું સ્વરૂપ બતાવે છે, બીજામાં અધ્યવસાયો, તેનાં ભેદ અને લક્ષણ, ઇન્દ્રિયો, ગતિ, યોનિ, શરીર અને આયુષ્ય આદિ સ્પષ્ટ કરેલ છે. ત્રીજામાં નારકભૂમિ–ત્યાંના જીવોની દશા, મનુષ્ય ક્ષેત્ર તેમજ મનુષ્ય અને તિર્યંચનો અધિકાર છે. ચોથામાં દેવનો અધિકાર તથા જુદા જુદા જીવોના આયુષ્યનું વર્ણન છે; આ ચાર અધ્યાયમાં જીવ સ્વરૂપ બતાવી, પાંચમામાં અજીવ, તેના ભેદો, દ્રવ્યની વ્યાખ્યા, લક્ષણ આદિનું સ્વરૂપ છે; છઠ્ઠામાં આસવના સાધન તરીકે મન, વચન કાયાના યોગ બતાવી આઠ કર્મના પરિણામનું ચિત્ર દોર્યું છે, સાતમામાં પાંચ મહાવ્રત, તેની ભાવના, બાર અણુવ્રત, તેના અતિચાર સ્પષ્ટ કરી બે પ્રકારના ધર્મ (ગૃહસ્થ અને ત્યાગ)નું સ્વરૂપ સમજાવ્યું છે. આઠમા અધ્યાયમાં બંધતત્ત્વની આઠ કર્મોની કર્મપ્રકૃતિઓની તેના વિપાકની અને પ્રદેશબંધની ચર્ચા કરી છે. નવમામાં સંવર અને નિર્જરા સંબંધી કહેતાં ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, દશ પ્રકારનો ત્યાગધર્મ, બાર ભાવના, બાવીસ પરિષહ બતાવવા ઉપરાંત પાંચ પ્રકારનાં ચારિત્ર અને બાર પ્રકારના તપનું સ્વરૂપ કહી પાંચ પ્રકારના નિગ્રંથનું વર્ણન કરેલ છે. દશમામાં મોક્ષતત્ત્વ-કેવલજ્ઞાન પ્રાપ્તિથી શરૂ થતી દશા સૂચવી સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષદશા બતાવી છે. ૧૪૯. આ તત્ત્વાર્થસૂત્ર પર અનેક ટીકાઓ રચાઈ છે,9 અને તે વાત તે તત્ત્વજ્ઞાનનો આકર ગ્રંથ છે એમ સિદ્ધ કરે છે. ઉમાસ્વાતિએ પાંચસો પ્રકરણ રચ્યાં હતાં તેમાં ઉક્ત સૂત્ર ઉપરાંત પ્રશમરતિ (પી.૩.૪૭, વે.નં. ૧૬૪૫, સટીક પ્ર.જૈ.ધ. સભા, સભાષાંતર જૈન છે. મં.), શ્રાવકપ્રજ્ઞપ્તિ, પૂજા પ્રકરણ, ૮૯. આજ પ્રમાણે ધર્મસાગરની પટ્ટાવલી કહે છે. ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણ તેમને ઈ. સ. ૧ થી ૮૫ દરમ્યાન મૂકે છે. જુઓ જૈન શ્રે) મંડળ મહેસાણાની તત્ત્વાર્થાધિગમ સૂત્રની આવૃત્તિનો ઉપદ્યાત તથા તે સૂત્ર સભાષ્ય “આહંત પ્રભાકર'ના દ્વિતીય મયુખમાં પ્રકટ થયેલ છે તેની પ્રસ્તાવના અને “શ્રી ઉમાસ્વાતિવાચક અને તત્ત્વાર્થાધિગમ સૂત્ર” એ લેખ જૈન સા૦ સંશોધક ૩, ૧ પૃ. ૬૨. ૯૦. શ્વેતામ્બર સંપ્રદાયમાં સિદ્ધસેન દિવાકર કે સમન્તભદ્ર પ્રણીત ગંધહતિમહાભાષ્ય (? અનુપલબ્ધ છે), હરિભદ્રસૂરિ અને યશોભદ્રસૂરિ શિષ્યકૃત તત્ત્વાર્થ ટીકા (કા. વડો, નં. ૧૩૨) દેવગુણ તેમજ સિદ્ધસેન ગણિકૃત વ્યાખ્યા Page #195 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જંબૂદ્વીપ સમાસ પ્રકરણ (પ્ર. સટીક-સત્યવિજય ગ્રંથમાલા નં. ૨ અમદાવાદ) ક્ષેત્રવિચાર આદિ ઉપલબ્ધ ગ્રંથી સમાય છે. તેમના શૌચ પ્રકરણ નામના ગ્રંથનો ઉલ્લેખ સિદ્ધસેનની તત્ત્વાર્થ-વૃત્તિમાં છે જે અત્યારે ઉપલબ્ધ નથી. (એજન) પ્રકરણની રચનામાં તેઓ અદ્વિતીય હતા. તેઓ ઉત્કૃષ્ટ સંગ્રહકર્તા હતા એમ શ્રી હેમચંદ્રાચાર્ય જણાવે છે.૯૨ પાદલિપ્ત સૂરિ. पालित्तसूरिः स श्रीमानपूर्वः श्रुतसागरः । यस्मात्तरंगवत्याख्यं कथास्त्रोतो विनिर्ययौ ॥ –જે શ્રુતસાગરમાંથી તરંગવતી નામની કથાસોત નીકળ્યો તે અપૂર્વ શ્રુતસાગર શ્રીમાનું પાલિત્તસૂરિ છે. –મુનિચન્દ્રકૃત અમચરિત્ર. ૧૫૦. વિક્રમ (શકારિ) ઉજ્જયિનીની ગાદીએ આવ્યો. તેનો સંવત્ વીરાત્ ૪૭૦ થી ચાલ્યો ગણાય છે. તેના સમય લગભગ આર્ય મંગુ વૃદ્ધવાદી, સિદ્ધસેન દિવાકર, અને પાદલિપ્તસૂરિ થયાની પરંપરા છે. આ. પાદલિપ્ત તરંગવતી (તરંગલોલા (સંખિત્ત તરંગવઈકહી (તરંગલોલા) સં. ભાયાણી છે. લા. દ.વિ.}) નામની અદ્ભુત સુંદર કથા પ્રાકૃતમાં રચી તેમજ જૈન નિત્યકર્મ, જૈન-દીક્ષા, પ્રતિષ્ઠા પ્રદ્ધતિ તથા શિલ્પ પરલ્મ નિર્વાણકલિકા નામની સંસ્કૃતમાં પુસ્તિકા રચી. (પ્ર.જે.લા.નં. ૬૭, વેનં. ૧૬૧૨), મલયગિરિ-કૃત વ્યાખ્યા, (અનુપલબ્ધ) ચિન્તનમુનિકૃત ટિપ્પણ (સ્યાદ્વાદમંજરીની રચના પછી થયેલ), યશોવિજયકૃત વૃત્તિ (અપૂર્ણ પ્ર. મનસુખભાઈ ભગુભાઈ અમ.) વગેરે છે. દિગંબરમાં પણ અનેક છે. ગંધહસ્તી નામની ટીકા સમન્નુભદ્ર લખી હતી એવું દિગંબરી ગ્રંથો અને શિલાલેખો પરથી જણાય છે પણ તે તત્ત્વાર્થ સૂત્ર પર ન હતી, પણ બીજા દિગંબરીય સિદ્ધાંત ગ્રંથો પર હતી એવું જુગલકિશોરજીએ “સ્વામી સમતભદ્રગ્રંથ પરિચય'માં પૂરવાર કર્યું છે. (એજન) ૯૧. આવો ઉલ્લેખ હરિભદ્રસૂરિની પ્રશમરતિ ટીકામાં અને જિનપ્રભસૂરિના તીર્થકલ્પમાં છે, વળી વાદિ દેવસૂરિએ પણ સ્યાદવાદ-રત્નાકરના પ્રથમ પરિચ્છેદના ત્રીજા સૂત્ર (પૃ.૪૪)માં જણાવ્યું છે કે “પંરાતીપરા પ્રણયનપ્રવી रत्रभवद्भिरुमास्वातिवाचकमुख्यैः' ૨૨. વૃષ્ટડનૂન ! ૨ / ૨ / ૨૨ m X X ૩૫માસ્વાત્તિ સંપ્રદીતાર: | ૯૩. તરંગવતીની પ્રત હજુ સુધી મળી નથી. કોઈ અનિશ્ચિત સમયના આચાર્ય વીરભટ્ટ કે વીરભદ્રના શિષ્ય ગણિ નેમિચંદ્ર રચેલો તેના પ્રાકૃતમાં જ સંક્ષિપ્ત સાર ૧૯૦૦ ગાથાનો મળી આવ્યો છે કે જેનું જર્મન - ભાષામાં ભાષાંતર પ્રો. અર્નેસ્ટ લૉયમાને કર્યું છે ને તે પરથી ગુજરાતી ભાષાંતર શ્રી નરસીભાઈ પટેલે કર્યું તે “જૈનસાહિત્ય સંશોધકના બીજા ખંડમાં તેમજ છુટું પ્રસિદ્ધ થઈ ગયું છે, તેમાં તે કર્તા જણાવે છે કે પાદલિપ્તાચાર્યે જે તરંગવર્તી કથા રચી છે તે વિસ્તૃત, વિપુલ અને વિચિત્ર છે. તેમાં ઘણાં દેશી વચનો આવેલાં છે, ક્યાંક કુલકો છે, ક્યાંક ગુપિલ યુગલકો છે, ક્યાંક અન્યને ન સમજાય એવાં ષકો છે. એથી તેને કોઈ સાંભળતું નથી, કોઈ પૂછતું નથી અને કોઈ કહેતું નથી. કેવળ વિદ્વાનોના જ કામની તે કથા થઈ પડી છે. બીજાઓને તેનો કશો ઉપયોગ નથી તેથી પાદલિપે રચેલાં દેશી વાક્યો વગેરેને છોડી દઈ તેમની રચેલી ગાથાઓ ઉપરથી અન્ય જનોના હિતની ખાતર હું આ સંક્ષિપ્તતર કથા બનાવું છું સાથે એ પણ એક હેતુ છે કે એ સરિની કૃતિનો આ રીતે સર્વથા વિચ્છેદ થતો અટકે. આ વર્ણન પરથી સમજાય છે કે તરંવત કથા મળ પ્રાકત જૈન મહારાષ્ટ્રી ભાષામાં રચાયેલી હતી, અને તેમાં દેશી ભાષાનો પણ ઘણા વધારે પ્રમાણમાં પ્રયોગ થયેલો હતો. રચના ગદ્ય-પદ્ય બંને હતી લાંબા વર્ણનો ને પધોનાં ઝુંડ હતાં. સંકીર્ણ કથા હતી. -શ્રી જિનવિયજીનો કુવલયમાલા પરનો લેખ. ૯૪. નિર્વાણકલિકા રા. મોહનલાલ ભ. ઝવેરીએ સંશોધિત કરેલી મુદ્રિત થઈ છે. તેમની અંગ્રેજી પ્રસ્તાવના સમેત. તે પ્રસ્તાવનાના ગૂ. ભાષાંતર માટે જુઓ જૈનયુગ” પુ. ૩ અં. ૧૦, ૧૧-૧૨. . Page #196 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૫૦ થી ૧૫૧ તત્તવાર્થસૂત્ર, પાદલિપ્તસૂરિ પાદલિત યા પાલિત્ત કવિ ગાથાસત્તસઈના સંગ્રાહક પ્રસિદ્ધ મહારાષ્ટ્રીય કવિ નૃપતિ" સાતવાહન યા હાલના સમકાલીન જૈનાચાર્ય હતા. તે પાદલિપ્તના નામ પરથી હાલનું પાલીતાણા સ્થપાયું છે એમ પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખો છે. વળી પાદલિપ્તસૂરિએ જ્યોતિષ્કરંડક (પન્ના) પર (મૂલ) પ્રાકૃત ટીકા રચી હતી એમ મલયગિરિની તે પયત્રા પરની ટીકામાં ઉલ્લેખ છે. (પૃ. ૨૬ પ્ર. ઋ. કે. રતલામ.) મુનિ કલ્યાણવિજય પાદલિપ્તસૂરિના પ્રબંધ પર પર્યાલોચના કરતાં જણાવે છે કે - પાદલિપ્ત પ્ર. ચ. માંના પ્રબંધ પ્રમાણે મૂલ અયોધ્યાના વિજયબ્રહ્મ રાજાના રાજ્યમાં કુલ શ્રેષ્ઠીના પુત્ર. વિદ્યાધર ગચ્છ-કુલના આર્ય નાગહસ્તીની પાસે આઠ વર્ષની વયે માતાએ દીક્ષા અપાવી. દશમા વર્ષે ગુરુએ પટ્ટધર સ્થાપી મથુરા મોકલ્યા. ત્યાં રહીને પાદલિપ્તસૂરિએ પાટલિપુત્ર જઈ ત્યાંના મુjડ રાજાનો સદ્ભાવ પ્રાપ્ત કર્યો. આ રીતે આ આચાર્યના ગુરુ અયોધ્યા અને મથુરા તરફ અધિક રહેતા હતા. આથી જણાય છે કે ઉત્તર-હિન્દમાં જૈનોની જાહોજલાલીના સમયમાં તેમનો જન્મ થયો હતો. એટલે વિક્રમની પાંચમી સદીની પહેલાંનાએ આચાર્ય હતા એ નિશ્ચિત છે. હવે કેટલા પૂર્વે તેનો વિચાર કરતાં જણાય છે કે ઉક્ત પ્રબંધ તેમજ અનેક ચૂર્ણિ આદિ પ્રાચીન ગ્રંથોમાં લખ્યા પ્રમાણે પાદલિપ્તસૂરિ પાટલિપુત્રના મુરુડુ રાજાના માનીતા વિદ્વાન હતા. “મુરૂન્ડ’-એ શકભાષાનો શબ્દ છે ને તેનો અર્થ “સ્વામી' થાય છે. કુશાન વંશી રાજા કનિષ્ક અને એના વંશવાલાઓને અત્રેના લોકો “મુરૂન્ડના નામથી ઓળખતા હતા. ભારત વર્ષમાં કુશાન વંશનું રાજ્ય વિ. સં. ૯૭ થી ૨૮૩ સુધી રહ્યું; પણ પાટલિપુત્ર પર એમની સત્તા કનિષ્કના સમયમાં – વિ. સં. ૧૭૭ પછી અને ૨૧૯ ની વચ્ચે થઈ; કનિષ્ક પેશાવરને રાજધાની કરી ત્યાં રહેતો હતો તેથી તેના સમયમાં પાટલિપુત્રમાં તેની જ જાતનો તેનો સૂબો રહેતો હતો. પુરાણોમાં મગધના રાજા તરીકે વિશ્વસ્ફટિક, વિશ્વસ્ફરસી, વિશ્વરૃર્જિ ઈત્યાદિ નામોથી જે બલિષ્ટ વ્યક્તિનું વર્ણન કર્યું છે. મુરૂન્ડના નામથી ઓળખાતા કનિષ્કના આ સૂબાનું જ હોવું જોઈએ એમ અમારું માનવું છે. જયસવાલ આનું શુદ્ધ નામ વિનસ્ફર્ણિ હતું એમ કહે છે. તો આ રીતે પાદલિપ્તસૂરિનું અસ્તિત્વ વિક્રમના બીજા સૈકાના અંતમાં અને ત્રીજા સૈકાના પૂર્વાર્ધમાં હોવાનું સિદ્ધ થઈ શકે. બીજી રીતે જોઈએ તો પાદલિપ્તસૂરિના દીક્ષા ગુરુ આર્ય નાગહસ્તિ તે નંદીની સ્થવિરાવલી અને યુગપ્રધાન પટ્ટાવલીમાં ૨૨મા નાગહસ્તી છે તે જ છે એમ મારું માનવું છે ને તેમનો અસ્તિત્વ-સમય વિ. સં. ૧૫૧ થી ૨૧૯ સુધીનો બતાવ્યો છે તે આ સમયને સંગત થાય છે. આર્ય નાગહસ્તિ અને કનિષ્ક સં. ૨૧૯માં આયુષ્ય પૂર્ણ કર્યું તે વખતે પાદલિપ્ત યુવાવસ્થામાં હશે. આથી તેઓ આર્ય ખપટના સમકાલીન થઈ શકતા નથી. તેમજ કૃષ્ણરાજના સમયમાં માન્યખેટ ગયા હશે એ વાત સંભવિત નથી લાગતી. ત્યાં જનાર પાદલિપ્ત જુદા હોવા ઘટે. પાદલિપ્તસૂરિ પ્રતિષ્ઠાનપુર ગયા હતા એમાં શંકા જેવું નથી. આ સમયે પ્રતિષ્ઠાનમાં સાતવાહનના વંશજોનું રાજ્ય હતું, અને સંભવ પ્રમાણે તે કાળમાં ત્યાં ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકર્ણિ અથવા શતકર્ણિ ૯૫. આ રાજા જાતે પણ મહાકવિ હતો. તેની વિદ્ધત્સભામાં કથા સુંદરીઓની રાણી જેવી પિશાચ ભાષામાં બૃહત્કથાનો રચનાર ગુણાઢય મહાકવિ હતો અને પાદલિપ્તસૂરિ પણ પ્રતિષ્ઠિત કવિ હતા. આ ત્રણેનો સંક્ષિપ્ત પરિચય કુવલયમાલાકારે પ્રસ્તાવનામાં આપ્યો છે.. . Page #197 -------------------------------------------------------------------------- ________________ ૭ર જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ત્રીજાનું રાજ્ય હશે. તેઓ ભરૂચમાં પણ ગયા હતા. આર્ય નાગહસ્તિ, વજસેન શિષ્ય વિદ્યાધર (પટ્ટધરા સં. ૧૫૦માં) થી પ્રસિદ્ધ થયેલા વિદ્યાધર કુલના હોવા સંભવતા નથી, પરંતુ તેમને વિદ્યાધર ગોપાલ (આર્ય સુહસ્તીના શિષ્યયુગલ સુસ્થિત અને સુપ્રતિબુદ્ધના શિષ્ય)થી પ્રકટ થયેલ વિદ્યાધરી શાખાના જ સ્થવિર ગણવા યુક્તિયુક્ત છે. પ્રાચીન સમયની કેટલીક શાખાઓ કાલાંતરે “કુલ'ના નામથી પ્રસિદ્ધ થઈ અને પછીના સમયમાં કુલો “ગચ્છો'ના નામથી પ્રસિદ્ધ થયાં એજ હકીકત આર્ય નાગહસ્તિના વિદ્યાધર ગચ્છના સંબંધમાં પણ બનવા પામી લાગે છે. ઘણા જૂના કાલમાં એ “વિદ્યાધરી શાખા હશે અને કાલાન્તરે તે શાખા મટીને કુલ'ના નામથી પણ પ્રકાશમાં આવી હશે, અને છેવટે કુલનું પણ નામ છોડીને “ગચ્છનું નામ ધારણ કર્યું હશે એમ લાગે છે. આ ઉપરથી પાદલિપ્તસૂરિને વિદ્યાધર કુલના અથવા વંશના કહીએ તો કંઈપણ હરકત નથી. પ્ર. ચ.માં જણાવ્યું છે કે પાદલિપ્ત સૂરિએ દીક્ષા અને પ્રતિષ્ઠાવિધિ વિષયક નિર્વાણકલિકા ઉપરાંત જયોતિષ વિષયમાં પ્રશ્નપ્રકાશ ગ્રંથ રચ્યો. આ સિવાય સૂત્રોની ચૂર્ણિમાં પાદલિપ્ત-કૃત કાલજ્ઞાન નામના ગ્રંથનો અનેક સ્થળે ઉલ્લેખ આવે છે. પાદલિપ્તના ગૃહસ્થ શિષ્ય નાગાર્જનના ગ્રંથો વિષે અહીં ઉલ્લેખ નથી, પણ યોગરનાવલી, યોગરતમાલા કક્ષપુટી આદિ ગ્રંથો નાગાર્જુન કૃત મનાય છે. (મુનિ કલ્યાણવિજય પ્ર. ચ. પ્ર.). ૧૫૧. આ પૈકી સિદ્ધસેન દિવાકર મહાતાર્કિક અને ન્યાયના પંડિત થયા. મૂળ તે બ્રાહ્મણ હતા. એવો પ્રવાદ છે કે તેમણે સર્વ પ્રાકૃત સૂત્રોનું (અંગોનું) ભાષાંતર સંસ્કૃત ભાષામાં કરવા માટે વિચાર કર્યો. આ વિચાર સંઘને તેમજ તેમના ગુરુ વૃદ્ધવાદીને સંમત ન થયો અને લોકભાષામાંથી પંડિતોની સંસ્કૃત ભાષામાં સૂત્રોને અવતારવાના વિચાર માટે તેમને “સંઘબહાર'ની શિક્ષા થઈ. આ પરથી સમજાશે કે જૈનોમાં પ્રાકૃતનું-લોકભાષાનું-પોતાની શાસ્ત્રભાષાનું કેટલું બધું મહત્ત્વ માનવામાં આવ્યું હતું. આ સિદ્ધસેન એટલા બધા પ્રખર વિદ્વાન્ હતા કે તેમણે જૈન સાહિત્યમાં એક નવો યુગ ફેલાવ્યો એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. દંતકથા પ્રમાણે વિક્રમ રાજાએ પ્રતિબોધ પામી સિદ્ધસેનને લઈને શત્રુંજય (પાલિતાણા) સંઘ કાઢ્યો હતો તેમજ તે રાજાના સમયમાં ભાવડશા નામના જૈને પણ તે તીર્થનો સંઘ કાઢ્યો હતો. હવે આપણે “સિદ્ધસેન યુગ” જોઈશું. ૯૬. “જૈન અને બૌદ્ધોના ધર્મગ્રન્થો પ્રાકૃત અર્થાત્ પ્રચલિત (લૌકિક) ભાષામાં લખેલા હોવાથી તેમના (પછીથી થયેલા) ઉપાશ્રય (અપાસરા) તથા મઠોમાં પ્રાકૃતિનું શિખવવું પણ થતું હતું, પરંતુ વિશેષ જ્ઞાન સંપાદન કરવાવાળા જૈન અને બૌદ્ધ વિદ્યાર્થીઓને માટે સંસ્કૃતનું પઠન અનિવાર્ય હતું; કારણ કે કાવ્ય, નાટક, તર્ક આદિ અનેક વિષયોના ગ્રંથોની રચના સંસ્કૃતમાં જ થઈ હતી. આ રીતે નાટક આદિની રૂચિવાળા સંસ્કૃતના વિદ્યાર્થીઓને પ્રાકૃત પણ પઢવી પડતી, કારણ કે નાટકોમાં વિદુષક, સ્ત્રીઓ તથા નીચા દરજ્જાનાં પાત્રોની ભાષા પ્રાકૃત હોવાનો નિયમ હતો' - ઓઝાજી રા. ઈ. પ્રથમ ખંડ પૃ. ૧૭. Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૩ સિદ્ધસેન-યુગ.[વિ. સં. ૧ થી વિ. સં. ૩00] સિદ્ધસેન સ્તુતિ. xxx सुअकेवलिणा जओ भणियं ॥ आयरिय सिद्धसेणेण सम्मईए पइट्ठिअजसेण । दूसम-णिसा-दिवागर कप्पत्तणओ तदक्खेणं ॥ -દુઃષમા (કાળરૂપી) નિશામાં દિવાકર જેવા હોઈને ‘દિવાકર' નામવાળા અને પ્રતિષ્ઠિત યશવાળા શ્રુતકેવલી આચાર્ય સિદ્ધસેને સન્મતિમાં (કહ્યું છે)- -હરિભદ્રસૂરિ-પંચવસ્તુક. ગા. ૧૦૪૮ श्री सिद्धसेन-हरिभद्रमुखाः प्रसिद्धा-स्ते सूरयो मयि भवन्तु कृतप्रसादाः । येषां विमृश्य सततं विविधान् निबन्धान्, शास्त्रं चिकीर्षति तनुप्रतिभोऽपि मादृक् ॥ -શ્રી સિદ્ધસેન હરિભદ્ર પ્રમુખ સૂરિઓ મારા પર કૃપાવન્ત થાઓ કે જેમના વિવિધ નિબંધોને સતત વિચારતાં મારા જેવો અલ્પ પ્રતિભાવાળો પણ શાસ્ત્ર કરવાની ઈચ્છા રાખે છે. - વાદિદેવસૂરિ – સાદ્વાદરનાકર. उदितोर्हन्मतव्योम्नि सिद्धसेनदिवाकरः । चित्रं गोभिः क्षितौ जहे कविराज-बुधप्रभाः ॥ –સિદ્ધસેન (રૂપી) દિવાકર (સૂર્ય) અહમ્મતરૂપી આકાશમાં ગો (કિરણ, વાણી)થી પૃથ્વી પર કવિરાજ (બૃહસ્પતિ-ગુરુ, કવિઓ) અને બુધ (બુધ ગ્રહ, વિદ્વાન)ની પ્રભા શરમાઈ-હરાઈ ગઈ એ વિચિત્ર છે. -મુનિરત્નસૂરિ – અમચરિત્ર. स्फुरन्ति वादिखद्योताः साम्प्रते दक्षिणापथे । नूनमस्तंगते वादी सिद्धसेनो दिवाकरः ॥ -વાદી સિદ્ધસેન દિવાકર (રૂપી સૂર્ય) અસ્તગત થતાં દક્ષિણાપથમાં હવે વાદિઓ રૂપી આગીઆ ફુરે છે. -પ્રભાચંદ્રસૂરિ-પ્રભાવકચરિત. तमःस्तोमं स हन्तु श्रीसिद्धसेन-दिवाकरः । यस्योदये स्थितं मूकैरुलूकैरिव वादिभिः ॥ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ –તમના પુજને હણવા શ્રી સિદ્ધસેન દિવાકરનો ઉદય થયો કે વાદીઓ રૂપી ઘુવડો ચૂપ થઈ ગયા. -પ્રદ્યુમ્રસૂરિ - સમરાદિત્યસંક્ષેપ. (સં. ૧૩૨૪) સિદ્ધસેન-વચનો उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः । તાજુ ભવાન પ્રતે પ્રવિમરુસરિસ્થિવોfધ: I-જુઓ ૪ થી તાત્રિશિકા શ્લો. ૧૪ न शब्दो न रुपं रसो नाऽपि गन्धो न वा स्पर्शलेशो न वर्णो न लिंगम्। न पूर्वापरत्वं न यस्यास्ति संज्ञा स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ - સિદ્ધસેનકૃત ૨૧મી મહાવીર-ધાત્રિશિકા શ્લોક ૧૫ -જેમ સર્વ નદીઓ સમુદ્રમાં સમાઈ છે તેમ હે પ્રભુ ! સર્વ દૃષ્ટિઓ તારામાં સમાઈ છે; વળી જેમ જુદી જુદી નદીઓમાં સમુદ્ર નથી દેખાતો, તેમ તે દૃષ્ટિઓમાં તે વિશેષે દેખાતો નથી. -જે શબ્દ નથી, રૂપ નથી, રસ નથી તેમ ગંધ પણ નથી, વળી જે સ્પર્શ નથી, વર્ણ નથી, લિંગ-ચિન્હ નથી, જેને નથી પૂર્વત્વ કે નથી પરત્વ, તેમ જેને સંજ્ઞા નથી એવો એક પરમાત્મા જિનેન્દ્ર મારી ગતિ છે. जनोऽयमन्यस्य मृतः पुरातनः पुरातनैरेव समो भविष्यति । પુરાતને વિગત્યનવરિતેષ : પુરાતનો પરીસ્થ રોયેત્ II સિદ્ધસેનકૃત દદી તાત્રિશિકા શ્લો. ૫. –દિવાકરજી પુરાતન-પ્રિયાને ઉદેશી કહે છે કે- પુરાતન પુરાતન શું પુકાર્યા કરો છો ? આ જન (હું) પણ મર્યા પછી, કંઈ કાલ વીત્યે પુરાતન બની જઈશ અને પછી અન્ય પુરાતનોનીજ સમાન આની (મારી) પણ ગણના થતી જશે –અર્થાત્ મર્યા પછી સર્વ પુરાતન મનાય છે. ભલા, આવી અનવસ્થિત પુરાતનતાને કારણે કયો બુદ્ધિમાન મનુષ્ય કોઈ જાતની પરીક્ષા કર્યા વગર આંખ મોં બંધ રાખી કેવલ પુરાતનોના નામથીજ ગમે તે સિદ્ધાન્તનો સ્વીકાર કરી લે? जेण विणा लोगस्स वि ववहारो सव्वहा न निव्वडइ । तस्स भुवणेक्कगुरुणो नमो अणेगंतवादस्स ॥ भदं मिच्छादसणसमूहमईअस्स अमयसायस्स । जिणवयणस्स भगवओ संविग्ग सुहाहिगम्मस्स ॥ –જેના વિના લોકનો વ્યવહાર પણ સર્વથા નિવડતો-ચાલી શકતો નથી તે-ભુવનના એક ગુરુ સમાન અનેકાંતવાદને નમસ્કાર. --શ્રી જિનવચનરૂપ ભગવાન્ સદા ભદ્રવંત-જયવંત રહો, કે જે અન્ય દર્શનોના સમૂહરૂપ છે, અમૃતતુલ્ય સ્વાદવાળું છે, તથા જેનો મર્મ સમજવાને સંવેગ સુખની પ્રાપ્તિ આવશ્યક છે. ૩-૬૯ અને જી સન્મતિસૂત્ર. ૧૫૨. જૈન ધર્મના પ્રમાણશાસ્ત્રના મૂલ પ્રતિષ્ઠાપક આચાર્ય સિદ્ધસેન દિવાકર અને પછી આપ્તમીમાંસા દ્વારા સ્વાવાદ (અનેકાન્તવાદ)નું સમર્થન કરનાર સ્વામી સમન્તભદ્ર-બંને જૈનધર્મના મહાનું પ્રભાવક અને સમર્થ સંરક્ષક મહાત્મા થઈ ગયા છે. પૂર્વ પરંપારથી ચાલી આવતી માન્યતા Page #200 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૫ર-૧૫૫ સિદ્ધસેન દિવાકર ૭૫ અનુસાર સિદ્ધસેન શ્વેતામ્બર સંપ્રદાયમાં વિક્રમરાજાના સમયમાં અને સમન્તભદ્ર દિગમ્બર સંપ્રદાયમાં વિક્રમની બીજી સદીમાં થયા છે ક્વચિત્ સમજ્જુભદ્રને વનવાસી તરીકે પોતાના સંપ્રદાયમાં શ્વેતામ્બરો સ્વીકારે છે અને વાદિમુખ્ય અને સ્તુતિકાર તરીકે હરિભદ્રસૂરિ, હેમચંદ્રસૂરિ, મલયગિરિ આદિ ટાંકે છે પણ આખમીમાંસાના કર્તા તરીકે તેમને સ્વીકારેલા જણાતા નથી. ૧૫૩. વિક્રમના “નવરતોલ૭ પૈકી “ક્ષણિક એ સિદ્ધસેન હોવા ઘટે એમ ડૉ. સતીશચંદ્ર કહે છે.« ઉપલબ્ધ જૈન વામનું સૂક્ષ્મનિરીક્ષણ કરતાં જણાય છે કે સિદ્ધસેન પહેલાં જૈનદર્શનમાં તર્કશાસ્ત્ર સંબંધી કોઈ સ્વતંત્ર સિદ્ધાંત પ્રચલિત હતો નહિ. તેની પૂર્વે પ્રમાણશાસ્ત્ર સંબંધી વાતો કેવળ આગમગ્રંથોમાં જ અસ્પષ્ટ રૂપે સંકલિત હતી. અને તે સમય સુધી તે વાતોનું કંઈ વિશેષ પ્રયોજન પણ હતું નહિ. સિદ્ધસેનસૂરિના પહેલાનો જમાનો તર્કપ્રધાન નહોતો પરંતુ આગમપ્રધાન હતો. માત્ર આપ્તપુરુષનાં વચન ત્યાં સુધી સર્વથા શિરોધાર્ય સ્વીકારાતાં. જૈનધર્મના સહચર બ્રાહ્મણ અને બૌદ્ધ ધર્મની પણ એ અવસ્થા હતી પરંતુ મહર્ષિ ગૌતમના “ન્યાયસૂત્ર'ના સંકલન પછી ધીમે ધીમે તર્કનું જોર વધવા લાગ્યું અને જુદા જુદા દર્શનોના વિચારોનું સમર્થન કરવા માટે સ્વતંત્ર સિદ્ધાંતોની રચના થવા લાગી. તાર્કિક બ્રાહ્મણો થયા ને તેમની સામે બૌદ્ધોમાંથી નાગાર્જુન નામના બુદ્ધિશાળી મહાશ્રમણે મધ્યમાવતાર રચ્યું. બ્રાહ્મણ અને બૌદ્ધ વિદ્વાનોમાં તર્કશાસ્ત્રીય યુદ્ધ વધતું ગયું. ૧૫૪. આ વાયુદ્ધની શબ્દધ્વનિ નિર્જન વનોમાં ઘૂમનાર જૈન નિર્ઝન્થોના કાન સુધી પહોંચી. ધ્યાનમગ્ન નિર્ઝન્થ આ ધ્વનિનો અર્થ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એટલામાં તેમને ભગવાન મહાવીરના “મોક્ષમાર્ગનો ઉપહાસ કરનારા શબ્દો પણ અસ્ફટ રીતે સાંભળવામાં આવ્યા. આથી ક્ષપણક' (જૈન શ્રમણ યા નિગ્રંથ) પણ પોતાની “શાસનરક્ષા'ના ઉપાય શોધવા લાગ્યા. ૧૫૫. આ નિગ્રંથમાંથી સર્વ પ્રથમ આચાર્ય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થાધિગમ સૂત્ર (મોક્ષશાસ્ત્ર)ની રચના કરીને સમગ્ર જૈન તત્ત્વોને એકત્ર સંગ્રહીત કર્યું. (કોઈ ઉમાસ્વાતિને સિદ્ધસેન પછી મૂકે છે.) તે સૂત્રકાર પોતાના જીવનમાં તે કાર્યને પૂર્ણ કરી પાછળના પ્રતિભાશાળી વિદ્વાનો માટે સૂચના કરી ગયા કે આમાં સંગ્રહીત જૈન તત્ત્વોનો અર્થ પ્રમાણ અને નય દ્વારા નિશ્ચિત કરવો જોઈએ. [પ્રમાનાર્થધામ:]. એ પ્રમાણ અને નયની વ્યવસ્થા કરવા માટે નવીન શાસ્ત્ર રચના કરવાનું કાર્ય પછીના આચાર્યોએ ઉપાડી લીધું. તેમાં પ્રથમ અગ્રણી સિદ્ધસેન હતા. તેમણે સૌથી પહેલાં ન્યાયાવતાર' નામના તર્કપ્રકરણની સંસ્કૃતમાં રચના કરીને જૈન પ્રમાણનો પાયો સ્થિર કર્યો; અર્થાત્ ન્યાયાવતાર એ સંસ્કૃત જૈન સાહિત્યમાં પદ્યબંધ આદિ-તર્કગ્રંથ હોઈ સમસ્ત જૈન તર્ક-સાહિત્યનો ८७. धन्वन्तरिःक्षपणकोऽमरसिंहशंकु-र्वेतालभट्ट घटखर्पर-कालिदासाः । થાતો વહિમિહિરો કૂત્તે: સમાય રત્નાન વૈ વરર ર્નવ વિક્રમણ | - જ્યોતિર્વિદાભરણ. પંચરાત્ર અને બીજા બ્રાહ્મણીય સંસ્કૃત ગ્રંથોમાં તેમજ અવદાન કલ્પલતા અને બીજા બૌદ્ધ ગ્રન્થોમાં જૈન મુનિઓને ક્ષપણક કહેવામાં આવ્યા છે. ૯૮. જાઓ ઉક્ત ડૉકટર કૃત ‘ન્યાયાવતાર'ની ભૂમિકા તથા તેમનો The History of the Midieval School of Indian Logic (મધ્યકાલીન ભારતીય ન્યાયશાસ્ત્રનો ઈતિહાસ) પ્ર. ૧૩-૨૨. Page #201 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પ્રથમ પાયો છે – તેણે જૈનતર્કપરિભાષાનું જે પ્રસ્થાન શરૂ કર્યું તે અત્યાર સુધી અખંડિત છે, તેથી જ એના પ્રણેતા આ. સિદ્ધસેન જૈન તર્કશાસ્ત્રના પ્રસ્થાપક છે. ૧૫૬. વિશેષમાં ૯ સન્મતિ-પ્રકરણ નામના મહાતર્ક ગ્રંથને પ્રાકૃતમાં આર્યાછંદમાં રચી “નયવાદ'નું મૂલ દેઢ કરી અનેકાન્તવાદનું સ્થાપન કર્યું. એ ત્રણ કાંડમાં વિભક્ત છે. પહેલા કાંડમાં માત્ર “ના” (દષ્ટિબિંદુ) સંબંધી ખૂબ વિશદ ચર્ચા કરીને “નયવાદ' (philosophy of Standpoints) નું નિરૂપણ કર્યું છે. બીજા કાંડમાં માત્ર જ્ઞાનની ખાસ કરી પાંચ જ્ઞાનને લગતી ચર્ચા છે. અને ત્રીજા કાંડમાં શેય તત્ત્વનું નિરૂપણ છે. કોઈપણ વસ્તુ શેયરૂપે કેવી માનવી જોઈએ, અને જૈનદષ્ટિ પ્રમાણે શેય વસ્તુનું સ્વરૂપ કેવું હોવું જોઈએ. એની સામાન્ય ચર્ચા સાથે એમાં પદે પદે અનેકાન્તવાદ (Relative philosophy) સ્થાપન કરવાનો, તેને સમજાવવાનો, તેની બારીકીઓ વર્ણવવાનો પ્રયત્ન છે તથા સાથે સાથે અનેકાવાદમાં ઉપસ્થિત થતા દોષો બતાવવાનો તેમજ અનેકાન્તવાદ ઉપર થતા આક્ષેપોને દૂર કરવાનો બુદ્ધિગમ્ય અને પ્રબલ પ્રયત્ન છે; તેથી છેવટે ગ્રંથના અંતમાં અનેકાંતવાદનું ભદ્ર થાઓ એવી શુભ ઈચ્છા દર્શાવી એ સન્મતિતર્ક પ્રકરણ પૂર્ણ કર્યું છે. ૧૫૭. આ પ્રકરણ રચવામાં બે ઉદેશ જણાય છે (૧) સ્વ-સંપ્રદાયમાં વિચારશક્તિ અને તર્કબળ કેળવી પ્રજ્ઞાનો વિકાસ કરવો અને (૨) જૈનેતર દર્શનના વિદ્વાનોમાં જૈન મૂળતત્ત્વોની પ્રતિષ્ઠા કરવી. પહેલો ઉદેશ પોતાના સમય સુધીમાં જે જે રૂઢ તથા સ્થૂલ માન્યતાઓ પરંપરાએ ચાલી આવતી હતી તેને પોતાની ઉંડી માર્મિક અને અદૃષ્ટપૂર્વ સમીક્ષા તેમજ પરીક્ષા કરી એક બાજાએ રાખી પોતાનો તદન સ્વતંત્ર તેમજ નવો વાદ સ્થાપન કરી સિદ્ધ કર્યો છે. આગમના શબ્દોનો સ્પર્શ કરી વળગી રહેવું એ એક વાત છે, અને તે શબ્દોમાં વિચારપૂર્વક સમભાવથી ઉંડા ઉતરી સત્ય મેળવવું એ બીજી વાત છે. આ બીજી વાત પર પોતે ભાર મૂકી નવી સ્વતંત્ર વિચારસરણી પોતે ઉભી કરી છે અને તેમાં સમ્યગ્દર્શન પોતે સ્વીકાર્યું છે. બીજો ઉદેશ તેમણે એ રીતે બતાવી આપ્યો છે કે તત્કાલીન બધાં ભારતીય દર્શનોની સમીક્ષા કરી બૌદ્ધ દર્શનની બધી શાખાઓ તેમજ બધાં વૈદિક દર્શનોનું જૈનદષ્ટિએ શું સ્થાન છે તે જણાવ્યું છે. ૧૫૮. ખરી રીતે તેમણે બધાં દર્શનોને અનેકાન્તવાદમાં ગોઠવ્યાં છે, કારણ કે તેમણે નયવાદનું સુંદર પૃથક્કરણ કરી ઉપલબ્ધ તત્કાલીન સમગ્ર દર્શનોને સ્યાદ્વાદની – અનેકાંતવાદની સાંકળની કડીઓ જેવા ભિન્ન ભિન્ન નયોમાં યોગ્ય રીતે ગોઠવ્યાં છે અને તે રીતે તેની મહત્તા આંકી છે. જે દર્શનો માત્ર પોતાની પ્રરૂપણા સિવાય બીજી પ્રરૂપણાઓને ઘટતું સ્થાન નથી આપતાં, તે બધાંને તેમણે એકતરફી અને અધૂરાં સાબિત કરવાનો ખાસ પ્રયત્ન કર્યો છે અને નયવાદનું તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં કેવું સ્થાન છે, એ સમજાવવા પ્રબળ પુરૂષાર્થ દાખવ્યો છે. જેઓ વગર સમયે અનેકાંતનો ઉપહાસ કરતાં તેઓને તેનું સ્વરૂપ સમજાવવા આકર્ષક ચર્ચા કરી છે. અને છેવટે કહ્યું છે કે જેના ૯૯. જૈન સાહિત્યમાં તો અત્યારસુધી “સંમતિતર્ક એ નામ પ્રસિદ્ધ છે, પરંતુ તેનું ખરૂં નામ “સન્મતિતર્ક હોવું ઘટે, કારણ કે “સન્મતિ' એ શ્રી મહાવીરનું બીજું નામ છે (જુઓ ધનંજય નામમાલા), અને તે મહાવીરના તર્કને બતાવવા એ નામ સાર્થક છે, વળી જાની પ્રતમાં “સન્મતિ' એવો પાઠ મળે છે. પં. સુખલાલ અને પં. બહેચરદાસ, Page #202 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૫૬ થી ૧૬૧ સિદ્ધસેનદિવાકરજીનું સન્મતિ તર્ક પ્ર. ૭૭ વિના વ્યવહારનું એક પણ કામ સિદ્ધ નથી થઈ શકતું એવા અનેકાંતવાદને નમસ્કાર હો ! આ પર સ્વોપક્ષવૃત્તિ પોતે રચેલી હોવી જોઈએ એવી પ્રો. લોયમાનની સંભાવના છે.૧૦૦ ૧૫૯. સિદ્ધસેન દિવાકરની કૃતિઓના અવલોકનથી માલૂમ પડે છે કે તેઓ જબરા સ્પષ્ટભાષી અને સ્વતંત્રવિચારના ઉપાસક હતા. પ્રકૃતિથી ભારે તેજસ્વી અને પ્રતિભાએ ‘શ્રુતકેવલી’ હતા. તેમની કૃતિઓમાં જે સ્વતંત્ર વિચારની ઝળક દેખાય છે તે અન્ય કોઈની પણ કૃતિમાં નથી. તેમના ગ્રંથોને જોવાથી તેમજ તેમના સંબંધે પછીના ગ્રંથકારોએ જે કહ્યું છે તે પરથી જણાય છે કે જૈન ધર્મના કેટલાએક પરંપરાગત વિચારોથી સિદ્ધસેનનો વિચારભેદ હતો. તેઓ સાક્ષાત્ જૈન સૂત્રોના કથનને પણ પોતાની તર્કબુદ્ધિરૂપ કસોટી ૫૨ કસી તદનુકૂલ અર્થ કરતા હતા; પછી તે પૂર્વપરંપરાને કે પૂર્વાચાર્યોના અભિપ્રાયને સંમત હોય યા નહિ. ‘મૃત રૂઢગૌરવ’ જેને પ્રિય છે એવા પંડિતોને માટે તો તેમણે પોતાની ૩૨ પૈકી એક દ્વાત્રિંશિકામાં પ્રહાર કરી હૃદયનો જોશ માર્મિકતાથી પ્રકટ કર્યો છે. (આના નમુનારૂપે આ પ્રકરણના પ્રારંભમાં નનોડ્યમન્યસ્ય એ શ્લોક ટાંક્યો છે.) ૧૬૦. એમ કહેવાય છે કે સિદ્ધસેને બત્રીશ દ્વાત્રિંશિકા (બત્રીશી)ઓ (૩૨ શ્લોકનું પ્રકરણ તે એક બત્રીશી એમ) ગૂઢ અને ગંભીરાર્થક સંસ્કૃતમાં રચી હતી તેમાં ઉપરોક્ત ન્યાયાવતારનો (તેના ૩૨ શ્લોક છે) પણ એક બત્રીશી તરીકે સમાવેશ થતો હતો. આ બત્રીશ બત્રીશીમાં હાલ ન્યાયાવતાર સહિત ૨૧ બત્રીશીઓ પ્રાપ્ત થાય છે. શરૂઆતની કેટલીક બત્રીશીઓમાં ભગવાન્ મહાવીરની અનુપમ સ્તુતિ છે. ત્યાર પછી કેટલીકમાં નામે ૯મી વેદવાદ, ૧૨મી ન્યાય, ૧૩મી સાંખ્યપ્રબોધ, ૧૪મી વૈશેષિક, ૧૫મી બૌદ્ધસંતાન દ્વાત્રિંશિકામાં જૈનેતર દર્શનોનું વર્ણન છે. એકમાં (૭મી વાદોપનિષદ્ દ્વાત્રિંશિકામાં) વાદકળાનો મર્મ અને વળી એકમાં (૮મી વાદદ્વાત્રિંશિકામાં) વિવાદની દુર્દશાનું ચિત્ર છે. ૧૬૧. આ બત્રીશીઓ જ હરિભદ્રસૂરિના પદર્શનસમુચ્ચય અને માધવાચાર્યના સર્વદર્શનસંગ્રહની પ્રાથમિક ભૂમિકા છે. આના ૫૨ કોઈ પણ વિદ્વાને વ્યાખ્યા કે ટીકા લખવાનો પરિશ્રમ સેવ્યો જણાતો નથી. તેનું કારણ સમજી શકાતું નથી. આ બત્રીશીઓ સ્તુતિરૂપ હોવા છતાં તેમાં દાર્શનિક વિષયો પણ છે. વૈદિક, જૈન અને બૌદ્ધ એ સમકાલીન સમગ્ર ભારતીય દર્શનોનાં સ્વરૂપ તેમાં બતાવેલ છે. એટલે કદાચ તે અતિ ગૂઢાર્થક હોઈને તેનું રહસ્ય પ્રકટ કરવાની કોઈની હિંમત ચાલી ન હોય. આમાં ઘણા અપૂર્વ વિચારો ભર્યા છે. આવી અદ્ભુત અપૂર્વ કૃતિઓ સમસ્ત જૈન સાહિત્યમાં મળવી વિરલ છે. શ્રી હેમચંદ્ર જેવા સમર્થ વિદ્વાને તેનું મહત્ત્વ પોતાની અયોગ્ય-વ્યવચ્છેદ દ્વાત્રિંશિકામાં એ રીતે ગાયું છે કે ઃ क्व सिद्धसेनस्तुतयो महार्था अशिक्षितालापकला क्व चैषा । અર્થાત્ – સિદ્ધસેનસૂરિની રચેલી મહાન્ અર્થવાળી સ્તુતિઓ ક્યાં, ને અશિક્ષિત મનુષ્યના આલાપ જેવી મારી આ રચના ક્યાં ? ૧૦૦. પંડિત સુખલાલ અને પં. બહેચરદાસના કથન પરથી તેમજ તેમના લેખ નામે ‘સન્મતિ તર્ક અને તેનું મહત્ત્વ’ પ૨થી. Page #203 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૬૨. આ કથનથી જણાય છે કે સિદ્ધસેનસૂરિની સ્તુતિઓ કેટલી મહત્ત્વની છે આમાંની ઘણી ખરી બત્રીશીઓમાં મુખ્યતઃ અર્હમ્ મહાવીરની અનેક પ્રકારે સ્તવના કરવામાં આવી છે, તેથી તેને ‘સ્તુતિઓ' કહેવામાં આવે છે અને તેટલાં માટે તેનાં અવતરણો લેતાં આ. હરિભદ્ર આ. હેમચંદ્રાદિએ તે સૂરિનો ‘સ્તુતિકાર' એ નામથી ઉલ્લેખ કર્યો છે. આ બત્રીશીઓમાં પસંદ કરાયેલ વિવિધ છંદો નામે અનુષ્ટુપ, ઉપજાતિ, વસંતતિલકા, વૈતાલીય, પૃથ્વી, શિખરિણી, હરિણી, મંદાક્રાંતા, પુષ્પિતા, વંશસ્થ, આર્યા, શાલિનીનો ઉપયોગ દાર્શનિક-જૈનસાહિત્યમાં સર્વથી પ્રથમ છે. ७८ ૧૬૩. સન્મતિ, બત્રીશીઓ વગેરે કૃતિઓ જોતાં સાંખ્ય વૈશેષિક અને બૌદ્ધ એ ત્રણ જૈનેતર દર્શનો ઉપરાંત ન્યાય, વેદ, ઉપનિષદ્ આદિ બીજાં તત્કાલીન પ્રસિદ્ધ જૈનેતર દર્શનોના અભ્યાસની ઉંડી અને વિસ્તૃત છાપ દિવાકરશ્રીના માનસમાં પડી છે. વૈશેષિકસૂત્ર અને ન્યાયદર્શનના અભ્યાસે તો સન્મતિની રચનામાં દિવાકરશ્રીને ખાસ પ્રેરણા આપ્યાનું ભાન થાય છે તેથી એ દર્શનોનાં સૂત્રો અને સન્મતિ વચ્ચે ભાષા તેમજ ગદ્ય-પદ્યનો ભેદ હોવા છતાં શુદ્ધ તર્કદૃષ્ટિના ઉપયોગનું એમાં મુખ્ય સામ્ય છે. સાંખ્યાચાર્ય ઈશ્વર-કૃષ્ણની કારિકાઓ સાથે સન્મતિ સરખાવતાં ભાષા અને સંપ્રદાયનો ભેદ બાદ કરીએ તો બેમાં છંદનું તેમજ પોતપોતાના વિષયને તર્ક પદ્ધતિએ ગોઠવવાનું સામ્ય નજરે પડશે. શૂન્યવાદી બૌદ્ધાચાર્ય નાગાર્જુનની મધ્યમકારિકા અને વિજ્ઞાનવાદી વસુબન્ધુની વિંશિકા તથા ત્રિંશિકા સાથે સિદ્ધસેનની કૃતિઓ સરખાવતાં એમ લાગે છે કે એ આચાર્યો ઉપર એક બીજાની અસર અવશ્ય છે.૧૦૧ ૧૬૪. શ્વેતામ્બરોમાં સિદ્ધાન્ત એટલે આગમના ગ્રંથોમાં એમ છે કે કેવલી (સર્વજ્ઞ)ને કેવલજ્ઞાન અને કેવલદર્શન-એ બંને યુગપત્ એટલે એક સાથે થતા નથી. એક વખતે કેવલજ્ઞાન અને એક વખત કેવલદર્શન એમ વારંવાર થયાં કરે છે અર્થાત્ એક ક્ષણ (સમય) કેવલજ્ઞાન રહે છે અને બીજી ક્ષણે (સમયે) કેવલદર્શન-એમ પ્રતિક્ષણ ક્રમશઃ કેવલજ્ઞાન અને કેવલદર્શનસ્વરૂપ કેવલીનો ઉપયોગ ફર્યાં કરે છે. સિદ્ધસેનસૂરિને આ વિચાર સંમત નથી. તેઓ આ વિચારને યુક્તિસંગત ન માનતાં તેને તર્ક અને યુક્તિથી અયુક્ત સિદ્ધ કરે છે. તેમના વિચારે તો કેવલીને કેવલજ્ઞાન અને કેવલદર્શન બંને યુગપત્એકી સાથે હોવાનું યુક્તિસંગત છે અને વાસ્તવિકપણે અંતમાં તેઓ વળી બંનેમાં પરસ્પર કાંઈ ભેદ જ નથી માનતા-બંનેને એક જ બતાવે છે. આ વિચારનો તેમણે પોતાના ‘સન્મતિ પ્રકરણ’માં ખૂબ ઊહાપોહ કર્યો છે. આ વિચારભેદને કારણે તે સમયના સિદ્ધાન્તગ્રંથ-પાઠી અને આગમભક્ત આચાર્યગણ તેમને ‘તર્કમન્ય' જેવાં તિરસ્કારસૂચક વિશેષણો આપતા હતા, અને ત્યારપછી જિનભદ્ર ક્ષમાશ્રમણ આદિ આગમપ્રધાન આચાર્યોએ આગમપ્રમાણની દલીલથી જ તે વિચારનું ખંડન કર્યું છે. (જાઓ જિનભદ્રીય વિશેષાવશ્યક અને બીજા આ. સિદ્ધસેનકૃત તત્ત્વાર્થસૂત્ર ૫૨ બૃહદ્યાખ્યા). તે ૧૬૫. સિદ્ધસેનસૂરિ પ્રત્યેનો આદર દિગંબર વિદ્વાનોમાં રહેલો દેખાય છે. હરિવંશ પુરાણના કર્તા જિનસેનસૂરિએ, તત્ત્વાર્થ-ટીકા નામે રાજવાર્તિકના {પ્ર.ભા.શા.} કર્જા અકલંકદેવે, સિદ્ધિવિનિશ્ચયના ટીકાકાર {પ્ર.ભા.શા.} અનંતવીર્ય, ભગવતી આરાધનાના રચનાર શિવકોટિએ રત્નમાલામાં, પાર્શ્વનાથ ૧૦૧. પં. સુખલાલ અને બહેચરદાસના લેખ નામે ‘સન્મતિ તર્ક અને તેનું મહત્ત્વ'માંથી. Page #204 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૨૬ થી ૧૬૯ સિદ્ધસેનદિવાકરજીની બત્રીસીઓ ૭૯ ચરિત {પ્ર.મા.દિ.ગ્ર}ના કર્તા વાદિરાજસૂરિએ, એકાંતમંડનના કર્તા લક્ષ્મીભદ્ર આદિ દિગંબર વિદ્વાનોએ સિદ્ધસેનસૂરિ સંબંધી અને તેમના સન્મતિતર્ક ગ્રંથ સંબંધી ભક્તિભાવથી ઉલ્લેખ કર્યો છે; ને વળી આ ઉલ્લેખોથી એમ જણાય છે કે દિગંબર ગ્રંથકારોમાં (ઘણા) સમય સુધી સિદ્ધસેનસૂરિના ગ્રંથોનો પ્રચાર હતો, અને એટલો બધો હતો કે તેના પર તેઓએ ટીકા પણ રચી છે. ૧૬૬. શ્વેતામ્બરાચાર્યોમાં શ્રી હરિભદ્રસૂરિએ સિદ્ધસેનસૂરિને ‘શ્રુતકેવલી’ની કોટિમાં મૂક્યા છે; સિદ્ધસેનસૂરિ બીજાએ ન્યાયાવતાર ૫૨ અને તર્કપંચાનન અભયદેવસૂરિએ સન્મતિતર્ક પર ટીકા રચીને સિદ્ધસેનસૂરિ જૈન તર્કશાસ્ત્ર વિષયે સૂત્રધાર હતા તેનું સગૌરવ સમર્થન કર્યું છે. પ્રચંડ તાર્કિક વાદિદેવસૂરિએ તેમને પોતાના માર્ગદર્શક જણાવ્યા છે. પ્રસિદ્ધ આચાર્ય હેમચંદ્રે તેમની કૃતિઓ સામે પોતાની વિન્મનોરંજક કૃતિઓને પણ ‘અશિક્ષિત મનુષ્યના આલાપવાળી' જણાવી છે, અને સિદ્ધહૈમશબ્દાનુશાનમાં ઉદાહરણ પ્રસંગે ‘અનુસિદ્ધસેન વયઃ' એ પ્રયોગવડે સિદ્ધસેનને સર્વોત્કૃષ્ટ કવિ તરીકે સ્વીકારેલ છે. છેવટમાં યશોવિજય ઉપાધ્યાયે સન્મતિતર્કનો ઉલ્લાસપૂર્વક છૂટથી ઉપયોગ કર્યો છે. ૧૬૭. આ. સિદ્ધસેને ‘કલ્યાણમંદિર’ એથી શરૂ થતું પાર્શ્વનાથ સ્તવન સંસ્કૃતમાં રચ્યું છે કે જે ઘણું બુદ્ધિપ્રધાન અને મનોહર કાવ્ય છે. તેમના પ્રબંધમાં એમ વાત છે કે મહાકાલ પ્રાસાદમાં તે સ્તવન રચેલું અને તેના પ્રભાવથી ત્યાં પાર્શ્વપ્રતિમા કાઢી હતી. આ. સિદ્ધસેનનું બીજું નામ ‘ગંધહસ્તી’ હતું એમ કહેવાય છે અને તેમણે આચારાંગના પ્રથમ અધ્યયન નામે ‘શસ્રપરિક્ષા' પર વિવરણ રચ્યું હતું કે જે ‘ગહસ્તિવિવરણ' કહેવાય છે. હાલ તે ઉપલબ્ધ નથી. પં. સુખલાલજી જણાવે છે કે આ સિદ્ધસેન દિવાકરનું બીજું નામ ગંધહસ્તી હતું એ કિંવદન્તી યથાર્થ નથી; વાસ્તવમાં ‘ગંધહસ્તી' એ નામ જે સિદ્ધસેનને અપાયું હતું તે સિદ્ધસેન તે પારા ૧૯૭ અને ટિ. ૧૯૨માં જણાવેલા -તત્ત્વાર્થ ભાષ્યની ઉપલબ્ધ મોટી વૃત્તિ રચનાર સિદ્ધસેન ગણિ (ભાસ્વામી શિષ્ય) હતા. (પં. સુખલાલની તત્ત્વાર્થ પ્રસ્તાવના). ૧૬૮. તેમનું જન્મસ્થાન નિશ્ચિત રીતે વિદિત નથી, પણ ઉજ્જયિની અને તેની આજુબાજુએ તેઓએ જીવન ગાળ્યું હોય એમ જણાય છે, તેથી તેમના ગ્રંથોની રચના પણ તેજ પ્રદેશમાં થયાનો સંભવ છે. તેઓ જાતે બ્રાહ્મણ અને કુલધર્મે વૈદિક હતા. પણ પાછળથી પાદલિપ્તસૂરિ સંતાનીય સ્કંદિલાચાર્યના શિષ્ય જૈનાચાર્ય વૃદ્ધવાદીની પાસે જૈન દીક્ષા લીધી હતી. {જેસલમેરમાં શ્રીચન્દ્રપ્રભ જિનાલય સ્થિત ધાતુ પ્રતિમા ઉપરના શ્રી સિદ્ધસેન દ્વિવાર છે ઝસ્મા છુપ્તામ્યાં ારિતા સંવત ૧૦૮૬ આ પ્રમાણેના લેખના આધારે ત્રિપુટી મ. સિદ્ધસેન દિવાકરસૂરિ નાગેન્દ્ર કુલમાં થયાનું અનુમાન કરે છે. જૈનપરંપરાનો ઇતિહાસ ભા. ૨. પૃ. ૨૬૦ } ૧૬૯. દાન, શીલ, તપ અને ભાવનાના સંસ્કારોમાં જૈનોનું વારસાગત ચઢીયાતાપણું કબૂલ કરવામાં આવે તો બૌદ્ધિક સંસ્કારોનું તેવું ચઢીયાતાપણું બ્રાહ્મણજાતિનું સ્વીકારવું જોઈએ. એ વાતની સાક્ષી અનેક બ્રાહ્મણ જૈનાચાર્યોની કૃતિઓ પૂરે છે. વૈશ્યજાતીય હેમચંદ્ર અને યશોવિજય જેવા તો અપવાદ માત્ર ગણાય. દિવાકરજી જન્મે બ્રાહ્મણ જાતિના અને પોતાની જ પરંપરામાં વ્યાકરણ, કાવ્ય, વેદ અને ઉપનિષદ્ આદિ ઉપરાંત તત્કાલીન સમગ્ર વૈદિક દર્શનોને તેમજ બૌદ્ધદર્શનને પી ગયેલા. ૧૦૨. આચારાંગના વૃત્તિકાર શીલાંક સૂરિ છેવટે જણાવે છે કે : शस्त्रपरिज्ञाविवरणमतिबहुगहनं च 'गंधहस्ति' कृतम् । तस्मात् सुखबोधार्थं गृहणाम्यहमंजसा सारम् ॥ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૮O જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એમનો સંસ્કૃત ભાષા ઉપરનો કાબુ અને કવિત્વ એમની કૃતિઓમાં ચમત્કારિક રીતે નજરે પડે છે. પૂર્વાશ્રમના દાર્શનિક પ્રૌઢ અભ્યાસે તેમની બુદ્ધિને તીક્ષ્ણ અને દર્પણ જેવી સ્વચ્છ બનાવી હતી. હૃદય તેમનું સરળ અને ગુણ પક્ષપાતી હતું. પરીક્ષાશક્તિ અને નિર્ભયતા તેઓમાં સ્વતઃસિદ્ધ હતાં, તેથી જૈન આગમ જોતાં વેંતજ બીજા કોઈ સાધારણ વિદ્વાનને ન ભાસે એવું પ્રભુ મહાવીરભાષિત તત્ત્વ તેમની પ્રતિભાને ભાસ્યું અને તેમની વિરક્ત વૃત્તિ સાથે નિર્ભયતા જાગી ઉઠી; પરિણામે તેમણે દીર્ઘતપસ્વી ભ. મહાવીરનું શાસન સ્વીકાર્યું અને પોતાની સમગ્ર શક્તિ એ શાસનને અર્પી, તેની વ્યવસ્થા અને પ્રભાવના કરવામાં જ પોતાના પાંડિત્યનો ઉપયોગ કર્યો. આ વાત તેમની કૃતિઓ પરથી સ્પષ્ટ છે.”૧૦૪ ધર્મશાસ્ત્રમાં પણ આઠ પ્રભાવક પુરુષોની ગણનામાં સિદ્ધસેનની ગણના કવિપ્રભાવકમાં કરી છે. ૧૭૦. તેમના પ્રભાવક ચરિતમાંના પ્રબંધ પ્રમાણે વિક્રમ નૃપ રાજ્ય વિશાલામાં (અવન્તીમાં) કાત્યાયન ગોત્રીય દેવર્ષિ નામના દ્વિજને દેવશ્રી (દેવસિકા) નામની પતિથી સિદ્ધસેન નામનો અતિ પ્રજ્ઞાશાલી પુત્ર હતો. તે બુદ્ધિમાન હોવાથી બાલ્યાવસ્થામાં સર્વશાસ્ત્રમાં નિષ્ણાત થયો તેમજ વાદ કરવામાં ઘણી કુશળતા મેળવેલી હોવાથી તે કાળના સમર્થ વાદીઓમાં તેની ગણના થતી હતી. એક વેળાએ પાદલિપ્તસૂરિના સંતાનીય સ્કંદિલાચાર્યના શિષ્ય વૃદ્ધવાદી (કે જે મૂલ મુકુંદ નામના બ્રાહ્મણ હતા ને વૃદ્ધવાદી તરીકે પ્રસિદ્ધ થયા હતા) સાથે તેનો મેળાપ થયો. તેની વાદ કરવાની ઈચ્છા હોવાથી બંનેનો રાજસભામાં વાદ થયો અને સિદ્ધસેનનો પરાજય થયો. આથી તે વૃદ્ધવાદીનો શિષ્ય થયો ને દિક્ષાકાલે “કુમુદચંદ્ર' નામ રાખ્યું. પણ તેની વિશેષ પ્રસિદ્ધિ સિદ્ધસેન દિવાકર” એ નામથી જ થઈ. પ્રભાવક ચરિતમાં વૃદ્ધવાદિ પ્રબંધમાં વિશેષ જણાવ્યું છે કે ગોવાળીઆઓ ઉપદેશ સાંભળવા આવ્યા ત્યારે તેમને પ્રાકૃત રાસમાં તાલ સાથે હુંબડક-હબોડા લઈને તેમણે સમજાવ્યું કે : નવિ મારિઆઈ નવિ ચોરીઅઈ, પરદારહ સંગ નિવારિઆઈ થોવા થોડું દાઈઅઈ તી સગ્નિ ટુગુટુગુ જાઈઈ. આ દેશી ગાથાને બીજા પ્રબંધકારે (ચતુર્વિશતિ પ્રબંધકાર) એવી રીતે ઉપયોગમાં લીધી છે કે સિદ્ધસેનને પ્રતિજ્ઞા હતી કે જે મને વાદમાં જીતે તેનો શિષ્ય થાઉં. તે વૃદ્ધવાદી પાસે ભૃગુપુર-ભૃગુકચ્છ આવ્યો ને રસ્તામાં જ તેને મળતાં “વાદ કરો, જીતો ને શિષ્ય કરો, નહિ તો હાર સ્વીકારો' એમ સિદ્ધસેને કહેતાં વૃદ્ધવાદીએ કહ્યું : “વાદ કરવા તૈયાર છું પરંતુ અહીં સભ્ય ક્યાં છે ? સભ્યો વગર વાદમાં જીત હારનો કોણ નિર્ણય કરે ?” સિદ્ધસેને કહ્યું. “આ ગોવાળીઆ તે સભ્યો.” વૃદ્ધવાદીએ કહ્યું : - ૧૦૩. “શ્રી સિદ્ધસેન દિવાકકૃત ગ્રંથમાલા” એ નામનું પુસ્તક જૈન-ધર્મપ્રસારક સભા ભાવનગર તરફથી સં. ૧૯૬૫માં પ્રસિદ્ધ થયું છે તેમાં ૨૧ બત્રીશીઓ, ન્યાયાવતાર અને સન્મતિતક મૂલ છપાયાં છે. ન્યાયાવતાર પં. સુખલાલના ભાષાંતર અને વિવેચન સહિત જૈ. સા. સંશોધકમાં અને ડૉ. વૈદ્યની અંગ્રેજી પ્રસ્તાવના-મૂલ ને ટીકા સહિત જૈન છે. ઓફીસ તરફથી હમણાં બહાર પડેલ છે. ૧૦૪. પં. સુખલાલ અને પં. બહેચરદાસનો લેખ “સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ.' Page #206 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૭૦ થી ૧૭૧ સિદ્ધસેનદિવાકરજી, વૃદ્ધવાદિસૂરિ ‘ત્યારે બોલ.' સિદ્ધસેને સંસ્કૃતમાં બોલવા માંડ્યું તે ગોવાળીઆ સમજ્યા નહિ એટલે પછી વૃદ્ધવાદી કાલ સમજી કચ્છ બાંધી રમતા રમતા ઉપરની ‘નવિ મારિયઈ' એ ગાથા વગેરે૧૦૫ બોલ્યા. ગોવાળીઆએ વૃદ્ધવાદીની જીત જાહેર કરી. પછી રાજસભામાં વાદ થયો ને ત્યાં પણ સિદ્ધસેનની હાર થતાં તે વૃદ્ધવાદીનો શિષ્ય થયો. આ કિંવદન્તિમાં કેટલું તથ્ય છે તે એક બાજુ રાખીએ, પણ ‘નવિ મારિયઈ’ની ગાથા સાથે હાલની દેશી ભાષાનું સામ્ય જણાય છે તો દેશી ભાષાનાં મૂળ ઘણાં જાનાં છે એમ કહી શકાય. ૧૭૧. ‘સિદ્ધસેનસૂરિ માટે એક બીજી કિંવદન્તી પણ પ્રચલિત છે કે તેમણે એક વખત જૈનશ્રમણસંઘની સામે એવો વિચાર પ્રકટ કર્યો હતો કે- ‘જૈનાગમગ્રન્થ’ કે જે પ્રાકૃત ભાષામાં છે તેથી તેની પ્રત્યે વિદ્વાનોનો આદર વિશેષ થતો નથી-વિદગ્ધગણ તેને ગ્રામીણ ભાષાના ગ્રન્થ સમજી તેનું અવલોકન કરતા નથી-તે માટે જો શ્રમણગણ અનુમતિ આપે તો હું તેનું સંસ્કૃત ભાષામાં પરિવર્તન કરી નાંખવા ઈચ્છું છું.' દિવાકરના આ વિચારો સાંભળી શ્રમણ-સંઘ એકદમ ચોંકી ઉઠ્યો અને કહેવા લાગ્યો કે‘મહારાજ, આ અકર્તવ્ય વિચારને આપના હૃદયમાં સ્થાન આપી આપે તીર્થંકર, ગણધર અને જિનપ્રવચનની મોટી ‘આશાતના' (અવજ્ઞા) કરી છે. આવા કલુષિત વિચાર કરવા માટે અને શ્રમણસંઘની સામે આવા ઉદ્ગાર કાઢવા માટે જૈનશાસ્ત્રાનુસાર આપ ‘સંઘબાહ્ય’ના મોટા દંડની શિક્ષાના અધિકારી થયા છો.' સિદ્ધસેન તો સંઘનું આ કથન સાંભળી ચિકત થયા અને પોતાના સરલ વિચારથી પણ સંઘને આટલી અપ્રીતિ થઈ તે માટે પોતાને બહુ ખેદ થયો. સંઘને તરત જ તેમણે ક્ષમા પ્રાર્થના કરી કે જે પ્રાયશ્ચિત્ત દેવું હોય તે આપો.' એમ કહેવાય છે કે સંઘે તેઓને શાસ્ત્રાનુસાર બાર વર્ષ સુધી ‘બહિષ્કૃત’ રૂપમાં રહેવાનું ‘પારાંચિત’ નામનું પ્રાયશ્ચિત્ત આપ્યું કે જે દિવાકરે સાદર સ્વીકારી (વિક્રમરાજાને પ્રતિબોધી) સંઘની આજ્ઞાનું પાલન કર્યું. પ્રાયશ્ચિત્તની મર્યાદા પૂરી થતાં સંઘે તેમને ૧૦૫. ‘વિ મારિયઈ’ નો અર્થ એ છે કે ‘મારવું નહિ, ચોરવું નહિ, થોડું થોડું (શક્તિ પ્રમાણે) દેવું-દાન કરવું તો ધીમેથી સ્વર્ગે જવાય.' આ ગાથા સાથે બીજી પણ ગાથા ચતુર્વિંશતિ પ્રબંધકારે (સં. ૧૪૦૫) મૂકી છે કે :‘ગુલસિઉં ચાવઈ તિલ તાંદલી, વેડિંઈ વજ્જાવઇ વાંસલી, ૮૧ પહિરણી ઓણિ હુઈ કાંબલી, ઈણપરિ ગ્વાલહ પૂજઇ રૂલી. કાલઉ કંબલુ અનુ નીવાટુ, છાસિહિં ખાલડુ ભેરિઉં નિ પાટુ, અઈ વડુ ડિયઉં નીલઈ ડાડિ, અવર કિસર ગહ સિંગ નિલાડી.' જ્યારે પૌ.રામચંદ્રસૂરિએ વિક્રમચરિત્ર (સં.૧૪૯૦)માં ‘નવિ મારિયઈ’ ની સાથે બીજી દેશી ગાથાઓ મૂકી છે : ‘વચન નવ કીજઈ કહીતણું, એહ વાત સાચી ભણું, કીજઈ જીવદયાનું જતન, સાવયકુલિ ચિંતામણિ રતન. હડ હડાવ નવી કીજઈ ઘણું, મરમ બોલુ તુર્ભેિ કહિતણું, કુડી સાખઈ મ દેયો આલ, એ તુહ્ન ધમ્મ કહું ગોવાલ. ગરડસ વીછી મારિઈ, મારિ તુ સહી ઊગારિઈ, કુડ કપટ કરતુ વારિઈ, ઈહારિ આપકાજ સારિઈ.' Page #207 -------------------------------------------------------------------------- ________________ ૮ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પુનઃ સંઘમાં લઈ પૂર્વવત્ તેમનો સત્કાર કર્યો. “આ કિંવદન્તીમાં કેટલો તથ્થાંશ છે તે વિચારવા જેવી વાત છે. આ રૂપકમાં કંઈને કંઈ તથ્થાંશ-ઐતિહાસિક સત્ય અવશ્ય છે. સિદ્ધસેનસૂરિના વિચારસ્વાતંત્ર્ય અને સ્પષ્ટભાષિત્વનો પરિચય ઉપર કરાવ્યો છે તેથી એમ જાણી શકાય છે કે જો જૈનાગમોના સંબંધમાં તેમણે એવી કોઈ વાત શ્રમણસંઘ પાસે જણાવી હોય અથવા કૃતિરૂપે ઉપસ્થિત કરી હોય અને તેથી પુરાણપ્રિય અને આગમપ્રવણ શ્રમણવર્ગને મોટો અસંતોષ થયો હોય તો તેમાં કાંઈ અસંભવ નથી. ૧૭ર. “વિશેષમાં શ્વેતામ્બર સાહિત્યમાં સંસ્કૃત ભાષાના પદ્યાત્મક પ્રૌઢ ગ્રંથોના પ્રથમ પ્રણેતા સિદ્ધસેનસૂરિ છે. તેમની પહેલાં સંસ્કૃત ભાષાનો વિશેષ અભ્યાસ કે આદર નહોતો. ત્યાં સુધી તો જૈનશ્રમણોમાં પ્રાકૃત ભાષાનું પ્રભુત્વ હતું. શ્રમણોના અભ્યાસના વિષયો પણ ઘણા નહોતા. આગમ સાહિત્યનાં મૂળસૂત્રોને કંઠસ્થ કરાતાં-વંચાતાં, તે સિવાય સંસ્કૃતમાં રહેલાં વ્યાકરણ, કાવ્ય, કોષાદિનો અભ્યાસ વિશેષ કરીને નહિ હોય. આ. સિદ્ધસેને સન્મતિતર્કના અંતે કહ્યું છે કે “તહી દિયકુળ અસ્થસંપાયH ગર્ણવ્યું એટલે “સૂત્ર (મૂલપાઠ)ને અધિગત કરવા સાથે અર્થસંપાદન કરવામાં પણ યતિઓએ યત્ન કરવો જોઈએ' એવો ઉપદેશ આપ્યો છે તે ઉક્ત વિચારને પુષ્ટિ આપે છે. અર્થપરિજ્ઞાન વિના અને વ્યાકરણ, કાવ્ય, કોષ આદિ સર્વ-સાધારણ જ્ઞાન વિના મનુષ્યને તત્ત્વબોધ થઈ શકતો નથી અને બીજાને તે કરાવી શકતો નથી. સર્વ-સાધારણ પરિજ્ઞાનનાં ઉક્ત સર્વ સાધન ભારતવર્ષમાં પ્રાચીનકાળથી એક માત્ર સંસ્કૃત ભાષામાં જ ઉપલબ્ધ થાય છે. જૈનશ્રમણોને તે માટે બહુજ્ઞ અને વિશિષ્ટ વિદ્વાનું બનાવવા માટે સંસ્કૃત ભાષાના અધ્યયન-અધ્યાપનની જરૂર હતી. આ જરૂર ત્યારે પૂરી થઈ શકે છે કે જ્યારે ઉત્તમ અને પ્રૌઢ વિચારના ગ્રંથ તે ભાષામાં રચાયેલાં હોય અને જેને શીખવાની શ્રમણોને ખાસ આવશ્યકતા માલૂમ પડતી હોય. આ માટે આ. સિદ્ધસેને સંસ્કૃતમાં જ પોતાના પ્રૌઢ અને ગંભીર વિચાર લિપિબદ્ધ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ જૈનશ્રમણોમાં સંસ્કૃતમાં નવો જ પ્રવેશ હતો તેથી પોતાને સંસ્કૃત ભાષામાં લખવાનું વિશેષ પ્રિય હોવા છતાં સર્વ શ્રમણોને પોતાના મૌલિક અને તેથી નવીન વિચારોનો પરિચય કરાવવા માટે શ્રમણ સમૂહની સાધારણ અને પ્રિયભાષા કે જે તે સમયે પ્રાકૃત હતી તેમાં પણ લખવાની જરૂર લાગતાં “સન્મતિપ્રકરણ” પ્રાકૃત ભાષામાં પોતે રચ્યું એમ અનુમાન થાય છે. એમ જો ન હોત તો પોતે સંસ્કૃત ભાષાના અત્યંત અનુરાગી અને ૧૦૬. ભદ્રેશ્વરસૂરિ પોતાની પ્રાકૃત કથાવલીમાં પાટણ તાડપત્ર પ્રત પૃ. ૩00 ઉપર જણાવે છે કે - “નનંતો पाययं जिणसासणं ति लोउत्तीए सिद्धसेण (णो) विण्णवइ संघं - 'जइ मण्णह तो करेमि सक्कयं पि सिद्धतं ।' संघो મદ્ - વિંતિUTI વિ જ પછત્તી, વુિં પુખ કંપuT; તા વરસુ તુરં પાછd ir એટલે કે પ્રાકૃત જિનશાસન' એ લોકોક્તિથી લજમાન થઈ સિદ્ધસેને સંઘને વિનંતિ કરી કે જો કહો તો (સર્વ પ્રાકૃત) સિદ્ધાંતને સંસ્કૃતમાં કરૂં, પરંતુ સંઘે કહ્યું કે “આવું ચિંતવવાથી પણ પ્રાયશ્ચિત છે તો પછી બોલવાથી તો કેમ નહિ ? માટે તમે પ્રાયશ્ચિત લ્યો.” આ વાતને પુષ્ટિ અન્ય પ્રબંધો પરથી મળે છે - જાઓ વૃદ્ધવાદપ્રબંધ પ્રભાવકચરિત પૃ. ૯૧ થી ૧૦૩, રાજશેખરકૃત ચતુર્વિશતિ પ્રબંધમાં વૃદ્ધવાદી સિદ્ધસેન પ્રબંધ, પૃ. ૨૦ પી. રામચંદ્રસૂરિત વિક્રમચરિત્ર, ચારિત્રસુંદરકૃત કુમારપાલચરિત્ર, શુભશીલગણિત વિક્રમાદિત્યચરિત વગેરે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૮૩ પારા ૧૭૧ થી ૧૭૨ સિદ્ધસેન દિવાકરજીનો સમય મહાકવિ હોઈને પ્રાકૃત જેવી સરલ અને સાધારણ ભાષામાં શું કામ લખત ? એટલે સિદ્ધસેન જૈનસમાજમાં સંસ્કૃત ભાષાના વિશિષ્ટ લેખક અને પ્રચારક હતા.૦૭ પ્રભાવક ચરિતમાંના વૃદ્ધવાદસૂરિના પ્રબંધ પરથી મુનિશ્રી કલ્યાણવિજય તે સૂરિના શિષ્ય સિદ્ધસેન દિવાકરનો સમય વિચારતાં જણાવે છે કે “વૃદ્ધવાદી પ્રસિદ્ધ અનુયોગધર આર્ય અન્ટિલના શિષ્ય હોવાનું પ્રબંધકારે લખ્યું છે, અને તે અદિલાચાર્યનો યુગપ્રધાનત્વ-સમય અમારી ગણના પ્રમાણે વીર સંવત્ ૮૨૭ થી ૮૪૦ (વિ. સં. ૩૫૭ થી ૩૭૦) સુધીમાં આવે છે. તે દરમ્યાન વૃદ્ધવાદીની દીક્ષા થઈ માનીએ તો તેમના શિષ્ય સિદ્ધસેનનો સમય વિ. ચોથા સૈકાના અંતિમ ચરણ અને પાંચમાના પૂર્વાર્ધમાં આવે; વળી સિદ્ધસેન ચોથી પાંચમી સદી પછીના તો ન જ હોઈ શકે કારણ કે તેમના “યુગપદુપયોગદ્વય વાદ”નું જૈન આગમોની પ્રાચીન ચૂર્ણિઓમાં નિરાકરણ છે, અને વિક્રમની સાતમી સદીના ટીકા ગ્રંથ નિશીથ ચૂર્ણિમાં એમનો “સિદ્ધસેણ ખમાસમણ-સિદ્ધસેણાયરિય” એ નામથી આઠ દશ સ્થળે ઉલ્લેખો છે કે જે ઉલ્લેખો પરથી સ્પષ્ટ જણાય છે કે એમણે નિશીથસૂત્ર પર ભાષ્ય અથવા તે જાતના ગાથાબદ્ધ વિવરણ ગ્રંથની રચના કરી હતી, અને નિશીથ ચૂર્ણિમાં આ. સિદ્ધસેને યોનિપ્રાભૃતના પ્રયોગથી ઘોડા બનાવ્યાનો પણ ઉલ્લેખ છે. આથી સિદ્ધસેન દિવાકરનો સત્તાસમય ચોથા અને પાંચમાં સૈકામાં મૂકવાનું યુક્તિયુક્ત છે. આવી પરિસ્થિતિમાં તેમને પ્રસિદ્ધ સંવત્સર પ્રવર્તક વિક્રમાદિત્યના નહિ પણ ગુપ્તવંશી રાજા દ્વિતીય ચંદ્રગુપ્તના સહવાસી માની લઈએ તો હરકત જેવું નથી, કેમકે આ રાજા પણ ઘણો પ્રસિદ્ધ અને વિક્રમાદિત્ય-આવી ઉપાધિ ધારણ કરનારો હતો. વિશેષમાં મુનિશ્રી જણાવે છે કે નિશીથ ચૂર્ણિના ઉલ્લેખો પ્રમાણે આ. સિદ્ધસેને જૈન આગમો ઉપર પણ ટીકા ભાષ્ય વગેરે લખ્યાં હશે, પણ આજે તે ક્યાંઈ પણ અસ્તિત્વ ધરાવતાં નથી. (પ્ર. ચ. પ્રસ્તાવના). ૧૦૭. આ પ્રકરણ મુખ્યત્વે શ્રી જિનવિજયજીનો હિંદી લેખ “ સિક્સેન ઔર સામન્તભદ્ર' પરથી (જૈન સા. સંશોધક ખંડ ૧ અંક ૧.) લીધેલ છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૪ વિક્રમ સં. ૧ થી ૩૦૦. વિમલસૂરિ, મથુરાસ્તૂપો, મથુરાસંઘ, દિગંબર-શ્વેતામ્બર ભેદ, જૈન થાયશાસ્ત્રનો પ્રથમ યુગ. अन्ने वि जे महारिसि गणहर अणगार लद्धमाहप्पे । મળવયના પુત્તે બે સિરસા નમંસામ I –વિમલસૂરિકૃત પહેમચરિય. -[૨૪ જિન ઉપરાંત] બીજા પણ જે મહા ઋષિઓ ગણધરો અણગારો મુનિઓ કે જેમણે મહાત્માપદ પ્રાપ્ત કર્યું છે અને જેઓ મનવચનકાય ગુપ્તિવાળા છે એમને નમસ્કાર કરું છું. जारासियं विमलंको विमलं को तारिसं लहइ अत्थं । અમયમાં સરä સરસંવિર્ય પાઠ્ય નસ / –કુવલયમાલા (રચ્ય સં. ૮૩૪.) - જેવી કીર્તિ વિમલાકે (૫૭મચરિયકારે) મેળવી તેવી વિમલ કીર્તિ કોણ મેળવી શકે તેમ છે? કે જેની પ્રાકૃત અમૃતમયી અને સરસ છે. ૧૭૩. આ સમયમાં વિમલસૂરિએ પ્રાકૃતમાં પઉમરિયમ્ (પદ્મચરિત્ર-જૈન રામાયણ) રચ્યું. વીરાત્ પ૩૦ (વિ.સં. ૬૦ {હિન્દી સાથે પ્ર. પ્રા. ઝં. પ.}). આ ઉપરથી અનુમાન થાય છે કે તે સમયમાં રામાયણની કથા લોકોમાં બહુ પ્રિય થઈ પડી હોવી જોઈએ. વિ. સં. ૧૦૮માં ઉપર્યુક્ત ભાવડશાના પુત્ર જાવડશાએ શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કર્યો એમ સં. ૪૭૭માં રચાયેલું મનાતું ધનેશ્વર સૂરિકૃત શત્રુંજય માહાભ્ય જણાવે છે. આ સમય લગભગ પૌષધશાળાની (હાલના ઉપાશ્રયની) સ્થાપના થઈ; વજનવામી નામના એક પ્રભાવશાલી જૈનાચાર્ય આ સમયમાં થયા. (સ્વર્ગવાસ વીરાત્ ૫૮૪-વિ. સં. ૧૧૪). ૧૦૭. ઉમચરિયના કર્તા વિમલસૂરિ નાગિલ કુલના રાહુ આચાર્યના શિષ્ય વિજયસૂરિના શિષ્ય હતા. રચનાસમયઃ पंचेव य वाससया दुसमाए तीस वरिस संजुता । वीरे सिद्धिमुवगए तओ णिबद्धं इमं चरियं ॥ આ પ્રમાણે વીરાત્ સં. ૫૩૦ એ વર્ષ મૂલમાં સ્પષ્ટ આપ્યું છે, (છતાં પણ તેની રચનાશૈલી અને ભાષાકૃતિ ઉપરથી ડૉ. હર્મન યાકાબી એમ માને છે કે ૪થા પમા સૈકા કરતાં એ ગ્રંથ જૂનો નથી.) એજ આચાર્યે ભારતની કથા ઉપર પણ પઉમચરિય જેવો હરિવંશ ચરિય નામનો પણ પ્રાકૃત ગ્રંથ રચ્યો હતો એમ કુવલયમાલામાં જણાવ્યું છે, પણ હજા તે ગ્રંથ ઉપલબ્ધ થયો નથી. પઉમરિય ડૉ. યાકોબીથી સંશોધિત ભાવનગરની જૈન ધ. પ્ર. સભાએ મુદ્રિત કરાવી પ્રસિદ્ધ કરેલ છે. પી. ૪, ૧૦૪. Page #210 -------------------------------------------------------------------------- ________________ પાર ૧૭૩ વજ્રસ્વામિ ૮૫ વજ્રસ્વામીનો જન્મ માલવ દેશમાં વૈશ્યકુલમાં જૈન કુટુંબમાં થયો હતો. પૂર્વ જન્મના જ્ઞાનથી વૈરાગ્ય ઉત્પન્ન થતાં તેમને ત્રણ વર્ષની વયમાં દીક્ષા આપી, સાધ્વીઓના ઉપાશ્રયમાં જ રાખ્યા હતા ને આઠ વર્ષના થતાં સાધુઓએ પોતાના સમૂહમાં લીધા ને તેમની સાથે વિચરવા લાગ્યા એટલે ગૃહસ્થાવસ્થામાં ૮ વર્ષ તેમના ગણેલ છે. ૪૪ વર્ષ શ્રમણ તરીકે ૩૬ વર્ષ યુગપ્રધાનપદે રહ્યા ને ૮૮ વર્ષે સ્વર્ગસ્થ થયા. યુગપ્રધાનપદ આ રીતે વીરાત્ ૫૪૮ (વિ.સં.૭૮) થી ૫૮૪ (વિ.સં.૧૧૪) સુધી રહ્યું. તેમનો સમય સંયમપ્રધાન હતો. દુષ્કાલના સમયમાં વિદ્યાપિંડ ભોગવવાને બદલે અનશન ગ્રહણ કરવાનું તેમના શિષ્યોએ પસંદ કર્યું હતું એ જણાવે છે કે તે કાલમાં સંયમધર્મમાં થોડો પણ અપવાદ લગાડવાને સાધુઓ ખુશી ન હતા; સાથે જ તે સમયમાં જૈન સમાજમાં મૂર્તિપૂજાનો મહિમા છેલ્લી હદે પહોંચેલો જણાય છે. અન્ય ધર્મિઓના પ્રતિબંધ સામે સંયમશિરોમણિ વજસ્વામી જેવા જૈન ચૈત્યો માટે પુષ્પ નિમિત્તે કમર કસે છે અને બહુ દૂર પ્રદેશથી પુષ્પો લાવીને શ્રાવક વર્ગની ઈચ્છા પૂર્ણ કરે છે; એ બધું બતાવે છે કે તે કાલમાં ચૈત્ય-પૂજાનું કાર્ય એક મહાન્ ધર્મનું અંગ મનાવા લાગી ચૂક્યું હતું અને જો ઉંડું ઉતરીને જોઈએ તો વજની આ પ્રવૃત્તિનું અવલંબન લઈને જ પાછળના આચાર્યો ધીમે ધીમે ચૈત્ય સંબંધી સાવદ્ય કાર્યોમાં પ્રવૃત્ત થયા હતા. આવશ્યક નિર્યુક્તિ-ભાષ્ય ૫૨થી સ્પષ્ટ જણાય છે કે ચૈત્યવાસીઓ વજસ્વામીના આ દૃષ્ટાન્તથી સંયમધારીઓને પણ દ્રવ્ય પૂજા કરવાનો ઉપદેશ કરતા હતા અને પોતાનાં સાવદ્ય કર્તવ્યોનો બચાવ કરતા હતા. વજસ્વામીના સમય સુધી સાધુઓ પ્રાયઃ વનમાં રહેતા અને ગૃહસ્થોના પરિચયથી દૂર રહેતા હતા. તેમના સમયની સ્થિતિ બહુ સારી નહિ ગણાય; ઉપરા ઉપરી બધે બાર દુકાળી પડવાથી દેશની-ખાસ કરીને ઉત્તર હિન્દની પ્રજા અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. ઉત્તર અને મધ્ય ભારતવર્ષની ઘણી વસતિ તે સમયમાં દક્ષિણ ભારત તરફ વળી હતી. જૈન સંઘની દશા પણ વધુ સારી ન હતી. દુષ્કાલની અસરોથી શ્રુતની પઠન-પાઠન-પ્રવૃત્તિ મંદ થઈ રહી હતી, ખરૂં જોતાં સંઘની સ્થિતિ અસ્તાભિમુખ હતી. વજ્રસ્વામીનું મુખ્ય વિહારક્ષેત્ર માલવ, મગધ, મધ્ય હિન્દ, અને વરાડ હતું. ઉપરાંત એકવાર દુષ્કાલના સમયમાં સંઘની સાથે તેઓ પુરી (જગન્નાથપુરી) સુધી પણ ગયા હતા. તેમની મુખ્ય પ્રવૃત્તિ ધર્મોપદેશ અને શ્રુતપઠન-પાઠન હતું. તેમણે આચારાંગ સૂત્રના મહાપરિજ્ઞાધ્યયનમાંથી આકાશગામિની વિદ્યાનો ઉદ્ધાર કર્યો હતો. પંચમંગલ મહાશ્રુત સ્કંધ (પંચ નમસ્કાર) કે જે પૂર્વે પૃથક્ સૂત્ર હતું એની ઉપર ઘણી નિર્યુક્તિઓ, ઘણાં ભાષ્યો અને ઘણી ચૂર્ણિયો હતી પણ કાલદોષથી તેનો હ્રાસ થતો ગયો, એ પછી વજ્રસ્વામીએ તેને મૂલસૂત્રોમાં લખ્યું અને સૂત્રોના આરંભમાં ગોઠવ્યું. (જાઓ મહાનિશીથસૂત્ર ત્રીજું અધ્યયન) ને ત્યાર પછી આજ સુધી તે સૂત્રોના આરંભ-મંગળ તરીકે સૂત્રોની સાથે જ જોડાયેલ છે. વજ્રસ્વામીનું ચરિત્ર હેમચંદ્રસૂરિષ્કૃત પરિશિષ્ટ પર્વમાં, પ્રભાવક ચરિતના વજ પ્રબંધ પરથી મળે છે.’ (મુનિશ્રી કલ્યાણવિજય પ્ર. ચ. ૫.). ૧૭૩. ક- વજસ્વામી પછી ૧૯મા યુગપ્રધાન આર્ય રક્ષિત (પારા ૩૧ અને ૯૨) થયા. (તેમના સંબંધે જાઓ પરિશિષ્ટ પર્વ તથા પ્રભાવક ચરિત) તેમનો જન્મ માલવા દશપુરમાં પુરોહિત સોમદેવના પુત્ર તરીકે થયો. માતા રૂદ્રસોમા જૈનધર્મની ઉપાસિકા હતી તેથી જણાય છે કે તે સમયમાં ગમે તે જાતિના મનુષ્યો પોતાની જાતિમાં રહીને જૈનધર્મનું પાલન કરી શકતા હતા. પાટલીપુત્રમાં બ્રાહ્મણ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૮૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરી ઘેર આવતાં માતાએ જૈનશાસ્ત્રો પણ ભણીને આવે તો ખુશી થાય એમ જણાવતાં તુરત તોસલિપુત્ર આચાર્ય પાસે તેમ કરવા જતાં જૈનદીક્ષા સિવાય અધ્યયન ન થઈ શકે એમ જાણી આર્ય રક્ષિતે તે માટે ૨૨ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરીને તેમની પાસે શ્રુતજ્ઞાન હતું તેટલું ભણી લીધું, (આમ કરતાં માતાપિતાની આજ્ઞા ન લેવાઈ તેથી તે શિષ્યનિષ્ફટિકા-શિષ્યચોરી શ્રી મહાવીરશાસનમાં પહેલી થઈ). પછી તેમણે વજસ્વામી પાસે ઉજ્જયિની જઈ સાડા નવ ‘પૂર્વ’નો અભ્યાસ કર્યો. તે દરમ્યાન તેમના નાનાભાઈ ફલ્ગુરક્ષિતે તેમની પાસે દીક્ષા લીધી. પછી દશપુર જઈ માતાપિતા તથા અન્ય કુટુંબી જનોને પણ જૈન ધર્મમાં દીક્ષિત કર્યા. પોતાના ૪૦ વર્ષના શ્રામણ્ય પછી વીરાત્ ૫૪૪ (વિ.સં. ૭૪)માં યુગપ્રધાન રહ્યા ને વીરાત્ ૫૯૭ (વિ.સં.૧૨૭)માં સ્વર્ગસ્થ થયા. આ વાલભી યુગપ્રધાન-પટ્ટાવલી અનુસાર છે; જ્યારે માથુરી વાચના અનુસાર તેમનો સ્વર્ગવાસ વીરાત્ ૫૮૪માં સિદ્ધ થાય છે. આમ ૧૩ વર્ષનો ફેર માથુરી અને વાલભી એ બે વાચના વચ્ચેના ૧૩ વર્ષના મતભેદને પરિણામે છે. ‘આર્ય રક્ષિતના સમય સુધી સંયમપ્રવૃત્તિ નિરપવાદ હતી. સાધુઓમાં વસ્ત્ર-પાત્રનો પરિગ્રહ પરિમિત હતો, ચોલપટ્ટાદિ જરૂરી ઉપકરણો જરૂરતના સમયમાં જ ઉપયોગમાં લેવાતાં હતાં. એ વાત આર્યરક્ષિતના પિતા સોમદેવનાં સંભાષણો પરથી સ્પષ્ટ છે. સોમદેવ બીજાં ગાર્હસ્થ્ય ચિન્હો છોડવાને તૈયાર થઈ જાય છે પણ નીચેનું વસ્ર બદલવાને તે તૈયાર થતા નથી ને કહે છે કે નનૈઃ રાજ્ય વિમુ સ્થાતું સ્વીયાત્મન-સુતા પુર:' - ‘પોતાના પુત્ર પુત્રીઓ આગળ નગ્ન કેમ રહેવાય'; વળી શ્રાવકનાં છોકરાંઓ તેમનો આ ગૃહસ્થોચિત વેષ જોઈ વંદન કરતા નથી તે પર તે કહે છે કે નનો ન સ્વામહં સૂર્ય મા વનથ્થું પૂર્વના:' હું નગ્ન નહિ થાઉં, ભલે તમે અને તમારા પૂર્વજો કોઈ પણ વન્દન ન કરો.’ તે પરથી જણાશે કે તે વખતે વસ્ત્રપરિધાન કારણપ્રસંગે જ થતું હશે, જેવો કે પ્રાચીન શાસ્ત્રોનો આદેશ છે. (જે વખતે શ્વે. અને દિ. એ બે ભેદ ચોખ્ખા પડ્યા નહોતા.) આમ છતાં પણ એટલું તો કહેવું પડશે કે સાધુઓમાં કંઈક શિથિલતા પ્રવેશવા લાગી હતી અને તેથી આર્ય રક્ષિતજીને સમયનો વિચાર કરી કઠોર નિયમો કંઈક મંદ કરવા પડ્યા હતા; એનું એક ઉદાહરણ ‘માત્રક' (નાનું પાત્ર) સાધુઓને રાખવાના આદેશ સંબંધી છે. પૂર્વે એક સાધુને કેવલ એક જ પાત્ર રાખવાનું વિધાન હતું. પણ તેથી સાધુઓને કંઈક અડચણ પડતી હશે તેથી આ સૂરિએ સાધુઓને વર્ષાઋતુના ચાર માસ માટે તે પાત્ર ઉપરાંત એક ‘માત્રક’ પણ રાખવાની આજ્ઞા આપી હતી – જાઓ વ્યવહાર સૂત્ર ૮ મા ઉદ્દેશકની ચૂર્ણિમાં તેનું વિસ્તૃત વર્ણન. આથી જણાય છે કે આર્ય રક્ષિતનો સમય સંયમપ્રધાન હતો છતાં કંઈક સગવડતાનો વિચાર પણ તે વખતે થતો હતો. આર્ય રક્ષિતનો સમય અવનત્યભિમુખ હતો તેનું બીજું ઉદાહરણ સાધ્વીઓનો આલોચના દેવાનો અધિકાર રદ થવો તે છે એટલે કે પૂર્વે સાધુઓ સાધુઓ પાસે અને સાધ્વીઓ સાધ્વીઓ પાસે આલોચનાપ્રાયશ્ચિત લેવાની રીતિ હતી; પણ તેમના સમયથી સાધ્વીઓનો એ અધિકાર રદ થયો અને તેમને પણ સાધુઓની પાસે આલોચના લેવાનું ઠર્યું. ત્રીજો અને સૌથી મોટો ફેરફાર આર્ય રક્ષિતના સમયમાં Page #212 -------------------------------------------------------------------------- ________________ ૮ ૭ પારા ૧૭૩ થી ૧૭૫ વજસ્વામિ, આર્યરક્ષિતસૂરિ અનુયોગ પૃથકત્વનો થયો. વજસ્વામી પર્યન્ત ધર્મકથાનુયોગ, ચરણકરણાનુયોગ, દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગ-એ ચારે અનુયોગો સાથે જ ચાલતા હતા; પણ અધ્યાપક વિધ્યની પ્રાર્થનાથી આર્ય રક્ષિતે આ ચારે અનુયોગો જૂદા કર્યા કે જે આજ સુધી તેવીજ રીતે જૂદા છે. [જુઓ પારા ૯૨]. આ બધાં પરિવર્તન જેવાં તેવાં નથી. આ પરિવર્તનો જબરદસ્ત સંયોગોમાં કરવાં પડ્યાં હશે અને એ ઉપરથી તત્કાલીન પરિસ્થિતિ કેવી હશે તે જાણવું મુશ્કેલ નથી. ખરું જોતાં આર્ય રક્ષિત એક યુગપ્રવર્તક પુરુષ હતા. પ્રાચીન શ્રમણ-સંસ્કૃતિનો હ્રાસ અને નવીન આચારપદ્ધતિનો પ્રારંભ આર્ય રક્ષિતના શાસનકાલમાં જ થવા માંડ્યો હતો એમ કહેવામાં ભાગ્યે જ વાંધા જેવું હોય. આર્ય રક્ષિતનું મુખ્ય વિહારક્ષેત્ર માલવદેશ હતું અને એ ઉપરાન્ત તેઓ મથુરા તરફ તેમજ મધ્ય હિંદુસ્થાનના બીજા દેશોમાં પણ વિચર્યા હતાં.” (મુનિશ્રી કલ્યાણવિજયજી-પ્ર. ચ. પ્ર) ૧૭૪. વિ. સં. ની બીજી શતાબ્દીના બનેલા મથુરાના કંકાલી ટીલાવાલા જૈન સ્તૂપથી તથા ત્યાંના કેટલાંક બીજા સ્થાનોથી મળેલા પ્રાચીન શિલાલેખો તથા મૂર્તિઓથી સ્પષ્ટ જણાય છે કે તે સમયે પણ ત્યાં ત્યાં જૈન ધર્મનો સારો પ્રસાર હતો, એટલું જ નહિ પરંતુ મથુરા જૈનોનું એક કેન્દ્રસ્થાન હતું. અહંતુ વર્ધમાનનું એક નાનું મંદિર બંધાવ્યાનો તેમાં લેખ છે, ઉપરાંત કેટલાક આચાર્યોના ગણ, શાખા વગેરેનો ઉલ્લેખ છે. આ આચાર્યોનાં નામ, ગણ શાખા વગેરે શ્વેતાંબર કલ્પસૂત્રમાં જે આપેલ છે તેની સાથે મળતાં આવે છે તેથી તે શ્વેતાંબર સિદ્ધ થાય છે. ૦૮ મથુરાસંઘ-પરિષદ્ર जेसि इमो अणुओगो पयरइ अज्जावि अड्ड-भरहम्मि । बहुनयरनिग्गयजसे ते वंदे खंदिलायरिए ॥ -नंदीसूत्रं गाथा ३३ - જેનો અનુયોગ અદ્યાપિ અધ ભરત (ક્ષેત્રોમાં પ્રવર્તે છે - પ્રચલિત છે અને જેનો યશ બહુ નગરોમાં પ્રસિદ્ધ છે-વ્યાપી રહ્યો છે તે અન્ટિલાચાર્યને હું વંદુ છું. ૧૭૫ અગાઉ જણાવેલ પાટલિપુત્ર સંઘ-પરિષદ્ધાં જૈન સૂત્રો-આગમોને બને તેટલા સંકલિત કરવામાં આવ્યા હતાં, છતાં તે શ્રુતિની છિન્નભિન્નતા ઉત્તરોત્તર વધતી ગઈ-એટલે ત્યાર પછી, વીર નિર્વાણથી છઠ્ઠા સૈકામાં - પાટલિપુત્ર પરિષથી લગભગ ચારસે વર્ષે - આર્ય શ્રી સ્કંદિલઅને વજ૫૦ સ્વામિની નિકટના સમયમાં એક બીજી ભીષણ બારદુકાળી આવી. તે હકીક્તનું વર્ણન આપતાં ૧૦૮. ખરો અર્થ કરી આ લેખોને જૈન બતાવનાર ડૉ. ભગવાનલાલ ઈદ્રજી હતા. આ માટે જુઓ જર્મનમાં ડૉ. બુલરનો મૂળ ગ્રંથ અને તેનો ડૉ. બર્જેસે કરેલ અંગ્રેજી અનુવાદ 'On the Indian Sect of the Jainas' પૃ. ૪૧-૪૪ અને પરિશિષ્ટ પૃ. ૪૮ થી ૬૦; Archaeological Survey Reports Vol. ||L plates 13-15; Smith's Mathura Antiquities. આ છેલ્લા પુસ્તકમાં એક જૈન મૂર્તિ અને નીચે બે શ્રાવક તથા ત્રણ શ્રાવિકાઓની ઉભી મૂર્તિઓ છે. આ ત્રણે સ્ત્રીઓએ લેંઘા પહેરેલા છે. આ પરથી તે વખતનો પોશાક કેવો હતો તે જણાય છે. ૧૦૯-૧૧૦ જુઓ મેરૂતુંગ સૂરિની વિચાર શ્રેણી. (ટિ. ૩૭-૩૮) Page #213 -------------------------------------------------------------------------- ________________ ૮૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ જણાવવામાં આવે છે કે - “બાર વર્ષનો ભયંકર દુકાળ પડ્યે સાધુઓ અન્નને માટે જુદે જુદે સ્થલે હીંડતા-ફરતા હોવાથી શ્રુતનું ગ્રહણ, ગુણન અને ચિંતન ન કરી શક્યા, એથી તે શ્રુત વિપ્રનષ્ટ થયું અને જ્યારે ફરી વાર સુકાળ થયો, ત્યારે મથુરામાં શ્રી સ્કંદિલાચાર્ય પ્રમુખ સંઘે મોટો સાધુસમુદાય ભેગો કરી છે જેને સાંભર્યું તે બધું" કાલિક શ્રુત સંઘટિત કર્યું.” આ દુકાળે તો માંડ માંડ બચી રહેલ તે શ્રુતની ઘણી વિશેષ હાનિ કરી. આ ઉદ્ધાર શૂરસેન ૧૭ દેશના પાટનગર મથુરામાં થયેલ હોવાથી તે શ્રુતમાં શૌરસેની ભાષાનું મિશ્રણ થયું હોવું સંભવિત છે. આ મથુરા સંઘમાં થયેલ સંકલનને માથુરી વાચના' કહેવામાં આવે છે. મુનિ કલ્યાણવિજય કહે છે કે આ વાચના વીરા ૮૨૭ અને ૮૪૦ની વચ્ચેના કોઈ વર્ષમાં યુગપ્રધાન આચાર્ય સ્કંદિલસૂરિની પ્રમુખતામાં મથુરા નગરીમાં થઈ હતી. તેથી તેને “માથુરી વાચના' - કહેવામાં આવી છે. તે સૂરિ વિદ્યાધર આમ્નાયના ને પાદલિપ્ત સૂરિની પરંપરાના સ્થવિર હતા. જે રીતે ભદ્રબાહુસ્વામિના સમયમાં દુર્ભિક્ષના કારણે શ્રુતપરંપરા છિન્નભિન્ન થઈ ગઈ હતી તે રીતે આચાર્ય સ્કંદિલના સમયમાં પણ દુષ્કાળને કારણે આગમથુત અવ્યવસ્થિત થઈ ગયું હતું; કેટલાક શ્રુતધર સ્થવિર પરલોકવાસી થયા હતા, વિદ્યમાન શ્રમણગણમાં પણ પઠન-પાઠનની પ્રવૃત્તિઓ બંધ થતી જતી હતી. આ સમયે તે પ્રદેશમાં આચાર્ય સ્કંદિલ જ એક વિશેષ શ્રુતધર રહેવા પામ્યા હતા. દુર્ભિક્ષનું સંકટ દૂર થતાં જ તેમની પ્રમુખતામાં મથુરામાં શ્વેતામ્બર શ્રમણ સંઘ એકત્ર થયો અને આગમોને વ્યવસ્થિત કરવામાં પ્રયતવાનું થયો. જેને જે આગમસૂત્ર યા તેના ખંડ યાદ હતાં તે લખી લેવામાં આવ્યાં. આ રીતે આગમ અને તેનો અનુયોગ લખીને વ્યવસ્થિત કર્યા બાદ સ્થવિર સ્કંદિલજીએ તે અનુસાર સાધુઓને વાચના આપી. તે કારણથી તે વાચના “સ્કાદિલી વાચના' નામથી પણ પ્રસિદ્ધ છે. ૧૭૬. આ સમય લગભગ એટલે વીરાતું ૫-૬ સૈકા પછી શ્વેતામ્બર મત પ્રમાણે વીરાત્ ૬૦૯૪ ૧૧૧. જિનદાસ મહત્તરકૃત નંદિચૂર્ણિમાં ‘વરસ સંવરિ મહંતે દુન્મિત્તે ત્રેિ મત્તા મUTUળતો હિંડયાળ गहणगुणणणुप्पेहाभावाओ विप्पणढे सुत्ते, पुणो सुब्भिक्खे काले जाए महुराए महंते साधुसमुदए खंदिलायरियप्पमुहसंघेण નો એ સંમર ત્તિ રૂંવ ખંડિયે નિયસુર્ય | ગઠ્ઠા વુિં મારી તન્હા માહુરી વાય મારૂ ' વગેરે. તેજ પ્રમાણે હરિભદ્રસૂરિકૃત નંદી ટીકામાં છે, તથા મલયગિરિકૃત નંદી ટીકા પૃ. ૫૧ આ. સમિતિમાં છે. આ સ્કંદિલાચાર્ય પછી હિમવત્ નાગાર્જુન, ભૂતદિત્ર, લોહિત્ય, દૂષ્યગણિ અને દેવવાચક (નંદીસૂત્ર કર્તા) અનુક્રમે આવે છે. ૧૧૨. કાલિકશ્રુત માટે જાઓ નંદિસૂત્ર. ૧૧૩. જુઓ પ્રજ્ઞાપના સૂત્ર-આર્યદેશ વિચાર, ११४. छव्वाससयाई नवुत्तराई तइया सिद्धिं गयस्स वीरस्स । तो बोडियाण दिठ्ठी रहवीरपुरे समुप्पण्णा ॥१४५ ॥ रहवीरपुरं नयरं दीवगमुजाण अज्जकण्हे य । सिवभूइस्सुवहिंमिं य पुच्छा थेराण कहणा य ॥ १४६ ॥ मू. भा. -(શ્રી) વીર સિદ્ધિ પ્રાપ્ત થયા પછી ૬૦૯ વર્ષે બોટિકોની દૃષ્ટિ (દિગંબર મત) ઉત્પન્ન થઈ. રથવીરપુર (નામનું નગર) તેમાં દીપક (નામનું ઉદ્યાન) ત્યાં આર્યકૃષ્ણ (નામના આચાર્ય આવ્યા.) તેમને શિવભૂતિ (તે મત કાઢનાર) શિષ્ય સુવિધિથી પૂછ્યું, તે સ્થવિર (ગુરુ) એ કહ્યું. (વગેરે ઉત્પત્તિની વાત આગળ આવે છે) –હરિભદ્રસૂરિકૃત આવશ્યકસૂત્ર બૃહદ્રવૃત્તિ . ૩૨૩. Page #214 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૭૬ થી ૧૮૦ શ્વેતાંબર - દિગંબર શાખાઓ ૮૯ (વિ. સં. ૨૩૯) માં અને દિગમ્બરોની માન્યતા પ્રમાણે વિ. સં. ૧૩૬માં દિગંબરો અને શ્વેતાંબરો એમ બે પક્ષ પડ્યા. પક્ષાપક્ષીમાં વધારો થતો ગયો. દિગંબરો અને શ્વેતાંબરો એકજ પિતાના પુત્રો સ્વસ્વમત (નગ્રવાદ ને વસ્ત્રવાદ વગેરે) લઈ શબ્દા-શબ્દીના વાદોમાં ઉતરી મૂળ તાત્ત્વિક વાતના ભુલાવામાં પડી એક બીજાનું બળ તોડવા લાગ્યા. ઉત્તરમાંથી દિગંબરો મુખ્ય ભાગે દક્ષિણ દેશમાં ઉતર્યા, અને તેમનું મૌલિક સાહિત્ય પ્રધાનપણે આચાર્ય કુંદકુંદ, સમતભદ્ર વગેરેથી ત્યાંજ ઉત્પન્ન થઈ પોષાયું-વધ્યું; અને શ્વેતામ્બરો મુખ્ય ભાગે ઉત્તરહિંદ, પશ્ચિમ દેશમાં - રાજપુતાના, ગૂજરાત, અને સૌરાષ્ટ્રમાં ઉતર્યા. ઉત્તર કરતાં પશ્ચિમ હિંદમાં શ્વેતામ્બર સંપ્રદાયની સત્તા વધેલી તેથી જ છેલ્લા લગભગ પંદરસો વરસનું તે સંપ્રદાયનું સાહિત્ય પ્રધાનપણે કાઠીઆવાડમાં અને ગુજરાતમાં લખાયું ને વિકસિત થયું. દિગંબર સાહિત્ય દક્ષિણ હિન્દમાં રચાયું અને વિકસ્યું. ૧૭૭. વિક્રમ બીજા સૈકામાં સમતભદ્ર નામના સમર્થ જૈનાચાર્ય આમીમાંસા નામનો મહાન ગ્રંથ રચ્યો ને પોતે વનવાસ સેવતાં વનવાસી કહેવાયા. પછી બૌદ્ધાચાર્યોએ અનેક રાજાઓને પ્રતિબોધી બૌદ્ધધર્મી કર્યા, સૌરાષ્ટ્ર વગેરે દેશમાં સર્વ તીર્થોને સ્વાધીન લીધાં ને બૌદ્ધ પ્રતિમાઓ બેસાડવામાં આવી. હજા પણ તળાજા વગેરેના પર્વતોમાંની ગુફાઓ બૌદ્ધત્વની સાક્ષી પુરે છે. ૧૭૮. ઉપરોક્ત દિગંબર અને શ્વેતામ્બર બંને શાખાઓના શરુઆતના ગ્રંથો જોતાં એમ સ્પષ્ટ જણાય છે કે તેની નિરૂપણપદ્ધતિ માત્ર સિદ્ધાંતરૂપે હતી. તત્ત્વજ્ઞાન હોય કે આચાર હોય-બંનેનું નિરૂપણ ઉપનિષદ્ જેવી સરળ પ્રાચીન પદ્ધતિએ થતું. વૈદિક દર્શનોમાં ન્યાયદર્શને વિશિષ્ટ સ્થાન અને વિકપ્રિયતા મેળવ્યા પછી જૈન સાહિત્યમાં પણ નવો યુગ દાખલ થયો. ન્યાયદર્શનની તર્ક પદ્ધતિનો પ્રભાવ બૌદ્ધ સાહિત્ય ઉપર પ્રથમ પડ્યો. બૌદ્ધ સાહિત્ય અને વૈદિક સાહિત્ય એમ બંનેની મિશ્રિત અસર જૈન વાડ્મય ઉપર પણ થઈ, તેથી જૈનાચાર્યો પણ બૌદ્ધાચાર્યોની પેઠે પોતાની આગમ-સિદ્ધાંતની (પ્રાકૃત) ભાષા ઉપરાંત સંસ્કૃત ભાષામાં ગ્રંથો રચવા લાગ્યા. ૧૭૯. આ પહેલાં જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાને સ્થાન નહોતું એમ માનવાને કોઈ ખાસ પ્રમાણ નથી; પણ એટલું ખરું કે આ સંસ્કૃત યુગ પહેલાં જૈન સાહિત્યમાં પ્રાકૃત ભાષાનું સામ્રાજ્ય હતું. જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાને અને તર્કપદ્ધતિને પ્રથમ પ્રતિષ્ઠિત કરનાર શ્વેતાંબર આચાર્ય કે દિગંબર આચાર્ય, એ કહેવું કઠણ છે; પણ એમ કહી શકાય છે કે બંને સંપ્રદાયના આ પરિવર્તન વચ્ચે વધારે અંતર ન હોવું જોઈએ. ૧૮૦. જૈન ન્યાયશાસ્ત્રનો પહેલો યુગ - વિક્રમના પાંચમાં સૈકા સુધીનો ગણતાં તે “બીજારોપણ' યુગમાં “દિગંબર સાહિત્યમાં તર્કપદ્ધતિની સ્પષ્ટ પ્રતિષ્ઠા આચાર્ય સમન્તભદ્ર અને શ્વેતાંભર સાહિત્યમાં તર્કપદ્ધતિની બલવતી પ્રતિષ્ઠા આચાર્ય સિદ્ધસેન દિવાકરે કરી. આ બંનેના સમયની ઉત્તરસીમા ઈ. સ. પાંચમાં સૈકાથી આગળ લંબાવી શકાય તેમ નથી અને પૂર્વસીમ લગભગ ઈ. સ.ના આરંભ પહેલાં નિર્દિષ્ટ કરી શકાય તેમ નથી. એમ કહેવાય છે કે સમંતભદ્ર તત્ત્વાર્થ પર ગંધહસ્તિ મહાભાષ્ય રચ્યું કે જેનું આદિ મંગલ હાલ ઉપલબ્ધ આતમીમાંસા-દેવાગમ સ્તોત્ર છે. બાકીનું મળતું નથી. આચાર્ય Page #215 -------------------------------------------------------------------------- ________________ ૯o જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સિદ્ધસેને પણ તસ્વાર્થ પર ગંધહસ્તિ મહાભાષ્ય રચ્યું હતું પણ તે મળતું નથી. બંનેએ પોતાના દરેક ગ્રંથોમાં જૈન દર્શન, તેના પ્રણેતા અહમ્ અને તેનો મુખ્ય સિદ્ધાંત અનેકાંતઃ એટલાં તત્ત્વોની તર્કપદ્ધતિથી સૂક્ષ્મચર્ચા કરી અન્ય દર્શનો, તેના પ્રણેતાઓ અને એકાંતનો સોપહાસ પ્રતિવાદનિરાસ કર્યો છે. સમતભદ્રની કૃતિઓ આપમીમાંસા, યુજ્યનુશાસન પ્ર. મા. દિ.} સ્વયંભૂસ્તોત્ર છે. સિદ્ધસેનસૂરિની ન્યાયાવતાર, સન્મતિતર્ક અને ઉપલબ્ધ એકવીસ બત્રીસીઓ છે. બંનેએ પોતપોતાના સંપ્રદાયમાં જૈન ન્યાયનું બીજારોપણ કર્યું. ૧૫ “આ. સિદ્ધસેને પણ તત્ત્વાર્થપર ગંધહસ્તિ મહાભાષ્ય રચ્યું હતું પણ તે મળતું નથી એ પં. સુખલાલની તાજેતરની શોધ પ્રમાણે બરાબર નથી. જે સિદ્ધસેનગણિએ તત્ત્વાર્થભાષ્ય પર વૃત્તિ-વ્યાખ્યા રચી કે જે ઉપલબ્ધ છે તે સિદ્ધસેનને “ગંધહસ્તી' વિશેષણ અપાયું છે, એમ પં. સુખલાલ જણાવે છે. જાઓ પારા ૧૬૭ અને ૧૯૭. ૧૧૫. જુઓ પં. સુખલાલનો “જૈન ન્યાયનો ક્રમિક વિકાસ” એ નિબંધ ભાવનગર ગુજરાતી સાહિત્ય પરિષદના રીપોર્ટ. Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૫ ગુપ્ત અને વલભી સમય. આચાર્ય મલ્લવાદી, જિનભદ્ર ક્ષમાશ્રમણ (વિ. સં. ૩00 થી ૮00) संसारवार्द्धिविस्तारान्निस्तारयतु दुस्तरात् । श्री मल्लवादिसूरि र्वो यानपात्रप्रभः प्रभुः ॥ -પ્રભાવકચરિત. -દુસ્તર એવા સંસાર રૂપી સમુદ્રમાંથી નાવ જેવા શ્રી મલવાદી સૂરિ પ્રભુ અમારો વિસ્તાર કરો. जिनवचननतं विषमं भावार्थं यो विवेच्य शिष्येभ्य । इत्थमुपादिशदमलं परोपकारैककृतचेताः ॥ तं नमत बोधजलधि गुणमंदिरमखिलवाग्मिनां श्रेष्ठं । चरणश्रियोपगूढं जिनभद्रगणिक्षमाश्रमणं ॥ –મલયગિરિસૂરિ ક્ષેત્ર સમાસ ટીકા. ક. ૨, નં. ૧૬ માત્ર પરોપકારી ચિત્તવાળા જેમણે જિનવચનમાં રહેલા વિષમ ભાવાર્થને વિવેચન કરી શિષ્યોને વિમલ ઊપદેશ આ પ્રમાણે આપ્યો એવા બોધના સમુદ્ર, ગુણમંદિર, સકલ વાગ્મિમાં શ્રેષ્ઠ, અને ચરણ-ચારિત્ર પ્રભાથી આશ્લિષ્ટ જિનભદ્ર ક્ષમાશ્રમણને અમે નમીએ છીએ. वाक्यै विशेषातिशयैः विश्वसंदेहहारिभिः । जिनमुद्रं जिनभद्रं किं क्षमाश्रमणं स्तुवे ॥ -મુનિરત્નસૂરિ અમચરિત્રે. जिनभद्रगणिं स्तौमि क्षमाश्रमणमुत्तमम् । यः श्रुताज्जीतमुद्दधे शौरिः सिन्धोः सुधामिव ॥ -તિલકાચાર્ય - આવશ્યકવૃત્તિ. –વિશેષ અતિશયવાળાં વિશ્વ સંદેહ હરનારાં વાક્યોથી જે જિનમુદ્ર છે - જિન જેવા છે તેવા જિનભદ્ર ક્ષમાશ્રમણને શું-કંઈ રીતે સ્તવું ? -વિષ્ણુએ જેમ સાગરમાંથી સુધા-અમૃત ઉદ્ધત કર્યું તેમ જેણે શ્રુતમાંથી જીત (કલ્પ)ને ઉદ્ધત કર્યું એવા ઉત્તમ ક્ષમાશ્રમણ જિનભદ્રને સ્તવું છું. Jain Education Interational Page #217 -------------------------------------------------------------------------- ________________ ૯ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૮૧. ગુપ્ત સમયમાં જૈન ધર્મની શી સ્થિતિ હતી તે જાણવાનું કશું સાધન હજા પ્રકાશમાં આવ્યું નથી સિવાય કે તે સમયે આગમો પર રચાયેલ ભાખ્યો અને ચૂર્ણિઓનો હતો એટલું જણાય છે. ભારતના એ સુવર્ણયુગમાં જૈન ધર્મ કેવા જીવને જીવતો હતો તેની કલ્પના કરવા પૂરતુંયે કોઈ સામયિક પ્રમાણ દૃષ્ટિગોચર થતું નથી, ૧૮૨. વિક્રમની છઠ્ઠી ને સાતમી સદીમાં થયેલા પોતાના પૂર્વજ આચાર્યો સંબંધી નવમા શતકની આદિમાં થયેલા કુવલયમાલાના કર્તા ઉદ્યોતનસૂરિ જે કંઈ તેની પ્રશસ્તિમાં૧૧૬ જણાવે છે તે સદી માટે ઉપયોગી ગણાશે. ૧૮૩. ગુપ્ત વંશના એક જૈનાચાર્ય નામે હરિગુપ્ત તે ગુપ્ત સમ્રાટને વિચલિત કરનાર તોરમાણહુણ સમ્રાટુ તોરમાણના ગુરુ હતા. તોરમાણ વિક્રમ છઠી સદીમાં થયો. એક દેવગુપ્ત નામના જૈનાચાર્ય ૧૧૬. તે પ્રશસ્તિમાં પોતાના પૂર્વજનો પરિચય તેમણે આ પ્રમાણે આપ્યો છે કે – ઉત્તરાપથમાં ચંદ્રભાગા નદી જ્યાં વહે છે તે પવઈયા (પાર્વતિકા) પુરી નામની સમૃદ્ધિશાલી નગરી તોરરાજની રાજધાની હતી. તોરરાજના ગુરુ ગુપ્તવંશીય હરિગુપ્ત આચાર્યે ત્યાં નિવેશ કર્યો હતો. તેમના શિષ્ય મહાકવિ દેવગુપ્ત(તેમના) “મહત્તર' પદ ધારક શિવચંદ્ર જિનવંદનાર્થે ભમતા ભમતા ક્રમે ભિલ્લમાલ નગરમાં સ્થિતિ કરી. તેમના શિષ્ય યક્ષદત્ત ગણિ નામના ક્ષમાશ્રમણ મહાત્મા યશ:શાલી થયા. તેમના પુષ્કળ શિષ્યો તપવીર્ય-વચન-લબ્ધિસંપન્ન થયા કે જેમણે ગૂર્જર દેશને દેવગૃહોથી રમ્ય બનાવ્યો. તે પૈકી નાગ, વૃદ, મમ્મટ, દુર્ગ, આચાર્ય અગ્નિશર્મા, અને છઠ્ઠા વટેશ્વર મુખ્ય હતા. વટેશ્વરે આકાશવપ્ર (?) નામના નગરમાં એક રમ્ય જિનમંદિર બંધાવ્યું કે જેના મુખ દર્શનથી ક્રોધ પામેલો શાંત થઈ જાય. તેમના અંતિમ શિષ્ય દાક્ષિણ્ય ચિન્હ (ઉપનામવાળા) ઉદ્યોતન સૂરિએ હી દેવીએ આપેલ દર્શનના ભાવથી વિલસીને કવલયમાલા કથા રચી. આચાર્ય વીરભદ્ર અને હરિભદ્ર તેમના વિદ્યાગુરુ હતા.' (આમાંથી) ગુજરાતમાં પ્રસરેલા જૈન ધર્મના પ્રારંભિક ઈતિહાસ પર પ્રકાશ પડે છે - અણહિલપુરના શાસનકાળમાં ઉત્કર્ષ પામેલો જૈન ધર્મ, મૂળ કઈ બાજુએથી તળ ગુજરાતમાં પ્રવિષ્ટ થયો અને કયા આચાર્યના સંયમબળે ગૂર્જરભૂમિ જૈન મંદિરોથી મંડિત થઈ એ વિષયનો કેટલોક ખુલાસો આમાંથી મળી આવે છે. જૈન ધર્મ પાળનારી બધી વૈશ્ય જાતિઓઓસવાલ, પોરવાડ, શ્રીમાલ, વગેરેનું મૂળસ્થાન ભિન્નમાલ કેમ છે અથવા ભિન્નમાલથી નીકળેલી એ જાતિઓએ શા કારણથી જૈન ધર્મનો સ્વીકાર કર્યો – એ બહુ મહત્ત્વના પ્રશ્નના ઉકેલની દિશા પણ આમાંથી સુઝી આવે તેમ છે. ઉલ્લેખેલ તોરમાણ રરાય તે હુણોનો પ્રબળ નેતા-હણ સમ્રાટ કે જેણે ગુપ્ત સામ્રાજ્યને તોડ્યું. અને માલવભૂમિને વિ. સં. પ૬૬માં જીતી, તે છે. તેના પુત્ર મહાવીર મિહિરકુલની રાજધાની સાકલ (પંજાબનું સિયાલકોટ) હતું. પબૂઇયા (સં. પાર્વતિકા કે પાર્વતી) નગરી યવનચંગની Polafato નામનું પંજાબનું પાટનગર કદાચ હોય; ચંદ્રભાગા તે પંજાબની ચંદ્રભાગા-ચીનાબ નદી. ૧૧૭. કનિંગહામ સાહેબને સને ૧૯૮૪માં અહિચ્છત્રમાંથી એક તાંબાનો સિક્કો મળી આવ્યો હતો જેની એક બાજાએ પુષ્પસહિત કળશ છે અને બીજી બાજુએ શ્રી માર્ગ હરિ!ાત આવું વાક્ય આલેખેલું છે. તેનો સમય વિક્રમ ૬ઠા સૈકાનો ઠરે છે. અક્ષરોની આકૃતિ પરથી અને નામની સરખામણી ઉપરથી આ શિક્કો કોઈ ગુપ્તવંશી રાજાનો જ હોવો જોઈએ. શિક્કા પાછળની મૂર્તિ પરથી જે રાજાનો હોય તેની ધાર્મિક ભાવના જણાય છે. યાજ્ઞિક-વૈદિક ધર્માનુયાયી રાજાના શિક્કાપર યજ્ઞીય અશ્વની, વિષ્ણુભક્તના પર લક્ષ્મીની, શિવભક્તના પર વૃષભની, બૌદ્ધના પર ચેત્યની આકૃતિ: એમ ધર્મભાવના પ્રમાણે આકૃત્તિઓ અંકિત કરવામાં આવેલી મનાય છે. તે ઉક્ત હરિગુપ્તના શિક્કાપરની કલશની આકૃતિ તે જૈનધર્માનુયાયી હોય એમ પુરવાર થાય, કારણકે પુષ્પ સહિત કલશ એ જૈનોમાં સુપ્રસિદ્ધ કુંભકલશ સંભવે છે. જૈનોએ કુંભકલેશને એક માંગલિક વસ્તુ ગણેલી છે; અને દરેક મંગલકાર્યમાં શુભ ચિહ્ન તરીકે તેનું મુખ્યપણે આલેખન કરવામાં આવે છે. મથુરામાંથી મળી આવેલા કુશણ સમયના જૈન સ્થાપત્યાવશેષમાં આ કુંભકલશની આકૃતિઓ મળી આવે છે, અને જનાં હસ્તલિખિત પસ્તકોમાંયે એ અનેક રીતે ઉપલબ્ધ થાય છે - જિનવિજયનો કુવલયમાલાપરનો લેખ. Page #218 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૮૧ થી ૧૮૫ ગુપ્તવંશના જૈનાચાર્ય ૯૩ થયા કે જેને ગુપ્તવંશના રાજર્ષિć તરીકે તેમજ ત્રિપુરુષ-ચરિત્રના કર્તા તરીકે કુવલયમાલાકારે જણાવ્યા છે તે ઉપરોક્ત હરિગુપ્તના શિષ્ય ‘મહાકવિ’ દેવગુપ્ત હોય. ૧૮૪. આચાર્ય હરિગુપ્તના પ્રશિષ્ય અને દેવગુપ્તના શિષ્ય શિવચંદ ગણિ મહત્તર પંજાબમાંથી નીકળી તીર્થ યાત્રાના નિમિત્તે ફરતા ફરતા છેવટે ભિન્નમાલ નગ૨માં૧૧૯ સ્થિર થઈ રહ્યા હતા. શિવચંદ્રગણિના શિષ્ય યક્ષદત્તગણિ થયા અને તેમના અનેક પ્રભાવશાલી શિષ્યોએ ગૂર્જર દેશમાં ઠામ ઠામ જૈનમંદિરો કરાવરાવી એ દેશને રમ્ય બનાવ્યો હતો (કુવલયમાલા પ્રશસ્તિ). આ ઉલ્લેખ જૈન મંદિરોના ઈતિહાસની દૃષ્ટિએ ઘણો અગત્યનો છે. જૈનોના સાંપ્રદાયિક ઈતિહાસમાં ચૈત્યવાસ વિષેની જે હકીકત નોંધાયેલી મળી આવે છે તેના વિષે આ ઉલ્લેખ ઘણો સૂચક છે, તેમજ સાતમા સૈકામાં ગૂજરાતમાં જૈન તીર્થો વિદ્યમાન હતા, અને તેમની યાત્રાર્થે દૂરદૂરથી જૈનો ગૂર્જર દેશમાં આવતા હતા એ બાબત પણ આ નોંધથી સ્પષ્ટ થાય છે. (જિનવિજયનો કુવલયમાલા પરનો લેખ.) ૧૮૫. ઉક્ત યક્ષદત્ત ગણિના એક શિષ્ય વડેશ્વર (વટેશ્વર) ક્ષમાશ્રમણ હતા જેમણે આગાસવપ્પ (આકાશવપ્ર) નગરમાં જૈન મંદિર બંધાવરાવ્યું. (કુવલયમાલા પ્રશસ્તિ). ઉક્ત વડેસરના શિષ્ય ૧૧૮. ગુપ્તવંશના આ દેવગુપ્ત તે કદાચ બાણભટ્ટે હર્ષચરિત્રમાં જણાવેલા સ્થાપ્વીશ્વર હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રીના પતિ જે કનોજનો સ્વામી ગ્રહવમાં હતો તેનો ઉચ્છેદ કરનાર માલવાનો રાજા દેવગુપ્ત હોઈ શકે. આ માલપતિ દેવગુપ્ત ગુપ્તવંશીય હતો. એમ બીજા પુરાવાથી ઠરાવાય છે. (વૈદ્યકૃત મધ્યયુગીન ભારત ભાગ ૧ પૃ. ૧૮) કનોજ પર તેણે કરેલા આક્રમણનો બદલો લેવા માટે તેના પર હર્ષવર્ધનના મોટા ભાઈ રાજ્યવર્ધને ચઢાઈ કરી અને તેમાં તે દેવગુપ્તની હાર થઈ હતી. આના પરિણામે તેણે પોતાનું રાજ્ય અને કુટુંબ છોડી પોતાના જ સજાતીય અને પ્રભાવશાલી વૃદ્ધ આચાર્ય હરિગુપ્ત પાસે જૈનદીક્ષા લીધી હોય તે બનવા જોગ છે. યુદ્ધમાં પરાજય પામેલા રાજાઓ માટે દેહનાશ કે સંન્યાસ એ બેજ શરણભૂત હોવાની માન્યતા આપણા સાહિત્યમાં સુપ્રસિદ્ધજ છે. —જિનવિજયનો કુવલયમાલા પરનો લેખ. ૧૧૯. આ ભિનમાલ તે પ્રાચીન ગૂર્જરદેશની મૂળ રાજધાની તરીકે ઈતિહાસમાં પ્રસિદ્ધ છે અને એનું બીજું નામ શ્રીમાલ છે. મધ્યકાલીન જૈન ઈતિહાસનો આ ભિનમાલ સાથે ધણો સંબંધ રહેલો છે. હાલની જે જૈન જાતિઓ રાજપૂતના પશ્ચિમ ભારત અને પંજાબ તથા સંયુક્ત પ્રાંતમાં વસે છે તે બધાનું મૂળ ઉત્પત્તિસ્થાન એ ભિનમાલ છે. મધ્યકાલીન ભારતના રાજપૂત રાજવંશો જે પ્રદેશમાં અને જે સમયમાં ઉદ્ભવ પામે છે તેજ પ્રદેશમાં અને તેજ સમયમાં એ જૈન જાતિઓનો પણ પ્રાદુર્ભાવ થાય છે, એથી જૈનધર્માનુયાયી શ્રીમાલ, પોરવાડ, અને ઓસવાલ વગેરે જૈન જાતિઓના મૂળ પુરુષોનો સંબંધ રાજપૂત ક્ષત્રિઓ સાથે હોવાનું જે કહેવામાં આવે છે તેમાં ઘણું તથ્ય સમાએલું છે. ૧૨૦. ‘ આ નગર તે હાલનું વડનગર - જેનું પ્રાચીન નામ આનંદપુર છે - હોય કારણકે જેનું વપ્ર (કોટ) આકાશ છે એટલે જે કોટ વગરનું નગર છે તે આકાશ વપ્ર, એવો અર્થ થાય. પ્રાચીન કાળમાં કોટ વગરનાં નગરો ભાગ્યે જ થતાં. આનંદપુર આમાંનું જ હતું. એ પુરને ફરતો કિલ્લો પાટણના રાજા કુમારપાળે સં. ૧૨૦૮ માં જ પ્રથમ બંધાવ્યો હતો તેથી હું અનુમાનું છું કે પ્રસ્તુત આકાશવપ્ર એ આનંદપુર જ હશે.' શ્રીજિનવિજયનો કુવલયમાલા પરનો લેખ, આ સંબંધમાં મુનિ કલ્યાણવિજય પૂછતાં મને તા. ૩૦-૧૧-૨૮ના પત્રથી જણાવે છે કે ‘કુવલયમાલાનું’ ‘આગાસવપ્પ’ નગર તે વડનગર કે આનંદપુર નહિં પણ મારવાડ અને સિન્ધની સરહદમાં આવેલ ‘અમરકોટ' છે એમ મેં નિશ્ચય કર્યો છે. કુવલયમાલાની રચના મારવાડના જાવાલિપુર (જાલોર)માં થયેલી છે, તેમાં ભિલ્લમાલ નગરનો ઉલ્લેખ પણ છે અને ત્યાંજ ‘આગાસવપ્પ' નગરનો પણ ઉલ્લેખ છે. ‘આકાશવપ્ર' એ ‘અમ્બરકોટ્ટ'નો પર્યાય છે અને ‘અમકોટ’ એ ‘અમ્બરકોટ્ટ’નો અપભ્રંશ છે. ભિલ્લમાલ, જાલોર, થરાદની માફક જ અમરકોટ પણ એક અતિ પ્રાચીન સ્થળ છે. પંજાબથી વટેશ્વર અથવા એમના પૂર્વજો અમરકોટમાં આવીને વસ્યા અને તે પછી એમનો પરિવાર જાલોર ભિલ્લમાલ થરાદ વિગેરેમાં પ્રસર્યો હતો.’’ આ અભિપ્રાય શ્રી કલ્યાણવિજય મુનિનો અભિપ્રાય વધુ વિશ્વસનીય જણાય છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ८४ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ તત્ત્વાચાર્ય નામે થયા તે તપ તેજથી મોહજીપક હતા. આ કદાચ આચારાંગ અને સૂત્રકૃતાંગ સૂત્ર પર સંસ્કૃત વ્યાખ્યાઓ રચનાર શીલાંક અપરનામ તત્ત્વાદિત્ય સૂરિ હોય.૨૧ મલ્લવાદી. ૧૮૬. દંતકથા પ્રમાણે વલભીપુરમાં (હાલનું વળા-કાઠીઆવાડ) શીલાદિત્ય રાજા હતો તે બૌદ્ધ થયો હતો. પછી ધનેશ્વરસૂરિએ તેને જૈન કર્યો. આ સૂરિએ સં. ૪૭૭માં શત્રુંજય માહાભ્ય રચ્યું કહેવાય છે. અન્ય કથન પ્રમાણે (દ્વાદશાર) નયચક્રવાલ (કા. વડોદરા નં. ૨૮) નામના પ્રસિદ્ધ ન્યાય ગ્રંથના રચનાર મલ્યવાદી નામના “શ્વેતપટ ક્ષમાશ્રમણે” તે રાજાની સભામાં બૌધ્ધોને હરાવી સૌરાષ્ટ્રમાંથી દૂર કર્યા-૧૨ વીરાત્ ૮૮૪ (વિ. સં. ૪૧૪). ૧૮૭. નયચક્રવાલ-ટુંકમાં નયચક્ર એ જૈનન્યાયનો ગ્રંથ છે. “ન્યાયમાં તો જૈન સાહિત્ય લગભગ બધું સંસ્કૃતમાં જ લખાયેલું છે. જૈન ન્યાયની વિશેષતા એના અનેકાન્તદર્શનમાં છે. અનેકાન્તદર્શન એટલે નય અને પ્રમાણોનો મેળ. જૈનેતર દર્શનોમાં ચર્ચાયેલી જ વસ્તુ જ્યારે જૈનદર્શન ચર્ચે છે ત્યારે તે ચર્ચામાં ફક્ત મુખ્ય વિશેષતા અનેકાન્ત દૃષ્ટિની જ હોય છે. એજ વસ્તુને જ્યારે નય અને પ્રમાણથી એટલે એક દૃષ્ટિબિંદુથી તેમજ અનેક દૃષ્ટિબિંદુઓથી વિચારવામાં આવે છે, ત્યારે તે જૈનદર્શનની કસોટીમાં ઉતરી તેને માન્ય થાય છે. વિષય ગમે તે હોય પણ તેને જોવા અને વિચારવાની પદ્ધતિ જૈનદર્શનમાં એક છે અને તે પદ્ધતિ અનેકાન્તવાદની. આ કારણથી અનેકાન્ત જ જૈનતત્વનો આત્મા છે. “કઈ વસ્તુ માનવી, કઈ ન માનવી, માનવી તો કેવા રૂપમાં માનવી, દેશકાળ પરત્વે કયા અંશમાં પરિવર્તન કરવું અને કયા અંશમાં ન કરવું એ બધું જ અનેકાન્ત દૃષ્ટિએ વિચારાય તો તે જૈન પ્રકાર. ૧૨૧. તત્ત્વાચાર્ય અને તત્ત્વાદિય એ નામોમાં સામ્ય છે. શીલાંક એ ઉપનામ છે, ને તેમાં રહેલ શીલ તે તપતેજથી મોહજીપક પ્રકટગણ અને આદિત્ય સમાન એ વિશેષણ તત્ત્વાચાર્ય માટે કવલયમ પરથી બંને એક હોવા સંભવ છે. છતાં આચારાંગ સૂત્રની ટીકામાં આપેલા રચના સંવનો જ્યાં સુધી સ્પષ્ટ નિર્ણય ન થાય ત્યાં સુધી આ વિચારની ચોક્કસાઈ થઈ શકે તેમ નથી. આ તત્ત્વાચાર્યના શિષ્ય ઉદ્યોતનસૂરિએ કુવલયમાલા રચી તે સંબંધી હવે પછી કહેવામાં આવ્યું છે. –જિ. નો ઉક્ત લેખ. વિક્રમાદિત્ય તે હિંદુ, શીલાદિત્ય તે બૌદ્ધ, ધર્માદિત્ય તે જૈન, એમ નામ પડ્યાં લાગે છે એવો છે. સુખલાલનો મત છે. १२२. श्रीवीरवत्सरादथ शताष्टके चतुरशीतिसंयुक्ते । जिग्ये स मल्लवादी बौद्धांस्तद् व्यन्तरांश्चापि ॥ -vમ. . પૃ. ૭૪. મલ્લવાદીની જીતનો આ વીરસંવત્ બરાબર છે, કારણ કે આ પ્રસિદ્ધ મલવાદીનો ઉલ્લેખ વિક્રમના આઠમાં શતકના પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્રસૂરિ પોતાની કૃતિ અનેકાન્તજયપતાકામાં અનેક સ્થળે કરે છે, ને ધર્મોત્તરના ન્યાયબિંદુ પર ટિપ્પણ રચનાર મલવાદી, ધર્મોત્તર સં. ૯૦૪ આસપાસ થયા ગણાય છે તેથી તેનો સમય દશમી સદીમાં મૂકી શકાય ને તે વીરાત્ ૮૮૪માં થયેલ પ્રસિદ્ધ મલ્લવાદીથી અન્ય માનવા જોઈએ, ને ત્રીજા મલ્યવાદી (ટિ. ૩૯૫) તેરમી સદીમાં થયા કે જેમની કવિતાની પ્રશંસા મંત્રી વસ્તુપાલ જેવા વિદ્વાને કરી હતી. (મુનિ ક. વિ. પ્ર. ચ. પ્ર.) [‘દિગંબર પરંપરામાં પણ એક મલ્લવાદી થયા છે. જિતેન્દ્ર બી. શાહ “વાદીન્દ્ર મલવાદિનો સમય” નિગ્રંથ ૧) Page #220 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૮૬ થી ૧૮૯ આ. મત્સ્યવાદી, દ્વાદશાર નચક્ર ૯૫ ૧૮૮. “આજ કારણથી અનેકાન્તનું મહત્વ સ્થાપનારા અને તેનું સ્વરૂપ વર્ણવવા વાળા સેંકડો ગ્રંથો જૈન સાહિત્યમાં લખાયેલા છે. દશમાં સૈકા પછી લખાયેલ ગ્રંથોને બાદ કરીએ તો તે વિષયના બે મહાનું ગ્રંથો જૈન સાહિત્યમાં છે. એ બેમાં એક સિદ્ધસેન દિવાકર કૃત સન્મતિતર્ક (કે જેના વિષે અગાઉ કહેવાઈ ગયું છે) અને બીજો આ પ્રસ્તુત મલવાદી કૃત નયચક્ર. નયચક્રમાં તેના નામ પ્રમાણે મુખ્ય વિષય “નયનો છે અને સન્મતિમાં “નય' ઉપરાન્ત જ્ઞાન અને શેયનું પણ વર્ણન છે. સન્મતિ મૂળ પ્રાકૃતમાં છે ને નયચક્ર સંસ્કૃતમાં છે. સન્મતિ પર અભયદેવસૂરિકૃત સંસ્કૃત ટીકા છે કે જેના વિષે હવે પછી જોઈશું, અને નયચક્ર પર સંસ્કૃત ટીકા શ્રી સિંહ ક્ષમાશ્રમણની રચેલી છે. મૂલ અને ટીકાના રચનાર આ ચારે ધુરંધર વિદ્વાનોએ જૈન ન્યાયના વિકાસમાં અસાધારણ ફાળો આપ્યો છે. પ્રસ્તુત બે ગ્રન્થોમાં સન્મતિતર્ક મૂળ ઉપલબ્ધ છે જ્યારે નયચક્ર મૂળ ઉપલબ્ધ નથી, માત્ર તેની ટીકા સુલભ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ નષ્ટ ભ્રષ્ટ અને ખંડિતપ્રાય પ્રતિઓ પરથી નયચક્રનો છેલ્લો આદર્શ તૈયાર કર્યો હોય તેમ તેની કોઈ કોઈ પ્રતિમા મળતા છેલ્લા ઉલ્લેખથી દેખાય છે. છતાં તેની પણ શુદ્ધ પ્રત મળતી નથી. મૂળ નહીં, વિષય નયનો, ચર્ચા સૂમ, પદ્ધતિ વિવિધ ભાંગાવાળી, અને શાસ્ત્રાર્થો લાંબા તથા દાર્શનિક અને તે ઉપરાંત પુષ્કળ અશુદ્ધિ તેથી આ ગહન ગ્રંથના ઉદ્ધારનું કાર્ય ગહનતમ બન્યું છે. છતાં આવી સ્થિતિમાં પણ એ ગ્રંથ રચવાઈ રહ્યો છે એ માત્ર જૈન સાહિત્યનું જ નહિ પણ ભારતીય સાહિત્યનું સુદ્ધાં સદ્ભાગ્ય છે.” (સંપા. મુનિ જંબૂવિજયજી છે. આત્માનંદસભા અને સંપા. આ. લબ્ધિસૂરિજી પ્ર. નયચક્ર વિષે મુનિ જંબૂવિજયજીએ લખેલા લેખોની વિગત માટે જુઓ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ” હી. ૨. કાપડિયા ભા. ૭, પૃ. ૬૪-૬૫૨૩ ૧૮૯. આ મલ્લવાદીએ બૌદ્ધાચાર્ય ધર્મકીર્તિ કૃત સુપ્રસિદ્ધ ન્યાયબિન્દુ પર અન્ય બૌદ્ધાચાર્ય ધર્મોત્તર કૃત ટીકા પર ટિપ્પન નામે ધર્મોત્તર ટિપ્પન રચ્યું કહેવાય છે. આ આચાર્ય નયચક્ર ઉપરાંત સન્મતિતર્કવૃત્તિ આદિ રચેલ જણાય છે ને તેમનું ચરિત્ર પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ, સમ્યકત્વસતિવૃત્તિ, પ્રબંધકોષ આદિમાં મળે છે. શ્રી હેમાચાર્ય પોતાના સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં તાર્કિક શિરોમણિ-ઉત્કૃષ્ઠ તાર્કિક કહી આ આચાર્યનો ઉલ્લેખ કરે છે.૨૪ આમનો સમય પ્રભાવક ચ.કાર વિ. સં. ૪૧૪નો આપે છે. પરંતુ ન્યાયબિંદુ-ટીકાકાર ધર્મોત્તરનો સમય પાશ્ચાત્ય વિદ્વાનો વિક્રમ સાતમી સદીમાં (સને ૮૩૭ લગભગ) મૂકે છે તે ગણત્રીએ આ ટિપ્પનકાર તેની પછીના સમયમાં વિદ્યમાન સંભવે.૨૫યાતો ટિપ્પનકાર મલ્યવાદી બીજા મલ્યવાદી હોવા ઘટે. આમ સત્તાસમય સંબંધી વિરોધ આવે છે તે પર વિચાર કરીને મુનિ શ્રી કલ્યાણવિજય જણાવે છે કે “જેમનો આચાર્ય હરિભદ્ર પોતાના ૧૨૩. પં. સુખલાલ અને પં. બહેચરદાસનો લેખ નામે “નયચક્ર'- “જૈનયુગ' ભાદ્રપદ સં. ૧૯૮૪. ૧૨૪. સપ્ટેડનૂપે ૨/૨/૩૯ / મનમધ્યવાહિનઃ તા : | - સિદ્ધહેમ શબ્દાનુશાસન બૃહત્ ટીકા. ૧૨૫. ડૉ. સતીશચંદ્રકૃત History of the Mediaval School of Indian Logic પૃ. ૩૪-૩૫. પંડિત લાલચંદજેસલમેર ભં. સૂચી. અપ્રસિદ્ધ ગ્રંથકૃત્ પરિચય પૃ. ૨૯; વે. નં. ૧૦૪૧-૪૨. ન્યાયબિન્દુ એ મૂળ બૌદ્ધ તાર્કિક દિડનાગના એક ગ્રંથ પર વાર્તિક છે. ધર્મોત્તર કૃત ન્યાયબિન્દુ ટીકા માટે જાઓ પી. ૩, ૩૩. મલ્લવાદિકૃત ધર્મોત્તરટિપ્પણની સં. ૧૨૩૧માં લખાયેલ તાડપત્રની પ્રત પાટણ ભંડારમાં છે. પી. ૫, પરિ. પૃ. ૧. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૯૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ગ્રંથોમાં નામોલ્લેખ કર્યો છે, જેમણે ભરૂચમાં બૌદ્ધોનો પરાજય કર્યો અને જેમણે નયચક્ર ગ્રંથની રચના કરી તે મલ્લવાદી જૂદા, અને જિનયશના ભાઈ તથા લઘુધર્મોત્તરના ગ્રંથ ઉપર ટિપ્પણ લખનાર મલ્લવાદી જુદા હતા. એક વિક્રમની પાંચમી સદીમાં અને બીજા દસમી સદીમાં થયા. જાઓ ટિ. ૧૨૨ (પ્ર. ચ. પ્રસ્તાવના). પ્ર. ચ. માં જણાવ્યું છે કે મલ્લવાદીએ નયચક્ર ઉપરાંત ૨૪000 શ્લોક પ્રમાણ પદ્મચરિત' નામક રામાયણની રચના કરી હતી. આ ઉપરાંત સન્મતિ પ્રકરણ ટીકા રચ્યાનો ઉલ્લેખ મળે છે અને તેઓનો સમય ઈ.સ. છઠ્ઠી સદીનો ઉત્તરાર્ધ છે એમ જિતેન્દ્ર બી. શાહ એમના લેખ ‘વાદીન્દ્ર મલવાદી ક્ષમાશ્રમણનો સમય' (નિગ્રંથ ૧)માં જણાવે છે. } ૧૦ જૈન સાધુઓના આચારમાં શિથિલતા આવી ને તેને પરિણામે કેટલાક જૈન સાધુઓ ચિત્યવાસી થયા. વીરાત્ ૮૮૨૧૨૬ (વિ.સં. ૪૧૨) પટ્ટાવલીઓ અને ભાષ્ય, ચૂર્ણિ આદિ આગમ સાહિત્ય પરથી જણાય છે કે વિક્રમની પાંચમી શતાબ્દિ સુધીમાં ચૈત્યવાસની સાર્વત્રિક પ્રવૃત્તિ થઈ ગઈ હતી અને તેની સાથેજ શિથિલાચાર પણ વધી રહ્યો હતો. (ક. વિ. પ્ર. ૨. પ્ર.) ૧૯૧. ચૈત્યવાસી સંબંધી થોડુંક કહીશું. મૂલમાર્ગ - ભ. શ્રી મહાવીરપ્રણીત આચાર માર્ગના તીવ્ર વિચારભેદને લીધે દિગંબરને શ્વેતામ્બર પક્ષ પડ્યા એ કહેવાઈ ગયું છે. ત્યાર બાદ કંઈક શિથિલતા પ્રવેશ પામતાં ચૈત્યવાસી સાધુઓના શિથિલતાપ્રદર્શક આચારવિધિઓના નિયમો થયા અને પ્રકટપણે તેનું “ચૈત્યવાસી નામ વીરાત્ ૮૮૨ કે ૮૮૪માં પડ્યું. તેવા નિયમોનું દિગ્દર્શન, ચૈત્યવાસ સામે પ્રબલ રીતે ઝૂઝનારા - સમર્થ સુધારક અને પ્રખર વિદ્વાન જૈનાચાર્ય હરિભદ્રસૂરિ સંબોધપ્રકરણ' નામના પોતાના ગ્રંથમાં સારી રીતે આપે છે :- “ચૈત્ય અને મઠમાં તેઓ વાસ કરે, પૂજા માટે આરતી કરે, જિનમંદિર અને શાળા (પૌષધશાળા-વ્યાખ્યાનમંદિર) ચણાવે, મંદિરના દ્રવ્ય (દેવદ્રવ્ય)નો સ્વજાત માટે ઉપયોગ કરે, શ્રાવકો પાસે શાસ્ત્રની સૂક્ષ્મ વાતો કહેવા-બતાવવાનો નિષેધ કરે, મુહૂર્ત કાઢી આપે, નિમિત્ત બતાવે, રંગેલાં સુગંધિત યા ધૂપિત વસ્ત્રો પહેરે, સ્ત્રીઓ સામે ગાય, સાધ્વીઓનું લાવેલું વાપરે, ધનનો સંચય કરે, કેશલોચ ન કરે, મિષ્ટાહાર મેળવે - તાંબૂલ ઘી દૂધ વગેરે તથા ફળફુલ અને સચિત્ત પાણી વાપરે, અનેક પાત્રાદિ જોડા વાહન વસ્ત્રો શય્યા રાખે, કેડ પર કારણ વગર કટિવસ્ત્ર રાખે, તેલ ચોળાવે, સ્ત્રીઓનો પ્રસંગ રાખે, મૃત ગુરુઓનાં દાહસ્થળો પર પીઠો ચણાવે, બલિ કરે, જિનપ્રતિમા વેચે, ગૃહસ્થોનું બહુમાન રાખે, સ્ત્રીઓ સમક્ષ વ્યાખ્યાન આપે, પૈસાથી નાનાં બાલકોને ચેલા કરે, વૈદું મંત્રાદિ કરે, અનેક ઉજમણાં કરે, સાધુઓની “પ્રતિમા” – વ્રતવિશેષ ન પાળે વગેરે વગેરે.”૧૨૭ આમ ચૈત્યવાસી સાધુઓ અમર્યાદ બની વધતા ગયા. ૧૨૬, શ્રી ધર્મસાગર પોતાની પટ્ટાવલીમાં વૌરનું 882 ઐતિઃ એમ જણાવે છે, - જાઓ જૈન તત્ત્વાદર્શ. પરંતુ વારસ વાસાદિ અહિં નિવુમમ્સ વીરસ્ય | નિપધરમઠ ગાવાનો પfપૂમો સાથીનેહિં || - ગાથાસહસી. ગા. ૯૮. પી. ૩, ૨૮૪. તેમાં વીરાત્ ૧૨૫૦ (વિ. સં. ૮૮૦) કહેલ છે. ૧ર૭. સંવિધ પ્રજર (પ્ર. અમદાવાદની જૈન ગ્રંથ પ્રકાશક સભા) જાઓ પૃ. ૧૩ થી ૧૮ કે જેમાં સ્ત્રધાર માં પાસત્યાદિ અનેક અવંદનિક મુનિઓનો ચિતાર આપ્યો છે. તેમાંથી થોડી ગાથાઓ અત્ર મૂકવામાં આવે છે : चेइयमढाइवासं प्यारंभाइ निच्चवासित्तं । देवाइदव्वभोगं जिणहरसालाइकरणं च ॥ ६१ ॥ Page #222 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૯૦ થી ૧૯૪ મલવાદી ૧૯૨. શિવશર્મસૂરિ નામના એક મહાન્ આચાર્ય થયા તેમનો સમય અનિશ્ચિત છે. તેમણે ૪૭૫ ગાથાનો કર્મપ્રકૃતિ૮નામનો ગ્રંથ દૃષ્ટિવાદના બીજા પૂર્વમાંથી ઉદ્ધાર કરી રચ્યો છે (મુદ્રિત), તો તેમને વિ. સં. ૫૦૦ના અરસામાં મૂકી શકાય. વળી તેમણે શતક નામનો કર્મ ગ્રંથ (છ પ્રાચીન કર્મ ગ્રંથ પૈકી પાંચમો) ગાથા ૧૧૧માં રચ્યો છે. ૧૯૩. ચંદ્રર્ષિ મહત્તર થયા તે ઘણા પ્રાચીન સમયમાં થયા જણાય છે તે પ્રાયઃ આ સમયમાં થયા હશે એમ ગણી અહીં તેમનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પંચસંગ્રહ ૨૯નામનો કર્મ વિષયક ગ્રંથ રચ્યો છે – તેમાં શતક, સતતિકા, કષાયપ્રાકૃત, સત્કર્મ અને કર્મ પ્રકૃતિએ પાંચરૂપ પાંચ વસ્તુઓનો સંગ્રહ કર્યો છે તેથી તે પંચસંગ્રહ કહેવાય છે. (મુદ્રિત). તેની ગાથા ૯૬૩ છે અને તે પર તેજ કર્તાએ – સ્વપજ્ઞવૃત્તિ ૯૦૦૦ શ્લોક પ્રમાણ રચી છે. આમાં “સપ્તતિકા' (સરરિકા)ને પોતે દૃષ્ટિવાદના નિસ્યદરૂપ જણાવે છે. વલભી સંઘ-પરિષ ૧૯૪. આ પછી જૈન “સૂત્રો'-આગમો સંબંધમાં નવી ઘટના થઈ.૧૦ પ્રકૃતિની અકૃપાથી પાછી मयकिश्च जिणप्यापरूवणं मयधणाणं जिणदाणे । गिहिपुरओ अंगाइपवयणकहणं धणढ़ाए ॥ ६८ ॥ नरयगइहेउ जोउस निमित्ततेगिच्छमंतजोगाई । मिच्छत्तरायसेवं नीयाण वि पावसाहजं ॥ ६३ ॥ वत्थाई विविहवण्णाई अइसियसद्दाई धूववासाइ । पहिरजइ जत्थ गणे तं गच्छं मूलगुणमुक्कं ॥ ४६॥ अन्नत्थियवसहा इव पुरओ गायंति जत्थ महिलाणं । जत्थ जयारमयारं भणंति आलं सयं दिति ॥ ४९॥ संनिहिमाहाकम्मं जलफलकुसुमाइ सव्व सच्चितं । निच्चिं दुतिवार भोयण विगइलवंगाइ तंबोलं ॥ ५७ ॥ कीवो न कुणइ लोयं, लज्जइ पडिमाइ जल्लमुवणेइ । सोवाहणो य हिंडेइ, बंधइ कडिपट्टयमकज्जे ॥ ३४॥ वत्थोवगरणपत्ताइ दव्वं नियनिस्सएण संगहियं । गिहि गेहंमि यजेसिं ते किणिणो जाण न हु मुणिणो ॥ ९१ ॥ गिहिपुरओ सझायं करंति अण्णोण्णमेव झूझंति । सीसाइयाण कज्जे कलहविवायं उईरति ॥ १६२ ॥ किं बहुणा भणिएणं बालाणं ते हवंति रमणिज्जा । दक्खाणं पुण एए विराहगा छन्नपावदहा ॥ १६३॥ ૧૨૮. કર્મપ્રકૃતિ પર મલયગિરિસૂરિએ રચેલી વૃત્તિ મુદ્રિત થઈ છે (પ્ર. જૈન ધ. સભા, ને દે. લા. નં. ૧૧) ૧૨૯ “સટીકાઃ સત્યારઃ પ્રાચીનઃ કર્મગ્રન્થાની પ્રસ્તાવના. પંચસંગ્રહ મૂળ અને તે પરની સ્વોપણ વૃત્તિ આ. સમિતિ નં. ૪૭માં મુદ્રિત. ૧૩૦ સમયસુન્દરગણિ પોતાના સામાચારી શતકમાં જણાવે છે કે : श्री देवर्धिगणिक्षमाश्रमणेन श्रीवीराद् अशीत्यधिक नवशत (९८०) वर्षे जातेन द्वादशवर्षीय दुर्भिक्षवशात् बहुतर साधु-व्यापतौ बहुश्रुतविच्छितौ च जातायां + + + भविष्यद् भव्यलोकोपकाराय, श्रुतभक्तये च श्री संघाग्रहाद् मृतावशिष्ठ तदाकालीन सर्वसाधून् वलभ्यामाकार्य तन्मुखाद् विच्छिन्नावशिष्टान् न्यूनाधिकान् त्रुटिताऽत्रुटितान् आगमालापकान् अनुक्रमेण स्वमत्या संकलय्य पुस्तकारूढाः कृताः । ततो मूलतो गणधरभाषितानामपि तत्संकलनान्तरं सर्वेषामपि आगमानां कर्ता श्री देवर्धिगणि क्षमाश्रमण एव जातः ।। અર્થાત્ - “શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ, બારદુકાળીને લીધે ઘણા સાધુઓનો નાશ થયે અને અનેક બહુકૃતોનો વિચ્છેદ થયે, શ્રુતભક્તિથી પ્રેરાઈ ભાવી પ્રજાના ઉપકાર માટે શ્રી વીરાત્ ૯૮૦ વર્ષે શ્રી સંઘના આગ્રહથી તે કાળે બચેલા સાધુઓને વલભીપુરમાં બોલાવી તેઓના મુખથી અવશેષ રહેલ ઓછા વધતા, ત્રુટિત અને અત્રુટિત આગમના Page #223 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ બારદુકાળીએ વરાત્ ૧૦ મા સૈકામાં દેશ પર પોતાનો પંજો ચલાવ્યો, તે વખતે તો ઘણા બહુશ્રુત વિદ્વાનોનું અવસાન થવા સાથે જે જીર્ણશીર્ણ શ્રુત રહેલું હતું, તે બહુજ છિન્નભિન્ન થઈ ગયું હતું. શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે બાર દુકાળીને લીધે ઘણા સાધુઓનાં નાશ થતાં અને અનેક બહુશ્રુતોનો વિચ્છેદ થતાં, શ્રુતભક્તિથી પ્રેરાઈ ભાવી પ્રજાના ઉપકાર માટે વીરાત્ ૯૮૦માં (વિ.સં. ૨૧૦માં) શ્રી સંઘના આગ્રહથી તે કાળે બચેલા સાધુઓને ઉપર્યુક્ત વલભીપુરમાં બોલાવી તેઓના મુખથી અવશેષ રહેલ ઓછાવત્તા, ત્રુટિત અને અત્રુટિત આગમના પાઠો-આલાપોને અનુક્રમે પોતાની બુદ્ધિથી સાંકળી પુસ્તકારૂઢ કર્યા. આવી રીતે મૂળમાં સિદ્ધાન્તો “ગણધરો' ના ગૂંથેલાં, તેનું દેવર્ધિગણિએ પુનઃ સંકલન કર્યું. આ વલભીપુર પરિષદ્ માં થયેલ સંકલનને “વલભીપુર વાચના” કહેવામાં આવે છે. આ સૂત્ર ગ્રંથોનું છેલ્લું સંસ્કરણ છે. ૧૯૫. આ સર્વ ચાલુ પરંપરા છે. પરંતુ મુનિ કલ્યાણવિજયની આ બાબતના સંબંધે કરેલી શોધખોળને પરિણામે તેમનો મત નોંધવા યોગ્ય છે કે “વલભી વાચના એટલે દેવર્ધિગણિની નહિ પણ વાચક નાગાર્જનની વાચના” એમ હું માનું છું. આ સંબંધમાં કથાવલીમાં ઉલ્લેખ છે.” એટલે કે મથુરામાં આર્ય ઋન્ટિલના પ્રમુખપણા નીચે અને વલભીમાં નાગાર્જુનના પ્રમુખપણે એમ બે સંઘો મળેલા, અને વાચનાઓ થયેલી. એ બે આચાર્યો પરસ્પર મળવા પામેલા નહિ, અને બંનેના વાચનાભેદો ચાલુ રહ્યા. કાલક્રમે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે એકજ વાચનાને વ્યાપક બનાવવા આર્ય ઋન્ટિલની વાચના પાઠોને અનુક્રમે પોતાની બુદ્ધિથી સાંકળી પુસ્તકરૂઢ કર્યો. આવી રીતે મૂળમાં સૂત્રો ગણધરોનાં ગુંથેલાં હોવા છતાં દેવર્ધિગણિએ તેનું પુનઃ સંકલન કરેલું હોવાથી તે બધાં આગમોના કર્તા શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ જ કહેવાયા. શ્રી વિનયવિજયે લોકપ્રકાશ (સં. ૧૬૯૬)માં નીચેનું જણાવેલું છે તે વધારે ઉપયુક્ત છે :दुर्भिक्षे स्कन्दिलाचार्य-देवर्धिगणिवारके । गणनाऽभावतः साधु-साध्वीनां विस्मृतं श्रुतम् ॥ ततः सुभिक्षे संजाते संघस्य मेलकोऽभवत् । वलभ्यां मथुरायां सूत्रार्थघटनाकृते ॥ वलभ्यां संगते संघे देवर्धिगणिरग्रणीः । मथुरायां संगते स्कन्दिलाचार्योऽग्रणीरभूत् ॥ ततश्च वाचनाभेदस्तत्र जातः क्वचित् क्वचित् । विस्मृतस्मरणे भेदो जातु स्यादुभयोरपि ॥ तत्तैस्ततोऽर्वाचीनैश्च गीताथैः पापभीरुभिः । मतद्वयं तुल्यतया कक्षीकृतमनिर्णयात् ॥ - દુર્ભિક્ષ થતાં ઋન્ટિલાચાર્ય અને દેવર્ધિગણિના વારામાં ગણનાના હિંમેશ ભણી જવાના) અભાવથી સાધુ સાધ્વીને શ્રુત વિસ્તૃત થયું. પછી સુકાળ થતાં સંઘનું મળવું વલભીમાં અને મથુરામાં સૂત્રાર્થની ઘટના કરવા માટે થયું વલભીમાં મળેલા સંધમાં અગ્રણી દેવર્ધિગણિ હતા, મથુરામાં મળેલા સંઘના સ્કેન્દિલાચાર્ય અગ્રણી હતા. ત્યાર પછી અહીંતહીં તેમાં વાચના ભેદ-પાઠભેદ થયો. બંનેનો ભેદ વિસ્મૃતનું સ્મરણ કરતાં નિયમે થાય. ત્યાર પછી અર્વાચીન પાપભીરૂ ગીતાર્થોએ આગળથી નિર્ણય બાંધ્યા વગર બંને મતને સરખી રીતે કક્ષામાં મૂક્યા. શ્રી મલયગિરિજીનો પણ જ્યોતિષ્કરંડ વૃત્તિ પૃ. ૪૧ (પ્ર. રતલામ ઋષભદેવ કેશરીમલ)માં લગભગ ઉપર જેવો ઉલ્લેખ છે :- રૂદ ઋન્દ્રિત્તાવાર્થ પ્રવૃત્તી સુષનુમાવતો ક્ષિપ્રકૃચા સાધૂનાં પટનાખનારું સર્વશત, તતો दुर्भिक्षातिक्रमे सुभिक्षप्रवृत्तौ द्वयोः संघयो र्मेलापकोऽभवत् । तद्यथा - एको वलभ्यां, एको मथुरायां, तत्र च सूत्रार्थसंघटनेन परस्परं वाचनाभेदो जातः । विस्मृतयो हि सूत्रार्थयोः - स्मृत्वा स्मृत्वा संघटने भवत्यवश्यं वाचनाभेदो, न काचिदनुपपत्तिः।। જુઓ ગચ્છાચાર પ્રકીર્ણક ટીકા-વિજય-વિમલકત પૃ. ૩ (પ્ર. દયાવિમલગ્રંથમાલા) આ ઉપરથી કોઈને એમ થાય કે Page #224 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૯૫ થી ૧૯૭ વલભી વાચના ૯૯ સર્વ સંમતિથી ચાલુ રાખી, અને નાગાર્જુનની વાચનામાં રહેલા પાઠ ભેદોને “નાગાર્જુનીય’ પાઠભેદ તરીકે નોંધી લીધા તેથી જ આજે ટીકા ગ્રંથોમાં “નાગાર્જનીય એ પ્રમાણે પાઠ સ્વીકારે છે' એમ કહી ટીકાકારો પાઠભેદનો ઉલ્લેખ કરે છે. આ મત પ્રમાણે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે સ્વતંત્ર વાચના કરી એમ ન કહી શકાય. પણ એક વાચનાને સર્વ માન્યતાનું કાયમી રૂપ આપી બીજું કાર્ય વાચનાના પાઠભેદોને નોંધી સાચવી રાખવાનું મહત્ત્વનું કર્યું એટલુંજ કહી શકાય. ૧૯૬, આ સમયમાં દેવર્ધિગણિથી અન્ય૩૨ દેવવાચકે નંદિસૂત્ર રચ્યું તેમાં જૈનેતર શ્રુતનો ઉલ્લેખ છે : ભારત (મહાભારત), રામાયણ, ભીમાસુરકખ (?), કૌટિલ્ય (ચાણક્યનું અર્થશાસ્ત્ર), સગડભદિઆઓ (?), ખોડમુખ-ઘોડયમુહ (ઘોટકમુખ-વાત્સાયનનો પૂર્વગામી કામશાસ્ત્રનો રચનાર), કપ્પાસિઅ, નાગસુહુમ (નાગસૂક્ષ્મ?). કણગસત્તરી (કણાદસત્તરી), વૈશેષિક, બુદ્ધવચન (બૌદ્ધશાસ્ત્ર), તેરાસિય (ત્રરાશિક ?), કાપિલિક (કપિલનું શાસ્ત્ર), લોકાયત (ચાર્વાક), ષષ્ઠિતંત્ર, માઢર (વ્યાસ), પુરાણ, વ્યાકરણ, ભાગવત (શ્રીમદ્ ભાગવત), પાતંજલ (યોગસૂત્ર), પુસદેવય) (પુષ્પદેવ=કામસૂત્ર?), લેખ (લેખનશાસ્ત્ર), ગણિત, શકુનરૂત, નાટકો યા બોત્તેર કલાઓ, સાંગોપાંગ ચાર વેદો. ૩૩ ૧૯૭. દેવર્ધિગણિના સમયમાં સિદ્ધસેનગણિ થયા મનાય છે. કે જેમણે શ્રી ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમસૂત્ર પર તત્ત્વાર્થ ટીકા નામની ટીકા રચી. તેમાં પ્રમાણ” અને “નય એ જૈન તર્કશાસ્ત્રના મુખ્ય લાક્ષણિક અંગ છે તે પર વિશેષ ચર્ચા કરી છે; તેઓ દિબ્રગણિના શિષ્ય સિંહગિરિના શિષ્ય ભાસ્વામિના શિષ્ય હતા એમ તેની પ્રશસ્તિમાં પોતે જણાવે છે. તેઓ આગમપ્રધાન વિદ્વાન્ હતા. - આ સિદ્ધસેનગણિએજ તે વૃત્તિ ઉપરાંત આચારાંગવિવરણ કે જે અનુપલબ્ધ છે તે રચ્યું હતું. તેઓ સૈદ્ધાત્તિક હોઈ આગમવિરૂદ્ધની ગમે તેટલી તર્કસિદ્ધ બાબત હોય તો તેનું આવેશપૂર્વક ખંડન કરી સિદ્ધાંતપક્ષનું સમર્થન કરતા તેથી તેમના કોઈ શિષ્ય કે ભક્ત અનુગામીએ તેમનું તે “ગંધહસ્તી વિશેષણ આપ્યું હોય એમ લાગે છે. તેમનો સમય સાતમા અને નવમા સૈકાની વચ્ચે હોવાનું સ્પષ્ટ વલભી અને મથુરાની વાચનાઓ લગભગ એક કાળે થઈ તો તે માન્યતા યોગ્ય નથી કારણ કે સ્કંદિલાચાર્ય (માથરી વાચના કરનાર), દેવર્ધિગણિ (વલભી વાચના કરનાર વીરાત્ ૯૯૩) કરતાં ઘણા જૂના છે. જાઓ અગાઉ ફૂટનોટ. ૧૩૧. વિનયવિજયકૃત સુબોધિકામાં પ્રાચીન ગાથા મૂકી છે તે એ છે કે :वलहिपुरंभि नयरे देवड्डिपमुह सयलसंघेहि । पुव्वे आगम लिहिउ नवसय असीआणु वीराउ ॥ હી. હું પ્રકાશિત પૃ. ૪૩૩. આમાં પૂર્વાગમ વીરાત્ ૯૮૦ માં વલભીપુર નગરે દેવર્ધિપ્રમુખ સકલ સંઘે લખ્યો એ હકીકત છે. ૧૩૨. જુઓ હરિશ્ચંદ્ર ગણિકૃત પ્રશ્નપદ્ધતિ, પ્રશ્નોત્તર ૨૫, પૃ. ૩, પ્ર0 જૈન આત્માનંદ સભા ભાવનગર. ૧૩૩. જાઓ નંદીસૂત્ર-સૂત્ર ૪૨ પૃ. ૧૯૪ પ્રઢ આગમોદય સમિતિ. આ ગણાવેલાં તે પૈકી કેટલાંકનો ઉલ્લેખ બીજાં સૂત્ર-અંગોમાં છે. જાઓ અનુયોગદ્વાર સૂત્ર ૪૧ અને ૧૪૪ પૃ. ૩૬ અને ૨૧૮ આગોદય સમિતિ નામે ભારત, રામાયણ, ભીમાસુરૂક. કોડિલ્લય, ઘોડયમુહ, સગડભદિઆઓ, કપ્પાસિઅ, સાગસુહુમ, કણગસિત્તરી, વેસિય, વઇસેસિય, બુદ્ધ સાસણ, કાવિલ, લોગાયત, સક્રિયત, માઢર પુરાણ, વાગરણ, નાડગાઈ, અથવા બોત્તેર કલા સાંગોપાંગ ચાર વેદો. પાંચમાં અંગ ભગવતીસૂત્રમાં, (૧,૨) બ્રાહ્મણશાસ્ત્રોનો ઉલ્લેખ છે કે :- રિકવેદ, જુવેદ-સામવેદહ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ છે, કારણ કે તેઓ પોતાની ભાષ્યવૃત્તિમાં બૌદ્ધવિદ્વાનું વસુબંધુનો આમિષવૃદ્ધ વિશેષણ આપીને ઉલ્લેખ કરે છે જુઓ ૭, ૭ ની વૃત્તિ, સાતમા સૈકાના ધર્મકીર્તિનો ઉલ્લેખ અધ્યાય ૫ માં પરની વૃત્તિમાં, એન નાગાર્જુનકત ધર્મસંગ્રહમાં આવતાં પાંચ આતંત્ર્ય પાપો કે જેનું વર્ણન શીલાંકસૂરિએ સૂત્રકૃતાંગની ટીકામાં આપેલ છે તેનો ઉલ્લેખ ૭, ૮ ની ભાષ્ય વૃત્તિમાં કરે છે. એટલે સાતમા સૈકા પહેલાં નથી થયા. બીજી બાજુ નવમા સૈકાના શીલાંકસૂરિએ ગંધહસ્તી નામથી ઉલ્લેખ ઉપરના શ્લોકમાં કર્યો છે તે આ સિદ્ધસેનગણિ સંબંધે છે, કારણ કે સન્મતિના ટીકાકાર દશમા સૈકાના અભયદેવસૂરિએ તે ટીકામાં બે સ્થળે ‘ગંધહસ્તી પદ વાપરી તેમની રચેલ તત્ત્વાર્થ વ્યાખ્યા જોઈ લેવાની સૂચના કરી છે તો તે વ્યાખ્યા ઉક્ત તત્ત્વાર્થ ભાષ્ય વૃત્તિ જ હોવી જોઈએ. વળી ગંધહસ્તીનાં અવતરણો અનેક ગ્રંથોપ્રવચનસારોદ્ધારની સિદ્ધસેનીય વૃત્તિ પૃ. ૩૫૮, નવપદવૃત્તિ પૃ. ૮૮, મલયગિરિસૂરિકૃત ધર્મસંગ્રહણી વૃત્તિ પૃ. ૪૨ વગેરેમાં આપેલાં છે તે આ સિદ્ધસેનગણિની તત્ત્વાર્થભાષ્યવૃત્તિમાંથી છે. એટલે શીલાંકસૂરિ પહેલાં આ સિદ્ધસેનગણિ થયા હોવા જોઈએ. આ સિદ્ધસેનના પ્રગુરુ સિંહસૂર (સૂરિ) એ જો મલવાદિકૃત નયચક્રના ટીકાકાર સિંહસૂરિજ હોય તો એમ કહી શકાય કે નયચક્રની ઉપલબ્ધ સિંહસૂરિકૃત ટીકા સાતમા સૈકા લગભગની કૃતિ હોવી જોઈએ. (પં. સુખલાલજી, તત્ત્વાર્થ-પ્રસ્તાવના) આમાંના આચારાંગ વિવરણમાંના શસ્ત્રપરિક્ષાનું વિવરણ ગંધહસ્તીએ કરેલ છે એનો ઉલ્લેખ ટિ. ૧૦૨માં કરેલો છે તે જાઓ, ને સિદ્ધસેનગણિનો ઉલ્લેખ ટિ. ૧૯૨માં કરેલ છે તે પણ જુઓ. ૧૯૮. આ સમય પછી લગભગ-જૈન પરંપરાના કથન પ્રમાણે વિ. સં. પ૩૦ (યા પ૮૫)માં ૩૪ થયેલા હરિભદ્ર સૂરિએ ૧૪૪૪ પ્રકરણો રચ્યાં તે પૈકી કેટલાંકમાં સર્વ દર્શનોનો નિષ્પક્ષપાતપૂર્વક સમન્વય કરી સર્વનું ન્યાયષ્ટિથી તોલન કર્યું છે, કેટલાકમાં જૈનયોગની શૃંખલાબદ્ધ વ્યવસ્થા કરી છે, કેટલાક ગ્રંથો ટીકા-વૃત્તિરૂપે છે. પ્રાકૃતમાં પ્રસિદ્ધ સમરાદિત્ય કથા રચી છે. તેમણે પોતાના શિષ્યોને અથવવેદ-ઇતિહાસ પંચમાણે, નિઘંટુચ્છઠ્ઠાણું, ચઊણાં વેદાણું, સંગોવંગાણ સરહસ્સારું સારએ વારએ ધારાએ, પારએ પતંગવી, સદ્વિતંત વિસારએ, સંખાણે, સિફખાકપ્પ વાયરણે છંદે નિરૂત જોતિસાં—અયણે, અસુ ય બસુ બંભન્નએ સુ પરિવ્રાયએસ, નયેસુ, સુપરિનિકિએ. ૧૩૪. પ્રદ્યુમ્રસૂરિ પોતાના વિચારસાર પ્રકરણમાં પ્રાચીન ગાથાઓ ટાંકે છે કે :(१) पंचसए पणतीए विक्कम भूवाउ झत्ति अथमिओ । हरिभद्दसूरिसूरो धम्मरओ देउ मुक्खसुहं ॥ ३०॥ अहवा (२) पणपन्नदससएहिं हरिसूरी आसि तत्थ पुव्वकई । तेरिसवरिससएहिं अईएहिं वि बप्पहट्टिपहू ॥ ३१ ॥ અર્થાત્ (૧) હરિભદ્રસૂરિ વિક્રમ ભૂપથી પ૩૦માં અસ્ત થયા. (૨) હરિ(ભદ્ર) સૂરિ (વીરા) ૧૦૫૫માં (=૫૮૫ વિ. સં. માં) હતા ને બપ્પભટ્ટિ સૂરિ વીરાત્ ૧૩૦૦માં હતા. ની ગાથા સમયસંદરે સં. ૧૯૩૦માં રચેલી ગાથાસહસ્ત્રીમાં પણ ટાંકી છે. તે ગાથામાં પૂછાતા ને બદલે પાણીપ (એટલે ૫૮૫) જોઈએ એમ વેબરે સુધારેલ છે, વીરાતુ ૧૦૫૫ એ રીતે મળી રહે, પણ વિચારામૃત સંગ્રહમાં આ. હરિભદ્રનો કાળ વીરા, ૧૦૫૦ (પંપાળતા) લખેલ છે પણ તે પંઘ પંવાશતા ને બદલે ભૂલ હોય. (ડા. યાકોબી) Page #226 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૯૮ થી ૨૦૦. જૈન - અજૈન સાહિત્ય ૧૦૧ બૌદ્ધો પાસે તેમના સિદ્ધાંતો શીખવા મોકલ્યા હતા અને તેમના એક ગ્રંથ નામે લલિતવિસ્તર વૃત્તિથીરૂપ (સ. ૯૬રમાં ઉપમિતિભવ પ્રપંચ નામનો મહાનું રૂપક ગ્રંથ સંસ્કૃતમાં રચનાર) સિદ્ધર્ષિસૂરિ બૌદ્ધ થતાં બચી ગયેલ હતા. આ મહાન્ યુગકાર હરિભદ્રસૂરિ સંબંધીનું “હરિભદ્રયુગ' નામનું જાદુ પ્રકરણ આ પછી મૂકવામાં આવ્યું છે. ૧૯. વલભી સંઘ આગમના સંકલનાર્થે મળ્યો તે વખતે વલભીપુરમાં શીલાદિત્ય રાજા હતો ને વલભીપુરમાં શીલાદિત્ય નામના રાજાઓ થતા ગયા. ત્યાં એટલે સૌરાષ્ટ્રમાં શત્રુંજય તીર્થનું માહાસ્ય વિક્રમરાજાના સમયથીજ થતું ચાલ્યું અને સૌરાષ્ટ્રમાં જ જૈનોના પવિત્ર ગ્રંથો પુસ્તકારૂઢ થયા,એ તેમજ નેમિનાથ તીર્થંકરનું ચરિત્ર ગિરિનાર સાથે સંબંધ ધરાવે છે-એ સર્વ વાત સ્પષ્ટ બતાવે છે કે જૈનોએ સૌરાષ્ટ્રમાં ઘણા પ્રાચીન સમયથી પગપેસારો કરી સૌરાષ્ટ્રને પોતાની ભૂમિ બનાવી હતી. ભૃગુકચ્છમાં આર્ય ખપૂટાચાર્ય આદિ વિક્રમરાજાના સમય લગભગ થયા એ પણ બતાવે છે કે ગુજરાતમાં જૈનોનું આગમન ઘણા પ્રાચીનકાળથી હતું. ૨૦૦. વલભીપુરનો સીથીઅન આદિ પરદેશી જાતોનાં તથા અન્ય આક્રમણોથી ત્રણ વખત ભંગ થયો એમ જૈન પ્રબંધકાર કહે છે.૧૩૬ “ભંગ” નો અર્થ “સર્વથા નાશ નથી થતો. પહેલો ભંગ વિ. સં ૩૭૫માં થયો ૩૭ શીલાદિત્ય રાજા એ સૂર્યવંશી હતા તેના વંશજો તથા જૈનોનાં ઘણા કુટુંબો વલભીપુરની પડતીથી મારવાડ વગેરે દેશોમાં જઈ રહ્યા. એમ કહેવાય છે કે વલભી રાજાના ગુહસેનગોહીલ વંશજ, ને તેમાંથી ઇડરનું રાજ્ય થયું ને ત્યાંથી તે ચીતોડ ગાયા ને ત્યાંથી ઉદેપુર રાજાઓ ૧૩૫. શ્રી સિદ્ધર્ષિસૂરિ પોતે જ પોતાના ઉક્ત ગ્રંથમાં છેવટે જણાવે છે કે - अनागतं परिज्ञाय चैत्यवंदनसंश्रया । मदर्थे निर्मिता एव वृत्ति 'ललितविस्तरा || ૧૩૬, જુઓ પ્રબંધચિંતામણિ આદિ. તિત્વોગાલી પયત્રી (કે જે હજુ સુધી મુદ્રિત થયો નથી) તેમાં વલભીભંગની વાત છે. {હિન્દી અનુવાદ સાથે પ્રગટ થયેલ છે. સં. ગજસિંહ રાઠોડ સં} १३७. पणसयरी वाससयं तिण्णि सयाई अइक्कमेऊणं । विक्कमकालाऊ तउ वलहीभंगो सुमप्पन्नो ॥ અર્થાત્- વિક્રમકાલથી ૩૭૫ વર્ષ અતિક્રમતાં વલભીભંગ થયો-ગાથા સહસી પી. ૩. ૨૮૫) વળી પ્રભાવકચરિત પણ પૃ.૭૪ માં વીરાત્ ૮૪૫ વર્ષ વલભીનો ભંગ તુરષ્કના હાથે થયો અને ત્યાંથી તેઓ ભૃગુપુરનો નાશ કરવા ગયા એમ જણાવે છે. પરંતુ જિનપ્રભસૂરિ તીર્થકલ્પના સત્યપુર કલ્પમાં કહે છે કે- “ગજ્જણવઇ (ગીજનીનો પાદશાહ) હમીરદ્વારા વિ. સં. ૮૪૫ માં વલભીભંગ થયો હતો તે વધુ વિશ્વસનીય લાગે છે. | મુનિશ્રી કલ્યાણવિજય પ્ર. ચ.ના વિજયસિંહસૂરી પ્રબંધમાં પર્યાલોચના કરતાં વીરાનું ૮૪૫ માં વલભીભંગ થયો એ ખરૂં માને છે, પણ તે તરૂષ્કકૃત નહિ પણ ગુપ્તવંશી ચંદ્રગુપ્ત પ્રથમ ગાદીએ બેઠો તે વર્ષમાં અથવા તો તેના પહેલાં વર્ષમાં તેના સેનાપતિ કનકસેને ગુપ્ત રાજ્ય તરફથી ગુજરાત પર ચઢાઈ કરી વલભીનો કબજો કર્યો હશે. વિ. સં. ૧૯૩ સુધી એના વંશજો “સેનાપતિ” અને “મહા સામંત' ના બિરૂદો ધારણ કરતા હતા, એ આ વાતને પુષ્ટ કરે છે. વલભીમાં ગુપ્ત સંવત્ વલભી સંવના નામથી પ્રચલિત થયો તે પરથી જણાય છે કે કનકસેન ગુણોનો સેનાપતિ હશે અને તેણે ગુપ્ત સંવતનાં પ્રારંભકાલમાં વલભીને જીતીને ત્યાં તે સંવત્સર ચલાવ્યો હશે પણ (અને) વલભીની રાજ્યક્રાંતિનું અને ગુપ્ત સંવત્નું એકજ વર્ષ હોવાથી તે સંવત્ ના નામથી પ્રસિદ્ધ થઇ ગયો હશે. એજ વલભીનો બીજીવાર વિ. સં. ૮૨૪ ની આસપાસ (વિ. સં. ૮૨૩ પછી નજીકના સમયમાં) સાતમા શીલાદિત્યના સમયમાં ભંગ થયો હતો. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ થયાને તેમાંથી શીશોદીયા થયા.૧૩૮ વલભીના ભંગ વિષમ સમયમાં જૈન મૂર્તિઓનો ભિલ્લમાલ આદિ સ્થલે સંચાર થતો હતો. (જિનપ્રભસૂરિ કૃત સત્યપુર કલ્પ વગેરે.) ૨૦૧. વિ. સં. ૫૧૦ (૫૨૩) માં૩૯ હાલના ગુજરાતમાં આનંદપુર-વૃદ્ધનગર હતું (હાલનું વડનગર) એક મોટું શહેર હતું. ત્યાં ધ્રુવસેન રાજા રાજ્ય કરતો હતો. ત્યાં ધનેશ્વરસૂરિ નામના જૈનાચાર્યે તે રાજાના પુત્રના મરણથી થયેલ શોક શમાવવા જૈનાગમ નામે કલ્પસૂત્રની વાચના કરી હતી, અને તે વાચના હજુ સુધી જૈન સંઘ સમક્ષ તેમના પર્યુષણ નામના તહેવારમાં થયાં કરે છે. ૨૦૨. વળી એમ કહેવાય છે કે બીજા કાલિકસૂરિ થયા તેમણે જે અત્યાર સુધી પર્યુષણનું ‘સાંવત્સરી’ પર્વ ભાદ્રપદ શુદિ પાંચમ ને રોજ થતું હતું અને ચોમાસી પૂર્ણિમાએ થતી હતી તેને બદલે ચોથની સંવત્સરી અને ચતુર્દશીની ચોમાસી કરાવી ને તે વીરાત્ ૯૯૩ માં ચતુર્વિધ સંઘે આચર્યું. ૧૪૦ ૧૩૮. ‘વાસ્તવમાં વલભીમાં શીલાદિત્ય નામના ૬ રાજા થયા, પરંતુ જૈન લેખકોને કેવળ એક (અર્થાત્ છેલ્લા) શાલાદિત્ય થયાનું જાણમાં હતું મેવાડમાં પણ શીલાદિત્ય નામનો રાજા વિ. સં. ૭૦૩ માં થયો હતો બંનેને જૈનોએ એક માની મેવાડના રાજાઓનું વલભીથી આવવાનું માની લીધું અને ટૉર્ડે તેને સ્વીકારી લીધું. ચીની યાત્રી હુ એન્સંગ (વિ. સં. ૬૯૬ આસપાસ)વલભીમાં ગયો ત્યારે તે નગર બહુ ઉન્નત દશામાં હતું. વલભીનો નાશ વિ. સં. ૮૨૬ માં સિંધના અરબોએ કર્યો હતો (૨) વલભીમાંથી ઉદયપુરનો રાજવંશ થયો એ કથન કપોલકલ્પિત છે. ધનેશ્વરસૂરિના સં ૪૭૭ માં રચાએલા મનાતા શત્રુંજય મહાત્મ્યમાં સં. ૧૧૯૯ થી ૧૨૩૦ માં રાજ્ય કરનાર કુમારપાળનો વૃત્તાંત આવે છે તેથી તે પુસ્તક સં.૧૩ મી સદી યા તે પછી આધુનિક ધનેશ્વરથી બન્યું હોવું જોઇએ તથી તેમાંનું વલભીપુરનું કથન બહુ પાછળનું હોવાથી વિશ્વાસ યોગ્ય નથી.'' (વાંચો ‘રાજપૂતાનેકા ઇતિહાસ'-પહલા ખંડ રા. બ. ગૌ. હી. ઓઝાજી કૃત પૃ. ૩૮૫ થી ૩૮૯) ૧૩૯. કલ્પસૂત્રમાં જણાવેલું છે કેઃ- સમલ્લ માવો મહાવીરસ્ત્ર ખાવ સબહુપદીળસ્વનવવાસસયાનું विइक्कताई, दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ, वायणंतरे पुण अयं तेणउए संवच्छरे काले રાજ્જીરૂ રૂફ વીસફ || ૨૪૭ || અર્થાત્-સર્વ દુઃખ જેણે પ્રક્ષીણ કર્યા છે એવા શ્રમણ ભગવાન્ મહાવીરના નવ શત વર્ષો અતિક્રમ્યા પછી દશમાં શતકમાં એંસીમો સંવત્સર કાલ જાય છે-વાચનાંતરમાં પુનઃ ત્રાણુમો સંવત્સર ચાલે છે. આ બે જુદી જુદી વાચના-પાઠ છે તેથી કોઇ અનુમાન કરે છે કે કલ્પસૂત્ર-દેવર્ષિ ક્ષમાશ્રમણથી લખાયાનું વર્ષ વીરાત્ ૯૮૦ (વિ. સં. ૫૧૦) છે, રાજસભામાં વાંચવાનું શરૂં થયાનું વર્ષ વીરાત્ ૯૯૩ (વિ. સં ૫૨૩) છે. ડૉ. યાકોબીની કલ્પસૂત્ર આવૃત્તિ પૃ. ૬૭. ૧૪૦. જુઓ તિત્થોગાલી (તિથોદ્ગાર) પયન્નાની નીચલી ગાથાઓ કે જે જિનપ્રભસૂરિએ પોતાની સંદેહવિષૌધિ નામની કલ્પસૂત્ર ટીકામાં તેમજ તશેખરસૂરિએ શ્રાદ્ધવિધિમાં ટાંકી છેઃ सालाहणेन रन्ना संघाएसेण कारिओ भयवं । पज्जोसवणं चउत्थी चाउम्मासं चउदसीए || चउमास पडिक्कमणं पक्खिय दिवसंमि चउविहो संघो । नवसयतेणउएहिं आयरणं तं पमाणं ति ॥ -‘સાલાહાણના રાજ્યમાં સંઘના આદેશથી ભગવાન્ કાલિકે પર્યુષણ ચોથમાં અને ચાર્તુમાસ (પ્રતિક્રમણ) ચૌદશે કર્યું, ચોમાસી પ્રતિક્રમણ પખ્ખીના દિવસે ચતુર્વિધ સંઘે (વિરાત)૯૯૩ માં કર્યું તે આચરણ પ્રમાણ છે’ કુલમંડનસૂરિ વિચારમૃતસંગ્રહમાં ‘ ૯૯૩ માં આપી છે-તે જ પ્રમાણે વિનયચંદ્રસૂરિના દીવાળી કલ્પમાં છે ને જિનપ્રભસૂરિષ્કૃત પ્રતિષ્ઠાનપુર કલ્પમાં તેમજ સમયસુંદરની સમાચારી શતકમાં છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૦૧ થી ૨૦૬ કલ્પસૂત્ર વાંચન ૧૦૩ ૨૦૩. અનુમાને ૭મા સૈકા અગાઉ થયેલા પંચકલ્પમહાભાષ્યના કર્તા (પી. ૧, ૧૦૩) સંઘદાસ ક્ષમાશ્રમણે વસુદેવ હિંડી નામનો ચરિત ગ્રંથ પ્રાકૃતમાં આરંભ્યો તે ધર્મસેન ગણિ મહત્તરે પૂરો કર્યો. એપરથી જણાય છે કે તે કાલે વસુદેવ ચરિત લોકમાં વિશેષ પ્રચલિત હશે. આઠમા સૈકા પહેલાનો બીજો ધમિલ હિંડી નામનો ગ્રંથ છે તેમાં વર્ણનભાગ કરતાં કથા ભાગ જ વધારે છે.૧૪૧ { વસુદેવ હિંદી પ્રથમ ખંડના કર્તા સંઘદાસ ગણિ ‘વાચક પદથી વિભૂષિત હતા. પંચકલ્યભાષ્ય અને કલ્પલઘુભાષ્યના કર્તા સંઘદાસગણિ “ક્ષમાશ્રમણ’ પદથી વિભૂષિત હતા. બન્ને ભિન્ન હતા. -મુનિ પુણ્યવિજય “બૃહત્કલ્પ” ભા. ૬ પ્રસ્તાવના પૃ. ૨૨ થી. વિશેષ માટે જુઓ વાયુવેવ ઢીંડી : ભારતીય નૌવન ઔર સંસ્કૃતિ જ વૃદથી લે. નિરંજનસૂરિ દેવ, પ્ર. પ્રાકૃત જૈન શાસ્ત્ર ઔર અહિંસા શોધ સંસ્થાન Vasudeva Hindi A Cultural Study By A. P Jamkhedakar . આગમ કલા પ્રકાશન દિલ્હી. સંપા.) ૨૦૪. શ્રી કંઠપ્રદેશ (થાણેશ્વર)ના સ્વામી હર્ષવર્ધ્વન (હર્ષરાજા)નો રાજ્યાભિષેક વિ. સં. ૬૬૪માં થયો. તે મહાપ્રતાપી વિદ્વાન અને વિદ્વત્યેમી હતો. તેમના સમયમાં પ્રસિદ્ધ કાદંબરીકાર બાણભટ્ટ કે જેમણે હષચરિત પણ રચ્યું છે, સૂર્યશતકના કર્તા મયૂરઆદિ તેના દરબારના પંડિતો હતા. જૈન વિદ્વાન માનતુંગાચાર્ય(ભક્તામર સ્તોત્રના કર્તા પણ તે રાજાના સમયમાં થયા એવું કથન મથે છે૧૪૨ ભક્તામર સ્તોત્ર પ્રાસાદિક ભાવવાહી ભાષામાં આદિનાથની સ્તુતિ તરીકે રચાયેલું છે.) ૨૦૫. ચંડ નામનો જૈન ૧૪૩ પંડિત પહેલો પ્રાકૃત વ્યાકરણકાર થયો કે જેણે પોતાના પ્રાકૃત લક્ષણ નામના વ્યાકરણમાં અપભ્રંશ ભાષાનું વિવરણ કર્યું છે ડૉ. હોર્નલે તે સંશોધિત કરી પ્રગટ કર્યું છે અને તેનો સમય તે ઈ. સ. પૂર્વે ત્રીજો સૈકી મૂકે છે; પણ પ્રો૦ ગુણેના કહેવા મુજબ તે ઇ. સ. છઠ્ઠા સૈકાની પછી થયેલ તે તેના કારણમાં તે જણાવે છે કે તે સમય પછી અપભ્રંશ માત્ર આભીરોની ભાષા મટી સાહિત્ય-ભાષા બની. ૨૦૬. જૈન પટ્ટાવલીઓના આધારે વીરાત્ ૧૧૧૫ ( વિ. સં. ૬૪૫) માંજ જિનભદ્રગણિ ૧૪૧. કુવલયમાલાનો લેખ-જિનવિજયનો વસંત રજતોત્સવઅંક. ૧૪૨. ઓઝાજી રા.ઈ. પ્રથમભાગ પૃ.૧૪૨. માનતુંગસૂરિ માટે જુઓ‘શ્રી માનતુંગ પ્રબંધ' પ્રભાવક ચરિત પૃ. ૧૮૦૧૯૧. ૧૪૩. પ્રો. ગુણેના કહેવા પ્રમાણે જુઓ વિયેત્તહાની અંગ્રેજી પ્રસ્તાવના પૃ. ૬૧- ૬૩. પરંતુ એક સ્થલે તેનાં મંગલાચરણમાં વીરને બદલે શંભુ મૂકેલ છે. प्रणम्य शिरसा शम्भुं स्वल्पैर्व्यापिभिरक्षरैः । लक्षणं प्राकृतं वक्ष्ये किंचिद् वृद्धमतादहम् ॥१॥ જુઓ વેલકર વૉ. ૧ પૃ. ૨૭. પણ શભુને બદલે વીર એવો શ્લોક છે તે માટે જુઓ પી. ૩, ૨૬૫. ૧૪૪. આ “ભાધ્યકાર' જિનભદ્ર ક્ષમાશ્રમણ સંબંધમાં જુઓ શ્રી જિનવિજય વીતત્વસૂત્ર પરની વિદ્વત્તાભરેલી પ્રસ્તાવના પ્રવ જૈન સા. સંશોધક સમિતિ શ્રી જિનભદ્ર પોતાના જીતકલ્પસૂત્ર પર ભાષ્ય રચ્યું હતું એમ જણાય છે ને સં. ૧૨૪૭ માં તિલકાચાર્યે તેના પર વૃત્તિ રચી છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ક્ષમાશ્રમણ થયાં યુગપ્રધાન પટ્ટાવલિઓના આધારે જિનભદ્ર ક્ષમાશ્રમણનો યુગપ્રધાનત્વ-સમય વીર સંવત્ ૧૦૫૫ થી ૧૧૧૫ (વિ.સં. ૧૮૫ થી ૬૪૫) સુધીમાં આવે છે. (મુનિ ક. વિ.) એ તો ચોક્કસ છે. કે હરિભદ્રસૂરિ પહેલાં તેઓ થયા; કારણ કે હરિભદ્રસૂરિ તેમનો ઉલ્લેખ કરે છે. તેમણે રચેલા ગ્રંથો - વિશેષાવશ્યક ભાષ્ય મૂલ અને ટીકા {૨૩૧૮ ગાથા સુધી સ્વોપજ્ઞ ટીકા છે. બાકીની પૂર્તિ કોટ્યાચાર્યે કરી છે. પ્રલાદ.વિ.ભા. ૧, ૨, ૩ બૃહત્સંગ્રહિણી ૪૦૦ થી ૫૦૦ ગાથા (પી.૧, ૨૬-૫૧) બૃહëત્રસમાસ (પી.૧, ૨૬), વિશેષણવતી ૪00 ગાથાનો પ્રકરણ ગ્રંથ અને જીતકલ્પસૂત્ર [અને તે પર ભાષ્ય કે જેમાં જૈન સાધુના ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. સિદ્ધસેનીય ચૂર્ણિ વિષમપદ સાથે પ્ર.શૈ.સા.સં. વળી ધ્યાનશતક રચ્યું છે (પી.૧, ૩૩) કે જે વિશેષાવશ્યક ભાષ્યમાં અંતર્ગત છે. તેમની “ભાષ્યકાર' તરીકેની જબરી ખ્યાતિ છે. તેમણે વિશેષાવશ્યક ભાષ્યમાં વાસવદત્તા અને તરંગવતી કથાનો ઉલ્લેખ કર્યો છે. - ૨૦૭. આ ભાષ્યગ્રન્થ જૈન પ્રવચનમાં એક મુકુટમણિ સમાન લેખાય છે અને તેથી ભાગ્યકાર જિનભદ્રગણિ જૈન શાસ્ત્રકારોમાં અગ્રણી મનાય છે. જૈનદર્શનપ્રતિપાદિત જ્ઞાનવિષયક વિચારને કેવળ શ્રદ્ધગમ્ય-વિષયની કોટીમાંથી બુદ્ધિગમ્ય-વિષયની કોટિમાં ઉતારવાનો સુસંગત પ્રયત, સૌથી પ્રથમ એમણેજ એ મહાભાષ્યમાં કર્યો હોય, એમ જૈન સાહિત્યના વિકાસક્રમનું સિંહાવલોકન કરતાં જણાઈ આવે છે. જૈન આગમોના સંપ્રદાયગત રહસ્ય અને અર્થના, પોતાના સમયમાં અદ્વિતીય જ્ઞાતા તરીકે, એ આચાર્ય સર્વસમ્મત ગણાતા હતા; અને તેથી એમને “યુગપ્રધાન’ એવું મહત્ત્વવ્યાપક ઉપપદ મળેલું હતું. ૨૦૮. તેમને રચેલા તલ્પ પર ચૂર્ણિ રચનાર સિદ્ધસેનસૂરિએ તેની આદિમાં તેમની જે ગંભીરાર્થક સ્તુતિ છે પદ્યમાં કરેલી છે તે પરથી તેમનો યથાર્થ પરિચય ટૂંકમાં થાય છે “અનુયોગ એટલે આગમોના અર્થજ્ઞાનના ધારક, યુગપ્રધાન, પ્રધાનજ્ઞાનીઓને બહુમત, સર્વ શ્રુતિ અને શાસ્ત્રમાં કુશલ, અને દર્શન-જ્ઞાનઉપયોગના માર્ગસ્થ એટલે માર્ગરક્ષક, કમલના સુવાસને આધીન થયેલા ભ્રમરો જેમ કમલની ઉપાસના કરે છે તેમ જ્ઞાનરૂપ મકરન્દના પિપાસુ મુનિઓ જેમના મુખરૂપ નિર્ઝરામાંથી નીકળેલા જ્ઞાનરૂપ અમૃતનું સદા સેવન કરે છે, સ્વસમય અને પરસમયના આગમ, લિપિ, ગણિત, છન્દ અને શબ્દશાસ્ત્રો ઉપર કરેલાં વ્યાખ્યાનોમાંથી નિર્મિત અનુપમ યશ-પટહ દશે દિશામાં ભમી રહેલો છે. જેમણે પોતાની અનુપમ મતિના પ્રભાવે જ્ઞાન, જ્ઞાની હેતુ પ્રમાણ, અને ગણધરપૃચ્છાનું સવિશેષ વિવેચન વિશેષાવશ્યકમાં ગ્રન્થનિબદ્ધ કર્યું છે. “જેમણે છેદસૂત્રોના અર્થાધારે, પુરુષ વિશેષના પૃથ્થકરણ પ્રમાણે પ્રાયશ્ચિત્તના વિધિનું વિધાન કરનાર જીતકલ્પસૂત્રની રચના કરી છે, એવા, પરમસમયના સિદ્ધાન્તોમાં નિપુણ સંયમશીલ શ્રમણોના માર્ગના અનુગામી અને ક્ષમાશ્રમણોના નિધાનભૂત જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને નમસ્કાર.” Page #230 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૦૭ થી ૧૨ ભાષ્ય, ચૂર્ણિ ૧૦૫ ૨૦૯. દરેકમાં સંપ્રદાયમાં વિદ્વાનોના બે પ્રકાર નજરે પડે છે. એકતો આગમપ્રધાન, અને બીજો તર્કપ્રધાન, આગમપ્રધાન પંડિતો હંમેશા પોતાના પરંપરાગત આગમોને-સિદ્ધાન્તોને શબ્દશઃ પુષ્ટરીતે વળગી રહે છે, ત્યારે તર્કપ્રધાન વિદ્વાનો આગમગત પદાર્થવ્યવસ્થાને તર્કસંગત અને રહસ્યાનુકૂલ માનવાની વૃત્તિવાળા હોય છે. એટલે કેટલીક વખતે બંને વચ્ચે વિચાર ભેદ પડે છે. એ વિચારભેદ જો ઉગ્ર પ્રકારના હોય છે તો કાલક્રમે સંપ્રદાયભેદના અવતારમાં પરિણમે છે તો તે માત્ર મતભેદના રૂપમાં જ છે, અને સૌમ્ય પ્રકારનો હોય છે તો તે માત્ર મતભેદના રૂપમાંજ વિરમી જાય છે. જૈન સંપ્રદાયના ઇતિહાસનું અવલોકન કરતાં તેમાં આવા અનેક વિચારભેદો, મતભેદો ને સંપ્રદાયભેદો અને તેનાં મૂલભૂત ઉક્ત પ્રકારનાં કારણો બુદ્ધિ આગળ સ્પષ્ટ તરી આવે છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આગમપ્રધાન આચાર્ય છે; તેમણે જૈન આગમામ્નાય પરંપરાગત ચાલ્યો આવતો હતો તેને અનુસરી સંગત ભાષ્ય રચવાનું યુગ પ્રધાનકાર્ય કર્યું છે. તેમા જે તર્ક આમ્નાયાનુકૂલ હોય તેનો ઉપયોગ પોતાના સમર્થનમા પૂરી રીતે કર્યો છે. આગમની આગળ જનાર તર્કને ઉપેક્ષણીય ગણ્યો છે. જ્યારે તેમના પુરોગામી સિદ્ધસેન દિવાકર તર્કપ્રધાન આચાર્ય હતા. (જેમને સંબંધી એક જુદુંજ પ્રકરણ અગાઉ આવી ગયું છે.) આ. સિદ્ધસેનના ગ્રંથો મૌલિકસિદ્ધાન્ત-પ્રતિપાદક અને પ્રૌઢ-વિચાર પૂર્ણ છે તેઓ જૈન તર્કશાસ્ત્રના વ્યવસ્થાપક અને વિવેચક છે ને જૈનદર્શનનાં એક અનન્ય આધારભૂત આપ્ત પુરૂષ છે. શ્રી સિદ્ધસેન દિવાકરે પોતાના સન્મતિતર્કમાં કેવલી (સર્વજ્ઞ) ને કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બંને યુક્ત એટલે એક સાથે થતા નથી એ આગમપરંપરાના મતથી વિરૂદ્ધ જઇ બંને એક જ છે અને જુદા નથી એમ તર્કથી સિદ્ધ કર્યું છે; જ્યારે શ્રી જિનભદ્ર ક્ષમશ્રમણે આગમપરંપરાગત તે મતને અભિમત રહી શ્રી સિદ્ધસેનના વિચારનો વિગતવાર પ્રતિક્ષેપ વિશેષાવશ્યકમાં કર્યો છે. આમ જિનભદ્રગણિ આગમપરંપરના મહાન્ સંરક્ષક હતા અને તેથી તેઓ આગમવાદી કે સિદ્ધાંતવાદીના બિરૂદથી જૈન વાડ્મયમાં ઓળખાય છે. .’૧૪૫ જિનભદ્રક્ષમાશ્રમણ ઉત્કૃષ્ટ વ્યાખ્યાતા હતા એમ શ્રી હેમચંદ્રાચાર્ય જણાવે છે.૧૪ {ભાષ્યકારો ૪ થયા છે. જિનભદ્ર ગણિ, સંઘદાસગણિ, વ્યવહારભાષ્યકાર અને કલ્પબૃહદ્ભાષ્યકાર, વ્ય. ભાષ્ય જિનભદ્રગણિ પૂર્વે અને કલ્પ ભા. પછી રચાયું છે. મુનિ પુણ્ય વિ. બુ.ક.ભા. ૬ પ્રસ્તાવના.} ૨૧૦. ઉપરોક્ત વિશેષાવશ્યક ભાષ્યમાં વાસવદત્તા અને તરંગવતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ભાષ્ય પર કોટ્યાચાર્યે ટીકા રચી છે.૧૪૭ કે જેની સં ૧૧૩૮ માં લખાયેલી તાડપત્રની પ્રત ભાં. ઇ. માં વિદ્યમાન છે.(કી. ૨. ન. ૫૭). ૧૪૫. જુઓ શ્રી જિનવિજયની પ્રસ્તાવના ‘જીતકલ્પસૂત્ર’માં (પ્ર.જૈન સાહિત્ય સંશોધક સમિતિ. અમદાવાદ.) ૧૪૬. ૩ નૂપેન ॥ ૨૫ ૨૪ ૩૬ || xxx ૩પનિનમદ્રક્ષમાત્રમળા: વ્યાવ્યાતાર: / ૧૪૭. તેમાં છેલ્લો શ્લોક કોટ્યાચાર્યે આ પ્રમાણે આપ્યો છેઃ भाष्यं समायिकस्य स्फुटविकटपदार्थोपगूढं यदेतच्छ्रीमत्पूज्यैरकारि क्षतकलुषधियां भूरिसंस्कारकारि । तस्य व्यख्यानमात्रं किमपि विदधता यन्मया पुण्यमाप्तं प्रेत्याहं द्रागलभेयं परमपरिमितां प्रीतिमत्रैव तेन ॥ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૨૧૧. વિ.સં આઠમાં સૈકામાં (શક સં. ૫૯૮ એટલે વિ. સં. ૭૩૩માં)૧૪૮ જિનદાસ મહત્તરે નન્દસૂત્ર પર ચૂર્ણિ રચી, વળી તેમણે નિશીથ સૂત્રપર પણ વિશેષ નામની ચૂર્ણિ રચી (તાડપત્ર કી.૨, નં. ૩૬ અને ૩૭ જેનો લખ્યાં સં ૧૧૪૫ અને ૧૩૫૯ છે અને કી.ર.નં.૩૭૭) કે જે નિશીથ ચૂર્ણિનાં અવતરણો હરિભદ્રસૂરિએ પોતાની આવશ્યક વૃત્તિમાં લીધાં છે. એ ઉપરાંત તેમણે અનુયોગદ્વારપર ચૂર્ણિ રચી છે. ૧૪૯ {ચૂર્ણિઓ - ૧ આચારાંગચૂર્ણ ૨ સૂત્રકૃતાંગ ચૂર્ણ ૩ ભગવતી ચૂર્ણા (સં. રૂપેન્દ્રકુમાર પગારિયા, પ્ર.લા. દ.), ૪ જીવાભિગમ ચૂર્ણ (અનુપલબ્ધ), ૫ પ્રજ્ઞાપનાશરીરપદચૂર્ણ, ૬ જંબૂદ્વીપકરણચૂર્ણ, ૭ દશાશ્રુતસ્કંધચૂર્ણિ, ૮ કલ્પચૂર્ણિ, ૯ કલ્યવિશેષચૂર્ણિ, ૧૦ વ્યવહારચૂર્ણિ ૧૧ નિશીથવિશેષચૂર્ણિ (પ્ર.) ૧૨ પંચકલ્પચૂર્ણિ, ૧૩ જીતકલ્પબૃહચૂર્ણ ૧૪ આવશ્યકચૂર્ણ, ૧૫ દસકાલિકસૂત્રે અગત્યસિંહ ચૂર્ણિ (સં. પુન્ય વિ.મ.પ્ર.પ્રા.ગ્રં.પ.), ૧૬ દસકાલિકસૂત્ર ચૂર્ણિ (વૃદ્ધ વિવરણ વ્યાખ્યા), ૧૭ ઉત્તરાધ્યયન ચૂર્ણિ, ૧૮ નન્દીસૂત્રચૂર્ણિ, (સં. મુનિ પુણ્ય વિ. .પ્રા.ગ્રં.પ.) ૧૯ અનુયોગ દ્વારા ચૂર્ણિ (સં. મુનિ શ્રી જંબૂવિ.મ. પ્ર. મહાવીર વિદ્યાલય) ૨૦ પાક્ષિકસૂત્ર ચૂર્ણિ. | મુનિ શ્રી પુણ્યવિજયજીએ નંદીસૂત્રચૂર્ણિની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે આ ૨૦માંથી ૪ ક્રમાંક અનુપલબ્ધ છે. પ જિનભદ્ર ક્ષમાશ્રમણની રચના છે. અનુયોગદ્વારની ચૂર્ણિ અને લઘુવૃત્તિમાં ઉદ્ધત સ્વરૂપે મળે છે. ૧, ૧૦,૧૪ અને ૧૬ની રચના જિનભદ્રમણિપૂર્વે થયાનો સંભવ વધુ છે. ૧૫ની રચના ૧૪ થી પણ પૂર્વે થઈ છે. બાકીની બધી ચૂર્ણિઓ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પછી રચાયાનો સંભવ છે. ૧૧, ૧૮, ૧૯ ના કર્તા જિનદાસગણિ મહત્તર છે. ૧૩ના સિદ્ધસેનગણિ છે અને ૧૭ના કર્તા ગોપાલકમકત્તરના શિષ્ય છે.} ૨૧૨. સ્વ. રણજીતરામ એક સ્થળે કહે છે કે “ જ્યારે દક્ષિણમાં ચૌલુક્યના પાટનગર બદામીમાં જૈનશાસન પ્રવર્તતું હતું ત્યારે વલભીના મૈત્રકોથી તેમજ ગુજરાતમાં પણ સન્માન પામતું હતું”૧૫૦ ૧૪૮. Rીજ્ઞ: પંચમું વર્ષmતે વ્યતિક્રાન્તપુ ગષ્ટનવતપુ નર્વાધ્યયનપૂર્થિઃ સમાતા ! લેખિત પ્રત ભાં. ઇ. પૂના. કર્તા જિનદાસનું નામ નીચેની ગાથામાં ગુપ્ત છેઃ तिदुसरजुएहिं तिचउपण अट्ठम वग्गे तिपण तिअक्खरावहे तेसिं । पढततिएहिं णांम कय जस्स ॥ ૧૪૯. પી. ૩, પરિ. પૃ. ૧૮૫. પી, ૫, પરિશિષ્ટ પૃ.૫૧ કે જ્યાં તે પ્રતને છેવટે લખેલ છે કે સં. ૧૪૫૬ વર્ષે શ્રી સ્તંભતીર્થે બૃહસ્પૌષધશાલાયાં ભટ્ટારક શ્રી જયતિલકસૂરિણા અનુયોગદ્વારચૂર્ણિ ઉદ્ધાર કારાપિતઃ ૧૫૦. ભાવનગરના જૈનધર્મપ્રકાશક નામના પત્રના રજત મહોત્સવ અંકમાં આવેલો તેમનો લેખ. Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૬ હરિભદ્રયુગ (વિ.સં.૫૮૫ અથવા વિ.સં. ૭૫૭ થી ૮૨૭) હરિભદ્રસૂરિવચનો आग्रही बत निनीषति युक्तिं, तत्र यत्र तस्य मति निवष्टा । નિષ્પક્ષપાતસ્ય તુ યુક્તિયંત્ર, તત્ર તય તિતિ નિવેશમ્ | યોગબિન્દુ -મતાગ્રહી જીવ જ્યાં મતિનો અભિનિવેશ હોય છે તે બાજુ યુક્તિને ખેંચે છે; જ્યારે મતાઝહરહિત નિષ્પક્ષપાતી જ્યાં યુક્તિ છે તે બાજુ મતિને ખેંચે છે. पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ - લોકતત્ત્વનિર્ણય. -વીર (શ્રી મહાવીર) પર મારો પક્ષપાત નથી, તેમજ કપિલ વગેરે પર દ્વેષ નથી. જેનું વચન યુક્તિવાળું છે તેનું સ્વીકારવું ઘટે.” હરિભદ્રસ્તુતિ विषं विनिर्धूय कुवासनामयं व्यचिचरद्यः कृपया मदाशये । अचिन्त्यवीर्येण सुवासनासुधां नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥-सिद्धर्षिः -કૃપા કરી કુવાસનારૂપ વિષને કાઢી નાંખી અચિન્હ વીર્ય વડે મારા હૃદયમાં જેણે સુવાસનારૂપ અમૃત સિંચ્યું તે શ્રી હરિભદ્રસૂરિને નમસ્કાર હો ! આ હરિભદ્રસૂરિના જ્ઞાનગર્ભિત વાક્ય સાથે સરખાવીઃअपि पौरुषमादेयं शास्त्रं चेद्युक्तिबोधकं । अन्यत्त्वार्षमपि त्याज्यं भाव्यं न्याय्यैकसेविनां ॥ युक्तियुक्तमुपादेयं वचनं बालकादपि । अन्यत्तृणमिव त्याज्यमप्युक्त्वं पद्मजन्मना ॥ -શાસ્ત્ર જોકે મનુષ્યકૃત હોય છતાં તે યુક્તિબોધક હોય તો સ્વીકારવું અને શાસ્ત્ર જોકે આર્ય-ઋષિપ્રણીત હોય છતાં અન્યથા-અયુક્ત હોય તો તજવું. ન્યાય માત્રથીજ દોરાવું જોઇએ. યુક્તિથી યુક્ત વચન બાલક પાસેથી આવે તો પણ ઉપાદેય છે, અને તેથી વિરૂદ્ધનું બ્રહ્માએ કહ્યું હોય તોયે તૃણ માફક વર્ષ છે. - યોગવાશિષ્ઠ ન્યાયપ્રકરણ. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ सूर्यप्रकाश्यं क्व नु मण्डलं दिवः खद्योतकः क्वास्य विभासनोद्यतः ? | क्व धीरागम्यं हरिभद्रसद्वचः क्वाधीरहं तस्य विभासनोद्यतः ? ॥ -જિનેશ્વરસૂરિષ્કૃત હારિભદ્ર અષ્ટકપર વૃત્તિ સં. ૧૦૮૦ –આકાશમંડલને ઉજાળનાર સૂર્યપ્રકાશ ક્યાં અને તેને ઉજાળવા મથતો આગીયો ક્યાં ? આ. હરિભદ્રનાં બુદ્ધિશાલીથી જ ગમ્ય થઈ શકે તેવાં સચનો ક્યાં, અને તેનું સ્પષ્ટીકરણ કરવા મથતો હું અજ્ઞાન ક્યાં ? જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ श्री सिद्धसेन - हरिभद्रमुखा प्रसिद्धास्ते सूरयो मयि भवन्तु कृपाप्रसादाः । येषां विमृश्य सततं विविधान् निबन्धान् शास्त्रं चिकीर्षति तनुप्रतिभोऽपि मादृक् ॥ -સ્યાદ્વાદરનાકરમાં વાદિદેવસૂરિ. (૧૧૬૦) -તે શ્રી સિદ્ધસેન હરિભદ્ર પ્રમુખ પ્રસિદ્ધ આચાર્યો મારા પર પ્રસાદ વાળા-કૃપાવંત થાઓ કે જેમના વિવિધ નિબંધોને વિચારીને મારા જેવો અલ્પ પ્રતિભાવાળો શાસ્ત્ર રચશે. भद्दं सिरि हरिभद्दस्स सूरिणो जस्स भुवणरंगम्मि । वाणी विसट्ट रसभाव मंथरा नच्चए सुइरं ॥ જેમના ભુવનરંગમાં વિકસિત રસભાવથી પરિપૂર્ણ એવી વાણી દીર્ઘકાલ નાચે છે તેવા શ્રી હરિભદ્રસૂરિનું ભદ્ર થાઓ ! —લક્ષ્મણગણિકૃત સુપાસનાહચરિત हारिभद्रं वचः क्वेदमतिगम्भीरपेशलम् । क्व चाहं जडधीरेषः स्वल्पशास्त्रकृतश्रमः ॥ ९ ॥ -ધર્મસંગ્રહણીપર ટીકાકાર મલયગિરિસૂરિ અતિ ગંભીર સુકુમાર હરિભદ્રસૂરિની વાણી ક્યાં ? અને સ્વલ્પશાસ્ત્રોમાં શ્રમ કરનાર એવો આ જડબુદ્ધિ હું ક્યાં ? तामेवार्यां स्तुवे यस्या धर्मपुत्रो वृषासनः । गणेशो हरिभद्राख्य श्चित्रं भववियोगभूः ॥ चतुर्दशशतीं ग्रन्थान् सदालोकान् समावहन् । हरेः शतगुणः श्रीमान् हरिभद्रविभुर्मुदे ॥ -પ્રદ્યુમ્નસૂરિ–સમરાદિત્ય સંક્ષેપ જેનો ધર્મપુત્ર વૃષાસન, સાધુગણના મુખી, ભવિયોગભૂઃ એટલે ભવિવરહાંક એવા હિરભદ્રસૂરિ થયા તે આર્યા (યામ્નિી મહત્તરા) ને હું સ્તવું છું. તે હરિભદ્ર પ્રભુ કે જેઓ ૧૪૦૦ સદાલોક ગ્રંથોરચીને હિરના શતગુણધારનાર થયા તે પ્રસન્ન થાઓ. यथास्थितोर्हन्मतवस्तुवेदिने, निराकृताशेषविपक्षवादिने । विदग्धमध्यस्थनृमूढतारये नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥ -(જયસિંહસૂરિના શિષ્ય યક્ષદેવ સંગમસિંહસૂરિ પાસે નાગપુર નાગોરમાં જઇ હરિભદ્રસૂરિના અનેકાન્તજયપતાદિ ન્યાયગ્રંથ અભ્યાસી કહે છે કે) યથાસ્થિત અર્હન્મતની વસ્તુ જાણનાર, સર્વ વિપક્ષવાદીઓને જીતના૨, વિદગ્ધ મધ્યસ્થ નરની મૂઢતાના શત્રુ એવા હિરભદ્રસૂરિને નમસ્કાર હો. Page #234 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૧૩ આ. હરિભદ્રસૂરિ ૧૦૯ येषां गिरं समुपजीव्य सुसिद्ध विद्यामस्मिन् सुखेन गहनेऽपि पथि प्रवृत्तः। ते सूरयो मयि भवन्तु कृतप्रसादा: श्री सिद्धसेन-हरिभद्रमुखाः सुखाय ॥ -શાસ્ત્રવર્તાસમુચ્ચય વૃત્તિમાં યશોવિજય ઉપાધ્યાય. -જેમની સમ્યક્ સિદ્ધ વિદ્યાવાળી વાણી પર સારી રીતે જીવીને-આધાર રાખીને ગહન પંથે પણ સુખથી પ્રવૃત્ત થઈ શક્યો છું. તે સિદ્ધસેન હરિભદ્ર પ્રમુખ આચાર્યો મારા પર સુખાર્થે પ્રસાદવંત-કૃપાવંત થાઓ. પૂર્વથી ચાલી આવેલી માન્યતા પ્રમાણે સં.૫૩૦ યા સં ૫૮૫ આસપાસમાં હરિભદ્રસૂરિ સ્વર્ગસ્થ થયા, પણ શ્રી જિનવિજયે તેમનો સમય અનેક પ્રમાણોથી ઐતિહાસીક આલોચના કરી વિ.સ. ૭૫૭ થી ૮૫૭ નો સ્થિર કર્યો છે. મુનિ કલ્યાણવિજય પણ હવે જણાવે છે કે આ. હરિભદ્રસૂરિ વીરા ૧૨૫૫-વિ.સં ૭૮૫ માં વિદ્યમાન હતા એ સ્વીકારતાં તેમના સત્તાસમયનો બધો વિરોધ ટળી જાય છે અને પરંપરાગત-ગાથોક્ત ૫૮૫ નો સંવત્ તે હરિભદ્રને બદલે હારિલનો માની લેવાનો છે. પ્ર.ચ.ઝ. - ૨૧૩. એ તો નિર્વિવાદ છે કે તેમના સમયમાં ચૈત્યવાસે જબરાં મૂળ નાખી દીધાં હતાં અને જૈન શુદ્ધ આચારને શિથિલ કરી નાંખ્યો હતો. શુદ્ધ આચારના પુનરૂદ્ધાર અર્થે આ દેવાંશી સૂરિનો જન્મ થયો નહિ હોય ! એમ જણાય છે. જે ચૈત્યવીસીઓનો આચાર અગાઉ ૧૯૧-૧૯૨ પારામાં જણાવ્યો છે તેવા ચૈત્યવાસીઓ, શ્રી હરિભદ્રસૂરિએ પોકાર કરી જણાવ્યું કે “સાધુઓ નથી પણ પેટભરાઓનું પૈડું છે-જેઓ એમ કહે કે તેઓ તીર્થંકર વેષ પહેરે છે માટે વંદનીય છે એ વાત ધિક્કારને પાત્ર છે-આ શિરશૂળની વાતોનો પોકાર કોની પાસે કરીએ?” આ અસાધુ આચાર સામે માત્ર નિષેધ કરી બેસી ન રહેતાં હરિભદ્રસૂરિએ શુદ્ધ આચાર વિચાર શું હોવા જોઇએ તે સરલ અને સ્પષ્ટ રીતે પોતાના અષ્ટક, ષોડશક, પંચાશક આદિગ્રંથોમાં નિષ્પક્ષપાતપણે પવિત્ર હૃદયથી અને સ્વચ્છ હેતુથી સ્થળે સ્થળે જણાવ્યું-પ્રતિપાદિત કર્યું - ૫૧ (૧) દેવનિમિત્તે એકઠા થતા દ્રવ્યને પોતાની જાત માટે વાપરનારા અને તેનો દુરૂપયોગ કરનારા સામે થઈ સાફ કહી દીધું કે “જિન દ્રવ્ય તો શ્રી જિન પ્રવચનની વૃદ્ધિ કરનારૂં, જ્ઞાનગુણ અને દર્શનગુણની પ્રભાવના કરનારૂં છે તેવા દ્રવ્યને વર્ધમાન કરનારો જીવ તીર્થકરત્વ લહે; તે દ્રવ્ય મંગલદ્રવ્ય છે, શાશ્વતદ્રવ્ય છે, અને નિધિ દ્રવ્ય છે'. (૨)અંગ-સૂત્રો વાંચી શ્રાવકો પાસે પૈસા લેવા એ સાધુ ધર્મને શોભે નહિ, (૩) શ્રાવકોને આગમની સૂક્ષ્મ વાતોના અનધિકારી ઠરાવવા એ અનુચિત છે (૪) કારણસિવાય ગમે તે અને ગમે તેટલાં વસ્ત્રો સાધુને ખપે નહિ-વગેરે અનેક સાફ વાતો જિનપૂજા, જૈન સાધુભિક્ષા, જિનબિંબ પ્રતિષ્ઠા, જિનગૃહ, જૈનદિક્ષા વગેરે અનેક વિષયો સંબંધે સત્યપણે ઠસાવવા માટે કહી-પોતે શ્રી મહાવીર પ્રરૂપિત શુદ્ધ આચાર પાળી એક મહાનું વીર સુધારક તરીકે હરિભદ્રસૂરિએ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. १५१. जिणपवयणवुड्ढिकरं पभावगं नाणदंसणगुणाणं । वुटुंतो जिणदव्वं तित्थयरत्तं लहइ जीवो ॥ १७ ॥ मंगलदव्वं निहिदव्वं सासयदव्यं च सव्वमेगट्ठा । आसायणपरिहारा जयणाए तं खु ठायव्वं ॥ १६ ॥ સંબોધપ્રકરણ પૃ. ૪. केइ भण्णंति उ भण्णइ सुहमवियारो न सावगाण पुरो । तं न, जओ आंगाइसु सुच्चइ तव्वन्नणा एवं ॥ २६ ॥ लठ्ठा गहियठ्ठा पुच्छियठ्ठा विणिच्छियठा य । अधिगयजीवाजीवा अचालणिज्जा पवयणाओ ॥ २७ ॥ -સંબોધપ્રકરણ પૃ. ૧૩. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ - ૨૧૪. ટુંકજીવન. શ્રી હરિભદ્ર ચિત્રકૂટના સમર્થ બ્રાહ્મણ વિદ્વાનું અને રાજ્યપુરોહિત. વિદ્વત્તાના અભિમાને તેણે પ્રતિજ્ઞા લીધી કે જેનું કહેલું ન સમજુ તેનો શિષ્ય હું થાઉં. એકદા જૈન સાધ્વી યાકિની મહત્તરાના મુખેથી નીકળેલી ગાથા પોતે સમજી ન શક્યા, માન ગળ્યું, એટલે તે આર્યા પાસે શિષ્ય થવા ગયા તેણીએ ધર્માચાર્ય જિનભટમુનિ પાસે શિષ્ય-દીક્ષા લેવા જણાવ્યું. ભાગવતી દીક્ષા લીધી આર્યાના પુત્ર તરીકે જ પોતે હંમેશ રહી દરેક ગ્રંથમાં પોતાને માટે “મહત્તરા યાકિનીસુનુ-ધર્મપુત્ર' એવુ વિશેષણ વાપર્યું છે. તે આચાર્ય થયા; હંસ અને પરમહંસ નામના પોતાના ભાણેજને દીક્ષા આપી શિષ્ય કર્યા. શાસ્ત્રાભ્યાસ કર્યા પછી તે વખતે મગધ વગેરે દેશોમાં બૌદ્ધદર્શનની ઘણી પ્રબળતા હતી અને અનેક સ્થળે એ પ્રખર તાર્કિક બૌદ્ધૌનાં વિદ્યાપીઠો હતા ત્યાં જઈ બૌદ્ધશાસ્ત્રો જાણવાની એ બંને શિષ્યોને તીવ્ર ઉત્કંઠા થતાં ત્યાં જવા ગુરુએ આજ્ઞા આપી. ર૧૫. અસહિષ્ણુતાને અંગે એ બંને શિષ્યોને જૈન સાધુ હોવાની શંકા જતાં જિનની પ્રતિમાને ચાલવાના માર્ગ પર રાખી તેપર પગ દઈને ચાલે છે કે નહિ એ ત્યાંના અધિકારીએ જોવા ઇચ્છર્યું તે શિષ્યોએ તે પ્રતિમાના કંઠ ઉપર ખડીની ત્રણ રેખા કરી જિન પ્રતિમાને બૌદ્ધ પ્રતિમા બનાવી પછી તે ઉપર પગ દઈ ચાલ્યા. આથી તે બંનેને મારી નાખવાની બૌદ્ધનો વિચાર જણાતાં તેઓએ તે સ્થળનો ત્યાગ કર્યો. પાછળ બૌદ્ધ રાજાનું લશ્કર આવ્યું. હંસ લડતાં આખરે મરાયો. પરમહંસ આખરે ગુરુપાસે ચિત્રકૂટ પહોચ્યો. ને સર્વ વાત કહી સ્વર્ગસ્થ થયો. ગુરુ હરિભદ્રનો પ્રકોપ થયો. બૌદ્ધો સાથે શાસ્ત્રાર્થવાદ કર્યો. “જે હારે તે ધગધગતા કડાયામાં પડે' એ શરત હતી. બૌદ્ધચાર્યો હારતાં બળતા તેલમાં હોમાયા. હાહાકાર થયો. હરિભદ્રસૂરિના ગુરુને ખબર પડતાં કોપની પ્રશાંતિ માટેની ગાથાઓ મોકલી. (આ ત્રણ ગાથાઓ પરથી હરિભદ્રસૂરિએ શમરાદિત્ય કથા પ્રાકૃતમાં રચી કહેવાય છે.) આ. હરિભદ્રને પશ્ચાત્તાપ થયો. ગુરુ પાસે જઈ પ્રાયશ્ચિત્ત લીધું. કહેવાય છે કે હરિભદ્રસૂરિએ ૧૪૪૦ કે ૧૪૪૪ બૌદ્ધોને સંહારવાનો સંકલ્પ કર્યો હતો તેના પ્રાયશ્ચિત્ત તરીકે તેમના ગુરુએ ૧૪૪૪ ગ્રંથો લખવાનું જણાવ્યું હતું તેથી તેમણે ૧૪૪૪ જેટલાં ગ્રંથો રચ્યા હતા. પોતાના ઉક્ત વહાલામાં હાલા બે શિષ્યોનો અકાળે વિરહ થવાથી શ્રી હરિભદ્રસૂરિએ પોતાના બધા ગ્રંથો વિરહ’ શબ્દથી અંકિત કર્યા છે.પર ૧૫૨. જુઓ પ્રભાવકચરિત પૃ. ૧૦૩-૧૨૩ તેમજ ચતુર્વિશતિ પ્રબંધમાં હરિભદ્ર પ્રબંધ આ બંને પ્રબંધનો સાર ડૉ. હર્મન યાકોબીએ સંશોધિત સમHIS ઋદાની અંગ્રેજી પ્રસ્તાવનામાં આપ્યો છે ને તેમાં પાકિની સાધ્વીને પોતાની ધર્મમાતા સ્વીકારી તેણીને લીધે પોતાનું “સાચા ધર્મમાં પરિવર્તન થયું એમ કહેવા માંગે છે. આ એક જાતનો પુનર્જન્મ કહી શકાય. તે પરિવર્તન કેમ બનવા પામ્યું તે જોકે ચાલી આવતી કિંવદંતીઓ પરથી લખવામાં આવ્યું છે, પરંતુ એ ઘણા ભાગે વિશ્વાસપાત્ર છે. ‘વિરહ' ચિહ્નનું કારણ કિંવદંતી પ્રમાણે હરિભદ્રસૂરિના ભાણેજ અને શિષ્યો હંસ પરમહંસનું મરણ છે. એ સંબંધીની કથા ભલે રસપ્રદ હોય, પરંતુ ઝીણવટથી જોનાર અભ્યાસી તેને હરિભદ્રસૂરિના જીવનના ઐતિહાસિક મૂળ તરીકે નહિ સ્વીકારે. તે બંને શિષ્યો હતા ને તેઓ બૌદ્ધ સિદ્ધાંત ચોરી છુપીથી શીખવા જતાં મરણ પામ્યા તે આ દંતકથાનો મૂળ પાયો કહેવાય, અને આમાં કઈ ખાસ ન મનાય તેવું નથી, પરંતું એટલે મેં બહુ જ સાવચેતી પૂર્વક સ્વીકારવું જોઇએ.” જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩, અંક ૩ માં આ પ્રસ્તાવના ગૂજરાતી અનુવાદ પૃ. ૨૮૨ થી ૨૯૪ છપાયો છે તે જુઓ. Page #236 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૧૪ થી ૨૧૭ આ. હરિભદ્રસૂરિ જીવન ૧૧૧ ૨૧૬. આ સૂરિ જૈન ધર્મના શ્વેતામ્બર સંપ્રદાયમાં બહુ પ્રસિદ્ધ અને મહાવિદ્વાન થયા છે. તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં ધર્મવિચાર અને દર્શનિક વિષયના અનેક ઉત્તમોત્તમ તથા ગંભીર તત્ત્વપ્રતિપાદક ગ્રંથો રચ્યા છે. આ ગ્રંથોમાં સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, અદ્વૈત, ચાર્વાક, બૌદ્ધ, જૈન, આદિ સર્વ દર્શનો અને મતોની તેમણે અનેક રીતે આલોચના-પ્રત્યાલોચના કરી છે. આ પ્રકારે ભિન્ન ભિન્ન મતોના સિદ્ધાંતોની વિવેચના કરતી વખતે પોતાના વિરોધી મતવાળા વિચારકોનો પણ ગૌરવપૂર્વક નામોલ્લેખ કરનારા અને સમભાવપૂર્વક મૃદુ તથા મધુર શબ્દોથી વિચાર-મીમાંસા કરનારા આવા જે કોઇ વિદ્વાન ભારતીય સાહિત્યના ઇતિહાસમાં ઉલ્લેખ કરવા યોગ્ય હોય તો તેમાં શ્રી હરિભદ્રસૂરિનું નામ સૌથી પ્રથમ મૂકવા યોગ્ય છે. જૈન ઇતિહસમાં આ આચાર્યનું સ્થાન અતિ મહત્ત્વનું છે જૈન ધર્મના-જેમાં મુખ્યપણે શ્વેતાંમ્બર સંપ્રદાયના-ઉત્તરકાલીન (આધુનિક) સ્વરૂપના સંગઠન કાર્યમાં તેમના જીવને ઘણો મોટો ભાગ લીધો છે. ઉત્તરકાલીન જૈન સાહિત્યના ઇતિહાસમાં તેઓ પ્રથમ લેખક ગણાય છે, અને જૈન સમાજના ઇતિહાસમાં નવીન સંગઠનના એક પ્રધાન વ્યવસ્થાપક કહેવા યોગ્ય છે. આ રીતે તેઓ જૈનધર્મનાં પૂર્વકાલીન અને ઉત્તરકાલીન ઇતિહાસના મધ્યમવર્તી સીમાસ્તંભ સમાન છે. ૨૧૭. તેમણે ૧૪૦૦ પ્રકરણનાં ગ્રંથો લખેલા કહેવાય છે,૫૩ તે તેમની કૃતિઓનાં જે જુદા જુદા પ્રકરણો છે તેનો સરવાળો લાગે છે; ગમેતેમ હો, પરંતુ વર્તમાનમાં ઉપલબ્ધ થતા ગ્રંથોમાં વિશેષ પ્રસિદ્ધ, પ્રતિષ્ઠિત અને પ્રૌઢ ગ્રંથોનાં નામ આ છેઃ- ૧. અનેકાન્તવાદ પ્રવેશ ૨. અનેકાન્તજયપતાકા સ્વોપજ્ઞવૃત્તિ સહિત, ૩. અનુયોગદ્વાર સૂત્રવૃત્તિ, ૪. અષ્ટકપ્રકરણો, ૫. આવશક્યસૂત્ર બૃહવૃત્તિપન્ન ૬. ઉપદેશપદ પ્રકરણ, ૭. દશવૈકાલિક સૂત્રવૃત્તિ, ૮.(બૌદ્ધાચાર્ય)દિનાગકૃત ન્યાયપ્રવેશ સૂત્ર પર વૃત્તિ, ૯. ધર્મબિન્દુ પ્રકરણ, ૧૦. ધર્મસંગ્રહણી પ્રકરણ, ૧૧. નન્દીસસૂત્ર લઘુવૃત્તિ, ૧૨. પંચાશક પ્રકરણો(પી. ૨, ૧૬), ૧૩. પંચવસ્તુ પ્રકરણ ટીકા,(પી.૨,૭૧, પી. ૫, ૧૬૧), ૧૪ પંચસૂત્ર પ્રકરણ ટીકા, (પી. ૪, ૧૦૪), ૧૫. પ્રજ્ઞાપનાસૂત્ર પ્રદેશવ્યાખ્યા, ૧૬. યોગદષ્ટિસમુચ્ચય, ૧૭. યોગબિન્દુ (પી. ૬, ૪૬ પ્ર૦ ડૉ. સ્વાલીથી સંશોધિત પ્ર. જૈન ધ. સભા ભાવનગર.,) ૧૮. લલિતવિસ્તરા નામક ચૈત્યવન્દન સૂત્રવૃતિ (તાડપત્રી કી.૨,નં.૨૦; પી. ૪, ૮૫), ૧૯. લોકતત્ત્વનિર્ણય, ૨૦. વિશંતિ વિંશતિકા પ્રકરણ, ૨૧. ષડ્દર્શન સમુચ્ચય, ૨૨. ષોડશક, ૨૩ શાસ્ત્રવાર્તા સમચ્ચય સ્વકૃત વ્યાખ્યા સહિત, ૨૪. શ્રાવક પ્રજ્ઞપ્તિ શ્રાવકધર્મવિધિષષ (૧૮૮૧-૮૨ નં. ૧૭૮, ૧૮૮૪-૮૭ નં. ૧૨૩૩) ૧૫૩, સં ૮૩૪માં કુવલયમાલાના કર્તા ઉદ્યોતનસૂરિ તેમાં હરિભદ્રસૂરિને પોતાના એક વિદ્યાગુરુ જણાવી તેમને ‘વહુાંથમવિત્થરપત્થરીયપયઽસત્ત્વો બહુ ગ્રંથ સાર્થ વિસ્તાર પ્રસારિત પ્રકટ સત્યાર્થનું વિશેષણ આપે છે તે સાર્થક છે. १५४. समाप्ता चेयं शिष्यहितानाम आवश्यकटीका वृत्तिः सिताम्बराचार्य जिनभद्रनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्य નિનવત્તશિષ્ય ધર્મતો યાનિીમહત્તરાનૂનોત્સ્વમતેરાચાર્ય હરિભદ્રસ્ય એમ પ્રાંતે કહેલ છે. મુદ્રિત દે. લા. પુ. ફં. ૧૫૫. શ્રાવકધર્મ વિધિ પ્રા૦ માં છે ને તેમાં ૧૨૦ ગાથા છે ને વિરહાંક હરિભદ્રસૂરિ એમ ઉલ્લેખ છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૨૫. ૧૫૬સમરાઇચ્ચ કહા (સમરાદિત્ય કથા), ૨૬. સમ્બોધ પ્રકરણ, ૨૭. સમ્બોધસપ્તતિકા પ્રકરણ. એ મળી કુલ ૨૭ ગ્રન્થો થાય છે. ૨૧૮. આ ગ્રન્થોમાંથી તેમના સંબંધી ઉલ્લેખેલી એટલી હકીકત મળે છે કે પોતાનો સંપ્રદાય શ્વેતામ્બર હતો,ગચ્છનું નામ વિદ્યાધર, ગચ્છપતિ આચાર્યનું નામ જિનભટ, દીક્ષા ગુરુનું નામ જિનદત્ત અને ધર્મજનની સાધ્વીનું નામ યાકિની મહત્તરા હતું.(જુઓ આવશ્યકસૂત્ર ટીકાની અંતે૫૪). ૨૧૯. જૈનધર્મના પવિત્ર પુસ્તક કે જેને આગમ કહેવામાં આવે છે તે પ્રાકૃત ભાષામાં હોવાથી વિદ્વાનો તેમજ અલ્પબુદ્ધિવાળા મનુષ્યોને પણ સુબોધક થાય તે માટે આ સૂરિએ સંસ્કૃત ટીકાઓ રચી. આ સમય સુધી પ્રાકૃત ભાષામાં ચૂર્ણિઓ લખાતી હતી. વર્તમાનમાં આની પૂર્વે કોઇ પણ સંસ્કૃત ટીકા કોઇ પણ સૂત્ર ૫૨ની મળતી નથી. ૨૨૦. હર્મન યાકોબી કહે છે કે આગમ ગ્રંથો ઉપરના જૂના ટીકા ગ્રંથો જેવા કે નિર્યુક્તિઓ, ચૂર્ણિઓ અને ભાષ્યો એ બધા પ્રાકૃતમાંજ છે ઉપરોક્ત નંદિસૂત્ર પરની જિનદાસ ગણિની ચૂર્ણિ ઈ.સ. ૬૭૭ માં પૂર્ણ થઇ તે પણ પ્રાકૃતમાં જ છે પોતાના પૂર્વ ગામીના લખાણનો ઉપયોગ કરી આ. હરિભદ્રે એ જ ગ્રંથો ઉપર નવી ટીકા લખી, અને તે સંસ્કૃતમાં લખી તેમજ એમણે બીજા સૂત્ર ઉપરની ટીકાના સંબંધમાં પણ તેમજ કર્યું. શ્વેતામ્બર સાહિત્યમાં આપણે એથી વધારે કોઇ જૂની સંસ્કૃત ટીકાના વિષયમાં જાણતા નથી. એટલે કહિ શકાય કે આ ફેરફાર હરિભદ્રથીજ થયો હતો અને છેવટે એટલું તો ચોક્કસ છે જ કે આ નવી પદ્ધતિને એમણે વ્યવસ્થિત રૂપ આપ્યું હતું. જો કે પછળથી તો એમાં પણ પ્રગતિ થયેલી છે. પ્રો. લોયમેનના કહેવા મુજબ હરિભદ્રસૂરિ મૂળ ગ્રંથ ઉપર સંસ્કૃતમાં ટીકા લખતા, પરંતુ કથાનકોને અને ચૂર્ણિના અમુક ઉતારાઓને મૂળ પ્રાકૃતમાં જ રહેવા દેતા, જ્યારે શીલાંક કે જે એમના પછી એક સદી બાદ થયા તે પોતાની ટીકામાં આવાં પ્રાકૃત અવતરણો ન આપતાં તેમનો સંસ્કૃત અનુવાદ આપે છે.’૧૫૭ ૨૨૧. ઉપરના પારા ૨૧૭ માં જણાવેલા સિવાય તેમના બિજા ગ્રંથોઃ- અનેકાન્ત પ્રઘટ્ટ આવશ્યક નિર્યુક્તિની અતિ નાની ૨૨૦૦૦! શ્લોક પ્રમાણ ટીકા,(બૃહત્ ટીકાનું પ્રમાણ ૮૪૦૦૦ શ્લોક છે), કથાકોશ, કર્મસ્તવવૃત્તિ, કુલકો, ક્ષમાવલ્લીબીજ, ક્ષેત્રસમાસવૃત્તિ, (આ સં. ૧૨૮૫માં રચાઇ છે તેથી તેના રચનાર અન્ય હરિભદ્રસૂરિ છે. જે.સ.પ્ર.પૃ.૩૫) ચૈત્યવંદનાભાષ્ય સંસ્કૃત, જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ટીકા, જંબુદ્રીપ સંગ્રહણી(વે.ન.૧૬૦૨{આ. ઉદયસૂરિષ્કૃત ટીકા સાથે સં. નંદઘોષ વિ. પ્ર. જૈન ગ્રંથ પ્ર. સભા}) જીવાભિગમ લઘુવૃત્તિ. જ્ઞાનપંચક વિવરણ, જ્ઞાનાદિત્ય પ્રકરણ, તત્ત્વતરંગિણી, તત્ત્વાર્થ લઘુવૃત્તિ, ૧૬. जो इच्छइ भवविरहं भवविरहं को न बंधए सुयणो । સમયસયસત્ય ગુરુળો સમરમિયંળા હા નસ્લ ॥ –ઉદ્યોતનસૂરિષ્કૃત કુવલયમાલા, નિરોનું પાર્યતે જૈન સમરાહિત્યનન્મનઃ । પ્રશમમ્ય વશીભૂત મમરાહિત્યનન્મનઃ ।। -ધનપાલકૃત તિલકમંજરી वंदे सिरि हरिभद्दं सूरिं विउसयणणिग्गय पयावं । जेण य कहा पबंधो समराइच्चो विणिम्मविओ ॥ -દેવચંદ્રકૃત શાંતિચરિયંની આદિમાંથી. ૧૫૭. ‘સમરાઇચ્ચ કહા' પરની પ્રસ્તાવના. Page #238 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૧૮ થી ૨૨૨ આ. હરિભદ્રસૂરિના ગ્રંથો ૧૧૩ દર્શનશુદ્ધિ પ્રકરણ, દશવૈકાલિકાવચૂરિ, દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણ, દ્વિજવદનચપેટા, (અથવા વેદાંકુશ) કે જેમાં હિંદુવર્ણ વ્યવસ્થાનું ખંડન છે (વે. નં.૧૬૮૭ પ્ર. લે. ઝં. પાટણ) ધર્મલાભસિદ્ધિ, ધર્મસારમૂલ ટીકા, ધૂર્તાખ્યાન, {પ્ર. સિંધીગ્રં.} ન્યાયવિનિશ્ચય, ન્યાયાવતારવૃત્તિ, પંચનિયંઠી, (નિગ્રંથી), પંચલિંગી, પંચસંગ્રહ(મુદ્રિત), પંચસ્થાનક, પરલોકસિદ્ધિ, પિંડનિર્યુક્તિ વૃત્તિ, પ્રતિષ્ઠાકલ્પ, બૃહન્મિથ્યાત્વમંથન, મુનિપતિચરિત્ર, યતિદિનકૃત્ય, યશોધરચરિત્ર, યોગશતક, યોગવિંશતિ, લગ્નશુદ્ધિ, લઘુક્ષેત્રસમાસ, લોકબિન્દુ, વીરસ્તવ, વીરાંગદકથા, વેદબાહ્યતા નિરાકરણ,વ્યવહારકલ્પ, શ્રાવકપ્રજ્ઞપ્તિ વૃત્તિ, શ્રાવકધર્મ તંત્ર, ષદર્શની, સંક્તિપચીસી, (?) સંગ્રહણીવૃત્તિ, (પી.૧, ૪૯), સંપચાસિતરી, સંબોધસિત્તરી, સંસારદાવાસ્તુતિ (મુદ્રિત), સંસ્કૃતાત્માનુશાસન, સર્વજ્ઞસિદ્ધિ પ્રકરણ સટીક, સ્યાદ્વાદકુચોદ્યપરિહારઆ ઉપરોક્ત ૨૬ ગ્રંથ સાથે મેળવતાં કુલ ૮૨ની સંખ્યા થાય છે.૧૮ ચતુર્વિશતિ સ્તુતિ સટીક, ન્યાયામૃતરંગિણી, એ બે ગ્રંથો વકીલ કેશવલાલ મોદી પાસે છે. બોટિકપ્રતિષેધ (પાટણસૂચિ નં.૬) (આ પૈકી ક્ષેત્રસમાસવૃત્તિ સં ૧૧૮૫ માં રચાયેલી છે તે, સંગ્રહણીવૃત્તિ, મુનિ પતિ ચરિત્રનાં રચનારા અન્ય-બૃહદ્ગચ્છના માનદેવસૂરિ શિ. જિનદેવ ઉપાધ્યાયના શિષ્ય હરિભદ્રસૂરિ જણાય છે. જુઓ જેસ.પ્ર.પૃ. ૩૪-૩૫) આમાં જણાવેલ તત્ત્વાર્થ લઘુવૃત્તિ તે તત્ત્વાર્થ ભાષ્ય પરની નાની વૃત્તિ છે તે ઉપલબ્ધ પણ અમુદ્રિત છે. તે આ. હરિભદ્ર પ્રારંભેલી પણ અધૂરી રહેલી છે તેને અવલોકતાં તેના કર્તા આ યાકિનીસૂનુ હરિભદ્ર ન હોવા ઘટે કારણકે તેમાં અધ્યાયને અંતે હરિભદ્રોદ્ધતા' લખેલું છે, તો બીજીમાંથી ઉદ્ધત કરનાર આ મહાન યોગ્ય અને સ્વતંત્ર ગ્રંથકાર હોઈ ન શકે અને તે બીજી તે સિદ્ધસેન ગણિની વૃત્તિ હોઈ શકે, કે જે સિદ્ધસેનગણિ અને આ હરિભદ્રસૂરિ એ બન્નેના સમય વચ્ચે ખાસ અંતર લાગતું નથી. લગભગ સમકાલીન હતા યા સિદ્ધસેનગણી સહેજ પૂર્વકાલીન હોય તો યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ સિદ્ધસેનગણીની વૃત્તિમાંથી ઉદ્ધત કરી લઘુવૃત્તિ રચે એ સંભવિત નથી, (પંડિત સુખલાલની તત્ત્વાર્થસૂત્રની ગૂ. વ્યાખ્યા પર પ્રસ્તાવના. ૨૨૨. પ્રો) હર્મન યાકોબી સમરફ્રન્ન દા ની પ્રસ્તાવનામાં કહે છે કે - “પારિભાષિક અર્થમાં જોઇએ તો આપણે ખાસ કહેવું જોઇએ કે હરિભદ્રસૂરિ પ્રકરણોના જ કર્તા છે પદ્ધતિસર શાસ્ત્રીય રૂપમાં જે ગોઠવાયેલું હોય તે પ્રકરણ કહેવાય છે. ગમે તેમ લખાયેલાં અને આડીઅવળી કથાઓવાળાં એવાં આગમોથી આ તદન નિરાળી વસ્તુ છે. આ પ્રમાણે લખવાની પદ્ધતિ મૂળ તો બ્રાહ્મણોથી શરૂ થઈ અને એમનું આવું કેટલુંક જૂનું સાહિત્ય જોવામાં આવે છે. શ્રી ઉમાસ્વાતિનું યા ઉમાસ્વામિનું તત્ત્વાર્થાધિગમ ૧૫૮. ૫ હરગોવિન્દદાસ કૃત પરિશ્ત(જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા નં.૨) પૃ. ૨૦ થી ૩૦માંથી આ ગ્રંથનામો લીધાં છે. તેમજ જુઓ સ્વ૦ સાક્ષર મનસુખલાલ કિરચંદ મહેતાનો લેષ ‘પદર્શન વેત્તા શ્રીમાન હરિભદ્રસૂરિ જૈન ધર્મપ્રકાશ સં. ૧૯૬૫ અંક ૫. પં. બહેચરદાસે જૈનદર્શન (હરિભદ્રસૂરિકૃત પદર્શન સમુચ્ચમાનાં જૈન દર્શન પ્રકરણનો ટીકા સહિત અનુવાદ)ગ્રંથમાં આપેલ પ્રસ્તાવના. { હીરાલાલ કાપડિયાના પુસ્તક શ્રી ‘હરીભદ્રસૂરિ' છે. પ્રાચ્યવિદ્યામંદિર વડોદરા-માં આ. હરિભદ્રસૂરિજીના જીવન-કવન વિશે વિસ્તૃત ચર્ચા છે. પં. સુખલાલનું પ્રવચન સમદર્શી આ. હરિભદ્ર' નામે ગુજ...મુંબઈ યુનિ. દ્વારા અને હિન્દી પ્ર. રાજસ્થાન પ્રાપ્રતિષ્ઠાન દ્વારા પ્રગટ થયું છે. } Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સૂત્ર એ જૈન સાહિત્યમાં આ પ્રકારનો પહેલો દાખલો છે, અને શ્વેતામ્બર તેમજ દિગમ્બર બન્ને આ ગ્રન્થ પોતાનો હોવાનો દાવો કરે છે. દિગમ્બરો કે જેઓ આગમને માનતા નથી, તેઓનું જાનું સાહિત્ય બહુધા સંસ્કૃત તેમજ પ્રાકૃતમાં લખાયેલાં પ્રકરણોનું જ બનેલું છે, પરંતુ શ્વેતામ્બરોમાં આપણે પ્રકરણોના પહેલા લેખક તરીકે સિદ્ધસેન દિવાકરને નિશંકપણે ગણાવી શકીએ. આ. હિરભદ્રે તો શ્વેતાંમ્બરોના સાહિત્યને પૂર્ણતાની ઉંચી ટોચે પહોંચાડ્યું. જોકે એમના ગ્રન્થોમાંના કેટલાક પ્રાકૃતમાં છે, પરતું ઘણાખરા સંસ્કૃતમાં જ છે. આમાં જૈન સંપ્રદાયના પદાર્થવર્ણન ઉપરાંત વિરોધી મતવાળા બ્રાહ્મણો તેમજ બૌદ્ધોના સાંપ્રદાયિક ધોરણો બાબત એક ટુંકો ખ્યાલ અને કેટલીક ચર્ચા તથા એનાં ખંડનો પણ છે. આ જાતના ગ્રન્થોમાં હરિભદ્રસૂરિની દિનાગના ન્યાયપ્રવેશ ઉપરની ટીકા જોકે તે એક પ્રકરણ નથી, બહુ ઉપયોગી અને મહત્ત્વની છે. જૈનોને પ્રમાણનિરૂપણનો કોઇ ગ્રંથ પૂરો પાડવાના હેતુથી સિદ્ધસેન દિવાકરે ન્યાયાવતાર નામનો ગ્રંથ રચ્યો હતો. પ્રમાણની બાબતમાં પણ જૈન સિદ્ધાંત સ્થાપવાને બદલે હરિભદ્ર દિનાગ ઉપર ટીકા લખીને જૈનોને બૌદ્ધ પ્રમાણશાસ્ત્રીઓના ગ્રંથોનું અધ્યયન કરવાની પ્રેરણા કરી. આ રીતે દેખાવમાં તો એમણે એ લોકોની ભારે મહત્તા સ્વીકારી, પરંતુ પોતાના અનેકાંતજયપતાકા ગ્રંથમાં ધર્મકીર્તિના પ્રમાણ વિષેના કેટલાક સિદ્ધાંતોનું સારૂં ખંડન પણ કર્યું. એમના પછી ઘણા વર્ષો સુધી જૈનોને બૌદ્ધોના પ્રમાણનિરૂપણમાં રસ રહ્યો હતો; અને એને લીધેજ અત્યારે આપણે ધર્મકીર્તિનું ન્યાયબિન્દુ અને ધર્મોત્તરની ન્યાયબિન્દુ ટીકા ઉપલબ્ધ કરી શક્યા છીએ, કારણ કે આ ગ્રંથોની જૂનામાં જૂની પ્રતો અને બીજા ગ્રંથો ઉપરની ટીકાનો અમુક ભાગ જૈન ભંડારોમાંથી જ મળેલ છે.' ૨૨૩. તેમના રચેલા આધ્યાત્મિક એને તાત્ત્વિક ગ્રંથોનો સ્વાધ્યાય કરવાથી માલૂમ પડે છે કે તેઓ પ્રકૃતિથી અતિ સરલ, આકૃતિથી અતિ સૌમ્ય અને વૃત્તિથી અતિ ઉદાર હતા. તેમનો સ્વાભાવ સર્વથા ગુણનુરાગી હતો. જૈન ધર્મ ઉપર અનન્ય શ્રદ્ધા છતાં તથા તે ધર્મના પોતે મહાસમર્થક હોવા છતાં તેમનું હૃદય નિષ્પક્ષપાતપૂર્ણ હતું. તેઓ સત્યનો આદાર કરવામાં સદૈવ તત્પર હતા. ધર્મ તથા તત્ત્વના વિચારોનો ઉહાપોહ કરતી વખતે પોતાની મધ્યસ્થતા અને ગુણાનુરાગિતાની કંઇપણ ઉપેક્ષા કરતા ન હતા. તાત્પર્ય કે તેઓ મોટા ઉદારચિત્ત સાધુપુરુષ હતા, સત્યના ઉપાસક હતા. ભારતના સમુચિત ધર્માચાર્યોના પુણ્યશ્લોક ઇતિહાસમાં તેઓ એક ઉચ્ચ શ્રેણીમાં વિરાજમાન થવા યોગ્ય સંવિજ્ઞ હૃદયી જૈનાચાર્ય હતા. ૨૨૪. તેમના ગ્રંથોમાં જે દાર્શનિકો અને ગ્રંથકારોનાં નામ મળી આવે છે તે એ છે કે : (૧) બ્રાહ્મણધર્મના અવધૂતાચાર્ય, આસુરિ, ઈશ્વરકૃષ્ણ, કુમારિલ મીમાંસક, પતંજલિભાષ્યકાર, પાતંજલયોગાચાર્ય, પાણિનિ વૈયાકરણ, ભગવદ્ગોપેન્દ્ર, ભર્તૃહરિવ્યાકરણ, વ્યાસમહર્ષિ, વિન્ધ્યવાસી, અને શિવધર્મોત્તર. (૨) બૌદ્ધ-કુક્કાચાર્ય, દિવાકર (?), દિફ્નાગાચાર્ય, ધર્મપાલ, ધર્મકીર્તિ, ધર્મોત્તર, ભદત્તદિઅ, વસુબન્ધુ, શાન્તરક્ષિત, અને શુભગુપ્ત; અને (૩) જૈન-અજિતયશા:, ઉમાસ્વાતિ, જિનદાસ મહત્તર, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, દેવવાચક, ભદ્રબાહુ, મલ્લવાદી, સમન્તભદ્ર, સિદ્ધસેન દિવાકર અને સંઘદાસગણિ. આ ઉપરાંત વાસવદત્તા (સુબન્ધુકૃત) અને પ્રિયદર્શના (હર્ષકૃત) એ બે ગ્રંથોનો પણ ઉલ્લેખ તેમણે કર્યો છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૨૩ થી ૨૨૭ આ. હરિભદ્રસૂરિનું દાર્શનિક સાહિત્ય ૧ ૧૫ ૨૨૫ આ પૈકી ભર્તૃહરિના મૃત્યુનો સમય સં ૭૦૬-૭ નિશ્ચિત છે કારણ કે ચીની યાત્રાળુ ઈન્સિંગે પોતાના હિંદના પ્રવાસમાં તેમ જણાવ્યું છે. કુમારિલ સં. ૭૫૦ આસપાસ થયેલ ગણાય છે. ધર્મપાલ સં. ૬૫૬ થી ૬૯૧ ની વચ્ચે વિદ્યમાન હતા અને તેના શિષ્ય ધર્મકીર્તિ થયા તેનો સમય સં.૬૯૧ થી ૭૦૬ સુધીનો ઠીક રીતે માની શકાય. શ્રી જિનદાસે નન્દીચૂર્ણિ સં. ૭૩૩માં રચી. કુવલયમાલાની પ્રાકૃત કથા સં. ૮૩૪-૩૫ માં રચનાર ઉદ્યોતનસૂરિ ઉર્ફે દાક્ષિણ્ય(ણ) ચિન્તસૂરિ હરિભદ્રસૂરિના સાક્ષાત્ શિષ્ય હતા. આ પરથી જણાય છે કે સં. ૭૩૩ ની નંદીચૂર્ણિ પછી લગભગ પચાસ વર્ષે એટલે સં. ૮૨૦ માં પોતે નંદી ટીકા રચી હોવી ઘટે તેથી તે સંવત્ લગભગ હરિભદ્રસૂરિ વિદ્યમાન હતા. (વિ. સં. ૫૮૫ માં સામાન્ય રીતે તેમનો સ્વર્ગવાસ શ્રુતપરંપરાએ થયેલો ગણવામાં આવે છે તે સમય બંધ બેસતો નથી.) વિક્રમ સંવત્ ૭૫૭ થી ૮૨૭ સુધીનો હરિભદ્રસૂરિનો સમય લઈએ તો વાંધો નથી. ૨૨૬. હરિભદ્રસૂરિ એ જૈન શ્વેતામ્બર સાહિત્યમાં એક યુગકાર છે. તેમની બહુશ્રુતતા, સર્વતોમુખી પ્રતિભા, મધ્યસ્થતા અને સમન્વયશક્તિનો પરિચય તેમના ગ્રંથો પરથી યથાર્થ રીતે થાય છે. તેમની શતમુખી પ્રતિભાનો સ્ત્રોત તેમના રચેલા૫૯ ચાર અનુયોગ વિષયક ગ્રંથોમાંજ નહિ, બલ્ક જૈન ન્યાય તથા ભારતવર્ષીય તત્કાલીન સમગ્ર દાર્શનિક સિદ્ધાંતોની ચર્ચાવાળા ગ્રંથોમાં પણ વહેલો છે. આટલું કરીને તેમની પ્રતિભા મૌન થઈ નહિ; તેમણે યોગમાર્ગમાં એક એવી દશા બતાવી કે જે કેવલ જૈન યોગસાહિત્યમાં એક નવીન વસ્તુ છે. જૈનશાસ્ત્રોમાં આધ્યાત્મિક વિકાસના ક્રમનું પ્રાચીન વર્ણન ચૌદ ગુણસ્થાનરૂપે, ચાર ધ્યાનરૂપે, અને બહિરાત્મ આદિ ત્રણ અવસ્થાઓ રૂપે મળે છે. હરિભદ્રસૂરિએ તે આધ્યાત્મિક વિકાસના કમનું યોગરૂપે વર્ણન કર્યું છે વળી તેમાં તેમણે જે શૈલી રાખી છે તે અત્યાર સુધીના ઉપલબ્ધ યોગવિષયક સાહિત્યમાંના કોઈ પણ ગ્રંથમાં જોવામાં આવેલ નથી. તેઓ પોતાના ગ્રંથોમાં અનેક યોગીઓનો નામનિર્દેશ કરે છે, અને વળી યોગવિષયક ગ્રંથોનો ઉલ્લેખ કરે છે. કે જે હમણાં પ્રાપ્ત જ નથી. સંભવ છે કે આ અપ્રાપ્ય ગ્રંથોમાં તેમના વર્ણન જેવી શૈલી રહી હોય, પરંતુ હમણા તો આ વર્ણનશૈલી અને યોગવિષયક વસ્તુ તદન અપૂર્વ છે. ૨૨૭. જૈન યોગસાહિત્યમાં નવો યુગ સ્થાપિત કરનાર હરિભદ્રસૂરિ છે. તે સંબંધી તેમના પહેલાં યોગ સંબંધીની સ્થિતિ ટુંકમાં કહી શકાય તે એ છે કે જૈનસંપ્રદાય નિવૃત્તિપ્રધાન છે તેના ૧૫૯. ૧. દ્રવ્યાનુયોગવિષયક-ધર્મ સંગ્રહણી આદિ, ૨. ગણિતાનુયોગ સંબંધી-ક્ષેત્રસમાસટીકા આદિ, ૩, ચરણ કરણાનુયોગને લગતા-પંચવસ્તુ ધર્મબિન્દુ આદિ અને ૪. ધર્મકથાનુયોગવિષયક-સમરાઇચકહા, આદિ, ગ્રંથ મુખ્ય છે. ૧૬૦. અનેકાન્તજયપતાકા, પદર્શનસમુચ્ચય, શાસ્ત્રાવાર્તાસમુચ્ચય. ૧૬૧. ગોપેન્દ્ર (યોગબિન્દુ શ્લોક ૨૦૦), કાલાતીત (યોગબિન્દુ શ્લોક ૩00), પતંજલિ, ભદન્તભાસ્કરબન્યુ, ભગવદત્ત(ત્ત)વાદી (યોગદૃષ્ટિસમુચ્ચય શ્લોક ૧૬ ટીકા) ૧૬૨. યોગનિર્ણય આદિ (યોગદૃષ્ટિ) શ્લોક ૧ ટીકા) Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પ્રવર્તક ભગવાન્ મહાવીરે બાર વર્ષથી અધિક સમય મૌન ધારણ કરી માત્ર આત્મચિન્તનદ્વારા યોગાભ્યાસમાંજ મુખ્યપણે જીવન ગાળ્યું તેમના હજારો શિષ્ય શિષ્યા એવાં હતા કે જેમણે ઘરબાર છોડી યોગાભ્યાસદ્વારા સાધુજીવન ગાળવાનું પસંદ કર્યું હતું. આગમોમાં-સાધુચર્યાનું વર્ણન છે તે જોવાથી જણાશે કે પાંચ યમ, તપ, સ્વાધ્યાય આદિ નિયમ, ઇન્દ્રિય-જય રૂપ પ્રત્યાહાર ઇત્યાદિ જે યોગના ખાસ અંગ છે તેને સાધુજીવનના એક માત્ર પ્રાણ માનેલ છે (જુઓ આચારાંગ, સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, મૂલાચાર વગેરે) જૈન શાસ્ત્રમાં યોગપર ત્યાં સુધી ભાર આપ્યો છે કે પહેલા તો તે મુમુક્ષઓને આત્મચિંતન સિવાયનાં બીજાં કાર્યોમાં પ્રવૃત્તિ કરવાની સંમતિજ આપતું નથી અને અનિવાર્યપણે પ્રવૃત્તિ કરવી આવશ્યક હોય તો તે નિવૃત્તિમય પ્રવૃત્તિ કરવાનું કહે છે આ નિવૃત્તિમય પ્રવૃત્તિનું નામ તેમાં અષ્ટપ્રવચનમાતા છે (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ-જુઓ ઉત્તરાધ્યયન અ૦ ૨૪). સાધુજીવનની દૈનિક અને રાત્રિચર્યામાં ત્રીજા પ્રહર સિવાયના બીજા ત્રણે પ્રહોરમાં મુખ્યપણે સ્વાધ્યાય અને ધ્યાન કરવાનું કહ્યું છે. (ઉત્તરાધ્યયન અ૦ ૨૬). આ ખાસ લક્ષમાં લેવાનું છે કે જૈન આગમોમાં યોગ અર્થમાં પ્રધાનપણે ધ્યાનશબ્દ લગાડ્યો છે. ધ્યાનનું લક્ષણ, ભેદ પ્રભેદ આલંબન આદિનું વિસ્તૃત વર્ણન અનેક આગમોમાં છે (સ્થાનાંગ અ૦ ૪ ઉદ્દેશ ૧; સમવાયાંગ સ૦ ૪ ભગવતીશતક ૨૫ ૩. ૭, ઉત્તરાધ્યયન અ૦ ૩૦ ગાથા ૩૫.) આગમ પછી નિર્યુક્તિ આવે છે તેમાં આગમગત ધ્યાનનું જ સ્પષ્ટીકરણ છે (આવશ્યક નિર્યુક્તિ કાયોત્સર્ગ અધ્યયન ગા. ૧૪૬૨ થી ૧૪૮૬.) વાચક ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થસૂત્રમાં પણ ધ્યાનનું વર્ણન (અ૦ ૯ સૂ૦ ૨૭)છે, પરંતુ તેમાં આગમ અને નિર્યુક્તિથી વિશેષ નથી. જિનભદ્ર ગણિના ધ્યનશતકમાં ઉક્ત આગમાદિ ગત ધ્યાનનું માત્ર સ્પષ્ટીકરણ છે. ૨૨૮. હવે હરિભદ્રસૂરિએ આ શૈલીને એકદમ બદલી તત્કાલીન પરિસ્થિતિ અને લોકરૂચિ અનુસાર નવીન પરિભાષા આપીને અને અપૂર્વ વર્ણન શૈલી વાપરી જૈન યોગસાહિત્યમાં નવો યુગ ઉપસ્થિત કોર્યો છે. તેના પુરાવા તરીકે રચેલા યોગબિન્દુ, યોગદૃષ્ટિસમુચ્ચય, યોગવિંશિકા, યોગશતક, અને ષોડશક એ ગ્રન્થો પ્રસિદ્ધ છે. આ ગ્રન્થોમાં તેમણે માત્ર જૈનમાર્ગાનુસાર યોગનું વર્ણન કરીને સંતોષ માન્યો નથી પરંતુ પાતંજલ યોગસૂત્રમાં વર્ણવેલી યોગપ્રક્રિયા અને તેની ખાસ પિરભાષાઓની સાથે જૈનસંકેતોને પણ સરખાવેલ છે. યોગદૃષ્ટિ સમુચ્ચયમાં આઠ દૃષ્ટિનું જે વર્ણન છે તે આખા યોગસાહિત્યમાં એક નવીન દિશા છે. આ સૂરિના યોગવિષયી ઉક્ત ગ્રન્થો તેમની યોગાભિરૂચિ અને યોગવિષયક વ્યાપક બુદ્ધિના ખાસ નમૂના છે. (પંડિત સુખલાલનો યોગદર્શન પર નિબંધ) ૨૨૯, ‘હરિભદ્રસૂરિ મહાત્ સિદ્ધાંતકાર અને દાર્શનિક વિચા૨ક તો હતાજ પણ તે ઉપરાંત મહાન્ કવિ પણ હતા, એમ જૈન પરંપરા જણાવે છે. પોતાની કવિત્વ શક્તિનો પરિચય મળે એવાં કથા ચરિતો આખ્યાનો વગેરે કેવાં લખ્યા હશે તે તો ઉપલબ્ધ ગ્રન્થ નામાવળી ૫૨થી વિશેષ જાણી ૧૬૩. આ આઠ દૃષ્ટિઓપ૨ ૧૮ મા શતકમાં થયેલ યશોવિજયજીએ ૨૧ થી ૨૪ એમ ચાર દ્વાત્રિંશિકા સંસ્કૃતમાં રચી છે અને સાથે સંસ્કૃત ન જાણનારા માટે આઠ દૃષ્ટિઓની સજ્ઝાય (સ્વાધ્યાય) ગૂજરાતી ભાષામાં બનાવી છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૨૮ થી ૨૩૨ આ. હરિભદ્રસૂરિનું યોગસાહિત્ય ૧૧ ૭ શકાય તેમ નથી. થોષ, ધૂર્તરધ્યાન, મુનિપતિ વરિત્ર, યશોધરવરિત્ર, વિરાંદ્ર વથા અને સાત્વિતેથી, આટલી કથાસાહિત્યની કૃતિઓ એમના નામે નોંધેલી દેખાય છે, પણ તેમાં માત્ર, ધૂર્તધ્યાન અને સમરવિત્યથા એ બે જ કૃતિઓ અત્યારે ઉપલબ્ધ છે, અને એ નિર્વિવાદરૂપે એમની જ બનાવેલી છે એમ માની શકાય છે. સમરફિક્વ એ હરિભદ્રસૂરિની કવિકલ્પનાની પ્રત્યક્ષ પ્રતિમા છે પ્રશમરસપ્રપૂર્ણ એવી એક ઉત્તમ કથા તરીકે એની પ્રશંસા પાછળના ઘણા વિદ્વાનોએ કરી છે. ૧૬૪ આને જૈનમુનિઓ ઘણા રસપૂર્વક વાંચતા અને શ્રાવકો ભાવપૂર્વક સંભળતા. એ ગ્રન્થની પ્રતો લખાવી સાધુઓને અર્પણ કરવામાં બહુ પુણ્ય માનવામાં આવતું. - ૨૩૦. “આમાં કથા મૂકી તે દ્વારા હરિભદ્રસૂરિએ જૈનસિદ્ધાંત પ્રમાણે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ આદિ દુર્ગુણોને વશીભૂત થયેલો આત્મા કેવી હીન દશા પામી જગતમાં રઝળે છે; અને અહિંસા, સંયમ, તપ, ક્ષમા, દાન, વગેરે સદ્ગુણોના આચરણથી જીવાત્મા કેવી રીતે આધ્યાત્મિક વિકાસ સાધે છે, તેનાં કાલ્પનિક ચરિત્રો ઘણી ઉત્તમ રીતે આલેખી બતાવ્યાં છે. ૨૩૧. “આ સમરફળંદી મુખ્ય પ્રાકૃત ભાષામાં જૈન મહારાષ્ટ્રીમાં જ રચાયેલી છે. પણ ક્વચિત્ કેટલાંક રૂપો શૌરસેનના પણ વાપરેલાં છે. કથા સામાન્ય રીતે ગદ્યમાં લખાયેલી છે, પણ વચ્ચે વચ્ચે વિરલ પદ્યો પણ વાપરેલાં છે. પદ્યભાગમાં ઘણો ખરો આર્યા છંદોનો છે અને થોડાક બીજા છંદો પણ-જેવાકે પ્રણામી, દ્વિપદી, વિપુલા વગેરે છે. રચનાશૈલી સરલ અને સુબોધ છે. પાદલિપ્તસૂરિની તરંવતી જેવી વર્ણનથી અને અલંકારોથી ભરેલી નથી.વાક્યો બહુજ ટૂંકા, લાંબા સમાસોથી રહિત અને પ્રવાહબદ્ધ એક પછી એક ચાલ્યાં આવે છે અને કથાની વિગત વેગભરી રીતે આગળ વધ્યું જાય છે. જ્યાં પ્રસંગો આવે છે ત્યાં થોડાક અલંકારો પણ નજરે પડે છે. સહજસ્તુરિત ઉપમાઓ અને અનાયાસ રચિત શબ્દાવલી ની ઝમક પણ ક્યાંક ક્યાંક મળી આવે છે, પણ સમુચ્ચય કથાપ્રવાહ ગંગાના શાંત પ્રવાહની માફક સ્થિર અને સૌમ્ય ભાવે પોતાના લક્ષ્ય તરફ વહ્યો જાય છે. પ્રાકૃત, ભાષાનો સાધરાણ અભ્યાસી પણ એની ભાષા સમજી શકે છે અને એજ કારણથી એ કથા આજસુધી સારી રીતે પ્રચારમાં રહી શકી છે.” (જિનવિજયનો કુવલયમાલા પરનો લેખ.) ૨૩૨. તેમનો શ્રી મહાવીરમાર્ગમાં અનેકાન્તદર્શનમાં અટલ વિશ્વાસ હતો. પોતાના લોકાતત્ત્વનિર્ણય' ગ્રન્થમાં જણાવ્યું છે કેबंधुर्न नः स भगवानरयोऽपि नान्ये साक्षात्र दृष्टतर एकतमोऽपि चैषां । श्रुत्वा वचः सुचरितं च पृथग् विशेषं वीरं गुणातिशयलोलतयाश्रिताः स्मः ॥ ३२ ॥ ૧૬૪. ઉદ્યોતનસૂરિની વનયમના પ્રસ્તાવના, ધનપાલકૃત્ત તિનભંગરી, દેવચંદ્રસૂરિ કૃત શાંતિનાથ વરિય અને બીજા ઘણા વિદ્વાનોએ અનેક સ્થળે એની સ્તુતિ કરી છે. જુઓ ફુટનોટ નં. ૧૫૬ હેમચંદ્રસૂરિએ પોતાના વ્યાનુશાસનમાં સકલકથા’ના નિદર્શક તરીકે સાહિત્યનો નામોલ્લેખ કર્યો છે.(જુઓ કાવ્યાનુશાસન પૃ.૩૪૦ સમસ્તwજ્ઞાનેતિવૃત્તવનના समरादित्यवत् सकलकथा.) . આનાં ઘણાં પૈકી એક ઉદાહરણ તરીકે સં. ૧૨૯૯ની લખેલી તાડપત્રની પ્રત ખંભાતના શાંતિનાથના ભંડારમાં છે. પી. ૩. ૧૮૩. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ नास्माकं सुगतः पिता न रिपवस्तीर्थ्या धनं नैव तै दत्तं नैव तथा जिनेन न हृतं किंचित्कणादादिभिः । किंत्वेकान्तजगद्धितः स भगवान् वीरो यतश्चामलं वाक्यं सर्वमलोपहर्तृ च यतस्तद्भक्तिमन्तो वयम् -તે (શ્રી વીર) ભગવાન્ અમારા બંધુ નથી, તેમ બીજા (દેવો)શત્રુ પણ નથી. એ બધામાં એકને પણ સારી રીતે સાક્ષાત્ જોયેલ નથી. એમ જુદી જુદી જાતના વિશેષ પરમાર્થયુક્ત વચન અને ઉત્તમ ચારિત્રવાળા વીરને તેમના ગુણાતિશયપર લોલુપતા પ્રેમ થવાથી જ તેમના આશ્રિત અમે થયા છીએ. સુગત-બુદ્ધ અમારા કંઈ પિતા નથી, તેમ અન્ય તીર્થ-દર્શનાળા અમારા શત્રુ નથી. વળી તેઓએ તથા જિને એમને કંઈ ધન આપ્યું નથી તેમ કણાદ(વૈશેષિક) આદિએ અમારું કંઈ હરી લીધું નથી. પરંતુ કેવળ જગતું કલ્યાણ કરનાર તે ભગવાન વિરનું વાક્ય નિર્મલ છે, સર્વ દોષને દૂર કરનારું છે માટે તેના અને ભક્તિવાળા છીએ. DOD Page #244 -------------------------------------------------------------------------- ________________ ચાવડાનો સમય. (વિ.સં. ૮૦૦ થી ૧૦૦૦) गौर्जरात्रमिदं राज्यं वनराजात् प्रभृत्यभूत् । स्थापितं जैनमंत्र्योधैस्तद्वेषी नैव नन्दति ॥ - प्रबंधचिंतामणी અર્થાત્- ‘ગુજરાતનું આ રાજ્ય વનરાજથી માંડી જૈન મંત્રીઓથી સ્થાપિત થયું છે, તેનો દ્વેષી ટકતો નથી-ચિરકાલ કલ્યાણસમૃદ્ધિ પામી શક્તો નથી. (આ શ્લોક રતશેખરસૂરિના પ્રબંધકોષ પૈકી વસ્તુપાલ પ્રબંધમાં પણ મંત્રી વસ્તુપાલ અને મંત્રી નાગડ સાથેના વાર્તાલાપ પ્રસંગે મૂકાયો છે.) ૨૩૩. ગૂજરાતનું પાટણ વસ્યું નહોતું તે પહેલા ભિલ્લમાલ૬ શ્રીમાલનગર એક વખત ગૂર્જર પ્રકરણ - G ૧૬૬. ગુજરાતના ચૌલુક્ય (સોલંકી) સામંત પુલકેશીના ત્રૈકૂટક (કલચુરિ) સંવત્ ૪૯૦ (વિ.સં. ૭૯૫-૯૬=ઇ.સં. ૭૩૮-૩૯)ના દાનપત્રથી માલુમ પડે છે કે ‘ચાવોટક(ચાવડા) અને ગુર્જર બંને ભિન્ન-ભિન્ન વંશો હતા.' જોધપૂરરાજ્યની ઉત્તર સીમાથી લઇને ભરૂચ સુધીનો બધો દેશ એક સમયે ગુર્જરોને અધીન હોવાથી ‘ગુર્જરત્રા' યા ગુજરાત કહેવાયો. ઉક્ત દેશ પર ગુર્જરોનો અધિકાર ક્યારે થયો એ હજુ અનિશ્ચિત છે, તથાપિ એટલું તો નિશ્ચિત છે કે શક સં. ૫૫૦ (વિ. સં.૬૮૫ =ઇ.સ.૬૨૮)માં ગુર્જર દેશની રાજધાની ભિનમાલમાં ચાપ (ચાવડા) વંશનો રાજા વ્યાઘ્રમુખ રાજ્ય કરતો હતો. (બ્રાહ્મસ્ફુટસિદ્ધાંતની પ્રશસ્તિ) તેની પહેલાં પણ ત્યાં ઉક્ત વંશના રાજાઓનું રાજ્ય રહ્યું હોય ઉક્ત સંવની ઘણી પૂર્વે ગુર્જરોનું રાજ્ય ત્યાંથી અસ્ત થઇ ચૂક્યું હતું અને તેમની સ્મૃતિના સૂચક દેશનું નામ ગુર્જરત્રા (ગુજરાત) માત્ર અવશેષ રહી ગયું હતું. આથી ગુર્જરોનું વિ.સં. ૪૦૦ થી પણ પૂર્વે યા તેની આસપાસ ભીનમાલ ૫૨ રાજ્ય રહેવાનો સંભવ હોઇ શકે છે.-ઓઝાજી રા. ઈ. પ્રથમ ભાગ પૃ. ૫૬, વિક્રમની ૭મી સદી થી ૧૧મી સદી સુધીમાં રચાયેલા અનેક ગ્રન્થોમાં અને શિલાલેખોમાં ભિલ્લમાલ નગરનો ઉલ્લેખ મળે છે. પહેલાં પ્રથમ સં. ૭૩૩માં રચાયેલ નિશીથચૂર્ણિમાં, પછી સં. ૮૩૫ની કુવલયમાલામાં, સં.૯૬૨ની ઉપમિતિભવ પ્રપંચા કથા, ૧૧મી સદીના ઉત્તરાર્ધમાં બનેલી શાંત્યાચાર્યકૃત્ત ઉત્તરાધ્યયન વૃત્તિની પ્રશસ્તિમાં, જજ્જુગસુત વામન (આમન)ના સં.૧૦૯૧ના શિલાલેખ જિ.૨, ૪૨૭; ના. ૧, ૯૫૭) વગેરેમાં : 'रूप्यमयं जहा भिल्लमाले वम्मलातो'- निशीथचूर्णि १०-२५५. 'सिवचंदगणी अह मयहरो त्ति सो एत्थ आगओ देसा । सिरि भिल्लमालनयरम्मि संठिओ कप्परूक्खो व ॥ - कुवलयमाला. 'तत्रेयं तेन कथा कविना निःशेषगुणगणाधारे । श्री भिल्लमालनगरे गदिताग्रिममंडपस्थेन ॥ - उपमिति० कथा. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ભૂમિની રાજધાનીનું શહેર હતું તે અતિ મોટું અને પ્રસિદ્ધિ પામતું-અને હાલના ગુજરાત અને મારવાડ ની સરહદ ઉપર આવેલું. તે વખતે ઉપર જણાવેલ સૌરાષ્ટની વલભીપુર અને ગુજરાતના વૃદ્ધનગર (આકાશવપ્ર?) તથા ભૃગુકચ્છ (ભરૂચ) સિવાય બીજાં જાણવા જેવા મોટા નગર નહી હતા. વલભીપુર ભાંગતા ભાંગતા અમુક સૈકાઓ પછી તદન તૂટી ગયું-ત્યાં બારવર્ષ દુકાળ પડેલો તેથી લોકો ભિન્નમાલ ગયેલા. જ્ઞાતિબંધારણના કાળે શ્રીમાલની રાજસત્તા અને શ્રીમાલનો વ્યાપાર ગૂજરાત અને મારવાડમાં લાંબે સુધી પથરાયેલો હતો. આથી ત્યાંના લોકો પોતાના માટે અભિમાનવાળા હોય તે સ્વાભાવિક હતું. તેમાં જૈનો મુખ્યત્વે હતા અને જૈન ધર્મનો પ્રચાર પણ ઘણા જુના કાળથી હતો. ત્યાં બ્રાહ્મણોએ, વાણીઆઓએ અને સોનીએ પોતપોતાનો જથો બાંધ્યો તે શ્રીમાળી બ્રાહ્મણો, શ્રીમાળી વાણીયા અને શ્રીમાળી સોની કહેવાયા. જૈનાચાર્યોએ તે લગભગમાં ઘણાં કુળ શ્રીમાળીના પ્રતિબોધ્યાં-જૈન કર્યા. પૂર્વમાંથી આવેલા શ્રીમાળ નગરની પાડોશમાં આવી વસ્યા, ને પોતાના મૂળ સ્થાનની ઓળખ પ્રમાણે પ્રાગ્વાટ પૂર્વાટ-એટલે પોરૂઆડ પોરવાડ કહેવાયા. તેમનામાં શ્રીમાળીઓ ભળ્યા ને સંખ્યા વધી. પાટણનાં રાજદરબારમાં શ્રીમાળીઓ સાથે જ પોરૂઆડો કારભાર કરતા જણાય છે એટલે બંને ગૂજરાતમાં સાથે આવ્યા એમ માનવાને અડચણ નથી.૧૬૭ ૨૩૪. ડૉ હર્મન યાકોબી જણાવે છે કે “(ઉક્ત) કલ્યાણ વિજયજીના કહેવા મુજબ આ. હરિભદ્ર પોરવાલોની (પોરૂવાડ, પ્રાગ્વાટ) જાતિને સંગઠિત કરી, અને એમને જૈન બનાવ્યા. હવે સેમિનાર વરિયું માંથી આપણને એમ જાણવા મળે છે કે પોરવાલ જાતિ પ્રથમ શ્રીમાલમાં ઉત્પન્ન થઈ હતી, અને એ જાતિના (શ્રીમાલપુરમાં ઉત્પન્ન થયેલ) નિમય નામના એક સૈનિક માણસને(ગાંભુ ગામથી) વનરાજે (ઇ.સ. ૭૪૬-૮૦૬) પોતાની નવી રાજધાની અણહિલ્લ પાટણમાં વસવા માટે આમંત્યો, અને ત્યાં તેણે વિદ્યાધરગચ્છ માટે ઋષભદેવનું મંદિર બંધાવ્યું. પોરવાલની જાતિને સંગઠિત કરનાર હરિભદ્રસૂરિ વિદ્યાધર ગચ્છના જ હતા એટલે સંભવ છે કે એ જાતિ આ ગચ્છ તરફ કોઈક પ્રકારની વફાદારી ધરાવતી હોય.૧૫૮ ૧૧મી સદી પછી “શ્રીમાલ” એ નામ આ નગર માટે વપરાવા લાગેલું હોય એમ જણાય છે? જુઓ આ. હેમચંદ્રત યાશ્રય કાવ્ય (સ. ૫, શ્લો. ૪૫) તથા તે પર અભયતિલકની વ્યાખ્યા, પ્રભાવકચરિત્ર, સં. ૧૩૩૩નો શિલાલેખ જિ.૨.૪૦૨, પ્રબંધ ચિંતામણિ પછી ૧૫ મી સદી બાદ ભિલ્લમાલનું અપભ્રંશરૂપ ભિન્નમાલ નામ વપરાશમાં આવ્યું લાગે છે. -મુનિ કલ્યાણવિજય કૃત-જૈન ધર્મની મહત્તા' પૃ.૨૮ ટિપ્પણ, તથા પં. લાલચંદનો લેખ નામે “સિદ્ધરાજ અને જૈનો. ૧૬૭. સ્વ. મણિલાલ બકોરભાઈ વ્યાસકૃત “શ્રીમાળી (વાણીઆ)ઓના જ્ઞાતિભેદ' પ્ર0 ચીમનલાલ ખુશાલચંદ મોદી હરિપુરા જૈન બંધુ મંડળ સુરત. સં. ૧૯૭૭ મુનિ કલ્યાણવિજયજી જણાવે છે કે “પ્રાગ્વોટોની ઉત્પત્તિ અગર એ નામ ગંગાની ઘાટીઓમાં આવેલ પ્રાચીન કલાના પ્રાગ્વટ' પુરથી થઈ શકે એમ કલ્પના કરેલી છે. વધારે કંઈ પુરાવો નથી. દસા, વીસાના સંબંધમાં વિચાર કરેલ નથી.'-તેમનો પત્ર તા. ૩૦-૧૧-૨૮ ૧૬૮. સમન્નેિ હા પ્રસ્તાવના. Page #246 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૩૩ થી ૨૩૬ ગુજરાતમાં શ્રીમાળી, પોરવાડો ૨૩૫. ચાવડા વંશમાં મહાપરાક્રમી રાજા વનરાજે પંચાસરથી સં. ૮૦૨માં પાટણ-અણહિલ્લપુર પાટણ સ્થાપ્યું. તે રાજાની બાલ્યાવસ્થામાં ચૈત્યવાસી જૈન સાધુ શીલગુણસૂરિએ-બીજા મત પ્રમાણે દેવચંદ્ર સૂરિએ॰ આશ્રય આપી તેને પોષેલ હતો; તે સૂરિએ વનરાજનો પંચાસરમાં રાજ્યાભિષેક કર્યાં. તે ઉપકારના બદલામાં વનરાજે સંપ્રદાયવિરોધના ભયથી પાટણમાં ફક્ત ચૈત્યવાસીઓએજ રહેવું અને બીજા શ્વેતામ્બર જૈન સાધુઓએ ત્યાં રહેવું નહીં એવો લેખ કરી આપ્યો હતો. પંચાસરા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરનાર વનરાજ હતો. બીજું વનરાજે પોતાના પ્રધાન-મંત્રીનું પદ ચંપા નામના જૈન વણિક ને આપ્યું હતું અને તે ચંપા મંત્રીએ પાવાગઢ પાસે નું ચાંપાનેર વસાવ્યું હતું. વનરાજને રાજ તિલક કરનાર શ્રીદેવી પણ જૈન હતી; વનરાજે શ્રીમાલપુરથી ગાંભૂમાં વસેલ નીના શેઠને પાટણમાં લાવી તેના પુત્ર લહિર નામાના શ્રાવકને દંડનાયક (સેનાપતિ) નીમ્યો હતો, (આ નીના શેઠ તેમજ ઉપરોક્ત નિયમ શેઠે કે જેણે પાટણમાં ઋષભ જૈન મંદિર કરાવ્યું હતું), અને તેનો અન્ય મંત્રી જાંબ (જાંબ અને ચંપાશેઠ એકજ હશે?)પણ શ્રીમાળી જૈન હતો. ઉક્ત લહિર વનરાજ પછીના બીજા ત્રણ રાજાઓ થયા ત્યાં સુધી દંડનાયક રહ્યો અને તેનો પુત્ર ( પરંપરામાં) વીર થયો (કે જેના પુત્ર વિમલમંત્રી માટે આગળ કહેવાશે.) ૨૩૬. આ પરથી જણાશે કે પાટણમાં શરૂઆતથી શ્રાવકો કારભારીઓ-મંત્રીઓ અને સેનાપતિ તરીકે આગળ પડતાં હતા અને શ્રાવકો કરતા કરાવતા હતા. આના પરિણામે જ મારવાડમાંથી સંખ્યાબંધ જૈનો ગૂજરાતમાં આવી વસ્યા ને ગુજરાતમાં વાણિયાની વસ્તી વધી.૧૭૨ દાક્ષિણ્યાંકસૂરિ-ઉદ્યોતનસૂરિ दक्खिन्नइंदसूरिं नमामि वरवण्णभासिया सगुणा । कुवलयमाल व्व महाकुवलयमाला कहा जस्स ॥ – દેવચંદ્રસૂરિ-શાંતિનાથચરિય. -જેમની મોટી કુવલયમાલા કથા કુવલયમાલાની પેઠે ઉત્તમવર્ણભાષિત ગુણવન્તી છે તે દાક્ષિણ્યઇંદ્રસૂરિને નમું છું. ૧૨૧ ૧૬૯. સરખાવો શ્રી ચાપોત્કટવંશોન્દ્રવ મહારાનશ્રી વનરાખવુરુ શ્રીનનેન્દ્ર છે શ્રીશીતળુળસૂરિ શિષ્ય શ્રી વેવચન્દ્રસૂરિમૂર્ત્તિ:-શિલાલેખ નં. ૫૧૦ ∞િ ૨ જુઓ તે શીલગુણસૂરિ સંતાનીય દેવચન્દ્રસૂરિનો સં. ૧૩૦૧ નો લેખ નં. ૫૧૯. જિ.૨. १७०. पुरा श्री वनराजो भूच्चापोत्कटवरान्वयः ॥ સ બ્રાન્ચે દ્ધિત: શ્રીમદ્દેવચંદ્રન સૂરિના નામંત્રા∞મૂદારપ્રવાહોપમાÚશા // પ્ર. ૨. પૃ. ૨૬૫ ૭. ચૈત્યા∞યતિવ્રાતસંમતો વસતામુનિ:। નારે મુનિમિાંત્ર વસ્તવ્ય તસંમતૈ:। પ્ર. ચ. પૃ. ૨૬૬ ૧૭૨. કવિશ્રી ન્હાનાલાલે વંથલી જૈન પરિષદ્-પ્રતિષ્ઠોત્સવ વખતે જણાવ્યું હતું કે “પંચાસરનું રાજ્ય વનરાજના હાથમાં હતું તેને શીલગુણસૂરિનો આશ્રય મુખ્ય હતો જો તેમ ન થયું હોત તો પાટણ તથા સોલંકી રાજ્ય હોત નહિ, એટલું જ નહિ પણ ગુજરાતના પાટનગર તરીકે સાત સૈકા સુધી (પાટણ) રહ્યું તે જૈનોને જ આભારી છે, કેમકે પાટણમાં રહી જૈનોએ શું કર્યું તે માટે સાત સૈકાના ઇતિહાસમાંથી ઘણું મળે છે.‘જૈન’ ૨૭-૬-૨૫ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨.૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૨૩૭. સં. ૮૩૪ (શક ૬૯૯)ના છેલ્લા દિવસે ઉદ્યોતનસૂરિ નામના જૈનાચાર્યે પોતાનું દાક્ષિણ્યાંક સૂરિ નામ રાખી વનમાલા નામની પ્રસિદ્ધ કથા પ્રાકૃતમાં રચી. “એ કથા પ્રાકૃત સાહિત્યમાં એક અમૂલ્ય રત સમાન છે તે ચંપૂના ઢબની છે. તેની રચના શૈલી બાણની કાદંબરી કે ત્રિવિક્રમ કવિની દમયંતિ કથા જેવી છે. કાવ્યચમત્કૃતિ ઉત્તમ પ્રકારની અને ભાષા ઘણીજ મનોરમ છે. પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ માટે તો આ એક અનુપમ ગ્રંથ છે. એ કથામાં કવિએ કૌતુક અને | વિનોદને વશીભૂત થઈ મુખ્ય પ્રાકૃત ભાષા સિવાય અપભ્રંશ અને પૈશાચી ભાષામાં પણ કેટલાંએક વર્ણનો કરેલાં છે કે જેમની ઉપયોગિતા ભાષાશાસ્ત્રીઓની દૃષ્ટિમાં ઘણી જ વધુ છે. અપભ્રંશ ભાષામાં લખેલાં આટલાં જૂના વર્ણનો અદ્યાવધિ બીજે ક્યાં પ્રાપ્ત થયાં નથી.” તેમાં કર્તાએ અઢાર દેશનાં નામ આપી તેમાં બોલાતી ભાષાનો કૈક આભાસ પણ આપેલ છે; વળી તેમાં પોતે પૂર્વ કવિઓ નામે પાદલિપ્ત, શાતવાહન, ષટ્રપર્ણક, ગુણાઢ્ય, વ્યાસ-વાલ્મીકિ, બાણ, વિમલાંક, (પઉમચરિયના કર્તા); 0િ રવિણ (વિરાંગચરિત અને પદ્મપુરાણના {પ્ર.ભા.જ્ઞા. કર્તા), દેવગુપ્ત, પ્રભંજન, ભવવિરહ (હરિભદ્ર) વગેરેનું સ્મરણ કર્યું છે. ૨૩૮. તેમણે પોતાનો વિશેષ પરિચય આપતાં આ ગ્રંથને અંતે જણાવ્યું છે કે: ‘તેમણે હીદેવીના દર્શનના પ્રતાપે આ કથા રચી. પોતાના સિદ્ધાંત શિખવનાર ગુરુ વીરભદ્ર નામના આચાર્ય છે, અને યુક્તિશાસ્ત્ર શિખવનાર ગુરુ હરિભદ્ર કે જેમણે બહુ શાસ્ત્ર અને ગ્રન્થનો વિસ્તાર કરી સત્યાર્થનો પ્રસાર કર્યો તે છે.” સંસારિક અવસ્થામાં કર્તા પોતાના પૂર્વજ વગેરેનો પરિચય એમ આપે છે કે ત્રિકર્માભિરત એવો મહાદુવારમાં પ્રસિદ્ધ ઉદ્યોતન નામનો ક્ષત્રિય થયો કે જે ત્યાંનો તાત્કાલીન ભૂમિપતિ હતો-તેનો પુત્ર સંપ્રતિ નામે થયો કે જે વડેસર પણ કહેવાતો (?) (યા ઉદ્યોતનના પુત્ર વડેસર જેમનું બીજુ નામ કદાચિત્ સંપ્રતિ(?) હોય.) તેના પુત્ર જે ઉદ્યતન તેણેજ આ કથાની રચના જાવાલિપુર નામના નગર કે જ્યાં (ઉક્ત) વીરભદ્ર ઋષભજિનનું મંદિર કરાવ્યું ત્યાં તે મંદિરમાં રહીને ચિત્ર કૃષ્ણ પક્ષની ચુતર્દશીના દિવસે ભવ્યજનોને બોધ કરનારી કથા પૂર્ણ કરી. ત્યાં તે વખતે શ્રી વત્સરાજ નામે રાજા રાજ્ય કરે છે. કવિત્વના અભિમાને કે કાવ્યની બુદ્ધિએ નહિ, પણ ધર્મકથા કહેવાના આશયથી આ કથા નિબદ્ધ કરી છે. પોતે ચંદ્રકુલ(જૈન) ના અવયવભૂત-વંશજ હતા.” ૨૩૯. કથાકારે પોતાને દીક્ષા આપનાર ગુરુ તત્ત્વાચાર્ય હોવા ઉપરાંત પોતાના બે વિદ્યાગુરુઓ જણાવ્યા છે:- ૧ વીરભદ્ર કે જેમણે જાબાલિપુરમાં વૃષભજિન-પ્રથમ તીર્થંકરનું મંદિર બંધાવરાવ્યું હતું, તેમની પાસે જૈનસિદ્ધાન્તોનો અભ્યાસ પોતે કર્યો હતો, અને બીજા ગુરુ હરિભદ્ર પાસે તેમણે યુક્તિશાસ્ત્રોનો એટલે ન્યાયના સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો હતો. આ હરિભદ્ર તેજ પ્રસિદ્ધ હરિભદ્રસૂરિ કે જેના સંબંધી હરિભયુગનામક પ્રકરણમાં અગાઉ જણાવાઈ ગયું છે. જાબાલિપુર (હાલનું જાલોર-ઝાલોર) १७३. सगकाले वोलीणे वरिसाण सएहिं सत्तहिं गएहिं । एगदिणेणूणेहिं रइया अवरण्हवेलाए ॥ ૧૭૪. આ જોધપુર રાજ્યના દક્ષિણ ભાગનું એક જીલ્લાનું મુખ્ય સ્થાન છે. કન્હડદે પ્રબંધ અને બીજી વાર્તાઓથી આપણા સાહિત્યમાં એ સ્થાન સુપરિચિત થયેલું છે. ભિન્નમાલ ભાંગ્યા પછી એ તરફના પ્રદેશનું સુરક્ષિત સ્થાન જાબાલિપુર મનાયું હતું અને તેથી અલાઉદીનના જમાના સુધી મરૂભૂમિની એક રાજધાની થવાનું એને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. એ પુરની પાસે કિલ્લાને યોગ્ય એવો દુર્ગમ અને ઉન્નત પર્વત આવેલો છે કે જેનું નામ સુવર્ણગિરિ છે અણહિલપુરના ચૌલુક્યોના રાજ દરમ્યાન ગુજરાતના સામ્રાજ્યના ઉત્તર ભાગનું એ એક મુખ્ય અને મહત્ત્વનું થાણું હતું જિ. વિ. Page #248 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૩૭ થી ૨૪૨ આ. ઉદ્યોતનસૂરિની કુવલયમાળા ૧ ૨ ૩ તે વખતે એક જબરું શહેર હતું ને ત્યાં જૈનોની સારી વસ્તી હતી. ૨૪છે. તે વખતે રાજ્ય કરનાર ઉપરોક્ત વત્સરાજ તે પ્રતિહાર વંશનો મહાન સમ્રાટ, પોતાના પરાક્રમથી ઉત્તરભારતના કાન્યકુન્જના સામ્રાજ્યનો સ્વામી થયો હતો, તેમ થવા છતાં તત્કાલીન ભારતીય રાષ્ટ્રોમાં એ પ્રતિહાર વંશ પોતાની મૂળ જન્મભૂમિ કે જે ગૂર્જર હતી તેના નામેજ એટલે કે “ગૂર્જરરાજ' ના નામેજ અનેક વર્ષો સુધી ઓળખાતો રહ્યો હતો. એ ગૂર્જરરાજવંશનો વિશેષ પ્રભાવ વધારનાર ઘણું કરીને સમ્રાટ વત્સરાજ હતો. ભિન્નમાલમાં ઉદ્ભવેલો અને કનોજમાં ઉત્કર્ષના શિખરે પહોંચેલો ગૂર્જરપ્રતિહારવંશ એ અસલના ગૂર્જરોના પ્રતિનિધિરૂપે હતો. આ વત્સરાજ તે તેજ કે જે ૧૭૫શક સંવત્ ૭૦૫માં જૈનહરિવંશ પુરાણના {પ્ર.ભા.જ્ઞા.} રચનાર જિનસેન નામના દિગંબરાચાર્ય ઉલ્લેખેલ પશ્ચિમમાં રાજ્ય કરનાર વત્સરાજ છે. વત્સરાજની રાજધાની જબાલિપુર હતી. વત્સરાજના પુત્ર નાગભટે કાયમને માટે જાબાલિપુરથી પોતાની રાજગાદી ખસેડી કનોજ જેવા સુંદૂરના પ્રદેશમાં લઈ જઈને સ્થાપી. ૨૪૧. જાબાલિપુરમાં પ્રતિહાર સમ્રાટ્ વત્સરાજ રાજ્ય કરતો છતો ગૌડ, બંગાલ માલવ વગેરે દૂર દૂરના મોટા પ્રદેશોનો દિગ્વિજય કરી ઉત્તરાપથમાં મહાનું સામ્રાજ્યની સ્થાપના કરવાનો ઉદ્યમ કરતો હતો તેજ સમયમાં ઉપર આપણે જોઈ ગયા તેમ અણહિલપુર નામનું નાનું સરખું નવું ગામ વસાવી તેનો નાનો સરખો કારભાર ચલાવતો વનરાજ ચાવડો પણ સારસ્વત મંડળ, આનર્ત અને વાગડ વગેરે આસપાસના નાના નાના પ્રાન્તોને કબજે કરી પશ્ચિમ ભારતમાં એક નવું મોટું સામ્રાજ્ય સ્થાપવાનો મનોરથ કર્યા કરતો હતો. એ વનરાજ સંબંધી આ પ્રકરણને પ્રારંભેજ આપણે જોઈ ગયા. ર૪૨. આ ચાવડા રાજ્યકાલના અરસામાંજ (વિ.સ. ૮૦૨ થી વિ. સં. ૮૯૬માં) બપ્પભટ્ટસૂરિ (જન્મ સં. ૮૦૦; સ્વ.૮૯૫) થાય કે જેમણે કાન્યકુબ્સ(કનોજ)ને રાજા આમને પ્રતિબોધી જૈન કર્યો હતો. આમ રાજા તે કનોજના પ્રતિહાર વંશનો નાગભટ્ટ બીજો-અપરના નાગાવલોક, કે જેનો સ્વર્ગવાસ સં ૮૯૦ માં થએલો એમ પ્રભાવક ચરિતમાં જણાવ્યું છે. તેણે અનેક દેશો જીત્યા હતા એમ ગ્વાલીઅરની પ્રશસ્તિ૭૭ જણાવે છે. તે રાજાએ કનોજમાં સો હાથ ઊંચુ જિનાલય બંધાવી અઢાર ભાર સુવર્ણ વજનની મહાવીર ભ.ની પ્રતિમા તે ગુરુ પાસે પ્રતિષ્ઠિત કરાવી તથા તથા ગોપગિરિ (ગ્વાલીયર) પર એણે ૨૩ હાથ ઊંચી મહાવીર ભીની પ્રતિમા સ્થાપી. વળી આ સૂરિજી ગૌડ (બંગાલ) દેશની રાજધાની લક્ષણાવતીમાં આવી ત્યાંના રાજા નામે ધર્મને ઉપદેશ આપ્યો અને તેનું અને આમ રાજા વચ્ચે વૈર દૂર કરી બંને વચ્ચે મૈત્રી સ્થાપી. ત્યાં વર્ધનકુંજર નામના બૌદ્ધવાદીને જીતવાથી ધર્મરાજા એ “વાદિકુંજર કેસરી” એ નામનું १७५. शाकेष्वब्दशतेषु सप्तसु दिशं पंचोत्तरेषूत्तरां, पातीन्द्रायुधनाम्नि कृष्णनृपजे श्रीवल्लभे दक्षिणाम् । पूर्वां श्रीमदवन्तिभूभृति नृपे वत्साधिराजेऽपरां, सौर्या (रा)णामधिमण्डले(लं) जययुते वीरे वराहेऽवति ॥ અર્થાત્ “શક સંવત્ ૭૦૫માં જ્યારે ઇન્દ્રાયુધ નામનો રાજા ઉત્તરદિશામાં રાજ્ય કરતો હતો, શ્રી કૃષ્ણરાજનો પુત્ર શ્રી વલ્લભ દક્ષિણ દિશામાં રાજ્ય કરતો હતો, તેમજ પૂર્વમાં અવન્તિરાજ, પશ્ચિમમાં વત્સરાજ અને સૌર્યમંડલમાં જયવરાહ રાજ્ય કરતો હતો. ૧૭૬ જુઓ તેમાં બપ્પભટ્ટી પ્રબંધ પૃ.૧૨૮-૧૮૦ 999 Arch. Survey Of India 1903-4 Report ų. 200 Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ બિરૂદ તે સૂરિને આપ્યું પછી તે સૂરિએ મથુરાના શૈવ વાક્ષિત નામના યોગીને જૈન બનાવ્યો ત્યાર બાદ આમ રાજાએ આ સૂરિના ઉપદેશથી વિ.સં. ૮૨૬ ના આરસામાં કનોજ, મથુરા, અણહિલ્લપુર પાટણ, સતારક નગર તથા મોઢેરા આદિ શહેરોમાં જિનાલયો બંધાવ્યા; શત્રુંજય ને ગિરનાર તીર્થની યાત્રા કરી. ગિરનારની યાત્રામાં દિગંબર અને શ્વેતાંબરો વચ્ચે તે તીર્થના હક્ક સંબંધિ ઝગડો થયો અને આ. બપ્પભટ્ટીના પ્રભાવથી તે શ્વેતાંબરતીર્થ જાહેર થયું. તેમના શિષ્ય નન્નસૂરિ તથા ગોવિન્દસૂરિના ઉપદેશથી તે આમ રાજાના પૌત્ર ભોજરાજાએ આમ રાજાથી અધિક રીતે જૈન ધર્મની પ્રભાવના કરી છે. આ ભોજ તે ભોજદેવ-અ૫૨નામ મિહિર તથા આદિવરાહ-તે સં. ૯૦૦ થી ૯૩૮ સુધી અચૂક-અને પ્રાયઃ ૯૫૦ સુધી ગાદી પર હતો૭૮ બપ્પભટ્ટિના પ્રબંધ પરથી જણાય છે કે તેમના પૂર્વજો પાંચાલ કહેવાતા અને એમનું નિવાસસ્થાન ડુવાતિથિ (પાલણપુર એજંસીમાં ધાનેરાની પાસે ડુવા) ગામ હતું. તેમના ગુરુ સિદ્ધસેનસૂરિ મોઢ ગચ્છના પ્રમુખ આચાર્ય હતા. એમના ગચ્છનાં ચૈત્યો પાટલા (શંખેશ્વર પાસેનું પાડલા), મોઢેરા, પાટણ વગેરેમાં હતાં, તેઓ તેમજ તેમના ગુરુભાઇઓ પ્રાયઃસવારીનો ઉપયોગ કરતાં હતા એ પરથી જણાય છે કે તેમનો સમય શિથિલાચારનો હતો, છતાં એમણે રાજાને પક્ષમાં રાખી જૈન સમાજ પર ઉપકાર કર્યો છે એને તેમણે પોતાનું જીવના રાજાઓની સોબતમાં ગાળી પોતાનું ઉપનામ ‘રાજપૂજિત’ મેળવ્યું છે. સાહિત્ય-નિર્માણમાં તેમણે સારો ફાળો આપ્યો હતો. તેમણે સાહિત્યવિષયક બાવન પ્રબંધો રચ્યાનો ઉલ્લેખ છે, તેમાં મુખ્ય પ્રબંધ ‘તારાગણ’ નામોનો હતો {તારાયણો સં. હરિવલ્લભ ભાયાણી પ્ર.પ્રા.ગ્રં.૫.} કે જેનો ઉલ્લેખ ધનપાલ કવિએ તિલકમંજરી માં ભદ્રકીર્ત્તિકૃત ‘તારાગણ’ નામના ગ્રન્થ તરીકે કરેલ છે, કારણ કે ભદ્રકીર્તિએ બપ્પભટ્ટિનું જ ગુરુદત્ત નામ હતું. હાલ તેમના ‘ચતુર્વિંશતિ જિન સ્તુતિ’ અને એક સરસ્વતી સ્તોત્ર સિવાય અન્ય એક પણ પ્રબંધ ઉપલબ્ધ નથી, (મુનિ ક. પ્ર. ચ. પ્રસ્તાવના) {કર્મા શાહ આમરાજાના વંશમાં થયા, તપગચ્છ શ્વ.વંશવૃક્ષ, પૃ. ૫૧} ૨૪૩. સં. ૯૧૩-૯૧૫ માં કૃષ્ણર્ષિ શિષ્ય જયસિંહસૂરિએ નાગોરમાં ઉક્ત ભોજના રાજયમાં {ઉપદેશમાલા વિવરણ અને} પ્રાકૃત ધર્મોપદેશમાલાવૃત્તિ રચી૯ {સં. લાલચંદ ગાંધી પ્ર. સિંઘી ગ્રં.} સં. ૯૧૬ માં રાણા નવઘણના પુત્ર રાખેંગારે (જૂનાગઢમાં) રાજ પ્રાપ્ત કર્યું તેના સમયમા બલિભદ્રસૂરિએ બૌદ્ધના હાથમાંથી ગિરનાર તીર્થ વાળ્યું આ રાજા પણ પહેલાં બૌદ્ધ થયો હતો. ૧૭૮. આમ રાજાને ભોજદેવ માટે જુઓ ઓઝાજી કૃત રાજપૂતાનેકા ઇતિહાસ-પહલા ખંડ' પૃ. ૧૬૧-૧૬૨ લક્ષણવતી તે લખનઉ અને ધર્મ રાજા તે ગૌડપતિ-પાલ વંશનો પ્રતિષ્ઠાતા પુરુષ ધર્મપાલ કે જેણે સં. ૭૯૫થી ૮૩૪ સુધી રાજ્ય કર્યું હતું. (જુઓ બંગેર જાતીય ઇતિહાસ-રાજન્ય કાંડ પૃ. ૨૧૬, નાગેન્દ્રનાથ વસુનો ‘લખનઉકી ઉત્પત્તિ’ નામ નો ઐતિહાસિક લેખ, તથા ‘પાટલી પુત્ર' પત્ર નો માઘ શુક્લ ૧ સં.૧૯૭૧ નો અંક) ‘ગૌડવધ’ નામના પ્રાકૃત કાવ્યનો કર્તા કિવ વાતિ, અને આ. બપ્પટ્ટિ સમકાલીન હતા. ૧૭૯. ‘ઉ (? ધર્મો)પદેશમાલા લઘુ વૃત્તિ પ્રાકૃતા કૃષ્ણર્ષિ શિષ્ય જયસિંહસૂરિ કૃતા ૯૧૩ વર્ષે, અને ધર્મોપદેશમાલા લઘુ વૃત્તિ ૯૧૫માં વર્ષે જયસિંહીયા' એમ બૃહત્ ટિપ્પનિકામાં જણાવ્યું છે; તેની પ્રશસ્તિમાં એમ છે કેઃ- ‘સંવચ્છરાણ તા(ના)હિંવ સએહિં પણરસવાસ અહિઐહિં, ભદવય સુદ્ધ પંચમ બુડવારે સાઇ૨૨મ સિરિ ભોજદેવ રાજ્યે પવટ્ટમાર્ણમિ જણમણાણંદે નાગઉર જિણાયતણે સમાણિયું વિવરણું એયંકા-કી, ૨ નં. ૩૮૨ કા. વડો, નં.૧૮૮ ભોજદેવ કનોજનો પ્રતિહારવંશી રાજા (See Duff,) રાજશેખર કવિના દાદો આ ભોજદેવનો રાજકવિ હતો. Page #250 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૪૩ થી ૨૪૫ આ. બપ્પભટ્ટસૂરિ આ. શીલાંકસૂરિ ૧ ર ૫ શીલાંકસૂરિ. . आयारवियारण वयण चंदियादलीयसयलसंतावो । सीलंको हरिणंकुव्व सोहइ कुमुयं वियासंतो॥ -જિનદત્તસૂરિ-ગણધરસાદ્ધશતક કથા ૬૦. -આચાર (આચારાંગ)ની વિચારણા માટેની વચનચંદ્રિકાથી જેણે સકલસંતાપ દલિત કર્યો છે એવા શીલાંક હરિણાંક-ચંદ્રની પેઠે કુમુદને વિકસાવે છે. ગુરુ Íનરરાનસ્થ વાતુર્વિદ્યકૃતિ 1 ત્રિષષ્ટિનર કવૃત્તવિવાં ગોવર: I મુનિરત્ન- અમચરિત્ર -આતશીલાચાર્ય) ગૂર્જરરાજના ગુરુ ચાર વિદ્યામાં સર્જનકાર હતા કે જેઓ ત્રિષષ્ઠિ શલાકા પુરુષોનાં સદ્ગત્ત રચી વાચાને આગોચર કવિ થયા છે.{ આ સ્તુતિ ક.સ.હેમચન્દ્રસૂરિની હોવાનું પં. અમૃતલાલ ભોજકનું માનવું છે. ચઉપન્ન મ.પુ. ચરિય ની પ્રસ્તાવના ૨૪. સં ૯૨૫ માં શીલાચાર્ય(નિવૃત્તિગચ્છના માનદેવસૂરનિા શિષ્ય)દશ હજાર પ્રાકૃત શ્લોક પ્રમાણ મહાપુરુષચરિય ગદ્યમાં ર... તમાં પ૪ મહાપુરુષોનાં ચરિત્ર છે. ચઉપન્ન મહાપુરુષ ચરિયુંપ્ર.પ્રા.ગ્રં. પ. .ભાષા. આ. હેમસાગરસૂરિ પ્ર. મોતીચંદ ચોકસી તેનું વસ્તુ લઈ પ્રસિદ્ધ હેમચંદ્રસૂરિએ ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત સંસ્કૃતમાં રચ્યું જણાય છે. આ જ આચાર્ય (શીલાચાર્ય-શીલાંકાચાર્ય) સં. ૯૩૩ માં (શક સં ૭૯૯) આચારાંગ સૂત્ર અને વાહરિ ગણિની સહાયથી સૂત્રકૃતાંગ સૂત્ર પર સંસ્કૃતમાં વૃત્તિ રચી. તેમણે તે બે સૂત્ર સહિત અગ્યારે અંગો પર ટીકા રચી હતી, તેમાંની ઉક્ત બે સૂત્રની ટીકાઓ સીવાયની નવ ટીકાઓ વિચ્છિન્ન થવાથી શ્રી અભયદેવે (જુઓ પછીનું પ્રકરણ) નવે ટીકાઓને નવી બનાવી. વળી શીલંકાચાર્યે રચેલી જીવસમાસપર વૃત્તિ પણ ઉપલબ્ધ છે. જિનભદ્રગણિના વિશેષાવશ્યક ભાષ્ય પર ટીકા રચનાર કોટ્યાચાર્ય ઉર્ફે શીલાંકાચાર્ય અને વનરાજના ગુરુ તરીકે પ્રસિદ્ધ થયેલા શીલગુણ કે શીલાંક નામના સૂરિ સંબંધીનો નિર્ણય અનિશ્ચિત છે.૧૮૧ ૨૫. વીર સૂરિ આ સમયમાં વિદ્યમાન હતા. તેમણે અંગવિદ્યાનો અભ્યાસ કર્યો હતો. (જન્મ સં ૯૩૮, દીક્ષા ૯૮૦, સ્વર્ગ0 ૯૯૧.) આ વીરસૂરિનો સત્તાસમય તેમના આખા પ્રબંધમાંની વ્યક્તિઓનો સમય વિચારતાં ગલત લાગે છે. ખરી રીતે વીરસૂરિ-વીર ગણિ અગ્યારમી સદીના પૂર્વાર્ધમાં થયેલ વ્યક્તિ હોવા જોઇએ. તે સમયમાં જાલોરના પરમાર રાજા ચંદનના પુત્ર દેવરાજનું ભીનમાલમાં ૧૮૦ પ્રભાવ વરિત માં અભયદેવસૂરિ પ્રબંધ શ્લોક ૧૦૪-૧૦પ. પુ. ર૬૭. ૧૮૧ જુઓ જિનવિજયની તકલ્પ સુત્ર પરની પ્રસ્તાવના. ૧૮૨ જુઓ પ્રભાવ વરિત શ્રી વીરપ્રબંધ પૃ. ૨૦૬-૨૧૬. આ પ્રબંધમાં કહેલ છે કે વીરગણિ ભીનમાલમાં દેવરાજના રાજ્યમાં પ્રાગ્રહર શ્રેષ્ઠિપુત્ર હતા. મથુરાથી આવેલ વિમલગણિ પાસે દીક્ષા લઈ તેની પાસેથી અંગવિદ્યાનો આમ્નાય શીખ્યા. થરાદ જઇ ગુરુએ કહેલ પુસ્તક મેળવી અંગવિદ્યા ભણીને મહાશક્તિશાલી તપસ્વી થયા. પાટણ તરફ જતાં સ્થિર (રાધનપુર પાસેનું થરા) ગામમાં વ્યંતર પાસે હિંસાનો ત્યાગ કરાવ્યો ને પાટણના રાજા ચામુંડરાજની મહોર છાપવાળું આજ્ઞાપત્ર પણ કઢાવ્યું, પછી પાટણમાં જતાં વર્ધમાન સૂરિ પાસેથી આચાર્યપદ મેળવ્યું, ને ચામુંડરાજ અપુત્ર છે તેની ચિંતા તેમના મંત્રી વીર (વિમલશાહ ના પિતા) થી જાણતાં રાણીઓને વાસયુક્તજલ-અભિષેક કરાવવાથી ગર્ભસ્રાવનો રોગ દૂર થયો ને વલ્લભરાજ વિગેરે પુત્રો તેને થયા.(જુઓ પારા ૨૭૧) વગેરે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ રાજ્ય હતું, પાટણમાં મૂલરાજ પુત્ર ચામુંડનું રાજ્ય હતું ને (ચંદ્રકુલીન) વર્ધમાનસૂરિ સં. ૧૦૮૪માં વિદ્યમાન હોવાથી તેઓ પણ સમકાલીન ઠરે છે.(મુનિ ક. વિ. મ. ચ. પ્ર.) જુઓ ટિ. ૧૮૨. સિર્ષિસૂરિ सिद्धव्याख्यातुराख्यातुं महिमानं हि तस्य कः । समस्त्युपमिति नाम यस्यानुपमितिः कथा ॥ –પ્રદ્યુમ્નસૂરિ-સમરાદિત્ય સંક્ષેપ -જેની ઉપમિતિ નામની કથા બેજોડ કથા શોભી રહી છે તે સિદ્ધવ્યાખ્યાતાનો મહિમા કહેવાને કોણ (સમર્થ) છે? . ૨૪૬. સિદ્ધર્ષિ એ મહાન જૈનાચાર્ય થયા છે. તેમણે ઉપમિત (ઉપમિતિ) ભવપ્રપંચ કથા નામનો એક વિશાલ મહારૂપક ગ્રન્થ રચ્યો કે જે સમસ્ત ભારતીય સાહિત્યમાં પહેલાંમાં પહેલો રૂપક ગ્રંથ છે. એટલું જ નહિ પણ અમે કહીએ છીએ કે સમસ્ત જગતુના સાહિત્યમાં તે પ્રથમ રૂપક ગ્રન્થ છે. તેનું સાહિત્યિક મૂલ્ય પણ મહાનું છે. તે સં. ૯૬ર ના વર્ષના જેઠ સુદ ૫ ગુરુને પૂર્ણ થયો. ર૪૭. તેમાં પોતે જણાવે છે કે નિવૃત્તિ કુળના અને લાટ દેશ એટલે ગુજરાતમાં થયેલા સૂર્યાચાર્ય (પ્રભાવક ચરિત પ્રમાણે સુરાચાર્ય) થયા. તેમના શિષ્ય જ્યોતિષુ અને નિમિત્ત–શાસ્ત્રના જ્ઞાતા દેલ્લમહત્તર થયા. તેમના શિષ્ય દુર્ગસ્વામી થયા કે જેઓ મૂળ ધનવાન્ કીર્તિશાલી બ્રહ્મગોત્ર વિભૂષણ બ્રાહ્મણ હતા અને પછી જેમણે જૈન સાધુની દીક્ષા લીધી હતી તથા જેમણે ભિલ્લમાલ (દક્ષિણ મારવાડના હાલના ભીનમાળ)માં સ્વર્ગવાસ કર્યો. તેમના શિષ્ય સિદ્ધર્ષિ પોતે હતા. ૨૪૮. દુર્ગસ્વામી સિદ્ધર્ષિના ગુરુ હતા અને મુખ્યત્વે કરીને તેમની અનુકરણીય ધર્મવૃત્તિ માટે સિદ્ધર્ષિ તેમની સ્તુતિ કરે છે. તે ગુરુ અને શિષ્ય બંનેને ગર્ચસ્વામીએ૮૧ દીક્ષા આપી હતી. ગર્ગસ્વામી સંબંધી કંઈ હકીકત સિદ્ધર્ષિએ આપી નથી પણ સિદ્ધર્ષિએ પૂજ્યભાવ રૂપે ઘણી સ્તુતિ આચાર્ય હરિભદ્રની નહીં પણ પ્રાયઃ સદ્દર્ષિ નામના વડીલની કરી છે. ર૪૯. તે સ્તુતિ આ પ્રમાણે છે. જે હરિભદ્ર ધર્મગ્રન્થો રચવામાં સંગ્રહ કરવામાં રત છે. તથા સત્ ઉપગ્રહમાં જેમની બુદ્ધિ અખંડપણે લીન છે, તથા જેઓ પોતાના અતુલ ગુણ-સમૂહથી પોતે ગણધર હોય તેવો ભાસ આપે છે. ૧૮૩. ડૉ. યાકોબી ઉપમિતિ ભવપ્રપચાં કથા (પ્ર. બિબ્લિઓથેકા ઇંડિકા)ની અંગ્રેજી પ્રસ્તાવાના કહે છે કે 'I did find something still more important: the great literary value of the U. Katha and the fact that it is the first allegorical work in indian literature.' १८४. संवत्सर शतनवके द्विषष्टि सहितेऽतिलंघिते चास्याः । ज्येष्टे सितपञ्चम्यां शुरु दिने समाप्तिरभूत् ॥ આમાં ૯૬૨ ના વર્ષને વિક્રમ સંવત્ લેતાં તેના જયેષ્ઠ શુદ પને દિને ચંદ્ર પુનર્વસુ નક્ષત્રમાં અને વાર ગુરુ આવે છે. –એજન. ૧૮૫. પ્રાચીન છ કર્મગ્રન્થો પૈકીના પહેલા કર્મગ્રન્થ નામે શતકના રચનાર ગર્ગષિ આ જ હશે. (‘સટીકા ચત્વારઃ પ્રાચીન કર્મગ્રન્થા:' પ્ર૦ જૈન આ૦ સભાની પ્રસ્તાવના). Page #252 -------------------------------------------------------------------------- ________________ પારા ર૪૬ થી ર૫ર આ. શીલાંકરસૂરિ, સિદ્ધિર્ષિ ૧ ૨૭ “જેમનું બહુવિધ મન શ્વેત કમલ અને ચંદ્ર જેવું વિશદ જોઇને હાલના જમાનાના નિર્મલબુદ્ધિ મનુષ્યો સંત પુરુષોના ગુણોના વર્ણનની સત્યતા માને છે-કબૂલ કરે છે. “આવા હરિભદ્રસૂરિના ચરણની રજ તુલ્ય (મેં) સિદ્ધર્ષિએ ગિર્દેવી સરસ્વતીની બનાવેલી આ ઉપમિતિભવપ્રપંચા કથા સિદ્ધના નામથી કહી છે” અથવા ધર્મમાં મને પ્રવેશ કરાવનાર-ધર્મબોધકર આચાર્ય હરિભદ્ર છે. આ ગ્રન્થના પ્રથમ પ્રસ્તાવમાં ધર્મબોધકરનું વર્ણન છે તે ધર્મબોધકર સત્ય રીતે આચાર્ય હરિભદ્ર છે. જે હરિભદ્ર પોતાની અચિન્ય શક્તિથી મારામાંથી કુવાસનામય ઝેરને દૂર કરીને કૃપા કરી સુવાસનારૂપ અમૃત મારા લાભ માટે શોધી કાઢ્યું છે તે હરિભદ્રસૂરિને મારા નમસ્કાર છે. કે જે (હરિભદ્ર) શું બનવાનું છે તેની અગમચેતી કરી મારા માટે ચૈત્યવંદન ઉપર લલિતવિસ્તરા નામની ટીકા બનાવી હોય નહિ તેમ બનાવી હતી. (જુઓ પ્રશસ્તિ) ૨૫૦. આ પરથી, તેમજ આ ગ્રન્થમાં પ્રથમ પ્રસ્તાવની પીઠિકામાં નિપૂણ્યક નામના ભિખારી ના ચરિત્રના રૂપકમાં સિદ્ધર્ષિ સંસારી જીવને સત્ય ધર્મ પ્રાત થયાના વખતથી સંપૂર્ણ સંસાર-ત્યાગ કરતાં કેવું ધીમે ધીમે ઉંચે ચઢવું પડે છે. તેનું વર્ણન આપે છે-પછી આ નિષ્ફશ્યક ભિક્ષુક તે બીજો કોઈ નહીં પણ ભગવત્ ધર્મ પ્રાપ્ત થતાં પહેલાનો મારો પોતાનો જીવ(પલીયો નીવ: શ્લોક ૪૬૨) છે અને પછી પોતાના જાત અનુભવની (વસંવેદ્રસિદ્ધ) વાત કહે છે અને જણાવે છે કે રૂપકમાં જે ધર્મબોધકર જણાવેલ છે તે મને ધર્મ પ્રાપ્ત કરાવનાર સૂરિ (સૂરિ મwવો: શ્લોક ૪૭૪) એટલે ઉપરોક્ત શ્રી હરિભદ્રસૂરિ છે એમ સ્પષ્ટ થાય છે. આ હરિભદ્રસૂરિ સિદ્ધર્ષિના સાક્ષાત્ ગુરુ નથી પણ પરોક્ષ ધર્મબોધકર હતા કારણકે તેમની લલિતવિસ્તરા ટીકા સિદ્ધર્ષિને ધર્મ પ્રાપ્ત કરાવવામાં પછીથી નિમિત્તભૂત થઈ એમ “એવ' શબ્દથી સિદ્ધ થાય છે. (જુઓ ટિપ્પણ ૬૮)એમ શ્રી જિનવિજયે સિદ્ધ કર્યું છે. ૨૫૧. કર્તાએ કથામાં પોતાનાં વર્ણનો સર્વ સાધારણ લાગુ પાડી શકાય તેમ કરવાની અને પોતાની જાતને બને તેટલી દૂર રાખવાની સંભાળ લીધી છે; પણ તે ઉપરથી સાંસારિક સંબંધ અને વૃત્તિઓ દૂર કરવાના બતાવેલા એક પછી એક પ્રયત્નો તરફ આપણો આનંદ તથા ભક્તિભાવ ઓછા થતાં નથી. બીજા સંસ્કૃત ગ્રન્થકર્તાઓના કરતાં સિદ્ધર્ષિની આંતરિક વૃત્તિઓનો ઇતિહાસ આપણે ઘણો મળે છે. તે પરથી આપણને સિદ્ધર્ષિના સંપૂર્ણ નિખાલસપણા તથા તીવ્ર મનોભાવની ખાત્રી થાય છે એને વાચક જેમ જેમ આ પુસ્તક વાંચતો જશે તેમ તેમ તે બાબતની તેને વિશેષ ખાત્રી થતી જશે તેથી ભારતના ધર્મ અને નીતિના લખનાર ગ્રંથકારોમાં સિદ્ધર્ષિ પ્રથમ દરજ્જાના ધર્મ તથા નીતિના ગ્રન્થકર્તા છે એમ આપણે ખુશીથી કબૂલ કરીએ છીએ. ૨પર. આ રૂપકકથાનો ગ્રન્થ તેમણે ભિલ્લમાલ નગરમાં આવેલા મુખ્ય જૈન દેરાસરમાં પ્રસિદ્ધ કર્યો હતો, અને દુર્ગસ્વામીની ગણા નામની શિષ્યાએ તે ગ્રન્થની પ્રથમ પ્રત લખી હતી. આ ગ્રન્થ સંસ્કૃતમાં શા માટે લખ્યો તે સંબંધી કર્તા કહે છે કે - “ભાષા પ્રધાન્યને યોગ્ય બે ભાષા નામે સંસ્કૃત Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અને પ્રાકૃત છે તેમાં સંસ્કૃત દુર્વિદગ્ધના હૃદયમાં રહેલી છે, જ્યારે પ્રાકૃત તો બાલ-સામાન્ય જીવોને સદ્બોધક અને કર્ણમધુર છે. છતાં પ્રાકૃતમાં રચના નથી કરી, કારણ કે સર્વને-દુર્વિદગ્ધ તેમજ બાલના ચિત્તનું રંજન કરવાનો ઉપાય હોય તો તે કરવો ઘટે તેથી તે કારણે સંસ્કૃતમાં રચી ને તે સંસ્કૃત પણ અતિ ગૂઢાર્થવાળું નહિ, લાંબા વાક્ય દંડકોવાળુ નહિં, અપ્રસિદ્ધ શબ્દોવાળું નહિ, તેથી સર્વજનને ઉચિત એવું સંસ્કૃત વાપર્યું છે.૬ સિદ્ધર્ષિનો સમય ચૈત્યવાસીઓના સામ્રાજ્યનો સમય હતો, છતાં સિદ્ધર્ષિ અને એમના ગુરુ, ગુરુભાઇઓ વગેરે ત્યાગ વૈરાગ્યવાન્ હતા. જો કે સિદ્ધર્ષિએ પોતે ઉપમિતિભવપ્રપંચાકથાનું વ્યાખ્યાન મંદિરના અગ્રમંડપમાં બેસીને કર્યુ હતું છતાં તે સુવિહિત સાધુ ` હતા. ચૈત્યમાં ધર્મોપદેશ કરનારને ચૈત્યવાસી માની લેવાની કોઇ ભૂલ ન કરે. જિનમંદિરમાં બેસીને ધર્મોપદેશ કરવો, એ પ્રત્યેક સાધુનો શાસ્ત્રવિહિત અધિકાર છે નૂતન ગચ્છસૃષ્ટિ પહેલાં ચૈત્યવાસી કે સુવિહિત સાધુ દરેક, જિનચૈત્યના અગ્ર મંડપમાં બેસીને ધર્મકથા કરતા હતા, પણ નૂતન ગચ્છપ્રવર્તકોએ અનેક પ્રવૃત્તિઓની જેમ આ પ્રવૃત્તિને પણ ચૈત્યવાસીઓની પ્રવૃત્તિ માનીને એનો નિષેધ કરવા માંડ્યો. ત્યાર પછી ધીરે ધીરે આ પ્રવૃત્તિ બંધ પડી ગઇ. (મુનિ કલ્યાણવિજય પ્ર. ચ. પ્ર.) ૨૫૩. આ ઉપમિતિ ગ્રંથ ઉપરાંત સિદ્ધર્ષિએ શ્રી ચંદ્રકેવલિ ચરિત્ર॰ કે જે મૂળ પ્રાકૃતમાં હતું તે સંસ્કૃતમાં કર્યું (ગુપ્ત) ૫૯૮ના વર્ષમાં એટલે વિ.સં. ૯૭૪માં. વળી તેમણે ધર્મદાસગણિકૃત પ્રાકૃત ઉપદેશમાળા ૫૨ સંસ્કૃત વિવરણ-ટીકા લખેલ છે આ ગ્રંથ બે જાતનો છેઃ- એક ઘણી કથાઓવાળો મોટો અને બીજો લઘુવૃત્તિ નામનો નાનો ગ્રંથ આ સંસ્કૃત વૃત્તિ અતિઉપયોગી છે. વળી સિદ્ધસેન દિવાકરકૃત १८६. संस्कृता प्राकृता चेति भाषे प्राधान्यमर्हतः । तत्रापि संस्कृता तावद् दुर्विदग्धहृदि स्थिता ॥ ५१ ॥ बालानामपि सद्बोधकारिणी कर्णपेशला । तथापि प्राकृता भाषा न तेषामपि भासते ॥ ५२ ॥ उपाये सति कर्त्तव्यं सर्वेषां चित्तरञ्जनम् । अतस्तदनुरोधेन संस्कृतेयं करिष्यते ॥ ५३ ॥ ન ચેયમતિપૂઢાર્થી ન લીધૈ વ્યિવ′: ।। વાપ્રસિદ્ધપર્યાયસ્ટેન સર્વનનોવિતા ॥ ૪ ॥ ઉ, ભ, કથા. ૧૮૭. આની પ્રત વડોદરામાં (છાણીમાં)પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીના ભંડારમાં છે. તેની પ્રશસ્તિમાં એમ છે કેઃवस्वङ्केषु (५९८) मिते वर्षे श्री सिद्धर्षिरिदं महत् । प्राक् प्राकृतचरित्राद् धि चरित्रं संस्कृतं व्याघात् ॥ આ શ્લોક ટાંકી ડા. મિરોનો (Mironow) સિદ્ધર્ષિ પરના ૧૯૧૧ના એક નિબંધમાં જણાવે છે કે આ ૫૯૮નું વર્ષ ગુપ્ત સંવતનું સમજવું ઘટે. તેનો વિક્રમ સંવત્ ૯૪૭ અને ઇ.સ. ૯૧૭ થાય કે જે ઉપમિતિભવપ્રપંચ કથાના રચ્યા સં. ૯૬૨ સાથે બરાબર બંધ બેસે. ૧૮૮. પી.રી.૩.૧૭૨. {આમાં કથાઓ પ્રાકૃતમાં આ.વર્ધમાનસૂરિએ લખેલી છે. સંપાદક આ. મુનિચંદ્રસૂરિ પ્ર. જિનશાસન આરાધના ટ્રસ્ટ} ૧૮૯ પી.રી.૩. ૧૩૦. ૧૯૦. ડો.યાકોબી કહે છે કે ‘હું આશા રાખુ છું કે કોઇ વિદ્વાન કથાઓ સાથે તે વિવ૨ણ પ્રસિદ્ધ કરવા પ્રયત્ન કરશે. ગ્રંથકર્તાની કીર્ત્તિ અને ગ્રન્થનો સમય જોતાં તે વિવરણનો ગ્રન્થ અંધારામાંથી બહાર લાવવા માટેના ખાસ કારણો છે’ કૃત્તિરિયું બિન-નૈમિનિ-મુ-સૌગતાવિવર્ગનવેલિન: સ॰તગ્રંથાર્થનિપુળસ્ય શ્રી સિદ્ધર્ષે મહાવાર્થચેતિ એટલે કે જૈન, જૈમિનીય, કણાદ-સાખ્ય, સૌગત-બૌદ્ધ આદિ દર્શન જાણનાર સકલ ગ્રંથોના અર્થથી નિપુણ એવા શ્રી સિદ્ધર્ષિ મહાચાર્યની આ કૃતિ છે, એમ ગ્રંથના અંતે જણાવ્યું છે કે આ પર વર્ધમાનસૂરિએ કથાનક યોજેલ છે. પી. ૫, પરેિ. પૃ ૫૭. Page #254 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૫૩ થી ૨૫૬ ઉપમિતિભવપ્રપંચા કથા, પ્રાકૃત-અપભ્રંશ સાહિત્ય ૧ ૨૯ ન્યાયાવતાર ગ્રંથ ઉપર સિદ્ધ વ્યાખ્યાનિક કૃત વૃત્તિ પણ તેમની છે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર પર વૃત્તિના રચનાર સિદ્ધર્ષિ(?) જુદા છે અને તે મુજબ સિદ્ધયોગમાળા અને બાદશાર નયચક્ર એ બંને પરના વૃત્તિકાર સિદ્ધર્ષિ આ સિદ્ધર્ષિથી ઘણું કરી જુદા છે. - ૨૫૪. આ સિદ્ધર્ષિ સંબંધીનો પ્રબંધ પ્રભાવકચરિતમાં (પૃ. ૧૯૭-૨૦૫) છે. તેમાં તેમના ગુરુપરંપરાની તથા હરિભદ્રસૂરિ સાથેના તેમના સંબંધની હકીકત તથા માઘકવિ સાથેના સગપણ વગેરેની હકીકત આવે છે.Ó - ૨૫૫. સં ૯૭૫ માં બ્રિટિ) નાઇલ્લ (નાગેન્દ્ર) કુલના આચાર્ય સમુદ્રસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય વિજયસિંહસૂરિએ પ્રાકૃત ભાષામાં ૮૯૧૧ ગાથાબદ્ધ ભુવનસુન્દરી કથા રચી. પી. ૧, ૩૮. (સં. શીલચન્દ્રસૂરિ પ્ર.પા.ગ્રં.પ.) ૨૫૬. પ્રાયઃ આ દશમા શતકમાં સજ્જન ઉપાધ્યાયના શિષ્ય મહેશ્વરસૂરિએ પંચમી માહાભ્ય (જ્ઞાનપંચમી કથા પા. સૂચિ નં ૪૦(નાણપંચમી કહા પ્ર.સીધીઍ.)) પ્રાકૃતમાં રચ્યું. પ્રાકૃતમાં રચવા માટેનો ઉદેશ પોતે જાણાવે છે કે - “મંદબુદ્ધિવાળા જીવો સંસ્કૃત કાવ્યના અર્થને જાણી શકતા નથી. તેથી મંદ અને મેધાવી સર્વ કોઈ ને સુખે બોધ થઈ શકે એવું આ પ્રાકૃત કાવ્ય રચ્યું છે.' “ગૂઢ અર્થવાળા દેશી-પ્રાકૃત શબ્દોથી રહિત સુલલિત-અત્યંત સુંદર વર્ણોથી રચાયેલ રમણીય પ્રાકૃત કાવ્ય આ લોકમાં સુખકર નથી થતું? વળી આ સિદ્ધર્ષિની વૃત્તિ પરથી જ ગાથાર્થ લઈને રતપ્રભસૂરિએ સં. ૧૨૩૮માં ઉપદેશમલા વૃત્તિ રચી છે. કે જેની અંતે સિદ્ધર્ષિને વ્યાખ્યાતૃચૂડામણિ યથાર્થ પણે કહેલ છેઃ ૧૯૧. કારણ કે સિદ્ધર્ષિ ને ચાહ્યા નું બિરૂદ હતું. (પ્રભાવકચરિત શૃંગ ૧૪ ગ્લો ૯૭; પી.૩ પૃ. ૧૬૮)અને પોતાના બનાવેલા બે ગ્રંથના છેડે તેઓ સત્યાધુનિક તપૈયિ શોધનીયં એ શબ્દો લખે છે ને તેવું જ વાક્ય આ વૃત્તિના અંતે પણ છે. ૧૯૨. જુઓ જૈન ગ્રંથાવલી પૃ.૭૨ ટિપ્પણ ડ. તેમનું ખરું નામ સિદ્ધસેન છે. પી.૩,૩૮ કે જેમાં તેમણે દિ#ગણિસિંહસૂરિ-ભાસ્વામીના શિષ્ય પોતે હોવાનું જણાવ્યું છે. ૧૯૩. આ પ્રભાવક ચરિતની હકીકત ડૉ. યાકોબી સાચી માનતા નથી. જુઓ ડૉ. યાકોબીની ઉપમિતિભવપ્રપંચકથા(બિબ્લિઓથેકા ઇડિકાની આવૃત્તિ) પરની પ્રસ્તાવના, કે જેમાં આ સિદ્ધર્ષિની ઘણી ખરી હકીકત મળશે ને તેના સારનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે. મુનિ કલ્યાણવિજય પણ કવિ માઘ સાથેના સગપણની વાત સાચી નથી ગણતા. તેઓ કહે છે કે રાજા વર્મલાતનો સત્તાસમય વસન્તગઢના એક લેખથી વિક્રમની સાતમી સદી સિદ્ધ છે; તે રાજાના મંત્રી ના બે પુત્રો પૈકી એકનો પુત્ર કવિ છે તે સિદ્ધષિ ગણાવેલ છે તો તે મંત્રીના પૌત્ર કવિ માઘનો સમય સાતમી સદીના અંતમાં માનીએ, તોયે સિદ્ધર્ષિનો સમય દશમી સદીના મધ્ય ભાગ નિર્ણિત છે. તેથી એક બીજાથી લગભગ અઢીસો વર્ષને આંતરે થયેલ માઘ અને સિદ્ધર્ષિને પિતરાઇ ભાઇ કેવી રીતે માની શકાય તે પ્રબંધકાર જ જાણે. અમારા વિચાર પ્રમાણે તો આ હકીકત કેવળ દંતકથા છે અને એમાંથી જો કંઈ પણ સારાંશ ઢુંઢીયે તો એટલોજ નીકળી શકે કે સિદ્ધર્ષિ બૌદ્ધતર્કશાસ્ત્રનો અભ્યાસ કરવા (મહાબોધનગરમાં તક્ષશિલા કે નાલંદા વિશ્વવિદ્યાલયમાં)જાય છે. અને ત્યાં બૌદ્ધધર્મની દીક્ષા ગ્રહણ કરે છે, પણ વચનબદ્ધ હોવાથી તે એકવાર પોતાના મૂલ ગુરુ પાસે આવે છે અને ગુરુ તેમને આચાર્ય હરિભદ્રની લલિતવિસ્તરા નામની ચૈત્યવંદન સૂત્રવૃત્તિ વાંચવા આપે છે, જેથી સિદ્ધર્ષિનું મન પાછુ જૈન દર્શનમાં સ્થિર થાય છે. આ બધી હકીકત ઐતિહાસિક છે એમાં કંઈ પણ શંકા જેવું નથી (પ્ર. ચ. પ્ર.) Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ - “પરોપકાર- પરાયણ પુરુષે આ લોકમાં પ્રાકૃત ભષા ભણવી-બોલવી જોઇએ, કે જે ભાષા વડે સર્વ કોઈ મન્દ બુદ્ધિવાળા જીવોને પણ વિશેષ બોધ થઈ શકે છે.” ૨૫૭. આમાં ગ્રન્થકારે જ્યેષ્ઠ પંચમી અને લઘુ પંચમી એવા બે પ્રકાર, જ્ઞાનની આરાધના માટે જ્ઞાનપંચમીના પાડી તે આરાધવાનો સમય, પંચમી વ્રત ગ્રહણ કરવાની વિધિ, વ્રત પૂર્ણ થયે કરવાનું ઉજમણું અને આ વ્રત આરાધવાથી પહેલા જયસેન-છેલ્લા ભવિષ્યદત્ત એમ દશ જણને સૌભાગ્ય વગેરે દશ પ્રકારનાં ફળ પ્રાપ્ત થયાં તે ૧૦ કથાઓ આપી છે. આની પ્રત સં.૧૦૦૦ની તાડપત્ર પર લખાયેલી જેસલમેર ભડારમાં હતી એવો ઉલ્લેખ મળે છે.(આ પૈકી ભવિષ્યદત્ત કથા પરથી ધર્કટ વણિક-ધનપાલે અપભ્રંશમાં ભવિસ્મયત્ત કહા-પંચમી રચી જણાય છે.)સંયમમંજરી નામનું અપભ્રંશમાં કાવ્ય રચનાર મહેશ્વરસૂરિ પ્રાયઃ આના કર્તા હોય. ૨૫૮. “વિ.સં ની ૧૦ મી શતાબ્દી આસપાસથી કુટિલ લિપિમાંથી નાગરી લિપિ બનવા લાગી કે જે હાલ પ્રચલિત છે.૯૪ ર૫૯. પ્રાકૃતના એક રૂપાન્તરથી “અપભ્રંશ' ભાષા બની જેમાંથી હિંદી, ગુજરાતી, તથા રાજપૂતાની ભાષાઓની ઉત્પત્તિ થઈ. તે ભાષાનું પ્રાચીન સાહિત્ય વિ. સં. ની દશમી શતાબ્દીની આસપાસથી મળે છે;૧૫ પત્તો લગાડતાં જણાય છે કે તે અપ્રભંશ સાહિત્ય ૮મી સદી પૂર્વથી મળે છે. કે જે “અપભ્રંશ સાહિત્યનો પરિચય “જૈન ગૂર્જર કવિઓ'ના પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં બહુ વિસ્તારથી કરાવ્યો છે. છતાં અત્યારે ટુંકમાં એટલું કહેવું પડશે કે દેશી ભાષાઓની જનની અપભ્રંશ ભાષાના મૂળ પૂરાં નંખાઈ ગયાં હતાં. તે ભાષામાં ગ્રંથો વિ. સં. ૮ મા શતકથી પૂર્વે રચવા માંડ્યા એટલે તે ભાષા સાહિત્ય ભાષા થઈ ગઈ-અપભ્રંશ ભાષાનો ખરો કાળ શરૂ થયો-લોકોની બોલચાલની તે ભાષા પ્રૌઢ બની અને તે બદલાતાં બદલાતાં એવા સ્વરૂપમાં આવતી ગઈ કે જેમને આપણે આધુનિક ભાષા કહેવા લાગ્યા છીએ તે ગુજરાતી, હિન્દી, મરાઠી, આદિ દેશી ભાષાઓ પરિણત થઈ. આ ભાષાઓના પ્રાચીનતમ ગ્રંથો આ શતક પછી ઘણા કાળે થયેલા છે. જૂની ગુજરાતી ૧૩ મા શતકથી યા તે પૂર્વની કહી શકાય. ર૬૦. ચાવડાઓ જૈન યતિઓને સત્કારતા અને ચાવડાવંશના કુલગુરુ પણ ચૈત્યવાસી જૈન સાધુઓ હતા. એ સંબધી દુહો પણ છે કે સિસોદિયા સંડેસરા, ચઉદશિયા ચૌહાણ, ચૈત્યવાસિયા ચાવડા, કુલગુરુ એહ વખાણ. ૧૯૪. ઓઝજી. રાજપૂતાનેકા ઈતિહાસ પ્રથમ ભાગ પૃ.૨૨ ૧૫. ઓઝાજી રાજપૂતાનેકા ઈતિહાસ પ્રથમ ભાગ પૃ.૨૦ Page #256 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ત્રીજો સંસ્કૃત સાહિત્યનો ઉત્કર્ષ (વિ.સં. ૧૦૦૧ થી સં. ૧૨૩૦) Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ जयजंतुकप्पपायव चंदायवरागपंकयवणस्स । सयलमुणिगामगामणि तिलोअचूडामणि नमो ते ॥ पावन्ति जस असमंजसा वि वयणेहिं जेहिं परसमया । તુદ સમયમનો અદિળો તે મંવા વિન્તુ નિસ્લના ॥ -ધનપાલ કૃત ઋષભપંચાશિકા હે જીવોને કલ્પવૃક્ષ (સમાન) ! રાગરૂપી કમલવનને ચંદ્રાતપ (સમાન) ! સમસ્ત મુનિગણના નાયક ! ત્રિલોચૂડામણી ! તને નમસ્કાર. જે અસમંજસ વચનો વડે પસિદ્ધાન્તો યશ મેળવી જાય છે. તે તારા સમય-પ્રવચન મહોદધિનાં મંબિંદુનાં કણો છે. जयन्तु सुरयोन्येपि येषां वाग्ब्रह्मवैभवं । ग्रन्थसृष्टौ महाकाव्यसर्गेषु च नवं नवम्॥ वंद्यास्ते रामवत्संतो यैर्व्यस्तखरदूषणैः । क्रियते विबुधैः सेव्यो निष्कलंकाकृतिः कविः ॥ - અન્યસૂરિઓ-આચાર્યોનો પણ જય થાઓ કે જેમનો વાબ્રહ્મવૈભવ ગ્રન્થસૃષ્ટિમાં તથા મહાકાવ્યના સર્ગોમાં નવો નવો હોય છે. તે સંતો રામની પેઠે આકૃતિવાળા કવિને સેવે છે. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ 1 વંદ્ય છે કે જે વિબુધો ખરોનાં દૂષણો ટાળીને નિષ્કલંક મુનિરતકૃત અમમચરિત્ર. Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ - સંસ્કૃત સાહિત્યનો ઉત્કર્ષ (વિ.સં. ૧૦૦૧ થી સં. ૧૨૩૦,) शिवदाः सन्तु तीर्थेशाः विघ्नसंघातघातिनः । भवकूपोद्धृतौ येषां वाग्वरत्रायते नृणाम् ॥ શાન્ત્યાચાર્ય - ઉત્તરાધ્યયનવૃત્તિ. જેમની વાણી મનુષ્યોને ભવકૂપમાંથી રક્ષણરૂપ થાય છે એવા તીર્થંકર વિઘ્નના સમૂહને ટાળનાર શિવદાયી થાઓ! સોલંકી વંશનો સમય-મૂલરાજથી કર્ણ (વિ.સં. ૧૦૦૧ થી ૧૧૫૦) છે.} * ૨૬૧. પાટણની ગાદી પર ચૌલુક્ય પ્રથમ રાજા મૂલરાજ કે જેના રાજ્યાભિષેકના બે સંવત્ : સં. ૯૯૮ (પ્રબંધ ચિંતામણીમાં) અને સં. ૧૦૧૭૧૯૬ (વિચારશ્રેણીમાં) આપવામાં આવ્યાં છે, તે પ્રતાપી રાજાએ સિદ્ધપુરમાં રૂદ્રમહાલય (રૂદ્રમાળો) નામના શિવાલયની પ્રતિષ્ઠા માટે કનોજ આદિ ઉત્તર પ્રદેશોથી અનેક બ્રાહ્મણોને ગુજરાતમાં બોલાવી વસાવ્યા હતા કે જેઓ ‘ઔદિચ્ય’ (ઉદિચ્યઉદેચી એટલે ઉત્તરમાંથી આવેલા)-કહેવાયા. તે રાજાનો વંશ બહુ ચાલ્યો-સં.૧૨૯૯ સુધી. તે વંશમાં સિદ્ધરાજ ને કુમારપાલ મહા પ્રતાપી રાજાઓ થયા, કે જેમના સમયમાં ગૂજરાત ઉન્નતિની ટોચે પહોંચ્યું. તેમના સમય પહેલાની જૈન અને જૈનસાહિત્યની સ્થિતિ જોઇએ. ૨૬૨. ચંદ્રગચ્છના જંબૂ (જંબૂનાગ) નામના સાધુ કે જેમણે વિદ્વત્સસમાં ગૌરવ પ્રાપ્ત કર્યું હતું તેમણે સં.૧૦૦૫ માં મણિપતિ ચરિત્ર૭ રચ્યું { પ્રકાશિત } ને તે ઉપરાંત જિનશતક કાવ્ય સ્તવનરૂપે રચ્યું {પ્ર.નિ.સા.} ૯ કે જે કાવ્ય પર નાગેન્દ્રગચ્છના સામ્બમુનિએ સં. ૧૦૨૫ માં વિવરણ ટીકા-પંજિકા (પી. ૧, ૯૦) રચેલ છે. વળી જંબૂએ ચંદ્ર દૂતકાવ્ય (જેસ. પ્ર. ૮૦)પણ રચ્યું લાગે છે. - ૧૯૬. આ બીજો સં. ૧૦૧૭ બરાબર છે. જુઓ ‘ગૂજરાત અને માળવાના પ્રાચીન ઇતિહાસ પર નવો પ્રકાશ' એ નામનો લેખ પુરાતત્ત્વ પુ.૨ પૃ.૪૭, તથા નાગરી પ્ર૦ ભાગ-૧ પૃ. ૨૧૪-૧૫. ૧૯૭. પ્ર૦ હેમચંદ્ર ગ્રન્થમાલા અમદાવાદ. જુઓ તેની પ્રસ્તાવના. {જિનશતક જૈનશાલા ખંભાતથી પણ પ્રગટ Page #259 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૨૬૩. ચંદ્ર (પછીથી થયેલ રાજ) ગચ્છમાં પ્રદ્યુમ્નસૂરિ વૈદિક શાસ્ત્રમાં પારગામી હતા. તેમણે અર્લીની૯૮ રાજસભામાં દિગંબરોને પરાજિત કર્યા હતા અને સપાદલક્ષ, ત્રિભુવનગિરિ, આદિના રાજાને જૈન કર્યા હતા, અને તેઓ જબરા વાદી હતા એમ તેમનાં પરંપરામાં થયેલ માણિક્યચંદ્રસૂરિએ પોતાના પાર્શ્વનાથચરિતની પ્રશસ્તિમાં સ્પષ્ટ જણાવ્યું છે.૯૯ ૨૬૪. ઉક્ત પ્રદ્યુમ્રસૂરિના શિષ્ય ‘ન્યાયવનસિંહ’ અથવા ‘તર્ક પંચાનન’ નું બિરૂદ ધરાવનારા ૧૩૪ ૧૯૮. પ્રભાવક ચરિતની પ્રશસ્તિમાં જણાવ્યું છે કેઃ यत्संगमामृतरसैर्बहवः सुधर्माधीशा भवन्ति सुधियः सुमनोभिरामाः ॥ अल्लूसभायां विजिते दिगंबरे तदीयपक्षः कलिकोशरक्षकः । दातुं प्रभोरेकपटं समानयेत्तमेकपट्टं जगृहे सुधीषु यः ॥ ३ ॥ આ પ્રભાવચરિતના સંશોધક પ્રધુમ્રસૂરિ પોતાના સમરાદિત્ય સંક્ષેપ ની આદિમાં લખે છે કે वादं जित्वाल्लुकक्ष्मापसभायां तलपाटके । आत्तैकपट्टो यस्तं श्री प्रद्युम्नं पूर्वजं स्तुवे ॥ આ અલ્લુ (અલ્લટ) રાજા તે મેવાડની ખ્યાતોના આલુ (આલુ રાવલ) સાથે મળે છે. તેનાં સં.૧૦૦૮-૧૦૧૦ ના શિલાલેખપરથી જણાય છે કે તે મેવાડપર આહાડ (આઘાટ)માં રાજ્ય કરતો હતો. કદાચ મૂલ રાજધાની નાગદાથી નવી રાજધાની આહાડ કરી હોય. અલ્લટના પિતા ભર્તૃપટ્ટ (બીજા)એ મેવાડના ભર્તુપુર (ભટેવર ગામ) વસાવ્યું મનાય છે કે જે નામ પરથી જૈનોનો ભર્તુપુરીય (ભટેવરા) ગચ્છ પ્રસિદ્ધ છે અલ્લટની રાણી હરિયદેવી હૂણ રાજાની પુત્રી હતી અને તે રાણીએ હર્ષપુર ગામ વસાવ્યું હતું (કે જે પરથી હર્ષપુરીય ગચ્છ થયો છે)એવો શિલાલેખ મળે છે. ઓઝાજી ચ. ઇ. ૨, પૃ. ૪૨૬-૪૨૯૮. આ રાજાની રાણીને થયેલ રેવતી દોષ બલિભદ્રસૂરિએ ટાળ્યો હતો. આ રાજાના મંત્રિએ આઘાટમાં જિનમંદિર કરાવી તેમાં પાર્શ્વનાથની પ્રતિષ્ઠા ચિત્તોડથી યશોભદ્રસૂરિને બોલાવી તેમની પાસે કરાવી હતી. તે યશોભદ્રસૂરિ સાંડેકર ગચ્છના હતા ને સં.૧૦૨૯ માં સ્વર્ગે ગયા- એ. રાસ સંગ્રહ ભાગ-૧. આના સમયમાં ચિતોડમાં હાલ જે પ્રસિદ્ધ જૈન કીર્તિસ્તંભ છે તે બંધાયો એમ કહેવાય છે. १९९. पुंसा विग्रहजं विकारमखिलं निर्मूलमुन्मूलयं स्तत्राद्यः समभूद् भवामयभिषक् प्रद्युम्नसूरिर्गुरुः । येन स्वेदयता प्रयुज्य तरलां तर्कोज्ज्वलां भारतीं वादीन्द्राः प्रविलापिनो घनतरं दर्पज्वरं त्याजिताः ॥ ४॥ दिगम्बरसमाक्रान्तवेकपट्टं समाददे । यः प्रत्यक्षं नरेन्द्रस्य जगतस्तद्यशः पुनः ॥ ५ ॥ नीरागता निधौ राजगच्छ भूर्गुणवारिधिः । सूरिः प्रद्युम्न सूर्याख्यः पूर्वं वः पूर्वजोऽभवत् ॥ २८ ॥ सपादलक्षगोपाल त्रिभुवनगिर्यादि देशगोपालान् । ययु श्चतुरधिकाशीत्या वादजयैरंजयामास ॥ २८ ॥ श्री अभयदेवसूरिरस्तच्छिष्यस्तर्कभूरभूत् । भग्नासनालितुमुलाद्गीर्यदास्यमशिश्रियत् ॥ २९ ॥ --પાર્શ્વનાથચરિત પી.૩,૧૫૮-૧૬૨ २००. तार्किकागस्त्यविस्तारि सत्प्रज्ञाचुलुकैश्चिरं । वर्धते पीयमानोऽपि येषां वादमहार्णवः ॥ તેમના સંતાનીય સિદ્ધસેન સૂરિષ્કૃત પ્રવચન સારોદ્વાર વૃત્તિ સં. ૧૧૪૮, तर्कग्रंथविचारदुर्गमवनीसंचारपंचानन स्तत्पट्टेऽभयदेवसूरिरजनि श्वेताम्बरग्रामणीः । सद्वाक्य श्रुतिलालसा मधकरीकोलाहलाशंकिनी, हित्वा विष्टरपंकजं श्रितवती ब्राह्मी यदीयाननम् ॥ दृनिम्नगाः सत्पथभेदमेता ध्रुवं करिष्यंति जडैः समेताः । इतीव रोधाय चकार तासां ग्रन्थं नवं वादमहार्णवं यः ॥ -તેમના સંનાતીય માણિકચંદ્રસૂરિકૃત પાર્શ્વનાથચરિત પ્રશસ્તિ સં.૧૨૭૬ પી.૩, ૧૫૮-૫૯. Page #260 -------------------------------------------------------------------------- ________________ પારા ર૬૩ થી ૨૬૬ અભયદેવસૂરિ-સન્મતિતર્ક ટીકા ૧૩૫ અભયદેવસૂરિએ સિદ્ધસેન દિવાકર કૃત સન્મતિતર્ક પર તત્ત્વબોધવિધાયિની ટીકા૨૦૧ કે જેને વાદમહાર્ણવ' પણ કહેવામાં છે તે સંસ્કૃતમાં રચી છે, તે પરથી જણાય છે કે દાર્શનિક વિષયના તેઓ અસાધારણ વિદ્વાન હતા. આમાં અનેકાન્ત દષ્ટિનું સ્વરૂપ, તેની વ્યાપ્તિ અને તેની ઉપયોગિતા સિદ્ધ કરવામાં આવી છે તેથી તે ટીકા અનેકાન્તદષ્ટિનો દાર્શનિક ગ્રંથ છે આ ટીકામાં ભૂલ કરતાં બિલકુલ જુદી શૈલી છે. તેમણે જે જે વિષયના વાદો લખ્યા છે, તે વિષય ઉપર તે વખતે ભારતીય સમગ્ર દર્શનોમાં જેટલાં મતમતાંતરો અને પક્ષપ્રતિપક્ષો હતા, તે બધાંની વિસ્તૃત નોંધ કરી છે, તેથી આ ટીકાને વિક્રમની દશમી શતાબ્દી સુધીના દર્શનવિષયક વાદોનું સંગ્રહસ્થાન કહી શકાય. ૨૬૫. “આ ટીકાકારે વાદપદ્ધતિ વિદ્વત્તાપૂર્વક એવી ગોઠવી છે કે, જે વિષયમાં વાદ શરૂ કરવાનો હોય, તે વિષયમાં સૌથી પહેલાં સિદ્ધાન્તથી વધારે વેગળો એવો પહેલો પક્ષકાર આવી પોતાનો મત સ્થાપે છે, ત્યાર બાદ સિદ્ધાન્તથી ઓછો વેગળો એવો બીજો પક્ષકાર આવી પોતાના મતને સ્થાપી પ્રથમ પક્ષની ભ્રાન્તિઓ દૂર કરે છે. ત્યારબાદ સિદ્ધાન્તની કઈક સમીપે રહેલો ત્રીજો પક્ષકાર આવી બીજા પક્ષની ભૂલો સુધારે છે, અને એ ક્રમે આગળ વધતાં છેવટે અનેકાન્તવાદી સિદ્ધાન્તી આવી છેલ્લા પ્રતિપક્ષીનું મન્તવ્ય શોધી અનેકાન્ત દૃષ્ટિએ તે વિષય કેવો માનવો જોઈએ, તે બતાવે છે. આવી વાદપદ્ધતિ ગોઠવેલી હોવાથી કોઈ પણ વિષયમાં પ્રત્યેક પક્ષકારનું શું માનવું છે, અને એક બીજા પક્ષકાર વચ્ચે શો શો મતભેદ છે, અને તેમાં કેટકેટલું વજૂદ છે. એ બધું તુલનાત્મક દૃષ્ટિએ જાણી શકાય. તેથી ટીકાકારની પ્રતિપાદન-સરણીને અનેક વાદીઓની ચર્ચા-પરિષદ સાથે સરખાવી શકાય, કે જેમાં કોઈ પણ વિષય ઉપર દરેક વાદી પોતપોતાનું પૂર્ણ મન્તવ્ય સ્વતંત્રતાપૂર્વક અનુક્રમે રજુ કરતાં હોય, અને છેવટે જેમાં એક સર્વવિષયગ્રાહી સભાપતિ દ્વારા સમન્વય ભરેલું છેવટ લવાતું હોય. ર૬૬, “જોકે ટીકામાં સેંકડો દાર્શનિક ગ્રંથોનું દોહન જણાય છે, છતાં સામાન્યરીતે મીમાંસક કુમારિલભટ્ટનું શ્લોકવાર્તિક નાલન્દા વિશ્વ વિદ્યાલયના આચાર્ય શાંતિરક્ષિત કૃત તત્ત્વસંગ્રહ ઉપરની કમલશીલકત પંજિકા અને દિગમ્બરાચાર્ય પ્રભાચંદ્રના પ્રમેયકમલમાર્તડ તથા ન્યાયકુમુદચંદ્રોદ્રય (પ્ર.મા.દિ.ગ્રં.} વિગેરે ગ્રંથોનું પ્રતિબિમ્બ મુખ્ય પણે આ ટીકામાં છે; તેવી રીતે વાદિદેવસૂરિનો સ્યાદ્વાદરત્નાકર, મલ્લિષેણસૂરિની સ્યાદાદમંજરી, ઉપાધ્યાય યશોવિજયજીની નયોપદેશ ઉપરની નયામૃતતરંગિણી ટીકા અને શાસ્ત્રવાર્તાસમુચ્ચયની ટીકા આદિ પાછળની કૃતિઓમાં આ સન્મતિની ટીકાનું પ્રતિબિમ્બ છે'.૦૨ शिष्योऽस्याभयदेवसूरिरभवजाड्यांधकारं हरन् गोभि भास्करवत्परां विरचयन् भव्याप्तवर्गेच्छदम् । ગ્રંથો વામદાવાડી વિલિત: પ્રૌઢપ્રયોર્નિ(પૃ)7 (?) નિનશાસનપ્રવાં સાત્રિાપાં ઘુવમ્ II તેમના અન્ય સંતાનીય પ્રભાચંદ્રકૃત પ્રભાવક ચરિત સં. ૧૩૩૨. ૨૦૧. મુદ્રિત પુરાત્ત્વમંદિર અમદાવાદ મિત્રનું કેટલોક ૧૦, પૃ.૩૯-૪૦. વાદમહાર્ણવ એ સન્મતિતર્કપરની ટીકા હશે એમ કેટલાક માને છે. કારણકે તે ટીકામાં વિસ્તૃત વાદો છે.સમ્પતિત પ્રક્કરનું પ્રથમ ભાગ સંપાદકીય નિવેદન. પ્ર) પુરાતત્ત્વ મંદિર અમદાવાદ. આમ કહેવાનું કરાણ એ છે કે મલ્લિણ, રાજશેખર, યશોવિજયજીએ વાદમહાર્ણવનું નામ લખી જે પાઠો આપ્યા છે તે ઉક્ત ટીકામાં બરાબર ઉપલબ્ધ થયા છે. ૨૦૨. સમ્મતિતર્ક પ્રકરણ પ્રથમ ભા પ્ર પુરાતત્ત્વમંદિર અમદાવાદમાં સંપાદકીય નિવેદન. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ર૬૭. “સન્મતિતક મૂળ તે ૧૬૭ પ્રાકૃત આર્યાછંદમાં છે તેના પર પચ્ચીસ હજાર શ્લોક પ્રમાણ જેટલી પ્રસ્તુત ટીકા છે. ટીકા મૂળ ગ્રંથરૂપ નગરનું દ્વાર કહેવાય પણ પ્રસ્તુત ટીકા મૂળ ગ્રંથના દ્વારા થવા ઉપરાંત મૂળ ગ્રંથમાં સ્પષ્ટ રીતે નહિ આવતા એવા અનેક નાના મોટા દાર્શનિક વિષયોની વિસ્તૃત અને સૂક્ષ્મ ચર્ચાથી ભરેલી છે તેથી એક સ્વતંત્ર ગ્રંથ બની ગયેલ છે. અભયદેવસૂરિની ટીકાનું સ્થાન તેમના ઉદેશ પ્રમાણે બહુ ઉંચું છે. બૌદ્ધ દર્શન, ભિન્ન ભિન્ન વૈદિક દર્શન અને દિગબંર સંપ્રદાયના નવમાં સૈકા સુધીના જે મોટા મોટા આકર ગ્રંથો હતા તે બધાના સંપૂર્ણ વિષયનો સંગ્રહ કરી તેના ઉપર જૈન દૃષ્ટિએ ચર્ચા કરવી અને છેવટે અનેકાંતવાદનું સ્થાપન કરવું એજ શ્રી અભયદેવસૂરિનો ઉદેશ તે ટીકા રચવામાં હતો અને પ્રો૦ લૉયમન પોતાનો અભિપ્રાય જણાવે છે તે પ્રમાણે આ ઉદેશ ખરેખર અભયદેવસૂરિએ સિદ્ધ કર્યો છે.૨૭ ર૬૮.૧૧૧મા સૈકા પછી શ્વેતામ્બર સાહિત્યમાં એવા પણ ગ્રન્થો રચાયા છે કે જે કદમાં પ્રસ્તુત ટીકા કરતાં ત્રણગણા છે છતાં એ મહાકાય ગ્રંથો અભયદેવસૂરિના સર્વ સંગ્રહના ઋણી છે. કારણકે પ્રસ્તુતટીકામાં સંગ્રહીત થયેલ વિષયો તેમને સરળતાથી મળી ગયા છે. એક બીજી દૃષ્ટિએ પણ પ્રસ્તુત ટીકાનું મહત્ત્વ છે અને તે એકે દશમા સૈકા પછીના ગ્રંથોની જેમ તેમાં શબ્દાબર નથી. એમાં ભાષાનો પ્રસન્ન પ્રવાહ શરદઋતુના નદી પ્રવાહની જેમ વધે જ જાય છે. જ ર૬૯. જૈન ન્યાયશાસ્ત્રનો બીજો યુગ - વિક્રમ છઠાથી દશમા સૈકા (૧૧ માના પૂર્વાદ્ધ) સુધીનો ગણતાં તે નામ “પલ્લવિતકાળ” રાખ્યું છે, તેનો અભિપ્રાય એટલો છે કે, સિદ્ધસેન અને સમતભદ્ર દ્વારા બંને સંપ્રદાયોમાં જે જૈન ન્યાયનું બીજારોપણ થયું , તેનેજ આ યુગમાં પલ્લવિત કરવામાં આવ્યું છે. આ યુગમાં દિગંબર સંપ્રદાયમાં અનુક્રમે અલંક વિદ્યાનંદ અને પ્રભાચંદ્ર એ ત્રણ પ્રધાન આચાર્યોએ (તેમજ માણિક્યનંદી અને અનંતવીર્ય) મુખ્યપણે જૈન ન્યાયને વિસ્તાર્યો અને વિશદ કર્યો છે. શ્વેતાંબર સંપ્રદાયમાં પણ પ્રધાનપણે ત્રણ આચાર્યોએ આ યુગમાં જૈનન્યાયને વિસ્તૃત અને વિશદ બનાવ્યો છે. મલ્લવાદી, હરિભદ્ર, અને (ઉપર જણાવેલા) રાજગચ્છીય અભયદેવ. એ ત્રણેએ અનુક્રમે કાંઈ ને કાંઈ વધારે વિશેષતા અર્પે છે. અકલંક આદિ ત્રણે ત્રણ દિગંબર આચાર્યોએ જૈન ન્યાયના સ્વતંત્ર ગ્રંથો લખ્યા છે અને સમન્તભદ્ર આદિ પૂર્વાચાર્યોની ન્યાયવાણીને પલ્લવિત પણ કરી છે. તેવી જ રીતે મલ્લવાદિ વગેરે આ યુગના શ્વેતાંબર આચાર્યોએ જૈન ન્યાય ઉપર સ્વતંત્ર ન્યાયના ગ્રંથો લખ્યા છે અને પોતાપોતાના પહેલાંની તર્કવાણીને પલ્લવિત પણ કરી છે. ઉક્ત દિગંબર ત્રણ આચાર્યો અને ઉક્ત શ્વેતાંબર ત્રણ આચાર્યોની કૃતિઓ બરાબર સામે રાખી જોવામાં આવે તો એક બીજા ઉપર પડેલો પ્રભાવ પરસ્પરનું સાદૃશ્ય અને વિશેષત્વ ધ્યાનમાં આવ્યા વિના રહે તેમ નથી” એટલે ઉક્ત અભયદેવસૂરિથી આ યુગ પૂરો થાય છે. ૨૦૩. પંસુખલાલ તથા પં. બહેચરદાસનો લેખ “સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ. ૨૦૪. જુઓ પં. સુખલાલનો “જૈન ન્યાયનો ક્રમિક વિકાસ’ એ નિબંધ ભાવનગર ગુજરાતી સાહિત્ય પરિષહ્નો રીપોર્ટ. Page #262 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૬૭ થી ૨૭૨ જૈન ન્યાયશાસ્ત્રનો બીજો યુગ ૧ ૩૭ ર૭૦. ઉક્ત અભયદેવસૂરિના શિષ્ય ધનેશ્વેરસૂરિ ધારાધીશ મુંજરાજાની સભામાં વિજેતા હતા અને તે રાજાના માનીતા ગુરુ હતા.૨૦૫ પોતે મૂળ ત્રિભુવનગિરિના સ્વામી કર્દમ ભૂપતિ હતા. તેમણે રાજા થઇ દીક્ષા લીધી અને તેઓ રાજાના માન્ય થયા, તેથી તેમના ગચ્છનું નામ રાજગચ્છદ પડ્યું મુંજનું મરણ સં.૧૦૫૦ ને ૧૦૫૪ની વચ્ચે થયું.૨૭ - ર૭૧. મુલરાજના પુત્ર ચામુંડરાજે શ્રી વીરગણિ નામના સાધુનો આચાર્ય પદનો મહોત્સવ મોટા આડંબરથી કર્યો; અને તે સૂરિએ વાસક્ષેપ મંત્રી ને રાજાને આપ્યો હતો કે જે રાજાએ જલમાં મેળાવી રાણીઓને સ્નાન કરાવવાથી રાજાને ઘરે વલ્લભરાજ આદિ સંતાનોની વૃદ્ધિ થઈ. ર૭૨. ધનપાલ ધારાધીશ મુંજનો અતિ માનીતો રાજસભાપંડિત અને કવિ હતો. તેના રાજ્યમાં “સં.૧૦૨૯માં જ્યારે માળવાના રાજાની ધાડે મન્નખેડ નામનું ગામ લુંટ્યું ત્યારે ધારાનગરીના પ્રતિષ્ઠિત (ધનપાલે) નિર્દોષ માર્ગ પર રહેલી પોતાની સુંદરી નામની નાની બ્લેન માટે આ (પાઈયલચ્છી નામમાલા'૧૦૮ નામનો પ્રાકૃત શબ્દોનો) કોશ ર.' તેમાં માત્ર સંસ્કૃતસમ, સંસ્કૃતજન્ય કે દેશી પ્રાકૃતમાં પર્યાય શબ્દોનું સૂચન છે. તથા બધા શબ્દો સવિભક્તિક આપેલા હોવાથી કેટલેક અંશે તોઓના લિંગનું પણ જ્ઞાન થઈ શકે છે. પોતાની બહેનને માતૃભાષાનું જ્ઞાન સારું થાય તે કારણથી તેણે કોશ રચ્યો હોય તે પણ બનવા જોગ છે. તેણે સંસ્કૃત નામમાલા રચી હોય તેવો સંભવ છે. મુંજ પછી ધારાધીશ ભોજરાજાએ ધનપાલને “સિદ્ધ સારસ્વત કવીશ્વર' “કૂર્ચાલ સરસ્વતી’ એ નામનું બિરૂદ આપ્યું હતું અને તેના કહેવાથી “તિલકમંજરી' નામની સુંદર આખ્યાયિકા સંસ્કૃતમાં રચી હતી. આ સંબંધમાં २०५. तदनु धनेश्वरसूरिज॑ज्ञे यः प्राप पुण्डरीकाख्यः । निर्मथ्य वादजलधिं जयश्रियं मुंजनृपपुरतः ॥ -સિદ્ધસેનસૂરિકૃત પ્રવચનસારોદ્વારવૃત્તિ સં.૧૨૪૮, विद्वान्मंडलमौलिमंडनमणिः खत्तपोर्हर्मणि । निग्रन्थोऽपि धनेश्वरः समजनि श्रीमांस्ततः सद्गुरुः॥ यः स्फुर्जद्गुणपुंजमुंजजगती जिष्णोः पुरः प्रशिलान्वादे वादिवरान्विजित्य विजयश्रीसंग्रहं स व्यधात् ॥ માસિકયચંદ્રકૃત પાર્ષચરિત સં. ૧૨૭૬ (પી.૩, ૧૫૯) २०६. त्रिभवनगिरिस्वामी श्रीमान्स कर्दमभूपतिस्तदुपसमभूत् शिष्यः श्रीमद् धनेश्वरसज्ञया । મનન સુપુતÈડમાન્ મૃત્યનિસ્તુત: તનુ વિદ્વિતો વિષે : સરનપદ્ધોત્તર: | -પ્રભાચંદ્રકૃત પ્રભાવકચરિત. ૨૦૭. તેનું દાનપત્ર સં.૧૦૩૧ નું મળે છે. તેમજ સં.૧૦૫૦મામ દિગંબરાચાર્ય અમિતગતિએ સુભાષિત રતસંદોહ નામનો ગ્રંથ તેના રાજયમાં રચ્યો છે. ૨૦૮. પંડિત બહેચરદાસે સંશોધિત કરી પ્રકટ કરેલ છે. સં.૧૯૭૩ જૈન ગ્લૅ.કૉન્ફરન્સ ઓફિસ, પાયધુનિ, મુંબઈ પાસેથી મળી શકે છે. {પુનર્મુદ્રણ પણ થયું છે.} ૨૦૯, “ધનપાલરચિત નામમાલા શ્લોક ૧૮00' એવી યાદી એક ટીપમાંથી મળે છે. તેમની રચેલી પાયલચ્છી નામે પ્રાકૃત નામમાલા ઉપલબ્ધ છે તેની શ્લોકસંખ્યા આનાથી ઘણી ઓછી છે, તેથી પ્રાકૃત કરતાં આ નામમાલા જુદી જ હોવી જોઇએ અને તે સંસ્કૃત નામમાલા હોય એમ સંભવે છે. ધનપાલે સંસ્કૃતના શબ્દકોષ રચ્યો હતો તેનો પુરાવો તો ખુદ હેમચંદ્રાચાર્યના ગ્રંથોમાંથી મળી આવે છે; કારણ કે તેમણે પોતાના અભિધાન ચિંતામણિ નામે સંસ્કૃત કોષની ટીકાના પ્રારંભમાં જ વ્યુત્પત્તિ ધૂનપાનતઃ એવો ઉલ્લેખ કરી શબ્દોની વ્યુત્પત્તિના વિષયમાં ધનપાલના કોષને પ્રમાણભૂત માન્યો છે. એવી જ રીતે દેશીનામમાલાની ટીકામાં પણ ધનપાલનો નામોલ્લેખ કરેલો મળી આવે છે. આ કોષ હાલમાં ક્યાં પણ મળી આવતો નથી.'-જિનવિજય (પુરાતત્ત્વ ૨, ૪૨૦) Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ વિસ્તારથી શ્રી જિનવિજયે લેખ લખ્યો છે તે પરથી ટૂંકમાં નીચેનું જણાવ્યું છે. મહાકવિ ધનપાલ चैत्रवद् धनपालो न कस्य राजप्रियः प्रियः । सकर्णाभरणं यस्माज्जझे तिलकमंजरी ॥ - મુનિરતકૃત અમમચરિત્ર. -ચૈત્ર માસની પેઠે રાજપ્રિય ધનપાલ કોને પ્રિય નથી? કે જેનાથી સકર્ણ (કાનવાળા, વિદ્વાન્) ને આભરણભૂત તિલકમંજરી (તે નામની કથા, તિલકવૃક્ષની મહોર) ઉત્પન્ન થઇ. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ स्वादुतां मधुना नीताः पशूनामपि मानसम् । मदयन्ति न यद्वाचः किं तेऽपि कवयो भुवि ॥ काव्यं तदपि किं वाच्यामवांचि न करोति यत् । श्रुतमात्रममित्राणां वक्त्राणि च शिरांसि च ॥ અર્થાત્- માધુર્ય ગુણદ્વારા સ્વાદુતાને પ્રાપ્ત થેયલી જેમની વાણીઓ, પશુઓના મનને પણ જો હર્ષિત નહી કરે તો શું તેઓ પણ પૃથ્વીમાં કવિ કહેવડાવમાં લાયક છે? ! અને તે પણ શું કાવ્ય કહી શકાય કે જેના શ્રવણ માત્રથી જ જો શત્રુઓનાં મુખ અને મસ્તક નીચા નહિ થઇ જાય ? !! वर्णयुक्तिं दधानापि स्निग्धांजनमनोहरात् । नातिश्लेषघना श्लाघां कृतिर्लिपिरिवाश्रुते ॥ अश्रान्तगद्यसन्ताना श्रोतॄणां निर्विदे कथा । जहाति पद्यप्रचुरा चम्पूरपि कथारसम् ॥ જનોનાં મનને હરણ કરનારાં એવાં મધુર વર્ણનો યુક્ત હોવા છતાં પણ (૧) અતિ શ્લેષવાળી કવિની કૃતિ પ્રશંસા પામતી નથી, (૨) સતત ગદ્યવાળી કથા પણ શ્રોતાઓને આનંદ આપી શકતી નથી. (૩) તેમજ પ્રચુર પદ્યોવળી ચંચૂકથા પણ રસ પોષી શકતી નથી.- ધનપાલરચિત તિલકમંજરી. 'वचनं श्री धनपालस्य चंदनं मलयस्य च । सरसं हृदि विन्यस्य कोऽभून्नाम न निवृत्तः ? ॥' -ધનપાલનું વચન અને મલગિરિનું રસસહિત ચંદન જેના હૃદયને લાગ્યું તે શાંત અને સુખી ન થાય એવા જગત્માં કોણ છે? - પ્રબંધ ચિં. ભાષાંતર. 'सालंकारा लक्खण सुच्छंदया महरसा सुवन्नरूइ । कस्स न हारइ हिययं कहुत्तमा पवरतरुणीव्व ॥ ' - અલંકારસહિત, લક્ષણ અને સુંદર છંદથી મહારસવાળી, સુવર્ણ-સુંદર અક્ષરોથી પૂર્ણ ઉત્તમ કથા પ્રવર તરૂણીની પેઠે કોના હૃદયને હરી ન લે ? સર્વના હૃદયને હરી લે. - તિલકાચાર્ય કૃત સમ્યક્ત્વ-સાતિ ટીકામાં વચન શુદ્ધિપર ધનપાલકથાની ગાથા ૨૩૭, ૨૭૩. આ કવિ પોતે જણાવે છે કેઃ- મધ્ય પ્રદેશમાં આવેલા સાંકાશ્ય નામના નિવેશમાં (સંયુક્ત પ્રાંતમાં ફરૂકાબાદ જિલ્લામાં સંકિસ નામનું હાલ ગામ છે ત્યાં (જુઓ ઇડિયન હિસ્ટોરિકલ ક્વૉટર્લી માર્ચ ૧૯૨૯ પૃ. ૧૪૨) દેવર્ષિ નામનો દ્વિજ હતો કે જેનો પુત્ર સર્વશાસ્ત્રમાં કુશળ સ્વયંભૂ એવો ૨૧૦ ‘તિલકમંજરી’ - મહાકવિ શ્રી ધનપાલ રચિત જૈનકથા-એ નામનો લેખ જૈન શ્વે. કૉન્ફરન્સ હેરલ જૈન ઇતિહાસ વિશેષાંક પુ. ૧૧-૭ થી ૧૦. જુલાઇ-ઓક્ટોબર ૧૯૧૫ (વીરાત્ ૨૪૪૧) તથા આત્માનંદ પ્રકાશ પુ.૧૩૭ વીરાત્ ૨૪૪૨ માઘ. Page #264 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૭૭ થી ૨૭૫ પં.ધનપાલ અને ભોજ ૧૩૯ સર્વદેવ નામનો મારો પિતા છે. મારા તે પિતાના ચરણકમળની સેવાથી વિદ્યાલવને પ્રાપ્ત થયેલા અને સર્વ વિદ્યાના સમુદ્રરૂપ એવા મુંજરાજાએ સાભાની અંદર જેને સરસ્વતી’ એવા મહત્ત્વસૂચક ઉપનામથી બોલાવેલા એવા મેં ધનપાલ વિષે ભોજરાજા કે જે સર્વ શાસ્ત્રોનો જ્ઞાતા હોવા છતાં પણ જૈનશાસ્ત્રોમાં વર્ણવેલી કથાઓ સાંભળવા માટે ઉત્પન્ન થયેલા કૂતુહલવાળો અને નિર્મળચરિતવાળો હતો તેના વિનોદમાટે આ તિલકમંજરી નામની સ્ફુટ અને અદ્ભુત રસવાળી કથા રચી. ૨૧૧ ૨૭૪. ભોજરાજા સંસ્કૃત સાહિત્યનો અત્યંત પ્રેમી હોવા ઉપરાંત સ્વયં સારો કવિ હતો. તેની સભામાં આર્યાવર્તના બધા ભાગોમાંથી કવિઓ અને વિદ્વાનો આવતા. રાજા યોગ્ય પુરુષોને સત્કારતો અને નવાજતો. તેના આશ્રય નીચે સંખ્યાબંધ પંડિતો રહેતા અને સાહિત્યની સેવા-વૃદ્ધિ કરતા. મહાકવિ ધનપાલ તેની પરિષનો વિદ્વન્માન્ય પ્રમુખ અને રાજાનો પ્રાગઢ મિત્ર હતો. બાલ્યવસ્થાથીજ ભોજ અને ધનપાલ પસ્પર પરમસ્નેહીઓ હતા, કારણકે મુંજરાજની પરિષદ્દો પ્રમુખ અને રાજમાન્ય વિદ્વાન ધનપાલજ હતો. ધનપાલના પાંડિત્ય પર મુગ્ધ થઇ મુંજરાજે તેને ‘સરસ્વતી' નું મહત્ત્વ સૂચક બિરૂદ આપ્યું હતું. આ રીતે મુંજ અને ભોજ બંનેનો તે બહુમાન્ય હતો. ધનપાલ પ્રથમ વૈદિક ધર્માવલંબી હતો, પરતું પાછળથી પોતાના બંધુ શોભનમુનિના સંસર્ગથી જૈનધર્મનો સ્વીકાર કરી, મહેન્દ્રસૂરિ પાસે જૈન-ગાર્હપત્ય દીક્ષા અંગીકાર કરી હતી ને તેમની પાસે સ્યાદ્વાદ સિદ્ધાંતનો વિશેષ અભ્યાસ કરી જૈનદર્શનનો પારદૃષ્ટા તત્ત્વજ્ઞ થયો. આ ધર્મપરિવર્તનથી ભોજ વિસ્મિત થયો અને ધનપાલ સાથે વિવાદ કરતો, પણ ધનપાલ દૃઢ રહી તેને નિરુત્તર કરતો. ભોજ સ્વયં વિદ્વાન્ અને તત્ત્વજ્ઞ હોવાથી સ્વધર્મ-વૈદિક દર્શનનાં તત્ત્વોમાં નિષ્ણાત હતો, પરંતુ જૈનધર્મના વિશેષ પરિચયના અભાવે તેના સંબંધી જાણકાર ન હતો ધનપાલના સંસર્ગથી તેની ઇચ્છા જૈન દર્શનના સ્વરૂપને જાણવાની થઇ, અને તે ઇચ્છા પૂર્ણ કરવા માટે ધનપાલે જૈન સિદ્ધાંતોક્ત વિચારો અને સંસ્કારોને પ્રતિપાદન કરનારી તિલકમંજરી જેવી અદ્વિતીય અને અદ્ભુત કથા રચી. ૨૭૫. આમાં ધનપાલે પ્રથમ સ્વમત તથા પરમાતમાં થઇ ગયેલા મહાકવિઓની-તેમની કૃતિઓની ઉદાર વૃત્તિથી ઘણી પ્રશંસા કરી છે. ઇંદ્રભૂતિ ગણધર, વાલ્મીકિ, વેદવ્યાસ ગુણાત્મ્ય(બૃહત્કથાકાર), પ્રવરસેન (સેતુંબંધકાર), પાદલિપ્તસૂરિષ્કૃત તરંગવતી, જીવદેવસૂરિ, કાલિદાસ, બાણ, ને ભારવી, હિરભદ્રસૂરિષ્કૃત સમરાદિત્યચરિત, ભવભૂતિ, વાતિરાજનો ગૌડવધ, બપ્પભટ્ટીભદ્રકીર્તિસૂરિષ્કૃત તારાગણ નામનું કાવ્ય, યાયાવર રાજશેખર કવિ, સ્વગુરુ મહેંદ્રસૂરિ, રૂદ્રકવિની ત્રૈલોક્યસુંદરી તથા તેના પુત્ર કર્દમરાજની સૂક્તિઓની પ્રશંસા કરી પછી પોતે કહે છે કે કોઇ વાચ્યમાં, કોઇ માત્ર કથારસમાં, કોઇ પ્રસાદાદિ ગુણોમાં ચડે છે પણ ત્રણે જેનામાં હોય તેઓને તો ધન્ય છે.’ २११. आसीद् द्विजन्माखिलमध्यदेशे प्रकाश संकाश्य निवेशजन्मा । अलब्धदेवर्षिरिति प्रसिद्धिं यो दानवर्षित्व विभूषितोऽपि ॥ शास्त्रोष्वधीतीकुशलः कलासु बन्धे च बोधे च गिरां प्रकृष्टः । तस्यात्मजन्मा समभून्महात्मा देवः स्वयम्भूरिव सर्वदेवः ॥ तज्जन्मा जनकांघ्रिपंकजरज: सेवाप्तविद्यालवो विप्रः श्री धनपाल इत्यविशदामेतामबध्नात्कथां । Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ર૭૬. સંસ્કૃત પદ્યકાવ્ય સાહિત્ય વાલ્મીકિ, કાલિદાસ, આદિ અગમ્ય કવિઓથી મહત્તા પામ્યું છે. પરંતુ ગદ્યકાવ્ય સાહિત્ય તો સુબધુ બાણ, દંડ ત્રિવિક્રમભટ્ટ ને સોઢલ જેવા પાંચદશ કવિઓની સુકૃપાથી વાસવદત્તા કાંદબરી, દશકુમાર ચરિત, નલકથા અને ઉદયસુંદરીની કથાથી પોતાનું અસ્તિત્વ સાચવી રહ્યું છે, તેમા ધનપાલની તિલકમંજરીનું અવશ્ય સ્થાન છે, ને તેથી તેમાં વૃદ્ધિ થઈ છે. કવિ અને કાવ્ય સંબંધી તથા કથા કેવી હોવી જોઇએ એ સંબંધીના ધનપાલના વિચાર આની મથાળેજ મૂક્યા છે. કથામાં શ્લેષકાઠિન્ય, ગદ્યપ્રાધાન્ય અને પદ્યપ્રાચર્ય એ ત્રણ દોષો “વર્ણયુક્તિ એ શ્લોકમાં બતાવ્યા છે તે સુબંધુની વાસવદત્તા, બાણની કાદંબરી, અને ત્રિવિક્રમભટ્ટની નલકથા ઉપર અનુક્રમે કરેલા આક્ષેપ લાગે છે. ગદ્યમાં લાંબા લાંબા સમાસોવાળા દંડકો અને અક્ષરોના પ્રાચર્યથી જનસમૂહ વિમુખ થાય છે. એ પણ પોતે એક શ્લોકમાં ૧૨ જણાવ્યું છે કે આ સર્વ દોષ-આક્ષેપથી મુક્ત થઈ ધનપાલે જનસમૂહમાં સર્વ રીતે પ્રિય થઈ પડે તેવી પોતાની કૃતિ તિલકમંજરી બનાવી છે. તેમાં નથી સઘન શ્લેષો કે નથી કઠિન પદો, તેમજ નથી તેમાં સતત ગદ્ય કે નથી પ્રચુર પડ્યું. સમગ્ર કથા સરલ અને સુપ્રસિદ્ધ પદો દ્વારા પ્રસાદ ગુણ વડે અલંકૃત થયેલી છે. થોડા થોડા અંતરે પ્રસંગોચિત સ્થાને એકેક બબ્બે કે તેથી વધારે ભાવપ્રદર્શક પદ્યો પણ આપેલાં છે. ગદ્યની માફક પદ્યો પણ બહુ રમણીય અને પ્રૌઢ છે, રસ અને ધ્વનિથી પૂરિત છે. હેમચંદ્રાચાર્ય જેવા વિદ્વાને પણ તિલકમંજરીના પદ્યો ઉચ્ચ કોટિના માન્યાં છે. અને પોતાના ૧૩ કાવ્યાનુશાસનમાં “શ્લેષ’ના ઉદાહરણ તરીકે, તેમજ છંદોનુશાસનમાં “માત્રા” નામક છંદના ઉદાહરણમાં તિલકમંજરીમાંથી કાવ્યો ચુંટી મૂક્યાં છે. ર૭૭. આ કથા “આખ્યાયિકા'ના ખરા લક્ષણવાળી નવરસ અને કાવ્યથી ભરપૂર છે. આ કથા તેમાં ઉત્સુત્ર-પ્રરૂપણા ન થાય તેવી દૃષ્ટિએ જૈનાચાર્ય શાંતિસૂરિએ સંશોધિત કરી હતી એમ પ્રભાવક-ચરિતકાર જણાવે છે. તિલકમંજરીની તાડપત્રની પ્રત સં. ૧૧૩૦માં લખાયેલી જેસલમેર ભં. માં છે. (જે.પૃ.૪) - ૨૭૮. ધનપાલના સહોદર શોભને મહેન્દ્રસૂરિ પાસે જૈન સાધુ દીક્ષા લીધી અને તેમણે યમયુક્ત ૨૪ તીર્થકરની જે સ્તુતિઓ સંસ્કૃતમાં બનાવી હતી તે શોભનસ્તુતિ તરીકે પ્રસિદ્ધ છે. તે સ્તુતિ પર ધનપાલે સંસ્કૃત ટીકા રચી. તે ટીકામાં ધનપાલ પોતે જણાવે છે કે પોતાના પિતા સર્વદેવને નામમાત્રથી શોભન નહિં, પરંતુ શુભ વર્ણથી યુક્ત શરીરથી પણ શોભન એવો કમલ જેવી લાંબી આંખોવાળો, ગુણથી પૂજા જેણે મળવી છે એવો શોભન નામનો ગ્લાદ્ય પુત્ર થયો. તે કાતંત્ર, ચંદ્ર(વ્યાકરણ)થી ઉદય પામેલ अक्षुण्णोऽपि विविक्तसूक्तिरचने यः सर्व विद्याब्धिना श्रीमुंजेन सरस्वतीति सदसि क्षोणीभृता व्याहृतः ॥ निःशेषवाङ्मयविदोऽपि जिनागमोक्ताः श्रोतुं कथाः समुपजातकुतूहलस्य । तस्यावदातचरितस्य विनोदहेतो राज्ञः स्फुटाद्भुतरसा रचिता कथेयं ॥ २१२. अखण्डदण्डकारण्यभाजः प्रचुरवर्णकात् । व्याघ्रादिव भयाघ्रातो गद्याद् व्यावर्तते जनः ॥ -અખંડ એવા દંડકારણ્યનું સેવન કરનાર અને રંગબેરંગી એવા સિંહથી ભય પામી મનુષ્ય જેમ પાછો હઠી જાય છે તેમ (લાંબા લાંબા સમાસોવાળા દંડકોયુક્ત અને) બહુ અક્ષરોવાળા ગદ્યથી પણ જન વિમુખ થાય છે. ૨૧૩. અધ્યાય ૫. પૃ. ૨૭૬; ૩ પૃ ૧૭૭. ૨૧૪. “મહેન્દ્રસૂરિપ્રબંધ' પૃ. ૨૩૭ अशोधयदिमां चासावुत्सूत्राणां प्ररूपणात् । शब्दसाहित्यदोषास्तु सिद्धसारस्वतेषु किम् ? ॥ २०२ ॥ Page #266 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૭૬ થી ૨૮૦ ધનપાલના ગ્રંથો તિલકમર્જરી વ. ૧૪૧ તંત્રને જાણનારો, બૌદ્ધ અને આર્હત દર્શનોનાં તત્ત્વોનો જાણનાર, સાહિત્યવિદ્યારૂપી સમુદ્રનો પારદર્શી અને કાવ્યકર્તાઓ-કવિઓમાં નિદર્શન-આદર્શરૂપ થયો. કૌમારાવસ્થામાં અરિષ્ટનેમિની (નેમીનાથની) ચેષ્ટા કરવાની ઇચ્છાવાળો હોય તેમ જેણે માર-મદનની શક્તિ ક્ષત કરી હતી તેવા તેણે સર્વસાવદ્યની નિવૃત્તિથી (જૈનદીક્ષાથી) ગૌરવશાલી એવી પ્રતિજ્ઞા સત્યપ્રતિજ્ઞ થઇ પાળી, ધર્મના આભ્યાસ કરતાં જેણે હિંસા કલાવડે પણ કિંચિત્પણ કરીજ નહિ તથાપિ જેના ગુણ(ગુણ મેખલાનો દોરો)ના સ્વરથી ચાર સાગરનું ચક્ર જેની મેખલારૂપ છે એવી પૃથ્વી વ્યાપ્ત થઇ એ વિચિત્ર છે ! તે નિજષ અનુજનાના ભાઇની આ ઉજ્જવલ કૃતિને તેણે જ સ્વર્ગમાં પ્રયાણ કરતી વખતે અભ્યર્થના કરાયેલા એવા સાંપ્રત કવિ નામે ધનપાલે યથામતિ વિચારીને પોતાની વૃત્તિથી સારી રીતે અંલકૃત કરી.’૨૧૬ ૨૭૯. ધનપાલે પોતે પ્રાકૃતમાં ૨૦ ગથામાં શ્રાવકવિધિ (પા.સૂચિ નં.૫૬ તથા પ્રાકૃતમાં ૫૦ ગાથામાં ઋષભદેવની સ્તુતિ રચી છે કે જે ઋષભપંચાશિકા કહેવાય છે.૧૭ વળી વિરોધાભાસ અલંકારવાળી શ્રી મહાવીર સ્તુતિ રચી હતી અને સત્યપુરીય શ્રી મહાવીર ઉત્સાહ નામનું સ્તુતિકાવ્ય અપભ્રંશ તત્કાલીન ભાષામાં રચ્યું હતું કે જે કેટલીક ઐતિહાસિક હકીકત રજુ કરે છે. ૨૮૦. ઉક્ત શાંતિસૂરિને૧૯ પાટણમાં ધનપાલે ધારામાં આવવા પ્રેરણા કરી હતી. તેથી તેઓ ધારાનગરીમાં આવી રાજા ભોજનો આદરસત્કાર પામ્યા અને તેમણે સભાના સર્વ પંડિતો ને જીતવાથી ૨૧૫. તેની અંતે એમ છે કે તચૈવ જ્યેષ્ઠપ્રાતુ: પંડિત ધનપાતસ્ય.' લીં. ૨૧૬. પહેલા બે શ્લોક પોતાના પિતામહ ને પિતા સંબંધમાં તિલકમંજરીમાં આપ્યા પ્રમાણે આપ્યા છે (જુઓ ફુટનોટ નં ૨૧૧). अब्जायताक्षः समजायतास्य श्लाध्यस्तनूजो गुणलब्धपूजः । यः शोभनत्वं शुभवर्णभाजा न नाम नाम्ना वपुषाऽप्यधत्त ॥ ३ ॥ कातन्त्रचन्द्रोदिततन्त्रवेदी यो बुद्धबौद्धार्हततत्त्वतत्त्वः । साहित्यविद्यार्णवपारदर्शी निदर्शनं काव्यकृतां बभूव ॥ ४ ॥ कौमार एव क्षतमारवीर्यश्चेष्टां चिकीर्षन्निव रिष्टनेमेः । यः सर्वसावद्यनिवृत्तिगुर्वी सत्यप्रतिज्ञो विदधे प्रतिज्ञाम् ॥ ५॥ अभ्यस्यता धर्ममकारि येन जीवाभिघातः कलयाऽपि नैव । चित्रं चतुः सागरचक्रकांचि स्तथापि भूर्व्यापि गुणस्वनेन ॥ ६ ॥ एतां यथामति विमृश्य निजानुजस्य तस्योज्ज्वलं कृतिमलंकृतवान् स्ववृत्त्या । अभ्यर्थितो विदधतो त्रिदिवप्रयाणं तेनैव साम्प्रतकवि धनपालनामा ॥ ७ ॥ આ ટીકા મૂલ અને તેના ગૂ. અનુવાદસહિત તેમજ બીજી સંસ્કૃત અવચૂરીસહિત આઠ સિમિત નં. ૪૭ માં મુદ્રિત થઇ છે. ૨૧૭. ઋષભપંચાશિકા(પી ૨, ૮૫-૯૨) પર પાદલિપ્તસૂરિષ્કૃત તરંગલોલાનો સંક્ષેપ કરનાર હારિજ ગચ્છના વીરભદ્રના શિષ્ય નેમિચંદ્રે ટીકા કરી હતી (કાં. વડો.) ૨૧૮. આ બંને જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩, અંક ૩ માં પૃ ૨૯૫ અને ૨૪૧ પૃષ્ટ પર વિવેચન સહિત પ્રસિદ્ધ થયેલ. વે. નં. ૧૮૨૨માં સં.વીરસ્તવ સાવસૂરિ નોંધેલ છે. ૨૧૯.આ સૂરિએ ૭૦૦શ્રીમાલી કુટુંબને જૈન કર્યા. તેમનો ગચ્છ વડગચ્છ હતો. પછી તેમાંથી આઠ શાખાનો વિસ્તારવાળો પિંપલગચ્છ થયો સં.૧૨૨૨(રૂદ્ર બાવીસ) તે વીરતીર્થ સાચોર નગરમાં દીપ્તો થયો. (પુણ્યસાગરકૃત અંજનાસુંદરી રાસ પ્રસ્ત. ૨ સં. ૧૬૮૯; જુઓ જે.ગૂ.કવિઓ ભાગ ૨.પૃ.૫૩૨.) Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ભોજરાજાએ તેમને‘વાદિવેતાલ' એવું બિરૂદ આપ્યું હતું તેઓ ચંદ્રકુલના થારાપદ્ર ગચ્છીય હતા. તેમણે ઉત્તરાધ્યયન સુત્ર પર મનોહર ટીકા રચી છે કે જે ટીકા ‘પાઇય ટીકા' કહેવાય છે.(કારણ કે તેમાં પ્રાકૃત અતિ વિશેષ છે, ભાં.૪ પૃ. ૪૪૦ પી.૩, ૬૩). તેમણે અંગવિદ્યા રચી-ઉદ્ધરી વળી બૃહત્ક્રાંતિસ્તોત્ર રચ્યું (કાં. વડો નં. ૯, પી. ૩, ૨૩૧; જેસ.). તેમનો સ્વર્ગવાસ સં.૧૦૯૬ માં થયો. (પ્રા∞) ધર્મશાસ્ત્રના રચનાર શાંતિસૂરિ આ હશે. (પી. ૨, ૬૦). આ શાંતિસૂરિનો પ્રબંધ પ્ર. ચ. માં છે કેઃ- ‘જન્મ ઉન્નતાયુ ગામમાં (રાધનપુર પાસેના ઉણમાં) ધનદેવ શ્રેષ્ઠીને ત્યાં થયો. ત્યાં થારાપદ્ર ગચ્છીય વિજયસિંહસૂરિ પાસે દીક્ષા લીધી. પાટણમાં ભીમરાજાની સભામાં ‘કવીન્દ્ર' તથા ‘વાદિચક્રવર્ત્તિ' પદોથી પ્રસિદ્ધ થયા. રાજા ભોજની સભામાં ૮૪ વાદીને જીતી તેની શરત પ્રમાણે ૮૪ લાખ માલવી રૂ. મેળવ્યા માલવી ૧ લાખના ગૂજરાત દેશના ૧૫ હજાર થતા હોવાથી તે હિસાબે બાર લાખ સાઠ હજાર ગૂર્જર દેશના રૂ. શાંતિસૂરિને અપર્ણ થતાં બાર લાખ તેમણે ત્યાંજ જૈન દેહરાસરો કરાવવામાં ખર્ચાવ્યા અને સાઠ હજાર થરાદ મોકલાવી તેમાંથી દેરી ને રથ કરાવ્યા. ભોજે ‘વાદિવેતાલ’ બિરૂદ આપ્યું. ધનપાલની તિલકમંજરીનું સંશોધન કર્યું. પાટણ આવી ત્યાં એક શેઠનો પુત્ર સર્પદંશથી મૃત થયો હતો તેને સજીવન કર્યાં. તેમને ૩૨ શિષ્યો હતા ને તેમને ચૈત્યમાં પ્રમાણશાસ્ત્રનો અભ્યાસ કરાવતા હતા. નાડોલથી આવેલ મુનિચંદ્રસૂરિને શ્રાવકના મકાનમાં ઉતરવાની સગવડ કરી આપી કે જ્યાં તેમણે પ્રમાણશાસ્ત્ર ને ષદર્શન શાસ્ત્રોનું અધ્યયન કર્યું- એ પછી પાટણમાં સર્વ ગચ્છના સુવિહિત સાધુઓને ઉતરવા લાયક ઉપાશ્રય થયા. શાંતિસૂરિએ રચિત ઉત્તરાધ્યયન ટીકા તર્કપૂર્ણ હતી ને તેના આધારે ત્યારપછી વાદિદેવસૂરિએ દિ∞ કુમુદચંદ્ર પર જીત મેળવી. શાંતિસૂરિએ કૌલ (શક્તિ ઉપાસક) કવિ ધર્મને ને એક દ્રાવિડ વાદિને પરાજિત કર્યા. પોતાના ત્રણ શિષ્ય વીર, શાલિભદ્ર અને સર્વદેવને સૂરિપદ આપ્યું. તે વીરસૂરિની સંતતિ આગળ ચાલી નહિ પણ તેમનું શાશ્વત સ્મારક રાજપુરમાં ‘નેમિનાથ' રહ્યું, જ્યારે શાલિભદ્ર અને સર્વદેવસૂરિની શિષ્યસંતતિ હજુ સુધી (સં.૧૩૩૪ સુધી) પાટણમાં વિદ્યમાન છે. શાંતિસૂરિએ ગિરનાર ૫૨ સં.૧૦૯૬માં સ્વર્ગવાસ કર્યો.' થારાપદ્રીય ગચ્છ એ નામ થારાપદ્ર (થરાદ) કે જે ડીસા કેંપની પશ્ચિમમાં લગભગ ૨૫ કોશ પર આવેલ ગામ છે તેપરથી પડેલું છે. તેના એક લેખ પરથી જણાય છે કે તેના આદિ પુરુષ ‘વટેશ્વરાર્ય હતા કે જે કુવલયમાલાવાળા વડેસર આયરિયથી અભિન્ન જણાય છે તેથી આ ગચ્છ લગભગ વિક્રમની સાતમી સદીમાં ઉત્પન્ન થયો લાગે છે. શાન્તિસૂરિનો સમય શિથિલાચાર-પ્રધાન હતો પોતે પણ અપ્રતિબદ્ધ વિહારી હોય તેમ ઓછું જણાય છે. તેમને ભોજે વિજયનું પારિતોષિતક આપ્યું અને તે એમણે ધર્મમાર્ગમાં ખરચાવ્યું એ તો એક જુદી વાત છે પણ એમના ગચ્છના ઉપાશ્રયને પ્રબંધકારે બે સ્થળે ‘મઠ' કહેલ છે. તેથી પણ એમની ગુરુપરંપરામાં શિથિલાચારનો પ્રવેશ હશે એમ જણાય છે. પાટણમાં મુનિચંદ્રસૂરિને સુવિહિત સાધુ હોવાના કારણે ઉતરવાને ઉપાશ્રય નહોતો મળતો તેથી શાંતિસૂરિએ કહીને એક શ્રાવકનું મકાન તેમને ઉતરવાને અપાવ્યું, એ ઉપરથી પણ જણાય છે કે Page #268 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૮૦ થી ૨૮૪ વાદિ વેતાલ શાંતિચંદ્રસૂરિ ૧૪૩ પાટણમાં તે સમયે શિથિલાચારીઓનું સામ્રાજ્ય હતું, છતાં સુવિહિતોનો પણ ત્યાં વિહાર થવા માંડ્યો હતો અને ધીરે ધીરે તેમને માટે ઉપાશ્રયોની સગવડ થવા લાગી હતી. શાંતિસૂરિએ ઉત્તરાધ્યયનટીકા ઉપરાન્ત ધનપાલની તિલકમંજરી કથા ઉપર એક સુંદર ટીપ્પણ લખ્યું છે કે જે પાટણના ભંડારોમાં આજે પણ વિદ્યમાન છે. જીવવિચાર પ્રકરણ અને ચૈત્યવંદન મહાભાષ્ય નામના ગ્રંથો પણ આજ શાંતિસૂરિની કૃતિ હોવાનું મનાય છે. (મુનિ કલ્યાણવિજય. પ્ર. ચ. પ્ર. આ ઉપરાંત જીવવિચાર, બૃહત્ શાન્તિસ્તવ જિનસ્નાત્ર વિધિ રચ્યા છે. શારાપદ્રગચ્છકા ઈતિહાસ લે. શિવપ્રસાદ}) ૨૮૧. સં. ૧૦૫૫માં ચંદ્રગચ્છના વર્ધમાનસૂરિએ હરિભદ્રસૂરિ કૃત ઉપદેશપદ પર ટીકા (જેસ.) રચી, વળી તેમણે ઉપમિતિ ભવપ્રપંચા નામ સમુચ્ચય (પી. ૩, ૧), ઉપદેશમાલા બૃહદ્રવૃત્તિ એ નામની કૃતિઓ રચી જણાય છે. (જેસ. પ્ર, પૃ. ૩૭) તે સૂરિનો શક સં. ૯૧૦ (વિ. સ. ૧૦૪૫) નો પ્રતિમાલેખ કટિગ્રામમાં ઉપલબ્ધ છે. સ્વ૦ સં. ૧૦૮૮. ૨૮૨. સં ૧૦૭૩ માં ઉકેશ ગચ્છના કક્કસૂરિ શિષ્ય જિનચંદ્રગણિ (અપર નામ કુલચંદ્ર ગણિ, અને પછીથી થયેલ દેવગુપ્તાચાર્ય)એ પત્તનમાં પાર્શ્વનાથચૈત્ય નવપદલઘુવૃત્તિ (શ્રાવકાનંદ-કારિણી નામની ટીકા) રચી (પા. સૂચિ નં. ૨) અને તે વર્ષમાં નવતત્ત્વ પ્રકરણ રચ્યું અને સં. ૧૦૭૮ માં વીર નામના આચાર્ય આરાધનાપતાકા રચી. ૨૮૩. પાટણની ગાદી પર રાજ કરતા દુર્લભરાજના સમયમાં એમ બન્યું કે વનરાજના સમયથી પાટણમાં ચૈત્યવાસી મુનિઓજ રહેતા, તેથી ઉક્ત ચંદ્રકુલના વર્ધમાનસૂરિ શિષ્ય જિનશ્વર નામના સૂરિએ રાજસભામાં જઈ તેજ રાજાના સરસ્વતી ભંડારમાંનું જૈન મુનિઓના આચાર સ્વરૂપ દાખવતું દશવૈકાલિક સૂત્ર મંગાવી ચૈત્યવાસીઓનો આચાર તે શુદ્ધ મુનિ-આચાર નથી એને પોતે જે ઉગ્ર અને કઠિન આચાર પાળે છે તેજ શાસ્ત્રસંમત છે એમ બતાવી આપ્યું તેથી તે રાજાને તેમને ખરતર' એ નામનું બિરૂદ આપ્યું અને ત્યારથી ચૈત્યવાસીઓનું જોર નરમ પડતું ગયું; શુદ્ધ આચારવાળા જૈન મુનિઓનો પ્રવેશ વધતો ગયો અને તેમના પરથી ખરતરગચ્છ”ની સ્થાપના થઈ એમ તે ગચ્છની પટ્ટાવલીમાં જણાવ્યું છે. ૨૮૪. ઉક્ત જિનેશ્વરસૂરિના સહોદર અને સહદીક્ષિત બુદ્ધિસાગરસૂરિ (કે જે જૈન શ્વે) સંપ્રદાયમાં આદ્ય વૈયાકરણ) છે એ પોતાના નામનું- “બુદ્ધિસાગર’ અપનામ પંચગ્રંથી વ્યાકરણ કે શબ્દલક્ષ્મલક્ષણ, પાણિનિ-ચંદ્ર-જૈનેન્દ્ર-વિશ્રાન્તદુર્ગ ટીકા જોઇને સંસ્કૃત પ્રાકૃત શબ્દની સિદ્ધિ માટે પદ્યગદ્યરૂપ ૭000 શ્લોક પ્રમાણ જાબાલિપુરમાં સં.૧૦૮૦ માં રચ્યું. તે જિનેશ્વરસૂરિએ હરિભદ્રસૂરિનાં અષ્ટકો પર સં. વૃત્તિ (સં. ૧૦૮૦), સમ્યકત્વના ઉપશમાદિ પાંચ લિંગ પર પંચલિંગી પ્રકરણ, વીરચરિત્ર, નિર્વાણલીલાવતી કથા (આશાપલ્લીમાં સંવત ૧૦૮૨ ને ૧૦૯૫ ની વચમાં સં. ૧૮૯૨માં વે૦ નં. ૧૬૨૩ જે. પૃ. ૪૩ {નિર્વાણલીલાવતીનો સંક્ષેપ લીલાવતીસાર જિનરત્નસૂરિ સં. ભાયાણી-કંસારા ૨૨૦. પુરાતત્ત્વ ૨, ૪૧૩. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પ્ર.લા.દ.વિ7) કથાકોષ પ્રા૦ {સં. જિનવિજય પ્ર.સીધી ગ્રં.1, પ્રમાણ લક્ષણ રસવૃત્તિ, ષસ્થાનક પ્રકરણ વગેરે {અને ચૈત્યવંદન વિવરણ વ} ગ્રંથો રચ્યા. આ સૂરિના શિષ્યો જિનચંદ્રસૂરિ, અભયદેવસૂરિ અને ધનેશ્વરસૂરિ થયા. ધનેશ્વરે સં. ૧૦૯૫માં ચડાવલ્લિ(ચંદ્રાવતી)માં સુરસુંદરીકા પ્રાકૃતમાં રચી. ૨૨ ૨૮૫. અગ્યારમા શતકના ઉત્તરાર્ધમાં કાયસ્થ કવિ સોલે ઉદયસુંદરી કથા નામની મનોહર ગદ્યમય આખ્યાયિકા રચી તેમાં પોતાના મિત્રો તરીકે સુલલિત ઉપચાસ વાણી તરંગના ક્ષીરસમુદ્ર રૂપ અશોકવતી નામની કથા રચનાર શ્વેતાંબરસૂરિ મહાકવિ ચંદનાચાર્યને અને નાગાર્જુન નામના કોંકણના થાણામાં રાજ્ય કરતાં રાજાએ જેમના ખગ્ર કાવ્યથી પરિતુષ્ટ થઈ “ખગ્રાચાર્ય' નામનું અમરનામ-બિરૂદ જેમને આપ્યું હતું એવા શીઘ્રકવિ શ્વેતાંબરસૂરિ વિજયસિંહસૂરિને ઓળખાવ્યા છે. ૨૦ વિમલમંત્રી અને તેમની વિમલવસતિ श्रीमान् गौर्जर भीमदेव नृपतेर्धन्यः प्रधानाग्रणीः, प्राग्वाटान्वयमंडनः स विमलो मंत्रिवरोऽप्यस्पृहः। योऽष्टाशीत्यधिके सहस्त्रगणिते संवत्सरे वैक्रमे, प्रासादं समचीकरच्छशिरुचिं श्री अंबिकादेशतः ॥ - શ્રી માન ગુર્જરરાજ ભીમદેવ નૃપનો ધન્ય, પ્રધાનોમાં અગ્રણીરૂપ, પ્રાગ્વાટ કુલમંડન, સ્પૃહારહિત એવો મંત્રીવર વિમલ થયો કે જેણે સં.૧૦૮૮માં અંબિકાદેવીના આદેશથી ચંદ્રકાન્તિ જેવો પ્રસાદ કરાવ્યો. - ૨૮૬. સાહિત્યનો વિચાર કરવા સાથે સ્થાપત્ય-શિલ્પની અવગણના નહિ થઈ શકે; અને તેમાં ખાસ કરી જગમાં એક ઉત્તમ કોટીમાં મૂકી શકાય એવું ૧૧મી સદીનું ગૂજરાત-મરૂદેશમાં- આબુ પર આવેલું વિમલમંત્રીએ બંધાવેલું મંદિર લક્ષમાં લીધા વગર છૂટકો નથી. એના વર્ણન સાથે તેના ૨૨૧. જિનશ્વરસૂરિએ પ્રમાણલક્ષણને અંતે જણાવ્યું છે કે “જૈન લોકોનું કોઈ શબ્દલક્ષણ(વ્યાકરણ)નથી, તેમ ન્યાયલક્ષણ નથી તેથી તેઓ અર્વાચીન છે-આ જાતનો આક્ષેપ દૂર કરવા માટે બુદ્ધિસાગરસૂરિએ પદ્યબંધ નવું વ્યાકરણ કર્યું, અને અમે (જિનેશ્વરસૂરિએ) પ્રમાણલક્ષણ રચ્યું. આ પ્રમાણલક્ષણ શેઠ મનસુખભાઈ ભગુભાઈ અમદાવાદ તરફથી પ્રકટ થયું છે. ૨૨૨. પં૦ હરગોવિન્દદાસ સંશોધિત બહાર પડી છે. જૈન વિવિધ સાહિત્ય ગ્રંથમાલા કે જે મુંબઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં દાખલ થયેલ છે. {પ્રવચન પ્રકાશન પુનાથી પણ પ્રસિદ્ધ થઈ છે. મુનિ વિકૃતયશવિ. કૃત સંસ્કૃત છાયા અને ગુજરાતી,હિન્દી સાથે ૧ પરિચ્છેદ કમળ જાન્યુ-જૂન ૨00૪માં પ્રગટ થયો છે. } २२३. विवेश चात्मनो भवनं मिलितश्च मित्राणामेकश्च तेषु सुललितपदोपन्यासवाणीतरंगदुग्धाम्बुधिरशोकवतीति कथानिबन्धस्य कर्ता महाकविश्चंदनाचार्य नामा श्वेताम्बरसूरिः, श्वेताम्बरसूरिरन्यश्चाशुकवितया परमं प्रकर्षमापन: રવૃત્રિપરિતુટેન મદીમુના ના ગુનાનેન રઘવાર્ય કૃતિપ્રજ્ઞાપુરનામધેયો વિનયસિંહાવાઈ: વિ: 1 ઉદયસુંદરી કથાપ્ર. ગા૦ ઓ. સી. નં. ૧૧ પૃ. ૧૫૫. આ સાથે બીજા મિત્રોના નામો કર્તાએ મૂક્યાં છે. ત્રણ ભાષા જાણનાર દિગંબરાચાર્ય મહાકીર્તિ, ઇંદ્ર નામનો રતમંજરી નામની ચંચૂકથાનો રચનાર, મધુરસાહાર નામનો ભટ વગેરે. કત્તા કોંકણના રાજા છિત્તરાજ, રાજનો તેમજ લાટદેશના વત્સરાજના પોતે સમકાલીન હતા એમ જણાવે છે, એથી તેમની આ કૃતિ સં.૧૦૭૬ અને ૧૧૦૬ ની વચ્ચે થયેલી હોવી ઘટે, ને તે બનતાં સુધી ગુજરાતના લાટ દેશમાં. લાટદેશ આ વખતે સ્વતંત્ર હતો એમ સમજાય છે, વિશેષ માટે જુઓ તેની પ્રસ્તાવના. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪૫ પારા ૨૮૫ થી ૨૮૭ વિમલમંત્રી - વિમલવસતિ બંધાવનાર વિમલમંત્રી સંબંધી ટુંક પરિચય પણ કરવો ઘટે. ૨૮૭. ભીમદેવ પહેલાના રાજયમાં તેનો વિશ્વાસપાત્ર દંડનાયક સેનાપતિ વિમલમંત્રી હતો. તેના પૂર્વજોમાં મુખ્ય પુરુષ મહામાત્ય નીનું તેનો પુત્ર મહામાત્ય લહર તેનો પુત્ર મહામાત્ય વર, તેના બે પુત્રો નામે (મહામાત્ય) નેઢ અને વિમલ એ ક્રમ હતો." તે વિમલમંત્રી શ્રીમાલ કુલ ૨૨૪. વિમલમંત્રી સંબંધી હકીકતો આપણને સં. ૧૪૯૭ માં આ. જિનહર્ષે રચેલા સંસ્કૃત વસ્તુપાલ ચરિત્રના ૮મા પ્રસ્તાવમાં, સં. ૧૫૦૩ માં સોમધર્મ રચેલા સંસ્કૃત ગ્રંથ નામે ઉપદેશસપ્તતિકાના ચતુર્થ ઉપદેશમાં મળી આવે છે અને કઈક વિસ્તારથી લાવણ્યસમયે સં. ૧૫૬૮ માં તત્સમયની પ્રચલિત ગૂજરાતી ભાષા કે જે તે સમયની રાજસ્થાની ભાષા સાથે ઘણીખરી મળતી હતી તેમાં રચેલા વિમલમંત્રી પ્રબંધમાં આપેલ છે કે જે સંબંધિ આગળ જોઇશું. આ. જિનહર્ષે આપેલ હકીકતનો સાર એ છે કે - ચંદ્રાવતીમાં પ્રાગ્વાટ વંશના વિમલ નામે દંડપતિ થયા. તે શ્રી ભીમગુર્જરપતિના પરમ પ્રસાદરૂપ હતા. સિંધુરાજા સાથેના દારૂણયુદ્ધમાં તે રાજાને મોટી સહાય આપી હતી. પરમાર રાજા પણ તેના પરાભવની શંકાથી પોતાની રાજધાની છોડી ગિરિદુર્ગમાં જઈ રહ્યા હતા. તેણે માલવીય રાજાની સાથેના સંગ્રામમાં ભીમરાજાના સેનાપતિ પદને પામી વિજય મેળવ્યો હતો. ત્રણ દિવસમાં ચટ્ટનામના રાજાને હરાવી બાંધી લીધો હતો. નદલ નગરના રાજાએ તેને સુવર્ણનું સિંહાસન આપ્યું હતું. ને યોગિની (દીલ્લી) પતિએ તેને છત્ર આપ્યું હતું. વિમલાચલની યાત્રામાં ચાર કોટી સુવર્ણનો વ્યય કરી સંધપતિ થયા હતા. સ્ત્રીનું નામ શ્રી હતું. પુત્ર નહોતો. અંબિકાની આરાધના કરી અર્બુદગિરિ પર ચૈત્ય ને વંશની ઉન્નતિરૂપ પુત્ર થવાના બે વર માંગ્યા. દેવીએ બેમાંથી એક મળશે એમ કહેતાં જિનચૈત્યની માંગણી રાખી ને તે ફળી. શૈવમતિઓનો વિરોધ થતાં અંબિકાની સહાયથી ત્યાંથી ભ, ઋષભદેવની પ્રતિમા નિકળી, આખરે સં.(૧૦૮૮) માં આદિનાથની દિવ્ય ધાતુમય પ્રતિમા કરાવી પોતાના કરેલા મંદિરમાં બૃહદ્ ગચ્છના નાયક શ્રી રતસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી સ્થાપી, તેમાં ૮ કોટિ સુવર્ણનો વ્યય થયો. સોમધર્મની હકીકત એ છે કે-૪૪૪ આહત પ્રસાદો અને ૯૯૯ શૈવ મંદિરો વાળી ચંદ્રાવતીમાં આવીને ભીમરાજાથી અપમાન પામેલો વિમલ કોટવાળ રાજ્ય કરતો હતો. તેના અધિકારી પુરુષો ૮૪ હતા. પોતાના સૈન્યથી બાર પાદશાહોને જીતીને તેમની પાસેથી તેટલાં ૧૨ છત્રો લઇ લીધાં હતાં. અંબાદેવીની આરાધના કરી અને તીર્થસ્થાપના અને પુત્રપ્રાપ્તિમાંથી ઉપર જણાવ્યા પ્રમાણે પ્રાસાદની માંગણી સ્વીકારાઈ. પ્રાસાદ કરાવતાં વાલિના નામનો નાગરાજ વિપ્ન કરતો હતો તેને શાંત કરી ક્ષેત્રપાલ તરીકે સ્થાપ્યો. પ્રાસાદ ૮ કોટી સુવર્ણના વ્યયે પૂર્ણ થતાં દંડનાયકે ૧૦૮૮મા વર્ષે યુગાદિજિનની પીતલની પ્રતિમાં તેમાં સ્થાપન કરી એવામાં ભીમદેવ રાજાએ બહુમાનપૂર્વક વિમલમંત્રીને શાંત કર્યો. પછી તેના વાહિલ ભ્રાતાએ ત્યાં મંડપાદિક કરાવ્યા અને મોટા વ્યવહારીઓએ દેવકુલિકાદિક કરાવ્યું. ૨૨૫. આ પ્રમાણેનો ક્રમ આબુ પરની હસ્તિશાળામાં સંગેમરમરના ૧૦ હાથીઓ- યા હાથણીઓ ના શિલાલેખો પરથી જણાય છે. તેમાં ૭ પર સં.૧૨૦૪ ના લેખ છે તે પૈકી ચાર મહામાત્ય નીનુથી નેઢ સુધીના છે ને પછી ત્રણપર નેટના પુત્ર મહામાત્ય ધવલક તેનો પુત્ર મહામાત્ય આનંદ અને તેનો પુત્ર મહાત્માત્ય પૃથ્વીપાલ (કે જે કુમારપાલનો પ્રસિદ્ધ મંત્રી હતો.) તેના છે. આ સાતે પૃથ્વીપાલે કરાવેલ જણાય છે. પછી ૮ મી અને ૯ મી પર સં ૧૨૩૭ ના લેખ છે. તેમાં એક પર (પૃથ્વીપાલના એક પુત્ર નામે) 6. જગદેવનો અને બીજી પર (તેનો બીજો પુત્ર નામે) મહામાત્ય ધનપાલનો છે. તેથી તે બને છે તે પુત્રોએ કરાવી લાગે છે. ૧૦મી પર શિલાલેખ તુટી ગયો છે. તે આનંદના પુત્ર નાનકના પુત્ર નાગપાલનો હશે. જિ૦ ૨ નં ૨૪૭ પૃ.૧૪૭ માં આ લેખ ક્રમબદ્ધ ને યથાસ્થિત અપાયો નથી. વિશેષમાં સં.૧૨૦૨ નો શિલાલેખ મળે છે તેમાંથી એ જાણવામાં આવે છે કે – શ્રીમાલકુલ અને પ્રાગ્વાટ વંશમાં ધર્માત્મા નિરાક થયો. તેનો પુત્ર લહર થયો. કે જે નીતિજ્ઞ, દેવ અને સાધુઓનો ભક્ત, દાનશીલ, દયાલુ અને જિનધર્મનો જ્ઞાતા હતો Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (ગોત્ર)નો પ્રાગ્વાટ (પોરવાડ) વંશ (જાતિ)નો જૈન વણિક હતો. તે બહાદુર યોદ્ધો હતો. ૨૮૮. આ વખતે આબુનો ધંધુક(ધંધુરાજ) ચંદ્રાવતીપુરીમાં રાજ્ય કરતો હતો. ને તે ભીમદેવનો સામન્ત હતો. ભીમદેવ અને ધંધુક વચ્ચે વૈમનસ્ય થતાં ધંધુક ધારાના ભોજ પરમાર-રાજાના પક્ષમાં ગયો આથી ભીમદેવે વિમલને અર્બુદનો-આબુનો દંડાધિપતિ નીમ્યો. અંબિકાદેવીના આદેશથી આબુ ઉપર વિ.સં. ૧૦૮૮ માં મનોહર દેવાલય બનાવ્યું.૨૦) ૨૮૯. આ મંદિરને વિમલવસતિ -વિમલવસહિ' કહેવામાં આવે છે.૨૮ તેની અદ્ભુત તેનો પુત્ર મહત્તમ વીર, મૂલ નરેન્દ્ર (ચાલુક્ય રાજા મૂલરાજ)ની સેવામાં રહેતો હતો. તે બુદ્ધિમાનું, ઉદાર અને દાની હતો. તેનો જૈન ધર્મનિષ્ઠ જયેષ્ઠ પુત્ર નેઢ મંત્રી થયો. અને બીજો પુત્ર વિમલ દંડાધિપતિ (દંડનાયક) થયો કે જેણે તે મંદિર (વિમલવસહી) બનાવ્યું ત્યાર પછી નેઢની વંશાવલી છે. “વિમલ પ્રબંધ' જણાવે છે કે વિમલના પૂર્વજ નિર્ધનતાના કારણે શ્રીમાલ નગર છોડી ગભૂમાં આવી વસ્યા. વનરાજે સં. ૮૦૨ માં વસાવેલા અણહિલપુરમાં વિમલનો પૂર્વજ નિનગ(નીન) ગયો ને ત્યાં તેનો તે દંડનાયક થયો. તેનો પુત્ર લહિર ઘણો પ્રતાપી થયો ને તે દંડનાયક નીમાયો. વનરાજ પછીના ત્રણે રાજાઓનો તે દંડનાયક રહ્યો લહિરનો પુત્ર વીર થયો, તે રાજ્યનો કરભાર છોડી જપ-તપ અને ધર્મધ્યાનમાં વળગ્યો હતો. આ સંબંધી ઓઝાજી જણાવે છે કે- “આ કથન(ઐતિહાસિક રીતે) નિર્ટૂલ છે. કારણ કે નિનગ વનરાજાનો સમકાલીન નહોતો. વનરાજે સં. ૮૦૨-૨૦ સુધી રાજ્ય કર્યું અને નિનગનો પૌત્ર વીર (વીરમ) ગુજરાતના ચૌલુક્ય (સોલંકી) રાજા મૂલરાજ (વિ.સં.૧૧૧૭-૫૨)ના દરબારમાં વિદ્યમાન હતો, એવું વિમલના મોટા ભાઈ નેઢના પ્રપૌત્ર દશરથે સં. ૧૨૦રના વિમલે બનાવેલા આબુ પરના પ્રસિદ્ધ આદિનાથના મંદિરની દશમી દેવકુલિકાની બહાર કોતરેલા શિલાલેખથી જણાય છે. વિમલના મંદિરની હસ્તિશાલાવાળા લેખમાં નિનને મહામાત્ય લખ્યો છે. અત:એવ સંભવ છે કે તે પણ પ્રારંભમાં મૂલરાજનો મંત્રી હોય. વિમલના દાદા લહિરના સમયથી એ લોકો સોલંકી રાજાઓના બહુધા મહામાત્ય (મહામંત્રી) તરીકે થયેલા ચાલ્યા આવતાં હતા.-' જુઓ ઓઝાજીનો લેખ “વિમલ પ્રબંધ ઔર મંત્રી વિમલ-સુધા” - ૨૨૬, પ્રાગ્વાટ (પોરવાડ) ની ઉત્પત્તિ માટે “વિમલ પ્રબંધ’ માં જણાવ્યું છે કે શ્રીમાલ નગરમાં અવ્યવસ્થા થતાં લૂંટારા તેને લૂંટવા લાગ્યા એટલે ત્યાંના વેપારીઓએ બંભપુર (સ્તંભપુર)ના ચક્રવર્તી રાજા પૌરવને રક્ષા માટે પ્રાર્થના કરી, તે તેણે સ્વીકારી દશહજાર યોદ્ધાઓ મોકલ્યા ને તથી શ્રીમાલ નગર નિર્ભય બન્યું. આ યોદ્ધાઓ શ્રીમાલની પૂર્વ ામાં રહ્યા તેથી પ્રાગ્વાટ (પોરવાડ) કહેવાયા. આ સંબંધી ખોઝાજી કહે છે કે આ બધી વાત કલ્પિત છે. પ્રાગ્વાટ તો મેવાડના એક વિભાગનું પ્રાચીન નામ હતું, કે જે પ્રમાણે શિલાલેખાદિથી જણાય છે, ત્યાંના નિવાસી જૂદી જૂદી જગ્યાએ જઈ રહ્યા છે જ્યાં પોતાના મૂલ નિવાસ્થાનના કારણે પ્રાગ્વાટ કહેવડાવતા રહ્યા. વૈશ્યાદિ જાતિઓ સ્થલ પરથી થઈ રહી છે. ઓસ યા ઓસિયા નગરથી ઓસવાલ. પ્રાગ્વાટ, દેશથી પ્રાગ્વાટ, લાડ દેશથી લાડ આદિ કહેવાઈ છે. ૨૨૭. જુઓ સં.૧૩૭૯ નો તે દેહરાની પ્રશસ્તિનો શિલાલેખ શ્લોક ૫ થી ૧૧, જિ. ૨, નં. ૧૩૨ પૃ. ૧૧૪૧૧૫ વળી જિનપ્રભસૂરિએ તીર્થકલ્પમાં અબ્દકલ્પમાં જણાવ્યું છે કે : જ્યારે ગુર્જરેશ્વર (ભીમદેવ) રાજાનક (રાણા) ધાંધુકપર કુદ્ધ થયો ત્યારે તે (વિમલે) ભક્તિથી ભીમદેવને પ્રસન્ન કરી ધાંધુકાને ચિત્રકૂટ(ચિતોડ) થી લાવી વિ. સં. ૧૦૮૮ માં તે (ધાંધુક) ની આજ્ઞા લઈ મોટા ખર્ચથી વિમલવસતિ નામનું સુંદર મંદિર બંધાવ્યું. वैक्रमे वसु वस्वाशा १०८८ मितेब्दे भूरिरैव्ययात् । सत्प्रसादं स विमलवसत्याह्न व्यधापयत् ॥ ૨૨૮. “વસહિ' એટલે મંદિર-જૈનમંદિર; જૈન મંદિરોમાં મંદિર કરાવનાર સાથે વસતિ-વસહિ જોડવામાં આવે છે. ‘વસતિ' એ સંસ્કૃત વસતિ(વસથિ) ઉપરથી થયેલ છે. કાનડ શબ્દ “બસદી' અગર “બસ્તી” એ “વસતિ'નો તદ્દભવ છે ‘વસહિ' નું અપભ્રંશ ‘વસી' થયું છે જેમકે ખરતરવસી. Page #272 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૮૮ થી ૨૮૯ વિમલવસ હિ-આબૂ ૧૪૭ કારીગરી માટે તે જગપ્રસિદ્ધ છે. આખી દુનિયામાં આવું મંદિર-મકાન પહેલવહેલું થયું છે. ‘આ વિમલમંત્રીનો કીર્તિસ્થંભ છે.આ મંદિર અને તેની પાસેનું વસ્તુપાલના ભાઇ તેજપાલકૃત નેમિનાથનું મંદિર કારીગરીની ઉત્તમતાને માટે સંસારભરમાં અનુપમ છે. તેમાં પણ વિમલમંત્રીનું મંદિર શિલ્પની દૃષ્ટિએ અધિક ઉત્તમ છે. મુખ્ય મંદિરની સામે વિશાલ સભામંડપ અને ચારે બાજુએ નાની નાની કેટલીક દેવકુલિકાઓ છે આ મંદિરમાં મુખ્ય મૂર્તિ ભ. ઋષભદેવની છે, જેની બંને બાજુએ એક એક ઉભી મૂર્તિ પણ છે. (વળી ત્યાં બીજી પીતલ તથા પાષાણની કેટલીક મૂર્તિઓ છે કે જે પાછળથી બની છે). આ મંદિરની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. સ્તંભ, તોરણ, ગુંબજ, છત, દરવાજા આદિ પર જ્યાં જ્યાં નજર નાખીએ ત્યાં કારીગરીની સીમા-અવિધ જ માલૂમ પડે છે. કર્નલ ટૉર્ડ૨૨૯ આ મંદિરના વિષે લખ્યું છે કે ભારતભરમાં આ મંદિર સર્વોતમ છે અને તાજમહાલ સિવાય કોઇ બીજું સ્થાન આની બરોબરી કરી શકે તેમ નથી. ફર્ગ્યુસને જણાવ્યું છે કે આ મંદિર કે જે સંગેમરમરનું બનેલુ છે. તે અત્યન્ત પરિશ્રમ સહન કરનાર હિન્દુઓના ટાંકણાથી ફીત જેવી બારીકી સાથે એવી મનોહર આકૃતિઓ બનાવવામાં આવી છે કે તેની નકલ કાગળ પર કરવામાં કેટલાય સમય તથા પરિશ્રમથી હું સમર્થ થઇ શક્યો નથી. રાસમાલાના કર્તા ફાર્બસે લખ્યું છે કે આ મંદિરોની કોતરણીના કામમાં સ્વાભાવિક નિર્જીવ પદાર્થોનાં ચિત્ર બનાવ્યાં છે એટલું જ નહિ પણ પરન્તુ સાંસારિક જીવનમાં દૃશ્ય, વ્યાપાર, તથા નૌકાશાસ્ત્ર સંબંધી વિષય તો શું પણ રણક્ષેત્રનાં યુદ્ધોનાં ચિત્રો પણ કોતરવામાં આવ્યાં છે. છતોમાં જૈન ધર્મની અનેક કથાઓના ચિત્ર પણ અંકિત છે.૨૩૧ ૨૨૯. Travels in Western India. ૨૩૦. History of Indian Architecture. વળી આમાં તેણે ૧૧મી સદીની જૈનોની શિલ્પકલા સંબંધી લખ્યું કેઃ "Architectural style is perfect and complete in all parts when we first practically meet with it in the early parts of the 11th century at Abu or at Girnar. From that point it progresses during one or two centuries towards greater richness, but in doing so, it loses its purity and perfection it has attainned in the earlier period and from that culminating point its downward progress can be traced through abundant examples to the present day" ૨૩૧. ઓઝાજીનો લેખ વિમલપ્રબંધ અને વિમલ મંત્રી' - ‘સુધા' તથા ‘શ્વેતાંબર જૈન' ૨૦-૧૨-૨૮ અને ૫-૧-૨૯ ગૂ. ભા: બુદ્ધિપ્રકાશ જાન્યુ.૧૯૨૯. આ લેખમાં રા.ઓઝાજી વિમલપ્રબંધ’ ના નીચેનાં વિધાનો કારણો આપી સ્વીકારવા ના પાડે છે. : (૧) વિમલ પાટણ છોડી સસૈન્ય ચંદ્રાવતી જઇ ત્યાંનો રાણો બન્યો હતો, એ ખરૂં નથી. પણ ત્યાં તે દંડનાયક થઇ ભીમદેવ તરફથી શાસન કરતો હતો. (૨) બંગાળના રોમ નગરના સુલતાન પર ચઢાઇ કરી જીત્યા હતા એ ખરૂં નથી કરાણકે બંગાલામાં તે વખતે મુસલમાનનો પ્રવેશ પણ થયો નહોતો. (૩) ઠઠ્ઠાના બ્રાહ્મણ રાજા ૫૨ આક્રમણ કરી તેને કેદ કર્યો એ વિશ્વસનીય નથી કારણકે સિંધપર બ્રાહ્મણ રાજાઓના અધિકાર તો કેટલીય સદી પહેલાં નીકળી ગયો હતો. તે (૪) વિમલે જે આબુપર પ્રસિદ્ધ મંદિર બંધાવ્યું તે ધર્મઘોષસૂરિના ઉપદેશથી કર્યું તે પણ બરાબર નથી કારણકે તેજ મંદિરમાં મહામાત્ય વડિએ સં. ૧૨૨૬ માં પોતાનાં માતાપિતાની મૂર્તિઓ બનાવી રખાવી છે તેની પ્રતિષ્ઠા ધર્મઘોષસૂરિએ કરેલી તે તેના શિલાલેખથી નિશ્ચિત છે. (જુઓ. જિ.૨, નં. ૧૬૫ પૃ.૧૨૮) Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૨૦. વિમલ અપુત્ર મરણ પામ્યો એવી કથા-સામાન્ય માન્યતા છે. ૨૩ર તે સત્ય હોય એમ પાકે પાયે કહી શકાતું નથી કારણ કે વિમલના પછીની વંશાવલી મળતી નથી. કેવળ એક લેખ તેના ઉક્ત મંદિરોમાં અંબાજીની મૂર્તિપર સં.૧૩૯૪ નો મળે છે કે જેનો આશય એવો છે કે મહંતુ વિમલાન્વયે” એટલે વિમલના વંશજ અભયસીહના પુત્ર જગસીહ લખમસીહ અને કુરસીહ થયા તથા જગસીહનો પુત્ર ભાણ થયો. તે સર્વએ મળી વિમલવસતિમાં અંબાજીની મૂર્તિ સ્થાપિત કરી. ર૯૧. ભીમદેવ રાજાના વ્યયકરણપદામાત્ય” (નાણાં વિષયક મંત્રી) પ્રાગ્વાટ જૈન જાહિલ હતો.૨૩૩ ૨૨. ભીમદેવના સમયમાં તેમના મામા દ્રોણાચાર્ય નામના જૈનાચાર્ય હતા. તે નિવૃત્તિ કુલના હતા અને તેમણે પિંડનિર્યુક્તિ પર ટીકા રચી. તથા અભયદેવસૂરિ (જુઓ પારા ૨૯૩) એ કરેલ નવ અંગો પરની ટીકા-વૃત્તિમાં દ્રોણાચાર્યે સંશોધનાદિમાં સહાય કરી હતી એમ તે વૃત્તિકાર છેવટે જણાવે છે. તેમણે ઓશનિયુક્તિ પર ટીકા રચી. (પી. ૪. ૭૯). તે દ્રોણાચાર્યના શિષ્ય તથા સંસાર પક્ષે ભત્રીજા સૂરાચાર્ય૩૪ શબ્દશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર, તથા સાહિત્યશાસ્ત્રાદિકમાં પારંગત હતા. ભોજ . રાજા તરફથી ભીમદેવ પર આવેલી સમસ્યા સૂરાચાર્ય સુંદર રીતે પૂરી કરી હતી. સુરાચાર્ય ધારાનગરી જઇ ભોજને મુગ્ધ કર્યો હતો. સર્વ દર્શનો એકઠાં ન થઈ શકે તે યુક્તિથી સમજાવ્યું હતું, ને રાજાની સભાના પંડિતોને જીત્યા હતા. આ સહન ન થવાથી સૂરાચાર્યને દેહકષ્ટ આપવાનો ભોજે વિચાર કરતાં તે આચાર્ય કવિ ધનપાલની પ્રેરણાથી છુપા નીકળી પાટણ આવી પહોંચ્યાં હતા. તેમણે ઋષભદેવ અને નેમિનાથ એ બંને તીર્થકરોના ચરિત્ર રૂપ ચમત્કારિક દ્વિસંધાન નામે કાવ્યગ્રંથ રચ્યો હતો નેમિચરિત્ર મહાકાવ્ય ગદ્યપદ્યમય રચ્યું સં. ૧૦૯૦. {દાનાદિ પ્ર. સુરાચાર્ય પ્ર.લા.દ.વિ.} પ્રાચ પ્રમાણે સૂરાચાર્ય મૂળ, રાજા સંગ્રામસિંહના પુત્ર મહિપાલ. બાલપણે પિતા સ્વર્ગસ્થ થતાં માતાએ સંસારપક્ષે કાકા દ્રોણાચાર્ય પાસે અભ્યાસાર્થે રાખ્યાં. તેમની પાસે દીક્ષા લીધી. દ્રોણાચાર્ય રાજા ભીમદેવના મામા થતા હતા ને તેમના ગુરુનું નામ ગોવિન્દસૂરિ હતું સૂરાચાર્યના પ્રબંધ પરથી મુનિ કલ્યાણવિજય જણાવે છે કે સૂરાચાર્યનો સમય શિથિલાચારનો હતો. એમના દાદા ગુરુ ગોવિન્દસૂરિની નિશ્રામાં પાટણમાં એક પ્રસિદ્ધ જૈન ચૈત્ય હતું અને તેમાં પર્વ-દિવસોમાં નાટક અને નર્તકીનો નાચ થતાં હતાં. સૂરાચાર્યે પોતે જ્યારે ધારામાં પ્રવેશ કર્યો ત્યારે હાથીની સવારીએ એને પાછા પાટણમાં આવ્યા ત્યારે પણ હાથીની સવારીથી નગર પ્રવેશ કર્યો હતો. જોકે પ્રબન્ધકાર આવી २३२. श्लाघ्यते स विमलोऽबूंदाधिपो, योऽम्बिकावरमवाप्य सन्मतिः। ભવનીમવચ્ચ સન્તુતિં વિદ્યાનિમમ શ્વવર મુનિસુંદરસૂરિકૃત અર્બુદગિરિ શ્રી ઋષભ સ્તોત્ર. २३३. आसीत्तत्र विचित्रश्रीमज्जाहिल्लसंज्ञया जातः । व्ययकरणपदामात्यो नृपतेः श्री भीमदेवस्य॥ –જુઓ તેમના પ્રપૌત્ર દુર્લભરાજાના સામુદ્રિક તિલકની પ્રશસ્તિ. વ. નં. ૪૦૧. ૨૩૪. સૂરાચાર્યપ્રબંધ-પ્રભાવક ચરિત પૃ. ૨૪૫-૨૬૧ કે જેમાં જણાવ્યું છે કે :युगादिनाथश्रीनेमिचरिताद्भुतकीर्तनात् । इतिवृत्तं द्विसंधानं व्यधात् स कविशेखरः ॥ २५४ ॥ Page #274 -------------------------------------------------------------------------- ________________ પારા ૨૯૦ થી ર૯૬ વિમલસહી, સુરાચાર્ય ૧૪૯ વિહાર સંબંધી ક્રિયાનું પ્રાયશ્ચિત્ત અપાવે છે પણ આ પ્રવૃત્તિઓ શિથિલાચારની નિશાનીઓ છે એમાં તો કંઇપણ સંશય જેવું નથી. સૂરાચાર્ય ધારામાં જે ચૂડ સરસ્વત્યાચાર્યના અતિથિ બને છે તે આચાર્ય પણ ચૈત્યવાસી હોવાનો વિશેષ સંભવ છે. સૂરાચાર્ય ધારામાં ગયા તે વખતે ત્યાં એક વિશિષ્ટ ઘટના બનવાનું વર્ણન પ્રબન્ધમાં કર્યું છે, જેનો સાર એ છે કે રાજા ભોજે સર્વ દર્શનવાળાઓને એક ઠેકાણે કેદ કર્યા હતા, જેનું કારણ એ હતું કે રાજા બધાને ધર્મના વિષમાં એકમત કરવા માંગતો હતો. પણ સૂરાચાર્યે રાજાને સમજાવીને બધાને કેદમુક્ત કરાવ્યા હતા. આ હકીકત એક કલ્પિત ઘટના લાગે છે. રાજા ભોજ જેવો વિદ્વાન રાજા આવી ઘેલછા કરે એ માનવા જેવી વાત નથી. એમ લાગે છે કે અન્ય સંબંધની એ કથા આ વૃત્તાન્તની સાથે કવિએ દંતકથા રૂપે જોડી દીધી છે. (પ્ર.ચ.ઝ.) ૨૯૩. સં. ૧૦૮૮ માં માત્ર સોળ વર્ષની વયે આચાર્યપદ પામેલા એવા ચંદ્ર (પછીથી થયેલ ખરતર) ગચ્છના ઉપર્યુક્ત જિનેશ્વર તથા બુદ્ધિસાગરસૂરિ શિષ્ય અભયદેવસૂરિએ૩૫ જૈન આગમો પૈકી નવ પર સંસ્કૃત ટીકાઓ રચી અને તેથી તે “નવાંગ-વૃત્તિકાર' કહેવાય છે. તે નવ અંગ નામે શાતા ધર્મકથા (સં. ૧૧૨૦ વિજયાદશમી પાટણ પી.૩, ૬૦, ૭૩; પી.૨, ૩૫) સ્થાનાંગ,(સં. ૧૧૨૦) સમવાયાંગ, (સં.૧૧૨૦), ભગવતી (સં.૧૧૨૮), ઉપાસકદશા, અંતકૃદ્ દશા, અનુત્તરોપપાતિક, પ્રશ્નવ્યાકરણ, વિપાક, ઔપપાતિક તેમજ પ્રજ્ઞાપના તૃતીય પદ સંગ્રહણી ગાથા ૧૩૩ રચેલ છે. આ ઉપરાંત બીજા અનેક ગ્રંથો પર સંસ્કૃત ટીકા-જિનેશ્વરકૃત ષટું સ્થાનક પર ભાષ્ય (બુ,૬, નં.૭૭૫), હરિભદ્રસૂરિના પંચાશક પર વૃત્તિ (સં.૧૧૨૪ ધોળકામાં), તથા સ્વતંત્ર ગ્રંથો નામે આરાધનાકુલક (પી. ૨, ૮૪)રચેલ છે. ર૯૪. તેઓ સં.૧૧૩૫માં કપડવંજમાં સ્વર્ગસ્થ થયા. આ સૂરિની અભ્યર્થનાથી તેમાના મોટા ગુરુભાઈ જિનચંદ્રસૂરિએ સંવેગરંગશાલા નામનો ગ્રંથ રચ્યો સં.૧૧૨૫; કે જેનું સંશોધન પ્રસન્નચંદ્ર, ગુણચંદ્ર, અને જિનવલ્લભ ગણિઓએ કર્યું, (જેસ. પૃ. ૨૧) એને તેનો પ્રથમદર્શ જિનદતે લખ્યો (કા. વડો) નં. ૯૧). ર૯૫ સં. ૧૧૨૩ માં કવિ સાધારણે સમરાઇચકહામાંથી ઉદ્ધત કરી વિલાસવતી નામની કથા અપભ્રંશ ભાષામાં ૧૧ સંધિવાળી રચી; {સ રમણીક શાહ ક.લા.દ. તદુપરાંત તેમણે અનેક સ્તુતિ સ્તોત્રો રચ્યાં છે. આ સાધારણ કવિ તે પછી સિદ્ધસેનસૂરિ તરીકે પ્રતિષ્ઠિત થયા. ૨૯૬. સં. ૧૧૨૫માં થારાપદ્રપુરી (થરાદના) ગચ્છના (શાલિભદ્રસૂરિશિષ્ય) નમિસાધુ કે જેમણે સં.૧૧૨૨ માં આવશ્યક વૃત્તિ ચૈત્યવંદન વૃત્તિ (ક.વડો; જેસ0), રચી. તેમણે રૂટના કાવ્યાલંકાર નામના સાહિત્યગ્રંથ પર સંસ્કૃત ટીપ્પણ રચ્યું છે તેમાં ગુજરાતી ભાષાની જનની અપભ્રંશ ભાષા પર ટીકા કરતાં પોતે જણાવ્યું છે કે “અપભ્રંશ પ્રાકૃતજ-પ્રાકૃતરૂપ યા પ્રાકૃતમાંથી જન્મેલી છે. તેને બીજા ત્રણ પ્રકારની કહી છેઃ- (૧) ઉપનાગર (૨) આભીર અને (૩) ગ્રામ્ય; પણ તેનો નિરાસ કરવા ૨૩૫. અભયદેવપ્રબંધ-પ્રભાવકચરિત પૃ. ૨૬૧-૨૭૨ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અર્થગ્સ રૂટે ઘણા ભેદ વાળી' અપભ્રંશને કહી છે. કારણકે ઘણા દેશો હોવાથી (ઘણા પ્રકારની છે) તેનું લક્ષણ તો લોકો પાસેથી સમ્યક્ રીતે પ્રાપ્તવ્ય છે' ૨૯૭. ૧૧૨૯માં ધર્મોપદેશમાલા વિવરણ પ્રાકૃતમાં રચાયું; અને તે જ વર્ષમાં વડગચ્છના (ઉદ્યોતનસૂરિ શિષ્ય અમૃત-આમ્રદેવસૂરિના શિષ્ય) અને ‘સૈદ્ધાન્તિક શિરોમણી' તરીકે પ્રસિદ્ધ થયેલા નેમિચંદ્રસૂરિ-મૂળ અપ૨ નામ દેવેન્દ્ર સાધુએ ગુરુબંધુ મુનિચંદ્રસૂરિના કહેવાથી ઉત્તરાધ્યયન સૂત્ર પર સુખબોધા નામની વૃત્તિ(પી.૩,૭૧,૭૮,૮૬;ભાં. ૧૮૮૩-૮૪, પૃ ૪૪૧; જે. પ્ર. ૨૩) રચી ને ત્યાર પછી પ્રાકૃતમાં-૨નચૂડ૭ કથા (પી.૩, ૬૬), આખ્યાનમણિકોષ (પી. ૩, ૭૮, {અને આત્મબોધ કુલક (બૃહદ્ ગચ્છ કા. ઇતિ શિવપ્રસાદ}) આદિ રચ્યાં તેમજ સં. ૧૧૩૯માં (૧૧૪૧માં) પાટણમાં દોહિટ્ટશેઠની કરાવેલી વસતિમાં રહી પ્રાકૃતમાં મહાવીરચરિય રચ્યું આજ વર્ષમાં (ખ. જિનચંદ્રસૂરિપ્રસન્નચંદ્રસૂરિ-સુમતિવાચક શિ) આ. ગુણચંદ્રે પણ પ્રાકૃતમાં વીરચરિત્ર (પી. ૫, ૩૨) રચ્યું. અને ઉક્ત થારાપદ્ર ગચ્છીય શાલિભદ્રસૂરિ(શિલભદ્રસૂરિ-પૂર્ણચંદ્રસૂરિ શિષ્ય)એ સંગ્રહણી વૃત્તિ રચી. (પી.પ, ૪૧ અને ૧૩૩; જેસ. પ્ર. ૩૪) એક નેમિચંદ્રસૂરિષ્કૃત પ્રસિદ્ધ ગ્રંથ નામે પ્રવચનસારોદ્વાર પ્રાકૃતમાં છે. (તે સં. ૧૨૪૮ ની સિદ્ધસેનસૂરિષ્કૃત વૃત્તિ સહિત પ્ર૦ દે. લા. નં. ૫૮ અને ૬૪) તેમાં તે કર્તા જિનચંદ્રસૂરિના ત્રણ શિષ્યો પૈકી વિજયસેન, નેમિચંદ્ર અને યશોદેવમાંના વચેટ તરીકે પોતાને જણાવે છે. આ નેમિચંદ્રસૂરિ અને ઉક્ત નેમિચંદ્રસૂરિ બંને કદાચ એક પણ હોય, પરંતુ બંને જુદા હોવાના સંભવ વધારે છે. ૨૯૮. સં.૧૧૨૭-૧૧૩૭માં નિયવંશના અભયદેવસૂરિ શિષ્ય ચંદ્રપ્રભ મહત્તરે સ્વશિષ્ય વીરદેવના કહેવાથી વિજયચંદ્ર ચરિત્ર પ્રાકૃતમાં રચ્યું.૨૯ સં. ૧૧૩૮ માં તાડપત્ર પર વિશેષાવશ્યક ભાષ્યની પ્રત ખરતર જિનવલ્લભગણિની માલિકીની લખાઇ. સં. ૧૧૪૫માં જિનદાસ ગણિકૃત નિશીથસૂત્ર ચૂર્ણિ વિશેષ નામનો ગ્રંથ તાડપત્ર પર લખાયો.૨૪૧ સં. ૧૧૪૬ માં ‘કર્ણદેવના રાજ્યમાં મહામાત્ય મુંજાલની વસતિમાં રહી પાટણમાં તાડપત્ર ઉપર હરિભદ્રસૂરિષ્કૃત યોગદૃષ્ટિ-સમુચ્ચય સટીકની પ્રત લખાઈ.૨૪૨ ૨૩૬. રૂદ્રટના સમય માટે જુઓ પુરાતત્ત્વ પુ. ૪ પૃ. ૧૫૫ ‘બે મહત્ત્વના ગ્રંથોની શોધ' એ લેખ. ૨૩૭. આ કથા જ્ઞાતાધર્મમાં આવતા રત્રચૂડની છે. તેની તાડપત્રીની સં. ૧૨૨૧ માં પાટણમાં કુમારપાલના રાજ્યે અને વડ્ડાપલ્લીમાં કુમારપાલના કૃપાસ્પદ ધારાવર્ષના રાજ્યમાં ચક્રેશ્વરસૂરિ અને પરમાનન્દસૂરિના ઉપદેશથી લખાયેલી પ્રત પાટણમાં છે પી. ૩, ૬૯. ૨૩૮. મુદ્રિત-પ્ર૦ આત્માનંદ સભા ભાવનગર. ૨૩૯ પી. ૬, ૪૮; કાં. વડો, નં. ૨૦૮ માં ‘મુણિકમ્મરૂદ્ર' એટલે સં.૧૧૮૭ રચ્યાં સં. છે. ૨૪૦. તે. ભા. ઇ. પૂનામાં વિદ્યમાન છેં. સને ૧૮૮૦-૮૧ રી. નં. ૫૭ ૨૪૧. પી. રી. ૧૮૮૦-૮૧ પૃ. ૨૨, ૩૬. આ પ્રત ભાં.ઇ. પૂનામાં છે. ૨૪૨ પી રી. ૫-પરિશિષ્ટ ૧, પૃ. ૨૯ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧ ૫૧ પારા ૨૯૭ થી ૩૦૦ નવાંગીટીકાકાર અભયદેવસૂરિ ૨૯૯. નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિના શિષ્ય વર્ધમાનાચાર્યે પ્રા. માં મનોરમા ચરિત્ર સં.૧૧૪૦ માં રચ્યું સંભળાય છે. પ્ર.લા.દ.વિ.) તેમણે વિસ્તૃત અને પાંચ અવસરમાં પ્રાકૃતમાં આદિનાથ ચરિત્ર {જુગાઈજિણિદચરિઉ-સં. રૂપેન્દ્રકુમાર પગારિયા છે. લા.દ.વિ.મં. સં. ૧૧૬૦ માં ખંભાતમાં (જેસ; પી.૫, ૮૧ અને ધર્મરત્ન કરંડકવૃત્તિ સં. ૧૧૭૨માં રચેલા પ્રસિદ્ધ છે. (જેસ0 પ્ર. ૪૫ (સં. મુનિચંદ્ર વિ..શા.ચી. સેંટર) ચંદ્રપ્રભસૂરિએ પીર્ણમિક ગચ્છ સ્થાપ્યો સં. ૧૧૪૯. તેમણે દશર્નશુદ્ધિ {પ્ર. મોશૈકલક્ષી પ્ર.) તથા પ્રમેયરનકોશ૪ પ્ર.શૈ..પ્ર.) રચ્યા. ૩૦૦. કર્ણના રાજ્યમાં વિક્રમાંકદેવચરિતના કર્તા કાશ્મીરક કવિ બિલ્હણે ચતુરંકી નાટિકા નામે કર્ણસુંદરી રચી હતી. તેમાં ‘તે કર્ણદેવને કથાનાયક બનાવી વિદ્યાધરેન્દ્ર કન્યા કર્ણસુંદરી સાથે તેના પરિણયનો વૃત્તાંત વિસ્તરેલો છે. મહામાત્ય સંપન્કરે શ્રી શાન્તુત્સવ ગૃહમાં પ્રવર્તાવેલા શ્રી આદિનાથના યાત્રામહોત્સવ વખતે આનો પ્રયોગ થયો હતો. માહામાત્ય સંપન્કરે કર્ણની રાણીનો ભાણેજ જે કર્ણસુન્દરીનો સમાનવયસ્ક હતો તેને પોતાની સાથે લાવીને અને તેને કર્ણસુન્દરીનો વેષ પહેરાવીને તેનાજ આવાસમાં કર્ણસુન્દરીને રાખીને કર્ણસુન્દરી અને કર્ણનો સંયોગ સાધ્યો હતો. મહામાત્ય સંપન્કરની બુદ્ધિ યૌગન્દરાયણાદિ મહામાત્યોની મતિને જીતે એવી હતી. મહામાત્ય સંપન્કર તે પ્રબંધ ચિંતામણિ વગેરે ગ્રંથોમાં વર્ણવેલા સાન્ત મંત્રી છે. ભીમદેવના વખતમાં ગૂર્જરોએ સિન્ધ દેશ પર સ્વારી કરી હતી. આ નાટિકામાં ગર્જન ઉપર ગૂર્જરોએ ચઢાઈ કરીને ત્યાંનાં લશ્કરને હરાવ્યું એવો ઉલ્લેખ કરેલો છે, તે સંબંધમાં એવું ધારી શકાય કે ગૂર્જરે સૈન્ય ગીઝની વંશના પાદશાહના લશ્કર સાથે યુદ્ધ કર્યું હશે કવિએ નાન્દીમાં પ્રથમ જિનેશ્વરનું આશીર્વાદાત્મક મંગલાચરણ કરેલું છે તેનું કારણ એ લાગે છે કે મહામાત્ય સંપન્કર કે જે જૈન હતો તેનો તરફથી તેને સારો આશ્રય મળેલો હશે. આ સંબંધમાં જાણવું ઉપયોગી થઈ પડશે કે પાટણના ભંડારમાંથી તાડપત્ર ઉપર કવિ બિલ્ડણ રચિત પાર્શ્વનાથ જિનેશ્વરની સ્તુતિરૂપ એક બિલ્ડણાષ્ટક મળી આવેલું છે. (પી. ૫,૫૫). આ અષ્ટકનો કર્તા ભટ્ટ બિલ્ડણ પોતે જ છે કે અન્ય કવિ છે તેનો નિશ્ચય કરવાને પુરતાં સાધનો નથી.૨૪ ૨૪૩. ડૉ. સ્વાલિકૃત સંશોધિત જૈન ધ. સભાથી મુદ્રિત. ટે. નં. ૧૬૩૭-૩૮ આ ચંદ્રપ્રભની શિષ્ય પરંપરામાં થયેલ મુનિરતસૂરિ પોતાના સં.૧૨૨૫ માં રચેલા અમચરિત્રમાં જણાવે છે કે: गोभिदर्शनशुद्धिं यः कषायस्वादुभि wघात् । सो पूर्वाभ्युदयः श्रीमान्नंद्याच् चन्द्रप्रभः प्रभुः ॥ ૨૪૪. સ્વ. ચિમનલાલ દલાલનો લેખ નામે “ગુજરાતનું સંસ્કૃત નાટક સાહિત્ય'- “વસન્ત'; ઓઝાજી રા.ઈ.૧,પૃ.૨૧૭; નાથુરામ પ્રેમીકૃત વિદ્વદ્દતમાલા પૃ. ૯૭ ટિપ્પણ. Page #277 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૨ સોલંકી વંશનો સમય - સિદ્ધરાજ જયસિંહ (વિ.સં.૧૧૫૦ થી ૧૧૯૯) क्षुण्णाः क्षोणिभृतामनेककटका भग्नाऽथ धारा ततः, कुण्ठः सिद्धपतेः कृपाण इति रे मा मंसत क्षत्रियाः । आरूढप्रबलप्रतापदहनः संप्राप्तधारश्चिरात्, पीत्वा मालवयोषिदश्रुसलिलं हन्तायमेधिष्यते ॥ द्विषद्पुरक्षोदविनोदहेतो भवादवामस्य भवद्भुजस्य । अयं विशेषो भुवनैकवीर! परं न यत्काममपाकरोति ॥ सम्यग् निषेव्य चतुरश्चतुरोप्युपायान् जित्वोपभुज्य च भुवं चतुरब्धिकाञ्चीम् । विद्याचतुष्टयविनीतमतिर्जितात्मा काष्ठामवाप पुरषार्थचतुष्टये यः॥ -सिद्धहैम शब्दानुशासने -સિદ્ધરાજના કૃપાણે (તરવારે) અનેક રાજાઓના કટકોને ભેટેલા છે, તેથી ધારા (અણી) ભગ્ન થયેલી છે; માટે હે ક્ષત્રિયો ! તમે એમ ન માનતા કે, સિદ્ધરાજનો એ કૃપાણ કંઠ (બુટ્ટો) થયેલો છે; કારણ કે એ તો પ્રબલ પ્રતાપના દહનથી માલવની નારીઓનાં અશ્રુસલિલ પીને અને ધારાને સંપ્રાપ્ત કરીને પાછો ચિરકાળ વધવાનો છે. -હે ભુવનૈનવીર ! તારો જમણો હાથ અને મહાદેવનો જમણો હાથ એ બંને એક સરખા છે; પુરક્ષોદ વિનોદના હેતુ છે; પણ તારો હાથ તો મહાદેવના હાથ કરતાં યજરા વિશિષ્ટતા વાળો છે. એ હાથ કામનો (યાચકોની વાંછનાનો) અપકાર નથી કરતો, ત્યારે મહાદેવનો હાથ કામનો (કામદેવનો) અપકાર કરે છે. - એ સિદ્ધરાજે રાજનીતિના ચારે ઉપાયો (સામ, દામ, દંડ અને ભેદ)ને બરાબર અજમાવીને ચારે ખંડ ધરતીનું રાજ્ય ભોગવ્યું, ચાર વિદ્યાઓ દ્વારા પોતાની બુદ્ધિને વિનીત કરી, અને છેવટે એ જિતાત્મા(જિતેંદ્રિય)ચારે પુરુષાર્થ સાધીને દેવ થયો. दृप्यन्मालवभूपबन्धनविधिप्रस्ताखिलक्ष्मापति भक्त्याकृष्टवितीर्णदर्शनशिवो मूर्तः प्रभावोदयः । सद्यः सिद्धरसानृणीकृतजगद्गीतोपमान (तावदान) स्थितिज्ञे श्री जयसिंहदेवनृपतिः सिद्धाधिराजस्ततः ॥ - શ્રીપાલકૃત વડનગરપ્રશસ્તિ. Page #278 -------------------------------------------------------------------------- ________________ પારા ૩૦૧ થી ૩૦૪ સિદ્ધરાજ જયસિંહ ૧૫૩ ત્યાર પછી અભિમાની માલવાના રાજાને બંધનમાં નાંખવાની કરેલી વિધિથી જેણે સર્વે રાજાઓમાં ત્રાસ વર્તાવ્યો હતો, જેણ ભક્તિથી આકર્ષાઈને શિવ પ્રત્યેના દર્શનનો વિસ્તાર કર્યો હતો, જે મૂર્તિમાન પ્રભાવના ઉદયરૂપ હતો અને જે તરતજ સિદ્ધરસથી ઋણમુક્ત કરાયેલા જગતનાં ગીતોમાં ગવાતો હતો એવો જયસિંહદેવસિદ્ધાધિરાજ નૃપતિ થયો. ૩૦૧. “સિદ્ધરાજ જયસિંહના પ્રતાપ ભર્યા ગૌરવવન્તા રાજ્યમાં જૈનોએ મંત્રિપદેથી, દંડનાયક (સેનાપતિ)વગેરે ઉચ્ચ અધિકાર પદેથી તેમજ સાક્ષર-સૂરિ વગેરે સ્થાનેથી સમસ્ત ભારતવર્ષની ઉન્નતિ અર્થે અમૂલ્ય અસાધારણ ચિરસ્મરણીય સેવા સમર્પ ગૂજરાતના વાડ્મય સાથે ગુજરાતના યશોદેહને શોભાવ્યો હતો. ૩૦૨. કર્ણદેવને કર્ણાટ દેશના રાજા જયકેશીની રાજપુત્રી મયણલદેવીથી જયસિંહ પુત્ર થયો. તેની બાળવયમાંજ કર્ણદેવ સ્વર્ગસ્થ થતાં પાટણનું રાજતંત્ર રાજમાતા મયણલ્લદેવીએ સંભાળ્યું. જયસિંહ દેવ નાનપણથી પ્રતાપી હતો. શૂર, પરાક્રમી હોઈ બર્બરકને જીતી “સિદ્ધરાજ' બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. તેણે માલવા પર ચઢાઇ કરી ૧૨ વર્ષ સુધી લડાઈ ચાલુ રાખી. તે લડાઇમાં, તેના રાજા ૨૪૫નરવર્માનો દેહાન્ત થયો ને પછી તેનો પુત્ર યશોવર્મા હાર્યો, કેદ થયો અને માલવા ગૂજરાતના રાજ્યમાં અંતર્ગત થયું. તેની સાથે મેવાડનો પ્રસિદ્ધ ચિતોડનો કિલ્લો તથા તેની આસપાસનો માલવા સાથે મળેલો પ્રદેશ કે જે મુંજના સમયથી માલવાના પરમારોના રાજ્યમાં ચાલ્યો આવતો હતો તે જયસિંહને આધિન થયો, તેમજ વાગડ દેશ (ડુંગરપુર અને વાંસવાડા) પણ તેના તાબામાં આવ્યો. (સં. ૧૧૯૨ અને ૧૧૯૪ વચ્ચે) ૩૦૩. માલવા પરના જયની સિદ્ધિ કરી પાટણમાં પધારતાં જયસિંહ માટે પ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય કહ્યું હતું કે: भूमिं कामगवि स्वगोमयरसै रासिंच रत्नाकरा मुक्तास्वस्तिकमातनुध्वमुडुप ! त्वं पूर्णकुम्भो भव। धृत्वा कल्पतरो दलानि सरलै दिग्वारणास्तोरणा न्याधत्त स्वकरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः ॥ -હે કામધેનુ! ભૂમિપર તારા દૂધનો છંટકાવ કર, હે રસાકર! મોતીનો સ્વસ્તિક પુર, હે ચંદ્ર! પૂર્ણકલશરૂપ થઈ જા, હે દિગ્ગજો! કલ્પતરૂનાં સરલ પત્રોનાં તોરણ ધરો! પોતાને હાથે પૃથ્વી પર વિજય મેળવી શ્રી સિદ્ધરાજ પધારે છે. ૩૦૪. “માલવાની જીતથી સિદ્ધરાજ' ઉપરાંત “અવંતિનાથ,”નું બિરૂદ જયસિંહે ધારણ કર્યું. આબુના પરમાર તથા નાડોલના ચૌહાણ તો પહેલેથીજ ગૂજરાતના રાજાઓની અધીનતામાં ચાલ્યા આવતા હતા, જયસિંહે મહોબા(મહોબક)નાં ચંદેલ રાજા મદનવર્મા પર ચઢાઈ કરી. વળી સોરઠ પર આક્રમણ - ૨૪૫. “નરવર્મા માલવનો રાજા સં.૧૧૬૧ થી ૧૧૬૪ ના સમયમાં તો અવશ્ય હતો કારણકે તેના તે વર્ષના શિલાલેખ મળે છે.તેનો દેહાન્ત ૧૧૯૦ માં થયો. તે પણ વિદ્વાન રાજા હતો અને તેની તુલના વિદ્યા અને દાનમાં ભોજ સાથે કરવામાં આવતી હતી. તેના સમયમાં પણ માલવા વિદ્યાપીઠ તરીકે પ્રસિદ્ધ હતું અને જૈન તથા વેદ મતાવલંબીઓની વચ્ચે શાસ્ત્રાર્થ પણ થયા હતાં. જૈન વિદ્વાન સમુદ્રઘોષ અને વલ્લભજિનવલ્લભ)સૂરિએ તેની પાસેથી સન્માન પ્રાપ્ત કર્યું હતું. ઓઝાજી રા.ઈ.ખંડ ૧ પૃ ૧૯૫. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કરી ગિરનારના યાદવ (ચૂડાસમા)રાજા ખેંગાર (બીજો)ને કેદ કર્યો, બર્બર આદિ જંગલી જાતિઓને પોતે વશ કરી અને અજમેરના ચોહાણ રાજા(અર્ણોરાજ, આનાક, આનલ્લદેવ) પર વિજય પ્રાપ્ત કર્યાં, પરંતુ પાછળથી સુલેહ થવાથી તેણે પોતાની પુત્રી કાંચનદેવીનો વિવાહ તે આનાની સાથે કર્યો કે જેથી સોમેશ્વરનો જન્મ થયો. સિદ્ધરાજ સોમેશ્વરને નાનપણથી જ પોતાને ત્યાં લઇ આવ્યો હતો અને તેના દેહાન્ત પછી કુમારપાલે તેનું પાલન કર્યું હતું.(આ સોમેશ્વર તેજ કે જે શહાબુદીન સાથે લડાઇ કરનાર પ્રસિદ્ધ પૃથ્વીરાજનો પિતા થયો) સિદ્ધરાજ ઘણોજ લોકપ્રિય, ન્યાયી, વિદ્યારસિક અને જૈનોનું વિશેષ સમ્માન કરનારો થયો. પ્રસિદ્ધ વિદ્વાન જૈન આચાર્ય હેમચંદ્ર (હેમાચાર્ય)નું તે ઘણું સંમાન કરતો હતો. તેના દરબારમાં કેટલાયે વિદ્વાનો રહેતા, જેવા કે ‘વૈરોચન પરાજય’ના કર્તા શ્રીપાલ ‘કવિશિક્ષા’નો કર્તા જયમંગલ, વાગ્ભટ, ‘ગણરત મહોદધિ'ના કર્તા વર્ધમાન તથા સાગરચંદ્ર આદિ. વિ.સં.૧૧૫૦ થી ૧૧૯૯ સુધી રાજ્ય કરી તે સ્વર્ગસ્થ થયો' (ઓઝાજી રા.ઈ. ખંડ ૧ પૃ.૨૧૮-૨૧૯). ૩૦૫. તેને પોતાના પિતાના સમયના મુંજાલ મંત્રી ઉપરાંત બીજા મંત્રીઓ નામે શાંતુ, ઉદયન, મહામાત્ય આશુક, વાગ્ભટ, આનંદ અને પૃથ્વીપાલ જૈન જ હતા. ઉદયન મારવાડથી આવેલ શ્રીમાલી હતો (તેનું વૃત્તાંતર૪૬ રાસમાલા આવૃત્તિ ૨, ભાગ ૧ પૃ.૧૫૪-૫ ના ટિપ્પણમાં તથા પૃ. ૨૪૮૨૮૪-૨૮૫માં સંગ્રહિત છે.) અને સિદ્ધરાજના મામા-‘રાજમામા' તરીકે ઓળખાતો હતો. તે ખંભાતનો સૂબો હતો ને તેણે ઝીંઝુવાડાનો કિલ્લો બંધાવ્યો હતો. ૩૦૬. વનરાજના શ્રીમાળી મંત્રી જાંબના વંશજ સજ્જનને સિદ્ધરાજે સોરઠનો દંડાધિપ (ઉપરીસૂબો) નીમ્યો હતો કે જેણે સોરઠ દેશની ઉપજ ખર્ચીને ગિરનાર ઉપરનાં જૈન જીર્ણશીર્ણ કાષ્ઠમય દહેરાંનો ઉદ્ધાર કરી નવું પાકું મંદિર બંધાવ્યું હતું. સં. ૧૧૮૫. (જુઓ ઉજ્જયંતગિરિ રાસો તથા રૈવતકલ્પ બંને મુદ્રિત પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ પરિશિષ્ટ ૫.) ૩૦૭. મહામાત્ય આશુકની મંત્રણાથી આ જયસિંહે શ્રી શત્રુંજયતીર્થની યાત્રા કરી તેની પૂજા માટે બાર ગામનું શાસન કરી આપ્યું હતું.ર૪૭ અને પછી ગિરનારના નૈમિજિનની યાત્રા કરી હતી. ૨૪૬. રાસમાળાની તૃતીય આવૃત્તિ વધુ હકીકત સહિત ફાર્બસ સભાએ પ્રસિદ્ધ કરી છે, પણ હવે તો ઓઝાજીએ ટૉડ રાજસ્થાનની વર્ધિત આવૃત્તિ ઉપરાંત રાજપૂતાનાકે ઇતિહાસ સ્વતંત્ર લખવા માંડ્યા તેજ પ્રમાણે રાસમાળા પર આધીન ન રહેતાં ગુજરાતનો સ્વત્રંત્ર ઇતિહાસ સર્વમાહિતી પૂર્ણ રચાવાની જરૂર છે, કારણકે રાસમાળા રચાયા પછી અનેક નવીન અને પૂર્વ વાતોને ઉથલાવી પડે એવી વિગતો મળી છે ને મળતી જાય છે. ૨૪૭. જુઓ પંડિત લાલચંદનો લેખ ‘સિદ્ધરાજ અને જૈનો'; તેમાં નીચેના પ્રમાણો ટાંક્યાં છેઃ સિદ્ધરાજની શત્રુંજય યાત્રાના વર્ણન માટે જુઓ હેમચાર્યકૃત સંસ્કૃત ચાશ્રય કાવ્ય. તેમના બાર ગામના શાસન માટે જુઓ ઉદયપ્રભસૂરિનું પ્રાયઃ સં.૧૨૭૫માં રચેલું ધર્માભ્યુદય કાવ્ય સર્ગ ૭, શ્લોક ૭૪,૭૭; બાલચંદ્રસૂરિનું પ્રાયઃ સં.૧૩૦૦માં રચાયેલું વસંતવિલાસ કાવ્ય સર્ગ ૯ શ્લો.૨૨; પ્રભાચંદ્રસૂરિનું સં.૧૩૩૪માં રચેલું પ્રભાવકચરિત્ર(હેમપ્રબંધ શ્લો.૩૧૦-૧૧-૨૩-૨૫), મેરૂતુંગનું ૧૩૬૧ માં રચેલ પ્રબંધચિંતામણી (ભાષાંતર પૃ.૧૬૦-૧૬૧), ૧૪૨૨માં જયસિંહસૂરિએ કરેલા કુમારપાલચરિત સર્ગ ૩ ગ્લો. ૩૨-૩૩, ૧૪૯૨માં જિનંડનગણિકૃત કુમારપાલ પ્રબંધ પૃ.૬,૨૨, ૧૪૯૭માં જિનહર્ષકૃત વસ્તુપાલચરિત સર્ગ ૧ ગ્લો. ૮૪, સં. ૧૬૫૦ પછીના હીરસૌભાગ્ય મહાકાવ્ય સર્ગ ૧૭ શ્લો.૧૯૫ અને તે પરની ટીકા. આ આશુક મંત્રી સં. ૧૧૭૯ અને ૧૧૮૧મા મહામાત્યપદે અચૂક વિદ્યમાન હતો અને વાદિદેવસૂરિના તથા કુમુદચંદ્ર વચ્ચેના વાદ વખતે હાજર હતો. Page #280 -------------------------------------------------------------------------- ________________ પારા ૩૦૮ થી ૩૧૧ ૧૫૫ ૩૦૮. રાજાના પ્રાતપથી રાજ્યની ઉન્નતિ શિખરે ચડી. લોકોમાં વૈભવ અને સુખ વધે જતાં હતાં. આથી અન્ય પ્રદેશોમાંથી આવી પાટણની વસ્તી ભરાતી ગઈ. સં.૧૧૭૫માં શ્રીમાલમાં દુકાળ પડ્યો હતો તેથી ત્યાર પછી સં.૧૨૦૦ની લગભગમાં શ્રીમાલ નગરની ઘણી વસ્તી ગૂજરાતમાં આવી. જોકે એ પહેલાં પણ કર્ણદેવનાં વખતમાં લાટ (લાડ, ભરૂચ પાસેના) દેશમાં શ્રીમાળીઓ આવતા થયા હતા. સિદ્ધરાજે સોરઠના સુબા તરીકે શ્રીમાળી સજ્જન મંત્રીને નીમ્યો હતો. એથી શ્રીમાળીઓને સોરઠમાં (કાઠિયાવાડમાં) વસવાટ કરવાને બહુ અનુકૂળ સંધિ મળી હતી. ત્યારથી શ્રીમાલ દેશથી -નગરથી આવેલ સર્વ શ્રીમાળી કુળના ગણાતા . તે શ્રીમાળીઓએ આવી સૌરાષ્ટ્રમાં પોતાની વસ્તી વધારી. લાટ દેશ કે જે સં.૧૧૦૦ ની લગભગમાં ગુજરાત સાથે જોડાયો, તેમાં કર્ણદેવના વખતથી અને ખાસ કરી સિદ્ધરાજ અને કુમારપાળના સમયમાં દંડનાયક તરીકે શ્રીમાળી જૈન વાણીયા જ નીમાઈને આવતા. વિ. સં. ૧૧૯૩ માં પ્રા૦ મુનિસુવ્રતચરિત્ર રચનાર શ્રીચંદ્રસૂરિ પોતાની પૂર્વ અવસ્થામાં લાટદેશની મંત્રિમુદ્રા શોભાવતા હતા. આમ લાટમાં જૈન શ્રીમાળીઓ ગયા તે લાડ-લાડવા વાણીઆ કહેવાયા. ૩૦૯. વિદ્ધત્રિય સાહિત્યરસિક સિદ્ધરાજે ત્રણસો લહિયાઓ એકઠા કરી સર્વ દર્શનના ગ્રંથો લખાવી રાજકીય પુસ્તકાલયની સ્થાપના કર્યાનો તથા આચાર્ય હેમચંદ્રકૃત સાંગોપાંગ સપાદલક્ષ (સવાલાખ) વ્યાકરણ ગ્રંથની સેંકડો પ્રતિઓ લખાવી તેના અભ્યાસીઓને આપ્યાનો તેમજ અંગ બંગ આદિ ભિન્ન ભિન્ન દેશોમાં ભેટ મોકલાવ્યાનો અને તે તે વિષયના અભ્યાસીઓને તે તે ગ્રંથો પૂરા પાડ્યાનો ઉલ્લેખ૪૮ પ્રભાવક ચરિત તથા કુમારપાલપ્રબંધમાં છે. ૩૧૦. હવે સિદ્ધરાજના સમયની કેટલીક ઘટનાઓ ટુંકમાં જણાવીએ. તેણે સં. ૧૧૫ર માં સિદ્ધપુર વસાવ્યું તથા રૂદ્રમહાલય (રૂદ્રમાલ) નામનું શિવાલય બંધાવ્યું; તેમજ સુવિધિનાથ (જૈનોના ૯મા તીર્થંકર)નો પ્રાસાદ નિપજાવ્યો.(મહાવીર જિનમંદિર કરાવ્યું -લા.ભ.) સિદ્ધપુરમાં ચાર જિનપડિમાયુક્ત સિદ્ધપુરવિહાર અને પાટણમાં રાજવિહાર કરાવ્યો.(કુ. પ્રતિબોધ)તેના સમયમાં અનેક પ્રભાવક જૈનો થયા. (૩૧૧. મલધારી અભયદેવસૂરિઃ- પ્રશ્રવાહન કુલના હર્ષપુરીય ગચ્છના જયસિંહસૂરિના શિષ્ય અભયદેવસૂરિ થયા. તેઓ વસ્ત્રમાં માત્ર એકજ “ચોલપટ્ટો'(પહેરવાનું વસ્ત્ર)અને એક જ પ્રચ્છાદન પટી (પછેડી-ઉપર ઓઢવાનું વસ્ત્ર) રાખતા. તેમને મલમલીન વસ્ત્ર અને દેહવાળા જોઈ સિદ્ધરાજે૪૯ ર૪૮. રસજ્ઞ: પુર: પુરજોશ વિધિવવિત તતઃ | ૨ વર્ષશ્રયં વર્ષ (વિત) રાજ્ઞી પુસ્તજનેઉને . ૨૦૩ राजादेशान्नियक्तैश्च सर्वस्थानेभ्य उद्यतैः। तदा चाहूय सच्चक्रे लेखकानां शतत्रयम् ॥ १०४ ॥ पुस्तकाः समलेख्यन्त सर्वदर्शनिनां ततः । प्रत्येकमेवादीयंताऽ ध्येतुणामुद्यमस्पृशाम् ॥ १०५॥ अंगवंग कलिंगेष लाटकर्णाटकुंकणे । इत्यादि विश्वदेशेषु शास्त्रं व्यस्तार्यत स्फुट ॥ १०६-१०९।। -प्रभावकचरित हेमचंद्रसूरिप्रबंध पृ. २०२ २४९. अन्नया सिरि जयसिंहदेवनरिंदेण गयखंधारूढेण रायवाडियागएण दिट्ठो मलमलिणवत्थदेहो । रायेण गयखंधाओ મોરિઝળ સુક્ષરો ઉત્ત gિ ‘મનથરિ' ત્તિ નાના –જિનપ્રભસૂરિકૃત તીર્થકલ્પ (સં ૧૩૮૫-૮૯) પૈકી ૪૦ મો કલ્પ. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (અન્ય મત પ્રમાણે કર્ણદેવે) ૫૦ મલધારી નામનું બિરૂદ આપ્યું હતું આ અભયદેવસૂરિના ઉપદેશથી સિદ્ધરાજ જયસિંહદેવે પોતાના સમસ્ત દેશમાં શાસન આપવા પર્યુષણ, (શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા શુદ-૪)એકાદશી પ્રમુખ દિવસોમાં “અમારિ કરાવી હતી, એટલે પશુવધ કરવાની મનાઈ કરી હતી.રપ શાકંભરી (સાંભર અજમેર પાસેના)ના રાજા પૃથ્વીરાજે (પૃથ્વીરાજ પહેલો તે વીસલદેવ-વિગ્રહરાજ ત્રીજાનો પુત્ર) તેમના લેખથી ઉપદેશથી અજમેર પાસેના રણથંભોરમાં જિનમંદિર પર સોનાનો કુંભકળશ સ્થાપ્યો હતો.પર તેઓ વીરદેવ વિદ્વાનથી પ્રાપ્ત થયેલી શ્રેષ્ઠ મંત્ર(સૂરિમંત્ર)વિદ્યા વડે અતિશય મહાન પ્રભાવક થયા.(પી.૫,૮૯) ગોપગિરિ (ગ્વાલિયર) ના શિખર પરના મહાવીર મંદિરના દ્વારનો ત્યાંના અધિકારીઓએ જ અવરોધ કર્યો હતો તે આ આચાર્યે જઈ ત્યાંના ભુવનપાલ નામના રાજાને કહી દૂર કરાવ્યો હતો.૨૫૩, ૩૧૨. વિ.સં. ૧૧૪રમાં માઘ શુક્લ ૫ રવિવારે અંતરીક્ષ પાર્શ્વનાથની મૂર્તિને આ સૂરિએ પ્રતિષ્ઠિત કરી અને જિન પૂજા માટે રાજા એલચે શ્રીપુર (સિરપુર)નામનું ગામ આપ્યું અને જ્યાંથી તે પ્રતિમા નીકળી તે સ્થાને જલકુંડ બંધાવ્યો. આ અંતરિક્ષ પાર્શ્વનાથનુ તીર્થ ત્યારથી તે આજદિન સુધી પ્રસિદ્ધ છે. ૨૫૪ ર૧૦. નક્ષ મહરિના લિ મેળ નરવના –પદ્યદેવસૂરિક્ત સદ્ગુરુ પદ્ધતિ પી.૫, ૯૬. श्री गूर्जरेश्वरो दृष्ट्वा तीव्र मलपरीषहं । श्री कर्णो बिरुदं यस्य मलधारी व्यघोषयत् ॥ -રાજશેખરત પ્રાકૃત દયાશ્રયવૃત્તિ (સં ૧૩૮૭) પ્રશસ્તિ. २५१. यस्योपदेशादखिलस्वदेशे सिद्धाधिपः श्री जयसिंहदेवः । एकादशीमुख्यदिनेष्वमारीमकारयच्छासनदानपूर्वाम् ।। -વિજયસિંહકૃત (સં.૧૧૯૧) ધર્મોપદેશમાલા વિવરણ પી. ૫, ૮૯. जेण जयसिंहदेवो राया भणिऊण सयलदेसम्मि। काराविओ अमारिं पज्जोसवणाईसु तिहीसु ॥ -શ્રીચંદ્રસૂરિકૃત મુનિસુવ્રત ચરિત્ર (સં. ૧૧૯૩?) પી. ૫. ૧૧ २५२. यस्य संदेशकेनापि पृथ्वीराजेन भूभुजा । रणस्तंभपुरे न्यस्तः स्वर्णकुंभो जिनालये॥ -વિજયસિંહ -ધર્મો વિવરણ પી.૫,૮૯. અને જુઓ રણથંભોરના જિનમંદિરોના શિલાલેખ, पुहईराएण सयंभरीनरिंदेण जस्स लेहेण । रणखंभउरजिणहरे चडाविया कणयकलसा ॥ -શ્રીચંદ્રસૂરિ-મુનિસુવ્રત ચરિત્ર પી. ૫, ૧૧. रणथंभपुरे आणालेहेण जस्स सन(भ)रिदेण । हेमधयदंडमिसओ निच्च नच्चाविया कित्ती ॥ –ઉક્ત સદ્ગુરુપદ્ધતિ પી.૫, ૯૬. २५३. गोवगिरिसिहरसंठिय चरमजिणाययणदारमवरूद्धं । पुनिवदिन्नसासणमं(सं)साव (ध)णिएहिं चिरकालं ॥ गंतूण तत्थ भणिऊण भुवणपालाभिहाणभूवालं । अइसयपयत्तेणं मुक्कलयं कारियं जेण ॥ 1 –શ્રીચંદ્રસૂરિ-મુનિસુવ્રત ચરિત્ર. ૨૫૪. ભાવવિજયગણિકૃત અંતરીક્ષમાહાસ્ય સં. ૧૭૧૫. Page #282 -------------------------------------------------------------------------- ________________ પારા ૩૧૨ થી ૩૧૪ જિન વલ્લભસૂરિ ૧૫૭ ૩૧૩. તેમણે વરણગના પુત્ર સંતુય (સાંતુ-સંતુક-સંપન્કર) મંત્રીને કહી ભરૂચમાં સમલિકા વિહારમાં સોનાના કળશો ચડાવ્યા હતા.૫૫ અપવાસ કરીને તેમજ ઘી સિવાયની બધી વિગઈની ચીજો તજીને તપ તીવ્ર કડકાઇથી કરતા હતા. તેમણે હજારો બ્રાહ્મણોને અને કડમડ યક્ષને પ્રબોધ આપી મેડતપુર (મેડતા)માં વીરપ્રભુનું ચૈત્ય કરાવ્યું હતું. છેવટે ૪૭ દિવસ સુધીનું અનશન પાળ્યું તે વખતે તેમના દર્શનાર્થે સિદ્ધરાજ ખાસ ગયો હતો. જ્યારે સ્વર્ગવાસ થયો ત્યારે તેમના શરીરશબને સિદ્ધરાજે કોટની પાછલી અટારીએ રહી પોતાના પરિજન સમેત જોયું હતું, અને ચિતા બુઝાતાં લોકોએ ત્યાથી રાખ ગ્રહણ કરી - રાખનો અભાવ થતા ત્યાંની માટી લીધી તે ત્યાં સુધી કે ત્યાં શરીરપ્રમાણવાળી વિશાળ ખાડ થઈ ગઈ૨૫૭ (સં. ૧૧૬૮ આસપાસ.) - ૩૧૭ક. ૧૧મા અને ૧૨મા શતકની વચ્ચે થયેલ પૂર્ણતલ્લ ગચ્છના વર્ધમાનસૂરિ શિષ્ય શાંતિસૂરિએ ધનપાલત તિલકમંજરી પર ટિપ્પન, જૈનતર્કવાર્તિકવૃત્તિ, ન્યાયાવતાર વા. વૃત્તિ સં. દલસુખ માલવણિયા પ્ર. સિંધી ગ્રં. } તથા વૃન્દાવન કાવ્ય-ઘટખર્પર કાવ્ય-મેઘાલ્યુદય કાવ્ય-શિવભદ્ર કાવ્ય-ચન્દ્રદૂત કાવ્ય એ નામનાં પાંચ યમકમય કાવ્યોપર વૃત્તિઓ રચી.(જે. ૪૩; જે, પ્ર. ૫૮-૫૯.). ૩૧૪. જિનવલ્લભસૂરિ– કર્ણના રાજ્યમાં તેઓ ગણી તરીકે થયા ને ગ્રંથકર્તા તરીકે અને છેવટે આચાર્ય તરીકે સિદ્ધરાજના સમયમાં પ્રસિદ્ધ થયા. તેમનું સ્થાન ખરતરગચ્છના આચાર્યોમાં ઘણું ઉંચું છે. તે મૂલ ચૈત્યવાસી આસિકા નામના દૂર્ગવાસી કુર્યપુરીય જિનેશ્વર નામના સૂરિ-મઠાધિપતિના શિષ્ય હતા અને તે ગુરુએ નવાંગ વૃત્તિકાર અભયદેવસૂરિ પાસે પાટણમાં તેમને શાસ્ત્રાભ્યાસ કરવા મોકલતાં અભ્યાસમાં ચૈત્યવાસ શાસ્ત્રવિરુદ્ધ આચાર રૂપે પ્રતીત થતાં ચૈત્યવાસ ત્યજી શાસ્ત્રવિધિ અનુસારનો આચાર સ્વીકાર્યો અને અભયદેવસૂરિ પાસે દીક્ષા લીધીજે ચૈત્યો બંધાવ્યાં તેને “વિધિચત્ય' નામ આપી તેમાં અમુક શાસ્ત્રવિરુદ્ધ કાર્યો નહિ થાય એવા શ્લોકો મૂકાવ્યા ૨૫૮ મેદપાટદેશાદિ પ્રાયઃ २५५. वरणगसुयं संतुय सचिवं भणिऊण(जेण) भरूयच्छे। सिरि सवलियाविहारे हेममया रोविया कलसा || –શ્રી ચંદ્ર-મુનિસુવ્રતચરિત્ર પી. ૫, ૧૦. ૨૫૬. રાજશેખરસૂરિની પ્રાકૃત થાશ્રયવૃત્તિ પ્રશસ્તિ. (સં.૧૩૮૭). परः सहस्रान् भूदेवान् यक्षं कडंमडं च यः । प्रबोध्य मेडतपुरे वीरचैत्यमचीकरत् ॥ તથા વિશેષમાં ત્યાં જણાવ્યું છે કે. 'नाथं सुराष्ट्रराष्ट्रस्य खंगारं प्रतिबोध्य यः। उज्जयंततीर्थपंथं खिलीभूतमवीवहत् ॥ –એટલે કે સોરઠના રાજા ખેંગારને પ્રતિબોધી ગિરનાર તીર્થના વિપ્નભૂત થયેલા માર્ગને વહેતો કર્યો હતો... આ કથન ખરી રીતે અભયદેવસૂરિને નહિ, પરંતુ તેમના પ્રસિદ્ધ શિષ્ય હેમચંદ્રસૂરિને લાગુ પડે છે. ૨૫૭. જુઓ તેમના પ્રશિષ્ય શ્રીચંદ્રસૂરિકૃત મુનિસુવ્રતચરિત્રની પ્રશસ્તિ કે જે પોતે સમકાલીન છે અને જે પોતે જણાવે છે કે ભક્તિથી વશ થઈ કે આમાં કાંઈ પણ-થોડું પણ મૃષા ભાષણ કર્યું નથી. પા.પ.૧૩. ૨૫૮. તે પૈકી બે શ્લોક એવાં છે કેअत्रोत्सूत्रजनक्रमो न च नच स्नात्रं रजन्यां सदा, साधूनां ममताऽऽश्रयो न च न च स्त्रीणां प्रवेशो निशि । जाति-ज्ञातिकदाग्रहो न च न च श्राद्धेषु ताम्बूलमि-त्याज्ञाऽत्रेयमनिश्रिते विधिकृते श्री जैनचैत्यालये ॥ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ચૈત્યવાસી આચાર્યોથી વ્યાપ્ત હતા ત્યાં વિહાર કર્યો. ચિત્રકૂટમાં અનેકને પોતાના ઉપદેશના રાગી અને ભક્ત કર્યાં, ને બે વિધિચૈત્યની પ્રતિષ્ઠા કરી. વાજ્રડ (વાગડ)ના લોકોને પ્રતિબોધ્યાં પછી ધારાનગરીમાં જઇ નરવર્મ રાજાની સભામાં અતિમાન મેળવ્યું.૨૫ નાગપૂર (નાગોર)માં નેમિજિનાલયની, નરવરપુરમાં વિધિચૈત્યની પ્રતિષ્ઠા કરી મરૂકોટ્ટમાં વિહાર કરી ચૈત્યવાસને નિવાર્યો. અભયદેવસૂરિના આદેશથી દેવભદ્રાચાર્યે તેમને સૂરિપદ આપ્યું {વિ. સં. ૧૧૬૭ અષાઢ સુદ ૬ના} તેથી અભયદેવના પટ્ટધર થયા, પછી છ માસે સં.૧૧૬૭મા {દીવાળીના દિવસે} સ્વર્ગસ્થ થયા. ૩૧૫. તેમણે સં. ૧૧૨૫માં જિનચંદ્રસૂરિ કૃત સંવેગરંગશાલા પોતે ગણિ (ઉપાધ્યાય) હતા ત્યારે શોધી. અને તેમના ગ્રંથોઃ- સૂક્ષ્માર્થ સિદ્ધાન્ત વિચારસાર (સાર્ધશતક-પી.૧,૨૮ {વિ. સં. ૧૧૭૧મા રચાયેલી આ. ધનેશ્વરસૂરિષ્કૃત ટીકા સાથે } પ્ર. જૈ. ધ. સભા), આગમિક વસ્તુ વિચારસાર (પડશીતિ પી. ૧,૨૭ {સટીકાશ્રૃત્વારઃ કર્મગ્રન્થાઃ અંતર્ગત } પ્ર. આ. સભા ), પિંડવિશુદ્ધિ પ્રકરણ (પી. ૧, ૬૩-૧૦૧; તાડપત્ર કી. ૨, ૩૦ {શ્રીચન્દ્રસૂરિષ્કૃત ટીકા સાથે પ્રકા. વિજયદાનસૂરિ ગ્રં. યશોદેવસૂરિષ્કૃત લઘુવૃત્તિ અને ઉદયસિંહસૂરિષ્કૃત દીપિકા સાથે મ. જિનદત્તસૂરિ જ્ઞાન ભંડાર}), પૌષધવિધિ પ્રકરણ, {સિરિપયરણ સંદોહમાં પ્રકાશિત} સંઘપટ્ટક (પ્ર. જેઠાલાલ દલસુખ {દ્વારા જિનપતિસૂરિષ્કૃત બૃહત્ ટીકા સાથે પ્રગટ થઇ છે, અને સાધુકીર્તિગણી લક્ષ્મીસેન, હર્ષસેનકૃત ૩ ટીકા સાથે પ્ર. જિનદત્તસૂરિ જ્ઞાન.}), પ્રતિક્રમણ સામાચારી, ધર્મશિક્ષા, {જિનપાલોપાધ્યાયકૃત ટીકા સાથે આનું સંપાદન શ્રી વિનયસાગર કરી રહ્યા છે.} ધર્મોપદેશમય દ્વાદશકુલકરૂપ પ્રકરણ, {જિનપાલોપાધ્યાયકૃત ટીકા સાથે પ્ર. જિનદત્તસૂરિ જ્ઞાન. } પ્રશ્નોત્તર શતક, {પ્રશ્નોત્તરૈકષષ્ટિશતકાવ્ય નામે સ્તોત્રરત્નાકર ભા. ૨મા પ્રકાશિત.} શૃંગારશતક સ્વપ્નાષ્ટક વિચાર ચિત્રકાવ્ય, સો એક સ્તુતિ સ્તોત્રાદિ જેવા કે અજિતશાંતિ સ્તવ, ભાવારિવારણ સ્તોત્ર, જિનકલ્યાણક સ્તોત્ર, જિનચરિત્રમય જિનસ્તોત્ર, મહાવીરચરિત્રમય વીરસ્તવ(બુદ્ધુ ૪ નં. ૨૫૧; બુહ્ નં. ૬૦૯), ઋષભ-પાર્શ્વ-નેમિ-શાંતિ-મહાવીર સ્તોત્રાદિ છે. {આ. જિનવલ્લભસૂરિની ૪૫ જેટલી રચનાઓ પ્રાપ્ત થાય છે. ‘વલ્લભ ભારતી' ભા: ૧ અને ‘જિનવલ્લભસૂરિ ગ્રન્થાવલી' (પ્ર. પ્રાકૃત ભારતી બન્નેના સંપા. શ્રી વિનયસાગર) આમાં જિનવલ્લભસૂરિના ઘણા ગ્રન્થો પ્રકાશિત થયા છે ચિત્ર કાવ્યોના ૪૩ ચિત્રો પણ અપાયા છે, પ્રસ્તાવનામાં ગ્રન્થ પરિચય અપાયો છે.} - આ અનિશ્રાએ વિધિપૂર્વક થયેલ શ્રી જૈન ચૈત્યાલયમાં એવી આશા છે કે તેમાં ઉત્સૂત્ર જનક્રમ નથી, રાત્રે સ્નાત્ર-સ્નાન નથી. સાધુઓ માટે મમતાપૂર્વક રહેવાનો આશ્રય નથી, રાત્રે સ્ત્રીઓનો પ્રવેશ નથી, જાતિજ્ઞાતિનો કદાગ્રહ નથી.(ગમે તેને આવવાની છૂટ છે), ત્યાં શ્રાદ્ધોને તાંબૂલ ખાવાનું નથી. इह न खलु निषेधः कस्यचिद् वंदनादौ श्रुतविधि बहुमानी त्वत्र स्वधिकारी । त्रिचतुरजनदृष्ट्या चात्र चैत्यार्थवृद्धि - व्ययविनिमयरक्षा चैत्यकृत्यादि कार्यम् ॥ -અહીં કોઇને પણ દર્શન પૂજન કરવા માટે ના પાડવામાં આવનાર નથી. વળી સૂત્રવિધિને માન આપનાર હરકોઇ માણસને અહીં અધિકારી તરીકે ગણવામાં આવશે. તેમજ આ દેરાસરના દ્રવ્ય એ ત્રણ ચાર જણાની નજર નીચે વ્યાજે ધીરી વધારવા ખરચવા, લેવડદેવડ-વિનિમય કરવા સંભાળી રાખવા તથા દેરાસરનાં કામકાજ કરવા ફરમાવવામાં આવે છે. २५९. यस्य श्री नरवर्मभूपतिशिरः कोटिररत्नांकुर - ज्योतिर्जालजलैरपुष्यत सदा पादारविन्दद्वयी ॥ તેમના સંતાનીય અભદેવકૃત જયંતવિજય કાવ્યપ્રશસ્તિ સં. ૧૨૭૮ - Page #284 -------------------------------------------------------------------------- ________________ પારા ૩૧૫ થી ૩૧૯ જિનવલ્લભસૂરિ ૧૫૯ ૩૧૬. એમ કહેવાય છે કે સં. ૧૧૬૪ માં આ જિનવલ્લભ ગણિએ પોતાની કૃતિઓ નામે અષ્ટસખતિકા, સંઘપટ્ટક, ધર્મશિક્ષા આદિ ચિત્રકૂટ, નરવર, નાગપુર, મરૂપુર આદિમાં સ્વપ્રતિષ્ઠિત વીર વિધિચૈત્યોમાં પ્રશસ્તિરૂપે કોતરાવી. આ બધી કૃતિઓમાં ચૈત્યવાસનો નિરાસ અને વિધિમાર્ગનું પ્રતિપાદન કરેલ છે. સંઘપટ્ટકમાં ચૈત્યવાસીનાં દશ દ્વારો-લક્ષણો ૬૦ બતાવ્યાં છે તે પ્રમાણે ચાલવાથી કદિ પણ આત્મકલ્યાણ નજ થઈ શકે, અને તે માટે તે દરેક લઈ તેનું ખંડન કરવામાં આવ્યું છે. ૩૧૭. જિનવલ્લભસૂરિના શિષ્ય અને પટ્ટધર જિનદત્તસૂરિ થયા કે જેમણે ઘણા રાજપૂતોને પ્રતિબોધી નવા શ્રાવક ર્યા, તેમણે ખરતરગચ્છીય એક પ્રભાવક પુરુષ તરીકે “દાદા' નામથી ઓળખે છે (સૂરિપદ સં.૧૧૭૯ અને સા. ૧૨૧૧ અજમેરમાં). તેમના ગ્રંથો ગણધરસાર્ધશતક પ્રાકૃત ગાથા ૧૫૦ માં પૂર્વ ગણધરો-આચાર્યોનાં ટુંક વર્ણન છે (પ્ર) ચુનિલાલ પન્નાલાલ ઝવેરી, મુંબઈ) સંદેહદોલાવલી ગણધરસપ્રતિ, સર્વાધિષ્ઠાયિ (સ્મરણ) સ્તોત્ર, સુગુરુપાતંત્ર્ય, વિઘ્ન વિનાશિસ્તોત્ર, અવસ્થાકુલક, ચૈત્યવંદન કુલક (કી. ૨, નં ૧૪૮), વિંશિકા આદિ પ્રાળ માં રચ્યાં. ને અપભ્રંશમાં ત્રણ કાવ્યો નામે ચર્ચરી કે જે સ્વગુર જિનવલ્લભસૂરિની પ્રશંસા કરતું કાવ્ય છે, ઉપદેશ રસાયન અને કાલસ્વરૂપ કુલક રચ્યાં. તેમણે દેવસૂરિનું જીવાનુશાસન સટીક શોધ્યું (પી.૫,૨૨) યુગપ્રધાન જિનદત્તસૂરિમાં નાહટાએ બીજા પણ સ્તોત્રોની વિગત અને જીવાનુ. શોધક અન્ય જિનદત્ત હોવાનું જણાવ્યું છે. } ૩૧૮. જિનવલ્લભસૂરિ શિષ્ય રામદેવગણિએ પ્રાયઃ સં.૧૧૩૭માં સ્વગુરુ રચિત ષડશીતિ પર ટિપ્પનક અને સત્તરી પર ટિપ્પનક રચ્યાં (જે. પ્ર.૩૩, ૩૪); જિનવલ્લભ-જિનદત્તને સેવનાર તથા જિનપ્રિય (વલ્લભ)ના શિષ્ય જિનભદ્રસૂરિએ અપવર્ગ નામમાલા પંચ-વર્ગપરિહારનામમાલા નામનો કોશગ્રંથ રચ્યો (જે. પ્ર. ૬૪). ૩૧૯. જિનવલ્લભ ગુરુના શાંત ઉપદેશથી ધનદેવ નામના શ્રાવકે નાગપૂરમાં (નાગોરમાં) નેમિનાથનું મંદિર કરાવ્યું હતું જિનવલ્લભના શિષ્ય જિનદત્તસૂરિ પદ સ્વીકાર્યા પછી લગભગ વિ. સં.૧૧૭૦માં નાગપુરમાં વિચર્યા હતા તે વખતે પ્રાયઃ ઉપરોક્ત ધનદેવ શ્રાવકે તેમને આયતન, २६०. अत्रोदैशिकभोजनं जिनगृहे वासो वसत्यक्षमा स्वीकारोऽर्थगृहस्थचैत्यसदनेष्वप्रेक्षिताद्यासनम् । सावधाचरितादरः श्रुतपथावज्ञा गुणिद्वेषधी धर्मः कर्महरोऽत्र चेत् पथि भवेन्मेरूस्तदाऽब्धौ तरेत् ॥ ५ ॥ - (સાધુએ) (૧) પોતાને ઉદેશીને નિમિત્તે થયેલ ભોજન જમવાથી, (૨) જિનગૃહમાં રહી વાસ કરવાથી, (૩) અન્યની વસતિ-ગૃહ પ્રત્યે અક્ષમાં રાખવાથી-તેમાં જઇ રહેવામાં તિરસ્કાર રાખવાથી, (૪) દ્રવ્યનો સ્વીકાર કરવાથી, (૫) પોતપોતાના શ્રાવક રાખવાથી, (૬) ચૈત્ય એટલે દેવમંદિરોને પોતાના સદન-ઘર તરીકે રાખવાથી (૭) આસનાદિનું પ્રમાર્જન નહિ કરવાથી (૮) પાપવાળાં આચરણનો આદર કરવાથી , (૯) શ્રુતમાર્ગની અવજ્ઞાથી, (૧૦) ગુણિઓ પ્રત્યે દ્વેષબુદ્ધિથી કર્મહરણ કરનારો ધર્મ થતો હોય તો તો પછી સમુદ્રમાં મેરૂ તરે ! ૨૬૧. કે જે “અપભ્રંશ કાવ્યત્રયી' એ નામથી ગા. ઓ. સી. નં. ૩૭ માં પ્રકટ થયેલ છે અને તેમાંની સંશોધક પંડિત લાલચંદની સંસ્કૃત પ્રસ્તાવના જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ, આ ત્રણ કાવ્યો, તે પરના ટીકાકારો અપભ્રંશ ભાષા વગેરે પર ઘણો પ્રકાશ પાડે છે. તેમા પરિશિષ્ટ તરીકે જિનવલ્લભકૃત મૂળ સંઘપટ્ટક, જિનદત્તકૃત ગણધર સાર્ધશતક અને સુગુરુપરતંત્ર, કવિ પલ્પકૃત પટ્ટાવલી (જિનદત્તસૂરિ સ્તુતિ) આપેલ છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ અનાયતન, વિધિ, અવિધિ વિષયને ન ચર્ચવા સૂચના કરી હતી, કે જે સૂચના તેમણે મતભેદોનું સમર્થન કરી સ્વીકારી ન હતી. એ ધનદેવ(જિનવલ્લભના ભક્ત)ના પુત્ર પદ્માનન્દ થયા કે જેમણે વૈરાગ્યશકત રચ્યું. ૨૨ ૩૨૦. સોમનાથના પુત્ર વામ્ભટ્ટે પાંચ પરિચ્છેદમાં વામ્ભટ્ટાલંકાર આ જયસિંહના રાજ્યમાં રો. (પ્ર.કા; મા. નં.૪૮) તેમાં તણે જયસિંહ રાજા સંબંધિ પોતે રચેલાં કાવ્યોને અનેક અલંકારોનાં ઉદાહરણો રૂપે મૂક્યાં છે. {વાગ્લટાલંકાર અપરના અલંકારસૂત્ર ઉપર સંસ્કૃતમાં ટીકા રચનારાઓના નામ આ પ્રમાણે છે.- સિંહદેવગણિ, સોમદેવગણિ, જ્ઞાનપ્રમોદગણિ, જિનવર્ધનસૂરિ, સમયસુંદરગણિ, ક્ષેમહંસગણિ, વર્ધમાનસૂરિ, મુનિ કુમુદચન્દ્ર, સાધુકીર્તિ, અજ્ઞાત મુનિ, વાદિરાજ, પ્રમોદમાણિચંગણિ, ગણેશ કૃષ્ણવર્મા. આ ઉપરાંત પણ અર્વાચીન સંસ્કૃત ટીકાઓ રચાઈ છે. ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ દુર્ગાશંકર શાસ્ત્રી પૃ. ૨૫૫ } ૩૨૧. સિદ્ધરાજ ઘણો વિદ્યાપ્રેમી હતો- પંડિતોને રાજસભામાં સ્થાન આપી તેમની વિદ્વત્તાને પીછાનતો. ભારતના સર્વ પ્રદેશોમાંથી પ્રૌઢ પ્રૌઢ પંડિતો પોતાના પાંડિત્યનું પ્રદર્શન કરવા ગૂર્જર રાજધાનીમાં અવશ્ય આવ્યા કરતા હતા, ગૂર્જરપતિની વિદ્વત્સભા પણ ભારતમાં આદર્શ ગણાતી. આવી પ્રતિભાશાલી પરિષદના પ્રમુખ સભ્ય-સભાપતિ કવિરાજ શ્રીપાલ હતો. તે જૈન પોરવાડ વૈશ્ય ર૬૨. પં. લાલચંદ ગાંધીનો ટૂંકો લેખ નામે “કવિ પવાનંદ જૈન ૭-૮-૧૯૨૭ પૃ, ૫૫૫. વૈરાગ્યશતક કાવ્યમાલા સાતમું ગુચ્છક (નિ. પ્રે)માં પ્રકટ થયું છે. ૨૬૩. કોઈ ઉદયનમંત્રિના પુત્ર વામ્ભટ્ટ (બાહડ) ને આ ગ્રંથના રચનાર માને છે. વળી નેમિકુમારના પુત્ર વાત્મભટ્ટ કે જેમણે કાવ્યાનુશાસન રચ્યું છે અને જેમણે તેમાં ઉક્ત વામ્ભટ્ટાલંકારનો પણ ઉલ્લેખ કર્યો છે અને જેમણે સંક્ષિપ્ત છંદોનુશાસન (સંઘવીપાડાનો પાટણ ભં. નં. ૧૮૩ પત્ર ૪૨) રચેલ છે અને જેઓ ભરૂચના રહેવાસી હતા (શ્રી જિનવિજયની નોંધ) તે જુદા વામ્ભટ્ટ છે તે ઉપરાંત એક ત્રીજા વાગભટ છે કે જે નેમિનિર્વાણ કાવ્યના કર્તા છે. {વાભટ નામના ચાર કે પાંચ ગ્રંથકારો થયા છે. દરેકના પિતાનું નામ અલગ છે. અષ્ટાંગ હૃદયકારના પિતા સિંહગુપ્ત, નેમિનિર્વાણકારના પિતા છાડ, વાલ્મટાલંકારના કર્તાના પિતા સોમ, કાવ્યાનુશાસનકારના પિતા નેમિકુમાર હતા. વૃદ્ધવાભટના પિતાનું નામ જાણવા મળ્યું નથી. વિશેષ માટે જુઓ “જૈન સાહિત્ય ઓર ઈતિહાસ” લે. નાથુરામ પ્રેમી, શ્રમણ વર્ષ ૫૦ અંક ૧૦-૧૨} २६४. इन्द्रः स एष यदि किं न सहस्रमक्ष्णां लक्ष्मीपति यदि कथं न चतुर्भुजोऽसौ ॥ મા: ચન્દ્રનષ્યનવૃતોદ્ધરતા પ્રવૂડ: શ્રી વિનૃપસૂનરયે રાખે || -સંશયનિશ્ચયાલંકાર ૫. ૪, ગ્લો ૮૧. इन्द्रेण किं यदि स कर्णनरेन्द्रसूनु-रैरावणेन किमहो यदि तद्विपेन्द्रः । તિનાથ7મત્તે દ્રિ તત્રતાપ: સ્વડથંય નનુ પુથા દ્રિ તપુરી . || -આક્ષેપાલંકાર પ. ૪, ગ્લો ૭૬ अणहिल्लपाटकं पुरमवनिपतिः कर्णदेवनृपसूनुः । શ્રીવનશનામધેય: વરી રત્નાનિ જાતીદ અત્યુત્કષ્ટ સમુચ્ચયાલંકાર ૫. ૪, શ્લો. ૧૩૨ जगदात्मकीर्तिशुभ्रं जनयन्नुद्दामधामदो:परिधः। जयति प्रतापयूषा जयसिंहः क्ष्माभदधिनाथः॥ -અસંયુતા વૃત્તિ વર્ણયમક ૫. ૪, ગ્લો ૪૫ अस्त्वस्तु पौरूषगुणाज्जयसिहंदेव-पृथ्वीपते मंगपतेश्च समानभावः । ફ્રિ : પ્રતિમટ: સમાં વિદાય સાદો વિશેન વનવિમર્શનનઃ || -વ્યતિરેકાલંકાર ૫. ૪, ગ્લો. ૮૫. Page #286 -------------------------------------------------------------------------- ________________ પારા ૩૨૦ થી ૩૨૩ સિદ્ધરાજનો સાહિત્યપ્રેમ ૧૬૧ હતો. તે સિદ્ધરાજનો બાલમિત્ર -‘પ્રતિપન્ન બંધુ હતો અને તેને તેને રાજવી બ્રાતા' કહી સંબોધતો.૬૫ તેને “કવિરાજ યા “કવિચક્રવર્તી એ નામનું બિરૂદ તેની લોકત્તર કવિત્વશક્તિથી પ્રસન્ન થઈ નૃપતિએ આપ્યું હતું. બૃહદ્ગચ્છના સર્વદેવસૂરિ-યશોભદ્ર-મુનિચંદ્રસૂરિ-અજિતદેવસૂરિ શિષ્ય હેમચંદ્રસૂરિ નાભેયનેમિ નામનું દ્વિસંધાન કાવ્ય એટલે નાભેય-ઋષભનાથ અને નેમિનાથ બંનેને લાગુ પડતું મહાકાવ્ય(પાટણ ભં, કા, વડો નં.૧૪૧) બનાવ્યું હતું, તેનું સંશોધન કવિચક્રવર્તી શ્રીપાલે કર્યું હતું. આ શ્રીપાલે સિદ્ધરાજના સહસ્ત્રલિંગ સરોવરની, દુર્લભસરોવરની તથા રૂદ્રમાળની પ્રશસ્તિઓ બનાવી હતી; અને કુમારપાલના રાજ્યમાં સં.૧૨૦૮ માં આનંદપુર(વડનગર)ની વપ્ર (પ્રાકાર-ગઢ) ની પ્રશસ્તિ પણ રચી હતી આ શ્રીપાલ નેત્રશૂન્ય થયેલ હતો. ૩૨૨. ભાગવત સંપ્રદાયના કોઈ દેવબોધી નામના વિદ્વાન્ પાટણમાં આવતાં તેની પાસે શ્રીપાલ સાથે સિદ્ધરાજ ગયો હતો અને શ્રીપાલની ચક્ષુહીનતા જોઈ તેણે મશ્કરી કરતાં શ્રીપાલે તેનો ગર્વ પોતાની વિદ્વત્તાથી ઊતાર્યો હતો. આ દેવબોધીને દેવસૂરિએ વાદવિવાદમાં જીત્યા હતા. ૩ર૩. આ સમયમાં પ્રાયઃ સં.૧૧૬૦માં ચંદ્ર-(પછી) ખંડિલ્લગચ્છના ભાવદેવસૂરિના શિષ્ય વિજયસૂરિના શિષ્ય વીરાચાર્ય થયા. તેમની સાથે સિદ્ધરાજને મિત્રતા હતી. તે રાજાએ નર્મવચનોમાં કહ્યું “અમો રાજાના અશ્રયથી આપનું તેજ છે.' સૂરિએ જણાવ્યું “સ્વપ્રજ્ઞા ભાગ્યથી વિસ્તરે છે' રાજાએ વિશેષમાં કહી નાખ્યું “મારી સાભા છોડી વિદેશમાં ફરતા અન્ય ભિક્ષુકની માફક અનાથતા સમજાશે! આચાર્યો તેથી જણાવી દીધું કે અમુક દિવસો પછી પોતે વિહાર કરશે; એટલે સિદ્ધરાજે પોતાના માણસોથી નગરના દરવાજા રોધ્યા-બંધ કર્યો, પરંતું આચાર્ય તો વિદ્યાબળથી નિકળી પલ્લીપુર પહોચ્યાં ત્યાથી વિહાર કરી મહાબોધ પુરમાં બૌદ્ધનો જીતી ગોપાલગિરિ(ગ્વાલિયર)માં આવતાં ત્યાનાં રાજાએ પણ સંમાન આપ્યું, અને પરવાદીઓ પર વિજય મેળવતાં ત્યાના ભૂપતિએ છત્રચામર યુગ્માદિ રાજચિન્હો આપ્યાં. નાગપુર (નાગોર)માં પ્રભાવના કરી, સિદ્ધરાજે બોલાવ્યા એટલે પુનઃ પાટણ આવવા પ્રયાણ કર્યું. ચારૂપ આવ્યા ત્યારે પાટણમાં સાંખ્યવાદી વાદિસિંહ આવ્યો- આ વખતે કર્ણમહારાજના બાલમિત્ર ગોવિંદાચાર્ય કે જે વીરાચાર્યના કલાગુરુ થાય તેમને સિદ્ધરાજે પૂછતાં તેમણે જણાવ્યું કે તેના પર તો વીરાચાર્ય આવી વિજય મેળવશે. અને બીજા દિને આવી ગોવિંદસૂરિ સહિત રાજસભામાં ર૬૫. તેના સમકાલીન સોમપ્રભાચાર્ય તેના પુત્ર સિદ્ધપાલની વસતિમાં રચેલા કુમારપાલપ્રતિબોધમાં પ્રશસ્તિમાં જણાવ્યું છે કે : प्राग्वाटान्वयसागरेन्दुरसमप्रज्ञः कृतज्ञः क्षमी, वाग्मी सूक्तिसुधानिधानमजनि श्रीपाल नामा पुमान् । यं लोकोत्तरकाव्यरंजितमति: साहित्यविद्यारतिः श्री सिद्धाधिपतिः 'कवीन्द्र' इति, च 'भ्राते' ति च व्याहरत् ॥ २६६. एकाहनिष्पन्नमहाप्रबन्धः श्रीसिद्धराजप्रतिपन्नबन्धुः ।। શ્રીપાત નામ વિક્રવર્તી સુધૌરિને શોધિતવાનું પ્રવચમ્ II - હેમચંદ્રકૃત નાબેયનેમિ કાવ્ય (કાં. વડો. નં.૧૧૧). ૨૬૭. જુઓ નિર્ણયસાગર પ્રેસ મુદ્રિત પ્રાચીન લેખમાલા પ્રથમ ભાગ (કાવ્યમાલા નં ૩૪) લેખ નં. ૪૫ તેમાં પોતાને માટે એટલું જ જણાવે છે કે एकाहनिष्पन्नमहाप्रबन्धः श्री सिद्धराजप्रतिपन्नबन्धुः। श्रीपाल नामा कविचक्रवर्ती प्रशस्तिमेतामकरोत्प्रशस्ताम॥ संवत १२०८ वर्षे आश्विन शुदि (२) गुरौ लिखितं नागरब्राह्मण पण्डित वालणेन ॥ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વિરાચાર્ય વિજય મેળવ્યો. આ વાદ વખતે શ્રીપાલ કવીંદ્ર' હતા. જયયાત્રા કરી સિદ્ધરાજ આવતાં સમસ્યા પૂરી. રાજાએ જય પતાકા આપી તે ભાવાચાર્ય ચૈત્યની પતાકા થઈ. દિગંબરાચાર્ય કમલકીર્તિ નામના વાદી સાથે સ્ત્રીનિર્વાણનિષેધનો વિરોધ કરી તેના પર રાજસભામાં જય મેળવ્યો. (જુઓ પ્રભાવકચરિત શ્રી વીરપ્રબંધ પૃ.૨૭૩-૨૭૭), ૩૨૪. પ્રખ્યાત નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિના શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિના શિષ્ય દેવભદ્રસૂરિ થયા. તેમણે સંવેગરંગશાલા, આરાહણાસત્ય (આરાધના શાસ્ત્ર) {સંશોધ્યું અને વીરચરિયા અને કહારયણકોસ (કથારતકોશ) (વિ. ૧૧૫૮માં ભરૂચમાં-પી. ૩, ૧૩૪ {સં. પુણ્ય વિ. પ્ર.આ.જે. ઉપાશ્રય ગુ.ભા.જૈ.આ.સ.} રચ્યાં. તેમણે વળી તે “સુવર્ણદંડથી મંડિત થયેલા મુનિસુવ્રત અને વીર પ્રભુનાં મંદિરોથી રમણીય એવાં ભરૂચમાં આમ્રદત્તના મંદિરમાં રહી સં. ૧૧૬૫માં (વસુરસ રૂદ્ર વર્ષમાં) પ્રાકૃતમાં પાર્શ્વનાથ ચરિત રચ્યું, કે જેનો પ્રથમદર્શ અમલચંદ્ર ગણિએ લખ્યો (પી.૩,૬૪ પ્ર.જૈ.આ.સ.ગુજ.ભાષા }). ૩૨૫. સં.૧૧૬૯માં ચંદ્રગચ્છ યા સરવાલ ગચ્છના ઇશ્વરગણિના શિષ્ય વીરગણિએ દધિપદ્ર (દાહોદ)માં ૭૬૯૧ શ્લોક પ્રમાણ પિંડનિયુક્તિ પરની વૃત્તિ રચી. તેમના ગુરુભાઇઓ મહેસૂરિ પાર્શ્વદેવગણિ અને દેવચંદ્રગણિ હતા તે તેમાં આધારભૂત હતા. આ વૃત્તિ નેમિચંદ્રસૂરિ એ તથા જિનદત્તસૂરિએ અણહિલ્લવાડમાં સંશોધી હતી.(કાં. છાંણી; તાડપત્ર કી. ૨.૨૬) કર્તા પોતાની પૂર્વાવસ્થા એ પ્રમાણે આપે છે કે - લાટદેશના વટપદ્રકપુરમાં ભિલ્લવાલ અને ધર્કટવંશમાં નિર્મલ એવા શ્રેષ્ઠિ વર્ધમાન અને શ્રમિતિ (શ્રીમતિ)ના વસંત નામે પુત્રે દીક્ષા લીધી, ને તે સમુદ્રઘોષસૂરિ થયા-અપરનામ વીરગણિ થયા. ૩૨૬. નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ ખંભાતમાં આદિનાથ-ઋષભદેવ ચરિત્ર સં. ૧૧૬૦માં રચ્યું તેમાં ભરત બાહુબલીના યુદ્ધનો પ્રસંગ અપભ્રંશમાં જણાવ્યો છે. (પી. ૫,૮૧, કાં. છાણી) તથા ધર્મરત્નકરંડક નામનો ગ્રંથ સવૃત્તિ સં. ૧૧૭૨માં રચ્યો કે જે પાર્થચંદ્ર ઉપાધ્યાય અને અશોકચંદ્રગણિએ શોધ્યો. તેમાં નેમિચંદ્ર અને ધનેશ્વરનો ઉલ્લેખ છે. (કાં છાણી.) { સંપા. મુનિચંદ્ર વિ. પ્ર. શા. ચી. એ. સેન્ટર } ૩૨૭. સં ૧૧૬૦ માં પ્રખ્યાત હેમચંદ્રસૂરિના ગુરુ દેવચંદ્રસૂરિએ ખંભાતમાં શાંતિનાથ ચરિત્ર પ્રાકૃતમાં ગદ્યપદ્યમય રચ્યું તેમાં અપભ્રંશ ભાષા પણ વપરાયેલી છે તેની તાડપત્રની પ્રત પાટણ ભંડારમાં છે. (પી.૫,૧૬૫ {સંપા. આ. ધર્મધુરંધરસૂરિ પ્ર.મો..દિલ્હી ) તે ઉપરાંત પોતાના પ્રગુરુ પ્રદ્યુમ્નસૂરિકૃત મૂલશુદ્ધિ અપરના સ્થાનકાનિ પર ટીકા સ્થાનકવૃત્તિ રચી. (પી.પ.૧૬૫ {સં. આ. ધુરંધરસૂરિ મ.પ્રા.ગ્રં.૫, ગુજ. ભા. રત્નત્રયવિ. પ્ર-રંજન વિ. લાયબ્રેરી }) વીરાત્ ૧૬૩૧ (સં ૧૧૬૧)માં ચંદ્રકુલના બૃહદ ગચ્છના નેમિચંદ્ર શિષ્ય શાન્તિસૂરિએ સ્વશિષ્ય મુનિચંદ્ર માટે પૃથ્વીચંદ્ર ચરિત્ર રચ્યું. (કાં છાણી; જે. પ્ર. ૪૬ {આ. રત્નપ્રભસૂરિકૃત સંકેત સાથે સં. રમણીક શાહ પ્ર. પ્રા. ઝં. પ}) આ શાન્તિસૂરિએ સિદ્ધનામના શ્રાવકે બંધાવેલા નેમિચેત્યમાં પોતાની પાટે આઠ આચાર્યો નામે મહેન્દ્ર, વિજયસિંહ, દેવન્દ્રચંદ્ર, પદ્મદેવ, પૂર્ણચંદ્ર, જયદેવ, હેમપ્રભ, અને જિનેશ્વર સ્થાપ્યા અને પોતાનો ગચ્છ પિપ્પલગચ્છ પ્રસિદ્ધ કર્યો તે ર૬૮, રાણા શ્રસિદ્ધરાગસ્તાનું મિત્રત્વે થાપનું Tળ: વગેરે. Page #288 -------------------------------------------------------------------------- ________________ પારા ૩૨૪ થી ૩૩૦ વિવિધિ ગ્રંથકારો ૧૬૩ શાન્તિસૂરિની પૂજાને ચકેશ્વરી દેવીએ પોષી હતી – પુષ્ટ કરી અને જેની વાણીવડે સિદ્ધ (ઉક્ત શ્રાવક) નમસ્કાર કરવા યોગ્ય થયો હતો.૨૬૯ {ધર્મરત્ન પ્ર.ગા. ૩૬માં પૃથ્વીચંદ્ર ચ.નો ઉલ્લેખ છે માટે} ધર્મરતલઘુવૃતિના રચનાર શાંતિસૂરિ પણ પ્રાયઃ આ હોઇ શકે (કે જેની સં.૧૨૭૧ની તાડપત્રી પ્રત મળે છે. પી.૫, ૧૩૨. {ધર્મરત્ન પ્ર. સ્વોપજ્ઞટીકા સાથે પ્ર.આ.જૈ.સ.})-જે. પ્ર. ૪૬. ૩૨૮. સં ૧૧૬૨માં વીરચંદ્રસૂરિ શિષ્ય દેવસૂરિએ ૩૩૪ પ્રાકૃત ગાથામાં જીવાનુશાસન અને તે ૫૨ સ્વોપજ્ઞવૃત્તિ રચ્યાં કે જે વૃત્તિને નૈમિશ્ચંદ્રે અણહિલ્લવાડમાં જયસિંહ રાજ્યમાં શોધી. (કા. વડો. નં. ૧૮૪ {મ. હે. સભા. પાટણ}) અને જે મૂલ ગ્રંથને ‘સમગૃહનિવાસી' જિનદત્તસૂરિએ શોધી નિર્દોષ કર્યું. (પી.૫,૨૨;) ૩૨૯. ચંદ્રગચ્છના-પૌર્ણિમિક ગચ્છસ્થાપક ચન્દ્રપ્રભસૂરિના શિષ્ય ધર્મઘોષસૂરિની પ્રશંસા ગૂર્જરેશ જયદેવસિંહદેવે કરી હતી.ર ૨૭૦ તેમણે શબ્દસિદ્ધિ નામનું વ્યાકરણ રચ્યું અને મહરિષિ કુલક-ઋષિ મંડલ સ્વતન રચ્યું. (પી.૧,૯૩; પી.૩,૨૮, જેસ પ્ર, ૪૪, વે.નં ૧૭૯૭) તેમનાં એક શિષ્ય સમુદ્રઘોષને પોતે પદ આપ્યું કે જેમેણે માલવમાં વિશિષ્ટ તર્કવિદ્યાની નિપુણતા બતાવી હતી, તથા ધારામાં નરવર્મરાજા, ગોહૃદ (ગોધરા)ના રાજા અને ગૂર્જરપુરમાં સિદ્ધરાજની રાજસભામાં પોતાની પ્રતિભા બનાવી હતી. ૨૭૧ ૩૩૦. ચંદ્રગચ્છમાં વિજયસિંહસૂરિ થયા કે જેઓને ચંદ્રાવતીમાં નવગૃહચૈત્યમાં રહી ઉપદેશ २६९. चक्रेश्वरी यस्य पुपोष पूजां सिद्धोऽभव्द यस्य गिरा नमस्यः । જુઓ તેમની પરંપરામાં થયેલ ધર્મપ્રભસૂરિષ્કૃત ૧૮ શ્લોકની તાડપત્ર પરની ગુરુસ્તુતિ પી. ૫, ૧૨૫-૨૭ કે જેમાં પરંપરા એ આપી છે કે ઉક્ત વિજયસિંહ- દેવભદ્ર-ધર્મઘોષ-સીલભદ્ર અને પરિપૂર્ણદેવ-વિજયસેન ધર્મદેવ-ધર્મચંદ્રધર્મરત-ધર્મતિલક-ધર્મસિંહ-ધર્મપ્રભસૂરિ. २७०. सूरिः श्री धर्मघोषोऽभूत्तत्पट्टे देवताकृतिः । सिद्धराजस्तुतः कर्त्ता स्वमूर्तेः सूरिविंशतेः ॥ निष्ठामतीतविषयामपि वर्त्तमाने व्युत्पादयन्विरचयन्गुणवत्सु वृद्धिम् । सूत्रार्थयुक्तिकलनासु विशुद्धबुद्धि र्यः शब्दसिद्धिमकरोदपरप्रकाशः ॥ સં. ૧૨૨૫ મુનિરતસૂરિ-અમમચરિત્ર પી. ૩, ૯૫. श्रीचन्द्रप्रभसूरिपट्टतिलको निर्ग्रन्थचूडामणि र्जज्ञे श्रीजयसिंहभूपतिनुतः श्री धर्मघोषप्रभुः ॥ -સં. ૧૨૪૩ હેમપ્રભસૂરિ-પ્રશ્નોત્તરમાલા વૃત્તિ પ્રશસ્તિ. यत्पादपद्मे कलहंसलीलां दधौ नृपः श्री जयसिंहदेवः ॥ સં.૧૨૯૬, તિલકાચાર્ય - આવશ્યકલઘુવૃત્તિ. વળી જુઓ તેમના સંતાનીય કમલપ્રભસૂરિના સં. ૧૩૭૨માં રચેલા પંડિરક ચરિત્રની પ્રશસ્તિ શ્લોક ૮૪. २७१. यो मालवोपात्तविशिष्टतर्क विद्यानवद्यो प्रशमप्रधानः । विद्वज्जनालिश्रितपादमपद्मः केषां न विद्यागुरुतामधत्त ॥ धारायां नरवर्मदेवनृपतिं श्री गोहृदक्ष्मापतिं श्रीमत् सिद्धपतिं च गुर्जरपुरे विद्वज्जने साक्षिणि । स्वैर्यो रंजयति स्म सद्गुणगणै विद्यामविद्याशयो, लब्धिः प्राक्तनगौतमादिगणभृत् संवादिनीर्द्धास्यन् ॥ -મુનિરત-અમમચરિત્ર પી. ૩, ૯૫. Page #289 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૬૪ માલાની વૃત્તિની વ્યાખ્યા કરતાં ચૈત્યવાસનો વિરાગ આવ્યો અને તેઓ ઉપર્યુક્ત ચંદ્રપ્રભસૂરિ પાસે રહી પૌર્ણમિક પક્ષના આશ્રિત થયા.૨૭૨ ૩૩૧. ઉપકેશગચ્છ યશોદેવસૂરિ થયા તે પણ વિદ્વાન ગ્રંથકાર હતા. તેઓ દેવગુપ્ત-કક્ક-સિદ્ધદેવગુપ્તસૂરિના શિષ્ય હતાં. તેમનું પૂર્વનામ ધનદેવ હતું ઉપાધ્યાય પદ પ્રાપ્ત થતાં યશોદેવ નામ થયું. તેમણે સં. ૧૧૬૫માં પાટમાં ઉપકેશીય વીજિનમંદિરમાં દેવગુપ્તસૂરિકૃત નવપદ પ્રકરણ પરની વૃત્તિ પર બૃહદ્ વૃત્તિ (જે નં. ૫૬, ૫ી.૫. ૪૦) અને સં.૧૧૭૪ મા પાટણમાં નવતત્ત્વ પ્રકરણ પર વૃત્તિ રચી અને આશાવલ્લી પુરમાં આરંભી અણહિલવાડમાં સં.૧૧૭૮માં પ્રકૃતમાં ચંદ્રપ્રભ ચરિત્ર પૂર્ણ કર્યું. તેમણે પોતાના ગુરુભાઇ સિદ્ધસૂરિ (સં. ૧૧૯૨માં ક્ષેત્રસમાસવૃત્તિના કર્તા)ને પોતે શાસ્ત્રાર્થ શિખવ્યા હતા. (જુઓ જે. પ્ર. પૂ. ૩૯ અને ૪૮). સં ૧૧૬૬માં વિનયચંદ્ર નામાના કર્તાએ કથાનક કોશ રચ્યો. (પા.સૂચિ નં. ૫૪) O G D ૨૭૨. જુઓ તેમની વંશ પરંપરામાં થયેલ અજિતપ્રભસૂરિએ સં.૧૩૦૭ માં રચેલા શાંતિનાથ ચરિતની પ્રશસ્તિ. Page #290 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૩ સોલંકી વંશનો સમય - સિદ્ધરાજ જયસિંહ (ચાલુ) સં. ૧૧૫૦ – ૧૧૯૯. श्रिय दिशतु वो देवः श्री नाभेयजिनः सदा । मोक्षमार्ग सतां ब्रूते यदागमपदावली ॥ -જેમના આગમન પદાવલી સંતપુરુષોને મોક્ષમાર્ગ કયે છે તે શ્રી નાભેય (ઋષભદેવ) જિનદેવ અમને સદા શ્રી પ્રત્યે દાખવો. –વાગભટ્ટાલંકાર. सिरि सद्धिराअ! सच्चं साहसरसिक त्ति कित्तणं तुज्झ। कहमण्णहा मणं मह पडतमअणत्थमक्कमसि ॥ –હે શ્રી સિદ્ધરાજ ! તું સાહસરસિક છે એવું તારું કીર્તન સત્ય છે; અન્યથા તેમ ન હોય તો જ્યાં મદનાસ્ત્રો પડે છે એવા મારા મનપર કઈ રીતે તું આક્રમણ કરી શકે? –વાગભટ્ટાલંકાર વૃત્તિ પૃ. ૧૫ ૩૩૨. મુનિચંદ્રસૂરિ ૨૭૩ તેઓ બૃહદ્ (વડ) ગચ્છના સર્વદેવસૂરિના શિષ્યો યશોભદ્ર અને નેમિચંદ્રના શિષ્ય થાય એટલે પ્રાયઃ દીક્ષાગુરુ યશોભદ્ર હશે, જ્યારે નેમિચંદ્રસૂરિએ તેમને આચાર્ય પદવી આપી હતી. તેમના વિદ્યાગુરુ વિનયચંદ્ર પાઠક હતા; વળી તેમણે બાલકુમારપણે દીક્ષા લઇ અખંડ બ્રહ્મચર્ય પાળ્યું હતું. તેઓ પંડિત તથા વાદી હોવા ઉપરાંત ઉગ્ર તપસ્વી હતા અને સૌવીર (કાંજી) પીને જ રહેતા એટલે “સૌવીરપાયી' કહેવાયા. તેમની અજ્ઞામાં પાંચસો શ્રમણો હતા અને અનેક સાધ્વીઓ હતી. તેમણે ગુજરાત, લાદેશ, નાગપુર આદિમાં વિહાર કર્યો હતો. પાટણમાં મુખ્યપણે રહ્યા હશે. ત્યાં જ સં.૧૧૭૮માં સ્વર્ગવાસ કર્યો. ૩૩૩. તેમણે (૧) સં.૧૧૬૮માં પાટણમાં સોલકની વસતિમાં ચિંરતનાચાર્યના રચેલા કહેવાતા દેવેન્દ્રનરકેન્દ્ર પ્રકરણ પર વૃત્તિ રચી. આ મૂળ પ્રકરણ નંદીસૂત્રમાં ઉલ્લેખેલ વિમાન પ્રજ્ઞપ્તિ-નરક વિભક્તિ આદિ પ્રકીર્ણકોના ઉદ્ધારરૂપે રચેલ છે. આ વૃત્તિ ચક્રેશ્વરસૂરિ આદિ વિદ્વાનો દ્વારા વિશોધન કરી પ્રમાણિત કરાવી હતી. (ભા. ઈ, કી. નં.૧૭૮ પ્ર. જૈન આ. સભા), (૨) સં. ૧૧૭૦માં સૂક્ષ્માર્થ ૨૭૩. જુઓ પં. બહેચરદાસનો લેખ “શ્રી મુનિચસૂરિ અને વાદિદેવસૂરિકૃત “શ્રી મુનિચંદ્ર ગુરુસ્તુતિ અપભ્રંશમાં પ્ર. જૈન છે. કૉ. હેરલ્ડ પુ. પ્રસ્તાવના પ્ર૦ જૈન આ૦ સભા. મુનિસુંદરસૂરિકૃત ગર્વાવલી, પ્રભાવક ચરિતમાં વાદિદેવસૂરિ પ્રબંધ વગેરે. For Private & Personál Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ સાર્ધશતક ચૂર્ણિ (સૂક્ષ્માર્થ વિચારસાર ચૂર્ણિ), (૩) સં. ૧૧૭૧માં હારિભદ્રીય અનેકાંતજયપતાકાવૃત્તિ પર ટિપ્પન (જે. ૩૬), (૪) સં. ૧૧૪૭માં હારિભદ્રીય ઉપદેશપદ પર વૃત્તિ (કે જે નાગપુર-નાગારમાં આરંભી પાટણમાં પૂરી કરી અને જેમાં તેમના શિષ્ય રામચંદ્ર એટલે વાદિ દેવસૂરિએ સહાય આપી. પ્ર. મુક્તિ કમલ જૈન મો.}) તથા હરિભદ્રસૂરિની બીજા ગ્રંથો નામે (૫) લલિતવિસ્તરા પર પંજિકા (તાડપત્ર કી. ૨, ૨૧, વે.નં ૧૬૫૩), અને (૬) ધર્મબિંદુ પર વૃત્તિ (કે જેની સં ૧૧૮૧ની તાડપત્રની પ્રત મળે છે પી.૩, ૫૪, {સં.મુનિ જંબૂવિજય પ્રાજિ.આ..} ગૂ.ભા.સહિત 40 જૈન આ. સભા) રચી છે તદુપરાંત કર્મપ્રકૃતિ પર ટિપ્પન રચ્યું છે એમ કુલે ૭ ટીકા રચી. ૩૩૪. તેમના સ્વત્રંત્ર ગ્રંથો લગભગ વીસેક ટૂંકા ટૂંકા છે તે મુખ્યત્વે જૈન તત્ત્વ-આચાર અને ઉપદેશને લગતા છે. તેનાં નામ-૧. અંગુલસપ્તતિ, {ગુ. સાથે પ્ર.મહાવીરસભા} ૨. આવશ્યક (પાક્ષિક) સપ્તતિ, ૩. વનસ્પતિસપ્તતિકા (વે.નં. ૧૬૫૪), ૪. ગાથાકોષ, પ્રિ.લા.દ.વિ.} ૫. અનુશાસનાંકુશ કુલક, ૬-૭. ઉપદેશામૃત કુલક પહેલું અને બીજું, ૮. ઉપદેશપંચાશિકા, ૯-૧૦, ધર્મોપદેશ કુલક પહેલું અને બીજું, ૧૧. પ્રભાતિક સ્તુતિ(સંસ્કૃત), ૧૪. શોકહરઉપદેશ કુલક, ૧૫. સમ્યકત્વોત્પાદવિધિ, ૧૬. સામાન્ય ગુણોપદેશ કુલક, ૧૭. હિતોપદેશ કુલક, ૧૮. કાલશતક, ૧૯. મંડલવિચાર કુલક અને ર૦. દ્વાદશ વર્ગ.(લ) તેમણે નૈષધકાવ્ય પર ૧૨૦૦ શ્લોક પ્રમાણ ટીકા રચી હતી એવો ઉલ્લેખ સાંપડે છે. આ ઉપરાંત રમણત્તયકુલય પ્ર. પ્રકરણ સુમુચ્ચયમાં છપાયું છે. • ૩૩૫. ચંદ્રકુલના શીલભદ્રસૂરિના શિષ્ય ધનેશ્વરસૂરિના શિષ્ય શ્રીચંદ્રસૂરિ થયા. આ સૂરિનું નામ સામાન્ય અવસ્થામાં પૂર્વે પાર્શ્વદેવગણિ હતું. તેમણે સં. ૧૧૬૯ માં બૌદ્ધાચાર્ય દિનાગના ન્યાય પ્રવેશકનામના બૌદ્ધ ન્યાયગ્રંથ પરની હરિભદ્રસૂરિ (પહેલા)ની વૃત્તિ પર પંજિકા રચી.(પી.૧, ૮૧; પ્ર.ગા.ઓ.સી) સં. ૧૧૭૧માં સ્વગુરુ ધનેશ્વરસૂરિએ રચેલી જિનવલ્લભસૂરિના સૂક્ષ્માર્થવિચારસાર સાર્ધશતક પરની વૃત્તિમાં પ્ર. હર્ષ પુષ્પા} સહાયતા આપી. સં.૧૧૭૩માં જિનદાસ મહત્તરની નિશીથચૂર્ણિ પર “વિશોદેશક વ્યાખ્યા' રચી. { “સંભવતઃ ૧૧૭૮માં પિંડવિશુદ્ધિ પ્રકરણ વૃત્તિ રચી છે.” મુનિ પુણ્યવિજય, નંદિસૂત્ર હા.ટી. પ્રસ્તાવના પ્રકા. પ્રાકૃત ગ્રંથ પરિષદ્, આ પ્રસ્તાવનામાં શ્રીચન્દ્રસૂરિકૃત અનાગત ચોવીસી સ્તવન પણ પ્રગટ થયું છે. કે તેમણે કુમારપાલના રાજ્યમાં સં. ૧૨૨૨ના ચૈત્ર સુદ ૧૦મીએ ૨૦૦૦ શ્લોક પ્રમાણ શ્રાવકપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ ૫ (જે. ૬, પી, ૧, ૩, ૫, ૩, અંગ્રેજી પ્ર) ૧૪) નન્દી ટીકાદુર્ગ-પદવ્યાખ્યા (સં ૧૨૨૬ની પ્રત જે. પં. માં છે જે ૬, પી ૫,૨૦૨), સં.૧૨૨૭ માં ૧૧૨૦ શ્લોક પ્રમાણ જીતકલ્પ બૃહસ્યુર્ણિ વ્યાખ્યા, સં.૧૨૨૮માં નિરયાવલી ૨૭૪. આવો ઉલ્લેખ એક યાદીમાં મળ્યો છે. આવો ઉલ્લેખ કે આ ટીકા બીજે ક્યાંય ઉપલબ્ધ નથી. નૈષધકાવ્યના કર્તાના સમય પરત્વે વિદ્વાનોમાં જે ઘણા લાંબા સમયથી મતભેદ ચાલ્યો આવે છે, તેનો નિકાલ, કદાચિત્ આ ટીકા ઉપલબ્ધ થવાથી થઈ શકે. –શ્રી જિનવિજય પુરાતત્ત્વ-૨, પૃ. ૪૨૦. २७५. करनयनसूर्यवर्षे प्रातः पुष्पार्क मधुसितदशम्याम् । धृतियोगेनवमर्थो समर्थिता प्रकृतवृत्तिरियम् ॥ –પી. રૂ. ૩ોની પ્ર. . ૨૪. Page #292 -------------------------------------------------------------------------- ________________ પારા ૩૩૪ થી ૩૩૯ માલધારી હેમચન્દ્રસૂરિ ૧૬૭ (પાંચે ઉપાંગ) વૃત્તિ પર અને તે ઉપરાંત ૫૫૦ શ્લોક પ્રમાણ ચૈત્યવદનસૂત્ર વૃત્તિ પ્રતિષ્ઠાકલ્પ, સર્વસિદ્ધાન્તવિષમપદપર્યાય, સુખબોધા સમાચારી (કે જેમાં ગૃહસ્થો અને સાધુઓનાં અનુષ્ઠાનોની વિધિ સિદ્ધાંતમાંથી ઉદ્ધરી છે; પ્ર. દે. લા) આદિ અનેક ગ્રંથો રચ્યા છે.(જે. પ્ર.૨૧) ભદ્રબાહુ સ્વામિ ત ઉપસર્ગ હરસ્તોત્ર પર ટીકાના રચનાર દ્વિજ પાર્ષદેવ કદાચ આ હોય (પી.૪, ૭૮); પણ પદ્માવત્યષ્ટક અને તે પર વૃત્તિ (લ. સં. ૧૨૦૩ ની પ્રત ક.વડો. નં ૮૬૭)ના રચનાર પાર્શ્વ દેવગણિ આ જ હશે. ૩૩૬. સં.૧૧૬૯ માં વિધિપક્ષ-આંચલિક ગચ્છની સ્થાપના આર્યરક્ષિત સૂરિએ કરી. ૩૩૭.સં ૧૧૭૧માં ઉપરોક્ત ધનેશ્વર સૂરિએ સૂક્ષ્માર્થ વિચારસાર પર ૧૪૦૦૦ શ્લોકની વૃત્તિ રચી કે જેમાં તેમના શિષ્ય ઉપરોક્ત શ્રીચંદ્રસૂરિએ સહાય આપી હતી (જુઓ ઉપર પારા ૩૩૫). ૩૩૮. ચંદ્રકુલના શ્રી ચંદ્રસૂરિના શિષ્ય વીરગણિના શિષ્ય (ધર્મસંગ્રહણી પ્રસ્તાવના પૃ.૧૭,) યશો- દેવસૂરિએ સં.૧૧૭૨માં હરિભદ્રના પ્રથમ પંચાશક પર ચૂર્ણિ, (કાં. છાણી) સં. ૧૧૭૪માં ઇર્યાપથિકી પર, ચૈત્યવંદન પર અને વંદનક પર ચૂર્ણિ, સં. ૧૧૭૬માં જિનવલ્લભસૂરિના પિંડવિશુદ્ધિ ગ્રંથ પર લઘુવૃત્તિ, કે જે જિનચંદ્ર-આગ્રદેવ શિષ્ય મુનિચંદ્રસૂરિએ શોધી, (સં. ૧૩૦૦ની તાડપ્રત કી ૨,૩૦). સં. ૧૧૮૦માં પાટણ સિદ્ધરાજ રાજ્ય સોની નેમિચંદ્રની પૌષધશાળામાં પાક્ષિક સૂત્ર પર ર૭00 શ્લોક પ્રમાણ સુખવિબોધા નામની વૃત્તિ (કી. ૨,૨૬,પી.૩,૧૨૮, પ્ર. દે. લા.) અને સં.૧૧૨૮ મા પચ્ચખાણસરૂવ (પ્રત્યાખ્યાન સ્વરૂપ) રચેલ છે. જુઓ જેસ. પ્ર.૩૫ જે યશોદેવસૂરિએ વફાવલીમાં પારઠાસંઠિએ ઉદ્ધર્યું તે ઉદ્યોતનસૂરિના શિષ્ય મુનિચંદ્રના ધર્મસહોદર અને પ્રદ્યુમ્નસૂરિના ધર્મ નડું હતા. (પી.૧,૩-૯૦-૯૮). ૩૩૯. મલધારી અભયદેવસૂરિના શિષ્ય હેમચંદ્રસૂરિ થયા (તે કુમારપાળ પ્રતિબોધક હેમચંદ્રાચાર્યથી ભિન્ન સમજવા). તેઓ પંડિત શ્વેતાંબરાચાર્ય ભટ્ટારક તરીકે પ્રસિદ્ધ હતા તેમના સંબંધમાં તેમની પરંપરાના માલધારી રાજશેખર સં.૧૩૮૭ની પ્રાકૃત યાશ્રય વૃત્તિમાં જણાવે છે કે તેઓ મૂળ પ્રદ્યુમ્ન નામે રાજસચિવ હતા અને તેમણે પોતાની ચાર સ્ત્રી તજી અભયદેવસૂરિના ઉપદેશથી તેમની પાસે દીક્ષા લીધી હતી; તેમના સમકાલીન શિષ્ય શ્રીચંદ્રસૂરિ પોતાના મુનિસુવ્રતચરિતની પ્રશસ્તિમાં જણાવે છે કે-(પી.પ.૧૪-૧૬ {મુણિસુવ્યવજિણિંદ ચ. પ્ર.લા.દ.વિ.મં}) તેમના વ્યાખ્યાનગુણની પ્રસિદ્ધિ સંભળી ગુણીજનોના મનમાં ચમત્કાર ઉપજાવતો જયદેવસિંહદેવ (સિદ્ધરાજ) નામનો ગુર્જરનરેન્દ્ર સ્વયં જિનમંદિરમાં પરિવાર સાથે આવી લાંબા વખત સુધી તેમની ધર્મકથાને સાવધાન ચિત્તે સાંભળતો અને ક્યારેક સૂરિનાં દર્શનથી ઉત્કંઠિત થઇ સ્વયં જ વસતિમાં-ઉપાશ્રયમાં આવતો તથા ઘણા સમય સુધી સંલાપ કરતો હતો. એક વખત તો સિદ્ધરાજ દુર્વાદિ અર્થને આરતિ જેમ ત્રણવાર ભમાડી સૂરિના પગ આગળ પ્રક્ષિત કરી સૂરિને પંચાંગ પ્રણામ કર્યા હતા અને થાળમાં પિરસાઈ આવેલા આહારમાંથી ચાર પ્રકારનો (અશન,પાન, ખાદિમ સ્વાદિમ) અહાર તે સૂરિને આપ્યો હતો. આમ કરી કૃતાર્થ માની જાણે વીરનાથ મહાવીર ભગવાન સ્વયં મારે ઘરે આવ્યા તેમ માનું છું એમ તેણે પ્રકટ કર્યું હતું. Page #293 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સિદ્ધરાજને કહી સકલ દેશમાં જિનમંદિરોપર કનકમય કલશ ચડાવ્યા, ધંધુકા સાચોર વગેરે સ્થાનોમાં અન્યતીર્થીઓ તરફથી જિનશાસનને થતી પીડા નિવા૨ી, અને તે સ્થાનોમાં રથપરિભ્રમણ પણ કરાવ્યું. કુત્સિત અધિકારીઓથી જિનમંદિરોમાં ભંગાતી દેવદાયો(દેવનિમિત્તે પૂર્વથી પ્રચલિત અપાતી આવક)નું જયસિંહ નરેન્દ્ર દ્વારા નિવારણ કરાવ્યું દેવદાય ચાલુ રખાવી અને ક્યાંક તે રાજભંડારમાં દાખલ થઇ ગઇ તે પણ જિનભગવાનોને પાછી અપાવરાવી. ૧૬૮ પાટણથી ગયેલા સંઘમાં આ સૂરિને લીધેલા - તેમાં ૧૧૦૦ સાવલય લંગડી પ્રમુખ શક્ટરૂપ(ગાડાં) સાથે ચાલ્યાં હતાં. ઘોડા, ઉંટ,બળદ વાહન પાદચરની તો સંખ્યા જ થઇ શકતી નહોતી. વામનસ્થલી (વણથલી)માં સંઘે પડાવ નાંખ્યો. સોરઠનો રાજા ખેંગાર હતો. તેનું મન દુષ્ટ થયું ને આ સંઘ પાસેથી લક્ષ્મી પડાવવા ધાર્યું ને સંઘને ત્યાંથી ચાલવા ન દીધો. બે દિવસ સુધી સંઘના કોઇપણને પોતાની મુલાકાત આપી નહિં. અન્યદા તેનો સ્વજન મૃત્યુ પામ્યો. એના શોકનિવારણ અર્થે હેમચંદ્રસૂરિએ જઇ તેને પ્રતિબોધી ઋદ્ધિ સાથે સંઘને મુક્ત કરાવ્યો. સંઘે ઉજ્જયંત (ગિરનાર) અને શેત્રુંજય એ બંને તીર્થની યાત્રા કરી ગિરનારમાં અર્ધો લાખ પારૂત્થય (તે વખતનું ચલણી નાણું) અને શત્રુંજય ઉપર ત્રીસ હજારની ઉપજ થઇ હતી. અંતે સાત દિવસનું અનશન લઇ સ્વર્ગસ્થ થયા શ્મશાનયાત્રામાં રાજા સિદ્ધરાજ પોતે કેટલાક માર્ગ સુધી ગયો હતો, અને એ રીતે પોતાનો હાર્દિક ઉચ્ચ પૂજ્યભાવ તે ગુણવાન આચાર્ય પ્રત્યે વ્યક્ત કર્યો હતો' ૩૪૦. ઉપરની હકીકતમાં મલધારી રાજશેખરસૂરિ પોતાની સં. ૧૩૮૫માં રચેલી શ્રીધરકન્દલી પંજિકામાં અને ૧૩૮૭માં રચેલી પ્રાકૃત દ્વયાશ્રયવૃત્તિમાં એક નવીન હકીકત એ મૂકે છે કે તે સૂરિએ સિદ્ધરાજ પાસે દર વર્ષે એંશી દિવસનું અમારિપત્ર - જીવરક્ષાને માટે તામ્રપત્ર લખાવ્યું હતું. ૩૪૧. તેમના ગ્રંથો અનેક છે જેનું પૂર લગભગ એકલાખ શ્લોકનું ૨૭૬ છે તે તેની રચનાના ક્રમે (તેમની વિશષાવશ્યક બૃહદ્વૃત્તિમાં જણાવ્યા પ્રમાણે) અત્રે જણાવીશું ૧ આવશ્યક ટિપ્પનક (પી.૬,૪૯ પ્ર. આ. સમિતિ) અપરનામ આવશ્યક પ્રદેશવ્યાખ્યા તે મૂળ આવશ્યક સૂત્રની વૃત્તિ ઉપર વિષમસ્થાન સંબંધી જ્ઞાન કરાવનાર પ૦૦૦ શ્લોક પ્રમાણ ટિપ્પન છે. ૨ શતક નામના કર્મગ્રંથ ૫૨ ૪૦૦૦ શ્લોક પ્રમાણ વિવરણ-વૃત્તિ (તાડપત્ર કી. ૨, ૪૧; પી ૪, ૧૩૦; પ્ર૦ વીરસમાજ અમદાવાદ.), ૩ અનુયોગદ્વાર સૂત્ર ૫૨ ૬૦૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત વૃત્તિ (પ્ર૦ દે૦ લા૦), પછી ૪ ઉપદેશમાલા સૂત્ર અપનામ પુષ્પમાલા તે તેમનો સ્વતંત્ર ગ્રંથ છે. ને તેમના પર ૧૪૦૦૦ શ્લોકપ્રમાણ સ્વોપન્ન વૃત્તિ રચી છે (મૂલ સૂત્ર ગૂજ ભા૦ સહિત પ્ર0 જૈન શ્રે૦ મંડળ) પછી ૫. સં. ૧૧૬૪ માં પાટણમાં જીવસમાસ ૫૨ ૭૦૦૦ શ્લોકપ્રમાણ વિવરણ-વૃત્તિ, (કે જેની તેજ વર્ષમાં કર્તાએ સ્વહસ્તે તાડપત્ર પર લખેલી પ્રત ખંભાત શાંતિનાથ ભંડારમાં છે. પી ૧,૧૮ {સં. શીલચંદ્ર સૂરિ, ગુ. ભાષા. અમિત યશ વિ. પ્ર. જિ. આ. ટ્. } પછી ૬ સં.૧૧૭૦માં મેડતા અને છત્રાપલ્લીમાં શ્રીમંત શ્રાવકોની વસતીમાં રહી સ્વતંત્ર ગ્રંથ નામે ભવભાવના સૂત્ર રચવા ઉપરાંત તેના પર સ્વોપક્ષવૃત્તિ ૧૩૦૦૦ હજાર શ્લોક પ્રમાણ રચી. (કે જેમાં નેમિચરિત પણ અંતર્ગત છે. જે પ્ર. ૩૯,૪૭),૭ પછી નંદીસૂત્ર પર ટિપ્પનક અને છેવટમાં ૮ સં. ૧૧૭૫માં વિશેષાવશ્યક ૫૨ ૨૮૦૦૦ શ્લોક પ્રમાણ બૃહદ્વૃત્તિ (પી.૬,૪૯, પ્ર૦ ૫૦ ગ્રે. અને २७६. येनोपदेशमाला चक्रे भवभावना च वृत्तियुता । अनुयोगद्वाराणं शतकस्य च विरचिता वृत्तिः ॥ मूलावश्यक टिप्पनकं विशेषावश्यकीयवृत्त्याढ्यम् । येन ग्रथितग्रंथस्य लक्षमेकं मनाग्तनम् ॥ આમ તેમના શિષ્ય વિજયસિંહ ધર્મોપદેશમાલા ૫૨ પોતાની વૃત્તિની પ્રશસ્તિમાં જણાવે છે. પી. ૫, ૯૦ Page #294 -------------------------------------------------------------------------- ________________ પારા ૩૪૦ થી ૩૪૫ શ્વેતાંબર-દિગંબરવાદ સિદ્ધરાજ સભામાં ૧ ૬૯ ગૂ૦ ભાષાંતર પ્ર૦ આ. સમિતિ). આ વિશેષાવશ્યક વિવરણની વિશાલ રચનામાં સાત સહાયકોનાં નામ પોતે આપ્યાં છે કે જેઓ પ્રાયઃ તેમાના શિષ્ય-શિષ્યાઓ જણાય છે નામે - ૧. અભયકુમારગણિ ૨. ધનદેવગણિ ૩. જિનભદ્રગણિ (જુઓ પછી). ૫. વિબુધચંદ્રમુનિ (ત્રીજા પટ્ટધર, જુઓ હવે પછી), ૬-૭. બે સાધ્વીઓ નામે આનંદશ્રી મહત્તા અને વીરમતી ગણિની. ૩૪૨. સં. ૧૧૭૯માં કર્ણાવતીમાં આશુકના મહામાત્યપદમાં ઉત્તરાધ્યયન સૂત્રની પ્રત તાડપત્ર પર લખાઈ. (પાટણ સૂચિ) ૩૪૩. સં. ૧૧૮૧માં ૭૭ વૈશાખ સુદ પૂર્ણિમાને દિને સિદ્ધરાજની રાજસભામાં તેના અધ્યક્ષપણે જૈનધર્મની શ્વેતામ્બર અને દિગંબર નામની બે મુખ્ય શાખાઓમાં પરસ્પર એક ચિરસ્મરણીય પંચડ વાદ થયો હતો. આ વિવાદમાં કર્ણાટકીય દિગંબરાચાર્ય કુમુદચંદ્ર વાદી હતા અને ગૂર્જરીય ઉક્ત શ્વેતામ્બરાચાર્ય દેવસૂરિ પ્રતિવાદી હતા. સરત એ હતી કે જે હારે તેના પક્ષના દેશપાર-ગૂજરાત બહાર થાય. આમાં ઉક્ત શ્રીપાલ કવિએ શ્વેતામ્બર સંઘના એક પ્રમુખ નેતા તરીકે પ્રમુખ ભાગ લીધો હતો. તે દેવસૂરિના પક્ષનો પ્રતાપી સમર્થક હતો. ૩૬ વર્ષની ઉમરના હેમાચાર્ય પણ તે સભામાં હતા. વાદના પરિણામે દિગંબરાચાર્ય હારતાં દિગંબરીઓને ગૂર્જરભૂમિ તજવી પડી. આ વાદનું વર્ણન તે વખતમાં થયેલા ધર્કટવણિમ્ વંશમાં થયેલા ધનદેવના પૌત્ર ને પદ્મચંદ્રના પુત્ર યશચન્દ્ર પાંચ સર્ગમાં બનાવેલા મુદ્રિતકુમુદચંદ્ર નામના નાટકમાં યથાસ્થિત વિસ્તૃત આપ્યું છે. ૨% આ જીતથી દેવસૂરિ વાદિ દેવસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. ૩૪૪. સિદ્ધરાજે દેવસૂરિને જયપત્ર આપવા સાથે તુષ્ટિદાન તરીકે એક લાખ સોનામહોર આપવા માંડી, પણ તે જૈન સાધુના આચાર પ્રમાણે અસ્વીકાર્ય થતાં આશુક મહામાત્યની સંમતિથી તેમાંથી સિદ્ધરાજે જિનપ્રસાદ બંધાવ્યો ને તેમાં સં.૧૧૮૩ના વૈશાખ સુદ-૧૫ ને દિને ઋષભદેવની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી.૨૭૯ ૩૪૫. દેવસૂરિ મુનિચંદ્રસૂરિના શિષ્ય હતા.તેમનો પ્રાગ્વાટ વણિક કુલમાં ગૂર્જર દેશે મદાઢતમાં સં.૧૧૪૩ માં જન્મ થયો હતો, ને તેઓ ભરૂચમાં નવ વર્ષની વયે સં.૧૧૫ર માં દીક્ષા લઇ સં.૧૧૭૪ માં આચાર્ય પદ પામ્યા હતા. તેમને અનેક શિષ્યો હતા, ને તે પૈકી અનેકને સૂરિપદ આપી આચાર્યો ર્યા હતા. તેમણે પ્રમાણનયતત્ત્વાલંકાર' નામનો જૈન ન્યાય ગ્રંથ ૩૭૪ સૂત્રમાં આઠ પરિચ્છેદમાં રચ્યો અને તેના પર પોતે સ્વોપજ્ઞ ટીકા નામે “સ્યાદ્વાદરનાકર' રચી. અને હરકોઈ અભ્યાસીને २७७. चंद्राष्टे शिववर्षेऽत्र ११८१ वैशाखे पूर्णिमा दिने । आहूतौ वादशालायां तौ वादि प्रतिवादिनौ ॥ १९३ ॥ -પ્રભાવક ચરિત વાદિદેવસૂરિપ્રબંધ કે જે પ્રબંધમાં (પૃ. ૨૭૮-૨૯૬)આ વાદનું સમગ્ર કથન ગૂંથેલું છે. .૨૭૮. ઉક્ત ગ્રંથ મુદ્રિત યશોવિજય ગ્રં, વે૦ .૧૨૯૨. ૨૭૯, પ્રભાવકચરિત-વાદિદેવસૂરિ પ્રબંધ-શ્લોક ૨૭પમાં જણાવ્યું કે, अनलाष्ठशिवे वर्षे ११८३ वैशाख द्वादशी तिथौ । प्रतिष्ठा विदधे तत्र चतुर्भिः सूरिभिस्तदा ॥ ૨૮૦. પ્ર૦ શેઠ મનસુખભાઈ ભગુભાઈ અમદાવાદ, તથા આઈટમત પ્રભાકર પૂના; .ન.૧૬૩૨ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જૈન ન્યાય માટે તેમને દાર્શનિક ખંડનમંડન માટે બીજે ક્યાંક ન જવાની સગવડ કરી દીધી. સં. ૧૨૦૪માં ફલવર્ધીગ્રામમાં (ફલોધીમાં) પાર્શ્વચેત્યની અને આરાસણમાં નેમિનાથબિંબની પ્રતિષ્ઠા કરી. તેઓ કુમારપાલના સમયમાં સં.૧૨૨૬માં સ્વર્ગસ્થ થયા.૮૫ ૩૪૬. નાગૅદ્રગચ્છમાં મહેન્દ્રસૂરિ-શાંતિસૂરિના શિષ્યો આનન્દસૂરિ અને અમરચંદ્રસૂરિ થયા. સિદ્ધરાજે તે આનન્દસૂરિ અને અમરચંદ્રસૂરિને બાલ્યાવસ્થામાં હોવા છતાં વાદીઓને જીત્યા હોવાથી અનુક્રમે “વાઘશિશુક’ અને ‘સિંહ-શિશુક’ એ બિરૂદો આપ્યાં હતાં ૮૨ આ પૈકી અમરચંદ્ર સિદ્ધાન્તાર્ણવ નામનો મહાગ્રન્થ રચ્યો. કદાચ હિન્દુ તાર્કિક ગંગેશ ઉપાધ્યાય પોતાના તત્ત્વચિંતામણિમાં વ્યાપ્તિના સિંહવાદ્રિ લક્ષણમાં આ બે તાર્કિકોનો ઉલ્લેખ કરતા હોય એમ ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણ જણાવે છે.ર૮૩ ઉક્ત આનંદસૂરિના પટ્ટધર હરિભદ્રસૂરિએ “કલિકાલગૌતમ એ બિરૂદ મેળવ્યું હતું. અને તત્ત્વપ્રબોધાદિક અનેક ગ્રન્થો રચ્યા હતા. ૩૪૭. બૃહદ્ગચ્છના ૮૫ માનદેવસૂરિ સંતાનીય જિનદેવ ઉપાધ્યાય શિષ્ય હરિભદ્રસૂરિએ જયસિંહ રાજ્ય સં. ૧૧૭૨માં બંધસ્વામિત્વ-પડશીતિ આદિ કર્મગ્રન્થ પર વૃત્તિ, (જે. પૃ. ૨૬ જૈ..૦ ૩૪, પ્ર0 આ૦ સભા નં. પ૨)પ્રાકૃતમાં મુનિપતિચરિત (પ્ર. હેમચંદ્ર ગ્રં. મા.વે.સં. ૧૭૪૭) અને શ્રેયાંસચરિત રચ્યાં. ષડશીતિનું બીજું નામ આગમિક વિચારસાર પ્રકરણ છે તે પરની વૃત્તિ, આશાપુરની વસતિમાં ૧૧૭૨માં રચી. (બુદ્ધ ૬ નં. ૭૭૬ પા. સૂચિ નં. ૧૯(૩) પ્ર0 આ૦ સભા ભાવ { આ. યશોભદ્રસૂરિએ પણ ટીકા રચી છે. પાટણ કેટલોગ પૃ. ૩૯૫ }) અને “અણહિલ પાટણમાં જયસિંહદેવ નૃપ રાયે ધવલ ભાંડશાલીના પુત્ર યશોનાગના કરાવેલા ઉપશ્રયમાં’ સં. ૧૧૮૫ માં ઉમાસ્વાતિકૃત પ્રશમરતિ પર વૃત્તિ (પ્ર. જૈન ધ. સભા ભાવ૦) અને ક્ષેત્રસમાસવૃત્તિ(જે.નં. ૨૬૮ (૧); શ્રીધર ભાં.૨,૮૦) રચી. (જે. પ્ર0 પૃ.૩૪-૩૫). ૨૮૧. જન્મ, દીક્ષા, આચાર્યપદ અને સ્વર્ગવાસનાં વર્ષો પ્રભાવકચરિતમાં આપ્યાં છે.शिखिवेदशिवे जन्म दीक्षा युग्मशरेश्वरे, वेदाश्वशंकरे वर्षे सूरित्वमभवत् प्रभोः ॥ रसयुग्मरवौ वर्षे श्रावणे मासि संगते । कृष्णपक्षस्य सप्तम्यामपारतें गुरो दिने ॥ मर्त्यलोकस्थितं लोकं प्रतिबोध्य पुरन्दर- बोधका इव ते जग्मुर्दिवं श्री देवसूरयः ॥ ૨૮૨. અરિસિંહે સુકૃતસંકીર્તન કાવ્યમાં જણાવ્યું છે કે (પૃ. ૩૦, શ્લોક ૨૦):शैषवैऽपि मदमत्तवादविद् वारणनिवारणक्षमौ । यौ जगाद जयसिंहभूपति व्याघ्रसिंहशिशुकाविति स्वयम् ॥ આમની પરંપરામાં થયેલ હરિભદ્ર-વિજયસેન-ઉદયપ્રભસૂરિએ પોતાના ધર્માલ્યુદય મહાકાવ્યની પ્રશસ્તિમાં (પી.૩,૧૮) જણાવ્યું છે કે: आनन्दसूरिरिति तस्य बभूव शिष्यः पूर्वोऽपरः शमधरोऽमरचन्द्रसरिः। बाल्येऽपि निर्दलितवादिगजौ जगाद यौ व्याघ्रसिंहशिशुका' विति सिद्धराजः॥ ૨૮૩. History of Mediaeval School of india Logic. પૃ. ૪૭-૪૮. ૨૮૪. સંતુષ્ટ: તિતિૌતમં ત્તિ ધ્યાતિ વિતિને Mિ: - ઉક્ત ધર્માલ્યુદય પ્રશસ્તિ પી.૩,૧૮. ૨૮૫. આ માનદેવસૂરિ તે વિરહાક હરિભદ્રસૂરિકૃત શ્રાવકધર્મવિધિના વૃત્તિકાર માનદેવસૂરિ હોય કી.૩, ને. ૧૭૮ પ્ર. ઓ. સભા. ભાવ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭૧ પારા ૩૪૬ થી ૩૫૨ અમરચન્દ્રસૂરિ, ધર્મઘોષસૂરિ વ. આ હરિભદ્રસૂરિએ ૨૨૧ પારામાં ઉલ્લેખિત (ઉમાસ્વાતિકૃત) તત્ત્વાર્થ પર લઘુવૃત્તિ પણ રચી હોય એમ કલ્પના થાય છે, પણ સં.૧૨૪૮ માં રચાયેલ પારા ૪૮૯ ની પ્રવચન સારોદ્ધારની વૃત્તિમાં ‘તથા ચ તસ્વાર્થ મૂલ ટીકાયાં હરીભદ્રસૂરિ (પૃ. ૩૩૮) એમ ઉલ્લેખ છે તો એટલા નજીકના સમયમાં થયેલી આ ટીકાને મૂલ ટીકા કેમ માને એ સંશય થાય છે; તેથી બીજી કલ્પના એ થાય છે કે તત્ત્વાર્થની લઘુવૃત્તિના કર્તા હરિભદ્ર પ્રશમરતિની ટીકાના કર્તા હરિભદ્ર કરતાં જુદા જ હોવા જોઇએ, પછી ભલે તે યાકિનીસૂનુ હરિભદ્રથી પણ જુદા હોય (પં. સુખલાલના તત્ત્વાર્થની ગૂ. વ્યાખ્યાની પ્રસ્તાવના). જુઓ ૨૨૧ ઉપર ૩૪૮. જિનેશ્વરે સં.૧૧૭૫માં પ્રાકૃતમાં મલ્લિનાથચરિત્ર રચ્યું (ઍ.) ૩૪૯. સં. ૧૧૮૩માં ચંદ્ર ગચ્છના સર્વદેવના પટ્ટધર શાંતિસૂરિ (જુઓ પાર ૩૨૭) ના શિષ્યબીજા પટ્ટધર વિજયસિંહ આચાર્ય શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર પર ૪૫૦૦ શ્લોકપ્રમાણ ચૂર્ણિ રચી છે. (પા. ભં; પી. ૫, ૨૨) ૩૫૦. સં. ૧૧૫૮ માં ચંદ્રપ્રભ મહત્તરકૃત વિજયચંદ્ર કેવલિચરિત અને હરિભદ્રસૂરિકૃત ચૈત્યવંદનટીકા -લલિતવિસ્તરા ટીકા તાડપત્ર પર લખાયાં (પા. સૂચિ. નં. ૪૫). ૩૫૧. સં.૧૧૮૬ માં રાજગચ્છના શીલભદ્રસૂરિ શિષ્ય ધર્મઘોષસૂરિએ ધર્મકલ્પદ્રુમ નામનો ગ્રંથ પ્રાકૃતમાં રચ્યો (પી.૫,૧૦૭). આ સૂરિએ શાકંભરી નૃપતિ (વિગ્રહરાજ-વીસલદેવ ત્રીજો) ને પ્રતિબોધિત કર્યો હતો.૨૮ તેમણે સં. ૧૧૮૧માં ફલોધીમાં પાર્શ્વનાથચૈત્યે પ્રતિષ્ઠા કરી (જિનપ્રભસૂરિ ન ફલવર્ધિ પાર્શ્વનાથકલ્પ, પી.૪.૧૦૦) તેમના શિષ્ય યશોભદ્રસૂરિએ ગદ્યગોદાવરી રચ્યું. (જુઓ ઉદયપ્રભસૂરિકૃત પ્રવચનસારોદ્ધારની વિષમવ્યાખ્યાની પ્રશસ્તિ પી.૩,૨૬૨). ૩૫. સં. ૧૧૮૭ માં મહેન્દ્રસૂરિએ પોતાના શિષ્યની અભ્યર્થનાથી પ્રાકૃતમાં નર્મદાસુંદરી કથા રચી, હિન્દી સાથે સં. કે.આર.ચંદ્ર પ્ર. પ્રાકૃત વિ. વિ. ફંડ. સં.આર.એમ.શાહ એ. પાર્શ્વનાથ વિદ્યાપીઠ } (જે. પ૪) તેનો પ્રથમાદર્શ પ્રથમાચાર્ય શિષ્ય શીલચંદ્રગણિએ લખ્યો. આ કથામાં શીલનું માહાત્મ છે. ૨૮૬. જુઓ આ સૂરિના શિષ્ય યશોભદ્રસૂરિ-દેવસેનગણિ શિ૦ પૃથ્વીચંદ્રસૂરિના રચેલા પર્યુષણકલ્પ ટિપ્પનની પ્રશસ્તિઃ (પી.૩,૧૫ પાઠ ૪૯) કે જે સં.૧૩૮૪ ની તાડપત્રીની પ્રત છે. अभवद् वादिमदहरः षट्तर्काम्भोजबोधनदिनेशः । श्री धर्मघोषसूरिर्बोधितशाकंभरीभूपः॥ चारित्रांभोधिशशी त्रिवर्गपरिहारजनितबुधहर्षः । दर्शितविधिः शमनिधिः सिद्धन्तमहोदधिप्रवरः ॥ સરખાવોઃ પાટણ સૂચિ નં.૪૬ ની કલ્પસૂત્રની પ્રતની પ્રશસ્તિમાં જણાવ્યું છે કેઃ वादिचंद्र गुणचंद्र विजेता विग्रहक्षितिपबोधविधाता । धर्मसूरिरित नाम पुरासीत् विश्वविश्वविदितो मुनिराजः ॥ તથા પી.૫, ૧૦૯ માંની કલ્પસૂત્ર અને કાલિકાચાર્યની કથાનો ગુસક્રમश्री राजगच्छ मुकुटोपम शीलभद्रसूरेर्विनेयतिलकः किल धर्मसूरिः। दुर्वादिगर्वभर सिंधुरसिंहनादः श्री विग्रहक्षितिपतेर्दलितप्रमादः ॥ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ૩૫૩. સં. ૧૧૮૮માં પત્તનમાં....... વાચક શિ. સુમતિસૂરિએ રચેલી દશવૈકાલિક ટીકા તાડપત્ર પર લખાઈ (પા. સૂચિ નં. ૧૬, જે. પ્ર. ૨૨) આ સુમતિસૂરિ સં. ૧૧૯૩માં વીરચરિત્ર રચનાર ગુણચંદ્રના ગુરુ સુમતિવાચક હશે. ૩૫૪. સં. ૧૧૯૦ માં બૃહદ્ ગચ્છના જિનચંદ્રસૂરિના શિષ્ય આપ્રદેવસૂરિએ યશોનાગ શેઠની વસતિમાં રહીને આરંભેલી દેવેન્દ્ર ગણિકનેમિચંદ્રસૂરિકૃત આખ્યાનક મણિકોશ પરની વૃત્તિ ધવલક્કપુર (ધોળકા)માં અછુખની વસતિમાં પૂર્ણ કરી, તેમાં નેમિચંદ્ર ગુણાકર અને પાર્ષદેવગણિએ લેખનશોધનાદિમાં અને આધાનોદ્ધરણમાં સહાય કરી આ. વૃત્તિ રચતાં સવાનવ માસ થયા. (આની તાડપત્રની પ્રત પં. શાંતિનાથના ભંડમાં છે. પી.૩, ૭૮). આ વર્ષમાં જયદેવના છંદ શાસ્ત્રની પ્રત તાડપત્ર પર લખાઈ (ઉ.૩૦) તથા નન્નસૂરિએ પ્રા૦માં ધમ્મવિહિ રચી.(જે.૪૧) ધમ્મવિહિમાં દશદષ્ટાંત છે તેમજ જ્ઞાનદર્શન ગુણની સિદ્ધિ સમસ્ત શાસ્ત્રને ઉદ્ધરી કરેલી છે. ૩૫૫. યશોદેવ (જુઓ પાર ૩૩૧)ના ગુરુભાઈ અને ઉપકેશગચ્છના દેવગુપ્તસૂરિના શિષ્ય સિદ્ધસૂરિએ સં.૧૧૯૨માં ક્ષેત્રસમાસ પર વૃત્તિ રચી. (જે.૨૮, જે.પ્ર.૩૫.પા.સૂ.૨૫, પી. ૩, ૧૯૩) આ વર્ષમાં તાડપત્રપર જયકીર્તિએ રચેલ છંદોનુશાસનની પ્રત લખાઈ તે માંડવ્ય, પિંગલ, જનાશ્રય, સેતવ, પૂજ્યપાદ, જયદેવ આદિનાં છંદશાસ્ત્રો જોઈ તેમણે રચેલ છે. (જે.૩૦) અને તે જયકીર્તિના શિષ્ય અમલકીર્તિએ આ જ વર્ષમાં યોગસારની પ્રત લખી(પી.૫,૧૪૭). વળી આ વર્ષમાં સિદ્ધરાજના રાજ્યમાં મહં. ગાંગિલના મંત્રીપદમાં ખેટકાધાર મંડલમાં રાજ0 સોમદેવની પ્રતિપત્તિમાં ખેટક(ખેડા) સ્થાનથી વિનિગ્રહવાસી પં. ચામુકે દેવશ્રી ગણિની માટે પ્રા) પુષ્પાવતી કથા તાડપત્ર પર લખી. ૩પ૬. સ. ૧૧૯૩માં વર્ધમાનસૂરિએ સં.૧૦૫૫માં રચેલી ઉપદેશપદ પર ટીકા તાડપત્ર પર લખાઈ (જે.૭.). જયમંગલ નામના આચાર્ય કવિશિક્ષા નામનો કાવ્યપર વિવિધ અર્થની કવિશિક્ષાઓના સંગ્રહમાંથી નિચોડ લઈ અક ગ્રંથ સિદ્ધરાજ જયસિંહના સમયમાં રચ્યો જણાય છે. (પી.૧,૮૦). ૩૫૭. મલધારી હેમચંદ્રસૂરિના ત્રણ પટ્ટધરો હતા. ૧. વિજયસિંહસૂરિ, ૨. શ્રીચંદ્રસૂરિ અને ૩. વિબુધચંદ્રસૂરિ. વિજયસિંહસૂરિએ સં.૧૧૯૧માં માઘ વદ ૩ને દિને ૧૪૪૭૧ શ્લોકપ્રમાણ ધર્મોપદેશમાલા વિવરણ સિદ્ધરાજના રાજય સમયમાં સમાપ્ત કર્યું. {પ્ર. સિંધી ગ્રં.} મૂલ વિવરણ પ્રાચીન સંક્ષિપ્ત હતું તે આ સૂરિએ વિસ્તાર્યું તેમાં તેમના ગુરુભાઈ અભયકુમાર ગણિએ સહાયતા કરી હતી; અને તેનું શોધન તત્કાલીન સમીપવર્તી સર્વ મુનીશ્વરોએ કર્યું હતું. (પી.પ,૮૭) ૩૫૮, આ શ્રીચંદ્રસૂરિ સંબંધી તેમના ગુરુભાઈ લક્ષ્મણગણિ પોતાના સુપાસનાહની પ્રશસ્તિમાં જણાવે છે કે તેમણે માત્ર લાટદેશની મુદ્રા (મંત્રિમુદ્રા) નેજ નહિ પરંતુ શ્રમણમુદ્રા(સાધુધર્મ)ને પાલન કરતાં પણ જિનપ્રવચનની પ્રભાવના કરી છે આ પરથી જણાય છે કે શ્રીચંદ્રસૂરિ પોતાની પૂર્વાવસ્થામાં લાટદેશના મંત્રિપદ મુદ્રાવ્યાપારમાં નિયુક્ત હોવા જોઇએ અને સંભવિત રીતે તે સિદ્ધરાજના રાજ્યસમયમાં જ મુદ્રાધિકારી હોવા જોઇએ. Page #298 -------------------------------------------------------------------------- ________________ પારા ૩૫૩ થી ૩૬૧ શ્રી ચન્દ્રસૂરિ વર્ધમાનસૂરિ ૧૭૩ ૩૫૯. આ શ્રીચંદ્રસૂરિ ધોલકા જ્યાં ‘ભરૂચ નામનું જિનમંદિર હતું કે જેમાં મુનિસુવ્રત સ્વામિની પ્રતિમા અધિષ્ઠિત હતી ત્યાં આવ્યા ત્યાંના પોરવાડ ધવલે મુનિસુવ્રત ચરિત્ર રચવા પ્રાર્થના કરી તદનુસાર ત્યાંથી નીકળી આશાવલ્લીપુરી (આસાવળ-અમદાવાદ પાસે) આવી ત્યાંના શ્રીમાલ નાગિલના પુત્રોની વસતિમાં રહી મુનિસુવ્રત ચરિત્ર ૮૭ સં ૧૧૯૩ ની દીવાળીના દિવસે પૂર્ણ કર્યું. તેની ગાથા ૧૦૯૯૪ છે. આની ૪૫૧ તાડનાં પાનાં પર લખેલી પ્રત પાટણ ભંડારમાં છે, (પી.પ, ૭ થી ૧૮ {સં. પગારિયા પ્ર.લા.દ.વિ.}). તેમણે દેવ મનુષ્ય તિર્યંચ નારક જીવોની ઉત્પત્તિ વગેરે વિષયોનો બોધ આપતો જગત્ની ભૂગોળના સારરૂપે સંગ્રહણીરત નામનો પ્રાકૃત ગ્રંથ જિનભદ્ર ક્ષમાશ્રમણકૃત સંગ્રહણીના આધારે રચ્યો છે. (પી.૧,૭૫; પી.૫,૯૫, વે નં. ૧૬૭૩-૧૬૮૧). ત્રીજી કૃતિ ક્ષેત્રસમાસ છે કે જેનો પ્રારંભ નિમિત્તે વીર સત્યમાં આવાં પદોથી થાય છે તે મોટા ક્ષેત્રસમાસ પરથી ઉદ્ધરી રચેલ છે (આની તાડપત્રની પ્રત ખંભાત ભંડાર છે. (પી ૩,૨૦) આ ઉપરાંત લઘુપ્રવચન સારોદ્ધાર આ શ્રીચન્દ્રસૂરિએ રચ્યું છે. અને સ્વગુરુકૃત આવશ્યક પ્રદેશ વ્યાખ્યાપર પ્રદેશ વ્યાખ્યા ટિપ્પણ રચ્યું. મુનિ પુણ્ય વિ. નન્દિસૂત્ર સટીકની પ્રસ્તાવના } ૩૬૦. ઉક્ત મલધારી શ્રીચંદ્રસૂરિની સંગ્રહણી પર તેમના શિષ્ય દેવભદ્રસૂરિએ વૃત્તિ રચી, (વે. નં.૧૬૮૨, પી.૧,૩.) તેમાં તેમણે અનુયોગદ્વારચૂર્ણિ, આ. હરિભદ્રકૃત અનુયોગદ્વાર ટીકા, ગન્ધહસ્તી, હરિભદ્રકૃત તત્ત્વાર્થટીકા, આ. મલયગિરિની બૃહત્સંગ્રહણી વૃત્તિ, આ. હરિભદ્રકૃત બૃહત્સંગ્રહણીવૃત્તિ, ભગવતી વિવરણ, વિશેષણવતી, સૂર્ય પ્રજ્ઞપ્તિ નિર્યુક્તિ (કે જે ખોવાઈ ગયેલી મનાય છે તે પણ) માંથી ઉતારી આપ્યા છે. આ દેવભદ્રસૂરિ ઉપરોક્ત મુનિચંદ્રસૂરિથી પ્રતિષ્ઠા પામ્યા હતા; વળી તેમણે ન્યાયાવતારપર ટિપ્પન રચ્યું છે; (કાં. વડો. નં. ૯). - ૩૬૧. સં.૧૧૯૭ માં ગોવિન્દસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ ગણરનમહોદધિ નામનો વ્યાકરણનો ગ્રંથ સ્વપજ્ઞવૃત્તિ સહિત બનાવ્યો (જે એન્ગલિંગથી સંશોધિત થઇ પ્રસિદ્ધ થયો છે સને ૧૮૭૯૮૧) તેમાં આ. શ્રી હેમચંદ્રનો ઉલ્લેખ નથી તેમજ આ. હેમચંદ્ર પોતાના વ્યાકરણમાં આનો ઉલ્લેખ કર્યો નથી. સમકાલીન સર્વ વિદ્વાનો નામોનો નિર્દેશ કરેજ એવો કંઈ નિયમ નથી તેથી આમાં નવાઈ લાગવાનું ખાસ કારણ નથી.આ ગણરતમહોદધિમાં નામના ગણોને શ્લોકબદ્ધ કર્યા છે અને પછી તે ગણના પ્રત્યેક પદની વ્યાખ્યા અને ઉદાહરણ છે. તેમાં અનેક વૈયાકરણોના મતોનો ઉલ્લેખ છે. ઉદાહરણોમાં કેટલાક કવિઓની રચનાઓ તેમના નામ સહિત-પણ ક્યાંક નામ વગર ઉદ્ધત કરી છે તેથી આ ગ્રંથનું ઘણું મહત્વ છે. દાખલા તરીકે તદ્ધિત પ્રત્યયોના ઉદાહરણોમાં ભટ્ટિ કાવ્ય અને યાશ્રય મહાકાવ્યની શૈલી પર રચેલાં માલવના પરમાર રાજાઓનાં સંબંધી કોઈ કાવ્ય (નામ નથી આપ્યું)ના ઘણા શ્લોકો ઉદ્ધત કર્યા છે. २८७. विक्कमकालाउ एगवी (वा) स सहस्से सए सावणउ (तिणवईए) तव्वयणंतर दीवस (प)व्वदिणंमि एयं परिसमत्तं ॥ પી. ૫, ૧૮. આમાં કૌસમાં લખેલ તે પંડિત લાલચંદે સુધારેલ છે. ને તે બરાબર લાગે છે બૃહત્ ટિપ્પનિકામાં પણ સં.૧૧૯૩ ની સાલ છે:- મુનિસુવ્રત વરિત ૦ ૨૨૨૩ વર્ષે ચંદ્રસૂરિરયં જાથા ૨૦૧૬૪' જૈન સાહિત્ય સંશોધક ખંડ ૧ અં.૨. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૬૨. વળી તેમાં કેટલાક શ્લોકખંડ સિદ્ધરાજની પ્રશંસાના છે તેથી જણાય છે કે વર્ધમાનસૂરિએ સિદ્ધરાજ વર્ણન એ નામનો ગ્રંથ રચ્યો હતો. તે પૈકી એક શ્લોક “મવ સિદ્ધરાજ વને ” એમ કહી તેના પ્રયાણ સંબંધી એવો આપ્યો છે કે जाते यस्य प्रयाणे तुरगखुरपुटोत्खातरेणुप्रपंचे तीव्र ध्वान्तायमाने प्रसरति बहले सर्वतो दिक्कमस्मिन् । भास्वच्चन्द्रार्कबिम्बग्रहणरहितं व्योम वीक्ष्य प्रमुग्धाः । सान्ध्यं कर्मारभन्ते शिशुमुनिबटवे जातसन्ध्याभिशंकाः ॥ -पृ. ३७२ એક સુંદર શ્લોક તે ગ્રંથમાં પૃ.૧૪૪ પર સાગરચંદ્રકૃત સિદ્ધરાજ સંબંધી મૂક્યો છે કે - द्रव्याश्रयाः श्री जयसिंहदेव! गुणाः कणादेन महर्षिणोक्ताः । त्वया पुनः पंडितदानशौण्ड! गुणाश्रयं द्रव्यमपि व्यधायि ॥ ૩૬૩. આ વર્ધમાનસૂરિએ પોતાના ઉક્ત સમકાલીન પંડિત સાગરચંદ્રના ૮ પણ કેટલાક શ્લોક ઉદ્ધત કર્યા છે તે પરથી જણાય છે કે તે સાગરચંદ્ર પણ સિદ્ધરાજના વર્ણન રૂપી કોઈ કાવ્ય લખ્યું હશે. તેવા શ્લોક પૈકી એક પૃ. ૩૦૪નો અત્રે આપ્યો છે. - अकल्पितप्राणसमासमागमा मलीमसांगा धृतभैक्षवृत्तयः। निर्ग्रन्थतां त्वत्परिपन्थिनो गता जगत्पते किं त्वजिनावलम्बिनः ॥ સં ૧૧૮૮માં જયસિંહ રાયે ભરૂચમાં બિલ્હણે વિમલસૂરિકૃત પઉમચરિત્ર તાડપત્ર પર લખ્યું (જે.૧૭). ૨૮૮. મુનિરતસૂરિના અમચરિત્રથી પ્રથમદર્શકત લખનાર સાગરચંદ્ર તે જ આ હોય. સૂર્યવંશીદ્યોતનપુત્રોયરાનમંત્રિતનુનના 1 વિદાસ રચંદ્રઃ પ્રથમ તિન્નેવી I -પી. ૩, ૯૮. Page #300 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૪ કુમારપાલનો સમય સં. ૧૧૯૯ થી સં. ૧૨૩૦ स्वर्गे न क्षितिमण्डले न वडवावको न लेंभे स्थिति त्रैलोक्यैकहितप्रदाऽपि विधुरा दीना दया या चिरम् । चौलुक्येन कुमारपालविभुना प्रत्यक्षमावासिता निर्भीका निजमानसौकसि वरे केनोपमीयेत सः ॥ -ત્રિલોકમાં જે એકલી હિતપ્રદ હોય તો તે દયા છે એવી દયા પણ લાંબા કાળ સુધી વિધુર અને દીન બની સ્વર્ગમાં કે ભૂમંડલપર કે સમુદ્રના મુખમાં સ્થિતિ કરી શકી નહિ-રહી નહિ તેને નિર્ભીક બનાવી ચૌલુક્ય કુમારપાલ રાજાએ પોતાના માનસરૂપી ઉત્તમ સ્થાનમાં પ્રત્યક્ષ આવાસ આપ્યો. આ રાજાને કેની ઉપમા આપવી?- અર્થાત્ તે અનુપમેય છે. एको यः सकलं कुतूहलितया बभ्राम भूमंडलं, प्रीत्या यत्र पतिंवरा समभवत् साम्राज्यलक्ष्मी: स्वयं। श्रीसिद्धाधिपविप्रयोगविधुरामप्रीणयद्यः प्रजां, कस्यासौ विदितो न गूर्जरपति चौलुक्यवंशध्वजः॥ -જેણે કુતૂહલ થઇ સર્વ ભૂમંડલમાં ભ્રમણ કર્યું, જેને પતિશોધતી સ્વયંવરા સામ્રાજ્યલક્ષ્મી પોતાની મેળે પ્રીતિ વડે આવી મળી, જેણે સિદ્ધરાજના વિયોગથી વિધુર બનેલી પ્રજાને પ્રસન્ન કરી, એવો એક ચૌલુક્ય વંશના ધ્વજરૂપ ગૂર્જરપતિ કેનાથી આજાણ્યો છે? તે કુમારપાલ સર્વવિદિત છે. યશપાલકૃત મોહપરાજય ૧-૨૮. जिष्णुश्चेदिदशार्णमालवमहाराष्ट्रापरान्तं कुरून्, सिन्धुनन्यतमांश्च दुर्गविषयान्दोर्वीर्यशक्त्या हरिः । चौलुक्य:परमार्हतो विनयवान् श्री मूलराजान्वयी, तं नत्वेति कुमारपालपृथिवीपालो ऽब्रवीदेकदा ॥ पापर्धि तमद्यप्रभृति किमपि यन्नारकायुर्निमित्तं, तत्सर्वं निर्निमित्तोपकृतिधियां प्राप्य युष्माकमाज्ञां । स्वामिन्नु| निषिद्धं धनमसुतमृतस्याथ मुक्तं तथार्हच्चैत्यैरुत्तंसिता भूरभवमिति समः संप्रते: संप्रतीह ॥ -ચેદી, દર્શાણ, માલવ, મહારાષ્ટ્ર, કરૂ, સિંધુ અને બીજા દુર્ગમ દેશોને પોતાના ભજવીર્યની શક્તિથી હરિની જેમ જીતનાર,પરમ આહ, વિનયવાનું અને ચૌલુક્ય કુળના શ્રી મૂલરાજના વંશમાં Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ થયેલા શ્રી કુમારપાલ રાજાએ એક વખતે (શ્રી હેમચંદ્ર)સૂરિને નમીને આ પ્રમાણે કહ્યું કે – “હે સ્વામી ! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા આપની આજ્ઞાને પ્રાપ્ત કરીને નર્કગતિના આયુષ્યના નિમિત્ત રૂપ મૃગયા, ધૂત અને મદિરા વગેરે દુર્ગુણોને મારી પૃથ્વીમાંથી નિષિદ્ધ કર્યા છે, તથા પુત્રરહિત મૃત્યુ પામેલાનું ધન લેવું પણ મેં છોડી દીધેલું છે અને બધી પૃથ્વી અહિનાં ચૈત્યો વડે સુશોભિત કરી દીધી છે, તો હવે હું સાંપ્રતકાળમાં સંપ્રતિ રાજા જેવો થયો છું..” –હેમાચાર્યકૃત ત્રિ. ષ. શ. પુ. ચ. ૧૦મું પર્વ. सत्त्वानुकम्पा न महीभुजां स्यादित्येष, क्लृप्तो वितथः प्रवादः । જિનેન્દ્રધર્મ પ્રતિપદ્ય વેન બ્ષ્ય: સા રેષાં ન વાસપાત: ? | -રાજાઓને પ્રાણી પ્રત્યે દયા નથી હોતી એવો લોકપ્રવાદ જેણે જૈન ધર્મનો સ્વીકાર કરી ખોટો પાડ્યો છે એવો કુમારપાલ કોને ગ્લાધ્ય ન હોય ? –સોમપ્રભાચાર્ય. ૩૬૪. સિદ્ધરાજ જયસિંહ પછી મહારાજ કુમારપાલ દેવ૮૯ ગાદી પર આવ્યો તે એક અદ્વિતીય અને આદર્શ નૃપતિ હતો. ન્યાયી દયાલુ પરોપકારી પરાક્રમી અને ધર્માત્મા હતો. પૂર્વે થયેલ રાજા ભીમદેવનો એક પુત્ર દેવપ્રસાદ-તેનો પુત્ર ત્રિભુવનપાલ અને તેનો પુત્ર તે આ કુમારપાલ. તેના સંબંધી શ્રી જિનવિજયના એક લાખ પરથી૨૦ નીચેની હકીકત ટુંકમાં નોંધવામાં આવે છે. ૩૬૫. વિ.સં.૧૧૪૯માં તેનો જન્મ થયો હતો અને સં.૧૧૯૯માં રાજ્યાભિષેક થયો હતો.૨૯૧ એક પુરાતન પટ્ટાવલીમાં રાજ્યાભિષેકની તીથિ “માર્ગશીર્ષ શુક્લ ચતુર્થી લખી છે. રાજ્ય પ્રાપ્તિ પછી લગભગ ૧૦ વર્ષ સુધી રાજ્યની સુવ્યવસ્થા કરવામાં અને તેની સીમા વધારવાનો પ્રયતકરી દિગ્વિજય કરી પોતે અનેક મોટા મોટા રાજાઓને પોતાની પ્રચંડ આજ્ઞાને આધીન કર્યા. પોતે પોતાના સમયમાં અદ્વિતીય વિજેતા અને વીર રાજા હતો. ભારત વર્ષમાં તે સમયે તેની બરાબરી કરનાર બીજો કોઈ રાજા નહોતો. તેનું રાજ્ય ઘણું મોટું હતું શ્રી હેમચંદ્રાચાર્યે “મહાવીર ચરિત'માં તેની આજ્ઞાનું પાલન ૨૮૯. કુમારપાલ અને તેની સાથે તેના ગુરુ આ. હેમચંદ્રનાં ચરિત્ર સંબંધી અનેક જૈન વિદ્વાનોએ વિવિધ ગ્રન્થ લખ્યા છે. ૧, સોમપ્રભાચાર્ય કૃત કુમારપાલ-પ્રતિબોધ સં.૧૨૪૧, ૨, યશપાલ મંત્રીકૃત મોહપરાજય નાટક (અજયપાલના સમયમાં), ૩, પ્રભાચંદ્રાચાર્યકૃત પ્રભાવક ચરિત્ર-સં.૧૩૩૪. ૪, મેરૂતુંગ સૂરિકૃત પ્રબંધ ચિંતામણી સં.૧૩૬૧, પ, રતશેખરસૂરિકૃત ચતુર્વિશતિ પ્રબંધ સં. ૧૪૦૫, ૬, જયસિંહસૂરિકૃત કુમારપાલ ચરિત્ર, સં.૧૪૨૨, ૭, સોમતિલકસૂરિકૃત કુમારપાલ ચરિત્ર, સં. ૧૪૨૪, ૮, સં.૧૪૭૫માં તાડપત્રપર લખેલો કર્તાના નામરહિત કુમારપાલ પ્રબંધ (પા.ફૂ.નં.૧૬) ૯, ચારિત્રસુંદરકૃત કુમારપાલ ચરિત્ર સં. ૧૪૮૪ થી ૧૫૦૭ વચ્ચે, ૯ હરિશ્ચંદ્રકૃત કુમારપાલ ચરિત્ર ( જિનમંડનકૃત કુમારપાલ અંબધ સં.૧૪૯૨, અને ગૂ.માં ૧૨ દેવપ્રભગણિકૃત કુમારપાલ રાસ (સં.૧૫૪૦ પહેલાં) ૧૩ હીરકુશલ કૃત કુમારપાલ રાસ સં.૧૬૪૦, ૧૪-૧૫ શ્રાવક ઋષભદાસકૃત કુમારપાલ રાસ સં.૧૬૭૦ અને તે જ કવિનો નાનો રાસ અને ૧૬ જિનહર્ષકૃત કુમારપાલ રાસ સં.૧૭૪૨. આ ઉપરાંત તીર્થકલ્પ, ઉપદેશતરંગિણી તથા ઉપદેશપ્રાસાદ આદિ અનેક અન્ય ગ્રંથોમાં તેમનું વર્ણન મળે છે. કુમારપાલ સંબંધમાં ખુદ હેમચંદ્રાચાર્ય પ્રાકૃતમાં કયાશ્રય કાવ્ય રચ્યું છે. ૨૯૦. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલ તરફથી પ્રસિદ્ધ થયેલ હિંદીમાં કુમારપાલ ચરિતની હિંદી પ્રસ્તાવના. ર૧૨. દશર્વથ વષri શપુ વિરપુ ૨ પોષ મહિનાથે સિદ્ધાધીશ તિવાતે પ્રભાવક ચરિત્ર પૃ.૩૯૩. Page #302 -------------------------------------------------------------------------- ________________ પારા ૩૬૪ થી ૩૭૦ કુમારપાલ ૧૭૭ ‘ઉત્તર દિશામાં તુરકસ્થાન, પૂર્વમાં ગંગાનદી, દક્ષિણમાં વિંધ્યાચલ અને પશ્ચિમમાં સમુદ્ર પર્યન્તના દેશોમાં થતું જણાવ્યું છે. ૩૬૬. પ્રો૦ મણિલાલ નભુભાઇ દ્વિવેદી લખે છે કે ‘ગુજરાત અથવા અણહિલ્લવાડના રાજ્યની સીમા ઘણી વિશાલ માલૂમ પડે છે. દક્ષિણમાં ઠેઠ કોલ્હાપુરનો રાજા તેની આજ્ઞા માનતો હતો. અને ભેટ મોકલતો હતો. ઉત્તરમાં કાશ્મીરથી પણ ભેટ આવતી હતી. પૂર્વમાં ચેદી દેશ તથા યમુના પાર અને ગંગા પારના મગધ દેશ સુધી આણ પહોંચતી હતી અને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર તથા સિંધુ અને પંજાબનો પણ કેટલોક ભાગ ગુજરાતના તાબામાં હતો.’૨૯૨ ૩૬૭. રાજસ્થાનના ‘ઇતિહાસ'ના કર્તા કર્નલ ટૉડ સાહેબને ચિતોડના કિલામાં રાણા લખણસિંહના મંદિરમાં એક સં.૧૨૦૭ નો શિલાલેખ મળ્યો હતો. તેમાં મહારાજ કુમારપાલના સંબંધમાં લખ્યું છે કે ‘મહારાજ કુમા૨પાલે પોતાના પ્રબલ પરાક્રમથી સર્વ શત્રુઓને દળી નાખ્યાં, તેની આજ્ઞાને પૃથ્વી પરના સર્વ રાજાઓએ પોતાના મસ્તક ચઢાવી. તેણે શાકંભરીના રાજાને પોતાના ચરણોમાં નમાવ્યો ૨૯૭ તેણે ખુદ હથિયાર ધારણ કરી સવાલક્ષ (દેશ) પર્યંત ચઢીને સર્વ ગઢપતિઓને નમાવ્યા. સાલપુર (પંજાબ) સુદ્ધાંને પણ તેણે તે પ્રમાણે વશ કર્યું'(વેસ્ટર્ન ઇંડિયા-ટૉડકૃત): તેના સૈન્યે કોંકણના સિલ્કાર વંશના રાજા મલ્લિકાર્જુનને પણ જીત્યો હતો. ૩૬૮. આ સર્વ પ્રમાણોથી તેના રાજ્યના વિસ્તારનો ખ્યાલ આવે છે. ભારતવર્ષમાં આટલું મોટું સામ્રાજ્ય ભોગવનાર રાજા ઘણા ઓછા થયા છે. ૩૬૯. પોતાની રાજધાની અણહિલ્લપુર પાટણ, ભારતના તે સમયમાં સર્વોત્કૃષ્ટ નગરોમાનું એક હતું. વ્યાપાર અને કલકૌશલથી ઘણું ચઢેલું હતું. સમૃદ્ધિના શિખર પર પહોંચ્યું હતું. રાજા અને પ્રજાના સુંદર મહાલયોથી તથા ઉંચા મનોહર દેવભુવનોથી અલંકૃત તે રાજધાની હતી. હેમચંદ્રાચાર્યે ચાશ્રય મહાકાવ્યમાં તેનું વર્ણન કર્યું છે. સાંભળવા પ્રમાણે તે સમયે આ નગરમાં ૧૮૦૦ તો ક્રોડાધિપતિઓ રહેતા હતા ! આ પ્રકારે મહારાજ કુમારપાલ એક મોટા ભારી મહારાજ્યના સ્વામિ હતા. ૩૭૦. કુમારપાલ પ્રજાનું પાલન પુત્રવત્ કરતો હતો. પોતાના રાજ્યમાં એક પણ પ્રાણીને દુઃખી નહિ રાખવાનો મનોરથ રાખતો. તેનું રાજ્ય રામ-રાજ્ય હતું. પ્રજાની અવસ્થા જાણવા માટે ગુપ્ત વેશમાં શહે૨માં ભ્રમણ કરતો. હેમચંદ્રાચાર્ય કહે છે કે દરિદ્રતા, મૂર્ખતા, મલિનતા ઇત્યાદિથી ૨૯૨. ઓઝાજી જણાવે છે કે ‘કુમારપાલ ઘણો પ્રતાપી અને નીતિનિપુણ હતો, તેના રાજ્યની સીમા દૂર દૂર સુધી ફેલાયેલી હતી અને માલવા તથા રાજપૂતાનાના કેટલાએક ભાગો પણ તેને અધીન હતા' (રા.ઇ. ૧.૨૧૯). ૨૯૩. કુમારપાલે ચોહાણ રાજા અર્ણોરાજ ૫૨ સં.૧૨૦૭માં ચઢાઇ કરી તેને હરાવ્યો હતો, ને ત્યાંથી ચિતોડની શોભા જોવા જતાં ત્યાંના ભોજરાજા ઉર્ફે ત્રિભુવનનારયણાખ્ય ત્રિમૂર્ત્તિવળા શિવના મંદિરમાં દર્શન કર્યાં ને તે માટે એક ગામ ભેટ કરી તેનો શિલાલેખ કરાવ્યો તે હાલ મોજૂદ છે. (ઓઝાજી ના૦ પ્ર૦ પત્રિકા ભાગ ૩-૧ પૃ.૧૭)આ સમયમાં લહભગ અર્ણોરાજ-આનાના પુત્ર વિગ્રહરાજે (ચોથા વીસલદેવે) તંવરો તોમારો પાસેથી દિલ્હી લીધું ને ત્યારથી દિલ્હીનું રાજ્ય અજમેર રાજ્યનું સૂબા બન્યું (ઓઝાજી રા. .ઇ. ૧,૨૩૪) Page #303 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જે લોક પીડિત થાય છે તે મા૨ા નિમિત્તથી કે અન્યથા? આ પ્રકારે બીજાનાં દુ:ખોને જાણવા માટે રાજા શહેરમાં ફરતો રહેતો હતો' આ રીતે જ્યારે ગુપ્ત ભ્રમણમાં મહારાજને કોઇ દુ:ખી દેખાતો તો તેનું દુ:ખ દૂર કરવા પ્રયત્ન કરતો. ૩૭૧. ઉંચાશ્રય મહાકાવ્યના છેલ્લા ૨૦ મા સર્ગમાં આ. હેમચંદ્રસૂરિ લખે છે કે ‘ મહારાજ કુમારપાલે એક દિન રસ્તામાં એક ગરીબ માણસને દુભાતા અને જમીન પર પડતા પાંચ સાત બકરાને ખેંચી લઇ જતો જોયો. મહારાજે તે બીચારાં પામર પ્રાણીઓને ક્યાં લઇ જાય છે એમ પૂછતાં તે માણસે જવાબ આપ્યો કે કસાઇને ત્યાં વેચવા, કે જેના કંઇ પૈસા આવશે તથી મારો ઉદરનિર્વાહ કરીશ' આ સાંભળી રાજાને લાગ્યું કે ‘મારા દુર્વિવેકથી જ આ રીતે લોક હિંસામાં પ્રવૃત્ત થાય છે તેથી મારા ‘પ્રજાપતિ' એ નામને ધિક્કાર છે!' પોતાના આત્માને ઠપકો આ રીતે આપી રાજભવનમાં, આવી અધિકારીઓને તેણે સખત આજ્ઞા કરી કે જે જૂઠી પ્રતિજ્ઞા કરે તેને શિક્ષા થશે, જે પરસ્ત્રીલંપટ હોય તેને વિશેષ શિક્ષા થશે અને જે જીવહિંસા કરે તેને સર્વથી વધુ કઠોર દંડ મળશેઃ' આ પ્રકારની આજ્ઞાપત્રિકા આખા રાજ્યમાં મોકલો ને અધિકારીઓએ તે વખતે ઉક્ત ફરમાન સર્વત્ર જાહેર કરી દીધું ૨૯૪ આથી બધા મહારાજ્યમાં-ત્રિકુટાચલ લંકા સુધીમાં ‘અરિ ઘોષણા' કરવામાં આવી. મદ્યપાનનો પ્રાચાર પણ સર્વત્ર બંધ કરાવ્યો. તેમાં જેને નુકશાન પહોચ્યું તેને ત્રણ ત્રણ વર્ષ સુધી અન્ન આપ્યું ૨૯૫ યજ્ઞયાગમાં પણ પશુઓના બદલે અન્નનો હવન કરવાનું શરૂ થયું ! ૩૭૨. એક દિન એક સ્ત્રીને રાત્રે રોતાં સાંભળતાં કુમારપાલે પથારીમાંથી ઉઠી તેની પાસે જઇ રોવાનું કરાણ પૂછ્યું. તેણી ધનાઢ્ય ગૃહસ્થની સ્ત્રી હતી, તેનો પતિ અને પુત્ર બંને મરણ પામ્યા હતા, તેણીએ જણાવ્યું કે ‘રાજ્યનો પૂર્વકાલથી એ ક્રૂર નિયમ ચાલ્યો આવે છે આથી મારી સર્વ સંપત્તિ રાજ્ય લઇ લેશે તો હું મારૂં જીવન કેમ વિતાવીશ, આથી મારે પણ આજે મરી જવું સારૂં છે’ મહારાજે આ સાંભળી આશ્વાસન આપી જણાવ્યું કે ‘તું મર નહિ, રાજા તારૂં ધન લેશે નહિ. સુખપૂર્વક તું તારી જિંદગીને ધર્મકૃત્ય કરવામાં ગાળ.' રાજાએ પછી પ્રજાનો આ ત્રાસ દૂર કરવા અધિકારીઓને હુકમ આપ્યો કે- ‘નિપુત્ર મનુષ્યના મરણ પછી તેની સંપત્તિ રાજા લઇ લે છે એ નિયમ ૨૯૪. વિ.સં. ૧૨૦૯ માઘ વિંદે ૧૪ શનિવારનો એક શિલાલેખ કિરાડૂથી મળ્યો છે તેમાં લખ્યું છે કે ‘શાકંભરી (સાંભ૨) ના વિજેતા કુમારપાલના વિજય રાજ્યમાં સ્વામીની કૃપાથી જેણે કિરાડૂ (કિરાટકૂપ), રાડધડા(લાટહૃદ) અને શિવ (શિવા)નું રાજ્ય પ્રાપ્ત કરેલ છે એવા રાજા શ્રી આલ્હણદેવ પોતાના રાજ્યમાં પ્રત્યેક પક્ષની અષ્ટમી, એકાદશી અને ચતુર્દશીના દિને જીવહિંસા ન કરવાની આજ્ઞા કરે છે-જુઓ પંડિત વિશ્વેશ્વરનાથ રેઉકૃત ‘ભારત કે પ્રાચીન રાજવંશ’ પ્રથમ ભાગ. પૃ. ૨૯૫. આ આખો લેખ મદ્દોપરાનય (ગા. ઓ. સી.)ના પરિશિષ્ટ ૩માં આપ્યો છે. આ ઉપરાંત મારવાડના માંડલિક રતપુર ચતુરાશિકના રાજા પુનપાક્ષદેવનો અમારિદાનનો લેખ પણ ત્યાં આપેલ છે. ૨૯૫. સદ્ગત પ્રો. મણિલાલ નભુભાઇ દ્વિવેદી લખે છે કે ‘કુમારપાલે જ્યારથી અમારિધોષણા કરાવી ત્યારથી યજ્ઞયાગમાં પણ માંસબિલ અપાતો બંધ થઇ ગયો, ને યવ તથા ડાંગર હોમવાનો ચાલ શરૂ થયો. લોકોને જીવ ઉ૫૨ અત્યંત દયા વધી અને માંસભોજન એટલું બધું નિષિદ્ધ થઇ ગયું કે આખા હિંદુસ્તાનમાં એક કે બીજે પ્રકારે થોડું ઘણું માંસ, કહેવાતા હિંદુઓ વાપરે છે, છતાં ગુજરાતમાં તો તેની ગંધ પણ આવે તોપણ નાહી નાંખે એવી લોકોની વૃત્તિ તે સમયથી બંધાયેલી તે અદ્યાપિ છે’ચાશ્રય ભાષાંતર પ્રસ્તાવના. Page #304 -------------------------------------------------------------------------- ________________ પારા ૩૭૧ થી ૩૭૪ કુમારપાલના સત્કાર્યો ૧૭૯ બંધ કરો. તેમાં ભલે એક બે લાખ શું પણ એક બે કરોડ રૂપીયાનું નુકશાન થાય તોયે શું ? આ રીતે અપુત્રોનું ધન રાજખાલસા થતું તે બંધ કર્યું. આ સંબંધી એક શ્લોક એકે કહેલો તે નોંધવા યોગ્ય છે.ઃअपुत्राणं धनं गृह्णन् पुत्रो भवति पार्थिवः । त्वं तु संतोषतो मुंचन् सत्यं राजपितामहः ॥ - અપુત્રોનું ધન ગ્રહણ કરનારો રાજા તેનો પુત્ર બને છે, પરંતુ આપ તો સંતોષપૂર્વક તેને છોડી દેવાથી રાજપિતામહ જ થયા છો. ૩૭૩. આ રાજાનું ધાર્મિક જીવન ધર્મપરાયણ હતું. પોતે જિતેંદ્રિય અને જ્ઞાનવાન્ હતો અને શ્રી હેમચંદ્રાચાર્યનો જ્યારથી અપૂર્વ સમાગમ થયો ત્યારથી તેની ચિત્તવૃત્તિ ધર્મપ્રત્યે વધુ ને વધુ થતી ગઇ. નિરંતર ધર્મોપદેશ સાંભળવા લાગ્યો અને જૈનધર્મ પ્રત્યે પોતાની શ્રદ્ધા વધતી વધતી દૃઢ થતી ગઇ. છેવટે સંવત્ ૧૨૧૬ના માર્ગશીર્ષની શુક્લદ્વિતીયાને દિને પ્રકટપણે જૈનધર્મની ગૃહસ્થ-દીક્ષા સ્વીકારી-જૈન ધર્મ અંગીકાર કર્યો.લ્પક તેના સમયમાં તેની પ્રેરણાથી ઉપકેશ ગચ્છના કક્કસૂરિએ ક્રિયાહિન ચૈત્યવાસીને ગચ્છબહાર કર્યા હતાં તે રાજાએ ૭ વખત સોમનાથ અને શેત્રુંજયાદિ જૈન તીર્થની યાત્રા કરી હતી૯૬ જ્યાં જ્યાં જીર્ણ મંદિર હતાં ત્યાં તેનો ઉદ્ધાર કર્યો. ૧૬૦૦ જીર્ણોદ્ધાર, ૧૪૪૪ નવાં જિનમંદિરો પર કળશ ચઢાવ્યા. ૩૭૪. ‘ઠેકાણે ઠેકાણે જિનમંદિરો બંધાવ્યા તેમાં સૌથી પ્રથમ પાટણમાં શ્રીમાલ મંત્રી ઉદયનના પુત્ર મંત્રી વાગ્ભટ્ટે (બાહડે), વાયડ વંશીય ગર્ગશેઠના પુત્રો આદિની દેખરેખ નીચે ‘કુમાર વિહાર’ નામે ૨૪ જિનનું મંદિર બંધાવ્યું.૯૭ પછી પોતાના પિતા ત્રિભુવન પાલના સ્મરણાર્થે ‘ત્રિભુવનવિહાર’ નામનું ૭૨ જિનાલયવાળું મોટું મંદિર બંધાવ્યું. તે સિવાય ૨૪ તીર્થંકરના ૨૪ જુદા જુદા મંદિ૨ો તેમજ ‘ત્રિવિહાર’ પ્રમુખ બીજા પણ ઘણા વિહારો એકલા પાટણમાં કરાવ્યા. બીજે કરાવ્યા તે જુદા. એ મંદિરોમાં તેના આદેશથી જસદેવના પુત્ર દંડાધિપ અભયની દેખરેખ નીચે તારંગાપર્વત ઉપર બંધાવેલું અજિતનાથનું મંદિર ખાસ ઉલ્લેખ કરવા યોગ્ય છે. (કુ. પ્રતિ.) ૨૯૫.-. પાસુર્યા: સંવત્ ૧૨૬ માર્ચસુવિદ્વિતીયાનેિ પાિં નગ્રાદ શ્રી મારપાલમહીપાલ: શ્રીમહવતાસમક્ષમ્ જિનમણ્ડન કૃત કુમારપાલ પ્રબન્ધ. આ સંબંધમાં મોહપાત્રય નામનો રૂપક ગ્રન્થ યશઃપાલ મંત્રીએ ૧૨૨૯ ને ૧૨૩૩ વચ્ચે રચ્યો તે પ્રકટ થયો છે.ગા.ઓ.સી.નં.૯. ૨૯૬. કુમારપાલની યાત્રાનું વર્ણન લીંમડી ભંડારમાં એક છૂટક કથાની જૂની પ્રતમાં આપ્યું છે. તેમાં જણાવ્યું છે કે તે યાત્રામાં રાણી ભૂ(ભો)પલ દેવી, પૂત્રી લીલૂ, દોહિત્રીઓ પ્રતાપમલ્લ, ઉદયનસુત વાગ્ભટ્ટ (બાહડ) પરમાર કર્ષદ રાજા, પાલણપુર વસાવનાર રાજા સણ? (પાલ્હણ-પ્રલ્હાદન), ષડ્રભાષા ચક્રવર્તી શ્રીપાલ રાય-નાગ શેઠ સુત આભડ, છન્નુ લક્ષાધિપતિ છાડાક અને ઘણા કોટિધ્વજ શેઠ સાથે હતા. (પ્રો. રવજીભાઇએ કરેલી લી. ભ. ની ટીપજૈન. શ્વે. કૉન્ફસન્સ ઓફિસ). ગિરનાર અને શેત્રુંજયની એક યાત્રાનું વર્ણન કુમારપાલ પ્રતિબોધમાં છે. ૨૯૭. જુઓ કુમારપાલ પ્રતિબોધમાં તેનું ટુંક વર્ણન-અષ્ટાપદ સમાન ૨૪ જિનાલયથી રમણીય, સુવર્ણ ધ્વજદંડોવળું ચંદ્રકાંતમય, પાર્શ્વનાથની મૂલ પ્રતિમાવાળું ને તે ઉપર સોના રૂપા તથા પીતળની અન્ય અનેક પ્રતિમાવાળું હતું. વળી આ મંદિરનું વિસ્તારપૂર્વક વર્ણન કુમારવિહાર શતકમાં રામચંદ્રગણિએ કર્યું છે તે જુઓ. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧૮O જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ - ૩૭૫. આવી રીતે માત્ર જિનમંદિરો બંધાવીનેજ અટકી ન જતાં કુમારપાલ શ્રદ્ધાળુ શ્રાવકની પેઠે નિરંતર જિનપૂજા કરતો એટલું જ નહિ પણ જૈન ધર્મનો મહિમા પ્રગટ કરવા માટે અષ્ટાદ્વિકા મહોત્સવ વગેરે જૈન ઉત્સવો પણ ઠાઠથી ઉજવતો. એ મહોત્સવો પ્રતિવર્ષ, ચૈત્ર અને આશ્વિન માસના શુક્લ પક્ષના છેલ્લા આઠ દિવસોમાં પાટણનાં મુખ્ય અને પ્રસિદ્ધ “કુમારવિહાર'નામના મંદિરમાં કરવામાં આવતા. ચૈત્ર અને આશ્વિનની પૂર્ણિમાના દિને સાંજે રથ યાત્રાનો વરઘોડો દરબારના આડંબર સહિત તેમજ રાજજનો મંત્રી વ્યાપારી આદિ સમેત કઢાતો. આવી રીતે રાજા પોતે કરતો અને પોતાના તાબાના બીજા માંડલિક રાજાઓ પાસે પણ તેવી રીતે કરાવતો. તેના હુકમથી બધા માંડલિક રાજાઓએ પોતપોતાના નગરોમાં “કુમવિહારો બંધાવ્યા હતા, અને તેમની અંદર આવા આવા મહોત્સવ હંમેશા કરતા કરાવતા હતા. ૩૭૬, આ પૈકી ઘણાં ખરાં મોટા ભવ્ય મંદિરો ત્યાર પછી ના અજયપાલના અને મુસલમાનના સમય-રાજ્યમાં તૂટી ગાયાં છે. પરંતુ તે પૈકી ઉપરોક્ત તારંગાનું ભ. અજિતનાથનું ભવ્ય મંદિર (સોમસુંદર સૂરિના સમયમાં સંઘપતિ ગોવિંદના શુભ પ્રયાસથી જીર્ણોદ્ધત થઈ) હજુ મોજુદ છે. કુમારપાલે આબૂ ઉપર ભ. મહાવીરનું મંદિર બંધાવ્યું હતું, તે પણ અત્યારે પ્રાયઃ વિદ્યમાન છે. ૨૯ વળી તેણે “કુમારવિહાર'નામનું જ સુંદર મંદિર જાલોરના કાંચનગિરિગઢ ઉપર સં.૧૨૨૧માં બંધાવ્યું તે હાલ મોજુદ છે, કે જે તેણે સર્વિધિના પ્રવર્તન માટે વાદિદેવસૂરિના પક્ષને સમપ્યું.૦૦ ગૂજરાતમાં પોતાના માંડલિક - ૨૯૮. પોતે જૈન થયો તે પહેલાં માંસ ભોજનમાં પોતે બહુ આસક્ત હતો તેના પ્રાયશ્ચિત્ત તરીકે કુમારપાલે ત્રિભુવન વિહાર અને ૩૨ બીજાં જિનવિહારો કરાવ્યાં તે બાબતનો ઉલ્લેખ મોહપરાજય નાટક પૃ. ૯૩ અને ૯૫ પર છે. ૨૨. કુમારપાતમૂત્રવૌતુવવૃત્ત ચંદ્રમ: શ્રી વીરચૈત્યમથોશૈ: શિરે નિરમીમપત્ / - જિનપ્રભસૂરિ અબૂદકલ્પ આ અચલગઢ જતાં ૩ મૈલ પર ઓરીઆ (ઓરિસા) ગામની સડકની ડાબી બાજુએ અર્ધા મેલને છેટે આવેલા જૈનમંદિર હાલ છે તે પ્રાયઃ હોઈ શકે-મુનિ કલ્યાણવિજયનો “આબૂના શિલાલેખો' એ પરનો લેખ. ૩૦૦. જુઓ જિનવિજય ૨, નં.૩૫૨. આ લેખ પર સમાલોચના કરતાં શ્રી જિનવિજય કથે છે કે “કુમારપાલના સમયમાં તેમજ તેની પૂર્વે ઘણાં લાંબા સમયથી શ્વેતામ્બર સંપ્રદાયમાં ચૈત્યવાસી યુતિ વર્ગનું ઘણું જોર જામેલું હતું. તે પતિઓએ જૈન મંદિરોને, મધ્યકાલના બૌદ્ધ વિહારો-મઠોના જેવા આકાર-પ્રકારમાં ફેરવી દીધાં હતાં. ૨ અને સત્તાધારી શ્રાવકો-મહાજનો તરફથી મંદિરોના નિભાવ ખર્ચે જે ગામોનાં ગામો આપવામાં આવતાં, તેમની સઘળી વ્યવસ્થા એ ચૈત્યવાસી યતિવર્ગ કરતો અને જમીનની ઉપજનો ઉપભોગ પણ એ જ વર્ગ સ્વેચ્છાપૂર્વક કરતો હતો.જૈન આચારને નહિ છાજે તેવી રીતભાતો પણ એ ચેત્યાલયોમાં ચાલતી હતી. આવી પરિસ્થિતીના પરિણામે ધીરે ધીરે જૈન ધર્મ પણ બૌદ્ધ ધર્મની માફક નિર્વાણ દશાને પ્રાપ્ત થશે કે શું એવો ભય કેટલાક વિદ્વાન અને વિચારવાનું યતિ વર્ગને ઉત્પન્ન થયો અને તેમણે પોતાની નિર્બળતાનો ત્યાગ કરી શુદ્ધ જૈનાચારનો સ્વીકાર કર્યો. આ લેખમાં વર્ણવેલાં વાદિ દેવસૂરિનો યતિસમૂહ પણ તેવોજ શુદ્ધાચારી હતો. જેમ જેમ આવા શુદ્ધાચારીઓની સંખ્યા વધતી ગઈ અને તેઓ ચૈત્યવાસીઓની શિથિલતા-આચારહીનતાનો પ્રગટપણે વિરોધ કરતા ગયા તેમ તેમ બંને વર્ગોમાં પરસ્પર ભેદભાવની વૃદ્ધિ થવા લાગી અને પરિણામે વાદવિવાદની વૃદ્ધિ થઇ શત્રુભાવ જણાવા લાગ્યો. ચૈત્યવાસીઓ કે જેમની સંખ્યા અને સમાજમાં લાગવગ ઘણી પ્રબળ હતી તેઓ આ નવીન ઉત્પન્ન થયેલા વિરોધી વર્ગનો દરેક રીતે બહિષ્કાર કરતા કરાવતા, પોતાની સત્તા નીચે રહેલા જૈન મંદિરોમાં તેમને પ્રવેશતા અટકાવતા, અને વધારે જોર ચાલતું ત્યાં ગામમાં પણ રહેવા માટે કનડતા. સિદ્ધરાજ અને કુમારપાલના રાજ્યકાલમાં આ સ્થિતિમાં ઘણો ફેરફાર થયો હતો, તો પણ કેટલાક જૂનાં અને પ્રધાન મંદિરોમાં હજી પણ તેવી જ સ્થિતિ ચાલતી હતી. આ જ કારણને લઈને કમારપાલે પોતાના બંધાવેલા આ Page #306 -------------------------------------------------------------------------- ________________ પારા ૩૭૫ થી ૩૮૦ પરમહંત કુમારપાલ ૧૮૧ સામન્ત રાજાઓના રાજ્યમાં અમારિ ઘોષણા કરી જીવહિંસા બંધ કરી.૩૦૧ નાના મોટા ૧૪૦૦ મંદિરો બંધાવ્યાં, તેથી ધર્મ સાધના સાથે શિલ્પકલાનો વિકાસ સાધ્યો.૨૧ જ્ઞાન ભંડારો કરાવ્યા.જુઓ પાર૩૮૮. ૩૭૭. કુમારપાલ નિર્વિકાર દષ્ટિ રાખી પોતાની રાણી સિવાય સર્વ સ્ત્રીને મા બહેન સમજતો મહારાણી ભોપલદેવીના મૃત્યુ પછી આ જન્મ બ્રહ્મચર્યનું પાલન કર્યું. રાજ્યલોભથી પરામુખ રહ્યો મદ્યપાન તથા માંસ ને અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરતો નહોતો. દીન દુઃખી અને અર્થીને નિરંતર દાન આપતો ગરીબ અને અસમર્થ શ્રાવકોના નિર્વાહ માટે દરવર્ષે લાખો રૂપિયા ખર્ચતો. લાખો રૂપિયા ખર્ચ કરી જૈન શાસ્ત્રોનો ઉદ્ધાર કરાવ્યો. ૩૭૮. કુમારપાલે અનાથ અને અસમર્થ શ્રાવક આદિ જનોના ભરણપોષણ અર્થે એક સત્રાગાર બંધાવ્યું કે જેની અંદર વિવિધ જાતના ભોજનો અને વસ્ત્રાદિ તેના આર્થિઓને આપવામાં આવતાં હતાં. તેમજ તે સત્રાગારની પાસેજ એક પૌષધશાળા બંધાવી કે જેની અંદર રહીને ધર્માર્થી જનો ધર્મધ્યાન કરીને પોતાનું જીવન શાંત રીતે વ્યતીત કરી શકે. સત્રાગાર અને પૌષધશાલાનો કારભાર ચલાવવા માટે શ્રીમાલ વંશીય નેમિનાગના પુત્ર અભય કુમારની યોજના કરી હતી.તે શ્રેષ્ઠી બહુ સત્યવ્રત, દયાશીલ, સરલસ્વભાવ અને પરોપકારપરાયણ હતો. તેની આવા પુણ્યદાયક કાર્ય ઉપર થયેલી યોગ્ય નિમણુંકને જોઈ કવિ સિદ્ધપાલે રાજાની યોગ્ય પ્રશંસા કરી હતી. (‘કુમારપાલ પ્રતિબોધ'). ૩૭૯. એકંદરે એક અંગ્રેજ વિદ્વાન(ટૉડ)ના શબ્દોમાં કુમારપાલે જૈન ધર્મનું ઘણી ઉત્કૃષ્ટતાથી પાલન કર્યું અને સમસ્ત ગુજરાતને એક આદર્શ જૈન-રાજ્ય બનાવ્યું. ૩૮૦. તેના જૈન ધર્મના સ્વીકારથી તેના પુરોહિતો કે જે નાગર બ્રાહ્મણો હતા તેમણે પુરોહિતાઈ છોડી નહોતી.૩૦ કુમારપાલ સાથે અન્ય રાજ્યવંશોનો સંબંધ પણ પૂર્વવત્ સારો રહ્યો હતો. કુમારપાલ પોતાના ગુરૂ શ્રી હેમચંદ્રાચાર્યના મૃત્યુ પછી છ મહિને સં.૧૨૩૦માં ૮૦ વર્ષનું આયુષ્ય ભોગવી સ્વર્ગસ્થ થયો. જાવાલિપુરનાં કુંવરવિહાર' નામના મંદિરને શુદ્ધાચારી દેવાચાર્યના સમુદાયને સમપર્ણ કર્યું હોય તેમ જણાય છે, કે જેથી વીતરાગભાવ પ્રાપ્ત કરવા-કરાવવા માટે બંધાયેલા એ દેવસ્થાનનો બીજાં મંદિરોની માફક જાગીર તરીકે ઉપભોગ ન થાય અને તે દ્વારા આચારહિનતાને ઉત્તેજન ન મળે ભાવુક યતિવર્ગને, ચૈત્યવાસીઓની સત્તા નીચે રહેલા દેવમંદિરોમાં દેવદર્શન જવા માટે જે હરકતો અને કનડગત થતી, તે દૂર કરવા માટે તે વખતે નવીન ચૈત્યો ઠેકાણે ઠેકાણે તૈયાર થયા હતા, એને તેમને ‘વિધિ ચૈત્ય' કહેવામાં આવતાં હતાં આ લેખમાં વર્ણવેલું ‘કુમારવિહાર' ચૈત્ય પણ તેમાનું જ એક ગણાવું જોઇએ” પૃ.૨૪૮-૪૯ વળી જુઓ સં.૧૨૩૦ના વિધિચૈત્યનો લેખ જિ.ર.નં.૩૭૮. ३०१. आज्ञावर्षितु मण्डलेषु विपुलेष्वष्टादशस्वादरा-दब्दान्येव चतुदर्श प्रसृमरां मारी निवार्योजसा । कीर्तिस्तम्भनिभांश्चतुर्दशशती संख्यान्विहारांस्तथा-कृत्वा निर्मितवान् कुमारनृपति जैनो निजैनोव्ययम् ॥ -પોતાના વશવર્તી અઢાર માંડલિકોના મોટા દેશોમાં ફેલાયેલી હિંસાને ચૌદ વર્ષ સુધી પોતાના ઓજસ-બલવડે નિવારીને-દૂર કરીને કીર્તિસ્થંભ જેવા ચૈદસો મોટા વિહાર (જૈનમંદિરો) બનાવીને જૈન કુમારનૃપતિએ પોતાના પાપનો નાશ કર્યો. ૩૦૨ અમે ગુર્જરેશ્વર પુરોહિત સોમેશ્વર દેવના “સુરથોત્સવ' કાવ્ય પરથી જણાય છે. ઓઝ રાઇ .પ્રથમ ભાગ પૃ.૧૧૪ ટિપ્પણ. Page #307 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૮૧. તેના રાજ્યની કેટલીક ઘટનાઓ નોંધીએઃ- સં.૧૨૦૧ માં આબુપરની વિમલવસહીની ભમતીમાં તેના મૂલસ્થાપક વિમલ મંત્રીના મોટાભાઇ નેઢના પુત્ર મંત્રી લાલિગના પુત્ર મંત્રી મહિં દુકના પુત્ર મંત્રી દશરથે નેમિનાથના બિંબની પ્રતિષ્ઠા કરી. સં.૧૨૦૪માં તે વિમલમંત્રીના મોટા ભાઇ નેઢના બીજા પુત્ર ધવલના પુત્ર આનંદના પુત્ર પૃથ્વીપાલ મંત્રીએ તે પ્રસિદ્ધ વિમલવસહિ નામના મંદિરનો ઉદ્ધાર કર્યો તે વખતે ધનેશ્વરસૂરિશિષ્ય શ્રીચંદ્રસૂરિ હાજર હતા. ૧૮૨ ૩૮૨. મેડતા પાસેના ફલવર્ઝિપુર (ફલોધી)ના પારસ શ્રાવકે ત્યાં નીકળેલી પાર્શ્વનાથની મૂર્તિ માટે વાદિદેવસૂરિના કહેવાથી એક પ્રસાદમાં તે બિંબની પ્રતિષ્ઠા કરી ૪ ૩૮૩. આ ઉપરોક્ત પૃથ્વીપાલ અને દશરથ કુમારપાલના મંત્રિઓ હતા.ઉપરાંત તેના રાજ્યમાં સિદ્ધરાજના જૈન મંત્રિઓ કાયમ હતા. ઉદયન મંત્રીને તેણે માહામાત્ય બનાવ્યો, તેને સૌરાષ્ટ્ર જીતવા મોકલ્યો હતો અને ત્યાં સં.૧૨૦૫ કે ૧૨૦૮ માં તેનું અવસાન થયું તે મંત્રીના પુત્ર અંબડ દંડનાયકે કોંકણનાં કદંબવંશીય રાજા મલ્લિકાર્જુન પર બીજી સવારી કરી જય મેળવ્યો હતો અને તેથી કુમારપાલે તેને ‘રાજપિતામહ'ની પદવી આપી હતી.૩૦૫ ઉદયનનો જયેષ્ઠ પુત્ર વાગ્ભટ્ટ(બાહડ)યોદ્ધો હતો, તેમજ તે સાહિત્યનિપુણ હતો એમ તેણે વાગ્ભટ્ટાલંકાર નામનો ગ્રંથ રચ્યો ગણીએTM તો અવશ્ય કહી શકાય. તેને કુમારપાલે ‘સકલ રાજકાર્ય વ્યાપારમાં અમાત્ય' બનાવ્યો હતો, ને ઉદયન પછી તેનું ‘મહામાત્ય' પદ વાગ્ભટ્ટને અપાયું હતું અને કુમારપાલના અંત સુધી તે એ પદ પર પ્રતિષ્ઠિત રહ્યો હતો.૩૦૭ ૩૦૮ ૩૮૪. મહામાત્ય બાહડ (સં.વાગ્ભટ્ટ) કુમારપાલના રાજ્યમાં પોતાના પિતા ઉદયનમંત્રીની ઇચ્છાનુસાર શત્રુંજય પરનું મુખ્યમંદિર કે જે લાકડાનું હતું તે જીર્ણ થવાથી તથા તે બળી જાય તેવો ભય ટાળવાના હેતુથી તેનો ઉદ્ધાર કરવા તેનું પાક્કા પત્થરનું મંદિર બંધાવ્યું. એ ત્રણ વર્ષમાં તે તૈયાર થયું, પછી તે મંત્રીએ પાટણથી મોટો સંઘ કાઢી ઘણું દ્રવ્ય ખર્ચી સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિના હાથે૦૯ ૩૦૩. ત્યાંનો શિલાલેખ-જુઓ મુનિ કલ્યાણવિજયનો ‘આબુના જૈન શિલાલેખો’એ લેખ ‘જૈન તા. ૯-૧૦-૨૭ પૂ. ૭૦૭ ૩૦૪. ઉપદેશસપ્તતિકા-સપ્તમ ઉપદેશ. ૩૦૫. પ્રબંધચિંતમણી, સુકૃતસંકીર્તન, વસન્તવિલાસ જુઓ. ૩૦૬. વાગ્ભટ્ટાલંકારનો કર્તા વાગ્ભટ્ટ તે સોમનો પુત્ર હતો ને તેણે જયસિંહના રાજ્યમાં તે રચ્યો એમ કવચિત્ જણાયું છે. (જુઓ પારા ૩૨૦) {જુઓ ટિ. ૨૬૩} ૩૦૭. જુઓ જયસિંહકૃત કુમા૨પાલચરિત અને જિનમંડનકૃત કુમારપાલ પ્રબન્ધ. શ્રી જિનવિજયનું અવલોકન પ્રાચીન લેખસંગ્રહ ભાગ ૨, પૃ.૮૯ ૩૦૮. ગુજરાતમાં પૂર્વકાલમાં ઘણું કરી લાડકાનાં મકાનો બંધાતાં હતાં. એનો નિર્ણય આ મંદિર સંબંધી મેરૂતુંગે ‘પ્રબંધચિંતામણી’માં આપેલ વૃત્તાંતથી સ્પષ્ટ થાય છે. ગૂજરાતની પ્રાચીન રાજધાની વલભીનગરીના ઘૂંસાવશેષોમાં પત્થરનું કામ જરાપણ ઉપલબ્ધ નથી તે પરથી પુરાત્ત્વજ્ઞોનું એવું માનવું છે કે આ દેશમાં પહેલા લાકડાં અને ઇંટનાંજ મકાન બંધાવાતાં હતાં. ૩૦૯. જુઓ પ્રબંધચિંતામણી;પણ પ્રભાવક ચરિતમાં સં.૧૨૧૩નો સંવત્ આપ્યો છેઃ Page #308 -------------------------------------------------------------------------- ________________ પારા ૩૮૧ થી ૩૮૮ કુમારપાલના જૈન મંત્રીઓ ૧૮૩ સં. ૧૨૧૧માં ત્યાં અનુપમ પ્રતિષ્ઠા કરાવી તેમાં એક કરોડ અને સાઠ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો.૧૦ - ૩૮૫. તે જ પ્રમાણે દંડનાયક આંબડે ભરૂચમાં શકુનિકાવિહાર (મુનિસુવ્રત સ્વામિનું ચૈત્ય) નામના પ્રસિદ્ધ અને પ્રાચીન તીર્થનો ઉદ્ધાર કરી ભવ્ય જૈનમંદિર બંધાવ્યું ને તેમાં હેચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.11 ૩૮૬. ઉદયન મંત્રીના ત્રીજા પુત્ર ચાહડને ‘રાજઘરટ્ટ'નું બિરૂદ મળ્યું હતું,(પ્ર.ચિં) અને ચોથા પુત્ર સોલ્લાકને સત્રાગાર પર નિયત કરવામાં આવ્યો હતો અને તેને “સામંતમંડલીસત્રાગાર'નું બિરૂદ અપાયું હતું (જિનમંડન કુ.પ્ર.પૃ.૭૬) ચાહડ.(? બાહડ)નો પુત્ર કુમારસિંહ કુમારપાલનો કોઠાગારાધિપતિ -કોઠારી હતો. (જુઓ જિ. અવલોકન પૃ. ૮૪ થી ૯૬). ૩૮૭. શ્રીમાલી-જૈન રાણિગના પુત્ર આપ્રદેવને કુમારપાલે સૌરાષ્ટ્રનો દંડનાયક નીમ્યો હતો અને તે આગ્રદેવે (અંબાકે) સં. ૧૨૨૨ માં ગિરનાર પર પા-પાજ કરાવી હતી એટલે પગથી બંધાવ્યાં હતાં.૧૨ ૩૮૮. કુમારપાલે એકવીસ જ્ઞાનભંડાર સ્થાપ્યાની તથા પોતાના રાજકીય પુસ્તકાલય માટે જૈન આગમગ્રંથો અને આચાર્ય હેમચંદ્રવિરચિત યોગશાસ્ત્ર-વીતરાગસ્તવની હાથપોથી સુવર્ણાક્ષરે લખાવ્યાની નોંધ કુમારપાલ પ્રબંધાદિમાં છે.૧૩ ૩૧૦. જુઓ શ્રી જિનવિજય સંપાદિત શત્રુનયતીર્થોદ્ધા પ્રવધૂ- નો ઉપોદ્યાત પૃ.૨૮ - ૩૧૧, જુઓ સોમપ્રભકૃત કુમારપાલ પ્રતિબોધઃ “વળી એક વાત જગપ્રસિદ્ધ છે કે- પૂર્વે ભૃગુકચ્છ(ભરૂચ)નગરમાં એક પક્ષિણી ગુરૂએ આપેલ નમસ્કારનું સ્મરણ કરીને મરણ પામી. તે સિંહલદ્વીપના રાજાની સુદર્શના નામે પુત્રી થઇ, ત્યાં શ્રાવકે કહેલ નમસ્કાર સાંભળતાં તે જાતિસ્મરણ પામી, એટલે ભરૂચમાં આવી તેણે શ્રી મુનિસુવ્રત સ્વામિનું ‘શકુનિકા વિહાર' નામે ઉન્નત ચૈત્ય કરાવ્યું. ત્યાં મેં(હેમચંદ્ર) પૂજય ગુરૂ મહારાજની સાથે જઇ, તે જિનને વંદન કરી અંબડ દંડનાયકને આદેશ કર્યો, તેથી તે વિહારને તેણે નવું બંધાવ્યું-પુનરુદ્ધાર કર્યો' પૃ.૪૭૦, ભાષાંતર પૃ. ૪૩૬. વળી જુઓ પ્રભાવકચરિત હેમચંદ્રસૂરિ પ્રબંધમાં અંબાની હકીકત પૃ.૩૩૯-૪૦ શ્લોક ૭૨૩ થી ૭૬૩, તથા પ્રબંધચિંતામણી. ૩૧૨. રૈવતકલ્પ (પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ પરિશિષ્ટ પ)માં જણાવ્યું છે કે સં.૧૨૨૦માં સોરઠનાં દંડાધિપ શ્રીમાળી અંબડે(આમ્રભટે)ગિરનાર પર પાજ કરાવી પણ સંવતમાં કંઈક ભૂલ લાગે છે કેમ કે તે આંબડે સં. ૧૨૨૨ અને ૧૨૨૩માં પાસ કરાવી એમ ગિરનાર પરના તે સાલના બે શિલાલેખો બતાવે છે. (નં.૫૦-૫૧ પ્રાચીન જૈન લેખસંગ્રહ ભાગ-૨) આ સંબંધમાં ઘટના એ થઈ કે કુમારપાલ સંઘસમેત શેત્રુંજયની યાત્રા કરી ગિરનાર તીર્થપર ગયો તે વખતે પર્વત પર ચઢવા બાંધેલો રસ્તો ન હોવાથી પર્વત પર ચઢી ન શક્યો ને તીર્થપતિ નેમિનાથનાં દર્શન ન કરી શક્યો તથી ખેદ થતાં પાસના સભાસદોને પૂછ્યું કે પર્વત પર ચઢવા પાજ કોણ બંધાવી શકે તેમ છે? ત્યારે મહાકવિ સિદ્ધપાલે ઉક્ત આમ્ર(અસલ નામ આબંડ યા આંબાક)નું નામ આપ્યું તેથી કુમારપાલે તેને સુરાષ્ટ્રાધિપતિ બનાવ્યો ને તેણે તે કાર્ય પૂર્ણ કર્યું. જુઓ સોમપ્રભસૂરિનો સં.૧૨૪૧ માં રચેલ મારપાત તવો. શકુનિકાવિહારનો આંબડે ઉદ્ધાર કર્યો તે બીજો ઉદ્ધાર કહી શકાય, કારણકે તેની પહેલાં આર્ય ખપટના વંશમાં થયેલ વિજયસૂરિએ ઉક્ત મુનિસુવ્રત સ્વામિના ચૈત્યનો ઉદ્ધાર પ્રથમ કરાવ્યો હતો. જુઓ તે સૂરિનો પ્રબંધ-પ્રભાવકચરિત. ३१३. जिनागमाराधनतत्परेण राजर्षिणा एकविंशतिः ज्ञानकोशाः कारापिताः । एकादशांग द्वादशोपांगादि सिद्धान्तप्रतिरेका सौवर्णाक्षरैर्लेखिता । योगशास्त्र वीतरागस्तवद्वात्रिंशत्प्रकाशा: सौवर्णाक्षरा हस्तपुस्तिकायां लेखिताः । सप्तशतलेखका लिखंति ।। ૩. પ્ર. પૃ. ૨૬-૨૭. ઉપદેશ તરંગિણીમાં ૨૧ જ્ઞાનકોશ સ્થાપ્યાનું જણાવ્યું નથી, કિંતુ જિન આગમની સાત પ્રતિઓ Page #309 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ તથા આ. હેમચંદ્રકૃત ગ્રંથોની એકવીસ પ્રતિઓ લખાવ્યાનું જણાવ્યું છે. - श्री कुमारपालेन सप्तशतलेखकपार्थात् ६ लक्ष ३६ सहस्रागमस्य सप्त प्रतयः सौवर्णाक्षरा: श्री हेमाचार्य प्रणीत व्याकरण चरित्रादि ग्रंथानामेकविंशतिः प्रतयो लेखिताः ॥ पत्र १४०॥ - સ્વ. સાક્ષર શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલે “પાટણ ભંડારો” એ નામના લેખમાં જણાવ્યું હતું. ગુજરાતના કે સિદ્ધરાજના સમય પહેલા જૈન ભંડારો હતા કે નહિ. હતા તો ક્યાં હતા તેની માહિતી મળી શકતી નથી, છતાં જૈન ગ્રંથો તો વિક્રમની છઠી સદીમાં લખાયા હતા (દેવર્ધિગણિના સમયમાં) એ નિર્વિવાદ છે અને તે હિંદપર અનેક વિદેશી હુમલાઓ થયા હતા તેથી છઠ્ઠા, સાતમા, આઠમા સૈકામાં બૌદ્ધોનું જોર, કુમારિલ ભટ્ટ અને ત્યાર પછી શંકરાચાર્યાનો ઉદ્ભવ આરબોનું સને ૭૧૨માં સિંધ દેશનું જીતી લેવું વગેરે અનેક કારણોથી અગ્નિ, જલ અને જંતુઓને વશ થઈ ઘણે ભાગે નાશ પામ્યા હતા. ત્યાર પછી “કુમારપાલે” ૨૧ ભંડારો અને રાજા વીરધવલના પ્રસિદ્ધ મંત્રી વસ્તુપાલે ૧૮ ક્રોડના ખર્ચે મોટા ત્રણ ભંડારો સ્થાપેલા હતા, પરંતુ અત્યંત દિલગીરીની વાત છે કે આ મહત્ત્વના ભંડારોનું એક પણ પુસ્તક પાટણના ભંડારોમાં જોવામાં આવતું નથી. આના કારણનાં ઉત્તરમાં જણાય છે કે કુમારપાલની ગાદીએ આવનાર અજયપાલ જૈનો અને જૈનધર્મનો એટલો કેલી બન્યો હતો કે જૈન સાહિત્યનો નાશ કરવામાં તેણે પોતાની બધી કોશિશ કરી હતી. આથી ઉદયન નામના જૈન મંત્રી(ના પુત્ર આમ્રભટ્ટ) તથા બીજાઓ તે સમયે પાટણથી ભંડાર ખસેડી જેસલમેર લઈ ગયા હતા. જેસલમેરમાં તાડપત્રોની નકલો મુખ્ય કરીને પાટણમાંની છે” “લાઈબ્રેરી મિસેલની”-જુલાઈ-અક્ટોબરની સને ૧૯૧૫ પૃ.૨૫. આ હકીકતના પુરાવા માટે જુઓ તેની તૈયાર કરેલી “જેસલમેર સૂચી' (ગા.ઓ.સીરીઝ). Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૫ કુમારપાલનો સમય (ચાલુ) સં. ૧૧૯૯ થી સં. ૧૨૩૦ पद्मासद्म कुमारपालनृपतिर्जज्ञे स चन्द्रान्वयी, जैन धर्ममवाप्य पापशमनं श्री हेमचन्द्राद् गुरोः । निर्वीराधनमुज्झता विदधाता द्यूतादिनिर्वासनं, येनैकेन भटेन मोहनृपति र्जिग्ये जगत्कंटकः॥ જે લક્ષ્મીનું નિવાસ્થાન છે. એવો ચંદ્રવંશી કુમારપાલ જન્મ્યો કે જે એકજ વીરે શ્રી હેમચંદ્ર ગુરૂ પાસેથી પાપનું શમન કરનારો જૈન ધર્મ પ્રાપ્ત કરીને અપુત્રનું ધન છોડી દઈ અને ધૂતાદિને દેશવટો આપીને જગના કંટક એવા મોહરાજાને જીત્યો. યશપાલકૃત મોહરાજપરાજય. आगमदुर्गमपदसंशयादि तापो विलीयते विदुषाम् । यद् वदनचदंनरसै मलयगिरिः स जयाद् यथार्थः ॥ જેના વચનરૂપી ચંદન રસથી વિદ્વાનોના આગમના દુર્ગમપદના સંશયાદિ તાપો લય પામે છે તે યથાર્થનામા મલયગિરિ જય પામો.-ક્ષેમકીર્તિસૂરિની બૃહત્કલ્પ ટીકા. ૩૮૯. સાહિત્ય-પ્રવૃત્તિ પ્રત્યે દૃષ્ટિ ફેંકતા શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય અગ્રપદ ભોગવે છે; તેમના જીવન વગેરે સંબંધમાં પછીનાં બે પ્રકરણમાં જોઈશું. તેમનાં સમકાલીન સહવિહારી મલયગિરિબહુ જબરા સંસ્કૃત ટીકાકાર થયા. મલયગિરિએ પોતાની અનેક કૃતિઓમાં પોતાના કંઇ પણ પરિચય કે રચ્યા સંવત્ પણ આપેલ નથી, પણ અમુકમાં ‘કુમારપાલ રાયે” એમ જણાવ્યાથી તેમજ પોતાના શબ્દાનુશાસન વ્યાકરણમાં ‘અUત્ કુમારપાતોરાતન એ ઉદાહરણ આપેલ છે તેથી કુમારપાલના સમયમાં મુખ્યપણે થયા એમ ગણી શકાય. તેમણે મુખ્યપણે આગમો પર ટીકા રચી તે આ પ્રમાણેઃઆવશ્યક બૃહદ્રવૃત્તિ (જ0;), ઓઘનિર્મૂતક્તિવૃત્તિ (જે; દે.લા.નં૫૦)જ્યોતિષ્કરંડ ટીકા (જે; કી.ર, ૩૭૮ પ્ર0 ઋ૦ કે૦ રતલામ;) નન્દી ટીકા(જે,પી.૩,૩૫ અને ૩૩ આ૦ સમિતિ નં.૧૬ અને નં. ૪૪), પિંડનિર્યુક્તિ વૃત્તિ (જે; દે. લા. નં. ૪૪) પ્રજ્ઞાપનાવૃત્તિ, (જે; પી. ૩, ૧00 આ૦ સમિતિ નં. ૧૯ અને ૨૦), બૃહત્કલ્પ પીઠિકા(જ.), ભગવતી દ્વિતીય શતકવૃત્તિ, રાજપ્રશ્નીયવૃત્તિ(જ.), ૩૧૪. નંદી ટીકામાં મલયગિરિએ શાકટાય સંબંધી ઉલ્લેખ કર્યો છે કે શારાયનો sfપ થાપનીયતા નિ: સ્વોપજ્ઞશબ્દાનુશાસનવૃત્તાવારી માવત: સ્તુતિPવાદ આ પરથી શાકટાયન અને તેના વ્યાકરણ નો પત્તો લાગે છે ને તેમનો કાલનિર્ણય કરવામાં સરળતા મળે છે. શ્રી જિનવિજયનો લેખ. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વિશેષાવશ્યકવૃત્તિ, વ્યવહાર સૂત્રવૃત્તિ (તાડપત્ર રી૧૮૭૨-૭૩ નં.૧૩૧-૩૨; તાડપત્ર રીડ ૧૮૮૧૮૨ નં. એ ૧૩; જે૦; પી. ૨, ૧૩; પી. ૩, ૬૭ અને ૧૫૭ (સં. માણેકમુનિ, મુદ્રિત }), અને સૂર્યપ્રજ્ઞપ્તિવૃત્તિ (જે; પી. ૩, ૧૭૩ આ૦ સમિતિ નં. ૨૪) રચી; વળી આગમ સિવાયના ગ્રંથો જિનભદ્રક્ષમાશ્રમણકૃત ક્ષેત્રસમાસ પર ટીકા (જે) તાડપત્ર કી. ૨,૧૬; વે૦ નં. ૧૫૮૯-૯૧ પ્રવ જૈન ધ. સભા.), કર્મપ્રકૃતિ એ શિવશર્મસૂરિકૃત ૪૧૫ ગાથાના પ્રાચીન કર્મગ્રંથ પર ટીકા-કે જેમાં પંચસંગ્રહ અને ચંદ્રમહત્તરની ટીકા, અનુયોગદ્વાર ચૂર્ણિ અને વિશેષણવતીનો પોતે ઉલ્લેખ કર્યો છે (પી. ૩, ૪૯; કી. ૨, નં૩૯૭ ૦ નં.૧૫૮૭ પ્ર0 જૈન ધ0 સભા તથા દેવ લાવ નં. ૧૭) ધર્મસંગ્રહણી ટીકા ( દે. લા. નં. ૩ અને ૪૨) {અજિતશેખર વિ.ના ગુજ. અનુ. સાથે પ્ર. દિવ્ય દર્શન }) ધર્મસાર ટીકા, ચંદ્રષિમહત્તરકૃત પંચસંગ્રહ પર વૃત્તિ (0) પડશીતિ વૃત્તિ, (પા૦ સૂચિ નં. ૫૫) સપ્તતિકા (છઠો કર્મગ્રંથ) પર ટીકા (પી. ૩, ૭૧; પી. ૪, ૧૨૮; તાડપત્ર કી. ૨, ૪૭) આદિ ટીકા રચી છે. સ્વતંત્ર ગ્રંથમાં મુષ્ટિ વ્યાકરણ એ નામનું શબ્દાનુશાસન ૬૦૦૦ શ્લોક પ્રમાણ (તાડપત્ર કી. ૨, ૫૪; પા. સૂચિ ન પ૪ {સં. પં. બેચરદાસ પ્ર. લા.દ. વિદ્યામંદિર }) રચ્યું છે. (જે સૂચિ પ્ર) પૃ.૨૦) આ મલયગિરિએ તત્ત્વાર્થ ભાષ્ય પર વ્યાખ્યા પણ રચી હતી. એમ તેમની પ્રજ્ઞાપના વૃત્તિમાં પદ ૧૫ પૃ. ૨૯૮ મળતા ઉલ્લેખ તેમજ તેના જેવા બીજા ઉલ્લેખો પરથી માન્યતા બંધાયેલી છે. (૫. સુખલાલની તત્ત્વાર્થ પ્રસ્તાવના) તેમને સંગ્રહણી વૃત્તિ રચી છે. તે ઉપલબ્ધ છે.) {આ ઉપરાંત રાજપ્રશ્નીય ઉપાંગ-ટીકા અને જીવાજીવાભિગમ ઉપાંગ ટીકો છપાઈ છે. ચંદ્રપ્રજ્ઞપ્તિ ઉપાંગ ટીકા મળે છે. જંબૂઢીપપ્રજ્ઞપ્રિ ટીકા અને દેવેન્દ્રનરકેન્દ્ર પ્ર. અનુપલબ્ધ છે. ઉપરોક્ત ગ્રંથસૂચીમાં વિશેષા. ટીકા, ધર્મસાર ટીકા, ઓઘનિ. ટીકા તત્ત્વાર્થ ટીકા અનુપલબ્ધ છે. ઉપલબ્ધમાંથી ભગવતી ટીકા અને ચંદ્રપ્રજ્ઞપ્તિ ટીકા સિવાયના બધા ગ્રન્થો પ્રગટ થયા છે. } ૩૯૦. કુમારપાલના રાજ્યાભિષેકના વર્ષમાં-સં ૧૧૯૯માં માઘ શુ.૧૦ ગુરુએ મંડલિપુરિ (માંડલ)માં કુમારપાલના રાજ્ય પ્રારંભમાં દશહજાર શ્લોકપ્રમાણ પ્રાકૃત સુપાર્શ્વનાથનું ચરત્રિ લક્ષ્મણ ગણિએ રચ્યું. (પં. હરગોવિન્દદાસ સંશોધિત પ્ર. જૈનવિવિધ સાહિત્યશાસ્ત્રમાલા અને ગૂ. ભાષા આ૦ સભા)તે કર્તા મલધારી હેમચંદ્રસૂરિના શિષ્ય અને શ્રીચંદ્રસૂરિના ગુરુભાઇ થાય. ૩૯૧. સં. ૧૨૦૪ નાં જિનભદ્ર ઉપદેશમાલા કથા, સં.૧૨૦૭ માં ચંદ્રકુલના પ્રદ્યુમ્રસૂરિ શિષ્ય ચંદ્રસેને ઉત્પાદસિદ્ધિ નામનું પ્રકરણ સટીક (વ્યાકરણ સંબંધી પી.૩,૨૦૯), સં.૧૨૧૬માં નેમિચંદ્ર પ્રાકૃતમાં અનંતનાથચરિત, સં. પગારિયા પ્ર.લા.દ.વિ. } સં.૧૨૨૬માં કનકચંદ્ર (?) પૃથ્વીચંદ્ર પર ટિપ્પણ, સં.૧૨૨૯ માં રવિપ્રત્યે શીલભાવના વૃત્તિ એમ અનેક અનેક ગ્રંથો રચ્યાં. ૩૯૨. ભાષા ચક્રવર્તી મહાકવિ શ્રીપાલ સંબંધી અગાઉ આપણે જોઈ ગયા. (પારા નં. ૩૨૧) તેનો પુત્ર સિદ્ધપાલ પણ મહાકવિ હતો. તેના વસતિગૃહમાં મોટા મોટા વિદ્વાન જૈન સાધુ-આચાર્યો નિવાસ કરતા હતા. તે કુમારપાલ રાજાનો પ્રીતિપાત્ર અને શ્રદ્ધેય સુહૃદ હતો અને તેની પાસેથી તે રાજા શાંતિદાયક નિવૃત્તિજનક વ્યાખ્યાન કોઇ કોઇ વખત સાંભળતો હતો. આવું એક આખ્યાન તેની વસતિમાં જ રહી સં. ૧૨૪૧માં સોમપ્રભસૂરિએ પૂરા કરેલા કુમારપાલ પ્રતિબોધ નામના ગ્રંથમાં છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ પારા ૩૯૦ થી ૩૯૩ કુમારપાલના સમયમાં સાહિત્યપ્રવૃત્તિ ૧૮૭ તે કવિ સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ અને મૂલરાજની રાજસભામાં એટલે સં.૧૨૧૧ થી ૧૨૫૦ સુધી વિદ્યમાન હતો.૩૧૫ ૩૯૨-ક. કુમારપાલના રાજ્યમાં અનેક ગ્રંથોની પ્રતો તાડપત્ર પર લખાઇ; તે પૈકી નીચેની જેસલમેરના ભંડારમાં ઉપલબ્ધ છેઃ- સં૧૨૦૧માં ભૃગુકુચ્છમાં હરિભદ્રકૃત ન્યાયપ્રવેશટીકાની (જે.૪) શાલિભદ્રકૃત સંગ્રહણીવૃત્તિની (જે.૨૦), તથા પ્રમાલક્ષણની (જે.૧૭), સં.૧૨૦૨માં રામચંદ્ર અને ગુણચંદ્ર વિરચિત સ્વોપજ્ઞ દ્રવ્યાલંકાર ટીકાની (જે.૧૧), સં. ૧૨૦૫માં કાવ્યકલ્પલતાવિવેકની (જે.૨૨), સં. ૧૨૦૬માં હૈમલઘુવૃત્તિની (જે.૧૪), સં.૧૨૦૭માં રૂદ્રપલ્લીય સમાવાસમાં ગોવિંદચંદ્રના રાજ્યમાં વાસવદત્તાની (જે.૫), સર્વધરકૃત સ્યાદ્યન્તક્રિયાની (જે. ૫) તથા પલ્લી (પાલી)નો ભંગ થતા ત્રુટિત રહેલ અભયદેવકૃત પંચાશક વૃત્તિની અજયમેરૂમાં (જે. ૬), સં.૧૨૧૨માં વિમલસૂરિના શિષ્ય ચંદ્રકીર્તિગણિએ ધર્મઘોષસૂરિના મુખમાંથી નીકળેલા સિદ્ધાંતનાં વિષયો જેમાં એકઠા કર્યા છે એવા સિદ્ધાંતવિચાર-સિદ્ધાંતોદ્ધારની (પી.૧,૩૩) તથા અજયમેરૂ(અજમેરમાં) વિગ્રહરાજના રાજ્યમાં હરિભદ્રકૃત ઉપદેશપદ પરથી વર્ધમાનસૂરિ કૃત ટીકાની (જે. ૭) સં. ૧૨૧૫માં રાજાનક મમ્મટ અને અલકની કૃતિ નામે કાવ્યપ્રકાશની કુમારપાલ રાજ્યે અણહિલ પાટણમાં (જે. ૧૮) સં.૧૨૧૬માં રાજશેખરકૃત કાવ્યમીમાસાની અને અજયમેરૂમાં કવિરહસ્યવૃત્તિની (જે.૫) સં.૧૨૨૨માં પુષ્પમાલાની (જે. ૩૨); સં. ૧૨૨૫માં અણહિલ પાટકમાં કુમારપાલરાજ્યે મહામાત્ય કુમરસીંહના સમયમાં શાંતિસૂરિષ્કૃત પ્રા0 પૃથ્વીચંદ્રચરિત્રની (જે.૧૭) અને વટપદ્રકમાં રત્નાવતારિકાની (જે.૧૮) સં.૧૨૨૬માં મંડલીમાં શ્રીચંદ્રસૂરિષ્કૃત નંદી દુર્ગપદ વ્યાખ્યાનની (જે.૨૩). અને સં.૧૨૨૭માં કુમારપાલરાજ્યે વાયનના મંત્રીપદે વિષયદંડાજ્યપથકમાં પાલાઉદ્ગગામે શીલાચાર્યકૃત મહાપુરિસચરિયની (જે.૩૯) લખાઇ. વળી જુઓ પારા ૩૯૮, અને ૪૦૦, ૩૯૩. ચંદ્રગચ્છના સર્વદેવસૂરિના સંતાનીય જયસિંહસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિના શિષ્ય શ્રીચંદ્રસૂરિ થયા. તેમણે અણહિલવાડપુર(પાટણ)માં કર્પર પટ્ટાધિપ પુત્ર સોમેશ્વરના ઘરની ઉપરની ભૂમિમાં વસતિસ્થાન રાખી તેના કુટુંબીઓની પ્રાર્થનાથી સં.૧૨૧૪માં આસો વ.૭ બુધવારે સનત્કુમારચરિત્ર પ્રાકૃત આઠ હજાર શ્લોક પ્રમાણમાં રચ્યું. તેની પ્રથમ પ્રતિ હેમચંદ્રગણિએ લખી. કર્તાએ છેવટે પોતાના ગુરૂભાઇઓ નામે યશોભદ્રસૂરિ, યશોદેવસૂરિ, શ્રીચંદ્રસૂરિ અને જિનેશ્વરસૂરિનાં નામ આપેલા છે. (આની તાડપત્રની પ્રત પા. ભં. માં છે પં. લાલચંદનો સિદ્ધરાજ અને જૈનો એ લેખ જૈન તા.૨૦-૫-૨૮ પૃ. ૩૭૬) આ ગ્રંથમાં કર્તાએ પ્રારંભમાં કવિપ્રશંસા કરતાં હરિભદ્રસૂરિ, સિદ્ધમહાકવિ અભયદેવસૂરિ, ૩૧૫. જુઓ સોમપ્રભસૂરિષ્કૃત શતાર્થ કાવ્ય શ્લોક ૯૮, વળી આ કવિકુટુંબના સંબંધમાં જુઓ શ્રી જિનવિજયની દ્રૌપદી સ્વયંવર નામે સિદ્ઘપાલના પુત્ર કવિ વિજયપાલ રચિત નાટકની પ્રસ્તાવના(પ્ર૦ આ સભા) સિદ્ધપાલ માટે સોમપ્રભસૂરિના સુમતિનાથ ચરિત અને કુમારપાલ પ્રતિબોધની પ્રાયઃ એક પ્રકારની પ્રશસ્તિમાં શ્રીપાલ સંબંધી કહી પછી જણાવ્યું છે કે : सूनुस्तस्य कुमारपालनृपतिप्रीतेः पदं धीमता-मुत्तंसः कविचक्रमस्तकमणिः श्री सिद्धपालोऽभवत् । यं व्यालोक्य परोपकारकरूणासौजन्यसत्यक्षमा दाक्षिण्यैः कलितं कलौ कृतयुगारभ्भो जनै र्मन्यते ॥ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ધનપાલ, દેવચંદ્રસૂરિ, શાંતિસૂરિ, દેવભદ્રસૂરિ અને માલધારી હેમચંદ્રસૂરિની કૃતિઓનું સ્મરણ કરી તેમની ગુણસ્તુતિ કરી છે. - ૩૯૪. આ સમયમાં રાજગચ્છીય અભયદેવસૂરિ-ધનેશ્વર-અજિતસિંહ-વર્ધમાન-શીલભદ્ર-ભરતેશ્વરવૈરસ્વામિના શિષ્ય નેમિચંદ્રસૂરિ થયા તેણે હિંદુદાર્શનિક કણાદનાં મતનું-વૈશષિક મતનું ખંડન કર્યું હતું. ૩૯૫. દુર્લભરાજ નામનો પ્રાગ્વાટ વણિક તે મૂળ ભીમદેવરાજાના ‘વ્યયકરણ પદામાત્ય' જાહિલના પુત્ર મહત્તમ નરસિંહનો પુત્ર હતો. તે દુર્લભરાજ કવિ હતો અને કુમારપાલે તેને મહત્તમ(હેતો પ્રધાન) કરેલો હતો. તે કવિ-મંત્રિએ સં.૧૨૧૬માં સામુદ્રિકતિલક નામના સામુદ્રિક પર ગ્રંથની રચના કરી કે જેમાં તેના પુત્ર જગદેવે સમર્થન કર્યું. (વે.નં. ૪૦૧ લીંદા.૨૭નં. ૬૭) ૩૯૬. ચંદ્રગચ્છીય (રાજગચ્છીય) અભયદેવસૂરિ-ધનેશ્વર-અજિતસિંહ-વર્ધમાન-ચંદ્રપ્રભભદ્રેશ્વરસૂરિ શિષ્ય હરિભદ્રાચાર્યથી (આચાર્યપદને) પ્રાપ્ત થયેલા જિનચંદ્રસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિ થયા તેમણે ઉમાસ્વાતિ વાચકના રચેલા જંબુદ્વિપ સમાસ પર વિનેયજનહિતા ટીકા (પ્ર) સત્યવિજય ગ્રંથમાલા નં. ૨) સં ૧૨૧૫માં શરઋતુમાં પાલીમાં સાહાર શ્રેષ્ઠિના ઘરમાં રહિને રચી હતી, તેમાં પોતાના ગુરૂ તરિકે વર્ધમાનસૂરિ શિષ્ય જિનચંદ્રગણિને પણ કર્તાએ સ્વીકાર્યા છે. આ જિનચંદ્રના શિષ્યો સર્વદેવ, પ્રદ્યુમ્ર અને યશોદેવસૂરિઓ હતા. (કા. વડો નં.૧૧૬). જૈન ગ્રંથાવલીમાં જણાવેલ જિનભદ્રગણિના ક્ષેત્રસમાસ પર વિ. સં. ૧૨૧૫માં ત્રણ હજાર (?) શ્લોક પ્રમાણ વૃત્તિ રચનાર વિજયસિંહસૂરિ આ સૂરિથી ભિન્ન વ્યક્તિ કદાચ નહિં હોય.૧૮ ૩૯૭. વડ-બૃહદ્ ગચ્છમાં થયેલા જિનચંદ્રસૂરિના બે શિષ્ય નામે આંબ(આમ્ર)દેવસૂરિ (જુઓ પારા નં. ૩૫૪) અને શ્રીચંદ્રસૂરિ તેઓ પૈકી શ્રીચંદ્રસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિ થયા. તે ગૂર્જર રાજધાની પાટણમાં ઘણો કાલ રહ્યા જણાય છે, અને રાજમંત્રીઓ સાથે વિશેષ પરિચય તેમનો હતો, એ પણ સ્પષ્ટ છે. સિદ્ધરાજ અને કુમારપાલ બંને રાજવીના મહામાત્ય મંત્રી પૃથ્વીપાલની પ્રાર્થનાથી આ આચાર્ય ચોવીસે જૈન તીર્થંકરોના ચરિત્ર પ્રાકૃત અપભ્રશાદિ ભાષામાં રચ્યાં હતાં-તેમાંના ચન્દ્રપ્રભ ચરિત્ર મલ્લિનાથ ચરિત્ર અને નેમિનાથ ચરત્રિ નેમિનાહી. ભા. ૧-૨ સં. ભાયાણી પ્ર.લા.દ.વિ.) એ ત્રણ હજુ સુધી પાટણમાં ઉપલબ્ધ થયાં છે, કે જેટલાનું શ્લોક પ્રમાણ ૨૪000 છે. આ હિસાબે ચોવીસે ૩૧૬, ૫ર્તનતનવતાવસતિ ધૃવત્તપદMતિ-સ્તત્વવંદ્રમા: સમનિ શ્રી નેવિંદપ્રમઃ | नि:समान्यगुणैर्भुवि प्रसृमरैः प्रालेयशैलोज्ज्वलै र्य श्चक्रे कणभोजिनो मुनिपतेर्व्यर्थं मतं सर्वतः ॥ –માણિક્યચંદ્રકૃત પાર્શ્વચરિતને કાવ્યપ્રકાશ સંકેતની પ્રશસ્તિ પી.૧૬૦ અને ૩૨૧, ડૉ.સતીશચંદ્રનો ન્યાયશાસ્ત્ર ઇતિ. પૃ.૪૦. ૩૧૭. શ્રીમાન દુર્તમાનપત્ય દ્ધિધામ સુવિરપૂત | ય શ્રી કુમારપાતો મદત્ત ક્ષતિપતિ: વૃતવાન્ || -સામુદ્રિકતિલક. ૩૧૮. પંડિત લાલચંદનો સિદ્ધરાજ અને જૈનો' એ નામનો લેખ જૈન તા. ૨૨-૧-૨૮ પૃ.૬૮ Page #314 -------------------------------------------------------------------------- ________________ પારા ૩૯૪ થી ૪૦૧ ૧૮૯ જિનનાં ચરિત્રોનું શ્લોક પ્રમાણ લગભગ બે લાખ થાય. નેમિનાથ ચરિત્ર અપભ્રંશ ભાષામાં જ રચાયેલું છે ને તે સં.૧૨૧૬ ના કાર્તિક શુ.૧૩ સોમે પાટણમાં પૂર્ણ થયું છે, કે જેનું શ્લોકપ્રમાણ ૮૦૩૨ છે, (જે.પૃ.૨૭-૨૮; પ્ર૦ ડા૦ યાકૉબી સંપાદિત જર્મની.) આમાંના ચંદ્રપ્રભ ચરિત્રની તાડપત્રની સં.૧૨૨૩ની લખાયેલી પ્રત પાટણમાં-સંઘવીના પાડાના ભંડારમાં મોજૂદ છે. તથા કાં. વડો. માં તેની પ્રત છે. તેમાં તથા મલ્લિનાથ ચરિત્ર (હં. ભં. વડોદરા)ની પ્રાંતે પૃથ્વીપાલ મંત્રીની પ્રશસ્તિ આપી છે તે પરથી ગુજરાતના જૈન મંત્રીવંશની ઘણી હકીકતો મળી આવે છે.૧૯ મલ્લિનાથ ચરિત્ર પ્રાકૃતમાં છે ને તે ત્રણ પ્રસ્તાવનામાં ને તેમાં સર્વદેવગણિએ કર્તાને સહાય આપી હતી (તેની પ્રત કસ્તુરસાગર ભં. ભાવનગરમાં છે). ૩૯૮. તાડપત્ર પર સં. ૧૨૧૭માં યશોદેવકૃત ચંદ્રપ્રભચરિત્ર (૨.સં.૧૧૭૮ જે. ૩૩) લખાયું અને સં.૧૨૧૮માં કુમારપાલ રાજ્યે યશોધવલના અમાત્યપણામાં કલ્પસૂર્ણિ અણહિલપાટકમાં જિનભદ્રાચાર્ય માટે તાડપત્ર પર લખાઇ (ભાં.ઇ.માં છે.કી ૧૮૮૦-૮૧,૧૦). સં ૧૨૧૮માં તાડપત્ર પર લખાયેલી દેવનાગના શિષ્ય શ્વેતપાચાર્ય ગોવિંદકૃત કર્મસ્તવ ટીકાની પ્રત પાટણ ભંડારમાં છે.૩૨૦ ૩૯૯. ૧૨૨૧(?) માં પદ્મપ્રભસૂરિએ ́ ભુવનદીપક નામનો જ્યોતિષનો ગ્રંથ રચ્યો કે જેનું બીજું નામ ગ્રહભાવપ્રકાશ છે. ૪૦. ભદ્રેશ્વરસૂરિના શિષ્ય શાન્તિસૂરિના શિષ્ય અભયદેવસૂરિના શિષ્ય પરમાનન્દસૂરિએ પ્રાચીન છ કર્મગ્રંથ પૈકી પહેલા કર્મગ્રંથ નામે ગર્ગર્ષિકૃત કર્મવિપાક ૫૨ સંસ્કૃત વૃત્તિ ૯૨૨ શ્લોકપ્રમાણ રચી.૩૨૨ પરમાનન્દસૂરિ અને ચક્રેશ્વરસૂરિના સદુપદેશથી વાવલ્લિમાં કુમારપાલ દેવરાજ્યે -શ્રી કુમારપાલદેવ પ્રસાદાસ્પદ શ્રી ધારાવર્ષ નરેન્દ્ર રાજ્યે જ્ઞાતા ધર્મકથાંગની રત્નચૂડ કહા (દેવેન્દ્રગણિકૃત) સં.૧૨૨૧માં તાડપત્ર પર લખાઇ (પી.૩ પૃ ૬૯-૭૦). કર્મવિપાકના વૃત્તિકા૨ જ આ પરમાન્દસૂરિ હશે, આથી તેમનો સમય નિશ્ચત થાય છે. તે જ વર્ષમાં હેમાચાર્યકૃત સિદ્ધહૈમલઘુવૃત્તિની તાડપત્ર પર લખેલી પ્રત પાટણ ભંડારોમાં છે. (પા.સૂચિ નં.૨૭). ૪૦૧. આ સમયમાં પ્રસિદ્ધ હેમચંદ્રસૂરિના શિષ્ય(ગુરુ નહીં) દેવચન્દ્ર મુનિએ ચંદ્રલેખા વિજય પ્રકરણ {સં. પ્રદ્યુમ્ન વિ. પ્ર. શા. ચી. એ. સેંટર }નામનું પંચાકી નાટક ‘કુમારવિહારમાં મૂલનાયક પાર્શ્વજિનની વામ બાજુએ રહેલા શ્રીમદ્ અજિતનાથદેવના વસંતોત્સવ ૫૨ કુમારપાલની પરિષદ્ના ૩૧૯. એજન જૈન તા. ૨૯ - ૭ - ૨૮, પૃ. ૫૭૦ અને ૧૨ - ૮ - ૨૮ પૃ. ૬૦૯: જુઓ તેમની જે૦ પ્રસ્તાવના પૃ. ૪૮. ૩૨૦, ૧૨૧૮ને બદલે સં.૧૨૮૮ની તાડપત્રની પ્રત ‘સટીકા ચત્યારઃ પ્રાચીનાઃ કર્મગ્રંથાઃ'ની પ્રસ્તાવનામાં બતાવી છે. (પી.૫, ૫૩) ૩૨૧. આ સૂરિ વાદિ દેવસૂરિ શિષ્ય હતા એમ નાગોરી તપાગચ્છની પટ્ટાવલીમાં જણાવ્યું છે તેમના આ ભુવનદીપક ગ્રંથ માટે જુઓ વે. નં ૩૭૨, અને તે ૫૨ સં.૧૩૨૬માં સિંહતિલકસૂરિએ વૃત્તિ રચી છે. એક પદ્મપ્રભસૂરિએ સં.૧૨૯૪માં મુનિસુવ્રત ચરિત્ર રચ્યું છે. પી. ૩, ૩૦૨. ૩૨૨. આની તાડપત્રની પ્રત સં.૧૨૨૮ ની મળી આવે છે. (ચાર પ્રાચીનકર્મગ્રંથની પ્રસ્તાવના, પા. સૂચિ.નં.૧૯). Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ચિત્તપરિતોષ માટે' રચ્યું હતું ને ત્યાં ભજવાયું પણ હશે. અર્ણોરાજનું મન્થન કરવામાં કુમારપાલનું વીરત્વ સૂચવવા માટેનું આ પ્રશંસાત્મક નાટક છે. આ કવિને તેમા શેષ ભટ્ટારકે સાન્નિધ્ય-સહાય આપી હતી, (જે. પ્ર.૬૪) આ નાટિકામાં નાયિકા ચંદ્રલેખા વિદ્યાધરી છે. વળી આ દેવચંદ્રગણિએ માનમુદ્રાભંજન નામનું એક બીજું નાટક સનન્કુમાર ચક્રવર્તિ તથા વિલાસવતીનાં સંબંધ ઉપર રચેલું પરંતુ તે હજુ ઉપલબ્ધ નથી. {‘ચિત્ર ચિંતામણિ' રચ્યાનો ઉલ્લેખ ચંદ્રલેખા પ્ર. શ્લો. ૧૧માં છે. ૪૦૨. સં.૧૨૨૨માં મલધારી હેમચંદ્રસૂરિની આવશ્યક પરની પ્રદેશવ્યાખ્યા પર તેમના શિષ્ય શ્રીચંદ્રસૂરિએ ટિપ્પણ રચ્યું (પી.૨,૩, પી.૩,પૃ.૧૪) (તેમના અન્ય ગ્રંથો માટે જુઓ અગાઉ પારા ૩૫૭-૩૫૯) સં.૧૨૨૪ માં મૂલ એટલે પૌ૦ ધર્મઘોષસૂરિના શિષ્ય વિમલગણિકૃત દર્શનશુદ્ધિ પ્રકરણ પરની વૃત્તિનો ઉદ્ધાર તે વિમલગણિના શિષ્ય દેવભદ્રસૂરિએ બૃદવૃત્તિ રચીને કર્યો કે જેમાં પોતાના શિષ્ય શાન્તિભદ્રે સહાય કરીને જેનો પ્રથમાદર્શ મુનિપ્રભે લખ્યો તે બૃહદ્વૃત્તિની પ્રત તાડપત્ર પર લખાઇ (પા. સૂચિ નં.પ. તથા નં.૩૦). ૪૦૩. પ્રસિદ્ધ વાદિ દેવસૂરિ સં. ૧૨૨૬માં ભદ્રેશ્વરસૂરિને ગચ્છભાર સોંપી સ્વર્ગસ્થ થયા.(પ્ર.ચ.) ૪૦૪. મુનિરત્નસૂરિ– તેઓ ચંદ્ર-પૌર્ણમિક ગચ્છના સમુદ્રઘોષસૂરિ (જૂઓ ટિપ્પણ નં ૨૪૫) ના શિષ્ય હતા. તેમણે ઉજ્જયિનીમાં મહાકાલના દેવાલયમાં નરવર્મા રાજાની સભામાં વિદ્યાશિવ વાદીને હરાવ્યો હતો. તેમણે ‘બાલકવિ’ એ બિરૂદવાળા જગદેવમંત્રીની વિનંતિથી ભવિષ્યમાં થનારા તીર્થંકર અમમસ્વામિનું ચરિત્ર સં.૧૨૨૫ માં (દ્વિપંચદિનકૃત વર્ષે) પત્તનમાં રચ્યું કે જેનો પ્રથમાદર્શ ગૂર્જરવંશના ઉદયરાજ મંત્રીના વિદ્વાન પુત્ર સાગરચંદ્રે લખ્યો અને જે નૃપાક્ષ પટલાધ્યક્ષ કુમાર કવિ સંશોધ્યું. પછી મુનિરતસૂરિએ તે પત્તનમાં જ શાંતિનાથના મંદિરમાં સભા સમક્ષ તેને વાંચી સંભળાવ્યું કે જેમાં વૈયાકરણ શ્રી પૂર્ણપાલ, યશઃપાલ, જગદેવ બાલકવિ, આદિ હતા. પી. ૩,૯૦ {પ્ર. મણિ વિ. ગ્રં.} તે સૂરિએ અંબડ ચરિત્ર કે જેમાં અંબડ ક્ષત્રિય તથા તેની પુત્રીઓની ઉત્પત્તિ કેમ થઇ તેનું વર્ણન છે. અને મુનિસુવ્રત ચરિત્ર (પી. ૩,૧૪૪) પણ સંસ્કૃતમાં રચ્યાં છે. ૪૦૫. ઉક્ત જગદેવ તે ચૌલુક્ય રાજાના વારાહી નામની નગરીમાં વસતા કોશાધિપ (ખજનચી) નામે શ્રીમાલકુલના યશોધવલનો પુત્ર હતો. તેને ‘બાલકવિ' એ બિરૂદ હેમચંદ્રાચાર્યે આપ્યું હતું. પહેલા જૈનધર્મથી વિરુદ્ધ ચાલનાર શ્રાવકોને શિક્ષા આપવા માટે ધર્મઘોષસૂરિએ (મુનિરતના પ્રગુરુ) સોળ શ્રાવકો નિમ્યા હતા. તેમાં જગદેવ મુખ્ય હતો.૨૪ તેણે કુમારપાલ ભૂપતિના મહાૌહૂર્તિક શ્રી ૩૨૩. રાજ્યના આય-વ્યયના હિસાબ રાખનારૂં કાર્યાલય તે ‘અક્ષપટલ' કહેવાતું અને તેનો અધિકારી ‘અક્ષપટલિક, અક્ષપટલાધીશ' કહેવાતો. જુઓ ઓઝાજીકૃત ભારતીય પ્રાચીન લિપી-માલા પૃ.૧૫૨, ટિપ્પણ ૭અને૮. ३२४. बालत्वे स्वकवित्वरंजितहृदः श्री हेमसूरेमुर्खात् द्वैतीयीकमवाप बालकविरित्युद्दाम सन्नाम यः ॥ प्राक् चक्रे किल धर्मघोषगणभृद् यान् षोडश श्रावकान् गच्छे स्वे व्रतिनां जिनागमविधिं व्यालुंपतां शासकान् । धर्मस्थीय विशारजो नयपटु विद्याव्दि पारंगम स्तेष्वप्येष यथावशेष विबुधानुल्लंध्य वाग्मुख्यंतां ॥ અમમરિત્ર પી.૩,૯૭. Page #316 -------------------------------------------------------------------------- ________________ પારા ૪૦૨ થી ૪૦૯ મુનિરભસૂરિ સોમપ્રભસૂરિ ૧૯ ૧ રૂદ્રનો પુત્ર ભટ્ટ સૂદન કે જે વિપ્ર હતો છતાં પણ જૈનગુરૂના બોધથી સુશ્રાવક જેવો થયો હતો તેની સાથે જિનશાસનની ઉન્નતિ અર્થે ઘણું ધન ખર્યું હતું.(પી.૩.૯૬-૯૭) ૪૦૬. સં.૧૨૨૮માં સિદ્ધાંતિક યક્ષદેવ શિષ્ય પાર્થનાગે ગંભૂતમાં જંબૂ નામના શ્રાવકના જિનાલયમાં તેની સહાયથી શક ૮૨૬માં રચેલી શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ તાડપત્ર પર લખાવી (પાટણ સૂચિ). ૪૦૭. સોમપ્રભસૂરિ- એ એક સુપ્રસિદ્ધ અને સુજ્ઞાત જૈન વિદ્વાન થયા. ‘તેઓ ગૃહસ્થાવસ્થામાં પ્રાગ્ધાટ (પોરવાડ) જાતિના વૈશ્ય-વણિક હતા. પિતાનું નામ સર્વદેવ અને પિતામહનું નામ જિનદેવ હતું. જિનદેવ કોઇક રાજાનો મંત્રી હતો અને તે પોતાના સમયમાં બહુ પ્રતિષ્ઠિત પુરુષ હતો. સોમપ્રભે કુમારવસ્થામાં જ જૈન દીક્ષા લઇ તીવ્ર બુદ્ધિના પ્રભાવે સમસ્ત શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરી આચાર્યપદવી પ્રાપ્ત કરી. તેમની તર્કશાસ્ત્રમાં અદ્ભુત પટુતા, કાવ્ય વિષયમાં ઘણી ત્વરિતતા અને વ્યાખ્યાન આપવામાં બહુ કુશલતા હતી.' ૪૦૮. ગુરુ પરંપરામાં તેઓ બૃહદ્ગચ્છના સર્વદેવસૂરિ-યશોભદ્ર-મુનિચંદ્રસૂરિ (પા૨ા ૩૩૨ થી ૩૩૪) અને માનદેવ-અજિતદેવ-વિજયસિંહસૂરિના શિષ્ય થાય. ૪૦૯. સોમપ્રભસૂરિની કૃતિઓ ચાર જાણવામાં છે.૧ સુમતિનાથ ચરિત્ર-એ જૈનધર્મના પાંચમા તીર્થંકર સુમતિનાથનુ ચરિત્ર મુખ્યતઃ પ્રાકૃત ભાષામાં છે, એન તેમાં જૈન ધર્મના સિદ્ધાન્તોનો બોધ આપતી પુરાણકથાઓ કલ્પિત છે. તેની શ્લોક સંખ્યા સાડાનવ હજાર ઉપર છે. તેની રચના કુમારપાલ રાજ્યમાં થયેલી પોતે જણાવી છે. (પા.નં. { સં. રમણીક શાહ પ્ર. પ્રા. ગ્રં. ૫.})૨ સૂક્તિમુક્તાવલી૧૦૦ પદ્યનો પ્રકીર્ણ સુભાષિત જેવો ગ્રંથ તેનું પ્રથમ પદ્ય ‘સિન્દુર પ્રકર' એવા વાક્યથી શરૂ થતું હોવાથી તે નામ પણ તેમજ સોમશતક એ નામ પણ તેને અપાય છે. તે ભર્તૃહરિના નીતિશતકની શૈલીમાં રચાયેલો છે અને અહિંસા, સત્ય, અસ્તેય, શીલ સૌજન્ય આદિ વિષયો પર સંક્ષિપ્ત પરંતુ હૃદયંગમ રીતે તેમાં વિવેચન કરેલું છે. તેની રચના સરલ, સરસ અને સુબોધ છે તેનાં કેટલાંક પઘો તેમની કૃતિ નામે કુમારપાલ પ્રતિબોધમાં પણ મૂકેલા છે. આ ગ્રંથ મુદ્રિત થયો છે. ૩- શતાર્થ કાવ્ય૨૫ આ ગ્રંથ કર્તાનાં સંસ્કૃત ભાષા સંબંધિ પાંડિત્યનું પ્રકટ કરે છે. તે ગ્રંથ માત્ર એક વસંતતિલકા છંદ રૂપે છે.૩૨૬ તેના જુદા જુદા સો અર્થ કરવામાં આવ્યા છે, ને તે પોતે જ ટીકા કરી બતાવ્યા છે. ટીકાના પ્રારંભમાં પાંચ શ્લોકોમાં વિવક્ષિત સોએ અર્થોની અનુક્રમણિકા આપી પછી ૨૪ જૈન તીર્થંકરોના અર્થા લખી, વચ્ચે બ્રહ્મા, નારદ, વિષ્ણુ આદિ વૈદિક દેવો વગેરેના અર્થો પણ આળેખ્યા છે અને ૩૨૫. જુઓ તેમનાં શતાર્થ કાવ્યની પ્રશસ્તિકુમારપાલ પ્રતિબોધની પ્રસ્તાવના પૃ.૧૪-૧૫માં. ૩૨૬. તે છંદ આ છે. कल्याणसार सवितानहरेक्षमोह, कान्तारवारण समानजयाद्यदेव । धर्मार्थकाममदमहोदयवीरधीर सोमप्रभाव परमागमसिद्धसूरे ॥ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ છેવટે પોતાના સમકાલીન એવા વાદી દેવસૂરિ અને હેમચંદ્રાચાર્ય જેવા જૈન મહાન્ ધર્મગુરુઓના; જયસિંહદેવ, કુમારપાલ, અજયદેવ અને મૂલરાજ જેવા ગુજરાતના ક્રમિક ૪ ચૌલુક્ય રાજાઓના, કવિ સિદ્ધપાલ જેવા શ્રેષ્ઠ નાગરિકના અને અજિતદેવ તથા વિજયસિંહ નામે પોતાના ગુરુઓના અર્થો પણ અવતાર્યા છે. પછી પોતાનો અર્થ બેસાડ્યો છે. ને છેવટે કોઈ શિષ્યના મુખેથી પાંચ પદ્યોની પ્રશસ્તિ છે. આમાં અજયપાલ અને મૂલરાજ પર અર્થ બેસાડ્યો છે તે તેના સમયમાં પાછળથી બેસાડ્યો હોય, યા તો આખી કૃતિ મૂલરાજના સમયમાં થઇ હોય-એટલે તેની રચના તેના રાજ્યકાલમાં સં ૧૨૩૩ થી ૧૨૩૫ ની વચ્ચે થઈ હોય. ૪૧૦. ચોથો ગ્રંથ કુમારપાલ પ્રતિબોધ છે. તે કુમારપાલના મરણ પછી નવવર્ષે એટલે સં.૧૨૪૧માં પાટણમાં કવિ સિદ્ધપાલની વસતિમાં પૂર્ણ ર્યો છે તે પ્રસિદ્ધ હેમાચાર્યના શિષ્ય મહેન્દ્રસૂરિએ તથા વર્ધમાનગણિએ અને ગુણચન્દ્ર ગણિએ સાંભળ્યો હતો. (કાં. છાણી. પ્ર. જિનવિજય સંપાદિત ગા. ઓ. સી. નં. ૧૪) - Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ξ હેમ-યુગ સં. ૧૧૬૨ થી સં ૧૨૨૯. क्लृपं व्याकरणं नवं विरचितं छंदो नव द्वायाश्रयाऽलंकारौ प्रथितौ नवौ प्रकटितौ श्री योगशस्त्रं नवम् । तर्कः संजनित नवो जिनवरादीनां चरित्रं नवं बद्धं येन न के[न केन] विधिना मोहः कृतो दूरतः ॥ આચાર્ય હેમચંદ્ર -જેમણે નવું વ્યાકરણ, નવું છંદઃશાસ્ત્ર,નવું ચાશ્રય, નવું અલંકારશાસ્ત્ર, નવું યોગશાસ્ત્ર, નવું તર્કશાસ્ત્ર, નવાં જિનચરિત્રો રચેલ છે.-નિર્મલ છે, તેણે આ રીતે કરીને કઇ કઇ રીતે આપણો મોહ દૂર નથી કર્યો? અર્થાત્ ઘણી રીતે દૂર કર્યો છે.(સોમપ્રભસૂરિષ્કૃત શતાર્થકાવ્યની ટીકા શ્લોક.૯૩) विद्यांभोनिधिमंथमंदरगिरिः श्री हेमचन्द्र गुरुः । -શ્રી હેમચંદ્ર ગુરુ વિદ્યારૂપિ સમુદ્રને મંથવા માટેનો મંદરગિરિરૂપ છે.(તેમના શિષ્ય દેવચંદ્રકૃત ચંદ્રલેખા નાટક) सम्यग्ज्ञाननिधेर्गुणैरनवधेः श्री हेमचंद्रप्रभो-ग्रंथे व्याकृतिकौशलं वसति तत् क्वास्मादृशां तादृशं ॥ સમ્યજ્ઞાનના નિધિ અને ગુણો વડે અવિધ વગરના એવા શ્રી હેમચંદ્ર પ્રભુના ગ્રંથમાં જેવું વ્યાકૃતિનું કૌશલ છે તેવું અમારા જેવામાં ક્યાંથી હોય? (તેમના શિષ્ય મહેન્દ્રસૂરિની અનેકાર્થ કૈરવકૌમુદી) निस्सीम प्रतिमैकजीवितधरौ नि:शेषभूमिस्पृशां पुण्यौघेन सरस्वतीसुरगुरू स्वांगैकरूपौ दधत् । यः स्याद्वादमसाधयन् निजवपुर्द्दष्टान्ततः सोऽस्तु मे सद्बुद्ध्यम्बुनिधिप्रबोधविधये श्री हेमचन्द्रः प्रभुः ॥ ये हेमचन्द्रं मुनिमेतदुक्तग्रन्थार्थसेवामिषतः श्रयन्ते । संप्राप्य ते गौरवमुज्वलानां पदं कलानामुचितं भवन्ति ॥ - मल्लिषेण - स्याद्वादमंजरी. જેણે સર્વ પૃથ્વીવાસીઓના પુણ્યરાશિને લઇને અસીમ પ્રતિમાથી એક જીવિત ધરનારા સરસ્વતી Page #319 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અને સુરગુરુ બંનેને પોતાના શરીરમાં એક રૂપ કરીને ધારણ કરેલ છે એવા, અને સ્યાદ્વાદને સાધનારા શ્રી હેમચંદ્રપ્રભુ સદ્ગદ્ધિના સાગરને જાણવાની વિધિ માટે પોતાના શરીરના દષ્ટાંતરૂપ મને થાઓ. -જેઓ આ ઉક્ત ગ્રંથના અર્થની આચરણા રૂપી મિષથી હેમચંદ્રમુનિનો આશ્રય લે છે તેઓ ગૌરવ પ્રાપ્ત કરીને ઉજ્વલ કલાઓના ઉચિત સ્થાનરૂપ બને છે. 'सन्त्यन्ये कवितावितानरसिकास्ते भूरयः सूरयः, क्षमापस्तु प्रतिबोध्यते यदि परं श्री हेमसूरेगिरा । उन्मीलन्ति महामहांस्यपि परे लक्षाणि ऋक्षाणि वै, नो राकाशशिना विना बत भवत्युज्जागरः सागरः ॥' કવિતાની વિશિષ્ટ રચના કરવામાં રસિયા એવા અન્ય સૂરિઓ ઘણા છે પણ શ્રી હેમસૂરિની વાણી કે જેનાથી એક રાજા પ્રતિબોધ પામે છે તે અનોખી છે. મોટા પ્રકાશવાળા બીજા તારાઓ લાખો ઊગે છે પણ પૂર્ણિમાના ચંદ્ર વગર સાગર વિશેષ જાગૃત થતો નથી-ઉલ્લાસ પામતો નથી. એક કવિ જિનમંડનકૃત કુ. પ્રબંધ પૃ.૫૭. હેમચંદ્ર-વચનો अकृत्रिमस्वादुपदां परमार्थाभिधायिनाम्। सर्वभाषापरिणतां जैनों वाचमुपास्महे ॥ –કાવ્યાનુશાસનનું મંગલાચરણ भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ यत्र तत्र समये यथा तथा योसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद् भवानेक एक भगवनमोस्तु ते ॥ त्रैलोक्यं सकलं त्रिकालविषयं सालोकमालोकितं साक्षाद्येन यथा स्वयं करतले रेखात्रयं सांगुलि । रागद्वेषभंयामयान्तकजरालोलत्वलोभादयो नालं यत्पदलंघनाय स महादेवो मया वन्द्यते ॥ ये विश्वं वेद विद्यं जननजलनिधे भंगिनः पारदृश्वा, पौर्वापर्याविरुद्धं वचनमनुपमं निष्कलंकं यदीयम्। तं वंदे साधुवंद्यं सकलगुणनिधिं ध्वस्तदोषद्विषं तं, बुद्धं वा वर्धमानं शतदलनिलयं केशवं वा शिवं वा ॥ ” –વીતરાગસ્તુતિ. -અકૃત્રિમ સ્વાદ (માધુર્ય) યુક્ત પદવાળી, પરમાર્થને કહેનારી, સર્વેને ભાષારૂપે પરિણમનારી જિનોની વાણીનું અમે ઉપાસના કરીએ છીએ. જેના ભવરૂપી બીજના અંકુરોને ઉત્પન્ન કરનારા રાગાદિ ક્ષય થઈ ગયા છે તે બ્રહ્મા હો, વિષ્ણુ હો અથવા જિન તો તેને નમસ્કાર છે. ગમે તે સમયે ગમે તે અવસ્થામાં, ગમે તે નામથી આપ (પ્રખ્યાત) હો, પણ જો આપ દોષરૂપી કલંકથી મુક્ત હો તો ભગવાન્ ! આપને નમસ્કાર છે. જેને આલોક (જ્યાં જીવની ગતિ નથી એવો પ્રદેશ) સહિતનો સકલ ત્રિલોક જેવી રીતે પોતાની મેળે આંગળીઓ સહિતની હથેલીની ત્રણ રેખા સાક્ષાત્ દેખાય છે તેમ સાક્ષાત્ ત્રણે કાલમાં દશ્યમાન Page #320 -------------------------------------------------------------------------- ________________ પારા ૪૧૧ થી ૪૧૩ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ ૧૯૫ છે જેનાં પદનું ઉલ્લંઘન કરવામાં રાગ દ્વેષ ભય આમય (રોગ), જરા (વૃદ્ધાવસ્થા), લોલ– (ચપલતા), લોભ આદિ શક્તિમાનું નથી એવા મહાદેવને હું વંદન કરું છું. જે વેદ્ય જગને જાણે છે, જેણે-ઉત્પત્તિ રૂપિ સમુદ્રની ભંગિઓની પાર જોયું છે, જેનું વચન પૂર્વાપર અવિરુદ્ધ, અનુપમ અને નિષ્કલંક છે, જે સાધુ પુરુષોને વંદ્ય છે, સકલ ગુણના ભંડાર છે, દોષ રૂપિ શત્રુ જેણે નષ્ટ કરી નાંખ્યા છે એવા તે બુદ્ધ હો, વર્ધમાન હો, સો પાંખડી પર રહેનાર કેશવ(વિષ્ણુ) હો કે શિવ હો તેને હું વંદું છું. ૪૧૧. “ભારતવર્ષના પ્રાચીન વિદ્વાનોની ગણનામાં જૈન શ્વેતામ્બરાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંસ્કૃત સાહિત્ય અને વિક્રમાદિત્યના ઇતિહાસમાં જે સ્થાન કાલિદાસનું અને શ્રી હર્ષના દરબારમાં બાણ ભટ્ટનું છે, પ્રાયઃ તે જ સ્થાન ઇસ્વીસનની બારમી સદીમાં ચૌલુક્ય વંશી સુપ્રસિદ્ધ ગૂર્જર નરેન્દ્ર-શિરોમણિ સિદ્ધરાજ જયસિંહના ઇતિહાસમાં હેમચન્દ્રનું છે” ૩૨૭વળી કુમારપાલના ઇતિહાસમાં તો તેમનું સ્થાન ગુરુશિષ્ય જેવું હતું. ૪૧૨. તેમનો જીવનકાલ સિદ્ધરાજ અને કુમારપાલના રાજ્યકાલમાં છે. બંનેમાં પોતાનો પ્રભાવ તેમણે બતાવ્યો છે તે પરથી હૈમયુગના બે ભાગ પાડવા હોય તો એક સિદ્ધહેમ અને બીજો કુમારહેમ પાડી શકાય; પણ તેમના ગ્રંથોની રચના સાલ તેમજ બીજી ઘટનાની સાલ બરાબર મળી શકે તેમ નથી તેથી અત્યારે પહેલાં તે પુરુષ-પુંગવની ટુંક જીવની આપી પછી તેમની સાહિત્યસેવા સંબંધી કહીશું. તેમની જીવની માટે ઘણું સાધન છે. (જુઓ ફુટનોટ નં ૨૮૯) પરન્તુ તે પૈકી તાત્કાલિક સાધન તેમના સમકાલીન સોમપ્રભસૂરિના સં. ૧૨૪૧માં રચેલા કુમારપાલ પ્રતિબોધ નામના ગ્રંથમાં મળી આવતી કેટલીક છૂટીછવાઈ હકીકત છે તેનો સાર ૩૨૮ પ્રથમ આપણે લઇશું, કારણકે તે સૌથી વધારે વિશ્વસનીય સત્ય-યર્થાથ ગણાય. ૪૧૩. ગુરુપરંપરા- પૂર્વે પૂર્ણતલ નામનાં ગચ્છમાં શ્રીદત્તસૂરિ નામે એક આચાર્ય થઈ ગયા. તેઓ પરિભ્રમણ કરતાં એક વખત વાગડ દેશના રયણપુર નામના ગામમાં ગયા. ત્યાં તે તે વખતે યશોભદ્ર કરીને એક રાજા રાજ્ય કરતો હતો, તે શ્રીદત્તસૂરિ પાસે આવી હંમેશા ધર્મબોધ સાંભળવા લાગ્યો શ્રીદત્તસૂરિ ત્યાં કેટલોક સમય રહી અન્યત્ર ચાલ્યા ગયા. પાછળથી રાજાને સંસાર ઉપર વિરક્તિ થઈ આવી અને તેથી તે બધો રાજ્યભાર છોડી શ્રીદત્તસૂરિ પાસે દીક્ષા લેવા નિકળી પડ્યો. સૂરિ તે સમયે “પિંડુઆણાપુરમાં રહેતા હતા તેથી રાજા ત્યાં ગયો. તેની પાસે એક બહુમૂલ્ય મુક્તાહાર હતો તેને વેચી તેના દ્રવ્યથી ત્યાં એક “ચઉવીસ જિનાલય' નામે મોટું જૈન મંદિર બંધાવ્યું.૩૨૯ અને પછી ૩૨૭ પંડિત શિવદત્તશર્માનો શ્રી હેમચંદ્ર નામનો લેખ ના. p. ૫. ૬,૪. ૩૨૮. જુઓ શ્રી જિનવિજયની તે ગ્રંથ (પ્ર.ગા.ઓ. સીરીઝ)ની પ્રસ્તાવના અને પ્રસ્તાવનાનું ગુજરાતી ભાષાંતર જૈન સાહિત્ય સંશોધક ભાગ-૧ અંક-૨, પૃ. ૫૫-૬૮. ૩૨૯, ગ્રંથકાર સોમપ્રભાચાર્ય આ ઠેકાણે જણાવે છે કે-તે ચઉવીસ જિનાલય' મંદિર આજે પણ એટલે ગ્રંથરચના સં. ૧૨૪૧માં ત્યાં (ડિડુઆણાપુરમાં) વિદ્યમાન છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સાધુ પણ લઈ શ્રીદત્તસૂરિનો શિષ્ય થયો. સાધુવ્રત લઇને તેણે અનેક પ્રકારનાં તપશ્ચરણો કર્યા અને ઊંડો શાસ્ત્રાભ્યાસ કરી યશોભદ્રસૂરિ નામે આચાર્ય પદ પ્રાપ્ત કર્યું. આચાર્ય થયા પછી તેમણે લોકોને ધર્મોપદેશ આપવા જુદાં જુદા સ્થળોમાં પરિભ્રમણ કર્યું. જ્યારે વૃદ્ધાવસ્થાના યોગે શરીર બહુ શિથિલ અને ક્ષીણપ્રાય થયું ત્યારે ઉજજ્યત(ગિરનાર)તીર્થ ઉપર જઈ તેમણે અનશન વ્રત અંગીકાર કર્યું અને સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા તેમના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ થયા કે જેમણે “ઠાણય પગરણ” (સ્થાનક પ્રકરણ) નામે ગ્રંથ રચ્યો. તેમના શિષ્ય ગુણસેનસૂરિ અને તેમના શિષ્ય દેવચંદ્રસૂરિ થયા. દેવચંદ્રસૂરિએ ઉક્ત પ્રદ્યુમ્નસૂરિ રચિત ઠાણય પગરણ પર ટીકા રચી છે તથા શાન્તિજિનચરિત્ર રચ્યું છે. (જુઓ પારા ૩૨૭) ૪૧૪. “એ દેવચંદ્રસૂરિ ફરતા ફરતા એક વખત ધંધુકા નામે ગામમાં ગયા ત્યાં ચર્ચા અને ચાહિણી નામે મોઢ જાતીય વણિદંપતીનો જંગદેવ નામે એક પ્રતિભાવાનું બાલક તેમની પાસે આવવા લાગ્યો, અને નિરંતર તેમનો ધર્મબોધ સાંભળવા લાગ્યો. તેમના ઉપદેશથી પ્રબુદ્ધ થઈ બાલક ચંગદેવ તેમનો શિષ્ય થવા તૈયાર થયો, અને તેમની સાથે જ તે રહેવા-ફરવા લાગ્યો. ફરતા ફરતા દેવચંદ્રસૂરિ ખંભાતમાં આવ્યા, અને ત્યાં, તે બાલકના મામા નામે નેમિ દ્વારા ચચ્ચ અને ચાહિણીને સમજાવીબુઝાવી, તેને દીક્ષા આપી અને ચંગદેવના બદલે સોમચંદ્ર નામ સ્થાપ્યું. અલૌકિક બુદ્ધિશાળી બાળક સાધુ સોમચંદ્ર થોડા જ સમયમાં સકળ શાસ્ત્રોનો અભ્યાસ કરી સમર્થ વિદ્વાન થયો અને ગુરૂએ તેની પૂર્ણ યોગ્યતા જોઇ હેમચંદ્ર એવા નવીન નામ સાથે તેને આચાર્યપદ પ્રદાન કર્યું. હેમચંદ્રાચાર્યની વિદ્વત્તાથી મુગ્ધ થઈ સિદ્ધરાજ જયસિંહ દેવ તેમના ઉપર બહુ ભક્તિભાવ ધરાવતો હતો, અને દરેક શાસ્ત્રીય બાબતના તેમની પાસે ખુલાસા મેળવી સંતુષ્ટ થતો હતો. તેમના ઉપદેશથી સિદ્ધરાજની જૈનધર્મ ઉપર પ્રીતિ થઈ હતી, અને તેના ઉપલક્ષમાં સિદ્ધરાજે “રાયવિહાર' નામે એક જૈનમંદિર પાટણમાં, સિદ્ધવિહાર' નામે એક ૨૪ જિનપ્રતિમાવાળું મંદિર સિદ્ધપુરમાં બંધાવ્યું હતું. સિદ્ધરાજના કથનથી હેમચંદ્રાચાર્ય સિદ્ધહૈમ વ્યાકરણ' નામે સવગપૂર્ણ શબ્દશાસ્ત્ર બનાવ્યું હતું. તેમનો અમૃતોપમ ઉપદેશ સાંભળ્યા વિના સિદ્ધરાજને જરા પણ ચેન પડતું ન હતું.” ૪૧૫. હવે અન્ય સાધનોમાંથી જોઇએ - તેમનો જન્મ સં.૧૧૪૫ની કાર્તિકી પૂર્ણિમાને દિને થયો. જૈન સાધુ તરીકેની દીક્ષા નવ વર્ષની વયે દેવચંદ્રસૂરિએ પોતાના જ્ઞાન બલથી આ વ્યક્તિ દ્વારા જૈન ધર્મનો મહાન્ ઉદય જાણી આપી. તેણે પૂર્વજન્મના સંસ્કારથી તીવ્ર સ્મરણશક્તિ અને ધારણાશક્તિથી અલ્પપરિશ્રમે ગુરૂ પ્રતાપે શાસ્ત્રજ્ઞાન સંપાદન કર્યું ઉત્કટ આત્મસંયમ-ઈદ્રિયદમન-વૈરાગ્યવૃત્તિથી આજન્મ નૈષ્ઠિક બ્રહ્મચર્ય સેવ્યું. ગુરુએ નાગપુર (મારવાડનું નાગોર)માં સં.૧૧૬૨માં આચાર્યપદ આપી સોમચંદ્રને બદલે હેમચંદ્ર નામ આપ્યું. વિધવિધ ગ્રામાનુગ્રામ વિચરતા અનેકને ઉપદેશ આપી ગૂર્જર પાટનગર અણહિલપુર પાટણ પ્રવેશ કર્યો. આ સમયે મહારાજા સિદ્ધરાજ જયસિંહ ત્યાં ૩૩૦. પોતે સ્વગુરૂ પાસેથી જ્ઞાન મેળવ્યું એમ હેમચંદ્ર જણાવે છે. મારા ગવંદ્ર પૂરપામોઝષ: તofધનતજ્ઞાનસંપન્નહોત્ર: A -ત્રિ. શ. પુ. ચરિત્ર પ્રશસ્તિ ગ્લો.૧૫ Page #322 -------------------------------------------------------------------------- ________________ પારા ૪૧૪ થી ૪૧૭ હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજ ૧૯૭ પરાક્રમી અને પ્રજાપ્રિય નૃપતિ હતો ત્યાં ધીમે ધીમે આખા શહેરમાં ખ્યાતિ થવા લાગી. રાજાના આમંત્રણથી રાજ્યસભામાં જઈ પોતાના જ્ઞાન અને ચારિત્રનો પરિચય કરાવ્યો તેમના પાંડિત્ય, દૂરદર્શિતા અને સર્વ ધર્મ પ્રત્યેના સ્નેહના કારણે તેમનો પ્રભાવ રાજસભામાં ઉત્તરોત્તર વધતો ગયો. ૪૧૬. સિદ્ધરાજને ધર્મચર્ચા સાંભળવાનો ઘણો શોખ હતો. એકવાર તેણે રાજસભામાં એવો પ્રશ્ન કર્યો કે જગત્માં કયો ધર્મ સંસારથી મુક્ત કરનારો છે? આનો ઉત્તર હેમાચાર્ય પુરાણના શંખાખ્યાનનો અધિકાર સંભળાવી-સંજીવની ન્યાય જણાવી બતાવ્યું કે तिरोधीयत दर्भायै र्यथा दिव्यं तदौषधम् । ताथाऽमुष्मिन् युगे सत्यो धर्मो धर्मान्तरैर्नृप॥ परं समग्रधर्माणां सेवनात्कस्यचित् क्वचित् । जायते शुद्धधर्माप्ति दर्भच्छन्नौषधाप्तिवत् ॥ ભવાર્થ - હે રાજન્ ! જેમ દર્ભાદિ સાથે મળી જવાથી દિવ્ય ઔષધીની પીછાન થતી નથી, તેમ આ યુગમાં કેટલાક ધર્મોથી સત્ય ધર્મ તિરોભૂત રહ્યો છે. પરન્તુ સમગ્ર ધર્મના સેવનથી જેમ દિવ્યાશિપ પ્રાપ્ત થઇ તેમ કવચિત્ પુરુષને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ જાય છે. ટૂંકમાં સર્વ ધર્મનો પરિચય લઈ સત્ય ધર્મનું ગ્રહણ કરવું યોગ્ય છે-ખરી જિજ્ઞાસા જેને જાગી હોય અને તે જિજ્ઞાસા પ્રમાણે તે પ્રયાસ કરે તો તેની જિજ્ઞાસા જરૂર પૂરી થાય. ધર્મ ગવેષણા માટે આવો નિષ્પક્ષપાત ભાવ પ્રકટ થયેલો જોઈ રાજા મુગ્ધ થયો. ૪૧૭. “મહારાજ જયસિંહદેવે માલવમેલડ ઉપર વિજય મેળવ્યો, તેથી ધારાની સમગ્ર ઋદ્ધિ પાટણમાં આવી, એની સાથે ભોજરાજાનો પુસ્તક ભંડાર પણ લાવવામાં આવ્યો. વિજયવંત સિદ્ધરાજ પાટણમાં આવ્યો તે વખતે આશીર્વચને કહેવા અનેક પંડિતો રાજપ્રાસાદે આવ્યા હતા, તેમાં આચાર્ય હેમચંદ્ર પણ હતા. હવે કોઈ સમયે હેમચંદ્રસૂરિ સિદ્ધરાજને મળવા આવ્યા ત્યારે સિદ્ધરાજના પુસ્તક ભંડારના રક્ષકો અવંતીના એ ભંડારનું નિરીક્ષણ કરતા હતા. એ રક્ષકોએ “લક્ષણ” સંબંધીનું એ ભંડારનું એક પુસ્તક રાજાને બતાવ્યું. રાજાએ આચાર્યને પૂછ્યું કે “એ શું છે ?” આચાર્યે જણાવ્યું કે “ભોજવ્યાકરણ” એ નામનું એ શબ્દશાસ્ત્ર છે” વળી કહ્યું કે “એ માલવાનરેશ ભોજ વિદ્વચ્ચક્ર શિરોમણિ હતો. એણે શબ્દશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, જ્યોતિશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, રાજસિદ્ધાંત, તરૂશાસ્ત્ર(વૃક્ષાયુર્વેદ), વાસ્તુલક્ષણ, અંકગણિત, શકુનવિદ્યા, અધ્યાત્મશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિક તથા મેઘમાલા વિગેરે અનેક ગ્રંથોનું પ્રણયન કરેલું છે” આ બધું સાંભળીને સિદ્ધરાજ બોલ્યો કે શું અમારા ભંડારમાં આવા શાસ્ત્રો નથી ? આખાય ગુજરાતમાં આવો કોઈ સર્વશાસ્ત્ર નિષ્ણાત પંડિત નથી એનું શું કારણ ?” આ સમયે ત્યાં ઉપસ્થિત રહેલા વિદ્વાનોની દૃષ્ટિ આચાર્ય હેમચંદ્ર તરફ વળી. રાજાએ આ. હેમચંદ્રને વિનંતી કરી કે- “આપ શબ્દવ્યુત્પત્તિકર શાસ્ત્રને રચીને અમારો મનોરથ પૂર્ણ કરો. આપના સિવાય બીજો કોઈ પંડિત એને રચી શકે તેમ નથી. વર્તમાનમાં આપણો દેશ કલાપ(કાતંત્ર) વ્યાકરણને અધીન છે એ અધીનતા ભોગવતાં છતાંય વિદ્યાર્થીને શબ્દ વ્યુત્પત્તિ તો બરાબર થતી નથી. વળી, એક વ્યાકરણ તરીકે પાણિનિનું વ્યાકરણ ઠીક છે, પણ બ્રાહ્મણો અભિમાનથી તેને વેદાંગ કહીને અભ્યાસીઓની અવગણના કરે છે. એ લોકો સમયે સમયે એમ ટકોર કર્યા કરે એ કરતાં Page #323 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નવીનજ વ્યાકરણ રચવું ઉત્તમ છે. (શ્લોક ૭૦-૮૩) છેવટે સિદ્ધરાજે એમ કહ્યું કે “મારો દેશ ને હું ધન્ય છીએ, જ્યાં આવા અલૌકિક વિદ્વાન્નો નિવાસ છે. (શ્લોક ૯૫) રાજાએ તેમની પાસે વિચલોકોપકાર તથા સ્વકીર્તિ માટે નૂતન વ્યાકરણ-સિદ્ધહેમવ્યાકરણ રચાવ્યું. આ સંબંધમાં વ્યાકરણનાં ૮ પુસ્તકો કાશમીરથી મંગાવવામાં આવ્યા હતાં. જ્યારે ગ્રંથ સમાપ્ત થઈ ગયો, ત્યારે રાજાએ પોતાના દેશમાં તેના અધ્યયન અધ્યાપનનો પ્રારંભ કરાવ્યો અને અંગ વંગ કલિંગ લાટ કર્ણાટ આદિ દેશોમાં તેનો પ્રચાર કરાવ્યો અને તેની ૨૦ પ્રતિઓ કાશ્મીર મોકલી. રાજકોષમાં તેની પ્રત રાખી. આ વ્યાકરણના અભ્યાસીને રાજ્યમાં બહુ ઉત્તેજન મળતું હતું કાકલ કે કક્કલ નામના અષ્ટ વ્યાકરણ ના વિદ્વાન કાયસ્થને આ વ્યાકરણનો અધ્યાપક નીમવામાં આવ્યો. જ્ઞાનપંચમી આદિ દિનોમાં તેની પૂજાઅર્ચા થતી હતી વગેરે (શ્લોક ૯૬-૧૧૫ પ્રભાવકચરિત) ૪૧૮. સિદ્ધરાજની વિનંતીથી આચાર્ય હેમચંદ્રને ગુજરાત માટે નવીન સાહિત્ય નિર્માણ કરવાની -વ્યાકરણાદિ રચવાની–પ્રેરણા મળી એ નિર્વિવાદ છે. આ હેમચંદ્ર પોતે જ તે વાત સિદ્ધહૈમ વ્યાકણની પ્રશસ્તિમાં જણાવે છે કે –૩૩૧ અતિ વિસ્તૃત, દુર્બોધ અને વિપ્રકીર્ણ વ્યાકરણોના સમૂહથી કદર્શિત થયેલા શ્રી સિદ્ધરાજ જયસિંહે સર્વાગપૂર્ણ એક નૂતન શબ્દાનુશાસન રચવાની આચાર્ય હેમચંદ્રને પ્રાર્થના કરી અને તે મુજબ આચાર્ય હેમચંદ્ર આ વ્યાકરણને વિધિપૂર્વક (સર્વાગપૂર્ણ) બનાવ્યું.” ૪૧૯. વળી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રની પ્રશસ્તિમાં કુમારપાલ આ. હેમચંદ્રનો ઉપકાર માને છે તેવા શ્લોકમાં બતાવ્યું છે કે-૩૩૨ ‘પૂર્વે (અમારા) પૂર્વજ (પૂર્વાધિકારી) સિદ્ધરાજ નૃપતિએ ભક્તિથી વશ થઈને કરેલી યાચના વડે આપે સાંગ-સર્વાગ તેમજ સુવૃત્તિ વડે સુગમ એવું અગાઉ વ્યાકરણ રચ્યું. ૪૨૦. આ વૃત્તાંતને સંક્ષેપમાં આ. હેમચંદ્રના સમસમયી આચાર્ય સોમપ્રભે જણાવેલો તે ઉપર કહેવાઈ ગયો છે, તેમજ બીજા પ્રાકૃત પ્રબંધમાં પણ આ વાતને પુષ્ટિ મળે છે. ૪૨૧. પ્ર.ચિં.માં આ. મેરૂતુંગે કે જે પ્રભાચંદ્રસૂરિના સમસમી ગણાય તે જણાવે છે કે- “સૂરિએ સમસ્ત વ્યાકરણોનું અવગાહન કરી એક જ વર્ષમાં સવાલાખ શ્લોક પ્રમાણ પંચાગપૂર્ણ વ્યાકરણ રચ્યું અને રાજા તથા પોતાની સ્મૃતિમાં તેનું નામ શ્રી સિદ્ધહૈમ રાખ્યું. વળી આ ગ્રંથ રાજાની સવારીના હાથી પર રાખી રાજાના દરબારમાં લાવવામાં આવ્યો. હાથી પર બે ચામર ધારનારી સ્ત્રીઓ બંને બાજુ ચામર ઢાળતી હતી અને ગ્રંથ પર શ્વેત છત્ર ધર્યું હતું. ત્યાર પછી તેનું પઠન રાજસભાના 33१. तेनाति विस्तृतदुरागमविप्रकीर्णशब्दानुशासनसमूहकदर्थितेन । अभ्यर्थितो निरवमं विधिवद् व्यधत्त शब्दानुशासनमिंद मुनिहेमचंद्रः ॥ 33२. पूर्वं पर्वजसिद्धराजनृपते भक्तिस्पृशो याञ्चया सांगं व्याकरणं सुवृत्तिसुगमं चक्रु भवन्तः पुरा । ૩૩૩. જિનમંડને તેનો ઉલ્લેખ ટાંક્યો છે. जयसिंहदेववयणाउ निम्मियं सिद्धहेमवागरणं । नीसेससद्दलक्खण निहाणमिमिणा मुणिंदेणं ॥ Page #324 -------------------------------------------------------------------------- ________________ પારા ૪૧૮ થી ૪૨૪ સિદ્ધહેમ વ્યાકરણ ૧૯૯ વિદ્વાનો પાસે કરાવવામાં આવ્યું અને રાજાએ સમુચિત પૂજોપચાર કર્યા પછી તેને રાજકીય સરસ્વતી કોષમાં સ્થાપિત કરવામાં આવ્યું. આ સમયે એક વિદ્વાને એક શ્લોકથી તે ગ્રંથની પ્રશંસા કીધી તે અત્રે નોંધવા યોગ્ય છે. भ्रातः संवृणु पाणिनिप्रलपितं कातन्त्रकन्था वृथा, माकाषी: कटुशाकटायनवचः क्षुद्रेण चान्द्रेण किम्। किं कण्ठाभरणादिभिर्बठरयस्यात्मानमन्यैरपि, श्रूयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः ॥ – હે ભાઈ ! જ્યાં સુધી શ્રી સિદ્ધહેમ-વ્યાકરણના અર્થમાધુર્યવાલાં વચનોનું શ્રવણ કરવામાં આવે ત્યાં સુધી પાણિનિ વ્યાકરણના પ્રલાપને બંધ રાખવા દે. (શિવશર્મ કૃત) કાત– વ્યાકરણ રૂપી કંથાને વૃથા સમજ, શાકટાયન વૈયાકરણનાં કટુ વચનો કાઢ નહિ; ભલા શુદ્ર (ચંદ્રગોમિ નામના બૌદ્ધાચાર્ય કૃત) ચાન્દ્ર વ્યાકરણથી શું સરવાનું? અને કંઠાભરણ આદિ અન્ય વ્યાકરણોથી પણ આત્માને શા માટે બઠર કલુષિત કરે છે ?”૩૩૪ ૪૨૨. અન્યત્ર બીજું કથન છે કે : किं स्तुमः शब्दपथोधे हेमचन्द्रयतेर्मतिम् । एकेनपि हि येनेदृक् कृतं शब्दानुशासनम् ॥ શબ્દોના સમુદ્રરૂપ આ. હેમચંદ્રની મતિની શું સ્તુતિ કરીએ ? (કરી શકીએ), કારણ કે તેમણે એકલાએ આવું શબ્દાનુશાસન રચ્યું છે. ૪૨૩. “ગૂજરાતમાં વ્યાકરણ-ગ્રંથોમાં પહેલું સ્થાન કાલાપકને અને બીજું સ્થાન કાતંત્રને મળેલું હતું. ગૂજરાતમાં રચાયેલા ગ્રંથોમાં પ્રમાણ રૂપે જ્યાં વ્યાકરણનાં સૂત્રો મળી આવે છે ત્યાં મોટે ભાગે આ જ બે વ્યાકરણના હોય છે. પાણિનિના વ્યાકરણનું અધ્યયન-અધ્યાપન ગુજરાતમાં ઘણું ઓછું થતું. ગુજરાતની માફક બંગાલમાં પણ જૂના જમાનામાં મોટે ભાગે આ બંને વ્યાકરણોનો પ્રચાર વધારે હતો એ વાત બંગાલી વિદ્વાનોએ એ વ્યાકરણ ઉપર લખેલી સંખ્યાબંધ ટીકા વગેરેથી જાણી શકાય છે. જૈનેતર વિદ્વાનોની માફક જૈન વિદ્વાનોએ પણ આ ગ્રંથો ઉપર ઘણાં ટીકા-ટિપ્પણ લખ્યાં છે તે ઉપરથી પણ એજ વ્યાકરણ ભણવા-ભણાવવાનો પ્રચાર હતો એ સ્પષ્ટ જણાય છે. આચાર્ય હેમચંદ્રના સર્વાગપૂર્ણ સિદ્ધહેમ શબ્દાનુશાસન નામે વ્યાકરણના પ્રાદુર્ભાવ પછી જૈન સમાજમાંથી પણ જૈન વિદ્વાનોએ વ્યાકરણ ઉપર સ્વતંત્ર રચનાઓ કરેલી છે, પરંતુ તેમાંની કોઈને પણ આ. હેમચંદ્રની રચના જેવું વિશેષ સ્થાન મળ્યું નથી. આ. હેમચંદ્રના ઉપરાંત ચાર સ્વતંત્ર વ્યાકરણ ગ્રંથો જૈન વિદ્વાનોના નોંધાયા છે તે ૧. વિદ્યાનંદ (દિવે), ૨. (મલયગિરિ કૃત) મુષ્ટિ વ્યાકરણ, ૩. જૈનેન્દ્ર વ્યાકરણ (પ્ર.ભા.જ્ઞા.} (દિ) અને ૪. શાકટાયન વ્યાકરણ.૭૫ (પ્ર.ભા.જ્ઞા.} ૪૨૪. સં. ૧૧૮૮માં વાદિ દેવસૂરિ અને કુમુદચંદ્ર-એમ શ્વેતાંબર અને દિગંબર વચ્ચે રાજસભામાં ચાલેલા શાસ્ત્રાર્થ સમયે આ. હેમચંદ્ર ભાગ લીધો હતો. સિદ્ધરાજ શૈવધર્મી હતો અને સાથે સાથે વિદ્યાનુરાગી અને ધાર્મિક ચર્ચા સાંભળવાનો પ્રેમી હતો. તેણે હેમચંદ્રના ઉપદેશથી પાટણમાં રાયવિહાર અને ૩૩૪. લગભગ આ જ પ્રમાણોનું વૃત્તાંત આ શ્લોક ટાંકીને મેરૂતુંગ પછી થયેલા જિનમંડન ગણિએ કુમારપાલ પ્રબંધ (પૃ. ૧૬-૧૭) અને ચારિત્રસુંદરે કુમારપાલ ચરિત્ર (પૃ. ૮ શ્લોક ૨૯-૪૬)માં જણાવેલ છે. ૩૩પ. જિનવિજય- “પુરાતત્ત્વ' ૨, ૪૧૯. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સિદ્ધપુરમાં સિદ્ધવિહાર નામનાં જૈનમંદિરો બંધાવ્યા હતા એ અગાઉ કહેવાઈ ગયું છે. સિદ્ધરાજે સં. ૧૧૫૧ થી ૧૧૯૯ સુધી રાજ્ય કર્યું. પ્રાયઃ તે રાજાના જીવનસુધી આ. હેમચંદ્રે ગુજરાત સિવાય અન્ય દેશમાં વિહાર કર્યો નહોતો,જ્જ (એટલે મુખ્યત્વે પાટણમાં નિવાસ કર્યો હતો.) જૈન શાસ્ત્રમાં મુનિ માટે ચિરકાલ સુધી એક સ્થાનમાં રહેવાનો નિષેધ કર્યો છે, છતાં આ આચાર્યે સંયોગાનુસાર ધર્મ પ્રભાવનાનો લાભ સમજી રાજાના ઉપરોધથી અધિક સમય સુધી ગુરૂ અને સંઘની ઈચ્છાથી પાટણગૂજરાતમાં જ રહેવાનું સ્વીકાર્યું હતું. તે રાજાનું અવસાન થતાં અન્ય પ્રદેશોમાં વિચરવા લાગ્યા. તે સમયમાં તેમના ઉપદેશથી હજારો જૈન ધર્મમાં આવ્યા. અવકાશ સમયે ગ્રંથોની રચના ચાલુ હતી. ૪૨૫. પછી કુમારપાલ ૫૦ વર્ષની વયે ગૂર્જર દેશનો અધિપતિ થયો. તેણે કેટલાંક વર્ષો રાજ્યની સુવ્યવસ્થા કરવામાં તથા શત્રુઓને જીતવામાં ગાળ્યા. રાજ્યની સીમા વધી, નિષ્કંટક રાજ્ય થતાં શાન્તિ સર્વત્ર ફેલાઇ ત્યારે હેમાચાર્ય શાસનોદ્ધારની પ્રતિજ્ઞા પૂર્ણ કરવાનો અવસર જાણી પાટણ આવ્યા. ૪૨૬. રાજા રાજ્યપ્રાપ્તિ પહેલાં અનેક સંકટોમાંથી પોતાને ઉગારવા માટે આચાર્યનો ઉપકારવશ હતો. પોતાનું રાજ્ય સમર્પણ કરતા રાજાને સૂરિએ કહ્યું કે– નિષ્પરિગ્રહી અમો મુનિઓને એ સર્વ તુચ્છ છે. પછી પોતાની ત્રણ આજ્ઞાઓ પાલન કરવા જણાવ્યું: (૧) પ્રાણીમાત્રનો વધ બંધ કરી સર્વ જીવોને અભયદાન આપો, (૨) પ્રજાની અધોગતિના મુખ્ય કારણરૂપ દુર્વ્યસન-ધૂત, માંસ, મદ્ય, શિકાર આદિનો નાશ કરો, અને (૩) પરમાત્મા મહાવીરની પવિત્ર આજ્ઞાઓનું પાલન કરી તેના સત્ય ધર્મનો પ્રચાર કરો. કુમારપાલે તેનો સ્વીકાર કરી ‘અમારિ પડહ’ વગડાવી સમસ્ત રાજ્યમાંથી હિંસાને દેશનિકાલ કરી, રાજકુલદેવી કંટકેશ્વરીને બલિ અપાતી પણ બંધ કરી, દુર્વ્યસનોનો બહિષ્કાર કરાવ્યો; પોતે શ્રાવક ધર્મ સ્વીકારી (સં. ૧૨૧૬) ૫૨માર્હત’ બન્યો અને વીતરાગ ધર્મની પ્રભાવના અનેક પ્રકારથી કરવા લાગ્યો. આ. હેમચંદ્ર સિદ્ધરાજના સમયમાં કેવલ પોતાની વિદ્યાને લીધે દરબારમાં સત્કાર-ભાજન થયા હતા અને કુમા૨પાલના સમયમાં રાજાના ગુરૂ બની તેમણે પોતાના પ્રભાવથી જૈન ધર્મને અતુલિત લાભ પહોંચાડ્યો હતો. તેમણે ધાર્યું કે આપણપઈ પ્રભુ હોઈઅં કઇ પ્રભુ કીજઇ હત્યિ, કજ્જ કરિવા માણસહ બીજઉ માગુ ન અસ્થિ. યા તો મનુષ્યે પોતેજ સમર્થ થવું ઘટે, યા કોઈ સમર્થને પોતાના હાથમાં લેવો ઘટે. મનુષ્યને કાર્ય સિદ્ધ કરવા માટે આ બે માર્ગ સિવાય અન્ય (ત્રીજો) માર્ગ નથી. તેથી જ તે આચાર્યે કૃતકૃત્ય થઈ પોતાના ‘વીતરાગસ્તોત્ર'માં સ્પષ્ટ જણાવ્યું છે કે : श्राद्धः श्रोता सुधी र्वक्ता युज्येयातां यदीश ! तत् । त्वच्छासनस्य साम्राज्यमंकच्छत्रं कलावपि । ૩૩૬. જુઓ તત્કાલીન સોમપ્રભસૂરિના કુમારપાલ પ્રતિબોધઃ તેમાં જણાવ્યું છે કે : “હવે સ્વભાવ પ્રમાણે નિરંતર લોકોપકાર કરવાની ભાવનાથી હેમચંદ્રસૂરિ દેવીના કહેવાથી વિવિધ દેશમાં વિચરવા લાગ્યા. એવામાં કોઇવાર દેવતાએ તેમને કહ્યું કે ‘હે મહાનુભાવ ! ગુર્જર દેશ મુકીને તમે બીજા દેશોમાં વિહાર કરશો નહિ. કારણ કે અહીં રહેતાં તમે મોટો ઉપકાર કરી શકશો.' આથી દેશાંતરના વિહા૨થી નિવૃત્ત થઇ તે ભવ્યજનોને પ્રતિબોધ આપતા ગુજરાતમાં જ રહેવા લાગ્યા.'' અને જિનમંડન-કુમારપાલ પ્રબંધમાં જૂના પ્રાકૃત પ્રબંધમાંથી ઉતારો. પૃ. ૧૭. Page #326 -------------------------------------------------------------------------- ________________ પારા ૪૨૫ થી ૪૨૮ હેમચન્દ્રસૂરિ અને કુમારપાલ ૨૦૧ —હે દેવ ! જો શુદ્ધ શ્રદ્ધાથી નિર્મલ હૃદયવાળો-શ્રાદ્ધ શ્રોતા હોય અને શાસ્ત્રપારંગત તત્ત્વ પારખી વક્તા હોય તો એ બંનેના યોગથી કલિકાલમાં પણ તારા શાસનનું એકચ્છત્ર સામ્રાજ્ય થઈ શકે છે. ૪૨૭. ‘શ્રી હેમચંદ્રાચાર્યે લોકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો; શ્રી હેમચંદ્રચાર્ય મહાપ્રભાવક, બળવાન્ ક્ષયોપશમવાળા પુરુષ હતા, તેઓ ધારત તો જુદો પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન્ હતા. તેમણે ત્રીશ હજાર ઘરને શ્રાવક કર્યા, ત્રીશ હજાર ઘર એટલે સવાથી દોઢ લાખ માણસની સંખ્યા થઇ. શ્રી સહજાનંદજીના સંપ્રાદયમાં હાલ એક લાખ માણસ હશે, એક લાખના સમૂહથી સહજાનંદજીએ પોતાનો સંપ્રદાય પ્રવર્તાવ્યો, તો દોઢ લાખ અનુયાયીઓનો એક જુદો સંપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્ય ધારત તો પ્રવર્તાવી શકત. પણ શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું હતું કે ‘સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર જ ધર્મપ્રવર્તક હોઈ શકે, એમ તો એ તીર્થંકરની આશાએ ચાલી તેમના પરમાર્થમાર્ગનું પ્રકાશન કરવા પ્રયત્ન કરનાર, વીતરાગમાર્ગનો પરમાર્થ પ્રકાશવા રૂપ લોકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો, તેમ કરવાની જરૂર હતી. વીતરાગમાર્ગ પ્રતિ વિમુખતા અને અન્યમાર્ગ તરફથી વિષમતા, ઈર્ષ્યા આદિ શરૂ થઈ ચુક્યા હતા. આવી વિષમતામાં વીતરાગ માર્ગ ભણી લોકોને વાળવા માટે લોકોપકારની તથા તે માર્ગના રક્ષણની તેમને જરૂર જણાઈ. ‘અમારૂં ગમે તેમ થાઓ, આ માર્ગનું રક્ષણ થવું જોઈએ' એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું; પણ આમ તેવા જ કરી શકે; તેવા ભાગ્યવાન્-મહાત્મ્યવાન્ક્ષયોપશમવાન્ જ કરી શકે. જુદાં જુદાં દર્શનોનો યથાવત્ તોલ કરી અમુક દર્શન સંપૂર્ણ સત્ય-સ્વરૂપ છે એવો નિર્ધાર કરી શકે એવા પુરુષ જ લોકાનુગ્રહ ૫૨માર્થપ્રકાશ, આત્માર્પણ કરી શકે.' (શ્રીમદ્ રાજચંદ્ર પૃ. ૭૧૬) ૪૨૮. હેમાચાર્યની સતત પ્રેરણાથી કુમારપાલે જે જૈનધર્મની વૃદ્ધિ અર્થે કાર્ય કર્યાં તે ટુંકમા અગાઉના પ્રકરણમાં કહેવાઈ ગયા છે કુમારપાલે દેવકી પત્તનમાં સોમનાથ મહાદેવના મંદિરનો પુનરુદ્ધાર-જીર્ણોદ્ધાર કર્યો અને તેના નિર્માણ સંબંધી ત્યાંના પંચકુલનો પત્ર આવતાં નિર્માણ સંબંધમાં શું કરવું ઘટે એવું આ. હેમચંદ્રને પૂછતાં તે સૂરિએ જણાવ્યું કે ‘આ ધર્મભવનના નિર્વિઘ્ન નિર્માણ અર્થે તો આપે બ્રહ્મચર્યવ્રતનું પાલન કરીને દેવાર્ચનમાં વિશેષ સંલગ્ન રહેવું ઘટે; અથવા મંદિરના ધ્વજારોપણ સુધી મદ્યમાંસના ત્યાગનું વ્રત લેવું ઘટે.' કુમારપાલે નીલકંઠ પર જલ ચડાવ્યું અને મઘમાંસ ત્યાગનું વ્રત લીધું. બે વર્ષ પછી જ્યારે મંદિર પૂર્ણ થયું અને કેવલ કલશ ધ્વજા ચઢાવવાનું બાકી રહ્યું ત્યારે રાજાએ પૂર્વે લીધેલું વ્રત પૂરું કરવા ઇચ્છયું. ત્યારે આ. હેમચંદ્રે જણાવ્યું કે આપે ભગવાન્ સોમનાથના મંદિરમાં પધારી તેની સમક્ષ જ વ્રતની સમાપ્તિ કરવી ઘટે. પછી બીજાના કહેવાથી સૂરિને પણ સોમેશ્વરની યાત્રામાં સાથે આવવા કહ્યું. તે આમંત્રણ પોતે સ્વીકાર્યું. એટલે રાજાએ તેમને સુખાસન વાહનાદિ લેવા જણાવતાં તેમણે પાદવિહાર કરવાની ઇચ્છા પ્રકટ કરી જણાવ્યું કે શીઘ્ર પ્રયાણ કરીને શત્રુંજય ઉજ્જયંતાદિ મહા તીર્થોની યાત્રા કરી દેવપત્તન આવી મળું છું. ત્યાં કુમારપાલ જતાં હેમચંદ્ર આવી મળ્યા ને શિવની સ્તુતિ કરવા જણાવ્યું ત્યારે તેમણે વીતરાગસ્તોત્ર-મહાદેવસ્તોત્ર બનાવ્યું. તેમાં મહાદેવ કોણ કહેવાય એને માટેના ગુણો બતાવી તેવા ગુણોવાળા જે કોઈ દેવ હોય- પછી બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ-શિવ કે Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ બુદ્ધ કે જિન જે હોય તેને મારા નમસ્કાર છે એવી સ્તુતિ કરી. આના થોડા શ્લોકો આ પ્રકરણના મથાળે મૂકાયા છે. –સ્થિતિ થી વૃદ્ધ વા વર્ધમાન શતત્વનત્રય વૈશવં વા શિવં વા | સુધીના. (પ્રચિ.). ૪૨૯. એકવાર કાશીથી આવેલા વિશ્વેશ્વર નામના કવિએ કુમારપાલ સમક્ષ વિત્સમિતિમાં હેમચંદ્રસૂરિની અર્ધ શ્લોકથી વ્યાજસ્તુતિ કરી કે : पातु वो हेमगोपालः कम्बलं दण्डमुद्वहन् । -કામળો અને દંડ ધારણ કરતા એવા હેમ(ચંદ્ર) ગોપાલ (ગોવાળીઓ) તમારી રક્ષા કરે. આ. હેમચંદ્ર સામો અબ્ધ શ્લોક કહી તેનો પ્રત્યુત્તર તે જ પ્રમાણે આપ્યો. :षड्दर्शनपशुग्रामं चारयन् जैनगोचरे ॥ –તે ગોપાલ એવો છે કે જે છ દર્શનરૂપી પશુઓને જૈન ગોચર-તૃણ ક્ષેત્રમાં ચારતો રહ્યો છે. આવી આવી અનેક ઘટનાઓ તેમના જુદા જુદા પ્રબંધોમાં ચરિતોમાં મળી આવે છે તો ત્યાંથી જોઇ લેવી. ૪૩૦. જેમ સિદ્ધરાજની વિનતિથી સિદ્ધહેમ રચ્યું, તેમ કુમારપાલના માટે યોગશાસ્ત્ર, વીતરાગસ્તોત્ર અને ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર રચ્યાં. ૩૦ અને લોકો માટે કયાશ્રય, છંદોનુશાસન, અલંકાર, નામસંગ્રહ આદિ અન્ય ગ્રંથો રચ્યા. ૪૩૧. હેમાચાર્યના જીવનને જગતુમાં શાશ્વત પ્રકાશિત રાખનાર અને અન્ય ધર્મીઓને પણ આશ્ચર્ય ઉત્પન્ન કરાવનાર-એ તેમનો અગાધ જ્ઞાન ગુણ હતો. તેમના જેવો સકલ શાસ્ત્રોમાં પારંગત અત્યંત શોધવા જતાં પણ કોઈ મળશે નહિ. આ અપરિમિત જ્ઞાનશક્તિને લીધે “કલિકાલ સર્વજ્ઞ'એ ઉપાધિથી તે ઓળખાય છે. પીટર્સન આદિ પાશ્ચિમાત્ય વિદ્વાનો પણ તેમને જ્ઞાનનો સાગર (Ocean of knowledge) કહે છે. એમ કહેવાય છે કે તેમણે સાડાત્રણ કરોડ શ્લોક પ્રમાણ ગ્રંથો રચ્યા છે. ઉપલબ્ધ થતા ગ્રંથોનું શ્લોકપ્રમાણ તેટલું નથી, તેથી બીજા લુપ્ત થયા હશે, છતાં જે મળી શકે છે તેનું પ્રમાણ ઓછું નથી તેમનો સ્વર્ગવાસ સં. ૧૨૨૯માં થયો. ૩૩૭. આ. હેમચંદ્ર ત્રિશષ્ટિશલાકા પુરુષ ચરિત્રમાં રાજા કુમારપાલ તેમનો ઉપકાર માને છે તે શ્લોક પોતે મૂક્યો છે જેનો અર્ધો ભાગ અગાઉ ટિપ્પણ ૩૩૨માં મૂક્યો છે ને બીજો અર્ધો ભાગ નીચે પ્રમાણે છે. : मद्धेतोरथ योगशास्त्रममलं लोकाय च व्याश्रयच्छन्दोऽलंकृतिनामसंग्रह मुखान्यन्यानि शास्त्राण्यपि ॥ १८ ॥ लोकोपकारकरणे स्वयमेव यूयं सज्जाः स्थ यद्यपि तथाप्यहमर्थयेऽदः । माहग्जनस्य परिबोधकृते शलाका पुंसां प्रकाशयत वृत्तमपि त्रिपष्टेः ॥ १९ ॥ Page #328 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ७ શબ્દ-પ્રમાણ-સાહિત્ય-ઇન્ડો-જ્ઞક્ષ્મ-વિધાયિનાં । श्री हेमचन्द्रपादानां प्रसादाय नमो नमः ॥ -શબ્દ, પ્રમાણ, સાહિત્ય, છંદ, વ્યાકરણના વિધાયક એવા પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિના પ્રસાદગુણને નમો નમઃ રામચંદ્ર અને ગુણચંદ્ર કૃત નાટચદર્પણ વિવૃતિ પ્રાન્તે. તુલીય-તળિખ-વંતી સયવત્ત-સવત્ત-નયળ-રળના । પરવિય-લોય-જોયા-રિત-પ્પસરા સરીર-સિરી आबालत्तणओ विहु चारित्तं जणिय- जण चमक्कारं । बावीस परीसह सहण - दुद्धरं तिव्व-तवपवरं ॥ मुणिय विसमत्थ सत्था निमिय वायरण पमुह गंथगणा । परवाइपराजयजाय - कित्ती मई जयपसिद्धा ॥ धम्म पडिवत्तिजणणं, अतुच्छ मिच्छत्त मुच्छिआणं । महु खीरपमुह महुरत्त - निम्मियं धम्मवागरणं ॥ इच्चाइ गुणोहं हेमसूरिणो पेच्छिऊण छेयजणो । सहइ अदि विहु तित्थंकर गणहरप्पमुहे ॥ હેમયુગ - (ચાલુ) · જેમની શરીરલક્ષ્મી તપનીય એટલે સુવર્ણની કાંતિ જેવી, શતપત્ર એટલે કમલ સમાન નયણથી ૨મણીય, અને લોકનાં લોચનમાં હર્ષના પ્રસારને પલ્લવિત કરનારી હતી; જેમનું બાલપણાથી ચારિત્ર જનોમાં ચમત્કાર કરનારૂં, બાવીશ પરિષહ સહન કરવાથી દુર્રય, અને તીવ્ર તપવડે ઉત્તમ હતું, જેમની મતિ વિષમાર્થ શાસ્ત્રના જ્ઞાનવાળી, વ્યાકરણ પ્રમુખ ગ્રંથો રચનારી અને પ૨વાદીનો પરાજય કરી કીર્ત્તિ પ્રાપ્ત કરનારી વિયિની હતી, જેમનું ધર્મવિવરણ-ધર્મકથન અતુચ્છ અને મિથ્યાત્વથી મૂર્છિત એવાઓને પણ ધર્મની પ્રાપ્તિ કરાવનારૂં અને મધુ ક્ષીર પ્રમુખના માધુર્યવાળું હતું-ઇત્યાદિ ગુણોવાળા હેમસૂરિને જોઇને ચતુર-નિપુણ જનો અદૃષ્ટ એવા તીર્થંકર ગણધર પ્રમુખને સહે છે - શ્રદ્ધે છે. - સોમપ્રભસૂરિષ્કૃત કું. પ્ર. ૧, ગાથા ૨૦ થી ૨૪. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪૩૨. સાહિત્યસેવા-હવે તેમની સાહિત્યસેવા જરા વિસ્તારથી જોઇએ. વ્યાકરણશાસ્ત્રનાં બધાં અંગો ઉપર તેમણે વિસ્તારથી લખ્યું છે. ઉક્ત સિદ્ધહેમ શબ્દાનુશાસન (પી. ૧, ૧૯; પી. ૧, ૨૩; કી. ૨, ૪૬ થી ૪૮) તે ૩૩૮ગુજરાતનું પ્રધાન વ્યાકરણ છે. તે રચવામાં કર્તાનો ઉદેશ તેને સર્વગ્રાહ્ય બનાવવાનો જણાય છે. તેમ કરવા માટે અનેક વૈયાકરણો નામે આપિશાલિ, પાણિનિની પૂર્વના બીજાઓ જેવા કે યા, શાકટાયન ગાર્ગ્યુ, વેદમિત્ર શાકલ વગેરે, ઈન્દ્ર, બૌદ્ધ ચંદ્રગોમિ (ચાંદ્રવ્યાકરણ કર્તા), શેષભટ્ટારક-પતંજલિ, પાણિનિ, દિગંબર દેવનંદિ (જૈનેંદ્રવ્યાકરણકર્તા), જયાદિત્ય અને વામન ઉર્ફે વિશ્રાન્ત વિદ્યાધર (કાશિકાના વૃત્તિકાર), વિશ્રાન્તન્યાસકાર, જૈન શાકટાયન (શાકટાયનવ્યાકરણના કર્તા), દુર્ગસિંહ અને શ્રુતપાલ (કાતંત્ર-કાલાપના વૃત્તિકાર), ભર્તુહરિ (વાક્યપદીયનો કર્તા), ક્ષીરસ્વામી (અમરકોશટીકાકાર), ભોજ (સરસ્વતીકંઠાભરણનો કર્તા), નારાયણકંઠી, સારસંગ્રહકાર, દ્રમિલ, શિલાકાર, ઉત્પલ, ન્યાસકાર, પારાયણકારના ઉલ્લેખો તેમાં મળે છે, તેથી આ વ્યાકરણ અનેક વ્યાકરણોના નવનીતરૂપ છે. વળી ઉદાહરણો પણ પ્રાચીન અને સર્વ સાધારણ જેવાં મૂકેલાં છે, અને જે ઉદાહરણો જૈનધર્મને લગતાં છે તે માત્ર ઇતિહાસ પૂરતાં છે. પણ તેમાં સાંપ્રદાયિકતાની ગંધ નથી. રચના એવી રીતે કરી છે કે પાછળ વાર્તિકો વધારવાની જરૂર પડી નથી, છતાં સૂત્રસંખ્યા વધી નથી, ને તેની સંખ્યા માત્ર ૧૧૦૦ છે. વ્યાકરણનાં પાંચ અંગો છે: સૂત્ર, ગણપાઠસહિતવૃત્તિ, ધાતુપાઠ, ઉણાદિ, અને લિંગાનુશાસન. આ પાંચેય પોતે રચ્યાં છે; આથી આ વ્યાકરણના વિદ્યાર્થીને કોઈ રીતે પરતંત્રતા ભોગવવી પડતી નથી. આ એક જ વ્યાકરણને લીધે ગુજરાતને બીજા કોઇપણ દેશમાં માત્ર વ્યાકરણની દૃષ્ટિએ ગુરુપદ મળી શકે તેમ છે. સૂત્રો સરલબોધ થાય ને અલ્પ પ્રયાસે સ્મૃતિદ્વારા તેનો ભાવ ઝીલી શકાય તેવા ઉદેશથી એક બીજાના મંકોડા રૂપે સંકળાયેલ નવીન ક્રમમાં ગોઠવેલ છે અને એ સંકલનાથી રચેલાં વ્યાકરણનાં પ્રકરણોનો ક્રમ વર્તમાન પદ્ધતિના શબ્દકોશની પેઠે યોજેલો છે. એમાં (જૈન) શાકટાયનનું પ્રતિબિંબ છે છતાંય અનુકરણ માત્ર નથી; એમાં સૂત્રના ક્રમની યોજનાનું કૌશલ, વૃત્તિનું કૌશલ, ઉદાહરણો ઘડવાનું ચાતુર્ય અને વ્યાકરણના ખાસ સિદ્ધાન્તો ઉપર ચર્ચા કરવાની પદ્ધતિ એ બધામાં આ. હેમચંદ્રની પ્રતિભા પદે પદે દેખાય છે. ૪૩૩. ૧ મૂળ સૂત્રો, ૨ એ ઉપરની માહિતી અને લઘુ વૃત્તિ, ૩ સવિસ્તર વૃત્તિવાળું અને અનેક ધાતુપારાયણના દહનવાળું ધાતુપારાયણ, {સ મુનિચંદ્ર વિ. પ્ર ગિરધરનગર જૈન સંઘ ૪ ઉણાદિસૂત્ર સવૃત્તિ, ૫ લિંગાનુશાસન પણ બૃહતી ટીકા સાથે-સિદ્ધહૈમનાં એ પાંચ અંગો છે. આ ૩૩૮ “ગુજરાતનું પ્રધાન વ્યાકરણ” એ નામથી પંડિત બહેચરદાસે એક નિબંધ મુંબઇની આઠમી ગૂજરાતી સાહિત્ય પરિષહ્માં રજૂ કરેલો હતો તે જુઓ પુરાતત્ત્વ પુ. ૪, ૧-૨, પૃ. ૬૧, ગુજરાતી સાહિત્ય પરિષદ-મંડળ પત્રિકા સૈમાસિક પુ. ૧, ૨ પૃ. ૫૧. આમાંથી ઘણી હકીકત આ વ્યાકરણ સંબંધે લેવામાં આવી છે. ૩૩૯. સિદ્ધહૈમની સ્વોપજ્ઞ વૃત્તિમાં આ. હેમચંદ્ર પોતે અનેક વૈયાકરણોના મતોને વિવેકપૂર્વક પ્રરૂપેલા છે ને તે પૈકી કેટલાક મતોની સમાલોચના પણ કરી છે. તેથી વ્યાકરણોના મતોને લગતી આ. હેમચંદ્રની પ્રરૂપણા વ્યાકરણશાસ્ત્રના ઇતિહાસમાં મોટો ફાળો આપે એવી છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ પારા ૪૩ર થી ૪૩૪ હેમચંદ્રાચાર્યની સાહિત્યરચના ૨૦૫ હેમચંદ્રનો સૂત્રોમાં પ્રકરણોનો ક્રમ એ છે કે સંજ્ઞા પ્રકરણ, સ્વરસન્યિ પ્ર. વ્યંજન સંધિ પ્ર., નામ પ્રકરણ, કારક પ્ર, પત્રણત્વ પ્ર., સ્ત્રી પ્રત્યય પ્ર., સમાસ .., આખ્યાત પ્ર., કૃદન્ત પ્ર., તદ્ધિત પ્ર., પ્રાકૃત પ્રક્રિયા. તેમાં સાત અધ્યાયોમાં સંસ્કૃતનું વ્યાકરણ છે અને છેલ્લો ને એકલો આઠમો અધ્યાય પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકા પૈશાચી અને અપભ્રંશને માટે છે-એટલે કે તે અધ્યાય પ્રાકૃત વ્યાકરણ છે. ૨૪°સંસ્કૃત બૃહદ્ વ્યાકરણના મૂળની શ્લોક પ્રમાણ સંખ્યા ૧૧૦૦ છે, એટલે સર્વ સૂત્ર સંખ્યા ૩૫૬૬ અને પ્રાકૃત વ્યાકરણની સૂત્ર સંખ્યા ૧૧૧૯ છે. આખું વ્યાકરણ પ્રસાદ ઉપજાવે તેવું છે. તે પર બૃહદવૃત્તિ-તે અઢાર હજાર શ્લોક સંખ્યાની વિસ્તૃત ટીકા પણ તેમણે રચી છે કે જેની અંદર કોઈપણ શબ્દસિદ્ધિ બાકી નથી રહી; તેને કુશાગ્રબુદ્ધિ વિદ્યાર્થી રસપૂર્વક શીખી શકે છે. મૂળ સૂત્રો પર લgવૃત્તિ એ છ હજાર શ્લોક પ્રમાણ સૂત્રાર્થપ્રદર્શિકા સંક્ષિપ્ત ટીકા છે કે જે પ્રથમાભ્યાસીઓને તે સમજતાં સુગમ પડે-એટલે કે મંદમેધા વિદ્યાર્થી પણ વ્યાકરણના બોધથી વિમુખ ન રહે એ માટે લઘુવૃત્તિ છે. લઘુવૃત્તિનો ક્રમ બ્રહવૃત્તિના જેવો છે. ધાતુઓનાં રૂપો માટેનો રચેલો ધાતુપરાયણ પાંચ હજાર શ્લોક પ્રમાણ છે. ઉણાદિ સૂત્ર ગણ સવિવરણ છે ને તે ઉપરાંત લિંગજ્ઞાન માટે રચેલો લિંગાનુશાસન નાના નાના પ્રકારના લલિત છંદોમાં મૂકયો છે ને તેના પર ત્રણ હજાર શ્લોક પ્રમાણની વિસ્તૃત ટીકા પણ કરી છે. સં ક્ષમાભદ્રસૂરિ મ. હીરાલાલ સોમચંદ) આ સંસ્કૃત વ્યાકરણ ઉપર બૃહન્યાસ નામે અત્યંત વિસ્તૃત વિવરણ પોતે લખ્યું હતું કે જેની સંખ્યા નેવું હજાર શ્લોક હતી. એ વિવરણનો કેટલોક ભાગ નષ્ટ થઈ ગયો છે ને કેટલાક વિદ્યમાન છે. એકંદરે બધાની સંખ્યા એક લાખ પચીસ હજાર શ્લોક પ્રમાણ છે. ૪૩૪. સંસ્કૃત વ્યાકરણની સાથે પ્રાકૃત, શૌરસેની વગેરેનું વ્યાકરણ લખવાની પ્રથાના આદિ આવિર્ભાવક આચાર્ય હેમચંદ્ર છે. આવી પ્રથા કોઈ પણ અન્ય વ્યાકરણમાં નથી. વરરૂચિ અને ભામહ વગેરે પંડિતોએ પ્રાકૃત વ્યાકરણો તો અનેક રચ્યાં છે પણ તેમાં અને ગૂજરાતના આ પ્રાકૃત વ્યાકરણમાં નદી અને સમુદ્રની જેટલું અંતર છે. વરરૂચિ વગેરે લેખકોએ માત્ર નાટકોને સમજવા પૂરતાં જ પ્રાકૃત વ્યાકરણો લખ્યાં છે પણ આ આચાર્યે તો પોતાના સમય સુધીના સમગ્ર પ્રાકૃત સાહિત્ય અને આર્ષ પ્રાકૃતને લક્ષ્યમાં રાખીને પ્રાકૃત વ્યાકરણ રચેલું છે અને સાથે નાટકોની ભાષાને પણ સ્થાન આપેલું છે. પાણિનિએ “છાંદસમ્' કહીને જેમ વેદની ભાષાનું વ્યાકરણ લખ્યું છે તેમ આ આચાર્યે ‘આર્ષદ્' કહીને જૈન આગમોની ભાષાનું પણ અનુશાસન કરેલું છે. વિશેષ મહત્ત્વનું તો એ છે કે બીજા કોઈ પણ પ્રાકૃત વ્યાકરણ કરતાં ગુજરાતના આ વ્યાકરણમાં પ્રાકૃત ભાષાને અને અપભ્રંશ ભાષાને સમજાવવાનો આચાર્યનો વિશિષ્ટ પ્રયત્ન છે અને ખાસ કરીને અપભ્રંશ ભાષા માટે તો તે પહેલાં કોઈ પણ પ્રાચીન વૈયાકરણે આટલું સવિશેષ લખ્યું હોય એમ કહેવાને કાંઈ પ્રમાણ નથી. આ પ્રાકૃત વ્યાકરણ માટે થોડુંક કહીએ તો આ. હેમચંદ્ર કહે છે કે “પ્રકૃતિ સંસ્કૃત છે, અને તેમાંથી ઉત્પન્ન થયેલું-આવેલું તે પ્રાકૃત.” (આ મત સંબંધી કેટલીક મતભેદ છે) પહેલાં (મહારાષ્ટ્રી) પ્રાકૃતનું વ્યાકરણ ૩૪૦. જર્મન વિદ્વાન ડો. પિશલે આ આઠમા અધ્યાયનું તદન છેલ્લી પદ્ધતિએ સરસ સંપાદન કરેલું છે. એનો અંગ્રેજી અને હિન્દી અનુવાદ પણ પ્રગટ થયો છે.} Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ લખી, પછી શૌરસેનના વિશેષ નિયમ લખી જણાવ્યું કે “શેષ પ્રાકૃતવતું. પછી માગધીને વિશેષ નિયમ કરી કહ્યું કે “શેષ પ્રાકૃતવત;' અર્ધમાગધીને “આર્ષ” માની તેનું વિવેચન કર્યું નહિ; પછી પૈશાચીનું વિવેચન કરી લખ્યું કે “શેષ શૌરસેનીવત્ એ જ પ્રમાણે ચૂલીકા – પૈશાચીના વિશેષ નિયમ બતાવી જણાવ્યું કે “શેષ પ્રાગ્વત્-એટલે કે પૈશાચીવત્'; પછી અપભ્રંશના વિશેષ નિયમ લખી લખ્યું કે “શૌરશેનીવતું, અને ઉપસંહારમાં સર્વે પ્રાકૃતોને લક્ષમાં રાખી કહ્યું કે “શેષ સંસ્કૃતવત્ સિદ્ધ'આમાં વસ્તુતઃ મહારાણી સિવાય બીજી બધી પ્રાકૃત કરતાં અપભ્રંશને વધારે ન્યાય આપેલ છે. ૪૩૫. અપભ્રંશનું વિવરણ ૪-૩૨૯ થી ૪-૪૪૮ સૂત્રોમાં છે; ધાત્વાદેશ સૂત્રો ૪-૫ થી ૪૨૫૯ છે. તેમાંનો મોટો ભાગ પણ વાસ્તવિક રીતે અપભ્રંશ સૂત્રો જ છે, કારણ કે તેમાંના ધાતુઓ મુખ્યત્વે અપભ્રંશમાં મળી આવે છે એટલે કુલ ૩૭૮ સૂત્રમાં અપભ્રંશની વાત છે, જ્યારે શૌરસેની ૨૭, માગધી ૧૬, પૈશાચી ૨૬ સૂત્રોમાં છે. ધાત્વાદેશનાં સૂત્રોને બાદ કરીએ તો પણ અપભ્રંશ સૂત્રોની સંખ્યા ૧૨૦ થાય છે. આ. હેમચંદ્રના એક શતક પહેલાંના પુરોગામી નમિસાધુ નામના જૈન આલંકારિકે (જુઓ પારા ૨૯૬) અપભ્રંશના પ્રકારો નોંધ્યા છે, જ્યારે હેમાચાર્યે તે પ્રકારોનો નામોલ્લેખ પણ કર્યો નથી; કદાચ તેમણે મહારાષ્ટ્રી (અપભ્રંશ) સાથે શૌરસેની અપભ્રંશનું થોડું વિવરણ કરેલું હોય એમ તેનાં સૂત્રો અને ઉદાહરણો પરથી કોઇને લાગે છે. ગમે તેમ પણ અપભ્રંશ ભાષાનું હેમાચાર્યે કરેલું વિવરણ અતિ પૂર્ણ છે. તેમના વ્યાકરણનું મૂલ્ય પદ્યમાં જે ઉદાહરણો મોટે ભાગે ઇ.સ. ૯મા ૧૦મા સૈકાના રચાયેલા અન્ય ગ્રંથોમાંથી અને કયાંક સ્વરચિત મૂકેલાં છે. તેનાથી વિશેષ વૃદ્ધિગત થાય છે. ઘણા ખરા દોહા શૃંગારરસના છે, પણ તેમાંના લગભગ ૧૮ વીરરસના, ૬૦ ઉપદેશમય, ૧૦ જૈન ધાર્મિક, ૫ દંતકથા-પુરાણમાંના, ૧ કૃષ્ણ રાધા સંબંધી, ૧ બલિ વામન વિષેનો, ૧ રામ અને રાવણને ઉદેશી અને ર મહાભારતને લગતા છે. શૃંગાર રસમાંના બે તો ઈ.સ. ૧૦ મી સદીના રાજા મુંજ સંબંધે છે.૩૪૫ એટલે પ્રાકૃત વ્યાકરણ, ગૂજરાતી-હિંદી-મરાઠી આદિ દેશી ભાષાઓ માટે અતિ ઉપયોગી અને મૌલિક છે; કારણ કે બધા પ્રાકૃત વ્યાકરણકારોમાં જૈન ચંડ બેંક અપભ્રંશ માટે કહ્યું ને પછી જૈન જ એવા હેમાચાર્યે અપભ્રંશ ભાષા સંબંધી બીજા કરતાં ઘણી કાળજીથી અને અતિ વિસ્તારથી વિવેચન કર્યું છે અને વિશેષમાં વધુ અગત્યનું તો એ છે કે તેમણે તેનાં ઉદાહરણ તરીકે અપભ્રંશ દોહા આપેલ છે. આથી અપભ્રંશ ભાષાની દૃષ્ટિએ આ. હેમચંદ્ર સૌથી વધારે મહત્ત્વનાં છે.૪૨ ૪૩૬. આ. “હેમચંદ્ર પોતાના સમયના પ્રતિષ્ઠિત સંસ્કૃત પંડિત હતા, શ્રમણગ્રામના અગ્રણી હતા અને એક શિષ્ટ લોકનેતા પણ હતા. તેથી એમણે પોતાના વ્યાકરણને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશરૂપ ત્રિવેણીનું સંગમસ્થાન બનાવ્યું છે. અપભ્રંશના ભાગમાં એમણે જે પદ્યભાગ આપ્યો છે તે ભાષાશાસ્ત્રના ઇતિહાસમાં ખાસ સ્થાન લે એવો છે, અને એથી જ આપણે આ. હેમચંદ્રના સમયની શિષ્ટ સાહિત્ય ભાષાને મેળવી શકીએ છીએ. આ. હેમચંદ્રની પૂર્વે કેટલાય સૈકાથી સાહિત્યમાં શિષ્ટ લોકભાષા તરીકે અપભ્રંશભાષા જામી ગયેલી હતી. છતાંય એ પહેલાંના કોઈ પણ વૈયાકરણે અપભ્રંશનું આવું સંપૂર્ણ અનુશાસન કર્યું જણાતું નથી. સંભવ એ છે કે, આમ થવામાં શ્રમણપરંપરાની અને ૩૪૧-૨ સ્વ. પ્રો. ગુણેની ભવિયત્ત કહા પરની અંગ્રેજી પ્રસ્તાવના (ગા.ઓ.સીરીઝ.) Page #332 -------------------------------------------------------------------------- ________________ પારા ૪૩૫ થી ૪૩૯ વ્યાકરણ-ધ્યાશ્રયકાવ્ય ૨૦૭ બ્રાહ્મણપરંપરાની વિશેષતા જ હેતુરૂપ હોય બ્રાહ્મણ પંડિતો લોકોમાં સર્વદા અગ્નિની જેમ વંદ્ય રહ્યા છે અને શ્રમણ ગુરુઓ જીવનપ્રદ જલધરના જલની પેઠે સર્વત્ર મળી ગયા છે.આથી જ કદાચ બ્રાહ્મણ પંડિતોને સંસ્કૃત ભાષાનો જ આગ્રહ હોય અને શ્રમણગુરુઓને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ વગેરે ભાષાઓ પ્રત્યે સમભાવ હોય.૩૪૩ ૪૩૭. “ગૂજરાત તો આ એક જ વ્યાકરણને લઈને બધી શાસ્ત્રીય ભાષાઓ તરફની પોતાની મમતાને વ્યક્ત કરી શકે છે અને એમ પણ કહી શકે છે કે, આ જાતની ઉદારતા દર્શાવવાનું પ્રથમ માન ગુજરાતને જ છે. વર્તમાનમાં તો પ્રાકૃત વગેરે ભાષાઓને શીખવા માટે કે પ્રાચીન ભાષાઓના અભ્યાસને માટે કોઇપણ દેશના વિદ્યાર્થીને ગૂજરાતના આ બૃહવ્યાકરણ તરફ જ ખેંચાવું પડે છેગુજરાતનું આ ગૌરવ કાંઈ સાધરણ ન કહેવાય. ૩૪(આ વ્યાકરણ વગેરે ગ્રંથો પર ટીકા ટિપ્પન વગેરે રૂપમાં ઘણા વિદ્વાનોએ લખેલું છે પણ તે અત્રે લંબાણના ભયથી બતાવેલ નથી.) ૪૩૮. કાવ્યમાં આ. હેમચંદ્ર સંસ્કૃતમાં જ્યાશ્રય નામે અતિ મહત્ત્વનું ઐતિહાસિક કાવ્ય રચ્યું છે. તેમાં મુખ્યવર્ણન ચૌલુક્યવંશનું તથા સિદ્ધરાજ જયસિંહના દિગ્વિજયનું છે અને સાથે સાથે બીજી બાજુ સિદ્ધહેમ શબ્દાનુશાસનનાં સૂત્રોનાં પ્રતિપાદિત ક્રમશઃ ઉદાહરણો નીકળે છે; અને એવું જ બીજું એક પ્રાકૃત યાશ્રય કાવ્ય રચેલ છે કે જેનું નામ “કુમારપાલ ચરિત’ પણ છે, કારણ કે તેમાં કુમારપાલનું ચરિત્ર છે. તે કાવ્ય અતિ વિચિત્ર અને કાવ્યચમત્કૃતિના નમુનારૂપ છે. કારણ કે હકીક્ત એમ છે કે વિદ્યાર્થીઓએ વ્યાકરણ દ્વારા જે જે પ્રયોગોને જાણ્યા હોય છે તેના તેજ પ્રયોગો કાંઈ સાહિત્યમાં નથી આવતા, એથી જો કોઈ કાવ્ય એવું હોય કે જેમાં એ શીખેલા જ પ્રયોગો બરાબર ક્રમપૂર્વક વપરાયા હોય તો એ કાવ્ય વિદ્યાર્થીઓને પ્રયોગ વ્યવહારની દિશા દર્શાવી શકે અને સાથે વ્યાકરણ પણ પરિપક્વ થાય; આ એક જ ઉદેશને સિદ્ધ કરવાને સારૂ આચાર્યશ્રીએ સંસ્કૃત દયાશ્રય મહાકાવ્યની ૪પ રચના કરી છે અને એમાં (સિદ્ધહૈમના) સંસ્કૃતના સાતે અધ્યાયનાં બધાં એના એ જ ઉદાહરણો વ્યાકરણના જ ક્રમ પ્રમાણે યોજ્યાં છે અને એવું જ બીજું (ઉક્ત) પ્રાકૃત યાશ્રય મહાકાવ્ય૪૬ રચેલું છે, એમાં પણ (અષ્ટમાધ્યાયના પ્રાકૃત વ્યાકરણના) પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપશાચી અને અપભ્રંશનાં બધાં એના એ જ વ્યાકરણગત ઉદાહરણો આનુપૂર્વીપૂર્વક મૂકેલાં છે. ૪૩૯. “યાશ્રય”નો અર્થ બે આશ્રયવાળું છે. આ કાવ્યનું એ નામ ચરિતાર્થ છે. આમાં એક તરફ જોતાં આઠે અધ્યાયનાં બધાં ઉદાહરણો સંગતિપૂર્વક મળી આવે છે અને બીજી તરફ જોતાં મૂલરાજથી તે ઠેઠ કુમારપાલ સુધીના ગુજરાતના સોલંકી વંશનો ઇતિહાસ ચીતરાએલો છે. એથી આ કાવ્ય વ્યાકરણના અભ્યાસીને તો ઉપયોગી જ છે પણ ગૂજરાતના ઇતિહાસમાં એનું અસાધરણ સ્થાન છે. ( ૩૪૩-૪ પં. બહેચરદાસનો લેખ નામે “ગુજરાતનું પ્રધાન વ્યાકરણ.” ૩૪૫. સંસ્કૃત યાશ્રય કાવ્ય. વ. નં. ૧૭૩૭-૪૦; અભયતિલકગણિની ટીકા સહિત પ્ર. મુંબઈ સંસ્કૃત સીરીઝ સને ૧૯૧૫-૧૯૨૧; ૩૪૬, પ્રાકૃત યાશ્રય કાવ્ય-પૂર્ણકલશગણિની ટીકા સહિત-સં. શંકરપાંડુરંગ પંડિત પ્ર. ઉક્ત સીરીઝ સન ૧૯00. Page #333 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪૪૦. પાણિનિનું વ્યાકરણ સમજવા માટે ગુજરાતના ભટ્ટિ કવિએ શ્રીધરનરેશની વલભીમાં રહીને ભટ્ટિકાવ્ય રચેલું છે. એટલે એ કાવ્ય ગૂજરાતનું છે. પણ એમાં વ્યાકરણગત ઉદાહરણોને ક્રમ નથી તેમ એમાં કોઇ તાત્કાલિક ઐતિહાસિક વૃત્તાંતને નથી વર્ણવેલો, એથી એ ગૂજરાતના કાવ્યનું મહત્ત્વ બીજી અનેક રીતે હોવા છતાં વ્યાકરણ અને ઇતિહાસ એ બંનેની દૃષ્ટિએ આ. હેમચંદ્રનું ચાશ્રય અસાધારણ છે.' ૨૦૮ ૪૪૧. એમ પણ કહેવાય છે કે એક જ શ્લોક સાતને લાગુ પડે એવું સમસંધાનમહાકાવ્ય પણ આ. હેમચંદ્રે રચેલું હતું પણ તે ઉપલબ્ધ નથી. ૪૪૨. ચાર કોષગ્રંથો રચ્યા છે. પ્રથમકોષનું નામ અભિધાનચિંતામણિ નામમાલા છે. તેના છ કાંડ છે. તે કોષ અમરકોશ માફકનો છે, પરન્તુ તેમાં શબ્દસંખ્યા અમર કરતાં દોઢી હશે. તેના પર પોતે જ દશ હજાર શ્લોકની વિસ્તૃત ટીકા રચી છે. બીજા કોષનું નામ ‘હેમ અનેકાર્થ સંગ્રહ, (કી. ૨, ૧૫) છે કે જેમાં ૭ કાંડમાં વિશ્વકોષ નામના કોશની પેઠે એકેક શબ્દોના કેટલા બધા અર્થો થાય છે તે જણાવ્યું છે. એના પર પણ પાછી છ હજાર શ્લોકની સ્વોપજ્ઞ ટીકા છે. ત્રીજો કોશ દેશી નામમાલા-દેશી શબ્દસંગ્રહ (પ્ર. મું. સં. સીરીઝસં.બેચરદાસ પ્ર.યુનિ. ગ્રં.}) છે. તે દેશી શબ્દોનો કોશ છે સામાન્ય રીતે જે સંસ્કૃત નહિ, અને તેમાંથી ઉદ્ભવેલ નહીં તે ‘દેશી’ શબ્દ. તે ૮ વર્ગમાં છે તે પર સ્વરચિત ત્રણ હજાર શ્લોકપ્રમાણની રત્નાવલિ નામની ટીકા છે. આમાં ધનપાલના પ્રાકૃતલક્ષ્યનો પણ ઉપયોગ કર્યો છે. ઉપરના પ્રાકૃત વ્યાકરણની પેઠે આ કોષ પણ આપણી ગૂર્જર ભાષા તેમજ અન્ય દેશી-ભાષા માટે અતિ ઉપયોગી-આવશ્યક છે અને ભાષાશાસ્ત્રના ઇતિહાસમાં અતિ મહત્ત્વનો છે. ચોથા કોષનું નામ ‘નિઘંટુ શેષ' છે-તેમાં વનસ્પતિનાં નામો, ભેદો જણાવ્યાં છે જે વૈદકશાસ્ત્રમાં ઉપયોગી છે. આ કોશોનો ઉપયોગ પછીના ગ્રંથકારોએ ‘ત્તિ તેમ:' એમ કહીને બહુ કર્યો છે.{નિઘંટુશેષ શ્રીવલ્લભગણિ ટીકા સાથે સં. પુણ્યવિ. મ.લા.દ.વિ.} ૪૪૩. અલંકાર માટે કાવ્યાનુશાસન નામનો ગહન ગ્રંથ પણ શબ્દાનુશાસન પછી તેમણે રચ્યો છે. એની રચના સુપ્રસિદ્ધ કાવ્ય-પ્રકાશના જેવી છે. સાહિત્યશાસ્ત્રનાં અંગોનું વિવેચન માર્મિકતાથી કરેલું છે. પ્રથમ મૂળ સંક્ષિપ્ત સૂત્રો છે-તેના પર અલંકારચૂડામણિ નામની અતિ પરિષ્કૃત ટીકા-વ્યાખ્યા છે, અને તેના પર વિવેક નામનું સૂક્ષ્મભાવપ્રદર્શક ટિપ્પણ-વિવરણ પણ પોતે જ કરેલું છે. આ બંનેમાં મૂલની દરેક બાબતોનું સ્પષ્ટીકરણ, લંબાણથી સમજાવી ઉદાહરણોથી પૂરતું કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં વ્યંજનાશક્તિ વગેરે સ્થળોમાં ભિન્ન ભિન્ન કેટલાએક ગ્રંથકારોની અને શાન્તરસને રસ તરીકે ન માનનારાઓની ઝાટકણી પણ બારીક દૃષ્ટિથી સચોટ પુરાવા સાથે કરવામાં આવેલી છે. સાહિત્યશાસ્ત્રમાં પણ તેમનું પાંડિત્ય કેટલી કક્ષાએ પહોંચ્યું હતું તે આ ગ્રંથનું પર્યાલોચન કરવાથી જણાશે. તેમાં પણ શબ્દાનુશાસનમાં છે તેમ ૮ અધ્યાય છે ઃ ૧ લો પ્રસ્તાવનારૂપે છે. પ્રયોજન, કાવ્યકારણ પ્રતિભા, તેના ભેદ, અને તેના સંસ્કાર નામે વ્યુત્પત્તિ, અભ્યાસ અને શિક્ષા, કાવ્યનું સ્વરૂપ નામે દોષરહિત, ગુણ-અલંકારસહિત શબ્દ અને અર્થ; તે ગુણ, દોષ, અલંકારનાં લક્ષણ, રસોપકારપ્રકાર, શબ્દાર્થનું સ્વરૂપ નામે મુખ્ય-ગૌણ-લક્ષ્ય-વ્યંગ્યના ભેદથી મુખ્ય ગૌણલક્ષકભંજક તે Page #334 -------------------------------------------------------------------------- ________________ પારા ૪૪૦ થી ૪૪૬ કોશ, અલંકાર, છંદ, ન્યાયગ્રંથો ૨૦૯ શબ્દ, તે મુખ્ય-ગૌણ-લક્ષ્ય-વ્યંગ્ય અર્થમાં લક્ષણ, વ્યંગ્યાર્થના ભેદ નામે શબ્દશક્તિમૂલ અને અર્થશક્તિમૂલ વ્યંગ્યાર્થ. બીજો અધ્યાય રસ સંબંધી છે. રસનું લક્ષણ, તેના નવ ભેદ-શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત અને તે દરેકનાં લક્ષણ, સ્થાયિભાવો, વ્યભિચારિભાવો, અને સાત્ત્વિક ભાવો તે દરેકના ભેદ સહિત, ને રસાભાસ. ત્રીજો દોષોને લગતો છે-કાવ્યના, રસના, પદના, વાક્યના, પદવાક્યના અને અર્થના દોષો જણાવ્યા છે, ચોથામાં ગુણો નામે માધુર્ય, ઓજસ, પ્રસાદ અને તે દરેકના વ્યંજક તથા ગુણથી અન્યથાપણું બતાવેલ છે. પાંચમો શબ્દાલંકારોનો છે જેવો કે અનુપ્રાસ, લાટાનુપ્રાસ, યમક, ચિત્રકાવ્ય, શ્લેષ, વક્રોક્તિ ને પુનરુક્તાભાસ. છઠ્ઠામાં અર્થાલંકારો નામે ઉપમા, ઉત્પ્રેક્ષાથી માંડી સંકર સુધી ૨૯ બતાવ્યા છે. સાતમામાં નાયકાદિલક્ષણો-નાયક, તેના ગુણ, અને ભેદ, નાયિકાલક્ષણ અને સ્ત્રીઓના સ્વાભાવિક અલંકારો અને છેલ્લામાં પ્રબન્ધાત્મક કાવ્યના ભેદો નામે પ્રેક્ષકાવ્ય અને શ્રવ્યકાવ્ય અને તે દરેકના ભેદ નામે નાટકાદિ આપ્યા છે. (પ્ર. કાવ્યમાલા નં. ૭૧ નિ. સા. પ્રેસ મુંબઈ.) ૪૪૪. છંદને માટે છંદોનુશાસન’ નામનો ઉપયોગી વિસ્તૃત ગ્રંથ લખ્યો છે. તે પણ આઠ અધ્યાયમાં વિભક્ત છે. તેના જેવો બીજો કોઇ છંદ ગ્રંથ નથી. તે ૫૨ પણ સ્વોપજ્ઞ ટીકા લખી છે. {પ્ર. ચંદ્રોદય ચે. ટ્રસ્ટ} દરેક પ્રકારના છંદનું ઉત્તમ રીતે જ્ઞાન મેળવવામાં આ પરમ સાધન છે. કેદારભટ્ટના વૃત્તરત્નાકર, ગંગાદાસની છંદોમંજરી અને પિંગલકૃત છંદઃશાસ્ત્ર કરતાં પણ છંદ સંબંધી કેટલીક વિશેષ બાબતો આ ગ્રંથમાં જણાય છે. પિંગલ વિગેરે કરતાં એની રચના અને વ્યાખ્યા સરસ છે. સંસ્કૃત અને પ્રાકૃતના અનેક છંદોનું વર્ણન કરવા સાથે જુદા જુદા અનેક ગ્રંથોનાં વિવિધ સુભાષિતો ઉદાહરણ તરીકે ચુંટી તેમાં ઉદ્ધૃત કર્યા છે. ‘પ્રાકૃતપિંગલ’નો ગ્રંથ આથી ઘણો અર્વાચીન છે. કારણ કે તેમાં આપેલ ઉદાહરણ હમ્મીર આદિ આની પછી થયેલ વ્યક્તિઓનાં છે. (પ્ર. શેઠ દેવકરણ મૂળજી, મુંબઈ સં. ૧૯૬૮.) ૪૪૫. આમ ચાર અનુશાસન નામે શબ્દાનુશાસન, લિંગાનુશાસન, કાવ્યાનુશાસન અને છંદોનુશાસન રચ્યાં છે. તે ઉપરાંત પાંચમા અનુશાસનરૂપે વાદાનુશાસન નામે એક અન્ય ગ્રંથ રચેલ છે તે હાલ અનુપલબ્ધ છે. તેમાં નામ ઉપરથી વાદની ચર્ચા હોવી જોઇએ. ૪૪૬. ન્યાયશાસ્ત્રમાં તેમણે પ્રમાણમીમાંસા નામનો અપૂર્વ મહત્ત્વનો ગ્રંથ રચ્યો. તે તેમણે શબ્દ-કાવ્ય-છંદના અનુશાસન રચ્યા પછી રચ્યો.૭૪૭ તે ૩૪૮પાંચ અધ્યાયમાં હતો. દરેક અધ્યાયમાં એક કરતાં વધુ આન્શિક હતા અને તે પર સ્વોપક્ષવૃત્તિ રચી હતી. હાલ વૃત્તિસહિત બે આન્તિકવાળો પ્રથમ અધ્યાય અને બીજા અધ્યાયનો પ્રથમ આન્ડિક એટલા પૂરતો જ આ ગ્રંથ મળી આવે છે. ગ્રંથ સૂત્રબદ્ધ અને સૂત્રો પણ એવાં સરલ, અસંદિગ્ધ અને સંપૂર્ણ છે કે દરેક અભ્યાસી માટે તે અતિ ઉપયોગી નીવડે. {સં.પંસુખલાલા પ્ર. સીંધીગ્રં. ગુજ વિવેચન રત્નત્રય વિ. પ્ર.રંજનવિ. લાયબ્રેરી ૩૪૭. જુઓ તેની વૃત્તિ “આનન્તા/ર્થી વાથ શબ્દ: શાવ્ય ંોનુશાસનેયોઽનન્તરે પ્રમાાં મીમાંસ્થત રૂત્યર્થ:” ૩૪૮. જુઓ તેજ વૃત્તિ ‘પશ્ચમિરાય: શાસ્ત્રમેતવનયવાચાર્ય:' પૃ. ૩ (પ્ર. આર્હુતમતપ્રભાકર-પુના.) Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪૪૭. જો કે ધર્મકીર્તિ, હરિભદ્રસૂરિ, અકલંકદેવ વગેરે પ્રાચીન તાર્કિકોના પ્રાયઃ બધા ન્યાય ગ્રંથો પ્રકરણના રૂપમાં મુકાવા પામેલા છે, જ્યારે હેમચંદ્ર આ ગ્રંથને પણ શબ્દાનુશાસન વગેરે માફક સૂત્ર રૂપે જ ગ્રંથેલ છે અને તેમ કરવાનું કારણ તેની વૃત્તિના પ્રારંભમાં જ તેઓ જણાવે છે કે-“લોક ભિન્નરૂચિવાલા છે અને તેથી પ્રાચીન તાર્કિકોની જેમ પ્રકરણરૂપે પોતાના ન્યાય ગ્રંથને ન કરતાં સૂત્રરૂપે (પોતે) બનાવે તો તેમાં એવી કોઈ પણ પ્રકારની લૌકિક અથવા રાજકીય આજ્ઞા નથી કે જે પોતાની ઇચ્છાને તેમ કરતાં અટકાવે.”૩૪૯ સૂત્રનું લક્ષણ પોતે વૃત્તિમાં ટાંક્યું છે કે “તે થોડા અક્ષરવાળું, સંદેહવિનાનું, સારવાળું, લોકપ્રકાશક અધિકતારહિત અને શાસ્ત્રીય દૂષણ રહિત એવું સૂત્ર હોવું જોઈએ એમ સૂત્રને જાણવાવાળા વિદ્વાનો કહે છે.”૩૫૦ આ લક્ષણ આ. હેમચંદ્રના દરેક સૂત્રમય ગ્રંથોમાં છે તે પ્રમાણે આ ગ્રંથમાં છે. ૪૪૮. આ ગ્રંથમાં ગૌતમના ન્યાયસૂત્રોનું પ્રતિબિંબ છે પણ માત્ર અનુકરણ નથી. બંનેનાં સૂત્રો સરખાવતાં વૈલક્ષણ્ય-પ્રતીતિભેદ જણાય છે. પ્રમાણમીમાંસાના બધા પાંચે અધ્યાય મળતા નથી. તેથી તેને ન્યાયસૂત્ર સાથે સળંગ સરખાવી શકાય તેમ નથી, છતાં જેટલો ભાગ તેનો ઉપલબ્ધ છે. તેની સાથે સરખાવતાં માલૂમ પડે છે કે ગૌતમે ન લીધેલા એવા ઘણા વિષયો આ. હેમચંદ્ર લીધા છે. દા.ત., પ્રમાણ, અનધ્યવસાય, વિપર્યય, વસ્તુ, પ્રત્યભિજ્ઞાન, વ્યાપ્તિ, પક્ષ, દૃષ્ટાન્નાભાસ, દૂષણ, જય, પરાજય આદિ. અવગ્રહ, ઈહા, અવાય, ધારણા, અવધિ, મન:પર્યાયજ્ઞાન, દ્રવ્યેન્દ્રિય આદિ જૈન પરિભાષાના વિષયો ગૌતમસૂત્રમાં છે નહિ-હોઈ શકે નહિ. હેત્વાભાસમાં ગૌતમ મતે પાંચ હેત્વાભાસ છે, હેમચંદ્રમાં ત્રણ છે ને તે ત્રણનો પાંચમાં અંતર્ભાવ થાય છે. વળી કેટલાંક સૂત્રોમાં બંનેમાં ભેદ છે. દા.ત., વાદ, તર્કનાં લક્ષણ આદિ. ટૂંકામાં આ પ્રમાણમીમાંસામાં ન્યાય સંબંધી જૈન સિદ્ધાંતોનો સમાવેશ કર્યો છે, તે ઉપરાંત ન્યાયને લગતી જે જે બાબતોમાં બૌદ્ધ, મીમાંસક, સાંખ્ય, નૈયાયિક અને નાસ્તિક વગેરે દર્શનકારો અલગ પડે છે તે દરેકનું તેઓના મંતવ્યને અનુસાર મંડન કરી યુક્તિથી જૈનશૈલી પ્રમાણે તે સાથેનો ભેદ જણાવ્યો છે. ઘણી સહેલાઈથી થોડી મહેનતે વધારે જ્ઞાન આપનાર આવી ઉત્તમ પદ્ધતિનો જૈન ન્યાયનો ગ્રંથ (વાદિદેવસૂરિ કૃત પ્રમાણનયતત્ત્વાલંકાર સિવાય) બીજો લાગતો નથી. આ સંબંધે “વાદાનુશાસન' નામનો એક વધુ ગ્રંથ અગાઉ જણાવ્યું તેમ મળતો નથી. ૪૪૯. ન્યાયમાં પ્રમાણમીમાંસા ઉપરાંત ન્યાય વિષય ગર્ભિત અન્યયોગ વ્યવચ્છેદ’ અને ‘અયોગ વ્યવચ્છેદ' નામની દરેક બત્રીશ શ્લોકમાં-એમ બે બત્રીશીઓ સંસ્કૃતમાં વર્ધમાનસ્તુતિ તરીકે રચી છે કે જેમાંની પહેલી ઉપર મલ્લિષેણસૂરિ નામના પ્રખર વિદ્વાને સં. ૧૩૪૯ (શક સં. ૧૨ ૧૪)માં ४८. यद्येवं अकलंकधर्मकीर्त्यादिवत् प्रकरणमेव किं नारभ्यते किमनया सूत्रकारत्वाहोपुरुषिकया । मैवं वोचः । fમન ચંગનતતો નાશ સ્વચ્છ પ્રતિબંધે તૌકિ વે વા શાસનમસ્તીતિ ત્રિવિત વૃત્તિની પ્રસ્તાવના પૃ. ૨. उ५०. अल्पाक्षरमसंदिग्धं सारवद् विश्वतो मुखम् । अस्तोभमनवद्यं च सूत्रं सूत्रविदो विदुः ॥ પ્રથમ અધ્યાયના બીજા આહુનિકના ચૌથા સૂત્રમાં પ્રત્યભિજ્ઞાનના પ્રામાણ્ય પ્રસંગે તૈયાયિકની સૂત્રના ઉપર દોષાપત્તિ સિદ્ધ કરતાં વૃત્તિમાં જણાવે છે. પૃ. ૫૩. Page #336 -------------------------------------------------------------------------- ________________ પારા ૪૪૭ થી ૪૫૧ જૈન ન્યાય ૨૧૧ સ્યાદ્વાદમંજરી નામની અદ્વિતીય વ્યાખ્યા સ્વાદ્વાદ એટલે જૈન દર્શનનું સ્વરૂપ બતાવતી રચી છે, એ પરથી ખ્યાલ આવે તેમ છે કે બત્રીશીનો વિષય અતિ ગહન અને મહત્તાવાળો છે. તેનું નામ (અહંન્ સિવાય) અન્ય (દેવોમાં), (આપ્તપણાનો) યોગ હોવાનો વ્યવચ્છેદ-ખંડન ન્યાયપદ્ધતિથી આવેલ છે. તેથી અન્યયોગ વ્યવચ્છેદ' રાખવામાં આવ્યું છે. બીજી બત્રીશીમાં અહંન્ દેવમાં આપ્તપણાનો અયોગ નથી (પણ યોગ જ છે.) એ બતાવેલ હોવાથી તેનું નામ “અયોગ વ્યવચ્છેદ' રાખેલ છે. ૪૫૦. જૈન ન્યાયશાસ્ત્રનો ત્રીજો યુગ-વિ. સૈકા ૧૧માંથી ૧૩મા સુધીનો પંડિત સુખલાલે પાડી તેનું નામ “પુષ્પિત કાળ' આપ્યું છે; અને તે જણાવે છે કે “પુષ્પો કાંઈ સંખ્યામાં પલ્લવો જેટલાં નથી હોતાં. કદાચિત પુષ્પોનું પરિમાણ પલ્લવોથી નાનું પણ હોય છે, છતાં પુષ્પ એ પલ્લવોની ઉત્તર અવસ્થા હોઈ તેમાં એક જાતનો વિશિષ્ટ પરિપાક હોય છે. બીજા યુગમાં જૈન ન્યાયનો જે વિસ્તાર અને સ્પષ્ટીકરણ થયાં તેને પરિણામે ત્રીજો યુગ જન્મ્યો. આ યુગમાં અને આ પછીના ચોથા યુગમાં દિગંબર આચાર્યોએ ન્યાયવિષયક કેટલાક ગ્રંથો રચ્યા છે, પણ હજુ સુધી મારી નજરે એવો એકે ગ્રંથ નથી પડ્યો કે જેને લીધે જૈન ન્યાયના વિકાસમાં તેને સ્થાન આપી શકાય. ત્રીજા યુગના શ્વેતાંબર સંપ્રદાયમાં વાદિ દેવસૂરિ અને હેમચંદ્ર એ બેનું મુખ્યસ્થાન છે. એ ખરું કે આચાર્ય હેમચંદ્રની પરિચિત કૃતિઓમાં જૈનન્યાયવિષયક બહુ કૃતિઓ નથી, તેમ પરિમાણમાં મોટી પણ નથી. છતાં તેઓની બે બત્રીશીઓ અને પ્રમાણમીમાંસા જોનારને તેઓની વિશિષ્ટતા ધ્યાનમાં આવ્યા સિવાય નહિ રહે અને એમ આપોઆપ જણાશે કે મોટા મોટા ને લાંબા લાંબા ગ્રંથોથી કંટાળેલ અભ્યાસીઓ માટે સંક્ષેપમાં છતાં વિશેષતાવાળી રચનાઓ તેઓએ કરી, અને ફૂલનું સૌરભ તેમાં આપ્યું. વાદિદેવસૂરિ કાંઈ કંટાળે એવા ન હતા; તેઓએ તો રત્નાકરની સ્પર્ધા કરે એવો એક સ્યાદ્વાદરત્નાકર ગ્રંથ રઓ અને કોઈ અભ્યાસીને જૈનન્યાય માટે તેમજ દાર્શનિક ખંડનમંડન માટે બીજે ક્યાંય ન જવાની સગવડ કરી દીધી.૫૫ ૪૫૧. ધાર્મિક સાહિત્યમાં કુમારપાળ રાજા માટે ૧૨૦૦ શ્લોકમાં યોગશાસ્ત્ર અપનામ અધ્યાત્મોપનિષદ નામનો ગ્રંથ બરાબર બાર હજાર શ્લોક પ્રમાણ સ્વોપજ્ઞ ટીકા સહિત રચ્યો છે. ૩૫તે સરલ છતાં મહત્ત્વનો ગ્રંથ છે. તેમાં ઐહિક અને પારલૌકિક જીવનને પવિત્ર શી રીતે કરવું તે પર વિસ્તૃત અને હૃદયંગમ વિવેચન કરેલું છે, ને યોગ અને અધ્યાત્મ જેવા ગૂઢ વિષયો સંબંધી પણ ફુટતાથી ઘણી હકીકતો જણાવી છે. તેમાં બાર “પ્રકાશ” છે. ૧લામાં શ્રી મહાવીર ભ.ની સમદષ્ટિ કરૂણા બતાવી યોગનું સામર્થ્ય દૃષ્ટાંતો સહિત બતાવ્યું છે, ને જ્ઞાનયોગ દર્શનયોગ અને ચારિત્રયોગ એ ભેદ પાડી સમજાવ્યા છે. બીજામાં અને ત્રીજામાં સમ્યકત્વ અને મિથ્યાત્વનું સ્વરૂપ બતાવી ગૃહસ્થ ધર્મનાં બાર વ્રતોનું વર્ણન કર્યું છે. ચોથામાં ક્રોધાદિ કષાય, ઈદ્રિયજય, મનઃશુદ્ધિ, સમભાવ પર કહી ધ્યાનની મૈત્રી આદિ ચાર ભાવના, ધ્યાન માટેનાં સ્થળ અને આસન સંબંધી જણાવ્યું છે. પાંચમા ૩૫૧. જૈનન્યાયનો ક્રમિક વિકાસ” એ લેખ. ભાવનગર ગૂ. સા. પરિષ, ૩પ૨. વે. નં. ૧૬૪૯-૧૬૨૨ પ્ર. બિ. ઈ. નં. ૧૭૨; મૂળ પ્ર. જૈ. ધ. સભા ગૂ. ભાષાંતર સહિત પ્ર. ભી. મા. મું. માં. જૈનસભા. {સંપા. મુનિ જબૂવિજયજી પ્ર. જૈન સાહિત્ય વિકાસ મંડલ ગુ. ભા. હેમસાગરસૂરિ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અને છઠ્ઠામાં પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણાનું સ્વરૂપ કહ્યું છે. ૭ થી ૧૧માં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર પ્રકારનાં ધ્યાન ઉપરાંત ધર્મધ્યાન અને શુકલધ્યાનનું ભેદ સહિત સ્વરૂપ દાખવ્યું છે. બારમામાં સામાન્ય ઉપસંહાર રૂપે મનનો જય, પરમાનંદ, અભ્યાસક્રમ, તત્ત્વજ્ઞાન, ઉન્મનીભાવ વગેરે જણાવી ઉપદેશનું રહસ્ય અને આત્મોપદેશ આપેલ છે. ૪૫૨. ‘યોગશાસ્ત્રમાં પાતંજલ-યોગશાસ્ત્રમાં નિર્દિષ્ટ કરેલા આઠ યોગાંગોના ક્રમથી સાધુ અને ગૃહસ્થના જીવનની આચાર પ્રક્રિયાનું જૈનશૈલી અનુસાર વર્ણન છે; તેમાં આસન તથા પ્રાણાયામ સાથે સંબંધ રાખનારી અનેક બાબતોનું વિસ્તૃત સ્વરૂપ છે, કે જેના ૫૨થી તાત્કાલીન લોકોમાં હઠયોગપ્રક્રિયાનો કેટલો બધો પ્રચાર હતો તે જણાય છે. હેમાચાર્યે આ ગ્રંથમાં હરિભદ્રસૂરિના યોગ વિષયક ગ્રંથોની નવીન પરિભાષા અને રોચક શૈલીનો ક્યાંય પણ ઉલ્લેખ કર્યો નથી, પરંતુ (દિગં.) શુભચંદ્રાચાર્યના જ્ઞાનાર્ણવમાંના પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ, રૂપાતીત ધ્યાનનું વિસ્તૃત તથા સ્પષ્ટ વર્ણન કરેલું છે. (જુઓ પ્રકાશ ૭ થી ૧૦) અંતમાં તેમણે સ્વાનુભવથી વિક્ષિપ્ત, યાતાયાત શ્લિષ્ટ અને સુલીન એવા મનના ચાર ભેદોનું વર્ણન કરી નવીનતા લાવવાનું પણ ખાસ કૌશલ બતાવ્યું છે (૧૨ પ્રકાશ શ્લોક ૨ થી ૪). નિ:સંદેહ યોગશાસ્ત્ર તે જૈન તત્ત્વજ્ઞાન અને જૈન આચારનો એક પાઠ્ય ગ્રંથ છે.’૩૫૩ ૪૫૩. બીજો ગ્રંથ અર્હન્ દેવના જુદા જુદા લોકોત્તર ગુણોને લઇને પરમાત્માની સ્તુતિ રૂપે સ્તુતિ તરીકેના દરેક ગુણથી યુક્ત કુમારપાળ માટે જ વીતરાગ સ્તોત્ર એ નામનો ભક્તિરસથી ભરપૂર રચ્યો છે. (મુ.) તે ઉપરાંત મહાદેવ સ્તોત્ર રચ્યું છે. (મુ.) ધર્મકથાના નિધિરૂપ ૬૩ શલાકા (ઉત્તમ મહાન) પુરૂષોના જીવનચરિત્રરૂપે ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર નામનો મહાકાવ્ય રૂપે ગ્રંથ ૧૦ પર્વમાં (વે. નં. ૧૭૨૪-૧૭૩૨ પ્ર. જૈ. ધ. સ.) કુમાળપાળના કહેવાથી રચ્યો છે. તેમાં ૨૪ જિનો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ બળદેવ, ૯ પ્રતિવાસુદેવ એમ કુલ ૬૩ નાં ચરિત્રો છે. તેમાં તેમની કલ્પના, પ્રતિભા, રસિકતા અપૂર્વ ખીલી છે. આ ગ્રંથનું ૧૧મું પરિશિષ્ટપર્વ નામનું રચી તેમાં ભ. મહાવીર પછી થયેલ વજસ્વામી સુધીના આચાર્યોનાં જીવનવૃત્ત છે અને વજસ્વામીના વંશ વિસ્તાર વર્ણન સુધીની હકીક્ત આપી તે પૂરો કર્યો છે. (પ્ર. જૈ. ધ. સભા.) ૪૫૪. નીતિ વિષયે અર્જુન્નીતિ નામનું પુસ્તક તેમના નામે ચડેલું છે. તેનું કર્તૃત્વ તેમનું હોવા વિશે શંકા રહે છે. ઉ૫૨ના ગ્રંથો સિવાય બીજી અનેક કૃતિઓ રચેલી સંભળાય છે; (જુઓ પ્રભાવક ચરિત પૃ. ૩૪૬, શ્લોક ૮૩૧-૮૩૬, જેસ. પ્ર. ૨૬) છતાં જે વિદ્યમાન-ઉપલબ્ધ છે તે પરથી પણ તેમના જ્ઞાનની અગાધતા સમજાય તેમ છે ને તેમની ‘કલિકાલસર્વજ્ઞ'ની ઉપાધિ અસ્થાને નથી-તેમાં અતિશયોક્તિ ભાસતી નથી. ૪૫૫. આચાર્ય આનન્દશંકર જણાવે છે કે ઇ.સ. ૧૦૮૯ થી ૧૧૭૩ એ વર્ષો ‘કલિકાલ સર્વજ્ઞ' હેમચંદ્રના તેજથી દેદીપ્યમાન છે. હેમચંદ્રાચાર્ય ધર્મ અને તત્ત્વજ્ઞાનના પણ બેશક સારા વિદ્વાન્ ૩૫૩. પં. સુખલાલની યોગદર્શન તથા યોગવિશિકા પરની પ્રસ્તાવના. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ ૩ પારા ૪૫૨ થી ૪૫૮ યોગશાસ્ત્ર હતા, અને તે વિષયના પણ દ્વાર્નાિશિકા વગેરે એમના કેટલાક ગ્રંથો છે; પરંતુ જૈન વાડ્મયને એમની ચિરસ્થાયી સેવા તો આ વિષય કરતાં ભાષા અને સાહિત્યના વિષયમાં વધારે થઇ છે-એમાં સંશય નથી. સંસ્કૃત ભાષા ઉપર એમનો હાથ કેવો સફાઇથી અને સરળતાથી ફરતો, એમનું કવિત્વ કેવું મધુર હતું એ ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર વગેરે ગ્રંથોની શૈલી અલંકાર કલ્પના વગેરે જોતાં જણાય છે.”૩૫૪ ૪૫૬. અગાઉ કહેવાયું છે તેમ હેમાચાર્યના ઉપદેશથી સિદ્ધરાજે “રાયવિહાર' ને “સિદ્ધવિહાર' કુમારપાલે “કુમારવિહાર', ત્રિભુવન વિહાર”, “ત્રિવિહાર' આદિ અનેક જૈન મંદિરો, બંધાવ્યાં અને ઉદયન મહામાત્યના જયેષ્ઠ પુત્ર વામ્ભટ્ટ (બાહડે) શત્રુંજયના મંદિરનો અને બીજા પુત્ર અંબડે ભરૂચના શકુનિકા વિહારનો જીર્ણોદ્ધાર કર્યો, અને તે બંનેમાં હેમાચાર્યે પ્રતિષ્ઠા કરી તેમજ અન્ય શ્રાવકોએ અનેક મંદિરો બંધાવ્યાં. અજયપાલની અવકૃપાથી તેમજ મુસલમાનોના આક્રમણોથી હાલ પર્વતો ઉપરનાં મંદિરો સિવાયનાં તે વખતનાં વિશાલ મંદિરો પૈકી કોઈ દૃશ્યમાન થતાં નથી. ૪૫૭. હેમાચાર્યની જૈન ધર્મ પર શ્રદ્ધા તાત્વિકપણે અટલ હતી. પોતે મહાવીર સ્તુતિમાં જણાવ્યું કેઃ न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तात् परीक्षयाच्च त्वामेव वीर ! प्रभुमाश्रिताः स्मः ॥ -હે વીર ! કેવળ શ્રદ્ધા-અંધ શ્રદ્ધાથી જ તારામાં (અમારો) પક્ષપાત છે તથા કેવળ દેષ માત્રથી જ અન્યોમાં (અમારી) અરુચિ છે એમ નથી; કિન્ત પરીક્ષાપૂર્વક તને યથાતપણે આમ જાણીને જ તારો આશ્રય લીધો છે. इमां समक्ष प्रतिपक्षसाक्षिणा - मुदारघोषामवघोषणां ब्रुवे । न वीतरागात्परमस्ति दैवतं, न चाप्यनेकान्तमृते नयस्थितिः ॥ -પ્રતિપક્ષીઓની સન્મુખ મોટી ઘોષણા કરીને કહું છું કે, જગમાં વીતરાગના જેવો તો કોઈ અન્ય દેવ નથી અને અનેકાન્ત (સ્યાવાદ-જૈન) ધર્મની સિવાય કોઈ તત્ત્વ-ફિલસુફી નથી. ૪૫૮. છતાં પણ તેમને અન્ય દર્શનો-મતો પર તિરસ્કાર ન હતો. કુમારપાલ જૈન થયા પહેલાં દેવપત્તનના-પ્રભાસપાટણની યાત્રાએ ગયો ને ત્યાં હેમાચાર્યને આવવા આમંત્રણ આપ્યું. તેઓ ત્યાં ગયા હતા અને ત્યાં શિવની સ્તુતિ ખરી જૈન શૈલીથી કરી હતી. તેમણે એ મહાદેવસ્તોત્રમાં છેવટે કહ્યું છે કે : भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ ४० ॥ ૩૫૪. જુઓ તેમનો લેખ “ગુજરાતનું સંસ્કૃત સાહિત્ય; એનું રેખાદર્શન’-રાજકોટ ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ અને નિબંધસંગ્રહ. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ - ભવરૂપ વૃક્ષના બીજાંકુર સમાન રાગાદિક દોષ જેના ક્ષય થયા હોય તે ગમે તો બ્રહ્મા હોય, ગમે તો વિષ્ણુ હોય, ગમે તો મહાદેવ હોય કે ગમે તો જિન હોય-તેને મારો નમસ્કાર છે. (આ અને બીજા શ્લોકો આ પહેલાના છઠ્ઠા પ્રકરણની શરૂઆતમાં મૂકયા છે. ૪૫૯. તેમણે અમુક અમુક વિષયમાં જે જે મહાનું વિશારદ થયા તેમનું મુક્તકંઠે સ્મરણ કર્યું છે :- ‘ઉત્કૃષ્ઠ મહાકવિ તો સિદ્ધસેન, ઉત્કૃષ્ઠ મહાતાર્કિક મલ્લવાદી, ઉત્કૃષ્ઠ સંગ્રહકાર ઉમાસ્વાતી, અને ઉત્કૃષ્ઠ વ્યાખ્યાતા તે જિનભદ્ર ક્ષમાશ્રમણ. બીજા તેમનાથી ઉતરતા છે.૩૫૫ આમ જણાવી સાથે સાથે પોતાની લઘુતા બતાવી છે. ૪૬૦. રા. કનૈયાલાલ મુનશીએ એક વખત કહ્યું હતું કે “ગુજરાતના ઇતિહાસનો મને રસ છે. એટલે તેના થોડા અભ્યાસ ઉપરથી હું કહીશ કે બારમી સદી સુધી ‘હિંદુ અને જૈન' જેવા ભેદનું નામનિશાન પણ નહોતું; પાટણના મુંજાલેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે. મહારાજા કુમારપાળ સાથે શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય શિવમંદિરે જાય ત્યાં ભેદ કોને કહેવો ? મને એમ લાગે છે કે તે પછી કોમી ભેદનો જન્મ રાજદ્વારી પુરુષોએ પેદા કર્યો હોય.”૩૫૪ ૪૬૧. અને વિશેષમાં જાહેર કર્યું હતું કે “જૈન અને બૌદ્ધ ધર્મના સંસ્કારો વડે જ હિંદુ સંસ્કૃતિ અને હિંદુ રાષ્ટ્રીયતાનું ગૌરવ આટલું ઉચ્ચ છે; અને ખાસ કરીને ગુજરાતના ઇતિહાસના વિજયી દિવસોમાં સત્તા, પ્રભાવ અને વિદ્વત્તા જૈનોમાં જ હતી તે જોઈ તેમની પાછલી કારકિર્દી મને શૃંગારસમી લાગે છે. ગુજરાતનું ગૌરવ એટલે જૈનોનો જ ઇતિહાસ. આ વિજયી) સમયના વિભાગ આ પ્રમાણે પાડી શકાય: ૧લો વિમલશાહનો કે જ્યારે જૈન શેઠો વેપાર કરતાં લઢતા વધારે, અને પેઢી સ્થાપવા પહેલાં રાજ્ય અને શહેર સ્થાપતા; રજા મીનળદેવીનો સમય કે જ્યારે બ્રાહ્મણ મત અને જૈન મતની રસાકસી વધારે થતી અને ધીમે ધીમે બ્રાહ્મણ ધર્મની અસર ઓછી થતી; ૩જો હેમાચાર્યનો કે જે ગુજરાતના અગ્રગણ્ય ઐતિહાસિક પુરુષે જૈન મત અને બ્રાહ્મણ મતનો વિરોધ પોતાના ડહાપણથી ઘણોખરો કાઢી નાંખ્યો; ૪થો કુમારપાળનો કે જ્યારે જૈન મત પાટણના સિંહાસન પર બીરાજ્યો.” સમકાલીન સોમપ્રભસૂરિનો કુમારપાલ પ્રતિબોધમાંથી ઉલ્લેખવા યોગ્ય શ્લોક આપીશું કે : स्तुमस्त्रिसन्ध्यं प्रभु हेमसूरेरनन्यतुल्यामुपदेसशक्तिं । अतीन्द्रियज्ञानविवर्जितोऽपि यः क्षोणिभर्तुळधित प्रबोधं ॥ -પ્રભુ હેમસૂરિની અનન્યતુલ્ય-અનુપમેય ઉપદેશ શક્તિની દિનની ત્રણ સંધ્યા વખતે-દિવસમાં ત્રણ વખત સ્તુતિ કરીએ છીએ. કારણ કે તેમનામાં અતીન્દ્રિયજ્ઞાન-કેવલજ્ઞાન ન હોવા છતાં તેમણે એક ભૂપાલને પ્રબોધ પમાડયો. ३५५. उत्कृष्टेऽनूपेन ॥ २ । २ । ३९ ॥ उत्कृष्टेऽर्थे वर्तमानात् अनूपाभ्यां युक्ताद् गौणान् नाम्नो द्वितीया भवति । अनु सिद्धसेनकवयः । अनु मल्लवादिनं तार्किकाः । उप उमास्वातिं संग्रहीतारः । उप जिनभद्र क्षमाश्रमणं ગાથાતા૨: | તમાળે હીના:- શબ્દાનુશાસન બૃ. ટીકા. ૩૫૬, ભાવનગરમાં ‘હિંદુ કે જૈન' એ વિષય પર તા. ૨૧-૧૨-૨૨ ને દિને આપેલ ભાષણ “જૈન” તા. ૨૪૧૨-૨૨નો અંક પૃ. ૬૨૧. Page #340 -------------------------------------------------------------------------- ________________ પારા ૪પ૯ થી ૪૬૩ રામચન્દ્રસૂરિ ૨૧૫ ૪૬૨. હેમાચાર્યનું શિષ્યમંડળ-પણ જબરું હતું. તે પૈકી રામચંદ્રસૂરિનું મહાકવિ તરીકે ઉંચું સ્થાન છે. તે સિવાય ગુણચંદ્ર ગણિ, મહેન્દ્રસૂરિ, વર્ધમાન ગણિ, દેવચન્દ્ર મુનિ, યશશ્ચંદ્ર, ઉદયચંદ્ર, બાલચંદ્ર આદિ અનેક હતા. રામચંદ્રસૂરિ. प्राणाः कवित्वं विद्यानां लावण्यमिव योषितां । विद्यवेदिनोऽप्यस्मै ततो नित्यं कृतस्पृहाः ॥ - નાટ્યદર્પણ વિવૃત્તિ પ્રારંભે. पंचप्रबंधमिषपंचमुखानकेन विद्वन्मन:सदसि नृत्यति यस्य कीर्त्तिः । विद्यात्रयीचणमचुम्बितकाव्यतन्द्रं कस्तं न वेद सुकृती किल रामचंद्रम् ? ॥ - રઘુવિલાસ પ્રસ્તાવના પ્રસંગે. -જેમ સ્ત્રીઓમાં લાવણ્ય એ પ્રાણ-ખરી વસ્તુ છે. તેમ વિદ્યાઓમાં કવિત્વ એ પ્રાણ-ખરી વસ્તુ છે. (અમારા જેવા) ઐવિદ્યવેદી-ત્રણ વિદ્યાઓ જાણનારાઓ પણ અમારા માટે હંમેશાં સ્પૃહા રાખે છે. -પાંચ પ્રબંધરૂપી પંચમુખના મુખો વડે જેની કીર્તિ વિદ્વાનોના મન રૂપી સભામાં નાચે છે. તેવા ખરેખર રામચંદ્ર કે જે ત્રણ વિદ્યામાં વિશારદ છે અને તંદ્રાએ જેના કાવ્યમાં સ્પર્શ કર્યો નથી તેનો કયો ભાગ્યશાલી જાણતો નથી ?-અર્થાત્ સર્વ જાણે છે. ૪૬૩. રામચંદ્રસૂરિ તે હેમાચાર્યના પટ્ટધર હતા (પ્રભાવક ચરિત પૃ. ૩૦૪ શ્લોક ૧૫૯-૧૩૭). અને સિદ્ધરાજ જયસિંહે તેમને “કવિ કટારમલ્લ’ એ નામનું બિરૂદ આપ્યું હતું. (પ્ર. ચિં. ઉપદેશતરંગિણી). પોતે પોતાને માટે વિદ્યાત્રયીચણ’ અને ‘અચુમ્બિત કાવ્યતન્દ્ર, (રઘુ-વિલાસમાં) વિશીર્ણકાવ્યનિર્માણન્દ્ર (કૌમુદી-મિત્રાણંદમાં) એ વિશેષણો આપ્યાં છે. તેમનામાં સમસ્યા પૂરવાની અદ્ભુત શકિત હતી (પ્ર. ચિં; ચારિત્રસુંદરકૃત કુમારપાલ ચરિત) “ઐવિદ્યવેદી'-ત્રણ વિદ્યા (શબ્દશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર ને કાવ્યશાસ્ત્ર)ના જાણનાર હતા, અને તેવું સ્પષ્ટ પોતાને માટે તેમણે પોતાના ગ્રંથ(નાટ્યદર્પણ વિવૃત્તિ)માં પણ જણાવ્યું છે, તદુપરાંત પોતે “પ્રબંધશતકર્તા' એ બિરૂદ પોતાને માટે જણાવ્યું છે. (કૌમુદી-મિત્રાણંદ અને નિર્ભયભીમવ્યાયોગના પ્રસ્તાવમાં) તેમજ (પ્ર. ચિં. આદિમાં) તે બિરૂદ પ્રસિદ્ધ છે. મહાકવિ શ્રીપાલ કૃત સહસ્ત્રલિંગ સરોવરની પ્રશસ્તિમાં કાવ્યદૃષ્ટિએ કંઈક સ્મલન તેમણે સિદ્ધરાજને બતાવ્યાનો ઉલ્લેખ પ્ર. ચિ. માં છે. રામચંદ્રની જમણી આંખ ગઈ હતી (એ વાત પ્ર. ચ. પૃ. ૩૦૪ શ્લોક ૧૩૮-૧૪૦, અને પ્ર. ચિં. માં છે). આ. હેમચંદ્ર સં. ૧૨૨૯ માં સ્વર્ગસ્થ થયા તેનાથી કુમારપાલને થયેલા શોકનું શમન આ. રામચંદ્ર કર્યું હતું. (જયસિંહકૃત કુમારપાલ ચરિત). Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪૬૪. રામચંદ્ર અને ગુણચંદ્ર બંનેએ મળીને સ્વપજ્ઞ વૃત્તિ સહિત દ્રવ્યાલંકાર (જે. ૯૫મૂળ ૩ પ્રકાશ, ૨-૩ સ્વાપજ્ઞટીકા સાથે સં. જંબૂવિજયજી પ્ર.લા.દ. વિદ્યામંદિર }) અને નિવૃત્તિ સહિત નાટ્યદર્પણ રચેલ છે. દ્રવ્યાલંકારમાં ત્રણ પ્રકાશ છે : પહેલામાં જીવ દ્રવ્યને, બીજામાં પુદ્ગલ દ્રવ્યને, અને ત્રીજા અકંપપ્રકાશમાં ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્યોને પ્રમાણથી પ્રતિષ્ઠિત સ્થાપિત કર્યા છે. નાટ્યદર્પણની નિવૃત્તિમાં બંને કર્તાએ નાટક, પ્રકરણ, નાટિકા, પ્રકરણી, વ્યાયોગ, સમવકાર, ભાણ, પ્રહસન, ડિમ, અંક, ઈહામૃગ અને વીથી એ નામના બાર રૂપકનું સ્વરૂપ બતાવ્યું છે અને તેના નિરૂપણમાં લગભગ પંચાવન નાટકાદિ પ્રબંધો (પોતાનાં તેમજ બીજા)નાં ઉદાહરણો આપ્યાં છે. (પ્ર. ગા. ઓ. સી. હિન્દી વિવેચન પ્ર. પરિમલ પબ્લિકેશન }). - ૪૬૫. આ. રામચંદ્ર “પ્રબંધશતકર્તા મહાકવિ-૩૫૭ “પ્રબંધશત વિધાનનિષ્ણાતબુદ્ધિ’ એવાં વિશેષણો પોતાના માટે આપ્યાં છે એ પરથી સ્પષ્ટ જણાય છે કે તેમણે સો પ્રબંધો-ગ્રંથો રચ્યા હશે, પરંતુ હાલ સર્વભક્ષી કાલને લીધે તે સર્વ ઉપલબ્ધ નથી. તે પૈકી જે ઉપલબ્ધ છે અને જેનાં નામો મળી આવે છે તે ઉપરના ઉપરાંત નીચે પ્રમાણે છે : સત્ય હરિશ્ચંદ્ર નાટક (પ્ર. નિ. સા. પ્રેસ), કૌમુદી-મિત્રાણંદ (પ્ર. આ. સભા નં. ૫૯). નિર્ભયભીમવ્યાયોગ (પ્ર. ય. ગ્રં. { હિન્દી સાથે પાર્શ્વનાથ વિદ્યાપીઠ }), રાઘવાળ્યુદય, યાદવાલ્યુદય, યદુવિલાસ, રઘુવિલાસ (બુ, ૬. નં. ૭૬૦ {પ્ર. સિંધી ગ્રં }). નલવિલાસ નાટક (પ્ર. ગા. ઓ. સી.), મલ્લિકામકરન્દ પ્રકરણ, (સં. મુનિ પુણ્યવિજય પ્ર.લા.દ.વિ. } રોહિણીમૃગાંક પ્રકરણ, વનમાલા નાટિકા આદિ નાટકો રચ્યાં છે, તે ઉપરાંત કુમારવિહારશતક (કે જેમાં કુમારપાલે બંધાવેલા કુમારવિહાર' નામના મંદિરનું વૃત્તાંત છે. પ્ર. . સભા.), સુધાકલશ નામનો સુભાષિત કોષ (બુ. ટિ.), હૈમ બૃહૂદવૃત્તિ ન્યાસરામચંદ્રકૃત ન્યાસ પડOOO શ્લોક પ્રમાણનો (બૃ. ટિ.) અને સ્તોત્રાદિ જેવા કે યુગાદિદેવ દ્વાર્નાિશિકા, ૩૫૭. “પ્રબંધચિંતામણિ વગેરેમાં રામચંદ્રને “પ્રબંધશતકર્તાનું ખાસ વિશેષણ લગાડેલું મળી આવે છે, તે ઉપરથી કેટલાક વિદ્વાનો એમ સમજતા હતા કે રામચંદ્ર એકંદર બધા મળીને ૧૦ પ્રબંધોની રચના કરી તેમને આ વિશેષણ પ્રાપ્ત થયું હશે, પરંતુ આ યાદીમાં (પં. રામચંદ્ર કૃત પ્રબન્ધશતં દ્વાદશ રૂપક-નાટકાદિ સ્વરૂપ જ્ઞાપક ૫૦૦૦) એ પ્રમાણે ઉલ્લેખ જોતાં પ્રબંધશત એ શતસંખ્યાપરિમિત પ્રબંધસૂચક નથી. પણ એ નામનો ખાસ ગ્રંથ જ તેમણે કરેલો હતો, અને તેનો જે પરિચય ટૂંકો આવ્યો છે-બાર રૂપક અને નાટક આદિના સ્વરૂપને જણાવનાર તે પરથી તે ગ્રંથ ખાસ કરીને સાહિત્યની રચના વિષયક હોવો જોઈએ. ધનંજયે દશરૂપક નામના ગ્રંથમાં દશરૂપક ગણાવ્યા છે. આમાં રૂપકની સંખ્યા બાર છે. પોતાના ગુરુ આ. હેમચન્દ્ર પોતાના કાવ્યાનુશાસનમાં જે બાર વસ્તુઓ રૂપક તરીકે આપી છે. તેને જ વધારે વિસ્તૃત રૂપમાં અને પ્રમાણરૂપમાં સ્થાપિત કરવા માટે તો આ ગ્રંથમાં પ્રયત્ન કરવામાં ન આવ્યો હોય ? ગ્રંથનું શ્લોક પ્રમાણ જોતાં તે ઘણો વિસ્તૃત અને વિશેષ વિવેચનવાળો હોવો જોઇએ. એકલા રૂપકની જ ચર્ચા કરતો આટલો મોટો ગ્રંથ સંસ્કૃતમાં બીજો સાંભળવામાં નથી-જિનવિજયજી-પુરાતત્ત્વ ૨, ૪૨૧. વડોદરા ગા. ઓ. સિ. નાટ્યદર્પણ છપાય છે તે અમે જોયેલ છે. તેમાં ઉપર લખેલ બાર રૂપક આદિનું વર્ણન છે. અમને પં. લાલચંદનું કથન વધારે યોગ્ય લાગે છે કે તેમના ગ્રંથો (પ્રબંધો) સો લગભગ હતા. પોતાના ગ્રંથોને કવિ પોતે પ્રબંધો કહે છે. જુઓ નવવિલાસની પં. લાલચંદની ભૂમિકા કે જેમાંથી પ્રાયઃ સર્વ, આ કવિ વિષયે અત્ર ટૂંકમાં લીધું છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ પારા ૪૬૪ થી ૪૬૯. હેમચન્દ્રાચાર્યના ૨ ૧૭ વ્યતિરેક દ્વાáિશિકા, પ્રસાદ ત્રિશિકા, આદિદેવસ્તવ, મુનિસુવતસ્તવ, નેમિસ્તવ, સોળ સાધારણ જિનસ્તવ તથા જિનસ્તોત્રો (આ સર્વ સ્તોત્રો વડોદરાના ઝવેરી, અંબાલાલના ભંડારમાં છે) રચ્યાં છે. કૌમુદી મિત્રાણંદ એ દશ અંકનું રૂપક નાટક છે તે કૌમુદી અને મિત્રાનંદની કુતૂહલમયી કથાને અવલંબી રચેલું છે. નલવિલાસ એ સપ્તાંકી નાટક છે ને તેમાં નલદમયંતીનું ચરિત્ર છે.૫૮ ૪૬૬. તેમનાં બધાં કાવ્યોમાં તેમનું કવિ તરીકેનું અભિમાન, તથા સ્વાતંત્ર્ય તરી આવે છે. પોતે સ્વયં ઉત્પાદક છે, બીજાની વાણી ઉછીની લેતો નથી-પારકાના શબ્દાર્થ વગેરે પરથી પોતાનાં કાવ્યો રચતો નથી, જૂના ચીલે ચાલતો નથી પણ શાશ્વતી સ્વાતંત્ર્યલક્ષ્મીને વહે છે-અનુભવે છે એમ પોતાનાં નાટકોમાં ખુલ્લી રીતે બીજા કવિઓની અવગણનાસૂચક જણાવે છે. પોતાની સૂક્તિઓ માટે તે કહે છે કે : सूक्तयो रामचन्द्रस्य वसन्तः कलगीतयः । स्वातन्त्र्यमिष्टयोगश्च पंचैते हर्षवृ(स)ष्टयः । ૪૬૭. આ. રામચંદ્ર સિવાયના બીજા શિષ્યોમાં ગુણચંદ્ર બે કૃતિઓ રામચંદ્ર સાથે રહી કરેલી તે કહેવાઈ ગયું છે. મહેન્દ્રસૂરિએ અનેકાર્થ કરવાકરકૌમુદી નામની હૈમ અનેકાર્થ સંગ્રહ પરની ટીકા પોતાના ગુરુના નામથી જ સં. ૧૨૪૧માં રચી હતી. (પી. ૧, ૨૩૩, ભાં. ૬, ૩પર). વર્ધમાનગણિએ કુમારવિહાર પ્રશસ્તિ કાવ્ય વ્યાખ્યાદિ રચેલ હતાં. ઉક્ત ત્રણે ગુણચંદ્ર, મહેન્દ્ર અને વર્ધમાને સોમપ્રભસૂરિનો કુમારપાલ પ્રતિબોધ સાંભળ્યો હતો. વિશેષમાં દેવચંદ્ર નામના શિષ્ય ચંદ્રલેખાવિજય પ્રકરણ રચ્યું તે અગાઉ કહેવાયું છે; ઉદયચંદ્ર નામના શિષ્યના ઉપદેશથી ચંદ્રગચ્છના ધર્મસૂરિરત્નસિંહ-દેવેન્દ્રસૂરિના શિષ્ય કનકપ્રભે હૈમન્યાસસારનો ઉદ્ધાર કર્યો. યશચંદ્ર ગણિ નામના પણ એક શિષ્ય હતા તેમનો ઉલ્લેખ પ્ર. ચિં.માં છે. ૪૬૮. વળી એક બાલચંદ્ર નામનો શિષ્ય થયો, તે રામચંદ્રસૂરિનો પ્રતિસ્પર્ધિ હતો. ગુરુનો દ્રોહ કર્યો હતો ને કુમારપાલના અવસાન પછી અજયપાલ રાજાનો મિત્ર બનીને તેણે મંત્રભેદથી રામચંદ્રસૂરિનું મરણ ક્રૂર રીતે નિપજાવ્યું હતું. તેણે “સ્નાતસ્યા' નામની પ્રસિદ્ધ સ્તુતિ રચી હતી એમ કહેવાય છે. આમ બીજા પણ અનેક શિષ્યો આ. હેમચંદ્રના થયાનું સંભવે છે. ૪૬૯, આ સમયમાં દેવસૂરિના સંતાનીય જયપ્રભસૂરિના શિષ્ય રામભદ્ર પ્રબુદ્ધ રૌહિણેય નાટક છ અંકનું રચ્યું. સ. પુણ્યવિજય પ્ર. .આ.સ. } શ્રી ચાહમાનરાજાના ભૂષણ રૂપ પાર્જચંદ્રકુલના (તેના પુત્રો નામે) યશોવર ૫૯ અને અજયપાળે બંધાવેલા ભ. આદીશ્વરના ચૈત્યના યાત્રોત્સવ પ્રસંગે આ નાટક ભજવવામાં આવ્યું હતું. ભ. મહાવીર તથા બુદ્ધના સમકાલીન શ્રેણિકના રાજ્યમાં બનેલા બનાવ ઉપર ૩૫૮. જુઓ સાક્ષર શ્રી રામનારાયણ પાઠકનો લેખ જૈન સા. સં. ખંડ ૩ અંક ૨ પૃ. ૨૧૬-૨૨૩ ‘નલવિલાસ નાટકઃ એક ગ્રંથ પરિચય.” ૩૫૯. આ યશોવીર તે સં. ૧૨૨૧ના લેખ (જિ. ૨, નં. ૩૫૨)માં જણાવેલ ભાં. પાસૂનો પુત્ર યશોવીર છે. તે વખતે તે જાલોરના જૈન સમાજનો એક મુખ્ય શ્રીમાનું અને રાજમાન્ય શહેરી હોય તેમ જણાય છે. તે અને તેનો લઘુભાઈ અજયપાલ બંને, પોતાના રાજ્યકર્તા ચાહમાન સમરસિંહ દેવના અત્યંત પ્રીતિપાત્ર, સર્વજનના હિતચિન્તક, જૈન ધર્મની ઉન્નતિના અભિલાષી અને મોટા દાનેશ્વરી હતા. વિશેષ જાલોરના બે શિલાલેખો ના. ૧, નં. (૮૯૯ના બે) જુઓ. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ તે રચાયું છે. ઐહિણેય ચોર રાજગૃહમાં એવી રીતે ચોરી કરે છે કે તે પકડાતો નથી. શ્રેણિકનો પુત્ર અભયકુમાર પોતાની બુદ્ધિના બળે તેને પકડે છે, પરંતુ તેણે કરેલી ચોરીઓ કબૂલ કરાવવાને માટે તેને એક યુક્તિ કરવી પડે છે. એક ઓરડાને ઇંદ્રભુવન જેવો શણગારે છે તથા અપ્સરાઓને બદલે વેશ્યાઓને મૂકે છે. ચોરને અહિંયાં ઉંઘમાં મૂકી દે છે. રૌહિણેય જાગતાં, વેશ્યાઓ તેણે પૂર્વ જન્મમાં કેવાં કામો કર્યાં હતાં જેથી આ સ્વર્ગ મળ્યું છે તેવું પૂછે છે. રૌહિણેયના બાપે તેને કોઈ પણ રીતે મહાવીરનું વચન સાંભળવું નહીં તેવું કીધેલું હતું. પરંતુ એક દિવસ પગમાં કાંટો વાગતાં તે કાઢતાં મહાવીરની દેશના શ્રવણે પડી હતી. તેમાં દેવતાઓની આંખો મીંચાતી નથી તથા પગ ભોંય પડતા નથી એવું વાક્ય સાંભળ્યું હતું. આ વખતે આ સાંભળેલું કામમાં આવ્યું અને જાણ્યું કે આ કૃત્રિમ સ્વર્ગભવન છે. ભ. મહાવીરનું એક જ વચન આટલું ઉપકારક માલમ પડવાથી તેણે પોતાની ચોરીઓ કબૂલ કરીને દીક્ષા લઇ લીધી.૬૦ (પ્ર.આ. સભા નં. ૬૦) ૪૭૦. ટૂંકમાં હેમયુગ એ જૈનશાસન માટે, વાડ્મય માટે, અતિ વૈભવ પ્રતાપ અને વિજયથી દેદીપ્યમાન હતો. તેની અસર સમગ્ર ગુજરાતના પર અનેક રીતે સ્મરણમાં રહે તેવી થઈ છે.૬૧ આ. હેમચંદ્રના નામ પ્રમાણે તેમનો યુગ પણ હેમમય-સુવર્ણમય હતો અને ચિરકાલ સુધી તેનો પ્રભાવ રહેશે. ૩૬૦. ‘ગૂજરાતનું સંસ્કૃત નાટક સાહિત્ય' એ નામનો સ્વ. ચીમનલાલ દલાલનો લેખ, ‘વસન્ત’ ૩૬૧. આ. હેમચંદ્ર માટેના લેખોઃ- જર્મન સ્કોલર ડા. ખુલ્લુરસ્કૃત Buhler das Lebendes Hemacandra Wier 1889, જિનવિજયની કુમારપાલ ચરિતની પ્રસ્તાવના, તથા તેમના સંપાદિત સોમપ્રભસૂરિષ્કૃત કુમારપાલ પ્રતિબોધની પ્રસ્તાવના, પં. શિવદત્ત શર્માનો લેખ નામે ‘શ્રી હેમચંદ્રાચાર્ય' હિન્દીમાં નાગરી પ્ર. પત્રિકા ભાગ ૬, ૪ અને ભાગ ૭, ૧, પં. હરગોવિન્દદાસનો લેખ ‘શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય અને તેમના પ્રૌઢ પાંડિત્યનો પરિચય'-જૈનશાસન સન ૧૯૧૧ ના ત્રણ અંક, મધપૂડો એ નામના ગ્રંથમાં ‘હેમાચાર્ય' નામનો ૨ા. નરહિર પરીખનો લેખ, શ્રી કેશરવિજયના યોગશાસ્ત્ર ભાષાંતરની પ્રસ્તાવનામાં ‘શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય' એ નામનો મારો લેખ, સ્વ. મનઃસુખલાલ કિરચંદનો તે આચાર્ય પરનો લેખ, પ્ર. ‘જૈનપતાકા' અને ‘જૈનયુગ’. Page #344 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૪ થો ભાષા સાહિત્યનો ઉદય. जयंति ते सत्कवयो यदुक्त्या बाला अपि स्युः कविताप्रवीणाः । श्रीखण्डवासेन कृताधिवासः श्रीखण्डतां यान्त्यपरेऽपि वृक्षाः ॥ जयन्तु सर्वेऽपि कवीश्वरास्ते यदीयसत्काव्यसुधाप्रवाहः । विकूणिताक्षेण सुहज्जेन निपीयमानोऽप्यतिपुष्यतीव ॥ -अभयदेवसूरिकृत जयन्तकाव्ये सं. १२७८ - ચંદનવૃક્ષની વાસથી અધિવાસિત થયેલાં બીજાં પણ વૃક્ષો ચંદનમય બને છે તેમ જેની ઉક્તિથી બાલો (કાવ્યમાં બાલકો) પણ કવિતામાં પ્રવીણ થાય છે તે સત્કવિઓ જય પામે છે. જેમનાં સુંદર કાવ્યોનો અમૃતપ્રવાહ સુહૃ૪નો આંખ બંધ રાખી પીએ છતાં અતિશય પુષ્ટ બને છે, તે બધાય કવીશ્વરોનો જય હો ! Page #345 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧ અપભ્રંશ સાહિત્ય. (વિ. ૮થી૧૨મી સદીનું) રોલાવૃત્ત. જય તિહુઅણ વર કપ્પ-રૂકખ જય જિણ ધન્વંતરિ જય તિહુઅણ-કલ્યાણ-કોસ દુરિઅ-ક્કરિ-કેસરિ; તિહુઅણ-જણ-અવિલંધિ-આણ ભુવણત્તય-સામિઅ, કુણસુ સુહાઇ જિણેસ પાસ થંભણય-પુર-દ્વિઅ. ૧ હે ત્રિભુવનવિષે શ્રેષ્ઠ કલ્પવૃક્ષ ! જય પામો; ધન્વંતરીરૂપ જિન જયવંતા રહો, ત્રિભુવનના કલ્યાણના કોશ-ભંડા૨, દુરિત રૂપી હાથીને કેસરી-સિંહ એવાની જય હો ! જેની આજ્ઞા ત્રિભુવનના લોકોએ ઉલ્લંઘી નથી એવા, ત્રણ ભુવનના સ્વામી, સ્થંભનક નગરમાં રહેલા પાર્શ્વજિનેશ્વર ! સુખી કરો-અમોને સુખી કરો. [અભયદેવસૂરિષ્કૃત જયતિહુઅણ સ્તોત્ર] ૪૭૧. હેમાચાર્ય અપભ્રંશ ભાષાના પાણિની છે, એટલે કે તેમણે પહેલવહેલું અપભ્રંશનું વ્યાકરણ રચ્યું; એથી પુરવાર થાય છે કે તેમની પહેલાં અપભ્રંશ સાહિત્ય હતું. ૪૭૨. ગૂજરાતી ભાષાની જનની અપભ્રંશ ભાષા છે. ગુજરાતી સાહિત્યનો આરંભ આજથી પાંચસે વર્ષ ઉ૫૨ થયો એમ સામાન્ય રીતે મનાતું. સાક્ષર શ્રી કેશવલાલ ધ્રુવે ગુજરાતી ભાષાના ત્રણ યુગ પાડી ઇ.સ. દસમા અગીઆરમા શતકથી ચૌદમા શતક સુધીનો પહેલો યુગ ઠરાવ્યો; અને જણાવ્યું કે અપભ્રંશ કિંવા પ્રાચીન ગૂજરાતીનાં વ્યાકરણના આદિ પ્રવર્તક અને પ્રાકૃત બોલીઓના પાણિની તે હેમાચાર્ય-તે સમર્થ ગૂર્જર ગ્રંથકારનો સમય ઇ.સ. ૧૦૮૮-૧૧૭૨; એમના અપભ્રંશ ખંડમાં સંગ્રહેલું સાહિત્ય અગીઆરમા અને બારમા શતકની લોકભાષાના દૃષ્ટાંતરૂપે છે; હેમાચાર્યનો સંગ્રહ મોટો છે, મહાભારત ભાગવત આદિ કાવ્યો તેમના સમયમાં અથવા તે પહેલાં રચાયેલાં હતાં અને અપભ્રંશ સાહિત્ય એટલે કે પ્રાચીન ગુજરાતી સાહિત્ય સારું ખેડાયલું હતું, તેની એમના ઉતારામાં આપણને ઝાંખી થાય છે. ગૂજરાતી સાહિત્યના આરંભનો અવવિધ અગીઆરમા શતકની પણ પૂર્વે જાય છે. વિશેષમાં તેમણે કહ્યું કે જૈનભંડારોમાં બારીક તપાસ કરાશે તો ઘણાં અમૂલ્ય રત્નો નીકળી આવવાનો સંભવ છે. અપભ્રંશ સાહિત્ય બહાર Page #346 -------------------------------------------------------------------------- ________________ પારા ૪૭૩ થી ૪૭૫ અપભ્રંશભાષામાં સહિત્ય ૨૨૧ પડવાથી આપણી ભાષાની તેમજ બંગાળી, હિંદી, મરાઠી વગેરે બીજી પણ અર્વાચીન ભાષાની ઉત્પત્તિ ઉપર અપૂર્વ પ્રકાશ પડશે. (બીજી સા. પ. ના પ્રમુખ તરીકેનું ભાષણ સન ૧૯૦૭). ૪૭૩. ત્યાર પછી વિશેષ શોધખોળ કરતાં અપભ્રંશ સાહિત્ય વિશેષ કરીને મુખ્યત્વે જૈનો પાસેથી મળી આવ્યું છે. વિક્રમોર્વશીયના ચતુર્થ અંકમાંનું અને હેમાચાર્યના વ્યાકરણમાં સંગ્રહેલ અપભ્રંશ સાહિત્ય સિવાય તેની પૂર્વનું વિશેષ નહોતું મળતું તે મળી આવ્યું છે અને હજુ પણ વિશેષ મળવા સંપૂર્ણ સંભવ છે. પાટણના જૈન ભંડારમાંનું અપભ્રંશ સાહિત્ય રૂપરેખારૂપે સ્વ. ચીમનલાલ દલાલે સુરતની સાહિત્ય પરિષદના સમયે પોતાના લેખમાં બતાવ્યું છે. હેમાચાર્યે પોતાની પૂર્વના અપભ્રંશ સાહિત્યમાંથી ઉતારા કર્યા છે તેથી તેમની પૂર્વે ઘણું અપભ્રંશ સાહિત્ય વિદ્યમાન હતું તે નિર્વિવાદ છે. તેમની પૂર્વના અપભ્રંશ સાહિત્યનો અત્રે દિગ્દર્શનરૂપે નિર્દેશ કરીશું. ૪૭૪. વિક્રમે આઠમીથી દશમી સદી વચ્ચે કવિ સ્વયંભૂદેવ અને તેના પુત્ર ત્રિભુવનસ્વયંભૂ થયા. પિતાએ બે ગ્રંથો-હરિવંશ પુરાણ અને પઉમચરિય (રામાયણ) અપભ્રંશમાં રચી અપૂર્ણ મૂકેલા તે પુત્રે પુરા કર્યા.પ્ર.ભા.જ્ઞા. પ્રા.ગ્રં. ૫. અને સીધી ગ્રં.} ધનપાલ કવિ લગભગ દસમી સદીમાં થયો કે જેણે ભવિસયત્ત કહા અપભ્રંશમાં રચી (આ કથા જર્મનીમાં ડો. યાકોબીએ ૧૯૧૮માં પ્રસિદ્ધ કરી અને પછી ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ નં. ૨૦ માં સ્વ. દલાલથી સંશોધિત થઈ અને પ્રો. ગુણેની પ્રસ્તાવના અને ટિપ્પણ સહિત બહાર પડી. {‘ધનપાલકૃત બાહુબલી ચરિતની હ.લિ પ્રત જયપુરમાં આમેર શાસ્ત્ર ભંડારમાં છે.' અપભ્રંશ હિન્દી કોશ }) મહાકવિ ધવલે ૧૮૦૦૦ શ્લોકમાં હરિવંશપુરાણ આ સદીમાં રચ્યું; તેમાં મહાવીર અને નેમિનાથ તીર્થંકરોનાં ચરિત્ર છે ને મહાભારતની કથા પણ છે. આ સર્વ કવિઓ દિગંબર જૈન છે.{રિદ્વણેમિચરિઉ - સ્વયંભૂ, સં. દેવેન્દ્રકુમાર, પ્ર. ભા. શા. } ૪૭૫. અગીઆ૨મી સદીમાં શ્વેતામ્બર મહેશ્વરસૂરિએ સંયમમંજરી (પી. ૪, ૧૨૧) રચી. મુંજ અને ભોજનો રાજકવિ ધનપાલ,-તેણે સત્યપુરમંડન મહાવીરોત્સાહ નામનું ટુંકું કાવ્યર કર્યું. દિગંબર મહાકવિ પુષ્પદંતે તેર હજાર શ્લોકપ્રમાણ મહાપુરાણ {સ. પી. એલ વૈદ્ય. પ્ર. ભા. શા. } અપરનામ તિસદિ મહાપુરિસ ગુણાલંકાર, અને અનુક્રમે ચાર અને નવ સંધિમાં યશોધરચરિત્ર અને નાગકુમારચરિત્ર {જસહરચ. ણાયકુમાર ચ. પ્ર. ભા. શા. અને વીર જિણિંદ ચરિઉ. પ્ર.ભા.શા. } રચ્યાં. અપભ્રંશ કાવ્યમાં અધ્યાય, સર્ગ, પ્રક૨ણ કે પરિચ્છેદને ‘સંધિ’ એ નામ અપાયું છે. શ્રીચંદ્રમુનિએ કથાકોશ ૫૩ સંધિમાં રચ્યો. તેમાં રોચક ઉપદેશપૂર્ણ કથાઓ કહેલી છે. આ ગ્રંથ આ કવિએ અણહિલ્લપુર પાટણમાં મૂલરાજ નૃપતિના ૩૬૨. પ્ર. જૈનસાહિત્ય સંશોધક ખંડ ૩ અંક ૩. તેમાં ધનપાલ કહે છે કે :- તુરકોએ શ્રીમાલદેશ, અણહિલવાડ, ચડ્ડાવલ્લિ (ચંદ્રાવતી), સોરઠ, દેલવાડા અને સોમેશ્વર એ બધાં સ્થાનોનો નાશ કર્યો છે, અને એક માત્ર સાચોરના મહાવીરને (મંદિ૨ને) તેઓ ભાંગી નથી શકયા. આ તુરકોની ચડાઈ તેના પોતાના સમયમાં જ (સં. ૧૦૮૦-૮૧ માં) ગુજરાત પર કરેલી મહમુદ ગીઝનીની ચડાઇ છે. વળી તેમાં કવિએ જૈનોનાં પ્રસિદ્ધસ્થાનો આ રીતે ગણાવ્યાં છે કે : કોરિટ, શ્રીમાલ, ધાર, આહાડ, નરાણા, અણહિલવાડ, વિજયકોટ અને પાલીતાણા. એ બધાં સ્થાનો કવિએ જોયાં જણાય છે ને સાચોરમાં વધુ ચિત્તસંતોષ થયો હોય એમ લાગે છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સમયમાં રાજાના ગોષ્ઠિક (સલાહકારક મંત્રી) અને અણહિલપુરના વતની પ્રાગ્વાટ જ્ઞાતિના સજ્જનના પુત્ર કૃષ્ણના કુટુમ્બ માટે રચ્યો જણાવ્યો છે. સં. ૧૦૭૬ માં સાગરદને જંબૂસ્વામીચરિત્ર રચ્યું. તેમજ ઘણું કરી આજ શતકમાં પદ્મકીર્તિએ પાર્શ્વપુરાણ ૧૮ સંધિમાં {પાસણાહચરિઉ હિંદી સાથે સં. પ્રફુલ્લકુમાર મોદી પ્રાકૃત ગ્રંથ ૫. } નયનન્દિએ સુદર્શનચરિત ૧૨ સંધિમાં છે. જૈનશાસ્ત્ર ઔર અહિંસા શોધ સંસ્થાન વૈશાલી } અને આરાધના ૧૧૪ સંધિમાં, અને કનકામરે કરંકડુચરિત ૧૦ પરિચ્છેદમાં રચેલ છે. ૪૭૬. બારમી સદીમાં નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિએ જયતિહુયણ નામનું ૩૩ ગાથાનું સ્તોત્ર રચ્યું. સં. ૧૧૨૩માં ઉપરોક્ત સાધરણે વિલાસવઈ કહા રચી. (જુઓ પારા ૨૯૫) હેમાચાર્યના ગુરુ દેવચંદ્રસૂરિએ ૭ કડવામાં તુલસાખ્યાન રચ્યું. આ દેવચંદ્ર સં. ૧૧૬૦માં રચેલા શાંતિનાથ ચરિત્રમાં, તે જ વર્ષમાં વર્ધમાનસૂરિએ રચેલા ઋષભચરિત્રમાં તેમજ સં. ૧૧૯૯માં લક્ષ્મણગણિએ રચેલા પ્રાકૃત સુપાસનાહ ચરિઅમાં કેટલાક અપભ્રંશ ભાગ મળી આવે છે. આ શતકમાં માણિકયપ્રસ્તારિકા પ્રતિબદ્ધ રાસ, સંદેશરાસક {કર્તા અબ્દુલ રહેમાન સં. હજારીમલ દ્વિવેદી પ્ર. હિન્દી ગ્રં. રત્નાકર ) રચાયા છે અને જિનદત્તસૂરિએ ચર્ચરી, ઉપદેશ રસાયન રાસ, અને કાલસ્વરૂપકુલક રચેલ છે. જેની પ્રત ૧૧૯૧ની લખાયેલી મળી છે તે ધોહિલનું પમિસિરિ ચરિત્ર છે {સં. મધુસૂદન મોદી પ્ર. ભારતીય વિદ્યાભવન } કે જેમાં ચાર સંધિમાં પદ્મશ્રી સતીના શીલનું વર્ણન છે. આ શતકમાં થયેલ મહાપ્રભાવક ઉપરોક્ત વાદિદેવસૂરિએ પોતાના ગુરુ મુનિચંદ્રસૂરિ ઉપર સ્તવન રચ્યું છે.૩૬૩ ૪૭૭. આ રીતે આઠમીથી બારમી સદી સુધીમાં અપભ્રંશજૂની ગુજરાતીમાં વાડમય રચાયેલું મળી આવે છે, અને આઠમી સદીથી તે ભાષા બોલાતી હોવી જોઇએ એમ અનુમાન કરવામાં હરકત નથી. આના સમર્થનમાં સં. ૮૩૫ માં રચાયેલી કુવલયમાલામાં મુખ્ય ૧૮ દેશોનો અને તે દેશની ૧૮ દેશી ભાષાઓનો ઉલ્લેખ કરતાં, તેમાં સૌરાષ્ટ્ર અને લાટ દેશનો ઉલ્લેખ કરવા ઉપરાંત ગૂર્જર લોક ને તેમની ભાષાનો સ્પષ્ટ ઉલ્લેખ છે : ઘયલો(લા)લિયપુડુંગે, ધમ્મપરે સંધિવિગ્નાં ણિકણે, ણી રે ભલ્લઉં' ભણિરે, અહ પથ્થઈ ગુજ્જરે અવરે. -પછી ગુર્જર લોકોને જોયા. એ લોકો ઘીથી જેનું પૃષ્ટાંગ-પાછલું અંગ લાલિત છે એવા, ધર્મપરાયણ, સંધિવિગ્રહમાં નિપુણ અને “ણઉ રે ભલ્લઉં' એમ બોલનારા હોય છે. વળી સાથે લાટપ્રદેશ (ભરૂચ આસપાસનો) કે જેનો હાલ ગુજરાતમાં સમાવેશ થાય છે તેનો પણ ઉલ્લેખ છે કે : હાઉલિત્તવિલિજે, કાસીમેતે સુસોહિયસુગરે, આહ૭ કાઈ તુષ્ઠ મિતુ' ભણિરે અહ પેચ્છઈ લાડે. ૩૬૩. પ્ર. જૈન શ્વે. કોન્ફરન્સ હેરેલ્ડ પુ. ૧૩ અંક ૯ થી ૧૧ માં સપ્ટે. થી નવેં. ૧૯૧૭ ના સંયુક્ત અંકમાં પ્રસિદ્ધ થયેલ છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ પારા ૪૭૬ થી ૪૭૮ અપભંશભાષામાં સહિત્ય -પછી લાટના લોકોને જોયા. એ લોકો સ્નાન અને લેવિલેપ કરનારા, (માથામાં) સેંથો પાડનારા, સુશોભિત શરીરવાળા અને ‘આહમ્દ કાઇ તુમ્હેં મિત્તુ' એમ બોલનારા હોય છે. ૪૭૮. તેરમાં શતકમાં હેમાચાર્યના સમયનું અપભ્રંશ સાહિત્ય મળી આવે છે. યોગચંદ્ર યા યોગીન્દ્રદેવના યોગસાર (૧૦૫ દોહામાં) અને પરમાત્મપ્રકાશ ગ્રંથ છે. {યોગસાર પરમ પ્રકાશ પ્ર. પરમ શ્રુત પ્ર. મંડલ} આ બંનેની ભાષા ઘણી સરળ, પ્રવાહી અને સુંદર છે. {સાવય ધમ્મ દોહા. દેવસેન પ્ર. અંબાલાલ દિ.ગ્રં., સુલોચના ચરિઉ-દેવસેન હ.લિ. પ્રત આમેર શાસ્ત્ર ભંડાર } માઇલ્લ ધવલે દેવસેનના દર્શનસારને દોહામાં મુકેલ છે. {સં. નાથૂરામ પ્રેમી પ્ર. જૈનગ્રંથ રત્નાકર} સં. ૧૨૧૬ માં હરિભદ્રસૂરિનું નેમિનાહરિય સં છે. ચૂ. ભાયાણી, મધુસૂદન મોદી પ્ર.લા,દ.વિ.મં. } કુમારપાલના રાજ્યમાં પ્રાકૃત અપભ્રંશ ભાષામાં ૮૦૩૨ ગાથામાં સંપૂર્ણ થયું. તેના પહેલા ભાગમાં અરિષ્ટનેમિ અને રાજીમતિના નવ પૂર્વભવોનું વર્ણન છે; અને બીજા ભાગમાં તે તીર્થંકરનું ચરિત્ર છે કે જેમાં કૃષ્ણ અને પાંડવોનાં ચરિત્રો ઓતપ્રોત છે. વરદત્તનું બે સંધિનું વજસ્વામીચરિત્ર અને રત્નપ્રભની ૯ કડવામાંઅધિકારમાં અંતરંગ સંધિ {સંધિ કાવ્ય સમુચ્ચય-અંતર્ગત પ્રકાશિત સં. ૨ મ.શાહ પ્ર.લા.દ.વિ. } તેમજ તે રત્નપ્રભનાં કેટલાંક કુલકો સં. ૧૨૩૨માં ને કુમારપાલના રાજ્યમાં રચાયેલાં આ શતકનાં મળી આવે છે. [આ અપભ્રંશ સાહિત્યનો આઠમીથી તે ઠેઠ સોળમી સદી સુધીનો વિશેષ વિસ્તાર મારા ‘જૈન ગૂર્જર કવિઓ’ પ્રથમ ભાગ એ નામના પુસ્તકમાં જૂની ગુજરાતી ભાષાનો સંક્ષિપ્ત ઇતિહાસ' એ મારા નિબંધરૂપે પ્રસ્તાવના પ્રકટ થઈ છે તેમાંથી જોઇ લેવો. અપભ્રંશાદિ ભાષા સંબંધી વિશેષમાં પં. બહેચરદાસની તેમના ‘પ્રાકૃત વ્યાકરણ’ની પ્રસ્તાવના, પં. લાલચંદની ‘અપભ્રંશકાવ્ય ત્રયી'ની સંસ્કૃત પ્રસ્તાવના પૃ. ૭૨ થી ૧૧૨ અને પં. હરગોવિંદદાસની તેમના ‘પાઈઅ-સદમહષ્ણવો’ નામના પ્રાકૃતભાષાના કોશમાં તેમના ઉપોદ્ઘાતમાંથી પુષ્કળ સામગ્રી મળશે.] ૨૨૩ {અપભ્રંશ કા જૈન સાહિત્ય ઔર જીવનમૂલ્ય ડૉ. સાધ્વી સાધના પ્ર. ભારતીય વિદ્યા પ્ર. ‘અપભ્રંશ ભાષા ઔર સાહિત્ય કી શોધપ્રવૃત્તિયાં' ડૉ. દેવેન્દ્રકુમાર શાસ્ત્રી પ્રકાશક-ભારતીય જ્ઞાનપીઠ.} Page #349 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૨ સોલંકી વંશનો સમય(અનુસંધાન) (સં.૧૨૩૦ થી સં.૧૨૯૯) "व्याकरणात् पदसिद्धिः पदसिद्धरर्थनिर्णयो भवति । अर्थात् तत्त्वज्ञानं तत्त्वज्ञानात् परं श्रेयः ॥ सुकृतं जनयत्यादावसुरसुरस्वामितां ततः क्रमशः । निर्वृतिवनितावाप्तिं धार्मिकगुणकीर्तनं विदुषाम् ॥" - પ્રા. જ્યાશ્રય પર ટીકા ૧, ૧. -વ્યાકરણથી શબ્દની સિદ્ધિ થાય છે, શબ્દસિદ્ધિથી અર્થનો નિર્ણય થાય છે, અર્થથી તત્ત્વજ્ઞાન થાય છે ને તત્ત્વજ્ઞાનથી પરમધ્યેય પ્રાપ્ત થાય છે. -વિદ્વાનોને ધાર્મિકગુણના કીર્તનથી પહેલાં સુકૃત-પુણ્ય થાય છે, પછી ક્રમશઃ સુરાસુરનું આધિપત્ય અને નિવૃત્તિ-મોક્ષરૂપી સુંદરીની પ્રાપ્તિ થાય છે. ૪૭૯. કુમારપાલ પછી તેનો ભત્રીજો અજયપાલ જૈનષી નિબુદ્ધિ અને નિર્દય રાજા થયો. તેના પૂર્વજોએ જૈન પર જેટલી ભલાઈ કરી હતી તેટલો અત્યાચાર તેણે કર્યો હતો, કુમારપાલે જે જે મહાન જૈનમંદિરો ચણાવ્યાં હતાં. તેનો નાશ કરવાનું તેણે ચાલુ રાખ્યું, હેમાચાર્યના પટ્ટધર મહાકવિ રામચંદ્રસૂરિને તેમના જ ગુરુભાઈ બાલચંદ્રની મિત્રતાભરી શીખવણીથી તપાવેલ તાંબાની પાટ પર બેસાડી જીભ ખેંચીને મારી નાંખ્યા. (પ્ર. ચિં; ચ. પ્ર. વગેરે). તેના રાજ્યમાં યશપાલ નામનો જૈન સચિવ હતો તેમજ બીજા જૈન અધિકારીઓ અને આભડશ્રેષ્ઠિ જેવા સર્વમાન્ય જૈનો હશે, પરંતુ મોટે ભાગે તે જૈનથી થઈ રહ્યો હતો. તેના સમયથી સોલંકીઓના રાજ્યની અવનતિનો પ્રારંભ થયો. સિદ્ધરાજ જયસિંહે જીતેલ અને કુમારપાલે આધીન રાખેલ માલવાનું રાજ્ય સ્વતંત્ર થયું. અજયપાલનું ખૂન સં. ૧૨૩૩માં એક દ્વારપાલે કર્યું. ૪૮૦. અજયપાલના સમયમાં તેના જૈનમંત્રી નામે યશપાલે (મોઢ વંશના મસ્ત્રિ ધનદેવ અને રૂકમિણીના પુત્ર) મોહપરાજય નાટક થારાપદ્રપુર(થરાદ)માં ત્યાંના કુમારવિહારક્રોડાલંકાર શ્રી વીર જિનેશ્વર યાત્રા મહોત્સવ પ્રસંગે રચ્યું-તેમાં આલંકારિક રીતે કુમારપાલ રાજા સાથે ધર્મરાજ Page #350 -------------------------------------------------------------------------- ________________ પારા ૪૭૯ થી ૪૮૪ ૧૩માં શતકમાં સાહિત્યરચના * ૨ ૨૫ અને વિરતિ દેવીની પુત્રી કૃપાસુન્દરીનું પાણિગ્રહણ શ્રી મહાવીર અને હેમાચાર્ય સમક્ષ કરાવ્યું છે. જૈન ધર્મના આ મહાન વિજયની મિતિ સં. ૧૨૧૬ ના માર્ગશીર્ષ માસની શુકુલ દ્વિતીયા બતાવી છે-તે દિવસે કુમારપાલે પ્રકટ રૂપે જૈન ધર્મનો સ્વીકાર કર્યો. આ ગ્રંથ {નાટક } સં. ૧૨૨૯ થી ૧૨૩૨ વચમાં રચાયું જણાય છે. ૪૮૧. સં. ૧૨૩૧માં મલવાદી આચાર્ય કૃત ધર્મોત્તર ટિપ્પનક તાડપત્ર પર લખાયું છે કે જે પ્રત પાટણ ભંડારમાં છે. (પી. ૫, ૩.) સં. ૧૨૩૨ માં ધારાનગરીના આગ્રદેવના પુત્ર નરપતિએ અજયપાલ દેવ રાયે અણહિલનગરે નરપતિજયચર્યા (સ્વરોદય) રચ્યો તેમાં સ્વરો પરથી શુકન જોવા ને ખાસ કરી માગ્નિક યંત્રો વડે યુદ્ધમાં જય મેળવવા માટે શકુન જોવાની વાત છે. (વેબર નં. ૧૭૪૪ વે. નં. ૩૮૦ થી ૩૮૪, ભાં. ૮૨-૮૩ પૃ. ૩૫, ૨૨૦). ૪૮૨. વાદિદેવ સૂરિ શિષ્ય મહેન્દ્ર સૂરિ શિષ્ય પ્રદ્યુમ્ન સૂરિએ વાદસ્થલ નામનો એક ગ્રન્થ રચ્યો હતો. તેમાં આશાવલ્લીના ઉદયનવિહારમાં ટ્વેતામ્બર યતિથી પ્રતિષ્ઠિત થયેલાં જિનબિંબો પૂજનીય નથી એવો વાદ ખરતર જિનપતિ સૂરિના મતાનુયાયીઓ કરતા હતા. તેનું ખંડન છે. (જેસ. પ્ર. ૨૭) તે ગ્રંથના સામે ખ. જિનપતિ સૂરિએ (વિધિ) પ્રબોધ્યવાદસ્થલ એ નામનો ગ્રંથ રચ્યો કે જેમાં પોતાના મતનું પ્રતિપાદન કરવાનો પ્રયત્ન કર્યો છે. (જેસ. પ્ર. ૨૮) સં. ૧૨૩૩ માં આ જિનપતિ સૂરિએ કલ્યાણ નગરમાં મહાવીરપ્રતિમા પ્રતિષ્ઠિત કરી (જિન, કૃત તીર્થકલ્પ). તેમણે રચેલ તીર્થમાલા, જિનવલ્લભકૃત સંઘપટ્ટક પર ટીકા-બ્રહવૃત્તિ, જિનેશ્વરકૃત પંચલિંગિ પર વિવરણ (વે. નં. ૧૬૨૩) ઇત્યાદિ સુપ્રસિદ્ધ છે. તે સૂરિએ ત્યવાસીઓને વધુ ખોખરા કર્યા. - ૪૮૩. સં. ૧૨૩૩માં વાદિદેવસૂરિ શિષ્ય રત્નપ્રભસૂરિએ પ્રાકૃતમાં નેમિનાથ ચરિત્ર (જેસ. પ્ર. ૪૦) અને સં. ૧૨૩૮માં ભૃગુપુર-ભરૂચમાં અશ્વાવબોધ તીર્થમાં ધર્મદાસકૃત ઉપદેશમાલા પર વૃત્તિ (દોઘટ્ટી) રચી કે જે વૃત્તિ ભદ્રેશ્વરસૂરિ આદિએ સંશોધિત કરી હતી અને તેમની પ્રતિભાશાલી ન્યાયશાસ્ત્રની કૃતિ નામે રત્નાકરાવતારિકા કે જે સ્વગુરુ વાદિ દેવસૂરિ કૃત સ્યાદ્વાદ રત્નાકર પર લઘુ ટીકા છે તે સુપ્રસિદ્ધ છે કે જેમાં બૌદ્ધ તાર્કિકો અચંટ અને ધર્મોત્તરનો ઉલ્લેખ છે. {પ ધીરુભાઈના વિવેચન સાથે પ્રકા. જિ. . . અને સંપા. દલસુખભાઈ માલવણિયા પ્રકા.લા.દ.વિ} ૪૮૪. વાદિ દેવસૂરિના શિષ્ય મહેશ્વર સૂરિએ પાક્ષિક સપ્તતિ પર સુખપ્રબોધિની નામની વૃત્તિ રચી કે જેમાં વજસેન૧૪ ગણિએ સહાય કરી હતી. (કા. વડો. નં. ૧૦). ૩૬૪. આ કદાચ સં. ૧૨૭૦ આસપાસ હશે. આ વૃત્તિપરથી લઘુવૃત્તિ ખ. જિનભદ્રસૂરિસિદ્ધાન્તરૂચિ-અભયસોમ શિ. હર્ષરાજે રચી છે (પી. ૫, ૨૧૫). ૩૬૫. પી. ૩, ૧૬૬; પી. પી, ૧૨૩; વે. નં. ૧૫૭૧; જેસ.-આમાં સિદ્ધર્ષિકૃત ઉપદેશમલાટીકાનો ઉલ્લેખ છે. ૩૬૬, એક વજસેનગણિતના શિષ્ય હરિ થયા છે કે જેમણે કર્પરમકર (કાં.વડોમ.ભી.મા.) નામનો સુભાષિતોનો ગ્રંથ-સુક્તાવલી તથા નેમિચરિત્ર રચેલ છે, અને જેઓ પોતાના ગુરુ વજસેનને ત્રિષષ્ટિસાર પ્રબંધના કર્તા તરીકે ઓળખાવે છે. આ વજસેનનો ઉલ્લેખ નાગપુરીય તપાગચ્છના સંવત ૧૪મી સદીમાં વિદ્યમાન હોવાનો નાગપુરીય તપાગચ્છીય પટ્ટાવલીમાં છે. (જુઓ જેસ. પ્ર. પુ. ૫૩, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ગઘ) આ બંનેનો સમય નિશ્ચિત કરવા યોગ્ય છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ર ર ૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪૮૫. અજયપાલ પછી તેનો બાલક પુત્ર મૂલરાજ (બાલ મૂલરાજ) ગુજરાતના રાજ્યસિંહાસન પર બે વર્ષ રહી મરણ પામ્યો. સં. ૧૨૩૫. પછી તેનો નાનો ભાઈ ભીમદેવ બીજો બાલ્યાવસ્થામાં ગાદીએ આવ્યો, ત્યારથી જ ગુજરાતના રાજ્યની દશા બગડતી ગઈ અને સામન્તો સ્વતંત્ર થતા ગયા. ૪૮૬. સં. ૧૨૩૬ માં તાડપત્ર પર સિદ્ધષિક્ત ઉપદેશમાલા વિવરણની પ્રત લખાઇ. (પા. સૂચિ નં. ૬૪). સં. ૧૨૩૭માં આબુ ઉપર પ્રસિદ્ધ મંત્રી પૃથ્વીપાલ (પારા ૩૮૧)ના પુત્ર મંત્રી ધનપાલે પોતાના મોટાભાઈ જગદેવના અને પોતાના નામથી બે હાથીઓ હસ્તિશાળામાં કરાવ્યા અને ત્રીજો હાથી પણ તેણે જ કરાવ્યો હશે. આ ધનપાલે પોતાના પિતાના પગલે ચાલીને આબુના વિમલવસહિ મંદિરની કેટલીક દેરીઓનો જીર્ણોદ્ધાર સં. ૧૨૪૫માં કરાવ્યો છે. સં. ૧૨૪૧ માં સોમપ્રભસૂરિએ શ્રીપાલ કવિના પુત્ર સિદ્ધપાલની વસતિમાં રહી કુમારપાલપ્રતિબોધ રચ્યો એ અગાઉ કહેવાઈ ગયું છે. - ૪૮૭. સં. ૧૨૪૩ માં પર્ણમિક ચંદ્રપ્રભસૂરિના શિષ્ય અને જયસિંહ નૃપતિએ સન્માનેલા ધર્મઘોષસૂરિ પાસેથી જેમણે સૂરિપદ પ્રાપ્ત કર્યું હતું એવા યશોઘોષસૂરિના શિષ્ય હેમપ્રભસૂરિએ હરિપાલ મંત્રીની વિજ્ઞપ્તિથી વિમલસૂરિકૃત પ્રશ્નોત્તરરત્નમાલા પર વૃત્તિ રચી. (જે. નં. ૯૦, જે. પ્ર. ૪૦). રાજગચ્છના (શીલભદ્ર-માણિકય-ભરતેશ્વર-વૈરસ્વામી-નેમિચંદ્ર-સાગરચન્દ્ર શિષ્ય) માણિજ્યચંદ્ર સૂરિએ સં. ૧૨૪૬ માં (રસવત્ર ગ્રહાધીન વર્ષે-૧૨૧૬ માં ?) મમ્મટ કૃત કાવ્યપ્રકાશ પર કાવ્યપ્રકાશસંકેત નામની ટીકા રચી. આ ટીકા તે ગ્રંથ પર પહેલામાં પહેલી છે. (પ્ર. આનંદાશ્રમ ગ્રંથમાલા પૂના, સં. ૧૨૭૧ ની પ્રત જે.; પા. સૂચિ નં. ૬૭) આ સમયમાં વાદિ દેવસૂરિ શિ. ભદ્રસૂરિ શિ. પરમાનન્દસૂરિએ ખંડનમંડન ટિપ્પન રચ્યું. (કેશરવિજય ભં. વઢવાણ.) ૪૮૮. સં. ૧૨૪૭માં ભીમદેવના રાજ્યમાં લાટદેશે દંડનાયક સોભનદેવ, અને મુદ્રાધિકારી રત્નસિંહ હતા. (પી. ૩, ૫૧). - ૪૮૯. સં. ૧૨૪૮ માં (કરિ સાગર રવિ-૧૨૭૮ ?) ચંદ્રગચ્છના-રાજગચ્છના (વાદમહાર્ણવના કર્તા અભયદેવસૂરિ-ધનેશ્વર-અજિતસિંહ-વર્ધમાન-દેવચંદ્ર-ભદ્રેશ્વર-અજિતસિંહ-દેવભદ્રસૂરિ કે જેમણે પ્રમાણપ્રકાશ અને શ્રેયાંસચરિત રચ્યાં તેના શિષ્ય) સિદ્ધસેનસૂરિએ નેમિચંદ્રકૃત પ્રવચન સારોદ્ધાર પર તત્ત્વજ્ઞાન વિકાશિની નામની વૃત્તિ રચી. (પી. ૨, ૮૮; વે. નં. ૧૬૪૦-૪૧, પ્ર. કે. લા. નં. ૫૮, અને ૬૪) તેમાં તે સિદ્ધસેનસૂરિ પોતાના અન્ય ગ્રંથો નામે-સ્તુતિઓ, પદ્મપ્રભ ચરિત્ર અને સામાચારીનો પણ ઉલ્લેખ કરે છે. (પ્ર. સા. વૃત્તિ પૃ. ૧૮૭, ૪૪૦ અને ૪૪૨). સં. ૧૨૫૧માં ભીમદેવના રાજ્યમાં લાટદેશના દર્ભાવતી-(ડભોઈ)માં શ્રીમાળી શ્રાવકે વટપદ્રક (વડોદરા) ના પ. વોરારિ પાસે તાડપત્ર પર યોગશાસ્ત્રની વૃત્તિ લખાવી (પી. ૩, ૭૭). ૪૯૦. આસડ-આ નામનો શ્રાવક મહાકવિ થયો. તે ભિલ્લમાલ (શ્રીમાલ) વંશના કટુકરાજનો આનલદેવીથી થયેલ પુત્ર હતો. કર્કરાજને જૈનદર્શનમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. ગૂર્જરધરામાં મંડલી (માંડલ) Page #352 -------------------------------------------------------------------------- ________________ પારા ૪૮૫ થી ૪૯૨ ૨૨૭ નગરમાં મહાવી૨ ચૈત્યની પ્રતિષ્ઠા કરનારા અને શ્રી દેવેન્દ્રસૂરિના સ્વહસ્તથી સૂરિપદ પ્રાપ્ત કરનારા એવા ભદ્રેશ્વરસૂરિ થયા કે જેમના પટ્ટધર ‘કલિકાલ ગૌતમ' અભયદેવસૂરિના ઉપદેશથી આસડે જૈન સિદ્ધાન્તનો સાર લઇ લીધો હતો. આસડને ‘કવિસભા શૃંગાર’ નામનું બિરૂદ મળ્યું હતું.૬° તેણે કાલીદાસના મેઘદૂત પર ટીકા, અનેક જિનસ્તોત્ર સ્તુતિઓ અને ઉપદેશકંદલી નામના પ્રકરણ (પી. ’૫, ૪૮)ની રચના કરી. વળી પોતાના ‘બાલસરસ્વતી' નામથી પ્રખ્યાતિ પામેલા રાજડ નામના પુત્રના તરુણ વયમાં જ થયેલા મૃત્યુથી પોતાને થયેલ શોકમાંથી અભયદેવસૂરિએ બોધ આપી, જાગૃત કર્યો હતો અને તેમનાં વાક્યોથી વિવેકમંજરી નામનું પ્રકરણ પોતે સૂત્રિત કર્યું, (પી. ૨, ૫૬, પી. ૩, ૧૨ તથા ૧૦૦). ૧ ૧૩માં સૈકામાં સાહિત્યરચના ૪૯૧. સપાદલક્ષ (શાકંભરી) રાજા સમક્ષ વાદીઓને જીતનાર ધર્મઘોષસૂરિ થયા, તેમના પટ્ટધર ગદ્યગોદાવરીના કર્તા યશોભદ્રસૂરિ થયા, તેમના પછી રવિપ્રભસૂરિ થયા ને તેમના શિષ્ય ઉદય પ્રભસૂરિએ નેમિચંદ્રસૂરિના પ્રવચનસારોદ્વાર પર વિષમપદ વ્યાખ્યા નામની ટીકા રચી (પી. ૩, ૧૨૬ ને ૨૬૨ {સંમુનિચંદ્ર વિ. પ્ર. ૐૐકાર સા. નિધિ}) તેમજ શિવશર્મસૂરિકૃત પાંચમા પ્રાચીન કર્મ ગ્રંથ નામે શતક ૫૨, અને બીજા પ્રાચીન કર્મગ્રથ નામે કર્મસ્તવ પર પણ ટિપ્પનો રચ્યાં (પ્રાચીન કર્મ ગ્રંથોની પ્રસ્તાવના આ. સભા નં. ૫૨). ઉપરોક્ત (બોધિતશાકંભરીભ્રૂપ એવા) ધર્મઘોષસૂરિયશોભદ્રસૂરિ-દેવસેન ગણિ શિ. પૃથ્વીચંદ્રસૂરિએ કલ્પટિપ્પન રચ્યું. (કી. ૩ નં. ૧૬૩; પી. ૨, ૧૩૬૯; પી. ૩, ૧૫, ૩૯૭; જેસ.; {પા. કલ્પસૂત્ર નિર્યુક્તિ ચૂર્ણિ અને ટિપ્પણ સાથે સં. પુણ્ય વિ. પ્ર. સારાભાઈ નવાબ }) ૪૯૨. ‘સં. ૧૨૫૩માં શ્રીપ્રભસૂરિએ ધર્મવિધિ ગ્રંથ રચ્યો (કે જેના પર તેમના પ્રશિષ્ય ઉદયસિંહે સં. ૧૨૮૬માં-૨સ મંગલ સૂર્ય મિતે વર્ષે-ટીકા કરી હતી જુઓ પારા પ૬૬) અને સં. ૧૨૫૪ માં કાસદ્રહ ગચ્છની સાથે જ સ્થપાયેલા જાલિહર ગચ્છના ૬૮ ( બાલચંદ્ર ગુણભદ્ર-સર્વાનંદ ( પાર્શ્વચરિતના કર્ણા )-ધર્મઘોષ શિષ્ય) દેવસૂરિએ પ્રાકૃતમાં પદ્મપ્રભ ચરિત {સં. ૧૯૫૪માં } રચ્યું ( કાં. છાણી. {સં. રૂપેન્દ્રકુમાર પગારિયા, પ્ર.લા.દ.વિ. }) આ દેવસૂરિએ દેવેન્દ્રસૂરિ પાસેથી તર્ક અને હરિભદ્રસૂરિ પાસેથી સિદ્ધાંત મૂળથી શીખી આ ચિરત્ર બનાવ્યું હતું. સં. ૧૨૫૫માં ખ. જિનપતિસૂરિશિષ્ય પૂર્ણભદ્રસૂરિએ પંચાખ્યાનક (પંચતંત્ર) શોધ્યું કે જેના પર ઈટલીનો વિદ્વાન હર્ટલ મુગ્ધ થયો છે. આજ વર્ષમાં શ્રીમાલી ધવલ શ્રેષ્ઠિની ભાર્યા રૂક્મિણીએ સુમતિસિંહ મુનિને તિલકમંજરીની તાડપત્ર પરની પ્રત વ્હોરાવી. (ડો. ભાવ.) ૩૬૭. आसडः कालिदासत्य यशोदीपमदीपयत् । मेघदूतमहाकाव्ये टीकास्नेहनिषेचनात् ॥ श्रुत्वा नवरसोद्गार किरोऽस्य कवितागिरः । राजसभ्याः कविसभाशृंगार इति यं जगुः ॥ जिनस्तोत्रस्तुती: पद्यगद्यवंधैरनेकशः । चक्रे यः क्रूरकर्महिजांगुलीमंत्रसंनिभाः ॥ येनोपदेशकंदल्याह्यानप्रकरणच्छलात् । कृतं मोक्षाध्वनी नेभ्यः पाथेयातिथ्यमक्षयं ॥ વિવેકમંજરીવૃત્તિ પ્રશિસ્ત પી. ૩, ૧૦૦. ૩૬૮. કાસદ્રહ અને જાલિહર ગચ્છ બંને એક સાથે નીકળ્યા એમ તે જ ચરિતના અંતે જણાવ્યું છે :विषाहरसाहार गच्छा गुच्छव्वसुमणमणहरणा । जालिहर कासहरया मुणिमदुवरपरिगया दोन्नि ॥ ४९ ॥ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ૪૯૩.ખ. જિનપતિસૂરિએ શ્રેષ્ઠિ નેમિચંદ્ર ભાંડાગારિકને જૈનધર્મી કરેલ હતો. (ભા. ૪, ૧૪૯) તે શ્રેષ્ટિએ સક્રિસય (ષષ્ઠિ શતક) નામનો ઉપદેશમય પ્રકરણ ગ્રંથ પ્રાકૃતમાં રચ્યો. (વે. નં. ૧૬૭૦૭૨, પ્રોહી. હં; અને મોહનલાલ ગ્રં.નં. ૨ સત્યવિજય ગ્રં.નં. ૬.) આ શ્રેષ્ઠિના પુત્ર સં. ૧૨૨૫માં દીક્ષા લઈ પછી જિનપતિસૂરિના પટ્ટધર નામે જિનેશ્વરસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. સં. ૧૨૫૮માં ભીમદેવ રાજ્ય મલયચંદ્ર (મલયગિરિ ) વિરચિત ષડશીતિ વૃત્તિ તાડપત્ર પર લખાઈ (પા. સૂચિ નં. ૫૫). ૪૯૪. સં. ૧૨૬૦ માં વટ-વડગચ્છના (સર્વદેવસૂરિ-જયસિંહ-ચંદ્રપ્રભ-ધર્મઘોષ-શીલગુણસૂરિમાનતુંગસૂરિ શિ.) મલયપ્રભ સ્વગુરુ માનતુંગસૂરિકૃત જયન્તી પ્રશ્નોત્તર સંગ્રહ-સિદ્ધજયંતી પર વૃત્તિ રચી (પી. ૩, ૩૭) અને તે નાઉ નામની પ્રાગ્વાટ જ્ઞાતિની શ્રાવિકાએ સં. ૧૨૬૧ માં પંડિત મુંજાલ પાસે મુંકુશિકા સ્થાને લખાવીને અજિતપ્રભસૂરિને સમર્પિત કરી. (પી. ૩, ૪૫). - ૪૯૫. સં. ૧૨૬૧ માં ચંદ્રગચ્છના(પી.) ચંદ્રપ્રભસૂરિ-ધર્મઘોષ-ચક્રેશ્વર-શિવપ્રભસૂરિ શિષ્ય તિલકાચાર્ય પ્રત્યેકબુદ્ધ ચરિત (પી. ૩, ૧૦૯; વે... ૧૭૫૨) રચ્યું. સં. ૧૨૬૨માં ખ. જિનપતિસૂરિ શિષ્ય જિનપાલે જિનેશ્વરકૃત ષટું સ્થાનક પર વૃત્તિ (બુ, ૬, નં. ૭૭૬), ૧૨૬૩ માં આંચલિક જયસિંહસૂરિ પટ્ટધર અને શિષ્ય ધર્મઘોષસૂરિએ પ્રાકૃતમાં શતપદી-પ્રશ્નોત્તર પદ્ધતિ (પી. ૫. ૬૬) રચી અને ઋષીમંડલ પ્ર. રચ્યું. સં. વિજયોમંગસૂરિ પધમંદિરગણિ વૃત્તિ સાથે મુદ્રિત } અને સં. ૧૨૬૪માં નાગેન્દ્ર ગચ્છના (રામસૂરિ-ચંદ્રસૂરિ-દેવસૂરિ-અભયસૂરિ-ધનેશ્વરના શિષ્ય અને વિજયસિંહસૂરિના ગુરુભાઈ દેવેન્દ્રસૂરિએ ચંદ્રપ્રભ ચરિત સંસ્કૃતમાં સોમેશ્વરપુર (સોમનાથ દેવકીપત્તન)માં ર. (બુ, ૨ નં. ૩૪૭, બુહ ૩, નં. ૧૫૮; પી. ૪, ૮૫ મુદ્રિત {પ્ર. હર્ષપુષ્પા}). આ દેવેન્દ્રસૂરિએ સેરીસા તીર્થની ઉત્પત્તિ કરી સંભવે છે. (જુઓ નાભિનંદનોદ્વાર પ્રબંધ પ્રસ્તાવ ૪, શ્લોક ૬૪૬-૫૧ જૈનયુગ ૧, પૃ. ૧૮૮). ૪૯૬. ગુજરાતના વાયેટ ગામમાં વાયટીય (વાયડ) ગચ્છના પ્રસિદ્ધ જિનદત્તસૂરિ સં. ૧૨૬૫માં થયા. તેમણે અનેકને જૈન કર્યા. તે વાયડ ગામ પરથી વાયડા બ્રાહ્મણો અને વાયડા વાણીઆ થયા છે અને જૈનમાં વાયટીય ગચ્છ થયો છે. તેમણે વિવેક વિલાસ નામનો ગ્રંથ રચ્યો (વે. નં. ૧૬૫૯, પ્ર. ય. ગ્રં. તથા મે. હી.) તે જિનદત્તસૂરિ વસ્તુપાલની સાથે શત્રુંજયની યાત્રાએ ગયેલા સૂરિઓમાંના એક હતા એમ સુકૃત સંકીર્તનમાં જણાવ્યું છે. તેમના શિષ્ય ચમત્કારી યોગવિદ્યાવાળા જીવદેવસૂરિ થયા. તેમણે તે ગામમાં બ્રાહ્મણો અને શ્રાવકો વચ્ચે અત્યંત સ્નેહ બંધાવ્યો. (પ્ર. ચ. માં વાયડગચ્છીય જીવદેવસૂરિનો પ્રબંધ આપેલ છે. તે પ્રમાણે જીવદેવસૂરિ વાયડગચ્છીય જિનદત્તસૂરિના શિષ્ય રાશિલસૂરિના શિષ્ય થાય. વિક્રમના પ્રધાન લિંબાએ વાયડમાં આવી ભ. મહાવીરના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી તેના ધ્વજદંડની પ્રતિષ્ઠા સં. ૭માં આ. જીવદેવસૂરિ હાથે ૩૬૯. આ જીવદેવ તે લક્ષ્મણગિણિએ જે જીવદેવસૂરિની સ્તુતિ પોતાના સુપાસના ચરિતમાં આ પ્રમાણે કરી છે કે : “શ્રીમદ્ જીવદેવસૂરિની વાણીને પ્રાકૃત પ્રબંધના કવિઓ જ નહીં, પરંતુ દેવતાઓ પણ પોતે કલ્પવૃક્ષની મંજરી માફક શ્રવણગોચર કરે છે તેથી ભિન્ન સમજવા. Page #354 -------------------------------------------------------------------------- ________________ પારા ૪૯૩ થી ૪૯૮ વાયડગચ્છ જીવદેવસૂરિ ૨ ૨૯ કરાવી. વાયડમાં વસતા લલ્લ નામના કોટિધ્વજ શેઠે બ્રાહ્મણોનો પોતે ભક્ત હોઈ મહાયજ્ઞ શરૂ કર્યો. પણ તેમાંથી દિલ ઉઠી ગયું ને જીવદેવસૂરિના ઉપદેશથી પોતે જૈન થયા. એટલે જૈન ચૈત્ય કરાવવા માંડ્યું. તેમાં ભુવનદેવીને શાંત કરી તેની ભૂમિને શુદ્ધ કરી જીવદેવસૂરિએ તે ચૈત્ય પૂર્ણ કરાવ્યું ને તેમાં ભુવનદેવીની દેરી કરાવી. લલ્લ જૈન થતાં વાયડના બ્રાહ્મણોનો વૈષ વધ્યો ને આખરે આ સૂરિના પ્રતાપથી લલ્લ સાથે બ્રાહ્મણોનું એવું સુલેહનામું થયું કે “જૈનો વાયડમાં ગમે તે ધાર્મિક ઉત્સવો કરે તેમાં કોઈએ કોઈપણ પ્રકારનું વિઘ્ન નાંખવું નહિ. (વાયડમાં જે કંઈપણ ધાર્મિક કાર્યવ્યવસ્થા થશે તેમાં) ભ. મહાવીરના સાધુઓનો ભાગ પહેલો રહેશે. (જીવદેવસૂરિની ગાદી ઉપર) જે નવીન આચાર્ય બેસે તેનો પટ્ટાભિષેક બ્રાહ્મણોએ સુવર્ણનું યજ્ઞોપવિત પહેરાવીને બ્રહ્માના મંદિરમાં કરવો.” વગેરે. આ પરથી મુનિ કલ્યાણવિજય કહે છે કે આ જીવદેવસૂરિ પ્રસિદ્ધ વિક્રમાદિત્યના સમયના નહિ પણ એ સમયથી લગભગ ૫૦૦-૬૦૦ વર્ષ પછીના પુરુષ હતા. લલ્લશેઠ દ્વારા જે બ્રાહ્મણોએ જૈનોની સાથે શરતો કરેલી તેજ બ્રાહ્મણો કાલાન્તરે સત્તાહીન અને જાગીરહીન થતાં જૈનોના આશ્રિત ભોજકો થયા હતા એમ હું માનું છું. ભોજક જાતિનું હજી પણ આદરસૂચક વિશેષણ ‘ઠાકોર’ છે-એ સૂચવે છે કે પૂર્વે એ જાતિ જાગીરદાર હશે એ નિશ્ચિત છે. એ લોકોનું પાલણપુરની આસપાસના પ્રદેશમાં ઢાગર પ્રગણામાં, જેમાં વાયડ પણ આવેલ છે ત્યાં, માન છે અને જૈનો ઉપર કેટલાક પરંપરાગત લાગા છે. આથી પણ આ લોકોનો આ પ્રદેશમાં પૂર્વે અધિકાર અને વસવાટ હોવાનું જણાઈ આવે છે. જ્યારથી એ લોકોએ વાયડ ખોયું ત્યારથી જ અધિક પરિચય અને સંબંધના કારણે એમણે જૈન મંદિરોની પૂજા ભક્તિ કરવાનું શરૂ કર્યું હશે, અને જૈનોએ એમને લાગા બાંધી આપ્યા હશે. દંતકથા પ્રમાણે એમને આ હેમચંદ્ર જૈન બનાવ્યાનું, કે બીજી દંતકથા પ્રમાણે ખરતર ગચ્છીય જિનદત્તસૂરિએ જૈનધર્મમાં લેવરાવ્યાનું અને જૈનોને ઘરે ભોજન કરવાથી “ભોજક' નામ પડ્યાનું કથન યથાર્થ જણાતું નથી, કારણ કે “ભોજક’ શબ્દ નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિ (પારા ૨૯૩)ના વખતમાં પણ પ્રચલિત હતો અને તેનો અર્થ “પૂજક એ થતો હતો. આથી માનવાને કારણે મળે છે કે પ્રસિદ્ધ આચાર્ય હેમચંદ્રા અને જિનદત્તસૂરિની પહેલાં જ એ લોકોને વાયડ ગચ્છના જ કોઈ આચાર્યે જૈન મંદિરોના પૂજક તરીકે કામ કરી લીધા હશે, અને તે આચાર્યનું નામ જિનદત્તસૂરિ' પણ હોય, તો તે નવાઈ નથી, કારણ કે વાયડ ગચ્છમાં દરેક ત્રીજા આચાર્યનું નામ “જિનદત્તસૂરિ' જ અપાતું હતું-જુઓ ટિ. ૩૯૩. પ્રબંધમાં જણાવેલ જીવદેવસૂરિના વંશજ આ પારામાં ઉલ્લેખેલ વિવેકવિલાસના કર્તા જિનદત્તસૂરિ , અને તેમના શિષ્ય પારા ૫૪૪-૪૬માં ઉલ્લેખેલ અમરચંદ્રસૂરિ જણાય છે. (પ્ર. ચ. પ્ર.) ૪૯૭. સં. ૧૨૬૮માં તાડપત્ર પર મુનિચંદ્ર લોકાનંદયોગ્ય નાગાનંદ નાટકની પ્રત લખી (પી. ૫, ૧૦૯). સં. ૧૨૭૧ માં ગુણવલ્લભે નરચન્દ્રના કહેવાથી વ્યાકરણ ચતુષ્કાવચૂરિ સમર્થિત કરી. સં. ૧૨૭૩ માં અજીતદેવે યોગવિધિ, તથા હરિભદ્રસૂરિ (બીજા) એ મુનિપતિ ચરિત્ર પ્રાકૃતમાં (પી. ૫, ૧૩૧), ૧૨૭૪ માં ઉક્ત તિલકાચાર્યે જતકલ્પ પર વૃત્તિ (પી. ૫, ૧૩૧) અને સં. ૧૨૭૫ માં ઉક્ત પૂર્ણભદ્ર આનન્દાદિ દશ ઉપાસક કથા (જેસ. પ્ર. ૧૭) રચી. ૪૯૮. ઉપર નિર્દેશેલ મહાકવિ શ્રીપાલના પુત્ર સિદ્ધપાલનો પુત્ર વિજયપાલ પણ મહાકવિ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ હતો. આમ કવિત્વ ત્રણ પેઢી સુધી ઉતર્યું હતું. આ વિજયપાલ કૃત દ્રૌપદી સ્વયંવર નામનું દ્વિઅંકી સંસ્કૃત નાટક ગુજરાતના સોલંકી “અભિનવ સિદ્ધરાજ' બિરૂદ ધારક મહારાજ ભીમદેવ (બીજો ભીમભોળો ભીમ-રાજ્ય સં.૧૨૩૫ થી ૧૨૯૮)ની આજ્ઞાનુસાર ત્રિપુરુષદેવ સામે વસન્તોત્સવ સમયે ભજવવામાં આવ્યું હતું અને તેના અભિનયથી ગૂર્જર રાજધાની અણહિલપુરની પ્રજા પ્રમુદિત થઈ હતી.૩૦ ૪૯૯. અજયપાલ પછીના સોલંકી રાજાઓના સમયમાં પણ જૈન મંત્રીઓ અને દંડનાયકો હતા. તે પૈકી અંબડ મંત્રી અને આલ્હાદન દંડનાયકનાં નામ મળે છે. તે બંને સગા ભાઈ હતા. મૂળ ગલ્લક કુળમાં જન્મેલા. તે સમસ્ત કુલ નાગૅદ્રગચ્છના સાધુઓને ગુરુ તરીકે સ્વીકારતું હતું. તેમાં વાધૂ નામના પૂર્વજ સંગમખેટકમાં મહાવીર ચૈત્ય બંધાવી સો હલ-સાંતીવાળી જમીન વાડી સહિત તે ચૈત્યને અર્પણ કરી. તેના પુત્ર કપૂર્દીએ યુગાદિદેવ-ઋષભદેવનું ચૈત્ય વટસર નામના ગામમાં બંધાવ્યું. તેના પુત્ર આમ્રદેવ ને તેનો પુત્ર દેવચંદ્ર ને તે દેવચંદ્રને ચાર પુત્રો થયા. જયેષ્ઠ અંબ૩૭૧ સચિવ હતો, બીજો જલ્પણ, ત્રીજો આલ્હાદન નામે દંડનાયક (સેનાપતિ) થયો અને ચોથો મલ્હાદન. આમાં અંબડ મંત્રી સ્વર્ગસ્થ થતાં આલ્હાદન દંડનાયકે સત્યપુર (સાચોર)ના વીર પ્રાસાદમાં ઋષભદેવની થારાપદ્ર (થરાદ)ના નામેય ચૈત્યમાં પાર્શ્વનાથની તથા ચંદ્રપ્રભસ્વામિ સીમંધર યુગંધરની અને અંબિકા ભારતીની મૂર્તિ સ્થાપિત કરી. આ આલ્હાદનની પ્રાર્થનાથી સં. ૧૨૯૯માં અણહિલ્લ નગરમાં નાગેન્દ્રગચ્છના વીરસૂરિપરમારવંશીય વર્ધમાન-રામ-ચંદ્ર-દેવ-અભયદેવ-ધનેશ્વર-વિજયસિંહસૂરિ શિષ્ય વર્ધમાનસૂરિએ ૫૪૯૪ શ્લોક પ્રમાણ વાસુપૂજ્ય ચરિત (વિ.સં. ૧૨૯૯માં} રચ્યું. (વે.નં. ૧૭૭૨, પ્ર. જે. ધ. સભા નં. ૧૮). * ૫૦૦. આ સમયમાં તાડપત્રપર સં. ૧૨૪૭ માં કલ્પસૂત્રની (પી. ૩, ૫૧), ૧૨૫૧માં આ. હેમચંદ્રકૃત યોગશાસ્ત્રની (પી. ૩, ૪૫) પ્રત લખાઈ ૧૨૬૧ માં ભીમદેવરાજ્ય માનતુંગકૃત સિદ્ધજયંતીની પ્રત પ્રાગ્વાટ ઠ. નાઉ શ્રાવિકાએ મુકુંશિકાસ્થાનમાં લખાવી અજિતદેવસૂરિને અર્પણ કરેલી (પી. ૩, ૪૫), સં. ૧૨૬૪ (૧૨૮૮) માં ગુણપાલકૃત પ્રાકૃત ઋષિદત્તા ચરિતની પ્રત અણહિલવાટકે ભીમદેવના રાજ્યમાં (કી. ૨, ૯) લખાઈ અને સં. ૧૨૯૫ માં ખરતર જિનપતિજિનેશ્વરસૂરિ શિ. વીર-કલેશ ગણિએ આવશ્યકવૃત્તિ (ક. છાણી) અને સં. ૧૨૯૬ માં ઉપદેશદલવૃત્તિ પુસ્તકની તાડપત્ર પર પ્રતો લખાઇ. (પી. ૫, ૪૨). - ૫૦૧. વળી ગુજરાતના સામંત-આબુના રાજા ધારાવર્ષ (કુમારપાલના મહા સામત્ત યશોધવલનો પુત્ર)ના ભાઈ પ્રલ્હાદનદેવે પાર્થપરાક્રમ વ્યાયોગ રચ્યું (પ્ર. ગા. ઓ. સી.)ને પોતાના નામથી અલ્હાદનપુર (પાલણપુર) વસાવ્યું. ને ત્યાં પાલ્ડવિહાર નામનું જૈન મંદિર કરાવ્યું. અજયપાલ મેવાડના રાજા સામંતસિંહ સાથેના યુદ્ધમાં બહુ ઘવાયો હતો, ત્યારે રાજ્ય અને પ્રાણીની રક્ષા આ પ્ર©ાદનદેવે (પાલનસીએ) પોતાની વીરતાથી કરી હતી. પ્ર©ાદનદેવે શ્રી ભોજ અને મુંજ સંબંધી એક કરૂણરસ પ્રધાન કથા રચ્યાનું સોમેશ્વર કહે છે. પરંતુ તે કથા કે અલ્લાદનદેવના બીજા ગ્રંથો હાથ લાગતા નથી. પણ આ પંડિત (રાજા) કે જે સોમેશ્વરના પિતાના ગુરુ થાય તે અત્યંત પરોપકારપરાયણ પુરુષ હશે ૩૭૦. જુઓ તે નાટકની જિનવિજયજીએ લખેલી પ્રસ્તાવના પ્ર. ઓ. સભા ભાવનગર. ૩૭૧. આ અંબડ સં. ૧૨૯૬માં ભીમદેવનો મહામાત્ય હતો. જુઓ ઉપદેશકંદલી લેખનપ્રશસ્તિ પી. ૫, ૫૦. Page #356 -------------------------------------------------------------------------- ________________ પારા ૪૯૯ થી ૨૦૫ ૧૩મા શતકનું સાહિત્ય ૨૩૧ એમ સોમેશ્વરના એક વચનથી જણાય છે. ૩૭૨ ૫૦૨. આ રીતે અજયપાલથી ત્રિભુવનપાલ સુધીનું જૈન સાહિત્ય જોયું. બીજી બાજુ વસ્તુપાલયુગમાં સાહિત્યપ્રવાહ બહુ જોસથી વહેતો હતો અને તે આ પછીના પ્રકરણમાં બતાવવામાં આવેલ છે. ૫૦૩. અપભ્રંશ સાહિત્ય-આ દરમ્યાન અપભ્રંશ ભાષામાં જૈન કવિઓએ જે સાહિત્ય રચ્યું તે પૈકી જે અત્યાર સુધીમાં દુગ્ગોચર થયું છે તે એ છે કે:- સં. ૧૨૩૮ માં રત્નપ્રભસૂરિએ રચેલી ઉપદેશમાલાપરની દોઘટ્ટી વૃતિમાં અને સં. ૧૨૪૧માં સોમપ્રભાચાર્યે રચેલ કુમારપાલપ્રતિબોધમાં કેટલોક અપભ્રંશ ભાગ આવે છે. સં. ૧૨૪૭ (૧૨૭૪) માં મહાકવિ અમરકીર્તિએ ગોધરામાં કર્ણ (કાન્ડ ?) રાજ્યમાં ગૃહસ્થોના પર્ કર્મોના ઉપદેશ સંબંધીનો ગ્રંથ નામે છકમ્યુવએસો પ્રાયઃ અઢી હજાર ગાથા પ્રમાણ અપભ્રંશમાં એક મહિનામાં રચી નાંખ્યો હતો, અને તે તેમણે નાગરકુલ અને કણહલર (કર્ણપુર ?) વંશના ગુણપાલના ચચ્ચિણીથી થયેલા પુત્ર મહાભવ્ય નામે એવપરાય (અંબાપ્રસાદ)ની પ્રાર્થનાથી રચ્યો અને તે અંબાપ્રસાદને તે કવિ પોતાના લઘુબંધુ કહે છે તેથી તે કવિ જ્ઞાતિએ નાગર બ્રાહ્મણ જણાય છે, છતાં તેમણે દિગંબરી જૈન દીક્ષા લીધી હતી. તેઓ મુંજ અને ભોજના સમયમાં થયેલ અમિતગતિ નામના દિગંબર આચાર્યના પ્રશિષ્યના પ્રશિષ્ય હતા. તેમણે બીજા સાત ગ્રંથો રચેલા જણાવ્યા છે-નેમિનાથચરિત્ર, મહાવીરચરિત્ર, યશોધરચરિત્ર (પદ્ધડિયાબદ્ધ), ધર્મચરિત ટિપ્પન, સુભાષિત રત્નનિધિ, ચૂડામણિ અને ધ્યાનોપદેશ, આ સિવાય લોકોને આનન્દદાયક સંસ્કૃત પ્રાકૃત કાવ્યો તેમણે ઘણાં રચ્યાં હતાં. આ પરથી તેમનું સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં કેટલું પ્રાવીણ્ય હશે તે કલ્પી શકાય તેમ છે. (જુઓ જૈન ગૂર્જર કવિઓ પ્રથમ ભાગની પ્રસ્તાવના પૃ. ૭૬-૭૮.) ૫૦૪. આ સિવાય ચરિંગસંધિ, જયદેવગણિત ભાવનાસંધિ (સં.એમ.સી. મોદી એ. એનલ્સ ભા. ૧૧ ભાં.ઈ. } આ શતકમાં મૂકી શકાય તેમ છે. આ પરથી અપભ્રંશ ભાષા સાહિત્યભાષા થઈ હતી તે સ્પષ્ટ જણાય છે. ૫૦૫. જૂની ગુજરાતીનું સાહિત્ય-અપભ્રંશ ભાષા ખેડાતી ગઈ. તેમાં રૂપાંતર થતું ગયું અને તેના પરિણામે જુની ગૂજરાતી, જૂની હિન્દી, વગેરે ભાષાઓ આધુનિક ગૂજરાતી હિન્દી આદિ દેશભાષાઓના મૂળ-જૂના સ્વરૂપમાં પરિણમી હતી. આ જૂની ગુજરાતીમાં રાસ આદિ અનેક કૃતિઓ થતી ગઈ. તેરમા શતકમાં શાલિભદ્રસૂરિએ જૈન મહાપુરુષો નામે ભરતેશ્વર બાહુબલિ પર રાસ સં. ૧૨૪૧માં રચ્યો. તેમનો એક નાનો બુદ્ધિરાસ છે કે જેમાં સામાન્ય ઉપદેશ છે. જિનેશ્વરસૂરિના પિતા નેમિચંદ્ર ભાંડાગારિકનું સં. ૧૨૪૫નું જિનવલ્લભસૂરિ ગીત છે; મહેંદ્રસૂરિ શિષ્ય ધર્મ શ્રી મહાવીરના શિષ્ય સુધર્મા સ્વામિના શિષ્ય-પટ્ટધર જંબૂસ્વામી ચરિત રચેલું છે અને વસ્તુપાલના કુલગુરુ નાગેંદ્ર ગચ્છના વિજયસેનસૂરિએ રેવંતગિરિ રાસો સં. ૧૨૮૭ આસપાસ રચ્યો છે. બૃહગચ્છના રામચંદ્રસૂરિ શિષ્ય મંગલસૂરિએ મહાવીર જન્માભિષેક કાવ્ય પ્રાચીન ગુજરાતીમાં કર્યું છે. (જુઓ જૈન ગૂર્જર કવિઓ પ્રથમ ભાગ પૃ. ૧ થી ૪.] 3७२. वैदुष्यं विगताश्रयं श्रितवति श्री हेमचन्द्रे दिवं । श्री प्रह्लादनमन्तरेण विरतं विश्वोपकारव्रतम् ॥ Page #357 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૨ વસ્તુ-તેજ-યુગ. (સં. ૧૨૭૫ થી ૧૩૦૩) વસ્તુપાલનું આત્મવૃત્તાંત. तस्यानुजः पितृपदाम्बुजचंचरीक: श्रीमातृभक्तिसरसीरसकेलिहंसः । साक्षाजिनाधिपति धर्मनृपांगरक्षो जागर्ति नर्तितमना मुदि वस्तुपालः ॥ नागेन्द्रगच्छमुकुरामरचन्द्रसूरि-पादाब्जगहरिभद्रमुनीन्द्रशिष्यात् । व्याख्यावचो विजयसेनगुरोः सुधाभमास्वाद्य धर्मपथि सत्पथिकोऽभवद्यः ॥ कुर्वन्मुहु विमलरैवतकादि तीर्थयात्रां स्वकीय पितृपुण्यकृते मुदा यः । संघट्टिसंघपदरेणुभरेण चित्रं सद्दर्शनं जगति निर्मलयांबभूव ॥ यः स्वीयमातृपितृबन्धुकलत्रपुत्रमित्रादिपुण्यजनये जनयांचकार । सद्दर्शनव्रजविकासकृते च धर्मस्थानवली वलयिनीमवनीमशेषां ॥ - વસ્તુપાલકૃત નરનારાયણાનંદકાવ્ય સર્ગ ૧૬ શ્લોક ૩૧ થી ૩૩, ૩૭. - તેનો (મલ્લદેવનો) હાનો ભાઈ કે (હું) વસ્તુપાલ કે જે પિતાના ચરણકમલનો સેવક, માતુશ્રીની ભક્તિરૂપી સરોવરમાં રસમય રમત રમતો હંસ, જિનેશ્વરના ધર્મરૂપી રાજાનો સાક્ષાત્ અંગરક્ષક તરીકે પ્રેમમાં નાચતા મનવાળો જાગે છે, - નાગૅદ્ર ગચ્છમાં આદર્શ એવા અમરચંદ્રસૂરિના ચરણકમલમાં ભ્રમરરૂપ એવા હરિભદ્ર મુનીન્દ્રના શિષ્ય વિજયસેનસૂરિનાં અમૃત જેવાં વ્યાખ્યાનવચનોનું આસ્વાદન કરીને ધર્મપથમાં જે સુંદર પથિક છે, - જેણે ઘણીવાર વિમલાચલ રૈવતક આદિ તીર્થોની યાત્રા પોતાના પિતાના પુણ્યાર્થે હર્ષથી કરી છે, અને જે સંઘટ્ટનથી ઉત્પન્ન થયેલ સંઘની પદરજના સમૂહથી (કદરૂપો અને મેલો થવાને બદલે) સદર્શન-સારા દર્શનવાળો એટલે સુંદર અને જગતમાં નિર્મલ થયો એ વિચિત્ર છે, - જેણે પોતાના માતા પિતા ભાઈ સ્ત્રી પુત્ર મિત્ર વગેરેના પુણ્યોપાર્જન માટે અને સત્ શ્રદ્ધાનું વ્રજ વિકસાવવા માટે આખી અવનિને ધર્મસ્થાનોની હારથી વિંટળાયેલી કરી. तस्यानुजो विजयते विजितेन्द्रियस्य सारस्वतामृतकृताद्भुतहर्षवर्षः । श्री वस्तुपाल इति भालतलस्थितानि दौस्थ्याक्षरणि सुकृती कृतिनां विलुपन् ॥ Page #358 -------------------------------------------------------------------------- ________________ પારા ૫૦૬ થી ૫૦૮ વસ્તુપાલ તેજપાલ अन्वयेन विनयेन विद्यया विक्रमेण सुकृतक्रमेण च । क्वापि कोऽपि न पुमानुपैति मे वस्तुपालसदृशो दृशोः पथि ॥ ૨૩૩ - સોમેશ્વરકૃત આબુપ્રશસ્તિ સં. ૧૨૮૭ તે ઇંદ્રિયજયીનો લઘુબંધુ નામે શ્રી વસ્તુપાલ સારસ્વત અમૃતથી અદ્ભુત હર્ષવૃદ્ધિ કરનાર અમૃતવર્ષી કવિ અને વિદ્વાનોના ભાલતલ પર લખાયેલા દુ૨ક્ષરોને ભૂંસી નાંખનાર તરીકે વિજયી છે. વંશ, વિનય, વિદ્યા, વિક્રમ અને સુકૃત-એ ક્રમમાં વસ્તુપાલ સમાન અન્ય કોઈ પુરુષ કાંઇ પણ મારી દૃષ્ટિએ આવતો નથી. ૫૦૬. ‘“મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ-ગુજરાતના આ બે વિણક્ બંધુઓ પોતાના સદ્ગુણો અને સુકૃત્યોથી જે કીર્ત્તિ મેળવી ગયા, તેવી કીર્ત્તિ મેળવનારા પુરુષો ભારતના ઐતિહાસિક મધ્યકાલમાં ઘણાં થોડા થયા છે. ‘એ બંને ભાઈઓ-જન્મથી હતા તો પુનઃવિર્વાહિત માતાના પુત્ર, પણ ગૌરવ અને સમ્માનની દૃષ્ટિએ આદર્શ કુલપુંગવોથી પણ પૂજાય તેવા થયા; જાતિથી હતા તો વૈશ્ય, પણ શૌર્ય અને ઔદાર્યના ગુણે કરી મહાન્ ક્ષત્રિયોથી પણ ચઢી જાય તેવા થયા; પદથી હતા તો મહામાત્ય, પણ સત્તા અને સામર્થ્યના યોગે કરી મોટા સમ્રાટોથી પણ વધી જાય તેવા થયા; ધર્મથી હતા તો જૈન, પણ સહિષ્ણુતા અને સમદર્શિતાના સદ્ભાવે લોકમાન્ય મહાત્માથી પણ સ્તવાય તેવા થયા; વ્યવસાયથી હતા તો રાજસેવક પણ કળા અને ધર્મના અલૌકિક પ્રેમપ્રભાવે યોગી પુરુષોથી પણ વંદાય તેવા થયા, અને વેષથી હતા તો વૈભવશાલી ગૃહસ્થ, પણ ત્યાગ અને વિરાગની વાસનાએ મુનિજનોથી પણ અભિવાદાય તેવા થયા. ૫૦૭. ‘હિંદુ સંસ્કૃતિના અસામાન્ય સંરક્ષક થઇને પણ મુસલમાનોના ધર્માચરણ માટે અનેકાનેક મસ્જીદો બંધાવી આપનારા, જૈનધર્મના ૫૨મ ઉપાસક થઇને પણ સેંકડો શિવાલયો અને સંન્યાસીમઠો ચણાવી આપનારા, અહિંસા પરમો ધર્મ: ના દૃઢ શ્રદ્ધાળુ થઇને પણ દેશદ્રોહી અને ધર્મદ્વેષીઓનો સમૂળ ઉચ્છેદ કરાવી નાંખનારા, રાજ્યલક્ષ્મીના સ્વયંવર જેવા સ્વામી બનીને પણ દાસીની જેમ તેને તુચ્છકારી કાઢનારા, રાજા-મહારાજાઓના નમસ્કાર ઝીલનારા થઇને પણ ગુણવાન દરિદ્રોની ચરણપૂજા કરનારા, કુટિલ રાજનીતિના સૂત્રધાર થઇને પણ કવિતા અને કળાની સરિતામાં નિરંતર ક્રીડા કરનારા, અને વિદેશીઓ અને વિધર્મીઓની લક્ષ્મીને લૂંટનારા બનીને પણ દાનાર્થીઓ માટે ધનની નદિઓ વ્હેવડાવનારા એ ગૂર્જર મહામાત્યોની જોડીના પુરુષો, આખા ભારતના મધ્યકાલીન ઇતિહાસમાં, શોધ્યા જડે એમ નથી.' (જિ. વિ.) ૫૦૮. મોટા મોટા ચક્રવર્તી રાજાઓના જેટલી જ પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિને પામેલા વસ્તુપાલ અને તેજપાલ આ બે પ્રસિદ્ધ મંત્રીશ્વરો શ્રી પત્તનના રહેવાસી તથા પ્રાગ્ધાટ (પોરવાડ) જ્ઞાતિના જૈન ધર્મી વણિકો હતા.' (મધપૂડો) બંને મહામાત્યો, યોદ્ધાઓ અને મહાદાની-ધાર્મિક હતા, પરંતુ વસ્તુપાલમાં વિશેષતા એ હતી કે તે પોતે સ્વયં કવિ હતો-વિદ્વાન્ હતો અને સાથે વિદ્વાનોનો પોષક-આશ્રયદાતા હતો અને વસ્તુપાલ વિદ્વજ્જનો સાથે વિનોદમાં મગ્ન રહી શકતો તેનું કારણ તેજપાલ હતો કારણ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કે તેજપાલ બધાં રાજકાર્ય સંભાળતો તેથી વસ્તુપાલને અવકાશ મળી શકતો.૩૭૩ તેથી જે વિદ્વાનોકવિઓને તેણે પોપ્યા હતા-સન્માન્યા હતા-કદર કરી નવાજ્યા હતા. તેઓએ વસ્તુપાલની પ્રશંસાના ગ્રંથો રચ્યા હતા. આ ગ્રંથો વસ્તુપાલના સમયમાં જ રચાયેલા હોઈ સામાન્ય રીતે આપણા કવિઓના કાવ્યોમાં રહેતી અતિશયોક્તિવાળી પ્રશંસાત્મક શબ્દરચના બાદ કરતાં વિશેષ વિશ્વસનીય અને ઐતિહાસિક વિગતોનો સત્ય પ્રકાશ પાડનાર ગણી શકાય. તે પરથી ટૂંકમાં ટાંચણરૂપે અત્ર કંઈક નોંધીશું. તેમના સમય પછીના ગ્રંથોમાંથી પણ ઉપયોગી ઘણી હકીક્તો મળે છે. પણ વિસ્તારભયથી તેને અત્ર ખાસ સ્પર્શવાનું યોગ્ય નથી ગયું.૩૪ ૫૦૯. પૂર્વવૃત્તાંત-ચંડપ નામે અણહિલપુર પાટણમાં અતિ ચતુર અને પ્રતાપી પૂર્વપુરુષ થયો. તે ગૂર્જર રાજયનો સચિવ હતો. તેના પુત્ર ચંડપ્રસાદે મંત્રીપદની મુદ્રા આજીવન ધરી રાખી. તે પદ પર એટલી યોગ્યતાથી કાર્ય કર્યું કે રાજા તેને ક્ષણભર પોતાની દૂર નહોતો રાખતો, તે જૈનધર્મપરાયણ હતો. તેને થયેલા બે પુત્ર નામે શૂર અને સોમમાં સોમને સિદ્ધરાજે પોતાના રત્નભંડારનો રક્ષક તરીકે નિયુક્ત કરેલ હતો. “તેને જિનવર સિવાય અન્ય દેવ ન્હોતો, હરિભદ્રસૂરિ સિવાય અન્ય સત્ય ગુરુ ન્હોતા. સિદ્ધરાજ વિના અન્ય કોઇ તેનો ધણી-માલેક નહોતો-આ ત્રણ નિયમ તેણે બરાબર હૃદયમાં ધારી પોતાની કીર્તિ વધારી હતી. દુર્ભત્રીથી થયેલ દાવાનલથી વિદ્ગલ પૃથ્વીમાં તે ગૂર્જરધરાધીશ ૩૭૩. આ વાત વસ્તુપાલે પોતે જ પોતાના નરનારાયણાનંદ કાવ્યમાં સર્ગ ૧૬ શ્લોક ૩૬માં જણાવી છે - यः कामवृत्तिरनुजेन निजेन तेज:पालेन पूर्णनृपकार्यपरम्परेण । सद्धर्मकर्मरस एव मनो मनोज्ञविद्वद् विनोदपयसि स्नपयांबभूव ॥ ૩૭૪. વસ્તુપાલ સંબંધી સમકાલીન સાહિત્ય ૧-૩ ચૌલુક્યકુલકવિ સોમેશ્વરકૃત કીર્તિકૌમુદી (સં. ૧૨૮૨ આસપાસ), અને તેના બીજા ગ્રંથ નામે સુરથોત્સવનો છેલ્લો સર્ગ, તથા ઉલ્લાઘરાઘવના દરેક સર્ગનો છેલ્લો શ્લોક, ૪-૫ સોમેશ્વરકૃત ગિરનારના તેમજ આબુના મંદિરોમાં કોતરેલી એમ બે વસ્તુપાલ પ્રશસ્તિઓ સં. ૧૨૮૮, ૬ અરિસિંહકૃત સુકૃતસંકીર્તન, (સં. ૧૨૮૫ આસપાસ), ૭-૮ જયસિંહકૃત હમીરમદમદન નાટક,-તથા વસ્તુપાલ પ્રશસ્તિકાવ્ય, ૯-૧૦ ઉદયપ્રભસૂરિકૃત ધમાલ્યુદય નામનું ૧૬ સર્ગનું મહાકાવ્ય તથા સુશ્રુતકીર્નિકલ્લોલિની કાવ્ય. એ બધાં મંત્રીની સત્તા અને કીર્તિનો સૂર્ય મધ્યાન્હ તપતો હતો તે સમયે એટલે સં. ૧૨૮૬-૮૮ પહેલાં રચાયાં છે. ત્યારપછીના તેના જીવનનો અહેવાલ કોઇએ આપ્યો નથી. ૧૧ બાલચંદ્રસૂરિએ સં. ૧૨૯૬ પછી વસંતવિલાસ કાવ્ય રચ્યું છતાં તેમાં પણ પછીના તેના જીવનનો વૃત્તાંત નથી. વસ્તુપાલ થઈ ગયા પછીનું સાહિત્યઃ ૧૨ મેરૂતુંગકૃત પ્રબંધચિંતામણી સં. ૧૩૬૧, ૧૩ જિનપ્રભકૃત તીર્થકલ્પ સં. ૧૪ રાજશેખરકૃત ચતુર્વિશતિ પ્રબંધ સં. ૧૪૦૫, ૧૫ જિનહર્ષત વસ્તુપાલચરિત્ર સં. ૧૪૯૭ કે જે નં. ૧ ને ૧૪ ને અનુસરે છે છતાં તેમાં ઘણી નવી અને ઉપયોગી માહિતી છે. ભાષાની કૃતિઓઃ-૧૬ વસ્તુપાલ રાસ હીરાનંદસૂરિકૃત સં. ૧૪૮૪, ૧૭ લક્ષ્મીસાગરસૂરિકૃત (પ્રાયઃ સં. ૧૫૪૮), ૧૮ પાર્જચંદ્રકૃત પ્રાયઃ સં. ૧૫૫૫, ૧૯ સમયસુંદરકૃત સં. ૧૬૮૨ (૬), ૨૦ મેરૂવિજયકૃત સં. ૧૭૨૧. વસ્તુપાલ સંબંધીના લેખોમાં સુકૃત સંકીર્તન, વસંતવિલાસ, હમીરમદમર્દન, નરનારાયણાનંદ એ ચારે પર સ્વ. સાક્ષર શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ. એ. ની વિદ્વત્તાયુક્ત અંગ્રેજી પ્રસ્તાવનાઓ, કીર્તિકૌમુદીના ગુ. ભા. ની સ્વ. વલ્લભજી આચાર્યની પ્રસ્તાવના, રાસમાળા (ફોર્બ્સકત), વીરા, ૨૪૩૭ નો જૈન પત્રનો ખાસ અંકમાંનો ઝવેરી જીવણચંદ સાકરચંદનો ‘વસ્તુપાળ-તેજપાળ” એ નામનો લેખ પૃ. ૧૨૬ થી ૧૪૫, મધપૂડોમાં શ્રી નરહરિ પરીખનો લેખ નામે વસ્તુપાળ તેજપાળ', નારી પ્રવારિખિ પત્રિા મા 4-અંજ ૨ માં પહેલો જ પંડિત શિવરામશર્માનો લેખ નામે નેશ્વરવ और कीर्त्तिकौमुदी. Page #360 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ તેજપાલ ૨૩૫ સિદ્ધરાજની સભાના વિશ્વાસભાજન થયેલાની કીર્તિ ચંદન સમાન પ્રસરી હતી.’૩૭૫ તેને સીતા નામની પત્નીથી અશ્વરાજ નામનો પુત્ર થયો. તે માતૃભક્ત હતો ને તે મંત્રીકાર્યમાં પ્રવીણ હતો એટલું જ નહિ પરંતુ વ્યવસાયમાં બહુ ઉદ્યોગી હોવાથી તેને ન્યાય માર્ગે ધન સારૂં ઉપાર્જી ધર્મકાર્યોમાં ખર્યું. રાજ્યમાં મોટા હોદા પર રહી ચૌલુક્ય રાજાની પ્રીતિ સંપાદિત કરી. તેણે પોતાની માતાની સાથે સાત તીર્થયાત્રા-શત્રુંજય અને ગિરનાર પર કરી.૭૬ દંડપતિ આભૂની॰ પુત્રી કુમારદેવી સાથે તે પરણ્યો. કુમારદેવી વિધવા હતી તે વાત ટિપ્પણ ૩૭૪ માં નોંધેલા ૧ થી ૧૧ પૈકી કોઈ પણ સંસ્કૃત પુસ્તકમાં નથી તેથી તે વાત માનવાલાયક નથી. તેણે કુવા અને તળાવો ખોદાવ્યાં અને મંદિરો બંધાવ્યાં (જિનહર્ષ વળી જણાવે છે કે કુટુંબ સહિત તે ચૌલુક્ય રાજાએ પ્રસન્ન થઇને અર્પણ કરેલા સંહાલકપુરમાં જઇ રહ્યો; એ પરથી જણાય છે કે અશ્વરાજ સુંહાલકમાં અધિકારી તરીકે નીમાયો હશે. તેના મરણ પછી તેની પત્ની છોકરાંને લઇને મંડલી (માંડલ) જઇ રહેવા લાગી.) પારા ૫૦૯ ૩૭૫. વસ્તુપાલ પોતે જ પોતાના નરનારાયણાનંદ કાવ્યના સોળમા સગમાં ૧૪-૧૫ શ્લોકમાં કથે છે કે:देव: परं जिनवरो हरिभद्रसूरिः सत्यं गुरुः परिवृढः खलु सिद्धराजः । धीमाननेन नियतं नियमत्रयेण कीर्त्तिं व्यधात्त्रिपथगामिव यः पवित्रां ॥ पुस्फूर्ज गूंजरधराधवसिद्धराजराजत्सभाजनसभाजनभाजनस्य । दुर्मंत्रिमंत्रितदवानलविह्वलायां श्रीखंडमंडननिभा भुवि यस्य कीर्त्तिः ॥ તથા જુઓ વસંતવિલાસ ત્રીજો સર્ગ પૃ. ૧૪. ૩૭૬. નરનારાયણાનંદમાં ને વસંતવિલાસમાં ૭ યાત્રાનો ઉલ્લેખ છે. ગિરનાર પ્રશસ્તિમાં બે યાત્રાનો ઉલ્લેખ કરી તેને ‘સંઘપતિ' કહેલ છે. ૩૭૭. પ્રાગ્ધાટ વંશમાં સામંતસિંહ-શાંતિ-બ્રહ્મનાગ-નાગડ પુત્ર આભૂ તે ચૌલુકય રાજ્યનો દંડપતિ-(જિનહર્ષનું વ. ચ.) ૩૭૮. માત્ર નં. ૧૨ એટલે સં. ૧૩૬૧માં મેરૂતુંગે રચેલા પ્રબંધ ચિંતામણી પૃ. ૨૫૧-૧૨ માં કુમારદેવી વિધવા હતી એ વાત આવી છે અને તે આ રીતે કેઃ-મંત્રીઓની જન્મવાર્તા એવી છે કે કયારેક શ્રી પાટણમાં ભટ્ટારક હરિભદ્રસૂરિના વ્યાખ્યાનમાં કુમારદેવી નામની એક રૂપવતી વિધવા સ્ત્રી આવેલી. તેના સામું આચાર્ય વારંવાર જોવા લાગ્યા; તેથી ત્યાં બેઠેલા મંત્રી આશરાજનું મન તેના પર આકર્ષાયું. તેના ગયા પછી મંત્રએ ગુરુને તેની સામું જોવાનું આગ્રહપૂર્વક કારણ પૂછ્યું, જ્યારે ગુરુએ કહ્યું કે ઇષ્ટ દેવતાએ અમને, એ સ્ત્રીની કુખમાં સૂર્ય અને ચંદ્રમાનો ભાવી અવતાર કહેલો છે તેથી તે બાબતમાં સામુદ્રિક લક્ષણો અમે ફરી જોતા હતા. આ રીતે સૂરિ પાસેથી તત્ત્વ જાણીને તેણે તે સ્ત્રીનું અપહરણ કર્યું અને પોતાના પ્રિયા બનાવી. ક્રમથી તેના પેટે જ્યોતિર્વિદ્રો જેવા તે વસ્તુપાલ તેજપાલ નામના મહામંત્રીઓ થયા.’-આ વાત નં. ૧૩ થી ૧૫ એટલે જિનપ્રભે, રાજશેખરે કે જિનહર્ષે પણ પોતાના ગ્રંથમાં જણાવી નથી, પણ નં. ૧૭, ૧૮ અને ૨૦ ના વસ્તુપાલના રાસોમાં સ્પષ્ટપણે જણાવી છે તેથી તે રાસકારો મેરૂતુંગને અનુસર્યા છે એમ સમજાય છે. સ્વ. મણિભાઇ વ્યાસ જણાવે છે કે મેરૂતુંગ વસ્તુપાલ તેજપાળથી લગભગ ૫૭ વર્ષે-નજીક કાળમાં થયો તે વખતે બંને મંત્રીઓના વંશજોહયાત હોવા જોઇએ, લોકોને પણ ઘેર ઘેર એ વાત જાણીતી હોવી જોઇએ. એ વખતે કવિને વિશ્વસનીય માહિતી મેળવવાને પૂરેપૂરી અનુકૂલતા હતી. વસ્તુપાલ તેજપાલ- ચશમા વસ્તુપાત્તેન રુદ્ધમાાશમંડાં-જેમના યશથી આકાશ છવાઈ ગયું-તેમને માટે આવી નોંધ કરવી એ જેવા તેવા જોખમનું કામ નહોતું. જો એ કાળના લોકોમાં સર્વત્ર આ વાત ચાલતી ના હોત તો વસ્તુપાળ તેજપાળ જેવા યશસ્વી અને દાનવીર શ્રાવક માટે ગ્રંથકાર આવી નોંધ કદી કરત નહિ. ગ્રંથકારને અનેક મહાપુરુષ ચરિત્રનો સંગ્રહ કરવો હતો એટલે પોતાની ફરજને અંગે તેણે આ હકીકત નોંધી છે. -શ્રી વાણીઆના જ્ઞાતિભેદ. પૃ. ૧૬૪. આ રા. વ્યાસનો ઉલ્લેખ શ્રી જિનવિજયને વધારે વિચારશીલ અને પ્રમાણભૂત જણાય છે. જૈ. સા. સં. ૩-૧-૧૦૮. સ્વ. શ્રી દલાલ આ વાત સમકાલીન એક પણ ગ્રંથમાં નથી માટે તેને અવિશ્વસનીય માને છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૫૧૦. અશ્વરાજને કુમારદેવીથી ચાર પુત્રો લાવણ્યાંગ (લુણિગ), મલ્લદેવ, વસ્તુપાલ (વસ્તિગ) અને તેજઃપાલ (તેજિગ) અને સાત પુત્રીઓ જાલ્હમા પ્રમુખ:-(જાલ્યૂ), માઊ, સાઊ, ધનદેવી, સોહગા, વયજુકા અને પરમલદેવી થઈ. લૂણિગ બાલ્યાવસ્થામાં મરણ પામ્યો, મલ્લદેવ પણ યુવાન વયમાંજ મરણ પામ્યો. (ચ. પ્ર.) મલ્લદેવને બે પત્ની નામે લીલાદેવી અને પ્રતાપદેવી પૈકી લીલાદેવીથી પૂર્ણસિંહ નામનો પુત્ર થયો. (પૂર્ણસિંહને અલ્હણાદેવીથી પેથડ નામનો પુત્ર પછી થયો હતો કે જે આબુની પ્રતિષ્ઠા વખતે વિદ્યમાન હતો.) કુમારદેવીનું અવસાન થતાં માતૃપક્ષના ગુરુ મલધારગચ્છના નરચંદ્રસૂરિએ ત્યાં ઉપદેશથી શોક નિવાર્યો. ત્રણે ભાઇઓએ મંડલી છોડ્યું અને યાત્રાએ ગયા. ત્યાંથી પાછા ફરીને ધોળકે ગયા. કીર્ત્તિકૌમુકી, વસંતવિલાસ અને પ્રબંધ ચિંતામણીમાં એમ જણાવેલું છે કે વસ્તુપાલ-તેજપાલ બે ભાઈઓ ધોળકે ગયા હતા અને વીરધવળે પોતે તેમને અધિકાર આપી નીમ્યા; પરંતુ સુકૃતસંકીર્તન, વસ્તુપાલપ્રશસ્તિ અને સુકૃત કીર્ત્તિ કલ્લોલિનીમાં એમ જણાવ્યું છે કે બંને ભાઇઓ ચૌલુક્ય રાજા ભીમદેવની નોકરીમાં પહેલાં જોડાઈ ગયા હતા અને વીરધવલના કહેવાથી ભીમે તેમને વીરધવળને સોંપ્યા હતા. ભીમના પ્રધાન તરીકેની પરવશતા પોતે સ્વીકારી એવું વસ્તુપાલનું પોતાનું કથન આ બીજી વાતને ટેકો આપે છે.૩૭૯ ૨૩૬ ૫૧૧. ભીમદેવ (બીજો) નબળો અને લંપટ હતો. તે ભોળો ભીમ એ નામથી પ્રસિદ્ધ થયો. તેને ન્હાનપણમાં રાજ્ય મળ્યું હતું. તેથી તેના મંત્રીઓ તથા સામંતોએ તેનું ઘણું ખરૂં રાજ્ય દબાવ્યું. બહારના દુશ્મનોના હુમલામાંથી પોતાના રાજ્યનું રક્ષણ કરવાને તે શક્તિમાન ન હતો. કુતુબુદ્દીન ઐબકે સં. ૧૨૫૩માં ગૂજરાતને લૂંટ્યું હતું. આથી તે નામમાત્ર રાજા રહ્યો અને ગૂજરાતના રાજ્યના ગુમાવેલા વૈભવ અને પ્રતિષ્ઠાને પાછી મેળવવા માટે કુમારપાલની માસીના પુત્ર અર્ણોરાજના પુત્ર લાવણ્યપ્રસાદ (લવણપ્રસાદ)ને પોતાનો મહામંડલેશ્વર-સર્વેશ્વર (Vice-regent) બનાવ્યો. આ પ્રમાણે ભીમ ફક્ત નામનો જ રાજા હતો. આ લવણપ્રસાદ અને તેનો યુવરાજ વીરધવલ ગુજરાતના ખરા રાજા જેવા હતા. છતાં તે પિતા-પુત્ર અણહિલપુરની ગાદીને વફાદાર રહ્યા અને ગાદી પચાવી પાડી પણ નહિ-પોતાને મહારાજાધિરાજ તરીકે કહેવડાવ્યા નહિ; પણ ફક્ત ‘મહામંડલેશ્વર’ના પદથી સંતુષ્ટ રહ્યા. રાણો લવણપ્રસાદ અણહિલપુર દરબારમાં રહ્યો હોય એમ લાગે છે અને પોતાની માતાના પુણ્યાર્થે બંધાવેલાં મંદિરો વગેરેના નિભાવ માટે તેણે અપાવેલ જુદાં જુદાં દાનપત્રો પરથી ત્યાં સર્વોપરી સત્તા ભોગવતો હશે એમ સ્પષ્ટ જણાય છે. તે વખતે વીરધવલ ધોળકામાં નિષ્કંટક રાજ્ય ચલાવતો હતો. ૫૧૨. વીરધવલ રાજાએ મંત્રીપદે વસ્તુપાલ-તેજપાલની નિમણુક કરી તે પહેલાં વસ્તુપાલે રાજાને સ્પષ્ટ કહ્યું કે ‘રાજન ! એ આપનો મોટો અનુગ્રહ કે આપે અમને યોગ્ય ગણ્યા. રાજાની કૃપાદૃષ્ટિ જ્યાં જ્યાં પડે છે ત્યાં ત્યાં પવિત્રતા, કુલીનતા, દક્ષતા અને સુભગતા ખડી થાય છે. પરંતુ હવે ३७८. भास्वत्प्रभावमधुराय निरन्तरायधर्मोत्सवव्यतिकराय निरन्तराय । यो गूर्जरावनिशिरोमणिभीमभूपमन्त्रीन्द्रतापरवशत्वमपि प्रपेदे ॥ -નરનારાયણ. કાવ્ય સર્ગ ૧૬-૩૫. Page #362 -------------------------------------------------------------------------- ________________ પારા ૫૧૦ થી ૧૧૪ વીરધવળ-વસ્તુપાળ-તેજપાળ ૨ ૩૭ કળિયુગ આવ્યો છે, તેમાં સેવકોમાં નથી રહી કાર્યપરાયણતા, તેમ સ્વામીઓમાં નથી રહી કૃતજ્ઞતા. રાજાની નજર અંધકારથી નાશ પામી છે. દુષ્ટ મંત્રી રાજાઓને કુમાર્ગે ચલાવે છે તેથી બંનેનો નાશ થાય છે. સાચી વાત એ છે કે સંસારમાં કોઈ એવો નથી કે જે લોભરહિત હોય, પરંતુ બુદ્ધિમાને એવું કામ કરવું જોઇએ કે જેથી સંસારમાં નિંદા ન થાય અને પરલોકમાં બાધા ન આવે. માટે ન્યાયનું અવલંબન કરી, દુષ્ટોનો અનાદર કરી, સહજ શત્રુઓનો પરાજય કરી, શ્રીપતિચરિત્રને હૃદયમાં ધરી-ધર્મપરાયણ રહી, ધરિત્રીનો ઉદ્ધાર કરવા આપ ઇચ્છતા હો તો આપની આજ્ઞા માથે ચઢાવીએ. નહિ તો આપને સ્વસ્તિ આપનું કલ્યાણ થાઓ-આપને નમસ્કાર.૩૦ વળી અમે સેવાને અર્થે અત્રે આવેલા છીએ, અમારા ઘરમાં ત્રણ લક્ષ દ્રવ્ય છે. હવે અમે સેવામાં રહીએ તે પછી કદાપિ અમારી વિરૂદ્ધ આપને કોઈ પિશુનવચન (ચાડી) ઉપર વિશ્વાસ આવે તો અમારા દ્રવ્યસહિત અમને રજા આપવી. અમારું સર્વસ્વ હરી લેવું નહિ.” રાજાએ આ બાબત તેમને ખાતરી આપી અને બંને ભાઈઓને રાજમુદ્રા આપી મંત્રીપદ પર નિયુક્ત કર્યા. (કી.કૌ.) આ ઘટના સં. ૧૨૭૬માં બની. ૫૧૩. આ મંત્રીઓ નિમાયાથી વિરધવળના રાજ્યનો ઘણો ઉદય થયો. લાટદેશના તાબેનું ખંભાત બંદર તેણે સ્વાધીન કર્યું હતું. તે ગુજરાતનું સમૃદ્ધિવાનું મોટું બંદર હતું અને સત્તા તથા સમૃદ્ધનું મોટું મથક હતું. વસ્તુપાળને રાજાએ ખંભાત મોકલ્યો. ત્યાં જઈ પ્રજાને કષ્ટ દેનારા પૂર્વ અધિકારીઓને ક્રમશઃ દૂર કર્યા. દુર્જનોને શાસન (દંડ) કર્યું. તેથી સજ્જનો અને વ્યાપારીઓ નિરાંતે રહેવા-વ્યાપાર કરવા લાગ્યા. ગૂર્જરદેશ સર્વત્ર સુખ અને શાંતિ ભોગવતો હતો ત્યાં દક્ષિણના રાજા સિંહનનો સંતાપ થયો. તેણે અચાનક આક્રમણ કરવા મોકલેલી સેના ભરૂચ સુધી આવી, લાવણ્યપ્રસાદ અને વરધવલ બંને પિતા-પુત્ર સામે ગયા. આ જાણી ગોદ્રહ (ગોધરા) અને લાટ (ગૂજરાતનો દક્ષિણ દેશ)ના રાજા કે જે સાથે ગયા હતા તે મારવાડના ચાર રાજાઓ સાથે મળી ગયા ને બંને પિતા-પુત્રને રામભરોસે છોડી દીધા, છતાં તે બંનેએ ધીરજ ન છોડતાં યાદવોની સેના સામે તૂટી તેને હરાવી. પછી તે એ રાજાઓએ આ બંને પિતા-પુત્ર સાથે સંધિ કરી. પછી માળવાના શત્રુઓની સામે થઈ તે કાર્ય સંભાળ્યું. ૫૧૪. અહીં જ્યારે ઉક્ત પિતા-પુત્ર સંગ્રામમાં આસક્ત હતા. ત્યાં બીજી બાજુ વસ્તુપાલની બુદ્ધિ અને વીરતાની પરીક્ષાનો અવસર ઉપસ્થિત થયો. ખંભાતમાં વસ્તુપાલ પર ભરૂચના રાજા શંખે...૧ દૂત મોકલી કહાવ્યું ‘વિરધવળનો મારવાડના રાજાઓએ કરેલી ચડાઇમાં જય થયો નથી દેખાતો. 3८०. पुरस्कृत्य न्यायं खलजनमनादृत्य सहजा-नरीन्निर्जीत्य श्रीपतिचरितमाश्रित्य च यदि । समुद्धर्तुं धात्रीमभिलषसि तत्सैष शिरसा धृतो देवादेशः स्फुटमपरथा स्वस्ति भवते ॥ की. कौ. रु. ७७. ૩૮૧. શંખ તે લાટદેશના ચાહમાણ રાજા સિંહના ભાઈ સિંધુરાજનો પુત્ર હતો. તે એક યોદ્ધો હતો અને યાદવ રાજા સિંહણના સૈન્યને તેણે નર્મદાના તીરે પાછું કાઢ્યું હતું. એક વખત તે યાદવરાજાથી કેદ થયો અને તેની સમક્ષ જતાં તેણે તેના વ્યક્તિત્વથી અંજાઇ છોડી દીધો હતો. બાર માંડલિકની મૂર્તિઓ તેના પગે સુવર્ણની સાંકળથી બંધાતી હતી એમ વસંતવિલાસમાં જણાવ્યું છે. ખંભાત પહેલાં લાટદેશના રાજાના તાબામાં હતું, પણ તે રાજા પાસેથી વિરધવલે ખુંચવી લીધું હતું. એક બાજુ સિંહનની ચડાઈ અને બીજી બાજુ મારવાડના રાજાઓનો બળવો-દ્રોહ એ સ્થિતિનો લાભ લઈ ખંભાત પર તેણે હુમલો કર્યો પણ વસ્તુપાળ તેને હરાવ્યો વધુ માટે જુઓ હમીરમદમર્દન (ગા. ઓ. સી.) Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ખંભાત તો અમારી કુલક્રમાગત સંપત્તિ છે, માટે અમને ખંભાતમાં પ્રવેશ કરવા દઈ પછી તમે સુખેથી રાજ્ય કરો. વિરધવલે તમને એક શહેર આપ્યું ત્યારે શંખરાજા તમારા ગુણોની વધારે કદર કરશે અને તમને એક આખા દેશનો આગેવાન બનાવશે. આ શંખરાજાએ જેણે બાર માંડલિક રાજ્યની મૂર્તિઓને પગમાં સોનાની સાંકળથી બાંધેલી છે, અને જેણે એક બાજુ અર્ણોરાજના પુત્રોએ માલવાના રાજાને વચમાં રાખી હલ્લો કર્યો અને બીજી બાજુ યાદવ રાજા સિંહનનું લશ્કર સામું આવ્યું ત્યારે યાદવરાજાના આખા સૈન્યને નસાડ્યું તેની સામે તમો વાણિયા નહિ ટકી શકો; વાણિયાને નાશવાથી શરમ નથી.” આના ઉત્તરમાં વસ્તુપાલે દૂતને જણાવ્યું કે “દુર્ભાગ્યવશ તારા સ્વામીની બુદ્ધિ ન્યાયમાર્ગનું અવલંબન કરવામાં ધૃણા કરતી હોય તો તું જઈને તેને સ્પષ્ટ કહી દે કે અમે પણ તેના અખંડ ઉદ્યોગનું ખંડન ખજ્ઞ દ્વારા કરવા માટે સંપૂર્ણ તૈયાર છીએ. (કી. કૌ.) શંખરાજા જે પ્રમાણે મને મળવા માગે છે તે પ્રમાણે તેને મળવા ખુશી છીએ. ભલે તે આવે. આખો દેશ તે આપશે એ તેનું કથન મારે શુકન છે. માંડલિક રાજાઓની મૂર્તિઓ પગે બાંધી તે ઠીક છે, પણ યાદવરાજાના કેદખાનામાં તેના પગમાં બેડીઓ પડી હતી તેથી મને દુઃખ થાય છે.૮૨ ફક્ત ક્ષત્રિયો જ યુદ્ધ-કળાના રહસ્યને જાણે છે અને વાણિયાઓ તે જાણતા નથી એ ભ્રમ છે. અંબડ જો કે વાણિયો હતો તો પણ તેણે કોંકણ રાજા મલ્લિકાર્જુનને લડાઇમાં હણી નાંખ્યો હતો ? હું વાણિયો છું પણ અસિ રૂપી ત્રાજવાથી રણરૂપી હાટમાં કેમ કામ લેવું તે માટે પ્રખ્યાત થયેલો છું. શત્રુઓના મસ્તક રૂપી માલ ખરીદું છું અને તેની કિંમતમાં તેમને સ્વર્ગ આપું છું. જો તારો શંખ સિંધુરાજનો ખરો પુત્ર હોય તો તેને તુરત અહીં આવી યુદ્ધનું સ્થળ પસંદ કરવા કહેજે.' (વ. વિ.) ૫૧૫. ત્યાર પછી પ્રચંડ યુદ્ધ થયું. શંખના યોદ્ધાઓ અને વસ્તુપાલના યોદ્ધાઓ મરાયા. અંતે શંખની સામે મંત્રીએ પણ પોતાની તલવાર મ્યાનથી બહાર કરી, અને પોતે સૈન્ય સાથે ચડ્યો. શંખ આ નવા સૈન્યને જોઈ વસ્તુપાલને અજેય માની ભરૂચ તરફ નાસી ગયો. (સં. ૧૨૭૯ માં વસ્તુપાલના પુત્ર જયન્તસિંહને ખંભાતના અધિપતિ (સૂબો) નીમ્યો તે પહેલાં શંખ સાથેનું આ યુદ્ધ થયેલું હોવું જોઈએ.) ૫૧૬. તે બંને મંત્રીઓનું સ્થાન વળી કંઈક અજબ જ હતું. વિરધવલનો બને ભાઇઓ ઉપર એક પ્રબંધમાં વસ્તુપાલની સઇદ સાથેની લડાઇમાં ભરૂચવાળા ખંડેરાજ સાંખલાની હકીકત આવે છે, અને કીર્તિકૌમુદી આદિમાં એ સાંખલાને શંખ કહેલ છે; પણ તેનું મૂળ નામ ખંડેરાજ હતું એ નિર્ણત થાય છે. પરમાર વંશની સાંખલા નામની શાખા પણ છે. યાદવરાજા સિંહણ-સિંઘણ દક્ષિણમાં પાટણા (ખાનદેશ, તાલુકા ચાલીસગાંવ)નો રાજા હતો અને તેનો શાકે ૧૧૨૮ (વિ. સં. ૧૨૬૩)નો લેખ મળ્યો છે. (એપી. ઇન્ડી. પુ. ૧ પૃ. ૩૪૩). આ લેખ બીજી રીતે ઉપયોગી છે કે તેમાં મરાઠી ગદ્યનો જૂનો નમૂનો મળે છે ને વળી તેમાં પ્રસિદ્ધ જ્યોતિષી ભાસ્કરાચાર્યના પૂર્વજ ભટ્ટ ભાસ્કર કે જેને ભોજરાજે વિદ્યાપતિની પદવી આપી હતી એવો ઉલ્લેખ છે. (શ્રી જિનવિજયની નોંધ). ૩૮૨. ક્ષત્રિયા: સમરતિરણં નાનત્તે ન વાગો પ્રમ : અશ્વો વળાવિ અધને મિનૃિવં ન નધાન | , दूत ! रे वणिगहं रणहट्टे विश्रुतोऽसितुलया कलयामि । मौलिभाण्डपटलानि रिपूणां स्वर्गवेतनमथो वितरामि ॥ વસંતવિલાસ. ૫, ૪૩-૪૪ Page #364 -------------------------------------------------------------------------- ________________ પારા ૫૧૫ થી ૨૧૯ વસ્તુપાલ-તેજપાલનું પ્રાક્રમ ૨૩૯ સંપૂર્ણ વિશ્વાસ હતો અને તેમની વિરુદ્ધની ચાડી-ચુગલી પર તે જરા પણ લક્ષ આપતો નહોતો. વિરધવલના સમસ્ત રાજ્યનું સવૈશ્વર્ય મહામાત્ય વસ્તુપાલ પાસે હતું, અને રાજાનો સમસ્ત મુદ્રાવ્યાપાર મંત્રી તેજપાલના હાથમાં હતો. આ સત્તા અને વિશ્વાસ અયોગ્ય સ્થાને મૂકાયાં નહોતાં. આ બંને ભાઈઓ કે જેઓ મોટા યોદ્ધા હતા અને જેમનામાં ઘણી જ ઉચ્ચ પ્રકારની રાજ્યદ્વારી દક્ષતા અને રાજનીતિજ્ઞતા હતી, તેઓએ રાજ્ય અને રાજ્યસત્તા વધારવામાં આપેલો ફાળો ઘણો વિશાલ છે. વાઘેલાઓનું આ એક મહાભાગ્ય હતું કે તેમને આવા બે કાબેલ અને રાજનીતિજ્ઞ દક્ષ પુરુષો રાજ્યનો પાયો નાંખવા માટે મળી ગયા, જો કે માતૃભૂમિના પ્રેમ વગરના ટૂંકા મનના સ્વાર્થી મંત્રીઓ પછી થયાના કારણથી જ આ રાજ્યનો જલદીથી અંત આવ્યો. !! ૫૧૭. બંને ભાઈઓ યોદ્ધાઓ હતા, તેમાં વસ્તુપાલના શંખ સાથે યુદ્ધનું વર્ણન કર્યું. તેજપાલ સંબંધે એક ઉદાહરણ આપીએ. મહતટ (મહીકાંઠા) નામના દેશનો ધૂપુલ નામના રાજા હતો, તેની રાજધાની ગોદ્રહ (ગોધા) હતી. તે ગૂજરાત દેશમાં વેપાર કરવા જતા આવતા વેપારીઓના માલને છીનવી લેતો હતો અને વિરધવલના કહેણને દાદ આપતો નહિ. આ બંને ભાઈઓએ એક વખતે તેની પાસે દૂત મોકલી કહેવરાવ્યું કે રાણા વીરધવલની આજ્ઞા સ્વીકારવી ઘટે, પરંતુ તેણે ઉત્તરમાં રાણાને માટે એક કાજલની ડબી અને એક શાટિકા (સ્ત્રીની સાડી) મોકલી. રાણાએ પોતાના સૈનિકોને કહ્યું કે ધંધુલ સાથે યુદ્ધ કરવા માટે કોણ બીડું ઉઠાવે છે ? તેજપાલે જ તે ઉઠાવ્યું અને તે સેના લઇ રવાના થયો. તેણે પોતાના થોડા સૈનિક આગળ મોકલ્યા કે જેમણે જઈ ગોવાળીઆઓને મારી તેમની ગાયો લઈ લીધી. ધૂઘુલની પાસે આ સમાચાર જતાં તે પોતાના સૈનિકો લઈ સામો આવ્યો અને મંત્રીની સામે થયો. બંને વચ્ચે થયેલા કંઠ યુદ્ધમાં તેજપાલે તેને હરાવી કેદ કર્યો અને વરધવલને મોકલેલી કાજળની ડબી ધંધુલના ગળામાં બાંધી દીધી અને સાડી પહેરાવી દીધી. રાજાએ તેજપાલનો ઘણો પુરસ્કાર કર્યો. ૫૧૮. એક વખતે દૂતોએ આવી વસ્તુપાલને ખબર આપી કે મોજદીન સુરત્રાણ પશ્ચિમ દિશામાં સેના લઈ રવાના થયેલ છે. મંત્રીએ તુરત તેણે તે બાબતનો પ્રબંધ કરી અર્બુદગિરિના નાયક ધારાવર્ષને કહેવરાવ્યું કે જ્યારે યવન સેવા દક્ષિણ તરફ આવે કે ઘાટોને રોકી દે. તેણે તેમજ કર્યું. વસ્તુપાલ આચનક તેના પર તૂટી પડ્યો. યવન તોબા તોબા કરી અહીં તહી ભાગવા લાગ્યો. પરંતુ માર્ગ રોકાઈ ગયા હતા. આથી ઘણી ખરાબ રીતે તેનું લશ્કર મરાયું અને વસ્તુપાલે તેના (તસ્દીર્ષનશૈ: શનિ મૃત્વ) લાખો મુંડ-માથાં ગાડામાં ભરીને ધોલકામાં લાવી વરધવલને બતાવ્યાં (રાજશેખર ૨. પ્ર.)૨૮૩ ૫૧૯. સોરઠના-(કચ્છ) ભદ્રેશ્વરના રાજા ભીમસેન (ભીમસિંહ)નું સૈન્ય એક વખત ચઢી આવ્યું ને ઘોર યુદ્ધ થયું. તેમાં બંને મંત્રીઓ ભારે વીરતાથી લડ્યા. અંતે સંધિ થતાં યુદ્ધનો અંત થયો. - ૩૮૩. આ હકીકત લઈ તેના ઐતિહાસિક સત્ય સંબંધે શ્રી રસિકલાલ છોટાલાલ પરીખે “એક ઐતિહાસિક શ્રુતપરંપરા અને તેની પરીક્ષા” એ નામના લેખમાં યોગ્ય વિચારણા કરી છે. જૈ. સા. સં. ૩, ૧ પૃ. ૧૫૩ થી ૧૬૦. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પ૨૦. વસ્તુપાલને લીલા(લલિતા)દેવી અને વેજલદેવી નામે બે પતી હતી. લલિતાદેવી ગુણશાલી અને બુદ્ધિશાળી હોવાના કારણે વસ્તુપાલ તેની ખાસ સલાહ લેતા, અને તેનાથી જયન્તસિંહ (જૈત્રસિંહ) નામનો પુત્ર થયો હતો અને તેજપાલને બે સ્ત્રી નામે અનુપમાદેવી અને સુહડાદેવી પૈકી અનુપમાદેવીથી લાવણ્યસિંહ (લૂણસિંહ) નામનો પુત્ર થયો હતો. જયન્તસિંહ૮૪ સં. ૧૨૭૯ થી ખંભાતનો સૂબો હતો (ગિરનાર પ્રશસ્તિ) અને તેની પ્રાર્થનાથી બાલચંદ્ર સૂરિએ ‘વસંત વિલાસ' મહાકાવ્ય રચ્યું .ગા.ઓ.સિ.) અને તેની આજ્ઞાથી (ખંભાતના) ભીમેશ્વર ભગવાનની યાત્રાના ઉત્સવ પ્રસંગે ખંભાતમાં પહેલવહેલું જયસિંહ સૂરિનું હમ્મીરમદમર્દન નામનું નાટક ભજવાયું હતું. વસ્તુપાલના મૃત્યુ પછી વીશળદેવે જૈત્રસિંહને તેના શૌર્યથી આકર્ષાઈ પેટલાદનો સૂબો નીમ્યો હતો અને તેણે પોતાના કાકા તેજપાલના મૃત્યુ પછી તેના સ્મારક તરીકે ચંદ્રોન્માનપુર (ચાણસમા?)માં આ ગામ ચાણસ્મા અને હારીજ વચ્ચે આવેલું ચન્દ્રમણા છે. એમ આ. પ્રદ્યુમ્નસૂરિ મ. સ્થળની મુલાકાત લઈ જણાવે છે. એક જિનમંદિર, સરોવર, ધર્મશાળા, સત્રાલય કરાવ્યાં. (જિનહર્ષ-વસ્તુપાલ ચરિત્ર ૮૫૯૨-૫૯૩) જૈત્રસિંહને જયતલદેવી, જમ્મણ દેવી અને રૂપાદેવી નામની ત્રણ સ્ત્રી હતી. લાવણ્યસિંહ સં. ૧૨૯૬માં ભરૂચનો હાકેમ હતો, તેને રયણાદેવી અને લખમાદેવી નામની બે સ્ત્રીઓ અને ગઉરદેવી નામની એક પુત્રી હતી. તેજપાલને સુહડદેવીથી સુહસિંહ નામનો બીજો પુત્ર હતો, વળી બઉલકે નામની પુત્રી હતી. સુહડસિંહની બે સ્ત્રીનાં નામ સુહડાદેવી અને સુલખણાદેવી હતાં. પર૧. સં. ૧૨૭૫ વર્ષમાં મંત્રી વસ્તુપાલ અને તેજપાલથી પ્રાગ્વાટ લઘુ શાખા પ્રગટ થઈ૮૫ એટલે તેમના સમયમાં પોતાની પોરવાડ જ્ઞાતિમાં “દશા' અને “વીસા” એ બે ભેદ પડ્યા. વીસ વસાનાઉત્તમ-પૂરી યોગ્યતા વાળા તે “વીસા'; અને તેથી ઓછી યોગ્યતા વાળા તે “દશા'. (આ દશા વીસાના ભેદ અન્ય વણિક જ્ઞાતિઓમાં અને તે ગુજરાતમાં જ ધીમે ધીમે દેખા દેતા ગયા, અને સં. ૧૫૧૨ માં તો આ ભેદ જાણીતા થઈ ગયા.)૮૬ પર૨. ધનસંગ્રહ અને તેનો સુકૃત્યોમાં ઉપયોગ-વસ્તુપાલના પૂર્વજો મંત્રિઓના અધિકાર પર નિયુક્ત રહ્યા હતા અને ધર્મપરાયા હતા. તેના પિતા મંત્રી અથરાજ સંબંધી સોમેશ્વરે લખ્યું છે કે आनीतं न्यायतो वित्तं व्ययितं धर्मकर्मसु । यशस्तु जनति स्तुत्यं केवलं यस्य तिष्ठति ॥ की. कौ. ३, १९ ૩૮૪. જુઓ ગિરનાર પ્રશસ્તિ. જયન્તસિંહને બે પુત્ર નામે પ્રતાપસિંહ અને બીજો હતા તે બંનેના શ્રેય માટે વસ્તુપાલે ખંભાતના કુમાર વિહારમાં બે દેવકુલિકાઓ બંધાવી હતી. ૩૮૫. જુઓ જૈન કૉ. હેરલ્ડના સન ૧૯૧૧ના ખાસ અંકમાં મેં આપેલી “તપાગચ્છ પટ્ટાવલી' અને જૈન સા. સંશોધકના ખંડ ૧ અંક ૩ માં આપેલી “વીરવંશાવલી.” ૩૮૬. સં. ૧૩૬૧નું મેરૂતુંગનું પ્રબંધચિંતામણી, સં. ૧૫૭૮નું સૌભાગ્યનંદીકૃત વિમલચરિત્ર, સં. ૧૭૨૧માં મેરૂવિજયે રચેલ વસ્તુપાલ તેજપાલ રાસ, સં. ૧૮૭૭માં દીપવિજયે બનાવેલા સોહમ કુલરનપટ્ટાવલીરાસ', કાન્હડદે પ્રબંધ આદિ પરથી સ્વ. મણિલાલ બકોરભાઈ વ્યાસનો નિર્ણય જુઓ. તેનો ગ્રંથ નામે “શ્રીમાળી (વાણીઆ)ઓના જ્ઞાતિભેદ.” સં. ૧૯૭૭. Page #366 -------------------------------------------------------------------------- ________________ પારા ૫૨૦ થી ૨૫ વસ્તુપાલ-તેજપાલનો પરિવાર ૨૪૧ -જગમાં તેનો યશ ફેલાય છે કે જેણે ન્યાયથી ધનનો સંગ્રહ કર્યો હોય અને જે ધનને ધાર્મિક કાર્યોમાં વાપરેલું હોય. પર૩. વસ્તુપાલ-તેજપાલ બંને મંત્રીઓ થયા. તેમણે ન્યાયથી ધન મેળવ્યું અને તે ઉપરાંત બીજાં કારણો પણ ધનસંગ્રહનાં મળ્યાં. (૧) એક સમયે તેઓ પોતાના ધનને હડાલક (હડાલાકાઠિયાવાડ) માં એક સ્થાનપર દાટવા જતાં ત્યાં ખોદતાં ભારે ખજાનો મળ્યો. (૨) જ્યારે વસ્તુપાલ સ્તંભતીર્થમાં મંત્રી થઈ ગયો ત્યાં એક મુસલમાન સોદાગર નામે સૈયદ (સિદિક) અતિ ધનવાનું રહેતો હતો, તે વસ્તુપાલની આજ્ઞા ન માનતાં સામો થયો ને ભૃગુપુર (ભરૂચ)ના શંખને પોતાની મદદે બોલાવ્યો અને તેને વસ્તુપાલની સામે યુદ્ધ કરવા તત્પર કર્યો. વસ્તુપાલે શંખને પરાજિત કરી સૈયદને કેદ કરી તેની સંપત્તિનું અપહરણ કર્યું. જ્યારે આ બાબતની સૂચના લવણપ્રસાદને કરવામાં આવી ત્યારે તેણે આજ્ઞા કરી કે જે કંઈ બહુમૂલ્ય હોય તે રાજમાં જમા કરી દેવું. વસ્તુપાલે વિજ્ઞાપન કર્યું કે તે સોદાગર એટલો બધો શ્રીમંત છે કે તેના ઘરની ધૂળ પણ બહુમૂલ્ય છે. રાજાએ ઘરની ધૂળ મંત્રીને સમર્પણ કરી. દૈવયોગે તે જ કાલે સૈયદનાં કેટલાંક વહાણોમાં આગ લાગી અને ઘણો બહુમૂલ્ય ધાતુમયે સામાન ધૂળ થઈ ગયો કે જે રાજાની આજ્ઞાનુસાર વસ્તુપાલનું નિજ દ્રવ્યબન્યું. પર૪. આ બંને મંત્રીશ્વરોના દાનનો લાભ એકલા જૈન ધર્મીઓને મળતો અથવા તેનો વિસ્તાર એકલા ગુજરાતમાં જ હતો એમ ન હતું. “દક્ષિણમાં શ્રી શૈલ (શ્રી પર્વત-કાંચીની પાસે), પશ્ચિમમાં પ્રભાસ ઉત્તરમાં કેદાર અને પૂર્વમાં કાશી સુધીમાં કોઈ પણ દેવાલય ન હતું, કોઈ પણ ધર્મ કે વિદ્યાની સંસ્થા ન હતી કે જેને વસ્તુપાલ તેજપાલની મદદ મળતી ન હોય. સોમેશ્વર મહાદેવના મંદિરને દર વર્ષે દશ લાખ અને કાશી વિશ્વેશ્વરના મંદિરને દર વર્ષે એક લાખની ભેટ ધરાતી. તે જ પ્રમાણે દ્વારકાના મંદિરને પ્રયાગરાજને, ગંગાતીર્થને તથા આબુ ઉપરના અચળેશ્વર મહાદેવને (જુઓ ત્યાંનો ખંડિત લેખ) એક એક લાખ દ્રવ્ય પ્રતિવર્ષ પહોંચાડવામાં આવતું. હિંદુસ્તાનમાં કાંઈકે જાણવા લાયક કે કાંઈકે પવિત્ર ગણાતું એવું એક પણ સ્થળ ન હતું, જ્યાં વસ્તુપાળ તેજપાળને યાદ કરાવે એવું કાંઈ ને કાંઈ ન હોય' (મધપૂડો) આબુની તથા ગિરનારની પ્રશસ્તિમાં અને વસંતવિલાસમાં કથેલ છે કે તેમનાં ખોદાવેલાં કૂવા, વાવ, સરોવર, નવીન બંધાવેલાં અને જૂના સમરાવેલાં સ્થાનોનો હિસાબ એક પૃથ્વી જ જાણતી હશે. તેમણે ભરૂચમાં ભૃગુ મહાદેવનું દેવાલય પાંચ લાખ દ્રવ્ય ખર્ચે સમરાવ્યું હતું. પ૨૫. તીર્થકલ્પમાં જિનપ્રભસૂરિએ વસ્તુપાલસંકીર્તનમાં જણાવ્યું છે કે “સવા લાખ જિનબિંબો કરાવવા શત્રુંજયતીર્થમાં ૧૮ ક્રોડ ૯૬ લાખ, ગિરિનારતીર્થમાં ૧૨ ક્રોડ ૮૦ લાખ, અબ્દશિખરે લૂણિગવસતિમાં ૧૨ ક્રોડ પ૩ લાખ ખર્મા, ૯૮૪ પૌષધશાલા, ૫૦૦ દંતમય સિંહાસનો, ૫૦૫ જાદરમય સમવસરણો, ૭૦૦ બ્રાહ્મણશાલા, ૭૦૦ સત્રાકાર (સદાવ્રતશાલા), ૭૦૦ તપસ્વિ અને કાપાલિકોના મઠો કરાવ્યાં. ભોજન નિર્વાપાદિદાન સર્વેને કર્યું. ૩૦૦૨ માહેશ્વરાયતનો (શિવમંદિરો), ૧૩૦૪ શિખરબદ્ધ જૈન પ્રાસાદો. ૨૩૦૦ જિર્ણચંત્યોદ્ધાર કર્યો. ૧૮ કોટિ સુવર્ણવ્યયથી સરસ્વતી ભાંડાગારો ત્રણ સ્થાને ભર્યા, ૫૦૦ બ્રાહ્મણોનો વેદપાઠ કરતો હતો. વર્ષ મધ્યે ત્રણ સંઘપૂજા કરતો. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ તેના ગૃહે ૧૫00 શ્રમણો નિત્ય વિહાર કરતા. હમેશાં દોઢ સહસ્ત્ર તટિક કાપેટિકો ભોજન કરતા. ૧૩ તીર્થયાત્રા સંઘપતિ બનીને કરી, તેમાં પ્રથમ યાત્રામાં ૪ સહસ્ત્ર ૫ સો ગાડાં અધ્યાપાલકો સહિત, ૭૦૦ સુખાસનો, ૧૮૦૦ વાહિની-પાલખી, ૧૯૦૦ હાથીઓ, ર૧૦૦ શ્વેતાંબરો, ૧૧૦૦ દિગંબરો, ૪૫૦ જૈન ગાયકો, ૩૩૦૦ બંદિજનો હતાં. ૮૪ તળાવો બંધાવ્યાં; ૪૬૪ થી અધિક વાપિ-વાવ,૩૨ પાષાણમય દુર્ગ-કિલ્લાઓ, ૨૪ દંતમય જૈનરથો, ૨૦૦૦ શાકઘટિત-સાગના બનાવેલા (રથો) કરાવ્યા. વસ્તુપાલને સરસ્વતી કંઠાભરણ આદિ ૨૪ બિરૂદો હતાં. ૬૪ મસીત (મજીદ-મુસલમાનોનાં ધર્મસ્થાનો) બંધાવી. દક્ષિણમાં શ્રી પર્વત સુધી, પશ્ચિમમાં પ્રભાસ સુધી, ઉત્તરમાં કેદાર સુધી, પૂર્વમાં વારાણસી સુધી તેનાં કીર્તનો થતાં. સર્વ મળી ૩૦૦ ક્રોડ ૧૪ લાખ ૧૮ સહસ્ત્ર ને ૮ સો લૌષ્ઠિક ત્રિયોનાનિ દ્રવ્ય વ્યય કર્યો. ૬૩ વાર સંગ્રામમાં જૈનપત્ર મેળવ્યું. (આજ પ્રમાણે ચ. પ્ર. માં છે) તેનાં ૨૪ બિરૂદની આવલી એ છે કે પ્રાગ્વાટ જ્ઞાતિ અલંકરણ, સરસ્વતી કંઠાભરણ, સચિવ ચૂડામણિ, કૂર્ચાલ સરસ્વતી, સરસ્વતિ ધર્મપુત્ર, લઘુ ભોજરાજ, ખડેરા, દાતાર ચક્રવર્તિ, બુદ્ધિ અભયકુમાર, રૂપે કંદર્પ, ચતુરીમાં ચાણક્ય, જ્ઞાતિગોવાલ, સઈયદવંશયકાળ, શંખલરાયમાનમર્દન, મજ્જા જૈન, ગંભીર, ધીર, ઉદાર, નિર્વિકાર, ઉત્તમજનમાનનીય. સર્વજનશ્લાઘનીય, શાંત, ઋષિપુત્ર, પરનારી સહોદર. પર ૬. લૂણીગવસહિ-લૂણવસહિ-તેજપાલે પોતાના પુત્ર લૂણ (લાવણ્ય) સિંહ અને સ્ત્રી અનુપમાદેવીના પુણ્યાર્થે ૮૭ ભીમદેવ (બીજા) ના મહામંડલેશ્વર આબૂના પરમાર રાજા સોમસિંહ (ઉક્ત ધારાવર્ષના પુત્ર)ની અનુમતિ લઈ, તે આબૂ ગિરિપરના દેલવાડા ગામમાં વિમલવસતિ પાસે જ તેના જેવી જ ઉત્તમ પ્રકારની કોરણીવાળા આરસપાસનું, મૂલ ગભારો-ગૂઢમંડપ-નવચોકીઓરંગમંડપ-બલાનક (દ્વારમંડપ)-ખત્તક (ગોખલા), જગતિ (ભમતી) ની દેરીઓ અને હસ્તિશાલા વગેરેથી સુશોભિત, કરોડો રૂપીયા ખર્ચીને લૂણસિંહ (લૂણીગ) વસહિકા નામનું નેમિનાથ પ્રભુનું ભવ્ય મંદિર કરાવ્યું. સં. ૧૨૮૮. તેમાં સ્તંભતીર્થમાં અંજનશલાકા કરાવેલું એવું કસોટીના પથ્થરનું બિંબ સ્થાપિત કર્યું.૮૮ અને તેની પ્રતિષ્ઠા (પોતાના પિતૃ પક્ષના ગુરુ) નાગેન્દ્રગચ્છના મહેન્દ્રસૂરિ-શાન્તિસૂરિ-આનંદ અને અમરસૂરિ-હરિભદ્રસૂરિના શિષ્ય વિજયસેનસૂરિ પાસે સં. ૧૨૮૭ના (ગુ.) ફાગણ (મારૂ) ચૈત્ર વદિ ૩ રવિવારે બહુ આડંબર ને ધામધૂમથી કરાવી. તે મંદિરના ગૂઢમંડપના મુખ્ય દ્વારની બહાર નવ ચોકીઓમાં દરવાજાની બંને બાજુમાં ઉત્તમ પ્રકારની કોરણીવાળા બે ગોખલા પોતાની બીજી સ્ત્રી સુહડાદેવીના કલ્યાણ માટે કરાવ્યા (કે જેને લોકો “દેરાણી જેઠાણીના ગોખલા” કહે છે), અને ૩૮૭. અબૂકનુપમ પત્ની તેન:પાનજી મંત્રિાઃ | નાવલિંદ નામયમાધુપ્તાનેતોઃ સુત: ૧૨ . તેન:પાને પુષ્પાર્થ તયો: પુત્ર- નત્રયો: શ્રી fમનાથી તેને તેને મટે ૬૦ || - સોમેશ્વરકૃત તે મંદિરનો પ્રશસ્તિ લેખ જિ. ૨, ૮૩. પરંતુ મેરૂતુંગ પ્ર. ચિં. માં તથા રાજશેખર ચ. પ્ર. માં જણાવે છે કે તેમના પુર્વના સ્વર્ગસ્થ ભાઈ લૂણિગના શ્રેય માટે તે કરાવ્યું તે હકીકત ઉપરની મૂલ પ્રશસ્તિ જોતાં યથાર્થ નથી. 3८८. वैक्रमे वसु वस्वर्क मितेऽब्दे नेमिमंदिरम् । निर्ममे लूणीगवसत्याह्वयं सचिवेन्दुना ॥ कषोपलमयं बिंबं श्री तेज:पाल मंत्रिराट् । तत्र न्यास्थत्स्तंभतीर्थे निष्पन्नं हक सुधांजनम् ॥ - જિનપ્રભસૂરિકૃત અર્બુદકલ્પ. Page #368 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૨૬ થી ૫૨૭ લુણીગવસહિ - આબૂ ૨૪૩ ભમતીની દેરીઓમાંની ઘણીખરી દેરીઓ પોતના ભાઇઓ, ભોજાઇઓ, બહેનો, પોતાના તથા ભાઇઓના પુત્રો, પુત્રવધૂઓ તથા પુત્રીઓ વગેરે પોતાના સમસ્ત કુટુંબના કલ્યાણાર્થે કરાવી, જ્યારે થોડી દેરીઓ પોતાના વેવાઇઓ અને બીજા પરિચિત સંબંધીઓએ કરાવી. બધી દેરીઓની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૮૭ થી લઇને ૧૨૯૩ સુધીમાં થઈ ગઈ હતી અને ઉક્ત બે ગોખલાની સં. ૧૨૯૭માં થઈ. આ મંદિરનો બાંધનાર શોભનદેવ નામનો સૂત્રકાર હતો. તેની પૂજા આદિને માટે આબૂના (પારા ૫૦૧માં ઉક્ત ધારાવર્ષના પુત્ર) પરમારરાજા સોમસિંહે બારઠ પરગણાનું ડબાણી ગામ ઉક્તમંદિરને ભેટ કર્યું. એ ઇ. વાઁ. ૮ પૃ. ૨૨૨ (ઓઝા રા. ઇ. ૧-૧૭૯). વળી મંત્રીએ તેની વિશેષ સુવ્યવસ્થા કરીઃ૩૮૯ આ મંદિર સ્થાપત્યના અદ્ભુત કૌશલના નમુના રૂપે જગતમાં પંકાયેલ છે. ‘મધ્યયુગમાં ભારતનું શિલ્પ જૈનસંઘે જાળવ્યું.' એ કથન આ બંને ભાઇઓ તથા પૂર્વે વિમલશાહનાં આધૂપરનાં જૈન મંદિરોના પ્રતાપે જ સત્ય થયું છે.॰ આ મંદિરને હાલ લોકો ‘તેજપાલનું મંદિર’ પણ કહે છે અને અંગ્રેજો Delwara Temples કહે છે. ૫૨૭. જે જે સુકૃત્યોની સાલવાર નોંધ શિલાલેખો આદિથી મળે છે તે એ છે કે સં. ૧૨૪૯૫૦માં સંઘપતિ તરીકે અશ્વરાજ (પોતાના પિતા) સાથે વસ્તુપાલે શત્રુંજય અને ગિરનારની યાત્રા કર્યા પછી પોતાને મંત્રીપદ મળ્યું. ત્યારબાદ પોતે સંઘાધિપતિ તરીકે થઇ સં. ૧૨૭૭માં વસ્તુપાલે શત્રુંજય અને ગિરનારની યાત્રાઓ કરી. ૧૨૭૮માં આબુ પર્વત પર વિમલવસતિમાં મલ્લદેવના પુણ્યાર્થે ૩૮૯. આ મંદિરની રક્ષા માટે તથા વાર્ષિક પર્વોને દિવસે પૂજા મહોત્સવ વગેરે કાયમ ચાલુ રહે તે માટે કાળજીભરી સુવ્યવસ્થા તેજપાલે કરી હતી તે તેના શિલાલેખો પરથી જણાય છે, પોતાના વારસો તથા ભાઇ વેવાઇઓના વંશવારસો સર્વ પ્રકારની દેખરેખ રાખે તથા પૂજાદિ હંમેશા કરે કરાવે ચાલુ રાખે, મંદિરની વર્ષગાંઠ પ્રસંગે આઠ દિનના-ફા. વદ ૩ થી તે ફા. વદ ૧૦ અમુક અમુક ગામના મહાજનજનો ઉત્સવ કરે અને નેમિનાથ ભ. ના પાંચ કલ્યાણકના દિને દેઉલવાડાના શ્રાવકો મહોત્સવ કરે એમ ઠરાવ્યું હતું. આ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ વખતે ઉક્ત ચંદ્રાવતીના રાજા સોમસિંહ, તેના યુવરાજ કાન્હડ (કૃષ્ણરાજ) તથા બીજા કુમારો, રાજ્યના અધિકારીઓ, ચંદ્રાવતીના સ્થાનપતિ ભકારક આદિ, ગૂગલી બ્રાહ્મણ, સમસ્ત મહાજન, તથા આબૂ ઉપરના બધાં ગામોમાં રહેનારા સ્થાનપતિ, તપોધન, ગૂગલી બ્રાહ્મણ રાઠિય આદિ તમામ લોકો અને બીજાં ગામના પ્રતિહારવંશી રાજપૂતો હાજર હતા તે વખતે ઉક્ત વ્યવસ્થા કરવામાં આવી, અને તે પ્રસંગે તે રાજા સોમસિંહે બારઠ પરગણાનું ડબાણી ગામ ભગવાનની પૂજા આદિને માટે ઉક્ત મંદિ૨ને અર્પણ કર્યું અને તે હમેશાં કબૂલ રાખવા માટે પરમારવંશના રાજાઓને વિનતિપૂર્વક તેમણે ફરમાન કર્યું હતું. ૩૯૦. આ લૂણવસહિના સંબંધે ભારતીય શિલ્પના પ્રસિદ્ધ શાતા મિ. ફર્ગ્યુસને પોતાના ‘Pictures and Illustrations of Ancient Architecture in Hindustan' નામના ગ્રંથમાં લખ્યું છે કે ‘આ મંદિર કે જે સંગેમરમરનું બનેલું છે, તેમાં અત્યંત પરિશ્રમ સહન કરનાર હિંદુઓના ટાંકણાથી ‘ફીતેં' જેવી બારીકી સહિત એવી મનોહર આકૃતિઓ બનાવવામાં આવી છે કે તેની નકલ કાગળ પર બનાવવામાં પણ કેટલાયે સમય અને પરિશ્રમ લેતાં છતાં હું સફલ થઇ શકયો નથી.’-ઓઝાજી રસ. ઇ. ૧ પૃ. ૨૩-૨૪. વસ્તુપાલચરિતમાં જિનહર્ષ જણાવે છે કે અહીં આવી પ્રશસ્તિ લખાયેલી છેઃ ‘શ્રી તેજપાલ મંત્રીએ શંખ સમાન ઉજ્જ્વળ એવી શિલાઓથી સ્ફુરાયમાન ચંદ્ર તથા કુંદપુષ્પસમાન વિશદ એવો આગળના ભાગમાં ઉંચો મંડપ, પાર્શ્વભાગમાં બાવન જિનાલયો અને સામે બલાનક છે એવું શ્રી નેમિપ્રભુનું મંદિર કરાવ્યું. શ્રી અર્બુદાચલ પર તેજપાલ મંત્રીએ કરાવેલા શ્રી નેમિચૈત્યમાં શોભીતાં તોરણો, બેઠકના ઓટલા, વિચિત્ર કોરણી તથા ચંદ્રસમાન વિશુદ્ધ પાષાણના વિવિધ મંડપોની રચનાને જોઇને લોકો પોતાની દૃષ્ટિ સદાને માટે સફળ માનવા લાગ્યા.' ગૂ. ભા. પૃ. ૨૭૯. . Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ભ મલ્લિનાથનો ગોખલો બંધાવ્યો. ૧૨૮૩-૯૩માં શત્રુંજયની અગિયાર યાત્રાઓ કરી. ૧૨૮૪માં તારંગા પર્વત પરના ભ. અજિતનાથના મંદિરમાં પદ્માવતીની મૂર્તિ કરાવી અને સં. ૧૨૮૫માં ત્યાં બે ગોખલા બંધાવ્યા. ૧૨૮૫ (૮ ?) માં સેરીસામાં નેમનાથ અને મહાવીર ભ.ના બે ગોખ બંધાવ્યા. ૧૨૮૬ માં આબુ પર મંદિર બાંધવાનો આરંભ કર્યો, અને ૧૨૮૭ માં તે આબુના મંદિરમાં પ્રતિષ્ઠાની ક્રિયાઓ કરી. ૧૨૮૮માં ગિરનાર પર્વત પર પ્રતિમા પ્રતિષ્ઠા, ૧૨૮૯ માં ખંભાતમાં પૌષધશાળા, (ના. ૨ નં. ૧૭૯૩) ૧૨૮૯ થી ૯૩ માં આબુ પર કેટલીક દેવકુલિકાઓ બંધાવી. ૧૨૯૨ માં આબુના મંદિરોનું કામ પૂરું થયું. ૧૨૯૨ માં ખંભાત પાસેના (? મારવાડના) ગામ નગરામાં સૂર્યના મંદિરમાં રતાદેવીની બે પ્રતિમાઓની સ્થાપના (ના. ૨, નં. ૧૭૧૩-૪) અને સં. ૧૨૯૭ માં આબુ પર તેજપાલે બે દેવકુલિકાઓ બંધાવી. (આ સર્વ શિલાલેખો મળવાથી સાલવાર મુખ્યત્વે જૈનધર્મનાં સુક્યો છે, (વસન્તવિલાસ પ્રસ્તાવના.) પ૨૭ક. પરંતુ તે સિવાયનાં તે ધર્મના તેમજ અન્ય ધર્મનાં સ્થલવાર સુકૃત્યો આ પ્રમાણે છે - અણહિલવાડ પાટણમાં વનરાજના પંચાસરા પાર્શ્વનાથના મંદિરનો પુનરુદ્ધાર. ખંભાતમાં ભીમેશના મંદિરમાં સુવર્ણ દંડ તથા કળશ ચડાવ્યાં, ભટ્ટાદિત્ય પાસે ઉત્તાનપટ્ટનું ઉભું કરવું અને તેના મસ્તકે સુવર્ણહાર ચઢાવ્યો, ભટ્ટાર્કવહક નામે વનમંદિરમાં કૂવો ખોદાવ્યો, સૂર્યદેવ બકુલના મંદિર પાસે મંડપ કરાવ્યો, વૈદ્યનાથના મંદિર અને તેના મંડપને સમરાવ્યાં, છાશ તથા દહીંના વિક્રયસ્થળે તેમાં જીવજંતુ પડતાં બચે તે સારૂ ઉંચી દિવાલની વાડો બાંધી આપી, બે ઉપાશ્રય, તથા ગવાક્ષો સહિત પાણીની પરબ બંધાવ્યાં. ધોલકામાં આદિનાથનું મંદિર, બે ઉપાશ્રય, વાવ ને પાણીની પરબ એટલાં બંધાવ્યાં અને ભટ્ટાર્ક રાણક નામે મંદિરને સમરાવ્યું. શત્રુંજય પર્વતપર, આદિનાથના મંદિર આગળ ઇદ્રમંડપ, નેમિનાથને સ્તંભન પાર્શ્વનાથના મંદિર બંધાવ્યાં તથા સરસ્વતી દેવીની પોતાના બાપદાદાઓની તથા હાથી ઉપરની પોતે બે ભાઈઓ તથા વિરધવનની મૂર્તિઓ કરાવી; વળી ત્યાં ગિરનારનાં ચાર શિખરો નામે અવલોકન અંબા, શાંબ અને પ્રદ્યુમ્નની શિલ્પમય રચનાઓ, આદિનાથ મંદિર પાસે તોરણ તથા આદિનાથની મૂર્તિ આગળ સુવર્ણ અને રતમય પૂર્વપટ્ટ અને સુવર્ણ તોરણ બનાવ્યા, તથા ત્યાં ભરૂચના સુવ્રતસ્વામી અને સાચોરના વીર મંદિરના અવતારરૂપે મંદિરો ચણાવ્યાં. પાલીતાણાની નજીકમાં એક મોટું તળાવ, (વસ્તુપાલનું લલિતા સરોવર) અને બીજું (તેજપાલનું), અનુપમા સરોવર), એક ઉપાશ્રય અને એક પાણીની પરબ કરાવ્યો અંકેવાલીયા ગામમાં એક તળાવ કરાવ્યું. ગિરનાર પર્વતપર સ્તંભન પાર્થ અને શત્રુંજયના આદીશ્વરનાં મંદિર બંધાવ્યાં. સ્તંભનમાં (ઉમરેઠ પાસેના થામણામાં) પાર્શ્વનાથનું મંદિર સમરાવ્યું અને તેની પાસે બે પરબ બંધાવી, ડભોઈમાં વૈદ્યનાથના શિવમંદિર ઉપરથી માલવાના રાજાએ જૂનાં સુવર્ણનાં શિખરો ઉપાડી જવાથી નવાં સુવર્ણ શિખર ચડાવ્યાં અને સૂર્યદેવની નવી મૂર્તિ પધરાવી. આબુ પર્વત પર પોતાના મોટભાઈ મલદેવના ધર્મકલ્યાણ માટે મલ્લીદેવનો ગોખલો બંધાવ્યો. (આ સુકૃત સંકીર્તનમાંથી લખ્યું છે. વિશેષ જિનપ્રભના તીર્થકલ્પમાંથી અને વધુ વિસ્તારમાં જિનહર્ષના વસ્તુપાલ ચરિતમાંથી જોઈ લેવું.) જુવો ના. ૨, નં. ૧૭૮૮-૧૭૯૨. Page #370 -------------------------------------------------------------------------- ________________ , પારા પર૭ ક થી પ૩૦ વસ્તુપાલ-તેજપાલના સત્કૃત્યો ૨૪૫ પ૨૮. ભરૂચમાં ત્યાંના પ્રસિદ્ધ શકુનિકા વિહાર નામના મુનિસુવ્રત સ્વામીના મંદિરની યાત્રાએ એક વખત તેજપાલ ગયો ત્યારે તે મંદિરના આચાર્ય વરસૂરિના શિષ્ય જયસિંહસૂરિએ તેની સ્તુતિ કરી આંબડના (પારા ૩૮૫) ઉદ્ધરેલા શકુનિકા વિહારમાંની પચીસ દેવકુલિકા માટે સુવર્ણધ્વજ બનાવરાવવા કહેતાં વસ્તુપાલની સંમતિથી તેજપાલે પચીસ સુવર્ણધ્વજ દંડ કરાવી આપ્યા. તેથી તે દાન માટે ઉક્ત જયસિંહસૂરિએ એક સુંદર લાંબું પ્રશસ્તિકાવ્ય રચ્યું અને તે મંદિરની ભીંતમાં કોતરવામાં આવ્યું. જોકે તે શકુનિકા વિહારની મજીદ પછી મુસલમાનોએ બનાવી, છતાં તેની નકલ હમ્મીરમદ મર્દનકાવ્યની પ્રતને અંતે સચવાઈ રહેલી મળેલી છે જુઓ પારા પપ.). પર૯. મહાયાત્રા-સર્વ મળી વસ્તુપાલે ૧૩ યાત્રા કરી. પોતાના પિતા સંઘપતિ આશરાજ સાથે સં. ૧૨૪૯ અને સં. ૧૨૫૦ માં શત્રુંજય અને ગિરિનારની યાત્રા કરી. પોતે સંઘપતિ બની સપરિવાર તે બંનેની યાત્રા સં. ૧૨૭૭, ૧૨૯૦, ૧૨૯૧, ૧૨૯૨ અને ૧૨૯૩ માં કરી અને તે ઉપરાંત એકલા શત્રુંજયની સાત યાત્રા સપરિવાર સં. ૧૨૮૩, ૮૪, ૮૫, ૮૬, ૮૭, ૮૮, અને ૮૯ માં કરી. પોતાના મરણ પહેલાં જે શત્રુંજયની મહાયાત્રા કરી. તેનું વર્ણન વસંતવિલાસના ૧૩મા સર્ગમાં કરેલું છે ને છેવટની ૧૩ મી યાત્રાપ્રયાણનું ટૂંક વર્ણન તેના છેલ્લા સર્ગમાં આપ્યું છે; માર્ગમાં સં. ૧૨૯૬ ના માઘ માસની પંચમી તિથિ રવિવારે સ્વર્ગગમન કર્યું. યાત્રાનું સવિસ્તર વર્ણન ઉદયપ્રભસૂરિના ધર્માલ્યુદય કાવ્ય અપરનામ સંઘપતિ ચરિતમાં મળશે. પ૩૦. એમ કહેવાય છે કે એક સમયે બંને ભાઇઓ એવું વિચારી રહ્યા હતા કે આપણા ધનનો શું ઉપયોગ કરીએ ? ત્યારે તેમને એક સાધુ કવિએ અન્યોક્તિરૂપે નીચેનો શ્લોક સંભળાવ્યો कोशं विकाशय कुशेशय संश्रितालौ प्रीतिं कुरुष्व यदयं दिवसस्तवास्ते । दोषोदये निविडराजकरप्रतापे ध्वान्तोदये तव समेष्यति कः समीपम् ?॥ આશય-હે કમલ ! અત્યારે દિવસ છે, તો તું તારી કળીને ખીલવ અને તારો આશ્રય લેનાર ભ્રમર પર પ્રેમ કર. અરે ! જ્યારે રાત થઈ જશે અને અંધારું ફેલાઈ જશે અથવા ચંદ્રમાનાં કિરણો તને દુખદાયી કરશે ત્યારે ભલા તારી પાસે કોણ આવશે ? એટલે કે, તું તારા કોશ-ખજાનાને પ્રકાશિત કર, તારા આશ્રિતોમાં ધનને વહેંચ, અત્યારે તારા સમૃદ્ધ દિવસ છે. જ્યારે તારા દોષનો ઉદય થશે અને રાજાની ક્રૂર દૃષ્ટિ થશે ત્યારે કોણ તારી પાસે આવશે ? જ છે For Private & Persorral Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ વસ્તુ-તેજયુગમાં સાહિત્યપ્રવૃત્તિ [ સં. ૧૨૭૫થી સં. ૧૩૦૩ ] पीयूषादपि पेशला : यशधरज्योत्स्नाकलापादपि स्वच्छा नूतनचूतमंजरिभरादप्युल्लसत्सौरभाः । वाग्देवीमुखसामसूक्त विशदोद्गारादपि प्रांजला: केषां न प्रथयन्ति चेतसि मुदं श्री वस्तुपालोक्तयः ॥ -અમતૃથી પણ મધુર, ચંદ્રમાની ચાંદનીના સમૂહથી પણ સ્વચ્છ, નૂતન આમ્રમંજરીના ઢગથી પણ વિશેષ ઉઠતી સુગંધવાળી અને સરસ્વતીના મુખના સામસૂક્તિઓના શુદ્ધ ઉદ્ગારો કરતાં પણ મનોરમ એવી શ્રી વસ્તુપાલની ઉક્તિઓ કોના ચિત્તમાં પ્રમોદ પ્રસારતી નથી ? રાજશેખર પૃ. ૯૨, જિનહર્ષ પૃ. ૮૩, ઉપદેશતરંગિણી પૃ. ૭૦. ૫૩૧. વસ્તુપાલ વીર પુરુષ હતો એટલું જ નહિ પરંતુ પ્રસિદ્ધ વિદ્વાન પણ હતો-કવિ હતો. તેણે નરનારાયણાનંદ નામનું કાવ્ય (પ્ર. ગા. ઓ. સી. નં. ૨) ૧૬ સર્ગમાં રચ્યું, તેમાં પોતાનું નામ કર્તા તરીકે કવિ હરહર અને સોમેશ્વરે આપેલ ‘વસન્તપાલ’ રાખેલ છે (જુઓ સર્ગ ૧૬-૩૮) અને તેજ નામ પરથી બાલચંદ્રસૂરિએ તેના ચરિત્રરૂપ ‘વસંતવિલાસ’ નામનું મહાકાવ્ય રચ્યું. આ નરનારાયણનંદ કાવ્યમાં કૃષ્ણ અને અર્જુનની મિત્રતા, બંનેનો ગિરિનાર૫૨ આનંદવિહાર, અર્જુનદ્વારા સુભદ્રાનું કૃષ્ણે કરાવેલું હરણ એ મહાભારતમાંથી લીધેલ વિષય છે, અને તેમાં મહાકાવ્યનાં બધાં લક્ષણો કવિ માત શિશુપાલવધના નમુના પ્રમાણે સમાવ્યાં છે. તેનો રચનાકાળ સં. ૧૨૭૭ થી ૧૨૮૭ ની મધ્યમાં અનુમાનાય છે. આની પહેલાં સંસ્કૃતમાં આદિજિનેશ્વર મનોરથમય સ્તોત્ર રચ્યું હતું. (જુઓ નરનારાયણાનંદ ૧૬-૨૯. તેના પરિશિષ્ટમાં મુદ્રિત) તથા અંબિકાસ્તવન રચ્યું (જુઓ જૈનસ્તોત્ર સમુચ્ચય પૃ. ૧૪૩) તેણે અનેક સૂક્તિઓ બનાવી હતી કે જે પૈકી કેટલીકનાં અવતરણ યાદવ રાજા કૃષ્ણના સૈન્યના અને હાથીઓના ઉપરી જલ્લણે પોતાના સૂક્તિમુક્તાવલી નામના ગ્રંથ કે જેમાં આ. હેમચંદ્ર, સિદ્ધરાજ, શ્રીપાલ, સોમપ્રભ, અરસિં (અરિસિંહ) ઠક્કર, વિજયપાલ વગેરે ઘણા કવિઓનાં કાવ્યોને સ્થાન મળ્યું છે તેમાં, પ્રબંધચિંતામણિ, ચતુર્વિશતિ પ્રબંધ, સારંગધર પદ્ધતિમાં Page #372 -------------------------------------------------------------------------- ________________ પારા પ૩૧ થી ૫૩૪ વસ્તુપાલના સમયનું સાહિત્ય ૨૪૭ લેવાયાં છે. સોમેશ્વરના ઉલ્લાઘરાઘવ પરથી જણાય છે કે વસ્તુપાલને સૂક્તિઓ રચવાને શોખ હતો; અને વિશેષમાં વસ્તુપાલની કવિ તરીકેની ખ્યાતિ ફક્ત ગુજરાતમાં જ નહીં પણ ચારે દિશાએ પ્રસરવા પામી હતી. તેનાં બિરૂદો પણ તે વાત સિદ્ધ કરે છે પોતે પોતાને સરસ્વતીપુત્ર-વાદેવીજૂનુ (સરખાવો શારદા પ્રતિપક્ષાપત્ય-ગિરનારપ્રશસ્તિ), જણાવે છે. બીજાં બિરૂદો ‘કાવ્યદેવી પુત્ર’ (ગિરનાર પ્રશિસ્ત) ‘કવિકુંજર’ ‘કવિચક્રવર્તિ’ મહાકવિ વગેરે હતાં અને આબૂની પ્રશસ્તિમાં સોમેશ્વરે તેને ‘શ્રેષ્ઠ કવિ' વર્ણવેલો છે. એક કવિએ પીયૂષાપિ પેશા એ શ્લોકથી તેની સૂક્તિઓનું વર્ણન કર્યું છે તે આ પ્રકરણની આદિમાં મૂકેલ છે. ૫૩૨. વસ્તુપાલ મહાકવિ હતો છતાં તેનામાં તે માટે અભિમાન ન્હોતું; એ વાત પોતાના નરનારાયણાનંદમાં છેવટે આપેલ નમ્રતાભર્યા શ્લોક પરથી સ્પષ્ટ જણાય છે. उद्भास्वद् विश्वविद्यालयमयमनसः कोविदेन्द्रा ! वितन्द्रा मन्त्री बद्धांजलि व विनयनतशिरा याचते वस्तुपालः । अल्पप्रज्ञाप्रबोधादपि सपदि मया कल्पितेऽस्मिन्प्रबन्धे भूयो भूयोऽपि यूयं जनयत नयनक्षेपतो दोषमोषम् । - પ્રકાશવત્તા વિશ્વવિદ્યાનાં સ્થાનરૂપ જેનાં મન છે એવા હે વિતન્દ્ર કોવિદો ! આપને હસ્તાંજલિ જોડી વિનયથી શિર નમાવી વસ્તુપાલ મંત્રી યાચના કરે છે કે અલ્પમતિજ્ઞાનથી પણ એકદમ મેં કલ્પેલા આ પ્રબંધમાં આપ વારંવાર દૃષ્ટિક્ષેપ કરી દોષને દૂર કરશો. ૫૩૩. તેનામાં ટીકાકારની-સમાલોચકની, કાવ્યના ગુણદોષ પારખવાની અને બીજાઓનાં કાવ્યોની ભૂલો શોધી કાઢવાની વિવેચક શક્તિ હતી. સુંદર કાવ્યકલાને તે હમેશાં પ્રશંસતો, જ્ઞાનના પ્રચાર અને ઉદ્ધાર માટે બહુ ચીવટ રાખતો. અઢાર કરોડ રૂપિયાના મોટા ખર્ચે ત્રણ પુસ્તકાલયો (ભંડાર) કરાવ્યાં હતાં.૩૯૨ ૫૩૪. તે કવિઓનો આશ્રયદાતા હતો. રાજપુરોહિત સોમેશ્વર આદિ કવિઓને ભૂમિ આદિ દાનથી પુષ્કળ આજીવિકા કરી આપી હતી તે કૃતજ્ઞતા પ્રકાશવા માટે સોમેશ્વરે એક શ્લોક કહ્યો હતો કે ઃ सूत्रे वृत्तिः कृता पूर्वं दुर्गसिंहेन धीमता । विसूत्रे तु कृता तेषां वस्तुपालेन मंत्रिणा ॥ ૩૯૧. अंभोजसंभवसुता वक्त्रांभोजेऽस्ति वस्तुपालस्य । પીળા ખિતાનિ બ્રૂયન્ત સૂવિત્તવમેન ॥ ઉ. રા. ૮ મો સર્ગ. ૩૯૨. અષ્ટાવશ હોટિસુવર્ણવ્યયેન સરસ્વતીમાન્ડારાળાં સ્થાનત્રયે મળે તમ્ ।। જિનપ્રભસૂરિના તીર્થકલ્પમાંના વસ્તુપાલ સંકીર્તનમાંથી સ્વ. ચી. દલાલે ‘પાટણના ભંડારો’ નામના લેખમાં જણાવ્યું છે કે ‘વસ્તુપાલના સ્થાપેલા ભંડારોનો નાશ મુસલમાનોના હાથે થયો જણાય છે. શેઠ હાલાભાઇના તાડપત્રના સંગ્રહમાં શ્રીચંદ્રસૂરિની બનાવેલી જીતકલ્પવૃત્તિની સંવત ૧૨૮૪માં ઉતારેલી પ્રત મળી આવે છે તેને છેવટે વસ્તુપાલની સ્તુતિમાં બનાવેલ શ્લોકો મળી આવે છે; તેથી આ વસ્તુપાલના ભંડારમાંની એક પ્રત હોય એમ ધારી શકાય છે.' Page #373 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આશય-પૂર્વકાલમાં બુદ્ધિમાન દુર્ગસિંહે સૂત્રોમાં વ્યાકરણના સૂત્રોમાં) વૃત્તિ (વ્યાખ્યા) કરી, પરંતુ અદ્ભુત તો એ છે કે વસ્તુપાલે વિસૂત્રોમાં (સૂત્રોની રચના કર્યા વગર પણ) વૃત્તિ (આજીવિકા) કરી આપી. પ૩૫. સોમેશ્વર-પોતાના સુરથોત્સવ કાવ્યમાં પોતાનો પરિચય આપતો કવિપ્રશસ્તિવર્ણન નામનો સર્ગ છે તે પરથી જણાય છે કે તેના પૂર્વજો ચૌલુક્ય મૂલરાજથી રાજપુરોહિત તરીકે કામ કરતા વંશપરંપરાથી ચાલ્યા આવ્યા છે. મૂળ પુરુષ સોલ તે ગુલવા કુલનો બ્રાહ્મણ, તે દ્વિજોના “નગર” (આનંદપુર-વડનગર) માં રહેતો તે મૂલરાજનો પુરોહિત થયો. તેનો પુત્ર લલ્લશર્મા ચામુંડરાજનો, અને તેનો પુત્ર મુંજ દુર્લભરાજનો પુરોહિત હતો. તેનો પુત્ર સોમ-તેનો પુત્ર આમશર્મા કર્ણનો પુરોહિત હતો. તેનો પુત્ર કુમાર સિદ્ધરાજનો પુરોહિત હતો અને તેનો પુત્ર વિષ્ણુનો ઉપાસક સર્વદેવ (૧)તેનો અમિગ ને તેનો સર્વદેવ (બીજા) એ કુમારપાલનાં ફૂલ ગંગાજીમાં નાંખ્યા. સર્વદેવ (૨) ના નાનાભાઈ કુમાર (બીજા) એ ઘવાયેલ અજયપાલની વ્યથા દૂર કરી. તે રાષ્ટ્રકૂટ વંશના પ્રતાપમલ્લનો પ્રધાન બન્યો ને પછી ચૌલુક્ય રાજાનો સેનાપતિ પણ થયો હતો. તેને લક્ષ્મી નામની સ્ત્રીથી ત્રણ પુત્ર નામે મહાદેવ, સોમેશ્વર અને વિજય થયા તે પૈકી સોમેશ્વરે યામાર્ધ (દોઢ કલાક) માં એક નાટક અને એક સુંદર ભાવપૂર્ણ કાવ્યની રચના કરીને ભીમ (ભોળાભીમ)ની સભાના સભ્યોને પ્રસન્ન કર્યા. (આ કાવ્યનું શું નામ હતું તે જણાતું નથી) ત્યાર પછી તે વિરધવલનો રાજપુરોહિત થયો. તે વસ્તુપાલનો આશ્રિત કવિ હતો. વસ્તુપાલે અનેક વખત જાગીર વગેરે બક્ષીસ તેને આપી હતી. તેના ગ્રંથો ૧ સુરથોત્સવ-૧૫ સર્ગનું ૧૧૮૭ શ્લોકનું કાવ્ય. આનો વિષય માર્કડેય પુરાણના દેવીમાહાસ્ય યા સપ્તશતી ચંડી આખ્યાનમાંથી લીધો છે અને તેની શૈલીપર લખાયું છે (પ્ર. કાવ્યમાલા નિ. પ્રેસ.) ૨ રામશતક-(તેની ડા. ભાંડારકરને ૧૨ પત્રની પ્રતિ પ્રાપ્ત થઈ છે). ૩ ઉલ્લાઘરાઘવનાટક કે જેના દરેક અંકને અંતે એક શ્લોક વસ્તુપાલની પ્રશંસાનો લખ્યો છે. ૪ કીર્તિકૌમુદી-૯ સર્ગનું ૭૨૨ શ્લોકનું મહાકાવ્ય તેમાં વસ્તુપાલની કીર્તિકૌમુદીનું પ્રધાનતઃ વર્ણન છે અને તે આપતાં આદિના શ્લોકોમાં વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ, માઘ, ભારવિ, બાણ, ધનપાલ, બિલ્ડણ, હેમસૂરિ, નીલકંઠ, પ્રલ્હાદનદેવ, નરચંદ્ર, વિજયસિંહ, સુભટ, યશોવર અને વસ્તુપાલની પ્રશંસાના ચમત્કૃત શ્લોક લખ્યા છે. વિશેષમાં મૂલરાજથી લઈ વિરધવલ સુધીનું વૃત્તાંત છે. આથી આ એક ઐતિહાસિક કાવ્ય છે. તે લગભગ સં. ૧૨૮૨ માં રચાયું લાગે છે. (ગૂ. ભા. સ્વ. વલ્લભજી હરિદત્ત આચાર્યકૃત ગુ. વ. સો. એ{અને સીધી ગ્રં} પ્રકટ કર્યું છે.) પ૩૬. આ ઉપરાંત સં. ૧૨૮૭ માં આબૂના “લૂણવસહી' મંદિરમાં લગાવેલી પ્રશસ્તિ, સં. ૧૨૮૮ માં ગિરિનાર પર્વત પર વસ્તુપાલ તેજપાલે જીર્ણોદ્ધા મંદિરપર લગાવેલી ગદ્યપદ્ય પ્રશસ્તિ, સોમેશ્વરે રચી છે. વળી વીરનારાયણ નામનો પ્રાસાદ વરધવલે પાટણમાં કરાવ્યો હતો તેમાં સોમેશ્વરે ૧૦૮ શ્લોકની પ્રશસ્તિ રચી હતી એમ ચતુર્વિશતિ પ્રબંધમાં હરિહર પ્રબંધ પરથી જણાય છે પણ તે હાલ ઉપલબ્ધ નથી. સોમેશ્વરે પોતાની કવિતાની પ્રશંસા કરતાં સુરથોત્સવમાં જણાવ્યું છે કે વસ્તુપાલ, હરિહર, સુભટ આદિ કવિપ્રવરો પોતાની કવિતાની ઘણી પ્રશંસા કર્યા કરતા હતા. Page #374 -------------------------------------------------------------------------- ________________ પારા પ૩પ થી ૪૧ વસ્તુપાલના સમયનું સાહિત્ય ૨૪૯ પ૩૭. હરિહર-ગૌડદેશી પંડિત હતો. તેણે ગુજરાતમાં આવી સોમેશ્વરનો વેષ છતાં રાજસભામાં આદર પામ્યો. પછી તેના અને સોમેશ્વર વચ્ચે સારો મેળ થયો હતો. હરિહરની “નૈષધીય'ની પ્રત પોતે ચતુરાઈથી ઉતારી વસ્તુપાલે પોતાના પુસ્તકાલયમાં રાખી હતી. (વધુ માટે જુઓ ચતુર્વિશતિ પ્રબંધમાં હરિહર પ્રબંધ.) પ૩૮. સુભટ-તેમનું રચેલું દૂતાંગદ નામે એક અતિ લઘુ નાટક છે. દેવશ્રી કુમારપાલદેવના મેળામાં મહારાજાધિરાજ ત્રિભુવનપાલની પરિષદની આજ્ઞાથી આ નાટક ભજવાય છે. એમ આરંભમાં સૂત્રધાર જાહેર કરે છે. માત્ર એકજ અંકનું આ નાટક છે, અને તેમાં પણ રાજશેખર ભર્તૃહરિ આદિ પૂર્વના કવિઓમાંથી કાંઈક કાંઈક લીધું છે-છતાં આ કવિ માટે સોમેશ્વર કહે છે કે : 'सुभटेन पदन्यासः स कोऽपि समितौ कृतः । येनाधुनाऽपि धीराणां रोमांचो नापचीयते ॥' દૂતાંગદમાંના કેટલાક શ્લોકને આ પ્રશંસા લાગુ પાડી શકાય એવી છે ખરી, પરંતુ અત્રે તેમજ અન્યત્ર પણ “કવિપ્રવર'માં એમની ગણના થઈ છે તે માટે તો આ લઘુ નાટક કરતાં કાંઈક વધારે મહત્ત્વની કૃતિ તેણે રચેલી હોવી જોઇએ એમ લાગે છે. પ૩૯. નાનાકપંડિત-તે પણ તે જ સમયના બીજા એક સંસ્કૃત કવિ હતાં. વડનગર પાસેના એક ગામમાં કપિઝલ ગોત્રના એક કુળમાં એ જન્મ્યા હતા. એ કવિપંડિત જ્ઞાતિએ નાગર, શ્રીમાનું અને વેદ રામાયણ ભરત નાટક અલંકાર આદિ વિષયોમાં ઘણા નિપુણ હતા. એમનું એક કાવ્ય ઉપલબ્ધ થતું નથી. પ૪છે. આ સર્વ સોમેશ્વરથી માંડી નાનાક પંડિત સુધીના સર્વ કવિઓ જૈનેતર હતા. અરિસિંહ જૈન હતો કે શૈવ તે ખાત્રીથી કહી શકાતું નથી. સોમેશ્વરના પોતાના સમયમાં કેટલાક નવીન કવિઓની કદર થવા માંડી હતી એમ તેણે તેની યાદી પોતાના ગ્રંથમાં આપેલી છે તે પરથી જણાય છે. જૈન બ્રાહ્મણ વચ્ચેનો ભેદ ભૂલાઈ જઈ હેમચંદ્રની વાણી કેવી લોકપ્રિય થઈ હશે એ પણ એમના વિષેના શ્લોક થકી જણાય છે. વળી જૈન મત્રી પણ બ્રાહ્મણોને દાન આપતા એવો એ બે ધર્મના અનુયાયીઓનો પરસ્પર પ્રીતિભર્યો સંબંધ હતો એમ દેખાય છે. પ૪૧. “ગૂજરાતમાં જૈનધર્મની સાથે બ્રાહ્મણધર્મનો શૈવસંપ્રદાય પ્રચલિત હતો અને વિષ્ણુભક્તિ પણ અજ્ઞાત ન હતી. સોમેશ્વરની કીર્તિકૌમુદીમાં વસ્તુપાલ સંબંધ શ્લોક આ પણ છે કે (૨) નાનત્ત્વ વિક્તમામી ને શંકરરાવ | जैनोऽपि यः सवेदानां दानाम्भः कुरुते करे ॥ -નેમિ ભગવાનમાં ભક્તિવાળા આ વસ્તુપાલે શંકર અને કેશવનું પૂજન ન કર્યું એમ ન સમજવું; જૈન છતાં વેદધર્મીઓના હાથમાં પણ એ દાનનું પાણી આપે છે. એટલું જ નહીં પણ કેટલેક ઠેકાણે એ કાવ્યમાં શંખપૂજાનો ઉલ્લેખ જોઇએ છીએ, અને એ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કાવ્યના પહેલા જ શ્લોકમાં ચતુર્ભુજ ભગવાનની (કૃષ્ણની) પ્રાર્થના છે; વળી તે જ સમયનો એક બીજો કવિ-નામે સુભટ-બૂતાંગદ એટલે કે “અંગદવિષ્ટિ' નામના એક નાટકમાં લખે છેઃ भूयाद् भूत्यै जनानां जगति रघुपतेर्वैष्णवः कोऽपि भावः । (રઘુપતિનો અવર્ય વૈષ્ણવભાવ જગતમાં લોકનું કલ્યાણ કરો.) (૨) વિષ્ણુભક્તિ ગ્રંથો જેવા કે શ્રીમદ્ભાગવત, રામાયણ, મહાભારત અને હરિવંશ ગુજરાતમાં જાણીતા હતા. (સોમેશ્વરના સુરથોત્સવ, કીર્તિકમુદિ ગ્રંથ પરથી જણાય છે.) (૩) કૃષ્ણલીલા-બાલક્રીડા અને કૃષ્ણ રાધાની લીલા પણ હતી. જુઓ સુરથોત્સવમાંનો એક શ્લોક "स पातु गोवर्धनभारखिन्न-यदंगसंवाहनकैतवेन गोप्यो गुरुणां पुरतोऽप्यशंकमवापुराश्लेषसुखं स्मरार्ताः राधाऽस्तु सिध्ध्यै रतिविग्रहे या...." એ કૃષ્ણ તમારું રક્ષણ કરો- ગોવર્ધન પર્વત ઉપાડવાથી થાકેલાં જેના અંગ ચાંપવાને બહાને, કામથી પીડાએલી ગોપીઓએ, મોટેરાંની સમક્ષ પણ નિઃશંક રીતે આલિંગનનું સુખ મેળવ્યું, અને રાધા પણ તમારી મનવાંછના પૂરી કરો- “રતિકલહમાં.” (૩) વળી સિદ્ધરાજ અને કુમારપાળના સમયના સર્વોત્તમ જૈન વિદ્વાન આ. હેમચંદ્ર, પોતાના કાવ્યાનુશાસન' નામના ગ્રંથમાં નીચે મુજબ બે શ્લોકો ટાંકે છે "कृष्णेनाम्ब ! गतेन रन्तुमधुना मृद्भक्षिता स्वेच्छाया, सत्यं कृष्ण ! क एवमाह ? मुसली, मिथ्याम्ब ! पश्याननम् । व्यादेहीति विकाशिते शिशुमुखे माता समग्रं जगद् दष्ट्वा यस्य जगाम विस्मयपदं यायात् स वः केशवः ॥ कनककलशस्वच्छे राधापयोधरमंडले नवजलधरश्यामामात्मद्युतिं प्रतिबिम्बिताम् । असितसिचयप्रान्तभ्रान्त्या मुहुर्मुहुरुत्क्षिपञ्जयति जनितव्रीडाहास: प्रियाहसितो हरिः ॥ -“બા કૃષ્ણ રમવા ગયો હતો ત્યાં એણે હમણાં જ ફાવે તેટલી માટી ખાધી?' “કૃષ્ણ, ખરી વાત કે?” “કોણે કહ્યું?” “ બળદેવે કહ્યું;” “ બા, એ ખોટું કહે છે- જો મારું મો’ ‘ઉઘાડ, જોઈએ.’-એમ કહેતાં વેંત બાળકે મો ઉઘાડ્યું અને એ મોંમાં સમસ્ત જગત્ જોઈ મા વિસ્મય પામી-એ કૃષ્ણ તમારું રક્ષણ કરો. -કનકકલશ જેવા સ્વચ્છ રાધાના સ્તનમંડળમાં કૃષ્ણની નવજલધરની જેવી શ્યામ કાન્તિનું પ્રતિબિમ્બ પડ્યું. એને કાળું લુગડું સમજી કૃષ્ણ વારંવાર ખસેડવા જાય છે! એ જોઈ રાધા હસી. અને કૃષ્ણ પણ એ વિસ્મયકારક ભૂલ માટે શરમાયા અને હસ્યા-એ કૃષ્ણનો જય હો! આટલા ઉતારાઓથી સ્પષ્ટ જણાઈ આવશે કે સિદ્ધરાજ કુમારપાળથી માંડી લવણપ્રાસાદ વરધવલ અને વસ્તુપાલના સમય સુધીમાં પણ શ્રીમદ્ ભાગવત તેમજ રામાયણ મહાભારત અને હરિવંશ ગૂજરાતમાં જાણીતાં હતાં, એટલું જ નહીં પણ કૃષ્ણ અને રાધાની લીલા પણ પ્રસિદ્ધ હતી”-વસન્તઃ ભાદ્રપદ ૧૯૬૧. Page #376 -------------------------------------------------------------------------- ________________ પારા પ૪૧ થી ૫૪૪ ગુજરાતમાં ભક્તિસંપ્રદાય ૨૫૧ ૫૪૨. અરિસિંહ- તેમા પિતાનું નામ લવણસિંહ હતું. તે પણ વસ્તુપાલનો આશ્રિત હતો. તેણે સુકૃતસંકીર્તન નામનું ૧૧ સર્ગનું ૫૫૫ શ્લોકનું મહાકાવ્ય વસ્તુપાલે કરેલાં સુકૃત્યોના વર્ણન રૂપે બનાવ્યું. (વે. નં. ૧૭૮૬; વિષયવર્ણન છે. એ. ૨૩, પૃ. ૪૭૭-૪૯૫; પ્રા. આ. સભા નં. ૫૧{સીંધી ગ્રં) તેમાં વનરાજથી સામંતસિંહ ચાવડાની વંશાવલી તથા મૂળરાજથી ભીમદેવ અને અર્ણોરાજથી વિરધવલનો સંક્ષિપ્ત વૃત્તાંત આપી વસ્તુપાળનું વિસ્તૃત ચરિત્ર આપેલું છે. તેના દરેક સર્ગની અંતે અમર પંડિતે બનાવેલા પાંચ પાંચ શ્લોકો લગાડેલા છે; તે પાંચ શ્લોકો પૈકી પ્રથમના ત્રણ વસ્તુપાલની પ્રશંસાના, ચોથો અરિસિંહ અને તેની કવિચાતુરીની પ્રશંસાનો છે અને પાંચમો શ્લોક ઉપરના ચાર શ્લોક અમર પંડિતે રચેલ છે તે જણાવે છે. ઉપદેશતરંગિણીના આધારે અરિસિંહને પણ કીર્તિકૌમુદીના કર્તા સોમેશ્વરની માફક વસ્તુપાલ ગામ ગિરાસ તથા બીજાં દાન યાવજીવ આપ્યાં હતાં. ૫૪૩. તેને “ઠક્કર પદ લાગેલું છે તેથી તે વણિક કે બારોટ હશે તેની શંકા થાય, પરંતુ ઠક્કર પદ વણિક કોમમાં પણ સાધારણ હતું. તેનો ધર્મ જૈન કે શૈવ હતો તે સંદેહવાળી વાત છે, છતાં કુમારપાળના આત્માને બોલાવી તેની પાસે ભીમદેવને આજ્ઞા કરાવે છે કે જૈન ધર્મનું માહાભ્ય તારે ફરીથી સજીવન કરવું, તે બિના તેમજ ગ્રંથની આદિમાં દેખાતી બ્રહ્માની સ્તુતિ ખરી રીતે નાભિભૂઋષભદેવની સ્તુતિ છે, તે તેને જૈન હોવાનું પૂરવાર કરે છે. વસ્તુપાલની માતા કુમારદેવી જૈન ધર્મ પાળનારામાં એક અગ્રગણ્ય હતી છતાં તેને શૈવ ધર્મમાં પણ શ્રદ્ધા હતી તે વાત તેણે જ આપેલી હોવાથી તે આપણને તે શૈવ હોવાનું કારણ આપે. સૂક્ત મુક્તાવલી નામના ગ્રંથમાં જલણે જ અરસી ઠક્કરના ચાર શ્લોક આપેલ છે તે અરસી ઘણે ભાગે આ અરિસિંહજ જણાય છે. ઉક્ત અમરચંદ્ર તે અરિસિંહને ‘સારસ્વતામૃત-મહાર્ણવપૂર્ણિમેન્દુ જેવો સુકવિ' જણાવે છે. ૫૪૪. અમરચંદ્રસૂરિએ સંસ્કૃત સાહિત્યમાં એક નામાંકિત વ્યક્તિ છે. તેમના ગ્રંથોની કીર્તિ માત્ર જૈન સમાજમાં જ નહિ પરંતુ બ્રહ્માણોમાં પણ વિસ્તરેલી હતી. બ્રાહ્મણોમાં તેમના ગ્રંથો બાલભારત તથા કવિકલ્પલતા વિશેષ પ્રખ્યાત હતા. બાલભારત તેણે બ્રાહ્મણોની પ્રેરણાથી અદ્ભુત કાવ્યોની રચનાપૂર્વક સંસ્કૃત મહાકાવ્ય વિશલદેવના રાજ્યમાં રચ્યું. (ભાં. ૪, ૬; વે. નં. ૧૭૫૯ પ્ર. પંડિત વો. ૪-૬ અને નિ. પ્રેસની કાવ્યમાલા સન ૧૮૯૪). કવિકલ્પલતા પર પોતે કવિશિક્ષાવૃત્તિ નામની ટીકા પણ રચી છે (વે. નં. ૧૩૧) કે જેમાં પોતાના ગ્રંથો નામે છંદોરત્નાવલિ, મંજરી નામની ટીકાસહિત કાવ્યકલ્પલતાપરિમલ, અલંકારપ્રબોધનો ઉલ્લેખ કરેલ છે. (વે. નં. ૬૦) તેમના હાલમાં ઉપલબ્ધ થતા બીજા ગ્રંથોમાં છન્દોરત્નાવલી, સ્વાદિસમુચ્ચય (બુ. ૪, નં. ૨૮૭, પ્ર. ય. ગ્રં.) અને પદ્માનંદકાવ્ય મુખ્ય છે. પદ્માનંદકાવ્ય પાટણના એક વાયડાવાણીઆ નામે કોષ્ઠાગારિક પદ્મની પ્રાર્થનાથી રચવામાં આવ્યું. તેથી એ નામ આપેલું છે, {પઘાનન્દ મહાકાવ્યમાં ભ. ઋષભદેવનું ચરિત્ર ૧૯ સર્ગ ૬૩૮૧ શ્લોકમાં છે. સં. હીરાલાલ કાપડિયા પ્ર. ગા.ઓ.સિ. જ્યારે ચતુર્વિશતિ જિ.ચ.માં ૨૪ અધ્યાય, ૧૮૦૨ શ્લોક છે. પ્ર.ગા.ઓ.સિ.} ને તે “વીરાંકથી અંક્તિ છે, અને બીજું પદ્માનંદથી ભિન્ન ચતુ. જિ.ચ. છે.) તેમાં ૨૪ તીર્થકરોનાં ચરિત્રો આપ્યાં છે. (કાં. વડો. પી. ૨, ૨.) તેથી તેનું નામ ચતુર્વિશતિ જિનચરિત્ર Page #377 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જિનંદ્રચરિત્ર છે. પ્રબંધકોશમાં તેમના બીજા જે બે ગ્રંથોનાં નામ પણ આપ્યાં છે તે સૂકતાવલી તથા કલાકલાપ નામનાં છે. દ્રૌપદી સ્વયંવર પણ તેમની રચના મનાય છે. શ્રમણ પ૦/૧૦-૧૨} ૫૪૫. તેમણે બાલભારતમાં એક જગ્યાએ પ્રભાતવર્ણનના એક શ્લોકમાં વેણી-અંબોડાનું વર્ણન કરતાં તેની કૃપાણ-તરવાર (કામદેવની) સાથે સરખામણી કરી છે તેથી તેને “પીપળોમ:' પણ કહેતા હતા. અમરચંદ્ર તે વિવેકવિલાસના કર્નાવાયડગચ્છીય જિનદત્તસૂરિ (જુઓ પારા ૪૯૬)ના શિષ્ય હતા. પ્રબંધકોશમાં રાજશેખર જણાવે છે કે જિનદત્તસૂરિના શિષ્ય અરિસિંહ કવિરાજ પાસેથી અમરચંદ્રને સિદ્ધ સારસ્વત મંત્ર મળ્યો. તે મંત્રને ર૧ દિવસ જપવાથી સરસ્વતીએ પ્રત્યક્ષ થઈ વર આપ્યો કે તું એક સિદ્ધ કવિ થઈશ અને બધા રાજાઓ તને માન આપશે. તેજ પ્રબંધકોશ તેને વિશલદેવના દરબારમાં પ્રવેશ તથા તેમના દ્વારા તેમના ગુરુ અરિસિંહનો પ્રવેશ કેમ થયો તેનું વર્ણન કરે છે. પ્રબંધચિંતામણિ જણાવે છે કે અમરચંદ્ર વસ્તુપાલના વખતમાં ધોલકાના દરબારમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં શક્તિશાલી તથા કીર્તિવંત કવિ તરીકે તે સન્માનિત હતા. અમરચંદ્ર પોતે અરિસિંહનો શિષ્ય હતા એવું પોતાના એક પણ ગ્રંથમાં જણાવતા નથી, પણ ગ્રંથો પરથી એટલું જણાય છે તે પોતે અરિસિંહ અને તેની કવિતાને બહુ જ માનદૃષ્ટિથી જોતા હતા. અરિસિંહદ્વારા અમરચંદ્રને સિદ્ધસારસ્વત અમરચંદ્ર દ્વારા થયેલ પ્રવેશ-એ બંને બાબતો સત્ય હોય એ બહુ વિચારણીય છે, પણ એક વસ્તુ સ્પષ્ટ છે કે વિશલદેવના દરબારમાં અરિસિંહ અને અમરચંદ્રએ બંને કવિ તરીકે નામાંકિત દરજ્જો ભોગવતા હતા. જેમ સુકૃતસંકીર્તનમાં અમરચંદ્ર ચાર શ્લોકો રચ્યા છે તેવી જ રીતે અમરચંદ્રની કાવ્યકલ્પલતામાં કેટલાંક સૂત્રો અરિસિંહે અને કેટલાંક સૂત્રો અમારે બનાવ્યાં છે; ૩૯૪ વળી તેમાં અમરચંદે જણાવ્યું છે કે અરિસિંહે કવિતારહસ્ય નામનો એક વધુ ગ્રંથ પણ રચ્યો છે અને સુકૃત સંકીર્તનમાં અરસિંહને એક શક્તિસંપન્ન તાર્કિક તરીકે અમરચંદ્ર જણાવ્યો છે. ૩૯૩. વાયડગચ્છમાં સૂરિપરંપરામાં જિનદત્ત, રાશિલ્ય અને જીવદેવસૂરિ વારંવાર આવ્યા કરે છે :अमीभिस्त्रिभिरेव श्री जिनदत्तादिनामभिः । सूरयो भूरयोऽभूवन् तत्प्रभावास्तदन्वये ॥ - પદ્માનંદકાવ્ય પ્રશસ્તિ શ્લોક ૩૫. વાયડ ગચ્છ અને વાયડ જ્ઞાતિ (જુઓ પારા ૪૯૬) જે સ્થાનના નામથી આજ પર્યત પ્રસિદ્ધ છે. તે વાયડ સ્થાન આજે પણ ડીસા (જીલ્લા પાલણપુર)ની પાસે એ જ “વાયડ' નામથી પ્રસિદ્ધ છે. પૂર્વે એ મહાસ્થાનોમાં ગણાતું પણ હમણાં ગામડાના રૂપમાં વર્તમાન છે. વાયડ જ્ઞાતિ તો આજે પણ ગૂજરાતમાં વર્તમાન છે, પણ વાયડ ગચ્છના સાધુ કે આચાર્ય વર્તમાન સમયમાં કયાંયે જોવાતા નથી. આ ગચ્છના એક પૂર્વાચાર્ય જીવદેવસૂરિનો પ્રબંધ પ્રભાવક ચરિતમાં આપ્યો છે. તેની સમાપ્તિ કરતાં ચરિત્રકાર કહે છે કે આજે પણ તેમના વંશમાં અમરના જેવા તેજસ્વી પ્રભાવક આચાર્યો થાય છે. અત્રે વાપરેલ “અમર' શબ્દથી આ પ્રસ્તુત અમરચંદ્રસૂરિ સૂચિત કરેલ છે. તેથી જણાય છે કે સં. ૧૩૩૪ સુધી તે સૂરિ વિદ્યમાન હશે. (મુનિ ક. વિ. પ્ર. ચ. પ્ર.) उ८४. सारस्वतामृतमहार्णवपूर्णिमेन्दोऽर्मत्वाऽरिसिंहसुकवे:कवितारहस्यं । किंचिच्च तद्रचितमात्मकृतं च किंचिद् व्याख्यासते त्वरित काव्यकृतेऽत्र सूत्रं ॥ –ાવ્ય~ત્તતા વૃત્તિ -૧. Page #378 -------------------------------------------------------------------------- ________________ પારા ૫૪૫ થી ૫૪૭. અરિસિંહ-અમરચંદ્રસૂરિ ૨૫૩ ૫૪૬. અમરચંદ્રનાલ્ય શીઘ્રકવિત્વનો એક રમુજ પ્રસંગ એક સ્થળે નોંધાયો છે. એકદા તેમણે વ્યાખ્યાન કરતાં એક શ્લોકાર્ધ કહ્યો : अस्मिन्नसारे संसारे सारं सारंगलोचनाः । -“આ અસાર સંસારમાં મૃગનયની સ્ત્રીઓ) સારરૂપ છે.” આ વખતે વંદના કરવાને મંત્રી વસ્તુપાલ આવ્યો હતો. તેણે બારણમાં આવતાં આ શ્લોકાર્ધ સાંભળતાં વિચાર્યું “અહો ! આ મુનિ તો સ્ત્રીકથામાં આસક્ત થયેલ છે.” તેથી તેણે નમન કર્યું નહિ. તેનો અભિપ્રાય જાણી તે આચાર્ય ઉત્તરાર્ધ કહ્યો કે : ___ यत्कृक्षिप्रभवा एते वस्तुपाल ! भवादृशाः ॥ - કે જેની કુખમાંથી તે વસ્તુપાલ ! તમારા જેવા જન્મ્યા છે.' આ સાંભળીને વસ્તુપાલ આચાર્યના પગમાં પોતાનું શિર ઝુકાવ્યું. એમ કહેવાય છે કે આ અમરચંદ્ર વિશલદેવ રાજાની સભામાં આવ્યા તે વખતે ગુર્જરેશ્વર પુરોહિત સોમેશ્વરદેવ, વામનસ્થલીના કવિ સોમાદિત્ય, કૃષ્ણનગરના કમલાદિત્ય તથા વીસલનગરના -મહાનગરના નાનાક પંડિત બેઠા હતા. તેમાં જુદા જુદા કવિઓએ અમરચંદ્રને જે સમસ્યા પૂછી તેમાં નાનાક પંડિતની “તું ન જાતિતર યુવતિ ર્નિશાસુ ની પૂર્તિમાં અમરચંદ્રે કહ્યું - श्रुत्वा ध्वनेर्मधुरतां सहसावतीणें भूमौ मृगे विगतलांछन एव चन्द्रः । मागान् मदीयवदनस्य तुलामतीव गीतं न गायतितरां युवतिं र्निशासु ॥ તાત્પર્ય કે – હું ગાઇશ તો આ ચન્દ્રમાંનો મૃગ તે સાંભળવા નીચે ઉતરી આવશે અને આમ મૃગલાંછનથી મુક્ત થઈને ચન્દ્ર મારા મુખની બરોબરી કરી શકશેઃ તેથી એ સ્ત્રી રાત્રે ગાતી નથી ! આ પ્રસંગે અમરચંદ્રસૂરિએ કુલ ૧૦૮ સમસ્યા પૂર્યાનું કહેવાય છે. ૫૪૭. વસ્તુપાલની કવિઓ તરફ દાન-વીરતા એટલી બધી હતી કે તેને “લઘુ ભોજરાજ' કહેવામાં આવતો. સોમેશ્વર, હરિહર, અરિસિંહનો તે ખાસ આશ્રયદાતા હતો અને દામોદર, નાનાક, જયદેવ, મદન, વિક્લ, કૃષ્ણસિંહ, શંકર સ્વામી, સોમાદિત્ય કમલાદિત્ય અને તે ઉપરાંત ભાટ ચરણો અને અન્ય કવિઓને તેણે ધનવાનું બનાવ્યા હતા બાલચંદ્રસૂરિ. बहुप्रबन्धकर्तुः श्री बालचन्द्रस्य का स्तुतिः । मन्त्रीशवस्तुपालेन यः स्तुतः कवितागुणात् ॥ -પ્રદ્યુમ્નસૂરિકૃત સમરાદિત્યસંક્ષેપ સં. ૧૩૨૪ -બહુ પ્રબન્ધ કરનાર બાલચંદ્ર કે જેની સ્તુતિ કવિતાના ગુણને માટે મંત્રીશ્વર વસ્તુપાલે કરી હતી તેની શું સ્તુતિ કરવી ? ૩૯૫. આવો ઉલ્લેખ ઉપદેશતરંગિણીમાં છે પરન્તુ રાજશેખરના ચ. પ્ર. માં પૃ. ૧૧૯ તેમજ જિનહર્ષના વ. ચ. માં ગુ. ભા. પ્ર. ૧૨૬-૧૩૫. સ્તંભતીર્થમાં સ્તંભનપાર્શ્વનાથના ચૈત્યના અધ્યક્ષ કવીશ્વર મલ્લવાદીના સંબંધમાં આ પ્રસંગ વર્ણવાયો છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ૫૪૮. પ્રબંધ ચિંતામણીમાં વસ્તુપાલ મંત્રી પ્રત્યે આ બાલચંદ્ર પંડિતે એક સ્તુતિશ્લોક ૩૯દ કહ્યો હતો તેનો ઉલ્લેખ છે : गौरी रागवती त्वयि वृषो बद्धादरस्त्वं युतो भूत्या त्वं च लसद्गुणः शुभगणः किं वा बहु ब्रूमहे । श्री मंत्रीश्वर ! नूनमीश्वरकलायुक्तस्य ते युज्यते बालेन्दुं चिरमुच्चकै रचयितुं त्वत्तोऽपरः कः प्रभुः ? ॥ - હે મંત્રિ ! તારામાં અને શિવમાં હવે કંઈ ફેર રહ્યો દેખાતો નથી. કેમ કે શિવને ગૌરી (પાર્વતી) જેમ હાલી સ્ત્રી છે તેમ તને ગૌરી-ગૌર અંગવાળી વ્હાલી સ્ત્રી છે, જેમ શિવમાં વૃષને-નંદીને ઘણો આદર છે તેમ તારામાં વૃષધર્મનો આદર છે, જેમ શિવ ભૂતિ-ભસ્મથી યુક્ત છે, તેમ તું પણ ભૂતિ-સમૃદ્ધિથી યુક્ત છે. જેમ શિવ ગુણથી શોભે છે તેમ તું પણ ગુણથી શોભે છે, જેમ શિવને શુભ ગણ છે તેમ તને શુભ ગણ-સેવકો છે એથી તું ઈશ્વરની-શિવની કલાયુક્ત છો. શિવને (ભાલમાં) બાલેન્દુ છે તે રચવાનું-આ બાલચંદ્રને સ્વીકારવાનું તને યોગ્ય છે. તારા કરતાં બીજો કયો પ્રભુ છે ? આ કહેનાર બાલચંદ્રને તેમની આચાર્યપદ સ્થાપનામાં વસ્તુપાલે એક હજાર કામ ખર્ચા. પ૪૯. આ કર્તાએ પોતાની હકીકત પોતાના વસંતવિલાસ કાવ્યના પ્રથમ સર્ગમાં આપી છે કે- મોઢેરક નામના શહેરમાં (ગાયકવાડ રાજ્યના કડી પ્રાંતમાં આવેલું મોઢેરા) ધરાદેવ નામનો પ્રસિદ્ધ મોઢ બ્રાહ્મણ હતો. તે દીન જનોને રક્ષતો અને જિનપ્રણીત શાસ્ત્રના રહસ્યનો જાણનાર હતો. તેને વિદ્યુત (વીજળી) નામની પતિથી મુંજાલ નામનો પુત્ર થયો. તે પિતાના ઘરમાં રહેતો હોવા છતાં સંસારને જાલ સ્વરૂપ સમજતો હતો. હરિભદ્રસૂરિની વાણી સાંભળી વિવેકરૂપી સંપત મેળવી માબાપની અનુમતિથી જૈનમતનું વ્રત અભ્યાસ્ય-ક્રમે ક્રમે સમગ્ર કલામાં ગુરુ પાસેથી નિપુણ થઈ દીક્ષા લીધી અને બાલચંદ્ર નામ રાખ્યું. હરિભદ્ર સૂરિએ પોતાના આયુષ્યને અંતે બાલચંદ્રને પોતાના પદમાં સ્થાપ્યા. ટૂંકમાં તેના ધર્માચાર્ય અને સૂરિપદપ્રદાતા હરિભદ્ર સૂરિ હતા. રતશ્રી ગણિનીના તે ધર્મપુત્ર હતા. ચૌલુક્ય ભૂપાલો જેના ચરણમાં નમતા અને જે સરસ્વતીના નિવાસ સ્થાનરૂપ હતા એવા ચૌલુક્ય રાજગુરુ પદ્માદિત્ય તેના અધ્યાપક હતા. વાદિ દેવસૂરિ ગચ્છના આચાર્ય ઉદયસૂરિએ તેને સારસ્વત મંત્ર આપ્યો હતો. એક વખત તેણે સરસ્વતીનું ધ્યાન કરતાં યોગનિદ્રામાં એક મુહુર્ત આવી શારદાએ કહ્યું “વત્સ ! તારા બાલ્યકાળથી સારસ્વત કલ્પથી કરેલા મારા ધ્યાનથી હું તારા પર પ્રસન્ન થઈ છું અને જેમ પૂર્વે કાલીદાસ આદિ બુદ્ધિશાળી મારી ભક્તિથી કવીન્દ્રો થયા તેમ વત્સ ! તું પણ થશે.” આ સરસ્વતીના પ્રસાદથી જેણે મહાકવિત્વરીતિ મેળવી છે એવો હું આ વસન્તવિલાસ કાવ્ય રચું છું.' તેમણે પોતાને “વાગ્દવી પ્રતિપન્નસૂનુ' તરીકે ઓળખાવેલ છે. (પી. ૩, ૧૦૦; પી. ૫, ૪૮). ૫૫૦. પોતાની ગચ્છ પરંપરા પોતે ઉપદેશકંદલી વૃત્તિમાં આપી છે કે - ચંદ્ર ગચ્છમાં પ્રદ્યુમ્ર સૂરિ થયા કે જેમણે તલવાટકના રાજાને પ્રબોધ્યો હતો, તેમની પછી ચંદ્રપ્રભસૂરિ થયા કે જેમણે - ૩૯૬. આ શ્લોકને લગભગ મળતો શ્લોક બાલચંદ્ર જૈત્રસિંહ સંબંધે કહ્યો છે તે માટે જુઓ વસંતવિલાસ ૩જા સર્ગને અંતે મૂકેલો શ્લોક પૃ. ૧૬. Page #380 -------------------------------------------------------------------------- ________________ પારા ૫૪૮ થી ૫પર બાલચન્દ્રસૂરિનું વંસતવિલાસ ૨૫૫ જિનની પ્રભાતિક સ્તુતિ રચી હતી, તેમના ધનેશ્વરસૂરિ થયા કે જેમણે પોતાના સ્વર્ગસ્થ ગુરુ પાસેથી મંત્ર પ્રાપ્ત કર્યો હતો અને સમય નામના નગરના દેવતા-પુરુદેવતાને પ્રબોધ્યો હતો. તેને સરસ્વતીના ચાર હસ્ત જેવા ચાર શિષ્ય નામે વીરભદ્ર, દેડૂસરિ, દેવપ્રભ અને દેવેન્દ્રસૂરિ થયા, તે પૈકી છેલ્લા દેવેન્દ્રસૂરિએ જિન પ્રાસાદો જ્યાં પુષ્કળ હતાં એવી મંડલી (માંડલ) નામની નગરીમાં મહાવીર ચૈત્યની પ્રતિષ્ઠા કરી. તેમના ભદ્રેશ્વરસૂરિ અને તેમના અભયદેવસૂરિ થયા કે જેનું ધર્મોપદેશામૃત પીને આસડે પોતાની વિવેકમંજરી અને ઉપદેશકંદલી રચી. તેમના શિષ્ય હરિભદ્રસૂરિ પદર્શનો અને સાહિત્યમાં નિષ્ણાત થયા; અને તેમના શિષ્ય તે બાલચંદ્ર. સમરાદિત્યસંપાદિના કર્તા અને અનેક ગ્રંથોના સંશોધક પ્રસિદ્ધ પ્રદ્યુમ્નસૂરિને પદપ્રતિષ્ઠાપ્રાપ્તિ આ સુકવિ બાલચંદ્ર દ્વારા થઈ હતી. - ૫૫૧. આ બાલચંદ્રસૂરિએ કરુણાવજાયુધ (પ્ર. ઓ. સભા) એ નામનું પંચાંકી નાટક રચ્યું, તે વિરધવલના મંત્રી વસ્તુપાલની આજ્ઞાથી શત્રુંજયમંડન પ્રથમ તીર્થંકર (ઋષભદેવ) ના ઉત્સવમાં ભજવાયું હતું તે પરથી જણાય છે કે તે મંત્રી શત્રુંજયની યાત્રાએ ગયા (સં. ૧૨૭૭) ત્યારે રચ્યું. તેમાં વજાયુધ ચક્રવર્તિએ પોતાના પ્રાણના ભોગે પણ પારેવાનું રક્ષણ કર્યું તે પ્રસિદ્ધ વસ્તુને અવલંબીને આ નાટક રચાયેલું છે. પોતાના સમકાલીન મહાકવિ આસડે રચેલા ગ્રંથો નામે વિવેકમંજરી અને ઉપદેશકંદલી ઉપર ટીકાઓ તેમણે રચી, વિવેકમંજરી ટીકા સં. ૧૨૪(૭)માં રચી (કી. ૨, ૫; પી. ૩, ૧૦૦), કે જે નાગૅદ્ર ગચ્છના વિજયસેનસૂરિએ અને બૃહગચ્છના શ્રી પ્રદ્યુમ્નસૂરિએ શોધી તથા તેમાં દેવાનંદગચ્છના કનકપ્રભસૂરિ શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ સહાય કરી; અને ઉપદેશકંદલી પર વૃત્તિ રચી કે જેની તાડપત્રની સં. ૧૨૯૯ની પ્રત પાટણના ભંડારમાં છે. (પી, ૫, ૪૨) અને તે ઉપરાંત વસન્તવિલાસ નામનું મહાકાવ્ય (ગા. ઓ. સી. નં. ૭) બનાવ્યું છે, તેમાં કીર્તિકૌમુદીની પેઠે વસ્તુપાલનાં પરાક્રમો વર્ણવેલાં છે. વસ્તુપાલ સોમશર્મા અને હરહરાદિ કવિઓથી વસંતપાલ કહેવાતો હતો તેથી તે નામ પરથી કાવ્યનું નામ વસન્તવિલાસ રાખ્યું છે. આમાં વસ્તુપાલના મૃત્યુનો ઉલ્લેખ હોવાથી તે મૃત્યુ સંવત ૧૨૯૬ પછી અને તે વસ્તુપાલના પુત્ર જૈત્રસિંહના વિનોદ માટે રચાયું તેથી તે ગ્રંથની રચના સમય વિક્રમ તેરમા સૈકાની આખરનો અથવા ચૌદમા સૈકાની શરૂઆતના આશરાન છે એ ચોક્કસ છે. તેમાં ૧૪ સર્ગ છે અને તેમાં ગુજરાતના ઇતિહાસ માટે કેટલીક સામગ્રી મળી આવે છે. ૩૯૭ પપર. જયસિંહસૂરિ-તે વીરસૂરિના શિષ્ય અને ભરૂચના મુનિસુવ્રત સ્વામીના મંદિરના આચાર્ય હતા. તેજપાલ મંત્રી એકદા મંદિરની યાત્રાએ આવતાં તે આચાર્યે કાવ્યથી તેમની સ્તુતિ કરી અને અંબડના શકુનિકાવિહારમાંની ૨૫ દેવકુલિકા માટે સુવર્ણધ્વજ દંડ બનાવી આપવા કહ્યું. વસ્તુપાલની સંમતિથી તેજપાલે કરાવી આપ્યા તેની સ્મૃતિમાં આ સૂરિએ બંને ભાઇઓના આ દાન માટે એક સુંદર લાંબું પ્રશસ્તિકાવ્ય રચ્યું, કે જેમાં મૂળરાજથી વીરધવલ સુધીના રાજાઓની વંશાવલીએ ટૂંક વર્ણન પણ આવેલ છે અને તે ઉક્ત મંદિરની ભીંતના પથ્થરમાં કોતરવામાં આવ્યું હતું તેમ લાગે ૩૯૭. જુઓ તેના પર સ્વ. સાક્ષર ચિમનલાલ દલાલની અંગ્રેજી પ્રસ્તાવના, કે જેના ગૂ. ભાષાન્તર માટે જુઓ જૈનયુગ સં. ૧૯૮૩ ભાદ્ર. અશ્વિન ને સં. ૧૯૮૪ ના અંકો. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ છે. જો કે શકુનિકા વિહારની મજીદ બનાવવામાં આવી છે, છતાં તે તેના અન્ય નાટક ગ્રંથ હમીરમદમર્દનકાવ્યની પ્રતની અંતે લખાયેલ મળી આવ્યું છે. (જુઓ પારા પ૨૮) બીજો ગ્રંથ નામે ઉક્ત હમ્મીરમદ મર્દન (ગા.ઓ.સી. નં. ૧૦) તે ગુજરાત ઉપર મુસલમાનોએ કરેલો હુમલો બંને ભાઇઓએ પાછો હઠાવ્યો એ ગુજરાતના ઇતિહાસમાંના એક અગત્યના બનાવને નાટકના રૂપમાં રજૂ કરતું કાવ્ય છે; અને તે નાટક વસ્તુપાલના પુત્ર જયન્તસિંહની આજ્ઞાથી (ખંભાતના) ભીમેશ્વર૩૯૮ ભગવાનની યાત્રાના ઉત્સવ પ્રસંગે ખંભાતમાં પહેલ વહેલું ભજવાયું હતું. આમાં પાંચ અંક છે. તેની તાડપત્રની સં. ૧૨૮૬ની લિખિત પ્રત મળી આવે છે. તેથી તે પહેલાં અને વસ્તુપાલનો કારભાર સં. ૧૨૭૬માં થયો ત્યાર પછી રચાયેલું છે. પપ૩. ઉદયપ્રભસૂરિ–આ વસ્તુપાલના ગુરુ ઉપર્યુક્ત વિજયસેનસૂરિના શિષ્ય હતા. તેમને વસ્તુપાલ મંત્રીએ સૂરિપદથી સમલંકૃત કરાવેલ હતા. તેમણે સુકૃતકલ્લોલિની (ક. છાણી) નામનું પ્રશસ્તિકાવ્ય રચ્યું (પ્ર. હમ્મીરમદમર્દન પરિ. ૩ ગા. ઓ. સી.) તેમાં વસ્તુપાલ અને તેજપાલનાં સુકૃત્યો-ધાર્મિક કાર્યો અને યશનો ગુણાનુવાદ બતાવેલ છે. વસ્તુપાલ શત્રુંજયની યાત્રા કરી (સં. ૧૨૭૭) તે પ્રસંગે આ કાવ્ય રચાયું લાગે છે, અને વસ્તુપાલે પોતે બંધાવેલા ઈદ્રમંડપના એક મોટા પથ્થરની તખતી ઉપર તે કોતરાવ્યું હતું. આમાં કાવ્યત્વના ઉંચા ગુણો હોવા ઉપરાંત ઐતિહાસિક દૃષ્ટિએ આપણને ઘણી માહિતી મળે છે. અરિસિંહના સુકૃતસંકીર્તન કાવ્યની માફક આમાં પણ વસ્તુપાલની વંશાવલી આપેલી છે અને ચાપોત્કટ (ચાવડા) અને ચૌલુક્ય વંશના રાજાઓનું વર્ણન આપ્યું છે. વિશેષમાં બહુ મોટા ગ્રંથો ઉક્ત સૂરિએ રચ્યા છે - ૧. ધર્માલ્યુદય મહાકાવ્ય વસ્તુપાલના યાત્રા પ્રસંગે “લક્ષ્યક રચ્યું છે. (પી. ૨, ૩૩ પી. ૩, ૧૬{u. સિંધી ગ્રં.)) તેનું બીજું નામ સંઘાધિપતિ ચરિત્ર મહાકાવ્ય છે. તેમાં પ્રથમ તથા છેલ્લા સર્ગમાં વસ્તુપાલ તથા તેના ગુરુ અને બીજા જૈનાચાર્યો સંબંધી ઐતિહાસિક વૃત્તાંત છે. બાકીનો ભાગ આદિનાથ અને નેમિનાથ વગેરે તીર્થકરોનાં ચરિત્રોનો છે. તેને માલધારી નરચંદ્રસૂરિએ સંશોધ્યું. (પા. ભ. તાડપત્ર) ૨ જ્યોતિષનો ગ્રંથ નામે આરંભસિદ્ધિ (પ્ર. પુરુષોત્તમ ગીગાભાઇ ભાવ.) ૩ સંસ્કૃત નેમિનાથ ચરિત, ૪-૫ ષડશીતિ અને કર્મસ્તવ એ બે કર્મગ્રંથો પર ટિપ્પન, તથા ૬ સં. ૧૨૯૯ માં ધર્મદાસ ગણિકૃત ઉપદેશમાલા પર ઉપદેશમાલાકર્ણિકા નામની ટીકા ધોળકામાં રચી પૂર્ણ કરેલ છે. ઉદયપ્રભસૂરિકૃત શબ્દબ્રહ્મોલ્લાસ અપૂર્ણ (૪૬ ગાથા) ખેતરવસી ભંડાર પાટણમાં છે.) પપ૪. વસ્તુપાલનો પોતાનો પુસ્તકભાંડાગાર જબરો હતો અને તેમાં સર્વ જાતના કિંમતી અને અલભ્ય ગ્રંથોનો અપૂર્વ સંગ્રહ એકત્રિત કર્યો હતો. (હરિહર પ્રબંધ). પ્રસિદ્ધ આલંકારિક માણિકચંદ્રસૂરિ કાવ્યપ્રકાશ પરની ટીકા નામે કાવ્યપ્રકાશ સંકેત રચવામાં વ્યગ્ર હોવાથી વસ્તુપાલે તીર્થયાત્રામાં સાથ આપવા બોલાવ્યા છતાં આવી શક્યા નહોતા, તેમને પોતાના પુસ્તકાલયની સર્વ ધાર્મિક ગ્રંથોની ૩૯૮. આ ભીમેશ-ભીમેશ્વરના ખંભાતના મંદિરમાં સોનાના લશ અને ધ્વજદંડ વસ્તુપાલે કરાવ્યા હતા-જુઓ જિનહર્ષકૃત વસ્તુપાલચરિત ૪-૭૨૦, અને સુકૃતસંકીર્તન ૧-૩. Page #382 -------------------------------------------------------------------------- ________________ પારા ૫૫૩ થી ૫૫૭ જયસિંહસૂરિ-ઉદયપ્રભસૂરિ-નરચન્દ્રસૂરિ ૨૫૭ પ્રતા આપવાની આજ્ઞા કરી હતી. તે સૂરિએ તે મંત્રીને “સર્વ ધર્મશાસ્ત્રોના એક આદર્શ એવું બિરૂદ આપ્યું હતું. (જિનહર્ષત વ. ચ.) પપ૫. વસ્તુપાલ કાવ્યશક્તિની કદર કરતો એટલું જ નહિ, પરંતુ ગ્રંથકારોને ધાર્મિક તેમજ સાહિત્યના ગ્રંથો રચવાને પોતાના બોધ અને આનંદ માટે વિનવતો-પ્રેરતો; તેના ઉદાહરણ તરીકે નીચે જણાવવામાં આવ્યું છે. પપ૬. નરચંદ્રસૂરિ કે જે હર્ષપુરીય ગચ્છના જયસિંહસૂરિઅભયદેવસૂરિ (મલધારી)-હેમચંદ્રસૂરિશ્રીચંદ્રસૂરિ-મુનિચંદ્ર સૂરિના શિષ્યો દેવાનંદ અને યશોભદ્ર, તેમના શિષ્ય દેવપ્રભસૂરિના શિષ્ય હતા તે વસ્તુપાલની સંઘયાત્રામાં ગયા હતા ને તેની સાથે ઘણો પરિચય ધરાવતા હતા. તેમને એકદા વસ્તુપાલે વિજ્ઞપ્તિ કરી કે “આપે મારા શિર પર હાથ મૂકવાથી હું સંઘાધિપત્ય પામ્યો, સેંકડો ધર્મસ્થાનો અને દાનવિધિઓ કર્યા, અને હવે જૈનશાસનકથાઓ સાંભળવા મારૂં ચિત્ત ઉત્કંઠ છે' તેથી તેમણે ૧૫ તરંગોમાં કથારત્નસાગર રચ્યો. (સં. ૧૩૧૩ની તાડપત્રની પ્રત પા. સૂચિ) વિશેષમાં એક વિજ્ઞપ્તિ કરી કે “અતિ વિસ્તૃત અને અતિ સંક્ષિપ્ત એવા ગ્રંથો છે તે ક્લેશથી સમજાય છે અને કાવ્યરહસ્યનો નિર્ણય તેથી થઈ શકતો નથી તો અતિ વિસ્તૃત નહિ પણ કવિ-કલાનું સર્વસ્વ જેમાં આવી જાય અને દુર્મધને પણ બોધક થાય એવું અનન્યસદશ શાસ્ત્ર કહો,” આથી તે સૂરિએ પોતાના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિને તેવો ગ્રંથ રચવાની આજ્ઞા કરતાં વસ્તુપાલના આનંદ માટે નરેન્દ્રપ્રભે આઠ પ્રકરણમાં અલંકારમહોદધિ નામનો ગ્રંથ રચ્યો. પપ૭. નરચંદ્રસૂરિએ વળી ૩૯૯મુરારિકૃત અનર્ધરાઘવ પર ૨૩૫૦ શ્લોક પ્રમાણ ટિપ્પન (જે. નં. ૨૨૦), શ્રીધરક્ત ન્યાયકંદલી પર ટીકા (કે જેમાં વિમલસૂરિએ સહાય આપી હતી જે-૩), જ્યોતિસાર (વે. નં. ૩૧૧; પી. ૩, ૨૭૫) કે જે નારચન્દ્ર જ્યોતિષસાર કહેવાય છે,{મુદ્રિત } પ્રાકૃત દીપિકા-પ્રબોધ કે જેમાં હેમાચાર્યના અષ્ટમાધ્યાયના આખ્યાનોની રૂપસિદ્ધિ છે. (બુહ. ૭ નં. ૮; પા. ભં), ચતુર્વિશતિજિન સ્તોત્ર (પી. ૫, ૯૬) ઇત્યાદિ અનેક ગ્રંથો રચ્યા છે. તેમજ સ્વગુરુ દેવપ્રભસૂરિનું પાંડવચરિત અને ઉદયપ્રભસૂરિનું ધર્માલ્યુદય કાવ્ય સંશોધ્યાં છે. તેમના આદેશથી ગુણવલ્લભે વ્યાકરણ ચતુષ્કાવચૂરિ સં. ૧૨૭૧માં રચી. સં. ૧૨૮૮માં તેમણે રચેલા વસ્તુપાલની પ્રશસ્તિરૂપ સ્તુતિકાવ્યો ગિરનાર પર શિલાલેખમાં મોજુદ છે. (જે. પૃ. ૩૨ અને ૬૫) તેમણે સમરાદિત્યસંક્ષેપના કર્તા પ્રદ્યુમ્નસૂરિને ઉત્તરાધ્યયનસૂત્રની વાચના આપી હતી.૪૦૧ ૩૯૯. “મુરારિનું અનઈરાઘવ ગુજરાતમાં ઘણું પ્રિય થયેલું માલુમ પડે છે, કારણ કે તેના ઉપર માલધારી દેવપ્રભાચાર્યનો અનર્થરાઘવ રહસ્યાદર્શ (ગ્રંથ ૭૫00), તેમના શિષ્ય નરચંદ્રાચાર્યનું મુરારિ ટિપ્પન (ગ્રંથ ૨૫૦૦) અને તપાગચ્છના જયચંદ્રસૂરિના શિષ્ય જિનહર્ષની અનરાઘવવૃત્તિ એમ ત્રણ ટીકાઓ છે.” સ્વ. દલાલ. ૪૦૦. આ નચંદ્રસૂરિના વંશમાં પહ્મદેવસૂરિ-પ્રીતિલકસૂરિશિષ્ય રાજશેખરસૂરિએ શ્રીધરકૃત ન્યાયતંદલિ પર પંજિકા (પી. ૩, ૨૭૦-૨૭૫) રચી છે. તેમાં નરચંદ્રસૂરિના ગ્રંથો જણાવેલ છે કે : टिप्पनमन_राघवशास्त्रे किल टिप्पने च कंदल्यां सारं ज्योतिषमभद्यः प्राकृतदीपिकामपि च ॥ १५ ॥ ૪૦૧. શ્રીમતે નરેન્દ્રાય નમોડસ્તુ મધરિ ટુ ગેડનુત્તરા વેનોત્તરધ્યયનવાવના Page #383 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ - ૫૫૮. નરચંદ્રસૂરિના ગુરુ દેવપ્રભસૂરિએ સં. ૧૨૭૦ લગભગ “છઠા અંગોપનિષદ-જ્ઞાતા ધર્મકથા અને ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ઇત્યાદિ જોઇને કૌતુહલથી પાંડવોના ચરિત્ર રૂપે ૧૮ સર્ગનું ૮000 શ્લોક પ્રમાણ પાંડવ ચરિત્ર મહાકાવ્ય રચ્યું તેનું યશોભદ્રસૂરિ રતચંદ્રસૂરિ અને નરચંદ્રસૂરિએ સંશોધન કર્યું હતું. (પી. ૩, ૧૩૨; વે. નં. ૧૭૪૮ પ્ર. કાવ્યમાલા સન ૧૯૧૧. તેનું ગૂ. ભા. ભી. મા. તરફથી મુદ્રિતી; વળી દેવપ્રત્યે ધર્મસારશાસ્ત્ર-અમરનામ મૃગાવતી ચરિત્ર પાંચ વિશ્રામમાં (જેસ. પૃ. ૨૨) તથા મુરારિના અનર્ધરાઘવ પર અનર્થરાઘવકાવ્યાદર્શ (ગ્રંથ ૭૫00) રચ્યાં. ઉક્ત નરેન્દ્રપ્રત્યે અલંકાર મહોદધિ (મ.ગા.ઓ.સિ. ઉપરાંત કાકુલ્થકેલિ નામનો ગ્રંથ રચ્યો હતો. અને વસ્તુપાલની બે પ્રશસ્તિઓ રચી. જુઓ અલંકાર મહોદધિ પરિશિષ્ટ ૫, ૬} પપ૯. આ સમયે “કવીન્દ્રબધુ' નામનું બિરૂદ ધરાવનાર યશોવીર તે જાબાલિપુરમાં ચાહમાન રાજા ઉદયસિંહનો મંત્રી હતો. એ બહુશ્રુત વિદ્વાન અને રાજનીતિનિપુણ પ્રધાન હતો. મહામાત્ય વસ્તુપાલ તથા તેજપાલની સાથે આની ગાઢ મૈત્રી હતી. તેજપાલના બનાવેલા આબુ પરના નેમિનાથ ચિત્યના શિલ્પકામમાં એણે કેટલાક દોષો બતાવ્યા હતા. (જુઓ જિનહર્ષનું વ. ચ.). તેણે માદડીમાં સં. ૧૨૮૮માં બિંબપ્રતિષ્ઠા તથા સં. ૧૨૯૧માં આબુ પર દેવકુલિકા કરાવી હતી. જ પ૬૦. આ સમયે અનેક પુસ્તકોની તાડપત્ર પર પ્રતિઓ લખાઈ હતી. તે પૈકી કેટલીકનો ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે તે આ પ્રમાણે - સં. ૧૨૭૪માં સિદ્ધસૂરિએ જિનભદ્ર ગણિકૃત ક્ષેત્રસમાસ પર રચેલી ટીકાની (પા. સૂચિ નં. ૪૪) સં. ૧૨૭૫માં તાડપત્ર પર કર્મવિપાક ટીકાની (પા. સૂચિ નં. ૨૦), સં. ૧૨૮૪માં તાડપત્ર પર શ્રીચંદ્રસૂરિકૃતિ જીતકલ્પચૂર્ણિ (પા. ભ. પી. ૫, ૧૨૯) ની પ્રતો ... ४०२. तत्क्रमिको देवप्रभसूरिः किल पांडवायनचरित्रं । श्री धर्मसारशास्त्रं च निर्ममे सुकविकुलतिलकः ॥१३॥ - રાજશેખરત ન્યાયતંદલિપંજિકા પી. ૩, ૨૭૫. ४०3. तस्य गुरोः प्रियशिष्यः प्रभु नरेन्द्रप्रभः प्रभावाढ्यः । योऽलंकारमहोदधिमकरोत्काकुत्स्थकेलिं च ॥१६॥ - એજન. ૪૦૪. માદડી તે હાલનું માદ્રી કે જે એરનપુરારોડથી ૩૦ મિલ પશ્ચિમે જોધપુર રાજ્યમાં આવેલું નાનું ગામ છે, તે તે વખતે મોટું શહેર હશે. ત્યાંના બે શિલાલેખો સં. ૧૨૮૮ના “જૈન” તા. ૧૩-૧૧-૨૭ પૃ. ૭૮૭ માં પ્રકટ થયા છે તે પરથી જણાય છે કે તે વર્ષમાં ખંડેરક ગચ્છાચાર્યોના ચરણોના ઉપાસક શ્રદ્ધવંશી સમસ્ત રાજાઓમાં જાગૃત યશવાલા અને ઉદયસિંહના પુત્ર યશોવીર મંત્રીએ સ્વમાતા ઉદયશ્રીના કલ્યાણાર્થે પોતે કરાવેલા ચૈત્યમાં જેઠ સુદ ૧૩ બુધ શાંતિનાથનું બિંબ તથા જિનયુગની કાયોત્સર્ગસ્થ મૂર્તિઓ શાંતિસૂરિએ પ્રતિષ્ઠિત કરી; અને સં. ૧૨૯૦ના લેખ માટે જુઓ જિ. ૨, નં. ૧૦૮-૦૯-તેમાં જણાવેલ છે કે તેના પિતાનું નામ મંત્રી શ્રી ઉદયસિંહ હતું કે જે વિપુલ ધનનું દાન કરવાથી દાનવીર, ગિરનાર આદિ તીર્થોની મહાન આડંબર સાથે યાત્રા વગેરે ધર્મકૃત્યો કરવાથી ધર્મવીર અને રાજા-મહારાજાઓનું પણ માનમર્દન કરવાથી યુદ્ધવીર-એમ ત્રિવિધવીર ચૂડામણી કહેવાતો હતો. તે પિતાના પુણ્યાર્થે આ યશોવીર કે જેને સરસ્વતી અને લક્ષ્મીએ એકીસાથે અંગીકાર કર્યો છે તેણે સુમતિનાથની પ્રતિમાયુક્ત એક, અને પોતાની માતા અર્થે પદ્મપ્રભ ભ ની પ્રતિભાવાળી બીજી એમ બે દેવકુલિકાઓ કરાવી. જુઓ મુનિશ્રી કલ્યાણવિજયનો લેખ નામે “ત્રી યશોવર ગૌર ફન શિલાનૈg' સને ૧૯૩૧ના જાન્યુ. તા. ૨૫ ફેબ્રુ. તા. ૧, ૧૫, ૨૨ અને માર્ચ તા. ૧ ના “જૈન'ના અંકો. Page #384 -------------------------------------------------------------------------- ________________ પારા પપ૮ થી ૧૬૧ વસ્તુપાલના સમયમાં સાહિત્ય-રચના ૨૫૯ લખાઇ; તથા આઘાટદુર્ગમાં જૈત્રસિંહના રાજ્યમાં તે જગતુસિંહના મહામાત્યપણામાં હેમચંદ્ર નામના શ્રાવકે સમસ્ત સિદ્ધાંતોનો ઉદ્ધાર કર્યો એટલે કે સર્વ સૂત્રો તેણે તાડપત્ર પર લખ્યાં-લખાવ્યાં. આ પૈકી દશવૈકાલિક, પાક્ષિક સૂત્ર અને ઓઘનિર્યુક્તિની પ્રતો ખંભાત શાંતિનાથના ભંડમાં વિદ્યમાન છે (પી. ૩, પર). સં. ૧૨૮૬માં જયસિંહસૂરિકૃતિ હમીરમદમર્દનની તાડપત્ર પર લખાયેલી પ્રત હાલ જે. ભ. માં છે. સં. ૧૨૮૮માં ગોવિન્દ ગણિકૃત કર્મસ્તવ ટીકાની પ્રત ગુરુ દેવનાગની આજ્ઞાથી શીલચંદ્ર જિનસુંદરી નામની ગણિનીને માટે તાડપત્ર પર લખી (પા. ભં, કી. ૩ નં. ૧૪૮) ગર્ગ ઋષિકૃત કર્મવિપાક પરની પરમાનન્દ સૂરિકૃત ટીકા અને બૃહદ્ ગચ્છીય હરિભદ્રસૂરિકૃત આગમિકવસ્તુવિચારસારવૃત્તિ લખાઈ (પા. સૂરિ નં. ૧૯) સં. ૧૨૮૯માં દ્રોણાચાર્ય કૃત ઓઘનિર્યુક્તિ વૃત્તિ, મલયગિરિકૃત પિંડનિર્યુક્તિવૃત્તિ, દશવૈકાલિક, તે પરની નિયુક્તિ તથા હરિભદ્રસૂરિકૃત ટીકા તાડપત્ર પર લખાઇ (જે. ૪૧) સં. ૧૨૯૧માં લખાયેલા એક તાડપત્રના પુસ્તકમાં (પા. ભં.) સિદ્ધસેન, પાદલિપ્ત, મલવાદિ અને બપ્પભટ્ટનાં પ્રાકૃત પદ્યમાં ચરિત્રો છે. બપ્પભટ્ટ ચરિત્રમાં ગૌડવોના ર્જા બપ્પઇરાયને બપ્પભટ્ટિએ જૈન બનાવ્યો એ વાત વર્ણવેલી છે. ગૌડવો (ગૌડ-મગધરાજ-વધ) નામનું પ્રાકૃત કાવ્ય મહારાજા યશોવર્મા (વિ. સં. ૭૩૧ થી ૭૮૧)ની કીર્તિરૂપ છે ને તેનો રચનાર કવિરાજ વાકપતિરાજ (બપ્પUરાય) તે યશોવર્માનો આશ્રિત સામંત હતો કે જેને અંતિમાવસ્થામાં જૈનાચાર્ય બપ્પભટ્ટએ જૈન ધર્મનો પ્રતિબોધ કર્યો હતો-એવા ઉલ્લેખો મળે છે (પં. લાલચંદનો પ્રાકૃતભાષાની ઉપયોગિતા” નામનો નિબંધ પૃ. ૨૭) જુઓ ટિ. ૧૭૮. આ પ્રાકૃતચરિત્રો પ્રાચીન હોવાથી સંસ્કૃત કરતાં વધારે વિશ્વસનીય છે (સ્વ. દલાલ) સં. ૧૨૯૨માં વિજાપુરમાં દેવભદ્રગણિ, પં. મલયકીર્તિ, પં. અજિતપ્રભગણિ વગેરેનાં વ્યાખ્યાનથી સમસ્ત શ્રાવકોએ સંઘના પઠન-વાચનાર્થે મલયગિરિકૃત નંદીટીકા તાડપત્ર પર લખાવી. (પી. ૩, ૩૬) સં. ૧૨૯૨માં દર્ભાવતી-ડભોઇમાં લખાયેલ હેમાચાર્યકૃત યોગશાસ્ત્રની પ્રત લખાઇ (પાટણ સંઘનો ભં.). સં. ૧૨૯૪માં સ્તંભતીર્થવાસી શ્રીમાલવંશીય ઇ. સાઢાસુત ઠ. કુમરસીંહે નિશીથચૂર્ણિની પ્રત તાડપત્ર પર લખી (કી. નં. ૩૮) સં. ૧૨૯૫માં શ્રીમનું નલકમાં મહારાજા જયતુગિદેવના રાજ્યમાં મહાપ્રધાન ધર્મદેવના સમયમાં ઉપકેશ વંશના ચિત્રકૂટવાસી સા. સાલ્હાકે કર્મસ્તવ તથા કર્મવિપાકની ટીકાની તાડપત્ર પર પ્રત લખી (જે. પૃ. ૨૬) અને તે જ વર્ષમાં વિસલદેવ રાયે દંડાધિપતિ વિજયસિંહના વારામાં સંડેરગચ્છીય ગણિ આસચંદ્ર શિ. પંડિત ગુણાકરે પવિધાવશ્યક વિવરણ (યોગશાસ્ત્રમાંથી) ની તાડપત્ર પર પ્રત લખી (પા. સૂચિ નં. ૩૭) સં. ૧૨૯૬માં ત. દેવેન્દ્રસૂરિ, વિજયચંદ્રસૂરિ, ઉપા. દેવભદ્રગણિના વ્યાખ્યાનની અસરથી વિજાપુરમાં નાગપુરીય શ્રાવકોએ પાક્ષિક પ્રતિક્રમણની ચૂર્ણિ અને વૃત્તિ તાડપત્ર પર લખાવી (પી. ૧, ૩૫; ખં. શાંતિ. ભં.) અને તે વર્ષમાં મહારાજા ભીમદેવના રાજ્યમાં મહામંડલેશ્વર રાણક વીરમદેવની રાજધાનીમાં વિદ્યુત્પર (વીજાપુર)માં રહીને મલયગિરિકૃત સંગ્રહિણી ટીકા તાડપત્ર પર લખાઈ (જે. ૩૫.). પ૬૧. આ સમયમાં (સં. ૧૨૯૦ પછી) વિશેષાવશ્યક પર શિષ્યહિતા નામની ટીકાની તાડપત્ર Page #385 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પરની પ્રત આશાદિત્ય નામના દ્વિજે લખી તે લેખકે ખ. જિનપતિસૂરિના પરમભક્ત મોઢવંશીય શાંતિ નામના શ્રાવકને યશોમતિ નામની ભાર્યાથી થયેલ પ્રદ્યુમ્ન નામના પુત્રની ભાર્યા લક્ષ્મી માટે પ્રશસ્તિ રચી પ્રાંત મૂકી છે. તે લક્ષ્મીએ વર્તમાન (વઢવાણ) નામના પુરમાં દેવભદ્રસૂરિનાં વ્યાખ્યાન સાંભળી આ પ્રત લખાવી તે જ સૂરિને અર્પણ કરી તે ભાં. ઇ. માં મોજાદ છે. પ૬૨. આ વસ્તુ-તેજ-યુગમાં બીજા ઘણા ગ્રંથકારો થયા - સં. ૧૨૭૬માં રાજગચ્છના અભયદેવસૂરિ (સંમતિ ટીકાકાર)-ધનેશ્વર-અજિતસિંહ-વર્ધમાન-શીલભદ્ર-ભરતેશ્વર-વરસ્વામી-નેમિચંદ્રસાગરેન્દુસૂરિ શિષ્ય) માણિકયચંદ્રસૂરિ કે જેમણે સં. ૧૨૧ (૪) ૬ માં કાવ્યપ્રકાશસંકેત રચ્યો હતો તેમણે પાર્થચરિત (પી. ૩, ૧૫૭; જે. ૫) ભિલ્લમાલવંશીય શ્રેષ્ઠિ દેહડની પ્રાર્થનાથી સં. ૧૨૭૬માં દિવાળી દિને વેલકૂલ શ્રીદેવકૂપકમાં પૂર્ણ કર્યું, અને શાંતિનાથ ચરિતાદિ (જે. પ્ર. ૪૯ (સં. રમ્યરેણુ પ્ર. ૐકારસૂરિ જ્ઞાન. ગ્રં}) ગ્રંથો રચ્યા. સં. ૧૨૭૭માં મૂલ ચંદ્રપ્રભ સૂરિકૃત પ્રાકૃત સમ્યક્ત્વ પ્રકરણ=દર્શનશુદ્ધિ પર ચક્રેશ્વરસૂરિએ અધૂરી ટીકા મૂકી સ્વર્ગે જતાં તેના પ્રશિષ્ય પૂર્વોક્ત તિલકાચાર્યે પૂરી કરી; (કા. વડો. નં. ૧૬૯ {સં. પુણ્યકીર્તિ વિ. પ્ર. સન્માર્ગ પ્ર}) અને તેમણે સં. ૧૨૯૬માં આવશ્યક નિર્યુક્તિલઘુવૃત્તિ (પી. ૨, ૬; પી, ૪, ૭૪) તેમજ દશવૈકાલિક ટીકા (પી. ૫, ૬-પ૨) તથા બીજા સામાચારી-જૈન સાધુ શ્રાવકોના આચારસંબંધી સં. ૧૩૦૪માં અનેક ગ્રંથો પર વૃત્તિઓ જેવી કે શ્રાવક પ્રાયશ્ચિત્ત સામાચારી-પૌષધિક પ્રાયશ્ચિત્ત સામાચારી-ચૈત્યવંદના વંદનકપ્રત્યાખ્યાન લઘુવૃત્તિ-શ્રાવક પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ-સાધુ પ્રતિક્રમણસૂત્ર લઘુવૃત્તિ (પી. ૪, ૧૦૮), પાકિસૂત્રપાક્ષિકક્ષામણકા વચૂરિ આદિ રચી. (જેસ. પ્ર. ૨૦, ૩૬) તેઓ સં. ૧૩૦૪ સુધી વિદ્યમાન હતા. પ૬૩. વળી સં. ૧૨૭૮માં ચંદ્રકુલના વર્ધમાનસૂરિ–જિનેશ્વર–નવાંગીવૃત્તિકાર અભયદેવજિનવલ્લભ-જિનશેખર-પબૅન્દુ (શિષ્ય અભયદેવસૂરિ (બીજા) એ “શ્રી' એ શબ્દથી અંકિત જયન્તવિજય કાવ્ય (પ્ર. કાવ્યમાલા નં. ૭૫), સં. ૧૨૮૦માં શ્રીપ્રભસૂરિએ આ. હેમચંદ્રના કારકસમુચ્ચયોધિકારટાયમાંથી પહેલા બે અધિકાર પર વૃત્તિ, સં. ૧૨૮૧માં લક્ષ્મીધારે તિલકમંજરીકથાસાર, સં. ૧૨૮૨માં (ખ. જિનપતિસૂરિ શિ.) ઉક્ત પૂર્ણભદ્ર ગણિએ સ્થાનાંગ-ભગવતીઋષિસ્તવમાંથી ઉદ્ધરી અતિમુક્ત ચરિત્ર પાલણપુરમાં, અને તેમણે જ સં. ૧૨૮૪માં જેસલમેરમાં છ પરિચ્છેદવાળું ધન્યશાલિભદ્રચરિત તેમજ જેસલમેરમાં સં. ૧૩૦૫ (બાણશૂન્યાનલગ્ન ?) કૃતપુણ્યચરિત્ર (મોટી ટોલી ભં. પાલીતાણા) આદિ રચ્યાં. આ ધન્યશાલિભદ્રચરિતમાં સર્વદેવસૂરિએ સહાય આપી છે અને તેના સંશોધક સૂરપ્રભવાચક હતા કે જેમણે વાદિ યમદંડ નામના દિગંબરને ખંભાતમાં જીત્યો હતો, કાલસ્વરૂપકુલક વૃત્તિ રચી હતી અને જેમણે ચંદ્રતિલક ઉપાધ્યાય અને વિદ્યાનંદને અભ્યાસ કરાવ્યો હતો. પ૬૪. સં. ૧૨૮૫ના અરસામાં પાર્શ્વનાથ ચરિત્રાદિ વિંશતિ (૨૦) પ્રબંધના કર્તા આચાર્ય વિનયચંદ્ર વિદ્યમાન હતા. તેમનો કવિશિક્ષા નામનો કાવ્યસાહિત્ય પર રચેલ (વિનયાંક) ગ્રંથ તાડપત્ર પર પાટણ ભંડારમાં વિદ્યમાન છે. (પા. સૂચિ નં. ૫૯ {કાવ્યશિક્ષા પ્ર.લા.દ. વિદ્યામંદિર }) તે કવિ Page #386 -------------------------------------------------------------------------- ________________ પારા પર થી પ૬પ ગ્રંથો-ગ્રંથકારો ૨૬ ૧ તેમાં કહે છે કે બપ્પભટ્ટી ગુરુની વાણીમાં કવિશિક્ષા કહીશ (નાત્વા શ્રી મતિ તે વધુમટ્ટિપુરોપિતા વ્યિશિક્ષાં પ્રવર્યામિ નાનાશાસ્ત્રનિરીક્ષUIÇ ) બપ્પભટ્ટી કાવ્યશૈક્ષ કહેવાતા હતા; અને તેમની રચેલી કાવ્યશિક્ષાનો વિનયચંદ્ર પોતાના ગ્રંથમાં ઉપયોગ કરેલો હશે. પ્રસ્તુત શિક્ષામાં તે વખતના ૮૪ દેશોમાં ૪૦૫ માહિતી આપેલી છે; તે પૈકી સુરાષ્ટ્ર નવહજાર ગામનો, લાટ દેશ એકવીસ હજાર ગામનો, ગૂર્જર દેશ સિત્તેર હજાર ગામનો વગેરે જણાવ્યું છે. પ્રાયઃ આ વિનયચંદ્ર સં. ૧૨૮૬માં મલ્લિનાથચરિત્ર મહાકાવ્ય રચ્યું (પ્ર. ય. ગ્રં.{ગુજ. ભા. પ્ર. જે. ધ. પ્ર.}) ને ઉદયસિંહે રચેલી ધર્મવિધિવૃત્તિને સુધારી-શોધી. (કાં. છાણી.) - પ૦૫. સં. ૧૨૮૫ના વર્ષમાં જગચંદ્રસૂરિએ ઉગ્ર તપ આદર્યું હતું. તેથી મેવાડના રાજાએ તપા' બિરૂદ તેમને આઘાટમાં આપ્યું અને તેનાથી “તપા-ગચ્છ' સ્થપાયો. (મેવાડની ગાદી પર સં. ૧૨૭૦ થી ૧૩૦૯ સુધી જૈત્રસિંહ નામે રાજા હતો. સં. ૧૨૭૯ સુધી મેવાડની રાજધાની નાગpહનાગહૃદ-હાલનું નાગદા શહેર હતું, તે તૂટયા પછી ચિતોડ રાજધાની થઈ. આઘાટ તે ઉદયપુર પાસેનું આહાડ કે જે મેવાડનું એક પ્રાચીન નગર હતું.) આ તપા જગચ્યચંદ્રસૂરિ અને તેમના શિષ્યમંડળને વસ્તુપાલે ૪૦૬ ગુજરાતમાં અતિ માન આપ્યું અને તેથી ગુજરાતમાં તપાગચ્છનો પ્રભાવ અત્યાર સુધી જબરો ચાલ્યો આવ્યો છે. આ જગચંદ્રસૂરિના શિષ્ય વિજયચંદ્રસૂરિ તે મૂળ વસ્તુપાલના ગૃહમાં લેખ કર્મ કરનાર મંત્રિ-હિસાબી મહેતા હતા અને તેને આચાર્યપદ અપાવવામાં પણ વસ્તુપાલની ૪૦૫. ચોરાશી દેશોમાં નામ નીચે પ્રમાણે ગણાવલાં છેઃ- “ચતુરશીનિર્દેશા: વન્યજ્ઞ કૌકા ાિ અં वंग कुरंग आचाल्य कामाक्ष ओष्ट्र पुंड्रउडीश मालवलोहित पश्चिम काछवालभ सौराष्ट्र कुंकण लाट श्रीमाल अर्बुदमेदपाट मरुवरेन्द्र यमुनागंगातीरअंतर्वेदि मागध मध्य कुरुकाहल कामरूप कांची अवंती पापांतक किरात सौवीर औशीरवाकाण उत्तरापथ गुर्जर सिंधुकेकाण नेपाल टक्क तुरष्क ताइकार बर्बरजर्जर काश्मीर हिमालय लोहपुरुष श्री राष्ट्र दक्षिणापथ सिंघल चौल कौशल पांडु अंध्र विन्ध्य कर्णाटद्रविड श्रीपर्वत विदर्भ घाराउरलाजी तापी महाराष्ट्र आभीर नर्मदातट દીશતિ ____ हीरुयाणी इत्यादि षट्कं । पत्तनादि द्वादशकं । मातरादिश्चतुर्विशतिः । वडू इत्यादि षट्त्रिंशत् । भालिज्जादि चत्वारिंशत् । हर्षपुरादि द्विपंचारात् । श्रीनारप्रभृति षट्पंचाशत् । जंबूसरप्रभृति षष्टिः । पडवाण प्रभृति षट्सप्ततिः । दर्भावतीप्रभृति चतुरशीतिः । पेटलापद्रप्रभृति चतुरुत्तरशतं षदिरालुकाप्रभृति दशोत्तरं शतं । भोगपुरप्रभुति षोडशोत्तरंशतं । धवलक्क प्रभृति पंचशतानि । माहणवासद्यमर्धाष्टमशम् । कौंकणप्रभृति चतुर्दशाधिकानि चतुर्दशशतानि । चंद्रावतीप्रभृति अष्टादशशतानि । द्वाविंशति शतानि महितटं । नव सहस्राणि सुराष्ट्राः । एकविंशति सहस्राणि लाटदेशः । सप्तति सहस्राणि गूर्जरो देश: पारतश्च । अहूडलक्षाणि ब्राह्मणपाटकं । नवलक्षाणि डाहलाः । अष्टादशलक्षाणि દિનવત્યધિ%ાનિ માનવો ફેશ: | પત્રિશન્નક્ષfણ : ! અનંતકુત્તરપથે ક્ષાર્થ રેતિ -ષટ્રક એટલે ગામોનો સમુદાય; ઈત્યાદિ-સ્વ. સાક્ષર ચિમનલાલ દલાલનો “પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય' એ લેખ. (પાંચમી ગૂજરાતી સા. પરિષદનો અહેવાલ) ४०६. तदादिबाणद्विपभानु वर्षे १२८५ श्री विक्रमात् प्राप तदीय गच्छः ।। વૃહત્ માહોડ તપતિ નામ શ્રીવાસ્તુપાતામિર્ચમાને - મુનિસુંદરસૂરિ ગુર્વાવલી ગ્લો. ૯૬. આ ગુર્નાવલીમાં જણાવ્યું છે કે આઘાટપુરમાં નૃપસભામાં ૩ર દિગંબર વાદીને જીતવાથી રાજાએ જગચંદ્રસૂરિને “હીરલા' એવું બિરૂદ આપ્યું. શ્લોક. ૧૦૬. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ સામેલગીરી હતી. (મુનિસુંદરકૃત ગુર્વાવલી શ્લો. ૧૨૨-૧૨૫) આ વિજયચંદ્રસૂરિથી “વૃદ્ધ પોશાલિક તપાગચ્છ' સ્થપાયો. પ૬૬. સં. ૧૨૮૬માં નાગોરના રહીશ દેલ્હાના પુત્ર પૂનડ કે જેણે સં. ૧૨૭૩માં બિંબેરપુરથી શત્રુંજયની પ્રથમ યાત્રા કરી હતી તેણે શત્રુંજયની યાત્રા માટે સંઘ કાઢ્યો અને વસ્તુપાલે ભક્તિ સારી કરી સાથે રહી યાત્રા કરી હતી. (ચ. પ્ર.) આ વર્ષમાં ચંદ્ર ગચ્છના સર્વદેવ-શ્રીપ્રભ-માણિકયપ્રભ સૂરિશિષ્ય ઉદયસિંહ સૂરિએ પ્રગુરુ શ્રીપ્રભસૂરિની ધર્મવિધિ (પારા ૪૯૨) પર વૃત્તિ ચંદ્રાવતીમાં રચી. શ્રીપ્રભસૂરિના ૪ શિષ્યો હતાઃ-ભુવનરત્નસૂરિ, નેમિપ્રભ, માણિકયપ્રભસૂરિ અને મહીચંદ્રસૂરિ, તે પૈકી પ્રથમના પોતાના દીક્ષાગુરુ, બીજા મામા, ત્રીજા શિક્ષાગુરુ ને ચોથા આચાર્યપદ આપનાર હતા એમ કર્તા ઉદયસિંહ જણાવે છે. આ વૃત્તિને રવિપ્રભસૂરિના શિષ્ય મહાકવિ વિનયચંદ્ર શોધી અને તે રચવામાં વિમલચંદ્ર સહાય આપી. આની પ્રથમ પ્રતિ ચંદ્રાવતીમાં શ્રેષ્ઠિ સોમદેવની પુત્રી રાજીમતીએ લખી. પ્ર. હંસવિજય ગ્રંથમાલા નં. ૨૨ સં. ૧૨૮૭માં સર્વદેવસૂરિએ જેસલમેરમાં * સ્વપ્નસતતિકાવૃત્તિ રચી (ક. છાણી.) પ૬૭. ખ. જિનપતિસૂરિ શિષ્ય જિનપાલ ઉપાધ્યાયે (કે જેમણે સં. ૧૨૬૨માં ષસ્થાનક વૃત્તિ અને પછી સનતકુમારચક્રિચરિત મહાકાવ્ય સટીક રચેલ છે) સં. ૧૨૯૨માં જિનદત્તસૂરિકૃત ઉપદેશ રસાયન પર વિવરણ, સં. ૧૨૯૩માં જિનવલ્લભસૂરિકૃત દ્વાદશ કુલક પર વિવરણ અને પંચલિંગી વિવરણ-ટિપ્પન, સં. ૧૨૯૪માં જિનદત્તસૂરિકૃત ચર્ચરી નામના અપભ્રંશ કાવ્ય પર વિવરણ, (પ્ર. ગા. ઓ. સી.) તથા તે ઉપરાંત સ્વપ્નવિચારભાષ્યાદિ રચ્યાં. (અપભ્રંશ કાવ્યત્રયી. પ્રસ્તાવના પૃ. ૬૫-૭૦, જેસ. પ્ર. ૪૧. વ. નં. ૧૬૨૩) પ૬૮. સં. ૧૨૯૨માં દિગંબરી પંડિત આશરે ત્રિષષ્ટિમૃતિ માલવાના પરમાર દેવપાલના રાજ્યમાં અને સં. ૧૩૦૦માં જયતુગિ દેવ (જયસિંહ)ના રાજ્યમાં ધર્મામૃત શાસ્ત્રની રચના કરી. (પ્ર.ભા.જ્ઞા. } આ ઉપરાંત તેણે અનેક ગ્રંથો રચ્યા છે. પ૬૯. સં. ૧૨૯૪માં આં. ધર્મઘોષસૂરિના શિષ્ય અને પટ્ટધર મહેન્દ્રસૂરિએ ઉક્ત ધર્મઘોષની શતપદીમાં કેટલાક પ્રશ્નો ઉમેરી, ઉદ્ધરી, ક્રમરચનામાં ક્વચિત ફેરફાર કરી તે શતપદી-પ્રશ્નોત્તર પદ્ધતિનો સમુદ્ધાર કર્યો (પી. ૧, ૧૨; પી. ૫, ૬૭ {આના હિન્દીસાર રૂપેન્દ્રકુમાર પગારિયાકૃત માટે જુઓ “જૈન વિદ્યાકે વિવિધ આયામ” ભા. ૪ પ્ર. પાર્શ્વનાથ વિદ્યાપીઠ }). કે જેની સં. ૧૩૦૦માં લખાયેલી પ્રત પા. ભં. માં છે. વળી તેમણે ૧૧૧ ગાથાનું તીર્થમાલા સ્તોત્ર-પ્રતિમા સ્તુતિ પ્રાકૃતમાં સટીક રચ્યું. (બુદ્ધ ૮ નં. ૪૧૮ મુ. વિધિપક્ષ પ્રતિક્રમણ. ભી.મા.) જીરાવલ્લી પાર્શ્વનાથ સ્તોત્ર (પી. ૧ નં. ૩૧૬)ના રચનાર મહેંદ્રસૂરિ આ હશે. આ મહેંદ્રસૂરિના શિષ્ય (પ્રાયઃ ભુવનતુંગસૂરિએ) ચતુદશરણાવચૂરિ રચી (લી.) પ૬૯ક. વળી સં. ૧૨૯૪માં ચંદ્ર કુલના વિબુધપ્રભસૂરિ શિષ્ય પદ્મપ્રભસૂરિએ મુનિસુવ્રતચરિત (પી. ૩, ૩૦૨) અને કુંથુચરિત (કે જેની સં. ૧૩૦૪ની પ્રત જેસ. ભં. માં છે) રચ્યાં. પાર્થસ્તવ Page #388 -------------------------------------------------------------------------- ________________ પારા ૫૬૬ થી ૧૭૨ ૧૩મા શતકની ગ્રંથ રચના ૨૬ ૩ ભુવનદીપક આદિના ગ્રંથકાર આ પદ્મપ્રભ છે કે બીજા તેનો નિશ્ચય થયો નથી. પ૭૦. સં. ૧૨૯૫માં ખ. જિનપતિસૂરિ શિષ્ય સુમતિ ગણિએ મૂલ જિનદત્તસૂરિકૃત ગણધરસાર્ધશતક પર બ્રહવૃત્તિ રચી. તે વૃત્તિ પહેલાં ખંભાતમાં આરંભીને ધારાપુરી-નલ કચ્છકાદિ વિહાર કરતાં કરતાં છેવટે મંડપદુર્ગ-માંડવગઢમાં પૂરી કરી, અને તેને જૈન વિદ્વાન જલ્ડણે લખી; એ તેનો પ્રથમાદર્શ ખ. જિનેશ્વરસૂરિ શિષ્ય કનકચંદ્ર લખ્યો. (જેસ. ૩૯, જે. પ્ર. ૫૦; ભાંડા. રી. ૧૮૮૨-૮૩ પૃ. ૪૮). આજ વર્ષમાં ઉદયસિંહસૂરિએ જિનવલ્લભની પિંડેવિશુદ્ધિ પર સૂત્ર સહિત ૭૦૩ શ્લોક પ્રમાણ દીપિકા રચી. (પા. સૂચિ.) પ૭૧. સં. ૧૨૯૬માં ગુણાકરસૂરિએ નાગાર્જુન કૃત યોગરતમાલા પર વૃત્તિ કરી; સં. ૧૨૯૮માં ચંદ્રગચ્છમાં (ભદ્રેશ્વરસૂરિ-હરિભદ્ર-શાન્તિસૂરિ-અભયદેવ-પ્રસન્નચંદ્ર-મુનિરત્ન-(શ્રીચંદ્રસૂરિશિષ્ય) દેવેન્દ્રસૂરિએ ૫૭૩૦ શ્લોક પ્રમાણ ઉપમિતિભવપ્રપચકથા સારોદ્ધાર (પી. ૬, ૪૦) રચ્યો કે જેનું સંશોધન પ્રસિદ્ધ સંશોધક પ્રદ્યુમ્નસરિએ કર્યું હતું, આ દેવેન્દ્રસૂરિને સૂરિપદ તેમના ગુરુ શ્રીચંદ્રસૂરિના પટ્ટધર યશોદેવસૂરિએ આપ્યું હતું. પ૭૨. “ગૂર્જરેશ્વર ભીમદેવ અને મહારાણા વિરધવલના મહામાત્ર, ગૂજરાતના ગૌરવને વિસ્તારનાર, પ્રૌઢપ્રતિભાસંપન્ન, લક્ષ્મી અને સરસ્વતીના લાડીલા ધર્મપુત્ર, તેજપાલના જયેષ્ઠ બંધુ, પોતાના પ્રચંડ બાહુબલથી વૈરીઓના વિક્રમને પરાસ્ત કરનાર યુદ્ધવીર, દિલ્હીના સુલતાન મોદીના પાદશાહને વિચક્ષણતાથી ગૂર્જરભૂમિ સાથે સંધિ કરાવનાર, મહારાણા વિરધવલ દ્વારા શત્રુંજયની પૂજા માટે અંકેવાવાલિય ગામ શાસનમાં અપાવનાર, શત્રુંજય-ગિરનાર-આબુ વગેરે અનેક તીર્થસ્થાનોમાંદેવમંદિરોમાં-સંઘયાત્રા મહોત્સવમાં તથા સેંકડો અન્ય ધર્મસ્થાનકોમાં કરોડો અને અબજોની સંખ્યામાં લક્ષ્મીનો સદ્વ્યય કરનાર ધર્મવીર, ચતુરતાપૂર્વક નિર્દોષ ધર્માચરણો આચરી કલિયુગમાં પણ કૃતયુગને ઉતારનાર સર્વ દર્શનોને સન્માન અને સમભાવથી જોનાર, કવિઓના આશ્રયદાતા, સુવર્ણધારાધર વરસાવી સમસ્ત યાચકોને સંતુષ્ટ કરનાર દાનવીર, નરનારાયણાનંદ મહાકાવ્ય આદીશ્વર મનોરથમય સ્તોત્ર સૂકિતઓ વગેરે રચનાર, વિચારચતુર, વિવેકવાચસ્પતિ વિખ્યાત મંત્રીશ્વર વસ્તુપાલન ૦૭ શત્રુંજયની તેરમી યાત્રા માટે પ્રયાણ કરતાં માર્ગમાં વિ. સં. ૧૨૯૬માં માઘમાસની પંચમી તિથિએ રવિવારના પ્રથમ પહોરમાં ધર્મરાજની-પુત્રી સદ્ગતિ સાથે પાણિગ્રહણ થયું-સ્વર્ગમન થયું. (વ. વિ.) મંત્રી તેજપાલ સં. ૧૩૦૪માં સ્વર્ગસ્થ થયો.૦૮ પ૭૩. વસ્તુપાલના મુખથી મૃત્યુ પહેલાં જે પદ્ય નીકળેલાં રાજશેખર જણાવે છે તેથી તેમની અંતર્ગત ભાવનાનું સ્વરૂપ સમજાય છે. ૪૦૭. પંડિત લાલચંદનો લેખ સિદ્ધરાજ અને જૈનો.” ૪૦૮. સ્વ. સં. મ. ત્રિપાઠીને એક જીર્ણ પ્રતના પાનામાં પણ લખેલું મળ્યું હતું કે 'सं. १२९६ महं. वस्तुपालो दिवं गतः । सं. १३०४ महं. तेजःपालो दिवं गतः ॥' જ્યારે ચ. પ્ર. માં વસ્તુપાલનું અને તેજપાલનું મૃત્યુ સં. ૧૨૯૮ અને ૧૩૦૮ માં અનુક્રમે થયેલું જણાવેલું છે, તે ઠીક નથી. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ शास्त्राभ्यासो जिनपदनति: संगतिः सर्वदार्यैः सद्वृत्तानां गुणगणकथा दोषवादे च मौनम् । सर्वस्यापि प्रियहितवचो भावना चात्मतत्त्वे सम्पद्यन्तां मम भवभवे यावदाप्तोऽपवर्गः ॥ ૫૭૪. ‘ઇ.સ. ૧૩મો સૈકો સોમેશ્વર દેવ, નાનાક પંડિત, સુભટ, અરિસિંહ, અમરચંદ્રસૂરિ વગેરે સમકાલીન કવિઓના તેજથી ઉજ્જ્વળ દીપે છે. આ યુગ સાહિત્યના વિલાસનો હતો. કુમારપાળ, ભીમદેવ, લવણપ્રસાદ, વીરધવલ, વીશળદેવ, વસ્તુપાળ, તેજપાળ વગેરે સાહિત્યના શોખીન ઉત્તેજકો હતા. ભોજ અને વિક્રમરાજાની સભામાં જેમ કવિમંડળો મળતાં, તેમ આ સમયમાં ગુજરાતના રાજાઓની સભાઓ પણ વિવિધ દેશના કવિઓની ચાતુરી બનાવવાનું સ્થાન હતું. અનેક નાના મોટા કવિઓ ત્યાં એકઠા થતા, પરસ્પર સ્પર્ધા કરતા, અને જ્યાં કવિતા અઢળક દ્રવ્ય પ્રાપ્ત કરવાનું સાધન હતું ત્યાં ‘કાવ્યચૌરનો અભાવ ન હોય તે સ્વાભાવિક છે.’૪૦૯ ૫૭૫. ‘પાટણના ગૂર્જર રાજ્યની સ્થાપના જૈનોથી થયેલી છે; અને વનરાજના સમયથી પાટણ જૈનોના મધ્યબિન્દુ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. જૈન ધર્મ તથા તેના આચાર્યોને મળતા રાજ્યાશ્રયથી ૧૦ થી ૧૩મા શતક સુધીમાં જૈન આચાર્યોએ ગૂજરાતના પાટનગરમાં તથા અન્ય સ્થળોએ રહીને ઘણા અગત્યના ગ્રન્થો રચીને ગુજરાતનું સાહિત્ય ઉત્પન્ન કરેલું છે. જૈન આચાર્યોએ રચેલું સાહિત્ય બાદ કરીએ તો ગુજરાતનું સાહિત્ય અત્યંત ક્ષુદ્ર દેખાશે. સાહિત્યની પ્રવૃત્તિ પુસ્તકોના સંગ્રહ વગર અશક્ય છે અને તેથી જૈનોએ પોતાના ધાર્મિક સાહિત્ય ઉપરાન્ત બૌદ્ધ તથા બ્રાહ્મણ ગ્રંથો પાટણ, ખંભાત વગેરેના સ્થળોના ભંડારોમાં સંગ્રહેલા હતા; અને આ ભંડારોના લીધે જ બૌદ્ધો તથા બ્રાહ્મણોના પ્રાચીન ગ્રંથો જે કોઇ પણ ઠેકાણેથી મળે નહીં તેવા અહિંયા ઉપલબ્ધ થયેલા છે.’૪૧૦ ૪૦૯. પ્રો. આનંન્દશંકરનો લેખ ‘ગુજરાતનું સંસ્કૃત સાહિત્યઃ એ વિષયનું થોડુંક રેખાદર્શન.' (ત્રીજી ગૂ. સા. પરિષદ્નો અહેવાલ) ૪૧૦. સ્વ. ચીમનલાલ દલાલનો લેખ ‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય' (સુરત ગૂ. સા. પરિષદનો અહેવાલ) તેમજ તેમનો લેખ નામે ‘પાટણના ભંડારો'- લાઇબ્રેરી મિસેલેની-જુલાઈથી ઓકટોબર સને ૧૯૧૫. Page #390 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૫ વાઘેલા વંશનો સમય. (સં. ૧૩૦૦ થી ૧૩૫૬) जीए पसायाउ नरा सुकईसरसत्थवल्लहा हुंति । सा सरसई य पउमावई य मे दिन्तु सुयरिद्धिम् ॥ - જેના પ્રસાદથી મનુષ્યો સુકવિ અને સરસાર્થના વલ્લભ થાય છે તે સરસ્વતી અને પદ્માવતી મને શ્રતની ઋદ્ધિ આપો. જિનપ્રભસૂરિકૃત વિધિપ્રપા. પ૭૬. વસ્તુપાલ-તેજપાલે ગૂજરાત નવેસર રચ્યું. સર્વ જાતિની પ્રજાના હિતનાં કાર્યો કરી તેમાં એકતા સાધી. જૈન શાસનને ઉજ્વલ અને દૃઢ બનાવ્યું. વિશલદેવે સં. ૧૩00માં સોલંકી ત્રિભુવનપાલ પાસેથી ગુજરાતનું રાજય લઈ સં. ૧૩૧૮ સુધી રાજ્ય કર્યું. આ સમયમાં કૃષ્ણર્ષિના સંતાનય જયસિંહસૂરિ થયા. તેમણે સં. ૧૩૦૧માં મંત્રવાસિતજલથી મરૂભૂમિમાં સંઘને જીવાડયો હતો. ૧૧ ૫૭૭. આ સમયમાં તપાગચ્છના દેવેન્દ્રસૂરિ અને તેમના ગુરુભ્રાતા વિજયચંદ્ર સૂરિ વચ્ચે મતભેદ થયો હતો; ખંભાતમાં વિજયચંદ્ર એકી સાથે ઘણાં ચોમાસાં વૃદ્ધશાલામાં-મોટા ઉપાશ્રયમાં ગાળ્યાં અને તેથી ત્યારપછી તેમના અનુયાયીઓનો પક્ષ “વૃદ્ધશાલિક' કહેવાયો ને દેવેંદ્રસૂરિનો પક્ષ તેઓને વિહાર કરી આવતાં લઘુશાલામાં રહેવું પડતું તેથી “લઘુશાલિક' કહેવાયો. વિજયચંદ્રસૂરિએ કડક આચારમાં થોડો ઘણો શિથિલ માર્ગ દાખલ કર્યો કે “ગીતાર્થો (મુનિઓ) વસ્ત્રની પોટલીઓ રાખી શકે, હંમેશાં ઘી દૂધ વગેરે ખાઈ શકે, કપડાં ધોઈ શકે, ફળ અને શાક લઇ શકે, સાધ્વીઓએ આણેલું ભોજન જમી શકે, અને શ્રાવકોને પ્રસન્ન રાખવા તેઓની સાથે બેસી પ્રતિક્રમણ પણ કરી શકે.” (ધર્મસાગરકૃત પટ્ટાવલી). ૫૭૮. વસલદેવના વારામાં સં. ૧૩૧૨ થી ૧૩૧૫માં જબરો દૂકાળ પડ્યો, તે વખતે કચ્છના ભદ્રેશ્વરના શ્રીમાળી જૈન જગડુશાહે સિંધ, કાશી, ગૂજરાત વગેરે દેશમાં પુષ્કળ અનાજ આપી ૪૧૧. તHદ્ વિસ્મયનીયવાસ્તેિ શ્રી રવિ મીનાતે શ્રી સિદરિદ્રમૂર્નિગ્રન્થવૂડનઃ | संवद् विक्रमतस्त्रयोदशशतेष्वेकोत्तरेष्व (१३०१) करुक् क्लान्तं संघमजीजिवजलभरैर्यो मंत्रकृष्टै मरौ ॥ - જયસિંહસૂરિ (ઉક્ત જયસિંહસૂરિના સંતાનીય) કૃત કુમારપાલ ચરિત્ર પ્રશસ્તિ. સં. ૧૪૨૨. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ દાનશાળાઓ ખોલી અને ત્રણ વર્ષના દુષ્કાળનું સંકટ નિવાર્યું. તેણે આદ્રપુર (એડન) સુધી વેપાર ખેડ્યો હતો. આમ વ્યાપારનિપુણ, અતિ ધનાઢય હોવા ઉપરાંત સાહસી વીર, ધર્મનિષ્ઠ અને દીન દુઃખીઆંને ઘણી સહાય આપનાર તે હતો. શત્રુંજય અને ગિરિનારના સંઘ કાઢી જૈન મંદિરો બંધાવી, જીર્ણ મંદિરોનો ઉદ્ધાર કરી જૈનધર્મની સેવા કરી. જૈન હોવા છતાં બીજા ધર્મો પર તેને જરાપણ દ્વેષ ન હતો, તેથી તેણે શિવ અને વિષ્ણુનાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને મુસલમાનોને માટે મસજીદ બંધાવી હતી. તેના વિચાર સુધારક હતા. તેણે પોતાની વિધવા પુત્રીનું પુનર્લગ્ન કરવાનો વિચાર કરી તેને માટે પોતાની જ્ઞાતિની આજ્ઞા પણ તે પ્રાપ્ત કરી ચૂક્યો હતો. પરંતુ પોતાના કુટુમ્બની બે વૃદ્ધ સ્ત્રીઓના વિરોધથી તે તેમ કરતાં અટક્યો હતો.૧૨ પ૭૯. ઉદયન મંત્રીના પુત્ર ચાહડના પુત્ર પદ્ધસિંહના પુત્ર સલક્ષ(સલખણ)ને વીસલદેવે પ્રથમ સૌરાષ્ટ્ર (કાઠિયાવાડનો મોટો ભાગ)નો અધિકારી કર્યો હતો, અને પછી લાટ (ભરૂચ આદિ) દેશનો અધિકારી બનાવ્યો હતો કે જ્યાં નર્મદા તીરે તેનો દેહાન્ત થયો હતો. (સં. ૧૩૨૦ પૂર્વે) તેના શ્રેય સારૂ તેના ભાઈ સામંત સિંહ) મંત્રીએ “સલક્ષનારાયણ' નામે હરિ વિષ્ણુ)ની પ્રતિમા સ્થાપી. ઉક્ત સામંતસિંહ સચિવ (મંત્રી)ને વીસલદેવે સુરાષ્ટ્રનો અધિકાર સોંપ્યો હતો, તેમજ અર્જુન (દેવ) રાજાએ પણ સોંપ્યો. તેણે સમુદ્રતીરે દ્વારકાપતિના માર્ગમાં જર્જર (જીર્ણ) થયેલા રેવતીકુંડને પોતાની માતાના શ્રેય સારૂ નવા પત્થરનાં પગથીઆંથી (બંધાવી) વાવ સમાન કર્યો ને ત્યાં ગણેશ, ક્ષેત્રપાલ, સૂર્ય અને ચંડિકાદિ માતાઓ સહિત મહાદેવ અને જલશાયી (વિષ્ણુ કરાવ્યા ને રેવતી તથા બલદેવની બે મૂર્તિ સ્થાપી. તે કુંડ સંબંધીના લેખની પ્રશસ્તિ સામંત મંત્રિના ગોત્ર (કુલે-વંશે) પૂજાયેલા ૪૧૨. જુઓ ધનપ્રભસૂરિ શિ. સર્વાનન્દસૂરિકૃત જગડુચરિત. મૂળ તેમજ ગૂ. ભાષાંતર ટીકા સહિત રા. મગનલાલ દલપતરામ ખખ્ખરે પ્રકટ કર્યું છે. (બુહ ૨ નં. ૨૮૪) નાગરી પ્રચારિણી પત્રિકામાં લેખ તથા વસંતમાં આવેલ રા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીનો લેખ. “સર્વાનન્દસૂરિનું શ્રી જગડૂચરિત એક કાવ્ય-ચરિત પુસ્તક છે. આ કાવ્યગ્રંથ છે એટલે તેમાં અલંકાર અને અતિશયોક્તિ હોય તે સાહજિક જ છે, પરન્તુ એ અતિશયોક્તિ અને અલંકાર છતાં પણ તેમાંથી ઇતિહાસને યોગ્ય ઘણાં બિન્દુઓ મળી આવે છે. જગડૂશાહના વૃત્તાંતની સાથે સંબંધ રાખતાં બીજા બનાવોને નોંધતાં સર્વાનન્દસૂરિએ આ કાવ્ય-પુસ્તકમાં પણ ઐતિહાસિક બિંદુ લક્ષમાં લીધેલાં હોય એમ લાગે છે. લોકની રીતભાત, દેશની સ્થિતિ અને નાયકના વૃત્તાંતનું વર્ણન તે કાળનું વાચકને યથાર્થ દર્શન કરાવે છે. કંથકોટ, ભદ્રેશ્વર વગેરે નગરોનાં વર્ણન તે તે સ્થાનની વિભૂતિથી તે કાળે, તે કેવાં સમૃદ્ધિવાન હતાં તે સ્પષ્ટ દેખાડે છે. ++ ગૂજરાત, સિંધ, થરપારકર, કચ્છ, કાઠિઆવાડ વગેરેમાં રાજ્ય કરતા રાજાઓના સંબંધમાં પણ કેટલાક પ્રસંગ જાણવા જેવા આવે છે. પારકર-થર-પારકરના રાજા પીઠદેવના સંબંધમાં જગડૂશાહે ગુજરાતના રાજાની મદદ મેળવી હતી. મોટા રાજાઓની સાથે પણ તે કાળના વ્યાપારીઓ કેવા મમતથી કામ લેતા હતા તે તથા દરબારમાં જગડૂશાહ જેવા માતબર વ્યાપારીઓનું કેવું માન હતું વગેરે બીના જગડૂશાહ ગુજરાતના રાજદરબારમાં ગયો તે વેળાએ તેને મળેલા માન પરથી જણાઈ આવે છે. તે કાળે ગૂજરાત અને કચ્છ કાઠીઆવાડના વેપારીઓ સમુદ્રમાર્ગે વેપાર ચલાવતા હતા અને ખંભાતમાં તુર્ક લોકોનું રાજ્ય હતું વગેરે બીના જેતસી નામના જગડૂશાહના એક વહાણવટે ગયેલા ગુમાસ્તાના વૃત્તાંત પરથી સ્પષ્ટ થાય છે. ગુજરાતી. ૧૪-૬-૧૮૯૬ પૃ. ૬૪પ. Page #392 -------------------------------------------------------------------------- ________________ પારા પ૭૯ થી ૧૮૦ જગડુશાહ ૨૬ ૭ એવા બુદ્ધિમાન મોક્ષાર્ક (મોક્ષાદિત્ય)ના પુત્ર હરિહર કવિએ રચી હતી ને તેની પ્રતિષ્ઠા સં. ૧૩૨૦ જ્યેષ્ઠ સુદિ ૪ બુધે થઈ. અને રૈવતાચલના શિખર ઉપર નેમિનાથના મંદિર પાસે એક ઉચ્ચ પ્રાસાદ અને પાર્શ્વનાથનું બિંબ (પ્રતિમા) સ્થાપ્યાં. ૫૮૦. સં. ૧૩૨૦ આસપાસ ઇતિહાસ પ્રસિદ્ધ માંડવગઢના પેથડકુમારે ભિન્ન ભિન્ન ૮૦ સ્થળોમાં જિનમંદિરો બંધાવ્યાં. આ પેથડકુમારનો ઇતિહાસ જાણવા જેવો છે?-અવન્તિ દેશના એક ભાગ નમ્યાટ નામના દેશમાં નાદુરી નામની પુરીમાં ઊકેશ વંશનાં દેદ નામના દરિદ્ર વાણીઆને એકદા યોગીએ સુવર્ણરસસિદ્ધિ કરી તેને તે આપતાં તે શ્રીમંત થયો. રાજાને કોઈએ તેને નિધિ પ્રાપ્ત થયો છે એવી ચાડી કરતાં રાજાએ તેને કેદમાં નાંખ્યો. ત્યાંથી સ્તંભન પાર્શ્વનાથની પ્રાર્થનાથી છૂટી તેને છોડી વિદ્યાપુર (વીજાપુર) જઈ ત્યાં વાસ કર્યો, ત્યાંથી ખંભાત જઈ તે પાર્શ્વનાથની પૂજા કરી સુવર્ણદાન કરતાં લોકોમાં કનકગિરિ'નું બિરૂદ મેળવ્યું. પછી ત્યાંથી કાર્યવશાત્ દેવગિરિ થઈ ત્યાં મહા વિશાલ ધર્મશાલાપૌષધશાળા બંધાવી. ત્યારપછી પેથડ (પૃથ્વીધર) નામનો પુત્ર થયો. તે પેથડને ઝાંઝણ નામનો પુત્ર થયો, ને દેશ સ્વર્ગસ્થ થયો. પેથડના સમયમાં તપાગચ્છના ધર્મઘોષસૂરિ હતા. ગૂર્જરાધીશ તેમનો મિત્ર હતો, અને તેમણે દેવપત્તનમાં કપર્દિયક્ષને પ્રતિબોધી જિનબિંબનો અધિષ્ઠાયક કર્યો હતો, ઉજ્જયંતમાં મોહનવેલીથી ભ્રમિત થયેલ શિષ્યને સરખો કર્યો, ઉજ્જયિનીમાં કોઈ યોગીને મંત્રથી વશ કર્યો અને સર્વ વિકૃતિનો ત્યાગ કરી જૈન ધર્મની ઉન્નતિ કરી હતી. તે વિદ્યાપુરમાં ચાતુર્માસ કરવા આવ્યા. તેમના ઉપદેશથી પેથડે પરિગ્રહપ્રમાણ વ્રત લીધું. માલવદેશમાં ભાગ્યોદય છે એમ ગુરુ પાસેથી જાણી લઈ તે મંડપદુર્ગમાં ગયો. ત્યાં પરમાર જયસિંહના રાજ્યમાં લવણ વેચનારની દુકાન માંડી, ત્યાં એક આભીરી ઘી વેચવા આવી ને તેના ઘડાની નીચેથી ચિત્રકવેલી સાંપડી, રાજાની કૃપા થઈ. જબરો વેપારી થયો. ઝાંઝણની સાથે દિલ્લીના શ્રેષ્ઠી ભીમે પોતાની સૌભાગ્યદેવી નામની પુત્રી પરણાવી. ૪૧૩. જુઓ આ સંબંધીનો “શ્રી પોરબંદર રાજ્યમાં કાંટેલા ગામમાં મહાકાલેશ્વર મંદિરનો સં. ૧૩૨૦ નો શિલાલેખ” - લેખક સ્વ. શ્રી તનસુખરામ મનઃસુખરામ ત્રિપાઠી. બુદ્ધિપ્રકાશ સન ૧૯૧૫ પુ. ૬૨, પૃ. ૮ થી ૧૮, ૪૫ થી ૪૯, અને ૭૬ થી ૮૨. પાર્શ્વનાથ બિંબ સ્થાપ્યાનું વર્ષ સં. ૧૩૦૫ છે. ગિરનાર પર વસ્તુપાલનાં મંદિરોમાં મધ્ય મંદિરમાં એક પાર્શ્વનાથ બિંબ છે. તેના તલે આ પ્રમાણે લેખ છે-સંવત ૧૩૦૫ વર્ષે વૈશાખ શુદિ ૩ શનૌ શ્રીપત્તન વાસ્તવ્ય શ્રીમાલ જ્ઞાતીય ઠ. વા (ચા ?) હડ સુત માં પદ્મસિંહ પુત્ર 6. પથિમિદેવી અંગજ (મહણસિંહા). જ મહં. શ્રી સામતસિંહ તથા મહામાત્ય શ્રી સલખણસિંહાભ્યાં શ્રી પાર્શ્વનાથ બિંબ પિત્રોઃ શ્રેયસેડત્ર કારિત હતો બૃહદ્ ગચ્છ શ્રી પ્રદ્યુમ્રસૂરિ પટ્ટોદ્ધરણ શ્રીમાનદેવસૂરિ શિષ્ય શ્રી જયાનંદિસૂરિભિઃ) પ્રતિષ્ઠિતમ્'-આ વખતે સલખણ જીવતો હતો એમ જણાય છે. સામંતસિંહ ચુસ્ત જૈન હતો છતાં તેણે વિષ્ણુપ્રતિમા સ્થાપી એ સંબંધમાં ઉક્ત સાક્ષર શ્રી ત્રિપાઠી જણાવે છે કે “જૈનો-પણ શિવ, વિષ્ણુ, અંબા આદિનાં મંદિરો બંધાવતા. પૂર્વકાલમાં ધર્મભેદ હોવા છતાં હાલના કાલમાં જણાય છે તેવો દેવદ્વેષ ન હતો. એવી રીતિએ વસ્તુપાલ હેમચંદ્ર આદિ ઘણા જૈનોએ શિવાદિ દેવો પ્રતિ પોતાનો અવિરોધ દર્શાવ્યો છે. ગમે તે રૂપમાં પરમાત્મા જ પૂજાય છે એમ તેઓની શુભ અને સત્ય મતિ હતી. પૂર્વના જૈનો બહુધા અપરદેવદ્વેષી ન હતા. વસ્તુપાલ સંબંધમાં પણ સોમેશ્વર (કી. ક. ૪-૪૦) લખે છે--નાનર્વ ભક્તિમાને પૌ સંવરવેશવ | નેમિ જિનમાં ભક્તિમાન એ વસ્તુપાલ શંકર અને કેશવની પૂજા કરતો ન હતો એમ ન હતું. વસ્તુપાલે પુનઃ ખંભાતમાં શ્રી વૈદ્યનાથનું શિવાલય બંધાવ્યું હતું. (સુ. સં. ૧૧-૭)” Page #393 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ત્યાંના રાજાનો માંડલીક શાકંભરીનો રાજા ચાહમાન ગોગાદે હતો. તેની શિખવણીથી પેથડને બોલાવી તેની પાસેથી ચિત્રવેલી માંગી તે તેણે રાજાને આપી, પણ તે તેની પાસેથી ચાલી ગઈ. રાજાએ પેથડને બહુ માન આપી છત્રચામર આદિ રાજ્યાધિકાર ચિહ્નો આપ્યા. પછી અર્બદ (આબુ) ની યાત્રા કરવા પેથડ ચાલ્યો. જીરાપલ્લી પાર્શ્વનાથના દર્શન કર્યા ને પછી આબુની યાત્રા કરી. ૫૮૧. ધર્મઘોષસૂરિ મંડપદુર્ગમાં આવ્યા. ચૈત્યનિર્માણનાં ફલ બતાવતાં પેથડે જુદાં જુદાં સ્થળે એમ ૮૪ પ્રાસાદ કરાવ્યા. મંડપદુર્ગમાં ૭૨ જિનાલયવાળો આદ્ય તીર્થંકરનો શત્રુંજયાવતાર નામનો પ્રાસાદ સુવર્ણદંડ કલશવાળો ૧૮ લક્ષ દ્રમ્મ ખર્ચો કરાવ્યો. શત્રુંજયમાં શાન્તિનાથ ચૈત્ય બંધાવ્યું. બીજાં સ્થળોનાં નામ નીચે પ્રમાણે છે: भारतीपत्तने तारापुरे दर्भावतीपुरे । सोमेशपत्तने वांकिमान्धातृपुरधारयोः ॥ नागहृदे नागपुरे नासिक्यवटपद्रयोः । सोपारके रत्नपुरे कोरंटे करहेटके ॥ चंद्रावती चित्रकूट चारुपैन्द्रीषु चिक्खले । विहारवामनस्थल्यां ज्यापुरोजयिनिपुरोः ॥ जालन्धरे सेतुबन्धे देशे च पशुसागरे । प्रतिष्ठाने वर्धमानपुर-पर्णविहारयोः ॥ हस्तिनापुर देपालपुर गोगपुरेषु च । जयसिंहपुरे निम्बस्थूराद्रौ तदधोभुवि ॥ सलक्षणपुरे जीर्णदुर्गे च धवलक्कके । मकुड्यां विक्रमपुरे दुर्गे मंगलतः पुरे ॥ इत्याद्यनेक स्थानेषु रैदंडकलशान्विताः । चतुरंकाधिकाशीतिः प्रासादास्तेन कारिताः ॥ દેવગિરિમાં શ્રી રામ નામનો રાજા હતો તેને હેમાડિ (દ્રિ) નામનો સચિવ હતો. દ્વિજોનું ત્યાં સામ્રાજ્ય પ્રવર્તતું હતું ત્યાં પણ તે પ્રધાનના નામથી સદાવ્રત કાઢી તેને પ્રસન્ન કર્યો અને પછી પેથડે મોટુ જૈનચૈત્ય કરાવ્યું. તે સં. ૧૩૩૫ માં પૂર્ણ થયું. ત્યાં વિરબિંબ પ્રતિષ્ઠિત થયું. તેનું નામ અમૂલ્યપ્રસાદ પાડવામાં આવ્યું. ઓંકારનગરમાં સત્રાગાર (સદાવ્રતસ્થાન) બંધાવ્યું. ધર્માભિમુખ થઇ શેત્રુંજય અને રૈવતક પર્વતની યાત્રા કરી. રૈવતકમાં (ગિરિનારમાં) યોગિની પુર (દિલ્હી) વાસી અગરવાલ પૂર્ણ નામનો દિગંબર શ્રીમંત સંઘ લઈને આવેલ હતો. તે અલાયદીન શાખાનો માન્ય હતો. બંને સંઘ વચ્ચે તકરાર થઈ; આખરે પેથડે ઈદ્રમાલા પહેરી. પેથડે ઘણું દ્રવ્ય ખર્ચી મોટા સાત ભારતી-સરસ્વતી ભંડારો ભરૂચ (દેવગિરિ, માંડવગઢ, આબૂ) આદિ શહેરોમાં ભરાવ્યા અને પુસ્તકોની સાચવણ માટે પુંઠા બંધન વગેરે સર્વ સામગ્રી કરાવી. धनेनानिधनेनाढ्यो भृगुकच्छादिपूर्षु च । प्रौढानि सप्तभारत्या भाण्डागाराण्यबीभरत् ॥ ६३ ॥ पट्टसूत्रगुणक्षौमवेष्टन स्वर्णचातिकाः । निर्माप्य पुस्तकेषु स्वं कृतार्थ्यकृत धीसखः ॥ ६४ ॥ (ઉપદેશતરંગિણીમાં કહેલ છે કે ધર્મઘોષસૂરિના ઉપદેશથી પેથડે અગ્યારે અંગો સાંભળવા માંડ્યાં - પાંચમા ભગવતી અંગમાં જ્યાં જ્યાં “ગોયમાએ' (ગૌતમ) શબ્દ આવતો ગયો ત્યાં ત્યાં એક એક સોનામહોર મૂકી અને એ રીતે થયેલ ૩૬ હજાર સોનામહોરોથી તે આગમની પૂજા કરી અને તે દ્રવ્યથી તેણે સર્વ શાસ્ત્રો લખાવીને ભૃગુકચ્છાદિક દરેક શહેરોના ભંડારમાં રાખ્યાં.) Page #394 -------------------------------------------------------------------------- ________________ પારા ૫૮૧ થી ૫૮૪ દેદાશાહ-પેથડશાહ ૨૬૯ ૫૮૨. પેથડનો પુત્ર ઝાંઝણ પણ તેવો દાની અને ધર્મરાગી થયો. તેણે મંડપદુર્ગમાંથી સંઘ લઇ તીર્થયાત્રા સં. ૧૩૪૦ ની માઘ શુદ પંચમીને દિને શરૂ કરી. ધર્મઘોષ ગુરુને સાથે રાખ્યાઃ બાલપુરમાં જઈ ૨૪ જિનબિંબો સ્થાપી ચિત્રકૂટ જઇ ત્યાં ચૈત્ય પરિપાટી કરી કહેટકમાં આવી ત્યાંના પાર્શ્વનાથ માટે ગુરુની આજ્ઞાથી મોટું મંદિર ૭ ભૂમિવાળું મંડપોથી યુક્ત બંધાવ્યું. ત્યાંથી આઘાટપુર, નાગહૃદ, જીરાપલ્લિ, અર્બુદગિરિ, ચંદ્રાવતી પછી આરાસણ જતાં મુંજાલ ભિલ્લને વશ કરી આરાસણ જઈ ત્યાંથી તારણગિરિ, પ્રલ્હાદનપુર, અણહિલપુર, પછી શેત્રુંજય તીર્થની યાત્રા કરી. ત્યાં સ્થિરાપદ્ર (થરાદ) ના શ્રીમાલ જ્ઞાતિના આભૂ નામનો ધનિક મોટો સંઘ લઈ આવેલ હતો. તેનું બિરૂદ ‘પશ્ચિમ માંડલિક’ હતું અને તેના સંઘને ‘લઘુકાશ્મીર’ એ નામ લોકોએ આપ્યું હતું. ઝાંઝણે પછી રૈવતક તીર્થની યાત્રા કરી. વામનસ્થલી, પ્રભાસ, થઇને કર્ણાવતી આવ્યા. ત્યાં સારંગદેવ રાજાના એક માગધને તેના કાવ્યથી પ્રસન્ન થઇ દાન આપ્યું; ત્યાં ૯૬ રાજબંદીને છોડાવ્યા. સારંગદેવ સાથે રાજભોજન કર્યું. પછી મંડપદુર્ગ આવ્યા. (જુઓ રતમંડન ગણિકૃત સુકુતસાગર કાવ્ય તથા ઉપદેશતરંગિણી.) ૫૮૩. તપાગચ્છ સ્થાપક જગચંદ્રસૂરિના પટ્ટધર દેવેન્દ્ર નામના સૂરિ થયા; તેમનું વ્યાખ્યાનકૌશલ વિશેષ પ્રશસ્ત હતું. એમના વ્યાખ્યાનમાં ખંભાતમાં (કુમાર પ્રાસાદમાં) અઢારસો મનુષ્યો તો સામાયિક કરીને જ બેસતા, શ્રી વસ્તુપાલ મંત્રી પણ એમના શ્રોતાઓમાંના એક હતા. તેમણે પાંચ નવ કર્મ ગ્રંથ (જૂના કર્મગ્રંથ હતા તેને તેનાં જ નામ રાખી નવા સ્વરૂપમાં ઉદ્ધાર્યા માટે ‘નવ્ય’) નામે કર્મવિપાક, કર્મસ્તવ, બંધસ્વામિત્વ, ષડશીતિ, અને શતક રચ્યાં.૪૧૪ ને તે ૫૨ સ્વોપજ્ઞ ટીકા બનાવી. તે ટીકાઓમાં હરિભદ્રસૂરિષ્કૃત નંદી સૂત્ર ટીકા, મલયગિરિષ્કૃત સપ્તતિકા ટીકા, શતકચૂર્ણિ, ધર્મરત ટીકાના ઉલ્લેખ છે. આ ટીકા દેવેન્દ્રસૂરિના મિત્રો ધર્મકીર્ત્તિ (ધર્મઘોષસૂરિ) અને વિદ્યાનંદસૂરિએ સંશોધેલ છે. આ ઉપરાંત સિદ્ધપંચાશિકા, સૂત્રવૃત્તિ, સિદ્ધપ્રાભૃતવૃત્તિ (જુઓ તેમનો ઉલ્લેખ ત. ૨તશેખરસૂરિષ્કૃત શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિ પૃ. ૮), ત્રણ ભાષ્યો નામે દેવવંદન, ગુરુવંદન અને પ્રત્યાખ્યાન ભાષ્ય (વે. નં. ૧૬૦૧ પ્ર. જૈ. ધ. સભા અને ભી. મા.), (પ્રા.) સુદર્શનાચરિત્ર કે જેમાં સહકર્તા તેમના ગુરુભ્રાતા વિજયચંદ્રસૂરિ હતા (પી. ૩, ૨૮૯; પી. ૪, ૮૧; કાં વડો. નં. ૧૩૬), શ્રાવકદિનનૃત્ય સવૃત્તિ (જે. પ્ર. ૩૬; પી. ૨, ૪૧, કાં. વડો.) કે જેની વૃત્તિ તેમના ગુરુભ્રાતા વિજયચંદ્રસૂરિએ સુધારી, ધર્મરતટીકા, દાનાદિકુલક તેમજ અનેક સ્તવન પ્રકરણાદિ રચ્યાં. તેઓ સં. ૧૩૨૭ માં સ્વર્ગસ્થ થયા. (જુઓ મુનિસુંદરકૃત ગુર્વાલિ ગ્લો. ૧૦૮ થી ૧૨૦-૧૬૮ ય. ગ્રં.) ૫૮૪. સં. ૧૩૦૧ માં વીજાપુરમાં ઉપાસકાદિ વિપાકાન્ત પાંચ સૂત્રો અભયદેવસૂરિની ટીકા સહિત ઠ. અરસીહે તાડપત્રપર લખ્યાં અને તે ઉક્ત દેવેંદ્રસૂરિ, વિજયચંદ્રસૂરિ, ઉ. દેવભદ્રગણિના ૪૧૪. મૂળ ને ગૂ. ભાષાંતર પ્રકરણ રતાકર ભાગ ૪ થામાં ભી. માણેકે પ્રકટ કર્યા છે મૂળ અને ટીકા જૈ. ધ. સભાએ સં. ૧૯૬૬માં પ્રસિદ્ધ કરેલ છે. વે નં. ૧૫૭૬ થી ૧૫૮૪. આ પાંચ કર્મગ્રંથમાં છઠ્ઠો કર્મગ્રંથ ચંદ્રર્ષિમહત્તરનો સપ્તતિકા ઉમેરવાથી કુલ છ કર્મગ્રંથ થાય છે. આનું શ્વેતામ્બર સમાજમાં બહુ માન છે, અને દરેક જૈન અભ્યાસી તેનું પઠનપાઠન કરે છે. જૂના કર્મગ્રંથ (શતક) ના કર્તા શિવકર્મ સ્વામી છે. છઠા કર્મગ્રંથમાં મૂળ ગાથા ૭૦ છે. તેથી તે ‘સપ્તતિકા' કહેવાય છે; તેમાં ૧૯ ગાથા દેવેન્દ્રસૂરિએ ઉમેરી કુલ ગાથા ૮૯ કરી છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વ્યાખ્યાનથી પ્રલ્હાદનપુરમાં નાગપુરીય શ્રાવક આદિએ ચતુર્વિધ સંઘ પઠનાર્થે વાચનાર્થે આત્મશ્રેયાર્થે લખાવ્યાં. (પી. ૩, ૭૩), અને તેજ વર્ષમાં અનુયોગદ્વારસૂત્ર તાડપત્રપર લખાવ્યું (પી. ૩, ૩૭). સં. ૧૩૦૩ માં અણહિલપાટકે વીસલદેવ રાજ્યે મહામાત્ય શ્રી તેજપાલના સમયમાં શીલાંક આચારાંગવૃત્તિ તાડપત્ર પર લખાઇ તે ખંભાત શાં. ભં. માં છે (પી. ૧, ૪૦). ૨૭૦ ૫૮૫. આ સિવાય બીજી અનેક પ્રતિઓ તાડપત્ર ઉપર લખાઈ તેમાંની ઉપલબ્ધ થયેલી અને નિર્દિષ્ટ સંવતવાળી નીચે પ્રમાણે છે : સં. ૧૩૦૬ માં (જાલોરના) રાજા ઉદયસિંહરાજ્યે રામચંદ્રસૂરિષ્કૃત નીર્ભય ભીમવ્યાયોગની (પી. ૧, ૮૧), સં. ૧૩૦૯ માં મેવાડના આઘાટ (આહાડ)માં જયતસિંહરાજ્યે પાક્ષિકવૃત્તિની (પી. ૩, ૧૩૦), ધવલક્ક (ધોલકા) માં છે. સહજલના હાથથી શાંતિસૂરિ વિરચિત ધર્મરત લઘુવૃત્તિની (જે. ૫૨), અને વ્યવહારસૂત્ર પર મલયગિકૃિત ટીકાની (પી. ૧, ૧૩), સં. ૧૩૧૩માં વીસલદેવરાજ્યે તન્નિયુક્ત નાગડના મહામાત્યપણામાં મહેશ્વરસૂરિષ્કૃત જ્ઞાનપંચમી કહાની (પા. સૂચિ નં. ૪૦ સંઘવી ભંડાર), સં. ૧૩૧૭માં મેવાડના આહાડમાં તેજસિંહ રાજ્યે સમુદ્વરના મહામાત્યપણામાં વિજયસિંહસૂરિષ્કૃત શ્રાવકપ્રતિક્રમણસૂત્ર ચૂર્ણિની (પી. ૫. ૨૩), સં. ૧૩૧૮માં હેમાચાર્યકૃત ત્રિ. શ. પુ. ચરિત્રના સાતમા પર્વની (પી. ૧, ૨૪), ન્યાયાવતારવૃત્તિ ટિપ્પનની (પી. ૧, ૮૧), હિરભદ્રકૃત ન્યાયપ્રવેશ ટીકા પર પાર્શ્વદેવગણિની પંજિકાની (પી. ૧, ૮૨), સં. ૧૩૨૪માં ઉજ્જયિનીમાં હેમાચાર્યકૃત ત્રિ. શ. પુ. ચરિત્રની (પી. ૧, ૩૫), સં. ૧૩૨૭માં વીજાપુરમાં શીલાંકસૂરિષ્કૃત સૂયગડાંગવૃત્તિ નિર્યુક્તિ સહિતની (પી. ૧, ૩૮), સં. ૧૩૩૨માં ઉત્તરાધ્યયન સૂત્રની (કી. ૨, ૨), સં. ૧૩૩૪માં દેવપત્તનમાં સાત ગ્રંથો નામે ધર્મદાસકૃત ઉપદેશમાલા, મલધારી હેમસૂરિકૃત ઉપદેશમાલા-ભવભાવના સંગ્રહણી, હેમાચાર્યકૃત યોગશાસ્ત્ર, નરચંદ્રકૃત ચતુર્વિશતિસ્તોત્ર અને મલધારી શ્રીચંદ્રસૂરિષ્કૃત સંગ્રહણીરતની (પી. ૫, ૯૬), સં. ૧૩૩૬માં સારંગદેવરાજ્યે પર્યુષણ કલ્પની (પી. ૫, ૫૩), સં. ૧૩૩૮માં મુનિદેવસૂરિકૃત શાંતિનાથ ચરિત્રની (પી. ૧, ૬), સં. ૧૩૪૦માં પદ્મચંદ્રે લખેલી ધંધુપુત્ર મહાદેવકૃત દુર્ગસિંહની કાતંત્ર ટીકા પરની શબ્દસિદ્ધિ વૃત્તિની (ભાં. ઇ.), સં. ૧૩૪૨માં ઉત્તરાધ્યયન સૂત્ર પરની સુખબોધા વૃત્તિની, સં. ૧૩૪૩માં સારંગદેવરાજ્યે તન્નિયુક્ત મહામાત્ય શ્રી મધુસૂદને સતિ તેણે નીમેલા મહં. સોમની પ્રતિપત્તિમાં વીજાપુરમાં ઉત્તરાધ્યયનસૂત્ર, તે પરની નિર્યુક્તિ, તથા તે પર શાંત્યાચાર્યની ટીકાની (પી. ૫, ૫૦), અને સં. ૧૩૪૪ માં કલ્પસૂત્ર અને કાલિકાચાર્ય કથાની (પી. ૫, ૧૧૦) પ્રતો તાડપત્ર પર લખાઈ. ૫૮૬, સં. ૧૩૦૨માં સર્વાનન્દે સંસ્કૃતમાં ચંદ્રપ્રભચરિત રચ્યું. સં. ૧૩૦૪માં (‰. ટિ.) નવાંગી વૃત્તિકા૨ અભયદેવસૂરિ {ની પરંપરામાં થયેલા રુદ્રપલ્લીય અભયદેવસૂરિ} શિ. દેવભદ્રસૂરિ શિષ્ય પ્રભાનન્દસૂરિએ હિતોપદેશમાલા પ્ર. અને તેમના ગુરુભાઈ પરમાનન્દસૂરિએ હિતોપદેશમાલાવૃત્તિ-હિતોપદેશમાલા પ્રકરણ (જે. ૩૭, જે. પ્ર. ૪૧ {સં. કીર્તિયશસૂરિ પ્ર. સન્માર્ગ પ્રકાશન }) રચ્યું. (કે જેની તાડપત્રની સં. ૧૩૧૦ની આ વિશ્વલદેવના રાજ્યમાં નાગડના મહામાત્યપણામાં Page #396 -------------------------------------------------------------------------- ________________ પારા ૫૮૫ થી ૫૯૦ તાડપત્ર પર - લખાયેલા ગ્રંથો ૨ ૭૧ લખાયેલી પ્રત જે. ભ. માં છે,) (જ. નં. ૩૦૧) ૧૩૦૫માં યશોદેવે મૂલ પ્રાકૃત ધર્મોપદેશ પ્રકરણબહુકથાસંગ્રહવાળું રચ્યું. પ૮૭. સં. ૧૩૦૬માં “વાગેવતા ભાંડાગાર' કરવા માટે મધુમતિમાં દેવેન્દ્ર અને વિજયચન્દ્રસૂરિની સદેશનાથી અનેક શ્રાવકો-ધવલક્ક દ્વીપ મધુમતિ ઢિવાણક દેવપત્તનના વાસી-શ્રાવકોએ મળી સર્વજ્ઞાગમ સૂત્ર ચૂર્ણિ નિર્યુક્તિ ભાષ્ય ટિપ્પનક ચારિત્ર પ્રકરણ આદિ વસુદેવ હિંડિ પ્રભૂતિ સમસ્ત કથા લક્ષણ સાહિત્ય તર્કદિ સમસ્ત ગ્રંથ લખવા માટે પ્રારંભેલાં પુસ્તકોમાં પ્રવચનસારોદ્ધારવૃત્તિ તૃતીયખંડ પુસ્તક તાડપત્રપર લખાયું. (પી. સૂચિ. નં. ૬૩) સં. ૧૩૦૭માં પી. ચંદ્રસૂરિ-દેવ-તિલકપ્રભવિરપ્રભ શિષ્ય અજિતપ્રભસૂરિએ શાંતિનાથ ચરિત રચ્યું. (પી. ૫, ૧૨૧; વે. નં. ૧૭૭૮; પ્ર. જૈ. ધ. સભા સં. ૧૯૭૩ અને બિઇ. ગુજ. ભા. પ્ર. જે. આ. સ. }) આ સૂરિએ ભાવનાસાર નામનો ગ્રંથ પણ ઉક્ત ચરિતની પહેલાં રચ્યો હતો. ૫૮૮. સં. ૧૩૦૭માં ખ. જિનેશ્વરસૂરિ શિષ્ય પૂર્ણકલશે હેમચંદ્રકૃત પ્રાકૃત દયાશ્રય પર વૃત્તિ રચી. (પ્ર. મુંબઈ સંસ્કૃત સીરીઝ સને ૧૯૦૦) કે જે તેમના ગુરુભાઈ લક્ષ્મીતિલકે સંશોધી. તે લક્ષ્મીતિલક સં. ૧૩૧૧માં ૧૭ સર્ગવાળું પ્રત્યેકબુદ્ધ ચરિત્ર નામનું સંસ્કૃતમાં “જિનલક્ષ્મી” અંકવાળું મહાકાવ્ય રચ્યું. આ ચરિતમાં કરકંડુ, દ્વિમુખ, નમિ અને નગ્નતિ એ નામના ચાર પ્રત્યેકબુદ્ધ મહારાજર્ષિઓનાં ચરિત્ર છે. (જે. પ્ર. ૫૧), લક્ષ્મીતિલકના વિદ્યાગુરુ જિનરતસૂરિ હતા. ૫૮૯. આ લક્ષ્મીતિલક પાસે અભયતિલક ઉપાધ્યાયે ન્યાયશાસ્ત્રનું અધ્યયન ક્યું હતું. તે અભયતિલક સં. ૧૩૧૨માં હેમચંદ્રના ૨૦ સંર્ગાત્મક સંસ્કૃત યાશ્રય કાવ્ય પર વૃત્તિ રચીને પાલણપુરમાં પૂર્ણ કરી. (તે દશસર્ગ સુધીની પ્રસિદ્ધ થઈ છે, અને એનું ગુજરાતી ભાષાંતર સ્વ. મણિભાઈ નભુભાઇએ કરેલું પ્રસિદ્ધ થયું છે, ગાયકવાડ કેળવણી ખાતા તરફથી જેસ. પ્ર. ૬૦); વળી તેમણે ન્યાયાલંકાર ટિપ્પન અપનામ પંચપ્રસ્થન્યાયતર્કવ્યાખ્યા રચી; (જેસ. પ્ર. ૩૧) તે વ્યાખ્યાના સંશોધક ઉપરોક્ત લક્ષ્મીતિલક ઉપાધ્યાય પોતાના વિદ્યાગુરુ હતા અને પોતાના દીક્ષાગુરુ જિનેશ્વરસૂરિ હતા. અક્ષપાદનું ન્યાયતર્ક સૂત્ર, તે પર વાત્સ્યાયનનું ભાષ્ય, ભારદ્વાજનું વાર્તિક, વાચસ્પતિની તાત્પર્ય ટીકા, ઉદયનની તે તાત્પર્ય ટીકા પર-તત્પરિશુદ્ધિ-ન્યાયતાત્પર્યપરિશુદ્ધિ અને તે ઉપર શ્રીકંઠની ન્યાયાલંકારવૃત્તિ અને તે કંઠવૃત્તિપર આ અભયતિલકે પંચપ્રસ્થન્યાયત નામની વ્યાખ્યા રચી. ન્યાયાલંકાર પ્ર. ગા. ઓ. સિ. } પ૯૦. સં. ૧૩૧૨માં ખ. જિનેશ્વરસૂરિશિષ્ય ચન્દ્રતિલક ઉપાધ્યાયે ૯૦૩૬ શ્લોક પ્રમાણ અભયકુમાર ચરિત વાભટ્ટમેરૂ (બાહડમેર)માં શરૂ કરીને દિવાળીને દિને વિશલદેવના રાજ્યમાં ખંભાતમાં રચી પૂર્ણ કર્યું. તે ઉપરોક્ત લક્ષ્મીતિલકે તેમજ અભયતિલકે સંશોધિત કર્યું. (પ્ર. પી. હં; જે. ૪ {જૈ.આ.સ. }) તેમાં કર્તા પોતાના વિદ્યાગુરુઓનાં નામ જણાવે છે કે તપસ્વી નેમિચંદ્ર ગણીએ તેને સામાયિક શ્રુતાદિ ભણાવી પાળ્યો, સિદ્ધસેન મુનિએ “પ્રભાણિ” શીખવ્યાં, જિનચંદ્રસૂરિના મોટા શિષ્ય અને વાચનાચાર્ય ગુણભદ્રસૂરિએ “પંચિકા' ભણાવી, (જિનપતિસૂરિના શિષ્ય) સુરપ્રભ કે જેણે Page #397 -------------------------------------------------------------------------- ________________ ૨ ૭૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સ્તંભતીર્થમાં પોતાના જલ્પ-વાણીને દિગંબરવાદિ યમદંડને જીત્યો હતો અને જેણે બ્રહ્મકલ્પ કવિતામાં રચ્યો હતો. તેણે વિદ્યાનંદ' નામનું વ્યાકરણ) ભણાવ્યું, નૈવિઘ એવા વિજયદેવસૂરિએ પ્રમાણસાહિત્ય શીખવ્યું. જિનપાલ ઉપાધ્યાયે નંદ્યાદિ મૂલાગમની અંગવાચના આપી. આ ગ્રંથલેખનની પ્રશસ્તિ જિનેશ્વરસૂરિના શિષ્ય કુમાર કવિએ રચી (પ્ર. વીજાપુર વૃત્તાંત). આ રીતે ખ. જિનેશ્વરસૂરિના શિષ્યો ઉપરોક્ત પૂર્ણકલશ, લક્ષ્મીતિલક, અભયતિલક અને ચંદ્રતિલક બધા સમર્થ વિદ્વાનો હતા, ને બીજા શિષ્યો નામે જિનપ્રબોધસૂરિ-જિનરતસૂરિ, દેવમૂર્તિ ઉ., વિવેકસમુદ્ર ગણિ, સર્વરાજગણિ આદિ અનેક વિદ્વાન ગ્રંથકારો હતા. ૫૯૧. આ સમય લગભગ વિદ્યાનંદસૂરિ કે જે મૂલ ઉજ્જયિનિના જિનચંદ્રના પુત્ર વિરધવળ હતા કે જેમણે લગ્ન ન કરતાં તપા દેવેંદ્રસૂરિ પાસે પોતાના બંધુ સહિત સં. ૧૩૦૨માં દીક્ષા લીધી તેમણે વિદ્યાનંદ' નામનું નવું વ્યાકરણ બનાવ્યું. (ગુર્વાવલી ગ્લો. ૧૫ર-૧૭૨). પ૯૨. સં. ૧૩૧૩માં ઉપરોક્ત ખ. જિનેશ્વરસૂરિએ (સૂરિપદ સં. ૧૨૭૮ સ્વ. ૧૩૩૧) શ્રાવકધર્મવિધિ સંસ્કૃતમાં પાલણપુરમાં રચી (જે સ. પ્ર. ૩૬) અને તેના પર બૃહદ્ વૃત્તિ સં. ૧૩૧૭માં પોતે જાવાલીપુરમાં (જાલોરમાં) રચી સંભળાય છે. જ્યારે તેમના શિષ્ય ઉપરોક્ત લક્ષ્મીતિલકે પણ વૃત્તિ રચી (કા. વડો. નં. ૨૧૪). સં. ૧૩૧૯માં વાદિદેવસૂરિના શિષ્ય રામચંદ્રસૂરિના શિષ્ય જયમંગલસૂરિએ સુંધા પહાડ પરના ચાચિગદેવના લેખની પ્રશસ્તિ રચી (એ. ઇ. સને ૧૯૦૭, જૈન સાહિત્ય સંમેલન વિવરણ) તેમણે કવિશિક્ષા રચી (પી. ૧, ૮૦) આ ચાચિગદેવે ૧૩૨૦માં કરહેડા ગામના પાર્શ્વનાથની પૂજા અર્થે દાનલેખ કરી આપ્યો હતો.૧પ ૫૯૩. (વરકર શિખિકર મિતે) સં. ૧૩૨(0)૧માં (ખ. જિનપતિસૂરિ-જિનેશ્વરસૂરિ શિષ્ય) પ્રબોધચંદ્ર ગણિએ સંદેહદોલાવલી પર બૃહદ્ વૃત્તિ રચી. (પ્ર. જૈતારણ નિવાસી શેઠ છગનલાલ હીરાચંદાદિ સંઘેન નં. ૧૯૭૫) તે કર્તા પોતે લક્ષણ અને સાહિત્ય પધદેવ ગણિ પાસેથી, કાતંત્રપંજિકા જિનચંદ્રસૂરિ શિષ્ય ગુણભદ્ર વાચનાચાર્ય પાસેથી, તર્કશાસ્ત્ર વિજયદેવસૂરિ પાસેથી અને આગમ જિનપાલ ઉપાધ્યાય પાસેથી શીખ્યા હતા. આ વૃત્તિ ઉપરોક્ત લક્ષ્મીતિલક ઉ., જિનરત, અને ચંદ્રતિલક ઉ. એ શોધી હતી (લીં; કાં. વડો. નં. ૨૫૦). પ૯૪. સં. ૧૩૨૨માં ખ. જિનેશ્વરસૂરિ શિ. ધર્મતિલકે ઉલ્લાસિક સ્મરણટીકા-અજિતશાંતિ દિન સ્તવ ટીકા (કે જે મૂળ સ્તવન જિનવલ્લભસૂરિકૃત છે) રચી ને તેને ઉપરોક્ત લક્ષ્મીતિલક ઉપાધ્યાયે શોધી (વેબર નં. ૧૯૬૫, વિવેક. ઉદે; કાં. છાણી.) આ વર્ષમાં વાદિદેવસૂરિ વંશે મદનચંદ્રસૂરિ શિષ્ય મુનિદેવસૂરિએ સંસ્કૃતમાં શાન્તિનાથ ચરિત્ર રચ્યું.૧૭ (જેસ. પ્ર. પર; પી. ૧, ૪; બુહ, ૩, ; ૪૧૫. શિલાલેખ નં. ૩૩૦ પ્રાચીન જૈનલેખ સંગ્રહ ભાગ ૨. જિન વિજયજી સંપાદિત. ૪૧૬. આ મુનિદેવસૂરિએ પ્રદ્યુમ્નસૂરિની પ્રવ્રયાવિધાન વૃત્તિનો પ્રથમદર્શ લખ્યો હતો (બુહ. ૩ નં. ૧૦૭) ૪૧૭. આ ચરિત્રમાં હેમાચાર્યના ગુરુ દેવચન્દ્રસૂરિકૃત બૃહત્ પ્રાકૃત શાંતિનાથ ચરિત્રને સંક્ષેપી આ રચ્યું છે એમ કર્તાએ જણાવ્યું છે. તેની સં. ૧૩૩૮ ની પ્રત પં. શાં. ભં. માં છે. પી. ૧૬. આ ચરિત્ર પરથી સં. ૧૪૧૦ માં મુનિચંદ્રસૂરિએ નવું શાંતિનાથ ચરિત્ર રચ્યું હતું. (પ્ર. યશો. ઍ.). Page #398 -------------------------------------------------------------------------- ________________ પારા ૫૮૭ થી ૨૯૪ વિવિધ ગ્રંથકારો ગ્રંથો ૨૭૩ ૧૭૪ {પ્ર. ય. જે. ગ્રં. }) આ ચરિતના સંશોધક પ્રસિદ્ધ પ્રદ્યુમ્નસૂરિ હતા. તે મુનિદેવસૂરિએ (કૃષ્ણર્ષિ શિષ્ય જયસિંહસૂરિકૃત) ધર્મોપદેશમાલાપર વૃત્તિ રચેલ છે, કે જે પણ ઉક્ત પ્રદ્યુમ્નસૂરિએ સંશોધી છે (પુના રાજવિજયમુનિ મં.) સં. ૧૩૨૨ માં જ યશોદેવસૂરિ શિષ્ય વિબુધચંદ્રસૂરિના શિષ્ય સિંહતિલકસૂરિએ લીલાવતી નામની વૃત્તિ સહિત મંત્રરાજરહસ્ય નામનો મંત્રનો ગ્રંથ રચ્યો, (જે. ૫૮, જે. પ્ર. ૬૬ મૂળ ગ્રંથ સૂરિમ7 કલ્પસમુચ્ચયમાં પ્રકાશિત )) તે ઉપરાંત વર્ધમાનવિદ્યા કલ્પ, ગણિતતિલકવૃત્તિ, તથા સં. ૧૩૨૬માં (રસયુગ ગુણીંદુ) પદ્મપ્રભસૂરિકૃત ભુવનદીપકપર વૃત્તિ (ચુનીજી ભં. કાશી) રચેલ છે. સં. ૧૩૨૪માં કાસદ્રહ ગચ્છના (ઉદ્યોતનસૂરિ-સિંહસૂરિ શિ.) નરચંદ્ર ઉપાધ્યાયે પ્રશ્નશતક ગ્રંથ (કી ૨, નં. ૩૮૮) રચ્યો, અને જન્મ સમુદ્ર સટીક (ત્રિનયના ઘોષેત્રવર્ષતયા ?) રચ્યો (ક. છાણી). પ૯૫. આ સમયમાં ચંદ્રગચ્છના [ચંદ્રપ્રભ-ધનેશ્વર-શાંતિસૂરિ-દેવભદ્ર-૧૮ દેવાનંદ (શબ્દાનુશાસનના કર્તા)-તેમના ત્રણ શિષ્ય રત્નપ્રભ, પરમાનન્દ અને કનકપ્રભ પૈકી કનકપ્રભના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ થયા, તેમણે હરિભદ્રસૂરિની પ્રાકૃત સમરાઇમ્ય કહાનો સંક્ષેપ કરી સંસ્કૃતમાં સમરાદિત્યસંક્ષેપ સં. ૧૩૨૪માં રચ્યો (પ્ર. જૈનજ્ઞાન પ્રચારકમંડલ ડા. યાકોબી સંશોધિત) તે પ્રદ્યુમ્નસૂરિના જ્યેષ્ઠ ગુરુભ્રાતા જયસિંહ અને નાના ગુરુભાઈ બાલચંદ્ર હતા. ત્યાર પછી તે પ્રદ્યુમ્નસૂરિએ સં. ૧૩૩૮માં પ્રવ્રજ્યાવિધાન-મૂલશુદ્ધિ પ્રકરણ પોતાના સંસારી પક્ષના ભાઈ ધંધના કહેવાથી રચી (પી. ૧, ૬૪; બુ. ૩, નં. ૧૦૭ પા. સૂચિ નં. ૫૭) અને તેનો પ્રથમાદર્શ ઉપરોક્ત મુનિદેવસૂરિએ લખ્યો હતો. આ સૂરિએ ઉદયપ્રભ, દેવેન્દ્ર, ધર્મકુમાર, પ્રભાચન્દ્ર, બાલચંદ્ર, માનતુંગ, મુનિદેવ, રત્નપ્રભ, વિનયચંદ્ર આદિ કવિઓનાં કાવ્યો-કૃતિઓ સંશોધેલ છે. પ૯૬. સં. ૧૩૨૫માં સૈદ્ધાનિક મુનિચંદ્રસૂરિના છં. ત. રત્નસૂહિસૂરિશિષ્ય વિનયચંદ્રસૂરિએ કલ્પનિર્યુક્ત-દીપાલિકા કલ્પ (બુ, ૬, ૭૨૨; કી. ૨, નં. ૩૧૧, પી. ૩, ૩૦૪) રચ્યો. પરમાનંદસૂરિ શિષ્ય રત્નપ્રભસૂરિએ મૂળ દાક્ષિણ્યચિન્તસૂરિની પ્રાકૃત કુવલયમાળા કથામાંથી સંસ્કૃતમાં ચાર ભાગમાં તે કથા રચી (વિવેક, ઉદે; પ્ર. આ. સભા) કે જે ઉક્ત પ્રદ્યુમ્નસૂરિએ સંશોધી. સં. ૧૩૨૮માં કાતંત્ર વ્યાકરણ પર દુર્ગપદ પ્રબોધ નામની ટીકા ખ. પ્રબોધમૂર્તિ (પાછળથી જિનપ્રબોધ સૂરિ) એ રચી. (જે. પ્ર; પ૭) સં. ૧૩૨૯માં ઉક્ત જયમંગલસૂરિના શિષ્ય સોમચંદ્ર વૃત્તરત્નાકર નામના છંદના ગ્રંથપર ટીકા લખી-રચી હતી. ૫૯૭. ત. દેવેન્દ્રસૂરિ સં. ૧૩૨૭માં સ્વર્ગસ્થ થયા. તેમના શિષ્ય અને વિદ્યાનંદના ભાઈ ધર્મકીર્તિ અને પછીથી થયેલ ધર્મઘોષસૂરિએ સંઘાચારભાષ્ય-ચૈત્યવંદનભાષ્ય વિવરણ રચ્યું (પી. ૩, ૩૧૨; કાં. વડો; પી. ૧, ૧૪ {પ્ર. 8. કે. ગુ. ભા. રાજપદ્મ વિ. પ્ર.શ્રુતજ્ઞાનસંસ્કાર પીઠ }) તે ઉપરાંત કાલસપ્તતિસાવચૂરિ એટલે કાલસ્વરૂપવિચાર (બર નં. ૧૯૭૫ પી. ૪, ૮૨; કાં. વડો. પ્ર. જૈ. આ. સ. }) ૪૧૮. શ્રીવાનભૂમ્યિો નમસ્તે...: પ્રવેશd I સિદ્ધસારસ્વતા છે વ્રિ શલગુણ -મુનિદેવકૃત શાંતિનાથ ચરિત્ર સં. ૧૩૨૨ પી. ૧, ૪. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ તથા ૧૪ર કારિકામાં પ્રાકૃતમાં શ્રાદ્ધ જિતકલ્પ (ભાં. પ, નં. ૧૨૩૨. ક. વડો. નં. ૬૦ {સં. લાભસાગર પ્ર. આગમોદ્ધારક ગ્રં. }), ચતુર્વિશતિ જિનસ્તુતિ (વે. નં. ૧૮૦૫), પ્રા. માં દુઃષમ કાલસંઘ સ્તોત્ર (કા. વડો. નં. ૧૦૫) ની રચના કરી; તે ધર્મઘોષસૂરિ સં. ૧૩૫૭માં સ્વર્ગસ્થ થયા. તેઓ પ્રબળ મંત્રશાસ્ત્રી હતા. પેથડ મંત્રીના તે ગુરુ હતા. ઉક્ત ધર્મઘોષસૂરિના શિષ્ય સોમપ્રભસૂરિએ ૨૮ યમક સ્તુતિઓ (પી. ૩, ૩૧૨) તથા યતિજિતકલ્પ {પ્ર. આગમોદ્ધારક ગ્રં.} વગેરે અનેક પ્રકરણની રચના કરી; {શૃંગાર વૈરાગ્ય તરંગિણી –સોમપ્રભાચાર્ય -સં. અશોક મુનિ હિંદી સાથે છે. પાર્શ્વનાથ વિદ્યાપીઠ} તેમણે ચિત્રકૂટ (ચિત્તોડ)માં બ્રાહ્મણોની સભામાં જય મેળવ્યો હતો. એ અપૂર્વ સાહિત્યશાસ્ત્રી હતા. જૈન-આગમોના પણ એ અગાધ અભ્યાસી હતા. ભીમપલ્લીનો થનારો ભંગ, સૌથી પહેલાં જ્ઞાનાતિશયથી એમણે જાણ્યો હતો. (જુઓ કલ્યાણવિજય મુનિનો લેખ જૈનયુગ' ભાદ્રપદથી-કાર્તક સં. ૧૯૮૫-૮૬ નામે “જૈનતીર્થ ભીમપપલ્લી અને રામસૈન્ય') પ૯૮. વૃદ્ધતપાગચ્છ સ્થાપક વિજયચંદ્રસૂરિ થયા તેમના ત્રણ શિષ્યો-આચાર્યો નામે વજસેન, પદ્મચંદ્ર અને ક્ષેમકીર્તિ થયા તે પૈકી ક્ષેમકીર્તિએ સં. ૧૩૩૨ માં ભદ્રબાહુકૃત (બ્રહ) કલ્પસૂત્ર પર તે પરના ભાષ્ય અને ચૂર્ણિને ધ્યાનમાં રાખી વિશેષ વિવરણ કરવા માટે વિવૃત્તિ-વૃત્તિ રચી કે જેનો પ્રથમાદર્શ નયપ્રભ આદિ મુનિઓએ લખ્યો (પી. ૫. ૧૦૧; લીં. {સં. મુનિ પુણ્ય વિ. પ્ર. જૈ.આ.સ. ભા. ૧ થી ૬ }) અને માનતુંગાચાર્ય સં. માં. શ્રેયાંસચરિત રચ્યું. પ્ર. લે. જૈ. J. ગુ. ભાષા. જે.આ.સં. } સં. ૧૩૩૪માં નાગૅદ્રકુલના હેમપ્રભ-ધર્મઘોષ-સોમપ્રભ-વિબુધપ્રભના શિષ્ય ધર્મકુમારે, સાત પ્રસ્તાવમાં શાલિભદ્રચરિત રચ્યું કે જેમાં ઉક્ત પ્રદ્યુમ્નસૂરિએ અને પ્રભાચંદ્રગણિએ સંશોધન લેખનાદિમાં સહાય આપી (વે. નં. ૧૭૭૯ મુનિચંદ્ર વિ.ની સંસ્કૃત ટીકા અને ગુ. અનુ. સાથે પ્ર. મનફરા સંઘ }) તથા ખ. જિનેશ્વરસૂરિ શિષ્ય વિવેકસાગરે પુણ્યસાર કથાનક જેસલમેરમાં રચ્યું કે જે ઉક્ત જિનપ્રબોધસૂરિએ શોધ્યું-તેમાં સાધર્મિક વાત્સલ્યના ફલ રૂપે પુણ્યસારની કથા છે. (જેસ. પ્ર. પ૩; કાં. વડો.) વિવેકસાગરે સમ્યકત્વાલંકાર (જે. ૮; જે. પ્ર. ૩૭) નામનો પણ ગ્રંથ રચ્યો છે. ૫૯૯. આજ વર્ષ એટલે સં. ૧૩૩૪માં રાજગચ્છીય ધનેશ્વરસૂરિ-અજિતસિંહ-શાલિભદ્ર-શ્રીચંદ્રજિનેશ્વરાદિ-પૂર્ણભદ્ર-ચંદ્રપ્રભસૂરિ શિષ્ય પ્રભાચસૂરિએ પ્રભાવકચરિત સંસ્કૃત કાવ્યમાં ર... (પ્ર. નિર્ણયસાગર પ્રેસ. સન ૧૯૦૯; સિંધી ગ્રં. } વે. નં. ૧૭૫૫ ગૂ. ભા. પ્ર. ૩ૐકારસૂરિજ્ઞાન મંદિર }) કે જેમાં જૈનોના પ્રભાવક-મહાન્ પુરુષોનાં પ્રબંધો-ચરિત્રો છે. તેમાં વજ, આર્યરક્ષિત, આર્યનન્ટિલ, કાલભાચાર્ય, પાદલિપ્ત, વિજયસિંહ, જીવસૂરિ, વૃદ્ધવાદિ, હરિભદ્રસૂરિ, મલ્લવાદિ, બપ્પભટ્ટિ, માનતુંગ, માનદેવ, સિદ્ધર્ષિ, વીરસૂરિ, શાન્તિસૂરિ, મહેન્દ્રસૂરિ, સૂરાચાર્ય, અભયદેવ, વીરસૂરિ (બીજા), દેવસૂરિ તથા હેમચંદ્રસૂરિ ઉપર પ્રબંધો' ચરિત્રો છે. આ ચરિત્ર અનેક ઐતિહાસિક વિગતો પૂરી પાડે છે. તેથી તે ઘણો કિંમતી ગ્રંથ છે. તે પણ ઉક્ત પ્રદ્યુમ્નસૂરિએ સંશોધ્યો. ૬૦૦. સં. ૧૩૩૭માં ભાલચંદ્ર વિષયવિનિગ્રહ કુલકપર વૃત્તિ રચી. (બુ. ટિ.) સં. ૧૩૩૮માં Page #400 -------------------------------------------------------------------------- ________________ પારા ૯૯૮ થી ૬૦૨ ૧૪મા સૈકાનું સાહિત્ય ૨૭૫ માણિક્યસૂરિએ શકુનસારોદ્વાર ગ્રંથ રચ્યો. (મોટી ટોળી ભં. પાલીતાણા; સાગર ભં, પાટણ; પ્ર. પી.હં.) ૬૦૧. સં. ૧૩૪૯ (શક ૧૨૧૪)માં નાગેન્દ્રગચ્છના વિજયસેન શિષ્ય અને ધર્માલ્યુદય કાવ્યના કર્તા મધુસૂદન ઢાંકીના મતે નાગેન્દ્ર ગચ્છીય ધનેશ્વરસૂરિ-વિજયસિંહસૂરિ-વર્ધમાસૂરિ (બીજા) વાસુપૂજય ચરિતકારના શિષ્ય (પારો ૪૯૯) “સામીપ્ય’ એપ્રિલ-સપ્ટે. ૧૯૯૮} ઉદયપ્રભસૂરિના શિષ્ય મલ્લિષેણસૂરિએ સ્યાદ્વાદમંજરી રચી. મૂલ શ્રી હેમચંદ્રાચાર્યે ૩ર સંસ્કૃત શ્લોકની બે વર્ધમાન સ્તુતિ રચી છે કે જે પૈકી એકને અન્યયોગવ્યવચ્છેદિકા દ્વાર્નાિશિકા કહેવામાં આવે છે તેમાં અન્ય યોગ એટલે દર્શનોનું નિરસન છે અને બીજી અયોગવ્યવચ્છેદિકા કહેવાય છે તેમાં આહતમતનું પ્રતિપાદન છે. મલ્લિષેણે પહેલી બત્રીશી લઈ તે પર ટીકા રચી અને તેમાં સ્યાદ્વાદ-જૈન દર્શનનું સ્વરૂપ સુન્દર રીતે બતાવ્યું ને તેનું નામ ‘સ્યાવાદ મંજરી' રાખ્યું. આમાં નીચેના ખ. જિનપ્રભસૂરિએ સહાય આપી છે. (પી. ૪, ૧૨૫; વે. નં. ૧૬૯૯; પ્ર. હિંદી અનુવાદ સહિત પરમશ્રુત પ્રભાવકમંડલ, ગુ. અનુવાદ સહિત ભીમશી માણેક, અજિતશેખર વિ. ના ગૂ. અનુ. સાથે પ્ર. દિ. દ. } મૂલ આહંત મત પ્રભાકર પુના, અને ચોખંભા ગ્રંથમાલા સને ૧૯૦૦ કાશી.) તે ગ્રંથ “મલ્લિષેણે અનેક બ્રાહ્મણ દર્શનોના ગ્રન્થો અવલોકીને લખ્યો છે. ગ્રન્થ બુદ્ધિવૈભવથી અંકિત છે.” (પ્રો. આનંદશંકર). ૬૦૨. જિનપ્રભસૂરિ-લઘુ ખરતરગચ્છ પ્રવર્તક જિનસિંહસૂરિના શિષ્ય ઉક્ત જિનપ્રભસૂરિ એક અસાધારણ પ્રતિભાવાન અનેક ગ્રંથના કર્તા હતા. તેમણે સં. ૧૩૨૭માં શરૂ કરીને ૧૩૮૯માં વિવિધતીર્થકલ્પ-કલ્પપ્રદીપ પૂર્ણ કર્યો. (બુ. ૩ નં. ૯૭; પી. ૪, ૯૧ પ્ર. બિબ્લિ. ઈ. કલકત્તા (પ્ર. સીંધી ગ્રં. રત્નત્રય વિ. નો ગુ. અનુ. પ્ર. રંજન વિ. લાયબ્રેરી }) તેમાં કુલ ૫૮ કલ્પો છે - તે તીર્થોની જુદે જુદે સમયે પોતે યાત્રા કરી છે અને તેના કલ્પો રચ્યા છે; જેમ કે અપાપા બૃહત્કલ્પ સં. ૧૩૨૭માં દેવગિરિ (હાલના દોલતાબાદ)માં રચ્યો. શત્રુજય કલ્પ સં. ૧૩૮૪માં, ચેલણા પાર્શ્વનાથ કલ્પ સં. ૧૩૮૬માં અને આખો ગ્રંથ સં. ૧૩૮૯માં પૂરો કર્યો. તે કલ્પોની યાદી ખાસ ઉલ્લેખવા યોગ્ય છેઃશત્રુંજય, ઉજ્જયંત-રૈવતક પર કલ્પ, ઉજ્જયંત સ્તવ, અંબિકા દેવી, કપર્દીયક્ષ, પાર્શ્વનાથ, અહિચ્છત્રા, અર્બુદ, મથુરા, અશ્વાવબોધ, વૈભારગિરિ, કૌશાંબી, અયોધ્યા, અપાપા, કલિકુંડેશ્વર, હસ્તિનાપુર, સત્યપુર, અષ્ટાપદ, મિથિલા, રત્નપુર-એ સર્વપર કલ્પો, અપાપા બૃહત્કલ્પદીપોત્સવ કલ્પ, (વે. નં. ૧૭૩૫૩૬) શ્રી કાત્યાયનીય મહાવીર કલ્યાણપુર, પ્રતિષ્ઠાનપત્તન, નંદીશ્વર, કાંપીત્યપુર, અરિષ્ટનેમિ, શંખપુર, નાસિકપુર, હરિકંખી નગરની વસતીના પાર્શ્વનાથ, કપર્દિયક્ષ, શુદ્ધદંતી પાર્શ્વનાથ, અભિનંદન, પ્રતિષ્ઠાનપત્તન (સાતવાહન રાજાની ઉત્પત્તિ), ચંપાપુર, પાટલીપુત્ર, શ્રાવસ્તી, વારાણસી, મહાવીર ગણધર, કોકાપાર્શ્વનાથ, કોટિશિલા, વસ્તુપાલ-તેજપાલ, ચેલ્લણાપાર્શ્વનાથ, તીર્થ નામધેય સંગ્રહ, સમવસરણરચના, કુંડગેશ્વર, યુગાદિદેવ, વ્યાધ્રી, અષ્ટાપદ પર કલ્પો, હસ્તિનાપુરસ્તવન, કાત્યાયનીય મહાવીર, આરામકુંડ પદ્માવતી દેવી, માણિજ્યદેવ, અંતરિક્ષ પાર્શ્વનાથ, સ્તંભનકલ્પ શિલોંછ, કલિકુંડ, કુકડેશ્વર, ફલવદ્ધિ પાર્શ્વનાથ, કોઠંડીયદેવ, અંબિયદેવી-કલ્પો. (પત્ર ૩૫ નં. ૧૪૩ સન ૧૮૭૩-૭૪, નં. ૯૭ સન ૧૮૭૨-૭૩ ભાં. ઇ.) Page #401 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ૬૦૩. આ કલ્પો અનેક ઐતિહાસિક હકીકતો પૂરી પાડે છે, અને તેમાંની કોઈ કોઈ તો પોતાના સમયમાં બનેલી અને કોઇએ નહિં નોંધેલી એવી ઘટનાઓ મળે છે. તેમણે શત્રુંજય, ગિરનાર, ફલોધી વગેરે તીર્થોને મુસલમાની રાજ્યકાલમાં નિર્ભય બનાવ્યાં હતાં. ૬૦૪. તે સૂરિનો પ્રતિદિન નવું સ્તવન રચવાનો નિયમ હતો અને નિરવદ્ય આહારગ્રહણનો અભિગ્રહ (પ્રતિજ્ઞાવિશેષ) હતો. તેમણે યમક-શ્લેષ-ચિત્ર-છંદોવિશેષ નવ નવ જાતનાં સાતસો સ્તવન તપાગચ્છના સોગતિલકસૂરિ માટે બનાવ્યા સંભળાય છે. માટે બનાવ્યાની વાત બરાબર નથી. સિદ્ધાન્તાગમસ્તવની અવચૂરિના પ્રારંભમાં જણાવ્યા મુજબ તપગચ્છનો અભ્યદય પદ્માવતી દેવી પાસેથી જાણી આ. સોમતિલકસૂરિને ભેટ કર્યા} (કાવ્યમાલા ગુચ્છક ૭ પૃ. ૮૬) તે પૈકી ગૌતમસ્તોત્ર (વે. નં. ૧૮૦૪), ર૪ જિનસ્તુતિ, જિનરાજસ્તવ પ્રા., દ્વિઅક્ષરનેમિસ્તવ, પંચપરમેષ્ઠિસ્તવ, પાર્શ્વસ્તવ, વીરસ્તવ, શારદાસ્તોત્ર, સર્વશભક્તિસ્તવ, સિદ્ધાન્તસ્તવ આદિ ઉપલબ્ધ છે. વળી સં. ૧૩૫ર માં કાયસ્થ ખેતલની અભ્યર્થનાથી કાતંત્ર વ્યાકરણ પર વિશ્વમટીકા ૨૬૧ શ્લોકપ્રમાણની યોગિનીપુર (દિલ્હી)માં રચી (જેસ. પ્ર. પ૮). સં. ૧૩૫૬ માં કન્યાશ્રય મહાકાવ્ય (શ્રેણિકચરિત) બનાવ્યું. સં. ૧૩૬૩માં વિજયાદશમીને દિને કોસલાનગરમાં વિધિપ્રપા નામનો સમાચારી ગ્રંથ રચ્યો, કે જેનો પ્રથમદર્શ તેમના શિષ્ય વાચનાચાર્ય ઉદયાકરે લખ્યો (પી. ૪, ૧૧૪ વેબર નં. ૧૯૪૪ {પ્ર. સિંધી, હિન્દી પ્રા. ભા.}) અને જેમાંથી અનેક શાસ્ત્રીય હકીકતો મળી આવે છે. સં. ૧૩૬૪ માં અયોધ્યામાં સંદેહ વિષૌષધિ નામની કમ્પસૂત્ર પર વૃત્તિ (વેબર નં. ૧૮૮૭) રચી છે કે જે અપ્રસિદ્ધ છે. પણ અતિ મહત્ત્વની છે. કારણ કે તેનો આધાર ત્યારપછીના સર્વ વૃત્તિકારોએ લીધો છે; અને તે વર્ષમાં સાધુ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ રચી છે. સં. ૧૩૬પમાં દશરથપુરિ અયોધ્યામાં ૪૧૯અજિતશાંતિસ્તવ પર વૃત્તિ અને ઉપસર્ગહર સ્તોત્ર પર વૃત્તિ (વિવેક. ઉદે.), માનતુંગકૃત ભયહર સ્તોત્ર પર સં. ૧૩૬પ માં સાકેતપુરમાં વૃત્તિ (પી. ૧, પર, વેબર, નં. ૧૯૬૫), (સપ્તસ્મરણ ?) પર વૃત્તિઓ રચી. અનેક પ્રબંધ-અનુયોગ ચતુષ્કોપેત ગાથા, ધર્માધર્મ પ્રકરણ પ્રા. (પી. ૫, ૧૧૧), આવશ્યકસૂત્રાવચૂરિ (ષડાવશ્યક ટીકા), ચતુર્વિધભાવનાકુલક, તપોમતકુટ્ટન, સૂરિમંત્રપ્રદેશ વિવરણાદિ ગ્રંથ રચ્યા છે. સં. ૧૩૮૦માં પાદલિપ્તસૂરિકૃત સ્વર્ણસિદ્ધિ ગર્ભમહાવીર જિનસ્તવ પર અવચૂરિ (બુહ. ૨, નં. ૩૨૬) રચી. આ સૂરિએ વાઘેલા વંશનો અંત-ગુજરાતનું મુસલમાનોના હાથમાં જવું-દિલ્હીમાં મુસલમાનોનું ૪૧૯. અજિતશાન્તિ સ્તવના કર્તા સંદિપેણ ઘણા પ્રાચીન છે. દંતકથા તો તેમને ખુદ શ્રીમહાવીરના શિષ્ય માને છે ! તેમાં ૩૭ થી ૪૦ છંદ છે ને તે સ્તવ અજિતનાથ અને શાંતિનાથ એ બંને જિન તીર્થકરને લાગુ પડે છે. તેમાં અપરાત્તિકા, આલિંગન, કિસલયમાલા, કસુલતા, ક્ષિપ્તક, ખિધતક, ગાથા, ચિત્રલેખા, ચિત્રાક્ષરા, દીપક, નન્દિતક, નારાચક, ભાસુરક, ભુંજગપરિરિંગિત, માગધિકા, રતમાલા, રાસાનન્દ્રિતક, નારાયક, ભાસ્ક, ભુજંગપરિરિગિત, માગધિકા, રતમાલા, રાસાનદિતક, રાસ લુબ્ધક, લલિતક, વાનવાસિકા, વિધુવિલસિત, વેષ્ટક, શ્લોક, સંગતક, સુમુખ અને સોપાનક એ નામના છંદો વપરાયા છે. આ પૈકી કેટલાક હેમચંદ્રત છંદોનુશાસનમાં નથી તેથી તેમને પ્રાકૃતમાં લખેલા કવિદર્પણ નામના બીજા જૂના છંદગ્રંથનો આધાર લઈ જિનપ્રભે સમજાવ્યા છે ને બીજા છંદોને સમજાવવા હેમચંદ્ર કૃત છંદચૂડામણિનો ઉપયોગ કર્યો છે. આથી ટીકા અતિ ઉપયોગી છે. તેનું બીજું નામ બોધદીપિકા છે. (પી. ૩, ૩૩૦; પી. ૪, ૬૭; વે. નં. ૧૭૯૩-૯૪). Page #402 -------------------------------------------------------------------------- ________________ પારા ૬૦૩ થી ૬ ૧૧ જિનપ્રભસૂરિ ૨૭૭ રાજ્ય એ સર્વે પોતાની જીન્દગીમાં જોયું છે, અને તેથી તેનો ટુંક સામટો પરિચય અત્ર કર્યો છે. તેમણે દિલ્લીમાં સાહિ મહમ્મદને પ્રતિબોધ્યો હતો. તેમની પાસેથી ન્યાયકંદલી શીખીને સં. ૧૪૦૫ માં પ્રબંધકોષકર્તા રાજશેખરે ન્યાયતંદલીવિવૃત્તિ રચી (પી. ૩, ૨૭૩) અને તેઓ (૧૪૨૨માં સમ્યકત્વ સપ્તતિકા (પ્ર. જિ. આ. } રચનાર) સંઘતિલકસૂરિના પણ વિદ્યાગુરુ હતા. (જે. પ્ર. ૫૮) ૬૦૫. “એમ કહેવામાં આવે છે કે ગુજરાતમાં પહેલવહેલાં કાગળોનો પ્રવેશ કુમારપાલના સમયમાં થયો; પરંતુ તેના એટલે ૧૩મા સૈકામાં લખાયેલાં કાગળ ઉપરનાં પુસ્તકો પાટણના ભંડારોમાં નથી. માત્ર એક બે તે સમયના જોવામાં આવે છે, પણ તેની લિપિ ઉપરથી તેનો સમય ખોટો લાગે છે. જો કે સં. ૧૩૨૯નું એક પુસ્તક જોવામાં આવે છે છતાં ભંડારોમાં જૂનામાં જૂનાં પુસ્તકો સં. ૧૩૫૬-૫૭માં લખાયેલાંની નકલ કરાયેલાં છે. આવાં કાગળ ઉપરનાં પુસ્તકોમાં સોનેરી રંગથી ચિત્રો ચીતરવામાં આવતાં અને તેવાં ચિત્રવાળાં પુસ્તકોની સંખ્યા પાટણના ભંડારોમાં છ એક વધુ નીકળે છે. ૪૫ આથી પૂર્વની કાગળની પ્રત પર લખાયેલ કોઈ પુસ્તક હજુ સુધી મળ્યું નથી જણાતું. કેટલાંકનું કથન છે કે હિંદમાં કાગળ ચૌદમી સદીથી પ્રચલિત થયો, પરંતુ તે સ્વીકારતાં વિચારને હજુ સ્થાન છે. જૈનોએ ગ્રંથ લખવા માટે તાડપત્રોનો મોટે ભાગે ઉપયોગ કર્યો હતો ને તે ૧૧મી સદીથી તે પંદરમી સદી સુધી ચાલુ રાખ્યો હતો. ૬૦૬. અપભ્રંશ સાહિત્ય-ઉપર્યુકત સિવાયના બીજા (આગમિક ગચ્છના) જિનપ્રભસૂરિએ અપભ્રંશમાં અનેક કૃતિઓ કરી છે. સં. ૧૨૯૭માં મદનરેખા સંધિ, સં. ૧૩૧૬માં સંધિ કાવ્ય સમુચ્ચય અંતર્ગત પ્ર.લા.દ.વિ.} વયર સ્વામીચરિત્ર, મલિચરિત્ર, નેમિનાથરાસ, પર્ પંચાશદ્ દિકકુમારિકા અભિષેક, મુનિસુવ્રત જન્માભિષેક, જ્ઞા પ્રકાશ, ધર્માધર્મવિચારકુલક, શ્રાવકવિધિ પ્રકરણ, ચૈત્યપરિપાટી, સ્થૂલભદ્ર ફાગ, યુગાદિ જિનચરિત્ર કુલક, આદિ રચ્યાં છે. તેમાંની કેટલીક કૃતિ તો શત્રુંજય પર રહીને રચી છે. તેમના શિષ્ય નર્મદા સુંદરી સંધિ સં. ૧૩૨૮માં સંધિ કાવ્ય સં. . લા.દ.વિ.) અને ગૌતમસ્વામીચરિત્ર સં. ૧૩૫૮માં રચેલ છે. (વિસ્તારથી જુઓ જૈનગૂર્જર કવિઓ પ્રથમ ભાગ પ્રસ્તાવના પૃ. ૭૯-૮૩). ૬૦૭. જૂની ગુજરાતીમાં સાહિત્ય-આ ચૌદમા શતકના પૂર્વાધમાં ગૂજરાતીમાં થોડાં સુંદર કાવ્યો ઉપલબ્ધ થયાં છે. તે જૈન ગૂર્જર કવિઓ પ્રથમ ભાગમાં પૃ. ૫-૮ માં જણાવ્યાં છે :- રતસિંહસૂરિ શિષ્ય વિનયચંદ્રકૃત જૈન તીર્થંકર નેમિનાથ પર ચતુષ્પાદિકા (ચોપઈ) રૂપે ૪૦ ટુંકનું કાવ્ય છે, તેમાં બાર માસ લઈ દરેક માસે રાજમતિ પતિવિરહથી કથન કરે છે એનું કાવ્યમય વર્ણન છે; તે જ કવિકૃત આનંદસંધિમાં આનંદ નામના ભ. મહાવીરના એક શ્રાવકનો સંબંધ છે; સં. ૧૩૨૭માં એક અજ્ઞાતકવિએ (જયવંતે) સપ્તક્ષેત્રિ રાસ રચ્યો. તેમાં જિનમંદિર, જિનપ્રતિમા, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ४२०. ढिल्लयां साहिमहम्मदं शककुलक्ष्मापालचूडामणिं येन ज्ञानकलाकलापमुदितं निर्माय षड्दर्शनी । __प्राकाश्यं गमिता निजेन यशसा साकं न सर्वागमग्रंथज्ञो जयताज् जिनप्रभगुरु विद्यागुरुर्नः सदा ॥ ૪૨૧. સ્વ. સાક્ષર શ્રી ચિમનલાલ ડાહ્યાલાલ દલાલનો “પાટણના ભંડારો' એ નામનો લેખ-લાયબ્રેરી મિસેલેની જુલાઈ-ઓકટોબર. ૧૯૧૫. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૨ ૭૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એ સાત પુણ્યક્ષેત્રની ઉપાસનાનું વર્ણન છે. સં. ૧૩૩૧ માં ખરતર જિનેશ્વરસૂરિએ દીક્ષા લીધી તેનો દીક્ષા વિવાહ વર્ણના રાસ સોમમૂર્તિએ રચ્યો. સં. ૧૨૭૮ અને સં. ૧૩૩૦ વચ્ચે ખ. જિનેશ્વરસૂરિ શિષ્ય જગડુએ સમ્યકત્વમાઈ ચઉમઈ રચી. તેમાં સમ્યકત્વ-સમ્યગ્દર્શનનો વિષય ચર્યો છે. સં. ૧૩૫૮માં લખાયેલ પ્રતમાં ઉપરોક્ત નેમિનાથ ચતુષ્પાદિકા ઉપરાંત પદ્મત શાલિભદ્ર નામના મહાઋદ્ધિમાન શ્રાવકે ભ. મહાવીર પાસે દીક્ષા લીધી હતી તેના ગુણની વર્ણના રૂપે કક્કાવારીશાલિભદ્રકક્ક, તે જ પડ્યે રચેલ માતૃકા એટલે બારાખડીના દરેક વર્ણ લઈ તે પર ઉપદેશ આપતા દૂહાઓ-દૂહામાતૃકા ઉપલબ્ધ થાય છે. (જૈન ગૂર્જર કવિઓ પ્રથમ ભાગ પૃ. ૧ થી ૧૨). ૬૦૮. સં. ૧૩૩૦, સં. ૧૩૪૦, સં. ૧૩૫૮ના ગૂજરાતી ગદ્યના નમૂનાઓ પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ' (ગા. ઓ. સિરીઝ તરફથી પ્રકાશિત)માં પ્રસિદ્ધ થયેલા છે. ૬૦૯. વળી સં. ૧૩૩૬માં શ્રીમાલ ઠ. કૂરસિંહના પુત્ર સંગ્રામસિંહે બાલશિક્ષા નામનો ગ્રંથ રચ્યો છે. તે ગૂજરાતી પરથી સં. કાતંત્ર વ્યાકરણનું જ્ઞાન કરાવનાર છે. (જે. ૪૫ જુઓ પં. લાલચંદનો લેખ પુરાતત્ત્વ પુ. ૩, અંક ૧ પૃ. ૪૦-૫૩) કર્તા જૈનેતર લાગે છે. ૬૧૦. સં. ૧૩૫૬માં વાઘેલા કરણઘેલાના નાગર પ્રધાન માધવ ગૂર્જર દેશમાં અલાઉદીન બાદશાહની સેનાનો પાટણમાં પ્રવેશ કરાવ્યો. ગુજરાતમાં હિન્દુ રાજ્યનો અંત આવ્યો. પ્રાચીન ગુજરાતની જાહોજલાલી અને ભવ્યતાનું છેલ્લું પ્રકરણ પૂરું થયું. ૬૧૧. વલભી નગર ભાંગ્યા પહેલાં તથા ચાપોત્કટ (ચાવડા) વંશથી માંડીને અંતે વાઘેલા વંશનો નાશ થયો ત્યાં સુધીમાં ગુજરાતની જાહોજલાલી સર્વોપરી હતી. તે વખતમાં જ ઘણાખરા કવિઓ વિદ્વાનો થઇ ગયા છે અને તેમાં પણ જૈન પંડિતોએ તો સરસ્વતીની અપૂર્વ સેવા બજાવી છે.૨૩ ૪૨૨. મેરૂતુંગ સૂરિની વિચારશ્રેણિ-સ્થવિરાવલીમાં જણાવ્યું છે કે (સ) ૨૩૬. વના માધવના રવિન માનીતા: | નાગર કવિ પદ્મનાભ સં. ૧૫૧૨ ના રચેલા કાન્હડદે પ્રબંધમાં કહે છે કે : માધવ મહિતઈ કર્યું અધર્મ, નવિ છૂટીઈ જે આગિલ્યા કર્મ, નવખંડે અપકીરતી રહી, માધવિ મ્લેચ્છ આણિયા સહી. ૪૨૩. સ્વ. શ્રી મણિલાલ ન. દ્વિવેદી – ‘પ્રિયંવદા' જુલાઈ સન ૧૮૮૭ Page #404 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૬ ગુજરાતમાં મુસલમાનો (સં. ૧૩૫૬ થી ૧૪૦૦) जय जिणेसर ! जय जणाणन्द ! जय जीवरक्खण परम ! जय समत्थ तिहुयण दिवायर ! जय भीसणभवमहण ! जय अपारकारुन्नसायर ! ગય સિવાર ! સિનિય ! ઉદ્ધમાન ! નાડું तिहुयणपत्थियकप्पतरु, ! जयजय पणयसुरिन्द ! --જનને આણંદ કરનાર જિનેશ્વર ! જય થાઓ, જય થાઓ; જીવરક્ષામાં મહાન અને ત્રિભુવનને સમર્થ પ્રકાશ પાડનાર સૂર્ય ! જયવંતા રહો, ભીષણ ભવને હણનાર ! જય થાઓ, અપાર કરુણાના સાગર ! જય થાઓ; શિવના કારણ ! શિવના સ્થાન ! વર્ધમાન જિનેન્દ્ર ! તમે ત્રિભુવનમાં પ્રસરેલા કલ્પતરૂ છો અને સુરેન્દ્ર તમારા પગે પડે છે, તારો જય જય હો ! - નેમિચંદ્રસૂરિકૃત મહાવીરચરિત્ર - ૬૧૨. ગૂર્જર ભૂમિને મુસલમાનોનો અલાઉદીન ખીલજીના હસ્તક સ્પર્શ થયો ત્યારથી ગૂજરાત નવા જગતમાં દાખલ થયું. સર્વ પ્રાચીનતાઓ મૂળમાંથી ખળભળી ઉઠી. સર્વને આઘાત થયો-પૂર્વે કદિ નહીં થયેલો એવો પ્રબળ આઘાત થયો. જીવન બદલાયું-જીવનના માર્ગ બદલાયા. સાહિત્ય બદલાયું-ભાષા બદલાઈ. આ બધું આ કાળમાં થયું. પરાધીન જીવનનો આરંભકાળ તે આ જ. ઉલગખાન (અલફખાન નહિ)ના ૨૪ પગલાંની સાથે જ આ નવા અનુભવનો આરંભ થયો હતો અને દિનપ્રતિદિન તે વિસ્તાર પામતું ગયું. ૬૧૩. જૈન-શૈવ કે વૈષ્ણવ મંદિરો જમીનદોસ્ત થયાં-તેની જગાઓ મસીદોએ લેવા માંડી–તેના સુંદર પથ્થરો-કારીગરીના નમુનાઓ મસીદો બાંધવામાં વપરાયા. રાજ્ય વ્યવસ્થા બદલાતાં ગૂર્જર દેશના ભાગલા પડયા-ગૂજરાતની સ્થિતિ છિન્નભિન્ન થઈ ગઈ. જાનમાલની સલામતીને માટે લોકોને પગલે - ૪૨૪. જિનપ્રભસૂરિ તીર્થકલ્પમાં જણાવે છે કે “વિ. સં. ૧૨૫૬માં સુરતાણ અલ્લાવદણ (સુલ્તાન અલાઉદીન)ના નાનાભાઈ ઉલ્લખાન (ઉલગખા) ઢિલ્લિ (દિલ્હી) નગરથી ગુજરાત પર ચઢયો.” ચિત્તકૂડ (ચિત્રકૂટ-ચિત્તોડ)ના અધિપતિ સમરસીહે તેને દંડ આપી મેવાડ દેશની રક્ષા કરી. અલફખાન તો પછી સૂબા તરીકે ગુજરાતમાં આવ્યો હતો. જુઓ જિનવિજયનો લેખ “ઉલુગખાન અને અલપખાન' પુરાતત્ત્વ-પુ. ૪-અંક ૩ અને ૪. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પગલે ભય રહેવા લાગ્યો. વેપારમાં એક સ્થળેથી બીજે સ્થળે માલ લઈ જવામાં કે મંગાવવામાં લુંટારુઓના ત્રાસથી અનેક પ્રતિબંધો આવ્યા. ૬૧૪. આને પરિણામે સંસ્કૃત અને પ્રાકૃત આદિ પ્રાચીન ભાષાઓને જે મહત્ત્વ અપાતું હતું તે ગયું. તેના ઉત્તેજકો હિંદુ રાજાઓ અને હિંદુ મંત્રીઓ જતાં તેના કવિ પંડિતોનો લય થયો. બ્રાહ્મણવર્ગનું દેશભાષાનું સાહિત્ય આ કાળમાં મંડાયું; આગળ પણ લૌકિક સાહિત્ય લોકભાષામાં રચાતું હતું, પણ આ સમયમાં તો ધાર્મિક કથાનકો અને જ્યોતિષ, કર્મકાંડ વગેરે સર્વ દેશભાષામાં ઉતરવા માંડયું. પ્રાચીન પઠનપાઠન બંધ થયું. તામ્રપત્રો પૂરાં થઈ ગયાં. ગ્રંથભંડારો ભોંયરામાં પૂરાયા. - ૬૧૫. ગૂર્જરદેશ અટુલો પડ્યો-રાજપુતાના-માલવા આદિ દેશ સાથેનો સંસર્ગ તૂટી ગયો, એટલે ભાષા અપભ્રંશ ભાષા તે સર્વ દેશોમાં લગભગ એકસરખી વપરાતી હતી અને સર્વગમ્ય હતી તે ભાષાનાં તે તે દેશમાં અલગ અલગ રૂપાંતરો થયાં; અને આ સમયથી આ સર્વગત ભાષા આ ગૂર્જર દેશમાં રહી ગૂજરાતી દેશી ભાષાનું રૂપ લેવા લાગી. નર્મદ કવિ ગૂજરાતી ભાષાનો પ્રથમ યુગ આ સમયથી જ પાડે છે. તે જણાવે છે કે “સંવત ૧૩પ૬ પછી મુસલમાની હાકીમાં ગુજરાતની તે ગુજરાતી-એવી રીતે ગુજરાતી ભાષા પ્રસિદ્ધિમાં આવી. બ્રાહ્મણ કે ગોરજી (જૈન સાધુઓ) એમણે સંસ્કૃત ટાળી ગુજરાતીમાં આખ્યાન તથા વાર્તા અને રાસા લખ્યા-વિશેષ પદ્ય-અને ગદ્ય પણ ખરું. એ ગુજરાતી ભાષાનાં આજ લગીનાં મુખ્ય ત્રણ સ્વરૂપ થયાં છે. સં. ૧૩૫૬ થી તે સં. ૧૬પ૬ સુધીનું એક, સં. ૧૬૫૬ થી તે ૧૮૫૬ સુધી બીજું ને પછી ત્રીજું. પહેલું તે ચોખ્ખું ને બીજું તે ભ્રષ્ટ થઈ રુપાંતર પામેલું છે. એ બે મળીને જે સામાન્ય સ્વરૂપ તે જુની ગુજરાતી ભાષાનું...", ૬૧૬. પ્રાકૃત સંસ્કૃત ગ્રંથોને લોકભાષામાં અવગત કરવા માટે તે પર ભાષામાં ગદ્યગ્રંથોબાલાવબોધ આ શતકમાં જ રચાયા. ૬૧૭. આ નવીન અને ક્રાંતિકારક પરિસ્થિતિમાં પણ જૈનોએ પોતાનાં મંદિરો, વ્યાપાર અને સાહિત્યરક્ષણ-સાહિત્યસેવા બને તેટલી અખંડપણે યા પુનરુદ્ધાર રૂપે આબાદ જાળવવા પ્રયત્ન કર્યો છે. જૈનોનું-ખાસ કરી ભાષા સાહિત્ય પૂર્વ શતકો કરતાં આ શતકમાં વધારે થયું છે. આ હકીકત વિશેષપણે હવે પછી વિચારીશું. ૬૧૮. સં. ૧૩૫૬ માં અલાઉદ્દીન ખીલજીના લશ્કરથી તેના ભાઈ ઉલગખાન તથા નસરતખાને ગુજરાત સર કર્યું. પછીના વર્ષમાં અલાઉદીને રણથંભોરનો કિલ્લો રાજા હમીર પાસેથી લઈ તેના ચોહાણના રાજ્યને ખતમ કર્યું. (સં. ૧૩૫૭ માં). પછી સં. ૧૩૬૦ માં ચીતોડ પર ફત્તેહ કરી. સં. ૧૩૬૬-૬૮ માં તેણે જાલોરના ચોહાણ રાજા કાન્હડદેવ (કાન્હડદે પ્રબંધ વાળા) પર ચડાઈ કરી તે રાજ્ય લઈ લીધું. (ઓઝા. રા. ઈ. પૃ. ૨૨૪, ૨૭૨). - ૬૧૯. ગુજરાતમાં પાતશાહી સુલતાનના પ્રતિનિધિ (સુબા) તરીકે પાટણમાં અલપખાન આવ્યો. તેના સમયમાં સં. ૧૩૬૬માં (શ્રી શત્રુંજયાદિની યાત્રા કરનાર) શાહ જેસલે ખંભાતમાં પૌષધશાલા Page #406 -------------------------------------------------------------------------- ________________ પારા ૬ ૧૪ થી ૬ ૨૧ મુસ્લિમ આક્રમણો ૨૮૧ સહિત અજિતનાથનું વિધિચૈત્ય બંધાવ્યું.૨૫ પરંતુ સં. ૧૩૬૯ (એક પટ્ટાવલીના આધારે)માં (અને અચૂક ઉદ્ધાર વર્ષ સં. ૧૩૭૮ પહેલાં) આબુ પરનાં બે પ્રસિદ્ધ મંદિરો નામે વિમલમંત્રીકૃત વિમલવસતિ અને તેજપાલમંત્રીકૃત લૂણગવસહિ-એનો સ્વેચ્છાએ ભંગ કર્યો-મૂર્તિઓને તોડી હતી; તેમજ તે વર્ષ એટલે સં. ૧૩૬૯માં જ શત્રુંજય પર્વત પરના અધિરાજ આદીશ્વરની પ્રતિમાનો ભંગ કર્યો હતો. (સમકાલીન જિનપ્રભકૃત શત્રુંજયકલ્પ રચના સમય સં. ૧૩૮૫). ૬૨૦. “હવે તો નવી વાત છે કે જે દોહિલા દિવસોમાં ક્ષત્રિયો ખગ લઈ શકતા નથી, સાહસિકોનાં સાહસ ગળી જાય છે. તેવા વિકટ સમયમાં જિનધર્મરૂપી વનમાં સમરસિંહે દેખાવ દીધો. ૪૨૬ તે સમરસિંહ ઓસવાળ જૈન હતો. તેનો પૂર્વ જ સલક્ષણ પામ્હણપુરનો વાસી હતો. સલક્ષણનો પૌત્ર દેસલ પાટણવાસી થયો. તેના ત્રણ પુત્રો નામે સહજપાલ, સાહણ અને ઉક્ત સમરસિંહ. સહજપાલે દક્ષિણમાં દેવગિરિ (દોલતાબાદ)માં ચોવીશ જિનાલયમાં પાર્શ્વજિનને મૂલ નાયક તરીકે સ્થાપ્યા. સાહણ ખંભાતમાં રહીને પૂર્વજોની કીર્તિ વિસ્તારતો હતો, જ્યારે સમરસિંહ પાટણમાં પિતા સહિત રહેતો હતો; અને અલપખાનની સેવા (ઉચ્ચ અધિકારી તરીકે) કરતો હતો. શત્રુંજય પરની દુર્ઘટના સાંભળી તેના ઉદ્ધારની પ્રતિજ્ઞા કરી અલપખાન પાસે જઈ જણાવ્યું “અમારી આશાના આધારભૂત સ્વામી ! હિંદુઓની હજ ભાંગી નાંખી છે, એની દુનિયા નિરાશ થઇ છે વગેરે. ૪૨૭ ખાને તેને માન આપી તીર્થ માંડવાનું ફરમાન કરી આપ્યું; ને તે માટે માલેક અહિદરને આદેશ કર્યો. ૬૨૧. સમરસિંહે આરાસણની ખાણના સ્વામી માહેશ્વર છતાં પણ જૈનધર્મ પ્રત્યે દઢ શ્રદ્ધાવાળા ત્રિસંગમપુરમાં રાજ્યકર્તા રાણા મહિપાલદેવ (દાંતા રાજ્યના પૂર્વજ) પાસેથી તે ખાણમાંથી સરસ ફલોહી-પાષાણની લાંબી પાટો મેળવી તેમાંથી પ્રતિમા ઘડાવી. સં. ૧૩૭૧માં પોતાના પિતા દેસલને સંઘાધિપતિ કરી સમરાશાહે પોતાના બંધુઓ આદિ સહિત સંઘ કાઢી ત્યાં ઉપકેશ ગચ્છના (યક્ષદેવકક્ક-સિદ્ધ-દેવગુપ્તસૂરિ શિષ્ય) સિદ્ધસૂરિ ૨૮ પાસે આદીશ્વરની પ્રતિષ્ઠા કરાવી. ત્યાંથી ગિરિનારની ૪૨૫. જુઓ પ્રા. ગૂ. કા. સંગ્રહનું પરિશિષ્ટ-તેમાં આપેલ શિલાલેખ. ૪૨૬, દિવ પુણ નવીયજ વાત, જિણિ દહાડઈ દોહિલઈ, ખત્તિય ખગ્યુ ન લિતિ, સાહસિયહ સાહસુ ગલઇ, તિણિ દિણિ દિનુ દિકખાઉ, સમરસીહિ જિણધર્મોવણિ, તસુ ગુણ કરઉં ઉદ્યોઉં, જિમ અંધારાં ફટિકમણિ. - અંબદેવસૂરિનો સમરા રાસો. સં. ૧૩૭૧. ૪૨૭. સામિય ! એ નિયુણિ અડદાસ આસાલંબ અહતણઉ એ; ભઇલી એ દુનિય નિરાસ, હજ ભાગીય હીંદુઅ તણી એ - એજન. ૪૨૮. છતાં સં. ૧૪૯૪માં રચાયેલ ગિરનાર પરના વિમલનાથ પ્રાસાદની પ્રશસ્તિમાં, પં. વિવેકધીર ગણિએ સં. ૧૫૮૭ માં રચેલા શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધમાં, નયસુંદરના સં. ૧૬૩૮ના શત્રુંજય રાસમાં અને એને અનુસરતા પાશ્ચાત્ય લેખકોએ રત્નાકરસૂરિને પ્રતિજ્ઞા કરનાર જણાવ્યા છે, કક્કસૂરિએ નાવ પ્રબંધમાં સંઘમાં બૃહદ્ગચ્છના રત્નાકરસૂરિ આવ્યા હતા, એમ જણાવ્યું છે. તે રત્નાકરસૂરિ અને વૃદ્ધતપાગણમાં થયેલ રત્નાકરગચ્છના પ્રવર્તક ' Page #407 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ યાત્રા કરી કે જ્યાં તેમને ત્યાંના રાજા મહીપે (મહિપાલદેવે) માન આપ્યું. દેવપટ્ટણમાં મુગ્ધરાજ રાજાએ, દીવમાં તેના સ્વામી મૂલરાજે સન્માન કર્યું. ત્યાંથી શત્રુંજય પુનઃ આવી પાટણ સંઘસહિત આવ્યા. દેશલશાહે સં. ૧૩૭૫માં પુનઃ મહાયાત્રા કરી. સમરસિંહ દિલ્લી સુલતાનના આમંત્રણથી જતાં ત્યાં કુતુબદીન બાદશાહે માન આપ્યું ને પછી તેના પુત્ર સુલતાન ગ્યાસુદીને શાહના કહેવાથી ત્યાં બંદી તરીકે રાખેલ પાંડુદેશના સ્વામી વીરવલ્લ (બીરબલ)ને મુક્ત કર્યો. બાદશાહના ફરમાનથી ધર્મવીર સમરે મથુરા અને હસ્તિનાપુરમાં સંઘપતિ થઈ જિનપ્રભસૂરિ (જુઓ પારા ૬૦૨) સાથે તીર્થયાત્રા કરી. ૬૨૨. પછી સમરાશાહ તિલંગ દેશમાં ગ્યાસુદીનના પુત્ર ઉલ્લખાનના આશ્રિત થયા. ખાને પણ સમરને વિશ્વાસપાત્ર પોતાના ભાઇ તરીકે સ્વીકારી તિલંગ દેશનો સ્વામી (સૂબો) બનાવ્યો હતો. ત્યાં તુર્કોથી બંદી તરીકે પકડાયેલ પુષ્કળ મનુષ્યોને તેણે મૂકાવ્યા; શ્રાવકોના કુટુંબોને ત્યાં સ્થાપી ઉરંગલપુરમાં જિનાલયો કરાવી ધર્મપ્રભાવના કરી. સમરસિંહ સં. ૧૩૯૩ પહેલાં તે લગભગ સ્વર્ગસ્થ થયા, કે જે વર્ષમાં કંજરોટપુરમાં રહી ઉપર્યુક્ત સિદ્ધસૂરિના શિષ્ય પટ્ટધર કક્કસૂરિએ તે સમરસિંહનો ચારિત્રાત્મક ગ્રંથ નામે નાભિનંદનોદ્વાર પ્રબંધ પૂરો કર્યો. ૨૯ ૬૨૩. આબુ પર “ભંગ થયો ત્યાર પછી સં. ૧૩૭૨ અને ૭૩ની, વિમલવસહિ, મહાવીરમંદિર અને વિમલ હસ્તિશાળા-આ ત્રણેની વચ્ચે જે મોટો મંડપ આવેલો છે તેમાં કેટલાક રાજકીય શાસન લેખોવાળી સુરહિઓ (સુરભિ-ગાયો) છે, કે જેમાં ચંદ્રાવતીના રાજાઓએ અવારનવાર આબુનાં જૈન દેહરાઓના રક્ષણની અને યાત્રિકો પાસે યાત્રાકર જેવા કોઈ પણ લાગા નહિ લેવાની પ્રતિજ્ઞાઓના લેખો કોતરાવેલા છે. આમાં ૩ લેખો ચંદ્રાવતીના મહારાજ દેવડા લૂંટાક (હાલના સિરોહીના મહારાવના પૂર્વજો ના છે, તેમાં સં. ૧૩૭૨ ના એક લેખમાં આદિનાથ (વિમલવસહિ) અને નેમિનાથ (લૂસિગવસહિ) ઉપરના અમુક લાગા માફ કર્યાની હકીકત છે. તે જ વર્ષના બીજા લેખમાં તે રાજાએ આબુની યાત્રાએ આવનાર યાત્રિકો ઉપરનો કર બાઇશ્રી નામલદેવીના પુણ્યાર્થે માફ કર્યાની હકીકત છે અને ત્રીજા સં. ૧૩૭૩ ના લેખમાં દેલવાડાના જૈન મંદિરોના પૂજારીઓ પરનો કર માફ કર્યાની હકીકત છે. વળી આ લેખોમાં આ આજ્ઞાઓ પોતાના પછીના સ્વવંશજ વા પરવંશજ રાજાઓ પાળે એવી તેમાં પ્રાર્થના કરેલી છે. રત્નાકરસૂરિ એ બંને એક હોય તો પણ સં. ૧૩૭૧ માં શત્રુંજય તીર્થના મૂલનાયક આદીશ્વરની પ્રતિષ્ઠા કરનાર ઉપદેશ ગચ્છના સિદ્ધસૂરિ જ જણાય છે. બાકી આ પ્રસંગમાં રત્નાકરસૂરિએ અન્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હોય, એમ સંભવી શકે. પંડિત લાલચંદ જૈનયુગ” ૧, ૨૫૯. વિવિધ તીર્થકલ્પમાં શત્રુજય કલ્પ (ર. સં. ૧૩૮૫)માં જિનપ્રભસૂરિએ આ ઉદ્ધારનો સં. ૧૩૭૧ આપ્યો છેઃ वैक्रमे वत्सरे चन्द्रहयाग्नीन्दुमिते सति । श्रीमूलनायकोद्धारं साधुः श्री समरो व्यधात् ॥ ૪૨૯. જૂઓ “અંબદેવસૂરિકૃત સમરારાસો (પ્ર. પ્રા. ગુ. કા. સં; જૈ. ઐ. ગૂ. સંચય) અને કક્કસૂરિકૃત નાભિનંદનોદ્વાર પ્રબંધ (પ્ર. લે. ગ્રં) અને તે બંને પરથી અનેક ઐ. ટિપ્પણો સહિત ઘણી કાળજી અને પરિશ્રમથી પંડિતશ્રી લાલચંદ ભગવાનદાસ ગાંધીનો લખેલો લેખ નામે “શ્રી શત્રુંજય તીર્થનો ઉદ્ધારક સમરસિંહ (તિલંગ દેશનો સ્વામી)' જૈનયુગ વર્ષ ૧ પૃ. ૧૦૨, ૧૮૩, ૨૫૫, ૪૦૩. Page #408 -------------------------------------------------------------------------- ________________ પારા ૬૨૨ થી ૬૨૫ સમરાશા-શત્રુંજયતીર્થનો ઉદ્ધાર ૨૮૩ ૬૨૪. આબુ પરનાં ઉક્ત બંને મંદિરોનો સં. ૧૩૭૮ માં ઉદ્ધાર થયો-વિમલવસહિનો ઉદ્ધાર મહણસિંહ પુત્ર શા. લલ્લ (=લાલિગ) અને શા. ધનસિંહના પુત્ર શા. વીજડ-આ બંને પિત્રાઈ ભાઇઓએ કરાવ્યો; અને લૂણિગવસહિનો જીર્ણોદ્ધાર ચંડસિહ પુત્ર સંઘપતિ પીથડે કરાવ્યો.૪૩૦ વળી ત્યાં એક સં. ૧૩૭૮ નો લેખ છે તેમાં જણાવ્યું છે કે ‘શ્રીમાળી જ્ઞાતીય ખેતલે ભગાનંતર આ મહાવીર બિંબ કરાવ્યું.’ તેમજ બીજાઓએ જુદાં જુદાં મંદિરો-દેવકુલિકાઓ કરાવી. આમ મુસલમાનોએ પોતાનાં મહા-મહા તીર્થોને કરેલું નુકશાન પાછળથી જૈનોએ સમારકામ કરાવી-પુનરૂદ્ધાર કરી ટાળ્યું, તો પણ પાટણ આદિ શહેરોનાં હિંદુ જૈન મંદિરો ભગ્નાવશેષ થયા. આમાં ઉલ્લેખ કરાયેલ પીથડપેથડનો વૃત્તાંત એક ઐતિહાસિક પ્રશસ્તિ (પુરાતત્ત્વ ૧,૧)માંથી સુભાગ્યે મળી આવે છે કે તે અણહિલપુર પાટણ પાસે આવેલા ગામ સાંડે૨ક (સાંઢેરા) કે જે વર્ધમાન સ્વામીના મંદિ૨થી અલંકૃત હતું, તેમાં પ્રાગ્વાટવંશના સુમતિશાહનો રાજમાન્ય પુત્ર આભૂ, તેનો આસડ એના મોખ અને વર્ધમાન, પૈકી વર્ધમાનનો ચંડસિંહ અને ચંડસિંહના ૭ પુત્રો પૈકી જ્યેષ્ઠ તે પેથડ. પેથડે વીજાપુરમાં સ્વર્ણમય પ્રતિમાવાળું મંદિર કરાવ્યું અને આગિરિમાં મહામાત્ય શ્રી વસ્તુપાલ કારિત નેમિનાથના મંદિરનો ઉદ્ધાર કરાવ્યો; તેમજ પોતાના ગોત્રમાં (?) થઇ ગયેલ ભીમાશાહ (જુઓ પારા ૬૨૫)ની કરાવતાં અપૂર્ણ રહેલ પિત્તલમય આદીશ્વરની પ્રતિમાને સુવર્ણથી દૃઢ સંધિવાળી કરી ઉદ્ધાર કર્યો, તથા ભ. મહાવીરની મૂર્તિ તૈયાર કરાવી ઘરમંદિરમાં સ્થાપિત કરી, અને પછી તેને સં. ૧૩૬૦ માં લઘુવયસ્ક કર્ણદેવ (કરણઘેલો) ના રાજ્યમાં નગરના મોટા મંદિરમાં સ્થાપન કરી, અને પછી સિદ્ધાચળ અને ગિરનારની યાત્રા સંઘવી થઇ કરી, પછી બીજી વખત સંઘપતિપણું સ્વીકારી સંઘની સાથે છ યાત્રાઓ કરી. સં. ૧૩૭૭ ના દુષ્કાળ વખતે પીડાતા અનેક જનોને અન્નાદિકના દાનથી સુખી કર્યા. પછી ગુરુ પાસે જિનાગમ શ્રવણ કરતાં તેમાં વીર-ગૌતમના નામની ક્રમશઃ સુવર્ણ-રૌપ્ય નાણકથી પૂજા કરી. તે પૂજાથી એકઠા થયેલ દ્રવ્યવડે શ્રીસત્ય સૂરિના વચનથી તેણે ચાર જ્ઞાનભંડાર લખાવ્યા, તેમજ નવક્ષેત્રમાં પણ અન્ય ધનનો વ્યય કર્યો. તેનો પુત્ર પદ્મ, તેનો લાડણ, તેનો આહણસિંહ અને તેનો મંડલિક નામનો પુત્ર થયો (કે જે સંબંધી જુઓ પારા ૬૬૯ અને ટિપ્પણ ૪૪૯) ૬૨૫. એક રાજ્ય પટ્ટાવલીની પછવાડે વિ. સં. ૧૩૭૬, ૭૭ માં દુર્ભિક્ષયોગે ગૂર્જર જ્ઞાતીય સા. ભીમે (અતિ દાન) આપ્યું એમ જણાવ્યું છે. આબુ પરનું જે ભીમાશાહનું દેહરૂ-ભીમસિંહપ્રાસાદ કહેવાય છે તે કરાવનાર આ સા. ભીમ હોય તેમ સંભવે છે. ૪૩૦. જુઓ જિનપ્રભુસૂરિના તીર્થકલ્પમાંનો અર્બુદ કલ્પઃ तीर्थद्वयेऽपि भग्रेऽस्मिन् दैवान्म्लेच्छैः प्रचक्रतुः । अस्योद्धारं द्वौ शकाब्दे वह्निवेदार्कसंमिते (१२४३) ॥ तत्राद्य तीर्थस्योद्धर्त्ता लल्लो महणसिंहभूः । पीथडस्त्वितरस्याभूद् व्यवहृच् चंडसिंहजः ॥ લાલિગ અને વીજડે કરાવેલા જીર્ણોદ્ધાર સંબંધીની એક વિસ્તૃત પ્રશસ્તિ ત્યાં કોતરી કાઢેલી હજુ મળે છે તેમાં તે બંને પિત્રાઇઓનો વિસ્તૃત ઇતિહાસ મળે છે. લૂણિગવસહિના નવ ચોકિયાના અગ્નિકોણ તરફના સ્થંભ ઉપર એક સંસ્કૃત પદ્ય છે તેમાં સંઘપતિ પેથડે પોતાનું ધન ખર્ચીને લૂણિગવસહિતનો ઉદ્ધાર કર્યાનો ઉલ્લેખ છે. કલ્યાણવિજયજીનો લેખ નામે ‘આબુના જૈન શિલાલેખો' તા. ૧૬-૨૦-૨૭ નું ‘જૈન’. Page #409 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૬૨૬. સં. ૧૩૯૪માં મંત્રી વિમલના વંશમાં થયેલા મંત્રી અભયસિંહના પુત્ર મંત્રી જગસિંહ અને તેના પુત્ર મંત્રી ભાણકે વિમલવસહિની અંદર અંબિકા દેવીની મૂર્ત્તિ કરાવી. ૨૮૪ ૬૨૭. હવે સાહિત્ય પ્રવૃત્તિ જોઇએઃ- સં. ૧૩૬૧માં નાગેન્દ્રગચ્છીય ચંદ્રપ્રભ શિષ્ય મેરૂતુંગસૂરિએ વર્ધમાનપુર (વઢવાણ)માં પાંચ સર્ગમાં-પ્રબંધ ચિંતામણી ગ્રંથ રચ્યો (પી. ૨, ૮૬; વે. નં. ૧૭૫૩ ગૂ. ભા. સહિત રામચંદ્ર દીનાનાથ; અંગ્રેજી ભા. બિ. ઇ. સન ૧૯૦૨ {મૂળ અને હિન્દી અનુવાદ સિંધી ગ્રં}). જેમાં ઇતિહાસનાં તત્ત્વ હોય છે તેવા પ્રબંધ લખવાનો પ્રારંભ હેમાચાર્યથી જ થઇ ગયો હતો. જૈન ગ્રંથકારોએ ચરિત્રો લખવાની પદ્ધતિ વિશેષ પ્રચલિત કરી છે. લગભગ પોતાના સમયના ભોજ કુમારપાલ જેવા રાજાઓ, વસ્તુપાળ તેજપાળ જગડૂશા જેવા શ્રીમંતો અને માધ વગેરે કવિઓનાં ચરિત્રોમાં તેઓએ સારો રસ લીધો છે-અને હેમચંદ્રચાર્યના સમયથી ઉદભવેલી આ પ્રવૃત્તિનાં ઉદાહરણોમાં ચૌદમા સૈકાના ‘પ્રબંધ ચિન્તામણી’કાર મેરૂતુંગાચાર્ય વગેરે ગણાવી શકાય.' ‘હેમચંદ્રે દ્વાશ્રય સંસ્કૃતમાં મૂલરાજથી સિદ્ધરાજ જયસિંહ સુધીનો ઇતિહાસ, અને પ્રાકૃત ચાશ્રયમાં કુમારપાલનો ઇતિહાસ આપ્યો; -તેમજ પરિશિષ્ટ પર્વમાં શ્રી મહાવીર ભ. પછી થયેલ સુધર્માથી વજ્રસ્વામી પર્યંતના આચાર્યો તથા ચંદ્રગુપ્ત સંપ્રતિ વગેરે જૈન રાજાઓનો ઇતિહાસ આપ્યો. ત્યાર પછી ઐતિહાસિક ચરિત્ર-પ્રબંધ રચવાની પ્રવૃત્તિ ચાલુ થઈ. વસ્તુપાલ (અને તેજપાલ) સંબંધી લખાયેલાં વસન્તવિલાસ આદિ અનેક ગ્રંથો અગાઉ જણાવાયા છે; તેરમા શતકમાં કુમારપાલ પ્રતિબોધ, કુમારવિહાર પ્રશસ્તિ, કુમારવિહાર શતક, કુમારપાલ ચરિત્ર રચાયાં; ને પછી જગડૂચરિત, સં. ૧૩૩૨ માં પ્રભાવકચરિત અને પછી આ પ્રબંધ ચિંતામણી રચાયું. ૬૨૮. પ્રબંધચિંતામણીના ૧લા સર્ગમાં વિક્રમાર્કપ્રબંધ (અગ્નિવેતાલ, કાલિદાસ કવિ, સુવર્ણપુરુષસિદ્ધિ, પરકાયપ્રવેશવિદ્યા સિદ્ધસેન દિવાકર આદિ સંબંધવાળો), શાલિવાહનો, તથા વનરાજાદિ પ્રબંધ-વનરાજ, અન્ય ચાવડા રાજાઓ, મૂલરાજ સોલંકી, મુંજરાજ, સિંધુલ, ભોજ સંબંધીના છે, બીજામાં ભોજ તથા ભીમનો પ્રબંધ કે જેમાં પુલચંદ્ર દિગંબર, માઘ પંડિત, ધનપાલ પંડિત, મયૂર, બાણ, માનતુંગ, આદિના સંબંધ ને ભોજનો પરાજય સ્વર્ગવાસ; ૩ જામાં સિદ્ધરાજ પ્રબંધ (લીલાવૈદ્ય, ઉદયન અને સાંતુ મંત્રી, માતા મીનળદેવી, માલવેશનો પરાજય, સિદ્ધહેમ વ્યાકરણની ઉત્પત્તિ, રૂદ્રમાલો તથા સહસ્રલિંગ સરોવરનું નિર્માપણ, રામચંદ્ર, જયમંગલ, યશઃપાલ તથા હેમાચાર્યની કવિતા, નવઘનનો પરાજય, સજ્જન મંત્રીનો ગિરનારનો ઉદ્ધાર, સોમેશ્વરની યાત્રા, દિગંબર કુમુદચંદ્ર અને વાદિદેવસૂરિ વચ્ચે સંવાદ, આભડશા વગેરે અનેક સંબંધવાળો) પ્રબંધ છે; ૪ થા સર્ચમાં કુમારપાલ પ્રબંધ છે (જન્મ, ભ્રમણ, રાજ્યાભિષેક, હેમાચાર્યનો પ્રસંગ ને ચરિત્ર, વાગ્ભટ્ટ તથા આમ્રદેવનો તીર્થોદ્ધાર, કપર્દિ, ઉદયચંદ્રસૂરિ, જૈનવિહારો-મંદિરો, બૃહસ્પતિ આલિગ અને વામરાશિવિપ્ર, હેમાચાર્ય ને શંકરાચાર્ય, કુમારપાળનું સ્વર્ગમાન અને અજયપાળની દુષ્ટતા, પ્રધાનોનું દુર્મરણ તથા બાળ મૂળરાજ અને ભીમનું રાજ્ય વગેરે છે.) પછી વસ્તુપાળ તેજપાલનો પ્રબંધ આવે છે. ખંભાતમાં વસ્તુપાળની સૈયદ સાથે લડાઇ, આલમખાન સાથે વસ્તુપાલની મૈત્રી, વસ્તુપાલની કીર્ત્તિ વગેરે છે. છેલ્લા ૫ મા સર્ગમાં પ્રકીર્ણ પ્રબંધો છે-જેવા કે નંદરાજ, શિલાદિત્ય ને મલ્લવાદી, વલ્લભીભંગ, મુંજ રાજા અને Page #410 -------------------------------------------------------------------------- ________________ પારા ૬૨૬ થી ૬૩૧ મેરૂતુંગસૂરિ-પ્રબંધચિંતામણિ ૨૮૫ તેની પુત્રી, ગોવર્ધન પુણ્યસાર એ રાજાઓ, લક્ષ્મણસેન તથા જયચંદ રાજા, જગદેવ તથા પરમર્દિ તથા પૃથ્વીરાજ તથા તુંગસુભટ, કોંકણ દેશની ઉત્પત્તિ, વરાહમિહિર, સ્તંભતીર્થ, ભર્તુહરિ, વાલ્મટ્ટ વૈદ્ય, રૈવત ક્ષેત્રપાળ વગેરે. આમાં મુખ્ય ગદ્ય અને વચ્ચે વચ્ચે પદ્ય છે. તેમાં શ્રી ધર્મદેવે વૃત્તછંદોથી સહાય કરી હતી અને તેનો પ્રથમાદર્શ ગુણચંદ્ર ગણિએ લખ્યો હતો. “રાજતરંગિણીના ઢંગ પર લખાયેલ છે. આધુનિક પાશ્ચાત્ય વિદ્વાનોએ આ ગ્રંથને વિશ્વસનીય માન્યો છે. ગૂજરાતના ઇતિહાસને માટે તો કેવલ આ એક આધારભૂત ગ્રંથ ગણી" ફાર્બર્સે રાસમાળામાં તેનો પુષ્કળ ઉપયોગ કર્યો છે.” ૬૨૯. મેરૂતુંગે રચેલા બીજા ગ્રંથોમાં ઐતિહાસિક વિગત પૂરી પાડતો વિચારશ્રેણિ-સ્થવિરાવલી છે, {આમાં અપાયેલ સંવતો પ્રાચિંડથી જુદા પડતા હોવાથી કેટલાક આ વિચારશ્રેણિના કર્તા આં. મેરૂદંગસૂરિને કહે છે. ડૉ. શિવપ્રસાદ શ્રમણ જુલાઈ-સપ્ટે. ૧૯૯૫} તેમાં ગુજરાતના રાજાઓના રાજત્વકાલનો પત્તો મળે છે તથા વિક્રમાદિત્ય અને ભ. મહાવીર વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર છે. તેનો નિશ્ચય કર્યો છે. વળી કાલકાચાર્ય, આ. હરિભદ્ર અને જિનભદ્રનાં પણ આમાં વૃત્તાંત છે. (વે. નં. ૧૬૫૬ પ્ર. જૈ. સા. સંશોધક ખંડ ૨ અંક ૩-૪) વળી તે ઉપરાંત મહાપુરુષચરિત (અપરનામ ઉપદેશશતી) રચેલ છે (પી. ૩, ૨૬૬; પી. ૬, ૪૩, વેબર ૨, ૧૦૨૪ નં. ૧૯૮૬) તેમાં ઋષભ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાન એ જૈન તીર્થકરોનાં તેમના પૂર્વભવો સાથેનાં, તેમજ બીજાનાં ચરિત્રો છે. ૬૩૦. સં. ૧૩૬૫ માં તાડપત્ર પર લખાયેલ પલ્લીવાલ ગચ્છના મહેશ્વરસૂરિકૃત કાલિકાચાર્ય કથા (પ્રા.) તથા નાઇલ્લગચ્છના સમુદ્રસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય વિજયસિંહસૂરિની રચેલ પ્રા. ભુવનસુંદરી કથા ખં. શાંતિનાથના ભંડારમાં છે. (પી. ૧, ૨૯; પી. ૧, ૩૯ (સંપા. અને કથાસાર લેખન આ. શીલચન્દ્રસૂરિ પ્ર. પ્રાકૃત ગ્રંથ પરિષદ }) સં. ૧૩૬૮માં વાદિ દેવસૂરિ સંતાને વિજયચંદ્રસૂરિ પટ્ટધર માનભદ્રસૂરિ શિ. વિદ્યાકર ગણિએ વિજયચંદ્રસૂરિની તેમજ વિદ્યાગુરુ હરિભદ્રસૂરિની કૃપાથી હૈમવ્યાકરણ બ્રહવૃત્તિની દીપિકા ઉદ્ધરી (ખેડા સંઘ ભં.) સં. ૧૩૭૨ માં ધંધના કુલમાં પરમજૈન ચંદ્ર ઠક્કરના પુત્ર ફેરૂએ પ્રા. માં ત્રણ ભાગમાં કારિકાવાળો વાસ્તુસાર નામનો ગ્રંથ રચ્યો (કાં. વડો. નં. ૬૮) આ ગ્રંથકારે જ્યોતિષસાર, દ્રવ્ય પરીક્ષા, અને રત્નપરીક્ષા રચી તેના પર વૃત્તિઓ પણ કરી. તેજ વર્ષમાં પૌ. (ચકેશ્વરસૂરિ-ત્રિદશપ્રભ-તિલક-ધર્મપ્રભ-અભયપ્રભ-રત્નપ્રભસૂરિ શિ.) કમલપ્રત્યે પુંડરીકચરિત્ર રચ્યું. સં. ૧૩૭૩માં સૂરિપદ પામેલ તપાગચ્છના (ધર્મઘોષસૂરિના શિષ્ય સોમપ્રભસૂરિ શિ.) સોમતિલકે ૩૮૭ ગાથાનો નવ્ય ક્ષેત્રસમાસ, વિચારસૂત્ર, અને સં. ૧૩૮૭માં સતિશત સ્થાનક (વે. નં. ૧૬૮૩ પ્ર. . સભા) અને પોતાના ગુરુ સોમપ્રભકૃત ૨૮ યમક સ્તુતિઓ પર વૃત્તિ રચી. (પી. ૩, ૩૧૨) ૬૩૧. સં. ૧૩૮૦ માં માલધારી રાજશેખરસૂરિ (પ્રબંધકોશ કર્તા) ના શિષ્ય સુધાકલશે સંગીતો૪૩૧. જિનવિજયનો લેખ હિંદી ‘કુમારપાલ ચરિત'ની હિંદી પ્રસ્તાવના. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પનિષત્ એ નામનો સંગીત પર ગ્રંથ રચ્યો અને તેનો સાર નામે સંગીતોપનિષત્સાર છ અધ્યાયમાં સં. ૧૪૦૬ માં રચ્યો (વે. નં. ૪૩૪, કાં. વડો. નં. ૧૯૫૩). આ સુધાકલશે એકાક્ષરી નામમાલા નામનો કોશ (વેબર, ૨૫૯ નં. ૧૭૮૨) પણ રચેલ છે. તે કોશી એક પ્રતમાં કર્તાનું નામ સુધાકર આપ્યું છે. (પાટણ મં.) - ૬૩૨. સં. ૧૩૮૩ માં ખ. જિનકુશલસૂરિ (આચાર્યપદ સં. ૧૩૭૭) એ જિનદત્તસૂરિકૃત ચૈત્યવંદન-દેવવંદન કુલકપર વૃત્તિ રચી (તાડપત્ર કી. ૨, નં. ૧૯; ક. ૩, નં. ૧૪૮; કાં. વડો. નં. ૧૮૨) કર્તાના વિદ્યાગુરુ વિવેકસમુદ્ર ઉપાધ્યાય હતા અને આ કૃતિ રાજેન્દ્રચંદ્રસૂરિ, તરૂણકીર્તિ અને લબ્લિનિધાન ગણિએ સંશોધી હતી અને આ વૃત્તિપરનું ટિપ્પન કર્તાના શિષ્ય ઉક્ત લબ્લિનિધાને રચ્યું. (કાં. વડો. નં. ૧૯૩) ૬૩૩. સં. ૧૩૮૯ માં રૂદ્રપલ્લીય ગચ્છના સંઘતિકસૂરિના શિષ્ય સોમતિલકસૂરિ (અપરનામ વિદ્યાતિલક) એ વીરકલ્પ (પી. ૪, ૯૯) અને ષડ્રદર્શનસૂત્ર ટીકા (દસાડા ભં.), સં. ૧૩૯૨ માં તથા જયકીર્તિકૃત શીલોપદેશમાળા પર શીલ તરંગિણી નામની વૃત્તિ (પ્ર. પી. હં; વેબર નં. ૨૦૦૬ વે. નં. ૧૬૬૩; કાં. વડો {ગુ.ભા. પ્રગટ થયું છે.}), લઘુસ્તવટીકા (વિવેક. ઉદે.) સં. ૧૩૯૭માં, અને કુમારપાલ પ્રબંધ (સં. ૧૪૨૪ માં ? કાં છાણી; બુહ. ૬, નં. ૭૦૯) એ ગ્રંથો રચ્યા. સં. ૧૩૯૮માં કૃષ્ણગચ્છના પ્રભાનંદસૂરિએ હરિભદ્રસૂરિકૃત જંબૂઢીપ સંગ્રહણી પર ટીકા રચી. સં. ૧૩૯૩માં રત્નદેવગણિએ બૃહદ્ગચ્છના (માનભદ્રસૂરિ-હરિભદ્રસૂરિ શિષ્ય) ધર્મચંદ્રના કહેવાથી શ્વેતામ્બર જયવલ્લભકૃત પ્રાકૃત વજ્રાલય (વિદ્યાલય. બુહ. ૬, નં. ૭૪૪) પર છાયા ટીકા (બુક ૮ નં. ૪૨૦) રચી. ૬૩૪. આ ૧૪મા શતકના ઉત્તરાર્ધમાં તાડપત્રપર અનેક પુસ્તકોની પ્રતો લખાઇ છે. તેમાંથી ઉપલબ્ધ થતી એ છે કે : ૧૩૬પમાં પલ્લી (વા) લ ગચ્છના મહેશ્વરસૂરિ વિરચિત કાલિકાચાર્ય કથા (પી. ૧, ૨૯) અને ભુવનસુંદરી કથા (પી. ૧, ૩૯ {જુઓ પારા ૬૩0]), ૧૩૬૮માં હેમાચાર્યકૃત મહાવીરચરિત કોલાપુરીમાં (પી. ૫, ૬૧) ૧૩૭૦માં સ્તંભતીર્થમાં રત્નાકરસૂરિના ઉપદેશથી હેમાચાર્યકૃત શબ્દાનુશાસન વૃત્તિ (પી. ૫, ૧૧૦), ૧૩૭૮માં જિનકુશલસૂરિના ઉપદેશથી ખરીદાયેલ નૈષધકાવ્ય (જ. ૧૪) તથા જંબૂદીપપ્રજ્ઞપ્તિ ને તે પરની ચૂર્ણિ (જે. ૩૩), અને મલયગિરિકૃત બૃહત્કલ્પ પીઠિકા (જ. ૨૨) ૧૩૮૪માં અજિતપ્રભસૂરિકૃત શાંતિનાથચરિત (પી. ૫, ૧૨૩), ૧૩૮૯માં કલ્પચૂર્ણિ (જે. ૩૭), ૧૩૯૦માં સ્તંભતીર્થમાં હેમાચાર્યકૃત છંદોનુશાસનવૃત્તિ અને કાવ્યાનુશાસનવૃત્તિ (પી. ૫, ૧૩૫), ૧૩૯૧માં મલયગિરિકૃત વ્યવહારસૂત્ર ટીકા જિનપદ્મસૂરિના કહેવાથી સોમ શ્રાવક તરફથી (ભાં.ઇ.), ૧૩૯૨માં રત્નપ્રભકૃત અપભ્રંશમાં અંતરંગસંધિ (પી. ૫, ૧૨૭), ૧૩૯૪માં રત્નપ્રભકૃત ઉપદેશમાલા વૃત્તિ (પી. ૫, ૧૨૫), અને ૧૩૯૮માં પ્રા. પ્રત્યેકબુદ્ધ ચરિત્ર (પી. ૫, ૧૩૫) વગેરે. ૬૩૫. આ સૈકાના ઉત્તરાર્ધમાં રૂદ્રપલ્લીય ગચ્છના સ્થાપક અભયદેવસૂરિના શિષ્ય દેવભદ્રસૂરિ Page #412 -------------------------------------------------------------------------- ________________ પારા ૬૩ર થી ૬૪૦ ૧૪મા શતકની ગ્રંથરચના ૨૮૭ શિષ્ય શ્રી તિલક ઉપાધ્યાયે દેવભદ્રસૂરિના પટ્ટધર પ્રભાનંદસૂરિના પટ્ટધર શ્રીચંદ્રસૂરિ રાજ્ય ગૌતમપૃચ્છા પર વૃત્તિ રચી. આ શ્રીચંદ્રસૂરિએ ચારુચંદ્ર, જિનભદ્ર અને ગુણશેખર એ ત્રણને સૂરિપદવી આપી હતી અને તે ત્રણેએ શ્રી તિલકને ઉપાધ્યાય પદ આપ્યું હતું (વે. નં. ૧૬૦૦) - ૬૩૬. આ શતકમાં ધનપ્રભસૂરિ શિષ્ય સર્વાનન્દસૂરિએ જગડુચરિત રચ્યું. (બુ. નં. ૨૮૪ મુદ્રિત જુઓ ટિપ્પણ નં. ૪૧૨). અંચલગચ્છીય ભુવનતુંગસૂરિએ ઋષિમંડલપર વૃત્તિ (સં. ૧૩૮૦ પહેલાં જે. ૧૨૬, જે. પ્ર. પ૪) આતુરપ્રત્યાખ્યાન અને ચતુદશરણ પર વૃત્તિઓ રચી. જિનપ્રભસૂરિ કે જેમણે સંસ્કૃત, પ્રાકૃત તેમજ અપભ્રંશ એમ ત્રણે ભાષામાં મળીને અનેક ગ્રંથ રચ્યા તેમના સંબંધી અગાઉ કહેવાઈ ગયું છે. (પારા ૬૦૨ થી ૬૦૪) ૬૩૭. જૂની ગુજરાતીનું સાહિત્ય-સં. ૧૩૫૮માં લખાયેલ કાગળની પ્રતમાં નવકાર વ્યાખ્યાન તથા સં. ૧૩૬૯માં લિખિત તાડપત્રની પ્રતમાં અતિચારના સંબંધી ગૂજરાતી ગદ્યમાં લખેલ પ્રતો પાટણના ભંડારમાં છે. (મુદ્રિત પ્રા. ગૂ. કા. સંગ્રહ). ૬૩૮. સં. ૧૩૬૩ માં કોટામાં પ્રજ્ઞાતિલકસૂરિ (શિષ્ય ?) એ કડ્ડલી રાસ રચ્યો છે. કછૂલી નામ આબુ પાસે ગામ છે તેનું વર્ણન છે. તેમાં કેટલીક ઐતિહાસિક બિનાઓ છે. વિધિ માર્ગના શ્રીપ્રભસૂરિ (ધર્મવિધિપ્રકરણના કર્તા) થયા તેના શિષ્ય માણિકય પ્રભસૂરિએ કછૂલિમાં પાર્શ્વજિન ભુવનની પ્રતિષ્ઠા કરી. માણિકયપ્રભસૂરિએ પોતાની પાટ પર ઉદયસિંહસૂરિને સ્થાપ્યા. તે ઉદયસિંહે ચડાવલિ (ચંદ્રાવતી)ના રાઉલ ધંધલો દેવાની સમક્ષ મંત્રવાદિને મંત્રથી હરાવ્યો. તેમણે પિંડવિશુદ્ધિવિવરણ, ધર્મવિધિ (વૃત્તિ) અને ચૈત્યવંદન દીપિકા રચી અને તે સં. ૧૩૧૩માં સ્વર્ગસ્થ થયા. પછી કમલ સૂરિ, પ્રજ્ઞાસૂરિ, પ્રજ્ઞાતિલકસૂરિ થયા વગેરે. ૬૩૯. સં. ૧૩૬૫માં તાડપત્ર પર લખાયેલી ભુવનસુંદરી કથાની પ્રતને છેવટે દેશી ભાષામાં લખવામાં આવ્યું છે કે “સંવત ૧૩૬પ રત્નાદેવીય મૂલ્ય લેઈ સાધુને ઓરાવી.” (પી. ૧, ૩૯ (મુનિ પુણ્યવિજયજીના મતે આ પ્રત તેરમા સૈકાના પૂર્વાર્ધમાં લખાઈ છે. ૧૩૬૫ સં.માં ખરીદ કરાઈ છે. જુઓ “શ્રી ભુવનસુન્દરી કથા'માં આ. શીલચન્દ્રસૂરિનું સંપાદકીય. પ્ર. પ્રાકૃત ગ્રન્થ પરિષદ્ }) સં. ૧૩૬૮માં વસ્તિગ નામના કવિએ વિહરમાન વીશ તીર્થકર સ્તવ રચ્યું. (પ્ર. જૈનયુગ પ્ર. ૫ અં. ૧૧૧૨ પૃ. ૪૩૮) સં. ૧૩૭૧ લગભગ નિવૃત્તિ ગચ્છના પાસડસૂરિ શિષ્ય અંબદેવસૂરિએ સમરારાસો રચ્યો; તેમાં સં. ૧૩૭૧માં ઉપરોક્ત સમરાશાહે કરાવેલા શત્રુંજય પર મુખ્ય નાયક આદિનાથની મૂર્તિના ઉદ્ધારનું સમકાલીન વર્ણન છે. આમાં રાજસ્થાની ભાષાનો પ્રયોગ પણ જણાય છે. ગુજરાતીરાજસ્થાની-હિંદી ભાષાનું સામ્ય આ સમય સુધી ઘણું જ હતું તે આમાંથી પરખાય છે. ખ. જિનપદ્મસૂરિએ સ્થૂલિભદ્ર ફાગ રચ્યો કે જે સૂરિ સં. ૧૪૦૦ માં સ્વર્ગસ્થ થયા. તે ફાગ ૨૭ ટુંકનું ટુંકું કાવ્ય છે. ૬૪૦. આ શતકમાં સોલણ નામના કવિએ ચર્ચરિકા (સ્તુતિકાવ્ય) રચેલું છે. વળી અનાથિકુલક, અને ધના સંધિએ બે કાવ્યો પાટણના ભંડારમાં છે કે જે અપભ્રંશ સાથે મળતી જૂની ગુજરાતીમાં છે. [આ ગૂ. સાહિત્ય માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ પ્રથમ ભાગ પૃ. ૮ થી ૧૨; પ્રા. ગુ. કા. સંગ્રહ.] Page #413 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૭ ગૂજરાતમાં મુસલમાનો (સં. ૧૪૦૧ થી સં. ૧૪૫૬) सुकईहि सन्निबद्धा जहुत्तनायगा पसन्नपया । कस्स न हरन्ति हिययं वरप्पबन्धा मियच्छिव्व ॥ . यं दिटुं सुकईहि सारसरसं छेयाण पीइप्पगं थोवं जेव हवेदि चिट्ठदि चिरं कव्वं रसालव्व तं । जं गीयाइ पुणो हविज सुबहुं चिट्ठिज थोवंपि तं कालं चिब्भडियाकलुव्व सुकरं लोएहि सव्वेहि वि ॥ -સુકવિ એટલે દૂતિઓથી રચેલ યથાર્થ ગુણવાળા નાયકનો પોતાના સ્વેચ્છિતવરમાં પ્રબંધ થયેલ છે એવી મૃગાક્ષીઓ કેનું ચિત્ત હરતી નથી ? તેવી જ રીતે સકવિઓએ રચેલ યથાર્થ ગુણવાળા નાયક જેમાં છે એવાં ઉત્તમ પ્રબંધો કેનું ચિત્ત હરતા નથી ?-સર્વનું હરે છે (આ. જયવલ્લભક્ત પ્રાકૃત સુભાષિતાવલીમાં પણ છે.) - જે કાવ્ય સુકવિઓથી સારરૂપ અને સરસ રચાયું છે અને નાગરિકોને પ્રીતિપદ છે તે થોડું પણ જો હોય તોયે લાંબા કાલ સુધી રસાલ (આમ્ર)ની પેઠે રહે છે, જયારે જે ગીત વગેરે ઘણાં હોય છતાં થોડાં કાલ સુધી સર્વ લોકમાં સુલભ એવા ચીભડાના ફલની પેઠે રહે છે-તેનો આસ્વાદ થોડા કાલ સુધી લેવાય છે. - નયચંદ્રસૂરિકૃત રંભામંજરી નાટિકા. ૬૪૧. ઐતિહાસિક બનાવોમાં -સં. ૧૪૪૪ માં ખ. જિનરાજસૂરિએ ચિતોડમાં આદિનાથની પ્રતિષ્ઠા કરી. સં. ૧૪૪૯ માં ખંભાતના શ્રીમાલી હરપતિશાહે ગિરનારના નેમિનાથ પ્રાસાદનો ઉદ્ધાર કર્યો. એ બનાવ નોંધી સાહિત્યપ્રવૃત્તિ તરફ વળીએ. ૬૪૨. સં. ૧૪૦૧ માં ઉત્તરાધ્યયન સૂત્ર વૃત્તિની ખ. જિન લબ્ધિસૂરિને ભેટ થયેલ તાડપત્રની પ્રત ભાં. ઇ. માં છે. સં. ૧૪૦૫ માં માલધારી બિરૂદધારી અભયદેવસૂરિ સંતાનીય હર્ષપુરીય ગચ્છના (નરેંદ્રપ્રભસૂરિ-પધદેવ-શ્રીતિલકસૂરિના શિષ્ય) રાજશેખરસૂરિએ “મૃદુગદ્યથી મુગ્ધાવબોધ માટે પ્રબંધકોશ (ચતુર્વિશતિ પ્રબંધ) દિલ્લીમાં (મહમ્મદશાહથી ગૌરવ પામેલા અને દુર્ભિક્ષનાં દુઃખ દળનાર એવા જગતસિંહના પુત્ર “પડદર્શન પોષણ” એવા) મહણસિંહની વસતિમાં રહીને રચ્યો. તેમાં ૨૪ ઐતિહાસિક પ્રબંધો છે-ભદ્રબાહુ અને વરાહમિહિર, આર્ય નદિલ, જીવદેવસૂરિ, આર્ય ખપટાચાર્ય, Page #414 -------------------------------------------------------------------------- ________________ પારા ૬૪૧ થી ૬૪૪ ૧૫મા શતકની રચના ૨૮૯ પાદલિપ્ત, વૃદ્ધવાદિ અને સિદ્ધસેનસૂરિ, મલ્લવાદી, હરિભદ્ર, બપ્પભટ્ટી, હેમચન્દ્રએ આચાર્યો, તેમજ હર્ષકવિ, હરિહર કવિ, અમરસૂરિ, મદનકીર્તિ, સાતવાહન, વંકચૂલ, વિક્રમાદિત્ય, નાગાર્જુન, વત્સરાજ ઉદયન, લક્ષ્મણસેન કુમારદેવ, મદનવર્મા, રત્નશ્રાવક, આભડ અને વસ્તુપાલ-ઉપર પ્રબંધ છે. (વે. નં. ૧૭૧૭-૧૯; પ્ર. પાટણ છે. ગ્રં. નં. ૨૦ {પ્ર. સિંઘી ગ્રં. “પ્રબંધકોશ કા પર્યાલોચન' ડૉ. પ્રવેશ ભારદ્વાજ. પ્ર. પ્રા.ભા.}) વળી કૌતુકકથા (અંતરકથા સંગ્રહ) રચેલ છે (બુ. ૪ નં. ૨૫ ગૂ. ભા. જૈ. ધ) રાજશેખરકૃત કથાસાહિત્ય ઉપરાંત બીજા ગ્રંથો છે નામે –સ્યાદ્વાદકલિકા-સ્યાદ્વાદ દીપિકા (બુ. ૪ નં. ૨૭૮), રતાવતારિકા પંજિકા (વે. નં. ૧૬૩૪ {પ્ર.લા.દ.વિ. રત્નાકરાવતારિકા સાથે }), શ્રીધરકૃત ન્યાયકંદલી પર પંજિકા (પી. ૩, ૨૭૨) પદર્શન સમુચ્ચય (પ્ર. ય. ગ્રં. નં. ૧૭, જુઓ તેની પ્રસ્તાવના) કે જેમાં પદ્યમાં છ દર્શનો નામે જૈન, સાંખ્ય, જૈમિનીય, યોગ, વૈશેષિક અને સૌગત બૌદ્ધનું સંક્ષેપમાં માત્ર ૧૮૦ શ્લોકમાં વર્ણન કર્યું છે. આ સૂરિના નિર્દેશથી સાધુ પૂર્ણિમા ગચ્છના ગુણચંદ્રસૂરિ શિ. પંડિત જ્ઞાનચંદ્ર રત્નાવતારિકા ટિપ્પન (વે. નં. ૧૬૩૫ {.લા.દ.વિ. રત્નાકરાવતારિકા સાથે }) રચ્યું ને તેમાં તે સૂરિએ સહાય કરી તેનાં દૂષણ કાઢી તેને સંશોધ્યુંતેમજ સં. ૧૪૧૦ માં મુનિભદ્રનું શાંતિનાથચરિત પણ સંશોધ્યું. ઉપર્યુક્ત શ્રીધરકૃત ન્યાયકંદલી પર પંજિકા૨રચ્યા પહેલાં ઉક્ત પ્રસિદ્ધ જિનપ્રભસૂરિએ તે મૂળ ગ્રંથ આ સૂરિને શીખવ્યો હતો. ૬૪૩. સં. ૧૪૦૬ માં ખ. જિનચંદ્રસૂરિની શિષ્યા ગુણસમૃદ્ધિ મહત્તરાએ અંજણાસુન્દરી ચરિત્ર પ્રા.માં ૫૦૪ શ્લોક પ્રમાણ જેસલમેરમાં રચ્યું. (જે. ૪૯, જે. પ્ર. ૫૪, આ ચરિત માટે જુઓ શીલોપદેશમાલાવૃત્તિ પૃ. ૨૮૧-૨૮૯) મેરૂતુંગે . ૧૪૦૯ માં કામદેવચરિત (કાં. વડો.) અને સં. ૧૪૧૩માં સંભવનાથ ચરિત રચ્યાં. ૬૪૪. સં. ૧૪૧૦ માં બૃહદ્ગચ્છના (પ્રસિદ્ધ વાદિ દેવસૂરિ-ભદ્રેશ્વર-વિજયેન્દુ-માનભદ્ર-ગુણભદ્ર કે જેણે મહમુદશાહ સુલતાનને શ્લોકના વિવેચનથી રંજિત કરતાં તેણે આપવા માગેલા “સુવર્ણટંકાયુત” ને સ્વીકારેલ નહીં અને જે વ્યાકરણ, છંદસ, નાટક, તર્ક, સાહિત્ય એ સર્વમા નિષ્ણાત હતા તેના શિષ્ય) મુનિભદ્રસૂરિએ મુનિદેવસૂરિના રચેલા શાંતિનાથચરિતને અવલોકી પોતાનું નવું શાંતિનાથ ચરિત રચ્યું. {પ્ર.ય.જૈ.ગ્રં. ટીકા અને ગુજ. અનુ. પ્રિયંકરસૂરિ છે. નેમિદર્શન જ્ઞાનમાળા} રચનાના ૪૩૨. આમાં સૂરિ આરંભમાં જણાવે છે કે પૂર્વના કણાદ મુનિએ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ છ પદાર્થ ઉપદેશ્યા; પછી તે મહર્ષિએ લોકપર અનુકંપા લાવી છ પદાર્થના રહસ્યનું તત્ત્વ સમજાવવા માટે સૂત્રો રચ્યાં. સૂત્રો પર પ્રશસ્તકરદેવે ભાષ્ય રચ્યું. તે ભાષ્ય પર ચાર વૃત્તિ થઈ. વ્યોમશિવાચાર્યે વ્યોમવતી નામની, શ્રીધરાચાર્ય ન્યાયકંદલી એ નામની, ઉદયનાચાર્ય કિરણાવલી નામની અને શ્રી વત્સાચાર્યે લીલાવતી નામની રચી. તે પૈકી ન્યાયકંદલી પર પંજિકા રચવાનો આ જૈનાચાર્ય પ્રારંભ કર્યો. આ ગ્રંથ તેમજ તેવા બીજા ગ્રંથો રચી તેમણે બતાવી આપ્યું કે જ્ઞાનચંદ્ર રત્નાવતારિકા ટિપ્પનમાં તેમને માટે જે વિશેષણો નીચેનાં આપ્યાં તે યથાર્થ છે. श्री राजशेखरगुरु गरिमाऽविधानं तर्कागमाम्बुधिमहार्घजलाभिषेकी । ન્યાયકંદલી એ જૈનેતર ગ્રંથ હોવા છતાં તેનું પઠન પાઠન જૈન સાધુઓ કરતા હતા અને તેથી આ સૂરિએ તે પર પંજિકા રચી હતી એમ સ્પષ્ટ જણાય છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કારણમાં કવિ કહે છે કે જૈનેતરોએ રચેલાં પંચ મહાકાવ્યોને જૈનાચાર્યો પ્રથમાભ્યાસીઓ માટે વ્યુત્પત્તિની પ્રાપ્તિ અર્થે સતત ભણાવે છે તો સમ્યકત્વની વાસનાથી રચાયેલું જૈન કાવ્ય કેમ ઇચ્છિત ન થાય તે માટે આ ચરિત રચ્યું છે. કવિ એટલું બધું અભિમાન સેવે છે કે જે વિદ્વાનો કાલિદાસની ઉક્તિમાં, ભારવિ, માઘપંડિતના બે મહાકાવ્યોમાં, હર્ષના અમૃત સૂક્તિવાળા નૈષધ મહાકાવ્યમાં પણ દોષોનું પ્રતિપાદન કરે છે તેઓ આ ભગવાન્ શાન્તિના ચરિત્રમાં વૃત્તના વિવર્ણન વડે કેવલ ગુણોનું પ્રતિપાદન કરશે. કવિએ પીરોજશાહ સુલતાનની રાજ્યસભામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી અને ઉક્ત રાજશેખરસૂરિએ આ ચરિત્રએ શોધ્યું હતું. જુઓ તેની પ્રશસ્તિ (પ્ર. ય. ગ્રં. નં. ૨૦). આ કાવ્ય મનોહર છે. આ મુનિભદ્ર દેવેન્દ્રસૂરિની (સં. ૧૪૨૯ ની) પ્રશ્નોત્તર રત્નમાલાનું સંશોધન કર્યું હતું. ૬૪૫. સં. ૧૪૧૧માં ખ. જિનેશ્વરસૂરિ શિષ્ય સોમકીર્તિએ અણહિલ્લપુરપત્તને કાતંત્રવૃત્તિપંચિકા લખી-લખાવી. (જે. ૧૨). સં. ૧૪૧૨ (રવિવિશ્વવ)માં ખંડિલ ગચ્છના કાલિકાચાર્ય સંતાનીય (ભાવદેવવિજયસિંહ-જિનવીર-જિનદેવસૂરિ શિ.) ભાવદેવસૂરિએ પાર્શ્વનાથ ચરિત્ર૪૩૩ (પી. ૪, ૧૦૬, કાં. વડો. પ્ર. ય. ગ્રં. સને ૧૯૧૨) રચ્યું, વળી તેમના ગ્રંથો પ્રા. માં યતિદિનચર્યા (કાં. વડો.) અને અલંકાર સાર આઠ પ્રકરણમાં (કાં. વડો) છે. કાલિકાચાર્ય કથાના રચનાર ભાવદેવસૂરિ (પી. ૧, ૩૦) પ્રાયઃ આ હશે. ૬૪૬. સં. ૧૪૨૨ માં કૃષ્ણર્ષિ ગચ્છના મહેંદ્રસૂરિ શિ. જયસિંહસૂરિએ ૧૩૦૬ શ્લોક પ્રમાણ પદ્યમાં કુમારપાલ ચરિત્ર રચ્યું (વે. નં. ૧૭૦૭ પ્ર. હી. હં. સને ૧૯૧૫, ને મુંબઇ ગોડીજી જૈન ઉપાશ્રય સન ૧૯૨૬) કે જેની તાડપત્રપરની પ્રત ભાં. ઇ. માં છે. તેમના ગુરુ મહેંદ્રસૂરિએ મહમ્મદશાહ પાસેથી નિર્લોભ ભાવ માટે ‘મહાત્મા’ તરીકે વખાણ પ્રાપ્ત કર્યા હતાં.૩૪ આ ચરિતનો પ્રથમાદર્શ પ્રમાણનિષ્ણાત અને કવિ મુનિ નયચંદ્ર લખ્યો હતો. આ ઉપરાંત જયસિંહે ભાસર્વજ્ઞ કૃત ન્યાયસાર (પ્ર. વિશ્નનાથ પ્ર. વૈદ્ય સને ૧૯૨૧) કે જેમાં વૈશેષિક તૈયાયિક વેદાન્તી આદિ અમુક અમુક પ્રમાણો માને છે તેની ચર્ચા છે તથા પંચાવયવ હેત્વાભાસો તથા પદાર્થોનું નિરૂપણ છે તે પર ટીકા નામે ન્યાયતાત્પર્ય દીપિકા રચી (પ્ર. શતીશચંદ્ર વિદ્યાભૂષણથી સંશોધિત રૉ. એ. બેં. સન ૧૯૧૦), વિશેષમાં નવું વ્યાકરણ રચ્યું હતું અને સારંગપંડિતને વાદમાં જીત્યો હતો એમ ઉક્ત નયચંદ્ર પોતાના હમ્મીર મહાકાવ્યના ૧૪મા સર્ગમાં જણાવે છે. ૪૩૫ આ સારંગપંડિત ને શાકંભરના રાજા હમ્મીરરાજનો પંડિત, શાર્ગધર પદ્ધતિ (વે. નં. ૧૨૨૮) નામનો સાહિત્યગ્રંથ રચનાર જણાય છે કે જેની સં. ૧૪૧૯ ની લખેલી પ્રત મળે છે. સં. ૧૪૨૪માં ઉક્ત સોમતિલકસૂરિએ પણ કુમારપાલ ચરિત્ર (ક. છાણી) રચેલ છે તે કહેવાઈ ગયું છે. (જુઓ પારા ૬૩૩.) 833. B1- HL2 M. Bloomfield sd 'The Life and Stories of the Jain Savior Parsvanath' Baltimore 1919 માં પ્રગટ થયો છે. ४३४. प्रत्यब्दं दीनदुःस्थोद्धृतिसुकृतकृते दीयमानं समानं साक्षाद् दीनारलक्षं तृणमिव कटति प्रोज्झ्य निर्लोभभावात्। एक: सोऽयं महात्मा न पर इति नृपश्रीमहम्मदसाहेः स्तोत्रं प्रापत् स तापं क्षपयतु भगवान् श्रीमहेन्द्रप्रभुर्नः ॥ ४३५. षटभाषा कविचक्रशक्रमखिलप्रामाणिकोग्रेसरं सारंगं सहसा विरंगमतनोद्यो वादविद्यानिधौ ॥ २३ ॥ श्री न्यायसारटीका नव्यं व्याकरणमथ च यः काव्यं । कृता कुमारनृपतेः ख्यातस्त्रैविद्यवेदिचक्रीति ॥ २४ ॥ Page #416 -------------------------------------------------------------------------- ________________ પારા ૬૪૫ થી ૬૫૦ ૧પમા શતકના ગ્રંથો ૨૯૧ ૬૪૭. સં. ૧૪૨૬ માં રૂદ્રપલીય ગચ્છના અભયદેવસૂરિ રાજ્ય તે ગચ્છના (ગુણશેખર-ગુણચંદ્ર શિ.) ગુણાકરે ભક્તામર સ્તોત્ર પર વૃત્તિ રચી (લી.; બુ. ૨. નં. ૩૦૨; પી. ૫, ૨૦૦૭; વે. નં. ૧૮૧૭) સં. ૧૪૨૭ માં મદનસૂરિના શિષ્ય અને દિલ્હીના ફિરોઝશાહ તઘલખના મુખ્ય જ્યોતિષી મહેન્દ્રપ્રભૂસરિએ યંત્રરાજ નામનો ગ્રંથ (અમુક સિદ્ધિ થાય તે માટેનાં યંત્રો કેમ કરવા તે પર) પાંચ અધ્યાયમાં રચ્યો અને તેનાપર તેમના જ શિષ્ય મલયેન્દુ સૂરિએ ટીકા રચી (વે. નં. ૨૫૫-૨૫૭; પ્ર. બનારસ સન ૧૮૮૩, ઈ. આ. નં. ૨૯૦૫-૬; થીબા પૃ. ૬૧, દીક્ષિત પૃ. ૩૫૧). ૬૪૮. સં. ૧૪૨૮ માં બૃહદ્ ગચ્છના (પછી થયેલ નાગોરી તપાગચ્છના) વજસેનસૂરિ હેમતિલકસૂરિ શિ. રત્નશેખરસૂરિએ પ્રાકૃતમાં સિરિવાલ કહા-ચરિત્ર (શ્રીપાલ ચરિત્ર) ર... (પી. ૪, ૧૧૮, પી. ૩, ૨૦૩ પ્ર. કે. લા. નં. ૬૩) કે જે તેમના શિષ્ય હેમચંદ્ર લખ્યું. તે ઉપરાંત તે રતશેખરે પ્રાકૃતમાં છંદકોશ રચ્યો, તેમાં પ્રાકૃત છંદો કેટલાક સુપ્રસિદ્ધ છે અને તેમાં તે છંદોનાં લક્ષણો ગણમાત્રાદિ આપ્યાં છે. ૪૩૬સં. ૧૪૪૭ માં રચેલ ગુણસ્થાનક ક્રમારોહ સવૃત્તિ (બુ. ૮ નં. ૩૭૬, વે. નં. ૧૭૮૩; પ્ર. જૈન આ. સભા; હી. હં; દે. લા. નં. ૩૮), ગુરુ ગુણષત્રિંશત્ પત્રિશિકા, સંબોધસત્તરી (મુ), (પ્ર. આ. સભા નં. ૫૩ ગુણવિનયની સં. ટીકા સહિત) લઘુ ક્ષેત્રસમાસ સ્વપજ્ઞ વિવરણ સહિત કે જે મલગિરિની ટીકાનો આધાર લઈ કરેલ છે (પ્ર. જૈ. આ સભા નં. ૪૬; મૂળ ભી. મા. ના પ્રકરણ રત્નાકર ભાગ ૪; વે. નં. ૧૫૯૨-૯૩, બુહ. ૨, નં. ૪૦૨), સિદ્ધચક્ર યંત્રોદ્ધાર (ચુનીજી ભં. કાશી) આદિ ગ્રંથો છે. ૬૪૯. સં. ૧૪૨૯માં રૂદ્રપલીય ગચ્છના સંઘતિલકસૂરિના પટ્ટધર દેવેન્દ્રસૂરિએ વિમલચંદ્રસૂરિકૃત પ્રશ્નોત્તરરત્નમાલા પર વૃત્તિ (પી. ૪, ૧૦૮ વેબર નં. ૨૦૨૧) રચી કે જેમાં શીલોપદેશમાળા વૃત્તિકાર સોમતિલકને કર્તા પોતાના જ્યેષ્ઠ ગુરુબંધુ જણાવે છે; ને તે ઉપરાંત પ્રા. માં દાનોપદેશમાલા સંસ્કૃત ટીકા સહિત રચી (ક. છાણી (પ્ર. ૩ૐકારસૂરિ જ્ઞાનમંદિર સૂરત. સં. રમ્યરેલુ }). ૬૫૦. આંચલિક મહેંદ્રપ્રભસૂરિના શિષ્ય જયશેખરસૂરિ એક વિદ્વાન્ કવિ થયા. તેમણે સં. ૧૪૩૬ માં ઉપદેશચિંતામણિ સાવચૂરિ (પ્ર. હી. હં.; વે. નં. ૧૫૬૫), સં. ૧૪૬૨ માં ખંભાતમાં પ્રબોધચિંતામણિ (પ્ર. જૈ. ધ. સભા) તથા ધમિલચરિત્ર કાવ્ય (લી. પ્ર. હી. હં.) એ બંને, જૈનકુમારસંભવ (પ્ર. ભી. મા; વે. નં. ૧૫૬૫ અને ૧૭૨૧ {પ્ર. પ્રા. ભારતી રમેશચંદ્ર જૈનના હિન્દી સાથે }) આ ચાર મોટા ગ્રંથો અને શત્રુંજય ગિરનાર મહાવીર એમ ત્રણ પર સંસ્કૃત બત્રીશીઓ (પ્ર. આ. સભા) આત્મબોધકુલક (પ્રા.), ધર્મ સર્વસ્વ. ઉપદેશમાલા પર અવચૂરિ (વેબર નં. ૨૦૦૩ અને પુષ્પમાલા પર અવચૂરિ, નવતત્ત્વ ગાથામાં (વિવેક. ઉદે.), ૧૭ શ્લોકમાં સં. અજિત શાંતિસ્તવ (પી. ૧, નં. ૩૧૬), સંબોધ સપ્તતિકા (વે. નં. ૧૬૯૦-૯૧. પ્ર. ગૂ. ભા. સહિત આ. સભા સને ૧૯૨૨) આદિ અનેક ગ્રંથો રચ્યા. આ ઉપરાંત નલદમયંતી ચંપ, કલ્પસૂત્ર પર સુખાવબોધ નામનું વિવરણ ૪૩૬. આ પર તેમના સંતાનીય ચંદ્રકીર્તિસૂરિએ ૧૭મા સૈકામાં ટીકા રચી છે. (બુ, ૪, નં. ૭૫; પી. ૫. ૧૯૩.) Page #417 -------------------------------------------------------------------------- ________________ ૨૯ર જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ અને ન્યાયમંજરી નામના ગ્રંથો રચ્યાનું હી. હં. જણાવે છે. {જંબૂચરિયું - જયશેખરસૂરિ મ. આર્યજય કલ્યાણ કેન્દ્ર ગુ.ભાષા પ્ર.જૈ.આ.સ.} તેમણે ગૂ. ભાષામાં પણ કાવ્યો રચ્યાં છે તે હવે પછી જોઈશું. ૬૫૧. ઉક્ત આંચલિક મહેંદ્રપ્રભસૂરિના શિષ્ય પટ્ટધર મેરૂતુંગ સૂરિએ સં. ૧૪૪૪ માં કાતન્ન વ્યાકરણપર સંસ્કૃત બાલાવબોધ વૃત્તિ રચી (વે. નં. ૨૨) તથા પદર્શન નિર્ણય કે જેમાં છ દર્શન નામે બૌદ્ધ, મીમાંસક, સાંખ્ય, નૈયાયિક, વૈશેષિક અને જૈનની તપાસ નિર્ણય કરેલ છે તે રચ્યો. (વે. નં. ૧૬૬૬ {પ્ર.લા.દ. વિદ્યા મં. “જૈન દાર્શનિક છે. સં.” અંતર્ગત સં. નગીન શાહ, સં. કલાપ્રભસા. છે. આર્યજય કલ્યાણ કેન્દ્ર}). તદુપરાંત સં. ૧૪૪૯ માં સપ્તતિભાષ્ય પર ટીકા બનાવી. તેમાં મુનિશેખરસૂરિએ રચવામાં ઉત્તેજન આપેલ હતું, અને તેની અંતની પ્રશસ્તિમાં કર્તા પોતાના ગ્રંથો નામે મેઘદૂત સવૃત્તિ, ઉક્ત પદર્શનસમુચ્ચય ને ઉક્ત બાલાવબોધવૃત્તિ, ધાતુપારાયણ વગેરેનો ઉલ્લેખ કરે છે. (ડે. ભ. ભાવ.) તે ઉપરાંત ભાવકર્મ પ્રક્રિયા, શતકભાષ્ય, નમુત્યુÍપર ટીકા, સુશ્રાદ્ધ કથા, ઉપદેશમાલાની ટીકા અને જેસાજી પ્રબંધ રચેલ છે એમ હી. હં. જણાવે છે. જેસાજી પ્રબંધમાં ઉમરકોટના જેસાજીએ ત્યાં સૂરિના ઉપદેશથી શાંતિનાથનો ૭૨ દેવકુલિકાવાળો પ્રાસાદ કરાવ્યો, શત્રુંજયાદિ તીર્થોની યાત્રા કરી વગેરેનું વર્ણન છે. {ગ્રંથકારના અન્ય ગ્રંથોની વિગત માટે જુઓ મહાકવિ જયશેખરસૂરિ ભા. ૧ પૃ. ૪૯ પ્ર. આર્યજય કલ્યાણ } આ. મહેન્દ્રપ્રભ (મહેંદ્ર) કે જેમનો સ્વર્ગવાસ સં. ૧૪૪૪માં થયો તેમણે તીર્થમાલા પ્રકરણ રચ્યું કે જેમાં શત્રુંજય, સુપાર્શ્વનાથ સ્તૂપ મથુરા, ભરૂચ, થંભનપુરખંભાત, પાવકગિરિ, સત્યપુર (સાચોર), બંભનવાડ, નાણાગ્રામ, તારણગિરિ (તારંગા), ભિન્નમાલ તથા આનંદપુર (વડનગર) વગેરે તીર્થોનું ઐતિહાસિક વૃત્તાંત છે; પ્રાયઃ તેમણે જ વિચારસપ્રતિકા પ્રા.માં રચી. તપાગચ્છના સોમતિલકસૂરિ શિષ્ય જયાનંદસૂરિ (આચાર્યપદ સં. ૧૪૨૦ સ્વ. ૧૪૪૧) એ સ્થૂલિભદ્ર ચરિત (પી. ૫, ૨૧૬; વે. નં. ૧૦૯૦; પ્ર. હી. હં; દેલા.) રચ્યું. ૬૫ર. ત. દેવસુંદરસૂરિ મહાપ્રભાવિક આચાર્ય થયા. તેમણે અનેક પુસ્તકો તાડપત્ર પર હતા તેને કાગળ પર લખાવી તેનો ઉદ્ધાર કર્યો જણાય છે. તેમની આજ્ઞાથી સં. ૧૪૪૪ માં એક શ્રાવિકાએ જ્યોતિઃકરંડવિવૃત્તિ, તીર્થકલ્પ, ચૈત્યવંદન ચૂર્ણિ આદિ તાડપત્ર પર લખાવ્યાની નોંધ છે (જુઓ કાં. છાણી ભંડમાંની એક વૃત્તિની પ્રતની પ્રશસ્તિ). તેમને અનેક વિદ્વાન આચાર્ય શિષ્યો હતા-જ્ઞાનસાગર કુલમંડન, ગુણરત્ન, સાધુરત્ન અને સોમસુંદર. ૬૫૩. આ પૈકી જ્ઞાનસાગરસૂરિએ સં. ૧૪૪૦માં આવશ્યક પર અવચૂર્ણિ, સં. ૧૪૪૧ માં ઉત્તરાધ્યયન સૂત્રપર અવચૂર્ણિ (પી. ૨, નં. ૨૮૪), તથા ઓઘનિર્યુક્તિ પર અવચૂરિ (બુહ. ૭, નં. ૧૮); અને સ્તવ-મુનિસુવ્રતસ્તવ, ઘનૌઘ નવખંડ પાર્શ્વનાથસ્તવ આદિ રચેલ છે. કુલમંડને સં. ૧૪૪૩ (રામાબ્લિશ)માં વિચારામૃત સંગ્રહ (કા. વડો.), પ્રવચન પાક્ષિકાદિ ૨૫ અધિકારવાળા આલાપક નામે સિદ્ધાન્તાલાપકોદ્ધાર, તેમજ પ્રજ્ઞાપનાસૂત્ર તથા પ્રતિક્રમણ સૂત્ર પર અવચૂર્ણિ, કલ્પસૂત્ર પર અવચૂર્ણિ (ડો. ભાવ.), પ્રા. કાયસ્થિતિસ્તોત્ર પર અવચૂરિ (વે. નં. ૧૮૦૨, પ્ર. આ. સભા સં. ૧૯૬૮) તથા નાનાં સ્તવન-વિશ્વશ્રીધરેત્યાઘાષ્ટાદશારચક્રબંધ સ્તવ, ગરિયોહારબંધસ્તવ વગેરેની રચના કરી. Page #418 -------------------------------------------------------------------------- ________________ પારા ૬૫૧ થી ૬૫૪ ૧૫મા સૈકાના ગ્રંથકારો ૨૯૩ સોમસુંદરસૂરિના શિષ્ય મુનિસુંદરે ત્રેવેદ્યગોષ્ઠી સં. ૧૪૫૫માં અને તે જ વર્ષમાં-શક ૧૩૨૦ માં પી. (ચંદ્રપ્રભ-ધર્મઘોષ-ભદ્રેશ્વર-મુનિપ્રભ-સર્વદેવ-સોમપ્રભ-રત્નપ્રભ-ચંદ્રસિંહ-દેવસિંહ-પદ્ધતિલક-શ્રીતિલકદેવચંદ્ર-પદ્મપ્રભસૂરિ શિ.) દેવાનન્દ-અપરનામ દેવમૂર્તિએ ક્ષેત્રસમાસ અને તે પર સ્વોપજ્ઞવૃત્તિ (કાં. વડો; ભક્તિ. ભાવ.) અને ઉપર્યુક્ત સાધુરને યતિજીત કલ્પ પર વૃત્તિ સં. ૧૪૫૬ માં અને તે આસપાસ નવતત્ત્વ પર અવચૂરિ(વે. નં. ૧૬૨૨)ની રચના કરી. ‘દેવસુંદરસૂરિ શિષ્ય ક્ષેમંકર સૂરિએ પપુરુષ ચરિત્ર (બુ, ૨ નં. ૩૮૩, ગૂ. ભા. પ્ર. ભગુભાઈ કારભારી) અને સિંહાસન દ્વાત્રિશિકા કથા (પ્ર. હી. હં.) રચ્યાં.” ૬૫૪. આ શતકમાં સં. ૧૪૪૦ આસપાસ કુમારપાલ ચરિત્રના કર્તા કૃષ્ણર્ષિ ગચ્છના ઉક્ત જયસિંહસૂરિના શિષ્ય પ્રસન્નચંદ્રના શિષ્ય નયચંદ્રસૂરિએ ૧૪ સર્ગનું “વીરાંક' હમ્મીર મહાકાવ્ય (પ્ર. રાજસ્થાન પુરાતન ગ્રં. સંપા. જિનવિજય } અને રંભામંજરી નાટિકા રચ્યાં. તે સૂરિ ગ્વાલિયરના તોમર (તંવર) વંશી રાજા વીરમના દરબારના પ્રસિદ્ધ કવિ હતા.૩૭ હમ્મીર મહાકાવ્યનો નાયક રણથંભપુર (રણથંભોર) નો હમ્મીર ચોહાણ છે અને તે હિંદી ગીતોમાં પ્રસિદ્ધ છે. જે કેટલાક શૂરવીર પુરુષોએ મુસલમાનો સાથે તલવારથી યુદ્ધ કરી પોતાની સ્વતંત્રની રક્ષા અર્થે પ્રાણ આપ્યા તે પૈકી એક આ હમ્મીર છે. અલાઉદીનના રાજ્યને ત્રીજું વર્ષ થયું ત્યાં એક અમીરનું તેણે અપમાન કરવાથી તે અમીર હમીરનું શરણું લીધું. તે વખતે હમ્મીરનો રણથંભોરનો કિલ્લો હિંદના મજબૂત કિલ્લાઓમાંનો એક હતો. તે શરણાગત અમીરને પાછો સોંપવાનું હમ્મીરને કહેતાં હમ્મીરે ના પાડી અને લડાઈ થતાં તે, બચાવ કરતાં મરાયો અને તેના કુટુંબની સ્ત્રીઓ તેની પાછળ સતી થઇ એ વીરતા ભરી રાજસ્થાનની એક બિરદાવલી છે. (પ્ર. નીલકંઠ જનાર્દન કીર્તને સન ૧૮૭૯) તે રા. કીર્તને જણાવે છે કે-“આ કૃતિ એક કાવ્ય તરીકે પુષ્કળ ગુણો ધરાવે છે અને સંસ્કૃત સાહિત્યના ગ્રંથોમાં ભાગ્યે જ મળી આવતાં ઐતિહાસિક કાવ્યો પૈકીનું એક છે. નાયકના સમયમાં કવિ નથી થયો, છતાં તે સમકાલીન કવિ કરતાં ઓછી ઐતિહાસિક મહત્તાવાળું નથી. કવિ ધર્મથી જૈન છતાં હિંદુ દેવોમાંના મુખ્ય ગુણાતા દેવોના આશીર્વાદ લેવા માટે તેણે શ્લોક રચ્યા છે કે જે હિંદુ દેવો અને જૈનોના કેટલાક તીર્થકરો ૪૩૭. વળી તે હરિ પોતાને માટે જણાવે છે કે :छब्भासासुकवित्तजुत्तिकुसलो जो सारदादेवया-दिन्नपोढवरप्पसायवसओ रायाण जो रंजगो ।। जो पुव्वाण कईण पंथपहिओ एअस्स सो कारगो विक्खाओ नयचंदणामसुकई णीसेसविज्जाणिहि ॥ १२ ॥ - જે શારદાદેવીએ આપેલા પ્રૌઢ વરના પ્રસાદથી છ ભાષામાં સુકવિત્વની યુક્તિમાં કુશલ છે, જે રાજાના રંજક છે, વળી જે પૂર્વના કવિઓના માર્ગના પથિક છે એવા વિખ્યાત અને સર્વ વિદ્યાના નિધિ નયચંદ્ર નામના સુકવિ આ પ્રબંધના કર્તા છે. लालित्यममरस्येह श्रीहर्षस्येव वक्रिमा । नयचन्द्रकवेः काव्ये दृष्टं लोकोत्तरं द्वयम् ॥ १८ ॥ - (વેણીકપાણ અમર) અમરચંદ્રકવિના કાવ્યમાં લાલિત્ય છે. શ્રી હર્ષકવિના (નૈષધ) કાવ્યમાં વક્રિયા છે જ્યારે નયચંદ્ર કવિતા કાવ્યમાં લોકોત્તર બંને સાથે જોવામાં આવ્યાં છે - રંભામંજરી પૂ. ૯-૧૦ (પ્ર. રામચંદ્રશાસ્ત્રી તથા ભગવાનદાસ કેવલદાસ મિ. સા. સન ૧૮૮૯) Page #419 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એમ બંનેને લાગુ પડે છે. તે સૂચવે છે કે કવિના સમયમાં વિચારસ્વાતંત્ર્યનો જમાનો હતો અથવા કવિ દ્વિઅર્થના શ્લોકો રચવામાં કુશળ હતા કે જૈન તેમજ અન્ય હિંદુદેવને લાગુ પડે.” ૪૮આ કાવ્યમાં પ્રસિદ્ધ પૃથ્વીરાજનું પણ વિસ્તૃત વૃત્તાંત છે. રંભામંજરી નાટિકાનો નાયક જયચંદ્રને (જે–ચંદ્રને) બનાવ્યો છે. આ બંનેમાં કયાંક પૃથ્વીરાજ અને જયચંદ વચ્ચેની લડાઈ, જયચંદનો રાજસૂય યજ્ઞ કે સંયોગતાના સ્વયંવરનો ઉલ્લેખ કર્યો નથી તેથી જણાય છે કે આ સમય સુધી તો આ કથાઓ ઘડાઈ નહોતી તેથી પૃથ્વીરાજરાસાનું પૃથ્વીરાજે કનોજ જઈ જયચંદ સાથે ભીષણ યુદ્ધ કર્યાનું કથન માનવાયોગ્ય નથી.૪૩૯ ૬પપ. આ સમયમાં તાડપત્રપર પ્રતો લખાઈ તે પૈકી જે જણાઈ તે એ છે કે:- સં. ૧૪૦૪માં પર્યુષણાકલ્પ અને કાલિકાચાર્ય કથાનક (જે. ૩૪), ૧૪૦૯માં કવાવા ગ્રામ તિલકાચાર્યકૃત સામાચારી (જે. ૨૨), ૧૪૧૨માં સિદ્ધપ્રાભૃતવૃત્તિ અને નિરયાવલી શ્રુતસ્કંધ (જે. ૩૩), ૧૪૧૮માં બીબાગ્રામમાં ઉદયસિંહાચાર્યક્રત ધર્મવિધિવૃત્તિ, ૧૪૨૩માં શતકચૂર્ણિ (જે. ૩૬), ૧૪૨૫માં માલધારી હેમચંદ્રકૃત ઉપદેશમાલા-પુષ્પમાલા પર વૃત્તિ (પી. ૫, ૯૯), ૧૪૪પમાં સ્તંભતીર્થમાં આવશ્યકનિર્યુક્તિ સહિત તિલકાચાર્યની ટીકા (પી. ૧, ૯), ૧૪૫૪માં સ્તંભતીર્થમાં શીલાચાયત સૂત્રકૃતાંગ ટીકા (પી. ૫, ૭૧) અને ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ (જે. ૪૩) વગેરે. ૬૫૬. જૂની ગુજરાતીનું સાહિત્ય-સં. ૧૪૧૧ દીપોત્સવ દિવસે અણહિલ્લપત્તનમાં પાતશાહ પીરોજસાહિ રાજ્ય ચંદ્રગચ્છના ખરતરગચ્છાધિપતિ જિનચંદ્રસૂરિના શિષ્ય તરૂણપ્રભસૂરિએ ઠક્કર બલિરાજની અભ્યર્થનાથી પડાવશ્યક વૃત્તિ પર બાલાવબોધ-શ્રાવકપ્રતિક્રમણ સૂત્ર વિવરણ રચ્યું. (સં. પ્રબોધ દોશી પ્ર. ભારતીય વિદ્યાપીઠ} આ સૂરિના વિદ્યાગુરુ યશકીર્તિ અને રાજેન્દ્રચંદ્રસૂરિ હતા. પ્રચલિત લોક ભાષામાં ગદ્યમય અર્થ પૂરનાર ગ્રંથને બાલાવબોધ “સ્તબુક' (ટબો), “વાર્તિક' કહેવામાં આવે છે. પંદરમા શતકમાં આ રીતે ગદ્યમય ભાષામાં વિશેષ લખવાનો આરંભ થયો અને તેવો પહેલો ગ્રંથ આ જણાય છે. ૬૫૭. ગુજરાતીનું કાવ્યસાહિત્ય-પણ જૈનોના હાથે આ સમયમાં ચાલુ હતું. જૈનેતરનો આ વખતનો તેમજ આ પંદરમા શતકમાં એક પણ ભાષાનો કાવ્યગ્રંથ મળતો નથી. જૈનો રચિત કૃતિઓ છે તે ટૂંકમાં જણાવીએઃ-ઉપર્યુક્ત મલધારી રાજશેખર સૂરિનો સં. ૧૪૦૫ લગભગનો નેમિનાથ ફાગ, આગમગચ્છના હેમવિમલસૂરિ-લાવણ્યરત્નના શિષ્ય વિજયભદ્રકૃત કમલાવતીરાસ, કલાવતી સતીનો રાસ, અને સં. ૧૪૧૧ નો હંસરાજવચ્છરાજ, વિનયપ્રભનો સં. ૧૪૧૨ માં ખંભાતમાં સુંદર કાવ્યરૂપ રચેલો ગૌતમસ્વામીનો રાસ, હરસેવકનો સં. ૧૪૧૩ (?) માં કુકડી ગામમાં મયણરેહાનો રાસ, ખ જિનોદયસૂરિનો સં. ૧૪૧૫ નો ત્રિવિક્રમરાસ અને તેજ વર્ષ લગભગ રચાયેલ જ્ઞાનકલશક્ત જિનદયસૂરિપટ્ટાભિષેક રાસ, સં. ૧૪૨૩ માં ખ. જિનદિયસૂરિના શિષ્ય તથા . માહેના પુત્ર ૪૩૮, જુઓ રા. કીર્તનની અંગ્રેજી પ્રસ્તાવનાનો સાર અમે કરી “નયચંદ્રસૂરિકૃત હમ્મીર મહાકાવ્ય' એ નામે પ્રકટ કરેલ-જૈનયુગ' સં. ૧૯૮૪ આષાઢ-શ્રાવણનો અંક. ૪૩૯. ઓઝાજીનો લેખ “અનંદ વિક્રમ સંવતની કલ્પના' ના. પ્ર. પત્રિકા ૧, પૃ. ૪૧૪. Page #420 -------------------------------------------------------------------------- ________________ પારા ૬૫૫ થી ૬૬૦ ૨૯૫ વિદ્વણુએ મગધમાં વિહાર કરતી વખતે રચેલી જ્ઞાનપંચમી ચોપાઇ, સં. ૧૪૩૨ ની આસપાસ મેરૂનંદને પોતાના ગુરુ ખ. જિનોદય સૂરિનો વિવાહલી અને અજિતશાંતિ સ્તવન, ચંદ્રગચ્છના સોમતિલકસૂરિ શિષ્ય દેવસુંદરસૂરિકૃત ઉત્તમરિષિસંઘમ્મરણા ચતુષ્પદી, કે જેમાં ૯૯ ટુંકમાં તીર્થકર, ગણધર અને અન્ય સાધુઓનું સ્મરણ છે તે, તે દેવસુંદરસૂરિના શિષ્ય (કુલમંડનસૂરિ ?) એ કાકબંધ ચોપઇ ધર્મકક્ક સં. ૧૪૪૦ આસપાસ, મુનિસુંદરસૂરિનો સં. ૧૪૪૫ (?) લગભગ શાંતવાસ, સં. ૧૪૪૮ પહેલાં રચાયેલ વસ્તિગત ચિડુંગતિ, ચોપાઈ, ત. જિનશેખરસૂરિજિનરત્નસૂરિ શિ. સાધુહંસે સં. ૧૪૫૫માં રચેલ શાલિભદ્રરાસ અને તે આસપાસ ગૌતમપૃચ્છા ચોપઇ, આદિ કૃતિઓ મળી આવે છે. ૬૫૮. સં. ૧૪૫૦ માં તપાગચ્છના ઉપર્યુક્ત કુલમંડનસૂરિએ મુગ્ધાવબોધ ઔક્તિક (લી.) રચ્યું. આ પરથી તત્કાલીન-મધ્યકાલીન ગુજરાતી ભાષા પર ઘણો પ્રકાશ પડે છે ને તે શ્રી હરિલાલ હર્ષદ ધ્રુવ મહાશયે પ્રકટ કરાવેલું છે. સં. ૧૪૫૬ માં સ્તંભતીર્થમાં બૃહત્ પૌષધશાલામાં બૃહત્તપા જયતિલક સૂરિએ અનુયોગદ્વારચૂર્ણિનો ઉદ્ધાર કરાવ્યો (પી. ૫, ૫૧) અને તેજ સ્થળે તેમના ઉપદેશથી કુમારપાલ પ્રતિબોધની પ્રત તાડપત્ર પર લખાઇ (પી. ૫, ૩૯૬)-એ બંને પ્રતો પાટણ ભંડમાં મોજૂદ છે. ૬૫૯. સં. ૧૪૬૮માં પાટણમાંથી ગૂજરાતની રાજધાનીને ખસેડી તે વર્ષમાં સ્થપાયેલા અમદાવાદમાં મુસલમાની સુલતાનો આવ્યા. ૬૬૦. આ સર્વ જૈનના રચેલા સાહિત્યપરથી સ્વ. રણજિતરામનું કથન સત્ય ઠરે છે કે : “અલાઉદીન ખીલજીના સરદારોએ ગુજરાતના હીંદુ રાજ્યને પાયમાલ કીધું ત્યાર પછી ચાલેલી અંધાધુંધીમાં નાસભાગ કરતા બ્રાહ્મણોએ શારદાસેવન ત્યજી દીધું; પણ મંદિર પ્રતિમા આદિની આશાતના થવા છતાં જૈન સાધુઓ પોતાના અભ્યાસમાં આસક્ત રહ્યા અને શારદાદેવીને અપૂજ ન થવા દીધી.” Page #421 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કેટલાક ગ્રન્થો પાર્શ્વનાથચરિત - વાદિરાજ પ્ર. મા.દિયશોધર ચરિત - વાદિરાજ પ્ર. કર્ણાટકમુનિ. સુમતિચરિત્ર – હર્ષકુંજર પ્ર. હર્ષપુષ્પા. પઉમuહસામિચરિય - શ્રી દેવસૂરિ સં. પેન્દ્રકુમાર પગારિયા પ્ર.લા.દ. રચના સં. ૧૨૫૪ અસંતશાહ જિન ચરિય - નેમિચન્દ્રસૂરિ સં. રુપેન્દ્રકુમાર પગારિયા ક.લા.દ. ચન્દ્રપ્રભચરિત - વીનન્દી (૧૧મી સદી) + ગુણનન્દીકૃત પંજિકા + અનિચન્દ્ર કૃત વિન્મનો વલ્લભવ્યાખ્યાન મુદ્રિત | થયું છે. (શ્રમણ વર્ષ-૫૦ અંક ૧૦-૧૨). પાર્શ્વનાથચરિત્ર - સુખસાગર સં. રત્નત્રય વિ. પ્ર. રંજન વિ. લાયબ્રેરી માલવાડા વરાંગચરિત - જટાસિંહનંદી (૭મી સદી) સંપા. એ. એન. ઉપાધે પ્ર. મા.દિ.ગ્રં. નેમિનાહચરિઉ - હરિભદ્રસૂરિ ભા. ૧-૨ (૨. સં. ૧૨૧૬) સંપા. હરિવલ્લભ ભાયાણી પ્ર.લા.દ. સણકુમારચરિય - (નેમિનાહ ચ. અંતર્ગત) હરિભદ્રસૂરિ - ગુજ. સાથે સં. ભાયાણી અને મોદી પ્ર. લા. દ. વાસુપૂજ્ય ચરિત્ર – વર્ધમાનસૂરિ મ.પી.હં. અને જૈ.ધ... પૃથ્વીચન્દ્ર ચરિત્ર ખ. જયસાગરગણી, (૨. સં. ૧૫૦૩) અપ્રગટ છે. પૃથ્વીચ ચ. પૂર્ણતલ્લગણી - રત્નસાગર ગણી, પ્ર. લે. જૈ. પૃથ્વીચન્દ્ર ચ. રૂપવિજયગણી, પ્ર. એ. એમ. એન્ડ સંસ. જિનદત્ત ચ. ગુણભદ્ર પ્ર. મા. દિ. ગં. ગાહારયણકોસ - જિનેશ્વરસૂરિ, સં. પં. અમૃતભાઈ ભોજક ક.લા.દ. મદનરેખા આખ્યાયિકા - જિનભદ્રસૂરિ, સં. પં. બેચરદાસ પ્ર.લા.દ. પ્રધુમ્નચરિત - મહાસેન , મા.દિ.ગ્રં. ભુવનભાનુ કેવલીચરિત્ર - ખ, લક્ષ્મીવલ્લભગણી, (૨. સં. ૧૬૦૩) અપ્રગટ છે. કરકંડચરિક – દિ. કનકામરમુનિ, (૧૧મો સૈકો) અપ્રભ્રંશ હિંદી સાથે પ્ર.ભા.જ્ઞા. મહીવાલચરિત - ચારિત્ર સુન્દર, પ્ર. ડી. હં. ઉત્તમકુમારચરિત - ચારુચન્દ્ર, પ્ર. હી. ઈ. અંબાચરિત - અમરસૂરિ, પ્ર. હી. હં. રત્નચૂડ કથા - જ્ઞાનસાગરસૂરિ, પ્ર. ય. જે. . ચંપક શ્રેષ્ઠિ કથાનક - જિનકીર્તિ અંગ્રેજી અનુવાદ હર્ટલકૃત પ્રકાશિત. લીલાવઇ કહા-કોઉહલ સં. એ. એન. ઉપાધે પ્ર. ભા. શા. ત્તિ - મફિન ધવન -- કૈલાસચંદ્ર શાસ્ત્રીના હિંદી સાથે, પ્ર. ભા. જ્ઞા. પંચસન્ધાન કાવ્ય - શાન્તિરાજકૃત સ્વપજ્ઞટીકા સાથે - હસ્ત લિ. પ્રત જેને મઠ કારનલ (સા.ક.) માં છે. દ્વિસન્યાનકાવ્ય - ધનંજય + નેમિચન્દ્રકૃત પદકૌમુદી પ્ર.ભા.જ્ઞા. રત્નમંજૂષા ભાષ્ય સાથે કર્તા અજ્ઞાત. સંપા. વેલણકર, પ્ર.ભા.જ્ઞા. મદનપરાજય - નાગદેવ - રાજકુમારના હિન્દી સાથે, પ્ર.ભા.જ્ઞા. Page #422 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૫ મો ‘ભાષા’ સાહિત્યનો મધ્યકાલ विरला जाणंति गुणा विरला विरयंति ललितकव्वाई । विरला साहस्सधणा परदुक्खे दुक्खिआ विरला ॥ गाहाण रसा जुवईण विब्भमा कविअणस्स वयणाई । कस्स न हरंति हिययं बालाण य मम्मणुल्लावा ? ॥ પાઇએ કવ્વ સુસીલ ધણુ, અંગહ ઉદ્બે ગેઉ; ગોઢી સરિસી સજ્જણઇ, રયણચઉક્કઉં એઉ. ગુણોની કદર કરનારા કોઇ વિરલા હોય છે, લલિત કાવ્યો કોઈ વિરલા રચે છે, સાહસ રૂપી ધનવાળા કોઈ વિરલા છે, બીજાંનાં દુઃખમાં દુઃખીઆ કોઈ વિરલા થાય છે. ગાથાના રસો, જુવતીના વિભ્રમો-વિલાસો, કવિજનનાં વચનો, અને બાળકોનાં મન્મન આલાપોઅવ્યક્ત વચનો કેનું હૃદય હરતાં નથી ? પ્રાકૃત કાવ્ય, સુશીલ ભાર્યા, અંગમાં ઉત્પન્ન થતાં ગીત, અને સજ્જન સાથેની ગોષ્ઠી એ ચાર રત્નો છે-રત્નચતુષ્ક-રત્નચોકડી છે. સૂક્તમુક્તાવલી. કવિસૂકતો ૪૯. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પ્રકરણ ૧ સોમસુંદરસૂરિનું વૃત્તાંત जयति जिनवर्द्धमानो नवो रवि र्नित्यकेवलालोकः । अपहृतदोषोत्पत्ति र्गतसर्वतमाः सदाऽभ्युदितः ॥ સોમસુંદર-યુગ. (સં. ૧૪૫૬ થી ૧૫૦૦) -જેનો કેવલ (કેવલજ્ઞાનથી, માત્ર) આલોક નિત્યનો છે, જેની દોષની ઉત્પત્તિ વિનાશ પામી છે, જેનું સર્વ તમસ-અંધકાર દૂર થયેલ છે, જે સદા વિશેષે ઉદિત છે એવા નવીન-અપૂર્વ સૂર્ય તે વર્ધમાન જિન જયવંતા છે. -ગુણરત્નસૂરિકૃત ક્રિયારત્ન સમુચ્ચય સં. ૧૪૬૬ कीर्त्या गुरुं सुरगुरुं प्रतिभाप्रकर्षैः, श्री सोमसुन्दरगुरुं स्तुतिमानये तम् । યો ગૌતમસ્ય નૃપ્રવક્ષ્ય સામાં જામ્યું ધૌ ઋતિયુોડત્ર યુપ્રધાન । (સોમસૌભાગ્ય કાવ્ય ૧-૮) આ કલિયુગને વિષે ‘યુગપ્રધાન' એવા જે ગુરુ, ગણધરોમાં શ્રેષ્ઠ એવા ગૌતમની તુલ્યતા-સમાનતાને ધારણ કરતા હતા, તે કીર્ત્તિવડે ગુરુરૂપ અને બુદ્ધિના ઉંત્કર્ષથી બૃહસ્પતિરૂપ એવા શ્રી સોમસુન્દર ગુરુની હું સ્તુતિ કરૂં છું. अस्मिन् विस्मेररुचौ शुचौ च गच्छेऽप्यतुच्छमाहात्म्य । नानापदप्रतिष्ठाः सदा गरिष्ठा श्चकारैषः ॥ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ - આ પ્રમાણે મોટા માહાત્મ્યવાળા તે ગુરુએ વિસ્મયકારક કાંતિવાળા પવિત્ર ગચ્છ (તપાગચ્છ) ને વિષે હમેશાં અતિ મોટી વિવિધ પદવીઓની પ્રતિષ્ઠા કરાવી હતી. (સો. સૌ. ૯, ૬૯.) ईदृकप्रौढतमप्रतापविततिः सौभाग्यभाग्योन्नतिः कीर्त्तिस्फुर्त्तिरनुत्तरा निरुपमा मूर्त्तिश्च सौम्यत्वभृत् । व्याख्यानस्य कला क्रिया च सकला गंभीरता धीरता दृष्टा श्रीयुतसोमसुन्दरगुरुत्तंसान् विनाऽन्यत्र नो ॥ એવી અતિ પ્રૌઢ પ્રતાપની વિસ્તૃતિ, એવી સૌભાગ્યભાગ્યની ઉન્નતિ, એવી કીર્ત્તિની અનુત્તરા સ્ફુર્તિ, એવી નિરુપમ સૌમ્ય મૂર્ત્તિ, એવી વ્યાખ્યાનની કલા, એવી સમગ્ર ક્રિયા, એવી ગંભીરતા, અને એવી ધીરતા શ્રીમત સોમસુન્દર ગુરુ વિના અન્યત્ર જોવામાં આવી નથી (સો. સૌ. ૯, ૧૦૭) Page #424 -------------------------------------------------------------------------- ________________ પારા ૬૬૧ થી ૬૬૪ સોમસુદરસૂરિ ૨૯૯ ૬૬૧. ગુજરાતના પ્રવ્હાદનપુર (પાલનપુર)માં સજ્જન નામે શ્રેષ્ઠી રહેતો હતો, તેણે શર્યાદિ સમગ્ર તીર્થોની યાત્રા કરી અનેક પુણ્ય કાર્યો કરી જિનમતને દીપાવ્યો હતો. તેને માલ્ડણદેવી નામની ભાર્યાથી સં. ૧૪૩૦ માં સોમ નામનો પુત્ર થયો. સં. ૧૪૩૭ માં માત્ર સાત વર્ષની વયે માતાપિતાની સંમતિપૂર્વક તપાગચ્છના જયાનન્દસૂરિ પાસે દીક્ષા લઈ સોમસુંદર નામ રાખ્યું. સતત અને જબરો અભ્યાસ કરી એક ધુરંધર વિદ્વાન થયા. સં. ૧૪૫૦ માં વાચક ઉપાધ્યાયપદ મેળવ્યા પછી તુરતમાં દેવકુલપાટકમાં ગયા હતા તે વખતે લાખા રાણાના માનીતા મંત્રી રામદેવ અને ચુડે સામા જઈ પ્રવેશોત્સવ કર્યો હતો અને તેમણે ઘણાને વાતાદિ ગ્રહણ કરાવ્યાં હતાં. ૬૬૨. એક બાજુ સં. ૧૪૫૭ માં પાટણમાં સોમસુન્દર ઉપાધ્યાયને ૨૭ વર્ષની વયે નરસિંહ શેઠે કરેલા અદ્ભૂત મહોત્સવપૂર્વક દેવસુંદરસૂરિએ આચાર્યપદ આપ્યું, અને ત્યારપછી તપાગચ્છાધિપતિ થયા, ત્યારે બીજી બાજુ ૧૧ મે વર્ષે સં. ૧૪૬૮માં સાબરમતીના કિનારે પ્રાચીન કર્ણાવતીના સ્થાને અહમદાબાદ અહમદશાહે વસાવી ત્યાં પાટણથી રાજધાની સ્થાપી. ઉક્ત નરસિંહ શેઠની ગુરુભક્તિ કેટલી ઉત્તમ હતી અને તે કાળમાં જૈન સાધુઓ પ્રત્યે શ્રાવકોનો સામાન્ય રીતે પણ કેટલો પ્રેમ હતો તે આ મહોત્સવના “સોમસૌભાગ્ય' કાવ્યમાં કરેલા વર્ણન પરથી સમજી શકાય તેમ છે. ૬૬૩. તેમણે જૈન ધર્મની મંદિર નિર્માણથી, આચાર્યપદ અને વાચકપદના કરાવેલા ઉત્સવોથી, પુસ્તકોના ઉદ્ધારથી અને લોકભાષામાં ગદ્ય ગ્રંથો, રચવાથી-એમ અનેક પ્રકારે સેવા કરવામાં પાછી પાની કરી નથી. તેથી આ અર્ધશતકને સોમસુન્દરયુગ એ નામ આપી શકાય તેમ છે. ૬૬૪. સોમસૌભાગ્ય કાવ્યમાં વિશેષ જણાવ્યું છે કે - વૃદ્ધનગર (વડનગર) માં સમેલા નામનું તળાવ અને જીવંતસ્વામી તથા વીરના બે વિહારો નગરની શોભારૂપ હતાં, ત્યાં દેવરાજ, હેમરાજ અને ઘટસિંહ એ ત્રણ ભાઇઓ શ્રીમંત શ્રાવકો હતા; દેવરાજે ભાઇઓની સંમતિથી કરેલા ઉત્સવપૂર્વક ૪૪૦ સોમસુંદરસૂરિએ મુનિસુંદર વાચકને સૂરિપદ આપ્યું; પછી દેવરાજે સંઘપતિ થઈને મુનિસુંદરસૂરિ સાથે શત્રુંજય અને ગિરિનારની યાત્રા કરી. ઈલદુર્ગ (ઈડર)માં રાજા રણમલ્લના પુત્ર પુંજરાજાએ (સ્વ. સં. ૧૪૮૪) “વીરાધિવીર’ નામનું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. તે રાજાનો માન્ય વચ્છરાજસુત ૪૪૦. સોમસુંદરસૂરિ માટે જુઓ મુનિસુંદરકૃત ગુર્વાવલી સં. ૧૪૫૫, ચારિત્રરત્નમણિકૃત ચિત્રકૂટદુર્ગમહાવીરપ્રાસાદપ્રશસ્તિ સં. ૧૪૯૫, પ્રતિષ્ઠા સોમકૃત સોમસૌભાગ્ય સં. ૧૫ર૪, સોમચારિત્ર ગણિકૃત ગુરુગુણરત્નાકર સં. ૧૫૪૧, “સોમસુંદરસૂરિ' એ નામનો મુનિ ચતુરવિજયનો લેખ વીરશાસનનો પર્યુષણ અંક સં. ૧૯૮૧, દેવકુલપાટક (ય. ગ્રં. વગેરે.) ૪૪૧. ઇડરના રણમલ્લભૂપના રાજ્યમાં વત્સરાજ તે ઊકેશ (ઓસવાલ) કુલનો સંઘાધિપ અને રાજ્યમાં રાજા જેવા માનવાળો કુબેર જેવો ધનવાન, અન્ય સ્ત્રીનો ત્યાગી શીલવાન દુકાળમાં સત્રાગાર કરાવનાર હતો અને તેને રાણી નામથી ચાર પુત્રો થયાઃ ૧ ગોવિંદ સંઘાધિપ કે જેણે આદિનાથનો ઉંચો પ્રાસાદ ઇડરમાં કરાવ્યો. ૨. વીસલ, ૩ અક્રૂરસિંહ, ૪ હીરો. તે પૈકી વીસલ દેઉલવાટકમાં વસી મેવાડાના શ્રી લક્ષ (લાખા) રાજાનો માન્ય પુણ્યશાલી સંઘાધિપ થયો. તે યાત્રા અને જિનવિહાર કરી કરાવી દુર્ભિક્ષને જીતનારો, અન્ય સ્ત્રીથી વિરક્ત હતો અને મેવાડના સચિવ રામદેવની મેલાકે પત્નીથી થયેલ પુત્રી શીલવતી ખીમાઈ નામની સ્ત્રી પરણ્યો હતો. તેનાથી બે પુત્ર નામે ધીર અને ચંપક અને એક પુત્રી નામે ધર્મણી થયેલ હતાં. (ક્રિયારત્નસમુચ્ચયના સં. ૧૪૬૮ના લેખનસમયની Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ગોવિંદ નામનો સાધુ (શાહ, વણિક) હતો કે જેણે તારણ (તારંગા) ગિરિપર રહેલા કુમારપાલના કરાવેલા વિહારનો ઉદ્ધાર કર્યો અને તેમાં નવ ભારપદ (ભારવાડ) ચડાવ્યા અને સ્તંભો કરાવ્યા હતા. તેણે કરેલા ઉત્સવપૂર્વક જયચંદ્ર નામના વાચકને સોમસુંદર સૂરિપદ આપ્યું. પછી તે ગોવિંદ સાધુએ સંઘપતિ થઈ શત્રુંજય અને ગિરનારની, તથા સોપારક તીર્થની યાત્રા કરી. તારણગિરિ (તારંગા)નાં દર્શન કર્યા પછી તેમાં અજિતનાથ પ્રભુનું નવીન મોટું બિંબ આરાસણની ખાણના ખાસ આરસમાંથી કરાવરાવી તેમાં સોમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠિત કરાવ્યું. (સં. ૧૪૭૯)જર તે ઉત્સવ વખતે પંજારાવના સુભટો લોકોનું રક્ષણ કરતા હતા અને (અહમદશાહ) પાતશાહના સભ્ય એકરાજ ગુણરાજ હાજર હતા; અને ઉટક નગરવાસી શકાન્હડ નામના શ્રેષ્ઠીએ સાતે ક્ષેત્રમાં દ્રવ્ય ખર્ચી તપસ્યા ગ્રહણ કરી. જિનમંડનને વાચકનું પદ આપ્યું. સોમસુંદરસૂરિએ દેવકુલપાટક ૪૩ (દેલવાડા-એકલિંગથી બે ગાઉ દૂર ઉદયપુર પાસે)માં વિહાર કર્યો (બીજી વખત), ત્યાંના નિંબ નામના સંઘપતિ કે જેણે ખાગહડીમાં જૈનમંદિર કરાવ્યું હતું. તેણે ભુવનસુંદર વાચકને સોમસુંદરસૂરિના હાથથી સૂરિપદમાં પ્રતિષ્ઠિત કર્યા. પછી કર્ણાવતીમાં આવતાં પાતશાહ (અહમદશાહ)ના માનપાત્ર (ઉક્ત) ગુણરાજે પ્રવેશોત્સવ કર્યો અને તે ગુણરાજના ભાઈ આષે દીક્ષા લીધી; પછી તે ગુણરાજે સંઘપતિ થઈ અહિમ્મદ પાતસાહ પાસેથી ઘણાં માણસો સાથેનો કબાહિ વિગેરે રાજપોશક મેળવી તારગતિ (રાવટી), સુભટો અને ઘોડેસ્વારો લઈ તીર્થયાત્રા કરવા માટેનું બાદશાહનું ફરમાન લઈ વિરમગામ, ધંધુકા, વલભીપુર થઈ શત્રુંજયની યાત્રા સૂરિ સાથે કરી. પ્રશસ્તિ પી. ૬, ૧૭, ૧૯) આ વસેલે ક્રિયારત્નસમુચ્ચયની દશ ઉત્તમ પ્રતો લખાવી હતી એમ તેના કર્તા ગુણરત્નસૂરિ તેની પ્રશસ્તિમાં જણાવે છે. ૪૪૨. “અજિતનાથની મૂર્તિ વિષે નીચે પ્રમાણે ખંડિત નોંધ કરેલી છે. સં. ૨૪૭૬ શ્રી.....પં. શોન માર્યા નાયકે. મુa ટુંકુન શ્રેયાર્થ.....ટૂમિ: ’ - શ્રી ફોર્બસ ગુ. સભાનાં હસ્તલિખિત પુ. સ. નામાવલી પૃ. ૩૩૪. ૪૪૩. આ નગર સંબંધી જુઓ દેવકુલપાટક' પ્ર. ય. ગ્રં. સં. ૧૯૧૬. ૪૪૪. ગુણરાજ એક મહા પ્રસિદ્ધ વ્યક્તિ હતી. તેના સંબંધની ટૂંક હકીક્ત એ છે કે પૂર્વે ઊકેશવંશમાં વીસલ હતો, તેનો પુત્ર દેદો તેનો પુત્ર ધનપાલ કર્ણાવતીમાં આવ્યો. તેના ચાર પુત્ર સાંગણ, ગોદો, સમરો, અને ચાચો. તેમાં ચાચો કર્ણાવતીનું ભૂષણ હતો, તેણે તીર્થયાત્રાઓ કરવા ઉપરાંત આશાવલ્લીમાં દેવાલય કરાવ્યું. તેને પ્રથમ પત્ની લાડીથી વીજડ સામલ અને પૂનો એ ત્રણ અને બીજી પત્ની મુક્તાદેવીથી ગુણરાજ, આંબાક, લીંબાક અને જયતો એ ચાર પુત્રો થયા. તે પૈકી ગુણરાજની પ્રતિષ્ઠા શ્રી ગુર્જરપતિએ પ્રસન્ન થઈ વધારી હતી. તે પાતસાહનો સુવર્ણશાલી (ઝવેરી) હતો. તેણે પહેલી સં. ૧૪૫૭માં અને બીજી સં. ૧૮૬૨માં શત્રુંજય રૈવતાચલની મહાતીર્થયાત્રા કરી. તેના નાના ભાઈ આમ્ર (આંબાક) સ્ત્રી તથા સમૃદ્ધિ તજી દીક્ષા લીધી અને દેવસુંદર ગુરુની વાણીથી મોટાં તપ કર્યો અને તેમને મુનિસુંદર ગુરુએ સં. ૧૪૬૫માં પાઠક પદ આપ્યું. સં. ૧૪૬૮ના દુકાળમાં ગુણરાજે સત્રાગાર કાઢી દીન-જનોનું રક્ષણ કર્યું સં. ૧૪૭૦માં સોપારકની તીર્થયાત્રા કરી, વળી જીરાવલ્લી, અને અર્બદ (આબુ)ની તીર્થયાત્રા કરી. પછી દશ દેવાલય સહિત સોમસુંદરસૂરિને સાથે લઈ પાતશાહના ફુરમાણ મેળવી એક મોટા સંઘના પતિ તરીકે ત્રીજી વિમલાચલની યાત્રા સં. ૧૪૭૭માં કરી. મધુમતી પુરી (મહુવા)માં સંઘ પતિએ ઉત્સવપૂર્વક જિનસુંદરની સૂરિપ્રતિષ્ઠા કરાવી, પછી રૈવત પર્વતની યાત્રા કરી. અનેક બંદિવાનોને છોડાવ્યા. ગુણરાજની સોમસુંદરસૂરિ પ્રત્યે Page #426 -------------------------------------------------------------------------- ________________ પારા ૬૬૫ સોમસુદરસૂરિ ધરણાશા-રાણકપુર ૩૦૧ ૬૬૫. મધુમતિ (મહુવા) આવી સૂરિ પાસે જિનસુંદર વાચકને સૂરિપદ અપાવ્યું. ત્યાંથી દેવપત્તન (પ્રભાસપાટણ), મંગલપુર (માંગરોળ), જીર્ણદુર્ગ (જુનાગઢ) આવી ગિરનારની યાત્રા કરી. ગુણરાજ પાછો સ્વનગર કર્ણાવતી આવ્યો. પછી દેવકુલપાટકમાં પુનઃ સોમસુંદરસૂરિ (ત્રીજી વખત) આવ્યાં ત્યાં લાખા રાજા (સં. ૧૪૩૯-સં. ૧૪૭૫) ના માન્ય એવા વીસલને ખીમા નામની સ્ત્રીથી ધીર અને ચંપક નામના પુત્રો હતા. આચાર્ય વિશાલરાજને વાચક પદ આપ્યું ને તેનો ઉત્સવ વીસલે કર્યો. (ચિત્રકુટ (ચિતોડ)માં વીસલે શ્રેયાંસનાથનો વિહાર કરાવ્યો હતો. વીસલના સ્વર્ગવાસ પછી તેની સ્ત્રી અને રામદેવની પુત્રી નીતિ-ખીમાઈએ અને પુત્ર ચંપકે ૯૩ આગળ પ્રમાણ અતબિંબ (પાર્શ્વનાથનું-“ગુરુ ગુણરત્નાકર' પૃ. ૧૨) ઘડાવી બીજા બે કાયોત્સર્ગસ્થ બિંબ સહિત ચૈત્યમાં સ્થાપિત કર્યું અને તેનું “મનોરથ કલ્પદ્રુમ' એવું નામ આપ્યું; તેમાં સોમસુંદર આચાર્યે પ્રતિષ્ઠા કરી.૪૫) વળી ચંપકે કરેલા ઉત્સવપૂર્વક જિનકીર્તિ વાચકને સૂરિપદ અને બીજા કેટલાક મુનિઓને પંડિતપદ અને કેટલાકને મુનિદીક્ષા આપી. રાણપુરના ધરણ નામના સંઘપતિના આગ્રહથી આચાર્ય રાણપુર (રાણકપુરસાદડી પાસે, અમદાવાદથી ૩૦ ગાઉ દૂર) ગયા ને ત્યાં ૮૪ સ્તંભવાળી ધરણે બંધાવેલી પૌષધશાળામાં ઉતર્યા. ધરણ કે જે પહેલાં સ્વ દેવાલય સહિત ઉક્ત ગુણરાજની સંઘયાત્રામાં ગયો હતો તેણે આચાર્યના ઉપદેશથી સિદ્ધપુરના “રાજવિહાર' નામના વિહાર જેવું ચૈત્ય બંધાવ્યું-તે પ્રાસાદ ઘડેલા પાષાણોના બંધાવેલા પીઠબંધવાળો, ત્રણ ભૂમિકાનો, મંડપોથી મંડિત મધ્યભાગવાળો, પુતળીઓ આદિ ચિત્રો અને અતિભક્તિ હતી, તેને પાંચ પુત્રો નામે ગજ, મહિરાજ, બાલ, કાલૂ અને ઈશ્વર તથા ગંગા જેવી ગંગાદેવી નામની ભાર્યા હતી. મહિરાજ યૌવનમાં મરણ પામ્યો. બાલે વ્યવસાય હેતુએ ચિત્રકૂટમાં વાસ કર્યો અને ત્યાં તે મોકલ રાજાથી બહુમાન પામ્યો. પોતાના ભાઈ આંબાકને મનાક તથા જયતાને જિનરાજ નામના પુત્ર થયેલ હતા. હેમાચાર્યને કુમારપાલ તેમ સોમસુંદરને ગુણરાજ હતો. આ ગુણરાજે ચિત્રકૂટ પર મોકલ રાજાના આદેશથી તે રાજાનો ઘણો પ્રસાદ કીર્તિસ્તંભ પાસેના પ્રાસાદનો ઉદ્ધાર કર્યો કે જે ઉંચા મંડપ તથા દેવકુલિકાઓથી વધુ શોભા પામતો હતો. આમાં તેના પુત્ર ઉપર્યુક્ત બાલને તેના કાર્યમાં દેખરેખ રાખવા રોકયો હતો. તે તૈયાર થયા પછી ગુણરાજના પાંચ પુત્રોએ વર્ધમાન જિનની નવીન પ્રતિમા સ્થાપી અને તેની સોમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી. સં. ૧૪૮૫ માં. (પ્રતિષ્ઠા પહેલાં ગુણરાજનો સ્વર્ગવાસ થયો લાગે છે.) જે કીર્તિસ્થંભ ઉપર જણાવ્યો છે તે કીર્તિસ્તંભ પ્રાધ્વંશ (પોરવાડ) સંઘવી કુમારપાલે આ પ્રાસાદની દક્ષિણે બંધાવ્યો હતો, એ હકીક્ત બરાબર નથી તે માટે “ચિતોડનો જૈન કીર્તિસ્તંભ' એ ચિત્રનો પરિચય (ચિત્રપરિચયમાં) વાંચો. (ઓઝાજી કહે છે કે સાત ભૂમિવાળો જૈન કિર્તિસ્તંભ દિગંબર સંપ્રદાયના બધેરવાલ મહાજન સા નાના પુત્ર જીજીએ વિ. સં. ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં બનાવ્યો હતો. રા. ઈ. ૧, પૃ. ૩પ૨. આ વાત બરાબર લાગતી નથી, કારણ કે તે સપ્રમાણ નથી) આ કથન પણ યથાર્થ નથી લાગતું. તે માટે પણ ‘ચિતોડનો જૈન કીર્તિસ્તંભ' એ ચિત્રનો પરિચય ચિત્રપરિચયમાં વાંચો અને આ પ્રાસાદ મૂળ ચિત્રકૂટમાં વસતા ઉકેશ (ઓસવાલ) વંશના તેજાના પુત્ર ચાચાએ કીર્તિસ્થંભની ઉત્તરે બંધાવ્યો હતો. ચિત્રકૂટના આ મહાવીરપ્રાસાદની પ્રશસ્તિ ચારિત્રરત્ન ગણિએ સં. ૧૪૯૫ માં રચી, કે જેમાંથી ઉપરનું લીધું છે તે આખી પ્રશસ્તિ રો. એ. જ. પુ. ૩૩ નં. ૬૩ સન ૧૯૦૮ ૫. ૪૨ થી ૬૦ માંડી. દેવધર ભંડારકરે પ્રકટ કરાવી છે. ૪૪૫. આ મંદિર વર્તમાનમાં વિદ્યમાન નથી. દેવકુલપાટકમાં સં. ૧૪૮૫માં ઉક્ત ખીમાએ પોતાના પુત્ર સા. ધીરા દીપા પાસા આદિ સાથે નંદીશ્વરપટ્ટ કરાવેલો તે સોમસુંદરસૂરિએ પ્રતિષ્ઠિત કરીને તપા શ્રી યુગાદિદેવ પ્રાસાદમાં સ્થાપિત કર્યો, અને સં. ૧૪૯૪ માં ઉક્ત ધીરા પત્ની સા. રાજા રત્નાદે પુત્રી માહલ્લદેએ કરાવેલ આદિબિંબની તે સૂરિએ પ્રતિષ્ઠા કરી એવા બે લેખો હાલમાં મળી આવે છે જુઓ-દેવકુલા પટક' પૃ. ૧૨. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ચારે બાજુ ભદ્રપ્રાસાદથી વિંટાયેલો કરાવ્યો ને તેનું નામ ‘ત્રિભુવનદીપક’ આપ્યું. તેમાં ઋષભદેવની ચાર પ્રતિમા-ચોમુખ રખાવી ને તેમાં સોમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી. (સં. ૧૪૯૬).૪૪૬ તે વખતે સોમદેવ વાચકને આચાર્યપદ આપ્યું. ૬૬૬. દેવકુલપાટકમાં દેવગિરિથી આવેલ શ્રીમંત શ્રાવક નામે મહાદેવે કરેલા ઉત્સવપૂર્વક ગુરૂએ રત્નશેખર વાચકને સૂરિપદ આપ્યું. (ને લક્ષ્મીસાગરને ગણિપદ આપ્યું. સં. ૧૪૯૬) ચિત્રકૂટમાં ગુણરાજના પુત્ર બાલે કિલ્લામાં કીર્ત્તિસ્તંભ પાસે ચાર દેવકુલિકા સમેત એક ઉંચું જિનચૈત્ય કરાવી તેમાં સોમસૂરિએ ત્રણ જિનબિંબની પ્રતિષ્ઠા કરી. કપિલપાટકપુરમાં વીજા ઠકકુરે કરાવેલા ચૈત્યમાં સોમગુરુએ શાંતિનાથની પ્રતિષ્ઠા કરી. અમદાવાદના પાતશાહ-અહમ્મદશાહના માન્ય સમરસિંહ સોનીએ ગુરુના ઉપદેશથી સિદ્ધાચલની યાત્રાએ આવી ગિરિનારની યાત્રા કરી નેમિનાથના ત્રણ કલ્યાણકના ચૈત્ય-એટલે વસ્તુપાળના પ્રાસાદનો ઉદ્ધાર પોતાના કાકા માલદેવની સંમતિથી કર્યો. તેમાં અને બેદરનગરમાંના પાતશાહના માન્ય પૂર્ણચંદ્ર કોઠારીએ ગિરનાર પર મોટું જિનચૈત્ય બંધાવ્યું તેમાં, ગચ્છનાથના વચનથી જિનકીર્તિસૂરિએ પ્રતિષ્ઠા કરી, ગંધારના લક્ષોબા નામના સંઘપતિએ ગિરનાર પર કરાવેલા ચતુર્મુખ જિનાલયમાં, સોમદેવ ગુરુએ પ્રતિષ્ઠા કરી. મંજિગનગરના ઘૂંટ નામના શ્રેષ્ઠિએ પિત્તળની અસંખ્ય ચોવીસીનાં બિબો કરાવ્યાં તેની સોમગુરુએ પ્રતિષ્ઠા કરી. પાટણના શ્રીનાથ નામના વણિકે સોમસુંદરસૂરિને બોલાવી તેમની સાથે શત્રુંજય અને ગિરનારની યાત્રા કરી. તેના પાંચ પુત્રો સંઘપતિ મંડન, વચ્છ, પર્વત, સંઘપતિ નર્મદ, અને સંઘપતિ ડુંગર પાટણમાં રહી સૂરિના ભક્ત તરીકે જિનમતની પ્રભાવના કરતા હતા. (ત્યાંનો) પાતશાહનો બહુમાન્ય કાલાક સૌવણિક (સોની), અને ૪૪૬. સં. ૧૪૯૬ રાણપુરના જૈન મંદિરનો શિલાલેખ- ‘ભાવનગર ઇનસ્ક્રિપ્શન્સ' પૃ. ૧૧૪, લેખાંક ૩૦૭ જિ. ૨; તેમાં જણાવેલું છે કે સં. ૧૪૯૬ વર્ષમાં શ્રી બપ્પ (મેવાડના રાજાઓની વંશાવલી)... ના ૪૧મા હિંદુસુરત્રાણ' ષદર્શન ધર્માધાર પ્રજાપાલક વિદ્વાન રાણાશ્રી કુંભકર્ણના વિજયમાન રાજ્યે તેના પ્રસાદપાત્ર ધરણાક કે જેણે અહમ્મદ સુરત્રાણના આપેલા ફુ૨માણવાળા સાધુશ્રી ગુણરાજ સંઘપતિનું સાહચર્ય કરી આશ્ચર્યકારી દેવાલયોના આડંબરપુરઃસર શ્રી શત્રુંજયાદિ તીર્થની યાત્રા કરી હતી. અજાહરી (અજારી), પીંડરવાટક (પીંડવાડા-બંને શિરોહીરાજ્યમાં) સાલેરા (ઉદેયપુર રાજ્યમાં) આદિ બહુ સ્થાનોમાં નવીન જૈનવિહાર અને જીર્ણોદ્ધાર, પદસ્થાપના, વિષમસમયે સત્રાગાર (એવા) નાના પ્રકારના પરોપકારથી શ્રી સંઘના સત્કાર આદિ અગણ્ય પુણ્યનાં કાર્ય કરી મનુષ્યજન્મ સફલ કરેલ હતો અને જે પ્રાગ્ધાટ સં. માંગણ સુત સં. કુરપાલનો ભાર્યાં કામલદેવથી થયેલ પુત્ર હતો, તેણે મોટાભાઇ રત્ના તેની ભાર્યા રત્નાદેથી થયેલ પુત્રો સં. લાખા મજા સોના સાલિગ તેમજ પોતાની ભાર્યા સં. ધારલદેથી થયેલ પુત્ર જાજા જાવડ આદિ વર્ધમાન સંતાનયુક્ત થઈ ઉક્ત (રાણા કુંભકર્ણના વસાવેલા રાણપુર નગ૨માં તેના જ સુપ્રસાદ અને આદેશથી ‘ત્રૈલોક્યદીપક’ નામનો શ્રી ચતુર્મુખ યુગાદીશ્વર વિહાર કરાવ્યો અને બૃહત્તપાગચ્છે. શ્રી સોમસુંદરસૂરિએ તેમાં પ્રતિષ્ઠા કરી. તેમાં સૂત્રધા૨ દેપાક હતો. આ મંદિરના વિશેષ વર્ણન માટે જુઓ ડી. આર. ભંડારકરનો લેખ આર્કી. સર્વે. ઇંડિયા સન ૧૯૦૭-૦૮ નો વાર્ષિક રીપોર્ટ.) ઉક્ત ધરણાકના જ્યેષ્ઠભ્રાતા રત્નસિંહના પુત્ર સાલિગના પુત્ર સહસા કે જેને માલવાના ગ્યાસદીને ધર્માધિક ધીસખાઓમાં (મંત્રીઓમાં) અગ્રણી કર્યો હતો તેણે સુમતિસુંદરસૂરિનો ઉપદેશ ધારી લક્ષ (?) નામના રાજાની અનુમતિ મેળવી અર્બુદિરિપર અચલગઢમાં ઉંચો ચતુર્મુખ પ્રાસાદ કરાવી ૧૨૦ મણ ધાતુનું એક જિનબિંબ પોતે કરાવેલું તે તેણે તેમાં પ્રતિષ્ઠિત કર્યું. (ગુરુ ગુણરત્નાકર કાવ્ય પૃ. ૪૫-૪૬) Page #428 -------------------------------------------------------------------------- ________________ પારા ૬૬૬ થી ૬૬૯ સોમસુંદરસૂરિ-કાગળ ઉપર ગ્રંથલેખન સ્તંભતીર્થનો સૌવર્ણિક લખમસિંહ કુલનો મદન તથા તેનો ભાઇ વીર તીર્થયાત્રાઓ, આચાર્યપદમહોત્સવો પ્રતિષ્ઠા વગેરે સુકૃત્યોથી જિનમતને દીપાવતા હતા. ઘોઘામાં વસ્તુપતિ વિરૂપે ઘણાં મહોત્સવ અને યાત્રાઓ કરી. પંચવારક દેશમાં સંઘપતિ મહુણસિંહે સોમસુંદર સૂરિના ઉપદેશથી પ્રતિબોધ પામી ત્યાં ઉંચા શિખરોથી વીંટાયેલો જૈનપ્રસાદ બંધાવ્યો કે જેમાં શીલભદ્ર વિબુધે (ઉપાધ્યાયે) પ્રતિષ્ઠા કરી. આમ સૂરિના અનેક વિદ્વાન સમૃદ્ધ શ્રાવકો હતા. આવા સૂરિ સં. ૧૪૯૯માં સ્વર્ગસ્થ થયા.' ૩૦૩ ૬૬૭. વિશેષમાં આ યુગમાં ખાસ ભવ્ય અને કલા કૌશલ્યનાં મંદિરો માટેનાં સ્થળો ગુજરાતની સીમાપાર અને આસપાસ પણ શોધાયાં. જેસલમેરનાં સં. ૧૪૭૩માં ત્યાંના ધર્મપ્રેમી રાજા લક્ષ્મણના નામથી ‘લક્ષ્મણવિહાર’ નામનું પાર્શ્વજિનાલય ખ. જિનવર્ધનસૂરિએ પ્રતિષ્ઠિત કર્યું. રાણપુરનું મંદિર સં. ૧૪૯૬માં ધરણાશાએ કરેલું તે ઉ૫૨ કહેવાઇ ગયું છે. ૬૬૮. આજ સમયમાં અહમદશાહ બીજાએ અમદાવાદમાં જામામસીદ બંધાવી કે જે ત્યાં સ્થાપત્યની દૃષ્ટિએ મુખ્ય ધ્યાન ખેંચે એવી છે. ‘આ બંને મકાનો (આ મસીદ અને ઉક્ત રાણકપુર મંદિર) સમકાલીન હોવા છતાં એ જૈનમંદિર આ મસીદના કરતાં વધારે સારૂં અને ભવ્ય લાગે છે, કારણ કે તેમાં ખરેખરી કળા છે.’૪૪૭ ૬૬૯. જૈન સાધુઓએ પુસ્તકોનું લખાવવું અને સંગ્રહવું ખાસ આવશ્યક ગણીને તે માટે બહુ ભગીરથ પ્રયાસ સેવ્યો છે. પહેલાં ઘણું કરી તાડપત્રો ઉપર જ ગ્રંથો લખવાની પ્રથા હતી, પરંતુ આ સમયમાં તે પ્રથામાં ઘણો મોટો ફેરફાર થયો. આ વખતે કાં તો તાડપત્રોની પ્રાપ્તિ દુર્લભ થઇ ગઈ હોય, યા તો કાગળોની પ્રવૃત્તિ વિશેષ વધી ગઈ હોય-ગમે તે હો, પરંતુ (આ અરસામાં તાડપત્રો પર લખવું એકદમ પ્રાયઃબંધ થયું અને તેનું સ્થાન કાગળોએ લીધુ. તાડપત્રપર જેટલા જૂના ગ્રંથ લખાયા હતા તે સર્વની નકલ આ સમયમાં કાગળ પર કરવામાં આવી હતી. ગૂજરાત અને રાજપૂતાનાના પ્રસિદ્ધ ભંડારોની તાડપ્રતોનો આ એક જ સમયમાં એકી સાથે જીર્ણોદ્ધાર થયો હતો. પાટણ અને ખંભાતના ગ્રંથોનું કાગળો પરનું સંસ્કરણ ગુજરાતમાં તપાગચ્છના આચાર્ય દેવસુંદર અને સોમસુન્દર સૂરિની મંડળીએ કર્યું, અને રાજપુતાનામાં જેસલમેરનાં શાસ્ત્રોનો સમુદ્ધાર ખરતરગચ્છના અધિપતિ જિનભદ્રસૂરિની મંડળીએ કર્યો હતો. ઐતિહાસિક ઉલ્લેખોથી જણાય છે કે આ સમયમાં પુસ્તકોદ્ધારના કાર્યનો પ્રવાહ અતિ તીવ્રવેગથી વહેવા લાગ્યો હતો. આ ૧૫મી શતાબ્દીના મધ્ય અને અંતમાં કંઇ લાખો પ્રતિઓ લખાઇ હશે.) તેવા ઉલ્લેખો પૈકીમાં સં. ૧૪૭૨માં ખંભાતના મોઢ જ્ઞાતિના પર્વત૪૮ નામના શેઠે જૈનોનાં ૧૧ મુખ્ય અંગો આગમો મોટો ખર્ચ કરી સોમસુંદરસૂરિ દ્વારા લખાવ્યાં હતાં. ૪૪૭. રા. ગજાનન પાઠકનો લેખ નામે ‘ગુજરાતનું સ્થાપત્ય’-સુરત ગૂ. સા. પરિષદનો અહેવાલ. ૪૪૮. પર્વત અને તેના મોટાભાઇ રામે સં. ૧૪૬૮ અને તે પછીનાં બે વર્ષોમાં પડેલા દુકાળમાં પોતાના ધનથી જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના સત્રાગાર-દાનશાળા માંડી હતી તથા શત્રુંજય ગિરનાર આબુ જીરાપલ્લિપાર્શ્વનાથ (જીરાઉલા) આદિ અનેક તીર્થક્ષેત્રોમાં તથા અન્ય સત્કાર્યોમાં ઘણું દ્રવ્ય ખર્યું હતું. જુઓ જૈન છે. ડૉ. હેરલ્ડ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૧૯૧૩નો સંયુક્ત અંક પૃ. ૪૨૮-૪૩૨ ‘એક ઐતિહાસિક પ્રશસ્તિ,’ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ મંડલિક નામના સાંડેરાના રહેવાશી પોરવાડ જૈને જયાનંદસૂરિના ઉપદેશથી અનેક પુસ્તકોનું લેખન કરાવ્યું.૪૪૯. ૬૭૦. આ સમયમાં તાડપત્રપર લખાયેલી પૈકી ઉપલબ્ધ પ્રતો નીચેની છે-સં. ૧૪૫૮માં સોમપ્રભાચાર્યકૃત કુમારપાલ પ્રતિબોધ-હેમકુમારચરિત સ્તંભતીર્થમાં (પા. મં.), સં. ૧૪૮૬માં સ્થાનાંગ પરની અભયદેવની વૃત્તિ (જે. ૪૦), ૧૪૮૭માં આવશ્યકચૂર્ણિ (જે. ૩૬), સં. ૧૪૮૮માં વિશેષાવશ્યક વૃત્તિનો પ્રથમ ખંડ (જે. ૩૭), લઘુકલ્પભાષ્ય (જે. ૪૧), ઔપપાતિક અને રાજપ્રશ્રીય પરની વૃત્તિઓ (જે. ૪૩), મલયગિરિકૃત નંદિટીકા (જે. ૧૩), અંગવિદ્યા (જ. ૧૫), અભયદેવકૃત ભગવતી વૃત્તિ (જે. ૪૮), ચંદ્રપ્રજ્ઞપિટીકા સ્તંભતીર્થમાં (જે. ૨૩), સં. ૧૪૮૯માં હારિભદ્રી જીવાભિગમ લઘુવૃત્તિ, જંબૂદીપપ્રજ્ઞપ્તિ અને તે પરની ચૂર્ણિ (જે. ૩૩), ઉત્તરાધ્યયન ચૂર્ણિ (જે. ૩૪), દશવૈકાલિક ચૂર્ણિ (જે. ૩૪), પિંડનિર્યુક્તિ-લઘુવૃત્તિ અને તે પરની મલયગિરિની વૃત્તિ (જે. ૩૯), જીવાભિગમવૃત્તિ, બૃહત્કલ્પવૃત્તિનો તૃતીયખંડ (જે. ૪૨), સ્તંભતીર્થમાં આવશ્યક પરની હરિભદ્રકૃત ટીકા (જે. ૯), ન્યાયાવતારવૃત્તિ ટિપ્પન (જે. ૪), સૂર્યપ્રજ્ઞપ્તિ ટીકા સ્તંભતીર્થમાં (જે. ૨૪), સં. ૧૪૯૦માં. ખ. જિનભદ્રસૂરિના ઉપદેશથી હેમચંદ્રકૃત છંદોનુશાસનવૃત્તિ (જે. ૪), વ્યવહારચૂર્ણિ (જે. ૧૯), વ્યવહાર પર મલયગિરિની વૃત્તિનો દ્વિતીયખંડ (જે. ૩૬), બૃહત્કલ્પવૃત્તિનો દ્વિતીય ખંડ (જે. ૪૨), દશાશ્રુતસ્કંધ ચૂર્ણિ નિર્યુક્તિ, પંચકલ્પભાષ્ય અને ચૂર્ણિ (જ. ૪૨) વ્યવહારભાષ્ય અને દશાશ્રુતસ્કંધ નિયુક્તિ વૃત્તિ(?) (જે. ૪૩), ન્યાયપ્રવેશપંજિકા (જે. ૩૧), ૧૪૯૧માં સ્તંભતીર્થે જિનભદ્રસૂરિના કોશ માટે ઉત્તરાધ્યયન ટીકા (જ. ૧૨), શાંત્યાચાર્યકૃત ઉત્તરાધ્યયન વૃત્તિ (જે. ૩૮), સં. ૧૪૯૨માં શાંત્યાચાર્યવૃત આચારાંગ વૃત્તિ (જે. ૪૨) અને સં. ૧૪૯૩માં સ્તંભતીર્થે જિનભદ્રસૂરિના કોશ માટે સર્વસિદ્ધાંત વિષપદ પર્યાય (જે. ૨૩), વગેરે. - ૬૭૧. પ્રાયઃ આ સોમસુંદરસૂરિના સમયમાં ઇડરમાં દિગંબરી ભટ્ટારકોની ગાદી સ્થપાઈ અને ત્યાર પછી સોજીત્રામાં પણ થઈ. ૪૯. પેથડ (જુઓ પારા ૬૨૪)ના પ્રપૌત્ર મંડલિકે ગિરનાર આબુ આદિ તીર્થોમાં ચૈત્યોનો ઉદ્ધાર કરાવ્યો તથા અનેક ગામોમાં ધર્મશાળાઓ કરાવી. તે અનેક રાજાઓને માનીતો હતો. વિ. સં. ૧૪૬૮ના દુકાળ વખતે લોકોને અન્નાદિ આપી મદદ કરી. સં. ૧૪૭૭માં શત્રુંજય આદિ મહાતીર્થોની યાત્રા કરી અને જયાનંદસૂરિના ઉપદેશથી ગ્રંથલેખન સંઘભક્તિ આદિ ધર્મકૃત્યો કર્યા-જુઓ મુનિ પુણ્યવિજયનો લેખ “એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ'- પુરાતત્ત્વ પુ. ૧-૧. Page #430 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૨ સોમસુન્દર-યુગમાં સાહિત્યપ્રવૃત્તિ (સં. ૧૪૫૬ થી ૧૫૦૦) जिनवदनसरोजे यो विलासं विशुद्ध द्वयनयमयपक्षा राजहंसीव धत्ते ।। कुमतसुमतनीरक्षीरयो य॑क्तिकी जनयतु जनतानां भारती भारती सा ॥ - જે રાજહંસની પેઠે બે નય વ્યવહાર અને નિશ્ચય)નો વિશુદ્ધ પક્ષ લઈને જિનના મુખકમલમાં વિલાસ કરે છે, જે અસત્ય મત અને સત્ય મત એ બંનેનો નીર-ક્ષીરની પેઠે વિવેક કરનારી છે તે ભારતી જનતાની ભારતીને પ્રકટ કરો. श्री सोमसुन्दरगुरुप्रमुखा स्तदीयं त्रैवेद्यसागरमगाधमिहावगाह्य । प्राप्योत्तरार्थमणिराशिमनर्थ्यलक्ष्मीलीलापदं प्रदधते पुरुषोत्तमत्वम् ॥ सारस्वते प्रवाहे तेषां शोषंगतेऽधुना कालात् । शिष्यैरुपक्रियन्ते विद्यांभ: कूपकै र्लोकाः ॥ - તેમના (પૂવાચાર્ય ગુણરત્નાદિના) ત્રણ વિદ્યાના સાગરને અહીં અવગાહીને તેમાંથી મોંઘી લક્ષ્મીની લીલાના પદવાળા ઉત્તમ અર્થરૂપી મણિઓ પ્રાપ્ત કરીને શ્રી સોમસુંદર ગુરુ પ્રમુખ પુરુષોત્તમપણાને ધારણ કરે છે. આધુનિક કાલથી લોકોનો સારસ્વત પ્રવાહ શોષાઈ ગયો હોવાથી વિદ્યારૂપી પાણીના કુવાઓ જેવા શિષ્યો લોકો ઉપર ઉપકાર કરે છે. -મુનિસુંદરકૃત ગુર્નાવલી. ૬૭૨. સોમસુંદરસૂરિના ગુરુભાઇ ગુણરત્નસૂરિએ સં. ૧૪૫૭માં કલ્પાન્તર્વાચ્ય (ભક્તિ. ભાવ.), સં. ૧૪૫૯માં સપ્તતિકા પર દેવેન્દ્ર ગણિની ટીકા પર આધાર રાખી અવચૂર્ણિ (ડૉ. ભાવ.) તથા તે વર્ષમાં દેવેન્દ્રસૂરિકૃત કર્મગ્રંથો ઉપર અવસૂરિઓ, આતુરપ્રત્યાખ્યાન, ચતુદશરણ, સંસ્કારક અને ભક્તપરિશા એ ચાર પન્ના-પ્રકીર્ણકો પર અવસૂરિઓ તેમજ સામતિલકના ક્ષેત્રસમાસ પર (પી. ૬, ૪૨) અવચૂરિ, નવતત્ત્વ પર અવચૂરિ (વે. નં. ૧૬૨૨) રચી અને વાસોંતિકાદિ પ્રકરણ-અંચલમત Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નિરાકરણ (બુહૂ. ૮, નં. ૩૯૪) રચ્યું. વળી ઓથ નિર્યુક્તિનો ઉદ્ધાર કર્યો. વળી તેમના બે મહાન ગ્રંથો એક વ્યાકરણ ૫૨ અને બીજો દર્શન ગ્રંથ પર છે તેનાં નામ ક્રિયારત્ન સમુચ્ચય (પી. ૬, ૧૭ ને ૧૯; પ્ર. ય. ગ્રં. નં. ૧૦) અને હિરભદ્રષ્કૃત ષદર્શન સમુચ્ચય ૫૨ તર્કરહસ્ય દીપિકા નામની ટીકા છે. ક્રિયારત્નસમુચ્ચય તે સિદ્ધહેમ વ્યાકરણમાંથી બહુ ઉપયોગી ધાતુઓ લઇ તેના દશગણના ગણવાર રૂપો સંદેહ ન રહે તેવી રીતે આપીને સં. ૧૪૬૬ માં સ્વગુરુ દેવસુંદરસૂરિના નિર્દેશથી રચ્યો છે.૪૫૦ અને ષડ્દર્શન સમુચ્ચય પરની ટીકામાં બૌદ્ધ તાર્કિકો નામે સૌદ્ધોદનિ, ધર્મોત્તરાચાર્ય, ધર્મકીર્ત્તિ, પ્રજ્ઞાકર, દિનાગ આદિ, તથા પુષ્કળ બ્રાહ્મણ ગ્રંથકારો જેવા કે અક્ષપાદ, વાત્સાયન, ઉદ્યોતકર, વાચસ્પતિ, ઉદયન, શ્રીકંઠ, અભયતિલકોપાધ્યાય, જયન્ત આદિનો ઉલ્લેખ કર્યો છે. (પ્ર. ડા. સ્વાલિસંશોધિત બિ. ઈ. માં, તથા જૈ. આ. સભા, વે. નં. ૧૬૬૭-૬૯ {હિન્દી ભાષાંતર, સોમતિલકસૂરિ કૃત લઘુવૃત્તિ અને અવસૂરિ સાથે પ્ર.ભા.જ્ઞા. સં. મહેન્દ્રકુમાર}). ૬૭૩. સોમસુંદરસૂરિના વિદ્વાન શિષ્યોનો પરિવાર મોટો હતો. પોતાના તેમજ પોતાના ગુરુના શિષ્યો પૈકી અનેકને તેમણે પોતે આચાર્યપદ આપ્યાં હતાં. તેમના શિષ્યો જબરા લેખકો, ઉપદેશકો, અને ગ્રંથકારો હતા. ૬૭૪. તેમાંના તેમના પટ્ટધર મુનિસુંદરસૂરિ (આચાર્ય પદ સં. ૧૪૭૮, સ્વ. ૧૫૦૩) સહસ્રાવધાની હતા. તેમની સૂરિમંત્રના સ્મરણ કરવાની શક્તિ જબરી હતી. તેથી અને ષષ્ઠ અષ્ટમ આદિ ઉપવાસોના તવિશેષથી પદ્માવતી આદિ દેવીઓ પ્રત્યક્ષ થતી હતી. દેવકુલપાટક-દેલવાડામાં શાંતિકર સ્તવ નવીન રચી તેનાથી મહામારિનો ઉપદ્રવ નિવાર્યો હતો અને રોહિણી (શિરોહી) નામના નગરમાં (તીડના) ઉપદ્રવનો નાશ કરવાથી તે નગરના રાજાએ મૃગયાનો નિષેધ કર્યો અને દેશમાં અમારિ પ્રવર્તાવી. (સોમસૌભાગ્ય સર્ગ ૧૦; ગુરુગુણ રત્નાકર શ્લોક ૬૭-૭૧) ૬૫. તેઓ સિદ્ધસારસ્વત કવિ હતા. તેમણે ૧૨-૧૪ વર્ષની નાની ઉંમરમાં સં. ૧૪૫૫માં ત્રૈવિદ્યગોષ્ઠી (મુદ્રિત, કી. ૨ નં. ૩૭૯ {પ્ર. હર્ષપુષ્પા.}) નામનો ગ્રંથ રચ્યો (જુઓ પારા ૬૫૩) તેમાં ન્યાય, વ્યાકરણ અને કાવ્ય એ ત્રણ વિદ્યાના વિષયોનો પરિચય આપ્યો છે. સં. ૧૪૬૬માં તેમણે એક વિજ્ઞપ્તિગ્રંથ પોતાના ગુરુ (આચાર્ય) દેવસુન્દરસૂરિની સેવામાં મોકલ્યો હતો. તેનું નામ ત્રિદશતરંગિણી છે. તેનું વિજ્ઞપ્તિપત્રોના સાહિત્ય અને ઇતિહાસમાં સૌથી વધારે મહત્ત્વ છે. તેના જેટલો મોટો અને પ્રૌઢ પત્ર કોઇએ પણ લખ્યો નથી. તે ૧૦૮ હાથ લાંબો હતો અને તેમાં એકથી એક વિચિત્ર અને અનુપમ એવાં સેંકડો ચિત્ર અને હજારો કાવ્ય લખવામાં આવ્યા હતાં. તેમાં ૩ સ્તોત્ર અને ૬૧ તરંગ હતાં. તે હાલ સંપૂર્ણ મળતો નથી. માત્ર ત્રીજા સ્રોતનો ગુર્વાવલી નામનો એક વિભાગ અને પ્રાસાદાદિ ચિત્રબંધ કેટલાંક સ્તોત્રો અહીં તહીં છૂટાં મળે છે. ગુર્વાવલી (પ્ર. ય. ૪૫૦. આ ગ્રંથની પ્રશસ્તિમાં જણાવ્યું છે કે ઇયદર (ઇડર)ના રાજાના માન્ય એવા વાછા નામના સંઘપતિના પુત્ર સાધુ વીસલે આની પ્રથમની દશ પ્રતિઓ લખાવરાવી. (જુઓ ટિપ્પણ ૪૪૧.) આ ગ્રંથકર્તાના પ્રતિષ્ઠા લેખો સં. ૧૪૬૯ના માટે જુઓ બુ. ૧, ૧૨૦૧; બુ. ૨, ૧૨૦. Page #432 -------------------------------------------------------------------------- ________________ પારા ૬૭૩ થી ૬૭૮ સોમસુન્દરસૂરિના વિદ્વાન શિષ્યો ૩૦૭ ગ્રં.)માં ૫00 પદ્ય છે ને તેમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીરથી લઈ લેખક સુધીના તપાગચ્છના આચાર્યોનો સંક્ષિપ્ત પરંતુ વિશ્વસ્ત ઇતિહાસ છે. વળી અધ્યાત્મકલ્પદ્રુમ-શાંતરસભાવના (વિ. સં. ૧૬૬૨; પ્ર. ધનવિજયકૃત ટીકાસહિત નિ. D.; {ધનવિ. + રત્ન વિ. ટીકા પ્ર. દે. લા.} ગૂ. ભા. જૈ. ધ. ભાવ.), ઉપદેશ રત્નાકર સ્વોપજ્ઞવૃત્તિ સહિત (પ્ર. કે. લા. નં. ૨૨; પ્રથમ ભાગ ગૂ. ભા. સહિત જૈન વિદ્યાપ્રસારક વર્ગ; વે. નં. ૧૫૭૨), અનેક પ્રસ્તાવોમાં જિનસ્તોત્રરત્નકોષ (પ્રથમ પ્રસ્તાવ પ્ર. જૈનસ્તોત્ર સંગ્રહ ય. ગ્રં.; વે. નં. ૧૮૦૦), જયાનંદચરિત્ર (કે જે તેમના શિષ્ય રત્નચંદ્ર ગણિએ શોધ્યું. (કાં. વડો.પ્ર. હી. હં.}), શાંતિકરસ્તોત્ર, મિત્રચતુષ્ક કથા (સુમુખાદિ ચરિત્ર કે જેનું શોધન શબ્દાનુશાસનમાં દક્ષ લક્ષ્મીભદ્રમુનિએ કર્યું. મુ.) {.. હર્ષ પુષ્પા.) સં. ૧૪૮૪, સીમંધરસ્તુતિ, પ્રા. માં પાક્ષિકસત્તરી, અંગુલસત્તરી રચેલ છે. આ સૂરિને સ્તંભતીર્થમાં ત્યાંના નાયક દફરખાને (જફરખાં. જુઓ. ઓઝાજીનો રા. ઈ. પૃ. પ૬૬, ટિ. ૨) “વાદિગોકુલસંકટ’ એ નામનું બિરૂદ આપ્યું હતું. (હીરસૌભાગ્ય ૧૪,૨૦૪) ૬૭૬. બીજા શિષ્ય જયચંદ્રસૂરિએ પોતાની વિદ્વત્તાથી “કૃષ્ણ સરસ્વતી’-કૃષ્ણવાÈવતા એ બિરૂદ ધારણ કર્યું હતું. (જુઓ ગુરુગુણ રત્નાકર આદિ). તેમણે કાવ્યપ્રકાશ, સન્મતિતર્ક વગેરે જેવા મહાન અર્થવાળા ગ્રંથો શિષ્યોને ભણાવ્યા હતા અને પ્રત્યાખ્યાન સ્થાનવિવરણ, સમ્યકત્વ કૌમુદી, પ્રતિક્રમણ વિધિ સં. ૧૫૦૬માં (મુ. પી. ૪, ૧૦૭) આદિ પ્રકરણો રચ્યાં હતાં. (ધર્મસાગરની પટ્ટાવલીમાં આપેલ જયસુંદર નામ ખરું નથી લાગતું.) ૬૭૭. ત્રીજા શિષ્ય ભુવનસુંદરસૂરિ થયા, તેમણે પરબ્રહ્મોત્થાપન સ્થલનો વાદગ્રંથ રચ્યો {પ્ર.લા.દ. વિદ્યા મં. જૈન દાર્શનિક ટે.સં' અંતર્ગત સં. નગીન શાહ) અને કુલાર્ક યોગાચાર્ય શબ્દનું અશાશ્વતપણુંઅનિત્યપણું બતાવવા ૧૬ અનુમાનો પર દશશ્લોકી કૃતિ નામે મહાવિદ્યા બનાવેલ અને તેના પર અજ્ઞાત ટીકાકારે (ચિરંતને) એક વૃત્તિ રચી હતી, છતાં આ સૂરિએ તે પર વિવૃત્તિ રચી અને તે વિવૃત્તિપર ટિપ્પણ-વિવરણ પણ રચ્યું અને વળી લઘુમહાવિદ્યા વિડંબન રચ્યું. (વે. નં. ૧૦૫૬; પ્ર. ગા. ઓ. સીરીઝ) તેમણે વ્યાખ્યાન દીપિકા આદિ ગ્રંથો રચ્યા છે (જુઓ રત્નશેખરકૃત શ્રાદ્ધપ્રતિકમણ વૃત્તિનું મંગલાચરણ). ૬૭૮. ચોથા શિષ્ય જિનકીર્તિસૂરિએ સં. ૧૪૯૪ માં નમસ્કારસ્તનપર સ્વપજ્ઞ વૃત્તિ (બુ. ૨ નં. ૨૯૨; બુ. ૬, નં. ૭૩૦) ઉત્તમકુમારચરિત્ર (પી. ૧, નં. ૨૪૪), શીલપર શ્રીપાલગોપાલકથા (વે. નં. ૧૭૬૧ પ્ર. આત્માનંદ જય ગ્રં. ડભોઈ), ચંપક શ્રેષ્ઠી કથા, પંચનિસ્તવ, સં. ૧૪૯૭ માં ધન્યકુમારચરિત્ર-દાનકલ્પ ૫૫ (ગુ. નં. ૧૪-૬), સં. ૧૪૯૮ (મનુનંદાશ્રક વર્ષ ?)માં શ્રાદ્ધગુણસંગ્રહ (બુ, ૬, નં. ૬૭૫) રચ્યાં. ૬૭૯. પાંચમા શિષ્ય રત્નશેખરસૂરિએ “બાળપણમાં પણ દક્ષિણ દિશાના (બેદરપુર આદિના- ૪૫૧. આ સંસ્કૃત પદ્ય ગ્રંથ પરથી સંસ્કૃત ગદ્યમાં ત. જ્ઞાનસાગર ઉપાધ્યાયના શિષ્ય ધન્યચરિત્ર રચ્યું. (વે. નં. ૧૭૪૨). For Private & Personal-Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ગુરુગુણ રત્નાકર કાવ્ય પૃ. ૧૭) વાદીઓને જીત્યા હતાં અને ષડાવશ્યકવૃત્તિ, શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર પર વૃત્તિ નામે અર્થદીપિકા સ. ૧૪૯૬માં કે જેને લક્ષ્મીભદ્રગણિએ શોધી હતી. (ભા. ૪, ૪૬૪ પ્ર. દે. લા. નં. ૪૮), શ્રાદ્ધવિધિવૃત્તિ-વિધિ કૌમુદી નામની વૃત્તિ સં. ૧૫૦૬માં (પ્ર. આ. સભા. નં. ૪૮ ગૂ. ભા. “જૈન ગ્રંથાવલી નં. ૩), આચારપ્રદીપ ૪0૬૫ શ્લોક પ્રમાણ સં. ૧૫૧૬માં (ભા. ૬, ૪૦ પ્ર. દે. લા. નં. ૭૧) કે જેમાં જિનહિંસ ગણિએ શોધન લેખનાદિમાં સહાય કરી હતી, તે અને કોઈના કહેવા પ્રમાણે હૈમવ્યાકરણ પર અવચૂરિ, પ્રબોધચંદ્રોદય વૃત્તિ આદિ ગ્રંથ રચ્યા. તેમને સ્તંભતીર્થમાં બાંબી નામના દ્વિ-ભટ્ટે બાલસરસ્વતી' નામનું બિરૂદ આપ્યું હતું. (ધર્મસાગર પટ્ટાવલી: હીરસૌભાગ્ય) પોતે પોતાને ભુવનસુંદરસૂરિના પણ શિષ્ય જણાવે છે (શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિમાં). ૬૮૦. સોમસુંદરસૂરિના બહોળા શિષ્ય પ્રશિષ્યાદિના સમુદાયમાં વિશાલરાજ, ઉદયનંદિ, લક્ષ્મીસાગર, શુભરત્ન, સોમદેવ, સોમજય, વગેરે આચાર્યો, જિનમંડન, ચારિત્રરત્ન, સત્યશેખર, હેમહંસ, પુણ્યરાજ, વિવેકસાગર પંડિત, રાજવર્ધન અને ચારિત્રરાજ કે જેમણે દક્ષિણના વાદીના જીત્યા હતા, શ્રુતશેખર, વીરશેખર, સોમશખર, જ્ઞાનકીર્તિ, શિવમૂર્તિ, હર્ષમૂર્તિ હર્ષકીર્તિ, હર્ષભૂષણ, હર્ષવીર, વિજયશેખર, અમરસુંદર, લક્ષ્મીભદ્ર, સિંહદેવ, રત્નપ્રભ, શીલભદ્ર, નંદિધર્મ, શાંતિચંદ્ર, કે જેમણે શાંતિનાથનું સ્મરણ કરી વીરપ્રભુએ કરેલા તપ જેવું ઉગ્રતમ કર્યું હતું, તપસ્વી વિનયસેન, હર્ષસન, હર્ષસિંહ આદિ વાચક-ઉપાધ્યાયો પંડિતો હતા. - ૬૮૧. ઉક્ત આ. જયશેખરસૂરિના-મેરૂતુંગસૂરિના શિષ્ય માણિક્યસુંદરે ચતુર્વી ચમ્પ, શ્રીધરચારિત્ર સં. ૧૪૬૩માં (ક. છાણી {અને શ્રીધર ચરિત્ર ઉપર દુર્ગપદ વ્યાખ્યા સં. ૧૪૮૪માં પાટણમાં રચી. આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિ. પૃ. ૮૪ }), શુકરાજ કથા (ભા. ૧, નં. ૮૩ પ્ર. હંસવિજય જૈન ફ્રી ગ્રંથમાલા નં. ૨૦), (ચંદ્રધવલ) ધર્મદત્ત કથાનક (બુ૩, નં. ૧૬૦, કાં. છાણી, રીપોર્ટ, ૧૮૭૨-૭૩ નં. ૧૬૦; વે. નં. ૧૭૪૪), અને ગુણવર્મ ચરિત્ર સં. ૧૪૮૪ માં (કાં. છાણી; બુહુ ૪ નં. ૨૪૧; ખેડા ભં. {પાંચ ભાષામાં પ્ર. ચારિત્ર ફા.) રચ્યાં. તે ઉપરાંત ગુજરાતના રાજા શંખની સભામાં (સરખાવો તેની પ્રશસ્તિ વચ્ચે નરેશ્વરચ પુરતોડણૂ) ૪ સર્ગમાં મહાબલ મલયસુંદરી ચરિત (કાં. છાણી : પી. ૧ નં. ૩૧૩) રચ્યું હતું. ગુજરાતી ગદ્યમાં તેમણે રચેલા પૃથ્વીચંદ્ર ચરિત્ર સંબંધી હવે પછી જણાવશે. ૬૮૨. ઓ. મેરૂતુંગસૂરિના બીજા શિષ્ય નામે માણિજ્યશેખરસૂરિ થયા. તેમણે કલ્પનિર્યુક્તિ પર અવચૂરિ (બુ ૭ નં. ૧૯) અને આવશ્યક નિર્યુક્તિ દીપિકા (બુ. ૮ નં. ૩૭૩ {પ્ર. જિ. આ. .}). રચી. આ બીજા ગ્રંથમાં પોતાના અન્ય ગ્રંથોમાં નામ આપ્યાં છે કે પિંડનિર્યુક્તિ દીપિકા, (બુહુ. ૮ નં. ૩૮૯), ઓઘનિર્યુક્તિ દીપિકા, દશવૈકાલિક દીપિકા, ઉત્તરાધ્યયન દીપિકા, આચારાંગ દીપિકા અને નવતત્ત્વવિવરણ ને જણાવ્યું છે કે એકકતૃત્વથી આ સર્વે સહોદર રૂપ છે. ( નૃતયા થી અમી મસ્યા: સો:) {આ ઉપરાંત ભક્તમરસ્તોત્ર ટીકાનો ઉલ્લેખ આર્યકલ્યાણ ગો. ઍ. પૃ. ૮૬માં છે.) Page #434 -------------------------------------------------------------------------- ________________ પારા ૬૭૯ થી ૬૮૬ ૧૫મા સૈકાના વિદ્વાનો ૩૦૯ ૬૮૩. સં. ૧૪૭૧માં તાડપત્રપર લખાયેલી નમિસાધુષ્કૃત રૂદ્રાલંકાર ટિપ્પન અને તાત્પર્યપરિશુદ્ધિની પ્રતો ભાં. ઈ. માં છે. આ વર્ષ આસપાસ કાસદ્રહ ગચ્છના દેવચંદ્રસૂરિ શિષ્ય દેવમૂર્ત્તિ ઉપાધ્યાયે વિક્રમચરિત નામનો ગ્રંથ રચ્યો. તેમાં ૧૪ સર્ગ છે તેનાં નામ-વિક્રમાદિત્યની ઉત્પત્તિ, રાજ્યપ્રાપ્તિ, સુવર્ણપુરુષલાભ, પંચદંડછત્રપ્રાપ્તિ, દ્વાદશાવર્તવન્દનકફલસૂચક કૌતુક નયવીક્ષિ, દેવપૂજાફલસૂચક સ્ત્રી રાજ્યગમન, વિક્રમપ્રતિબોધ, જિનધર્મપ્રભાવસૂચક હંસાવલી વિવાહ, વિનયપ્રભાવ, નમસ્કારપ્રભાવ, સત્ત્વાધિક કથા કોશ, દાન ધર્મપ્રભાવ, સ્વર્ગારોહણ અને છેલ્લો સર્ગ સિંહાસન દ્વાત્રિંશકથા (બત્રીસ પુતલીઓની કથા)થી યુક્ત છે. લોકકથા સાહિત્યમાં વિક્રમાદિત્ય રાજા પ્રધાનપદ ભોગવે છે તેથી આ તે સાહિત્યનો વિશાલ ગ્રંથ છે.૪૫૨ ૬૮૪. સં. ૧૪૭૪માં પૌર્ણમિક ગચ્છના (ગુણસાગરસૂરિ શિ.) ગુણસમુદ્રસૂરિએ૪૫૩ સંયમસિંહ ગણિના આગ્રહથી જિનદત્તકથા (વે. નં. ૧૭૨૦), સં. ૧૪૭૫માં તાડપત્ર ૫૨ અજ્ઞાતકર્તાકૃત કુમારપાલપ્રબંધ લખાયો. (પા. સૂચિ નં. ૧૬) ૬૮૫. સં. ૧૪૮૦માં ત. (મુનિસુંદરીસૂરિ-હર્ષસેન શિ.) હર્ષભૂષણે શ્રાદ્ધવિધિવિનિશ્ચય (કાં. વડો. નં. ૧૦૧૬), અને અંચલમતદલન (કી. ૨, નં. ૩૬૦), તથા સં. ૧૪૮૬ માં પર્યુષણવિચાર રચ્યા. પોતાના ગુરુ તરીકે હર્ષસેનને જણાવવા ઉપરાંત સોમસુંદરસૂરિ અને મુનિસુંદરસૂરિ તેમજ મહિમચંદ્ર, જયચંદ્ર, ભુવનસુંદર અને જિનસુંદરસૂરિને પણ જણાવે છે (કાં. વડો. નં. ૨૯૪૯). તે જિનસુંદરે (સોમસુંદરસૂરિ શિષ્ય) સં. ૧૪૮૩માં દીપાલિકા કલ્પ (કાં. વડો. નં. ૧૦૧૫; લીં.) રચ્યો. ૬૮૬. બૃહત્ (વૃદ્ધ) તપાગચ્છના (રત્નાકરસૂરિની પરંપરાએ અભયસિંહસૂરિ-જયતિલકરત્નસિંહસૂરિના શિષ્ય) ચારિત્રસુંદર ગણિએ સ્તંભતીર્થ (ખંભાત)માં સં. ૧૪૮૪(૭)માં શીલદૂત નામનું ૧૩૧ શ્લોકમાં સુન્દર કાવ્ય રચ્યું (બુહૂ. ૨ નં. ૩૧૬ પ્ર. ય. ગ્રં. નં. ૧૮) કે જેમાં સ્થૂલિભદ્રે કામવાસનાને જીતી લીધી તેનું વર્ણન મેઘદૂતના દરેક શ્લોકનું ચોથું ચરણ તે કાવ્યના દરેક શ્લોકમાં પણ ચોથા ચરણ તરીકે આવે એ રીતની ઘટનાપૂર્વક-સમસ્યામય કાવ્ય કર્યું છે. વળી તેમણે કુમારપાલ ચરિત મહાકાવ્ય દશસર્ગમાં શુભચંદ્રગણિની અભ્યર્થનાથી ૨૦૩૨ શ્લોકમાં રચ્યું (પ્ર. આ. સભા નં. ૫૭) તેમાં પોતાના વિદ્યાગુરુ તરીકે જયમૂર્ત્તિ પાઠકને જણાવેલ છે. આ ઉપરાંત મહીપાલચિરત, આચારોપદેશ આદિ ગ્રંથો રચ્યા છે. ૪૫૨. આ ગ્રંથની કર્જાના સમય લગભગ લખાયેલી બે પ્રતો મળે છે :- એક તો સં. ૧૪૮૨માં {નહીં પણ જિનરત્નકોશ પૃ. ૩૪૯-૫૦ મુજબ સં. ૧૪૯૨માં, ડૉ. શિવપ્રસાદ મતે રાણા કુંભાનું શાસન સં. ૧૪૮૯ થી શરૂ થયું હોવાથી ૧૪૯૨ સાચો છે. કાલ સરોવર વો. ૭ સંખ્યા ૩. ૯૩} મેદપાટ-મેવાડમાં રાજા કુંભકર્ણના રાજ્યમાં વેસગ્રામમાં કાસદ્રહ ગચ્છના દેવચંદ્રસૂરિ (કર્તાના ગુરુ)ના શિષ્ય ઉદ્યોતનસૂરિના પટ્ટધર શિષ્ય સિંહસૂરિએ પોતાના વાચનાર્થે વાચનાચાર્ય શીલસુંદર પાસે લખાવી-તે (વે. નં. ૧૭૭૩), અને બીજી તે જ સિંહસૂરિએ તે જ રાજાના સમયમાં મહીતિલક પાસે સં. ૧૪૯૬માં લખાવી તે (લીં.) ૪૫૩. આ સૂરિના સં. ૧૫૧૧ આદિના પ્રતિષ્ઠા લેખ માટે જુઓ બુ. ૨, ૧૩૮ અને ૩૭૭, બુ. ૧, ૪૨૫ ૭૨૮ અને ૧૦૧૭. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૬૮૭. સં. ૧૪૯૦માં પૂર્ણિમાગચ્છના (અભયચંદ્રસૂરિના શિષ્ય રામચંદ્રસૂરિએ દર્ભિકાગ્રામ (ડભોઈ)માં સંસ્કૃત પદ્યબંધ ૩૨ કથા રૂપે વિક્રમચરિત્ર રચ્યું તેમાં પોતે ક્ષેમંકરગણિએ સંસ્કૃત ગદ્યમાં રચેલી સિંહાસન ત્રિશિકા પરથી પોતે તે બનાવેલ છે એમ સ્વીકાર્યું છે. આમાં પણ ૩૨ પુતલીની કથા છે. (પ્ર. ગૂ. ભા. સ્વ. મણિલાલ નભુભાઇનું કરેલું. વડોદરા દેશી કેળવણી ખાતા તરફથી સં. ૧૯૫૧), અને આ જ વર્ષમાં માઘ શુદિ ૧૪ ને દિને તે સૂરિએ સંસ્કૃત ગદ્યપદ્યમાં ૨૨૫૦ શ્લોકપ્રમાણ પંચદંડાતપત્ર છત્ર પ્રબંધ ખંભાતમાં રચ્યો કે જેમાં પંચદંડની કથા છે. (વે. નં. ૧૭૪૬; પ્ર. હી. હં. સન ૧૯૧૨; વેબર નં. ૧૫૮૦ બર્લિન સન ૧૮૭૭). ૬૮૮. આ વર્ષમાં ત. મુનિસુંદરસૂરિ શિ. શુભશીલ ગણિએ પણ વિક્રમચરિત્ર (પ્ર. હે. ગ્રં. અમદાવાદ) રચ્યું કે જેમાં વિક્રમ સંબંધીની અનેક હકીક્તો આવે છે. તે ઉપરાંત તે કર્તાએ બીજું કથાસાહિત્ય પણ બનાવ્યું - સં. ૧૫૦૪ માં પ્રભાવક કથા (ડો. ભાવ.) ૧૫૦૯ માં કથાકોશ-અપરનામ ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ (પી. ૪, ૧૧૦; મિત્ર ૮, ૧૬૩ પ્ર. ગૂ. ભા. મગનલાલ હઠીસિંગ સન ૧૯૦૯) અને સં. ૧૫૧૮માં શત્રુજય કલ્પવૃત્તિની રચના કરી. મૂળ અને ગૂ. ભા. પ્ર. શ્રમણસ્થવિરા લય } વળી તેમણે અભિધાન ચિંતામણીને અનુસરી ઊણાદિનામમાલા (સાગર ભં. પાટણ) બનાવી. પ્રભાવક કથામાં પોતાના ગુરુભ્રાતાઓ-મુનિસુંદરસૂરિના શિષ્યોનાં નામ આપે છે કે:- વિશાલરાજ, રત્નશેખર, ઉદયનન્દિ, ચારિત્રરત્ન, લક્ષ્મીસાગર અને સોમદેવ, ઐતિહાસિક ગ્રંથોમાં પ્રબંધની ગરજ સારે એવા ગ્રંથો આ યુગમાં મુનિસુંદરકૃત ગુર્વાવલી ઉપરાંત રચાયા છે. ૬૮૯. ઐતિહાસિક ગ્રંથોમાં સં. ૧૪૯૨માં સોમસુંદરસૂરિ શિ. જિનમંડને કુમારપાલપ્રબંધ રચ્યો. તેમાં તેમણે કુમારપાલ આદિની હકીક્તો બહુ કાળજી રાખી એકઠી કરી છે. (વે. નં. ૧૭૦૮-૯; પી. ૧. ૮૨; કી. ૧૭૭; પ્રા. આ. સભા નં. ૩૪ સને ૧૯૭૧). આ કવિએ સં. ૧૪૯૮માં વળી શ્રાદ્ધગુણસંગ્રહ-વિવરણ (મિત્ર ૮, ૨૩૩ પ્રા. આ. સભા) અને ધર્મપરીક્ષા (પ્ર. આ. સભા નં. ૬૭) પણ રચેલ છે. સં. ૧૪૯૫માં જિનસુંદરસૂરિના શિષ્ય ચારિત્રરત્ન ગણિએ ચિત્રકૂટ (ચિતોડ)ના મહાવીરસ્વામીના મંદિરની પ્રશસ્તિ તરીકે મહાવીર પ્રશસ્તિ-ચિત્રકૂટ પ્રશસ્તિ (કાથવટે રી; જુઓ ટિપ્પણ નં. ૪૪૦ અને ૪૪૪) રચી તેમાંથી મળતી ઐતિહાસિક વિગતો પ્રકરણ પહેલાની ટિપ્પણમાં આપેલી છે અને સં. ૧૪૯૯માં દાનપ્રદીપ નામનો ગ્રંથ રચી ચિતોડમાં જ પૂરો કર્યો છે, ને તેમાં ૧૨ પ્રકાશ અને કુલ ૬૬૭૫ શ્લોકપ્રમાણ છે. દાનના પ્રકારો સમજાવી દરેક પર કથાઓ આપી છે. (પ્ર. આ. સભા નં. ૬૬ ગૂ. ભા. આ. સભા નં. ૫૦) સં. ૧૪૯૭ માં ઉક્ત જયચંદ્રસૂરિ શિષ્ય જિનહર્ષ ગણિએ ચિતોડમાં વસ્તુપાલ ચરિત્ર કાવ્ય રચ્યું કે જેમાં વસ્તુપાલના ચરિત્ર વિષે અનેક વિગતવાર હકીક્તો છે ને વિરધવલના પૂર્વજોનું વૃત્તાંત છે. (ગૂ. ભા. પ્ર. જૈ. ધ; ભા. ઇ. નં. ૧૭૧; ૧૮૭૧). [આ જિનહર્ષ પ્રા. માં રત્નશેખર કથા ચિતોડમાં (પી. ૪, ૧૧૧), સં. પ્રા. વિસંતિ સ્થાનક વિચારામૃત સંગ્રહ વિરમગામમાં સં. ૧૫૦૨ માં (પી. ૧, ૧૧૨ દે. લા. નં. ૬૦); પ્રતિક્રમણ વિધિ Page #436 -------------------------------------------------------------------------- ________________ પારા ૬૮૭ થી ૬૯૧ ૧૫મા સૈકાનું સાહિત્ય ૩૧ ૧ સં. ૧૫૨૫ માં, પ્રાયઃ આરામશોભા ચરિત્ર ૪૫૧ શ્લોકમાં (ખેડા, ભં.) આદિ રચ્યાં હતાં. તેમનાં ગ્રંથો ‘હર્ષોક' એટલે ‘હર્ષ'થી અંકિત હતા.] ૬૯૦. સં. ૧૪૯૫ માં શ્વે. કીર્તિરાજ ઉપાધ્યાયે કાવ્યાભ્યાસ નિમિત્તે ૧૨ સર્ગમાં રચેલ નેમિનાથ મહાકાવ્યની પ્રત મળે છે. (મુદ્રિત ય. ગ્રં.) સં. ૧૫૦૦ લગભગ ત. (સોમસુંદરસૂરિ-અમરસુંદર શિ.) ધીરસુંદર ગણિએ હરિભદ્ર હેમચંદ્ર અને જ્ઞાનસાગર-સૂરિઓ વિરચિત ચૂર્ણિઓ ૫૨ આધાર રાખી આવશ્યક નિર્યુક્તિ ૫૨ અવચૂર્ણિ બનાવી (મોટી ટોલીનો ભં. પાલીતાણા). ૬૯૧. સોમસુંદરસૂરિએ પોતે ચઉશરણ પયન્ના પર સંસ્કૃતમાં અવસૂરિ (વેબર નં. ૧૮૬૨), અને કલ્યાણાદિ વિવિધ સ્તવો રચ્યાં. સં. ૧૪૯૭માં અષ્ટાદશ સ્તવી (યુષ્મદસ્મતા) રચેલ તેમાં તેમણે સંસ્કૃત સર્વનામ નામે ‘યુષ્યત્’ અને અસ્મન્ નાં જુદાં જુદા રૂપો બીજા શબ્દો સાથે બહુવ્રીહિ સમાસ કરે છે તે ૧૮ સ્તોત્રમાં (પ્ર. જૈન સ્તોત્ર સંગ્રહ ય. ગ્રં. સને ૧૯૦૬) જણાવ્યાં છે, તેના પર તેમના શિષ્ય સોમદેવે અવચૂર્ણિ (વે. નં. ૧૭૯૫) રચી. વળી તેમણે સતિ ૫૨ અવચૂર્ણિ અને આતુરપ્રત્યાખ્યાન પર અવચૂર્ણિ, ભુવનતુંગ સૂરિ (આં. મહેન્દ્રસૂરિ શિષ્ય)ની વૃત્તિ-ચૂર્ણિ (કા. વડો; બુહૂ. ૪ નં. ૧૨૪) પરથી, રચી (વિવેક. ઉદ્દે.) આ ઉપરાંત ગુજરાતી ભાષામાં બાળાવબોધ રચ્યા છે તેનો ઉલ્લેખ હવે પછી થશે.) F Page #437 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ 3 આ યુગમાં ખરતરગચ્છીયની ખાસ સેવા, અને ગૂજરાતી સાહિત્ય. [સં. ૧૪૫૬ થી ૧૫૧૦.] नित्यानन्दमयः स्वभावविलसितः शान्तः परो निर्गुणः पूर्णब्रह्मरतः समाधिमनसां यो ध्यानगम्यः सताम् । येनेयं प्रकृतिः कृता गुणमयी स्त्रष्टुं जगल्लीलया भूयाद् भूरिविभूतये स गुणिनां तुष्टो जिनेन्द्रः सदा ॥ જે નિત્ય આનંદમય, સ્વભાવમાં વિલસનાર, શાન્ત, પરમ, નિર્ગુણ, પૂર્ણબ્રહ્મમાં રતિ કરનાર, સમાધિવાળા સંતોના ધ્યાનમાં રહેનાર છે અને જેણે જગતને લીલા વડે-સરલતાથી સજવાને પ્રકૃતિને ગુણવાળી બનાવી છે એવા ગુણીઓને તુષ્ટ થયેલા જિનેન્દ્ર, સદા પુષ્કળ વિભૂતિ અર્થે થાઓ ! -મહેશ્વર કવિકૃત કાવ્યમનોહર. ૬૯૨. ખરતરગચ્છના જિનભદ્રસૂરિ તથા જિનવર્ઝનસૂરિનો ઉલ્લેખ અગાઉ (પારા ૬૬૭ અને ૬૬૯ માં) કરવામાં આવ્યો છે. આ પૈકી જિનભદ્રસૂરિ એક પ્રભાવક પ્રતિષ્ઠાવાન અને પ્રતિભાશાલી આચાર્ય હતા. તેમણે પોતાના સૌભાગ્યથી શાસનને સારૂં દીપાવ્યું. श्री उज्जयंताचल चित्रकूट मांडव्यपूर्जाउर मुख्यकेषु । स्थानेषु येषामुपदेशवाक्यान्निर्मापिताः श्राद्धवरैर्विहाराः ॥ अणहिल्लपाटक पुरप्रमुखस्थानेषु यैरकार्यत । श्री ज्ञानरत्नकोशा विधिपक्ष श्राद्धसंघेन ॥ मंडपदुर्ग प्रल्हादनपुरतलपाटकादिनगरेषु । यैर्जिनवर बिंबानां विधिप्रतिष्ठाः क्रियते स्म ॥ -જિનભદ્રગુરુવર્ણનાષ્ટક જેસલમેર જિનાલય પ્રશસ્તિ સં. ૧૪૯૭. -ગિરનાર. ચિત્રકૂટ (ચિતોડગઢ), માંડવ્યપુર (મંડોવર) આદિ અનેક સ્થલોમાં તેમના ઉપદેશથી શ્રાવકોએ મોટાં મોટાં જિનભવનો બંધાવ્યાં હતાં. અણહિલ્લપુર પાટણ આદિ સ્થાનોમાં વિશાલ પુસ્તક ભંડાર Page #438 -------------------------------------------------------------------------- ________________ પારા ૬૯૨ થી ૬૫ જિનભદ્રસૂરિ સ્થાપિત જ્ઞાનભંડારો ૩૧ ૩ સ્થપાવ્યા હતા. મંડપદુર્ગ (માંડવગઢ), અલ્હાદનપુર (પાલણપુર), તલપાટક આદિ નગરોમાં અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરી હતી. પોતાની બુદ્ધિથી અનેકાન્તજય પતાકા જેવા પ્રખર તર્કના ગ્રંથ અને વિશેષાવપશ્યક ભાષ્ય જેવા મહાન્ સિદ્ધાંત ગ્રંથ તેમણે અનેક મુનિઓને શીખવ્યા અને તેઓ કર્મ પ્રકૃતિ તથા કર્મગ્રંથ જેવા ગહન ગ્રંથોના રહસ્ય પર વિવેચન કરતા. રાઉલશ્રી વૈરસિંહ (જેસલમેરનો રાજા કે જેણે સં. ૧૪૯૫માં જેસલમેરમાં પંચાયતના પ્રાસાદ લક્ષ્મીકાંત પ્રીત્યર્થ બંધાવ્યું કે (જેને હાલ લક્ષ્મીનારાયણનું મંદિર કહેવામાં આવે છે) અને ચંબકદાસ જેવા નૃપતિ તેમના ચરણમાં પડતા હતા. તેમના ઉપદેશથી સા શિવા આદિ ચાર ભાઇઓએ જેસલમેરમાં સં. ૧૪૯૪ માં મોટું ભવ્ય જિનમંદિર બંધાવ્યું અને તેમાં સં. ૧૪૯૭ માં આ સૂરિએ સંભવનાથ પ્રમુખ ૩૦૦ જિનબિંબ પ્રતિષ્ઠિત કર્યા. (જુઓ તે સંબંધીના શિલાલેખની પ્રશસ્તિ કે જેમાંથી આ પારાની અંદરના ત્રણ શ્લોક મૂકયા છે. ભાં. ૨, પૃ. ૯૬-૯૭; જે. પરિશિષ્ટ.) ૬૯૩. આ આચાર્ય સર્વથી અધિક મહત્ત્વનું-વિશિષ્ટ કાર્ય જુદાં જુદાં સ્થલે (જેસલમેર, જાબાલિપુર (જાલોર), દેવગિરિ, અહિપુર-નાગોર અને પિત્તન-પાટણમાં ૫૪ વિશાલ પુસ્તકાલયો સ્થાપિત કર્યો તે છે. આ ઉપરાંત મંડપદુર્ગ (માંડવગઢ), આશાપલ્લી-કર્ણાવતી (કે જે સ્થાનપર અમદાવાદ અહમદશાહે વસાવ્યું તે) અને ખંભાત-એના ભંડારોનો પણ ઉલ્લેખ મળે છે. આ સૂરિએ જિનસત્તરી પ્રકરણ નામનો ૨૨૦ પ્રાકૃત ગાથામાં ગ્રંથ રચેલો ઉપલબ્ધ થાય છે. (આ આચાર્યના વિશેષ વિસ્તારથી વર્ણન માટે જુઓ જિનવિજયની વિજ્ઞપ્તિ ત્રિવેણીની પ્રસ્તાવના) તેમણે અપવર્ગ નામમાલા પણ રચી હતી (ચુનીજી ભં. કાશી) કે જેમાં પોતાના ગુરૂ તરીકે જિનવલ્લભ, જિનદત્ત અને જિનપ્રિય બતાવે છે. તેમણે સં. ૧૫૦૧ માં તપોરત્નક્ત ષષ્ઠિશતકવૃત્તિ શોધી. ૬૯૪. ખ. પિપ્પલક શાખાના સ્થાપનાર (અને જિનરાજસૂરિના પટ્ટધર) જિનવર્તનસૂરિએ શિવાદિયકૃત સપ્તપદાર્થોપર ટીકા (ભા. ૩ નં. ૨૯૧; કાં. વડો. પ્ર.લા.દ.વિ. સં. જિતેન્દ્ર જેટલી }) સં. ૧૪૭૪માં બનાવી, અને તેમણે વામ્ભટાલંકારપર વૃત્તિ (વેબર નં. ૧૭૧૯) પણ રચી. આ ઉપરાંત પૂર્વદેશીય ચૈત્યપરિપાટી, સત્યપુરમંડનવીર સ્તવન, વીરસ્તુત્રો (શ્લેષ), પ્રતિલેખના કુલક રચ્યાં છે. ખ. પિપ્પલક શાખા કા ઈતિ. ડૉ. શિવપ્રસાદ, શ્રમણ જાન્યુ. માર્ચ ૧૯૯૮} ૬૯૫. ખ જયસાગરગણિ આ વખતમાં ઘણા વિદ્વાન સાધુ થયા. તેમના દીક્ષાગુરુ જિનરાજસૂરિ, વિદ્યાગુરુ જિનવર્ધનસૂરિ અને ઉપાધ્યાયપદ (સં. ૧૪૭૫માં) આપનાર જિનભદ્રસૂરિ હતા એ વાત સં. ૧૫૦૩માં પાલણપુરમાં માલ્હા શ્રાવકની વસતિમાં સત્યરુચિની પ્રાર્થનાથી અને રત્નચંદ્ર ગણિની સહાયથી સ્વરચિત પૃથ્વીચંદ રાજર્ષિચરિત્ર (વીરબાઇ પાઠશાળા પાલીતાણા; કાં. વડો. નં. ૨૯)માં જણાવી છે. તેમણે વળી સં. ૧૪૭૩માં જેસલમેરમાંના પાર્શ્વ જિનાલયની પ્રશસ્તિ શોધી અને ૪૫૪. શ્રીમન્નેસમેહુ નારે નાવાતપુ તથા શ્રીમદ્ રેવરી તથા દિપુરે શ્રીપત્તને પત્તને ! भाण्डागारमबीभरद् वरतरै नानाविधैः पुस्तकैः सःश्रीमज्जिनभद्र सूरि सुगुरु र्भाग्याद्भुतोऽभूद्भुवि ॥ -સમયસુંદરકૃત અષ્ટલક્ષી પ્રશસ્તિ (પી. ૪, ૧૨) Page #439 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ શાંતિજિનાલયની પ્રશસ્તિ રચી. તેમના ઉક્ત ગ્રંથ સિવાયના બીજા ગ્રંથોઃ-સં. ૧૪૭૮માં ૬૨૧ ગાથાની પાટણમાં પર્વરત્નાવલી કથા (કાં. વડો; બુહ. ૪, નં. ૧૬૭), સં. ૧૪૮૪માં વિજ્ઞપ્તિ ત્રિવેણી કે જેમાં પોતે સિંધુ દેશના મલ્લિકવાહણપુરથી અણહિલ્લપત્તનમાં તે વખતે રહેલા ગચ્છનાયક ખ. જિનભદ્રસૂરિ પ્રત્યે સં. માં વિજ્ઞપ્તિ રૂપ પોતાના તીર્થ પ્રવાસાદિનો અહેવાલ સુંદર કાવ્યમાં રજૂ કર્યો હતો. (પ્ર. આ. સભા. ભાવ.) તીર્થ રાજીસ્તવન કે જેમાં પોતે ફરી ફરી જે તીર્થોનાં દર્શન કર્યા હતાં તેનો ઉલ્લેખ છે, ઉપસર્ગહરસ્તોત્રવૃત્તિ, જિનદત્તસૂરિના ગુરૂ પારતંત્ર્યાદિ સ્તવો ૫૨ વૃત્તિ-જિનદત્તસૂરિકૃત સ્મરણસ્તવ પર વૃત્તિ (વિવેક. ઉદે.; કાં. છાણી), ભાવારિવારણ ૫૨ વૃત્તિ, સં. ૧૪૯૫માં જિનદત્તસૂરિષ્કૃત સંદેહ દોલાવલીપર લઘુવૃત્તિ (પ્ર. જિનદત્તસૂરિ ભંડાર ગ્રંથમાલા સુરત નં. ૯) આદિ ગ્રંથો રચ્યા. (જે. પ્ર. ૫૪). ૩૧૪ ૬૯૬. ઉક્ત આશાપલ્લિ કોશને માટે તેમજ પાટણના કોશ માટે ઉક્ત જયસાગરગણિએ પોતાના ઉપદેશ દ્વારા શ્રાવકોને પ્રતિબોધ આપી હજારો પુસ્તકોનું પુનર્લેખન સં. ૧૪૯૫-૯૭માં કરાવ્યું હતું. સં. ૧૪૯૫માં ધવલક (ધોલકા) પાસેના ઉફરેપુર ગામમાં વ્યવહારચૂર્ણિ, ૧૪૯૭માં પત્તનમાં એક શાસ્ત્રની પ્રત તેમણે લખાવેલ તે પાટણના ભંડા૨માં વિદ્યમાન છે. (જયસાગરગણિ માટે વિશેષ જુઓ વિજ્ઞપ્તિ ત્રિવેણીપર જિનવિજયની પ્રસ્તાવના.) ૬૯૭. ખ. (જિનવર્ધનસૂરિ-જિનચંદ્ર શિષ્ય) જિનસાગરસૂરિ (સમય સં. ૧૪૮૯-૧૫૦૫) એ હૈમ વ્યાકરણ પર હૂંઢિકા હૈમ લઘુવૃત્તિના ૪ અધ્યાયની દીપિકા (ખેડા સંઘ ભં.), તથા કર્પૂરપ્રકરણ ૫૫ પર અવસૂરિ-લઘુટીકા કે જેનો પ્રથમાદર્શ શિષ્ય ધર્મચંદ્રે લખ્યો તે રચી. (વે. નં. ૧૭૯૮ પ્ર. હી. હં; જૈ. ધ. સભા સં. ૧૯૭૫) આ ધર્મચંદ્રે જૈનેતર કવિ રાજશેખરકૃત કર્પૂરમંજરી પર ટીકા રચી છે. (વે. નં. ૧૨૮૧; ભાં. ૩ નં. ૪૧૮-૧૯) મંત્રી મંડન અને તેના ગ્રંથો. जाग्रद् व्याकरणश्च नाटकशुभालंकार विज्ञ स्तथा, संगीतातुलकोविदः प्रविलसद् गंभीरशास्त्रान्वितः । चातुर्यैकनिवासभूमिरतुलैः प्राप्तोन्नतिः सद्गुणैः, श्रीमालान्वयवर्द्धनोऽमलमतिः श्रीमण्डनो राजते ॥ વ્યાકરણમાં જાગ્રત, નાટક અને અલંકારનો વિશેષે જાણનાર, સંગીતમાં અતુલ પ્રવીણ, વિલસતા ગંભીર શાસ્ત્રથી યુક્ત, ચાતુર્યની એક માત્ર નિવાસભૂમિ, અતુલ સદ્ગુણોથી ઉન્નતિ પ્રાપ્ત કરનાર, શ્રીમાલ વંશનો વર્ધક નિર્મલમતિ શ્રી મંડન વિરાજે છે. કાવ્યમનોહર. ૧, ૧૨. મંડનનો આત્મવૃત્તાંત. तस्याभूत्तनयो नाम्नो मण्डनो विश्वमण्डनः । शोभते यः शुभोदारः स्वयंवरपतिः श्रियः ॥ महालक्ष्मी सरस्वत्यो बद्धसापन्त्यवैरयोः । वर्द्धते महती स्पर्द्धा मन्दिरे यस्य बन्धुरे ॥ महीतलमहेन्द्रस्य मालावानामधीशितुः । समन्ती समभूत्प्राज्ञो वाचांपतिरिवोज्जवलः ॥ ૪૫૫. મૂળ કર્પૂરપ્રક૨ ૧૭૨ સુભાષિત શ્લોકનો સંગ્રહ છે. તેના કર્તા ત્રિષષ્ટિસારના રચનાર વજ્રસેનના શિષ્ય હિર છે. તે રિએ નેમિચરિત રચ્યું છે (બોડ. નં. ૧૪૬૪ અને વેબર ૨, ૧૧૦૧) તેમનો સમય નિર્ણીત થઇ શકયો નથી. Page #440 -------------------------------------------------------------------------- ________________ પારા ૬૯૬ થી ૬૯૯ મંત્રી મંડનની આત્મકથા ૩૧૫ તેનો (બાહડનો) મંડન નામનો પુત્ર વિશ્વના ભૂષણ રૂપ થયો કે જે પ્રશસ્ત ઉદાર અને શ્રીનો સ્વયંવરપતિ જેવો શોભે છે; જેના સુંદર ઘરમાં મહાલક્ષ્મી અને સરસ્વતી વચ્ચે એક બીજાની શોક્ય હોવાને કાણે પરસ્પર વેર છે તે માટે તે બંનેની મોટી સ્પર્ધા (હરીફાઈ) ચાલે છે, તે મહીતલમાં મહેન્દ્ર એવા માલવાના સ્વામીનો બૃહસ્પતિ જેવો ઉજ્જ્વલ અને પ્રાજ્ઞ મંત્રી થયો. કાદંબરીમંડન ૧, ૮-૯-૧૩, - श्रीमद् बाहडनन्दनः समधरोऽभूद् भाग्यवान्सद्गुणो- स्त्येतरस्यावरजो रजोविरहितो भूमण्डनं मण्डनः । श्रीमान् सोनगिरान्वयः खरतरः श्रीमालवंशोद्भवः सोऽकार्षित् किल काव्यमण्डनमिदं विद्वत्कवीन्द्रप्रियः ॥ શ્રીમદ્ બાહડનો પુત્ર નામે સમધ૨ (સમુદ્ર) સદ્ગુણી અને ભાગ્યશાળી થયો, તેનો ન્હાનો ભાઇ પૃથ્વીને અલંકાર રૂપ અને ૨જોગુણથી રહિત એવો મંડન થયો. તે સોનિંગરા ફુલના શ્રીમાલવંશના, ખરતર ગચ્છાનુયાયીએ વિદ્વાન અને કવીન્દ્રોને અવશ્ય પ્રિય એવા આ કાવ્યમંડનને રચ્યું-કાવ્યમંડન પ્રશસ્તિ. ૬૯૮. ગુજરાતમાં અજયપાલના સમયમાં મંત્રી યશઃપાલે મોહપરાજય નાટક, પ્રસિદ્ધ મંત્રીવર્ય વસ્તુપાલે નરનારાયણાનન્દ કાવ્ય આદિ રચ્યાના ઉલ્લેખ કરી ગયા છીએ. હવે માલવાના મંડપદુર્ગ (માંડુ)ના મંત્રી મંડન કે જે ચૌદમી સદીના અંતે અને પંદરમીના પ્રારંભમાં થયેલ તેમનું ટુંકચરિત્ર અને તેમની કૃતિઓની નોંધ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. મંત્રી મંડનના સમકાલીન આશ્રિત મહેશ્વર નામના પંડિતે ‘વિદ્વાન મંડજેંદ્રને કહેવા-સંભળાવવા માટે રચેલા' ‘કાવ્યમનોહર'૪૫૬ નામના ગ્રંથમાં મંડનની વંશાવલી વગેરે આપેલ છે તે નીચે કહેવામાં આવે છે. ૬૯. ‘શ્રીમાલ વંશમાં સ્વર્ણગિરીયક (સોનગરા) ગોત્રમાં જાવાલપત્તન (જાલોર)માં આભુ નામનો પ્રતાપી પૂર્વજ થયો. તે બુદ્ધિમાન્ હતો અને સોમેશ્વર રાજાનો મુખ્ય મંત્રી હતો. તે આભૂનો પુત્ર અભયદ થયો તે આનંદ નામના રાજાનો મુખ્ય મંત્રી હતો કે જેણે ગૂર્જર નૃપ ૫૨ વિજયશ્રી ૪૫૬. કાવ્યમનોહ૨ (પ્ર. હે. ગં. નં. ૭ થી ૧૧ મંડનગ્રંથસંગ્રહ)માં મંત્રી મંડનના જન્મ વિવાહ છ ઋતુઓ વિલાસ આદિનું વર્ણન કરી છેવટના ૭ મા સર્ગમાં મંડનને દીર્ઘાયુષ્ય થવાની પ્રાર્થના કરી તેના વંશનું વર્ણન કર્યું છે, તે પરથી સિદ્ધ થાય છે કે તે કવિ મહેશ્વર સમકાલીન હતો અને તેણે આ કાવ્ય મંડનની હયાતીમાં જ પૂરૂં કર્યું છે. આમાં તેના રાજ્યસંબંધી કાર્યો કે તેના રચેલા ગ્રંથો સંબંધી કંઇ પણ ઉલ્લેખ કર્યો નથી. એ પરથી મંત્રી એટલે મુખ્ય દિવાન નહિ પણ એક રાજ્યાધિકારી એવો અર્થ વધારે યુક્ત લાગે છે. આ કાવ્ય પરથી તેમજ વિજ્ઞપ્તિ ત્રિવેણીની પ્રસ્તાવના અને મંડનના ગ્રંથો પરથી ઉંદયપુરના પંડિત શોભાલાલ શાસ્ત્રીએ ‘મંત્રી મંડન ઔર ઉસકે ગ્રંથ' એ નામનો લેખ લખ્યો છે (ના પ્ર. ૫. ૪, ૧). તેણે તેમાં અનુમાન કર્યા છે કેઃ ‘સોમેશ્વર-અજમેરનો રાજા અને ભારતના સુપ્રસિદ્ધ છેલ્લા હિંદુ સમ્રાટ પૃથ્વીરાજનો પિતા સોમેશ્વર હોય કારણ કે તે તે સમયે જાલૌર નાગોર આદિ પ્રદેશ તેને તાબે હતા કારણ કે બીજોલિયાના સોમેશ્વર સમયના સં. ૧૨૨૬ના એક શિલાલેખ (બં. એ. સો. જ. સન ૧૮૮૩) માં સોમેશ્વરના પૂર્વ જ વિગ્રહરાજે જાબાલિપુર (જાલોર), પલ્લિકા (પાલી), નડવલ (નાડોલ) જીતી લીધાં. આનંદ-તેણે ગુજરાતના રાજાને જીત્યો હતો. તે આનંદ કોણ હતો તેની પાકી માહિતી નથી મળતી. સંભવ છે કે તે આનંદ સોમેશ્વરનો પિતા અર્ણોરાજ (અપરનામ આનલ્લદેવ, આનક કે આનાક) હતો. પૃથ્વીરાજવિજયમાં લખ્યું છે કે અર્ણોરાજને બે રાણી હતી-એક મારવાડની સુધવા અને બીજી ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહની પુત્રી કાંચનદેવી. આ કાંચનદેવીથી પુત્ર સોમેશ્વર થયો. પૃથ્વીરાજ રાસામાં સોમેશ્વરના પિતાનું નામ આનંદમેવ લખ્યું છે. આથી અનુમાન થાય છે કે આનંદ યા આનંદમેવ અર્ણોરાજનાં જ નામાંતર છે. પૃથ્વીરાજ રાસામાં એ પણ જણાવ્યું છે કે આનંદમેવે (અર્ણોરાજે) સોમેશ્વરને રાજ્ય આપ્યું અને સોમેશ્વરે ગૂજરાત અને માલવા Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મેળવી હતી, અને જે જાવાલ (જાલોર)માં પ્રસિદ્ધ થયો હતો. તેના પુત્ર અંબડે સ્વર્ણગિરિ (જાલોરના કિલ્લા) પર વિગ્રહેશને સ્થાપિત કર્યો. તેનો પુત્ર સહરપાલ મોજદીન નૃપતિનો મુખ્ય પ્રધાન હતો. તે રાજાએ કચ્છપતુચ્છ (કચ્છ ?) નામના દેશને ઘેરી લીધો ત્યારે દુખથી રડતા લોકોના પર સહણપાલે દયા લાવી તે દેશને મુકત કરાવ્યો. આ યવનાધિપે ૧૦૧ તાઢ્ય (નામના સિક્કા) ઉપરાંત ૭ મુદ્રા આ મંત્રીને બક્ષીસ આપી. તે સહણપાલનો પુત્ર નૈણા થયો કે જેને સુરત્રાણ (સુલતાન) જલાલુદીને સર્વ મુદ્રાઓ અર્પી-રાજ્યનો સંપૂર્ણ કારભાર સોંપ્યો. તેણે જિનચંદ્રસૂરિ૫૭ સાથે સિદ્ધાચલ અને રૈવતક તીર્થની યાત્રા કરી. ૭00. “તેનો પુત્ર દુસાજુ ચંડરાઉલના રાજ્યમાં મુખ્ય પ્રધાન થયો, ને તે દુસાજુને તુગલક શાહે આદરપૂર્વક બોલાવી “મેરૂતમાન' દેશ આપ્યો હતો. તેના પુત્ર વીકાએ શક્તિશાહ કે જેણે પાદલક્ષાદ્રિ (સપાદલક્ષ પર્વત-સાંભરની આસપાસનો પ્રદેશ) ભોગવતા સાત રાજાઓને કેદ કરી રાખ્યા હતા તેનો અધિકાર છીનવી લીધો. આ કાર્યને ઉચિત સમજી તેને પાતશાહે ખુશીથી અતિમાન આપ્યું ને ત્યાં ગાજિંદ્રને અધિકારમાં સ્થાપિત કર્યો. તે વીકાએ દુકાલ સમયે ચિત્રકૂટ (ચિતોડ)માં દુકાલપીડિત જનોને અનેકવાર અન્ન વહેંચ્યું હતું. તે વીકાનો પુત્ર ઝંઝણ (નહિ કે મંડન) દેવગુરુભક્ત થયો કે જે નાંદ્રીય દેશના ગોપિનાથ રાજાનો મુખ્ય મંત્રી હતો. તેણે મલ્હાદન (પાલનપુર)માં શાંતિનાથના બિંબની પ્રતિષ્ઠા કરાવી; વળી સંઘાધિપ બની યાત્રા કરી સંઘને વસ્ત્ર દ્રવ્ય ઘોડા આદિ આપી ઉદ્યાપનનાં કાર્ય કર્યા; પુણ્યશાલા-ધર્મશાલાઓ તથા ગુરુઓને રહેવા માટેનાં તેવાં સ્થાનો અને દેવમંદિરો બંધાવ્યાં. (આ પારામાં કેટલાંક વિશેષ નામો માટે જુઓ ટિપ્પન ૪૫૮.) પર આક્રમણ કરી તેને પોતાને તાબે કર્યા. વિગ્રહદેશ-સોમેશ્વરનો મોટો ભાઈ વિગ્રહરાજ ચોથો-અપર નામ વીસલદેવ. મોદીન-તે નામના બે બાદશાહ થયાઃ એક રજિયા બેગમનો ભાઈ મોહજુદીન બહરામ (વિ. સં. ૧૨૯૬-૯૭ થી સં. ૧૨૯૮-૯૯), બીજો ગ્યાસુદીન બલબનો પૌત્ર મોઇનુદીન કૈકોબા (સં. ૧૩૪૨ થી ૧૩૪૬). આમાં કયો સમજવો. તેનો નિશ્ચય થતો નથી. પણ સમયનો હિસાબ કરતાં સહણપાલ મોઇજૂદીન બહરામનો મંત્રી હોય એમ પ્રતીત થાય છે. જલાલુદીન ફીરોજ-જે સં. ૧૪૪૭માં ગાદીએ આવ્યો તે-ખીલજી વંશનો. છ વર્ષ રાજ્ય કર્યું. આ બધાં અનુમાન તપાસવાના રહે છે, કારણ કે મને તે સંદિગ્ધ જણાય છે. ૪૫૭. જિનચંદ્રસૂરિ–આ ખરતરગચ્છની પટ્ટાવલીના જિનચંદ્ર ત્રીજા લાગે છે. તેમણે દીક્ષા જાલોરમાં જ સં. ૧૩૩૨માં લીધી. આચાર્યપદનો ઉત્સવ પણ જાલોરમાં સં. ૧૩૪૧માં ત્યાંના માલ્હગોત્રીય સાઇ ખીમસીએ કર્યો. તેમણે ચાર રાજાઓને જૈન કર્યા અને તેઓ “કલિકેવલી' નામના બિરૂદથી પ્રસિદ્ધ થયા. સ્વ. સં. ૧૩૭૬. ૪૫૮. ચંડરાઉલ કયાંનો હતો તે જણાયું નથી. મેરૂતમાન-મેવાડ દેશ હશે ? તુમકશાહ-ગ્યાસુદીન તઘલખ કે જેનું નામ ગાજીબેગ પણ હતું. તેણે સં. ૧૩૭૭માં ખીલજી મલીક ખુશરૂ કે જેનું ઉપનામ નસીરૂદીન પણ હતું તેનું રાજ્ય છીનવી લીધું અને ૪ વર્ષ રાજ્ય કર્યું. શક્તિશાહ-કોઈ મુસલમાન પાદશાહ લાગે છે. એલ્ફિન્સ્ટન લખે છે કે ગુજરાતના બાદશાહ અહમદશાહે ઈડર, જાલોર અને ખાનદેશ પર હુમલા કર્યા હતા અને એક વખતે તો મારવાડના ઉત્તરમાં આવેલ નાગોર સુધી તે ચઢી આવ્યો હતો, કે જયાં તેનો કાકો દીલ્હીના સૈયદ ખીજરખાંની વિરૂદ્ધ ઉપદ્રવ કરતો હતો. સંભવિત છે કે શકિતશાહ એ અહમદશાહ યા તેના કોઈ સેનાપતિનું નામાંતર હશે, કે જેણે સપાદલક્ષ પ્રદેશનો કબજો કરી લીધા હોય અને વીકાએ તેનાથી તે પ્રદેશને મુક્ત કર્યો હોય નાદ્રીય દેશ-નાદોદ કે જે ગુજરાતમાં છે તે. મલ્લાદનપુર-કુમારપાલના સમકાલીન અને આબુના રાજા ધારાવર્ષના નાનાભાઈ પ્ર©ાદને (જુઓ પારા ૫૦૧) વસાવેલું હાલનું પાલણપુર. Page #442 -------------------------------------------------------------------------- ________________ પારા ૭૦૦ થી ૭૦૧ મંડનમંત્રીના પૂર્વજો ૩૧૭ ૭૦૧. આ ઝંઝડ સંઘવી મંડપ (માંડૂ)માં આવ્યો ને ત્યાં તેને છ વિજયી પુત્રો નામે ચાહક સંઘવી, બાહડ, દેહડ સંધવી, પદ્મ, સંઘવી, આલ્હા સંઘવી અને પાહુ સંઘવી થયા. ચાહડના બે પુત્રો નામે ચંદ્ર અને ક્ષેમરાજ થયા. ચાહડે જીરાવલ્લી (આબુની પાસેના જીરાવલા) તીર્થની તથા અર્બુદિરિ (આબુની)ની યાત્રા કરી સંઘવીની પદવી લીધી. બાહડ સંઘવીને બે પુત્રો નામે સમુદ્ર (સમધર) સંઘવી અને મંડન સંઘવી (તે મંડનમંત્રી) થયા. બાહડે રૈવત (ગિરનાર)ની યાત્રા સંઘ લઈને કરી તેથી તે સંઘવી બન્યા. દેડે પણ સંઘપતિ બની અર્બુદ પર નેમિનાથની યાત્રા સંઘ સાથે કરી. તેણે રાજા કેશિરાજ, રાજા હરિરાજ અને રાજા અમરદાસને ત્યાં રહેલા કેદીઓને છોડાવ્યા હતા. દેહડનો પુત્ર નામે ધન્યરાજ (ધનરાજ, ધનદ, ધનેશ) હતો. પદ્મ સંઘવીએ પાર્શ્વનાથની યાત્રા કરી હતી અને વ્યાપારથી પાતશાહને પ્રસન્ન કર્યો હતો. આર્દૂ સંઘવીએ મંગલ નામના નગરની યાત્રા કરી તથા જીરાપલ્લી (જીરાવલા)માં મોટો વિશાલ સ્તંભ અને ઉંચા દરવાજાવાળો મંડપ બંધાવ્યો અને તેને માટે વિતાન (ચંદરવો) પણ બંધાવ્યો. પાહૂ સંઘવીએ સ્વગુરૂ જિનભદ્રસૂરિ સાથે જીરાવલ્લી અને અર્બુદની યાત્રા સંઘ સહિત કરી હતી. ઝંઝણના આ છએ પુત્રો આલમ (શાહ)ના ૫૯ સચિવો હતા. આ કુલમાં પૂજ્ય ગુરૂઓ જિનવલ્લભસૂરિ (પારા ૩૧૪) પછી જિનદત્તસૂરિ (પારા ૩૧૦), અનુક્રમે તપસ્વી સુપર્વસૂરિ (?) જિનચંદ્રસૂરિ (જુઓ ટિપ્પણ નં. ૪૫૭)-અનુક્રમે જિનપદ્મ, જિનલબ્ધિ, પછી (અનુક્રમે) જિનરાજસૂરિ થયા. તેમના જિનભદ્રસૂરિ (પારા ૬૯૨-૩) થયા, કે જેઓ આ સમયે વિદ્યમાન હતા.' આટલું કાવ્યમનોહરમાંથી ઉપલબ્ધ થાય છે. મંડન મંત્રીએ વિશેષમાં પોતાના કાવ્યમંડનની પ્રશસ્તિમાં જણાવ્યું છે કે ‘ઝંઝણના છએ ધાર્મિક પુત્રોએ કોલાભક્ષ નૃપ પાસેથી લોકોને છોડાવ્યા.’ ૪૫૯. આલમ (શાહ)-અલમ્મશાહ=એટલે દિલાવરખાનનો પુત્ર અલ્પખાં અને પછી થયેલ હોશંગ ધોરી. તૈમુરે દીલ્હી લૂટયું અને ઉત્તર હિંદ જીત્યું ત્યાર પછી દિલ્હીની છિન્નભિન્નતામાં ઘોર ગામના પઠાણ દિલાવરખાન કે જે ધારમાં મુખ્યપણે રહેતો હતો તેણે માલવાનું આધિપત્ય જાહેર કર્યું. (સં. ૧૪૫૭). દિલાવરખાનું મરણ સં. ૧૪૬૧ માં થતાં તેના પુત્ર ઉક્ત અલ્પખાંએ ગાદી લઇ માલવાની રાજધાની ધારથી બદલી માંડુ કરી તેણે સં. ૧૪૮૬ સુધી રાજ્ય કર્યું. જેમ્સ કૅમ્પબેલ લખે છે કે -Though their temples were turned into mosques, the Jains continued to prosper under Ghoris. -જોકે તેમનાં મંદિરોની મસીદો કરવામાં આવી છતાં જૈનો ઘોરીના સમયમાં આબાદ થતા ચાલ્યા. ઝાંસીના લલિતપુરના દેવગઢ ગામમાં સં. ૧૪૮૧ નો એક શિલાલેખ મળ્યો છે (બંગાલ એ. સો. જ. ભાગ પર પૃ. ૭૦; આ. સ. ઇ. નવીન વૉ. ૨, ૧૨૦) તેમાં બે જિનની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ છે; તેમાં શ્રીમન્માવપાત શરૃપે ગૌરીતોદ્યોતકે નિઃશત્તે વિષયાય મંડપપુરાષ્ટ્રી સાત્તિ બાતમò ॥ માં ઉલ્લેખેલ સાહિ આલમ્મ તે આ આલમશાહ (હોશંગ ઘોરી). તેના મરણ પછી તેનો પુત્ર ઘઝનીખાન, સુલ્તાન મહમદ ઘોરી એ નામ ધારણ કરી ગાદીએ બેઠો ને તેણે ત્રણ વર્ષ રાજ્ય કર્યું, પછી સં. ૧૪૯૦માં તેના દીવાનનો પુત્ર મહમદ ખીલજી, હોશંગનો શાહી ખીતાબ ધારણ કરી ગાદી પર બેઠો. તે સં. ૧૫૨૫ સુધી રાજ કરી મરણ પામતાં તેનો પુત્ર અને દીવાન ગ્યાસુદીન ગાદી પર આવ્યો. તે ઘણો ધાર્મિક વૃત્તિનો હતો. તેણે સોનાના સિક્કા પાડ્યા. તે ન્યાય બરાબર આપતો. તેણે સં. ૧૫૫૬ સુધી પોતાના પુત્રને રાજકારોબાર સોંપી ખુદાની બંદગીમાં જીવન પૂરૂં કર્યું. (જુઓ જેમ્સ કૅમ્પબેલનો ‘માંડુ’ પરનો લેખ મુંબઈ રૉ. એ. સો. જ. વૉ. ૧૯ અંક ૫૨) Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ૭૦૨. મંડન–ઉપર જણાવ્યું તેમ તે ઝંઝણ સંઘવીના બીજા પુત્ર બાહડનો નાનો પુત્ર હતો. તે વ્યાકરણ અલંકાર સંગીત તથા અન્ય શાસ્ત્રોમાં મહા વિદ્વાન હતો. વિદ્વાનો પર તેની ઘણી પ્રીતિ હતી. તેને ત્યાં પંડિતોની સભા થતી હતી કે જેમાં ઉત્તમ કવિઓ સુકાવ્યો અને પ્રબંધોથી અને પ્રાકૃત ભાષાના કવિઓ ઉદાર ગાથાઓથી તેની સ્તુતિ કરતા હતા અને નૈયાયિક વૈશેષિક ભટ્ટ વેદાન્તી સાંખ્ય પ્રાભાકર બૌદ્ધ મતના મહા વિદ્વાનો ઉપસ્થિત થઈ તેની પ્રશંસા કરતા. ગણિત ભૂગોલ શકુન પ્રશ્નપ્રભેદ મુહૂર્ત પાટી અને બૃહત્ જાતકમાં પ્રવીણ, દેશ ઋતુકાલ પ્રકૃતિ રોગ વય ચિકિત્સા આદિ લક્ષણ જાણનાર, અસાધ્ય સાધ્યાદિ રક્રિયામાં કુશલ વૈદ્યો, સાહિત્યવિદો, નાયક નાયિકાના ભેદ જાણનાર, સભામાં તેની સેવામાં ઉપસ્થિત થતા. ઉત્તમ ઉત્તમ ગાયક ગાયિકાઓ અને નર્તકીઓ તેને ત્યાં આવ્યાં કરતી હતી અને તેની સંગીતશાસ્ત્રમાં અનુપમ યોગ્યતા જોઈ અવાક થતી હતી. આ સર્વને ભૂમિ, વસ્ત્ર, આભરણ, દ્રવ્ય આદિ બક્ષીસ આપતો. યાચકોને પુષ્કળ દાન કરતો. (જુઓ કાવ્યમનોહર સર્ગ ૧ અને ૨) ૭૦૩. મંડન જેવો વિદ્વાન હતો તેવો બની હતી. પોતે જ જણાવ્યું છે કે “એક બીજા પ્રત્યે શોક હોવાના કારણે પરસ્પર વૈર છે. તેથી મહાલક્ષ્મી અને સરસ્વતી એકબીજાથી વધી જવાની આ (મંડન)ના ઘરમાં સ્પર્ધા કરે છે.” ૭૦૪. મંડનના ગ્રંથો-તેણે પોતાના ગ્રંથોમાં પોતાનું નામ જોડ્યું છે ને તેમાં “મંડન'નો અર્થ ભૂષણ પણ લઈ શકાય. ૧. સારસ્વતમંડન-આ સારસ્વત વ્યાકરણ પરનો ગ્રંથ છે. (પાટણ વાડી પાર્શ્વનાથ ભં.) ર-૩. ત્યાર પછી મોટો કાવ્યમંડન અને ચંપૂમંડન રચ્યા, કારણ કે તે બંનેને સારસ્વતમંડનના અનુજ કહેલ છે. કાવ્યમંડનમાં ૧૨ સર્ગમાં ૧૨૫૦ શ્લોક પ્રમાણ કૌરવ અને પાંડવોની કથા છે; અને ચંપૂમંડનમાં ગદ્ય તથા પદ્યમય ૭ પટલમાં નેમિનાથનું ચરિત્ર વર્ણવેલ છે. આ ઉપરાંત ૪. કાદંબરી મંડન-માલવાના બાદશાહનો મંડન પર બહુ પ્રેમ હતો. આવા વિદ્વાનોની સંગતિથી બાદશાહનો પણ સંસ્કૃત સાહિત્યનો અનુરાગ થયો હતો. એકદા સાયંકાલે બાદશાહ પાસે વિદ્ગોષ્ઠી થઈ રહી હતી. ત્યારે બાદશાહે મંડનને કહ્યું કે “મેં કાદંબરીની ઘણી પ્રશંસા સાંભળી છે તો તેની કથા સાંભળવાનું મને બહુ મન થયું છે. પરંતુ રાજકાર્યમાં પ્રવૃત્ત રહેવાથી એ મોટા પુસ્તકને સાંભળવા જેટલો સમય નથી તો તમે બહુ મોટા વિદ્વાન છો તો, તેનો સંક્ષેપ રચી સંભળાવો તો સારું આ ઇચ્છાની તૃપ્તિ અર્થે મંડને આ ગ્રંથ સંક્ષેપમાં અનુરુપ શ્લોકોમાં ૪ પરિચ્છેદમાં રચ્યો. ૫. ચંદ્રવિજય-એક વાર પૂર્ણિમાદિને સાયંકાલે મંડન પહાડને આંગણે બેઠો હતો. સાહિત્યવાર્તા ચાલી રહી હતી ત્યાં ચંદ્રોદય થયો. ચંદ્રમા કવિઓનો પરમપ્રિય વિષય એટલે મંડને કેટલાયે શ્લોક તેના વર્ણનના રચ્યા ને તેમાં ચંદ્રના ઉદયથી તે અસ્ત સુધીની જુદી જુદી દશાઓનું લલિત પદ્યમાં વર્ણન કર્યું. અસ્ત વખતે હૃદય ખિન્ન થતાં બોલી ઉઠ્યો “સૂર્યની પેઠે ભ્રમણ કરતાં ચંદ્રનો પણ અધઃપાત થયો.' સૂર્યનાં કિરણોથી તાડિત થઈ ચંદ્રમા ભાગતો હતો ને સૂર્ય તેને કાંતિહીન કરી સમુદ્રમાં નાંખી દીધો એમ વિચારતાં સૂર્ય પર પોતાને ક્રોધ આવ્યો. પોતાના પ્રીતિપાત્ર ચંદ્રમાના વિજયને માટે તેણે આ ચંદ્રવિજય નામનો એક પ્રબંધ બે પટલમાં-૧૪૧ પદ્ય રૂપી લલિત કાવ્યમાં રચ્યો કે જેમાં ચંદ્રમાનું સૂર્ય સાથે યુદ્ધ કરાવી Page #444 -------------------------------------------------------------------------- ________________ પારા ૭૦૨ થી ૭૦પ મંત્રી મંડળના ગ્રંથો ૩૧૯ તેને હરાવી પછી ઉદયાચલપર ઉદય થવાનું વર્ણન કર્યું છે. તેમાં ચંદ્રમાની ઉત્પત્તિ, તેનું સૂર્ય સાથે વેર-તેની સાથે યુદ્ધ, ચંદ્રમાનો વિજય અને તારાઓ સાથે તેનો વિહાર બતાવેલ છે. ૬ અલંકારમંડનસાહિત્ય શાસ્ત્રનો પાંચ પરિચ્છેદમાં ગ્રંથ છે. કાવ્યનાં લક્ષણ, તેના ભેદ અને રીતિઓ, કાવ્યના દોષો તથા ગુણો, રસ અને અલંકારોનું તેમાં વર્ણન છે. ૭ શૃંગારમંડન-શૃંગારરસના પરચુરણ ૧૦૮ શ્લોક છે, ૮ સંગીતમંડન અને ૯ ઉપસર્ગખંડન એ બેનાં નામ પરથી તેમાં અનુક્રમે સંગીત અને ઉપસર્ગોનું વર્ણન હોવાનું પ્રતીત થાય છે. આ બધા મંડને પોતે જ લખાવેલા હોય તેમ સં. ૧૫૦૪ માં કાયસ્થ વિનાયકદાસના હાથની તાડપત્ર પરની પ્રતો પાટણ વાડીનાથ પાર્શ્વનાથ મંદિરના ભંડારમાં વિદ્યમાન છે તે પરથી પ્રતીત થાય છે. તે પૈકી ૧, ૮ અને ૯ સિવાયના સર્વ છે. ગ્રં. માં મુદ્રિત થયા છે. આ નવ કૃતિઓ ઉપરાંત ૧૦ મી કૃતિ નામે કવિકલ્પદ્રુમ સ્કંધ કે જેનો ઉલ્લેખ ઉક્ત નવ કૃતિઓ સાથે Catalogus Catalogaram માં કરેલ છે, પણ તે કૃતિ ઉપલબ્ધ નથી. ૭૦૫. મંડનની પેઠે તેના કાકા દેહડનો પુત્ર ધન્યરાજ-ધનરાજ-ધનદ પણ એક નામી વિદ્વાનું હતો. તેણે ભર્તુહરિ શતક ત્રયની પેઠે શૃંગાર ધનદ, નીતિ ધનદ, અને વૈરાગ્ય ધનદ નામનાં ત્રણ શતક-ધનદત્રિશતી રચેલ છે. તે પૈકી નીતિધનદની પ્રશસ્તિ પરથી જણાય છે કે તે તેણે મંડપદુર્ગમાં સં. ૧૪૯૦માં રચેલ છે; વળી તેમાં પોતાનો પરિચય આપ્યો છે અને તત્કાલે વિદ્યમાન આચાર્યથી જિનભદ્રસૂરિનું સ્મરણ કરેલ છે કે : “જિનવર પદ પૂજામાં દત્તચિત્ત, સારા વિત્તવાળ, ખરતર મુનિની શિક્ષાથી જેણે વિશ્વોપકાર શીખેલ છે. તે દેહલના એક વીર એવો ધનરાજ જયવંતો છે કે જેના નામથી આ નયધનદ-નીતિધનદ શોભે છે. ૨. સંમતિ ભક્તોના ચિંતામણિ રૂપ તપશ્ચર્યાથી જેમણે ઇંદ્રને ત્રાસ આપ્યો છે, જે દયાના ઉદયવાળા, સર્વ લોકને પ્રસન્ન રાખનાર, સિદ્ધ અને ગુરુવર્ય જિનભદ્રસૂરિ સંપ્રતિ વર્તે છે. ૯૪ જગતમાં પ્રસિદ્ધ નામવાળા ધર્મકર્માધિકારી કુલમાં સૂર્યરૂપ ગઝણ (ઝંઝણ) નામના મંત્રી થયા કે જેની કીર્તિ ચંદ્ર જેવી નિર્મલ હતી. તેને બંધુત્વ અને વિનયવાળા છ પુત્રો થયા તેમાં ચાહડ, પછી બાહડ સંઘપાલ, ધીર દેહડ, પદ્માકર, આલ્બ અને ગુણી પાહૂ થયા. ૯પ-૯૭ મંડપદુર્ગમાં ગુર્જર પાતસાહનો ગર્વ તોડનાર ગોરી વંશનો યવન નરપતિ શ્રીમદ્ આલમસાહ રાજ્ય કરતો હતો. ત્યારે તેનો મંત્રી દેહડ કે જે સતપુરુષોના દિનમણિનું બિરૂદ ધરાવતો સર્વ તીર્થકરોનાં ચરિત્રો ખરતર મુનિઓની પાસેથી સાંભળી તત્ત્વોપદેશ પ્રાપ્ત કરતો હતો. તેને સાધ્વી ગંગાદેવીથી ધનેશ નામનો પુત્ર થયો કે જેણે ત્રિશતિશૃંગાર નીતિ વૈરાગ્ય શતકત્રય રચ્યાં. મંડપદુર્ગમાં દેહડના પુત્ર ધનપતિએ સં. ૧૪૯૦ ના વૈશાખ શુકલપક્ષે બૃહસ્પતિવારે આ ગ્રંથની પ્રતિષ્ઠા કરી.” ૯૮-૧૦૧. વૈરાગ્ય ધનદ નામના તૃતીય શતકના બીજા શ્લોકમાં પોતે કહેલ છે કે - श्रीमालः श्रीविशालः खरतरमुनितोऽधीतधर्मोपचार: पारावारान्यतीरप्रचुरदुरयशा दानसंतानबन्धुः । नानाविद्याविनोदस्फुरदमलशम: कामरूपाभिरामो जीयाद् धन्योधनेशः शमशतकमिदं यस्य नाम्ना विभाति ॥ -શ્રીમાલ (કુલના), શ્રીથી વિશાલ, ખરતર મુનિ પાસેથી ધર્મોપચાર જેણે શીખેલ છે એવો, જેનો યશ સમુદ્રના બીજા તીરથી ઘણે દૂર ફેલાયો છે, જે દાનનાં સંતાનોનો બંધુ છે, જે વિધવિધ વિદ્યાના વિનોદમાં સ્કૂરતી નિર્મલ શાંતિ ધરાવે છે, જે કામદેવના રૂપથી સુંદર છે એવો ધન્ય ધનેશ જીવો, કે જેના નામથી આ શમશતક શોભે છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આ ત્રણે શતકને અંતે ગદ્યમાં જણાવેલું છે કે “તપ: સિદ્ધતિર વરતરીના સોન વંશાવતં શ્રીમતિ कुल तिलक संघपाल श्रीमद् देहडात्मज विविध बिरुदराजी विराजमान संघपति श्री धनदराज विरचिते'। ત્રણે શતક કાવ્યમાલા ગુચ્છક ૧૩માં મુદ્રિત છે. ૭૦૬. આ ભાઇઓએ જિનભદ્રસૂરિના ઉપદેશથી એક વિશાલ સિદ્ધાન્ત-કોશ લખાવ્યો હતો. આજે તે સિદ્ધાન્ત-કોશ વિદ્યમાન નથી. પાટણનો એક ભંડાર કે જે સાગરગચ્છના ઉપાશ્રયમાં રક્ષિત છે તેમાં ભગવતીમૂત્ર (મૂલમાત્ર)ની પ્રતિ છે કે જે મંડનના સિદ્ધાન્તકોશની છે તેમાં જણાવ્યું છે કે - સં. ૧૫૦૩ વૈશાખ સુદિ ૧ પ્રતિપત્તિથી રવિ દિને અહ શ્રી સ્થંભતીર્થે૪૬૦ શ્રી ખરતરગચ્છે શ્રી જિનરાજસૂરિ પદે શ્રી જિનભદ્રસૂરિશ્વરાણામુપદેશેન શ્રી શ્રીમાલજ્ઞાતીય સં. માંડણ સં. ધનરાજ ભગવતીસૂત્ર પુસ્તક નિજ પુણ્યાર્થે લિખાપિત આ પછી મંડનની પ્રશસ્તિ સારસ્વત મંડનમાં પહેલાં ત્રણ પદ્ય (છેલ્લા પાદ સિવાય)માં મૂકી છે ને પછી ચોથું પદ્ય ઉમેરેલું છે. પછી ગદ્યમાં જણાવ્યું છે કે “શ્રીમલિજ્ઞાતિમંડનેન સંઘેશ્વર શ્રી મંડનેન સં. શ્રી ધનરાજ સં. ખીમરાજ સં. ઉદયરાજ સં. મંડનપુત્ર સં. પૂજા સં. જીજી સં. સંગ્રામ સં. શ્રીમાલ પ્રમુખપરિવારપરિવૃતેન સકલસિદ્ધાન્તપુસ્તકાનિ લેખયાચક્રાણાનિ . શ્રી:–આ પરથી સ્પષ્ટ જણાય છે કે બધાં સિદ્ધાંતો લખાયાં હતાં અને મંડળને ચાર પુત્રો થયા હતા. ૭૦૭. અપભ્રંશ સાહિત્યમાં જયશેખરસૂરિના શિષ્યકૃત શીલસંધિ હેમચારકૃતિ ઉપદેશસંધિ, સોમસુન્દરશિષ્ય વિશાલરાજસૂરિના શિષ્ય કૃત તપ-સંધિ તેમજ કેશી-ગોયમસંધિ પ્રાચીન ગુ. કાવ્ય સંચય, સંધિ કાવ્ય સં. .લા.દ.વિ.) અને અન્ય નાની નાની કૃતિઓ નામે મહાવીરચરિત્ર, મૃગાપુત્ર કુલક, ઋષભધવલ, ઋષભ પંચકલ્યાણ અને સ્તુતિસ્તોત્રાદિ મળી આવે છે. અત્યાર સુધીના દુર્લક્ષથી અપભ્રંશ સાહિત્ય અજ્ઞાત હતું. પણ હવે લક્ષ જતાં થોડુંઘણું હાથ આવ્યું છે અને વિશેષ પણ હસ્તગત થશે. જે ઉપલબ્ધ છે તેમાં વપરાયેલા છંદો તથા વ્યાકરણના પ્રયોગો વિષે ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ ઘણું લખી-મેળવી શકાય. ૭૦૮. ગુજરાતી ભાષા સાહિત્ય-પર આવતાં ગુજરાતી ગદ્યમાં સં.૧૪૭૮માં ઉક્ત માણિકય (ચંદ્ર) સૂરિએ પૃથ્વીચંદ્ર ચરિત્ર (વાગ્વિલાસ) ઘણી સુંદર, હૃદયંગમ અને રસભરી બાનીમાં રચ્યું (મુદ્રિતપ્રા. ગૂ. કા. સં.). (આ યુગકાર સોમસુંદરસૂરિએ તો અનેક જૈન ગ્રંથો પર “બાલાવબોધ'-ગદ્યાનુવાદ લખ્યા:-ઉપદેશમાલા પર (સં. ૧૪૮૫), { સંપા. કાંતીલાલ બી. શાહ પ્રકા. સૌરાષ્ટ્ર કેશરી પ્રણગુરુ. સેંટર. } યોગશાસ્ત્ર પર, પડાવશ્યક પર, આરાધના પતાકા પર નવતત્ત્વ પર, નેમિચંદ્ર ભંડારીકૃત ષષ્ઠીશતક પર (સં. ૧૪૯૬માં) બાલાવબોધ રચ્યા.) ઉક્ત મુનિસુંદરસૂરિએ યોગશાસ્ત્ર-ચતુર્થપ્રકાશ પર સં. ૧૪૯૧ માં, તથા તે વર્ષમાં ખ. જિનસાગરસૂરિએ ઉક્ત ષષ્ઠીશતક પર, વૃદ્ધ તપા રત્નસિંહ ૪૬૦. મંડનનો નિવાસ માંડવગઢમાં હોવાથી પુસ્તકભંડાર પણ ત્યાં સ્થાપિત કર્યો હોવો જોઇએ. આ પુસ્તક ખંભાતમાં લખાવાનું કારણ એ જણાય છે કે સર્વ પુસ્તકો જિનભદ્રસૂરિની દેખરેખ નીચે લખાતાં હતાં અને આ સૂરિનો તે વખતે ખંભાતમાં વાસ હોવાથી આ પુસ્તક ત્યાં લખાયું. Page #446 -------------------------------------------------------------------------- ________________ પારા ૭૦૬ થી ૭૧૦ અપભ્રંશ અને ગુજરાતી ૩ ૨ ૧ સૂરિશિષ્ય દયાસિંહ ગણિએ સંગ્રહણી પર સં. ૧૪૯૭માં અને ક્ષેત્રસમાસ પર સં. ૧૫૨૯માં, તા. જયચંદ્રસૂરિ શિષ્ય હેમહંસ ગણિએ પડાવશ્યક પર સં. ૧૫૦૧માં, અને તે જ વર્ષમાં વૃદ્ધ તપા રત્નસિંહસૂરિ શિષ્ય માણિકસુંદર ગણિએ મલધારી હેમચંદ્રસૂરિકૃત ભવભાવના સૂત્ર પર દેવકુલ પાટકમાં બાલાવબોધ રચ્યા. આ સર્વે પંદરમા શતકમાં વપરાતી ભાષા પર ખરો પ્રકાશ નાંખે તેમ છે. - ૭૦૯. ગૂજરાતી કાવ્ય સાહિત્ય-પર આવતાં જણાય છે કે પંદરમા શતકમાં થયેલા જૈન કવિઓ પૈકીના મોટા ભાગે ટૂંક કાવ્યો રચ્ય જણાય છે તેમાં કેટલાંક તો સ્તવનો-સ્તુતિ (દેવ-સ્વગુરૂની) રૂપે છે, અને તેના પ્રથમાર્ધમાં રચાયેલી કૃતિઓ જણાવી ગયા છીએ, અને ઉત્તરાર્ધમાં આ યુગમાં ખાસ પ્રધાન અને ધ્યાન ખેંચે તેવી નીચે પ્રમાણે છે- ઉક્ત . જયશેખરસૂરિકૃત ત્રિભુવનદીપક પ્રબંધ-(પરમહંસ પ્રબંધ-પ્રબોધચિંતામણિ ચોપાઈ, અંતરંગ ચોપઈ), ૫૮ કડીનો નેમિનાથ ફાગ તથા કેટલાંય સ્તવનો; સોમસુંદરકૃત આરાધના રાસ અને સ્થૂલિભદ્ર ફાગ સં. ૧૪૮૧; પિંપલગચ્છના વીરપ્રભસૂરિશિ. હીરાનંદ સૂરિના વસ્તુપાલ તેજપાલ રાસ સં. ૧૪૮૪, વિદ્યાવિલાસ પવાડો સં. ૧૪૮૫, દશાર્ણભદ્ર રાસ; જંબૂસ્વામી વિવાહલો સાચોરમાં સં. ૧૪૯૫, કલિકાળ રાસ વગેરે; ઉક્ત ખ. જયસાગરસૂરિકૃત જિનકુશલસૂરિ ચતુષ્પદી સં. ૧૪૮૧, ચૈત્યપરિપાટી સં. ૧૪૮૭, નગરકોટ તીર્થ પરિપાટિ, અને વજસ્વામી ગુરુ રાસ સં. ૧૪૮૯ જૂનાગઢમાં; માંડણશ્રાવકકૃત સિદ્ધચક્ર-શ્રીપાલ રાસ સં. ૧૪૯૮, ચંપાત નચરિત્ર, મેઘા કૃત તીર્થમાળા સ્તવન, તથા રાણકપુર સ્તવન સં. ૧૪૯૯; તેજ વર્ષમાં દેવરત્નસૂરિ ફાગ તેમના એક શિષ્યકૃત; તથા વડતપ ગચ્છના સાધુ કીર્તિકૃત મત્સ્યોદરકુમાર રાસ, વિક્રમચરિત્ર કુમાર રાસ સં. ૧૪૯૯, તથા ગુણસ્થાનક વિચાર ચોપઈ; તેજવર્ધનકૃત ભરતબાહુબલી રાસ; મંડલિકકૃત પેથડરાસ (કે જેમાં ઐતિહાસિક પૃથ્વીધર-પેથડ નામના સંઘપતિનાં સુકૃત્યોનું વર્ણન છે); સર્વાનન્દસૂરિકૃત મંગલકલશ રાસ; ઉક્ત માણિક્યસુંદરસૂરિ શિષ્ય જયવલ્લભકૃત ધૂલભદ્ર બાસઠીઓ, ને ધન્ના અણગારનો રાસ; અને સોમસુન્દરસૂરિના શિષ્ય રત્નમંડનગણિકૃત નેમિનાથ નવરસ ફાગ અને નારી નિરાસ રાસ. આ પૈકી ઐતિહાસિક પ્રબંધની ગરજ સારે એવા-રાસો વસ્તુપાલતેજપાલ રાસ અને પેથડ રાસ છે. (જુઓ જૈન ગૂર્જર કવિઓ-પ્રથમ ભાગ પૃ. ૨૪ થી પૃ. ૩૬) ૭૧૦. અત્યાર સુધીની શોધ પ્રમાણે પ્રસિદ્ધ નરસિંહ મહેતાનો હારપ્રસંગ સં. ૧૫૧૨ નો છે અને તેથી તે નાગર કવિનો જન્મ સં. ૧૪૭૦ માં મૂકાય છે. તેમનાં કાવ્યોનો ઉદભવ ૧૫૦૦ પછી ગણી શકાય. તો તેના યુગ પહેલાં જૈન કવિઓએ ભાષા કાવ્યસાહિત્ય ખેડ્યું હતું. તેમનાં જુનાં કાવ્યો ઉપર જણાવ્યાં છે અને તેની જૂની પ્રતિઓ પણ લભ્ય થાય છે. નરસિંહ મહેતાનાં જે કાવ્યો હાલ છપાયાં છે તે સંસ્કારોથી-વાળીઝૂડી સાફસુફ કરેલી વર્તમાન ભાષામાં છે. મૂળ ભાષાનું નામનિશાન મળવું દુર્લભ છે. નરસિંહ મહેતાને ગૂજરાતી આદ્ય કવિ લગભગ હમણાં સુધી કહેવામાં આવતા હતા, પણ હાલમાં તે પહેલાં થયેલા સારા સંસ્કારી અને મોટી કૃતિઓ રચનારા જૈન કવિઓ મળી આવેલા છે. તેથી હવે નરસિંહ મહેતાનું ગુજરાતી ભાષાના “આઘકવિ'નું પદ ધ્રુવ રહી શકે તેમ નથી. Page #447 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૭૧૧. રા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી જણાવે છે કે ‘ગુજરાતી સાહિત્યનો મધ્ય યુગ અને તેની પણ પૂર્વના યુગ માટે આજથી પચ્ચીસ વર્ષ ૫૨ જે જે અભિપ્રાયો બંધાએલા તે, નવાં નવાં પુસ્તકો હાથ લાગવાથી કાલક્રમે બદલાતા ગયા છે. દાખલા તરીકે નરસિંહ મહેતાને આદિ કવિનું સ્થાન આપવામાં આવતું અને સાથે સાથે એવો પણ અભિપ્રાય આપવામાં આવતો કે નરસિંહ મહેતાના સમય પહેલાં ગુજરાતી સાહિત્ય હતું જ નહીં. તેનો આરંભ નરસિંહ મહેતાથી જ થયોએ અભિપ્રાય ભુલભરેલો માલમ પડયો છે......ઘણાં પ્રાચીન કાવ્યો જે અપ્રસિદ્ધ પડી રહેલાં તે પ્રસિદ્ધિમાં આવવાથી જુના અભિપ્રાય ફેરવી નવા બાંધવામાં આવ્યા છે અને હાલ જે અભિપ્રાય બંધાયા છે તે પણ સ્થાયી નથી, કારણ હજુ જૈન ભંડારોમાં અને જૈનેતર વ્યક્તિઓના કબજામાં એટલા બધા અપ્રસિદ્ધ લેખો પડી રહેલા છે કે તે જેમ જેમ પ્રસિદ્ધ થતા જશે તેમ તેમ હાલ બાંધેલા અભિપ્રાય પણ ફેરવવા પડશે. આપણા જુના સાહિત્ય સંબંધે હાલનો જમાનો અનિશ્ચિતપણાનો-transitional period-નો-છે....' ૩૨૨ ,,૪૬૧ ૭૧૨. આ. જયશેખરે સંસ્કૃતમાં પ્રબોધચિંતામણી એક રૂપક (allegory) તરીકે સં. ૧૪૬૨માં રચેલો જણાવી ગયા છીએ. તે જ વિષયનો પણ સ્વતંત્ર કૃતિ તરીકે ત્રિભુવનદીપક પ્રબંધ અથવા પરમહંસ પ્રબંધ-પ્રબોધચિંતામણી ચોપઈ એ નામનો ગ્રંથ રચેલ છે કે જે વિક્રમ ૧૫મી શતાબ્દીના ઉત્તરાર્ધના પ્રારંભની ગુજરાતી ભાષાનો અવિકલ નમુનો પૂરો પાડે છે. જો કે તે પોતાના સંસ્કૃત ગ્રંથ નામે ‘પ્રબોધચિંતામણિ'ના જ વિષયનું પ્રતિપાદન કરે છે, છતાં ભાષાનો પ્રવાહ સ્વતંત્ર અખંડિત અને સ્વાભાવિકપણે વહે છે. તે ગ્રંથ પ્રબોધચંદ્રોદય જેવા પરપ્રવાદીઓના વાપ્રહારોના પ્રતિકારકરૂપ, લોકપ્રચલિત પાખંડ અને લોકોત્તર ધર્મના સત્ય સ્વરૂપને પ્રકાશતિ કરવા માટે રચાયેલો છે. આ ઉપરથી ધર્મબુદ્ધિ-પાપબુદ્ધિ રાસ આદિ કૃતિઓ પછીના સમયમાં થઇ છે. આ પ્રબંધની પ્રાચીન શુદ્ધ ભાષા જોતાં તે ૧૫મા સૈકામાં થયેલા માનવામાં આવતા નરસિંહ મહેતા, ભાલણ, મીરાંબાઈ આદિની ગૂજરાતી ભાષા અર્વાચીન જણાઈ આવે છે. આમાં જૂની ગુજરાતી છે અને અનેક છંદો જેવા કે દૂહા, ધૂપદ, એકતાલી ચોપઈ, વસ્તુ, સરસ્વતી ધઉલ, છપય, ગુજરી વગેરેમાં પ્રાસંગિક વ્યાવહારિક પ્રબોધ સાથે પરમહંસ અથવા આત્મરાજનું ચરિત્ર પ્રકટ કર્યું છે. આ પરથી જેમ પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવેદીને જણાયું કે ‘ગુજરાતી ભાષાને પ્રથમ ગુજરાતીનું રુપ આપનાર જૈનો જ હોય એમ માનવાને બહુ કારણો છે,' તેમ સ્પષ્ટ સમજાય તેવું છે. (જુઓ પં. લાલચંદ સંપાદિત તે કાવ્ય.) {જયશેખરસૂરિના જીવન-કવન અને ગ્રંથો વિષે જુઓ ‘મહાકવિ જયશેખરસૂરિ’ ભા. ૧-૨ સં. સાધ્વી મોક્ષગુણાશ્રી પ્ર. આર્યજય કલ્યાણ કેન્દ્ર. } ૭૧૩. તાજેતરમાં જ સાક્ષર શ્રી કેશવલાલ હર્ષદ ધ્રુવ જણાવે છે કે :- ‘પ્રબોધચિંતામણિ ગૂજરાતીમાં જૂનામાં જૂનું રૂપક છે. રૂપકની ઘટના દૃશ્યના કરતાં શ્રાવ્ય કાવ્યને અને કથાને વિશેષ અનુકૂળ છે. તે જોતાં પ્રયોગબંધનો માર્ગ મૂકી જયશેખર સૂરિએ કાવ્યબંધનો માર્ગ લીધો એ બહુ ૪૬૧. ‘આનંદકાવ્ય મહોદધિ' ૭ મા મૌક્તિકનો ઉપોદ્ઘાત; ‘જૈનયુગ’ પુ. ૧ પૃ. ૧૨૫. Page #448 -------------------------------------------------------------------------- ________________ પારા ૭૧૧ થી ૭૧૬ જયશેખરસૂરિનો ત્રિભુવન્નદીપક પ્રબંધ ૩૨ ૩ યોગ્ય કર્યું છે. રૂપક મનનગ્રાહ્ય છે. તેના કાવ્ય રૂપે નિરૂપણથી ઔચિત્ય સચવાય છે અને નવીનતા એ આવે છે.” ૭૧૪. આ. જયશેખરે સંસ્કૃતમાં પ્રબોધ ચિંતામણિ કાવ્ય રચ્યું છે. તેની સાથે આ ગુજરાતી કાવ્યની ઉક્ત સાક્ષર ધ્રુવ કહે છે કે, “તુલના કરવી ઈષ્ટ નથી. એક કાવ્યમાં કવિએ અલંકારપ્રધાન મહાકાવ્યની આડંબરી શૈલી સ્વીકારી છે; અને બીજામાં પ્રસાદપ્રધાન કથાવાર્તાની ઋજુ શૈલી હૃદયે ધરી છે. કર્તાના સમયમાં પંડિતોએ પહેલાને વખાણ્યું હશે; અને સામાન્ય શ્રોતાઓએ બીજાને વધાવી લીધું હશે. સંસ્કૃત કવિ તરીકે જયશેખરનું જે સ્થાન હોય તે હો, ગુજરાતી કવિ તરીકે તો તેમનો દરજ્જો ઊંચો છે. આ એક જ ગૂર્જર કાવ્યથી જૈન કવિ પ્રથમ પંક્તિના સાહિત્યકાર બને છે. પ્રબોધ ચિંતામણિ પ્રબોધપ્રકાશના કરતાં અધિક યશસ્વી થવા નિર્મિત છે. કવિની પ્રતિભા વસ્તુની ગૂંથણીમાં, પાત્રની યોજનામાં અને રૂપકની ખીલવણીમાં એક સરખી વિજયશાળી નીવડે છે. પ્રસ્તાવોનું વૈચિત્ર્ય અનેક રસની મિલાવટને પોસે છે; અને કાર્યનો વેગ તથા સંવિધાનનું ચાતુર્ય વાંચનારનું કૌતુક છેવટ સુધી ટકાવી રાખે છે. ગુજરાતી કૃતિનો રસ ઝીલનાર જૈનેતરે હશે, એ દૃષ્ટિથી કર્તાએ તેને સર્વની રૂચિ સંતોષે એવું રૂપ આપ્યું છે. જૈનેતર સાહિત્યની પેઠે જૈન સાહિત્ય ચકલે ચૌટે ગવાયું હોત, તો જયશેખરસૂરિએ પણ ભાલણ અને પ્રેમાનંદના જેવી પ્રસિદ્ધિ લોકમાં મેળવી હોત. ૭૧૫. “પ્રબોધચિંતામણીનો પદ્યભાગ માત્રાબંધ અને લયબંધ એ બે રૂપે વિભક્ત છે. માત્રાત્મક છંદમાં આશરે અઢીસે ચઉપઈ અને લગભગ પોણોસો દૂહા છે. તે સિવાય પદ્ધરી, ચરણાકુલ, મરહઢા, દુમિલા અને નીતિના નામે જાણીતા માત્રામેળ છંદ વધતા ઓછા દેખા દે છે; અને અપભ્રંશમાંથી જૂની ગુજરાતીમાં ઊતરી આવેલી વસ્તુ નામે છંદ પણ તેમાં યોજેલો છે. ઉપરાંત છાય, સરસ્વતી ધઉલ, તલહારૂ અને ધઉલ એ મિશ્ર માત્રાબંધ પણ કવિએ ઉપયોગમાં લીધી છે. બાકીના પદ્યાત્મક ભાગમાં સોરઠા જેવા એક કડીના દ્રુપદનો, પદ જેવાં અનેક કડીનાં દ્રુપદ તથા ઝાબટ્ટનો અને ધઉલ કિંવા ધોળનો સમાવેશ થાય છે. લયબંધ આખા કાવ્યનો નવમો ભાગ જ રોકે છે. ગદ્ય ભાગમાં બોલીનાં બે ઉદાહરણ છે. જયશેખરસૂરિના ન્હાના ગુરુભાઈ મેરૂતુંગસૂરિ, તેમના શિષ્ય માણિક્યસુંદર સૂરિએ જૂની ગુજરાતીમાં ગદ્યાત્મક પૃથ્વીચંદ્ર ચરિત્ર સંવત ૧૪૭૮માં રચ્યું છે; તે બોલીમાં છે. અક્ષરના, રૂપના, માત્રાના અને લયના બંધનથી મુક્ત છતાં લેવાતી છૂટ ભોગવતું પ્રાસયુક્ત ગદ્ય, તે બોલી. માણિક્યસુંદર બોલીવાળા પ્રબંધને વાગ્વિલાસ એટલે બોલીનો વિલાસ એવું નામ આપે છે. ૭૧૬. “પ્રાકૃત પાસેથી વારસામાં મળેલી છંદની પૂંજી વધારીને અપભ્રંશે ગૂજરાતીને આપી.૪૬૨ એને લીધે ગુજરાતીનું પુરાતન સાહિત્ય છંદમાં રચાયું. સમય જતાં ગૂજરાતીએ નવું સાહસ ખેડી વિવિધ દેશોનો લયબંધ ઊપજાવ્યો. ચિરંતન ગુજરાતી સાહિત્ય ઓછું ઉપલબ્ધ અને ઓછેવું પ્રસિદ્ધ હોવાથી, ગતકાળનું ગુજરાતી સાહિત્ય તો દેશમાં જ હોય-છંદમાં ન હોય, એવી માન્યતા બાંધનાર ૪૬૨. ‘જુઓ હેમાચાર્ય વિરચિત છંદોનુશાસનનો પ્રાકૃત અને અપભ્રંશ છંદોને લગતો ભાગ.” (કે. ધ્રુવ) Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પુરુષ અપભ્રંશે આપેલો વા૨સો ભૂલી જાય છે...વળી છંદનો કલામય ઉપયોગ આજકાલનો નથી-પણ કલાના જેટલો જૂનો છે.૪૬૩ ૭૧૭. ‘આ કાવ્યમાં પહેલ વહેલાં પદ મળે છે. પદનું જ બીજું નામ દેશી છે. માર્ગ અને દેશી એ બે નામો અનુક્રમે પિંગળને અનુસરીને લખાયેલી કવિતાને અને લોકરાહોને અનુસરીને લખાયેલી કવિતાને આપવામાં આવ્યાં છે. તેનો આરંભ ચૌદમા સૈકાથી થયેલો જોવામાં આવે છે. દેશીનું આપણે સ્થૂલ પૃથક્કરણ કરીએ. પદમાં નરસિંહનાં ત્રણ કાવ્યો લખાએલાં છે. ગોવિંદગમન, સુરતસંગ્રામ, અને સુદામાચરિત્ર. નરસિંહ મહેતાનાં ‘પ્રભાતિયાં' કહેવાય છે તે રાગનું નામ નથી પણ પ્રભાતમાં એ પદ ગાવામાં આવતાં હોવાથી તે નામ અપાયું છે. એને આપણે હાલ ઝૂલણા છંદ એવું નામ આપીએ છીએ. એયે ભૂલ છે. દેશીને માર્ગનું નામ આપી શકીએ નહિ....'૪૬૪ આ પદ-દેશી-રોગો જયશેખરસૂરિ પહેલાં પણ (એટલે અવશ્ય નરસિંહ મહેતા પહેલાં) જૈન કવિઓએ વાપર્યા છે ને ત્યાર પછી વાપર્યે ગયા છે. તે દાખલાથી બતાવી શકાય તેમ છે. ૭૧૮. આ યુગના ગૂજરાતી જૈન કવિઓની કૃતિઓમાંથી કાવ્યના નમુના અત્રે સ્થલસંકોચને લીધે આપી નથી શકાયા. જેમને થોડા નમુના જોવા હોય તે મારા લેખ નામે ‘વિક્રમ ૧૫ મા સૈકાના કેટલાક જૈન કવિઓની કાવ્ય પ્રસાદી'માંથી ૪૬૫ મેળવી શકશે. દરેક યુગવાર કવિઓના નમુના હવે પછી જૈન ગૂર્જર પદ્યસાહિત્ય સંબંધી વિસ્તારથી નિબંધ લખાનાર છે તેમાં અપાશે. ૪૬૩. જુઓ દિ. બ. કેશવલાલ હર્ષદ ધ્રુવના સંપાદિત ‘પ્રાચીન ગુર્જર કાવ્ય'માં તેમની પ્રસ્તાવના અને જૈનયુગ પુ. ૩, પૃ. ૧૦૧માં ‘પ્રબોધ ચિંતામણી સંબંધી સાક્ષરશ્રી કેશવલાલભાઈ.’ ૪૬૪, ઉક્ત સાક્ષરશ્રી ધ્રુવના જ ભાષણનો સાર ‘બુદ્ધિપ્રકાશ’ ફેબ્રુ. ૧૯૨૬ ‘પદ્યબંધની કસોટી અને બીજા પ્રશ્નો.’ વિશેષ માટે જુઓ અમારા મિત્ર રા. મંજુલાલનો લેખ ‘આપણી દેશીઓ અને પ્રાચીન લોકસંગીત’-ગુણસુન્દરી, ૧૯૩૦. ૪૬૫. ‘શારદા’નો તંત્રી અંક જાને. ૧૯૨૭ પૃ. ૧૦૦૩ : ‘જૈનયુગ’ કાર્નિક માગશર સં. ૧૯૮૩ પૃ. ૧૬૯. Page #450 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ વિક્રમ સોળમું શતક [સં. ૧૫૦૧ થી ૧૬૦૦] ઐતિહાસિક ઘટનાઓ श्रेयः श्रीधर्मबीजं विमलमतिबृहद्भारत क्षेत्रधात्र्यां येनोप्तं यद् युगादौ तदनु निजलसद् गोरसैः सिक्तमेतत् । प्रौढिं च प्रापि तज्ज्ञैः सुकृतगुरुगणैः स्वाश्रितेऽद्यापि दद्या- दाधिव्याधिव्यपायं परमसुखफलं नाभिसूः स्तात् स सिद्ध्यै ॥ -જેણે વિમલમતિ બૃહત્ ભારત ક્ષેત્ર ભૂમિમાં યુગની આદિમાં કલ્યાણશ્રીનું ધર્મબીજ વાવ્યું અને ત્યાર પછી તે બીજ પોતાના જ્વલંત ગોરસ (ભૂમિરસ, વાણીરસ) વડે તેના જ્ઞાતા સુસ્કૃતિ ગુરુઓના સમુદાયથી સીંચાઇ પ્રૌઢી પામ્યું તે નાભિનન્દન-ઋષભદેવ આધિ-વ્યાધિના નાશ રૂપ પરમસુખ ફલ આપો અને આપણી સિદ્ધિ અર્થે થાઓ. (સોમચારિત્રગણિકૃત ગુરુગુણરત્નાકર કાવ્ય સં. ૧૫૪૧) ૭૧૯. સં. ૧૫૦૫માં રાણા કુંભા (કુંભકર્ણ)ના ભંડારી (કોશાધ્યક્ષ) વેલાકે શાંતિનાથ તીર્થંકરનું અષ્ટાપદ નામક જૈનમંદિર ચિતોડમાં બંધાવ્યું કે જેની પ્રતિષ્ઠા ખ. જિનસેન (?) સૂરિએ કરી હતી કે જેને હાલ શૃંગાર ચાવડી-સિંગારચોરી' કહેવામાં આવે છે.૪૬૬ તેને પ્રથમ ચાર દ્વાર હતાં તેમાં બે દ્વાર સુંદર કોરેલી જાળીઓ બેસાડી કરવામાં આવ્યાં છે. સં. ૧૫૦૬ ના વર્ષમાં મહારાણા કુંભકર્ણે આબુના જૈન યાત્રિકો પાસેથી મુંડકું વલાવું વગેરે ન લેવા અને તેમનું રક્ષણ ક૨વા સંબંધી લખી આપેલું વ્યવસ્થાપત્ર લૂણિગવસહિના દક્ષિણાભિમુખ દરવાજાની બહાર કીર્તિસ્થંભની પાસે એક શ્વેત ‘સુરહિ’ પત્થર રોપેલો છે. તેના પર કોતરેલું છે.૪૬૭ સં. ૧૫૦૭ના માઘ (અસિત) સપ્તમી દિને ૪૬૬. લોકો કહે છે કે અહીં રાણા કુંભાની રાજકુમારીનો વિવાહ થયો હતો. તેની આ ચોરી છે, પણ તે ભૂલ છે, કારણ કે તેનો શિલાલેખ ઉક્ત જૈનમંદિરની સાક્ષી પૂરે છે. ઓઝાજી રા. ઇ. પહેલો ખંડ પૃ. ૩૫૬ અને બીજો ખંડ પૃ. ૬૨૫ ટિપ્પણ. રાજપુતાના મ્યુઝિયમ રીપોર્ટ સન ૧૯૨૦-૨૧ પૃ. ૫ લેખસંખ્યા ૧૦, ૪૬૭. જુઓ તે લેખ:- ‘શ્રી ગણેશાયઃ ॥ સહી (ત્રિશૂલ જેવું ચિન્હ છે) સંવત ૧૫૦૬ વર્ષે અષાઢ સુદિ ૨ મહારાણા શ્રી કુંભકર્ણ વિજયરાજ્યે શ્રી અર્બુદાચલે દેલવાડા ગ્રામે વિમલવસહી શ્રી આદિનાથ તેજલવસહી શ્રી નેમિનાથ તથા બીજે શ્રાવકે દેહરે દાહ મુંડિકં વલાવી રખવાલી ગોડા પોઠયારૂં રાણિ શ્રી કુંભકર્ણિ મહં ડૂંગર ભોજા જોગ્ય મયા ઉધારા જિકો જ્યાત્રિ આવિ તિહિંરૂં સર્વ મુકાવું જ્યાત્રા સંમંધિ આવ્યંદ્રાર્ક લગિ પલે કુઈ કોઈ માંગવા ન લહિ રાણિ શ્રી કુંભકણિ મ. ડૂંગર ભોજા ઊરિ મયા ઉધારી યાત્રા મુગતી કીધી આઘાટ થાપુ સુરિહિ રોપાવી જિકો આ વિધિ લોપિસિ તિ ઇહિ સુરિહિ ભાંગીરૂં પાપ લાગિસિ અનિ સંહ જિકો જાત્રિ અવિસઈ સ છું ૧ એક દેવ શ્રી અચલેશ્વરિ અન દુગાણી ૪ ચ્યા દેવ શ્રી વિશિષ્ટ ભંડારિ મુકિસ્યઇ । અચલગઢ ઊપરિ દેવી ॥ શ્રી સરસ્વતી સન્નિધાનિ બઇઠાં Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ગુરુવારે જૂનાગઢના રાજા માંડલિકે રત્ન(સિંહ)સૂરિના પટ્ટાભિષેકના અવસરે પંચમી અષ્ટમી ચતુર્દશી દિનોમાં સર્વ જીવની અમારિ કરાવી તેની પહેલાં એકાદશી અને અમાવાસ્યામાં તેનું પાલન થતું હતું. ૪૯તેજ રાજાના સમયમાં સં. ૧૫૦૯ માઘ શુદ ૫ ને દિને, વિમલનાથનો પ્રસાદ સ્તંભતીર્થવાસી વ્ય. શાણરાજે બંધાવેલો. તેમાં ઉક્ત બૃહત્ તપાગચ્છના રત્નસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરી. (જૈન ગૂ. કવિઓ ભાગ ૨ પૃ. ૭૩૮. આ સંબંધીનો પ્રથમનો અર્થો મોટો શિલાલેખ માંડલિકના રાજવંશનું લિખિત દુએ શ્રી સ્વયં મા શ્રી રામપ્રસાદાત છે શુભ ભવતુ દોસી રામણ નિત્ય પ્રણમતિ ” આમાં મેવાડી ભાષા છે. આમાંના શબ્દોના અર્થ જાણવા યોગ્ય છે. વિમલવસહી-વસહી (પ્રાકૃત) વસહિકા (પ્રાકૃતથી બનેલ સંસ્કૃત), વસતિ (સંસ્કૃત), મંદિર; વિમલશાહનું સ્થાપેલું-બંધાવેલું મંદિર; તેજલવસહી-પ્રસિદ્ધમંત્રી વસ્તુપાલના ભાઈ તેજપાલની સ્થાપેલી શ્રી નેમિનાથની વસહિક. બીજે-બીજા, અન્ય. શ્રાવક-જૈન ધર્માનુયાયી સંઘના ચાર અંગ છે-સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા; તેમાં શ્રાવક તે ધર્મનું શ્રવણ કરનાર (સાધુઓના ઉપદેશના અનુયાયી) અર્થાત્ ગૃહસ્થ, તેમાંથી સરાવગી' શબ્દ નિકળ્યો છે. દેહર-દેવધર, દેવકુલ, દેવલ, મંદિર. બીજે શ્રાવકે દેહરે-અન્યાન્ય જૈન મંદિરોમાં (અધિકરણની વિભક્તિ વિશેષણ તથા વિશેષ્ય બંનેમાં છે) દાણ-સંસ્કૃત દંડ, રાજકીય કર દંડ યા દાણ જુર્માના (શિક્ષા) ને માટે યા રાહદારી જગાત આદિના માટે લેવાય છે. મુંડિક-મુંડકું, પ્રત્યે યાત્રિકના દર માથા દીઠ કર. વલાવીમાર્ગમાં રક્ષા માટે સાથેના સીપાઈનો કર. રખવાલી-ચોકીદારનો કર. ગોડા-ઘોડા, પોઠયા-સંસ્કૃત પૃષ્ઠય-પીઠ પર ભાર ઉંચકનાર બળદ, ડું-ના. રાણિ શ્રી કુંભકર્ણિ-ઈ” એ ત્રીજી વિભક્તિનું ચિન્હ છે. રાજા કુંભકર્ણ. મહંમહત્તમ, મહત્તમ. ઉચ્ચ રાજ્યાધિકારી યા મંત્રી. સરખાવો મહતા, મહેતા કા મહત્તર. જોગ્ય-યોગ્ય, જોગ. ડુંગર ભોજા નામના અધિકારીના કહેવાથી, તેના પર કૃપા-ઉપકાર કરીને. નિકો-જે. તિહિરૂં તેનું મુકાવું-મૂકાવ્યું, છોડાવ્યું. પલે-પાલ્યું જાય. માંગવા ન લહિ-માગી ન શકે. ઊપરિ-ઉપર જોગ્યની વ્યાખ્યા જુઓ. મયા ઉધારા-મયા ધારણ કરી. ‘દયા મયા’ કરી, કૃપા કરી. મુગતી-મુક્તિ, છૂટ, કીધી-કરી, થાપુ-થાણું, સ્થાપ્યું. આઘાટ-નિયમ. સૂરિહિ-ફારસી શરહ (?) નિયમનો લેખ. રોપાવીરોપી, ઉભી કરી. (સં. રોપિતા, પ્રાકૃત સંસ્કૃત રોપાપિતા). લોપિસિ-લોપશે. તિ તેને (ર્મકારક). ભાંગીરૂં-તોડવાના. લાગિસિ-લાગશે. અનિ-અને (સં. અન્યત) સંહ-સંઘ, યાત્રિકોનો સમૂહ. અવિસઈ-આવશે સંસ્કૃત સમ-આવિષ્યાતિ (?) સ-તે. ફધું (સંસ્કૃત પદિક)-ફદીઉં, બે આનાની લગભગ કિંમતનો ચાંદીનો સિક્કો. અચલેશ્વરિ, ભંડારિ, સંનિધાનિએમાં ‘ઈ’ અધિકરણ કારક છે. દુગાડી (સં. દ્રિકાકિણી) એક પદિકના પાંચ (રૂપિયાના ૪૦) એવો એક તાંબાનો સિક્કો, મુકિસ્યઇ-મૂકશે (સરખાવો મુકાવું, અવિસઇ). દૂએ-દૂતક. શિલાલેખો અને તામ્રપત્રોમાં જે અધિકારી દ્વારા રાજાજ્ઞા અપાઈ હોય તેનું નામ “દૂતોડત્ર' એમ કહીને લખાતું હતું તેનો અપભ્રંશ દૂએ, દુવે યા દુબે પ્રત, પછીના લેખો પટ્ટો આદિમાં આવે છે. આ લેખના દુએ યા દૂતક સ્વયં રાણા કુંભાજ છે. દોસી રામણ-આ લેખનો લેખક હશે. ઓઝાજીનો લેખ “અનંદ વિક્રમ સંવતૂકી કલ્પના ના પ્ર. પ્ર. ૧, પૃ. ૪૫૦-૪પર. ૪૬૮, આ સંબંધીનો મોટો શિલાલેખ જૂનાગઢના ઉપરકોટમાં ગઢમાં એક શિલાપટ્ટ છે તેમાં છે કે જે મારી ગિરનાર યાત્રાના અવસરે તા. ૩૦-૬-૨૯ ને દિને મેં ભાંગ્યો તૂટ્યો ઉતારી લીધો તેમાંથી નીચેનું પ્રસ્તુત જેટલું મૂકેલ છે. સ્વસ્તિ શ્રી સંવત્ ૧૫૦૦ વર્ષે માઘ...સપ્તમી દિને ગુરૂવારે...શ્રી..રાણાશ્રી મેલગદે સુત રાઉલશ્રી મહિપાલદે સુત...શ્રી મંડલિક પ્રભુણા... સર્વજીવકરૂણાકરણતત્પરેણ ઔદાર્ય ગાંભીર્ય ચાતુર્ય શૌર્યાદિ ગુણરત્ન રત્નસિંહ) સૂરીણાં પટ્ટાભિષેકાવસરે સ્તંભતીર્થ વાસ્તવ્ય સા. દેવા ત હાંસા સૂત.રાજકુલીન...સમસ્તજીવઅભયદાનકરણ..કારકેણ પંચમી અષ્ટમી ચતુર્દશી દિનેષુ સર્વ જીવ અમારિ કારિતા રાજા.નંતર સિંહાસનોપવિરેન શ્રી મંડલિક રાજાધિપેન શ્રી અમારિ પ્રા લિખિત સ્વહસ્ત લિખિત શ્રી કરિ (?) સહિત સમર્થિત પુરાપિ એકાદશી અમાવાસ્ય પાલ્યમાનસ્તઃ સંમતિ... એતેષ પંચમી અષ્ટમી એકાદશી ચતુર્દશી અમાવાસ્યા દિનેષુ રાજાધિરાજ શ્રી મંડલિકેણ સર્વ શ્રેય કલ્યાણકારિણી સર્વ દુરિત દુર્ગોપસર્ગનિવારિણી સર્વજીવઅમારિ કાર્ય...ણી ચિર વિજયતાં છે વગેરે. Page #452 -------------------------------------------------------------------------- ________________ પારા ૭૨૦ થી ૭૨૧ રાજા માંડલિક, આ. લક્ષ્મીસાગર સૂરિ ૩ ૨૭ વર્ણનવાળો અને પછી શાણરાજના વર્ણનના બે શ્લોક જણાવી અટકતો અત્યારે ગિરનાર પર મોજૂદ છે.) આ શાણરાજ તે હરપતિ સંઘપતિ કે જેણે સં. ૧૪૫૨ માં ૭ દેવાલયો સાથે શત્રુંજય વગેરે તીર્થોની યાત્રા કરી હતી અને જેણે ત્યાં રત્નસિંહસૂરિનાં અને રત્નચૂલા સાધ્વીનાં પગલાં પધરાવ્યાં હતાં. તેના નામલદે પત્નીથી થયેલ પુત્ર સજ્જનસિંહનો કૌતુકદેવી નામની સ્ત્રીથી થયેલ પુત્ર હતો. તેણે સં. ૧૫૧૭માં શત્રુજ્ય તથા ગિરનાર તીર્થની ૨૪ દેવાલયો સહિત યાત્રા કરી હતી અને તે જ વર્ષમાં તેના આગ્રહથી જ્ઞાનસાગરસૂરિએ ખંભાતમાં વિમલનાથચરિત્ર રચી પૂર્ણ કર્યું હતું. (જુઓ તે ચરિત્રનું ભાષાંતર પ્ર. ઓ. સભા ભાવ. {પ્ર. હી. હે, જિ. આ. 2. }) ૭૨૦. સં. ૧૫૧૨માં વાણીઆમાં દશા વીસા એવા ભેદ જાણીતા થઈ ગયા હતા અને તેમાં શ્રાવક અને મૈશ્રી (વૈષ્ણવ) બંને હતા એ તે વર્ષમાં રચાયેલા કાન્હડદે પ્રબંધ પરથી જણાય છે - વીસા દસા વિગતિ વિસ્તરી, એક શ્રાવક નિ એક મહેસરી.' છતાં તે બંને ખરીદવું, વેચવું, પરદેશ સાથે જળ અને સ્થળથી વ્યવસાય કરવો વગેરે અરસ્પરસ વ્યવહાર રાખી સાથે જ કરતા. ૭૨૧. તપાગચ્છમાં લક્ષ્મીસાગરસૂરિને ગચ્છનાયક પદ સં. ૧૫૧૭માં મળ્યું. તેમનું ચરિત્ર ગુરુગુણરત્નાકર કાવ્યમાં આપેલું છે તેનો સાર અત્રે મૂકવામાં આવે છે. તેમણે મૂળ મુનિસુંદરસૂરિ પાસે ઉમાપુરમાં સં. ૧૪૭૦માં છ વર્ષની વયે દીક્ષા લઈ સિદ્ધાંતો શીખી લીધાં અને દુર્વાદીઓનાં માન ઉતારી બાલ દશા છતાં જીર્ણદુર્ગમાં મહિપાલ રાજાને રંજિત કરેલ હતો. ક્રમે વિવાહપ્રજ્ઞપ્તિના યોગવહનથી ગણિપદ પ્રાપ્ત કર્યા પછી પંડિતપદ સોમસુંદરસૂરિએ દેવગિરિથી આવેલા સાત મહાદેવના કરેલા ઉત્સવપૂર્વક સં. ૧૪૯૩માં આપ્યું. સં. ૧૫૦૧ માં મુંડસ્થલમાં મુનિસુંદરસૂરિએ વાચકપદ આપ્યું ને તેનો ઉત્સવ સંઘપતિ ભીમે કર્યો. સં. ૧૫૧૭ માં ગચ્છનાથ બન્યા પછી માલવદેશ અવલોકી ગૂજરાતમાં આવી સ્તંભતીર્થમાં રત્નમંડન અને સોમદેવસૂરિ સાથે ગચ્છમેલ કર્યો પૃથક પક્ષ જેવું થઈ ગયું હતું તે દૂર કર્યું. સં. ૧૫૨૨ માં ગચ્છપરિધાપનિકા વિધિ કરી અનેકને આચાર્યપદ, વાચકપદ, વિબુધપદ, આપ્યાં તેની સૂચિ માટે જુઓ સર્ગ બીજો) ગૂર્જરત્રા મરૂ અને માલવ દેશમાં પ્રસિદ્ધ શ્રાવકો, અને તેમના કરેલા ઉત્સવ પૂર્વક બિંબ પ્રતિષ્ઠાદિનો ઉલ્લેખ ત્રીજા સર્ગમાં છે. ગિરિપુર (ડુંગરપુર)માં ઉકેલ જ્ઞાતિનો સાહ સા© તે સોમદાસ રાજાનો મંત્ર હતો. તેણે ૧૨૦ મણ પિત્તલની જિનમૂર્તિ કરાવી તેની અન્ય બિંબો સાથે પ્રતિષ્ઠા કરાવી. દક્ષિણના દેવગિરિના સાત મહાદેવે શત્રુંજયાદિની તીર્થયાત્રા કરી લાટપલ્લિ આદિમાં પુષ્કળ દ્રવ્યથી કરેલા ઉત્સવથી અનેકને વાચક, મહત્તરાપદ અપાવ્યાં. હાડાવટી માલવદેશના પ્રજાપ્રિય અહમ્મદના મુખ્ય મંત્રી મંડપ (માંડવગઢ) ના વાસી પ્રાગ્વાટવંશના સંઘપતિ ચંદ્રસાધુ (ચાંદાસાહે) ૭૨ કાષ્ઠમય જિનાલય અને ધાતુના ૨૪ જિનના પટ્ટો વગેરે કરાવ્યાં. અને તેની પ્રતિષ્ઠા કરાવી. અહમદાવાદના વાસી શ્રી ગદરાજ (ગદા) મંત્રીએ સોઝીંત્રક (સોઝીંતરા) માં ત્રીશહજાર દ્રમ ટંક ખચી નવું જૈન મંદિર કરાવી તેમાં સોમદેવસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી, અને શુભરત્નને વાચકપદ અપાવ્યું. મંડનશ્રેષ્ઠીવાળા આશાવલ્લીપુરમાં તે સૂરિએ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સોમલબ્ધિને ગણિનીનું પદ આપ્યું. માલવદેશમાં ગ્યાસદીન રાજ્યે મંડપદુર્ગના વાસી સં. સૂરા અને વીરા પ્રાગ્વાટજ્ઞાતિમાં મુખ્ય હતા. તેમણે સુધાનંદનસૂરિ સાથે સંઘ લઇ સિદ્ધાચલ આદિની યાત્રાએ નીકળી ઉંબરટ્ટ ગામમાં આવી શુભરત્નવાચકને સૂરિપદ અપાવ્યું ને પછી પાતશાહનું ફરમાન લઈ એક લાખ કરતાં વધારે દ્રવ્ય ખર્ચી ઉક્ત સિદ્ધાચલની યાત્રા કરી. ૭૨૨. દક્ષિણના દેવગિરિના સં. ધન્યરાજ અને નગરાજ બંને ભાઇઓએ ગૂજરાત આવી મહિમ્મદ નામના રાજ્યકર્તાનું માન મેળવી વિમલાચલની યાત્રા કરી પાટણ ચાતુર્માસમાં આવી ત્યાંના સંઘને અનેક રીતે સેવા કરી તુષ્ટ કર્યો ને સોમજય વાચકને સૂરિપદ અને તેમના શિષ્ય જિનસોમ પંડિતને ઉપાધ્યાયપદ પાટણમાં અપાવ્યાં. ઉપર્યુક્ત ગૂર્જર જ્ઞાતિના વણિક સુલતાનના મંત્રી સંધવી ગદાએ ૧૨૦ મણ પીત્તલનું ઋષભદેવનું બિંબ કરાવી આબૂના ભીમવિહારમાં૪૬૯ પ્રતિષ્ઠિત કરાવવા સંઘ લઈ ભાનૂ (ઇડરનોં ભાણ) અને લક્ષ (મેવાડનો લાખો) નાં સત્કાર મેળવી આબૂ જઇ ત્યાં સોમજયસૂરિ પાસે સં. ૧૫૨૫ માં તે અને બીજી મૂર્તિઓ ભીમપ્રાસાદમાં પ્રતિષ્ઠિત કરાવી. પછી તેના આગ્રહથી સુધાનંદનસૂરિએ જિનસોમ વાચકને સ્વહસ્તે આચાર્યપદવી આપી. વળી ત્યાં પાટણથી સાધારણ સા. ના પુત્ર ડુંગરે આવી જિનહંસને વાચક પદ અપાવ્યું અને આબૂવાસી સા. સંડાએ સુમતિસુંદરને ઉપાધ્યાયપદ અપાવ્યું પછી ગદરાજ ડુંગર અને સંડકે જીરાપલ્લી પાર્શ્વનાથની યાત્રા કરી. ૭૨૩. અહમ્મદાવાદના સુલતાનના મંત્રી પ્રાગ્ધાટ કર્મણ સંઘવી, દજિનાલય વડે પૌત્રી કર્પૂરી સહિત શત્રુંજયની યાત્રા કરનાર ગુણરાજ સંઘપતિ, દો. મહિરાજ, અને દો. હેમા એ ચાર જણાએ અહમ્મદાવાદથી આવતાં સોમજયસૂરિને આગ્રહ કરતાં દરેકના તરફથી અનુક્રમે મહીસમુદ્ર, લબ્ધિસમુદ્ર, અમ૨નંદિ અને જિનમાણિક્યને વાચકપદ આપ્યાં. સીરોહીના ખીમા નામના સંઘપતિએ જિનહંસવાચકને સૂરિપદ અપાવ્યું. સુંડાકના કુંતા નામના સંઘવીએ સીરોહીના સોમદેવસૂરિના શિષ્ય સુમતિસુંદરને આચાર્યપદ અપાવ્યું. ૭૨૪. અકમી(પુર)ના ઉકેશવંશીય સોની ઈશ્વર અને પતા એ બે ભાઇઓએ ઇડરના ભાણ રાજાના દુર્ગ ઉપરના પ્રાસાદ કરતાં ઉંચો પ્રાસાદ કરાવી તેમાં ઘણાં બિબો સાથે અજિતનાથના બિંબની લક્ષ્મીસાગરસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. (સં. ૧૫૩૩'). આ ભાણરાજાના મંત્રી-કોઠારી ઉકેશવંશના શ્રીપાલે સુમતિસાધુને આચાર્યપદવી અપાવી. (અમદાવાદના) અકમી(પુર)ના ઉક્ત ઉકેશ જ્ઞાતીય અને પદપ્રતિષ્ઠા કરનાર ઇશ્વરના લઘુભાઇ પતા અને પુત્ર હરિશ્ચંદ્રે કરેલા ઉત્સવથી રાજપ્રિય અને ઇંદ્રનંદિને સૂરિપદ અપાયાં. અહમ્મદાવાદના મેઘમંત્રીએ ધર્મહંસ અને ઇંદ્રહંસને વાચકપદ અપાવ્યાં. ૪૬૯. આ ભીમવિહાર તે આબૂ પરનું ભીમાશાહવાળું ઋષભદેવનું મંદિર કે જે પૂર્વે સં. ૧૩૭૩ પછી બનેલું ને ‘પીતલહર’ એ નામથી ઓળખાતું હતું અને જેનો ઉદ્ધાર સોમસુંદરસૂરિના સમયમાં સંઘે કર્યો હતો. તેમાં મંત્રી સુંદરના પુત્ર ઉક્ત ગદાએ નવી પ્રતિમા બેસાડી તે આજે વિદ્યમાન છે. મુનિ કલ્યાણવિજયનો લેખ ‘આબુના જૈન શિલાલેખો’-‘જૈન’ તા. ૧૬-૧૦-૨૭. ૧. આ સંબંધી સુધાનંદનસૂરિના શિષ્યે તે સમયે રચેલી ‘ઇડરગઢ ચૈત્ય પરિપાટી' માટે જુઓ જૈનયુગ સં. ૧૯૮૫ માહથી ચૈત્રનો અંક પૃ. ૩૪૧. Page #454 -------------------------------------------------------------------------- ________________ પારા ૭૨ ૨ થી ૭૨૮ લક્ષ્મીસાગરસૂરિના કાર્યો ૩ ૨૯ પ્રાદન (પાલણપુર) વાસી ઉકેશ જ્ઞાતિના ખીમાના પુત્ર સા. જીવાએ આગમમંડનને વાચકપદ અપાવ્યું. (ઈડરના) ભાણ રાજાના મંત્રીકોઠારી સાયરે ગુણસોમને, દરવર્ષે યાત્રા કરનાર તેમના સં. ધનાએ અનંતકંસને અને આશાપલ્લીના ૫. જૂઠા મીઠાએ હંસનંદનને વાચકપદ અપાવ્યું. આમ ઇલદુર્ગ-ઇડરમાં ત્રણને સૂરિપદ, છને વાચકપદ, અને આઠને પ્રવર્તિનીપદ જુદાં જુદાં અપાયાં. ૭૨૫. સીરોહીમાં લક્ષ (લાખા) રાણાના અમાત્યો ને સંઘ લઈ શત્રુંજયની યાત્રા કરી થયેલ સંઘપતિઓ પ્રા. કો. ઉજલ અને કાજાએ સોમદેવસૂરિ સાથે જીરાપલ્લી પાર્શ્વનાથની સાત દિન સુધી યાત્રા કરી અને સીરોહીમાં ૮૪ આર્યદંપતી સહિત સોમજયસૂરિની દેશના સાંભળી બ્રહ્મવ્રત સ્વીકાર્યું. મેવાડના કુંભકર્ણ રાજાથી સત્કારિત એવા સંઘપતિ જે ધરણાએ રાણપુરમાં ચોમુખ ચૈત્ય બંધાવ્યું તેના પ્રથમ ભાઈ રત્નસિંહનો સં. ચાલિગ નામનો પુત્ર થયો તેનો પુત્ર સં. સહસા થયો કે જેને માલવાધીશ ગ્યાસુદીને ધર્મના ભાઈથી અધિક મિત્ર કર્યો હતો. તેણે સુમતિસુંદરસૂરિના ઉપદેશથી લક્ષ (લાખા) રાણાની અનુમતિ લઈ આબૂના અચલદુર્ગ શિખર પર મોટો ચોમુખ પ્રાસાદ કરાવી. તેમાં ૧૨૦ મણ પીતળનું જિનબિંબ કરાવી પ્રતિષ્ઠિત કર્યું. ૭૨૬. મંડપ (માંડવગઢ) ના સં. વેલાએ સુમતિસુંદરસૂરિના ઉપદેશથી જિનયાત્રા માટે સુલતાનનું ફરમાન લઈ સંઘ કાઢ્યો. ત્યાંથી રતલામ આવતાં અનેક (પર) સંઘો મળ્યા. પછી ઇલાદુર્ગ (ઈડર) આવતાં ગુરૂને વંદી જીરપલ્લિપુરની યાત્રા કરી. ગુણરાજ સંઘવીએ ઇદ્રમાલા પહેરી હતી તેવી રીતે વેલાએ અબ્દતીર્થમાં નવ હજાર ટંકથી ઇદ્રમાલા પહેરી. વેલાક અને ધર્મસિંહ આદિએ રાણપુરના ચતુર્મુખ ચૈત્યમાં દેવકુલિકાઓ કરાવી પછી સિદ્ધક્ષેત્રની યાત્રા કરી ફરી ઈડરમાં આવી ગુરૂને સોનાનાણાંથી વધાવ્યા ને ત્રણસો સાધુઓને વસ્ત્રો આપ્યાં ને સોમસાગરને ઉપાધ્યાયપદ આપ્યું. પછી પાવાપુરમાં સંભવનાથને વંદી માંડવગઢ પાછા આવ્યા. ૭૨૭. પિપ્પલીયપુરના સં. ધર્મસિંહે ઉદ્યાપન ઉત્સવ કરી ઘણું દ્રવ્ય ખર્યું. દેવાસના સં. ભાદા તથા આનાએ જિનપ્રતિષ્ઠા ઉદ્યાપન આદિ કરી સાધુઓને વસ્ત્ર આપ્યાં. ત્યાં જ પ્રાગ્વાટ જ્ઞાતિના તથા માફમાલિકના મંત્રી સં. દેવસીએ ૨૪ દેવાલયો, અને પિત્તલમય ચતુર્વિશતિ જિનપટ્ટો બનાવરાવી આગમમંડન વાચક પાસે પ્રતિષ્ઠા કરાવી. ૭૨૮. મંડપ (માંડવગઢ) વાસી શ્રીમાલી અને માલવાધિપતિના મિત્ર તથા “માફમાલિક' એ નામ ધારણ કરતા મેઘમંત્રી હતા. તેની માતુશ્રી આદિ કુટુંબ પૂર્વે સોમસુંદરસૂરિનું રાગી હતું તે હમણાં પણ પરિકર સહિત તેમનું રાગી હતું. તેણે સુવર્ણટંક સહિત દશશેરના મોદક આખા માંડવગઢના સર્વ જાતિના વાસીઓને આપ્યા. આ મેઘે પોતાના નાનાભાઈ જીવણ૭૦ સહિત રહીને સત્રાગારથી સંઘને ૪૭૦. આ જીવણના પુત્ર પુંજરાજે સારસ્વત વ્યાકરણ પર ટીકા (પી. ૫, ૧૬૬) રચી છે. તેની પ્રશસ્તિમાં જણાવ્યું છે કે શ્રીમાલ સદેપાલનો પુત્ર કોરો તેનો પુત્ર પામો ને તેનો પુત્ર ગોવા સા. રામચંદ્રમાં પ્રીતિવાળો થયો. તેનો પુત્ર પંચ સા. ને તેની સ્ત્રી મદીથી બે પુત્રો થયા તે આ જીવન અને મેઘ. તે બંનેએ મંડપદુર્ગમાં ખલચિ સાહિગયાસ (ખીલજી ગ્યાસુદિન)ના મંત્રી થઈ પરોપકાર વડે ભારે ખ્યાતી મેળવી. જીવને મંત્રિનો ભાર નાનાભાઈ મેઘને (ઉપર મોટાભાઈ જણાવ્યું છે.) સોંપી બ્રહ્મવિદ્યામાં સમય ગાળ્યો. મેઘમંત્રીએ શ્રી ગયાસ પાસે “મફરલી માલિક' Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સંતોષ કરવામાં લાખો ટંક ખચ્યાં. આ રીતે વિધવિધ શ્રાવકોનાં વર્ણનો ત્રીજા સર્ગમાં પૂરાં થયા છે. ૭૨૯. ચોથા સર્ગમાં સં. રના મેઘા અને જેસિંગની યાત્રાનું વર્ણન છે. રત્નો તે સોમસુંદરસૂરિના પિતાનો સ્વજન થાય. તેના પૂર્વજ સંબંધી કહેલ છે કે સામઢિકા નામની ગુજરાતની એક નગરીમાં પ્રાગ્વાટ વંશનો જૈત્રસિંહ તે સોમસુંદરસૂરિનો પિતૃપૂર્વજ થયો. પછી બૂટડ-કાલો ને તેના છ પુત્ર પૈકી સામલના ચાર પુત્રો પૈકી જયેષ્ઠ પુત્ર સજજને માલવદેશમાં જઈ પર્ણવિહાર ગામમાં વાસ કર્યો; તેને પૂર્ણદેવીથી કર્મા નામનો પુત્ર થયો કે જે (અક્ષિ અંતરીક્ષ અક્ષરમાંક વર્ષમાં) સિદ્ધક્ષેત્રની યાત્રા કરી સંઘપતિ થયો. તે પર્ણવિહારથી આગર નગરમાં વસ્યો. તેના ત્રણ પુત્રો રત્નો, સુએસ અને મેઘો થયા. તેમણે અનેક પુણ્યકાર્યો કર્યા. રત્નાએ બહુ નામ કાઢયું. રત્નાને જીરાપલ્લીનાથની સંઘ કાઢી યાત્રા કરવા ઈચ્છા થઈ. તેની સાથે તેના ભાઇઓ જોડાયા. સારંગપુરવાસી જેસંગ સા જોડાયો. સીણોરકઢંગ સિંદુરપુર તથા સારંગપુરના વાસી આવ્યા. સંઘ આગરપુરથી ચાલી પર્ણવિહાર ને ત્યાંથી રતલામ આવ્યો ત્યાં મંડપરાજ્યના સીબલીયના સંઘવાળા મંત્રી જાઉર અને સહજા ત્યાં આવ્યાં. ધારા, ઉજ્જયિની આદિના, મહેંદ્રીતટ વાગડના એમ મળી આ માલવીય સંઘ રાજદેશના ઈડરમાં આવ્યો. ને ત્યાં કુમારપાલે કરાવેલ પ્રાસાદમાં દર્શન કર્યા. ભાણરાજાએ રત્ના અને જેસંગ સંઘવીને માન આપ્યું. લબ્ધિસમુદ્ર વાચક ત્યાં હતા. ત્યાં બધા મળી ૮૪ સંઘપતિઓ એકઠા થયા. ત્યાંથી આબૂની તળેટીમાં આવેલા જીરિકાપલ્લિમાં આવી ત્યાંના પાર્શ્વનાથની યાત્રા કરી, પછી અબ્દતીર્થની યાત્રા કરી. પછી સીરોહી આવ્યા. ત્યાં લક્ષ (લાખા) રાજાએ બહુમાન કર્યું. દેવવંદન કરી ત્યાં બિરાજતા ત્રણ સૂરિઓ અને અનેક ઉપાધ્યાયોને વંદન કર્યું. રત્નાકે ગચ્છપરિધાપનિકાનો ઉત્સવ કર્યો. પોતાના ગોત્રમાંથી જ થયેલા સોમસુંદરસૂરિના પરંપરાના સાધુઓને ગુરુભાવથી અંબરદાન કર્યું. લાખોરાવ પણ પૂજ્યપાદ ગુરુને નમ્યો. ૩૦૦ સાધુને વેષાર્પણ કર્યું. અન્યપક્ષી સાધુઓને પણ વસ્ત્રદાન કર્યું. દરેક દેશમાં વસતા સાધુઓને તે પ્રમાણે કર્યું પછી રાણપુરની યાત્રા કરી સીરોહી થઈ માલવભૂમિમાં આગરપુરમાં સંઘપતિ રત્ના અને મેઘા પાછા ફર્યા. આ પરિધાપનિક સં. ૧૫૨૮ માં તેમણે આરંભી. તપાગચ્છના ઉપરાંત વૃદ્ધશાલી, ખરતર, અંચલ, આગમ, વટ (વડ), પૂર્ણિમા, નાણા, નાણાવાલ આદિ સર્વ ગચ્છના સાધુઓને પુષ્કલ વસ્ત્રનું દાન કર્યું. આ રત્ના સંઘપતિની વિનતિથી, જે વર્ષમાં સુભિક્ષનો ઉદ્ભવ થયો તે સં. ૧૫૪૧માં લક્ષ્મીસાગરસૂરિના રાજ્યમાં જ આ ગુરુગુણ રત્નાકર કાવ્ય સોમદેવસૂરિ શિષ્ય ચારિત્રહંસના શિષ્ય સોમચારિત્રે રચ્યું.” સં. ૧૫૪૭માં તે સૂરિ સ્વર્ગસ્થ થયા. ૭૩૦. સં. ૧૫૨૪ માં ખ. કમલસંયમ ઉપાધ્યાયે રાજગૃહીના વૈભારગિરિ પર જિનભદ્રસૂરિની નામનું નામ પ્રાપ્ત કર્યું. જીવનની મકૂ નામની પત્નિથી થયેલ પુત્ર પુંજરાજે પોતાનાં સૂત્રોથી સારસ્વત પર ટીકા રચી. આ પરથી જણાય છે કે મેઘ મંત્રીની જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ હતી અને ખાસ કરી સ્ત્રીમંડળની તો જરૂર હતી, જ્યારે જીવનમંત્રીની બ્રહ્મ વિદ્યા-જગદીશ્વરની પૂજામાં પ્રીતિ હતી ને તેનો પત્ર પંજરાજ પણ જૈનેતર ધર્માનુયાયી હતો. તેણે મંગલાચરણ દ્વિરદાનન-ગણપતિનું કર્યું છે. વળી પુરુષો એક ધર્મ પાળે ને સ્ત્રીઓ બીજો ધર્મ પાળે એમ પણ હાલ શ્રીમાલીમાં જોવામાં આવે છે તેમ પહેલાં બનતું પણ સાથે પુરુષો સ્ત્રીઓના ધર્મ પ્રત્યે પણ અનુરાગ બતાવતા. એક ભાઇ એક ધર્મમાં આસ્થા રાખે અને બીજો બીજામાં એમ પણ ઉદારભાવ એક કુટુંબમાં રહેતો. Page #456 -------------------------------------------------------------------------- ________________ પારા ૭૨૯ થી ૭૩૪ શાહ ખેમા હડાળીયા, તોલાશા, કર્માશાહ પાદુકા પ્રતિષ્ઠિત કરી કે જે હાલ વિદ્યમાન છે. સં. ૧૫૨૬ માં તે ઉપાધ્યાયના ઉપદેશથી યવનપુરમાં (જોનપુર ? માં) શ્રીમાલી મલ્લરાજે સર્વ સિદ્ધાંતો લખાવ્યા. (તે પૈકી ભગવતીની પ્રત ગુ. નં. ૩૬૮ માં વિદ્યમાન છે) સં. ૧૫૩૬ માં ખ. જિનસમુદ્રસૂરિએ જેસલમેરમાં દેવકર્ણ રાજ્યે અષ્ટાપદ પ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી. સં. ૧૫૩૮ માં ત. લક્ષ્મીસાગરસૂરિ અને સોમજયસૂરિના ઉપદેશથી અમદાવાદના શ્રીમાલ દેવાએ ૭૧ જ્ઞાનકોશ લખાવ્યો તે પૈકી પક્ષવણાસૂત્રની પ્રત (ગુ. પોથી ૧૦) વિદ્યમાન છે. ૭૩૧. મહમદ બેગડાના સમયમાં (સં. ૧૫૦૨ થી ૧૫૬૮) જૈન શેઠ ખેમા હડાલીઆએ દુકાળ વખતે ગુજરાતને પુષ્કળ અનાજ પૂરૂં પાડી ‘એક વાણિયો શાહ, અને બીજો શાહ પાદશાહ' એ કહેવતને જન્મ આપ્યો હતો. (લગભગ સં. ૧૫૩૯)-જુઓ ખેમા હડાલીઆનો રાસ (એ. રાસસંગ્રહ ભાગ ૧ લો). સં. ૧૫૮૨માં દુષ્કાળ પડ્યો હતો ત્યારે જૈન ઓસવાલ મંત્રી નગરાજે સદાવ્રત ચાલુ રાખીને ત્રણ કરોડ પીરોજી સિક્કાનો ખર્ચ કર્યો હતો. (જુઓ કર્મચંદ્ર પ્રબંધ) ૩૩૧ ૭૩૨. સં. ૧૫૮૭માં શેઠ કર્માશાહે વૈશાખ (ગૂજરાતી ચૈત્ર) વદ ૬ ને દિને શત્રુંજયનો સોળમો ઉદ્ધાર કર્યો. તેનો ટૂંકમાં ઇતિહાસ એ છે કે ચિતોડમાં ઓસવંશ (ઓસવાલ જ્ઞાતિ)ની વૃદ્ધ શાખામાં (વીસા) સારણદેવ નામનો પુરુષ થયો તે જૈન આમ રાજાનો વંશજ હતો. તેના રામદેવ-લક્ષ્મીસિંહભુવનપાલ-ભોજરાજ-ઠક્કરસિંહ-ખેતા નરસિંહ-તોલા અનુક્રમે થયા. તોલાશાહ મેવાડના મહારાણા સાંગનો પરમમિત્ર હતો. તેને લીલૂનામની પત્નીથી થયેલ પાંચ પુત્રોમાં સૌથી નાનો કર્માશા શ્રેષ્ઠ અને ખ્યાતિમાન્ હતો. ૭૩૩. તપાગચ્છના રત્નાકર પક્ષની ભૃગુકચ્છીય શાખાના વિજયરત્નસૂરિ શિષ્ય ધર્મરત્નસૂરિ સાથે સં. ધનરાજનો૪૭૨ સંઘ આબૂ વગેરે તીર્થની યાત્રા કરતો મેદપાટ (મેવાડ)માં આવ્યો. ચિત્રકૂટમાં રાજ્ય કરતા સાંગા મહારાણા (રાજ્ય સં. ૧૫૬૫ થી ૧૫૮૫) નામના મહાપ્રતાપી રાજાએ માનપૂર્વક સામા જઇ માન આપ્યું. તોલાશાહે સૂરિપાસે જઇ શત્રુંજયપર સમરાસાહે સં. ૧૩૭૧ માં સ્થાપિત કરેલ બિંબનું મસ્તક મ્લેચ્છો (મુસલમાનો)એ પુનઃ કોઇ સમયે ખંડિત કરી દીધું હતું. તેનો ઉદ્ધાર કરવાનો મનોરથ સિદ્ધ થશે કે નહિ એ પૂછતાં સૂરિએ જણાવ્યું કે ‘તારો પુત્ર કર્માશાહ તે ઉદ્ધાર કરશે.' સૂરિ સંઘ સાથે ચાલ્યા ગયા પણ પોતાના શિષ્ય વિનયમંડનને ત્યાં રાખી ગયા. પછી તોલાશાહ સ્વર્ગસ્થ થયા. ૭૩૪. પછી ગૂજરાતનો શાહજાદો બહાદુરખાન ચિતોડમાં જતાં ત્યાંના રાણાએ તેનું સન્માન કર્યું. કર્માશાહ કાપડનો વેપાર કરતો હતો. તેની પાસેથી શાહજાદાએ પુષ્કળ કાપડ ખરીદ્યું અને બંને વચ્ચે મૈત્રી થઇ. શાહજાદાને દેશમાં જવા માટે ખર્ચી ખૂટી એટલે કર્માસાહે એક લાખ રૂપિયા બિનસરતે ૪૭૧. આ દેવાના સંબંધમાં તે પ્રતને અંતે જણાવ્યું છે કે મૂલ પાટણમાં શ્રીમાલી મદન-દેવસિંહ-સલખણ તેને એક સ્ત્રીથી સદા અને હેમા નામના બે પુત્ર થયા, ને બીજી સ્ત્રીથી આ દેવો થયો. સદાએ પુણ્યકાર્યો ઘણાં કર્યાં, તે પાતસાહ મહમૂદનો સંમાન્ય હતો, અને પછી અહમ્મદશાહનો પણ માનીતો થયો. તેના રાજ્યમાં સં. ૧૫૦૮માં સત્રાગાર સદાએ માંડયું. દેવો અમદાવાદમાં રહેતો. ૪૭૨. આ ધનરાજ તે પારા ૭૨૨ માં જણાવેલ ધન્યરાજ હોવા ઘટે. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ આપ્યા. પછી આ શાહજાદો સં. ૧૫૮૩માં બહાદુરશાહ એ નામધારી અમદાવાદની ગાદી પર બેઠો. ૭૩૫. પછી કર્માશાહ બાદશાહે મળવા આવતાં તેને બહુમાન મળ્યું. ત્યાં રહેલા સોમધીરગણિનો ઉપદેશ સાંભળવા લાગ્યા. અગાઉનાં આપેલાં નાણાં બાદશાહે પાછાં આપ્યાં તે “બીજું કંઈ શું કરું? કંઈપણ સ્વીકારો” એમ કહેતાં કર્માશાહે કહ્યું કે શત્રુંજય પર મારી કુલદેવીની સ્થાપના કરવા ચાહું છું. તો આપે અગાઉ આપેલ વચન યાદ કરી તેમ કરવા આજ્ઞા આપો. બાદશાહે તે સ્વીકારી કોઇપણ પ્રતિબંધ ન કરે તેવું ફરમાન કરી આપ્યું. આ લઈ કર્માશાહે શત્રુંજય તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં આવતા દરેક જૈન ચૈત્યમાં સ્નાત્ર મહોત્સવ અને ધ્વજારોપણ કરતા, દરેક ઉપાશ્રયમાં સાધુનાં દર્શન કરી વસ્ત્ર-પાત્રાદિનું દાન કરતા, દરિદ્ર લોકને યથાયોગ્ય દ્રવ્ય સહાય આપતા અને ચીડીમાર-મચ્છીમાર આદિ હિંસકને તે પાપકર્મથી મુક્ત કરતા કર્માશાહ સ્તંભતીર્થ (ખંભાત) પહોંચ્યા. ત્યાં વિનયમંડન પાઠકને વંદન કર્યું. પાંચ છ દિનમાં શત્રુંજયગિરિ દેખાયો ને પછી છેટેથી વંદન સ્તુતિ કરી તલેટીમાં સંઘ પહોંચ્યો. આ વખતે સૌરાષ્ટ્રનો સૂબો મયાદખાન (મુઝાહિદખાન) હતો તે આથી મનમાં બળતો હતો. છતાં બહાદુરશાહનું ફર્માન એટલે કંઈ વિરૂદ્ધ કરી ન શકયો. ગૂર્જરવંશના રવિરાજ અને નૃસિંહે (કે જે બંને તે સૂબાના મંત્રી હતા) કર્માસાહને ઘણી સહાય આપી. પછી ખંભાતથી વિનયમંડન પાઠક પણ સાધુ-સાધ્વીનો પરિવાર લઈ આવી પહોંચ્યા. મહામાત્ય વસ્તુપાલે લાવી રાખેલી મમ્માણી ખાણના પાષાણખંડો ભૂમિગૃહમાંથી કઢાવી તેની પ્રતિમા વાસ્તુશાસ્ત્રમાં વિદ્વાન્ વાચક વિવેકમંડન અને પંડિત વિવેકબીરની દેખરેખ નીચે બનાવરાવી. પછી સર્વ સંઘોને આમંત્રણ મોકલી બોલાવી સં. ૧૫૮૭ના વૈશાખ વદિ (ગૂજરાતની ગણનાએ ચૈત્ર વદિ) ૬ રવિવારને દિને ધર્મરત્નસૂરિ શિષ્યપટ્ટધર વિદ્યામંડનસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. આ રીતે શત્રુંજયની ખંડિત પ્રતિમાનો ઉદ્ધાર કર્માસાહે કર્યો અને તેની પ્રશસ્તિ ઉક્ત સૂરિના શિષ્ય વિવેકધીરે બનાવી; અને તે ઉપરાંત તેમણે તે સંબંધી શત્રુંજય શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ સંસ્કૃતમાં રચ્યો.૪૭૩ ૪૭૩. આ કર્માશાહ અને તેમના ઉદ્ધાર સંબંધી વિશેષ માહિતી માટે જુઓ શ્રી જિનવિજય સંપાદિત તે પ્રબંધ (પ્ર. કાં. જૈન ઇતિહાસમાલા તૃતીય પુષ્ય. પ્ર. આ. સભા ભાવનગર), તથા શિલાલેખ જિ. ૨ નં. ૧ થી ૩. Page #458 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૫ સોળમા શતકમાં સંપ્રદાયની છિન્નભિન્નતા. केचित्काव्यकलाकलापकुशलाः केचिच्च सल्लक्षणा: केचित्तर्कवितर्कतत्त्वनिपुणाः केचिच्च सैद्धान्तिकः । केचिन्निस्तुषबीजशास्त्रनिरता ज्योतिर्विदो भूरयः चारित्रैकविलासवासभवनाः स्वल्पा पुनः सूरयः ॥ -કેટલાયે કાવ્યકલાનો કલાપ કરવામાં કુશલ હોય છે, કેટલાક લક્ષણ એટલે વ્યાકરણમાં સારા-દક્ષ હોય છે, કેટલાક તર્કવિતર્કના તત્ત્વમાં નિપુણ હોય છે, કેટલાક સૈદ્ધાત્તિક-સિદ્ધાંતમાં હુંશિયાર હોય છે, કેટલાક ખાલી અક્ષરશાસ્ત્રમાં પારંગત હોય છે, જ્યોતિષના જ્ઞાતાઓ તો પુષ્કળ હોય છે પરંતુ માત્ર ચારિત્રમાં જ જેમણે વિલાસનું વસતિસ્થાન કર્યું હોય એવા આચાર્યો સ્વલ્પ-થોડા છે. સૂિક્તિ મુક્તાવલી ૫૦મું ક્રિયાસૂક્ત] जहा खरो चंदनभारवाही, भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी नहु सुग्गईए ॥ -જેમ ચંદનનો ભાર વહનાર ગર્દભ ભારનો ભાગી છે પણ ચંદનનો ભાગી નથી તેમ જ્ઞાની ચારિત્રની હીન હોય તો તે જ્ઞાનનો ભાગી છે પણ સુગતિનો ભાગી નથી. સૂિક્તિ મુક્તાવલી] ૭૩૬. સં. ૧૫૦૮ માં (વીરાત્ ૧૯૪૫ પછી) અમદાવાદમાં લોકાશાહ નામના લહીને સાધુ પ્રત્યે અણરાગ થતાં અને સં. ૧૫૩૦ માં લખમણી નામના શિષ્ય મળતાં-બંનેએ ચાલુ પરંપરામાં કેટલોક વિરોધ દાખવ્યો. જિનપૂજા-જિનપ્રતિમાનો નિષેધ કર્યો. “સાથે જૈનોની આવશ્યક ક્રિયાઓ (પૌષધ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન) કરવામાં તથા દાન દેવામાં માન્યતા ન રાખી. દયા એ ધર્મ છે અને હિંસામાં અધર્મ છે એવો પોકાર કરી જે જે ક્રિયા કરવામાં કોઇપણ અંશે હિંસા થાય તે, અસ્વીકાર્ય છે અને ઉપરની બાબતો કરવામાં હિંસા થાય એ જાતની પ્રરૂપણા કરી, જણાવ્યું કે મૂલ સૂત્ર માનવાં પણ તેમાં પ્રતિમાપૂજા કહી નથી. એવા સમયમાં પીરોજખાન નામને પાતશાહનો માનીતો દેહરાં ને પોશાળો તોડી જિનમતને પીડતો અને તે સંયોગ મેળવી લોંકાશાહે પોતાના મતની પ્રરૂપણા કરી. અનેક લોક તેના વિચારમાં ભળ્યા” આવી વાત તે સમયના રચાયેલા ગ્રંથોમાં છે.૪૭૪ લોંકાશાહે દીક્ષા લીધી નહિ, પણ તેમના ઉપદેશથી બીજાઓ દીક્ષા લઈને ‘ઋષિ' કહેવાયા. ૪૭૪. તપગચ્છના મુનિ લાવણ્યસમય કવિએ સિદ્ધાંત ચોપઈ સં. ૧૫૪૩માં (તે સમયમાં જ) રચી તેમાં આ લોંકાશાહની માન્યતાઓ આપી તેની સામે ઉત્તર રૂપે ચર્ચા કરી છે. તેમાં નીચે પ્રમાણેનું છે : સુણિ ભવિયણ જિણ વીરજિણ, પામીઉ શિવપુર ઠાઉં. ૨ . સઈ ઉગણીસ વરસ થયાં, પણયાલીસ પ્રસિદ્ધ, ત્યાર પછી લુંકુ હુલ, અસમંજસ તિણઈ કિદ્ધ. ૩ Page #459 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૭૩૭. સં. ૧૫૩૩માં સીરોહી પાસેના અરઘટ્ટ પાટકના વાસી પ્રાગ્વાટ જ્ઞાતિના ભાણાથી પ્રતિમાનિષેધનો વાદ વિશેષ પ્રચારમાં આવ્યો. (તે માટે ધર્મસાગરની પ્રવચન પરીક્ષાનો ૭મો વિશ્રામ જુઓ) તે વાદને માનનારાને મૂર્તિપૂજકો તિરસ્કારપૂર્વક ‘લુંપક-વેષધર-ઉત્થાપક' કહે છે. તે પોતાને હૂંઢિયા કહેતા. તેમાં સં. ૧૫૬૮માં રૂપજી ઋષિ થયા. સં. ૧૫૭૦માં તેમાંથી નીકળી બીજા નામના ગૃહસ્થે બીજ મતની ઉત્પત્તિ કરી (કે જેને વિજયગચ્છ પણ કવચિત્ કહેવામાં આવે છે). સં. ૧૫૭૮માં લોંકામાં જીવાજી ઋષિ અને ૧૫૮૭માં વરસિંઘજી થયા. સં. ૧૫૮૫માં તેઓ ક્રિયાવંત બની ઉગ્નકડક આચાર પાળવા લાગ્યા હતા.૪૭૫ તેથી, લોકો પર વિશેષ છાપ પાડી શક્યા. તેઓ ધીમે ધીમે ‘લોંકા’ ‘હૂંઢિયા’માંથી હવે ‘સ્થાનકવાસી’ એ નામથી પોતાને ઓળખાવે છે. તે સંપ્રદાયને માનનારા ગૂજરાત કાઠિયાવાડ મારવાડ માળવા પંજાબ અને ભારતના બીજા ભાગોમાં રહે છે. સ્થાપક લોંકાશાહ લંકઇ વાત પ્રકાસી ઇસી, તેહનુ સીસ હુઉ લખમસી, તીણઇ બોલ ઊથાપ્યા ઘણા, તે સઘલા જિનશાસન તણા. ૧૧ X મહિયલિ વરૂં ન માને દાનં. X ૩૩૪ , પોસહ પડિકમણું પચ્ચખાણ, નવિ માને એ ઇસ્યા × ૪. ૧૩ જિનપૂજા કરવા મતિ ટલી, અષ્ટાપદ બહુ તીરથ વલી, વિ માને પ્રતિમા પ્રાસાદ. X X ૧૪ અને ખરતર ગચ્છના કમલસંયમ ઉપાધ્યાય કે જેમણે સં. ૧૫૪૪ અને સં. ૧૫૪૯ માં ગ્રંથરચના કરી એટલે જેઓ તે સમયમાં થયા તેમણે ગૂજરાતી ગદ્યમાં આ લોંકાશાહની પ્રરૂપણાના પ્રત્યુત્તર રૂપે સિદ્ધાંત સારોદ્વાર સમ્યક્ત્વોલ્લાસ ટિપ્પણક રચ્યું તેમાં પ્રથમ ૧૩ કડીની ચોપઇ આપી છે. તેમાંથી પ્રસ્તુત વાત જેટલું ઉતારવામાં આવે છેઃ સંવત્ પનર અઠોતરઉ જાણિ, લુકુ લેહઉ મૂલિ નિખાણિ. X X X તેહને શિષ્ય મિલિઉ લખમસી, x x ટાલઇ જિન પ્રતિમાનઇ માન, દયા દયા કરી ટાલઈ દાન. ૩ ટાલઇ વિનય વિવેક વિચાર, ટાલઇ સામાયિક ઉચ્ચાર, પડિકમણાનઉ ટાલઇ નામ, ભામઈ પડિયા ઘણા તિણિ ગામ. ૪ સંવત્ પનરનુ ત્રીસઇ કાલિ, પ્રગટ્યા વેષધાર સમકાલિ, દયા દયા પોકારઈ ધર્મ, પ્રતિમા નિંદી x x ૫ એહવઈ હૂંઉ પીરોજજિખાન, તેહનઈ પાતસાહ દિઈ માન, પાડઇ દેહરા નઈ પોસાલ. જિનમત પીડઈ દુખમાકાલ. ૬ લુકાનઇ તે મિલિઉ સંયોગ, X × ડગમગ પડિઉ સઘલઉ લોક; પોસાલઇ આવઇ પણિ ફોક. ૭ આ ચોપઈ પછી ગદ્યમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ‘સંવત્ ૧૫૦૮ વર્ષે અહમ્મદાવાદ નગરે । લુકુ લેહુ ભંડાર લિખતુ । x તેહનઇ લખમસી શિષ્ય મિલઉં ! × તે લખમસીના પ્રતિબોધ થકી સંવત્ ૧૫૩૦ વર્ષે ભિક્ષાચર વ્રતના ઉચ્ચાર પાખઇ । ન મહાત્મા માહિ ન મહાસતી માહિ ન શ્રાવકમાહિ ન શ્રાવિકામાહિ એતલા કારણ ભણી સંઘબાહ્ય કહિવરાઇ । હવઇ જિનપ્રતિમા ઉથાપવાનઈ કાજિ તેણે લુકે એહવઉ બોલ લીધઉ । જે મૂલસૂત્ર વ્યતિરેક બીજા શાસ્ત્ર ન માનઉં । તે કઇ મૂલસૂત્ર માહિ પ્રતિમા પૂજા નથી કહિયા । x તુ લુકઉ લેહઉ સંવત્ ૧૫૦૮ હુઉ | અનઇ જિનપ્રતિમા લખમસીઇ । સંવત્ ૧૫૩૦ ઉથાપી । વગેરે. આ બંને ચર્ચાગ્રંથો છે તે પરથી એમ લાગે છે કે લોંકાશાહના મંતવ્યોએ ઘણો ખળભળાટ ઉત્પન્ન કર્યો હતો અને ત્યારે તે સંબંધીના વાદો - ઉત્તર પ્રત્યુત્તર થતા હતા. ૪૭૫. સં. ૧૬૦૨ પછી રચેલી સુધર્મ ગચ્છ પરીક્ષામાં પાર્શ્વચંદ્ર શિષ્ય બ્રહ્મમુનિ પ્રાયઃ આ લોંકાશાહના મત સંબંધી જણાવે છે કે: સંવત પંદર પંચાશીએ, ક્રિયા તણી મતિ આણી હિયે, થયા ઋષીસ કિરિયાવંત, વૈરાગી દેખીતા સંત. ગુરુ લોપી...સહુ કહે, તો કાં છાંડી અલગા રહે, સહુનું માથા શિરૂં પોષાલ, તે છાંડી કાં પડયા જંજાલ, વલી પ્રતિષ્ઠા પ્રતિમા જાણ, નવિ માને આદેશ પ્રમાણ. Page #460 -------------------------------------------------------------------------- ________________ પારા ૭૩૭ થી ૭૪૧ લોકશાહ, કડુવા, પાર્શ્વચન્દ્ર ૩૩૫ મૂળ ગૂજરાતી હતા અને તેમનો સંપ્રદાય કડક આચાર પર અને સાહિત્યમાં મુખ્યત્વે શાસ્ત્રોના કરેલા ગુજરાતી બાલાવબોધ પર ટક્યો. શ્વેતામ્બરોમાં અત્યારે તેમની સંખ્યા લગભગ મૂર્તિપૂજકો જેટલી છે. ૭૩૮. કડુવા નામે નડુલાઈમાં નાગરજ્ઞાતિનો વણિક જન્મ્યો તે પછી જૈન થયો. તે ૧૯ વર્ષની ઉમરે સં. ૧૫૧૪ માં અમદાવાદ આવતાં ત્યાં તેનો આગમીઆ પચાસ હરિકીર્તિ એકાકી ક્રિયાપૂર્વક રહેતા હતા તેની સાથે સમાગમ થયો. શાસ્ત્રાધ્યયન કરી દીક્ષા લેવાનું મન થતાં તે હરિકીર્તિએ શાસ્ત્ર ભાખેલા શુદ્ધ ગુરુ આ કાલમાં દેખાતા નથી અને શાસ્ત્રોક્ત દીક્ષા પળે તેમ નથી એમ સમજાવ્યું; તેથી સાધુ ધ્યાને શ્રાવક વેષે સંચરી ભાવસાધુપણે વર્તવું ઈષ્ટ ધારી “સંવરીતરીકે જુદે જુદે સ્થલે વિહાર કર્યો. અનેકને ઉપદેશ આપી પોતાના મતમાં લીધા. તેમનું મરણ સં. ૧૫૬૪ માં થયું.૪૭૬ આ કડવામતની મુખ્ય માન્યતા એ હતી કે વર્તમાનકાળે સાધુઓ છે નહિ-નજરે દેખાતા નથી. બાકી તેની મૂર્તિપૂજામાં માન્યતા હતી. તેની ઉત્પત્તિ સં. ૧૫૬૨ માં થઈ એમ ધર્મસાગરકૃત પટ્ટાવલી જણાવે છે. ૭૩૯. સં. ૧૫૭૨ માં પાર્જચંદ્ર નાગોરી તપાગચ્છના સાધુરત્ન નામના સાધુ પાસે દીક્ષા લીધા પછી તેમણે પ્રરૂપેલી કેટલીક જુદી સામાચારીને પરિણામે તેના માનનારા પાયચંદ ગચ્છના કહેવાયા. તેઓ નાગપુરીય તપાગચ્છના પોતાને ઓળખાવે છે. આ પાર્ધચંદ્રની માન્યતા મૂર્તિપૂજામાં તો હતી જ. ૭૪૦. આમ એક બાજુ પ્રતિમાનિષેધ, બીજી બાજુ સાધુજનનિષેધ અને સામાન્ય રીતે અન્ય સામાચારી પ્રરૂપણા ચાલુ થઈ ગઈ હતી. વળી સંપ્રદાયમાં ક્રિયાશિથિલતા હતી. જ્યારે સામી બાજુ ક્રિયામાં કડકતાનો દેખાવ થયો. લોકોની માન્યતામાં ભારે ઉથલપાથલ થઈ. વળી પુષ્ટીમાર્ગ નામના વૈષ્ણવ સંપ્રદાયનો ગૂજરાતમાં પ્રવેશ થયો કે જે સંબંધી નીચેના પારામાં બતાવીએ છીએ. ૭૪૧. ગૂજરાતમાં ઇ.સ. ૧૦માંથી ૧૫ મા શતક સુધી પૌરાણિક વૈષ્ણવ ધર્મનો-ભાગવત ધર્મનો પ્રવાહ વહેતો હતો કે જેની નિશાનીનાં દૃષ્ટાંત હજુ સુધી દ્વારકા અને ડાકોર એ બે વૈષ્ણવ તીર્થસ્થળોનાં મંદિરો પૂરાં પાડે છે. સં. ૧૫૩૫ માં જન્મ પામી વલ્લભાચાર્ય સં. ૧૫૪૬ પછી દક્ષિણના વિદ્યાનગરમાં અનેક પંડિતોને જીતી આચાર્યપદ મેળવ્યું. રામેશ્વર સુધી યાત્રા કરી ફરતાં ફરતાં પછીથી ગોકુળમાં કેટલોક કાળ ગાળી પુષ્કરજી થઈને સિદ્ધપુર, પાટણ, વડનગર, વીસનગર, ડાકોર, ભરૂચ, સુરત વગેરે ગુજરાતનાં મોટાં શહેરોમાં તથા કાઠિયાવાડ અને સિંધમાં ફરી છેવટ ઉત્તર તરફની યાત્રા કરી. સં. ૧૫૫૬ માં વ્રજમાં શ્રીનાથજીની મૂર્તિની સ્થાપના કરી. સં. ૧૫૮૭ માં ભગવદ્ધામમાં પધાર્યા. તેમણે પુષ્ટિમાર્ગ'-શુદ્ધાદ્વૈત સિદ્ધાન્ત સ્થાપ્યો. ‘પુષ્ટિ એટલે પોષણ અને પોષણ એટલે (શ્રીહરીનો) અનુગ્રહ', પ્રભુના અનુગ્રહ વગર પ્રભુના માહાભ્યનું જ્ઞાન થતું નથી માટે સાધનરૂપ અને ભક્તને પ્રભુકૃપા સિવાય બીજું કાંઈ જોતું નથી માટે ફળરૂપ, શ્રીહરિનો અનુગ્રહ જ આ માર્ગનું સર્વસ્વ ગણાય છે. ૪૭૬. આ સર્વ મારી પાસેની હસ્તલિખિત કડવા મતની પટ્ટાવલીમાંથી જણાવ્યું છે. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આ વૈષ્ણવ નવીન સંપ્રદાયે ગુજરાતના બીજા સંપ્રદાયો પર અસર કરી. [જુઓ રા. દુર્ગાશંકર કૃત વૈષ્ણવધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ ફા. ઝં. નં. ૪] જૈનધર્માનુયાયી મોઢ, ખડાયતા, નાગર વાણિયાઓ હતા તે સર્વ અત્યારે આ સંપ્રદાયના જ જણાય છે; ઓસવાળ, પોરવાડ, શ્રીમાલી, લાડ વાણિયામાં જૈન અને વૈષ્ણવ બંને ધર્મ પળાય છે ને સામાન્ય રીતે અનુક્રમે શ્રાવક અને મહેસરી (મહેશ્વરી) એ નામથી ઓળખાય છે. ૭૪૨. આવી પરિસ્થિતિમાં તપાગચ્છના આનન્દવિમલ સૂરિએ સં. ૧૫૮૨ માં ધર્મશિથિલતા દૂર કરવા માટે ક્રિયોદ્ધાર કર્યો. પોતે ૧૪ વર્ષ લગી ઉગ્ર તપશ્ચર્યા આદરી હતી અને સ્થળે સ્થળે વિચરી ઉગ્ર વિહાર કર્યો હતો. તેથી લોકો પર તેમની સારી છાપ પડી. સાધુઓ માટે ૩૫ બોલના નિયમોનો લેખ પાટણમાંથી સં. ૧૫૮૩ માં બહાર પાડયો (જૈન સા. સં. ખંડ ૩ અં. ૪ પૃ. ૩૫૯) તેમાં ગુરુની આજ્ઞાથી વિહાર કરવો, વણિક સિવાયના બીજાને દીક્ષા ન દેવી, પરીક્ષા કરી ગુરુ પાસે વિધિપૂર્વક દીક્ષા દેવી, અમુક તપ અમુક વખતે અવશ્ય કરવાં, દ્રવ્ય અપાવી કોઇએ ભટની પાસે ન ભણવું, એક હજાર શ્લોક કરતાં વધુ લહીઆ પાસે ન લખાવવું (પોતે લખવું) વગેરે છે તે પરથી તે વખતની, સાધુસંઘની સ્થિતિ પર પ્રકાશ પડે છે. જેસલમેરમાં પૂર્વે સોમપ્રભસૂરિએ જલના અભાવને લીધે દુષ્કર ક્ષેત્ર જાણી ત્યાં વિહાર કરવા માટે સાધુને માટે પ્રતિષેધ કર્યો હતો તે આનંદવિમલસૂરિએ દૂર કર્યો અને ત્યાં તેમના શિષ્ય વિદ્યાસાગર ઉપાધ્યાયે (ધર્મસાગરના ગુરુ) ખરતરગચ્છવાળા સાથે વાદ કર્યો તથા અન્ય સ્થળોએ બીજા પક્ષીઓ સાથે વાદ કર્યો. (ધર્મસાગરકૃત પટ્ટાવલી.) ૭૪૩. એકંદરે દરેક દર્શનમાં-સંપ્રદાયમાં ભાંગતોડ-ભિન્નતા-વિચ્છિન્નતા થયેલ છે. મુસલમાની કાળ હતો. લોકમાં અનેક જાતના ખળભળાટ વધુ વધુ થયા કરતા. રાજસ્થિતિ, વ્યાપાર, રહેણી કરણી વગેરે બદલાયાં. મહમદ બેગડાના જુલમો વધ્યા. તેણે સં. ૧૫ર૭માં જૂનાગઢના હિંદુ રાજા રા'માંડલિક પર બીજી વાર હુમલો કરી તેને વટલાવી મુસલમાન કર્યો, અને ત્યાંનાં દહેરાંની સોનાની મૂર્તિઓ લૂટી ગયો. દ્વારકાનાં દહેરાંઓનો નાશ કર્યો, ને ત્યાંના હિંદુ રાજા ભીમને તેના શરીરના કકડા કરી એકએક કકડો દરેક દરવાજે ચોંટાડવાના હુકમ સાથે અમદાવાદ મોકલ્યો. સં. ૧૫૫૦માં ચાંપાનેર કબજે લઈ તેના ઘવાયેલ હિંદુ રાજા રાવળ તથા પ્રધાન ડુંગરસીને મુસલમાન થવા નાકબૂલ થતા મારી નાંખ્યા. જુનાગઢ ને ચાંપાનેર એ બે ગઢ જીતવાથી તે “બેગડો' કહેવાયો. તે સં. ૧૫૭૦ માં મરણ પામ્યો, લાવણ્યમયે પોતાના સં. ૧૫૬૮ માં રચેલા વિમલપ્રબંધમાં મૂકેલી કડીઓ યથાર્થ આ કાલ માટે લાગુ પડતી હતી કેઃ “જિહાં જિહાં જાણઈ હીંદુ નામ, તિહાં તિહાં દેશ ઉજાડઈ ગામ, હીંદુનુ અવતરીકે કાલ, જુ ચાલિ તુ કરિ સંભાલ.” Page #462 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ - સોળમા શતકમાં સાહિત્ય-પ્રવૃત્તિ. श्री शारदा शारदनीरदाभा समग्रजाग्रज्जनजाड्यहंत्री । कर्त्री चिदानन्दमहोदयस्य स्फुरत्वहोरात्रमियं ममान्तः ॥ -શરદ ઋતુના વાદળા જેવી કાંતિવાળી, જાગ્રત જનોની સમગ્ર જડતાને હરનારી, જ્ઞાનાનન્દના મહાન ઉદયને કરનારી એવી શ્રી શારદા મારા અંતઃકરણમાં અહોરાત્ર સ્ફુરો ! ચારિત્રવર્ધનકૃત રઘુવંશટીકા. ૭૪૪. સં. ૧૫૦૧માં ખ. સાધુનંદનના શિષ્યો તપોરત્ન અને ગુણરત્ને નેમિચંદ્ર ભંડા૨ીકૃત ષષ્ઠિશતક પર ટીકા રચી (વિવેક. ઉદે; લીં; કાં. વડે; વે. નં. ૧૬૭૦-૭૨) કે જેને ખ. જિનભદ્રસૂરિએ શોધી. કર્તાના દીક્ષાગુરુ જિનોદય, વિદ્યાગુરુ વિનયપ્રભ-વિજયતિલક-સાધુનંદન અને મુનિશેખર તથા વ્રતગુરુ ક્ષેમકીર્દિ ગણિ હતા. આ પૈકી તપોરને ઉત્તરાધ્યયન લઘુવૃત્તિ પણ રચી હતી (કે જેને તેમના શિષ્ય તેજોરાજે શત્રુશલ્યના રાજ્યે સં. ૧૫૫૦ માં શોધી હતી. લી.) ૭૪૫. સં. ૧૫૦૨માં ત. જયચંદ્રસૂરિના ઉપદેશથી અણહિલ્લપાટણના શ્રીમાલી પર્વતે એક લક્ષ પ્રમાણ ગ્રંથો લખાવ્યા. જેમાંની મલયગિકૃિત પિંડનિર્યુક્તિ વૃત્તિની પ્રત મળે છે. (વીરમગામ ભં.) ૭૪૬. સં. ૧૫૦૩ સોમસુંદરસૂરિ શિ. ચારિત્રરત્નણના બીજા શિષ્ય સોમધર્મગણિએ ઉપદેશસપ્તતિકા નામનો ગ્રંથ પાંચ અધિકારમાં રચ્યો (પી. ૧, ૭૭; બુહૂ. ૪ નં. ૧૩૮) તેમાં અનેક તીર્થો અને ઐતિહાસિક વ્યક્તિઓની કથાઓ પણ છે. (ગૂ. ભાંષાતર પ્ર. આ. સભા નં. ૪૨) ૭૪૭. સં. ૧૫૦૪માં ત. રત્નશેખરસૂરિ શિ. સોમદેવે૪૭૭ કથામહોદધિ નામનો કથાગ્રંથ ગદ્યપદ્યમાં રચ્યો તેમાં હરિષણકૃત કર્પૂરપ્રકરમાં સૂચિત ૧૫૭ કથાઓ છે. (કાં. વડો; પી. ૩, ૩૧૬. વેબર નં. ૨૦૧૫; વે. નં. ૧૭૦૫ {૫૧ થાઓ પાંચ ભાગમાં પ્ર. ચારિત્રરત્ન ફા. ટ્રસ્ટ અમલનેર. સં. ઉદયરત્ન સા.} આ સોમદેવગણિકૃત જિનપ્રભસૂરિના સિદ્ધાંતસ્તવ૫૨ની ટીકા ઉપલબ્ધ છે (લખ્યા ૪૭૭. સોમદેવ પ્રખર વાદી હતા તેમને વાચકપદ મંત્રી ગદાએ કરેલ મહોત્સવ પૂર્વક અપાયું હતું. તેમની નવીન કાવ્યકલાથી મેવાડપતિ કુંભકર્ણ રાજા રંજિત થયા હતા, તેમણે પૂરેલી સમસ્યાથી જીર્ણદુર્ગના રાજા મંડલિક (ત્રીજો ઈ. સ. ૧૪૫૧ થી ૧૪૭૩) ચમત્કાર પામ્યા હતા અને તેમનાં વચનોથી પાવાપુર ચંપકનેર (ચાંપાનેર) નો રાજા જયસિંહ પ્રસન્ન થઈ નમ્યો હતો, અને તેમને સૂરિપદ રાણપુરમાં ધરણ સંઘપતિએ કરેલા ઉત્સવ પૂર્વક રત્નશેખસૂરિએ આપ્યું હતું. (સોમસૌભાગ્ય સર્ગ ૧૦ શ્લોક ૩૨ થી ૪૩, ગુરુગુણરત્નાકર કાવ્ય પૃ. ૧૯-૨૦) Page #463 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સં. ૧૫૧૪ કી. ૩, નં. ૧૮૮). સં. ૧૫૦૪ માં ચૈત્ર ગચ્છના ગુણાકરસૂરિએ સમ્યકત્વ કૌમુદી કથા રચી (વૃદ્ધિચંદ્રજી ભ. ભાવ); ગુણાકરનો બીજો ગ્રંથ વિદ્યાસાગર કથા છે. (પી. ૧, નં. ૩૨૮). ૭૪૮. સં. ૧૫૦૫માં ખ. જિનપ્રભસૂરિ-જિનદેવ-જિનમેરૂ-જિનહિતસૂરિ-કલ્યાણરાજ શિ. ચારિત્રવધૂને સિન્દુરપ્રકરટીકા ભીષણઠક્કરની વિનતિથી રચી. (ડો. ભાવ. તેજ સં. ૧૫૦૫ની, લખ્યા પ્રત કાં. વડો. નં. ૧૮૭૨ છે) આ ચારિત્રવધૂને શ્રીમાલ સાલિગના પુત્ર અરડકમલ્લના કહેવાથી કાલિદાસ કવિના રઘુવંશ કાવ્ય પર શિશુહિૌષિણી નામની ટીકા રચી (પી. ૩, ૨૧૦) આ ઉપરાંત આ કાવ્યો પર ટીકા રચી છે. મેઘદૂત, કુમાર સંભવ (સં. ૧૪૯૨માં), નૈષધ (સં. ૧૫૨ ૧માં), શિશુપાલવધ, કલ્યાણ મંદિર, ભાવારિવારણ, રાઘવપાંડવીય, જુઓ અગરચંદ નાહટાનો લેખ “પંચકાવ્ય ચારિત્ર વર્તુન' જૈન સત્યપ્રકાશ ૨૦-૪} ૭૪૯. સં. ૧૫૦૭ માં બૃ. ત. રત્નસિંહસૂરિ શિ. ઉદયધર્મ સિદ્ધપુરમાં વાક્યપ્રકાશ નામનું ઔકિતક રચ્યું. (ગુ. નં. ૪૬૦૫ પ્ર. જૈન શ્રેયસ્કર મંડલ) (આ કર્તાએ ‘સનમત્ ત્રિદશ” સ્તોત્ર પણ બનાવ્યું હતું. પૂના રાજવિજયસંગ્રહ). સં. ૧૫૧૦ માં માલધારી ગચ્છના વિદ્યાસાગર-ગુણસુન્દર શિ. સર્વસુન્દરસૂરિએ પાંચ પ્રકરણમાં હંસરાજવત્સરાજ ચરિત્ર દેવપાટણમાં (કાં. વડો; લી.) રચ્યું અને મેઘરાજે વીતરાગ સ્તોત્ર પર અવચૂરિ રચી. ૭૫૦. સં. ૧૫૧૨ માં ખ. જિનભદ્રસૂરિ-સિદ્ધાન્તરુચિ ઉ. (કે જેમણે જીરાવલ્લી પાર્થ પ્રભુ પાસેથી પ્રસાદ મેળવ્યો હતો અને માંડવગઢના ગ્યાસુદીન સાહની મહાસભામાં વાદીઓ પર જય મેળવ્યો હતો તે)ના શિષ્ય સાધુ સોમે પુષ્પમાલા પર વૃત્તિ, અને તે વર્ષ લગભગ આં. જયકીર્તિસૂરિ શિ. ઋષિવર્ધન સૂરિએ જિનેન્દ્રાતિશય પંચાશિકા રચી (ડોસા. ભાવ.) સં. ૧૫૧૩ માં વીરદાસના પુત્ર હમીરના પુત્ર લક્ષ્મીસને ૧૬ વર્ષની ઉંમરે સંઘપટ્ટકપર ટીકા (ગુ. નં. ૭-૧) અને ખ. જિનસાગરસૂરિ શિષ્ય ધર્મચંદ્રગણિએ તોલ રાજાની અભ્યર્થનાથી સિંદૂરપ્રકર કાવ્ય પર ટીકા (ગુ. નં. ૪૮-૨) રચી. ૭૫૧. સં. ૧૫૧૪ માં પી. ગુણસાગરસૂરિ-ગુણસમુદ્ર શિ. સત્યરાજગણિએ પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં શ્રીપાલચરિત્ર કર્યું (ખેડા ભં. પ્ર. દાનસૂરિ ગ્રં) અને ત. રત્નશેખરસૂરિના રાજ્યમાં તેમના શિષ્ય ચારિત્રરત્નગણિના શિષ્ય વાચનાચાર્ય હેમહંસગણિએ તે વર્ષમાં ગૂર્જર આશાપલ્લીમાં ઉદયપ્રભસૂરિકૃત આરંભસિદ્ધિ પર વૃત્તિ અને પછીના વર્ષ-સં. ૧૫૧૫ માં હેમવ્યાકરણમાં આપેલ ૫૭ ન્યાયોમાં બીજા ૮૪ ન્યાયો ઉમેરી-એ રીતે ૧૪૧ ન્યાયની પરિભાષાને સંગ્રહ કરી, તે પર ત્યારપછી સં. ૧૫૧૬ માં ન્યાયર્થમંજૂષા નામની જાયબૃહવૃત્તિ અમદાવાદમાં રચી (પી. ૪, ૧૭; વે. નં. ૭૬ મુનિ રત્નવલ્લભ વિ.ના ગુજરાતી વિવેચન સાથે છે. ૐકારસૂરિ ગ્રં. અને મુનિ નદિઘોષ વિ. ના હિન્દી વિવેચન સાથે પણ પ્રગટ થયેલ છે.) તથા તે વૃત્તિ પર ન્યાસ પણ રચ્યો. સં. ૧૫૧પમાં શાંત્યાચાર્યકૃત પૃથ્વીચંદ્ર મહર્ષિ ચરિતની પ્રત તાડપત્ર પર લખાઈ (પી. ૫. ૧૨૫) સં. ૧૫૧૭ (મુનીંદુતિથિ વત્સરે) બૃ. ત. રત્નસિંહસૂરિ અને ઉદયવલ્લભસૂરિ શિ. જ્ઞાનસાગરસૂરિએ વિમલનાથચરિત્ર (કાં. વડો;) રચ્યું (ગૂ. ભાષાંતર પ્ર. આ. સભા. જુઓ પારા ૭૧૯) Jain Education Interational Page #464 -------------------------------------------------------------------------- ________________ પારા ૭૪૮ થી ૭૫૪ ૧૬મા સૈકાના ગ્રંથકારો ૩૩૯ ૭૫૨. સં. ૧૫૧૭ માં ત. રત્નશેખરસૂરિ-મંદિરત્ન શિ. રત્નમંડનગણિએ ભોજપ્રબંધ અપરનામ પ્રબંધરાજ (બુ, ૬ નં. ૭૨૩; વે. નં. ૧૭૫૪, પ્ર. પંડિત ભગવાનદાસ અમદાવાદ સં. ૧૯૭૮ ગૂ. ભાષાંતર પ્ર. જૈન ધ. સભા ભાવ.) તથા તે અરસામાં ઉપદેશ તરંગિણી રચી કે જેમાં કેટલીક ઐતિહાસિક હકીક્તો મળી આવે છે (પ્ર. ય. ગ્રં; ગૂ. ભાષાં. પ્ર. ભી. મા.) (સં. ૧૫૧૮ માં ત. મુનિસુન્દરસૂરિના શિષ્ય શુભશીલગણિએ શત્રુજય કલ્પ કથા, અમરચંદ્ર ઉપદેશમાલા પર અવસૂરિ, સં. ૧૫૧૯માં ઉક્ત સાધુસમે જિનવલ્લભસૂરિના મહાવીરચરિય પર વૃત્તિ-ચારિત્રપંચક વૃત્તિ અને નન્દીશ્વરસ્તવ વૃત્તિ (બાલચંદ્ર યતિ ભં. કાશી). અને સં. ૧૫૨૦ માં કવિ સંગ્રામસિંહે બુદ્ધિસાગર નામનો સર્વમાન્ય અત્યુપયોગી ગ્રંથ (કાં. વડો; બૃ. ૨, નં ૨૯૬) એમ ગ્રંથો રચાયા. ઉક્ત સંગ્રામસિંહ માંડવગઢના પ્રસિદ્ધ ઓસવાલ અને માલવાના મહમદ ખીલજીના માનીતા વિશ્વાસપાત્ર ભંડારી હતા. ૭૫૩. સં. ૧૫૨૪ માં પ્રતિષ્ઠાસોમે સોમસૌભાગ્ય નામનું કાવ્ય શ્રી સોમસુંદરસૂરિના ચરિત્રરૂપે રચ્યું. તેમાંથી અનેક ઐતિહાસિક સ્થળો અને વ્યક્તિઓ સંબંધી હકીક્તો મળે છે ને તેનો ટુંકસાર આ વિભાગના પ્રથમ પ્રકરણમાં આપ્યો છે. (ગુ. ભાષાંતર સહિત મુદ્રિત {મુનિ રત્નજ્યોત વિ. કૃત સંસ્કૃત ટીકા અને ગુ.ભા. સાથે પ્ર, રંજન વિ. જૈન પુ.કે) આ વર્ષમાં ધર્મઘોષ ગચ્છના ધર્મસૂરિના અનુક્રમમાં મહિચન્દ્રસૂરિ શિ. રાજવલ્લભે પડાવશ્યકવૃત્તિના વાર્તિકમાંની કથા નામે શીલ ઉપરની ચિત્રસેન પદ્માવતી કથા શ્લોકબદ્ધ રચી (ચુનીજી ભ. કાશી સં. કૉ. ૧૦, ૫૮; જિનવિજયનો પ્રશસ્તિ સંગ્રહ; પી. ૩, ૨૧; વે. નં. ૧૭ {પ્ર. હી. હં.}) સં. ૧૫૩૦ માં ષડાવશ્યક વૃત્તિ (વાર્તિક) રચ્યું. તથા પ્રાય: તે જ કર્તાએ ભોજપ્રબંધ નામનો ગ્રંથ પણ રચ્યો છે; કે જેમાં ૮ પ્રકરણ છે (મુંજભોજની ઉત્પત્તિ, ધનપાલ પ્રતિબોધ સ્વર્ગગમન વગેરે પ્રકરણનાં નામ છે જુઓ વે. નં. ૧૭૬૬). સં. ૧૫૨૯માં ત. સોમસુંદરસૂરિ-સુધાનંદનગણિ શિષ્ય જલ્પમંજરી બનાવી (ભા. ૬ નં. ૧૩૬૮). સં. ૧૫૩૨માં ખ. સિદ્ધાન્તરુચિ ઉ. ના શિષ્ય વિજયસોમની સહાયતાથી માંડવગઢના જ્ઞાનભંડાર માટે ત્યાંના સંઘવી મંડને (કે જેણે જિનપ્રતિમાં આચાર્યપદ આદિની પ્રતિષ્ઠા, તીર્થયાત્રા, સત્રાગાર આદિ પુણ્યકાર્ય કર્યા હતાં, અને જે મંડન મંત્રીથી ભિન્ન હતો) ભગવતીસૂત્રની પ્રત લખાવી (તા. ભં. પાટણ) ૭૫૪. સં. ૧૫૩૧માં ધર્મસુન્દરસૂરિ અપર નામ સિદ્ધસૂરિએ શ્રીપાલનાટકગત રસવતી વર્ણન, અને સં. ૧૫૩૫ માં સત્યરાજે પૃથ્વીચંદ્રચરિત્ર ગદ્ય-પદ્ય-ભંગ-શ્લેષમય રચ્યું. {પ્ર. . જૈ. ગ્રં} સં. ૧૫૩૫માં પૂર્ણિમા ગચ્છના જયચંદ્રસૂરિ શિષ્ય ભાવચંદ્રસૂરિએ ૭૦૦૦ શ્લોકપ્રમાણ સં. ગદ્યમાં શાન્તિનાથ ચરિત્ર (ગુ. નં. ૬૧-૩ (પ્ર. જિ. આ. .}) રચ્યું. ઉકેશગચ્છના મહિસાગર ઉ. શિષ્ય વિનયભૂષણે ભાવડાર ગચ્છના સોમદેવમુનિની વિનતિથી રચેલી સ્વાદિશબ્દસમુચ્ચય પર ટીકાની સં. ૧૫૩૬માં લખાયેલી પ્રત કેશરવિજય ભ. વઢવાણમાં છે. સં. ૧૫૪૦માં ઉક્ત શુભાશીલ ગણિએ શાલિવાહન ચરિત રચ્યું. સં. ૧૫૪૧માં સિદ્ધાંતસાગરે ચતુર્વિશતિ જિનસ્તુતિ બનાવી, રત્નપ્રભસૂરિ શિષ્ય લક્ષ્મી નિવાસે મેઘદૂત પર વૃત્તિ (ડાયરા ભં. પાલણપુર) રચી અને સોમસુંદરસૂરિ-સોમદેવ-ચારિત્રાંસ શિષ્ય સોમચારિત્ર ગણિએ ગુરુગુણરત્નાકર કાવ્ય (પ્ર. ય. ગ્રં. નં. ૨૪) રચ્યું કે જેમાં મુખ્યપણે ત. રત્નશેખરસૂરિના પટ્ટધર લક્ષ્મીસાગરસૂરિનું વૃત્તાંત છે. તે પારા ૭૨૧ થી ૭૨૯ માં ટૂંકમાં અપાયું છે. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૭૫૫. ત. સુમતિસાધુના રાજ્ય (સં. ૧૫૪૫-૧૫૫૧) જિનહર્ષ શિષ્ય સાધુવિજયે વાદવિજય પ્રકરણ (ક.વડો.) તથા {કે અપરનામ?} હેતુબંડન પ્રકરણ (કેશરવિજય ભ. વઢવાણ [પ્ર. લા. દ. વિદ્યામંદિર જૈન દાર્શનિક પ્ર. સં. અંતર્ગત સંપા. નગીન શાહ }) રચ્યાં. સુમતિ સાધુના પરમભક્ત શ્રીમાલભૂપાલ-લઘુશાલિભદ્ર એ બિરૂદ વાળા માલવેશ્વર ખલચી ગયાસુદીનના ગંજાધિકારી વ્યવહારી સંઘપતિ જાવડની અભ્યર્થનાથી સર્વવિજય આનંદસુંદર (દશ શ્રાવક ચરિત્ર) નામનો ગ્રંથ રચ્યો (કાં. વડો. તેની સં. ૧૫૫૧ની પ્રત ભક્તિવિજય ભ. ભાવ. માં છે, પી. ૫,૧૯૯). {સર્વવિજયકૃત “સુમતિ સંભવ કાવ્ય'માં સુમતિ સાધુ સૂરિનું જીવન ૮ સર્ગમાં છે. સં. ૧૫૪૪માં લખાયેલી પ્રત એશિયાટિક સો. કલકત્તામાં છે. જૈન સત્ય છે. ર૩૦-૧ અંક, આ અંકની ઝેરોક્ષ નકલ મુનિચંદ્રસૂરિ પાસે છે.} ઉક્ત સાધુવિજયના શિષ્ય શુભવદ્ધને પ્રા. દશશ્રાવક ચરિત્ર રચ્યું (ક. છાણી (સં. મુનિચન્દ્ર વિ. પ્ર. વિજય ભદ્ર ચે. ટ્રસ્ટ }) અને હેમવિમલસૂરિના રાજ્યમાં સં. ૧૫૫રમાં પ્રા. માં વર્લ્ડમાનદેશના (ખેડા ભં.) રચી, તેમજ તે સૂરિના રાજ્યમાં ઋષિમંડલ પર વૃત્તિ કરી (પી. ૪, ૭૮; વે. નં. ૧૭૯૭). તે હેમવિમલસૂરિના શિષ્ય જિનમાણિક્ય પ્રા. માં કૂર્માપુત્ર ચરિત્ર રચ્યું (પી. ૩ નં. ૫૮૮ {પ્ર. જૈન વિવિધ શાસ્ત્ર.}). ૭૫૬. બૃ. ખ. જિનસાગરસૂરિ શિષ્ય કમલસંયમ ઉપાધ્યાયે સં. ૧૫૪૪માં ઉત્તરાધ્યયન સૂત્ર પર સર્વાર્થસિંહ નામની વૃત્તિ, અને સં. ૧૫૪૯ માં કર્મસ્તવ વિવરણ રચ્યાં; તે ઉપરાંત તેમણે સિદ્ધાંતસારોદ્ધાર સમ્યકત્વોલ્લાસ ટિપ્પન (ગૂ. ગદ્યમાં) રચ્યું (બાલચંદ્રયતિ ભં. કાશી; પ્રેમચંદ શેઠ ભં. ભાવ. હા. ભ. જુઓ ટિપ્પણ નં. ૪૬૩). સં. ૧૫૪૬ માં આંચ. ઉદયસાગરે ઉત્તરાધ્યયન સૂત્ર પર દીપિકા રચી અને શાન્તિનાથ ચ. (૨૭૦૦ શ્લો.), કલ્પસૂત્ર અવસૂરિ (૨૦૮૫ શ્લો.) રચ્યા. જિનરત્નકોશ પૃ. ૩૮૦, પૃ. ૭૮.} ૭૫૭. સં. ૧૫૫૨ માં આં. સિદ્ધાંતસાગર સૂરિના રાજ્ય તેમના શિષ્ય કીર્તિવલ્લભ ગણિએ ઉત્તરાધ્યયન સૂત્ર પર પૂર્વાચાર્યોએ રચેલી દીપિકા આદિ વૃત્તિઓને અનુસરી સ્પષ્ટ વ્યાકરણની ઉક્તિ વાળી વૃત્તિ રચી અમદાવાદમાં દીપોત્સવી દિને પૂર્ણ કરી (પી. ૪,૭૬). સં. ૧૫૫૪ માં ત. લક્ષ્મીસાગરસૂરિ-સોમદેવ-રત્નમંડન-સોમજય-ઇંદ્રનંદિ-ધર્મહંસ શિષ્ય ઇંદ્રહંસ ગણિએ ભુવનભાનુ ચરિત્ર (સં. ગદ્ય પ્ર. હી. હું. }), સં. ૧૫૫૫માં શ્રાવકના કૃત્યની “મહ જિણાણું' વાળી પાંચ ગાથાની સ્વાધ્યાય પર ઉપદેશ કલ્પવલ્લી નામની ટીકા (ગૂ. ભાષાંતર પ્ર. જે. ધ. સભા ભાવ.) તથા સં. ૧૫૫૭માં બલિનરેન્દ્ર કથા (ક. છાણી) રચ્યાં. આ સં. ૧૫૫૭ના વર્ષમાં વૃદ્ધ ત. લબ્ધિસાગરસૂરિએ શ્રીપાલકથા સંસ્કૃતમાં રચી. ૭૫૮. સં. ૧૫૬૯ માં ખ. જિનચંદ્રના કહેવાથી તિલકગણિએ રચેલ (પ્રાકૃત વૃત્તિમાંથી શબ્દસંગ્રહ તરીકે) પ્રાકૃત શબ્દ સમુચ્ચય ખંભાતમાં રચાયો અને લખાયો (ઘોઘા ભં.) સં. ૧૫૭૦માં ત. સોમજયસૂરિ શિ. ઇદ્રનંદિસૂરિ શિષ્ય સિદ્ધાંતસારે દર્શનરત્નાકર નામનો ગ્રંથ બનાવ્યો. (જે. ગ્રં.) ૧૫૭૧ માં ૪૭૮. આ કમલસંયમ ઉ. ના ઉપદેશથી અણહિલપુર પત્તનમાં સ્થાનાંગ વૃત્તિ સં. ૧૫૭૦માં જિનહર્ષસૂરિના પટ્ટધર જિનચંદ્રસૂરિના રાજ્ય લખાઈ (સંઘનો ભં. પાટણ). Page #466 -------------------------------------------------------------------------- ________________ પારા ૭૫૫ થી ૭૬૨ ૧૬મા સૈકાનું સાહિત્ય ૩૪૧ જિનમાણિકય કે જેમને શતાર્થી સોમપ્રભના મિત્ર કહેવામાં આવ્યા છે.૪૭૯ તેમના શિષ્ય અનંતહંસ ગણિએ હેવિમલસૂરિ રાજ્યે દશ દૃષ્ટાન્ત ચરિત્ર રચ્યું (આ. કે. પાલીતાણા). સં. ૧૫૭૨માં આં. મહિમરત્ન વાચકના શિ. વિનયહંસ કે જેમણે ઉત્તરાધ્યયનસૂત્ર પર ટુંકી વૃત્તિ રચી છે (વે. નં. ૧૪૧૬) તેમણે દશ વૈકાલિક સૂત્રપર વૃત્તિ રચી. સં. ૧૫૭૩માં આગમગચ્છના સિંહદત્તસૂરિના શિષ્ય સોમદેવસૂરિએ સમ્યક્ત્વકૌમુદી રચી (કાં. છાણી.) અને તે વર્ષમાં મહેશ્વરે વિચારરસાયન પ્રકરણ રચ્યું. સં. ૧૫૭૫માં કુમારપાલ પ્રતિબોધ રચાયો (બ્રુ. ટિ.). સં. ૧૫૭૬માં કુતુબપુરા ત. ઇંદ્રનંદિ સૂરિના પટ્ટધર સૌભાગ્યનંદિ સૂરિએ હમ્મીરપુરમાં રહી મૌન એકાદશી કથા રચી (ચુનીજી ભં. કાશી). સં. ૧૫૭૭માં પૌ. ચંદ્રપ્રભ-ધર્મઘોષ-સુમતિભદ્ર-જયચંદ્ર-ભાવચંદ્ર-ચારિત્રચંદ્ર-મુનિચંદ્રના શિષ્ય વિદ્યારત્ને કુર્માપુત્રચરિત્ર રચ્યું ને તે હર્ષકુલગણિએ શોધ્યું (વિવેક. ઉદે.; કાં. છાણી) સં. ૧૫૭૮માં લાવણ્યસમય કૃત ગૂજરાતી વિમલપ્રબંધ પરથી વિમલચરિત્ર સંસ્કૃતમાં રચાયું (મુદ્રિત હીં. હું.) સં. ૧૫૭૯માં પાટણમાં ખ. મતિસાગર-ધવલચંદ્રના શિષ્ય ગજસારે જિનહંસસૂરિ રાજ્યે વિચારષત્રિંશિકા-(દંડક ચતુર્વિંશતિ) ને તે પર સ્વોપક્ષ ટીકા રચી (પ્ર. યશો. પાઠ. મહેસાણા; જૈન આ. સભા વે. નં. ૧૬૨૨ ને ૧૬૫૭-૫૮) ૭૫૯. પેથડ (પારા ૬૨૪) અને મંડલિક (પારા ૬૬૯ અને ટિપ્પણ ૪૪૯) ના વંશ જ પર્વતે કલ્પસૂત્રની પ્રતો લખાવી તથા ગ્રંથ ભંડાગાર સં. ૧૫૭૧માં સ્થાપ્યો કે જેની નિશીથ ચૂર્ણિની પ્રત વિદ્યમાન છે. (પુરાતત્ત્વ ૧-૧ એક ઐતિહાસિક પ્રશસ્તિ). સં. ૧૫૮૨માં જાંબૂવાસી શ્રીમાલી અરસિંહ રાણાએ ૧૧ અંગોની પ્રતો લખાવી કે જે પૈકી વિપાકસૂત્રની પ્રત (ગુ. નં. ૨૭૮) લબ્ધ છે. ૭૬૦. સં. ૧૫૮૨માં બૃહત્ ખ. જિનસમુદ્રસૂરિના પટ્ટધર જિનહંસસૂરિએ ‘શીલાંગાચાર્યકૃત સવિસ્તર વૃત્તિને દુર્તિગાહ સમજી સભ્યોના અનુગ્રહ માટે વ્યાખ્યાતાઓ માટે સુખાવહ એવી' આચારાંગ સૂત્રપર દીપિકા રચી (પી. ૪, ૭૩) અને સહજસુંદરે રત્નશ્રાવક પ્રબંધ રચ્યો. સં. ૧૫૮૩માં ત. હેમવિમલસૂરિના શિષ્ય હર્ષકુલગણિએ સૂત્રકૃતાંગસૂત્ર પર દીપિકા નામની ટીકા રચી (વેબર નં. ૧૭૭૭ વે. નં. ૧૫૫૦-૫૨; બુહૂ. ૩, નં. ૧૪૫); તેમણે બંધ હેતૂદય ત્રિભંગી (કર્મગ્રંથનો એક ભાગ) તથા હેમવિમલસૂરિના રાજ્યે વાક્યપ્રકાશ ટીકા (લીં.) પણ રચી છે. આ સં. ૧૫૮૩ના વર્ષમાં પ્રસિદ્ધ હીરવિજયસૂરિનો જન્મ પાલ્હણપુરમાં થયો. ૭૬૧. લઘુ ત. સૌભાગ્યહર્ષના રાજ્યમાં (સં. ૧૫૮૩ થી ૧૫૯૭) ત. રત્નમંડનસૂરિઆગમમંડન-હર્ષકલ્લોલના શિષ્ય લક્ષ્મીકલ્લોલે સં. ૧૫૦૦ (ગુહમુખ કુજ કિરણમિતે શરચંદ્ર વર્ષ) આચારાંગસૂત્ર ૫૨ અવચૂર્ણ નામે તત્ત્વાવગમા રચી (વે. નં. ૧૩૯૭) અને તેમણે સોમવિમલસૂરિ રાજ્યે (સં. ૧૫૯૭-૧૬૩૭) જ્ઞાતાસૂત્રપર લઘુવૃત્તિ નામે મુગ્ધાવબોધા રચી (વે. નં. ૧૪૭૩). ૭૬૨. સં. ૧૫૯૧માં ગૂજરાતના બહાદુરશાહ ( સં. ૧૫૮૧-૯૨ )ના રાજ્યમાં ખંભાતમાં ઉક્ત સૂત્રકૃતાંગ દીપિકાકાર લ. ત. હર્ષકુલ ગણિ પાસે હેમપ્રાકૃત વ્યાકરણ શીખીને રૃ. ત. ४७८. तेषां च विजयराज्ये शतार्थिसोमप्रभप्रभोः सजुषां । जिनमाणिक्यगुरूणां प्रसादतः प्राप्तविद्येन ॥ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ર જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ સૌભાગ્યસાગરસૂરિ શિષ્ય હૃદયસૌભાગ્યે હેમપ્રાકૃતવૃત્તિ નામે ઢુંઢિકામાં વ્યુત્પત્તિદીપિકા નામની વૃત્તિ રચી (વે. નં. ૭૨). ૭૬૩. અપભ્રંશ સાહિત્ય-ઉક્ત (પારા ૭૫૨) રત્નમંદિરના ઉપદેશ તરંગિણીમાં કેટલાંક અપભ્રંશ અવતરણો જૂની ગુજરાતીનાં અવતરણો સહિત આવેલાં છે. યશકીર્તિનું ચંદપ્પહ (ચંદ્રપ્રભ) ચરિત્ર આખું અપભ્રંશ કાવ્ય છે. તેનો સમય સં. ૧૫૨૧માં મૂકી શકાય તેમ છે. {આમેર ભંડારમાં છે. લિ. છે. અપભ્રંશ હિન્દી કોશ.} સિંહસેન અમરનામ રઇધુએ મહેસરચરિઅ, આદિપુરાણ, {પ્ર. ભા. જ્ઞાનપીઠ } શ્રીપાદચરિત્ર અને સમ્મતગુણનિહાણ અપભ્રંશ રચેલ છે. તેમજ તેના પ્રદ્યુમ્નચરિત્ર, વ્રતસાર, કરકંડુચરિત્ર, કનકામરકત કરકંડુચરિઉ સં. હીરાલાલ જૈને. પ્ર. ભા. જ્ઞાનપીઠ } ભવિષ્યદત્ત ચરિત્ર, {પ્ર. ગા. ઓ. સિ.} કારણગુણષોડશી, રત્નત્રયી પધર્મોપદેશ, રત્નમાલા આદિ ગ્રંથ અપભ્રંશના સંભવે છે. જયત્રિકૃત શ્રેણિકચરિત્ર અને તે ઉપરાંત દેવનન્ટિ મુનિકૃત રોહિણીવિધાન કથા, અને કર્તાના નામ વગરના સુસંધ દસમી કહા, ઉદયચન્દ્ર અને બ્રહ્મજિનદાસ કૃત સુઅંધદસમીકહા. સં. હીરાલાલ જૈન. પ્ર. ભા. જ્ઞાનપીઠ } પાશપઇ કહા, જિનપુરંદર કથા (મદનપરાજયચરિક. હરિદેવકૃત હિંદી સાથે પ્ર. ભા. જ્ઞાનપીઠ } વગેરે દિગંબરકૃત મળી આવે છે. આ રીતે સોળમી સદી સુધી અપભ્રંશ સાહિત્ય ચાલ્યું આવ્યું છે.૪૮૦ ૪૮૦. જુઓ જૈનગૂર્જર કવિઓ-પ્રથમ ભાગની પ્રસ્તાવના રૂપે જૂની ગૂજરાતીનો ઇતિહાસ' નામનો મારો નિબંધ પૃ. ૮૪ થી ૯૬. Page #468 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૭ સોળમી સદીનું ગુજરાતી સાહિત્ય (શાર્દૂલ) દેવી દેવી નવી કવીશ્વર તણી વાણી અમીસારણી, વિદ્યાસાયરતારણી મલ ઘણી હસાસણી સામિણી, ચંદા દીપતિ જીપતિ સરસતિ માં વીનવી વીનતી, બોલું નેમિકુમાર કેલિની રતિ ફાગિઈ કરી જતી. - ધનદેવ ગણિકૃત સુરંગાભિધાન નેમિફાગ સં. ૧૫૦૦ (દોહા) માતા સરસતિ દેવિ કન્ડઈ, એક સુવચન માગું, જે કવિરાજ આગઈ હૂઆએ, તેહ ચરણે લાગું. - સંવેગસુંદરકૃત સારશિખામણ રાસ સં. ૧૫૪૮ (વસ્તુ) આદિ જિણવર આદિ જિણવર પમુહ ચઉવીસ તિર્થંકર પણમૂવિ સવિ, ધરિય ચિત્તિ સરસતિ સામિણિ, તિહુઅણજણમુખમંડણી, વાગવાણિ વરહંસગામિણિ, તાસ તણઈ સુપસાઉલઈ, કરસિઉં કવિત રસાલ, વંકચૂલ રાય પાલીઆ, નીમ થ્યારિ સુવિસાલ. - અજ્ઞાત કવિકૃત વંકચૂલ રાસ (૧૬ મી સદી) ૭૬૪. ગૂજરાતી ગદ્ય સાહિત્ય-પ્રત્યે પ્રથમ આવીશું. સં. ૧૫૦૧માં દેવકુલપાટકમાં (મેવાડના દેલવાડામાં) વૃદ્ધ તપાગચ્છના ભટ્ટારક શ્રી રત્નસિંહસૂરિના શિષ્ય પં. માણિકસુંદરગણિએ મલધારિ શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત ભવભાવના સૂત્ર પર, અને તે જ વર્ષમાં ત. સોમસુંદરસૂરિ-મુનિસુંદરજયચંદ્રસૂરિ શિ. હેમહંસગણિએ ષડાવશ્યક પર, સં. ૧૫૦૫ની આસપાસ ત. મુનિસુંદરસૂરિ શિ. વિશાલરાજે (તેમજ વિશાલરાજ-સુધાભૂષણના શિષ્ય જિનસૂરે) ગૌતમપૃચ્છા પર, સં. ૧૫૧૩માં ત. સોમસુંદર-રનશેખર શિ. સંગદેવે પિંડવિશુદ્ધિ પર, અને સં. ૧૫૧૪ માં તેમણે જ આવશ્યકની પીઠિકા પર, સં. ૧૫૧પમાં કીર્તિરત્ન-શાંતિરત્ન શિષ્ય ધર્મદેવગણિએ તપોરત્ન ઉપાધ્યાયકૃત ટીકા Page #469 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ઉપર આધાર રાખી ષષ્ઠીશતકપર, સં. ૧૫૧૭માં મડાહડ ગચ્છના કમલપ્રભ શિ. અમરચંદ્ર કલ્પસૂત્ર પર (કે જેની તે જ વર્ષમાં લખેલી પ્રત લીં. દા. ૧૨ પ્રત નં. ૪૨ મોજૂદ છે), સં. ૧૫૨૫માં ખ. જિનભદ્રસૂરિ-રત્નમૂર્તિ શિ. મેરૂસુન્દર ઉપાધ્યાયે તરૂણપ્રભાચાર્યના બાલાવબોધને અનુસરીને ષડાવશ્યક ૫૨ માંડવગઢમાં, તેમજ ત્યાંજ શીલોપદેશમાળા {સં. ભાયાણી } પર, પુષ્પમાલા પ્રકરણ, કલ્પપ્રક૨ણ, પંચનિર્પ્રન્થી, કર્પૂરપ્રક૨, ષષ્ઠીશતક અને યોગશાસ્ત્ર ૫૨, સં. ૧૫૨૯માં વૃદ્ધ તપાગચ્છના જયતિલકસૂરિના શિ. દયાસિંહગણિએ ક્ષેત્રસમાસ પર ગૂજરાતી ભાષામાં બાળાવબોધ રચ્યા. વળી પાંડવચરિત્રની ગૂજરાતી ગદ્યમાં સં. ૧૫૯૧માં લખેલી પ્રત પાટણસંઘના ભંડારમાં છે. ૭૬૫. આ ઉપરાંત પાર્શ્વચંદ્ર અને તેમની શિષ્યપરંપરાએ ભાષામાં રચેલા બાળાવબોધ પર પોતાના સંપ્રદાયનો મોટો આધાર રાખ્યો છે. પાર્શ્વચંદ્રે તંદુલવેયાલી પયજ્ઞા, આચારાંગ પ્રથમસ્કંધ, ઉત્તરાધ્યયનસૂત્ર (૧૬૧ સને ૧૮૭૧-૭૨ ભાં.ઇ.), પ્રશ્નવ્યાકરણ, ઔપપાતિક (ઉવવાઇ), સૂત્રકૃતાંગએ સૂત્રોપર, જંબૂચિરત્ર અને ભાષાના ૪૨ ભેદ પર બાળાવબોધ રચ્યા છે અને પ્રતિમા-સમાચા૨ી આદિ પર ચર્ચા, લોંકાઓ સાથે ૧૨૨ બોલની ચર્ચા કરેલી લખી છે. પાર્શ્વચંદ્ર શિ. સમરચંદ્રસૂરિએ સંસ્તારક પ્રકીર્ણક પર, ષડાવશ્યક પર અને ઉત્તરાધ્યયન પર બાળાવબોધ રચેલ છે. ૭૬૬. ગૂજરાતી જૈન કવિતાઓમાં-સોળમાં શતકમાં આદિ કવિ શ્રાવક દેપાલ (દેપા)ને ગણી શકાય. તેની કવિતાઓ ૧૫૦૧ થી ૧૫૩૪ સુધીની મળી આવે છે. તે સમયમાં થયેલા નરસિંહ મહેતાનો તે સમકાલીન હતો. તેની મોટી કૃતિઓ જાવડ ભાવડ (વિક્રમરાજાના વખતના શત્રુંજયના ઉદ્ધાર કરનાર) નો રાસ, શ્રીમહાવીર સમયમાં થયેલા રોહિણેય ચોરનો રાસ, ચંદનબાલાની ચોપાઇ, તથા શ્રેણિક રાજાનો રાસ (લખ્યા સં. ૧૫૨૬ પહેલાં), જંબૂસ્વામી પંચભવ વર્ણન (સં. ૧૫૨૨), આર્દ્રકુમાર ધવલ, સમ્યક્ત્વ બાર વ્રત કુલક ચોપઇ (સં. ૧૫૩૪) છે અને નાની કૃતિઓમાં થૂલિભદ્ર કક્કા વાળી, સ્થૂલિભદ્ર ફાગ, થાવચ્ચા કુમાર ભાસ, હરિયાળી છે ને તેની રચેલી સ્નાત્રપૂજા પ્રસિદ્ધ છે. ૭૬૭. મુનિસુન્દરસૂરિ શિષ્ય સંધવિમલે(?) સુદર્શનશ્રેષ્ઠી રાસ તથા આગમ ગચ્છ હેમરત્નસૂરિશિ. સાધુમેરૂએ પુણ્યસાર રાસ (સં. ૧૫૦૧), ધનદેવગણિએ સુરંગાભિધાન નેમિફાગ (સં. ૧૫૦૨), ત. રત્નશેખરસૂરિ-ઉદયનંદિ શિ. સંઘકલશ ગણિએ તલવાડામાં અષ્ટભાષામાં સમ્યક્ત્વરાસ (સં. ૧૫૦૫), ઉપકેશગચ્છના આનંદમુનિએ ધર્મલક્ષ્મી મહત્તરા ભાસ (સં. ૧૫૦૭), બૃ. ત. રત્નસિંહસૂરિ શિષ્ય રત્નચૂડ રાસ (સં.૧૫૦૯) અને સં.૧૫૧૬માં જંબુસ્વામી રાસ રચેલ છે. સં. ૧૫૧૩માં લખાયેલ આસાયતકૃત હંસવત્સ કથા ચોપઇ મળે છે. આ સમયમાં રત્નાકરે આદિનાથ જન્માભિષેક અને આગમગચ્છીય ગુણરત્નસૂરિ શિષ્ય દેવરત્ને ગજસિંહકુમાર રાસ રચેલ છે. ૭૬૮. આં. જયકીર્ત્તિસૂરિ શિ. ઋષિવર્ધને ચિતોડમાં સં. ૧૫૧૨ માં નલદવદંતિ રાસ, અને ઉ. શીલસુંદર શિ. મતિશેખરે સં. ૧૫૧૪માં ધન્નારાસ, સં. ૧૫૩૭માં કુરગડુ (કૂરઘટ) મહર્ષિ રાસ, અને તે વર્ષમાં મયણરેહા રાસ વળી તે ઉપરાંત નેમિનાથ વસંતફુલડાં, ઇલાપુત્ર ચરિત્ર બનાવેલ છે. ખ. જિનવર્ધનસૂરિ શિ. આજ્ઞાસુંદરે સં. ૧૫૧૬માં વિદ્યાવિલાસ નરેંદ્ર ચો. પૌ. સાધુરત્નસૂરિ શિ. મલયચંદ્રે સં. ૧૫૧૯માં ત્રણ કૃતિઓ નામે સિંહાસન બત્રીશી ચો., સિંહલસિંહકુમાર ચો. - અપરનામ Page #470 -------------------------------------------------------------------------- ________________ પારા ૭૬૫ થી ૭૭૩ ૧૬માં સૈકાનું ગુજરાતી સાહિત્ય ૩૪૫ ધનદેવ કથા, તથા દેવરાજ વત્સરાજ પ્રબંધ અને દિગંબર બ્રહ્મ જિનદાસે સં. ૧૫૨૦ માં હિરવંશરાસ, તેમજ તે અરસામાં તેમણે બીજા રાસો નામે યશોધર રાસ, આદિનાથ રાસ, કઠંડુ મુનિ રાસ, હનુમંત રાસ, સમકિત સાર રાસ રચેલ છે. ૭૬૯. જાંબૂગ્રામના શ્રીમાલ શ્રાવક પેથાએ (૧૪૯૪-૧૫૪૨ વચમાં) પાર્શ્વનાથ દશ ભવ વિવાહલો, સં. ૧૫૨૧માં લખમણ શ્રાવકે મહાવીરચરિત સ્તવન, ચિડુંગતિની વેલી અને સિદ્ધાંતસારપ્રવચનસાર રાસ, સં. ૧૫૨૩માં શ્રાવક વછે મૃગાંકલેખા રાસ, નાગેંદ્ર ગચ્છના ગુણદેવસૂરિ શિ. જ્ઞાનસાગરસૂરિએ સં. ૧૫૨૩માં જીવભવ સ્થિતિ રાસ, અને સં. ૧૫૩૧માં સિદ્ધચક્ર-શ્રીપાલ રાસ, પૃ. ત. રત્નાકર પક્ષના જ્ઞાનસાગરસૂરિ શિ. ઉદયધર્મના શિષ્ય મંગલધર્મે સં. ૧૫૨૩માં મંગલકલશ રાસ, દેવકીર્તિએ સં. ૧૫૩૧માં ધન્નાશાલિભદ્ર રાસ અને આગમગચ્છીય મતિસાગર શિ. ઉદયધર્મે સં. ૧૫૪૩માં મલયસુંદરી રાસ તથા સં. ૧૫૫૦માં કથાબત્રીસી રચેલ છે.૪૮૧ ૭૭૦. લાવણ્યસમયયુગ-લાવણ્યસમય નામના એક નામી જૈનકવિ આ યુગમાં થયેલ છે. તેમનો કાવ્યકાલ સં. ૧૫૪૦થી શરૂ થાય છે. જન્મ અમદાવાદમાં સં. ૧૫૨૧માં, દીક્ષા તપગચ્છના લક્ષ્મીસાગરસૂરિ પાસે પાટણમાં સં. ૧૫૨૯માં લીધા પછી “સરસ્વતી માતાએ કરેલી કૃપા વડે મને સોળમા વર્ષમાં (સં. ૧૫૩૭માં) વાણી (કવિત્વ શક્તિ) ઉદ્ભવી જેનાથી મેં છંદ કવિતા ચોપાઇ અને સુંદર રાસ રચ્યાં, વળી અનેક પ્રકારનાં રાગ રાગણીવાળાં ગીત અને સરસ સંવાદ રચ્યાં', એમ પોતે પોતાના વિમલપ્રબંધની પ્રશસ્તિમાં જણાવે છે. સં. ૧૫૫૫માં પોતાને પંડિત પદ મળ્યું. ૭૭૧. તેમની કૃતિઓ-સિદ્ધાંત ચોપઇ કે જેમાં લોંકા મતનું ખંડન કર્યું છે. સં. ૧૫૪૩ (મુદ્રિત જૈનયુગ વૈશાખ-જેઠ સં. ૧૯૮૬ નો સંયુક્ત અંક), સ્થૂલિભદ્ર એકવીશો નામનું એક ટૂંકું રસિક કાવ્ય સં. ૧૫૫૩, ગૌતમ પૃચ્છા, ચોપઈ સં. ૧૫૫૪ માં રચી. નાની કૃતિઓમાં નવપલ્લવ પાર્શ્વનાથ સ્ત. સં. ૧૫૫૮, અને સં. ૧૫૬૨માં વામજમાં આલોયણ વિનતિ, સેરીસા પાર્થસ્તવ, નેમિનાથ હમચડી, રાવણ મંદોદરી સંવાદ, વૈરાગ્ય વિનતિ રચી. સં. ૧૫૬૪માં રંગરત્નાકર નેમિનાથ પ્રબંધ વિવિધ છંદમાં અને સં. ૧૫૬૭માં સુરપ્રિય કેવલી રાસ રચ્યાં. ૭૭૨. ઐતિહાસિક પ્રબંધમાં સં. ૧૫૬૮માં વિમલ મંત્રીના પર વિમલ પ્રબંધ (શ્રી મણિલાલ બ. વ્યાસે સંપાદિત કરી પ્રકટ કર્યો છે), સુમતિસાધુસૂરિ વિવાહલો (તેમની દીક્ષાના વર્ણન રૂપ) અને સં. ૧૫૮૯માં ત્રણ પ્રબંધ જેવા રાસ નામે ખિમ ઋષિ, બલિભદ્ર અને યશોભદ્રસૂરિ રાસ રચી અમદાવાદમાં પૂર્ણ કર્યા. (મુદ્રિત ઐ. રાસ સંગ્રહ.) ૭૭૩. દેવરાજ વચ્છરાજ ચોપઇ કતપુર (કુતુબપરા) માં રચી, તેની સં. ૧૫૭૫માં લખેલી પ્રત મળે છે. ૧૫૭૫ માં કરસંવાદ, ૧૫૮૫ (૮૬) અંતરિક્ષ પાર્શ્વસ્તવ આદિ પુષ્કળ નાની કૃતિઓ મળે છે.૪૮૨ આ ઉચ્ચ પ્રતિના સંસ્કારી કવિનું વિસ્તૃત વર્ણન સ્વ. મણિલાલ બકોરભાઇ વ્યાસે ૪૮૧. જુઓ જૈન ગૂર્જર કવિઓ પ્રથમ ભાગ પૃ. ૩૭ થી ૬૮ કે જે પ૨થી તેમજ તે પ્રકટ થયા પછીની મારી વિશેષ શોધને આધારે અત્ર વધુ નામનો નિર્દેશ કર્યો છે. ૪૮૨, જુઓ જૈન ગૂર્જર કવિઓ પ્રથમ ભાગ પૃ. ૬૮ થી ૮૮. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કરેલું સાહિત્ય સંસદ તરફથી પ્રસિદ્ધ થનાર છે એટલે વિશેષ અત્ર વિવેચન કર્યું નથી. તેમણે આ સમયમાં જેટલી સુંદર કૃતિઓ રચી છે તેટલી કૃતિઓ કોઇ જૈન કવિએ રચી નથી તેથી આ સમયને લાવણ્યસમય યુગ” એ નામ આપીશું તો અસ્થાને નહીં ગણાય. ૭૭૪. આ સમય દરમ્યાન અન્ય કવિઓ કૃત ભાષાકાવ્યકૃતિઓ જોઇએઃ-ઉપદેશ રૂપે કોરંટગચ્છના સર્વદેવસૂરિ શિ. નન્નસૂરિએ વિચાર ચોસઠીનું ટુંકું કાવ્ય સં. ૧૫૪૪માં અને વડતપ ગચ્છના જિનરત્નસૂરિજયસુંદર શિ. સંવેગસુંદરે સારશિખામણ રાસ નામની મોટી કૃતિ સં. ૧૫૪૮માં રચી છે. વાર્તા રૂપે ઉપકેશ ગચ્છના રત્નસમુદ્ર શિ. સહજસુંદરે ૧૫૮૨ આસપાસ શુકરાજ સાહેલી રચી છે. ૭૭૫. જૈન પૌરાણિક સાહિત્યમાંથી કથા રૂપે અનેક કાવ્ય કૃતિઓ મૂકાઈ છે. બિવંદણિક ગચ્છના દેવગુપ્રિ સુરિ શિ. સિંહકુલે ૧૫૫૦માં મુનિપતિ રાજર્ષિ ચો., અને તે આસપાસ સાંડેર ગચ્છના સુમતિસૂરિ શિ. શાંતિસૂરિએ સાગરદત્ત રાસ, કક્કસૂરિ શિ. કીર્તિહર્ષે ૧૫૫૧ માં સનકુમાર ચો., તે અગર કોઈ બીજા કક્કસૂરિ ના શિષ્ય કુલધ્વજકુમાર રાસ, આગમ ગચ્છના કલ્યાણરાજ શિ. ક્ષમાકલશે તેજ વર્ષમાં સુંદર રાજાનો રાસ, અને સં. ૧૫૫૩ માં તેમણે ઉદયપુરમાં લલિતાંગકુમાર રાસ, મૂલપ્રત્યે ગજસુકુમાર સંધિ, તથા. પૌ. મુનિચંદ્રસૂરિ શિ. જયરાજે મત્સ્યોદર રાસ, સં. ૧૫૫૪ માં પૌ. સૌભાગ્યરત્નસૂરિ શિ. ધર્મદેવે હરિશ્ચંદ્ર રાસ, સં. ૧૫૫૫માં ત. હેમવિમલસૂરિના પ્રશિષ્ય કુશલસંયમે હરિબળનો રાસ, સં. ૧૫૫૬માં નેમિકુંજરે ગજસિંહરાય રાસ, ૧૫૫૭ લગભગ વડ ત. લબ્ધિસાગરે ધ્વજભુજંગ કુમાર ચોપાઈ, સં. ૧૫૫૭માં ત. હેમવિમલસૂરિના પ્રશિષ્ય હર્ષકુલે લાસમાં વસુદેવ ચોપઇની રચના કરી. ૭૭૬. સં. ૧૫૬૧માં ઉપકેશગચ્છના કક્કસૂરિના પ્રશિષ્ય ધર્મરૂચિએ અજાપુત્ર ચો. ઉપર્યુક્ત ધર્મદેવે પણ તે જ વર્ષમાં સીરીજમાં અજાપુત્ર રાસ, અને સાંડેરગચ્છના ઉક્ત શાંતિસૂરિ શિ. ઈશ્વરસૂરિએ દશપુર-મંદસોરમાં લલિતાંગચરિત્ર, સં. ૧૫૬૩માં મમ્માહડ ગચ્છના મુનિસુંદરસૂરિ શિ. પદ્મસાગરે કયવન્ના ચો, સં. ૧૫૬૫માં મંગલપુર (માંગરોળ)માં જ્ઞાને વંકચૂલનો રાસ, સં. ૧૫૬૭માં ખ. જિનચંદ્રસૂરિ પ્રશિષ્ય ધર્મસમુદ્ર સુમિત્રકુમાર રાસ, સં. ૧૫૬૮માં લખાયેલ લક્ષ્મણ કૃત શાલિભદ્ર વિવાહલો, સં. ૧૫૬૯માં ઉપકેશગચ્છના દેવકલ્લોલ શિ. દેવલશે ઋષિદત્તા ચો., સં. ૧૫૭૧માં ત. હેમવિમલસૂરિના પ્રશિષ્ય સુરહંસ શિ. લાવયરને દેવગિરિમાં વત્સરાજ દેવરાજરાસ, સં. ૧૫૭૨માં અમીપાલ શ્રાવકે મહીપાલનો રાસ અને ઉપકેશ ગચ્છના રત્નસમુદ્ર શિ. સહજસુંદરે ઋષિદત્તા રાસ, અને તે સહજસુંદરના રત્નસારરાસ, (સં. ૧૫૮૨) તથા આત્મરાજરાસ સં. ૧૫૮૩ અને પરદેશી રાજાનો રાસ, ઉક્ત ધર્મસમુદ્ર સં. ૧૫૭૩માં પ્રભાકર ગુણાકર ચો, વડતપગચ્છના સૌભાગ્યસાગરસૂરિ શિષ્ય ચંપકમાલા રાસ સં. ૧૫૭૮માં, અને આશરે સં. ૧૫૭૯માં સાધુરત્નસૂરિકત કયવઝારાસ, સં. ૧૫૮૦માં કોરંટગચ્છના કક્કસૂર શિ. ભુવનકીર્તિએ કલાવતિચરિત્ર સં. ૧૫૮૩માં, ઉપકેશગચ્છના સિદ્ધસૂરિ પ્રશિષ્ય વિનયસમુદ્ર વિકાનેરમાં આરામશોભા ચો, સં. ૧૫૮૪માં શ્રાવક ભીમે અગડદત્ત રાસ અને ઉક્ત ધર્મસમુદ્ર કુલધ્વજ રાસ, આ સમયમાં શાંતિસૂરિ શિ. નરશેખરે પાર્શ્વનાથ પત્ની પ્રભાવતીહરણ, સં. ૧૫૮૭માં સાંડેરગચ્છના ઉક્ત ઈશ્વરસૂરિના શિષ્ય ધર્મસાગરે આરામનંદન ચો., Page #472 -------------------------------------------------------------------------- ________________ પારા ૭૭૪ થી ૭૭૯ ગૂર્જર જૈન કવિઓ उ४७ સં. ૧૫૮૮ લગભગ પાર્થચંદ્રસૂરિ શિ. સમરચંદ્ર શ્રેણિકરાસ, સં. ૧૫૯૦ પહેલાં સેવક કૃત ઋષભદેવધવલપ્રબંધ, સં. ૧૫૯૧ માં આનંદપ્રમોદ કૃત શાંતિજિન વિવાહલો, અને ત. સૌભાગ્યહર્ષસૂરિ શિ. સોમવિમલસૂરિએ ધમિલરાસ, આદિ બનાવેલ છે. - ૭૭૭. સં. ૧૫૯૩માં પાર્ધચંદ્રસૂરિ શિ. બ્રહ્મ (વિનયદેવસૂરિએ) સુસઢ ચોપઈ, સં. ૧૫૯૪માં ગંધારમાં ત. સૌભાગ્યહર્ષસૂરિ રાજયે જ કલ્યાણના શિષ્ય કૃતકર્મ રાજાધિકાર રાસ અને ખ. સાધુહર્ષ શિ. રાજશીલે અમરસેન વયરસેન ચો, સં. ૧૫૯૫ માં આગમનચ્છના કવિયણે શાંતજ ગામમાં તેતલી મંત્રી રાસ, સં. ૧૫૯૭ પહેલાં અજ્ઞાત કવિએ પૃથ્વીચંદ્ર ગુણસાગરરાસ, સં. ૧૫૯૭ માં ઉક્ત બ્રહ્મ ચાર પ્રત્યેકબુદ્ધ ચો., સં. ૧૨૯૯માં ઉક્ત વિનયસમુદ્ર તિમરામાં અંબડ ચો. તેમજ ખ. વિવેકરત્ન સૂરિ પ્રશિષ્ય રાજરત્નસૂરિએ હરિબલ માછી ચો. તથા ૧૬૦૦ લગભગમાં બ્રહ્માણ ગચ્છના વિમલસૂરિના પ્રશિષ્ય ભાવ ઉપાધ્યાયે હરિશ્ચંદ્ર રાસ રચેલ છે. ૭૭૮. નેમિનાથના અને સ્થૂલિભદ્રનાં રસિક ચરિત્રોએ સોમસુંદરસૂરિના શિષ્ય પરંપરાના રત્નમંડન ગણિને તથા ધનદેવગણિને, અને સોમસુંદરસૂરિને રસિક કાવ્ય રચવાની પ્રેરણા કરી હતી. તે જ પ્રમાણે ત્યાર પછી-અને ખાસ કરી વલ્લભીસંપ્રદાયના ઉદ્ભવ અને પ્રચાર પછી અનેક જૈન કવિઓને તે બંનેની વસ્તુ લઈ તે પર કાવ્ય રચવાની પ્રેરણા થઈ છે. આ સમયમાં નેમિનાથ સંબંધ ઉક્ત લાવણ્યસમયે વિધ વિધ છંદમાં રંગરત્નાકર નેમિનાથ પ્રબંધ નામનું કાવ્ય સં. ૧૫૬૪ માં રચ્યું, તે જ પ્રમાણે ઉક્ત સહજસુંદરે વિધવિધ છંદમાં ગુણરત્નાકરછંદ સં. ૧૫૭૨માં સ્થૂલિભદ્રના ચરિત્ર રૂપે સુંદર કાવ્ય રચ્યું; વળી સં. ૧૫૭૭ આસપાસ મુનિચન્દ્ર રચેલ રસાઉલો નામનું પ્રાકૃત કાવ્ય પ્રાયઃ આ સંબંધે છે. લાવણ્યસમયે તેમનાથ હમચડી રચી, અને સ્થૂલિભદ્રના સંબંધમાં સ્થૂલિભદ્ર એકવીસો રચ્યો સં. ૧૫૯૬ પહેલાં આ. ગજસાગરસૂરિશિ. પુણ્યરત્ન નેમિરાસ-યાદવ રાસ, અને ૧૬૦૦ લગભગ ઉક્ત બ્રહ્મ નેમિનાથનો વિવાહલો ૪૪ ઢાલમાં રચેલ છે. ઉક્ત પદ્મસાગરે આશરે ૧૫૬૩માં સ્થૂલિભદ્ર અઠાવીસો અને શુભવóન શિષ્ય સ્થૂલિભદ્રરાસ સં. ૧૫૭પમાં રચેલ છે. બુધરાજે ૧૫૮૯માં મદનરાસ રચેલ છે. ૭૭૯. જૈનદર્શનનાં નવતત્ત્વો પર રાસ ભાવસાગરસૂરિ શિષ્ય પાટણમાં સં. ૧૫૭પમાં, જૈન ધર્મનાં ચાર પર્વોપર ચતુ:પર્ધી રાસ આ. ચંદ્રલાભે સં. ૧૫૭૨માં, અને દીવાળી પર્વ પર રાસ ધર્મસિંહે સં. ૧૫૯૬ પહેલાં, રાત્રિભોજન ત્યાગના વ્રત ઉપર ધર્મસમુદ્ર સં. ૧૫૮૪ આસપાસ, બાર વ્રત પર ચોપાઈ ગજલાભ સં. ૧૫૯૭માં, આરાધનાપર પાર્જચંદ્રસૂરિએ ૧૫૯૨માં અને ત. સૌભાગ્યહર્ષસૂરિ રાજ્ય જયકલ્યાણના શિષ્ય કૃતકર્મ રાજાધિકાર રાસ ગંધારમાં સં. ૧૫૯૪માં, તેમજ લાવણ્યદેવે કર્મવિવરણરાસ રચેલ છે. જૈન વિશ્વવિદ્યા સંબંધી લઘુ ક્ષેત્ર સમાસ પર આગમ ગચ્છના ગુણમેરૂ શિ. મતિસાગરે પાટણમાં સં. ૧૫૯૪માં ચોપાઈ રચી છે. જૈનના ઉપદેશાત્મક ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૬ અધ્યયન પર ઉપાધ્યાય રાજશીલે છત્રીસ ભાસ અને સં. ૧૬૦૦ લગભગમાં બ્રહ્મમુનિએ ૩૬ સઝાય રચી છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૭૮૦. લાવણ્યસમયે જેમ કરસંવાદ રચ્યો છે તેમ સહજસુંદરે યૌવન-જરા સંવાદ રચ્યો છે. ૭૮૧. લોકકથાનું સાહિત્ય-ભાષામાં વિશેષ થતું જોવામાં આવે છે. જૈનેતર કવિ નરપતિએ સં. ૧૫૪૫માં સો કડીની નંદબત્રીશી રચી ને તેના પર જરા વિસ્તાર કરી ત. હેમવિમલસૂરિના પ્રશિષ્ય સિંહ (સંઘ) કુલે સં. ૧૫૬૦માં તેજ સ્વરૂપમાં તે કથાને ૧૭૨ કડીમાં મૂકી. લાવણ્ય(સમય) મુનિએ સં. ૧૫૪૮માં ૧૪૮ કડીમાં રચેલી નંદબત્રીશી હમણાં પ્રાપ્ત થઇ છે. સ્વતંત્ર પ્રયત્નો તરીકે જિનહરે વિક્રમ પંચદંડ રાસ રચ્યો કે જે શામળભટ્ટની પંચદંડની વાત સાથે સરખાવી શકાય. સં. ૧૫૬૩માં ઉક્ત રાજશીલ ઉપાધ્યાયે ચિત્રકૂટમાં વિક્રમાદિત્ય ખાપરા રાસ રચ્યો. પૌ. વિનયતિલકસૂરિ શિ. ઉદયભાનુએ સં. ૧૫૬૫માં વિક્રમસેન રાસ રચ્યો તે સંબંધે સ્વ. મણિલાલ વ્યાસે લખ્યું છે કે ‘‘તે ૫૬૬ ટુંકનો પ્રબંધ છે તે દરેક રીતે શામળભટ્ટની વાતો સાથે હરીફાઈ કરે તેવો છે; અર્થાત્ આ પ્રબંધની રચના શામળભટ્ટની વાતોથી ઉતરતા પ્રકારની નથી.'' સં. ૧૫૯૬માં સ્વર્ગવાસ પામેલા ત. આનંદવિમલ સૂરિના શિષ્ય ધર્મસિંહે પણ વિક્રમ રાસ રચેલો નોંધાયો છે. આશરે સં. ૧૫૬૨માં કડવાએ અને સં. ૧૫૬૩માં ઉક્ત પદ્મસાગરે લીલાવતી સુમતિવિલાસ રાસ રચ્યા છે. બ્રહ્માણ ગચ્છના ઉક્ત ભાવ ઉપાધ્યાયે મુનિરત્ન સૂરિના સં. અંબડચરિત્ર {પ્ર. હર્ષપુષ્પા.} પરથી અંબડરાસ રચ્યો છે. ૩૪૮ ૭૮૨. આ લોકકથાસાહિત્યને જૈનો મૂળથી ખેડતા આવ્યા છે. ઐતિહાસિક પ્રબંધો રચવાની પ્રણાલિકા તેમણે પાડી હતી અને તે શ્રી હેમચંદ્રાચાર્યના ધ્યાશ્રય કાવ્ય પછી શરૂ થયેલી છે. આ પરથી તેમજ સત્તરમાં સૈકામાં જૈનોએ વિશેષ ખેડેલ લોકસાહિત્યપરથી અઢારમા શતકમાં થયેલ શામળ ભટ્ટ લોકકથાનો આદિ પ્રવર્તક છે. એમ હવે કહી નહિ શકાય. સત્તરમા શતકમાં પણ આવું ઘણું સાહિત્ય જૈનકૃત મળી આવે છે તે તે શતકમાં જણાવીશું. વળી આ જૈનેતર કવિઓ પોતાની વસ્તુ પોતાથી પૂર્વગામી જૈનકૃતિઓ પરથી પણ લેતા હોય, યા જૈન કે જૈનેતરનો સામાન્ય આશ્રય સંસ્કૃત ગ્રંથોનો પણ હોય એ એક બીજાને સરખાવવાથી સમજી શકાશે. ૭૮૩. જૈનો પોતાના આચાર્ય, મહાપુરુષો, મંદિરો, તીર્થો આદિનો ઇતિહાસ પણ કવિતામાં મૂકતા. શ્રી મહાવીરના પ્રશિષ્ય જંબૂ સ્વામી માટે ઉક્ત રત્નસિંહસૂરિ શિષ્ય સં. ૧૫૧૬માં જંબુસ્વામી રાસ, ઉક્ત સહજસુંદરે સં. ૧૫૭૨માં જંબૂ અંતરંગરાસ (વિવાહલો), તે જંબુસ્વામીની પાટ પર થયેલા વજસ્વામીનો રાસ ઉક્ત ધર્મદેવે સં. ૧૫૬૩માં રચેલ છેઃ તે પ્રાચીન પુરુષોની વાત એક બાજુએ રાખીએ, પણ બીજી બાજુ તપાગચ્છના હેમવિમલસૂરિ સંબંધી ફાગ તેમના પ્રશિષ્ય હંસધીરે સં. ૧૫૫૪માં, અને તેમના બીજા પ્રશિષ્ય હંસસોમે પૂર્વ દિશામાં આવેલાં જૈન તીર્થો અને મંદિરો સંબંધે પૂર્વ દેશ ચૈત્યરાસ સં. ૧૫૬૫માં, તેમના ત્રીજા શિષ્ય અનંતહંસે ઇડરગઢના ચૈત્યોનાં વર્ણન રૂપે ઇલા પ્રાકાર ચૈત્યપરિપાટી સં. ૧૫૭૦ લગભગ, ખીમાએ શત્રુંજયનાં મંદિરોની શત્રુંજય ચૈત્યપરિપાટી, આં. ભાવસાગરસૂરિ શિ. લાભમંડને ધનસાર પંચશાલિનો રાસ સં. ૧૫૮૩માં પાર્શ્વચંદ્રે વસ્તુપાલ-તેજપાલ રાસ સં. ૧૫૯૭માં અને તેજ વર્ષમાં ત. આનંદવિમલસૂરિનો રાસ ત. વિજયદાનસૂરિ શિ. વાસણે રચેલ છે. ઉક્ત બ્રહ્મમુનિએ સુધર્મગચ્છ પરીક્ષા ચોપઈ સં. ૧૬૦૦ લગભગમાં રચી છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ પારા ૭૮૦ થી ૭૮૭ ગુર્જર લોકસાહિત્ય ૩૪૯ તેમાં આચાર્યોનો ટુંક ઉલ્લેખ રૂપે પરંપરાગત વૃત્તાંત છે. લાવણ્યસમયના વિમલ-પ્રબંધ સંબંધે અગાઉ કહેવાઇ ગયું છે. ૭૮૪. એક સુંદર ભાષાંતર અત્રે નોંધવા યોગ્ય છે. જૈનેતર બિલ્હણકવિ કૃત સંસ્કૃત બિલ્હણ પંચાશિકા અને શશિકલા પંચાશિકા સોળમા શતકના પ્રારંભે લગભગ થયેલ જ્ઞાનાચાર્ય નામના જૈન સાધુએ હૃદયંગમ ભાષામાં અવતારી છે. ૭૮૫. આ શતકમાં જૈનેતર ગૂજરાતી કવિઓમાં નરસિંહ મહેતા (કાવ્યકાલ ૧૫૧૨ થી ૧૫૩૭ લગભગ), ભાલણ (કાવ્યકાલ સં. ૧૫૧૫ થી ૧૫૭૦ લગભગ), કેશવ ૧૫૨૯, ભીમ ૧૫૫૦, નાકર (લગભગ ૧૫૫૦-૧૬૩૨) થયેલા ઉપલબ્ધ થાય છે, જ્યારે જૈન ગૂર્જર કવિઓ વર્ષાનુક્રમે ઉપર બતાવ્યા પ્રમાણે કેટલા બધા થયા છે તે સ્પષ્ટપણે જોઈ શકાય તેમ છે. સ્તવનો આદિ તેમજ બીજી નાની-ટૂંકી કૃતિઓ તો પાર્શ્વચંદ્ર આદિ જ્ઞાત અજ્ઞાત ઘણાઓએ ઘણી રચી છે કે જેનો ઉલ્લેખ અત્રે કરવામાં આવ્યો નથી.૪૮૩ ૭૮૬. ‘ઓસવાળમાં લાવી જૈન બનાવવાનો છેલ્લામાં છેલ્લો બનાવ સં. ૧૬૦૦માં બન્યો. એ પછી એ પ્રથા બંધ પડી ગઈ-કારણ એમ થયું કે જૈન ધર્મમાં અંદર અંદરનો વિરોધ બહુ પ્રબળ થઇ પડ્યો. ખરતરગચ્છ અને તપાગચ્છ વચ્ચે વૈમનસ્ય અને ઘૃણા હતાં. સામાન્ય રીતે ખરતરગચ્છીય સાધુઓ મારવાડ મેવાડમાં વિહરતા અને તપાગચ્છીય ગૂજરાતમાં વિહરતા. વળી અમદાવાદમાં લોંકાશાહે સ્થાપેલો સંપ્રદાય મૂર્તિપૂજા અને તેના ઉપદેશક સાધુઓનો પ્રબળ હરીફ થઇ પડ્યો. અંદર અંદરના વિખવાદથી ધર્માચાર્યોનું મહત્ત્વ ઘટ્યું અને તેમના હાથ નિર્બળ થઈ ગયા.’ આવા સમયે તે સર્વનું નિવારણ કરવા અને ધર્મસ્થિતિનું પુનઃસ્થાપન કરવા અર્થે જ હીરવિજયસૂરિ થયા હોય નહીં એમ લાગી આવે છે. તેમના સંબંધી હવે વિવેચન કરીશું. ૪૮૪ ૭૮૭. ધર્મનો ઉદ્યોત મહાન નૃપોને પ્રતિબોધી ધર્મસંમુખ કરવાથી ઘણો થાય છે. કારણ કે 'यथा राजा तथा प्रजा' જેવો રાજા તેવી પ્રજા થાય છે, અને ‘રાના તિસ્ય ાર ં' -રાજા કાલનું કા૨ણ છે અર્થાત્ જમાનાને બદલી નાંખવામાં રાજા એ પ્રબળ નિમિત્તભૂત છે. આના દૃષ્ટાંતમાં શ્રીમાન્ મહાવીર ભગવાને મગધરાજ શ્રેણિકને પ્રતિબોધ્યા હતા; તથા તેમની પરંપરામાં અનેક આચાર્યોએ અનેક નૃપોને ધર્મસંમુખ કર્યા. તે સર્વમાં છેલ્લો પ્રસિદ્ધ દાખલો શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે પ્રાયઃ સિદ્ધરાજ જયસિંહને અને પૂર્ણ રીતે કુમારપાલ રાજાને પ્રતિબોધ્યાનો છે. ત્યાર પછી જૈન ધર્મની અહિંસાની ઉંડી છાપ અકબર બાદશાહ ઉપર પાડવામાં હીરવિજયસૂરિએ મુખ્યપણે ભારે ભાગ ભજવ્યો છે અને તેમના શિષ્યોએ પણ તેમાં પૂર્તિ કરી છે. આથી આ પછીના એક શતકના યુગને તે સૂરિના નામ પરથી ‘હૈ૨ક યુગ' કહેવામાં આવ્યો છે. 1 ૪૮૩. જુઓ સોળમી સદીના જૈન કવિઓ માટે ‘જૈન ગૂર્જર કવિઓ' પ્રથમ ભાગ પૃ. ૩૭ થી ૧૮૦, ૪૮૪. સ્વ. મણિલાલ બ. વ્યાસ મૃ. ‘શ્રીમાળી (વાણીઆ)ઓના જ્ઞાતિભેદ' પૃ. ૮૧. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ કેટલાક પ્રકાશનો [મયણપરાજયચરિઉ - હરિદેવ સં. હીરાલાલ જૈન, મ.ભા.સા. વિર્ણરત્નમાતિા-પુણ્યરત્નસૂરિ + ટીજા-રામર્જ સં. મુનિ યશોવિ. પ્ર. નિગાટ. પ્રબંધકોષ - રાજશેખરસૂરિ - પ્ર. સીંધી ગ્રં. શ્રીધરના અપભ્રંશ ગ્રંથો - વઢમાણચરિઉ સં. રાજારામ જૈન, પ્ર.ભા.શા. ભવિસયત્ત રિઉ, સુકુમાલચરિઉ હ.વિ.પ્રત આમેર શાસ્ત્ર ભંડાર જયપુર. સિરિવાલચરિઉ - નરસેનદેવ સં. ર્ડા. દેવેન્દ્રકુમાર જૈન પ્ર.ભા.જ્ઞા. (હિન્દી અનુ.સાથે) સંધિકાવ્યસમુચ્ચય – વિવિધ કર્તાઓ - સં. ૨.મ.શાહ પ્ર. લા..વિ. (૧૬ સંધિનો સંગ્રહ) પ્રાચીન ગૂર્જર કાવ્ય સંચય - સં. ભાયાણી અને અગરચંદ નાહટા, પ્ર.લા.દ. (સંધિ-વસ્તુ-રાસ-ભાસ-ફાગ આદિ ૪૦ કૃતિનો સંગ્રહ) રત્નચૂડરાસ-સં.હ.ચૂ.ભાયાણી, પ્ર.લા.દ. સંખિત્તતરંગવઈ કહા (તરંગ લોલા) પાદલિપ્તાચાર્ય - સં. હ.ચૂ.ભાયાણી ગુ.ભા.સાથે પ્ર.લા.દ. જંબૂસામિચરિઉ - વીરકવિ ડૉ. વિમલપ્રકાશજૈનના હિંદી સાથે, પ્ર.ભા.શા. ધર્મ શર્માભ્યુદય - હરિશ્ચન્દ્ર + યશસ્કીર્તિટીકા + હિન્દી અનુ. પ્ર.ભા.જ્ઞા. પુરુદેવચંદ્ર - અર્હદ્રાસ પન્નાલાલના હિંદી સાથે, પ્ર.ભા.શા. જંબુચરિઉ - ગુણપાલ - પ્ર.સીંધી ગ્રં. ભુવનભાનુ કેવલી ચિરય - ઇદ્ર ંસગણી, સં. ૨. મ. શાહ પ્ર. લા.દ. ગાહારયણકોસ - જિનેશ્વરસૂરિ, સં. અમૃતલાલ ભોજક, પ્ર.લા.દ. મુનિસુવ્રતકાવ્ય - અર્હદ્રાસ સં. સુદર્શનલાલ જૈન પ્ર. સિંધઈ ટોડરમલ કટની. શ્રેણિક ચ. દેવેન્દ્રસૂરિ, પ્ર. ઋ.કે. ઋષીદત્તારાસ - જયવંતસૂરિ - સં. નિપુણા દલાલ, પ્ર.લા.દ. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ગ્રન્થાનાં નૂતના સૂચી - સં. પુણ્યવિ (જેસલમેર કેટલોગ), પ્ર.લા.દ. લિંબડીના જ્ઞાનભંડારની હ.લિ.પ્રતિઓનું સૂચીપત્ર - સં. ચતુવિ., પ્ર.આ.સ. સૂરિમન્ત્ર કલ્પ સમુચ્ચય ભા. ૧-૨ પ્ર. જૈન સાહિત્ય વિકાસ મંડલ (વિવિધ સૂરિ મંત્ર) પ્રતિષ્ઠા લેખ સંગ્રહ - સં. વિનય સાગર ભા. ૧ ૫. સુમતિસદન ભા. ૨ પ્રાકૃત ભા.રતી સૂરિમંત્ર કલ્પ સંગ્રહ - સં. અંબાલાલ પ્રે. શાહ પ્ર. સારાભાઈ નવાબ. જિનરત્ન કોશ - એચ. ડી. વેલણકર (૫૫ જેટલા હસ્તલિખિત જ્ઞાન ભંડારોની સંકલિત સૂચી) પ્ર. ભાંડારકર ઓ. ઈસ્ટી. પુના અપભ્રંશ ભાષા ા પારિમાષિ જોષ ડો. આદિત્ય જૈન લક્ષણાવલી ભા. ૧-૨-૩ સંપા. બાલચંદ્ર સિદ્ધાન્ત શાસ્ત્રી પ્ર. વીર સેવા મંદિર આગમ શબ્દ કોશ - (૧૧ અંગ શબ્દ સૂચી) પ્ર. વિશ્વ ભારતી મ. જૈનેન્દ્ર સિદ્ધાન્ત કોષ ભા. ૧-૨-૩ સંપા. જૈનેન્દ્ર વર્ણી પ્ર. ભારતીય જ્ઞાનપીઠ.] Page #476 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૬ઠ્ઠો હૈરકયુગ (સં. ૧૬૦૧ થી ૧૭૦૦) ‘ભાષા’ સાહિત્યનો મધ્યકાલ. दृष्टिपूतं न्यसेत्पादं वस्त्रपूतं पिबेज्जलम् । सत्यपूतं वदेद्वाक्यं मनःपूतं समाचरेत् ॥ -બરાબર નજર રાખી ડગલું ભરવું, વસ્ત્રગાળ જળ પીવું, સત્કથી પવિત્ર થયેલું વાક્ય વદવું અને મનની પવિત્રતાપૂર્વક આચરણ કરવું. [નીતિશાસ્ત્ર-મનુસ્મૃતિ. હીરસૌભાગ્ય ટીકા રૃ. ૬૫૦] कविता वनिता गीतिः स्वयमेवागता वरम् । बलादाकृष्यमाणापि सरसा विरसा भवेत् ॥ -કવિતા, વનિતા, સંગીત (ગાન) સ્વયમેવ આવે તો સારાં; બલથી ખેંચવામાં આવે તો રસવાળાં હોય તે પણ નિરસ બને છે. [સૂક્ત. હીરસૌભાગ્ય ટીકા પૃ. ૬૮૧] દેવવિમલ નામના સ્વદેશાભિમાની કવિ ગૂજરાતના વર્ણનમાં (પોતાના હીરસૌભાગ્ય કાવ્યના પ્રથમ સર્ગમાં) કહે છે કે तद्दक्षिणार्धे सुरगेहगर्वसर्वंकषो गूर्जरनीवृदास्ते । श्रियेव रन्तुं पुरुषोत्तमेन जगत्कृताकारि विलासवेश्म ॥ २३ ॥ अशेषदेशेषु विशेषितश्री र्यो भंजिमानं वहते स्म देशः । आक्रान्तदिक्चक्र इवाखिलेषु वसुंधराभर्त्तृषु सार्वभौमः ॥ २४ ॥ તે (ભરતક્ષેત્ર)ના દક્ષિણ અર્ધભાગમાં સ્વર્ગના ગર્વનું સર્વ રીતે અપહરણ કરનાર ગુર્જર દેશ એવો છે કે જાણે પુરુષોત્તમ-વિષ્ણુ સાથે લક્ષ્મીને ક્રીડા કરવા માટે જગત્કર્તાએ બનાવેલું વિલાસભવન. જેમ સર્વ ભૂમિના ઈશ સાર્વભૌમ ચક્રવર્ત્તિ આક્રાન્ત-સ્વબળથી દિચક્ર જીતેલું હોવાથી સર્વ ભૂપાલોમાં વિશેષ શ્રીમાન્ હોય છે તેમ સર્વ દેશોમાં આ (ગૂર્જરમંડલ) દેશ પોતાના મહત્ત્વથી દિશાઓના ચક્ર-મંડલને આક્રાન્ત-વ્યાપ્ત કરેલું હોવાથી સાર્વભૌમ પેઠે વિશેષ શ્રીમાન્-ધનધાન્યાદિકથી સંપત્તિમાન્ દેશ તરીકે ચારૂતા-સુંદરતા વહે છે. આચાર્યશ્રી આનંદશંકર કહે છે કે “ગૂજરાતી ગીર્વાણ વાવીની સેવા અલ્પ નથી અને તેથી આપણે પણ દેવવિમલગણિના શબ્દોમાં સહજ ફેરફાર કરીને સાભિમાન આનન્દપૂર્વક કહીશું કે આપણો દેશ તે गीर्वाणवाच: पुरुषोत्तमेन जगत्कृताकारि विलासवेश्म । =‘જગત્કર્તા પરમાત્માએ આ દેશને ગીર્વાણવાદેવીનું વિલાસભવન બનાવ્યો છે-'' Page #477 -------------------------------------------------------------------------- ________________ હીરવિજયસૂરિનું વૃત્તાંત. (હૈરકયુગ - સં. ૧૬૦૧ થી ૧૭૦૦) गच्छेऽस्मिन्नथ चारुहीरविजया भट्टारकत्वं गता, निर्ग्रन्थान् द्विसहस्रमानगणितान् संशिक्षयन्त्यादृताः । वाक्यै र्हचितैर्मितै हितकरै जैंनेरिवाकर्कशै- श्चारित्रोपकृतिप्रदानविधिना सन्तोषयन्ति क्रमात् ॥ ३८ ॥ देशे यत्र पुरेषु येषु विहृतिं चक्रुस्त्विमे सूरयः, सप्तक्षेत्रधनव्ययो धनिकृतस्तत्राऽभवत्तेषु वा । जीवाऽमारिरहर्निशं व्रतकृति दनोद्धृतिर्भाविनां प्रासादोद्धरणं च भक्तिकरणं साधर्मिकाणां पुनः ॥ ३९ ॥ ईदृग् देव इहाऽस्ति बिम्बरचनाध्येयोऽधुना सिद्धिद - श्चित्ते मे सुगुरुस्तु संयमधनः स्वान्यात्मतुल्याशयः । मित्रे शत्रुचये समोऽश्मनि मणौ स्त्रैणे तृणौधे पुन र्नाम्ना साम्प्रतमस्ति हीरविजयाचार्यः सुसाधूत्तमः ॥ १३१ ॥ -પદ્મસાગર-નાવવુાવ્યું. સં. ૧૬૪૬ પ્રકરણ ૧ - આ ગચ્છમાં સુન્દર એવા હીરવિજય ભટ્ટારકપણાને પામ્યા કે જેઓ આદર પામીને બે હજાર જેટલા નિર્રન્થસાધુઓને સંશિક્ષણ આપે છે અને ક્રમે હૃદયરૂચિર મિત હિતકર અને જિનની પેઠે અકર્કશ વાક્યોથી ચારિત્ર એટલે દીક્ષા રૂપી ઉપકારના પ્રદાનની વિધિ વડે સંતોષ પમાડે છે. જે જે દેશમાં જે જે શહેરમાં આ સૂરિએ વિહાર કર્યો ત્યાં ત્યાં ધનિકો સાતે ક્ષેત્રોમાં ધનનો વ્યય કરતા, તથા જીવની અમારિ, હમેશાં વ્રતગ્રહણ દીનોનો ઉદ્ધાર, ભવિકોથી પ્રાસાદોનો ઉદ્ધાર અને સ્વધર્મીઓની ભક્તિનું કાર્ય થતાં હતાં. -(ચાંપાબાઈ અકબરને કહે છે કે) આવા અમારા દેવ છે કે જેની પ્રતિમા રચીને જેનું અમે ધ્યાન ધરીએ છીએ અને જે સિદ્ધિ આપે છે, તથા અમારા ચિત્તમાં હમણાં સુગરુ તો સુસાધુઓમાં ઉત્તમ એવા હીરવિજયાચાર્ય નામના છે કે જેમનું ધન તે સંયમ જ છે, જેમનો આશય પોતાના અને પારકાને આત્મતુલ્ય ગણવાનો છે, અને જેઓ મિત્ર અને શત્રુના સમૂહને, પથ્થર અને મણિને, સ્ત્રી અને તૃણમાં સમદૃષ્ટિ છે. ૭૮૮. આચાર્ય સંબંધી વૃત્તાંત આપતાં સમકાલીન સાધનો અનેક છે.૪૮૫ તેથી તેમની સવિસ્તર હકીકતો પુષ્કળ મળી શકે છે કે જેના માટે એક હોટું પુસ્તક લખી શકાય. અહીં તો ટુંકમાં તે સર્વ ૫૨થી-મુખ્યપણે હીરસૌભાગ્યમાંથી સાર રૂપે જણાવીશું. ૭૮૯. પાલણપુરમાં કુંરા નામના ઓસવાલને ત્યાં માતા નાથીબાઈથી સં. ૧૫૮૩માં જન્મ પામી હીરો તેર વર્ષનો થયો ત્યારે માતાપિતા બે પુત્ર ને બે પુત્રી મૂકી સદ્ગત થયા હતા. તેણે પાટણ Page #478 -------------------------------------------------------------------------- ________________ પારા ૭૮૮ થી ૭૮૯ જગદ્ગુરુ હીરવિજયસૂરિ ૩૫૩ પોતાની બહેનને ત્યાં જતાં તપાગચ્છના વિજયદાનસૂરિનો ઉપદેશ સાંભળી સંસારત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. તેની બહેને ઘણું સમજાવવા છતાં નિશ્ચય ન ડગ્યો એટલે તેણીએ તથા અન્ય સગાંએ આજ્ઞા આપી અને તે સૂરિ પાસે તેણે સાધુ દીક્ષા લીધી. સં. ૧૫૯૬. (જગદ્ગુરુ કાવ્ય કહે છે કે આ વખતે પિતા વિદ્યમાન હોઇ બહેને તેને કુટુંબસહિત પાટણ બોલાવ્યા. પુત્રે પિતા બહેન વા માતાને પ્રબોધી અનુમતિ લઇ દીક્ષા લીધી.) મુનિ હીરવર્ષે ગુરુ પાસે સમગ્ર વાડ્મયશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ગુરુએ પછી ધર્મસાગર મુનિ સાથે દક્ષિણના દેવિગિરમાં નૈયાયિક બ્રાહ્મણ પાસેથી ન્યાય શીખવા જવા આજ્ઞા આપી. ત્યાં વિધવિધ પ્રમાણશાસ્ત્રો-તર્કપરિભાષા, મિતભાષિણી, શશધર, મણિકંઠ, વરદરાજી, પ્રશસ્તપાદ ભાષ્ય, વર્ધમાન, વર્ધમાનેન્દ્વ, કિરણાવલી પ્રમુખનું અધ્યયન કરી બ્રાહ્મણ પંડિતને સારૂં પારિતોષિક અપાવ્યું. તે પંડિતે ચિંતામણિ નામનો ગ્રંથ આપ્યો. લક્ષણ (વ્યાકરણ), સામુદ્રિક, જ્યોતિષ અને રઘુવંશાદિ કાવ્યોમાં પણ નિપુણતા મેળવી. આ અભ્યાસનું ખર્ચ ત્યાંના સંઘે અને શેઠ દેવસી તથા તેની પત્નીએ આપ્યું. પછી મરૂદેશમાં ગુરુ પાસે જતાં ગુરુએ તેમને નડુલાઇ (નારદપુર)માં સં. ૧૬૦૭માં પંડિતનું પદ આપ્યું, અને ત્યાર બાદ ત્યાં સં. ૧૬૦૮માં વાચક-ઉપાધ્યાય પદ આપ્યું; બે વર્ષ પછી સં. ૧૬૧૦માં સિરોહીમાં આચાર્ય પદે સ્થાપી નામ હીરવિજયસૂરિ આપ્યું. તેનો ઉત્સવ હૂદા રાજાના જૈન મંત્રી ચાંગા નામના સંઘવીએ કર્યો કે જે ચાંગો રાણપુરના પ્રસિદ્ધ પ્રાસાદના કરનાર સં. ધરણાકનો વંશજ હતો. રાજાએ પોતાના રાજ્યમાં પ્રાણીઓની હિંસાનો નિષેધ કર્યો. પછી બંને આચાર્યો પાટણ જતાં ત્યાં રાજઅમલ કરતા પઠાણ યવન શેરખાન (અહમદશાહ બીજાના વખતમાં પાટણનો સૂબેદાર) ના સચિવ સમરથ ભણશાલીએ ગચ્છાનુજ્ઞા મહોત્સવ કર્યો. સુરત અને પછી વડલી જતાં ત્યાં સં. ૧૬૨૧માં વિજયદાનસૂરિ સ્વર્ગસ્થ થતાં હીરવિજયસૂરિ તપાગચ્છના નાયક થયા. ડીસા, અને અનુક્રમે વિહાર કરતાં અમદાવાદ આવી સં. ૧૬૨૮માં વિજયસેનને આચાર્યપદ આપ્યું અને લુંપાક (લોંકા) ગચ્છના મેઘજી ઋષિએ પોતાનો મૂર્ત્તિનિષેધક ગચ્છ તજી હીરવિજયસૂરિનો ૪૮૫. સંસ્કૃતમાં ૧ સં. ૧૬૪૬ માં પદ્મસાગરકૃત જગદ્ગુરુકાવ્ય, જે કાવ્ય હીરવિજયસૂરિ અકબર બાદશાહ પાસેથી છેવટના પાછા ફરી ગૂજરાત આવવાના સમાચાર સાંભળી કવિએ માંગરોળમાં રચી તે સૂરિને ભેટ તરીકે અર્પણ કર્યું હતું. ૨ સં. ૧૬૪૬-૪૮ ધર્મસાગરકૃત તપાગચ્છ પટ્ટાવલી ૩ શાંતિચંદ્રકૃત કૃપારસકોશ ૪ દેવવિમલકૃત હીરસૌભાગ્ય મહાકાવ્ય કે જેનો ઉલ્લેખ ઉક્ત ધર્મસાગરીય પટ્ટાવલીમાં પણ કર્યો છે તેથી તેની પહેલાં એટલે સં. ૧૬૪૬ પહેલાં રચાતું આવતું હશે એમ જણાય છે અને તેના પર સ્વોપશ ટીકા કર્તાએ વિજયદેવસૂરિના રાજ્યમાં (સં. ૧૬૭૧ કે તે પછી) પૂરી કરી. ૪ હેમવિજયકૃત વિજયપ્રશસ્તિના ૧૬ સર્ગ. ગૂજરાતીમાં દયાકુશલકૃત લાભોદય રાસ સં. ૧૬૪૯, કૃષ્ણદાસકૃત દુર્જનશાલ બાવની સં. ૧૬૫૧, વિવેકહર્ષકૃત હીરવિજયસૂરિનો નાનો રાસ-નિર્વાણ સજઝાય સં. ૧૬૫૨, કુંવરવિજયકૃત શ્લોકો, વિદ્યાણંદકૃત શ્લોકો. જયવિજયકૃત હીરવિજયસૂરિ પુણ્યખાનિ વગેરે. ત્યારપછી ઋષભદાસે હીરસૌભાગ્ય પરથી ગૂજરાતીમાં મોટો હીરવિજયસૂરિનો રાસ સં. ૧૬૮૫ માં બીજી હકીકતો સહિત ખંભાતમાં રચ્યો. ગુણવિજયે સંસ્કૃતમાં ઉક્ત વિજયપ્રશસ્તિમાં બીજા ૫ સર્ગ પોતાના ઉમેરી કુલ ૨૧ સર્ગ ૫૨ ટીકા રચી સં. ૧૬૮૮. આ ઉપરાંત અકબર બાદશાહનાં ફરમાનો, સૂરિના પ્રતિષ્ઠાલેખ વગેરે અનેક છે. Page #479 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૫૪ પોતાના ૩૦ (૨૫) સાધુઓ સહિત શિષ્ય બની ઉદ્યોતવિજય નામ રાખ્યું. આનો ઉત્સવ અકબર બાદશાહનાં માન્ય (આગ્રાથી અકબર બાદશાહ સાથે આવેલ રાજમાન્ય) સ્થાનસિંહે કર્યો. (સં. ૧૬૨૮૨૯માં અકબર બાદશાહે ગૂજરાત પ્રાન્તને સંપૂર્ણ સર કર્યો ને ત્યારથી મરાઠાઓએ અમદાવાદ સં. ૧૮૧૪માં કબજે લીધું ત્યાં સુધી મોગલ બાદશાહો જેને સૂબા તરીકે મોકલતા તેનું રાજ્ય ચાલતું.) ૭૯૦. ત્યાર પછીના દશ વર્ષમાં જે કંઈ બન્યું તેનો કંઇક ખ્યાલ હીરસૌભાગ્ય સિવાયનાં બીજાં સાધનો (ઋષભદાસકૃત રાસ આદિ) આપે છે :-આઠ વર્ષનાને દીક્ષા આપવાની ખંભાતના શિતાબખાનને ફર્યાદ થતાં હીરવિજયસૂરિને ૨૩ દિવસ ગુપ્ત રહેવું પડ્યું. સં. ૧૬૩૦માં બોરસદમાં તેઓ હતા ત્યારે કર્ણઋષિના શિષ્ય જગમાલ ઋષિને ગચ્છ બહાર કરતાં ત્યાંના હાકેમને ફર્યાદ કરતાં સૂરિજીને બોરસદ છોડવું પડયું. પાછળ ઘોડેસ્વાર આવ્યા. આખરે ઘોડેસ્વાર સમજી જઈને પાછા ગયા. પછી ખંભાત આવ્યા. સં. ૧૬૩૧માં ખંભાતમાં ૧૧ જણને અને અમદાવાદમાં ૧૮ જણને એકી સાથે દીક્ષા આપી. અમદાવાદના દીક્ષિતોમાં સોમવિજય, કીર્તિવિજય (વિનયવિજય ઉ. ના ગુરુ), ધનવિજય આદિ હતા ત્યાંથી પાટણ થઈ કુણગેર આવતાં ત્યાં ચોમાસું રહેલ અન્ય ગચ્છના કે યતિઓના સોમસુંદર નામના આચાર્યને વંદન કરવાનું નાકબૂલ કરતાં તેણે પાટણના કલાખાનને હીરવિજયે વરસાદ અટકાવ્યાની વાત કરી ઉશ્કેર્યો. સૂરિ રાતોરાત ચાલી વડાવલી આવ્યા, ત્યાં એક ઘરના ભોંયરામાં ભરાયા. પાછળ દોડાવેલા ઘોડેસ્વારોને પત્તો ન મળતાં તે પાછા ગયા. આમ ત્રણ માસ ગુપ્ત રહેવું પડયું. (સં. ૧૬૩૪) આજ રીતે સં. ૧૬૩૬માં તેઓ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે વરસાદ રોકયો છે એમ કહી કોઇએ ત્યાંના હાકેમ શિહાબખાનને ભંભેર્યો ને એક શ્રાવકે તે ભ્રમણા દૂર કરી, ત્યાં તે શ્રાવક અને એક અમલદાર વચ્ચે ઝઘડો થતાં હીરવિજયસૂરિને ઉઘાડા શરીરે નાસવું પડયું. ઘણા દિવસો સુધી તેમને પકડવા માટે ધમાચકડી થઈ. આખરે તેનો અંત આવ્યા પછી શાંતિપૂર્વક વિહાર કરવાની વારી આવી. સં. ૧૬૩૭માં બોરસદમાં આવ્યા ને સં. ૧૬૩૮માં ખંભાતમાં સંઘવી ઉદયકરણે (બુ. ૨, નં. ૧૧૨૨) ચંદ્રપ્રભ ભ.ની પ્રતિષ્ઠા તેમને હાથે કરાવી અને આબૂ ચિત્તોડ વગેરેની યાત્રા માટે સંઘ કાઢ્યો. આચાર્ય ખંભાતથી સં. ૧૬૩૮માં લાટ (લાડ) દેશના ગંધાર નામના બંદરમાં પધાર્યા. ૭૯૧. ગૂર્જર જનપદની પૂર્વે મેવાતમંડલ-દિલ્લીદેશમાં રાજધાની દિલ્હીમાં સર્વ પ્રતિપક્ષોને જીતી અકબર નામનો મુદ્દગલેંદ્ર (મોગલોમાં શ્રેષ્ઠ) બાદશાહ એકચકવે રાજ કરતો હતો. ત્યાંથી તેણે આગરામાં કેટલાંક વર્ષોથી સ્થિતિ કરી હતી. આગરા પાસે શિલ્પી પાસે પોતાની આજ્ઞાથી બાર ગાઉમાં ડાબર નામનું સરોવર ખોદાવી તેની પાસે શ્રીકરી (સીકરી) નામનું નગર વસાવી ત્યાં રહેવા લાગ્યો. પોતે સર્વત્ર વિજય કર્યો તે ખાતર તેનું નામ ફત્તેપુર સીકરી આપ્યું. એ સમ્રાટ અકબર મોક્ષસાધક માર્ગ એવા ધર્મનો વિશેષ પરિચય લેવાની ઇચ્છાથી રાજસભામાં વિદ્વાનોને બોલાવી શાસ્ત્રગોષ્ઠી કરતો હતો. મારા મહામંડલમાં સર્વ દર્શનોમાં એવો કોઈ પ્રસિદ્ધ સાધુ મહાત્મા છે કે જે નિષ્પાપ Page #480 -------------------------------------------------------------------------- ________________ પારા ૭૯૦ થી ૭૯૫ જગદ્ગુરુ હીરવિજયસૂરિ ૩૫ માર્ગની પ્રરૂપણા કરતો હોય ?” એવા તેના પ્રશ્નના ઉત્તરમાં એક સભાજને જૈનોમાં હીરવિજયસૂરિ છે એમ જણાવ્યું. ૭૯૨. બીજી વાત એ છે કે - એક દિવસે અકબર બાદશાહે એક શ્રાવિકા કે જેણે છમાસી તપ કર્યો હતો તેનું સરઘસ જોયું. સુખાસનમાં તે ચાંપાબાઇ (થાનસિંહની મા) બેઠી હતી ને વાદ્ય વાજતાં હતાં. છ માસનું અનાજ વગર ઉપવાસ કરવાનું તપ-એ કેમ બને તેનું કુતૂહલ થતાં ચાંપાબાઈને પૂછતાં જણાયું કે દેવગુરુના મહિમાથી તેમ બન્યું છે. દેવ તે ઋષભદેવ અને ગુરુ તે હીરવિજયસૂરિ છે. ચાંપાને પોતાને ત્યાં બોલાવી તેના તપની ખાત્રી કરી જોઇ. અકબરશાહને હવે હીરવિજયસૂરિનાં દર્શન કરવા ઉત્કટ ઇચ્છા થઈ. (જગદ્ગુરુ કાવ્ય, ઋષભદાસકૃત રાસ, વિદ્યાસંદકૃત શલોકો વગેરે.) ૭૯૩. આ વખતે હીરવિજયસૂરિએ પાટણમાં વિજયસેનસૂરિને ગચ્છભાર સોંપી લાટ દેશના ગંધાર બંદરમાં ચોમાસું કર્યું હતું, તેથી તેમને રાજીખુશીથી મોકલવા બાદશાહે ગૂજરાતના સૂબા સાહિબખાન (શિઆબખાન-શિયાબુદિન અહમદખાન) પર પોતાનું ફરમાન દૂતો દ્વારા અમદાવાદ (અકમિપુર) મોકલ્યું. સાહિબખાને અમદાવાદના મુખ્ય શ્રાવકોને બોલાવી જણાવતાં તે શ્રાવકોને ગંધાર જઇ આચાર્યને અકબર બાદશાહના આમંત્રણની વાત કરી. વાટાઘાટ થઇ. (કોઇએ કહ્યું કે એ સ્વેચ્છ સુલતાન પાસે જવામાં ભય છે માટે વહાણમાં બેસી દીવ ચાલ્યા જવું.) વળી કેટલાક શ્રાવકોએ જણાવ્યું કે “પાતશાહને પ્રતિબોધવો ઘટે; સંતપુરુષો સ્વભાવથી જ સર્વના પર ઉપકાર કરે છે. જે કારણે પાતશાહ શ્રીમદ્ માટે સમુત્કંઠ છે તે કારણે શ્રીમદે તેની પાસે જઈ તેના પર ઉપકાર કરવો ઘટે, આપની દેશનાની શાહના હૃદયમાં પ્રતિષ્ઠા થશે.” આચાર્ય વિચાર્યું કે પોતાના જવાથી ઉપદેશને કારણે જૈનશાસનનો ઉદય થશે અને હિંસક પ્રચંડ આશયવાળા દંડ આપતા એવા અકબરના હૃદયમાં દયા મૂકી શકાશે - જૈનધર્માભિમુખ તેને કરી શકાશે તેથી જણાવ્યું “અકબર બાદશાહે મને ખાસ બોલાવેલ છે, મારે પણ પ્રાચ્ય દેશમાંના જિનોનાં દર્શન કરવાનાં છે. તેથી મારા જવાથી ધર્મબુદ્ધિ થશે માટે મારા જવામાં નિષેધ દર્શાવતી ના કોઇએ ભણવી નહિ.' ૭૯૪. આચાર્ય વિહાર કરી મહી નદી ઉતરી વડદલું ગામ થઈ અમદાવાદ આવ્યા. સિતાબખાને માનપૂર્વક બોલાવી આદરથી વાત કરી “સૂરિ જે કંઈ માગે તે આપી ફત્તેપુર મારી સમીપે મોકલો એમ બાદશાહનું આમંત્રણ છે તો દ્રવ્ય, રથ, હાથી, અશ્વ, પાલખી વગેરે આપને માટે તૈયાર છે'; ત્યારે આચાર્ય ઉત્તર આપ્યો. “મોક્ષકામી જૈન સાધુઓ તેનો કિંચિત્માત્ર સ્પર્શ ન કરે-તજે, માટે અમારા કાજે લાવેલી કોઇપણ ચીજ મોક્ષહેતુ ન હોવાથી અમારે માટે નકામી છે.” પછી ત્યાંથી ફત્તેપુર જવા ૪૮૬. સમ્રાટે વિવિધ ધર્મોનાં રહસ્યો સમજી લઈ ઈ.સ. ૧૫૭૯ (સં. ૧૬૩૫)માં “દીને ઈલાહી' (ઈશ્વરનો ધર્મ) એ નામનો નૂતન ધર્મપ્રચલિત કર્યો હતો. આ ધર્મ એક પ્રકારનો સુધરેલો હિંદુ ધર્મ જ હતો. “જ્યાં સુધી ભારતમાં અનેક જાતિઓ તથા ધર્મો રહેશે ત્યાં સુધી મારું મન શાંત નહિ થાય' અને જાતીય જીવન તૈયાર કરવામાં ધર્મ જેવું અન્ય એક પણ ઉપયોગી સાધન નથી, એટલા માટે તેણે રાજનીતિને આગળ કરી, શક્તિનો સંચય કરવાની ભાવનાપૂર્વક હિંદુ તથા મુસલમાનોને એક ધર્મ દ્વારા સંમિલિત કરવાનો ભગીરથ પ્રયત્ન કર્યો હતો-જુઓ બંકિમચંદ્ર લાહિડીકૃત અને સુશીલ અનુવાદિત “સમ્રાટ અકબર” નામના પુસ્તકનું “ધર્મ નીતિ” એ નામક પ્રકરણ. Page #481 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૫૬ પ્રસ્થાન કર્યું, આગળ બાદશાહના દૂતો-મેવાડા મોંદી અને કમાલ ચાલતા હતા. વિશ્વલપુર (વીસલપુર), મહીશાનક (મહેસાણા) આદિને વટાવી પાટણ, વડલી, સિદ્ધપુર ને ત્યાંથી શિરોત્તરા (સરોત્તર-સરોત્રા) આવ્યા, કે જ્યાં ભિલ્લોના મુખી અર્જુન (સહસાઅર્જુન) પોતાને ત્યાં લઈ જઈ તેમનો ઉપદેશ પામ્યો એટલે તેણે તથા બીજા ભિલોએ અહિંસા આદિ નિયમો લીધા. (ત્યાં પર્યુષણ કર્યા) પછી આબુપરનાં દહેરાંમાં દર્શન કરી શિવપુરી (શીરોહી) આવ્યા. ત્યાંના દેવડા રાજા સુરત્રાણે (જુઓ આઇની અકબરી ભાગ ૧ પૃ. ૩૫૭, ૪૧૯) ધામધૂમથી સામૈયું કર્યું. (જગદ્ગુરુ કાવ્ય શ્લોક ૧૫૨-૩). ત્યાંથી સાદડી જઇ રાણકપુર જાત્રા કરી આઉઆથી મેદિનીપુર (મેડતા) પધાર્યા. મેડતામાં મ્લેચ્છો રહેતા હોવાથી તે “મક્કા' કહેવાતું. ત્યાંના સાદિમ સુલતાને બહુમાન કર્યું; ફલવર્ધિ (ફલોધી) પાર્શ્વનાથને વંદન કર્યા. સિદ્ધપુરથી અગાઉ આગળથી આવેલ વિમલહર્ષ ઉપાધ્યાય મેડતામાં મળ્યા તેમને અગાઉથી અકબર બાદશાહ પાસે મોકલ્યા. સીહવિમલને ઉપાધ્યાય પદ આપ્યું. પછી સાંગાનેર આવ્યા. ૭૫. વિમલહર્ષ અગાઉથી જઈ અકબર બાદશાહને મળી સૂરિના પ્રયાણ અને આવવા સંબંધી જાણ કરી. બાદશાહની આજ્ઞાથી સ્થાનસિંહ આદિ સંઘજનો સામા જઇ અભિરામાબાદ થઈ આવેલા સૂરિને વાજતે ગાજતે ફતેપુર સીકરી લઇ આવ્યા; ને ત્યાં જગન્મલ્લ કચ્છવાહ (જયપુરના રાજા બિહારીમલ્લના નાનાભાઇ)ના મહેલમાં વાસો કર્યો. [સં. ૧૬૩૯ જેઠ વદિ ૧૩] Page #482 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૨ અકબરના દરબારમાં હીરવિજયસૂરિ અને બીજાઓ. (સં. ૧૬૩૯-૧૬૬૩) હીરવિજયસૂરિના સમાગમથી અકબર બાદશાહે શું કર્યું એ ટુંકામાં તેમના જ સમયમાં શત્રુંજય પરના આદિનાથ મંદિરના હેમવિજયગણિએ રચેલા સં.૧૬૫૦ના પ્રશસ્તિ લેખમાં જણાવ્યું છે કે :दामेवाखिलभूपमूर्द्धसु निजमाज्ञां सदा धारयन्, श्रीमान् शाहि अकब्बरो नरवरो (देशेष्व) शेषेष्वपि । षण्मासाभयदानपुष्टपटहोद्घोषानघध्वंसितः, कामं कारयति स्म हृष्टहदयो यद्वाक्कलारंजितः ॥ १७ ॥ यदुपदेशवशेन मुदं दधन् निखिलमण्डलवासिजने निजे ।। मृतधनं च करं च सुजीजिआ भिधमकब्बर भूपतिरत्यजत् ॥ १८ ॥ यद्वाचा कतकाभया विमलितस्वांतांबुपूरः कृपा-पूर्ण शाहिरनिन्द्यनीतिवनिता क्रोडीकृतात्मात्यजत् । शुल्कं त्यक्तुमशक्यमन्यधरणीराजां जनप्रीतये, तद्वान् नीडजपुंजपूरुषपशृंश्चामूमुचद्भरिशः ॥ १९ ॥ यद्वाचां निचयैर्मुधाकृतसुधा स्वादैरमंदैः कृता- ल्हादः श्रीमदकब्बर क्षितिपतिः संतुष्टिपुष्ठाशयः । त्यक्त्वा तत्करमर्थसार्थमतुलं येषां मनःप्रीतये, जैनेभ्यः प्रददौ च तीर्थतिलकं शत्रुजयोर्वीधरम् ॥ २० ॥ यद्वाग्भिर्मुदितश्चकार करुणास्फूर्जन्मनाः पौस्तकं, भाण्डागारमपारवाङ्मयमयं वेश्मेव वाग्दैवतम् । यत्संवेगभरेण भावितमतिः शाहिः पुनः प्रत्यहं पूतात्मा बहु मन्यते भगवतां सद्दर्शनो दर्शनम् ॥ २१ ॥ - તમામ રાજાઓના શિરે જેની આજ્ઞાઓ માળાની માફક ધારણ કરવામાં આવતી એવા શ્રીમાન અકબરશાહે તે (હીરવિજય) સૂરિના વાકચાતુર્યથી રંજીત થઈને છ મહિના સુધીનો અમારિનો પડહ વગડાવી સમસ્ત દેશમાં પાપનો નાશ કરનારી ઉદ્ઘોષણા કરાવી. તેમના ઉપદેશને વશ થઈ હર્ષ ધરીને બાદશાહ અકબરે પોતાના સમસ્ત મંડળના વાસી જનોમાં નિર્વશ મરી જાય તેનું ધન તથા જજીઆ વેરો માફ કર્યો. તેમની કતકચૂર્ણ જેવી વાણીવડે નિર્મળ થયું છે અંતઃકરણરૂપ સરોવર જેનું એવા કૃપાપૂર્ણ બાદશાહે પવિત્ર નીતિરૂપ સ્ત્રી ધારણ કરીને લોકપ્રીતિ સંપાદન કરવા સારૂ, બીજા રાજાઓ માફ ન કરી શકે એવા કરો માફ કર્યા અને વળી ઘણાં પક્ષી તથા બંદીવાનોને છોડી મૂકયા, સુધાને પણ કોરે મૂકે એવી તેમની વાણીથી આલાદ અને સંતોષ પામેલા અકબર બાદશાહે તેમની મનની પ્રીતિ ખાતર પૈસા સાથેનો કર વિશેષ લેવાતો હતો તે માફ કરીને મહાતીર્થ શત્રુંજય પર્વત જૈનોને આપી દીધો. Page #483 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ૩૫૮ તેમની વાણીથી મુદિત થયેલા તેણે (શાહ) કરૂણાવતા હૃદયથી જાણે કે સરસ્વતીનું ગૃહ હોય નહિ એવું અપાર વાલ્મવાળું પુસ્તકાલય બનાવ્યું, તેમના મોક્ષાભિલાષના પુંજથી ભાવનાવાળી બુદ્ધિવાળો, પવિત્રાત્મા અને રૂડા દર્શનવાળો શાહ તે મહાત્માના દર્શનને હંમેશ બહુમાન તરીકે ગણતો. ૭૯૬. બાદશાહની ત્રીજી આંખ જેવો, તુરૂષ્ક (મુસ્લિમ) શાસ્ત્રોનો જ્ઞાતા શેખ અબુલફજલ૮૭ હીરવિજયસૂરિને પોતાને ત્યાં લઈ ખુદા (દેવ) કુરાન (શાસ્ત્ર) અને ધર્મ સંબંધી કરેલા પ્રશ્નોના ઉત્તર (વિગત માટે જુઓ હીરસૌભાગ્ય સ ૧૩, શ્લોક ૧૩૭-૧૫૦) સાંભળી ખુશી ગયો. પછી અકબર બાદશાહે દરબાર ભરી ત્યાં સૂરિને બોલાવી તેઓ ગંધારથી ઠેઠ સીકરી સુધી પગે ચાલીને આવ્યા ને જૈન મુનિ પોતાના આચાર પ્રમાણે પગે જ ચાલીને વિહાર કરે, એકવાર જમે ને તે પણ નિર્દોષ આહાર, ભૂમિપર સૂએ, ઉપવાસાદિ તપ કરી શરીર શોષી રાગદ્વેષને જીતે, સંસારની અનિત્ય ભાવના ભાવે, એ જાણ્યું ત્યારે તેને આશ્ચર્ય થયું. પછી ચિત્રશાલામાં સૂરિને લઈ ગયા. ત્યાં ગલીચો હતો તે પર ન ચલાય, રખેને તેની નીચે જીવો હોય તે ચંપાઈ જાય. ગાલીચો ઉપાડ્યો ત્યાં સાચે નીચે કીડીઓ દેખાઈ એટલે બાદશાહ વિસ્મિત થયો. આચાર્યે ધર્મદેશનાથી સંસાર અને લક્ષ્મીની અસ્થિરતા, દેવ ગુરુ ધર્મનું સ્વરૂપ, મુનિનાં અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ વ્રતો, છઠું રાત્રિભોજન વિરમણ અને સાતમું નિમિત્તાદિનું અકથન એમ સાત વ્રતોનું નિરૂપણ કર્યું. શાહે પરીક્ષા કરવા પોતાના અમુક જન્મગ્રહોનું ફળ જાણવા માગતાં “એ ફલ મોણપંથે જનાર કદિ કહેતા નથી.” એમ આચાર્ય જણાવ્યું, તેથી શાહ મુગ્ધ થયો. શિષ્યસંખ્યા પૂછતાં એ વાત જણાવવી એ આત્મગૌરવ કરવા જેવું છે એમ સૂરિએ કહ્યું. શાહે લોકશ્રુતિ પ્રમાણે તેમના બે હજાર શિષ્યો જાણી સંતોષ બતાવ્યો. ૭૯૭. તેના મોટા પુત્ર શેખજી (સલીમ-જહાંગીર)એ પેટીમાંથી પુસ્તકો કાઢી મોકલ્યાં. “આવો જૈન અજૈન પુસ્તકોનો મોટો જથો શાહ પાસે ક્યાંથી ?” એમ આચાર્યે પૂછતાં શાહે જણાવ્યું, પદ્મસુંદર ૪૮૮ નામના તેના મિત્ર હતા, તેમણે વારાણસીના વિપ્રને સભા સમક્ષ જીત્યો હતો. તે વિદ્વાન સ્વર્ગસ્થ થતાં પોતાનું સર્વ લિખિત પુસ્તક મને આપ્યું હતું. આ સર્વ આપને અપું છું.' સૂરિએ કહ્યું “અમારે તેની જરૂર નથી, કારણ કે અમારી પાસે ખપપૂરતું છે. વિશેષની મૂચ્છ શા માટે ?' બાદશાહે શેખ અબલફેજ તથા થાનસિંહને બોલાવી તેઓ દ્વારા ગમે તે પ્રકારે સમજાવી સૂરિ તે પુસ્તકને ગ્રહણ કરે ૪૮૭. આઈને-અકબરીનો કર્યા. તેમાં તેણે બીજા ધર્મોની અપેક્ષાએ જૈન ધર્મનો લાંબો તથા યથાર્થ ખ્યાલ આપ્યો છે અને તેને જૈન મુનિઓ હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ, શાંતિચંદ્ર આદિ સાથે સારો પરિચય હતો એમ પણ તેમાં જણાવે છે. અબુલફજલ અકબરની જીભ તરીકે વર્ણવવામાં આવેલ છે. અકબરની ધાર્મિક નીતિ તેણે ઉતરાવી હતી અને ધર્મ સંબંધી સવાલોમાં તે સર્વસ્વ હતો. ૪૮૮. પાસુંદર-જૈન સાધુ હતા એ નિશ્ચિત છે કારણ કે જૈન ગ્રંથો જૈનેતર પાસે ન હોય, વળી તેવું નામ જૈન મુનિમાં ઉપલબ્ધ થાય છે. કોઈ કહે છે કે નાગોરી તપાગચ્છના તે હતા. (સુરીશ્વર અને સમ્રાટ પ્ર. ૧૧૯-૨૦) અને વળી આ ગચ્છમાં થયેલ ચંદ્રકીર્તિસૂરિના શિષ્ય હર્ષકીર્તિ પોતાના ધાતુપાઠની પ્રશસ્તિમાં જણાવે છે કે : સાહે: સંદ્રિ પાસુંવરનિ ર્જિત્વા મહાપંડિત, ક્ષૌમશ્રામપુલ્લી નાધવરશ્રીદતો નવ્યવાન | ભાં. ૩. પૃ. ૨૨૭. નાગોરી તપાગચ્છીય આનંદમે-પામેરુ-શિષ્ય પાસુંદરકૃત યદુસુન્દર કાવ્ય પ્ર.લા.દ.વિ. સંપા. ડી.પી. રાવલે ગ્રંથકારના પાંચ પ્રગટ, ૧૧ અપ્રગટ ગ્રંથની વિગત આપી છે. આ જ કર્તાનું પાર્શ્વનાથ ૨. લા.દ.વિ.માંથી પ્રગટ છે.} Page #484 -------------------------------------------------------------------------- ________________ પારા ૭૯૬ થી ૭૯૯ આ. હીરસુરિને અકબરની ભેટ જ્ઞાન ભંડાર ૩૫૯ તેમ ઇચ્છડ્યું. બંનેની અત્યંત વિજ્ઞપ્તિથી સૂરિએ તે ગ્રહણ કરવાનું સ્વીકાર્યું. ઉક્ત પુસ્તકો માટે કોશભંડાર સ્થાપી તેને થાનસિંહની અધીનતામાં રાખ્યો. પછી આગ્રામાં જઈ ચોમાસું ગાળ્યું. (સં. ૧૬૩૯) ૭૯૮. ત્યાર પછી ત્યાંથી યમુનાને હોડીથી ઓળંગી (માગસર માસમાં) શૌરીપુર કે જે નેમિનાથની જન્મભૂમિ ત્યાં જઈ બે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી આગ્રા પુનઃ આવી ત્યાં ચિંતામણી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. પછી ફત્તેપુર સીકરી જઈ શેખ અબલ ફૅજે બોલાવતાં તેને ત્યાં ગયા. ૭૯૯. બાદશાહે ત્યાં આવી અશ્વ હાથી વગેરેની ભેટ લેવા જણાવ્યું, પણ પોતે નિસ્પૃહ જૈનમુનિ હોઇ સ્વીકારી ન જ શકે તેમ આચાર્ય ઉત્તર આપતાં કંઈક ભેટતો સ્વીકારો જ એવો આગ્રહ કર્યો. આચાર્ય બંદિવાનોને કેદમાંથી મુક્ત કરવા, અને પિંજરમાં પૂરેલાં પક્ષીઓને છોડી મૂકવા કહ્યું. પોતા માટે કંઈ માગવાનું કહેતાં અમારા પર્યુષણના આઠ દિન હિંસા ન થાય એમ કરવા જણાવ્યું. બાદશાહે તેમાં પોતાના પુણ્યાર્થે ચાર દિન ઉમેરી બાર દિવસ સમસ્ત રાજ્યમાં “અમારિ પ્રવર્તે એમ પોતાની સહી અને મહોરવાળાં છ ફરમાન લખી આપ્યાં. ૧ લું ગૂર્જર અને સૌરાષ્ટ્ર મંડલ માટે, રજું ફતેપુર રાજધાનીવાળું મેવાતમંડલ (જેમાં દિલ્લીની પાસેનો ભાગ અંતર્ગત હતો) માટે, ૩જું અજમેરૂ દેશ (જેમાં મરુસ્થલી નાગોરાદિ દેશ સમાતા) માટે, ૪થું માલવમંડલ-અવન્તિદેશ (જેમાં દક્ષિણનો સર્વભાગ આવી જતો હતો) માટે, પમું લાભપુર (લાહોર) દેશવાળા પંજાપ (પંજાબ) મંડળ માટે, ૬ઠું સૂરિ પાસે રાખવા માટે. પછી શાંતિચંદ્ર ગણિએ (ફત્તેપુર સીક્રીપાસેના) ડામરતળાવનાં માછલાં વિનતિ કરતા હોય નહિ એવા શ્લોકો કહેવાથી તે આખું તળાવ હીરવિજયસૂરિને અર્પણ કર્યું એટલે ત્યાં માછલાંનો થતો વધ બંધ કર્યો. વળી હવેથી કદિપણ શિકાર નહિ કરું એવી શાહે પ્રતિજ્ઞા લીધી.૪૮૯ સર્વ પશુપ્રાણિ મારા રાજ્યમાં મારી સમાન સુખપૂર્વક રહે એવું કરીશ એમ જણાવ્યું. નવરોજ નામના પર્વને દિને “અમારિનું પ્રદાન કર્યું. તે અવસરે હીરવિજયસૂરિને “જગદ્ગુરુ” એ નામનું બિરૂદ આપ્યું. (સં. ૧૬૪૦). આ વખતે બંદીવાનોને છોડી મૂકયા; સૂરિસચિવ ધનવિજયને સાથે લઈ જઈ ડામર બીજા પદ્મસુંદર દિગંબર સંપ્રદાયમાં ભટ્ટારક થયેલ છે, કે જેઓ આનંદમેરૂ શિ. પામેરૂના શિષ્ય હતા અને જેમણે સં. ૧૬૧૫ (શર કલાર્થાત્ તર્કલ્પ)માં રાયમલ્લાભુદયકાવ્ય (પી. ૩, ૨૫૫) રચ્યું ને તેમાં ઋષભાદિ ૨૪ તીર્થકરના ચરિત છે અને રાયમલ નામના સુચરિત શ્રાવકના નામ ઉપરથી તે કાવ્યનું નામ આપ્યું છે, તેમાં દિગંબર આચાર્યો પછી પોતાની ગુરુપરંપરાનો ક્રમ આપ્યો છે તે દિગંબર લાગે છે; પરંતુ પોતાના ઉક્ત ગુરુ પ્રગુરુનાં નામ આપી પદ્મસુંદરે રચેલો પ્રમાણસુંદર નામનો ગ્રંથ રચ્યો છે. (કા. વડો {પ્ર. લા.દ.વિ.મં. જૈનદાર્શનિક પ્ર.સં. અંતર્ગત, સં. નગીન શાહ }) તેમાં “Tછે શ્રીમરપાર'- “તપાગચ્છમાં એમ પણ જોવાય છે ને આપેલો રચ્યા સંવત નનનધીત્યુ (૧૭૩૨ ? ૧૪૩૨ ?) બંધ બેસતો નથી. જલધિને ૭, કે ૪ ને બદલે ૬ લેવામાં આવે તો ૧૬૩૨ બંધ બેસે. સં. ૧૬૨૨માં લખાયેલ પદ્મસુંદરકૃત પાર્શ્વનાથ કાવ્ય (ઓસ્ટ્રેકટ કે. ટે. પૃ. ૩૯૨; બો. નં. ૧૪૦૩) લબ્ધ છે કે જેમાં ઉક્ત રાયમલ્લાન્યુદય પ્રમાણે જ પોતાના ગુરુઓનો ક્રમ આપ્યો છે. એક પાસુંદરકૃત પ્રાકૃતમાં જંબૂસ્વામી કથાનક મળે છે (વેબર ૨, ૧૦૧૬; ખેડા ભે). વળી પદ્મસુંદરકૃત ભારતી-સ્તવનો ઉલ્લેખ હીરસૌભાગ્ય ટીકામાં (૧૪,૩૦૨) આવે છે. ૪૮૯, અકબરની કહેવતો - વક્તવ્યો આઇને અકબરી પુ. ૩, ૫, પૃ. ૩૩૦-૪૦૦ માં મૂકી છે. તેમાંની નીચેની પણ છે :- “રાજ્યનો નિયમાનુકુલ યદ્યપિ શિકાર ખેલવો બુરો નથી તથાપિ પહેલાં જીવરક્ષાનો ખ્યાલ રાખવો ઘણો જ આવશ્યક છે.' Page #485 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૬૦ તળાવે જઈ ત્યાંનાં પાંજરામાં પૂરેલાં પક્ષિઓને મુક્ત કર્યા. (આ ધનવિજયે સૂરિ સાથે રહીને મેડતામાં જૈનવિહારોને મ્લેચ્છ-કરથી મુક્ત કરાવ્યા અને વાજાં અગાઉ બંધ થયા હતાં તે વગાડવા ચાલુ કરાવ્યાંજુઓ તેમના શિષ્ય ગુણવિજયશિષ્ય રામવિજયની વિશેષાવશ્યકની પ્રતની લેખકપ્રશસ્તિ ગો. ના.) ૮૦૦. પછી થાનસિંહે કરેલા ઉત્સવપૂર્વક અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરી ને શાંતિચંદ્રને ઉપાધ્યાયપદ આપ્યું. વળી બાદશાહના માન્ય ઝવેરી દુર્જનમલ્લે સૂરિપાસે જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. ને આચાર્યે ૧૬૪૦ નું ચોમાસું ત્યાં ગાળ્યું. પછી મથુરાની તથા ગોપાલશૈલ-ગ્વાલેરના બાવનગજા ઋષભનાથની યાત્રા કરી. સં. ૧૬૪૧નું અભિરામાબાદમાં અને સં. ૧૬૪૨ નું આગ્રામાં આવી ચોમાસું કર્યું. પછી ગૂજરાતથી વિજયસેનસૂરિ આદિ સંઘના આગ્રહથી ગૂજરાત પ્રત્યે પ્રયાણ કરતાં બાદશાહ પાસે શાંતિચંદ્ર ઉપાધ્યાયને રાખી ગયા. (આ દિલ્લીદેશના વિહારમાં શ્રીમદ્ગુરુને બાદશાહે આપેલ બહુમાનથી તેમજ તેમના અનેક ગુણો તથા દર્શન અને ઉપદેશથી અનેક મ્લેચ્છાદિ જાતિનાઓ પણ તુરત માંસ મદ્યના ખાનપાનનો અને જીવહિંસાનો ત્યાગ કરી સદ્ધર્મનાં કાર્ય કરવાની મતિવાળા થયાધર્મસાગરકૃત ગુર્વાવલી) મેડતા માર્ગે વિહાર કરતાં નાગપુર (નાગોર)માં ચોમાસું રહ્યા (સં. ૧૬૪૩) ત્યાંના રાજા જગમાલના વણિકમંત્રી મેહાજલે સૂરિની અતિ સેવા કરી તથા જેસલમેરથી સંઘ સહિત આવેલ કોઠારી માંડણે ત્યાં સૂરિને સોનૈયાથી પૂજી વિવિધ દાન કર્યું, અનેક દેશના સંઘો સૂરિના વંદનાર્થે આવ્યા. ત્યાંથી પીંપાડ આવી વૈરાટથી પ્રતિષ્ઠા માટે આમંત્રણ થતાં તે કાર્યસારૂ ઉપાધ્યાય કલ્યાણવિજયને મોકલી, પોતે સિરોહી આવ્યા. (કલ્યાણવિજયે વૈરાટમાં શ્રીમાલી ઇન્દ્રરાજે કરેલા ઇંદ્રવિહારની પ્રતિષ્ઠા સં. ૧૬૪૪માં કરી જિ. ૨, ૩૭૯) સીરોહીમાં નવીન ચતુર્મુખ પ્રાસાદમાં આદિનાથ આદિ બિંબોની, અજિત જિનપ્રાસાદમાં અજિતનાથ આદિ બિંબોની એમ બે પ્રતિષ્ઠા કરી આબૂ યાત્રાર્થે ગયા. સિરોહી રાજાનો અતિ આગ્રહ થતાં તેઓ ચોમાસું કરે તો કરથી અતિ પીડિત લોકને પીડા નહિ કરૂં અને મારિનિવારણ-અમારિ આખા રાજ્યમાં રહેશે એવો બોલ આપતાં ત્યાં હીરવિજયસૂરિએ ચોમાસું કર્યું (સં. ૧૬૪૪) ને રાજાએ પોતાનો બોલ પાળ્યો. (અહીં વિજયસેનસૂરિ મળ્યા ને તેઓ હીરસૂરિની આજ્ઞાથી ખંભાત જઇ મૂળ ગંધારના વાસી શ્રીમાલી પરીખ વજિયા રાજિયા એ બે ભાઇઓએ બંધાવેલા ચિંતામણિ પાર્શ્વનાથ ચૈત્યમાં ચિંતામણી પાર્શ્વનાથ અને મહાવીરની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. સં. ૧૬૪૪ જે શુદિ ૧૨ સોમ) ૮૦૧. હીરસૂરિએ પછી રોહસરોતરા માર્ગે વિહાર કરી પાટણમાં આવી ત્યાં ચોમાસું કર્યું (સં. ૧૬૪૫) આ દરમ્યાન શાંતિચંદ્ર ઉપાધ્યાય કે જેઓ સૂરિની આજ્ઞાથી બાદશાહ પાસે રહી તેની પ્રશસ્તિ રૂપે રચેલ ‘કૃપા૨સ કોશ' નામનું કાવ્ય સંભળાવતા હતા, તેમણે આચાર્યને મળવાની ઇચ્છા થતાં પોતાને સ્થાને ભાનુચંદ્ર વિબુધને રાખીને જવાની રજા બાદશાહ પાસે માગી, ત્યારે બાદશાહે પોતાના તરફથી સૂરિને ભેટ કરવા અર્થે જજીયા નામનો હજુ પણ ગુજરાતમાં કર લેવાતો તે કાઢી નાંખનારૂં ૪૯૦. જુઓ તેનો ૬૨ શ્લોકનો સંસ્કૃત શિલાલેખ બુ. ૨ નં. ૫૨૯, વિજયપ્રશસ્તિકાવ્ય સર્ગ ૧૧ શ્લો. ૧૭ થી ૭૦, ઋષભદાસ કૃત હીરવિજયસૂરિ રાસ પૃ. ૧૫૨ થી ૧૫૪ કે જેમાં વજીઆ રાજીઆનો વિસ્તારથી વૃત્તાંત છે. વળી ક્ષેમકુશલકૃત ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવન. Page #486 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૦૦ થી ૮૦૪ અકબર દ્વારા અમારિપાલન ૩૬૧ ફરમાન સ્વમુદ્રાંકિત આપ્યું: વિશેષમાં દયાળુ થઇ અમારિ માટે અગાઉ પર્યુષણાદિ બાર દિવસો સૂરિના ઉપદેશે સર્વ દેશમાં જાહેર કર્યા હતા તેમાં બીજા દિવસો ઉમેર્યા કેઃ-સર્વે રવિવારો, સોફીયાન દિવસોસૂફી લોકોના દિવસો, ઇદના દિનો, સંક્રાંતિની સર્વ તિથિઓ, પોતાનો જન્મ જે માસમાં થયો તે આખો માસ, મિહિરના દિવસો, નવરોજના દિનો, પોતાના (ત્રણ) પુત્રોના જન્મમાસો, રજબ (મોહરમ) મહિનાના રોજ એટલે કુલ મળી એક વર્ષમાં છ માસ ને છ દિન થયા તેમાં કોઇપણ જીવની હિંસા કોઇપણ ન કરે એવા હુકમ બાદશાહે કાઢયા. આ હીરવિજયસૂરિ આદિના ઉપદેશનું પરિણામ.૪૯૧. ૮૦૨. ભાનુચંદ્રજી પોતે બાદશાહ કાશ્મીર જતાં ત્યાં ગયા, ત્યાંના રાજા જયનલે બંધાવેલા જયનલલંકા નામના ૪૦ કોશના સરોવર પર તેમણે બાદશાહને અરજી કરી કે શત્રુંજય તીર્થમાં જતા યાત્રાળુ પરનો લેવાતો ક૨ માફ કરવો, એટલે તે પવિત્ર પર્વતને કરથી મુક્ત કરી હીરવિજયસૂરિને અર્પણ કરી દીધાનું ફરમાન બાદશાહે પોતાની મહોરવાળું કરી સૂરિ પ્રત્યે મોકલી આપ્યું. ૮૦૩. વિજયસેનસૂરિ ખંભાતથી ગંધારમાં ચોમાસું કરી હીરસૂરિને પાટણ મળ્યા. બંનેએ ત્યાંથી ખંભાતમાં સં. ૧૬૪૬માં જઇ સોની તેજપાલે કરાવેલ ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા કરી, સં. ૧૬૪૭૪૮માં અમદાવાદ રહી ૧૬૪૮ માં રાધનપુર ચોમાસું કર્યું. ત્યાં શત્રુંજય કરથી મુક્ત કર્યાનું અને તેના દાનનું ફરમાન બાદશાહે મોકલ્યું તે મળવાથી સંતુષ્ટ થઈ ત્યાંથી વાસક્ષેપ મોકલી લાહોરમાં ભાનુચંદ્રને ઉપાધ્યાય પદ અપાવ્યું. આ જાણ્યા પછી અક્બરને વિજયસેન સૂરિનાં દર્શનની ઈચ્છા થતાં તેમને બોલાવવા લાહોરથી ફરમાન આવતાં આચાર્યે વિજયસેનસૂરિને લાહોર મોકલ્યા. ૮૦૪. વિજયસેનસૂરિ લાહોર જતાં લુધિઆણા આવતાં શેખ ફયજી સામો આવી મળ્યો. તેની પાસે સૂરિશિષ્ય નંદિવિજયે અષ્ટ અવધાનો કર્યા. આ વાતની ખબર પડતાં બાદશાહે તે જોવા માટે ૪૯૧. અકબરે મહિનાઓ સુધી જીવવધ બંધ કરવાનો હુકમ કર્યો હતો એ વાત બદાઉની નામનો કટ્ટર મુસ્લિમ ઇતિહાસ-લેખક પણ જણાવે છે કે : “In these days (991 = 1583 A.D.) new orders were given. The killing of animals on certain days was forbidden, as on Sundays because this day is sacred to the Sun; during the first 18 days of the month of Farwardin; the whole month of Abein (the month in which His Majesty was born) and several other days to please the Hindoos. This order was extended over the whole realm and capital punishment was inflicted on everyone who acted against the command.” -Badaoni p. 321. -‘ આ દિનોમાં (૯૯૧ હી. સન ૧૫૮૩) નવા હુકમ કરવામાં આવ્યા. કેટલાક દિવસોમાં જેવા કે ૨વિવા૨ સૂર્યનો દિન હોવાથી સર્વ રવિવારના દિવસોમાં, ફરવદિન માસના પ્રથમના ૧૮ દિનોમાં, અવેન માસ કે જેમાં બાદશાહનો જન્મ થયો હતો તે આખા માસમાં જીવહિંસાનો નિષેધ ‘હિંદુઓને’ ખુશ કરવા માટે ક૨વામાં આવ્યો. આનું ફરમાન આખા રાજ્યમાં વ્યાપ્ત ક૨વામાં આવ્યું અને જે કોઈ તેની વિરૂદ્ધ વર્તે તો તેને ગર્દન મારવાની શિક્ષા અપાતી હતી.’’ આમાં ‘હિંદુઓ’ શબ્દ છે તેથી જૈન સમજવા કારણ કે જૈન લોક જ આ વાતનો (જીવવધનો) નિષેધ કરાવવામાં સદા પ્રયત્ન કર્યા કરે છે. તેઓ હમણાં પણ ભારતીય રાજા મહારાજાઓ વગેરે પાસે હજારો અર્જી મોકલે છે ને તે માટે ઘણો ખર્ચ કરે છે. આનું વર્ષ ભાષાંતરકાર ૯૯૧ હીઝરી મૂકે છે માટે કૌંસમાં તેણે મૂકેલ છે તે બરાબર નથી તે વર્ષ ૯૯૬ હીઝરી જોઈએ. વળી આઇને અકબરી ૩, ૩૩૧ માં લખ્યું છે કે ‘રવિવારે તથા તહેવારોના દિવસે પશુની હત્યા નહિ કરવાના ખાસ હુકમો પણ બહાર પાડવામાં આવ્યા હતા.' Page #487 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૬૨ બોલાવતાં નંદિવિજયે આવી રાજસભામાં મંડોવર રાજા મલ્લદેવના પુત્ર ઉદયસિંહ, કચ્છવાહના છે હજારી સૈન્ચેશ્વર માનસિંહ, શેખ અબુલફેજલ, આજમખાન, જાલોરના ગજનીખાન, બ્રાહ્મણો, કાજી, કાયસ્થ સમક્ષ અષ્ટ અવધાન કર્યો. સૂરિએ પછી લાહોરમાં જેઠ સુદ ૧૫ ને દિને પ્રવેશ કર્યો. અકબરને મળ્યા. પુનઃ અષ્ટ અવધાન નંદિવિજય કરતાં તેને “ખુશ-ફહમ” (સુમતિ) નામનું બિરૂદ આપ્યું. (સં. ૧૬૫૦) ઈશ્વરને જૈનો માનતા નથી એવું અકબરને સમજાવતાં તે સંબંધીનો વાદ ભર સભામાં બ્રાહ્મણો સમક્ષ કર્યો ને “ઈશ્વરસિદ્ધિ' કરી બ્રાહ્મણોને ચૂપ કર્યા એકદા સૂરિએ અકબર પાસે છ કાર્યોની ઉપયોગિતા સમજાવી ૧-૪ ગાય, બળદ, ભેંસ ને પાડાની હિંસા યોગ્ય નથી, પ મરણ પામેલાનું દ્રવ્ય સરકાર લે છે તે, તથા ૬ બંદિવાનોને પકડવા એ પ્રતિષ્ઠાવાળું નથી. આથી આ છ બાબત આખા દેશમાં બંધ કરવાનું ફરમાન આખા દેશમાં શાહે મોકલી આપ્યું. આમ ઘણા લાભ થતાં સૂરિએ લાહોરમાં બે ચોમાસા કર્યા. (વિજયપ્રશસ્તિ સર્ગ ૧૨. બુ. ૨ નં. ૧૧૨૧ ના સં. ૧૬૬૧ ના વિજયસેનસૂરિના પ્રતિષ્ઠા લેખમાં પોતાને માટે વિશેષણ “પતિશાહિ શ્રી અકબર સભાસમક્ષ જિતવાદિછંદ-ગોબલીવર્ધ-મહિષ-મહિષીવધ નિવૃત્તિ સ્ફરન્સાનકારક ભટ્ટારક' મૂકેલ છે.) ૯૨ ૮૦૫. વિજયસેનસૂરિએ અકબરને પ્રસન્ન કર્યા, અને ભાનુચંદ્રના ઉપાધ્યાય પદનો નક્ટિવિધિ કર્યો તે મહોત્સવમાં શેખ અબેલફેજે ૬૦૦ રૂપૈયા અશ્વદાનપૂર્વક યાચકોને આપ્યા. (હી. સૌ. સ. ૧૪ શ્લો. ૨૯૨) વિજયસેને અકબરની પરિષદ-રાજસભામાં ૩૬૬ બ્રાહ્મણવાદીઓને જીત્યા તેથી અકબરે તેમને “સવાઈ વિજયસેન સૂરિ' (હીરસૂરિથી પણ ચડ્યા એ બતાવતું) બિરૂદ આપ્યું. આ જાણી હીરસૂરિ આનંદ પામ્યા. (હી. સૌ. સર્ગ ૧૪) આ. હીરસૂરિના સ્વર્ગવાસ પહેલાં અકબરે ઉપરનું છ બાબતનું ફરમાન વિજયસેનસૂરિને આપી તેમને સૂરિ પાસે જવા મોકલ્યા હતા. (હી. સૌ. ૧૭,૨00) ૮૦૬. આ બાજુ હીરવિજયસૂરિ પાટણ ચોમાસું કરી શત્રુંજય તીર્થની યાત્રા કરવાની ઇચ્છા થતાં ત્યાંથી ૧૬૪૯ ના શીતકાલમાં નીકળી (અમદાવાદ આવી સૂબા શાહજાદા મુરાદનું માન પામી વિવેકહર્ષકૃત હીરવિજય રાસ) વિહાર કરતાં પાલિતાણે આવ્યા ત્યાં ચારે બાજુથી આવેલા સંઘો (પાટણ, અમદાવાદ, ખંભાત, માલવ, લાહોર, મારવાડ, દીવ, સુરત, ભરૂચ, વીજાપુર, દક્ષિણ કાનડા આદિ નાના મોટા ૨૦૦ સંઘના લાખો યાત્રાળુઓ) એકઠા થયા. (. ૧૬૫૦)ની ચૈત્રી પુનમે મોટી યાત્રા કરી. ત્યાં ૧ શાહ તેજપાલ, ૨ શાહ રામજી ૩ જશુ ઠક્કર ૪ શાહ કુંઅરજી અને પ શેઠ મૂલા શાહ આ પાંચ ધનિકોએ બનાવેલાં વિશાળ અને ઉન્નત જિનમંદિરોમાં મહોત્સવ પૂર્વક સૂરિએ પ્રતિષ્ઠા કરી (જિ. ૨, નં. ૧૨) ત્યાંથી ઉનામાં ચોમાસું કર્યું. દીવમાં પારેખ મેઘજી અને તેની સ્ત્રી લાડકી બાઇએ સૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. મક્કે હજ કરી પાછા ફરેલ (ગૂજરાતના સૂબા) આજમખાને ઉનામાં આવી સૂરિ પાસે હજાર મહોર ધરી નમન કર્યું અને સૂરિએ તે દ્રવ્યનો અસ્વીકાર કર્યો; વળી ત્યાં જામનગરના જામ સાહેબ સાથે (વજી૨) અબજી ભણશાલીએ સૂરિની અંગપૂજા અઢારસે મહોરથી ૪૯૨. હી. ૯૯૯ (સન ૧૫૯૦)માં બળદ, ભેંસ, બકરાં, ઘોડા અને ઉંટના માંસનો નિષેધ કરવામાં આવ્યો (બદાઉનિ પૃ. ૩૭૫) Page #488 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૦૫ થી ૮૦૮ સેનસૂરિજીનું અકબર દ્વારા સન્માન ૩૬૩ કરી. ઉનાનો ખાન મહમદખાન હિંસક હતો. તેની પાસે હિંસા છોડાવી ને તેણે લાડકી બાઇને પોતાની બહેન કરી. ઉનામાં વૈશાખમાં પ્રતિષ્ઠા કરી. આયુષ્ય પૂરૂં કરી ઉનામાં સં. ૧૬૫૨ ભાદ્રવા શુદ ૧૧ ગુરુ દિને સ્વર્ગવાસ કર્યો. ૮૦૭. શાંતિચંદ્રે અકબરના ગુણગ્રામ કરનારૂં ‘કૃપારસકોશ' નામનું કાવ્ય રચી તેને હમેશાં સંભળાવી તે બાદશાહના પર ભારે અસર કરી હતી અને તે એટલે સુધી કે જીવદયાનાં, જજીયા આદિ કર કાઢી નાંખવાનાં તેણે જે જે સત્ કાર્યો કર્યા તે એને આભારી છે એમ તે કાવ્યમાં મૂકેલાં છેલ્લા બે શ્લોકથી જણાવ્યું છે. તેમની કારકીર્દિ જાણવા જેવી છેઃ-તેઓ વિદ્વાન સાથે વાદવિવાદકુશલ પણ હતા. ઇડરગઢના મહારાયશ્રી નારાયણ (બીજા)ની સભામાં (સં. ૧૬૩૩ પછી) ત્યાંના દિગંબર ભટ્ટારક વાદિભૂષણ (બુ. ૧, નં. ૧૪૫૧ લેખ સંવત ૧૬૬૦) સાથે વિવાદ કરી તેમને પરાસ્ત કરેલ હતા. વાગડદેશના ઘાશિલ નગરમાં ત્યાંના અધિપતિ અને જોધપુરના મહારાજ શ્રી મલ્લદેવ (સં. ૧૫૮૮-૧૬૧૯)ના ભત્રીજા રાજા સહસમલ્લની સંમુખ ગુણચંદ્ર નામના દિગંબરાચાર્યને પણ જીત્યા હતા. આ રીતે શાસ્ત્રાર્થમાં કુશલતા તેમજ શતાવધાનાદિથી અનેક નૃપતિઓનો સદ્ભાવ પ્રાપ્ત કર્યો હતો. ૪૯૪ ૮૦૮. શાંતિચંદ્ર અકબરની રજા લઈ ગયા ને તેના દરબારમાં ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર એ બે ગુરુ શિષ્ય રહ્યા તે પણ તેમની માફક બાદશાહથી સન્માનિત થયા. ઉપાધ્યાય ભાનુચંદ્ર અકબર પાસે સંસ્કૃતમાં ‘સૂર્ય સહસ્રનામ' બોલતા એટલે અકબર તેમના મુખેથી દર રવિવારે સૂર્યનાં સહસ્ર નામો શ્રવણ કરતો.૪૯૫ સિદ્ધિચંદ્રે પણ બાદશાહને રંજિત કરેલ અને બાદશાહે પછી સિદ્ધાચલ પર મંદિરો ૪૯૩. તેના ૧૨૬-૭ પદ્યમાં સ્પષ્ટ લખ્યું છે કે ‘આ બાદશાહે જજીયાનો કર જે માફ કર્યો, ઉદ્ધત મોગલોથી મંદિરોને જે મુક્તિ મળી, કેદમાં પડેલા કેદીઓ બંધનરહિત થયા, સાધારણ રાજગણ પણ મુનિઓનો સત્કાર કરવા લાગ્યો, એક વર્ષમાં છ માસ સુધી જીવોને જે અભયદાન મળ્યું અને વિશેષે ગાય, ભેંસ, બળદ અને પાડા આદિસુરભીસમૂહ (કસાઈની છરીથી) નિર્ભય થયોઃ-ઈત્યાદિ (જૈન) શાસનની સમુન્નતિનાં કારણોમાં આ ગ્રંથ જ પરમ નિમિત્ત થયો છે.'' ૪૯૪. શાંતિચંદ્રના શિષ્ય લાલચંદ્રે શબ્દરૂપવાકયની અંતે પ્રશસ્તિ લખી છે તેમાં જણાવ્યું છે કેઃ ईडरपुराधिप महाराय श्री नारायणसभासमक्षवादिभूषण क्षपणक निराकरिष्णुनां, वागडदेशे घाटशिल नगरे योधपुरपति रायमालदेव भ्रातृव्य सहस्त्रमल्लराज्ञः पुरः पत्रालंबनपुरःसरं क्षपणक भट्टारक गुणचन्द्रजयिनां इत्थं प्रकारक प्रभावना समुत्सर्पण विधिवेदसां महोपाध्याय श्री ५ श्री शांतिचंद्र गणिपदानां चरणाम्बुज भृंगायमाण गणि लालचंद्रेणालेखि । मुनि लाभचन्द्र પનાર્થ ॥ જુઓ મારો લેખ ઈડરનો સંક્ષિપ્ત ઇતિહાસ' જૈનયુગ પુ. ૧, ૪ પૃ. ૧૪૩-૧૫૧, તેમના બીજા શિષ્ય અમરચંદ્રે સં. ૧૬૭૮માં રચેલ કુલજરાસની પ્રશસ્તિમાં પણ સ્વગુરુની ઉપરની એક વાત જણાવી છે કેઃ રાય નારાયણ રાજસભાઈ, ઈડર નયર મઝારિ રે. વાદીભૂષણ દિગપટ જીતી, પામ્યો જયજયકાર રે. (જૈ. ગૂ. કવિઓ પ્રથમ ભાગ પૃ. ૫૦૭) ૪૯૫. બ્રાહ્મણોની માફક સમ્રાટ્ પણ પ્રાતઃકાળે પૂર્વદિશા તરફ મુખ રાખી ઉભો રહેતો અને સૂર્યની આરાધના કરતો તેમજ તેનાં સહસ્રનામોનો પણ સંસ્કૃતભાષામાં જ ઉચ્ચાર કરતો. બદાઉન ૨, ૩૩૨. Page #489 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૬૪ બંધાવવાનો જે નિષેધ કર્યો હતો તે તેની પાસેથી દૂર કરાવ્યો હતો, યાવની એટલે ફારસી ભાષાના ઘણા ગ્રંથો પ્રતિભા ગુણથી અધિક જાણીને બાદશાહને ભણાવ્યા હતા. વળી સિદ્ધિચંદ્ર શાંતિચંદ્ર સમાન શતાવધાની પણ હતા, ને તેના પ્રયોગ જોઈ તેમને પણ બાદશાહે “ખુશફહેમ'ની માનપ્રદ પદવી આપી હતી. એકવાર બાદશાહે બહુ સ્નેહથી, એમનો હાથ પકડીને કહ્યું “હું આપને પાંચ હજાર ઘોડાના મનસબવાળી મોટી પદવી અને જાગીર આપું છું તેનો સ્વીકાર કરીને તમે રાજા બનો અને આ સાધુવેષનો ત્યાગ કરો. એ પોતે બહુ સુંદર રૂપવાળા હતા, પશાસ્ત્રોના જ્ઞાતા, સ્વગુરુના અતિ ભક્ત હતા. (જુઓ કાદંબરી પર તેમની પોતાની ટીકાની છેલ્લી પ્રશસ્તિ)૯૬ ૮૦૯. વિજયસેનસૂરિનો પરિચય થોડો કરીએ- સં. ૧૬૩૩ માં સૂરતમાં ચિંતામણી મિશ્ર વગેરે પંડિતોની સભા સમક્ષ ભૂષણ નામના દિગંબરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કરી તેમને નિરુત્તર કર્યા હતા, (વિજય પ્રશસ્તિ સર્ગ ૮, ગ્લો. ૪૨ થી ૪૯) અમદાવાદના સૂબા ખાનખાના (સં. ૧૬૩૯-૧૯૪૬)ને ઉપદેશથી પ્રસન્ન કર્યો હતો અને યોગશાસ્ત્રના પ્રથમ શ્લોકના તેમણે ૭૦૦ અર્થ કર્યા હતા. કહેવાય છે કે તેમણે પોતે કાવી, ગંધાર, અમદાવાદ, ખંભાત, પાટણ વગેરે સ્થળોમાં લગભગ ચાર લાખ જિનબિંબોની પ્રતિષ્ઠા કરી હતી. તેમના ઉપદેશથી તારંગા, શંખેશ્વર, સિદ્ધાચલ, પંચાસર, રાણપુર, આરાસણ, અને વીજાપુર વગેરેનાં મંદિરોના ઉદ્ધાર થયા હતા. સ્વ. . ૧૬૭૨ (તેમના ચરિત્ર માટે જુઓ વિજયપ્રશસ્તિ કાવ્ય, દયાકુશલે સં. ૧૬૪૯ માં આગ્રામાં રચેલો લાભોદય રાસ, પ્રકીર્ણ કૃતિઓ). ૮૧૦. આવી રીતે હીરવિજયસૂરિએ પોતે તેમજ તેમના ઉપર્યુક્ત શિષ્ય પ્રશિષ્યોએ તેમજ ખરતર ગચ્છના જિનચંદ્રસૂરિ આદિએ સમ્રાટ અકબર-પર ધીમે ધીમે ઉત્તરોત્તર વિશેષ પ્રમાણમાં પ્રભાવ પાડી તેને જીવદયાના પૂરા રંગવાળો કર્યો હતો તેમાં કિંચિત્માત્ર શક નથી એ વાતની સાક્ષી તે બાદશાહે બહાર પાડેલ ફરમાનો (કે જે પૈકી કેટલાંક અત્યારે પણ મળી આવે છે તે) પરથી, તેમજ અબુલફજલની આઇને અકબરી, બદાઉનીના અલબદાઉનિ, અકબરનામા વગેરે મુસલમાન લેખકોએ લખેલા ગ્રંથો પરથી સ્પષ્ટ જણાય છે. ૮૧૧. સમ્રાટ અકબર એક વિચારશીલ તથા સ્વદેશહિતૈષી પુરુષ હતો. તે ઘણીવાર કહેતો કે “જ્યાં સુધી ભારતમાં અનેક જાતિઓ તથા ધર્મો રહેશે ત્યાં સુધી મારું મન શાંત નહિ થાય.” (આઈને ४८६. इतिश्री पातशाह श्री अकबर जल्लालदिन सूर्यसहस्रनामाध्यापकः, श्रीशजयतीर्थकरमोचनाद्यनेकसुकृतविधायक महोपाध्याय श्रीभानुचंद्रगणिविरचितायां तच्छिष्याष्टोत्तर शतावधान साधक प्रमुदित बादशाह श्रीअकब्बर प्रदत्त gશwદHપમાન શ્રીવિંદ્ર ળિતીયાં વિશ્વરી ટાયામુત્તર-gvટુ રીજા સપ્તી | એવું અંતિમ કથન બાણની કાદંબરી પર પૂર્વખંડની ભાનુચંદ્ર અને ઉત્તરાખંડની ટીકા સિદ્ધિચંદ્ર કરેલી ટીકામાં છે. તેજ પ્રમાણે ભાનુચંદ્રકૃત અને સિદ્ધિચંદ્રશોધિત વસંતરાજ ટીકામાં પણ છે. વળી સિદ્ધિચંદ્ર પોતાના સંબંધે ભક્તામર સ્તોત્રની પોતાની ટીકાની આદિમાં જણાવ્યું છે કે: कर्ता शतावधानानां विजेतोन्मत्तवादिनां । वेत्ता षडपिशास्त्राणामध्येता फारसीमपि ॥ अकब्बरसुरत्राणहृदयांबुजषट्पदः । दधानः खुष्फहमिति बिरुदं शाहिनार्पितं ॥ तेन वाचकचन्द्रेण सिद्धिचन्द्रेण तन्यते । भक्तामरस्य बालानां वृत्तिर्युत्पत्तिहेतवे ॥ Page #490 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૦૯ થી ૮૧૪ સેનસૂરિ, શાંતિચંદ્રઉપા., ભાનુચન્દ્ર ૩૬૫ અ. ૩, ૩૮૬) વળી ધર્મો ગમે તેટલા હોય અને ગમે તેટલી ભિન્નતાવાળા હોય તો પણ જો તેમને સત્યના સુદૃઢ મૂળ ઉપર પ્રતિષ્ઠિત કરવામાં આવે તો તેમની વચ્ચે એકવાક્યતા કિંવા યથાયોગ્ય સંમેલન થયા વગર રહે નહિ.' (આ. અ. ૧, પૃ. ૧૨). સર્વ ધર્મોની જાહેરમાં સમાલોચના થઇ શકે એટલા માટે ફતેહપુર સીક્રી ખાતે ‘એબાદતખાના’ (પ્રાર્થનાગૃહ)ની સ્થાપના કરી હતી. ઉક્ત મંદિરમાં (સન ૧૫૭૮-સં. ૧૬૩૫) ઘણા ધર્મના પ્રતિનિધિઓ ચર્ચા ચલાવતા. ‘સુફી, દાર્શનિકો, વક્તાઓ, કાયદાશાસ્ત્રી, સુન્ની, શીઆ, બ્રાહ્મણ, જતી, સિઊરા, ચાર્વાક (નાસ્તિકો), નાઝરેન (ખ્રિસ્તીઓ), જથુ, શાતૃ (શત્રુન્), ઝેરોસ્ટ્રીઅન (પારસીઓ) અને બીજાઓ અતિ ઉમદા આનંદ મેળવતા.’ (અબુલફઝલ આઇને અકબરી પુ. ૩, પ્રકરણ ૪૫ પૃ. ૩૬૫ બીવરેજનો અનુવાદ.) આમાં જણાવેલ જતી અને સિઊરા (શ્રમણો) એ શ્વેતામ્બર જૈનો સંબંધે અચૂક વપરાયા છે, જ્યારે તેનો અર્થ બધાએ ‘બૌદ્ધો' કરેલ તે તદ્દન ખોટું છે; કદિ પણ બૌદ્ધાએ આવી ચર્ચા કરી નથી, બૌદ્ધ પંડિતો હિંદમાં તે સમયે હતા જ નહિ. (વિન્સેટ સ્મિથ). ૮૧૨. રા. C (ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ) પોતાના લેખમાં જણાવે છે કેઃ- ‘સત્ય વાત એ છે કે અકબરના ચારિત્રની ધાર્મિક બાજુ પર અપેક્ષાએ પ્રાયઃ પ્રમાણમાં ઓછું લક્ષ અપાયું છે; છતાં પણ એ જાણવું ઘણું રસપ્રદ થશે કે એ મહાન વ્યક્તિએ વિધવિધ સંપ્રદાયો અને ધર્મો પાળતી પોતાની પ્રજાને સંતોષવાનું તદ્દન મહાભારત કાર્ય સિદ્ધ કર્યું હતું. એટલું જ નહિ પણ તેનામાં એવી શ્રદ્ધા ઉત્પન્ન કરી હતી કે તે પોતાના ધર્મને માનતો હતો. ખ્રિસ્તીઓ માનતા તે ખ્રિસ્તી હતો, પારસીઓ સમજતા કે તે પારસી હતો. જ્યારે હિન્દુ ધારતા કે તે હિન્દુ હતો. તેની ધર્મવિષયક નીતિ આ રીતે આપણા વિશેષ આદરને પાત્ર બને છે. ૮૧૩. ‘અકબરનો ધર્મ Eclectic હતો કારણ કે તે સત્યનો સહૃદય શોધક હતો. જ્યાંથી મળે ત્યાંથી તે સત્ય સ્વીકારતો. જૈનધર્મમાંથી તેણે પ્રાણીઓના વધનો ત્યાગ, જીવતાં પ્રાણીઓ પ્રત્યે દયા, ૪૯૭માંસાહારથી અમુક અંશે અલગ રહેવું, પુનર્જન્મની માન્યતા, અને કર્મનો સિદ્ધાંત-એ વસ્તુઓ સ્વીકારી અને તે જૈન ધર્મ ૫૨ તેનાં તીર્થોને તેના અનુયાયીઓને સોંપીને તથા તેના વિદ્વાન પંડિતોને માન આપી કૃપા બતાવી. ૮૧૪. આઈને અકબરી (પુ.૧ પૃ.૫૩૮ અને ૫૪૭)માં આપેલ અકબરના દરબારના વિદ્વાનોની ટીપ પર દૃષ્ટિ ફેંકતાં આપણને ત્રણ નામો-હરજીસુર, બિજઇસેનસુર અને ભાનચંદ મળી આવે છે. ૪૯૭. માંસાહાર-પહેલાં અકબર કરતો, પણ ધીમે ધીમે તેણે તજી દીધો હતો ને વનસ્પતિ આહાર કરતો. તેણે જણાવ્યું છે કે ‘(૧) મનુષ્ય પોતાના ઉદરમાં પશુઓની કબર કરે અર્થાત પશુઓને મારી ખાય તે ઉચિત નથી. (૨) મારા જીવનના પ્રારંભમાં જ્યારે મારે માટે કદિ માંસ બનતું ત્યારે મને સારૂં નહોતું લાગતું, તેમાં મને કંઈ સ્વાદ ન્હોતો આવતો, અને તેથી મેં તે ખાવાની પરવા ઘણી ઓછી કરી હતી. મને માલૂમ પડ્યું કે જીવહિંસાને રોકવી ઘણી જરૂરી છે અને તેથી મેં માંસ ખાવું છોડી દીધું. (૩) લોકોએ દર વર્ષે મારા રાજ્યાભિષેકના દિને માંસ ખાવું ન ઘટે. (૪) કસાઇ, મચ્છીમાર અને એવા ધંધાવાળા-મારી માંસ વેચનારાને અલગ મહોલ્લામાં રાખવા કે બીજા સાથે ભેળભેળા ન કરે. કરે તો સજા કરવી. આઇને અકબરી. ૩, ૫. પૃ. ૩૩૦-૪૦૦, Page #491 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૬૬ આ ત્રણ નામો આપણે તુરત જ ઓળખીને કહી શકીએ કે તે હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ અને ભાનુચંદ્ર ઉપાધ્યાયનાં નામો છે. અકબરના દરબારના વિદ્વાનો પાંચ વર્ગમાં વિભક્ત કર્યા હતા (કે જે બધાની સંખ્યા ૧૪૦ હતી.) “સમ્રાટ જે પોતે ભૌતિક અને અધિભૌતિક જગતનો નાયક, અને બહારની તેમજ આંતરિક જગત ઉપર સાર્વભૌમ સત્તા ચલાવે છે તે પણ ખાસ લક્ષમાં લેવા યોગ્ય પાંચ પ્રકારના સંતોને માન આપે છે. પ્રથમ વર્ગના પોતાના સીતારાના પ્રકાશમાં બાહ્ય તેમજ અંદરની વસ્તુઓના ગુપ્ત ભેદો-૨હસ્યો જોઈ શકે છે અને પોતાની સમજ તથા પોતાની દૃષ્ટિવિશાળતા વડે વિચારનાં બંને રાજ્યો-પ્રદેશો પૂર્ણ રીતે જાણી શકે છે” (આઇને અકબરી પુ. ૧, પૃ. ૫૩૭) ૮૧૫. ‘હીરવિજયસૂરિને આ પહેલા વર્ગમાં મૂકવામાં આવ્યા છે અને ઉક્ત બીજા બે (વિજયસેન અને ભાનુચંદ્ર)ને પાંચમા વર્ગમાં મૂકેલ છે (કે જે વર્ગ નકલ (પુરાવા) પર આધાર રાખતા વિજ્ઞાનોને સમજનારાનો છે.) ૮૧૬. ‘અકબરે ઘણી જીતો મેળવી અને હવે કોઈ શત્રુ બાકી નહોતો રહ્યો કે જેને જીતવાનું રહે. (બદાઉની) તેથી તેનું મન ધાર્મિક પ્રશ્નોમાં ખેંચાયું. ચુસ્ત મુસલમાન ન હોવાથી તે એમ માનતો કે સર્વે ધર્મોમાં એવી ઘણી ચીજો જાણવાની છે અને એવા ઘણા વિદ્વાનો છે કે જેમની પાસેથી શિખવાનું છે. તે પોતાના દરબારમાં દેશના શ્રેષ્ઠ વિદ્વાનોને આમંત્રતો અને તેમની પાસે ધાર્મિક પ્રશ્નોની ચર્ચા કરાવતો. (અનુદાર) બદાઉની લખે છે કે : “સમ્રાટે ઈસ્લામ ધર્મનો પરિત્યાગ કર્યો હતો. તેમાં અનેક કારણો હતાં. મુખ્ય એ હતું કે જુદા જુદા દેશોમાં જુદા જુદા ધર્મવાળા ઘણી સંખ્યામાં વિદ્વાનો સમ્રાટના દરબારમાં છુટથી આવજા કરી શકતા, અને સમ્રાટ સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ સહૃદયતાપૂર્વક કરી શકતા. રાતદિન ધર્મ સંબંધી વિચાર કર્યા કરવા અને તેનું યથાર્ય મૂળ શોધી કાઢવું તે સિવાય તે બીજા કોઈ કાર્ય પ્રત્યે મુદલ લક્ષ જ આપતો નહોતો... સમ્રાટ દરેક પાસેથી ખાસ કરીને બીન-મુસ્લિમ હોય તેઓના મતો સંઘરતો. જે જે વાત તેને પ્રીતિકર થતી તે તેનો સ્વીકાર કરતો, અને જે વાત તેના સ્વભાવથી વિરુદ્ધ અને પોતાની ઈચ્છાની વિરોધી લાગતી તેને રદ કરતો. આ પ્રમાણે કેટલાક પ્રાથમિક મૂળ સિદ્ધાંતોના પાયા પર થયેલી શ્રદ્ધા તેના હૃદયની આરસીપર અંકિત થતી અને સમ્રાટ્કર જે સર્વ અસરો દૃઢપણે થઈ તેના પરિણામે તેના હૃદયમાં શિલાપર કરેલા રેખાદર્શનની જેમ ધીમે ધીમે એવી પ્રતીતિ થઈ કે સઘળા ધાર્મિક સંપ્રદાયોમાં સુન્ન વિદ્વાન્ મનુષ્યો હોય છે જ અને સર્વ પ્રજાઓમાં જબરા વિચારકો અને આશ્ચર્યકારી શક્તિઓવાળા મનુષ્યો હોય છે જ. “વિશેષમાં સમ્રાટ અન્ય સમ્પ્રદાયના વિદ્વાનો કરતાં સુમનિઓ (શ્રમણો-જૈન મુનિઓ) અને બ્રાહ્મણો તેની સાથે એકાંતમાં બેસી વિશેષવાર વાર્તાલાપ-મેળાપ કરી શકતા. તેઓ પોતાનાં ધર્મતત્ત્વ-અને નીતિશાસ્ત્રોમાં અને શારીરિક તથા ધાર્મિક વિજ્ઞાનોમાં બીજા (ધર્મના) વિદ્વાનોથી ચડી જાય છે અને ભવિષ્યના જ્ઞાનમાં આત્મિક શક્તિમાં અને મનુષ્ય તરીકેની પૂર્ણતામાં ઘણી ઉંચી કક્ષાએ પહોંચેલા હોય છે, તેથી તેઓ પોતાના અભિપ્રાયને પ્રામાણિક ઠરાવવા તથા અન્ય ધર્મોના દોષો સિદ્ધ કરવા યુક્તિ અને પ્રમાણ ઉપર રચાયેલ સાબીતીઓ રજુ કરતા અને પોતાના (ધર્મના) સિદ્ધાંતોને એવી રીતે તો દૃઢતાથી તેનામાં ઠસાવતા અને એટલી બધી બુદ્ધિમત્તાથી ધ્યાનમાં લીધા વગર છુટકો નહિ એવી તદ્દન સ્વતઃસ્પષ્ટ જણાય એવી રીતે વાતોને દાખવતા કે કોઇપણ મનુષ્ય પોતાની શંકાઓ જાહેર કરી સમ્રાટના હૃદયમાં સંદેહ ઉત્પન્ન કરી શકતો નહોતો, પછી ભલે પર્વતના ચૂરા થઈ ધુળ થાય યા આકાશમાં ચીરાઓ પડી જાય. Page #492 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૧૫ થી ૮ ૧૮ બાદશાહ અકબર ૩૬ ૭ “આથી સમ્રાટે ઈસ્લામ ધર્મના પુનરૂદ્ભવ સંબંધીના ખ્યાલો, કયામતના દિવસ અને તેને લગતી વિગતો તેમજ અમારા પંયગબરની દંતકથા પર રચાયેલા બધા હુકમોમાં શ્રદ્ધા કાઢી નાંખી... ખાસ કરીને આત્માઓના પુનર્જન્મના સિદ્ધાંતે તેના ચિત્તમાં દૃઢ મૂળ નાંખ્યું અને તેણે એ કહેવત સ્વીકારી કે એવો કોઈ પણ ધર્મ નથી કે જેમાં પુનર્જન્મના સિદ્ધાંતે ઉંડાં મૂળ ઘાલ્યાં ન હોય.' અલ-બદાનિ ૨, ૨૬૩-૨૬૪. ૮૧૭. ઉપરના લખાણથી એ સ્પષ્ટ છે કે સમ્રાટ સત્યનો જબરો શોધક હતો. તેણે પોતાના અધિકારીઓ પાસેથી હીરવિજયસૂરિના તદ્દન સંતશીલ ચારિત્ર અને બીજા શ્રેષ્ઠ સદ્ગુણોની વાત સાંભળીને...પોતાની પાસે બોલાવ્યા હતા.''૪૯૮ ૮૧૮. સં. ૧૬૩૫માં ઇબાદતખાનામાં જૈનો આવી ચર્ચા કરતા અને ભાનુચંદ્ર ઉપાધ્યાય પ્રાયઃ અકબરના મરણ સુધી (સં. ૧૬૬૧) તેના દરબારમાં રહ્યા હતા, અગર સં. ૧૬૩૯ થી ૧૬૬૦ તો અવશ્ય અકબરનો જૈનો સાથેનો સહવાસ-પરિચય આ રીતે ઓછામાં ઓછો વીસ વર્ષ કરતાં વધુ ચાલ્યો. બધા ધર્મો પૈકી જૈન અને જરથોસ્તી ધર્મ એ બેની અસર અકબરના મન ૫૨ ઘણી થઇ હતી. (વિ. સ્મિથ) સૂર્યનાં નામ ગણવાં, અમારિના દિવસોમાં પારસીના તહેવારો નવરોઝાદિ મૂકવા એ જરથોસ્તી ધર્મની અસર છે. સં. ૧૬૩૬ માં દીનેઇલાહી (ઈશ્વરનો ધર્મ) નામનો નવો ધર્મ પ્રચલિત કરી તેમાં વિવિધ ધર્મોનાં રહસ્યો સમજી લઇ તેની પસંદ પડતી વિધિઓ અને સિદ્ધાંતો પોતાના ધર્મમાં આમેજ કર્યે જતો હતો. ‘માત્ર ૫-૬ વર્ષમાં જ ઇસ્લામ ધર્મનું નામ નિશાન પણ ભુંસાઇ ગયું હતું અને સર્વત્ર એક પ્રકારનું વિચિત્ર દૃશ્ય જ નજરે પડતું હતું' (બદાન ૨, ૨૬૨). અકબરે ઘણે અંશે કીધેલો અહિંસાનો સ્વીકાર તે સંબંધી તેનાં ફરમાનો એ હીરવિજયસૂરિ અને તેમના શિષ્યો આદિ શ્વેતાંબર જૈનાના પ્રયાસને આભારી છે. દિગંબરી જૈન પંડિત એકપણ અકબરને મળેલ નથી તેથી અબુલફજલે જે જૈન ધર્મસંબંધી લખ્યું છે તે શ્વેતાંબરોના પરિચયથી લખ્યું છે ને દિગંબર વિલક્ષણતાઓનું વર્ણન ‘અંધકારમાં રહીને—જ્ઞાન વગર લખેલ છે' એમ પોતે જણાવે છે (આઇને અકબરી જેરેટનો અનુવાદ વૉ. ૩ પૃ. ૨૧૦) ૪૯૮. જુઓ જૈન શાસનનો વીરાત્ ૨૪૩૭નો દીવાળીનો ખાસ અંક તેમાં રા. C નો અંગ્રેજી લેખ નામે ‘Hiravijaya Suri or the Jainas at the Court of Akbar.' પૃ. ૧૧૩ થી ૧૧૫. આખો લેખ પૃ. ૧૨૦ સુધી છે. આ લેખ ઉ૫૨થી મિ. વિન્સેન્ટ એ. સ્મિથે “The Jain Teachers of Akbar' એ નામનો અંગ્રેજી લેખ લખેલ છે કે જે સર રા. ગો. ભાંડારકરના સ્મારક પુસ્તક (Commemoration Volume) સને ૧૯૧૭ માં પૃ. ૨૬૫ થી ૨૭૬ છપાયો છે અને ત્યાર પછી તે સ્મિથે પોતાના Akbar (અકબર) નામના ગ્રંથમાં આ સંબંધે જણાવ્યું છે-જુઓ પૃ. ૧૬૬ અને વળી તેમાં પૃ. ૨૬૨ માં પોર્ટુગીઝ પાદરી નામે પિન્હેરો (Pinheiro)નો તા. ૩૯-૧૫૯૫ પત્ર ટાંકયો છે તેમાં જણાવ્યું છે કે He follows the sect of the Jains (Vertie) -એટલે તે અક્બર જૈનો (વ્રતી)ના સંપ્રદાયને પાળે છે. આ પછી તેમાં કેટલાક જૈન સિદ્ધાંતોનો ઉલ્લેખ છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૩ કેટલીક ઐતિહાસિક વ્યક્તિઓ અને ઘટનાઓ. तद्राज्ये गहनार्थशास्त्रघटनाप्रौढाभियोगा स्तथा, तुच्छोत्सूत्रमहीविदारणहलप्रख्याः सुसंयोगिनः । दुर्दान्तप्रतिवादिवाददमनस्थेयः प्रतिज्ञाभृतः, श्रीमद्वाचकधर्मसागरगुरूत्तंसा अभूवन् शुभाः ॥ -ધર્મસાગર-શ્રુતસાગર-શાંતિસાગર (કલ્પકૌમુદીના લેખક)ની પ્રશસ્તિ. -તેમના હીરવિજયસૂરિના) રાજ્યમાં ગહન અર્થ વાળી શાસ્ત્રઘટનામાં પ્રૌઢ અભિયોગ-વિદ્વત્તાવાળા, તુચ્છ ઉસૂત્ર રૂપી પૃથ્વીને તોડવામાં હલ જેવા સારા સંયોગવાળા, દુર્દમ્ય પ્રતિવાદીઓના વાદને દમનમાં સ્થાયી પ્રતિજ્ઞાવાળા એવા શુભ અને ગુરુમાં આભૂષણરૂપ ધર્મસાગર ઉપાધ્યાય થયા. केचिद् हिन्दुनृपा बलश्रवणतस्तस्य स्वपुत्रीगणं, गाढाभ्यर्थनया ददत्यविकला राज्यं निजं रक्षितुं । केचित्प्राभृतमिन्दुकान्तरचनं मुक्त्वा पुरः पादयोः, पेतुः केचिदिवानुगाः परमिमे सर्वेऽपि तत्सेविनः ॥ -સં. ૧૬૪૬ પદ્મસાગરકૃત જગદ્ગુરુ કાવ્ય. ૮૮. -કેટલાક હિન્દુ રાજાઓ તેના (અકબરના) બલને સાંભળી પોતાના રાજ્યને બચાવવા સ્વપુત્રીના સમુદાયને ઘણી વિનતિ કરી આપે છે, કેટલાક શશિકાન્તાદિ જવાહિર મૂકીને તેના પગે પડે છે અને કેટલાક તેના અનુયાયી થાય છે. પરંતુ આ સર્વે પણ અકબરના સેવકો છે. (એક મેદપાટનો પતિ સમસ્ત હિંદુના કલશરૂપ પ્રતાપસિંહ અણનમ अथ सागरपक्षीयः शान्तिदासो महर्द्धिकः । श्रावकः श्रावकाधीशो नरेश इव शोभते ॥१॥ -સાગરપક્ષી શાન્તિદાસ નામના મહા ઋદ્ધિવંત શ્રાવક શ્રાવિકોના અધીશ રહી નરેશ માફર શોભે છે. - વિજયદેવસૂરિ-માહાત્મ સર્ગ ૧૧, ૧. ૮૧૯. ધર્મસાગર-મૂળ લાડોલના ઓસવાલ. તેમણે સં. ૧૫૯૫માં ૧૬ વર્ષની ઉંમરે મોસાળ મહેસાણામાં જીવરાજ પંડિત પાસે પોતાના નાનાબંધુ સહિત દીક્ષા લીધી. વિજયદાનસૂરિ પાસે શ્રુતનો અભ્યાસ સારી રીતે કરી હીરહર્ષમુનિ (પછીથી થયેલ હીરવિજયસૂરિ) સાથે દેવગિરિ જઇ ન્યાયાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરી હરહર્ષ સાથે જ તે સૂરિ પાસેથી ઉપાધ્યાય પદ મેળવી ગામોગામ વિચરવા લાગ્યા. તેઓ ઘણા વિદ્વાન પણ અતિ ઉગ્રસ્વભાવી અને દઢાગ્રહી હતા. ૮૨૦. શ્વેતાંબર મૂર્તિપૂજકમાંથી જુદા પાડી લંકામત, તથા બીજા મત નીકળ્યા પછી તેમની સાથેનો વિરોધ પ્રબળ થઈ પડયો હતો, ને ખુદ શ્વેતામ્બર મૂર્તિપૂજકમાં ખરતર અને તપાગચ્છ વચ્ચેની Page #494 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૧૯ થી ૮૨૩ ઉ. ધર્મસાગર, વિવેકહર્ષ ૩૬૯ મતામતી થવા લાગી હતી. ધર્મસાગરે તપાગચ્છ સાચો ને બીજા ગચ્છો ખોટા જણાવી તેમના પર ઘણા પ્રહારો ઉગ્ર ભાષામાં ગ્રંથો નામે તત્ત્વતરંગિણી, પ્રવચન પરીક્ષા-કુમતિમતકુદાલ રચી કર્યા. ખરતરો સાથે પાટણમાં સં. ૧૬૧૭માં ‘અભયદેવસૂરિ ખરતર ગચ્છના નહોતા' એવો પ્રબળવાદ કર્યો. તે વર્ષે તેમને શ્વેતાંબર સંપ્રદાયના જુદા જુદા ગચ્છના આચાર્યોએ ઉસૂત્રપ્રરૂપણાના કારણે જિનશાસનથી બહિષ્કૃત કર્યા. તપાગચ્છના નાયક વિજયદાનસૂરિએ કુમતિમતકુદાલને જલશરણ કરાવ્યો અને જાહેરનામું કાઢી “સાતબોલ'ની આજ્ઞા કાઢી એક બીજા મતવાળાને વાદ વિવાદની અથડામણ કરતા અટકાવ્યા અને “જેમ ચાલે છે તેમ ચલાવવાની આજ્ઞા કરી. ધર્મસાગર સૂરિશ્રીને ચતુર્વિધ સંઘ સમક્ષ મિચ્છામિદુક્કડં' આપ્યો-તેમની માફી માંગી. સં. ૧૬૨૧. ૮૨૧. ધર્મસાગરે પછી વિહાર કરતાં અનેક સ્થળે વાદવિવાદ કરતા જેસલમેર જઈ ત્યાંના રાજા હરરાજ (સં. ૧૬૧૮ થી સં. ૧૬૩૪)ની રાજસભામાં વાદીઓ સાથેના વાદમાં જય પ્રાપ્ત કર્યો અને તેઓ હીરવિજયસૂરિની આજ્ઞામાં રહ્યા. પરંતુ તે આચાર્ય અકબર પાદશાહ પાસે રહ્યા તે દરમ્યાન વિરોધ વધતાં પાછા ગુજરાતમાં આવ્યા પછી અમદાવાદમાં હીરવિજયસૂરિએ સ્વગુરુના સાત બોલપર વિવરણ અને વધારો કરી બાર બોલ' રૂપી આજ્ઞાઓ જાહેર કરી સં. ૧૬૪૬; એમાં ધર્મસાગર ગણિએ પણ મતું માર્યું. આથી જૈન સમાજમાં ઘણી શાન્તિ આવી. ધર્મસાગરજી ખંભાતમાં સં. ૧૬૫૩ ના કાર્તિક સુદ ૯ ને દિને સ્વર્ગવાસ પામ્યા.૪૯૯ ૮૨૨. વિવેકહર્ષ-નામના ઉપાધ્યાય પ્રતાપી પ્રભાવક થયા. તે ત. આણંદવિમલસૂરિ-હર્ષાણંદના શિષ્ય હતા. તેમણે આઠથી સો સુધી અવધાન કરીને મહારાષ્ટ્ર કોંકણના રાજા બુર્કાનશાહ, મહારાજશ્રી રામરાજા, ખાનખાના, તથા નવરંગખાન આદિ અનેક રાજાઓ પાસેથી લીધેલા જીવો માટેના અમારિપટ તથા ઘણા કેદીઓના છુટકારા આદિ સુકૃત્યો કર્યા છે. મલકાપુરમાં મુલા નામના મુનિને વાદમાં જીત્યા, પ્રતિષ્ઠાન (પઠણ) પુરમાં યવનોને મોઢે જૈન ધર્મની સ્તુતિ કરાવી, તથા બ્રાહ્મણ ભટ્ટોને યુક્તિવર્ડ જીત્યા, અને બોરિકપુરમાં દેવજી નામના વાદીને જીત્યો. વળી જૈન ન્યાયથી દક્ષિણના જાલણા નગરમાં દિગંબરાચાર્યને હરાવી કાઢી મૂકાવ્યા. રામરાજાની સભામાં આત્મારામ નામના વાદીને જીત્યો. ૮૨૩. આ ઉપાધ્યાયે કચ્છદેશમાં સં. ૧૬૫૬ ને પ૭ માં વિહાર કરી ત્યાંના રાજા ભારમલ્લને (સં. ૧૬૪૨-૧૬૮૮) પ્રતિબોધ્યો ને તેના પરિણામે તેણે લેખ કરી આપી પોતાના દેશમાં જીવહિંસાનો નિષેધ કર્યો કે “હમેશાં ગાયની બલિકુલ હિંસા થાય નહિ, ઋષિપંચમી સહિત પર્યુષણના આઠ મળી ૪૯૯. ધર્મસાગરની વિશેષ હકીકત માટે જુઓ “ધર્મસાગરગણિ રાસ કે જે અમને પ્ર. શ્રી કાંતિવિજય પાસેથી પ્રાપ્ત થયો છે તે હવે પછી પ્રકટ કરાશે, વિજયતિલકસૂરિ રાસ-પ્ર. એ. રાસસંગ્રહ ભા. ૪ (પ્ર. ય. ગં.). શ્રી જિનવિજયનો લેખ નામે “મહોપાધ્યાય શ્રી ધર્મસાગરગણિ? પ્ર. આત્માનંદ પ્રકાશ વીરા ૨૪૪૪ કાર્તિકનો અંક પુ. ૧૫-૪ પૃ. ૭૮ થી ૮૯). તેમના શિષ્ય શ્રુતસાગરે લખેલી સં. ૧૬૮૩ની ચતુશરણ પ્રકીર્ણકવચૂરિની અંતે અનેક વિશેષણોમાં એક વિશેષણ “શ્રી જેસલમેરૂ દુર્ગ રાજાધિરાજ રાઉલ શ્રી હરરાજ રાજસભા લબ્ધજયવાદ' પણ ધર્મસાગરને આપ્યું છે. (જિનવિજય પ્રશસ્તિ સંગ્રહ). ધર્મસાગરની કૃતિઓ માટે જુઓ પારા ૮૫૨. Page #495 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નવે દિવસોમાં, શ્રાદ્ધપક્ષમાં, સર્વ એકાદશીઓ, રવિવારો, અમાવાસ્યાઓના દિનોમાં તથા મહારાજના જન્મદિવસ અને રાજ્યદિને સર્વ જીવોની હિંસા ન થાય.’ વળી તે રાજાએ ભુજનગરમાં ‘રાજવિહાર’ નામનું ઋષભનાથનું જૈન મંદિર કરાવ્યું સં. ૧૬૫૮ ને તપગચ્છના સંઘને સ્વાધીન કર્યું કે જે હાલ મોજુદ છે. આ મુનિએ કચ્છના ગામ ખાખરમાં ઓશવાલોને પ્રતિબોધી શ્રાવકક્રિયાઓ સમજાવી ને ત્યાં સં. ૧૬૫૭માં ત્રણ મોટી પ્રતિમાની અંજનશલાકા કરી. સં. ૧૬૫૯માં ત્યાં શત્રુંજયાવતાર નામના તૈયાર થયેલા ચૈત્યની પ્રતિષ્ઠા કરી. (જિ. ૨, નં. ૪૪૬). ૩૭૦ ૮૨૪. તેમણે પરમાનંદ, મહાનંદ, (સ્વશિષ્ય) ઉદયહર્ષ સાથે મળી જહાંગીર બાદશાહને વિનંતિ કરી લેખ મેળવ્યો કે ભાદ૨વા પજુસણના બાર દિવસોમાં દ૨ વર્ષે હિંસા કરવાની જગ્યાઓમાં આખા રાજ્યમાં પ્રાણીઓને મારવામાં આવે નહિ (જુઓ તે લેખ પરિશિષ્ટ TM ‘સૂરીશ્વર અને સમ્રાટ્'.) ૮૨૫. મહારાણા પ્રતાપસિંહે ઉદયપુરના ઇતિહાસમાં અકબર બાદશાહને સિસોદિયા વંશની પુત્રી તેને કે તેના પુત્રાદિકને નહિ આપી અણનમ રહી લડાઇ લડીને ગિરિવાસ સેવીને પોતાનો ઉજ્વલ પ્રતાપ બતાવતું ગૌરવશાલી સ્થાન અવિચળ રાખ્યું છે. તેનો પ્રધાન મંત્રી પ્રસિદ્ધ ભામાશાહ જૈન ઓસવાલ હતો. તેણે રાણાના સુખદુઃખમાં ભારે આત્મભોગ સાથે સાથ આપ્યો હતો. રાણાના સ્વર્ગવાસ પછી ગાદીપર આવેલ રાણા અમરસિંહના પહેલાં ત્રણ વર્ષ સુધી પ્રધાનપદે રહી સં. ૧૬૫૬માં ભામાશાહ સ્વર્ગસ્થ થયો, ત્યાર પછી તેના પુત્ર જીવાશાહને પ્રધાનપદ મળતાં તેણે પોતાના પિતાની લખેલી વહી અનુસાર જુદે જુદે સ્થળેથી ખજાનો કાઢી રાજ્યનું ખર્ચ ચલાવ્યાં કર્યું. જહાંગીર બાદશાહ સાથે સુલેહ થતાં કુંવર કર્ણસિંહ બાદશાહ પાસે અજમેર ગયો ત્યારે રાજભક્ત પ્રધાન જીવાશાહ તેની સાથે હતો. તેનો દેહાન્ત થતાં મહારાણા કર્ણસિંહે તેના પુત્ર અક્ષયરાજને મંત્રી તરીકે નીમ્યો. આ પ્રકારે ત્રણ પેઢી સુધી સ્વામીભક્ત ભામાશાહના કુટુંબમાં પ્રધાનપદ રહ્યું,પ૦૦ (ઓઝાજીકૃત રા. ઇતિહાસ તીસરા ખંડ પૃ. ૭૮૭). ૮૨૬. એમ કહેવાય છે કે આ ભામાશાહનો ભાઇ તારાચંદ ગોડવાડની હાકમી મળતાં સાદડીમાં રહી લંકા પક્ષમાં ગયો ને જો કે સાથે મૂર્તિપૂજા સાચવી રાખી, પરંતુ મૂર્તિપૂજામાં પુષ્પાદિથી થતી પૂજામાં અનુચિત હિંસા છે એમ જણાવી પોતાની સત્તાથી અનેકને લુંકાગચ્છમાં લાવી જે ન ભળ્યા તેવા મૂર્તિપૂજકો પર તેણે ઘણા જુલમ કર્યા. તેના મરણ બાદ સાદડીમાં વાવ છે ત્યાં તેની તથા તેની ૫૦૦. આ કુટુંબના સર્વે પુરુષ રાજ્યના શુભચિંતક રહ્યા. ભામાશાહની હવેલી ચિત્તોડમાં તોપખાનાના મકાનની સામેના કવાયતના મેદાનના પશ્ચિમ કિનારાની મધ્યમાં હતી કે જેને મહારાણા સજ્જનસિંહે કવાયતનું મેદાન તૈયાર કરાવતાં તોડાવી નાંખી ભામાશાહનું નામ મેવાડમાં એટલું બધું પ્રસિદ્ધ છે કે જેવું ગુજરાતમાં વસ્તુપાલ તેજપાલનું છે. તેના વંશમાં હાલ કોઈ પ્રસિદ્ધ પુરુષ નથી રહ્યો, તો પણ તેના મુખ્ય વંશધરની એ પ્રતિષ્ઠા ચાલી આવી હતી કે જ્યારે મહાજનોમાં સમસ્ત જાતિ સમુદાયનું ભોજન વગેરે થતું. ત્યારે પહેલાં પ્રથમ તેને તિલક કરવામાં આવતું. પાછળથી આ પ્રથા બંધ થઈ હતી તે મહારાણા સ્વરૂપસિંહે સં. ૧૯૧૨ના પરવાનાથી પુનઃ ચાલુ કરી. તે આજ્ઞાનું વળી પાલન ન થયું ત્યારે હમણાં જ સ્વર્ગસ્થ થયેલ મહારાણાએ સં. ૧૯૫૨માં ફરી આજ્ઞા આપી ચાલુ કરી. ઓઝાજી પૃ. ૭૮૭ ની નોંધ. Page #496 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૨૪ થી ૮૩૦ ધર્મસાગર, વિવેકહર્ષ, ભામાશાહ ૩૭૧ સ્ત્રી આદિની મૂર્તિની પ્રતિષ્ઠા સં. ૧૬૪૮ વૈ. વદ ૯ કરાવાઇ છે ને ત્યાં હજુ સુધી લંકાવાળા તે મૂર્તિઓની કેશવચંદનાદિથી પૂજા કરે છે. ૫૦૧ - ૮૨૭. સં. ૧૬૫૯ માં આનંદવિમલસૂરિ-વાનરગણિ શિ. આનંદવિજયે જેસલમેરમાં તપાગચ્છનો જ્ઞાનકોષ સ્થાપ્યો ને તેમાં હીરવિજયસૂરિની મૂર્તિ બેસાડી કે જે હજુ ત્યાં છે. સં. ૧૬૬૧માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, તે વર્ષમાં ખંભાતમાં સોની તેજપાલે બંધાવેલા મોટા જિનભુવનમાં વિજયદેવસૂરિએ ઋષભદેવના બિંબની પ્રતિષ્ઠા કરી. (તેનો લેખ જુઓ “સૂરીશ્વર અને સમ્રાટ’ નોંધ પૃ. ૨૨૯) ૧૬૬૨ માં ભંડારીજીએ શત્રુંજય પર ચંદ્રપ્રભ ભનું દેહરૂં બંધાવ્યું. સં. ૧૬૭૧ માં આગ્રાના વતની જહાંગીરના અમાત્ય ધનિક જૈન કોનપાલ અને સોનપાલ જેમણે સંઘ સભાપતિ બની સમેતશિખર, શત્રુંજય આબૂ ગિરનારાદિ તીર્થોની યાત્રા કરી હતી. તેમણે આગ્રામાં શ્રેયાંસનાથનું ભવ્ય મંદિર બાંધ્યું ને તેની તથા ૪૫૦ પ્રતિમાની પ્રતિષ્ઠાઓ અં. કલ્યાણસાગરસૂરિ પાસે કરાવી. (જૈ. સા. સંશોધક પુ. ૨ પૃષ્ઠ ૨૫-૩૫ તથા પુ. ૩ પૃ. ૩૯૩-૩૯૯) - ૮૨૮. સં. ૧૬૭૫માં જામનગરના મંત્રી ઓસવાલ લાલન ગોત્રના વર્ધમાન અને પદ્મસિંહ એ બે ભાઈઓએ ૨૦૪ પ્રતિમાઓ ભરાવી અને પ્રતિષ્ઠિત કરાવી. પછીના વર્ષમાં શત્રુંજયનો સંઘ કાઢયો ને જામનગરમાં પોતે કરાવેલા સુંદર મંદિરમાં અં. કલ્યાણસાગરસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૬૭૮માં ઉક્ત વર્ધમાનશાહે શત્રુંજય પર દહેરૂં બંધાવી શાંતિનાથની પ્રતિમા સ્થાપી તથા જામનગરમાં બીજી પ્રતિષ્ઠા કરી. (જિ. ૨, નં. ૨૧, ૪૫૫). ૮૨૯. તપાગચ્છમાં વિજયસેનસૂરિના પટ્ટધર વિજયદેવસૂરિપ૨ થયા. સં. ૧૬૭૪માં જહાંગીર બાદશાહે માંડવગઢમાં “જહાંગીર મહાતપા' નામનું બિરૂદ તેમની તપશ્ચર્યાથી મુગ્ધ થઈ તેમને આપ્યું. તે આચાર્યનું જીવન તપસ્વી ઉપરાંત તેજસ્વી હતું. સાદડીમાં લૂંકા ગચ્છનાએ ચૈત્યપૂજા આદિ વિષયની નિંદા કરતાં ત્યાંના લોકોની વિનતિથી ત્યાં આવી આ. વિજયદેવે પોતાના સાધુઓને ત્યાં મોકલ્યા. તેમણે ત્યાં જઈ છેવટે ઉદેપુરમાં રાણા કર્ણસિંહની સન્મુખ રાજસભામાં શાસ્ત્રાર્થ કર્યો. રાણાએ ભાલા આકૃતિ યુક્ત “સહી' કરી ફરમાન આપ્યું કે “તપા સાચા છે અને લુપકો જુઠા છે.” ૮૩૦. ઉદયપુરના મહારાણા જગતસિંહ (રાજ્ય સં. ૧૬૮૪ થી સં. ૧૭૦૯) પર આ. વિજયદેવે અને તેમના શિષ્ય વિજયસિંહસૂરિએ ભારે પ્રભાવ પાડ્યો હતો. આ. વિજયદેવના ઉપદેશથી તે રાણાશ્રીએ ૫૦૧. “શ્રી જૈન છે. મૂર્તિપૂજક-ગોવાડ ઔર સાદડી-લંકામતિયોકે મતભેદકા દિગ્દર્શન' નામની ચોપડી શ્રી રત્નપ્રભાકર જ્ઞાનપુષ્પમાલા પુષ્પ નં. ૯મુ; જુઓ ઓઝાજીનો રા. ઈ. ખંડ ૩ પૃ. ૭૪૩; સરસ્વતી પુ. ૧૮ પૃ. ૯૭. ૫૦૨. તેમના ચરિત્ર સંબંધે જાણવા માટેનાં સાધના-સંસ્કૃતમાં સં. ૧૬૯૯ માં ટીકા સહિત પૂર્ણ થયેલ શ્રી વિજયદેવસૂરિ માહાલ્ય ખરતર શ્રીવલ્લભ પાઠક કૃત અને શ્રી જિનવિજય સંપાદિત થઈ પ્ર. જૈન સાહિત્ય સંશોધક સમિતિ અમદાવાદ, ગુણવિજયકૃત વિજયદેવસૂરિ પ્રબંધ (કે જેનો ગૂજરાતી સાર શ્રી જિનવિજયે પુરાતત્ત્વ પુ. ૨ પૃ. ૪૬૦-૪૬૩માં આપેલ છે.) મારી સંપાદિત “જૈન ઐતિહાસિક રાસમાળા'માં પ્રકટ થયેલ વિજયદેવસૂરિની સઝાયો, નેમિસાગર રાસ વગેરે તથા તેમના સ્વર્ગવાસ પછી રચાયેલ મેઘવિજયે સં. ૧૭૨૭માં રચેલ માઘસમસ્યા પૂર્તિ તરીકે દેવાનન્દાલ્યુદય કાવ્ય અને દિગ્વિજય મહાકાવ્ય. Page #497 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૭૨ વરાણા તીર્થમાં પૌષ દશમીના દિને આવતા યાત્રાળુઓ પાસેથી મુંડકો કર લેવામાં આવતો તે બંધ કર્યો. તેનો શિલાલેખ તે મંદિરમાં કરવામાં આવ્યો (હજુ પણ તે પત્થર મોજુદ છે.) તેમ તામ્રપત્ર પણ કરી આપ્યું હતું. પછી રાણાએ પોતાના પ્રધાન ઝાલા કલ્યાણજી દ્વારા મોકલેલ આમંત્રણથી તેમણે ઉદયપુરમાં ચોમાસું કર્યું અને ઉપદેશ કરતાં રાણાએ-(૧) પીંછોલા અને ઉદયસાગર એ બે તળાવોમાં માછલાં પકડવા જાળો નાંખવા દેવી નહિ. (૨) પોતાના રાજ્યાભિષેક દિન-ગુરુવારે અમારિ પળાવવીકોઈ જીવ મારે નહિ. (૩) પોતાના જન્મમાસ-ભાદ્રપદ માસમાં હિંસાનું નિવારણ કરવું-કોઈ જીવહિંસા કરે નહિ, (૪) મચિન્ટ નામના દુર્ગમાં કુંભલવિહાર-કુંભારાણાએ કરાવેલ જૈન ચૈત્યનો ઉદ્ધાર કરવોઆ ચાર બાબતો સ્વીકારી હતી. (વિ. મહાભ્ય સર્ગ ૨૧) આ ઉપરાંત હાલારના નવાનગરના લાખા રાજા, ઈડરના કલ્યાણમલ્લ અને દીવના ફિરંગીઓને પણ ઉપદેશ આપી તે બધાનો પોતા પ્રત્યે આદરભાવ તેમણે આકર્ષો હતો. તેમનો પરિવાર અઢી હજાર સાધુનો હતો. તેમણે સેંકડો પ્રતિષ્ઠા કરી હજારો જિનબિંબો ભરાવ્યાં હતાં. ગૂજરાત, સૌરાષ્ટ્ર, મરુસ્થલ, મેદપાટ આબુ આરાસણમાંજ માત્ર વિહાર કરી તેમ કર્યું એમજ નહિ. પણ દક્ષિણમાં કનડી વિજાપુરમાં તથા કચ્છદેશમાં પણ જઈ પ્રતિષ્ઠાઓ કરી હતી (જુઓ વિજય પ્રશસ્તિની અંતિમ પ્રશસ્તિ). ૮૩૧. તેમના વારામાં સાગરવાળાનો તેમણે પક્ષ લીધો. તેથી ભારે ખળભળાટ થયો હતો; અને તેથી તેની બદલીમાં બીજા આચાર્ય પટ્ટધર નીમવાનો વિજયસેનસૂરિને તેમની ઇચ્છા સહમત આગ્રહ થયો હતો. વિજયસેનસૂરિ સં. ૧૬૭૨માં સ્વર્ગસ્થ થતાં વાત વધી પડતાં સોમવિજય ભાનુચંદ્ર સિદ્ધિચંદ્ર આદિ અન્ય સાધુઓએ એક રામવિજયને આચાર્યપદ આપી સ્વર્ગસ્થના પટ્ટધર બનાવ્યા ને તેમનું નામ વિજયતિલકસૂરિ આપ્યું. સં. ૧૬૭૩. જહાંગીર પાસે વિજયદેવસૂરિ જતાં તેજ ખરા પટ્ટધર છે એમ તેણે મત આપ્યો હતો. સં. ૧૬૭૪. પછી વિજયતિલકસૂરિનો દેહાન્ત (સં. ૧૬૭૬) થતાં વિજયાણંદસૂરિ થયા. આ. વિજયદેવ અને આ. વિજયાણંદ એ બંને વચ્ચે મેળ થયો અને તેમાં સીરોહીના દીવાન મોતી તેજપાળે અમદાવાદમાં ગચ્છભેદનિવારણ તિલક અને સંઘપતિ તિલક મેળવ્યું. સં. ૧૬૮૧. પછી તે મેળ તૂટી ગયો અને વિજયદેવસૂરિ અને વિજયાણંદસૂરિ એ બે આચાર્યો પરથી દેવસૂર” અને “આણંદસૂર' એમ બે પક્ષો પડી ગયા કે જેના તણખા હજુ સુધી કાયમ છે. બંને સૂરિઓ અનુક્રમે સં. ૧૭૧૩ અને ૧૭૧૧માં સ્વર્ગવાસી થયા. ૮૩૨. સં. ૧૬૮૩ માં દીવના શ્રીમાળી સંઘ-સિંઘજી મેઘજીએ ગિરનારની પૂર્વની પાનનો ઉદ્ધાર કરાવ્યો (જિ. ૨, નં. ૬૧), ૧૬૮૫ માં શત્રુંજય પર ભરત રાજાનાં ચરણોની સ્થાપના થઈ, સં. ૧૬૮૬માં શત્રુંજય પર શા. ધરમદાસજીએ અદબદજી (અદ્ભુતજી) નું દહેરૂં બંધાવ્યું ને ત્યાં આદિનાથની મૂર્તિ ડુંગરમાંથી કોતરાવી. ૧૬૮૭માં (સત્યાવાસીઓ) જબરો દુકાળ પડ્યો. ૮૩૩. શાંતિદાસ શેઠ૫૦૩-આ સમયમાં એક રાજમાન્ય ઝવેરી અને પ્રતિષ્ઠિત આગેવાન થયા. પ૦૩. આના સંબંધે જ મારી સંપાદિત “જૈન એ. રાસમાળા'માં પ્રકટ થયેલ શાંતિદાસનો રાસ ને તે પર પ્રસ્તાવના, શ્રી જિનવિજય સંપાદિત જૈન. ઐ. ગુર્જર કાવ્ય સંચયમાં પ્રકટ થયેલ રાજસાગરસૂરિ-નિર્વાણ રાસ (સં. ૧૭૨૨), વિજયદેવસૂરિ મહાભ્ય સર્ગ ૧૧, વિજયતિલકસૂરિ રાસ, ગુજરાતનું પાટનગર, Some Firtmans of Shah Jehan નામનો મોડર્ન રીવ્યુ જુલાઈ ૧૯૩૦ માં પ્રકટ થયેલો દિ. બ. કૃષ્ણલાલ ઝવેરીનો લેખ. Page #498 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૩૧ થી ૮૩૫ વિજય દેવસૂરિ, વિજયસિંહસૂરિ, શાંતિદાસ ૩૭૩ એ અતિ શ્રીમંત સાહસિક વેપારી હતા. તેની શરાફી પેઢીઓ સુરતાદિ અનેક સ્થળે ચાલતી. તેઓ ઓસવાળ જૈન અને સાગર પક્ષમાં હતા. રાજમાં ઘણી લાગવગ હતી. તેમણે જહાંગીરના રાજ્યમાં સં. ૧૬૭૮માં બીબીપુર (પ્રાયઃ અસારવા ને સરસપુર વચ્ચે) ચિંતામણિ-પાર્શ્વનાથનું સુંદર ભવ્ય મંદિર બંધાવવા માંડ્યું અને તેમાં મુક્તિસાગરને હાથે સં. ૧૬૮૨માં પ્રતિષ્ઠા થઈ.૫૦૪ તે સ્થાપત્યના ઉંચા પ્રકારના નમુના રૂપ હતું. શાહજહાંના અમલમાં તેના ધર્માધ પુત્ર ઔરંગજેબને અમદાવાદની સૂબાગિર અપાતાં તેણે મંદિ૨માં મહેરાબ કરી (વટાળ કરી) એની મસ્જીદ કરી હતી (સં. ૧૭૦૦). વોરા લોકો એનો સામાન લઈ ગયા હતા. આથી આખા ગુજરાતમાં હિંદુ અને મુસલમાનનું બંડ થયું હતું. શાંતિદાસે શાહજહાંને અરજ કરતાં શાહજાદા દારાશિકોહના હાથનું એક ફરમાન મેળવ્યું (હીઝરી ૧૦૫૮ સં. ૧૭૦૧). તેમાં જણાવ્યું હતું કે ‘મહેરાબો કાઢી નાંખી તે મંદિર શાંતિદાસને હવાલે કરવું, તે તેને બક્ષવું અને તેનો તે કબજો રાખે ને પોતાના ધર્મ પ્રમાણે ભજન કરે તેમાં કોઈ આડે ન આવે, તેમાં રહેલા ફકીરોને કાઢી મૂકવા ને વોરા લોકો પાસેથી સામાન લઈ પાછો આપવો યા સામાનનો ખર્ચ લઈ પહોંચાડવો.’ ૮૩૪. આ શાંતિદાસે સાગરપક્ષથી થયેલા ઝઘડામાં આગેવાની ભર્યો ભાગ લીધો હતો. ઉક્ત મુક્તિસાગરને સૂરિપદ સં. ૧૬૮૬માં અમદાવાદમાં અપાવ્યું, ને તેમનું નામ રાજસાગરસૂરિ સ્થાપ્યું. શેઠનો સ્વર્ગવાસ સં. ૧૭૧૫માં થયો. આજે એમના વંશજોના હાથમાં અમદાવાદની નગ૨શેઠાઈ ચાલી આવે છે. ઐતિહાસિક કુટુંબ તરીકે હિંદના ઇતિહાસમાં અને ખાસ કરી ગુજરાતના ઇતિહાસમાં શાંતિદાસના કુટુંબનું સ્થાન ઉંચું છે. ૮૩૫. હીરવિજયસૂરિ એ એ જબરા જૈન પ્રભાવક થયા. આખા યુગ ને શતક પર તેમનો અને તેમના શિષ્યોનો જબરો પ્રભાવ છે. તેમના માટે તેમના જ સમયમાં અનેક સંસ્કૃત અને ગૂજરાતી કાવ્યો રચાયાં છે. વળી સંસ્કૃત અને ગુજરાતી સાહિત્યમાં તેમના શિષ્યોએ મોટો ફાળો આપ્યો છે. તેમનો શિષ્ય પરિવાર-એક આચાર્ય નામે વિજયસેનસૂરિ, ૭ ઉપાધ્યાયો, ૧૫૧ પંડિતો-પંન્યાસ (પ્રજ્ઞાંશ) પદધારી, ૨૦૦૦ સાધુઓ અને ૩૦૦ સાધ્વીઓ-એ પ્રમાણે હતો. તેમણે, તેમના પટ્ટધર વિજયસેનસૂરિ અને તેમના પટ્ટધર વિજયદેવસૂરિએ થઇને લાખો જિનબિંબોની હજારો મંદિરોમાં પ્રતિષ્ઠા કરી હતી અને અકબર, જહાંગીર અને શાહજહાં એ ત્રણે બાદશાહો (સં. ૧૬૧૩ થી સં. ૧૭૧૩) ની ભારતની શાંતિની શતવર્ષીમાં રાજ્યનો પૂર્ણ આદર મેળવી સર્વત્ર વિહાર કરી જૈનધર્મની મહાન ઉન્નતિનો કળશ ચઢાવ્યો હતો. અત્યાર સુધી જે તપાગચ્છના જૈન સાધુઓ ગૂજરાતમાં વિચરે છે તે હીરવિજયસૂરિની પરંપરા છે. ૫૦૪. આ મંદિરની પ્રશસ્તિની નકલ શ્રી જિનવિજય પાસે છે કે જે સં. ૧૬૯૭ માં લખાઈ છે અને એક અશુદ્ધ નકલ મુંબઈની રો. એ. સોસાયટીમાં છે. વે. નં. ૧૭૫૬. આ પ્રતિષ્ઠા સાથે બીજાં જિનબિંબોની પ્રતિષ્ઠા થઇ તેના લેખો બુ. ૧ નં. ૩૬ અને ૧૨૮ માં પ્રકટ થયા છે તે સારો પ્રકાશ પાડે છે. Page #499 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૪ ખ. જિનચંદ્રસૂરિ અને ખરતરોની સેવા. युगप्रधानत्वपदप्रदाना-ज्जलालदीसाहिवरेण सत्कृतः । प्रौढप्रतापो जिनचन्द्रसूरि विराजते सद्विजयी महीतले ॥४२३॥ श्री जैनशासनधुरां धरणाय धुर्य्ये सत्येकतः प्रबलसारयुगप्रधा । मन्येऽन्यतोऽपि युगकौटिधृतौ समर्थ : श्री साहिना सुघटितो जिनसिंहसूरिः ॥ ४२४ ॥ देवभक्तो गुरोर्भक्तः संघभक्तोऽतिथिप्रियः । चिरंजीयान्महामंत्री कर्मचन्द्रः ससन्ततिः ॥ ५०१ ॥ - जयसोमगणिकृत श्रीकर्मचन्द्रवंशावलीप्रबंधः - જેનો જલાલદીન-અકબર પાતસાહે ‘યુગપ્રધાન’પણાનું પદ આપીને સત્કાર કર્યો છે. એવા પ્રૌઢ પ્રતાપી વિજયી જિનચંદ્રસૂરિ મહીતલે વિરાજે છે. - શ્રી જૈનશાસનની ધુરાને વહવા ધુર્ય-બળદ સમાન આ જિનચંદ્રસૂરિ પ્રબલ યુગપ્રધાન એક જ હોવા છતાં હું ધારૂં છું કે અન્યમાં યુગનું બાણ ધરવાને સમર્થ એવા જિનસિંહસૂરિને અકબર બાદશાહે સુઘટિત સ્વીકાર્યો-જિનચંદ્રસૂરિના તે શિષ્યને આચાર્યપદ આપ્યું. દેવભક્ત, ગુરુભક્ત, સંઘભક્ત અને અતિથિને વલ્લભ એવો મહામંત્રી કર્મચંદ્ર સંતતિ સહિત ચિરંજીવ રહો. ૮૩૬, અકબરના સમયમાં રજપૂતાના (મારવાડના વીકાનેરમાં) કર્મચંદ્ર મંત્રી કરીને ઓસવાલ વણિક્ જ્ઞાતિમાં શૂરવીર, બુદ્ધિશાલી, દાની પુરુષ થયો. તે ચુસ્ત જૈન અને કુશલ રાજદ્વારી નરપુંગવ હતો. તેની કીર્ત્તિ આખા રાજપૂતાનામાં અને મુગલ સામ્રાજ્યમાં ઘણી જ પ્રસરેલી હતી. તેનું કુલ પ્રાચીનકાલથી ઘણું પ્રખ્યાત અને ગૌરવશાલી હતું (તે માટે જુઓ જયસોમકૃત સંસ્કૃત મંત્રી કર્મચંદ્ર પ્રબંધ અને જયસોમના શિષ્ય ગુણવિનયે ગૂજરાતી પદ્યમાં રચેલ તેનો અનુવાદ કે જેમાંથી નીચેની હકીકત લીધી છે.) ૮૩૭. તેને વીકાનેરના રાય કલ્યાણે મંત્રી બનાવ્યો. તેણે શત્રુંજય, ગિરનાર, ખંભાત આબૂની જાત્રા કરી. રાજકુમાર રાયસિંહને લઈ સેનાવડે જોધપુરનું રાજ લઈ રાજના ગોખમાં રાય કલ્યાણને બેસાડી તેના પૂર્વજનો સંકલ્પ પૂરો કર્યો. તેથી તે રાજાએ ખુશ થઈ વર માંગવાનું કહેતાં મંત્રીએ માગ્યું કે આખા ચાતુર્માસ દરમ્યાન કંદોઈ ઘાંચી કુંભાર પોતાનો ધંધો ન કરે, વણિકોનો ‘માલ’ નામનો રાજકર Page #500 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૩૬ થી ૮૪૦ મંત્રી કર્મચન્દ્ર ૩૭૫ છોડી દેવો ને તેમનો માંડવીના દાણનો ચોથો ભાગ માફ કરવો તથા છાલીનો (ઉરભ્ર અજ આદિનો) કર કાઢી નાખવો. આ પ્રમાણે રાજાએ કરી આપ્યું અને વણમાંગ્યા ચાર ગામ વંશપરંપરા બક્ષીસ કર્યાં. ૮૩૮. આ મંત્રીએ બાદશાહનો આદેશ થતાં દિલ્લી પર હલ્લો કરવા નાગોરથી જતા ઈબ્રાહીમ મીર્ઝાના લશ્કરને નસાડ્યું-તોડ્યું. વળી ગૂજરાતમાં પહોંચેલા મહમદ હુસેન મીર્ઝાની સાથે લડાઈ કરી તેને જીત્યો. સોજત, સમીયાણા, જાલોર અને આબૂ દેશને પણ સર કર્યા. મુગલ સેનાએ આક્રમેલ આબૂ તીર્થ પર અકબરના ફરમાનથી ત્યાંના ચૈત્યોની પુનઃ સુવ્યવસ્થા કરી. શિવપુરી-સીરોહીથી આવેલ બંદિજનને અન્ન વસ્ત્ર આપી પોતાને ઘેર લાવી સન્માન્યાં. આબૂ પરના પ્રાસાદને સુવર્ણ દંડ ધ્વજા અને કલશથી મંડિત કર્યાં. સમિયાણા સર કરતાં પકડાયેલ બંદિવાનોને છોડાવ્યા. સં. ૧૬૩૫માં પડેલા મહાદુષ્કાળમાં ૧૩ માસ શત્રાગાર ખોલી રોગગ્રસ્ત દીન અને નિર્બલજનોનું રક્ષણ કર્યું. મુગલ તુરસમખાને સીરોહી દેશ લૂંટયો ને ત્યાંથી હજાર જૈન પ્રતિમા તેમાંથી સોનું નીકળશે એમ જાણી શાહી દરબારમાં લઈ ગયો તેને સોનૈયા આપી કર્મચંદ્રે વિકાનેરમાં આણી. (આ ૧૦૮૫ અતિ પ્રાચીન પ્રતિમાઓ વીકાનેરમાં ચિંતામણિજીના મંદિરના ભોંયરામાં રાખેલી છે તે આ ૧૯૮૭ના વર્ષના કાર્તિક સુદિ ૩ ને દિને ઉત્સવપૂર્વક બહાર કાઢી વદી ૪ ને દિને પુનઃ ભોંયરામાં મૂકી દીધી છે.) ૫૦૫ ૮૩૯. કર્મચંદ્ર વત્સરાજ (વછરાજ)નો વંશ જ હોવાથી બચ્છાવત કહેવાતો. તેનું મહત્ત્વ વધારવા માટે અકબરે એવો પ્રસાદ કર્યો કે તેના-વત્સરાજના વંશજોની સ્ત્રીઓના જ પગે સોનાનાં આભૂષણો પહેરી શકાય. (ત્યારથી તેમ થાય છે). તુરસમખાને ગુર્જર વિષય (ગૂજરાત)માંથી આણેલા વણિક બંદિવાનોને વગર દ્રવ્યે છોડાવ્યા. સ્વધર્માં બંધુઓને અનેક પ્રકારનું દાન દઈ સંતુષ્ટ કર્યા. શત્રુંજય અને મથુરાનાં જીર્ણ ચૈત્યોનો ઉદ્ધાર કર્યો અને કાબુલ સુધીના પ્રદેશમાં દરેક સ્થળે લ્હાણી કરી. ખરતર જયસોમ ઉપાધ્યાય પાસેથી ૧૧ અંગનું શ્રવણ વીકાનેરમાં કર્યું અને લેખકો પાસે પવિત્ર આગમો લખાવવામાં ઘણું દ્રવ્ય ખર્યું. શત્રુંજય અને ગિરિનાર પર નવાં જિનમંદિરો કરવા ધન મોકલ્યું. ચાર પર્વ (આઠમ, ચૌદશ, પૂર્ણિમા, અમાવાસ્યા) પોતે પાળી, રાજ્યાદેશથી કારૂ લોક-કુંભાર આદિ પાસે પળાવી; અને આખું ચાતુર્માસ તે લોકો પાસે પળાવ્યું. રાજા રાજસિંહ પાસે આખા મરૂમંડલમાં વૃક્ષના છેદનનો નિષેધ કરાવ્યો, તથા સતલજ, ડેક અને રાવી એ ત્રણ નદીઓમાં માછલાંની હિંસા બંધ કરાવી. સેના લઈ હડફામાં રહેતા બલોચી (બલુચી)ઓને હરાવી તેમના બંદિઓને છોડાવ્યા. જિનમંદિરમાં સ્નાત્ર પૂજાઓ કરાવી, ફલોધિમાં રહી ખ. જિનદત્તસૂરિ અને જિનકુશલસૂરિના સ્તૂપ કરાવ્યા. ૮૪૦. પછી પોતાના રાજાનું કલુષ ચિત્ત જાણી પોતે મેડતામાં વાસ કર્યો. અકબર બાદશાહનું ફરમાન કર્મચંદ્રને મોકલવાનું રાજા રાયસિંહ પર આવતાં રાજાએ મંત્રીને મોકલ્યું. આથી કર્મચંદ્ર અજમેર આવી જિનદત્તસૂરિના સ્તૂપની યાત્રા કરી ત્યાંથી લાહોર આવી અકબર બાદશાહને મળ્યો. ૫૦૫. તુરસમખાનનું નામ અબુલફજલના અકબરનામાની હકીકતમાં આગે છે પણ શ્રીયુત ઓઝા તે અકબર નામાના વૃત્તાંતની ઘણી ઘણી વાતો ખોટી જાહેર કે છે. ગમે તેમ હો આ પ્રબંધમાં જણાવ્યા પ્રમાણે તુરસમખાને શીરોહી લૂંટયાની વાત સત્ય છે. કારણ કે આ પ્રબંધ લગભગ સમકાલીન છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૭૬ શાહે રાજાની અવકૃપા વગેરે જાણી મંત્રીને પોતાની પાસે રાખ્યો; સારો હાથી પછી શિકારી ઘોડો બક્ષી તેને ગંજાધિકારી–ભંડારી બનાવ્યો. ૮૪૧. એક દિવસે અકબર બાદશાહે જિનદર્શનમાં કોણ સારા ગુરુ છે તે પૂછતાં કોઈ એ ખરતર ગચ્છના આચાર્ય જિનચંદ્રસૂરિનું નામ આપ્યું; પછી તેમના શિષ્ય કર્મચંદ્ર છે એમ જાણી તેમને બોલાવી પોતાની પાસે સૂરિને લઈ આવવા તેને ફરમાન દીધું. આચાર્ય ગૂજરાતના ખંભાતમાં હતા, તે શાહી હુકમ જોઈ અમદાવાદ-સીરોહી થઈ સુવર્ણગિરિ (જાલોર) ક્રમે આવી ત્યાં ચોમાસું કર્યું. માગસર માસમાં વિહાર કરી મેડતા, નાગોર, વીકાનેર, બાપેઉ, રાજલદેસ૨, માલસર, રિણપુર થઇને સરસ્વતિપત્તન (સરસા)માં આવી ફાગણ સુદ ૧૨ (ઈદ)ને દિને લાહોરમાં આવ્યા. બાદશાહે ગોખમાં આવી સૂરિનું સન્માન કર્યું અને તેના આગ્રહથી આચાર્યે લાહોરમાં ચાતુર્માસ કર્યું. આ વખતે જયસોમ, રત્નનિધાન, ગુણવિનય અને સમયસુંદર સાથે હતા. ૮૪૨. જિનચંદ્રસૂરિ અને અકબર બાદશાહ-એ બે વચ્ચે વાર્તાલાપ થયો. તે સૂરિએ જણાવ્યું કે દ્વારકામાં બધાં જૈન જૈનેતર દેહરા-દેવમંદિરોનો નવરંગખાને વિનાશ કર્યો છે તો જિનમંદિરોની રક્ષા થવી ઘટે. બાદશાહે ત્યાં ઉત્તરમાં કહ્યું કે શત્રુંજયાદિ સર્વ જૈન તીર્થો હું આ કર્મચંદ્ર મંત્રીને સ્વાધીન કરૂં છું. તે સંબંધીનું ફરમાન પોતાની મુદ્રાથી અંકિત કરી આજમખાનને આપ્યું કે સર્વ તીર્થ કર્મચંદ્રને બક્ષેલ છે તો તેની રક્ષા કરો. આથી શત્રુંજયપર મ્લેચ્છે કરેલ ભંગનું નિવારણ થયું. ૮૪૩. અકબરને કાશ્મીર જવાનું થયું તે પહેલાં તેણે મંત્રી પાસે જિનચંદ્રસૂરિને બોલાવી તેમનો ‘ધર્મલાભ’ લીધો અને તે વખતે તે સૂરિના પુણ્યહેતુ માટે આષાઢ સુદ ૯ થી સાત દિવસ સુધી આખા સામ્રાજ્યમાં ‘અમારિ’ પળે-જીવહિંસા ન થાય એવું ફરમાન કાઢી તેને ૧૧ સુબામાં મોકલી આપ્યું.પ ૫૦૬ આ હુકમ સાંભળી શાહને રંજવા તાબાના રાજાઓએ પોતપોતાના દેશમાં કોઈએ ૧૫, કોઇએ ૨૦, કોઈએ ૨૫, કોઇએ એક માસ તો કોઈએ બે માસ સુધીની ‘અમારિ’ પાળવાના હુકમ કર્યા. સૂરિ લાહોર રહે પણ તેમના શિષ્ય માનસિંહને કાશ્મીર મોકલવા શાહે કહેવરાવ્યું. માનસિંહ કાશ્મીર ગયા અને તેમના કહેવાથી શાહે ત્યાંના સરોવરના જલચરને હિંસાથી મુક્ત કર્યા. શાહે કાશ્મી૨ સર કર્યું પછી તે લાહોર આવ્યો. ૮૪૪. અકબરશાહે લાહોરમાં જિનચંદ્રસૂરિને ‘યુગપ્રધાન' પદ ને તેમના શિષ્ય માનસિંહને આચાર્ય પદ આપ્યું ને નામ જિનસિંહસૂરિ રાખ્યું. (સં. ૧૬૪૯ ફાગણ સુદ બીજ). તે વખતે જયસોમને તથા રત્નનિધાનને પાઠક પદ અને ગુણવિનય તથા સમયસુંદરને વાચક પદ આપવામાં આવ્યું. કર્મચંદ્ર મંત્રીની વિનતિથી આ અવસરે બાદશાહે અમારિ ઘોષણા કરી; સ્તંભતીર્થ(ખંભાત)ના સમુદ્રમાં એક વર્ષ સુધી હિંસા ન થાય તેમ કર્યું અને લાહોરમાં એક દિવસ માટે સર્વ જીવની રક્ષા કરી. કર્મચંદ્રે મૂળ સ્વામી રાજા રાજસિંહ પાસે જઈ તેને નમી આજ્ઞા લઈ આ મહોત્સવ અતિશય દાનપૂર્વક ૫૦૬. આ ફરમાનની નકલ માટે જુઓ સરસ્વતી માસિક જુન ૧૯૧૨, હીરવિજયસૂરિ પર લેખ, કૃપારસકોશમાં શ્રીજિનવિજયની પ્રસ્તાવના, જૈનયુગ જેઠ-શ્રાવણ ૧૯૮૬ નો અંક. Page #502 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૪૧ થી ૮૪૮ જિનચક્ર સૂરિ અને અકબર ૩૭૭ કર્યો. [આ ઉપર જણાવ્યા પ્રમાણે મંત્રી કર્મચંદ્રપ્રબંધમાંથી લીધું છે તે મૂળ સંસ્કૃતમાં ક્ષેમશાખામાં પ્રમોદમાણિકય શિષ્ય જયસોમ ઉપાધ્યાયે સં. ૧૬૫૦ના વિજયાદશમી દિને લાહોરમાં રચ્યો ને તે પર સંસ્કૃત વ્યાખ્યા તેમના શિષ્ય ગુણવિનય સં. ૧૬૫૫માં રચી. અને તે વર્ષમાં તે ગુણવિનયે ગુજરાતી પદ્યમાં અનુવાદ રચ્યો.] {આ. જિનચંદ્રસૂરિએ પૌષધવિધિ પ્રકરણ રચ્યું છે. “યુગપ્રધાન જિનચંદ્રસૂરિ પૃ. ૪૫. લે. અગરચંદ નાહટા} ૮૪૫. સં. ૧૬૬૯માં જહાંગીર પાતસાહે એવો હુકમ કર્યો હતો કે સર્વ દર્શનના સાધુઓને દેશ બહાર કરવા; આથી જૈન મુનિમંડળમાં સર્વત્ર ભીતિ ઉત્પન્ન થઈ. જિનચંદ્રસૂરિએ પાટણથી આગ્રા આવી બાદશાહને સમજાવ્યો ને આગળનો હુકમ રદ કરાવ્યો. ૮૪૬. જિનસિંહસૂરિના પટ્ટધર જિનરાજસૂરિએ લોદ્રવપત્તનમાં જેસલમેરવાસી થીરૂશાહે ઉદ્ધાર કરાવેલા વિહાર શૃંગાર ચિંતામણિ પાર્શ્વનાથના ચૈત્યની પ્રતિષ્ઠા કરી. સં. ૧૬૭૫માં (જે. પરિ. ૬) અને તે વર્ષમાં અમદાવાદના પોરવાડ સોમજી પુત્ર રૂપજીએ શત્રુંજય પર કરાવેલ ચતુર્કાર વિહારમાં ઋષભનાથની અને ૫૦૧ પ્રતિમાની પ્રતિષ્ઠા આ સૂરિ હાથે કરાવી. ઉક્ત થીરૂશાહે સં. ૧૬૮૨માં શત્રુંજયનો સંઘ કાઢી ત્યાં ગણધરોની પાદુકા કરાવી. (એપી. ઈ. ૨, ૬૮) અને સં. ૧૬૯૩માં લોદ્રવામાં અનેક દેહગૃહો બંધાવ્યા (જે. પરિશિષ્ટો). આ થીરૂશાહનો પુસ્તક ભંડાર જેસલમેરમાં છે. ૮૪૭. સમયસુંદર ૫૦૭ મૂળ સાચોરના પોરવાડ એક સારા વિદ્વાન થયા. સંસ્કૃત અને દેશી ભાષામાં અનેક કૃતિઓ કરવા ઉપરાંત તેમણે જેસલમેરના રાઉલ ભીમ પાસે સાંઢ મારવાનું બંધ કરાવ્યું. લાહોરમાં અષ્ટલક્ષી નામનો ગ્રંથ રચી. (એક વાક્યના આઠ લાખ અર્થ બતાવી.) અકબર બાદશાહને રંજિત કર્યો અને જિનચંદ્રસૂરિ પાસે વાચક પદવી લીધી. શીતપુર-સિંધુ વિહારમાં મખન્મ મહમદ શેખને સમજાવી જીવદયાનો પડો વજડાવ્યો-પંચનદ (પંજાબ)નો પ્રદેશ જીવદયાવાળો કર્યો ને તેમાં ગાયની વિશેષતા કરાવી. તેમને મેડતા અને મંડોવરના રાજકર્તા પણ માન આપતા હતા. ૮૪૮. સત્તરમી સદીમાં બનારસીદાસ નામના શ્રાવક હિંદી ભાષાના શ્રેષ્ઠ જૈન કવિ થયા. હિંદી ભાષામાં જૈનોમાં આના કરતાં સારો પ્રતિભાશાળી કવિ કોઈ થયો નથી એમ અમને લાગે છે. તેઓ આગરાના રહેવાશી શ્રીમાલ વૈશ્ય હતા. તેમનો જન્મ સં. ૧૬૪૩ માં જૌનપુરમાં થયો. પિતા ખરગસેનને બનારસ (કાશી)માંના પાર્શ્વનાથ પર બહુ જ પ્રીતિ હતી અને બનારસ જતાં ત્યાંના પૂજારીના કહેવાથી તેનું નામ તેણે બનારસીદાસ રાખ્યું. (મૂલ નામ વિક્રમજીત હતું). સં. ૧૬૫૪માં વિવાહ થયો. સં. ૧૬૫૭ માં ઇશ્કબાજીમાં પડી ગયા. ત્યારે જોનપુરમાં (લઘુ) ખરતરગચ્છીય મુનિ ભાનુચંદ્ર (અભયધર્મ ઉપાધ્યાયના શિષ્ય) આવતાં બનારસીદાસને પિતા સાથે જતાં તેમનો સમાગમ થયો. મુનિ સદાચારી અને વિદ્વાન્ હોવાથી બનારસીદાસ પૌષધશાલામાં મુનિ પાસે જ રહેલા લાગ્યા. ૫૦૭. વિશેષ માટે જુઓ મારો નિબંધ “કવિવર સમયસુંદર'-ભાવનનગર ગૂજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલજૈન સાહિત્ય સંશોધક ખંડ ૨ અંક ૩-૪ અને આનંદ કાવ્યમહોદધિ મૌકિક ૭ માની પ્રસ્તાવના. સંસ્કૃત કૃતિઓ માટે જુઓ આગળ, અને ગુજરાતી કૃતિઓ માટે જુઓ મારો “જૈન ગૂર્જર કવિઓ' પ્રથમ ભાગ પૃ. ૩૩૧-૩૯૧. Page #503 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૭૮ કેવલ રાત્રિએ ઘેર આવતા. સાધુશ્રીની પાસે સામાયિક પ્રતિક્રમણાદિ જૈન ક્રિયાઓનાં સૂત્રો, છંદશાસ્ત્ર, શ્રુતબોધ, કોષ અને અનેક સ્ફુટ શ્લોક આદિ કંઠસ્થ કર્યા. પણ ઈશ્કબાજી છૂટી નહિ. એક શૃંગારી ગ્રંથ રચ્યો. સોળમે વર્ષે કુષ્ટરોગ થયો તે એક વૈદ્યે મટાડયો. ૧૬૬૦માં અભ્યાસ છોડયો. ૧૬૬૧ માં એક સંન્યાસીએ સોનામહોર મેળવવાનો મંત્ર આપી પૈસા કઢાવ્યા પણ એક વર્ષની મુદતે પણ મુદ્રાપ્રાપ્તિ ન થઈ. આ વાત ભાનુચંદ્રજીને કહેતાં ભરમ નીકળ્યો. ૧૬૬૪માં પોતાની શૃંગારપોથી ગોમતી નદીમાં પધરાવી. ત્યારથી ઈશ્કબાજી અને પાપકર્મને વોસિરાવ્યાં. ધર્મવૃત્તિ જાગી. વિલક્ષણ ફે૨ફા૨-ક્રાંતિ થવાથી વ્રત નિયમ પૂજા પાઠ આદિ કરવા લાગ્યા. સં. ૧૬૧૭માં પિતાએ સર્વ ઝવેરાત અને મિલકત પુત્રને સોંપી દીધાં. એ લઇ કવિ આગરે ઝવેરીનો વેપાર કરવા આવ્યા પણ તેમાં નુકશાન થયું. જોનપુર આવી રહ્યા. પિતા સ્વર્ગસ્થ થયા એટલે પુનઃ આગ્રા સં. ૧૬૭૩માં આવ્યા. ત્યાં મરકી (હાલ જેને પ્લેગગાંઠીઓ તાવ કહે છે તે રોગ) થતાં લોકોની નાસભાગ થઇ. પોતે ભાગી પછી અહિચ્છત્ર પાર્શ્વનાથ, હસ્તિનાપુર, દિલ્લી, મીરત આદિ સ્થલે યાત્રા કરી આગ્રા સહકુટુંબ આવ્યા. સં. ૧૬૭૬ થી ૧૬૮૦માં પોતાની કૌટુંબિક સ્થિતિમાં ફેરફાર થયા. ૮૪૯. સં. ૧૬૮૦માં એ કવિનું ભારે પરિવર્તન થયું. આગ્રામાં અર્થમલ્લજી નામના એક અધ્યાત્મરસિક સજ્જનની સાથે પરિચય થતાં ને તેમના બોધથી રામમલ્લકૃત બાલાવબોધ ટીકા સહિત દિગંબર કુંદકુંદાચાર્યમૃત સમયસાર નાટક મનનપૂર્વક વાંચતાં બનારસીદાસને નિશ્ચયનય જ સર્વત્ર સૂજવા લાગ્યો. વ્યવહાર નય પરથી શ્રદ્ધા જ ઉઠી ગઈ અને જ્ઞાનપચ્ચીસી, ધ્યાનબત્તીસી, અધ્યાત્મ બત્તીસી, શિવમન્દિર આદિ કેવલ નિશ્ચયનયને પોષતી અધ્યાત્મકૃતિઓ બનાવી. બાહ્ય ક્રિયાઓ પર શ્રદ્ધા ચાલી ગઈ; ભગવાન પર ચઢેલ નૈવેદ્ય (નિર્માલ્ય) પણ ખાવા લાગ્યા. ચંદ્રભાણ, ઉદયકરણ, થાનમલજી આદિ મિત્રોની એ જ દશા હતી. અધ્યાત્મચર્ચામાં ડૂબી જતા. છેવટે તો ચારે જણ એક ઓરડીમાં નગ્ન બની પોતાને પરિગ્રહ રહિત (દિગંબર) મુનિ માની ફરતા. આથી શ્રાવકો બના૨૨સીદાસને ‘ખોસ૨ામતી' કહેવા લાગ્યા. આ એકાન્તદશા સં. ૧૬૯૨ સુધી રહી.૧૦૮ ૫૦૮. ૧૮ મી સદીમાં થયેલ શ્વે. શ્રી યશોવિજયને આગ્રામાં બનારસીદાસના અનુયાયી કુમારપાલ અને અમરચંદ આદિ પોતાને આધ્યાત્મિકો કહેવરાવતા હતા, તેમનો સાક્ષાત્ પરિચય થયો હતો અને તે મતનું ખંડન કરવા તેમણે બે ગ્રંથ નામે અધ્યાત્મમત-ખંડન ૧૮ શ્લોકમાં રચી તે ૫૨ સ્વોપશ વૃત્તિ રચી તથા અધ્યાત્મ-મતપરીક્ષા ૧૧૮ પ્રા. ગાથામાં રચી તે પર પણ સવિસ્તાર સં. ટીકા કરી છે. વળી તેજ સદીમાં થયેલ શ્વેતામ્બર મેઘવિજય ઉપાધ્યાયે યુક્તિપ્રબોધ નાટક મૂળ પ્રાકૃત ગાથામાં અને તેના પર સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકા સહિત રચ્યું છે. તેમાં તેમણે સં. ૧૬૮૦માં બનારસીદાસની આ દશાને બનારસીમત અધ્યાત્મ મત જણાવી તેનું ખંડન કર્યું છે. તેમાં એમ કહ્યું છે, તેણે ૧૬૮૦માં પોતાનો મત કાઢ્યો. તે વારણાસીય મત એવો હતો કે સાધુઓ અને શ્રાવકોના આચારોમાં ઘણા અતિસાર-દોષ લાગે છે. જેવું સાધુપણું ને શ્રાવકપણું શાસ્ત્રમાં છે તેવી રીતે કોઈ સાધુ કે શ્રાવક વર્તાતો નથી; એટલે કે આજકાલ સાધુપણું કે શ્રાવકપણું છે નહિ. જે દ્રવ્યક્રિયાઓ કરવામાં આવે છે તે બધી કષ્ટક્રિયાઓ માત્ર છે, તેથી કંઈ ફળ નીકળવાનું નથી, માટે કેવળ અધ્યાત્મમાં લીન થવું એ સર્વથા શ્રેષ્ઠ છે’-આમ જણાવી તે મતનું ખંડન કર્યું છે અને સાથે સાથે દિગંબરીઓ શ્વેતાંબરીઓથી જે ૮૪ બાબતમાં ભિન્ન પડે છે તે દિગંબરીઓના મતનું પણ ખંડન કર્યું છે. મેધવિજય પંડિતે બનારસીદાસ ૧૬૯૨માં બદલાયા ને તેની દશા ફરી-દૃઢ જૈન થયા એ વાત પર કંઈ Page #504 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૪૯ થી ૮૫૦ બનારસીદાસ ૩૭૯ ૮૫૦. કવિવરને આ અવસરની અવસ્થા પર પાછળથી અત્યંત ખેદ થયો ‘પૂર્વ કર્મના ઉદયસંયોગથી અસાતાનો ઉદય થયો હતો, પણ તે કુમતિના ઉત્પાદનું યથાર્થ કારણ હતું. આથી બુદ્ધિમાનો અને ગુરુજનોની શિક્ષાઓ પણ કંઇ અસર ન કરી શકી. જ્યાં સુધી કર્મવાસના હતી ત્યાં સુધી દુર્બુદ્ધિને રોકવામાં કોણ સમર્થ થઈ શકયો છે ? પરન્તુ જ્યારે અશુભના ઉદયનો અન્ન આવ્યો એટલે સહજ સર્વ ખેલ મટી ગયો અને જ્ઞાનનો યથાર્થ પ્રકાશ સમક્ષ થયો.' આ પ્રકારે સં. ૧૬૯૨માં નેત્ર ખુલ્યાં-હૃદયપલટો થયો; અને તે પંડિત રૂપચંદનો સમાગમ આગ્રામાં થયો ને તેના કહેવાથી દિગંબર કર્મગ્રંથ નામે ગોમટ્ટસારમાં ગુણસ્થાનો આદિ જાણ્યા પછી ત્યારે ‘સ્યાદ્વાદ પરિણતિ પરિણમી, અને પોતે દૃઢ જૈન થયો. હૃદયની કાલિમા ગઇ, ને સમતા આવી.' આ દરમ્યાન એટલે ૧૬૯૨ પહેલાં સોમપ્રભસૂરિની સૂક્તિમુક્તાવલી (સિંદૂર પ્રકર)નો અનુવાદ, અધ્યાત્મબત્તીસી વગેરે કૃતિઓ રચી. તેમાં મોટા ભાગમાં એકાન્ત નિશ્ચયનયની વાત છે. સં. ૧૬૯૩માં સમયસાર નાટક નામનો ગ્રંથ હિદીપદ્યમાં રચ્યો. (ઉક્ત અદ્વિતીય અનુપમ કુંદકુંદકૃત સમયસાર નાટક અને તે ૫૨ અમૃતચંદ્રાચાર્ય કૃત સંસ્કૃત વ્યાખ્યાનનો આધાર લઈ તેના મર્મને પોતાના રંગથી રંગી પોતાના શબ્દોમાં કવિએ રચેલો તે હિંદી ગ્રંથ ઘણો અપૂર્વ છે. તેનો પ્રચાર અને આદર શ્વેતામ્બર અને દિગંબર બંને સંપ્રદાયોમાં ખૂબ છે. આ વેદાન્તીઓને પણ આનંદ આપે તેવો છે. તેની ભાષા ઉચ્ચશ્રેણીની છે.) સં. ૧૬૯૬માં એકનો એક પુત્ર મૃત્યુ પામતાં અતિશય શોક થયો. બે વર્ષ પછી તે મોહ ઉપશાન્ત થયો.-એટલું જણાવી સં. ૧૬૯૮માં પોતાના કથાનકના પૂર્વાર્ધને (અર્ધકથાનકને) ૬૭૩ દુહામાં પૂર્ણ કરેલ છે. આ આત્મજીવન દોષને છૂપાવ્યા વગર ખુલ્લે ખુલ્લું કહેનારૂં એક અપૂર્વ ચરિત છે, કે જેવું આત્મચરિત ભારતી સાહિત્યમાં મુસલમાન બાદશાહોનાં આત્મચરિતો સિવાય એક જ છે કે જે આધુનિક સમયનાં આત્મચરિતોની પદ્ધતિ પર લખાયું છે.૫૯ જણાવ્યું નથી, કારણ કે તેમણે આગ્રામાં ગયા પછી પોતાની નજરે જોયું હતું કે બનારસીદાસ નિરપત્ય સ્વર્ગસ્થ થતાં તેની ગાદીએ તેના મિત્ર કુંવરપાલ આવ્યા અને તેના અનુયાયીઓનો મત ચાલતો હતો અને તેઓ બનારસીદાસનાં વાક્યોને ‘ગુરુ મહારાજે આમ કહ્યું છે' એમ કહેતા હતા. એટલે કેવલ નિશ્ચયનું અવલંબન તે અનુયાયીઓએ લીધું ને એ રીતે બનારસીદાસનો મત સ્થપાયો, એથી તેના ખંડન તરીકે યુક્તિબોધ નાટક મેઘવિજયજીએ રચ્યું. મૂળ પુરુષની પોતાની ઇચ્છા ન હોય છતાંયે પાછળના તેની ગાદી સ્થાપે ને તેના નામથી મત ચલાવે એ પ્રથા હિદમાં ઘણા વખતથી ચાલુ છે. (જુઓ ૨૪-૧૨-૨૩નો ‘જૈન શાસન'નો અંક પૃ. ૩૩૭ લેખ નામે ‘શ્રી મેઘવિજય ઉપાધ્યાયનું યુક્તિપ્રબોધ નાટક'). ૫૦૯. આ અર્ધથાનક મારા મિત્ર શ્રીયુત નાથુરામ પ્રેમીએ સંપાદિત કરેલા બનારસીવિલાસ (પ્ર. જૈન ગ્રંથ રત્નાકર કાર્યાલય)ની પ્રસ્તાવનામાં સારસહિત મુખ્યતઃ છપાયું છે. વિશેષમાં જુઓ જૈન શ્વે. કોન્ફરન્સ હેરેલ્ડ જુલાઇઓકટોબર ૧૯૧૫ના સંયુક્ત અંકમાં તેની મૂલ પ્રત પરથી મારો લખેલ ‘કવિવર બનારસીદાસ' એ લેખ અને પ્રેમીજીનો ‘હિન્દી જૈન સાહિત્ય ઇતિહાસ' એ નિબંધ. (Ardha Kathanak or half tale બનારસીદાસ કૃત અર્ધકથાનક અંગ્રેજી અનુવાદ સાથે - ડૉ. મુકુંદ લાઠ Page #505 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૫ સત્તરમા શતકની સાહિત્યપ્રવૃત્તિ સંસ્કૃત પ્રાકૃત સાહિત્ય હીરવિજયસૂરિ તથા વિજયસેનસૂરિના શિષ્યો પૈકીઃलक्षणार्णर्वपारीण, मतिवैभवधारिणः । केचित् केचित्तर्कशास्त्र वाग्वाक्पत्यनुकारिणः ॥ ५० ॥ केचित् पुनर्नव्यकाव्यकलाकौशलहारिणः । केचिच्च कौतुकाकीर्णाख्यानव्याख्यानकारिणः ॥ ५१ ॥ केचित् सकल सूत्रार्थ प्रश्नप्रतिवचः प्रदाः । अगण्यगणितज्योतिःशास्त्रविज्ञाश्च केचन ॥ ५२॥ केचित् साहित्यशास्त्राब्धिमथने मन्दराद्रयः । केचिच्च रुचिराचारविचारचतुराशयाः ॥ ५३ ॥ -વિજયપ્રશસ્તિ સર્ગ ૨૧. - કેટલાક વ્યાકરણ રૂપી સમુદ્રના પારગામી મતિવૈભવવાળા, કેટલાક તર્કશાસ્ત્રમાં બૃહસ્પતિ જેવા, કેટલાક નવાં કાવ્ય રચવાના કૌશલવાળા, કેટલાક કૌતુકવાળા આખ્યાનોનાં વ્યાખ્યાન કરનારા, કેટલાક સકલ સુત્રોના આ પ્રશ્નોના ઉત્તર દેનારા, કેટલાક ન ગણાય તેવા ગણિત અને જ્યોતિ શાસ્ત્રના જાણકાર, કેટલાક સાહિત્યશાસ્ત્ર-કાવ્યશાસ્ત્ર રૂપી સાગરનું મંથન કરવામાં મેરૂ પર્વત જેવા અને કેટલાક રૂચિર આચાર અને વિચારમાં ચતુર આશયવાળા હતા. ૮૫૧. સં. ૧૬૦૧માં વિવેકકીર્તિગણિએ હરિપ્રસાદ કૃત પિંગલસાર વૃત્તિની પ્રત લખી. (બાલચંદ્ર ભં. કાશી) સં. ૧૬૦૫માં ત. લાવણ્યધર્મના શિ. ઉદયધર્મગણિએ વિજયદાનસૂરિ રાજ્ય ઉપદેશમાલાની ૫૧મી પ્રાકૃત ગાથાના સો અર્થ કરનારી શતાર્થવૃત્તિ રચી (કાં. વડો; હાલા. પાટણ). સં. ૧૬૧૦માં સલીમશાહના રાજ્યમાં ખ. જિનભદ્રસૂરિ-ભાનુપ્રભ-તેમના ૪ શિષ્ય નામે મતિસેન, મહિમાલાભ, કુશલસિંહ અને ચંદ્રવર્ધન-તે ૪ ના ૩ શિષ્ય મેઘનંદન, દયાનંદન અને જયવિજય તે પૈકી મેઘનંદનના શિષ્ય રત્નાકર પાઠકે શાંતિસૂરિના પ્રા. જીવવિચાર પર સંસ્કૃત વૃત્તિ રચી (કાં. વડો. પ્ર. યશો. પાઠશાળા મહેસાણા). સં. ૧૬૧૭ માં ખ. જિનમણિકયસૂરિના પટ્ટધર જિનચંદ્રસૂરિએ જિનવલ્લભ ક્ત પોષધવિધિ પર વૃત્તિ અણહિલવાડ પાટણમાં રચી કે જેનું સંશોધન પુણ્યસાગર ઉ0, ધનરાજ પાઠક અને સાધુકીર્તિગણિએ કર્યું ને તેમાં જયસોમ ઉપાધ્યાયે સહાય કરી (કાં. વડો. ‘યુગપ્રધાન જિનચંદ્રસૂરિ'ના પરિશિષ્ટમાં પ્રકાશિત }) સં. ૧૬૧૯માં ખ૦ જિનભદ્રસૂરિ શાખાના પામેરૂ-મતિવર્ધનમેરૂતિલક-દયાકલશ અને અમરમાણિજ્યના શિષ્ય સાધુકીર્તિ ગણીએ સંઘપટ્ટક પર અવચૂરિ કરી (આ.ક. પાલી0) સં. ૧૯૨૧માં જ્ઞાનપ્રમોદે વાભટ્ટાલંકાર પર વૃત્તિ રચી. તથા તે જ વર્ષમાં નાગોરમાં ખ હીરકલશે પ્રા.માં જોઇ હીર (જ્યોતિષસાર) ઉદ્ધરી રચ્યો. (મુદ્રિત) Page #506 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૫૧ થી ૮૫૫ ધર્મસાગર ઉપાધ્યાય ૩૮૧ ૮૫૨. આ સમયમાં ધર્મસાગર ઉપાધ્યાય-એક પ્રખર સ્વસંપ્રદાયવાદી થયા, અને તે તરીકે બીજા સંપ્રદાયોના ખંડનાત્મક ગ્રંથો તેમણે બનાવ્યા. તેમના હસ્તાક્ષરે આ. હેમચંદ્રના ઉણાદિગણસૂત્રોદ્વારની સં. ૧૬૦૪માં લખેલી પ્રત લબ્ધ છે. (વેબર નં. ૧૬૯૫) સં. ૧૬૧૭માં ઔટ્રિકમતોત્સૂત્ર દીપિકા ખરતરગચ્છના ખંડન રૂપે બનાવી, કે જેમાં પોતાને હીરવિજયસૂરિના શિષ્ય તરીકે ઓળખાવેલ છે. (કાં. છાણી {સંશો. લાભ સાગર પ્ર.મી.ક. પેઢી કપડવંજ}); અને તત્ત્વતરંગિણી વૃત્તિ રચીપ૧૦ (બુહૂ. ૮ નં. ૩૮૪). સં. ૧૬૨૯માં પ્રવચન પરીક્ષા અપરનામ કુપક્ષકૌશિકાદિત્ય સવૃત્તિ (ભાં. ૩, પૃ. ૧૪૪-૧૫૫), કે જેમાં ઘણા જૈન સંપ્રદાયોનું ખંડન છે, તથા તે વર્ષમાં ઇર્ષાપથિકા ષટત્રિંશિકા (કી. ૨ નં. ૩૬૮ પ્ર. આ. સમિતિ નં. ૪૯) રચી. સં. ૧૬૨૮માં રાધનપુરમાં કલ્પસૂત્ર પર કિરણાવલી નામની ટીકા (પ્ર૦ આઠ સભા નં. ૭૧) અને સં. ૧૬૩૯માં જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ પર વૃત્તિ રચી હતી. આ છેલ્લી વૃત્તિની એક પ્રશસ્તિ (વે. નં. ૧૪૫૯) માં એમ જણાવ્યું છે કે તે ત. હીરવિજયસૂરિએ દીવાળીને દિને રચી અને તેમાં કલ્પકિરણાવલીકાર ધર્મસાગર ઉ∞, તેમજ વાનર ઋષિ (વિજયવિમલ)એ સહાય આપી તેમજ તેનું સંશોધન પાટણમાં ત0 વિજયસેનસૂરિ, કલ્યાણવિજય ગણિ, કલ્યાણકુશલ અને લબ્ધિસાગરે કર્યું હતું અને તેની આ પ્રશિસ્ત હેમવિજયે રચી. (આ પરથી કલ્પના થાય છે કે સૂરિના નામે ધર્મસાગરે મૂળમાં વૃત્તિ રચી પણ તે ધર્મસાગર ખંડન શૈલીવાળા હોવાથી રખેને તેમાં બીજાનું ખંડન હોય તેથી તેનું સંશોધન ઉક્ત વિદ્વાનો પાસે કરાવ્યું હોય.) ૮૫૩. ધર્મસાગરના બીજા ગ્રંથો:-ગુર્વાવલી-પટ્ટાવલી સવૃત્તિ, પર્યુષણાશતક સવૃત્તિ (વેજ નં. ૧૮૪૭), સર્વજ્ઞશતક સવૃત્તિ, વર્ધમાન દ્વાત્રિંશિકા (નવ રસારૂસાજ વર્ષે ? ૧૬૬૯ માં ?-કાં. વડો), ષોડશશ્લોકી-ગુરુતત્ત્વપ્રદીપદીપિકા સવિવરણ (બુહ. ૮ નં. ૩૯૯) વગેરે છે. આ પૈકી ગુર્વાવલીમાં તપાગચ્છના આચાર્યોની હીરવિજયસૂરિ સુધીની પરંપરા આપી છે. તેની એક પ્રતની અંતે જણાવેલું છે કે હીરવિજયસૂરિની આજ્ઞાથી વિમલહર્ષ, કલ્યાણવિજય, સોમવિજય અને લબ્ધિસાગર ગણિઓએ મુનિસુંદરકૃત ગુર્વાવલી, જીર્ણ પટ્ટાવલી, દુઃખમાસંઘસ્તોત્રયંત્ર વગેરે સાથે સરખાવી આને સં. ૧૬૫૮ના વર્ષમાં અમદાવાદમાં તપાસી હતી. કી. ૧. (જુઓ પારા ૮૧૯ થી ૮૨૧.) ૮૫૪. પાર્શ્વચંદ્ર ગચ્છીય બ્રહ્મ મુનિ(વિનયદેવ સૂરિ)એ દશાશ્રુતસ્કંધ પર જિનહિતા નામની ટીકા (ભાં. ઇ. નં. ૧૦૮૯ સન ૧૮૯૧-૯૫), જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ પર અણહિલવાડમાં વૃત્તિ રચી કે જે તે ગચ્છના વિજયદેવસૂરિએ સંશોધી હતી (કાં. વડો.). ૮૫૫. વાનરઋષિ-વિજયવિમલ-એક વિદ્વાન મુનિ હતા. તેઓ ત. આનંદવિમલસૂરિના શિષ્ય હતા. તેમણે વિજયદાનસૂરિના રાજ્યે (સં. ૧૬૨૨ પહેલાં) ગચ્છાચાર પયન્નાપર ટીકા લખી. (પ્ર. આ. સમિતિ નં. ૩૬) તેમણે કર્મ પર પ્રક૨ણો નામે ભાવપ્રકરણ રચીને તે પર સ્વોપક્ષ વૃત્તિ-અવસૂરિ (મુદ્રિત) સં. ૧૬૨૩માં, તથા બંધોદય સત્તા પ્રકરણ રચીને તે પર સ્વોપજ્ઞ અવસૂરિ રચી છે. ગચ્છાચાર ૫૧૦. આ તત્ત્વતરંગિણી વૃત્તિની સે, ૧૬૧૭ની લિખિત પ્રત પાટણના વાડી પાર્શ્વનાથ ભંડાર દા. ૧૫માં છે તેમાં જણાવ્યું છે કે ‘આ ગ્રન્થનો કર્તા સર્વગચ્છસૂરિઓથી જિનશાસનમાંથી ઉત્સૂત્રપ્રરૂપણા કરવા માટે બહિષ્કૃત કરેલ ધર્મસાગર છે.' Page #507 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ૩૮૨ પન્ના પર ઉક્ત ટીકા લખી હતી. તે પરથી વિસ્તાર કરીને મોટી ટીકા સં. ૧૬૩૪માં રચી કે જેમાં વિદ્યાવિમલ, વિવેકવિમલ અને આનંદવિજય ગણિઓએ શોધનલેખનમાં સહાય આપી હતી (પી. ૫, ૧૬૧; કાં. વડો; બુહ. ૬ નં. ૮૩૫ પ્ર) દયાવિમલ ગ્રંથમાલા નં. ૨૫) બીજી અવસૂરિઓ નામે તંદુલ યાલિય પન્નાપર (પ્ર) દે, લા. નં. ૫૯) કે જેના પરથી તેમના શિષ્ય (૧) વિશાલસુંદરે નાગપુર (નાગોર)માં સં. ૧૬૫૫માં સંક્ષેપ કર્યો છે (પ્ર; કાં.), જિનંદ્ર અનિટુકારિક પર (વિવેક0 ઉ0), જયાનંદસૂરિકૃત સાધારણજિન સ્તવ પર (પી. ૪, નં. ૧૩૬૯) અવસૂરિઓ રચવા ઉપરાંત સં. ૧૬૬રમાં હર્ષકુલગણિકૃત બંધહેતૃદય ત્રિભંગીપર અવસૂરિ (ભાં. ૬ નં. ૧૧૬૫) રચી (પ્રાચીન ૪ કર્મગ્રંથોની પ્રસ્તાવના). પ્રતિલેખનાકુલક ૨૮ પ્રા) ગાથામાં ર... (કા. વડો.) ૮૫૬. ખ૦ જિનભદ્રસૂરિ-સમયધ્વજ-જ્ઞાનમંદિર-ગુણશેખરવાચક શિ. નયસંગે અર્જુનમાલાકર (ભા. ૬ નં. ૧૪૭૬) અને સં. ૧૬૨૪માં તેમણે બાલપતાકાપુરીમાં પરમહંસ સંબોધ ચરિત (કથાવસ્તુ જયશેખરના પ્રબોધ ચિંતામણિ જેવું. જે. પ૭), અને સં. ૧૬૨૪માં જ ફલવદ્ધિ (ફલોધી)માં ખ૦ જિનેશ્વરસૂરિકૃત રૂચિતદંડકસ્તુતિ પર ખ૦ જિનહિંસસૂરિ-પુણ્યસાગર ઉ૦ ના શિષ્ય પધરાજે વૃત્તિવ્યાખ્યા રચી (પી. ૬, ૪૮) સં. ૧૬૨૫માં ખ. જિનચંદ્રસૂરિ રાયે ચારિત્રસિંહ ગણિએ કાતંત્ર વિભ્રમ પર અવચૂરિ રચી (વેબર નં. ૧૬૩૨) સં. ૧૬૨૬ આસપાસ પખજિનહર્ષસૂરિ શિ. દયારને ન્યાયરત્નાવલી રચી (વિવેક-ઉદે.) અને સં. ૧૬૨૭માં અજિતદેવે પિંડેવિશુદ્ધિ પર દીપિકાની રચના કરી. સં. ૧૬૨૯માં ચંદ્રગચ્છ (પછી પલ્લીવાલ) ગચ્છના મહેશ્વરસૂરિ (મહાવીરથી ૬૦ મી પાટે)ના પટ્ટધર ઉક્ત અજિતદેવ સૂરિએ ઉત્તરાધ્યયનસૂત્ર પર બાલાવબોધિની નામની ટીકા રચી. વળી તેમણે આચારાંગ પર દીપિકા નામની વૃત્તિ, તથા આરાધના રચી છે. (પાવ ભં.) ૮૫૭. સં. ૧૬૩૦ આસપાસ નાગોરી તપાગચ્છના રત્નશેખરસૂરિ-પૂર્ણચંદ્ર-હેમહંસ-હેમસમુદ્રસોમરત્ન-રાજરત્નસૂરિના પટ્ટધર ચંદ્રકીર્તિસૂરિએ પોતાના પૂર્વજ રત્નશેખરસૂરિના પ્રાકૃત છંદ: કોશ પર સંસ્કૃત ટીકા રચી. (બુહુ, ૪, નં. ૭૫; પી. ૫, ૧૯૩; કાં. વડો.) વળી તે જ રત્નશેખરસૂરિકૃત સિદ્ધચક્રાંત્રોદ્ધાર પર ટીકા રચી (ચુનીજી ભં. કાશી.) તે ચંદ્રકીર્તિસૂરિએ પદ્મચંદ્ર ઉપાધ્યાયની અભ્યર્થનાથી સારસ્વત વ્યાકરણ પર સુબોધિકા-દીપિકા-ચંદ્રકીર્તિ નામની ટીકા રચી કે જેનો પ્રથમદર્શ તેમના શિષ્ય હર્ષકીર્તિએ લખ્યો. (ગુ. નં. ૫૧-૩; વેબર નં. ૧૬૩૯ {પ્ર. ખેમરાજ કૃષ્ણદાસ) ૮૫૮. ત. વિજયદાનસૂરિ શિ. સકલચંદ્રગણિએ સં. ૧૬૨૧માં ધ્યાનદીપિકા (કેશરવિજયગણિકૃત ગૂ. ભા. સહિત મુદ્રિત), ધર્મશિક્ષા (કાં. વડો), પ્રા૦ માં હિતાચરણ હીરવિજયસૂરિરાજ્ય સં. ૧૬૩૦ માં, શ્રુતાસ્વાદ શિક્ષાદ્વાર (કેશરવિજય ભં. વઢવાણ) અને સં. ૧૬૬૦માં પ્રતિષ્ઠાકલ્પ રચ્યાં. ૮૫૯. ત૭ મુનિસુંદરરાજ્યમાં થયેલા લક્ષ્મીભદ્રની શાખામાં શુભવિમલ-અમરવિજયકમલવિજયના શિ. હેમવિજય એક સારા કવિ અને ગ્રંથકાર હતા. તેમણે સં. ૧૬૩૨માં પાર્શ્વનાથ ૫૧૧. કારણ કે તે વર્ષમાં આચારાંગ સૂત્રની પ્રત તેમણે લખેલી ઉપલબ્ધ છે. Page #508 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૫૬ થી ૮૬૧ ૧૭મા સૈકાનું સાહિત્ય ૩૮૩ ચરિત્ર, (પ્ર. મોહનલાલજી. જૈ. ગ્રંથમાલા નં. ૧), સં. ૧૬૫૬માં ખંભાતમાં ઋષભશતક કે જેને લાભવિજય ગણિએ સંશોધું (કાથ. ૧૮૯૧-૯૫ રીપોર્ટ), અને સં. ૧૬૫૭માં અમદાવાદમાં દશ તરંગમાં ૨૫૦ કથાવાળો કથારત્નાકર (કાં. વડો {સ મુનિચંદ્ર વિ. પ્રા. ૩ૐકારસૂરિ જ્ઞાન.) રચ્યાં. તેમના બીજા ગ્રંથો - અન્યોકિત મુક્તામહોદધિ, કીર્તિકલ્લોલિની (વિજયસેનસૂરિની પ્રશંસારૂપે), સૂક્તરત્નાવલી, સદ્ભાવશતક, ચતુર્વિશતિ સ્તુતિ, સ્તુતિ ત્રિદશતરંગિણી, કસ્તૂરી પ્રકર, વિજયસ્તુતિ, અને સેંકડો સ્તોત્રો છે અને તે ઉપરાંત મહાકાવ્ય તરીકે વિજયપ્રશસ્તિ કાવ્ય રચેલ છે તેમાં ૧૬ સર્ગ કરી પોતે સ્વર્ગસ્થ થતાં તે પછીના પાંચ સર્ગો તેમના ગુરુભાઈ વિદ્યાવિજયના શિષ્ય ગુણવિજયે સર્વસર્ગ પરની પોતાની ટીકા નામે વિજયદીપિકા સહિત પૂરા કર્યા. ૧૨ સં. ૧૬૮૮માં. આ કાવ્યમાં મુખ્યપણે વિજયસેનસૂરિનું વૃત્તાંત છે. છતાં તેમાં હીરવિજયસૂરિ અને વિજયદેવસૂરિનાં વૃત્તાંતો અને ઘણી ઐતિહાસિક હકીકતો મળે છે. (પ્ર) ય. ગ્રં. નં. ૨૩) ગુણવિજયે આ ટીકા ઈલાદુર્ગ (ઇડર)માં આરંભી, કેટલીક યોધપુર દુર્ગ (જોધપુર), શ્રીમાલમાં રચી, છેવટે શ્રી રોહિણી (શીરોહી) માં પૂરી કરી અને તે ચારિત્રવિજય વાચકે શોધી. (જુઓ વિજય પ્રશસ્તિની છેવટની પ્રશસ્તિ). ૮૬૦. સં. ૧૬૩૩માં વીરભદ્ર કંદર્પચૂડામણિ રચ્યો. તેજ વર્ષમાં ઉપર્યુક્ત ધર્મસાગર ઉપાધ્યાયના (ગુરુભાઈ વિમલસાગરના) શિ0 પદ્મસાગરે સ્વપજ્ઞ ટીકા સહિત નયપ્રકાશાષ્ટક (પી. ૪, ૧૦૨ પ્રવ હે ઝં. પાટણ), સં. ૧૬૪પમાં શીલપ્રકાશ (સ્થૂલિભદ્ર ચરિત્ર), સં. ૧૬૪૫માં ધર્મપરીક્ષા વેરાવળમાં (પ્ર. દે. લા.) અને સં. ૧૬૪૬માં સૌરાષ્ટ્ર રાષ્ટ્રસ્થિત મંગલપુર-માંગરોળમાં રહીને હીરવિજયસૂરિના વૃત્તાંત રૂપે ૨૩૩ શ્લોકમાં જગદ્ગુરુ કાવ્ય (પ્ર. લે. ઝં. નં. ૧૪), અને સં. ૧૬૫૭માં ઉત્તરાધ્યયનસૂત્રની બૃહદ વૃત્તિમાંથી પ્રાકૃત કથાઓને સંસ્કૃતમાં મૂકી પીપાડ ગામમાં ઉત્તરાધ્યયન કથાસંગ્રહ (વે. નં. ૧૭૦૩)ની રચના કરી. તેમના બીજા ગ્રંથોઃ-યુક્તિપ્રકાશ અને તે પર ટીકા, પ્રમાણપ્રકાશ અને તે પર વૃત્તિ, તિલકમંજરી વૃત્તિ, યશોધરચરિત, આદિ છે. ૮૬૧. સં. ૧૬૩૬માં ત. હર્ષસાગર-રાજસાગર શિ. રવિસાગરે રૂપસેન ચરિત્ર (ક. છાણી), સં. ૧૬૪૫માં માંડલમાં ખેંગાર રાજ્ય ૭૨૦૦ શ્લોક પ્રમાણ પ્રદ્યુમ્નચરિત્ર (કાં. વડો; હાલા. પાટણ ૫૧૨. તેમાં પ્રશસ્તિમાં ગુણવિજયે હેમવિજય સંબંધી જણાવ્યું છે કેઃश्रीहेम सुकवे स्तस्य हेमसूरेरिवाऽभवत् । वाग्लालित्यं तथा देवे गुरौ भक्तिश्च भूयसी ॥ यदीया कविताकान्ता न केषां कौतुकावहा ? । विनापि हि रजो यस्माद् यश:सुतमसूत या ॥ ૫૧૩. આ ગ્રંથ દિગંબર અમિતગતિ નામના આચાર્યના સં. ૧૦૭૦ માં રચેલા તે જ નામના-ધર્મપરીક્ષા પરથી પ્રાયઃ નકલ કરીને જ પદ્મસાગરે રચેલ છે. બંનેનો પ્રતિપાદ્ય વિષય એક છે. બંનેમાં મનોવેગ અને પવનવેગની પ્રધાન કથા અને તેની અંતર્ગત અન્ય અનેક ઉપકથાઓનું સમાન રૂપથી વર્ણન જોવામાં આવે છે. કયાંક કયાંક શ્વેતાંબર સંપ્રદાયને માન્ય એવો ફેરફાર કરેલ છે, પણ ઘણે સ્થળે મૂળ દિગંબરમાન્ય વસ્તુઓ રહી ગઇ છે. અમિતગતિના ગ્રંથની પદ્ય સંખ્યા ૧૯૪૧ છે તેમાંથી ૧૨૫૦ પદ્ય એમને એમ ઉતારી લીધાં છે, ૨૧૪ પદ્ય કંઈક અહીંતહીં ફેરફાર કરી મૂકેલ છે. પદ્યસાગરના ગ્રંથમાં કુલ પદ્ય ૧૪૭૪ છે. જુઓ . જુગલકિશોર મુખત્યારનો “ધર્મ પરીક્ષાકી પરીક્ષા એ નામનો લેખ-તેમના ગ્રંથ નામે “ગ્રંથપરીક્ષા' તૃતીય ભાગમાં (અ) જૈન ગ્રં. ૨, કાર્યાલય, હીરાબાગ, ગિરગામ, મુંબઈ.) Page #509 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૮૪ પ્ર. હી. હં.) અને તે વર્ષમાં (શર સાગર રસશિશ) ઉન્નત (ઊના) નગરમાં મૌન એકાદશી કથા (બુહૂ. ૨, નં. ૨૨૬; હાલા. પાટણ) રચ્યાં. ૮૬૨. સં. ૧૬૪૦ માં બૃ. ખ. જિનહંસસૂરિ (આચારાંગ દીપિકાના કર્તા) ના શિષ્ય પુણ્યસાગરે જિનવલ્લભસૂરિકૃત પ્રશ્નોત્તર કાવ્યની વૃત્તિ અને સં. ૧૬૪૫માં જેસલમેરમાં ભીમ રાઉલ રાજ્યે જંબુદ્ધીપપ્રજ્ઞપ્તિ પર વૃત્તિ રચી (ગુ. પોથી નં. ૧૨; જેસ. પ્ર. ૧૯) કે જેમાં તેમના શિષ્ય પદ્મરાજે સહાય આપી ને જેની પ્રથમાદર્શ પ્રતિ પદ્મરાજશિષ્ય જ્ઞાનતિલકે લખી. આ પદ્મરાજે સં. ૧૬૪૪ (૧૬૩૪ ?)માં ખ૦ ભુવનહિતાચાર્ય કૃત રૂચિત દંડક જનસ્તુતિ પર વૃત્તિ રચી. (જેસ. પ્ર, ૧૯; વિવેક. ઉદે૦) ૮૬૩. ખરતર ક્ષેમશાખાના ક્ષેમરાજ (-પ્રમોદમાણિકય) શિષ્ય જયસોમે સં. ૧૬૪૦માં ઇરિયાવહિકા ત્રિંશિકા સ્વોપજ્ઞ ટીકા સહિત (કાં. વડો {ઇર્યાપથિકી ષત્રિંશિકા સ્વોપક્ષવૃત્તિ સાથે પ્ર. જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર સુરત}) (કે જેમાં પોતાને જિનચંદ્રસૂરિ શિષ્ય કહે છે), અને સં. ૧૬૪૫માં જિનચંદ્રસૂરિ રાજ્યે પોષધપ્રક૨ણ સટીક રચ્યાં (કાં. વડો. {પૌષધષટ્ ત્રિ. સ્વોપજ્ઞ પ્ર. જિન. જ્ઞાન ભં.}) તેમાં પોતાને ખ. ક્ષેમરાજ-પ્રમોદમાણિક્યના શિષ્ય જણાવે છે. જયસોમે અકબરશાહની સભામાં જય મેળવ્યો હતો એમ તેમના શિષ્ય ગુણવિનય, પોતાના ખંડપ્રશસ્તિ કાવ્યની પ્રશસ્તિમાં જણાવે છે. {પ્ર. રાજસ્થાન પ્રાચ્ય.} ૮૬૪. સમયસુંદર ગણિ (જુઓ પારા ૮૪૭) ખરતરગચ્છના જિનચંદ્રસૂરિના શિષ્ય સકલચંદ્રના શિષ્ય થાય. તેમણે દીર્ઘાયુ ભોગવી અનેક કૃતિઓ ગૂજરાતી અને સંસ્કૃતમાં રચેલ છે. સં. ૧૬૪૧માં ભાવશતક રચ્યું, ૧૬૪૬ લગભગમાં અષ્ટલક્ષી રચવી શરૂ કરી, તેમાં રાનાનો તે સૌાં એ વાક્યના આઠ લાખ અર્થો કર્યા છે. આ કૃતિ તેની અર્થરત્નાવલી વૃત્તિ સહિત લાભપુર (લાહોર)માં સં. ૧૬૭૬માં સંપૂર્ણ થઈ (પી. ૧,૬૮ {પ્ર.જિ.આ.].}) પણ તેનો કેટલોક ભાગ ૧૬૪૯માં તૈયાર કર્યો હતો ને તે વર્ષમાં અકબરની રાજસભામાં સંભળાવતાં અકબરે સ્વહસ્તે તે પુસ્તકને લઇ કવિના હાથમાં આપી પ્રમાણભૂત કર્યો હતો. વિશેષમાં સં. ૧૬૬૩માં રૂપકમાલા પર વૃત્તિ કે જે જિનચંદ્રસૂરિના શિષ્ય રત્નનિધાનગણિએ શોધી હતી (ભાં. ૫, નં. ૧૨૧૯), સં. ૧૬૬૫માં ચાતુર્માસિક પર્વ કથા (કાં. વડો), સં. ૧૬૬૬માં ગદ્યપદ્ય વાર્તા રૂપે કાલિકાચાર્ય કથા (વિવેક. ઉર્દુ, બાલચંદ્ર પતિ કાશી; સં. કૉ. વૉ. ૧૦ નં. ૫૭), સં. ૧૬૭૨માં મેડતામાં સામાચારી શતક, અને ૫૧૪વિશેષશતક (વિવેક. ૫૧૪. સમયસુંદરે શિષ્ય મેઘવિજય માટે પોતાના સં. ૧૬૭૨ માં રચેલ વિશેષ શતકની પ્રત સં. ૧૬૮૭માં સ્વહસ્તે લખી હતી તેમાં તે વર્ષે પડેલા ભયંકર દુષ્કાળનું વર્ણન પોતે આપેલ છે કે : मुनि वसुषोडश वर्षे गुर्जरदेशे च महति दुःकाले । मृतकैरस्थिग्रामे जाते श्री पत्तने नगरे ॥ भिक्षुभयानकवाटे जटिले व्यवहारिभि र्भृशं बहुभिः । पुरुषैर्माने युक्ते सीदति सति साधुवर्गेऽपि ॥ जाते च पंचरजतै धन्य मणे सकलवस्तुनि महयें । परदेशगते तोके मुक्ता पितृमातृबन्धुजनात् ॥ हाहाकारे जाते मारिकृतानेकलोकसंहारे । केनाप्यदृष्टपूर्वे निशि कोकिललुंटिते नगरे ॥ Page #510 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૬ ૨ થી ૮૬૫ સમયસુંદર ઉપાધ્યાય ૩૮૫ ઉદે), સં. ૧૬૭૪માં વિચાર શતક (વિવેક. ઉદે.), સં. ૧૬૮૫માં વિસંવાદ શતક અને લૂણકર્ણસરમાં વિશેષસંગ્રહ (વિવેક. ઉદે.), કલ્પસૂત્ર પર કલ્પલતા નામની વૃત્તિ ખ. જિનરાજ સૂરિના રાજ્યમાં અને જિનસાગરસૂરિના યૌવરાજ્યમાં કે જે જિનસાગરે સં. ૧૬૮૬માં જુદી શાખા કાઢી તેથી તે પહેલાં (કી. ૨,૩૭૨. વે. નં. ૧૪૪૦-૪૧, ભાં. ૩, પૃ. ૧૩૮, ૪૪૬:) સં. ૧૬૮૬માં ગાથાસહસ્ત્રી (પી. ૩,૨૮૮; કાં. વડો.), સં. ૧૬૮૭માં પાટણમાં જયતિહુયણ સ્તોત્ર પર વૃત્તિ (વિવેક. ઉદે.), સં. ૧૬૯૧માં ખંભાતમાં દશવૈકાલિક સૂત્ર ઉપર શબ્દાર્થ વૃત્તિ (પ્રમોહનલાલજી ઝં. સુરત), સં. ૧૬૯૪માં જાલોરમાં વૃત્તરત્નાકર પર વૃત્તિ (ચુનિજી ભં. કાશી), કાલિદાસના રઘુવંશ પર વૃત્તિ, સંવાદસુંદર, અને સં. ૧૬૯૪(૫)માં કલ્યાણ મંદિર સ્તોત્ર પર વૃત્તિ, “દુરિયરયસમીર' નામના જિનવલ્લભના મહાવીર ચરિય સ્તોત્ર પર વૃત્તિ (બુહ. ૬ નં. ૬૧૫) ની રચના કરી. (જે. પ્ર. પૃ. ૬૦-૬૧) છેવટમાં સં. ૧૬૯૮માં લગભગ રચેલી ત્રણ ટીકા નામે જીવવિચાર, નવતત્ત્વ અને દંડક પરની અમદાવાદમાં હાજા પટેલની પોળમાં રહીને રચી હતી. (ભક્તિવિજય ભં. ભાવ૦). ૮૬૫. ખરતર હેમશાખાના ક્ષેમરાજ-જયસોમના શિષ્ય ગુણવિનય ઉપાધ્યાયે સં. ૧૬૪૧માં હનુમાન્ કવિકૃત ખંડપ્રશસ્તિ કાવ્ય પર સુબોધિકા નામની વૃત્તિ (વે. નં. ૧૧૮૨; રીપોર્ટ ૧૮૮૭૯૧ નં. ૩૮૨), સં. ૧૬૪૬માં રઘુવંશ પર ટીકા (રી૧૮૮૭-૯૧ નં. ૪૪૮) અને તેજ વર્ષમાં પષત્રિવિક્રમ ભટ્ટ કૃત દમયન્તી કથા (નલચમ્પ) પર તે પરની પજચંડપાલે કરેલી વૃત્તિ (ચુનીજી ભં. કાશી)નો આધાર લઈને કરેલી ટીકા (વે. નં. ૧૨૪૮ {સ વિનયસાગર પ્ર. પ્રાકૃત ભારતી અ}), સં. ૧૬૪૭માં વૈરાગ્યશતક પર ટીકા (કા. વડો. મ.દે.લા.), સં. ૧૬૫૧માં જયશેખરકૃત સંબોધ સપ્તતિકા પર વૃત્તિ પલ્લિપુરમાં (વે. નં. ૧૬૯૨ (પ્ર.જૈ.આ.સ.}), સં. ૧૬૫૯માં લઘુશાંતિ સ્તવ પર ટીકા (ક. છાણી), સં. ૧૬૬૪ માં ઇંદ્રિય પરાજય શતક પર ટીકા (વિવેક. ઉદે; કાં. વડો)) સં. ૧૬૬૫માં ત. ધર્મસાગરના ઉસૂત્રખંડનના પ્રત્યુત્તર રૂપે ખ. જિનચંદ્રસૂરિ રાયે જિનસિંહસૂરિના કહેવાથી ઉત્સુત્રોદ્ઘાટન કુલક નવાનગરમાં (બુ૪ નં. ૧૩૬; કાં. વડો; જેસ. પ્ર. જિનદત્તસૂરિ જ્ઞાન. સુરત })ની રચના કરી. તેમના બીજા ગ્રંથોઃ- જિનવલ્લભીય અજિતશાંતિ સ્તોત્ર પર વૃત્તિ, મિતભાષિણી વૃત્તિ, સવ્વસ્થ શબ્દાર્થ સમુચ્ચય વગેરે છે (જેસ. પ્ર. પૃ. ૨૯ {અને કાર્યરત્ન મંજૂષામાં પ્ર.દે.લા. }). તેઓ સં. ૧૬૭૫ની પ્રતિષ્ઠા વખતે હાજર હતા. (જિ. ૨, નં. ૧૭,૧૯) શ્રી વિનયસાગરે તત્વવપૂ ગૌર ટીક્કાર પદો. ગુખવિનય , અધ્યયન' (પ્ર. પ્રાકૃત ભારતી અ.)માં આ ઉપરાંત ગુણવિનય ઉપા.ના ગ્રંથોનાં નામ આપ્યાં છે. વિચારરત્નસંગ્રહ (હુંડિકા), નેમિદૂતટીકા (૨. સં. ૧૬૪૪ પ્ર. સુમતિ સદન કોટા), કર્મચંદ્ર વંશોત્કીર્તન કાવ્ય (પ્ર. ભારતીય વિદ્યા ભવન) ઋષિમંડલ પ્ર. અવચૂરિ, શીલોપદેશમાલા લઘુવૃત્તિ, } ૫૧૫. ત્રિવિક્રમ ઈ.સ. ૯૧૫ માં વિદ્યમાન. ૫૧૬, ચંડપાલ તે પોરવાડ વણિક યશરાજનો પુત્ર તથા લૂણિગનો શિષ્ય હતો :श्री प्राग्वाट कुलामृताब्धियशभृत् श्रीमान् यशोराज इत्याचार्योस्य पिता प्रबन्धसुकवि: श्री चंडपालाग्रजः । श्री सारस्वति सिद्धये गुरुरपि, श्री लूणिगः शुद्धधीः, सो कार्षीत दमयन्त्युदारविवृतिं श्री चण्डपाल: सुधीः ॥ Page #511 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૮૬ ૮૬૬. સં. ૧૬૪૫માં ઉદયસિંહે શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિ પર ભાષ્ય રચ્યું. સં. ૧૬૪૬માં જીરાઉલા ગચ્છના હેમરત્નસૂરિ શિ0 કલ્યાણરત્ન મેવાડના રાણા પ્રતાપસિંહના રાજ્યમાં મેવાડમાં યોગિનિપુરમાં લખેલી એક પ્રત ઘોઘા ભંડમાં છે. ૮૬૭. હીરવિજયસૂરિ રાજયે ત૭ સુમતિવિજય શિ૦ ગુણવિજયે મિતભાષિણી (નામની) જાતિવિવૃત્તિ રચી તેમાં કર્તા પોતાના વિદ્યા ગુરુ તરીકે સૂરચંદ્ર જણાવે છે (વઢવાણ શહેર ભં. રીપોર્ટ ૧૮૯૨-૯૯ નં. ૪૨) તથા હીરવિજયસૂરિના શિષ્ય કીર્તિવિજય ગણિએ તે સૂરિને શિષ્યો તરફથી પૂછાયેલા જૈનશાસ્ત્રો સંબંધી શંકાના પ્રશ્નો અને અપાયેલ ઉત્તરો એકત્રિત કરી પ્રશ્નોત્તર સમુચ્ચય અમરનામ હીરપ્રશ્ન (મુદ્રિત પ્ર. જિ. આ. 2. ગુ. ભાષાં. સાથે પ્ર. મુક્તાબાઈ જ્ઞાન}) તથા સં. ૧૬૯૦માં વિચારરત્નાકર ગ્રંથ સંકલિત કર્યો (પ્ર. હી. હં; દે, લા નં. ૭૩; વે. નં. ૧૬૪૬-૪૭) ૮૬૮. ત. સકલચંદ્ર શિ. શાંતિચંદ્ર ગણિ કે જેના સંબંધમાં અગાઉ પારા ૮૦૭માં કહેવાઈ ગયું છે તેમણે કૃપારસકોશ નામનું ૧૨૮ શ્લોકનું કાવ્ય રચી તેમાં અકબરબાદશાહના શૌર્ય ઔદાર્ય ચાતુર્ય આદિગુણોનું સંક્ષેપમાં પરંતુ માર્મિકતાથી વર્ણન કર્યું છે. (શ્રી જિનવિજય સંપાદિત મુદ્રિત) તેમણે કવિમદપરિહાર સ્વીપજ્ઞ વૃત્તિ સહિત હીરવિજયસૂરિ રાજયે રચ્યો (કા. વડો.) તેમણે સં. ૧૬૫૮માં જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ પર પ્રમેયરત્ન મંજૂષા નામની વૃત્તિ (વેબર નં. ૧૮૪૭) અને સં. ૧૬૫૧માં અજિતશાંતિનું સ્તવ (પી. ૧,૭૨) રચ્યું. સં. ૧૬૫૦માં ત. વિજયસેનસૂરિ-જીવરાજ-આનંદકુશલ શિ. રાજકુશલે ખીમ યા ખેમરાજ નામના મંત્રી સંબંધી ખીમસૌભાગ્યાભ્યદય નામનો ઐતિહાસિક ગ્રંથ રઓ (વિવેક. ઉદે.). તે જ વર્ષમાં સૂક્તિદ્વાર્નાિશિકા પર વિવરણ જાબાલિપુર (જાલોર)માં “ગજની યવનાધીશના રાજ્યમાં રચાયું (પી. ૫, ૧૬૯) સં. ૧૬૫૧માં વિજયસેનસૂરિ-ધર્મસિંહ-જયવિમલ શિ. પ્રીતિવિમલે ૪૭૯ શ્લોકમાં ચંપકશ્રેષ્ઠી કથા રચી (ક. છાણી સં. હર્ટેલ પ્ર. હર્ષચન્દ્ર}). ૮૬૯. સં. ૧૬૫રમાં હીરવિજયસૂરિનો ઉનામાં સ્વર્ગવાસ થયો. સં. ૧૬પરમાં અકબર રાજ્ય ત. વિજયદાનસૂરિ-રાજવિજયસૂરિ શિ. દેવવિજયે મરૂસ્થલિના શ્રીમાલપુર નગરમાં હેમાચાર્યના ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રનો આધાર લઈ સં. ગદ્યમાં રામચરિત્ર (પદ્મચરિત્ર) એટલે જૈનરામાયણ રચ્યું કે જે પદ્મસાગરે શોધ્યું (કી. ૩, નં. ૧૬૯, ભાં. ૩,૨૨૯ મિ. હી. હં.) અને સં. ૧૬૬૦માં સં. ગદ્યમાં જ પાંડવચરિત્ર રચ્યું. પ્ર. ય. J.} સં. ૧૬૫રમાં ત. વિજયસેનસૂરિ શિષ્ય વિનયકુશલે મંડલપ્રકરણ સ્વોપજ્ઞ વૃત્તિ સહિત રચ્યું ને તે મુલતાનમાં લાભવિજય ગણિએ શોધ્યું. (આ. ક. પાલીતાણા) અને સં. ૧૬૭પમાં તે વિનયકુશલે વિજયદેવસૂરિની આજ્ઞાથી વિચારસપ્રતિકા વૃત્તિ રચી (ખેડા .) સં. ૧૬૫રમાં ખ. જિનચંદ્રસૂરિના ઉપદેશથી અમદાવાદના પ્રાગ્વાટ સંઘપતિ સોમજીએ જ્ઞાનભંડાર માટે સિદ્ધાંતની પ્રત લખાવી તે પૈકી રાજપ્રશ્રીય ટીકાની પ્રત. ગુ. નં. ૧૬૨૭ મળે છે. ૮૭૦. સં. ૧૬૫રમાં હીરવિજયસૂરિ શિ. વિજયસેનસૂરિ શિ. કનકકુશલ કે જેમણે સં. ૧૬૪૧ માં જિનસ્તુતિ રચી હતી. તેમણે કલ્યાણમંદિર સ્તોત્ર પર ટીકા (વેબર ૨,૯૩૮; વે. નં. ૧૮૦૦) અને સં. ૧૬પ૩માં સાદડીમાં “વિશાલલોચન” સ્તોત્ર પર સૂત્રવૃત્તિ (સાગર ભં. પાટણ), સં. ૧૬૫૫માં Page #512 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૬૬ થી ૮૭૧ ઉપા.ગુણવિનય, શાંતિચન્દ્રજી ૩૮૭ મેડતામાં સૌભાગ્યપંચમી કથા (ગુ. નં. ૪૯૩), સાધારણ જિન સ્તવન પર અવચૂરિ (વિવેક ઉદેવ), રત્નાકર પંચવિશતિકા પર ટીકા (કા. વડો.), સં. ૧૬પ૬માં સુરપ્રિય મુનિ કથા (મો. ભ. સુરત), સં. ૧૬૫૭માં રૌહિણેય કથાનકની રચના કરી. આ છેલ્લા કથાનકમાં પોતાના વિદ્યાગુરુ તરીકે ઉક્ત શાંતિચંદ્રવાચક જણાવ્યા છે. (પી. ૧,૩૧૯). ૮૭૧. સં. ૧૬૫૪માં ખ૦ જયસાગર ઉ૦ (પારા ૬૯૫)-રત્નચંદ્ર-ભક્તિલાભ૧૭-ચારિત્રસારભાનુમેરૂ શિ૦ જ્ઞાનવિમલ મહેશ્વરકૃત શબ્દપ્રભેદ નામના વ્યાકરણના ગ્રંથ પર વૃત્તિ વીકાનેરમાં રાજસિંહ રાયે રચી (પી. ૨,૧૨૪ {પં. શ્રીચ વિ. આનું સંપાદન કરી રહ્યા છે}) તેમાં પાણિની, કાત્યાયન, કલાપ, ઇન્દ્ર હેમ, બોપદેવ, શાકટાયન આદિ વૈયાકરણોના ઉલ્લેખ છે. આ જ વર્ષમાં આ જ્ઞાનવિમલના શિષ્ય વલ્લભ ઉપાધ્યાયે જિનેશ્વરસૂરિ (યા જિનદેવ ?) કૃત શિલોંજી નામકોશ પર ટીકા કરી અને વળી સં. ૧૬૬૧માં જોધપુરમાં સૂરસિંહના રાજ્યમાં હેમાચાર્યકૃત લિંગાનુશાસનપરની દુર્ગપ્રબોધ નામની વૃત્તિ (ક. છાણી; વેબર નં. ૧૬૯૨ {સં. ક્ષમાભદ્રસૂરિ પ્ર. હીરાલાલ સોમચંદ}) અને સં. ૧૬૬૭માં અભિધાનનામમાલા પર સારોદ્ધાર નામની વૃત્તિ રચી. વિશેષ ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે પોતે ખરતરગચ્છના હોવા છતાં અને તપાગચ્છના વિજયદેવસૂરિના ચરિતરૂપે ૧૯ સર્ગમાં સં. ૧૬૯૯માં પૂરું કરેલું વિજયદેવ માહાસ્ય ટુંકી ટીકા સહિત રચ્યું. (બુ, ૩ નં. ૧૫૬ પ્ર0 જૈન સા. સં. સમિતિ). તેમનું ટુંકું કાવ્ય નામે અરનાથ સ્તુતિ સવૃત્તિ ખ૦ જિનમાણિજ્યસૂરિ રાજયે રચેલી ઉપલબ્ધ છે. (બુ, ૪, નં. ૨૨૬ (પ્ર. હર્ષ પુષ્પા }). ૫૧૭. પ્રાયઃ આ ભક્તિલાભના શિ. ચારુચંદ્ર ઉત્તમચરિત્રકથા સં. ? માં રચી (વે. નં. ૧૭૦. હી. હ}) Page #513 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૬ સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય (અનુસંધાન) प्रीणाति या प्राज्ञदृशश्चकोरी, विभावरी वल्लभंमडलीव । तमस्तिरस्कारकरी सुरीं तां, भक्ते ते र्गोचरयामि वाचम् ॥ कवित्वनिष्कं कषितुं कवीनां येषां मनीषा कषपट्टिकेव । सन्तः प्रसन्ना मयि सन्तु शुद्धाशया: प्रवाहा इव जान्हवीयाः ॥ -જેમ રાત્રીના પતિ ચંદ્રની સંપૂર્ણ મંડલી (પૂર્ણબિંબ) તમસનો વિનાશ કરી પ્રાજ્ઞ એટલે વિદગ્ધ જનોની દૃષ્ટિને * આનંદ આપે છે તેમ તમસ એટલે અજ્ઞાનનો ક્ષય કરનારી વાગ્દવી પ્રાજ્ઞ એટલે વિદ્વાનોની દૃષ્ટિને આનંદ આપે છે (એટલે) તે સરસ્વતી દેવીને ભક્તિવશ થઈ હું પ્રણમું છું. જે સંતોની ઈચ્છા સોનાને કસોટીથી કરવામાં આવે તેમ કવિઓની કવિત્વરૂપ (કર્તાઓની કૃતિ રૂપ) સોનાને કસવાની ઇચ્છા હોય તેઓ શુદ્ધ ચિત્તવાળા રહી ગંગાના પ્રવાહની પેઠે મારા પર (સર્વ કવિઓ ગ્રંથકારો પર) પ્રસન્ન રહો. હીરસૌભાગ્ય ૧, ૨ અને ૪. ૮૭૨. સં. ૧૬૫૫માં ઉક્ત ચંદ્રકીર્તિ શિવ હર્ષકીર્તિસૂરિએ બૃહચ્છાન્તિ સ્તોત્ર પર ટીકા (ચુનીજી ભં. કાશી; કાં વડો.), દેવસુંદર ઉ0ના કહેવાથી કલ્યાણ મંદિર સ્તોત્રપર ટીકા (લ. પ્રત સં. ૧૬૩૫ બુ. પ, નં. ૪૨; વે. નં. ૧૮૦૧, કાથ૦ ૧૮૯૧-૯૫), સિંદૂર પ્રકરણપર ટીકા (ગુ. નં. ૪૯-૨૩) સારસ્વત દીપિકા (ખેડા ભે), સેટુ અનિટ કારિકા વિવરણ સં. ૧૬૬૯માં (રામ ઋતુરસભૂ) (ગુ. નં. ૫૯-૯) ધાતુપાઠ તરંગિણી-ધાતુપાઠ વિવરણ, શારદીય નામ માલા, (વેબર નં. ૧૭૦૩ પ્ર. હી. હ.) શ્રુતબોધ પર વૃત્તિ, યોગ ચિંતામણિ (વૈદ્યક ગ્રંથ ગુ. નં. ૩૭-૧, ૬૦-૧૧), વૈદ્યકસારોદ્ધાર (વૈદ્યક ગ્રંથ) વગેરેની રચના કરી. સં. ૧૬૫૭માં ત. રાજસાગર શિ૦ રવિસાગરે ઉનામાં મૌન એકાદશી માહાત્મ (ગુ. નં. ૪૮-૨૨) રચ્યું. ૮૭૩. સં. ૧૬૫૭માં ત. કુશલવર્ધન શિવ નગર્ષિગણિએ સ્થાનાંગ દીપિકા (ગો. ઉદેપુર), તથા પ્રા) માં કલ્પાન્તર્વાચ્ય રચ્યું (કર્તાની સ્વહસ્તલિખિત પ્રત સાગર ભં. પાટણમાં છે {સં. પ્રદ્યુમ્નસૂરિ મ. શા. ચી. એ.}). સં. ૧૬૫૮માં ત. કલ્યાણવિજય અને મુનિવિજય શિ. દેવવિજય ગણિએ જિનસહસ્રનામ વિજયાનંદસૂરિના રાજ્યમાં રચ્યું અને તેના પર સુબોધિકા નામની વૃત્તિ સં. ૧૬૯૮માં રચી કે જે લાભવિજય ગણિએ શોધી હતી અને પછી કીર્તિવિજય શિ0 વિનયવિજયે સં.૧૬૯૯માં શોધી (ક. છાણી). Page #514 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૭૨ થી ૮૭૭ ૧૭માં સૈકામાં સાહિત્ય-રચના ૩૮૯ ૮૭૪. સં. ૧૬૬૦માં ઉક્ત પુણ્યસાગરના પદ્મરાજના શિ∞ જ્ઞાનતિલકે દિવાલીને દિને ગૌતમકુલક ૫૨ વૃત્તિ (જેસ. પ્ર. ૧૯; ગુ. નં. ૪૮-૩૫) અને ત૦ વિજયદાનસૂરિ-જગન્મલ્લ (જગમાલ્લ) શિ∞ બુદ્ધિવિજયે ચિત્રસેન-પદ્માવતી કથા (વિવેક. ઉદે.) રચી. સં. ૧૬૬૨માં ખ. જિનકુશલસૂરિની શાખામાં મોદરાજ-ભાવમંદિર-નંદિજય (કે જે ૬૦ વર્ષે જીવ્યા), સાધુવર્ધનમહિમમેરૂ-તેજ:સા૨-હર્ષચંદ્રના શિષ્ય હંસપ્રમોદે સારંગસાર વૃત્તિ (જે. ૫૩), ત૦ આનંદવિમલસૂરિવિજયવિમલ ગણિ-શિષ્ય આનંદવિજયે હર્ષકુલે રચેલા ત્રિભંગીસૂત્ર પર ટીકા કરી (નં. ૧૧૬૫ સન ૧૮૮૭-૯૧ ભાં. ઈ.) તથા ત∞ આનંદવિજય શિ. મેરૂવિજયે વિજયસેનસૂરિ રાજ્યે વીરજિનસ્તુતિ સ્વોપક્ષ અવસૂરિ સહિત (કેશરવિજય ભં. વઢવાણ) રચી. ૮૭૫. સં. ૧૬૬૧માં ત. હીરવિજયસૂરિ શિ શુભવિજયે હૈમીનામમાલા બીજક (વિવેક. ઉદ્દે.), સં. ૧૬૬૩માં તર્કભાષા વાર્દિક કે જે પદ્મસાગરે શોધ્યું (કાં. વડો.) અને સં. ૧૬૬૫માં રાજનગરમાં વિજયદેવસૂરિની આજ્ઞાથી કાવ્યકલ્પલતાવૃત્તિમકરંદ (જે. ૫૭, પી. ૬,૨૬; ખેડા ભં.) કે જે કલ્યાણવિજય ઉ. શિષ્ય ધર્મવિજયે તથા મેરૂવિજય શિ∞ લાવણ્યવિજયે સંશોધેલ; સં. ૧૬૬૭માં સ્યાદ્વાદ ભાષા (કાં વડો. પ્ર૦ દે. લા. નં. ૩) અને તે પર વૃત્તિ, પ્ર. સંબોધિ અંક ૧૮ અને સં.૧૬૭૧માં કલ્પસૂત્રપર ટીકા કે જે કીર્ત્તિવિમલે શોધી, આદિ ગ્રંથો રચ્યા. વિશેષમાં તેમણે વિજયસેનસૂરિના રાજ્યમાં તે સૂરિને પૂછાયેલા ઉત્તરોના સંગ્રહ રૂપે ૪ ભાગમાં સેનપ્રશ્ન સંકલિત કરેલ છે તેમાં પોતાના ઉક્ત સર્વ ગ્રંથોનો કલ્પસૂત્ર ટીકા સિવાયનો ઉલ્લેખ કરેલ છે, તેથી તે (સં. ૧૬૫૭ ને ૧૬૭૧ની વચમાં સંગ્રહિત કર્યો છે {પ્ર. જિ. આ. ટ્ર. ગુ. ભા. આ. કુમુદસૂરિ મ. મણિવિ. ગ્રં.}) અને પ્રશ્નોત્તર સંગ્રહ (રત્નાકર) રચેલ છે. જેસ. પ્ર. ૬૩. ૮૭૬. સં. ૧૬૬૬માં ઉપર્યુક્ત દેવવિજયે (પારા ૮૬૯) દેવેંદ્રકૃત દાનાદિ ચાર કુલક પર વૃત્તિ નામે ધર્મરત્નમંજૂષા રચી કે જે તેમના શિષ્ય જયવિજયે અને કલ્યાણવિજયના શિષ્યો નામે સંઘવિજય અને ધર્મવિજયે સંશોધી (બુહૂ. ૩, ૧૦૮, બુહૂ. ૪,૧૫૫{પ્ર.હી.હં.}). સં. ૧૬૬૮માં ગુણવિજયે નેમિનાથ ચરિત્ર {ગુ. ભાષા પ્ર. જૈ. આ. સ.} સં. ૧૬૭૦માં ઉક્ત દેવવિજયે સપ્તતિશતસ્થાનક વૃત્તિ કે જેમાં સ્વશિષ્ય જયવિજયે સહાય કરી અને તે જયવિજયે સં. ૧૬૭૧માં (ઇન્દુ રસાબ્બીન્દુ) શોભનસ્તુતિ ૫૨ વૃત્તિ રચી કે જેમાં જયવિજયે પોતાના વિદ્યાગુરુ કલ્યાણવિજય અને દેવવિજય ગણાવ્યા છે (ભાં. ૩, નં. ૨૮૪; કાં. છાણી; હા. ભં.; ત્રિ. પ્રશસ્તિ સંગ્રહ; જેસ. પ્ર. ૬૭) ૮૭૭. આ સમયમાં ત. વિજયદાનસૂરિ-સકલચંદ્ર-સૂરચંદ્ર શિષ્ય ભાનુચંદ્ર નામના મહાવિદ્વાન ‘મહોપાધ્યાય’ થયા ૫૧૮ (જુઓ પારા ૮૦૮)-તેમણે રત્નપાલકથાનક (લ. સં. ૧૬૬૨ વિવેક. ઉદ્દે.) ૫૧૮. બાપ્રઝ્યોતિર બક્ષિતિપત્તેરમ્યળમાતસ્થિવાન્ સિદ્ધાકેઃ રમોત્તનાવિદ્યુત યોઽારયત્સાહિના । जीवानामभयप्रधानमधिकं सर्वत्र देशे स्फुटः श्रीमद् वाचकपुंगवः स जयताच्छ्री भानुचंद्राभिधः ॥ अस्ति श्रीमदुदारवाचक समालंकारहारोपमः प्रख्यातो भुवि हेमसूरिसदृशः श्री भानुचंद्रो गुरुः ॥ श्रीशुंजयतीर्थशुल्कनिवह प्रत्याजनोद्यद्यशाः शाहि श्रीमदकब्बरार्पित महोपाध्याय दृश्यत्पदः ॥ વસંતરાજ શકુન ટીકા-મંગલાચરણ. Page #515 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૯૦ સં. ૧૬૭૧માં વિવેકવિલાસ પર ટીકા૧૯ વિજયસેનસૂરિરાજ્યે (ભક્તિ વિજય ભં. ભાવ; લ. સં. ૧૬૭૮ કાં. વડો. નં. ૫૫) રચ્યા. તેમના બીજા ગ્રંથો:-બાકૃત કાદમ્બરી પૂર્વ ભાગ પર પ્રસિદ્ધ ટીકા (મુ.), સારસ્વત વ્યાકરણ વૃત્તિ, શિરોહીમાં અક્ષત (અખયરાજ) રાજ્યે વસંતરાજ શકુન ૫૨ ટીકા કે જે તેમના શિ. સિદ્ધિચંદ્રે સંશોધી, (મુ.), સૂર્ય સહસ્રનામ કે જે તેમણે અકબર બાદશાહને શીખવ્યું હતું, આદિ છે. ૮૭૮. ઉક્ત ભાનુચંદ્ર શિષ્ય સિદ્ધિચંદ્રષ૨૦ પણ જબરા વિદ્વાન હતા. ૧૦૦ થી ૧૦૮ અવધાન કરતા. યાવની (ફારસી) ભાષામાં પણ કુશલ હતા. અકબરે તેમને ‘ખુશહમ' નામનું બિરૂદ આપ્યું હતું. (તે સંબંધમાં જુઓ અગાઉ પારા ૮૦૮) તે બાદશાહને અધ્યયન કરાવતા, ગુરુના ગ્રંથકાર્યના સંશોધનાદિમાં સહાય આપવા ઉપરાંત કાદંબરીના ઉત્તર ભાગની ટીકા (પ્ર. નિ. સા.; વે. નં. ૧૨૫૫), ભક્તમરસ્તોત્ર ૫૨ વૃત્તિ (પ્ર. ભી. મા.) ધાતુમંજરી, વાસવદત્તા પર વૃત્તિ, અનેકાર્થ નામમાલાસંગ્રહ પર વૃત્તિ (કાં. છાણી), શોભનસ્તુતિ ૫૨ ટીકા શ્લો. ૨૨૦૦ (વીરબાઈ પાઠશાળાપાલીતાણ.), વૃદ્ધ પ્રસ્તાવોક્તિ રત્નાકર, ભાનુચંદ્ર ચરિત્ર (સ્વગુરુનું ચરિત્ર-વીકાનેર ભં. {પ્ર. સિંધી ત્ર. સંપા. મો. દ. દેસાઈ }) આદિ રચેલ છે. ૮૭૯. ત. વિજયસેનસૂરિ રાજ્યે (સં. ૧૬૫૨-૧૬૭૧) બુદ્ધિસાગર શિ. માનસાગરે શતાર્થી પર વૃત્તિ રચી (કાં૦ વડો.; લી.) વિજયસેનસૂરિ શિ. નયવિજય ગણિએ પુદ્ગલભંગ વિવૃત્તિ પ્રકરણ રચ્યું (બુહૂ. ૨, નં. ૨૧૫). ઉક્ત ખ. સમયસુંદરના શિષ્ય હર્ષનંદન ગણિએ જેસલમેરમાં ભીમરાઉલ અને કલ્યાણમલ્લના રાજ્યમાં આચારદિનકર પુસ્તક પર સં. ૧૬૬૯માં પ્રશસ્તિ રચી (વિવેક. ઉદ્દે.) અને સં. ૧૬૭૩માં અણહિલવાડ પાટણમાં મધ્યાન્હ વ્યાખ્યાન રચ્યું (કાં. છાણી.) તેમણે તથા સુમતિકલ્લોલે બંને થઈને અભયદેવસૂરિની સ્થાનાંગસૂત્રની ગાથામય વૃત્તિ ૫૨-સ્થાનાંગ વૃત્તિ ગાથા વિવરણ રચ્યું સં. ૧૭૦૫માં (કાં. છાણી {આની નકલ પૂ. જંબૂવિજય મ. પાસે છે.}) હર્ષનંદને ગદ્યમાં આદિનાથ વ્યાખ્યાન રચેલું તેની પ્રત સં. ૧૬૮૩ની ઉપલબ્ધ છે. (ભાં. ૪, નં. ૧૨૬૦) તથા ઋષિમંડલસૂત્ર પર વૃત્તિ રચી હતી. (ભાં. ઈ.) ૮૮૦. પ્રસિદ્ધ શાંતિચંદ્ર (કૃપારસકોશના કર્તા)ના શિષ્ય રત્નચંદ્રે સં. ૧૬૭૧માં પ્રદ્યુમ્ન ચરિત મહાકાવ્ય રચ્યું (પી. ૫, ૧૬૩ {પ્ર. બી. બી. એન્ડ કું.}) અને સં. ૧૬૭૬ પહેલાં અનેક પ૨ વૃત્તિઓ રચી જેવી કે:- ભકતામર-કલ્યાણમંદિર-શ્રીમતધર્મસ્તવ-દેવાઃ પ્રભોસ્તવ-ઋષભવીરસ્તવ એ સ્તોત્રો પર, તેમજ ૫૧૯. આ વિવેકવિલાસ ટીકાની ત. કલ્યાણવિજય શિ. લાભવિજયે વિજયપ્રભસૂરિ રાજ્યે સિદ્ધિચંદ્ર વાચકની સંમતિ લઇ સં. ૧૬૭૮માં લખેલી હસ્તપ્રત કાં. વડો. ભંડારમાં છે. ૫૨૦, તચ્છિષ્ય: મુતૈમૂર્નતિમતામથ્રેસર: સરી ગાહિસ્વાંત વિનોવૈરસિ: શ્રી સિદ્ધિવંદ્રાભિષ:। पूर्वं श्री विमलाद्रिचैत्यरचनां दूरीकृतां शाहिना विज्ञप्यैव मुहुर्मुहस्तमधिपं योऽकारयत्तां पुनः ॥ यावन्या किल भाषया प्रगुणितान् ग्रंथानशेषांश्च तान् विज्ञाय प्रतिभागुणैस्तमधिकं योऽध्यापयः शाहिराट् ॥ दृष्ट्वानेक विधानवैवकलां चेतश्चमत्कारिणीं चकेषु स्फुटमेति सर्वविदितं गोत्रं यदीयं हि सः ॥ વસંતરાજ શકુન ટીકા-મંગલાચરણ. Page #516 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૭૮ થી ૮૮૨ આ. હીરસૂરિનો પરિવાર ૩૯૧ સ્વગુરુરચિત કૃપા૨સકોષ પર, સં. ૧૬૭૪માં સુરતમાં મુનિસુંદરસૂરિષ્કૃત અધ્યાત્મકલ્પદ્રુમ પર કલ્પલતા નામની ટીકા (કી. ૨, નં. ૩૬૧ ભાં. ૬ નં. ૧૦૭૩; કેશર૦ વઢ૦; પ્ર૦ મ૦ ભ૦), નૈષધકાવ્ય પર ટીકા અને રઘુવંશ મહાકાવ્ય ૫૨ ટીકા (રી. ૧૮૮૭-૯૧ નં. ૪૪) કે જેમાં પોતાની નૈષધકાવ્યટીકાનો ઉલ્લેખ છે. આ સર્વનો ઉલ્લેખ સમ્યક્ત્વસઋતિકા પર પોતે ગૂજ બાલાવબોધ સં. ૧૬૭૬માં રચ્યો તેમાં કરેલ છે, વળી સં. ૧૬૭૯માં ધર્મસાગરના મતના ખંડન રૂપે કુમતાહિવિષ જાંગુલિ નામનો ગ્રંથ રચ્યો. ૮૮૧. સં. ૧૬૭૦ને ૧૬૭૪ની વચ્ચે ખ. ઉક્ત સાધુકીર્ત્તિ કે જેમણે યવનપતિ અકબરની સભામાં તેની પાસેથી વાર્તીદ્રનું બિરૂદ મેળવી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી, તેમના દીક્ષિત અને શિક્ષિત શિષ્ય સાધુસુંદરે ખ૦ જિનહંસસૂરિ રાજ્યે કવિઓનાં વચનો રૂપપ્રાકૃત શબ્દોના સમસંસ્કૃત શબ્દોના સંગ્રહ રૂપ ઉક્તિરત્નાકર નામનો ગ્રંથ (પી. ૩, નં. ૫૭૮; પી. ૪ પૃ ૧૪; વેઠ નં. ૧૦૩), અને સં. ૧૬૮૦માં ધાતુપાઠ પર ધાતુરત્નાકર તે પર સ્વોપજ્ઞ ટીકા નામે ક્રિયાકલ્પલતા સહિતની (પી. ૫, ૧૫૬-૧૬૦) રચના કરી. (જુઓ મારો ગ્રંથ જૈન ગૂ૦ કવિઓ ભાગ ૧ પૃ. ૨૧૯) ૮૮૨. સં. ૧૬૭૧માં મુખશોધન (?) ગચ્છના જિનદાસ શિ તેજપાલે દીપાલિકાકલ્પ પર અવસૂરિ લખી (કાં. છાણી). સં. ૧૬૭૪માં. ત. વિજયદેવસૂરિરાજ્યે વિજયસેનસૂરિ શિ∞ સંઘવિજય ગણિએ કલ્પસૂત્ર પર દીપિકા રચી ને તે કલ્યાણવિજયગણિ શિ. ધનવિજયગણિએ સં. ૧૬૮૧માં શોધી ને તેનો પ્રથમાદર્શ દેવવિજયગણિએ લખ્યો (લીં.). સં. ૧૬૭૫ (બાણાશ્વષÎિદુ)માં ખ∞ મતિભદ્ર શિ∞ ચારિત્રસિંહે જિનમાણિકયસૂરિરાજ્યે કાતંત્રવિભ્રમ પર અવચૂર્ણિ રચી (બુહૂ. ૩, નં. ૩૬) અને તે વર્ષમાં (શરર્ધ્વગનિ શેશવર્ષે) ત. ભાનુચંદ્ર-ઉદયચંદ્ર શિ. રૂપચંદ્રે સ્વબોધ અર્થે ૫૩૬ શ્લોક પ્રમાણ વિચારષત્રિંશિકા વૃત્તિ એટલે ગજસાર કૃત દંડક પર વૃત્તિ રચી. (કાં વડો.; પ્ર. યશો. પાઠશાળા મહેસાણા) સં. ૧૬૭૨ અને ૧૬૮૫ની વચમાં વિજયદેવસૂરિના રાજ્યમાં દેવવિમલગણિએ હીરસૌભાગ્ય નામનું મહાકાવ્ય તેની સ્વોપજ્ઞ ટીકા નામે સુખાવબોધાવૃત્તિ સહિત રચીને પૂર્ણ કર્યું (આનો આધાર લઈ ઋષભદાસ કવિએ ગૂજરાતીમાં સં. ૧૬૮૫માં હીરવિજયસૂરિ રાસ રચ્યો છે). દેવિમલે આ રચનાનો આરંભ તો હીરવિજયસૂરિના સમયમાં જ કર્યો હતો (એમ ધર્મસાગર પટ્ટાવલિમાંથી નિર્ણીત થાય છે). આ દેવવિમલગણિ શ્રીપતિ-જગાઋષિ કે જેમણે છ વિકૃતિ (વિગય) નો ત્યાગ કર્યો હતો અને લોંકાગચ્છથી વ્યાપ્ત થયેલ સૌરાષ્ટ્ર દેશને પ્રતિબોધ્યો હતો-તેમના શિષ્ય સીંહવિમલ કે જેમણે માંડલિક ચંદ્રભાણ નામના કાયસ્થને પોતાનો ભક્ત શિષ્ય કર્યો હતો અને અજૈન સ્થાનસિંહને જૈન બનાવ્યો હતો અને જેમણે જિનવૃષભસમવસરણ પ્રકર અને ભવિક પ્રકર રચ્યાં હતાં. તેમના શિષ્ય હતા. આ આખું કાવ્ય ઉપાધ્યાય કલ્યાણવિજયના શિષ્ય ધનવિજય વાચકે સંશોધ્યું હતું.પર ૫૨૧. આ કાવ્યનો ઉલ્લેખ આચાર્યશ્રી આનંદશંકરે પોતાના લેખ નામે ‘ગુજરાતનું સંસ્કૃત સાહિત્ય'માં કર્યો છે. જુઓ રાજકોટની ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ. Page #517 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૯૨ ૮૮૩. આં. ઉદયરાજગણિ શિષ્ય હર્ષરત્નના શિ∞ સુમતિહર્ષ ગણિએ સં. ૧૬૭૩માં શ્રીપતિકૃત જાતકકર્મપદ્ધતિ નામના જ્યોતિષ ગ્રંથ પર ટીકા, તે લગભગ બૃહત્ પર્વમાલા, સં. ૧૬૭૭માં દક્ષિણમાં વિષ્ણુદાસના રાજ્યમાં હિ૨ભટ્ટ (કવચિત હિરભદ્ર) કૃત તાજિકસાર પર ટીકા (વે. નં. ૩૦૭; ပ် આ. નં. ૩૦૫૮-૫૯), અને ચાલુકયવંશના હેમાદ્રિના રાજ્યમાં સં. ૧૬૭૮માં ભાસ્કર કૃત કર્ણકુતૂહલ નામના જ્યોતિષ ગ્રંથ પર ગણકકુમુદકૌમુદી નામની ટીકા રચી. સં. ૧૬૭૭માં ત. વિજયદાનસૂરિવિમલહર્ષ શિ જયવિજયે સ્વશિષ્ય વૃદ્ધિવિજયની પ્રાર્થનાથી વિજયાણંદસૂરિ રાજ્યે કલ્પસૂત્ર પર કલ્પદીપિકા નામની ટીકા રચી કે જે ભાવિવજયગણિએ શોધી (વે. નં. ૧૪૪૨; કાં. વડો. બુહૂ ૧.) સં. ૧૬૭૮માં પાર્શ્વચંદ્ર-રાજચંદ્રસૂરિએ દશવૈકાલિકસૂત્ર પર વાર્તિક રચ્યું (મુનિ જશવિજય સંગ્રહ) ૮૮૪. સં. ૧૬૮૧માં ખ૦ રત્નસાર-હેમનંદન અને રત્નહર્ષ શિ સહજકીર્દિ ગણિએ સારસ્વત વ્યાકરણ પર ટીકા રચી અને તેમાં ખ. લક્ષ્મીકીર્દિ ગણિએ સહાય આપી. (પી ૧, નં. ૩૫૪; ગુ.; રી. ૧૮૮૭-૯૧ નં. ૫૫૬), તથા ઉક્ત સાધુકીર્તિના શિ. સાધુસુંદરે સં. ૧૬૮૩માં જેસલમેરૂ દુર્ગસ્થ પાર્શ્વનાથની સ્તુતિ (વિવેક. ઉદે.,) રચી. વળી સહજકીર્તિએ સપ્તદ્વીપિ-શબ્દાર્ણવ વ્યાકરણ-ઋજુપ્રાજ્ઞ વ્યાકરણ પ્રક્રિયા રચેલ છે (વિવેક. ઉદ્દે; કાં. વડો), વળી ખ૦ જિનરાજસૂરિ રાજ્યે ને જિનસાગર સૂરિના યૌવરાજ્યે સં. ૧૬૮૫માં કલ્પમંજરી રચી. તેમાં ખ. કનકતિલક-લક્ષ્મીવિનય શિ. રત્નસાગરગણિએ ઘણી સહાય આપી. આ સહજકીર્ત્તિના ગુરુભાઇ શ્રીસાર આમાં સહકર્તા હતા, કે જેમણે ગૂજરાતીમાં કૃતિઓ કરી છે (ભાં. ૨, નં. ૪૨૧; પી. ૨ નં. ૨૮૮), સં. ૧૬૮૬માં મહાવીરસ્તુતિ વૃત્તિ, તથા બીજી કૃતિઓઃ-અનેકશાસ્ત્રસારસમુચ્ચય, એકાદિશતપર્યંત શબ્દસાધનિકા, છ કાંડમાં નામકોશ (જે. ૬૮) ઇત્યાદિ છે. (જેસ. પ્ર. ૬૪) ૮૮૫. સં. ૧૬૮૧માં ઉક્ત સાધુસુંદર શિ. ઉદયકીર્તિએ વિમલકીર્ત્તિકૃત પદવ્યવસ્થા પર ટીકા રચી (પી. ૫, નં. ૧૨૨). સં. ૧૬૮૪ ત. ધર્મસાગર શિ. શ્રુતસાગરે ચતુર્દશી પાક્ષિક વિચાર રચ્યો. (કાં. વડો.) પદ્મસાગર શિ∞ રાજસુંદરે વટપદ્ર (વડોદરા)ના દાદા પાર્શ્વ૫૨ ૪૫ શ્લોકમાં એવા સ્તવનની રચના કરી કે જેના દરેક શ્લોકનું ચોથું ચરણ ભક્તામરસ્તોત્રના દરેક શ્લોકનું પ્રથમ ચરણ તરીકે આવે (વે. નં. ૧૮૦૯). ૮૮૬. સં. ૧૬૮૬માં આં. માણિકચંદ્ર-વિનયચંદ્ર-વિચંદ્ર શિ. દેવસાગર ગણિએ કલ્યાણસાગરસૂરિ રાજ્યે હૈમીનામમાલા-અભિધાન ચિંતામણીની વ્યાખ્યારૂપે હાલ્લાર દેશમાં નવાનગરમાં લાખાના રાજ્યે વ્યુત્પત્તિરત્નાકર નામની કૃતિ રચી (પી. ૧, ૧૩૦; વેબર નં. ૧૭૦૦; જે. ૬૧; કાં. વડો. {સં. શ્રીચંદ્ર વિ. ગણિ, પ્ર. રાંદેર રોડ, સંઘ, સુરત }) સં. ૧૬૮૮માં ગુણવિજયે હેમવિજયકૃત વિજયપ્રશસ્તિનો અપૂર્ણ ભાગ પૂરો કર્યો અને તે સર્વ પર પોતાની વૃત્તિ નામે વિજયદીપિકા રચી એ અગાઉ પારા ૮૫૯ માં કહેવાઇ ગયું છે, તે વૃત્તિ ચારિત્ર-વિજયગણિએ શોધી વળી તેમણે કલ્પકલ્પલતા ટીકા રચી (ભક્તિવિજય ભું. ભાવ.) ૮૮૭. ત. વિજયદાનસૂરિ-વિમલહર્ષ ઉ0-મુનિવિમલના શિ૦ ભાવવિજયે સં. ૧૬૮૯ (નિધિવસુ Page #518 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૮૩ થી ૮૯૦ ૧૭મા સૈકાનું સાહિત્ય ૩૯૯ રસવસુધા)માં રોહિણીપુરમાં ઉત્તરાધ્યયનસૂત્ર પર વૃત્તિ રચી કે જેમાં તેમના ગુરુભાઇ વિજયહર્ષગણિએ સહાય આપી છે (વે. નં. ૧૪૧૪-૧૫ પ્ર. જૈન આ. સભા). તેમાં કથાઓ પદ્યબદ્ધ કરી પોતે મૂકી છે. તેમણે સં. ૧૬૭૯માં ષત્રિંશજલ્પ વિચાર તે સમયની સ્થિતિ દાખવતો રચ્યો હતો (વિવેક. ઉદે; કાં. વડો.). તેઓ વિદ્વાન્ સંશોધક હતા અને તે તરીકે સં. ૧૬૭૭ની જયવિજયકૃત કલ્પસૂત્રદીપિકા અને વિનયવિજયકૃત સં. ૧૬૯૬ની કલ્પસૂત્ર સુબોધિકા અને સં. ૧૭૦૮નો લોકપ્રકાશ સંશોધ્યાં હતાં. તેમણે સં. ૧૭૦૮માં વિદ્યાપુર-વીજાપુરમાં ચંપકમાલા કથા રચી (પ્રા. આ. સભા; ભાં. ૬, નં. ૧૩૦૪). - ૮૮૮. સં. ૧૬૯૨માં (મારવાડના) પદ્માવતીપત્તનમાં રાઠોડ ગજસિંહ રાયે . કલ્યાણસાગરસૂરિ-ભોજદેવ શિ. ૫. ધનરાજે મહાદેવે શક ૧૨૩૮માં રચેલી મહાદેવી-સારણી નામની જ્યોતિષની કૃતિ પર મહાદેવ દીપિકા નામની ટીકા રચી. ૮૮૯. સં. ૧૬૯૩માં ખ. શિવનિધાન ગણિ શિ. મહિમસિંહ ગણિએ સ્વશિષ્ટ હર્ષવિજયાદિ માટે મેઘદૂત પર ટીકા રચી (ભાં. ૪ નં. ૨૮૦; પ્રત ભાં. ઈ. નં. ૨૮૦). ત. રામવિજય ગણિ શિ. શ્રીવિજયપ૨૨ ગણિએ રઘુવંશ પર ટીકા (ગુ. નં. ૧૫-૩), કુમારસંભવપર ટીકા (પ્રાયઃ આ સમયમાં) રચી. (પ્રત સં. ૧૭૧૩ રી. ૧૮૮૪-૮૭ નં. ૩૩૫). સં. ૧૬૯૪માં ત. કીર્તિવિજયવાચક શિ. જિનવિજયે વાક્યપ્રકાશ સાવચૂરિ વાર્તામાં રચી (બુ, ૪, નં. ૨૮૦) સં. ૧૬૯૬માં ત. હીરવિજયસૂરિકિર્તિવિજય શિ. વિનયવિજયે ઉપર્યુક્ત શ્રીવિજયની અભ્યર્થનાથી કલ્પસૂત્ર પર સુબોધિકા નામની ટીકા રચી કે જે ઉક્ત ભાવવિજયે શોધી. (વે. નં. ૧૪૪૩-૪૪ પ્ર. જૈન આ. સભા અને આ. સમિતિ) ૮૯૦. સં. ૧૬૯૭માં ત. વિજયસિંહસૂરિ-ઉદયરૂચિ શિ. હિતરુચિએ ષડાવશ્યક સૂત્ર પર વ્યાખ્યા (વિવેક. ઉદે.), આ સમય લગભગ ઉક્ત રત્નચંદ્રના શિષ્ય માણિકયચંદ્ર કલ્યાણ મંદિર સ્તોત્ર પર દીપિકા (કાં. વડો), અને તેમના શિષ્ય દાનચંદ્ર ત. વિજયસિંહસૂરિ રાજ્ય સં. ૧૭00 માં જ્ઞાનપંચમી કથા (વરદત્ત ગુણમંજરી કથા) રચી. સં. ૧૬૯૯માં કલ્યાણવિજય ઉપાધ્યાયના શિષ્ય ધનવિજયે રાજનગરના ઉષ્મા (ઉસમા) પુરમાં ધર્મોપદેશ લેશ નામનું આભાણશતક ૧૦૮ શ્લોકમાં ર. (પ્ર) આ૦ સમિતિ નં. ૪૯) ૧૭૦૦ના વર્ષમાં આં. ઉદયસાગર શિ. પદ્મસાગરે જીવાભિગમ સૂત્ર પર ટીકા રચી. (મુનિ કપૂવિજય ભં. પાલીતાણા.) આ શતકના અંતમાં ખ૦ જિનરાજસૂરિના શિષ્ય નયકુંજર ઉપાધ્યાયે જાવડ અને તેના પુત્ર હીરના કહેવાથી પ્રવચનસાર રચ્યો. (ક. છાણી) પ૨૨. શ્રીવિજયગણિ જે માટે સં. ૧૬૭૨માં દેવવિજય શિ. જયવિજયે ઋષિમંડલ સૂત્રની પ્રત લખી હતી, અને જેમણે વિનયવિજયને સં. ૧૬૯૬માં કલ્પ સુબોધિકા રચવા અભ્યર્થના કરી હતી તે શ્રીવિજયનો સમય તે બંને વર્ષની વચમાં અચૂક સમજવાનો છે. Page #519 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ७ મધ્યકાલીન (૧૭મા શતક)નું ગૂજર સાહિત્ય. વસ્તુ છંદ ગોડી રાગ-જાફ૨તાલેન ગીયતે. દેવ નિર્મિત દેવ નિર્મિત, ગગને અતિ ઉત્તુંગ, ધર્મધ્વજા જન મનહરણ, કનકદંડગત સહસ્ય જોયણ, રણઝણત કિંકિણીનિકર, લઘુપતાકયુત નયનભૂષણ, જિમ જિન આગમ સુર વહે, તિમ નિજ ધન અનુસાર નવમી પૂજા ધ્વજતણી, કહે પ્રભુ ! તું અમ્હ તાર. સકલચંદકૃત સત્તરભેદી પૂજા. તું જિનવદનકમલિની દેવી, તું સરસતિ સુરનરપતિ સેવી, તું કવિજનમાતા સુદેવી, દિઈ મુઝ નિર્મલ પ્રતિભા દેવી, વસ્તુ દેવિ સરસતિ દેવિ સરસતિ સુમતિદાતાર, કાસમીર મુખમંડણી બ્રહ્મપુત્રિ કરિ વીણ સોહઇ, મોહન ત૨વર મંજરી મુખ મયંક ત્રિભોવન મોહઇ, પયપંકજ પ્રણમી કરી આણી મન આણંદ સરસ ચિત્ર શૃંગાર રસ પણિસુ પરમાણંદ. નિર્મલ જલ ગંગાતણઉ, રાજહંસિ જિણિ પિદ્ધ રે તે ઉંછઇ જલિ કિમ પીયઈ, મલ સેવાલ અશુદ્ઘરે - સલચંદ્રકૃત સાધુવંદના. - કુશલલાભકૃત માધવાનલ કથા. ધર્મપ્રસાદઈ દિનિ દિનઈ. - ગુણવિનયકૃત કર્મચંદ્રપ્રબંધ ૮૯૧. ગૂજરાતી ગદ્યસાહિત્ય-આ સત્તરમા શતકમાં સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોના અનુવાદ એટલે બાળાવબોધ-ટબા થયા છે જેમ કે :-ત∞ કુશલભુવન ગણિએ સપ્તતિકા નામના કર્મગ્રંથ ૫૨ સં. ૧૬૦૧ માં (તેજ વર્ષમાં લખેલી પ્રત વે. નં. ૧૫૮૫), સોમવિમલસૂરિએ સં. ૧૬૨૫માં કલ્પસૂત્ર પર અને તે ઉપરાંત દશવૈકાલિકસૂત્ર ૫૨, પાર્શ્વચંદ્ર શિષ્ય સમરચંદ્રે સંસ્તાર પ્રકીર્ણકપયન્ના પર (પ્રત લ૦ સં. ૧૬૪૯ નં. ૮૮૪ સન ૧૮૯૨-૯૫ ભાં. ઇ.), પં કુશલવર્ધન શિ∞ નગર્ષિ ગણિએ સં. ૧૬૫૩માં સંગ્રહિણી પર, ત. કનકકુશલે સં. ૧૬૫૫માં વરદત્તગુણમંજરી કથા, સૌભાગ્યપંચમી કથા અને Page #520 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૯૧ થી ૮૯૪ ૧૭મા સૈકાનું ગુજરાતી ગદ્ય ૩૯૫ જ્ઞાનપંચમી કથા પર (લીં. પાટણ), પાર્થચંદ્રની પરંપરામાં શ્રવણ શિવ મેઘરાજે સં. ૧૬૫૯ આસપાસ સમવાયાંગ, રાયપસણી, ઔપપાતિક, ઉત્તરાધ્યયન એ સૂત્રો પર અને ૧૬૬૧માં નવતત્ત્વ પ્રકરણ પર (વીરમગામ લાયબ્રેરી) અને ૧૬૭૦ આસપાસ ક્ષેત્રસમાસપર, ૦ શ્રીપાળઋષિએ સં. ૧૬૬૪ માં કરેલા દશવૈકાલિક સૂત્ર પર (લીંગ), વૃ૦ ત૦ વિદ્યારત્નમણિ શિ૦ કનકસુંદરગણિએ પણ સં. ૧૬૬૬માં તે જ સૂત્ર નામે દશવૈકાલિક પર, ધર્મસાગર ઉપાધ્યાય શિષ્ય શ્રુતસાગરે ૧૬૭૦માં ઋષિમંડલ પર, પ્રસિદ્ધ શાંતિચંદ્ર ગણિના શિષ્ય રત્નચંદ્રગણિએ સં. ૧૬૭૬ના પોશ શુદ ૧૩ને દિને સુરતમાં રચેલો સમ્યકત્વ રત્નપ્રકાશ નામનો સમ્યકત્વ સપ્તતિ પર (કા. વડો), ખ૦ હર્ષતિલક ગણિશિષ્ય રાજહંસોપાધ્યાયે ખ૦ જિનરાજસૂરિ રાયે (સં. ૧૬૭૪ ને ૧૬૯૯ વચ્ચે) દશવૈકાલિક સૂત્ર પર (હા. ભ.), સં. ૧૯૭૮માં શ્રીસારે ગુણસ્થાન ક્રમારોહ પર (પાટણ ભ.), ખ) હર્ષવલ્લભ વાચકે રાજનગરમાં સં. ૧૬૯૨માં ઉપાસકદશા સૂત્ર પર (હા. ભંગ), કલ્યાણવિજય ઉપાધ્યાય શિષ્ય ધનવિજયે સં. ૧૭૦૦માં સપ્તતિકા નામના કર્મગ્રંથ પર એમ બાલાવબોધો રચ્યા છે. ૮૯૨. સં. ૧૬૯૫માં લોકશાહના પક્ષમાં શિવજી ઋષિને અમદાવાદમાં તેના ગચ્છનાયકનું પદ અપાયું અને ધર્મસિંહે જૂદી શાખા કાઢી કે જે શાખા “દરિયાપરી સમુદાય-સંઘાડો’ એ નામથી ઓળખાઈ. તે ધર્મસિંહ મુનિએ ૨૭ સૂત્રના ગૂજરાતી ગદ્યમાં ટબા-બાલાવબોધ રચ્યા અને ગુજરાતી ગદ્યમાં બીજા ગ્રંથો નામે સમવાયાંગ સૂત્ર-વ્યવહાર સૂત્ર તથા સૂત્રસમાધિની હુંડીઓ, ભગવતી પન્નવણા-ઠાણાંગ-રાયપાસેણી-જીવાભિગમ-જંબૂદ્વીપપત્તિ ચંદપન્નત્તિ અને સૂર્યપન્નત્તિના યંત્રો, દ્રૌપદી તથા સામાયિકની ચર્ચા, સાધુસમાચારી, ચંદપત્તિની ટીપ લખ્યા. (જુઓ રા. વાડીલાલની ઐ નોંધ.) ૮૯૩. ઉપરના સિવાય કર્તાના નામ વગરના જુદા જુદા વર્ષમાં લખાયેલા અનેક બાળાવબોધો ઉપલબ્ધ થાય છે. ૮૯૪. સ્વતંત્ર ગદ્ય વિવરણ કે અખંડ ચર્ચારૂપે પણ રચાયેલી કૃતિઓ જોવામાં આવે છે : મતિસાગરે લઘુજાતક નામના જ્યોતિષગ્રંથનું વિવરણ ગૂજરાતી ગદ્યમાં વચનિકા રૂપે સં. ૧૬૦૫ આસપાસ કરેલું છે (મુનિ જશવિજય સંગ્રહ). કુશલમાણિક્યના શિષ્ય સહજકુશલે સિદ્ધાંત શ્રત હુંડિકા નામનો ગ્રંથ ગદ્યમાં કરેલો છે. તેમાં ઢંઢક મતનું ખંડન પ્રમાણો આપી કરેલું છે (ખેડા અને લીં. ભંડાર જશ. સંગ્રહ). ધર્મસાગર ઉ૦ ના શિષ્ય લબ્ધિસાગરે ખરતરગચ્છવાળા સાથે ચર્ચા કરવા માટેના પ્રશ્નોનો નિબંધ લખ્યો છે (પુરાતત્ત્વ પુ. ૩ અંક ૪ લેખ નામે “જાની ગૂજરાતીમાં એક ઐતિહાસિક ચર્ચા) પ્રસિદ્ધ ભાનુચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય સિદ્ધિચંદ્ર ગૂજરાતી ગદ્યમાં સંક્ષિપ્ત કાદંબરી કથાનક રચ્યું છે-“નવનવ રસ સંયુક્ત કાદંબરીની કથા ઘણી કઠણ હોઈ તે માટે મંદબુદ્ધિને પ્રીંછવાને અર્થે સંક્ષેપ લોકભાષામાં આ પ્રબંધ કર્યો છે.” (લ. સં. ૧૭૪૭ ની પ્રત પરથી પ્રકાશિત પુરાતત્ત્વ પુ) ૫ અંક ૪). આ પ્રબંધની ‘ભાષા સરલ અને શુદ્ધ છે. વાક્યરચના વ્યવસ્થિત અને પ્રવાહબદ્ધ છે. તેથી આને અકબરના સમયની ગૂજરાતી ભાષાના એક સુંદર નમુના તરીકે ગણી શકાય.” (શ્રી જિનવિજય.) Page #521 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ૩૯૬ ૮૯૫. ગુજરાતી કાવ્યસાહિત્ય-આ શતકમાં જૈનોના હાથથી રચાયેલાં ગુજરાતી કાવ્યો એટલા પુષ્કળ છે કે તે સર્વનો નામનિર્દેશ પણ સ્થળસંકોચને લીધે અત્રે કરી શકાય તેમ નથી; તે માટે મારો જૈન ગૂર્જર કવિઓ-પ્રથમ ભાગ' પૃ. ૧૮૧ થી ૫૯૯ નો હવાલો વાચકને આપું છું. તે સંબંધી જે સવિસ્તર કહેવાનું છે તે હવે પછી પ્રકટ થનાર “જૈન ગૂર્જર કવિઓ'-ના ત્રીજા ભાગની પ્રસ્તાવનામાં આપવાની ધારણા છે. અત્રે પ્રથમ માત્ર કવિઓનાં નામ તેમના કવિત્વકાલનાં વર્ષો સહિત અત્યાર સુધીની શોધ પ્રમાણે ગણાવીએ; ૮૯૬. સોમવિમલસૂરિ-કાવ્યકાલ સં. ૧૫૯૧ થી ૧૬૩૩ વિનયસમુદ્ર ૧૫૬૯-૧૬૦૫, સુમતિમુનિ તેમજ દર્શનકવિ ૧૬૦૧, હેમરત્નસૂરિ ૧૬૦૩-૧૬૪૭, ગુણવિમલ ૧૬૦૩, પુણ્યસાગર ૧૬૦૪, વિમલચારિત્ર ૧૬૦૫, મહિસાગર ૧૬૦૫-૧૬૧૬, સિદ્ધિસૂરિ ૧૬૦૬-૧૬૨૩, હીરકલશ ૧૬૦૭-૧૬૩૬, હેમરાજ તેમજ શુભચંદ્રાચાર્ય ૧૬૦૯, દેવીદાસ દ્વિજ ૧૬૧૧, પ્રીતિવિજય તેમજ ભાનુકુમાર શિષ્ય ૧૬૧૨, નયસુંદર ૧૬૧૨-૧૬૬૯, હર્ષરાજ ૧૬૧૩, જયવંતસૂરિ ૧૬૧૪-૧૬૪૩, કુશલલાભ ૧૬૧૬-૧૬૨૫, નન્નસૂરિ, લાવણ્યકીર્તિ તેમજ વિનયસાગર ૧૬૧૭, સાધુ કીર્તિ ૧૬૧૮૧૬૨૪, મલ્લિદાસ તેમજ દેવશીલ ૧૬૧૯, આણંદસોમ ૧૬૧૯-૧૬૨૨, રંગવિમલ ૧૬૨૧, ભીમ ભાવસાર ૧૬૨૧ પછીથી ભીમજી ઋષિ ૧૬૩૨-૧૬૩૬, રત્નસુંદર ૧૬૨૨-૧૬૩૮, જ્ઞાનદાસ ૧૩૨૩, રત્નપ્રભ શિષ્ય ૧૬૨૪, સુમતિકીર્તિસૂરિ ૧૬૨૫-૧૬૨૭, હરજી ૧૬૨૫-૧૬૪૧, ભવાન ૧૬ર૬, ડુંગર ૧૬૨૯, મહેશ્વરસૂરિ શિષ્ય ૧૬૩૦, પુણ્યરત્નસૂરિ ૧૬૩૭-૧૬૪૦, હર્ષસાગર, વિનયકુશલ, દેવેન્દ્ર, મંગલમાણિક્ય ૧૬૩૮, કનકસોમ ૧૬૩૮-૧૬૪૮, સારંગ ૧૬૩૯-૧૬૫૧, કમલહર્ષ ૧૬૪૦, પદ્મસુંદર ૧૬૪૦-૧૬૪૨, ધર્મરત્ન વિજયશીલ ૧૬૪૧, વચ્છરાજ ૧૬૪૨-૧૬૪૮, કલ્યાણદેવ ૧૬૪૩, સકલચંદ ૧૬૪૩ આસપાસ, વિજયશેખર ૧૬૪૩-૧૬૯૪, વિનયશેખર ૧૬૪૩૪૪, હેમશ્રી સાધ્વી, કુશલસાગર ૧૬૪૪, મનજી ઋષિ ૧૬૪૬, હેમાણંદ ૧૬૪૬-૧૬૫૪, રાજસાગર ૧૬૪૭, પરમામુનિ ૧૬૪૮, પ્રીતિવિમલ ૧૬૪૯-૧૬૫૬, લબ્ધિકલ્લોલ, ૧૬૪૯, કલ્યાણચંદ્ર ૧૬૪૯, દયાકુશલ ૧૬૪૯-૧૬૮૫, માણાવજી ૧૬૫૦ લગભગ, માલદેવ ૧૬પર પહેલાં, ધર્મદાસ, નરેન્દ્રકીર્તિ, ઉજ્વલશ્રાવક, પુંજાઋષિ, વિવેકહર્ષ, પરમાણંદ ૧૬૫ર, જયવિજય ૧૬પ૨-૧૬૬૧, નયવિજય, જયચંદ્ર, વસ્તુપાલ બ્રહ્મ ૧૬૫૪, જ્ઞાનસાગર બીજા ૧૬૫૫-૧૬૬૪, ગુણવિનય ૧૬પપ-૧૬૭૫, લલિતપ્રભ ૧૬૫૫, નબુંદાચાર્ય ૧૬૫૬, ક્ષેમકુશલ, કુંવરજી ૧૬૫૭, સમયસુંદર ૧૬૫૮-૧૭૦૦, મુનિશીલ ૧૬૫૮, પદ્મરાજ ૧૬૫૯-૧૬૬૭, પ્રેમવિજય ૧૬૫૯-૧૬૭૭, જયવિજય ૧૬૬૦, હેમવિજય ૧૬૬૧, મેઘરાજ ૧૬૬૧-૧૬૬૭, સહજકીર્તિ ૧૬૬૧-૧૬૮૪, સમયરાજ, હર્ષવલ્લભ ૧૬૬૨, કનકસુંદર ૧૬૬૨-૧૯૬૭, વિમલચારિત્ર, જીવરાજ ૧૬૬૩, હીરોશ્રાવક ૧૬૬૪, દયાશીલ ૧૬૬૪-૧૬૬૭, વિજયસાગર ૧૬૬૪-૧૬૬૯, દામોદર અપરનામ દયાસાગર ૧૬૬૫-૧૬૬૯, વિમલકીર્તિ ૧૬૬૫, પુણ્યકીર્તિ ૧૬૬૬-૮૧, સુંદર ૧૬૬૬, ઋષભદાસ ૧૬૬૬-૧૬૮૭, ભુવનકીર્તિ ૧૬૬૭-૧૭ ૬, શાંતિકુશલ ૧૬૬૭-૧૬૭૭, સંઘવિજય ૧૬૬૯-૧૬૭૯, વિજય મેરૂ ૧૬૬૯-૧૬૮૯, માન સં. ૧૬૭૦-૭૫, ગંગદાસ ૧૬૭૧, સિંહપ્રમોદ, કૃપાસાગર ૧૬૭૨, વિદ્યાકીર્તિ ૧૬૭૨-૧૬૭૫, Page #522 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૯૫ થી ૮૯૮ ૧૭મા સૈકાનું ગુજરાતી ગદ્ય અને કવિઓ વિદ્યાસાગર ૧૬૭૩, વિવેકવિજય, રત્નસાગર શિષ્ય ૧૬૭૫, જયસોમ ૧૬૭૬, ગુણસાગરસૂરિ, જશસોમ ૧૬૭૬, સુધનહર્ષ ૧૬૭૭, પુણ્યસાગર ૧૬૭૭-૧૬૮૯, આણંદવર્ઝન, કર્મસિદ્ધ ૧૬૭૮, જિનરાજસૂરિ ૧૬૭૮-૧૬૯૯, અમરચંદ્ર ૧૬૦૮-૧૬૭૯, ગુણવિજય ૧૬૭૮-૧૬૮૩, લલિતકીર્ત્તિ, લાલચંદ ૧૬૭૯, રાજસિંહ ૧૬૭૯-૧૬૮૭, જિનોદયસૂરિ ૧૬૮૦, નારાયણ ૧૬૮૨-૧૬૮૪, કેશરાજ ૧૬૮૩, શ્રીસાર ૧૬૮૪-૧૬૮૯, કલ્યાણ ૧૬૮૫-૧૬૯૭, સ્થાનસાગર ૧૬૮૫, સુમતિહંસ, વાનો શ્રાવક ૧૬૮૬, કરમચંદ ૧૬૮૭, લુણસાગર, ચંદ્રકીર્ત્તિ ૧૬૮૯, દર્શનવિજય ૧૬૮૯-૧૬૯૭, પ્રેમમુનિ ૧૬૯૧-૯૨, લબ્ધિવિજય, કમલવિજય; કનકકીર્દિ, ધર્મસિંહ ૧૬૯૨, રામદાસ ૧૬૯૩, રાજરત્ન ૧૬૯૫, દેવચંદ ૧૬૯૫-૯૬ ભાવિજય ૧૬૯૬-૧૭૩૫, વિવેકચંદ્ર, મતિકીર્ત્તિ, કનકસુંદર, કેશવ ૧૬૯૭, દેવરત્ન ૧૬૯૮, ત્રિકમ ૧૬૯૮-૧૭૦૬ અને તેજચંદ્ર ૧૭૦૦. આ પૈકી નયસુંદર માટે, કુશલલાભ, જયવિજય અને સમયસુંદર માટે, તથા ઋષભદાસ માટે વિસ્તારથી લખેલા મારા નિબંધો આનંદકાવ્યમહોદધિ મૌક્તિક ૬, ૭ અને ૮માં અનુક્રમે જાઓ. ૩૯૭ ૮૯૭. ભક્તિમાર્ગનો ઉદય આ શતકમાં વિશેષ થયો. વલ્લભી સંપ્રદાયનો પ્રવેશ ગુજરાતમાં થઈ ચૂકયો હતો. ભક્તિની અસરથી એક વિશિષ્ટ સાહિત્ય આ શતકમાં જૈનોમાં ઉદભવ્યું તે ‘પ્રજા’સાહિત્ય છે. ખ૦ સાધુકીર્ત્તિએ સં. ૧૬૧૮ માં અને તે અરસામાં ત. સકલચંદે સત્તરભેદી પૂજા રચી. મંદિરમાં પ્રભુની પૂજા કરવાના ૧૭ પ્રકાર-ન્હવણ, ચંદનવિલેપન, ચક્ષુયુગલ, ગંધ-વાસ (સુવાસ), પુષ્પ, પુષ્પમાલ, કુસુમ અંગરચના (કુસુમઅંગી), ચૂર્ણ, ધ્વજ, આભૂષણ, કુસુમગૃહ, કુસુમમેધ, અષ્ટમંગલિક, ધૂપદીપક, ગીત, નૃત્ય, અને વાઘ-એમ દરેકથી પૂજા કરવાનાં સ્તુતિ-ગીતો, ભક્તિપ્રેરક ઉર્મિગીતો રચાયાં. આની પહેલાં પંદરમા શતકમાં પ્રતિમાને સ્નાન કરાવી થતી પૂજા-સ્નાત્રપૂજા શ્રાવકકવિ દેપાલે રચી છે કે જેમાં વચ્છભંડારી કૃત પાર્શ્વનાથ કળશ અને રત્નાકર સૂરિકૃત આદિનાથ જન્માભિષેક કળશ નામની કૃતિઓ મિશ્રિત થઇ છે; અને ૧૩ મા શતકમાં જૂની-અપભ્રંશ ભાષામાં જયમંગલસૂરિષ્કૃત મહાવીર જન્માભિષેક થયો છે. આમ જન્માભિષેક, સ્નાત્રપૂજા, અને પછી સત્તરભેદી પૂજા ઉત્તરોત્તર ભષાસાહિત્યમાં આવ્યા પછી ૧૮ મા શતકમાં યશોવિજયકૃત નવપદપૂજા ને દેવચંદ્રકૃત સ્નાત્રપૂજા અને ૧૯ મા શતકમા વીરવિજયે ૬૪ પ્રકારી, ૯૯ પ્રકારી વગેરે જાતજાતની પૂજાઓ રચી છે કે જે સંબંધમાં હવે પછી તે તે શતકમાં કહેવામાં આવશે. ૮૯૮. લોકકથા સાહિત્ય-આ શતકમાં પૂર્વના શતકો કરતાં વિશેષ થયું છે. મતિસારે સિદ્ધરાજના રૂદ્રમાલની પુતલી કર્પૂરમંજરીનો રાસ સં. ૧૬૦૫ માં, અને તેના કરતાં વિશેષ વિસ્તારથી સિદ્ધરાજ, હેમચંદ્ર આદિની કથાથી અંતર્ગત એવો કર્પૂરમંજરીનો રાસ કનકસુંદરે સં. ૧૬૬૨માં રચ્યો. સં. ૧૬૧૬માં સિદ્ધિસૂરિએ સંસ્કૃત પરથી સિંહાસનબત્રીશી રચી જ્યારે હીરકલશે સં. ૧૬૩૬માં અને સંઘ (સિંહ) વિજયે પણ સં. ૧૬૭૮માં સિંહાસનબત્રીશી વિસ્તારથી બનાવી, કુશલલાભે સં. ૧૬૧૬માં માધવાનલ કથા અને ૧૬૧૭માં મારૂઢોલાની ચોપાઈ, સં. ૧૬૧૯માં દેવશીલની સં. ૧૬૪૬માં હેમાણંદની, અને સં. ૧૬૭૨ સિંહપ્રમોદની વેતાલપંચવીસી, સં. ૧૬૨૨માં રત્નસુંદર કૃત અને સં. ૧૬૪૯માં વચ્છરાજે રચેલી પંચોપાખ્યાન (પંચતંત્ર) ચોપઇ અને સં. ૧૬૨૩ આસપાસ જ્ઞાનદાસનો Page #523 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૯૮ સ્ત્રીચરિત્રરાસ, સં. ૧૬૩૮માં ઉક્ત રત્નસુંદરની શુકબહોતરી (જુઓ મારો લેખ નામે ‘શુકસતિ અને શુકબહોતરી' જૈનયુગ પુ. ૩ પૃ. ૧૫૧) અને મંગલમાણિક્યનો વિક્રમરાજા અને ખાપરાચોરનો રાસ, માલદેવકૃત વિક્રમચરિત્ર પંચદંડકથા, સં. ૧૬૪૧માં હરજીની વિનોદચોત્રીશી કથા (૩૪ કથા) કે જે માટે કવિ કહે છે કે ‘તે શુકબહોતી, નીતિશાસ્ત્ર (પંચતંત્ર), વેતાલકથાદિ કરતાં જાદી ભાતવાળી અપૂર્વ સુખતર કથા છે', સં. ૧૬૪૭માં હેમરત્નની ચારણી ઇતિહાસ-કથા જેવી ગોરાબાદલ કથા (પદમણી ચો.), સં. ૧૬૫૧માં ઉક્ત સારંગની ભોજપ્રબંધ ચો. અને ૧૬૫૪ માં ઉક્ત હેમાણંદકૃત ભોજચરિત્રરાસ (ભોજપ્રબંધ પરથી), સં. ૧૬૬૭માં કનકસુંદરનો સગાલશાહ રાસ, સં. ૧૬૭૫ આસપાસ ભદ્રસેનકૃત ચંદનમલયાગિરિનો રાસ, સં. ૧૬૭૯માં રાજસિંહે કરેલો વિદ્યાવિલાસ રાસ, સં. ૧૬૮૩માં ગુણવિજયકૃત જયચંદ્રરાસ, સં. ૧૬૮૮(?)માં ઉક્ત સંઘવિજયે રચેલ વિક્રમસેનશનિશ્ચરરાસ, સં. ૧૬૯૭માં કેશવમુનિકૃત સદેવંત સાવલિંગારાસ આદિ છે. આ સર્વ કવિઓ, ૧૮ મા શતકમાં થયેલા સુડાબહોતરી, સિંહાસનબત્રીશી એટલે બત્રીશ પુતળીની વાર્તા, મડાપચીશી આદિ અનેક વાર્તાના રચનાર શામળ ભટ્ટના પુરોગામી છે. ૮૯૯, પારા ૭૮૧ માં અને ઉપરના પારામાં અનુક્રમે સોળમા શતકના લોક-સાહિત્યની કૃતિઓ જોઇ. અઢારમા સૈકાની તે કરતાં વધુ સંખ્યામાં છે તે હવે પછી જોઇશું. લોક-સાહિત્ય એ લોકશિક્ષણનું સરલ છતાં સચોટ અંગ છે. તે દ્વારા ધર્મ અને નીતિનું જ્ઞાન વાર્તાના રસ સાથે આપી શકાય છે. તેથી સામાન્ય રીતે તેની અસર શિષ્ટ ગંભીર સાહિત્યથી અનભિજ્ઞ એવી જનતાના હૃદય પર ન ભૂંસાય તેવી થાય છે. આ હેતુએ પ્રાકૃત અને સંસ્કૃતમાં જૈન વિદ્વાનો-સંસારીથી અસંગ જીવન ગાળનાર છતાં સંસારીને ધર્મનીતિ પ્રત્યે વાળવા તેઓ પર સતત વ્યાખ્યાન પ્રવાહ ચલાવ્યે જનાર સાધુઓએ અનેક કથા-ગ્રંથોની રચના કરી. જૈનોના ૬૩ શલાકા પુરુષ (આંગળીચીંધ નામી મહાજનો) ચરિત કે જેમાં રામચરિત્ર (પદ્મચરિત્ર) અને પાંડવ ચરિત્ર અંતર્ગત થાય છે. તેમનાં કથાનકોથી૫૨૩ વાર્તાપ્રેમ તેમણે પોષ્યો છે એટલું જ નહિ, પરંતુ તે પુરાણ જનોની-લોકોત્તરોની કથા સિવાયની સ્વતંત્ર યા ઇતિહાસ મિશ્રિત લોકકથાઓપ૨૪ પ્રેમકથાનકો, વી૨ વાર્તાઓ, લોકકથાના નાયક-વત્સરાજ, ઉદયન ૫૨૩, ૩. ત. વિ. સં. ૬૦ માં વિમલાંકસૂરિ કૃત પ્રા. પદ્મચરિયું (પારા ૧૭૩) રામચંદ્રનું ચરિત્ર પૂરૂં પાડે છે; જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણની પહેલાં થયેલ સંઘદાસ ગણિકૃત કૃષ્ણના પિતા વસુદેવના પ્રવાસરૂપી વસુદેવ હિંડીનો પ્રથમ ખંડ અને ધર્મસેન ગણિ મહત્તરકૃત બીજો ખંડ પણ પ્રાકૃતમાં છે; પછી શીલાંકાચાર્યે ચઉપન્ન મહાપુરસ ચરિય પ્રાકૃતમાં રચી તેમાં ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તિઓ, ૯ વાસુદેવો (૯ પ્રતિવાસુદેવોને ગૌણ સ્થાને મૂકીને) તથા ૯ બલદેવોનાં ચરિત્ર આપ્યાં છે. (પારા ૨૪૪); હેમાચાર્યે સંસ્કૃતમાં ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત રચીને ઉક્ત ૫૪ સાથે ૯ પ્રતિવાસુદેવનાં વૃત્તાંત આપી ૬૩ મહાજનોનાં ચરિત પૂરાં પાડ્યાં છે અને પછી તે બધા પરથી પુષ્કળ રચનાઓ સંસ્કૃત અને પ્રાકૃતમાં થઇ છે. ૫૨૪. સ્વતંત્ર કથાનાં ઉદાહરણ-પાદલિપ્રાચાર્યની તરંગવતી-તરંગલોલા કથા (પારા ૧૧૦), દાક્ષિણ્યચિન્હ સૂરિની કુવલયમાલા (પારા ૧૮૨) હરીભદ્રસૂરિની સમરાઇચ્ચકહા (પારા ૧૯૮) એ પ્રાકૃતમાં, ધનપાલની તિલકમંજરી સંસ્કૃતમાં (પારા ૨૭૩-૭૭), અને સં. ૧૧૨૩માં પ્રાકૃત સમરાઇચ્ચ કહા પરથી સાધારણ-પાછળથી પ્રસિદ્ધ થયેલ સિદ્ધસેનસૂરિએ ૧૧ સંધિમાં વિલાસવઈ કહા અપભ્રંશમાં (પારા ૨૯૫ અને ૪૭૬) રચી છે વગેરે. ઐતિહાસિક પ્રબંધ જેવા કે પ્રભાચંદ્રનું Page #524 -------------------------------------------------------------------------- ________________ પારા ૮૯૯ થી ૯૦૧ ભક્તિ અને લોકકથા સાહિત્ય ૩૯૯ અને પછી પરાક્રમી વિક્રમો-પરદુઃખભંજન વિક્રમાદિત્યના ચરિત્ર સાથે ગુંથીને-સ્વતંત્ર ઘડી કાઢીને અનેક પૂરી પાડી છે. ૯૦૦. આ પ્રાકૃત સંસ્કૃત કથાસાહિત્ય પરથી દેશી ભાષામાં અનેક કવિઓએ અનુવાદરૂપે, સારરૂપે, યા તેનું ઓઠું રાખી બિંબ પ્રતિબિંબ રૂપે ઘણી વાર્તાઓ લોકોના શિક્ષણાર્થે ઉતારી છે. કોઇએ કોઈ રાજકુમારોની પ્રસન્નતા ખાતર રચી છે. દા. ત. ગૂજરાતીમાં કુશલલાભની માધવાનળ કથા અને ઢોલા મારૂણીની કથા બંને યાદવ રાઉલ શ્રી હ૨૨ાજ, જોડી તાસ કુતૂહલ કાજિ’-એટલે જેસલમેરના રાજકુમાર ને પછી થયેલ રાજા હ૨૨ાજ માટે રચાઈ છે; તે બંને શિષ્ટ શૈલીની લોકવાર્તાઓ છે. તે પૈકી ‘માધવાનલ કથા શામળભટ્ટની તે જ સંક્ષિપ્ત કથા સાથે સરખાવતાં શામળ ભટ્ટની ઝાઝા માલ વગરની જણાય છે.’ (સ્વ. ચીમનલાલ દલાલ), જ્યારે શ્રી કૃષ્ણલાલ ઝવેરી તે કવિની તે કથાઓ સંબંધે જણાવે છે કે જૈન સાધુઓ સાધુત્વ સંપૂર્ણ અંશે પાળવા છતાં સંસારનું જ્ઞાન સંસારીઓને પણ કુદી જાય એવા ઉંડા પ્રકારનું બતાવે છે. કુશલલાભની શૃંગાર રસની જમાવટ એ માહિતીની એક સાબિતી છે.' (આનંદ કાવ્ય મહોદધિ મૌ. ૭નો ઉપોદ્ઘાત) છતાં એમનો શૃંગાર મર્યાદિત અને સભ્ય હોય છે-એટલો અમર્યાદિત નથી હોતો કે-જેમ નર્મદ જેવાને પણ શામળ ભટ્ટ માટે કહેવું પડયું કે ‘શામળ ભટ્ટે કેટલીક વાર્તાઓ ન લખી હોત તો સારૂં' તેમ-જૈન સાધુઓ માટે કોઇને કહેવું પડે. કથાઓને આલેખતાં જૈન મુનિઓ તે દરેકમાં અમુક સદ્ગુણનો મહિમા દર્શાવે છે. શ્રી હરગોવિન્દ કાંટાવાળા કહે છે કે ‘વિશેષમાં જૈન સાધુઓ જેમ અમુક સદ્ગુણનું પ્રતિપાદન કરે છે, તેમ આ (કુશલલાભની માધવાનળ કથાના) ગ્રંથમાં શીળનો મહિમા બતાવ્યો છે, એટલે તે બાબતમાં તે (જૈન કવિ) શામળ ભટ્ટ કરતાં ચઢે છે...' (સાહિત્ય સને ૧૯૧૪ અને ૧૫.) જયવંતસૂરિએ શીલવતીના ચરિત્ર રૂપે (અભિનવ) શૃંગારમંજરી {સં. કનુભાઈ શેઠ, પ્ર. લા. દ. વિ.} એ નામની સં. ૧૬૧૪માં કરેલી કૃતિ છટાદાર સરસ રચના છે {અને ઋષિદત્તા રાસ પણ જયવંતસૂરિની રચના છે., પ્ર. લા. ૬. વિ.} કવિ બિલ્હણની પંચાશિકા નામની પ્રેમકથા વર્ણવવા સારંગે સં. ૧૬૩૯માં તે ૫૨ ચોપાઇ કરી છે. કોકશાસ્ત્ર (કામશાસ્ત્ર) પર પણ નર્બુદાચાર્યે સં. ૧૬૫૬માં ચોપઇ બનાવી છે. ૯૦૧. . મંજુલાલ મજમુદાર કથે છે કે ‘ગુજરાતી સાહિત્યમાં પદ્યાત્મક લોકવાર્તાઓનું Metrical Romancesનું સાહિત્ય વિશાલ છે. એમાંનું મોટા ભાગનું સાહિત્ય વિરક્ત અને અસંગ પ્રભાવકચરિત (પા૨ા ૫૯૯) વગેરેને એક બાજુ રાખી ઇતિહાસ મિશ્રિત લોકકથાઓ મેરૂતુંગકૃત પ્રબંધચિંતામણી (પારા ૬૨૭), રત્નશેખરકૃત ચતુર્વિંશતિ પ્રબંધ (પારા ૬૪૨) આદિમાં સાંપડે છે. વિક્રમના ચરિત સાથે ગુંથેલી લોકકથાઓનાં ઉદાહરણોમાં સં. ૧૨૯૦ અથવા ૧૨૯૪માં એક જૈન કર્તાએ પંચદંડાત્મક વિક્રમચરિત્ર (પ્ર. હી. હં.; વડોદરા ઓરી. ઈન્સ્ટીટયૂટ), ત. દેવસુંદરસૂરિના શિષ્ય ક્ષેમંકરસૂરિએ પ્રાચીન મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલી સિંહાસન દ્વાત્રિંશિકા પરથી સં. ૧૪૫૦ આસપાસ સંસ્કૃતમાં ગદ્યપદ્યયુક્ત રચેલી તે નામની કથા કે જેમાં ‘સિંહાસન બત્રીશી'ની વાર્તાઓમાંની ઘણીકનાં મૂળ છે, સં. ૧૪૭૧ અરસામાં દેવમૂર્ત્તિકૃત વિક્રમચરિત (પારા ૬૮૨) અને ક્ષેમંકરની ઉક્ત કથા પરથી સં. ૧૪૯૦માં રામચંદ્રસૂરિએ ડભોઇમાં રચિત વિક્રમચરિત્ર, તથા તેમનો બીજો ગ્રંથ નામે પંચદંડાતપત્ર છત્ર પ્રબંધ (પારા ૬૮૭) વગેરે છે. આ પૈકી સં. ૧૨૯૦-૯૪માં બનેલી ઉપરની કૃતિ પરથી શામળ ભટ્ટે પોતાની સં. ૧૭૭૭ થી ૧૭૮૫માં રચેલી સિંહાસન બત્રીસીમાંની પાંચમી ‘પંચદંડ’ની કથા લીધી જણાય છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪૦૦ જીવન ગાળનારા જૈન સાધુઓને આભારી છે. ધર્મલાભને માટે રાજ્યાશ્રય મેળવવાના ગૌણ હેતુથી કેટલાક જૈન યતિઓએ રાજદ્વારી પુરુષોના ચિત્ત વિનોદને સારૂ (ઉદા.માં કુશલલાભે કર્યું તેમ) આવી વાર્તાઓ રચ્યાનું જણાય છે; વળી બીજો ઉદેશ એ જણાય છે કે વાર્તાના રસદ્વારા શૃંગાર અને પ્રેમની ભૂમિકા ઊભી કરી, મનુષ્યને વિલાસમાંથી પાછા વાળવા અને તેની નિસારતાનું, મનને આઘાત ન થાય તેવી રીતે, ભાન કરાવવા આવી લોકવાર્તાઓ જૈન યતિઓએ રચી છે. જૈનેતરોએ લોકવાર્તા રચવાના છૂટક છૂટક પ્રયાસ કર્યા છે ખરા, પરંતુ એ પ્રયાસોમાં મોટો ફાળો જૈનોનો છે. x x આમ અનેક જૈન તેમજ જૈનેતર કવિઓએ લોકમાન્ય લોકવાર્તાઓને સૈકે સૈકે જન્માવી છે, અને તે દ્વારા લોકહૃદયને રસાળાં બનાવ્યાં છે. લોકવાર્તા સાહિત્યમાં ખાસ આગળ પડતો ફાળો જૈનોનો છે. (‘પંચદંડ અને બીજાં કાવ્યો'ની પ્રસ્તાવના પૃ. ૯૫-૯૬, ૧૦૭). ૯૦૨. Lyrics (ઊર્મિગીતો) તરીકે નેમિનાથ અને સ્થૂલભદ્રનાં ચરિત યોગ્ય સામગ્રી પૂરી પાડે છે. આ શતકમાં જયવંતસૂરિએ સ્થૂલભદ્ર પ્રેમવિલાસ ફાગ અને માલદેવે સ્થૂલભદ્રસાગની કરેલી રચના સુંદર અને કાવ્યત્વવાળી છે. - ૯૦૩. સારો ભાવાનુવાદ પદબંધ શિષ્ટ શૈલીમાં નયસુંદરે માણિક્યચન્દ્રસૂરિકૃત સંસ્કૃત કાવ્ય નામે નલાયન અથવા કુબેર પુરાણને (પી. ૩, ૩૫૭ {પ્ર. લે. ગ્રં.) કુશળતાથી અનુસરીને રચી પૂરો પાડ્યો છે. મુનિરત્નસૂરિએ સંસ્કૃતમાં વીરકથા નામે અંબચ્ચરિત રચેલ તેનો ભાવાર્થ લઇને વિનયસમુદ્ર અંબચોપઈ સં. ૧૫૯૯માં અને મંગલ માણેકે સં. ૧૬૩૯માં અંબડકથાનક ચોપાઈ બનાવી છે. ૯૦૪. ઐતિહાસિક સાહિત્યમાં આ યુગના ધારક હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ સંબંધી અનેક સ્વાધ્યાયો, ગીતો, વગેરે નાનીમોટી-મોટે ભાગે ટૂંકી કૃતિઓ મળી આવે છે. તે સિવાય સં. ૧૬૧૬માં કોઇએ બનાવેલ માલવી ઋષિની સઝાય, સં. ૧૬૧૯માં આણંદ સોમકૃત સોમવિમલસૂરિ રાસ, સં. ૧૬૨૦ આસપાસ ધર્મહંસક્ત સંયમરત્નસૂરિ સ્તુતિ, સં. ૧૬૩૮માં નયસુંદરકૃત શત્રુંજયઉદ્ધાર રાસ તથા ગિરનારઉદ્ધાર રાસ, સં. ૧૬૪૦માં હીરકુશલકૃત કુમારપાલ રાસ, ૧૬૪૬માં મનજીનો વિનયદેવસૂરિ રાસ, સં. ૧૬૪૮માં દયાકુશલે કરેલ તીર્થમાલા સ્તવન, ૧૬૪૯માં કરેલ લાભોદય રાસ (વિજયસેનસૂરિનું વૃત્તાંત), અને સં. ૧૬૮૫માં કરેલા હીરવિજયસૂરિના પદમહોત્સવ રાસ અને વિજયસિંહસૂરિ રાસ, સં. ૧૬૫૧માં કૃષ્ણદાસે હિંદીમાં કરેલ હીરવિજયસૂરિના એક શ્રીમંત શ્રાવક દુર્જનશાલ પર બાવની, સં. ૧૬૫રમાં ધર્મસિંહનો જશવંતમુનિનો રાસ, સં. ૧૬૫૩માં ધનહર્ષકૃત તીર્થમાલા સ્તોત્ર, અને ધર્મસાગરનો નિર્વાણ રાસ તેમના એક શિષ્ય કરેલો, સં. ૧૬૫૪માં જયચંદ્ર કૃત રસરત્ન રાસ (પાર્જચંદ્રીય રાયચંદ્રસૂરિ સંબંધી). રાયચંદ્રસૂરિ બારમાસ, તથા પાર્જચંદ્રના ૯૭ દુહા, સં. ૧૬૫૫માં જયવિજયકૃત કલ્યાણવિજય ગણિનો રાસ, ને ૧૬૬૪માં તેમનો સમેતશિખર રાસ, સં. ૧૬૫૫માં ગુણવિનયનો કર્મચંદ્ર વંશાવલી પ્રબંધ (સ્વગુરુ જયસોમના સંસ્કૃત પ્રબંધ પરથી), સં. ૧૬૬૧માં હેમવિજયકૃત કમલવિજય રાસ, સં. ૧૬૬રનું સમયસુંદરકૃત ઘંઘાણી તીર્થ સ્તોત્ર, ૧૬૮નો વસ્તુપાલ તેજપાલનો નાનો રાસ, અને ૧૬૮૬નો શત્રુંજય રાસ, સં. ૧૬૬૪ આસપાસ Page #526 -------------------------------------------------------------------------- ________________ પારા ૯૦૨ થી ૯૦૬ કથાસાહિત્ય અને ઐતિહાસિક સાહિત્ય ૪૦૧ વિજયસાગરકૃત સમેતશિખર તીર્થમાલા સ્તવન, સં. ૧૬૭૦ પછી સમયપ્રમોદનો જિનચંદ્રસૂરિ નિર્વાણ રાસ, પ્રસિદ્ધ ઋષભદાસ શ્રાવક કવિએ પોતાના વતન ખંભાતમાં રચેલ સં. ૧૬૭૦માં કુમારપાલનો મોટો રાસ, તથા નાનો રાસ, સં. ૧૬૮૪માં હીરવિજય સૂરિના બાર બોલને રાસ, તથા સં. ૧૬૮૫માં હીરવિજયસૂરિ રાસ, સં. ૧૬૭રમાં કૃપાસાગરનો નેમિસાગર ઉ૦ નિર્વાણ રાસ, સં. ૧૬૮૧માં ધર્મકીર્તિ ત જિનસાગરસૂરિ રાસ, સં. ૧૬૮૩માં ગુણવિજયે કરેલ જયચંદ્ર રાસ અને કોચર વ્યવહારી રાસ, ૧૬૯૨માં ધર્મસિંહ કૃત શિવજી આચાર્ય રાસ, સં. ૧૬૯૫માં દયારત્નનો કાપડહેડા તીર્થ રાસ અને દેવચંદ્રકૃત શત્રુંજયતીર્થ પરિપાટી; દર્શનવિજયે ધર્મસાગર ઉપાધ્યાયની વિધવિધ પ્રરૂપણા અને અન્ય ગચ્છો પ્રત્યેની અસહનશીલતાથી ઉદ્ભવેલ ઝઘડાઓનું ધ્યાન આપનાર વિજયતિલકસૂરિ રાસ બે અધિકારમાં રચ્યો-પહેલો અધિકાર સં. ૧૬૭૯માં ને બીજો સં. ૧૬૯૭માં પૂર્ણ કર્યો-તે, ત્રિકમકૃત રૂપચંદ્રઋષિનો રાસ સં. ૧૬૯૯ આદિ છે. આ પરથી એ પણ જણાશે કે પદ્યમાં પોતાના ગુરુ, ઐતિહાસિક જૈન પ્રભાવક પુરુષ, તીર્થ આદિનો યત્કિંચિત્ ઇતિહાસ લખનારા Chroniclers-થોડા વધતા અંશે જૈનો હતા. ૯૦૫. Romance અને Ballad (રોમાંચકારી વીરરસકાવ્ય) તરીકે ક્ષત્રિયાદિ વીર પુરુષોને અતિક્રમી વૈશ્યપુત્રોને કથાનાયક બનાવી તેઓની પાસે અનેક વીરોચિત કાર્યો કરાવતી કૃતિઓ પણ ઉપલબ્ધ થાય છે. દષ્ટાંત તરીકે સં. ૧૪૮૫માં હીરાનંદસૂરિએ વિનયચંદ્રકૃત મલ્લિનાથ કાવ્યમાંના એક કથાનક (સર્ગ ૨. શ્લો. ૩૬૨ થી પ૬૪) પરથી રચેલો વિદ્યાવિલાસ પવાડો એક એવું Romance છે. તે જ કથાનક પર સં. ૧૬૭રમાં આનંદોદય વિદ્યાવિલાસ ચો., સં. ૧૬૭૯માં રાજસિંહે વિનયચટ્ટ-વિદ્યાવિલાસ રાસ બનાવેલ છે. તે સિવાય વૈશ્ય નાયકોવાળી કૃતિઓ દા. ત. ધનદ ચોપઈ, સાગરશ્રેષ્ઠિ રાસ વગેરે અનેક સાંપડે છે. ૯૦૬. રૂપક કાવ્ય (allegory) પંદરમા શતકમાં જયશેખરકૃત પરમહંસ પ્રબંધ-પ્રબોધચિંતામણી ચોપઈ છે તે અગાઉ જણાવ્યું છે તેનું જ યા તેને લગતું વસ્તુ લઈને ત૦ વિજયસેનસૂરિના એક શ્રાવક નામે હીરાએ સં. ૧૬૬૪માં ધર્મબુદ્ધિ રાસ, વિદ્યાકીર્તિએ સં. ૧૬૭૨માં અને મતિકીર્તિએ સં. ૧૬૯૭માં ધર્મબુદ્ધિ મંત્રી ચોપાઈ રચેલ છે. સંવાદોના દાખલા જયવંતસૂરિકૃત લોચન-કાજલ સંવાદ, સં. ૧૬૬રનો સમયસુંદરકૃત દાનશીલતપભાવના સંવાદ-સંવાદશતક અને સં. ૧૬૮૯માં શ્રીસારે રચેલ મોતી કપાસીયા સંબંધ સંવાદ મળે છે. બારમાસ” નામની કૃતિઓની પણ રચના આ શતકમાં થઈ છે. તેમાં મુખ્ય ભાગે નેમિનાથ રાજુલના બારમાસ છે, કે જેમાં રાજુલ દરેક માસના સંજોગ પ્રમાણે વિરહમલાપ કરી અંતે મનના માનેલા પતિદેવ નેમિનાથ પાસે દીક્ષા લઈ મોક્ષ મેળવે છે. એટલે શૃંગારનો અંત વૈરાગ્યમાં આવે છે એમ જણાવેલું છે. આના ઉદાહરણમાં આ શતકના દ્વિતીયપાદમાં થયેલ જયવન્તસૂરિના નેમિનાથ બારમાસવેલિપ્રબંધ કડી ૭૭ એક ખરી કવિત્વવાળી કૃતિ છે. બીજાં ઉદાહરણ સં. ૧૬૮૦ આસપાસ લાલવિજયકૃત અને સં. ૧૬૮૯ માં લાભોદયકૃત નેમિરાજિમતિ બારમાસ છે. ચંદ્રાઉલા છંદમાં પણ જ્ઞાનસાગરે સં. ૧૬પપમાં જાનાગઢમાં અને તે આસપાસ હેમવિજય નેમિજિન ચંદ્રાઉલા ૭૩ અને ૪૪ કડીમાં રચેલ છે. Page #527 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪૦૨ ૯૦૭. ટૂંકી કૃતિઓ-૨૪ જિનો (ભ. ઋષભદેવથી ભ. મહાવીર સુધીના) ની ૨૪ સ્તુતિઓ એ (ભ. સીમંધરાદિ) ૨૦ વિહરમાન જિનોની ૨૦ સ્તુતિઓનાં અનુક્રમે ટુંકા નામ “ચોવીસી” “વીસી અપાયેલ છે. એવી ચોવીસીઓ અને વાસીઓ આ શતકમાં પૂર્વના કરતાં વધુ કવિઓએ કરેલી મળે છે. વળી કડીઓની સંખ્યા પરથી (૧) કર્તાના, (૨) નાયકના યા (૩) વિષયના નામ સાથે કૃતિઓનાં નામ પડતાં હતાં, જેમ કે (૧) બાલચંદ બત્રીશી, (૨) દુર્જનશાલ બાવની, (૩) અધ્યાત્મ-બાવની, પ્રીતિ છત્રીશી, ક્ષમા છત્રીશી, સંવાદશતક વગેરે આ શતકમાં નિર્માયેલ છે. ૯૦૮. આ શતકમાં ગચ્છ ગચ્છ વચ્ચેના વિરોધ અને ઝઘડા થયા તેના પરિણામે ખંડનાત્મક કૃતિઓ થોડીઘણી ઉદ્ભવી છે. દા તવ ખંડનશૈલીના અગ્રણી તવ ધર્મસાગરના શિષ્ય લબ્ધિસાગરે ચારબોલ ચર્ચાની ચોપ, ખ૦ ગુણવિનય સં. ૧૬૭૪ માં અંચલમત સ્વરૂપ વર્ણન અને સં. ૧૬૭૫માં લકા સંપ્રદાયના ખંડન રૂપે લુમ્પક મત તમોદિનકર ચોપાઈ અને તેજ સંપ્રદાયના ખંડન રૂપે લુમ્પક મત તમોદિનકર ચોપાઈ અને તે જ સંપ્રદાય પર આક્ષેપાત્મક કૃતિ ખ૦ હીરકલશે સં. ૧૬૭૭માં કુમતિવિધ્વંસ ચોપાઈ ઉપજાવી છે. આનો પ્રવાહ અત્યાર સુધી ચાલુ રહ્યો છે. ૯૦૯. જેમ સોળમી સદીમાં સહજસુંદરે જુદા જુદા રાગ ને છંદમાં સં. ૧૫૭૨માં ગુણરત્નાકર છંદ સંપા. કાંતીલાલ બી. શાહ, પ્રકા. શ્રુતજ્ઞાન પ્રસા. સભા.)નામની કૃતિ સ્થૂલભદ્રના ચરિતની વસ્તુ પર રચી, તેવી જ રીતે આ શતકમાં દિ૦ હેમચંદ્ર નેમનાથના ચરિત પર ગુણરત્નાકર છંદ, તથા સકલચંદ્ર વાસુપૂજ્યની વાત પર વાસુપૂજ્યજિનપુણ્ય પ્રકાશ, સાધુઓના ટૂંકા ઉલ્લેખ કરનારી સાધુવંદના-મુનિવર સુરવેલી અને સત્તરભેદી પૂજા, વિધવિધ રાગો અને છંદમાં બનાવેલ છે. દાવ ત) સકલચંદ્રજીના વાસુપૂજ્ય સ્તવનમાં કેદારો, અસાફરી, માલવી ગોડી, સિંધુઓ, વૈરાડી, દેશાખ, પરજીઓ, કલ્યાણ, મલ્હાર, રામગ્રી, ધન્યાશ્રી, કેદારો, કાન્હડો, સામેરી, મારૂણી જોવામાં આવે છે ને વળી અનેક “દેશીઓ પણ મૂકી છે. - ૯૧૦. શ્રી ન્હાનાલાલ કવિએ એ અર્થનું કહેવું છે કે “ગુર્જર સાહિત્યમાં કવિ પ્રેમાનંદે ગુર્જર ભૂમિનાં જ “વૃત્તસંતાનો-ગુજરાતી રાગો જેવા કે મારૂ, સામેરી, રામગ્રી આદિ દેશી રાગોનો બહુ છુટથી ઉપયોગ કર્યો છે.” (વસંત સં. ૧૯૬૦ ના ફાગણના અંકમાં “ગુજરાતી કવિતા અને સંગીત એ લેખ) આ કથન સંબંધે કહેવાનું કે રાગોનો ઉપયોગ તો ગમે તે દેશી માટે-અરે, દોહરાને માટે પણ કરી શકાય. આ કથનનો મૂળ આશય “દેશીઓ-“વલણ'-પિંગળના છંદોના માપને-માત્રાદિને નેવે મુકીને થતી લોક રાહોને-પ્રેમાનંદે બહુ છૂટથી વાપરી છે એવો હોવો ઘટે. તે સાથે જણાવવાનું કે પ્રેમાનંદના પૂર્વગામી જૈન કવિઓએ-લગભગ બધાએ દેશીઓનો અતિ છૂટથી ઉપયોગ કર્યો છે. તેને “દેશી' ઉપરાંત ઢાળ,” “ચાલિ' (ચાલ) ક્વચિત્ લઢણ” ક્વચિત્ “ભાસ” એ ખાસ નામ જૈન કવિઓએ વાપરેલ છે. સમયસુંદરે પુષ્કળ કૃતિઓ-જાની મહોટી રચી છે અને ગીતો તો અસંખ્ય બનાવ્યાં છે. તેમના સંબંધમાં એવી કહેવત છે કે “સમયસુંદરનાં ગીતડાં, ભીંતના ચીતડાં.' એમણે તો ગુજરાતી, સિંધી, મારવાડી, મેવાડી, ઢુંઢારી (મારવાડ પાસેના પ્રદેશના), દિલ્હી વગેરે અનેક સ્થળોનાં Page #528 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ પારા ૯૦૭ થી ૯૧૨ છંદ, દેશી, ગીતો તથા દેશીઓ લઈ તેની લયમાં પોતાની ઢાળો બનાવી કુશળતાથી રસને ખીલવી કાવ્યચાતુરી બતાવી છે, અને તે લોકપ્રિય થઇ છે એટલું જ નહિ પરંતુ કવિપ્રિય પણ થઈ છે. (વિસ્તારથી “દેશીઓ માટે જોવા ઇચ્છનારને માટે મારો “કવિવર સમયસુંદર” પર નિબંધ-પૃ. ૪૨, પપ થી ૬૪ આ૦ કા. મ. મૌક્તિક ૭ મું.) ૯૧૧. શ્રીકૃષ્ણલાલ પોતાના Milestones of Gujarati Literature (પૃ. પર-પ૩)માં ઇસુની સોળમી સદી (વિ. સં. ૧૫૫૭ થી ૧૬૫૬) ને પ્રાયઃ નિર્વશ જણાવે છે કારણ કે તે સમયમાં જૈનેતર કવિઓ ત્રણજ-નામે વસ્તો, વછરાજ અને તુલસી થયા એવું તેઓ જણાવે છે. પણ પછી વિશેષ શોધ કરતાં તે સૈકામાં નાકર તથા વિષ્ણુદાસ સ્થાન લે છે. હજુ પણ થોડા મળી આવે; પણ ઉપરની જૈન કૃતિઓ પરથી જણાયું હશે કે જૈન સાધુ-કવિઓની ભાષા ‘તેમના અસંગ જીવનના બલે શુદ્ધ અને સરલરૂપે સાહિત્યમાં સ્ફરે છે. અને તેમની સંખ્યા પુષ્કળ છે; એટલે મધ્યયુગમાં ખાસ કરીને જૈનોમાં “કવિતાના સ્વર્ગીય ગાનનો ધ્વનિ છેક મંદ પડી ગયો’ એવું તો નથી, એટલું જ નહીં પણ સહેજ પણ મંદ નથી પડયો. ૯૧૨. આ સૈકો જૈનો માટે ઘણો પ્રતાપી હતો. તે સદીમાં અકબર, જહાંગીર, ને શાહજહાં (સં. ૧૬૧૨ થી ૧૭૧૪)-એ ત્રણેની શહેનશાહતમાં ભારતમાં શાન્તિની શતવર્ષી રહી. જૈન સાધુઓ દિલ્હીના દરબારના નિકટ સંસર્ગમાં આવ્યા તે આસપાસના પ્રદેશોમાં પણ અખંડ વિહાર તેમણે કર્યો ને ત્યારથી (નિશ્ચિત રીતે સં. ૧૬૩૮ થી) ઉર્દૂ-ફારસીનું ભરણું ભાષામાં થોડું-ઘણું પણ પ્રવેશ પામ્યું. જૈન મુનિઓએ શહેનશાહો પાસેથી ફરમાનો, પરવાના તથા બિરૂદો મેળવ્યાં. તેઓ તેમના અધ્યાપકોઉપદેશકો બન્યા. વળી તેમણે જુદે જુદે સ્થળોએ રાજસન્માન પ્રાપ્ત કર્યું. અન્ય ભાષા અને ધર્મોમાં પણ ઘણી જાગૃતિ અને સાહિત્યવૃદ્ધિ પરિણમી. દાદુ અમદાવાદમાં થયો. હિંદી ભાષાના કવિઓ ગોસ્વામી તુલસીદાસ, વિહારી, અને કેશવદાસ, મરાઠી ભાષાના કવિઓ વિષ્ણુદાસ, મુળેશ્વર અને મહારાષ્ટ્રના સંત કવિઓ એકનાથ, તુકારામ, સમર્થ રામદાસ આ શતકમાં થયા. અનેક ધર્મવીર, કર્મવીર, સાહિત્યવીર આદિથી આ શતક તેજોમય બન્યું છે. ધન્ય તે શતકને ! પર૫. વિદેહ સાક્ષર શ્રી ગોવર્ધનરામભાઇનું પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેનું ભાષણ. Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ કેટલાક ગ્રન્થો અલ્પપરિચિત સૈદ્ધાન્તિક શબ્દ કોષ - આ. આનંદસાગરસૂરિ પ્ર.દે.લા. તાત્ત્વિક પ્રશ્નોત્તર-આનંદસાગરસૂરિ, મ. જૈન પુસ્તક પ્રચારક સંસ્થા ભિક્ષુ આગમ કોષ - પ્ર. વિશ્વભારતી લાડનુ (૭ આગમગ્રંથ આધારિત સંદર્ભ ગ્રંથ) નૈન સાહિત્યના બૃહદ્ વૃતિહાસ ભા ૧ થી ૭, પ્ર. પાર્શ્વનાથ વિદ્યાપીઠ વારાણસી દેશી શબ્દ સંગ્રહ - આ. હેમચન્દ્રસૂરિ સં.પં. બેચરદાસ દોશી, પ્ર. યુનિ. ગ્રં.નિ. બોર્ડ (દેશી નામમાલા) (આમાં દેશ્ય શબ્દોની વ્યુત્પત્તિ કરવાનો પ્રયાસ દોશીએ કર્યો છે.) નિરુક્ત કોશ - પ્ર. વિશ્વ ભારતી લાડનુ. ખરતરગચ્છ બૃહદ ગુર્વાવલી સં. જિન વિ., પ્ર. સીંધી ગ્રં. Jain Miniature From West India - મોતીચન્દ્ર, ૫. સારાભાઈ નવાબ. જૈન પ્રતિમાવિજ્ઞાન-મારુતિનંદન, પ્ર. પાર્શ્વનાથ વિદ્યાપીઠ- વારાણસી. Studies in Jain Art ઉમાકાંત પ્રે. શાહ, પ્ર. પાર્શ્વનાથ વિ. પાટણની અસ્મિતા – પ્ર. પાટણ જૈન મંડળ (પાટણના જિનાલયોની સચિત્ર વિગત) પ્રશસ્તિ સંગ્રહ - સં. અમૃતલાલ પ્ર. દેશવિરતિ ધ.સ. ખ. ઉપા. મતિસાગરના અપ્રગટ ગ્રંથો - જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ દશાશ્રુતસ્કંધટીકા (૨ સં. ૧૬૯૭ ગ્રં. ૧૮૦૦૦ જૈન શાસ્ત્રમાળા લુધિયાણામાં વિ.સં. ૧૭૩૭ની પત્ર છે. (મુનિ રત્નત્રય વિ. આની મુદ્રણ યોગ્યપ્રતિ લખે છે.) નિર્યુક્તિ સ્થાપન, પ્રશ્નોત્તર, ગુણકિત્વષોઽશિકા (પ્રેસ કોપી મ. વિનયસાગર પાસે છે.) ધર્મચન્દ્રના ગ્રંથો સિન્દ્ર પ્રકર ટીકા (૨ સં. ૧૫૧૩), કર્પૂરમંજરી સટ્ટક ટીકા, સ્વાત્મ સંબોધ. ખરતરગચ્છ પિપ્પલક શાખા કા. ઇતિહાસ-ડૉ. શિવપ્રસાદ શ્રમણ જાન્યુ. ૧૯૯૮માં પ્રકાશિત. આરામશોભાકથા - જિનહર્ષ ૨ સં. ૧૫૩૭ (જિનરત્નકોશ) શ્રાવક વાડવ કૃત ગ્રંથો - વૃત્તરત્નાકર અવસૂરિ (અપૂર્ણ)ની પ્રેસકોપી મ. વિનયસાગર પાસે છે. એમાં વાડવે કુમારસંભવ વગેરે ૧૭ ગ્રંથો પર અવસૂરિ લખ્યાનો ઉલ્લેખ છે. (સંદર્ભ - આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ હિન્દી વિભાગ પૃ. ૭૫ ઉપર વિનયસાગરનો લેખ.) વાગ્ભટાલંકાર ઉપર જૈન ટીકાઓ - જિનવÁનસૂરિ ટીકા (પ્ર. મુંબઈથી) સિંહદેવગણિટીકા (પ્ર. મુંબઇથી) રાજહંસ ઉપાધ્યાય ટીકા, સમયસુંદર ટીકા, ક્ષેમહંસગણિટીકા (અપ્રગટ) નાગકુમાર ચરિત - મલ્લિષેણ - હ.લિ.વ્રત આમેર શાસ્ત્ર ભંડાર જયપુર. કાવ્ય સંગ્રહ – સં. હીરાલાલ કાપડિયા (નેમિભક્તામર, વીરભક્તામર, પ્ર.આ.સ.) - ‘તેહવી પૌવહવી શતાબ્દી ને જૈન સંસ્કૃત મહાાવ્ય' છે. શ્યામ સુન્દર રીક્ષિત પ્ર. મલિક એન્ડ કં. જયપુર સંસ્કૃત ાવ્ય છે વિાસ મેં બૈન વિયો જા યોગદ્વાન ડૉ. નેમિચન્દ્ર, મ.ભા.શા. ગજંજાર સપ્રાય : વિદ્યાસ મેં મ. વામટા યોળવાન-ડૉ. ધર્માસિંહ શિવમ્ પ્રકાશન ઈલાહાબાદ पुरुदेव चम्पूका आलोचनात्मक परिशीलन र्डा. कपूरचंद जैन, प्र. परिमल प्रकाशन Page #530 -------------------------------------------------------------------------- ________________ વિભાગ મો યશોવિજય યુગ. (સં. ૧૭૦૧ થી ૧૭૪૩) ‘ભાષા’ સાહિત્યનો અર્વાચીન કાલ. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ શાસ્ત્ર સુભાષિત કાવ્યરસ, વીણા નાદ વિનોદ ચતુર મલે જો ચતુરને, તો ઊપજે પ્રમોદ. ડહરો ગાય તણે ગલે, ખટકે જેમ કુક8 મૂરખ સરસી ગોઠડી, પગપગ હિયડે હઠ જો રૂઠો ગુણવંતને, તો દેજે દુઃખ પોઠિ દૈવ ! ન દેજે એક તું, સાથ ગમારાં ગોઠિ. રસિયાશું વાસો નહીં, તે રસિયા ઈક તાલ ઝૂરીને ઝાંખર હુએ, જિમ બિછડી તરૂ ડાલ. ઉક્તિ યુક્તિ સમજે નહીં, સૂઝે નહીં જસ સોજ ઇત ઉત જોઈ જંગલી, જાણે આવ્યું રોઝ. રોઝ તણું મન રીઝવી, ન શકે કોઈ સુજાણ, નદીમાંહિ નિશિદિન વસે, પલલે નહિં પાષાણ. મરમ ન જાણે માંહિલો, ચિત્ત નહીં ઇક ઠોર જિહાં તિહાં માથું ઘાલતો, ફરે હરાયું ઢોર. વલી ચતુર શું બોલતાં, બોલી ઇક દો વાર તે સહેલી સંસારમાં, અવર અકજ અવતાર. રસિયાને રસિયા મલે, કેલવતાં ગુણ-ગોઠ હિયે ન માયે રીઝ રસ, કહેણી નાવે હોઠ. -વિનયવિજય અને યશોવિજયકૃત શ્રીપાલરાસ ખંડ ૩, ઢાલ ૪થી પછી. ૧૭ Page #532 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ऐंकारजापवरमाप्य कवित्ववित्त्व- वांछासुरद्रुमुपगंगमभंगरंगम् । सूक्तै विकासिकुसुमैस्तव वीर ! शम्भोरम्भोजयोश्चरणयोर्वितनोमि पूजाम् ॥ ન્યાયખંડનખાદ્ય-મહાવીરસ્તવન શ્લો. ૧ -કવિત્વ અને વિદ્વત્તાની વાંછાને પૂરી પાડનાર કલ્પવૃક્ષરૂપ અભંગરંગવાળો ફેંકારના જાપનો વર ગંગાતટે પામીને વિકસિત કુસુમોરૂપી સૂક્તો વડે હે વીર ! આપ શંભુનાં ચરણકમલોની પૂજા રચું છું. યશોવિજય-યુગ - આત્મવૃત્તાંત असौ जैन: काशीबिबुधविजयप्राप्तबिरुदो मुदो यच्छत्यच्छः समयनयमीमांसितजुषाम् ॥ यः श्रीमद् गुरुभिर्नयादि विजयै रान्वीक्षिकी ग्राहितः प्रेम्णा यस्य च सद्म पद्मविजयो जातः सुधीः सोदरः । यस्य न्यायविशारदत्वबिरुदं काश्यां प्रदत्तं बुधै स्तस्यैषा कृतिरातनोतु कृतिनामानन्दमग्नं मनः ॥ ન્યાયખંડનખાદ્ય-મહાવીરસ્તવન શ્લો. ૧૦૮-૧૧૦. -આ (ગ્રંથકાર) ભલો જૈન કે જેણે કાશીના પંડિતોમાં વિજય કરી બિરૂદ પ્રાપ્ત કર્યું છે, જે સમય એટલે સિદ્ધાંતશાસ્ત્રોની નય-દૃષ્ટિબિંદુઓથી મીમાંસા કરનારા એવાને (વિદ્વાનોને) પ્રમોદ આપે છે, જેને શ્રીમદ્ ગુરુ નામે નવિજયે આન્વીક્ષિકી વિદ્યા-તર્કવિદ્યા પ્રાપ્ત કરાવી છે અને જેનો પ્રેમપાત્ર વિદ્વાન સહોદર નામે પદ્મવિજય છે, જેને કાશીમાં પંડિતોએ ‘ન્યાયવિશારદ'નું બિરૂદ આપ્યું છે તેની આ કૃતિ ધન્યપુરુષોના મનને આનંદમગ્ન કરો. શારદ ! સાર દયા કરો આપો વચન સુરંગ તૂ તૂઠી મુઝ ઉપરેં જાપ કરત ઉપગંગ તર્ક કાવ્યનો તેં તદા દીધો વર અભિરામ ભાષા પણિ કરિ કલ્પતરૂ શાખા સમ પરિણામ. ૧ ૨ પોતાનો જંબુસ્વામી રાસ સં. ૧૭૩૯. ૯૧૩. આનંદઘન-યશોવિજયના સમકાલીન પણ તેમના કરતાં જ્યેષ્ઠ લાભાનંદ નામના શ્વેતાંબર સાધુ થયા; તેઓ મહાન અધ્યાત્મી યોગી પુરુષ આનંદઘન એ નામથી ઓળખાયા. ‘શ્રી હેમાચંદ્રાચાર્યે લોકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદઘનજીએ આત્મહિતસાધનપ્રવૃત્તિને મુખ્ય કરી. x x શ્રી હેમચંદ્રાચાર્યે ઘણું કર્યું, શ્રી આનંદઘનજી તેમના પછી છસો (? પાંચસો) વરસે થયા. એ છસો વરસના અંતરાળમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતો જતો હતો, શ્રી વલ્લભાચાર્યે શૃંગારયુક્ત ધર્મ પ્રરૂપ્યો, શૃંગારયુક્ત ધર્મ ભણી લોકો વળ્યાં, Page #533 -------------------------------------------------------------------------- ________________ ४०८ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આકર્ષાયાં. વીતરાગધર્મવિમુખતા વધતી ચાલી, અનાદિથી જીવ શૃંગાર આદિ વિભાવમાં તો મૂચ્છ પામી રહ્યો છે, તેને વૈરાગ્ય સન્મુખ થવું મુશ્કેલ છે. ત્યાં તેની પાસે શૃંગાર જ ધર્મરૂપે મુકાય તો તે વૈરાગ્ય ભણી કેમ વળી શકે ? આમ વીતરાગમાર્ગવિમુખતા વધી. ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ સંપ્રદાય જૈનમાં જ ઉભો થયો. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જિનપ્રતિમા પ્રતિ લાખો દષ્ટિવિમુખ થયા. વીતરાગ શાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયાં, કેટલાંક તો સમૂળગાં ખંડાયાં. આમ આ છસો (? પાંચસો) વરસના અંતરાળમાં વીતરાગ-માર્ગરક્ષક બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. અન્ય ઘણા આચાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાલી નહીં એટલે વિષમતા સામે ટકી ન શકાયું. વિષમતા વધતી ચાલી, ત્યાં શ્રી આનંદઘનજી બસો વરસ પૂર્વે થયા. ૯૧૪. “શ્રી આનંદઘનજીએ સ્વપર હિતબુદ્ધિથી લોકોપકારપ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું, પણ વીતરાગધર્મવિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લોકો ધર્મને કે આનંદઘનજીને પિછાણી ન શકયાં, ઓળખી ન શક્યાં. પરિણામે શ્રી આનંદઘનજીને લાગ્યું કે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતા યોગે લોકોપકાર, પરમાર્થપ્રકાશ કારગત થતો નથી, અને આત્મહિત ગૌણ થઈ તેમાં બાધા આવે છે, માટે આત્મહિતને મુખ્ય કરી તેમાં પ્રવર્તવું યોગ્ય છે. આવી વિચારણાએ પરિણામે તે લોકસંગ ત્યજી દઈ વનમાં ચાલી નિકળ્યા. વનમાં વિચરતાં છતાં અપ્રગટપણે રહી ચોવીશી, પદ આદિ વડે લોકોપકાર તો કરી જ ગયા. નિષ્કારણ લોકોપકાર એ મહાપુરુષોનો ધર્મ છે. પ્રગટપણે લોકો આનંદઘનજીને ઓળખી ન શક્યા. પણ આનંદઘનજી અપ્રગટ રહી તેમનું હિત કરતા ગયા. ૯૧૫. “શ્રી આનંદઘનજીને સિદ્ધાંતબોધ તીવ્ર હતો. તેઓ શ્વેતાંબર સંપ્રદાયમાં હતા. “ભાષ્ય ચૂર્ણિ નિર્યુક્તિ વૃત્તિ પરંપરા અનુભવરે” ઇત્યાદિ પંચાગીનું નામ તેમના શ્રી નેમિનાથજીના સ્તવનમાં ન આવ્યું હતું તો ખબર ન પડત કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે દિગંબર સંપ્રદાયના (શ્રીમદ્ રાજચંદ્ર પૃ. ૭૧૬-૧૭). તેમણે મિશ્ર હિંદી-ગુજરાતીમાં ૨૪ જિનો પર ૨૪ સ્તવનો રચ્યાં કે જેમાં ઉંડી માર્મિક શાસ્ત્રષ્ટિ અને અનુભવયોગ ભરેલ છે. તેવી ઉત્તમ કક્ષાની ચોવીસી૨ હજા સુધી કોઇએ રચી નથી. આ ઉપરાંત ભક્તિ-વૈરાગ્યપ્રેરિત અનેક પદો બનાવ્યાં છે કે જે “આનંદઘન બહોતરી' નામે ઓળખાય છે તેમાં આધ્યાત્મિક રૂપકો, અંતર્યોતિનો આવિર્ભાવ, પ્રેરણામય ભાવના અને ભક્તિનો ઉલ્લાસ વ્યાપ્ત થયેલ નિરખવામાં આવે છે. પ૨૬. આનાં પ્રથમ ૨૨ સ્તવન પર યશોવિજય ઉપરાંત જ્ઞાનવિમલસૂરિએ બાળાવબોધ રચ્યો છે ને છેવટે જ્ઞાનવિમલસૂરિએ જણાવ્યું છે કે “લાભાનંદજીકૃત તવન એટલા ૨૨ દિસે છે, યદ્યપિ (બીજા ) હસ્ય તોહી આપણે હાથે નથી આવ્યા'; ત્યારપછીના ૧૯મા શતકમાં અધ્યાત્મમસ્ત જ્ઞાનસારજીએ પણ ૨૨ સ્તવનો પર બાલાવબોધ રચ્યો; તેની રચના કર્યા પહેલાં તેના પર વિચારણા સં. ૧૮૨૫ થી કરવા માંડી. સં. ૧૮૬૬ સુધી પણ વિચારતાંવાંચતાં-અનુભવતાં એ ચોવીશી યથાર્થ ન સમજાઈ શકી; છેવટે હવે તો દેહ પડશે, માટે જેટલું જેમ સમજાયું છે તેમ તો લખું એમ કહી સં. ૧૮૬૬માં બાલાવબોધ પૂર્ણ કર્યો. (જુઓ “શ્રીમદ જ્ઞાનસારજી' એ લેખ. જૈન શ્વે. કૉ. હેરેલ્ડ સપ્ટે. અકટો. ૧૯૧૨ પૃ. ૩૪૩.) પરંતુ પ્રથમ એટલું સ્વીકારીને કે :આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર, બાલક બહુ પસાર જિમ, કહે ઉદધિ વિસ્તાર Page #534 -------------------------------------------------------------------------- ________________ વારા ૯૧૪ થી ૯૧૮ આનંદઘનજી. યશોવિજય ઉપા. ૪૦૯ ૯૧૬. યશોવિજય-તેમણે એક અતિ-પ્રખર તૈયાયિક-તાર્કિક શિરોમણી, મહાન શાસ્ત્રજ્ઞ, જબરા સાહિત્યસષ્ટા, પ્રતિભાશાલી સમન્વયકાર, આચારવાન મુનિ અને સુધારક તથા પ્રભાવક સાધુ તરીકે જૈન શાસનની અનેકવિધ સેવા બજાવી ઉપર જણાવ્યા પ્રમાણે બીજા હેમચંદ્રાચાર્યની ગરજ સારી છે. હેમાચાર્ય પછી સર્વશાસ્ત્રપારંગત, સૂક્ષ્મદ્રષ્ટા અને બુદ્ધિનિધાન યશોવિજય જેવા જૈન શાસનમાં કોઈ થયેલ નથી. વળી શ્રી હરિભદ્રસૂરિ જેવા તલસ્પર્શી વિદ્વાન જૈન શાસનમાં એક જ છે, અને તેમની પછી લગભગ એક હજાર વર્ષે આ યશોવિજય થયા. તેમનું ટૂંક જીવન તેમના સમકાલીન સાધુ કાન્તિવિજયે “સુજશવેલી” નામની ગૂજરાતી કાવ્યકૃતિમાં આપેલું સુભાગ્ય પ્રાપ્ત થયું છે તેનો સાર અત્ર આપું છું : ૯૧૭. “તે મુનિના જ્ઞાનપ્રકાશને ધન્ય છે ! તેમનું શ્રુતજ્ઞાન સુરમણિ સમાન હતું, વાદીઓના વચનની કસોટી પર ચઢીને બોધિની વૃદ્ધિના હેતુરૂપ હોઈ બુધજનો તેનો આશ્રય લેતા હતા. સકલ મુનીશ્વરોમાં શિખરરૂપ તેઓ આગમના અનુપમ જ્ઞાતા હતા; કુમતિના ઉત્થાપક, વાચક એટલે ઉપાધ્યાયના કુલમાં સૂર્યરૂપ તેઓશ્રીનો જય હો ! પૂર્વે જ શ્રુતકેવલી પ્રભવાદિ થયા, અને કલિયુગમાં જોતાં તેઓ પણ તેવી રીતે શ્રુતધર હતા.૫૨૭ સ્વસમય-શાસ્ત્રમાં અને પરમતમાં દક્ષ એવા તેઓ શાસનની યશોવૃદ્ધિ કરનાર હતા, એમના સગુણો શિતલક્ષ હોઈ કોઈ તેમને પહોંચી શકે તેમ હતું નહિ. સુવિદિત એવા “કૂર્ચાલી શારદ' (મૂછાળી સરસ્વતી)ના બિરૂદને ધારણ કરનાર તેમણે બાલપણાથી જ આલાપમાં ત્રિદશગુરુ-બૃહસ્પતિને જીતી લીધા હતા-એટલે તેઓ બાલ્યવયથી જ મહાવિદ્વાન હતા. ૯૧૮. ગૂર્જરધરાના કન્કોડૂકોડુ ગામમાં નારાયણ વ્યવહારી (વણિક) ને ત્યાં તેની ગૃહિણી સૌભાગ્યદેથી થયેલ જશવંત નામનો કુમાર લઘુવયે પણ બુદ્ધિમાન હતો. સં. ૧૬૮૮માં પંડિતવર્ય નયવિજય કુણગેર ચોમાસું રહી કમ્ફોડે આવતાં માતા પુત્ર સહિત તે ગુરુના પાસે ઉપદેશથી વૈરાગ્યવાનું થતાં અણહિલપુર પાટણ જઈ ગુરુ પાસે “ચરિત્ર'-દીક્ષા સ્વીકૃત કરતાં જસવંતનું નામ યશોવિજય રાખ્યું. તેનો બીજો ભાઈ પદ્ધસિંહ પણ પ્રેરિત થઈ વ્રતવંત થયો-દીક્ષા લીધી, તેનું નામ પદ્મવિજય. આ બંનેને વડી દીક્ષા તપાગચ્છના આચાર્ય વિજયદેવસૂરિએ સ્વહસ્તે આપી. ગુરુ પાસે શ્રુતાભ્યાસ કર્યો. સં. ૧૬૯૯માં રાજનગર-અમદાવાદમાં સંઘ સમક્ષ યશોવિજયે અષ્ટ અવધાન કર્યા. સંઘમાં ઉક્ત ૨૨ સ્ત, તેના પર જ્ઞાનસારકૃત બાલા) સહિત ભીમસી માણેકદ્વારા પ્રકરણ રત્નાકર ભાગ ૧માં છપાયેલ છે. તે પછીનાં બે સ્ત૭ આનંદઘનજીએ રચેલાં જણાતાં હસ્તગત થતાં જૈનયુગ સં. ૧૯૮૨ ભાદ્ર) આશ્વિનના અંક પૃ. ૬૬ પર મેં આપેલ છે, તેના પર બાળા, કોઈ એ નથી રચ્યો તેનું કારણ એ હસ્તગત ન થવાના કારણે, યા તેને શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરનાર જાણી શાસનદૃષ્ટિથી હશે. (જુઓ જૈનયુગ સં. ૧૯૮૩ કાઈ માગ0 અંક પૃ. ૧૪૬ પર તે સંબંધી મારી નોંધ.) તેના પર વિવેચન વર્તમાન શૈલીમાં સ્વ. માણેકલાલ ઘેલાભાઇએ કરી છપાવેલ છે. આનંદઘનનાં પદો ઉપર વિવેચન સ્વ. શ્રી બુદ્ધિસાગરસૂરિએ અને શ્રી મોતીચંદ ગિ0 કાપડીઆએ કરેલ છે. પ૨૭. આ જ પ્રમાણે ધર્મસંગ્રહ નામનો ગ્રંથ કે જેને યશોવિજયજીએ સંશોધ્યો-સુધાર્યો હતો. તેના સં. ૧૭૩૮માં સમકાલીન કર્તા માનવિજય તેની પ્રશસ્તિમાં તે વાત જણાવતાં તેમને “શ્રુતકેવલી' તરીકે જણાવે છે - तर्कप्रमाणनयमुख्यविवेचनेन प्रोबोधितादिममुनिश्रुतकेवलित्वाः । चक्रुर्यशोविजयवाचकराजिमुख्या ग्रन्थेऽत्र मय्युपकृतिं परिशोधनाद्यैः ॥ ११ ॥ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એક અગ્રણી નામે શાહ ધનજી સૂરાએ ગુરુને વિનંતિ કરી કે આ વિદ્યા માટે યોગ્ય પાત્ર હોઈ તે મળતાં બીજા હેમાચાર્ય થાય તેમ છે તો કાશી જઈ છએ દર્શનના ગ્રંથ અભ્યાસે તો કામ પડ્યું જિનમાર્ગને ઉજ્વલ કરી બતાવે તેમ છે. ગુરુએ આ વચન સાંભળી જણાવ્યું “આ કાર્ય ધનને આધીન છે, વિના સ્વાર્થે અન્યમતિઓ નિજ શાસ્ત્રોનું જ્ઞાન ન આપે.' ૯૧૯. ગુણી શ્રાવક શાહ ધનજી સૂરાએ મનના ઉત્સાહપૂર્વક કહી દીધું કે “રૂપાનાણાના બે હજાર દીનારનો ખર્ચ પોતે કરવા અને પંડિતને વારંવાર-વખતોવખત તથાવિધિ અર્ચવા-ખુશ કરવા પોતે તૈયાર છે, માટે મારી ઇચ્છા એવી છે કે તેને ભણાવવાનું કરો.” આ સાંભળી ગુરુએ કાશી પ્રત્યે વિહાર કર્યો. ગુરુએ ઉક્ત શ્રાવકની ભક્તિ જાણી હુંડી કરાવી ને તે શ્રાવકે પાછળથી સહાય અર્થે નાણાં મોકલ્યાં. ૯૨૦. કાશીદેશની વાણારસી પુરી એ તો ગુણીજનોનું ક્ષેત્ર અને સરસ્વતીનું નિવાસસ્થાન. ત્યાં તાર્કિકકુલમાર્તડ અને પદર્શનના અખંડ જ્ઞાતા એક ભટ્ટાચાર્ય હતા કે જેની પાસે સાતસો શિષ્ય મીમાંસાઆદિનો અભ્યાસ જ્ઞાનરસપૂર્વક કરતા હતા. ત્યાં યશોવિજય પ્રકરણો ભણવા ગોઠવાયા. ન્યાય મીમાંસા બૌદ્ધ જૈમિની વૈશેષિક આદિના સિદ્ધાન્તો, ચિંતામણી ન્યાયગ્રંથોનો અભ્યાસ કરી વાદિઘટામાં દુર્દાન્ત વિબુધચૂડામણિ થયા. સાંખ્ય, પ્રભાકર ભટ્ટનાં મહાદુર્ઘટ સૂત્ર-મતાંતરો જાણી જિનાગમ સાથેનો સમન્વય કરી લીધો. અધ્યાપક પંડિતજીને હમેશનો રૂપૈયો અપાતો-એમ ત્રણ વર્ષ સુધી લાગલાગટ સતત અભ્યાસ કર્યો. એવામાં ત્યાં મોટા ઠાઠથી આવેલા એક સન્યાસી સાથે વાદ કરી યશોવિજયે સર્વજન સમક્ષ તેના પર જીત મેળવતાં તે ચાલી ગયો અને તેમનો ભારે સત્કાર કરવામાં આવ્યો૫૨૮ નિજાવાસે આવી વાણારસી પાર્શ્વનાથની સ્તુતિ કરી. “ન્યાયવિશારદ' નામની મહાપદવી અપાઈ, તેમની મહાકીર્તિ થઇ. આમ ત્રણ વર્ષ કાશીમાં રહી ત્યાંથી તાર્કિક તરીકે આગ્રામાં આવ્યા. ૯૨૧. આગ્રાના એક ન્યાયાચાર્ય પાસે આ પંડિતે રહી વિશેષ આદરથી કર્કશ તર્ક સિદ્ધાંત અને પ્રમાણમાં શાસ્ત્રો અવગાહી તર્કશાસ્ત્રનો ચાર વર્ષ સુધી અભ્યાસ કર્યો. ત્યાંના સંઘે પંડિતજી પાસે સાતસો રૂપૈયા ધર્યા, કે જેનો ઉપયોગ પુસ્તક પાઠામાં અને છાત્રોને આપવામાં કર્યો. આ રીતે દુર્દમ્ય વાદી બની સ્થલે સ્થલે વાદમાં જીત મેળવતા વિદ્યાએ દીપતા પંડિત અહમદાવાદ આવ્યા. ૯૨૨. કાશીથી “ન્યાયવિશારદ' પદ લઈ વાદોમાં વિજય મેળવી કાશીથી ઘણાં વર્ષે પધારેલા આ શાસનદીપક પંડિતવર્યને જોવા તરસતા એવા અનેક વિદ્વાનો-ભટ્ટ, વાદી, (જયગીત ગાનારા) યાચક-ભોજક ચારણ આદિના ટોળાથી અને સકલસંઘ સમુદાયથી વીંટાયેલા તેઓ અમદાવાદ નાગપુરી સરાહ હાલ જેને નાગોરી સરાહ કહે છે ત્યાં પધાર્યા. ચારે બાજુ કીર્તિ પ્રસરતાં તેમની પ્રશંસા પ૨૮. આ વાત સમકાલીન માનવિજય મુનિ પણ પોતાના ધર્મસંગ્રહની પ્રશસ્તિમાં જણાવે છે :सत्तर्ककर्कशधियाखिलदर्शनेषु मूर्धन्यतामधिगतास्तपगच्छधुर्या : काश्यां विजित्य परयूथिकपर्षदोऽग्रया विस्तारितप्रवरजैनमतप्रभावाः ॥ १० ॥ -તે તપગચ્છના ધોરીએ ઉંચા તર્કની કર્કશ બુદ્ધિ વડે સર્વ દર્શનોમાં મુખીપદ પ્રાપ્ત કરી પરમતની પરિષદને કાશીમાં જીતીને અગ્રણી તરીકે ઉંચા જૈનમતનો પ્રભાવ વિસ્તાર્યો હતો. Page #536 -------------------------------------------------------------------------- ________________ પારા ૯૧૯ થી ૯૨૬ ઉપાધ્યાય યશોવિજય ૪૧૧ ગૂર્જરપતિ (સૂબા) મહોબતખાન પાસે રાજસભામાં થતાં તેને તેમની વિદ્યા જોવા હોંશ થતી અને તેના કથનથી યશોવિજયે અષ્ટાદશ (૧૮) અવધાન કરી બતાવ્યાં. ખાને ખુશ થઈ બુદ્ધિનાં વખાણ કર્યા અને તેમને આડંબરથી વાજતે ગાજતે સ્વસ્થાનકે લઈ જવામાં આવ્યા. - ૯૨૩. આથી જૈન શાસની ઉન્નતિ થઈ અને તપાગચ્છના આ યતિ અક્ષોભ પંડિત છે એમ સર્વે ગચ્છનાએ સ્વીકાર્યું. સંઘે ગચ્છનાયક વિજયદેવસૂરિને આ અજોડ-અજેય-અનુપમ બહુશ્રુત પંડિત ઉપાધ્યાય' પદને યોગ્ય છે માટે તે પદ આપવાની વિનતિ કરતાં તેમણે તે વાત ધારી રાખી. પંડિતજીએ સ્થાનક-વીસસ્થાનકની ઓળીનો તપ આદર્યો, શુદ્ધ સંવેગ સાથે સંયમની શુદ્ધિ વધારી-તે વખતે જયસોમઆદિ પંડિત-મંડલીએ તેમનાં “અદોષચરણ” સેવ્યાં. વિધિપૂર્વક તપ આરાધ્યા પછી ફલ તરીકે (વિજયદેવસૂરિના પટ્ટધર) વિજયપ્રભસૂરિએ સં. ૧૭૧૮ માં વાચક-ઉપાધ્યાય પદ આપ્યું. ૯૨૪. “ઉ0 યશોવિજયના ગુણનો વિસ્તાર પમાય તેમ નથી. તેના ઉપકારો ગંગાજલથી વિશેષ છે. વેદની ગંભીર રચના જેમ ઉપનિષદો છે તેમ સ્યાદ્વાદના નય નિગમ આગમથી ગંભીર તેમની વચનરચના-કૃતિઓ છે, કે જેનું રહસ્ય ધીર જનો પણ પામી ન શકે. એમની રચનાઓ ચંદ્રિકા જેવી શીતલ, પરમાનંદ આપનારી, શુચિ, વિમલસ્વરૂપ, સાચી છે અને તેને રસિકજનો હોંશથી-આનંદપૂર્વક સેવે છે. હરિભદ્રસૂરિનો આ લઘુબાંધવ એટલે કલિયુગમાં એક બીજો હરિભદ્ર થયો. ૯૨૫. “સં. ૧૭૪૩ માં ડભોઇમાં પાઠક હતા ત્યાં અનશન કરી સ્વર્ગસ્થ થયા. ત્યાં સમાધિસ્તૂપ કરવામાં આવ્યો કે જેમાંથી તેમના દિવસે ન્યાયની ધ્વનિ પ્રકટે છે. સંગીશિરોમણી જ્ઞાનરત્ન સમુદ્ર અને કુમતિતિમિર ઉચ્છેદવા માટે માટે બાલાસણદિનકર ગુરુ અદશ્ય થયો.પ૨૯ (પછી સં. ૧૭૪૫માં તે સ્તૂપમાં તેમની પાદુકાઓ પ્રતિષ્ઠિત થઇ.) ૯૨૬. આમના સંબંધી અનેક કિંવદન્તીઓ ચાલતી હતી. મહાન પુરુષો સંબંધી એમ બને છે. તે પરથી એક કાવ્ય મેં રચેલ ને ત્યારપછી આ ટુંક ચરિત્ર પ્રાપ્ત થતાં તેને સંગત રહી ફેરફાર કરેલ ૫૩૦ તે અત્ર આપવામાં આવે છે : (ભીમપલાસી) શ્રી જ્ઞાનકુંજ ! યશોવિજય ! પ્રણામ તું મહાત્મનેત્રિવર્ષ કાશીમાં અભ્યાસ “ન્યાયવિશારદ' ખાસ વાદી ક્લેશ જીતીને ધ્વજા ચડાવી ધર્મને--શ્રી0 પ૨૯. આ પ્રમાણે ઉપાધ્યાયના સમકાલીન કાંતિવિજયે તેમના ગુણગણ પરિચય રૂપ સુજસવેલિ નામની વ્યાસ પાટણના સંઘના આગ્રહથી રચી તે પરથી સાર આપ્યો છે. તેનો ઉત્તરાર્ધ શ્રી જિનવિજયને હાથ લાગતાં આત્માનંદપ્રકાશના પુત્ર ૧૩ અંક ૬માં અપાયો છે. (સં. ૧૯૭૨) પણ જે પૂર્વાર્ધ ૧૩ વર્ષ સુધીમાં ન મળ્યો તે સુભાગ્યે મને તે આખી કૃતિ અમદાવાદમાં સં. ૧૯૮૪માં મળતાં પ્રાપ્ત થયો. પ૩૦. આ કાવ્ય મૂળ માટે જુઓ જૈન ધર્મપ્રકાશ જેઠ સં. ૧૯૬૬ના પૃ. ૯૩, અને ફેરફાર સહિત જૈનયુગ કાર્તિક-માગશર સં. ૧૯૮૫ પૃ. ૮૪. Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ગુંથ્યા અનેક શાસ્ત્રગ્રંથ ન્યાયાધ્યાત્મ યોગ પંથ ચેતના જ્યોતિ જગાવી જૈને સનાતનને--શ્રી, શાસ્ત્રમાર્ગ દાખવી પ્રમાણ સહુ નયે ભરી હુરાવી શક્તિ ને પ્રવેશી ભવ્યતા સુશાસને--શ્રી) ભવ્યતા શાસનકાજ અધ્યાત્મનું નહિ કલ્યાણ ભેટી અપીં “અષ્ટપદી' યોગી આનંદઘનને--શ્રી૦ સાઠ અધિક વર્ષ જીવી પુણ્ય આત્મા સંચર્યા કીર્તિકોટી બાંધી કરી સદા વિખૂટા અમને--શ્રી, નિશ્ચયે અમારા પ્રાણ સાંધે સંધિ આપની પ્રાર્થતા “રહો સદા અપૂર્વ શાંતિ આપને'--શ્રી) સ્મરીએ ગુણ સંસ્તવી પૂજ્યપાદ ! તુજ નામ હૃદયે પ્રેમ-પુષ્પથી વધાવી ધર્મવર્ક્સને--શ્રી. Page #538 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ - (અનુસંધાન) સમયજ્ઞ સુધારક, ન્યાયશાસ્ત્રી, અને યોગવેત્તા યશોવિજય. ज्ञात्वा कर्मप्रपंचं निखिलतनुभृतां दुःखसंदोहबीजं तद् विध्वंसाय रत्नत्रयमयसमणं यो हितार्थी दिदेश । अंतः संक्रान्तविश्वव्यतिकरविलसत्कैवलैकात्मदर्शः, स श्रीमान् विश्वरूपः प्रतिहतकुमतः पातु वो वर्द्धमानः ॥ -શ્રી યશોવિજયકૃત કર્મપ્રકૃતિ ટીકા પ્રશસ્તિ શ્લો. ૧ विषयानुबंधबन्धुरमन्यन्न किमप्यतः फलं याचे । इच्छाम्येकं जन्मनि जिनमतरागं परत्रापि ॥ अस्मादृशां प्रमादग्रस्तानां चरणकरणहीनानां । अब्धौ पोत इवेह प्रवचनरागः शुभोपायः ॥ · સ્વકૃત ન્યાયાલોક પ્રશસ્તિ ૪, ૬. -સર્વ દેહધારીઓના દુઃખોના સમુદાયના બીજ એવા કર્મપ્રપંચને જાણીને તેનો આત્યંતિક નાશ કરવા માટે જેમણે હિતના અર્થી થઈ ત્રણ રત્નવાળા સમયને-સિદ્ધાંતને ઉપદેશ્યો અને જેમણે વિશ્વના વ્યતિકરમાં વિલસતા કેવલ એક આત્મદર્શનને અંતરમાં સંક્રાંત કરેલ છે એવા વિશ્વરૂપ કુમતિના હટાવનાર શ્રીમાન્ વર્તમાન અમારૂં રક્ષણ કરો. . આપની પાસે વિષયોમાં અનુબંધવાળું એવું કોઇપણ બીજાં ફલ યાચતો નથી; આ જન્મમાં અને પરજન્મમાં પણ માત્ર જિનમતરાગ ઈચ્છું છું. અમારા જેવા પ્રમાદગ્રત અને ચરણકરણથી હીનને આ જન્મમાં પ્રવચનરાગ જ જેમ સાગરમાં નાવ છે તેમ તરવાનો શુભ ઉપાય છે. स्वागमं रागमात्रेण द्वेषमात्रात्परागमम् । न श्रयामस्त्यजामो वा किंतु मध्यस्थया दृशा ॥ -અમે માત્ર રાગથી સ્વ એટલે જૈન આગમનો આશ્રય કે માત્ર દ્વેષ વડે ૫૨ એટલે જૈનતર આગમનો ત્યાગ કરતા નથી; પરંતુ મધ્યસ્થ દૃષ્ટિથી અવલોકન કરી યથોચિત કરીએ છીએ-સ્વકૃત જ્ઞાનસાર ૧૬મું અષ્ટક. पूर्वं न्यायविशारदत्वबिरुदं काश्यां प्रदत्तं बुधैः न्यायाचार्यपदं ततः कृतशतग्रंथस्य यस्याऽर्पितम् । જેને કાશીના વિદ્વાનોએ પૂર્વે ‘ન્યાયવિશારદ’ એ બિરૂદ આપ્યું હતું અને પછી જેને સો ગ્રંથના કર્તા એવા તેને ‘ન્યાયાચાર્ય’નું પદ અર્પિત થયું હતું. (સ્વકૃત જૈનતર્કપરિભાષાની પ્રશસ્તિમાં તથા પ્રતિમાશતકની સ્વોપજ્ઞ ટીકાની આદિમાં.) ૯૨૭. આ જીવન-વૃત્ત પરથી જણાય છે કે ન્હાની વયે દીક્ષા લીધી હતી. તેથી જન્મ સં. ૧૬૮૦ લગભગ મૂકી શકાય. ૫૩ વર્ષનું આયુષ્ય એ ગણનાએ થયું. તે દરમ્યાન ૮ વર્ષની શિશુ અવસ્થા પછી નયવિજય ગુરુ પાસે ૧૧ વર્ષ અભ્યાસ કરી ગુરુ સાથે કાશી જઈ ત્રણ વર્ષ ત્યાં ને પછી આગ્રામાં Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ૪ વર્ષ અખંડ ઉંચો અભ્યાસ કરી-એમ ૧૭૦૬-૭ સુધી ૧૮ વર્ષ વિદ્યા-વ્યાયામમાં ગાળી જીવન પર્યંત ગ્રંથો રચવાનું ચાલુ રાખ્યું. ભાષા દૃષ્ટિએ પ્રાકૃત, સંસ્કૃત અને ગૂજરાતીમાં પુષ્કળ કૃતિઓ રચી. વિષયો પરત્વે ન્યાય, યોગ, અધ્યાત્મ, દર્શન, ધર્મનીતિઃ ખંડનાત્મક ધર્મસિદ્ધાંત, કથાચરિત, મૂલ તેમજ ટીકા રૂપે રચનાઓ કરી. “તેમના જેવી સમન્વયશક્તિ રાખનાર, જૈન જૈનેતર મૌલિક ગ્રંથોનું ઊડું દોહન કરનાર, પ્રત્યેક વિષયના અંત સુધી પહોંચી તેના પર સમભાવપૂર્વક પોતાના સ્પષ્ટ મંતવ્ય પ્રકાશનાર, શાસ્ત્રીય અને લૌકિક ભાષામાં વિવિધ સાહિત્ય રચી પોતાના સરલ અને કઠિન વિચારોને સર્વ જિજ્ઞાસુ પાસે પહોંચાડવાની ચેષ્ટા કરનાર અને સંપ્રદાયમાં રહીને પણ સંપ્રદાયના બંધનની પરવા નહિ કરીને જે કંઈ ઉચિત જણાયું તેના પર નિર્ભયતાપૂર્વક લખનાર, કેવલ શ્વેતામ્બર-દિગંબર સમાજમાં જ નહી બલ્ક જૈનેતર સમાજમાં પણ તેમના જેવો કોઈ વિશિષ્ટ વિદ્વાન્ અત્યાર સુધી અમારા ધ્યાનમાં આવેલ નથી. પાઠક સ્મરણમાં રાખે કે આ અત્યુક્તિ નથી. અમે ઉપાધ્યાયજીના અને બીજા વિદ્વાનોના ગ્રંથોનું અત્યાર સુધી જો કે અલ્પમાત્ર અવલોકન કર્યું છે તેના આધારે તોળી જોખીને ઉક્ત વાક્ય લખ્યાં છે. નિઃસંદેહ શ્વેતાંબર અને દિગંબર સમાજમાં અનેક બહુશ્રુત વિદ્વાન થઈ ગયા છે, વૈદિક તથા બૌદ્ધ સંપ્રદાયમાં પણ પ્રચંડ વિદ્વાનની કમી રહી નથી; ખાસ કરીને વૈદિક વિદ્વાન તો હંમેશથી ઉચ્ચ સ્થાન લેતા આવ્યા છે, વિદ્યા તો માનો કે તેમના બાપની છે; પરંતુ એમાં શક નથી કે કોઇ બૌદ્ધ યા કોઈ વૈદિક વિદ્વાન આજસુધી એવો થયો નથી કે જેના ગ્રંથના અવલોકનથી એવું જાણવામાં આવે કે તે વૈદિક યા બૌદ્ધ શાસ્ત્ર ઉપરાંત જૈનશાસ્ત્રનું પણ વાસ્તવિક ઉડું અને સર્વવ્યાપી જાણપણું રાખતો હોય. આથી ઉલટું ઉપાધ્યાયજીના ગ્રંથોને ધ્યાનપૂર્વક જોનાર કોઇ પણ બહુશ્રુત દાર્શનિક વિદ્વાન એવું કહ્યા વગર નહિ રહેશે કે ઉપાધ્યાયજી જૈન હતા. તેથી જૈનશાસ્ત્રનું ઉડું જ્ઞાન તો તેમને માટે સહજ હતું. પરંતુ ઉપનિષદ્ દર્શન આદિ વૈદિક ગ્રંથોનું તથા બૌદ્ધ ગ્રંથોનું આટલું વાસ્તવિક, પરિપૂર્ણ અને સ્પષ્ટ જ્ઞાન તેમની અપૂર્વ પ્રતિભા અને કાશીસેવનનું જ પરિણામ છે.”૫૩૫ ૨૮. તેઓ જન્મસંસ્કારસંપન્ન શ્રતયોગસંપન્ન અને આજન્મ બ્રહ્મચારી ધુરંધર આચાર્ય હતા. સામાન્ય રીતે પોતાના બધા ટીકાગ્રંથોમાં તેમણે જે જે કહ્યું છે તે બધાનું ઉપપાદન પ્રાચીન અને પ્રામાણિક ગ્રંથોની સમ્મતિ દ્વારા કર્યું છે, કયાંયે કોઈ ગ્રંથનો અર્થ કાઢવામાં ખેંચતાણ નથી કરી. તર્ક અને સિદ્ધાન્ત બંનેનું સમતોલપણું સાચવી પોતાના વક્તવ્યની પુષ્ટિ કરી છે, + + માત્ર અમારી જ દૃષ્ટિએ નહિ પણ હરકોઈ તટસ્થ વિદ્વાનની દૃષ્ટિએ જૈન સંપ્રદાયમાં ઉપાધ્યાયજીનું સ્થાન, વૈદિક સંપ્રદાયમાં શંકરાચાર્ય જેવું છે. ૨૩૨ ૯૨૯. પોતે શ્વેતામ્બર તપાગચ્છમાં હતા અને શ્રી અકબર પ્રતિબોધક હીરવિજયસૂરિના શિષ્ય પતકવિદ્યાવિશારદ પ્રસિદ્ધ ઉપાધ્યાય કલ્યાણવિજય, તેમના શિષ્ય સકલ શબ્દાનુશાસનનિષ્ણાત ૫૩૧. પ્રજ્ઞાચક્ષુ પંડિતશ્રી સુખલાલનો “યોગદર્શન તથા યોગવિંશિકામાં હિંદીમાં આપેલ “પરિચય'માંથી અનુવાદ. પ૩૨. ઉક્ત સુખલાલ પંડિતજીનો ‘ગુરુતત્ત્વ વિનિશ્ચય” એ નામના યશોવિજયજીકૃત ગ્રંથમાં “ગ્રંથ અને કર્તાનો પરિચય'. Page #540 -------------------------------------------------------------------------- ________________ પારા ૯૨૮ થી ૯૩૦ ઉપા. યશોવિજયજીનું સાહિત્ય ૪૧૫ લાભવિજય, તેમના શિષ્ય પંડિત જીતવિજય, અને તેમના ગુરુભાઈ નયવિજયના શિષ્ય હતા. તેમનું ન્યાય તર્કનું જ્ઞાન અદભુત હતું ને પોતે જબરા વાદી હતા. પોતાના સમયમાં ચાલતા અન્ય સંપ્રદાયો નામે દિગંબરમત અને સ્વ શ્વેતાંબરમાંથી નિકળેલ મૂર્તિપૂજા નિષેધક લોંકા સંપ્રદાય તથા બીજી જાદી જુદી વિધિ અને માન્યતામાં જુદા પડતા એવા નાની શાખાઓ રૂપી ગચ્છો નામે પાર્થચંદ્ર ગચ્છ, કડવાનો મત અને વીજાનો મત હતા. તદુપરાંત ધર્મસાગરે અનેક પ્રરૂપણાઓ કરી આખા ગચ્છના તંત્રને હલાવી મૂક્યું હતું અને પછી તેમના શિષ્યવર્ગે તે પ્રરૂપણા ચાલુ રાખી હતી. આ સર્વના મતોનો નિરાસ કરવા માટે પ્રમાણો આપવા ઉપરાંત તેમની કઠોર શબ્દોમાં ઝાટકણી કરી છે. દિગંબરો સામે ખાસ ગ્રંથો અધ્યાત્મમત પરીક્ષા, જ્ઞાનાર્ણવ (અનુપલબ્ધ) એ સંસ્કૃતમાં, અને હિંદીમાં દિકપટ ચોરાસી બોલ, લોંકા-ટૂંઢીઆ સામે સંસ્કૃતગદ્ય ગ્રંથ નામે દેવધર્મ પરીક્ષા, સં. કાવ્યમાં પ્રતિમાશતકના ૬૯ શ્લોકો અને તે પછી રચેલી તે પર સ્વોપજ્ઞ ટીકા, ગૂ૦ માં મહાવીર સ્તવન અને સીમંધરા સ્તવનાદિ, ધર્મસાગર સામે ઉક્ત પ્રતિમાશતકમાંના ૯ શ્લોક, પ્રા. ધર્મપરીક્ષા અને તે પર સંસ્કૃત ટીકા રચેલ છે. આ ખંડનાત્મક ગ્રંથો રચવામાં પ્રેરણાત્મક વસ્તુ પોતાનો દઢ દર્શનપક્ષ છે અને વળી કહે છે કે, “વિધિનું કહેવું, વિધિ પરની પ્રીતિ, વિધિની ઈચ્છા રાખનાર પુરુષોને વિધિમાર્ગમાં પ્રવર્તાવવા તથા અવિધિનો નિષેધ કરવો એ સર્વ અમારી જિનપ્રવચન પરની ભક્તિ પ્રસિદ્ધ જ છે.” (અધ્યાત્મસારનો અનુભવાધિકાર શ્લો. ૩૧, ૩૨). આ દર્શનપક્ષ એ પ્રવચનભક્તિને પરિણામે આવા ગ્રંથો રચ્યા અને તેમાં પોતાની તર્કશક્તિનો ઉપયોગ કર્યો. તેજ તર્કશક્તિને પાતંજલ, સાંખ્યાદિ સર્વે દર્શનોનો સ્વદર્શન સાથે યુક્તિમાન સમન્વય કરવામાં પણ કામે લગાડી. એ રીતે યોગ અને અધ્યાત્મમાં ઉતરી આત્માનુભવ પણ પોતે પ્રાપ્ત કરી શકયા. ૯૩૦. “ન્યાયનો ચોથો નામે ફલ-કાળ-આ યુગમાં જે સાહિત્ય રચાયું, તે ફળરૂપ છે. ફળમાં બીજથી ફૂલ સુધીના ઉત્તરોત્તર પરિપાકનો સાર આવી જાય છે, તેવી રીતે આ યુગના સાહિત્યમાં પહેલા ત્રણે યુગના સાહિત્યમાં થયેલો પરિપાક એક સાથે આવી જાય છે. આ યુગમાં જે જૈન ન્યાયસાહિત્ય રચાયું છે તેજ જૈન ન્યાયના વિકાસનું છેલ્લું પગથિયું છે; કારણ કે ત્યારબાદ તેમાં કોઇએ જરાયે ઉમેરો કર્યો નથી. મલ્લિષણની સ્યાદ્વાદમંજરી બાદ કરીને આ યુગના ફલાયમાન ન્યાયવિષયક ઉચ્ચ સાહિત્ય તરફ નજર કરીએ તો જણાશે કે તે અનેક વ્યક્તિઓના હાથે લખાયું નથી; તેના લેખક ફક્ત એક જ છે અને તે સત્તરમા અઢારમાં સૈકામાં થયેલા, લગભગ સો (? સાઠ) શરદો સુધી મુખ્યપણે શાસ્ત્રયોગ સિદ્ધ કરનાર, સંસ્કૃત પ્રાકૃત ગૂજરાતી અને મારવાડી એ ચારે ભાષાઓમાં વિવિધ વિષયોની ચર્ચા કરનાર ઉપાધ્યાય યશોવિજયજી છે. ઉપાધ્યાયજીના, જૈન તત્ત્વજ્ઞાન, આચાર, અલંકાર, છંદ વગેરે અન્ય વિષયોના ગ્રંથોને બાદ કરી માત્ર જૈન ન્યાયવિષયક ગ્રંથો ઉપર નજર નાખીએ તો એમ કહેવું પડે છે કે, સિદ્ધસેન ને સમંતભદ્રથી વાદિદેવસૂરિ અને હેમચંદ્ર સુધીમાં જૈન ન્યાયનો આત્મા જેટલો વિકસિત થયો હતો, તે પૂરેપૂરો ઉપાધ્યાયજીના તર્કગ્રંથોમાં મૂર્તિમાન થાય છે અને વધારામાં તે ઉપર એક કુશળ ચિત્રકારની પેઠે તેઓએ એવા સૂક્ષ્મતાના, સ્પષ્ટતાના Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અને સમન્વયના રંગો પૂર્યા છે, કે જેનાથી મુદિતમના થઈ આપોઆપ એમ કહેવાઈ જાય છે કે, પહેલા ત્રણ યુગનું બંને (દિગંબર અને શ્વેતાંબર) સંપ્રદાયનું જૈન ન્યાયવિષયક સાહિત્ય કદાચ ન હોય અને માત્ર ઉપાધ્યાયજીનું જૈન ન્યાયવિષયક સંપૂર્ણ સાહિત્ય ઉપલબ્ધ હોય તોયે જૈન વાડ્મય કૃતકૃત્ય છે. ૯૩૧. ઉપાધ્યાયજીએ અધિકારીભેદને ધ્યાનમાં રાખી, વિષયોની વહેંચણી કરી તે ઉપર નાના મોટા અનેક જૈન ન્યાયના ગ્રંથો લખ્યા. તેઓએ જૈનતર્કપરિભાષા જેવો જૈન ન્યાયપ્રવેશ માટે લઘુ ગ્રંથ રચી, જૈન સાહિત્યમાં તર્કસંગ્રહ અને તર્કભાષાની ખોટ પૂરી પાડી. ‘રહસ્ય' પાંકિત એકસો આઠ ગ્રંથો કે તેમાંના કેટલાક રચી જૈન ન્યાયવાડ્મયમાં નૈયાયિક પ્રવર ગદાધર ભટ્ટાચાર્યના ગ્રંથોની ગરજ સારી; નયપ્રદીપ, નયરહસ્ય, નયામૃતતરંગિણી સહિત નયોપદેશ, સ્યાદ્વાદકલ્પલતા, ન્યાયાલોક, ખંડનખંડખાદ્ય, અષ્ટસહસ્રી ટીકા આદિ ગ્રંથો રચી જૈન ન્યાયવાડ્મયને ઉદયનાચાર્ય, ગંગેશ ઉપાધ્યાય, રઘુનાથ શિરોમણિ અને જગદીશની પ્રતિભાનું નૈવેદ્ય ધર્યું. અધ્યાત્મસાર, અધ્યાત્મોપષિર્ જેવા ગ્રંથોથી જૈન ન્યાયવાડ્મયનો ગીતા, યોગવાશિષ્ઠ આદિ વૈદિક ગ્રંથો સાથે સંબંધ જોડ્યો. થોડામાં એટલું જ કહેવું બસ છે કે, વૈદિક અને બૌદ્ધ સાહિત્યે દાર્શનિક પ્રદેશમાં સત્ત૨મા સૈકા સુધીમાં જે ઉત્કર્ષ સાધ્યો હતો, લગભગ તે બધા ઉત્કર્ષનો આસ્વાદ જૈન વાડ્મયને આપવા ઉપાધ્યાયજીએ પ્રામાણિકપણે આખું જીવન વ્યતિત કર્યું અને તેથી તેઓના એક તેજમાં જૈન ન્યાયનાં બીજાં બધાં તેજો લગભગ સમાઈ જાય છે, એમ કહેવું પડે છે.’૫૩૩ ૯૩૨. ‘રહસ્ય’ થી અંકિત પ્રમારહસ્ય, સ્યાદ્વાદ રહસ્ય, (કે વા અને) વાદરહસ્ય, ભાષારહસ્ય, નયરહસ્ય અને ઉપદેશરહસ્ય તેમણે રચ્યા છે તે નિર્વિવાદ છે. પ્રથમના ત્રણ અનુપલબ્ધ છે પણ તેમનો ઉલ્લેખ-નિર્દેશ અન્યગ્રંથોમાં સ્પષ્ટ છે. એવા ‘રહસ્ય’ અંકિત સો ગ્રંથ કરવાની પોતાની ઇચ્છા ભાષારહસ્યમાં વ્યક્ત કરી છે. ‘આ ‘રહસ્ય' શબ્દથી અંકિત કરવાની સ્ફૂરણા પ્રસિદ્ધ નૈયાયિક મથુરાનાથના તત્ત્વરહસ્ય અને તત્ત્વાલોકરહસ્ય નામના ટીકાગ્રંથો પરથી થઇ લાગે છે. તેમના મંગલવાદ અને વિધિવાદ નામના હાલ અનુપલબ્ધ ગ્રંથોના નામમાં ‘વાદ' શબ્દ વાપરવાની સ્ફુરણા તેમના સમકાલીન નવ્યન્યાયના વિદ્વાન્ ગદાધરે રચેલ વ્યુપત્તિવાદ, શક્તિવાદ આદિ ન્યાયગ્રંથ પરથી થઈ લાગે છે. યશોવિજયજી નવ્યન્યાય પીને પચાવી ગયા હતા અને તેથી જ નવીન તત્ત્વો તેમણે જૈન દર્શનમાં આણ્યાં, તેમજ નવ્ય ન્યાયનાં તત્ત્વોનું પણ જૈન દૃષ્ટિએ ખંડન કર્યું. આજ યશોવિજયજીની વિશિષ્ટતા છે કે સં. ૧૨૫૦ થી માંડી તેમના સમય સુધી જે અન્ય જૈનાચાર્યો ન કરી શકયા તે તેમણે કર્યું. તેમની શૈલી જગદીશ ભટ્ટાચાર્યના જેવી શબ્દબાહુલ્ય વગરની ગંભીર ચર્ચા કરનારી છે. મથુરાનાથનો એમણે ઘણે સ્થળે ઉપયોગ અને નામોલ્લેખ પણ કર્યો છે. હેમચંદ્રાચાર્ય જેમ પોતાના સમકાલીન મલયિગિર અને વાદિદેવસૂરિનો ઉલ્લેખ નથી કર્યો, તેમ યશોવિજયે પોતાના સમકાલીન ૫૩૩. પંડિત સુખલાલનો ભાવનગરની સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ માટેનો નિબંધ નામે ‘જૈન ન્યાયનો ક્રમિક વિકાસ.' Page #542 -------------------------------------------------------------------------- ________________ પારા ૯૩૧ થી ૯૩૪ ન્યાય અને યોગગ્રંથો ૪૧૭ જગદીશનો નથી કર્યો. પરંતુ જગદીશના ગ્રંથથી તેઓ જાણીતા હતા એમ અનુમાન થાય છે.’ (રા. મોહનલાલ ઝવેરીનો અભિપ્રાય.) ૯૩૩. જૈનોના ‘યોગ સાહિત્ય સંબંધમાં હરિભદ્રસૂરિના યોગવિષયક ગ્રંથ અને ત્યારબાદ હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર આપણે જોઇ ગયા. ‘પછી આ ઉપાધ્યાય યશોવિજયકૃત યોગગ્રંથો પર નજર ઠરે છે. તે ઉપાધ્યાયજીના શાસ્ત્રજ્ઞાન, તર્કકૌશલ અને યોગાનુભવ ઘણાં, ગંભીર હતાં. તેથી તેમણે અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ તથા સટીક બન્નીશ બત્રીશીઓ {સ્વોપક્ષ ટીકા અને મુનિ યશોવિજયકૃત નયલતાટીકા અને ગુજરાતી અનુવાદ સાથે ૧ થી ૮ ભાગમાં, પ્ર. અંધેરી ગુજરાતી સંઘ} યોગ સંબંધી વિષયો પર લખેલ છે. તેમાં જૈન મંતવ્યોની સૂક્ષ્મ અને રોચક મીમાંસા કરવા ઉપરાંત અન્ય દર્શન અને જૈનદર્શનની સરખામણી પણ કરી છે. દાત૦ અધ્યાત્મસા૨ના યોગાધિકા૨ અને ધ્યાનાધિકારમાં પ્રધાનપણે ભગવદ્ગીતા તથા પાતંજલસૂત્રનો ઉપયોગ કરી અનેક જૈનપ્રક્રિયાપ્રસિદ્ધ ધ્યાન વિષયોનો ઉક્ત બંને ગ્રંથોની સાથે સમન્વય કર્યો છે. અધ્યાત્મોપનિષદ્દ્ના શાસ્ત્ર, જ્ઞાન, ક્રિયા અને સામ્ય એ ચાર યોગોમાં પ્રધાનપણે યોગવાશિષ્ઠ તથા તૈત્તિરીય ઉપનિષદ્નાં વાક્યોનાં અવતરણ આપી તાત્ત્વિક ઐકય બતાવ્યું છે; યોગાવતાર દ્વાત્રિંશિકામાં ખાસ કરી પાતંજલ યોગના પદાર્થોનું જૈનપ્રક્રિયા અનુસાર સ્પષ્ટીકરણ કર્યું છે. આ ઉપરાંત તેમણે હરિભદ્રસૂરિષ્કૃત યોગવિંશિકા તથા ષોડશક પર ટીકાઓ લખી પ્રાચીન ગૂઢ તત્ત્વોનું સ્પષ્ટ ઉદ્ઘાટન પણ કર્યું છે. આટલું જ કરીને સંતુષ્ટ ન રહેતાં તેમણે મહર્ષિ પતંજલિ કૃત યોગસૂત્રોના ઉપર એક નાનીશી વૃત્તિ પણ લખી છે. આ વૃત્તિ જૈનપ્રક્રિયાનુસાર લખાયેલી હોવાથી તેમાં યથાસંભવ યોગદર્શનની ભીંત રૂપ સાંખ્ય પ્રક્રિયાની જૈન પ્રક્રિયા સાથે સરખામણી પણ કરી છે. ઉપાધ્યાયજીની પોતાની વિવેચનામાં જેવી મધ્યસ્થતા, ગુણગ્રાહકતા, સૂક્ષ્મ સમન્વયશક્તિ અને સ્પષ્ટભાષિતા દેખાઇ છે તેવી બીજા આચાર્યોમાં ઘણી ઓછી નજરે પડે છે. (દા∞ ત૦ જુઓ તેમની શાસ્ત્રવાર્તાસમુચ્ચયવૃત્તિ અને પાતંજલસૂત્ર વૃત્તિ). ૯૩૪. ‘મહર્ષિ પતંજલિએ પોતાનું યોગદર્શન સાંખ્ય સિદ્ધાંત અને પ્રક્રિયા પર રચ્યું છે. તો પણ તેમની દૃષ્ટિવિશાલતાથી તે સર્વ દર્શનોના સમન્વય રૂપ બન્યું છે, દા. ત. સાંખ્યનો નિરીશ્વરવાદ વૈશેષિક નૈયાયિક આદિ દર્શનો દ્વારા ઠીક નિરસ્ત થયો અને સાધારણ લોકસ્વભાવનો ઝુકાવ ઇશ્વરોપાસના પર વિશેષ જણાયો ત્યારે અધિકારીભેદ તથા રુચિવિચિત્રતાનો વિચાર કરી તેમણે ઈશ્વરોપાસનાને પણ સ્થાન આપ્યું (સૂત્ર ૧-૩૩). અને ઇશ્વરના સ્વરૂપનું નિષ્પક્ષભાવથી એવું નિરુપણ કર્યું કે જે સર્વને માન્ય થઇ શકે (સૂત્ર ૧-૨૪, ૨૫, ૨૬). પસંદ આવે તે પ્રતીકની ઉપાસના કરો પણ કોઈ પણ રીતે મન એકાગ્ર-સ્થિર કરો અને તે દ્વારા પસ્માત્મચિંતનના સાચા પાત્ર બનો. આથી ધર્મને નામે કલહ ટાળવાનો સાચો માર્ગ બતાવ્યો. આ દૃષ્ટિવિશાલતાની અસર અન્ય ગુણગ્રાહી આચાર્યો પર પણ પડી. તેવા આચાર્યોમાં હરિભદ્રસૂરિ અને યશોવિજયનું ખાસ સ્થાન છે. (દા. ત. આ. હિરભદ્રે યોગબિંદુ ગ્લો. ૧૬-૨૦ માં સર્વ દેવોની ઉપાસના લાભદાયક બતાવી તે પર ‘ચારિ સંજીવની ચાર’ એ ન્યાયનો ઉપયોગ કર્યો છે અને એ જ રીતે ઊપા. યશોવિજયે પોતાની પૂર્વસેવાદ્વાત્રિંશિકા, આઠ Page #543 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ દૃષ્ટિઓની સજ્ઝાય આદિ ગ્રંથોમાં અનુકરણ કરેલ છે.) જૈન દર્શન સાથે પાતંજલ યોગદર્શનનું સાદેશ્ય અન્ય સર્વ દર્શનોની અપેક્ષાએ અધિક છે. તે સાદૃશ્ય (૧) શબ્દનું, (૨) વિષયનું અને (૩) પ્રક્રિયાનું એમ મુખ્યતયા ત્રણ પ્રકારનું છે. (૧) મૂલ યોગસૂત્રમાં જ નહિ પરંતુ તેના ભાષ્ય સુધ્ધામાં એવા અનેક શબ્દ છે કે જે જૈનેતર દર્શનોમાં પ્રસિદ્ધ નથી યાતો ઓછા પ્રસિદ્ધ છે, જ્યારે જૈનશાસ્ત્રમાં ખાસ પ્રસિદ્ધ છે. જેવા કે ભવપ્રત્યય, સવિતર્ક, સવિચાર, નિર્વિચાર, મહાવ્રત, કૃત કારિત અનુમોદિત, પ્રકાશાવરણ, સોપક્રમ, નિરુપક્રમ, વજ્રસંહનન, કેવલી, કુશલ, જ્ઞાનાવરણીય કર્મ, સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સર્વજ્ઞ, ક્ષીણકલેશ, ચરમદેહ આદિ (સરખાવો યોગસૂત્ર અને તત્ત્વાર્થ). (૨) વિષયોમાં પ્રસુપ્ત તનુ આદિ ક્લેશાવસ્થાઓ, પાંચ યમ, યોગજન્ય વિભૂતિ, સોપક્રમ નિરુપક્રમ કર્મનું સ્વરૂપ તથા તેનાં દૃષ્ટાંત, અનેક કાર્યોનું નિર્માણ આદિ. (૩) પ્રક્રિયામાં-પરિણામિ-નિત્યતા અર્થાત્ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય રૂપે ત્રિરૂપ વસ્તુ માની તદનુસાર ધર્મધર્મીનું વિવેચન. આ રીતે જણાતી વિચારસમતાના કારણે હરિભદ્રસૂરિ જેવા જૈનાચાર્યે મહર્ષિ પતંજલિ પ્રતિ હાર્દિક આદર પ્રકટ કરી પોતાના યોગગ્રંથોમાં ગુણ-ગ્રાહકતાનો નિર્ભીક પરિચય આપ્યો છે. (જુઓ યોગબિંદુ શ્લો૦ ૬૬ ઉ૫૨ અને યોગ દૃષ્ટિ સમુચ્ચય શ્લો. ૧૦ ઉપર ટીકા.) અને સ્થળે સ્થળે પતંજલિના યોગશાસ્ત્રગત ખાસ સાંકેતિક શબ્દોને જૈન સંકેતો સાથે સરખાવી સંકીર્ણ દૃષ્ટિવાળાને માટે એકતાનો માર્ગ ખોલ્યો છે. (જુઓ યોગબિંદુ શ્લો. ૪૧૮, ૪૨૦). યશોવિજયે પતંજલિ પ્રત્યે આદર બતાવી (જુઓ યોગાવતાર દ્વાત્રિંશિકા) હરિભદ્રસૂરિના સૂચિત એકતાના માર્ગને વિશેષ વિશાલ બનાવી પતંજલિના યોગસૂત્રને જૈન પ્રક્રિયાની અનુસાર સમજાવવાને થોડો પણ માર્મિક પ્રયાસ કર્યો છે (જુઓ પાતંજલ સૂત્ર વૃત્તિ) એટલું જ નહિ બલ્કે પોતાની દ્વાત્રિંશિકાઓ (બત્રીશીઓ)માં તેમણે પતંજલિના યોગસૂત્રગત કેટલાક વિષયો પર ખાસ બત્રીશીઓ (નામે પાતંજલયોગલક્ષણવિચાર, ઈશાનુગ્રહવિચાર, યોગાવતાર, ક્લેશહાનોપાય અને યોગમહાત્મ્ય દ્વાત્રિંશિકાઓ) રચી છે.પ ૪૧૮ ૫૩૪. પંડિતવર્ય શ્રી સુખલાલજીની ‘યોગદર્શન તથા યોગવિંશિકા'ની હિંદી પ્રસ્તાવના પરથી. Page #544 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ 3 (અનુસંધાન) અધ્યાત્મી યશોવિજય અને તેમના ગ્રંથો વાદિવચન-કણિ ચઢોજી, તુજ શ્રુત-સુરમણિ ખાસ બોધિ વૃદ્ધિ હેતેં કરેજી, બુદ્ધ જન તસ અસાસ. સકલ મુનિસર સેહરો જી, અનુપમ આગમનો જાણ. કુમત ઉત્થાપક એ જયોજી, વાચકકુલમાં રે ભાણ, પ્રભવાદિક શ્રુતકેવલી જી, આગે હુઆ ષટ જેમ, કલિમાંહે જોતા થકા જી, એ પણ શ્રુતધર તેમ. જશ ષિńપક શાસને જી, સ્વસમય ૫૨મત દક્ષ, પોહચે નહિ કોઇ એહને જી, સુગુણ અનેરા શતલક્ષ ‘કુર્ચાલી શારદ’ તણો જી, બિરૂદ ધરે સુવિદિત બાલપણે અલવે જિણે જી, લીધો ત્રિદશગુરુ જીત. X X X શ્રી યશોવિજય વાચક તણા, હું તો ન લહું ગુણવિસ્તારો રે ગંગાજલ કણિકા થકી એહના અધિક છેં ઉપગારો રે વચન રચન સ્યાદવાદનાં નય નિગમ આગમ ગંભીરો રે ઉપનિષદા જિમ વેદનાં, જસ કવિ ન લહે કોઇ ધીરો રે શીતલ પરમાનંદિની શુચિ વિમલ સ્વરૂપા સાચી રે જેહની રચના-ચંદ્રિકા રસિયા જણ સેવે રાચી રે લઘુ બાંધવો હરિભદ્રનો કલિયુગમાં એ થયો બીજો રે છતા યથા૨થ ગુણ સુણી કવિયણ બુધ કો મત ખીજો રે. સંવેગી-સિરસેહરો ગુરુ જ્ઞાનરયણનો દરિયો રે કુમત-તિમિર ઉચ્છેદિવા એતો બાલારૂણ દિનકરિયો રે. કાન્તિવિજયકૃત સુજસવેલિભાસ. વાણી વાચક જશ તણી કોઈ નયે ન અધૂરી રે. - સ્વકૃત શ્રીપાલરાસ ખંડ ૪ ઢાલ ૧૨. ૯૩૫. ઉપર જણાવેલ (પારા ૯૧૩-૧૫) આનંદઘનજી ‘મારગ ચલત ચલત ગાત આનંઘન પ્યારે, રહત આનંદ ભરપૂર' એવી મસ્ત દશામાં વિહરતા હતા. લોકોત્તર કાંતિવાળા, સુમતિ સખીનો Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સંગ કદિ પણ ન તજનારા-એવા તેઓમાં લોકો છિદ્ર દેખતા. પરંતુ તેમના ઉંચા યોગની અંતર્યોતની ખ્યાતિ ઘણી હતી. આનંદદશામાં ફરતા આ આનંદઘનનો યશોવિજયને પરિચય થયો હતો અને તેમના ગુણાનુવાદ રૂપે-સ્તુતિ રૂપે પોતે હિંદીમાં રચેલ અષ્ટપદીમાં તે વાત સ્પષ્ટ કરી છે : જશવિજય કહે સુન હો આનંદઘન ! હમ તુમ મિલે હજાર જશવિજય કહે સુનત હિ દેખો, સુખ પાયો બોત અભંગ, જશ કહે સોહી આનંદઘન પાવત અંતર જ્યોત જગાવે. કોઇ આનંદઘન છિદ્ર હી પેખત જસરાયસંગ ચડી આયા આનંદઘન આનંદરસ ઝીલત દેખતથી જસ ગુણ ગાયા. એટલું જ નહિ પરંતુ તેમનો પોતાના ઉપર પડેલ પ્રભાવ પણ તેમાં બતાવેલ છે : એરી આજ આનંદ ભયો મેરે, તેરી મુખ નિરખ નિરખ રોમ રોમ શીતલ ભયો અંગઅંગ. શુદ્ધ સમજણ સમતારસ ઝીલત, આનંદઘન ભયો અનંત રંગ-એરી એસી આનંદદશા પ્રગટી ચિત્ત અંતર, તાકો પ્રભાવ ચલત નિરમલ ગંગ, વાહી ગંગ સમતા દોઊ મિલ રહે, જસવિજય ઝીલત તાકે સંગ-એરી ૯૩૬. આ સાક્ષાત્ અનુભવ સંપન્ન મસ્ત યોગીને સહજ સંતોષ-સહજાનંદ ગુણ પ્રકટટ્યો હતો, બધી દુવિધા દ્વત ભાવ) મટી ગયેલ છે. જેની એવા આનંદરસ ઝીલતા આનંદઘનનાં (જુઓ અષ્ટપદી પદ ૩) દર્શન-સમાગમ-સંગથી પોતે આનંદ ગંગા પ્રવાહ અને સમતા ઝીલતા રહ્યા અને આનંદઘન કે સંગ સુજસ હી મિલે જબ તબ આનંદ સમ ભયો સુજસ, પારસ સંગ લોહા જો ફરસત, કંચન હોત હી તાકે કસ. ૯૩૭. આ આનંદઘનજીનાં ૨૪ જિન સ્તવનોમાંના પ્રથમ ૨૨ પર યશોવિજયજીએ પોતે ગૂજરાતી બાલાવબોધ રચ્યો હતો કે જે હાલ અનુપલબ્ધ છે. ૯૩૮. એક બાજુ સુમતિ, બીજી બાજુ આવા અનુભવી યોગીનો સમાગમ-એ બંનેના યોગે યશોવિજયજીને અધ્યાત્મમાં અપૂર્વ રસ લાગ્યો હતો. પોતાના ગ્રંથોમાં પણ આનંદઘન (પ્રતિમાશક શ્લો. ૧૦૧), પરમાનંદ (દ્વાáિશિકાની ૨૯મી સિવાય બધી બત્રીશીઓ અંતે), પરમાનંદ, પૂર્ણાનંદઘન (જ્ઞાનસારના અંતમાં), ચિદાનંદ સહજાનંદ, ચિટૂપાનંદ (અધ્યાત્મસાર અધિકાર ૧, ૨, ૭) એ શબ્દો મૂકી આનંદઘનજીનું સ્મરણ રાખ્યું જણાય છે. અધ્યાત્મના મુખ્ય ગ્રંથો અધ્યાત્મસાર અને જ્ઞાનસાર છે, અને હૃદયના ઉદ્ગારો રૂપે અધ્યાત્મ રસપ્રેરિત હિંદીમાં કરેલ પદો છે, કે જેનું નામ “જશ વિલાસ' અપાયું છે. Page #546 -------------------------------------------------------------------------- ________________ પારા ૯૩૫ થી ૯૪ ઉપા. યશોવિજયની આધ્યાત્મિકકૃતિઓ ૪૨૧ ૯૩૯. જૈન દર્શનમાં તર્ક પદ્ધતિમાં સ્યાદ્વાદ, કાર્યકારણ ભાવમાં કર્મવાદ પ્રસિદ્ધ છે. તદુપરાંત પદ્રવ્ય અને નવતત્ત્વના ખાસ સિદ્ધાંત છે તે સર્વને અનુકૂળ રહીને અધ્યાત્મવાદનો સ્પષ્ટ રીતે સમન્વય કરનાર યશોવિજય છે. તેમણે ભગવદ્ગીતા, યોગવાશિષ્ઠ અને પાતંજલ યોગદર્શનને અવગત બરાબર કર્યા હતાં અને પોતાની મૌલિક પૃથક્કરણ અને સમન્વય કરવાની બુદ્ધિ અને શક્તિથી જૈનદષ્ટિને અનુકૂલ રહી આધ્યાત્મિક વચનોના સમૂહમાંથી શાસ્ત્રીયપદ્ધતિપુરઃસર અને તર્કપ્રચુર બુદ્ધિગ્રાહ્ય જે અધ્યાત્મશાસ્ત્રની રચના કરી છે, તે કૃતિ અધ્યાત્મસાર. તેમાં શાસ્ત્ર, અને સંપ્રદાય બે બંને ઉપરાંત પોતાનો અનુભવયોગ પણ મિશ્રિત કર્યો છે. (જુઓ તેનો પ્રથમ અધિકાર શ્લો. ૭), મનુષ્યનું ચંચલ મન, તેની જાદી જાદી પ્રવૃત્તિ-પ્રકૃતિ વગેરેનું માનસશાસ્ત્રના જ્ઞાનપૂર્વક નિરૂપણ કરવા ઉપરાંત જૈનદર્શનવિહિત ગુણસ્થાનની શ્રેણીઓ સાથે અધ્યાત્મનો સંબંધ ઘટાવ્યો છે. પોતે જણાવે છે કે ‘શાંતહૃદયવાળાને શોક, મદ, કામ, મત્સર, કલહ, કદાગ્રહ, વિષાદ અને વૈર એ સર્વે ક્ષીણ થાય છે અને એ બાબતમાં અમારો અનુભવજ સાક્ષી છે (અનુભવાધિકાર શ્લો. ૧૮) તેજ અધિકારના ૨૬ મા શ્લોકમાં “બ્રહ્મજ્ઞાનીના વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને અનુભવીએ છીએ' એટલે અમે અમારી બુદ્ધિ વડે તેને સાક્ષાત્ જાણીએ છીએ એમ પોતે કહ્યું છે. ટૂંકામાં પોતાને અનુભવના ચમકાર થયા હતા એમ તે અધ્યાત્મસારના ઘણા શ્લોકો પરથી જણાય છે. - ૯૪૦. છતાં પોતે સંપૂર્ણ આચાર પાળવામાં અસમર્થ છે એમ પણ જણાવે છે પૂર્ણ આચારને પાળવામાં અસમર્થ એવા અમે ઇચ્છાયોગનું અવલંબન કરીને પરમ મુનિઓની ભક્તિ વડે તેમની પદવી-માર્ગને અનુસરીએ છીએ” (અધ્યાત્મસાર અનુભવાધિકાર શ્લો. ૨૯); અને છેવટે પોતે સં. ૧૭૩૮ માં શ્રીપાળરાસની છેલ્લી ઢાળમાં પોતાને પ્રત્યક્ષ અનુભવ થઈ ગયાનું સ્પષ્ટ જણાવ્યું છે કે માહરે તો ગુરુચરણપસાથે અનુભવ દિલમાંહિ પેઠો ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહે આતમરતિ હુઈ બેઠો રે............ મુઝ સાહિબ જગનો તૂઠો. ૧૦ આ અનુભવ થયા પછી ભક્તિપૂર્વક પૂર્ણ આચાર પાળી પરમ-સાધ્ય-મોક્ષનો પૂર્ણ અભિલાષ પૂર્ણ થતાં બહુ વાર લાગતી નથી. ખીર નીર જો મિલ રહે, આનંદ, જસ સુમતિ સખી કે સંગ ભયો છે એક રસ, ભવ ખપાઈ સુજસ વિલાસ, ભયે સિદ્ધ સ્વરૂપ લીયે ધસમસ આનંદઘનકે સંગ સુજસ હી મિલે જબ, તબ આનંદસ ... ભયો સુજસ. ૯૪૧. તેમના ગ્રંથો-ઘણા મુદ્રિત થયા છે, થોડા અમુદ્રિત છે; ને લબ્ધ થતા અમુદ્રિત ગ્રંથો કરતાં વિશેષ ગ્રંથો અનુપલબ્ધ છે. મુદ્રિતમાં જૈ. પ્ર. સભા તરફથી પ્રકટ થયેલ યશોવિજય ગ્રંથમાલા એ નામના સંગ્રહમાં દશ નામે ૧. અધ્યાત્મસાર ગંભીર વિ. ટીકા સાથે પ્ર. જિ. આ. . અને ભદ્રકરસૂરિ કૃત ટીકા સાથે પ્ર. ભુવનતિલક ગ્રં. છાણી) ૨. દેવધર્મ પરીક્ષા ૩. અધ્યાત્મોપનિષદ (મુનિયશો વિના વિવેચન સાથે પ્ર. દિવ્યદર્શન } ૪. આધ્યાત્મિકમતખંડન સટીક ૫. યતિલક્ષણ સમુચ્ચય, આ. Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ રાજશેખરસૂરિના વિવેચન સાથે પ્ર. અરિહંત ટ્રસ્ટ } ૬. નરહસ્ય {આ. લાવણ્યસૂરિકૃતિ પ્રમોદાવૃત્તિ સાથે પ્ર. જૈન ગ્રંથ પ્ર. સભા. દુર્ગાનાથના હિન્દી સાથે પ્ર. અંધેરી સંઘ } ૭. નયપ્રદીપ {ગુજ. વિવેચન સાથે પ્ર. પં. ભગવાનદાસ} ૮. નયોપદેશ સ્વોપજ્ઞ ટીકા અને આ. લાવણ્યસૂરિ ટીકા સાથે પ્ર. લાવણ્યસૂરિ જ્ઞાન) ૯. જૈનતર્ક પરિભાષા {જૈન તર્કભાષા ગુજ. સાથે સં. ઉદયવલ્લભ વિ, પ્ર. દિવ્ય દર્શન. હિન્દી સાથે પ્ર. અહમદનગર } અને ૧૦. જ્ઞાનબિંદુ; (સં. સુખલાલ, પ્ર. સીધી ગ્રં} ઉપરાંત છૂટા ગ્રંથરૂપે ૧૧. દ્વાન્નિશત્ દ્વાર્નિંશિકા સટીક, સ્વોપજ્ઞટીકા પર મુનિ યશોવિ. કૃત નયલતા ટીકા અને ગુજ. વિવેચન સાથે ભા.૧થી૮ પ્ર. અંધેરી સંઘ } ૧૨. શિવશર્માચાર્ય પ્રણીત કમ્મપયડી-કર્મપ્રકૃતિ પર સં. ટીકા, ૧૩. જ્ઞાનસાર (સ્વ. ગંભીરવિજય મુનિશ્રીની સં. ટીકા સહિત) ને ઉક્ત નં. ૧ ગૂજરાતી ભાષાંતર અને વિવેચન સહિત પ્રકટ થયેલા છે. આ સભા તરફથી ૧૪. અસ્પૃશદ્ ગતિવાદ સટીક (અપૂર્ણ), ૧૫. ગુરુતત્ત્વ વિનિશ્ચય પ્રા૦ માં, ને તે પર સ્વોપ સં. ટીકા (નં. ૭૮ (ગુજ. અનુ. સાથે સં. આ. રાજશેખરસૂરિ પ્ર.જૈન સા. વિ. મંડલ }), ૧૬. પ્રા. સામાચારી પ્રકરણ સં. ટીકા સહિત, ૧૭. આરાધક વિરાધક ચતુર્ભગી પ્રકરણ (નં. ૫૫ (બન્ને સામા. અને આ.રા. તથા ફૂપકૃષ્ટાંત વિશદીકરણ ગુજ. અનુ. સાથે પ્ર. સં. અભયશેખરસૂરિ દિવ્યદર્શન }), ઉક્ત નં. ૧૩ તે દેવચંદ્રકૃત ટીકા નામે જ્ઞાનમંજરી સહિત (નં. ૩૮), ૧૮. ઉક્ત નં. ૮ પર નયામૃત તરંગિણી નામની સ્વપજ્ઞ ટીકા (આત્મવીર ઝં. નં. ૬), ૧૯. પ્રતિમાશતક (ભાવપ્રભસૂરિ કૃત લઘુ ટીકા સહિત-નં. ૪૨) તથા આ જૈન પુ. પ્ર. મંડલ આગ્રા તરફથી પં. સુખલાલ સંપાદિત ૨૦. પાતંજલયોગ સૂત્રના ચતુર્થ (કૈવલ્ય) પાદ પર વૃત્તિ તથા ૨૧. યોગવિંશિકા પર વિવરણ પ્રસિદ્ધ થયેલ છે. ૯૪૨. દેવ લાવ તરફથી ૨૨. અધ્યાત્મમત પરીક્ષા સવૃત્તિ (નં. ૫), ૨૩. હરિભદ્ર સૂરિકૃત શાસ્ત્રવાર્તા સમુચ્ચય પર સ્વાવાદ કલ્પલતા નામની ટીકા {આ. અમૃતસૂરિકૃત ટીકા સાથે પ્ર. જે. ગ્રં. પ્ર. સ. હિન્દી વિવેચન પ્ર. દિવ્યદર્શન} (નં. ૧૬), ૨૪. હરિભદ્રસૂરિકૃત ષોડશક પર યોગદીપિકા નામની વૃત્તિ (નં. ૬ મુનિ યશોવિજયજી કૃત ટીકા અને અનુવાદ સાથે પ્ર. દિવ્યદર્શન }); શેઠ મ0 ભ૦ તરફથી ૨૫. ઉપદેશરહસ્ય સવૃત્તિ, જયસુન્દર વિ.ના ગુજ. વિવેચન સાથે પ્ર. દિવ્યદર્શન} ૨૬. ન્યાયાલોક, ૨૭. મહાવીર સ્તવન સટીક અપરનામ ન્યાયખંડનખાદ્ય પ્રકરણ, ૨૮. ભાષારહસ્ય સટીક, મુનિ યશો વિ.ની ટીકા સાથે પ્ર. દિવ્ય દર્શન } ૨૯. તત્ત્વાર્થવૃત્તિ પ્રથમાધ્યાય વિવરણ; ભી૦ માત્ર તરફથી ગૂ. સાનુવાદ અર્ધી ૩૦. વૈરાગ્યકલ્પલતા, નં. ૧ નું અધ્યાત્મસાર તથા ઉક્ત નં. ૨૦ નું પ્રતિમાશતક ગૂ. ભાષાંતર સહિત; {અજિતશેખર વિ.ના ગુજ. વિવેચન સાથે પ્ર. દિવ્યદર્શન } હેતુ ગ્રં. દ્વારા ૩૧. ધર્મપરીક્ષા સવૃત્તિ. રતલામી ઋ. કે. ની સંસ્થા તરફથી ૩૨. ચતુર્વિશતિ જિન-ઐદ્ર સ્તુતય; મુક્તિકમલ જૈન મોહન માલા વડોદરા તરફથી ૩૩. પરમજ્યોતિઃ પંચવિંશતિકા. ૩૪. પરમાત્મ જ્યોતિઃ પંચવિંશતિકા (કે જે બે પં. લાલનકૃત ગૂ. ભા. સહિત મેઘજી હિરજીએ પણ છપાવી હતી), ૩૫. પ્રતિમા સ્થાપન ન્યાય, ૩૬. પ્રતિમા શતક પર સ્વપજ્ઞ વૃત્તિ, ૩૭. માર્ગ પરિશુદ્ધિ છપાયેલ છે. આમાં ઉલ્લેખેલ ષોડશક પર ટીકા યશોવિજયજીએ પ્રાચીન મૂલ યશોભદ્રસૂરિકૃત ટીકા સામે રાખીને લખી લાગે છે કે જે તેની સાથે જ મુદ્રિત થઈ છે. આ યશોભદ્રસૂરિનો સમય નિશ્ચિત થયો Page #548 -------------------------------------------------------------------------- ________________ પારા ૯૪૧ થી ૯૪પ ઉપાયશોવિજયનું વિપુલ સાહિત્ય ૪ ૨ ૩ નથી તેમ તે કોણ હતા તે પણ જણાયું નથી. તત્ત્વાર્થ ટીકા કે જે હરિભદ્રસૂરિએ પ્રારંભેલી અને જેને યશોભદ્ર કે યશોભદ્રસૂરિ શિષ્ય પૂરી કરેલી ઉપલબ્ધ થાય છે તે ટીકાના રચનાર યશોભદ્ર ને ષોડશકના ટીકાના રચનાર યશોભદ્ર બંને એક હશે કે ભિન્ન તે પણ નક્કી થતું નથી. ૯૪૩. ઉપલબ્ધ પણ અપ્રકટ કૃતિઓ :- ૧. અનેકાંતમત વ્યવસ્થા (વિજયવલ્લભસૂરિ હસ્તકનો પંજાબનો ભંડાર), ૨. સમન્તભદ્રકૃત આપ્ત પરીક્ષા ઉપર દિ૦ અકલંક દેવના ૮૦૦ શ્લોકના ભાષ્ય પર દિ0 વિદ્યાનંદ સ્વામીની આઠ હજાર શ્લોકની ટીકા નામે અષ્ટસહસ્ત્રી પર વિવરણ (ભા. ઈ. પી. ૬ પૃ. ૩૮ {સંપા. વિજયોદયસૂરિ પ્ર. જૈન ગ્રંથ પ્ર.સ. મુનિ વૈરાગ્યરતિ વિ. એ આનુ પુનઃ સંપાદન સંશોધન કર્યું છે. અનેક પરિશિષ્ટો સાથે પ્રવચન પ્રકાશન પુનાથી પ્રકાશિત થયું છે. }). આમાં કેટલાક ૩. સ્યાદ્વાદમંજરી પર વૃત્તિ નામે સ્યાદ્વાદમંજpષા, ૪. સ્તોત્રાણિ-સ્તોત્રાવલિ, ૫. સ્તવપરિજ્ઞા પદ્ધતિ ઉમેરે છે. ૯૪૪. અનુપલબ્ધ કૃતિઓ :- ૧. આકર, ૨. મંગલવાદ, ૩. વિધિવાદ, ૪. વાદમાલા. {છે. દિવ્યદર્શન } ૫ ત્રિસૂયાલોક, ૬. દ્રવ્યલોક, ૭. અમારહસ્ય, ૮. “સ્યાદ્વાદ રહસ્ય-અથવા યા અને-વાદરહસ્ય છે. દિવ્ય દર્શન) ૯. જ્ઞાનાર્ણવ, અપૂર્ણ પ્રગટ થયેલ છે.) ૧૦. કૂપદષ્ટાંતવિશદીકરણ {પ્ર. દિવ્ય દર્શન) ૧૧. અલંકારચૂડામણી ટીકા, તત્ત્વાર્થ ટીકામાં પ્રથમોધ્યાય સિવાયના બીજા અધ્યાયો પરની ટીકા, ૧૨. આત્મખ્યાતિ. {પ્ર. યશોભારતી} આ સર્વેનો પોતાના ઉપલબ્ધ ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે. તેથી તે ગ્રંથો તેમના રચેલા હોવાનું સુનિશ્ચિત છે. આ ઉપરાંત કેટલાક બીજા ગ્રંથો ઉમેરે છે કે ૧. અધ્યાત્મબિંદુ, ૨. કાવ્યપ્રકાશ ટીકા, પ્ર. યશોભારતી.} ૩. છંદ-ચૂડામણિ ટીકા, ૪. તત્ત્વાલક વિવરણ, ૫. વેદાન્ત નિર્ણય, ૬. વૈરાગ્યરતિ, {પ્ર. યશોભારતી.} ૭. શઠ પ્રકરણ, ૮. સિદ્ધાન્ત તર્ક પરિષ્કાર, ૯. સિદ્ધાંતમંજરી ટીકા વગેરે. {ઉપરોક્તમાંથી કેટલીક કૃતિયો પાછળથી મળી છે. પ્રકાશિત પણ થઈ છે. } ૯૪૫. ઉપરોક્ત ગ્રંથો પૈકી એકમાં પણ રચના સંવત આપેલ નથી. તેથી તેનો નિર્માણકાલ આશરે નિશ્ચિત કરવા માટે જેટલા ગ્રંથો પ્રસિદ્ધ થયા છે તે સર્વ તથા અપ્રસિદ્ધ પૈકી અનેકાંતવ્યવસ્થા અને વિચારબિંદુ પ્રાપ્ત કરી તેમાં ઉલ્લેખેલા પોતાના સર્વ ગ્રંથોનું કોઇક કરીને તે સર્વેનો પૌર્વાપર્યક્રમ (કયા પછી કયો રચાયો તેનો ક્રમ) બને તેટલો નિર્ણિત મેં કરી રાખ્યો છે. પણ તે અત્ર અવકાશાભાવને લઈને ખુલાસા સહિત બતાવ્યો નથી. આ મહાપુરુષ મોટા ભાગે પોતાની રચનાના પ્રારંભમાં Vદ્ર શબ્દ મૂકતા; તે શબ્દનો પહેલો અક્ષર છે એ મંત્રના બીજાક્ષરથી સરસ્વતીદેવીએ તેમને ગંગાનદીને કાંઠે તુષ્ટ થઈ તર્ક અને કાવ્યનો વર આપ્યો હતો એમ પોતે જ જણાવે છે. {ઉપાધ્યાય યશોવિજયજી વિષે કેટલુંક વિશિષ્ટ સાહિત્ય પ્રગટ થયું છે તે આ પ્રમાણે યશવંદના સંપં. પ્રદ્યુમ્ન વિ. ગણી શ્રુતાંજલી સં. પં. પ્રદ્યુમ્ન વિ. ગ. અને મુનિ યશોવિજય મહો. યશોવિ. સ્મૃતિ ગ્રંથ – મુનિ યશોવિજયજી મહા. યશોવિજય સ્વાધ્યાય ગ્રંથ, ‘અમર ઉપાધ્યાય” આ. પૂર્ણચંદ્રસૂરિ થશોજીવન પ્રવચનમાળા' આ પ્રદ્યુમ્નસૂરિ યશોભારતી સં. કુમારપાળ દેસાઈ પ્ર. ચંદ્રોદય ચે. ટ્રસ્ટ. } {યશોવિજય વાચક ગ્રંથ સંગ્રહમાં ૧૦ ગ્રંથા પ્રગટ થયા છે. પ્ર. જૈન ગ્રંથ પ્ર. સભા. વાદસંગ્રહમાં Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ૫ ગ્રંથો પ્રગટ થયા છે. પ્ર. ભારતીય પ્રાચ્યતત્ત્વપ્રકાશન પિંડવાડા. - આ. યશોદેવસૂરિજીના પ્રયાસથી યશોભારતી પ્રકાશન મુંબઈથી “નવગ્રંથી'માં આ નવ ગ્રંથો પ્રગટ થયા છે. આત્મખ્યાતી (૧) વાદમાલા (૨) વાદમાલા (૩) વિષયતાવાદ, વાયૂખાદ: ન્યાયસિદ્ધાન્તમંજરી, વિચારબિન્દુ, તેર કાઠિયાનું સ્વરૂપ. આ ઉપરાંત વૈરાગ્યરતિ સં. રમણીક વિ, ઐન્દ્ર સ્તુતિ (પાદપૂર્તિ સાથે) કાવ્યપ્રકાશ (ઉલ્લાસ ૨-૩) ઉપાધ્યાયજીની ટીકા સાથે), સ્યાદ્વાદ રહસ્યસિડન્વયોક્તિ સ્તોત્રાવલી, આર્ષભીય મહાકાવ્ય, વિજયોલ્લાસ, સિદ્ધસહસ્રનામકોશ) વિ. ગ્રંથો ઉપરાંત ઉપાધ્યાયજીના તમામ સાહિત્યનો વિસ્તૃત પરિચય કરાવતું પુસ્તક “યશોદોહન' (લે. હીરાલાલ કાપડિયા) પ્રગટ થયેલ છે. જૈન ન્યાય ખંડ ખાદ્ય – ઉપા. યશો વિ. બદરીનાથ શુકલના હિંદી સાથે પ્ર. ચૌખંબા પ્રકાશન જ્ઞાનાર્ણવ પ્ર. જે. . પ્ર. સ. તત્ત્વાર્થ સૂત્ર 3. યશો વિ. ટીકા - દર્શન સૂરી ટીકા પ્ર. નેમિદર્શન જ્ઞાન. દ્રવ્ય ગુણપર્યાયનો રાસ – સ્વપજ્ઞ સ્તબક – ગુજ. વિવેચન સાથે પ્ર. જૈન સાહિત્ય વ. સભા, ધર્મપરીક્ષા - સ્વોપજ્ઞ ટીકા + ગુજ. અનુ. પ્ર. અંધેરી ગુજ. સંઘ ન્યાયખંડ ખાદ્ય આ. દર્શનસૂરિ ટીકા સાથે પ્ર. તારાચંદ મો. ન્યાયાલોક આ. નેમિસૂરિકૃત ટીકા સાથે પ્ર. જૈન ગ્રંથ છે. સભા. સ્તવ પરજ્ઞા - હરિભદ્રસૂરિ – ઉપા. યશો.વિ. અવસૂરિ પ્ર. પ્રભુદાસ પારેખ.} Page #550 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૪ વિનયવિજય, મેઘવિજય અને બીજાઓનું સાહિત્ય. नटरागेण गीयते महावीर मेरो लालन ए देशी । संयमवाङ्मय कुसुमरसैरति सुरभयनिजमध्यवसायं । चेतनमुपलक्षय कृतलक्षण ज्ञानचरण गुणपर्यायं ॥ वदनमलंकुरु पावनरसनं जिनचरितं गायं गायं । सविनय शांतिसुधारसमेनं चिरं नंद पायं पायं ॥ - સંયમના પ્રતિપાદક જૈન વાયરૂપી પુષ્પના રસવડે પોતાના અધ્યવસાયને-પરિણતિને-મનોવૃત્તિને અતિ સુરભિસુગંધિત કર, જ્ઞાનચરણ ગુણ પર્યાયરૂપ લક્ષણનું કરનારૂં એવું જે તારૂં ચેતન છે તેને તું ઓળખ. જીભને પાવન-પવિત્ર કરનારા પ્રભુના ચરિતને ગાઈ ગાઈને હે વિનયવાળા આત્મન્ ! આ શાન્તિસુધારસને પી પીને લાંબા કાળ સુધી આનન્દમાં મગ્ન રહે. (વિનયવિજયકૃત શાંતસુધારસ ગેયકાવ્યમાં સંવરભાવના વિભાવન નામનો અષ્ટમ પ્રકાશ-છેલ્લા બે શ્લોક.) जज्ञे भूमावति विषमताऽन्योन्यसाम्राज्यदौस्थ्यात् कश्चिन्मां नो नयति यतिनामीशितु त्तिवार्ताम् । तत्त्वां याचे स्ववशमवशा सृष्टविश्वोपकारं यांचा मोघा वरमधिगुणे नाधमे लब्धकामा ॥ - પરસ્પરની સામ્રાજ્યની દુઃસ્થિતિ થતાં પૃથ્વી પર અતિ વિષમતા થઇ, તેથી કોઈપણ, યતિઓના ઈશ્વર-આચાર્યની કુશલવાર્તા મને પહોંચાડતું નથી; તેથી સ્વાધીન અને પરવશ થયા વગર વિશ્વનો ઉપકાર જે કરી રહેલ છે એવા તને યાચના કરું છું. કારણ કે મહાગુણવાન પ્રત્યે કરેલી યાચના વૃથા જાય તોય ઈષ્ટ છે, પણ અમને કરેલી યાચના મનોરથ પૂરે તો પણ ઇષ્ટ નથી (મેઘવિજયકૃત મેઘદૂત સમસ્યાલેખ શ્લો. ૬) (આ જમાનો ઔરંગજેબનો હતો-ભારતમાં સર્વત્ર અરાજકતા અને અશાંતિ ફેલાઈ ગઈ હતી. મનુષ્યોને એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જવાનું ઘણું કઠિન અને ભયપ્રદ હતું-આ વાત ઉપરના મેઘવિજયના પઘથી સ્પષ્ટ જણાય છે.) ૯૪૬. વિનયવિજય નામના યશોવિજયના સમકાલીન અને વિશ્વાસભાજન ઉપાધ્યાય એક પ્રતિભાશાલી નામાંકિત વિદ્વાન્ થયા. માતાનું નામ રાજશ્રી-રાજબાઈ અને પિતાનું નામ તેજપાળ હોઈ (જુઓ તેમના “લોકપ્રકાશ' ગ્રંથની અંતની પ્રશસ્તિ) મૂળ વણિક હતા. મુનિ તરીકે હીરવિજય સૂરિના શિષ્ય કીર્તિવિજયના શિષ્ય હતા. તેમણે નૈષધાદિ મહાકાવ્યોનો અભ્યાસ કર્યો હતો ને તેમની પોતાની હાથની સં. ૧૬૮૪ ના ચૈત્ર વદિ ૧૦ શુકને દિને ૧૨ મા સર્ગ સુધીની નૈષધકાવ્ય પરની રામચંદ્ર વિરચિત શ્રી શેષી નામની ટીકાની પ્રત ઉપલબ્ધ છે. (જૈ. એ. ઇંડિયા નં. ૧૨૦૬) સ્વર્ગસ્થ રાંદેરમાં સં. ૧૭૩૮ (જુઓ તેમના શ્રીપાળરાસની યશોવિજયકૃત પ્રશસ્તિ.) Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૯૪૭. તેમનાં રચેલાં સંસ્કૃત પુસ્તકોઃ- કલ્પસૂત્ર પર ૬૫૮૦ શ્લોક પ્રમાણ કલ્પસુબોધિકા નામની ટીકા વિજયાનંદ સૂરિના રાજ્યમાં સં. ૧૬૯૬માં રામવિજય પંડિતના શિષ્ય શ્રી વિજય ગણિની અભ્યર્થનાથી રચી અને તે વિમલહર્ષ શિષ્ય ભાવવિજય ગણીએ શોધી. (પ્ર. દે. લા. નં. ૬, અને ૬૧; આ૦ સભા નં. ૩૧; ભી. મા;) પછીના વર્ષમાં બારેજાથી ખંભાત વિરાજતા ઉક્ત વિજયાનંદસૂરિને લખેલ વિજ્ઞપ્તિ લેખ નામે આનંદ લેખ (જૈનયુગ પુ. ૫ અંક ૪-૫), દીવમાં વિજયસિંહસૂરિની વિદ્યમાનતામાં ૨૩ શ્લોકની નયકર્ણિકા (પ્ર. જૈનસ્તોત્ર સંગ્રહમાં ય. ગ્રં. નં. ૭, ગૂ. ભા. સહિત . લાલન તથા લેખક, અને લેખકે અંગ્રેજી ભાષાંતર કરેલ તે પ્ર. સેંટ્રલ જૈન પબ્લિશિંગહાઉસ આરાહ), વિજયપ્રભસૂરિના આચાર્યપદના વર્ષમાં સં. ૧૭૦૮ માં જૂનાગઢમાં મહાનગ્રંથ નામે લોકપ્રકાશ (પ્ર. હી) હં; દે. લા. નં. ૬૫ અને ૭૪ : તે પૈકી દ્રવ્યલોક ગૂ૦ ભાષાંતર સહિત આ. સ. નં. ૫૭. વે. . ૧૭૭૧; મિત્ર ૮, ૬૪ {સંપૂર્ણ ભાષાંતર સાથે પ્ર. ભદ્રંકર પ્રકાશન }) પદ્યબદ્ધ, વીસ હજાર શ્લોક પ્રમાણ રચ્યો તેમાં જૈનદૃષ્ટિએ આખા વિશ્વ-લોકનું વર્ણન (Cosmology) છે, તેનું સંશોધન ઉત્તરાધ્યયનવૃત્તિકાર ઉક્ત ભાવવિજયગણિએ કર્યું ને પ્રથમદર્શ જિનવિજય ગણિએ લખ્યો. સં. ૧૭૧૦ માં રાજધન્યપુર (રાધનપુર)માં હૈમલઘુ પ્રક્રિયા મૂલ (પ્ર. જૈન. સભા.) અને તે પર સ્વોપજ્ઞ ટીકા ૩૪000 શ્લોકના પૂર વાળી અપ્રસિદ્ધ છે; {મપ્રકાશ ભા. ૧-૨ સં. ક્ષમાભદ્રસૂરિ પ્ર. શ્રુત જ્ઞાન અમીધારા } સુરત વિરાજેલા વિજયપ્રભસૂરિ પર લખેલ વિજ્ઞપ્તિ લેખ નામે ઈદૂત (પ્ર. કાવ્યમાલા નિ. p. {આ. ધર્મધુરંધરસૂરિએ ઇન્દુદૂત પર ટીકા રચી છે. પ્ર. જૈન સા. વિ. સ.) કે જેમાં આબુ, સિદ્ધપુર, અમદાવાદ, વડોદરા, ભરૂચ અને પછી સુરતનાં સુંદર વર્ણન કરેલાં છે, સોળ ભાવના પર શાંતિસુધારસ સં. ૧૭૨૩માં ગંધપુર-ગંધારમાં (પ્ર. પ્રકરણ રત્નાકર ભા. ૩; ગંભીરવિજયજી કૃત ટીકા સહિત જૈ. ઇ.) કે જેમાં જુદા જુદા રાગોમાં ભાવવાહી સંસ્કૃત પદ્યો છે, સં. ૧૭૩૧માં અહંન્નમસ્કાર સ્તોત્ર (વિવેક0 ઉદે.) તથા તે વર્ષમાં જિનસહસ્ત્રનામ (ક. છાણી) રચ્યાં. આ ઉપરાંત ઉક્ત ભાવવિજયગણિકૃત પર્ ઝિંશજ્જલ્પના સંક્ષેપ તરીકે પáિશત અલ્પ સં. ગદ્યમાં રચેલ છે (કાં. છાણી) ૯૪૮. તેઓ યશોવિજયના કાશીમાં સહાધ્યાયી હતા એ વાત નિર્મૂળ કરે છે; યશોવિજય સાથે તેમના ગુરુ નિયવિજય કાશીએ ગયેલા તે પરથી નયવિજયને બદલે વિનયવિજય સમજાઈ ભ્રમ થયેલો જણાય છે. તેમની અનેક ગૂજરાતી કૃતિઓ માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૨. તે પૈકી શ્રીપાળરાસ અતિ પ્રસિદ્ધ છે ને તપાચ્છના જૈન સમુદાયમાં ઘેર ઘરે વંચાય છે, ગવાય છે. તે રાસ અપૂર્ણ મૂકી સ્વર્ગસ્થ થયેલા, એટલે તે ઉપા. યશોવિજયે પૂરો કર્યો. [ચરિત્ર માટે જુઓ અમારી નયકર્ણિકા ગૂજરાતી તેમજ અંગ્રેજીની પ્રસ્તાવનાના] {અને વિનયસૌરભ લે. હીરાલાલ કાપડીયા.} ૯૪૯. આ સમયમાં સુરતના દશાશ્રીમાળી વણિક લવજીએ લોંકા સંપ્રદાયમાં દીક્ષા લીધી. ગુરુને તજીને બીજા બે નામે ભાણોજી અને સુખોજીને લઈ ઉગ્ર શાસ્ત્રોક્ત ક્રિયા પાળી શકાય એમ બતાવવા જાદા પડયા (સં. ૧૬૯૨ કે ૧૭૦૫). મુખ પર લુગડાની પટી-મુહપત્તિ બાંધી. ખંડેર મકાન કે જેને ગુજરાતમાં ઢંઢ' કહે છે તેમાં વાસ કરતા રહ્યા. તેથી (યા તો ટૂંઢક એટલે શોધકના અર્થમાં) Page #552 -------------------------------------------------------------------------- ________________ પારા ૯૪૭ થી ૯૫૧ સત્યવિજય, વિનયવિજય, ૪ ૨૭ ઢુંઢીયાપ૩પ કહેવાયા. લવજીનો શિષ્ય સોમજી નામનો અમદાવાદ કાલુપુરનો ઓસવાલ (દશા પોરવાડ) શ્રાવક થયો તેણે સૂર્યની આતાપના બહુ જ કરી. ‘પ્રથમ સાધ લવજી ભયે, દ્વિતીય સોમ ગુરુ ભાય', એમ તેમનામાં બોલાય છે. એક ગુજરાતવાસી (અમદાવાદ પાસેના સરખેજ ગામના) ધર્મદાસ છીપા (ભાવસાર) પોતાની મેળે-જાતે દીક્ષા લઈ મુખ ઉપર પટ્ટી બાંધી ઢુંઢીયાના સાધુ તરીકે બહાર પડ્યાઅમદાવાદમાં સં. ૧૭૧૬માં [આ માટે જુઓ આત્મારામજીકૃત “જૈન તત્ત્વાદર્શ' ૧૨ મો પરિચ્છેદ વિજયપ્રભસૂરિનો સમય, તથા રા. વાડીલાલકૃત “સાધુમાર્ગે જૈન ધર્માનુયાયીઓએ જાણવા જોગ કેટલીક ઐતિહાસિક નોંધ' પૃ. ૮૪ થી ૯૦] ૯૫૦. સત્યવિજય નામના તત્વ વિજયસિંહસૂરિના શિષ્ય થયા. તેમણે ક્રિયાઉદ્ધાર કરવા ગુરુની અનુમતિ માગી. ગુરુએ “સુખ થાય તેમ કરો' એ પ્રમાણે કહેતાં તેઓ એકાકીપણે છઠ્ઠછઠ્ઠના તપ પૂર્વક આખા મેવાડ અને મારવાડમાં વિહાર કર્યો. ક્રિયાઉદ્ધાર એટલે આકરૂં તપ, આકરી ક્રિયા એ આકરા પરિષહ-એ દ્વારા લોકોમાં ધર્મની ઉત્તમ છાપ પાડી તેમને ધર્મમાં દઢ શ્રદ્ધાવાળા કરવા અને ચલિત ન થવા દેવા. અમૂર્તિપૂજકોનું જોર પોતાની આકરી ક્રિયાથી મેવાડ-મારવાડમાં વિશેષ થતું ચાલ્યું હતું. તેથી આ મુનિના ક્રિયોદ્ધારથી પ્રત્યાઘાત થયો. સં. ૧૭૨૯માં વિજયપ્રભસૂરિ પાસેથી પંન્યાસપદ સોજતમાં મળ્યું ને ૮૨ વર્ષની વયે સં. ૧૭૫૬માં પાટણમાં સ્વર્ગવાસ થયો. કહે છે કે તેમણે રંગીન (પીળાં) વસ્ત્ર પ્રતિમાઉત્થાપક પક્ષથી અલગ તરીકે ઓળખાવા ગ્રહણ કર્યા હતાં અને ત્યારથી અત્યાર સુધી તપાગચ્છમાં તેવાં વસ્ત્રો મુનિઓથી પહેરાતાં ચાલ્યાં આવ્યાં લાગે છે. [વિશેષ માટે જાઓ મારો ગ્રંથ જૈન ઐ૦ રાસમાળા'માં પ્રસ્તાવના પૃ. ૩૭ થી ૪૪, ને નિર્વાણરાસ, પૃ. ૧૦૮-૧૧૭.] પ૩૫. ‘ઢુંઢીયા” એ શબ્દ યશોવિજયના યુગમાં-૧૮મી સદીમાં પ્રચલિત હતો એ નિઃશંક છે. ખરતર ગચ્છમાં થયેલ ધર્મવર્ધન-ધર્મસિંહે (સં. ૧૭૧૭-૫૭) તે નામના સાધુઓ પર તિરસ્કારસૂચક કવિતો રચ્યાં છે તેમાંથી બે નીચે પ્રમાણે છે. આયાં ને ઉપદેસ પ્રથમ પ્રતિમા મત પૂજો, વાંદો મત અમ વિના દરસણી જતી દૂજો દીજૈ વલિ નહીં દાન ભવે બીજે ભોગવનાં, આગમ કંઈ ઉત્થપે લોહચું જડીયા લવણા સીખ દો સીખ ન હુવે સમા ખોટી જડ રાખું ઢીયા, પારકી નિંદા કરતા પ્રગટ ધર્મી કિહાંથી ઢુંઢીયા ? લંકાથી નિકલે મતિહીન મલધારી પૂજાદાન ઉથાપિ સૂબ મને હુઆ સુહાણા, ટૂઢ પંથ સૌહિલો નિપટ દુખ ખરચત નાણાં; શ્રાવક પંથ તજ સુંબડા, મુનિ રઢ માંડે મૂઢિયા, પંથ બિજે કંડિ ઉજડ પડ્યા, ટૂટસ ઝાલે ટૂંઢિયા. વળી પૌo ભાવપ્રભસૂરિ (સં. ૧૭૬૯-૯૯) એ એક સવૈયામાં ગાળોના વરસાદથી લખ્યું છે તે ગાળો કાઢીને એ છે કે :- x x x x x બડે ઢંઢિયે પૂજા પ્રતિમા ઉવેખી દૂજો ભયે ગુરુદ્વેષી x x ન ગૃહી ન મુંડીયે. યશોવિજયજીએ પોતે તો પ્રતિમાશતકમાં ‘લુંપક’ શબ્દ કટાક્ષમાં વાપર્યો છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૯૫૧. મેઘવિજય-યશોવિજયના સમસમયે હીરવિજયસૂરિની જ પરંપરામાં (હીરવિજય કનકવિજય-શીલવિજય-સિદ્ધિવિજય, કમલવિજય અને ચારિત્રવિજય એ ત્રણ પૈકી કમલવિજયકૃપાવિજયના શિષ્ય) મેઘવિજય ઉપાધ્યાય થયા. તેઓ વ્યાકરણ, ન્યાય, સાહિત્યના વિષયો ઉપરાંત આધ્યાત્મિક અને જ્યોતિર્વિદ્યામાં પ્રવીણ હતા. તેઓ પોતાના દરેક ગ્રંથનો પ્રારંભ ૩% દર્દી શ્રી વર્તી અર્દ હૈં નમ:' એ મંત્રથી કરતા. ૪૨૮ ૯૫૨. દેવાનન્દાભ્યુદય મહાકાવ્ય ઔંકારથી અંકિત સં. ૧૭૨૭ માં સાદડીમાં રચી પૂર્ણ કર્યું. તેમાં પ્રતિશ્લોકે મહાકવિ માઘ રચિત માઘકાવ્યના પ્રતિશ્લોકનું છેલ્લું પાદ લઇ તેની સાથે પોતે ઉપજાવેલા ત્રણ પાદો સુંદર રીતે સંઘટિત કરીને તેમાં સાત સર્ગમાં વિજયસેનસૂરિના પટ્ટધર વિજયદેવસૂરિનું ભિન્નભિન્ન સમયનું ઇતિવૃત્ત એક ઇતિહાસરૂપે કવિતામાં પરિણમાવ્યું છે (લગભગ અઢીસર્ગ પ્ર. યશો. ગ્રંથમાલા). મેઘદૂત મહાકાવ્યના દરેક શ્લોકનું છેલ્લું પાદ આબાદ રાખી તેના ત્રણ પાદ પોતે રચી મેઘદૂત સમસ્યા લેખ તરીકે ૧૩૦ શ્લોકનું કાવ્ય રચ્યું છે. {પ્ર.જૈ.આ.સ.} ઉક્ત વિજયદેવસૂરિના પટ્ટધર વિજયપ્રભસૂરિ દેવપત્તનમાં ચાતુર્માસ હતા ત્યારે પોતે અવરંગાબાદ-દેવગિર હતા ત્યાંથી વિજ્ઞપ્તિ લેખરૂપે આ કાવ્ય તેમને મોકલેલ હતું.૫૬ (પ્ર૦ આ૦ સભા નં. ૨૪ {હિન્દી સાર સાથે સં. બેચરદાસ પ્ર. સીંધી ગ્રં.}). તે વિજયપ્રભસૂરિના જીવનવૃત્તાંત તરીકે તેર સર્ગમાં સ્વોપજ્ઞ ટિપ્પણ સહિત દિગ્વિજય મહાકાવ્ય પણ રચ્યું છે; તેમાં તે સૂરિના પૂર્વના આચાર્યોના ટૂંક ઇતિહાસ સાથે વિજયપ્રભસૂરિનાં કર્તવ્યો વિહારો ચોમાસાંઓ પ્રકૃતિ ઘણા વિષયો વર્ણવ્યા છે. {સં અંબાલાલ શાહ પ્ર. સીંધી ગ્રં.}) અને તપાગચ્છ પટ્ટાવલી રચેલ છે. આ બધા પરથી ઐતિહાસિક વિગતો મળી આવે છે. ૯૫૩. કાવ્યની ચમત્કૃતિમાં એક વિશેષ પાદપૂર્તિનો જબરો પ્રયત્ન પોતાના શાંતિનાથ ચરિત્રમાં કર્યો છે અને તેને નૈષધીય સમસ્યા એવું નામ પણ આપ્યું છે. તેમાં મહાકવિ હર્ષવિરચિત નૈષધીય મહાકાવ્યનું પ્રતિશ્લોકનું એક પાદ લઇને પોતાનાં નવાં ત્રણ પાદો સાથે મેળવી છ સર્ગમાં તે રચ્યું છે.{મ. અભયદેવ ગ્રં. અમૃતસૂરિકૃતટીકા સાથે પ્ર.જૈ.સા.વ. અને દર્શનસૂરિષ્કૃતટીકા સાથે પ્ર.નેમિદર્શન જ્ઞાનશાળા} આ સર્વે કરતાં અતિ ચમત્કારક કાવ્ય તો તેમનું સં. ૧૭૬૦ માં રચેલું સપ્તસંધાન મહાકાવ્ય છે તે નવ સર્ગમાં વિભક્ત છે. તેમાં પ્રતિશ્લોક ઋષભદેવ, શાંતિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ, મહાવીર એ પાંચ તીર્થંકરો તથા રામચંદ્ર ને કૃષ્ણવાસુદેવ એમ સાતના જીવનને લાગુ પડે છે, એટલે કે એક જ શ્લોક આ સાતે મહાપુરુષો સંબંધી એક જ જાતના શબ્દથી જાદી જાદી હકીકત વર્ણવે છે (પ્ર0 જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા નં. ૩ આ. {અમૃતસૂરિ કૃત સરણી ટીકા સાથે પ્ર. જૈન સા.વ. સભા }). ૫૩૬. આને અંતે પોતે જણાવ્યું છે કે : माधकाव्यं देवगुरों मेघदूतं प्रभप्रभोः । समस्यार्थ समस्यार्थ निर्ममे मेघपण्डितः ॥ Page #554 -------------------------------------------------------------------------- ________________ પારા ૯૫૨ થી ૯૫૭ ઉપા. મેઘવિજજીનું સાહિત્ય ૪ ૨૯ આ કાવ્ય પર પોતે ટીકા પણ રચી છે (અમુદ્રિત) વળી પોતે શિષ્ય મેરૂવિજય અર્થે બનાવેલી પંચતીર્થ સ્તુતિમાં એક એકના પાંચ અર્થ થાય છે (મુનિ વિચક્ષણવિજય પાસે) કે જે ઋષભનાથ, શાંતિનાથ, સંભવનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથને લાગુ પડે છે. સાથે વૃત્તિ પણ આપી છે. માનતુંગસૂરિ વિરચિત ભક્તામર સ્તોત્ર પર તેમણે ટીકા કરી છે. ૯૫૪. લોક-સાહિત્યમાં પંચાખ્યાન (પંચતંત્ર) પોતાની ભાષામાં રચ્યું છે અને કથાચરિત્રમાં લઘુત્રિષષ્ટિચરિત્ર ૫૦૦૦ શ્લોક પ્રમાણ હેમાચાર્યના વિસ્તૃત ચરિત્ર પરથી રચ્યું કે જેમાં ૬૩ શલાકા પુરુષો ટુંક ચરિત્ર છે. {સં. આ. પ્રદ્યુમ્નસૂરિ પ્ર. શ્રુતજ્ઞા પ્ર. સભા ગુ. ભા. પં. મફતલાલ }) પંચમી કથા રચી છે (પં. હંસવિજય) ૯૫૫. વ્યાકરણના વિષયમાં ચંદ્રપ્રભા (હૈમીકૌમુદી) નામનું વ્યાકરણ સં. ૧૭૫૭માં આગરામાં રચી પોતે શાબ્દિક પણ હતા પુરવાર કર્યું છે. તેમાં કૌમુદી માફક ક્રમ રાખી સિદ્ધ હેમાનુસાર રચના કરી છે. એટલે પાણિનીની જેમ કૌમુદી છે તે પ્રમાણે આ સિદ્ધહેમની કૌમુદી છે. આ ચંદ્રપ્રભા કૌમુદીની માફક લઘુ, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ જાતની છે. ઉત્તમ ચન્દ્રપ્રભામાં ૮૦૦૦ {પ્ર. શ્રેયસ્કર મંડલ, મહેસાણા } શ્લોક પ્રમાણ છે. તેમણે પંન્યાસ વલ્લભ ગણિના રચેલા વિજયદેવ-માહાભ્ય પર વિવરણ કર્યું છે તેમાં તેના કેટલાક પ્રયોગોનો પરિસ્ફોટ કર્યો છે. પ્ર. જૈન સાહિત્ય. સં} ૯૫૬. જ્યોતિષ શાસ્ત્રમાં તેમણે ઉદયદીપિકા સં. ૧૭૫૨માં શ્રાવક મદનસિંહના પ્રશ્નોત્તર રૂપે રચી. તેમાં પ્રશ્ન કાઢવાની વિધિ છે. (મુનિ વિચરણવિજયપાસે). વર્ષપ્રબોધ અથવા મેઘમહોદય નામના ગ્રંથમાં ૧૩ અધિકારમાંને ૩૫૦૦ શ્લોકમાં ઉત્પાત પ્રકરણ, કપૂરચક્ર, પધિનીચક્ર મંડલપ્રકરણ, સૂર્ય અને ચંદ્રના ગ્રહણનું ફલ, પ્રત્યેક માસમાં વાયુનો વિચાર, વરસાદ લાવવાના અને બંધ કરવાના મંત્રયંત્ર, સાઠ સંવત્સરોનાં ફલ ગ્રહોની રાશિઓ પર ઉદય અસ્ત યા વક્રીનું ફલ, અયન માસપક્ષ અને દિનનો વિચાર, સંક્રાંતિ ફલ, વર્ષના રાજા મંઆિદિનો, વરસાદના ગર્ભનો, વિશ્વાનો, આય અને વ્યયનો વિચાર, સર્વતોભદ્ર ચક્ર અને વરસાદ જાણવાના શકુન આદિ વિષયોનો સમાવેશ છે. પોતાના શિષ્ય મેરૂવિજયનું તેમાં છેવટે સ્મરણ કર્યું છે. વિજયરત્નસૂરિના સમયમાં તે રચ્યો છે (હિંદી ભાષાંતર સહિત પ્ર૦ ૫. ભગવાનદાસ જૈન). રમલશાસ્ત્ર પણ શિષ્ય મેરૂવિજય માટે રચ્યું છે ને તેનો ઉલ્લેખ ઉક્ત મેઘોદયમાં કર્યો છે. વિજયપ્રભસૂરિના સમયમાં હસ્તસંજીવન નામના અધિકારમાં પ૨૫ શ્લોકના પુસ્તકમાં સામુદ્રિક વિષય છે-હસ્તરેખા પરથી ભવિષ્યના શુભાશુભ ફલાદેશ બતાવેલ છે. તેનું બીજું નામ સિદ્ધજ્ઞાન છે. તેના પર પોતે સ્વોપજ્ઞ વૃત્તિ રચી છે (વૃત્તિ સહિત પ્ર૭ મોહનલાલજી ગ્રંથમાલા નં. ૮); મંત્ર પર વીસાયંત્ર વિધિ નામનો ગ્રંથ કર્યો છે કે જે પદ્માવતી સ્તોત્રના અંતર્ગત કાવ્ય પર વિવરણ-વૃત્તિ સમાન છે, તેમાં અર્જુનપતાકા-વિજયયંત્ર વાપરવાની વિધિ છે. પ્ર. મહાવીર ઝં. ૯૫૭. અધ્યાત્મ વિષયમાં માતુકાપ્રસાદ નામનો ગ્રંથ સં. ૧૭૪૭માં ધર્મનગરમાં બનાવ્યો તેમાં ઘણાં પ્રકરણો છે. મુખ્યતાએ ૐ નમ: સિદ્ધમ્ તે વર્ણાસ્નાયની વિસ્તીર્ણ વ્યાખ્યા આપી ઉૐ શબ્દમાંથી જે જે Page #555 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ રહસ્યો નીકળે છે તે સ્ફુટ કરી બતાવ્યાં છે. તેમાં ઉલ્લેખેલ તત્ત્વગીતા-અર્હદ્ગીતા પોતે ૩૬ અધ્યાયમાં રચી છે તેમાં જૈનદર્શનનું સ્વરૂપ સમજાવ્યું છે (પત્ર ૪૨ ની પ્રત મુનિ વિચક્ષણવિજય પાસે છે {મ. મહાવીર ગ્રં.}). એક બ્રહ્મબોધ નામનો ગ્રંથ તેમણે રચેલો કહેવાય છે કે જ નામ પરથી અધ્યાત્મિક વિષય પર હોવો જોઇએ. આ ઉપરના સર્વ ગ્રંથો સંસ્કૃતમાં છે. પણ મૂળ પ્રાકૃત ગાથામાં તેની સંસ્કૃત ટીકા સહિત યુક્તિપ્રબોધ નાટક સાત અંકમાં તે ૪૩૦૦ શ્લોકમાં બનાવ્યું છે.{પ્ર. ઋ. કે.} તેમાં બનારસીદાસ (જુઓ પારા ૮૪૮-૫૦)ના અધ્યાત્મ મતના ભેદનું પ્રદર્શન કરી તેનું ખંડન કર્યું છે ને સાથે સાથે દિંગબરોની શ્વેતાંબરો સાથે ૮૪ બોલની જે ભિન્નતા છે તે બતાવી શ્વેતાંબરોની માન્યતાનું મંડન કર્યું છે (જુઓ ટિપ્પણી નં. ૫૦૮) એક બીજો ધર્મમંજાષા નામનો ગ્રંથ બનાવ્યો છે (અમુદ્રિત) તેમાં ઢુંઢકોનાં મંતવ્યોનું ખંડન કર્યું છે-ગૂજરાતી ભાષામાં પણ આ મેઘવિજયે નાની કૃતિઓ રચી છે.૫૭ {આ ઉપરાંત લઘુત્રિ.ની પ્રસ્તાવનામાં આ. પ્રદ્યુમ્નસૂરિએ આ ગ્રંથો રચ્યાનું જણાવ્યું છે. કિરાત સમસ્યાપૂર્તિ, ભવિષ્યદત્તકથા, (મ. પં. મફતલાલ) હૈમશબ્દચંદ્રિકા (પ્ર. ખેતસી મુ. પત્રી) હૈમશબ્દપ્રક્રિયા, પ્રશ્નસુન્દરી. ૯૫૮, યશોવિજયયુગમાં યશોવિજય, વિનયવિજય અને મેઘવિજય એ ત્રણ ઉપાધ્યાયોની સંસ્કૃત કૃતિઓ ઉપરાંત બીજાઓની જાજ છે, તે નીચે ટાંકીએ છીએ. સમર્થ વિદ્વાન યશોવિજયના યુગ પછી જૈનોમાં હજુ સુધી એક પણ ખાસ ધ્યાન ખેંચે એવી સંસ્કૃત કૃતિ કોઇએ કરી નથી એટલે કે ત્યારપછી સંસ્કૃતમાં જૈનસાહિત્ય નહિવત્ થયું. ૯૫૯. ૧૭૦૨માં દયારુચિ શિ∞ હિતરૂચિએ નલચરિત્ર (બાલચંદ્રયતિ ભં. કાશી), સં. ૧૭૦૫માં સમયસુંદર શિ∞ હર્ષનંદન તથા સુમતિકલ્લોલે સ્થાનાંગવૃત્તિ ગત ગાથાવૃત્તિ, સં. ૧૭૦૭માં ત. ધર્મસાગર ઉ-શ્રુતસાગર શિ શાંતિસાગરગણિએ રાજસાગર સૂરિરાજ્યે કલ્પકૌમુદી (કાં. છાણી; બુહૂ. ૬ નં. ૮૩૩), સં. ૧૭૦૮માં ઉક્ત ભાવવિજયે વીજાપુરમાં ચંપકમાલાચરિત, ત૦ વિજયસિંહસૂરિ વિમલહર્ષદાનચંદ્રે મૌનએકાદશી કથા (કાં. વડો), અને સં. ૧૭૧૦માં ત. દેવવિજય શિ જિનવિજયે કલ્યાણમંદિર સ્તોત્રપર અવસૂરિ (હા. પાટણ)ની રચના કરી. ૯૬૦. આં. કલ્યાણસાગરસૂરિએ (સં. ૧૬૭૦-૧૭૧૮) પોતાના શિષ્ય વિનયસાગર માટે મિશ્રલિંગકોશ-લિંગનિર્ણય {મ. આર્યજય કલ્યાણ કેન્દ્ર } (કાં. છાણી; બુહૂ. ૬, નં. ૭૬૨) {શાન્તિનાથ ચ. સુરપ્રિય ચ. પ્ર. સોમચંદ ધારસી અને સ્તોત્રો રચ્યા.}) અને તે વિનયસાગરે કચ્છના ભારમલ રાજાના ૫૩૭. આ મેઘવિજય તે વિજયપ્રશસ્તિ પૃ. ૫૯૭-૯૮માં ઉલ્લેખેલ સં. ૧૬૫૬ માં ઉપાધ્યાય પદ મેળવનાર મેઘવિજયથી જુદા છે. આ કવિના સ્વહસ્તલિખિત કેટલાક ગ્રંથો અને પત્રો કિસનગઢના રણજીતમલ્લ નાહટાએ વિજયધર્મસૂરિને આપી દીધેલ પુસ્તકસંગ્રહમાં ઉપલબ્ધ છે. (જુઓ ‘જૈનશાસન' નો ચૈત્ર વિદ ૦)) વીરાત્ ૨૪૩૯ નો અંક પૃ. ૪૨૧ થી ૪૬ માં) કેટલાક ગ્રંથ વિજયવલ્લભસૂરિના શિષ્ય વિચક્ષણ વિજય પાસે અમે જોયા છે. મેઘવિજયની રચનાઓ માટે-જુઓ જૈનશાસનના વી૨ાત્ ૨૪૩૯ ચૈત્ર વદ અમાસના અંકમાં પંડિત બહેચરદાસનો લેખ નામે ‘મહોપાધ્યાય શ્રીમેઘવિજય વાચક', તે ૫૨થી ટુંકમાં મેં તંત્રી તરીકે તારવેલ લેખ જૈન શ્વે. કૉ. હેરલ્ડ' જુલાઇ-ઓકટોબર ૧૯૧૫ નો અંક પૃ. ૪૩૦-૩૨, પંડિત હરગોવિન્દદાસની સમસંધાન કાવ્યની પ્રસ્તાવના. {લઘુત્રિશષ્ટિ ગ્રંથમાં આ. પ્રદ્યુમ્નસૂરિ મ.ની પ્રસ્તાવના.} Page #556 -------------------------------------------------------------------------- ________________ પારા ૯૫૮ થી ૯૬૪ ૧૮માં સૈકાનું સંસ્કૃત સાહિત્ય ૪૩૧ કુંવર ભોજરાજના વારામાં તેના નામથી શ્લોક તથા કાવ્યમાં ભોજવ્યાકરણ (વેબર નં. ૧૬૩૬ પૃ. ૨૦૩-૪(પ્ર. આર્યજય કલ્યાણ કેંદ્ર;) રચ્યું કે જેની સં. ૧૭૬૩ની પ્રત મળે છે, અને વળી તેણે સારસ્વત વ્યાકરણનાં સૂત્રોને પદ્ય-છંદમાં મૂકી વૃદ્ધચિંતામણી નામના ગ્રંથમાં (વિવેક0 ઉદેવ) ગૂંથ્યાં. {વિશેષ માટે જુઓ કલ્યાણ ગૌત્તમ સ્મૃતિ ગ્રંથ પૃ. ૨૬૯ થી.} ૯૬ ૧. સં. ૧૭૨૨ લગભગ ખ. જિનમાણિકયસૂરિશાખાના વિનયસમુદ્ર-રત્નવિશાલલમ્બિવિજયના શિષ્ય મહિમોદયે જ્યોતિષ રત્નાકર નામનો જ્યોતિષગ્રંથ રચ્યો (ગુ. નં. ૬૩-૨૪) ૯૬ ૨. ત૭ ચારિત્રસાગર-કલ્યાણસાગર-યશ સાગરશિષ્ય યશસ્વતસાગર (જસવંતસાગર) થયા. તે પણ વિદ્વાન હતા. તેમણે વિચારષટત્રિશિકા પર અવચૂરિ સં. ૧૭૨૧ (૧૭૧૨ ?), ભાવસપ્તતિકા સં. ૧૭૪૦માં, જૈનસપ્તપદાર્થી સં. ૧૭૫૭માં, પ્ર. સંગ્રામપુરમાં જયસિંહના રાજ્યમાં પ્રમાણવાદાર્થ સં. ૧૭૫૯માં, ગણેશકૃત ગ્રહલાઘવ નામના જ્યોતિષના ગ્રંથપર વાર્તિક સં. ૧૭૬૦માં, જન્મકુંડલીપર યશોરાજી રાજપદ્ધતિ (સ્વલિખિત સં. ૧૭૬૨), રત્નાકરાવતારિકા પંજિકામાંથી વાદાર્થનિરૂપણ, સ્તવનરત્ન રચ્યાં. આ સર્વેની પ્રતો ઉદયપુરના વિવેકવિજય યતિના ભંડારમાં ઉપલબ્ધ છે. તેમણે સ્યાદ્વાદ મુક્તાવલી પણ રચેલ છે તે મુદ્રિત થયેલ છે. પ્ર. વાડીલાલ વખતચંદ.} ૯૬૩. સં. ૧૭ર૬માં ત) પ્રજ્ઞોદયરૂચિ-હિતરૂચિ શિ૦ હસ્તિફચિએ વૈદ્યક ઉપર એક ગ્રંથ નામે વૈદ્યવલ્લભ (જવર, સ્ત્રીરોગ, કાસક્ષયાદિ રોગ, ધાતુરોગ, અતિસારાદિ રોગ, કુષ્ટાદિ રોગ, શિરકર્ણાક્ષરોગના પ્રતિકાર તથા સ્તંભન પર મુરાદિસાહિ ગુટિકા-એ) આઠ અધ્યાયમાં રચ્યો (વે. નં. ૨૦૪, પી. ૪ નં. ૧૦૯૫) સં. ૧૭૩૦ માં ત૨ ધીરવિજય-લાભવિજય શિ૦ વૃદ્ધિવિજયે ૩૮ ગાથામાં શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન રચ્યું (હાઇ પાવ). સં. ૧૭૩૧માં ત૮ વિજયાનંદ સૂરિ-શાંતિવિજય શિ૦ માનવિજયે અમદાવાદમાં ત્યાંના એક પ્રસિદ્ધ આગેવાન શાંતિદાસ (પ્રસિદ્ધ ઓસવાળ ઝવેરી શાંતિદાસથી ભિન્ન)ની પ્રાર્થનાથી વૃત્તિસહિત ત્રણ અધિકારમાં ધર્મસંગ્રહ નામનો મોટો ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો તેમાં શ્રાવક અને સાધુ-ધર્મ સંબંધી ઘણી બાબતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. (થોડો ભાગ ગૂ૦ ભા) સાહિત પ્ર0 જૈન વિદ્યા પ્રસારક વર્ગ આ. ભદ્રકરસૂરિ મ.ના સંપૂર્ણ ગુ. અનુ. સાથે બે ભાગમાં પ્ર. જૈન વિદ્યાશાળા.) મૂળ આખો બે ભાગમાં પ્રવ દેવ લાવ નં. ૨૬ અને ૪૫ (જિ. આ. ઢ. દ્વારા ત્રણ ભાગમાં સં. મુનિચન્દ્ર વિ.}). આ ગ્રંથનું સંશોધન શ્રી યશોવિજય ઉપાધ્યાયે કર્યું ને તેનો પ્રથમાદર્શ કાંતિવિજય ગણિએ લખ્યો. ઉક્ત શાંતિદાસના પિતા શ્રીમાળી વણિક નામે મતિઆ હતા કે જેમણે હમેશાં ગૃહને દાનશાલા બનાવી તીર્થરાજ આદિની યાત્રા કરી સાતે ક્ષેત્રમાં વિત્ત વાપર્યું હતું, અને આ શાંતિદાસ પોતે પણ ઉદાર હતા અને તેમણે ગૂજરાતમાં પડેલા દુકાળમાં કોને અન્ન વસ્ત્ર ઔષધ આપી જગડુશા જેવી ખ્યાતિ મેળવી હતી; વળી સાધર્મિકોમાં બહુદાન કરી છેવટે પુત્રને પોતાનાં ઘર ને કારભાર સોંપી નિવૃત્ત થઈને સિદ્ધાંત શ્રવણાદિ ધર્મ કરવામાં પ્રવૃત્ત થયા હતા. તે સમયે આ ગ્રંથ રચવાની પ્રાર્થના કરી હતી. ૯૬૪. સં. ૧૭૩૧માં ઉદયચંદે મરૂદેશના અનૂપસિહરાજાની આજ્ઞાથી મનજી આદિ પંડિતના Page #557 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મતને તોડી પોતાના મતની પ્રમાણથી પુષ્ટિ કરતો પાંડિત્યદર્પણ નામનો ગ્રંથ, સં. ૧૭૩૮માં ખ૦ જિનહર્ષસૂરિ સુમતિ હંસ શિ૦ મતિવર્ધને જગતારિણી નગરીમાં ગૌતમપૃચ્છા પર સુગમવૃત્તિ (કી. ૨ નં. ૩૭૬; વે. નં. ૧૫૯૮)ની રચના કરી. સં. ૧૭૪પમાં ખ૦ લક્ષ્મીકીર્તિ શિ૦ લક્ષ્મીવલ્લભે ધર્મોપદેશ પર વૃત્તિ (જે{પુણ્યકીર્તિ વિ. પ્રકા. સન્માર્ગ પ્ર.}) રચી તથા તેમણે ઉત્તરાધ્યયન પર વૃત્તિ {સં. મુનિ ભાગ્યશવિજય પ્રકા. ભદ્રંકર પ્ર.) અને કલ્પસૂત્ર પર કલ્પદ્રુમકલિકા નામની રચેલી વૃત્તિઓ પ્રસિદ્ધ છે. (જેસ. પ્ર. પૃ. ૪૨) ૯૬૫. ત. વિજયવિમલ-ધીરવિમલ-નયવિમલે (પછીથી થયેલ જ્ઞાનવિમલસૂરિ)એ પ્રાકૃત અને ગૂ. ભાષામાં સં. ૧૭૩૮માં રચાયેલ વિનયવિજયકૃત શ્રીપાલરાસ પરથી સંસ્કૃતમાં શ્રીપાલચરિત્ર (કાં. વડો {પ્ર. દે. લા.}) અને વિજયપ્રભસૂરિના રાજ્ય (સં. ૧૭૧૦ થી ૧૭૪૭) પ્રશ્નવ્યાકરણ પર ટીકા (કાં. વડો) તથા તે સૂરિના રાજ્ય ત. જયવિજય શિ0 માનવિજયે પોતાના શિષ્ય દેવવિજય માટે ધર્મપરીક્ષા (કાં. વડો)ની રચના કરી. સં. ૧૭૫૧માં પાઠક ચાસદર-કલ્યાણનિધાન શિ૦ લબ્ધિચંદ્રગણિએ જન્મપત્રી પદ્ધતિ (કી. ૩, નં. ૧૫૬), સં. ૧૭૬૫માં રંગવિજયે ગૂર્જરદેશભૂપાવલી ૯૪ શ્લોકમાં રચી. ૯૬૬. સં. ૧૭૫૦માં ત. વિજયરાજસૂરિ શિ૦ દાનવિજયે પોતાના શિષ્ય દર્શનવિજય માટે કલ્પસૂત્રપર દાનદીપિકા નામની ટીકા (કાં. છાણી), અને સં. ૧૭૭૦ ની આસપાસ ગૂર્જરધરામાં વિખ્યાત એવા શેખ ફત્તેના પુત્ર બડેમિયાંને શીખવા માટે શબ્દભૂષણ નામનું એક સંસ્કૃત પદ્યમાં વ્યાકરણ (વે. નં. ૮૫; ભાં. ૧૮૮૨-૮૩ નં. ૪૫૭)ની રચના કરી. ૯૬૭. સં. ૧૭૮૧ માં ત. સુમતિવિજય શિ. રામવિજયે ઉપદેશમાલા પર વૃત્તિ (લીં. ગૂ૦ ભાષાપ્ર૦ જૈ. ધ૦ સભા) અને તપાગચ્છની રત્નશાખામાં અને ન્યાયરત્ન શિ૦ હંસરને ધનેશ્વરકૃત શત્રુંજય માહાભ્ય પરથી શત્રુંજય માહાભ્યોલ્લેખ નામનો ૧૫ સર્ગમાં સાદા સંસ્કૃત ગદ્યમાં સાર રો. (વે. નં. ૧૭૭૬ (પ્ર. દિવ્ય દર્શન ટ્રસ્ટ વગેરે.}) ૯૬૮. પર્ણમિકગચ્છના ભાવપ્રભસૂરિ પાટણના ઢંઢેરવાડામાં થયા. તેઓ વિદ્યાપ્રભ-લલિતપ્રભવિનયપ્રભ મહિમપ્રભના શિષ્ય હતા. સં. ૧૭૮૪માં ભક્તામર સમસ્યા પૂર્તિ (નેમિભક્તામર) સ્તવન સ્વપજ્ઞ ટીકા સહિત (ક. છાણી. પ્ર. આ૦ સમિતિ) અને સં. ૧૭૯૧માં ત્યાં કલ્યાણ મંદિર સ્તોત્રની સમસ્યા પૂર્તિ સ્તવન (જૈનધર્મવર સંસ્તવન) સ્વોપજ્ઞ વૃત્તિ સહિત (પી. પ; ૧૭૦ {સં. હી. ૨. કાપડીયા, પ્રકા. દે. લા.} રચ્યાં. તે દરેકમાં મૂલ જે સ્તોત્રની સમસ્યા પૂર્તિ કરી છે તે એવી રીતે કે તે દરેક શ્લોકનું છેલ્લું પદ તે સ્વરચિત સ્તવનોના દરેક શ્લોકના ચોથા પદ તરીકે આવે. તેમણે ઉ. યશોવિજયના નયોપદેશ પર લઘુ વૃત્તિ (પ્ર. જૈ. ધ.) તથા પ્રતિમાશતક પર લઘુ ટીકા (પ્ર. આ. સભા) પણ રચી છે. ૯૬૯. સં. ૧૭૯૨માં પંકિતપતાકા નામનો ગ્રંથ રચાયો (કા. વડો.), સં. ૧૭૯૩માં ત. Page #558 -------------------------------------------------------------------------- ________________ પારા ૯૬૫ થી ૯૭૦ ૪૩૩ વિમલકીર્તિ શિ૦ વિમલસૂરિએ ઉપદેશશતક (કેશરવિજય ભં. વઢવાણ) અને સં. ૧૭૯૭માં રત્નચંદ્ર નવતત્ત્વ પ્રકરણ પર ટિપ્પન (ચુનીજી ભં. કાશી), (લો) તેજસિંહે સં. ૧૭૯૮માં સિદ્ધાન્તશતક (પ્ર. કા.) તથા દૃષ્ટાન્તશતક (પ્ર. જૈન કથાનકોષ ભાગ પ માં) રચ્યાં. ૯૭). આ શતકના અંતમાં યા ૧૯મા શતકના પ્રારંભમાં તપાગચ્છના વિજયદયાસૂરિના રાજ્યમાં (સં. ૧૭૮૫-૧૮૭૯) ભાવસાગર શિષ્ય વિનીતસાગરના શિષ્ય ભોજસાગરે જૈન ફિલસુફીનો દ્રવ્યાનુયોગતર્કણા નામનો ગ્રંથ સ્વોપજ્ઞ ટીકા સહિત રચ્યો (હિન્દી અનુવાદ સહિત પ્ર. પરમકૃત પ્રભાવક મંડળ). તેમાં ૧૫ અધ્યાયોમાં દ્રવ્ય ગુણ, પર્યાયનું સ્વરૂપ તથા પ્રમાણ અને નય પર વિચારણા પ્રાચીન આગમ અને સન્મતિ આદિ ગ્રંથોની પુષ્ટિ પ્રમાણ સહિત બતાવેલ છે. આમાં કિંચિત્ રચના યશોવિજયજીના પોતાના ગૂજરાતી દ્રવ્યગુણ પર્યાયરાસ પર લખેલ ભાષાવિવરણ પરથી કરી છે. ઉપા. યશોવિજયે મલ્લવાદીના નયચક્રને બરાબર ગોઠવી કરેલ નવચક્રતુંબ સં. ૧૭૧૪નો લખેલો પાટણના હાલાભાઈ ભંડારના દા. પ૯માં વિદ્યમાન છે. પ૩૮. બુ. ૨ માં આ સંબંધી એમ છે કે કર્તા તે હીરવિજયસૂરિ કીર્તિવિજય-સૂરવિજયગણિના શિષ્ય હતા ને તે કૃતિ સં. ૧૭૨૨માં તેજવિજયગણના કહેવાથી વિજયરાજસૂરિ (સ્વ. ૧૭૪૨)ના રાજ્યમાં રચવામાં આવી હતી. Page #559 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૫ અર્વાચીન ગુજરાતી સાહિત્ય. વિક્રમ ૧૮મું શતક. કાળલબ્ધિ લઈ પંથ નિહાલશું રે એ આશા અવલંબ એ જન જીવેરે જિનજી ! જાણજોરે આનંદઘન મત-અંબ-પંથડો, x જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો વર્જિત સકલ ઉપાધિ, સુજ્ઞાની અતીંદ્રિય ગુણમણિ-આગરૂ ઈમ પરમાતમ સાધ, સુજ્ઞાની, X દુ:ખ-સુખરૂપ કરમફળ જાણો, નિશ્ચય એક આનંદો રે. ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે-વાસુ0 x આતમજ્ઞાની શ્રમણ કહાવે બીજા તો દ્રવ્યલિંગી રે વસ્તુગતે જે વસ્તુ પ્રકાશ આનંદઘન-મત-સંગી રે-વાસુ0 x ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતા તત્ત્વની વાત કરતાં ન લાજે ઉદરભરણાદિ નિજ કાજ કરતા થકા મોહ નડિયા કલિકાળરાજે ધાર. X. પ્રવચન-અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન જિનેશ્વર ! હૃદયનયન નિહાળે જગધણી મહિમા મેરૂ સમાન જિનેશ્વર !-ધર્મ0 X અહો અહો હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે અમિત ફળ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ રે-શાંતિo x પદર્શન જિન-અંગ ભણી, ન્યાય ષડંગ જો સાધે રે નમિ જિનવરના ચરણ ઉપાસક, પર્ દર્શન આરાધે રે-પ૦ x -આનંદઘનકૃત સ્તવનોમાંથી. ૯૭૧. આ શતકમાં પૂર્વના શતકો કરતાં અધિક પૂરમાં ગદ્ય અને પદ્ય ગૂજરાતી સાહિત્ય જૈનો તરફથી રચાયું છે. પદ્ય સાહિત્યથી “જૈનગૂર્જર કવિઓ” બીજો ભાગ આખો લગભગ છસો પાનાંથી ભરાયો છે. ગદ્યસાહિત્યનો નામનિર્દેશ ત્યાં પૃ. ૫૯૦ થી ૫૯૪ માં કર્યો છે. તેમાંથી અને બીજેથી નામનિર્દેશ અત્ર કરીશું. ૯૭૨. ગદ્યસાહિત્ય-યોગી મહાત્મા આનંદઘનની ચોવીશી પૈકી ૨૨ સ્તવનો પર યશોવિજયે બાલાવબોધ કર્યો હતો. પરંતુ દુર્ભાગ્યે તે હજુ પ્રાપ્ત થયો નથી. તે ઉપરાંત તેમણે પંચનિર્ચથી (પ્રા.) પર (લ. સં. ૧૭૨૩) અને પોતાના ગ્રંથ નામે અધ્યાત્મમત પરીક્ષા અને જ્ઞાનસાર પર બાલાવબોધ Page #560 -------------------------------------------------------------------------- ________________ પારા ૯૭૧ થી ૯૭૩ ૧૮સૈકાનું ગૂજરાતી સાહિત્ય ૪૩૫ કર્યા છે એટલું જ નહિ પરંતુ પોતાની ગૂજરાતી પદ્ય કૃતિઓ નામે દ્રવ્ય ગુણપર્યાય રાસ, ૩૫૦ ગાથાના સીમંધર સ્તવન, ૧૫૦ ગાથાના મહાવીર સ્તવન (સં. ૧૭૩૩), સમ્યકત્વના છ સ્થાન સ્વરૂપ ચોપાઈ (સં. ૧૭૩૩) પર પણ બાલાવબોધ રચ્યા છે. વિચારબિંદુ એ પોતાના ધર્મપરીક્ષાના વાર્તિક તરીકે પ્રશ્નોત્તર રૂપે ગદ્યમાં રચેલ છે. સત્યવિજય શિ. વૃદ્ધિવિજયે ઉપદેશમાલાના બાલાવબોધ (સં. ૧૭૧૦ કે ૧૭૩૩) રચ્યો. તેમાં ઉ. યશોવિજયે સહાય આપી છે. સં. ૧૬૬૫માં વિજયદેવસૂરિના રાજ્ય “લોકનાલનો બાલાવબોધ કરનાર જશવિજય તે વિમલહર્ષના શિષ્ય હોઈ આ યશોવિજયથી ભિન્ન છે; પાલીતાણામાં મુનિ કપૂરવિજયના ભંડારમાં એક યશોવિજયની સં. ૧૬૬૫ની ધાતુપાઠની લખેલી પ્રત છે તે પણ આ યશોવિજય નહિ, પણ ઉક્ત વિમલહર્ષ શિષ્ય હોવા ઘટે છતાં તે જોઈ નક્કી કરવાની જરૂર રહે છે. તત્ત્વાર્થસૂત્ર પર એક યશોવિજયગણીએ ગૂજરાતી ટબો (પ્ર. ક.) કર્યો છે તે તો આપણા આ નૈયાયિક યશોવિજય હોવા ઘટે કારણ કે તેમણે સંસ્કૃતમાં તે સૂત્રના ભાષ્ય પર વૃત્તિ કરી છે, પણ પં. સુખલાલજી તેને તેથી ભિન્ન માને છે. તે ટબાકારે તત્ત્વાર્થના દિગંબરી સર્વાર્થસિદ્ધિ નામની વૃત્તિને માન્ય સૂત્રપાઠને લઈ તેના પર માત્ર સૂત્રના અર્થ પૂરતો ટો લખ્યો છે અને દબો લખતાં તેમણે જ્યાં જ્યાં શ્વેતાંબર અને દિગંબરનો મતભેદ કે મતવિરોધ આવે છે ત્યાં સર્વત્ર શ્વેતાંબર પરંપરાને અનુસરીને જ સૂત્રનો અર્થ કર્યો છે. આમ સૂત્રપાઠ દિગંબરીય છતાં અર્થ શ્વેતાંબરીય છે,–જાઓ પં. સુખલાલજીની તત્ત્વાર્થ સૂત્ર પર ગુજરાતી વ્યાખ્યા ભાગ બીજાની પ્રસ્તાવના પૃ. ૪૮-પ૦. - ૯૭૩. ૧૭૦૭માં ત) દેવવિજય-શાંતિવિજય શિ. ખીમાવિજયે મહમ્મદાવાદમાં જયવિજય શિ. મેરૂવિજયની સહાયથી કલ્પસૂત્ર પર (ખેડા ભં.), ૧૭૦૯માં કેશવજી ઋષિએ દશાશ્રુત સ્કંધ પર, સં. ૧૭૧૧માં ખ. રત્નસાર ગણિ-હેમાનંદના શિષ્ય યતીન્દ્ર દશવૈકાલિક પર (વે. નં. ૧૪૮૧), તથા બૃ૦ ત, દેવરત્નસૂરિ-રાજસુંદર શિષ્ય પદ્મસુંદર ગણિએ રત્નકીર્તિસૂરિના રાજ્ય (સં. ૧૭૧૧ થી ૧૭૩૪ વચ્ચમાં) ઉત્તમ અને સુંદર ટબાર્થ ભગવતી સૂત્ર પર (હા. પા. પ્ર. કા), સં. ૧૭૧રમાં કટુક (કડવા) મતના સા કલ્યાણજીએ કાય-સ્થિતિ પ્રકરણ પર (પાલણપુર ડાયરા ભં. દા. ૩૧ નં. ૧૫ સ્વલિખિત), ૧૭૧૪માં કુંવરવિજયે અને વૃદ્ધિવિજય શિ. કનકવિજયે સં. ૧૭૩૨માં શાહિપુરમાં રત્નાકર પંચવિંશતિ પર, ૧૭૧૬માં ત૭ સોમવિમલસૂરિ-હર્ષસોમ-જશસોમ શિષ્ય જયસોમે છ કર્મ ગ્રંથ પર (પ્ર) પ્રકરણ રત્નાકર ભાગ ૪), ૧૭૨૨માં દાનવિજયે સ્વકૃત કલ્પ સૂત્ર સ્તવન પર, સં. ૧૭૨૪માં ભાનુવિજય શિ. લાવણ્યવિજયે સુધારેલો કલ્પસૂત્ર પર, સં. ૧૭૨૮ પહેલાં લોંકાગચ્છના રત્નસિંહ-દેવજી શિષ્ય ધર્મસિંહે ૨૭ સૂત્ર પર, ૧૭૨૯માં ખ૦ માનવિજય-કમલહર્ષ શિ. વિદ્યાવિલાસે કલ્પસૂત્ર પર, કનકસુંદરે જ્ઞાતાધર્મ કથાગ પર (લ. સં. ૧૭૩૧) માનવિજયે નવતત્વ પર, ૧૭૪૪માં જીતવિમલે ઋષભ પંચાશિકા પર, ૧૭૪૬માં ધર્મસાગર-શ્રુતસાગર-શાંતિસાગર શિ૦. અમૃતસાગરે ધર્મસાગરકૃત સર્વજ્ઞશતક પર બાળાવબોધની રચના કરી. ૯૭૪. સં. ૧૭૩૯ થી ૭૩ સુધીમાં જ્ઞાનવિમલસૂરિએ (સં. ૧૭૫૮માં) પચ્ચખાણ ભાષ્ય આદિ ત્રણ ભાષ્ય, આનંદઘનકૃત ચોવીશી પૈકી ૨૨ સ્તવનો (૧૭૬૯), યશોવિજયજીકૃત યોગદષ્ટિની સઝાય Page #561 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪૩૬ તથા ૩૫૦ ગાથાનું સ્તવન, (૧૭૭૩માં) પાક્ષિકસૂત્ર, લોકનાલ ૫૨, ૧૭૬૩માં દીપસાગર શિ. સુખસાગરે કલ્પપ્રકાશ નામનો જિનસુંદર સૂરિષ્કૃત દીપાલિકા કલ્પસૂત્ર ૫૨, ૧૭૬૬ પહેલાં નવતત્ત્વ અને ૧૭૭૩માં પાક્ષિકસૂત્ર પર, સં. ૧૭૭૬માં ખ૦ પદ્મચંદ્રના શિષ્યે નવતત્ત્વ પર તથા તે આસપાસ ત. વિજયમાનસૂરિ શિવ આનંદવિજયે ક્ષેત્રસમાસ પર, સં. ૧૭૬૩ પહેલાં હીરવિજયસૂરિ-કીર્ત્તિવિજયસૂરવિજય-જ્ઞાનવિજયે જ્ઞાનદીપિકા નામનો કલ્પસૂત્ર પ૨ (૧૯૪ સને ૧૮૭૧-૭૨ ભાં. ઇ.) ૧૭૬૩માં જિનહર્ષે દીપાલી કલ્પ ૫૨, અને શુભશીલકૃત પૂજા પંચાશિકા પર, ૧૭૬૭માં ત૦ રવિકુશલ શિ. દેવકુશલે શત્રુંજય માહાત્મ્ય ૫૨, ૧૭૭૨માં જિનવિજયે જીવાભિગમ ૫૨, ૧૭૭૪માં રાજનગરમાં ત∞ ઉત્તમસાગર શિ. ન્યાયસાગરે સ્વકૃત ગુજરાતી સમ્યક્ત્વ વિચાર ગર્ભિત મહાવી૨ જિનસ્ત. ૫૨ (પ્ર. પ્રકરણ રત્નાકર ભા. ૩), ૧૭૮૪ માં ત. વિજયાનંદસૂરિ-હંસવિજય શિ. ધીરવિજયે મૌનેકાદશીકથા દેવચંદ્રે ગુરુ ષત્રિંશિકા ૫૨, ૧૭૯૮માં ભોજસાગરે રત્નશેખરસૂરિ કૃત આચાર પ્રદીપ ૫૨, સં. ૧૭૯૮ પહેલાં હંસરને અધ્યાત્મકલ્પદ્રુમ પર (પ્ર૦ પ્રકરણ રત્નાકર ભાગ ૩), ૧૭૯૯ માં ત૦ વિજયદાનસૂરિ-ગંગવિજય-મેઘવિજય-ભાણવિજય શિ∞ લક્ષ્મીવિજયે અજિતપ્રભસૂરિકૃત શાંતિનાથ ચરિત્ર પર, ૧૭૯૯ (લ. સં.) દેવચંદ્રે સ્વકૃત ચોવીસી ૫૨, સં. ૧૮૦૦ પહેલાં ત૦ વિજયસિંહગજવિજય-ગુણવિજય-જ્ઞાનવિજય શિ. બુધવિજયે યોગશાસ્ત્ર પર (ખેડા ભં.), ૧૮૦૦ માં ભાનુવિજયે ભાવદેવકૃત પાર્શ્વનાથચરિત્ર પર બાળાવબોધ રચ્યા છે. તે સિવાય, ધર્મસિંહે સમવાયાંગ હુંડી વગેરે, ખ∞ જિનહર્ષે ત. જિનસુંદર સૂકૃિત દીવાળી કલ્પ પર ગૂ૦ વાર્દિક, જ્ઞાનવિમલસૂરિએ સપ્તનયપર વિવરણ, અને દેવચંદ્રે ૧૭૭૬માં આગમસાર અને સં. ૧૭૯૬માં નવાનગરમાં વિચારસાર, ગદ્યમાં રચેલ છે. કર્તાના નામ વગર જાદે જુદે સમયે લખાયેલા બાળાવબોધ ઘણા મળી આવે છે કે જેનો ઉલ્લેખ અત્ર કર્યો નથી. પ, ૯૭૫. કાવ્ય સાહિત્ય-‘જૈન ગૂર્જર કવિઓ’ બીજા ભાગમાં ઉલ્લેખેલા કવિઓની સંખ્યા ૧૮૦ લગભગ અને કૃતિઓની ૪૦૦ ઉપરાંત છે. અત્ર અવકાશાભાવે તે સર્વેના તેમજ બીજા સાંપડેલા કવિઓ અને કૃતિઓના વિવેચનમાં ઉતર્યા વગર માત્ર તે કવિઓનો નામનિર્દેશ કરી સંતોષ લઇશું, અને વિસ્તારથી વિવરણ કરવાનું તે ગ્રંથના ત્રીજા ભાગની પ્રસ્તાવના માટે રાખીશું: ૯૭૬. આનંદઘન સં. ૧૭૦૦ થી ૧૭૧૩ લગભગ, વિનયવિજય ૧૬૯૬-૧૭૩૮, યશોવિજય ૧૭૦૦-૧૭૪૩ (કે જે ત્રણ વિષે અગાઉ કહેવાઈ ગયું છે.), જયરંગ કાવ્યકાલ ૧૭૦૦-૨૧, જ્ઞાનસાગર ૧૭૦૧-૧૭૩૦, વિનયશીલ, ભુવનસોમ ૧૭૦૧, લબ્ધિવિજય ૧૭૦૧-૩, આણંદ ૧૭૦૨-૪, વિનયસાગર ૧૭૦૨, પુણ્યનિધાન તથા સૂરસૌભાગ્ય ૧૭૦૩, માનવિજય, રાજસાર ૧૭૦૪, જિનહર્ષ ૧૭૦૪-૧૭૬૨, મેરૂલાભ (માહાવજી) ૧૭૦૫, કેશરકુશલ ૧૭૦૬, જ્ઞાનકુશલ, લબ્ધોદય ૧૭૦૭, વીરવિજય ૧૭૦૮, પદ્મ, રાજવિજય ૧૭૦૯, પુણ્યહર્ષ ૧૭૦૯-૩૫, ધનદેવ ૧૭૧૦ પહેલાં, સુમતિહંસ ૧૭૧૧-૨૩, તેજસિંહ ૧૭૧૧-૪૮, અભયસોમ ૧૭૧૧-૨૯, વિદ્યારૂચિ ૧૭૧૧-૧૭, આણંદવર્ધન, ઈંદ્રસૌભાગ્ય, ઉત્તમસાગર ૧૭૧૨, વૃદ્ધિવિજય ૧૭૧૨-૧૩, મેઘવિજય ૧૭૧૩-૨૧, નયપ્રમોદ, Page #562 -------------------------------------------------------------------------- ________________ પારા ૯૭૪ થી ૯૭૭ ૧૮મી સદીના જૈન કવિઓ ૪૩ ૭ શુભવિજય અને સિદ્ધિવિજય ૧૭૧૩, ઉદયવિજય, ગજકુશલ અને પદ્મચંદ્ર ૧૭૧૪, પદ્મવિજય ૧૭૧૫, તિલકસાગર ૧૭૧૫ પછી. માનવિજય ૧૭૧૬-૨૨, હસ્તિરૂચિ ૧૭૧૭-૩૯, ઉદયસૂરિ, જિનદાસ ૧૭૧૯, ધર્મવર્ણન (ધર્મસિંહ) ૧૭૧૯-૫૭, સુમતિવલ્લભ ૧૭૨૦, હેમસૌભાગ્ય ૧૭૧૫ પછી અને ૧૭૨૧ પહેલાં પદ્મચંદ્રસૂરિ, સુરજી ૧૭૨૧, મેરૂવિજય ૧૭૨ ૧-૨૨, મહિમા ઉદય, મહિમાસૂરિ, વીરવિમલ ૧૭૨૨, સુમતિરંગ ૧૭૨૨-૨૭, લાભવર્ધન (લાલચંદ) ૧૭૨૩-૧૭૭૦, માનસાગર ૧૭૨૪-૪૬, ગુણસાગર તત્ત્વવિજય, પરમસાગર ૧૭૨૪, સમયકીર્તિ ૧૭૨૫, ધર્મમંદિર ૧૭૨૫૪૨, લક્ષ્મીવલ્લભ ૧૭૨૫-૩૮, જીતવિજય, યશોનંદ ૧૭૨૬, ધીરવિજય ૧૭૨૭ પહેલાં, પ્રીતિવિજય, લક્ષ્મીવિજય ૧૭૨૭, માનવિજય ૧૭૨૮-૩૧, હીરાણંદ (હરમુનિ) ૧૭૨૭-૪૪, ઉદયવિજય, માનવિજય (૨), વીરજી ૧૭૨૮, કુશલપીર ૧૭૨૮-૯, ઉદયસમુદ્ર, કનકનિધાન, મતિકુશલ ૧૭૨૮, જ્ઞાનવિમલ સૂરિ (પૂર્વનામ નવિમલ) ૧૭૨૮-૧૭૭૪, હર્ષવિજય ૧૭૨૯, અમૃતસાગર, કર્મસિંહ, વિનયલાભ, વિવેકવિજય, વૃદ્ધિવિજય ૧૭૩૦, દેવવિજય ૧૭૩૦-૪, દાનવિજય ૧૭૩૦-૭૨, તત્ત્વહંસ, નિત્યસૌભાગ્ય, વિબુધવિજય ૧૭૩૧, આણંદમુનિ ૧૭૩૧-૮, ખેતી, જયસાગર, શાંતિદાસ શ્રાવ, સુરવિજય ૧૭૩૨, અમરસાગર, ચંદ્રવિજય ૧૭૩૨ થી ૪૯ વચ્ચે, રત્નવર્ઝન ૧૭૩૩, ચંદ્રવિજય (૨), જિનવિજય, પદ્મનિધાન ૧૭૩૪, દીપવિજય ૧૭૩૫-૮૪, તેજપાલ ૧૭૩૫-૪૫, અજીતચંદ્ર, આણંદરૂચિ, કેશવદાસ, દયાતિલક, નયનશેખર ૧૭૩૬, અભયકુશલ, જ્ઞાનકીર્તિ ૧૭૩૭, કનકવિલાસ ૧૭૩૮, મેઘવિજય, સુમતિવિજય ૧૭૩૯, દીપસૌભાગ્ય ૧૭૩૯-૪૭, આણંદસૂરિ, હરખચંદ ૧૭૪૦, તિલકચંદ્ર, પ્રાગજી, લક્ષ્મીરન ૧૭૪૧, કીર્તિસાગરસૂરિ શિષ્ય, જીવરાજ, માણિક્યવિજય ૧૭૪૨, જ્ઞાનસાગર શિ૦ ૧૭૪૩, નિયવિજય ૧૭૪૪, અમરચંદ, કુશલસાગર (કેશવ), ખેમો ૧૭૪૫, શીલવિજય ૧૭૪૬, યશોવર્ધન ૧૭૪૭, કુશલલાભ (૨) ૧૭૪૮, ઋષભસાગર ૧૭૪૮ (?), વિનીતવિમલ ૧૭૪૯ પહેલાં, આ સર્વે ૧૮ મા શતકના પ્રથમાર્ધમાં થયા. ૯૭૭. ઉદયરત્ન ૧૭૪૯-૧૭૯૯, કમલહર્ષ, જિનલબ્ધિ, સૌભાગ્યવિજય ૧૭૫૦, નેમવિજય ૧૭૫૦-૧૦૮૭, જિનવિજય (૨), બાલ ૧૭૫૧, પ્રીતિસાગર ૧૭૫૨, વિનયચંદ્ર ૧૭૫૨-૫૫, પ્રેમરાજ ૧૭૫૩ પહેલાં, કેસરવિમલ ૧૭૫૪-૬, ઋદ્ધિવિજય ૧૭૫૪-૭૦, ગોડીદાસ ૧૭૫૫, હંસરત્ન ૧૭૫૫-૮૬, મોહનવિજય ૧૭૫૫-૧૭૮૩, જસવંતસાગર, મોહનવિમલ, લક્ષ્મણ ૧૭૫૮, દેવવિજય(૩) ૧૭૬૦-૯૫, રામવિજય (૧) ૧૭૬૦-૮૮, ગંગમુનિ, લક્ષ્મીવિનય, લબ્લિવિજય (૨) ૧૭૬૧, જિનસુંદરસૂરિ, પ્રેમવિજય, રામવિમલ ૧૭૬૨, લાધાશાહ ૧૭૬૪-૯૫, નેમિદાસ શ્રાવક ૧૭૬૫-૬, તેજસિંહ ૧૭૬૬, દેવચંદ્ર ૧૭૬૬-૧૭૯૮, ન્યાયસાગર ૧૭૬૬-૮૪, કાન્તિવિમલ ૧૭૬૭, જીવસાગર ૧૭૬૮, ભાવપ્રભસૂરિ (પૂર્વનામ-ભાવરત્ન) ૧૭૬૯-૧૭૯૯, સુખસાગર ૧૭૬૯, લબ્ધિસાગર (૨) ૧૭૭૦, ચતુર, જિનસુખસૂરિ ૧૭૭૧, રામવિજય (૨) ૧૭૭૧-૭૩, ગંગવિજય ૧૭૭૨-૭૭, ચતુરસાગર ૧૭૭૨, લાલરત્ન ૧૭૭૩, વલ્લભકુશલ ૧૭૭૫-૯૩, રાજરત્ન ૧૭૭૫, કાંતિવિજય (૨) ૧૭૭૫-૯૯, કેસર ૧૭૭૬, નિત્યલાભ ૧૭૭૬-૯૮, રંગવિલાસ ૧૭૭૭, જિનવિજય Page #563 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ (૩) ૧૭૭૯-૯૩. પુણ્યવિલાસ ૧૭૮૦, જ્ઞાનવિજય ૧૭૮૦-૧, રંગવિજય ૧૭૭૯-૧૮૦૭, તિલકસૂરિ, રત્નવિમલ ૧૭૮૫, જ્ઞાનસાગર (પછીથી ઉદયસાગરસૂરિ) ૧૭૮૬-૯૭, શાંતસૌભાગ્ય ૧૭૮૭, ત્રિલોકસિંહ ૧૭૮૮, જિનવિજય (૪) ૧૭૯૧-૯૯, અમર ૧૭૯૪-૯૮, મહિમાવદ્ધન ૧૭૯૬, ગુણવિલાસ, પુણ્યરત્ન, રાયચંદ ૧૭૯૭, હરખચંદ ૧૭૯૮, સત્યસાગર ૧૭૯૯-એ સર્વે આ શતકના બીજા અર્થમાં થયા. ૯૭૮. આ પૈકી જ્ઞાનવિમલના ચરિત્ર માટે જુઓ પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા. ૧ ની પ્રસ્તાવના, દેવચંદ્રજી માટે મારો નિબંધ નામે “અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી' (બુ0 ગ્રં. નં. ૧૦૩૧૦૪ માં અને જૈનયુગ પુ. ૨ અંક ૯-૧૨ પૃ. ૪૨૩, ૪૭૩, પ૬૭), જિનવિજય (૩) ના ચરિત્ર માટે જુઓ મારી “જૈન રાસમાળા'. આ શતકના સર્વે કવિઓની કૃતિઓ માટે જુઓ “જૈન ગૂર્જર કવિઓ ભાગ બીજો આખો. ૯૭૯. લોકકથાસાહિત્ય-ચંદન મલયાગિરિ પર બે વખત સં. ૧૭૦૪માં ને ૧૭૪૪માં જિનહર્ષ, ૧૭૧૧માં સુમતિ હસે, સં. ૧૭૩૬માં અજીતચંદ્ર, ૧૭૪૭માં યશોવર્ધન, ૧૭૭૧માં ચતુરે અને સં. ૧૭૭૬માં કેસરે ચોપાઈ આદિમાં કાવ્યરચના કરી તે પરથી તે કથા ઘણી લોકપ્રિય અને લોકપ્રસિદ્ધ જણાય છે. સં. ૧૭૧૦ પહેલાં ધનદેવે સ્ત્રીચરિત્ર રાસ, પંચાખ્યાન વિષયે કર્મરેખા ભાવીની રાસ વીરવિમલે ૧૭૨૨માં અને તે પર નિત્યસૌભાગ્યે ૧૭૩૧માં, માનવિજયે વિક્રમાદિત્ય ચરિત્ર સં. ૧૭૨૨-૨૩માં, અભયસોમ વિક્રમચરિત્ર ખાપરા ચો. અને લાભવદ્ધન-લાલચંદે (૯૦૦ કન્યા, ખાપરા ચોર અને પંચ દંડ ગર્ભિત) વિક્રમ ચો. ૧૭૨૩માં, તે અભયસોમ વિક્રમચરિત્ર-લીલાવતી ચો. તેમજ પરમસાગરે વિક્રમાદિત્ય રાસ અને માનસાગરે વિક્રમાદિત્ય સુત વિક્રમસેન રાસ સં. ૧૭૨૪માં, લક્ષ્મીવલ્લભે વિક્રમાદિત્ય પંચદંડ રાસ ૧૭૨૭; લીલાવતી રાસ ઉક્ત લાભવર્ધને તેમજ કુશલધીરે ૧૭૨૮માં, અને ઉદયરત્ન સં. ૧૭૬૭માં, તે કુશલધીરે ભોજચરિત્ર ચો. ૧૭૨૯માં, નિત્યસૌભાગ્યે નંદબત્રીશી સં. ૧૭૩૧માં ધર્મવર્ધને શનિશ્ચર વિક્રમ ચો. ૧૭૩૬ લગભગ, કાન્તિવિમલે વિક્રમકનકાવતી રાસ ૧૭૬૭માં, નિત્યલાભે સદેવંત સાવલિગા રાસ ૧૭૮૨માં રચેલ છે. આ ઉપરાંત જૈનકથાનાયક-નાયિકાઓ પર, સતીઓ પર અનેક રચનાઓ થઈ છે. તેનો ઉલ્લેખ વિસ્તારભયથી અત્ર કરવામાં આવ્યો નથી. વિદ્યાવિલાસની કથાની ખ્યાતિ આ શતકમાં પણ હતી; અને તેના પર જિનહર્ષ સં. ૧૭૧૧માં અને અમરચંદે સં. ૧૭૪૫માં રાસ રચેલ છે. ૯૮૦. પદો એટલે ભક્તિ-વૈરાગ્યપ્રેરિત ટુંકાં ગીતો હીંદી કવિઓ નામે કબીર, મીરાંબાઈ, પછી સુરદાસ આદિએ પુષ્કળ ગાયાં છે. ગૂર્જર સાહિત્યમાં નરસિંહ મહેતાએ તેની પહેલ કરી છે. જૈન ગૂર્જર સાહિત્યમાં સમયસુંદરે ૧૭મા શતકમાં શરૂઆત કરેલી જણાય છે, ને તે વખતે તેને ગીતોઅધ્યાત્મ ગીતો કહેવામાં આવતાં. ખરા વૈરાગ્ય અને ભાવપ્રેરક રૂપકમય અને ભક્તિપ્રધાન પદો રચવામાં આ સૈકાના આનંદઘન ચડી જાય છે, તેમનું જોઇને તેમના સમકાલીન વિનયવિજય અને યશોવિજયે સુંદર પદો પોતાના હૃદયની ઉત્કટ લાગણીના ઉદ્ગાર રૂપે રચ્યાં. લાંબા લહેકાથી ગવાતા Page #564 -------------------------------------------------------------------------- ________________ પારા ૯૭૮ થી ૯૮૩ લોકકથા-ઐતિહાસિક સાહિત્ય ૪૩૯ શલોકા'ની રચના પણ આ શતકમાં પ્રથમ થઈ જણાય છે. દા.ત. ૧૭૪૯ પહેલા વિનીતવિમલકૃત આદિનાથ શલોકો, ઉદયરત્નકૃત નેમિનાથ શલોકો, શાલિભદ્ર શલોકો (સં. ૧૭૭૦) ને ભરત બાહુબલિનો શલોકો સં. ૧૭૯૫; દેવવિજયનો શંખેશ્વર શલોકો સં. ૧૭૮૪, મોતીમાલુકૃત નેમિશ લોકો સં. ૧૭૯૮. - ૯૮૧. શૃંગારની છાંટવાળાં નેમ રાજાલના બારમાસ, સ્થૂલભદ્ર નવરસો વગેરે આ શતકમાં રચાયાં છે. ખાસ વૈરાગ્યસૂચક રૂપક પ્રબોધચિંતામણી ચો. જયશેખરસૂરિકૃત પંદરમા સૈકામાં રચાયું તેનો આસ્વાદ આ શતકના કવિઓને થતાં અનેક કાવ્યો ઉદભવ્યાં. દા.ત. સુમતિરંગ કૃત સં. ૧૭૨૨માં અને ધર્મમંદિરકૃત સં. ૧૭૪૧માં પ્રબોધચિંતામણી રાસ લાભવને ૧૭૪રમાં, કુશલલાભ, (૨) એ સં. ૧૭૪૮માં અને ઉદયરત્ન તેમજ નેમિવિજયે કરેલા ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ રાસ. - ૯૮૨. ઐતિહાસિક સાહિત્ય-લબ્ધોદય સં. ૧૭૦૭માં પદ્મિનીચરિત્ર, ૧૭૧૧માં ભાણવિજયકૃત વિજયાણંદસૂરિ નિર્વાણસઝાય, કેસરકુશલે સં. ૧૭૧૬માં જગડુ પ્રબંધ રાસ, સં. ૧૭૨૦માં ખ. જિનસાગરસૂરિ પર સુમતિવલ્લભનો શ્રીનિર્વાણ રાસ, મેરૂવિજયે સં. ૧૭૨૧માં ને અભયસોમે ૧૭૨૯માં વસ્તુપાલ તેજપાલ રાસ, તે વર્ષ પછી સુરજીએ લીલાધર રાસ, ૧૭૨૧ પહેલાં તેમસૌભાગ્યે અને ૧૭૨૫ પછી તિલકસાગરે રાજસાગરસૂરિ નિર્વાણ રાસ, મેઘવિજયકૃત વિજયદેવનિર્વાણ રાસ ૧૭૨૯માં, ૧૭૩૭માં જ્ઞાનકીર્તિનો ગુરુદાસ, ૧૭૩માં સુમતિવિજયની રત્નકીર્તિ ચો., સં. ૧૭૪૧માં લક્ષ્મરત્નકૃત ખેમાહડાલીઆનો રાસ, નં. ૧૭૪રમાં જિનહર્ષકૃત કુમારપાલ રાસ અને કીર્તિસાગરસૂરિના શિષ્ય કૃત ભીમજી ચો., ૧૭૪૭ આસપાસ દીપસૌભાગ્યકૃત વૃદ્ધિસાગરસૂરિ રાસ, ૧૭૫૬માં નિહર્ષકૃત સત્યવિજય નિર્વાણ રાસ, ૧૭૬રમાં રામવિમલકૃત સૌભાગ્યવિજય નિર્વાણરાસ, ૧૭૬૯માં સુખસાગરનો વૃદ્ધિવિજય રાસ, સં. ૧૭૭૩માં જિનવિજય (૩) કૃત કપૂરવિજય રાસ, ૧૭૭૩ પછી રામવિજય (૧) કૃત વિજયરત્નસૂરિ રાસ, નિંદ્રસાગરકૃત વિજયક્ષમાસૂરિનો શલોકો, ૧૭૮૨માં ભાવપ્રભસૂરિકૃત મહિમાપ્રભ રાસ, ૧૭૮૬ પછી જિનવિજય (૩) કૃત ક્ષમાવિજય રાસ, ૧૭૮૮ પછી રામવિજય (૨) કૃત લક્ષ્મીસાગરસૂરિ રાસ, સં. ૧૭૯૩માં વલ્લભકુશલકૃત હેમચંદ્રગણિ રાસ, ૧૭૯૫માં ઉદયરત્નકૃત વિમલમેતાનો શલોકો અને લાધાશાહ કૃત શિવચંદ રાસ, ૧૭૯૭માં પુણ્યરત્ન (૨) કૃત ન્યાયસાગર નિર્વાણ રાસ, ૧૭૯૮માં નિત્યલાભકૃત વિદ્યાસાગરસૂરિ રાસ તથા હરખચંદ ક્ત માણેકદેવીનો રાસ તથા ૧૭૯૯ પછી ઉત્તમવિજયકૃત જિનવિજય નિર્વાણ રાસ. - ૯૮૩. દાર્શનિક વિષયપર-દ્રવ્યાનુયોગ પર રાસ રચવાની પહેલ યશોવિજય ઉપાધ્યાયે દ્રવ્યગુણપર્યાય રાસ રચી કરી. “રાસ' સામાન્યતઃ કથા ઉપર નાયકના યશોગાન કરવા અર્થે રચાતોએ શબ્દ ત્યાં વપરાતો. તે સિવાયના વિષય પરત્વે રાસ એટલે રસમય શબ્દોમાં પદ્ય ઘટના એ અર્થમાં હવે વપરાયો. એવામાં માનવિજયકૃત નયવિચાર-સાત નયનો રાસ, હેમરાજકૃત સં. ૧૭૨૬માં નયચક્ર રાસ રચાયા. ઉપદેશ અને અધ્યાત્મ વિષયે અનુવાદ રૂપે હરમુનિએ સં. ૧૭૨૭માં ઉપદેશ રત્નકોશ ચો. અને દેવચંદ્ર ૧૭૬૬માં ધ્યાનદીપિકા ચો. અને સં. ૧૭૭૭ માં રંગવિલાસે અધ્યાત્મ Page #565 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કલ્પદ્રુમ ચો. ની રચના કરી. દેવચંદ્ર તો ખરેખર અધ્યાત્મરસિક પંડિત હતા. તેથી તેમની પ્રાયઃ સર્વ કૃતિમાં અધ્યાત્મ ઝળકે છે. નેમિદાસ શ્રાવકની સં. ૧૭૬૬ની ધ્યાનમાલા સ્વતંત્ર કૃતિ છે. ૯૮૪. વૈદકના વિષય પર અત્યાર સુધી ગૂજરાતી ભાષામાં કોઇએ પદ્યમય રચના કરી નહોતી તે આ શતકમાં નયનશેખરે સં. ૧૭૩૬માં યોગરત્નાકર ચો. રચીને કરી. ૪૪૦ ૯૮૫. તીર્થોના, તીર્થયાત્રાઓના ઇતિહાસ અને બનાવો નોંધવાની પણ જૈન મુનિઓએ કાળજી રાખી છે. આ શતકમાં તેના દાખલા તરીકે ૧૭૭૨ માં મહિમાસૂરિષ્કૃત ચૈત્ય પરિપાટી એ વિનીતકુશલ ફ્ક્ત શત્રુંજય તીર્થમાલા, ૧૭૪૬માં શીલવિજય કૃત તીર્થમાલા, સં. ૧૭૫૦માં સૌભાગ્યવિજય (૨) કૃત તીર્થમાલા સ્ત૦, ૧૭૫૫માં જ્ઞાનવિમલ કૃત તીર્થમાલા, ૧૭૭૧માં જિનસુખ કૃત જેસલમેર ચૈત્યપાટી વગેરે. આ શતકના અંતમાં-સં. ૧૭૯૧માં શત્રુંજય પ૨ છીપાવસહી નામની ટુંક છીપા (ભાવસાર) લોકોએ બનાવી. Page #566 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ " ૬ વિ૦ ૧૯ મું અને ૨૦ મું શતક. अनंतविज्ञानविशुद्धरूपं निरस्तमोहादिपरस्वरूपम् । नरामरेंद्रैः कृतचारुभक्ति नमामि तीर्थेशमनंतशक्तिम् ॥ १ ॥ अनादिसंबद्धसमस्तकर्म - मलीमसत्त्वं निजकं निरस्य । उपात्तशुद्धात्मगुणाय सद्यो नमोऽस्तु देवार्यमहेश्वराय ॥ २ ॥ જેમનું વિજ્ઞાન અનંત છે,-સ્વરૂપ નિર્મલ છે, જેમણે મોહ આદિ પરના સ્વરૂપને ઢાળેલું છે અને જેમની સુંદર ભક્તિ મોટા મોટા નરો અને અમરોએ કરી છે એવા અનંત શક્તિવાળા તીર્થંક૨ને નમું છું. પોતાની અનાદિકાળથી બંધાયેલા સમસ્ત કર્મની મલિનતાને દૂર કરી જેમણે શુદ્ધ આત્મગુણ ગ્રહણ કરેલો છે, એવા દેવતાઓને પૂજવા યોગ્ય દેવાર્ય-મહાવીર પ્રભુને નમસ્કાર હો ! [0 જિનલાભસૂરિષ્કૃત આત્મપ્રબોધ સં. ૧૮૩૩] ૯૮૬. શાંતિદાસ શેઠના પ્રસિદ્ધ વંશજો-શાંતિદાસ (જાઓ પારા ૮૩૩-૮૩૪)ના લખમીચંદ ને તેના ખુશાલચંદ; સં. ૧૭૮૯ (હીજરી ૧૧૩૭)માં મરેઠાઓ અમદાવાદને લૂટવા આવેલા તે વખતે તેમણે વચમાં પડી ગાંઠના પૈસા આપી મરેઠાની ફોજોના મોરચા ઉઠાવી લેવરાવ્યા, તે ઉ૫૨થી શહેરના મહાજનોએ એકત્ર થઇ તેને હંમેશો હક કરી આપ્યો કે જેટલો માલ શહેરના કાંટા ઉપર છપાય તે ઉપ૨ સેંકડે ચાર આના તે શેઠના તથા તેમની ઓલાદને આપતા રહીશું, આ હકને બદલે હાલ પ્રેમાભાઈના સમયથી સ૨કા૨ી તીજોરીમાંથી રૂા. ૨૧૩૩ નગરશેઠને મળે છે. આ વરસમાં બાદશાહી ફરમાનથી ખુશાલચંદ શેઠ અમદાવાદના નગરશેઠ ઠર્યા અને શહેરનાં મોટાં મહાજનોએ તેમને નગરશેઠ માન્યા. આ કુટુંબ લોકહિતાર્થ બુદ્ધિ અને ધન વિશેષે જૈન ધર્મને પુષ્ટિ કરવી એથી નામાંકિત થયેલું તેથી તેના મુખીને સઘળા વેપારીઓએ મળીને નગરશેઠનું માન આપેલું તે પ્રસંગે પ્રસંગે શહેરના લોકના મુખી છે અને જૈન સંઘના તે હંમેશ વડા છે તે અત્યાર સુધી વંશપરંપરા ચાલુ છે. ગાયકવાડોએ પણ પાલખી, છત્રી, મસાલ ને વર્ષે રૂ. એક હજાર એટલો હક કરી આપ્યો. (ગુજરાત સર્વ સંગ્રહ) ખુશાલચંદના નથુશા, જેઠમલ અને વખતચંદ એ ત્રણ પુત્રો. વખતચંદ શેઠ પ્રતાપી હતા. સં. ૧૮૨૨માં દામાજીએ પાટણ મુસલમાનો પાસેથી લઇ લીધું ને ત્યારથી ગાયકવાડના તાબામાં છે. તેમના સમયમાં ગુજરાતમાં ગાયકવાડ, પેશ્વા અને અંગ્રેજ કંપની એ ત્રણેનું રાજ્ય થયું હતું. દીલ્હીના પાતશાહનું તો Page #567 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ માત્ર નામ જ હતું. સં. ૧૮૬૪માં પોતે શત્રુંજયનો સંઘ કાઢયો. કેટલીક પ્રતિષ્ઠા કરી. ૧૮૬૮માં આ નગરશેઠના મુખીપણા નીચે અમદાવાદના શહેરીઓએ અરજ કરતાં એવો સરકારી હુકમ થયો કે માત્ર કન્યા મૂકી કોઈપણ ગુજરી જાય, તો તેની મિલ્કતમાં ડખલ ન કરતાં તે તેની કન્યાને જ્યાં સુધી તેને સંતાન થાય ત્યાં સુધી વારસદાર ગણવી આ બાબતનો ગૂજરાતી ભાષામાં કરેલો હુકમ અમદાવાદના ત્રણ દરવાજા પરના શિલાલેખમાં કોતરેલો છે.પ૩૯ વખતચંદ શેઠને ગાયકવાડ સાથે ઘણો ગાઢ સંબંધ હતો. સ્વ. સં. ૧૮૭૦. તેના પુત્ર હેમાભાઈ થયા. સં. ૧૮૭૪માં અમદાવાદ અંગ્રેજ સરકારના હાથમાં સંપૂર્ણ આવ્યું. હેમાભાઇએ ઘણી સાર્વજનિક સખાવતો કરી. અમદાવાદમાં અંગ્રેજી નિશાળ, હેમાભાઈ ઇન્સ્ટિટયુટ નામની પુસ્તકશાળા, સંગ્રહસ્થાન, કન્યાશાળા અને એક હોસ્પિટલ વગેરે પ્રજા ઉપયોગી કામો તેમની સહાયથી થયા છે. સં. ૧૯૦૪ માં જન્મ પામેલ “ગૂજરાત વર્નાક્યુલર સોસાયટી'ને પણ સારી મદદ આપી. ગૂજરાત કોલેજ કરવામાં દશ હજાર રૂ. આપ્યા. ત્યાંની શહેરસુધરાઈ માટે સારો પરિશ્રમ લીધો. શત્રુંજય પર સવા ત્રણ લાખ રૂ. ખરચી ઉજમબાઈની ટુંક-નંદીશ્વરની ટુંક બંધાવી. પોતાની ટુંક સં. ૧૮૮૨ માં ત્યાં બંધાવી. સં. ૧૮૮૬માં પ્રતિષ્ઠા કરાવી. ઘણે ઠેકાણે ધર્મશાળા બંધાવી. ગાયકવાડે રાંચરડા ગામ બક્ષીસ કર્યું. તેની ઉપજમાંથી અમુક રકમ ખોડાં ઢોર અર્થે કાઢેલી છે, ને તે ગામ તેમના વંશજોના તાબામાં હજુ સુધી છે. સ્વ૦ સં. ૧૯૧૪. તેમના પુત્ર પ્રેમાભાઈ-તેઓ પણ એક પ્રખ્યાત વ્યક્તિ હતા. સં. ૧૯૦૫ માં શત્રુંજયનો સંઘ કાઢયો હતો. તેમણે અમદાવાદની હઠીસિંગ-પ્રેમાભાઈ હોસ્પિટલમાં (સિવિલ હોસ્પિટલોમાં બાવીસ હજાર દોઢસો, હેમાભાઈ ઇન્સ્ટિટયૂટના મકાન માટે સાત હજાર પચાસ, ગૂજરાત કોલેજના ફંડમાં દશ હજાર, મુંબઈની ગ્રાંટ મેડિકલ કોલેજમાં સુવર્ણ ચાંદ માટે અઢારસો, વિક્ટોરિયા મ્યુઝિયમમાં તેરસો પચાસ, મુંબઈની વિક્ટોરિયા ગાર્ડન્સમાં દશ હજાર, ગુ. વ. સોસાયટી ફંડમાં બે હજાર આપવા ઉપરાંત સં. ૧૯૩૪ ના દુકાળમાં વીસ હજાર, ને છ સ્થળે ધર્મશાળાઓ બંધાવવા ત્રેવીસ હજાર એમ કુલ લાખેક રૂ. ની સખાવત કરી. તેમના નામથી પ્રેમાભાઈ હૉલ' અમદાવાદમાં પ્રસિદ્ધ છે. શત્રુંજય પર પાંચ લાખ ખર્ચ દેરાસર અને પાલીતાણામાં ધર્મશાળા બંધાવેલ, વળી કેશરીયાજી, પંચતીર્થના સંઘ કાઢ્યા. સર્વ તીર્થસ્થળોનું રક્ષણ ને વહીવટ કરવા માટે આણંદજી કલ્યાણજી નામની પેઢીની સ્થાપના કરી ને તેના કાયદા તથા બંધારણ તેમના સમયમાં થયાં. સ્વ. ૧૯૪૩. તેમના પુત્ર મણિભાઈ, પછી ચીમનભાઈ લાલભાઈ નગરશેઠ થયા પછી કસ્તુરભાઈ મણિભાઈ હાલ વિમલભાઈ મયાભાઈ નગરશેઠ છે. ૯૮૭. આ ૧૯મા શતકમાં દુકાળો પડ્યા તેમજ મોંઘવારી બહુ રહી. મોટા દુકાળમાં સં. ૧૮૦૩ (તિલોતરો,) ૧૮૪૭ (સુડતાળો), સં. ૧૮૬૯ (અગણોતરો) હતા. ઉંદર આદિના ઉપદ્રવો પણ થયા. એકંદરે આ શતક બહુ ખરાબ ગયું. ૫૩૯. જુઓ મુંબઈ રો. એ. સી. નું જર્નલ વો. ૧૯ અં. ૫૩ સને ૧૮૯૭ પૂ. ૩૪૮-લેખ નામે Inscription on the 'Three Gateways'-Ahmedabad. તેમાં આ લેખ અંગ્રેજી ભાષાંતર સહિત આપેલ છે, ને તે ઉપરાંત તેમાં ઉલ્લેખેલ વ્યક્તિઓની ઓળખાણ અને શાંતિદાસ શેઠનું વંશવૃક્ષ તથા વંશજોનાં ટુંક વૃત્તાંત પણ આપેલ છે. આ બધા વંશજોનાં વિશેષ વૃત્તાંત માટે જુઓ મારો “જૈન ઐતિહાસિક રાસમાળા' ગ્રંથમાં મારી લખેલ સમાલોચના તથા નિવેદન; વળી જુઓ ‘ગૂજરાતનું પાટનગર અમદાવાદ.” Page #568 -------------------------------------------------------------------------- ________________ પારા ૯૮૭ થી ૯૯૧ અમદાવાદના નગરશેઠો ૪૪૩ ૯૮૮. સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી સહજાનંદ સ્વામી (જન્મ સં. ૧૮૩૭) એ આ ૧૯ મા શતકમાં ગૂજરાત કાઠીયાવાડમાં ખાસ કરી કાઠી, કડીઓ વગેરે કારીગર વર્ગમાં પોતાના વૈરાગ્ય બળે લોકને નીતિનો સચોટ બોધ દીધો. ગઢડા, મૂળી ને વડતાલ તેનાં ધામ થયાં. સ્વર્ગવાસ સં. ૧૮૮૬.૫૪૦ ૯૮૯. સં. ૧૮૧૮માં રઘુનાથના શિષ્ય ભીખમજીએ તેરાપંથ કાઢ્યો. ૧૮૪૩માં શત્રુંજય પર પ્રેમચંદ મોદીની ટુંકની સ્થાપના, ૧૮૬૧માં શત્રુંજય પર સુરતી ઇચ્છાભાઈ શેઠે ઇચ્છા કુંડ બંધાવ્યો. ૧૮૮૬માં ત્યાં અદબદજી (અદ્ભુતજી-આદીશ્વર પ્રભુ) ની મોટી પ્રતિમા કોતરાવી, શા. ધર્મદાસે મંદિર બંધાવ્યું. ૯૯૦. સં. ૧૮૯૧માં જેસલમેરથી બાફણા ગોત્રના ગુમાનચંદના બહાદરમલ્લ આદિ પાંચ પુત્રોએ શત્રુંજયનો મોટો સંઘ કાઢયો, અને વચમાં પંચતીર્થી, બાંભણવાડ, આબુ, જીરાવલા, તારંગા, શંખેશ્વર, પંચાસર, ગિરનાર વગેરેની તીર્થયાત્રા કરીને મહાતીર્થ શત્રુંજયની યાત્રા કરી. તેમાં ૨૩ લાખ રૂ. ખ. આ કાર્ય ઉપરાંત લેવા-કેસરીયાજીનાં બારણાં, નોબતખાનાં કરાવી તથા ધ્વજદંડ ચડાવ્યો ને એક લાખ રૂ. ખર્ચા. ઉદયપુરમાં મંદિર વગેરે અનેક સ્થળે ધર્મસ્થાન કરાવ્યાં, પુસ્તકોનો ભંડાર કરાવ્યો; ભગવતીજી સૂત્ર સાંભળી તેમાંના દરેક ગૌતમ પ્રશ્ન દીઠ બે મોતી આપ્યાં, કોટામાં બંદિવાનોને છોડાવ્યા. (જૈ. સા. સં. ૧, ૨ પૃ. ૧૦૭ “જેસલમેર કે પટવોં કે સંઘના વર્ણન” લેખ). આ બાફણા ગોત્રીના વંશ જ સીરેમલજી બાફણા ઈદોરમાં દિવાન-પ્રધાનમંત્રી છે. ૯૯૧. મુંબઇના પ્રસિદ્ધ શેઠ મોતીશાહ (મોતીચંદ અમીચંદ જન્મ સં. ૧૮૩૮ સ્વ. સં. ૧૮૯૨) મુંબઈમાં ભાયખલાના મંદિરમાં સં. ૧૮૮૫ માગશર શુ. ૬ શુકે આદીશ્વરની પ્રતિમા પધરાવી તથા મુંબઈમાં પાંજરાપોળ સં. ૧૮૯૦માં સ્થપાઈ તેમાં આ શેઠે જબરો ફાળો આપ્યો. પાલીતાણામાં સં. ૧૮૮૭માં ધર્મશાળા બાંધી. શત્રુંજય તીર્થ ઉપર સં. ૧૮૮૮માં આરંભ કરી કુંતાસરની ખીણખાડ પૂરી તે પર મધ્યમાં મોટું મંદિર બંધાવ્યું, પ્રતિમાની અંજનશલાકા કરી. ત્યાં તેમનો સ્વર્ગવાસ થવાથી તેમના પુત્ર ખીમચંદે સં. ૧૮૯૩માં પ્રતિષ્ઠા કરી. આ “મોતીશાની ટુંક' કહેવાય છે. તેમાં ૭ લાખ રૂ. ખર્ચાયા. (જુઓ વીરવિજયકૃત “મોતીશાના ઢાળીયાં' આદિ કૃતિઓ) આ વર્ષમાં જ અમદાવાદના શેઠ સાકરચંદ પ્રેમચંદે ત્યાં ત્રણ મોટાં મંદિર અને નાની દેરીઓ બંધાવી કે જેને “સાકર-વસહી' યા “સાકરચંદની ટુંક' કહેવામાં આવે છે. વળી ઘોઘાના શેઠ બાલાભાઈ ઉર્ફે દીપચંદ કલ્યાણજીએ તે વર્ષમાં મોતીશાની ટુંકમાં “બાલાભાઈ ટુંક' બંધાવી. વિશેષમાં આ વર્ષમાં અમદાવાદના પ્રસિદ્ધ શેઠ હીસિંહ કેસરીસિંહે બિંબ પ્રતિષ્ઠા માટે અંજનશલાકા કરાવી બાવન જિનાલયવાળો ભવ્ય પ્રાસાદ ૫૪૦. વિશેશ માટે જુઓ પુસ્તક નામે ‘સહજાનંદ સ્વામી અથવા સ્વામિનારાયણ સંપ્રદાય' લેખક રા. કિશોરલાલ મશરૂવાલા પ્ર. નવજીવન પ્રકાશન મંદિર-અમદાવાદ. Page #569 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અમદાવાદના દિલ્હી દરવાજા બહાર બંધાવ્યો,૫૪૧ પણ તે પૂર્ણ થયા પહેલાં તે શેઠ સ્વર્ગસ્થ થવાથી તેમના ધર્મપત્ની હરકોર શેઠાણીએ સં. ૧૯૦૩માં તેમાં પ્રતિષ્ઠા કરાવી. (જિ. ૨, નં. ૫૫૬). આ વિશાળ મંદિર અમદાવાદમાં એક જોવા લાયક સુંદર કારીગરીના નમુના રૂપ છે. તેમાં દશલાખ રૂ. ખર્ચ થયો. સં. ૧૯૦૮માં ઉક્ત હરકોર શેઠાણીએ શત્રુંજયનો સંઘ અમદાવાદથી કાઢ્યો. ૪૪૪ ૯૯૨. સં. ૧૯૦૫માં કચ્છ જખૌમાં શા જીવરાજ રત્નસિંહે ત્રણ લાખ કોરી ખર્ચી પુસ્તકોનો ભંડાર કરાવ્યો. સં. ૧૯૨૦માં કચ્છ નલીઆના દશા ઓસવાળ જ્ઞાતિના શેઠ નરસિંહ નાથા નાગડાએ શત્રુંજયનો સંઘ કાઢી ત્યાં ચંદ્રપ્રભ સ્વામિનું ચૈત્ય કરાવ્યું ને પાલીતાણામાં એક મોટી ધર્મશાળા બંધાવી. મુંબઈનું અનંતનાથજીનું દહેરૂં તથા મહાજનવાડી પણ તેમને જ આભારી છે. (જુઓ વિશેષમાં કચ્છી દ. ઓ. પ્રકાશ પુ. ૪ ભાદ્રપદ ૧૯૮૪ના અંકમાં ‘નાગડા ગોત્રની ઉત્પત્તિ' એ લેખ) આજ જ્ઞાતિના કચ્છ કોઠારાના શેઠ કેશવજી નાયકે મુંબઇમાં ઘણી દોલત વેપારમાં મેળવી અંજનશલાકા કરી શત્રુંજયનો સંઘ કાઢી ત્યાં સં. ૧૯૨૧માં પ્રતિષ્ઠા કરાવી (જિ. ૨ નં. ૩૨ અ). તે ઉપરાંત સં. ૧૯૨૯થી ૩૨એ સાડા ત્રણ વર્ષમાં ગિરિનાર તીર્થ પરનાં દેરાસરો વગેરે જીર્ણ થયાં હતાં. તેને સમરાવી ઉદ્ધાર કર્યો ને તેમાં ૪૫ હજાર રૂ. ખર્ચ્યા (જુઓ ત્યાં વસ્તુપાલ તેજપાલના દેરાસરના વંડાના દરવાજા પાસેની ભીંતમાં હાલ ચોડેલો લેખ). આ શેઠે શા. ભીમશી માણેકના ધર્મપુસ્તકો મુદ્રિત કરાવી પ્રકટ કરવાના પ્રયત્નમાં ઘણી દ્રવ્યસહાય કરી હતી. સં. ૧૯૩૦-૩૨માં ભોંયણી તીર્થની સ્થાપના થઈ. જે શેઠ પ્રેમચંદ રાયચંદે જમાનો સમજી પાશ્ચાત્ય કેળવણી માટે તેમજ અન્ય ધર્માદાય કાર્યો માટે લગભગ કરોડ રૂ. ની સખાવત કરી તેમનું ટુંક વર્ણન હવે પછી આવનાર છે. ૧૯ મા શતકનું સાહિત્ય. ૯૯૩. ૧૯ સદીમાં સંસ્કૃત સાહિત્યમાં બહુ ગ્રંથો રચાયા નથી. જે કંઇ રચાયા છે તેની નોંધ લઇશું. સં. ૧૮૦૪માં આં. ઉદયસાગર સૂરિએ સ્નાત્ર પંચાશિકા (કાં. વડો), સં. ૧૮૦૭માં ખ. ક્ષેમકીર્ત્તિશાખાના શાંતિહર્ષ-જિનહર્ષ-સુખવર્ધન અને દયાસિંહ-અભયસિંહના શિષ્ય રૂપચંદ્ર અપરનામ રામવિજયે જિનલાભસૂરિ રાજ્યે જોધપુરમાં રામસિંહના રાજ્યમાં ગૌતમીય મહાકાવ્ય ૧૧ સર્ગમાં (પ્ર૦ ચંદ્રસિંહસૂરિ ગ્રંથમાલા નં. ૧), સં. ૧૮૦૪માં મયાચંદ્રે પોરબંદરમાં જ્ઞાનક્રિયાવાદ (વે. નં. ૧૬૦૭), સં. ૧૮૧૪ (૭)માં ઉક્ત ખ૦ રામવિજય ગણિએ જિનલાભ સૂરિની આજ્ઞાથી ગુણમાલા પ્રકરણ [પી. ૨ નં. ૨૯૦, મુદ્રિત, વિવેક. ઉદે.), સં. ૧૮૨૨માં ત∞ વિનીતસાગર ગણિ-ધીરસાગર શિષ્ય ફત્તેન્દ્રસાગર ગણિએ ૧૩૯ શ્લોકમાં હોલીરજઃ પર્વ કથા (વે. નં. ૧૭૯૨), અને સં. ૧૮૩૩માં ખ. જિનલાભસૂરિએ આત્મપ્રબોધ કે જેનો પ્રથમાદર્શ ક્ષમાકલ્યાણે લખ્યો (બુહૂ. ૪, નં. ૧૨૮ પ્ર. આ. સભા)ની રચના કરી. ૫૪૧. ‘આ દહેરૂં પ્રેમચંદ સલાટે સણગારની મોટામાં મોટી દોલતે પૂરું કીધું છે. કોતરકામ ઉતરતું છે, શિલ્પઘાટી સ્વચ્છ નથી, પણ કામ એવું તવંગર છે કે જે કાળમાં જૈન શિલ્પનો ઉત્કર્ષ હતો તે કાળના જેવું જ (છે) ને તે ઉપરથી જણાય છે કે હજી પણ ગુજરાતમાંથી બાંધવાનો ને પથ્થર કાપવાનો હુન્નર ગયો નથી x વળી તેમાં જે પીતળના પડદા છે તે જોતાં જણાય છે કે અમદાવાદની તે કા૨ીગિરીએ પોતાનો જાનો હુન્નર હજુ ખોયો નથી. (ગુજરાત સર્વસંગ્રહ પૃ. ૪૨૫, ૪૩૮) Page #570 -------------------------------------------------------------------------- ________________ પારા ૯૯૨ થી ૯૯૬ ૧૯મા શતકનું સંસ્કૃત સાહિત્ય ૪૪૫ ૯૯૪. આ શતકમાં થયેલા તપાગચ્છના વિજયલક્ષ્મીસૂરિએ ઉપદેશપ્રાસાદ નામનો ગ્રંથ ૩૬૦ વ્યાખ્યાનમાં રચ્યો છે. (પ્ર. જૈ. ધ. સભા બુ. ૨. {ગુ. ભા. પ્ર. રત્નત્રયી ટ્રસ્ટ.}) પદ્મવિજય ગણિએ જયાનંદ ચરિત્રને સંસ્કૃત ગદ્યમાં અવતાર્યું છે (ખેડા ભે) અને ખરતરગચ્છના ક્ષમાકલ્યાણ ઉપાધ્યાય થયા કે જે ખ. જિનલાભસૂરિના શિષ્ય અમૃતધર્મના શિષ્ય હતા. તેમણે સં. ૧૮૨૯ થી ૧૮૬૯ ના ગાળામાં અનેક ગ્રંથોના દોહનરૂપે સાદી ભાષામાં વિવરણ કરેલ છે. તેમના ગ્રંથો એ છે કે ગૌતમીયકાવ્ય વ્યાખ્યા સં. ૧૮૩૦ માં ખરતગચ્છ પટ્ટાવલી, સં. ૧૮૩૫માં ચાતુર્માસિક-હોલિકા આદિ દશ પર્વ કથા (વે. નં. ૧૭૩૪) સં. ૧૮૩૯ માં જેસલમેરમાં યશોધર ચરિત (ગુ. પોથી ૧૦), ૧૮૪૭માં મકસુદાબાદમાં સૂક્ત મુક્તાવલી વૃત્તિ, સં ૧૮૫૦માં વાંકાનેરમાં જીવ વિચાર પર વૃત્તિ (વે. નં. ૧૬૨૨), સં. ૧૮૫૧માં પ્રશ્નોત્તર સાર્ધ શતક (કાં. વડો.), સં. ૧૮૫૪માં તર્કસંગ્રહ ફક્કિકા, સં. ૧૮૬૦માં જેસલમેરમાં અક્ષયતૃતીયા અને પર્યુષણ અષ્ટાબ્લિકા વ્યાખ્યાન (ગુ.) અને તેજ વર્ષમાં વીકાનેરમાં મેરૂત્રયોદશી વ્યાખ્યા અને સં. ૧૮૬૯માં શ્રીપાલચરિત્ર વ્યાખ્યા યોજેલ છે. તે અરસામાં યોજાયેલા તેમના અન્ય ગ્રંથો નામે પરસમયસાર વિચાર સંગ્રહ, વિચાર શતક બીજક, સમરાદિત્ય ચરિત, સૂક્ત રત્નાવલી વૃત્તિ આદિ છે (જાઓ જેસ0 પ્ર૮ ૪૨, પ૫). ભાષા સાહિત્યમાં તેમણે જાની ગૂજરાતીમાં ગદ્ય રૂપે શ્રાવક વિધિ પ્રકાશ નામનો ગ્રંથ ગુંથ્યો છે, કે જેમાં જિનપ્રભકૃત વિધિ પ્રપા, ખ. તરૂણપ્રભનો પડાવશ્યક બાલાવબોધ, સામાચારી શતક, વૃન્દારૂ વૃત્તિ, આચાર દિનકર, જિનપતિસૂરિના સામાચારી પત્ર, શિવનિધાન ઉપાધ્યાય કૃત લધુ વિધિપ્રપા વગેરે ગ્રંથોની સહાય લીધી છે (બાલચંદ્ર યતિ ભં. કાશી). ૯૯૫. સંસ્કૃત સાહિત્યમાં બીજા ગ્રંથોમાં સં. ૧૮૬૮માં જેસલમેરમાં મૂલરાજ રાજ્ય ખ. જિનકીર્તિએ મૂલપ્રાકૃતમાંથી સંસ્કૃત ગદ્યમાં ૪ પ્રસ્તાવમાં યોજેલ શ્રીપાલચરિત્ર (ગુ. પોથી નં. ૧૫, વે. નં. ૧૭૮૨), સં. ૧૮૭૭માં બંગાલના વાલ્ચરમાં લું. હરચંદ-રૂપ શિષ્ય કેશવે ગદ્યમાં શ્રીપાલચરિત્ર (ગુ. નં. ૬૧-૧), ૧૮૮૧માં ઉક્ત ક્ષમાકલ્યાણના શિષ્ય ઉમેદચંદ્રકૃત પ્રશ્નોત્તર શતક (વિવેક. ઉદે.) સં. ૧૮૮૨માં ઉક્ત પદ્મવિજયના શિષ્ય રૂપવિજયકૃત પૃથ્વીચંદ્ર ચરિત્ર (મોહન સુરત), સં. ૧૮૯૭માં ભટ્ટારક પદ પ્રાપ્ત કરનાર ખરતર જિનહેમસૂરિના શિષ્ય રચેલ સિદ્ધાન્ત રત્નાવલી (પી. ૪, ૧૨૫) અને સં. ૧૮૯૯માં ખ. સમયસુન્દર ગણિના સંતાનીય કીર્તિવર્ધન-અમરવિમલ-અમલચંદ્ર-ભક્તિવિલાસજયરત્ન શિષ્ય કસ્તુરચંદ્ર જયપુરમાં જિનહેમસૂરિ રાજ્ય જ્ઞાતાસૂત્ર પર કરેલી ટીકા (કાં. વડો.) છે. ત્યાર પછી સં. ૧૯૩૦માં બાલચંદ્ર પાઠક અને ઋદ્ધિસાગરે ખ. જિનમુક્તિસૂરિ રાજયે નિર્ણય પ્રભાકર નામનો ગ્રંથ સં. માં રચેલ મળે છે. (કાં. વડો.) ૯૯૬. ગૂજરાતી કવિઓમાં-ઉત્તમવિજય (૧૭૯૯-૧૮૧૩) ઉદયસાગર ૧૮૦૨, ભક્તિવિજય ૧૮૦૩, મતિરત્ન ૧૮૦૪, ચેતનવિજય ૧૮૦૫, જેમલ ૧૮૦૭, નેમવિજય બીજા ૧૮૦૭-૧૮૨૧, રત્નવિજય ૧૮૦૮, મહાનંદ ૧૮૦૯-૧૮૪૯, વૃદ્ધિવિજય ૧૮૦૯, રત્નસાગર તથા લબ્લિવિજય ૧૮૧૦, સૌજન્યસુંદર ૧૮૧૧, રામવિજય ત્રીજા ૧૮૧૪, દેવરત્ન બીજા તથા મયાચંદ ૧૮૧૫, માણિયસાગર તથા અમૃતસાગર ૧૮૧૭, ભૂધર ૧૮૧૭-૨૦ પદ્યવિજય ૧૮૧૭-૧૮૫૮, મયારામ ૧૮૧૮, ફતેચંદ ૧૮૧૯, ઉદયકમલ અને વાનો શ્રાવક ૧૮૨૦, સુમતિપ્રભ સૂરિ, સુજ્ઞાનસાગર, ગુલાલ Page #571 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ તથા દેવવિજય ૧૮૨૧, આલમચંદ તથા શોભાચંદ ૧૮૨૨, દર્શન સાગર ૧૮૨૪, ક્ષેમહર્ષ ૧૮૨૫ પહેલાં, રઘુપતિ તથા કવિયણ ૧૮૨૫, દેવીદાસ ૧૮૨૭, વિજયલક્ષ્મીસૂરિ ૧૮૨૭–૩૪, ભાણવિજય ૧૮૩૦, રત્નવિમલ ૧૮૩૨-૩૯, રાયચંદ ૧૮૩૩-૪૧, ઉત્તમવિજય ૧૮૩૪, કાંતિવિજય તથા માલસિંહ ૧૮૩૫, લાલચંદ્ર બીજા ૧૮૩૭, ખેમવિજય ૧૮૩૯, અમૃતવિજય ૧૮૩૯-૪૦, દીપમુનિ તથા મકન (મુકુંદ મોનાણી) શ્રાવક ૧૮૪૦-૪૮, ઋષભસાગર ૧૮૪૦ (?) ઉદય ઋષિ ૧૮૪૧, ગુલાબવિજય ૧૮૪૬, ક્ષમાકલ્યાણ ૧૮૪૮-પ૬, રંગવિજય ૧૮૪૯-૫૦, ફતેંદ્રસાગર ૧૮૫૦, લખમીવિજય ૧૮૫૧ પછી, રૂપમુનિ ૧૮૫૬-૮૦, માનવિજય (૪) ૧૮૫૭, વીરવિજય ૧૮૫૭૧૦૮, પ્રેમમુનિ (૨) ૧૮૫૮, દીપવિજય (કવિરાજ બહાદુર) ૧૮૫૯-૧૮૮૬, રામવિજય તથા રામચંદ્ર ૧૮૬૦, જ્ઞાનસાર ૧૮૬૧, રૂપવિજય ૧૮૬૧-૧૯૦૦ હરજશ ૧૮૬૪, અવિચલ ૧૮૬૯ પહેલાં, તેજવિજય ૧૮૭૦, ક્ષેમવર્ઝન ૧૮૭૦-૭૯, વિવેકવિજય ૧૮૭૨, સૌભાગ્યસાગર ૧૮૭૩, ઋષભવિજય ૧૮૭૭-૮૬, ઉત્તમવિજય (૨) ૧૮૭૮-૭૯, લાલવિજય (૨) ૧૮૮૧, કૃષ્ણવિજય શિ૦ ૧૮૮૫, અમીવિજય ૧૮૮૯, ક્ષેમવિજય અને સવરાજ ૧૮૯૨, ધર્મચંદ્ર ૧૮૯૬, ઉદયસોમ ૧૮૯૮ સાંપડે છે. - ૯૯૭. ગૂ. કવિઓ ૧૮મા શતક કરતાં આ શતકમાં ઘણી ઓછી સંખ્યામાં છે. આ પૈકી પદ્મવિજયના વૃત્તાંત માટે જુઓ તેમના સંબંધી રાસ (પ્ર) મારો જૈન ઐ. રાસમાળા નામનો ગ્રંથ), વિજયલક્ષ્મી સૂરિ માટે જાઓ માટે તેમના સંબંધી સઝાય (પ્ર) ત્યાંજ), વીરવિજય માટે જાઓ તેમના પરનો રાસ (જૈન ઐ૦ ગૂર્જર કાવ્ય સંચય) તથા રા. ગિરધરલાલનો “પંડિત વીરવિજયજીનો ટુંકો પ્રબંધ (જૈન યુગ, પુ. ૪, પૃ. ૧૩૨), અને જ્ઞાનસાર માટે જુઓ તેના પર લેખ જૈ. જે. કૉ, હેરેલ્ડ સને ૧૯૧૦ પુ. ૯-૧૦, પૃ. ૩૪૩ તથા સને ૧૯૧૩નું પુ. ૧૦ પૃ. ૨૦૯). વીરવિજય તે જૈનોનો દયારામ છે. દયારામે શૃંગારિક કવિતા ગરબીમાં ગાઈ છે, જ્યારે ગરબી જેમાં ગીતો, પૂજા આદિમાં વીરવિજયે રચેલાં છે. વિશેષમાં વીરવિજયે મોટા મોટા રાસો પણ રચ્યા છે. દરેક નવીન ઢબની ગરબી કે એવી ચીજ સાંભળતા એટલે તે રાહમાં પોતે લાલિત્યભર્યા કાવ્યો રચતાં. તેમાંથી અનેક ઉર્મીગીતો (lyrics) મળશે. ૯૯૮. આ શતકમાં લોકકથા સાહિત્યમાં ગૂજરાતી ભાષામાં સં. ૧૮૨૫ પહેલાં ક્ષેમહર્ષે ચંદનમલયાગિરિ ચો, ભાણવિજયે સં. ૧૮૩૦માં વિક્રમ પંચદંડ રાસ, ઋષભસાગર બીજાએ સં. ૧૮૪૦ માં વિદ્યાવિલાસ પવાડા પરથી) વિનયચસ્ટ રાસ, લાં. રૂપમુનિએ સં. ૧૮૮૦માં વિક્રમરાજાના સમયમાં મૂકેલા અંબડ પર રાસ (કે જેમાં વિક્રમનાં પરાક્રમ પંચ દંડ વગેરેની અદ્ભુત વાતો છે) મળી આવે છે. ઐતિહાસિક સાહિત્યમાં સં. ૧૮૨૦માં ઉદયસાગરે અને સં. ૧૮૧૭માં માણિકયસાગરે આ. કલ્યાણસાગરસૂરિપર રાસ, વાનાશ્રાવકે સં. ૧૮૨૦માં વિબુધવિમલસૂરિ રાસ, કવિયણે સં. ૧૮૨પમાં દેવચંદ્રજી પર દેવવિલાસ, પદ્મવિજયે સં. ૧૮૨૮માં ઉત્તમવિજય નિર્વાણ રાસ, રંગવિજયે સં. ૧૮૪૯માં પ્રતિષ્ઠાકલ્પ સ્તવન, લખમીવિજયે સં. ૧૮૫૧ પછી ઢંઢિયા ઉત્પત્તિ, રૂપવિજયે સં. ૧૮૬૨ માં પદ્મવિજય નિર્વાણ રાસ તથા સં. ૧૯૦૦માં વિમલમંત્રી રાસ, અવિચલ સં. ૧૮૬૯ Page #572 -------------------------------------------------------------------------- ________________ પારા ૯૯૭ થી ૧000 લોકકથા-ગદ્ય સાહિત્ય ૪૪૭ પહેલાં ઢંઢક રાસ, તેજવિજયે સં. ૧૮૭૦ માં ધુલેવા કેસરીઆજીનો રાસ ક્ષેત્રવર્તુને સં. ૧૮૭૦માં શાંતિદાસ અને વખતચંદશેઠનો રાસ, ઉત્તમવિજયે સં. ૧૮૭૮માં ઢંઢક રાસ, “કવિ બહાદુર દીપવિજયે સુરત ખંભાત જંબુસર ઉદયપુર ચિતોડ (?) એ પાંચ શહેર પર ગજલો સં. ૧૮૭૭માં તથા તે વર્ષમાં મોટો સોહમકુલ પટ્ટાવલી રાસ, અને વીરવિજયે સં. ૧૮૬૦માં સ્વગુરુ શુભવિજય પર શુભવેલી, સં. ૧૮૯૩માં મોતીશા શેઠનાં ઢાળી, સં. ૧૯૦૩ માં હઠ્ઠીસિંહની અંજનશલાકાનાં ઢાળીયાં, સં. ૧૯૦૫માં સિદ્ધાચલ ગિરિનાર સંઘ સ્તવ, તથા સં. ૧૯૦૮માં હરકુંઅર સિદ્ધક્ષેત્ર સંઘ સ્ત, વગેરે કરેલી રચનાઓ ઉપલબ્ધ થાય છે. ૯૯૯. ગૂ૦ ગદ્ય સાહિત્યમાં સં. ૧૮૦૧માં તત્ત્વહસે ભુવનભાનુ ચરિત્ર પર, સં. ૧૮૦૩માં (વિજયસિંહસૂરિ-ગજવિજય-ગુણવિજય અને હિતવિજય-જ્ઞાનવિજય શિ0) જીતવિજયે (જીવવિજયે) કર્મ ગ્રંથ પર, સં. ૧૮૦૫માં (ખ) હર્ષવિશાલ-જ્ઞાનસમુદ્ર-જ્ઞાનરાજ-લબ્ધોદય-દાનસાગર શિ૦) રત્નધીરે ભુવનદીપક પર, સં. ૧૮૧૩માં વિબુધવિમલસૂરિએ સ્વરચિત સમ્યકત્વ પરીક્ષાના સંસ્કૃત પદ્યમય ગ્રંથપર સ્વોપજ્ઞ, સં. ૧૮૩૩માં રંગવિજય શિ૦ રામવિજયે વિજયધર્મસૂરિ રાજયે જિનકીર્તિસૂરિ ક્ત ધન્યચરિત્ર-દાનકલ્પદ્રુમ પર (જશ૦), સં. ૧૮૩૪માં લોં. મહાનંદે કલ્પસૂત્રપર, પદ્મવિજયે સં. ૧૮૩૦માં યશોવિજયકૃત ૩૫૦ ગાથાના સીમંધર સ્તવ પર, સં. ૧૮૪૬માં ગૌતમકુલક પર, તથા સં. ૧૮૪૯માં રાધનપુરમાં યશોવિજયકૃત વીર હુંડી સ્ત) પર, (ત) ભાવરત્ન-શાંતિરત્ન-હસ્તિરત્નકનકરત્ન-સુબુધિ રત્ન શિ.) ધર્મરને સં. ૧૮૪૯માં ધન્યચરિત્રપર, સં. ૧૮૬૬માં જ્ઞાનસારે આનંદઘનકૃત ૨૨ જિનસ્તવનોપર (પ્ર) પ્રકરણ રત્નાકર ભા. ૧), ઉક્ત પ્રસિદ્ધ કવિ વીરવિજયે સં. ૧૮૮૧માં યશોવિજયકૃત અધ્યાત્મસાર પર (પ્ર૭ પ્રકરણ રત્નાકર ભાગ ૧), ત) સુમતિવિજય શિ૦ રામવિજયે સં. ૧૮૭૮ (? ચંદ્રગજાદ્રિભ પ્રભુ મિતે) ઉપદેશમાલાપર અને સં. ૧૮૮૪માં હેમાચાર્યકૃત નેમિનાથ ચરિત્ર પર (પ્ર. કા. વડો.), (ત, જિનવિજય-ઉત્તમવિજય-અમીવિજય શિ.) કુંવરવિજયે સં. ૧૮૮૨માં પાલીમાં ખ૦ દેવચંદ્રજીતકૃત અધ્યાત્મ ગીતા નામની ભાષાકૃતિ પર, ઉક્ત પ્રસિદ્ધ શ્રી યશોવિજય ઉપાધ્યાયના ગુણવિજય-સુમતિવિજય શિ૦ ઉત્તમવિજયે વિજય જિનેન્દ્ર સૂરિ રાજયે (સં. ૧૮૪૧ થી ૧૮૮૪ વચ્ચે) રત્નશેખરસૂરિકૃત શ્રાદ્ધવિધિવૃત્તિ પર, બાળાવબોધની રચના કરી. ખ૦ ક્ષમાકલ્યાણે સં. ૧૮૩૮માં પાક્ષિકાદિ પડિકમણ વિધિ ગદ્યમાં સંગ્રહિત કરી તથા પછી પ્રશ્નોત્તર સાર્ધશતક ભાષામાં રચ્યું. “કવિ બહાદુર દીપવિજયે સં. ૧૮૭૬ પછી નવ બોલની ચર્ચા લખી અને સં. ૧૮૮૬માં સુરતમાં પ્રશ્નોત્તરસમુચ્ચય ભાષામાં રચ્યું (ખેડા ભં; પ્ર. કા.) વિક્રમ ૨૦મું શતક [સં. ૧૯૦૧ થી ૧૯૬૦]. ૧000. આ શતકમાં ખાસ નોંધવા જેવી સંસ્કૃત કે પ્રાકૃત કૃતિ જોવામાં આવી નથી. જૂની પદ્ધતિ પર કવિતા રચનારા થોડા ભાષા-કવિઓ નીચેના પ્રાપ્ત થાય છે - ચિદાનંદ (મૂલ કપૂરવિજય) સં. ૧૯૦૦-૧૯૦૭, અમૃતવિજય ૧૯૦૨, બાલચંદ ૧૯૦૭. જશવિજય ૧૯૧૦, રંગવિજય ૧૯૧૧, દયાવિજય ૧૯૧૨, ઋદ્ધિશ્રી (સાધ્વી) ૧૯૧૬, રત્નપરીખ ૧૯૧૮, ખોડીદાસ ૧૯૧૯-૨૮ રવચંદ ૧૯૨૭, જિનદાસ ૧૯૩૦, મયારામ ભોજક ૧૯૩૦ આસપાસ, મણિચંદ્ર ગોરજી, હુલાસચંદ્ર ૧૯૪૭. Page #573 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૦૦૧. અર્વાચીન શુદ્ધ અને શિષ્ટ ગુજરાતીમાં કવનાર અને લખનાર પ્રસિદ્ધ વ્યક્તિઓ તો ડાહ્યાભાઈ ધોળશાજી નાટકકાર અને રાયચંદ કવિ અધ્યાત્મી ફિલસુફ. ચિદાનંદજી મસ્ત અધ્યાત્મી હતા-તેમણે મિશ્ર ભાષામાં હિદી પ્રત્યે જ ઢળતી ભાષામાં અધ્યાત્મકૃતિઓ પદ્યમાં રચી છે. પ્રસિદ્ધ જૈનાચાર્ય આત્મારામજીએ હિંદીમાં પૂજા રચી છે. આ ટૂંકમાં સં. ૧૯૫૦-૫૫ સુધીનો કાવ્યસાહિત્યનો ઇતિહાસ છે. ત્યાં સુધીમાં થયેલ ઉપર્યુક્ત ચારે પ્રસિદ્ધ વ્યક્તિઓ તથા વીરચંદ રાઘવજી ગાંધી કે જેમણે અંગ્રેજીમાં જૈનધર્મ સંબંધી વ્યાખ્યાનો અમેરિકા, ઇંગ્લાંડ, હિંદમાં આપી ખ્યાતી મેળવી-તેઓનાં ટુંક વૃત્તાંત હવે પછી આપવામાં આવે છે. ૪૪૮ ચિદાનંદજી મતિ મત વિચારો રે મત મતીયનકા ભાવ; મતિ વસ્તુગતેં વસ્તુ લહોરે વાદવિવાદ ન કોય સૂર તિહાં પરકાશ પિયારે ! અંધકાર નવિ હોય-મતિ૦ રૂપ રેખ તિહાં નવિ ઘટે રે મુદ્રા ભેખ ન હોય ભેદજ્ઞાન દૃષ્ટિ કરી પ્યારે ! દેખો અંતર જોય-મતિ તનતા મનતા વચનતા રે પર પરિણિત પરિવાર તનમનવચનાતીત પીયારે ! નિજ સત્તા સુખકાર-મતિ૦ અંતર શુદ્ધ સ્વભાવમેં રે નહીં વિભાવ લવલેશ ભ્રમ આરોપિત લક્ષથી પ્યારે ! હંસા સહત કલેશ-મતિ અંતર્ગત નિશ્ચે ગહી રે કાયાથી વ્યવહાર ચિદાનંદ તવ પામીયેં પ્યારે ! ભવસાયરકો પાર-મતિ ૧૦૦૨. ચિદાનંદ-પૂર્વનામ કર્પૂરવિજય હતું. તેઓ આત્મજ્ઞ હતા. આ સૈકામાં જ થયેલ એટલે તેમના સંબંધી તેમના સમાગમમાં આવેલા તરફથી ઘણું જાણી શકાય પણ દુર્ભાગ્યે કંઇ મળ્યું નથી. તેમનાં વચનો પરથી અને જે કંઇ કિંવદન્તી સાંભળી છે તે પરથી કહી શકાય કે જૈન મુનિ થયા પછી પોતાની પરમ નિર્વિકલ્પ દશા થઇ હતી અને મધ્યમ અપ્રમત્ત દશામાં પ્રાયે હતા. આ કાળમાં એવી દશાએ પહોંચેલા બહુ જ થોડા મનુષ્યની પ્રાપ્તિ પણ દુર્લભ છે. એ આત્માનુભવી હતા. તેમની કૃતિ નામે સ્વરોદયની ભાષા અર્દ્ર હિંદી અને અર્દૂ ગૂજરાતી આપણે જોઇ શકીશું. બે ભાષામાં એક્કે ભાષા સંપ્રદાયપૂર્વક ભણ્યા હોય એવું કંઈ જણાતું નથી; એથી એમની આત્મશક્તિ કે યોગદશાને કંઈ બાધ નથી. તેમ ભાષાશાસ્ત્રી થવાની તેમની કંઇ ઇચ્છા પણ રહી હોય એમ નહીં હોવાથી, પોતાને જે કંઇ અનુભવગમ્ય થયું તેમાંનો કંઇ પણ બોધ લોકોને મર્યાદાપૂર્વક જણાવી દેવો એ તેમની જિજ્ઞાસાથી એ ગ્રંથની ઉત્પત્તિ છે; અને એમ હોવાથી જ ભાષા કે છંદની ટાપટીપ, અથવા યુક્તિ પ્રયુક્તિનું વધારે દર્શન આ ગ્રંથમાં આપણે જોઇ શકતા નથી.' (શ્રીમદ્ રાજચંદ્ર) ૧૦૦૩. હુકમ મુનિ-આ પણ એક અધ્યાત્મી મુનિ થયા. રાધનપુરના વીશાશ્રીમાળી વણિક જન્મ સં. ૧૮૭૦ પિતા લાલચંદ માતા અચરત. સ્વતઃ દીક્ષા સં. ૧૯૦૩. ઘણી તપશ્ચર્યા ને ગ્રામાનુગ્રામ વિહાર. છેવટે સુરતમાં વધુ વર્ષ રહ્યા. સ્વ. સં. ૧૯૪૮. તેમણે દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મને લક્ષીને Page #574 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૦૧ થી ૧૦૦૩ ૨૦મો સૈકો ગ્રંથ-ગ્રંથાકાર અનેક કૃતિઓ ગદ્યપદ્યમાં ગૂર્જર ભાષામાં રચીઃ-સમ્યક્ત્વ સારોદ્વાર, જ્ઞાનવિલાસ તત્ત્વસારોદ્વાર, જ્ઞાનભૂષણ, હુકમવિલાસ, આત્મચિંતામણી, પ્રકૃતિપ્રકાશ, પદ સંગ્રહ, ધ્યાનવિલાસ, મિથ્યાત્વવિધસણ, અભાવ પ્રકરણ, અનુભવ પ્રકાશ, અધ્યાત્મસારોદ્વાર, બોદિનકર વગેરે. (જુઓ અનુભવ જૈન હુકમ પ્રકાશની પ્રસ્તાવના). વિજયરાજેંદ્ર સૂરિ આ સમયમાં થયા. ભરતપુરમાં ઓશવાલ વણિક ઋષભદાસ અને કેસરી બાઇથી જન્મ સં. ૧૮૮૩, નામ રત્નરાજ, યતિ દીક્ષા રત્નવિજય નામ રાખ્યું. સં. ૧૯૦૩. ધરણેન્દ્ર સૂરિ સાથે ઝઘડો થતાં આહોરમાં સં. ૧૯૨૩માં આચાર્ય પદ લઇ વિજયરાજેન્દ્રસૂરિ નામ રાખ્યું. સં. ૧૯૩૩માં જાલોરના કુમારપાલ રાજાએ કરાવેલ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો ને કુંભ શેઠના ચોમુખજીના મંદિરમાં પ્રતિષ્ઠા કરી. ૭૦૦ સ્થાનકવાસી ઘર મંદિરમાર્ગી કર્યા, સં. ૧૯૪૧માં અમદાવાદ ચોમાસું કરી આત્મારામજી સાથે પત્ર દ્વારા ચર્ચા વાર્તા કરી. સં. ૧૯૪૬માં સિયાણામાં ‘અભિધાન રાજેન્દ્ર કોષ'નો આરંભ કર્યો. ૧૯૫૭માં સિયાણામાં કુમારપાલ રાજાએ કરાવેલ સુવિધિનાથના જિનમંદિરનો ઉદ્ધાર કરાવ્યો. ૧૯૫૯માં આહોરમાં મોટો જ્ઞાનભંડાર કરાવ્યો. તેમાં અગણિત હસ્તલિખિત તેમજ મુદ્રિત ગ્રંથોનો આરસપહાણની આલમારીમાં રખાવી સંગ્રહ કર્યો. સ્વર્ગસ્થ રાજગઢમાં સં. ૧૯૬૩. તેમણે જાદે જાદે સ્થળે મળી બાવીસ અંજલશલાકા કરી અનેક મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી. તેમનું મહાનમાં મહાન કાર્ય અભિધાન રાજેન્દ્ર કોષ' નામનો સંગ્રહ ગ્રંથ. તેના લગભગ આઠસોથી હજાર પાનાંવાળું એક એમ આઠ વૉલ્યુમો અત્યાર સુધી મુદ્રિત થયાં. તેમાં અકારાદિ વર્ણાનુક્રમે પ્રાકૃત શબ્દ, તેનો સંસ્કૃત શબ્દ, વ્યુત્પત્તિ, લિંગ અને અર્થ જે પ્રમાણે જૈનાગમોમાં મળે છે તે પ્રમાણે તેમજ અન્ય ગ્રંથોમાં આવે છે તે પ્રમાણે તે દસેના ઉતારા ટાંકી આ કોષને બને તેટલો પ્રમાણિક-પ્રમાણ સહિત કરવા મહાભારત પ્રયત્ન કરવામાં આવ્યો છે. જૈનાગમોનો એવો કોઇ પણ વિષય નથી કે જે આ મહાકોષમાં ન આવ્યો હોય. કુલ સાઠ હજાર શબ્દો, ને આખા ગ્રંથનું પ્રમાણ સાડાચાર લાખ શ્લોક પ્રમાણ થશે. અન્યગ્રંથો-શબ્દામ્બુધિકોશ-તેમાં માત્ર પ્રાકૃત શબ્દનો સંસ્કૃત અને હિંદીમાં અર્થ છે. સકલૈશ્વર્ય સ્તોત્ર સટીક, ખાપરિયાતસ્કર પ્રબન્ધ, શબ્દકૌમુદી શ્લોકબદ્ધ, કલ્યાણસ્તોત્ર પ્રક્રિયા ટીકા, ધાતુપાઠ શ્લોક બદ્ધ, ઉપદેશ રત્નસાર ગદ્ય, દીપાવલી કલ્પસાર ગદ્ય, સર્વ સંગ્રહ પ્રકરણ (પ્રાકૃત ગાથા બદ્ધ), પ્રાકૃત વ્યાકરણ વિવૃત્તિ. ભાષામાં પણ પદ્ય તેમજ ગદ્ય રચના કરી. (અભિધાન રાજેન્દ્ર કોષ ભાગ ૧ પ્રસ્તાવના).{અભિધાન રાજેન્દ્રકોશના પુનઃમુદ્રણો થયા છે.} ૪૪૯ Page #575 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૭ ૨૦મું શતક અનુસંધાન. આત્મારામજી (વિજયાનંદસૂરિ) दुराग्रहध्वान्तविभेदभानो ! हितोपदेशामृतसिन्धुचित्त । सन्देहसन्दोहनिरासकारिन् ! जिनोक्तधर्मस्य धुरंधरोऽसि ॥ अज्ञानतिमिर भास्करमज्ञाननिवृत्तये सहृदयानाम् । आर्हत्तत्वादर्श ग्रन्थमपरमपि भवानकृत ॥ आनन्दविजय ! श्रीमन्नात्माराम ! महामुने ! । मदीयनिखिलप्रश्न व्याख्यातः शास्त्रपारग ! ॥ कृतज्ञताचिन्ह मिदं ग्रन्थसंस्करणं कृतिन् ! । यत्नसम्पादितं तुभ्यं श्रद्धयोत्सृज्यते मया ॥ - ડૉ. હૉર્નલની સેવામાં સારો સૂત્રમાં અર્પણપત્રિકા. -હે દુરાગ્રહ રૂપી અંધકારને તોડવામાં સૂર્યસમાન ! હિતોપદેશ રૂપી અમૃતના સાગર જેવા ચિત્તવાળા ! સંદેહના સમૂહનો નિરાસ કરનારા ! તમે જિનોએ પ્રરૂપેલા ધર્મની ધોંસરીને ધરનાર-ધુરંધર છે. સહૃદયોના અજ્ઞાનને દૂર કરવા આપે અજ્ઞાનતિમિરભાસ્કર તેમ જૈન તત્ત્વાદર્શ નામનો બીજો ગ્રંથ પણ રચેલ છે. આનંદવિજય ! શ્રીમન ! મહા મુનિ ! શાસ્ત્રની પાર જનારા ! આપે મારા બધા પ્રશ્નોની વ્યાખ્યા કરી આપી. હે ધન્ય ! આ ગ્રંથનું યત્નથી સંપાદિત કરેલું સંસ્કરણ કૃતજ્ઞતાના ચિન્હ રૂપે આપને હું શ્રદ્ધાપૂર્વક અર્પણ કરૂં છું. (ભીમપલાસી.) વિસમી સદીના પરમ સાધુ, આત્મારામજી અહો !, ફરકાવી ધર્મની પતાકા, સાધુ હો તો એવા હો !બ્રહ્મ તેજ ક્ષત્રિય વીર્ય, પ્રખરતા હૃદય-ઔદાર્ય, દાખવ્યું ગંભીર ધેર્ય, સાધુ હો તો એવા હો-વિસમી ધર્મરહિત જડ પ્રદેશ, પંજાબને કર્યો વિશેષ, ચુસ્ત જૈન દઈ ઉપદેશ, સાધુ હો તો એવા હોવીતરાગના સંદેશ, પાઠવ્યા રૂડા વિશેષ, દિપોવ્યો જૈન મુનિ વેષ, સાધુ હો તો એવા હોદુર્નિવાર શિથિલાચાર, નિવારી આત્મશીલાધાર, વિપક્ષીને દીધા પડકાર, સાધુ હો તો એવા હોતત્ત્વાદર્શ આદિ ગ્રંથ, રચ્ય અનેક શાસ્ત્રપંથ, આદર્શ જેનો છે નિર્ઝન્ય, સાધુ હો તો એવા હો ૧૦૦૪. વીસમી સદીના આ પરમ સાધુનો જન્મ બ્રહ્મક્ષત્રિય જાતિમાં સં. ૧૮૯૩ ચે. શુ. ૧ ગુરુવારે પંજાબ ફિરોજપુરના લેહરા ગામમાં થયો. પિતાનું નામ ગણેશચંદજીને માતાનું રૂપાદેવી. પિતાએ પોતાના વૈશ્ય ઓસવાલ મિત્ર જોદ્ધામલને સ્વપુત્ર સોંપતાં તે મિત્રે પોતાના જીરા ગામમાં આ બાલકને શાલાનું શિક્ષણ અપાવ્યું. પિતાનો દેહાન્ત થયો. જીરામાં બધા ઢુંઢીઆ મતના (સ્થાનકવાસી) હતા. ધર્મક્રિયા શીખી લઈ નવતત્ત્વાદિ જૈન દર્શનના પ્રાથમિક મૂળતત્ત્વનો અભ્યાસ કરી લીધો. સં. ૧૯૧૦માં તે મતના સાધુ જીવનરામ પાસે માતાની અનુજ્ઞા લઈ દીક્ષા લીધી. ૩૨ સૂત્રો ઉપરાંત અનેક ધર્મગ્રંથોને ન્યાયગ્રંથોને અવગત કરવા સાથે સંસ્કૃતાદિ વ્યાકરણ અને સાહિત્યને Page #576 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૦૪ થી ૧૦૦૬ શ્રી આત્મારામજી મ. ૪૫૧ પંડિત પાસે શીખી લીધાં. શાસ્ત્રવિચાર દ્વારા જૈન ધર્મના તત્ત્વને હૃદયગત કર્યાં પછી ઘણે સ્થળે વિહાર કર્યા પછી મૂર્તિપૂજા એ આવશ્યક અવલંબન છે, સૂત્રોમાં તેનો નિર્દેશ છે તે જણાતાં મૂર્તિઓ સ્થળે સ્થળે ઘણા કાળથી ચાલી આવી છે તે નિરખતાં અમૂર્તિપૂજક એવા પોતાના સ્વીકારેલા મતનો ત્યાગ કરવાનો નિશ્ચય કરી પંજાબથી ૧૫ સાધુઓને લઇ આબૂ અને શત્રુંજય તીર્થની યાત્રા કરી સં. ૧૯૩૨માં અમદાવાદ આવ્યા. ત્યાં મુનિ બુદ્ધિવિજય (બૂટેરાયજી કે જેમણે પણ પહેલાં ઢૂંઢક દીક્ષા લીધી હતી અને પછી તેનો ત્યાગ કરી મણિવિજય પાસે શ્વે॰ મૂળ તપાગચ્છની દીક્ષા લીધી) પાસે ૩૯ વર્ષની વયે તપાગચ્છની દીક્ષા લીધી, નામ આનંદવિજય રાખ્યું અને સાથેના ૧૫ મુનિઓ પોતાના શિષ્ય થયા. સં. ૧૯૩૨. ૧૦૦૫. ગૂજરાત સૌરાષ્ટ્રમાં ફરી ત્યાંનાં સર્વ જૈન તીર્થોની યાત્રા કરી મારવાડમાં જોધપુર ચોમાસું કરી જયપુર દિલ્લી થઈ પંજાબમાં આવ્યા સં. ૧૯૩૫. મતપલટથી કાયાપલટ થવાથી ત્યાં ઢૂંઢીઆ જૈનો સામે ભારે સામનો કર્યો. અનેકને દીક્ષા આપી. ગ્રંથોની રચના કરી. ૧૯૩૭માં ગુજરાવાલામાં ચોમાસું રહી જૈન તત્ત્વાદર્શ શરૂ કર્યો ને બીજે વર્ષે હોશિયારપુરમાં પૂરો કર્યો. ૧૯૩૯માં અંબાલામાં અજ્ઞાનતિમિરભાસ્કર લખવો શરૂ કર્યો ને સત્તરભેદી પૂજા રચી. પાંચ વર્ષ પંજાબમાં ગાળી ૧૯૪૦ માં વીકાનેર ચોમાસું કર્યું. ત્યાંથી વીસસ્થાનક પૂજા બનાવી. ૧૯૪૧ માં અમદાવાદ ચોમાસું કર્યું. ત્યાંથી શ્રાવકોએ પંજાબ માટે ધાતુ પાષાણની અનેક જૈન મૂર્તિઓ જાદા જાદા શહેરોમાં મોકલી અને ત્યાં આચાર્યે સ્થાનકવાસી જેઠમલ સાધુષ્કૃત સમ્યક્ત્વસારમાં કરેલા આક્ષેપોના પ્રતિકાર રૂપે સમ્યકત્વશલ્યોદ્ધાર નામનું ખંડનાત્મક પુસ્તક રચ્યું. પછી ખંભાતમાં જઇ ત્યાંનાં પ્રાચીન તાડપત્રો પરનાં ધર્મપુસ્તકો વાંચ્યા ને અજ્ઞાનતિમિરભાસ્કરનો ગ્રંથ પૂરો કર્યો. તેમાં વેદાદિ શાસ્ત્રોમાં યજ્ઞાદિ ધર્મનો જેવો વિચાર છે તેવો સપ્રમાણ બતાવ્યો તથા જૈનધર્મનું સંક્ષિપ્ત વર્ણન આપ્યું. ૧૯૪૨માં સુરત ચોમાસું કરી ત્યાં જૈનમતવૃક્ષ નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો; ને ત્યાં રહેતા હુકમ મુનિના અધ્યાત્મસાર નામના ગ્રંથમાંથી ૧૪ પ્રશ્ન કાઢી તેના ઉત્તર તેની પાસેથી માગી પ્રશ્ન તથા ઉત્તર સર્વત્ર મોકલી ઉત્તર અને તે ગ્રંથ શાસ્ત્રશૈલી અનુસાર નથી એવી ઘોષણા કરાવી. ૧૯૪૩ માં પાલીતાણામાં ચોમાસું કર્યું અને ત્યાં મળેલા સંઘે કાર્તિક વદી ૫ ને દિને સૂરિપદ આપી તેમનું નામ વિજયાનંદસૂરિ સ્થાપ્યું. ત્યાં અષ્ટપ્રકારી પૂજા રચી. પાટણ આવી ત્યાંના પ્રાચીન ભંડારોમાંથી અનેક ગ્રંથોના ઉતારા કરાવરાવી તેમનું દોહન કર્યું, ને ૧૯૪૪માં રાધનપુરના ચોમાસામાં ચતુર્થ સ્તુતિ નિર્ણય (ભાગ ૧) રચ્યો કે જે રાજેન્દ્રસૂરિના ત્રિસ્તુતિના વાદનું ખંડન કરે છે. ૧૦૦૬. સં. ૧૯૪૫ના મહેસાણાના ચાતુર્માસમાં ડૉ. હૉર્નલ (Hoernle) નામના વિદ્વાને શા. મગનલાલ દલપતરામ દ્વારા એક પત્રથી જૈનધર્મ સંબંધી કેટલાક પ્રશ્નો પૂછતાં આચાર્યશ્રીએ આપેલા ઉત્તરોએ તેનું સંતોષપૂવર્ક સમાધાન કર્યું અને તે માટે તેણે હાર્દિક ધન્યવાદ આપ્યો. (આ ઉત્તરો ‘જૈનધર્મ પ્રકાશ'માં પ્રસિદ્ધ થયા છે). તે વિદ્વાન્ મહાશયે ઉપાસગ દશાઓ (ઉપાસક દશાંગ)નું સંપાદન લગભગ કરી લીધું હતું, તે પ્રકટ કર્યું ત્યારે તેમાં આત્મારામજીને અર્પણપત્રિકા સ્વરચિત સંસ્કૃત પદ્યમાં આપી Page #577 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ છે કે જે આ વૃત્તાંતને મોખરે મૂકવામાં આવેલ છે; તે ઉપરથી તેમજ તેના ઉપોદ્ઘાતમાં કરેલા ઉલ્લેખથી સમજાય તેમ છે કે તે વિદ્વાન્ પર મહારાજશ્રીએ કેટલો બધો પ્રભાવ પાડ્યો હતો. પછી બીજી વખત ગૂજરાત કાઠિયાવાડ મારવાડ આદિ દેશમાં વિચરી દિલ્લી થઈ પુનઃ પંજાબમાં પધાર્યા. ત્યાં લુધિયાનામાં આર્યસમાજ વગેરે લોક સાથે ચર્ચા કરી. સં. ૧૯૪૮માં અમૃતસરમાં અરનાથ જિન પ્રતિષ્ઠા કરી અને જૈનમતવૃક્ષનું પુનઃ સંસ્કરણ કર્યું. પટ્ટીમાં ચતુર્થસ્તુતિ નિર્ણયનો બીજો ભાગ અને નવપદ પૂજાની રચના કરી. તે વર્ષમાં જીરામાં ચિંતામણિ પાર્શ્વનાથની અને હુશીયારપુરમાં વાસુપૂજ્ય ભ.ની પ્રતિષ્ઠા કરી. ૧૯૫૦ માં ચીકાગોની વિશ્વધર્મ પરિષદ તરફથી ત્યાં આવવા નિમંત્રણ થયું. પરંતુ પોતાની સાધુવૃત્તિમાં ખલેલ આવે તેથી ત્યાં જવાની અશકયતાને કારણે જૈન ગ્રેજ્યુએટ વીરચંદ રાઘવજી ગાંધીને ત્યાં મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. વીરચંદે મહારાજ પાસે આવી જૈનધર્મ સંબંધીનું ધ્યાન પ્રશ્નો દ્વારા લીધું અને તે ચીકાગો પ્રશ્નોત્તર એ નામના પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયેલ છે. તે ધર્મસમાજના અહેવાલમાં આ આચાર્યના ફોટા નીચે જણાવવામાં આવ્યું કે : જેટલી વિશેષતાથી મુનિ આત્મારામજી એ પોતાની જાતને જૈન લાભો સાથે તાદામ્યવાદી કરી છે તેવી રીતે કોઈએ કરેલ નથી. દીક્ષા ગ્રહણના દિવસથી તે જીવનપર્યત જે ઉદારચિત્ત મહાશયોએ સ્વીકૃત ઉચ્ચ ‘મિશન માટે અહોરાત્ર કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી છે તે પૈકીના તેઓ એક છે. તેઓ જૈન કોમના આચાર્યવર્ય છે, અને પૌર્વાત્ય પંડિતો-સ્કોલરો એ તેમને જૈનધર્મ અને સાહિત્ય પર વિદ્યમાન ઉંચામાં ઉંચા પ્રમાણભૂત તરીકે સ્વીકારેલ છે.પ૪૨ ૧૦૦૭. સં. ૧૯૫૧ના ચોમાસામાં જીરામાં તસ્વનિર્ણય પ્રાસાદ નામનો ગ્રંથ પૂર્ણ કર્યો. તેમણે ઋગ્વદાદિ વેદો મહાભારત પુરાણો વગેરેનો સ્વાધ્યાય સારી રીતે અનુક્રમે કર્યો હતો કે જે તેમના પુસ્તકોમાં પ્રતિબિંબિત થાય છે. પંજાબમાં હજુ સુધી સાધ્વીઓ નહોતી તે જીરામાં આવી ને ત્યાં એકબાઈને સૂરિએ દીક્ષા આપી. પટ્ટીમાં માઘમાસમાં મનમોહન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. ૧૯પરમાં અંબાલા ચોમાસામાં ચીકાગોથી આવીને વીરચંદ ગાંધી મળ્યા ને ત્યાંના ધર્મસમાજની કાર્યવાહી જણાવી એથી આચાર્યને ઘણો હર્ષ થયો. ત્યાં સુપાર્શ્વનાથ ભ. ની પ્રતિષ્ઠા કરી. લુધિયાનામાં સંઘનો કુલેશ કાઢી નાખ્યો. સનખતરામાં સં. ૧૯૫૩માં ૧૭૫ બિંબની અંજનશલાકા કરી ને ત્યાં પ્રતિષ્ઠા કરી, છેવટે સં. ૧૯૫૩ જેઠ રુ. ૮ને દિને દેહત્યાગ કર્યો. (આ વૃત્તાંતમાં મારૂ સંવત આપ્યાં છે.) ૧૦૦૮. સત્યવિજય ગણિની પરંપરામાં પદ્મવિજય-રૂપવિજય-કીર્તિવિજય-કસ્તુરવિજયમણિવિજય-બુદ્ધિવિજયના પોતે શિષ્ય થયા અને તેમના અનેક શિષ્યોનું વૃંદ ગૂજરાતમાં વિચરે છે. પંજાબમાં જે જિનમંદિરો છે તે સર્વ તેમના ઉપદેશનું ફલ છે. તેમના નામથી અનેક સંસ્થાઓ ઉદ્ભવી છે તે પૈકી જૈન આત્માનંદ સભા ભાવનગરે અનેક પ્રાચીન પુસ્તકો છપાવી પ્રસિદ્ધ કર્યા છે, અને 482. 'No. man has so peculiarly identified himself with the interests of the Jain Community as "Muni Atmaramji." He is one of the noble band sworn from the day of initiation to the end of life to work day and night for the high mission they have undertaken. He is the high priest of the Jain Community and is recognized as the highest living "Authority" on Jain religion and literature.' Page #578 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૦૭ થી ૧૦૧૧ આત્મારામજી, વીરચંદ રાઘવજી ૪૫૩ આત્માનંદ પ્રકાશનું નામનું માસિક ૨૮ વર્ષથી ચાલુ રાખ્યું છે. (આચાર્યનું વિશેષ વૃત્તાંત જોવું હોય તો તત્ત્વનિર્ણય પ્રાસાદની ભૂમિકામાં આપેલ ચરિત્ર પૃ. ૩૩ થી ૮૩, અને જૈન છે. કૉન્ફરન્સ હેૉલ્ડ પુ. ૯ અંક ૮-૯ નો પર્યુષણ અંક પૃ. ૪૬૧ થી ૪૭૫.) ૧૦0૯. યશોવિજય ઉપાધ્યાય પછી શ્રુતાભ્યાસ બંધ પડયા જેવો હતો તે આત્મારામજી મહારાજે શરૂ કર્યો અને બહુશ્રુતપણાનું સ્થાન સંભાળી લીધું. ત્યારથી એટલે લગભગ દોઢસો વર્ષના ઇતિહાસમાં શ્વેતાંબર કે દિગંબર બંને પંથમાં એક મહાન્ વિભૂતિ આત્મારામજીજ નજરે આવે છે; તેમને આ દરજજો પ્રાપ્ત થયાનાં ખાસ વિશિષ્ટ કારણો છે :- તેમનામાં અડગ શ્રદ્ધા, શાસન પ્રત્યે અનુરાગ હતાં પણ વિશિષ્ટ કારણ એ કે તેમણે બુદ્ધિદ્વાર ખુલ્લું મૂકયું અને મેળવી શકાય તેટલાં સમગ્ર જ્ઞાનને મેળવવા પુરુષાર્થ કયોં. તેમણે પોતાની બુદ્ધિને શાસ્ત્રવ્યાયામની કસોટીએ જિંદગીભર કસી અને જે વખતે છાપેલાં પુસ્તકો બહુ જ ઓછાં હતાં તે વખતે અત્યારના જમાનાનો માણસ કલ્પી ન શકે તેટલાં જૈન જૈનેતર દર્શનોનાં અનેક વિષયોનાં સંખ્યાબંધ પુસ્તકો વાંચી કાઢ્યાં. જે વખતે જૈન પરંપરામાં ઐતિહાસિક દૃષ્ટિ આવી ન હતી અને જૈન પુસ્તકો ઉપરાંત શિલાલેખો, તામ્રપત્રો, ભૂગોળ, ભૂસ્તર આદિ વિદ્યાઓને પણ બહુશ્રુતપણામાં સ્થાન છે એ કલ્પનાજ જાગી ન હતી તે વખતે મળેલાં બધાં સાધનો જાણી ઐતિહાસિક દૃષ્ટિએ જૈનદર્શનની પ્રાચીનતા અને મહત્તા સ્થાપિત કરવાનો પ્રયત્ન એમણે જ પહેલવહેલાં કર્યો હતો. એમનું આશ્ચર્ય પમાડે એવું વિશાળ વાચન, અદ્ભુત સ્મરણશક્તિ અને ઉત્તર આપવાની સચોટતા એમનાં સ્મરણીય પુસ્તકોમાં પદે પદે દેખાય છે. એ જ બુદ્ધિયોગે તેમને વિશિષ્ટ દરજ્જો આપ્યો છે. ૧૦૧૦. “તેમનામાં બુદ્ધિયોગ ઉપરાંત એક બીજું તત્ત્વ જે હતું તેણે તેમને મહત્તા અર્પે છે. આ તત્ત્વ તે તત્ત્વપરીક્ષક શક્તિનું અગર તો ક્રાંતિકારિતાનું. ઘણાં વર્ષ અપાર પૂજાના ભાર નીચે એક સંપ્રદાયમાં બદ્ધ થયા પછી તેને કાંચળીની માફક ફેંકી દેવાનું સાહસ એ એમની ક્રાંતિકારિણી શક્તિ સૂચવે છે. એમના આત્મામાં કોઈ એવી સત્યશોધક શક્તિ હોવી જોઈએ કે જેણે તેમને રૂઢિના ચીલા ઉપર સંતુષ્ટ રહેવા ન દીધા, એમનું જીવન બીજાં ત્રીશેક વર્ષ લંબાયું હોત તો તેમની ક્ષત્રિયોચિત ક્રિાંતિકારિણી પ્રકૃતિએ તેમને કઈ ભૂમિકાએ પહોંચાડ્યા હોત એની કલ્પના કરવી એ કઠણ છે પણ એટલું તો એમના તરવરતા જીવનમાંથી ચોખ્ખું દેખાય છે કે તેઓ એકવાર પોતાને જે સારું લાગે તેને કહેવા અને આચરવામાં કોઈ મોટા ખાનખાનાની પરવા કરે કે પ્રતિષ્ઠાથી લલચાઈ જાય તેવા ન હતા. ૧૦૧૧. “જૈનશ્રુતનો જે વારસો મળ્યો તે જ વારસો સંભાળી બેસી રહ્યા હોત અને બહુશ્રુત કહેવાયા હોત તો પણ તેમનું આ સ્થાન નહોત. એમણે દેશકાળની વિદ્યાસમૃદ્ધિ જોઈ, નવાં સાધનો જોયાં અને ભાવિની જોખમદારી જોઈ, અને આત્મા તનમની ઉઠયો. તે સાથે જ તે માટે જેટલું પોતાથી થઇ શકે તે કરવા મંડ્યા. એમણે વેદો વાંચ્યા, ઉપનિષદો જોયાં, શ્રૌતસૂત્રો સ્મૃતિઓ અને પુરાણોનું પારાયણ કર્યું, સામયિક નવું ઉદ્ભવતું સાહિત્ય જોયું, મૃત અને જીવતી બધી જૈન શાખાઓનું સાહિત્ય, તેમનો ઇતિહાસ અને તેમની પરંપરાઓ જાણી, અને ત્યારબાદ પોતાને જે કહેવું હતું કે Page #579 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કહ્યું. એમના કથનમાં શાસ્ત્રનો પ્રચંડ સંગ્રહ છે, વ્યવસ્થાની પ્રતિભા છે અને અભ્યાસની જાગૃતિ છે. એમણે મળેલ વારસામાં આટલો ઉમેરો કર્યો. દરેક આચાર્ય પદે આવનારે તેમ કરવું ઘટે. x x x ૪૫૪ ૧૦૧૨. ‘મહારાજશ્રીએ જે બહુશ્રુતપણાની ગંગા શરૂ કરી છે તે નવી પરિસ્થિતિ જોતાં માત્ર ગંગોત્રી છે અને સંપ્રદાયની ભૂમિકા ઉપર ઉભા રહી તેમણે જે સંશોધનવૃત્તિ તેમજ ઐતિહાસિક વૃત્તિ દાખવી છે તે ભાવી સંશોધકો અને ઐતિહાસિકોને ઇતિહાસનો મહેલ બાંધવા માટે પાયામાં મૂકાતા એક પત્થરની ગરજ પૂરી પાડે છે. સંશોધનો, ઐતિહાસિક ગવેષણાઓ અને વિદ્યાઓ કયાં પૂરી થાય છે તે કોઈ ન જ કહી શકે. તેથી તે દિશામાં સમગ્ર પુરુષાર્થ દાખવી પગલું ભરનારનો નાનકડો શો ફાળો પણ બહુ જ કિમતી ગણાવો જોઇએ. આ દૃષ્ટિએ ‘અજ્ઞાન તિમિર ભાસ્કર’ ઉ૫૨ વિશેષ કામ કરવા ઇચ્છનાર પ્રૌઢ સંશોધક અને ઐતિહાસિકને પુષ્કળ અવકાશ છે. ૩૫૪૩ ૧૦૧૩. હવે આપણે આત્મારામજીની બદલીમાં ચીકાગો વિશ્વધર્મ પરિષદ્માં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે તેમની પાસેથી ધર્મજ્ઞાન મેળવી જનાર અને ત્યા આદર મેળવનાર જૈન ગ્રેજ્યુએટ વીરચંદ રાઘવજી ગાંધીનો પરિચય કરીશું. વીરચંદ રાઘવજી ગાંધી (ત્રોટક) ૫૨માર્થિક તા૨ક મધ્યમણી, વળી દુર્જન ઘૂઅડ દિનમણી, વીરચંદ્ર સુધાર્મિક ચંદ્રમણી, જય રાઘવજીસુત રત્નમણી. વિચરી ધીર વીર વિદેશભણી, પરણી કીરિત કમળા રમણી, ૨મણીક પ્રભાવિક પૂજ્ય ઘણી, જય રાઘવજીસુત રત્નમણી, કરિયાણક તર્ક વિતર્ક તણાં, મતિમાંદ્યથી ભેળમસેળ ઘણાં, કરી શુદ્ધ ધર્યાં ખુબી ગાંધી તણી, જય રાધવજીસુત રત્નમણી. - સ્વ. ડાહ્યાભાઇ ધો. ઝવેરી. ૧૦૧૪. જન્મ કાઠિયાવાડના ભાવનગર પાસેના મહુવા ગામમાં સં. ૧૯૨૦માં (૨૫-૮-૧૮૬૪ દિને) ગરીબ પણ કુલીન ગૃહમાં થયો. પિતાનું નામ રાઘવજી. ભાવનગરમાં અભ્યાસ કરી સોળમે વર્ષે મેટ્રિક મુંબઇમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણી વીસ વર્ષની વયે બી. એ. થયાં. સં: ૧૯૩૮-૩૯ માં સ્થપાયેલ જૈન એસોસિયેશન ઑફ ઇંડિયાનું મંત્રીપદ પોતાને સં. ૧૯૪૧માં મળતાં સાંસારિક ધાર્મિક અને રાજકીય સુધારા-અનેક વિષયો પર થતી ભાષણશ્રેણીમાં ભાષણો આપ્યાં. ૧૯૪૨માં હુકમમુનિ સંબંધી વિચાર થયો. શત્રુંજય પર કોઇએ ખોદી નાંખેલી જૈન પાદુકા સંબંધી વિવાદ પાલીતાણાના ઠાકોર સુરસિંહજી સાથે થતાં તેમાં વીરચંદભાઇએ પુષ્કળ મહેનત લીધી. આખરે ૫૪૩. સુવિચારક પંડિત શ્રી સુખલાલજીના ‘શ્રી આત્મારામજી જયંતી પ્રસંગે કંઈક વક્તવ્ય' એ નામના સં. ૧૯૮૫ના જ્યેષ્ઠના જૈનયુગના અંક પૃ. ૩૯૭-૮માં પ્રસિદ્ધ થયેલા લેખમાંથી. Page #580 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૧ર થી ૧૦૧૬ વીરચંદ રાઘવજી ગાંધી ૪૫૫ સુરસિંહજી મરણ પામતાં તેની ગાદીએ આવેલા માનસિંહજી સાથે સં. ૧૯૪૩ (૧૮૮૬)માં રૂ. ૧૫ હજારની ઉચક રકમ ૪૦ વર્ષ સુધી આપવાનો કરાર થયો. તે વર્ષમાં સોલિસિટર થવાનો અભ્યાસ શરૂ કર્યો. સં. ૧૯૪૮ (સને ૧૮૯૧) માં એક અંગ્રેજે પવિત્ર સમેતશિખરપર ચરબી બનાવવાનું કારખાનું ઉઘાડતાં જૈન સમાજની થયેલી ક્ષુબ્ધ લાગણીને અંગે તેની સામેના મંડાયેલા કેસમાં આખરે અપીલમાં મહા મહેનત લઈ વીરચંદભાઇએ વિજય મેળવ્યો ને તીર્થ પરનો અત્યાચાર દૂર કરાવ્યો. ૧૦૧૫. સં. ૧૯૫૦ (સને ૧૮૯૩)માં ચીકાગોમાં ભરાનારી વિશ્વધર્મ પરિષદ્ (Parliament of Religions)માં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે આચાર્યશ્રી આત્મારામજી પર આમંત્રણ આવતાં, જૈનસાધુ સમુદ્રોલંઘન અપવાદ સિવાય ન કરી શકે એમ માન્યતા હોવાને કારણે તેઓ જઈ શકે તેમ નહોતું. વીરચંદભાઈને પ્રતિનિધિ તરીકે મોકલવાનું ઠરતાં તેમણે આત્મારામ સૂરિ પાસે જૈન તત્ત્વજ્ઞાનનું ઉંડું અધ્યયન કરી લીધું અને પોતે પરિષદમાં જવા ઉપડી ગયા. ત્યાં હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે પ્રસિદ્ધ વિવેકાનંદ આદિ આવ્યા હતા. બંનેએ સારી છાપ ત્યાંના લોક પર પાડી. વીરચંદે જૈનધર્મનું સ્વરૂપ-નીતિ અને તત્ત્વજ્ઞાન બંને એવી ઉત્તમ રીતે પરિષદ્ સમક્ષ મૂકહ્યું કે અમેરિકાના તે વખતના એક વજનદાર પત્રે જણાવ્યું કે : - પાર્લામેંટમાં પ્રતિષ્ઠિત હિંદુ વિદ્વાનો, તત્ત્વજ્ઞાનીઓ અને ધર્મોપદેશકોએ હાજર થઈ ભાષણો આપ્યાં હતાં તેમાંના કેટલાંક તો એવા હતા કે જેમને વિદ્વત્તા. વકતૃત્વકલા અને ધર્મભક્તિમાં કોઈપણ પ્રજાની ઉચ્ચમાં ઉચ્ચ વ્યક્તિઓ સાથે સમાનપદ પર મૂકાય તેમ છે; પરંતુ એટલું તો નિર્ભયતાથી કહી શકાય તેમ છે કે પૌર્વાત્ય પંડિતોમાંથી જૈન સમાજના યુવક ગૃહસ્થ પોતાના વર્ગની નીતિ અને તત્ત્વજ્ઞાન સંબંધી આપેલ ભાષણ શ્રોતાઓએ જે રસથી સાંભળ્યું હતું તે કરતાં વધારે રસથી કોઈપણ પૌર્વાત્ય પંડિતનું તેમણે સાંભળ્યું નહોતું. ૪૪ - ૧૦૧૬. આને લીધે તેમને તે પરિષ ઉત્પાદક અને એકત્રિત વિદ્વભંડળે રૌપ્ય પદક અર્પણ કર્યો. પછી અમેરિકાના મોટાં શહેરો નામે બોસ્ટન, ન્યૂયોર્ક, વોશિંગ્ટન વગેરેમાં જૈનધર્મ પર વ્યાખ્યાનો આપી તેનું રહસ્ય, તેની વ્યાપકતા-સુંદરતા સમજાવ્યાં. કાસાડોગા શહેરના નાગરિકોએ તો સુવર્ણપદક સમર્પો. તદુપરાંત ત્યાં “ગાંધી ફિલોસૉફિકલ સોસાયટી” સ્થાપી કે જે દ્વારા જૈન તત્ત્વજ્ઞાનનો પરિચય અમેરિકાને મળ્યાં કરે. ત્યાં કેટલોક કાલ રહી એ રીતે કાર્ય કરી ઈગ્લાંડમાં આવી વ્યાખ્યાનમાલા આપવી શરૂ કરી, અને તેના પરિણામે ઘણાએ જૈનધર્મ સંબંધી જિજ્ઞાસા બતાવી, તેથી તેમના માટે એક શિક્ષણવર્ગ ખોલ્યો. આવા તે વર્ગના વિદ્યાર્થી જિજ્ઞાસુ પૈકી એક નામે હર્બર્ટ વૉરન ૪૫ હજુ 488. A number of distinguished Hindoo Scholars, Philosphers, and Religious Teachers attended and addressed the Parliament; some of them taking rank with the highest of any race for leaning, eloquence, and piety. But it is safe to say that no one of the Oriental Scholars was listened to with greater interest than was the young layman of the Jain community as he declared the Ethics and Philosophy of his people. ૫૪૫. આ અંગ્રેજ માંસાહારનો સર્વથા ત્યાગ, જૈન વ્રતોનું મર્યાદાથી ગ્રહણ કરીને જૈન તત્ત્વજ્ઞાનમાં શ્રદ્ધા સંપૂર્ણ ને વિચારપૂર્વક રાખી જૈનધર્મને પાળે છે. વીરચંદભાઈના તે હસ્તદીક્ષિત શિષ્ય છે તેમણે તેમનાં ભાષણોની નોંધ લઈ રાખી હતી તે હજા પોતાની પાસે છે; જૈનધર્મ પર Jainism નામનું અંગ્રેજીમાં તેમણે પુસ્તક રચ્યું છે (મુદ્રિત) તે પરથી તે સારા વિચારક છે એ સ્પષ્ટ જણાય છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પણ જીવે છે ને જૈનધર્મ પાળે છે. ૧૦૧૭. સમુદ્રગમન કરી પરદેશ જવા માટે જૈનોનો વિરોધ હતો તે તેમને માન આપવાની સભામાં ખુરશીઓ ઉછળી હતી તે પરથી આબાદ જણાયો સુભાગ્યે તે વિરોધ લાંબા કાળ સુધી ટક્યો નહિ. સં. ૧૯૫૧ (સને ૧૮૯૫ જાન) માં મુંબઈ આવીને “હેમચંદ્રાચાર્ય અભ્યાસવર્ગ સ્થાપી જૈનદર્શનનું શિક્ષણ આપવાની યોજના કરી, ને તે સંબંધી વ્યાખ્યાનમાળા થઈ. બીજી સંસ્થાઓમાં જઈ પોતે જૈનધર્મ પર વ્યાખ્યાનો આપ્યાં. અમેરિકાથી આમંત્રણો આવતાં પુનઃ (સને ૧૮૯૬માં) ત્યાં જઈ થોડા મહિના રહી પછી ઈંગ્લાંડમાં થોડા માસ પોતાની વ્યાખ્યાનમાલા આપી. વિલાયતમાં સાથે સાથે બારિસ્ટરનો અભ્યાસ ચાલુ રાખ્યો. જૈન સમાજના હિતની એક અપીલ વિલાયત થતાં તેની ખાસ માહિતી મેળવવા હિંદમાં આવી બેત્રણ અઠવાડીયા રહી વિલાયત જઈ અપીલમાં વિજય મળતાં હિંદ પાછા ફર્યા. ત્રીજી વખત સને ૧૮૮૯માં અમેરિકા ગયા. ને પછી વિલાયત થઈ હિંદમાં આવ્યું બે અઠવાડીયા થયાં ત્યાં સં. ૧૯૫૭ના પ્ર0 શ્રા. વ. ૮ (૭-૮-૧૯૦૧) ને દિને મુંબઇમાં સ્વર્ગસ્થ થયા. ૧૦૧૮. આ પૂર્વે જૈન ધર્મનો પ્રસાર અમેરિકા-ઈગ્લાંડ-પરદેશ કરવા માટે કોઈ નહોતું ગયું. તેથી વિદેશમાં જૈનધર્મનો પરિચય કરાવનારનું પ્રથમ માન આ યુગમાં થયેલ આ વિદ્વાન જૈન ગૃહસ્થનેશ્રાવકને ઘટે છે. શ્રી વીરચંદભાઈ જે ધર્મ પરિષદમાં ચીકાગો ગયા ત્યાં વિવેકાનંદ પણ પહેલાં પ્રથમ આર્ય વેદાંત તત્ત્વજ્ઞાન સમજાવવા આવ્યા હતા. તેઓ માંસાહારી હતા. જ્યારે વીરચંદ ધર્મચુસ્ત જૈનનું જીવન ગાળનાર નિર્દોષ અન્નાહારી હતા. બંને ભારતનાં રત્નો, લોકપ્રિય વ્યાખ્યાનકાર અને અમેરિકાના શ્રોતાઓને આકર્ષનાર, તથા પોતાના વિચારોની છાપ પાડનાર હતા. બંને સ્વદેશમાં ટુંકા જીવન ગાળી વિદેહ થયા-વિવેકાનંદ ૪૦ વર્ષની વયે સને ૧૯૨૦માં બેલુરના મઠમાં અને વીરચંદ તેમની પહેલાં એક વર્ષ ૧૯૦૧માં ૩૭ વર્ષની ઉમરે મુંબઈમાં. એકના વિચારોની પ્રબલ અસર નિજ શિષ્યમંડળે રામકૃષ્ણ સોસાયટી આદિ અનેક સંસ્થાઓ સ્થાપી જ્વલંત અને ચિરસ્થાયી રાખી, જ્યારે સ્વ. વીરચંદના વિચારોની અસર કોઈ પણ જૈન તરફથી જારી રહી નથી. તેમનાં અંગ્રેજી વ્યાખ્યાનોનો સંગ્રહ સુભાગ્યે “જૈન” પત્રના આદ્ય તંત્રી (સ્વ.) ભગુભાઈ ફત્તેહચંદ કારભારીએ સંપાદિત કરેલ ત્રણ પુસ્તકો- jaina Philosophy અને દેવ લાવ ને બીજી આવૃત્તિ આ. સ. તરફથી પ્રકટ થયેલ Yoga Philosophy અને Karma Philosophy એ નામનાં ત્રણ પુસ્તકોમાં ઘણોખરો જળવાયો છે. પ૪૬ પ૪૬. વિશેષ માટે વાંચો મારો લેખ નામે “શ્રીયુત સ્વ૦ વીરચંદભાઈનું જીવન અને કાર્ય -જૈન છે. કૉન્ફરન્સ હેરલ્ડ અકટો૦ નવેંબર ૧૯૧૪નો શ્રીમદ્ મહાવીર સચિત્ર દીવાળી ખાસ અંક પૃ. ૫૪૫-૫૬૯. Page #582 -------------------------------------------------------------------------- ________________ कोहं च माणं च तहेव मायं लोभं चउत्थं अज्ज्ञत्थदोसा । आणि वंता अरहा महेसी ण कुव्वई पाव ण कारवेइ ॥ ક્રોધ, માન, માયા તથા લોભ એમ ચાર પ્રકારના આત્મદોષ છે, તેઓનો ત્યાગ કરીને અર્હત અથવા મહર્ષિ (થવાય છે) કે જે પાપ (સાવદ્ય અનુષ્ઠાન) કરતા નથી તેમ (અન્ય પાસે) કરાવતા નથી.-સૂયગડાંગ શ્રુ૦ ૧, અ. ૬. ક્રોધને દાબી દેવો એટલે એક અગત્યની વાત હું કડવા અનુભવોથી ૩૦ વરસમાં શીખ્યો છું. દાબી રાખેલી ઉષ્ણતામાંથી જેમ શક્તિ પેદા થાય છે તેમ સંયમમાં રાખેલ ક્રોધમાંથી પણ એવું બળ પેદા કરી શકાય કે જે સારા જગતને હચમચાવી નાંખે x x આપત્તિ હોય, જોખમો હોય તે ખેડવાં ને પોતાનું કામ કરવું એ વીરતાની નિશાની છે. વણિક વૃત્તિ કરતાં વીરતાનો ભાવ યુદ્ધમાં વધારે હોય છે. શાન્તિને સમયે વણિકવૃત્તિનો ખપ પડે છે, અશાંતિને સમય વીરતાનો. ગુજરાત વણિકવૃત્તિને સારૂ પ્રખ્યાત છે; અને એ યોગ્ય જ લાગે છે કે વણિકવૃત્તિવાળામાં વીરતા આવે જ નહિ. આ ખ્યાલ બરોબર નથી. જેમ પ્રજાનું પોષણ એક જ વૃત્તિથી થાય નહિ તેમ વ્યક્તિનું પોષણ પણ એક જ વૃત્તિથી નથી થતું. તેથી દરેક વ્યક્તિમાં વીરતાનો ગુણ તો હોય જ. માત્ર તેનો ઉપયોગ નથી કરવાનો હોતો ત્યારે આપણામાં તે ન હોય એવું આપણને લાગી આવે છે. ગુજરાતનો સમય - આખા ભારતવર્ષનો સમય અત્યારે વીરતા બતાવવાનો આવ્યો છે. ગાંધીજી સં. ૧૯૭૬૩ सच्चस्साणाए उवट्ठिए मेहावी मारं तरइ સત્યની આજ્ઞાથી ઉભો થયેલો બુદ્ધિવાન પુરુષ મૃત્યને તરી જાય છે. ૪૫૭ - નિર્ગન્ધ મહાત્મા મહાવીર. Page #583 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ કેટલાક ગ્રંથો વાલિયાન સૂરિ ઋત પાર્શ્વનાથ ૨. જા. સમીક્ષાત્મજ અધ્યયન-ર્ડા. નયમાર જૈન, પ્ર. સન્મતિ પ્રકાશન મુજફ્ફરનગર. ત્રિશષ્ટિ શ.પુ.ચ. અંગ્રેજી અનુવાદ ભા. ૧ થી ૬ ડો. મીસ જહોન્સ, પ્ર.ગા.ઓ.સી. 'जैन महाकाव्य परम्परा और अभयदेवकृत जयन्त विजय'- ले. रामप्रसाद, प्र. साहित्य निकेतन લેંગ્વેજ ઓફ સમરાદિત્યસંક્ષેપ ઓફ પ્રદ્યુમ્નસૂરિ’-ઈ. ડી. કુલકર્ણી, મ. ઓલ ઇન્ડીયા ઓરિ. વર્ષ ૨૦ न्याय कुमुदचन्द्र परिशीलन प्रो. उदयचन्द्र, प्र. प्राच्यश्रमण भारती जैन मेघदूत - मेरुतुंग જીનદત્ત આખ્યાન દ્વય, પ્ર. સીંઘીં ગ્રંથમાલા भर्तृहरी शतकत्रयम् +ધનસાર ગ. ટીકા, સં. કૌસાંબી, પ્ર. સીંધી ગ્રંથમાલા આત્માનુશાસન - પાર્થનાગ, નિગ્રંથ ૧માં પ્રકાશિત જીનદત્ત ચરિઉ - રાજસિંહ સં. માતાપ્રસાદ ગુપ્ત, પ્ર. જયપુર જસહર ચરિઉ - પુષ્પ દત્ત સં. એલ. વૈદ્ય, ત્ર. કાંરજા શૃંગાર વૈરાગ્ય તંરગિણી સોમપ્રભ + નંદલાલ ટીકા + હિન્દી પ્ર. પાર્શ્વનાથ વિદ્યાપીઠ. સમ્યક્ત્વ સંભવ + સુલસા ચરિત્ર - જયતલિક સૂરિ + ગુ.ભા. પ્ર. હર્ષ પુષ્પા. રાઘવ પાંડવીયચ - કવિરાજ + હિન્દી પ્ર. વિદ્યાભવન ગ્રં. + = જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પાવતી સમુય પ્ર. ચારિત્ર સ્માઃ ગ્રં. પુરાતન પ્રબંધ-સં. જીન વિજય પ્ર. ગ્રં. પ્રાચીન તીર્થ માલા પ્ર. યશો વિ. ગ્રં. મહિમંત વાતાવબોધ + હિન્દી સં. રવિશંકર મિશ્ર પ્ર. પાર્શ્વનાથ વિદ્યાપીઠ બૃહત્ કથાકોશ-હરિષણ, પ્ર. સિંધી ગ્રં. વિજ્ઞપ્તિ લેખ સંગ્રહ – સં. જીન વિજય, પ્ર. ભારતીય વિદ્યા સકલ તીર્થ સ્તોત્ર - સિદ્ધસેન સૂરિ, પ્ર. ગા. ઓ. સી. ક્ષત્રચૂડામણી-વાદીભસિંહ + હિન્દી, પ્ર. દિ. જૈન પુ. સુરત ગચિંતામણી - વાદીભસિંહ, પ્ર.ભા.શા. સમગ્ર સુત્ત ગુ. અનુ. મુનિ ભુવનચંદ્ર વિ., પ્ર. જૈન સા. અકાદમી ગાંધી ધામ સિદ્ધસેન શતક-વિવેચન - ભુવનચંદ્ર વિ. પ્ર. ગાંધી ધામ (ચૂંટેલા શ્લોકો ઉપર) નિયતિ દ્વાત્રિંશિકા - સિદ્ધસેન દિવાકર સૂરિ - ભુવનચન્દ્ર વિ. કૃત વિવરણ પ્ર. જૈ. સા. અકાદમી ગાંધીધામ. આરામ શોભા રાસમાળા - સં. જયંત કોઠારી પ્ર. પ્રાકૃત જૈન વિદ્યાવિકાસ ફંડ (આમાં આરામશોભા વિષયક કૃતિઓ આ કર્તાઓની છે, રાજકીર્તિ (રાસ), વિનયસમુદ્ર (ચોપાઇ), સમયપ્રમોદ (ચોપાઈ), પૂજાઋષી (ચરિત્ર), જિનહર્ષ (રાસ). વરાંગચ. વર્ધમાન ભટ્ટારક પ્ર. રાવજી સ. સોલાપુર. આ જયતિલકસૂરિના ગ્રંથો – મલયસુંદરીચ. પ્ર.દે.લા. હરિવિક્રમ ચ. (પ્ર.હી.હં.) સુલસાચરિત (અપ્રગટ જિ.૨.કો.પૃ. ૪૪૭) Page #584 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૮ મો વિક્રમ વીસમી સદી અને સામાન્ય હકીકત જૈનયુગ. Page #585 -------------------------------------------------------------------------- ________________ ૪૬o જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જૈનયુગ – નવીનયુગ (ગરબો) કોઈ પ્રેમી દેવાંશી સંભારણે કારણે, વારણે જઈએ વારવાર દેવતાઇ દેખીયે દેદાર, સંસારમાં સાર, ઓહો ધન્ય અવતાર સંસારમાં પારસમણી ચિન્તામણી છે નામના કામધેનુ કલ્પતરૂ રસકુંપી સૌ ના કામના અજબ કાન્તિ અલખ શાન્તિ વેદ કરતા વાચના છે પ્રેમ નિર્મળ રત્ન જેની નવે ખેડ નામના. - સ્વ. ડાહ્યાભાઈ ધોળશાજી. મા ! તે તો રંગ રાખ્યો પ્રથમ વખત તેં મુક્તિનો સ્વાદ ચાખ્યો; ‘બ્દીના ! લ્હીના ” પુકારી નિજ શિશુજનને ભવ્ય પેગામ ભાખ્યો. તે સાથું કાંઈ યે ના !' કહી કદિ અધીરો આપશે ક્રૂર મેણું; કે જે પ્રત્યુત્તરે કે અભય બની પ્રજા : લઈશ હું સર્વ લેણું. જાગ્યે મારો વિરાટ, અમીભર નયનો ઉઘડ્યાં, લોક જાગ્યો; પૃથ્વીનું ઝેર પીને અમર બની જતો જો ત્રિપુરારિ જાગ્યો. જો એની જાગ્રતિને સકળ જગ-પ્રજા ભવ્ય સન્માન આપે; જો એના વૈરીઓની વિકલ ભ્રમદશા; વ્હીકથી ગાત્ર કાંપે. - ઝવેરચંદ મેઘાણી. Page #586 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧ પાશ્ચાત્ય કેળવણીનો ઉદય-વીસમી સદી. I regard English as the language of inter-national commerce and diplomacy, and therefore consider its knowledge on the part of the some of us as essential As it contains some of the richest treasures of thought and literature, I would certainly encourage its careful study among those who have linguistic talents and expect them to translate those treasures for the nation in its vernaculars.-Mahatma Gandhi. - હું અંગ્રેજીને આંતરપ્રજાકીય વ્યાપાર અને કુનેહની ભાષા ગણું છું અને તેથી આપણામાંના કેટલાક માટે તેનું જ્ઞાન આવશ્યક ગણું છું. તેનામાં વિચાર અને વાડ્મયના અતિશય સમૃદ્ધ કેટલાક ખજાનાઓ છે. તેથી જેઓમાં ભાષાવિષયક બુદ્ધિ છે તેમાં તેની કાળજીપૂર્વક અભ્યાસ થાય એવું ચોક્કસ ઉત્તેજન આપું અને સાથે ઈચ્છું કે તેઓ પ્રજાને આ ખજાનાઓનું ભાષાંતર તેની લોકભાષાઓમાં કરે. દાનવીર પ્રેમચંદ રાયચંદ. 'The gentle mind by gentle deeds is known, For a man by nothing is so well betrayed, As by his manners in which plain is shewn Of what degree and what race he is grown,' -આર્ય-સભ્ય હૃદય સભ્ય કાર્યોથી જણાય છે, કારણ કે મનુષ્યમાં જે તત્ત્વ ગુપ્ત રહ્યું છે તે તેની રીતભાત પરથી જે સ્પષ્મણે પ્રકટ થાય તે પરથી ઝટ પકડાઈ આવે છે, અને તે કેવા દરજજાનો અને કેવી જાતિના વિકસેલ છે, તે જણાઈ આવે છે. ૧૦૧૯. પ્રેમચંદ શેઠ-સુરતના દશા ઓશવાળ શ્રાવક વાણીઆ. જન્મ સં. ૧૮૮૭. “ગરીબ માત પિતાને પેટે જન્મી, આત્મ બુદ્ધિબળથી વધી, સટ્ટાની દુનિયામાં “શેર સટ્ટાના રાજા' તરીકે પ્રસિદ્ધિ પામનાર-આખા હિંદને એક ચકવે ચડાવનાર પુરુષ-અન્ય શબ્દમાં કહીએ તો મહાપુરુષ હતા અને આસ્માની સુલતાનીના ચક્રમાંથી પસાર થવા છતાં, સારૂં નામ-સવારનું નામ પ્રાપ્ત કરનાર, દેશવિદેશમાં સુવિખ્યાત, આખી અણીએ-સર્વ પ્રકારના માન સાથે મરણ પામનાર મુંબઈ ઇલાકામાં આ એક જ પુરુષ હતા-અને તે એક ગુજરાતી જૈન. “આજે ભાવ આ છે ને કાલની વાતો પ્રેમચંદભાઈ જાણે એવી સ્થિતિ તેમણે ૩૫ થી ૪૦ વર્ષ સુધી મુંબઇનાં નાણાં બજાર પર એક સરખો કાબુ રાખ્યા પછી Page #587 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સં. ૧૯૧૭-૨૨ સુધીમાં આણી દીધી હતી. કરોડાધિપતિ થયા ને તે વખતે ધર્મ, કોમ, જાતિનો ભેદ રાખ્યા વગર સખાવતો કર્યે જ રાખી. સ્થિતિના ઉછાળા આવ્યા છતાં ધીરજ ડગી નહિ. આ સર્વમાં ઉતરવું અત્ર પ્રસ્તુત નથી. જેવા ચંચલ બુદ્ધિશાલી ને ઉદ્યોગશીલ વેપારી તેવા જ ઉદાર. લક્ષ્મી મળતી ગઈ તેમ તેનો ઉદારતાથી વ્યય થતો જ ગયો. કેળવણીના કાર્યમાં મદદ ક૨વા માટે તેમણે મુંબઈ અને કલકત્તાની યુનિર્સિટીઓને સવા છ લાખ અને સવાચાર લાખ રૂ.ની મદદ આપી.૫૪૭ સુરત, ભરૂચ, અમદાવાદ અને બીજે ઘણે ઠેકાણે નિશાળો અને કન્યાશાળાઓ ઉભી કરી આપી. જૈનોને મદદ કરવા માટે અને ખાવાનું પુરું પાડવા પોતાના પિતાના નામની વીશી મુંબઇમાં ખોલી તેમાં પાંચ લાખ, સુરતમાં સ્વામીવાત્સલ્ય માટે દશ હજાર, ગિરનાર તીર્થની ધર્મશાલા ને ભાતા માટે ચાલીશ હજાર આપ્યા. અમદાવાદ ટ્રેનિંગ કૉલેજ તેમના નામની ચાલે છે. તેમાં એંશી હજાર, ગૂજરાત વર્નાકયુલર સોસાયટીને વીશ હજાર, સુરતમાં ધર્મશાળા માટે પાંસઠ હજાર, ફીયર ફલેચર કન્યાશાળાને સાઠ હજાર, સ્કૉટિશ ઑર્ફનેજને પચાસ હજાર, સુરત રાયચંદ દીપચંદ કન્યાશાળામાં વીસ હજાર, એલેકઝાંડ઼ા કન્યાશાળામાં દશ હજાર, ભરૂચની રાયચંદ દીપચંદ લાયબ્રેરીમાં પાંત્રીશ હજા૨, આણંદમાં ધર્મશાળામાં વીસ હજાર-આમ પોતાની હયાતી દરમ્યાન કરેલી સખાવતોની સત્તાવાર જાણીતી સખાવતો કુલ ૬૦ લાખ રૂ.ની થાય છે. તે ઉપરાંત મુંબઇના જે. એન. પીટિટ ઇન્સ્ટિટયુટ, રૉ. એ. સોસાયટી, નેટીવ જન૨લ લાયબ્રેરીમાં, તારંગાની ધર્મશાળામાં કેટલીક રકમો આપી, ગૂજરાત અને કાઠિયાવાડના ૭૬ ગામોમાં ધર્મશાળાઓ, કુવાઓ, તળાવોના જીર્ણોદ્ધારની અંદર લગભગ છ લાખ, જૈન દેરાસરોના જીર્ણોદ્વારમાં ૮ થી ૧૦ લાખ, વિદ્યાર્થીઓને ભણવા માટે તથા નાની નાની શાળાઓ તથા લાયબ્રેરીઓને પૈસા તથા પુસ્તકોની મદદમાં અઢી લાખ આપ્યા હતા. ગરીબ ગુરબાંને હંમેશની ખેરાતસારા વખતમાં દરમાસે આઠ હજારની અને પાછળથી ઓછામાં ઓછી ત્રણ હજારની હતી એમની ખાનગી સખાવત તેમના કુટુંબીઓથી કરી શકાય તેવી ગણત્રીથી ૪૦ લાખ રૂ.ની થાય છે. કુલ એક કરોડ કરતાં તેમની સખાવત વધી જાય છે. પ્રેમચંદ શેઠ પોતાનાં ધર્માદાય કાર્યો વિષે કહેતા ‘હું એવાં કાર્યો કરતા ભૂલ્યો નથી, પણ તે વિષે સુચના કરનારાઓ ભૂલ્યા હશે. મને સૂચવેલા માર્ગે મેં યથાશક્તિ ધર્માદા કરેલું જ છે. + + મારા સુભાગી વખતમાં જેઓ મને સત્કર્મ કરવાની સૂચના કરે ૫૪૭. વાછાના પુસ્તકમાં જણાવેલું છે કે મુંબઈ યુનિવર્સિટીને બે લાખ ૬-૧૦-૧૮૬૪ના પત્રથી મોટા ઘડીઆળવાળું ટાવર બાંધવાને તથા તા. ૨૭-૮-૧૮૬૪ના પત્રથી બે લાખ તે યુનિવર્સિટીની લાયબ્રે૨ી માટે કંઈ પણ સરત વગર આપ્યા. કલકત્તાની યુનિવર્સિટીને પણ બે લાખ રૂ. સને ૧૮૬૪-૬૫માં પ્રેમચંદ રાયચંદ સ્કૉલરશિપો એ નામથી પાંચ વાર્ષિક સ્કૉલરશિપો આપવા માટે કંઇ પણ શરત વગર આપ્યા હતા. અમદાવાદની ગુજરાત વર્નાકયુલર કોલેજને (પ્રે. ૨. મેઇલ ટ્રેનિંગ કોલેજને) ૨૯ હજાર, પોતાના પિતાના નામથી કન્યાશાલા સુરતના નિભાવ માટે દશ હજાર, સ્કોટિશ ઓર્ફનેજ માહિમના મકાન માટે સાઠ હજાર, ફ્રીઅર ફલેચર સ્કૂલના મકાનમાં પાંચ હજાર, અમદાવાદ કોલેજને સ્કોલરશિપો માટે વીસ હજાર, ‘બંગાલા સાઇકલોન રીલીફ ફંડ'માં પચીસ હજાર, અમદાવાદ રિલીફ ફંડમાં પાંચ હજાર, મુંબઈની જ્યોગ્રાફિકલ સોસાયટીને પાંચ હજાર આપવા ઉપરાંત અમેરિકન મિશન, ઇંડો-બ્રિટિશ ઇન્સ્ટિટયુશન, હેમાભાઇ ઇન્સ્ટિટયૂટ, નેટિવ જનરલ લાયબ્રેરી, એશિયાટિક લાયબ્રેરી તથા બીજી સંસ્થાઓને પણ પોતાનો સખાવતનો લાભ આપ્યો હતો. Page #588 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૧૯ થી ૧૦૨૦ શેઠ પ્રેમચંદ રાયચંદ ૪૬૩ છે એજ મારા ખરા મિત્ર છે હું જે આપું છું તેજ મારૂં છે ને રાખું છું તેના માલિક તો બીજા જ છે.' તેમની મહાન્ ઉદારતાનો સ્મરણસ્તંભ તો પોતાની માતુશ્રી રાજબાઇના નામથી ‘રાજબાઇ ટાવર’ હાલ મુંબઈની યુનિવર્સિટીના મકાન સાથે બેકબે દરિયાનું અવલોકન કરતો ઉભેલો છે. તે માટે બે લાખ રૂ. આપતાં કોઈપણ જાતની સરત કરી નહિ. જૈન ધર્મમાં તેમજ ન્યાત જાતના તફાવત વગરનાં સાર્વજનિક ધર્માદા કાર્યોમાં તેમણે છુટે હાથે નાણાંની રકમો ભરી આપી પોતાની સમૃદ્ધિનું સાર્થક કરેલું છે. એમ કોઈ પણ વ્યક્તિ પ્રસન્ન અંતઃક૨ણે વિના સંકોચે કહેશે જ. આ છતાં એક પણ સ૨કા૨ી ટાઇટલ તેમણે સ્વીકારેલ-પ્રાપ્ત કરેલ નથી; અને કીર્તિની કે નામની ઇચ્છા રાખી નથી. મહાન્ કુશળ વ્યાપારી પુષ્કળ સંપત્તિ મેળવી તેનો સદુપયોગ કર્યાં જ કરી સ્વભાવે રહીને ૭૬ વર્ષનું લાંબું આયુષ્ય ભોગવી સં. ૧૯૬૨ના ભાદ્ર. શુ. ૧૨ શુક્ર છે એ ગુર્જર જૈન દાતાને૫૪૮ વર્તને સાદા અને શાંત દિને સ્વર્ગસ્થ થયા. ધન્ય ૧૦૨૦, સં. ૧૯૨૦ થી મુંબઇથી અમદાવાદ સુધી રેલ્વે ચાલતી ૧૯૨૬ ને ૨૮ વચ્ચે અમદાવાદથી વઢવાણ સુધી, ૧૯૨૯થી વીરમગામથી ખારાઘોડા સુધી, ૧૯૩૬માં વઢવાણથી ભાવનગર સુધીને ૧૯૩૫માં અમદાવાદથી ઉત્તરમાં રાજપૂતસ્થાન તરફ આગગાડી ચાલવા માંડી. નાટકકાર ડાહ્યાભાઈ ધોળશાજી. ૧. શંકર ! શિવંકર ! ચિન્તા પરિહર ભૂતાદિનાથ ! જગનાથ ! હે જિનવર !-શંકર ! ચિન્તામણિ ચરણ શરણ છે ચિત્ત વિષે ત્રાતા ! નિવાર તાપત્રય ભયંકર-શંકર !-શંકર ! ઘટઘટ પ્રગટ તું પોતે સદા રહે કૈવલ્યશાલી ભજીએ દિગંબર-શંકર ! ૨. ૩. - તેમના વીણાવેલી નાટકનું મંગલાચરણ ડગલે ડગલે ડુંગરા, વિકટ પ્રેમનો પંથ; કૃપા કરે શ્રી રામ તો, સંત પામતા અંત. વીણાવેલી. ગોથાં ખાય છે શિદને હજુ જગનાથને ભજને X X X ડા'પણ દરિયો વાત વિસામો માણેક મિત્ર ! કયાં મળશો રે. જજો જહાંનમમાં રાજ્ય જગતનું વાતવિસામો ન ટળજો-હજ ુ - X X X પતિત પાવન ! અધમ ઉધારણ ! નવીન પાતકી હારો રે નાથ ! કૃપા કરી પાપ-ઘાણીથી પીલાતો ઉગારો રે-હ ૫૪૮. જાઓ ‘ગુજરાતી'નો સં. ૧૯૬૮નો દીવાળીનો ખાસ અંક પૃ. ૮૭-૮૮; (સ૨) દિનશા એદલજી વાછાનું Premchand Roychand એ નામનું સને ૧૯૧૩માં બહાર પડેલું અંગ્રેજી પુસ્તક. Page #589 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪. ડાપણ હારૂં જાણ્યું રે ડાહ્યા ! ડાહ્યો તું થા મા જ્ઞાન સુધારસ મુકી આખર માયા વિષ્ટા આ મારંગરાગથી રીઝે ઘડીમાં ઘડી વૈરાગે ઝઝે તાણા તાણથી પાપી ચેતન ! રઘવાયા તું થા મા-ડા'પણ૦ x x x મનજી મિત્ર ! ઘડી માફ રાખને બાપ ! પગે પડી વિનવું. છોડય નાડયને હવે અનાડી પાતક-પારો પા મા-ડાપણ૦ અલખ નિરંજન ચિઘનસંગી ચેતન આતમરામી રે પાપે ડૂબી ગંગા મૂકી વૈતરણીમાં હા મા-ડા'પણ૦ - ડાહ્યાભાઈએ મરણ ઘડીએ બનાવેલ ભજનો. ૧૦૨૧. આ જૈન નાટકકાર અમદાવાદના વતની સં. ૧૯૨૩ ફા. શું. ૧૪ ને દિને જન્મ પામી સં. ૧૯૬૮ ચૈત્ર વ. ૮ દિને માત્ર ૩૫ વર્ષની નાની વયે સ્વર્ગસ્થ થયા. તેમણે સફળ અને ઉત્તમ નાટકાર તરીકે અનેક નાટકો રચ્યાં; તે સર્વનાં ગાયનો તેમનું ઉંચી કક્ષાનું કાવ્યત્વ રજુ કરે છે. આ કાવ્યત્વને તે સર્વ નાટકોની સુંદર વસ્તુ સંકલનાથી સુઘટિત કરેલાં નાટકો પોતાની સ્થાપેલી શ્રી દેશી નાટક સમાજ દ્વારા ગુજરાતી પ્રજા સમક્ષ ભજવી બતાવ્યાં ને તેથી ગુજરાતી નાટય કલામાં જાદી જ ભાત પાડી તેમાં ઉત્ક્રાન્તિ કરી. ૧૦૨૨. કૉલેજમાં કરેલા અધ્યાયથી તેમને સંસ્કૃતિનું સારું જ્ઞાન હતું અને અમદાવાદની મિશન હાઇસ્કુલમાં સંસ્કૃત શિક્ષક તરીકે કામ કર્યું. પછી નાટકપ્રયોગ રચી તેને ગુજરાતની રંગભૂમિમાં ભજવવાનો-નાટકનો પવિત્ર ધંધો હાથ ધર્યો તેમાં તેમનો આશય ઉચ્ચ હતો. “નાટકોમાં જો ઉંચી ભાવના દાખલ થાય, માત્ર હલકી પ્રતિના પ્રેક્ષકોના વિનોદાર્થે નહિ પણ જનસમૂહની વૃત્તિ અને નીતિ ઉચ્ચતર કરવાના સ્તુત્ય અને પ્રશંસનીય હેતુથી જ માત્ર તે લખાય અને ભજવાય તો બેશક ધીરે ધીરે પ્રેક્ષકોની રૂચિ પણ ઉંચી થાય તેમજ લેખકોની દૃષ્ટિ પણ સર્વદા ઉચ્ચ લક્ષ તરફ જ રહે. ડાહ્યાભાઈનો નાટકના સાહિત્યની ઉન્નતિ કરવાનો પ્રયાસ સારી રીતે જાણીતો છે. તેમનું નાની વયમાં મૃત્યુ થવાથી તેમનો પ્રયાસ અટકી પડયો' (સાઠીના સાહિત્યનું દિગ્દર્શન પૃ. ૧૧૪.). ૧૦૨૩. તેમનાં રચેલાં નાટકો-૧. મ્યુનિસિપાલ ઇલેકશન ૨ કેસર કિશોર સં. ૧૯૫૧ ૩ સતી સંયુક્તા આવૃત્તિ ચોથી સં. ૧૯૫૨, ૪ મદનમંજરી સં. ૧૯૫૩ ૫ સતી પાર્વતી ૬ અશ્રુમતી આ. ૨ સં. ૧૯૫૨, ૮ રામવિયોગ આ૦ ૪ થી સં. ૧૯૫૫, ૮ સરદારબા આ. ૬ સં. ૧૯૫૭, ૯ ભોજકુમાર, આ. ૨ સં. ૧૯૫૫ ૧૦ ઉમાદેવડી આ. ૪ સં. ૧૯૫૫ આ૦ ૫ સં. ૧૯૫૭, ૧૧ વિજયાવિજય, ૧૨ વીણાવેલી આ. ૧ સં. ૧૯૫૫, ૧૩ ઉદયભાણ આ. ૪ સં. ૧૯૫૮, ૧૪ મોહિનીચંદ્ર, ૧૫ સતિ પમિની-આ પ્રમાણે ૧૫ કુલ નાટકો છે. બધાંનો રચના સંવત નિર્ણત થઈ શકયો નથી, છતાં પૌર્વાપર્ય ક્રમ રચનાના અનુક્રમે પ્રાયઃ છે એમ ભાસે છે. પવિત્ર લીલાવતી નામનું નાટક તેમની મંડળીએ ભજવેલું તે બહુ લોકપ્રિય થયું હતું. તેની વસ્તુ ઉદયરત્નના લીલાવતી Page #590 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૨૧ થી ૧૦૨૫ ડાહ્યાભાઈ ધોળશા નાટ્યકાર ૪૬૫ સુમતિવિલાસના પ્રસિદ્ધ રાસ પરથી લીધેલું. સં. ૧૯૫રમાં તેના રચનાર પાટણના જૈન ભોજક શિવરામ કેશવલાલ હતા. સુભદ્રાહરણ, વીર વિક્રમાદિત્ય અને વિજયકમળા નામનાં નાટકોનાં ગાયનોની ચોપડી જોઇ શકાઇ નથી, પણ તે ડાહ્યાભાઈની કૃતિઓ હોવાનું સંભવે છે. વીણાવેલી નાટકનું વસ્તુ પ્રસિદ્ધ જૈનકથા નામે શ્રીપાળ રાસ પરથી લીધેલ છે. તેમનાં નાટકો બહુ લોકાદર પામ્યાં. તેથી અને દુકાળ આદિ અનેક પ્રસંગોએ પોતાનાં નાટકોના પ્રયોગોની આવક આપી જનસેવા બજાવવાથી તેઓ લોકોને અજાણ્યા નથી, ઉચ્ચ પ્રતિના વિદ્યાર્થી તે એક ગામડિયા સુધી. ૧૦૨૪. તેમનાં નાટકો ગાયનો ઉપરાંત સમસ્તાકારે છપાયાં નથી. તેથી નાટ્યકાર તરીકે તેમનાં મૂલ આંકવાનાં સાધનો પૂરાં પડ્યાં નથી. છતાં ગાયનો પરથી તેમજ તેમનાં ભજવાતાં નાટકો જોયા પછી એટલું કહી શકાય કે - “જ્યાં ત્યાં તેમણે સત્યનો જય અને પાપનો ક્ષય એનું અવલંબન લીધું છે ને ઉશૃંખલ દુર્ગુણોનાં હાનિપ્રદ પરિણામો જ એમણે બતાવ્યાં છે. મનુષ્ય દશા-નસીબ કે કર્મની શક્તિને આધીન છે એ વાત પર બહુ ભાર મૂક્યો છે. અભિમાન પર સખત પ્રહારો કર્યા છે. શઠ પાત્રો દ્વારા સમાજમાં પ્રચલિત અનર્થો ઝાટકી કાઢ્યા છે. ગૂજરાતી સાહિત્યના અનન્ય ઉપાસક અને સમર્થ વિવેચક સદ્ગત રણજીતરામ વાવાભાઈના શબ્દોમાં કહીએ તો “નીતિના સબળ પાયા પર દરેક નાટકની ઈમારત ચણાયેલી છે. રા. ડાહ્યાભાઈ એટલા બધા નીતિપ્રચારણ માટે આતુર હતા કે રૂચિરતાની ક્ષતિ થાય તેવે પ્રસંગે પણ નીતિતત્ત્વો પ્રત્યક્ષ રીતે ઉદ્દઘોષ્યા વિના રહેતા નહીં. તેમનાં ગાયનોમાં એ તત્ત્વોનો સંભાર છે. પ્રલંબ ભાષણો દ્વારા એ તત્ત્વો ભાર દઈ પ્રેક્ષકો સમક્ષ રજૂ થતાં. આ દેશની પ્રજાને “શીખામણીઆં લખાણ (didactic writings) વધારે અસર કરે છે. ડાહ્યાભાઈનાં નાટકોમાં આ તત્ત્વોનો જેટલો વિસ્તૃત ઉપયોગ થઈ શકે તેટલો કરવામાં આવ્યો હતો. સરળ પણ સચોટ ભાષામાં કહેવાતો. સંસ્કૃત અને ગુજરાતી ગ્રંથોના અભ્યાસે હાથ લાગેલા અલંકારો જેમાંના કેટલાક, વર્ષો થયાં હિન્દુ સમાજને પરિચિત હતા તેમનો ઉપયોગ કરી પોતાને કહેવાનું રા. ડાહ્યાભાઈ કહેતા. એમનાં નાટક પર આ પ્રમાણે નીતિના પટા ઉજ્જવલ અને વિશાળ પડયા છે. પરોક્ષ ઉપદેશ જે કલાવિધાનનો પ્રધાન ઉદેશ છે તે આજના અશિક્ષિત કે અલ્પ શિક્ષણવાળા શ્રોતાઓને માટે હિતાવહ નથી એમ માની પ્રત્યક્ષ ઉપદેશ એમણે ઉચ્ચાનાદે કર્યો છે.” ૧૦૨૫. ગાયનોના સંગીત વિષે શ્રી રણજીતભાઈના જ મિત શબ્દોમાં કહીશું - “તેમના ગરબા યોગ્ય લોકાદર પામ્યા છે. કાઠીઆવાડના રાસડા રા. રા. વાઘજી આશારામ ઓઝાએ નાટકોમાં દાખલ કર્યા. રા. રા. ડાહ્યાભાઇની રસિકતા આ રાસડાઓની રસનિષ્પાદન શક્તિ, પ્રેક્ષ [scene] તરીકે અને સંગીત પરત્વેની ખુબી પામી શકી. દરેક ખેલમાં અકેકો ગરબો સ્થાન પામ્યો. આ દેશના આલંકારિકોએ નાનાવિધની નાયિકા વર્ણવી છે. તેવી નાયિકાના પ્રસંગો આછાં પ્રકૃતિવર્ણનોથી રંગી ગરબામાં રા. ડાહ્યાભાઈએ આપ્યા છે. લય લલિત, સૂરાવટ મધુર અને ભાષા કોમળ છે; અલંકાર રૂચિકર છે; શૈલી સરળ અને સાદી છે; વચ્ચે વચ્ચે પ્રાચીન કાવ્યોની ભાષા, કે અલંકારો કે વિચારો સૌરસ્યથી ગોઠવ્યા છે. ગોપીગીતો અથવા કલગીતોરાની છટેલ મસ્તી કે અનીતિ છેકી નાંખી તેમની મનોહરતા, શ્રુતિપ્રિયતા, સુગમ્યતા, લાલિત્ય, માધુર્ય અને પ્રવાહીત્વ પોતાનાં ગીતોમાં રા. ડાહ્યાભાઈ Page #591 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ લાવ્યા છે. આજનાં ઘણાં નાટકી ગાયનોમાં અસંબદ્ધતા, શિથિલતા, નિરર્થકતા, અવિશદતા, પ્રયોજનહીન શબ્દપ્રાચર્ય વગેરે જે અરૂચિકર તત્ત્વો હોય છે તે દૂષણો રા. ડાહ્યાભાઇનાં લગભગ બધાં ગીતોમાં નથી; બેશક સંપૂર્ણ અંશે શુદ્ધ તો બધાં નથી જ. હલકાં જોડકણાંને બદલે રસભર્યા ગીતો એમણે રચ્યાં છે. ગરબા અને નાયિકાને ગાવાનાં ગીતોના ભાવ સારા આલેખવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. કંચનીઓનાં ગીતો પણ ઉસ્તાદી સંગીતની પ્રસાદી પામ્યાં છે. અલંકારો વર્ણવતાં જ ધારેલો ભાવ ઉદીપન કરે-અર્થાત્ આજના પ્રેક્ષકવર્ગને સહેજ પણ આયાસ વગર તે ભાવ સમજાય એવા પસંદ કરવામાં આવ્યા છે x x ભાષા અમુક અંશે સંસ્કારી રા. ડાહ્યાભાઇએ વાપરી છે. વર્ણસગાઈ પર ઝોક જબરો છે. બેશક ગુજરાતમાં જે જાતની કવિતા આજદિન લગી પ્રચારમાં છે – જે કવિતા લોકો હોંશથી વાંચે છે તેના કેટલાક ગુણો પોતાનાં ગાયનોમાં આણ્યાથી રા. ડાહ્યાભાઇએ લોકપ્રિયતા મેળવી એ સ્વાભાવિક છે. x x અભિનય પરત્વે બોલતાં ‘ટેબલો'ના અભિનયની ખુબી પીછાની તેને રંગભૂમિ પર સ્થાન આપવા માટે પ્રેક્ષકો રા. ડાહ્યાભાઈના અતીવ આભારી છે. અમુક વૃત્તિ કે સંવેગ મૂક અને નીરવ રીત્યે પ્રકૃષ્ટ સ્વરૂપમાં દાખવનાર અભિનયની કિંમત આંકવા લેખિની અસમર્થ છે. x x પોતાના પ્રેક્ષકોને ધીરે ધીરે સંસ્કારી કરવા, તેમની સન્મુખ તેમને પચે એવા આદર્શો મૂકવા, બને તેટલી ભભક ઓછી રાખી સંગીન ઉપદેશ આપવો એવા કાંઇક એમના હેતુ હશે. પોતાની શક્તિના પ્રમાણમાં તેઓથી બન્યું એટલે એમણે કર્યું છે-છતાં એમની વિદ્યા જોતાં વધારેની અપેક્ષા રહે છે. કોલેજનું શિક્ષણ લેનાર રા. ડાહ્યાભાઈએ પોતાનાં નાટકો દ્વારા રાજ્ય, સંસાર, ગૃહ અને ધર્મના પ્રશ્નો ચર્ચા શ્રોતાઓમાં અલૌકિક પ્રબળ ચેતન જગાવ્યું હોત તો જે જે સેવાઓ એમણે કરી છે તે વધુ શ્રેયસ્કર અને ચિરંજીવ થઈ હોત - ભારતના આધુનિક ઇતિહાસ ઘડનારની કક્ષામાં તેઓ સ્થાન પામ્યા હોત. રા. ડાહ્યાભાઈ વધારે જીવ્યા હોત તો એમનું કલાવિધાન હજા, વિકસત અને આવી (જણાવેલી) ખામીઓ જતી રહી હોત.૫૪૯ ૧૦૨૬. તેમનાં નાટકો આખાં છપાયેલાં નથી. એ ખેદનો વિષય છે. તેમ થવાની અતિ જરૂર છે કે જેથી તેમના પર વિદ્વાનો સપ્રમાણ અભિપ્રાય આપી શકે. પ૪૯. વધુ વિસ્તાર માટે જુઓ જૈનયુગ સં. ૧૯૮૩ નો કાર્તિક-માગશર અંક પૃ. ૧૭૪ થી ૧૮૩ માં ડાહ્યાભાઈ ધોળશાજી' એ નામનો લેખ. Page #592 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૨ અધ્યાત્મી ફિલસુફ રાયચંદ કવિ. હે પ્રભુ! હે પ્રભુ ! શું કહું, દીનાનાથ દયાળ ! હું તો દોષ અનંતનું, ભાજન છું કરૂણાળ. અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું ? જહાં રાગ અને વળી વેષ, તહાં સર્વદા માનો ક્લેશ; ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. સર્વકાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું, શ્રીસદ્ગુરુ ભગવંત. સુખધામ અનંત સુસંત અહિં, દિન રાત્ર રહે તદ્ ધ્યાન મહિ પ્રશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વરતે જય તે. - શ્રીમદ્ રાજચંદ્ર ૧૦૨૭. કાઠિવાડના મોરબી રાજ્યના વવાણીઆ ગામમાં દશા શ્રીમાળી વણિક કુળમાં “સં. ૧૯૨૪ ના કાર્તિક સુદ ૧૫ રવિએ જન્મ થયો x સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમત ગમત સેવી હતી. એ નિરપરાધી દશા પછી સાતથી અગિયાર વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં હતો. તે વખતે ખ્યાતિનો હેતુ ન હોવાથી સ્મૃતિ નિરપરાધી હતી. તેવી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું. તે સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યોમાં આ કાળે, આ ક્ષેત્રે હશે. આઠમા વર્ષમાં કવિતા કરી હતી. મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા, તેમની પાસે તે વયમાં કૃષ્ણ કીર્તનનાં પદો મેં સાંભળ્યાં હતાં, તેમજ જુદા જાદા અવતારો Page #593 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા, જેથી મને ભક્તિની સાથે તે અવતારોમાં પ્રીતિ થઈ હતી; અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી. x પ્રવિણસાગર નામનો ગ્રંથ તેવામાં મેં વાંચ્યો હતો. x ગુજરાતી ભાષાની વાંચનમાળામાં જગત્કર્તા સંબંધી કેટલેક સ્થળે બોધ કર્યો છે તે મને દઢ થઈ ગયો હતો, જેથી જૈન લોકો ભણી મારી બહુ જુગુપ્સા હતી; બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહીં માટે જૈન લોકો મૂર્ખ છે, તેને ખબર નથી. તેમજ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકોની ક્રિયા મારા જોવામાં આવી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતો હતો, એટલે કે તે મને પ્રિય નહોતી. જન્મભૂમિકામાં જેટલા વાણિયાઓ રહે છે, તે બધાની કુળશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં, કાંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી, એથી મને તે લોકોનો જ પનારો હતો. ૪ પણ હળવે હળવે મને તેમનાં પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિક પુસ્તકો વાંચવા મળ્યાં; તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગતને જીવથી મિત્રતા ઇચ્છી છે તેથી, મારી પ્રીતિ તેમાં થઈ; અને પેલામાં પણ રહી; હળવે હળવે આ પ્રસંગ વધ્યો, છતાં સ્વચ્છ રહેવાના તેમજ બીજા આચાર વિચાર મને વૈષ્ણવના પ્રિય હતા; અને જગત્ કર્તાની શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તુટી ગઇ, એટલે ફરીથી મેં બાંધી નહીં, તે વેળા બાંધવા-ન બાંધવાનું કંઈ કારણ મેં શોધ્યું નહોતું. આ મારી તેર વર્ષની વયની ચર્ચા છે. પછી હું મારા પિતાની દુકાને બેસતો દુકાને મેં નાના પ્રકારની લીલાલ્હેર કરી છે; અનેક પુસ્તકો વાંચ્યાં છે. રામ ઇત્યાદિકનાં ચરિત્રો પર કવિતાઓ રચી છે; સંસારી તૃષ્ણાઓ કરી છે. છતાં કોઇને મેં ઓછો અધિકો ભાવ કહ્યા નથી, કે કોઈને મેં ઓછું અધિકું તોળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે.” (શ્રીમદ્ રાજચંદ્ર લેખાંક ૬૩ બીજી આવૃત્તિ, ૬૪ છેલ્લી આવૃત્તિમાંથી.) ૧૦૨૮. ૧૪-૧૫ વર્ષ વયે અષ્ટાવધાન, પછી સોળ બાવન અને અંતે સો અવધાન ૧૯ વર્ષની વયે મુંબઇમાં ક્યાં (કે જે કર્યા પહેલાં સુરતમાં જ “સાક્ષાત સરસ્વતિ' એ નામની ૩૮ પાનાની ચોપડી બહાર પડી કે જે પરથી અવધાનોમાં ખ્યાતિનો હેતુ સ્પષ્ટ ભાસે છે.) આ શતાવધાન જોઈ સ્વ૦ મલબારી જેવા વિદ્વાન સુધારક નેતાએ તેમને “બુદ્ધિ અને સ્મરણશક્તિ અદ્ભુત રીતે ધરાવનાર (prodigy of intellect and memory) કહ્યા. આ કવિએ ૧૬ વરસ અને પાંચ માસની ઉમ્મરે ત્રણ દિવસમાં (શ્રી રા૦ પૃ. ૭૧૪) જૈન દર્શનમાં પ્રાથમિક ચંચપ્રવેશ કરાવનાર શિક્ષાપાઠોની વાંચનમાળા-વીતરાગ માર્ગપ્રવેશિકા એવી મોક્ષમાળા રચી હતી. “જૈનમાર્ગમાં યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનોક્ત માર્ગથી કાંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગમાર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય તેવા હેતુએ બાલાવબોધ રૂપ યોજના તેની કરી છે.” (શ્રી રા૦ પૃ. ૭૧૫) “એ છપાતાં વિલંબ થયેલ તેથી ગ્રાહકોની આકુળતા ટાળવા ભાવનાબોધ ત્યાર પછી (૧૭માં વર્ષે) રચી ઉપહારરૂપે ગ્રાહકોને આપ્યો હતો. સં. ૧૯૫૨માં પદ્યમાં નડીઆદ મુકામે આત્મસિદ્ધિ શાસ્ત્રપ૫૦ એ નામની કૃતિ રચી. તે સર્વે કૃતિઓ તેમજ તેમણે જુદા ૫૫૦. આનું અંગ્રેજી ભાષાંતર મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી કરી સ્વ. મનસુખલાલ રવજી પર મોકલી આપ્યું હતું. પણ તે દરકારના અભાવે ગુમાઈ ગયું. ઇંદોર હાઈકોર્ટના જજ રાય જનમંદિરલાલ જેની બૅરિસ્ટરે તેનું અંગ્રેજી ભાષાંતર કરેલું તે તેની પ્રસ્તાવના સહિત The Self Realisation એ નામથી સને ૧૯૨૩માં પ્રસિદ્ધ થયું છે. Page #594 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૨૮ થી ૧૦૩૧ શ્રી મદ્ રાજચંદ્ર ૪૬૯ જાદા પ્રશ્રકારોને અને જિજ્ઞાસુઓને લખેલા ઉપયોગી પત્રકો શ્રીમદ્ રાજચંદ્ર એ નામના પુસ્તકમાં તેમના ભાઇ મનસુખલાલે ૫૫૧ સંગ્રહીત કરી પ્રકટ કરાવેલ છે. તેમાં અનુભવ, પ્રેરણા, ઉપયોગ, રાજયોગ આદિથી ઉદ્ભવતા ઉદ્ગારો જણાય છે. દેહોત્સર્ગ માત્ર ૩૩ વર્ષની વયે રાજકોટમાં સં. ૧૯૫૭ ચૈત્ર વ. ૫ દિને થયો. ૧૦૨૯. પોતે “કવિ' તરીકે ઓળખાયા પણ ખરી રીતે પ્રધાનપણે કવિ નહિ, પણ ફિલસૂફ હતા. તેમણે જણાવ્યું છે કે “કવિતા કવિતાર્થે આરાધવા યોગ્ય નથી. સંસારાર્થે આરાધવા યોગ્ય નથી. ભગવદ્ભજનાર્થે આત્મકલ્યાણાર્થે જો તેનું પ્રયોજન થાય, તો જીવને તે ગુણની ક્ષયોપશમતાનું ફળ છે. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, કે સમાધિ થઈ નહીં, તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવો યોગ્ય નથી.” (પત્રાંક ૩૯૬). “કાવ્યસાહિત્ય કે સંગીત આદિ કળા જો આત્માર્થે ન હોય તો કલ્પિત છે. કલ્પિત એટલે નિરર્થક, સાર્થક નહિ તે, જીવની કલ્પના માત્ર. ભક્તિપ્રયોજનરૂપ કે આત્માર્થે ન હોય તે બધું કલ્પિતજ.” (પૃ. ૭૨૫ પત્ર ૮૦૫) ખરું જ્ઞાન ગ્રંથોમાં ભાષામાં કે કવિ-ચાતુરીમાં નથી પરંતુ જ્ઞાનીઓ-આત્મજ્ઞોમાં રહ્યું છે - નહિ ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિ-ચાતુરી નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૧૦૩). જૈન ધર્મમાં પડેલા મતમતાંતરોથી રહિત ગ્રંથો ગુંથવાનો વિચાર કર્યો. “એવા સાત ગ્રંથો રચવાનો વિચાર હતો. લાલિયુક્ત પ્રેરણાવાળી ઉપદેશ તરંગથી છલકાતી મોક્ષમાળા રઆ ઉપરાંત નિમિરાજ નામે એક સંસ્કૃત મહાકાવ્યના નિયમાનુસારે શાંતિરસ પ્રાધાન્ય રાખીને નવરસાત્મક પાંચ હજાર શ્લોકના પુરનો ગ્રંથ દિવસમાં રચ્યો હતો, કે જેમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચતુર્વર્ગ સંબંધી ઉપદેશ કરી ફળમાં મોક્ષમાર્ગ મૂકી દીધો છે. તેમાં કવિત્વશક્તિના લાલિત્યનું ભાન થાય છે. એક સાર્વજનિક સાહિત્યનો એક હજાર શ્લોકનો ગ્રંથ એક દિવસમાં રચ્યો છે.” (સાક્ષાત સરસ્વતી નામનું ચોપાનિયું) આ છેલ્લા બે ગ્રંથો અનુપલબ્ધ છે. ૧૦૩૧. જૈન ધર્મનો-માર્ગનો ઉદ્ધાર કરવા સંબંધી નાની વયે જિજ્ઞાસા વર્તતી હતી. (જુઓ હાથનોંધ ૧૪ અને ૧૫ પત્રાંક ૪૬૪ બીજી આવૃત્તિ અને તે પણ સર્વસંગપરિત્યાગ કરીને બીજી ૫૫૧. મનસુખલાલ સં. ૧૯૮૦માં સ્વર્ગસ્થ થયા, ત્યારે ગાંધીજીએ લખ્યું કે “ભાઈ મનસુખલાલને હું નાનપણથી ઓળખતો અને ત્યારથી જ એની ચંચળ બુદ્ધિને પણ હું ઓળખતો થયો હતો. ભાઈ મનસુખલાલ અત્યંત ઉત્સાહી હોઈ તેણે અનેક પ્રવૃત્તિઓમાં હાથ ઘાલ્યો હતો. પણ મારી એવી માન્યતા છે કે શ્રીમદ્ રાયચંદભાઈનાં લખાણોનો સંગ્રહ કરવાનો અને આ ઉતાવળીયા યુગમાં ઉતાવળીયા માણસોને રચી શકે તેમ તેમનાં વચનો ગોઠવી પ્રગટ કરવાનો ઉદ્યમ કરવાને સારુ તેનું સ્મરણ લાંબા કાળ સુધી રહેશે. x x' અગસ્ટ ૧૯૦૫માં “સનાતન જૈન” નામનું માસિક કાઢી ચારેક વર્ષ ચલાવ્યું. તેમાં સ્વતંત્ર અને નિડર લેખો લખતા. તેમાં તેમનું ધ્યેય એ હતું કે જૈનો મતમતાંતર-પ્રત્યેક મતભેદ દૂર કરી એકતાપૂર્વક સનાતન જૈન આમ્યાયથી વર્તવાની અગત્ય સિદ્ધ કરવી. ૧૯૦૭ના માર્ચ માસથી હું તેમની સાથે ઉપસંપાદક તરીકે જોડાયો હતો. Page #595 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આવૃત્તિ પૃ. ૬૨૨ માં) પણ ઉદયકાળ તેવો ન આવ્યો. તેમણે સત્સંગ, ગુરુ-જ્ઞાનીનો પરિચય એ પર બહુ ભાર મૂકયો છે. પોતાની આત્મદશા માટે જણાવે છે કે દશ વર્ષે ધારા ઉલ્લસી, સં. ૧૯૪૧ માં અપૂર્વનો અણસાર આવ્યો, ૧૯૪૨માં સમ્યકત્વ થયું. સત્ય ધર્મનો ઉદ્ધાર કરવાનો નિર્ધાર થયો વગેરે.” પોતાને લાગ્યું કે વર્તમાનમાં જૈનદર્શન એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે. * જૈન માર્ગમાં પ્રજા પણ થોડી રહી છે અને તેમાં સેંકડો ભેદ વર્તે છે, એટલું જ નહિ પણ મૂળમાર્ગ (પૃ. ૫૫૧) ની સન્મુખની વાત પણ તેમને કાને નથી પડતી. x x સર્વસંગ પરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજ સ્વભાવે ઉદયમાં આવે તો કરવી એવી માત્ર કલ્પના છે' (પૃ. ૪૮૯) આવો ‘ઉદય’ આવ્યો નહિ અને તે માત્ર કલ્પના' તે કલ્પના માત્ર રહી. ૧૦૩૨. મહાત્મા મોહનદાસ ગાંધી પર રાજચંદ્રનો પ્રભાવ પડયો છે અને તેને લીધે જૈન ધર્મની ચોખ્ખી અને સુરેખ અસર તેમના અંતરાત્મા પર અહિંસા અને સત્યની ઉંડી ઝીણવટપૂર્વક થઈ છે. તેથી ગાંધીજીએ રાજચંદ્ર વિષે જે વક્તવ્ય કર્યું છે. તે અત્ર આપવું પ્રસ્તુત ગણાશે. ૧૦૩૩. સન ૧૮૯૭ ના જુલાઈમાં વિલાયતથી પાછા ફરી પોતે મુંબઈ પહોંચ્યા તેજ દિવસે ગાંધીજીને રાયચંદભાઈ સાથે ઓળખાણ થઇ. પોતાની આત્મકથા પહેલા ભાગમાં જણાવે છે કે: “એક (ઓળખાણ) નોંધ્યા વિના નજ ચાલે. તે તો કવિ રાયચંદ અથવા રાજચંદ્રની. તેમની ઉમ્મર તે વેળા ૨૫ વર્ષ ઉપરની નહોતી. છતાં તે ચારિત્રવાન અને જ્ઞાની હતા એતો હું પહેલી જ મુલાકાતે જોઈ શકતો. તે શતાવધાની ગણાતા હતા. શતાવધાનની વાનગી જોવા દા. મહેતાએ મને સૂચવ્યું. મેં મારા ભાષાજ્ઞાનનો ભંડોળ ખાલી કર્યો ને કવિએ મેં કહેલા શબ્દો જે નિયમમાં કહ્યા હતા તેજ નિયમમાં કહી સંભળાવ્યા ! (હું રાજી થયો. ચકિત થયો અને કવિની સ્મરણશક્તિ વિષે મારો ઉંચો અભિપ્રાય બંધાયો-“રાયચંદભાઈનાં સ્મરણો') આ શક્તિની મને અદેખાઈ થઈ પણ હું તે ઉપર મુગ્ધ ન થયો. જેના ઉપર હું મુગ્ધ થયો તે વસ્તુનો પરિચય મને પાછળથી થયો. એ હતું તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ. આત્મદર્શનને જ ખાતર તે પોતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયું હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુકતાનંદનો નાથ વિહારીરે, ઓધા ! જીવનદોરી અમારી રે. એ મુક્તાનંદનું વચન તેમને મોઢે તો હતું જ. પણ તે તેમના હૃદયમાંયે અંકિત હતું (સ્મરણ શક્તિ ઘણાની તીવ્ર હોય, તેથી અંજાવાની શી જરૂર નથી. શાસ્ત્રજ્ઞાન પણ ઘણાને જોવામાં આવે છે. પણ જો તે સંસ્કારી ન હોય તો તેમની પાસેથી ફુટી બદામ પણ નથી મળતી. સંસ્કાર સારા હોય ત્યાં જ સ્મરણ શક્તિ અને શાસ્ત્રજ્ઞાનનો મેળાપ શોભે અને જગતને શોભાવે. કવિ સંસ્કારી જ્ઞાની હતા. (સ્મરણો જૈ. સા. સં. ૩, ૧ પૃ. ૫૧) ૧૦૩૪. “પોતે હજારોના વેપાર ખેડતા, હીરા મોતીની પારખ કરતા, વેપારના કોયડા ઉકેલતા. Page #596 -------------------------------------------------------------------------- ________________ ૪૭૧ પારા ૧૦૩૨ થી ૧૦૩૬ ગાંધીજી અને રાજચંદ્ર પણ એ વસ્તુ તેમનો વિષય ન હતી. તેમનો વિષય તેમનો પુરુષાર્થ-તો આત્માઓળખ-હરિદર્શન હતો. પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય પણ કોઈને કોઈ ધર્મપુસ્તક અને રોજનીશી હોય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મ પુસ્તક ઉઘડે અથવા પેલી નોંધપોથી ઉઘડે. તેમના લેખોનો જે સંગ્રહ પ્રગટ થયો છે. તેમાંનો ઘણો (કેટલોક ભાગ તો આ નોંધપોથીમાંથી લેવાયેલો છે. જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઇને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય જાય તેની જાત વેપારીની નહિ પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહિ પણ અનેક વેળા થયેલો. મેં તેમને કદી મૂર્શિત સ્થિતિમાં નથી જોયા. મારી જોડે તેમને કશો સ્વાર્થ ન હતો. તેમના અતિ નિકટ સંબંધમાં હું રહ્યો છું. હું તે વેળા ભિખારી બારીસ્ટર હતો. પણ જ્યારે હું તેમની દુકાને પહોંચે ત્યારે મારી સાથે ધર્મવાર્તા સિવાય બીજી વાર્તા ન જ કરે. આ વેળા જો કે મેં મારી દિશા જોઈ ન હતી, મને સામાન્ય રીતે ધર્મવાર્તામાં રસ હતો એમ ન કહી શકાય, છતાં રાયચંદભાઈની ધર્મવાર્તામાં મને રસ આવતો. ઘણા ધર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યાર પછી આવ્યો છું, દરેક ધર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શકયા. તેમનાં ઘણાં વચનો મને સોંસરાં ઉતરી જતાં. તેમની બુદ્ધિને વિષે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિષે તેટલું જ હતું. તેથી હું જાણતો હતો કે તેઓ મને ઇરાદપૂર્વક આડે રસ્તે નહિ દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો.” (ગાંધીજીની આત્મકથા-ખંડ ૧ પૃ. ૧૩૯-૧૪૨) ૧૦૩૫. આવી રીતે આશ્રય લેવાનો પ્રસંગ ધર્મશોધ અર્થે થયેલા હૃદયમંથન વખતે ગાંધીજીએ લીધો હતો “જેમ ખ્રિસ્તી મિત્રો મારા ઉપર અસર કરવા મથી રહ્યા હતા તેમ મુસલમાન મિત્રોનો પણ પ્રયત્ન હતો x મારી મુસીબતો રાયચંદભાઈ આગળ મૂકી. હિંદુસ્તાનના બીજા ધર્મશાસ્ત્રીઓ સાથે પણ પત્રવ્યવહાર ચલાવ્યો. તેમના જવાબ ફરી વળ્યા. રાયચંદભાઈના પત્રથી મને કંઈક શાંતિ થઈ. તેમણે મને ધીરજ રાખવા ને હિંદુધર્મનો ઊંડો અભ્યાસ કરવા ભલામણ કરી. તેમના એક વાક્યનો ભાવાર્થ આ હતો; “હિંદુધર્મમાં જે સૂક્ષ્મ અને ગૂઢ વિચારો છે, આત્માનું નિરીક્ષણ છે, દયા છે, તેવું બીજા ધર્મમાં નથી એવી નિષ્પક્ષપાતપણે વિચારતાં મને પ્રતીતિ થઈ છે.' x કવિની સાથે તો છેવટ સુધી પત્રવ્યવહાર ટક્યો. તેમણે કેટલાંક પુસ્તકો મોકલ્યાં તે પણ મેં વાંચ્યાં. તેમાં પંચીકરણ, મણિરત્નમાળા, યોગવશિષ્ઠનું “મુમુક્ષુપ્રકરણ', હરિભદ્રસૂરિનું ‘પદર્શન સમુચ્ચય' ઇ૦ હતાં' (આત્મકથા ખંડ ૧ પૃ. ૨૧૪-૨૧૫) ૧૦૩૬. આ સંબંધમાં વિશેષ સ્પષ્ટતાથી અન્ય પ્રસંગે ગાંધીજી જણાવે છે કે હિંદુ ધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા. સને ૧૮૯૩ (સં. ૧૯૪૯) ની સાલમાં દક્ષિણ આફ્રિકામાં હું કેટલાક ખ્રિસ્તી સજ્જનોના ખાસ સંબંધમાં આવેલો. તેમનું જીવન સ્વચ્છ હતું. તે ધર્મચુસ્ત હતા. બીજા ધર્મવાળાને ખ્રિસ્તી થવા સમજાવવા એ તેમનો મુખ્ય વ્યવસાય Page #597 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ હતો. જોકે મારો તેમની સાથે સંબંધ વ્યાવહારિક કાર્યને જ અંગે થયેલો તો પણ તેમણે મારા આત્માના કલ્યાણ અર્થે ચિંતા કરવા માંડી. મારૂં એક કર્તવ્ય હું સમજી શકયો. જ્યાં સુધી હિંદુ ધર્મનું રહસ્ય હું પૂરું ન જાણી લઉં અને તેનાથી મારા આત્માને અસંતોષ ન થાય ત્યાં સુધી મારા જન્મનો ધર્મ મારે નજ તજવો જોઈએ. તેથી મેં હિંદુ અને બીજા ધર્મપુસ્તકો વાંચવાં શરૂ કર્યા. ખ્રિસ્તી, મુસલમાની પુસ્તકો વાંચ્યાં. લંડનમાં થયેલા અંગ્રેજ મિત્રોની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમની આગળ મારી શંકાઓ મૂકી, તેમજ હિંદુસ્થાનમાં જેઓ ઉપર મારી કંઈપણ આસ્થા હતી તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમાં રાયચંદભાઈ મુખ્ય હતા. તેમની સાથે તો મને સરસ સંબંધ બંધાઇ ચૂકયો હતો. તેમના પ્રત્યે માન હતું, તેથી તેમની મારફતે જે મળી શકે તે મેળવવા વિચાર કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે હું શાંતિ પામ્યો. હિંદુધર્મમાં મને જે જોઇએ તે મળે એમ છે, એવો મનને વિશ્વાસ આવ્યો. આ સ્થિતિને સારૂ રાયચંદભાઇ જવાબદાર થયા એટલે મારૂં માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઇએ તેનો ખ્યાલ વાંચનારને કંઈક આવશે. (રાયચંદભાઇનાં કેટલાંક સ્મરણો જૈ. સા. સં. ૩, ૧, પૃ. ૫૦ તથા શ્રીમદ્ રાજચંદ્રની ત્રીજી આવૃત્તિની ભૂમિકા). x x સ્વસ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં જ સ્પષ્ટ સમજાયું.’ x એટલું સ્મરણ છે કે એમાં રાયચંદભાઇની અસરનું પ્રાધાન્ય હતું.' (આ બે પ્રસંગ માટે જુઓ ગાંધીજીની આત્મકથા ખંડ ૧ પૃ. ૨૧૪ ૩૧૭) આ ઉપરાંત શંકા વગેરેનું સમાધાન આદિ અર્થે કવિએ ગાંધીજી પર લખેલ પત્રો (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૪૪૭, ૪૧૨, ૬૪૭) નોંધવા યોગ્ય છે. ૧૦૩૭. વળી પોતાનાં સ્મરણોમાં ગાંધીજીએ વિશેષ કરી જણાવ્યું છે કેઃ- ‘તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તેજ લખ્યું છે. તેમાં કયાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારૂ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું. તેમની પાસે હમેશાં કંઇક ધર્મપુસ્તક અને એક કોરી ચોપડી પડેલાં જ હોય. એ ચોપડીમાં પોતાના મનમાં જે વિચાર આવે તે લખી નાખે. કોઇ વેળા ગદ્ય ને કોઇ વેળા પદ્ય. એવી રીતે જ ‘અપૂર્વ અવસર' પણ લખાયેલું હોવું જોઇએ. (તેનાં પ્રથમ બે પદ ટાંક્યાં છે કેઃ) અપૂર્વ અવસર એવો કયારે આવશે, ક્યારે થઇશું બાહ્યાન્તર નિગ્રન્થ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, ક્વ મહત્પુરુષને પંથ જો ? ૧ સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહિં, દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો. ૨ ખાતાં, બેસતાં, સુતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઇ વખત આ જગતના કોઇ પણ વૈભવને વિષે તેમને મોહ થયો હોય એમ મેં નથી જોયું. ૧૦૩૮. ‘ x x ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારો બતાવતાં કોઈ દિવસ શબ્દ ગોતવો પડયો છે એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં તેમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહિ લાગે કે કયાંએ વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના Page #598 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૩૭ થી ૧૦૪૦ ગાંધીજી પર રાજચંદ્રની અસર ૪૭૩ તુટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખોડ છે. પપર આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ન મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગોને કહાડવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી એમ મારી ઉપર છાપ પડી હતી. આમ અપવાદો છતાં વ્યવહારકુશળતા અને ધર્મપરાયણતાનો સુંદર મેળ જેટલો મેં કવિને વિષે જોયો એટલો બીજામાં નથી અનુભવ્યો. ૧૦૩૯. ‘અમુક હદ પછી શાસ્ત્રો મદદ નથી કરતાં, અનુભવ મદદ કરે છે તેથી રાયચંદભાઇએ ગાયું છે : જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહિ તે પદ શ્રી ભગવંત છે, એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર પણ હાલ મનોરથરૂપ જો. એટલે છેવટે તો આત્માનો મોક્ષ દેનાર આત્મા જ છે. આ શુદ્ધ સત્યનું અપૂર્વ નિરૂપણ રાયચંદભાઈએ ઘણી રીતે પોતાનાં લખાણોમાં કર્યું છે. રાયચંદભાઈએ ઘણાં ધર્મપુસ્તકોનો સરસ અભ્યાસ કર્યો હતો. તેમને સંસ્કૃત માગધી ભાષા સમજતાં જરાએ મુશ્કેલી નહોતી આવતી. વેદાંતનો અભ્યાસ તેમણે કરેલો, તેમજ ભાગવતની અને ગીતાજીનો. જૈન પુસ્તકો તો જેટલાં તેમને હાથ આવતાં તે વાંચી જતા. તેમની તે ગ્રહણ કરવાની શક્તિ અથાગ હતી. એક વખતનું વાંચન તે તે પુસ્તકોનું રહસ્ય જાણી લેવાને સારૂ તેમને પૂરતું હતું. કુરાન, છંદ અવસ્તા ઇ. નું વાંચન પણ અનુવાદો મારફતે તેમણે કરી લીધું હતું. ૧૦૪૦. “તેમનો પક્ષપાત જૈન દર્શન તરફ હતો એમ તેઓ મને કહેતા. તેમની માન્યતા હતી કે જિનાગમમાં આત્મજ્ઞાનની પરાકાષ્ટા છે. પણ રાયચંદભાઇને બીજા ધર્મ પ્રત્યે અનાદર ન હતો. વેદાંત પ્રત્યે પક્ષપાત પણ હતો. વેદાંતીને તો કવિ વેદાંતી જ જણાય. મારી સાથે ચર્ચા કરતાં મને કોઈ દિવસે તેમણે એવું તો કહ્યું જ નહિ કે મારે મોક્ષ મેળવવા સારૂ અમુક ધર્મને અવલંબવો જોઈએ. મારો આચાર વિચારવાનું જ તેમણે મને કહ્યું. પુસ્તકો કયાં વાંચવાં એ પ્રશ્ન ઉઠતાં મારૂં વલણ ને મારા બચપણના સંસ્કાર વિચારી તેમણે મને ગીતાજી વાંચતાં તેમાં ઉત્તેજન આપેલું, અને ૫૫૨. ગુજરાતી માતૃભાષાદ્વારા જ કેળવણી લેવી જ જોઈએ એ વિષે મહાત્માજીએ બીજી ગુજરાત કેળવણી પરિષદના પ્રમુખ તરીકે જે નીચેના શબ્દો કહ્યા હતા તેમાં પણ રાયચંદ કવિની ભાષા સંબંધીના મિત શબ્દો નોંધવા જેવા છેઃ નરસિંહ મહેતાની જે ભાષા છે, જેમાં નંદશંકરે પોતાનો કરણઘેલો લખ્યો, જેમાં નવલરામ, નર્મદાશંકર, મણિલાલ, મલબારી વગેરે લેખકો લખી ગયા છે, જે બોલીમાં મરહુમ રાજચંદ્ર કવિએ અમૃતવાણી સંભળાવી છે, જે ભાષાની સેવા કરી શકે એવી હિંદુ, મુસલમાન ને પારસી જાતિઓ છે. જેના બોલનારામાં પવિત્ર સાધુ થઈ ગયા છે, જે વાપરનારામાં ધનાઢ્યો છે, જેમાં પરદેશ ખેડનારા વહાણવટીઓ થઇ ગયા છે, જેમાં મુળુ માણેક ને જોધા માણેકના શૂરાતનના પડઘા આજ પણ બરડા ડુંગરમાં સંભળાય છે તે ભાષાની મારફતે ગુજરાતીઓ કેળવણી ન લેય તો તેઓ બીજું શું ઉજાળશે ? આ પ્રશ્નને વિચારવો પડે છે. એ જ ખેદ છે.' (વસંત કાર્તિક સં. ૧૯૭૪ પૃ. ૫૮૭) Page #599 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ બીજાં પુસ્તકોમાં પંચીકરણ, મણિરત્નમાલા, યોગવાસિષ્ટનું વૈરાગ્યપ્રકરણ, કાવ્યદોહન પહેલો ભાગ અને પોતાની મોક્ષમાળા વાંચવાનું સૂચવ્યું હતું. ૧૦૪૧. “રાયચંદભાઇ ઘણી વેળા કહેતા કે જૂદા જૂદા ધર્મ એ તો વાડાઓ છે તેમાં મનુષ્ય પૂરાઈ જાય છે. જેણે મોક્ષ મેળવવો એક જ પુરુષાર્થ માન્યો છે તેને કોઈ ધર્મનું તિલક પોતાને કપાળે લગાડવાની આવશ્યકતા નથી. સૂતર આવે ત્યાં તું રહે, જ્યાં ત્યમ કરીને હરિને લહે -એ જેમ અખાનું તેમ રાયચંદભાઇનું પણ સૂત્ર હતું. ધર્મના ઝઘડાથી તેમને હમેશાં કંટાળો આવતો, તેમાં ભાગ્યે જ પડતા. બધા ધર્મોની ખૂબીઓ પૂરી જોઈ જતા ને તે તે ધમની પાસે મૂકતા. દક્ષિણ આફ્રિકાના મારા પત્રવ્યવહારમાં પણ મેં તેમની પાસેથી એ જ વસ્તુ મેળવી હતી. (જૈ. સા, સં. ખંડ ૩ અંક ૧ પૃ. પર થી પ૫) ૧૦૪૨. “x પણ શ્રીમદ્ રાજચંદ્ર અસાધારણ વ્યક્તિ હતા. તેમનાં લખાણ એ તેમના અનુભવનાં બિંદુ સમાં છે. તે વાંચનાર વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મોક્ષ સુલભ થાય, તેના કષાયો મોળા પડે, તેને સંસાર વિષે ઉદાસીનતા આવે, તે દેહનો મોહ છોડી આત્માર્થી બને શ્રીમન્નાં લખાણ અધિકારીને સારૂ છે. બધા વાંચનાર તેમાં રસ નહિ લઈ શકે. ટીકાકારને તેની ટીકાનું કારણ મળશે. પણ શ્રદ્ધાવાન્ તો તેમાંથી રસ જ લૂંટશે. તેમનાં લખાણોમાં સત નીતરી રહ્યું છે એવો મને હમેશાં ભાસ આવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારૂ એક પણ અક્ષર નથી લખ્યો. લખનારનો હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આત્મફ્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમનાં લખાણોમાંથી બહુ મળી રહેશે, એવો મને વિશ્વાસ છે, પછી ભલે તે હિંદુ હો કે અન્યધર્મી. (પૃ. ૪૯) ૧૦૪૩. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં હતા. ત્યારે જ તેમણે જણાવ્યું હતું કે તેમનાં જીવન અને વચનોનો હું ફરી ફરી અભ્યાસ કરું છું તેમ મને તેઓ ખરેખર તેમના સમકાલિન હિંદીઓમાં સર્વોત્કૃષ્ટ લાગે છે. ધર્મબોધમાં મને તેઓ ટૉલ્સ્ટૉય કરતાં ઘણા ચઢતા જણાય છે. એ કવિ અને ટૉલ્સ્ટૉય-બંને પુરુષોનાં ઉપદેશ અને વર્તન અવિસંવાદી છે.પપ૩ ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે. રાયચંદભાઈએ તેમના જીવંત સંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેના “વૈકુંઠ તારા હૃદયમાં છે.' નામના પુસ્તકથી (અને તેમની સાથેના થોડા પત્રવ્યવહારથી) ને રસ્કિને “Unto this last” “સર્વોદય' નામના પુસ્તકથી મને ચકિત કર્યો (આત્મકથા ખંડ ૧, પૃ. ૧૪૩) સં. ૧૯૭રની અમદાવાદની રાજચંદ્ર જયંતી પ્રસંગે મહાત્માજીએ જણાવ્યું હતું કે “મારા જીવન પર શ્રીમદ્ રાજચંદ્રભાઇનો એવો સ્થાયી પ્રભાવ પડ્યો છે કે હું તેનું વર્ણન કરી શકતો નથી. તેમના વિશે મારા 443. The more I consider his life and his writing, the more I consider him to have been the best Indian of his times. Indeed, I put him and much higher than Tolstoy in religious perceptin, Both Kavi and Tolstoy have lived as they have preached. Page #600 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૪૧ થી ૧૦૪૫ શ્રીમદ્ રાજચન્દ્ર સાહિત્ય ૪૭૫. ઉંડા વિચાર છે. હું ઘણાં વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરુષની શોધમાં છું, પરન્તુ મેં એવો ધાર્મિક પુરુષ ભારતમાં હજા સુધી જોયેલ નથી કે જે શ્રીમદ રાજચંદ્રભાઇની સાથે પ્રતિસ્પર્ધામાં ઉભો રહી શકે. તેમનામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હતાં. ઢોંગ, પક્ષપાત યા રાગદ્વેષ નહોતાં. તેમનામાં એક મોટી શક્તિ હતી કે જે દ્વારા તેઓ પ્રાપ્ત થયેલ પ્રસંગનો પૂર્ણ લાભ લઈ શકતા હતા. તેમના લેખ અંગ્રેજ તત્ત્વજ્ઞાનીઓની અપેક્ષાએ પણ વિચક્ષણ, ભાવનામય અને આત્મદર્શી છે. યૂરોપના તત્વજ્ઞાનીઓમાં હું ટૉલ્સાયને પહેલી શ્રેણીના અને રસ્કિનને બીજી શ્રેણીના વિદ્વાન સમજાં છું, પરંતુ શ્રીમદ્ રાજચંદ્રભાઇનો અનુભવ આ બંનેથી પણ વધે છે-ચડે છે. આ મહાપુરુષના જીવનના લેખોને આપ અવકાશે વાંચશો તો આપના પર તેનો ઘણો સારો પ્રભાવ પડશે. તેઓ પ્રાયઃ કહ્યા કરતાં કે હું કોઈ વાડાનો નથી અને કોઈ વાડામાં રહેવા પણ માંગતો નથી. આ સર્વે તો ઉપધર્મ-મર્યાદિત છે અને ધર્મ તો અસીમ છે કે જેની વ્યાખ્યા થઈ શકે તેમ નથી. તે પોતાના ઝવેરાતના ધંધાથી વિરકત થતાં તુરત જ પુસ્તક હાથમાં લેતા. જો તેમની ઇચ્છા હોત તો તેમનામાં એવી શક્તિ હતી કે તેઓ એક સારા પ્રતિભાશાલી બેરિસ્ટર, જજ યા વાઇસરાય થઈ શકત. આ અતિશયોક્તિ નથી, કિન્તુ મારા મન પર તેમની છાપ છે. તેમની વિચક્ષણતા બીજાના પર પોતાની છાપ પાડતી હતી. ગાંધીજીનો છેવટનો એક ટૂંકો મિતાક્ષરી અંગ્રેજી લેખ હમણાં જ દાંડીની કુચ દરમ્યાન લખેલો તે મૉડર્ન રીવ્યુના જૂન ૧૯૩૦ના અંકમાં પ્રગટ થયો છે. (તેના ગુજરાતી ભાષાંતર માટે જાઓ જૈનયુગ આષાઢશ્રાવણ ૧૯૮૬ નો અંક પૃ. ૪૨૫.) ૧૦૪૪. દર્શનોના અભ્યાસી શ્રી નર્મદાશંકર મહેતાએ જણાવ્યું છે કે “શ્રીમદ્ રાજચંદ્રના સંબંધમાં આપણને સ્પષ્ટ સમજાય છે કે તેઓ પરધર્મ પ્રતિ માનદૃષ્ટિ વાળા છતાં નિશ્ચયબળથી ચુસ્ત જૈની હતા x x ધર્મસિદ્ધિમાં વૈરાગ્યભાવના પ્રકર્ષને શ્રીમાનું રાજચંદ્રમાં તે પામી વિલાસરૂપે ઝળકતી હતી. તેમનું સમગ્ર જીવન કોઇપણ સાંસારિક સુખની અથવા કીર્નિઆદિની લાલસાથી રંગાયેલું ન હતું અને તેથી શ્રી મહાવીરના જૈન શાસનને પોતાના સંબંધમાં આવનાર અધિકારીજનોને તે સોટ પ્રબોધી શકયા હતા. વૈરાગ્યભાવનાના પ્રકર્ષ વડે તેમની વિશાલબુદ્ધિ, મધ્યસ્થતા અને સરલતા જે તત્ત્વોદયમાં આવશ્યક ગુણો તેઓશ્રીએ માન્યા છે તે વધારે દીપ્તિવાળા થયા હતા.” (અમદાવાદ રાજચંદ્ર જયંતી સં. ૧૯૭૨) - ૧૦૪૫. આચાર્ય આનંદશંકર ધ્રુવે વેદાંતી તરીકે કહેવાય તેટલું કહેતાં જણાવ્યું હતું કે “શ્રીમદ્ રાજચંદ્ર વેદાંત તરફ વળેલા હતા એમ તેમના પત્રો વાંચવાથી કોઈ કોઈને લાગે છે. પણ જૈનધર્મ તરફ તેમણે વધારે મહત્ત્વ મૂક્યું હતું. x તેમણે પોતાના ધર્મમાં સ્થિર રહી અન્ય ધર્મનાં ખરાં તત્ત્વો શોધી કાઢયાં છે. X આપણો ભવ્ય ધર્મ શ્રીમદ્ રાજચંદ્ર જેવા સમર્થ પુરુષોના પ્રતાપે હજી પણ ટકી રહ્યો છે. X મરહુમ રાજચંદ્રનું જીવન એક યથાર્થ મહાત્માનું જીવન હતું. * “શ્રીમદ્ રાજચંદ્રના ગ્રંથને એક આદર્શરૂપે રાખવામાં આવે તો તેથી તેના ઉપાસકને અત્યંત લાભ થયા વગર રહે નહીં, Page #601 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એ ગ્રંથમાં તત્ત્વજ્ઞાનનાં ઝરણો વહ્યા કરે છે, એ ગ્રંથ કોઈ ધર્મનો વિરોધી નથી, કારણ કે તેની શૈલી બહુ ગંભીર પ્રકારની છે.” (વઢવાણ રાજચંદ્ર જયંતી વખતે પ્રમુખ તરીકેના ભાષણમાંથી) ૧૦૪૬. મહાત્મા ગાંધીજી પર રાજચંદ્રના સમાગમ, વિચારોની જબરી અસર થઈ છે તે ઉપરાંત તેમની ગુજરાતી ભાષાની શૈલીપર પણ પ્રભાવ પડયો છે. આચાર્ય આનંદશંકરના શબ્દોમાં ગાંધીજી x X એક સાદા પત્રકાર છે. પણ પત્રકાર તરીકે એમણે ગુજરાતી ભાષામાં સાદી સીધી અને સચોટ, છતાં તળપદી નહિ કિંતુ આત્મ-સંસ્કારની સાદી શોભા ધરાવતી એવી, કોઈક અવર્ણનીય શૈલી દાખલ કરી છે, જે વિદ્વાન અને અવિદ્વાન સર્વને સરખી રીતે મુગ્ધ કરી મૂકે છે.' એવી ગાંધીજીની શૈલી કરતાં રાયચંદભાઇની શૈલી વધુ પ્રૌઢ, સંસ્કૃત, મિત અને સચોટ-અનુભવના અમૃતમય છે-કોઈ અપૂર્વ શૈલી છે. Page #602 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - 3 સાહિત્યપ્રકાશકો-સંસ્થાઓ શા. ભીમસિંહ માણેક આર્યા ગીતિવૃત્ત પ્રકરણ રત્નાકર આ, પુસ્તક સાદ્યંત પૂર્ણ કરી લીધું; અર્હત્પ્રસાદ પામી, વિઘ્નરહિત શ્રેષ્ઠ કામ શુભ સીધું. ૧ જિનવર પદ વંદનમય, મંગલ અવસાનરૂપ કરૂં પ્રેમેં ઇમ નિર્વિઘ્રપણાથી, અન્ય કૃતી પણ થજો પૂર્ણ નેમેં. ૨ જિનવર આણા ગર્ભિત, નાના વિદ્વજ્જનાભિરચિત ગિરા ગદ્ય પદ્ય વા સરલા, પ્રસિદ્ધિ પામો અખંડ સકલ ધરા. ૩ શાર્દૂલવિક્રીડિત વૃત્ત હે શ્રી વી. સુધીર ઈશ અજ ને દેવાધિદેવ પ્રભુ વંદૂ હું યુત ભક્તિભાવ ધરિને થાજો સહાએ વિભુ આવાં કૃત્ય અનેક તે કરિ શકું રૂડાં કૃપા તેહવી કીજું માણકપુત્ર ભીમસિ શિરેં જોયેં તથા જેહવી. ૪ -પ્રકરણ રત્નાકર ભાગ ૪થાની પોતાની પ્રસ્તાવના, સં. ૧૯૩૭, ૧૦૪૭. તાડપત્ર પછી લૂગડા પર ને કાગળ પર હાથેથી લખવાની કળા અઢારમા શતક સુધી કાયમ રહી. ઓગણીસમી સદીમાં શિલાછાપનો પ્રચાર થતાં તેમાં થોડાં-રાસ ચોપઈ પૂજા આદિ છપાયાં. પછી વીસમી સદીમાં મુદ્રણકલાનો વિશેષ આવિષ્કાર થયો૫૫ ને તે કલાનો આશ્રય લઈ ધર્મપુસ્તકો છપાવવામાં પહેલ કરનાર કચ્છી બંધુ શા ભીમશી (ભીમસિંહ) માણેક હતા. તેમણે એક લાખ રૂ. ના ૫૫૫. ગુજરાતી મુદ્રણકળાની સ્થાપનાનું વર્ષ સં. ૧૮૬૮ છે. તે પૂર્વે દીવ બંદરના ભીમજી પારેખ નામના વાણિયાએ સં. ૧૭૩૪માં નાગરી અને માથાં બાંધેલા વાણિયાસાઇ અક્ષરોનાં ‘પંચો’ અને ‘મેત્રિસો' કરાવેલ હશે એમ ધારવામાં આવે છે. સં. ૧૮૬૮માં ફરદુનજી મર્ઝબાને ‘સમાચાર’ નામનું છાપાખાનું મુંબઈમાં કાઢ્યું ને તેમાંથી ‘મુંબઇ સમાચાર’નું પંચાંગ જે આજે નીકળે છે તેનો પ્રારંભ સં. ૧૮૭૦ માં થયો. સં. ૧૮૭૮માં ‘મુંબઈ સમાચાર’ એ નામનું વારિક પત્ર તેમાંથી કાઢવામાં આવ્યું. આ રીતે નાગરી અને ગુજરાતી બીબાંનો ઉત્પાદક અનુક્રમે એક Page #603 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ખર્ચે પ્રકરણરત્નાકર ચાર ભાગમાં છાવાની યોજના કરી. તેનો પ્રથમ ભાગ સં. ૧૯૩૨ જેઠ સુદ ૨ ગુરુએ ‘નિર્ણયસાગર’ નામના મુંબઇના પ્રસિદ્ધ મુદ્રાયંત્રમાં છપાવી પ્રસિદ્ધ કર્યો. પ્રસ્તાવનામાં એ પણ જણાવ્યું કે ‘એવા વખતમાં (કાલાંતરે લખવાની મહેનતને લીધે ગ્રંથો લખવાનો વ્યાપાર ઓછો થવા લાગ્યો તે સમયમાં) વર્તમાન-કાલાશ્રિત યુક્તિપૂર્વક જ્ઞાનરક્ષા અથવા વૃદ્ધિનાં જે જે સાધનો હોય, તેઓનું ગ્રહણ કરીને તેના ઉપયોગ વડે એ શુભ કૃત્ય કરવામાં કાંઇપણ પ્રમાદ કરવો નહીં. ચાલતા સમયમાં જ્ઞાનવૃદ્ધિનું સર્વોત્કૃષ્ટ સાધન મુદ્રાયંત્રકલા છે. એ કલાનો મૂલ પાયો જો પણ (કે) યુરોપ દેશમાં અન્ય ધર્મીઓના હાથથી પડયો છે, તો પણ તે સર્વ લોકોને અતિ ઉપયોગ હોવાથી તેનો તિરસ્કાર ન કરતાં, સર્વ જ્ઞાનની વૃદ્ધિની ઇચ્છા કરનારા મનુષ્યોયે અંગિકાર કરવો જોયે. હરેક સર્વોપયોગી વસ્તુની ઉત્પત્તિ ગમે ત્યાં થઈ હોય, તો પણ તેને નિષ્પક્ષપાતથી ગ્રહણ કરી લેવી એ નીતિ છે. માટે પુસ્તક મુદ્રિત કરવાની અતિ ઉત્કૃષ્ટ અને સહુથી સહેલી રીતને ન ગ્રહણ કરવાને લીધે જ્ઞાનની ન્યૂનતારૂપ મહાહાની કરી લેવી નહીં. પણ જેમ બને તેમ જ્ઞાનની વૃદ્ધિનાં સાધનોને ઉપયોગમાં આણીને તે ઉદ્યોગનો આરંભ કરવો, તેમાં કાંઇ દોષ નથી પણ મહોટો પુણ્યાનુબંધી પુણ્ય છે. કેમ કે સૂક્ષ્મ દૃષ્ટિયે વિચાર કરીએ તો એથી જ્ઞાનનો વિનય થાય છે; કારણ કે મહોટા શ્રમેથી પરોપકાર બુદ્ધિથી પૂર્વાચાર્યોયે જે ગ્રંથો કરેલા છે, તેને અપમાન આપી કોઇને ઉપયોગમાં પણ ન આવે એવી રીતે છાના રાખી મૂકવા કરતાં તે ગ્રંથો પ્રસિદ્ધ કરી તેનો લાભ હરેક પ્રાણીને આપવો એ કરતાં બીજું વધારે રૂડું કામ કોઇપણ જણાતું નથી. મારા વિચાર પ્રમાણે તો જે તે પ્રકારે ગ્રંથો છપાવીને પ્રસિદ્ધ કરવા જોયે, જેથી અનેક ભવ્યજીવો જ્ઞાનને પામે અને જ્ઞાનની વૃદ્ધિ થાય કેમ કે એક વખત છપાઇ ગયેલો ગ્રંથ હમેશ કાયમ રહે છે; તેનો ઘણા કાલસુધી વિચ્છેદ થતો નથી, કારણ કે જે ગ્રંથની ઘણી પ્રતો પ્રસિદ્ધ થઈ હોય, તે બધી ઘણા કાળ સુધી નાશ થાય નહીં. તેમ છતાં જે અલ્પબુદ્ધિવાલા, અવિચારિઓ એ કૃત્યનો ધિક્કાર કરે છે તેઓ મૂર્ખ, જ્ઞાનના દ્વેષી, અને અજ્ઞાની જાણવા. એવા મનુષ્યોની કાંઇપણ પરવા ન કરતાં મેં આ મોટું પુસ્તક છાપવાનો આરંભ કરીને તેનો પહેલો ભાગ સમાપ્ત કર્યો છે, અને બાકીના ત્રણ ભાગ પણ જ્ઞાનીની કૃપાથી કોઇ વિઘ્ન ન પડતાં સમાપ્ત થાઓ તથાસ્તુ.’ ૧૦૪૮. આ છપાવવામાં શેઠ કેશવજી નાયકે મુખ્યપણે અને રાવબહાદુર લક્ષ્મીપતિસિંહજીએ તથા વાણિયો અને એક પારસી છે. સં. ૧૮૮૬માં મુંબઈ સ૨કા૨ તરફથી મુદ્રાલય નીકળ્યું. સુરતમાં રૂસ્તમજીએ સીસાના બીબાનું મુદ્રાલય સં. ૧૮૯૮માં અને અંગ્રેજ મિશનરીઓએ સુરત મિશનપ્રેસ સં. ૧૯૦૧માં કાઢ્યું. સં. ૧૯૨૩માં મુંબઈમાં પચીસેક મુદ્રાલયો હતાં. તેમાં દેશીઓ હસ્તક ચાલતાં મુખ્ય મુદ્રાલયોમાં ગણપત કૃષ્ણાજીનું, ઓરીયેન્ટલનું, ‘ઈન્દુપ્રકાશ’નું, ‘જામેજમશેદ' નું વગેરે હતાં. સૌથી મોટી અને જાની ટાઇપફાઉન્ડરી (બીબાં બનાવવાનું કારખાનું) સ્વ. જાવજી દાદાજીએ નિર્ણયસાગર નામની કાઢેલી. ૧૯૪૨માં સુરતના ઘેલાભાઈ અને કીકાભાઇએ ટાઈપ ફાઉન્ડરી કાઢી. સીસાનાં બીબાં ઓટી અક્ષર બનાવી છાપવાનું આ રીતે કાર્ય શરૂ થયું તે પૂર્વે શિલાછાપથી છાપવાનું કામ ચાલતું હતું. મુંબઈમાં બાપુ હર્ષદ દેવલેકરનું શિલાછાપનું મોટું છાપખાનું હતું. ગણપત કૃષ્ણાજીનું પ્રેસ પણ શિલાછાપમાં વખણાતું હતું. સુરતમાં જદુરાયનું અને અમદાવાદમાં બાજીભાઈ અમીચંદનું સં. ૧૮૯૮ માં શિલાછાપનું છાપખાનું સ્થપાયું. (જાઓ ‘ગુજરાતી'નો સં. ૧૯૬૮ ના દીવાળી ખાસ અંકમાં પહેલો લેખ ‘ગુજરાતી મુદ્રણકળાની શતવર્ષિ.) Page #604 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૪૮ થી ૧૦૫૦ ભીમશી માણેક ૪૭૯ અન્ય સહાયતા આપી હતી. ને આં. મુનિ મહિમાસાગરે અને વિવેકસાગરસૂરિએ તથા સુરતના મુનિ હુકમચંદે, શાંતિસાગરજીએ, વિજયધરશેંદ્રસૂરિએ ઉત્તેજના આપી આશ્રય અપાવ્યો હતો. ૧૦૪૯, ભીમશીએ ૧૯૩૩ના પોષમાં અને ૧૯૩૪ના પોષમાં પ્રકરણ રત્નાકર બીજો અને ત્રીજો ભાગ અનુક્રમે “નિર્ણયસાગરમાં જ છપાવી પ્રસિદ્ધ કર્યા. તેનો ચોથો ભાગ સં. ૧૯૩૭માં પ્રગટ કર્યો. પણ તે પહેલાં પાંડવ ચરિત્રનો બાલાવબોધ, સાર્થ પ્રતિક્રમણ સૂત્ર, વિવિધ પૂજાસંગ્રહ, સમ્યત્વમૂલ બારવ્રતની ટીપ તથા રાયધનપતિસિંહજી તરફથી સૂયગડાંગ સૂત્ર મૂલ તથા દીપિકા ટીકા અને ટબા સહિત છપાવી નાંખ્યાં. પુસ્તક છપાવવામાં જ્ઞાનની આશાતના થાય છે એ જાતનો વિચાર સાધુ અને શ્રાવકોના મોટા સમૂહમાં પ્રવર્તતો હતો તેવા કાળે છપાવવાની પહેલ કરવી એ સાહસ હતું; છતાં તેમ કરવામાં પોતાનો નમ્રભાવ અને પોતાનો ઉચ્ચ ઉદેશ પોતે નીચેના જે રૂપમાં પ્રકટ કર્યો તે ધ્યાન ખેંચે તેવો છે - ‘હાલના સમયમાં ગ્રંથોનો જીર્ણોદ્ધાર કરવાના જેવાં સાધનો મળી આવે છે તેવાં આગળ કોઈ વખતે પણ નહોતાં. પહેલાં પ્રથમ ગ્રંથોનો જીર્ણોદ્ધાર તાલપત્ર ઉપર થએલો દેખાય છે, ને ત્યાર પછી કાગળ ઉપર થયો છે તે અદ્યાપિ સિદ્ધ છે. પરંતુ તે હસ્તક્રિયા વિના યંત્રાદિકની સહાયતાથી થએલો નથી. ને હાલ તે મુદ્રાયંત્રની અતિ ઉત્કૃષ્ટ સહાયતા મળી આવે છે, તેનો ઉપયોગ કરવાનું મૂકી દઇને આળસ કરી બેસી રહેશું તો ગ્રંથો કેમ કાયમ રહેશે ? હાલ વિદ્યાભ્યાસ કરીને નવા નવા ગ્રંથોની રચના કરવી તો એક કોરે રહી, પણ છતી શક્તિયે પુરાતન ગ્રંથોની રક્ષા કરવાનો યત્ન નહીં કરશું તો આપણે જ જ્ઞાનના વિરોધી ઠરશું. કેમ કે જે જેની રક્ષા કરે નહીં તે તેનો વિરોધી અથવા અહિતકર હોય છે. એ સાધારણ નિયમ આપણી ઉપર લાગુ પડશે. ‘શ્રાવક ભાઇયો, પુરાતન, ગ્રંથોનો જીર્ણોદ્ધાર કર્યાથી તે ગ્રંથોનું અવલોકન થશે, પ્રયાશ વિના કેટલા એક વિદ્યાભ્યાસ થશે, રસ ઉત્પન્ન થઇને જ્ઞાનસંપાદન કરવાની અંતઃકરણમાં ઉત્કંઠા થશે. શુદ્ધ ધર્મ ઉપર પ્રીતિ વધશે, પુનઃ પુનઃ જ્ઞાન મેળવવાની ઇચ્છા થશે, અને ઉદ્યોગ પ્રમુખ સર્વ જ્ઞાનનાં સાધનો તો (તો) સહજ પ્રાપ્ત થશે. ઉદ્યોગ એ સર્વ પદાર્થ મેળવવાનું અથવા વૃદ્ધિ કરવાનું મુખ્ય સાધન છે; પરંતુ અમસ્તા ઉદ્યમથી જ કાંઈ થઈ શકતું નથી. તેની સાથે દ્રવ્યની પણ સહાયતા જોયે છે. દ્રવ્ય જે છે તે સર્વોપયોગી પદાર્થ છે. માટે દ્રવ્યવાન પુરુષોએ અવશ્ય એ કામ ઉપર લક્ષ દેવો જોયે છે. કેમ કે તેઓની એ ફરજ છે કે, જેમ બને તેમ જ્ઞાનની વૃદ્ધિ કરવી જોયે છે. તે આ પ્રમાણે :સારા સારા પંડિતોની મારફતે પ્રાચીન ગ્રંથો સુધારી લખાવી અથવા છપાવીને પ્રસિદ્ધ કરવા. તેનો ભાવિક લોકોને અભ્યાસ કરાવવો. ઇત્યાદિક શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે સર્વ પ્રકારે જ્ઞાનની વૃદ્ધિ કરવી. એવા હેતુથી જ મેં આ ગ્રંથો છ કામ હાથમાં લીધું છે.” (પ્રકરણ રત્નાકર ભાગ ૨, પ્રસ્તાવના.) ૧૦૫૦. વિશેષમાં છપાયેલા ગ્રંથો વિશેષ લોકપ્રિય બને તે માટે શાસ્ત્રી લિપિ રાખી સુંદરમાં સુંદર ટાઈપમાં મોટા સુવાચ્ય વર્ણોમાં પાક્કા પુંઠા વાળા દળદાર આકારમાં પ્રકરણ રત્નાકર ચાર ભાગ, સૂયગડાંગ આદિ આગમો પણ, જૈનકથા રત્નકોષના કરવા ધારેલા પંદર ભાગો પૈકી આઠ ભાગ-એ સર્વ લોકો સમજી શકે તેવી ભાષામાં કરેલા અનુવાદ સહિત બહાર પાડ્યું ગયા. પરિણામ ધારેલું આવ્યું. બહોળો પ્રચાર થયો, ધર્મજ્ઞાન લોકોમાં વધતું ગયું. આ રીતે આ શ્રાવક ભાઇએ સાહિત્યવૃદ્ધિ કરી લોકોપકાર કર્યો છે. કારણ કે વર્તમાન જૈનોમાં કાંઇક પણ જાગૃતિ-બોધ આપવાની શરૂઆત કરનાર એમના છપાવેલા ગ્રંથો ગણી શકાય. તેઓ સં. ૧૯૪૭ ના જેઠ વદ ૫ ગુરુને રોજ સ્વર્ગસ્થ થયા. એ Page #605 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ભાઇને આયુષ્ય વિશેષ યારી આપી હોત, તો તે ખચીત જૈન કોમ ઉપર વિશેષ ઉપકાર કરી શકત. તેઓનો દેહ છૂટ્યા પછી પણ તેમની પેઢી તરફથી યોગશાસ્ત્ર, હરિભદ્રાષ્ટકાદિ પુસ્તકો મૂળ અને અનુવાદ સહિત બહાર પડ્યાં છે. વળી તેમણે ગુજરાતી રાસ ચોપાઈઆદિ પણ પ્રકટ કર્યા છે. ૧૦૫૧. રાય ધનપતસિંહ બહાદુર-દુગડગોત્રી વૃદ્ધ શાખા વીરદાસ સં. ૧૮૨૦માં પૂર્વ દેશમાં ગયા. તેના પુત્ર બુધસિંહ ને તેના પ્રતાપસિંહ. પ્રતાપસિંહે અને તેમની ધર્મપત્નિ મહતાબકુંવરે સંતતિ થયા પછી ચતુર્થ વ્રત સ્વીકાર્યું હતું ને મહતાબકુંવરે બાર વ્રત ધાર્યા હતા. તેમનાથી બે પુત્ર થયા-એક લક્ષ્મીપતિસિંહ અને બીજા ધનપતિસિંહ. બંગાલ-અજીમગંજના-મકસુદાબાદના આ ધનપતિસિંહને ૪૫ આગમોને છપાવી બહાર પાડવાનો વિચાર થયો. સં. ૧૯૩૩માં એ વિચારાનુસારે છપાવેલ પ્રશ્ન વ્યાકરણની ટૂંક પ્રસ્તાવનામાં બાબુહિંદીમાં જણાવ્યું છે કે : કે પુસ્તક છપાવણેકા કારણ એ છે કે સર્વ જૈન ધર્માવલંબિ સાધવી શ્રાવક શ્રાવિકા કે પઢણે સે જ્ઞાનકી વૃદ્ધી હોગા ઈસ ખાતર ૪૫ આગમસૂત્ર ઔર ટીકા ઔર બાલાવબોધ સહિત ૫૦૦ પુસ્તક છપાકે ૫૦૦ ઠીકાને ભંડાર કીયા ઈસે મહાન જ્ઞાનકા વૃદ્ધી હોગા ઔર પંડત જનોએ એવી પ્રાર્થના છે કે અચ્છી તરેસે પઢે પઢાવે શુણે શુણાવે જયણા કરકે ઔર વિનય કરકે રખે ઔર યહ શ્રી સિદ્ધાન્ત પંચાંગી પ્રમાણ, સંગ્રહ કયા ઔર ઈસમે ચરમ ચક્ષુ કરકે ભુલચુક રહ ગયા હોય તો મિચ્છામિ દુકડ દેતા હુ ઔર શ્રીસંઘકો યહ વિનતિ હે કી જીસ વખત વાચે ઉસ વખત જો ભુલચુક નીકસે તો પંડત જનોએ સંશોધન કરાય લેવે મેરે પર કૃપા કરકે ઈહ પ્રાર્થના અંગીકાર કરના ઔર ભંડાર કરી ભઈ પુસ્તક કોઈ વેચના નહિ કોઈ ખરીદ કરે નહીં, કરે તો ૨૪ તીર્થકર) કા ગુનેગાર સંઘના ગુનાગાર હોગા બડા પરિશ્રમસે સંશોધન કરાયા હે ઓર શ્રી (બુટેરાયજી શિ૦) ભગવાનવીર્જજીને સંશોધન કરા.” ૧૦૫૨. આમ ૪૫ આગમ છપાવી પ્રસિદ્ધ કરવાના ઉદ્યમ ચાલુ કરવા માટે ધનપતિસિંહ બહાદૂરને ધન્યવાદ છે. ૧૯૩૩માં અભયદેવસૂરિની ટીકાઓ સહિત ઉક્ત પ્રશ્નવ્યાકરણ અને જ્ઞાતાધર્મકથા, સં. ૧૯૩૬માં વિવારસૂત્ર (અભયદેવસૂરિની ટીકા ને લોંકાગચ્છના અમૃતચંદ્રસૂરિના બાલાવબોધ સહિત), અનુયોગ દ્વાર (મલધારી હેમચંદ્રસૂરિ કૃત ટીકા અને જીવાઋષિ શિ૦ શોભા ઋષિના શિ૦ મોહનકૃત બાલા) સહિત), નંદીસૂત્ર (મલયગિરિની ટીકા અને તેના પર બાલા) સહિત), આચારાંગસૂત્ર (શીલાંગસૂરિની ટીકા, જિનહિંસસૂરિની દીપિકા, ને પાચંદ્રસૂરિના બાલા) સહિત), સૂયગડાંગસૂત્ર (શીલાંગસૂરિની ટીકા, હેમવિમલસૂરિના શિષ્ય હર્ષકુલ ગણિની સં. ૧૫૮૩ની દીપિકા ને પાર્જચંદ્રસૂરિના બાલા) સહિત) છપાવ્યાં. છેલ્લે ભીમસી માણેક દ્વારા નિર્ણયસાગરમાં છપાવ્યું. અન્ય સર્વ કલકત્તાનાં પ્રેસમાં બાબુનાગરી લિપિમાં છપાવેલ છે. પછી સં. ૧૯૩૭માં ઠાણાંગ અને સમવાયાંગ (અભયદેવસૂરિ કૃત ટીકા અને મેઘરાજ ગણિના બાલા સહિત), ૧૯૩૮માં ભગવતી (અભયદેવસૂરિની ટીકા, રામચંદ્રગણિનો સં. અનુવાદ અને મેઘરાજના બાલા) સહિત), ૧૯૪૬માં જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ (શાંતિચંદ્ર કૃત ટીકા ને ઋષિ ચંદ્રભાણજીના બાલા સહિત) અને સં. ૧૯૪૭માં અણુત્તરોપપાતિક દશા (અભયદેવસૂરિની ટીકા અને ઋષિ કૃષ્ણલાલના સં. અનુવાદ તથા બાલા) સહિત) પ્રકટ કરવામાં આવ્યાં. અજીમગંજની જૈન બુક સોસાયટી માટે તેના સં. ૧૯૩૩ના પત્રથી દામથી વેચવા માટે પાંચસો નકલ વધુ કાઢવામાં આવતી હતી ને તેથી પછીથી દરેક પર કિંમત આચારાંગસૂત્રથી મૂકવાનું રાખ્યું હતું. Page #606 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૫૧ થી ૧૦૫૬ બાબુ ધનપતસિંહ ૪૮૧ ૧૦૫૩. જૈન ધર્મ પ્રસારક સભા-નાં મૂળ ભાવનગરમાં સં. ૧૯૩૯માં સમવ્યસન ત્યાગાદિ પાંચ નિયમો ધારી બનેલા ૧૧ સભ્યોએ જૈન ધ0 પ્ર૦ મંડળી સ્થાપી નાંખ્યા. સં. ૧૯૪૦માં નિબંધો લખી છપાવવાની યોજના થઈ અને તેને અંગે સં. ૧૯૪૧ ચૈત્રમાં “જૈન ધર્મ પ્રકાશ” એ માસિકનો ઉદ્ભવ થયો. ૧૯૪૨માં સંસ્કૃત પાઠશાળા સ્થાપી ને ત્યાર પછી ધર્મ પુસ્તકોનાં ભાષાંતર શાસ્ત્રી પાસે કરવાની પ્રવૃત્તિ ચાલુ થઇ. પુસ્તકાલય ઉભું કર્યું અને મૂળ સંસ્કૃત પ્રાકૃતાદિ પુસ્તકોના પણ પ્રકાશનનો પ્રબંધ કર્યો. ઉક્ત માસિક અને પુસ્તકપ્રકાશનનું કાર્ય હજુ સુધી ચાલુ છે અને તેથી અનેક લેખો, નિબંધો, પુસ્તકો પ્રકટ થયાં છે જે પૈકી મળી શકયાં તેની નોંધ આ ઇતિહાસમાં લેવાઈ છે. [વિશેષ હકીકત માટે જાઓ તે સભાના રજતોત્સવનો ખાસ અંક. જૈન સાહિત્ય સંશોધક પુ. ૩, અંક ૧ પૃ. ૬૮-૭૮] ૧૦૫૪. જૈન ધર્મ પ્રકાશ” એ માસિક પહેલાં નીકળેલ સં. ૧૯૩૨માં શા છગનલાલ ઉમેદચંદની કાર્યવાહી નીચે અમદાવાદમાં “જૈન દિવાકર” થોડા વર્ષ સુધી અને સં. ૧૯૩૩માં રા. કેશવલાલ શિવરામ તરફથી નીકળેલું જૈન સુધારસ માસિક એક વર્ષ સુધી ચાલ્યું. સં. ૧૯૪૧ના માઘમાસમાં અમદાવાદમાં જૈન નાટકકાર ડાહ્યાભાઈ ધોળશાજીની કાર્યવાહી તળે “જૈન ધર્મ પ્રવર્તક સભા' તરફથી બે વર્ષ સુધી સ્યાદ્વાદ સુધા પ્રકટ થયું હતું અને તેના પછી ૧૯૪૧ના વૈશાખમાં ભાવનગરમાં “જૈન હિતેચ્છુ સભા તરફથી પ્રકટેલું જૈન હિતેચ્છુ એક વરસ ચાલ્યું. સં. ૧૯૪૫માં સ્થાનકવાસીઓ તરફથી અમદાવાદના વિસલપુરના રા. મોતીલાલ મનસુખલાલના અને તેમના પછી તેમના વિદ્વાન વિચારક પુત્ર રા. વાડીલાલ મોતીલાલ શાહના તંત્રી પણ નીચે ઘણાં વર્ષો સુધી “જૈન હિતેચ્છુ” નામનું માસિક ચાલ્યું. ૧૯૪૬-૪૭માં લીંબડીમાં સ્થાનકવાસી ભાઇઓ તરફથી શરૂ થયેલું “જૈન ધર્મોદય’ બે ત્રણ વરસનું આયુષ્ય ભોગવી આથમ્યું. ૧૦૫૫. સં. ૧૯૪૮માં મુંબઇમાં શ્રી માંગરોળ જૈન સંગીત મંડળીની સ્થાપના થયા પછી તેણે સંગીત સાથે પ્રભુભક્તિનાં પદો-ગાયનોની તાલીમ આપવા ઉપરાંત જ્ઞાનશાળા ખોલી ધાર્મિક જ્ઞાન જૈન બાળકોને આપ્યું ને વકતૃત્વ શક્તિ ખીલવવા અર્થે ભાષણશ્રેણીઓ શરૂ કરી, કે જે હજા સુધી ચાલુ રહી. સં. ૧૯૫૩માં તેનું નામ શ્રી માંગરોળ જૈન સભા પડ્યું. તેણે અનેક સામાજિક કાર્યો ઉપાડ્યાં ને સાહિત્યમાં પણ થોડો ફાળો આપ્યો. મુંબઈના જૈનોમાં ચેતન રેડનાર આ સંસ્થા છે, કે જે સં. ૧૯૬૫થી શ્રી મુંબઈ માંગરોળ જૈન સભા એ નામથી હજા કાર્ય કર્યું જાય છે. ૧૦૫૬. સં. ૧૯૫૨માં આત્મારામજી મહારાજ સ્વર્ગસ્થ થયા તેને બીજે માસે તેમના ભક્તકેટલાક ભાઇઓએ શ્રી જૈન આત્માનંદ સભાની ભાવનગરમાં સ્થાપના કરી. જૈનોમાં જ્ઞાનપ્રચાર તથા ધર્મનાં પુસ્તકોનું પ્રકાશન વગેરે કરવાનો ઉદેશ રાખી પુસ્તકાલય સ્થાપી, સં. ૧૯૫૮માં “આત્માનંદ પ્રકાશ” નામનું માસિક પ્રકટ કરી, તથા ઉજમબાઈ કન્યાશાળા ઉઘાડી, અનેક મૂળ તેમજ સાનુવાદ પુસ્તકો પ્રકટ કરી સારી સેવા કરી છે અને તેને શ્રી આત્મારામજીના શિષ્યમંડળનો વિશેષ ટેકો રહેવાથી કાર્ય વિસ્તાર વિશેષ પ્રમાણમાં કરી શકી છે. સાહિત્યનાં પ્રકાશનમાં સારો ફાળો આપ્યો છે ને તેણે પ્રકટ કરેલ ગ્રંથો પૈકી લબ્ધ થયા તેની નોંધ આ પુસ્તકમાં લેવાઈ છે. For Private & Personal use only Page #607 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૦૫૭. ભગુભાઈ ફત્તેહચંદ કારભારી-મૂળ વતન પેથાપુર. તેમણે અંગ્રેજી શિક્ષણ લઈ ગ્રંથ આદિ બહાર પાડવામાં ચિત્ત દોડાવ્યું. લંડન રાજયરહસ્ય બે ભાગ, લંગડો જરવાસ, ગૂજરાતી અંગ્રેજી ડિક્ષનેરી, અંગ્રેજી-ગુજરાતી ડિક્ષનેરી, કુમુદા બહાર પાડ્યાં. સ્વામી વિવેકાનંદકૃત વ્યાખ્યાનમાળા શરૂ કરી કર્મયોગનું ગૂ. ભાષાંતર સં. ૧૯૫૩ માં પ્રકટ કર્યું. વળી તે એક પત્રકાર હતા. અમદાવાદમાં “પ્રજાબંધુ' છાપખાનું કાઢી પછી “પ્રજાબંધુ' પત્ર કાઢ્યું. સં. ૧૯૫૪. સવાવર્ષ તે પત્ર કાઢી રા. ઠાકોરભાઈ ઠાકોરને સોંપ્યું તે અત્યાર સુધી ચાલુ છે. આ ઉપરાંત “સમાલોચક” પત્રના ઉત્પાદક પણ તેઓ હતા; સં. ૧૯૫૯માં “જૈન” નામનું જૈનકોમમાં પહેલું અઠવાડિક પત્ર પહેલ વહેલું (૧૨-૪-૧૯૦૩ના દિને) અમદાવાદમાં પછી મુંબઈ લઈ જઈ પોતાના સ્વર્ગવાસ સુધી (લગભગ સં. ૧૯૬૦ સુધી) ચલાવ્યું ને પછીથી શેઠ દેવચંદ દામજી કુંડલાકર અત્યાર સુધી ભાવનગરમાં ચલાવી રહ્યા છે. તે પત્રે સમાજની અનેકવિધ સેવા કરી છે. આ પત્ર સાથે અંગ્રેજી અઠવાડિક નામે “Patriot' પણ કાઢી કેટલાંક વર્ષ સુધી ચલાવી બંધ કર્યું હતું. તેઓ જેવા સારા પ્રયોજક હતા તેવા સારા વ્યવસ્થાપક નહોતા, આથી તેમનાં કેટલાંક સુંદર પુસ્તકોનો લાભ બુકસેલરોને મળ્યો. “જૈન” પત્ર ચલાવવામાં અનેક મુશ્કેલીઓ આવી હતી. પરંતુ તે તેમણે સર્વભોગે ચલાવ્યું રાખ્યું તે માટે તેમને ધન્યવાદ છે. તેમણે જૈન જે. કૉન્ફરન્સને તેની ઉત્પત્તિથી તે પોતાના સ્વર્ગવાસ સુધી જોસ, ઉત્તેજના અર્પેલ હતાં. ૧૦૫૮. જૈન શ્વેo કૉન્ફરન્સ-સં. ૧૯૫૮માં ફલોધીમાં શ્રી ગુલાબચંદ ઢઢા M. A.ના પ્રયાસથી જૈન શ્વે) કૉન્ફરન્સનો જન્મ થયો; બીજે વર્ષે સં. ૧૯૫૯માં મુંબઈમાં મોટા દબદબા સહિત તેનું બીજુ અધિવેશન થતાં તેનાં દઢ મૂળ નંખાયાં અને અત્યાર સુધી તેનાં ૧૩ અધિવેશન જાદાં જુદાં સ્થળોએ ભરાયાં- (૩) વડોદરા સ. ૧૯૬૧ (૪) પાટણ સં. ૧૯૬૨ (૫) અમદાવાદ સં. ૧૯૬૩ (૬) ભાવનગર સં. ૧૯૬૪ (૭) પૂના સં. ૧૯૬૫, (૮) મુલતાન સં. ૧૯૬૯ (૯) સુજાનગઢ સં. ૧૯૭૧ (૧૦) મુંબઈ સં. ૧૯૭૨ (૧૧) કલકત્તા સં. ૧૯૭૪ (૧૨) સાદડી સં. ૧૯૭૬ (૧૩) જૂન્નર સં. ૧૯૮૬. પરિણામે શ્વે. સમાજમાં વિદ્યા-જ્ઞાનનો પ્રચાર, સાહિત્યનું પ્રકાશન, જાના સાહિત્યનો શિલાલેખોનો અને મંદિરોનો ઉદ્ધાર, સમાજિક કુપ્રથાઓનો નાશ, નવીન વિચારોનું પ્રબળ આંદોલન, સુશિક્ષિત અને શ્રીમંતોનો સુયોગ, ધાર્મિક ખાતાઓની તપાસણી વગેરે અનેક કાર્યો થઈ સમાજમાં પ્રબલ જાગ્રતિ આવી છે. સં. ૧૯૫૯માં પોતાના મુખપત્ર તરીકે જૈન શ્વે) કૉન્ફરન્સ હેરેલ્ડ એ નામનું માસિક ૧૪ વર્ષ સુધી કાઢયું; કે જેના માનદ તંત્રી તરીકે આ ગ્રંથના લેખકે તેનાં છેલ્લાં સાતેક વર્ષ સુધી કાર્ય કર્યું હતું, ને પછી સુષુપ્ત રહી સં. ૧૯૮૧ ના ભાદ્રપદથી “જૈનયુગ' નામનું માસિક પાંચવર્ષ સુધી પ્રસ્તુત લેખકના જ તંત્રીપણા નીચે પ્રકટ કર્યું ને ચાલુ વર્ષ સં. ૧૯૮૭માં પાક્ષિક તરીકે શરૂ થયું છે. આ પત્ર દ્વારા અનેક ઐતિહાસિક બાબતો પર પ્રકાશ પડ્યો છે ને વિવિધ વિષયોની છણાવટ કરવામાં આવી છે. સં. ૧૯૬૫ માં સંસ્કૃત પ્રાકૃતાદિ ગ્રંથોના-જૈનગમ, ન્યાય, ફિલૉસોફિ, ઔપદેશિક, ભાષા સાહિત્ય અને વિજ્ઞાનએ વિષયો પરત્વે ભાગ પાડી ગ્રંથ ને ગ્રંથકારનાં નામો ઉપરાંત તે કયા ભંડારમાં મળે છે તે પ્રાપ્તિસ્થાન સહિત વિગત આપતો જૈનગ્રંથાવલી નામનો સૂચિગ્રંથ બહાર પાડેલ છે. આ ઉપરાંત જેલમેર, પાટણ અને લીંબડી એ ત્રણેના મોટા જ્ઞાનભંડારોમાંના ગ્રંથોની ટીપો કરાવી છે, જૈન શ્વે. મંદિરાવલી, Page #608 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૫૭ થી ૧૦૬૧ જૈન પત્રો સંસ્થાઓ ૪૮૩ જૈન ડિરેકટરી બે ભાગ તૈયાર કરાવી બહાર પાડી છે. મારા તરફથી તૈયાર થયેલ ગૂજરાતી ભાષાના કવિઓ અને તેમની કૃતિઓની વિસ્તૃત સૂચી રૂપ મહાભારત પુસ્તક નામે જૈન ગૂર્જર કવિઓના બે ભાગ તથા આ ગ્રંથને આ મહાસંસ્થાએ બહાર પાડી ગૂજરાતી ભાષાની અને જૈન સાહિત્યની મહાન્ સેવા બજાવી છે. ૧૦૫૯. ઉપર્યુક્ત સંસ્થાઓ પોતપોતાનું કાર્ય યથાશક્તિ અને યથાસંયોગે કર્યે જાય છે. દરેકમાં મંદતા સ્તબ્ધતા કે રૂઢિચુસ્તતા વતતાઓછા પ્રમાણમાં સમાજમાં રહેલા જાના જડ ઘાલેલા વિચારોની અસરથી રહેવા પામી છે, છતાં હવે વર્તમાન યુગના વાતાવરણના જોસથી તે સર્વેપર ઉત્તમ પ્રભાવ પડ્યો છે. તો પણ તે દરેક પોતાની સ્થાપનાથી અત્યાર સુધી પોતાથી બનતી સેવા અર્પતી ગઇ છે. ‘આવું કાર્યસાતત્ય છતાં, આવી પ્રગતિશાલિતા છતાં, આવી સેવા-નિષ્ઠા છતાં, આવા નીતિબળ છતાં, આવી વ્યાવહારિકતા છતાં આ દરેક સંસ્થાને-કૉન્ફરન્સ જેવી મહાસંસ્થાને જૈન જેવી ધનાઢ્ય જાતિ તરફથી ધનનો જે વિપુલ આશ્રય મળવો જોઇએ તે નથી મળ્યો એ અત્યંત નિરાશાજનક છે. નિરાશાનું કા૨ણ જૈનોની સામાજિક સ્થિતિ છે. વેપાર-ઉદ્યોગથી એમનો નિર્વાહ હતો. મુસલમાનો કે મરાઠાની માફક રાજસત્તાથી નહીં. અંગ્રેજી રાજ્ય જામતાં અને અંગ્રેજી કેળવણી પ્રસરતાં મુસલમાનો કે મરાઠા કે બ્રાહ્મણોની સૈકાઓથી સ્થિર રહેલી સ્થિતિને જેવો આઘાત લાગ્યો તેવો જૈનોને લાગ્યો નથી. ઉલટું એમને માટે વેપાર ઉદ્યોગના અનેક નવા પ્રદેશ ઉઘડ્યા અને એ દિશામાંથી આવતો ધનનો પ્રવાહ સૂકાવાને બદલે રેલાતો રહ્યો. આવકને અથવા સામાજિક પ્રતિષ્ઠાને જ્યાં ધક્કો લાગ્યો નથી ત્યાં નવા જમાનાની સામગ્રીઓથી સંપન્ન થવાની જરૂર સમજાતી નથી. આમ હોવાથી જૈનોમાં કેળવણીનો ફેલાવો થયો નહીં-ભણતર વગર લાખો રૂપિયા કમાઇ શકાતા હોય તો પછી ભણતરની દરકાર કરવામાં આવતી નથી. કેળવણી વિના નવી અભિલાષા, નવી વાંછના, નવા આદર્શ, સાર્વજનિક સેવાની આવશ્યકતા જન્મ્યાં નહીં અને આમ થતાં હજુ બહુ વાર લાગશે. પરિસ્થિતિને લીધે જૈનોમાં જે નવું ચેતન આવવું જોઇએ ન આવવાથી એ નવું ચેતન રોપનારી સંસ્થાને ઉદાર મદદ મળી ન શકી. ૧૦૬૦. ધનાઢ્યો તરફથી મદદ નથી મળી શકતી તે સંબંધમાં એક બીજી વાત પ્રત્યે નજ૨ નાંખવા જેવું છે. જૈનો ધનપ્રાપ્તિમાં રચ્યા પચ્યા રહે છે. છતાં વૈરાગ્ય અને દાનની ભાવનાને અતિશય પોષણ આપે છે. સાધુઓ પ્રત્યે એમનો પૂજ્યભાવ ગાઢ હોય છે. આવી વસ્તુ સ્થિતિ છતાં સુશિક્ષિત જૈનોમાંથી કોઇ વિરક્ત થઈ સાધુ ન થયો અને પોતાનાં વૈરાગ્યથી, તપથી, ચારિત્ર્યથી, જ્ઞાનથી સાધુઓમાં અને શ્રાવકોમાં પૂજ્ય લેખાઇ પોતાનો પ્રભાવ તેણે જૈનો પર પાડ્યો નહીં. જૈનોમાં કોઈ વિવેકાનંદ કે રામકૃષ્ણ (? રામતીર્થ) થયો હોત તો દાનનો માર્ગ ફેરવાયો હોત. જેમને નવા યુગનો પ્રકાશ પ્રાપ્ત થયો હતો. તેમાંથી કોઇએ ઐહિક સુખનો ભોગ આપ્યો હોત તો જૈનોનું ભાગ્ય વહેલું ફર્યું હોત. હજા પણ આવો પ્રસંગ ગયો નથી; વેળા વીતી નથી ગઇ. ૧૦૬૧. ‘હું નમ્ર ભાવે કેટલાંક દૃષ્ટિબિંદુ રજુ કરૂં છું. (૧) જૈનો કોઇ દ્વીપમાં વસ્તા નથી. વસવાટના પ્રદેશમાં અથવા તેની બહાર જૈનેતર લોકો સાથે તદન સંબંધ જ ન હોય એવું નથી. વર્તમાન Page #609 -------------------------------------------------------------------------- ________________ ४८४ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અલગપણાનો નથી તેમ ભૂતકાળ પણ નહોતો અને ભવિષ્ય પણ નહીં રહે. હિન્દુ, મુસલમાન, પારસીની માફક જૈનો પણ હિન્દુસ્તાનમાં વસે છે. તેઓ જૈનો છે તે ઉપરાંત હિંદીઓ છે. જૈનો તરીકેના ધર્મો છે તો હિંદી તરીકેના ધર્મ પણ તેમણે પાળવાના છે. જૈનોના ઉત્કર્ષ માટે જે જે પ્રયાસો, હિલચાલ થાય તે તે સર્વે એવી પણ સાથે સાથે હોવી જોઈએ. જેથી તેમનું હિંદીપણું પણ વિકાસ પામે. તેમના હિંદીપણાને અણઉઘડ્યું રાખે અથવા નાશ કરે એવી હિલચાલને કોઇપણ રીતે ઉત્તેજન ન મળવું જોઈએ. x x હાલ જેટલી જેટલી કોમી હિલચાલો ચાલે છે તેમાં પોતાનું પોતાના જ માટે નહિ પણ બીજાને માટે પણ થોડુંક વાપરવું ઘટે એ) ભાવનાનો અભાવ હોવાથી એવી કોમોની નીતિને નુકશાન થવાનો સંભવ છે. કોમના કલ્યાણ માટે થયેલા પ્રત્યેક દાનનો અમુક ભાગ સાર્વજનિક કલ્યાણનો રાખવાનો સંપ્રદાય હવે (જૈન કે જૈનેતર કોમે) શરૂ કરવાની જરૂર છે. ૧૦૬૨. “પોતાની કોમની ઉન્નતિ કરવી છે પણ તે દેશમાં રહેતા બીજા લોકોના સ્નેહ, સ્વભાવ, સહકાર્ય, કદર, એખલાસ આદિ વગર કદી ટકશે નહિ એ પણ લક્ષમાં રાખવા જેવું છે. બીજી કોમોથી તદન અલાહિદા જીવન ગાળવાનો જે પવન વાયો છે, તે દેશને હાનિકારક છે. એથી અભિમાન જન્મશે; બીજાઓની અવગણના, તિરસ્કાર કરવાની વૃત્તિ થશે, પોતાના દોષથી વાકેફ રહેવાશે નહીં; ગેરસમજ થશે; સભ્યતા-વિવેક-સુજનતા આદિ સગુણોનો હ્રાસ થશે, અને પ્રગતિ થવા કરતાં શિથિલતા અને સ્તબ્ધતા આવવાનો સંભવ થશે. જીંદગીના વ્યવહારમાં અનેક પરકોમો સાથે (સંબંધમાં) આવ્યા વિના છૂટકો નથી ત્યારે ઉછેર અલગ કરવો એ કેવી રીતે શ્રેયસ્કર નીવડશે ? કોમી હિલચાલને દેશહિત અને પરકોમના સહકાર્યની આવશ્યકતાના દૃષ્ટિબિંદુથી વિમુખ ન રાખવા માટે એવી (જૈન કે જૈનેતર) હિલચાલોના સૂત્રધારોને આગ્રહ છે. ૧૦૬૩. “બીજ જૈનની વસ્તી આખા હિન્દુસ્તાનમાં છૂટક છૂટક પુષ્કળ છે. આપણા ગુજરાતમાં વસ્તી સારા પ્રમાણમાં છે. એકંદર સ્થિતિ દ્રવ્ય સંબંધે સારી છે. વિદ્યાનું પ્રસારણ ઓછું હોવાથી સાર્વજનિક સેવાના પ્રદેશોમાં જોઈએ તેટલી પ્રતિષ્ઠા-દ્રવ્ય અને સંખ્યાના પ્રમાણમાં હોવી જોઇએ તેટલી નથી. ગુજરાતના ઇતિહાસ ઉપર અને વર્તમાન જીવન ઉપર જૈન સંસ્કૃતિનો સબળ પ્રભાવ છે. બીજા પ્રાંતોમાં વિદ્યાનુરાગી બ્રાહ્મણોનો જે પ્રભાવ છે તેવો પ્રભાવ ગુજરાતમાં ગુજરાતી બ્રાહ્મણોનો નથી. બીજા પ્રાંતોમાં બ્રાહ્મણો અને બ્રાહ્મણેતરો (શુદ્રો) સિવાય બીજા વર્ષે નથી હોતા. પરંતુ ગુજરાતમાં બ્રાહ્મણો, વૈશ્યો અને શુદ્રો એ ત્રણ વર્ષો છે. બ્રાહ્મણ અને શુદો વચ્ચે મોટું અંતર બીજા પ્રાંતોમાં છે તે આપણા પ્રાંતમાં નથી. બ્રાહ્મણો અને બ્રાહ્મણેતરો વચ્ચે તીખાશ મહારાષ્ટ્ર કે મદ્રાસ ઇલાકામાં છે તેવી આપણે ત્યાં નથી. ગુજરાતમાં સમાજના થર અન્યોન્ય સાથે ગાઢ સંબંધવાળા છે; તેમની વચ્ચે વિશાળ અવકાશ નથી. એક ઘરમાંથી બીજા ઘરમાં જવાની અમુક રીતે સુગમતા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અનુકૂળતાએ વૈશ્ય થઈ શકે છે. ઘર ઘર વચ્ચે અણરાગ, વિરોધ કે શત્રુતા નથી. આ સર્વ શુભ સ્થિતિનું કારણ કેટલેક અંશે જૈન વેપારી કોમ (વૈષ્ણવ વેપારી કોમોમાંની પણ ઘણી પૂર્વે જૈન હોવાનો સંભવ લાગે છે એટલે તેમની અલાહિદી ગણત્રી નથી કરી) નું અસ્તિત્વ છે. આમ વૈશ્યોનો જે પ્રભાવ ગુજરાતના જીવન Page #610 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૬ ૨ થી ૧૦૬૩ જૈન સંઘ ૪૮૫ ઉપર છે. તેથી જેમ લાભ થયા છે તેમ ગેરલાભ પણ થયા છે. હવે જે લાભ છે તેથી ગુજરાતનું સાર્વજનિક જીવન વધારે ખીલે અને ગેરલાભો દૂર થાય એવી વાંછના પ્રગટવી જોઇએ. જૈન કોને પોતાને પ્રશ્ન કરવો જોઈએ કે ગુજરાતની પ્રગતિ માટે એમણે શું કરવું જોઇએ ? પ્રો. બ. ક. ઠાકોર કહે છે કેળવણીવાળા સર્વે પ્રાંતોમાં ગુજરાત પાછળ છે'-ગુજરાતમાં કેળવણીનો પ્રચાર જેવો તેવો નથી પણ કેળવણીના પ્રમાણમાં સાર્વજનિક જીવન જોઇએ તેવું ઉજજ્વળ નથી. મહારાષ્ટ્ર બંગાળા, પંજાબની જેવી પ્રતિષ્ઠા હિન્દુસ્તાનમાં અને હિન્દુસ્તાન બહાર છે તેવી આપણા ગુજરાત પ્રાંતની અને આપણા ગુજરાતી લોકોની છે ? નથી તો શી રીતે લાવી શકાય ? જે પ્રાંતોની પ્રતિષ્ઠા છે તે પ્રતિષ્ઠાનાં કારણો વિચારી તે આપણે ત્યાં પ્રવર્તમાન થાય એવા સંજોગો ઉભા કરવા આપણે કટિબદ્ધ થવું જોઇએ. ત્રીજું જૈનો રાજદ્વારી કાર્યોમાં રસ લેતા થાય અને પોતાનાં શક્તિ, અનુભવ અને સાધનોથી એ પ્રદેશમાં ગુજરાતની કીર્તિ વધારે એવો પ્રસંગ લાવવા હવે શરૂઆત થવી જોઇએ. ટુંકમાં જૈન સભાઓનું ત્રણ દૃષ્ટિબિન્દુ પ્રત્યે લક્ષ ખેંચ્યું છે.૫૫૬ “આપણી ઘણીખરી બધી સંસ્થાઓને વિષે આપણે વણિકવૃત્તિ વિશેષે જોઇએ છીયે. આ વૃત્તિને ગૌણ રાખી ક્ષત્રિય (સાહસિક) વૃત્તિને બ્રાહ્મણ (દીર્ઘદૃષ્ટિની) વૃત્તિને અને મુખ્યત્વે કરીને શુદ્ર (સેવા) વૃત્તિને પ્રધાનપદ આપવાની આવશ્યકતા છે.૫૫૭ કે એમનો “ગાંડી ગુજરાત'વાળો લેખ વાંચવા સર્વે ગુજરાતીઓને મારી ખાસ ભલામણ છે. -૨. મહેતા ૫૫૬. મારી વિનતિથી સાક્ષર વિવેચક સ્વ. શ્રી રણજીતરામ વાવાભાઈ મહેતાએ લખેલો લેખ “શ્રી મુંબઈ માંગરોળ ૨૫ વર્ષના કાર્યવત્તાંત વાંચવાથી ઉપજેલા વિચાર'-જાઓ તે સભાનો રજત મહોત્સવનો વિશેષાંક સં. ૧૯૭૩ પ્ર. ૬૮ થી ૭૯-જૈન શ્વે. કો. હેરેલ્ડ શ્રાવણ સં. ૧૯૭૩નો અંક પૃ. ૨૪૭ થી ૨૫૧. પપ૭. મહાત્મા ગાંધીજીનો “અનાથ આશ્રમ વિષે બે બોલ' એ લેખ જૈન છે. કૉ. હેરેલ્ડ-શ્રાવણ સં. ૧૯૭૩નો અંક પૃ. ૨૪૭નો છેલ્લો પારા. Page #611 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ४ . જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જૈનધર્મ-સાહિત્ય-ઇતિહાસ-મુખ્ય સિદ્ધાન્તો. ૧ सव्वप्पवयणसारं मूलं संसारदुक्खमुक्खस्स । संमत्तं पहलिता ते दुग्गइवड्ढया हुंति ॥ સર્વ પ્રવચનો સાર સંસારના દુઃખથી મોક્ષનું મૂલ એવું સમ્યક્ત્વ છે-સમ્યગ્ દર્શન છે. તે સમ્યક્ત્વને મલિન કરનારા દુર્ગતિના વર્ધક થાય છે. - ભાષ્યવચન ૨ प्राकृतः संस्कृतो वापि पाठः सर्वोप्यकारणम् । यतो वैराग्यसंवेगौ तदेव परमं रहः ॥ પ્રાકૃત હોય વા સંસ્કૃત બધુંએ ભાષણ અપ્રયોજક અર્થાત્ નકામું છે, કારણ કે વૈરાગ્ય અને સંવેગ તેજ પરમ રહસ્ય અર્થાત શ્રેષ્ઠ તત્ત્વ છે. - રત્નસિંહસૂરિકૃત આત્માનુશાસ્તિભાવના પ્રકરણ. ૩ શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, શિષ્ટ કહે તે પ્રમાણ-યશોવિજયજી. ૧૦૬૪. ભાષા એ વિચારોને સમજાવવાનું વાહન છે; જોકે તે સંપૂર્ણ રીતે ભાગ્યે જ સમજાવી શકે છે એટલે કે ભાષા હમેશાં વિચારોને મર્યાદિત કરે છે, છતાં વિચારોને જણાવવા ભાષાનો ઉપયોગ કર્યા વગર છૂટકો નથી રહેતો. ભાષામાં ‘સાહિત્ય' એ શબ્દના બે ત્રણ અર્થ સૂચવાય છે. ૧ ઉપકરણ કે સાધન, ૨. રસશાસ્ત્ર (કાવ્યપ્રકાશ, કાવ્યાનુશાસન, સાહિત્ય-દર્પણ આદિ) ૩. કોઈ પણ પ્રકારનું શાસ્ત્ર (વૈદિક-સાહિત્ય, સાંખ્ય સાહિત્ય, જૈન સાહિત્ય). પ્રસ્તુત ઇતિહાસમાં તેના આ છેલ્લા અર્થને આપણી નવીન રૂઢિને અનુસરી સમસ્ત વાડ્મયના (લાક્ષણિક) અર્થમાં વિશેષ સ્થાન આપેલ છે. જૈન સાહિત્યમાં કોઈ પણ પ્રકારનું શાસ્ત્ર-પછી તે ધર્મશાસ્ત્ર, આચારવિધિશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અલંકાર, કાવ્ય, જ્યોતિષ, ભૂગોળ, ખગોળ, શિલ્પ, સંગીત, આદિ હોય તે સર્વનો સમાવેશ કરીને આ પુસ્તક પ્રયોજવામાં આવ્યું છે. વિચારાત્મક અને શબ્દાત્મક એમ બંને રૂપે સાહિત્ય હોઇ શકે. તે જ્યાં સુધી મનોગત હોય, પ્રકાશમાં ન આવ્યું હોય ત્યાં સુધી તેને વિચારાત્મક સાહિત્ય કહેવું હોય તો કહી શકાય. જ્યારે તે મુખદ્વારા શબ્દનાં જુદા જાદા રૂપમાં, કલ્પનાના, અતિશયના કે ઉત્પ્રેક્ષા આદિ અલંકારોમાં સજ્જ થઇ બહાર આવે તે શબ્દાત્મક સાહિત્ય લેખાય. આ શબ્દાત્મક સાહિત્ય જ્યારે કાગળો ઉપર લિપિબદ્ધ થાય છે ત્યારે એનું બીજું નામ શાસ્ત્ર-પુસ્તક-ગ્રંથ દેવામાં આવે છે. Page #612 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૬૪ થી ૧૦૬૮ ભાષા, લિપી, સદ્ગુરુ ४८७ ૧૦૬૫. લિપિનો અર્થ પુસ્તક આદિમાં અક્ષરવિન્યાસ કરવામાં આવ્યો છે. તે અઢાર પ્રકારની આદિતીર્થકર શ્રી ઋષભદેવે સ્વસુતા બ્રાહ્મીને બતાવી તેથી તે લિપિને બ્રાહ્મી કહેવામાં આવી છે; અને તેને ખુદ આગમમાં આ રીતે નમસ્કાર કરવામાં આવ્યો છે કે “નમો જંપીશ ત્રિવીણ'; વળી કહ્યું છે કે તૈ૬ તિવવિદા ના વંમી તાહિરે' એટલે લેખ તે જિને દક્ષિણ હાથથી બ્રાહ્મી વડે કરેલ લિપિવિધાન છે. (જુઓ ભગવતી સૂત્ર પ્રથમ ઉદેશક.) લિપિને નમસ્કાર કરવાથી સમગ્ર સાહિત્ય-વાડ્મય પ્રત્યે પૂજ્યભાવ બતાવવામાં આવ્યો છે. આ પરથી એવો ભાવાર્થ આચાર્યો કરે છે કે ભગવતીસૂત્રના આરંભ કરતાં પૂજ્યપાદ ગણધરોએ પણ લિપિને-લિખિત પુસ્તકને પૂજ્યતમ હોવાના કારણે નમસ્કાર કરેલ છે. તેથી કોઇએ લિખિત પુસ્તકાદિની પાદસ્પર્શઆદિથી આશાતના-અવગણના કરવી નહિ, તેમ કરવું સંસારકારણ બને છે. (કીર્તિવિજયકૃત વિચારરત્નાકર પત્ર ૪૪) ૧૦૬૬. જૈન શ્રુતનો બહુ મોટો ભાગ નાશ પામ્યો છે. તે નાશનાં અનેક કારણો છે. પણ આજે તેનો જેટલો અને જે ભાગ સચવાઈ રહ્યો છે. તેનું ફક્ત એક જ કારણ છે અને તે જૈનસંઘની શ્રુતભક્તિ. જૈન જનતા જ્ઞાન માત્રને પૂજે છે, પણ શ્રત પ્રત્યે એની ભક્તિ એટલી જાગરૂક છે કે નહિ તે વિષે લખવા જતાં તેનો મનોરમ ઇતિહાસ તૈયાર થાય. માત્ર મોટી વયનાં સ્ત્રી-પુરુષો જ નહિ. પણ નાનાં કુમાર-કુમારિકાઓ સુદ્ધાં શાસ્ત્રજ્ઞાન આરાધવા તપ કરે છે, એનાં નજેવાં સાધનોની આદરપૂર્વક પૂજા કરે છે અને એ માટે પોતાનું સર્વસ્વ આપી દેવા તૈયાર રહે છે. ચારિત્ર પૂજાનું જૈનસંઘમાં મોટું સ્થાન છે. પણ તે જ્ઞાનના એક ભાગ તરીકે. ચારિત્ર એ જ્ઞાનનો છેલ્લો ને પરિપક્વ અંશ જ છે. તીર્થપૂજા હોય કે ગુરુ. પૂજા હોય એ બધી વિવિધ પૂજાઓની પાછળ જ્ઞાનભક્તિ જ રહેલી છે. એ બધામાં સત્યજ્ઞાન પ્રાપ્ત કરવાનો એક જ હેતુ મુખ્ય છે. આજે વિશિષ્ટ રીતે જૈન દર્શન જીવિત હોય તો તે એક શ્રતને આભારી છે, અને શ્રુત જીવિત હોય તો તે જ્ઞાનભક્તિને આભારી છે. આગમ ગ્રંથોની પ્રતિષ્ઠા ભગવાનની પ્રતિષ્ઠાનો એક ભાગ જ છે. ૫૮ ૧૦૬૭. જિનનાં વાક્યોને લખાવનાર કદિ પણ દુર્ગતિ પામતો નથી, મૂંગાપણું કે જડસ્વભાવ, અંધપણું તેમજ બુદ્ધિહીનપણું પ્રાપ્ત કરતો નથી એ વાત નીચેના શ્લોકથી આચાર્યોએ જણાવી અને તેથી શ્રુતભક્તિ જીવંત રહી : न ते नरा दुर्गतिमाप्नुवन्ति न मूकतां नैव जडस्वभावम् ।। न चान्धतां बुद्धिविहीनतां च ये लेखयन्तीह जिनस्य वाक्यम् ॥ ૧૦૬૮. જૈનધર્મ અહિંસા-દયા, સંયમ-ત્યાગ, તપ, વીતરાગતા પર રચાયો છે; તેનાં ધર્મશાસ્ત્રો એ તત્ત્વોનું પ્રતિપાદન કરે છે. કોઈ પણ ધર્મશાસ્ત્ર વાંચવાની-સમજવાની ચાવી એ છે કે જે શાસ્ત્રવચન સત્યનું, અહિંસાનું, બ્રહ્મચર્યનું વિરોધી હોય તે ગમે ત્યાંથી મળ્યું હોય છતાં તે અપ્રમાણ છે. શાસ્ત્ર ૫૫૮. પં. સુખલાલ અને પં. બેચરદાસને લેખ ‘સન્મતિ તર્ક અને તેનું મહત્ત્વ'-જૈન'નો રીપ્ય મહોત્સવ અંક પૃ. ૧૦૯. Page #613 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ બુદ્ધિથી પર નથી. બધાં શાસ્ત્રોનું તાત્પર્ય એ છે કે ઈશ્વરભક્તિ કરી જ્ઞાન મેળવવું અને તે વડે મોક્ષ મેળવવો. જે શાસ્ત્ર મદિરાપાન, માંસભક્ષણ, પાખંડ ઇત્યાદિ શીખવે તે શાસ્ત્ર ન કહેવાય. ૧૦૬૯. સર્વ પ્રવચનના સાર રૂપ સમ્યક્ત્વ-સમ્યગ્દર્શન મેળવી સંસારના દુઃખથી મોક્ષ મેળવવાનો છે એવી અગાઉ ગાથા કહી છે. બીજી રીતે કહીએ તો જ્ઞાન કે વિદ્યા તેજ કે જેનાથી મુક્તિ મળે- સા વિદ્યા યા વિમુક્તયે. મુક્તિ બે પ્રકારની છે. એક મુક્તિ દેશને પરાધીનતામાંથી છૂટો કરવાની છે. એ થોડા વખતને માટે હોય. બીજી મુક્તિ સદાને સારૂ છે. મોક્ષ કે જેને પરમધર્મ કહીયે તે મેળવવો હોય તો દુન્યવી મુક્તિ પણ હોવી જોઇએ જ. અનેક ભયમાં રહેલો માણસ નિરંતરનો મોક્ષ નથી પ્રાપ્ત કરી શકતો. નિરંતરનો મોક્ષ મેળવવો હોય, ૫૨મ પુરુષાર્થ પ્રાપ્ત કરવો હોય તો નજીકનો મોક્ષ પ્રાપ્ત કર્યે જ છુટકો છે. જે વિદ્યાથી આપણી મુક્તિ દૂર થાય છે તે વિદ્યા ત્યાજય છે, અધર્મ છે.’ ૧૦૭૦. ‘ગુરુ વિના જ્ઞાન ન હોય’ એ સુવર્ણ વાક્ય છે. પણ ગુરુ મળવા જ દોહેલા છે, ને સદ્ગુરુને અભાવે ગમે તેને ગુરુ કરી બેસીને આપણે સંસારસાગરની વચ્ચોવચ ડૂબવું યોગ્ય નહિ ગણાય. ગુરુ તે કે જે તારે. પોતે તરી ન જાણે તો બીજાને શું તારે ? એવા તારા આજકાલ હોય તો પણ તે એકાએક જોવામાં આવતા નથી.' (ગાંધીજી.) આચાર્ય આનન્દ્રશંકર વિશેષ સ્ફુટતાથી સમજાવે છે કે ‘આટલું ખરૂં છે કે ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન કદાચ વિશેષ પરિષ્કૃત અને બલવાહી હોવા સંભવ છે, કેમ કે મનુષ્ય-આત્મામાં એવું સામર્થ્ય રહેલું છે કે આત્મા આત્માની સમીપ આવતાં માત્ર મુખાકૃતિ, દૃષ્ટિ કે વાણીથી એ એવી વિલક્ષણ અસર ઉત્પન્ન કરી શકે છે કે જે સહસ્ર ગ્રન્થથી પણ થઇ શકતી નથી. પણ આ વાત અસાધારણ આત્મા પરત્વે જ ખરી છે. હાલના સમયમાં યોગ્ય ગુરુ મળવો કઠિન છે એમ શોકોદ્ગાર જો કે ઘણીવાર સાંભળવામાં આવે છે, છતાં આમ ખેદ દર્શાવનારા, પામર જનોમાંથી જ કેટલાક ગમે તેવા મિથ્યા સંન્યાસી યોગી કે શાસ્ત્રીને ગુરુ કરી માને છે. તથા એવા પુરુષો પાસે જ વેદાન્તનું અને અન્ય શાસ્ત્રનું રહસ્ય હોય છે એમ અન્ય શ્રદ્ધા રાખી વૃથા ભ્રાન્તિમાં ભમે છે. પણ ખરૂં જોતાં તો વર્તમાન સમયમાં આવા અલૌકિક પુરુષો મળવા અશક્ય છે એટલું જ નહિ, પણ ઇતિહાસમાં પણ આવા જનોનો આવિર્ભાવ વિરલકાળે અને વિરલ સ્થળે જ દૃષ્ટિગોચર થાય છે. ત્યારે આ જોતાં, આપણે હાલમાં નક્કી કરવાનો પ્રશ્ન એ રહે છે કે કેવળ સાધારણ વર્ગના પુરુષ પાસેથી પ્રત્યક્ષ ઉપદેશ લેવો એ ઠીક, કે અસાધારણ પુરુષ પાસેથી એના ગ્રન્થોદ્વારા જે પરોક્ષ ઉપદેશ મળે એ ઠીક ? આ પ્રશ્નનો એક જ ઉત્તર ઘટે છે. અસાધારણ પુરુષો પોતાના અનુપમ આત્માને પોતાના ગ્રન્થમાં કેવી સારી રીતે સંક્રાન્ત કરી શકે છે એ વાત જો ધ્યાનમાં લેવામાં આવે તો સહજ સમજાય એમ છે કે આ બીજો માર્ગ જ ઉત્તમ છે.’ (‘આપણો ધર્મ’ પૃ. ૧૫ અને ૧૬) ૧૦૭૧. ‘ધર્મનો વિષય વિશાલ છે, અને તદનુરૂપ અસંખ્ય ગ્રન્થોમાં જ્ઞાન આવિર્ભૂત થાય છે, પરંતુ એનો વિષયવિભાગ પાડી અભ્યાસવામાં આવે તો માર્ગ સકલ થઈ શકે એમ છે. વિષય વિભાગ કાંઈક આ રીતે કરી શકાય : (ક) તત્ત્વચિન્તન (Philosophy), એટલે પદાર્થના ભાસમાન સ્વરૂપથી પર તત્ત્વભૂત સ્વરૂપ શું Page #614 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૬૯ થી ૧૦૭૧ ભાષા, લિપી, સદ્ગુરુ ૪૮૯ છે, અને એ તત્ત્વની દૃષ્ટિએ ભાસમાન સ્વરૂપનો શો ખુલાસો છે-એનો બુદ્ધિ દ્વારા વિચાર. આ વિચારની ત્રણ શાખાઓ પડે છેઃ- (૧) સત્-વિષયક (બાહ્ય અને આન્તર સત્ વિષયક Metaphysics પદાર્થવિજ્ઞાન-and-Psychology-માનસશાસ્ત્ર), (૨) કર્તવ્ય વિષયક અને [ethics-નીતિશાસ્ત્ર]. (૩) સૌન્દર્યવિષયક (Esthetics-સૌંદર્યશાસ્ત્ર); જેમાંથી પ્રથમ બે પ્રકૃત વિષયમાં સવિશેષ ઉપયોગી છે. (ખ) કવિતા (Poetry) એટલે પૂર્વોક્ત વિષયનું હૃદયદ્વારા સમાલોચન, પ્રકૃતિ અને મનુજ આત્માના વિવિધ સ્વભાવવર્ણનમાં કવિપ્રતિભા જે પર તત્ત્વનું દર્શન કરાવે છે તે. (ગ) બ્રહ્મવિદ્યા તથા વિશેષ અર્થમાં ધર્મ-આચાર (Theology Universal and Particularસર્વવ્યાપી અને વૈયક્તિક) એટલે જગતના મહાન ધર્મ પ્રવર્તકો અને બ્રહ્મવેત્તાઓ (તાર્કિકો કે શબ્દાર્થમીમાંસકો નહિ)-તેમણે પ્રકૃત વિષયમાં આચાર અને વિચાર દ્વારા પ્રકટ કરેલાં પરમ સત્ય, તથા એ સત્યના પ્રાદુર્ભાવનાં વિશેષ સ્વરૂપો. આ ત્રણે વિષયનો સંપૂર્ણ અભ્યાસ એક મનુષ્યજીવનમાં પ્રાપ્ત કરવો અશકય છે એ તો ખરું જ. તથાપિ ક્રમે ક્રમે શાન્તિથી, દૃઢતાથી, અને પદ્ધતિ અનુસાર ચાલતાં ઘણું સંપાદન થઈ શકે એમ છે. જગતના પ્રથમ વર્ગના મહાત્માઓની–એટલે કે ઉપરનો વિષય વિભાગ લેતાં, પરમ કોટિના તત્ત્વચિન્તકો, કવિઓ, ધર્મપ્રવર્તકો અને બ્રહ્મવેત્તાઓ-આત્મવેત્તાઓની સંખ્યા ઘણી નથી; અને ફક્ત તેમના, તેમજ તેમને લગતા, મુખ્ય ગ્રન્થોને જ અભ્યાસ કરવામાં આવે તો તેથી પ્રકૃતિ માર્ગમાં ઘણું સિદ્ધ થઈ શકે એમ છે. ૧૦૭૨. “એ અભ્યાસ કેવી પદ્ધતિથી કરવો જોઇએ કે જેથી તેનું યોગ્ય રીતે ગ્રહણ-મનન અને નિદિધ્યાસન થઇ શકે-તેનો સંપૂર્ણ સ્વાધ્યાય થઈ શકે તે સંબંધે કહેવાનું કે નીચેની ત્રણ પદ્ધતિઓને અનુસરી અધ્યયન થવું જોઇએ (૧) ઐતિહાસિક પદ્ધતિ (Historical Method)-એટલે તત્ત્વચિંતનનો તથા બ્રહ્મવિદ્યા (આત્મજ્ઞાન-ધર્મ) નો કે સાહિત્યનો પ્રવાહ ભિન્ન ભિન્ન દેશમાં-સમાજમાં, કાળમાં અને અવાન્તર વિષય પરત્વે કેવી કેવી રીતે પ્રવર્યાં છે એ ઐતિહાસિક દૃષ્ટિબિન્દુથી, કારણ સહિત સમજવા યત્ન કરવો. (૨) તોલન-પદ્ધતિ (Comparative Method): વિવિધ દેશનાં-ધર્મનાં અને વિવિધ કાલનાં વિચારસ્વરૂપો સરખાવી જોવાં, જેમાંથી પછી મનન કરતાં સામાન્ય અને વિશેષ તત્ત્વો તારવી કઢાય. (૩) નિયમન-પદ્ધતિ (Deductive Method)-એટલે સ્વતંત્ર રીતે વસ્તુના મૂળ સ્વરૂપમાંથી જ પ્રસ્તુત વિષયમાં સિદ્ધાન્તો ઉપજાવી કાઢવાની પદ્ધતિ, જેને અનુસરવાથી તાત્વિક અને આકસ્મિક અંશનો ભેદ પાડી શકાય છે. આમ યોગ્ય અધિકાર મેળવી સમસ્ત વિષયોનો ઉપર બતાવેલી પદ્ધતિએ અભ્યાસ કરતાં કરતાં ગન્તવ્ય સ્થાને પહોંચાય છે.” (આપણો ધર્મ પૃ. ૧૮-૧૯). Page #615 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૦૭૩. ઇતિહાસ એ પ્રાચીન શબ્દ છે. તેનો વ્યુત્પત્તિ અર્થ પરંપરાનો ઉપદેશ જેમાં છે તે, અથવા નિર્યુક્તિ અર્થ ઇતિ એટલે એ રીતે હ એટલે નિશ્ચય-એ રીતે નિશ્ચયવાળું ઇતિહ=પૂર્વવૃત્ત જેમાં છે તે. જૈનસૂત્રો નામે કલ્પસૂત્ર ઔપપાતિક અને ભગવતી સૂત્રમાં પૂર્વવૃત્તાંત, અતીત કાલની ઘટનાઓનું વિવરણ, પુરાવૃત્ત એ અર્થમાં,-પુરાણના-પુરાણશાસ્ત્રના અર્થમાં ઇતિહાસ શબ્દ વપરાયો છે. રૂતિહાસપુરાણં વંચમો યેમાં તે તથતિ-કૃતિહાસ: પુરાળમુદ્ઘયતે. પુરુષની ૭૨ કળામાં એક કળાવિશેષ તરીકે પણ કલ્પસૂત્રમાં ગણાવેલ છે. વાચસ્પત્ય બૃહદભિધાનમાં તે સંબંધી એક શ્લોક ટાંકેલો છે કે : धर्मार्थकाममोक्षाणा मुपदेशसमन्वितं । पूर्ववृत्तकथायुक्तिमितिहासं प्रचक्षते ॥ ૪૯૦ - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ (એ ચાર પુરુષાર્થ)ના ઉપદેશથી યુક્ત જે હોય તેને ઇતિહાસ કહે છે. ૧૦૭૪. ખરી ઐતિહાસિક દૃષ્ટિ શું છે ? તે દૃષ્ટિથી દરેક વસ્તુને તપાસતાં કેટલો બધો પ્રકાશ પડે છે એ બાબતમાં વિદેશી પંડિતો પાસેથી આપણે ઘણું શિખ્યા છીએ તો તે દૃષ્ટિનો વિચાર કરીએ તે પહેલાં વિદેશી પંડિતોની સેવાનું દિગ્દર્શન કરી લઈએ. ૧૦૭૫. વિદેશી વિદ્વાનોની જૈન સાહિત્ય સેવા-ઇસ્ટ ઇંડિયા કંપનીના અધિકારીઓ અને કચેરીઓએ સૌથી પ્રથમ જૈનો સંબંધીની માહિતીમાં વિગતવાર તપાસ કરવા માંડી. જૈનધર્મ સંબંધી નિશ્ચિત અને સર્વગ્રાહી હકીકત કોલ‰કે (Colebrooke સન ૧૭૬૫-૧૮૩૭) આપીને પોતાના મૌલિક ગ્રંથમાં પ્રસિદ્ધ કરી. ભારતવિદ્યાના અનેક વિષયમાં પ્રથમ પ્રવેશ કરનાર એ પંડિત હતો. તેનાં વર્ણનને વિલ્સને (Wilson સન ૧૭૮૪-૧૮૬૦) વિસ્તાર્યા ને પૂરાં કર્યાં. આ બે વિદ્વાનો ઘણા વખત સુધી-ઈસુ ૧૯મી સદીના પૂર્વાર્ધ સુધી-કોઈ ન હોવાના કારણે પ્રમાણભૂત મનાયાં. તેમનાં કેટલાંક અનુમાનો અપૂર્ણ માહિતીથી અને શોધખોળના અભાવે ભૂલ ભરેલાં હતાં. જૈન ગ્રંથનો સૌથી પ્રથમ અનુવાદ કરનાર સંસ્કૃત ડોઇચ શબ્દકોષના સંપાદક ઓટો બોટલિંક (Otto Bothlingk) છે; તેણે રિયુ (Rieu) સાથે મળીને હેમચંદ્રકૃત અભિધાન ચિંતામણિનો જર્મન અનુવાદ સન ૧૮૪૭માં કર્યો. રેવ. સ્ટીવન્સને (Rev. Stevenson) સન ૧૮૪૮માં કલ્પસૂત્ર અને નવતત્ત્વને અંગ્રેજીમાં ઉતાર્યા. ત્યારપછી સંસ્કૃત ભાષાના આચાર્ય વેબરે સન ૧૮૫૮માં શત્રુંજય માહાત્મ્યમાંથી અને ૧૮૬૬માં ભગવતી સૂત્રમાંથી સુંદર ભાગો વીણી કાઢી તેના અનુવાદ કર્યા. એજ પંડિતે શ્વેતામ્બર સંપ્રદાયના ગ્રંથો-આગમોમાં પ્રવેશ કર્યો અને જૈન-સંશોધનના વિવિધ પ્રદેશોનાં દ્વાર પોતાના સંશોધનની અને લેખોની ચાવીઓથી ખોલ્યાં. તેણે આગમો સંબંધી પુષ્કળ લખ્યું છે કે જેનો અંગ્રેજી અનુવાદ ઇડિયન ઍન્ટિકવરીના વૉલ્યુમ ૧૭ થી ૨૧માં પ્રગટ થયેલ છે. એમનાથી પ્રેરાઈને હર્મન યાકોબી (Herman Jacbi), લૉયમાન (Leumann), ક્લાટ (Klatt), બુલર (Buhler), હૉર્નલે (Hoernle), અને વિન્ડશ (Windisch) એમણે વિવિધ પ્રકારના જૈન ગ્રંથો વિશે સંશોધન કરવા માંડ્યું અને રાઈસ (Rice), હુસે (Hultmgch), કીલ્હૉર્ન (Kielhorn), પીટર્સન (Peterson), ફર્ગ્યુસન (Fergusson) અને બસ (Burgess)-એમણે જૈન સંપ્રદાયના હસ્તલિખિત પ્રતોના, શિલાલેખોના અને મંદિરોનાં સંશોધન કરવા માંડ્યાં. Page #616 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૭૩ થી ૧૦૭૮ વિદેશી વિદ્વાનો ૪૯૧ ૧૦૭૬. શરૂઆતથીજ સંશોધકોએ સાહિત્યો એકઠાં કરવામાં અને તેનો ઉપયોગ કરવામાં માત્ર સંતોષ માન્યો નહિ, પણ જૈન ધર્મના ઐતિહાસિક સ્થાનનો નિર્ણય કરવાના પ્રયત્નો કર્યા. એ વિષે પ્રથમ કરેલા નિર્ણય માત્ર કલ્પનાજનિત અને ભૂલ ભરેલા હતા અને એ રીતે, રોમનદેવ જનુસ (Janus) અથવા તો યાહુદી પુરાણ પ્રસિદ્ધ મિસરી જાદુગર જન્નસ (Jannes) ના નામ સાથે જૈન શબ્દને સંયોજવાની કલ્પના થઇ; મહા પ્રખ્યાત જૈન તીર્થ પાલીતાણાના નામને પેલેસ્ટાઈન નામ સાથે સંબંધ છે એવી પણ કલ્પના થઈ, અને એવી એવી વિચિત્ર અનેક કલ્પનાઓ થઈ. વળી એ પંડિતોએ જૈન અને બૌદ્ધ ધર્મનો સંબંધ કંઇક વધારે સંભવનીય દેખાવાથી અરસ્પરસ જોડવાના પ્રયત્ન કર્યા. આ દિશામાં કંઈક પ્રબળ પ્રયત્નો પણ થયા. (કોલબ્રૂક જેવા) કેટલાકે એમ માન્યું કે બૌદ્ધ ધર્મનો જન્મ જૈન ધર્મમાંથી થયો છે, અને ત્યારે વિલ્સન, લાસન અને વેબર જેવા અનેકે એમ માન્યું કે બૌદ્ધ ધર્મમાંથી જૈન ધર્મનો જન્મ થયો છે. પણ અંતે સન ૧૮૭૯માં યાકોબીએ બતાવી આપ્યું કે ‘આ છેવટની કલ્પના તો માત્ર નિરર્થક દેખાવ ઉપરથી અને આકસ્મિક સમાનતા ઉપરથી જ કરી લેવામાં આવી છે.' યાકોબીએ નિશ્ચિત સાબિત કરી દીધું છે કે જૈન અને બૌદ્ધ એ બે એક બીજાથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર ધર્મસંઘ છે અને મહાવીર તથા ગૌતમબુદ્ધ એ બે સમકાલિન ભિન્ન મહાપુરુષો હતા.' ૧૦૭૭. અનેક પંડિતોના સમર્થ પ્રયત્નને પરિણામે જૈનધર્મનાં ઇતિહાસ અને પુસ્તકો વિષેનું જ્ઞાન તો ખૂબ વિસ્તાર પામ્યું, પણ છતાંયે એ ધર્મના હૃદય-તેના સિદ્ધાન્તો-સંબંધનું જ્ઞાન તેના શુદ્ધ સ્વરૂપમાં ઘણા વખત સુધી યુરોપમાં પ્રકટ થયું નહિ. આનું મુખ્ય કારણ એ કે ઘણા ખરા સંશોધકોનો ઝોક તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિ તરફ કરતાં પુરાતત્ત્વ અને ભાષાતત્ત્વ પ્રત્યે વધારે હતો, અને વળી વધારે સબળ કારણ એ કે શરૂઆતના સંશોધકોએ જૈન ધર્મના સિદ્ધાન્તોનું જ્ઞાન પ્રતિસ્પર્ધી બ્રાહ્મણ ધર્મનાં પુસ્તકોમાંથી કંઈક અંશે અને જૈન ધર્મના ગ્રન્થોમાંથી કંઇક અંશે પ્રાપ્ત કરવાના પ્રયત્ન કર્યા; પણ બ્રાહ્મણ ગ્રંથોમાં અસ્પષ્ટ અને જૈન ગ્રંથોમાં અવ્યવસ્થિત હકીકતો હોવાથી એ પ્રયત્નો સફળ નિવડેલા નહિ. તથાપિ સન ૧૯૦૬ માં આ અનિશ્ચિત સ્થિતિનો અંત આવ્યો. એ વર્ષમાં યાકોબીએ પછીના કાળના જૈન સિદ્ધાંતના વ્યવસ્થિત ગ્રંથનો-ઉમાસ્વાતિજીના તત્ત્વાર્થાધિગમ સૂત્રનો-અનુવાદ કર્યો અને નિશ્ચિત જ્ઞાનક્ષેત્રમાં એક પગલું આગળ ભર્યું. આ પુસ્તકે પ્રથમ જ વાર જૈન સિદ્ધાન્તોના સમગ્ર ક્ષેત્ર ઉપર સ્વચ્છ અને સંપૂર્ણ દૃષ્ટિ આપી અને ત્યાં સુધી અંધારામાં રહેલા ઘણા મહત્ત્વના પ્રદેશો વિષેના જ્ઞાનની ગાંઠ ખોલી આપી. યાકોબીના શિષ્યોએ પોતાના ગુરુને માર્ગે ચાલી અનેક દિશાઓમાં પ્રયાણ કર્યું છે, જેવા કે હાલમાં કિલ, ગ્લાસ્નાપ છે. તે ઉપરાંત શુમ્બિંગ, હર્ટલ, ગેરિનો આદિ બીજા અનેક સ્કૉલરો વિવિધ રીતે કાર્ય કરી રહ્યા છે. ભારતવર્ષમાં ભગવાનલાલ ઈંદ્રજી, ભાઉદાજી, ભાંડારકર, સતીશચંદ્ર વિદ્યાભૂષણ, ચિમનલાલ ડાહ્યાભાઇ દલાલ વગેરેએ જૈન ધર્મને સાહિત્ય સંબંધી શોધખોળ કરી સારો ફાળો આપ્યો. ૧૦૭૮. જૈન ધર્મના વર્તમાન સ્વરૂપને સંપૂર્ણ રીતે સમજવા અને વિશ્વાસપાત્ર રૂપે આંકવા માટે પૂર્વ અને પશ્ચિમ પોતાના શ્રમમાં સહકારે જોડાશે ત્યારે જ જાણ્યામાંથી ધીરે ધીરે અજાણ્યામાં Page #617 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પ્રવેશતે પ્રવેશતે, પ્રાચીનથી અનુક્રમે જે જે પગથિયે થઈને એ ધર્મ અર્વાચીનમાં ઉતરી આવ્યો તે સૌ પગથિયાંનાં દર્શન થશે અને એ ધર્મના દૂરના પ્રવાહમૂળથી તે આજસુધીના જીવન ઉપર દૃષ્ટિ નાખી શકાશે.” (ગ્લાસ્નાપના જૈન ધર્મમાંથી પ્ર0 જૈન ધ૦ પ્ર૦ સભા.) ૧૦૭૯. હર્મન યાકોબી-ની જે સેવા છે તે જૈનો ભૂલી શકે તેમ નથી, તેથી તેમનું ટુંક જીવન અત્ર કહીએ:-જર્મનીના કૉલોનમાં જન્મ ૧૬-૨-૧૮૫૦. બર્લિન એ બૉનના વિદ્યાપીઠોમાં ૧૮૬૮ થી ૭૨ સુધીમાં સંસ્કૃત અને તુલનાત્મક ભાષાશાસ્ત્રનો વેબર અને ગોલ્ડમસ્ટર જેવા પ્રોફેસરો નીચે અભ્યાસ કર્યો. ૧૮૭૨ માં ભારતીય જ્યોતિષશાસ્ત્ર સંબંધી નિબંધ લખી “ૉક્ટર ઑફ ફિલોસોફી'ની ડીગ્રી મેળવી. લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમ તથા ઇડિયા ઓફિસમાંના હસ્તલિખિત પ્રતોના સંગ્રહની મદદથી પ્રાચીન શોધખોળમાં એક વર્ષ ગાળ્યું. ૧૮૭૪ માં હિંદમાં આવ્યા; ને રજપૂતાનાની અંદર પ્રવાસ કરતી વખતે જેસલમેરના પ્રખ્યાત જૈન ભંડારના શોધખોળના કાર્યમાં ડૉ. બુલરને મદદ કરી. તે વિદ્વાન દ્વારા જૈનધર્મ અને સાહિત્ય વિષે વિશેષજ્ઞ થયા. તે વખતે યુરોપિયન સંસ્કૃત સ્કોલરોને તેનું જ્ઞાન ઘણું અપૂર્ણ હતું. તેમને તેના અભ્યાસની તક મળી તેથી તેમણે તે સાહિત્યની સંપૂર્ણ શોધ કરવા માટે નિશ્ચય કર્યો. બોન પાછા ફર્યા પછી ૧૮૭૫માં ત્યાં “પ્રાઇવેટ ડોસેટ' તરીકે એક વર્ષ કામ કરી મશ્કરની પાઠશાળામાં સંસ્કૃત અને તુલનાત્મક ભાષાશાસ્ત્રના અસામાન્ય પ્રોફે) ની પદવી પર ચઢ્યા. ૧૮૮૫માં કીલમાં સંસ્કૃતના સામાન્ય પ્રોફે), અને ૧૮૭૯માં બૉનમાં પણ તેના પ્રોફે૦ થયા. જૈનધર્મનો અભ્યાસ શરૂ કર્યો. તે પહેલાં કલ્પસૂત્રની રોમન લિપિમાં સંશોધિત મૂલની આવૃત્તિ તૈયાર કરી. તેની પ્રસ્તાવનામાં તેમણે સિદ્ધ કર્યું કે તે વખતે સામાન્ય રીતે મનાતું તેમ જૈનધર્મ તે બૌદ્ધધર્મની શાખા નથી. પણ એક સ્વતંત્ર ધર્મ છે અને શ્રી મહાવીર શ્રી બુદ્ધના સમકાલીન હતા. તે ૧૮૭૯માં પ્રકટ થતાં તે હકીકત સામે સ્કૉલરોએ થોડો વિરોધ પ્રકટ કર્યો. પણ અંતે તેમાં બતાવેલ અભિપ્રાયો સામાન્ય રીતે સર્વત્ર સ્વીકારાયા. પછી “બિબ્લિઓથેકા ઇંડિકા'માં શ્રી હેમચંદ્ર કૃત પરિશિષ્ટ પર્વ પ્રકટ કર્યું અને ધ સેક્રેડ બુકસ ઑફ ધ ઈસ્ટ'માં વૉલ્યુમ ૨૨ માં આચારાંગ અને કલ્પસૂત્રના અને દશ વર્ષે વો. ૪૫ માં ઉત્તરાધ્યયન અને સૂત્રકૃતાંગનાં અંગ્રેજી અનુવાદ પ્રકટ કર્યા. આ બે વૉલ્યુમની વિદ્વત્તાભરી પ્રસ્તાવનામાં જૈનધર્મના ઇતિહાસના સામાન્ય પ્રશ્નો ચર્ચા. જૈનધર્મ ઉપરાંત ભારતીય ભાષાશાસ્ત્રની વિવિધ શાખાઓમાં છંદ શાસ્ત્ર, ફિલસૂફી, સાલવારી બનાવનો સંગ્રહકાલક્રમનો ઇતિહાસ, હિંદી પંચાંગ, વીરરસ કાવ્ય, અલંકાર આદિમાં અભ્યાસપ્રવૃત્તિ કરી. જર્મન વિદ્યાર્થીઓ માટે ૧૮૮૬માં એક પ્રાકૃત માર્ગોપદેશિકાની રચના કરી અને ઇંડિયન ઍન્ટિકવરી અને “એપિગ્રાફિઆ ઈડિકા'માં હિંદુ તિથિઓનાં કોષ્ટકોનું પ્રકાશન કર્યું, રામાયણ અને મહાભારતનું પૃથક્કરણ ૧૮૯૩ અને ૧૯૦૩માં કર્યું, ધ્વન્યાલોક અને રૂકના અલંકાર-સર્વસ્વ વગેરે વગેરેના અનુવાદ કર્યા. સન ૧૮૯૩માં તેમણે યુરોપીય સ્કોલરો જ્યાં સુધી માનતા હતા તે કરતાં પણ વધારે પ્રાચીન વૈદિક સંસ્કારિતા છે તેવું સિદ્ધ કરનારી મજબૂત દલીલો નામાંકિત વિદ્વાન-લોકમાન્ય તિલકથી સ્વતંત્ર રીતે શોધી કાઢી. નિશ્ચિત પરિણામ વગરની લાંબી ચર્ચા ચાલી. પરંતુ વૈદિક સંસ્કૃતિના ઉદયની વધુ પ્રાચીનતા સ્વીકારવામાં સામાન્ય મત બંધાયો. ‘બિબ્લિઓથેકા ઇંડિકા'માં સિદ્ધર્ષિક્ત “ઉપમિત Page #618 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૭૯ થી ૧૦૮૧ હર્મન યાકોબી વ. વિદ્વાનો ૪૯૩ ભવ પ્રપંચા કથા' તથા હરિભદ્રસૂરિરચિત પ્રાકૃત સમરાઇચ્ચ કહા (કે જેના સંક્ષેપરૂપે પ્રદ્યુમ્ન સૂરિએ સંસ્કૃતમાં રચેલા સમરાદિત્યસંક્ષેપને ૧૯૦૬માં તેમણે સંશોધી પ્રકટ કરાવ્યો હતો) સંશોધિત કરી પૂર્ણ કરી, અને ‘જૈનધર્મ પ્રસારક સભા' દ્વારા પ્રસિદ્ધ થતી ગ્રંથમાળામાં વિમલસૂરિએ પ્રાકૃતમાં રચેલા ‘પઉરિયમ્’ની આવૃત્તિ સંશોધિત કરી પ્રકટ કરાવી. (જૈનશાસન ૧૦-૧૨-૧૯૧૩ નો અંક), ને ૧૯૧૩ના ડિસેંબરમાં હિંદમાં આવ્યા. કલકત્તાની યુનિવર્સિટીમાં અલંકારશાસ્ત્ર પર વ્યાખ્યાનમાળા આપી. તે વખતના પ્રવાસ વખતે હિંદમાં જૈનધર્મ વિષે આપેલ વ્યાખ્યાનો જૈન શ્વે. કૉ. હેરેલ્ડમાં મેં પ્રકટ કરેલાં છે. પછી જર્મની ગયા. મહાયુદ્ધ થયું, જર્મનીની સ્થિતિ આખરે વિપરીત થઇ, છતાં આ વિદ્વાને અંખડ સાહિત્યસેવા ચાલુ રાખી. અપભ્રંશ કાવ્યો નામે પંચમી કહા અને હરિભદ્રસૂરિષ્કૃત નેમિનાથચરિયને સંશોધિત કરી ટિપ્પણ સહિત પ્રકટ કર્યા. હજા તે વયોવૃદ્ધ વિદ્વાન્ વિદ્યમાન છે અને બને તેટલો અભ્યાસ ચાલુ રાખી નિવૃત્તિ-નિવાસ આનંદથી ભોગવે છે. આ વિદ્વાને જૈન ધર્મના ઇતિહાસને છણીને વૈદિક-બ્રાહ્મણધર્મ તેમજ બૌદ્ધ ધર્મ સાથે તુલના કરીને જૈન ધર્મ સંબંધી જે ભ્રમણાઓ હતી તે આકાટ્ય પ્રમાણો આપી દૂર કરી છે તે માટે આખો જૈનસમાજ તેમનો અત્યંત ઋણી છે. ૧૦૮૦. આ સર્વ વિદેશી પંડિતોએ જૈનધર્મ અને સાહિત્ય માટે જે કંઇ કર્યું છે તેનો ખ્યાલ તેમનાં લખાણો અંગ્રેજી ભાષામાં પ્રાપ્ત થતાં આવી શક્યા છે. અંગ્રેજીમાં સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ જેવા અનેક ઇતિહાસ પ્રકટ થયા છે; અંગ્રેજી શિક્ષણને લઇને આવો ઇતિહાસ આ સ્વરૂપે આલેખવાની આ લેખકને પ્રેરણા મળી છે અને તે પ્રેરણાને પ્રતાપે સમગ્ર કાલપર દૃષ્ટિ ફેંકી સર્વ સામગ્રી એકઠી કરી કાલાનુક્રમે તેને યથાસ્થિત યથામતિ બન્યો તેટલો અને તેવો ગોઠવી પ્રજા સમક્ષ તે ધરી શકાયો છે. ૧૦૮૧. ઇતિહાસ રચવા જતાં ઇતિહાસકારને સ્વાભાવિક કલ્પના એ સૂઝે કે પ્રાચીન ગ્રંથ લેવા, એને કાલક્રમમાં ગોઠવવા અને એ ગ્રંથોના પૌર્વાપર્ય પ્રમાણે એમાં વર્ણવેલી વસ્તુસ્થિતિનું પૌર્વાપર્ય માનવું. આ પ્રમાણે આ પુસ્તકમાં કાલક્રમે ગ્રંથોને ગોઠવેલ છે; અને તે ઉ૫૨થી વસ્તુસ્થિતિના પૌર્વાપર્ય માનવામાં સગવડ મળે છે, છતાં એ યાદ રાખવાનું કે કેટલીક વખત પ્રાચીન ભારતના ઇતિહાસકારને આ સરલ માર્ગ પણ ખોટાં અનુમાન ઉપર પણ ઉતારે. એ ઇતિહાસકારની મોટી વિષમતા એ છે કેકેટલીક વાર પાછળના ગ્રંથોમાં વર્ણવેલી સ્થિતિ પૂર્વના ગ્રંથો કરતાં પણ પૂર્વ તર હોય છે, અમુક ગ્રંથમાં સ્વસમયનું ચિત્ર પણ કેટલીક વાર હોતું નથી, અમુક રિવાજ બંધ થઈ ગયા છતાં પણ પુસ્તકમાં રહે છે, એક જ ગ્રંથમાં એક બીજાથી ઉલટાં પ્રતિપાદનો પણ જોવામાં આવે છે. આ વિષમતા નીપજવાનાં ઘણાં કારણો છે ઃ હિન્દુસ્થાન મોટો દેશ હોઈ એમાં ઉંચી નીચી ભૂમિકાનો સુધારો એકી વખતે જુદા જુદા ભાગમાં પ્રવર્તો છે. દા૦ ત૦ આર્ય અને અનાર્ય બંને લોકોને એક જનતામાં સંગ્રહવાની જરૂર પડતાં, એક જ સ્મૃતિ ગ્રંથમાં બંનેના રીત રિવાજો સંગ્રહવા પડ્યા છે. આટલી મુશીબત છતાં, ઇતિહાસકાર શાન્તિથી, ધીરજથી, વિશાળ અવલોકનથી, અને નિષ્પક્ષપાત-સઐકનિષ્ઠદૃષ્ટિથી નિર્ણય ઉપર આવવા યત્ન કરે તો તે યત્ન થોડો ઘણો પણ સફળ થાય એવો છે. Page #619 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૦૮૨. “પ્રાચીનકાળથી ચાલ્યા આવતા ધર્મ તરફ જોવાની અનેક દૃષ્ટિઓ હોય છે. આજના જમાનામાં ઐતિહાસિક દૃષ્ટિ પ્રધાનપદ ભોગવે છે. તે પ્રમાણે અમુક ધર્મ કયારે પ્રચારમાં આવ્યો, કેવા સંજોગોમાં પ્રચારમાં આવ્યો, તે કેવા સ્વરૂપમાં આગળ ચાલ્યો, તેમાં કેવા કેવા ફેરફારો કયા કયા કારણોથી થયા ઇત્યાદિ બાબતોનો વિચાર કરવામાં આવે છે, પણ એ સાથે એ પણ કબૂલ કરવું જોઇએ કે ધર્મને જોવાની આ ધાર્મિક દૃષ્ટિ નથી. ધાર્મિક દૃષ્ટિમાં આદરની મર્યાદાથી વિચાર કરવામાં આવે છે; જ્યારે ઐતિહાસિક દૃષ્ટિ આદર અનાદરને બાજુ રાખી વસ્તુસ્થિતિ તપાસવા ઇચ્છે છે.” (બંને દૃષ્ટિઓ જરૂરની છે અને તે બંનેનું મિશ્રણ થાય એટલે ઇતિહાસને આદરની મર્યાદા અપાય તો વધારે યોગ્ય, અને સુંદર પરિણામ લાવી શકાય.) ૧૦૮૩. “ભગવાન મહાવીરે સંસારમાં સુખ અને શાન્તિને સ્થિર કરવા અને જનતાના વિકાસ સિદ્ધ કરવા માટે ચાર મહાસિદ્ધાંતોની ચાર મહાસત્યોની ઘોષણા કરી છે : (૧) અહિંસાવાદ (૨) સામ્યવાદ (૩) અનેકાન્તવાદ (સ્યાદ્વાદ) અને (૪) કર્મવાદ; અને આ ચાર દ્વારા જનતાને નીચેની બાબતોની શિક્ષા આપી છે: (૧) નિર્ભય-નિર્વેર રહી પોતે જીવવું અને બીજાને જીવવા દેવું. (૨) રાગ-દ્વેષ-અહંકાર તથા અન્યાય પર વિજય મેળવવો અને અનુચિત ભેદભાવને તજવો. (૩) સર્વતોમુખી વિશાલ દૃષ્ટિ પ્રાપ્ત કરીને અથવા નય પ્રમાણનો આશ્રય લઈ સત્યનો નિર્ણય અને વિરોધનો પરિહાર કરવો. (૪) પોતાનું ઉત્થાન અને પતન પોતાના હાથમાં છે એમ સમજતા થઇને સ્વાવલંબી બની પોતાનું હિત અને ઉત્કર્ષ સાધવા તથા બીજાનું હિત સાધવામાં સહાય કરવી. ૧૦૮૪. “આ સાથે જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર-એ ત્રણેના સમુચ્ચયને, મોક્ષની પ્રાપ્તિનો એક ઉપાય અથવા માર્ગ બતાવ્યો છે. આ સર્વે સિદ્ધાન્ત એટલા ઉંડા, વિશાલ અને મહાન છે અને તેની વિસ્તૃત વ્યાખ્યાઓ તથા ગંભીર વિવેચનાઓથી એટલા બધા જૈન ગ્રંથો ભરેલા છે કે તેનાં સ્વરૂપાદિ સંબંધે મોટા નિબંધો લખાવાની જરૂર છે. અહીં તો આગળ જતાં આ સંબંધી ટુંકમાં જ કહેવામાં આવશે. સ્વામી સમન્તભ યુકત્યનુશાસનમાં જિનમતની અદ્વિતીયતા-વિશેષતા નીચેના શ્લોકમાં ગાઈ છે दया-दम-त्याग-समाधिनिष्ठं नयप्रमाण प्रकृतांजसार्थम् । अधृष्यमन्यैरखिलैः प्रवादै र्जिन ! त्वदीयं मतमद्वितीयम् ॥ -એટલે જિનશાસન નય-પ્રમાણ દ્વારા વસ્તુતત્ત્વને તદન સ્પષ્ટ કરનારૂં, સંપૂર્ણ પ્રવાદીઓ દ્વારા અબાધ્ય હોવા સાથે દયા (અહિંસા), દમ (સંયમ), ત્યાગ અને સમાધિ (પ્રશસ્ત ધ્યાન) એ ચારથી ભરેલું છે તેથી-આ વિશેષતાઓથી તે અદ્વિતીય છે. ૧૦૮૫. (૧) અહિંસાવાદ-ઉક્ત શ્લોકમાં ‘દયા’ને પ્રથમ સ્થાન આપ્યું છે તે યોગ્ય જ છે. Page #620 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૮૨ થી ૧૦૮૬ ઐતિહાસિક દૃષ્ટ ૪૯૫ જ્યાં સુધી દયા અથવા અહિંસાની ભાવના ન હોય ત્યાં સુધી સંયમમાં પ્રવૃત્તિ નથી થતી; જ્યાં સુધી સંયમમાં પ્રવૃત્તિ ન હોય ત્યાં સુધી ત્યાગ થઇ શકતો નથી, જ્યાં સુધી ત્યાગ ન હોય ત્યાં સુધી સમાધિ થઈ શકતી નથી. આમ પૂર્વ પૂર્વના ધર્મ ઉત્તરોત્તર ધર્મનાં નિમિત્ત કારણ છે. તે માટે ધર્મમાં દયાને પહેલું સ્થાન છે. તેથી ‘ધર્મસ્ય મૂલં ત્યા’ ‘અહિંસા પરમો ધર્મ:' આદિ વાક્યો દ્વારા દયાને ધર્મનું મૂલ, અહિંસાને ૫૨મ ધર્મ’ કહેલ છે. અહિંસા ૫૨મ ધર્મ છે એટલું જ નહિ, પણ તે પરમબ્રહ્મ છે એમ શ્રી સમન્તભદ્રે બૃહત્સ્વયંભૂ સ્તોત્રમાં નૈમિજિન સ્તવનમાં પ્રકટ કર્યું છે :- अहिंसा भूतानां નતિ વિવિત બ્રહ્મ પરમં । આ પરથી જે પરમબ્રહ્મની આરાધના કરવા ઇચ્છે છે. તેણે અહિંસાની ઉપાસના કરવી જોઇએ, રાગ દ્વેષની નિવૃત્તિ, દયા, પરોપકાર અથવા લોકસેવાનાં કામોમાં મંડી પડવું જોઇએ. મનુષ્યમાં જ્યાં સુધી હિંસક વૃત્તિ રહે છે ત્યાં સુધી આત્મગુણોનો ઘાત થવાની સાથે પાપા: સર્વત્ર શંતિા: પાપી સર્વત્ર શંકિત હોય છે એ નીતિ અનુસાર તેનામાં ભયની યા પ્રતિહિંસાની આશંકાનો સદ્ભાવ રહ્યાં કરે છે. જ્યાં ભયનો સદ્ભાવ, ત્યાં વીરત્વ ન હોય, જ્યાં વીરત્વ નથી ત્યાં સમ્યક્ત્વ નથી, અને જ્યાં વીરત્વ નથી તેમજ સમ્યક્ત્વ નથી ત્યાં આત્મોદ્ધાર લેશમાત્ર થતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો ભયમાં સંકોચ રહે છે, અને સંકોચ વિકાસને રોકે છે. તેથી આત્મોદ્ધાર કે આત્મવિકાસને માટે અહિંસાની ઘણી જ જરૂર છે અને તે વીરતાનું ચિન્હ છે, કાયરતાનું નહિ. કાયરતાનો આધાર પ્રાયઃ ભય પર છે, તેથી કાયર મનુષ્ય અહિંસા ધર્મનો પાત્ર નથી. તેનામાં અહિંસા સ્થિર રહી શકતી નથી અને વીરોને જ માટે અહિંસા છે, અને તેથી ભ૦ મહાવી૨ના ધર્મમાં તેને પ્રધાન સ્થાન પ્રાપ્ત થયું છે. જે લોક અહિંસા ઉપર કાયરતાનું કલંક ચઢાવે છે તેઓ ખરી રીતે અહિંસાનું રહસ્ય સમજ્યા નથી. તેઓ પોતાની નિર્બલતા અને આત્મવિસ્મૃતિનાં કારણ એવા કષાયોથી વશ થઇ કાયરતાને વીરતા અને આત્માના ક્રોધાદિ રૂપ પતનને તેના ઉત્થાન સમજી બેઠા છે.૫૫૯ ૧૦૮૬. દરેક વસ્તુનો વિચાર કરતાં તેના ઇતિહાસમાં ઉતરતાં તે સંબંધી ભારે પ્રકાશ પડે છે અને તે દ્વારા સત્ય નિર્ધાર પર આવી શકાય છે. આવી ઇતિહાસ-દૃષ્ટિ' ખાસ કેળવવાની છે. દા૦ ત∞ અહિંસાનો જ સિદ્ધાંત લઇએ. શોકની વાત છે, પણ તે આશ્ચર્યની વાત નથી કે ‘સર્વભૂતાનુકમ્પા’ એ મનુષ્યનો અસાધારણ ધર્મ-મનુષ્યનો મનુષ્યત્વમાંથી ઉત્પન્ન થતો ધર્મ-હોવા છતાં, મનુષ્ય એના આદિકાળથી એ ધર્મનું દર્શન પામી શક્યો નથી. મનુષ્ય જેમ જેમ સુધારાની ઊંચી ભૂમિકાએ ચઢતો જાય છે. તેમ તેમ એ પોતાના અન્તરનાં પડ ઉકેલતો જાય છે, અને પોતાનું મનુષ્યત્વ વધારે ને વધારે અનુભવતો જાય છે-civilisation (જનસંસ્કૃતિ) નો વિકાસ એ psychology-(માનસદૃષ્ટિ)ના વિકાસની સાથે સાથે જ ચાલે છે. સુધારાના આદિયુગમાં સર્વ પ્રજામાં માંસાહાર અને માંસ વડે દેવારાધન થતાં એ સુપ્રસિદ્ધ છે. આપણા દેશમાં આ વિષયમાં પૂર્વે શી સ્થિતિ હતી અને એમાંથી વર્તમાન સ્થિતિ શી રીતે નિષ્પન્ન થઇ એ જાણવા જેવું છે. એ યથાર્થ રીતે જાણવા-સમજવાથી બ્રાહ્મણો અને જૈનો વચ્ચે કહેવાતો મતભેદ અને આચારભેદ યર્થાથ સ્વરૂપે સમજવામાં આવશે, અને ૫૫૯. ‘વીરશાસનકી વિશેષતા' એ નામનો પં. જીગલિકશોરજીનો લેખ ‘આત્માનંત્’ જાન્યુ. ફેબ્રુ૦ ૧૯૩૧ પૃ. ૨૮. Page #621 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ દુરાગ્રહ અને મિથ્યાગ્રહ મટી આખી હિન્દુ પ્રજા એકરસ જીવન-હાલ ઘણી રીતે એ એકરસ છે, પણ સર્વથા એકરસ-જીવન અનુભવશે, અને પાંજરાપોળ વગેરે કેટલીક સંસ્થાઓ જે અત્યારે જૈનોને ઘણે ભાગે એક હાથે ચલાવવી પડે છે તે ચલાવવામાં સમસ્ત હિન્દુ પ્રજા ટેકો દેશે.” ૧૦૮૭. (આમ કહી અહિંસાધર્મની ઐતિહાસિક દૃષ્ટિએ વેદના બ્રાહ્મણ, ઉપનિષદ, મહાભારત, ભાગવત સુધીનાં અનુક્રમે પ્રમાણો લઈ આચાર્ય આનંદશંકર કહે છે કે:-) “વેદવિહીત-યજ્ઞીય હિંસાને તોડી ઔપનિષદ, ભાગવત અને પંચયજ્ઞાનુષ્ઠાનના ધર્મે અહિંસા ધર્મને વિસ્તાર્યો પણ આ અહિંસાના માર્ગમાં વ્હેતું સૌથી મોટામાં મોટું વ્હેણ મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ પ્રવર્તાવેલા ઉપદેશ રૂપી છે. ગૌતમ બુદ્ધ હિંસા કરતાં પણ વિશાળ અનર્થરૂપ જે વાસના યા અહંબુદ્ધિ (‘આત્મવાદ')જેમાંથી સ્વર્ગની લાલસા અને સ્વર્ગાર્થે યજ્ઞ ઉત્પન્ન થાય છે તે ઉપર-મૂળમાં જ કુહાડો માર્યો અને પ્રાચીન ઔપનિષદનો વૈરાગ્ય ધર્મ ચારે વર્ણમાં વિસ્તાર્યો; આમ “આત્મવાદ' અને વાસના સાથે હિંસા પણ કાઢી. ભ. મહાવીર સ્વામીએ સંસાર અને કર્મનાં બધૂન તોડવા માટે તપનો મહિમા કહ્યો; પણ એમના આખા ધર્મને મોખરે-પંચવ્રતમાં મુખ્ય વ્રત-અહિંસાને મૂકી. આ વ્રતનો સ્વીકાર એમના પહેલાંથી ચાલતો આવ્યો હતો, પણ એમણે એનો એવો સમર્થ ઉપદેશ કર્યો કે ઔપનિષદ અને ભાગવત ધર્મની બહાર-મનુસ્મૃતિમાં વર્ણવી છે. તેવી જે વૈધીભાવની સ્થિતિ પ્રવર્તતી હતી. તેમાંથી દેશના મહોટા ભાગને તાર્યો; હજારો સ્ત્રી-પુરુષોએ ‘હિંસા પરમો ધર્મ:' એ સિદ્ધાન્તને જીવનનો મહામત્ર કર્યો, અને આજ હિન્દુસ્થાન અહિંસા ધર્મના આચાર વડે જ પૃથ્વીના સર્વ દેશોથી જે જાદો અંકાઈ આવે છે એ મહિમા ઘણે ભાગે મહાવીર સ્વામીનો છે. x x આ અવલોકનનો હેતુ અહિંસા પરત્વે આપણા દેશની ખરી ઐતિહાસિક સ્થિતિ વર્ણવવાનો છે. એ સ્થિતિ બહુધા અહિંસાપ્રધાન છેઅને એને પરિણામે બંગાલ, પંજાબ, કાશ્મીર અને સિન્ધ બાદ કરતાં હિન્દુસ્થાનના હોટા ભાગેખાસ કરી એના દ્વિજવર્ણ (બ્રાહ્મણ વણિકાદિએ)-હિંસા ત્યજી દીધી છે. એ સ્થિતિ સાધવામાં ઔપનિષદ અને ભાગવત ધર્મ તેમજ પંચ મહાયજ્ઞના અનુષ્ઠાન રૂપ સ્માર્ત ધર્મ (બ્રાહ્મણ કાળથી ચાલતો આવેલો)એઓએ ઘણો ભાગ લીધો છે; અને એ જ દિશામાં સૌથી માનવંતુ કાર્ય જૈન ધર્મ કર્યું છે. એ ધર્મ અહિંસાને આપેલું પ્રાધાન્ય સુપ્રસિદ્ધ છે એટલે જૈન ગ્રંથોમાંથી હું એ સંબંધી વચન ટાંકીને તમારો વખત લેવા માગતો નથી. આ અહિંસા ધર્મનો આપણા દેશનો ઇતિહાસ આપવામાં મારો મુખ્ય હેતુ કેવળ વ્યાવહારિક જ છે, અને તે એ સૂચવવાનો કે એ ધર્મ બ્રાહ્મણ અને જૈન બંનેનો છે-જૈનોએ એ સંપૂર્ણ જીવનમાં ઉતાર્યો છે, તો બ્રાહ્મણોએ એને ધર્મભાવના તરીકે માન્ય કર્યો છે, જોકે તેઓ એને સંપૂર્ણ અમલમાં લાવી શકયા નથી. તો હવે બ્રાહ્મણોની ફરજ છે કે તેઓએ જૈનો સાથે મળી એ ધર્મનો જીવનમાં સંપૂર્ણ સ્વીકાર કરવો જોઈએ (બીજી જીવદયા કૉન્ફરન્સના પ્રમુખ તરીકે “અહિંસા ધર્મ' પર ભાષણ કાર્તિક સં. ૧૯૭૪નું ‘વસંત'.) ૧૦૮૮. જૈનોની અહિંસા નિરપવાદ કાયદા જેવી છે. મહાપુરુષ ગાંધીજી કહે છે કે - અહિંસાનો અપવાદ વિનાનો કાયદો શોધનારા ઋષિમુનિઓ પોતે મહાન યોદ્ધા હતા. જ્યારે તેમણે આયુધબળની તુચ્છતાને જોઈ લીધી, મનુષ્ય-સ્વભાવનો સાક્ષાત્કાર કર્યો ત્યારે તેઓ હિંસામય જગતમાં અહિંસાનો Page #622 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૮૭ થી ૧૦૮૯ અહિંસા ૪૯૭ નિયમ જોઈ શક્યા. આત્મા આખા જગતને જીતી શકે છે, આત્માનો મોટામાં મોટો શત્રુ આત્મા જ છે, તેને જીત્યો એટલે, જગતને જીતવાનું જોર આવ્યું એવું શિક્ષણ તેઓએ આપણને બતાવ્યું. એ કાયદો ઋષિઓએ શોધ્યો તેથી તેઓ જ પાળી શકે એવું કંઇ તેઓએ જાણ્યું, જણાવ્યું કે શીખવ્યું નથી, તેઓએ જણાવ્યું કે બાળકને સારૂ પણ કાયદો તો એ જ છે અને તે તેને પાળી પણ શકે છે. એ સાધુ સંન્યાસી જ પાળે છે એમ નથી; બધા થોડે ઘણે અંશે તો પાળે જ છે અને થોડે ઘણે અંશે પાળી શકાય તે સર્વાશે પણ પળાય. x x અહિંસાનો, શાન્તિનો અર્થ નામર્દી નથી, તેનો અર્થ શુદ્ધ મર્દાનગી છે. અહિંસાનો અર્થ પરાધીનતા-દુર્બળતા નથી. શૌર્ય ત્યાં જ ક્ષમા હોઈ શકે. x ક્ષમા વીરતાનો ગુણ છે. જેનામાં વેર વાળવાની શક્તિ છે તે પ્રેમ કરી જાણે.x' યથા પિંડે તથા બ્રહ્માંડે જે વ્યક્તિને માટે ખરૂં છે તે સમાજ દેશ ને છેવટમાં સમસ્ત વિશ્વ માટે ખરૂં છે. આ અહિંસાનો ધર્મ રાજપ્રક૨ણી બાબતોમાં પણ સત્યાગ્રહ-અસહકારની શાંત-અહિંસામત યુદ્ધ-ચળવળના પિતા બની ગાંધીજીએ દાખલ કર્યો છે. તેઓ જણાવે છે કે ‘રાજપ્રક૨ણી વિષયો સાથે ધર્મને કે સંસાર સુધારાને સંબંધ નથી એ વિચાર અયોગ્ય છે. ધાર્મિક વૃત્તિથી રાજ્યપ્રકરણી વિષયનું છેવટ આપણે એક પ્રકારે લાવી શકશું. ધર્મવૃત્તિને છોડીને આવેલું પરિણામ બીજા પ્રકારનું હશે. X ધર્મમાં કોઇપણ અંશે અસત્ય ન હોય, કઠોરતા ન હોય, હિંસા ન હોય. ધર્મનું માપ પ્રેમથી, દયાથી, સત્યથી થાય છે. તેના ત્યાગથી મળેલું સ્વર્ગ પણ નિંદ્ય છે. સત્યનો ત્યાગ કરવાથી હિંદુસ્તાનને સ્વરાજ મળતું હોય તો તે નકામું છે. તેમાં છેવટે પ્રજાનો નાશ જ છે x શાંતિના પ્રયોગથી તો આપણે દુર્બળને પણ બતાવીયે છીએ કે તેના શરીરમાં જે આત્મા છે તેનું બળ ચક્રવર્તીના આત્મા જેટલું જ તે ધારે તો બતાવી શકે છે. x આપણે તો શાન્તિને દુર્બળનું જ શસ્ત્ર ગણી એ શસ્ત્રની કિંમતને પારખતા નથી ને તેને લજવીયે છીયે. એ તો મહોરને કોઈ અધેલી ગણી વાપરી નાખે એવી મૂર્ખાઇ થઇ. શાન્તિ એ બલિષ્ઠનું શસ્ત્ર છે ને તેના હાથમાં જ તે શોભે છે. શાન્તિ એટલે ક્ષમા અને એ વીરનું ભૂષણ છે.’ ૧૦૮૯. (૨) સામ્યવાદ–ઐતિહાસિક દૃષ્ટિથી અવલોકન કરીશું તો ભગવાન મહાવીરે સામ્યવાદના સિદ્ધાંત પર વર્ણબંધનનો છેદ ઉડાડી મૂક્યો અને ત્યાગના દૃષ્ટિબિંદુ ઉપર પોતાના શાસનની વ્યવસ્થા કરી ‘સંઘ’ ની સ્થાપના કરી; તેથી જૈનો બૌદ્ધો અને બીજા આજીવક જેવા શ્રમણપંથોની પેઠે વર્ણવ્યવસ્થામાં નથી માનતા; એટલે એમને વર્ણોના નામ સામે કે વિભાગ સામે વાંધો નથી, પણ એ વર્ણવિભાગને તેઓ વ્યાવહારિક કે આધ્યાત્મિક વિકાસમાં બંધનરૂપ માનવાને ના પાડે છે. બ્રાહ્મણ સંપ્રદાય વર્ણવિભાગમાં ખેંચાયલો અને બંધાયલો છે. એમાં જ્યારે વર્ણવિભાગે વ્યાવહારિક અને આધ્યાત્મિક વિકાસ સાધવામાં બંધન ઉભું કર્યું અને આર્ય માનવોના માનસિક વિકાસમાં આડ ઉભી કરી ત્યારે ભગવાન મહાવીરે એ આડ ફેંકી દેવા અને સામ્યવાદ સ્થાપવા બુદ્ધના જેટલો જ પ્રયત્ન કર્યો. તેમના અનુયાયી વર્ણબંધન તોડતા કે શિથિલ કરતા ગયા છતાં પોતાના પૂર્વજોના અને પોતાના જમાનાના બ્રાહ્મણપંથી પડોશીઓના કડક વર્ણબંધનોના સંસ્કારોથી છેક જ અલિપ્ત રહી ન શકયા; એટલે વળી બ્રાહ્મણપંથે જ્યારે જોર પકડ્યું, ત્યારે ત્યારે જૈનો એ વર્ણબંધનના સંસ્કારોથી કાંઈક રીતે અને કાંઈક લેપાયા. એક બાજુ જૈનોએ બ્રાહ્મણપંથપર વર્ણબંધન ઢીલા કરવાની અસર Page #623 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કરી ત્યારે બીજી બાજુ બ્રાહ્મણ પંથે તે વિષેના દૃઢ આગ્રહે જૈન પંથ ઉપર અસર પાડી; જેને લીધે એક યા બીજા રૂપે ઇચ્છાએ કે અનિચ્છાએ જૈન લોકોમાં વર્ણસંસ્કારોનું કાંઈક વાતાવરણ આવ્યું. (પં. સુખલાલજી) - ૧૦૯૦. તાત્ત્વિક દૃષ્ટિએ વિચાર કરતાં બંધુ રા. રસિકલાલ જણાવે છે કે :- “કલ્પસૂત્રમાં ४५व्यु छ जो उवसमइ तस्स अत्थि आराहणा, जो न उवसमइ तस्स नत्थि आराहणा; उवसमसारं વુિં સામનં-જે ઉપશમ પામે છે તેને આરાધના થાય છે, જે ઉપશમ નથી પામતો તેને આરાધના થતી નથી. એટલે કે ઉપશમ એ શ્રમણ્યનું–શ્રમણધર્મનું-જૈનધર્મનું પરમ ધ્યેય છે. અહીં ઉપશમ એટલે રાગદ્વેષની મંદતા, મનના વિકારોનો ઉપશમ–ક્રોધ માન માયા લોભ આદિ વિકારોનો ઉપશમ. આ ઉપશમને ધ્યાનમાં રાખી દેશકાલ પ્રમાણે જૈન મુનિઓએ પોતા માટે તેમજ શ્રાવકો માટે આચાર ઘડ્યા છે. મુનિનાં પંચમહાવ્રતો અને શ્રાવકનાં બાર અણુવ્રતોનું ધ્યેય પણ આ ઉપશમ સાધવાનું જ છે. તે વ્રતોની પાછળ પ્રધાનવૃત્તિ અહિંસા છે. બીજા શબ્દોમાં કહીએ તો અહિંસા એ ઉપશમ સાધવાનું પરમ સાધન છે અને માનસિક સૃષ્ટિમાં સાધન અને સાધ્ય એક જ પ્રક્રિયાના અંશો હોવાથી એમ કહી શકીએ કે અહિંસા એજ ઉપશમ છે, બીજાને ખંડિત કરી પોતાના આત્માને ખંડિત ન થવા દેવો–હિંસા કરવાથી પોતાની હિંસા થાય છે–એ સર્વજ્ઞ બુદ્ધિને થએલું ઉંડામાં ઉંડું દર્શન તે અહિંસાવૃત્તિ; કારણ કે ઉપરની દૃષ્ટિએ રાગદ્વેષથી–ક્રોધાદિથી પ્રેરાઈને જ્યારે આપણે બીજાને ખંડિત કરીએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે આપણે સમૃદ્ધ થયા, આપણો અર્થ સર્યો, પણ આમ થતાં આપણો આત્મા ખંડિત થયો, આપણા આત્માની હિંસા થઈ, એની આપણને ખબર નથી પડતી; ન પડે એ સ્વાભાવિક છે, કારણ આપણાં આવરણો બહુ ઘન હોય છે; જોકે આપણને આપણા કષાયના પ્રમાણમાં અહિંસાનું આ વિલક્ષણ સ્વરૂપ–પરની હિંસા કરતાં સ્વની હિંસા થઈ જાય છે એ બરાબર સમજાતું નથી. આ રીતે હિંસા નહિ કરવાના આગ્રહથી ક્રોધાદિ ડંખવિનાના થઈ જાય છે; અને એમ થતાં ચિત્તમાં ઉપશમ પેદા થાય છે. પણ એક બાજા એમ ઉપશમનો અભાવ, જેમ ક્રોધાદિએ કરાવેલી હિંસાથી હોય છે, તેમ બીજી બાજુ બુદ્ધિ જે અનેક પ્રકારનાં જ્ઞાન રજુ કરે છે. તેથી ઉત્પન્ન થતી મુંઝવણને લઇને પણ ઉપશમનો અભાવ થાય છે. તે વાત આગળ કહીએ તે પહેલાં એક બીજી દૃષ્ટિએ ઉપશમની વાતને જોઈએ. ૧૦૯૧. ઉપશમ વગર મધ્યસ્થતા આવતી નથી અને મધ્યસ્થતા વગર ધર્માહત્વ-ધર્મયોગ્યતા પ્રાપ્ત થતી નથી. શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે: रत्तो दुठ्ठो मूढो पुव्विं वुग्गाहिओ अ चत्तारि । एए धम्माणरिहा धम्मे अरिहो उ मज्झत्थो ॥ -(૧) રાગવાળો-રાગી, (૨) દુષ્ટ, (૩) મૂઢ-મૂર્ખ-બુદ્ધિહીન, (૪) પૂર્વ બુઢ્ઢાહિત-પૂર્વ અભિનિવેશ (prejudice વાળો-એ ચાર, ધર્મને માટે યોગ્ય નથી. ધર્મમાં યોગ્યતાવાળા મધ્યસ્થ છે. એટલે કદાગ્રહથી જે ગ્રસ્ત હોય તે તો ધર્મ પામતો નથી. આનો તાત્પર્યાર્થ એ છે કે જેઓ વિપરીત દષ્ટિવાળા છે તેનામાં પોતાના પક્ષથી બાંધી દીધેલા મતને લઇને પ્રબલ મોહના કારણે Page #624 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૯૦ થી ૧૦૯૩ ક્ષમા, અનેકાંત વાદ ૪૯૯ રાગદ્વેષની મંદતા રૂપી લક્ષણવાળો ઉપશમ આવતો નથી. જિજ્ઞાસાદિ ગુણનો યોગ હોય તો મોહના અપકર્ષથી રાગદ્વેષશક્તિના પ્રતિઘાત રૂપ ઉપશમ થાય અને તેથી સત્પ્રવૃત્તિ થાય, આગ્રહની નિવૃત્તિ થાય, અને સદર્થનો પક્ષઘાત થાય. ૧૦૯૨. ‘વળી ઇંદ્રિયોથી ઉત્પન્ન થતાં જ્ઞાનોમાં જે દોષો આવી જાય છે તેને દૂર કરવાનો પ્રયત્ન કર્યા પછી અને તર્કસાધ્ય જ્ઞાનના દોષો દૂર કર્યા પછી પણ બુદ્ધિ આગળ અનેક સામસામાં વિરૂદ્ધ જ્ઞાનો ઉત્પન્ન થઇ જાય છે; જેમાંના એકને સ્વીકારતાં બીજાનો ત્યાગ કરવો પડે છે; પણ ત્યાગ કરતી વખતે આપણને એમ લાગે છે કે આપણે કેટલાક સાચા અનુભવોને જતા કરવા પડે છે. ઉદાહરણ તરીકે જગતમાં જે વિવિધ ફેરફાર થતા દેખાય છે તે ઉપરથી આપણે એવી દૃષ્ટિ બાંધીએ કે બધું વિકારી છે, કશું સ્થિર નથી, બધું ક્ષણિક છે. પણ બીજી રીતે વિચાર કરતાં એમ લાગે છે કે મારા જ્ઞાનમાં ફેરફાર થયાં કરે છે. પણ હું જ્ઞાતા તો એક છું-એનો એ છું; અને એ જ્ઞાતાની એકતાથી આગળ વધી શેય પદાર્થોમાં પણ એકતા-સ્થિરતા દેખાય છે; નાનો છોડ મોટો થઈ ઝાડ થાય તો પણ તેનામાં એકતાનો આરોપ કરીએ છીએ. હવે પ્રશ્ન થાય છે કે જગતને વિકારી કહેવું કે અવિકારી? જે વિકારી છે તેને અધિકારી ગણતાં બુદ્ધિ હસે છે, અને છતાં એક પક્ષનો ત્યાગ કરતાં આપણી દૃષ્ટિ અધૂરી લાગ્યા કરે છે, અમુક સાચા અનુભવોને ખોટા ગણી નાંખી દેવા પડે છે. આ મુંઝવણમાંથી બુદ્ધિ એક એવો રસ્તો કાઢે છે કે બન્ને ખોટા છે; આપણે સત્ય જાણી શકતા જ નથી; તત્ત્વોપપ્લવનો લેખક જયરાશિ ભટ્ટ કહે છે તે પ્રમાણે વિષાતિરમળીયા: સર્વે વ્યવહારા માસન્તે-બધી દૃષ્ટિઓ વિચાર ન કરવાથી જ રમણીય લાગે છે, એ જાતનો અજ્ઞેયવાદ જન્મે છે; અને અજ્ઞેયવાદમાંથી તો કોઈપણ જાતનો ધર્મ ન જ જન્મી શકે ને ? જ્યારે કાંઈ સાચું નથી ત્યારે આપણે જે કરીએ તે બધું સરખું છે-અથવા એવું કહેવું પણ યોગ્ય નથી. અજ્ઞેયવાદીને સર્વત્ર મૂક રહેવું જ ઘટે. ૧૦૯૩. (૩) અનેકાંતવાદ-‘ઉપરની મુંઝવણ દૂર કરવાનો જે બીજો માર્ગ છે તે દૃષ્ટિઓને સમજીને તેમાં ભેદ શાથી ઉત્પન્ન થાય છે તેનું કારણ શોધીને, બધી દૃષ્ટિઓનો સમન્વય કરી લેવો, એ છે. પ્રત્યેક જીવાત્મા એ ભિન્ન ભિન્ન વ્યક્તિ છે; તેનામાં સંસ્કારની, રુચિની, પરંપરાની અને કેળવણીની ભિન્નતા હોય છે. તેથી નિવાર્ય બુદ્ધિદોષોને દૂર કર્યા પછી પણ વ્યક્તિઓના જ્ઞાનગ્રહણમાં ભેદ દેખાય છે. જો આપણે વ્યક્તિની મર્યાદા ઓળંગી સામા માણસની દૃષ્ટિ સમજવા જેટલી ઉદારતા કેળવી શકીએ તો તેની વાત બરાબર સમજાય, અને એ સાચો લાગે; એટલે જોકે બધી દૃષ્ટિઓ-બધાં જ્ઞાનો, છેવટે એકજ્ઞાન-એકદષ્ટિમય થઇ જાય છે તો પણ જ્યાં સુધી માણસને માણસ તરીકે વ્યવહાર કરવાનો હોય છે ત્યાં સુધી અનેક દૃષ્ટિઓથી વ્યવહાર કરવો પડે છે. આ સ્થિતિ સ્વીકારી લઇ એક દૃષ્ટિનો, એકાન્તનો આગ્રહ છોડી દેવો તેનું નામ અનેકાન્ત. આ અનેકાન્ત માણસને સંશય અને અજ્ઞેયવાદમાંથી મુક્ત કરી બુદ્ધિમાં એવી સમતા-મધ્યસ્થતા કેળવી શકે છે કે જેથી ઉપશમ શકય થાય. ઉપશમમાં બે તત્ત્વો દેખાય છે; એક કામક્રોધાદિનો અભાવ, અને બીજાં જગત તરફ સર્વગ્રાહી અનેકાન્ત દૃષ્ટિથી ઉત્પન્ન થતી પ્રજ્ઞાની સમતા. વાસ્તવિક રીતે આ બે તત્ત્વો નથી-સમજવા માટે કરેલું પૃથક્કરણ છે. આત્માની ઉપશમ સ્થિતિમાં આ બન્ને ઉપશમના પ્રમાણમાં હોય છે. એક બાજા Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સ્યાદ્વાદ અથવા એકાન્તવાદ; બીજી બાજા અહિંસા અને અંતે ઉપશમ. આ જૈન ધર્મનાં મુખ્ય ત્રણ તત્ત્વો છે, અથવા એને ત્રણ તત્ત્વો કહેવા કરતાં એક આધ્યાત્મિક તત્ત્વનાં ત્રણ પાસાં કહીએ. આપણે બધાને એક અહિંસા નામથી સંબોધી શકીએ, કારણ જ્ઞાનની અનેક દૃષ્ટિઓમાં અહિંસા તે સ્યાદ્વાદ, અને ઉપશમ એટલે વિકારોને અહિંસામય કરી નાંખવા તે; અથવા ત્રણેને ઉપશમ કહી શકીએ. જ્ઞાનમાં ઉપશમ-વ્યક્તિની મર્યાદાથી ઉત્પન્ન થતા એકાન્ત આગ્રહનો ઉપશમ તે સ્યાદ્વાદ, અને વિકારોનો ઉપશમ એજ અહિંસા; અથવા આપણે એમ કહીએ કે જ્ઞાનના પ્રદેશમાં જે મધ્યસ્થતાને અનેકાન્ત કહીએ છીએ, તેને ભાવનાના પ્રદેશમાં અહિંસા કહીએ, અને તેને ચારિત્રના પ્રદેશમાં ઉપશમસાધક ચારિત્ર કહીએ. આ પ્રમાણે વિચાર કરતાં જૈન ધર્મનાં આ ત્રણ મુખ્ય તત્ત્વો મને સમજાયાં છે; આ ત્રણ તત્ત્વો આજે આપણને કામનાં છે કે નહિ એ પ્રશ્નના ઉત્તરમાં જૈન ધર્મ આજે કામનો છે કે નહિ એ પ્રશ્નનો ઉત્તર આવી જશે. આજે આપણને કામ ક્રોધાદિને વશ કરવાની જરૂર લાગે છે કે પોષવાની ? આજે જગતમાં જે અનેક જાતનું, માણસની બુદ્ધિને ગાંડી બનાવી દે એટલી વિવિધતાવાળું જ્ઞાન પ્રકટ થતું જાય છે. તેનો સમન્વય કરવાની આપણને જરૂર છે ? અને આ બધાથી મોટો પ્રશ્ન એ કે આ જમાનામાં આપણને આપણો આત્મા અખંડિત, અહિંસિત રાખવાની ગરજ છે ? જો ઉત્તર હા આવશે, તો જૈનધર્મની જરૂર છે. જો ના આવશે તો નથી.’ ૫૬૦ ૧૦૯૪. ઉપસ્થિત થતા પ્રશ્નોનો સમન્વય અનેકાંતવાદથી ઉત્તમ રીતે થઇ શકે છે. કોઇ પણ બાબત લ્યો તો ઢાળને બે બાજુ હોય તેમ તેના ઓછામાં ઓછા બે પક્ષો સામે આવે છે. મહાત્મા ગાંધીજી એક સ્થળે કહે છે કે ‘જૈન દર્શનમાંથી હું ઘણું જાણવા જેવું શીખ્યો છું. તેમાંનો એક અનેકાન્તવાદ છે. એકાન્તે એકે વાત બરોબર નથી હોતી. દરેક વસ્તુને બે પક્ષ છે.” ૫૬૧ ૧૦૯૫. (૪) કર્મવાદ-આનું મંતવ્ય એ છે કે સુખ દુઃખ, સંપત્તિ વિપત્તિ, ઉંચ નીચ આદિ અનેક અવસ્થાઓ કે જે નજરે પડે છે તે થવામાં કાલ, સ્વભાવ, પુરુષાર્થ આદિ કારણોની પેઠે કર્મ પણ એક કારણ છે. પરંતુ અન્ય દર્શનોની પેઠે કર્મવાદપ્રધાન જૈનદર્શન ઇશ્વરને ઉક્ત અવસ્થાઓના યા સૃષ્ટિની ઉત્પત્તિના કારણ માનતું નથી.બીજાં દર્શનોમાં અમુક સમયે સૃષ્ટિનું ઉત્પન્ન થવું માનેલું છે. તેથી તેઓમાં સૃષ્ટિની ઉત્પત્તિ સાથે કોઇ કોઇ પ્રકારે ઇશ્વરનો સંબંધ જોડી દીધો છે. પરંતુ જીવોને ફલ ભોગવવા માટે જૈન દર્શન ઇશ્વરને કર્મનો પ્રેરક માનતું નથી કારણ કે કર્મવાદ એમ માને છે કે જેમ જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે તેમજ તેનાં ફળને ભોગવવામાં પણ સ્વતંત્ર છે. આ રીતે જૈનદર્શન ઇશ્વરને સૃષ્ટિનો અધિષ્ઠાતા નથી માનતું, કારણ કે તેના મતે સૃષ્ટિ અનાદિ-અનન્ત હોવાથી તે કિંદ પણ પૂર્વે ઉત્પન્ન થઇ નથી તથા તે સ્વયં જ પરિણમન-શીલ છે. તેથી ઇશ્વરના અધિષ્ઠાનની અપેક્ષા રાખતી નથી. કૃતકૃત્ય ઇશ્વર પ્રયોજન વિના સૃષ્ટિમાં હસ્તક્ષેપ કરે નહિ, આત્માનું સ્વાતંત્ર્ય પોતાના ૫૬૦. ‘જૈનધર્મનું રહસ્ય' એ નામનો રા. રસિકલાલ છોટાલાલ પારેખ બી.એ.નો લેખ-‘સુઘોષા’નો સં. ૧૯૮૪ ના દીવાળીનો અંક તથા ‘જૈનયુગ' સં. ૧૯૮૪ના આસોનો અંક પૃ. ૪૭ ૫૬૧. ‘ગાંધીજીનું નવજીવન’ પૃ. ૯૭૧ અનેકાન્તવાદ સંબંધે વધુ જાઓ પં. સુખલાલજીનો ‘અનેકાન્તની મર્યાદા’ એ લેખ તથા તેમનાં ન્યાયાવતાર, તત્ત્વાર્થ સૂત્ર અને સન્મતિ તર્ક પર વિવેચન. પં. જુગલકિશોર સંપાદિત ‘અનેકાંત’ પત્ર. Page #626 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૦૯૪ થી ૧૦૯૮ અનેકાંતવાદ, કર્મવાદ ૫૦૧ વિકાસક્રમમાં અબાધિત છે, કર્મની શક્તિ કાર્ય કરી રહી છે. કર્મશક્તિ એટલે કાર્યકારણની પરંપરાકારણવગર કાર્ય બને જ નહિ-એ કર્મનો કાયદો અચલિત છે. ગાંધીજી કહે છે કે “જગતમાં ચમત્કાર જેવી વસ્તુ નથી, અથવા તો જગત એજ એક ચમત્કૃતિ છે. કારણ વિના કાર્ય બનતું નથી એ અપવાદ વિનાનો સિદ્ધાંત છે.” આ સિદ્ધાંતમાં કોઇની પ્રેરણાની જરૂર નથી. - ૧૦૯૬. વૈદિક સાહિત્ય તથા બૌદ્ધ સાહિત્યમાં કર્મસંબંધી વિચાર છે, પણ તે એટલો અલ્પ છે કે તેના માટે કોઇ ખાસ ગ્રંથ તે સાહિત્યમાં નથી, જ્યારે જૈનદર્શનમાં કર્મસંબંધી વિચાર સૂક્ષ્મ વ્યવસ્થિત અને વિસ્તૃત છે તેથી તે વિચારોનાં પ્રતિપાદક શાસ્ત્ર કે જેને કર્મશાસ્ત્ર'-યા કર્મ-વિષયક સાહિત્ય' (કર્મગ્રંથ) કહેવામાં આવે છે તેણે જૈનસાહિત્યનો ઘણો મોટો ભાગ રોકયો છે. દર ૧૦૯૭. આ પ્રમાણે અહિંસાવાદ, સામ્યવાદ, અનેકાંતવાદ અને કર્મવાદ એ ચારનું સ્વરૂપ અતિ ટૂંકમાં અત્રે જણાવ્યું છે. જોકે જૈન ધર્મ અને દર્શનને તે તરીકે ચર્ચનારા પુસ્તકમાં અતિ વિશિષ્ટ અને વિશેષ સ્થાન તેનું હોઈ શકે, છતાં અત્ર ટૂંક નિરૂપણ કરવાની જરૂર એ હતી કે-સાહિત્યને ધર્મ સાથે ઘનિષ્ટ સંબંધ છે. અમુક ધર્મના સાહિત્યને સમજવા-પિછાનવા માટે તે ધર્મનાં પ્રધાન મૂળતત્ત્વોનો ટુંકો પણ ચોખ્ખો ખ્યાલ હોવો જોઇએ. તેમજ તેમ થવાથી તે ધર્મપર ભ્રમણાત્મક ખોટા આક્ષેપો થાય છે અને તે મગજમાં ઘુસી ગયા હોય છે તે દૂર થાય છે. - ૧૦૯૮. જૈન ધર્મ આત્માનું અસ્તિત્વ, પુનર્જન્મ, કર્મવાદ, આત્મા સર્વ કર્મથી મુક્ત થઇ પરમાત્મા બને છે,-એ સર્વ વાતને સ્વીકારે છે. વિશેષમાં જગત્ અનાદિથી છે ને અનંતકાળ સુધી રહેશે, તેનો રચનાર ઈશ્વર જેવી કોઇ મહાવ્યક્તિ નથી, પરમાત્માના સર્વ ગુણવાળો ઇશ્વર અવતાર લઈ શકે નહિ. વેદ તે અપૌરુષેય નથી એમ પોતે દાર્શનિક પ્રમાણથી જણાવે છે આ કારણે જૈનોને નાસ્તિક' કહેવામાં આવે છે. નાસ્તિકનો અર્થ “વેદનિન્દક અથવા વેદમાં ન માનનાર એવો કોઈ કરે તો તે અર્થમાં જૈન દર્શન વેદમાં ન માનતું હોવાથી નાસ્તિક દર્શન ગણાય. ઈશ્વર એટલે શાસક, જગત્કર્તા એવો અર્થ કોઈ કરે તો જૈન દર્શન અનીશ્વરવાદી છે. સાંખ્યદર્શનની પેઠે જૈન પણ પ્રકૃતિવાદી છે. સાંખ્ય કહે છે કે “ઈશ્વરસિદ્ધિ પ્રમાણાભાવાતુ' એટલે કે ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી કારણ કે તેને માટે કોઈ પ્રમાણ નથી, તેજ પ્રમાણે જૈન દર્શન કહે છે. જે આત્માઓ મુક્ત બને તેમને સિદ્ધ-પરમાત્મા-ઈશ્વર જૈન દર્શન ગણે છે. એટલે એ રીતે તે એકેશ્વરવાદી નથી. આ મુક્તાત્માઈશ્વર સંસાર સાથે કોઈ સંબંધ રાખતા નથી, સૃષ્ટિના સંચાલનમાં તેનો કંઈ પણ હાથ નથી, તે કોઇનું ભલું કે બુરું કરતા નથી, ન કોઇ પર કદિ પ્રસન્ન કે અપ્રસન્ન થાય છે. તેની પાસે કોઇ સાંસારિક એવી વસ્તુ નથી કે જેને લીધે તે સંસાર પર સત્તા ભોગવે અને જેને એવી સત્તા બતાવનાર ઐશ્વર્ય, વૈભવ કે અધિકાર આપણે કહી શકીએ. તે કોઈનો ન્યાય કરતા નથી કે અપરાધોની શિક્ષા પ૬૨. જાઓ શેઠ કુંવરજી આણંદજીનો ‘કર્મસંબંધી જૈનસાહિત્ય' એ પર નિબંધ-ભાવનગરની સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ. પંડિત સુખલાલજીના પહેલા કર્મગ્રંથ'ના હિન્દી અનુવાદનું પરિશિષ્ટ પૃ. ૧૨૫-૨૦૨. {જૈન સાહિત્ય કો બૃહદ્ ઇતિહાસ ભા-૪ } Page #627 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કરતા નથી. જૈન સિદ્ધાંત અનુસાર સૃષ્ટિ સ્વયંસિદ્ધ છે અને જીવ પોતાનાં કર્મો અનુસાર પોતે જ સુખ દુઃખ પામે છે. ૧૦૯૯. દુનિયામાં દુઃખોથી હેરાન થતા આત્માઓ માટે તે દુઃખથી છૂટવા ભિન્ન ભિન્ન ફિલસૂફીઓ ઉત્પન્ન થઇ છે. કોઇએ એવી શોધી કે સુખદુઃખ ઇશ્વર જ આપે છે, અને તેની કૃપા વગર દુઃખ દૂર થવાનું જ નથી, કોઈએ એમ માન્યું કે દુનિયામાં દુઃખ એવી કોઈ ચીજજ નથી-એ તો મગજની ભ્રમણા છે (જો કે એમ માનવા છતાં દુઃખ પલ્લો છોડતું નથી). જૈને દુઃખના અસ્તિત્વનો સ્વીકાર કરી હિમ્મતથી કહ્યું કે દુઃખ ભલે ગમે તેવું ભયંકર હો પણ તેને જન્મ આપનાર આપણે પોતે છીએ અને એટલા માટે તેનો નાશ કરવાને પણ આપણે પૂરતી રીતે શક્તિમાનું છીએ-તે માટે કોઇ સૃષ્ટિકર્તાના આધારની જરૂર નથી, પરંતુ કેવલ પોતાના પુરુષાતન–આત્મબલની જરૂર છે. આત્મા આત્માનો ઉદ્ધારક છે–તે ઉદ્ધાર આત્મબલથી જ થશે. ૧૧૦૦. આવી-નિરંજન નિરાકાર જેવી જૈનની ઈશ્વર સંબંધી ફિલસૂફી છતાં વીતરાગ એવા જિનની મૂર્તિનો તેણે સ્વીકાર કર્યો છે, કારણ કે જૈન ધર્મમાં મૂર્તિપૂજા પ્રાચીનકાળથી પ્રચલિત છે. નિરાકારને એ રીતે સાકાર સ્વરૂપ આપી તે દ્વારા ભક્તિ, સ્તવન, પૂજા, પ્રાર્થનાને પણ સ્થાન આપ્યું છે અને એ રીતે પોતાનો અનેકાંતવાદ બતાવ્યો છે. પૂર્વે મૂર્તિપૂજા જે સ્વરૂપમાં હતી અને હાલ જે રીતે છે તે બંનેમાં ફેર છે કે નહિ અને ફેર હોય તો તેમાં અન્ય ધર્મોની ઈશ્વરપૂજાનાં અન્ય તત્ત્વોનું મિલન કરવાનો પ્રયત્ન થયો છે કે નહિ એ આખો પ્રશ્ન વિચારવામાં અત્ર સ્થાન નથી.પ૬૩ અન્ન કહેલા તેમજ બીજા સિદ્ધાંતોને ઐતિહાસિક દૃષ્ટિથી ચર્ચવા માટે જુદો જ ગ્રંથ જોઇએ. ૧૧૦૧. આવા સિદ્ધાંતો જે ધર્મના મુખ્ય છે તે જૈન ધર્મ એક બાજુ પશ્ચિમ હિન્દમાં-ગૂજરાત મારવાડ આદિમાં શ્વેતામ્બરોના પ્રભાવથી ૧૨ મા સૈકા સુધી પ્રધાનસ્થાન ભોગવતો હતો તે જ પ્રમાણે બીજી બાજુએ દક્ષિણ હિન્દમાં પણ તે સમય સુધી દિગમ્બરોના પ્રભાવથી પ્રધાનસ્થાન ભોગવતો હતો. દક્ષિણમાં દિગમ્બરોનો જાજ્વલ્યમાન ઇતિહાસ ક્રમબદ્ધ લખાવાની જરૂર છે. અત્ર શ્વેતામ્બરોનો ઇતિહાસ લિપિબદ્ધ કર્યો છે, કે જેઓ ૧૨મા સૈકા પછી પણ સારું સ્થાન ગુજરાતમાં ભોગવતા રહ્યા. મુસલમાનના કાળમાં રાજકીય સ્થાન તૂટ્યું. છતાં તેઓ ગુજરાત મારવાડમાં પોતાનું વતન રાખી સમસ્ત ભારતમાં વિસ્તરી પોતાના સંસ્કારથી, સામાજિક દરજ્જાથી અને ધનસંપત્તિથી એક વિશિષ્ટ ને નજરે ચડે તેવી સત્તા ભોગવે છે. પ૬૩. જૈન ધર્મના અનીશ્વરવાદ સંબંધે એક વિચારણીય લેખ શ્રીયુત નાથુરામ પ્રેમીએ “જૈનધર્મ અનીશ્વરવાદી હૈ' એ નામને હિંદીમાં લખેલો “જૈન જગત’ના ૧૫-૫-૧૯૩૧ના અંકમાં પ્રકટ થયો છે તે વિશેષ વિચારણા અર્થે જોઈ જવાની ભલામણ વિચારકોને કરવામાં આવે છે. Page #628 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૫ જૈન સંઘવ્યવસ્થા જૈન સંસ્થાઓ. सम्मदंसणवरवइरदढरूढगाढावगाढपेढस्स । धम्मवररयण मंडिय-चामीयरमेह लागस्स ॥ नियमूसियकणय-सिलायज्जुलजलंतचित्तकूडस्स । नंदणवणमणहर-सुरभिसीलगंधुद्धमायस्स ॥ जीवदयासुंदरकंदरुद्दरिय मुणिवरमंइदइन्नस्स । हे उसयधाउपगलंरयणदित्तोसहितगुहस्स ॥ संवरवरजलपगलिय-उज्झरपविरायमाणहारस्स । सावग जणपउररवंत-मोरनच्चंतकुहरस्स ॥ विणयनयपवरमुणिवरफुरंतविज्जुज्जलंतसिहरस्स । विविहगुणकप्परुक्खगफलभरकुसुमाउलवणस्स ॥ नाणवररयणदिप्पंतकंत वेरुलियविमलचूलस्स । वंदामि विणयपणओ संघ महामंदरगिरिस्स ॥ - દેવવાચક ક્ષમાશ્રમણ નંદીસૂત્ર. -સંધ સ્વરૂપ મહા મંદરગિરિ (મેરૂ પર્વત)ને વિનયપૂર્વક વંદન કરું . (કેવો તે સંઘ-મંદરગિરિ છે ?) સમ્યગ્દર્શન એ જ શ્રેષ્ઠ વજનું બનેલું, દઢ, રૂઢ ગાઢ અને અવગાઢ એવું તેનું પીઠ છે, ધર્મ એ જ તેના ઊંચા શિલાલોથી શોભનારા અને ચમકનારા ચિત્ર-વિચિત્ર કૂટો શિખરો છે; સદ્ભાવયુક્ત (સુરભિ) શીલ એ જ, તેનું સુગંધથી મહેકતું નંદનવન છે; જીવદયા રૂપી તેની સુંદર કંદરાઓ છે અને તે ઉત્સાહપૂર્ણ એવા મુનિવર રૂપી મૃગેંદ્રોથી ભરાયેલી છે; કુતર્કનો ઉચ્છેદ કરનાર એવા સેંકડો હેતુઓ એ જ તેના ધાતુ છે; સમ્યગ્દર્શન એ જ તેમાં રત્નો છે; લબ્ધિઓ એ જ ઔષધીઓવાળી ગુફાઓ છે; સંવર રૂપી શ્રેષ્ઠ જલનો વહેતો અખંડ પ્રવાહ એ જ તેનો શોભાયમાન હાર છે; શ્રાવકજન એજ પ્રચુર શબ્દ કરનાર મોર હોઈ તેમનાથી તેની ખીણો ગાજી રહી છે; વિનયથી વિનમ્ર એવા પ્રવર મુનિવરો એ જ સ્કુરાયમાન વીજળીઓથી ચમકતાં એવાં તેનાં શિખરો છે. વિવિધ પ્રકારના સગુણો એ જ ફળો અને પુષ્પોથી લચેલાં કલ્પવૃક્ષોનાં તેનાં વનો છે; અને જ્ઞાન એ જ શ્રેષ્ઠ રત્નોથી દેદીપ્યમાન અને કમનીય એવી વૈડૂર્યથી બનેલી તેની વિમલ ચૂલિકા છે. ૧૧૦૨. સંઘ સંસ્થા-ભગવાન મહાવીરે વર્ણબંધનને ઉડાડી ત્યાગના સિદ્ધાંત પર પોતાની સંસ્થાના મુખ્ય બે વર્ગ પાડ્યા. એક ઘરબાર અને કુટુંબકબીલા વિનાનો ફરતો અનગાર વર્ગ અને બીજો કુટુંબ કબીલામાં રાચનાર સ્થાનબદ્ધ અગારી વર્ગ. પહેલો વર્ગ પૂર્ણ ત્યાગી. એમાં સ્ત્રી અને પુરુષો બન્ને આવે અને તે સાધુ સાધ્વી કહેવાય. બીજો વર્ગ પૂર્ણ ત્યાગનો ઉમેદવાર, એમાં પણ સ્ત્રી અને પુરુષો બને આવે તે શ્રાવક શ્રાવિકા કહેવાય. આ રીતે ચતુર્વિધ સંઘ-વ્યવસ્થા અથવા બ્રાહ્મણ પંથના પ્રાચીન શબ્દનો નવેસર ઉપયોગ કરી ચતુર્વિધ વર્ણવ્યવસ્થા શરૂ થઈ. સાધુ સંઘની વ્યવસ્થા સાધુઓ કરે; એના નિયમો એ સંઘમાં અત્યારે પણ છે, અને શાસ્ત્રમાં પણ બહુ સુંદર અને વ્યવસ્થિત રીતે Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મૂકાયલા છે. સાધુ ઉપર શ્રાવક સંઘનો, અને શ્રાવક સંઘના ૫૨ સાધુસંઘનો અંકુશ છે. પરસ્પરના સહકારથી એ બંને સંઘો એકંદર હિતકાર્ય કરતા આવ્યા છે. ૧૧૦૩. શ્રમણસંઘ-સાધુસંસ્થા-આ સંસ્થા શ્રી મહાવીર ભગવાનના કરેલા વ્યવસ્થિત બંધારણથી આજસુધી ટકી રહી છે. પણ એ સંસ્થા તો એથીયે જાની છે. ભગવતી જેવા આગમોમાં અને બીજા જાના ગ્રંથોમાં પાર્શ્વપત્ય એટલે પાર્શ્વનાથના શિષ્યોની વાતો આવે છે. કેટલાક ભગવાન મહાવીર પાસે જતાં ખચકાય છે, કેટલાક પ્રશ્નો કરે છે અને છેવટે એ પરંપરા તેમની શિષ્ય પરંપરામાં સમાઇ જાય છે. એકંદરે પાછો ભગવાનનો સાધુસંઘ નવે રૂપેજ ઉભો થાય છે અને એક સંસ્થામાં ગોઠવાય છે. સાધુના આચારના, અરસ્પરસના વ્યવહારના અને કર્રવ્યોના નિયમોમાં જોવામાં આવે છે તે ઉપરાંત તે નિયમોના કડક પાલનનો જો ભંગ થાય તો તે માટેનાં પ્રાયશ્ચિત્ત દંડરૂપે ફરમાવવામાં આવેલ છે. (વિશેષ વિસ્તાર માટે જાઓ મુનિ કલ્યાણવિજયનો લેખ ‘શ્રી શ્રમણ-સંઘકી શાસન પદ્ધતિ કા ઇતિહાસ’-‘આત્માનંદ્ર' ના મે અને જાન ૧૯૩૧ ના અંક). આ સર્વ રાજતંત્ર જેવી વ્યવસ્થા જોતાં તે બંધારણ બાંધનારની દીર્ઘદષ્ટિ અને ચતુરાઇ વિષે અતિ આદર ઉત્પન્ન થાય છે. શ્રી વીરપ્રભુના સમયમાં ચૌદ હજાર ભિક્ષુ અને છત્રીશ હજાર ભિક્ષુણી વિદ્યમાન હોવાનું કથન છે. તેમના નિર્વાણ પછી તે સંસ્થામાં કેટલો ઘટાડો કે વધારો થયો તેની ચોક્કસ વિગત મળતી નથી. છતાં એમ લાગે છે કે ભગવાન પછીની અમુક સદીઓ સુધી ઘટાડો તો નહીં પણ વધારો થયો હશે. ૧૧૦૪. સાધુસંસ્થામાં સ્ત્રીઓને સ્થાન કાંઈ ભગવાન મહાવીરે જ પહેલાં નથી આપ્યું. તેમના પહેલાં એ ભિક્ષુણીઓ જૈન સાધુ સંઘમાં હતી અને બીજા પરિવ્રાજક પંથોમાં પણ સ્ત્રીઓ હતી, છતાં એટલું તો ખરૂં જ કે મહાવીર પ્રભુએ પોતાના સાધુસંઘમાં સ્ત્રીઓને ખૂબ અવકાશ આપ્યો, અને એની વ્યવસ્થા વધારે મજબૂત કરી. એનું પરિણામ બૌદ્ધ સાધુસંઘ ઉપર પણ થયું. બુદ્ધ ભગવાન સાધુસંઘમાં સ્ત્રીઓને સ્થાન આપવા ઇચ્છતા ન હતા, છતાં પણ તેમને છેવટે આપવું પડ્યું. ૧૧૦૫. કોઈપણ સંસ્થામાં વિકૃતિઓ પ્રવેશે છે, પાછી તેને દૂર કરવાના પ્રયત્નો થતાં સંસ્કૃતિ આવે છે અને એમ અવારનવાર થયાં કરે છે. આ સાધુસંસ્થામાં પણ એમ થયું. મૂળ એક છતાં પછી દિગંબર અને શ્વેતાંબર એમ બે ભેદમાં-નવસ્ત્રા કે વસ્ત્રસહિત રહેવું એ ભેદના કારણે વહેંચાઇ. તે દરેકમાં જાદા જાદા નાનામોટા ફાંટા-ગચ્છો થતા ચાલ્યા. જૈનસમાજ વધતો ગયો-નવી નવી ભાતના લોકો દાખલ થતા ગયા, તેમ તેમ આ સંસ્થા પણ ફાલતી ગઇ. એ સંસ્થામાં જેમ અસાધારણ ત્યાગી અને અભ્યાસી થયા છે, તેમ હંમેશાં ઓછો વત્તો શિથિલાચારીનો વર્ગ પણ થતો આવ્યો છે. પાસથ્થા, કુસીલ, જહાછંદ વગેરેનાં જે અતિ જરૂનાં વર્ણનો છે તે શિથિલાચારનો પુરાવો છે. કયારેક એકરૂપમાં તો કયારેક બીજા રૂપમાં પણ હંમેશાં આચારવિચારમાં મોળો અને ધ્યેયશૂન્ય શિથિલ વર્ગ પણ સાધુસંસ્થામાં થતો જ આવ્યો છે. જ્યારે જ્યારે શિથિલતા વધી ત્યારે વળી કોઈ તેજસ્વી આત્માએ પોતાના જીવનદ્વારા એમાં સુધારો પણ કર્યો છે. ચૈત્યવાસીઓ થયા અને તેમનું સ્થાન ગયું પણ ખરૂં. વળી જતીઓ જોરમાં આવ્યા અને તેઓ આજે નામશેષ જેવા છે. [શ્વે. સાધુસમાજમાં અમુક સમૂહો અમુક ગચ્છથી ઓળખાયા. આ ગચ્છની સંખ્યા ૮૪ કહેવાય છે (તેનાં નામ માટે જાઓ જૈન સા. Page #630 -------------------------------------------------------------------------- ________________ ૫/૫ પારા ૧૧૦૩ થી ૧૧૦૭ શ્રમણ સંઘ સં. ખંડ ૩ અંક ૧ પૃ. ૩૦ થી ૩૪) તેમાં કેટલાક સ્થાપનાના સ્થળ પરથી, કેટલાક સ્થાપકના ગુણ પરથી યા નામ પરથી એમ વિધવિધ રીતિએ સ્થપાયા. હાલ મુખ્યત્વે શ્વે. મૂર્તિપૂજકમાં તપાગચ્છ, ખરતરગચ્છ, અને અંચલગચ્છ વિદ્યમાન છે. તે દરેકનું પરિબળ અનુક્રમે ગુજરાતમાં, મારવાડમાં અને કચ્છમાં સવિશેષ છે. આ સર્વ પરિવર્તનોનો મોટો ઇતિહાસ થાય તેમ છે.] ૧૧૦૬. સાધુઓની રહેણીકરણીમાં પણ ફેરફાર થતો ગયો. જંગલો, ટેકરીઓ, શહેરની બહારના ભાગોમાંથી સાધુગણ લોકવસતિમાં આવતો ગયો. આથી લોકસંસર્ગમાંથી નિપજતા કેટલાક દોષો આવ્યા, સાથે તે સંસ્થાએ લોકોમાં કેટલાક ખાસ ગુણો પણ દાખલ કર્યા. એકવારના ઘરોઘર માંસભોજી અને મદ્ય પીતી જનસમાજમાં જે માંસ અને મદ્ય તરફની અરૂચિ અથવા તેના સેવનમાં અધર્મબુદ્ધિ ઉત્પન્ન થઇ છે, તેનું શ્રેય કાંઈ સાધુસંસ્થાને ભાગે ઓછું નથી. લોકમાન્ય તિલકે કહેલું કે ગુજરાતના જનપ્રકૃતિની અહિંસા એ જૈનધર્મને આભારી છે અને આપણે જાણવું જોઇએ કે જૈનધર્મ એ સાધુસંસ્થાને આભારી છે. તે સંસ્થાનું અહોનિશ એક કામ તો ચાલ્યા જ કરતું કે તેઓ જ્યાં જાય ત્યાં સાત વ્યસન (ઘુત, માંસ, સુરા, વેશ્યા, શિકાર, ચોરી, પરદાસસેવા)ના ત્યાગનો શબ્દથી અને જીવનથી પદાર્થપાઠ શીખવે. માસનો તિરસ્કાર, દારૂની ધૃણા અને વ્યભિચારની અપ્રતિષ્ઠા તેમજ બ્રહ્મચર્યનું બહુમાનઃ-આટલું વાતાવરણ લોકમાનસમાં ઉતારવામાં જૈન સાધુસંસ્થાનો અસાધારણ ફાળો છે. જૈન પરંપરાએ અને બૌદ્ધ પરંપરાએ-એ બે શ્રમણ-સંસ્થાએ પેદા કરેલ અહિંસાનું વાતાવરણ મહાત્માજીને પ્રાપ્ત થયું ન હોત તો તેમના અહિંસાનો આ પ્રયોગ શરૂ થાત કે નહિ, અને શરૂ થાત તો કેટલી હદ સુધી સફળ નિવડત એ એક વિચારણીય પ્રશ્ન છે. સાત વ્યસન છોડવવાનું કામ અવિચ્છિન્નપણે સાધુસંસ્થા ચલાવે જતી, એની અસર ઝનુની અને હિંસા પ્રકૃતિના આગંતુક મુસલમાનો પર પણ થયેલી છે, અને તે બાબતનો જાણીતો દાખલો હીરવિજયસૂરિ, જિનચંદ્રસૂરિ આદિ જૈન સાધુઓના ઉપદેશના પરિણામે અકબર જહાંગીર આદિનાં ફરમાનો છે. એટલું જ નહિ પણ અત્યાર સુધી જોઇશું તો ઘણાં અહિંસાનાં કાર્યોમાં હિંદુઓ સાથે અને જૈનો સાથે મુસલમાનો પણ ઉભા રહે છે. કેટલાંક મુસલમાની રાજ્યો અત્યારે પણ એવાં છે કે જ્યાં દયાની ભૂતદયાની લાગણી બહુ જ સુંદર છે. ૧૧૦૭. જૈન સાધુઓએ માત્ર પોતાના વસતિસ્થાનમાં જ રહીને નહિ પરંતુ તેની બહાર જઇને અનેક કાર્યો કર્યાં છે. ખરા પરાક્રમી અને શક્તિશાળી તો રાજસભાઓમાં પહોંચ્યા છે, રાજમહેલમાં ગયા છે, મોટા મોટા સેનાધિપતિ અને બીજા અમલદારોને ઘેર તથા લશ્કરોની છાવણીઓમાં ગયા છે, અને સેંકડો સાધુઓ વ્યસનગ્રસ્ત લોકોની વચ્ચે પહોંચ્યા છે, અને એમણે એમ કરીને જ પોતાનો ધર્મ વિસ્તાર્યો છે. આવી હજારો વર્ષની મહત્ત્વની અને શક્તિસંપન્ન સાધુસંસ્થાને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ખાતર અને લોકોમાં માનભેર રહેવા ખાતર પણ આજની ચાલુ પ્રવૃત્તિમાં પોતાના વિશેષ ઉપયોગ વિચાર્યું જ છુટકો છે, પોતાના ધર્મનું વામનરૂપ બદલી તેમણે વ્યાપકરૂપ કરવું જ જોઈએ; નહિ તો એ વામનપણું પણ મરણને શરણ છે.પ૬૪ પ૬૪. પંડિતવર્ય સુખલાલનું વ્યાખ્યાન “સાધુસંસ્થા અને તીર્થસંસ્થા' પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો સં. ૧૯૮૭. Page #631 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૧૦૮. શ્વેતાંબર સાધુઓનાં ચિન્હ ‘રજોહરણ’, ‘મુખવસ્ત્રિકા’, ‘લોચ’ આદિ છે. તેમનો વેષ ‘ચોલપટ્ટ’, ઓઢવાનું વસ્ત્ર, કંબલ આદિ છે. જાઓ-સ્યાદ્વાદમંજરી, પ્રવચનસારોદ્વાર ૬૦ અને ૬૧ દ્વાર. [આ વસ્ત્રો સફેદ જ હોય છે ને તેથી આખો સંપ્રદાય શ્વેતાંબર કહેવાય છે. કેટલાક સાધુઓ પીળાં વસ્ત્ર પહેરે છે તે રીવાજ અમૂર્તિપૂજક{નહીં પણ ચૈત્યવાસી} શ્વેતાંબર સાધુઓથી ભિન્ન ઓળખાવા માટે વિક્રમની અઢારમી સદીના સત્યવિજય પંન્યાસ કે તેમના શિષ્યથી પડેલો લાગે છે.] તેમનો આચાર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ કે જે આઠ ‘પ્રવચનમાતા' ગણાય છે તે છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતવાળા ક્રોધાદિનો વિજય કરનાર દાતેંદ્રિય નિગ્રંથ ગુરુ બને છે. તેઓ હંમેશ આહાર માધુકરી વૃત્તિથી લેછે. તેઓ વસ્ત્ર અને પાત્ર રાખે છે તે સંયમના નિર્વાહ અર્થે જ છે. તેમને વંદન કરવામાં આવતાં ‘ધર્મલાભ’ એમ બોલે છે. દિગંબર સાધુઓ તદ્દન નગ્નાવસ્થામાં રહે છે, મોરની કે એવી પીંછી ચિન્હ તરીકે રાખે છે.૫૬૫ આજના જમાનામાં નગ્નપણે વિચરવું મહાકઠિન હોઈ તેવા સાધુઓ ક્વચિત જ જોવામાં આવે છે. તે નગ્ન સાધુઓક્ષપણકો દિને દિને ઉગ્ર વિહાર અને ક્રિયાની વિકટતાથી તેમજ જંગલો કપાઇ જવાથી અવિદ્યમાન થતા ગયા પણ તેને બદલે શિથિલાચારી ‘ભટ્ટારકો’ થયા. તેમના રક્ત વેશને લઇને તેમને ‘રક્તાંબરો’ અગાઉ કહેવામાં આવતા. તે ભટ્ટારકોએ પોતાની ગાદીઓ જમાવી અને તેવી ઈડરમાં હતી અને તે હા પણ વિદ્યમાન છે. તેમના ઉપદેશને લીધે ગુજરાતમાં દિગંબરોની વસ્તી છે. પણ તે શ્વેતાંબરોની અપેક્ષાએ અતિ અલ્પ છે. શ્વેતાંબર સાધુઓમાં પણ હીરવિજયસૂરિ પછીની તેમની ત્રણ ચાર પેઢી પછી થયેલ પટધરો ‘શ્રીપૂજ્ય’ કહેવાયા ને તેમણે પણ જાદે જાદે સ્થળે ગાદીઓ સ્થાપી. ૫૦૬ ૧૧૦૯. જ્ઞાનસંસ્થા-બ્રાહ્મણ અને શ્રમણ સંપ્રદાયની ગંગાધારાઓ માત્ર વિશાળ જ્ઞાનના પટ ઉપરજ વહેતી આવી છે, અને વહે જાય છે. ભગવાન મહાવીરનું તપ એટલે બીજું કાંઈ જ નહિ પણ જ્ઞાનની ઉંડી શોધ. જે શોધ માટે એમણે તન તોડયું, રાત દિવસ ન ગણ્યા અને તેમની જે ઉંડી શોધ જાણવા-સાંભળવા હજારો માણસોની મેદની તેમની સામે ઉભરાતી, તે શોધ એ જ જ્ઞાન, અને એના ઉ૫૨ જ ભગવાનના પંથનું મંડાણ છે. ૫૬૫. આ પારામાંના પારિભાષિક શબ્દનો અર્થ સમજીએઃ-૨જોહરણ એટલે રજનું હરણ કરનાર. પૃથ્વીની રજ, જીવજંતુ આદિ દૂર કરવા માટે કપડાથી વીંટેલી લાકડાની દાંડીને છેડે ઉનનો ગુચ્છો રાખેલ હોય છે તેવું ઉપકરણ. તેને ‘ઓધો’ (ગુચ્છો) પણ કહેવામાં આવે છે. શ્રાવકો સામાયિક આદિ ક્રિયામાં કપડાથી વીંટ્યા વગરની દાંડીવાળો ઉનનો ગુચ્છો રાખે છે તેને ‘ચરવળો‘ કહેવામાં આવે છે. મુખવસ્ત્રિકા-મુખપોતિકા એટલે મુખે રાખવાનું નાનું કપડુંતેને ‘મુહપત્તી’ પ્રાકૃતમાં કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ઉપદેશ દેતાં કે બોલતાં મોઢા આગળ રાખવામાં કરવામાં આવે છે. અમૂર્તિપૂજક સાધુઓ તો કાન સાથે દોરાથી બાંધી મોઢા ઉપર સ્થાયી રાખે છે. ‘ચોલપટ્ટ-ચોલપટ્ટો’-કટિવસ્ત્રકેડે વીંટવાનું ટુંકું વસ્ત્ર. કંબલ એ ઉનનું ઓઢવાનું વસ્ત્ર છે, કે જે ન ઓઢવાનું હોય ત્યારે ખભે રાખવાનું આવે છે. સિમિત એટલે સમતોલપણે જેમાં ગતિ કરાય છે તેવી વિવેકપૂર્વક પ્રવૃત્તિ, ઇર્યા એટલે જવામાં-ચાલવામાં, ભાષા એટલે બોલવામાં, એષણા એટલે આહાર પાન કરવામાં, આદાનનિક્ષેપ એટલે કોઈપણ વસ્તુને લેવામાં અને તજવામાં, ઉત્સર્ગ એટલે મલમૂત્રનો ઉત્સર્ગ ક૨વામાં-સમિતિ રાખવી એમ પાંચ જાતની સિમિત કહી છે. ગુપ્તિ એટલે રક્ષવું, રોકવું-નિગ્રહ કરવો તે તે ત્રણ યોગ નામે મન, વચન અને કાયને રોકવા રૂપે ત્રણ પ્રકારની છે. Page #632 -------------------------------------------------------------------------- ________________ ઘO૭ પારા ૧૧૦૮ થી ૧૧૧૧ શ્રમણચર્યા, જ્ઞાનભંડારો ૧૧૧૦. ભગવાનના નિર્વાણ પછી, એમના અનુભવ જ્ઞાનનો આસ્વાદ લેવા એકત્ર થયેલ, અથવા એકત્ર થનાર, હજારો માણસો એ જ્ઞાન પાછળ પ્રાણ પાથરતા. એ જ્ઞાને શ્રુત અને આગમ નામ ધારણ કર્યું, એમાં ઉમેરો પણ થયો, અને સ્પષ્ટતાઓ પણ થતી ચાલી. જેમ જેમ એ શ્રુત અને આગમના માનસરોવરને કિનારે જિજ્ઞાસુ હંસો વધારે અને વધારે આવતા ગયા તેમ તેમ એ જ્ઞાનનો મહિમા વધતો ચાલ્યો એ મહિમાની સાથે જ એ જ્ઞાનને મૂર્ત કરનાર એનાં ધૂળ સાધનોનો પણ મહિમા વધતો ચાલ્યો; સીધી રીતે જ્ઞાન સાચવવામાં મદદ કરનાર પુસ્તક પાનાં જ નહિ પણ તેના કામમાં આવનાર તાડપત્ર, લેખણ, શાહીનો પણ જ્ઞાનના જેટલો જ આદર થવા લાગ્યો, એટલું જ નહિ પણ એ પોથી પાનાંનાં બંધનો, તેને રાખવા મૂકવા અને બાંધવાનાં ઉપકરણો બહુ જ સત્કારાવા લાગ્યાં. જ્ઞાન આપવા અને મેળવવામાં જેટલું પુણ્ય કાર્ય, તેટલું જ જ્ઞાનનાં સ્થળ ઉપકરણોને આપવા અને લેવામાં પુણ્યકાર્ય મનાવા લાગ્યું. વળી જ્ઞાનપ્રાપ્તિ માટે અનેક તપો યોજાયાં. જ્ઞાનતપના ઉત્સવો અને ઉજમણાંઓ યોજાયાં-ઉજવાયાં, તેની અનેક જાતની પૂજાઓ રચાઈ, ગવાઈ અને તેને લીધે એવું વાતાવરણ બની ગયું કે, જૈનનો એકે એક બચ્ચો એમ વગર ભણે સમજવા માંડી ગયો કે કરોડો ભવનાં પાપ એક જ પદના એક અક્ષરના જ્ઞાનથી બળી શકે છે.' ૧૧૧૧. શાન-ભંડારો-જે એકવારના વ્યક્તિગત અને જાતે ઉપાડી શકાય એટલા જ સાધુઓના ખભે અને પીઠે ભંડારો લટકતા તે, બીજાં કારણો ઉપસ્થિત થતાં મોટા બન્યા અને ગામ તથા શહેરમાં દશ્યમાન થયા. એક બાજ, શાસ્ત્રસંગ્રહ અને લખાણનો વધતો જતો મહિમા, અને બીજી બાજા સંપ્રદાયોની જ્ઞાનવિષેની હરીફાઇઓ-આ બે કારણોને લીધે પહેલાની એકવારની મોઢે ચાલી આવતીમૌખિક જ્ઞાનસંસ્થા ભંડારરૂપ દેખા દેવા લાગી. દરેક ગામ અને શહેરના સંઘને એમ લાગે જ કે અમારે ત્યાં જ્ઞાનભંડાર હોવો જોઇએ. પરિણામે આખા દેશમાં જૈન જ્ઞાનસંસ્થા ભંડારરૂપે વ્યવસ્થિત થઈ. સંઘના ભંડારો સાધુના ભંડારો અને વ્યક્તિગત માલિકીના પણ ભંડારો થયા. વ્યક્તિના આખરે સંઘના કબજામાં આવે છે, તેથી જૈન સંપ્રદાયના ભંડારો સંઘની સંપત્તિ જ મનાય છે. ભંડારોની સાથે જ મોટો લેખકવર્ગ (લહઆનો વર્ગ) ઉભો થયો. લેખનકળા વિકાસ પામી અને અભ્યાસી વર્ગ પણ ભારે વધ્યો. છાપાંની કળા અહીં આવી ન હતી, ત્યારે પણ કોઈ એક નવો ગ્રંથ રચાયો કે તરત જ તેની સેંકડો નકલો થઈ જતી અને દેશના બધે ખૂણે વિદ્વાનોમાં બેંચાઈ જતી. આ રીતે જૈનસંપ્રદાયમાં જ્ઞાન-સંસ્થાની ગંગા અવિચ્છિન્નપણે વહેતી આવી છે. વ્યાપાર અને અર્થપ્રિય શ્રાવકોએ માત્ર પૈસાનો સંગ્રહ નથી કર્યો. કિન્તુ એમણે જ્ઞાનસંગ્રહ કરવામાં પણ જરાયે પાછી પાની નથી કરી. દક્ષિણ, પૂર્વ અને ઉત્તર હિંદુસ્થાનમાં એવા અનેક મોટા મોટા જૈનભંડારો છે, તે અત્ર અપ્રસ્તુત છે પણ ગુજરાતમાંકચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના નાના મોટા દરેક જાણીતા શહેરમાં એક કે વધારે જૈનભંડારો હોય છે જ. કેટલાંક શહેરો તો જૈનભંડારોને લીધે જ જાણીતાં છે. પાટણ, ખંભાત, લીંબડી, કોડાય વગેરેનું નામ સાંભળતાં જ વિદ્વાનોના મનમાં બીજી વસ્તુ પહેલાં ભંડારો જ આવે છે. આવા સેંકડો ભંડારો ગૂજરાતે સાચવ્યા છે અને તેમાં લાખો વિવિધ પુસ્તકો સચવાયેલાં છે. For Private & Persenal Use Only Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૧૧૨. જૈનભંડારો એ કાંઈ માત્ર જૈન પુસ્તકોના જ સંગ્રહ સ્થાનો નથી. એના સ્થાપકો અને રક્ષકોએ દરેક વિષય તેમજ દરકે સંપ્રદાયનાં પુસ્તકો સંગ્રહવાનો પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. આજે કેટલાંક એવાં બહુ જૂનાં અને મહત્ત્વનાં બૌદ્ધ તેમજ બ્રાહ્મણ સંપ્રદાયનાં પુસ્તકો જૈનભંડારોમાં મળી આવે છે, જે બીજે કયાંય લભ્ય નથી. પુસ્તકો માત્ર કાગળ ઉપર જ લખાયેલા નહિ. પણ તાડપત્રનાં પણ હજારો પુસ્તકો અને તેના આખેઆખા ભંડારો સાચવી રાખવાનું પુણ્યકર્મ ગુજરાતના જૈનોએ કર્યું છે. ૧૧૧૩. વંદા, ઉધઈ અને ઉંદરો તેમજ ભેજ, શરદી અને બીજાં કુદરતી વિપ્નો જ નહિ, પણ ધર્માધ યવન સુદ્ધાંએ આ ભંડારો ઉપર પોતાનો નાશકારક પંજો ફેરવ્યો. હજારો ગ્રંથો તદન નાશ પામ્યા, હજારો ખવાઈ ગયા, હજારો રક્ષકો અને બીજાઓની બેપરવાઈથી નષ્ટ ભ્રષ્ટ થઈ ગયા, છતાં જ્ઞાનતરફની જીવતી જૈનભક્તિને પરિણામે આજે પણ એ ભંડારો એટલા બધા છે, અને તેમાં એટલું બધું વિવિધ તેમજ જૂનું સાહિત્ય છે કે તેનો અભ્યાસ કરવા માટે સેંકડો વિદ્વાનો પણ ઓછા જ છે. પરદેશના અને આ દેશના (પીટર્સન, ભંડારકર આદિ) કોડીબંધ શોધકો અને વિદ્વાનોએ આ ભંડારોની પાછળ વર્ષો ગાળ્યાં છે, અને એમાંની વસ્તુ તથા એનો પ્રાચીન રક્ષાપ્રબંધ જોઈ તેઓ ચકિત થયા છે. વર્ષો થયાં કોડીબંધ છાપખાનાંઓને જૈનભંડારો પૂરતો ખોરાક આપી રહ્યા છે, અને હજી પણ વર્ષો સુધી તેથી વધારે ખોરાક પૂરો પાડશે. ૧૧૧૪. બ્રાહ્મણ સંપ્રદાયના અને જૈન સંપ્રદાયના ભંડારો વચ્ચે એક ફેર છે, અને તે એ કે બ્રાહ્મણના ભંડારો વ્યક્તિની માલિકીના હોય છે, જ્યારે જૈનભંડારો બહુધા સંઘની માલિકીના જ હોય છે. બ્રાહ્મણો આસો મહિનામાં જ પુસ્તકોમાંથી ચોમાસાનો ભેદ ઉડાડવા અને પુસ્તકોની સારસંભાળ લેવા, ત્રણ દિવસનું એક સરસ્વતીશયન નામનું પર્વ ઉજવે છે, જ્યારે જૈનો કાર્તિક શુદિ પંચમીને જ્ઞાનપંચમી કહી તે વખતે પુસ્તકો અને ભંડારોને પૂજે છે અને એ નિમિત્તે ચોમાસામાંથી સંભવતો બગાડ ભંડારોમાંથી દૂર કરે છે. આ રીતે મૌખિક જ્ઞાનસંસ્થા ધીમે ધીમે મૂર્તરૂપે ભંડારોમાં પરિણમી; એથી પુસ્તકાલય (લાયબ્રેરી)ની પ્રથા આ દેશ માટે નવી નથી. તેનાં નામ જ્ઞાનકોશ, ચિત્કોશ, સરસ્વતીકોશ, પુસ્તકમાંડાગાર આદિ વિધવિધ પણ એક જ અર્થનાં હતાં; તેણે હવે પુસ્તકાલયો, લાયબ્રેરીઓ, જ્ઞાનમંદિરો, સરસ્વતીમંદિરો એ નામ ધારણ કર્યા છે. ૧૧૧૫. અત્યારે ભંડારોનો વારસો છતાં જમાનાને પહોંચી વળે તેવો અભ્યાસીવર્ગ ઉભો થયો નથી. પ્રાચીન અને મધ્યકાળમાં જે ભંડારોએ સિદ્ધસેન અને સમતભદ્ર, હરિભદ્ર અને અકલંક, હેમચંદ્ર અને યશોવિજયને જન્માવ્યા, તેજ ભંડારો અને તેથીયે મોટા ભંડારો વધારે સગવડ સાથે આજે હોવા છતાં, અત્યારે વિશિષ્ટ અભ્યાસીને નામે મીડું છે. ખાસ કરી ત્યાગીવર્ગ પોતાની જવાબદારી આ માટેની સમજે, અને જે જ્ઞાનની ધૂળ પૂજા થઈ રહી છે તે હવે અભ્યાસનું રૂપ ધારણ કરે તો ગૃહસ્થો પણ એ દિશામાં પ્રેરાય અને આપણો વારસો બધે સુવાસ ફેલાવે. બીજાં જે અત્યારે કેટલાક ખંડ-ભંડારો છે, એક જ ગામ કે શહેરમાં અનેક ભંડારો છે, એક જ સ્થળે એક જ વિષયનાં અનેક Page #634 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૧૧૨ થી ૧૧૧૭ જ્ઞાન ભંડારો પર્વો ૫૦૯ પુસ્તકો છતાં, પાછાં વળી તેનાં અનેક પુસ્તકો લખાયેજ જવાય છે, અથવા સંઘર્યેજ જવાય છે, તે બધાનો ઉપયોગની દૃષ્ટિએ વિચાર કરી એક કેંદ્રસ્થ (Central) ભંડાર તે તે સ્થાને બનવો જોઇએ અને દરેક ગામ કે શહેરના કેંદ્રસ્થ ભંડાર ઉપરથી, એક મહાન સરસ્વતીમંદિર ઉભું થવું જોઈએ, કે જ્યાં કોઈ પણ દેશ-પરદેશનો વિદ્વાન આવી અભ્યાસ કરી શકે, અને તે તરફ આવવા લલચાય. લંડન કે બર્લિનની લાયબ્રેરીનું ગૌરવ એ મુખ્ય સરસ્વતીમંદિરને મળે અને તેની અંદર અનેક જાતની ઉપયોગી કાર્યશાખાઓ ચાલે, જેના દ્વારા ભણેલ અભણ-સમગ્ર જનતામાં એ જ્ઞાનગંગાના છાંટા અને પ્રવાહો પહોંચે.” આ સાથે પ્રદર્શન (museum) -અજાયબધર જેવું સ્થાયી રખાય કે જેમાં વિવિધ પ્રાચીનકળાઓના નમુના-ચિત્રો, નકશા, પુંઠા પાટલી વગેરે વસ્તુઓ મૂકવામાં આવે, તો પૂર્વના જૈનોનો કલા પ્રત્યેનો પ્રેમ પારખી શકાય અને તેમાંથી સુંદર તત્ત્વોનું અનુકરણ પણ કરી શકાય. ૧૧૧૬. પર્વો-ધાર્મિક પર્વોની ઉત્પત્તિમાં ભક્તિ અને આનંદ એ બે કારણો અગ્રપદે છે; તેથી તેને લોકોત્તર પર્વો કહીએ. લૌકિક પર્વો ભય લાલચ અને અદ્ભુતતાની ભાવનાથી જન્મ્યા છે. જૈન પર્વો સૌ ધર્મનાં તહેવારો કરતાં જુદાં એ રીતે પડે છે કે જેનોનું નાનું કે મોટું પર્વ એકે નથી કે જેમાં અર્થ અને કામની ભાવના હોય અથવા તો ભય, લાલચ અને વિસ્મયની ભાવના હોય, કે એમાં પાછળથી સેળભેળ થયેલી એવી ભાવનાનું શાસ્ત્રથી સમર્થન કરવામાં આવતું હોય. દરેક તીર્થકરના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ એ પાંચના દિવસ કલ્યાણક' દિન કહેવાય છે. પર્વ પાળવામાં નિમિત્ત તીર્થકરોના કોઈપણ કલ્યાણકનું હોય અગર બીજાં કાંઇ હોય પણ એ નિમિત્તે ચાલતા પર્વ કે તહેવારનો ઉદેશ માત્ર જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ તેમજ પુષ્ટિ કરવાનો જ રાખવામાં આવેલો છે. જ્ઞાનનું એક ખાસ પર્વ-જ્ઞાન પંચમી (કા. શુ. ૫)નો ઉલ્લેખ અગાઉ થઈ ગયો છે. ૧૧૧૭. આપણા ધર્મનિષ્ઠ પૂર્વજોએ પ્રજાની ધાર્મિક પિપાસાને શમાવવા અને આત્મજાગ્રતિને તાજી રાખવા વર્ષની એક આખી ઋતુને જ યોજેલી છે. પ્રાચીન સમયમાં આપણા દેશનો વેપાર સ્થળ અને જળ વાટે હતો. ચોમાસાની ઋતુમાં આ બંને માર્ગો લગભગ બંધ જેવા રહેતા. વણજારાઓ કે જેઓ પોઠો ઉપર કરીયાણાં વગેરે માલ લાદીને દેશના ચારે ખૂણે-નગરે અને ગામે ગામ ફરતા તેઓ આ ઋતુમાં પ્રવાસ ન કરી શકતા, વહાણવટીઓથી સમુદ્રપ્રયાણ થતું નહિ, ક્ષત્રિયો પણ આ ઋતુમાં ભાગ્યે જ લડવા જતા. એકંદર આ નિવૃત્તિનો કાળ હતો. તેથી બ્રાહ્મણ અને શ્રમણની ધાર્મિક પ્રવૃત્તિને યોગ્ય આ ઋતુ હોઈ પોતપોતાના ઉપદેશકોને સ્થિર રહેવાના નિયમો ધર્મપ્રવત્તકોએ કર્યા છે. વેદધર્મી સન્યાસીઓ દેવશયની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી સ્થિર રહે છે; બૌદ્ધ શ્રમણો આષાઢી પૂર્ણિમાથી અશ્વિન પૂર્ણિમા સુધી અથવા શ્રાવણી પૂર્ણિમાથી કાર્તિક પૂર્ણિમા સુધી નિયત રહે છે અને જૈન શ્રમણોનો આષાઢી પૂર્ણિમાથી કાર્તિકી પૂર્ણિમા સુધીનો સ્થિરવાસ તો જાણીતો છે. આ સ્થિરવાસનું જૈન નામ “પર્યુષણા કલ્પ” છે. બૌદ્ધ નામ “વરસ કે વસ્સાવાસો” (વર્ષા, કે વર્ષાવાસ) છે. આ રીતે બ્રાહ્મણ અને શ્રમણ એ બન્ને શાખાઓનાં આ સ્થિરવાસ યા પર્યુષણ કલ્પનો ખૂબ મહિમા છે અને તે કાંઈ નવોસવો નથી, પણ ઘણા પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે. ભગવાન For Private & Persenal Use Only Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મહાવીર અને બુદ્ધની પૂર્વે એક હજાર વર્ષ પહેલાંથી આ સ્થિરવાસની પદ્ધતિ ચાલી આવે છે એમ તો ઇતિહાસ જ કહે છે. દર ૧૧૧૮. સાધુઓ માટે દશ પ્રકારના કલ્પ એટલે આચાર કહ્યા છે. તેમાં એક પર્યુષણા' છે. પરિ એટલે સમસ્તપણે, ઉષણા એટલે વસન-વસવું, એટલે સ્થિરવાસ. આનું દિનમાન ત્રણ જાતનું છે. ઓછામાં ઓછું ૭૦ દિવસ, મધ્યમ ૪ માસ અને વધારેમાં વધારે છ માસ. વર્તમાનમાં આ પૈકી મધ્યમ માન એટલે ૪ માસનું પ્રચલિત છે. ઓછામાં ઓછા ૭૦ દિવસનું માને છે. તેનો આરંભ ભાદ્રપદ શુદિ પાંચમથી થાય છે. આ પાંચમીની પરંપરા બ્રાહ્મણ સંપ્રદાયમાં પણ છે અને જૈનોમાં પણ પહેલાં પાંચમની પરંપરા હતી પણ કાલિકાચાર્ય ચોથની પરંપરા કરી તે અગાઉ (ાઓ પારા ૨૦૨) કહેવાઈ ગયું છે. તે દિન તે સાંવત્સરિક (સંવછરી) પર્વ કહેવાય છે. સાંવત્સરિક પર્વ એટલે ત્યાગી સાધુઓને વર્ષાવાસ નક્કી કરવાનો દિવસ, અને અંતર્મુખ થઈ જીવનમાં ડોકિયું મારી તેમાંથી મેલ ફેંકી દેવાનો અને તેની શુદ્ધિ સાચવવાના નિર્ધારનો દિવસ. સાંવત્સરિક પર્વને કેંદ્રભૂત માની તેની સાથે તેની પહેલાના બીજા સાત દિવસો ગોઠવવામાં આવ્યા છે અને એ આઠે દિવસ (અષ્ટાબ્દિક) આજે “પજાસણ” કહેવાય છે. શ્વેતામ્બરના મૂર્તિપૂજક ને અમૂર્તિપૂજક બંને ફિરકામાં એ પ્રમાણે માન્ય છે, જ્યારે દિગંબર સંપ્રદાયમાં આઠને બદલે દશ દિવસો મનાય છે અને તેથી તેને દશલક્ષણી પર્વ' કહેવામાં આવે છે, અને તેનો સમય શ્વેતાંબરનાં પચાસણ પૂરાં થયાં કે બીજા દિવસથી જ શરૂ થાય છે. આ પજાસણ પર્વોમાં એક ધાર્મિક વાતાવરણ ઉત્પન્ન થતાં તેમાં નીચેની બાબતો સર્વત્ર જોવામાં આવે છે. (૧) ધમાલ ઓછી કરીને બને તેટલી નિવૃત્તિ અને ફુરસદ મેળવવાનો પ્રયત્ન, (૨) ખાનપાન અને બીજા કેટલાક ભાગો ઉપર ઓછો વધતો અંકુશ-ઉપવાસાદિ તપ, (૩) શાસ્ત્રશ્રવણ અને આત્મચિંતનનું વલણ, (૪) તપસ્વી અને ત્યાગીઓની તેમજ સાધર્મિકોની યોગ્ય પ્રતિપત્તિ ભક્તિ, (૫) જીવોને અભયદાન આપવાનો પ્રયત્ન, (૬) વેરઝેર વિસારી સહુ સાથે સાચી મૈત્રી સાધવાની ભાવના. સાંવત્સરિક પર્વમાં સૌ સાથે ગત વર્ષમાં જે કંઈ દોષાદિ એક બીજા પ્રત્યે થયા હોય તેના માટે “ મિચ્છામિદુક્કડ (‘મિથ્યા મે દુષ્કૃત'-મારૂં તે દુષ્કૃત મિથ્યા થાઓ) એમ કહી ખમાવે છે'-અને “ખમે છે એટલે ક્ષમાપના માંગે છે અને આપે છે. આથી અનેકનાં ઝેરવેર શમી જઈ પુનઃ મૈત્રીભાવ પ્રકટે છે. ૧૧૧૯. તીર્થો-શ્વેતાંબર જૈનો બંગાલમાં સમેતશિખર નામના ગિરિસ્થાનને પોતાના ૨૦ તીર્થકરોની નિર્વાણભૂમિ તરીકે દિગંબરોની પેઠે તીર્થ સ્વીકારે છે, તે ઉપરાંત મેવાડમાં ઉદયપુર પાસે ધુલવ-કેસરીયાજી છે; વળી સૌરાષ્ટ્રમાંના પાલીતાણાના શત્રુંજયગિરિ, અને જાનાગઢના ગિરિનાર પ૬૬. જુઓ બ્રાહ્મણ ધર્મનો યતિધર્મસંગ્રહ નામનો ગ્રંથ (પૃ. ૯૬-૯૯)માં સ્થિરવાસ સંબંધે જુદી જુદી મૃતિઓનાં કથન-પં. બહેચરદાસનું પર્યુષણા કલ્પ' સંબંધી વ્યાખ્યાન સુઘોષાનો ખાસ અંક સં. ૧૯૮૪ની દીવાળી બૌદ્ધ માટે જાઓ વિનયપિટક નામના મહાવચ્ચ ૧૦, ૧૩૭-૧૯૪; આર્યોના તહેવાર નો ઇતિહાસ ? પૃ. ૨૩૬. પ૬૭, જુઓ પં. બહેચરદાસનો પર્યુષણા કલ્પ' નામનું વ્યાખ્યાન ‘સુઘોષા'નો ખાસ અંક ૧૯૮૪ની દીવાળી. Page #636 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૧૧૮ થી ૧૧૨૩ પર્યુષણાકલ્પ, તીર્થો ૫૧ ૧ પર્વત, ગુજરાતમાં આબૂગિરિ, તારંગાગિરિ, શંખેશ્વર, દક્ષિણમાં અંતરીક્ષજી, મક્ષીજી વગેરેને મુખ્ય તીર્થો માને છે ને તેમાં પણ શત્રુંજયને પરમ ઉચ્ચ સ્થાન આપ્યું છે. વળી ગિરિનાર તે નેમિનાથ તીર્થંકરની દીક્ષા-જ્ઞાન-નિર્વાણભૂમિ હોવાથી તેનું માહાત્મ્ય પણ પ્રાચીનકાળથી છે. આબૂ ૫૨ વિમલમંત્રીએ ૧૦૮૮માં અને વસ્તુપાલ અને તેજપાલે સં. ૧૨૮૮મા સુંદર કારીગરીના નમુનારૂપ મહાપ્રસાદો બંધાવ્યા ત્યારથી, તારંગા પર કુમારપાલ રાજાએ ભવ્યમંદિર બંધાવ્યું ત્યારથી તે બંને તીર્થો તરીકે સ્વીકારાયાં છે. આ સિવાય બીજાં તીર્થો સેંકડોની સંખ્યામાં છે. ૧૧૨૦, ‘જ્યાં ધાર્મિક આત્માઓનો કંઇ પણ સંબંધ રહ્યો હોય, અગર જ્યાં કુદરતી સુંદરતા હોય અથવા એ બેમાંથી એકે ન છતાં જ્યાં કોઇ ધનવાને પુષ્કળ નાણું ખરચી ઇમારતી, સ્થાપત્યની, મૂર્તિની કે એવી કાંઇ વિશેષતા આણી હોય ત્યાં ઘણે ભાગે તીર્થ ઉભાં થઇ જાય છે. ગામ અને શહેરો ઉપરાંત સમુદ્રતટ-નદીકાંઠો-બીજાં જળાશયો અને નાના મોટા પર્વતો કે જ્યાં એકાંત અને કુદરતી સુંદરતા વિશેષ પ્રાપ્ત થાય છે તેજ મોટે ભાગે તીર્થ તરીક પ્રસિદ્ધ છે. ૧૧૨૧. તીર્થોનું બધું તેજ અને મહત્ત્વ મૂર્તિપૂજા ઉપર અવલંબિત છે, મૂર્તિની માન્યતા અને પૂજા આ દેશમાં બહુ જ જાની છે. દેવોની અને પ્રાણીઓની પૂજા પછી, મનુષ્યપૂજાએ ક્યારે સ્થાન લીધું એ ચોક્કસપણે કહેવું કઠણ છે, છતાં ભગવાન મહાવીર અને બુદ્ધના તપસ્વીજીવન સાથે જ મનુષ્યપૂજા વિશેષ પ્રતિષ્ઠા પામી અને એ બે મહાન પુરુષોના સંઘોના પ્રચારકાર્યના વિકાસની સાથે સાથે જ મનુષ્યપૂજા અને મૂર્ત્તિપ્રચાર વિકાસ પામતાં ગયાં. મૂર્ત્તિપ્રચારની સાથે જ મૂર્ત્તિનિર્માણકળા અને સ્થાપત્યકળા સંકળાયેલા છે. આપણા દેશમાં સ્થાપત્યમાં જે વિશેષતાઓ છે, અને જે મોહકતાઓ છે તે તીર્થસ્થાનો અને મૂર્તિપૂજાને જ મુખ્યપણે આભારી છે. ભોગસ્થાનોમાં સ્થાપત્ય આવ્યું છે ખરું; તેનું મૂળ ધર્મસ્થાનો અને તીર્થસ્થાનોમાં જ છે. ૧૧૨૨. મૂર્તિ-શ્વેતામ્બર આગમોમાં મૂર્ત્તિનો, તેની પૂજાનો ઉલ્લેખ સ્પષ્ટ છે. મૂર્તિનું વિધાન ચંદ્રકાન્ત, સૂર્યકાન્ત, આરસપહાણ આદિ પાષાણ, પરવાળાં નીલમ આદિ મણિરત્ન, સુવર્ણ રૂપું પીતળ આદિ ધાતુ, ચન્દનાદિ કાષ્ઠ વેળુ આદિ માટીના દ્રવ્યથી થઇ શકે છે. તેવી રીતે નિર્માણ કરેલી પ્રતિમાનું પ્રતિષ્ઠાપન થાય છે. તેમાં પ્રાણપ્રતિષ્ઠા વિધિ અનુસાર કરવામાં આવે છે; તેનું ગંધ, માળા, ધૂપ દીપાદિથી અર્ચન થાય છે, તેને વસ્ત્ર અલંકારો આદિથી શ્વેતાંબરો ભૂષિત કરે છે. આ પ્રતિમા રાખવા માટે શુદ્ધ ભૂમિ પર કાષ્ટ પાષાણ આદિનાં ભવનો-મંદિ૨ો ક૨વામાં આવે છે. તેમાં પ્રતિમાની પ્રતિષ્ઠા થાય છે. તેની પૂજા આદિ માટે પૂજારી રખાય છે ને ત્યાં શ્રાવક શ્રાવિકાઓ આવી નિત્યકર્મ તરીકે જિનપૂજા જાદા જુદા પ્રકારે કરે છે. પ્રતિમાપૂજન સારી રીતે થયાં કરે તે માટે તેના માટે દ્રવ્યની યોજના તે તે ગામનો સંધ કરી લે છે. કેટલાક તેના માટે અનેક જાતનાં દાન કરે છે, દરેકમાં રહેતા ‘ભંડાર'માં સંઘજનો કંઇને કંઇ નાંખ્યા કરે છે. ૧૧૨૩. જ્યાં જાઓ ત્યાં દેવાલયો જૈનોનાં દેખાય છે એ જ એક વખતના જૈન સમાજના વિસ્તારનો પુરાવો છે. તેની એક ખાસ સંસ્થા છે કે જેની પાછળ પુષ્કળ દ્રવ્ય વપરાય છે, દેવપૂજાની Page #637 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સામગ્રી, પૂજારીઓ વગેરે પાછળ થતાં ખર્ચ અને તે નીભવવા માટેની જૈન સંઘે-શ્રાવક સમુદાયે કરેલી વ્યવસ્થામાં ઉતરતાં જણાશે કે એ સંસ્થાની પાછળ કેટલીક જગોએ જમીનદારી છે. બીજી પણ સ્થાવર જંગમ મિલ્કત છે, અને રોકડ નાણું, સોનું ચાંદી તેમજ ઝવેરાત પણ છે. ઘ૨-મંદિરો અને તદ્દન ખાનગી માલિકીનાં મંદિરોને બાજુએ મૂકીએ તો પણ જેના ઉપર નાના મોટા સંઘની માલિકી હોય, દેખરેખ હોય એવાં સંઘમાલિકીનાં મંદિરોના નાના મોટા ભંડારો હોય છે. એનું દ્રવ્ય ‘દેવદ્રવ્ય’ કહેવાય છે કે જે જૈનને માટે પોતાને માટે વાપરવું એ મહાન પાપ ગણેલું છે. આથી આ દેવદ્રવ્ય એકઠું કરવામાં, તેની સારસંભાળ લેવામાં અને તે ભરખાઇ ન જાય તે માટે ચાંપતા ઇલાજોમાં જૈન સંઘે ખૂબ ચાતુરી અને ઇમાનદારી રાખી છે. હિંદુસ્થાનમાંના બીજા કોઇપણ સંપ્રદાયના દેવદ્રવ્યમાં જૈન સંપ્રદાયના દેવદ્રવ્ય જેટલી ચોખવટ તમે ભાગ્યે જ જોશો. છતાં એકહથ્થુ રહેતી વ્યવસ્થાના કરનાર પોતાની નરમ સ્થિતિ થતાં તેમાં પોતાની નજર નાંખી વાપરી નાંખવાના-ખાઇ જવાના દાખલા બનતા જણાય છે. કેટલેક સ્થળે અવ્યવસ્થા અને ગરબડ, ઘાલમેલ પણ જોવામાં આવે છે; તો તેવું ન બનતાં તેનો ચોખ્ખો અને ઉપયોગી વહીવટ થાય એમ સમાજ માગે છે. ૧૧૨૪. આખા હિંદમાં જૈનતીર્થ તો એવું એકે નથી કે જ્યાં વિદ્યાધામ હોય, વિદ્વાનોની પરિષદ્ હોય, વિચારકોની ગોષ્ઠી હોય અને એમની ગંભીર પ્રાણપૂરક વિદ્યાના આકર્ષણથી જ ભક્તો અને વિદ્યારસિકો આકર્ષાઈ આવતા હોય. વધારેની આશા તો બાજુએ રહી પણ કોઇ એક તીર્થમાં એક પણ એવું જૈન વિદ્યાલય નથી, જૈન વિદ્યાપીઠ નથી કે એકાદ પણ એવો સમર્થ વિદ્યાજીવી વિદ્વાન નથી કે જેને લીધે ત્યાં યાત્રીઓ અને જિજ્ઞાસુઓ આકર્ષાઇ આવતા હોય, અને પોતાના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય. તીર્થોની પ્રાકૃતિક જડતા અને નૈસર્ગિક ૨મણીયતામાં કાંતો તપ અને કાંતો વિદ્યા અને કાંતો બન્ને ચેતના પૂરે છે. જ્યારે આજનાં આપણાં તીર્થોમાં તપ અને વિદ્યાને નામે કાંઇપણ આકર્ષે તેવું નથી. ગામ અને શહેરનાં દેરાસરોમાં પહેલાં કયાંક કયાંક ધાર્મિક શાળાઓ રહેતી તે પણ જોવામાં નથી આવતી. દરેક તીર્થમાં મોટા મોટા દેરાસરોના ભંડારમાં જ્ઞાન નિમિત્તેનું દ્રવ્ય હોય છે. તેનો ઉપયોગ પણ થતો નથી ને તે એકઠું થયાં કરે છે. એવા મોટા ભંડારોના વાર્ષિક કે ત્રિવાર્ષિક કાર્યવૃત્તાંત-અહેવાલ પણ બહાર પડતા નથી. આ દુઃખદ સ્થિતિ છે. ૧૧૨૫. યાત્રા-સંઘો-નજીકનાં કે દૂરનાં તીર્થોની યાત્રાએ નાના મોટા-હજારો અને લાખો માણસોના સંઘો પગે ચાલી જતા. એ લઇ જનાર ‘સંઘપતિ' સંઘની વ્યવસ્થા કરતો, સંઘનાં સ્ત્રી પુરુષો છ‘રી' પાળતાં (એટલે એકાહારી, દર્શનધારી, ભૂશયનકારી, ચિત્તપરિહારી, પાદચારી અને બ્રહ્મચારી-એ છ અંત્ય‘રી’વાળા રહેતા) રસ્તામાં લૂંટારૂના ભયને લીધે ચોકીવાનો લેવામાં આવતા, વાટમાં આવતાં ગામોમાં સંઘ આ યાત્રાસંઘની મહેમાનગીરી કરતા અને તે તે ગામમાં ‘સંઘપતિ’ અનેક દાન-પુણ્ય કરતો, સાથે પૂજાનિમિત્તે લાકડા કે ધાતુ કે હાથીદાંત વગેરેનાં દેરાસરો ધાતુ આદિની પ્રતિમા સહિત લઇ જવામાં આવતાં;-વગેરે યાત્રાના સંઘોનો ઇતિહાસ જૂદો છે.પ૬૮ ૫૬૮. જુઓ વિશેષ માટે ‘તીર્થયાત્રાકે લિયે નિકલનેવાલે સંધોકા વર્ણન' એ નામનો શ્રી જિનવિજયનો લેખ જૈ. સા. સં. ૧, ૨ પૃ. ૯૬-૧૦૭. Page #638 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૧૨૪ થી ૧૧ ૨૯ મૂર્તિપૂજા, યાત્રા ૫૧ ૩ ૧૧૨૬. ત્યાગ, શાંતિ અને વિવેક કેળવવાની પ્રેરણામાંથી જ આપણા તીર્થોની ઉત્પત્તિ છે. ત્યાં જવાનો તથા તેના પાછળ શક્તિ, સંપત્તિ અને સમય ખર્ચવાનો આપણો ઉદેશ, પણ એ જ છે. તેમ છતાં તીર્થો સંબંધી ઝઘડા શ્વેતાંબર તથા દિગંબર એ બંને ફિરકાઓ વચ્ચે ચાલે એ જૈન ધર્મ અને સાહિત્યને ન સમજવા જેવું છે. આની મીમાંસામાં ઉતરતાં જણાય છે કે દિગંબરોનું આધિપત્ય જે જે સ્થળે (મુખ્યત્વે દક્ષિણમાં) હતું અથવા હજી છે ત્યાં એક સ્થળે શ્વેતાંબરો મઝિયારો કરવા ગયા નથી; જ્યારે દુઃખની વાત એ છે કે દિગંબરો એટલી તટસ્થતા સાચવી શકતા નથી; બ્રિટિશ કોર્ટોમાં પોતાના હક્કો તીર્થોમાં છે તે જણાવી તેના ઝઘડા ચાલે છે. તેમાં બંનેનાં પુષ્કળ દ્રવ્ય, સમય અને શક્તિની બરબાદી થાય છે, અને એનો પૂરો ફાયદો આજના રાજતંત્રને મળે છે. ૧૧૨૭. શકો અને હૂણોના પછી મુસલમાનો આવ્યા. તેમણે જૈનમૂર્તિ અને મંદિરો પર આક્રમણ કરી તેમનો ભંગ કર્યો. તેમાંથી બચવા આપણે ફરમાનો પણ મેળવ્યાં અને કયાંક કયાંક પરાક્રમો પણ કર્યા. આ બધાં આક્રમણો થયા પછી થતાં નુકશાનને પુનઃ તે સર્વને જલદી સમરાવી લઈ બને તેટલું દૂર કરી શકતા અને ફરી એવા આઘાતોથી બચવા કળ અને બળ વાપરતા. જ્યારે આ રાજતંત્રમાં ધાર્મિક સ્વતંત્રતા દેખાતી ગમે તેટલી હોય છતાં એવી સ્થિતિ ઉપસ્થિત થાય છે કે તે રાજતંત્ર પોતે પોતાના તરફથી અગાઉના યવન રાજકર્તાઓ જેવું આક્રમણ ન કરે છતાં તમે પોતે જ આપસઆપસમાં ઝઘડા કરી પોતાના તીર્થના ભંજક બનો અને તે ઝઘડાનો નીકાલ ઠેઠ પ્રિવિ કાઉંસિલ સુધી દોડી કરાવો ને ખુવાર થાઓ. આમ કરવું એમાં મૂર્ખતા છે, ધર્મનો દ્રોહ છે અને અધર્મનું પાલન છે. તીર્થરક્ષા નિમિત્તે આપણે તીર્થનો અને તેના ઉદેશનો ધ્વંસ વધારે કર્યો છે ને કરતા જઈએ છીએ તો પરિણામે આપણાં તીર્થો જોખમમાં છે અને તેમાં ભક્તિ અને આર્થિક ઉદારતા કે જેના પર તીર્થસંસ્થા નભે છે. તેનો નાશ થશે. એ રીતે જૈનતીર્થનો આત્મા અહિંસા અને શાંતિ છે તે ઉડી જતાં પડી રહેલું ખાલી કલેવર પ્રાયઃ નકામું થશે. ૧૧૨૮. વિશેષમાં તીર્થસંસ્થા દ્વારા ઉપયોગી કાર્ય જરૂર કરી શકીએ. સમાજને વિદ્યા, હુન્નર, ઉદ્યોગ અને બીજાં તેવા જ્ઞાનોની જરૂર અનિવાર્ય છે. કોઈ પણ જમાનામાં જૈન તીર્થે નાલંદાના કે વિક્રમશિલાના વિદ્યાલયની સુગંધ નથી અનુભવી. અત્યારે તો બીજે કોઈ પણ સ્થળે નભી શકે તે કરતાં વધારે સહેલાઇથી કેટલાંક તીર્થસ્થાનોમાં વિદ્યાલયો સારી રીતે નભી શકે. આજનો દેશધર્મ એ શીખવે છે કે મૂર્તિ અને મંદિરો માટે માલકીના હક્ક કલેશ ન કરતાં તે સાર્વજનિક સંસ્થાને સાર્વજનિક તરીકે સાચવો અને તે પ્રત્યે ભક્તિ અને ઉદારતા છે તો તે દ્વારા વિદ્યા અને કળાથી સમૃદ્ધ બનો. ૧૧૨૯. શ્રાવકસંસ્થા-સંસારી જૈનો “શ્રાવકો કહેવાય છે. તેનો અર્થ શ્રુ એટલે સાંભળવું એ ધાતુપરથી (ત્યાગીઓનો ઉપદેશ) સાંભળનાર થાય છે. જૈનો પ્રાચીનકાળથી પ્રસિદ્ધ વેપારીઓ હતા જ. સમુદ્રપ્રયાસ વહાણો વાટે કરી સુમાત્રા જાવા બલિ આદિ દ્વિપોમાં જઈ ત્યાંથી અનેક વસ્તુઓ લઈ આવતા અને સંપત્તિમાં વધારો કરતા. તેમાં અનેક મોટા મોટા શેઠીઆઓ હોઇ શરાફનું કામકાજ કરતા અને જુદે જુદે સ્થલે પેઢીઓ રાખતા. હજુ પણ દલાલી, શરાફી, ગાંધી, મોદી, ઝવેરી, મિલમાલેક For Private & Persenal Use Only Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ આદિના અનેક ધંધા તેઓ કરે છે. લોર્ડ કર્ઝન કહી ગયો હતો કે હિંદનું અધું નાણું જૈનોના હાથમાંથી પસાર થાય છે.” એ વસ્તુસ્થિતિ હાલ રહી નથી, છતાં સાહસ અને દીર્ઘદૃષ્ટિથી વેપાર ખેડનારા જૈનો જેમ દરેક યુગમાં હતા તેમ અલ્પ સંખ્યામાં પણ હજુ છે. ૧૧૩૦. તેમણે જ્ઞાનનો પ્રચાર કરવા માટે પૂર્વે હજારો અને લાખો રૂપિયા ખર્ચી હસ્તલિખિત પ્રતો કરાવી સાધુ-મુનિરાજોને વહોરાવી છે, અભ્યાસીઓને તથા મુમુક્ષુઓને દાનમાં આપી છે અને લોકોપયોગી ગ્રંથભંડારોમાં સ્થાયી છે. આજે પણ અનેક ધર્મગ્રંથો વિનામૂલ્ય પ્રસિદ્ધ થઇને પ્રચારમાં મૂકાઈ રહ્યા છે અને કેટલાક સ્વલ્પ મૂલ્યથી વેચાઈ રહ્યા છે. એ જ્ઞાનપ્રચાર ઉદાર દૃષ્ટિથી ખર્ચ કરનાર ધનવાન જૈનોની જ્ઞાનપ્રીતિનું ફળ છે. તેમણે સાધુસંસ્થાને પોષી તેમની પાસેથી ધર્મોપદેશનો લાભ લીધો છે, અને તીર્થસંસ્થાને પણ કળાથી શણગારી તેનું સંરક્ષણ અને ઉદ્ધરણ કરેલ છે. પૂર્વના જૈનોનું અનુકરણ કરીને મોટા મોટા શેઠીઆ અને શરાફોએ મોટાં મોટાં દાન આપીને પોતાના ઇષ્ટદેવ તીર્થંકરો પ્રત્યે શ્રદ્ધાભાવ પ્રદર્શિત કરવામાં અને દયાધર્મ કરીને સત્કર્મ સંચી લેવામાં કશી પાની કરી નથી. શેઠ હઠીસિંહે સં. ૧૯૦૧-૩માં અમદાવાદમાં જે સુંદર દેવાલય શ્વેતમર્મરનું બંધાવ્યું તે સુપ્રસિદ્ધ છે. તેમજ બીજાં અતિ મૂલ્યવાનું મકાનો અને દેવાલયો છેલ્લા સૈકામાં બંધાયાં છે તે એ સંઘની ધનશાલિતા અને દાનવૃત્તિનું પ્રમાણ છે. પરંતુ આ સાથે જણાવવાનું કે જૈનોએ પ્રાચીન સાહિત્ય અને તીર્થોનો વારસો સંભાળ્યો છે-જાળવી રાખ્યો છે, તેથી તે પ્રત્યેની સર્વ ફરજમાંથી તેઓથી મુક્ત થવાતું નથી, પરંતુ તે વારસાનો ઉપયોગ જૈનોએ એવી રીતે કરવો જોઇએ કે જેથી એ વારસો જીવંત રહે અને અનેક મનુષ્યોના આકર્ષણ તથા ઉદ્ધારનું સાધન બને. આ માટેની સૂચનાઓ હવે પછી કરવામાં આવી છે. ૧૧૩૧. અહિંસાના પાલન અને પ્રચારના એક સચોટ પુરાવા તરીકે મુખ્યત્વે શ્રાવકો તરફથી ચાલતી પાંજરાપોળની સંસ્થા ચાલી આવી છે. કયારથી તે ઉદ્ભવી તે કહી શકાતું નથી, છતાં ગૂજરાતમાં એનો પ્રચાર અને એની પ્રતિષ્ઠા જોતાં તેને વ્યાપક કરવામાં કદાચ કુમારપાળ અને તેના ધર્મગુરુ આચાર્ય હેમચંદ્રનો મુખ્ય હાથ હોય એમ માનવાનું મન થઈ જાય છે. આખાયે કચ્છ, કાઠિયાવાડ અને ગૂજરાતનું તેમજ રજપૂતાનાના અમુક ભાગનું કોઈ એવું જાણીતું શહેર કે સારી આબાદીવાળો કો નહિ મળે કે જ્યાં પાંજરાપોળ ન હોય. વિદેશી મુસાફરોએ આનાં વર્ણન આપ્યાં છે. આ બધી પાંજરાપોળ મુખ્યપણે પશુઓને અને અંશતઃ પંખીઓને પણ બચાવવાનું અને તેની સારસંભાળ રાખવાનું કામ કરે છે. તેની પાછળ દરવર્ષે જૈનો લગભગ પચાસ લાખ રૂા. ખર્ચતા હશે, ને તેથી લાખેક જીવોની સંભાળ થતી હશે. દેશમાં કેટલેક સ્થળે ગોશાળાઓ પણ છે. આ પાંજરાપોળ ને ગોશાળાની સંસ્થા-એ બધી પશુરક્ષણની પ્રવૃત્તિ અહિંસાપ્રચારક સંઘના પુરુષાર્થને જ આભારી છે. એમ કોઈપણ વિચારક કહ્યા વિના ભાગ્યે જ રહી શકે. આ ઉપરાંત કીડીઆરાની પ્રથા, જળચરોને લોટની ગોળીઓ ખવડાવવાની પ્રથા, શિકારો અને દેવીના ભોગો બંધ કરાવવાની પ્રથા-એ બધું અહિંસાની ભાવનાનું જ પરિણામ છે. Page #640 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૧૩૦ થી ૧૧૩૩. શ્રાવક ધર્મ ૫૧ ૫ ૧૧૩૨. મનુષ્યો પ્રત્યેની દયાપર નજર કરતાં ઇતિહાસ જણાવે છે કે પ્રચંડ અને વ્યાપક લાંબા દુકાળમાં જગડુશા જેવા અનેક સખી ગૃહસ્થોએ પોતાના અભંડારો અને ખજાનાઓ ખુલ્લા મૂક્યા છે. છેલ્લા સો વર્ષના ગાળામાં પણ દુકાળ તેમજ જળની રેલ, અગ્નિ આદિ અનેક કુદરતી આફતો વખતે અન્નકષ્ટથી પીડાતા માનવા માટે અહિંસાપોષક સંઘ તરફથી પુષ્કળ પૈસા આપવામાં આવ્યા છે, અન્ન વહેંચવામાં આવ્યું છે, ઓસડ કપડાં માટે પણ ઘણું કરવામાં આવ્યું છે. આપણા દેશમાં અર્ધા કરોડ જેટલા બાવા ફકીર સાધુઓ પોષાય છે તે આ આતિથ્ય-મનુષ્ય પ્રત્યેની પ્રીતિનું પરિણામ છે-હાડમજ્જામાં રહેલી દાનધર્મની ભાવનાનું પરિણામ છે. આ દાનધર્મની રીતિ હવે ઘણો ફેરફાર માગે છે. તેને વ્યવસ્થિત, સંગઠિત કરીને તેનો લાભ વધુ ઉપયોગી રીતે વધુમાં વધુ માનવસંખ્યા લઈ શકે અને તેમ થતાં ભવિષ્યમાં તેવા લાભ લેનારની સંખ્યા ઓછી જ થતી જાય એમ કરવાની જરૂર છે. અહિંસા અને અમારિનાં તત્ત્વો હાલના સમયમાં કેવી રીતે સાચાં પાળી શકાય તે સંબંધમાં પં. સુખલાલજીએ “અહિંસા અને અમારિ' પર કરેલ વ્યાખ્યાન પર ધ્યાન ખેંચી અત્ર વિશેષ કહેતાં વિરમવું પડે છે. ૧૧૩૩. તેમની ધાર્મિક ક્રિયા વિષે ટૂંકમાં કહેતાં મુખ્યપણે દરેક નવકાર (નમસ્કાર) એટલે પાંચ જાતના મહા ઉત્તમોને નમસ્કાર કરવારૂપ-પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરે છે. મૂર્તિપૂજકો જિનપ્રતિમાને વંદન, તેમનું પૂજન અર્ચનાદિ “ચૈત્યવંદન-સ્તવનાદિથી તેમજ વિશિષ્ટ પૂજા (પૂજાનિમિત્તનાં જ કાવ્યો)થી કરે છે, આત્મધ્યાન અને સ્વાધ્યાય માટે સમતાના પોષક એવી “સામાયિક અને કરેલાં પાપો કે દોષોના પ્રાયશ્ચિત રૂપે ‘પ્રતિક્રમણ' (કે જે દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એમ પાંચ પ્રકારનું છે) નામની ક્રિયા તેનાં ખાસ આવશ્યક સૂત્રો બોલી કરે છે, પૌષધ વ્રત કરે છે એટલે-પર્વચતુષ્ટય અર્થાત્ આઠમ, ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યાને દિને આહાર, શરીરસત્કાર એટલે સ્નાનાદિ, અબ્રહ્મ અને સાવદ્ય કર્મનો ત્યાગ કરી ધર્મની પુષ્ટિ અર્થે પૌષધશાલામાં ૩૦ મુહૂર્તના એક અહોરાત્ર સુધી રહેવા રૂપ પૌષધવ્રતમાં રહે છે, તે દરેક માસમાં બે બીજ, પાંચમ, ચૌદશ-એમ છ દિવસોએ લીલોતરી કે એવો આહાર નથી લેતા. હંમેશ સૂર્યાસ્ત પહેલાં ભોજનાદિથી પરવારી “ચોવિહાર' કરે છે-ચતુર્વિધ આહાર (અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય)ના ત્યાગરૂપી બાધા લે છે. ચોમાસામાં પર્યુષણનાં આઠ કે દશ દિવસો માત્ર ધર્મક્રિયામાં-ઉપવાસમાં-ઉપદેશશ્રવણમાં ગાળે છે ને છેલ્લા દિને ગતવર્ષમાં બીજા સાથે જે કંઈ મન વચન કાયાથી જાણ્યે અજાણ્યે પોતાના દોષ થયા હોય તેને માટે તેને “ખમાવવા” -માફી માગવા જાય છે અને પોતે પણ “ખમે છે'-માફી આપે છે ત્યારે “ મિચ્છામિ દુકડ” (મિથ્યા મે દુષ્કૃત) કહીને ક્ષમા માગે છે ને આપે છે. આને ખમતખામણા (ક્ષમા-ક્ષમાપના) કહે છે. તે મળીને કે પત્ર દ્વારા અપાય છે. તે ઉપરાંત ઘણી બાબતોમાં “પચ્ચખાણ” (પ્રત્યાખ્યાન)-અમુક ન કરવાની બાધા-પ્રતિજ્ઞાનાં વ્રત લે છે. કેટલાક જે બાર અણુવ્રત શ્રાવકના કહ્યાં છે તે દરેક વ્રતની સીમા નક્કી કરી વ્રતધારી બને છે. પૂર્ણ બ્રહ્મચર્યરૂપ “ચોથુવ્રત લેનાર દંપતીઓ પણ નીકળી આવે છે. કેટલાક અમુક નિયમ' ધારે છે, કેટલાક સપ્તવ્યસનના ત્યાગનાં વ્રત Page #641 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આદરે છે. આ સર્વ ક્રિયાઓમાં ઉતરતાં ત્યાગ, સંયમ, દેહદમન, વૈરાગ્ય આદિ નિવૃત્તિપ્રધાન ભાવના જ તરી આવે છે. આવી ક્રિયાઓ ભાવપૂર્વક પાળનારાઓ જૈનોમાં છે, તેના કરતાં પરંપરાથી શ્રદ્ધાબળે આચરનાર વિશેષ છે. તો પણ સામાન્ય રીતે જણાશે કે જૈનોમાં ગુન્હાઓનું પ્રમાણ બીજી કોમો કરતાં ઘણું ઓછું આવે છે તેનું કારણ જૈનધર્મના સિદ્ધાંતો અને આચારોની શુભ અસર છે. ૧૧૩૪. પૂર્વના જૈનોએ પોતાના પ્રતાપની ઘણી અસર કરી છે છતાં સંઘનું સંખ્યાબળ ધીરે ધીરે ઘટતું જાય છેઃ વસ્તીપત્રકમાં ભારતમાં બધા સંપ્રદાયના જૈનોની સંખ્યા ઇ. સ. ૧૮૯૧ (સં. ૧૯૪૭) માં ૧૪૧૬૬૩૮, ૧૯૦૧ (સં. ૧૯૫૭) માં ૧૩૩૪૧૪૮, ૧૯૧૧ (સં. ૧૯૬૭) માં ૧૨૪૮૧૮૨ અને ૧૯૨૧ (સં. ૧૯૭૭)માં ૧૧૭૮૫૯૬ છે. પહેલવહેલી ભારતીય મનુષ્યગણના સન ૧૮૭૨માં થઇ, તે વખતના જૈનોની સંખ્યાના આંકડા મળતા નથી, તેમજ છેલ્લી ચાલુ વર્ષ સન ૧૯૩૧માં (સં. ૧૯૮૭માં) ગણના થઈ તેની પણ લોકનો વિરોધ હોવાથી બરાબર મનુષ્યગણના થઈ નથી છતાં જે સરકારી આંકડા હવે પ્રકટ થાય છે તેમાં જૈનોની કુલ સંખ્યા ૧,૨૫,૨૧૦૫ નોંધાઈ છે. ૧૧૩૫. પશ્ચિમ ભારતમાં શ્વેતામ્બર જૈનધર્મના અનુયાયીઓમાં મુખ્યત્વે વણિક જ્ઞાતિના છે, અને તેની સાથે ભોજક બ્રાહ્મણ, ભાવસાર, ભણશાલી, પાટીદાર આદિની જ્ઞાતિના પણ જૈનધર્મ પાળતા જોવામાં આવે છે. વણિક જ્ઞાતિમાં મુખ્યત્વે ઓશવાળ, પોરવાડ, અને શ્રીમાળી વણિક જ્ઞાતિ છે અને તેમાં દશા અને વીસા એવા ભેદ છે. ૧૧૩૬. પૂર્વે એટલે સં. ૧૬૦૦ પહેલાં જૈનધર્મના અનુયાયી તે શ્રાવક, અને બીજા મહેશ્વરમહાદેવ-શિવને માનનાર મહેશ્વરી (હાલ જેને “મેસરી-મશ્રી' કહેવામાં આવે છે) કહેવાતા. કોઈ કોઈ રામાનુજી કે ભાગવતધર્મ પ્રમાણે વિષ્ણુના ઉપાસક હતા; પણ પછીથી જ્યારે વિક્રમ સત્તરમી સદીમાં વલ્લભાચાર્યનો ધર્મ વિષ્ણુની ઉપાસના તરીકેનો ગૂજરાતમાં ફેલાયો ત્યારે શ્રાવક ને મહેશ્વરીમાંથી તે વિષ્ણુધર્મને માનનારા થયા તે વૈષ્ણવ કહેવાયા. જે વાણિયા જ્ઞાતિઓ અત્યારે કેવળ વૈષ્ણવ ધર્મ માનનારી થઈ ગઈ છે, તે જ્ઞાતિઓ પણ પહેલાં જૈનધર્મ માનતી હતી એમ બતાવનારા કેટલાક લેખ મળે છે. દાખલા તરીકે નાગર, કપોળ, મોઢ, ગૂર્જર, વાયડા, ખડાયતા, પલ્લીવાલ, ડીસાવાલ વગેરે. આ લેખો પરથી એમ ન કહી શકાય કે એ જ્ઞાતિના સર્વ લોકો તે કાલે જૈનધર્મી હતા. શ્રીમાળી પોરવાડ અને ઓશવાળ જ્ઞાતિના જૈનોનાં ભરાવેલાં બિંબો અને પાષાણની પ્રતિમાઓ જેટલા પ્રમાણમાં મળે છે તેટલા પ્રમાણમાં નાગર, કપોળ કે બીજી અત્યારે વૈષ્ણવ ધર્મ પાળતી જ્ઞાતિઓની ભરાવેલી પ્રતિમા મળતી નથી, એથી એમ સમજાય છે કે નાગર, કપોળ વગેરે જ્ઞાતિના બધા લોકો પહેલાં જૈન ધર્મ પાળતા નહિ હોય, પણ જૈન ધર્મ પાળવામાં તે તે જ્ઞાતિઓ કંઈ પ્રતિબંધ માનતી હોવી ન જોઈએ અને તેનામાંના કેટલાક લોકો વૈષ્ણવ ધર્મના (રામાનુજી વૈષ્ણવ અથવા સામાન્ય ભાગવત ધર્મના-વલ્લભાચાર્યનો વૈષ્ણવ માર્ગ તે કાલે ચાલતો થયો નહોતો. સં. ૧૬૦૦ પછી ઘણે વર્ષે વલ્લભી સંપ્રદાય ગુજરાત દાખલ થયો) તેમજ કેટલાક લોકો શૈવી અને કેટલાક જૈન એ પ્રમાણે હોવા જોઈએ. જૈન નહિ તે બધા “માહેશ્વરી’ એ નામે ઓળખાતા. માહેશ્વરીઓ અને Page #642 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૧૩૪ થી ૧૧૩૭ જૈન કોમો ૫૧ ૭ જૈનો વચ્ચે ખાવાપીવાના વહેવારમાં કોઈપણ પ્રકારનો પ્રતિબંધ હોવો ન જોઇએ.” (સ્વ. મણિલાલ બકોરભાઈ વ્યાસ-જૈન પ્રતિમાઓ ઉપરના લેખ. કૉ. હેરેલ્ડનો જૈન ઇતિહાસ સાહિત્ય અંક વીરાત્ ૨૪૪૧). જ્ઞાતિ જાતિના ભેદભાવ જૈનધર્મના સિદ્ધાંતવિરૂદ્ધ હોવા છતાં જૈનોમાં બ્રાહ્મણ ધર્મની અસરથી-સ્વરક્ષણાર્થે થયા લાગે છે. એનો તથા આ સર્વ જ્ઞાતિઓનો લાંબો ઇતિહાસ છે કે જેના પર ઉક્ત સ્વ. મણિલાલ વ્યાસનો “શ્રીમાળી (વાણીઆ)ઓના જ્ઞાતિભેદ' એ નામનો ગ્રંથ ઘણો પ્રકાશ પાડે છે. ૧૧૩૭. જૈનોની સંખ્યા ઘટતી જાય છે તેનાં કારણો ઘણાં છે, ટૂંકમાં એ ગણાવી શકાય કે - (૧) પુષ્કળ રજપૂતોને અને બીજી જાતિવાળાને જૈનાચાર્યોએ પૂર્વે પોતાના ચમત્કારોથી, ઉપદેશથી અને સમાગમથી જૈન બનાવ્યા, પણ પછીથી તેવા પ્રકારની શક્તિ અને સ્થિતિ ઘણાકાળથી જોવામાં આવી નથી. (૨) કુમારિલ અને શંકરાચાર્ય બ્રાહ્મણધર્મનું પુનઃ સંસ્થાપન-સંસ્કરણ કરી વેદાન્ત ફિલસૂફી પ્રરૂપી અને તેના અનુયાયીઓ સમગ્ર દેશમાં ફરી શ્રમણ સંપ્રદાયનો તિરોભાવ કરવા માટે પ્રયત્નશીલ રહ્યા. ત્યારપછી અનેક અન્યધર્મી મહા-ઉપદેશકો અને મતપ્રવર્તકો થયા. કોઈ મૂર્તિનિષેધક, કોઈ ભક્તિપ્રધાન, કોઈ શિંગારવિલાસ ને ભોગપભોગમાં રક્ત, તો કોઈ અવધૂત. આ સર્વેની અસર તે સર્વના મધ્યમાં-સમાગમમાં રહેનાર જૈનધર્મ પર પણ પડી. (૪) વ્યાપાર અને ગરીબાઈ આદિ બીજાં કારણથી સ્વજન્મભૂમિનો ત્યાગ કરી જ્યાં જૈનધર્મનો પ્રચાર સવિશેષ ન હોય અને ધર્માનુકૂળ સંજોગો ન હોય ત્યાં જવાની ફરજ પડી ને તેથી ત્યાં મૂળ ધર્મ છોડાવા લાગ્યો. (૩) જૈનસંઘનું બંધારણ અવ્યવસ્થિત અને છિન્નભિન્ન થઈ અનેક ગચ્છો, તડો, મતભેદો ઉત્પન્ન થતાં જ્યાં પોતાનો સ્વાર્થ યા વૃત્તિ ઢળવા પામ્યાં ત્યાં લોકો ગયા. (૫) લગ્ન સંબંધમાં એટલી બધી સંકુચિતતા થઈ કે ઘણાને અવિવાહિત રહેવું પડ્યું. દાખલા તરીકે ગુજરાતના શ્રીમાળીઓમાં વીસા બધા જૈન છે, પણ દશામાં કેટલાક જૈન તો કેટલાક વૈષ્ણવ આદિ છે. દશા શ્રીમાળી શ્રાવક અને દશાશ્રીમાળી વૈષ્ણવ એકમેકમાં લગ્ન કરી શકે, પણ દશાશ્રીમાળી શ્રાવક અને વસાશ્રીમાળી શ્રાવક ન કરી શકે. એટલે ધર્મબંધન કરતાં જ્ઞાતિબંધન વધારે મહત્ત્વ ભોગવે છે. (૬) હમણાં છેલ્લા સૈકામાં શ્રી દયાનંદ સ્થાપિત આર્યસમાજની પ્રખરતામાં અંજાતાં કેટલાક તેમાં ભળ્યા, કોઈ બીજી સમાજમાં ગયા. કોઈ ધર્મમાં ન જ માનતાં ધર્મના ચિન્હ વગરના રહ્યા. (૭) આ સર્વ સાથે જ્ઞાનપ્રધાન જૈનધર્મના સિદ્ધાંતોનું સાચું અને સર્વસાધારણ સ્વરૂપ લોકો બહુ ઓછું જાણે, અને ધર્મના તાત્ત્વિક ગ્રંથો તથા બીજા પ્રમાણભૂત, ગ્રંથનું વાચન અને મનન તો તેથીય ઓછું એથી બીજા ધર્મો સાથે સમન્વય કરવાનું તો દૂર રહ્યું પણ મૂળ ભૂમિકાપર ટકવું કેટલાકને અશકય થઇ પડ્યું. આ અને આવાં બીજાં કારણોથી પૂર્વે જૈન થયેલ આખી જ્ઞાતિઓએ જૈન ધર્મનો ત્યાગ કરીને સગવડ અને સંજોગ પ્રમાણે ધર્મગ્રહણ કર્યો જણાય છે. [આ પ્રકરણ લખવામાં પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો' એ નામના પુસ્તકમાંથી પંડિત સુખલાલજીનાં વ્યાખ્યાનોની મુખ્ય સહાય લીધી છે.] Page #643 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૬ જૈન સંસ્કૃતિ-કલાઓ. સાહિત્ય અને કલાના ઉત્કર્ષ માટે-ગૂજરાતના નવજીવનમાં એ બન્નેનું યોગ્ય સ્થાન સ્થાપવા માટે જૈનો અનેક રીતે પ્રયત્ન કરી શકે એમ છે. પશ્ચિમનું વીર્યવાનું સાહિત્ય ગ્રેજ્યુએટો, સાધુઓ વગેરે દ્વારા ગુજરાતીમાં ઉતરાવે અને તેનો પ્રચાર કરાવે, મંદિરો બાંધતાં બાંધકામ, ચિત્ર અને મૂર્તિવિધાનની કળા વિશેષ ખીલવવા જમાનાને યોગ્ય તેમાં જીવનરૂપાંતર કરવા ધ્યાન આપે; અને આ ધ્યાન યથાર્થ આપી શકાય માટે સ્ત્રીપુરુષોમાં કલાભિરુચિ અને કલાના રસિક સંસ્કાર ભિન્ન ભિન્ન રીતે ફેલાવે. મંદિરોમાં થતા સંગીત અથવા ધનાઢ્યતાને લીધે મળતી નવરાશ અને તેમાં મણાતી મોજને પ્રસંગે થતા સંગીતને પણ કલા, પ્રજાજીવન આદિને ઉત્કર્ષ આપે એવું કરવા પ્રયત્ન કરે, અમને સારામાં સારું જ રુચશે અમારૂં જ પણ તે જોઈએ-બીજાનું અનુકરણ રૂપ અંદરથી હલકું પણ ઉપરથી દેખાવડું નહીં જ પાલવે નરસું અમારી પાસે ટકનાર નથી એવી ભાવના રગેરગમાં ભરાય તો જ ખરૂં. - સ્વ. રણજિતરામ વાવાભાઈનો લેખ “જૈનો અને ગુજરાતનું નવજીવન.” (જૈન છે. કૉ. હેરલ્ડનો પર્યુષણ અંક ઑગષ્ટ-સપ્ટે. ૧૯૧૩.) ૧૧૩૮. કલા-વિશાલભારત'ના કલાસંબંધીના ૧૯૩૧ ના જાન્યુ. ના ખાસ અંકમાં કહેલ છે કે -કલા, આ એક શબ્દથી “સત્યં શિવ સુન્દર' એ ત્રણ શબ્દોનો પ્રતિધ્વનિ હૃદયમાં ગુંજ્યાં કરે છે. આ વિશ્વમાં જે સત્ય છે, જે કલ્યાણકર છે, જે સુંદર છે તેનું અધિક સુબોધરૂપમાં પ્રદર્શન તેનું નામ કલા-સાચી કલા. ગાંધીજી કહે છે કે - “કલાવિહીન મનુષ્ય પશુ સમાન છે; કર્મમાં કુશલતા તેનું નામ કલા-વતા કર્મસુ કૌશલ્લે ગીતામાં કર્મમાં કૌશલને યોગ કહેલ છે તે સંપૂર્ણ કલા છે. આ વાત બાહ્ય કલા પર લાગુ પડે છે. જેને કરોડો ગ્રહણ ન કરી શકે તે કલા નથી. પણ સ્વચ્છન્દ છે; જેને કરોડો ગ્રહણ કરી શકે તે કલા છે, યોગ છે, પછી ભલે આ કલા કંઠની હોય, યા કપડાની હોય કે પાષાણની હોય. કરોડો લોકોના એક અવાજથી રામધુન લગાવવી તે કલા છે અને આવશ્યક છે. ઘણાં મંદિરો કલામય છે અને તે કલા એવી છે કે તેને કરોડો ગ્રહણ કરી શકે છે. મંદિરમાં પૂજાપાઠાદિક આવશ્યક અનુસાર શ્રદ્ધાપૂર્વક થવાં એ કલાનો નમૂનો છે. તેવી રીતે જ્યાં સમય, ક્ષેત્ર, સંયોગનું પ્રમાણ-ખ્યાલ રખાય છે ત્યાં કલા છે. વિચારપૂર્વક કામ કરવાથી તેમાં રસ જરૂર પેદા થાય છે. વિચારપૂર્વક કરેલું કામ કલામય બને છે અને સાચી કલા સદા રસમય છે. કલા જ રસ છે એમ પણ કહી શકાય છે. ભોગનું પરિણામ નાશ છે, ત્યાગનું ફલ અમરતા છે. રસ સ્વતંત્ર વસ્તુ નથી. Page #644 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૧૩૮ થી ૧૧૪૧ સંસ્કૃતિ અને કળો ૫૧૯ રસ આપણી વૃત્તિમાં છે. એકને નાટકના પડદામાં મજા આવશે, બીજાને આકાશમાં નિત્ય નવાં પરિવર્તન થતાં જાય છે તેમાં મજા આવશે-અર્થાત્ રસ તાલીમ યા અભ્યાસનો વિષય છે.” ૧૧૩૯. મૂર્તિકાર, ચિત્રકાર, ગાયક, વાદક અને કવિ-એતો આશ્ચર્યમય વિશ્વના ઉદ્ધોધક જ છે. તેથી તે સર્વે કલાકાર છે. બીજા શિલ્પીઓ પણ કલાકાર છે. કારણ કે તેમનો ઉદેશ પણ તેવો છે. દેશકાલ અનુસાર કલા પણ પોતાનાં જુદાં જુદાં રૂપો પ્રકટ કરે છે. કલાના નિર્માણમાં ભાવના અને આદર્શ મુખ્ય છે. તે જેટલા વધુ સત્ય, કલ્યાણકર અને સુંદર તેટલા પ્રમાણમાં કલા વધુ સ્વાભાવિક અને ઉચ્ચ. ૧૧૪૦. શિલ્પ શબ્દનો અર્થ વૈદિક કાલમાં નૃત્ય, ગીત અને વાદ્ય થતો હતો, પરંતુ સમયના પરિવર્તનથી તે નૃત્ય, ગીત અને વાદ્યનો સમાવેશ કલા એ શબ્દમાં થયો અને શિલ્પનો અર્થ સડક બનાવવા વગેરેમાં પરિણમ્યો. શિલ્પીઓમાં અનેક કારીગરોની ગણના થવા લાગી. “વાસ્તુવિદ્યા'માં સ્થપતિ (ભવન-નિર્માતા), સૂત્રગ્રાહી (સુતાર), તક્ષક (મૂર્તિકાર), અને મૃતકર્મજ્ઞ (કુંભાર)નો સમાવેશ શિલ્પીઓમાં કર્યો છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં માલાકાર (માલી), કર્મકાર (લુહાર), શંખકાર (શંખ બનાવનાર), કુવિન્દક (વણકર), કુંભકાર (કુંભાર), કાંસકર (કંસારા), સૂત્રધાર (સુતાર), ચિત્રકાર અને સ્વર્ણકાર (સોની) એ સર્વેને શિલ્પી કહેલ છે. એટલે કે શિલ્પના વિસ્તૃત અર્થમાં પ્રાયઃ સર્વે મુખ્ય કારીગર આવી જાય છે. વાસ્તુશાસ્ત્ર' શિલ્પશાસ્ત્રનો એક વિભાગ છે. તેના લેખકો પૈકી વિશ્વકર્માએ અપરાજિત વાસ્તુશાસ્ત્ર રચ્યું કહેવાય છે તેમાં જિનમૂર્તિ સંબંધી શ્લોકો છે. ૧૧૪૧. “એક પાશ્ચિમાત્ય વિદ્વાને ૪૯ સંસ્કૃતિ Civilization અને સંસ્કારિતા (culture)નું સ્વરૂપ આળેખતાં તેની સાથે કળાનો સંબંધ જણાવ્યો છે તે જોઈએ. મનુષ્યના જીવનમાં અગ્રસ્થાન જ્ઞાનનું છે. જગતમાં આવી એ વસે છે અને પોતાની ઇન્દ્રિયો દ્વારા જગતનો જે પરિચય એ મેળવે છે તે જ્ઞાન છે. પણ જ્ઞાન માટે બે ક્રિયાનો વ્યાપાર આવશ્યક છે. આસપાસના જગતના અંશેઅંશનો પરિચય મેળવવા તે અંશોની શોધ કરવી જોઇએ. શોધથી પ્રાપ્ત અંશોનું પૂર્ણ જ્ઞાન મેળવવા-મનુષ્યના ઉપયોગમાં એ અંશો આવી શકે એવું એમના વિષે જ્ઞાન મેળવવા જે વ્યાપાર ચાલે તેને આપણે વિજ્ઞાન કહીએ. જગતના અંશોના સ્વરૂપ, નિયમો વગેરે જાણ્યા પછી મનુષ્યના સુખ માટે તે અંશોનું પ્રયોજન કરવું તે ઉદ્યોગ (હુન્નર). કુદરત આકસ્મિક રીતે જે સુખ આપે તે સ્વીકારી સંતોષ માનનારા મનુષ્યો કુદરતને પોતાની સત્તામાં લાવી તેની મારફત સુખ મેળવવા ઉદ્યોગ કરે ત્યારે તેમના જીવનમાં હોટો ફેરફાર થાય છે. કુદરતની વસ્તુઓ લઈ પોતાના ઉપભોગ માટે નવી વસ્તુઓ બનાવવામાં મજદૂરી, મૂડી વગેરેનો ખપ પડે છે. એકાકી જીવન ગાળવાને બદલે બીજા મનુષ્યોના સંગમાં જીવન ગાળવું પડે છે. આથી એમના જીવન વ્યવહારની નવી વ્યવસ્થા થાય છે. આ વ્યવસ્થા થયા પછી મનુષ્યના જીવન વ્યવહારમાં નવા નવા પ્રશ્નો ઉઠે છે-તેમના નિર્ણય અને નિર્ણયાનુસાર તેમનો HEC. Chamberlain's Foundations of 19th Century Civilisation. For Private & Persenal Use Only Page #645 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જીવન વ્યવહાર નિયત રાખવા અલાહિદી સત્તાની જરૂર પડે છે. આ સ્થિતિમાં રાજસત્તા જન્મે છે અને મનુષ્યોના સંસારમાં રાજા, રાજય, રાષ્ટ્રના નાનાવિધના પ્રશ્નો ઊઠી ઉકેલાય છે. આ સર્વે મનુષ્યના ઐહિક જીવન સાથે નિસ્બત રાખનારી રચના છે. પણ નાનાવિધના પ્રસંગો અને કારણોને લીધે ઐહિક જીવનથી ભિન્ન જીવનની તૃષ્ણા, અનુભવ થાય છે અને તેમને અનુરૂપ એ ભિન્ન જીવનના અંશોની રચના પણ થાય છે. એ તૃષ્ણાએ અનુભવમાંથી જે દેવદેવીઓની પૂજા અને પૂજાઓને લગતા સમારંભો, ઉત્સવો, તેમની વ્યવસ્થા કરવાનાં સ્થાન અને કરનારા ખાસ અધિકારીઓ વગેરેનો જન્મ થાય છે. મનુષ્યોના ધાર્મિક જીવનની વિવિધ રચના આમ થાય છે. માનવોના સંસારમાં આ જે નવા નવા ફેરફારો અને તેમને અનુરૂપ ઘટનાઓ થાય છે તે સંબંધી મનુષ્યને વિચારો છૂરે છે. વસ્તુઓના જન્મ, પરસ્પર સંબંધ ઉદેશ આદિ પરત્વે નાનાવિધના દૃષ્ટિબિંદુથી ગવેષણા થાય છે. ઇહ અને પર જીવનના નાનાવિધના દૃષ્ટિબિંદુથી ગવેષણા થાય છે. ઈહ અને પર જીવનના સંબંધો નિરૂપાય છે. સંસારમાં મનુષ્ય મનુષ્યના વ્યવહારનાં ધોરણ નક્કી થાય છે. આમ તત્ત્વચિંતન, ધર્મચિંતન અને નીતિચિંતનના જન્મ થાય છે. ચિંતન પ્રમાણે જીવનના આચાર-વ્યવહાર ગાળવા પ્રયાસ થાય છે. કુદરત, મનુષ્ય અને ઈશ્વરના સમાગમ, પરિચય અને તત્સંબંધી ચિંતનથી એ ત્રણેમાં રહેલા સૌંદર્યની છાપ મનુષ્ય પર પડે છે. એ છાપ ઇંદ્રિયગોચર કરવા મનુષ્ય જે જે કરે છે તેને કલા કહેવામાં આવે છે. શોધ અને વિજ્ઞાનથી મનુષ્યનું જ્ઞાન વધે છે; ઉદ્યોગ, સમાજ-વ્યવસ્થા, રાજવ્યવસ્થા અને ધર્મવ્યવસ્થાથી તેની સંસ્કૃતિ ખીલે છે; ચિંતન અને કલાથી સંસ્કારિતા (culture) દીપે છે. આ સર્વે પ્રદેશોમાં ગૂજરાતીઓએ પોતાને માટે અને જગતને માટે જે કાંઈ કર્યું હોય-સ્વતંત્ર રચનાથી અથવા અન્યરચિત ઘટનાએ નવું રૂપાન્તર આપવાથી જે કાંઈ કર્યું હોય તેનું નિરૂપણ કરવું તેજ ગૂજરાતીઓનાં ગૌરવનું યશોગાન ગાવાનું છે. (રણજિતરામ ભાઈનો “જૈન સંસ્કૃતિ' પરનો લેખ જૈ. કૉ. હે. નો જૈન ઇતિહાસ-સાહિત્ય અંક વીરાત્ ૨૪૪૧) ૧૧૪૨. જૈનોના સ્થાપત્યે જ ગુજરાતની શોભા વધારી છે. એ પ્રસિદ્ધ વાત છે કે જૈનકલા અને સ્થાપત્ય જીવંત વિદ્યમાન ન હોત તો વિસંવાદી મુસલીમ કળાથી હિંદુકલા દૂષિત થઈ જાત. પ્રભાસ-પાટણના પ્રસિદ્ધ સોમનાથના શિવમંદિર વિષે મી. ફર્ગ્યુસન પોતાના સ્થાપત્યપરના ગ્રંથમાં જણાવે છે કે જો કે તે બ્રાહ્મણ ધર્મનું મંદિર છે, છતાં તે બારમી સદીમાં ગુજરાતમાં જૈનોએ વાપરેલી શિલીનું ઉદાહરણ દાખવે છે. રાણકપુરના જૈન મંદિરના અનેક સ્થંભો જોઇને તે કલારસિક વિદ્વાન મુગ્ધ થાય છે; તેનો એક પણ સ્થંભ બીજા સ્થંભ જેવો નથી, દરેક સ્થંભમાં વિવિધતા છે, તેની ગોઠવણમાં પ્રાસાદ (grace) છે, જાદી જુદી ઉંચાઈના ઘુમટોનો ખૂબીપૂર્વક સમૂહ કરેલો છે, અને તે છતાં પ્રકાશ આણવાની યુક્તિ સફળ રીતે વાપરી છે-આ સર્વ ઉત્તમ પ્રભાવ પડે છે. દેલવાડા મંદિરો સંબંધી-વિમલ મંત્રીના બંધાવેલ મંદિર માટે તે લખે છે કે તે સુરુચિ જેટલું કરવા આપે તેટલું બહુશ્રમસિદ્ધ છે, છતાં વધુ સરલ અને વધુ વિસ્મયકારક છે. તેનો આરસનો ઘુમટ તેના અતિ મૂલ્યવાન કોતરણીના કામથી મહા સૌંદર્યવાળો છે. તેજપાલનું આભૂપરનું શ્વેત આરસનું આખું મંદિર વિગતની Page #646 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૧૪૨ થી ૧૧૪૫ સંસ્કૃતિ અને કળા ૫ ૨૧ સૂક્ષ્મતા અને આભૂષણોની સમુચિતતાથી એટલા બધા પ્રમાણમાં નિર્માયેલું છે કે તેની જોડી તેવા પ્રકારના ઉદાહરણથી કયાંય પણ પ્રાયઃ મળે તેમ નથી. આ સ્થાપત્યના અતિ સુંદર જીવતા જાગતા નમુનાઓએ-જૈન કલાએ હિંદુ કલા પર જ નહિ, પરંતુ વિદેશથી આવેલી મુસલમાનોની કલા પર પણ પ્રભાવ પાડયો છે. અમદાવાદની મુસ્લીમ કલામય ઈમારતો પરથી તે સ્પષ્ટ દિસે છે. ૧૭૦ ૧૧૪૩. મૂર્તિવિધાન-પ્રાચીન ભારતીય કલાકારોએ મૂર્તિઓ બનાવવામાં તેના આંતરિક ભાવ અને પરિચિન્તનનું પ્રદર્શન કરવાની ચેષ્ટા કરી છે. આ ચેષ્ટામાં તેમણે મૂર્તિની મુખાકૃતિ જ વિશેષ સુંદર બનાવવાની અને તેમાં યોગ અને શાન્તિનો ભાવ બતાવવાની વિશેષ કાળજી રાખી છે, ભારતીય કલાનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ બુદ્ધ અને જિનની મૂર્તિઓમાં મળે છે. તે મૂર્તિઓ નિઃસંદેહ અતિ સુંદર છે ને તે જોતાં તેમની શાન્તપ્રકૃતિ અને ધ્યાનમુદ્રા એકદમ પ્રત્યક્ષ થાય છે. તેમને જોઈને ધનપાલ કવિએ કહેલ છે તેવા ઉદ્ગાર સહેજે નીકળી પડે છે કે : प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्न वदनकमलमंक: कामिनीसंगशून्यः । करयुगमपि यत्ते शस्त्रसंबंधवन्ध्यं तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ -- જેના નયનયુગલ પ્રશમરસમાં નિમગ્ન છે અને પ્રસન્ન છે, જેનું વદનકમલ કામિનીના સંગથી શૂન્ય અને નિષ્કલંક છે, જેના કરયુગલ શસ્ત્રના સંબંધથી મુક્ત છે, તેવો તું તે કારણે વીતરાગ હોઈ જગતમાં ખરો દેવ છે. कथयन्ति कषायमुक्तिलक्ष्मी यस्या शांततया भवान्तकानां । प्रणमामि विशुद्धये जिनानां प्रतिरूपाण्यभिरूपमूर्तिमंति ॥ -સંસારથી મુક્ત શ્રી જિનેન્દ્ર દેવોની તેમના તદાકારરૂપ સુંદર મૂર્તિઓ કે જેઓ પોતાની પરમ શાન્તતાદ્વારા સંસારી જીવોના કષાયોની મુક્તિરૂપી લક્ષ્મી કહે છે-ઉપદેશે છે તેમને હું આત્મશુદ્ધિ માટે પ્રણામ કરું છું. ૧૧૪૪. અથવા “શાન્ત શિવં સુન્દ્રાં’ એમ સ્વાભાવિક કહેવું પડે છે. જ્યારે કોઈ પૂજાર્થી આ મૂર્તિઓ પ્રત્યે જાએ છે ત્યારે તેના વિચાર આ સંસારમાંથી નીકળી આધ્યાત્મિક સંસારમાં જઈ પહોંચે છે. આ માટે શુક્રાચાર્ય શુક્રનીતિમાં જણાવ્યું છે કે: “પ્રતિમાની વિશેષતા એ હોવી જોઈએ કે તે યોગ અને પરિચિંતનની પ્રત્યે લઈ જવામાં સહાય આપે.” મૂર્તિ બનાવવામાં મૂર્તિકારનો ઉદેશ ચર્મ-ચક્ષુઓને માટે આનન્દ ઉત્પન્ન કરવાનો નહોતો પણ પૂજાર્થીના હૃદયમાં યોગના ભાવ ઉત્પન્ન કરવાનો હતો તેથી મૂર્તિઓ ધ્યાનાવસ્થિત, શાંતસ્વભાવની તથા શાન્ત શિવ સુન્દ્રાં ના આદર્શવાલી હોવી જોઇએ. શુક્રનીતિમાં એ પણ કહ્યું છે કે મૂર્તિઓનો બનાવનારો મનુષ્ય પણ ધ્યાનશીલ પ્રકૃતિનો હોવો ઘટે, અન્યથા તેને આ પ્રકારની મૂર્તિઓ રચવાનો સંભવ નથી. ૧૧૪૫. ભારતીય ચિત્રકળાના સમર્થ અભ્યાસી શ્રીયુત નાનાલાલ મહેતા જૈન પ્રતિમવિધાન ૫૭0. લાલા લજપતરાયના ‘ભારતવર્ષમા ઇતિહાસમાં જૈનધર્મ વિષે કેટલાંક અમાન્ય કથનોનો મારા મિત્ર રા. મોહનલાલ ભગવાનદાસ ઝવેરીએ લખેલ ઉત્તર કે જે જૈન એસોસિયેશન ઓફ ઇન્ડિયા, મુંબઈ તરફથી સન ૧૯૨૫માં Historical Fact about Jainism નામથી પ્રકટ થયેલ છે. તેમાંથી. For Private & Persenal Use Only Page #647 -------------------------------------------------------------------------- ________________ ૫ ર ર જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વિષે લખે છે કે:- “નંદવંશના રાજ્યકાળથી લગભગ ઇ. સ. પંદરમા સૈકા સુધીના આપણી શિલ્પ કળાના નમૂના વિદ્યમાન છે. જૂના વખતમાં મૂર્તિવિધાન અને ચિત્રાલેખન, સ્થાપત્યને અંગે એના આભૂષણ રૂપે વિકાસ પામ્યાં હતાં. લલિત કલામાં, આપણું સ્થાપત્ય ને પ્રતિમાનિર્માણ, આમ કલાની તવારીખમાં વિશેષ મહત્ત્વનાં છે. એમાંય ખાસ કરીને મૂર્તિવિધાન તો આપણી સંસ્કૃતિનું, આપણી ધર્મભાવનાનું અને વિચારપરંપરાનું મૂર્ત સ્વરૂપ છે. આરંભથી લઈ મધ્યકાલીન યુગના અંત સુધી આપણા શિલ્પકારોએ એમની ધાર્મિક ને પૌરાણિક કલ્પનાનું અને હૃદયની પ્રાકૃત ભાવનાનું દિગ્દર્શન કરાવ્યું છે. જૈન ધર્મ નિવૃત્તિ-પ્રધાન ધર્મ છે ને એનું પ્રતિબિંબ, એના મૂર્તિવિધાનમાં આદિકાળથી લઈ છેવટે સુધી એક જ રીતે પડેલું મળી આવે છે. ઈ.સ. ના આરંભની કુશાણ રાજ્યકાળની જે જૈન પ્રતિમાઓ મળી આવે છે. તેમાં અને સેંકડો વર્ષ પછી બનેલ મૂર્તિઓમાં બાહ્ય દૃષ્ટિએ બહુ જ થોડો ભેદ જણાશે. જૈન અત્ની કલ્પનામાં શ્રી મહાવીરસ્વામીના વખતથી માંડીને શ્રી હીરવિજયસૂરિના કાળ સુધીમાં કોઈ ઉંડો ફેરફાર થયો જ નહિ. એથી જેમ બૌદ્ધકલાની તવારીખમાં, મહાયાનવાદના પ્રાદુર્ભાવથી જેમ ધર્મનું અને એને લઈ તમામ સભ્યતાનું રૂપ જ બદલાઈ ગયું, તેમ જૈન લલિતકલાના ઇતિહાસમાં બનવા ન પામ્યું અને જેથી જૈન મૂર્તિવિધાનમાં વિવિધતા-અનેકરૂપતા ન આવી. મંદિરનો ને મૂર્તિઓનો વિસ્તાર તો ઘણો જ વધ્યો, પણ વિસ્તારની સાથે વૈવિધ્યમાં કે ગંભીરતામાં વધારો ન થયો. પ્રતિમાનાં લાક્ષણિક અંગો લગભગ બે હજાર વર્ષ સુધી એક રૂપમાં કાયમ રહ્યાં ને જૈન કેવલીની ઉભી કે આસીન મૂર્તિમાં લાંબા કાળના અંતરે પણ વિશેષ રૂપભેદ થવા ન પામ્યો. જૈન મૂર્તિઓ ઘડનારા સદા ઘણાભાગે હિંદવાસી જ હતા, પણ જેમ ઇસ્લામી શહેનશાહતના વખતમાં આપણા કારીગરોએ ઈસ્લામને અનુકૂળ ઈમારતો બનાવી, તેમજ પ્રાચીન શિલ્પીઓએ પણ જૈન અને બૌદ્ધ પ્રતિમાઓમાં તે તે ધર્મની ભાવનાઓને અનુસરી પ્રાણ ફૂંકયો. જૈન તીર્થંકરની મૂર્તિ વિરક્ત, શાંત ને પ્રસન્ન હોવી જોઈએ. એમાં મનુષ્ય હૃદયના નિરંતર વિગ્રહને માટે-એની અસ્થાયી લાગણીઓ માટે, સ્થાન હોય જ નહિ. જૈન કેવલીને આપણે નિર્ગુણ કહીએ તો પણ ખોટું નહિ. એ નિર્ગુણતાને મૂર્ત શરીર આપતાં સૌમ્ય ને શાંતિની મૂર્તિ જ ઉદ્ભવે પણ એમાં સ્થૂલ આકર્ષણ કે ભાવનાની પ્રધાનતા ન હોય. એથી જૈન પ્રતિમા એની મુખમુદ્રા ઉપરથી તરત જ ઓળખી શકાય છે. ઊભી મૂર્તિઓના મુખ ઉપર પ્રસન્ન ભાવ અને હાથ શિથિલ-લગભગ ચેતનરહિત સીધા લટકતા હોય છે. નગ્ન ને વસ્ત્રાચ્છાદિત પ્રતિમાઓમાં વિશેષ ફરક હોતો નથી. પ્રાચીન શ્વેતાંબર મૂર્તિઓમાં પ્રાયઃ એક કટિવસ્ત્ર નજરે પડે છે. આસીન પ્રતિમા સાધારણ રીતે ધ્યાનમુદ્રામાં ને પદ્માસનમાં મળી આવે છે. તેઓના બન્ને હાથ ખોળામાં ઢીલી રીતે ગોઠવાયેલા હોય છે. હસ્તમુદ્રા સિવાય બીજી બધી બાબતો લગભગ બૌદ્ધ મૂર્તિઓને મળતી આવે છે. ૨૪ તીર્થકરોની પ્રતિમા વિધાનમાં વ્યક્તિભેદ ન હોવાથી લક્ષણાંતરને લઈને જ આપણે મૂર્તિઓને જુદા જાદા તીર્થકરના નામે ઓળખી શકીયે. આસન ઉપર સાધારણ રીતે તીર્થંકરનું લાક્ષણિક ચિહ કે વાહન ચિત્રિત હોય છે. ૧૧૪૬. જૈનાશ્રિત કલા પ્રધાન ગુણ એના અંતર્ગત ઉલ્લાસમાં કે ભાવનાલેખનમાં નથી. એની મહત્તા, એની કારીગરીની ઝીણવટમાં, ઉદાર શુદ્ધિમાં, એક પ્રકારની બાહ્ય સાદાઈમાં રહેલી Page #648 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૧૪૬ થી ૧૧૪૮ શિલ્પકળા ૫૨ ૩ છે. જૈનકલા વેગપ્રધાન નહિ, પણ શાંતિમય છે. સૌમ્યતાનો પરિમલ, જૈન મંદિરોનાં પ્રસિદ્ધ સુગંધિત દ્રવ્યોની પેઠે, સર્વત્ર હેકે છે. એમની સમૃદ્ધિમાં પણ ત્યાગની શાંત ઝળક દીપે છે. અમદાવાદના હઠીસિંહની વાડીના (ઇ.સ.) ૧૯મી સદીનાં મંદિરોના મંડપોમાં સુંદર નર્તકીઓનાં પૂતળાં જોઇ મેં ત્યાં મળેલા ભાવિક જૈનોને એ વિલાસિતાના ચિત્રાલેખનનું પ્રયોજન પૂછ્યું ત્યારે સહુથી સંતોષકારક ઉત્તર એક નવયુવક તરફથી એવો મળ્યો કે બહારના મંડપોમાં ઋદ્ધિ અને સિદ્ધિ મૂર્તિમંત આળેખવાનું પ્રયોજન એટલું જ હતું કે ત્યાગીને એ સહુ વસ્તુઓ શક્ય છતાં ત્યાજય હોઈ બહાર જ પ્રવર્તે છે. આ જ ઉદેશને અનુસરી જૈન સ્થાપત્યના અનુપમ વૈભવમાં પણ ત્યાગની અનન્ય શાંતિ છુપાયેલી છે.” (જૈન સા.સંશોધક ૩, ૧, ૫૮ થી ૬૧) ૧૧૪૭. વળી પ્રસિદ્ધ ચિત્રકાર શ્રીયુત રવિશંકર રાવલ જણાવે છે કે હિંદી કળાનો અભ્યાસી જૈન ધર્મને જરાય ઉવેખી શકે નહિ. જૈન ધર્મ તેને મન કળાનો મહાન આશ્રયદાતા, ઉદ્ધારક અને સંરક્ષક લાગે છે. વેદકાળથી માંડી ઠેઠ મધ્યકાળ સુધી દેવદેવતાઓની કલાસૃષ્ટિના શણગારથી હિંદુ ધર્મ લદાઈ રહ્યો હતો. કાળ જતાં કળા ધીમે ધીમે ઉપાસનાના સ્થાનેથી પતિત થઈ ઇંદ્રિયવિલાસનું સાધન બની રહી. તે વખતે જાણે કુદરતે જ વક્રદૃષ્ટિ કરી હોય તેમ મુસલમાની આક્રમણોએ તેની એ સ્થિતિ છિન્નભિન્ન કરી નાંખી, હિંદુ ધર્મ દારિત્ર્ય તથા નિર્બળતા સ્વીકારી લીધાં. સોમનાથ ખંડેર બની ઉભું. તે વખતે દેશની કળાલક્ષ્મીને પૂજ્ય અને પવિત્ર ભાવથી આશરો આપનાર જૈન રાજકર્તાઓ તથા જૈન ધનાઢ્યોનાં નામ અને કીર્તિ અમર રાખી કળાએ પોતાની સાર્થકતા સિદ્ધ કરી છે. મહમુદની સંહારવૃષ્ટિ પુરી થતાં જ ગિરનાર, શત્રુંજય અને આબૂનાં શિખરો પર કારીગરોનાં ટાંકણાં ગાજી ઉઠ્યાં અને જગત માત્ર વિસ્મયમાં ઠરી જાય એવી દેવનગરીઓ ઝળકી ઊઠી. દેશના કુબેરોએ આત્માની રસતૃપ્તિ દેવને ચરણે શોધી-સુગંધ, રૂપ, સમૃદ્ધિ, સર્વ ધર્મમાં પ્રગટાવ્યાં, અને કળાનિર્માણનું સાચું ફળ શાંતિ અને પવિત્રતા અનુભવ્યાં. પરિણામે કળા થોડાએક વિલાસી જીવોના એકાંતી આનંદનો વિષય નહિ પણ દરેક ધર્મપરાયણ મુમુક્ષુ માટે સર્વકાળ પ્રફુલ્લિત સુવાસિત પુષ્પ બની રહી. દરેક ધર્મસાધક એ કલાસૃષ્ટિમાં આવી એકાગ્રતા, પવિત્રતા અને મનની સમાધાન મેળવતો થયો. ધર્મ દૃષ્ટિએ દેવાયતનો શ્રીમાનોને માટે દ્રવ્યાર્પણની યોગ્ય ભૂમિ બન્યાં. એ પૈસાથી તેમના પરિવાર વિલાસથી બચી તેઓ ખાનદાની ભર્યો ત્યાગ અને કુલગૌરવ સમજ્યા. એ ધનિકોના નિઃસ્વાર્થ અને ઉદાર દ્રવ્યત્યાગથી દેશમાં કારીગરો અને સ્થપતિઓનાં કુલો ફૂલ્યો ફાલ્યાં. અસંખ્ય શિલ્પીઓમાંથી કોઈ ઈશ્વરી બક્ષિસવાળા હતા તે અદ્ભુત મૂર્તિવિધાયક થયા. સ્થાપત્ય કે મૂર્તિ, વેલ કે પૂતળી,-દરેકના વિધાનની પાછળ એમની અતિશય ઉચ્ચ માનસવાળી આધ્યાત્મિક જીવનદષ્ટિનું ભાન થયા વિના રહેતું નથી. આબૂ ઉપરની દેવ મહેલાતો, ગિરનાર પરનાં મોટા ઉઠાવનાં દહેરાં, કે શત્રુંજય પરનાં વિવિધ ઘાટનાં વિમાનો જોનારને આપણા આ યુગની કૃતિઓ માટે શરમ જ આવે છે. જૈનધર્મને કળાએ જે કીર્તિ અને પ્રસિદ્ધિ અપાવી તેથી હિંદ આખું મગરૂર છે અને એ દરેક ભારતવાસીનો અમર વારસો છે.” (‘હિંદી કલા અને જૈન ધર્મ' એ નામનો લેખ જૈન સા. સંશોધક ૩, ૧, પૃ. ૭૯) ૧૧૪૮. ચિત્રકલા-પ્રાચીન સંસ્કૃત સાહિત્ય પરથી જણાય છે કે પ્રાચીન ભારતમાં ચિત્રકલા For Private & Persenal Use Only Page #649 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મૃત અવસ્થામાં નહોતી. સમાજમાં તેનો સંતોષજનક આદર અને પ્રચાર હતો. લોક ચિત્રવિદ્યાને પ્રસન્નતાથી શીખતા. ચિત્રકલા ઘણા વિસ્તારમાં પ્રચલિત હતી. સ્ત્રી-પુરુષો રાજકુમાર રાજકુમારીઓ વગેરેનો તેનો પ્રત્યે અનુરાગ હતો એટલું જ નહિ પણ વ્યવહારૂ રૂપમાં પણ આ કલાની શિક્ષા તેઓ પ્રાપ્ત કરતા. રાજાઓ અને શ્રીમંતો મોટી ચિત્રશાલાઓ સ્થાપતા હતા. પ્રાચીન ભારતની ચિત્રકલાનું જીવતું જાગતું ઉદાહરણ અજંતા અને વાઘની ગુફાઓમાં મળે છે. ૧૧૪૯. “અજન્તાનાં ચિત્રોથી રાજપૂત-ચિત્રકલાની ઉત્પત્તિ થઈ છે. અજન્તાની ચિત્રકલા પછી હિન્દુ-ચિત્રકલા એકાએક લુપ્ત થાય છે. મધ્યયુગની ભારતીય ચિત્રકલાનાં ચિન્હ હાલ ઘણાં ઓછાં મળે છે; પણ એ નિશ્ચિત છે કે ભારતમાં તે કલા બરાબર ચાલુ રહી. અજન્તાની ચિત્રાવલી પછી હિન્દુ ચિત્રકલા ઉત્તરોત્તર વિકસિત થઈ બેક સદી પછી પૂર્ણ વિકાસ પર પહોંચી હશે. તેમાં ફેરફાર ધીમે ધીમે થયા તેથી તેનો કાલનિર્ણય કરવો બહુ કઠણ છે. એટલું કહી શકાય કે હિન્દુ અને બૌદ્ધકલાનો સંપૂર્ણ વિકાસ બે હજાર વર્ષનો છે. (તેમાં જૈન કલાનો સમાવેશ થાય છે.) રાજપૂત ચિત્રકલા હિન્દુ કલામાંથી જન્મી પણ તેનો સમયનિર્ણય કરવો મુશ્કેલ છે. મુગલ ચિત્રકલા અકબરના સમયથી-ઇસુની સોલમી સદીથી ઉદ્ભવી ૧૯મી સુધી રહી. રાજપૂત ચિત્રકલા એક બાજા ઇરાની ચિત્રકલાને બીજી બાજુ હિન્દુ ચિત્રકલા એ બે વચ્ચેની ખીણ-ખાઈ સમાન છે. અબુલફજલે કહ્યું છે કે હિન્દુ ચિત્રકલા અમારી સાધારણ કલ્પનાથી કંઈ વધારે આગળ વધેલી છે. તેમાં વિષયોની પ્રચુરતા અને ભાવનાઓનું ઉંડાણ છે. હિન્દુધર્મના આત્મસંયમ, ત્યાગ, પવિત્રતા, અતિશયોકિત કોમલતા અને પ્રચંડતા-સર્વે તેની ચિત્રકલામાં પ્રત્યક્ષ થઈ જાય છે. આ કલા મહાકાવ્ય જેવી છે. તેની વૃત્તિ ધાર્મિક અને શૈલી આદર્શવાદી છે. તેમાં સુંદર વ્યક્તિગત ચિત્ર અપેક્ષાકૃત ઓછાં મળે છે. રાજપૂત ચિત્રકલાની સર્વોત્તમ કૃતિઓનાં કાવ્ય અને કાલ્પનિક કોમલતાને અતિરંજિત કરવા અથવા તેની બનાવટની વિશેષ પ્રશંસા કરવી બહુ મુશ્કેલ છે. બીજી બાજા પૌરાણિક ચિત્રો ઘણાં મળે છે. તેમાં કૃષ્ણનાં ચિત્રોનું બાહુલ્ય છે. રાગ રાગણીઓનાં ચિત્ર વિશુદ્ધ ભારતીય કલાનાં ઉદાહરણ છે. કેટલાંકમાં સામાન્ય ચીજો પશુ પક્ષી વૃક્ષ અને તીર્થસ્થાન આદિ વિશેષતાપૂર્ણ છે. રાજપૂત શૈલીનાં ચિત્ર પ્રાયઃ સમસ્ત ઉત્તર ભારતમાં રાજપૂતાના, પંજાબ અને હિમાલય પ્રદેશમાં બનતાં. તેમાં વિદેશી પ્રભાવ બહુ ઓછો આવતો. બૌદ્ધ કલાનાં અવયવો મોજૂદ હતાં, ચિનીનું પણ મિશ્રણ થયેલું. તેનાં દૃશ્યપટ કેવલ ભારતીય છે. ૧૧૫૦. મુગલ ચિત્રકલા સત્તરમી સદીમાં–જહાંગીરના શાસનના આરંભના કાલ સુધી સરક્ષિત થઈ વિકસિત બની. ત્યાર પછી તેનો શિઘ્રતાથી હ્રાસ થયો. તે માત્ર મોટાં મોટાં શહેરો જેવાં કે આગ્રા, દિલ્હી, લખનઉ, લાહોર આદિ-સુધી જ પરિમિત હતી. તેનામાં ઈરાની ચિત્રકલાના અંશો દાખલ થયા. વિદેશી પ્રભાવ ઘુસ્યો. આ વિદેશી મિશ્રણથી એક નવીન કલા થઇ.૫૫ ૫૭૧. ડૉ. આનંદ કે. કુમારસ્વામી-વિશેષ માટે જાઓ “ઇડિયન આર્ટ એન્ડ ઇડસ્ટ્રિના જર્નલનું ૧૬મું વૉ. જાલાઈ સન ૧૯૧૪નો અંક “જૈન આર્ટ પર સચિત્ર પ્રકટ થયો છે તેમાં તેની નોંધ. Page #650 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૧૪૯ થી ૧૧૫૩ ચિત્રકળા ૧૧૫૧. ગૂજરાત મારવાડ અને રાજપૂતાના વચ્ચે ઘણા સૈકાઓ સુધી ગાઢો વ્યવહાર-રાજકીય સામાજિક અને ધાર્મિક એમ ત્રણે પ્રકારનો સંબંધ રહ્યો. ઓસીયાથી ઓસવાળો ને શ્રીમાલથી શ્રીમાલીઓ ગુજરાતમાં આવ્યા. જૈન વણિકોનો ઇતિહાસ આ પારસ્પરિક સંબંધ પ્રાચીન કાલથી જણાવે છે. કર્ણ, સિદ્ધરાજ, કુમારપાલ આદિના સમયનાં તાડપત્રનાં જૈન પુસ્તકો મળે છે ને તેમાં ચિત્રો ક્યાંક ક્યાંક મૂકેલાં મળે છે. સં. ૧૨૯૪ની તાડપત્રની પ્રતમાં હેમચંદ્રસૂરિ અને કુમારપાલનાં દોરેલાં ચિત્રો આ પુસ્તકમાં મૂકેલ છે. વળી કલ્પસૂત્ર કે જે દરેક ચાતુર્માસમાં પર્યુષણ પર્વમાં વ્યાખ્યાન સમયે વંચાતું આવ્યું છે. તેની હજારો ચિત્રિત હસ્તલિખિત પ્રતો સુવર્ણ, રૌપ્ય આદિની શાહીઓ વતી પુષ્કળ દ્રવ્યના ખરચે લખાવેલી પંદરમા સૈકા સુધીની પ્રાચીન મળે છે. ડૉ. કુમારસ્વામી આ કલ્પસૂત્રની અમુક પ્રત પરથી મળેલાં ઈ.સ. ૧૫મા શતકનાં ચિત્રો Journal of Indian Art and Industry વૉ. ૧૬ જુલાઇ ૧૯૧૪ના અંકમાં પ્રકટ થયેલ તે પરથી જૈન કલા સંબંધી જણાવે છે કે ‘જૈન મૂર્તિવિધાન અને પુરાતત્ત્વના અભ્યાસીને, આ જૈન ચિત્રો પહેરવેશ, રીતભાત અને કાર્યોનાં ઉદાહરણ રૂપે અતિ ઉપયોગી છે એટલું જ નહિ પરંતુ કાગળ પરના જાનામાં જૂનાં હિંદી ચિત્રો તરીકે તેમજ જાની પરંપરા પર રાજપૂત ચિત્રકલાની માફક આધાર રાખતી હિંદી ચિત્રકલાની અત્યાર સુધી લગભગ અજ્ઞાત રહેલી એક વિશિષ્ટ ચિત્રકલાના દર્શક તરીકે સમાન બલ્કે અતિ વિશેષ ૨સ આપનારાં છે. વળી તેઓ રાજપૂત ચિત્રકલાનાં જૂનામાં જૂનાં મળતાં ચિત્રો કરતાં ઓછામાં ઓછા દોઢ સૈકા કરતાં તે જૂનાં છે. એ ખરેખર સંભવિત છે કે પશ્ચિમ હિંદના જૈન ભંડારો વિશેષ બહાર આવશે ત્યારે ઇ.સ. ૧૫મા સૈકા કરતાં પણ વધુ જજૂની હસ્તપ્રતો ૫૨ ચિત્રાયેલાં ચિત્રો મળી આવશે.' બારમાંથી પંદરમા સૈકાનાં જૈન ચિત્રો મળી આવ્યાં છે તે પરથી જૈન ચિત્રકલા કરતાં અતિ જાની છે એ નિઃસંદેહ રીતે સ્પષ્ટ છે. ‘આ ઉપરાંત જૈન શિલ્પકલા ગુજરાતમાં છે ત્યાં પણ ઘણાં ચિત્રો દિવાલો, છત વગેરેમાં દોરેલાં ઉપલબ્ધ છે. ૧૫મા સૈકાના જૈન ચિત્રો ચિત્રાયાં ત્યારે મુગલ ચિત્રકલા અસ્તિત્વમાં આવી જ નહોતી.' ૧૧૫૨. સંગીતકલા-જૈન ધર્મની નિવૃત્તિના ધોરણે આ કલામાં જે જાતનો સંગીતનો નાટકી દેખાવ અત્યારે જોવામાં આવે છે તેને સ્થાન નથી. સંગીતને દેવમંદિરોમાં જૈનપૂજા નિમિત્તે રચાયેલાં કાવ્યો કંઠથી ગાવા રૂપે અને સાથે વાઘ બજાવવા રૂપે સ્થાન અપાયું છે, પરંતુ તદુપરાંત તેનો ઇંદ્રિયવિલાસના સાધનરૂપે ઉપયોગ કરવાનો નથી. હૃદયના ઉલ્લાસ પ્રભુગુણોત્કીર્ત્તનમાં જાગે એ તેનો ઉદ્દેશ છે. ‘સંગીતજ્ઞાનથી શૂન્ય મનુષ્ય તે યોગી ન હોય તો પશુવત્ છે. સાચું કહીએ તો યોગી પણ સંગીત વિના પોતાનું કામ ચલાવતો નથી. તેનું સંગીત હૃદયવીણામાંથી નીકળે છે, તેથી આપણને તે સાંભળવાનું મળતું નથી. યોગી હૃદય દ્વારા ભગવાનનું ભજન કરે છે. કોઇ કંઠ દ્વારા તેનું ભજન કરે અને બીજા તેને ભજન કરતા સાંભળે. આમ કરતાં આપણે પોતાના હૃદયમાં નિરંતર ગુંજારવ કરનાર સંગીતને સાંભળતા થઇશું. x x ભક્તિપરાયણતા થાય તેટલા પૂરતો તેનો પરિચય-આવશ્યક છે.' (ગાંધીજી) ૫૨૫ ૧૧૫૩. કલકત્તામાં કલાનું સંગ્રહાલય શ્રી પૂરણચંદ્રજી નાહર M.A.B.L. નું ‘કુમારસિંહ ભવન’ છે તે ભારતીય કલાનું પ્રતિનિધિ છે. તેમાં ભારતીય ચિત્રોનો એક સુંદર સંગ્રહ છે. તેમાં જૈન શૈલીનાં Page #651 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ચિત્રો ઉપરાંત રાજપૂત રાજસ્થાની, રાજપૂત-પહાડી, મુગલ, ફારસી આદિ શૈલિઓનાં અને આધુનિક ભારતીય કલાના પ્રતિનિધિ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. વિશુદ્ધ રાજપૂત શૈલીનાં રાગિણીચિત્રોનો પણ સારો સંગ્રહ છે. ચિત્રો સિવાય હાથી દાંતની કારીગરીની ચીજો અને પુરાણી મૂર્તિઓનો સંગ્રહ છે અને મહત્ત્વપૂર્ણ ભાગ તો પ્રાચીન સિક્કાઓ અને હસ્તલિખિત પ્રતોનો છે. તેવી પ્રતો પ્રાયઃ પાંચ હજાર છે, કે જે બધી જૈન પ્રતો છે. તેમાંની કેટલીક તો બહુ જાની અને મૂલ્યવાન છે. આવો કલાસંગ્રહ કરવામાં પૂરણચંદજીએ પુષ્કળ દ્રવ્ય ખર્ચી અતિ કલાપ્રેમ દાખવ્યો છે તે માટે તેમને ખાસ ધન્યવાદ ઘટે છે. એ પ્રમાણે અન્ય સ્થિતિ સંપન્ન સજ્જનોમાં પણ કલા અને વિદ્યાપ્રેમ ઉત્પન્ન થાઓ ! ૧૧૫૪. ‘જૈનોએ સાહિત્ય અને કલા માટે ઘણું કર્યું છે અને તે સર્વેના સંગ્રહ, પ્રકાશન અને કદરની જરૂર છે. આ સંબંધમાં થોડીક સૂચના કરૂં છુંઃ (૧) જેટલા જૈન ભંડારો હોય તેમાંના ગ્રંથો, ચિત્રો વગેરેની યાદી કરાવવી અને વિદ્વાન પાસે તે ગ્રંથો તપાસાવી તેમના વિષે સવિસ્તર રીપોર્ટ તૈયાર કરાવવો. (૨) ભંડારોમાં કપડાં, ચિત્રો વગેરે જે જે પ્રાચીન અને અત્યારે અપ્રાપ્ય ચીજો હોય તેના અહેવાલ પ્રગટ કરવા અને એક સંગ્રહસ્થાન સ્થાપી ત્યાં તે ચીજો સુરક્ષિત રાખી તેમને પ્રસિદ્ધિમાં લાવવી. (૩) જૈન મંદિરો, પ્રતિમાઓ વગેરે પર લેખો હોય તે સાલવાર પ્રગટ કરાવવા. (૪) મંદિરો પ્રતિમાઓની છબીઓ, નકશા વગેરે પ્રગટ કરવાં. (૫) મંદિરોની વિધિઓ, ઉત્સવો, વગેરેનાં સચિત્ર વર્ણન પ્રગટ કરવાં. (૬) જે જે જૈન વેપારીઓનાં જૂનાં નિવાસસ્થાન હોય ત્યાંથી જજૂનામાં જૂના ચોપડાઓ, દસ્તાવેજો વગેરે મેળવી તેમાંથી પ્રાચીન જૈન વેપારની વિગતો પ્રગટ કરવી. આ પ્રમાણે થયા પછી વિજ્ઞાન, ઉદ્યોગ, સમાજવ્યવસ્થા, રાજવ્યવસ્થા, ધર્મવ્યવસ્થા, ચિંતન અને કલાના પ્રદેશમાં જૈનોએ શું શું કર્યું તેમનું સ્વરૂપ નિરૂપવાનાં સાધનો અને અનુકૂળતા પ્રાપ્ત થશે. (રણજિતરામભાઇનો ‘જૈન સંસ્કૃતિ’ ૫૨ લેખ જૈવ કૉ૦ હેરૅલ્ડ-જૈન ઇતિહાસ સાહિત્ય અંક વીરાત્ ૨૪૪૧) ૧૧૫૫. સર્વ જાતની કળાઓના-લલિતકળાના વિસ્તાર અને પ્રચાર માટે પૂર્વના જૈનોએ ઉચ્ચ ભાવના અને દીર્ઘદૃષ્ટિ રાખી જે કર્યું છે. તેમાં અનેક વિકૃતિઓ થઈ છે અને જૈનોમાં હાલ કેવું કળાવિહીન જીવન થયું છે અને તે કેમ સુધારી શકાય તે ખાસ વિચારણીય છે. (આ માટે જાઓ રા. પરમાણંદ કુંવરજીની લેખમાળા નામે ‘આધુનિક જૈનોનું કળાવિહીન ધાર્મિક જીવન' સં. ૧૯૭૬ ના વૈ. થી ૭૮ ના ફાગળ સુધીના ગાળામાં જૈનધર્મ પ્રકાશમાં કે જે પુસ્તકાકારે સં. ૧૯૮૫માં ‘સુઘોષા’ કાર્યાલય તરફથી છપાયેલ છે.) Page #652 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૭ ભારતી-પૂજામાં ગુજરાતનો ફાળો અને ગુજરાતમાં જૈનપ્રતાપ; સમયધર્મની વિચારણા. “આજનો પ્રયત્ન બધા ધર્મની એકતા કરવાનો નથી. પણ ધર્મની ભિન્નતા છતાં દિલની એકતા કરવાનો છે. કબીર અને નાનકે હિન્દુ મુસલમાન બન્નેને એક કરવાનો પ્રયત્ન કર્યો હતો-તે પ્રયત્ન ધર્મમાં એકતા બતાવીને બન્નેને એક બનાવવાનો હતો. તેમાં તેઓ બહુ સફળ ન થયા. આજનો પ્રયત્ન તેનાથી જુદો એટલે ધર્મ જુદા છતાં દિલની એકતા કરવા રૂપ તિતિક્ષાનો છે. એક ધર્મના અનુયાયી પોતાના ધર્મમાં ચુસ્ત રહે છતાં બીજા ધર્મના ચુસ્ત અનુયાયીને માન આપે, તેની સાચા દિલથી ઉન્નતિ ઈચ્છે એ પ્રયત્ન છે. આ પ્રયત્ન નવો જ છે અને તેથી નવો યુગ શરૂ થયો છે; છતાં આપણા ધર્મના મૂળમાં જે ભાવના રહેલી છે. તેનાથી તે નવીન નથી. આવી એકતા તૂટતી જ નથી, ને તૂટે છે તો પ્રેમ એ તોડનારને પણ ખેંચી રાખે. અહિંસામાં એવો પ્રેમ સમાયેલો છે. પ્રેમની પરીક્ષા અસિધારા પર ચાલવું એ છે. આપણે જો આપણા ધર્મની રક્ષા કરવા ઇચ્છીએ તો અસિધારા પર ચાલી જોવું ઘટે. - મહાત્મા ગાંધીજી ૧૧૫૬. “સાહિત્યના સર્જન, રક્ષણ અને વિસ્તારમાં ભારત દેશના બીજા ભાગોને મુકાબલે ગુજરાતનું સ્થાન કયાં છે એનું સ્પષ્ટ અને વિસ્તૃત ભાન તો ગુજરાતીઓને ગુજરાત પ્રત્યે બહુ માનશીલ કરે તેવું અવશ્ય છે. એ વિષેની કંઈક માહિતી આ (જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ) પરથી મળશે, અને તે પરથી સ્પષ્ટ થશે કે ભારતી મંદિરમાં સાહિત્યોપાસનાનું નૈવેદ્ય ધરવામાં પોતપોતાની ઢબે બીજા પ્રાન્તોએ જે શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો છે. તેવો ભાગ લેવામાં વૈશ્યવૃત્તિપ્રધાન ગુજરાત જરાયે પાછું નથી રહ્યું, બલ્ક ઘણા અંશોમાં તો તેનું વ્યક્તિત્વ માત્ર નિરાળું જ નહિ પણ બીજા પ્રાન્તો કરતાં ચઢીયાતું છે. ૧૧૫૭. જૂના યુગને બાદ કરી ઐતિહાસિક યુગ તરફ આવી પૂર્વ અને ઉત્તર હિન્દુસ્થાનના વિદ્વાનોને જોઇએ છીએ તો તેઓ વ્યાકરણ, કોષ, કાવ્ય, નાટક, અલંકાર, દર્શન, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, નીતિ, ધર્મશાસ્ત્ર, સંગીત, શિલ્પ, જ્યોતિષ, ચિકિત્સા આદિ અનેક સાહિત્યની શાખાઓના મૌખિક તથા ટીકાત્મક ગ્રન્થો રચી વિશ્વભારતીને ભેટ કરતા નજરે પડે છે. દક્ષિણ હિંદુસ્થાનના બ્રાહ્મણ વિદ્વાનો પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસાના જગદાકર્ષક ભાષ્ય અને ટીકાગ્રન્થો રચીને સરસ્વતીની આરાધના કરતા નજરે પડે છે, તેમજ તે ભાગના દિગંબર જૈન વિદ્વાનો આગમિક અનેકાન્તવાદને તાર્કિક પદ્ધતિએ વિશદ કરતા ગ્રન્થોને રચી જૂદી જ રીતે સરસ્વતીની સેવા કરતા નજરે પડે છે, For Private & Persenal Use Only Page #653 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કાશ્મીરના વિદ્વાનો વળી તંત્ર શૈવ અને પાશુપત દર્શન વિષે અનુપમ સાહિત્ય નિર્માણ કરી કાવ્ય અને અલંકારના પ્રદેશમાં અદ્ભુત પ્રતિભાદર્શક કૃતિઓ સરજી શારદાને પ્રસન્ન કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના સુપુત્રો પણ લગભગ સાહિત્ય અને કળાની પ્રાચીન બધી શાખાઓમાં ગૌરવ પ્રાપ્ત કરે તેવી કૃતિઓ બનાવી વાદેવીની અભ્યર્ચના કરતા દેખાય છે. ૧૧૫૮. સાહિત્યના સર્જન, સંગ્રહ અને રક્ષણમાં ગુજરાતના બ્રાહ્મણ સંપ્રદાયે કે શ્રમણ સંપ્રદાયમાં બૌદ્ધે શું ફાળો આપ્યો તેનો વિશિષ્ટ પરિચય અમને નથી. પરંતુ શ્રમણ સંપ્રદાયમાં જૈને અને તેમાં પણ શ્વેતાંબર જૈને કેટલો ભાગ આપ્યો છે તેનો અત્ર યથાશક્તિ ટુંકમાં પરિચય કરાવ્યો છે અને તે શ્વેતામ્બર જૈનોએ આપેલો બધો ફાળો ગૂજરાતે આપેલો ફાળો જ છે અને તેમાં જ ગૂજરાતનું વિશિષ્ટ વ્યક્તિત્વ અને ઉદારત્વ છે. ૧૧૫૯. જ્યારે પૂર્વ, ઉત્તર અને દક્ષિણ હિંદુસ્તાનના બ્રાહ્મણ વિદ્વાનો જ મુખ્ય ભાગે પોતાની પ્રતિભા અને વિદ્યાવ્યાસંગનું અદ્ભુત નિદર્શન દાર્શનિક અને તાર્કિક ગ્રંથો મારફત કરાવી રહ્યા છે, ત્યારે ગુજરાતના જૈન શ્રમણો જ દાર્શનિક અને તાર્કિક પ્રદેશમાં પોતાની ગંભીર વિચારણાનું પ્રદર્શન કરાવે છે. ૧૧૬૦. ગુજરાતમાં બૌદ્ધ વિદ્વાનને હાથે રચાયેલી કોઇ કૃતિ વિષે આજે સ્પષ્ટ પ્રમાણ નથી. બ્રાહ્મણ વિદ્વાનને હાથે દર્શન કે ન્યાયના વિષયમાં કાંઈપણ મહત્ત્વપૂર્ણ લખાયું હોય એવી માહિતી અદ્યાપિ નથી જ મળી. દર્શન અને તર્કના પ્રદેશમાં સ્વૈરવિહાર કરનાર આચાર્યો સિદ્ધસેન, મલ્લવાદી, સિંહક્ષમાશ્રમણ, જિનભદ્ર, હરિભદ્ર, શાંત્યાચાર્ય, અભયદેવ, મલયગિરિ, હેમચંદ્ર, ચંદ્રપ્રભ, નરચંદ્ર, જિનેશ્વર, મુનિચંદ્ર, વાદિદેવસૂરિ, ગુણરત્ન, મલ્લિષેણ, રાજશેખર અને છેલ્લા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી-એ બધા જૈન શ્રમણો જ છે અને તેમાં કેટલાયે તો એવા છે કે જેની એકની કૃતિઓની સંખ્યા ક્ષેમેન્દ્રની કૃતિઓની સંખ્યા કરતાં બમણી કે ચારગણી સુધ્ધાં છે.’૫૭૨ ૧૧૬૧. ગૂજરાત મૂળથી જ એકલું વ્યાપારપ્રધાન નથી. આજની પરિસ્થિતિ પરથી કેટલાકે માની લીધું છે કે ગૂજરાત માત્ર પૈસો પેદા કરવાની જ કળા જાણે છે; ગૂજરાતીઓમાં ધર્મજ્ઞાન અને તત્ત્વજ્ઞાનનું સામર્થ્ય નથી. આ આક્ષેપ કેટલો ખોટો છે એ વિવિધ ધર્મોના આચાર્યોએ સમગ્ર દેશના ધાર્મિક ઇતિહાસમાં કેટલો મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમાં ઉતરતાં જણાશે. જે ભૂમિની અંદર રહેલા ધનભંડાર ઉપર આપણે રોજ ફરતા હોઇએ તે ભંડારનું આપણને અહોનિશ ધ્યાન ન રહે એ સ્વાભાવિક છે. પણ એટલા જ ઉપરથી જો કોઈ એમ કહે કે ગૂજરાત ધર્મ અને તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં બીજા પ્રાંતો કરતાં શુષ્ક છે તો વેદધર્મ, બૌદ્ધધર્મ, જૈનધર્મ અને તે પ્રત્યેકની શાખા-પ્રશાખાનો દિગંતમાં પ્રચાર કરતા તત્ત્વજ્ઞાનીઓની એક મનોરમ જ્યોતિર્માળ રજુ કરી શકાય. ૧૧૬૨. ગુજરાતમાં જૈનધર્મનો સર્વવ્યાપક પ્રભાવ છે, ગૂજરાતે જ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ ૫૭૨. પં. સુખલાલ અને પં. બેચરદાસનો ‘સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ' એ લેખમાંથી (જૈન રૌપ્ય મહોત્સવ અંક સં. ૧૯૮૬) Page #654 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૧૫૮ થી ૧૧૬૨-ક શ્વેતાબરોની સાહિત્યરચના ૫૨૯ ધર્મોપદેશક અને ‘કળિકાળસર્વજ્ઞ' ને જન્મ આપ્યો છે. એકલા હેમચંદ્રાચાર્યનું દૃષ્ટાંત સામાન્યતઃ જ્યાં ત્યાં અપાય છે, તો કહેવાનું કે હેમાચાર્યના પ્રતાપથી જ ગુજરાતમાંનો જૈન પ્રતાપ સમાપ્ત થઈ જતો નથી, તેમ તેનાં મૂળ એટલા ઊંડાં છે કે સપાટી ઉપર તરતી આંખો તેને સ્હેજે જોઈ પણ ન શકે. ચંદ્ર જ્યારે પોતાની સંપૂર્ણ કળાએ પ્રકાશતો હોય ત્યારે તારાનું તેજ ઘડીભર ફીક્કું દેખાય, તેમ એક સમર્થ પુરુષની છાયામાં બીજા તેજસ્વી પુરુષો દબાઈ જાય એ કુદરતી છે. પરંતુ ઇતિહાસનો શોધક તો ભૂતકાળની ઊંડી ગુફાઓમાં નજર નાખી જ્ઞાત-અજ્ઞાત શસાનદીપકોને શોધી લે છે. આ કારણે ઇતિહાસમાં રસ લેતા એક અભ્યાસી તરીકે આ ઇતિહાસ લખાયો છે તે પરથી જણાશે કે ગૂજરાતની ભૂમિ પર એવા અસંખ્ય શાસનપ્રભાવકોએ પોતપોતાના પ્રભાવ ાદી જુદી દિશામાં વિસ્તાર્યા છે અને ગૂજરાતના કાવ્યસાહિત્ય, કળાવૈભવ અને તત્ત્વજ્ઞાનના પ્રદેશોને સુવર્ણરંગે રંગ્યા છે. તેમણે ધાર્મિક વાતાવરણ ઉત્પન્ન કરવામાં મોટો ફાળો આપ્યો છે એટલું જ નહિ પણ ગૂજરાતની ભાષા, ગૂજરાતનું સાહિત્ય, ગૂજરાતનું સ્થાપત્ય અને ગુજરાતના વ્યાપાર-ઉદ્યોગ ઉપર પણ મુખ્યત્વે જૈનધર્મની જ આરપાર અસર દેખાઈ આવે છે. ૧૧૬૨ક. સાહિત્ય જેમ જીવનને ઘડે છે તેમ જીવનમાંથી જ સાહિત્ય રસ મેળવે છે તે સૂત્ર સર્વમાન્ય છે. ગૂજરાતની આજની અહિંસાપ્રિયતા, ઉદારતા અને સહિષ્ણુતા કોઇ એક અંશે શું જૈન શાસને ઉપજાવેલા વાતાવરણને આભારી નથી ? આ પ્રેરકબળ અતિ મૂલ્યવાન છે. પ્રભાવશાળી ચરિત્રોની ગણના તો સંખ્યાથી નક્કી કરી શકાય, પણ વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ, છતાં અત્યંત પ્રેરણાભર્યા બળનો આંક કાઢવો એ જરા દુર્ઘટ છે. વેધક દૃષ્ટિ જ એ વ્યાપકતા જોઈ શકે છે. ભૂતકાળમાં જેમ જૈનાચાર્યોએ અને જૈન મંત્રીઓએ ગૂજરાતનું વાતાવરણ ઘડ્યું છે તેમ વર્તમાન કાળમાં પણ જૈન તપસ્વીઓ અને આગેવાનો પોતપોતાની ક્ષેત્રમર્યાદામાં એ વાતાવરણની વિશિષ્ટતા જાળવવા મથી રહ્યા છે. કેટલીકવાર આ પ્રભાવવંતા વાતાવરણને અયથાર્થ રૂપમાં ચિતરવામાં આવે છે અને ગૂજરાતમાં જૈનોએ જે અહિંસક અસર પાડી હતી તેને લીધે જ પરાધીનતા વહેલી આવવા પામી એવો આક્ષેપ મૂકવામાં આવે છે. તેના એક દૃષ્ટાંત તરીકે એમ કોઇ કહે છે કે ‘શ્રીહેમચંદ્રાચાર્યની રાજનીતિને પરિણામે કુમારપાળ અહિંસાધર્મનો આટલો એકનિષ્ઠ ઉપાસક ન થયો હોત તો ગૂજરાતે હિંદના ઇતિહાસમાં એ વખતે કંઈક જુદો જ રંગ બતાવ્યો હોત.' આ ભ્રમણા છે. ઇતિહાસ એ વાતની સાક્ષી નથી પૂરતું, કુમારપાળ લડવૈયો હતો તેમજ ત્યારપછી વસ્તુપાળ તેજપાળ પણ લડવૈયા હતા. અહિંસાને એક પ્રકારની નબળાઈ માની લેવાથી આવી ભ્રમણાના ભોગ થવાય છે. દાંભિક અહિંસાને તો દેશવટો જ દેવો જોઇએ, તેની જરાપણ તરફદારી કરવી એ સ્વત્વ ગુમાવવા જેવું છે; એટલે કે જ્યાં ભય, કાયરતા અને સ્વાર્થ ધરબી ધરબીને ભર્યાં હોય અને ઉપર જતાં આ બધાંને દયા કે અહિંસાના આવરણ વડે છૂપાવવામાં આવે એ કોઇકાળે વાસ્તવિક અહિંસા ન હોઈ શકે. અહિંસાના ઉપાસકો પણ વખત આવ્યે યુદ્ધ કરી શકે છે એનાં ઉદાહરણો ઇતિહાસમાં જોઇએ તેટલાં મળી આવે છે. તાત્પર્ય કે ગૂજરાતને કે ભારત વર્ષને જૈનોની અહિંસાએ નબળું બનાવ્યું એ આક્ષેપ અર્થ વગરનો છે. અહિંસાના ઉપદેશે કે સિદ્ધાંતના ઝગડાએ આપણને દુર્બળ બનાવ્યા હોય તે કરતાં Page #655 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આપણી અંદરના કુસંપ-કલેશે, મિથ્યાભિમાને અને વિલાસલાલસાએ આપણને ભીરૂ જેવા બનાવી મૂક્યા હોય એ વધુ સંભવિત લાગે છે. ૧૧૬૩. આર્ય તત્ત્વજ્ઞાનના અભ્યાસી શ્રી નર્મદાશંકર મહેતા કહે છે કે ‘આ જમાનામાં હિંદુમુસલમાન વચ્ચેના ઝઘડાઓ જોઈ સામાન્ય જનો ધર્મની વાત સાંભળતાં ભડકે છે. હિન્દુસ્થાનનું સ્વરાજ્ય ધર્મની ભાંજગડોમાં ગયું છે, અને ધર્મના પ્રશ્નોને દૂર રાખવામાં આવે તો આપણા સ્વરાજ્યના પ્રશ્નોનો સત્વર ઉકેલ થઇ શકે તેમ છે. આ આક્ષેપ પ્રથમ દર્શને સામાન્ય મનુષ્યોને બલવાન લાગશે. પરંતુ વિચાર કરતાં સમજાશે કે ભારતવર્ષની ધર્મભાવના આવા ઝઘડા કરાવનારી નથી. ભારતવર્ષની ધર્મભાવનાએ હિન્દુઓના હિન્દુધર્મનાં, બૌદ્ધોના બૌદ્ધ ધર્મનાં અને જૈનોના આર્હત ધર્મનાં મૂર્ત રૂપો ઘડયાં છે, અને ત્રણે ધર્મના પ્રર્વત્તકોએ તેને આ લોક અને પરલોકના હિતને અર્થે, વ્યક્તિની અને સમાજની યોગ્ય ધારણા અથવા વ્યવસ્થા કરવાને અર્થે, પ્રબોધ્યો છે. ઝઘડાઓનાં મૂલ કારણ ખરી રીતે અર્થવાસના ને કામવાસનાને અનિયંત્રિત વહેવા દેવામાં સમાયેલ છે. ધર્મભાવનાને વશ નહિ વર્તનારી ધનની અને વિષયભોગની લોલુપતા એજ કલેશનું અને ઝઘડાનું કારણ છે. જે ભારતવર્ષમાં ધર્મ પહેલો, અર્થ બીજો અને કામ ત્રીજો એવી ત્રિવર્ગની વ્યવસ્થા મહર્ષિઓએ સમજાવી છે, તે ભારતવર્ષમાં હાલ આપણે અર્થ પહેલો, કામ બીજો અને ધર્મ ત્રીજો એવી અવળી પુરુષાર્થની પદ્ધતિ રચી બેઠા છીએ. ગમે તે રીતે ધનવાન થવું છે. પાપપુણ્યનો બીલકુલ વિચાર કરવો નથી. તેવા ધન વડે અર્થ પુરુષાર્થ સાધી ગમે ત્યાંના ગમે તેવા ભોગ્ય પદાર્થો ભોગવવા છે, અને આ પ્રમાણે ધનમદ અને કામમદથી ઉન્મત્ત થવું છે, અને કોમીય ઝઘડાનું પાપ બિચારા ધર્મને માથે નાખવું છે !''૫૭૩ ગૂજરાત પરની મધ્યકાલીન જૈન સત્તાને–જૈનાચાર્યોને વગોવનારાઓને પણ આ જ જવાબ સમયોચિત થઇ પડશે. જે અહિંસા અને ચારિત્રશુદ્ધિ જૈનધર્મના રહસ્યરૂપ છે તે પણ વસ્તુતઃ ભારતવર્ષની સ્વાભાવિક ધર્મભાવનાની જ પોષક હોઇ તેની અવમાનના એક રીતે પોતાની જ ધર્મભાવનાની અવમાનના છે. ૧૧૬૪. આજે પણ ગૂજરાતની જનતા અંહિસા, સહિષ્ણુતા અને બંધુભાવના જે સંસ્કારોને દીપાવે છે તે જૈનધર્મ અને જૈનનીતિના અવશેષો છે એમ કહીએ તો ખોટું નથી. એક માત્ર સંપ્રદાયમોહની ખાતર અન્ય સંપ્રદાયોને ઉતારી પાડવા અથવા તો અંધશ્રદ્ધાની દૃષ્ટિએ અન્ય સૌને તુચ્છવત્ લેખવા એ એક જાદી વાત છે, પણ તેને યથાર્થ દર્શનના નામથી ન ઓળખી શકાય. કોઇપણ તટસ્થ વિચારક ગૂજરાતના જાદા જૂદા મત-પંથો અને તેમના પ્રવર્તકોના જીવનનું પૃથક્કરણ કરે તો ઓછા યા વધતા અંશે જૈન સંસ્કારિતાનો પ્રતાપ તે જરૂર જોઇ શકે તેમ છે. ૧૧૬૫. જેમણે કેવળ કરૂણાવશ બની સ્પષ્ટપણે ધર્મનાં રહસ્યો સંસારીઓ આગળ પ્રકટ કર્યા, લોકાપવાદથી નિર્ભય રહી જેમણે શ્રીમંતો અને ગરીબો, વિદ્વાનો અને પ્રાકૃત જનોને વસ્તુસ્વરૂપ બતાવી આપ્યું, તેમના પ્રતાપે જ વ્હેમ અને અજ્ઞાનમાંથી જનતાએ છુટકારાનો છેલ્લો દમ ખેંચ્યો. ૫૭૩. ‘ગુજરાતમાં ધાર્મિક અને તત્ત્વજ્ઞાનના સાહિત્યની પરિસ્થિતિ એ ૫૨ સં. ૧૯૮૪ની નડિયાદ ગૂ. સાહિત્ય પરિષના તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકેનું વ્યાખ્યાન. Page #656 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૧૬૩ થી ૧૧૬૭ ગુજરાતમાં જૈનોનો પ્રભાવ વખત જતાં એ સ્થિતિમાં પલટો આવ્યો અને શ્રી મહેતાના ઉપરના કથન પ્રમાણે ધર્મ-અર્થ-કામના ઉલટા ગણેશ મંડાયા. એ અવળી પ્રવૃત્તિનાં દુષ્પરિણામ આજે પણ આપણે ભોગવીએ છીએ. આપણા કોમીય વિગ્રહો અને સ્વાર્થમાંથી જન્મતા ક્લેશ-વિખવાદમાં પણ એની જ કાજળઘેરી છાયા આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ; પરંતુ એ અંધારી રાતનો પણ એક વખતે અંત આવવો જોઇએ અને આશાવાદીઓ એમ શ્રદ્ધાપૂર્વક માને છે કે જ્યારે આ દેશના ધર્મોપદેશકો પોતાની શિથિલતાઓને તિલાંજલી આપી, ક્ષુદ્ર રાગદ્વેષોથી પોતાની જાતને યથાશક્તિ નિર્મળ બનાવી પુનઃ ભારતવર્ષની પ્રાચીન ધર્મભાવનાનો ઘોષ વર્તમાન સ્થિતિ સંજોગ અને ભવિષ્ય પર સુદૂર દૃષ્ટિ રાખી જગવશે ત્યારે અહિંસા, પ્રેમ અને ચારિત્રશુદ્ધિની અમીધાર પાછી આ પ્રદેશ ઉપર ઉતરશે અને એ નવયુગમાં જૈન દર્શનની મહત્તા તથા પવિત્રતાનાં મૂલ્ય વિશેષ અને વિશેષ અંકાશે.” ૫૭૪ ૧૧૬૬. સ્વ. મનસુખલાલ ૨વજીને સં. ૧૯૭૩ માં એમ લાગ્યું હતું કે “જે સંતોએ જગન્ના કલ્યાણાર્થે કોઇ મહદ્ભૂત ‘વિજ્ઞાન’ શોધી કાઢ્યું હતું તે સંતોના અનુયાયીઓમાંથી તે વિજ્ઞાનની ભાવિ સ્થિતિ કેવી રહેશે; અથવા ભવિષ્યમાં તે વિજ્ઞાનના ભક્તો રહેશે કે નહિં તે સંબંધીનો કોઈ લાંબી નજરે વિચાર-મૂલ વિચાર-original idea કરી શકતા દેખાતા નથી. x x જૈન સંપ્રદાયની સ્થિતિ સંયોગોના આકસ્મિક પરિવર્તનોના કારણ સિવાય, બીજી કોઇ રીતે બહુ લાંબો કાળ ટકી શકે નહીં. x જૈન સમાજે વહેલા મોડા હિંદના થતા જતા ‘રાષ્ટ્રીય ધર્મ’ - વેદાન્તમાં-ભળી જવાનો જરૂર સંભવ છે, કારણ કે તેનું સંખ્યાબળ ઘણું વધારે છે; વિદ્યા તેના ઘરની છે. તે વિદ્યા તેણે આ છેલ્લા ૬૦ વર્ષમાં બહુ ખીલવી છે, અને તેને પરિણામે જ વિશ્વવ્યાપક ભાવના ઉત્પન્ન કરનારૂં ‘સમાજશાસ્ત્ર’- sociology વેદાન્તના આધ્યાત્મિક સિદ્ધાંતોમાં ઘટાવી શકે એવા સ૨ રવીન્દ્રનાથ ઠકકુ૨-ટાગોર, કે વેદાન્તની ભાવનાઓ ચારિત્રમાં ઘટાવી શકે એવા રામતીર્થ, કે તે અધ્યાત્મમાં ‘ર્મયોગ' ઘટાવી શકે એવા અરવિન્દ ઘોષ અથવા કર્મયોગ ને તત્ત્વજ્ઞાનના ચામત્કારિક સિદ્ધિ કરી આપે એવા બુદ્ધિસામર્થ્યના ધારક લો૦ તિલક, કે દંતકથા શાસ્ત્ર ૫૨ રચાયેલા સાહિત્યમાંથી દૃઢ ‘ઇતિહાસ’ ઉપજાવી શકે તેવા બંકિમ બાબુ જેવા સંતાનો વેદાન્ત સંપ્રદાય ઉપજાવી શકે છે. રાષ્ટ્રીય દૃષ્ટિએ આ વાત જોકે ગૌરવવાળી હોવાનું હું માનું છું, પણ જ્યારે પૃથની દૃષ્ટિએ ગણના થવી જોઇએ ત્યારે તે થવાનો મને સંભવ જણાતો નથી—અને સંભવ ન હોવાનું કારણ જૈન સાહિત્યની ખીલવણી ૬૦ વર્ષમાં ન થઈ તે છે. આથી જૈન સંપ્રદાયનું ભાવિ નિર્બળ મને ભાસ્યા કરે છે; અને એથી જ હું તેને માટે એમ કહું છું કે જૈનના સંતાનો વહેલા મોડા વેદાન્તના વિચાર-વિશ્વમાં ભળી જશે અને તેમ થતાં જૈનનું વ્યક્તિત્વ નહીં રહે. ૫૩૧ ૧૧૬૭. ‘અત્યારે ચોમેર નજર કરતાં જૈનમાં મને એક પણ વ્યક્તિ એવી જણાતી નથી કે જેને સત્યરીત્યા ‘મૂળ વિચારક' Original thinker વિશેષણ મળી શકે. જો આવા વિચારકો તેમાં હોત તો ૧૦૦ વર્ષ સુધીમાં જૈનનું અસ્તિત્વ–સ્થિતિ કેવી નિર્બળ થવા યોગ્ય છે એનો અવશ્ય વિચાર કરી શકત. મારી આ વાત અત્યારે ગળે નહીં ઊતરે કેમ કે તે તો અનુભવનો વિષય છે. કેટલાક મને ૫૭૪. રા. સુશીલનો ‘ગુજરાતમાં જૈન પ્રતાપ’ એ નામનો અગ્રલેખ ‘જૈન’ કા૦ ૧૦ ૧૩ સં. ૧૯૮૫, Page #657 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ pessimist નિરાશાવાદી (લો. મા. તિલકના ધ્વન્યર્થ પ્રમાણે દુર્મુખેલ થયેલ) પણ કહેશે; કેમ કે આ વાતની યથાર્થતા તો કાળે કરીને જ દેખાય તેમ છે. આથી આખી જૈન સૃષ્ટિને એક તામ્રપત્ર આપું છું-* જૈન પ્રજાએ પચીશ, પચાશ અને બહુ તો સો વર્ષ સુધીમાં દેશના રાષ્ટ્રીય સમૂહમાં ભળી જવું જોઇશે; અને તે રાષ્ટ્રીય સમૂહના માનેલા સ્વીકારેલા ધર્મ (religion)નો આદર કરવો પડશે-અથવા તેની છાયામાં રહેવું પડશે; અને અનેક તાપૂર્વક શોધેલ જૈન વિજ્ઞાનો માત્ર પ્રાચીન શોધખોળના વિષય (antiquarian subjects) તરીકે જોવામાં આવશે, જો કોઈ અસાધારણ આકસ્મિક પરિવર્તનો નહીં આવે અને આ ચાલુ રીત્યા પ્રવૃત્તિઓ રહેશે તો આ જ છેવટની દશા છે.'૫૭૫ ૧૧૬૮. આ વિચાર ખાસ ધ્યાનમાં લેવા જેવો છે-નાખી દેવા જેવો નથી. આના જેવો વિચાર કીર્તિવિજયકૃત વિચારરત્નાકર પૃ. ૫૯ માં જોવામાં આવે છે. જિનપ્રતિમાનિષેધક એમ કહે છે કે કેટલાક કાળ સુધી ખરા સાધુઓ થયા નહિ અને જે થયા તે સાધ્વાભાસ થયા કે જેઓ સ્વમતિથી કલ્પેલ જિનાલય અને જિનપ્રતિમા પાસે અર્પાયેલ ધાન્યાદિ પર ઉપજીવિકા કરતા હતા. વીરાત્ બે હજાર વર્ષે (સં. ૧૫૩૦ માં) અમે જિનશાસનનો ઉદ્ધાર કરવા અર્થે સુવિહિત-સાચ્ચા સાધુઓ ઉત્પન્ન થયા.” આના ઉત્તરમાં તે ગ્રંથકાર કહે છે કે “આ પ્રલાપ છે, ભૂતગ્રસ્ત ગાલિપ્રદાન છે ! કારણ કે | સિદ્ધાંતમાં કહ્યું છે કે એકવીશ હજાર વર્ષ સુધી શ્રીમદ્ વર્તમાન-મહાવીર સ્વામિનું તીર્થ-સાધુસાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ તીર્થ અવ્યવચ્છિન્ન રહેશે. જુઓ ભગવતીસૂત્રનું ૨૦ મું શતક ૮ મો ઉદેશ - શ્રી મહાવીર ભ. ગૌતમ ગણધરને કહે છે “ોયHI ગંદી વીવે મારદે વાતે મH Tીતે ઓષિ વીસ વાસસહસ્સારું તિલ્થ અણુસજ્ઞિરૂડું ” આવો જવાબ હમણાં પણ આગમના જાણનાર આપણા સાધુઓ આપે છે અને આપશે. હું પણ આપવા જઉં, પણ તે કોઈપણ વિચારક અથવા અત્યારના સ્વતંત્રતાના યુગમાં ઉછરનારા એવું કથન એટલા જ પ્રમાણથી કદાચ ન સ્વીકારે અને જૈનેતર તો ન જ સ્વીકારે, તો તેમને માટે નીચેનો ઉત્તર છે. ૧૧૬૯. જૈનો કરતાં જૈનેતરો-બ્રાહ્મણધર્મોની સંખ્યા અનેકગણી છે. પૂર્વકાલથી બ્રાહ્મણોનો વિદ્યાવ્યાસંગ સતત ચાલ્યો આવે છે. છતાં ઉક્ત મહાશયે ગણાવેલા સમર્થ વિચારકો પૈકી બે બ્રાહ્મણો છે ને બીજા બ્રાહ્મણેતરો જ છે. તે સિવાય અનેક છે અને તે સર્વના વિચારોનો લાભ લેવો જોઇએ. તેઓની જાતિની આવડી મોટી જનસંખ્યાના પ્રમાણમાં બહુ થોડાઓ ઉદ્ભવ્યા છે કે જે સમર્થ વિચારકની કોટિમાં આવે. તેના કારણમાં પણ ઉંડાણથી જોતાં દેશની પરાધીનતા નજરે તરે છે. જ્યારે દરેક હિંદીને પોતાની શક્તિ, બુદ્ધિ અને કલાકુશલતાને ખીલવવા ને બહાર પાડવા કાર્યક્ષેત્ર તેમજ દરેક જાતની સગવડતા-તક અને ઉત્તેજના મળે એવી સ્વાધીનતા દેશ પ્રાપ્ત કરશે ત્યારે દરેક કોમ દરેક ધર્મ અને દરેક જાતિમાંથી મહાન્ નર અને નારીઓ પાકશે અને તે દરેકમાં રહેલ મતિમાનું સ્ત્રીપુરુષ પોતાની કોમ, જાતિ અને ધર્મના ઉજ્વળ ભાવિનો વિચાર કરતા થઈ જશે–ઝઘડા અને ક્લેશમાં રાચતા હાલના ગણાતા નાયકો કાંતો નાબૂદ થશે અને કાંતો શાનમાં સમજી જઈ ફ્લેશ ૫૭૫. “મારૂં તામ્રપત્ર’ એ નામનો લેખ-જૈન છે. કૉ. હેરેલ્ડ સને ૧૯૧૭ સપ્ટે-નવે.નો અંક. Page #658 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૧૬૮ થી ૧૧૭૨ સાક્ષરોના અભિપ્રાય ૫૩૩ કરતા અટકી જઈ સુધરી જશે. સાહિત્યની ખીલવણી આપોઆપ થશે. પ્રાચીન સાહિત્ય જૈનો પાસે એટલું બધું છે કે તેનો ઉદ્ધાર કરવા પ્રત્યે બધો પુરુષાર્થ સેવવામાં આવે, તો તેમાંથી ખરા સાહિત્યમાં ખપવાને યોગ્ય અને સર્વ લોકને ઉપયોગી પુસ્તકો પ્રકટ થશે. ૧૧૭૦. અત્યારે મહાત્મા ગાંધીજીએ અહિંસાનો મહાન સિદ્ધાન્ત કે જેના પર મુખ્યપણે જૈન ધર્મ રચાયો છે; તેની ઘોષણા અને તેનો અમલ વ્યક્તિગત તથા સામાજિક બાબતોમાં જ નહિ પણ રાજકીય બાબતમાં પણ સામુદાયિકપણે કરીને આખા વિશ્વમાં તે સિદ્ધાંતને તેમણે વ્યાપક કરી દીધો છે તેથી જૈન ધર્મમાં શ્રદ્ધાથી ટ્યુત થતા શિક્ષિત જનો પણ તે ધર્મમાં વધુ સ્થિર બન્યા છે અને જૈન આગેવાનો અને ધર્મોપદેશકો ચેતીને ખરા જ્ઞાનદાનનો-જ્ઞાનવિસ્તારનો ઉપાય લેશે તો જૈન ધર્મમાંથી કોઈપણ અનુયાયી અપસરશે નહિ અને અન્ય બુદ્ધિશાળીને પોતાના ધર્મ પ્રત્યે આકર્ષી શકશે. જૈન ધે. કોન્ફરન્સના પ્રયત્નોને પરિણામે મુંબઇની તેમજ બીજી યુનિવર્સિટીની ઉચ્ચ પરીક્ષામાં જૈન પુસ્તકો નિયત થયા છે અને કાશીની હિન્દુ યુનિવર્સિટીમાં જૈન સાહિત્ય માટે એક જ્ઞાનપીઠ (Chair) ની તેમજ કવિ સમ્રાટ રવીન્દ્રનાથ સ્થાપિત વિશ્વભારતી-શાંતિનિકેતનમાં પણ સિંઘી જૈન જ્ઞાનપીઠ (Chair) ની યોજના પણ થઈ છે, ને તેથી ઘણો લાભ થશે. પણ તેટલું પૂરતું નથી. માત્ર આશાવાદ રાખી વર્તમાન સ્થિતિ ધ્યાનમાં લઈ સમયાનુકૂળ પ્રવૃત્તિ નહિ થાય તો જે છે તે ખોઈ બેસવાનો સંભવ પણ છે. ૧૧૭૧. જૈન ધર્મ આજે ભારતના જૈનેતરોની અને પાશ્ચાત્ય દેશોની પ્રજા વચ્ચે માનવંત સ્થાન ધરાવતો હોય તો તે તેનાં મૂલ્યવાન પ્રાચીન સાહિત્યથી અને તેનાં જીવંત તીર્થોની ભાવનામયતા તથા કળા-ભંડારથી. આ બેઉ વારસા જો જૈનો પાસે ન હોત તો ૩૩ કરોડની ભારતની પ્રજા સમક્ષ આશરે પંદર લાખની જૈન વસ્તી અને જૈન સંસ્કૃતિનો કોઈપણ ભાવ પણ ન પૂછત ! જે વારસાથી આપણે ઊજળા છીએ તે વારસો જાળવી રાખવાથી જ આપણે તેની તરફની ફરજમાંથી મુક્ત થતા નથી, પરંતુ તે વારસાનો ઉપયોગ આપણે એવી રીતે કરવો જોઇએ કે જેથી વારસો જીવંત રહે અને અનેક મનુષ્યોના આકર્ષણ તથા ઉદ્ધારનું સાધન બને. ૧૧૭૨. કોઈ પ્રજા પોતાની ભૂતકાળની શોભાને યાદ કરીને આગળ વધી શકતી નથી. ભૂતકાળની શોભા જો યાદ કરીએ તો તે એટલા જ અર્થે કરવી જોઇએ કે જેથી આપણે એ શોભામાં વધારો કરી શકીએ. આજે રામાયણ આદિ મહાકાવ્યના લખનાર ક્યાં છે ? આજે પ્રાચીન સમયની નીતિ કયાં છે ? તે વેળાની કાર્યદક્ષતા ક્યાં છે? કર્તવ્યપરાયણતા કયાં છે ? જો પ્રાચીન સમયમાં જે વિભૂતિઓ આપણામાં હતી એમ આપણે માનીએ તો તે જ વિભૂતિઓ ફરી પાછી બતાવવાની આપણી શક્તિ હોવી જોઈએ. આપણે બહાદુર પ્રજાના વારસ છીયે, પણ એ વારસાને શોભાવવાની આપણામાં અત્યારે તાકાત નથી એ પણ કબૂલ કરીએ તો આપણો કશોયે શુક્રવાર વાળવાના નથી. તેજસ્વી ભૂતકાળ જોઈ વર્તમાન તેજોહીન દશામાં જડતા અને પ્રમાદ રાખી સબડ્યા કરીએ તો પછી તેવો તેજસ્વી ભૂતકાળ ન હોત તો સારું થાત એવી કલ્પના કેટલાયને થાય છે. બાપકર્મી વારસોની પેઠે ગઈ ગુજરી સંભારી તેનાં ગુણગાન ગાયાં કરીએ તેની સાથે ચાલુ અધમ સ્થિતિમાંથી મુક્તિ Page #659 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મેળવવાનો પુરુષાર્થ કરી આપકર્મી બની આપણે આપણા વારસો માટે ભવ્ય વારસો મૂકી જઇએ એ ઉત્કૃષ્ટ છે. નહિ તો ભૂતકાળની બડાઇ મારી ફુલણસી બનવાનો મહાદોષ વહોરી લેવાશે. x આપણો ઇતિહાસ ગૌરવવાળો છે. પરન્તુ આપણે આપણા પ્રાચીન વારસા ઉપર જ ઝુઝીશું તો હારીશું. આપણા પૂર્વજો જેવા હતા તેવા આપણે થઇને બતાવવું જોઇએ. આપણા ઋષિમુનિઓએ આપણા ધર્મને બચાવવા સારૂ પોતાનાં અંગે અંગના ટુકડા થવા દીધેલા છે. ટૉડ કહે છે કે યુરોપમાં તો એક થર્મોપિલી છે, પરંતુ હિંદમાં તો ફળિયે ફળિયે થર્મોપિલી જોવામાં આવે છે.' આ પ્રાચીન વીરતા શાન્ત અને અહિંસામય માર્ગે જગવીએ તો આપણા પૂર્વજોના આપણે સંતાન છીએ તે સિદ્ધ થશે. ૧૧૭૩. મારા કૉલેજના સમયથી મિત્ર સાક્ષ૨શ્રી રામનારાયણ પાઠક લખે છે કે:- ‘હિન્દુસ્તાનમાં અને ખાસ કરીને ગુજરાતમાં જૈનો દાનવીરતા માટે સુપ્રસિદ્ધ છે. જૈનધર્મમાં દાનના અનેક પ્રકારમાં જ્ઞાનદાન પણ સ્વીકાર્યું છે, તેથી જોકે (હાલના) જૈન ગૃહસ્થોએ ગૂજરાત-હિંદની વિદ્વત્તામાં ઘણો ઓછો ફાળો આપ્યો છે, છતાં સાહિત્યના સંરક્ષણ અને વિસ્તારને માટે અનન્ય સેવા કરી છે. જૈનોના જ્ઞાનદાનથી જ ગૂજરાતી (તેમજ સંસ્કૃત પ્રાકૃત અને અન્ય) ભાષાના અનેક દુર્લભ ગ્રંથો તેમના ભંડારોમાં સંઘરાયા છે અને નકલો થઈ થઈને દૂર દૂરના પ્રદેશોમાં ગયા છે, પણ જમાનો બદલાતાં જ્ઞાનદાનનો પ્રકાર પણ બદલાવો જોઈએ. ભંડારોમાં દાબડામાં ઉધેઈ ખાઇ જાય, કાગળો એની મેળે નાશ પામે ત્યાં સુધી પુસ્તકો કોઈને બતાવવાં જ નહિ એ હવે પુસ્તક-સંરક્ષણની સાચી રીત નથી. અંગ્રેજ અમલદારો ગ્રંથ માગીને લઈ જતા અને પછી પાછા આપતા જ નહિ. એથી બ્હીને હવે આપણા વિદ્વાનોને પણ ન આપવા એ યોગ્ય નથી, ગ્રંથોને છપાવવા એ પણ એક જ્ઞાન-સંરક્ષણનો પ્રકાર છે એટલું સમજતાં પણ જૈનોને ઘણો સમય લાગ્યો હતો. પણ દુનિયાનો વેગ અને હિંદનો પ્રગતિનો વેગ હવે ઘણો વધ્યો છે. તેમાં જૈનો પણ આગળ વધશે તો જ તેઓ જ્ઞાનને માટે જે ચીવટ રાખે છે તેના પ્રમાણમાં કંઈ પણ ફળ જોઇ શકશે. ૧૧૭૪. ‘અત્યારે ઘણા જૈનો પોતાના ધર્મનાં પુસ્તકો છપાય તેટલાથી જ સંતોષ માનીને બેસી રહે છે. પ્રસિદ્ધ થતાં ઘણાં ધર્મ પુસ્તકો તો સાહિત્યમાં ખપવાને પણ યોગ્ય હોતાં નથી, પણ માત્ર ધર્મ થશે તેમ માનીને શ્રદ્ધાલુ જૈનો તે છપાવે છે અને તેમની શ્રદ્ધાના પ્રેરક સાધુ-આચાર્યો તે શ્રદ્ધાને કોઈ વધારે સારે રસ્તે દોરતા નથી. અત્યારે જમાનો બુદ્ધિનો છે. શ્રદ્ધાનું પણ જો બુદ્ધિથી પરિશોધન થશે તો જ તે ટકી શકશે. ૧૧૭૫. ‘અત્યારના જમાના પ્રમાણે જૈનોએ જ્ઞાનને માટે, જૈન ધર્મના જે તત્ત્વજ્ઞાનના ગ્રંથો હોય તેનું તત્ત્વજ્ઞાન નવીન રીતે વિકાસ પામે અને દુનિયાના તત્ત્વજ્ઞાનમાં અગ્રસ્થાન લે તે માટે સતત પ્રયત્ન કરવો જોઇએ. આ દિશા જૈનોથી અજ્ઞાત નથી. જર્મનીના પ્રો યાકોબી વગેરેએ જૈનધર્મનાં પુસ્તકો આધુનિક દૃષ્ટિએ સંસ્કરણો કરી બહાર મૂકયાં છે. પણ એ કામ માત્ર જર્મનો જ કે અંગ્રેજો જ કરી શકે એમ કાંઇ નથી. ગૂજરાત પુરાતત્ત્વ મંદિરે સમ્મતિતનું (જૈન પંડિતો-સુખલાલ અને બહેચરદાસના હાથે) સંપાદન હાલમાં જ કર્યું છે જે પશ્ચિમના ઉત્તમોત્તમ પંડિતોની પણ પ્રશંસા પામ્યું છે. જૈનો અને જૈનેતર વિદ્વાનો એવા ઘણા નીકળે કે જેઓ જૈન તત્ત્વજ્ઞાનના ગ્રંથોનું સંસ્કરણ, Page #660 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૧૭૩ થી ૧૧૭૯ વિદ્વાનોના વિચારો ૫૩૫ તેની ફિલસૂફીનું સ્ફોટન વગે૨ે આ પરદેશીય વિદ્વાનો કરતાં વધારે સારૂં કરી શકે. હિંદની વિદ્વત્તામાં જૈનોનો ફાળો ઓછો છે, તેમ મેં ઉપર લખ્યું ત્યારે ઘણા જૈનભાઇઓને માઠું લાગ્યું હશે, પણ હું માનું છું કે એ ખરા કે ખોટા આક્ષેપમાંથી બચવું હોય તો ખરો ઉપાય એ છે કે હિન્દના જ બુદ્ધિશાળી, વિશાળ અને આધુનિક દૃષ્ટિવાળા વિદ્વાનો આગળ પોતાની ફિલસુફીનું સ્ફોટન કરાવવું. એમ નહિ થાય તો, હવે એટલો બુદ્ધિનો જમાનો આવ્યો છે કે નવીન બુદ્ધિશાળી શિક્ષિતોમાંથી તો જૈન ધર્મ નવા અનુયાયીઓ નહીં મેળવી શકે; પણ જૈન ધર્મના અનુયાયીઓમાંથી પણ જાવાન પ્રગતિશાળી વર્ગ અપસરતો જશે. (હમણાં સુધી) જૈન જીવાનો પોતે કેટલા ધર્મમાં શિથિલ થતા જાય છે તેનો કોઈએ વિચાર કર્યો ? અને અહીં હું માત્ર બાહ્ય ક્રિયાની વાત નથી કરતો, માત્ર બાહ્યક્રિયાને હું ધર્મ ગણતો નથી, પણ તત્ત્વજ્ઞાનના ખરા પિપાસુઓને ચાલુ ધર્મજ્ઞાનમાંથી તૃષા નહિ છીપતી હોવાથી તેઓ ધર્મપરાસ્મુખ થશે જ અને થાય છે એ મારૂં કહેવું છે. એથી ઉલટું જો જૈનધર્મ પોતાના જ્ઞાનને શુદ્ધ સ્વરૂપમાં બહાર મૂકે, તો હવે પ્રજા અહિંસાની દિશા તરફ વળી છે, ત્યારે જૈન સિદ્ધાન્તનો સર્વત્ર સ્વીકારાવાની આ અનન્ય તક છે. ૧૧૭૬. ‘મુંબઈ યુનિવર્સિટીની ઉચ્ચ પરીક્ષામાં જૈન પુસ્તકો નીમાયાં છે, પણ તેમાં શું વળ્યું ? x x પણ આ ગ્રંથોને શીખવનાર ક્યાં છે ? જૈન સાધુઓમાંથી પણ આના કેટલા ખરા અભ્યાસી નીકળે ? અને તેઓ પણ આધુનિક દૃષ્ટિએ આ ગ્રંથો શીખવી તો નજ શકે. X આનો ખરો ઉપાય શિક્ષણનો પ્રબંધ કરવો એ છે. એ કામ સાધુઓ ઉ૫૨ છોડી શકશે નહિ. તેમને આધુનિક દૃષ્ટિ નથી, આધુનિક દૃષ્ટિ હોય તો પણ એ સંસ્થા લોકનિયત નથી. હવે આપણે આપણાં ધ્યેયો લોકનિયત સંસ્થા દ્વારા જ સાધવાં જોઈએ. એવી સંસ્થાઓ જ જમાનાની જરૂરિયાત પ્રમાણે ફેરવી શકાશે. × જ્યાં એવી સંસ્થાઓ હોય ત્યાં તેનો લાભ લેવો જોઇએ અને જ્યાં ન હોય ત્યાં નવી કરવી જોઈએ. ૧૧૭૭. ‘જ્ઞાનપ્રચાર પ્રાન્ત ભાષામાં જ કરવો જોઇએ. ત્યારે જ જ્ઞાન સમાજના દૂરદૂરના ક્યારા સુધી પહોંચે. અંગ્રેજ મારફત કરેલા વિચારો કે મેળવેલું જ્ઞાન સમાજમાં પ્રસરી શકતું નથી. અને ધર્મનું જ્ઞાન, કાંઇ અમુક થોડી સંખ્યા માટે જ નથી, પણ દરેક માણસ માટે છે. અંગ્રેજી ભાષાના નડતરને લીધે જ આપણા શિક્ષિતોની અસર જોઇએ તેટલી પ્રસરતી નથી. શ્રમણધર્મોનું તો એ વિશેષ લક્ષણ છે કે તેણે હમેશાં પ્રાકૃત એટલે બોલાતી ભાષામાં જ ઉપદેશ આપ્યો છે. ૧૧૭૮. ‘આ રીતે પ્રાંત ભાષાઓ જોતાં મારવાડ-રાજપૂતાના માટે એક કેન્દ્ર ત્યાંના જ જૈનોએ રચવું જોઇએ અને તે દ્વારા અધ્યયન-અધ્યાપન અને પ્રકાશનની વ્યવસ્થા કરવી જોઇએ. તેવું જ બીજાં કેન્દ્ર દક્ષિણ માટે પૂના અને મદ્રાસ માટે અડીયાર કે એવું કોઈ કરવું જોઈએ. પંજાબ માટે પણ એક ભિન્ન કેન્દ્ર જોઈએ. ગુજરાત માટે એ રીતે ગુજરાતના કેન્દ્રરૂપ અમદાવાદમાં એની વ્યવસ્થા થવી જોઈએ. X ૧૧૭૯. ‘ગૂજરાત આ બાબતમાં પહેલ કરી શકે એમ હું માનું છું. ગુજરાતનાં કળા-કૌશલ્યમાં અને સમાજની ઉન્નતિમાં જૈનોનો ફાળો નાનોસૂનો નથી. જૈનોનું પ્રાચીન તત્ત્વજ્ઞાન તેમાં પાછળ Page #661 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ રહી ગયું છે. પૂનામાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં જૈનોએ મદદ કરી છે, પણ ત્યાંના અભ્યાસીઓ બધા બ્રાહ્મણ હોઈ તેમને બ્રાહ્મણ તત્ત્વજ્ઞાન તરફ પક્ષપાત હોય અને તે જ દિશાનું કામ વેગથી ચાલે એ સ્વાભાવિક છે. પણ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ મંદિરમાં તેવું નથી. x તેમાં જૈન અને ઇતર પુસ્તકોનો સારો સંગ્રહ છે. એ કેન્દ્ર જૈન અભ્યાસ માટે સ્વાભાવિક રીતે અનુકૂળ છે. તેના વિદ્વાનોના હાથમાં પોતપોતાનું કામ પૂરતું હશે તો પણ તેમની સલાહથી જૈન તત્ત્વજ્ઞાન માટે એક વ્યાસપીઠ ઉભું કરવું એ જૈન ધનિક વર્ગ ધારે તો સહેલ છે. ૧૧૮૦. આ (અને આવાં) વ્યાસપીઠ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ જિજ્ઞાસુઓને જૈન તત્ત્વજ્ઞાન પશ્ચિમની શાસ્ત્રીય પદ્ધતિથી મળી શકશે. તેના અધ્યાપક દ્વારા પુસ્તકોનું આધુનિક રીતે સંશોધન કરાવી પ્રસિદ્ધ કરાવી શકાશે. જેથી આખા જૈનસમાજને નવીનરૂપે પોતાનું તત્ત્વજ્ઞાન મળી શકશે. પશ્ચિમના બુદ્ધિપ્રકાશથી અને વ્યવહારથી દૂર રહેલા સાધુ-આચાર્ય વર્ગને પણ નવી દૃષ્ટિએ જૈન તત્ત્વજ્ઞાન જોવાનો પ્રસંગ મળશે અને તેમના દ્વારા તે તત્ત્વજ્ઞાન અજ્ઞાનવર્ગમાં પણ વધારે સુગ્રાહ્ય રૂપમાં પ્રસરશે. વ્યાસપીઠ સાથે વિદ્યાર્થીઓને માટે છાત્રવૃત્તિની ગોઠવણ થશે તો જૈનદર્શનના અભ્યાસને વળી ઓર જ ઉત્સાહ મળશે. ટુંકમાં જૈન તત્ત્વજ્ઞાન માત્ર “વખાણ” કે પોથીમાં નહીં પડી રહેતાં જમાનાને અનુકૂળ અવતાર પામશે અને બુદ્ધિની વેગીલી પ્રગતિમાં પોતાનું સ્વાભાવિક સ્થાન પામશે. જૈન ધર્માભિમાની ધનિકો આનો વિચાર અત્યારે નહિ કરે તો પછી કયારે કરશે ?'૫૭૬ ૧૧૮૧. આ પ્રમાણે સાહિત્યનાં અન્ય અંગો સંબંધી કરવાનું રહે છે તે સમજી લેવાનું છે. ઉપર જણાવ્યા પ્રમાણેની લોકનિયત સંસ્થાઓ જ્યાં સ્થાપિત ન હોય અને નવી ઉપાડી શકાય તેવી સ્થિતિ ન હોય ત્યાં સરકારી યુનિવર્સિટીના આશ્રય નીચેની સંસ્થામાં એટલે એની મોટી કોલેજોમાં જ્ઞાનપીઠ (chair)ની યોજના કરી શિક્ષણપ્રબંધ કરવો ઘટે. ૧૧૮૨. હવે શું કરવા યોગ્ય છે તે સંબંધી નીચેના પારાઓમાં ટુંકમાં કેટલીક સૂચનાઓ કરવામાં આવે છે તે પ્રત્યે જૈનસંઘ ખાસ લક્ષ રાખી કાર્ય કરશે તો જૈન સમાજને અને તે દ્વારા સમસ્ત ભારતની જનતાને લાભદાયક થશે. ૧૧૮૩. (૧) જૈન સાહિત્યનો પ્રાચીન વારસો મૂલ્યવાન છે. તેનો ઉદ્ધાર કરવામાં નિયમિત વ્યવસ્થા કરવી :-(ક) પ્રત્યેક પ્રાચીન ગ્રંથના ઓછા વધતા ગુણ મૂકીને વધારે આવશ્યક ગ્રંથોને પહેલાં હાથ ધરવા (૨) એક જ પ્રકારના દૃષ્ટિબિંદુથી જુદા જુદા આચાર્યોએ લખેલા જુદા જુદા ગ્રંથ રચેલા હોય તેમાં કોઈમાં અભ્યાસ માટેની વિશેષ ઉપયોગીતા ન હોય છતાં પ્રાચીનતા જ તેની વિશિષ્ટતા હોય; કોઈ કથાવાર્તાના ગ્રંથો એવા હોય કે તે અપ્રસિદ્ધ છતાં તેના પ્રસિદ્ધ કરવાથી કશો નવો અને વિશિષ્ટ હેતુ સરતો ન હોય, તો તેવા માટે દ્રવ્ય, સમય અને શક્તિનો વ્યય ન કરવો; પરંતુ જેના સંસ્કરણની આવશ્યકતા સિદ્ધ થાય તે પ્રકટ કરવા. (ગ) જુદી જુદી વિદ્યાપીઠો (યુનિવર્સિટીઓ)ના અભ્યાસક્રમમાં દાખલ થયેલાને તથા તેવા અભ્યાસક્રમમાં ખાસ સ્થાન લે એવા વિશિષ્ટ અને ઉપયોગી ગ્રંથોને પ્રધાનપદ આપવું. ૫૭૬. ‘જ્ઞાનદાનનો ઉત્તમ પ્રકાર' એ લેખ-મ0 “જૈન”નો રીપ્યમહોત્સવ અંક સં. ૧૯૮૬ પૃ. ૧૪૫. Page #662 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૧૮૦ થી ૧૧૮૮ વિદ્યાપીઠો ૫૩૭ ૧૧૮૪. (૨) એવું કેંદ્રસ્થ જૈન પુસ્તકાલય સ્થાપવું કે જેમાં પૂર્વાચાર્યોનાં અપ્રસિદ્ધ હસ્તલિખિત ગ્રંથોને સુંદર અને વ્યવસ્થિત રીતે મૂકવામાં આવે ને તેનો ઉપયોગ દરેક જૈન કે જૈનેતર વિદ્વાન લઈ શકે એવી ગોઠવણ રાખવી; તેમજ અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલ તમામ જૈન પુસ્તકોના સંગ્રહવાળી લાયબ્રેરી મુખ્ય મુખ્ય શહેરોમાં સ્થાપિત કરવી. ૧૧૮૫. (૩) જુદીજુદી વિદ્યાપીઠો (યુનિવર્સિટી) અને વિદ્યાલયો (કૉલેજો)માં જૈન “ચેર' (વ્યાસપીઠ) સ્થાપી જૈન સાહિત્યમાં નિષ્ણાત અધ્યાપકો-“પ્રોફેસરોને રોકવા. ૧૧૮૬. (૪) પ્રાચીન સાહિત્યની પ્રેરણા ઝીલી, પચાવી તેના રસમાંથી નવું સાહિત્ય સર્જવાની જરૂર છે. અત્યારે કેટલાંક એવાં પુસ્તકો બહાર પડે છે કે જે વસ્તુતઃ ઉપકારક હોતા નથી–પ્રસિદ્ધી ખાતર પ્રસિદ્ધ થાય છે અને સારાં પુસ્તકોના પ્રકાશને ગુંગળાવી મારે છે તેથી તે દિશા ઉપર અંકુશ મૂકાઈ સંગીન અર્વાચીન પુસ્તકો રચાવીને બહાર પાડવાં જોઈએ. ૧૧૮૭. (૫) જૈન તત્ત્વજ્ઞાનને વહેવારૂ રીતે જીવનમાં ઉતારીને જીવન જીવવાની દિશા બતાવનારા સાહિત્યની આજે જૈન સમાજને મોટી જરૂર છે. “જેમ સાહિત્યમાં માત્ર જાના સાહિત્યના પાનથી સંતુષ્ટ થવાનું નથી, પણ નવું સાહિત્ય રચવાનું છે, તેજ રીતે તત્ત્વજ્ઞાનમાં પણ આપણે આગળ પ્રગતિ કરવાની છે. આપણા પ્રાચીન પૂર્વજોએ જેમ ઇતિહાસ તેમ તત્ત્વજ્ઞાન સાહિત્ય સાથે ગૂંચ્યું હતું, પરંતુ એ કાર્ય મહાન કવિઓ જ કરી શકે. આપણે તો, એ જ કાર્યની સામગ્રી તરીકે, તત્ત્વજ્ઞાનને એક સ્વતંત્ર શાખા રૂપે કેળવી પોષી સંવર્ધી શકીએ. તત્ત્વજ્ઞાન એ સંસારને વિલોકવાની એક દૃષ્ટિ છે, અને તે જેમ જ્ઞાનીને સિદ્ધ છે તેમ આપણા સહુને સાધ્ય છે અને આવશ્યક છે. તત્ત્વજ્ઞાન એ જ્ઞાનની અન્ય શાખાઓની સમાન કક્ષાનું એક શાસ્ત્ર છે એ સમઝણ પણ ભૂલ ભરેલી છે. જ્ઞાનની સર્વ શાખામાં તત્ત્વજ્ઞાન પ્રવેશ કરે છે, કારણ કે એ સર્વના મૂળ રૂપે એનું સ્થાન છે. તેથી જીવ જગત અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાનની એક સ્વતંત્ર શાખારૂપે ચિત્તનઃ-એટલામાંજ તત્ત્વજ્ઞાન સમાપ્ત થતું નથી. ઇતિહાસ અને વિજ્ઞાનનાં મૂળ શોધવા તથા એનો અર્થ કરવામાં પણ તત્ત્વજ્ઞાન પ્રવર્તે છે. આ દષ્ટિએ મનુષ્યનું બંધારણ, એનો આ પરિદૃશ્યમાન વિશ્વ સાથે સંબંધ, એની સ્વાભાવિક પ્રવૃત્તિ નિવૃત્તિની ભાવનાઓ-ઈત્યાદિ સર્વ વિચાર તત્ત્વજ્ઞાનના પેટામાં પડે છે. એ વિચારનું બહોળું પણ સુચિન્તિત સાહિત્ય ઉત્પન્ન કરવાની જરૂર છે. એ જ ભવિષ્યના કાવ્યસાહિત્યમાં ઉચ્ચતા અને ગંભીરતા, એ સાહિત્યના પ્રાણ રૂપે પ્રેરી શકશે, અને એ વિના આપણું સાહિત્ય રંગબેરંગી પરપોટા જેવું જ રહેશે.” (આનંદશંકરભાઈ) ૧૧૮૮. (૨) જૈન તત્ત્વજ્ઞાનમાં કર્મવાદ, અનેકાંત ફિલસૂફી, નયવાદ, સામ્યવાદ, અહિંસાદિ વ્રતો, ગુણસ્થાનક્રમ, યોગ, મતિજ્ઞાનાદિના સૂક્ષ્મ ભેદો, પ્રમાણમીમાંસા આદિ અનેક વિશિષ્ટ તત્ત્વોનો સમાવેશ થાય છે તો તે દરેક પર સ્વતંત્ર વિચારકોએ તે તે પરના મિશ્ર પ્રાચીન ગ્રંથોમાંથી તારવી ઊહાપોહ અને પરિશીલન-પૂર્વક નિબંધો, લેખો, પુસ્તકો અલગ અલગ રચવાં ઘટે. જૈનધર્મની અનેકાંતસ્યાદ્વાદની ફિલોસોફીની અર્થ એ છે કે એક વસ્તુને અનેક દૃષ્ટિકોણથી જોઈ શકાય છે. જો એ વાત Page #663 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સૌ સમજી લે તો જગત્માં સાચો પ્રેમ, શાંતિ અને અભેદનીતિ પ્રવર્તે અને એ સમજવાથી જ જૈનો શ્રી મહાવીર પ્રભુના સાચા અનુયાયીઓ થવાને અધિકા૨ી બને. ભગવાન મહાવીરનો કલ્યાણકારક સંદેશ જો જગતમાં ફેલાવવો હોય તો સૌથી પહેલાં જૈન સમાજના વિખરાયેલા તંતુઓને એકઠા કરવા જોઇએ અને બધા સંપ્રદાયોને એક સૂત્રથી બાંધી માંહોમાંહેના ભેદભાવ અને પક્ષપાતનો નાશ કરવો જોઇએ. એ કરવા માટે અનાવશ્યક રૂઢીઓ પર ભાર ન મૂકતાં જૈન તત્ત્વજ્ઞાનને જ ધર્મના આધારરૂપ સમજવામાં આવે, તો જ સાંપ્રદાયિકતાની સંકુચિત દૃષ્ટિનો આપોઆપ લોપ થશે, અને તેથી આજે જૈન સમાજની જે શક્તિ વિખરાયેલી અને વહેંચાયેલી છે તે સંગઠિત થશે. એ સંગઠન સમગ્ર જૈન જાતિ માટે કલ્યાણકર નિવડશે. જ્યારે જૈન સમાજ પ્રત્યેક ધર્મ અને સંપ્રદાય તરફ આવી અનેકાંત દૃષ્ટિથી જોતાં શીખશે ત્યારે તેનામાંથી સાંપ્રદાયિકતા પાળતા છતાં સાંપ્રદાયિકતાનું દ્રઢ મમત્વ છૂટશે અને તેવા ઉદારચરિત જૈનો સમસ્ત ભારતના એકત્રીકરણ અને સંગઠનમાં સક્રિય ભાગ લેશે. ૧૧૮૯. (૭) ભાષા સંબંધે અને વિશિષ્ટ રીતે પ્રાકૃત ભાષા માટે જૈનોચાર્યોએ ઘણું કર્યું છે. તેથી તત્સંબંધી સર્વ પુસ્તકો પ્રકટ કરવાં આવશ્યક છે. પ્રાકૃત ભાષાના ઉદ્ધાર (revival)ની અતિ જરૂર છે કારણ કે તે જૈનોની શાસ્ત્રભાષા છે. તેથી તે સંબંધે તેની ઉત્પત્તિ, આગમોની ભાષા-તેની સાથે પ્રાકૃતનો સંબંધ, આગમો પછીના પ્રાકૃત ગ્રંથોની ભાષા, પછી સંસ્કૃત ટીકાઓ અને ગ્રંથોનો ઉદ્ભવ-તેનાં કારણ વગેરે સંબંધી શોધખોળ થતાં ઘણો પ્રકાશ પાડી શકાશે. એટલું જ નહિ પણ પ્રાકૃત ભાષાનો ઉદ્ધાર તે દ્વારા થઇ શકશે. આ ઉદ્ધાર કરવામાં-તેનો શાસ્ત્રીય અભ્યાસ કરવામાં પહેલાં જે મુશ્કેલીઓ હતી તે હવે તેના શબ્દાર્થ કોષ, વ્યાકરણ વ્યવસ્થિત આકારમાં પ્રસિદ્ધ થયેલ હોવાથી ઘણે અંશે દૂર થઈ છે. શ્રી અભિધાન રાજેન્દ્રે તો મોટાં મોટાં સાત પુસ્તકમાં આગમાદિના પ્રાકૃત શબ્દો લઈ તે પર જુદા જુદા ગ્રંથોમાં જે વક્તવ્ય હોય તે ટાંકી એક વિશ્વકોષ (encyclopoedia) જેવી સામગ્રી પૂરી પાડી છે; પંડિત બહેચરદાસે પ્રાત માર્ગોપદેશિકા, પાઇઅલચ્છીનામમાલા પ્રાકૃત વ્યાકરણ, પ્રાત પાઠાવલી {પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા આ. વિજયકસ્તુરસૂરિ મ.સા.} દ્વારા આદિ શાસ્ત્રીય પદ્ધતિથી સંપાદિત કરેલાં તે પ્રકટ થયેલ છે; પંડિત હરગોવિન્દદાસે પ્રાકૃત ભાષાના પ્રકટ અને અપ્રકટ ગ્રંથોના પ્રાકૃત શબ્દો લઇ તેના સંસ્કૃત શબ્દો સહિત હિંદી ભાષામાં અર્થો મૂકી પોતાની વિજયપ્રશસ્તિરૂપે એક બૃહત્ પ્રાકૃત કોશ નામે પાઇઅસદ મહષ્ણવો (પ્રાકૃત શબ્દ મહાર્ણવ) બહાર પાડ્યો છે અને શતાવધાની મુનિશ્રી રત્નચંદ્રજીએ આગમના પ્રાકૃત શબ્દોના અર્થવાળો કોષ સંગ્રહેલો પ્રકટ થયો છે, આ ઉપરાંત ચંડકૃત પ્રાકૃત વ્યાકરણ વરરૂચિ કૃત પ્રાકૃત પ્રકાશ, પ્રાકૃત ભાષાના પાણિની હેમાચાર્યના સિદ્ધહેમનો અષ્ટમ અધ્યાય, માર્કંડેય કૃત પ્રાકૃત સર્વસ્વ અને લક્ષ્મીધરકૃત ષડ્વાષાચંદ્રિકા એ પ્રાચીન વ્યાકરણો પ્રસિદ્ધ થયાં છે, અને પં. ધનપાલકૃત ઉક્ત પાઈઅ-લચ્છીનામમાલા અને હેમાચાર્યમૃત દેશી નામમાલા એ કોષ ઉપલબ્ધ છે. આ સર્વ સામગ્રીથી અપ્રકટ પ્રાકૃત ગ્રંથો પ્રકાશમાં આવતાં તેનો અભ્યાસ વિશેષ સારી રીતે થઇ શકશે. ૧૧૯૦. પ્રાકૃત ભાષામાં પણ અપભ્રંશ કે જે હાલની દેશી ભાષાઓની જનની છે અને જેનું વ્યાકરણ શ્રી હેમચંદ્રસૂરિએ ઘડી આપ્યું છે તે અત્યાર સુધી એક સ્થિર અને અધિકારી ભાષા મનાતી Page #664 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૧૮૯ થી ૧૧૯૩ પ્રાકૃતભાષાનું અધ્યયન ૫૩૯ હતી, તેને બદલે હવે એનો એક જીવંત અને વિકારી ભાષા તરીકે અભ્યાસ થવો ઘટે કારણ કે આ અપભ્રંશ સંબંધે ‘જૈન ગૂર્જર કવિઓ' નામના પુસ્તકના પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં આ લેખકથી બન્યું તેટલું વક્તવ્ય પ્રકટ થયું છે, તે પરથી એ જીવંત અને કાળક્રમે બદલાતી ભાષા સિદ્ધ થઈ છે અને તેનું સાહિત્ય પણ ઠીક પ્રમાણમાં ઉપલબ્ધ છે એ જણાયું છે. તો જેટલું અપભ્રંશ સાહિત્ય ઉપલબ્ધ છે એટલું પ્રકાશમાં મૂકી—તેનો અભ્યાસ શરૂ કરી દેવો જોઈએ. ૧૧૯૧. (૮) દેશી ભાષામાં-ગૂજરાતી ભાષામાં પણ શ્રી નરસિંહ મહેતાના કાળ પહેલાની કાવ્યકૃતિઓ અને ગદ્યકૃતિઓ જૈનોની રચેલી મળી આવે છે તે સર્વ પ્રસિદ્ધ કરવી અતિ આવશ્યક છે, કારણ કે તેથી તે ભાષાનાં મૂળ વિક્રમ તેરમાંથી આપણને મળી આવે છે. એ વાત સ્પષ્ટ થવા ઉપરાંત ત્યારથી રચાયેલી કૃતિઓ પ્રસિદ્ધ થતાં ભાષાના ક્રમવાર વિકાસ અને વિસ્તાર પર સારો પ્રકાશ પડશે. તે ઉપરાંત લોકકથા પરની કાવ્યકૃતિઓ શામળ ભટ કરતાં ઘણા પૂર્વના જૈન કવિઓએ કરી છે તે પ્રકટ થતાં તેનું સાહિત્ય ભાષાદૃષ્ટિએ તેમજ વાર્તાનિરૂપણની દૃષ્ટિએ આદરણીય થશે. ૧૧૯૨. (૯) દેશી ભાષામાં ઉપરનું સાહિત્ય ભાષાના ઇતિહાસ માટે ઉપયોગી છે, તે ઉપરાંત સંસ્કૃત અને દેશી ભાષામાં ઐતિહાસિક પ્રબંધો આદિ સાહિત્ય છે તે ગુજરાતના ઇતિહાસ પર સારો પ્રકાશ નાંખે છે, તેથી તે સાહિત્યનું પ્રસિદ્ધિકરણ અતિ આવશ્યક છે. ૧૧૯૩. ગુજરાતનું ગૌરવ કેમ વધે તે વિષેનું સદૈવ ચિંતન કરનાર સ્વ. રણજિતરામભાઇએ સં. ૧૯૭૧માં જણાવ્યું હતું કે ‘ગુજરાતની મુખ્યત્વે વસ્તી હિંદુઓની છે, ગુજરાતની સંસ્કૃતિ ઘડનાર પણ તેઓજ છે. હિંદુઓની બે વિભાગ છે : વેદધર્મી અને જૈન. ગુજરાતી સંસ્કૃતિના પોષણ અર્થે થયેલાં વેદધર્મીઓનાં કૃત્યો વિશે લખવાનું મોકુફ રાખી જૈનીઓનાં કૃત્યો તરફ અંગુલિનિર્દેશ કરીશું. જૈન ધર્મનો જન્મ ગુજરાતમાં થયો નથી છતાં ગુજરાત અને ગુજરાતના પાડોશી પ્રદેશો-રાજસ્થાન અને માળવામાં એ ધર્મના શ્રાવકોની મહોટી વસ્તી છે. શત્રુંજય અને ગિરનાર જેવાં એમનાં મહોટાં તીર્થો ગુજરાતમાં છે. સિદ્ધરાજ, કુમારપાળ અને વસ્તુપાળ તેજપાળે જૈન સાહિત્ય અને લલિત કળાઓ (સ્થાપત્ય, મૂર્ત્તિવિધાન, ચિત્રવિદ્યા)ને ઉત્તેજન, પોષણ અને આશ્રય આપ્યાં હતાં. સોલંકીઓની સત્તા દરમ્યાન એમણે રાજકારભાર ચલાવ્યા હતા અને રણક્ષેત્રમાં વિજય મેળવ્યા હતા. પૂર્વે વેપાર ખેડતા અને આજે પણ ખેડે છે. વેપારથી મળતી લક્ષ્મી મંદિરો બાંધવામાં, મૂર્તિઓની સ્થાપના કરવામાં, ગ્રંથભંડાર સ્થાપવામાં, ગ્રંથોની નકલો કરાવી પ્રચાર કરવામાં–વગેરેમાં વપરાતી. સર્વ ધર્મનું રહસ્ય જાણવા અકબર બાદશાહને જિજ્ઞાસા થઇ ત્યારે જૈન ધર્મનો પ્રબોધ કરવા હીરવિજયસૂરિ ગુજરાતમાંથી જ ગયા હતા. જ્યાં જ્યાં જૈનોની વસ્તિ હશે ત્યાં ત્યાં સાધુઓ અને સાધ્વીઓને રહેવા અપાસરા હોય છે. આવાં સ્થળોમાં તેઓ ચાતુર્માસ ગાળે છે અને ઉપદેશ આપી શ્રાવકોનાં જ્ઞાન અને ધર્મની જ્યોત સળગતી રાખે છે. ગુજરાતના સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી અને હિન્દી સાહિત્યના અનેક ગ્રંથો જૈનોએ લખ્યા છે એ બુહલ, ભાંડારકર (પિતા અને પુત્ર), પીટર્સન, કીલ્હોર્ન, કાથવટે, દલાલ, વેબર, જેકોબી આદિના રીપોર્ટો, ગ્રંથો પરથી સુપ્રસિદ્ધ છે. સાહિત્યનાં અંગો-કાવ્ય, કથા, નાટક-એમણે ખીલવ્યાં છે. વ્યાકરણના ગ્રંથો લખ્યા છે. જૈન તત્ત્વચિંતન અને ન્યાય તથા યોગ વિશે Page #665 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ એમણે ઉત્તમ ગ્રંથો રચ્યા છે, ગુજરાતના ઇતિહાસને લગતી નાનાવિધની માહિતી ચરિત્ર રૂપે, કથા રૂપે, કાવ્ય રૂપે, ગ્રંથોની સમાપ્તિની નોંધ રૂપે, મૂર્તિઓની સ્થાપનાના લેખ રૂપે, મંદિરોના શિલાલેખ રૂપે, ચિત્રોરૂપે એમણે સાચવી રાખી છે. ગુજરાતની એમણે ઘણી ઘણી સેવા કરી છે. અફસોસ છે કે વેદધર્મીઓ હજા જોઇએ તેટલા પ્રમાણમાં એ સેવાનું મહત્ત્વ સમજતા નથી. પહેલી જૈન સાહિત્ય પરિષદ મળી તેના પ્રમુખપદે મહામહોપાધ્યાય સતીશચંદ્ર વિદ્યાભૂષણ-એક બંગાળી વેદધર્મી વિદ્વાન બિરાજ્યા હતા. ગુજરાતી વેદધર્મી કે જૈન વિદ્વાન નહીં. પણ ગુજરાતના વેદધર્મીઓ કાંઇક અતડા છે અને જ્ઞાનના જ્ઞાન ખાતર અનુરાગી નથી. જૈનોની જ ઉપેક્ષા કરે છે એમ નથી-પારસીઓ, મુસલમાનોની પણ ઉપેક્ષા કરે છે. કોઇ ગુજરાતી વેદધર્મી અવસ્તા પહેલવીમાં પ્રવીણ છે ? સંસ્કૃતમાં ઘણા પારસીઓ પ્રવીણ છે. ઈરાની સંસ્કૃતિનો જ્ઞાતા કોઈ ગુજરાતી હિંદુ છે ? અરબી સાહિત્યનો વિદ્વાન કોઇ ગુજરાતી હિંદુ છે ? નથી. જ્ઞાનની તૃષ્ણા નથી. તૃષ્ણા હોય તો તેની પરિતૃપ્તિ માટે સાધનો, અનુકૂળતા નથી.’૫૭૭ ૧૧૯૪. શ્રીયુત કૃષ્ણલાલભાઇ સં. ૧૯૮૧માં જણાવે છે કે ‘જાના ગુજરાતી સાહિત્યના બંધારણ તથા તેના વિકાસમાં બ્રાહ્મણ, વાણીઆ, શ્રાવક અને જૈન સાધુઓએ મુખ્ય ભાગ લીધો છે, એટલે કે જૈનેતર તેમજ જૈન એ બંને કોમોએ સાહિત્યને ખીલવવામાં મદદ કરી છે. એ બેમાંથી એક જ કોમે એવો દાવો કરવો કે એ સાહિત્ય અમારા વડે જ જીતવું રહ્યું છે તે કેવળ પ્રમાદ છે. જાના ગુજરાતી (કે અન્ય ભાષાનાં) સાહિત્યનો સીલસીલાબંધ, સંબદ્ધ (connected) ઇતિહાસ લખવો હોય તો જૈનોથી જૈનેતરની કૃતિ તરફ અને જૈનેતરથી જૈનોની કૃતિ તરફ દુર્લક્ષ થઈ શકે નહીં. અમુક વિષયો સંબંધે બંને કોમોએ એક જ નદીના મૂળમાંથી પાણી લીધેલું: એટલે કે સંસ્કૃત ગ્રંથ પર આધાર રાખેલો; અમુક બાબતમાં વિચારની પરસ્પર આપલે થયેલી (they acted and reacted on each other)- એટલે ખરા ઇતિહાસની રચનામાં તો એ બંને કોમની કૃતિની આલોચના થવી જોઇએ. ખરું જોતાં તો વખત એવો આવી લાગ્યો છે કે જુના ગુજરાતી (કે અન્ય ભાષાના) સાહિત્યનું ખરું ભાન કરાવવા માટે સાહિત્યમાં રસ લેતા અભ્યાસીને જેટલું જૈનેતર વર્ગના આચાર, વિચાર અને ધર્મનું જ્ઞાન હોવું જોઇએ તેટલું જ જૈનોના આચાર, વિચાર અને ધર્મનું હોવું જોઇએ. એ પરિચય આવશ્યક છે, એ ન હોય તો દૃષ્ટિબિંદુ ખોટું રહેવાનું (the perspective would be false) અને સાહિત્યના ચિત્રપર પડતું તેજ (light), અથવા તેને ઢાંકતી, ઝાંખું દેખાડતી તેજહીનતા (shade) બરાબર સમજાવાનાં નહીં. ઢાલની એક બાજા અત્યાર સુધી જોવામાં આવતી; હવે બે બાજ જોવી પડે છે ને પડશે. (આનંદકાવ્ય મહોદધિ મૌ. ૭માનો ઉપોદ્ઘાત. તા. ૨૪-૧૦-૧૯૨૫.) ૧૧૯૫. કોઇપણ દેશ બીજા દેશની સંસ્કારિતા કે સંસ્કૃતિને તિલાંજલિ આપે તો તે પોતાના આત્મહિતને-પ્રગતિને અટકાવે છે. પૂર્વની સંસ્કૃતિમાં પણ બ્રાહ્મણ સંપ્રદાય અને શ્રમણ સંપ્રદાય-એ ૫૭૭. ‘જૈન સંસ્કૃતિ’ ૫૨ લેખ તા. ૩-૭-૧૯૧૫ જૈન શ્વે. કૉ. હેરેલ્ડનો જૈન ઇતિહાસ સાહિત્ય અંક વીરાત્ ૨૪૪૧. Page #666 -------------------------------------------------------------------------- ________________ પારા ૧૧૯૪ થી ૧૧૯૫ અજૈન વિદ્વાનોના અભિપ્રાયો ૫૪૧ બંનેની સંસ્કૃતિનું સ્થાન છે-જૈન અને જૈનેતર, બ્રાહ્મણ અને બ્રાહ્મણોત્તર-એ બંનેના સાહિત્ય અને ધર્મચિંતનના ફાળાને જુદા-એકબીજાથી તદન નોખા રાખી શકાશે નહિ; એટલું જ નહિ, પરંતુ પૂર્વે પણ પશ્ચિમની અને પશ્ચિમે પૂર્વની સંસ્કૃતિને આદર આપી સારાં તત્ત્વો જ્યાં જ્યાં જણાય ત્યાં ત્યાંથી લઈને તેમને અપનાવવાં પડશે-આમે જ કરવાં પડશે-મિલાવી લેવાં પડશે. આના જ્વલંત દૃષ્ટાંત રૂપે કવિસમ્રાટ ડો. રવીન્દ્રનાથે “વિશ્વભારતી' નામની મહાસંસ્થા પોતાના શાંતિનિકેતનમાં સ્થાપી છે. આજનો યુગ કોમકોમનું, પ્રજાપ્રજાનું સંગઠન માગે છે-સર્વની સંસ્કૃતિનો સહકાર ઇચ્છે છે. તો તે પ્રત્યે આ પશ્ચિમ ભારતના-ગુજરાતના શ્વેતામ્બર જૈન સાહિત્યનો ઈતિહાસ પણ યત્કિંચિત્ દિશા બતાવશે અને જૈન સંસ્કૃતિ પ્રત્યે આદર કેળવવામાં તે નિમિત્તભૂત થશે એવી સંપૂર્ણ આશા છે. જ્ઞાન અને શક્તિથી દેશનું પુનરુત્થાન છે તો તે બંને આપણને પ્રાપ્ત થાય તે માટે સહુ પ્રાર્થના કરીએ કે - सह वीर्यं करवामहै । तेजस्विनोऽप्यधीतमस्तु मा विद्विषामहै मा विद्विषामहै मा विद्विषामहै ॥ शान्तिरस्तु पुष्टिरस्तु आत्मकलासमृद्धिरस्तु ॥ सर्वे मेधाविनः सन्तु सर्वे सन्तु निरामयाः । आत्मज्योति श्च पश्यन्तु मा कश्चित्तम आप्नुयात् ॥ અને એ પ્રાર્થના સિદ્ધ થતાં કવિ ન્હાનાલાલના શબ્દોમાં આપણે ભારતમાં યશોગાન ગાઇશું કે જીવન સાફલ્યવન્તી સૃજનહતુસિદ્ધિવન્તી; વિરાટને કિરીટ તિલકટીલડી સમ હો ! ઇતિહાસની અનસ્ત પરમ પૂર્ણિમા અમ હો ! મનુષ્યકુલની પ્રફુલ્લ નિત્યવસન્ત હો ! અમ ભારતભૂમિ હો ! ભાખો એ કલ્યાણ મંત્ર, ભાગ્યજનની હો ! ગાઓ એ મહાકથા મનુષ્યમોહિની, અહો ભારતકુલ ! Page #667 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો ઈતિહાસ જૈન ગૂર્જર કવિઓ-બીજો ભાગ-સંબંધી અભિપ્રાયો. જૈિન ગૂર્જર કવિઓ-બીજો ભાગ કે જેની પ્રસ્તાવના તરીકે આ ઇતિહાસને મૂકવા ધાર્યું હતું તે આ ઇતિહાસ દળદાર થઈ જવાથી તેના વગર બહાર પડી ગયો છે અને તેમાં તેના પરિશિષ્ટ પ માં જૈન ગૂર્જર કવિઓ-પ્રથમ ભાગ સંબંધીના અભિપ્રાયો આપેલા છે અને ઉક્ત બીજા ભાગના સંબંધી આવેલ પહોંચ, સૂચના, અભિપ્રાય અત્ર પ્રકટ કરવામાં આવે છે કે જે પૈકી કેટલાંકમાં પ્રથમ ભાગ સંબંધી પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે.] ૧ પંડિત શ્રી લાલચંદ ભગવાનદાસ ગાંધી જૈન પંડિત ઓરિયન્ટલ ઇન્સ્ટિટયૂટ કોઠી પોળ વડોદરા-લેખક પરના તા. ૬-૭-૩૧ના પત્રમાં જણાવે છે કે - આપનો “જૈન ગૂર્જર કવિઓ' ભાગ ૨ જો દળદાર ગ્રંથ કો. ઓફીસ દ્વારા હુને ભેટ મળી ગયો છે, આપના એ ભગીરથ પરિશ્રમ માટે સર્વ કોઈ ઇતિહાસ પ્રેમી અને સાહિત્યપ્રેમી ધન્યવાદ ઉચ્ચારે એ સ્વાભાવિક છે. ૨ પ્રોફેઇ બલવન્તરાય કલ્યાણરાય ઠાકોર વડોદરા લેખક પરના તા. ૭-૭-૩૧ના પત્રમાં જણાવે છે કે:-જૈન ગૂર્જર કવિઓ બીજો ભાગ પ્રત ૧ ગઈ કાલે મળી તે માટે હમને જેટલો ધન્યવાદ આપિયે તેટલો ઓછો, જો કે આગલા સૈકાઓમાંથી જેમ જેમ આ તર્ક-વર્તમાનમાં-આવો છો તેમ તેમ કામની મુશ્કેલી અને અગત્ય બંને ઓછાં. કોન્ફરન્સના મંત્રી સાહેબોનો ઉપકાર માનું છું. આવી ચોપડીઓ વિદ્વાનો અને સંસ્થાઓને વિના મૂલ્ય મોટી સંખ્યામાં ભેટ આપવાની એમની નીતિ વિષે રા. રા. પંડિત લાલચંદ જે પ્રશંસવાચનો લખે છે તે યથાયોગ્ય છે. યુરોપમાં પણ આવી ચોપડીઓ યુનિવર્સિટીઓ લાયબ્રેરીઓ તજજ્ઞ પ્રોફેસરો આદિમાં ખેંચાય છે. પ્રાસ્તાવિક અને ઐતિહાસિક જુદા ગ્રંથ રૂપે વ્હાર પાડવાનો નિર્ણયજ ઉત્તમ છે. જપૂનાં પુસ્તકો જેમ વધુ જગાઓ વચ્ચે વહેંચાઈ ગયેલાં હોય તેમ તેમની ઇજા અને તેમના નાશનો ભય વધારે, તેમનો ઉપયોગ કરવામાં વિદ્વાનોને મુશ્કેલીઓ વધારે વગેરે દેખીતું છે. પરંતુ આ બાબતમાં જૈન લોકમત જ્યાં સુધી સુજ્ઞ બની અર્વાચીન મનોદશાવાળો ના થાય ત્યાં લગી ઉપાય જ નથી. લીમડીની આખી યાદી છપાઈ છે, પાટણ જેસલમેરની છપાય છે. (જો કે આખી નહીં) તેમ બીજા મોટા ભંડારોની છપાય તો પણ ઘણી સરલતા વધે, કૉન્ફરન્સ મંત્રીઓ ધારે તો આ કાર્યપણ Page #668 -------------------------------------------------------------------------- ________________ કટકે કટકે ઉપાડી શકે, અને કચ્છ ? ત્યાંના સંગ્રહોનું તા. ૭-૭-૩૧. ૩ પંડિત બેચરદાસ-પ્રીતમનગર અમદાવાદ. આપણી કૉન્ફરન્સે મોહનભાઇના ગૂર્જ૨ કવિઓના બે ભાગો બહાર પાડીને સાહિત્યની કિંમતી સેવા કરી છે. હું તો ઇચ્છું છું કે તે આપણું કેળવણી ખાતું ચલાવે છે એવી રીતે પ્રકાશન ખાતું ચલાવે તો ઘણું સરસ કામ કરી શકે. ગૂર્જર કવિઓના બન્ને ભાગો એટલા બધા વિશાળ છે એથી એની સમાલોચના મારી આંખ કરી શકે એમ નથી છતાંય એટલું કહેવું આવશ્યક છે કે એ મોહનભાઇનો સંગ્રહ ઘણો કિંમતી છે, છતાં મોહનભાઇને એક વિનંતિ કરૂં છું કે તેઓ જે કાંઇ સંગ્રહ કરે તેમાં વધુ ચોકસાઇ લાવવા કાળજી રાખે. પાટીદારના તંત્રીની સમાલોચનાનો છેવટનો પેરેગ્રાફ જરૂર તેઓ ધ્યાનમાં લે. તા. ૧૧-૭-૩૧. ૪ શ્રી પૂર્ણચંદ્ર નહાર M.A.B.L. -૪૮ ઠંડીયન મિ૨૨ સ્ટ્રીટ, કલકત્તા. ૫૪૩ The author Mr. Desai is doing a good deal of substantial work in furtherance of the cause fo Vernacular jain Literature. My humble opinion on the work will be sent later on. -કર્તા મિ. દેશાઇ દેશી ભાષાના જૈન સાહિત્યના હિતને વધારવાનું અતિ સંગીન-નક્કર કાર્ય કરે છે. આ ગ્રંથ વિષે મારો નમ્ર અભિપ્રાય હવે પછી મોકલવામાં આવશે. તા. ૧૨-૭-૩૧. ૫. ડૉ. પી. એલ. વૈદ્ય M.A. (Cal); D.; Litt (Paris), Professor of Sanskrit and Allied Janguages, Fergusson College, Poona, પોતાના તા. ૧૫-૭-૩૧ના પત્રથી ઉક્ત પુસ્તકની પહોંચ સ્વીકારતાં જૈન શ્વે. કૉન્ફરન્સના સ્થાનિક જનરલ સેક્રેટરીઓને જણાવે છે : I am in due receipt of the 2nd Vol. of your publication Jaina Gurjara Kavio of which you kindly sent me a copy. I am indeed very grateful to you for your favour. I have not yet published any review of the work as I am afraid I cannot review the Gujarati portion of extracts. As regards the Introduction to both the volumes I have formed a very high opinion of the scholarship of Mr. M. D. Desai, and can say that the world of linguists owe him a debt of gratitude for his efforts in presenting in a systematic form the part played by the Jain poets in the making of modern and ancient Gujarati. -આપની પ્રકાશિત કૃતિ નામે જૈન ગૂર્જર કવિઓનો બીજો ભાગ કે જેની એક નકલ મને આપે કૃપાથી મોકલી તે મળી. ખરેખર આપની તે કૃપા માટે આપનો અતિ ઉપકૃત છું. આ પુસ્તકની સમાલોચના મેં અત્યાર સુધી પ્રકટ કરી નથી કારણ કે મને ભીતિ છે કે ઉતારાઓના ગૂજરાતી ભાગની સમાલોચના હું કરી છું શકું નહિ. (જૈન ગૂર્જર કવિઓના) બંને વૉલ્યુમોની પ્રસ્તાવના સંબંધે મિ. એમ. ડી. દેસાઈની વિદ્વત્તા માટે મેં અતિ ઉચ્ચ મત બાંધ્યો છે, અને હું કહી શકું છું કે Page #669 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અર્વાચીન અને પ્રાચીન ગુજરાતીના ઘડતરમાં જૈન કવિઓએ ભજવેલા ભાગને વ્યવસ્થાબદ્ધ સ્વરૂપમાં રજા કરવામાં તેણે લીધેલા શ્રમ માટે ભાષાશાસ્ત્રીઓનું જગત્ તેના ઉપકારનું ઋણી છે. ૬. મુનિ શ્રી અમરવિજયજી મહારાજના વિદ્વાન શિષ્ય મુનિ શ્રી ચતુરવિજય સં. ૧૯૮૭ના અષાઢ શુદિ ૧ (૧૬-૭-૩૧)ના કાર્ડથી જણાવે છે. ૫૪૪ ‘વિશેષ, રા. મોહનલાલ દ. દેસાઇ કૃત જૈન ગુર્જર કવિઓ બીજો ભાગ આપના તરફથી ભેટ મળ્યો, આભાર. રા. દેસાઇએ અનેક વર્ષો સુધી મહેનત કરી જાદા જાદા સ્થળોના ભંડા૨ો તપાસી દોહન કરી જે આ બે અપૂર્વ પુસ્તકરત્નો જૈન સમાજ સન્મુખ રા કર્યા છે તે માટે માત્ર જૈનોને જ નહીં. પરંતુ અનેક જૈનેતર વિદ્વાનો કે જે ઐતિહાસિક વિષયમાં રસ ધરાવતા હશે તેઓને પણ અત્યંત ઉપયોગી નિવડશે એમાં મને તો કંઇ શંકા નથી. અભિપ્રાય કરતાં હાર્દિક અભિનંદનજ બસ છે. વ્યવસાયી જીવન છતાં રા. દેસાઇએ જે પ્રયાસ ઉઠાવ્યો છે તે માટે તેમને ધન્યવાદ. આવી જ રીતે સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોનું લિસ્ટ થાય તેમજ ખાસ જૈનકથાકોષ થાય તો તો ઘણું સારૂં. + + લિ. મુનિ ચ. વિ. ના ધર્મલાભ. ૭. સાક્ષરશ્રી દિ. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી M.A.LL.B. મુંબઇ સ્મોલ કોઝ કોર્ટના માજી વડા જજ કર્તા પરના તા. ૧૦-૮-૩૧ના પત્રમાં લખે છે કે: ‘શ્રી જૈન શ્વેતાંમબર કોન્ફરન્સના જનરલ સેક્રેટરીઓ મારફત -જૈન ગુર્જર કવિઓ બીજો ભાગએ પુસ્તક મળ્યું છે. લાંબો વખત થયા તેની પહોંચ તમને લખું લખું કર્યા કરતો હતો. પણ નાદુરસ્ત તબીએત તથા બીજા વ્યવસાયોને લીધે અત્યારથી વહેલી ઉપકાર સાથે પહોંચ લખી શકયો નહીં તેથી દિલગીર છું. એ બીજો ભાગ પણ પહેલા ભાગ જેવું જ Monumental Work છે અને તમારા આગ્રહ, ચીવટપણા તથા એ દિશામાં સતત મહેનત કર્યા કરવાની આકાંક્ષા-એક જાતના Mania -ની સાબિતી રૂપે છે. આ ભાગમાંથી પણ ઘણું નવું જાણવાનું ને શીખવાનું મળે છે અને જ્યારે એ હારમાળાનો ત્રીજો ભાગ છપાશે ત્યારે આ આખા વિષયનો સંપૂર્ણપણે Perspective લેવામાં તે અગત્યનો ભાગ બજાવશે એમાં શક્ય નથી. તમારા આ પ્રયાસ માટે ગુજરાતી સાહિત્ય તમારૂં ઋણી રહેશે. ૮. સાક્ષરશિરોમણી શ્રી નરસિંહરાવ ભોળાનાથ દિવેટીઆ તા. ૯-૮-૩૧ના કાર્ડથી માત્ર આટલું ટુંકમાં પહોંચ રૂપે જણાવે છે કેઃ વિ. વિ. જે આપની તરફથી ‘જૈન ગુર્જર કવિઓ' ભાગ ૨ ની પ્રત મળી. તે માટે બહુ બહુ ઉપકાર માનું છું. પ્રથમ ભાગ પણ મળી ગયો હતો જ. હાવા આકર ગ્રંથનું અવલોકન લખવું એ મ્હારા જેવાના સામર્થ્યની બહાર છે. માટે તે ખાતે ક્ષમા માગું છું. ૯. મુંબઇની મ્યુનિસિપલ સ્કૂલોના ઇન્સપેકટર શ્રી હિમ્મતલાલ ગણેશજી અંજારિયા M.A. Page #670 -------------------------------------------------------------------------- ________________ ૫૪૫ તા. ૯-૮-૩૧ના પત્રથી જણાવે છે કે શ્રી મોહનલાલ દેસાઇ તરફથી પહેલો ભાગ ઘણા વખત થયાં મળ્યો છે અને બીજો હમણાં આપના કાગળ સાથે મળ્યો છે. શ્રી મોહનલાલ દેસાઇએ જે શ્રમ લીધો છે, અને એ પુસ્તકો દ્વારા ગુજરાતી સાહિત્યના અને ભાષાના અભ્યાસ માટે જે સાધન પૂરાં પાડયાં છે તેની કિંમત આંકવા માટે તો પુષ્કળ અભ્યાસ અને અવકાશી જરૂર છે. તે પુસ્તકોની કિસ્મત એટલી ઉંચી અને મોટી છે કે ઉપર ઉપરથી જોઇને કાંઇ કહી નાંખવું એ અન્યાય આપવા જેવું જ ગણાય. અને તેથી જ હું તે સંબંધે કાંઈ લખી શકયો નથી. જેટલો અવકાશ અને જેટલો અભ્યાસ, તે પુસ્તકોની કદર કરાવવા માટે જોઇએ તે હું મેળવી શકયો નથી અને હજુ એક વરસ સુધી તો મેળવી શકું એમ નથી. પણ પછી તે રત્નોના ગાઢ પરિચયમાં આવવા અવશ્ય ઇચ્છું છું અને પ્રભુ ઈચ્છા હશે તો તે પુસ્તકો ભાષા ઉપર જે પ્રકાશ પાડે છે, ભાષાના વંશાવતારના અભ્યાસ માટે જે ઉપયોગી સાધન પૂરાં પાડે છે. ગુજરાતના જીવન માટે અને ધાર્મિક અને ઇતર પ્રવૃત્તિ માટે જે દૃષ્ટિ રજુ કરે છે તે બધાનો અભ્યાસ અવશ્ય કરીશ અને વિગતથી તે માટે લખીશ દરમ્યાન. શ્રી મોહનલાલ દેસાઈએ જે શ્રમ લીધો છે, અને જે અભ્યાસ કર્યો છે તે માટે તેમને અને આવાં સામાન્ય જગત જેને કોઈપણ રીતે અપનાવી ન શકે અને તેથી જેની રૂપિયા આના પાઈમાં ગણાતી કિસ્મતમાં પણ કાંઈ વળતર ન આવે, તેવાં, છતાં અત્યંત કિમ્મતી અને ઉપયોગી પુસ્તકો છપાવવા માટે આપના કોન્ફરન્સને અનેક ધન્યવાદ ઘટે છે એટલું તો કહી દેવા તક લઉ છું. જૂની ગુજરાતીનો અભ્યાસ મેં શરૂ કરેલો, પણ ઘણા ઘણા અંતરાયોને લીધે તે પ્રારંભદશાથી આગળ વધી શકયો જ નથી. જેથી જ જૈન ભાઈઓ તરફથી પ્રગટ થતાં આનંદ કાવ્ય મહોદધિના અંકે તથા જૈન ગુર્જર કવિઓના ભાગો માત્ર ઉપર ઉપરથી જોવા ઉપરાંત વધારે હું કરી શકો નથી, પરંતુ હું જેટલું જોઈ શકયો છું તે ઉપરથી કહી શકું છું કે અભ્યાસનાં સાધન તરીકે ઘણું ઉપયોગી સાહિત્ય આ પુસ્તકો દ્વારા પ્રકટ થયું છે અને તેથી ગુજરાતી ભાષાનો દરેક અભ્યાસી આવાં પ્રકાશન માટે ઉપકૃત રહેશે જ. મને સંભાળી પુસ્તકો મોકલવા માટે આભાર માનું છું. ૧૦. રા. કહાનજી ધર્મસિંહ કવિ તા. ૧૩-૯-૩૧ ના પત્રથી લખે છે: -વિ. કે- જૈન ગુર્જર કવિઓ' ના બે ભાગ આપના દ્વારા પ્રાપ્ત થતાં અતિ આનંદ ઉદભવ્યો. એ ઉપર વિવેચન કે વિવરણ તો સમર્થ વિદ્વાનો જ લખી શકે. હું તો એ મહાપુરુષોનો કેવલ ગુણપૂજક અને પ્રશંસક હોવાથી એટલું જ નિવેદન કરીશ કે. (દોહરા) જૈન કાવ્યસાહિત્યના, મહાભારત બે ભાગ, અવલોકનથી ઉપજ્યો, અંતરમાં અનુરાગ. Page #671 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જતી સતી ગુરુ શાનિનો, અનુપમ જ્ઞાનવિલાસ, અચળ કર્યો ઇતિહાસથી, એ નહિ અલ્પ પ્રયાસ. ગુજરાતી સાહિત્યમાં, જૈન કવિ વ૨ વીર, શુદ્ધ સ્વરૂપે દાખવ્યા, મોહન મતિ ગંભીર. શ્વેતાંબર મંડળ મલી, તેનો કર્યો પ્રકાશ, કહાન અભિવંદન કરે, ઇશ્વર પૂરે આશ. ૨ તથાસ્તુ. ૧૧. ‘સૌરાષ્ટ્ર’ અગષ્ટ ૧૫ : ૧૯૩૧ ના અંકમાં પૃ. ૮૦૫ પર ‘સંશોધન’ ના મથાળા નીચે પરિચય કરાવે છે કેઃ ૧૩. જૈન ધર્મપ્રકાશ પુ. ૪૭-૫ સં. ૧૯૮૭ ના શ્રાવણના પૃ. ૧૮૧-૨ આપતાં લખે છે કે ૩ ગુજરાતી ભાષાનું ઝરણ નરસિંહ મહેતાથી યે આગળ, તેરમી સદીથી વહેતું થયું છે અને એ બસો વર્ષનો પ્રવાહ બાંધવામાં જૈન સાધુઓના એક મોટા જાથનો અવિરત ઉદ્યમ ઉત્તરોત્તર ચાલુ રહ્યો હતો, એ વસ્તુસ્થિતિ તરફ આપણી પ્રથમ આંખ ઉઘાડનાર ગ્રંથ જૈન ગૂર્જર કવિઓ ભા. ૧ છે. એની અંદર એ જૈન સાધુઓની રચેલી પ્રચૂર કાવ્યસામગ્રી સંધરનાર શ્રી મોહનલાલ દેસાઇને મોટો જશ મળેલો છે. સાંપ્રદાયિકતાની સૂત્ર વગર સમસ્ત ગુજરાતે, સાહિત્યની વિમલ દૃષ્ટિએ શ્રી દેસાઇના એ પ્રયત્નને વધાવેલ છે. શ્રી દેસાઇએ પણ પોતાની આ ફતેહને સાંપ્રદાયિક શેખીની વૃત્તિથી રૂંધાવા દીધા વગર, શુદ્ધ સંશોધન બુદ્ધિથી પોતાનું કામ ચાલુ રાખીને આ ચાર વર્ષના ગાળામાં સ્થળે સ્થળે ભ્રમણ કરી, ખોળી ખોળી ૫૯૦ પાનાંની નવી સામગ્રી રજૂ કરી છે. તેમાં (૧) અઢા૨મી સદીમાંના લગભગ ૧૮૦ જૈન કવિઓ અને તેમની ચારસો જેટલી કૃતિઓની નોંધ કરી છે. (૨) કવિઓની અનુક્રમણિકા આપી છે. (૩) અઢારમા સૈકાની ગદ્યકૃતિઓની નોંધ કરી છે. (૪) પાંચ પરિશિષ્ટો આપેલાં છે તેમાં પણ કોઇ કવિ અથવા એની કૃતિનો કાલનિર્ણય ક૨વામાં સહાયભૂત થનારી હકીકતો છે. ગુર્જર ભાષા અને સાહિત્યના પ્રાચીન ઇતિહાસ ૫૨ અજવાળું પાડવામાં આ સંગ્રહ કેટલે અંશે ઉપકારક થાય, તે તપાસી જોવા અમે સંશોધનક્ષેત્રના ખાસ અભ્યાસીઓને ભલામણ કરીએ છીએ. કાવ્યદૃષ્ટિએ કદાચ કસોટીએ ચડાવી શકાય તેવી સામગ્રી આમાં ઓછી હશે, પણ ભાષાઘડતરની દૃષ્ટિને ઠીક સામગ્રી મળી રહેશે એમ અમે માનીએ છીએ. ૩ ૧૨. પ્રસ્થાનના વિદ્વાન્ તંત્રીશ્રી રામનારાયણ પાઠક સં. ૧૯૮૭ ના શ્રાવણ માસના અંકમાં પોતાનો ટુંક અભિપ્રાય પ્રકટ કરે છે કે : પહેલા ભાગ જેટલો જ આ ભાગ પણ ઉપયોગી છે. આમાં ૧૮મા શતકના કવિઓનાં કાવ્યોનાં આદિ અંતમાં પ્રતીકો છે. છેવાડે આપેલી સૂચીઓથી પુસ્તક વધારે ઉપયોગી બન્યું છે. આ ઉદ્યોગી સંપાદકને ગ્રંથ માટે ધન્યવાદ ઘટે છે. પુસ્તકોની પહોંચ Page #672 -------------------------------------------------------------------------- ________________ ૫૪૭ આ બુક ઘણા વર્ષોના પ્રયાસને પરિણામે બહાર પાડવામાં આવી છે. લેખકના પ્રયાસનું માપ કરી શકાય તેમ નથી. પેલા ભાગની પૂર્તિમાં કરેલો આ બીજો ભાગ વિશેષ ઉપયોગી થયો છે. આ બુકનું વિશેષ વર્ણન આપવા માટે વિશેષ સ્થળ ને અવકાશની આવશ્યકતા છે. પ્રસંગોપાત આ બુક વિષે વિશેષ લખવા ઇચ્છા વર્તે છે. દરેક જૈન બંધુઓએ અને સંસ્થાઓએ આ બુક રાખવા લાયક છે. પ્રયાસના અને બુકના પ્રમાણમાં કિંમત વધારે નથી. ૧૪. આત્માનંદ પ્રકાશ-પુ. ૨૯-૧ સં. ૧૯૮૭ ના શ્રાવણના અંકમાં પૃ. ૨૮ માં કહે છે કે - આ બીજા ભાગમાં વિક્રમના અઢારમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચિ આપવામાં આવેલ છે. ભાઈ મોહનલાલ જૈન સાહિત્ય ઇતિહાસના ખરેખરા અભ્યાસી અને સંશોધક છે. જૈન વસ્તીવાળા, જૈન ભંડારોવાળા શહેરોમાં જઈ ખંતપૂર્વક કરેલ શોધ અને પ્રયત્નનું ફળ આ ગ્રંથનું પ્રકાશન તે છે, કે જે તેમના નિવેદનમાં વાંચવાથી જણાય છે. આ ગ્રંથમાં કવિઓની અનુક્રમણિકા અને છેવટે રદ્યકૃતિઓની નોંધ કરી ચાર અનુક્રમણિકા આપેલ છે. જેથી કોઇ પણ હકીકત મેળવતાં વાચકને સરલતા થાય છે. તે પછી પાંચ પરિશિષ્ટો જૈનકથા નામકોષ, જૈન ગચ્છોની ગુપટ્ટાવલીઓ ત્રીજામાં અંચલ ગચ્છની પટ્ટાવલી, ચોથા રાજાવલી અને છેલ્લે પ્રથમ ગ્રંથના અભિપ્રાયો છે. ચાર પચીશીમાં આખા શતકના જૈન કવિઓની કૃતિની વહેંચણી કરવામાં આવે છે, જેથી સંકલનાપૂર્વક યથાયોગ્ય આ ગ્રંથની રચના વિદ્વતાપૂર્ણ બંધુ મોહનલાલે કરી છે. આ ગ્રંથ પ્રકટ થવાથી શ્રી જૈન કોન્ફરન્સ સાહિત્ય માટે જે પ્રયાસો કરે છે. તેમાં આ ગ્રંથ તેની વૃદ્ધિ કરે છે; એટલું જ નહિ પરંતુ ગુજરાતના સર્વમાન્ય ઇતિહાસના લેખકને ઉપયોગી વસ્તુ થઈ પડી છે. જૈન અને જનેતર ઈતિહાસપ્રિય વાચકોએ આ ગ્રંથનો લાભ લેવા જેવું છે. ૧૫. પાટીદાર શ્રાવણ ૧૯૮૭ ના અંકમાં પૃ. ૪૭૧-૨ પર તેના વિદ્વાન તંત્રી શ્રી નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ ‘ગ્રંથપરિચય'માં પ્રકાશે છે કે આ ગ્રંથના પ્રથમ ભાગનો પરિચય આ માસિકના ૧૯૮૪ના પોષ માસના અંકમાં સવિસ્તર આપ્યો છે. આ બીજા ભાગ વિષે એથી વધારે કંઈ ખાસ કહેવા જેવું નથી. આ ભાગમાં વિક્રમના અઢારમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની કવિતાઓ આપી છે. જૈન કવિઓની ખાસ વિશેષતા એ છે કે તેઓ અપભ્રંશ ભાષાને વળગી રહ્યા છે; બ્રાહ્મણ કવિઓ ચાલુ ગુજરાતીમાં લખતા થાય છે, છતાંયે જૈન કવિઓ અપભ્રંશ ભાષાને વળગી રહ્યા છે. એ એમની વિશેષતા આ ગ્રંથમાં પણ સ્પષ્ટ થાય છે. સં. ૧૭૩૯ માં યશોવિજયજીએ “જંબૂરાસની આમ સમાપ્તિ કરી છેઃ નંદ તત્ત્વ મુનિ ઉડુપતિ સંખ્યા વરસ તણી એ ધારો જી, ખંભનયરમાંહિ રહિએ ચોમાસું રાસ રચ્યો છે સારો જી; એ જ અરસામાં બ્રાહ્મણ કવિ પ્રેમાનંદે “રણયજ્ઞમાં આમ લખ્યું છે, Page #673 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ જળ છાંટે નવ જાગે જોદ્ધો, તાપણાં કીધાં ચોફેર, રૂદે ઉપર શીલાપડ મુકયાં, કાનમાં ફુંકે મદન ભેર.+ ભાઈ મોહનલાલે પુષ્કળ પ્રવાસો કરીને, જ્યાં ત્યાંના જૈન ભંડારો ઉકેલીને, આ સંગ્રહ કર્યો છે. પુસ્તકને અંત ૪ અનુક્રમણિકા અને ૫ પરિશિષ્ટ મુકીને વાચકને બહુ જ સરળતા કરી આપી છે. એમણે લીધેલા આ શ્રમ માટે ગુજરાતે એમનો ઉપકાર જરૂર માનવો ઘટે છે. ૧૬. સાહિત્ય ૧૯૩૧ ના અગસ્ટ માસના અંકમાં પૃ. ૫૬૬-૭ પર વિદ્વાન્ તંત્રી રા. મગન હ. કાંટાવાળા પ્રકટ કરે છે કેઃ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આમાં વિક્રમ સકા અઢારમામાં જે જૈન કવિઓ થઈ ગયા તેમની કૃતિઓ અને જીવન વિષે સંપૂર્ણ પણ ટૂંકામાં માહિતી આપી છે, તે સાથે સાથે એ કૃતિઓમાંથી જરૂર પૂરતા ઉતારા આપ્યા છે. ભાઇ મોહનલાલની સંશોધક વૃત્તિ સહેજે જણાઇ આવે છે. તેમની ઐતિહાસિક પદ્ધતિ ચાલુ રહી છે, અને તેમણે લીધેલી તકલીફ વખાણવી જોઇએ. પરંતુ એથી આગળ અમે જઈ શકતા નથી. પહેલા ભાગ વિષે જરા વિસ્તારથી અવલોકન કરતાં અમે સંપ્રદાયી સાહિત્ય વિષે ઉલ્લેખ કરેલો હતો. તે વખતે અમે લખ્યું હતું, કે ‘“ભાઈ મોહનલાલ માને છે કે જૈનો અને બ્રાહ્મણોનાં સાહિત્ય જાદાં જાદાં ખીલ્યા નહોતાં. આને માટે કશો આધાર તેઓ આપી શકયા નથી.” પ્રસ્તુત બીજા ભાગમાંથી એમના એ વિધાનને જબરો ફટકો પડશે. જૈન સાહિત્ય સામાન્ય ગુજરાતી સાહિત્યથી તદ્દન નિરાળું હતું. એમ આ ભાગથી સાબિત થશે. વિક્રમનું અઢારમું સૈકું એટલે આપણી છેક નજીકનો કાળ. બસોં વર્ષપરની કૃતિઓ અણીશુદ્ધ જોવાને મળે છે. એ કૃતિઓની ભાષા અને આ સંગ્રહની ભાષામાં આસ્માન જમીનનો ફેર છે. અઢારમી સદીમાં નિધિબાળ રિષિ શશિ વછરઇ X X X X ગાયઉ મુનિ જસવાસ શ્રી ગચ્છષ૨ તરપતિ જપઉ X X શ્રી શાંતિ હરખે વાચક તણઉ કહઇ X ષ (પ્રસ્તુત સંગ્રહ પાન ૧૧૩) + જૈન અને બ્રાહ્મણ કવિઓ વચ્ચે જે ભેદ રા. નરસિંહભાઈએ કાઢયો છે તેને સંપૂર્ણ રીતે સંમતિ આપી શકાતી નથી. તે ભેદના ઉદાહરણ તરીકે તેમણે યશોવિજય કૃત જંબૂરાસની અને પ્રેમાનંદ કૃત રણયજ્ઞની બે બે પંક્તિઓ લીધી છે. તેમાંથી પોતાના મતની પુષ્ટિ થતી નથી. એકે રચના સંવત્ (સં. ૧૭૩૯) બતાવવા સંસ્કૃત પ્રાકૃત લેખકો પોતાની કૃતિઓમાં જે પ્રથા સાંકેતિક શબ્દોની રાખતા તે પ્રમાણે વામ બાજાથી આંક ગણવાની રીતે રાખી છે કે જે ગુજરાતી ભાષામાં જૈન લેખકોએ સામાન્યઃ રાખી છે અને તેના તે સિવાયના બીજા શબ્દોમાં અપભ્રંશ ભાષા સાથે વળગવાપણું શું છે તે સમજી શકાતું નથી, બીજાની રચના સંવતની પંક્તિઓ ન લેતાં બીજી પંક્તિઓ લીધે છે તેમાંના બધા શબ્દો ચાલુ ગૂજરાતી છે ને તેમાં અપભ્રંશની લેશ માત્ર છાંટ છે કે નથી એ પણ જોવાનું રહે છે. અપભ્રંશ ગૂજરાતીની જનની છે, અને તે પરથી આવેલા અનેક શબ્દો ગૂજરાતીમાં પ્રચલિત થતા જતા, તે પૈકી કોઈ કોઈ છોડી પણ દેવાતા એમ દરેક ભાષાની ઉત્ક્રાંતિ થતાં બનતું આવ્યું છે. આ સંબંધી વિશેષ પ્રકાશ યથાપ્રસંગે પાડવામાં આવશે. Page #674 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ ઉપરનો-એ બંને પર તેમણે જે લખ્યું છે, પણ એ કે ગુજરાતી નથી અને વિશાલ આવી ભાષા હોય એ કોઈ માની શકે નહીં. અઢારમી સદી સુધી આવી ભાષા ચાલુ રહે, તેનું એક જ કારણ હોઈ શકે. સંપ્રદાયને લગતી કથાઓ, વિચારો, સિદ્ધાંતો લખતાં ને ફેલાવતા સંપ્રદાયની પરિભાષા વપરાય; ને તેને લીધે પરિભાષા સાથે પ્રાચીન સમયમાં જેવા શબ્દપ્રયોગો થયા હોય, તેજ ઉતારવાનું મુનિઓને સુઝે-અરે સુઝે નહીં, પણ લગભગ કંઠસ્થ હોય તેથી તેજ એની મેળે લખાઈ જાય. આવા જૈન સાહિત્ય પરથી પ્રાચીન ગુજરાતીની ઇમારત રચનારા કેવી ગંભીર ભૂલો કરે છે, તે સહેજે સમજી શકાશે આ અને તે ઉપરનો-એ બંને પારામાં જે વાત સાહિત્યના તંત્રી શ્રી લખે છે તે પોતાની અમુક માન્યતાને અનુલક્ષીને છે. પહેલા ભાગનું અવલોકન લેતાં તેમણે જે લખ્યું તે આ બીજા ભાગને અવલોકતાં તાજાં કર્યું છે તે માટે અત્યાર સુધી કંઈ પણ રદિયો આપવાનું મેં જરૂરી નથી ધાર્યું તેનું કારણ એ કે ગૂજરાતીના ઘડતરમાં જૈનોએ આપેલ ફાળા સંબંધી ત્રીજા ભાગની પ્રસ્તાવનામાં લખવા ધાર્યું છે, તેમાં તે યથાપ્રસંગે વિશેષ સ્પષ્ટતાથી અને વિશાલતાથી આપવામાં આવશે, છતાં અત્રે ટુંકમાં નિવેદન કરવાનું કે તંત્રી શ્રી રા. કાંટાવાલાએ મારૂં માનવા તરીકે જે લખેલ છે તે તો મારા ને તેમના મિત્ર સાક્ષર શ્રી અંબાલાલ જાનીનું માનવું છે. જાનીજીએ જ ત્રણ ભ્રમો ગણાવ્યા તેજ અક્ષરશઃ નોંધ્યા છે તે પૈકી ‘ત્રીજો ભ્રમ એવો છે કે જૈનો અને બ્રાહ્મણોનાં સાહિત્ય જુદાં જુદાં ખીલ્યાં હતાં' એમ કહી તે જાની મહાશય સાથે સાથે જણાવે છે કે-“પરંતુ સાહિત્યનો ઈતિહાસ લખાયા છતાં વિદ્વાનોએ તેમાં સાવધાની નહિ રાખવાની એ ભ્રમો થવા પામ્યા છે'-આ તેમનું અવતરણ જૈન ગૂર્જર કવિઓના પ્રથમ ભાગમાં જૂની ગૂજરાતીના ઇતિહાસના નિબંધમાં પૃ. ૩૨૦ પારા ૩૩૦ માં સ્પષ્ટ રીતે મૂકેલ છે : આમ છતાં “સાહિત્યકારે તેનું મારા પર આરોપણ કર્યું છે તે યોગ્ય નથી. હું તો એમ કહું છું કે તે બંને સાહિત્યો જુદાં જુદાં ખીલ્યાં હતાં, પણ જાદી જૂદી ભાષામાં નહિ બંનેની ભાષા સામાન્ય રીતે એક જ ચાલુ લોકભાષાની ગુજરાતી હતી.' આ વિધાનને આ બીજા ભાગથી જબરો ફટકો પડતો નથી, છતાં ‘પડશે' એમ કહી તેના સમર્થનમાં તંત્રીશ્રીએ જે ઉદાહરણ ટાંકેલ છે તે યોગ્ય લીધું નથી તેમજ તે પણ શુદ્ધ રીતે મૂકી શકયા નથી (તેમાં કદાચ પ્રેસદોષ પણ હોય). શુદ્ધ રૂપ આ પ્રમાણે છેઃનિધિ બાણ રિષિ શશિ (૧૭૫૯) વછરઈ X X X X ગાઉ મુનિ જસવાસ શ્રી ગચ્છ પરતરપતિ જય૩ X X શ્રી શાંતિ હરષ વાચક તણ૩, કહઇ X X આ ટાંકવાનું કારણ એમ અનુમનાય છે કે “વછરઈ, ‘ગાયલ', ‘તઉણ’, ‘કહઈ એને બદલે વછરેં, ગાયો, જયો, તણો, કહે-એમ જ જોઈએ એમ તેમનું માનવું છે. પણ નમ્રતાપૂર્વક કહીએ તો તંત્રીશ્રીને ઘણી હસ્તપ્રતોનો વિશાલ પરિચય હોય એમ લાગતું નથી. તે સૈકાની બ્રાહ્મણ કવિની પ્રતો મેળવી તેઓ જોશો તો તેમાં પણ બંને જાતનાં રૂપો મળી આવશે અને એક જ જાતની જોડણી નહોતી એમ પ્રતીત થશે. જૈન કવિઓની કૃતિઓની પ્રતોમાં પણ એક જ લેખક કે કર્તા જાદે જાદે સ્થળે એક જ કૃતિમાં લખતા. જે ઉદાહરણ લીધું તે રા. નરસિંહભાઈની પેઠે રચના સંવત્ દાખવતું લીધું વળી જે કવિનું ઉદાહરણ ટાંકયું છે તેજ જિનહર્ષની અભયકુમાર રાસ નામની કૃતિ લ્યો (પૃ. ૧૦૮), તેમાં ઈ, અને ઉના અંતવાળા પ્રયોગો પ્રાયઃ નથી દા.ત. રાજ કરે રાજા તીહરે, શ્રેણીક ગુણની શ્રેણ નિરમલ સમકત જેહનોરે, ચૂકવી નહિ કેણ ભગતિ કરે ભગવંતની રે, પૂજા કરે ત્રિકાલ. વીર વચન શ્રવણે સુણે રે, મિથ્યા મનથી ટાલ. મંત્રી સરસેહરો રે નામે અભયકુમાર પ્રથમ પૂત્ર રાજા તર્પોરે બુધી તણો ભંડાર. Page #675 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ બીજી વાત. સંપ્રદાયી સાહિત્ય પ્રગટ કરનાર ‘ગૂર્જર' કરતાં જૈન ૫૨ વધારે ભાર મૂકવામાં લલચાય ને તેથી ગુજરાતી ન હોય તેને પણ જૈન છે માટે ગુજરાતી કરીને ઠોકી બેસાડે-અલબત અજાણતાં. આ સંગ્રહમાંનો દાખલો લઇએ. દેવચંદ્ર નામના જૈનમુનિની કૃતિઓના નમુના મૂકયા છે. આ કવિ વીકાનેરમાં (મારવાડમાં) થઇ ગયા, ગુજરાતને ને વીકાનેરને વેપારનો કે ધર્મનો ગમે તેવો સંબંધ હોય, મારવાડી ભાઇ ગુજરાતી ભણીને ભલે ગ્રંથો રચે, પણ તેવો ગ્રંથોને ગુજરાતી કેમ કહેવાય ? વાંચો આ નમુના : ૧૫૦ (૧) હિંદુધર્મ વીકાનયર, કીની સુપ્ત ચૌમાસ તિહાં એ નિજ જ્ઞાતમાં, કીનો ગ્રંથ અભ્યાસ (૧૫૩ વર્તમાનકાલ થીત આગમ સકલ ગીત જગમેં જ્ઞાનવાન સબ કૐ હં જિનવર ધર્મ પરિ જાકી પરતીતિ થિર ઔર મન વાતચિતમાંહિ નાહિં કહૈ હૈ. પાન ૪૮૦ (૨) અભયચંદકે આગ્રહે, પુસ્તક લિખ્યો પ્રમાણ X X X X ઔર ધર્મ સબ ભર્મ હે, જાસૌ બંધે ધર્મ ક્ષેત્ર સ્પર્શનાકે ઉર્દુ, તુમ હમ દર્શન હોય, મનોવર્ગણાકો મિલન, ચાહત હૈ નિત સોય. (પાન ૪૮૩) આવા ને આવા નમુના પર ગુજરાતી ભાષાનો ઇતિહાસ રચવો એ મિથ્યા છે.+ જૈનોની પ્રાકૃતા ગુર્જરી અને બ્રાહ્મણોની સંસ્કૃતા ગુર્જરી એવા બે ભેદ હમણાં ‘મીઠા’ કવિતા કાવ્ય તરીકે રા. બધેકાએ ‘ગુજરાતી’ના સં. ૧૯૮૮ના દીવાળી અંકમાં આપેલ કાવ્યમાં ઉપસ્થિત કર્યા છે તે ‘કોરસ’ રૂપે છે અને મારા મને પ્રાય. વિવાદાસ્પદ છે. ܀ પ્રેમાનંદનાં આખ્યાનો પણ સાંપ્રદાયિક-બ્રાહ્મણ પુરાણ કથા પરથી લખાયેલાં છે ને તેમાં પણ સાંપ્રદાયિક પરિભાષા આવી છે. તેવી પરિભાષા ચિર-પરિચિત થતાં સાધારણજનમાન્ય થાય છે. શબ્દપ્રયોગો પણ પ્રાચીન તેમજ પ્રાચીન પરથી ઉદ્ભવેલા વપરાય છે. જેમ બ્રાહ્મણોનું તેમજ જૈનોનું. તેથી પ્રાચીન ગુજરાતીની જૈન ઇમારત બ્રાહ્મણ એકલા સાહિત્ય પરથી નહિ પણ બંને સાહિત્ય પરથી રચી શકાશે. પ્રાચીન-પછી મધ્યકાલીન-પછી અર્વાચીન એમ ભાષા ઉત્તરોત્તર ઉત્ક્રાંત થતાં શું શું અને કેવી રીતે પરિવર્તનો થતાં ગયાં, તે પ્રાચીન-મધ્યકાલમાં ગુજરાતી જોડણી કેટલી પ્રવાહી હતી તેનો અભ્યાસ બ્રાહ્મણ ને બ્રાહ્મણેતર હસ્તલિખિત પ્રતિઓ વડે અવકાશ લઇને તંત્રી સાહેબ કરશે તો અનેક ભ્રમો નિર્મૂળ થશે. + સાહિત્યના તંત્રીએ જણાવેલી આ બીજી વાત બરાબર નથી. જૈન કવિકૃત કોઈ ગૂજરાતી નહિ એવી કૃતિને ગૂજરાતી ઠોકી બેસાડવાની લાલચ કે અજ્ઞાન તે કૃતિનો આ સંગ્રહમાં ઉલ્લેખ કરવામાં નિમિત્તભૂત નથી, પરંતુ જૈન કવિની ગૂજરાતી કવિઓ સાથે ‘ભાષા' એટલે હિંદીમાં કૃતિઓ હોય તો સાથે સાથે તે કવિની નીચે તેમનો ઉલ્લેખ કરી દેવો એ આશય નિમિત્તભૂત છે. પહેલો જે ઉતા૨ો તંત્રીશ્રીએ ઉદાહરણ તરીકે લીધો છે તે જે કૃતિનો છે તેનું Page #676 -------------------------------------------------------------------------- ________________ ૫૫૧ આટલી ટીકા કર્યા છતાં, ૧૮૦ જૈન કવિઓને પીછાનીને ૪00 કૃતિઓ સંશોધીને આ લગભગ ૬૦૦ પાનનું પુસ્તક યોજવા માટે અમે ભાઈ મોહનલાલની સંશોધકવૃત્તિને ધન્યવાદ આપીએ છીએ. ૧૭. કૌમુદીના વિદ્વાન તંત્રીશ્રી વિજયરાય ૧૯૩૧ સપ્ટેમ્બર માસના અંકમાં (પૃ. ૨૬૭) જણાવે જૈન કવિઓ વિશેના આ બીજા ભાગમાં સંગ્રાહકે દીર્ધાદ્યોગ અને પરિશ્રમ પૂર્વક ૧૮ મી સદીના ૧૭પ થી ૨૦૦-૨૨૫ કવિઓનાં નામ, સાલ, કૃતિ નામ તથા કૃતિના આદિઅંત વિશેની સવિસ્તર માહિતી ગુજરાતમાંના મુખ્ય જૈન ભંડારોમાંની હાથમતોને આધારે એકત્રિત કરીને આપણા મધ્યકાલીન ભાષા સાહિત્યના અભ્યાસકો પર મહદુપકાર કર્યો છે. આ ગ્રંથમાં ત્રણ (કવિ, કૃતિ ને સાલની) અકારાદિ અનુક્રમણીઓ છે, તે આવા (અનુક્રમણી જેવા) નાના દેખાતા વિષયમાં પણ આપણા શાસ્ત્રીય લેખકોની વધતી જતી કર્તવ્યનિષ્ઠાનાં સુચિન્હો છે. ૧૮. શિક્ષણ અને સાહિત્ય-‘નવજીવન’ નામના પ્રસિદ્ધ સાપ્તાહિક સાથે પ્રકટ સાથે પ્રકટ થતી “શિક્ષણ અને સાહિત્ય' નામની પૂર્તિ તા. ૧૩ મી સપ્ટેમ્બર, ૧૯૩૧ના અંકમાં “નવું વાચન' એ મથાળા નીચે પૃ. ૨૪ પર વ્યક્ત કરે છે કે - વિક્રમની તેરમીથી સત્તરમી સદીના જૈન ગૂર્જર કવિઓની કૃતિઓના સંગ્રહગ્રંથનો આ અઢારમી સદીની કૃતિઓવાળો બીજો ભાગ છે. આ સંગ્રહને માટે છૂટીછવાઈ પડેલી પોથીઓની શોધ પાછળ ને તેના સંક્લન પાછળ જે દીર્ધ અને સતત પરિશ્રમ પ્રયોજકે પોતાના વ્યવસાયી જીવનની સાથેસાથે કર્યો છે તે ધન્યવાદને પાત્ર છે. આમાં સંગ્રહીત કૃતિઓમાં કાવ્યગુણ ભલે ઝાઝો ન હોય, પણ ગુજરાતી ભાષાના ઘડતરનો ઇતિહાસ અને તેમાં જૈન સંપ્રદાયનો ફાળો જાણવામાં એની મદદ જરૂર થશે. મૂળ કૃતિઓને આધુનિક રૂપ ન આપતાં જેવી ને તેવી છાપી છે એ સારું કર્યું છે. જોડણી, પદચ્છેદ, અને પાઠોની કેટલીક ખાસ અશુદ્ધિઓ અવશ્ય સુધારવા જેવી છે. હરિભદ્ર અને ઉમા સ્વાતિ વિષે જે નવી અને વધારે પ્રમાણભૂત હકીકતો શોધાઈ છે તેનો પ્રયોજકે ઉપયોગ કરવો જોઇતો હતો. સ્વાતિને બલિસ્સહના શિષ્ય જણાવ્યા છે, તે વિષે વિદ્યાપીઠ પ્રસિદ્ધ કરેલા “તત્ત્વાર્થ સૂત્ર'માં આપેલા પરિચયનો ઉપયોગ જરૂર થઈ શકત. “તત્ત્વાર્થની પ્રશસ્તિમાં ઉમાસ્વાતિએ પોતાના ગુરુનું નામ ઘોષનન્દી શ્રમણ, પ્રગુરુનું નામ શિવશ્રી, તેમના વિદ્યાગુરુનું મૂલવાચક નામ ‘દ્રવ્ય પ્રકાશ ભાષા' છે. તેમાં “ભાષા' એ શબ્દ જ સામાન્યત હિંદી ભાષા જણાવવા માટે પૂરતો છે. તે ઉદા૦માં પહેલો દુહો છે અને બીજો આખા એક કવિતનો અર્ધો ભાગ છે. બીજું ઉદાહગરણ તે આગમસાર નામની ગદ્યકૃતિનું તેના લેખકે (લહિયાએ) મૂકેલું છેલ્લું પદ્ય કર્તા કે લેખકની, સ્થળ, રચનાસમય વગેરે હકીકત પૂરી પાડતા ઐતિહાસિક ભાગ તરીકે છેલ્લી પ્રશસ્તિ રૂપે છે. ભાષા પરથી તો ઝટ સમજી શકાય તેમ છે કે તે ગુજરાતી ભાષા નથી. પણ મારવાડી મિશ્રિત હિંદી ભાષા છે. ગુજરાતી ભાષાનો ઇતિહાસ રચવામાં આવાં હિંદીભાષાનાં પદ્ય વિભક્તિ આદિના પ્રત્યયો તેમજ બીજી અનેક બાબતોમાં અરસપરસ ભાષાની તુલના કરવામાં જરૂર સહાયભૂત થાય. તંત્રીજીની આટલી ટીકાથી એક વાત મને જરૂરની સમજાઈ કે હિંદી કૃતિઓ આવે ત્યાં “હિંદી' એમ લખી દેવું Page #677 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કે જેથી આવી ટીકાનો સંભવ જ ન રહે. અને પ્રગુરુનું નામ મહાવાચક મુંડવાદ આપેલું છે. પટ્ટાવલીનાં કથનો કરતાં ઉમા સ્વાતિનું પોતાનું કથન વધારે પ્રમાણભૂત છે એમાં સંશય હોય ખરો? તેમ યશોવિજયજીનું ચરિત્ર લખતાં સુજસવેલી ભાસનો સંગ્રહકારે પૂરો ઉપયોગ કેમ નહિ કર્યો હોય ? આ ખામીઓ દૂર કર્યા વિના ચાલે એમ નથી. આ સંગ્રહની પેઠે શ્રી મોહનલાલ દેસાઈ અઢારમી સદીની ગુજરાતી ગદ્ય કૃતિઓનો પણ સંગ્રહ તૈયાર કરશે તો તે ભાષાની એક મોટી સેવા ગણાશે.+ ૧૯. આત્માન નામનું હિન્દી માસિક સને ૧૯૩૧ના ડીસેંબરના અંકમાં સમાલોચના કરતાં ન્યાયતીર્થ વિદ્યાભૂષણ ઈશ્વરલાલ જૈન વિશારદ હિન્દીરત્ન મુલતાન, પંજાબવાળા કયે છે કે જૈન સાહિત્ય કી સમૃદ્ધિ કા પરિચય સાક્ષર સમાજ સે અવિદિત નહીં હૈ ઇતના કુછ વિનષ્ટ હોને પર ભી મૌજૂદા જૈન સાહિત્ય કા અવલોકન હમેં ઈસ બાત કા પૂર્ણ પરિજ્ઞાન કરા દેતા હૈ કિ પૂર્વકાલિન સાધુ વ વિદ્વાન સમુદાય ને ઇસ સાહિત્ય કો સમુન્નત બનાને મેં કિસી પ્રકાર કી કમી નહીં કી હૈ ઉન્હોં ને જૈન સાહિત્યકો અનય સાહિત્યોં કે મુકાબિલે મેં રખને ઔર કિતને હી અંશો મેં તો ઉન સે ભી ઇસે બઢા હુઆ દિખલાને કે પ્રયત્ન મેં ભલી ભાંતિ સફલતા પ્રાપ્ત કી હૈ ! યદિ આજ કમી હૈ તો ઉસ અનવરત શ્રમ સે સમ્પન્ન કિયે ગયે સાહિત્ય કો પદ્ધતિ કે અનુસાર પ્રકાશિત કરને કી હ અપની સંપૂર્ણ આયુ કા ભોગ દેકર તૈયાર કી ગઇ કિતને હી સાધુ પ્રવરોં ઔર વિદ્વાનો કી કૃતિયાં આજ શાસ્ત્ર ભંડારોં કીડો કા ખાદ્ય હો રહી હૈ ઔર હમ ઉન્હીં મહાત્માઓ ઔર વિદ્વાનો કે ઉપાસક તથા અનુયાયી હોકર ઇસ અમૂલ્ય સમ્પત્તિ કો વિનષ્ટ હોતા હુઆ દેખકર તનિક ભી વિચલિત નહીં હોતે હૈ હમ જૈન સમાજ કે વિદ્વાનોં સે ઇસ તરફ ધ્યાન દેને કે લિયે સાગ્રહ પ્રાર્થના કરતે હૈ યહ દેખકર હમેં પ્રસન્નતા હોતી હૈ કિ ઉક્ત ટિ કી પૂર્તિ કે લિયે ગુજરાત પ્રાન્ત કા જૈન સમાજ વિશેષ શ્રમશીલ હો રહા હૈ ! શ્રીયુત દેસાઈ જી ને જૈન-ગુર્જર કવિયો ભાગ ૨ પ્રકાશિત કર હમારી ઉક્ત ધારણા કો ઔર ભી દઢ બના દિયા હૈ આપ કરીબ ૪ વર્ષ પૂર્વ ઇસી ગ્રંથ કી પ્રથમ ભાગ પ્રકાશિત કર ચુકે હૈ ઉસ મેં વિક્રમ કી ૧૩ વીં શતાબ્દીસે લેકર ૧૭ વીં શતાબ્દી તક કે કવિયોં ઔર ઉનકી કૃતિયોં કા અચ્છા પરિચય દિયા હૈ તથા ગુજરાતી ભાષા કે સાહિત્ય પર ભી + સમાલોચકભાઈ હરિભદ્ર અને ઉમાસ્વાતિ સંબંધી જે જણાવે છે તે તેમના સંબંધી જ્યારે પ્રગટ થયું ત્યારે મારી જાણ બહાર નહોતું, પરંતુ આ પુસ્તકના પરિશિષ્ટમાં આપેલી પટ્ટાવલીઓમાં જેટલું ઉલ્લેખિત હતું. તેટલાના ટુંકા સાર રૂપેજ તે તે સંબંધી આપવું યોગ્ય હતું અને આપ્યું છે. વળી વિદ્યાપીઠનું તત્ત્વાર્થસૂત્ર બહાર પડયું, અને સુજસવેલી ભાસ મને આખી પ્રાપ્ત થઈ તે પહેલાં ઉમાસ્વાતિ, અને યશોવિજય સંબંધી તેમાં પ્રકટ થઈ ગયું હતું. વિશેષમાં ઉમાસ્વાતિ, હરિભદ્ર અને યશોવિજય તેમજ અન્ય ગ્રંથકારો સંબંધી જે જે નવી અને પ્રમાણભૂત હકીકતો શોધાઇને પ્રાપ્ત થઇ તે સર્વનો યથાયોગ્ય ઉપયોગ આ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નામના ગ્રંથમાં લેવામાં આવ્યો છે કે જેને આ જૈન ગૂર્જર કવિઓ-બીજા ભાગની પ્રસ્તાવનામાં મૂકવાનો મૂળ ઇરાદો રાખવામાં આવ્યો હતો, પરંતુ તે વિસ્તારમાં વધી જવાથી આ જુદા પુસ્તકાકારે બહાર પડે છે. આ ખુલાસાથી સમાલોચક ભાઈને સંપૂર્ણ સંતોષ થશે. ૧૮ મા સૈકાની ગૂજરાતી ગદ્યકૃતિઓનો સંગ્રહ આ જૈન ગૂર્જર કવિઓ બીજા ભાગનાં પૃ. ૫૯૦ થી Page #678 -------------------------------------------------------------------------- ________________ ૫૫૩ ૫૯૪માં આપવામાં આવેલ છે કે જે સમાલોચક મહાશયની દૃષ્ટિ બહાર રહી ગયેલ છે. ખોજ પૂર્ણ દૃષ્ટિ ડાલી હૈ દ્વિતીય ભાગ મેં આપને ૧૯ વીં શતાબ્દી કે કવિયોં ઔર ઉન કી રચનાઓ કા પરિજ્ઞાન કરાયા હ આપકે ઇસ પ્રશસ્ય કાર્ય સે જૈન સાહિત્ય કી શ્રોતા સુરક્ષિત એવું પરિવર્ધિત હુઈ હૈ તથા સાથ હી ગુજરાતી સાહિત્ય કો ભી અચ્છા પ્રકાશ મિલા હૈ ! આપકી યહ સાહિત્ય સેવા વિશેષ સરાહનીય હૈ હમ આપકી ઇસી ગ્રંથ કે તૃતીય ભાગ કો લિખકર અન્ય મુનિવરો વ વિદ્વાનોં કી કૃતિયોં કો પ્રકાશિત કરને કા સદિચ્છા કા સાદર સ્વાગત કરતે હૈ ! આશા હૈ કિ આપ ઉક્ત ગ્રંથ કે સીધ પ્રકાશિત કર ઉત્કષ્ઠિત સાહિત્યસેવિયોં કી આનંદવૃત્તિ કરેંગે ! ઉકત ગ્રંથ કો નમૂના સ્વરૂપ રખતે હુએ હમ અપને હિન્દી વ સંસ્કૃત ભાષા વિદ્વાનોં સે ભી ઈસ પ્રકાર સે ઉક્ત ભાષાઓ કે કવિયો વ ઉનકી કૃતિયોં કે પરિચય સ્વરૂપ ગ્રંથ લિખને કી સાગ્રહ પ્રાર્થના કરતે હૈ ! ૨૦. રા. ચુનીલાલ વર્ધમાન શાહનો “સને ૧૯૩૦ તથા ૧૯૩૧ના ગુજરાતી સાહિત્ય ઉપર દૃષ્ટિપાત” એ નામનો નિબંધ અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાએ ૧૦-૪-૩૫ને રોજ પ્રકટ કર્યો છે તેમાં પૃ. ૧૧ પર જણાવેલું છે કે - જૈનોનું જુનું કવિતાસાહિત્ય સંશોધન અને પ્રકાશનમાં આગળ ગતિ કર્યું જાય છે, પરન્તુ તેમાં ભાષા કે અભ્યાસની દૃષ્ટિ કરતાં વિશેષ તો સાંપ્રદાયિક દૃષ્ટિ હોય છે. અભ્યાસકોને જૈન કવિતાસાહિત્ય તરફ અંગુલીનિર્દેશ કરે તે પ્રકારનો સ્તુત્ય પ્રયાસ “જૈન ગુર્જર કવિઓ” ના બે ભાગોમાં આપણે જોઈએ છીએ. આ બેઉ ભાગોમાં વિક્રમની ૧૩મી સદીથી ૧૮મી સદી સુધીના જૈન કવિઓની કૃતિઓની-તેમાંની વાનગી (?) સહિત-વિસ્તૃત સૂચી આપે છે. લગભગ ૫૦૦ જૈન કવિઓની અને તેમની કૃતિઓની માહિતીનો આ ભંડાર છે. તત્સમયનાં જૈન અને જૈનેતર લેખકોની ગદ્યપદ્યની ભાષામાં જે અંતર દેખાય છે તે અંતરનું સ્વરૂપ અને તેનાં કારણો નિશ્ચિત કરવામાં જૈન સાહિત્ય પક્ષે આ ગ્રંથ અને શ્રી. જિનવિજયજીએ સંપાદિત કરેલો “પ્રાચીન ગુજરાતી ગદ્ય સંદર્ભમાં મદદગાર થાય તેમ છે. તેમાં જૈન મુનિઓએ જૂની ગુજરાતીમાં લખેલી ગદ્યકથાઓ તથા ઈતર વિષયો સંગ્રહેલા છે.” ૨૧ બુદ્ધિપ્રાકશ ૧૯૩૨ના ડીસેંબર માસના અંકમાં જૈન ગુર્જર કવિઓના બંને ભાગ માટે પ્રાકશે છે કે: ગુજરાતી ભાષાસાહિત્યના અભ્યાસીને જૈન સાહિત્ય અવગણવું પરવડે એમ નથી; અને જેટલો એના અભ્યાસ પ્રતિ પ્રમાદ સેવાય છે એટલો તે ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસ અને અભિવૃદ્ધિમાં અંતરાયરૂપ થાય છે. અમારા સમજવા પ્રમાણે ગુજરાતી ભાષાનું પ્રાથમિક સાહિત્ય જૈન ગ્રંથોમાંથી મુખ્યત્વે મળી આવે છે; અને તેનું પૂર્વરૂપ અપભ્રંશ એના ગ્રંથો જેટલા જૈન સાહિત્યમામંથી આજે ઉપલબ્ધ છે Page #679 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એટલા બ્રાહ્મણ સાહિત્યમાંથી મળવા મુશ્કેલ થશે. તદુપરાંત આપણા લોકસાહિત્ય અને ઇતિહાસની દૃષ્ટિએ જૈન સાહિત્યનો અભ્યાસ બહુ મદદગાર થઈ પડે એમ છે. વસ્તુતઃ ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ જૈન ઐતિહાસિક ગ્રંથો પરથી સ્વર્ગસ્થ ફોર્બસે રચ્યો હતો; અને ગુજરાતના ઇતિહાસનો સુવર્ણ યુગ સોલંકી વંશ વિષે મહત્વની અને પ્રમાણભૂત માહિતી આજે માત્ર જૈન સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. આ વિષય પર ખાસ ભાર મુકવાનું કારણ એટલું છે કે આપણે જૈનસાહિત્ય બરોબર વાંચવું વિચારવું ઘટે છે. આગાઉ તે માટે પુરતી સગવડ ન હતી; છતાં છેલ્લી વીસીમાં એ દિશામાં ઘણું પ્રારંભિક કાર્ય થયું છે. અને કેટલાક કિંમતી પુસ્તકો પ્રસિદ્ધિ પામ્યા છે. શ્રી યુત મોહનલાલ દલીચંદ દેસાઈએ તૈયાર કરેલી જૈન કવિઓની સૂચીઓ ભા.૧ અને ૨ હમણાં બહાર પડ્યાં છે તે જોતાં જનસાહિત્ય કેટલું બધું ખંડાયેલું અને વિસ્તૃત છે, એનો સહજ ખ્યાલ આવે છે; અને સુપ્રસિદ્ધ ઓફેટના કેટલોગની પેઠે જૈનસાહિત્યના અભ્યાસ માટે આ સૂચીઓ ગૂજરાતી સાહિત્યના પ્રેમીને કાયમ ઉપયોગની થઇ પડશે એ નિઃસંદેહ છે અને તેનાં કિંમતીપણા વિષે એ પુરતું પ્રમાણપત્ર છે. પ્રસ્તુત સૂચીની પ્રસ્તાવના રૂપે જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ તેઓ લખી રહ્યા છે. તેની આપણે આતુરતાપૂરર્વક રાહ જોઇશું. આવું ભગીરથ અને મુશ્કેલ કાર્ય અનેક પ્રકારના શ્રમ સેવીને પૂરું કરવા બદલ અમે શ્રીયુત ભાઈ મોહનલાલને અંતઃકરણપૂર્વક અભિનંદન આપીએ છીએ. એ યાદીઓ તૈયાર કરીને એકલા જૈનસમાજની નહિ પણ વાસ્તવિક રીતે ગુજરાતી સાહિત્યની અપૂર્વ સેવા એમણે કરી છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. સંપૂર્ણ Page #680 -------------------------------------------------------------------------- ________________ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ. વિસ્તૃત અનુક્રમણિકા. આ ગ્રંથમાં આઠ વિભાગ છે અને તે દરેકનાં સાત પ્રકરણ છે. આ રીતે થયેલા કુલ પ૬ પ્રકરણમાં સળંગ સંખ્યામાં ૧૧૮૫ “પારાઓ છે, પ૭૭ ટિપ્પણ(ફૂટનોટ) છે અને તે માટે કુલ પૃષ્ઠ છે. મુખ્યત્વે કરી તે પારા અને ટિપ્પણના આંકડા પર જ આ આખી અનુક્રમણિકા તૈયાર કરી છે. જેમાં કોરા આંકડા મૂકેલ છે તેમાં તે “પારાની સંખ્યા સમજવી. જે આંકડા પાસે ટિ. મૂકેલ તે ટિપ્પણની અંક સંખ્યા સમજવી, ને જે આંકડા પાસે પૃ. મૂકેલ છે તે પૃષ્ઠની અંક સંખ્યા સમજવી આખી અનુક્રમણિકાના વિષયવાર ૨૩ ભાગ પાડ્યા છે; તે દરેક ભાગનું નામ કાળા જાડા ટાઇપમાં અત્ર મુકેલું છે. બીજા ટુંકા અક્ષરો માટે આરંભમાં આપેલ સાંકેતિક અક્ષરોની સમજ જુઓ. ૧. શ્રી મહાવીર ભગવાન્ સંબંધી મહાવીર ભગવાન્ (વર્ધમાન સ્વામી) ૨, ૪-૬-૯, ૧૧, ૨૨૭, ૨૩૨, ૪૬૮, ૪૭૪, પ૦૫, ૬૭૫, ૭૮૩, ૯૫૩, પૃ. ૬૯૬, ૧૦૭૬, ૧૦૭૯, ૧૦૮૩, ૧૦૮૭, ૧૦૮૯, ૧ ૧૦૨ -૪,૧૧૦૯, ૧૧૧૮, ૧૧૨ ૧, ૧૧૪૫. મહાવીર અને બુદ્ધનો મુકાબલો. ૧૩૦ મહવીર-તપસ્વી અને દર્શનકાર. ૧૩૮ મહાવીર ભગવાનૂના અનુયાયી રાજાઓ. ૧૦ મહાવીર ભગવાનના મુખ્ય તત્ત્વો. ૮ મહાવીર ભગવાનનું કમ વિજ્ઞાનશાસ્ત્ર. ૧૩૭ મહાવીર ભગવાનનો સમય ૧૬ મહાવીર સ્તુતિ પૃ. ૨૬, પૃ. ૩૯, પૃ. ૬૧, પૃ. ૪૪૧ મહાવીર સ્તુતિ (વિરોધાભાસ) ૨૯૭ વર્ધમાન ૨ જુઓ મહાવીર ભગવાન વર્ધમાન ૨ પ્રતિમા ટિ. ૪૪૪ વર્ધમાન ૨ સ્તુતિ ૪૪૯, ૬૦૨ ૨. જૈન ગ્રંથકારો, લેખકો, સૂરિઓ, આદિ. અકલંક ૯ અકલંક દેવ (દિ.) ૧૬૫, ૨૬૯, ૯૪૩, ૧૧૪૫. અગરચંદ નાહટા ૩૧૭, ૭૪૮, ૮૪૪ અગત્યસિંહ ૨૧૧ અજિતદેવ (પલ્લિ વાગ ગ.) ૮૫૬. અજિતદેવસૂરિ (બુ. ગ.) ૩૨૧, ૪૦૮-૯. અજિતપ્રભગણિ પ૬૦ અજિતપ્રભસૂરિ ૪૯૪, ૫OO. અજિતપ્રભસૂરિ (પ્રૌ.) ટિ. ૨૭૨, ૫૮૭, ૬૩૪, ૯૭૪. અજિતશેખરવિ. ૩૮૯, ૯૪૧. અજિતસિંહ (રાજ, ગ.) ૩૯૪, ૩૯૬, ૪૮૯, ૨૬૨. અજીતચંદ (ઉપ. ગ.) ૯૭૬, ૯૭૯. અજીતદેવ ૪૯૭. અતુલકુમાર ૨૧. અનંતવીર્ય (દિ.) ૧૬૫, ૨૬૯. અનંતહંસ ગણિ (ત.) ૭૨૪, ૭૫૮, ૭૮૩ અબ્દુલરહેમાન ૪૭૩ અભયકુમાર ગણિ (મલધારી ગ.) ૩૪૧, ૩પ૭. અભયકુશલ (ખ.) ૯૭૬ અભયચંદ્ર સૂરિ (પૌ) ૬૮૭ અભયતિલક ગણિ (ખ.) ટિ. ૧૬૬, ટિ. ૩૪૫, ૫૮૯-૯૦ અભયદેવ (ચંદ્ર ગ.) પ૭૧ અભયદેવસૂરિ ૪00 અભયદેવસૂરિ- “કલિકાલ ગૌતમ' (ચંદ્ર ગ.) ૪૯૦, ૫૫૦. અભયદેવસૂરિ નવાંગી વૃત્તિકાર. (ચંદ્ર ગચ્છ) ટિ. ૪૨ થી ૫૧, ૨૪૪, ૨૯૩-૪, ૩૯૨ કે, પૃ. ૩૨૯, ૪૭૬, પ૬૩, ૫૮૪, ૫૮૬, ૬૭૦, ૭૭૯, ૧૦૫૨. અભયદેવસૂરિ બીજા (ચંદ્રગચ્છ ખ.) ટિ. ૨૫૯, પૃ. ૨૨૦, ૫૬૩. અભયદેવસૂરિ (હર્ષપૂરીય ગચ્છ. મલધારી) ૩૧૧-૩, ૩૩૯, ૩૯૪, ૩૯૬, ૫૫૬ Page #681 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ અભયદેવસૂરિ (નાગેંદ્ર ગ.) ૪૯૫, ૪૯૯. અભયદેવસૂરિ (રાજગ૭) ૧૬૬, ૧૮૮, ૨૬૪-૨૬૯, ૩૯૩, ૪૮૯, ૧૧૬૦, અભયદેવસૂરિ (રૂદ્રપલ્લીય ગચ્છ સ્થાપક) ૬૩૫ અભયદેવસૂરિ બીજા (રૂદ્ર. ગ.) ૬૪૭ અભયધર્મ (ખ.) ૮૪૮ અભયપ્રભ (પૌ.) ૬૩૦ અભયશેખરસૂરિ ૯૪૧ અભયસિંહ (ખ.) ૯૯૩ અભયસિંહસૂરિ (બૃ.ત.) ૬૮૬ અભયસોમ (ખ.) ટિ. ૩૬૪, ૯૭૬, ૯૭૯, ૯૮૨ અભયસિંહસૂરિ (બૃ.ત.) ૬૮૬ અભયસોમ (ખ.) ટિ. ૩૬૪, ૯૭૬, ૯૭૯, ૯૮૨ અંબદેવ સૂરિ (નિવૃતિ ગ.) ટિ. ૪૨૬ અંબાલાલ પ્રે. શાહ ૯૫૨ અમર (ખ.) ૯૭૭ અમરકીર્તિ (દિ.) ૫૦૩ અમરચંદ (આં.) ૯૭૬, ૯૭૯ અમરચંદ્ર (મડાહડ ગ.) ૭૬૪ અમરચંદ્ર સૂરિ (નાગેંદ્ર ગચ્છ) ૩૪૬, ૫૨૬, પૃ. ૨૩૨ અમરચંદ્ર સૂરિ અમર પંડિત (વાયડ ગ.) ૪૯૬, ટિ. ૩૯૩, ૫૪૨-૩, ૫૪૪-૬, ૫૭૪, ટિ. ૪૩૭ અમર પંડિત જુઓ અમરચંદ્ર સૂરિ ૫૪૨-૩ અમરચંદ્ર (ત.) ટિ. ૪૯૪, ૮૯૬ અમરચંદ્ર ૭૫૨ અમરનંદિ (ત.) ૭૨૩ અમરવિજય (ત.) ૮૫૯ અમરવિમલ (ખ.) ૯૯૫ અમરસાગર (ત.) ૯૭૬ અમલકીર્તિ (જયકીર્તિ શિ.) ૩૫૫ અમલચંદ્ર ગણિ (ખ.) ૩૨૪ અમલચંદ્ર (ખ.) ૯૯૫ અમિતગતિ (દિ.) ટિ. ૨૦૭, ૫૦૩, ટિ. ૫૧૩ અમિતયશવિજય ૩૪૧ અમીવિજય (ત.) ૯૯૬ અમીવિજય (ત.) ૯૯૯ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અમૃત આપ્રદેવ સૂરિ (વડ ગ.) ૨૯૭ અમૃતચંદ્રસૂરિ (લોં.) ૧૦૫૨ અમૃતચંદ્રાચાર્ય (દિ.) ૮૫૦ અમરમાણિક્ય (ખ.) ૮૫૧ અમરસુંદ૨ (ત.) ૬૮૦, ૬૯૦ અમૃતધર્મ (ખ.) ૯૯૪ અમૃતલાલ ભોજક પૃ. ૧૧૨ અમૃતવિજય (ત.) ૯૯૬ અમૃતસાગર (આં.) ૯૭૬ અમૃતસાગર (ત.) ૯૭૩ અમૃતસાગર (ત.) ૯૯૬ અમૃતસૂરિ ૯૪૧, ૯૫૨ અરસીહ જુઓ અરિસિંહ અરિસિંહ (અરસિંઠકુ૨) ટિ. ૨૮૨, ટિ. ૩૭૪, ૫૩૧, ૫૪૦, ૫૪૨-૩, ૫૪૫, ૫૪૭, ૫૦૪, ૫૮૪. અવિચલ ૯૯૬, ૯૯૮ અશોકમુનિ ૫૯૭ અશોકચંદ્ર ગણિ ૩૨૬ આગમમંડન (ત.) ૭૨૪, ૭૨૭, ૭૬૧. આજ્ઞાસુંદર (ખ.) ૭૬૮ આણંદ-આણંદવર્ધન (ખ.) ૯૭૬ આણંદમુનિ (લોં.) ૯૭૬ આણંદરૂચિ (ત.) ૯૭૬ આણંદવર્ધન (ખ.) ૮૯૬ આણંદવર્ધન - આણંદ (ખ.) ૯૭૬ આણંદસૂરિ ૯૭૬ આણંદસોમ (ત.) ૮૯૬, ૯૦૪. આત્મારામજી-વિજયાનંદ સૂરિ (ત.) ૮૭, ૯૪૯, ૧૦૦૧, પૃ. ૪૫૦, ૧૦૦૪-૧૦૧૩, ૧૦૧૫, ૧૦૫૬. આનંદકુશલ (ત.) ૮૬૮ આનંદઘન ૯૧૩-૫, ટિ. ૫૨૬, ૯૨૬, ૯૩૫-૮, ૯૭૬, ૯૮૦ આનંદપ્રમોદ (ત.) ૭૭૬ આનંદમુનિ (ઉપ.) ૭૬૭ આનંદ મેરુ ટિ.૪૮૮ આનંદવિજય (ત.) ૮૨૭, ૮૫૫, ૮૭૪. Page #682 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ જૈન ગ્રંથકાર, લેખકો સંપાદકો અનુવાદકો ૫૫૭ આનંદવિજય (તો) ૯૭૪ ઉદયચંદ્ર (ત.) ૮૮૨ આનંદવિજય (ત.) ૧૦૦૪ જુઓ આત્મારામજી ઉદયચંદ્ર ૯૬૪ આનંદવિમલસૂરિ (ત.) ૩૪૨, ૭૮૧, ૮૨૨, ૮૨૭, ૮૫૫, ઉદયચંદ્ર ગણિ (પૂર્ણતલ ગ.) ૪૬૫, ૪૬૭ ८७४ ઉદયચંદ્રસૂરિ ૬૨૮ આનંદશ્રી મહત્તરા (મલધારી ગ.) ૩૪૧ ઉદયધર્મ (આગમ ગ.) ૭૬૯ આનંદ સૂરિ (નાગૅદ્ર ગચ્છ) ૩૪૬, પ૨૬ ઉદયધર્મ (ત.)૮૫૧ આનંદોદય ૯૦૫ ઉદયધર્મ (બુ. ત.) ૬૪૯, ૭૬૯ આમ્રદેવસૂરિ ૩૩૮ ઉદયનંદિ સૂરિ (ત.) ૬૮૦, ૬૮૮, ૭૬૭ આમ્ર(અંબ)દેવસૂરિ (બુ.ગ.) ૩૫૪, ૩૯૭ ઉદયપ્રભ સૂરિ (નાગૅદ્ર ગ.) ટિ. ૩૭૪, પ૨૯, ૫૫૩, આર્યરક્ષિતસૂરિ ૩૧ જુઓ રક્ષિત ૫૫૭, ૫૯૫, ૬૦૧, ૭૫૧. આર્યરક્ષિતસૂરિ (ઓ.) ૩૩૬ ઉદપ્રભસૂરિ ૫૫૩ આર્યસુહસ્તિસૂરિ ૩૦ જાઓ સુહસ્તિ ઉદયપ્રભસૂરિ (રાજ ગ.) ટિ. ૨૪૭, ટિ. ૨૮૨, ૩૫૧, આલમચંદ (ખ.) ૯૯૬ ૪૯૧ આશાધર (દિ.) પ૬૮ ઉદયભાનુ (પો.) ૭૮૧ આસચંદ્ર ગણિ (સંડેર ગ.) પ૬૦ ઉદયરત્ન (ત.) ૯૭૭, ૯૭૯-૮૨ આસડ મહાકવિ શ્રીમાલ ૪૯૦, ૫૫૦-૧ ઉદયરત્નસાગર ૭૪૭ આસાયત ૭૬૭. ઉદયરાજ (આં.) ૮૮૩ ઈદ્રનંદિ (કુતુબપુરા ત.) ૭૨૪, ૭૫૭-૮ ઉદયરૂચિ (ત.: ૮૯૦ ઈદ્રભૂતિ ગણધર ૨૭૫ જાઓ ગૌતમ ઉદયવલ્લભવિ. ૯૪૧ ઈદ્રસૌભાગ્ય (તો) ૯૭૬ ઉદયવલ્લભસૂરિ (બુ.ત.) ૭૫૧ ઈદ્રહંસ (ત.) ૭૨૪, ૭૫૭ ઉદયવસિય (તો) ૯૭૬ ઇશ્વરગણિ (ચંદ્ર-સરવાલ ગ.) ૩૨૫ ઉદયસમુદ્ર (ખ.) ૯૭૬ ઇશ્વરસૂરિ (સાંડેર ગ.) ૭૭૬ ઉદયસાગર (ઓ.) ૭૫૬ ઉત્તમવિજય (ત.) ૯૮૨, ૯૯૬, ૯૯૮-૯ ઉદયસાગર (ઓ.) ૮૯૦ ઉત્તમવિજય બીજા (ત.) ૯૯૬ ઉદયસાગર સૂરિ - જ્ઞાનસાગર (આ.) ૯૭૭ ઉત્તમસાગર (તો) ૯૭૪, ૯૭૬ ઉદયસાગર (અ.) ૯૯૩, ૯૯૬, ૯૯૮ ઉદ્યોતનસૂરિ (દાક્ષિણ્યચિહ્ન) ૧૮૨, ટિ. ૧૧૬, ટિ.૧૨૧, ઉદયસિંહ ૮૬૬ ટિ. ૧૫૩, ટિ. ૧૫૬, ૨૨૫, ટિ. ૧૬૪, ૨૩૭-૪૧. ઉદયસિંહ સૂરિ (ખ.) પ૭૦ ઉદ્યોતનસૂરિ (કાયદ્રહ ગ.) ૫૯૪, ટેિ ૪૫૨ ઉદયસિંહ સૂરિ (ચંદ્ર ગ. વિધિ માર્ગ) પૃ.૧૧, પ૬૬, ૪૯૨, ઉદ્યોતનસૂરિ (વડ ગ.) ૨૯૭ ૬૩૮, ૬૫૫ ઉદ્યોતનસરિ ૩૩૮ ઉદયસૂરિ (વાદિદેવ સૂરિ ગ.) પ૪૯ ઉદ્યોતવિજય (ત.) ૭૮૯ ઉદયસૂરિ (ખ. વેગડશાખા) ૯૭૬ ઉદયઋષિ ૯૯૬ ઉદયસૂરિ ૨૨૧, ૯૪૫ ઉદયકમલ (ખ.) ૯૯૬ ઉદયસોમ (લ.ત.) ૯૯૬ ઉદયકીર્તિ (ખ.) ૮૮૫ ઉદયહર્ષ (ત.)૮૨૪ ઉદયચંદ્ર ૭૬૩ ઉદયાકર (ખ.) ૬૦૪ Page #683 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ઉમાકાન્ત શાહ ટિ.૮૪ કનકચંદ્ર (?) ૩૯૧ ઉમા સ્વાતિ (મિ.) વાચક ૧૪૬-૪૯,૧૫૫, ૨૨૨, ૨૨૪, કનકચંદ્ર (ખ૦) પ૭૦ ૩૯૬, ૪પ૯ કનકતિલક (ખ.) ૮૮૪ ઉમેદચંદ્ર (ખ.) ૯૯૫ કનકનિધાન (ખ.) ૯૭૬ ઉમંગસૂરિ ૪૯૫ કનકપ્રભ (ચંદ્ર ગ.) ૪૬૭ ઋદ્ધિવિજય (તો) ૯૭૭ કનકપ્રભસૂરિ (ચંદ્ર-દેવાનંદ ગ.) ૫૫૧, ૫૯૫ ઋદ્ધિશ્રી સાધ્વી ૧૦૦૦ કનકરત્ન (તો) ૯૯૯ ઋદ્ધિસાગર (ખ.) ૯૯૫ કનકવિજય (ત.) ૯૫૧, ૯૭૩ ઋષભદાસ શ્રાવક કવિ (ત.) ટિ ૨૮૯, ટિ ૪૮૫, ૭૯૦, કનકવિલાસ (ખ.) ૯૭૬ ૭૯૨, ૮૮૨, ૮૯૬, ૯૦૪, ૧૦૦૩ કનકસુંદર ૯૭૩ ઋષભવિજય (તો) ૯૯૬ કનકસુંદર ગણિ (બૃ.ત.) ૮૯૧, ૮૯૬ ઋષભસાગર (ત.) ૯૭૬, ૯૯૬, ૯૯૮ કનકસુંદર (ભાવડ. ગ.) ૪૯૬-૭ ઋષિવર્ધન સૂરિ (આં.) ૭૫૦, ૭૬૮ કનકસોમ (ખ.)૮૯૬ એમ.સી.મોદી ૫૦૩ કનકામર ૪૭૫ ક્ષમા કલ્યાણ (ખ.) ૯૯૩-૬, ૯૯૯ કનુભાઈ શેઠ ૯૦૦ ક્ષમાકલશ (આગમ ગ.) ૭૭પ કમલકીર્તિ (દિ.) ૩૨૩ ક્ષમાભદ્રસૂરિ ૪૩૩, ૮૭૧, ૯૪૭ કમલપ્રભ (મડાહડ ગ.) ૭૬૪ ક્ષાંતિરત્ન ૭૬૪ કમલપ્રભ સૂરિ (પ.) ટિ. ૨૭૦, ૬૩૦ ક્ષેમકીર્તિ ગણિ (ખ) ૭૪૪ કમલવિજય (ત.) ૮૫૯, ૮૯૬, ૯૫૧ ક્ષેમકીર્તિ સૂરિ (બૃ.ત) ૨૫ પૃ. ૨૧, પૃ ૧૭૫, ૩૮૮, ૫૯૮ કમલસંયમ ઉ. (ખ.) ટિ. ૬૦, ૭૩૦, ૪૭૪, ૭૫૬. ટિ.૪૭૮ ક્ષેમકુશલ (ત.) ટિ. ૪૯૦, ૮૯૬ કમલસૂરિ (વિધિમાર્ગ) ૬૩૮ ક્ષેમકરગણિ-સૂરિ (ત.) ૬૫૩, ૬૮૭, ટિ. પ૨૪ કમલહર્ષ ૮૯૬ ક્ષેમરાજ (ખ.) ૮૬૩, ૮૬૫ કમલહર્ષ (ખ.) ૯૭૩, ૯૭૭ હેમવર્ઝન (ત.) ૯૯૬, ૯૯૮ કર્ણઋષિ ૭૯૦ ક્ષેમવિજય (તો) ૯૯૬ કર્મસિંહ (ઉપકેશ ગ.) ૮૯૬ ક્ષેમહર્ષ ૯૯૬, ૯૯૮ કર્મસિંહ (પાર્થ૦) ૯૭૬ ક્ષેમહંસગણી ૩૨૦ કરમચંદ (ખ.) ૮૯૬ કક્ક સૂરિ (ઉપ.ગ) ૨૭૩, ૨૮૨, ૩૩૧, ૬૨૧ કલાપ્રભસાગરસૂરિ ૬૫૧ કક્ક સૂરિ (ઉ૫.ગ) ટિ. ૪૨૮, ૬૨૨ કલ્યાણ (કડવા ગ.) ૪૯૬, ૯૭૩ કક્ક સૂરિ (ઉપ.) ૭૭૬ કલ્યાણકુશલ (ત.) ૮૫ર કક્ક સૂરિ ૭૭૫ કલ્યાણચંદ્ર ૮૯૬ કક્ક સૂરિ (કોરંટ ગ.) ૭૭૬ કલ્યાણ દેવ (ખ.) ૮૯૬ કડુવા-કડવો ૭૩૮ કલ્યાણનિધાન ૯૬૫ કડવો ૭૮૧ કલ્યાણરત્ન (જીરાઉલા ગ.) ૮૬૬ કનકકીર્તિ (ખ.) ૮૯૬ કલ્યાણરાજ (આગમ ગ.) ૭૭૫ કનકકુશલ (ત.) ૮૭૦, ૮૯૧ કલ્યાણરાજ (ખ.) ૭૪૮ Page #684 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ જૈન ગ્રંથકાર, લખકો સંપાદકો અનુવાદકો કલ્યાણવિજય મુનિ સાંપ્રત ૨૮, ૩૨, ટિ. ૩૭, ૩૮, ૧૪૪, ૧૪૫, ટિ. ૧૨૦, ૧૫૦, ૧૭૨, ૧૩૩૬, ૧૭૫, ૧૮૯, ટિ. ૧૩૭, ૧૯૫ ટિ. ૧૬૬. ૨૧૩, ૨૩૪, ૨૪૫, ૨૫૨, ૨૮૦, ૨૯૨, ૨૯૯, ૩૦૩, ૪૯૬, ૫૯૭, ટિ. ૪૦૪, ૪૩૦, ૧૧૦૩ કલ્યાણવિજય (ત.) ૮૦૦, ૮૫૨-૩, ૮૭૩,૮૭૫-૬, ૮૮૨, ૮૯૦-૧, ૯૨૯ કલ્યાણસાગર (ત.) ૯૬૨ કલ્યાણસાગર સૂરિ (આં.) ૮૨૭-૮, ૮૮૬, ૮૮૮, ૯૬૦ કવિયણ (આગમ ગ.) ૭૭૭ કવિયણ (ખ.) ૯૯૬, ૯૯૮ કસ્તૂરચંદ (ખ.) ૯૯૫ કાંતિવિજય ૯૯૬ કાન્તિવિજય (ત.) ૯૧૬, ટિ. પર કાંતિવિજય (ત.) ૯૬૩ કાંતિવિજય બીજા (ત.) ૯૭૭ કાંતિવિમલ (ત.) ૯૭૭, ૯૭૯ કાલકાચાર્ય ૧૪૪, ટિ. ૮૬, ટિ. ૧૪૦, ૬૨૯, ૬૪૫, ૧૧૮ કાલિકસૂરિ બીજા ૨૦૨ કીર્ત્તિરત્ન ૭૬૪ કીર્ત્તિરાજ ઉ૦ (શ્વે.) ૬૯૦ કીર્તિવર્ધન (ખ.) ૯૯૫ કીર્ત્તિવલ્લભ ગણિ (આં.) ૭૫૭ કીર્ત્તિવિજય ગણિ (ત.) ૭૯૦, ૮૬૭, ૮૭૩, ૮૮૯, ૧૦૬૫, ૧૧૬૮ કીર્ત્તિવિમલ (ત.) ૮૭૫ કીર્ત્તિસાગર સૂરિ શિ. ૯૭૬, ૯૮૨ કીર્તિહર્ષ (ઉ. ગ.) ૭૭૫ કુંદકુંદાચાર્ય (દિ.) ૧૭૬, ૮૪૯ કુમુદચંદ્ર (સિદ્ધસેન દિવાકર) ૧૭૦ કુમુદચંદ્ર (દિ.) ટિ. ૨૪૭, ૩૪૩, ૬૨૮ કુલચંદ્ર (જિનચંદ્ર) ગણિ (ઉ. ગ.) ૨૮૨ કુલમંડન સૂરિ (ત.) ટિ. ૧૪૦, ૬૫૨-૩ કુંવરવિજય (ત.) ટિ. ૪૮૫ કુંવરવિજય (ત.) ૯૯૯ કુશલધીર (ખ.) ૯૭૬, ૯૭૯ કુશલભુવન ગણિ (ત.) ૮૯૧ કુશલમાણિકય ૮૯૪ કુશલમાણિકય ૮૯૪ કુશલલાભ (ખ.) પૃ. ૬૦૩, ૮૯૬-૭, ૯૦૦-૧ કુશલલાભ બીજા (ખ.) ૯૭૬, ૯૮૧ કુશલવર્ધન (ત.) ૮૭૩, ૮૯૧ કશલસંયમ (ત.) ૭૭૫ કુશલલાગર (ત.) ૮૯૬ કુશલસિંહ (ખ.) ૮૫૧ કુંવરજી (ત.) ૮૯૬ કુંવરવિજય ૯૭૩ કૃપાવિજય ૯૫૧ કૃપાસાગર (ત.) ૮૯૬, ૯૦૪ કૃષ્ણદાસ શ્રાવક ટિ. ૪૮૫, ૯૦૪ કૃષ્ણર્ષિ (કૃષ્ણર્ષિ ગ.) ૨૪૩, ૫૦૪ કૃષ્ણલાલ ઋષિ ૧૦૫૨ કૃષ્ણવિજય શિષ્ય (ત.) ૯૯૬ કેશરકુશલ (ત.) ૯૭૬, ૯૮૨ કેશરાજ (બીજા-વિજય ગ.) ૮૯૬ કેશવ (ખ.) ૮૯૬-૭ કેશવ (લોં.) ૯૯૫ કેશવજી ઋષિ ૯૭૩ કેશવદાસ (ખ૦) ૯૭૬ કેશવલાલ શિવરામ (ભોજક) ૧૦૨૩, ૧૦૫૪ કેસર ૯૭૭, ૯૭૯ કેસરવિમલ (ત.) ૯૭૭ કોટ્યાચાર્ય ટિ. ૭૬, ૨૧૦, ટિ. ૧૪૭, ૨૪૪ ખપુટાચાર્ય ૧૪૫ ટિ. ૮૭, ૧૯૯, ટિ. ૩૧૨ ખીમાવિજય-ક્ષમાવિજય (ત.) ૯૭૩ ખીમો કવિ ૭૮૩ ખેતો (લો.) ૯૭૬ ખેમવિજય ૯૯૬ ખેમો (નાગોરી લો.) ૯૭૬ ખોડીદાસ-ખોડાજી (લો.) ૧૦૦૦ ગંગદાસ (ખ.) ૮૯૬ ગંગાદાસ ૪૪૪ ગંગમુનિ (લો.) ૯૭૭ ૫૫૯ Page #685 -------------------------------------------------------------------------- ________________ ૫૬o જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ગંગવિજય (ત.) ૯૭૪ ગંગવિજય (તો) ૯૭૭ ગંધહસ્તી ૧૬૭ ગજકુશલ (ત.) ૯૭૬ ગજલાભ ૭૭૯ ગજવિજય (ત.) ૯૭૪ ગજવિજય (તો) ૯૯૯ ગજસાર (ખ.) ૭પ૮, ૮૮૨ ગજસિંહ રાઠોડ ટિ. ૧૩૬ ગણા સાધ્વી ૨પ૨ ગણેશ ૩૨૦ ગંભીરવિજય (તો) ૯૪૧, ૯૪૭ ગર્ગર્ષિ ૪૦૦, પ૬૦ ગિરધરલાલ શ્રા. ૯૯૭ ગુણચંદ્ર ગણિ (ખ.) ૨૯૪ ગુણચંદ્ર (વાદિ) ટિ. ૨૮૬ ગુણચંદ્ર (દિ.) ૮૦૭ ટિ. ૪૯૪ ગુણચંદ્ર ગણિ (હિમાચાર્ય શિ.) ૩૯૨ ક. ૪૧૦, ૪૬૨, ૪૬૪, ૪૬૭ ગુણચંદ્ર ગણિ ૬૨૮ ગુણચંદ્ર સૂરિ (સાધુ પૂર્ણિમા ગ.) ૬૪૨ ગુણચંદ્ર સૂરિ (રૂદ્રપલ્લીય ગ.) ૬૪૭ ગુણદેવ સૂરિ (નાગૅદ્ર ગ.) ૭૬૯ ગુણપાલ ૫૦૦ ગુણભદ્ર (જાલિહર ગ.) ૪૯૨ ગુણભદ્ર સૂરિ (ખ.) પ૯૦, ૧૯૩ ગુણભદ્ર સૂરિ (બુ.ગ. દેવસૂરિસંતાન) ૬૪૪ ગુણમેરૂ (આગમ ગ.) ૭૭૯ ગુણરત્ન (ખ.) ૭૪૪ ગુણરત્ન સૂરિ (આમગ ગ.) ૭૬૭ ગુણરત્ન સૂરિ (ત.) ૬૫૨, ૬૭૨ પૃ. ૨૯૮ ટિ. ૪૪૧, ગુણવજિય (ત.) ૮૭૬ ગુણવજિય (ત.) ૮૯૬-૭, ૯૦૪ ગુણવજિય (ત.) ૯૭૪ ગુણવજિય (ત.) ૯૯૯ ગુણવિનય (ખ.) ૬૪૮, ૮૩૬, ૮૪૧, ૮૪૪, ૮૬૩, પૃ. ૩૯૪, ૮૯૬, ૯૦૮ ગુણવિમલ (ત.) ૮૯૬ ગુણવિલાસ ૯૭૭ ગુણશેખર (ખ.) ૮૫૬ ગુણશેખરસૂરિ (રૂદ્રપલ્લીય ગ.) ૬૩૫, ૬૪૭ ગુણસમુદ્ર સૂરિ (પૌ.) ૬૮૪, ટિ. ૪૫૩, ૭૫૧ ગુણસમૃદ્ધિ સાધ્વી (ખ.) ૬૪૩ ગુણસાગર ૯૭૬ ગુણસાગર સૂરિ (પી.) ૬૮૪, ૭૫૧ ગુણસાગર સૂરિ (બીજા મતવિજય ગ.) ૮૯૬ ગુણસુંદર (મલધારી ગ.) ૭૪૯ ગુણસેનસૂરિ (પૂર્ણતલ ગ.) ૪૧૩ ગુણસોમ (ત.) ૭૨૪ ગુણાકર (રૂદ્રપલીય ગ.) ૬૪૭ ગુણાકર (સંડેર ગ.) પ૬૦ ગુણાકર ગણિ ૩૫૪ ગુણાકર સૂરિ ૫૭૧ ગુણાકર સૂરિ (ચૈત્ર. ગ.) ૭૪૭ ગુપ્તવંશીય આચાર્ય ટિ. ૧૧૬, ૧૮૩ ગુલાબવિજય (તો) ૯૯૬ ગુલાલ (સૌ.) ૯૯૬ ગોપાલક મહત્તર ૨૨૧ ગોડીદાસ શ્રાવક (તો) ૯૭૭ ગોવિંદ ગણિ-સૂરિ ૩૯૮, પ૬૦ ગોવિન્દ સૂરિ ૨૪૨ ગોવિંદાચાર્ય ૩૨૩, ૩૯૮ ગૌતમ ઇદ્રભૂતિ ૧૭, ૨૪ ઘોષ નંદિ મુનિ ૧૪૬ ચક્રેશ્વર ૪૯૫ ચક્રેશ્વર સૂરિ ટિ. ૨૩૭, ૪૦૦ ચક્રેશ્વર સૂરિ (પી.) પ૬૨, ૬૩૦ ગુણવલ્લભ ૪૯૭, ૫૫૭ ગુણવજિય (ત.) ટિ. ૪૮૫, ૮૫૯, ૮૮૬ ગુણવજિય (ત.) ૭૯૯ ગુણવજિય (ત.) ૮૬૭ Page #686 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ જૈન ગ્રંથકાર, લખકો સંપાદકો અનુવાદકો ચંડ ૨૦૫, ૪૩૫ ચંડપાલ પોરવાડ ણિક કવિ ૮૬૫ ટિ. ૫૧૬ ચતુર (લોં.) ૯૭૭, ૯૭૯ ચતુર વિજય ટિ. ૪૪૦ ચતુર સાગર (ત.) ૯૭૭ ચંદ્રકીર્તિ ગણિ ૩૯૨ ક ચંદ્રકીર્તિ (ખ.) ૮૯૬ ચંદ્રકીર્તિ સૂરિ (નાગોરી ત.) ટિ. ૪૩૬, ૮૫૭, ૮૭૨ ચંદ્રતિલક ઉ, ૫૬૩. ચંદ્રતિલક ઉ. (ખ.) ૫૯૦, ૧૯૩ ચંદ્રપ્રભ (ચંદ્ર ગચ્છ) ૫૯૫ ચંદ્રપ્રભ (નાચંદ્ર ગ.) ૬૨૭ ચંદ્રપ્રભ (રાજ ગ.) ૩૯૬, ૪૮૯ ચંદ્રપ્રભ (વટ ગ.) ૪૯૪ ચંદ્રપ્રભ મહત્તર ૨૯૮, ૩૫૦ ચંદ્રપ્રભસૂરિ (ચંદ્ર ગ.) ૫૫૦ ચંદ્રપ્રભ સૂરિ (પૌ.) ૨૯૯ ટિ. ૨૪૩, ૩૨૯, ૩૩૦, ૪૮૭, ૪૯૫, ૫૬૨, ૫૮૭, ૭૫૮, ૧૧૬૦ ચંદ્રપ્રભ સૂચિ (રાજ ગ.) ૫૯૯ ચંદ્રભાણજી ઋષિ ૧૦૫૨ ચંદ્રર્ષિ મહત્તર ૧૯૩, ૩૮૯ ચંદ્રલાભ (આં.) ૭૭૯ ચંદ્રવર્ધન (ખ.) ૮૫૧ ચંદ્રવિજય (ત.) ૯૭૬ ચંદ્રવિજય બીજા (ત.) ૯૭૬ ચંદ્રસિંહ (પૌ.) ૬૫૩ ચંદ્ર સૂરિ (નાગેંદ્ર ગ.) ૪૯૫, ૪૯૯ ચંદ્રસેન ૩૯૧ ચંદ્રેશ્વર (પૌ.) ૪૯૫ ચારિત્રચંદ્ર (પૌ.) ૭૫૮ ચારિત્રરત્ન ૬૮૦, ૬૮૮-૯, ૭૫૧ ચારિત્રરત્ન ગણિ (ત.) ટિ. ૪૪૦, ટિ. ૪૪૪, ૭૪૬ ચારિત્ર રાજ ૬૮૦ ચારિત્રવર્ધન ગણિ (ખ.) પૃ. ૩૩૭, ૭૪૮ ચારિત્રવિજય (ત.) ૮૫૯, ૮૮૬ ચારિત્રવિજય ૯૫૧ ચારિત્રસાગર (ત.) ૯૬૨ ચારિત્રસાર (ખ.) ૮૭૧ ચારિત્રસિંહ (ખ.) ૮૫૬, ૮૮૨ ચારિત્રસુંદર ટિ. ૧૦૬, ટિ. ૨૮૯, ટિ. ૩૩૪ ચારિત્રસુંદર ગણિ (બ્રુ. ત.) ૬૮૬ ચારિત્રહંસ (ત.) ૭૨૯ ચારૂચંદ્ર (ખ.) ટિ. ૫૧૭ ચારુચંદ્રસૂરિ (રૂદ્રપલ્લીય ગ.) ૬૩૫ ચારૂદત્ત પાઠક ૯૬૫ ચિદાનંદ-કર્પૂરવિજય ૧૦૦૦-૨ ચિમનલાલ દલાલ ટિ. ૨૪૪, ટિ. ૩૧૩, ટિ. ૩૬૦, ૪૭૩, ટિ. ૩૭૪, ટિ. ૩૯૨, ૩૯૭, ૩૯૯, ૫૬૦, ટિ. ૪૦૫, ટિ.૪૧૦, ટિ. ૪૧૯, ૮૧૨, ૧૦૭૭ ચિરંતન ૬૭૭ ચિરન્તન મુનિ ટિ. ૯૦ સરસ્વત્યાચાર્ય ૨૯૨ ચૂડ ચેતનવિજય ૯૯૬ જ્ઞાન ૭૭૬ જ્ઞાનકલશ (ખ.) ૬૫૭ જ્ઞાનકીર્તિ (ત.) ૬૮૦ જ્ઞાનકીર્ત્તિ (પાર્શ્વ. બ્રહ્મસંતાનીય) ૯૭૬, ૯૮૨ ૫૬૧ જ્ઞાનકુશલ (ત.) ૯૭૬ જ્ઞાનચંદ્ર (પૌ.) ૬૪૨ ટિ. ૪૩૨ જ્ઞાનતિલક (ખ.) ૮૬૨ જ્ઞાનદાસ (લોં.) ૮૯૬-૭ જ્ઞાનપ્રમોદ ૮૫૧ જ્ઞાનપ્રમોદગણી ૩૨૦ જ્ઞાનરાજ (ખ.) ૯૯૯ જ્ઞાનવિજય (ત.) ૯૭૪, ૯૭૦ જ્ઞાનવિજય (ત.) ૯૯૯ જ્ઞાનવિમલ (ખ.) ૮૭૧, ૮૭૪ જ્ઞાનવિમલસૂરિ (ત.) ટિ. ૫૨૬, ૯૬૫, ૯૭૪, ૯૭૬, ૯૭૮, ૯૮૫ જ્ઞાનસમુદ્ર (ખ.) ૯૯૯ જ્ઞાનસાગર (આં.) ૯૭૬ જ્ઞાનસાગર (ત.) ૮૯૬, ૯૦૬ Page #687 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ જ્ઞાનસાગર શિષ્ય (ત.) ટિ. ૪૫૧ જ્ઞાનસાગર શિષ્ય ૯૭૬ જ્ઞાનસાગ૨-ઉદયસાગર સૂરિ (આં) ૯૭૭ જ્ઞાનસાગર સૂરિ (ત.) ૬૫૨-૩ જ્ઞાનસાગર સૂરિ (બુ. ત.) ૭૧૯, ૭૫૧, ૭૬૯ જ્ઞાનસાગર (ખ.) ટિ. ૫૨૬, ૯૯૬, ૯૯૯ જ્ઞાનસુંદર (સાંપ્રત) ટિ. ૫૭, ટિ. ૬૫ જ્ઞાનાચાર્ય ૭૮૪ જગચ્ચ સૂરિ (તપા.) ૫૬૫, ટિ. ૪૦૬, ૫૮૩૨ જગદેવમંત્રિ કવિ ૪૦૪-૫ ટિ. ૩૨૪, ૪૮૬ જગમંદિરલાલ જૈની (દિ.) ટિ. ૫૫૦ જગમાલ ઋષિ ૭૯૦ જગમાલ-જગન્મલ (ત.) ૮૭૪ જગાઋષિ (ત.) ૮૮૨ જમખેડાકર એ.પી. ૨૦૩ જંબૂવિજય ૧૮૮,૨૨૧, ૩૩૩, ટિ. ૩૫૨, ૪૪૬, ૮૭૮ જંબુસ્વામી ૨૪, પૃ. ૩૧, ૧૪૨ જયકલ્યાણ શિષ્ય (લ.ત) ૭૭૭, ૭૭૯ જયકીર્તિ સૂરિ (આં) ૭૫૦, ૭૬૮ જયચંદ્ર (પાર્થ.) ૮૯૬, ૯૦૪ જયચંદ્ર સૂરિ (પૌ.) ૭૫૪, ૭૫૮ જયતિલક સૂરિ ટિ. ૧૪૯ જયતિલક સૂરિ (બૃ.ત.) ૬૫૮ જયતિલક સૂરિ (બૃ.ત.) ૬૮૬, ૭૬૪ જયદેવ ગણિ ૫૦૪ જયપ્રભસૂરિ (વાદિ દેવ સં.) ૪૬૯ જયમંગલ સૂરિ ૮૯૭ જયમિત્ર (દિ.) ૭૬૩ જયમૂર્ત્તિ પાઠક (‰.ત.) ૬૮૬ જયરંગ-જેતસી (ખ.) ૯૭૬ જયરત્ન (ખ.) ૯૯૫ જયવંત સૂરિ (બુ.ત.) ૮૯૬, ૯૦૦, ૯૦૨, ૯૦૬ જયવલ્લભ (થે.) ૬૩૩, પૃ.૨૨૮ જયસિંહ સૂરિ પૃ. ૧૫૫ જયસિંહસૂરિ (કૃષ્ણર્ષિ શિ૦) ૨૪૩, ટિ. ૨૪૭, ૨૮૯, ટિ. ૩૦૭ જયસિંહસૂરિ (હર્ષપૂરીય ગ.) ૩૧૧, ૫૫૬ જયસિંહ સૂરિ (આં.) ૪૯૫ જયચંદ્રસૂરિ (ત.) ટિ. ૩૯૯ જયચંદ્રસૂરિ (ત.) ૬૭૪, ૬૭૬, ૬૮૫, ૬૮૯, ૭૦૮, જયસિંહસૂરિ (કૃષ્ણર્ષિ ગ.) ૫૭૬, ટિ. ૪૧૧ ૭૪૫, ૭૬૪, ટિ. ૫૦૨-૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જયવલ્લભ (આં૦) ૭૦૯ જયવિજય (ખં૦) ૮૫૧ જયવિજય (ત.) ટિ. ૪૮૫ જયવિજય (ત.) ૮૭૬, ટિ. ૫૨૨ જયવિજય (ત.) ૮૯૬ જયવિજય બીજા (ત.) ૮૯૬ જયવિજય (ત.) ૯૬૫ જયવિજય (ત.) ૯૭૩ જયવિમલ (ત.) ૮૬૮ જયશેખર સૂરિ (આં.) ૬૫૦, ૬૮૧, ૭૦૯, ૭૧૨-૫, ૭૧૭, ૮૬૫, ૯૦૬, ૯૮૧ જયસવાલ ૧૫૦ જયસાગર (દિ.) ૯૭૬ જયસાગર ગણિ (ખ.) ૬૯૫-૬, ૭૦૯, ૮૭૧ જયસિંહ (પ્રદ્યમ્નસૂરિભ્રાતા) ૫૯૫ જયસિંહ (વડ. ગ.) ૪૯૪ જયસિંહસૂરિ (કૃષ્ણર્ષિ ગ.) બીજા ટિ. ૪૧૧, ૫૯૪, ૬૪૬, ૬૫૪ જયસિંહસૂરિ (ચં.ગ.) ૩૯૩ (જયસિંહસૂરિ વીર સૂરિ શિ.) ટિ. ૩૭૪, ૫૨૦, ૫૨૮, ૫૫૨, ૫૬૦ જયસુંદ૨ (?) જયચંદ્ર સૂરિ (ત.) ૬૭૬ જયસુંદર (બૃ.ત.) ૭૭૪ જયસુંદરસૂરિ ૯૪૧ જયસોમ (ખ.) પૃ. ૫૭૧, ૮૩૬, ૮૩૯, ૮૪૪, ૮૫૧, ૮૬૩, ૮૬૫, ૮૯૬ જયસોમ (ત.) ૯૨૩, ૯૭૩ જયાનંદ સૂરિ (ત.) ૬૫૧, ટિ. ૪૪૯, ૮૫૫ જયાનંદસૂરિ (પૃ.ગ.) ટિ. ૪૧૩ જશવંત ૯૧૮ Page #688 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ જૈન ગ્રંથકાર, લેખકો સંપાદકો અનુવાદકો ૫૬૩ જસવંતસાગર-યશસ્વસાગર-(ત.) ૯૬૨, ૯૭૭ જિનદાસ શ્રાવક કવિ (આં) ૯૭૬ જશવિજય-યશોવિજય (તો) ૯૭૨ જુઓ યશોવિજય જિનદેવ ઉ. ૨૨૧ જશવિજય ૧૦૦૦ જિનદેવ .(બુ ગ.) ૩૪૭ જશસોમ (લઘુ ત.) ૮૯૬ જિનદેવ સૂરિ (ખ.) ૭૪૮ જશસોમ (ત.) ૯૭૩ જિનદેવ સૂરિ (ખંડિલ ગ.) ૬૪૫ જલણ કવિ પ૩૧, ૫૪૩ જિનપ્રબોધ સૂરિ (ખ.) ૫૯૦, ૫૯૬, ૫૯૮ જલણ વિદ્વાન્ શ્રાવક ૫૭૦ જિનપ્રભ ૪૮૨ જિતેનદ્ર જેટલી ૬૯૪ જિનપ્રભ સૂરિ (આગમ ગ.) ૬૦૬, ૬૩૬ જિતેન્દ્ર બી. શાહ ટિ. ૧૨૨, ૧૮૯ જિનપ્રભ સૂરિ (ખ.) ટિ, ૧૩૭, ૨૦૦ ટિ, ૧૪૦, ૨૨૭, જિનકીર્તિ (ખ.) ૯૯૫ ૨૪૯, ૩૫૧, ૩૭૪, ૩૭૮, ૩૮૮, ૫૨૭ ક, જિનકીર્તિ સૂરિ (ત.) ૬૬૫-૬ ટિ.૩૯૨, પૃ.૨૬૫, ૬૦૧, ૬૦૨-૪, ટિ:૪૧૯, ૪૨૪, જિનકીર્તિ સૂરિ (તો) ૯૯૯ ૬૧૯, ૬૨૧, ટિ:૪૩૦ ૬૪૨, ૭૪૭, ૭૪૮ જિનપ્રિય સૂરી ? (ખ.) ૬૯૩ જિનકુશલ સૂરિ (ખ.) ૬૩૨, ૬૩૪ જિનચંદ્ર ૩૩૮ જિનપદ્મ (ખ.) ૭૦૧ જિનચંદ્ર ૫૯૧ જિનપદ્મ સૂરિ (ખ.) ૬૩૪, ૬૩૯ જિનપતિ સૂરિ (ખ.) ૪૮૨, ૪૯૨-૩, ૪૫, ૫૦૦પ૬૧, જિનચંદ્ર ગણિ ૨૮૨ - પ૬૩, પ૬૭, ૫૭૦, પ૯૦ જિનચંદ્ર સૂરિ ૮૪૪ જિનપાલ (ખ.) ૪૯૫, ૫૯૦, ૧૯૩ જિનચંદ્ર સૂરિ ૩૫૪, ૩૯૭ જિનપાલ ઉપા. (ખ) પ૬૭ જિનચંદ્ર સૂરિ ૨૮૪,૩૯૪ જિનભટ ૨૧૪, ૨૧૮, ટિ.૧૫૪ જિનચંદ્ર સૂરિ (ખ.) પ૯૦-૧, ૬૪૩, ૬૫૭ જિનભદ્ર ૩૯૧ જિનચંદ્ર સૂરિ (ખ.) ટિ. ૪૭૮, ૭૫૮ જિનભદ્ર ક્ષમાશ્રમણ ટિમ ૨૨, ૧૧૮-૯, ૧૬૪, ૨૦૬જિનચંદ્ર સૂરિ (ખ.) ૮૧૦, પૃ.૩૭૪, ૮૪૧-૪૫, ૮૫૧, ૨૧૦, ટિ, ૧૪૪, ૨૨૭, ૩૫૯, ૩૮૯, ૩૯૬, ૪પ૯, ૮૫૬, ૮૬૩-૫, ૮૬૯ ૬૨૯, ટિ.. પ૨૩, ૧૧૬૦ જિનચંદ્ર સૂરિ (પિપ્પ ખ.) ૬૯૭ ટિ.૪૬૭, ૭૦૧ જિનભદ્ર ક્ષમાશ્રમણ સ્તુતિ પૃ. ૧૨૯, ૨૦૮ જિનચંદ્ર સૂરિ (રાજ ગ.) ૩૯૬ જિનભદ્ર ગણિ (માલધારી ગ.) ૩૪૧ જિનદત્ત ૨૧૮ ટિ.૧૫૪ જિનભદ્ર સૂરિ (ખ.) ટિ. ૩૬૪, ૬૬૯-૭૦, ૬-૨, ૬૯૫, જિનદત્ત સૂરિ (ખ.) ૩૧૦, ૪૯૬, ૬૯૩, ૬૯૫ ૭૦૫-૬, ૭૩૦, ૭૪૪, ૭૫૦, ૭૬૪, ૮૫૧, ૮૫૬ જિનદર રાયડ ગ.) ૪૯૬, ૫૪૫ ટિ. ૩૯૩ જિનભદ્ર સૂરિ (રૂદ્રપલીય ગ.) ૬૩૫ જિનદત્ત સૂરિ (વાયડ ગ.) (૨) પૃ. ૬૮, ૧૪૫ ટિ.૨૪૩, જિનભદ્રાચાર્ય ૩૯૮ ૧૮૦, ૨૯૪, ૩૧૭-૯, ટિ. ૨૬૧, ૩૨૫, ૩૨૮, જિનમંડન ગણિ (ત.) ટિ. ૨૪૭, ટિ.૨૮૯, ટિ.૨૯૫, ૪૭૬, ૫૬૭, ૫૭૦, ૬૩૨ ટિ.૩૦૭, પૃ ૧૯૪, ટિ. ૩૩૪, ૬૬૪, ૬૮૦, ૬૮૯ જિનદાસ (આં.) ૧૦૦૦ જિનમાણિક્ય (ત.) ૭૨૩, ૭૫૫ જિનદાસ (મુખશોધન ગ.) ૮૮૨ જિનમાણિક્ય સૂરિ (ખ.) ૮૫૧, ૮૭૧, ૮૮૨ જિનદાસ બ્રહ્મ (દિ.) ૭૬૩, ૭૬૮ જિનમુક્તિ સૂરિ (ખ.) ૯૯૫ જિનદાસ મહત્તર ટિ.૨૭, ૨૧૧, ટિ. ૧૪૮,૨૨૦, ૨૨૪- જિનમેરૂ સરિ (ખ) ૭૪૮ ૫, ૨૯૮ જિનયશ ૧૮૯ For Private & Personal use only Page #689 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જિનરત્ન સૂરિ ૨૮૪ જિનરત્ન સૂરિ (ખ.) ૫૮૮, ૧૯૦, ૧૯૩ જિનરત્ન સૂરિ (ત.) ૬૫૭ જિનરત્ન સૂરિ (બૃ.ત.) ૭૭૪ જિનરાજ સૂરિ (ખ.) ૬૯૪-૫, ૭૦૧, ૮૪૬, ૮૬૪, ૮૮૪, ૮૯૦-૧, ૮૯૬ જિનલબ્ધિ (ખ.) ૭૦૧ જિનલબ્ધિ (ખ.) ૯૭૭ જિનલબ્ધિ સૂરિ (ખ.) ૬૪૨ જિનલાભ સૂરિ (ખ.) પૃ ૪૪૧, ૯૯૩-૪ જિનવર્ધન સૂરિ (ખ.) ૬૬૭, ૬૯૨, ૬૯૪-૫,૬૯૭, ૭૬૮ જિનવર્ધન સૂરિ (પિપ્પ ખ.) ૬૯૪ જિનવલ્લભસૂરિ (ચંદ્ર-ખ.) ૨૯૪, ૨૯૮, ટિ.૨૪૫, ૩૧૪ ૯, ૪૮૨, ૫૬૩, ૫૬૭, ૫૭૦, ૫૯૪, ૬૯૩, ૭૦૧, ૭૫૨, ૮૫૧, ૮૬૨ જિનવિજય ગણિ (ત.) ૯૪૭ જિનવિજય -૧ (ત. કીર્ત્તિવિજય શિ.) ૮૮૯, ૯૭૬ જિનવિજય -૨ (ત. દેવવિજય શિ.) ૯૫૯, ૯૭૭ જિનવિજય -ત્રીજા (ત. ક્ષમાવિ-જય શિ.) ૯૭૪, ૯૭૭ 22) ‘32) ‘2 જિનવિજય-ચોથા (ત. ભાણવિજય શિ.) ૯૭૭ જિનવિજય (સાંપ્રત) ટિ. ૮૫, ટિ. ૯૩, ૧૦૭, ટિ.૧૧૮૨૧, ટિ.૧૪૪-૫, પૃ.૧૦૯ ટિ.૧૬૫, ૨૭૨, ટિ.૧૮૧, ૩૬૪,ટિ.૨૬૩, ટિ.૨૭૪, ટિ.૩૦૦, ટિ.૩૦૭, ટિ.૩૧૦, ટિ.૩૧૪-૫, ૪૧૦, ટિ.૩૨૮, ટિ.૩૩૫, ૩૫૭, ટિ.૩૬૧, ૩૭૦, ૫૦૭, ટિ.૩૭૮, ટિ,૪૧૫, ૬૫૪, ૬૯૩, ૬૯૬, ૪૯૯, ૮૬૮, ૮૯૪, ટિ.૫૨૯ જિનવીર (ખંડીલ ગ.) ૬૪૫ જિનશેખર (ચંદ્ર-ખ.ગ.) ૫૬૩ જિનશેખર સૂરિ (ત.) ૬૫૭ જિનસમુદ્ર સૂરિ (ખ.) ૭૩૦ જિનસાગ સૂરિ (બૃ.ખ.) ૬૯૭, ૭૦૮, ૭૫૦ જિનસાગર સૂરિ (ખ.) ૮૬૪, ૮૮૪ જિનસાગર સૂરિ (ખ.) ૯૮૨ જિનસિંહ સૂરિ (લ.ખ.ગચ્છસ્થાપક) ૭૦૨ જિનસિંહ સૂરિ (ખ.) પૃ. ૩૭૪, ૫૭૧, ૮૪૪, ૮૪૬ ૮૬૫ જિનસુખ સૂરિ (ખ.) ૯૭૭, ૯૫૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જિનસુંદર સૂરિ (ખ. વેગડ) ૯૭૪, ૯૭૭ જિનસુંદર સૂરિ (ત.) ટિ. ૪૪૪, ૬૬૫, ૬૮૫ જિનસુદી ગણિની ૫૬૦ જિનસૂર (ત.) ટિ. ૩૩, ૭૬૪ જિનસેન (?) સૂરિ (ખ.) ૭૧૯ જિનસેન સૂરિ (દિ.) ૧૬૫, ૨૪૦ જિનસોમ (ત.) ૭૨૨ જિનહર્ષ (ત.) ટિ. ૨૨૪, ૨૪૭, ટિ.૩૭૪ ટિ. ૩૭૯,૫૦૯, ૫૨૦, ટિ. ૩૯૦, ૫૨૭ ૭ પૃ.૨૪૬, ૩૭૦, ૬૮૯ જિનહર્ષ(ખ.) ટિ. ૨૮૯, ૯૭૪, ૯૭૬, ૯૭૯,૯૮૨, ૯૯૩ જિનહર્ષ સૂરિ (ખ.) ટિ. ૪૭૮, ૮૫૬, ૯૬૪ જિનહર ૭૮૧ જિનહંસ ગણિ (ત.) ૬૭૯, ૭૨૨-૩ જિનહંસ સૂરિ (ખ.) ૭૫૮, ૭૬૦, ૮૫૬, ૮૬૨,૮૮૧, ૧૦૫૨ જિનહિત સૂરિ (ખ.) ૭૪૮ જિનહેમ સૂરિ શિષ્ય (ખ.) ૯૯૫ જિવેંદ્રસાગર (ત.) ૯૮૨ જિનેશ્વર (‰.ગ) ૩૨૭ જિનેશ્વર ૩૪૮ જિનેશ્વર (રાજ ગ.) ૫૯૯ જિનેશ્વર સૂરિ (ખ.) ૮૫૬ જિનેશ્વર સૂરિ (ચંદ્રગ. પછી ખ.) ૧૫૪, ૨૮૩-૪, ટિ.૨૨૧, ૨૯૩, ૪૮૨, ૫૬૩, ૧૧૬૦ જિનેશ્વર સૂરિ (ચં.ગ.) ૩૯૩ જિનેશ્વર સૂરિ (ચૈત્યવાસી) ૩૧૪ જિનેશ્વર સૂરિ (ખ.) ૪૯૩, ૪૯૫, ૫૦૦, ૫૦૫, ૫૭૦, ૧૮૮-૯, ૫૯૦, ૫૯૨-૪, ૫૯૮, ૬૦૭, ૬૪૫ જિનોદય (ખ.) ૭૪૪ જિનોદય સૂરિ (ખ.) ૬૫૭ જિનોદય સૂરિ (ખ.) ૮૯૬ જીતવિજય (ત.) ૯૨૯ જીતવિજય (ત.) ૯૭૬ જીતવિજય-જીવવિજય (ત.) ૯૯૯ જીતવિમલ ૯૭૩ જીવદેવ સૂરિ ૨૭૫ Page #690 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ર જૈન ગ્રંથકાર, લેખકો સંપાદકો અનુવાદકો ૫૬૫ જીવદેવ સૂરિ (વાયગ ગ.) ૪૯૬, ટિ.૩૬૯, ટિ.૩૯૩ તેજવિજય (ત.) ૯૯૬, ૯૯૮ જીવતરામ સાધુ (લો.) ૧૦૦૪ તેજ: સાર (ખ.) ૮૭૪ જીવરાજ (ખ.) ૮૯૬ તેજસિંહ ૯૬૯ જીવરાજ (લો.) ૯૭૬ તેજસિંહ (આગમિક) ૯૭૭ જીવરાજ પંડિત (ત.) ૮૧૯, ૮૬૮ તેજસિંહ (લો.) ૯૭૬ જીવસાગર (ત.) ૯૭૭ તેજરાજ (ખ.) ૭૪૪ જીવા ઋષિ ૧૦૫૨ તોસલી પુત્ર ૧૩૬ જીવાજીઋષિ (લો.) ૭૩૭ દ્રોણાચાર્ય (નિવૃત્તિ કુલ) ટિ. ૬, ૨, ૨૯૨, પ૬૦ જુગલકિશોર મુખત્યાર પં.(દિ. સાંપ્રત) ટિ.૫૧૩, ૫૫૯, દયાકલશ (ખ.) ૮૫૧ ૫૬૧ દયાકુશલ (ત.) ટિ, ૪૮૫, ૮૧૦, ૮૯૬, ૯૦૪ જેમલ ઋષિ (લો.) ૯૯૬ દયાતિલક (ખ.) ૯૭૬ જેઠમલ (સ્થા.) ૧૦૦૫ દયાનંદન (ખ.) ૮૫૧ ઝવેરચંદ મેઘાણી (સાંપ્રત) પૃ. ૪૬૦ દયારત્ન (ખ.) ૮૫૬, ૯૦૪ ડાહ્યાભાઈ ધોળશાજી ૧૦૦૧, પૃ. ૪૬૦, ૧૦૨૧-૬, ૬૯૮, દયારૂચિ ૯પ૯ ૧૦૫૪ દયાવિજય (ત.) ૧૦૦૦ ડી.પી. રાવલ ટિ.૪૮૮ દયાશીલ (અ) ૮૯૬ ડુંગર (અ) ૮૯૬ દયાસિંહ (ખ.) ૯૯૩ ત્રિકમ (નાગોરી લો.) ૮૯૬, ૯૦૪ દયાસિંહ ગણિ (બૃ.ત.) ૭૦૮, ૭૬૪, ત્રિદશપ્રભ (પ.) ૬૩૦ દર્શનકવિ ૮૯૬ ત્રિભુવન સ્વયંભૂ (દિ.) ૪૭૪ દર્શનવિજય (ત.) ૮૯૬, ૯૦૪ ત્રિલોક સિંહ (લો) ૯૭૭ દર્શનવિજય (ત.) ૯૬૬ તત્ત્વવિજય (તો) ૯૭૬ દર્શનસાગર (આ) ૯૯૬ તત્ત્વહિંસ (ત.) ૯૭૬, ૯૯૯ દર્શનસૂરિ ૯૪પ તપોરત્ન (ખ.) ૬૯૩, ૭૪૪, ૭૬૪ દલસુખભાઇ માલવણિયા ૩૧૩ તરુણકીર્તિ (ખ.) ૬૩૨ દલાલ જુઓ ચિમનલાલ દલાલ તરૂણપ્રભાચાર્ય (ખ.) ૬૫૬, ૭૬૪ દાક્ષિણ્યાંક દાક્ષિણ્યચિન્હ સૂરિ ટિ. ૧૧૬, ૨૨૫, પ૯૬, તિલકગણિ (ખ) ૭૫૮ ટિ. પ૨૩ તિલકચંદ (ખ.) ૯૭૬ દાક્ષિણ્યચિન્હ સૂરિ સ્તુતિ ૨૩૬ પૃ. ૧૨૧ તિલકપ્રભ સૂરિ (પો.) ૫૮૭, ૬૩૦ દાનચંદ્ર (ત) ૮૯૦ તિલકસાગર (સાગર ત.) ૯૭૬, ૯૮૨ દાનચંદ્ર (ત.) ૯૫૯ તિલક સૂરિ (વીજા-વિજયગચ્છ) ૯૭૭ દાનવિજય (તો) ૯૬૬, ૯૭૩, ૯૭૬ તિલકાચાર્ય (પી.) ટિ. ૩૧, ટિ. ૩૯, પૃ.૪૯, પૃ.૯૧, ટિ. દાનસાગર (ખ.) ૯૯૯ ૧૪૪, ૪૯૫, ૪૯૭, ૫૬૨ દામોદર -દયાસાગર (આં) ૮૯૬ તેજચંદ (ત.) ૮૯૬ દાર્શનિક સિદ્ધસેન ૧૬૩ તેજપાલ (લો.) ૯૭૬ દિગંબર વાદી ૫૬૩, ટિ. ૪૦૬ તેજવર્ધન ૭૦૯ દિગંબર વિદ્વાનો ૧૬૫ Page #691 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ દિન્ન ગણિ ૧૯૭ ટિ. ૧૯૨ દિત્ર સૂરિ ૧૪૭ દીપમુનિ (લો) ૯૯૬ દીપવિજય (ત.) ૯૭૬ દીપવિજય-કવિરાજ બહાદુર (ત.) ટિ. ૩૮૬, ૯૯૬, ૯૯૮ દીપસાગર (ત.) ૯૭૪ દીપસૌભાગ્ય (સાગર ત.) ૯૭૬, ૯૮૨ દુર્ગસ્વામી (નિવૃત્તિ કુલ) ૨૪૭-૮ દુર્ગાનાથ ૯૪૧ દુર્ગાશંકર શાસ્ત્રી ૩૨૦ દુર્બલિક પુષ્પ પૃ.૩૧ દુર્લભરાજ વણિક મંત્રી કવિ ટિ. ૨૩૩, ૩૯૫, ટિ.૩૧૭ દૃષ્ય ગણિ ટિ. ૧૧૧ દેપાલ (દેપો) કવિ ૭૬૬, ૮૯૭ દેલ્લ મહત્તર (નિવૃત્તિ કુલ) ૨૪૭ દેવકલશ (ઉપ.) ૭૭૬ દેવકલ્લોલ (ઉપ.) ૭૭૬ દેવકીર્ત્તિ ૭૬૯ દેવકુશલ (ત.) ૯૭૪ દેવગુપ્ત ૨૩૭ દેવગુપ્ત-તત્ત્વાર્થ ટીકાકાર ટિ. ૯૦ દેવગુપ્ત-મહાકવિ ટિ.૧૧૬,૧૮૩-૪ ટિ. ૧૧૮ દેવગુપ્ત સૂરિ (ઉપકેશ ગ.) ૩૩૧, ૩૫૫ દેવગુપ્ત સૂરિ (ઉપકેશ ગ.) ૬૨૧ દેવગુપ્ત સૂરિ (બિવંદણીક ગ.) ૭૭૫ દેવગુપ્તાચાર્ય-કુલચંદ્ર ગણિ (ઉપ.) ૨૮૨, ૩૩૧ દેવચંદ્ર (ખ.) ૮૯૭, ૯૪૧, ૯૭૪, ૯૭૭-૮, ૯૮૩ દેવચંદ (ત.) ૮૯૬, ૯૦૪ દેવચંદ દામજી કુંડલાકર (સાંપ્રત) ૧૦૫૭ દેવચંદ્ર (રાજ. ગ.) ૪૮૯ દેવચંદ્ર ગણિ (ચંદ્ર-સ૨વાલ ગ.) ૩૨૫ દેવચંદ્ર મુનિ (હેમચંદ્ર શિ.) ૪૦૧, ૪૬૨, ૪૬૭ દેવચંદ્ર સૂરિ ૩૨૩, ૩૯૩ દેવચંદ્ર સૂરિ (કાસêહ ગ.) ૬૮૩ દેવચંદ્ર સૂરિ (નાગેંદ્ર ગ.) ૨૩૫ ટિ. ૧૬૯ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ દેવચંદ્ર સૂરિ (પૂર્ણતલ્લ ગ.) ૨૬ ટિ. ૧૫૬, ટિ ૧૬૫, ૩૧૭, ૪૧૩-૪, ૪૭૬, ટિ. ૪૧૭ દેવજી (લો.) ૯૭૩ દેવનંદિ (દિ.વૈ.) ૪૩૨ દેવનન્દિ (દિ.) ૭૬૩ દેવનાગ ગુરુ ૫૬૦ દેવપ્રભ ગણિ ટિ. ૨૮૯ દેવપ્રભ સૂરિ (ચંદ્ર ગ.) ૫૫૦ દેવપ્રભ સૂરિ (પૌ.) ૫૮૭ દેવપ્રભ સૂરિ (હર્ષપૂરીય-મલધારી ગ.) ૫૫૬-૮ દેવભદ્ર (પિપ્પલ ગ.) ટિ. ૨૬૯ દેવભદ્ર (ચંદ્ર ગ.) ૫૯૫ દેવભદ્ર ગણિ (ત.) ૫૬૦, ૫૮૪ દેવભદ્ર સૂરિ (ખ.) ૫૮૬ દેવભદ્ર સૂરિ (પૌ.) ૪૦૨ દેવભદ્ર સૂરિ (મલધારી - રાજ ગ.) ૩૬૦, ૩૯૩, ૪૮૯ દેવભદ્ર સૂરિ (રૂદ્રપલ્લીય ગ. ) ૬૩૫ દેવભદ્રાચાર્ય ૩૧૪ દેવમૂર્તિ (કાસÇદગ.) ૬૮૩, ટિ.૫૨૩ દેવમૂર્તિ . (ખ.) ૫૯૦ દેવદ્ધિ ક્ષમાશ્રમણ ૩૨, ૩૮, પૃ ૪૬, ૧૯૪, ટિ.૧૩૦-૧, ટિ. ૩૧૩ દેવરત્ન (આગમ) ૭૬૭ દેવરત્ન (ખ.) ૮૯૬ દેવરત્ન (લ. ત.) ૯૯૬ દેવરત્ન સૂરિ (બુ. ત.) ૯૭૩ દેવરત્ન સૂરિ શિ. (આગમ ગ.) ૭૦૯ દેવ વાચક ક્ષમાશ્રમણ ૩૨-૩, ૯૧, ટિ. ૧૧૧, ૧૯૬, ૨૨૪, પૃ. ૫૦૩ દેવવિજય (ત. રાજવિજય શિ.) ૮૯૬, ૮૭૬, ૮૮૨, ટિ. પરર દેવવિજય (ત.) ૯૫૯ દેવવિજય (ત. મુનિવિજય શિ.) ૮૭૩ દેવવિજય (ત. માનવિજય શિ.) ૯૬૫ દેવવિજય (ત.) ૯૭૩ દેવવિજય (ત. ઉદયવિજય શિ.) ૯૭૬ Page #692 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ જૈન ગ્રંથકાર, લખકો સંપાદકો અનુવાદકો દેવવિજય (ત. દીપવિજય શિ.) ૯૭૭, ૯૮૦ દેવવિજય (ત. વિનીતવિજય શિ.) ૯૯૬ દેવવિમલ (ત.) પૃ. ૩૫૧ ટિ. ૪૮૫, ૮૮૨ દેવશ્રી ગણિની ૩૫૫ દેવશીલ (ત.) ૮૯૬-૭ દેવસાગર ગણિ (આં.) ૮૮૬ દેવસિંહ (પૌ.) ૬૫૩ દેવસુંદર ઉ. ૮૭૨ દેવસુંદરસૂરિ (ચન્દ્ર ગ.) ૬૫૭ દેવસુંદરસૂરિ (ત.) ૬૫૨, ૬૫૩, ૬૫૭, ટિ. ૫૨૩, ૬૬૨, ટિ. ૪૪૪, ૬૬૯, ૬૭૨, ૬૭૫ દેવસૂરિ ૩૧૭ દેવસૂરિ ૩૨૮ દેવસૂરિ જુઓ વાદિદેવસૂરિ દેવસૂરિ (ચન્દ્ર ગ.) ૫૫૦ દેવસૂરિ (જા. ગ.) ૪૯૨ દેવસૂરિ (નાગેન્દ્ર ગ.) ૪૯૫, ૪૯૯ દેવસેન (દિ.) ૪૭૮ દેવસેન ગણિ (રાજ ગ.) ૪૯૧ દેવાનંદ (ચન્દ્ર ગ.) ૫૯૫ દેવાનંદ-દેવમૂર્ત્તિ (પૌ.) ૬૫૩ દેવાનંદ સૂરિ (હર્ષપુરીય-મલધારી ગ.) ૫૫૬ દેવીદાસ (પાર્શ્વ.) ૯૯૬ દેવીદાસ દ્વિજ ૮૯૬ દેવેન્દ્ર (દિ.)૮૯૬ દેવેન્દ્રકુમાર ૪૭૪ દેવેન્દ્રકુમાર શાસ્ત્રી ૪૭૮ દેવેન્દ્ર ગણિ ૬૭૨ દેવેન્દ્ર સાધુ ગણિ (નેમિચન્દ્ર સૂરિ) ૨૯૭, ૩૫૪, ૪૦૦ દેવેન્દ્ર સૂરિ ટિ. ૫૮ દેવેન્દ્ર સૂરિ ૪૯૦, ૪૯૨ દેવેન્દ્ર સૂરિ (ચન્દ્ર ગ.) ૩૯૩ દેવેન્દ્ર સૂરિ (ચન્દ્ર ગ.) ૪૬૭ દેવેન્દ્ર સૂરિ (ચન્દ્ર ગ.) ૫૭૧, ૧૯૫ દેવેન્દ્ર સૂરિ (ત.) ટિ. ૫૮, ૫૬૦, ૫૭૭, ૫૮૩-૪ ટિ. ૪૧૪, ૧૮૭, ૫૯૦, ૫૯૭, ૬૭૨, ૮૭૬ દેવેન્દ્ર સૂરિ (નાગેન્દ્ર ગ.) ૪૯૫ દેવેન્દ્ર સૂરિ (રૂદ્રપલ્લીય ગ.) ૬૪૪, ૬૪૯ દેવચન્દ્ર સૂરિ ૩૨૭ ધનંજય ટિ. ૩૫૭ ધનદેવ (બૃ. ત.) ૯૭૬, ૯૭૯ ધનદેવ (ઉ. ગ.) ૩૩૧ ધનદેવ ગણિ પૃ. ૩૪૩, ૭૬૭, ૭૭૮ ધનદેવ ગણિ (મલધારી ગ.) ૩૪૧ ધનપ્રભ સૂરિ ટિ. ૪૧૨ ધનપાલ કવિ ટિ. ૧૫૬, ટિ. ૧૬૫, પૃ. ૧૩૨, ૨૭૨-૨૮૦ ટિ. ૨૯૨, ૩૧૩, ૩૯૩, ૪૪૨, ૪૭૫, ૫૩૫, ૬૨૬, ટિ. ૫૨૪, ૧૧૪૩ ધનપાલ કવિ સંબંધી સ્તુતિ રૃ. ૧૩૮ ધનપાલ (અપ. કવિ) ૪૭૪ ધનરાજ (આં) ૮૮૮ ધનરાજ પાઠક (ત.) ૮૫૧ ધનવિજય (ત.) ૭૯૦, ૭૯૯, ૮૮૨, ૮૯૦-૧ ધનહર્ષ-સુધનહર્ષ ૮૯૬, ૯૦૪ ધનેશ્વર ૩૨૬ ધનેશ્વર (ચન્દ્ર ગ.) ૫૯૫ ધનેશ્વર (નાગેન્દ્ર ગ.) ૪૯૫, ૪૯૯, ૬૦૧ ધનેશ્વરસૂરિ ૧૮૬, ટિ. ૧૩૮, ૨૦૧, ૯૬૭ ધનેશ્વરસૂરિ (ચન્દ્રકુલ) ૨૮૪ ધનેશ્વરસૂરિ (ચન્દ્ર ગ.) ૩૩૫, ૩૮૧ ધનેશ્વરસૂરિ (ચન્દ્ર ગ.) ૫૫૦ ધનેશ્વરસૂરિ (મલધારી-રાજ ગ.) ૨૭૦ ટિ. ૨૦૫, ૩૯૪, ૩૯૬, ૪૮૯, ૫૬૨ ધર્મ (મહેન્દ્રસૂરિ શિ.) ૫૦૫ ધર્મકીર્તિ જુઓ ધર્મઘોષસૂરિ ધર્મકીર્તિ (ખ.) ૯૦૪ ૫૬૭ ધર્મકુમાર (નાગેન્દ્ર ગ.) ૫૯૫, ૧૯૮ ધર્મચન્દ્ર (પિપ્પલ ગ.) ટિ. ૨૬૯ ધર્મચન્દ્ર (ત.) ૯૯૬ ધર્મચન્દ્ર (પૃ. ગ.) ૬૩૩ ધર્મતિલક ઉ. (ખ.) ૫૯૪ ધર્મદાસ (વિદગ્ધમુખમંડન કર્તા) ટિ. ૩૦ Page #693 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ ધર્મદાસ (લોં.) ૮૯૬ ધર્મદાસ ગણિ (ઉપદેશમાલાકા૨) ૨૩ ટિ. ૩૦, ૨૫૩, ૪૮૩, ૫૮૫ ધર્મદેવ (પિપ્પલ ગ.) ટિ. ૨૬૯ ધર્મદેવ (પૌ.) ૭૭૫-૬, ૭૮૩ ધર્મઘોષ (પિપ્પલ ગ.) ટિ. ૨૬૯ ધર્મઘોષ (જા. ગ.) ૪૯૨ ધર્મઘોષ (નાગેન્દ્ર ગ.) ૫૯૮ ધર્મઘોષ (પૌ.) ૭૫૮ ધર્મઘોષ (વટ-વડ ગ.) ૪૯૪ ધર્મઘોષ સૂરિ ૩૯૨ ક. ધર્મઘોષ સૂરિ (વિમલવસહીના પ્રતિષ્ઠાતા) ટિ. ૨૩૧ ધર્મઘોષ સૂરિ (આં.) ૪૯૫, ૫૬૯ ધર્મઘોષ સૂરિ-ધર્મકીર્તિ (ત.) ૫૮૦, ૫૮૩, ૫૯૭ ધર્મઘોષ સૂરિ (પૌ.) ૩૨૯, ટિ. ૨૬૯, ૪૦૨, ૪૦૫, ૪૮૭, ૬૫૩ ધર્મઘોષ સૂરિ (રાજ ગ.) ૩૫૧ ટિ. ૨૮૬, ૪૯૧ ધર્મતિલક (પિપ્પલ ગ.) ટિ. ૨૬૯ ધર્મધુરંધર સૂરિ ૩૨૭ ધર્મધુરંધર સૂરિ ૯૪૭ ધર્મપ્રભ સૂરિ (પિપ્પલ ગ.) ટિ. ૨૬૯ ધર્મમંદિર (ખ.) ૯૭૬, ૯૮૧ ધર્મરત્ન (પિપ્પલ ગ.) ટિ. ૨૬૯ ધર્મરત્ન (ખ.) ૮૯૬ ધર્મરત્ન (ત.) ૯૯૯ ધર્મરૂચિ ઉપા. ૭૭૬ ધર્મવર્ધન-ધર્મસિંહ (ખ.) ટિ. ૫૩૫, ૯૭૬, ૯૭૯ ધર્મવિજય (ત.) ૮૭૫-૬ ધર્મસમુદ્ર (ખ.) ૭૭૬, ૭૭૯ ધર્મસાગર (સાંડેર ગ.) ૭૭૬ ધર્મસાગર ઉ. (ત.) ટિ. ૬૯, ૯૦૮, ૯૫૯, ૯૭૩ ધર્મસિંહ ૭૭૯ ધર્મસિંહ (ત.) ૭૮૧, ૮૬૮ ધર્મસિંહ (પિપ્પલ ગ.) ટિ. ૨૬૯ ધર્મસિંહ (લો.) ૮૯૨, ૯૦૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ધર્મસિંહ-ટબાકાર (લોં.) ૯૭૩ ધર્મસિંહ ૮૯૬ ધર્મસુંદર સૂરિ (સિદ્ધસૂરિ) ૭૫૪ ધર્મસૂરિ પૃ. ૩૧ ધર્મસૂરિ (ચન્દ્ર ગ.) ૪૬૭ ધર્મસેન ગણિ મહત્તર ૨૦૩, ટિ. ૫૨૩ ધર્મહંસ (આગમ ગ.) ૯૦૪ ધવલચન્દ્ર (ખ.) ૭૫૮ ધવલ મહાવિ ૪૭૪ ધીરવિજય (ત.) ૯૬૩, ૯૭૪ ધીરવિજય (ત.) ૯૭૬ ધીરવિમલ (ત.) ૯૬૫ ધીરસાગર (ત.) ૯૯૩ ધીરુભાઇ પંડિત ૪૮૩ ન્યાયરત્ન ૯૬૭ ન્યાયસાગર (ત.) ૯૭૪, ૯૭૭ નગીન શાહ ૬૫૧, ૬૫૭, ૭૫૫ નગર્ષિ ગણિ (ત.) ૮૭૩, ૮૯૧ નંદિઘોષવિજય ૨૨૧, ૭૫૧ નંદિજય (ખ.) ૮૭૪ નંદિધર્મ ૬૮૦ નંદિ૨ત્ન (ત.) ૭૫૨ નંદિવિજય (ત.) ૮૦૪ નન્ન સૂરિ (બપભટ્ટી શિ.) ૨૪૨ નન્ન સૂરિ ૩૫૪ નન્ન સૂરિ (કોરંટ ગ.) ૭૭૪ નન્ન સૂરિ (કોરંટ ગ.) ૮૯૬ નિમ સાધુ (થારાપદ્રીય ગ.) ૨૯૬, ૪૩૫, ૬૮૩ નયકુંજર ઉ. (ખ.) ૮૯૦ નયચન્દ્ર સૂરિ (કૃષ્ણર્ષિ ગ.) ૪૩૬, ૬૪૬, ૬૫૪, ટિ. ૪૩૭ નયનન્દિ (અપ. કવિ) ૪૭૫ નયનશેખર (આં.) ૯૭૬, ૯૮૪ નયપ્રભ મુનિ (બૃ. ત.) ૫૯૮ નયપ્રમોદ (ખ.) ૯૭૬ નયરંગ (ખ.) ૮૫૬ નયવિજય ગણિ (ત.) ૮૭૯ Page #694 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ જૈન ગ્રંથકાર, લખકો સંપાદકો અનુવાદકો નયવિજય (ત. યશોવિજયના ગુરુ) પૃ. ૪૦૭, ૯૧૮, ૯૨૯, ૯૪૮ નયવિજય (ત.) ૮૯૬ નયવિજય (ત.) ૯૭૬ નયવિમલ (જુઓ જ્ઞાનવિમલસૂરિ) ૯૬૫ નયસુંદર (બૃ. ત.)૮૯૬, ૯૦૩-૪ નર્બુદાચાર્ય (ત.) ૮૯૬, ૯૦૦ નરચન્દ્ર ૪૯૭ નરચન્દ્ર ઉ. (કાસદ્રહ ગ.) ૫૯૪ નરચન્દ્ર સૂરિ કવિ ૫૩૫ નરચન્દ્ર સૂરિ (મલધાર ગ.) ૫૧૦, ૫૩૫, ૫૫૭, ૫૫૬૭ ટિ. ૩૯૯-૪૦૧, ૫૮૫, ૧૧૬૦ નરપતિ શ્રાવક ૪૮૧ નરશેખર ૭૭૬ નરેન્દ્રકીર્તિ (દિ.) ૮૯૬ નરેન્દ્રપ્રભ સૂરિ (હર્ષપુરીય-મલધારી ગ.) ૫૫૬-૬૭, ટિ. ૪૦૩, ૬૪૨ નાગહસ્તી ટિ. ૩૭, ૩૮ નાગાર્જુન ૫૭૧ નાગાર્જુન ટિ. ૧૧૧ નાગાર્જુન સૂરિ. ૩૨ નાગાર્જુનની વાચના ૧૯૫ નાથુરામ પ્રેમી-સાંપ્રત (દિ.) ટિ. ૨૪૪, ટિ.૨૬૩, ટિ. ૫૬૩ નારાયણ ૮૯૬ નારાયણ કંસારા ૨૮૪ નિત્યલાભ (આં.) ૯૭૭, ૯૭૯, ૯૮૨ નિત્યસૌભાગ્ય (ત.) ૯૭૬, ૯૭૯ નિરંજનસૂરિદેવ ૨૦૩ નેમવિજય (ત.) ૯૭૭, ૯૮૧ નેમવિજય (ત.) ૯૯૬ નેમિકુંજ૨ ૭૭૫ નેમિચંદ્ર (હારિજ ગ.) ટિ. ૯૩, ટિ. ૨૧૭ નેમિચંદ્ર ૩૯૧ નેમિચંદ્ર (બુ. ગ.) ૨૯૭, ૩૨૭, ૩૩૨ નેમિચંદ્ર ગણિ ૩૫૪ નેમિચંદ્ર ગણિ (ખ.) ૫૯૦ ૫૬૯ નેમિચંદ્ર શ્રેષ્ઠિ ભાંડાગારિક (ખ.) ૪૯૩, ૫૦૫, ૭૦૮ નેમિચંદ્રસૂરિ ૨૯૭ નેમિચંદ્ર સૂરિ (રાજ. ગ.) ૩૯૪, ટિ. ૩૧૬, ૪૮૭, ૫૬૨ નેમિપ્રભ ૫૬૬ નેમિસૂરિ ૯૪૫ પ્રજ્ઞાતિલક સૂરિ (શિષ્ય) ૬૩૮ પ્રજ્ઞા સૂરિ (વિધિમાર્ગ) ૬૩૮ પ્રજ્ઞોદયરૂચિ (ત.) ૯૬૩ પ્રતિષ્ઠાસોમ ગણિ (ત.) ટિ. ૪૪૦, ૭૫૩ પ્રદ્યુમ્નસૂરિ ૪૦૧, ૫૨૦, ૮૭૩ ટિ. ૫૩૭, ૯૪૫, ૯૫૪, ૯૫૭ પ્રધુમ્ન સૂરિ (ચન્દ્ર-રાજ ગ.) ૨૬૩, ૩૯૬ પ્રદ્યુમ્ન સૂરિ (પૂર્ણતલ્લ ગ.) ૩૨૭, ૪૧૩ પ્રધુમ્ન સૂરિ ૩૩૮ પ્રદ્યુમ્ન સૂરિ (ચન્દ્ર ગ.) ૩૯૧ પ્રધુમ્ન સૂરિ (ચન્દ્ર ગ.) ૫૫૦ પ્રદ્યુમ્ન સૂરિ (દેવાનંદ ગ.) પૃ. ૭૩-૪, ટિ. ૧૩૪, પૃ. ૧૦૬, ૨૫૧, ૫૫૦-૧, ૫૫૭, ૫૭૧, ૫૯૪-૬, ૫૯૮-૯ પ્રધુમ્ન સૂરિ (બૃ. ગ.) ટિ. ૪૧૩ પ્રધુમ્ન સૂરિ (વાદિદેવ પ્રશિષ્ય) ૪૮૨, ૧૦૭૯ પ્રફુલકુમાર મોદી ૪૭૫ પ્રબોધ દોશી ૬૫૬ પ્રબોધચંદ્ર ગણિ ૫૯૩ પ્રબોધમૂર્તિ (જિનપ્રબોધ સૂરિ ખ.) ૫૯૬ પ્રભવ ૨૫, પૃ. ૩૧ પ્રભાચંદ્ર (દિ.) ૨૬૪, ૨૬૯ પ્રભાચંદ્ર સૂરિ (રાજ ગ.) ૨૨, જુઓ તેની કૃતિ પ્રભાવક-ચરિત પ્રભાચંદ્ર સૂરિ (રૂદ્રપલ્લિય ગ.) ૬૩૫ પ્રભુદાસ પારેખ ૯૪૫ પ્રમોદમાણિક્ય (ખ.) ૮૬૩ પ્રવેશ ભારદ્વાજ ૬૪૨ પ્રસન્નચંદ્ર ગણિ (ચંદ્ર-ખ. ગ.) ૨૯૪, ૩૨૪ પ્રસન્નચંદ્ર (ચંદ્ર ગ.) ૫૭૧ પ્રસન્નચંદ્ર સૂરિ (કૃષ્ણષિ ગ.) ૬૫૪ પ્રાગજી (લોં.) ૯૭૬ Page #695 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ પ્રિયંકર સૂરિ ૬૪૪ પ્રીતિવિજય (ત.) ૮૯૬, ૯૭૬ પ્રીતિવિમલ (ત.) ૮૬૮, ૮૯૬ પ્રીતિસાગર (ખ.) ૯૭૭ પ્રેમ મુનિ (લોં.) ૮૯૬ પ્રેમ મુનિ (લો) ૯૯૬ પ્રેમરાજ ૯૯૭ પ્રેમવિજય (ત.)૮૯૬, ૯૭૭ પદ્મ ૬૦૭ પદ્મ ૯૭૬ પદ્મકીર્ત્તિ (દિ.) ૪૭૫ પદ્મચંદ્ર (ખ.) ૯૭૪, ૯૭૬ પદ્મચંદ્ર ઉ૦ (નાગોરી ત૦) ૮૫૭ પદ્મચંદ્ર સૂરિ (પાશ્વ૦) ૯૭૬ પદ્મચંદ્ર સૂરિ (બુ. ત.) ૫૯૮ પદ્મતિલક (પૌ.) ૬૫૩ પદ્મદેવ ૩૨૭ પદ્મદેવ (હર્ષપુરીય-મલયધારી ગ.) ૬૪૨ પદ્મદેવ ગણિ (ખ.) ૫૯૩ પદ્મદેવ સૂરિ (હર્ષપુરીય-મલયધારી ગ.) ટિ. ૪૦૦ પદ્મનિધાન ૯૭૬ પદ્મપ્રભસૂરિ (વાદિદેવ સૂરિ શિ.) ૩૯૯ ટિ. ૩૨૧, ૫૯૪ પદ્મપ્રભ સૂરિ (ચંદ્ર ગ.) ૬૫૩ પદ્મપ્રભ સૂરિ (પૌ.) ૫૬૯ પદ્મમંદિર ટિ. ૩૧ ક, ટિ. ૩૬ પદ્મમેરૂ (ખ.) ૮૫૧ પદ્મમેરુ ટિ. ૪૮૮ પદ્મરાજ (ખ.) ૮૫૬, ૮૬૨, ૮૭૪, ૪૯૬ પદ્મવિજય (ત. યશોવિજયના ભાઇ) ૯૧૮ પદ્મવિજય (ત. શુભવિજય શિ.) ૯૭૬ પદ્મવિજય ગણિ (ત. ઉત્તમવિજય શિ.) ૯૯૪-૯૮, ૧૦૦૮ પદ્મસાગર (મમહડ ગ.) ૭૭૬, ૭૭૮, ૭૮૧, ૮૬૯ પદ્મસુંદ૨ (અકબર મિત્ર) ૭૯૭, ટિ. ૪૮૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પદ્મસુંદર (દિ.) ટિ. ૪૮૮ પદ્મસુંદર ટિ. ૪૮૮ પદ્મસુંદર (બિવંદણિક ગ.) ૮૯૬ પદ્મસુંદર (‰.ત.) ૯૭૩ પદ્મ સૂરિ (બુ.ગ.) ૫૫૧ પદ્માનંદ શ્રાવક કવિ ૩૧૯, ટિ. ૨૬૨ પદ્મન્દુ (ચન્દ્ર. ખ) ૫૬૩ પરમસાગર (ત.) ૯૭૬, ૯૭૯ પરમસંહ (હરિભદ્ર શિ.) ૨૧૪, ટિ. ૧૫૨ પરમાણંદ (ત.) ૮૯૬ ૫૨માણંદ કુંવરજી-સાંપ્રત ૧૧૫૫ પરમાણંદ ઋષિ ૧૦૫૨ ૫૨માણંદ (દેવાનંદ શિ.) ૫૯૫ ૫૨માણંદ (ત.) ૮૨૪ પરમાણંદ સૂરિ ૪૦૦, ૫૬૦ ૫૨માનંદ સૂરિ પ૯૬ ૫૨માનંદ સૂરિ (ખ.) ૫૮૬ ૫૨માનંદ સૂરિ (દેવસૂરિ સં.) ટિ. ૨૩૭, ૪૮૭ પરમા મુનિ (લોં.) ૮૯૬ પરિપૂર્ણદેવ સૂરિ (પિપ્પલ ગ.) ટિ. ૨૬૯ પર્લ્ડ કવિ ટિ. ૨૬૧ પાદલિપ્ત સૂરિ ૨૧, ટિ. ૮૭, ૧૫૦, ૧૭૫, ૨૩૧, ૨૩૭, ૨૭૫, ૫૬૦, ૬૦૪, ટિ. ૫૨૩ પાર્શ્વચંદ્ર ૩. ૩૨૬ પાર્શ્વચંદ્ર સૂરિ ટિ. ૩૭૪, ટિ. ૪૭૫, ૭૩૯, ૭૬૫, ૭૭૬ ૭, ૭૭૯, ૭૮૩, ૭૮૫, ૮૮૩, ૮૯૧, ૧૦૫૨ પદ્મસાગર (આં.) ૮૯૦ પદ્મસાગર (ત. સાગર) પૃ. ૩૫૨, ટિ. ૪૮૫, પૃ. ૩૬૪, પુષ્પકીર્તિવિજય ૫૬૨, ૯૬૪ ૮૬૦, ટિ. ૫૧૩, ૮૭૫, ૮૮૫ પુણ્યનિધાન ૯૭૬ પાર્શ્વદેવ ગણિ (ચંદ્ર-સ૨વાલ ગ.) ૩૨૫ પાર્શ્વદેવ ગણિ (બ્રુ. ગ.) ૩૫૪ પાર્શ્વદેવ ગણિ (શ્રી ચંદ્ર સૂરિ) ૩૩૫, ૫૮૫ પાસડ સૂરિ (નિવૃત્તિ ગ.) ૬૩૯ પુંજા ઋષિ (પાર્શ્વ.) ૮૯૬ પુણ્ય કીર્ત્તિ (ખ.) ૮૯૬ પુણ્યરત્ન (આં.) ૭૭૮ પુણ્યરત્ન (પૌ.) ૯૭૭, ૯૮૨ Page #696 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ જૈન ગ્રંથકાર, લખકો સંપાદકો અનુવાદકો પુણ્યરાજ (ત.) ૬૮૦ પુણ્યવિજય મુનિ (સાંપ્રત) ૨૧, ટિ. ૭૦, ટિ. ૭૪, ટિ.૭૫, ટિ. ૨૧૧ ટિ. ૪૪૯ પુણ્યવિલાસ ૯૭૭ પુણ્યરત્નસૂરિ (આં.) ૮૯૬ પુણ્યસાગર (પીંપલ ગ.) ટિ. ૨૧૯, ૮૯૬ પુણ્યસાગર (ખ.) ૮૫૧, ૮૫૬, ૮૬૨, ૮૭૪ પુણ્યહર્ષ (ખ.) ૯૭૬ પુષ્પ (દુર્બલિકા પુષ્પ) પૃ. ૩૧ પુષ્પદં મહાકવિ (દિ. ૪૭૫ પુષ્યમિત્ર ટિ. ૩૭, ૩૮ પૂજ્યપાદ (દિ.) ૩૫૫ પૂર્ણકલશ ગણિ (ખ.) ટિ. ૩૪૬, ૫૮૮-૯ પૂર્ણચંદ્ર ૩૨૭ પૂર્ણચંદ્ર (નાગોરી ત.) ૮૫૭ પૂર્ણચન્દ્રસૂરિ ૯૪૫ પૂર્ણચંદ્રાચાર્ય ટિ. ૩૩ પૂર્ણભદ્ર (રાજ ગ.) ૫૯૯ પૂર્ણભદ્ર સૂરિ (ખ.) ૪૯૨, ૪૯૭ પૂરણચંદજી નાહર (સાંપ્રત) ૧૧૫૩ પૃથ્વીચંદ્ર સૂરિ (રાજ ગ.) ૪૯૧ ફત્તેચંદ ૯૯૬ ફત્તેન્દ્ર સાગર (ત.) ૯૯૩, ૯૯૬ ફેરૂ શ્રાવક ૬૩૦ બ્રહ્મમુનિ (પાર્શ્વ.) ટિ. ૪૭૫, ૭૭૭-૯, ૭૮૩, ૮૫૪ બદરીનાથ શુક્લ ૯૪૫ બનારસી દાસ ૪૮-૫૦, ટિ. ૫૦૮, ૯૫૭ બપ્પભટ્ટી સૂરિ ટિ. ૧૩૪, ૨૪૨, ૨૭૫, ૫૬૦, ૫૬૪ બિલ ૪૩૫ બલિભદ્ર સૂરિ ૨૪૩, ટિ. ૧૯૮ બલિસ્સહ ૧૪૭ બહુલ ૧૪૭ બહેચરદાસ પંડિત (સાંપ્રત) ટિ. ૪૧, ટિ. ૪૪, ટિ. ૮૦, ટિ. ૯૯, ટિ. ૧૦૪, ટિ. ૧૨૩, ટિ. ૨૦૩, ટિ. ૨૦૮, ટિ. ૨૭૩, ટિ. ૩૩૮, ટિ. ૩૪૩-૪, ૪૭૮, ૫૩૭, ટિ. ૫૫૮, ટિ. ૫૬૬-૭, ટિ. ૫૭૨ બાલ ૯૭૭ બાલચંદ્ર (હેમાચાર્ય શિ.) ૪૬૨, ૪૬૮, ૪૭૯ બાલચંદ્ર (જાલં. ગ.) ૪૯૨ બાલચંદ્ર (પ્રદ્યુમ્ન સૂરિ ભ્રાતા) ૫૯૪ બાલચંદ્ર સૂરિ (ચંદ્ર ગ.) ટિ. ૨૪૭, ટિ. ૩૭૪, ૫૨૦, ૧૩૧, પૃ. ૨૫૩, ૫૪૮-૫૫૧, ૫૯૫ બાલચંદ (ખ.) ૧૦૦૦ બાલચંદ પાઠક ૯૯૫ બિજઇસેન-વિજયસેન સૂરિ (ત.) ૮૧૫ ૫૭૧ બીજો-વિજય ૭૩૭ બુધવિજય (ત.) ૯૭૪ બુદ્ધિવિજય (ત.) ૮૭૪ બુદ્ધિવિજય-બૂટેરાયજી (ત.) ૧૦૦૪ બુદ્ધિસાગર (ત.) ૮૭૯ બુદ્ધિસાગર સૂરિ (ચંદ્ર-ખ.) ૨૮૪, ૨૯૩ બુદ્ધિસાગર સૂરિ (સ્વ૦ સાંપ્રત ત.) ટિ. ૫૨૬ બેરચદાસ પં ૩૮૯, ૪૪૨, ૯૫૨ ભક્તિવિજય (ત.) ૯૯૬ ભક્તિવિલાસ (ખ.) ૯૯૫ ભક્તિલાભ (ખ.) ૮૭૧ ભગુભાઇ ફત્તેહચંદ કારભારી(સ્વ૦ સાંપ્રત) ૧૦૧૮, ૧૦૫૭ ભદ્રકીર્તિ ૨૪૨ ભદ્રગુપ્ત પૃ.૩૧ ભદ્રબાહુ પૃ. ૧૦, ૧૭, ૨૬, ૮૯, ૯૩, ૧૨૦-૫, ૧૨૮, ૧૩૩, ૧૭૫, ૨૨૪, ૧૯૮ ભદ્રબાહુ કૃત નિર્યુક્તિઓ ૧૨૯ ભદ્રબાહુ સંબંધી સ્તુતિ રૃ. ૨૧, ૩૩, ૪૬ ભદ્રંકર સૂરિ ૯૬૩ ભદ્રસેન (ખ.) ૮૯૭ ભદ્રેશ્વર (પૌ.) ૬૫૩ ભદ્રેશ્વર સૂરિ (કથાવલીકાર) ૨૧, ૩૨, ટિ. ૧૦૬ ભદ્રેશ્વર સૂરિ ૪૦૦ ભદ્રેશ્વર સૂરિ (ચંદ્ર ગ.) ૪૯૦,૫૫૦ ભદ્રેશ્વર સૂરિ (રાજ ગ.) ૩૯૬, ૪૮૯ ભદ્રેશ્વર સૂરિ (વાદિદેવ શિ.) ૪૦૩, ૪૮૩, ૪૮૭, ૬૪૪ ભરતેશ્વર (રાજ ગ.) ૩૯૪, ૪૮૭ Page #697 -------------------------------------------------------------------------- ________________ ૫૭ર ‘ભવવિરહાંક'- હરિભદ્ર ૨૩૭ જુઓ હરિભદ્ર સૂરિ (૧) ભવાન (ત.) ૮૯૬ ભાગ્યેશવિજય ૯૬૪ ભાણવિજય (તો) ૯૭૪, ૯૮૨ ભાણવિજય (તો) ૯૯૬, ૯૯૮ ભાણોજી (લો) ૯૪૯ ભાનુચંદ્ર (ખ.) ૮૪૮ ભાનુચંદ્ર ઉ૦ (ત.) ૮૦૧-૩, ૮૦૫, ૮૦૦, ટિ:૪૯૬, ૮૧૪૫, ૮૧૮, ૮૩૧, ૮૭૭, ૮૮૨, ટિ. ૫૧૮, ૮૪૯ ભાનુપ્રભ (ખ.) ૮૫૧ ભાનુમંદિર શિષ્ય (નયસુંદર? બૃ.ત.) ૮૯૬ ભાનુમેરૂ (ખ.) ૮૭૧ ટિ. ૫૧૭ ભાનુવિજય ૯૭૩ ભાનુવિજય ૯૭૪ ભાવ ઉ૦ (બ્રહ્માણ ગ.) ૭૭૭, ૭૮૧ ભાવચંદ્ર સૂરિ ૭પ૪, ૭૫૮ ભાવદેવ ૯૭૪ ભાવચંદ્ર સૂરિ (ખંડિલ ગ.) ટિ. ૪૬, ૬૪૫ ભાવપ્રભ સૂરિ (પ.) ૯૪૧, ટિ.૫૩૫, ૯૬૮, ૯૭૭, ૯૮૨ ભાવમંદિર (ખ.) ૮૭૪ ભાવરત્ન (જુઓ ભાવપ્રભ સૂરિ) ભાવરત્ન (તો) ૯૯૯ ભાવવિજય ગણિ ટિ. ૨૫૪ - ભાવવિજય ગણિ (ત.) ટિ. ૬૦, ૮૮૩, ૮૮૭, ૮૮૯, ૮૯૬, ૯૪૭, ૯૫૯ ભાવસાગર (તો) ૯૭૦ ભાવસાગર સૂરિ (આંચ) ૭૮૩ ભાવસાગર સૂરિ (શિષ્ય) ૭૭૯ ભાસ્વામિ ૧૬૭ ભીમ ભાવસાર (ભીમજી ઋષિ) ૮૯૬ ભીમ શ્રાવક કવિ ૭૭૬ ભુવન ૧૪૫ ભુવનકીર્તિ (કોરંટ ગ.) ૭૭૬ ભુવનકીર્તિ (ખ.) ૮૯૬ ભુવનતુંગ સૂરિ (આ) પ૬૯, ૬૩૬, ૬૯૧ ભુવનરત્નસૂરિ પ૬૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ભુવનસુંદર સૂરિ (ત.) ૬૬૪ ભુવનસુંદરના ગ્રંથો ૬૬૭, ૬૭૯, ૬૮૫ ભુવનહિતાચાર્ય (ખ.) ૮૬૨ ભૂતદિન્ન ટિ. ૧૧૧ ભૂધર (લ) ૯૯૬ ભૂષણ (દિO) ૮૦૯ ભોજદેવ () ૮૮૮ ભોજસાગર (ત.) ૯૭૦, ૯૭૪ મકન-મુકુંદ મોનાણી શ્રાવક (તો) ૯૯૬ મંગલમાણિક્ય (આગમ-બિડાલંબ ગ.) ૪૯૬-૭, ૯૦૩ મંગલ માણેક ૯૦૩ મંગુ-આર્ય પૃ.૩૧, ૩૮, ૪૬, ૧૪૪, ૧૫૦ મંડનમંત્રી ૭૦૧-૩, ૭૫૩ મંડનમંત્રી અને તેના ગ્રંથો ૬૯૮-૭૦૪ મંડનમંત્રીના ગ્રંથો ૭૯૪ મંડનમંત્રીની વંશાવળી ૬૦૦-૭૦૧ મંડનમંત્રીનો આત્મવૃત્તાંત ૪૭૬ મંડનમંત્રી સંબંધી સ્તુતિ ૪૭૫ મણિચંદ્ર ગરોજી ૧૦૦૦ મણિવિજય (ત.) ૧૦૦૪, ૧૦૦૮ મતિકીર્તિ ૮૯૬, ૯૦૬ મતિકુશલ (ખ.) ૯૭૬ મલિભદ્ર (ખ.) ૮૮૨ મતિરત્ન (ખ.) ૯૯૬ મતિવર્ધન ૯૬૪ મતિવર્ધન (ખ.) ૮૫૧ અતિશેખર ૭૬૮ મહિસાગર ૮૯૪ મહિસાગર (આગમ ગ.) ૭૬૯, ૭૭૯ મહિસાગર (આગમ ગ.) ૮૯૬ મહિસાગર (ઉપા.) ૭૫૪ મહિસાગર (ખ.) ૭૫૮ મહિસાગર ૮૯૮ મતિસેન (ખ.) ૮૫૧ મદન સૂરિ ૬૪૭ મદનચંદ્ સૂરિ (વાદિદેવ શિષ્ય) ૫૯૪ Page #698 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ જૈન ગ્રંથકાર, લખકો સંપાદકો અનુવાદકો મધુસુધન ઢાંકી ૬૦૧ મધુસુદન મોદી ૪૭૬ મનક મુનિ ૨૫ મનજી ઋષી (પાર્શ્વ0) ૮૯૬, ૯૦૪ મનુસુખલાલ કિ. મહેતા (સ્વ૦ સાંપ્રત) ટિ. ૩૦ ટિ. ૩૬૧ મનસુખલાલ રાવજી(સ્વ સાંપ્રત) ટિ. ૫૫૦, ૧૦૨૮, ૫૫૧ મફતલાલ પં ૯૫૪, ૯૫૭ મયાચંદ્ર ૯૯૩ મયાચંદ (લોં) ૯૯૬ મારામ ૯૯૬ મયારામ ભોજક ૧૦૦૦ મલ્લવાદી ૧૮૬-૯, ટિ. ૧૨૨, ૧૮૯, ૧૯૭, ૨૨૪, ૨૬૯, ૪૫૯, ૪૮૧, ૫૬૦, ૬૨૮, ૯૦૦, ૧૧૬૦ મલ્લવાદી (સ્તુતિ) પૃ. ૯૧, ૧૮૦ મલ્લિદાસ (બીજા-વિજય ગ.) ૮૯૬ મલ્લિષેણ સૂરિ ( નાગેંદ્ર ગ.) ૨૬૬, પૃ. ૧૯૩, ૪૧૦, ૪૪૯, ૬૦૧, ૯૩૦, ૧૧૬૦ મલયગિરિ ટિ. ૨૩, પૃ. ૨૧, ૩૩, ટિ. ૫૨-૫, ટિ. ૬૧, ૬૩, પૃ. ૯૧, ટિ. ૧૨૮ ટિ. ૧૩૦, પૃ. ૧૦૮, ૨૧૨, ૩૬૦, ૩૮૯, ૪૨૩, ૪૯૩, ૫૬૦, ૫૮૩, ૫૮૫, ૬૩૪, ૬૪૮, ૬૭૦, ૭૪૫, ૯૩૨, ૧૧૬૦ મલયચંદ્ર ૪૯૩ જુઓ મલયગિરિ મલયચંદ્ર (પૌ.) ૭૬૮ મલયપ્રભ (વટ. ગ.) ૪૯૪ મલયેન્દુ સૂરિ ૬૪૭ મહાકીર્દિ (દિ૦) ટિ.૨૨૩ મહાગિરિ -આર્ય મહાહિરિ પૃ. ૩૧, ૪૬, ૧૪૨, ૧૪૭ મહાનંદ (ત.) ૮૨૪ મહાનંદ (લો) ૯૯૬, ૯૯૯ મહિચન્દ્રસૂરિ ૫૬૬ મહિચંદ્ર સૂરિ (ધર્મઘોષ ગ.) ૭૫૩ મહિમચંદ્ર (ત.) ૬૮૫ મહિમપ્રભ (પૌ.) ૯૬૮ મહિમમેરૂ (ખ.) ૮૭૪ મહિમરત્ન વાચક (આં) ૭૫૮ મહિમસિંહ (ખ.) ૮૮૯ મહિમલાભ (ખ.) ૮૫૧ મહિમાવÁન ૯૭૭ મહિમાસાગર (આં.) ૧૦૪૮ મહિમાસૂરિ (આગમ ગ.) ૯૭૬, ૯૮૫ મહિમોદય (ખ.) ૯૬૧, ૯૭૬ મહીતિલક (કાસ) ટિ. ૪૫૨ મહીસમુદ્ર (ત.) ૭૨૩ મહેન્દ્ર ૧૪૫ મહેન્દ્ર (બુ. ગ.) ૩૨૭ મહેન્દ્રપ્રભ સૂરિ ૬૪૭ ૫૭૩ મહેન્દ્રપ્રભ સૂરિ (આં) ૬૫૦-૧ મહેન્દ્રપ્રભ સૂરિ (શોભન સૂરિ ગુરૂ) ૨૭૫, ૨૭૮ મહેન્દ્ર સૂરિ ૩૨૫ મહેન્દ્ર સૂરિ ૫૦૫ મહેન્દ્ર સૂરિ (આં) ૬૯૧ મહેન્દ્ર સૂરિ (કૃષ્ણર્ષિ ગ.) ૬૪૬ ટિ. ૪૩૫ મહેન્દ્ર સૂરિ (નાગેન્દ્ર ગ.) ૫૨૬ મહેન્દ્ર સૂરિ (પૂર્ણતલ્લ ગ. હેમાચાર્ય શિ.) ૪૧૦, ૪૨૬, ૪૬૭ મહેન્દ્ર સૂરિ (વાદિદેવ શિ.) ૪૮૨ મહેન્દ્ર સૂરિ (સરવાલ ગ.) ૩૨૫ મહેશ્વર ૭૫૮ મહેશ્વર સૂરિ (પલ્લિવાલગ.) ૬૩૦, ૬૩૪ મહેશ્વર સૂરિ ૨૫૬, ૨૫૮, ૪૭૫, ૫૮૫ મહેશ્વર સૂરિ (વાદિદેવ શિ.) ૪૮૪ મહેશ્વર સૂરિ (પલ્લિવાલ ગ.) મહેશ્વરસૂરિ શિષ્ય (દેવાનંદ ગચ્છ.) ૮૯૬ માઇલ્લ ધવલ ૪૭૮ માણિક્ય (રાજ ગ.) ૪૮૭ માણિક ચંદ્ર (આં.) ૮૮૬ માણિક્યચંદ્ર (ત.) ૮૯૦ માણિક્યચંદ્ર સૂરિ ૨૬૩ ટિ. ૨૦૦ માણિક્યચંદ્ર સૂરિ ૯૦૩ માણિક્યચંદ્ર સૂરિ (રાજગ૭) ટિ. ૩૧૬, ૪૮૭, ૫૫૪, ૫૬૨, ૯૦૩ માણિક્યનંદી (દિ.) ૨૬૯ માણિક્યપ્રભ સૂરિ (ચંદ્ર ગ. વિધિ માર્ગ) ૫૬૬, ૬૩૮ Page #699 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ માણિક્યવિજય (તો) ૯૭૬ મુનિચંદ્રવિજય સિ.૧૮૮, ૨૯૯, ૪૩૩, ૪૯૧, ૫૯૮, માણિક્યશેખર સૂરિ (અ) ૬૮૨ ૮૫૯, ૯૬૩ માણિજ્યશેખર સૂરિ ગ્રંથો ૬૮૨ મુનિચંદ્રસૂરિ ૭૫૫ માણિક્યસાગર (આ) ૯૯૬, ૯૯૮ મુનિચંદ્ર સૂરિ ૩૩૮ માણિજ્યસુંદર સૂરિ (આ) ૬૮૧, ૭૦૮, ૭૧૫ મુનિચંદ્ર સૂરિ સૈદ્ધાન્તિક (બુ.ગ.) ટિ.૩૬ ૨૯૭, ૩૨૧, માણિક્ય સૂરિ ૬૦૦ ૩૩૨-૪, ૩૪૫, ૩૬૦, ૪૦૮, પ૯૬, ૧૧૬૦ માણિક્યસુંદર ગણિ (બૃ. ત.) ૭૦૮, ૭૬૪ મુનિચંદ્ર સૂરિ (પી.) ૭૭૫ માણેક મુનિ ૩૮૯ મુનિચંદ્ર સૂરિ (હર્ષપુરીય-મલધારી ગ.) પપ૬ માણેકલાલ ઘેલાભાઈ (સ્વ) સાંપ્રત) ટિ, પ૦૬ મુનિદેવ સૂરિ (વાદિદેવ સૂરિ સં.) ૫૮૫, ૫૯૪, ટિ. ૪૧૬ માન (ખ.) ૮૯૬ ૫૯૫, ૬૪૪ માનતુંગ આચાર્ય ૨૦૪, ટિ. ૧૪૨ મુનિપ્રભ (પી.) ૪૦૨, ૬૫૩ માનતુંગ સૂરિ પ૯૫, ૫૯૮ મુનિભદ્ર સૂરિ (બૃ. ગ. દેવ સૂરિ સં.) ટિ. ૪૧૭, ૬૪૨, ૬૪૪ માનતુંગ સૂરિ (વટ, ગ.) ૪૯૪, ૫૮૦ મુનિરત્ન સૂરિ (ચંદ્ર ગ.) પ૭૧ માનદેવ સૂરિ (નિવૃત્તિ ગ.) ૨૪૪ મુનિરત્ન સૂરિ (અંબડ ચરિત્ર કર્તા) ૭૮૧ માનદેવ સૂરિ (બુ. ગ.) ૨૨૧, ૩૪૭, ટિ. ૨૮૫ મુનિરત્ન સૂરિ (પી.) પૃ. ૧૧ ટિ. ૩૧ પૃ. ૨૧, પૃ ૧૦૧, પૃ. ૭૩, પૃ. ૧૨૯, પૃ. ૧૮૧, પૃ.૧૩૨, ટિ, ૨૪૩, માનદેવ સૂરિ (બુ. ગ.) ટિ. ૪૧૩ ટિ. ૨૮૮, ૪૦૪, ૯૦૩ માનભદ્ર સૂરિ (બૃ. ગ.વાદિદેવ સૂરિ સં.) ૬૩૦, ૬૩૩ મુનિવિજય (ત.) ૮૭૩ માનવિજય (ખ.) ૯૭૩, ૯૭૬ મુનિવિમલ (ત.) ૮૮૭ માનવિજય (તા. શાંતિવિજય શિ.) ટિ. પ૨૭-૮, ૯૭૬,૯૮૩ મુનિશીલ (આં.) ૮૯૬, માનવિજય (ત. રત્નવિજય શિ.) ૯૭૬, ૯૭૯ મુનિશેખર (ખ.) ૭૪૪ માનવિજય (તો) ૯૭૩ મુનિશેખર સૂરિ (.) ૬૫૧ માનવિજય (ત. જય વિજય શિ.) ૯૬૫, ૯૬૭ મુનિસુંદર સૂરિ (ત.) ટિ. ૨૩૨, ટિ. ૨૭૩, પ૬પ, ટિ. માનવિજય (ત. કપૂર વિજય શિ.) ૯૯૬ ૪૦૬, ૫૮૩, ૬પ૩, ૬૫૭,૬૬૪, ટિ. ૪૪૦, ટિ. માનસાગર (ત. બદ્ધિસાગર શિ.) ૯૭૬, ૯૭૯ ૪૪૪, પૃ. ૩૦૫, ૬૭૪, ૭૫૨, ૭૬૪, ૭૬૭, ૮૫૩, માનસાગર (ત. જિતસાગર શિ.) ૯૭૬, ૯૭૯ ૮૫૯, ૮૮૦ માનસિંહ (ખ.) ૮૪૩-૪ મુનિસુંદર સૂરિના ગ્રંથો ૬૭૫, ૬૮૫, ૬૮૮, ૭૦૮, ૭૯૧ માલચંદ્ર ૬00 મુનિસુંદર સૂરિ (મમ્માહડ ગ.) ૭૭૬ માલદેવ (વડ ગચ્છ) ૮૯૬-૭, ૯૦૨ મુલા મુનિ ૮૨૨ માલસિંહ (લોં.) ૯૯૬ મૂલ પ્રભ ૭૭૫ માહાવજી (કડવા ગ.) ૪૯૬ મેઘજી ઋષિ ૭૮૯ મુક્તિસાગર (ત.) ૮૩૩-૪ મેઘનંદન (ખ.) ૮૫૧ મુનિચંદ્ર ૩૨૭ મેઘરાજ (આં.) ૮૯૬ મુનિચંદ્ર ૩૩૮ મેઘરાજ (પાર્જ.) ૮૯૧ મુનિચંદ્ર ૪૯૭ મેઘરાજ ગણિ ૧૦૫ર મુનિચંદ્ર ૭૭૮ મેઘવિજય (ખ) ટિ. ૫૧૪ મુનિચંદ્ર (પો.) ૭૫૮ મેઘવિજય (ત.) ૯૭૪, ૯૭૬ Page #700 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ર જૈન ગ્રંથકાર, લબકો સંપાદકો અનુવાદકો ૫૭૫ મેઘવિજય ઉ0 (ત.) ટિ. ૫૦૨, ટિ. ૫૦૮, પૃ. ૪૨૫, યશપાલ મોઢમંત્રી કવિ પૃ. ૧૭૫, ટિ. ૨૮૯ પૃ.૧૮૫, ૯૫૧-૮ ૪૭૯, ૪૮૦ મેરૂતિલક (ખ.) ૮૫૧ યશસ્વતસાગર-જશવંતસાગર (ત.) ૯૬૨ મેરૂતુંગ ૬૪૩ યશઃસાગર (ત.) ૯૬૨ મેરૂતુંગસૂરિ (નાગૅદ્ર ગ.) ટિ. ૩૭-૩૮, ટિ. ૨૮૯, ટિ. યશોઘોષ સૂરિ (પૌ.) ૪૮૭ ૩૭૪, ટિ. ૩૮૬-૭, ટિ. ૪૨૨, ૬૨૭ જુઓ તેની યશોદેવ ટિ. ૭૧, ૨૯૭ કૃતિ પ્રબંધ ચિન્તામણી. યશોદેવ ૫૮૬ મેરૂતુંગ સૂરિ (.) ૬૫૧, ૬૮૧-૨, ૭૧૫ યશોદેવ (ચંદ્ર કુલ) ૩૩૮, ૩૯૩ મેરૂનંદન (ખ.) ૬૫૭ યશોદેવ સૂરિ પ૯૪ મેરૂલાભ-મહાવજી (આં.) ૯૭૬ યશોદેવ સૂરિ ૯૪૫ મેરૂવિજય (ત.) ટિ. ૩૭૪, ટિ. ૩૮૬, ૯૭૬, ૯૮૨ યશોદેવ સૂરિ (ઉપકેશ ગ.) ૩૩૧, ૩૫૫, ૩૯૮ મેરૂવિજય (ત.) ૮૭૪ યશોદેવ સૂરિ (ચંદ્ર ગ.) ૫૭૧ મેરૂવિજય (ત.) ૮૭૪-૫ યશોદેવ સૂરિ (રાજ ગ.) ૩૯૬ મેરૂવિજય (તો) ૯૫૩, ૯૫૬ યશોનંદ (a.) ૯૭૬ મેરૂવિજય (ત.) ૯૭૩ યશોભદ્ર ૨૬, પૃ. ૩૧, ૪૬, ટિ. ૯૦, ટિ. ૧૯૮, મેરૂસુંદર ઉ૦ (ખ.) ૭૬૪ યશોભદ્ર સૂરિ ૩૪૭ મોક્ષગુણાશ્રી ૭૧૨ યશોભદ્ર સૂરિ (પૂર્ણતલ ગ.) ૪૧૩ મોતી માલુ ૯૮૦ યશોભદ્ર સૂરિ (હર્ષપુરીય-મલધારી ગ.) ૫૫૬, ૫૮ મોતીચંદ ગિ. કાપડીઆ (સાંપ્રત) ટિ. પર૬ યશોભદ્ર સૂરિ (બુ. ગ.) ૩૨ ૧, ૩૩૨, ૪૦૮ મોતીલાલ મનસુખરામ (સ્વ. સાંપ્રત) ૧૦૫૪ યશોભદ્ર સૂરિ (ચંદ્ર ગ.) ૩૯૩ મોદરાજ (ખ.) ૮૭૪ યશોભદ્ર સૂરિ ( રાજ ગ.) ૩૫૧, ૪૯૧ મોહન ઋષિ ૧૦પર યશોવર્ધન (ખ.) ૯૭૬, ૯૭૯ મોહનલાલ દ. દેસાઈ ૮૭૮ યશોવિજય ૯૬૩ મોહનલાલ ભ. ઝવેરી –સાંપ્રત ટિ. ૩૫, ટિ. ૯૪, ૯૩૨, યશોવિજય ઉ૦ (ત.) ટિ, ૯૦, ૧૬૬, ૧૬૯, ૧૮૮, પૃ. ટિ. ૫૭૦ ૧૦૭, ૨૬૬, ટિ. ૫૦૮, ૮૯૭, ૯૧૬-૯૪૫, ૯૭૨, મોહનવિજય (તો) ૯૭૭ ૯૭૬, ૯૮૦, ૯૯૯, ૧OO૯, ટિ. ૫૫૫૧૧૧૫, મોહનવિમલ (ત.) ૯૭૭ ૧૧૬૦ યક્ષદર ગણિ ટિ. ૧૧૬, ૧૮૪ યશોવિજય - યુગ વિ.૭ પ્ર.૧ થી ૫ પૃ. ૪૧૩, ૪૪૦ યક્ષદેવ પૃ. ૧૫૫ યશોવિજય સૂરિ ૯૪૫ યક્ષદેવ-સિદ્ધાંતિક ૪૦૬ યાકિની મહત્તરા પૃ.૧૦૭, ૨૧૪, ટિ. ૧૫૨, ૨૧૮, ટિ,૧૫૪ યક્ષદેવ (ઉપકેશ ગ.) ૬૨૧ યોગચંદ્ર જુઓ યોગીન્દ્ર દવે યતીન્દ્ર (ખ.) ૯૭૩ યોગીન્દ્રદવે - યોગચંદ્ર (દિ.) ૪૭૮ યશકીર્તિ (ખ.) ૬પ૬ રઇધુ (દિ.) ૭૬૩ યશ-કીર્તિ (દિવ) ૭૬૩ રક્ષિત-આર્યરક્ષિત સૂરિ ૩૧, પૃ. ૩૧, ૪૬ ટિ. ૩૭, ૩૮, યશ ચંદ્ર કવિ ૩૪૩ રઘુનાથ ૯૮૯ યશચંદ્ર ગણિ ૪૬૫, ૪૬૭ રઘુપતિ (ખ.) ૯૯૬ Page #701 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ રંગવિજય (ત.) ૯૬૫, ૯૭૭ રંગવિજય (ત.) ૯૯૬, ૯૯૮ રંગવિજય (ત.) ૯૯૯ રંગવિજય (ત.) ૧૦૦૦ રંગવિમલ (ત.) ૯૬ રંગવિલાસ (ખ.) ૯૭૭, ૯૮૩ રત્નકીર્તિ સૂરિ (બુ.ત.) ૯૭૩ રત્નચંદ્ર ૯૬૯ રત્નચંદ્ર (ખ.) ૯૭૧ રત્નચંદ્ર (ત.) ૮૮૦, ૮૯૦-૧ રત્નચંદ્ર બ્રિ (ખ.) ૬૫ રત્નચંદ્ર સૂરિ ૫૫૮ રત્નચૂલા સાધ્વી ૭૧૯ રત્નજ્યોત વિજય ૭૫૩ રત્નત્રય વિજય ૩૨૭ રત્નદેવ ગણિ ૬૩૦ રત્નધી (ખ.) ૯૯૯ રત્નનિધાન (ખ.) ૮૪૧, ૮૪૪, ૮૬૪ રત્નપ્રભ (ત.) ૬૮૦ રત્નપ્રભ (દેવાનંદ શિ.) ૫૯૫ રત્નપ્રભ ૪૭૮, ૬૩૪ રત્નપ્રભ (પો.) ૫૩ રત્નપ્રભ શિષ્ય (આં) ૮૯૬ રત્નપ્રભ સૂરિ ૩૨૭, ૫૬૬ રત્નપ્રભ સૂરિ (પો.) ૬૩૦ રત્નપ્રભ સૂરિ (પરમાનંદ શિ.) ૫૯૫-૬ રત્નપ્રભ સૂરિ (વાદિદેવ શિ.) ૪૮૩, ૫૦૩, ૬૩૪, રત્નપરીખ (આં.) ૧૦૦૦ રત્નમંડન ગણિ (ત.) ૫૮૨, ૭૦૯, ૭૨૧, ૭૫૨, ૭૫૭, ૭૬૧, ૭૬૩, ૭૭૮ રત્નમૂર્તિ (ખ,) ૭૬૪ રત્નરાજ ૧૦૦૩ રત્નવર્ધન (ખ.) ૯૭૬ રત્નવલ્લભનિય ૭૫૧ રત્નવિજય ૬૭૫ રત્નવિજય (ત.) ૯૯. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ રત્નવિમલ (ખ.) ૯૯૬ રત્નવિમલ (ત.) ૯૩૭ રત્નવિશાલ (ખ.) ૯૬૧ રત્નથી બિની ૫૪૯ રત્નશેખરસૂરિ (ત.) ૬૬૬, ૬૭૭, ૬૮૮, ૭૪૭, ૭૫૧ ૨, ૭૬૪, ૭૫૭, ૯૭૪, ૯૯૯ રત્નશેખર સૂરિ (નાગોરી ત.) ૮૫૭ રત્નશેખર સૂરિ (બુ, ગ.) ૬૪૮ રત્નસમુદ્ર (ઉપા.) ૭૭૬ રત્નસાગર ૯૯૬ રત્નસાર (ખ.) ૮૮૬ રત્નસાર ણિ (ખે.) ૯૭૩ રત્નસાર શિષ્ય (ખે.) ટા રત્નસિંહ ૭૨૫ રત્નસિંહ (ચંદ્ર ગ.) ૪૬૭ રત્નસિંહ (લો.) ૯૭૩ રત્નસિંહ સૂરિ પૃ.૭૩૮ રત્નસિંહ સૂરિ (ભૂ. ત.) ૫૯૬, ૧૦૭, ૬૮૬, ૭૮, ૭૧૯, ટિ. ૪૬૮, ૭૪૯, ૭૫૧, ૭૬૪, ૭૬૭ રત્નસિંહ સુરિ શિષ્ય ૭૬૭, ૭૮૩ રત્નસૂરિ ટિ. ૨૨૪ રત્નહર્ષ (ખ.) ૮૮૪ રત્નાકર ૭૬૭ રત્નાકર પાઠક (ખા) ૮૫૧ રત્નકર સૂરિ (બુ. ત. રત્નાકર ગચ્છ સ્થાપક) દિ. ૪૨૮, ૬૩૪, ૮૯૭ રમણીક મ. શાહ ૪૦૯, ૪૭૮, ૨૯૫, ૩૨૭, ૩૫૨ રમણીકવિજય ૯૪૫ રમેશચંદ્ર જૈન ૬૫૦ રણ ૫૬૨, ૬૪૯ વચંદ ૧૦૦૦ રવા દેવરાજ (સ્વ. સાંપ્રત) ટિ, ૪૦, ટિ. ૨૯૬ રવિકુશલ (ત.) ૯૭૪ રવિચંદ્ર (આં.) ૮૮૬ રવિપ્રભ ૩૯૧, ૫૬૬ રવિપ્રભ સૂરિ (રાજ ગ.) ૪૯૧ . Page #702 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ જૈન ગ્રંથકાર, લખકો સંપાદકો અનુવાદકો ર રવિષેણ (દિ.) ૨૩૭ રવિસાગર (ત.) ૮૬૧, ૮૭૨ રસિકલાલ છો. પરીખ-સાંપ્રત ૧૦૯૦, ટિ. ૫૬૦ રાધવજી ૧૦૧૪ રાજકુશલ (ત.) ૮૬૮ રાજડ-‘બાલ સરસ્વતી' ૪૯૦ રાજચંદ્ર સૂરિ (નાગોરી ત.-પાર્થ.) ૮૮૩ રાજપદ્મવિજય ૫૯૭ રાજરત્ન (ત.) ૯૭૭ રાજરત્ન સૂરિ (ખ.) ૭૭૭ રાજરત્ન સૂરિ (નાગોરી ત.) ૮૫૭ રાજવર્ધન (ત.) ૬૮૦ રાજવિજય (ત.) ૮૬૯ રાજવલ્લભ (ધર્મઘોષ ગ.) ૭૫૩ રાજવિજય (ત.) ૯૭૬ રાજશીલ (ખ.) ૭૭૭, ૭૭૯ રાજશેખર સૂરિ ટિ. ૨૫૬, ૬૪૨, ૯૪૧ રાજશેખર સૂરિ (મલધારી-હર્ષ-પુરીય ગ.) ટિ. ૨૨, ટિ. ૧૦૬, ટિ. ૧૪૦, ટિ. ૧૭૧, ટિ. ૨૫૦, ૩૩૯-૪૦, ૩૭૪, ટિ. ૩૭૮, ટિ. ૩૮૭, પૃ.૨૪૬, ૫૪૫, ટિ. ૩૯૫, ટિ. ૪૦૦, ટિ. ૪૦૨, ૫૭૩, ૬૪૨, ૧૧૬૦ રાજસાગર (ત.) ૮૬૧, ૮૭૨ રાજસાગર ૮૯૬ રાજસાગર સૂરિ (ત. સાગ૨) ૮૩૪, ૯૫૯ રાજસાર (ખ.) ૯૭૬ રાજસિંહ (ખ.) ૮૯૬-૭, ૯૦૫ રાજસુંદર (ત.) ૮૮૫ રાજસુંદર (‰. ત.) ૯૭૩ રાજહંસ ઉ. (ખ.) ૮૯૧ રાજેન્દ્ર સૂરિ (ખ.) ૬૩૦, ૬૫૬ રામચન્દ્ર ટિ. ૫૨૩ રામચન્દ્ર ૯૫૩ રામચન્દ્ર (લો.) ૯૯૬ રામચન્દ્ર ગણિ ટિ. ૨૯૭, ૩૯૨ ક. રામચન્દ્ર સૂરિ (પૌ.) ટિ. ૧૦૫-૬, ૬૮૭, ટિ. ૫૨૩ રામચન્દ્ર સૂરિ (બુ. ગ.) ૫૦૫ રામચન્દ્ર સૂરિ (વાદિદેવ શિ.) ૫૯૨ રામચન્દ્રસૂરિ(હેમાચાર્યશિ.)૪૬૨-૭, ૪૯૭, ૫૮૫, ૬૨૮ રામચન્દ્ર સૂરિ આત્મસ્તુતિ ૪૬૨ પૃ.૨૧૫ રામચન્દ્ર સૂરિ-વાદિદેવસૂરિ ૩૩૩ રામદાસ (ગૂ. લો.) ૮૯૬ રામદેવ ગણિ ૩૧૮ રામભદ્ર (વાદિદેવ સં.) ૪૬૯ રામવિજય (ખ.) ૯૯૬ રામવિજય (ત.) ૭૯૯ રામવિજય (ત.) ૮૮૯, ૯૪૭ રામવિજય (ત.) ૨૩, ૯૬૭, ૯૭૭, ૯૮૨ રામવિજય (ત.) ૯૭૭, ૯૮૨ રામવિજય (ત.) ૯૯૯ રામવિમલ (ત.) ૯૭૭, ૯૮૨ રામસૂરિ (નાગેન્દ્ર ગ.) ૪૯૫, ૪૯૪ રાયચંદ્ર (લો.) ૯૭૭, ૯૯૬ રાયચંદ કવિ પૃ. ૪૬૭, ૧૦૨૭, ૧૦૪૬ રાશિલ્લ સૂરિ (વાયડ ગચ્છ) ટિ. ૩૯૩ રાહુ આચાર્ય ટિ. ૧૦૭ ક. રૂપચન્દ્ર (ત.) ૮૮૨ રૂપચન્દ્ર-રામવિજય (ખ.) ૯૯૩ રૂપચન્દ્ર પંડિત ૮૫૦ રૂપજી ૮૪૬ રૂપ મુનિ (લો.) ૯૯૫-૬, ૯૯૮ રૂપ મુનિ (ત.) ૯૯૫-૬, ૯૯૮, ૧૦૦૮ રૂપેન્દ્ર કુમાર પગારિયા ૪૯૧, ૫૬૯, ૨૧૧, ૨૯૯ રેવતિમિત્ર ટિ. ૩૭, ૩૮, ૧૪૪ ૧૭૭ લક્ષ્મણ (મલધાર ગ.) ૯૭૭ લક્ષ્મણ ગણિ (મલધારી ગ.)પૃ.૧૦૮,૩૪૧,૩૫૮,૩૯૦, ૪૭૬ લક્ષ્મી કલ્લોલ (ત.) ૭૬૧ લક્ષ્મીકીર્તિ (ખ.) ૯૬૪ લક્ષ્મીકીર્તિ (ખ.) ૮૮૪ લક્ષ્મીતિલક ઉ. (ખ.) ૫૮૮-૯, ૫૯૨-૪ લક્ષ્મીભદ્ર મુનિ (ત.) ૬૭૫, ૬૭૯ લક્ષ્મીરત્ન ૯૭૬, ૯૮૨ Page #703 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ લક્ષ્મીવલ્લભ ટિ. ૬૦, ૬૯ લક્ષ્મીવલ્લભ (ખ.) ૯૬૪, ૯૭૬, ૯૭૯ લક્ષ્મીવિજય (ત.) ૯૭૪, ૯૭૬ લક્ષ્મીવિનય (ખ.) ૮૮૪ લક્ષ્મીવિનય (ખ.) ૯૭૭ લક્ષ્મીસાગર સૂરિ ટિ. ૩૭૪ લક્ષ્મીસાગર સૂરિ (ત.) ૬૬૬, ૬૮૦, ૬૮૮, ૭૨૧, ૭૨૪, ૭૨૯-૩૦, ૭૫૪, ૭૫૭, ૭૭૦ લખમણ શ્રાવક-કવિ ૭૬૯, ૭૭૬ લખમસી ૭૩૬, ટિ. ૪૭૪ લખમીવિજય ૯૯૬, ૯૯૮ લબ્ધિકલ્લોલ (ખ.) ૮૯૬ લબ્ધિચન્દ્ર ગણિ ૯૬૫ લબ્ધિનિધાન ગણિ (ખ.) ૬૩૨ લબ્ધિવિજય (ખ.) ૯૬૧ લબ્ધિવિજય (ત૦) ૮૯૬ લબ્ધિવિજય (ત.) ૯૭૬ લબ્ધિવિજય ૯૯૬ લબ્ધિવિજય (પૌ.) ૯૭૭ લબ્ધિસમુદ્ર (ત.) ૭૨૩, ૭૨૯ લબ્ધિસાગર ૮૨૫ લબ્ધિસાગર (ખ.) ૯૭૭ લબ્ધિસાગર (ત. સાગર ગ.) ૮૯૪, ૯૦૮ લબ્ધિસાગર સૂરિ (બૃ. ત) ૭૫૭, ૭૭૫ લબ્ધિ સૂરિ ૧૮૮ લબ્યોદય (ખ.) ૯૭૬, ૯૮૨ લખ્યોદય (ખ.) ૯૯૯ લલિતકીર્ત્તિ (ખ.) ૮૯૬ લાલિતપ્રભ (પૌ.) ૮૯૬, ૯૬૮ લાધાશાહ (કડવા ગચ્છ) ૯૭૭, ૯૮૨ લાભમંડન (આં) ૭૮૩ લાભવર્ધન-લાલચંદ (ખ.) ૯૭૬, ૯૭૯, ૯૮૧, લાભવિજય (ત.) ૮૫૯, ૮૬૯, ૮૭૩, ટિ. ૫૧૯ લાભવિજય (ત.) ૯૨૯, ૯૬૩ લાભસાગર ૨૧, ૫૯૭ લાભાનંદ ૯૧૩, ટિ. ૫૨૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ લાભોદય ૯૦૬ લાલચંદ ૧૦૦૩ લાલચંદ (ખ.) ૮૯૬ લાલચંદ ગાંધી ૨૪૨, ૫૬૦ લાલચંદ જુઓ લાભવર્ધન લાલચંદ્ર (ખ.) ૯૯૬ લાલચંદ્ર (ત.) ટિ. ૪૯૪ લાલચંદ પંડિત સાંપ્રત ટિ. ૮૭, ટિ. ૧૨૫, ટિ.૧૬૬, ટિ.૨૬૧, ટિ. ૩૫૭, ૪૭૮, ટિ. ૪૦૭ લાલરત્ન (આં.) ૯૭૭ લાલવિજય ૯૦૬ લાલવિજય-બીજા (ત.) ૯૯૬ લાવણ્યકીર્ત્તિ (ખ.) ૮૯૬ લાવણ્યદેવ ૭૭૯ લાવણ્ય ધર્મ (ત.) ૮૫૧ લાવણ્યરત્ન (આગમ ગ.) ૬૫૭ લાવણ્યરત્ન (ત.) ૭૭૬ લાવણ્યવિજય (ત.) ૮૭૫ લાવણ્યવિજય ૯૭૩ લાવણ્ય સમય (ત.) ટિ. ૨૨૪, ૪૭૪, ૭૪૩, ૭૫૮, ૭૭૦-૭૩, ૭૭૮-૮૧, ૭૮૩ (લાવણ્ય સૂરિ ૯૪૧) લુણસાગર ૮૯૬ લોંકાશાહ ૭૩૬, ટિ. ૪૭૪, ટિ.૪૭૪, ટિ. ૪૭૫, ૭૮૬ લોહિત્ય ટિ. ૧૧૧ વચ્ચે ભંડારી ૮૯૭ વચ્છરાજ (પાર્શ્વ.) ૮૯૬-૭ વચ્છ શ્વાવકકવિ ૭૬૯ વજ્રમુનિ પૃ. '૩૧ વજસ્વામી ટિ. ૩૦, ૩૧ ટિ. (૩૭, ૩૮, પૃ. ૩૧), ૧૭૩, ૪૫૩ વજ્રસેન ૧૫૦ ટિ. ૪૫૫ વજ્રસેન ગણિ ૪૮૩, ટિ. ૩૬૬ વજ્રસેન સૂરિ (બૃહત્ ગચ્છ) ૬૪૮ વજ્રસેન સૂરિ (બુ. ત.) ૫૯૮ વટેશ્વરાચાર્ય ૨૮૦ Page #704 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ જૈન ગ્રંથકાર, લખકો સંપાદકો અનુવાદકો વડેસર ૨૮૦ વર્ધમાન (રાજ. ગ.) ૩૯૪, ૩૯૬, ૪૮૯, ૫૬૨ વર્ધમાન ગણિ ૪૧૦, ૪૬૨, ૪૬૭ વર્ધમાન સૂરિ ટિ. ૨૨, ૨૪૫ વર્ધમાન સૂરિ ટિ. ૧૮૯, ૧૯૦ વર્ધમાનસૂરિ ૩૧૩ વર્ધમાન સૂરિ ૩૨૬, ૪૭૬ વર્ધમાન સૂરિ (ચંદ્ર ગ.) ૨૮૧, ૩૫૬ વર્ધમાન સૂરિ (ચંદ્ર કુલ) ૨૮૩, ૫૬૩ વર્ધમાન સૂરિ (નાજેંદ્ર ગ.) ૪૯૯ વર્ધમાનસૂરિ ૩૨૦ વર્ધમાનસૂરિ (બીજા) ૬૦૧ વર્ધમાન સૂરિ (ગોવિન્દ સૂરિ શિ.) ૩૦૪, ૩૬૧-૨ વર્ધમાનાચાર્ય ૨૯૯ વરદત્ત ૪૭૮ વરસિંઘજી ૭૩૭ વલ્લભકુશલ (ત.) ૯૭૭, ૯૮૨ વલ્લભ પાઠક (ખ.) ટિ. ૫૦૨, ૭૮૧, ૯૫૫ વસ્તુપાલ જુઓ જૈન શ્રાવકોમાં વસ્તુપાલ વસ્તુપાલ બ્રહ્મ (દિ.) ૮૯૬ વાગ્ભટ ૩૦૪, ૩૨૦ વાડીલાલ મોતીલાલ શાહ (સ્વ. સાંપ્રત) ૯૪૯, ૧૦૫૪ વાદિચંદ્ર ટિ. ૨૮૬ વાદિદેવ સૂરિ (બુ.ગ.) ટિ. ૯૧, ૧૦૮, ૧૫૪, ૧૬૬, ૨૬૬ ટિ. ૨૪૭, ૩૨૨, ટિ. ૨૭૩, ૩૪૩-૫, ૩૭૬, ૩૦૦, ૩૮૨, ટિ. ૩૨૧, ૪૦૩, ૪૦૯, ૪૫૦, ૪૮૨-૪, ૫૯૨, ૫૯૪, ૬૨૮, ૬૩૦, ૬૪૪, ૯૩૦, ૧૧૬૦ વાદિભૂષણ (૬.) ૮૦૭, ટિ. ૪૯૪ (વાદિરાજ ૩૨૦) વાદિરાજ સૂરિ ૧૬૫ વાનર ઋષિ વિજયવિમલ (ત.) ૮૫૧, ૮૫૫ વાનો શ્રાવક કવિ (ત.) ૮૯૬, ૯૯૬, ૯૯૮ વાસણ (ત.) ૭૮૩ વાહિર ણિ ૨૪૪ વિકલ કવિ ૫૪૭, વિજયચંદ્ર-વિજયેન્દુસૂરિ (દેવસૂરિ સં.) ૬૩૦, ૬૪૪ ૫૭૯ વિજયચંદ્ર સૂરિ (બુ. ત.) ૫૬૦, ૫૬૫, ૫૭૭, ૫૮૩, ૫૮૭, ૫૯૮ વિજયજિતેંદ્ર સૂરિ (ત.) ૯૯૯ વિજયતિલક (ખ.) ૭૪૪ વિજયતિલક સૂરિ (ત.) ૮૩૧ વિજયદયા સૂરિ (ત.) ૯૭૦ વિજયદાન સૂરિ (ત.) ૭૮૩, ૭૮૯, ૮૧૯-૨૦, ૮૫૧, ૮૫૫, ૮૫૮, ૮૬૯, ૮૭૪, ૮૮૩, ૮૮૭, ૯૭૪ વિજયદેવસૂરિ વૈવિધ્ય (ખ.) ૫૯૦, ૧૯૩ વિજયદેવસૂરિ (ત.) ટિ. ૪૮૫, ૮૨૭, ૮૨૯, ટિ. ૫૦૨, ૮૩૦-૧, ૮૩૫, ૮૫૯, ૮૭૧, ૮૭૫, ૮૮૨, ૯૧૮, ૯૨૩, ૯૫૨ વિજયદેવસૂરિ (પાર્શ્વ ) ૮૫૪ વિજયધર્મ સૂરિ (ત.) ૯૯૯ વિજયધર્મ સૂરિ (સ્વ. સાંપ્રત) ટિ. ૫૩૭ વિજયધરણેંદ્ર સૂરિ ૧૦૦૩, ૧૦૪૮ વિજયપ્રભ સૂરિ (ત.) ૯૨૩, ૯૪૭, ૯૫૦, ૯૫૨, ૯૫૬, ૯૬૫ વિજયપાલ મહાકવિ ટિ. ૩૧૫, ૪૯૮, ૫૩૧ વિજયભદ્ર (આગમ ગ.) ૬૫૭ વિજયમંડન ઉ. (રત્નાકર ગ.) ૭૩૩, ૭૩૫ વિજયમાન સૂરિ (ત.) ૯૭૪ વિજયમેરૂ (ખ.) ૮૯૬ વિજયરત્નસૂરિ (રત્નાકર ગ.) ૭૩૩ વિજયરાજ સૂરિ (ત.) ૯૬૬ વિજયરાજેન્દ્ર સૂરિ ૧૦૦૩, ૧૦૦૫ વિજયલક્ષ્મી સૂરિ (ત.) ૯૯૪, ૯૯૬-૭ વિજયવલ્લભ સૂરિ (સાંપ્રત) ટિ. ૫૩૭ વિજયવિમલ (ત.) ૯૬૫ વિજયવિમલ-વાનઋષિ ટિ. ૧૩૦, ૮૫૨, ૮૫૫ વિજયશીલ ૮૯૬ વિજયશેખર (આં.) ૮૯૬ વિજયશેખર (ત.) ૬૮૦ વિજયસાગર (ત.) ૮૯૬, ૯૦૪ વિજયસિંહ ૩૨૭ ટિ. ૨૬૯ વિજયસિંહ કવિ ૫૩૫ Page #705 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વિજયસિંહ (ખંડિલ ગ.) ૬૪૫ વિદ્યારત્ન ગણિ (બૃ. ત.) ૮૯૧ વિજયસિંહ સૂરિ (ખંડિલ્લ ગ.) ૩૨૩ વિદ્યારૂચિ (તો) ૯૭૬ વિજયસિંહ સૂરિ (ચંદ્ર-પી. ગ.) ૩૩૦ વિદ્યાવિજય ૮૫૯ વિજયસિંહ સૂરિ (ચંદ્ર ગ.) ટિ. ૭૨, ૩૪૯, ૫૮૫ વિદ્યાવિમલ (ત.) ૮૫૫ વિજયસિંહ સૂરિ (ત) ૮૩૦, ૮૯૦, ૯૪૭, ૯૫૦, ૯૫૯, વિદ્યાવિલાસ (ખ.) ૯૭૩ ૯૭૪ વિદ્યાસાગર (મલધારી ગ.) ૭૪૯ વિજયસિંહ સૂરિ (નાઈલ્લ ગ.) ૬૩૦ વિદ્યાસાગર ઉ. ૭૪૨ વિજયસિંહ સૂરિ (નાગેન્દ્રકુલ) ૨૫૫ વિદ્યાસાગર (ખ.) ૮૯૬ વિજયસિંહ સૂરિ (નાગેન્દ્ર ગ.) ૪૯૫, ૪૯૯, ૬૦૧ વિદ્ધયું (ખ.) ૬૫૭ વિજયસિંહ સૂરિ (બુ.ગ.) ૪૦૮ વિનયકુશલ (ત) ૮૬૯ વિજયસિંહ સૂરિ (મલધારી ગ.) ૩૫૭ વિનયકુશલ (ત.) ૮૯૬ વિજયસિંહ સૂરિ (રાજ. ગ.) ૩૯૬ વિનયચંદ્ર ૩૩૧ વિજયસિંહ સૂરિ (જે.) ૨૮૫, ટિ. ૨૩૩ ટિ. ૨૫૧ વિનયચંદ્ર (આં.) ૮૮૬ વિજય સૂરિ (પિપ્પલ ગ.) ટિ. ૩૧૨ વિનયચંદ્ર (ખ.) ૯૭૭ વિજય સૂરિ (નાગિલ કુલ) ટિ. ૧૦૭ વિનયચંદ્ર પાઠક ૩૩૨ વિજયસેન ટિ. ૨૬૯, ૨૯૭ વિનયચંદ્ર સૂરિ ટિ. ૧૪૦ વિજયસેનસૂરિ (ત.) ૭૮૯, ટિ. ૪૮૭, ૮૦૦, ૮૦૩-૫, વિનયચંદ્ર સૂરિ પ૬૪ ૮૦૯, ૮૨૯, ૮૩૧, ૮૩૫, પૃ. ૩૮૦, ૮૫૨, ૮૫૯, વિનયચંદ્ર સૂરિ (બુ.ત.) પ૯૫-૬, ૬૦૭ ૮૬૮, ૮૬૯, ૮૭૪, ૮૭૯, ૮૮૨, ૯૫૨ વિનયતિલક સૂરિ (પો.) ૭૮૧ વિજયસેન સૂરિ (નાગેન્દ્ર ગ.) ટિ. ૨૮૨, ૫૦૫, પૃ. ૨૩૨, વિનયદેવ સૂરિ -બ્રહ્મ મુનિ (પાર્થ.) ૭૭૭ પ૨૬, ૫૫૧, ૬૦૧ વિનયપ્રભ ૬૫૭ વિજયસોમ (ખ.) ૭૫૩ વિનયપ્રભ (ખ) ૭૪૪ વિજયહર્ષ (ત.) ૮૮૭ વિનયપ્રભ (પી.) ૯૬૮ વિજયાણંદ સૂરિ (ત.) ૮૩૧, ૮૭૩, ૮૮૩, ૯૪૭, ૯૬૩, વિનયભૂષણ (ઉપ) ૭૫૪ ૯૭૪ વિનયલાભ (ખ.) ૯૭૬ વિજયાનંદસૂરિ-આત્મારામજી પૃ.૪૫૦, ૧૦૦૪, ૧૩ વિનયવિજય (ત.) પૃ.૪૯, ૯૨, ટિ. ૬૯, ટિ. ૧૩૦-૧, વિદ્યાકર ગણિ (દેવસૂરી સે.) ૬૩૦ ૭૯૦, ૮૭૩, ૮૮૭, ટિ. ૫૨૨, ૮૮૯, પૃ. ૪૨૫, વિદ્યાકીર્તિ (ખ.) ૪૯૬, ૯૦૬ ૯૪૬-૮, ૯૫૮, ૯૭૬, ૯૮૦ વિદ્યાણંદ (ત.) ટિ. ૪૮૫, ૭૯૨ વિનયશીલ ૯૭૬ વિદ્યાતિલક (રૂદ્રપલ્લીય ગ. સોમતિલક સૂરિ શિ.) ૬૩૩ વિનયશેખર (.) ૮૯૬ (વિદ્યાધર ૧૫૦) વિનયસમુઢ (ઉ૫.) ૭૭૬-૭ વિદ્યાનંદ (દિ.) ૨૬૯, ૪૨૩, ૯૪૩ વિનયસમુદ્ધ (ખ.) ૯૬૧ વિદ્યાનંદ સૂરિ (ત.) પ૬૩, ૫૮૩, ૫૯૧, ૫૯૭ વિનયસમુદ્ર ૯૦૩ વિદ્યાપ્રભ (પૌ.) ૯૬૮ વિનયસાગર (આ) ૯૬૦, ૯૬૭ વિદ્યામંડન સૂરિ (રત્નાકર ગો) ૭૩૫ વિનયસાગર (ખ.) ૮૯૬ વિદ્યારત્ન (પ.) ૭૫૮ વિનયસેન (ત.) ૬૮૦ Page #706 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ જૈન ગ્રંથકાર, લેખકો સંપાદકો અનુવાદકો ૫૮૧ વિનયહંસ (આ.) ૭૫૮ વિવેક વિમલ (ત.) ૮૫૫ વિનીતકુશલ (ત.) ૯૮૫ વિવેકસમુદ્ર ગણિ (ખ.) ૫૯૦, ૬૩૨ વિનીતવિમલ (ત.) ૯૭૬, ૯૮૦ વિવેકસાગર (ખ.) ૫૯૮ વિનીતસાગર (ત.) ૯૭૦ વિવેકસાગર (ત.) ૬૮૦ વિબુધચંદ્ર સૂરિ પ૯૪ વિવેકસાગર સૂરિ (આં.) ૧૦૪૮ વિબુધચંદ્ર સૂરિ (મલધારી ગ.) ૩૪૧, ૩૫૭ વિવેકહર્ષ (ત.) ટિ, ૪૮૫, ૮૦૬, ૮૨૨-૨૪ . વિબુધપ્રભ (નાગેન્દ્ર ગ.) ૫૯૮ વિવેકહર્ષ (ત.) ૮૯૬ વિબુધપ્રભ સૂરિ (ચંદ્ર ગ.) પ૬૯ વિવેકરાજ સૂરિ (ત.) ૬૬૫, ૬૮૦, ૬૮૮, ૭૬૪ વિબુધવિજય (ત.) ૯૭૬ વિશાલસુંદર (ત.) ૮૫૫ વિબુધવિમલ સૂરિ ૯૯૯ વિશ્રુતયશવિજય ટિ. ૨૨૨ વિમલકીર્તિ ૮૮૫ વીરકલશ ગણિ (ખ.) પ૦૦ વિમલકીર્તિ (ખ.) ૮૯૬ વીર ગણિ ૨૭૧, ટિ. ૧૮૨ વિમલકીર્તિ (ત.) ૯૬૯ વીર ગણિ (ચંદ્ર કુલ) ૩૩૮ વિમલગણિ (પો.) ૪૦૨ વીર ગણિ-સમુદ્રઘોષ સૂરિ ૩૨૫ વિમલ ચરિત્ર (નાગોરી ત. પાર્થ.) ૮૯૬ વીરચંદ રાઘવજી ગાંધી ૧૦૦૧, ૧૦૨૬-૭, ૧૦૧૭-૧૮ વિમલસાગર ૮૬૦ વીરચંદ્ર સૂરિ ૩૨૮ વિમલસૂરિ (નાગિલ કુલ) પૃ. ૮૪, ૧૭૩, ટિ, ૧૦૦ કવીરજી (પાર્થ.) ૯૭૬ ૩૬૩, ૧૯૭૯ વીરદેવ ૨૯૮ વિમલસૂરિ ૩૯૨ ક. વીરદેવ ૩૧૧ વિમલસૂરિ પપ૭ વીરપ્રભ (પી.) ૫૮૭ વિમલસૂરિ (તો) ૯૬૯ વીરપ્રભ સૂરિ (પિંપલ ગ.) ૭૦૯ વિમલસૂરિ (પ્રશ્નોત્તરરત્નમાલાના કર્તા) ૪૮૭ વીરભટ્ટ-વીરભદ્ર ટિ. ૯૩, ૨૩૮-૯ : વિમલસૂરિ (બ્રાહ્મણ ગ.) ૭૭૭ વીરભદ્ર ૮૬૦ વિમલહર્ષ (ત.) ૭૯૪, ૮૫૩, ૮૮૩, ૮૮૭ વીરભદ્ર ગણિ ૨૩ વિમલહર્ષ (ત.) ૯૪૭, ૯૫૯, ૯૭૨ વિરભદ્ર સૂરિ ૨૩૮ વિમલાંક”-વિમલસૂરિ ટિ. ૧૦૭, ૧૭૩ ૨૩૭, ૩૬૩ વીરભદ્ર સૂરિ (ચંદ્ર ગ.) ૫૫૦ વિમલોકસૂરિ ટિ. પર૩ વીરમતિ ગણિની (મલધારી ગ) ૩૪૧ 'વિરહ' અંક ૨૧૫, ટિ. ૧૫૨, ૨૮૫ જુઓ ‘ભવવિરહાંક વીરવિજય (ત.) ૮૯૭ હરિભદ્રસૂરિ (૧) વીરવિજય (ત.) ૯૭૬ વિવેકકીર્તિ ૮૫૧ વીરવિજય (ત.) ૯૯૧, ૯૯૬-૮ વિવેકચંદ્ર (આં.) ૮૯૬ વીરવિમલ (ત.) ૯૭૬, ૯૭૯ વિવેકબીર ગણિ ટિ. ૪૨૮ વીરશેખર (ત.) ૬૮૦ વિવેકબીર ગણિ (રત્નાકર ગ.) ૭૩૫ વીર સૂરિ () ૨૪૫ વિવેકરન સૂરિ (ખ.) ૭૭૭ વીર સૂરિ પ૨૭ ક. વિવેકવિજય (ત.) ૮૯૬, ૯૭૬ વીરાચાર્ય ૨૮૨ વિવેકવિજય (ત.) ૯૯૬ વિચાર્ય (અંડિલ ગચ્છ) ૩૨૩ Page #707 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ વૃદ્ધવાભટ ટિ. ૨૬૩ વૃદ્ધવાદી ૧૫૦-૧, ૧૬૮, ૧૭૦, ૧૭૨ વૃદ્ધવિજય (ત.) ૮૮૩ વૃદ્ધવિજય (તો) ૯૬૩, ૯૭૨, ૯૭૬ વૃદ્ધવિજય બીજા (ત.) ૯૭૬ વૃદ્ધવિજય ત્રીજા (ત.) ૯૯૬ વૈર સ્વામિ (રાજ ગ.) ૩૯૪, ૪૮૭, પ૬૨ વાસરિ પંડિત ૪૮૯ શ્યામાચાર્ય પૃ. ૩૧, ૧૪૭ શ્રવણ (પાર્થ.) ૮૯૧ શ્રીચંદ્ર (રાજ ગ.) પ૯૯ શ્રીચંદ્ર મુનિ ૪૭૫ શ્રીચંદ્રવિજય ૮૭૧, ૮૮૬ શ્રીચંદ્ર સૂરિ ટિ. ૫૭ શ્રીચંદ્ર સૂરિ ૩૩૮ શ્રીચંદ્ર સૂરિ (ચંદ્ર ગ.) ૩૯૩ શ્રીચંદ્ર સૂરિ (ચંદ્ર ગ.) પ૭૧ શ્રીચંદ્ર સૂરિ-પાર્ષદેવ (ચંદ્ર ગ.) ૩૩૫-૭, ૩૮૧, ૩૯૨ ક, ટિ. ૩૯૬, ૫૬૦ શ્રીચંદ્ર સૂરિ (બુ. ગ.) ૩૯૭ શ્રીચંદ્ર સૂરિ (મલધારી ગ.) ૩૦૮, ટિ. ૨૫૧-૩ ૨૫૫, ટિ. ૨૫૭, ૩૩૯, ૩૫૭-૩૬૦, ૩૯૦, ૪૦૨, પપ૬, ૫૯૯ શ્રીચંદ્ર સરિ (રૂદ્રપલ્લીય ગ.) ૬૩૫ શ્રીતિલક (પૌ.) ૬૫૩ શ્રીતિલક (રૂદ્રપલ્લીય ગ.) ૬૩૫ શ્રીતિલક સૂરિ (હર્ષપુરીય-મલધારી ગા) ટિ. ૪૦૦, ૬૪૨ શ્રીદત્ત સૂરિ (પૂર્ણતલ ગ.) ૪૧૩ શ્રીપ્રભ સૂરિ પ૬૩ શ્રીપ્રભ સૂરિ (ચંદ્ર ગ.) ૪૯૨, ૬૩૮ શ્રીપતિ (ત.) ૮૮૨-૩ શ્રીપાલ (શ્રાવક) મહાકવિ પૃ.૧૫ર, ટિ. ૨૬, ૩૨૨-૩, ટિ. ૨૬૬, ૩૪૪, ટિ. ૨૯૬, ૪૬૩, ૪૮૬, ૪૯૮, પ૩૧, ૧૫૨, ૩૪, ૩૨૧ શ્રીપાળ ઋષિ ૮૯૧ શ્રીવલ્લભ ગણિ ૪૪૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ શ્રીવિજય ગણિ (ત.) ૮૮૯, ટિ. પ૨૨, ૯૪૭ શ્રીચંદ્ર સૂરિ (ચંદ્ર ગ.) ૩૯૩ શ્રીસાર (ખ.) ૮૮૪, ૮૯૧, ૮૯૬ શ્રુતશેખર ૬૮૦ શ્રુતસાગર (તા. સાગર) પૃ.૩૬૮, ટિ. ૪૯૯, ૮૮૫, ૮૯૧, ૯૫૯, ૯૭૩ શäભવસૂરિ ૨૫-૬ શäભવસૂરિ ટિ. ૩૧, પૃ. ૩૧, ૩૮ શાક્ટાયન (વ.) ટિ. ૩૧૪, ૪૨૩, ૪૩૨, ૮૭૧ શાન્તિભદ્ર (પૌ.) ૪૦ર. શાંત્યાચાર્ય ૭૫૧, ૧૧૬૦ શાંત્યાચાર્ય (વાદિવેતાલ) ટિ. ૬૦, ટિ. ૧૬૬, પૃ.૧૩૩, ટિ. ૨૧૯, ૨૭૭, ૨૮૦ ૫૮૫, ૬૭૦ શાન્તિ સૌભાગ્ય (તા. સાગર) ૯૭૭ શાન્તિકુશલ (ત.) ૮૯૬ શાન્તિચંદ્ર (સોમસુંદર સં. ત.) ૬૮૦ શાન્તિચંદ્ર (ત.) ટિ. પ૬, ટિ. ૪૮૫, ટિ. ૪૮૭, ૭૯૯ ૮૦૧, ૮૦૦, ટિ. ૪૯૪, ૮૦૦, ૮૬૮, ૮૭૦, ૮૮૦, ૮૯૧, ૧૦૫૨ શાન્તિદાસ શ્રાવક કવિ ૯૭૬ શાન્તિરત્ન (તો) ૯૯૯ શાન્તિવિજય (તો) ૯૬૩, ૯૭૩ શાન્નિશ્રેણિક ૧૪૭ શાન્તિસાગર (સાગર ત.) ૩૬૮, ૯૫૯, ૯૭૩ શાન્તિસાગર ૧૦૪૮ શાન્તિસૂરિ ૩૯૩ શાન્તિસૂરિ ૪૦૦ શાન્તિસૂરિ ૭૭૬ શાન્તિસૂરિ “વાદિવેતાલ' ટિ. ૬૦. જુઓ શાંત્યાચાર્ય શાન્તિસૂરિ (ખંડેરક ગ.) ટિ. ૪૦૪ શાન્તિસૂરિ (ચંદ્ર ગ.) પ૭૧ શાન્તિસૂરિ (ચંદ્ર ગ.) પ૯૫ શાન્તિસૂરિ (જીવવિચાર કર્તા) ૮૫૧ શાન્તિસૂરિ (નાગેન્દ્ર ગ.) ૩૪૬ શાન્તિસૂરિ (નાગેન્દ્ર ગ.) પ૨૬ શાન્તિસૂરિ (પૂર્ણતલ્લ ગ.) ૩૧૩ Page #708 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ જૈન ગ્રંથકાર, લેખકો સંપાદકો અનુવાદકો ૫૮૩ શાન્તિસૂરિ (બૃ. ગ.) ૩૨૭, ૩૪૯, ૩૯૨ ક. ૫૮૫ શીલાંકાચાર્ય-શીલાચાર્ય સ્તુતિ પૃ. ૧૨૫ શાન્તિસૂરિ (સાડેર ગ.) ૭૭૫-૬ શુભચંદ્ર ગણિ (બુ. ત.) ૬૮૬ શાન્તિહર્ષ (ખ.) ૯૯૩ શુભચંદ્રાચાર્ય (દિ.) ૪૫૨ શાલિભદ્ર ૨૮૦, ૩૯૨ ક. શુભચંદ્રાચાર્ય ૮૯૬ શાલિભદ્ર સૂરિ ૫૦૫ શુભરત્નસૂરિ ૬૮૦ શાલિભદ્ર સૂરિ (થારાપદ્રીય ગ.) ૨૯૬-૭ શુભ રત્નસૂરિ ૭ર૧ શિવકોટિ ૧૬૫ શુભવટ્ઝન (શિ.) ૭૭૮ શીલચંદ્રગણિ ૩૫૨ શુભવિજય (ત.) ૮૭૫ શિવચંદ્ર મહત્તર ટિ. ૧૧૬, ૧૮૪ શુભવિજય (ત.) ૯૭૬ શિવજી ઋષિ (લાં.) ૮૯૨ શુભવિમલ (ત.) ૮૫૯ શિવનિધાન ઉપા. ૯૯૪ શુભશીલ ગણિ (ત.) ટિ. ૩૬, ટિ. ૧૦૬, ૬૮૮, ૭૫૨,૭૫૪ શિવનિધાન ગણિ (ખ.) ૮૮૯ શુભશીલ (ત.) ૯૭૪ શિવપ્રભ સૂરિ (ચંદ્ર-પૌ. ગ.) ૪૯૫ શુભનમુનિ ૨૭૦ શિવપ્રસાદ ૨૮૦, ૨૯૭, ટિ. ૪૫૨, ૬૨૯, ૬૯૪ શોભા ઋષિ ૧૦૫૨ શિવભૂતિ ટિ, ૧૧૪ શોભાચંદ્ર ૯૯૬ શિવશ્રી ૧૪૬ સ્કન્દિલાચાર્ય ૩૧, પૃ. ૩૧, ૧૪૭, ૧૬૮, ૧૭૦, ૧૭૫, શિવશર્મ સૂરિ ૧૯૨, ૩૮૯, ટિ. ૪૧૪, ૪૯૧ ટિ, ૧૩૦ શિવાનંદ વાચક ૨૧ સ્કન્દિલાચાર્ય સ્તુતિ પૃ. ૮૭ શીલગુણ સૂરિ ૨૩૫, ટિ, ૧૬૯, ટિ, ૧૭૨, ૨૪૪ સ્થાનસાગર (ઓ.) ૮૯૬ શીલગુણ સૂરિ (વટ ગ.) ૪૯૪ સ્થૂલભદ્ર-સ્થૂલિભદ્ર ૨૬, ૨૮, પૃ. ૪૬, ૬૮૬ શીલચંદ્ર ગણિ ૩૫૨ સ્વયંભૂ દેવ (અપ. કવિ) ૪૭૪. શીલચંદ્ર પ૬૦ સ્વાતિ (આર્ય) ૧૪૭ શીલચંદ્રસૂરિ ૨૫૫, ૩૪૧, ૬૩૦, ૬૩૯ સકલચંદ્ર (ખ.) ૮૬૪ શીલભદ્ર ૬૮૦ સકલચંદ (ત.) પૃ. ૩૯૪, ૮૯૬, ૮૯૭, ૯૦૯ શીલભદ્ર ઉપા. ૬૬૬ સકલચંદ (ત.) ૮૫૮, ૮૬૮, ૮૭૭ શીલભદ્ર સૂરિ (ચંદ્ર ગ.) ૩૩૫ સંગમસિંહ સૂરિ પૃ. ૧૦૮ શીલભદ્ર સૂરિ (થારાપદ્રીય ગચ્છ) ૨૯૭ સંઘકલશ ગણિ (તો) ૭૬૭ * શીલભદ્ર સૂરિ (રાજ ગ.) ૩૫૧ ટિ. ૨૮૬, ૩૯૪, ૪૮૭ સંઘ(સિંહ)કુલ (તો) ૭૮૧ શીલભદ્ર સૂરિ (રાજ ગ.) ૩૯૪, પ૬૨, ૫૯૯ સંઘતિલક સૂરિ (રૂદ્રપલ્લીય ગ.) ૬૦૪, ૬૩૩, ૬૪૯ શીલવિજય (ત.) ૯૫૧, ૯૭૬, ૯૮૫ સંઘદાસ પૃ. ૧૧, પૃ. ૩૩, ૨૦૩, ૨૨૪, ટિ. ૫૨૩ શીલસુંદર ઉપા. ૭૬૮ સંઘવિજય (ત.) ૮૭૬, ૮૮૨, ૮૯૬-૭ શીલસુંદર ગણિ (કાસદ્રહ ગ.) ટિ. ૪૫ર સંઘવિમલ (ત.) ૭૬૭ શીલાંકાચાર્ય-શીલાચાર્ય ૨૧, ટિ. ૪૦-૧, ટિ. ૭૬ ૧૩૪ સજજન ઉપા. ૨૫૬ ટિ. ૧૨૧, ૧૯૨ ક, ૧૯૭, ૨૨૦, ૨૪૪, ૬૫૫, ટિ. સત્યરાજ ગણિ (પી.) ૭૫૧, ૭૫૪ ૫૨૩, ૧૦૫૨ સત્યરૂચિ (ખ.) ૬૯૫ શીલાંકાચાર્ય સ્તુતિ ૨૪૩ સત્યવિજય પન્યાસ (ત.) ૯૫૦, ૯૭૨, ૧૦૦૮, ૧૧૦૮ Page #709 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સત્યસાગર (તો) ૯૭૭ સંગદેવ (તો) ૭૬૪ સત્યસૂરિ ૬૨૪ સંવેગસુંદર છું. ત.) પૃ.૩૪૩, ૭૭૪ સંઘદાસ ગણિ ૨૦૯ સવાઈ’ વિજયસેન સૂરિ (ત.) ૮૦૫ સંભૂતિવિજય ૨૬ સહજકીર્તિ (ખ.) ૮૮૪, ૮૯૬ સમંતભદ્ર (દિ.) ટિ. ૯૦, ૧૫૨, ૧૭૬-૭ ૧૮૦, ૨૨૪, સહજકુશલ ૮૯૪ ૨૬૯, ૯૩૦, ૯૪૩, ૧૦૪૮-૫, ૧૧૧૫ સહજસુંદર (ઉપકેશ ગ.) ૭૬૦, ૭૭૪, ૭૭૬, ૭૭૮, સમયકીર્તિ (ખ.) ૯૭૬ ૭૮૦, ૭૮૩, ૯૦૯ સમયધ્વજ (ખ.) ૮૫૬ સાગરચંદ્ર ૩૦૪ સમયપ્રમોદ (ખ.) ૯૦૪ સાગરચંદ્ર ૩૬૨-૩, ટિ. ૨૮૮ સમયરાજ (ખ.) ૮૯૬ સાગરદત્ત કવિ ૪૭૫ સમયસુંદર (ખ.) ટિ. ૫૯, ટિ. ૧૩૦, ટિ. ૧૩૪, ૧૪૯, સાગરેન્દ-સાગરચંદ્ર (રાજ. ગ.) ૪૮૭, પ૬૨ ૩૨૦, ૩૭૪, ૮૪૧, ૮૪૪, ૮૪૭, ૫૦૭, ૮૬૪, સાધના સાધ્વી ૪૭૮ ૮૭૯, ૮૯૪, ૯૦૪, ૯૦૬, ૯૧૦, ૯૫૯, ૯૮૦, સાધારણ કવિ-સિદ્ધસેન સૂરિ ૨૯૫, ૪૭૬, ટિ. ૫૨૩ ૯૯૫ સાધુકીર્તિ ૩૨૦ સમરચંદ્ર સૂરિ (પાર્થ.) ૭૬૫, ૭૭૬, ૮૮૩, ૮૯૧ સાધુ કીર્તિ (ખ.) ૮૫૧, ૮૮૧, ૮૮૪, ૮૯૬-૭ સમુદ્ર પૃ. ૩૧, ૩૮, ૧૪૪ સાધુ કીર્તિ (બુ. ત.) ૭૦૯ સમુદ્રઘોષ ટિ. ૨૪૫, ૩૨૯, ૪૦૪ સાધુનંદન (ખ.) ૭૪૪ સમુદ્રઘોષ સૂરિવર ગણિ ૩૨૫ સાધુમેરૂ (આગમ ગ.) ૭૬૭ સમુદ્ર સૂરિ ૨૫૫ સાધુરન સૂરિ ૭૭૬ સરસ્વતી (સાધ્વી) ૧૪૪ સાધુરત્ન સૂરિ (ત.) ૬૫૨-૩ સંયમસિંહ ગણિ (પૌ.) ૬૮૪ સાધુરત્ન સૂરિ (પ.) ૭૬૮ સર્વદેવ (પૌ.) ૬૫૩ સાધુવર્ધન (ખ.) ૮૭૪ સર્વદેવ ગણિ ૩૯૭ સાધુવિજય (ત.) ૭૫૫ સર્વદેવ સૂરિ પ૬૩, ૩૬૬ સાધુસુંદર (ખ.) ૮૮૧, ૮૮૪-૫ સર્વદેવ સૂરિ (કરંટ ગ) ૭૭૪ સાધુસોમ (ખ.) ૭૫૦, ૭૫૨ સર્વદેવ સૂરિ (ચંદ્ર ગ.) ૩૯૩ સાધુહંસ ૬૫૭ સર્વદેવ સૂરિ (બુ. ગ.) ૩૨૧, ૩૩૨, ૩૪૯, ૪૦૮ સાધુહર્ષ (ખ) ૭૭૭ સર્વદેવ સૂરિ (રાજ ગ.) ૩૯૬ સાબમુનિ ૨૬૨ સર્વદેવ સૂરિ (વટ-વડ ગ.) ૪૯૪ સારંગ (મડાહડ ગ.) ૪૯૬-૭, ૯૦૦ સર્વરાજ ગણિ (ખ.) ૫૯૦ સિદ્ધ (ઉપકેશ ગ.) ૬૨૧ સર્વવિજય ૭૫૫ સિદ્ધપાલ કવિ (શ્રાવક) ટિ. ૨૬૫, ૩૭૮, ૩૯૨, ટિ. સર્વસુન્દર સૂરિ (મલધારી ગ.) ૭૪૯ ૩૧૫, ૪૮૬, ૪૯૮ સર્વાનન્દ ૫૮૬ સિદ્ધમહાકવિ”-સિદ્ધસેન દિવાકર ૩૯૨ સર્વાનન્દ (જાલહર ગ.) ૪૯૨ સિદ્ધર્ષિ ૨૪, ટિ. ૧૩૫, ૧૯૮, પૃ.૧૦૭, ટિ, પૃ. ૨૪૬સર્વાનન્દ સૂરિ ટિ. ૪૧૨, ૬૩૬ ૨૫૪ ૩૬૫, ૪૮૬, ૧૦૭૯ સર્વાનન્દ સૂરિ ૭૦૯ સિદ્ધસૂરિ (ધર્મસુંદરસૂરિ) ૭૫૪ Page #710 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ જૈન ગ્રંથકાર, લખકો સંપાદકો અનુવાદકો સિદ્ધસૂરિ (ઉપકેશ ગ.) ૩૩૧, ૩૫૫, ૫૬૦ સિદ્ધસૂરિ (ઉપકેશ ગ.) ૬૨૧, ટિ. ૪૨૮, ૬૨૨ સિદ્ધસૂરિ (ઉપકેશ ગ.) ૭૭૬ સિદ્ધસેન ગણિ ટિ. ૯૦, ૧૬૪, ૧૯૭, ટિ. ૧૯૨ સિદ્ધસેન મુનિ (ખ.) ૫૯૦ સિદ્ધસેનસૂરિ ૨૦૮ સિદ્ધસેનસૂરિ (રાજ ગ.) ટિ. ૨૦૦ સિદ્ધસેન દિવાકર ૧૩૮, પૃ. ૯૨-૩ ટિ. ૯૦, ૧૫૦-૧, ૨૦૯, પૃ.૧૦૮, ૨૨૨, ૨૨૪, ૨૫૩, ૨૬૯, ૩૯૩, ૪૫૯, ૫૬૦, ૯૩૦, ૧૧૧૫, ૧૧૬૦ જુઓ ‘સિદ્ધમહાકવિ’ સિદ્ધસેન દિવાકર વચનો ૭૩-૪ સિદ્ધસેન દિવાકર સ્તુતિ ૭૪ સિદ્ધસેન યુગ ૭૩-૮૪ સિદ્ધસેન (જૈન) પ્રમાણશાસ્ત્રના મૂલ પ્રતિષ્ઠાપક ૧૫૨ સિદ્ધસેન પ્રતિભાવનું ૧૫૯ સિદ્ધસેન સૂરિ-સાધારણ કવિ ૨૫૯, ટિ. ૫૨૩ સિદ્ધસેન સૂરિ (રાજ ગ.) ૪૮૯ સિદ્ધાન્તરૂચિ (ખ.) ટિ. ૩૬૪, ૭૫૦ સિદ્ધાન્તસાગ૨ ૭૫૪ સિદ્ધાન્તસાગર સૂરિ (આં.) ૭૫૭ સિદ્ધાન્તસાર (ત.) ૭૫૮ સિંહ સૂરિ (કાસદ્રહ ગ.) ૫૯૪, ટિ. ૪૫૨ સિંહસેન (દિ.) ૭૬૩ સીલભદ્ર ટિ. ૨૬૯ સીવિમલ (ત.) ૭૯૪, ૮૮૨ સુખલાલ પંડિત-સાંપ્રત ટિ. ૮૦, ૯૯, ૧૦૦, ૧૦૩-૪, ૧૧૫, ૧૨૩, ટિ. ૯૦, ૧૪૭, ૧૪૯, ટિ. ૧૫૮, ૧૬૮, ૧૮૦, ૨૨૧, ૨૨૮, ૨૦૩-૪, ૩૫૧, ૩૮૯, ૩૫૩, ૫૩૧-૪, ૯૪૧, ૯૭૨, ટિ. ૫૫૮, ૧૦૮૯, ૫૬૧-૨, ૫૬૪, ૧૧૩૨, ૧૧૩૭, ટિ. ૫૭૨ સુખવર્ધન (ખ.) ૯૯૩ સુખસાગર (ત.) ૯૭૪, ૯૭૭, ૯૮૨ સુખોજી (લોં.) ૯૪૯ સુજ્ઞાનસાગર (ત.) ૯૯૬ સુધનહર્ષ-ધનહર્ષ (ત.) ૮૯૬, ૯૦૪ સુધાકલશ (મલધારી ગ.) ૬૩૧ સુધાનંદન સૂરિ (ત.) ૭૨૧, ૭૫૩ સુધાનંદન સૂરિ શિષ્ય ૩૨૪નું ટિપ્પન સુધાભૂષણ (ત.) ૭૬૪ સુધર્માસ્વામી ૧૭, ૨૩-૪ સુંદર (ખ.) ૮૦૬ સુપ્રતિબદ્ધ-આર્ય ૧૫૦ સુપર્વ સૂરિ (ખ.) ૭૦૧ સિદ્ધિચંદ્ર (ત.) ૮૦૮, ટિ. ૪૯૬, ૮૩૧, ૮૭૩, ટિ. ૫૧૯, સુબુધિરત્ન (ત.) ૯૯૯ ૮૭૮, ટિ. ૫૨૦ સિદ્ધિવિજય (ત.) ૯૫૧ સિદ્ધિવિજય (ત.) ૯૭૬ સિદ્ધિસૂરિ (બિવંદણિક ગ.) ૮૯૬-૭ સિંહ ક્ષમાશ્રમણ ટિ. ૩૭, ૩૮, ૧૮૮, ૧૧૬૦ સિંકુલ (બિવંદણિક ગ.) ૭૭૫ સિંહગિરિ ટિ. ૩૦, પૃ.૩૧, ૧૯૭ સિંહતિલક સૂરિ ટિ. ૩૨૧, ૫૯૪ સિંહદત્ત સૂરિ (આગમ ગ.) ૭૫૮ સિંહદેવ (ત.) ૬૮૦ (સિંહદેવ ગણિ ૩૨૦) સિંહપ્રમોદ (ત.) ૮૯૬-૭ સિંહ સૂરિ ટિ. ૧૯૨, ૧૯૭ સુમતિકલ્લોલ (ખ.) ૮૭૯, ૯૫૯ સુમતિકીર્તિ સૂરિ (દિ.) ૮૯૬ સુમતિ ગણિ ૫૭૦ સુમતિપ્રભસૂરિ (વડ ગ.) ૯૯૬ સુમતિભદ્ર (પૌ.) ૭૫૮ સુમતિ મુનિ (ત.) ૮૯૬ સુમતિરંગ (ખ.) ૯૭૬, ૯૮૧ સુમતિવલ્લભ (ખ.) ૯૭૬, ૯૮૨ સુમતિ વાચક ૨૯૭, ૩૫૩ સુમતિવિજય (ત.) ૮૬૭ સુમતિવિજય (ત.) ૯૬૭ સુમતિવિજય (ત.) ૯૯૯ સુમતિવિજય (‰. ત.) ૯૭૬, ૯૮૨ ૫૮૫ Page #711 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સુમતિસાધુ સૂરિ (ત.) ૭૨૪, ૭૫૫ સોમધર્મ ગણિ (ત.) ટિ, ૨૨૪, ૭૪૬ સુમતિસિંહ મુનિ ૪૯૨ સોમધીર ગણિ (રત્નાકર ગ.) ૭૩૫ સુમતિસુંદર (ત.) ૭૨૨-૩, ૭૨૫-૬ સોમપ્રભ (નાગેન્દ્ર ગ.) પ૯૮ સુમતિસુંદર સૂરિ ટિ. ૪૪૬ સોમપ્રભ (પી.) ૬૫૩ સુમતિ સૂરિ ૩૫૩ સોમપ્રભ સૂરિ (ત.) પ૯૭, ૬૩૦, ૮૫૦ સુમતિ સૂરિ (સાંડેર ગ.) ૭૭૫ સોમપ્રભાચાર્ય (શતાથી ટિ. ૨૬૫, ૩૯૨, ટિ. ૩૧૫, સુમતિ હંસ (ખ.) ૮૯૬ ૪૧૨, ૪૬૭, ૫૦૩, ૫૩૧, પૃ.૧૭૫, ટિ, ૨૮૯, ટિ. સુમતિહંસ (ખ.) ૯૬૪, ૯૭૬, ૯૭૯ ૩૧૧-૨, ૪૦૭, ૪૮૬, ૭૫૮ સુમતિવર્ષ (.) ૮૮૩ સોમપ્રભાચાર્ય ૫૯૭ સુરજી (આ.) ૯૭૬, ૯૮૨ સોમમૂર્તિ ૬૦૭ સુરપ્રભ વાચક (ખ.) પ૬૩, ૫૯૦ સોમરત્ન (નાગોરી ત.) ૮૫૭ સુરવિજય (ત.) ૯૭૬ સોમલબ્ધિ ગણિની ૭૨૧ સુરહંસ (ત.) ૭૭૬ સોમવિજય (ત.) ૭૯૦, ૮૩૧, ૮૫૩ સુરાચાર્ય-સુર્યાચાર્ય ૨૪૭, ૨૯૨ સોમવિમલ સૂચિ (લઘુ ત.) ૭૬૧, ૭૭૬, ૮૯૧, ૮૯૬,૯૭૩ ‘સુશીલ-સાંખિત ટિ. ૪૮૧ ટિ. પ૭૪ સોમશેખર (ત.) ૬૮૦ સુસ્થિત-આર્ય ૧૫૦ સોમસાગર (ત.) ૭૨૬ સુહસ્તિ-આર્યસુહસ્તિ સૂરિ ૩૦, ૧૫૦, ૩૬૩, પૃ. ૧૭૫ સોમસુંદર ૭૯૦ સૂરચંદ્ર (ત.) ૮૬૭, ૮૭૭ સોમસુંદર સૂરિ (ત.) ૬૫ર-૩, ૬૮૯, ૭૦૮-૯, ૭૨૧, સૂરસૌભાગ્ય (ત) ૯૭૬ ટિ. ૪૬૯, ૭૨૮-૯, ૭૪૬, ૭૫૩, ૭૭૮ સેવક ૭૭૬ સોમસુંદર સૂરિની સ્તુતિ ૪પ૧-૫૨, પૃ. ૩૦પ સોમકીર્તિ (ખ.) ૬૪૫ સોમસુંદર સૂરિનું વૃતાંત, ૬૬૧-૬ સોમચંદ્ર પ૯૬ સોમસુંદર યુગ ૬૧૧-૬૭૧ સોમચંદ્ર-હેમચંદ્રાચાર્ય ૪૧૪ જુઓ હેમચંદ્રાચાર્ય (પૂર્ણ.) સોમસુંદર યુગમાં સાહિત્ય પ્રવૃત્તિ ૬૭૨-૭૧૮ સોમચારિત્ર ગણિ (ત.) ટિ. ૪૪૦, પૃ. ૩૨૪, ૭૨૯, ૭૫૪ સોમસુંદર સૂરિનો શિષ્ય પરિવાર ૬૭૩-૬૮૦ સોમજય સૂરિ (ત.) ૬૮૦, ૭૨૨-૩, ૭૨૫, ૭૩૦, સોલનું ૬૪૦ ૭૫૭-૮ સૌભાગ્યનંદિ સૂરિ (ત.) ટિ. ૩૮૬, ૭૫૮ સોમજી (લ.) ૯૪૯ સૌભાગ્ય રત્ન સૂરિ (પ.) ૭૭૫ સોમતિલક ૬૭૨ સૌભાગ્યવિજય (ત.) ૯૭૭, ૯૮૫ સોમતિલક સૂરિ (ત.) ૬૦૪, ૬૩૦, ૬૫૧ સૌભાગ્યસાગર ૯૯૬ સોમતિલક સૂરિ (ચંદ્ર ગ.) ૬૫૭. સૌભાગ્ય સૂરિ (બૃ. ત.) ૭૬૨, ૭૭૬ સામતિલક સૂરિ (રૂદ્રપલીય ગ.) ટિ. ૨૮૯, ૬૩૩, સૌજન્યસુંદર (ઉપકેશ ગ.) ૯૯૬, ૫૬ - ૬૪૬, ૬૪૯ સૌભાગ્યહર્ષ સૂચિ (લઘુ ત.) ૭૬૧, ૭૭૬-૭ સોમદેવ ૩૨૦ હર્ષકલ્લોલ (તો) ૭૬૧ સોમદેવ મુનિ (ભાવડાર ગ.) 9૫૪ હર્ષકીર્તિ (ત.) ૬૮૦ સોમદેવ સૂરિ (આગમ ગ.) ૭૫૮ હર્ષકીર્તિ સૂરિ (નાગોરી ત.) ટિ. ૪૮૮, ૮૫૭, ૮૭ર સોમદેવ સૂરિ (ત.) ૬૬પ-૬, ૬૮૦, ૬૮૮, ૬૯૧, ૭૨૧, હર્ષકુલ ગણિ (લઘુ ત.) ૭૫૮, ૭૬૦, ૭૬૨, ૭૭૫, ૭૨૩, ૭૨૫, ૭૨૯, ૭૪૭, ૭૫૪, ૭૫૭ ૮૫૫, ૮૭૪ Page #712 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ જૈન ગ્રંથકાર, લેખકો સંપાદકો અનુવાદકો ૫૮૭ હર્ષચંદ્ર (ખ.) ૮૭૪ ટિ. ૬૪, ટિ. ૧૧૧, ૧૧૪, ૧૧૬, ૧૯૧, ૧૯૮ હર્ષતિલક (ખ.) ૮૯૧ ટિ. ૧૩૪, ૧૮૯, ૨૦૬, ટિ. ૧૨૨, ૨૧૧, પૃ.૧૦૭, હર્ષનંદન (ખ.) ૮૭૯, ૯૫૯ ૧૦૮, ૨૧૩-૩૨, ટિ. ૧૫૩, ૨૩૭-૨૩૯, ટિ.૧૫૩ હર્ષભૂષણ (ત.) ૬૮૦, ૬૮૫ ૨૪૮, ૨૫૦, ૨૫૪, ૨૬૯, ૨૭૫, ૨૯૩, ટિ, ૧૯૩, ૨૯૮, ૩૪૭, ૩૫૦, ૩૬૦, ૩૯૨ક, ૪૪૭, ૪પ, હર્ષમૂર્તિ (ત.) ૬૮૦ ૫૮૩, ૬૨૮, ટિ, પ૨૩, ૬૩૩, ૬૭૦, ૬૭૨, ૯૧૬, હર્ષરાજ (ખ.) ટિ. ૩૬૪ ૯૨૪, ૯૩૩-૪, ૯૪૨, ૧૦૭૯, ૧૦૯૧, ૧૧૧૫, હર્ષરાજ (પી.) ૮૯૬ ૧૧૬૦. હર્ષવલ્લભ ઉ. (ખ.) ૮૯૧, ૮૯૬ હરિભદ્ર સૂરિ વચનો પૃ.૧૦૭, ૧૦૮ હર્ષવિજય (ખ) ૮૮૯ હરિભદ્ર સૂરિ સ્તુતિ પૃ. ૭૩ ટિ. ૧૩૫ પૃ. ૧૦૭, ૧૦૮, હર્ષવિજય (ત.) ૯૭૬ - ૨૪૯, ૨૯૩ હર્ષ વિશાલ (ખ.) ૯૯૯ હરિભદ્ર યુગ ૧૯૮, ૨૧૩-૨૩૨, પૃ.૧૦૬ થી ૧૧૮, હર્ષવીર (ત.) ૬૮૦ હરિભદ્ર સૂરિ (ચંદ્રકુલ-વડગચ્છ શ્રીચંદ્ર સૂરિ શિ.) ૨૩૪, હર્ષસાગર (ત.) ૮૬૧ ૩૦૭, ૪૭૮ હર્ષસાગર (પી.) ૮૯૬ હરિભદ્ર સૂરિ (ચંદ્ર ગ. અભયદેવ સૂરિ શિ.) ૫૪૯ - ૫૦ હર્ષસિંહ (ત.) ૬૮૦ હરિભદ્ર સૂરિ (ચંદ્ર ગ. ભદ્રેશ્વર સૂરિ. શિ.) પ૭૧ હર્ષસન (ત.) ૬૮૦ હરિભદ્ર સૂરિ (નાગેન્દ્ર ગ.) ટિ. ૨૮૨, ૩૪૬, ૫૦૯, ટિ. હર્ષસોમ (ત.) ૯૭૩ ૩૭૫, ટિ. ૩૭૮ હર્ષાણંદ (ત.) ૮૨૨ હરિભદ્ર સૂરિ (બૃ. ગ. જિનદેવ શિ.) ૨૨૧, ૩૪૭, પ૬૦ હરખચંદ ૯૭૬ હરિભદ્ર સૂરિ (બૃ. ગ. માનભદ્ર શિ.) ૬૩૩ હરખચંદ-હર્ષચંદ્ર (પાર્જ) ૯૭૭, ૯૮૨ હરિવલ્લભ ભાયાણી ૧૫૦, ૨૪૨, ૨૮૪, ૩૯૭, ૪૭૮, હરગોવિન્દદાસ પંડિત સાંપ્રત ટિ. ૨૨૨, ૩૯૦, ૭૬૪ ૪૭૮, ટિ. ૩૬૧, ટિ. પ૩૭ હરિષણ ૭૪૭. હરચંદ (લો) ૯૯૫ હસ્તિરત્ન (તો) ૯૯૯ હરજશ ૯૯૬ હતિરૂચિ (તો) ૯૬૩, ૯૭૬ હરજી(બિવંદણિક ગ.) ૪૯૬-૭ હંસ ૨૧૪, ટિ. ઉપર હરસેવક ૬પ૭ હંસધીર (ત.) ૭૮૩ હરિ ટિ. ૩૬૬ ટિ. ૪૫૫ હંસનંદન (ત.) ૭૨૪ હરિકીર્તિ (આગમીય) ૭૩૮ હંસપ્રમોદ (ખ.) ૮૭૪ હરિદેવ ૭૬૩ હંસરત્ન (ત.) ૯૬૭, ૯૭૪, ૯૭૭ હીરજી સૂર' (હીરવિજય સૂરિ) ૮૪૧ હંસવિજય (ત.) ૯૭૪ હરીભટ્ટ (હરિભદ્ર) ૮૮૩ હંસસોમ (તો) ૭૮૩ હરીભટ્ટ સૂરિ ૩૯૬ હારિલ ૨૧૩ હરિભદ્ર સૂરિ ૬૩૦ હિતરૂચિ (ત.) ૮૯૦, ૯૫૯, ૯૬૩ હરિભદ્ર સૂરિ ટિ. ૯૦, ૨૨૧ હિતવિજય (ત.) ૯૯૯ હરિભદ્ર સૂરિ ૪૯૨, ૪૯૭ હિમવત્ ટિ. ૧૧૧ હરિભદ્ર સૂરિ પૃ. ૧૦, ટિ. ૩૧, ૩૬, ટિ. ૫૮, ૫૮-૯, હીરકલશ (ખ.) ૮૫૧, ૮૯૬, ૯૦૮ Page #713 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ - જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ હીરકુશલ (ત.) ટિ. ૨૮૯, ૯૦૪ હેમપ્રભ સૂરિ (પી.) ટિ. ૨૭૦, ૪૮૭ હીરવિજય સૂરિ (ત.) ૭૬૦, ૭૮૬-૭, ૭૮૯, ૮૧૯, હેમરત્ન સૂરિ (આગમ ગ.) ૭૬૭ ૯૨૯, ૯૫૧, ૯૭૪, ૧૧૦૬, ૧૧૦૮, ૧૧૪૫ હેમરત્ન સૂરિ (જીરાઉલા ગ.) ૮૬૬ હીરહર્ષ મુનિ (ત.) ૭૮૯, ૮૧૯ હેમરત્ન સૂરિ (પી.) ૮૯૬-૭ હીરાણંદ-હરમુનિ (લ.) ૯૭૬, ૯૮૩ હેમરાજ ૯૮૩ હીરાનંદ સૂરિ (પિ.) ટિ. ૩૭૪, ૭૦૯, ૯૦૫ હેમરાજ (લૉ.) ૮૯૬ હીરાલાલ ૭૬૩ હેમવિજયે (ત.) ૪૯૬, ૯૦૪ હીરાલાલ ૨. કાપડિયા ટિ, ૧૫૮, ૫૪૪, ૯૪૫, ૯૪૮,૯૬૮ હેમવિમલ સૂરિ (આગમ ગ.) ૬૫૭ હીરો શ્રાવક (ત.) ૮૯૬, ૯૦૬ હેમવિમલ સૂરિ (ત.) ૭૫૫, ૭૫૮, ૭૬૦, ૭૭૫-૬, હુકમ-હુકમચંદ મુનિ ૧૦૦૩, ૧૦૦૫, ૧૦૧૪, ૧૦૪૮ , ૭૮૩, ૧૦૫૨ હુલાસચંદ (નાગોરી લો.) ૧૦૦૦ હેમશ્રી સાધ્વી (બૃ. ત.) ૮૯૬ હૃદયસૌભાગ્ય (બૃ. ત.) ૭૬૨ સમુદ્ર (નાગોરી ત.) ૮૫૭ હેમચન્દ્ર (દિ.) ૯૦૯ હેમસાગર સૂરિ ૨૪૪, ટિ. ૩૫ર હેમચન્દ્ર ગણિ ૩૯૩ હેમસૌભાગ્ય (ત.) ૯૭૬, ૯૮૨ હેમચન્દ્ર સૂરિ (બુ. ગ.) ૩૨૧ હેમહંસ (ત.) ૬૮૦ હેમચન્દ્ર (બૃ. ગ. નાગોરી ત.) ૬૪૮ હેમહંસ (નાગોરી ત.) ૮૫૭ હેમચન્દ્ર સૂરિ (મલધારી ગ.) પૃ. ૧૧, ટિ. ૨૨, ટિ. ૬૪, હેમહંસ ગણિ (ત.) ૭૦૮, ૭૫૧, ૭૬૪ હેમાચાર્ય ૯૯૯ જુઓ હેમચંદ્રાચાર્ય (પૂર્ણ. ગ.) ૬૫૫, ૭૦૮, ૭૬૪, ૧૦પર હેમાણંદ (ખ.) ૮૯૬-૭ હેમચન્દ્રાચાર્ય (પૂર્ણતલ ગ.) ૨૧, ટિ. ૨૮, ટિ. ૩૪, હૈરક (હીરવિજય સૂરિનો) યુગ. વિ. ૬, પૃ. ૩૫૧-૪૦૭, ૧૪૯, ૧૬૧, ૧૬૬, ૧૬૯, ૧૮૯, ૨૦૯, ટિ. ૧૬૫, ૭૮૮-૯૧૨ ટિ. ૨૦૯, ૨૭૬, ૩૦૩-૪, ૩૪૩, ૩૮૦, ૩૮૪૬, ૪૫, ૪૦૯-૧૦, ૪૮૦, ૫૦૦, ૫૩૧, ૫૩૫, પરિશિષ્ટ-૩ ૫૪૦, પ૬૩, ટિ. ૪૧૩, ૫૮૫, ૫૮૯, ટિ. ૪૧૭, જૈન સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થો, ૬૦૧, ૬૨૭-૮, ૬૩૪, ૬૭૦, ૭૮૨, ૭૮૭, ૮૫૨, હિંદી-ગુજરાતી કૃતિની અનુક્રમણિકા ટિ. ૫૧૮, ટિ. ૫૨૩, ૯૧૩, ૯૧૬, ૯૧૮, ૯૩૦, ૯૩૨-૩, ૯૯૯, ૧૦૭૫, ૧૦૭૯, ૧૧૧૫, ૧૧૫૧, અક્ષયતૃતીયા અને પર્યુષણ અષ્ટાદ્વિકા વ્યાખ્યાન ૯૯૪ ૧૧૬૦, ૧૧૬૨ -જુઓ હમયુગ. અગ્રાયણી પૂર્વ ૨૧ હેમચન્દ્રાચાર્યની સ્તુતિ પૃ. ૧૯૩, પૃ. ૨૦૩ અંગ ચૂલિકા ૩૫, ૧૨૬ હેમચન્દ્રાચાર્યના વચનો પૃ. ૧૯૪ અંગપ્રવિષ્ટ ૩૩ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ ૪૬૨-૪૬૮ અંગબાહ્ય ૩૩ હેમચન્દ્રાચાર્ય માટેના લેખો ટિ. ૩૬૧ અંગરૂપ શ્રુત પૃ. ૭૫ હમયુગ ૪૧૧-૪૭૦ અંગવિદ્યા ૧૨૬, ટિ. ૭૫, ટિ. ૧૮૨, ૨૪૫, ૨૮૦, ૬૭૦ હેમતિલક સૂરિ (બૃ. ગ.) ૬૪૮ અંગુલસત્તરી ૬૭૫ જુઓ અંગુલસપ્તતિ હેમનંદન (ખ.) ૮૮૪, ૯૭૩ અંગુલસપ્તતિ ૩૩૪ જુઓ અંગુલસત્તરી હેમપ્રભ ૩૨૭. અંગો ૧૮, ૨૮ હેમપ્રભ (નાગેન્દ્ર ગ.) ૫૯૮ અજિત-શાન્તિ સ્તવ ૮૬૮ Page #714 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ જૈન સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થો, હિંદી-ગુજરાતી કૃતિ ૫૮૯ અજિત-શાન્તિ સ્તવ ૩૧૫ ટિ. ૪૧૯, ૬૫૦ અનુયોગદ્વાર સૂત્ર ૩૧, ૩૪, ૯૨, ૫૮૪ અજિત-શાન્તિ ટીકા પ૯૪ અનુયોગદ્વાર ચૂર્ણિ ૨૧૧, ટિ. ૧૫૦, ૩૬૦, ૩૮૯ અજિત-શાન્તિ વૃત્તિ (બોધદીપિકા) ૬૦૪ અનુયોગદ્વાર ટીકા ટિ, ૬૪, ૩૬૦ અજિત-શાન્તિ વૃત્તિ ૮૬૫ અનુયોગદ્વાર લઘુવૃત્તિ ૨૧૧ અજીવકલ્પ ૧૨૬ અનુયોગદ્વાર વૃત્તિ ટિ. ૬૪, ૨૧૭ અંચલમતદલન ૬૮૫ અનુયોગદ્વાર સટીક અને બાલા. સહિત ૧૦૫૨ અંચલમતનિરાકરણ ૬૭૨ અનુયોગદ્વાર ચૂર્ણિનો ઉદ્ધાર ૬૫૮ અંજણાસુંદરી ચારિત્ર (પ્રા.) ૬૪૩ અનુશાસનાંકુશ કુલક ૩૩૪ અણુત્તરોપપાતિકદશા સટિક અને બાલા. સહિત ૧૦૫ર અનેક પ્રબંધ-અનુયોગ ચતુષ્કોપેત ગાથા ૬૦૪ અતિમન્ત ચરિત્ર પ૬૩ અનેકશાસ્ત્રાસાર સમુચ્ચય ૮૮૪ અધ્યાત્મકલ્પદ્રુમ ૬૭૫ અનેકાન્તજયપતાકા પૃ. ૧૦૮, ૨૧૭, ટિ. ૧૨૨, ટિ. ૧૬૦, અધ્યત્મકલ્પદ્રુમ પર ટીકા ૮૮૦ ૬૯૨ અધ્યાત્મબિન્દુ ૯૪૪ અનેકસ્વોપલ્લવૃત્તિ સહિત ૨૧૭, ૨૨૨ અધ્યાત્મમત ખંડન ટિ. ૫૦૮ અનેક વૃત્તિ પર ટિપ્પન ૩૩૩ અધ્યાત્મમતપરિક્ષા ટિ. ૫૦૮ અનેકાંત પ્રઘટ્ટ (આવશ્યકનિયુક્તિ પર લઘુટીકા) ૨૨૧ અધ્યાત્મમતપરિક્ષા સટીક ૯૨૯, ૯૪૨ અનેકાન્તમત વ્યવસ્થા ૯૪૩, ૯૪પ અધ્યાત્મસાર ૯૨૯, ૯૩૧, ૯૩૩, ૯૩૮-૪૨ અનેકાન્તવાદ પ્રવેશ ૨૧૭ અધ્યાત્મોપનિષદ્ યોગશાસ્ત્ર) ૪૫૧ અનેકાર્થ કૈરવ કૌમુદિ' નામની ટીકા પૃ.૧૯૩, ૪૬૭ અધ્યાત્મોપનિષદ્ ૯૩૧, ૯૩૩, ૯૪૧ અનેકાર્થનામમાલા-સંગ્રહ પર વૃત્તિ ૮૭૮ અંતકૃદ્ દશાના વિષયો ૨૦ (૮), ૫૫, ટિ. ૪૭ અનેકાર્થ સંગ્રહ ટિ. ૧ અંતકૃદ્ દશાની વૃત્તિ ૨૯૩ અનેકાર્થ સટીક ૪૪૨ અંતરંગકથા સંગ્રહ ૬૪૨ અપવર્ગનામમાલા ૩૧૮, ૬૯૩ અંતરીક્ષ પાર્શ્વનાથ માહાભ્ય ટિ. ૨૫૪ અભયકુમાર ચરિત ૫૯૦ અન્યયોગવ્યવચ્છેદ કાત્રિંશિકા ૪૪૯-૫૦, ૬૦૧ અભાવ પ્રકરણ ૧૦૦૩ અન્યોક્તિમુક્તામહોદધિ ૮૫૯ અભિધાનચિન્તામણી ટિ, ૨,ટિ. ૨૫, ટિ. ૨૦૯, પૃ. ૧૦૪અનંગાત્મક શ્રુત પૃ. ૫૦ - ૧૦૭,૪૩૦, ૬૮૮, ૧૦૭૯ અનંતનાથ ચરિય (પ્રા.) ૩૯૧ અભિધાનચિન્તામણી પર વૃત્તિ ૮૭૧, ૮૮૬ અનર્ધરાઘવ કાવ્ય ટિપ્પન ૫૫૭ ટિ. ૪૦૦ અભિધાનચિન્તામણી સટીક ૪૪૨ અનર્ધરાઘવ વૃત્તિ ટિ. ૩૯૯ અભિધાન રાજેન્દ્ર કોષ ૧૦૦૩ અનર્ધરાઘવ કાવ્યદર્શ-રહસ્યદર્શ ટિ. ૩૯૯, ૫૮૮ અંબડ ચરિત્ર ૪૦૪, ૯૦૩ અનાથિકુલક ૬૪૦ અંબડ ચરિત્ર (સં.) ૭૮૧ અનુત્તરોપપાતિક સૂત્ર જુઓ અણુત્તરોપપાતિક દશા પ૬. અંબિકા સ્તવન પ૩૧ ટિ, ૪૮ અમમ ચરિત્ર પૃ. ૧૦, ટિ. ૩૧, ૨૫, પૃ. ૬૮, પૃ. ૯૧, અનુત્તરોપપાતિક સૂત્ર વૃત્તિ ૨૯૩ - ૧૩૨, પૃ. ૧૩૮, ટિ. ૨૪૩, ટિ. ૨૭૦અનુત્તરોપપાતિક સૂત્રના વિષયો ૨૦ (૯) ૧, ૨૮૮, ૪૦૪ અનુયોગ ૨૧ અયોગAવચ્છેદકાવિંશિકા ૪૪૯-૫૦, ૬૦૧ Page #715 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અર્જુનમાલાકાર ૮૫૬ અર્થદીપિકા' નામની વૃત્તિ ટિ. ૭૨, ૬૭૯ અર્થરત્નાવલી' નામની વૃત્તિ ૮૬૪ અર્બુદગિરિ ઋષભસ્તોત્ર ટિ. ૨૩૨ અર્હદ્ ગીતા-તત્ત્વગીતા ૯૫૭ અન્નમસ્કાર સ્તોત્ર ૯૪૭ અહમ્ નીતિ ૪૫૪ અરનાથ સ્તુતિ સટીક ૮૭૧ અરૂણોપપાત ૩૫ અલંકારચૂડામણી ટીકા ૪૩૦, ૪૪૩, ૯૯૪ અલંકારપ્રબોધ ૫૪૪ અલંકારમંડન ૭૦૪ અલંકાર મહોદધિ પપ૮, ટિ. ૪૦૩ અલંકારસર્વસ્વ ૧૦૭૯ અલંકારસાર ૬૪૫ અલંકારસૂત્ર ૩૨૦ અલભ્ય કલ્યાણ પૂર્વ ૨૧ અવસ્થા કુલક (પ્રા.) ૩૧૭ અશોકવતી કથા ૨૮૫, ટિ. ૨૨૩ અષ્ટક (હારીભદ્રીય) ૩૧૭ અષ્ટક પર વૃત્તિ પૃ. ૧૦૮ અસહસ્ત્રી ટીકા ૯૩૧, ૯૪૩ અષ્ટલક્ષી ૮૪૭, ૮૬૪ અસપ્તતિકા ૩૧૬ અષ્ટાંગ હૃદય ટિ. ૨૬૩ અાદશસ્તવી ૬૯૧ અષ્ટાદશસ્તવી અવચૂર્ણિ ૬૯૧ અષ્ટાપદ કલ્પ ૬૦૨ અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વ ૨૧ અસ્પૃશદ્ ગતિવાદ સટીક ૯૪૧ આકર ૯૪૪ આખ્યાનમણિ કોષ ૧૯૭ આખ્યાનમણિ વૃત્તિ ૩૫૪ આગમિક વસ્તુવિચાર સાર (ષડશીતિ) ૩૧૫ આગમિક વસ્તુવિચાર સાર વૃત્તિ ૩૪૭, ૫૬૦ આગમો (૮૪), ૧૨૯ આચારદિનકર ટિ. ૨૨, ૯૯૪ આચારદિનકર પર પ્રશસ્તિ ૮૭૯ આચારપ્રદીપ ૬૭૯ આચારાંગ ટિ, ૮, ૧૧, ૧૪, ૧૬, ૧૮, ૧૭૩, ૧૮૫, ૨૨૭, પૃ. ૧૨૫ આચારાંગચૂર્ણિ ૨૧૧ આચારાંગ ચૂલિકા ૨૯ આચારાંગના વિષયો ૨૦(૧), ૩૯ થી ૪૨, ટિ. ૪૦ આચારાંગ નિર્યુક્તિ ૨૬ આચારાંગની ભાષા ૧૩૨ આચારાંગ વૃત્તિ (સં.) ટિ. ૪૦, ૨૪૪, ૫૮૪ આચારાંગ વૃત્તિ (શાંત્યાચાર્યની) ૬૭૦ આચારાંગ સૂત્ર ટીકા, દીપિકા, બલા. સહિત ૧૦પર આચારાંગ સૂત્ર પર અવચૂર્ણિ ૭૬૧ આચારાંગ સૂત્ર પર દીપિકા ૬૮૨, ૭૬૦ આચારાંગ પર દીપિકા વૃત્તિ ૮૫૬, ૮ આચારોપદેશ ૬૮૬ આત્મખ્યાતિ ૯૪૪, ૯૪૫ આત્મપ્રવાદ પૂર્વ ૨૧ આત્મબોધ કુલક (પ્રા.) ૨૯૭, ૬૫૦ આત્મવિભક્તિ (આય વિભત્તિ) ૩૪ આત્મવિશુદ્ધિ ૩૪ આત્માનુશાસ્તિ ભાવના પ્રકરણ પૃ. ૪૮૬ આતુરપ્રત્યાખ્યાન ૨૩, ૩૪, ૧૦૫ આતુરપ્રત્યાખ્યાન પર અવચૂરિ ૬૭૨ આતુરપ્રત્યાખ્યાન પર ૨ આતુરપ્રત્યાખ્યાન-વૃત્તિ ૬૩૬ આદિ જિનેશ્વર મનોરથમય સ્તોત્ર પ૩૧, પ૭૨ આદિદેવ સ્તવ ૪૬૫ આદિનાથ ચરિત્ર (પ્રા.) ૨૯૯ આદિનાથ ચરિત્ર ૩૨૬ આદિનાથ વ્યાખ્યાન (સં. ગદ્ય) ૮૭૯ આધ્યાત્મિક મત ખંડન સટીક ૯૪૧ આનંદલેખ (વિજ્ઞપ્તિ લેખ) ૯૪૭ આનંદસુંદર ૭૫૫ આનંદાદિ દશ ઉપાસક કથા ૪૯૭ Page #716 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ જૈન સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થો, હિંદી-ગુજરાતી કૃતિ પ૯૧. આપ્તમીમાંસા (દિ.) ૧૫૨, ૧૭૭, ૧૮૦, ઉત્તમચરિત્ર કથા ૮૭૧ આભાણશતક ૮૯૦ ઉત્તરાધ્યયન (સૂત્ર) ૪, ટિ. ૬, ૯, ૩૫, ૮૫-૮૭, ૩૪૩, આર્યદેશ વિચાર ટિ. ૧૧૩ પપ૭, ટિ. ૪૦૧, ૫૮૫ આરંભસિદ્ધિ (જ્યો.) ૫૫૩ ઉત્તરાધ્યયન અવચૂર્ણિ ૬પ૩ આરંભસિદ્ધિ પર વૃત્તિ ૭૫૧ ઉત્તરાધ્યયન ચૂર્ણિ ૨૧૧, ૨૮૦, ૭૬પ આરાધક વિરાધક ચતુર્ભગી પ્રકરણ ૯૪૧ ઉત્તરાધ્યયન ટીકા ટિ. ૬૦ આરાધના ૮૫૬ ઉત્તરાધ્યયન નિયુક્તિ ૨૬, ૫૮૫ આરાધના કુલક ૨૯૩ ઉત્તરાધ્યયન સૂત્ર કથા સંગ્રહ (સં.) ૮૬૦ આરાધનાપતાકા ૧૨૬, ૨૮૨ ઉત્તરાધ્યયન સૂત્ર ચૂર્ણિ ૬૭૦ આરામશોભા ચરિત્ર ૬૮૯ ઉત્તરાધ્યયન ટીકા ૬૭૦, ૮૮૭. આરાહણાસF (આરાધના શાસ્ત્ર) ૩૨૪ ઉત્તરાધ્યયન દીપિકા ૬૮૨, ૭પ૬ આવશ્યક (સૂત્ર) ૩૩ ઉત્તરાધ્યયન સૂત્ર બૃહદ્ વૃત્તિ ૨૮૧, ૬૫૫ આવશ્યક ચૂર્ણિ ૨૧૧, ૬૭૦ ઉત્તરાધ્યયન વૃત્તિ ટિ, ૧૬૬, પૃ. ૧૩૩ આવશ્યક સૂત્રાવચૂરિ (પડાવશ્યક ટીકા) ૬૦૪ ઉત્તરાધ્યયન વૃત્તિની વ્યાખ્યા ૩૩૦ આવશ્યક પર અવચૂર્ણિ ૬૫૩ ઉત્થાનકૃત ૩૫ આવશ્યક ટિપ્પન (આવશ્યક પ્રદેશ વ્યાખ્યા) ૩૪૧ ઉત્પાદ પૂર્વ ૨૧ - ૨ આવશ્યક ટીકા અને ટિપ્પન ટિ. ૫૮, ૨૧૮,૪૦૨ ઉત્પાદ સિદ્ધિ સટીક (વ્યા.) ૩૯૧ આવશ્યક ટીકા (હારિભદ્રીય) ટિ. ૩૬, ૬૭૦ ઉસૂત્રોદ્ઘાટન કુલક ૮૬૫ આવશ્યક નિર્યુક્તિ પૃ. ૧૦૦, ટિ. ૩૧, ટિ. ૫૮, ૨૨૭ ઉદયદીપિકા (જ્યો.) ૯૫૬ આવશ્યક નિર્યુક્તિ પર અવચૂર્ણિ ૬૯૦ ઉપદેશકંદલી ૪૯૦, ટિ. ૩૭૧, ૫૫૦ આવશ્યક નિર્યુક્તિ પર દીપિકા ૬૮૨ ઉપદેશકંદલી વૃત્તિ ૫૦૦, ૫૫૧ આવશ્યક નિર્યુક્તિ લઘુવૃત્તિ પ૬૨, ૬૫૫ ઉપદેશકલ્પવલી નામની ટીકા ૭૫૭ આવશ્યક બૃહદ્ વૃત્તિ ટિ, ૧૧૪, ૨૧૭, ૩૮૯ ઉપદેશચિંતામણિ સાવચૂરિ ૬૫૦ આવશ્યક લઘુવૃત્તિ પૃ. ૨૧, ૧૨૮, ૧૫૨, ટિ. ૨૭૦. ઉપદેશતરંગિણી ટિ. ૨૪૬, ૪૬૩ પૃ. ૨૪૬, ટિ. ૩૯૫, આવશ્યક વૃત્તિ ૨૦૬ ૫૮૧-૨, ૭૫૨ આવશ્યક વ્યતિરિક્ત ૩૩, ૩પ ઉપદેશપ્રાસાદ ટિ. ૨૮૯, ૯૯૪ આવશ્યક (પાક્ષિક) સપ્તતિ ૩૩૪ ઉપદેશપંચાશિકા ૩૩૪ આસીવિષ ભાવના ૩૬ ઉપદેશપદ પૃ. ૧૦, ટિ. ૩૬, ૨૦૧૭ ઈન્દ્રિય પરાજય શતક પર ટીકા ૮૬૫ ઉપદેશપદ ટીકા ૨૮૧ ઈન્દુદૂત (વિજ્ઞપ્તિ લેખ) ૯૪૭ ઉપદેશપદ વૃત્તિ ૩૩૩, ૩૫૫, ૩૯૨ ક. ઇર્યાપથિકા ષત્રિશિકા (સ્વપજ્ઞ)૮૫૨, ૮૬૩ ઉપદેશમાલા ૨૩, ટિ. ૩૦, ૨૨૭, ૨૫૩, ૪૮૩, ૫૮૫ ઇર્યાપથિકી પર ચૂર્ણિ ૩૩૮ ઉપદેશમાલા અવસૂરિ ૬૫૦, ૭૫૨ ઇરિયાવહિકાર્નાિશિકા સટીક ૮૬૩ ઉપદેશમાલા વૃત્તિ (દોઘટ્ટી) ૪૮૩, ૫૦૩ ઉક્તિરત્નાકર ૮૮૧ ઉપદેશમાલા વૃત્તિ ટિ. ૧૮૯-૯૦, ૪૮૩, ૫૫૩, ૬૩૪, ઉજ્જયંત તવ ૬૦૨ ૬૫૧, ૯૬૭ ઉત્કાલિક સૂત્ર ૩૩, ટિ. ૩૯, ૩૪ ઉપદેશમાલા સંસ્કૃત વિવરણ ૨૫૩,ટિ.૧૮૮,ટિ.૩૬૫,૪૮૬ Page #717 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ‘ઉપદેશમાલા-કર્ણિકા' નામની ટીકા પપ૩ ઉપદેશમાલાની ૫૧મી ગાથા પર વૃત્તિ (શતાર્થ વૃત્તિ) ૮૫૧ ઉપદેશમાલા-પુષ્પમાલા ૩૪૧, ૫૮૫ ઉપદેશમાલા વિવરણ (જયસિંહ) ૨૪૩ ઉપદેશમાલા-વૃત્તિ ૬૫૫ ઉપદેશરત્નસાર (ગદ્ય) ૧૦૦૩ ઉપદેશ રત્નાકર સટીક ૬૭૫ ઉપદેશરહસ્ય સટીક ૯૩૨, ૯૪૨ ઉપદેશશતક ૯૬૯ ઉપદેશશતી ૬૨૯ ઉપદેશસપ્તતિકા ટિ. ૨૨૪, ટિ. ૩૦૪ ઉપદેશામૃત કુલક બે ૩૩૪ ઉપમિતિભવપ્રપંચો કથા ૧૯૮, ટિ. ૧૩૫, ટિ. ૧૬૬, ટિ. ૧૮૩, ટિ, ૧૮૬, ૨૪૬-૫૨, ટિ, ૧૮૭, ટિ, ૧૯૩, ૧૦૭૯ ઉપમિતિભવપ્રપંચ નામસમુચ્ચય ૨૮૧ ઉપમિતિભવપ્રપંચ સારોદ્ધાર પ૭૧ ઉપસર્ગમંડન ૭૦૪ ઉપસર્ગહરસ્તોત્ર વૃત્તિ ૬૯૫, જુઓ ઉવસગ્ગહર સ્તોત્ર ઉપાંગો (બાર) ૬૦ થી ૭૫ ઉપાંગોનો અંગો સાથે સંબંધ ૭૬ ઉપાસક દશા-વિષયો ૨૦ (૭) ઉપાસક પ૪, ટિ. ૪૬, ૧૦૦૬ ઉપાસક દશા વૃત્તિ ૨૯૩ ઉપાસકાદિ વિપાકાન્ત સૂત્રો ૫૮૪ ઉલ્લાસિક સ્મરણ સ્તોત્ર ટીકા પ૯૪ ઉવવા સૂત્ર સટીક અને બાલા. સહિત ૧૦૫ર ‘ઉવસગ્ગહર’ સ્તોત્ર ૨૬ ઉવસગ્ગહર સ્તોત્ર લઘુ વૃત્તિ ટિ. ૩૩, ૩૩૫ ઉવસગ્ગહર સ્તોત્ર વૃત્તિ ૬૦૪, ૬૯૫ ઊણાદિ નામમાલા (વ્યા.) ૬૮૮ ઋજા પ્રજ્ઞા વ્યાકરણ પ્રક્રિયા ૮૮૪ ઋષભ ચરિત્ર ૩૨૬, ૪૭૬, ૬૨૯ ઋષભ પંચાશિકા ૧૩૨,૨૭૯, ટિ.૨૧૭ ઋષભ-પાર્શ્વ-નેમિ-શાંતિ-મહાવીર સ્તોત્ર ૩૧૫ ઋષભ-વીર સ્તવ વૃત્તિ ૮૮૦ ઋષભશતક ૮૫૯ ઋષિદત્તા ચરિત (પ્રા.) ૫૦૦ ઋષિભાષિત ૩૫, ૧૨૦-૧૨૫ ઋષિભાષિત નિર્યુક્તિ ૨૬ ઋષિમંડલ પ્ર. અવચૂરિ ૮૬૫ ઋષિમંડલ પ્રકરણ ટીકા ટિ. ૩૧, ટિ, ૩૬ ઋષિમંડલ પ્રકરણ વૃત્તિ ૪૯૫, ૬૩૬ ઋષિમંડલ પર વૃત્તિ ૭૫૫, ૮૭૯, ટિ. પરર ઋષિસ્તવ પ૬૩ એકાદિશત પર્યત શબ્દ સાધનિક ૮૮૪ એકાન્તમંડન ૧૬૫ એકાક્ષર નામમાલા ૬૩૧ ઐન્દ્ર સ્તુતિ ૯૪૫ ઓઘનિર્યુક્તિ ૨૬, ૯૦, પ૬૦ ઘનિર્યુક્તિ અવસૂરિ ૬૫૩ ઓઘનિર્યુક્તિ ટીકા ટિ. ૬૨, ૨૯૨ ઓઘનિર્યુક્તિ વૃત્તિ ૩૮૯, ૫૬૦ ઓઘનિર્યુક્તિનો ઉદ્ધાર ૬૭૨ ઓઘનિર્યુક્તિ પર દીપિકા ૬૮૨ ઔપપાતિક સૂત્ર ટિ. ૩૯, ૩૪, ૬૦, ૧૦૭૭ ઔપપાતિક સૂત્ર ટીકા ટિ. ૫૧, ૨૯૩ ઔપપાતિક સૂત્ર પર વૃત્તિ ૬૭૦. કિમતોસૂત્ર દીપિકા ૮૫૧ ક્રિયાકલ્પલતા' નામની ટીકા ૮૮૧ ક્રિયારત્નસમુચ્ચય (વ્યા.) પૃ. ૨૯૮, ૬૭ર ક્રિયાવિશાલ પૂર્વ ૨૧ ક્ષમાવલ્લી બીજ ૨૨૧ ક્ષામણા સૂત્ર ૧૨૦-૫ ક્ષુલ્લક કલ્પ ૩૪ ક્ષુલ્લક વિમાન પ્રવિભક્તિ ૩૫ ક્ષેત્ર વિચાર ૧૪૯ ક્ષેત્રસમાસ ૨૦૬, પ૬૦ ક્ષેત્રસમાસ (લઘુ) ૨૨૧, ૩૫૯ ક્ષેત્રસમાસ અવચૂરિ ૬૭ ક્ષેત્રસમાસ ટીકા પૃ. ૧૨૮, ટિ, ૧૫૯ ક્ષેત્રસમાસ વૃત્તિ ૨૨૧, ૩૩૧, ૩૪૭, ૩૫૫, ૩૯૬, પ૬૦, ૬૫૩ Page #718 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ જૈન સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થો, હિંદી-ગુજરાતી કૃતિ ૫૯૩ કંદર્પચૂડામણિ ૮૬૦ કલ્પ વિશેષ ચૂર્ણિ ૨૧૧ કક્ષપુરી ૧૫૦ કલ્પસૂત્ર પર ટીકા ૮૫૨, ૮૭૫, ૮૮૭, ટિ. પ૨૨, કથાકોશ ૨૨૧, ૨૨૯, ૨૮૪, ૬૮૮ ૯૪૭, ૯૬૬ કથાનક કોશ ૩૩૧ કલ્પસૂત્ર જ્ઞાનદીપિકા ૯૭૪ કથામહોદધિ ૭૪૭ કલ્પસૂત્ર પર દીપિકા ૮૮૨ કથારત્નાકર ૮૫૯ કલ્પસૂત્ર પર દીપિકા નામની ટીકા ૮૮૩, ૯૮૭ કથાવલી ૩૨, ૧૪૪ કલ્પસૂત્ર-વિવરણ ૬૫૦ કર્પરપ્રકર-સૂક્તાવલી ટિ. ૩૬૬, ટિ. ૪૫૫, ૭૪૭ કલ્પસૂત્ર પર વૃત્તિ ૫૯૮, ૬૦૪, ૮૬૪, ૯૬૪ નીચેની આઠ કર્પર પ્રકરણ પર અવસૂરિ ૬૯૭ ટીકા વૃત્તિ જુઓ કર્ણકુતૂહલ (જ્યો.) ૮૮૩ ‘કલ્પકલ્પલતા' ટીકા ૮૮૬ કર્મગ્રન્થો ૬૯૨ ‘કલ્પકિરણાવલી' ટીકા ૮૫૨ કર્મગ્રન્થો પર અવસૂરિઓ ૬૭૨ કલ્પકૌમુદી પૃ. ૩૬૮ કર્મગ્રન્થ વૃત્તિ ૩૪૭ કલ્પદ્રુમ કલિકા નામની વૃત્તિ ૯૬૪ કર્મચન્દ્રવંશોત્કીર્તન કાવ્ય ૮૬૫ કલ્પપ્રદીપ ૬૦૨ કર્મપ્રકૃતિ ૧૯૨-૩, ૬૯૨ કલ્પમંજરી ૮૮૪ કર્મપ્રકૃતિ ટિપ્પન ૩૩૩ ‘કલ્પલતા' નામની વૃત્તિ ૮૬૮, ૮૮૦ કર્મપ્રકૃતિ ટીકા ટિ. ૧૯૨, ૩૮૯, પૃ. ૪૧૩ કલ્પસુબોધિકા નામની ટીકા ૮૮૭, ટિ. પ૨૨, ૯૪૭ કર્મવિપાક ૪૦૦, ૫૬૦ કલ્પાંતર્વાચ્ય ૮૭૩ કર્મવિપાક વૃત્તિ ૪૦૦, ટિ, ૩૨૨, ૫૬૦ કલ્પાવતંસિકા ૩૫, ૭૧ કર્મવિપાક (ન.) સટીક ૫૮૩ કલ્પાવત ટીકા ટિ. પ૭ કર્મસ્તવ (બીજો કર્મ ગ્રન્થ) વૃત્તિ ૨૨૧, ૩૯૮, ટિ. ૩૨૦, કલ્પિાકા ૩૫, ૭૦ - ૪૯૧, પ૬૦ કલ્યાણ પૂર્વ ૨૧ કર્મસ્તવ (નવ્ય.) સટીક ૫૮૩ કલ્યાણમંદિર સ્તોત્ર ૧૬૭, ૭૪૮ કર્મસ્તવ વિવરણ ૭૫૬ કલ્યાણમંદિર સ્તોત્ર પર અવચૂરિ ૯૫૯ કરૂણાવજયુધ નાટક પપ૧ કલ્યાણ મંદિર સ્તોત્ર પર દીપિકા ૮૯૦ કધ્યાકલ્પ ૩૪ કલ્યાણ મંદિર સ્તોત્ર વૃત્તિ ૮૬૪, ૮૭૦, ૮૭૨,૮૮૦ કલ્પ-કલ્પસૂત્ર ૩૫, ૧૭૪, ટિ. ૧૩૯, ૨૦૧, ૫%, ૫૮૫, કલ્યાણ મંદિર સ્તોત્ર સમસ્યા પૂર્તિ સ્ત. (જૈન ધર્મવર ૧૦૭૩, ૧૦૭૯, ૧૧૫૧ જુઓ બૃહદ્ કલ્પ, સંસ્તવન) ૯૬૮ પર્યુષણાકલ્પ. કલ્યાણ સ્તોત્ર પ્રક્રિયા ટીકા ૧૦૦૩ કલ્પ-અવચૂર્ણિ ૬૫૪, ૭૫૬ કલ્યાણાદિ સ્તવો ૬૯૧ કલ્પ-ચૂર્ણિ ૨૧૧, ૩૯૮, ૬૩૪ કલાકલાપ ૫૪૪ કલ્પ-ટિપ્પન ૪૯૧ કવચ પ્રકરણ ૧૨૬ કલ્પ નિર્યુક્તિ ૫૯૬ કિવિકલ્પદ્રુમ સ્કંધ ૭૦૪ કલ્પ નિર્યુક્તિ ૩૬ કવિકલ્પલતા સટીક પ૪૪, ટિ. ૩૯૪ કલ્પ નિર્યુક્તિ પર અવચૂરિ ૬૮૨ કવિતારહસ્ય ૫૪૫, ટિ. ૩૯૪ કલ્પ બૃહદ્ ભાષ્ય૨૦૯ કવિમદપરિહાર સટીક ૮૬૮ Page #719 -------------------------------------------------------------------------- ________________ પ૯૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ કવિશિક્ષા ૩૦૪, ૩૫૬, ૫૬૪, ૫૯૨ કવિશિક્ષાવૃત્તિ' નામની ટીકા ૫૪૪ કસ્તૂર પ્રકર ૮૫૯ કહાવલી ૨૧ કહારયણ કોસ (પ્રા.) ૩૨૪ કાકુલ્થકેલિ ૫૫૮, ટિ. ૪૯૩ કાતંત્ર ટીકા (વિભ્રમ ટીકા થા.) ૬૦૪ કાતંત્ર વૃત્તિ ૬૫૧ કાતંત્ર વૃત્તિ પંજિકા (વ્યા.) ૬૪પ કાતંત્રવિભ્રમ (વ્યા.) પર અવચૂરિ ૮૫૬, ૮૮૨ કાદમ્બરી ટીકા ૮૦૮, ટિ. ૪૯૬, ૮૭૭-૮ કાદમ્બરીમંડન ૩૧૫, કામદેવ ચરિત ૬૪૩ કાયસ્થિતિ પ્રકરણ ૯૭૩ કાયસ્થિતિ સ્તોત્ર પર અવચૂરિ ૬૫૩ કારકસમુચ્ચયોધિકાર વૃત્તિ પ૬૩ કાલક સંહિતા ૧૪૪ કાલજ્ઞાન ૧૫૦ કાલશતક ૩૩૪ કાલસ્વરૂપવિચાર પ૯૭ કાલસપ્તતિ ટિ. ૧૪૦ કાલસપ્તતિ સાવચૂરિ ૫૯૭ કાલિક સૂત્ર ૩૩ કાવ્યકલ્પલતાપરિમલ સટીક ૫૪૪ કાવ્યકલ્પલતાવિવેક ૩૯૨ ક. કાવ્યકલ્પલતા-વૃત્તિ-મકરંદ ૮૭૫ કાવ્યપ્રકાશ ટીકા ૯૪૪, ૯૪૫ કાવ્યપ્રકાશ સંકેત ટીકા ટિ. ૩૧૬, ૪૮૭, ૫૫૪, ૫૬૨ કાવ્યમંડન પૃ. ૩૧૫ કાવ્યરહસ્ય વૃત્તિ ૩૯૨ ક. કાવ્યશિક્ષા પ્ર૬૪ કાવ્યાનુશાસન (વાત્મટી) ટિ, ૨૬૩ કાવ્યાનુશાસન (હૈમ.) ટિ. ૧૬૪, ૨૭૬, ૪૪૩, ૪૪૫, ટિ. ૩૫૭, ૫૪૧, ૧૦૬૪ કાવ્ય વૃત્તિ ૬૩૪ કિરણાવલી' નામની વૃત્તિ ટિ. ૪૩૨ કિરાતસમસ્યાપૂર્તિ ૯૫૭ કુંથુ ચરિત પ૬૯ કુપક્ષકૌશિકાદિત્ય સવૃત્તિ ૮૫ર કુબેર પુરાણ (નલાયન) ૯૦૩ કુમતાહિવિષજાંગુલિ ૮૮૦ કુમતિમતકુદાલ ૮૨૦ કુમારવિહાર શતક ટિ. ૨૯૭, ૪૬૫, ૬૨૭ કુમારસંભવ ૭૪૮ કુમારસંભવ (જૈન) ૬૫૦ કુમારસંભવ પર ટીકા ૮૮૯ કુવલયમાલા (પ્રા.) પૃ. ૮૪ ટિ. ૧૫૬, ટિ. ૧૬૪, ટિ. - ૧૬૬, ૨૩૭, ૨૮૦, ૪૭૭, ટિ. પ૨૩ કુવલયમાલા (સં.) ૫૮૬ કૂપદૃષ્ટાન્તવિશદીકરણ ૯૪૪ કૂમપુત્ર ચરિત્ર (પ્રા.) ૭પપ કૂર્માપુત્ર ચરિત ૭૫૮ કૂતપુણ્ય ચરિત ૫૬૩ કૌતુક કથા ૬૪૨ કૌમુદીમિત્રાણંદ નાટક ૪૬૩, ૪૬૫ ખંડનમંડન ટિપ્પન ૪૮૭ ખંડપ્રશસ્તિ કાવ્ય વૃત્તિ ૮૬૩, ૮૬૫ ખાપરિયા તસ્કર પ્રબંધ ૧૦૦૩ ગ્રહલાઘવ પર વાર્તિક (જ્યો.) ૯૬૨ ગચ્છાચાર પન્ના ૧૧૪-૫, ૧૨૬-૭ ગચ્છાચાર પત્ર વૃત્તિ ટિ. ૧૩૦ ગચ્છાચાર પત્રા પર બે ટીકા ૮૫૫ “ગણક-કુમુદ-કૌમુદી' નામની ટીકા ૮૮૩ ગણધરસપ્તતિ ૩૧૭ ગણધર સાદ્ધશતક (પ્રા.) પૃ. ૬૮ ગણધર પૃ. ૧૨૫ ગણધર સાદ્ધશતક બૃહદ્રવૃત્તિ પ૭૦ ગણરત્નમહોદધિ સવૃત્તિ (વ્યા.) ૩૦૪, ૩૬૧ ગણિતતિલક વૃત્તિ ૫૯૪ ગણિ વિદ્યા ૩૪, ૧૧૧ ગંડિકાનુયોગ ર૧, ૧૪૪ ગંધહસ્તી ૧૬૭, ૩૬૦ Page #720 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ જૈન સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થો, હિંદી-ગુજરાતી કૃતિ ૫૫ ગંધહસ્તી મહાભાષ્ય ૧૮૦ ચંદ્રકીર્તિ’ ટીકા (વ્યા.) ૮૫૭ ગંધહસ્તી વિવરણ ૧૬૭ ચંદ્ર કેવલી ચરિત્ર ૨૫૩ ગરિયોહારબંધ' સ્તવ ૬૫૩ ચંદ્રદૂત કાવ્ય ૨૬૨ ગરૂડોપપાત ૩૫ ચંદ્રદૂત કાવ્ય વૃત્તિ ૩૧૫ ગાથાકોશ ૩૩૪ ચંદ્રધવલ-ધર્મદત્ત કથાનક ૬૮૧ ગાથાસહસી ૧૩૭ ચંદ્રપ્રજ્ઞપ્તિ ૩૫, ૬૮, ૩૮૯ ગિરનાર-દ્વાર્નિંશિકા ૬૫૦ ચંદ્રપ્રભા ટીકા ૩૮૯, ૬૭૦ ગુણમાલા પ્રકરણ ૯૯૩ ચંદ્રપ્રભ ચરિત્ર (પ્રા.) ૩૩૧ ગુણવર્મ ચરિત્ર ૬૮૧ ચંદ્રપ્રભ ચરિત્ર ૩૯૭ ગુણસ્થાનકક્રમારોહ સવૃત્તિ ૬૪૮ ચંદ્રપ્રભ ચરિત (સં.) ૪૯૫, ૧૮૬ ગુરુગુણષત્રિશત પશ્ચિંશિકા ૬૪૮ ચંદ્રપ્રભા (હૈમી કૌમુદી-વ્યા.) ૯૫૫ ગુરૂતત્ત્વપ્રદીપ દીપિકા ૮૫૩ ચંદ્રલેખાવિજય પ્રકરણ નાટક પૃ. ૧૯૩, ૪૧૦, ગુરૂતત્ત્વવિનિશ્ચય (પ્રા.) સટીક ટિ, ૫૩૨, ૯૪૧ ચંદ્રવિજય કાવ્ય ૭૦૪ ગુરૂપરતંત્યાદિ સ્તવો પર વૃત્તિ દ૯૫ ચંદ્રાવેધ્યક ૩૪, ટિ. ૩૯, ૧૦૯ ગુરૂવંદન ભાષ્ય ૫૮૩ ચંપકમાલા કથા ૮૮૭ ગોમટ્ટસાર (દિ. કર્મગ્રન્થ) ૮૫૦ ચંપકમાલા ચરિત ૯૫૯ ગૌડવો ૫૬૦ ચંપક શ્રેષ્ઠી કથા ૮૬૮ ગૌતમકુલક પર વૃત્તિ ૮૭૪ ચંપૂમંડન ૭૦૪ ગૌતમ સ્તોત્ર ૬૦૪ ચરણવિધિ ૩૪ ગૌતમીય મહાકાવ્ય ૯૯૩ ચાતુર્માસિક પર્વ કથા ૮૬૩ ગૌતમીય વ્યાખ્યા ૯૯૪ ચાતુર્માસિક હોલિકા આદિ દશપર્વ કથા ૯૯૪ ઘટખર્પર કાવ્ય વૃત્તિ ૩૧૩ ચારણ ભાવના ૩૬ ઘનોઘ (ધોઘા) નવખંડ પાર્શ્વનાથ સ્તવ ૬૫૩ ચારિત્રપંચક વૃત્તિ ૭૫૨ ચઉપન્ન મહાપુરિસ ચરિયું (પ્રા.) ૨૧, ૨૪૪, ટિ, પ૨૩ ચિત્ર ચિંતામણી ૪૦૧ ચતુઃપર્ધી ચપૂ. ૬૮૧ ચિત્રસેન પદ્માવતી કથા ૭૫૩, ૮૭૪ ચતુર્દશી પાક્ષિક વિચાર ૮૮૫ ચિંતામણી પાર્શ્વનાથ સ્તવ ટિ. ૪૯૮ ચતુર્વિધ ભાવના કુલક ૬૦૪ ચૂલા-ચૂલિકા ૨૧ ચતુર્વિશતિ જિનચરિત્ર ૫૪૪ ચૈત્યપરિપાટી ૭૦૯ ચતુર્વિશતિ જિનસ્તુતિ ૨૪૨, ૧૯૭, ૬૦૪, ૭૫૪, ૮૫૯ ચૈત્યવંદન કુલક (પ્રા.) ૩૧૭ ચતુર્વિશતિ સટિક ૨૨૧ ચૈત્યવંદન-દેવવંદન કુલક પર વૃત્તિ ૬૩૨ ચતુર્વિશતિ નિસ્તોત્ર ૫૫૭, ૫૮૫ ચૈત્યવંદન-દેવવંદન પર ટિપ્પન ૬૩૨ ચતુશરણ ૨૩, ૧૦૪ ચૈત્યવંદન પર ચૂર્ણિ ૩૩૮, ૬૫ર ચતુર શરણ (ચઉશરણ) પર અવચૂરિ પ૬૯, ૬૭૨, ટિ. ચૈત્યવંદન મહાભાષ્ય ૨૮૦ ૪૯૯, ૬૯૧ ચૈત્યવંદન ભાષ્ય ૨૧૧ ચતુદશરણ વૃત્તિ ૬૩૬ ચૈત્યવંદન ભાષ્ય વિવરણ ૫૯૭ ચંદપન્નત્તિ ૮૯૩ ચૈત્યવંદન વિવરણ ૨૮૪ Page #721 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ચૈત્યવંદન વૃત્તિ ૨૯૬, ૩૩૫ જંબૂચરિય ૬૫૦ ચૈત્યવંદન-સ્તવનાદિ’ ૧૧૩૩ જંબૂ પન્ના ૧૨૬ ચૈત્યવંદના-વંદનક-પ્રત્યાખ્યાન લઘુવૃત્તિ ૫૬૨ જંબુદ્વીપ પ્રકરણ ચૂર્ણિ ૨૧૧ છંદડકોશ (પ્રા.) ૬૪૮ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ૩૫, ૬૭, ૩૮૯, ૬૭૦ છંદ-ચૂડામણી ટીકા ૯૪૪ જંબૂદ્વીપ ચૂર્ણિ ૬૩૪, ૬૭૦ છંદોનુશાસન (છંદચૂડામણી) ૨૭૬, ૩૫૫, ૪૩૦, ટિ. જંબૂદીપ પ્રજ્ઞપ્તિ પર ટીકા ટિ. પ૬, ૨૨૧, ૮૫ર, ૮૫૪, - ૩૩૭, ૪૪૪-૫, ટિ. ૪૬૨ ૮૬૨, ૮૬૮, છંદોનુશાસન વૃત્તિ ૬૩૪, ૬૭૦ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ટીકા અને બાલા. સહિત ૧૦૫ર છંદોનુશાસન (સંક્ષિપ્ત) ટિ. ૨૬૩ જંબૂદ્વીપ સંગ્રહિણી ૨૨૧, ૬૩૩ છંદોમંજરી ૪૪૪ જંબૂઢીપ સંગ્રહણી ટીકા (ઉદયસૂરિ) ૨૨૧ છંદોરત્નાવલી ૫૪૪ જંબુદ્વીપ સમાસ પ્રકરણ ૧૪૯, ૩૯૬ જ્ઞાતાધર્મકથા સૂત્ર ટિ. ૨૪, ટિ. ૨૭, પ૩, ટિ. ૪૫, જંબૂદ્વીપ સમાસ ટીકા ૩૯૬ ૪૦૦, ૫૫૮ જંબૂસ્વામી કથાનક (પ્રા.) ટિ. ૪૮૮ જ્ઞાતાધર્મકથાના વિષયો ૨૦ (૬), ૫૨-૫૩ જય-તિહુયણ સ્તોત્ર પૃ. ૨૨૦ જ્ઞાતાધર્મકથાના વૃત્તિ ૨૯૩ જય-તિહુયણ સ્તોત્ર પર વૃત્તિ ૮૬૪ જ્ઞાતા સૂત્ર પર ટીકા ૯૯૫ જયંતકાવ્ય પૃ. ૨૨૦ જ્ઞાતા સૂત્ર પર લધુવૃત્તિ ૭૬૧ જયંતવિજય કાવ્ય ટિ, ૨૫૯, ૫૬૩ જ્ઞાતાધર્મકથા સટીક અને બાલા. સહિત ૧૦૫ર જયંતી પ્રશ્નોત્તર સંગ્રહ ૪૯૩ જ્ઞાનક્રિયાવાદ ૯૯૩ જયંતી પ્રશ્નોત્તર સંગ્રહ વૃત્તિ ૪૯૩ જ્ઞાનપ્રવાદ પૂર્વ ૨૧ જયાનંદ ચરિત્ર ૬૭૫ જ્ઞાનપંચક વિવરણ ૨૨૧ જયાનંદ ચરિત્ર (સં. ગદ્ય) ૯૯૪ જ્ઞાનપંચમી કથા (પ્રા.) ૨૫૬-૭, ૫૮૫ જલ્પમંજરી ૭૫૩ જ્ઞાનપંચમી કથા ૮૯૦ જાતક-કર્મપદ્ધતિ (જ્યો.) પર ટીકા ૮૮૩ જ્ઞાનબિન્દુ ૯૪૧ જાતિવિવૃત્તિ ૮૬૭ જ્ઞાનમંજરી' નામની ટીકા ૯૪૧ જિનકલ્યાણક સ્તોત્ર ૩૧૫ જ્ઞાનસાર પૃ. ૪૧૩, ૯૩૮, ૯૪૧ જિનચરિત્ર (૨૪ જિનનાં પ્રા. અ૫. માં) ૩૯૭ જ્ઞાનાદિત્ય પ્રકરણ ૨૨૧ જિનચરિત્રમય જિનસ્તોત્ર ૩૧૫ જ્ઞાનાંજલી ૨૧ જિનદત્ત કથા ૬૮૪ જ્ઞાનાર્ણવ ૪૫૨, ૯૨૯, ૯૪૪, ૯૪૫ જિનપ્રભાતિક સ્તુતિ ૫૫૦ જયોતિષરત્નાકર (જ્યો.) ૯૬૧ જિનપતિ સૂરિ (ખ.)ના સામાચારી પત્ર ૯૯૪ જ્યોતિસાર (જ્યો.) ૫૫૭, ટિ. ૪00, ૬૩૦ જિનરત્ન કોશ ટિ. ૪૫૨, ૭૫૬ જ્યોતિષ્કરંડ ૧૨૬-૭, ૧૫૦ જિનલક્ષ્મી’ અંક કાવ્ય ૫૮૮ જયોતિષ્કરં ટીકા ટિ. ૩૪, ૧૫૯, ટિ. ૧૩૦, ૩૮૯ જિનવૃષભ સમવસરણ પ્રકર ૮૮૩, ૮૮૭ જ્યોતિષ્કરંડ વિવૃત્તિ ૩૫ર જિનશતક ૨૬૨, ટિ. ૧૯૭ જન્મપત્રી પદ્ધતિ (જ્યો.) ૯૬૫ જિનસ્તોત્રરત્નકોષ ૬૭૫ જન્મસમુદ્ર સટીક (જ્યો.) ૫૯૪ જિનસ્તોત્ર-સ્તુતિઓ ૪૯૦ Page #722 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ જૈન સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થો, હિંદી-ગુજરાતી કૃતિ ૫૯૭ જિનસ્તોત્રો ૪૬૫ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ૧૮૮ જિનસ્નાત્ર વિધિ ૨૮૦ જૈન સ્તોત્ર સમુચ્ચય ૫૩૧ જિનસત્તરી પ્રકરણ (પ્રા.) ૬૯૩ જૈન સપ્ત પદાર્થો ૯૬૨ જિનસહસ્રનામ ૯૪૭ જૈનેન્દ્ર (દિ. વ્યા.) ૨૮૪, ૪૨૩ જિનહિતા' નામની ટીકા ૮૫૪ જોઇસ હીર-જ્યોતિષસાર (જ્યો.) ૮૫૧ જિનેન્દ્ર અનિટુકારિકા (વ્યા.) ૮૫૫ ઠાયણ પ્રકરણ ૪૧૩ જિનેન્દ્રચરિત્ર ટિ. ૪, ૫૪૪ ઠાયણ પ્રકરણ વૃત્તિ ૪૧૩ જિનેન્દ્રાતિશય પંચાશિકા ૭૫૦ ઠાણાંક સૂત્ર સટીક અને બાલા. સહિત ૧૦૫૨ જીતકલ્પસૂત્ર ૧૧૮, ૨૦૬, ૨૦૮, ટિ. ૧૮૧ ‘ટુંઢિકા' નામની વૃત્તિ ૬૯૭ જીતકલ્પસૂત્ર ચૂર્ણિ ૨૦૬, ૨૦૮ ‘ટુંઢિકા” નામની વૃત્તિ પર ટીકા ૭૬૨ જીતકલ્પસૂત્ર બૃહસ્થૂર્ણિ વ્યાખ્યા ૨૧૧, ૩૩૫, પ૬૦ ત્રિભંગી સૂત્ર પર ટીકા ૮૭૪ જીતકલ્પસૂત્ર ભાષ્ય ટિ. ૭૦, ૨૦૬, ટિ. ૧૪૪ ત્રિસૂટ્યાલોક ૯૪૪ જીતકલ્પસૂત્ર વિષમપદ ૨૦૬ ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત ૨૪૪, પૃ. ૧૭૫, ટિ. ૩૩૦, જીતકલ્પસૂત્ર વૃત્તિ પૃ. ૪૯, ટિ. ૭૦, ટિ. ૧૪૪, ૪૯૭ ૪૧૯, ૪૩૦, ટિ. ૩૩૭, ૪૫૩, ૪૫૫, ૫૫૮, ૫૮૫, જીરાવલી પાર્શ્વનાથ સ્તોત્ર પ૬૯ ટિ. ૫૨૩, ૮૬૯ જીવવિચાર ૨૮૦ ત્રિષષ્ઠિ સ્મૃતિ (દિ.) પ૬૮ જીવવિચાર પર સં. વૃત્તિ ૮૫૧, ૮૬૪, ૯૯૪ ત્રિષષ્ઠિસાર ટિ. ૪૫૫ જીવવિભક્તિ ૧૨૬ ત્રિષષ્ઠિસાર પ્રબંધ ટિ. ૩૬૬ જીવસમાસ બૃહદ્રવૃત્તિ ૩૪૧ રૈલોક્યસુંદરી ૨૭૫ જીવસમાસ વૃત્તિ ૨૪૪ ઐવિદ્યગોષ્ઠી ૬૫૩, ૬૭૫ જીવાનુશાસન સટીક ૩૧૭ તત્ત્વગીતા-અર્વદ્ગીતા ૯૫૭ જીવાનુશાસન સ્વોપજ્ઞ વૃત્તિ ૩૫૮ તત્ત્વજ્ઞાનવિકાશિની' નામની વૃત્તિ ૪૮૯ જીવાભિગમ ચૂર્ણિ ૨૧૧ તત્ત્વ તરંગિણી વૃત્તિ ૮૨૦, ૮૫૨ જીવાભિગમ સૂત્ર ૩૩, ૬૨,૩૮૯ તત્ત્વબોધિવિધાયિની ટીકા ૨૬૪ જીવાભિગમ ટીકા ટિ. પ૩, ૮૯૦ તત્ત્વરહસ્ય ૯૩૨ જીવાભિગમ લધુવૃત્તિ ૨૨૧, ૬૭૦ તત્વાર્થાધિગમ સૂત્ર ટિ. ૧૨, ટિ. ૯૦, ૧૪૬, ૧૫૫,૨૧૭, જીવાભિગમ વૃત્તિ ૩૮૯ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ટીકાઓ ટિ. ૯૦, ૧૪૯, ૧૮૦, ૨૨૧, જુગાઈનિણંદ ચરિઉ ૨૯૯ ૩૪૭ જેસલમેરૂ દુર્ગસ્થ પાર્શ્વનાથ સ્તુતિ ૮૮૪ તત્ત્વાર્થાધિગમ સુત્ર બૃહદ્ વ્યાખ્યા ૧૬૪ જૈનકુમાર સંભવ ૬૫૦ તત્ત્વાર્થાધિગમ સુત્ર ભાષ્ય ૧૪૭, ૧૬૭, ૧૯૭, ૩૬૦ જૈનતર્ક પરિભાષા પૃ. ૪૧૩ તત્ત્વાર્થાધિ ભાષ્ય વૃત્તિ ૩૮૯ જૈનતર્ક વાર્તિક વૃત્તિ ૩૧૩ તત્ત્વાર્થવૃત્તિ ૯૪૨, ૯૪૪, ૯૪૫ જૈન દાર્શનિક પ્રકરણ સંગ્રહ ૬૫૧, ૭૫૫, ૬૭૭, ટિ:૪૮૯ “તત્ત્વાવગમા’ નામની અવચૂર્ણિ ૭૬૧ જૈન પરંપરાનો ઇતિહાસ ૧૬૮ તંદુલ વૈચારિક ૩૪, ટિ. ૩૯, ૧૦૮ જૈન રામાયણ ૧૭૩, ૮૬૯ તર્કપરિભાષા ૭૮૯ જૈન વિદ્યાકે વિવિધ આયામ ૫૬૯ તર્કભાષા વાર્તિક ૮૭૫ Page #723 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ‘તર્કરહસ્ય દીપિકા' નામની ટીકા ૬૭૨ દ્વાદશ કુલક વિવરણ પ૬૭ તરંગવતી (તરંગલોલા) કથા (પ્રા.) ૧૫૦, ટિ. ૯૩, ૨૦૬, દ્વાદશવર્ગ ૩૩૪ ૨૧૦, ૨૩૧, ૨૭૫, ટિ. પ૨૩ દ્વાદશારનયચક્ર ૧૮૬-૯, ૨૫૬ તરંગવતી સંક્ષેપ (પ્રા.) ટિ. ૯૩ દ્વિઅક્ષરનેમિ સ્તવ ૬૦૪ તાજિકસાર પર ટીકા (જ્યો.) ૮૮૩. કિંજવદનચપેટા-વેદાંકુશ ૨૨૧ તારાગણ ૨૪૨ દ્વિસંધાન કાવ્ય ૨૯૨, ટિ. ૨૩૪, ૩૨૧ તારાયણો ૨૪૨ દ્વિપસાગર પ્રજ્ઞપ્તિ ૩૫, ૧૨૬ સિડન્વયોક્તિ ૯૪૫ દંડક પર વૃત્તિ ૮૬૪, ૮૮૨ તિથિ-પ્રકીર્ણક ૧૨૬ દર્શનરત્નાકર ૭૫૮ તિત્વોગાલી (તીર્થોદ્ગાર) પયગ્રા ૨૮, ૧૨૬, ટિ. ૧૩૬, દર્શનશુદ્ધિ ૨૨૧, ૧૯૯, ૫૬૨ ટિ. ૧૪૦ દર્શનશુદ્ધિ બૃહદ્ વૃત્તિ ૪૦ર તિલકમંજરી ટિ. ૧૫૬, ટિ. ૧૬૪, ૨૪૨, ૨૭૨, ૨૮૦, દર્શનસાર ૪૭૮ ટિ. ૨૧૦, ૨૭૩-૬, ૪૯૨, ટિ. ૫૨૩ દશ દૃષ્ટાન્ત ચરિત ૭૫૮ તિલકમંજરી કથાસાર પ૬૩ દશવૈકાલિક સૂત્ર ૨૫, ટિ. ૧૫, ૩૪, ૮૦-૮૪, ૨૨૩, તિલકમંજરી ટિપ્પન ૨૮૦, ૩૧૩ ૨૮૩, ૫૬૦ તિલકમંજરી વૃત્તિ ૮૬૦ દશવૈકાલિક અવશુરિ ૨૨૧ તેજસ નિસર્ગી ૩૬ . દશવૈકાલિક સૂત્ર ચૂર્ણિ ૨૧૧,૬૭૦ દ્રવ્યપરીક્ષા ૬૩૦ દશવૈકાલિક ચૂલિકા ૨૯ દ્રવ્યાનુયોગતર્કણા ૯૭૦ દશવૈકાલિક ટીકા ૧૬, ટિ. ૩૧, ૩૨૩, ૫૬૨ દ્રવ્યાલંકાર ૪૬૪ દશવૈકાલિક દીપિકા ૬૮૨ દ્રવ્યાલંકાર ટીકા ૩૯૨ ક. ૪૬૪ દશવૈકાલિક નિર્યુક્તિ ર૬, ટિ. ૫૯, ૮૯, પ૬૦ દ્રવ્યાલોક ૯૪૪ દશવૈકાલિક પર વાર્તિક ૮૮૩ દ્રૌપદી સ્વયંવર નાટક ૪૯૮, ૫૪૪ દશવૈકાલિક વૃત્તિ ટિ. ૩૧, ૨૧૭, ૭૫૮ ન્યાશ્રય (પ્રા.)-કુમારપાળચરિત ટિ. ૨૮૯, ૩૧૧, ૪૩૮, દશવૈકાલિક શબ્દાર્થવૃત્તિ ૮૬૪ ટિ. ૩૪૬, ૬૨૭, ૭૮૨ દશશ્રાવકચરિત્ર (સં.) ૭૫૫ યાશ્રય વૃત્તિ ટિ. ૨૨, ૨૫૦, ટિ. ૨૫૬, ૩૩૯-૪૦, ૫૫૮ દશશ્રાવક નિર્યુક્તિ ૨૬ યાશ્રય કાવ્ય (સં.) ટિ. ૧૬૬, ટિ. ૨૪૭, ૩૬૧, ૩૬૯, દશાશ્રુત (સૂત્ર) ૨૬ ૪૩૦, ટિ. ૩૩૭, ૪૩૮, ટિ. ૩૪૫ દશાશ્રુત ચૂર્ણિ પૃ. ૨૧ યાશ્રય વ્યાખ્યા ટિ. ૧૬૬ દશાશ્રુત સ્કંધ પર ચૂર્ણિ ૨૧૧, ૬૭૦ ત્યાશ્રય વૃત્તિ ૫૮૯ દશાશ્રુત નિર્યુક્તિ વૃત્તિ ૬૭૦ કન્યાશ્રય મહાકાવ્ય-શ્રેણિકચરિત ૬૦૪ દશાશ્રુત વૃત્તિ ૮૫૪ દ્વત્રિશદ્ દ્વાર્નાિશિકા (બત્રીસ-બત્રીશી) ૯૩૩ દસકાલિય ચૂર્ણિ અગસ્થસિંહ ૨૧૧ કાત્રિશિકા-બે (હેમચંદ્રકૃત) ૪૫૫ દસા-કપ્પ-વવહાર (સૂત્ર) ૯૫ દ્વાર્નાિશિકા (યશોવિજયકૃત) ટિ. ૧૬૩ દાદાપાર્શ્વનાથ સ્તુતિ (સમસ્યા પાદપૂર્તિ) ૮૮૫ દ્વાત્રિશિકા (સિદ્ધસેનત) ૧૩૮, પૃ. ૬૧-૩,પૃ. ૭૩-૭૪, “દાનદીપિકા' નામની ટીકા ૯૬૬ ૧૬૦ દાનપ્રદીપ ૬૮૯ Page #724 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ જૈન સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થો, હિંદી-ગુજરાતી કૃતિ ૨૯૯ દાનાનદિ કુલક ૫૮૩ ધર્મપરીક્ષા ૮૬૦, ટિ. ૫૧૩, ૯૬૫ દાનાદિ પર વૃત્તિ ૮૭૬ ધર્મપરીક્ષા સટીક ૯૪૨, ૯૪૫ દાનાદિ પ્રકરણ ૨૯૨ ધર્મબિન્દુ ૨૧૭, ટિ. ૧૫૯ દાનોપદેશમાલા (પ્રા.) સવૃત્તિ ૬૪૯ ધર્મબિન્દુ વૃત્તિ ૧૬, ૩૩૩ દીપાલિકા કલ્પ-દીવાળીકલ્પ ટિ. ૧૪૦,૫૯૬, ૬૮૫ ધર્મમંજૂષા ૯૫૭ દીપાલિકા કલ્પ પર અવચૂરિ ૮૮૨ ધર્મરત્ન કરંડવૃત્તિ ૨૯૯ દીપાલિકા કલ્પસાર (ગદ્ય) ૧૦૦૩ ધર્મરત્ન ટીકા ૫૮૩ દીપિકા વૃત્તિ (વ્યા.) ૮૫૭ ધર્મરત્ન પ્ર. (સ્વીપ ટીકા) ૩૨૭ દીપોત્સવ કલ્પ ૬૦૨ ધર્મરત્નમંજૂષા' નામની વૃત્તિ ૮૭૬ દુર્ગપ્રબોધ' નામની ટીકા (વ્યા.) પ૯૬, ૮૭૧ ધર્મરત્ન લવૃત્તિ ૩૨૭, ૫૮૫ દુરિયરયસમીર’ સ્તોત્ર પર વૃત્તિ ૮૬૪ ધર્મલાભસિદ્ધિ ૨૨૧ દત્તશતક ૯૬૯ ધર્મવિધિ ૪૯૨, ૫૬૬, ૬૩૮ દૃષ્ટિવાદ ૧૮, ૧૯૨ ધર્મવિધિ વૃત્તિ પૃ. ૧૦,૧૧, ૪૯૨, ૬૩૮, ૬૫૫ દૃષ્ટિવાદના વિષયો ૨૦ (૧૨) ધર્મવિહિ (પ્રા.)-ધર્મવિધિ ૩૪૫ દૃષ્ટિવાદનું વર્ણન ૨૧ ધર્મશિક્ષા ૩૧૬, ૮૫૮ દૃષ્ટિવાદનો નાશ ૨૮ ધર્મસંગ્રહ ટિ. પ૨૭-૮, ૯૬૩ દૃષ્ટિવિષભાવના ૩૬ ધર્મસંગ્રહણી ૨૧૭, ટિ. ૧૫૯ દેવધર્મપરિક્ષા ૯૨૯, ૯૪૧ ધર્મસંગ્રહણી ટીકા ૨૧૨, ૧૯૭, ૩૩૮, ૩૮૯ દેવવંદનભાષ્ય-ચૈત્યવંદનભાષ્ય ૫૮૩ ધર્મસર્વસ્વ ૬૫૦ દેવાગમ સ્તોત્ર ૧૮૦ ધર્મસાર મૂલ ટીકા ૨૨૧ દેવાપ્રભો સ્તવ વૃત્તિ ૮૮૦ ધર્મસાર ટીકા ૩૮૯ દેવેન્દ્રસ્તવ ૩૪, ટિ. ૩૯, ૧૧૦ ધર્મસાર શાસ્ત્ર-મૃગાવતી ચરિત ૫૫૮, ટિ. ૪૦૨ દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણ ૨૨૧, ૩૮૯ - ધર્માધર્મ પ્રકરણ (પ્રા.) ૬૦૪ દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણ વૃત્તિ ટિ. ૨૭૩, ૩૩૩ ધર્મામૃતશાસ્ત્ર (દિ.) પ૬૮ દેવેન્દ્રો પપાત ૩૫ ધર્મોત્તર ટિપ્પન ૧૮૯, ટિ. ૧૨૫, ૪૮૧ દેશીનામમાલા-દેશી શબ્દ સંગ્રહ ૪૪૨ ધર્મોપદેશક કુલક બે ૩૩૪ દેશીનામમાલા ટીકા ટિ. ૨૦૯ ધર્મોપદેશ પ્રકરણ ૫૮૬ ધ્યાનદીપિકા ૮૫૮ ધર્મોપદેશ પર વૃત્તિ ૯૬૪ ધ્યાનવિભક્તિ ૩૪ ધર્મોપદેશમાલા (પ્રા.) પૃ. ૧૦, ૧૧ ધ્યાનશતક ૨૦૬, ૨૨૭ ધર્મોપદેશમાલા વિવરણ ૩૫૭ ધન્ય-શાલિભદ્ર ચરિત ૫૬૩ ધર્મોપદેશમાલા વિવરણ (પ્રા.) ૨૯૭, ટિ. ૨૫૧ ધનંજય નામમાલા ટિ. ૯૯ ધર્મોપદેશમાલા વૃત્તિ ૨૪૩, ટિ. ૧૭૯, ૫૯૪ ધમ્મિલ ચરિત્ર કાવ્ય ૬૫૦ ધર્મોપદેશ લેશ ૮૯૦ ધમ્મિલહિંડી ૨૦૩ ધરણોપપાત ૩૫ ધર્મકરંડક સવૃત્તિ ૩૨૬ ધાતુપાઠ ટિ. ૪૮૮, ૯૭૨ ધર્મકલ્પદ્રુમ (પ્રા.) ૩૫૧ ધાતુપાઠ તરંગિણી ૮૮૨ Page #725 -------------------------------------------------------------------------- ________________ Foo ધાતુપાઠ વિવરણ ૮૭૨ ધાતુપાઠ બ્લોબદ્ધ ૧૦૦૩ ધાતુપારાયણ ૬૫૧ ધાતુપારાયણ સટીક ૪૩૪ ધાતુમંજરી ૮૭૮ ધાતુરત્નાક ૮૮૧ તાખ્યાન ૨૨૧, ૨૨૯ ન્યાયકંદલિ-શ્રીધરકંદલિ પર ટીકા ૫૫૭, ટિ, ૪૦૦, ટિ, ૪૩૨ ન્યાયઉદલિ પંજિકા ટિ. ૪૦, ટિ. ૪૦૨ ન્યાયકલિ વૃત્તિ ૬૦૪ ન્યાયકુમુદ ચંદ્રોદય (દિ.) ૨૬૬ ન્યાય ખંડન ખાદ્ય (મહાવીર સ્ત.) પૃ. ૪૦૭, ૯૩૧, ૯૪૨, ૯૪૫ ‘ન્યાય તાત્પર્ય દીપિકા' નામની ટીકા ૬૪૬ ન્યાયપ્રવેશ સૂત્ર પર પંજિકા ૩૩૫, ૫૮૫, ૬૭૦ ન્યાયપ્રવેશ સૂત્ર પર વૃત્તિ ૨૧૭, ૨૨૨, ૩૯૨ ૬., ૫૮૫ ન્યાયબિન્દુ ટિપ્પણ ટિ. ૧૨૨ ન્યાય બૃહદ્ વૃત્તિ ૭૫૧ ન્યાય બૃહદ પર ન્યાય ૭૫૧ ન્યાયમંજરી પ ન્યાયરત્નાવલી ૮૫૬ ન્યાયવિનિય ૨૨૧ ન્યાયસાર ટીકા ૬૪૬, ટિ. ૪૩૫ ન્યાયસિદ્ધાન્ત મંજરી ૯૪ ન્યાયામૃતતરંગિણી ૨૨૧ 'ન્યાયાર્થમંજાષા' નામની ટીકા ૭૫૧ ન્યાયાલંકાર ટિપ્પન-પંચપ્રસ્થ ન્યાયતર્ક વ્યાખ્યા ૫૮૯ ન્યાયાલોક ટિ. ૬૩૦, ૯૩૧, ૯૪૨, ૯૪૫ ન્યાયાવતાર ૧૫૫, ૨૨૨ ન્યાયાવતાર ટિપ્પન ૩૬૦, ૫૮૫ ન્યાયાવતાર ટીકા ૧૬૬ ન્યાયાવતારવાર્તિકવૃત્તિ ૩૧૩ નાયાવતાર વૃત્તિ ૨૨૧, ૨૫૩ નંદીશ્વર કલ્પ ૬૦૨ નંદી સૂત્ર ૨૦, ટિ. ૨૫, ૩૨, ૩૪, ટિ. ૩૯, ૯૧ પૃ. ૫૦૩ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નંદી સૂત્ર ચૂર્ણિ ટિ. ૧૧૧, ૨૧૧, ૨૧૬ ટિ. ૧૪૮, ૨૨૫ નંદીસૂત્ર ટીકા ટિ. ૨૬, ટિ. ૬૩, પૃ. ૧૨૫, ટિ. ૨૧૨, ૨૨૫, ૫૬૦ નંદી સૂત્ર ટીકા દુર્ગપદ વ્યાખા ૩૩૫, ૩૬૨ ક, નંદી સૂત્ર પર ટીકા (મલયગિરીય) ૬૭૦ નંદીસૂત્ર વૃત્તિ ટિ. ૨૩, ૩૮૯, ટિ. ૩૧૪, ૫૮૩ નંદીસૂત્ર લવૃત્તિ ૨૧૭ નમસ્કાર સત્વ સટીક ૬૭૮ ‘નમ્રુત્યુશં’ પર ટીકા ૫૧ નયકર્ણિકા ૯૪૭-૮ નયચક્ર ૧૮૯, ૧૯૭, ૯૭૦ નયચક્ર તુંબ ૯૭૦ નયચક્રવાલ ૧૬૮-૯, ૨૫૩ નયપ્રકાશાષ્ટક ૮૬૦ નયપ્રકાશાષ્ટક ૮૬૦ નયપ્રદીપ ૯૩૧, ૯૪૧ નયરહસ્ય ૯૭૧-૨, ૯૪૧ નયામૃતતરંગિણી ટીકા ૨૬૬, ૯૩૧, ૯૪૧, ૯૪૨ નયોપદેશ ૨૬૬ નોપદેશ સટીક ૯૩૧, ૯૪૧ નયોપદેશ પર લઘુ વૃત્તિ ૯૮ નર્મદાસુંદરી કથા (પ્રા.) ૩૫૨ નરનારાયણાનંદ કાવ્ય પૃ. ૨૩૨, ટિ. ૩૭૩, ટિ. ૩૭૫, દિ. ૩૭૯, ૫૩૧-૨, ૫૭૨, ૬૯૮ નરપતિજયચર્યા (સ્વરોદય) ૪૮૧ નલચંપૂ ઔર ટીકાકાર મહો. ગુણવિનય એક અધ્ય. ૮૬૫ નલચંપૂ (દમયંતી કથા) વૃત્તિ ટપ નલવિલાસ નાટક ટિ, ૩૫૭-૮, ૪૬૫ નલાયન (કુબેરપુરાણ) ૯૦૩ નવ્યકર્મ ગ્રંથ ૫૮૩ નવ્યક્ષેત્ર સમાસ ૩૦ નવગ્રંથી ૯૪૫ નવતત્ત્વ (ગાથામાં) ૬૫૦ નવતત્ત્વ પ્રકરણ ૨૮૨ નવતત્ત્વ પ્રકરણ પર અવસૂરિ ૬૫૩, ૬૭૨ નવતત્ત્વ પ્રકરણ ૫૨ ટિપ્પન ૯૬૯ Page #726 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ જૈન સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થો, હિંદી-ગુજરાતી કૃતિ નવતત્ત્વ વિવરણ ૬૮૨ નવતત્ત્વ વૃત્તિ ૩૩૧, ૮૬૪ નવપદ બૃહદ્ વૃત્તિ ૩૩૧ નવપદ લઘુવૃત્તિ ૨૮૨, ૧૯૭, ૩૩૧ નાગપરિજ્ઞા ૩૫ નાટયદર્પણ ૪૬૪, ટિ. ૩૫૭ નાટયદર્પણ વિવૃત્તિ પૃ. ૨૧૫, ૪૬૩-૪ નાણપંચમી કહા ૨૫૬ નાભેય નેમિઢિસંધાન કાવ્ય ૩૨૧ નામકોશ ૮૮૪ નારચંદ્ર જ્યોતિષ સાર (જ્યો.) ૫૫૭ નિઘંટુ શેષ ૪૪૨ નિમિરાજ કાવ્ય ૧૦૩૦ નિર્ણયપ્રભાકર (સં. ગદ્ય) ૯૯૫ નિર્ભયભીય વ્યયોગ ૪૬૩, ૬૫, ૫૮૫ નિર્વાણકલિકા ૧૫૦ નિર્વાણ લીલાવતી કથા ૨૮૪ નિયવિસોહી-નરકવિશુદ્ધિ ૩૪ નિરયાવલિકા ૩૫, ૭૦ નિરયાવલિકા ટીકા ટિ, ૫૭ નિરયાવલિકા સૂત્રો ૮૫, ૬૫૫ નિરયાવલિકા સૂત્રો પર વૃત્તિ ૩૩૫ નિરૂક્ત ટિ. ૧૩૩ નિશીથવિશેષ ચૂર્ણ ૨૧૧ નિશીથ સૂત્ર ચૂર્ણિ ટિ. ૨૭, ૧૪૪, ૧૪૫, ૧૭૨, ૨૧૧, ટિ. ૧૬૬, ૨૯૮, ૫૬૦, ૭૫૯ નિશીશ સૂત્ર ચૂર્ણિ ૫૨ વિંશોદેશક વ્યાખ્યા ૩૩૫ નીતિધનદ-નીતિશતક ૭૦૫ નેમિ ચરિત ટિ. ૪૫૫ નેમિચરિત્ર ૩૪૧, ટિ. ૩૪૧ ટિ. ૩૬૬ નેમિચરિત્ર મહાકાવ્ય ૨૯૨ નેમિદૂત ટીકા ૮૬૫ નેમિનાથ ચરિત્ર (પ્ર.) ૪૮૩ નેમિનાથ ચરિત (સં.) ૫૫૩ નેમિનાથનું ચરિત્ર ૫૫૩, ૬૨૯, ૭૦૪, ૭૭૮, ૮૭૬ નેમિનાથ મહાકાવ્ય ૬૯૦ નેમિનાહરિય ૩૯૭ નેમિનિર્વાણ કાવ્ય ટિ. ૨૬૩ ૬૦૧ નેમિસ્તવ ૪૬૫ નૈષધકાવ્ય પર ટીકા ૩૩૪, ટિ. ૨૭૪, ૬૩૪, ૭૪૮, ૮૮૦ પ્રકરણો પૃ. ૯૨ પ્રકીર્ણક સાહિત્ય એક અવલોકન ટિ. ૬૭ પ્રકીર્ણકો-પયન્ના ૩૫, ૧૦૩-૧૭, ૧૨૬-૭ જુઓ પયજ્ઞા પ્રજ્ઞાપના સૂત્ર ટિ. ૨૭, ૩૩, ૬૪-૫, ૧૪૭, ટિ. ૧૧૩ પ્રજ્ઞાપના અવસૂર્ણિ ૬૫૩ પ્રજ્ઞાપનાશરીરપદ ચૂર્ણિ ૨૧૧ પ્રજ્ઞાપના ટીકા ટિ. ૫૪, પૃ. ૪૯, ૧૪૭, ૩૮૯ પ્રજ્ઞાપના પ્રદેશ વ્યાખ્યા ૨૧૭ પ્રજ્ઞાપના વૃત્તિ ૨૯૩, ૩૮૯ પ્રત્યાખ્યાન ભાષ્ય ૫૮૩ પ્રત્યાખ્યાનવાદ પૂર્વ ૨૧ પ્રત્યાખ્યાન વિવરણ ૬૭૬ પ્રત્યેકબુધ ચરિત્ર (પ્રા.) ૬૩૪ પ્રત્યેકબુધ ચરિત (સં.) ૫૮૮ પ્રત્યેકબુધ ચરિત ૪૯૫ પ્રતિક્રમણ સૂત્ર ૫૨ અવચૂર્ણિ ૬૫૩ પ્રતિક્રમણ સૂત્ર વિધિ ૬૭૬, ૬૮૯ પ્રતિમાશતક લઘુ ટીક ૯૪૧, ૯૬૮ પ્રતિમા શતક સટીક પૃ. ૪૧૩, ૯૨૯, ૯૪૨, ટિ. ૫૩૫ પ્રતિમા ગૂ. ભા. સહિત ૯૪૨ પ્રતિમાસ્થાપન ન્યાય ૯૪૨ પ્રતિમાલેખેખના કુલક ૮૫૫, ૬૯૪ પ્રતિષ્ઠા કલ્પ ૨૨૧, ૩૩૫ પ્રતિષ્ઠા કલ્પ ૮૫૮ પ્રથમાનુયોગ ૨૧, ૧૪૪ પ્રદ્યુમ્ન ચરિત કાવ્ય ૮૮૦ પ્રદ્યુમ્ન ચરિત્ર ૮૬૧ પ્રબુધ રૌહિણેય નાટક ૪૬૯ પ્રબોધ વાદસ્થલ ૪૮૨ પ્રબોધચંદ્રદય વૃત્તિ ૭૭૯ પ્રબોધચિંતામણી (સં.) ૭૧૨, ૮૫૬ પ્રમાણનયતત્ત્વાલંકા૨ ૩૪૫, ૪૪૮ Page #727 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પ્રમાણનયટીકા (સ્યાદવારત્નાકર) ૩૪૪ પ્રાકૃત ચૂર્ણિઓ ૨૧૯ પ્રમાણપ્રકાશ ૪૮૯ પ્રાકૃત છંદઃ કોશપર સં. ટીકા ૮૫૭ પ્રમાણપ્રકાશ સવૃત્તિ ૮૬૦ પ્રાકૃત દીપિકા-પ્રાકૃતપ્રબોધ પપ૭, ટિ. ૪00 પ્રમાણમીમાંસા ૪૪૬, ૪૫૦ પ્રાકૃતભાષાની ઉપયોગિતા પ૯૦ પ્રમાણમીમાંસા વૃત્તિ ૪૪૬, ટિ. ૩૪૭-૯ પ્રાકૃતલક્ષણ ૨૦૫ પ્રમાણલક્ષણ સવૃત્તિ ૨૮૪, ટિ. ૨૨૧ પ્રાકૃતવિજ્ઞાન પાઠમાળા ૯૮૯ પ્રમાણ સુંદર ટિ. ૪૮૮ પ્રાકૃત વ્યાકરણ ૪૩૩, ટિ. ૩૪૦, ૪૩૪-૯, ૭૮ પ્રમાણરહસ્ય ૯૩૨, ૯૪૪ પ્રાકૃત વ્યાકરણ વિવૃત્તિ ૧૦૦૩ પ્રમાદાપ્રમાદ ૩૨ પ્રાકૃત શબ્દ સમુચ્ચય ૭૫૮ પ્રમેયકમલ માસ્તંડ (દિ. ન્યાય ગ્રંથ) ૨૬૪ પ્રાણાયુ પૂર્વ ર૧ પ્રમેયરત્નકોશ ૨૯૯, ટિ. ૨૪૩ પ્રભાતિક સ્તુતિ ૩૩૪ પ્રમેયરત્નમંજૂષા' નામની વૃત્તિ ૮૬૮ પ્રાભૂતો ૨૭, ટિ. ૩૫ પ્રવ્રજ્યાવિધાન પ્રકરણ ૫૯૫, ટિ. ૪૧૬ પ્રિયંકર નૃપકથા ટિ. ૩૩ પ્રવચનપરીક્ષા ૩૭૩, ૪૨૦, ૮૫ર પઉમ ચરિયું (પ્રા.) ૧૨૩, ૧૭૩, ટિ. ૧૦૭૬, ૩૬૩, ૧૦૭૯ પ્રવચનસાર ૮૯૦ પંક્તિપતાકા ૯૬૯ પ્રવચનસારોદ્ધાર ટિ. ૪, ૧૧૦૮ પચ્ચખાણ સરૂપ (પ્રત્યાખ્યાન સ્વરૂપ) ૩૩૮ પ્રવચનસારોદ્ધાર ટીકા વૃત્તિ ટિ. ૨૫, ૨૯૭, ૩૪૭, ૪૨૯, પંચકલ્પ ૯૩, ૧૦૧ ટિ. ૨૦૦, ટિ, ૨૦૬ પંચકલ્પ ચૂર્ણિ ૨૧૧, ૬૭૦ પ્રવચનસારોદ્ધાર વિષમ વ્યાખ્યા ૩પ૧, ૪૯૧ પંચકલ્પ ભાષ્ય પૃ. ૨૧, ૬૭૦ પ્રશ્નપ્રકાશ ૧૫૦ પંચકલ્પ મહાભાષ્ય ૨૦૩ પ્રશ્નપદ્ધતિ ટિ. ૧૩૨ પંચગ્રંથી વ્યાકરણ ૨૮૪ પ્રશ્નવ્યાકરણ (વિષયો) ૨૦ (૧૦) પંચતંત્ર (પંચાખ્યાન) ૪૯૨, ૮૫૪ પ્રશ્નવ્યાકરણ પ૭, ટિ. ૪૯ પંચતીર્થ સ્તુતિ ૯૫૩ પ્રશ્નવ્યાકરણ પર ટીકા ૯૬૫ પંચદંડાત્મક વિક્રમ ચરિત્ર ટિ. પ૨૩ પ્રશ્નવ્યાકરણ વૃત્તિ ૨૯૩ પંચદંડાતપત્ર છત્ર પ્રબંધ ૬૮૭, ટિ. પર૩ પ્રશ્નવ્યાકરણ સટીક અને બાલા. સહિત ૧૦૫૧-૩ પંચ નિયંઠી-પંચનિગ્રંથ ૧૨૧ પ્રશ્નશતક પ૯૪ પંચપ્રસ્થન્યાયતર્ક વ્યાખ્યા-ન્યાયાલંકાર ટિપ્પન ૫૮૯ પ્રશ્નસુંદરી ૯૫૭ પંચ પરમેષ્ટિ સ્તવ ૬૦૪ પ્રશ્નોત્તર કાવ્યની વૃત્તિ ૮૬૨ પંચમી કથા ૯૫૪ પ્રશ્નોત્તરરત્નમાલા'વૃત્તિ ટિ. ૨૭૦, ૪૮૭, ૬૪૪, ૬૪૯ પંચલિંગી ૨૨૧ પ્રશ્નોત્તર શતક ૯૯૫ પંચલિંગી પ્રકરણ ૨૮૪ પ્રશ્નોત્તર સંગ્રહ રત્નાકર ૮૭૫ પંચલિંગી પ્રકરણ પર વિવરણ ૪૮૨, ૫૬૭ પ્રશ્નોત્તર સમુચ્ચય ૮૬૭ પંચવર્ગ પરિવાર નામમાલા (કોશ) ૩૧૮ પ્રશમરતિ ૧૪૯ પંચવસ્તુપૃ. ૭૩, ૨૧૭, ટિ. ૧પ૯ પ્રશમરતિ ટીકા પૃ. ૬૮ ટિ. ૯૧ પંચસ્થાનક ૧૨૧ પ્રશમરતિ વૃત્તિ ૩૪૭ પંચસંગ્રહ ૧૯૩, ૨૨૧, ૩૮૯ Page #728 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ જૈન સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થો, હિંદી-ગુજરાતી કૃતિ પંચસંગ્રહ ટીકા ટિ. ૧૨૯ પંચસંગ્રહ વૃત્તિ ૩૮૯ પંચાખ્યાન (પંચતંત્ર) ૪૯૨, ૯૫૪ પંચાશક ૨૧૭ પંચાશક ચૂર્ણિ ૩૩૮ પંચાશક વૃત્તિ ૨૯૩, ૩૯૨૬ પદ્મચરિયું (પ્રા.) ટિ. ૫૨૩ જુઓ પઉમચરિય પદ્મચરિત (રામ ચરિત્ર) ૧૮૯, ૮૯૯ પદ્મપ્રભ ચરિત્ર ૪૮૯ પદ્મપ્રભ ચરિત્ર (પ્રા.) ૪૯૨ પદ્મપુરાણ (દિ.) ૨૩૭ પદ્માનંદ કાવ્ય ૫૪૪, ટિ. ૩૯૩ પદ્માવત્યષ્ટક સવૃત્તિ ૩૩૫ પદ્માવતી સ્તોત્રાંતર્ગત કાવય વૃત્તિ ૯૫૬ પદવ્યવસ્થા ૮૮૫ પદવ્યવસ્થા પર ટીકા ૮૮૫ પન્નવણા (પ્રજ્ઞાપના) ટીકા અને બાલા. સહિત ૧૦૫૨ પયન્ના જીઓ પ્રકીર્ણકો પર્યંતારાધના ૧૨૬ પર્યુષણા કલ્પ ટિ. ૬૯, ૧૧૮, ૫૮૫, ૬૫૫ પર્યુષણા શતક સવૃત્તિ ૮૫૩ પર્વરતાવલી કથા ૬૯૮૫ પરબ્રહ્મોત્થાપન સ્થલ ૬૭૬ પરમ જ્યોતિઃ પંચવિંતિકા ૯૪૨ પરલોકસિદ્ધિ ૨૨૧ ૫૨ સમયસાર વિચાર સંગ્રહ ૯૯૪ પરિકર્મ ૨૧ પાઇઅ-સદ-મહણવો (પ્રકૃત શબ્દ મહાવર્ણ) ૪૭૮, ૧૧૮૯ ‘પાઇય’ (પ્રાકૃતમાં) ટીકા ૨૮૦ પાઇય લચ્છી નામમાલા (પ્રાકૃત કોશ) ૨૭૨ ટિ.૨૦૮ પાક્ષિક સપ્તતિ પર ટીકા ૪૮૪ પાક્ષિક પ્રતિક્રમણની ચૂર્ણિ ૫૬૦ પાક્ષિક પ્રતિક્રમણની વૃત્તિ ૫૬૦ પાક્ષિક વૃત્તિ ૫૮૪ પાક્ષિકસત્તરી (પ્રા.) ૬૭૫ પાક્ષિક સૂત્ર પૃ. ૨૬, ૧૨૦-૫, ૫૬૦ પાક્ષિક અવસૂરિ ૫૬૨ પાક્ષિક ટીકા ટિ. ૭૧ પાક્ષિક વૃત્તિ ૩૩૮ પાંડવ ચરિત્ર ૮૬૯, ૮૯૯ પાંડિત્યદર્પણ ૯૬૪ પાર્શ્વચરિત ૪૯૨, ટિ. ૩૧૬, ૫૬૨, ટિ. ૪૮૯ પાર્શ્વનાથ કાવ્ય ટિ. ૪૮૮ પાર્શ્વનાથ ચરિત ૧૬૫, ૨૬૩, ટિ. ૨૦૦, ટિ. ૨૦૫, ૮૫૯ પાર્શ્વનાથ ચરિત (પ્રા.) ૩૨૪ પાર્શ્વનાથ ચરિત (ભાવદેવનું) ૬૪૫ પાર્શ્વનાથચરિત્રાદિ ૨૦ પ્રબંધ ૫૬૪ પાર્થસ્તવ ૫૬૯, ૬૦૪ પાર્શ્વનાથ સ્તુતિ ૩૦૦ પિંગલસાર વૃત્તિ ૮૫૧ પિંડનિર્યુક્તિ ૨૬ પિંડ નિર્યુક્તિ ટીકા રૃ. ૨૧, ૮૯, ટિ. ૬૧, ૨૯૨ પિંડ નિર્યુતિ વૃત્તિ ૨૨૧, ૩૨૫, ૩૮૯ પિંડ નિર્યુક્તિ દીપિકા ૬૮૨ પિંડ નિર્યુક્તિ લઘુવૃત્તિ ૬૭૦ પિંડ નિર્યુક્તિ વૃત્તિ (મલયગિરીય) ૬૭૦ પિંડ નિર્યુક્તિ વૃત્તિ ૭૪૫ ૬૦૩ પિંડવિશુદ્ધિ ૧૨૬ પિંડવિશુદ્ધિ પ્રકરણ ૩૧૫, ૬૩૮ પિંડવિશુદ્ધિ વૃત્તિ ૩૩૫, ૩૩૮ પિંડવિશુદ્ધિ દીપિકા ૫૭૦, ૮૫૬ પુંડરીક ચરિત્ર ટિ. ૨૭૦, ૬૩૦ પુણ્યસાગર કથાનક ૫૯૮ પુદ્ગલ ભંગ વિવૃત્તિ ૮૭૯ પુષ્પચૂડ-પુષ્પચૂલિકા ૩૫, ૭૩ પુષ્પચૂડા-પુષ્પટીકા ટિ. ૫૭ પુષ્પમાલા પર અવસૂરિ ૬૫૦ પુષ્પમાલા પર વૃત્તિ ૭૫૦ પુષ્પાવતી કથા (પ્રા.) ૩૫૫ પુષ્પિતા-પુષ્પિકા ૩૫, ૭૨ પુષ્પિતા-પુષ્પિકા ટીકા ટિ. ૫૭ પૂજાપ્રકરણ ૧૪૯ Page #729 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ પૂર્વ ૨૧ પૂર્વની ભાષા ૨૨, ટિ. ૨૯ પૃથ્વીચંદ્ર ચરિત્ર (સં.) ૯૯૫ પૃથ્વીચંદ્ર ચરિત્ર (સંકેત) ૩૨૭ પૃથ્વીચંદ્રમહર્ષિ ચરિત ૭૫૧, ૭૫૪ પૌષધ પ્રકરણ સટીક ૮૬૩ પૌષધવિધિ પ્રકરણ ૩૧૫, ૮૪૪ પૌષધષત્રિંશિકા (સ્વોપજ્ઞ) ૮૬૩ પૌરૂષી મંડલ ૩૪ બ્રહ્મબોધ ૯૫૭ બંધસ્વામિત્વ (નય) સટીક ૫૮૩ બંધહેતૂદય ત્રિભંગી (કર્મગ્રંથીય) ૭૬૦ બંધોદય સત્ત પ્રકરણ સાવસૂરિ ૮૫૫ બલિનરેંદ્ર કથા ૭૫૭ બાલભારત મહાકાવ્ય ૫૪૪ બાલશિક્ષા ૬૦૯ ‘બાલાવબોધ’વૃત્તિ ૬૫૧ ‘બાલાવબોધિની’નામની ટીકા ૮૫૬ બાહુબલિચિરત ૪૭૪ બિન્દુસાર પૂર્વ ૨૧ ‘બુદ્ધિસાગર’ (વ્યા.) ૨૮૪, ૨૯૩ બુદ્ધિસાગર ગ્રંથ ૭૫૨ બૃહચ્છાન્તિ સ્તોત્ર પર ટકા ૮૭૨ બૃહત્ ક્ષેત્ર સમાસ ૨૦૬, ૫૬૦ બૃહત્કલ્પ ૨૬, ૯૩, ૯૮-૯ બૃહત્કલ્પ ટીકા રૃ. ૨૧, ૩૮૯, પૃ.૨૨૭ બૃહત્કલ્પ વૃત્તિ ૫૯૮, ૬૭૦ બૃહત્કલ્પ પીઠિકા ૬૩૪ બૃહત્કલ્પ પ્રસ્તાવના ૨૦૯ બૃહત્સર્વમાલા ૮૮૩ બૃહસ્વયંભૂ સ્તોત્ર ૧૦૮૫ બૃહત્ સંગ્રહણી વૃત્તિ ૩૬૦ બૃહન્ત્યાસ (વ્યા.) ૪૩૩ બૃહન્મિથ્યાત્વ મંડન ૨૨૧ બોટિક પ્રતિષેધ ૨૨૧ બોધ દિપીકા ટિ. ૪૧૯ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ભક્ત પરિજ્ઞા ૧૦૬ ભક્તપરિશા પર અવસૂરિ ૬૭૨ ભક્તામર સ્તોત્ર ૨૦૪, ૮૮૫ ભક્તામર સ્તોત્ર પર ટીકટિ.૪૯૬,૬૮૧,૮૭૮,૮૮૦,૯૫૪ ભક્તમર સ્તોત્ર વૃત્તિ ૬૪૭ ભક્તામર સમસ્ય પત્તિ (નેમિભક્તામર) સ્ત. સટીક ૯૬૮ ભગવતી આરાધના (દિ.) ૧૬૫ ભગવતીચૂર્ણિ ૨૧૧ ભગવતી દ્વિતીય શતક વૃત્તિ ૩૮૯ ભગવતી સૂત્ર ટિ. ૨૭, ૫૦-૧, ટિ. ૪૪, ૨૨૭, ૫૬૩, ૫૮૧, ૭૦૬, ૭૫૩, ૧૦૬૫, ૧૦૭૩ ભગવતીના વિષયો ૨૦ (૫) ભગવતી વિવરણ ૩૬૦ ભગવતી વૃત્તિ ૨૯૩, ૬૭૦ ભયહરસ્તોત્ર ૫૨ વૃત્તિ ૬૦૪ ભરતેશ્વર બાહુબલી વૃત્તિ ટિ. ૩૬, ૬૮૮ ભવભાવના સૂત્ર ૩૪૧, ૫૮૫ ભવિક પ્રકર ૮૮૨ ભવિષ્યદત્ત કથા (પ્રા.) ૨૫૮, ૯૫૭ ભારતી સ્તવ ટિ, ૪૮૮ ભાવકર્મ પ્રક્રિયા ૬૫૧ વનાસાર ૫૮૭ ભાવપ્રકરણ સાવસૂરિ ૮૫૫ ભાવવિવેચન ૮૬૫ ભાવશતક ૮૬૪ ભાવસઋતિકા ૯૬૨ ભાવા૨િવા૨ણસ્તોત્ર ૩૧૫, ૭૪૮ ભાવારિવારણસ્તોત્ર ૫૨ વૃત્તિ ૬૯૫ ભાષારહસ્ય સટીક ૯૩૨, ૯૪૧ ભુવનદીપક (જ્યો.) ૩૯૯, ૫૬૯ ભુવનદીપક વૃત્તિ ટિ. ૩૨૧, ૫૯૪ ભુવનભાનુ ચરિત્ર (સં. ગદ્ય) ૭૫૭ ભુવનસુંદરી કથા ૨૫૫ ભુવનસુંદરી કથા (પ્રા.) ૬૩૦, ૬૩૪, ૬૩૯ ભોજપ્રબંધ ૭૫૨, ૭૫૩ ભોજ વ્યાકરણ ૯૬૦ Page #730 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ જૈન સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્યો, હિંદી-ગુજરાતી કૃતિ ૬o૫ મંગલવાદ ૯૩૨, ૯૪૪ મહાવીર લવિંશિકા ૬૫૦ મંગલાષ્ટક પૃ. ૩૧ મહાવીરસ્તુતિ વૃત્તિ ૮૮૪ મંજરી” નામની ટીકા ૫૪૪ મહાવીરસ્તોત્ર-સ્તુતિ ૪૫૭-૮ મંડલપ્રકરણ સવૃત્તિ ૮૬૯ મહાસ્વપ્ન ભાવના ૩૬ મંડલપ્રવેશ ૩૪ મહિપાલ ચરિત ૬૮૬ મંડલવિચારક કુલક ૩૩૪ માતૃકા પ્રસાદ ૯૫૭ મહ જિણાંણ'ની પાંચ ગાથા પર ટીકા ૭૫૭ માનમુદ્રાભંજન નાટક ૪૦૧ મણિપતિ ચરિત્ર ૨૬૨ જુઓ મુનિ પતિ ચરિત્ર માર્ગ પરિશુદ્ધિ ૯૪૨ મધ્યાહ્ન વ્યાખ્યાન ૮૭૯ મિત્ર ચતુષ્ક કથા ૬૭૫ મંત્રરાજ રહસ્ય ૫૯૪ મિતભાષિણી વૃત્તિ ૮૬૫ મંત્રીઓ કૃત ગ્રં ૬૯૮ ‘મિતભાષિણી'નામની વૃત્તિ ૮૬૭ મનોરમા ચરિત્ર (પ્રા.) ૨૯૯ મુક્તાવબોધ ઔતિક ૬૫૮ મરણ વિભક્તિ ૩૪ મુગ્ધાવબોધ' નામની વૃત્તિ ૭૬૧ મરણ વિશુદ્ધિ ૩૪ મુણિસવયનિણંદચરિઉ ૩૩૯ મરણ સમાધિ ૧૧૪, ૧૧૬, ૧૨૬-૭ મુનિ પતિ ચરિત્ર ૨૨૧, ૨૨૯ જુઓ મણિપતિ ચરિત્ર મલ્લિકામકરન્દ પ્રકરણ ૪૬૫ મુનિપતિ ચરિત (પ્રા.) ૩૪૭, ૪૯૭ મલ્લિનાથ ચરિત્ર (પ્રા.) ૩૪૮, ૩૯૭ મુનિસુવ્રત ચરિત્ર (પ્રા.) ૩૦૮, ટિ. ૨૫૧, ટિ. ૨૫૭, મલ્લિનાથ ચરિત્ર પ૬૪ ૩૩૯, ૩પ૯, મહાકલ્પ ૩૪ મુનિસુવ્રત ચરિત્ર ટિ. ૩૨૧, ટિ. ૩૦૪, ટિ. ૨૮૭ મહાનિશથ ૧૭૩ મુનિસુવ્રત ચરિત (સં.) પ૬૯ મહાદેવ સ્તોત્ર ૪૫૩ મુનિસુવ્રત સ્તવ ૪૬૫, ૬૫૩ મહાદેવી-સારણી ટીકા ૮૮૮ મુષ્ટિ વ્યાકરણ ૩૮૯, ૪૨૩ મહાનિશીથ (સૂત્ર) ૩૫, ૯૩, ૧૦૨ મૂલ શુદ્ધિ પ્રકરણ ૫૯૫ મહા પ્રજ્ઞાપના ૩૪ મૂલ શુદ્ધિ ટીકા ૩૨૭ મહા પ્રત્યાખ્યાન ૩૪, ૧૧૨ મૂલાચાર (દિ.) ૨૨૭ મહાપુરૂષ ચરિત ૬૨૯ મૃગાવતી ચરિત્ર-ધર્મસારશાસ્ત્ર ૫૫૮ મહાપુરુષ ચરિય (પ્રા.) ૨૪૪ મેઘદૂત ટીકા ૪૯૦, ૬૫૧, ૭૪૮, ૭૫૪, ૮૮૯ મહાબલ મલયસંદરી ચરિત ૬૮૧ મેઘદૂત સમસ્યા લેખ પૃ. ૬૪૭, ૯૫ મહારિષિ કુલક ૩૨૯ મેઘમહોદય-વર્ષપ્રબોધ (.) ૯૫૬ મહા વિદ્યા ૬૭૭ મેઘાલ્યુદય કાવ્ય વૃત્તિ ૩૧૩ મહા વિદ્યા વૃત્તિ ૬૭૭ મેરૂત્રયોદશી વ્યાખ્યા ૯૯૪ મહા વિદ્યાપર વિવૃત્તિ અને તે પર ટિપ્પન ૬૭૭ મોક્ષપદેશ પંચાશિકા ૩૩૪ મહાવીર ગણધર કલ્પ ૬૦૨ મૌન એકાદશી કથા ૭૫૮, ૮૬૧, ૮૭૨, ૯૫૯ મહાવીર ચરિત ૩૬૫, ૬૩૪ યતિજીત કલ્પ ૧૨૦-૫, ૫૯૭ મહાવીર ચરિય (પ્રા.) ૨૯૭, ટિ. ૨૩૮, ૩૫૩ યતિજીત કલ્પ વૃત્તિ ૬૫૩ મહાવીર ચરિય સ્તોત્ર વૃત્તિ ૮૬૪ યતિદિનકૃત્ય ૨૨૧ Page #731 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ યતિદિનચર્યા ૬૪૫ યતિલક્ષણ સમુચ્ચય ૯૪૧ યદુવિલાસ નાટક ૪૬૫ યદુસુન્દરકાવ્ય ટિ. ૪૮૮ યંત્રરાજ ૬૪૭ યંત્રરાજ ટીકા ૬૪૭ યમકમય કાવ્યો ૩૧૩ યમક સ્તુતિઓ (અઠાવીસ) ૨૯૭ મક સ્તુતિઓ વૃત્તિ ૬૩૦ યશોધર ચરિત્ર ૨૨૧, ૨૨૯ યશોધર ચરિત ૮૬૦, ૯૯૪ યશોરાજી રાઝપદ્ધતિ (યો.) ૯૬૨ યાદવાલ્યુદય નાટક ૪૬૫ યુજ્યનુશાસન ૧૮૦, ૧૦૮૪ યુક્તિપ્રકાશ સટીક ૮૬૦ યુક્તિપ્રબોધ નાટક (પ્રા.) ટિ. ૫૦૮, ૯૫૭ યુક્તિપ્રબોધ ટીક ટિ. ૫૦૮, ૯૫૭ યુગાદિ દેવ દ્વાર્નાિશિકા ૪૬૫ યોગચિંતામણિ (વૈદક) ૮૭૨ યોગ દર્શન તથા યોગવિંશિકા ટિ. ૫૩૧, ટિ, પ૩૪ યોગદીપિકા'નામની ટીકા ૯૪૨ યોગદૃષ્ટિસમુચ્ચય ૨૨૭, ૨૨૮, ૨૯૮, ૯૩૪ યોગનિર્ણય ટિ. ૧૬૨ યોગબિંદુ પૃ. ૧૦૭, ૨૧૭, ટિ. ૧૬૧, ૨૨૮, ૯૩૪ યોગરત્નમાલા પર વૃત્તિ ૧૫૦, ૫૭૧ યોગરાવલી ૧૫૦ યોગવિધિ ૪૯૭ યોગવિંશતિ-વિંશિકા ૨૨૧, ૨૮૮, ટિ. ૩૫૩ યોગવિંશિકા ટીકા ૯૩૩, ૯૪૧ યોગશતક ૨૨૧, ૨૨૮ યોગશાસ્ત્ર ૩૮૮, ૪૩, ૪પ૧-૫, ૫૦૦, ૮૦૯, ૧૦૫૦ યોગશાસ્ત્રવૃત્તિ ૪૮૯, ૫૮૫ યોગસાર ૩૫૫ યોગસાર પરમ પ્રકાશ ૪૮૮ યોગસાહિત્ય ૨૨૮ યોનિ પ્રાભૃત ૧૨૬, ૧૭૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ રઘુવંશ ટીકા ટિ. ૫૧૩, ૭૪૮, ૮૬૪-૫, ૮૮૦, ૮૮૯ રઘુવિલાસ નાટક પૃ. ૨૧૫, ૪૬૩, ૪૬૫ રત્નચૂડ કથા (પ્રા.) ૨૯૭, ટિ. ૨૩૭, ૪00 રત્નત્રયકુલક ૩૩૪ રત્નપરીક્ષા ૬૩૦ રત્નમંજરી ચંપૂકથા ટિ. ૨૨૩ રત્નમાલા ૧૬૫ રત્નશ્રાવક પ્રબંધ ૬૪૨, ૭૬૦ રત્નશેખર કથા (પ્રા.) ૬૮૯ રત્નાકર પંચવિંશતિકા પર ટીકા ૮૭૦ “રત્નાકરાવતારિકા'નામની ટીકા ૩૯૨, ૪૮૩, ૬૪૨ રત્નાકરાવતારિકા” પર ટિપ્પન ૬૪૨, ટિ. ૪૩૨ “રત્નાકરાવતારિકા’ પર પંજિકા ૬૪૨, ૯૬૨ રત્નાવલિ'નામની ટકા ૪૪૨ રંભામંજરી નાટિકા પૃ. ૨૮૮, ટિ, ૪૩૭, ૬૫૪, ટિ. ૪૩૭ રમલશાસ્ત્ર ૯૫૬ રયણgયકુલ ૩૪૨ રાજપ્રશ્નીય ૩૮૯ રાજપ્રશ્નીય-રાયપાસેણી સૂત્રપર ટીકા ૮૬૯ જાઓ રાયપાસેણી વૃત્તિ ૬૭૦ રાજવાર્તિક (દિ.) ૧૬૫ રાઘવપાંડવીય ૭૪૮ રાઘવાળ્યુદય નાટક ૪૬૫ રામચરિત્ર ૮૬૯ રામચરિત્ર (પદ્મ ચરિત) ૮૯૯ રામશતક પ૩૫ રાયપટેણી-રાજપ્રશ્નીય ? સૂત્ર, ટિ. ૩૯, ૬૧ રાયપાસેણી-ટીકા ટિ, પ૨, ૩૮૯ રાયમલ્લાલ્યુદય કાવ્ય ટિ. ૪૮૮ રૂચિત દંડ જિનસ્તુતિ પર વૃત્તિ ૮પ૬, ૮૬૨ રૂદ્રાલંકાર ટિપ્પન ૬૮૩ રૂપકમાલા પર વૃત્તિ ૮૬૪ રૂપસેન ચરિત્ર ૮૬૧ રોહિણીમૃગાંક પ્રકરણ ૪૬૫ રોહિણેય કથાનક ૮૭૦ લમ્પંક' કાવ્ય પપ૩ Page #732 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ જૈન સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થો, હિંદી-ગુજરાતી કૃતિ લગ્નશુદ્ધિ (જ્યો.) ૨૨૧ લઘુ ક્ષેત્રસમાસ ૨૨૧ લઘુ ક્ષેત્રસમાસ વિવરણ ૬૪૮ લઘુ કલ્પ ભાષ્ય ૬૭૦ લઘુ ત્રિષષ્ઠિ ચરિત્ર ૯૫૪, ૯૫૭ લઘુ મહાવિદ્યા વિડંબન ૬૭૭ લઘુ વિધિપ્રપા ૯૯૪ લઘુ શાંતિસ્તવ પર ટીકા ૮૬૫ લઘુ સ્તવ ટીકા ૬૩૩ ‘લલિત વિસ્તરા’નામની ટીકા ૧૧૮, ટિ. ૧૯૩ ‘લલિત વિસ્તરા’ પ૨ વૃત્તિ ૧૯૮, ૨૧૭, ૨૫૦, ૩૫૦ ‘લલિત વિસ્તરા’વૃત્તિ પર પંજિકા ૩૩૩ વર્ગીચૂલિયા-વર્ગ ૩૫, ૧૨૬ વંકચૂલ પ્રબંધ ૬૪૨ વજ્જાલય (પ્રા.) ૬૩૩ વંદનક ૫૨ ચૂર્ણિ ૩૩૮ ‘વંદારૂ' વૃત્તિ ટિ. ૫૮ ‘વંદિત્તુ’ સૂત્ર ૧૨૦-૫ ‘વંદિત્તુ’ ચૂર્ણિ ટિ. ૭૨, ૫૮૫ વનમાલા નાટિક ૪૬૫ લિંગાનુશાસન ૪૩૩, ૪૪૫ લિંગાનુશાસન પ૨ વૃત્તિ ૮૭૧ ‘લીલાવતી’ નામની વૃત્તિ ૫૯૪ લીલાવતી સા૨ ૨૮૪ લોકતત્ત્વ નિર્ણય પૃ. ૧૦૭, ૨૧૭, ૨૩૨ લોકપ્રકાશ પૃ. ૪૯, ટિ. ૧૩૦, ૮૮૭, ૯૪૬-૭ લોકબિન્દુ ૨૨૧ વ્યતિરેક દ્વાત્રિંશિકા ૪૬૫ વ્યવહારકલ્પ ૨૨૧ વ્યવહાર સૂત્ર ૨૬, ૯૩, ૧૦૦, વ્યવહાર સૂત્ર ચૂર્ણિ ૧૪૪, ૨૧૧, ૬૭૦, ૬૯૬ વ્યવહાર સૂત્ર ટીકા ટિ. ૬૫, ૩૮૯, ૫૮૫ વ્યવહાર સૂત્ર નિર્યુક્તિ ૨૬ વ્યવહાર સૂત્ર ભાષ્ય ટિ. ૬૫, ૨૦૯, ૬૭૦ વ્યવહાર સૂત્ર વૃત્તિ ૬૭૦ વ્યાકરણ ૧૯૬, ટિ. ૧૩૩ વ્યાકરણ ચતુષ્કાવસૂરિ (વ્યા.) ૪૯૭, ૫૫૭ વ્યાખ્યાનદીપિકા ૬૭૭ વાદાનુશાસન ૪૪૫ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ-ભગવતી સૂત્ર ૫૮, ટિ. ૫૦ જાઓ ભગવતી વાદાર્થનિરૂપણ ૯૬૨ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ વિષયો ૨૦ (૧૧) વાયુષ્માદે ૯૪૫ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ વૃત્તિ ૨૯૩ વાસ્તુસાર ૬૩૦ વ્યુત્પત્તિ દીપિકા નામ વૃત્તિ ૭૬૨ ‘વ્યુત્પત્તિ રત્નાકર’ નામની વૃત્તિ ૮૮૬ વ્યુત્પત્તિવાદ ૯૩૨ વાસવદત્તાપર વૃત્તિ ૮૭૮ વાસુપૂજ્ય ચરિત ૪૯૯, ૬૦૧ વાસૌંતિકાદિ પ્રકરણ ૬૭૨ વનસ્પતિ સપ્તતિકા ૩૩૪ વર્ધમાન કલ્પ (મંત્ર) ૫૯૪ વર્ધમાન દ્વાત્રિંશિકા ૮૫૩ વર્ધમાન દેશના ૭૫૫ વર્ધમાન સ્વામી ચરિત્ર ૬૨૯ વર્ષપ્રબોધ-મેઘમહોદય )જ્યો.) ૯૫૬ વરદત્ત ગુણમંજરી કથા ૮૯૦ વરૂણોપપાત ૩૫ વસંતરાજ શકુન પર ટીકા ટિ. ૪૯૬, ૮૭૭, ટિ. ૫૨૦ વસુદેવ ચરિત (પ્રા.) ૨૬ ૬૦૭ વસુદેવહિંડી (પ્રા.) ૨૦૩, ૫૮૭, ટિ. ૫૨૩ વસુદેવહિંડી ભારતીય જીવન ઔર સંસ્કૃતિકી બૃહત્કથા ૨૦૩ વાક્યપ્રકાશ ઔકિતક ૭૪૯ વાક્યપ્રકાશ ટીકા ૭૬૦ વાક્યપ્રકાશ સાવસૂરિ ૮૮૯ વાગ્ભટાલંકાર ૩૨૦, ટિ. ૨૬૩, પૃ. ૧૬૫, ૩૮૩, ટિ. ૩૦૬ વાગ્ભટાલંકાર વૃત્તિ પૃ. ૧૬૫, ૬૯૪, ૮૫૧ ‘વાદમહાર્ણવ’-સજાતિ ટીકા ૨૬૪, ટિ. ૨૦૧, ૪૮૯ વાદમાલા ૯૪૪, ૯૪૫ વાદવિજય પ્રકરણ ૭૫૫ Page #733 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વિક્રમચરિત્ર પંચદંડકથા ૮૯૮ વિક્રમચરિત ૬૮૩, ટિ, ૪૫૨, ટિ. ૫૨૩ વિક્રમચરિત ટિ. ૧૦૫, ૬૮૭-૮, ટિ. ૫૨૩ વિક્રમાંકદેવ ચરિત ૩૦૦. વિક્રમાદિત્ય ચરિત્ર ટિ. ૧૦૬ વિપ્નવિનાશિ સ્તોત્ર (પ્રા.) ૩૧૭ વિચાર બિન્દુ ૯૪૫ વિચારરત્ન સંગ્રહ ૯૪૫ વિચારરત્નાકર ૮૬૭, ૧૦૬૫, ૧૧૬૮ વિચારરસાયન પ્રકરણ ૭૫૮ વિચારશ્રેણિ ટિ. ૩૭, ૩૮ વિચારશતક ૮૬૪ વિચારશતક બીજક ૯૯૪ વિચારષત્રિશિકા (દંડક ચતુર્વિશતિ) સટીક ૭૫૮ વિચારશસ્વિંશિકા પર અવચૂરિ ૯૬૨ વિચારષત્રિશિકા વૃત્તિ ૮૮૨ વિચારસતિકા ૬૫૧ વિચારસમતિકા વૃત્તિ ૮૬૯ વિચારસાર પ્રકરણ ટિ. ૧૩૪ વિચાર સૂત્ર ૬૩૦ વિચારામૃતસંગ્રહ ટિ. ૧૪૦ વિજયચંદ્ર ચરિત્ર (પ્રા.) ૨૯૮, ૩૫૦ વિજયદીપિકા'નામની ટીકા ૮૧૯, ૮૮૬ વિજ્યોલ્લાસ કાવ્ય ૯૪પ વિદ્યાચરણવિનિશ્ચય ૩૪ વિદ્યાનંદ વ્યાકરણ પ૯૦-૧ વિઘાનપ્રવાદ પૂર્વ ૨૧ વિદ્યાસાગર કથા ૭૪૭ વિદગ્ધમુખમંડન ટિ. ૩૦ વિધિ કૌમુદી વૃત્તિ ૬૭૯ વિધિપ્રપા પૃ. ૨૬૫, ૬૦૪, ૯૯૪ વિધિવાદ ૯૩૨, ૯૪૪ વિનયજનહિતા' ટીકા ૩૯ વિનયાંક'-કવિશિક્ષા પ૬૪ વિપાકસૂત્ર ૫૮, ૭૫૯ વિભ્રમ' નામની ટીકા (વ્યા.) ૬૦૪ વિમલનાથ ચરિત્ર ૭૧૯, ૭૫૧ વિલાસવતી ૪૦૧ વિવાહ ચૂલિકા ૩૫ વિવાહ પ્રજ્ઞપ્તિ-ભગવતી ૭૨૧ જાઓ ભગવતીસૂત્ર વિવેકમંજરી ૪૯૦, ૫૫૦ વિવેક વૃત્તિ ટિ. ૩૬૭, ૧૫૧ વિવેક' નામનું ટિપ્પણ ૪૪૩ વિવેકવિલસ ૪૯૬, ૫૪૫ વિવેકવિલાસ પર ટીકા ૮૭૭, ટિ. પ૧૯ વિશ્વ શ્રીધરેત્યાઘાષ્ટાદશાર ચક્રબંધસ્તવ ૬૫૩ વિશાલ લોચન' સ્તોત્ર વૃત્તિ ૫૭૦ વિશેષણવતી ૨૦૬, ૩૬૦, ૩૮૩ વિશેષ” નામની ચૂર્ણિ ૨૧૧ વિશેષાવશ્યક ભાષ્ય પૃ. ૧૦, ૧૨૮, ૨૦૬, ૨૦૮, ૨૪૪, ૨૯૮, ૩૪૧, ૬૯૨ વિશેષાવશ્યકવૃત્તિ ટિ. ૩૭, ૨૦૬, ૬૭૦ વિંશતિ સ્થાનક વિચારમૃત સંગ્રહ ૬૮૯ વિંશિકા (પ્રા.) ૩૧૭. વિષયનિનિગ્રહ કુલકપર વૃત્તિ ૬૦૦ વિસંવાદ શતક ૮૬૪ વિહારકલ્પ ૩૪ વીતરાગ શ્રુત ૩૪ વીતરાગ સ્તવ ૩૮૮ વીતરાગ સ્તોત્ર ૪૫૩ વીતરાગ સ્તોત્ર સ્તુતિ પૃ. ૧૯૪, ૪૨૬, ૪૨૮, ૪૩૦ વીતરાગ સ્તોત્ર પર અવચૂરિ ૭૪૯ વીર્યપ્રસાદ પૂર્વ ૨૧ વીરકલ્પ ૬૩૩ વીરચરિત્ર-મહાવીર ચરિત્ર ૨૮૪ વીરચરિત્ર (પ્રા.) ૨૯૭, ૩૨૪, ૩૫૩ વીરજિનસ્તુતિ સાવચૂરિ ૮૭૪ વીરસ્તવ ૧૧૩-૪, ૨૨૧ વીરસ્તોત્ર ૬૯૪ વીરાંગ' કાવ્ય ૫૪૪, ૬૫૪ વીરાંગ ચરિત (દિ.) ૨૩૭ વીરાંગદ કથા ૨૨૧, ૨૨૯ Page #734 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ જૈન સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થો, હિંદી-ગુજરાતી કૃતિ ૬૦૯ વસાય યંત્ર વિધિ ૯૫૬ શ્રાવક ધર્મવિધિ (સં.) સવૃત્તિ ૫૯૨ વૃત્તરત્નાકર ટકા ૫૯૬ શ્રાવક પ્રજ્ઞપ્તિ ૧૪૯, ૩૧૭ વૃત્તરત્નાકર પર વૃત્તિ ૮૬૪ શ્રાવક પ્રજ્ઞપ્તિ વૃત્તિ ૨૨૧ વૃદ્ધ ચતુઃ શરણ ૧૨૬ શ્રાવક પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ ૩૫૫, ટિ. ૨૭૫, ૩૪૯, વૃદ્ધ ચિંતામણી (વ્યા.) ૯૬૦ ૪૦૬, ૫૬૨ જાઓ શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ વૃદ્ધ પ્રસ્તાવોક્તિ રત્નાકર ૮૭૮ શ્રાવક પ્રાયશ્ચિત્ત સામાચાર વૃત્તિ પ૬૨ “વૃન્દાવન કાવ્યપર વૃત્તિ' ૩૧૩ શ્રાવક વિધિ (પ્રા.) ૨૭૯ વૃષ્ણિ દશા ૩૫, ૭૪ શ્રાવકનંદકારિણી'ટકા ૨૮૨ વૃષ્ણિ દશા ટીકા ટિ. પ૭ શ્રાવકાનુષ્ઠાન વિધિ ટિ. ૫૮ વેદ બાહ્યતા નિરાકરણ ૨૨૧ શ્રી” અંક કાવ્ય પ૬૩ વેદવાદ ૧૬૦ શ્રીધરકંદલી પંજિકા ૩૪૦, ૪૦૦, ૬૪૧, ટિ. ૪૩૨ વેદાંકુશ ૨૨૧ શ્રીધર ચરિત્ર (દુર્ગપદવ્યાખ્યા) ૬૮૧ વેદાન્ત નિર્ણય ૯૪૪ શ્રીપાલકથા (પ્રા.) ૬૪૮ જાઓ સિરિવાલ કહા વેલંધરોપપાત ૩૫ શ્રીપાલકથા (સં.) ૭૫૭. વૈદ્યક સારોદ્ધાર (વૈદ્યક) ૮૭૨ શ્રીપાલ ગોપાલ કથા ૬૭૮ વૈદ્યવલ્લભ (વૈદ્યક) ૯૬૩ શ્રીપાલ ચરિત્ર (સં.) ૭૫૧, ૯૬૫ વૈરાગ્ય ધનદ (વૈરાગ્ય શતક) ૭૦૫ શ્રીપાલ ચરિત્ર ૯૯૪ વૈરાગ્યરતિ ૯૪૪, ૯૪૫ શ્રીપાલ (સં. ગદ્ય) ૯૯૫ વૈરાગ્યશતક પર ટીકા ૮૬૫ શ્રીપાલ નાટકગત રસવતી વર્ણન ૭૫૪ વિરોચન પરાજય-મહાપ્રબંધ ૩૦૪, ૩૧૭ શ્રીમત ધર્મસ્તવ વૃત્તિ ૮૮૦ વૈશ્રમણોપપાત ૩૫ શ્રુત” ૧૯, ૧૧૧૦ શ્રાદ્ધગુણસંગ્રહ ૬૭૮ શ્રુત સાહિત્ય ૩૩-૩૮ શ્રાદ્ધગુણસંગ્રહ વિવરણ ૬૮૯ શ્રુતાસ્વાદ શિક્ષાત્કાર ૮૫૮ શ્રાદ્ધ જીતકલ્પ ૧૨૦-૫, ૫૯૭ શ્રેણિકચરિત્ર દ્વયાશ્રય કાવ્ય ૬૦૪ . શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર ૧૨૦-૧૨૫ શ્રેયાંસ ચરિત ૪૮૯, ૫૯૮ શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર ચૂર્ણિ ટિ. ૭૨, ૫૮૫ શ્રેયાંસનાથ ચરિત (પ્રા.) ૩૪૭ શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ ૬૭૭, ૬૭૯ જાઓ શકુન સારોદ્ધાર ૬૦૦ શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ શંખેશ્વર પાર્શ્વનાથ ખ૦ (સં.) ૯૬૩ શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ પર ભાષ્ય ૮૬૬ શઠ પ્રકરણ ૯૪૪ શ્રાદ્ધવિધિ ટિ, ૧૪૦ શત્રુજય કલ્પ કથા ૭૫૨ શ્રાદ્ધવિધિનિનિશ્ચય ૬૮૫ શત્રુજય કલ્પ વૃત્તિ ૬૮૮ શ્રાદ્ધવિધિ સવૃત્તિ ૬૭૯ શત્રુંજય દ્વાત્રિશિકા ૬૫૦ શ્રાવક-દિનકૃત્ય સવૃત્તિ ૫૮૩ શત્રુંજય માહાભ્ય ૧૮૬, ટિ. ૧૩૮, ૯૬૭, ૧૦૭૫ શ્રાવક ધર્મ તંત્ર ૨૨૧ શત્રુંજય માહાભ્યોલ્લેખ (સં. ગદ્ય) ૯૬૭ શ્રાવકધર્મવિધિ ૨૧૭, ટિ. ૧૫૫ શતક ચૂર્ણિ ૬૫૫ શ્રાવકવૃત્તિ ટિ. ૨૮૫ શતક ભાષ્ય ૬૫૧ Page #735 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧0 જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ શતક પાંચમો કર્મગ્રંથ ૧૯૨-૩, ૪૯૧, ટિ. ૪૧૪ શિવભદ્ર કાવ્યપર વૃત્તિ ૩૧૩ શતક પાંચમો પર ચૂર્ણિ ૫૮૩ શિલોંછ નામ કોશ પર ટીકા ૮૭૧ શતક પાંચમો પર વૃત્તિ ૩૪૧, ૪૯૧ શિશુપાલ વધ ૭૪૮ શતક (નવ્ય) સટીક ૫૮૩ શિશુ હિતષિણી' નામની ટીકા ટિ. ૭૪૮ શતપદી પ્રશ્નોત્તર પદ્ધતિ ૪૯૫, ૫૬૯ શિષ્યહિતાનામની ટીકા ટિ, ૫૮, ૫૬૧ શતાર્થકાવ્ય ટિ. ૩૧૫, ૪૦૯, પૃ. ૧૯૩ શીલતરંગિણી' નામની વૃત્તિ ૬૩૩ શતાર્થ વૃત્તિ ૮૫૧ શીલદૂત કાવ્ય ૬૮૬ શતાર્થી પર વૃત્તિ ૮૭૯ શીલપ્રકાશ-સ્થૂલિભદ્રચરિત્ર ૮૬O શબ્દકૌમુદી શ્લોકબદ્ધ ૧૦૦૩ શીલભાવના વૃત્તિ ૩૯૧ શબ્દપ્રભેદ (વ્યા.) પર વૃત્તિ ૮૭૧ શીલોપદેશમાલા ટીકા ૬૩૩ શબ્દરૂપ વાક્ય ટિ. ૪૯૪ શીલોપદેશમાલા ટીકા (ગુણવિનય) ૮૬૫ શબ્દલક્ષ્મ લક્ષણ ૨૮૪ શિલોપદેશમાલા વૃત્તિ ૬૪૩, ૬૪૯ શબ્દસિદ્ધિ વ્યાકરણ ૩૨૯ શુકરાજ કથા ૬૮૧ શબ્દસિદ્ધિ વ્યાકરણ વૃત્તિ ૫૮૫ શૃંગાર ધનદ (શતક) ૭૦પ શબ્દાનુશાસન (દેવાનંદીય) ૫૯૫, ટિ. ૪૧૮ શૃંગાર મંડન ૭૦૪ શબ્દાનુશાસન (મુષ્ટિ વ્યા.) ૩૮૯ શૃંગાર વૈરાય તરંગિણી ૫૯૭ શબ્દાનુશાસન (હેમ) ૪૪૩-૫ જુઓ અભિધાન ચિંતામણી શોકહક ઉપદેશકુલક ૩૩૪ શબ્દબ્રહ્મોલ્લાસ ૫૫૩ શોભનસ્તુતિ ૨૭૮ શબ્દાનુશાસન (હૈમ) વૃત્તિ ૬૩૪ શોભન ટીકા ૨૭૮, ટિ. ૨૧૫-૬ શસ્ત્ર પરિજ્ઞા વિવરણ ૧૬૭ શોભનસ્તુતિ પર વૃત્તિ ૮૭૬, ૮૭૮ શાંતરસભાવના ૬૭૫ ષટ વિંશજલ્પ વિચાર ૮૮૭. શાંતિકર સ્તવ-સ્તોત્ર ૬૭૪-૫ પશ્ચિંશત્ જલ્પ (સં. ગદ્ય) ૯૪૭ શાંતિનાથચરિત્ર (મુનિભદ્રીય) ટિ. ૪૧૭, ૬૪૨ પપુરુષચરિત્ર ૬૫૩ શાંતિનાથ ચરિત (સં.) ટિ. ૨૭૨, ૫૮૫, ૫૮૭, ૫૯૪, ૫ટ્રસ્થાનક પ્રકરણ ૨૮૪ ટિ. ૪૧૮, ૬૩૪ ષસ્થાનક ભાષ્ય ૨૯૩ શાંતિનાથ ચરિત ૫૬૨ ષસ્થાનક વૃત્તિ ૪૯૫, પ૬૭ શાંતિનાથ ચરિત્ર ૭૫૪, ૭૫૬ પદર્શન નિર્ણય ૬૫૧ શાંતિનાથ ચરિત્ર-નષધીય સમસ્યા ૯૫૩ પદર્શન સમુચ્ચય ૧૬૧, ૨૧૭, ટિ. ૨૬૦, ૬૪૨, શાંતિનાથ ચરિય (પ્રા.) ટિ. ૫૨, ૩૨૭, ૪૧૩, ૪૭૬ ૧૦૩૫ શારદા સ્તોત્ર ૬૦૪ પદર્શન સમુચ્ચ પર ટીકા ૬૭૨ શારદીય નામમાલ ૮૭૨ પદર્શન સૂત્ર ટીકા ૬૩૩ શાલિભદ્ર ચરિત ૫૯૭ ષડ્રદર્શન ૨૨૧ શાલિવાહન ચરિત ૭૫૪ પવિધાવશ્યક વિવરણ જાઓ આવશ્યક શાસ્ત્રવાર્તા સમુચ્ચય ૨૧૭, ટિ. ૧૬૦ પશીતિ ૩૧૫ જુઓ આગમિક વિચારસાર પ્રકરણ શાસ્ત્રવાર્તા સ. ટીકા ૨૬૬ પશીતિ પર ટિપ્પનક ૩૧૮, ૫૫૩ શાસ્ત્રવાર્તા વૃત્તિ પૃ. ૧૦૯, ૨૧૭, ૯૪૨ પશીતિ પર વૃત્તિ ૩૪૭, ૩૮૯, ૪૯૩ Page #736 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ જૈન સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થો, હિંદી-ગુજરાતી કૃતિ ષીતિ (ન) સટીક ૫૮૩ પડાવશ્યક વૃત્તિ ૬૭૯ બડાવશ્યક વાર્દિક ૭૫૩ પડાવશ્યક વ્યાખ્યા ૮૯૦ ષષ્ઠિશતક (પ્રા.) ૪૯૩ ષષ્ઠિશતક પર વૃત્તિ ૬૯૩, ૭૪૪, ૭૫૩ ષોડશક ૨૧૭, ૨૧૮ ષોડશક પર ટીકા ૯૩૩, ૯૪૨ ષોડશ શ્લોકી સવિવરણ ૮૫૩ ષષ્ટિશતક (પ્રા.) ૪૯૩ ષષ્ઠિશતક ૫૨ વૃત્તિ ૬૯૩, ૭૪૪, ૭૫૩ સ્તવન રત્ન ૯૬૨ સ્તવપરિજ્ઞા પદ્ધતિ ૯૪૩ સ્તુતિઓ ૪૮૯ સ્તુતિ ત્રિદશ તરંગિણી ૮૫૯ સ્તોત્રાણ-સ્તોત્રાવલિ ૯૪૩ સ્તોત્રાવલી ૯૪૫ સ્નાત્રપંચાશિકા ૯૯૩ ‘સ્નાતસ્યા’ સ્તુતિ ૪૬૮ સ્થાનય (ઠાણય) પ્રકરણ (પ્રા.) ૪૧૩ સ્થાનય (ઠાણય) વૃત્તિ ૩૨૭, ૪૧૩ સ્થાનાંગ-ઠાણાંગ ૨૦, ટિ. ૨૫, ટિ. ૨૭, ૩૨, ૪૭-૮, ટિ. ૪૨, ૨૨૭, ૫૬૩ સ્થનાંગના વિષયો ૨૦ (૨) સ્થાનાંગ પર દીપિકા ૮૭૩ સ્થાનાંગ પર વૃત્તિ ૨૯૩, ૬૭૦, ટિ. ૪૭૮, ૮૭૯ સ્થાનાંગ વૃત્તિગત ગાથાવૃત્તિ ૯૫૯ સ્થૂલભદ્ર ચરિત્ર ટિ. ૩૬, ૬૫૧, ૮૬૦ સ્મરણસ્તવ પર વૃત્તિ ૬૯૫ સાદ્યાન્ન ક્રિયા ૩૯૨ ક ‘સ્યાદ્વાદ કલ્પલતા' નામની ટીકા ૯૪૨ સ્યાદ્વાદ કલિકા સ્યાદ્વાદ દીપિકા ૬૪૨ સ્યાદ્વાદ કુચોઘ પરિહાર ૨૨૧ સ્યાદ્વાદ ભાષા ૮૭૫ સ્યાદ્વાદ મંજરી ૨૬૬, પૃ. ૧૯૩, ૪૪૯, ૯૩૦, ૧૧૦૮ સ્યાદ્વાદ મંજરી પર વૃત્તિ ૯૪૩ ૬૧ ૧ સ્યાદ્વાદમંજૂષા નામની ટીકા ૯૪૩ સ્યાદ્વાદ મુક્તાવલી ૯૬૨ સ્યાદ્વાદ રત્નાકર ટિ. ૯૧, પૃ. ૭૩, પૃ. ૧૦૮, ૨૬૬, ૪૫૦, ૪૮૩ સંગ્રહણીવૃત્તિ ૨૨૧, ૩૮૯, ૩૯૨ ક સંગ્રહણીરત્ન (પ્રા.) ૩૫૯, ૫૮૫ સંગ્રહણીરત્ન વૃત્તિ ૩૭૦, ૫૬૦ સંગ્રહણી વૃત્તિ ૨૯૭ સંગીતમંડન ૭૦૪ સંગીતોપનિષત્ ૬૩૧ સંગીતોનિષત્ સાર ૬૩૧ સંઘપટ્ટક ૩૧૫-૬, ટિ. ૨૬૦ સંઘટીકા-બૃહદ્ વૃત્તિ ૪૮૨ સંઘપટ્ટક ૫૨ અવસૂરિ ૮૫૧ સંઘપટ્ટક પર ટીકા ૭૫૦, ૭૫૩ સંઘાચાર ભાષ્ય ૧૯૭ સટીકાઃચત્વાર-પ્રાચીનાઃ કર્મગ્રંથાઃ ટિ. ૧૨૯ સક્રિસય પ્રકરણ (પ્રા.) ૪૯૩ સજિયકપ્પો ૧૨૦ સત્કર્મ ૧૯૩ સત્તરી ૫૨ ટિપ્પનક ૩૧૮ સ્યાદ્વાદ ટીકા ૪૯૩ સ્યાદ્વાદ રહસ્ય (વાદ રહસ્ય) ૯૩૨, ૯૪૪, ૯૪૫ સ્વાદિશબ્દ સમુચ્ચય પર ટીકા ૭૫૪ સ્યાદિ સમુચ્ચય (વ્યા.) ૫૪૪ સ્વપ્નવિચાર ભાષ્ય ૫૬૭ સ્વપ્ન સપ્તતિકા વૃત્તિ પ૬૬ સ્વપ્નાષ્ટક વિચાર ૩૧૫ યંભૂ સ્તોત્ર ૧૮૦ સ્વર્ણસિદ્ધિ ગર્ભ મહાવીર જિનસ્તવ પર અવસૂરિ ૬૦૪ સ્વરોદય-નરપતિજયચર્ચા ૪૮૧ સ્વામિ સમંતભદ્ર ટિ. ૯૦ સકલૈશ્વર્ય સ્તોર સટીક ૧૦૦૩ સંકિત પચીસી (?) ૨૨૧ સંખિત્ત તરંગવઇકહા ૧૫૦ સંગ્રહણી ૫૮૫ Page #737 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ સત્યપ્રવાદ પૂર્વ ૨૧ સત્ય હરિશ્ચંદ્ર નાટક ૪૬૫ સદ્ગુરૂ પદ્ધતિ ટિ. ૨૫૦ સાવ શતક ૮૫૯ સંદેહ દોલાવલી (પ્રા.) ૩૧૭ સંદેહ દોલાવલી પર લઘુવૃત્તિ ૬૯૫ ‘સંદેહ વિષઔષધિ’-કલ્પસૂત્ર ટીકા ટિ, ૧૪૭, ૧૦૪ સંનમત્ ત્રિદશસ્તોત્ર ૭૪૯ સન્મતિ તર્ક સૂત્ર પૃ. ૭૪, ૧૫૬, ૧૮૦, ૨૬૭, ૬૭૬, ૯૭૦ સન્મતિ તર્ક ટીકા ૧૬૬, ૧૮૮, ૨૬૪, ૨૬૭ સન્મતિ તર્ક વૃત્તિ ૧૮૯ સન્મતિ પ્રકરણ ટીકા (મલ્લવાદી) ૧૮૯ સનત્ કુમાર ચક્રિચરિત મહાકાવ્ય ૫૬૭ સનત્ કુમાર ચરિત્ર (પ્રા.) ૩૯૩ સુમતિકા ૧૯૩, ટિ. ૪૧૪ સપ્તતિકા અવચૂર્ણિ ૬૭૨ સપ્તતિકા ટીકા ૩૮૯, ૫૮૩, ૬૭૨ સમતિભાષ્ય પર ટીકા ૬૫૧ સપ્તતિશતક સ્થાનક ૬૩૦ સપ્તતિ સ્થાનક વૃત્તિ ૮૭૬ સમૃદ્ધીપ-શબ્દાર્ણવ વ્યાકરણ ૮૮૪ સપ્તપદાર્થી પર ટીકા ૬૯૪ સપ્ત ‘સ્મરણ' (?) વૃત્તિ ૬૦૪ સપ્રસંધાન કાવ્ય ૪૪૧ સાસંધાન મહાકાવ્ય સટીક ૯૫૩ સપાદલક્ષ વ્યાકરણ ૩૦૯ 'સત્ય' શબ્દાર્થ સમુચ્ચય ૮૬૫ સંચંપા સિત૨ી ૨૨૧ સંબોધ પ્રકરણ ૧૯૧, ટિ. ૧૨૭, ટિ. ૧૫૧, ૨૧૭ સંબોધ-સત્તરી-સપ્તતિકા ટિ. ૧૩, ૨૧૭, ૨૨૧, ૬૪૮, ૬૫૦ સંબોધ સપ્તતિકા ાઓ સંબોધ સત્તરી ૬૪૮, ૬૫૦ સંભવનાથ ચરિત ૬૪૩ સમ્યકત્વ કૌમુદી ૬૭૬, ૭૫૮ સમ્યકત્વ કૌમુદી કથા ૭૪૭ સભ્યન્ય સાતિકા ૬૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સમ્યકત્વ સપ્તતિ વૃત્તિ ટિ. ૮૮, ૧૮૯, પૃ. ૧૩૮ સમ્યકત્વાલંકાર પટ સમ્યકત્વોત્પાદ વિધિ ૩૩૪ સમદર્શી આ. હિરભદ્ર ટિ. ૧૫૮ સમયસાર નાટક (પ્રા. દિ૦) ૮૪૯-૫૦ સમરાઈચ્ચ કહા (પ્રા.) ૧૯૮, ૨૧૫, ૨૧૭, ટિ. ૧૫૬૭, ટિ. ૧૫૯, ૨૨૯, ટિ. ૧૬૪, ૨૩૧, ૨૭૫, ૨૯૫, ૫૫, દિ. ૫૨૩, ૯૯૪, ૧૦૭૯ સમરાદિત્ય ચરિત ૨૭૫ જુઓ સમરાઇચ્ચ કહા સમરાદિત્ય સંક્ષેપ પૃ. ૭૪ પૃ. ૭૩, ૭૪, ૫૫૦, ૫૫૭, ૧૯૧, ૧૦૭૯ સમવસરણ રચના કલ્પ ૬૦૨ સમવાયાંગ ૪૯, ટિ. ૪૩, ૨૨૭ સમવાયાંગ વિષયો ૨૦ (૪) સમવાયાંગ વૃત્તિ ઢિ, ૨૬, ૧૪૦, ૨૯૩ સમવાયાંગ ટીકા અને બાલા, સહિત ૧૦૫૨ સમુત્થાન શ્રુત ૩૫ સર્વજ્ઞ ભક્તિ સ્તવ છૂ૦૪ સર્વજ્ઞતક વૃત્તિ ૮૫૩ સર્વાસિદ્ધિ પ્રકરણ ૨૨૧ સર્વસંગ્રહ પ્રકરણ (પ્રા.) ૧૦૦૩ સર્વસિદ્ધાન્ત વિષપદ પર્યાય ૩૩૫, ૬૭૦ ‘સર્વાધિષ્ઠાયિ’ (સ્મરણ) સ્તોત્ર (પ્રા.) ૩૧૭ ‘સર્વાર્થસિદ્ધિ' નામની વૃત્તિ ૭પ૬, ૯૭ર સંલેખના શ્રુત ૩૪ સંવાદસુંદરી ૮૬૪ સંવેગરંગશાલા ૨૯૪, ૩૨૪, ૩૧૫ સંસ્કૃત ટીકાઓ ૨૧૯ સંસ્કૃત નામમાલા ૨૭૨, ટિ. ૨૦૯ સંસ્કૃતાત્માનુશાસન ૨૨૧ સંસ્તારક પ્રકીર્ણક ૧૦૭ સંસ્તારક પ્રકીર્ણક પર અવસૂરિ ૬૭ર સંસક્ત નિર્યુક્તિ ૨૬ “સંસારદાંવા' સ્મૃતિ ૨૨૧ સાધારણ જિનસ્તવ સોળ ૪૫ સાધારણ જિનસ્તવ પર અવસૂરિ ૮૫૫, ૮૭૦ Page #738 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ૩ - પરિશિષ્ટ-૩ જૈન સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થો, હિંદી-ગુજરાતી કૃતિ સાધુ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ પ૬૨, ૬૦૪ સિદ્ધાન્ત વિચાર-સિદ્ધાન્તોદ્ધાર ૩૯૨ ક સામાચારી (તિલકાચાર્ય કૃત) ૬૫૫ સિદ્ધાન્તશતક ૯૬૯ સામાચારી ગ્રન્થ ૪૮૯ સિદ્ધાન્ત સ્તવ ૬૦૪, ૭૪૭ સામાચારી પ્રકરણ સટીક ૯૪૧ સિદ્ધાન્ત સ્તવ ટીકા ૭૪૭ સામાચારી શતક ટિ. ૧૩૦, ટિ. ૧૪૦, ૮૬૪, ૯૯૪ સિદ્ધાન્તાર્ણવ ૩૪૬ સામાન્ય ગુણોપદેશ કુલક ૩૩૪ સિદ્ધાન્તાલાપકોદ્ધાર ૬૫૩ સામુદ્રિક તિલક ટિ. ૨૩૩, ૩૯૫ સિદ્ધિવિનિશ્ચય ૧૬૫ સારસ્વત (વ્યા.) પર ટીકા ટિ. ૪૭૦, ૮૭૭, ૮૮૪ સિંદુર પ્રકરણ ટીકા ૭૪૮, ૭૫૦, ૮૭૨ સારસ્વત દીપિકા (વ્યા.) ૮૭૨ સિરિવાલ કહા-શ્રીપાલ કથા (પ્રા.) ૬૪૮ સારસ્વતમંડન (વ્યા.) ૭૦૪ સિંહાસન દ્વાત્રિશિકા ૬પ૩, ૬૮૭, ટિ. ૫૨૩ સારંગસાર વૃત્તિ ૮૭૪ સીમંધર સ્તુતિ ૬૭૫ સારોદ્ધાર” નામની વૃત્તિ ૮૭૧ સુખબોધ' નામની વૃત્તિ ૫૮૫ સિદ્ધજ્ઞાન-હસ્ત સંજીવન સટીક ૯૫૬ સુખબોધા સામાચારી ૩૩૫ સિદ્ધજયંતિ ૪૯૩, ૫૦૦ “સુખવબોધા' વૃત્તિ ૨૯૭, ૩૩૮ સિદ્ધજયંતિ વૃત્તિ ૪૯૩ સુખાવિબોધા' નામનું વિવરણ ૬૫૦ સિદ્ધપ્રાભૃત ૧૨૬, ૫૮૩ સુખાવબોધા” નામની વૃત્તિ ૮૮૨ સિદ્ધપ્રાભૃત વૃત્તિ ૬૫૫ સુગુરૂ પાતંત્ર્ય (પ્રા.) ૩૧૭, ટિ. ૨૬૧ સિદ્ધ પંચાશિકા પ૮૩ સુદર્શના ચરિત્ર (પ્રા.) ૫૮૩ સિદ્ધચક્રમંત્રોદ્ધાર ૬૪૮ સુધાકલશ-સુભાષિત કોશ ૩૫૮, ૪૭૬ સિદ્ધચયંત્રોદ્ધાર ટીકા ૮૫૭ સુપાસનાહ ચરિત (પ્રા.) ૩૫૮, ૪૭૬ સિદ્ધયોગ માલા ૨૫૩ સુબોધિકા-કલ્પસૂત્ર ટીકા ટિ. ૧૩૧ જાઓ કલ્પસૂત્રબોધિકા સિદ્ધરાજવર્ણન' ૩૬૨ “સુબોધિકા” નામની ટીકા (વ્યા.) ૮૫૭ સિદ્ધસહસ્રનામ ૯૪૫ “સુબોધિકા” નામની વૃત્તિ ૮૬૫ સિદ્ધસારસ્વત મંત્ર ૫૪૫, ૫૪૯ સુભાષિત રત્નસંદોહ (દિ.) ટિ. ૨૦૭ સિદ્ધહૈમ વ્યાકરણની ઉત્પત્તિ ૬૨૮ સુમતિનાથ ચરિત ટિ. ૩૧૫ સિદ્ધહેમ શબ્દાનુશાસન-સિદ્ધહેમ (વ્યા.) ૧૬૬, ટિ. ૧૨૪, સુમતિનાથ ચરિય (પ્રા.) ૪૦૯ ૧૮૯, પૃ. ૧૫૨, ટિ. ૪૧૪, ૪૧૭, ૪૨૩, ૩૩૧-૩, સુમતિ-સંભવ કાવ્ય ૭૫૫ ૪૩૦, ૪૩૨, ૬૭૨, ૯૫૫ સુમુખાદિ ચરિત્ર ૬૭૫ સિદ્ધમ-પાંચ અંગો ૧ મૂળ સૂત્રો, ૨ બૃહત્ અને લઘુ સુરપ્રિય ચરિત્ર ૯૬૦ વૃત્તિ, ૩ ધાતુ પારાયણ વૃત્તિ, ૪ ઊણાદિ સૂત્ર સવૃત્તિ સુરપ્રિય મુનિ કથા ૮૭૦ ૫ લિંગાનુશાસન સટીક ૪૩૩ સુરસુંદરી કહા (પ્રા.) ૨૮૪ સિદ્ધહૈમ વૃત્તિ ટિ. ૩૩૯ સુશ્રાદ્ધ કથા ૬પ૧ સિદ્ધાન્ત મંજરી ટીકા ૯૪૪ સુક્ત મુક્તાવલી પૃ. ૨૯૮, ટિ. ૫૦૬, ૮૫૯ સિદ્ધાન્ત તર્ક પરિષ્કાર ૯૪૪ સૂક્ત રત્નાવલી વૃત્તિ ૯૯૪ સિદ્ધાન્ત મંજરી ટીકા ૯૫૫ સૂક્તાવલી પ૪૪ સિદ્ધાન્ત રત્નાવલી ૯૯૫ સૂક્તિદ્વાત્રિશિકા પર વિવરણ ૮૬૮ Page #739 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ સૂક્તિમુક્તાવલી ૫૩૧ સૂક્તિમુક્તાવલી-સોમશતક-સિન્દુરપ્રકર ૪૦૯, ૮૫૦ સૂક્ષ્માર્થ સાર્ધશતક-સૂક્ષ્માર્થ વિચારસાર ચૂર્ણિ ૩૩૩ સૂક્ષ્માર્થસિદ્ધાન્ત વિચારસાર-સાર્ધશતક ૩૧૫ સૂક્ષ્માર્થસિદ્ધાન્ત વિચારસાર વૃત્તિ ૩૩૫, ૩૩૭ સૂત્ર ૨૧ -ચોરાસી ૧૨૯ -ત્રણ પ્રકારનું પૃ. ૪૯ સૂત્રકૃતાંગ ચૂર્ણિ ૨૦૯ સૂત્રકૃતાંગ-સૂયગડાંગ સૂત્ર ૪૩-૬, ટિ. ૪૧ સૂત્રકૃતાંગના વિષયો ૨૦ (૨) સૂત્રકૃતાંગ પર નિર્યુક્તિ ૨૬ સૂત્રકૃતાંગ વૃત્તિ ૨૪૪, ૫૮૫, ૬૫૪ સૂત્રકૃતાંગ સૂત્ર પર દીપિકા ૭૬૦, ૭૬૨ સૂયગડાંગ શ્રુત પૃ. ૪૫૨ સૂયગડાંગ-દીપિકા અને ટીકા સહિત ૧૦૪૯-૫૦ સૂયગડાંગ સૂત્ર ટીકા, દીપિકા, બાલા. સહિત ૧૦૫ર સૂર્યપ્રજ્ઞપ્તિ ૩૪, ૬૬, ૩૬૦ સૂર્યપ્રજ્ઞપ્તિ પર નિર્યુક્તિ ૨૬ સૂર્યપ્રજ્ઞપ્તિ પર ટીકા ટિ. ૫૫, ૩૮૯, ૬૭૮ સૂર્ય સહસ્ત્ર નામ' ૮૦૮, ટિ. ૪૯૬, ૮૭૭ સૂરિમંત્રકલ્પ સમુચ્ચય પ૯૪ સૂરિ મંત્ર પ્રદેશ વિવરણ ૬૦૪ સેટું અનિદ્ કારિકા વિવરણ (વ્યા.) ૮૭૨ સેનપ્રશ્ન ૮૭૫ સૌભાગ્ય પંચમી કથા ૮૭૦ હર્ષાક' ગ્રન્થો ૬૮૯ હરિભદ્ર સૂરિના ૧૪૪૪ પ્રકરણો ૨૧૫, ૨૧૭ હરિભદ્ર સૂરિનાં ગ્રન્થો ૨૧૭ હરિભદ્રાષ્ટક ૧૦૫૦ જુઓ અષ્ટક હરિવંશ ચરિય ટિ. ૧૦૭ હરિવંશ પુરાણ (દિ.) ૨૪૦ હસ્ત સંજીવન-સિદ્ધજ્ઞાન સટીક ૯૫૬ હસ્તિનાપુર સ્વ. ૬૦૨ હંસરાજ વત્સરાજ ચરિત્ર ૭૪૯ હિતોપદેશ કુલક ૩૩૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ હિતોપદેશમાલા વૃત્તિ-હિતોપદેશમાલા પ્રકરણ ૫૮૬ હિતાચરણ (પ્રા.) ૮૫૮ હીરપ્રશ્ન ૮૬૭ હુંડિકા ૮૬૫ હેતુબંડન પ્રકરણ ૭૫૫ હેમ અનેકાર્થ સંગ્રહ ૪૪૨ હેમ પ્રાકૃત વૃત્તિ ૭૬૨ હૈમી કૌમુદી (ચંદ્રપ્રભા વ્યા.) ૯૫૫ હૈમન્યાસ સારનો ઉદ્ધાર ૪૬૭ હૈમી નામમાલા બીજક ૮૭૫ હૈમી નામમાલા વૃત્તિ ૮૮૬ હમપ્રકાશ ૯૪૭ હૈમ બૃહદ્ વૃત્તિ ન્યાસ ૪૬૫ હૈમ બૃહન્ની દીપિકા ૬૩૦ હૈમ લઘુ પ્રક્રિયા સટીક ૯૪૭ હૈમ લઘુવૃત્તિ ૩૯૨ ક. ૪00 હૈમ વ્યાકરણ પર અવચૂરિ ૬૭૯, ૭૫૧ હૈમ વ્યાકરણ પર વૃત્તિ (ટુંઢિકા) ૬૯૭ હૈમ શબ્દપ્રક્રિયા ૯૫૭ હોલી રાજ:પર્વ કથા ૯૯૩ જેનકૃત અપભ્રંશ ગ્રન્થકૃતિ પરિશિષ્ટ ૪ની અનુક્રમણિકા અંતરંગ સંધિ ૪૭૮, ૬૩૪ અપભ્રંશકા જૈન સાહિત્ય ઔર જીવન મૂલ્ય ૪૭૮ અપભ્રંશ ભાષા ૨૦૫, ૨૫૯, ૨૯૬, ૪૩૩-૬ અપભ્રંશ કાવ્યત્રયી ટિ. ૨૬૧, ૪૭૮, ૧૬૭ અપભ્રંશ ભાષા ઔર સાહિત્ય કી શોધ પ્રવૃત્તિયાઁ ૪૭૮ અપભ્રંશ ભાષાના પાણિની ૪૭૦-૨ અપભ્રંશ ભાષાનું સાહિત્ય ૭૬૩, પૃ. ૨૨૦, ૩૩૩, ૭૬૩ અપભ્રંશ હિંદી કોશ ૪૭૪ આદિપુરાણ ૭૬૩ આરાધના ૪૭૫ ઉપદેશ રસાયન કાવ્ય ૩૧૭, ટિ. ૨૬૧, ૪૭૬, પ૬૭ ઉપદેશ રસાયન વિવરણ ૫૬૭ ઉપદેશ સંધિ ૭૦૭ ઋષભ ધવલ ૭૦૭ Page #740 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ જૈનકૃત અપભ્રંશ ગ્રન્થકૃતિ ૬ ૧૫. ઋષભ પંચ કલ્યાણક ૭૦૭ કથાકોશ ૪૭૫ કરકંડુ ચરિત્ર ૭૬૩ કારણ ગુણ ષોડશી ૭૬૩ કાલસ્વરૂપ કુલક ૩૧૭, ૪૭૬ કેશી ગોયમ સંધિ ૭૦૭ ગૌતમ સ્વામી ચરિત્ર ૬૦૬ ચંદખૂહ (ચંદ્રપ્રભ) ચરિત્ર ૭૬૩ ચર્ચરી કાવ્ય ૩૧૭, ટિ. ૨૬૧, ૪૭૬ ચર્ચરી વિવરણ પ૬૮ ચૂડામણિ ૧૦૩ ચરિંગ સંધિ ૫૦૪ ચૈત્ય પરિપાટી ૬૦૬ છકમ્યુવએસો ૫૦૩ જ્ઞાનપ્રકાશ ૬૦૬ જસદર ચરિઉ ૪૭૫ જંબૂ સ્વામી ચરિત્ર ૪૭૫ જિનપુરંદર કથા ૭૬૩ ણાય કુમાર ચરિઉ ૪૭૫ તિસટ્ટિ મહાપુરિસ ગુણાલંકાર ૪૭૫ ધ્યોનોપદેશ ૫૦૩ ધર્મચરિત ટિપ્પન ૫૦૩ ધર્માધર્મ વિચાર કુલક ૬૦૬ નર્મદાસુંદરી સંધિ ૬૦૬ નાગકુમાર ચરિત્ર ૪૭૫ નેમિનાથ ચરિત્ર ૩૯૭, ૫૦૩, ૧૦૭૯ નેમિનાથ ચરિય ૨૩૪, ૪૭૮ નેમિનાથ રાસ ૬૦૬ પ્રદ્યુમ્ન ચરિત્ર ૭૬૩ પઉમ ચરિય-રામાયણ ૪૭૪ પઉમસિરિ ચરિત્ર ૪૭૬ પંચમી કહા ૧૦૭૯ પરમાત્મ પ્રકાશ ૪૭૮ પાર્શ્વપુરાણ ૪૭૫ પાશેપઈ કહા ૭૬૩ પાસણાહ ચરિઉ ૪૭૫ ભવિષ્યદત્ત ચરિત્ર ૭૬૩ ભવિષ્યદત્ત કહા ટિ. ૧૪૩, ૨૫૮, ટિ. ૩૪૧-૨, ૪૭૪ ભાવના સંધિ ૫૦૪ મદન પરાજય ચરિઉ ૭૬૩ મદનરેખા સંધિ ૬૦૬ મલ્લિચરિત્ર ૬૦૬ મહાભારત ૪૭૨, ૪૭૪, ૫૩૧ મહાવીર ઉત્સાહ ૨૭૯, ૪૭પ મહાવીર ચરિત્ર ૫૦૩, ૭૦૮ મહેસર ચરિય ૭૬૩ માણિજ્ય પ્રસ્તારિકા પ્રતિબદ્ધરાસ ૪૭૬ મુનિચંદ્ર ગુરૂ સ્તુતિ ટિ. ૨૭૩, ૪૭૬ મુનિસુવ્રત જન્માભિષેક ૬૦૬ મૃગાપુત્ર કુલક ૭૦૮ યશોધર ચરિત્ર ૪૭૫, ૫૦૩ યુગાદિ જિન ચરિત્ર કુલ ૬૦૪ યોગસાર ૪૭૮ રત્નત્રયી ૭૬૩ રત્નપ્રભકૃત કુલકો ૪૭૮ રત્નમાલા ૭૬૩ રિકૃષ્ણમિચરિઉ ૪૭૪ રોહિણી વિધાન કથા ૭૬૩ વતાસર ૭૬૩ વજ સ્વામિ ચરિત્ર ૪૭૮ વયર સ્વામી ચરિત્ર ૬૦૬ વિલાસવઈ કથા ૨૯૫, ૪૭૬, ટિ. પર૩ વીરજિણિંદ ચરિઉ ૪૭૫ શ્રાવક વિધિ પ્રકરણ ૬૦૬ શ્રીપાલચરિત્ર ૭૬૩ શ્રેણિક ચરિત ૭૬૩ શીલ સંધિ ૭૦૭ ષટુ પંચાશદ્ દિકકુમારિકા અભિષેક ૬/૬ ષડ ધર્મોપદેશ ૭૬૩ સ્થૂલભદ્ર ફાગ ૬૦૬ સંદેશ રાસક ૪૭૬ સંધિકાવ્ય સમુચ્ચય ૪૭૮, ૬૭૬, ૭૦૭ Page #741 -------------------------------------------------------------------------- ________________ સમ્મત ગુણ નિહાણ ૭૬૩ સંયમમંજરી ૨૫૮, ૪૭પ સાવયધમદોહા ૪૭૮ સુઅંધ દસમી કહા ૭૬૩ સુદર્શન ચરિત ૪૭૫ સુભાષિત રત્નનિધિ ૫૦૩ તુલસા આખ્યાન ૪૭૬ સુલોચના ચરિઉ ૪૭૮ હરિવંશ પુરાણ ૪૭૪ ૫ જનકૃત ગુજરાતી-દેશી ભાષામાં ગ્રંથ કૃતિઓ વગેરેની અનુક્રમણિકા અગડદત્ત રાસ ૭૭૬ અજાપુત્ર ચો. ૭૭૬ અજાપુત્ર રાસ ૭૭૬ અજ્ઞાન તિમિર ભાસ્ક (હિ.) પૃ. ૬૮૪, ૧૦૦૫ અજિત શાંતિ સ્ત(જૂ. ગૂ) ૬૫૭ અંચલમત સ્વરૂપ વર્ણન (ગુ.) ૯૦૮ અંજના સુંદરી રાસ ટિ. ૨૧૯ અતિચાર (ગૂ. ગદ્ય) ૬૩૭ અધ્યાત્મ કલ્પદ્રુમ ચો. ૯૮૪ અધ્યામ કલ્પદ્રુમ પર બાળા અધ્યાત્મગીતા પર બાલા. ૯૯૯ અધ્યાત્મ બત્તીસી ૮૪૯-૫૦ અધ્યાત્મ બાવની ૯૦૭ અધ્યાત્મમત પરીક્ષા પર બાલા૦ ૯૭૨ અધ્યાત્મ રસિક પંડિત દેવચંદ્રજી' (લેખ) ૯૭૮ અધ્યાત્મસાર પર બાલા) ૯૯૯ અધ્યાત્મ સારોદ્ધાર-અધ્યાત્મસાર ૧૦૦૩, ૧૦૦૫ અંતરીક્ષ પાર્શ્વ સ્તવ (ગૂ) ૭૭૩ અનાગત ચોવીસી સ્તવન ૩૩૫ અનુભવ પ્રકાશ ૧૦૦૩ “અનેકાન્તની મર્યાદા' (લેખ) ટિ. ૫૬૧ અંબડ કથાનક ચો. ૯૦૩ અંબડક ચો. ૭૭૭, ૯૦૩ અંબડ રાસ ૭૮૧, ૯૯૮ અમરન વયરસેન ચો. ૭૭૭ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અદ્ધકથાનક (હિં.) ૮૫૦, ટિ. ૫૦૯ અશ્રુમતી નાટક ૧૦૨૩ અષ્ટપદી ૯૨૬, ૯૩૫-૬ અહિંસા અને અમારિ (લેખ) ૧૧૩૨ આગમસાર (ગૂ. ગદ્ય) ૯૭૪ આચારપ્રદીપ પર બાલા૦ ૯૭૪ આચારાંગ પ્રથમ સ્કંધ પર બાળા) ૭૬૫ આત્મચિંતામણી ૧૦૦૩ આત્મરાજ રાસ ૭૭૬ આત્મસિદ્ધિશાસ્ત્ર ૧૦૨૮ આદિનાથ જન્માભિષેક (ગૂ. કા.) ૭૬૭ આદિનાથ જન્માભિષેક કળશ ૮૯૭ આદિનાથ રાસ ૭૬૮ આદિનાથ શલોકો ૯૮૦ આધુનિક જૈનોનું કળાવિહીન ધાર્મિક જીવન” (લેખમાળા) ૧૧૫૫ આનંદકાવ્ય મહોદધિ ટિ. ૪૬૧, ૮૯૬, ટિ. ૧૦૭ આનંદઘન ચોવીસી (૨૪ જિન સ્ત.) ૯૧૫, પૃ. ૬૬૦ આનંદઘન ચોવીસી બાળા) ટિ. પ૨૬, ૯૩૭, ૯૭૨, ૯૭૪, ૯૯૯ આનંદસંધિ (જજૂ. ગૂ) ૬૦૭ આદ્રકુમાર ધવલ (ગૂ. કા.) ૭૬૬ આરાધના પતાકા પર બાળા. ૭૦૮ આરાધના રાસ ૭૦૯, ૭૭૯ આરામનંદન ચો. ૭૭૬ આરામશોભા ચો૦ ૭૭૬ આલોયણા વિનતિ (ગૂ. કા.) ૭૭૧ આવશ્ય પીઠિકા પર બાળા) ૭૬૪ ઈલાપુત્ર ચરિત્ર (ગૂ) ૭૬૮ ઇલા પ્રાકાર (ઇડર) ચૈત્યપરિપાટી (ઐ. ગૂ) ૭૮૩ ઉત્તમ રિષિ સંઘ સ્મરણા ચતુષ્પદી (જૂ. ગૂ) ૬૫૭ ઉત્તરાધ્યયન સૂત્ર પર બાળા) ૭૬૬, ૮૯૧ ઉત્તરાધ્યયન ૩૬ અધ્યયન ભાસ (ગૂ. કા.) ૭૭૯ ઉદયભાણ નાટક ૧૦૨૩ ઉપદેશ માલા પર બાલા૭ ૮, ૯૭૨, ૯૯૯ ઉપદેશ રત્નકોશ ચો. ૯૮૩ Page #742 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૫ ગુજરાતી, દેશી ભાષાના ગ્રંથો, રાસો, બાલાવબોધો ૬૧ ૭ ઉપસાકદશા સૂત્ર પર બાળા૦ ૮૯૧ કુલધ્વજ રાસ ટિ. ૪૯૪, ૭૭૬ ઉમા દેવડી નાટક ૧૦૨૩ કૂતકર્મરાજાધિકાર રાસ ૭૭૭, ૭૭૯ ઋષિમંડલ પર બાળા૦ ૮૯૧ કેસરકિશોર નાટક ૧૦૨૩ ઋષભ પંચાશિકા પર બાલા) ૯૭૩ કોકશાસ્ત્ર (કામશાસ્ત્ર) ચો. ૯૦૦ ઋષભદેવ ધવલ પ્રબંધ ૭૭૭ ખરતરગચ્છ સાથે ચર્ચા (ગૂ. ગદ્ય) ૮૯૪ ઋષિદત્તા ચો) ૭૭૬ ગજસિંહ કુમાર રાસ ૭૬૭ ઋષિદત્તા રાસ ૭૭૬, ૯૦૦ ગજસિંહ રાય રાસ ૭૭૫ ઐતિહાસિક સાહિત્ય ૭૦૯, ૭૭૨, ૭૮૩, ૯૦૪, ૯૮૨, ગુણરત્નાકર છંદ (ગૂ) ૭૭૮ ૯૯૮. ગુણરત્નાકર છંદ-બે કર્તાના ૯૦૯ ઔપપાતિક સૂત્ર પર બાળા) ૭૬૫, ૮૯૧ ગુણસ્થાન કમારોહ પર બાળા. ૮૯૧ ક્ષેત્ર સમાસ પર બાલા) ૭૦૮, ૭૬૪, ૮૯૧, ૯૭૪ ગુણસ્થાન વિચાર ચો. ૭૦૯ કડ્ડલી રાસ (જૂ. ગૂ.) ૬૩૮ ગુજરાતમાં જૈન પ્રતાપ' (લેખ) ટિ. ૫૭૪ કથાબત્રીસી ૭૬૯ ગુરૂષત્રિશિકા પર બાલા) ૯૭૪ કમલાવતી રાસ (જા. ગૂ.) ૬૫૭ ગુજરાતી અંગ્રેજી ડિક્ષનેરી ૧૦૫૭ કયવન્ના ચો. ૭૭૬ ‘ગૂજરાતનું પ્રધાન વ્યાકરણ' (લેખ) ટિ. ૩૩૮, ૭૪૩-૪ કયવસા રાસ ૭૭૬ “ગુજરાતનું સંસ્કૃત નાટકસાહિત્ય' (લેખ) ટિ. ૨૪૪,ટિ. ૩૬૦ કર્પર પ્રકરણ પર બાલા) ૭૬૪ ગૂજરાતી ગદ્ય સાહિત્ય ૬૫૬, ૭૦૮, ૭૬૪-૫, ૮૯૧, કપૂર મંજરી રાસ (બે) ૮૯૮ ૮૯૪, ૯૭૨-૪, ૯૯૯ કર્મગ્રંથ છ પર બાલા) ૯૭૩, ૯૯૯ ગૂજરાતી પદ્ય સાહિત્ય ૬૫૭, ૭૦૯-૭૧૮, ૭૬૬, ૭૮૫, કર્મયોગ (વિવેકાનંદ)નું ગૂ. ભાષાંતર ૧૦૫૭ ૮૯૫, ૯૧૧, ૯૭૫, ૯૮૫, ૯૯૬-૮ કર્મવિવરણ રાસ ૭૭૯ ગોરાબાદલ કથા (પદમણી ચો.) ૮૯૮ કર્મસંબંધી જૈન સાહિત્ય' (લેખ) ટિ, પ૬૨ ગૌતમ કુલક પર બાલા૦ ૯૯૯ કરકંડુ રાસ ૭૬૮ ગૌતમપૃચ્છા ચોપાઈ (જૂ. ગૂ) ૬૫૭ કરસંવાદ (ગૂ) ૭૭૩, ૭૭૯ ગૌતમપૃચ્છા ચો. ૭૭૧ કલ્પ પ્રકરણ પર બાલા૦ ૭૬૪ ગૌતમપૃચ્છા પર બાલા૦ ૭૬૪ કલ્પસૂત્ર પર બાલા) ૭૬૪, ૮૯૧ (ત્રણ) ૯૭૩, ૯૯૯ ગૌતમપૃચ્છા પર સુગમ વૃત્તિ ૯૬૪ કલ્પસૂત્ર આ પર બાલા) ૯૭૩ ગૌતમસ્વામીનો રાસ (જ. ગૂ) ૬૫૭ કલ્પપ્રકાશ નામનો બાલા૦ ૯૭૪ ચતુઃ પૂર્વ રાસ ૭૭૯ કલાવતી ચરિત્ર (ગુ.) ૭૭૬ ચતુર્થ સ્તુતિ નિર્ણય ૧૦૦૬ કલિકાળ રાસ ૭૦૯ ચંદનબાળા ચો. ૭૬૬ કલાવતી રાસ (જp. ગૂ.) ૬૫૭ ચંદનમલયાગિરિ ચો. ૯૯૮ કાકબંધ ચો. (જૂ. ગૂ) ૬૫૭ ચંદનમલયાગિરિનો રાસ ૮૯૮, ૯૭૯ કુમતિ વિધ્વંસ ચો. ૯૦૮ ચંદ પન્નતિની ટીપ (ગૂ. ગદ્ય) ૮૯૨ કુમુદા ૧૦૫૭ ચંપકમાલા રાસ ૭૭૬ કુરગડુ (ક્રઘટ) મહર્ષિરાસ ૭૬૮ ચર્ચરિકા-સ્તુતિકાવ્ય (જૂ. ગૂ.) ૬૩૯ કુલધ્વજકુમાર રાસ ૭૭૫ ચાર બોલ ચર્ચાની ચો. ૯૦૮ Page #743 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ ચિહું ગતિ ચો. (જા. ગૂ.) ૬૫૭ ચિહ્ન ગતિની વેલી ૭૬૭ ચીકાગો પ્રશ્નોત્તર (હિં) ૧૦૦૬ ચૈત્ય પરિપાટી (ગૂ. કા.) ૯૮૨ ચોસઠ પ્રકારી પૂજા ૮૯૭ ‘ચોવીસી’ઓ ૯૦૭ શાતાધર્મ કથાંગ પ૨ બાલા ૯૭૩ જ્ઞાનપંચમી પર બાલા૦ ૮૯૧ જ્ઞાનપંચમી ચો. (જૂ. ગૂ.) ૬૫૭ જ્ઞાનભૂષણ ૧૦૦૩ જ્ઞાનવિલાસ તત્ત્વ સારોદ્વાર ૧૦૦૩ જ્ઞાનસાર પર બાલા૦ ૯૭૨ જંબૂ અંતરંગ રાસ (વિવાહલો) ૭૮૩ જંબૂ ચિરત્ર પર બાલા૦ ૭૬૫ જંબૂ સ્વામિ ચરિત્ર (૦ ગૂ૦) ૫૦૫ જંબુસ્વામી પંચ ભવ વર્ણન (ગૂ૦) ૭૬૬ જંબુસ્વામી રાસ રૃ. ૪૦૭, ૭૬૭, ૭૮૩, જંબૂસ્વામી વિવાહલો (ગૂ. કા.) ૭૦૯ જાવડ ભાવડ રાસ ૭૬૬ જિનકુશલસૂરિ ચતુષ્પદી (જા. ગુ. ઐ.) ૭૦૯ જિનવલ્લભસૂરિ ગીત (જા. ગૂ.) ૫૦૫ જિનોદયસૂરિ પટ્ટાભિષેક રાસ (જા. શૂ.) ૬૫૭ જિનોદય સૂરિનો વિવાહલો (જા. ગૂ.) ૬૫૭ જીવાભિગમ ૫૨ બાલા૦ ૯૭૪ જાની ગૂજરાતીનો ઇતિહાસ (નિબંધ)૪૭૮, ટિ. ૪૮૦ ‘જાની ગૂજરાતીમાં એક ઐ. ચર્ચા' (લેખ) ૮૯૪ જેસલમેર કે પટવોં કે સંઘકા વર્ણન' (હિં. લેખ) ૯૯૦ જેસલમેર ચૈત્યપાટી (ગૂ. કા.) ૯૮૫ જૈન ઐ૦ ગૂર્જર કાવ્ય સંચય ટિ. ૫૦૩, ૮૮૭ જૈન ઐ૦ રાસમાળા ટિ. ૫૦૨-૩, ૯૫૦, ૯૭૮, ટિ. ૫૩૯, ૯૯૭ જૈન કથારત્ન કોષ ૧૦૫૦ જૈન ગ્રંથાવલી ટિ. ૬૬, ૧૦૫૮ જૈન ગૂર્જર કવિઓ-પ્રથમ ભાગ ટિ. ૪૮૦-૪, ટિ. ૪૯૪, ટિ. ૫૦૭, ૭૦૯, ૮૮૧, ૮૯૫, ૧૦૫૮ જૈન ગૂર્જર કવિઓ ભાગ બીજો ૯૪૮, ૯૭૧, ૯૭૫, ૧૦૫૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જૈન ડિરેક્ટરી ૧૦૫૮ જૈન તત્ત્વાદર્શ (હિં) ટિ. ૧૨૬, ૯૪૯, પૃ. ૪૫૦, ૧૦૦૫ ‘જૈન ધર્મ અનીશ્વર વાદી હૈ' (હિં) લેખ ટિ. ૫૬૩ જૈન ધર્મકી મહત્તા (હિંદી નિબંધ) ટિ. ૧૬૬ ‘જૈન ધર્મનું રહસ્ય’ (લેખ) ટિ. ૫૬૦ જૈન ધર્મવિષયક પ્રશ્નોત્તર (હિં) ૮૭ જૈન શ્વે. મંદિરાવલી ૧૦૫૮ ઢૂંઢક મતનું ખંડન (ગૂ. ગદ્ય) ૮૯૪ ત્રણ ભાષ્ય (પચ્ચખાણાદિ) ૫૨ બાલા૦ ૯૭૪ ત્રિભુવન દિપક પ્રબંધ (ગૂ.) ૭૦૯, ૭૧૨ ત્રિવિક્રમ રાસ (જા. શૂ.) ૬૫૭ ખ્રિસ્તુતિવાદ ૧૦૦૫ તત્ત્વનિર્ણય પ્રાસાદ (હિં) ટિ. ૨૨, ૧૦૦૭-૮ તત્ત્વાર્થ સૂત્ર પર ગૂજરાતી વ્યાખ્યા ૯૭૨ તત્ત્વાર્થ સૂત્ર પર બાલ૦ ૯૭૨ તત્ત્વાર્થ સૂત્ર પર વિવેચન ટિ. ૫૬૧ તંદુલવેયાલી પયજ્ઞા પર બાલા. ૭૬૫ ‘તીર્થયાત્રાકે લિયે નિકલને વાલે સંઘોકા વર્ણન' (હિં. લેખ) ટિ. ૫૬૮ તેતલી રાસ ૭૭૭ તે૨કાઠિયાનું સ્વરૂપ ૯૪૫ થાવચ્ચ કુમાર ભાસ (ગૂ.) ૭૬૬ દ્રવ્યગુણ પર્યાય રાસ ૯૪૫, ૯૭૦૦, ૯૮૩ દ્રવ્યગુણ પર્યાય રાસ બાલા૦ ૯૭૨ દ્રૌપદી તથા સામાયિકની ચર્ચા (ગૂ. ગદ્ય) ૮૯૨ દશવૈકાલિક પર બાલા૦ (ચાર) ૮૯૧,૯૭૩ દશાર્ણભદ્ર રાસ ૭૦૯ દશાશ્રુત સ્કંધ પર બાલા૦ ૯૩૭ દાન શીલ તપ ભાવના સંવાદ (સંવાદ શતક) ૯૦૬ દિકપટ ચોરાસી બોલ (હિં. કાવ્ય) ૯૨૯ દીપાલિકા કલ્પસૂત્ર ૫૨ બે બાલા૦ ૯૭૪ દીવાળી પર્વ પર રાસ ૭૭૯ દુહા માતૃકા (જાવ ગૂ) ૬૦૭ દેવચંદ્ર ચોવીસી ૫૨ સ્વોપજ્ઞ બાલા૦ ૯૭૪ દેવરાજ વત્સરાજ ચો. ૭૭૩ દેવરાજ પ્રબંધ (ગૂ.કા.) ૭૬૮ Page #744 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૫ ગુજરાતી, દેશી ભાષાના ગ્રંથો, રાસો, બાલાવબોધો ધ્યાનદીપિકા ચો. ૯૮૩ ધ્યાનબત્તીસી ૮૪૯ ધ્યાનમાલા (ગૂ.કા.) ૯૮૪ ધ્યાનવિલાસ ૧૦૦૩ ધ્વજભુજંગ કુમાર ચો. ૭૭૫ ધન્યચરિત્ર-દાનકલ્પદ્રુમ બાલા ૯૯૯ ધનદ ચો. ૯૦પ ધનદેવ કથા (ગુ. કા. ૭૬૮ ધના સંધિ (જા.ગૂ.) ૬૪૦ ધનારાસ ૭૬૮ ધના શાલિભદ્ર રામ ૭૬૯ ધર્મિલ રાસ ૭૩૬ ધર્મક્કક (જ.ગુ.) ૬૫૭ ધર્મબુદ્ધિ ચો. (બે કર્તાની ) ૯૦૬ ધર્મબુદ્ધિ રાસ ૯૦૬, ૫૯ ધર્મબુદ્ધિ પાપ બુદ્ધિ રાસ ૭૯૭ ન્યાયાવતાર પર વિવેચન વિ. ૫૧ નંદ બત્રીશી ૭૮૧, ૯૭૯ નમિનાથજીનું સ્તવન ૯૧૫ યચક્ર રાસ ૯૮૩ ‘નયચક્ર સૂરિષ્કૃત હમીર મહાકાવ્ય' (લેખ) ટિ.૪૩૮ નલચરિત્ર (ગૂ.) ૭૦૯ નલદવદત રાસ ૭૬૮ નવકાર વ્યાખ્યાન (શૂ.ગ.) ૬૩૭ નવતત્ત્વપર બાલાવબોધી ૭૦૮, ૮૯૧, ૯૩૩-૪ નવબોલની ચર્ચા (ગૂ. ગદ્ય) ૯૯૯ નવપદ પૂજા ૮૯૭ નવપલ્લવ પાર્શ્વનાથ સ્ત. ૭૭૧ નવાણું પ્રકારી પૂજા ૮૯૭ નારી નિરાસ રાસ ૭૦૯ નિર્જિન ચંદ્રાલા (બે કર્રાના) ૯૦૬ નેમિનાથ ચતુષ્પદી (જૂ ગૂ.) ૧૦૭ નેમિનાથ ચરિત્ર ૫૨ બાલા. ૯૯૯ નેમિનાથ નવરસ ફાગ ૭૦૯ નેમિનાથ પ્રબંધ (છંદોમય) ૭૭૧ નેમિનાથ ફાગ (જૂ.ગૂ.) ૬૫૭ નેમિનાથ ફાગ ૭૯, ૭૪૪ નેમિનાથ ભારમાસ-વૈલિ પ્રબંધ ૯. નેમિનાથ રાજુલ બાર માસ ૯૮૧ નેમિનાથ વસંતફુલડાં ૭૬૮ નેમિનાથ વિવાહલો ૭૭૮ નેમિનાથ શલોકો ૯૮૦ નેમિનાથ હમચડી ૭૭૧, ૭૭૮ નેમિ ફાગ ૭૬૭ નેમિરાસ યાદવ રામ ૭૭૮ નીમ શલોકો ૯૮૦ પ્રકરણ રભાકર પૃ. ૪૭૭, ૧૦૪૭, ૧૦૪૯ પ્રકૃતિપ્રકાશ ૧૦૦૩ પ્રબોધ ચિંતામણિ ચો. ૭૯, ૭૧૨-૫, ૯૦, ૯૧૮, જુઓ પરમહંસ પ્રબંધ પ્રભાકર ગુણાકર ચો. ૭૭૬ પ્રવચનસાર રાસ ૭૬૯ પ્રશ્ન વ્યાકરણ પર બાલા. ૭૬૫ પ્રશ્નોત્તર સમુચ્ચય (ગૂ ગદ્ય) પ્રશ્નોત્તર સાર્ધશતક (ગ્.) ૯૯૪, ૯૯૯ પ્રાચીન ગૂર્જર કાવ્ય સંગ્રહ ૬૦૮, ૬૩૭ પ્રાચીન ગુર્જર કાવ્ય સંચય ૭૭ પ્રચીન સ્તવન રતસંગ્રહ ભા.૧ ૯૭૮ પંચદંડની કથા ચિ. ૫૨૩ પંચ નિર્ગથી (પ્રા.) નો બાલા૦ ૭૬૪, ૯૭૨ પંચાખ્યાન વિષયે કર્યરેખા ભાવિની રાસ ૯૭૯ પંચોપાખ્યાન (પંચતંત્ર) ચો. (બે કર્તાની) ૮૯૮ પં. વીરવિજયાનો ટુંકો પ્રબંધ' (લેખ) ૯૯૭ પસંગ્રહ ૧૦૦૩ પર્યુષણ કલ્પ (વ્યાખ્યાન) ટિ, ૫૬૬-૭ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો ‘ટિ.’ ૫૬૪, ૧૧૩૭ પરદેશી રાજાનો રાસ ૭૭૬ ૬૧૯ પરમહંસ પ્રબંધ ૭૦૯, ૭૧૨, ૯૦૬, ૯૮૧, જુઓ પ્રબોધ ચિંતામણી ચો. પવિત્ર લીલાવતી નાટક ૧૦૨૩ પહેલા કર્મગ્રંથનો હિન્દી અનુવાદ દિ. ૫૬૨ પાક્ષિક સૂત્ર પર બાલા. ૯૭૪ Page #745 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પાલિકાદિ પડિકમણવિધિ (ગ. ગદ્ય) ૯૯૯ પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાંનું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય' (લેખ-નિબંધ) ટિ,૪૦૫, ટિ. ૪૧૦ ‘પાટણના ભંડારો ’(લેખ)ટિ. ૩૧૩. ટિ. ૩૯૨, ટિ. ૪૧૦, દિ. ૪૨૧ પાંડવ ચરિત્ર (ગૂ ગદ્ય) ૭૬૪ પાંડવચરિત્રનો બાલાવબોધ ૧૦૪૯ પાર્શ્વનાથ કળશ ૮૯૭ પાર્શ્વનાથ ચરિત્ર ૫૨ બાલા. ૯૭૪ પાર્શ્વનાથ દસ ભવ વિવાહલો ૭૬૯ પાર્શ્વનાથ પછી પ્રભાવની હરણ ૭૭. પિંડ વિશુદ્ધિ પર બાલા, ૭.૪ પુણ્યસાર રાસ ૭૬૭ પુષ્પમાલા પ્રકરણ પર બાલા. ૭૬૪ પૂંજા પંચાશિકા પર બાલા. ૯૭૪ પૂવદેશીય ચૈત્યપરિપાટી ૧૯૪ પૃથ્વીચંદ્ર ચરિત્ર (ભૂ. ગદ્ય) ૬૮૧, ૭૮, ૭૧૫ પૃથ્વીચંદ્ર ગુણસાગર રાસ ૭૭૭ પૃથ્વીચંદ્ર રાજર્ષી ચો. ૬૯૫ ‘બારમાસ' નામની કૃતિઓ ૯૦૬ બારવ્રત ૫૨ ચો. ૭૭૯ બાલચંદ બત્રીશી ૯૦૭ બિલ્હણ પંચાશિકા (ગૂ.કા.) ૭૮૪, ૯૦૦ બુદ્ધિરાસ (જુ.ગુ.) ૫૦૫ બોદિનકર ૧૦૦૩ ભગવતી આદિ ત્રનાં યંત્રો ૮૯૨ ભગવતી સૂત્ર પર બાલા. ૯૭૩ ભરત બાહુબલિનો શલોકો ૯૮૦ ભરત બાહુબલી રાસ. ૭૦૦ ભરતેશ્વર બાહુબલિ ૨ ાસ. (જૂ.ગૂ ) પ૦૫ ભવભાવના સૂત્ર પર બાલા. ૭૦૮ ભાવનાોધ ૧૦૨૮ ભાષાના ૪૨ ભેદ પર બાલા. ૭૬૫ ભુવનદિપક પર બાલા. ૯૯૯ ભુવનભાનુ ચરિત્ર પર બાલા, ૯૯૯ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ભોજકુમાર નાટક ૧૦૨૩ ભોજચરિત્ર ચો. ૯૩૯ ભોજપ્રબંધ ચો. (બે કર્તાની) ૮૯૮ મ્યુનિસિપાલ ઇલેકશન નાટક ૧૦૨૩ મંગલકલશ રાસ ૭૦૯, ૭૬૯ મત્સ્યદર સાર ૭૦૯, ૭૭૫ મદનમંજરી નાટક ૧૦૨૩ મદના રાસ ૭૭૮ મણરેખાનો રાસ ૬૫૭, ૭૯૮ મલયસુંદરી ૨ાસ ૭૯ મહાવીર જન્માભિષેક (જૂ.ગૂ.) ૫૦૫ મહાવીર જન્માભિષેક ૮૯૭ મહાવીર સ્તવન ૭૬૯, ૯૨૯ મહાવીર સ્ત. પાર બાલ. ૯૭૨ મહીપાલનો રાસ ૩૭, મહોપાધ્યાય શ્રી ધર્મસાગર ગણિ' (લેખ) ટિ. ૪૯૯ મહોપાધ્યાય શ્રી મેઘવિજય' (લેખ) ટિ. ૫૩૭ માધવાનલ કથા (ગૂ.કા.) પૃ. ૩૯૪, ૮૯૦, ૮૯૭, ૯૦૦ મારૂ ઢોલાની (ઢોલા મારૂણી કથા) ચોપાઇ ૮૯૮, ૯૦૦ ‘મારૂં તામ્રપત્ર' (લેખ) ઢિ ૧૭૫ મિથ્યાત્વ વિધસણ ૧૦૦૩ મુનિપતિ રાજર્ષિ ચો. ૭૭૫ ‘મુંબઇ માંગરોલ જૈન સભાના રજત મહત્સવ પ્રસંગે....’ વિચાર (લેખ.) ટિ. ૫૫૬ મુંબઇ સભાનો રજત મહોત્સવ વિશેષાંક દિ. ૫૫૬ મૃગાંકલેખા રાસ ૭૬૯ મોક્ષમાળા ૧૦૨૮, ૧૦૩૦, ૧૦૪૦ મોતી કપાસીયા સંબંધ સંવાદ ૯૦૬ મહિનીચંદ્ર નાટક ૧૦૨૩ મૌન એકાદશી કથા પર બાલા. ૯૭૪ યશોધર રાસ ૭૬૯ યાદવરાસ-નેમિનાથ રાસ ૭૭૮ યોગદર્શન ૫૨ નિબંધ ૨૨૮ યોગદૃષ્ટિ સજ્જાય ટિ. ૧૬૩ યોગદષ્ટિની સઝાય પ૨ બાલા. ૯૭૪ યોગરવાકર ચો. (વૈદ્ય) ૯૮૯ Page #746 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૫ ગુજરાતી, દેશી ભાષાના ગ્રંથો, રાસો, બાલાવબોધો ૬ ૨૧ યોગશાસ્ત્ર પર બાલા. ૭૬૪, ૯૭૪ વિક્રમચરિત્ર લીલાવતી ચો. ૯૭૯ યોગશાસ્ત્રના ચતુર્થપ્રકાશ પર બાલા. ૭૦૮ વિક્રમ ચો. ૯૭૯ યૌવનજરા સંવાદ (ગુ. કા.) ૭૮૦ વિક્રમપંચ દંડ રાસ ૭૮૧ રંગ રસાકર નેમિનાથ પ્રબંધ (ગૂ) ૭૭૧, ૭૭૮ વિક્રમરાજા અને ખાપરા ચોરનો રાસ ૮૯૮ રત્નચૂડ રાસ ૭૬૭ વિક્રમરાસ ૭૮૧ રત્નસાર રાસ ૭૭૬ વિક્રમસેન રાસ ૭૮૧ રત્નાકર પંચવિશતિ પર બાલા. ૯૭૩ વિક્રમસેન શનિશ્વર રાસ ૮૯૮ રસાઉલો (ગુ. કા.) ૭૭૮ વિક્રમાદિત્ય ખાપરા ચોર રાસ ૭૮૧ રાણકપુર સ્વ. ૭૦૯ વિક્રમાદિત્ય ચરિત્ર (ગૂ.કા.) ૯૭૯ રાત્રિ ભોજન ત્યાગવ્રત રાસ ૭૭૯ વિક્રમાદિત્ય પંચદંડ રાસ ૯૭૯, ૯૯૮ રામવિયોગ નાટક ૧૦૨૩ વિક્રમાદિત્ય રાસ ૯૭૯ રાયપરોણી પર બાલા. ૮૯૧-૨ વિક્રમાદિત્ય સુત વિક્રમસેન રાસ ૯૭૯ રાવણ મંદોદરી સંવાદ ૭૭૧ વિચાર ચોસઠી ૭૭૪ રોહિણેય ચોરનો રાસ ૭૬૬ વિચારબિંદુ (ગૂ.ગ) ૯૪૫, ૯૭ર. લંગડો જરવાસ ૧૦૫૭ વિચારસાર (ગૂ. ગદ્ય.) ૯૭૪ લઘુ ક્ષેત્ર સમાસ ચો. ૭૭૯ વિજયકમળા નાટક ૧૦૨૩ લઘુ જાતક (જ્યો.) પર વિવરણ (ગૂ.ગદ્ય) ૮૯૪ વિદ્યાવિલાસ કથા ૯૭૯ લંડન રાજરહસ્ય ૧૦૫૭ વિદ્યાવિલાસ ચો. ૯૦૫ લલિતાંગ કુમાર રાસ ૭૭૫ વિદ્યાવિલાસ રાસ ૯૭૯ લલિતાગ ચરિત્ર ૭૭૬ વિદ્યાવિલાસ નરેંદ્ર ચો. ૭૬૮ લીલાવતી સુમતિવિલાસ રાસ ૭૮૧, ૧૦૨૩ વિદ્યાવિલાસ પવાડો ૭૦૯, ૯૦૫ લીલાવતી રાસ ૯૭૯ વિદ્યાવિલાસ રાસ ૮૯૮ લુપક તમોદિનકર ચો. ૯૦૮ વિદ્વ૬ રનમાલા (હિં.દિ.) ટિ. ૨૪૪ લોક કથાનું ગૂ. સાહિત્ય ૭૮૧-૨, ૮૯૮-૯૦૧, ૯૭૯ વિનયચટ્ટ-વિદ્યાવિલાસ રાસ ૯૦૫, ૯૯૮ લોકનાલ પર બાલા. ૯૭૨, ૯૭૪ વિનોદ ચોત્રીશી કથા ૮૯૮ લોચન કાજલ સંવાદ ૯૦૬ વિહરમાન વીશ તીર્થંકર . (જૂ.ગુ.) ૬૩૯ વ્યવહાર સૂત્રની હુંડી (ગૂ. ગદ્ય) ૮૯૨ વીણાવેલી નાટક પૃ. ૪૬૩, ૧૦૨૦, ૧૦૨૩ વંકચૂલ રાસ પૃ. ૩૪૩, ૭૬૩, ૭૭૬ વીર વિક્રમાદિત્ય નાટક ૧૦૨૩ વજીસ્વામી ગુરૂ રાસ ૭૦૯, ૭૮૩ વીરશાસનકી વિશેષતા' (હિં.લેખ) ટિ, પપ૯ વત્સરાજ દેવરાજ રાસ ૭૭૬ વીર હૂંડી . પર બાલા. ૯૯૯ વરદત્ત ગુણમંજરી કથા પર બાળા. ૮૯૧ વીસ સ્થાનક પૂજા ૧૦૦૫ વસુદેવ ચો. ૭૭૫ વીસી'ઓ ૯૦૭ વાસુપુજ્ય જિન પુણ્યપ્રકાશ (ગુ.કા.) ૯૦૯ વેતાલ પંચવીસી (૪ કર્તાની ચાર ) ૮૯૮ વિક્રમ કનકાવતી રાસ ૯૭૯ વૈરાગ્ય વિનતિ (ગુ.કા.) ૭૭૧ વિક્રમચરિત્ર કુમાર રાસ ૭૦૯ શ્રમણ સંઘની શાસન પદ્ધતિકા ઈતિહાસ” (હિ.લેખ) ૧૧૦૩ વિક્રમચરિત્ર ખાપરા ચો. ૯૭૯ શ્રાદ્ધ વિધિવૃત્તિ પર બાલા. ૯૯૯ Page #747 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ર શ્રાવકવિધિ પ્રકાશ (ગ. ગદ્ય) ૯૯૪ શ્રી પાળ ૨ાસ ૭૬૯, પૃ.૪૦૬, પૃ. ૪૧૯, ૯૧૨, ૯૪૦, ૯૪૬, ૯૪૯, ૧૦૨૩ 'શ્રીમદ્ જ્ઞાન સારજી'(લેખ) ટિ. ૫૨૬ શ્રીમદ્ રાજચંદ્ર ૪૨૭, ૯૧૫, ૧૦૦૨, પૃ.૪૬૭, ૧૦૨૭૮, ૧૦૩૬ શ્રીયુત સ્વ. વીરચંદભાઇનું જીવન અને કાર્ય. (લેખ.) ૨. ૫૪. ‘શ્રી શત્રુંજય તીર્થ’ નો ઉદ્ધારક સમરસિંહ (તિલંગ દેશનો સ્વીમી) (લેખ.) ટિ, ૪૨૯ શ્રેણિક રાજાનો રાસ ૭૬૬, ૭૭૬ શંખેશ્વર શલોકો ૯૮૦ શત્રુંજય માહામ્ય પર બાલા ૯૭૪ શનિશ્ચર વિક્રમ ચો. ૯૭૯ શિકકલા પંચાશિકા (ગુ.કે.) ૧૮૪ શાંતરાસ (જા.ગુ.) ૬૫૭ શાંત સુધારસ કાવ્ય પૃ. ૪૨૫, ૯૪૭ શાંતિનાથ ચરિત્ર પર બાલા૦ ૯૭૪ શાલિભદ્ર કક્કા (જા. ગૂ.) ૬૦૭ શાલિભદ્ર વિહાવલો ૭૭૯ શાલિભદ્ર રાસ (જા. ગુ.) ૬૫૭ શાલિભદ્ર શલોકો ૯૮૦ લોપદેશ માળા પર બાલા૦ ૩૬૪ શુક્ર બહોતરી ૮૯૮ શુકરાજ સાહેલી (ગૂ. કા.) ૭૭૪ 'શુક સમતિ અને શુક બહોતરી' (લેખ) ૮૯૭ શૃગાંરમંજરી (ગૂ. કા.) ૯૦૦ પડાવશ્યક પર બાલા૦ ૭૦૮, ૭૬૪-૫, ૯૯૪ પડાવશ્યક વૃત્તિ પર બાલા૦ ૬૫૬ દ્રષ્ટિશતક પર ભાલા ૭૮, ૭૬૪ સ્નાત્ર પૂજા ૭૬૬, ૮૯૭ સ્ત્રી ચરિત્ર રાસ ૮૮, ૯૦૯ સ્થૂલિભદ્ર અઠાવીસો ૭૭૮ સ્થૂલિભદ્ર એકવીસો ૭૭૧, ૭૭૮ સ્થૂલિભદ્ર કક્કાવાળી ૭૬૬ સ્થૂલભદ્ર નવ રસો ૯૮૧ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સ્થૂલભદ્ર પ્રેમવિલાસ ફાગ ૯૦૨ સ્થૂલભદ્ર ફાગ ૧૩૯, ૭૦, ૭૬૬, ૯૦૨ સ્થૂલભદ્ર બાસીઓ ૭૦૯ સ્થૂલભદ્ર રાસ ૭૭૮ સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાનમાળા ૧૦૫૭ સગાલશાહનો રાસ ૮૯૮ સંક્ષિપ્ત કાદંબરી કથાનક (ગૂ, ગદ્ય) ૮૯૪ સંગ્રહણી પર બાલા ૭૮, ૮૧ સત્તરભેદી પૂજા પૃ. ૩૯૪, ૮૯૭, ૯૦૯, ૧૦૦૫ સત્યપુર મંડન વીર સ્તવન ૯૪ સતી પદ્મિની નાટક ૧૦૨૩ સતી પાર્વતી નાટક ૧૦૨૩ સદેવંત સાવિલંગા રાસ ૯૯૮, ૯૭૯ સન્મતિ તર્ક અને તેનું મહત્ત્વ' (લેખ) ટિ, ૫૭૨ સનતકુમાર ચો. ૭૭૫ સપ્ત ક્ષેત્રિ રાસ (જા. મૂ. ૬૦૭ સપ્તતિકા કર્મગ્રંથ પર બે બાલા. ૮૯૧ સપ્ત નય પર ગૂ. વિવરણ ૯૭૪ સમ્યકત્વના ૬ સ્થાન સ્વરૂપો ચો. બપ બાળા. ૯૭૨ સમ્યકત્વ પરીક્ષા પર સ્વોપજ્ઞ બાલા૦ ૯૯૯ સમ્યકત્વ બારવ્રત કુલક ચો. ૭૬૬ સમ્યકત્વ માઈ ચો૦ (જા, ગુ.) ૬૦૭ સમ્યકત્વ રત્ન પ્રકાશ' નામનો ખાલા ટી સમ્યકત્વ વિચાર ગર્ભિત મહાવીર સ્ત૦ પર બાલા૦ ૯૭૪ સમ્યકત્વ રાસ ૭૬૭ સમ્યકત્વ શલ્યોદ્ધાર ૧૦૦૫ સમ્યકત્વ સપ્તતિકા પર બાલા૦ ૮૮૦, ૮૯૧ સમ્યકત્વ સાર ૧૦૦૫ સમ્યકત્વ સારોદ્વાર ૧૦૦૩ સમક્તિ સાર રાસ ૭૬૮ સમયવાયાંગ સૂત્રની હુંડી (ગુ. ગદ્ય) ૮૯૨, ૯૭૪ સમવાયાંગ સૂત્ર પર ભાલા. ૮૯૧-૨ સર્વજ્ઞશતક ૫૨ બાલા. ૯૭૩ સરદારબા નાટક ૧૦૨૩ સંસ્તારક યશા (પ્રકીર્ણક) પર બાલા. ૮૯૧ સાક્ષાત સરસ્વતિ ૧૦૨૮, ૧૦૩૦ Page #748 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૬-૭ અંગ્રેજી ગ્રંથો, ઐતિહાસિક સાધનો ૬ ૨૩ સાગરદન રાસ ૭૭૫ હંસરાજ વચ્છરાજ રાસ (જૂ. ગૂ.) ૬૫૭ સાગર શ્રેષ્ઠી રાસ ૯૦૫ હંસવત્સ કથા ચો. ૭૬૭ સાત નયનો રાસ ૯૮૩ કુમ વિલાસ ૧૦૦૩ સાધુમાર્ગે જૈનોની ઐ. નોંધ ૯૪૯ ૬. જનકૃત અંગ્રેજીમાં ગ્રંથો વિગેરે સાધુવંદના પૃ. ૩૯૪, ૮૯૦, ૯૦૯ Karma Philosothy ૧૦૧૮ સાધુ સંસ્થા અને તીર્થસંસ્થા” (વ્યાખ્યાન) ટિ. પ૬૪ Jain Philosopy ૧૦૧૮ સાધુ સમાચારી (ગૂ. ગદ્ય) ૮૯૨ Yoga Philosopy 909C સાર શિખામણ રાસ પૃ. ૩૪૨, ૭૬૩, ૭૭૪ Self Realisation ટિ. ૫૫૦ સિદ્ધચક્ર રાસ ૭૦૯, ૭૬૯ Hiravijaya suri or the Jainas at the Court of સિદ્ધરાજ અને જેનો' (લેખમાળા) ટિ. ૧૬૬, ટિ. Akbar (લેખ) ટિ. ૪૯૮ ૨૪૭,૩૯૩,ટિ.૩૧૮-૯,ટિ. ૪૦૭ Historical Facts about Jainism EE. 400 સિદ્ધાંત ચો. ટિ. ૪૭૪ Vasudev Hindi A caltural study 203 સિદ્ધાંત મૃત હુંડિકા (ગૂ. ગદ્ય) ૮૯૪ ‘સક્રેટ લિટરેચર ઓફ જૈનાઝ' ટિ. ૨૯, ૧૩૭ સિદ્ધાંત સાર રાસ ૭૬૯ (જૈન) ઐતિહાસીક સાધનો - કૃતિઓ આદિ. સિદ્ધાન્ત સારોદ્વાર સમ્યકત્વોલ્લાસ ટિ. (ગુ. ગદ્ય) ૭૫૬ અંચલમત દલન (ખંડનાત્મક) ૬૮૫ સિંહલ કુમાર ચો. ૭૬૮ અંચલમતનિરાકરણ (ખંડનાત્મક) ૬૭૨-૬૮૫ સિંહાસન બત્રીશી ચો. ૭૬૮, ૮૯૮, ટિ. પ૨૩ “આધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી' લેખ ૯૭૮ સીમંધર સ્ત. ૯૨૯ અપાપા કલ્પ ૬૦૨ સીમંધર સ્વ. પર બાલા. ૯૭૨, ૯૯૯ અપાપા બૃહતકલ્પ ૬૦૨ સુદર્શન શ્રેષ્ઠી રાસ ૭૬૭ અભયદેવ સૂરિ પ્રબંધ ટિ. ૧૮૦, ૨૮૪, ૨૯૩, ટિ. સુંદર રાજાનો રાસ ૭૭૫ ૨૩૫, ૩૧૪, ૩૨૪, ૩૨૬, ૫૯૯ સુભદ્રાહરણ નાટક ૧૦૨૩ અભિનંદન કલ્પ ૬૦૨ સુમિત્રકુમાર રાસ ૭૭૬ અંબિકા દેવી કલ્પ ૬૦૨ સુરંગાભિધાન નેમિફાગ પૃ.૩૪૨, ૭૬૩ અંબિયદેવી કલ્પ ૬૦૨ સુરપ્રિય કેવલી રાસ ૭૭૧ અમર ઉપાધ્યાય ૯૪૫ સુસઢ ચો. ૭૭૭ અમરસૂરિ પ્રબંધ ૬૪૧ સૂત્ર ર૭ ઉપર બાલા. ૯૭૩ અયોધ્યા કલ્પ ૬૦૨ સૂત્રસમાધિની હૂંડી પાર્શ્વસ્તવ (ગૂ. ગદ્ય) ૮૯૨ અદ્ધ કથાનક (હિં) ૮૫૦, ટિ. ૫૦૯ સેરીસા પાર્શ્વસ્તવ ૭૭૧ અઆબુદ કલ્પ ટિ. ૨૨૭, ટિ. ૩૮૮, ૬૦૨ સોમસુંદર સૂરિ' (લેખ) ટિ:૪૪૦ અરિષ્ટનેમિ કલ્પ ૬૦૨ સૌભાગ્ય પંચમી કથા પર બાલા. ૮૯૧ અશ્વાવબોધ કલ્પ ૬૦૨ હનુમંત રાસ ૭૬૮ અહિચ્છત્રા કલ્પ ૬૦૨ હરિબળનો રાસ ૭૭૫ આનંદ વિમલ સૂરિ રાસ ૭૮૩ હરિબળ માછી ચો. ૭૭૭ આબુના જૈન શિલાલેખો' (લેખ) ટિ. ૨૯૯, ટિ. ૩૦૩, હરિવંશ રાસ ૭૬૮ ટિ. ૪૬૯ હરિશ્ચંદ્ર રાસ ૭૭૫, ૭૭૭ આબૂ પ્રશસ્તિ ૫૨૪, પૃ. ૨૩૨, ૫૦૫, ૫૩૧, ૫૩૬ Page #749 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ આભડ પ્રબંધ ૬૪૨ આમનનો લેખ ટિ. ૧૬૬ આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ ૬૮૧ આર્ય ખપુટાચાર્ય પ્રબંધ ૬૪૨ આર્યનંદિલ પ્રબંધ ૫૯૯, ૬૪૨ આર્યરક્ષિત પ્રબંધ ૫૯૯ આરામકુંડ કલ્પ ૬૦૨ ઇડરગઢ ચૈત્ય પરિપાટી પૃ. ૩૨૮ નું ટિ. ૧ ઇડરનો સંક્ષિપ ઇતિહાસ' ૪૯૪ Inscription on the Three Gates Ahmdabad R. ૫૩૯ ઉજ્જયંત-(રૈવતક) કલ્પ ૬૦૨ ઉજ્જયંત ગિરિ રાસો (ગુ.) ૩૦૬ ઉત્તમવિજય નિર્વાણ ૨ાસ ૯૯૮ ઉદયન-વત્સરાજ પ્રબંધ ૬૪૨ ઉદયપુર ગઝલ ૯૯૮ ઉપદેશ સમતિકા ૭૪૬ એક ઐ.જૈન પ્રશસ્તિ 'ટિ. ૪૪૯ ‘એક ઐતિહાસિક પ્રશસ્તિ' (લેખ) ટિ. ૪૪૮, ૭૫૯ ‘એક ઐ, શ્રુત પરંપરા અને તેની પરિક્ષા' (લેખ) ટિ. ૩૮૩ ઐતિહાસિક ગુજરાતી કૃતિઓ ૬૦૭, ૬૩૯, ૬૫૭, ૭૦૯, ૭૮૩, ૯૦૪, ૯૮૨, ૯૯૮ ઐતિહાસિક ઘટનાઓ (વીરાત્ બીજા અને ત્રીજા સૈકા વચ્ચેની) ૧૪૧ ઐર્તિહાસિક રાસ સંગ્રહ ટિ,૧૯૮ ક્ષમવિજય રાસ ૯૮૨ કડવામતની પટ્ટાવલી ટિ.૪૭૬ કથાવલી ટિ. ૮૮, ૧૪૪, ટિ. ૧૦૬, ૧૯૫ કપર્દિયક્ષ કલ્પ ૬૦૨ કમલવિજય રાસ ૯૦૪ કપૂરવિજય રાસ ૯૮૨ કર્મચંદ્ર પ્રબંધ (સં) ૭૩૧, પૃ. ૩૭૪, ૮૩૬, ૮૪૪ કર્મચંદ્ર પ્રંબધ (ગુ.) પૃ. ૩૯૪, ૮૯૦, ૯૦૪ કર્મચંદ્ર પ્રબંધ વ્યાખ્યા ૮૮૪ ‘કર્મ સંબંધી જૈન સાહિત્ય' (નિબંધ) ટિ. ૫૬૨ કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ ૯૬૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કલ્યાણપુર કલ્પ ૬૦૨ કલ્યાણસાગર સૂરિ રાસ બે ૯૦૪, ૯૯૮ કલિકુંડ કુકડેશ્વર કલ્પ ૬૦૨ કલિ કુંડેશ્વર કલ્પ ૬૦૨ ‘કવિવર સમયસુંદર’(નિબંધ) ટિ. ૫૦૭, ૯૧૦ કાત્યાયનીય મહાવીર કલ્પ ૬૦૨ કાપડહેડા તીર્થ રાસ ૯૦૪ કાંપિલ્યપુર કલ્પ ૬૦૨ કાલિકાચાર્ય કથા ૧૪૪ ટિ. ૮૬, ૫૮૫, ૬૪૫, ૮૬૪ કાલિકાચાર્ય (પ્રા.) ૬૩૦, ૬૩૪, ૬૩૪ કાલિકાચાર્ય કથાનક ૬૫૫ કાલિકાચાર્ય પ્રબંધ ૫૯૯ કાવ્યમનોહર પૃ. ૩૧૨, ૬૯૧, પૃ. ૩૧૪, ૬૯૭, ૬૯૮, ટિ. ૪૫૬, ૭૦૨ કિરાડૂનો શિલાલેખ ટિ. ૨૯૪ કીર્તિકલ્લોલિની ૮૫૯ કીર્તિકૌમુદી ટિ. ૩૮૧ કુમારપાલ ચરિત્ર (સં.) ટિ. ૧૦૬, ટિ. ૨૪૭, ૨૮૯, ૩૦૭, ટિ. ૪૧૧, ૬૨૭, ૬૪૬, ટિ. ૪૩૫, ૬૫૪ કુમારપાલ (પ્રાકૃત) ટિ. ૨૮૯ કુમારપાલ ચરિત કાવ્ય ૬૮૬ કુમારપાલ પ્રતિબોધ ટિ. ૮૮, ૩૦૯, ટિ. ૨૬૫, ટિ. ૨૮૯, ટિ. ૨૯૬-૭, ૩૭૫, ૩૭૮, ટિ. ૩૧૧-૨, ટિ. ૩૧૫, ટિ. ૩૨૫, ૪૧૦, ૪૧૨, ટિ. ૩૩૬, ૪૬૧, ૪૬૭, ૪૮૬, ૫૦૩, ૬૨૭, ૬૫૮, ૬૭૦, ૭૫૮ કુમારપાલ પ્રબંધ (અજ્ઞાત કú) ૬૮૪ કુમારપાલ (જિનમંડન કૃત) ટિ. ૨૪૭, ૩૦૯, ટિ. ૨૮૯, ટિ. ૩૦૭, ટિ. ૩૩૪, ૬૮૯ કુમાર (સોમતિલક સૂરિ કૃત) ૬૩૩ કુમારપાલ રાસ ટિ. ૨૮૯, ૯૦૪, ૯૮૨ કુમાર વિહાર પ્રશસ્તિ કાવ્ય ૪૬૭ કૃપા૨સકોશ ટિ. ૪૮૫, ૮૦૧, ૮૦૭, ૮૬૮, ૮૮૦ કૃપારસકોશ વૃત્તિ ૮૮૦ કોકા પાર્શ્વનાથ કલ્પ ૬૦૨ કોચર વ્યવહા૨ી ૨ાસ ૯૦૪ Page #750 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૬-૭ અંગ્રેજી ગ્રંથો, ઐતિહાસિક સાધનો ૬૨૫ કોટિશિલા કલ્પ ૬૦૨ જંબુસર ગઝલ ૯૯૮ કોહડીય દેવ કલ્પ ૬૦૨ જયચંદ્ર રાસ ૮૯૮, ૯૦૪ કૌશલ્બી કલ્પ ૬૦૨ જશવંતમુનિનો રાસ ૯૦૪ ખંભાત ગઝલ ૯૯૮ જિનચંદ્ર સૂરિ નિર્વાણ રાસ ૯૦૪ ખરતર ગચ્છ પટ્ટાવલી ૯૯૪ જિનરત કોશ ટિ. ૪પર ખિમ ઋષિ રાસ ૭૭૨ જિનવિજય નિર્વાણ રાસ ૯૮૨ ખીમ સૌભાગ્યાભ્યદય કાવ્ય ૮૬૮ જિનસાગર સૂરિ ૯૦૪ ખેમાં હડાલીઆનો રાસ ૭૩૧, ૯૮૨ જીર્ણ પટ્ટાવલી ૮૫૩ ગણધર સાદ્ધશતક (પ્રા.) પૃ.૬૮, પૃ.૧૨૫, ૩૧૭, ટિ. જીવસૂરિ પ્રબંધ પ૯૯, ૬૪૨ ૨૬૧, ૫૭૦ જૂની ગુજરાતીનો ઈતિહાસ (નિબંધ) ૪૭૮, ટિ. ૪૮૦ ગણધર બૃહદ્રવૃત્તિ ૫૭૦ જૂની ગુજરાતીમાં એક ઐ. ચર્ચા' (લેખ) ૮૯૪, ગિરનાર ઉદ્ધાર રાસ ૯૦૪ જેસલમેર, પટવાંકે સંઘકા વર્ણન (હિં. લેખ) ૯૯૦ ગિરનાર-ગિરનાર પ્રશસ્તિ ટિ. ૩૭૬, ૫૨૦ ટિ. ૩૮૪, જેસાજી પ્રબંધ ૬૫૧ ૫૨૪, ૫૩૧, ૫૩૬ જૈન એ. ગર્જર કાવ્ય સંચય ટિ. ૫૦૩, ૯૯૭ ગિરનાર શ્ર(ઉજ્જયંત-રૈવતક) કલ્પ ૬૦૨ જૈન ઐતિહાસિક રાસમાળા ટિ. ૫૦૨-૩, ૯૫૦, ૯૭૮, ગુર્વાવલી ટિ. ૨૭૩, પ૬પ, ટિ. ૪૦૬, ૫૮૩, ૫૯૧, ટિ. ૫૩૯, ૯૯૭ પૃ.૪૬૨, ૬૭૧, ૬૭૫, ૮૫૩ જૈન ગ્રંથાવલી ટિ. ૬૬, ૧૦૫૮ ગુરૂગુણરતાકર ટિ. ૪૪૦, ૬૬૫, ટિ. ૪૪૬, ૬૭૬, પૃ. જૈન ગૂર્જર કવિઓ-પ્રથમભાગ ૪૭૮, પૃ.૨૨૩, ૪૭૮, ૩૨૫, ૭૧૮, ૭૨૧, ટિ. ૪૭૭, ૭૫૪ ૩૩૩, પ૦૪, ૫૦૫, ૬૦૬-૭, ૬૪૦, ટિ. ૪૮૦ગુરૂ રાસ ૯૮૨ ૪, ટિ. ૪૯૪, ટિ. ૫૦૭, ૮૮૧, ૮૯૫, ૧૦૫૮ ગુર્જર દેશ ભૂપાવલી ૯૬૫ જૈન ગુર્જર બીજો ભાગ ૯૪૮, ૯૭૧, ૯૭૫, ૧૦૫૮ ઘંઘાણી તીર્થ સ્ત્રોત (ગૂ.) ૯૦૪ જૈન ડિરેક્ટરી ૧૦૫૮ ચંપાપુર કલ્પ ૬૦૨ જૈનમતવૃક્ષ ૧૦૦૫-૬ ચંદ્રગુપ્ત સંપ્રતિ આદિ રાજાનો ઈતિહાસ ૬૨૭ જૈન પરંપરાનો ઇતિહાસ ૧૬૮ ચતુર્વિશતિ પ્રબંધ(પ્રબંધ કોશ) ટિ. ૮૮, ટિ. ૧૦૫, ૧૮૯, જૈન. જે. મંદિરાવલી ૧૦૫૮ ટિ. ૧OO, ટિ. ૧૫૨, ટિ. ૨૮૯, ટિ. ૩૭૪, ૫૧૮, જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ૧૮૮ ટિ. ૨૮૯, ૨૨૬, ટિ. ૩૮૭, ૫૩૧, ૫૩૬, ટિ. જૈન સાહિત્ય ઔર ઇતિહાસ ટિ. ૨૬૩ ૩૯૫, ટિ. ૪૦૮, ટિ. પ૨૩ જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ ટિ. પ૬૨ ચિત્રકૂટ દુર્ગ મહાવીર પ્રાસાદ પ્રશસ્તિ ટિ. ૪૪૦, ટિ. ઢેઢક રાસ બે ૯૯૮ - ૪૪૪, ૬૮૯ ટુંઢિયા ઉત્પત્તિ (ગુ.કા.) ૯૯૮ ચિતોડ ગઝલ ૯૯૮ ત્રિદશ તરંગિણી (વિજ્ઞપ્તિ પત્ર ) ૬૭૫ ચલ્લણા પાર્શ્વનાથ કલ્પ ૬૦૨ તત્ત્વાર્થ પ્રસ્તાવના ૧૪૭, ૧૬૭, ૧૯૭, ૨૨૧, ૩૮૯ જ્ઞાનાંજલી ૨૧ તપગચ્છ શ્રમણવંશવૃક્ષ ૨૪૨ જગડુ ચરિત ટિ. ૪૧૨, ૬૨૭, ૬૩૬ તપોમત કુટ્ટન (ખંડનાત્મક) ૬૦૨ જગડૂ પ્રબંધ રાસ ૯૮૨ તીર્થકલ્પ ટિ. ૮૨, ટિ. ૮૬, ટિ. ૯૧, ટિ. ૧૩૭, ટિ. જગરૂ કાવ્ય પૃ. ૩૫૨, ૭૮૭, ટિ. ૪૮૫, ૭૮૯, ૨૪૯, ટિ. ૨૮૯, ટિ. ૩૭૪, ૫૨૫, ૨૭ ક, ટિ. ૭૯૨, ૭૯૪ ૪૨૪, ૬૫૨ જુઓ વિવિધ તીર્થકલ્પ Page #751 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ તીર્થનામય સંગ્રહ ૬૦૨ નાસિકપુર કલ્પ ૬૦૨ તીર્થમાલા (ગૂ) ૯૮૫ નેમિસાગર રાસ ટિ. ૫૦૨, ૯૦૪ તીર્થમાલા પ્રકરણ ૬૫૧ પ્રતિષ્ઠા કલ્પ સ્તવન ૯૯૮ તીર્થમાળા સ્ત.(ગુ.)૭૦૯, ૯૦૪, ૯૮૫ પ્રતિષ્ઠાનપુર કલ્પ ટિ, ૧૪૦ તીર્થમાલા સ્તોત્ર (ગૂ.) ૯૦૪ પ્રતિષ્ઠાનપત્તન કલ્પ ૬૦૨ તીર્થમાલા સ્તોત્ર-પ્રતિમા સ્તુતિ (પ્રા.) સટીક પ૬૯ પ્રબંધકોશ ૧૮૯, પૃ.૧૧૯, ૨૪૩, ૫૪૪-૫, ૬૦૪, તીર્થરાજી રૂ. ૬૯૫ ૬૩૧, ૬૪૨ જુઓ ચુતવિંશતિ પ્રબંધ તીર્થયાત્રા કે લિયે નિકલને વાલે સંઘના વર્ણન' (લેખ) પ્રબંધકોશકા પર્યાલોચન ૬૪૨ ટિ. પ૬૮ પ્રબંધ ચિંતામણી ૧૮૯, ટિ. ૧૩૬, પૃ.૧૧૯, ૨૪૩, ટિ. થારાપદ્રગચ્છકા ઇતિહાસ ૨૮૦ ૧૬૬, પૃ.૧૩૮, ૨૭૨, ૩૦૦, ટિ. ૨૪૭, ટિ. દ્વયાશ્રય-કુમારપાલ ચરિત (પ્રા.) ટિ. ૨૮૯, ૩૧૧, ૪૩૮, ૨૦૯, ટિ. ૩૦૫, ટિ. ૩૦૮-૯, ટિ. ૩૧૧, ૩૮૬, ટિ. ૩૪૬, ૬૨૭, ૭૮૨ ૪૨૧, ૪૬૮, ૪૬૩, ૪૬૭, ટિ. ૩૭૪, ૫૧૦, ટિ. દ્વયાશ્રય (સં) ટિ.૧૬૬, ટિ. ૨૪૭, ૩૬૧, ૩૬૯, ૪૩૦, ૩૮૭, ૫૪૫, ૫૪૮, ટિ. પ૨૩, ૬૨૯, ૬૫૦ ટિ. ૩૩૭, ૪૩૮, ટિ. ૩૪૫ પ્રબંધરાજ ૭૫૨ દિગ્વિજય મહાકાવ્ય ટિ. ૫૦૨, ૯૫૨ પ્રભાવક કથા ૬૮૮ દુર્જનશાલ બાવની (હિંદી) ટિ. ૪૮૫, ૯૦૪, ૯૦૭ પ્રભાવક ચરિત્ર ૨૨, ટિ. ૨૯, ટિ. ૮૭-૮૮, પૃ. ૭૩, દુર્લભ સરોવર પ્રશસ્તિ ૩૨૧ પૃ. ૭૪, ૧૦૮, ૧૭૦, પૃ. ૯૧, ટિ. ૧૨૨, ૧૮૯, દુઃષમકાલ સંઘ સ્તોત્ર પ૯૭ ટિ. ૧૩૭, ટિ. ૧૫૨, ટિ, ૧૬૬, ૨૪૨, ટિ. ૧૮૦, દેવકુલપાટક' ટિ. ૪૪૦, ટિ. ૪૪૩ ૨૫૪, ટિ. ૧૯૩, ટિ. ૧૯૮, ટિ. ૨૦૦, ટિ. ૨૦૬, ૨૭૭, ટિ. ૨૩૪-૫, ટિ. ૨૪૭, ૩૦૯, ટિ. ૨૪૮, દેવગઢ શિલાલેખ ટિ. ૪પ૯ ટિ. ૨૭૩, ટિ. ૨૭૭, ટિ. ૨૭૯, ટિ. ૨૮૧, ટિ. દેવરતસૂરિ ફાગ (ગૂ) ૭૦૯ ૨૮૯, ટિ. ૨૯૧, ટિ. ૩૦૯, ટિ. ૩૧૧-૨, ૪૫૪, દેવવિલાસ (ગુ.) ૯૯૮ ૪૬૩, ૧૯૯, ૬૨૭, ટિ. ૫૨૩ દેવાનંદભુદ કાવ્ય (સં.) ટિ. ૫૦૨, ૫ર પ્રભાવક ચરિત્ર (પ્રબંધાર્યાલોચન) ૧૪૪, ટિ. ૮૭, ૧૪૫, ધનસાર પંચશાલિનો રાસ ૭૮૩ ૧૫૦, ૧૭૨, ૧૭૩, ૧૭૩૬, ૨૪૫, ૨૫૨, ૨૮૦, ધર્મલક્ષ્મી મહત્તરા ભાસ ૭૬૭ ૨૯૨, ૪૯૬, ટિ. ૩૯૩ ધર્મસાગર ગણિ રાસ ટિ. ૪૯૯, ૯૦૪ પટ્ટાવલી (જિનદત્તસૂરિ સ્તુતિ) ટિ. ૨૬૧ ધર્મસાગર પટ્ટાવલી ટિ. ૮૯, ટિ. ૧૨૬, ૨૭૭ પટ્ટાવલી(જીર્ણ) ૮૫૩ ધર્માલ્યુદય કાવ્ય ટિ. ૨૪૭, ટિ. ૨૮૨, ટિ. ૨૮૪, ટિ. પદ્મવિજય નિર્વાણ રાસ ૯૯૮ ૩૭૪, પ૨૯, ૫૫૩, ૫૫૭, ૬૦૧ પદ્માવતી દેવી કલ્પ ૬૦૨ ધુલેવા કેસરીયાજીનો રાસ ૯૯૮ પદ્મિની ચરિત્ર ૯૮૨ ન્યાયસાગર નિર્વાણ રાસ ૯૮૨ પં. વીરવિજીયનો ટુંકો પ્રબંધ' લેખ) ૯૯૭ નગરકોટ તીર્થપરિવાટી ૭૦૯ પરિશિષ્ટ પર્વ ટિ. ૩૪, ૨૯, ટિ. ૮૨, ૧૭૩, ૧૭૩ક, નયચંદ્ર સૂરિકૃત હમ્મીર મહાકાવ્ય' (લેખ) ટિ. ૪૩૮ ૪૫૩, ૬૨૭, ૧૦૭૯ નાગપુરીય તપાગચ્છ પટ્ટાવલી ટિ. ૩૬૬ પાટણ કેટલોક ૩૪૭ નાગાર્જુન પ્રબંધ ૬૪૨ પાટણના ભંડારો' (લેખ) ટિ. ૩૧૩, ટિ. ૩૯૨, ટિ. નાભિનંદનોદ્વાર પ્રબંધ ૪૯૫, ટિ. ૪૨૮, ૬૨૨, ટિ, ૪૨૯ ૪૧૦, ટિ. ૪૨૧ Page #752 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૬-૭ અંગ્રેજી ગ્રંથો, ઐતિહાસિક સાધનો ૬ ૨૭ ‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમનું અપભ્રંશ તથા મુદ્રિત કુમુદચંદ્ર નાટક ૩૪૩ પ્રા. ગૂ. સાહિત્ય' (નિબંધ) ટિ. ૪૦૫, ટિ. ૪૧૦ મૂલરાજથી સિદ્ધરાજ જયસિંહ સુધીનો ઇતિહાસ ૬૨૭ પાટલિપુત્ર કલ્પ ૬૦૨ મૂલરાજથી વરધવલનો વૃત્તાંત ૫૩૫, ૫૪૨ પાદલિપ્ત પ્રબંધ પ૯૯ મોતીશાનાં ઢાળી ૯૯૧, ૯૯૮ પાર્જચંદ્રના ૯૭ દુહા ૯૦૪ મોહપરાજય નાટક પૃ. ૧૭૫, ૩૬૩, ટિ. ૨૮૯, ટિ. પાર્શ્વજિનાલય પ્રશસ્તિ ૬૯૫ ૨૯૫ ટિ. ૨૯૮, પૃ. ૧૮૫, ૪૮૦, ૬૯૮ પાર્શ્વનાથ કલ્પ ૬૦૨ યશોજીવન પ્રવચનમાળા ૯૪૫ પિપ્પલક શાખાના ઇતિહાસ ૬૯૪ યશોદોહન ૯૪૫ પૂર્વદેશ ચૈત્ય રાસ ૭૮૩ યુગાદિ દેવ કલ્પ ૬૦૨ પેથડ રાસ ૭૦૯ યશોભદ્ર સૂરિ રાસ ૭૭૨ ફલવર્ધી પાર્શ્વનાથ કલ્પ ૩૫૧, ૬૦૨ યુગપ્રધાન જિનચંદ્રસૂરિ ૮૪૪, ૮૫૧ બપ્પભઢિ પ્રબંધ ટિ, ૧૭૬, ટિ.૧૭૮ યુગપ્રધાન જિનદત્ત સૂરિ ૩૧૭ બપ્પભષ્ટિ પ્રબંધ ટિ. ૧૭૬, ટિ. પ૯૯, ૬૪ર યશોભારતી ૯૪૫ બલિભદ્ર રાસ ૭૭૨ યશો વંદના ૯૪૫ બૃહત ટિપ્પનિકા ટિ, ૨૮૭ યશો વિજય સ્મૃતિગ્રંથ ૯૪૫ બૃહદગચ્છકા ઇતિહાસ ૨૯૭ યશોવિજય સ્વાધ્યાયગ્રંથ ૯૪૫ ભદ્રબાહુ પ્રબંધ ૬૪૨ રત્નકીર્તિ યો. ૯૮૨ ભાનુચંદ્ર ચરિત્ર ૮૭૮ રત્નપુર કલ્પ ૬૦૨ ભીમજી ચો. ૯૮૨ રસરત્ન રાસ ૯૦૪ મદનકીર્તિ પ્રબંધ ૬૪૨ રાજસાગર સૂરિ નિર્વાણ રાસ ટિ. ૫૦૩, ૯૮૨ મદનવમાં પ્રબંધ ૬૪૨ રાયચંદ્ર સૂરિ બારમાસ ૯૦૪ મથુરા કલ્પ ૬૦૨ રૂપચંદ્ર ઋષિનો રાસ ૯૦૪ મંત્રી યશોવીર ઔર ઉનકે શિલાલેખ ટિ. ૪૦૪ રેવતગિરિ રાસો (જૂ. ગૂ.) ૫૦૫ મલવાદિ પ્રબંધ પ૯૯, ૬૪૨ લક્ષ્મણસેન કુમારદેવ પ્રબંધ ૬૪૨ મહાકવિ જયશેખર સૂરિ ૬૫૧, ૭૧૨ લક્ષ્મીસાગર સૂરિ રાસ ૯૮૨ મહાવીર પ્રશસ્તિ ૬૮૯ લાભોદય રાસ ટિ. ૪૮૫, ૮૦૯, ૯૦૪ મહિમાપ્રભ રાસ ૯૮૨ લીલાધર રાસ ૯૮૨ મહેન્દ્રસૂરિ પ્રબંધ ટિ. ૨૧૪, ૫૯૯ વ્યાધ્રી કલ્પ ૬૦૨ મહોપાધ્યાયશ્રી ધર્મસાગર ગણિ' (લેખ) ટિ. ૪૯૯ વજીસ્વામી પ્રબંધ પ૯૯ મહોપાધ્યાય શ્રી મેઘ વિજય’ (લેખ) ટિ. ૫૩૭ વડનગર પ્રશસ્તિ પૃ. ૧૫૨, ૩૦૦, ૩૨૧ માણિક્યદેવ કલ્પ ૬૦૨ વત્સરાજ ઉદયન પ્રબંધ ૬૪૨ માણેકદેવીનો રાસ ૯૮૨ વનરાજાદિ પ્રબંધ ૬૨૮ માનતુંગ પ્રબંધ પ૯૯ વરાહમિહિર પ્રબંધ ૬૪૨ માનદેવ પ્રબંધ પ૯૯ વસ્તુપાલ ચિરત્ર (સં.) ટિ. ૨૨૪, ટિ. ૨૪૭, ટિ. ૩૭૪, માલવી ઋષિની સઝાય ૯૦૪ ટિ. ૩૭૬, ટિ. ૩૯૦, ૫ર૭ક, ટિ. ૩૯૫, ૫૫૪, મિથિલા કલ્પ ૬૦૨ ૬૮૯ Page #753 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વસ્તુપાલ-તેજપાલ કલ્પ ૬૦૨ વિજયાણંદ સૂરિ નિર્વાણ સઝાય ૯૮૨ વસ્તુપાલ તેજપાલ પ્રબંધ ૬૨૮ વિદ્યાસાગર સૂરિ રાસ ૯૮૨ વસ્તુપાલ તેજપાલ પર એ.સામાગ્રી લેખો ટિ.૩૭૪ વિદ રતમાલા (દિ. હિંદી) ટિ. ૨૪૪ વસ્તુપાલ તેજપાલ રાસ ૭૦૯, ૭૮૩, ૯૦૪, ૯૮૨ વિજયદેવ સૂરિ રાસ ૯૯૮ વસ્તુપાલ પ્રશસ્તિ ૫૫૮ વિનય સૌરભ ૯૪૮ વસ્તુપાલના સ્તુતિકાવ્યો ૫૫૭ વિબુધ વિમલ સૂરિ રાસ ૯૯૮ વસ્તુપાલ પ્રબંધ ૬૪૨ વિમલ ચરિત્ર (સ) ટિ. ૩૮૬, ૭૫૮ વસ્તુપાલ પ્રશસ્તિઓ ટિ. ૩૭૪, ૫૧૦ વિમલ પ્રબંધ (ગૂ.) ટિ. ૨૨૪, ટિ. ૨૩૧, ૭૪૩, ૭૫૮, વસ્તુપાલ પ્રશસ્તિ કાવ્ય ટિ. ૪૭૪ ૭૭૦, ૭૭૨, ૭૮૩ વસ્તુપાલ રાસ ટિ. ૩૭૪, ટિ. ૩૮૬ વિમલમંત્રી રાસ ૯૯૮ વસ્તુપાલ સંકીર્તન પ૨૪, ટિ. ૩૯૨ વિમલ મહેતાનો ચલોકો ૯૮૨ વસન્તવિલાસ કાવ્ય (સં.) ટિ. ૨૪૭, ટિ. ૩૦૫, ટિ, વિવિધ તીર્થ ક્લપ ૬૦૨, ટિ. ૪૨૮ ૩૭૪-૬,૫૧૦, ટિ. ૩૮૨, ૫૧૪, ૫૨૪, પ૨૯, ટિ. વીરનિર્વાણ સંવત ઔર જૈન કાલગણના ૨૮, ૩૨ ૩૯૬, ૫૪૯, ૫૫૧, ૬૨૭ વીરસૂરિ (પહેલા) પ્રબંધ પ૯૯ વાદિદેવ સૂરિ પ્રબંધ ટિ. ૨૭૩, ટિ.૨૭૭ વીરસૂરિ (બીજા) પ્રબંધ પ૯૯ વાદીન્દ્ર મલ્લવાદિનો સમય ટિ. ૧૨૨, ૧૮૯ વીરસૂરિ પ્રબંધ ટિ. ૧૮૨ વારાણસી કલ્પ ૬૦૨ વીરાચાર્ય પ્રબંધ ૩૨૩, ટિ. ૨૬૮ વિક્રમાર્ક પ્રબંધ ૩૨૮ વૃદ્ધાવાદી પ્રબંધ ૧૭૦, ૫૯૯, ૬૪૨ વિક્રમાદિત્ય પ્રબંધ ૬૪૨ વૃદ્ધિવિજય ગણિ રાસ ૯૮૨ વિચારશ્રેણી ટિ. ૩૭-૮, ટિ. ૮૨, ટિ. ૧૦૯-૧૦, ૨૬૧, વૃદ્ધિરાસગ સૂરિ રાસ ૯૮૨ ટિ. ૪૨૨, ૬૨૯ વૈભાર ગિરિ કલ્પ ૬૦૨ વિજ્ઞપ્તિ ત્રિવેણી ૬-૩, ૬૯૫ શ્રમણ સંઘકી શાસનપદ્ધતિકા ઇતિહાસ' (હિં લેખ) ૧૧૦૩ વિજયલમાં સૂરિનો શ્લોકો ૯૮૨ શ્રાવસ્તી કલ્પ ૬૦૨ વિજયતિલક સૂરિ રાસ ટિ. ૪૯૯, ટિ ૫૦૩, ૯૦૪ વિજયદેવ નિર્વાણ રાસ ૯૮૨ શ્રી નિર્વાણ રાસ ૯૮૨ શ્રી મદ્ જ્ઞાનસારજી' (લેખ) ટિ. પ૨૬ વિજયદેવ મહાભ્ય પર વિવરણ ૯૫૫ શ્રીયુત સ્વ. વીરચંદભાઈનું જીવન અને કાર્ય (લેખ) ટિ. પ૪૬ વિજયદેવસૂરિની સઝાયો ટિ. ૫૦૨ શ્રી શત્રુંજય તીર્થનો ઉદ્ધારક સમરસિંહ (તિલંગ દેશનો વિજયદેવસૂરિ પ્રબંધ ટિ. ૫૦૨-૩ - સ્વામી)' (લેખમાળા) ટિ. ૪૨૯ વિજયદેવસૂરિ મહાભ્ય પૃ. ૩૬૮, ૮૧૮, ટિ. ૫૦૨, શંખપુર કલ્પ ૬૦૨ ૮૩૦, ૮૭૧ શત્રુંજય ઉદ્ધાર રાસ ૯૦૪ વિજયપ્રશસ્તિ કાવ્ય ટિ. ૪૮૫, ટિ. ૪૯૦, ટિ. ૫૩૭, ૮૦૪, ૮૦૯, ૮૩૦, પૃ. ૩૮૦, ૮૫૦, ૮૫૯, ૮૮૬ શત્રુજય કલ્પ ૬૦૨ વિજયપ્રશસ્તિ કાવ્ય ટીકા ટિ. ૪૮૫, ૮૮૬ શત્રુંજય ચૈત્ય પરિપાટી ૭૮૩ વિજય રત્નસૂરિ રાસ ૯૮૨ શત્રુંજય તીર્થ પરિપાટી ૯૦૪ વિજયસિંહ પ્રબંધ ૫૯૯ શત્રુંજય તીર્થમાલા ૯૮૫ વિજયસિંહ સૂરિ રાસ ૯૦૪ શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ ૭૩૫ ટિ. ૪૭૩ Page #754 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૬-૭ અંગ્રેજી ગ્રંથો, ઐતિહાસિક સાધનો ૬ ૨૯ શત્રુંજયના મુખ્ય આદિનાથ મંદિરનો પ્રશસ્તિલેખ સુકૃતસાગર કાવ્ય ૫૮૨ .૩૫૭, ૭૯૫ સુજસવેલી ભાસ ટિ. પ૨૯, પૃ. ૪૧૯, ૯૪૬ શત્રુંજય રાસ ટિ. ૪૨૮, ૯૦૪ સુધર્મગચ્છ પરીક્ષા (ગૂ. કા.) ટિ. ૪૭૫, ૭૮૩ શત્રુંજય રાસ (બે) ૯૦૪ સુધર્માથી વજસ્વામીનો ઈતિહાસ ૬૨૭ શત્રુંજયદ્વાર પ્રબંધ ટિ. ૪૨૮ સુમતિસાધુ સૂરિ વિવાહલો (ગૂ) ૭૭૨ શાંતિ જિનાલય પ્રશસ્તિ ૬૯૫ સુરત ગઝલ ૯૯૮ શાંતિદાસ અને વખતચંદ શેઠનો રાસ ટિ. ૫૦૩, ૯૯૮ સુરાચાર્ય પ્રબંધ ટિ. ૨૩૪, ટિ. પ૯૯ શાંતિસૂરિ પ્રબંધ ૫૯૯ સૂરીશ્વર અને સમ્રાટુ’ ૮૨૪, ૮૨૭ શાલિવાહન ચરિત ૭૫૪ સામવિમલ સૂરિ રાસ ૯૦૪ શિવચંદ રાસ ૯૮૨ “સોમસુંદર સૂરિ' (લેખ) ટિ. ૪૪૦ શિવજી આચાર્ય રાસ ૯૦૪ સોમસૌભાગ્ય કાવ્ય પૃ. ૨૯૮, ૬૨૨, ટિ. ૪૪૦, ૭૫૩, શુદ્ધદંતી પાર્શ્વનાથ કલ્પ ૬૦૨ ટિ, ૪૭૭ સ્તંભન કલ્પ શિલોંછ ૬૦૨ સોહમકુલ રત્ન પટ્ટાવલી રાસ ગૂ) ટિ. ૩૮૬ Wવીરાવલી ટિ. ૪૨૨, ૬૨૯ સોહમકુલ પટ્ટાવલી રતા ૯૯૮ સ્વામિ સમતભદ્ર ટિ. ૯૦ સૌભાગ્યવિજય નિર્વાણરાસ ૯૮૨ સંઘાધિપતિ ચરિત્ર મહાકાવ્ય ૫૫૩ હઠ્ઠીસિંહની અંજનશલાકાના ઢાળીયા ૯૯૮ સત્યપુર કલ્પ ૨૦૦, ૬૦૨ હમીરમદમર્દન કાવ્ય ટિ. ૩૭૪, ટિ. ૩૮૧, ૫૨૦, પ૨૮, સ્તયવિજય નિર્વાણ રાસ ૯૫૦, ૯૮૨ પપ૨, ૫૬૦ સમદર્શી આચાર્ય હરિભદ્ર ટિ. ૧૫૮ હમ્મીર મહાકાવ્ય ૬૪૭, ૬૫૪ સમરા રાસો (જૂ.ગુ.) ટિ. ૪૨૬-૭, ટિ. ૪૨૯, ૬૩૯ હર્ષકવિ પ્રબંધ ૬૪૨ સમેતશિખર તીર્થમાલા સ્ત. (ગૂ.) ૯૦૪ હરઅંકુર સિદ્ધક્ષેત્ર સંગ સ્તo ૯૯૮ સમેતશિખર રાસ ૯૦૪ હરિકંખીના પાર્શ્વનાથ કલ્પ ૬૦૨ સહસ્ત્રલિંગ સરોવર પ્રશસ્તિ ૩૨૧, ૪૬૩ હરિભદ્રસૂરિ ટિ, ૧૫૮ સંયમરત્ન સૂરિ સ્તુતિ (ગુ.) ૯૦૪ હરિભદ્રસૂરિ પ્રબંધ ટિ. ૧૫૨, ૧૯૯, ૬૪૨ સાક્ષાત્ સરસ્વતિ ૧૦૨૮, ૧૦૩૦ હરિહર પ્રબંધ ૫૩૬-૭, ૫૫૪, ૬૪ર સાતવાહન પ્રબંધ ૬૪૨ હસ્તિનાપુર કલ્પ ૬૦૨ સાધુમાર્ગી જૈનોની ઐતિહાસિક નોંધ ૯૪૯ Historical Facts about Jainism 2.400 સિદ્ધર્ષિ પ્રબંધ પ૯૯ હીરવિજયપદ મહોત્સવ રાસ ૯૦૪ સિદ્ધરાજ અને જૈન” (લેખમાળા) ટિ. ૧૬૬, ટિ. ૨૪૭, હીરવિજય સૂરિનો નાનો રાસ ટિ. ૪૮૫, ૮૦૬ ૩૯૩ ટિ. ૩૧૮ અને ૩૧૯, ટિ. ૪૦૭ હીરવિજય શલોકો ટિ. ૪૮૫, ૭૯૨ સિદ્ધરાજ પ્રબંધ ૬૨૮ હીરવિજય પુણ્યખાનિ ટિ. ૪૮૫ સિદ્ધરાજ-વર્ણન ૩૬૨ હીરવિજય રાસ ટિ. ૪૮૫, ૭૯૨, ટિ. ૪૯૦, ૮૮૨, ૯૦૩ સિદ્ધસેન પ્રબંધ ૬૪૨ "Hirvijaya Suri or the Jainas at the Court of સિદ્ધાચલ ગિરિનાર સંઘ સ્તo ૯૯૮ Akbar' (લેખ) ટિ. ૪૯૮ સુકૃતકીર્જિકલ્લોલિનિ કાવ્ય ૩૭૪, ૫૧૦, ૫૫૩ હીરસૌભાગ્ય મહાકાવ્ય સટીક ટિ. ૨૪૭, ૬૭૫, ૬૭૯, સુકૃતસંકીર્તન કાવ્ય ટિ. ૨૮૨, ટિ. ૩૦૫, ૪૯૬, ટિ. પૃ. ૩૫૧, ટિ. ૪૮૫, ૭૮૮, ૭૦, ૭૬, ૮૦૫, ૩૭૪, ૫૧૦, પ૨૭ક. ૫૪૨, ૫૪૫, ૫૫૩ પૃ. ૩૮૮, ૮૮૨, ટિ. ૫૨૧ Page #755 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ૬૩) હેમકુમાર ચરિત (પ્રા.) ૬૭૦ હેમચંદગણિ રાસ ૯૮૨ હેમચંદ્ર સૂરિ પ્રબંધ ટિ. ર૪૭-૮, ટિ. ૩૧૧, ૧૯૯, ૬૪૨ હેમવિમલ સૂરિ ફાગ (ગૂ) ૭૮૩ ૮ જેન પારિભાષિક શબ્દો, બિરૂદો આદિ. અક્ષપટલ ટિ ૩૨૩ અક્ષપટલિટ-પટલાધીશ ટિ. ૩૨૩ અગણોતરો' દુકાર ૯૮૭ અમ્બિત કાવ્યતન્દ્ર ૪૬૩ અચેલકતા ૧૩૪ અદબદજી' (અદ્ભુતજી) ૮૩૨ અમારિ' ૩૧૧, ૩૭૬, ટિ. ૩૦૧, ૪૨૬, ૫૬૮, ૭૧૯, ટિ. ૪૬૮, ૭૯૯, ૮૦૦-૧, ૮૨૨-૨૩, ૮૩૦, ૮૪૩-૪ અમારિદાન' ટિ. ૨૯૪ અમારિ ઘોષણા' ૩૭૧, ટિ. ૨૯૫ “અમારિ પત્ર’ ૩૪૦ અમૂલ્ય પ્રસાદ’ ૫૮૨ અત્ ૧ અષ્ટાન્ડિક ૧૧૧૮ અષ્ટાપદ' નામનું મંદિર ૭૧૯ અહિંદર માલેક ૬૨૦ આહંત ૧ આખ્યાયિકા ૨૭૭ આગમ ૧૧૧૦ આર્ય ટિ. ૨૦ આર્ષ ૪૩૪ ઇતિહાસ ટિ. ૧૩૩ ઇદ્રવિહાર ૮૦ ઉત્થાપક ૭૩૭ ઉત્તમજન માનનીય ૫૫૨ ઉદયન વિહાર ૪૮૨ ઉર્મી ગીતો ૯૦૨, ૯૯૭ ઋષિપુત્ર ૫૨૫ એબાદતખાના ૮૧૧, ૮૧૮ ઓઘો (ગુચ્છો) ટિ. પ૬૫ ક્ષપણકો ટિ. ૯૭, ૧૫૪, ૧૧૦૮ કંબલ ૧૧૦૮, ટિ. ૫૬૫ કર્મકાર ૧૧૪૦ કલ્યાણક દિન ૧૧૧૬ કલિકાલ સર્વજ્ઞ ૪૩૧, ૪૫૪-૫, ૧૧૬૨ કલિ કેવલી ટિ, ૪પ૭ કવિ કટારમલ્લ ૪૬૩ કવિ કુંજર પ૩૧ કવિ ચક્રવર્તિ પ૩૧ કવિ પ્રવર પ૩૮ કવિરાજ ૩૨૧ કવિરાજ બહાદુર ૯૯૬, ૯૯૮ કવિશલ પ૬૪ કવિ સભા શૃંગાર ૪૯૦ કવીન્દ્ર ટિ. ૨૬૫ કવીન્દ્ર બંધુ પપ૯ કાવ્યદેવી પુત્ર પ૩૧ કાશ્યપ ધર્મ ૧૨ કાંસકર ૧૧૪૦ કુંભલવિહાર ૮૩૦ કુક્ટિક ૧૧૪૦ કુલ સરસ્વતી ૨૭૨, પ૨૫ કૂર્ચાલી શારદ ૯૧૭, પૃ. ૪૧૩ કૃષ્ણ વાગેવતા ૬૭૬ કૃષ્ણ સરસ્વતી ૬૭૬ ખમતખામણાં ૧૧૩૩ ખમવું ૧૧૧૮ ખમાવવું ૧૧૧૮ ખરતર વસી ટિ. ૨૨૮ ખુશ-ફહમ' ૮૦૪, ૮૦૮, ૮૭૮ ગજાધિકારી' ૭૫૫, ૮૪૦ ગણ ૧૩૪ ગણધર ૧૭ ગચ્છભેદ નિવારણનું તિલક ૮૩૧ ગીતો’ ‘અધ્યાત્મ ગીતો’ ૯૮૦ ગુપ્તિ' ત્રણ ટિ, પ૬૫ Page #756 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૮ જૈન પારિભાષિક શબ્દો, બિરૂદો આદિ ૬ ૩૧ “ચતુર્વિધ સંઘ ૧૧૦૨ દક્ષ લક્ષણી પત્ર ૧૧૧૮ “ચતુરીમાં ચાણક્ય' પ૨૫ દશા” વણિક જ્ઞાતિ પ૨૧ ચાતુર્યામ સંવરવાદ' ૩, ટિ, ૫, ૬ ‘દાતાર ચક્રવર્તિ’ પર૫ “ચાલિ' (ચાલ) ૯૧૦ ‘દાદા’ ૩૧૭ ‘ચિત્કોશ” ૧૧૧૪ દેરાણી જેઠાણીના ગોખલા” પ૨૬ ચોથ વ્રત-બ્રહ્મચર્ય ૧૧૩૩ Delwara Temples પ૨૬, ૧૧૪૨ જાઓ આબૂ ચોલપટ્ટ’ (ચોલપટ્ટો) ૧૧૦૮, ટિ. પ૬૫ દેવઉઠી એકાદશી ૧૧૧૭ ચોવિહાર' ૧૧૩૩ દેવદ્રવ્ય” ૧૧૨૩ છ “રી” ૧૧૨૫ દેવશયની એકાદશી ૧૧૧૭ ‘છાંદસમ્' ૪૩૪ દેશીઓ' ૯૦૯-૧૦ છીપાવસહી' ૯૮૫ ધર્મલાભ” ૧૧૦૮ “જ્ઞાતિગોવાલ' પ૨૫ ધર્મકથાનુયોગ ટિ. ૨૪ “જ્ઞાનકોશ' ૧૧૧૪ ધર્માદિત્ય' પૃ. ૯૪ ૧૮૬ જ્ઞાનપંચમી ૮૪૯, ૧૧૧૪ “ન્યાયવનસિંહ ૨૬૪ “જહાંગીર મહાતપા’ ૮૨૯ “ન્યાયવિશારદ' પૃ. ૪૦૭, ૯૨૦, ૯૨૨, ૯૨૬ ‘જિન' ૧, ટિ. ૧ ‘નવકાર' -નમસ્કાર ૧૧૩૩ “જીવંતસ્વામી’ ૬૬૪ નવગૃહચૈત્ય” ૩૩૦ જૈન” “જૈમધર્મ' ૧, ૧૮૯-૯૦ નવાંગ વૃત્તિકાર” ર૯૩ ‘ટબો' ૬૫૫ ‘નિગ્રંથ-નિગૂંથ' ૧૪૧, ૧૫૪ ‘ઠકકર' ૫૪૩ નિગ્રંથ નિમિત” ૧૪૫ ‘ઢાળ' ૯૧૦ પંચિકા' પ૯૦ ‘હુંઢીયા' ૭૩૭, ૯૪૯, ટિ. ૫૩૫, ૧૦૪ પ્રતિક્રમણ' ૧૧૩૩ ત્રિભુવન દિપક મંદિર ૬૬૫ પ્રતિપન્નબંધુ (સિદ્ધરાજનો) ૩૨૧ "ત્રિભુવનવિહાર” ૩૭૪, ટિ. ૨૯૮, ૪૫૬ પ્રથમાનુયોગ' (ધર્મકથાનુયોગ) ૨૧, ટિ. ૮૬ ‘ત્રિવિધ વીર ચૂડામણિ” ટિ. ૪૦૪ પ્રબંધ શત કર્તા ૪૬૩, ૪૫૬, ટિ. ૩૫૭ ‘ત્રિવિહાર' ૩૭૪, ૪૫૬ પ્રબંધશત વિધાન નિષ્ણાતબુદ્ધિ’ ૪૬૫ ત્રવિદ્યવેદી' ૪૬૩ પ્રવચન માતા ૧૧૦૮, ટિ, પ૬૫ ‘તક્ષક” ૧૧૪૦ “પ્રાગ્વાટ જ્ઞાતિ અલંકરણ” પ૨૫ ‘તપા” પ૬પ પચ્ચખાણ-પ્રત્યાખ્યાન ૧૧૩૩ “તર્કપંચાનન' ૨૬૪ ‘પાસ’ ૧૧૧૮ “તિલોતરો” દુકાળ ૯૮૭ પંચ પરમેષ્ટી મંત્ર ૧૧૩૩ તીર્થંકર' ૧-ચોવીસ ૨ ‘પદો' ૯૮૦ ‘તેજપાલનું મંદિર' પ૨૬ પર્યુષણા' ૧૧૧૮ તેજલ વસહિ” ટિ. ૪૬૭ પર્યુષણાકલ્પ’ ૧૧૧૭, ટિ. પ૬૬-૭ દ્વાદશાંગ ગણિ પિટક' ૨૧, ૩૩ પરનારી સહોદર” પ૨૫ દર્શન પક્ષ ૯૨૯ પરમાહિત’ ૪૨૬ Page #757 -------------------------------------------------------------------------- ________________ પાર્થાપત્ય' ૧૧૦૩ પાલ્ડ વિહાર પ પીતલહર' મંદિર દિ. ૪૯ પીળાં વસ્ત્ર ધારી ૯૫૦ ‘પુસ્તક ભાંડાદાર' ૧૧૧૪ પૌષધ વ્રત ૧૧૩૩ ‘સ્તિ' -‘બસદી' (વસતિ) ટિ. ૨૨૮ ‘બારસા’ સૂત્ર ૧૧૮ ‘બાલ કવિ' ૪૦૪-૫, ટિ. ૩૨૪ ‘બાલ સરસ્વતી’૪૯૦, ૬૭૯ બાલાવબોધ ૧ ‘બુદ્ધિ અભયકુમાર’ પ૨૫ 'ભટ્ટાર્કે રાણક' નામનું મંદિર પરછક ભટ્ટાર્ક વક (વનમંદિર) ૫૨૭ક ‘સટ્ટાકો ૧૧૦૮ ‘ભરૂચ'-જિનમંદિ૨ ૩૫૯, ૫૫૨ ‘ભાસ' ૯૧૦ ‘ભીમવિહાર' ૭૨૨, દિ. ૪૬૯ ‘મજ્જા જૈન' ૫૨૫ ‘મનોરથ કલ્પદ્રુમ’ મંદિર ૬૬૫ ‘મલધારી' ૩૧૧, દિ, ૨૪૯ ‘મહત્તમ’ ૩૯૫ ‘મહાકવિ’ ૫૩૧ ‘મહામંડલેશ્વર’૫૧૧ 'મારાવ ૬૨૩ 'મહાત્મા' ૪૬ મહોપાધ્યાય' ૮૭૭ 'માફર માલિક'-'મકરલી મલીક' ૭૨૭-૮, કિ, ૪૭૦ 'માલાકાર' ૧૧૪૦ મહેશ્વરી-મેશ્રી-મેસરી ૧૧૩૬ ‘મિચ્છામિ દુક્કડ' ૧૧૧૮, ૧૧૩૩ ‘મિથ્યા મે દુષ્કૃત' ૧૧૧૮, ૧૧૩૩ ‘મુખપોતિકા’ ટિ, ૫૬૫ 'મુખવસ્તિકા' ૧૧૦૮, ટિ, ૫૬૫ 'મુહપત્તી' ટિ. ૫૬૫ 'મૂલસૂત્ર' -ચાર ૭૭-૯૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ‘મૃતકર્મજ્ઞ' ૧૧૪૦ 'યુગપ્રધાન' ૨૦૭ 'યુગપ્રધાન' પ૬ ૮૪૪ ‘રજોહરણ' ૧૧૦૮, ટિ. ૫૫ 'રાજધર' ૩૮૬ રાજપિતામાં ૩૮૩ ‘રાજમામા’ ૩૦૫ રાજવિહાર-રાયવિહાર ૩૦૯, ૪૧૪, ૪૨૪, ૪૫૬, ૮૨૩ ‘રાસ' ૯૮૩ રૂપક કાવ્ય (allegory) ot Romance & Balad (રોમાંચકારી વીરરસ કાવ્ય) ૯૦૫ ‘લક્ષ્મણ વિહાર' ૬૬૭ હરણ ૧૦ ‘લઘુ ભોજરાજ' ૫૪૭ ‘લઘુ શાલિભદ્ર' ૭૫૫ Lyrics (ઉર્મિગીતો) ૯૦૨, ૯૯૭ ‘કુંપ’ ૭૩૭, ટિ, ૫૩૫ લોકાયત-ચાર્વાક ૧૯૬, ટિ. ૧૩૩ યોગ ૧૧૦૯ “વ્યયકરણ પદામાન્ય ૨૧ ‘વ્યવસ્થાપત્ર' (આબૂ પરનું) ૭૧૯, ટિ. ૪૬૭ ‘વ્યાખ્યાતા ચૂડામણિ' ટિ. ૧૮૯-૧૯૦ ‘વ્યાઘ્ર શિશુક’ ૩૪૬, ટિ. ૨૮૨ ‘વ્યાખ્યાનિક' ‘વ્યાખ્યાતા' ૨૫૩, .િ ૧૯૧ વલણ ૧૦ ‘વસ્ત’-‘વસાવાસો' ૧૧૧૭ ‘વસન્તપાલ' પ૩૧, ૫૫૧ ‘વસહિ’–‘વસતિ’-‘વસી’ ટિ. ૨૨૮ ‘વાદેવી પ્રતિપન્ન સૂનુ' ૫૪૯ ‘વાગ્દાવી સૂનું’ ૫૩૧ ‘વાદેવતા ભાંડાગાર’ ૫૮૭ જાઓ પુસ્તક ભંડાર ‘વાગ્વિલાસ’ ૭૮૦, ૭૧૫ ‘વાચક’ ૧૩૪ ‘વાદિકુંજ૨ કેસરી’૨૪૨ ‘વાદિ વૈતાલ'-'શાંતિસૂરિ' ૨૮૦ Page #758 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૮ જૈન પારિભાષિક શબ્દો, બિરૂદો આદિ ‘વાદીદ્ર’ ૮૮૧ ‘વાર્તિક' ૬૫૬ ‘વાસ્તુવિદ્યા’-‘વાસ્તુશાસ્ત્ર’ ૧૧૪૦ ‘વિક્રમાદિત્ય’ પૃ. ૯૪ ‘વિદ્યાત્રયીચણ' ૪૬૩ ‘વિધિ ચૈત્ય’ ૩૧૪, ટિ. ૩૦૦ ‘વિશીર્ણકાવ્યનિર્માણતન્દ્ર' ૪૬૩ ‘વીરાધિવીર’ ૬૬૪ ‘વીરનારાયણ' નામનો પ્રાસાદ ૫૩૬ ‘વીસા' વણિક જ્ઞાતિ ૫૨૧ ‘વેણીકૃપાણ’ ૫૪૫, ટિ. ૪૩૭ ‘વેષધર’૭૩૭ ‘શ્રાવક’ ૧૧૦૨, ૧૧૨૯ ‘શ્રીપૂજ્ય’ ૧૧૦૮ ‘શ્રીમાલ ભૂપાલ’ ૭૫૫ ‘શ્રીમાલી' ૧૧૫૧ ‘શ્રુત કેવલી’-શ્રુતધર ૯૧૭, ટિ. ૫૨૭ ‘શ્રુતિ’ ૧૯ ‘શ્રેષ્ઠ કવિ' ૫૩૧ ‘શંખલરાય માનમર્દન' ૫૨૫ ‘શંખલરાય માનમર્દન' ૫૨૫ ‘શતાવધાની' ૮૦૮, ૮૨૨ ‘શલોકા’ ૯૮૦ ‘શારદા પ્રતિપન્નાપત્ય' ૫૩૧ ‘શિલ્પ’ ૧૧૪૦ ‘શીલાદિત્ય’ પૃ. ૯૪, ૧૮૬ ‘શૃંગાર ચાવડી’ ૭૧૯ ‘ષદર્શન પોષણ’ ૬૪૨ ‘ષડ્ ભાષા ચક્રવર્તી’૩૨૧, ટિ. ૨૯૬, ૩૯૨ ‘સ્તબુક’ ૬૫૬ ‘સ્થપતિ’ ૧૧૪૦ સ્થિરવાસ ૧૧૧૭-૮ ‘સકલ કથા' ટિ. ૧૬૪ ‘સઈયદ-વંશ-ક્ષયકાળ' ૫૨૫ ‘સંઘ’ સ્થાપના ૧૧ ‘સંઘપતિ’ ૧૧૨૫ ‘ચિવ ચૂડામણિ’ ૧૨૫ ‘સંઘ’ સ્થાપના ૧૧ ‘સંઘપતિ’ ૧૧૨૫ ‘સચિવ ચૂડામણિ’ ૫૨૫ ‘સંજીવની ન્યાય’ ૪૧૬ ‘સત્યાસીઓ’ દુકાળ ૮૩૨ ‘સત્રાગાર’ ૩૭૮ ‘સંધિ’૪૭પ ‘સન્મતિ’-મહાવીર ટિ. ૯૯ ‘સપ્ત ગૃહવાસી’ ૩૨૮ ‘સમિતિ’ પાંચ ટિ. ૫૬૫ ‘સર્વજન શ્લાઘનીય' ૫૨૫ ‘સરસ્વતીકોશ’ ૧૧૧૪ ‘સરસ્વતી કંઠાભરણ' ૫૨૫ ‘સરસ્વતી ધર્મપુત્ર’ ૫૨૫ ‘સરસ્વતી પુત્ર’ ૫૩૧ ‘સલક્ષનારાયણ’ પ્રતિમા ૫૭૯ ‘સંવરી' ૭૩૮ ‘સંવાદો’ ૯૦૬ ‘સહસ્ત્રાવધાની’ ૬૭૩ ‘સામંતમંડલી સત્રાગાર' ૩૮૬ ‘સામાયિક’ ૧૧૩૩ ‘સાંવત્સરિક પર્વ' ૧૧૧૮ ‘સિઉરા’-(સેવડા, શ્રમણ) ૮૧૧ ‘સિંગાર ચૌરી' શૃંગાર ચાવડી ૭૧૯ ‘સિદ્ધરાજ’ ૩૦૨, ૩૦૪ ‘સિદ્ધ સારસ્વત’કવિ ૬૭૫ ‘સિદ્ધ સારસ્વત કવીશ્વર' ૨૭૨ ‘સિદ્ધવિહાર’૩૧૦, ૪૧૪, ૪૨૪, ૪૫૬ ‘સિદ્ધાંતિક' ૪૦૬ ‘સિંહ-શિશુક’ ૩૪૬, ટિ. ૨૮૨ ‘સુડતાળો' દુકાળ ૯૮૭ ‘સૂત્રગ્રાહી’ ૧૧૪૦ ‘સૂત્રધાર’ ૧૧૪૦ ‘સુમનિઓ’ (શ્રમણો) ૮૧૬ ‘સૌદ્ધાન્તિક’ ૫૯૬ ૬૩૩ Page #759 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સીદ્ધાત્તિક શિરોમણિ' ૨૯૭ આરાસણ તીર્થ ૩૪૫, ૫૮૨, ૬૨૧, ૬૬૪, ૮૦૯, ૯૩૦ “સૌવીરયાપી' ૩૩૨ ઇંદ્રવિહાર ૮O હરિયાળી” ૦૬૬ ઉજ્જયંત (ગિરનાર) ૩૩૯, ૪૧૩, ૪૨૮, ૫૮૦ જાઓ ‘હિંદુ’ ૧૨, ટિ. ૨૦ ગિરનાર હીરલા” ટિ, ૪૦૬ ઉજમબાઈની ટુંક ૯૮૬ ૯ જેન તીર્થકરો, તીર્થો, મંદિરો આદિ. ઉદયન વિહાર ૪૮૨ અજિતનાથનું મંદિર ૩૭૪, ૩૭૬, પર૭ ઋષભદેવ ૨, ૯૫૩, ૧૦૬૫ અજિતનાથનું વિધિ ચૈત્ય ૬૧૯ ઋષભદેવ ઉત્સવ ૫૫૧ અજિતનાથનો વસન્તોત્સવ ૪૦૧ ઋષભનાથની પ્રતિષ્ઠા ૮૪૬ અજિતનાથ બિંબ ૬૬૪, ૭૨૪ ઋષભદેવની પ્રતિમા ટિ. ૨૨૪, ૨૮૯ અદબદજી (અદ્ભુતજી)ની પ્રતિમા ૯૮૯ ઋષભદેવ મંદિર ૨૩૪-૫, ૨૩૮, ૪૯૯ અંતરીક્ષજી (પાર્શ્વનાથ) તીર્થ ૩૧૨, ૬૦૨, ૧૧૧૯ કડમડ યક્ષ ૩૧૩, ટિ. ૨૫૬ અનુપમા સરોવર પ૨૭ ક. કપર્દિ યક્ષ પ૮૦ અંબા શિખર પર૭ ક. કરહેડા (કરટેટક) પ૮૧-૨, ૫૯૨ અંબકિા-અંબાજી પૃ. ૧૪૪, ટિ. ૨૨૪, ૨૮૮, ૨૯૦ કુંભલ વિહાર ૮૩૦ અંબિકા-ભારતીની મૂર્તિ ૪૯૯, ૬૨૬ કુમારપાલ પ્રાસાદ (ઇડર) ૭૨૯ અમૂલ્ય પ્રાસાદ ૫૮૨ કુમારવિહાર (કુમારપ્રાસાદ, કુંવર વિહાર) ૩૭૪, ટિ. અર્બદ જાઓ આબૂ ૨૯૭, ૩૭૫, ટિ. ૩૦૦, ૪પ૬, ૪૬૫, ૪૮૦, અરિષ્ટનેમિ ૪૭૮ જુઓ નેમિનાથ ૫૮૩, ટિ. ૩૮૪ અવલોકન શિખર પર૭ક કેસરીયાજી (ધુલેવા) ૯૯૦, ૧૧૧૯ અશ્વાવબોધ તીર્થ (સમલિકા વિહાર) ૪૮૩ ખરતરવસી ટિ. ૨૨૮ અષ્ટાપદ નામનું મંદિર ૭૧૯ ગણધરની સ્તુતિ પૃ. ૧૪ ગિરનાર (ઉજ્જયંત, રૈવતક, રૈવત)-૨, ૧૯૯, ૨૪૨-૩, અહિચ્છત્ર પાર્શ્વનાથ ૮૪૮ ૩૦૪, ટિ. ૨પ૬, ૩૩૯, ટિ. ૨૯૭, ૩૮૭, ટિ. આદિનાથની મૂર્તિ ૮૩ર જાઓ ઋષભદેવ ૩૧૨, ૪૧૩, ૫૨૫, ૫૨૭૯, ૫૩૧, ૫૫૭, ૫૭૨, આદિનાથની યાત્રા મહોત્સવ 300 ૫૭૮, પ૮૧-૨, ૬૦૩, ૬૨૧, ટિ. ૪૨૮, ૬૪૧, આદિનાથના મંદિર પ૨૭ ક. ૬૬૪-૬, ટિ. ૪૨૮, ૬૪૧, ૬૪૪-૬, ટિ, ૪૪૮આદિનાથ પ્રાસાદ ટિ. ૪૪૧ ૯, ૬૯૨, ૮૩૯, ૯૯૦, ૯૯૨, ૧૦૧૯, ૧૧૧૯, આદીશ્વર ચૈત્ય ૪૯૬ ૧૧૪૭ આદીશ્વરની પ્રતિષ્ઠા ૬૨૭, ૬૪૧ ગિરનાર તીર્થનો ઉદ્ધાર ૬૨૮ આબૂ (અબ્દ) ગિરિ-તીર્થ ૨૮૮, ૩૭૬, ૪૮૬, ૫૧૮, ગિરનારની પૂર્વ પાનનો ઉદ્ધાર ૮૩૨ પ૨૪-૫, ટિ. ૩૯૦, ૨૨૦-પ૨૭ક. ૫૫૮, ૫૭૨, ગિરનારની યાત્રા ૫૦૯, ટિ. ૩૭૬, ૫૨૭, ૬૨૧, ૭૧૯, ૫૮૦-૨, ૬૧૯, ટિ. ૪૪૪, ટિ, ૪૪૬, ટિ, ૪૪૮- ૮૨૭, ૮૩૭ ૯, ૭૦૧-૭૧૯, ૭૨૨, ટિ. ૪૬૯, ૭૨૫, ૭૨૯, ગૌતમાદિનીં સ્તુતિ પ્ર. ૧૧ ૭૯૦, ૮૦૦, ૮૩૦, ૮૩૮, ૯૪૭, ૯૯૦, ૧૦૦૪, ચઉવીસ જિણાલય' ૪૧૩, ટિ. ૩૨૯ ૧૧૧૯, ૧૧૪૨, ૧૧૪૭. ચક્રેશ્વરી દેવી ૩૨૭, ટિ. ૨૬૯ આબૂ પર ભંગ ૬૧૯, ૬૨૩ ચતુર્ધાર વિહાર' ૮૪૬ Page #760 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૯ જૈન તીર્થકરો, તીર્થો, મંદિરો આદિ. ૬૩૫ ચતુર્મુખ (ચોમુખ) પ્રાસાદ ૬૬૫, ટિ. ૪૪૬, ૮૦૦ નેમિનાથની જન્મભૂમિ ૭૯૮ ચંદ્રપ્રભનું દહેરૂં ૮૨૭ નેમિનાથનું મંદિર ૩૧૯, ૩૨૭, ૩૪૫, ૫૨૬, ટિ. ૩૮૮ ચંદ્રપ્રભુનું મૂર્તિ ૪૯૯ નેમિનાથ પ્રાસાદનો ઉદ્ધાર ૬૪૧ ચિંતામણી પાર્શ્વનાથ (આગ્રા) ૭૯૮ પ્રમેચંદ મોદીની ટુંક (શત્રુંજય) ૯૮૯ ચિંતામણી પાર્શ્વનાથ (ખંભાત) ૮૦૦ પંચાસરા પાર્શ્વનાથ ૨૩૫, ૫૨૭ક ચિંતામણીનું મંદિર (અમદાવાદ) ૮૩૩ પદ્મશ્રી સતિ ૪૭૬ ચિંતામણીનું મંદિર (વીકાનેર) ૮૩૮ પદ્માવતી દેવી ૬૭૪ ચિંતામણીનું મંદિર (લોદ્રવા) ૮૪૬ પદ્માવતીની મૂર્તિ પ૨૭ છીપાવસહી ૯૮૫ પાંડવો ૪૭૮ જિનકુશલ સૂરિનો સૂપ ૮૩૯ પાલ્ડવિહાર ૫૦૧ જિનદત્તસૂરિના સ્તૂપ ૮૩૯-૪૦ પાર્શ્વનાથ ૨-૪, ટિ, પ-૬, ૯૫૩ જીરાવલા (જીરાપલ્લી) તીર્થ ૫૮૦, ૫૮૨, ટિ. ૪૪૪, પાર્શ્વનાથ બિંબ ટિ. ૪૧૩ ટિ. ૪૪૮, ૭૦૧, ૭૨૫-૬, ૭૨૯, ૭૫૦, ૯૯૦ પાર્શ્વનાથ ચૈત્ય ૨૮૨ જીરાવલા (જીરાપલ્લી)ની યાત્રા ૭૨૫-૬, ૭૨૯ પાર્શ્વનાથનાં ચિન્હો ટિ. ૪૦ જીરાવલ્લી પાર્શ્વનાથ ૫૮૦ જુઓ જીરાવલા તીર્થ પાર્શ્વનાથ પ્રતિમા ટિ ૧૯૮-૯, ૪૯૯ જીવંતસ્વામી ૬૬૪ પાલીતાણા (પાદલિપ્તપુર) ૧૫૦, ટિ. ૩૬૨, ૫૨૭, જૈન કિર્તીસ્થંભ ટિ. ૧૯૮, ટિ. ૪૪૪ ૮૦૬, ૧૦૭૬, ૧૧૧૯ જુઓ શત્રુંજય ત્રિભુવનદીપક મંદિર ૬૬૫ પાવાપુરી ૫ ત્રિભુવન વિહાપ ૩૭૪, ટિ. ૨૯૮, ૪૫૬ પીતલહર મંદિર ટિ. ૪૬૯ ત્રિવિહાર ૩૭૪, ૪૫૬ ફલવધ જાઓ ફલોધી તારંગા (તારણગિરિ) પર્વત ૩૭૪, ૩૭૬, ૫૮૨, ૬૫૧, ફલોધી (ફલવધ) ૩૪૫, ૩૫૧, ૩૮૨, ૬૦૩, ૭૯૪, ૬૬૪, ૮૦૯, ૯૯૦, ૧૦૧૯ ૮૩૯, ૮૫૬ તારંગા-તારાપુર ટિ. ૮૭ બંભનવાડ-બાંભણવાડ ૬૫૧, ૯૯૦ તારાપુર જાઓ તારંગા બાંભણવાડ-બંભનવાડ ૬૫૧, ૯૯૦ તારાપુર (તારંગા?) ૨૮૧ બાલાભાઇ ટુંક ૯૯૧ તીર્થકર ૧, ૨. બાવનગજા ઋષભનાથ ૮૦૦ તીર્થકરની સ્તુતિ પૂ. ૧૦ ભદ્રેશ્વર (સોરઠ? કચ્છનું) ૫૧૯, ૫૭૮, ટિ. ૫૧૨ તીર્થો ૧૧૧૯ ભરતનાં ચરણોની સ્થાપના ૮૩૨ તેજપાલનું મંદિર પ૨૬ ‘ભરૂચ જિનમંદિર ૩૫૯, ૫૫૨ તેજલવસહિ ટિ. ૪૬૭ ભાયખલાનું મંદિર ૯૯૧ દેલવાડા મંદિરો (Delwarra Temples) ૧૧૪ર જાઓ ભારતીની મૂર્તિ ૪૯૯ આબૂ. ભીમસિંહ પ્રાસાદ ૬૨૫ ધુલેવ કેસરીયાજી તીર્થ ૯૦, ૧૧૧૯ જાઓ કેસરીયાજી ભીમવિહાર ૭૨૨, ટિ. ૪૬૯ નંદીશ્વરની ટુંક ૯૮૬ મક્ષીજી તીર્થ ૧૧૧૯ નવગૃહ ચૈત્ય ૩૩૦ મથુરા કંકાલી ટીલાના જૈન સ્તૂપ ૧૭૪ નેમિનાથ ૨, ૩, ૧૯૯, ૨૭૮, ૩૦૭, ૪૭૪, ૯૫૩ “મનોરથ કલ્પદ્રુમ મંદિર ૬૬૫ Page #761 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ મલ્લિનાથનો ગોખલો ૫૨૭ મહાવી૨નું મંદિ૨-ચૈત્ય ૩૦૯, ૩૧૧, ૩૧૩, ૪૯૦, ૪૯૯, ૧૫૦, ૬૨૩, ૬૬૪ મહાવીર પ્રતિમા-બિંબ ૨૪૨, ૪૮૨, ૬૨૪ મુનિસુવ્રતનું મંદિર ૩૨૪, ૩૮૫, ટિ. ૩૧૧, ૫૨૭ ૬, ૫૨૮, ૧૫૨ મૂર્તિ ૧૧૨૨ મૂર્તિવિધાન ૧૧૪૩ મોતીશાની ટુંક ૯૯૧ રાજીમતી-રાજેમતી ૪૭૮, ૬૦૭ રાણકપુરનું મંદિર ૬૬૫, ૬૬૭, ૭૨૫-૬, ટિ. ૪૭૭, ૭૮૯, ૮૦૯, ૧૧૪૨ રાણકપુરન મંદિરનો શિલાલેખ ટિ. ૪૪૬ રાજવિહાર-રાયવિહાર ૩૦૯, ૪૧૪, ૪૨૪, ૪૫૬, ૮૨૩ રાયવિહાર જાઓ રાજવિહાર રેવત-રેવત-ગિરનાર જાઓ ગિરનાર રૈવત ક્ષેત્રપાળ ૬૨૮ રૈવતાચલ-ગિરનાર ટિ. ૪૪૧ જુઓ ગિરનાર લક્ષ્મણવિહાર ૬૬૭ લખણસિંહનું મંદિર ૩૬૭ લલિતા સરોવ૨ ૫૨૭ ક લૂણિગ-વસતિ (લૂણવસહિ) ૫૨૫-૬, ટિ. ૩૮૩, ૬૧૬, ૬૨૩, ટિ. ૪૩૦, ૭૧૯ લૂણિગનો ઉદ્ધાર ૬૨૪ લૂણિગવસહિ ૭૧૯ જાઓ ભૂશિંગવસતિ વર્ધમાન-પ્રતિમા ટિ. ૪૪૪ વરકાણા તીર્થ ૮૩૦ વસ્તુપાલ પ્રાસાદનો ઉદ્ધાર ૬૬૬ વાણારસી પાર્શ્વનાથ ૯૨૦ વિધિચૈત્ય ૩૧૪, ટિ. ૩૦૦ વિમલનાથ પ્રાસાદ ટિ. ૪૨૮ વિમલનાથ પ્રાસાદ (ગિરનાર) ૭૧૯ વિમલવસતિ-વિમલવસહિ ૪૮૬, ૫૨૬-૭, ૬૨૩, ૬૨૬, ટિ. ૪૬૭ જુઓ વિમલમંત્રી જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વિમલાચલ-શત્રુંજય ટિ. ૨૨૪ જીઓ શત્રુંજય વીર તીર્થ ટિ. ૨૧૯ વીરનારાયણ નામનો પ્રાસાદ ૫૩૬ વીરપ્રાસાદ જુઓ મહાવીર ભ.નું મંદિર વીરિબંબ ૫૮૧ જુઓ મહાવીર પ્રતિમા શ્રેયાંસનાથનું મંદિર ૮૨૭ શ્રેયાંસનાથનો વિહાર ૬૬૫ શકુનિકા વિહાય ૧૪૫, ૩૧૩, ટિ. ૨૨૫, ૩૮૫, ટિ. ૩૧૧૨, ૪૫૬, ૫૨૮, ૫૫૨ જીઓ સમલિકા વિહાર શંખેશ્વર તીર્થ ૮૦૯, ૯૯૦, ૧૧૧૯ શત્રુંજય ગિરિ ૧૯૯, ૨૪૨, ૩૦૭, ટિ. ૨૪૭, ૩૭૩, શત્રુંજયનો ઉદ્ધાર ૧૭૩ શત્રુંજય કરનાર ૭૬૬ શત્રુંજયનો ૧૬મો ઉદ્ધાર ૭૩૨ શત્રુંજયના સંઘ ૧૫૧, ૯૮૬, ૯૯૧-૨ શત્રુંજય મંડન ૫૫૧ શત્રુંજય મુખ્ય મંદિરનો ઉદ્ઘાર ૩૮૪ શાંતિનાથ ટિ. ૪૧૯, ૬૨૯, ૬૮૦, ૯૫૩ શાંતિનાથની પ્રતિમા ૮૨૮ શાંતિનાથની પ્રતિષ્ઠા ૬૬૬ શાંતિનાથનું બિંબ ૭૦૦ વિમલવસહી ૪૮૬, ૫૨૬-૭, ટિ. ૪૬૭ જુઓ વિમલવસતિ શાંતિનાથનું મંદિર ૪૦૪, ૫૮૧, ૭૧૯ વિમલવસહીનો ઉદ્ધાર ૬૨૪ શાંતિનાથનો પ્રાસાદ ૬૫૧ વિમલ હસ્તિશાળા ૬૨૩ શામ્બ શિખર ૫૨૭ ક. ૩૮૪, ૪૨૮, ૪૫૬, ૫૨૫, ૫૨૭૪, ૬૦૨-૩, ૬૦૬, ૬૧૯, ૬૫૧, ૮૨૭, ૮૩૨, ૮૩૯, ૮૪૨, ૮૪૬, ટિ. ૫૧૮, ટિ. ૫૨૦, ૯૮૫-૬, ૯૮૯-૯૧, ૧૦૦૪, ૧૦૧૯, ૧૧૪૭ શત્રુંજયની યાત્રા ૫૨૭, ૫૫૧, ૫૬૬, ૫૭૨, ૫૮૨, ૬૧૯, ૬૨૧, ૬૫૧, ૬૬૧, ૬૬૩, ટિ. ૪૪૪, ૬૬૪, ટિ. ૪૪૬, ૬૬૬, ટિ. ૪૪૮-૯, ૭૧૯, ૭૨૧, ૭૨૩, ૭૨૫-૬, ૭૨૯, ૭૩૫, ૮૦૬, ૮૨૭-૮, ૮૩૭ શત્રુંજયની યાત્રા (કુમારપાલની) ૩૭૩, ટિ. ૨૯૬, ૪૨૮, ૪૯૬, પૃ. ૨૩૨, ૫૦૯ શત્રુંજયની યાત્રાના કરની માફી ૮૦૨-૩, ટિ. ૪૯૬, ટિ. ૫૧૮ Page #762 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૦ જૈન ગચ્છ, ગણ, સંપ્રદાયાદિ શારદા પ્રાર્થના પૃ.૩૩૭ ક્ષેમ શાખા (ખ.) ૮૬૩, ૮૬૫ શાસનપત્ર બાર ગામનું ૩૦૭, ટિ. ૨૪૭ કડવાનો મત ૭૩૮, ૯૨૯ શીલવતી સતી ૯૦૦ કાસદ્રહ ગચ્છ ટિ. ૩૬૮, ૬૮૩ શોરીપુર ૭૯૮ કૃષ્ણર્ષિ ગચ્છ ૫૭૬, ૬૪૬ સ્તંભન પાર્શ્વનાથ પ૨૭ ક, ટિ. ૩૯૫, ૫૮૦ કૌભીષણગોત્ર ૧૪૭ સત્યપુર જુઓ સાચોર ખંડિલ ગ૭ ૩૨૩, ૬૪૫, ૬૫૪ સંભવનાથ ૭૨૬, ૯૫૩ ખંડેરેલ ગચ્છ ટિ. ૪૦૪ સમેતશિખર ૮૨૭, ૧૦૧૪, ૧૧૧૯ ખરતર ગચ્છ ૨૮૩, ૨૯૩, ૩૧૪, ૩૧૭, ૪૯૨-૩, સમલિકા વિહાર ૩૧૩, ટિ. ૨૨૫ જાઓ શકુનિકા વિહાર ૭૨૯, ૭૮૬, ૧૧૦૫ સરસ્વતી દેવી ૫૪૪, ૫૪૯ ખરતર ગચ્છીયની ખાસ સેવા ૬૯૨, ૭૦૬ સરસ્વતીની મૂર્તિ પ૨૭ ક ખોસરામતી' ૮૪૯. સાકરચંદની ટુંક ૯૯૧ ચંદ્રકુલ (ગ૭) ૨૬૨-૩, ૨૮૩, ૨૯૩, ૩૨૩, ૩૨૫, ૩૨૭, સાચોર (સત્યપુર) ટિ. ૧૩૭, ૩૩૯, ૪૭પ, ટિ. ૩૬૨, ૩૩૦, ૩૯૧, ૩૯૩, ૪૬૭,૪૯૫, પ૬૯, ૫૭૧ ૪૯૯, પ૨૭ ક. ૭૦, ૮૪૭. ચૈત્યવાસ ૧૮૪, ટિ. ૧૨૬, ૨૧૩, ૩૩૦ સિદ્ધ વિહાર ૧૩૦, ૪૧૪, ૪૨૪, ૪૫૬ ચૈત્યવાસી ૧૯૦-૧, ૨૩૫, ૨૬૦, ૨૮૩, ૩૧૪, ૩૭૩, સિદ્ધાચલ જાઓ શત્રુંજય ટિ. ૩૦૦, ૪૮૨ સીમંધરની મૂર્તિ ૪૯૯ ચૈત્યવાસી દશદ્વારા ૩૧૬, ટિ. ૨૬૦ સુપાર્શ્વનાથ સૂપ ૬૫૧ ચૈત્યગચ્છ ૭૪૭ સુવિધિનાથ પ્રાસાદ ૩૧૦ જાલહર ગચ્છ ૪૯૨, ટિ. ૩૬૮ સેરીસા પર૭ જિનકુશલસૂરિ શાખા (ખ.) ૮૭૪ સેરીસા તીર્થની ઉત્પત્તિ ૪૯૫ જિનમાણિજ્યસૂરિ શાખા (ખ)) ૯૧૧ હીં દેવી ૨૩૮ ટૂંઢિયા (સ્થાનકવાસી) ૭૩૭, ૯૪૯, ટિ. પ૩૫, ૧૦૦૪ હઠીસિંહનું જૈન મંદિર ૯૯૧, ટિ, પ૪૧, ૧૧, ૧૧૪૬ તપાગચ્છ ૧૧૦૫ હરિય દેવી ટિ. ૧૯૮ તપાગચ્છ અને ખરતર ગ0 વચ્ચે વૈમનસ્ય ૭૮૩ હીરવિજયસૂરિની મૂર્તિ ૮૨૭ તપાગચ્છ સ્થાપના ૫૬૫-૫૮૩ ૧૦ જેન ગ૭, ગણ, સંપ્રદાયાદિ તેરા પંથ ૯૮૯ અંચલગચ્છ ૭૨૯, ૧૧૦૫ થરામદ ગચ્છ ૨૮૦, ૨૯૬-૭ અંડલગચ્છની સ્થાપના ૩૩૬ દરિયાપરી સમદાય-સંઘાડો ૮૯૨ અધ્યાત્મ મત’ ટિ. ૫૦૮ દિગંબર ટિ. ૪૪ ટિ. ૧૧૪ આગમ ગચ્છ ૬૫૭, ૭૨૯ દિગંબર અને શ્વેતાંબરના ભેદ ૧૩૧, ૧૩૩, ૧૭૬, ૨૬૩ આણંદ સૂર’ પક્ષ ૮૩૧ દિગંબરોની ઉત્પત્તિ ટિ. ૧૧૪ ઉકેશ (ઓસવાલ) વંશ ટિ. ૪૪૧, ટિ. ૪૪૪ જાઓ દિગંબર ભટ્ટાકરોની ગાદી ૬૭૦ ઉપકેશ ગચ્છ દિગંબર જે. માન્ય સૂત્રને માનતા નથી ટિ. ૬૮, ઉપકેશ-ઉકેશ ગ૭ ૨૮૨, ૩૩૧, ૩૫૫, ૩૭૩, ૬૨૧, દેવસૂર પક્ષ' ૮૩૧ જાઓ ઉકેશ ગચ્છ નાગપુરીય તપાગચ્છ ટિ. ૩૬૬ ક્ષેમકીર્તિ શાખા (ખ) ૯૯૩ નાગરી શાખા ૧૪૬ Page #763 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ નાગલિ કુલ ટિ. ૧૦૭ નાગેન્દ્ર (નાઇલ્લ) ૨૫૫, ૫૯૮, ૬૨૭ નાગેંદ્ર ગચ્છ ૪૫, ૪૯૯, પૃ. ૨૩૨ નાણા ગચ્છ ૭૨૯ નાણાવાલ ગચ્છ ૭૨૯ નિવૃત્તિ કુલ ૨૪૭, ૨૯૨ નિવૃત્તિ ગચ્છ ૨૪૪ પ્રશ્નાવાહન કુલ ૩૧૧ પલ્લીવાલા ગચ્છ ૬૩૦ પાયચંદ - પાર્શ્વચંદ્ર ગઢ ૭૩૯, ૯૨૨૯ પાયચંદ - પાર્શ્વચંદ્ર સ્થાપક જુઓ પાર્શ્વચંદ્ર સૂરિ (જૈન ગ્રંથાકાર) પિપ્પલ ખરતર શાખા સ્થાપક ૬૯૪ પિંપલ ગચ્છ ટિ. ૨૧૯, ૩૨૭, ૩૩૯ પૂર્ણતલ્લ ગચ્છ ૩૧૩, ૪૧૩ પૂર્ણિમા ગચ્છ ૭૨૯, ૭૫૪ પૂર્ણિમા ગચ્છ સ્થાપના ૨૯૯, ૩૨૯-૩૦, ૪૦૪, ૪૯૯ ‘બનારસી મત' ટિ. ૫૦૮ બીજામત (વિજય ગચ્છ) ૭૩૭, ૮૨૦ બીજામત સ્થાપક-બીજો ૧૩૭ બૃહદ ગચ્છ-વર્ડ ગ૭ ૨૨૧, ટિ. ૨૨૪, ૩૨૧, ૩૨૩, ૩૩૨, ૩૪૭, ૩૫૪, ટિ. ૪૧૩, ટિ, ૪૨૦, ૬૪૮ બોટિક-દિગંબર ટિ. ૪૪, ટિ. ૧૧૪ ભર્તપુરીયા (ભટેવા) ગચ્છ ટિ, ૧૯૮ ભીખમજી (તેરાપંથ સ્થાપક) ૯૮૯ ભૃગુચ્છય શાખા (નાકર ગચ્છની) ૭૩૩ મલધાર ગચ્છ ૫૧૦ ‘રક્તાંબરો' ૧૧૦૮ રતાકર ગચ્છ ટિ. ૩૨૮, ૭૩૩, ૭૬૯ રૂપલ્લીય ગચ્છ ૩૯૨૪, ૩૩, ૬૩૫, ૨૪૭ લક્ષ્મીભદ્ર શાખા (ત.) ૮૫૯ ‘લઘુ-શાલિક' તપાગચ્છ ૫૭૭ ‘લોંકા’-‘લંકા’ ટિ. ૫૩૫, ૭૩૭, ૮૨૦, ૮૨૬, ૮૮૨, ૮૯૧ લોંકા મતા ૭૧૧, ૯૨૯ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વટ (વ) ગચ્છ ૭૨૯ જુઓ વગચ્છ વડગ૰ ટિ. ૨૧૯, ૨૭, ૩૯૭, ૪૯૪, ૭૨૯ જુઓ બૃહદ ગચ્છ, વટ ગચ્છ વાયડ-વાયટીય ગચ્છ ૪૯૬, ૫૪૫, ઢિ, ૩૯૩ વારણસીય મત' ટિ, પદ વિદ્યાધર કુલ ૧૪૭, ૧૫૦ વિદ્યાધર ગચ્છ ૨૧૮, ટિ. ૧૫૪, ૨૩૪ વિધિપક્ષ આંચલિક ગચ્છ જુઓ અંચલ ગચ્છ વિજય (બીજા) ગચ્છ જુઓ બીજા મત વીજાનો મત ૭૩૮, ૯૨૯ વૃદ્ધ પોશાલિકા-શાલિક તપાગચ્છ ૫૬૫, ૫૭૭, ૭૨૯ શ્વેતામ્બર ૧૩૧ શ્વેતામ્બર અને દિગમ્બરના ભેદ ૧૩૧, ૧૩૩ શ્વેતામ્બર મૂર્તિપીજકો ૪૫ શ્વેતામ્બર મૂર્તિપૂજકો આગમ માને છે ૧૧૭ સ્થાનકવાસી ૭૩૭, ૧૦૦૩ જુઓ ઢુંઢિયા સ્થાનકવાસી ૩૨ સુત્રો માને છે ટિ, ૬૮ સંડેર ગચ્છીય ૫૬૦ સરવાલ ગચ્છ ૩૨૫ હર્ષપુરીય ગચ્છ -મલધારી ગચ્છ ટિ. ૧૯૮, ૩૧૧, ૫૫૬. અરસિંહ ઓસવાલ ટિ. ૪૪૧ અક્ષયરાજ મંત્રી ઓસવાલ ૮૨૫ અચરત-વીસાશ્રીમાલી ૧૦૦૩ અર્થમ ૩૫૪ અજયપાળ ૪૬૯, ટિ. ૩૫૯ રાજગ૭ ૨૬૩, ૨૭૦, ટિ. ૨૦૬, ૩૫૧, ૩૯૪, ૪૮૭, અનુપમાદેવી ૫૨૦, ૫૨૬, ટિ, ૩૮૭ ૪૮૯, ૫૯૯ અબજી ભણશાલી વજીર (જામનો) ૮૦૬ ૬૪. હારિજ ગચળ ટિ. ૨૧૭ હારિક ગૌત્ર ૧૪૭ ૧૧ શ્રાવકો, જૈન મંત્રીઓ વગેરે અભયકુમાર (શ્રેણીક રાજાનો પુત્રને મંત્રી) ૪૬૯ અભયકુમાર શ્રેષ્ઠિપુત્ર ૩૭૮ અભય દંડાધિય ૩૭૪ અભયદ શ્રીમાલ ૬૯૯ અભયસિંહ મંત્રી પોરવાડ (વિમલમંત્રી વંશજ,) ૬૨૬ Page #764 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૧ શ્રાવકો, જૈન મંત્રીઓ વગેરે અભયસિંહ (પો.વિમલ મંત્રી વંશજ) ૨૯૦ અંબડ દંડનાયક (આમ્રભટ્ટ) શ્રીમાલ ૩૮૩, ૩૮૫ ટિ. ૩૧૧, ટિ. ૩૧૩, ૪૫૬, ૫૧૪, ૫૨૮ અંબડ (આમ્રદેવ) મંત્રી (ગલ્લક કુલ) ૪૯૯, ટિ. ૩૭૧ અંબડ શ્રીમાલ ૬૯૯ અમરચંદ (બનારસીદાસનો અનુયાયી) ટિ. ૫૦૮ અમીપાલ શ્રાવક કવિ ૭૭૬ અર્થમલ્લજી ૮૪૯ અકડમલ્લ શ્રીમાલ ૭૪૮ અરસિંહ રાણા શ્રી માલી ૭૫૮ અશ્વરાજ (આશરાજ) વસ્તુપાલના પિતા પોરવાડ ૫૦૯, ટિ. ૩૭૮, ૧૨૨, ૫૨૭, ૫૨૯ અંવપસાય (અંબાપ્રસાદ) નાગર ૫૦૩ આંનદ મંત્રી પોરવાડ (વિનય વંશજ) ટિ. ૨૨૫, ૩૦૫, ૩૮૧ અનાંદ શ્રાવક (મહાવીર પ્રભુના દશ ઉપાસક પૈકી) ૬૦૭ આનલદેવી (શ્રીમાલ) ૪૯૦ આના સંઘવી ૭૨૭ આભડ ટિ. ૨૯૬ આભડ શ્રેષ્ઠિ ૪૭૯ આભડ શા ૬૨૮ આલૂ ૬૨૪ આલૂ દંડપતિ પોરવાડ પ૦૯, ટિ. ૩૭૭ આભૂ શ્રીમાલ ૫૮૨ આભૂ શ્રીમાલ ૬૯૯ આમ્ર-આંબાક (ઓસ.) ૬૪૪, ટિ. ૪૪૪ આમ્રદેવ ૩૨૪ આમ્રદેવ-આંબક-આંબડ દંડનાયક (શ્રીમાલી) ૩૮૭, ટિ. ૩૧૨ જુઓ અખંડ દંડનાયક આમ્રદેવ ૪૮૧, ૪૯૯ આલ્હાદન દંડનાયક ૪૯૯ આલ્ફ્રે-આલ્સ સંઘવી (શ્રીમાલી) ૭૦૧, ૭૦૫ આલિંગ ૬૨૮ આશરાજ જુઓ અશ્વરાજ આશુક મહામાત્ય ૩૦૫, ૩૦૭, ટિ, ૨૪૭, ૩૪૨, ૩૪૪ આસડ ૬૨૪ ઇચ્છાભાઇ શેઠ (સુરતી) ૯૮૯ ઇદ્રરાજ શ્રીમાલી ૮૦૦ ઇશ્વર ટિ. ૪૪૪ ૬૩૯ ઇશ્વર સોની ઓસવાલ ૭૨૪ ઉજલ કોઠારી પોરવાડ ૭૨૫ ઉદયકરણ (બનારસીદાસના અનુયાયી) ૮૪૯ ઉદયકરણ સંઘવી (ઓસ.) ૭૯૦ ઉદયનમંત્રી (શ્રીમાલી) ૩૦૫, ૩૭૪, ટિ. ૨૯૬, ૩૮૩, ૫૭૯, ૬૨૮ ઉદયરાજ મંત્રી (ગૂર્જર) ૪૦૪ ઉદયશ્રી (યશોવી૨ મંત્રીના પિતા ) ટિ. ૪૦૪ ઉદયસિંહ મંત્રી (યશોવીર મંત્રીના પિતા ) ટિ. ૪૦૪ ઉજ્વલ શ્રાવક કવિ (ત.) ૮૯૬ એકરાજ ૬૬૪ ક્રૂરસિંહ (પો. વિમલમંત્રીના વંશજ) ૨૯૦ ક્રૂરસિંહ ઠક્કુર (શ્રીમાલી) ૬૦૯ ક્ષેમરા (શ્રી માલી) ૭૦૧ કટુકરાજ શ્રીમાલ ૪૯૦ કપ્પર્દિ (કાવડી) ૪૯૯ કપ્પર્દિ મંત્રી (કુમારપાલના) ૬૨૮ કપૂર પટ્ટાધિપ ૩૯૩ કર્પૂરી ૭૨૩ કર્મચંદ્ર મંત્રી (ઓશ.) પૃ.૩૭૪, ૮૩૫, ૮૩૬-૪૫ કર્મણ સંઘવી મંત્રી (પોર.) ૭૨૩ કર્માશાહ (ઓસ.) ૭૩૨-૫ કર્મો પોરવાડ ૭૨૯ કલ્યાણજી ઝાલા પ્રધાન ૮૩૦ કસ્તુરભાઇ મણિભાઇ (ઓસ.) ૯૮૬ કાજો સંઘવી પોરવાડ ૭૨૫ કાલાક સોની ૬૬૬ કાલો પોરવાડ ૭૨૯ કુંભ શેઠ ૧૦૦૩ કુમરસીંહ ઠ. શ્રીમાલ ૫૬૦ કુમરસીંહ મહામાત્ય ૩૯૨૬ કુમારદેવી (વસ્તુપાલના માતા) ૫૦૯, ટિ. ૩૮૭, ૫૧૦ કુમારપાલ સંઘવિ-પોરવાડ ટિ. ૪૪૪ Page #765 -------------------------------------------------------------------------- ________________ go જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કુમારસિંહ કોઠારી (શ્રીમાલી) ૩૮૬ કુઅરજી શાહ ૮૦૬ કુંવરપાલ (બનારસીદાસના અનુયાયી) ટિ. ૫૦૮ કુંરા ઓસવાલ ૭૮૯ કુંવરજી આણંદજી (વી.શ્રી) ટિ, પ૬૨ કૃષ્ણ પ્રાગ્વાટ-પોરવાડ ૪૭૫ કેશવજી નાયક (દ.ઓ.) ૯૯૨, ૧૦૪૮ કેસરીબાઈ ૧૦૦૩ કોનપાલ (અને) સોનપાલ(ઓસ.) ૮૨૭ કોરો શ્રીમાલ ટિ. ૪૭૦ કૌતુકદેવી ૭૧૯ ખગસેન શ્રીમાલ ૮૪૮ ખીમ-ખીમરાજ મંત્રી ૮૬૮ ખીમરાજ સંઘવી (શ્રી.) ૭૦૬ ખીમા (સ.) ૭૨૪ ખીમાઈ ટિ. ૪૪૧, ૬૬૫, ટિ. ૪૪૫ ખીમ સંઘવી ૭૨૩ ખુશાલચંદ (ઓસ.) ૯૮૬ ખેતલ શ્રીમાલી ૬૨૪ ખેતો ઓસવાલ ૭૩૨ ખેમો હડાલીઓ ૭૩૧ ગંગાદેવી ૭૦૫ ગણેશચંદજી ૧૦૦૪ ગદરાજ (ગદા) મંત્રી ૭૨૧-૨, ટિ. ૪૭૭ ગર્ગશેઠ વાયડ ૩૭૪ ગાંગિલ મંત્રી ૩૫૫ ગુણરાજ (ઓસ.) ૬૬૪, ટિ. ૪૪૪, ૬૬૫, ટિ. ૪૪૬, ૬૬૬, ૭૨૩, ૭૨૬ ગુમાનચંદ શેઠ ૯૯૦ ગોવાસા શ્રીમાલ ટિ. ૪૭૦ ગોવિંદશાહ (ઓસ.) ૬૬૪, ટિ. ૪૪૧-૨ ઘટસિંહ ૬૬૪ ચંગદેવ મોઢ ૪૧૪ ચચ્ચ મોઢ ૪૧૪ ચચ્ચિણી (નાગર કુલ) ૫૦૩ ચંડપ્રસાદ મંત્રી (પોર.) ૫૦૯ ચંડપ સચિવ (પોર.) ૫૦૯ ચંડવાલ પોરવાડ વણિક કવિ ૮૬૫, ટિ. ૫૧૬ ચંડસિંહ ૬૨૪ ચંદ્ર ઠકકુર ૬૩૦ ચંદ્રભાણ ૮૪૯ ચંદ્રસાધુ (ચાંદાશાહ) સંઘવી ૭૨૧ ચંપક ટિ. ૪૪૧, ૬૬૫ ચંપાબાઈ પૃ. ૩૫૨, ૭૯૨ ચંપો ૭૦૯ ચાંગો સંઘવી મંત્રી ૭૮૯ ચાચો ટિ. ૪૪૧, ટિ. ૪૪૪ ચાંપા મંત્રી ૨૩૫ ચાલિગ સંઘવી ૭૨૫ ચાહડ ૩૮૬, ૨૭૯, ટિ. ૪૧૩ ચાહડ સંધવી ૭૦૧, ૭૦૫ ચાહિની ૪૧૪ ચીમનભાઈ લાલભાઈ ૯૮૬ ચુંડ ૬૬૧ છગનલાલ ઉમેદચંદ ૧૦૫૪ છાડાક લક્ષપતિ ટિ. ૨૯૬ જગસિંહ ૬૪૨ જગસિંહ મહામાત્ય પ૬૦ જગ ૬૦૭ જગડૂશા પ૭૮, ટિ. ૪૧૨, ૬૨૭, ૯૬૩, ૧૧૩૨ જગદેવ ૩૯૫ જગદેવ ટિ. ૨૨૫ જગદેવ ૬૨૮ જગદેવ મંત્રી કવિ ૪૦૪-૫, ટિ. ૩૨૪, ૪૮૬ જગસિંહ મંત્રી ૬૨૬ જગસિંહ ૨૯૦ જદુરાય ટિ. ૫૫૫ જંબૂ (જંબૂનાગ) ૨૬૨ જંબૂશ્રાવક ૪૦૬ જમ્મણદેવી પ૨૦ જયતો ટિ. ૪૪૪ જયદેવ ૩૨૭ Page #766 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૧ શ્રાવકો, જૈને મંત્રીઓ વગેરે ૬૪૧ જયદેવ ૩૫૪ તોલાશાહ ઓસવાલ ૭૩૨-૩ જયંતસિંહ જૈત્રસિંહ ૫૨૦, ટિ. ૩૮૪, ટિ. ૩૯૬, પપ૧-૨ થાનમલ્લજી ૮૪૯ જશુ ઠક્કર ૮૦૬ થાનસિંહ –સ્થાનસિંહ ૭૮૯, ૭૯૨, ૭૯૭, ૮૦૦, ૮૮૨ જસદેવ ૩૭૪ થીરૂશાહ ૮૪૬ જલણ ૪૯૯ દશરથ મંત્રી ટિ. ૨૨૫, ૩૮૧ જાંબ મંત્રી ૨૩૫, ૩૦૬ દુર્જનમલ ઝવેરી (અકબરના) ૮૦૦ જાલ્ડમા (જા) ૫૧૦ દુસાજુ ૭૦૦ જાવડશા ૧૭૩ દેદ વણિક ૫૮૦ જાવડ ૮૯૦ દેદો ટિ. ૪૪૪ જાવડસંઘપતિ ૭૫૫ દેપાક સૂત્રધાર ટિ. ૪૪૬ જાહિલ મંત્રી (પોર.) ૨૯૧, ટિ. ૨૩૩, ૩૯૫ દેલ્હા શ્રાવક પ૬૬ જિનદેવ મંત્રી પોરવાડ ૪૦૭ દેવચંદ શ્રાવક ૪૯૯ જીજી (?જીજા) ટિ. ૪૪૪ દેવનાગ ૩૯૮ જીજી સંઘવી ૭૦૬ દેવરાજ ૬૬૪ જીવણચંદ ઝવેરી ટિ. ૩૭૪ દેવશ્રી (દેવસિકા) ૧૭૦ જીવણ શ્રીમાલી ૭૨૮, ટિ. ૪૭૦ દેવશી શેઠ ૭૮૯ જીવરાજ રતસિંહ ૯૯૨ દેવસિંહ શ્રીમાલ ટિ. ૪૭૧ જીવાશાહ પ્રધાન ૮૨૫ દેવસી સંઘવી પોરવાડ ૭૨૭ જીવાસા ઓસવાલ ૭૨૪ દેવો ટિ. ૪૬૮ જૂઠા મઉઠા પરિખ ૭૨૪ દેવી શ્રીમાલ ૭૩), ટિ. ૪૭૧ જેઠમલ ૯૮૬ દેશલશા ૬૨૦-૧ જેતસી ટિ. ૪૫ર દેહડ શ્રેષ્ઠિ શ્રીમાલ પ૬૨ જેસલશાહ ૬૧૯ દેહડ સંઘવી ૭૦૧, ૭૦પ જેસાજી ૬૫૧ દોહટ્ટી શેઠ ૨૯૭ જેસિંગ ૭૨૯ ધનજી સૂરા શાહ ૯૧૮-૯ જૈત્રસિંહ પોરવાડ ૭૨૯ ધનદેવ મંત્રી મોઢ ૪૮૦ જૈન મંત્રીઓ પૃ.૧૧૯, ૨૪૩, પૃ.૧૮૨, ૩૯૭ ધનદેવ શ્રાવક ૩૧૯ જોદ્ધામલ ૧૦૦૪ ધનપતિસિંહજી ૧૦૪૯, ૧૦૫૧-૨ ઝંઝણ ૭૦૦-૧ ધનપાલ મહામાત્ય ટિ. ૨૨૫, ૪૮૬ ઝાંઝણ ૫૮૦, ૫૮૨ ધર્મદાસ છીપા (લો.) ૯૪૯ ઠક્કરસિંહ ઓસવાલ ૭૩૨ ધર્મદાશ શાહ ૯૮૯ તારાચંદ હકમ (એસ.) ૮૨૬ ધર્મદેવ ૬૨૮ તેજપાલ ૯૪૬ ધર્મદેવ મહાપ્રધાન ૫૬૦ તેજપાલ મંત્રી-મહામાત્ય પોર. ૨૮૯, ૫૮૪. ૬૧૯, ટિ. ધરમદાસજી ૮૩૨ ૫૦૦, ૧૧૪૨ જુઓ વસ્તુપાલ મંત્રી ધવલક મહામાત્ય ટિ. ૨૨૫, ૩૮૧ તેજપાલ સોની ૮૦૩, ૮૦૬, ૮૨૭ ધવલ પોરવાડ ૩૫૯ Page #767 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ધવલ ભાંડશાલી ૩૪૭ ધવલ શ્રીમાલી ૪૯૨ ધાહિલ ૪૭૬ નગરાજ મંત્રી ઓસવાલ ૭૩૧ નગરાજ સંઘવી ૭૨૨ નથુશા ૯૮૬ નર્બદ સંઘપતિ ૬૬૬ નરસિંહ ઓસવાલ ૭૩૨ નરસિંહ નાથા ૯૯૨ નરસિંહ મહત્તમ ૩૯૫ નરસિંહ શેઠ ૬૬૨ નાઉ શ્રાવિકા પ્રાગ્વાટ ૪૯૪, ૫૦૦ નાગપાલ ટિ, ૨૨૫ નાગિલ શ્રીમાલ ૩૫૯ નામલદેવી ૬૨૩ નામલદે ૭૧૯ નારાયણ વણિક ૯૧૮ નિંબ સંઘપતિ ૬૯૪ નિમય ૨૩૪ નીનાશેઠ ૨૩૫ નીમૂ-નિનાક મહામાત્ય ૨૮૭, ટિ. ૨૨૫ નૃસિંહ (સૂબાનો મંત્રી) ૭૩૫ નેઢમંત્રી ૨૮૭, ટિ. ૨૨૫, ૩૮૧ નેમિકુમાર ટિ. ૨૬૩ નેમિચંદ્ર સોની ૩૩૮ નેમિદાસ શ્રાવક (તો) ૯૭૭, ૯૮૩ નેમિનાથ શ્રેષ્ઠિ ૩૭૮ નેમિ મોઢ ૪૧૪ નૈણા ૬૯૯ પ્રદ્યુમ્રરાજ સચિવ ૩૩૯ પ્રદ્યુમ્રશ્રાવક મોહ પ૬૧ પ્રતાપદેવી ૫૧૦ પ્રતાપમલ્લ ટિ. ૨૯૫ ક પ્રતાપસિંહ ટિ. ૩૮૪, ૧૦૫૧ અલ્હાદન શ્રાવક ૪૯૯ પ્રેમચંદ રાયચંદ ૯૯૨, પૃ. ૪૬૧, ૧૦૧૯, ટિ. ૫૪૭ પ્રેમાભાઇ શેઠ ૯૮૬ પંચસા શ્રીમાલ ટિ. ૪૭૦ પતા ઓસવાલ ૭૨૪ પદ્મ કોઠારી ૫૪૪ પદ્મચંદ્ર શ્રાવક ૩૪૩ પદ્મ-પદ્માકર સંઘવી ૭૦૧, ૭૦૫ પાસિંહ પ૭૯, ટિ. ૪૧૩ પસિંહ ૯૧૮ પથિમિદેવી (શ્રીમાલ) ટિ. ૪૧૩ પર્વત ૬૬૬ પર્વત પોરવાડ ૭૫૯ પર્વત મોઢ ૬૬૯, ટિ. ૪૪૮ પર્વત શ્રીમાલી ૭૪૫ પરમર્દિ ૬૨૮ પરમલદેવી ૫૧૦ પામો શ્રીમાલ ટિ. ૪૭૦ પાર્જચંદ્ર (પાસુ) ૪૬૯, ટિ. ૩૫૯ પાર્શ્વનાથ ૪૦૭. પારસ શ્રાવક ૩૮૨ પાહુ સંઘવી ૭૦૧, ૭૦૫ પીથડ સંઘવી ૬૨૪, ટિ. ૪૩૦ પૂંજા સંઘવી ૭૦૬ પૂનડ શ્રાવક પ૬૫ પૂનો ટિ. ૪૪૪ પૂર્ણચંદ્ર કોઠારી ૬૬૬ પૂર્ણદેવી ૭૨૯ પૂર્ણસિંહ ૫૧૦ પૂરણચંદજી નાહર ૧૧૫૩ પૃથ્વીધર જુઓ પેથડ પૃથ્વીપાલ મહામાત્ય ટિ. ૨૨૫, ૩૦૫, ૩૮૧, ૩૯૭, ૪૮૬ પેથડ ૫૧૦ પેથડ પૃથ્વીધર પ૮૦-૨ પેથડ ૬૨૪, ટિ. ૪૪૯, ૭૫૯ પેથો શ્રીમાલ ૭૬૯ ફુલચંદ (દિ.) ૬૨૮ Page #768 -------------------------------------------------------------------------- ________________ ૯૪૩ 2) પરિશિષ્ટ-૧૧ શ્રાવકો, જૈન મંત્રીઓ વગેરે બલિરાજ ઠક્કુર ૬૫૬ મદન શ્રીમાલી ટિ. ૪૭૧ બહાદરમલ્લ ૯૯૦ મદનસિંહ શ્રાવક ૯૫૬ બાલ ટિ. ૪૪૪ મદન સોની ૬૬૬ બાલાભાઈ (દીપચંદ કલ્યાણજી) ૯૯૧ મદી ટિ. ૪૭૦ બાહડ મંત્રી જુઓ વામ્ભટ્ટ મનજી પંડિત ૯૬૪ બાહડ ૭૦૧-૨, ૭૦૫ મનસુખલાલા રવજી (દ.શ્રી) ૧૧૬૬ બુધસિંહ ૧૦૫૧ મલ્લદેવ પૃ. ૨૩૨, ૫૦૫, ૫૧૦, ૧૨૭ બૂડ પોરવાડ ૭૨૯ મલ્લરાજ શ્રીમાલી ૭૩૦ ભંડારીજી ૮૨૭ મહણસિંહ ૬૨૪ ભણશાલી સમરથ ૭૮૯ મહણસિંહ ૬૪૨ ભાદા સંઘવી ૭૨૭ મહેતાબકુંવર ૧૦૫૧ ભાણ ૨૯૦ મહાદેવ શ્રાવક ૬૬૬, ૭૨૧ ભાણક મંત્રી ૬૨૬ મહિંદુક મંત્રી ૩૮૧ ભાણો પોરવાડ ૭૩૭ મહિરાજ દોશી ૭૨૩ ભામાશાહ (ઓસ.) મંત્રી ૮૨૫-૬, ટિ. પ00 મણસિંહ સંઘપતિ ૬૬૬ ભામાશાહની હવેલી ટિ. ૫૦૦ માઉ ૫૧૦ ભાવડશા ૧૫૧, ૧૭૩ માંડણ શ્રાવક ૭૦૯ ભીમ શ્રેષ્ઠિ ૫૮૦ માંડણ સંઘવી ૮૦૦ ભીમજી પારેખ ટિ. ૫૫૫ માલ્હા શ્રાવક ૬૯૫ ભીમશી માણેક ટિ. ૪૧, ૯૯૨, પૃ. ૪૭૭, ૧૦૪૬, માહે ઠકુર ૬પ૭ ૧૦૪૭-૫૦, ૧૦પર માલદેવ ૬૬૬ ભીમ સંઘવી ૭૨૧ મુક્તાદેવી ટિ. ૪૪૪ ભીમશાહ ટિ. ૪૬૯ મુંજાલ મંત્રી ૨૮૯, ૩૦૫ ભીમાશાહ ૬૨૪, ૬૨૫ મૂંટ શ્રેષ્ઠી ૬૬૯ ભીષણ ઠકકુર ૭૪૮ મૂલાશાહ ૮૦૬ ભુવનપાલ ઓસવાલ ૭૩૨ મેઘજી પારેખ ૮૦૬ ભોજરાજ ઓસવાલ ૭૩૨ મેઘ મંત્રી ૭૨૪ મંડનમંત્રી શ્રીમાલ ૬૯૮-૭૦૧ મેઘરાજ ૭૪૯ જુઓ જૈન ગ્રંથાકારમાં મેઘમંત્રી શ્રીમાલી ૭૨૮, ટિ. ૪૭૦ મંડન શ્રેષ્ઠિ ૭૨૧ મેઘો ૭૦૯ મંડન સંધપતિ ૬૬૬ મેઘો પોરવાડ ૭૨૯ મંડન સંઘવી ૭પ૪ મેલાશે ટિ. ૪૪૧ મંડલિક ૭૦૯ મેહાજલમંત્રી ૮૦૦ મંડલિક પોરવાડ ૬૬૯, ટિ. ૪૪૯, ૭૫૯ મોખ ૬૨૪ મણિભાઈ શેઠ (સ.) ૯૮૬ મોતી તેજપાલ સંઘવી ૮૩૧ મતિ (દ.શ્રી) ૯૬૩ મોતીશા શેઠ ૯૯૧ Page #769 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ યશપાલ ૪૦૪ યશપાલ મંત્રી ૬૯૮ યશોધવલ કોશાધિપ ૪૦૫ થશોધવલ મંત્રી ૩૯૮, ૫૦૧ યશોનાગ શેઠ ૩૫૪ યશોમતિ શ્રાવિકા મોઢ પ૬૧ યશરાજ પોરવાડ ટિ. ૫૧૬ યશોવીર મંત્રી ૪૬૯, ટિ. ૩૫૯, ૫૩૫, ૫૫૯, ટિ. ૪૦૪ રતાદેવી પ૨૭ રતાદેવી શ્રાવિકા ૬૩૯ રત સંઘવી ૭૨૯ રયણા દેવી ૫૨૦ રતસિંહ મુદ્રાધિકારી ૪૮૮ રાજશ્રી-રાજબાઇ ૯૪૬ રાજિયા વજિયા શ્રાવકો ૮૦૦, ટિ. ૪૯૦ રાણિગ શ્રીમાલી ૩૮૭ રાણી ટિ. ૪૪૧ રામ મોઢ ટિ. ૪૪૮ રામજી શાહ ૮૦૬ રામદેવ ઓસવાલ ૭૩૨ રામદેવ મંત્રી ૬૬૨, ટિ. ૪૪૧ રાયનાગ શેઠ ટિ. ૨૯૬ રાયમલ ૮૪૯ રાયમલ શ્રાવક (દિ.) ટિ. ૪૮૮ રુકિમણી-મોઢ ૪૮૦ રૂકિમણી-શ્રીમાલી ૪૯૨ રૂપાદેવી ૨૦ રૂપાદેવી ૧૦૦૪ લક્ષ્મીપતિસહિંજી ૧૦૪૮, ૧૦૫૧ લક્ષ્મી શ્રાવિકા મોઢ પ૬૧ સક્ષ્મીસિંહ ઓસવાલ ૭૩૨ લક્ષ્મીમેન (ગ્રંથાકાર) ૭૫૦ લખમસીંહ ૨૯૦ લખમીચંદ શેઠ (સ.) ૯૮૬ લલ્લ ૪૮૬ લલ્લલાલિમ ૬૨૪, ટિ. ૪૩૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ લલિતા-લીલાદેવી પ૨૦ લવજી (લો.) દશાશ્રીમાળી ૯૪૯ લહર ૨૮૭, ટિ. ૨૨૫ લહિર દંડનાયક ૨૩૫ લાડકીબાઇ ૮૦૬ લાડી ટિ. ૪૪૪ લાલિગ મંત્રી ૩૮૧ લાવણ્યાંગ જૂઓ લૂણિગ લીલાદેવી ૫૧૦ લીંબાક ટિ. ૪૪૪ સૂણસિંહ-લાવણ્યસિંહ પ૨૦, ૫૨૪, ટિ. ૩૮૭ લૂણિગ ટિ. ૫૧૬ લૂણિગ-લાવણ્યાંગ ૫૧૦, ટિ. ૩૮૭ વખતચંદ શેઠ (ઓસ.) ૯૮૬ વચ્છ ૬૬૬ વચ્છરાજ (વાછો)-સ. ૬૬૪, ટિ. ૪૪૧, ટિ. ૪૫૦ વજિયા રાજિયા બે શ્રીમાલી ૮૦૦, ટિ, જુઓ રાજિયા વજિયા વત્સરાજ-વચ્છરાજ ૮૩૯ વધ માનશા (જામનગર ના) ૮૨૮ વયજુકા ૫૧૦ વર્ધમાન શ્રેષ્ઠી ૩૨૫ વરણગ ૩૧૩, ટિ. ૨૫૫ વસ્તિગ ૬૫૭ વસ્તિગ ૬૩૯ વસ્તુ તેજયુગ-વસ્તુપાલ તેજપાલનો યુગ પૃ. ૨૪૬-૨૬૫, ૫૦૬ થી પ૩૦, ૫૭૬ વસ્તુતેજયુગમાં સાહિત્યપ્રવૃત્તિ પૃ. ૨૪૬-૨૬૫ પ૩૧ થી ૫૭૫ વસ્તુપાલ મંત્રી (પોર.) ૨૮૯, ટિ. ૧૨૨, ટિ. ૩૧૩, ૪૯૬, ટિ. ૩૮૧, ૫૦૫,ટિ.૪૧૩, ૫૦૨, ૫૮૩,૬૨૪,૭૩૫, ટિ. ૫૦૦, ૧૧૧૯ જુઓ વસ્તુ-તેજ યુગ તેજપાલ મંત્રી વસ્તુપાલમંત્રીની સ્તુતિ પૃ.૨૩૩ વસ્તુપાલ મંત્રીનું આત્મવૃત્તાંત પૃ. ૨૩૨ સતુપાલ યુગ ૫૦૨ વસંત શ્રાવક ૩૨૫ વાગભટ-બાહડ મંત્રી ૩૦૫, ૩૨૦, ટિ. ૨૯૬, ૩૮૩-૪, ટિ. ૩૦૭, ૪૫૬, જુઓ બાહડ મંત્રી Page #770 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૧ શ્રાવકો, જૈન મંત્રીઓ વગેરે ૬૪પ વાપૂયક મંત્રી ૩૯૨ક સજન (પોરાવાડ) મંત્રી ૪૭૫ વાયૂ શ્રાવક ૪૯૯ સજ્જન પોરવાડ ૭૨૯ વાહિલ ટિ. ૨૨૪ સજ્જન શ્રીમાળી મંત્રી ૩૦૬, ૩૦૮, ૬૨૮ વિક્રમાજીત-બનારસીદાસ શ્રીમાલ ૮૪૮ સજ્જનસિંહ ૭૧૯ વિજસિંહ દંડાધિપતિ પ૬૦ સંડાસા ૭૨૨ વિદ્યુત - વિજળી ૫૪૯ સપાલ શ્રીમાલી ટિ. ૪૭૦ વિમલ મંત્રી પોર. પ્ર. ૧૪૪, ટિ. ૧૮૨, ૨૮૫, ૨૮૬- સાદો શ્રીમાલ ટિ. ૪૭૧ ૨૯૦, ટિ. ૨૨૪, ૩૮૧, ૪૬૧, ૬૧૯, ૬૨૬, સંતુય જુઓ સંપન્કર - સાંતુ મંત્રી ૩૦૦, ૩૧૩ ૧૧૧૯ સમરથ ભણશાલી ૭૮૯ વિમલભાઈ મયાભાઈ (ઓસ.) ૯૮૬ સમરસિંહ-સમરાશાહ ઓસવાલ ૬૨૦-૨, ટિ. ૪૨૬, ૬૩૯ વીકા ૭૦૦, ટિ. ૪૫૮ સમરસિંહ સોની ૬૬૬ વીજડ ૬૨૪, ટિ. ૪૩૦ સમરાશાહ ૭૩૩ વીજડ ટિ. ૪૪૧ સમરો ટિ. ૪૪૪. વીજા ઠાકુર ૬૬૬ સમુદ્ર-સમધર ૭૦૧ વીર સોની ૬૬૬ સમુદ્ધર મહામાત્ય ૫૮૫ વીરચંદ રાઘવજી ગાંધી (વીસાશ્રી.) ૧૦-૬-૭, ૧૦૧૩-૧૮ સર્વદેવ પોરવાડ ૪૦૭ વીરદાસ ૭૫૦-૧૦૫૧ સર્વધર ૩૯૨ક વીરા પોરવાડ ૭૨૧ સલક્ષ-સલખણ પ૭૯, ટિ. ૪૧૩ વીસલ ટિ. ૪૪૧, ૬૬૫, ટિ. ૪૫૦ સલક્ષણ ૬૨૦ વેજલદેવી પ૨૦ સલક્ષણ શ્રીમાલ ટિ. ૪૭૧ વેલાક ભંડારી ૭૧૯ સવરાજ શ્રાવક (લૉ) ૯૯૬ વેલા સંઘવી ૭૨૬ સહણપાલ ૬૯૯, ટિ. ૪પ૬ શ્રી દેવી ૨૩૫ સહજપાલ ૬૨૦ શ્રીનાથ વણિક ૬૬૬ સહજલશ્રેષ્ઠી ૫૮૫ શ્રી પાલ ઓસવાલ મંત્રી ૭૨૪ સહજા ૭૨૯ શાકાન્હડ શ્રેષ્ઠી ૬૬૪ સહસા ટિ. ૪૪૬ શાણરાજ ૭૧૯ સહસા સંઘવી ૭૨૫ શાંતિદાસ શેઠ (ઓસ.) પૃ. ૩૬૮, ૮૩૩-૪, ટિ. ૫૦૩, ૯૮૬ સાઉ ૫૧૦ શાંતિદાસ શેઠ (દ.શ્રી.) ૯૬૩ સાકરચંદ પ્રેમચંદ ૯૯૧ શાંતિ શ્રાવક મોઢ ૫૬૧ સાગરચંદ્ર શ્રાવક ૪૦૪ શાંતુ ૩૦૫ જુઓ સાંતુ સાંગણ ટિ, ૪૪૪ શિવાશાહ આદિ ભાઈઓ ૬૯૨ સાઠા ઠકુર શ્રીમાલી પ૬૦ સૂર (પોરવાડ) ૫૦૯ સાધારણ સા. ૭૨૨ સ્થાનસિંહ (થાનસિંહ) ૭૮૯, ૭૯૨, ૭૯૫ જુઓ થાનસિંહ સાંત-સંપત્થર મંત્રી ૩૦૦, ૩૧૩, ૬૨૮ સંગ્રામ સંઘવી ૭૦૬ સાંમતસિંહ પ્રાગ્વાટ ટિ. ૩૭૭ સજ્જન ૬૬૧ સામંત્ (સિંહ) મંત્રી પ૭૯, ટિ. ૪૧૩ Page #771 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સામલ ટિ. ૪૪૪ સામલ પોરવાડ ૭૨૯ સાયમંત્રી ૭૨૪ સારણદેવ ઓસવાલ ૭૩૨ સાલ્ડ ઓસવાલ ૭૨૧ સાલ્ડાક સા. ઓસવાલ પ૬૦ સાલિગ શ્રીમાલ ૭૪૮ સાલેરા ટિ. ૪૪૬ સાહણ ૬૨૦ સાહાર શ્રેષ્ઠી ૩૯૬ સિદ્ધ શ્રાવક ૩૨૭, ટિ. ૨૬૯ સિંઘજી મેઘજી ૮૩૧ સીરેમલજી બાફણા ૯૯૦ સુજેસ પોરવાડ ૭૨૯ સુંદરી ૨૭૨ સુલખણાદેવી પ૨૦ સુહડસિંહ પ૨૦ સુહડાદેવી પ૨૦, પર૬ સૂરા સંઘવી પોરવાડ ૭૨૧ સોનપાલ કોનપાલ ૮૨૭ સોભનદેવ દંડનાયક ૪૮૯ સોમ ૩૨૦, ટિ, ૩૦૬ સોમ ૫૦૯ સોમ ૬૬૧ સોમજી પોરવાડ ૮૪૭, ૮૬૯ સોમ શ્રાવક ૬૩૪ સોમેશ્વર શ્રાવક ૩૯૩ સોલ્લાક ૩૮૬ સોલક શ્રાવક ૩૩૩ સોહગા ૫૧૦ સૌભાગ્યદે ૯૧૮ સૌભાગ્યદેવી ૫૮૦ હઠ્ઠીસિંહ કેશરીસિંહ ૯૯૧ હમીર ૭૫૦ હર્બર્ટ વૈરન ૧૦૧૬, ટિ. ૫૪૫ હરકોર શેઠાણી ૯૯૧ હરપતિશાહ શ્રીમાલી ૬૪૧ હરપતિ સંઘવી ૭૧૯ હરિશ્ચંદ્ર ઓસવાલ ૭૨૪ હરિપાલ મંત્રી ૪૮૭ હાંસા ટિ. ૪૬૮ હીર શ્રાવક ૮૯૦ હીરો ટિ. ૪૪૧ હીરો ઓસવાલ ૭૮૯ હેમ ૭૨૪ હેમચંદ્ર શ્રાવક ૫૬૦ હેમરાજ ૬૬૪ હેમાદ્રિ (હેમાડિ) મંત્રી ૫૮૧ હેમા દોશી ૭૨૩ હેમાભાઇ શેઠ (ઓસ) ૯૮૬ હેમો શ્રીમાલ ટિ. ૪૭૧ ૧૨ વાણિયા બ્રાહ્માણાદિ જાતિ, કુલ, ગોત્ર અગરવાલ ૫૮૧ ઓસવાલ ટિ. ૨૨૬, ૬૨૦, ૧૧૫૧ ઓસવાલ વાણિયા ૭૪૧, ૭૮૬ જુઓ ઓસવાલ, ઉકેશ વંશ ઔદિચ્ય બ્રાહ્મણો ૨૬૧ કહઉર (કર્ણપૂર ?) વંશ ૫૦૩ કદંબવંશીય ૩૮૩ કપિઝલ ગોત્ર ૫૩૯ કપોળ વાણિયા ૧૧૩૬ કાત્યાયન ગોત્ર ૧૭૦. કાયસ્થ ૨૮૫, ૬૦૪, ૭૦૪, ૮૦૪ ખડાયતા ૭૪૧ ખડાયતા વાણિયા ૧૧૩૬ ખંડેરા” પ૨૫ ગલ્લક કુળ(બ્રા.) પ૩૫ ગૂગલી બ્રાહ્મણ ટિ. ૩૮૯ ગૂર્જર વંશ ૪૦૪ ગૂર્જર વાણિયા ૧૧૩૬ ચઉદશિયા ૨૬૦ Page #772 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૨-૧૩ વાણિયા બ્રાહ્માણાદિ જાતિ, કુલ, ગોત્ર, યુરોપીય સ્કોલરો આદિ ૬૪૭ છીપા-ભાવસાર ૯૮૫ ૧૩- યુરોપીય સ્કોલરો આદિ ડીસાવાલ વાણિયા ૧૧૩૬ ઓટો બોટલિક (oto Bothlingk) ૧૦૭૫ દુગડ ગોત્ર ૧૦૫૧ જ્જૈન (Curzon) લોર્ડ ૧૧૨૯ ધંધનું કુલ ૬૩૦ કલાટ (Klatt) ૧૦૭૫ ધર્કટ વણિક ૨૫૮, ૩૨૫, ૩૪૩ stuf242 (Carpentier) . so નાગર બ્રાહ્મણ ટિ. ૨૬૭, ૫૦૩, પ૩૯ કિર્કલ (Kirtel) ૧૦૭૭ નાગર વિણક- વાણિયા ૭૩૮, ૭૪૨, ૧૧૩૬ કલ્હાલર્ન (Kielhorn) ૧૦૭૫ નાગડા' ગોત્રની ઉત્પત્તિ ૯૯૨ કેમ્પબેલ જમ્મુ (Campbel James) ૪૫૯ નિબુય વંશ ૨૯૮ કોલબુક (Colebrooke) ૧૦૭૫-૬ પ્રાગ્વાટ (પોરવાડ)ની ઉત્પત્તિ ટિ. ૨૨૬ ગ્લાસનાપ (Glasnapp) ૧૦૭૭-૮ પ્રાગ્વાટ લધુશાખા પર૧ ગેરિનો (Guerinot) ૧૦૭૭ પ્રાગ્વાટ વંશ (જાતિ) ટિ. ૨૨૪, ૨૮૭ ચેમ્બર્લેઇન-(Chamberlain) ટિ. ૫૬૯ પ્રાગ્વાટ (પોરવાડ) વણિક ૩૨૧, ૩૪૫, ૩પ૯, ૩૯૫. જેકોબી જુઓ યોર્કોબી (Jacobij) ટોડ (Tod) ટિ. ૧૩૮. ૪૦૭, ૫૦૮, ટિ. ૪૪૪, ૭૪૧ ૨૮૯, ટિ. ૨૪૬, ૩૬૭, ૩૭૯, ટિ. ૩૭૪ પાલીવાલ વાણિયા ૧૧૩૬ ટોલ્સ્ટોય (Tolstoy) ૧૦૪૩, ટિ. ૫૫૩ પોરવાડ-પ્રાગ્વાટ જુઓ પ્રાગ્વાટ ૩૨૧ પાર્જિટર (Pargiter) ટિ. ૮૨ બચ્છાવત ૮૩૯ પિરો (Penhero) ટિ. ૪૯૮ બેધરવાલ માહજન ટિ. ૪૪૪ પિશલ (Pischel) ટિ. ૩૪૦ બાફણા ગોત્ર ૯૯૦ પીટર્સન (Peterson) ૪૩૧, ૧૦૭૫ મોઢ ૪૯૦, ૭૪૧ ફર્ગ્યુસન (Fergusson) ટિ. ૨૩૦, ટિ. ૩૯૦, ૧૦૭૫, મોઢ બ્રાહ્મણ ૫૪૯ ૧૧૪૨ મોઢ વાણિયા ૧૧૩૬ ફાર્બસ-ફાધર્બ્સ (Forbes) ૨૮૯, ટિ. ૨૪૬, ૬૨૮ લાડ વાણિયા ટિ. ૨૨૬, ૭૪૧ બ્લમ્ફીલ્ડ (Bloomfield) ટિ. ૪૩૩ બર્જેસ ટિ. (Burgess) ૧૦૮, ૧૦૭૫ લાડવા વાણિયા ૩૦૮ લાલન ગોત્ર ૮૨૮ બર્નેટ (Barnet) ટિ. ૪૭ બીવરેજ ૮૧૧ વાણિઆના વીસા દસા ભેદ ૭૨૦ બુલર (Buhler) ટિ. ૧૦૮, ટિ. ૩૬૧, ૧૦૭૫, ૧૦૭૯ વાયડ વંશ ૩૭૪ મિરોનો (Mironow) ટિ. ૧૮૭ વાયડા બ્રાહ્મણ ૪૯૬ યાકોબી-જેકાબી (Jacobi) ટિ. ૪૦-૧, ટિ. ૬૦, ટિ. વાયડા વાણિઆ ૪૯૬, ૫૪૪, ૧૧૩૬ ૬૯, ૧૩૬, ટિ. ૧૦૭, ટિ, ૧૩૯, ટિ. ૧૫૨, ૨૨૦, શ્રીમાલ-ભિલ્લમાલ વંશીય ૩૭૪, ૩૭૮, પ૬૨ ૨૨૨, ૨૩૪, ટિ, ૧૮૩, ટિ, ૧૮૮, ટિ. ૧૯૩, ૩૯૭, શ્રીમાલ કુલ ૨૮૭, ટિ. ૨૨૫ પ૯૫, ૧૦૭૫-૭-૧૦૭૯ શ્રીમાલ વંશ જ ૪૯૦ રસ્કિન (Ruskin) ૧૦૪૩ શ્રીમાલી ૨૩૩, ૩૦૫, ૩૦૮, ૪૮૯, ટિ. ૩૬૨ રાઇસ (Rice) ૧૦૭૫ શ્રીમાલી વાણિયા ૭૪૧ રિયુ (Reiu) ૧૦૭પ સોનગરા (સ્વર્ણગિરીયક) ગોત્ર પૃ. ૩૧૫, ૬૯૭, ૬૯૯ લાસન (Lassen) ૧૦૭૬ Page #773 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ - જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ લોયમાન (Leumann) ટિ. ૫૯, ટિ. ૯૩, ૧૫૮, Life and stories of the Jain Saviour ૨૨૦, ૧૦૭પ Parsvanth ટિ. ૪૩૩ વિન્ટરનિટ્ઝ (Winternitz) ૪૨, ૪૬, ૪૮, ૬૧, ૬૯, વૈકુંઠ તારા હૃદયમાં છે' ૧૦૪૩ સૂત્રકૃતાંગનું અંગ્રેજી ૭૬, ૯૫, ૯૯, ૧૧૮, ૧૩૦, ટિ. ૭૭ ભાષાંતર ટિ, ૪૧, ૧૦૭૯ વિન્ડશ (Windisch) ૧૦૭૫ સર્વોદય' (Unto this Last) ૧૦૪૩ વિલ્સન (Wilson) ૧૦૭પ-૬ ૧૫ જેનેતર હિન્દુ ગ્રંથકારો લેખકો આદિ વિન્સેટ સ્મિથ (Vincent Smith) જુઓ સ્મિથ અક્ષપાદ ૫૮૯, ૬૭૨ વેબર (Weber) ટિ. ૨૯, ૫૧, ૨૩, ટિ. ૪૦ થી ૬૫, અખો ૧૦૩૯ ૫૯, ૧૩૭, ટિ. ૧૩૪, ૧૦૭૬, ૧૦૭૯ અગ્નિશર્મા ટિ, ૧૧૬ શુબિંગ (Subring) ટિ, ૬૫, ૧૦૭૭ અજિતયશાઃ ૨૨૪ સ્મિથ (Smith Vincent) ટિ, ૧૦૮, ૮૧૧, ટિ. ૪૯૭- અબ્દુલ રહેમાન ૪૭૬ ૮, ૮૧૮. અભયતિલક ઉ0 ૬૭૨ સ્ટીવન્સન રેવ. (Rev. Stevenson) ૧૦૭૫ અમરકોશ ટીકાકર (વે.) ૪૩૨ ૨વાલી (Suali) ૨૧૭, ૬૭૨ અમિગ પુરોહિત પ૩૫ સેનાર્ટ (Senart) ટિ. ૮૧ અટ (બૌ.) ૪૮૩ હર્ટલ (Hertel) ૪૯૨, ૧૯૭૭ અજન પ૩૧ હર્મન જેકોબા (Herman Jacobi) જાઓ યાકોબી અરવિન્દ ઘોષ ૧૧૬૬ હુલ્સ (Hultmgch) ૧૦૭૫ અવધૂતાચાર્ય ૨૨૪ હોર્નલ (Hoernal) ટિ. ૪૬, ૧૬૧-૨, ૨૦૫, પૃ. ૪૫૦, અલક ૩૯૨ ક ૧૦૦૬, ૧૦૭૫, ૧૦૦૩ આત્મારામ વાદી ૮૨૨ ૧૪ યુરોપીયન કૃતિઓ આનંદ કે. કુમારસ્વામી ટિ. પ૭૧, ૧૧૫૧ અણત્તરોવવાઈનું અંગ્રેજી ભાષાંતર ટિ. ૪૮ આનંદશંકર ધ્રુવ ૧૨, ૪૫૫, ટિ. ૩૫૪, ટિ, ૪૦૯, ટિ, અંતકૃત સૂત્રનું અંગ્રેજી ભાષાંતર ટિ. ૪૭ પર૧, ૧૦૪૫, ૧૦૭૦, ૧૦૮૭ આચારાંગ સૂત્રનું અંગ્રેજી ભાષાંતર ટિ. ૪૦, ૧૦૭૯ આપિશલિ (વૈ.) ૪૩૨ ઉત્તરાધ્યયન સૂત્રનું અંગ્રેજી ભાષાંતર ટિ. ૬૦, ૧૦૭૯ આમશર્મા પુરોહિત પ૩૯ ઉવાસગ દશાસૂત્રનું અંગ્રેજી ભાષાંતર ૪૬ આર્યકૃષ્ણ આચાર્ય ટિ, ૧૧૪ કલ્પસૂત્ર અને નવતત્ત્વનું અંગ્રેજી ભાષાંતર ૧૦૭૫ આશદિત્ય દ્વિજ પ૬૧ કલ્પસૂત્રનું અંગ્રેજી ભાષાંતર ટિ. ૬૯, ૧૦૭૯ ઇંદ્ર ટિ. ૨૨૩ પ્રાકૃત માર્ગોપદેશિકા (જર્મનમાં) ૧૦૭૯ ઇંદ્ર (વે.) ૪૩૨, ૮૭૧ Pictures and illustrations of Ancient ઇદ્રાયુધ ટિ. ૧૭૫ Architecture in Hindustan (2. 300 ઉત્પલ (વૈ.) ૪૩૨ Foundations of 19th Century Civilisation ટિ. પ૬૯ ઉદ્યોતકર ૬૭૨ જૈન ધર્મ' Jainism ૧૦૭૮ ઉદયન ૬૭૨ રાજસ્થાન (ટંડનું) ટિ, ૨૪૬, ૩૪૭ ઉદયન (નૈયા૦) ૫૮૯ રાસમાલા (ફાર્બ કૃત) ૨૮૯, ૩૦૫, ટિ. ૨૪૬, ટિ. ઉદયનાચાર્ય ટિ. ૪૩૨, ૯૩૧ ૩૭૪, ૬૨૮ એકનાથ (મરાઠી સંત કવિ) ૯૧૨ Page #774 -------------------------------------------------------------------------- ________________ - ૬૪૯ પરિશિષ્ટ-૧૪-૧૫ યુરોપીયન કૃતિઓ, જૈનેતર હિન્દુ ગ્રંથકારો લેખકો આદિ - ૬૪૯ ઓઝાજી ગૌરીશંકર ટિ. ૮૨, ટિ. ૯૬, ટિ. ૧૩૮, ટિ. ગણેશ ૯૬૨ ૧૬૬, ટિ. ૨૨૫-૬, ૩૦૫, ટિ. ૨૪૬, ટિ. ૨૯૨, ગદાધર ભટ્ટાચાર્ય ૯૩૧-૨ ટિ. ૩૨૩, ટિ. ૩૮૯, ટિ. ૪૬૭, ૮૨૫, ટિ. ૫૦૦- ગાર્ગ્યુ (વૈ.) ૪૩૨ ૧, ૫૦૫ જુઓ રાજપૂતાનાના ઇતિહાસ ગુણાઢય ટિ. ૯૫, ૨૩૭, ૨૭૫ ક્ષીરસ્વામી (વે.) ૪૩૨ ગુણે ટિ. ૧૪૩, ટિ. ૩૪૧-૨ ક્ષેમેન્દ્ર ૧૧૬૦ ગોપેન્દ્ર ૨૨૪, ટિ. ૧૬૧ કણાદ ૨૨૨, ટિ. ૧૮૯-૯૦, ટિ, ૪૩૨ ગોવર્ધનરામ ત્રિપાઠી ટિ. પ૨૫ કનૈયાલાલ મુનશી ૪૬૦ ગૌતમબુદ્ધ ૧૦૭૬, ૧૦૭૯, ૧૦૮૭, ૧૦૮૯ કપ્પાસિઅ ૧૯૬ ગૌતમ (ન્યાયસૂત્રકાર) ૧૫૩, ૪૪૮ કબીર પૃ. પર૭, ૯૮૦, ૧૧૫૬ ઘોટકમુખ ૯૨, ૧૯૬, ટિ. ૧૩૩ કમલશીબ (બો.) ૨૬૬ ચંદ્ર ૭૦૧ કમલાદિત્ય પંડિત ૫૪૬-૭ ચંદ્રગોમિ (બી.) ૪૨૧, ૪૩૨ કઈમરાજ (રૂદ્રકવિ પુત્ર) ૨૭૫ ચાણક્ય (કૌટિલ્ય) અર્થશાસ્ત્રકાર ૧૯૬ કલાપ (વૈ.) ૮૭૧ ચામુક પંડિત ૩૫૫ કાત્યાયન (વૈ.) ૮૭૧ જગદીશ ૯૩૧-૨ કાતંત્ર-કાલાપના વૃત્તિકાર (વૈ.) ૪૩૨ જનાશ્રય ૩પપ કાલાતીત યોગી ટિ. ૧૬૧ જયકીર્તિ ટિ. ૬૦, ૩૫૫-૬, ૬૩૩ કાલિદાસ મહાકવિ ૨૭૫-૬, ૪૧૧, ૧૪૯, ૬૪૪, ૭૪૮ જયદેવકવિ ૫૪૭ કિશોરલાલ મશરૂવાલા ટિ. ૫૪૦ જયન્ત ૬૭૨ કીર્તને ૬૫૪, ટિ. ૪૩૮ જયમંગલ ૩૦૪, ૩૫૬, ૬૨૮ કુક્કાચાર્ય (બૌ.) ૨૨૪ જયરાશિ ભટ્ટ ૧૦૯૨ કુમારકવિ ૪૦૪, ૫૯૦ જયાદિત્ય (વૈ.) ૪૩૨ કુમાર પુરોહિત બે પ૩૫ જાયસવાલ ટિ. ૮૪-૫ કુમારિક ભટ્ટ ૧૨, ૨૨૪-૫, ૨૬૬, ટિ. ૩૧૩ જાવજી દાદાજી ટિ, ૫૫૫ કુલાકે યોગાચાર્ય ૬૭૭ જૈમિની ટિ. ૧૮૯-૯૦ કૃષ્ણલાલ ઝવેરી ટિ, ૪૧૨, ૭૧૧, ટિ. ૫૦૩, ૯૦૦, ૯૧૧ ઠાકોરભાઈ ઠાકોર ૧૦૫૭ કૃષ્ણસિંહ ૫૪૭ ત્રિવિક્રમ કવિ ૨૩૭, ૨૭૬ કેદારભટ ૪૪૪ ત્રિવિક્રમ ભટ્ટ ૮૬૫, ટિ. ૫૧૫ કેશવ ૭૮૫ તત્ત્વાચાર્ય ૧૮૫, ટિ. ૧૨૧ કેશવદાસ (હિન્દી કવિ) ૯૧૨ તત્ત્વાદિય ટિ. ૧૨૧ કેશવલાલ ધ્રુવ ટિ. ૮૫, ૪૭૨, ૭૧૩, ટિ. ૪૬૨-૪ તનસુખરામ ત્રિપાઠી ટિ. ૪૦૮, ટિ. ૪૧૩ કૌટિલ્ય ૯૨, ૧૯૬ તિલક (લોકમાન્ય) ૫, ૧૩, ૧૦૭૯, ૧૧૦૬, ૧૧૬૬-૭ ખજ્ઞાચાર્ય ૨૮૫, ટિ. ૨૨૩ તુકારામ (મરાઠી સંત કવિ) ૯૧૨ ખોડમુખ (?) ૧૯૬ તુંગસુભટ ૬૨૮ ગંગેશ ઉ0 તાર્કિક ૩૪૬, ૯૩૧ તુલસી ૯૧૧ ગજાનન પાઠક-સાંપ્રત ટિ. ૪૪૭ તુલસીદાસ ગોસ્વામી ૯૧૨ Page #775 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ તેરાસિય (ત્રરાશિક ?) ૧૯૬ દ્રમિલ (વૈ.) ૪૩૨ દયાનંદ ૧૧૩૭ દયારામ ૯૯૭ દામોદર કવિ પ૪૭ દુર્ગાનાથ ૯૪૧ દુર્ગાશંકર શાસ્ત્રી ૩૨૦ દેવર્ષિ દ્વિજ ૧૭૦, ૨૭૩ દિવાકર (? બૌ૦) ૨૨૪ દંડી કવિ ૨૭૬ દિનાગ (બો.) ટિ. ૧૨૫, ૨૧૭, ૨૨૨, ૨૨૪, ૩૩૫, ૬૭૨ દુર્ગ ટિ. ૧૧૬ દુર્ગસિંહ (વૈ.) ૪૩૨, ૨૩૪, ૫૮૫ દુર્ગાશંકર ૭૪૧ દેવધર ભાંડારકર ટિ. ૪૪૪ દેવબોધિ ૩૨૨ ધંધુક પ૮૫ ધર્મ ૨૮૦ ધર્મકીર્તિ (બી.) ૧૮૯, ૧૯૭, ૨૨૨, ૨૨૪, ૪૪૭, ટિ. ૩૪૯ ધર્મપાલ (બૌ.) ૨૨૪ ધર્મોત્તર (બૌ.) ૧૮૯, ટિ. ૧૨૨, ૨૨૨, ૨૨૪, ૪૮૩ ધરાદેવ મોઢ બ્રાહ્મણ ૫૪૯ નાસકાર (વે.) ૪૩૨ ન્હાનાલાલ કવિ ટિ. ૧૭૨, ૯૧૦ નંદશંકર ટિ. પેપર નર્મદ કવિ ૬૧૫ નર્મદાશંકર મહેતા ૧૦૪૪, ટિ. ૫૫૨, ૧૧૬૩-૪ નરહરિ પરીખ ટિ. ૩૬૧, ટિ. ૩૭૪ નરસીભાઈ પટેલ ટિ. ૯૩ નરપતિ ૭૮૧ નરસિંહ મહેતા ૭૧૦-૧૨, ૭૧૭, ૭૬૬, ૭૮૫, ટિ. પેપર નવલરામ ટિ, પેપર નાકર ૭૮૫, ૯૧૧ નાગડ મહામાત્ય ૫૮૫-૬ નાગસુહુમ (નાગસૂલ ?) ૧૯૬, ટિ. ૧૩૩ નાગાર્જુન (બૌ.) ૧૫૦, ૧૫૩ નાગેન્દ્રનાથ વસુ ટિ. ૧૭૮ નાનક ટિ. ૨૨૫, પૃ. ૨૭ નાનક પંડિત ૫૩૯, ૫૪૬-૭, ૫૭૪ નાનાલાલ મહેતા ૧૧૪૫ નારાયણ કંઠી (વે.) ૪૩૨ નીલકંઠ કવિ પ૩૫ પ્રભંજન ૨૩૭ પ્રભાકર (બી.) ૬૭૨ પ્રભાકર ભટ્ટ ૯૨૦ મલ્હાદન દેવ ૫૦૧ પ્રવરસેન (સેતુબંધકાર) ૨૭૫ પ્રશસ્તકર દેવ ટિ. ૪૩૨ પ્રેમાનંદ કવિ ૭૧૪, ૯૧૦ પાતંજલિ (ભાષ્યકાર વૈ.) ૨૨૪, ટિ, ૧૬ ૧, ૪૩૨ પદ્મનાભ નાગર કવિ ટિ. ૪૨૨ પદ્માદિત્ય (ચૌલુક્ય રાજગુરૂ) પ૪૯ પાણિનિ (વ.) ૨૨૪, ૨૮૪, ૪૨૧, ૪૨૩, ૪૩૨, ૪૩૪, ૪૩૯, ૮૭૧ પાતંજલ ૯૨૯, ૯૩૪ પારાયણકાર (વે.) ૪૩૨ પિંગલ ૩૫૫, ૪૪૪ પુંજરાજ શ્રીમાલ (વૈ.) ટિ. ૪૭૦ પુર્ણપાલ (વૈ.) ૪૦૪ બંકિમચંદ્ર લાહિડી ટિ. ૪૮૧ બંકિમ બાબુ ૧૧૬૬ બદરીનાથ શુકલ ૯૪૫ બપ્પUરાય (ગૌડવો કર્તા) પ૬૦ બલવંતરાય ઠાકોર સાંપ્રત ૧૦૬૩ બાજીભાઈ અમીચંદ ટિ, ૫૫૫ બાણ કવિ ટિ. ૧૧૬, ૨૦૪, ૨૩૭, ૨૭૫-૬, ૪૧૧, ૫૩૫, ૬૨૮, ટિ. ૪૯૬, ૮૭૭ બાપુ હર્ષદ દેવલેકર ટિ. ૫૫૫ બાબી (બ્રા.) ૬૭૯ બિલ્ડણ ૩૬૩ Page #776 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૪-૧૫ યુરોપીયન કૃતિઓ, જૈનેતર હિન્દુ ગ્રંથકારો લેખકો આદિ ૬૫૧ બિલ્પણ કવિ ૩૦૦, પ૩૫ મધુ રસાહાર ભટ ટિ, ૨૨૩ બુદ્ધ ૬,૭, ૧૧, ૨૩૨, ૧૧૧૮, ૧૧૨૧, ૧૧૪૩જુઓ સુગત મધુસૂદન મહામાત્ય ૫૮૫ બૃહસ્પતિ ૬૨૮ મમ્મટ ટિ. ૧૧૬, ૩૯૨ ક. ૪૯૭ બોપદેવ (વૈ.) ૮૭૧ મયૂર પંડિત ૨૦૪, ૬૨૮ ભગવદ્ ગોપેન્દ્ર ૨૨૪ જાઓ ગોપેન્દ્ર મલયકીર્તિ પંડિત પ૬૦ ભગવદત્ત (ત્ત.) વાદી ટિ. ૧૬૧ મહાદેવ ૮૮૮ ભગવાનલાલ ઈન્દ્રજી ટિ. ૧૦૮, ૧૦૭૮ મહાદેવ (બ્રા.) પ૩૫, ૫૮૫ ભટ્ટ ભાસ્કર ટિ. ૩૮૧ મહેશ્વર કવિ પૃ. ૩૧૨, ૬૯૮ ભટ્ટાદિત્ય પ૨૭ ક. મહેશ્વર (વૈ.) ૮૭૧ માઘ કવિ ર૫૪, ટિ. ૧૯૩, ૫૩૧, ૫૩૫, ૬૨૭-૮, ભટ્ટિ કવિ ૪૪૦ ૬૪૪, ૯૫૨ ભદન્ત ભાસ્કર બંધુ ટિ. ૧૬૧ માઢ૨ (વ્યાસ) ૧૯૬, ટિ. ૧૩૩ ભર્તુહરિ કવિ પ૩૮ માંડવ્ય ૩૫૫ ભર્તુહરિ ૬૨૮ માધવ નાગરમંત્રી ૬૧૦, ટિ. ૪૨૨ ભર્તુહરિ (વૈ.) ૨૨૪-૫, ૪૩૨ માધવાચાર્ય ૧૬૧ ભરત ૫૩૯ મીરાંબાઈ ૭૧૨, ૯૮૦ ભવભૂતિ કવિ ૨૭૫ મુક્તાનંદ ૧૦૩૩ ભાઉ દાજી ૧૦૭૭ મળેશ્વર (મરાઠી કવિ) ૯૧૨ ભાંડારકર ૩, ૧૦૭૭ મુંજ પુરોહિત પ૩૫ ભામહ (વૈ.) ૪૩૪ મુંજાલ પંડિત ૪૯૪ ભારવી કવિ ૨૭૫, પ૩૫, ૬૪૪ મુંજાલ ભિલ્લ ૧૮૨ ભાલણ ૭૧૨, ૭૮૫ મુંજાલ (મોઢ બ્રા.) ૫૪૯ ભાષ્યકાર' ૨૦૬ મુંડપાદ ૧૪૬ ભાસ્કર ૮૮૩ મુરારિ પ૫૭, ટિ. ૩૯૯, ૫૫૮ ભાસ્કરાચાર્ય ટિ. ૩૮૧ મૂલ ૧૪૬ ભાસ્વામિ ૧૯૭, ટિ. ૧૯૨ મોક્ષાર્ક-મોક્ષાદિત્ય ૫૭૯ ભાસર્વજ્ઞ ૬૪૬ મહાત્મા ગાંધીજી જ મોહનદાસ ગાંધી ભીમ ૭૮૫ મોહનદાસ ગાંધી પૃ. ૪૬૧, ૧૦૩૨-૧૦૪૩, ૧૦૧૮, મગનલાલ દલપતરામ ૧૦૦૬ ૧૦૧૮, ટિ. પપ૨, ૧૦૪૬, ટિ. ૫૫૭, ૧૦૭), મંજુલાલ મજમુદાર ટિ. ૪૬૪, ૯૦૧ ૧૦૮૮, ૧૧૦૬, ૧૧૩૮, ૧૧૫૨, ૧૧૫૬ જાઓ મણિકંઠ (તાર્કિક) ૭૮૯ મોહનદાસ ગાંધી મણિલાલ નભુભાઈ ૩૬૬. ટિ. ૨૯૫, ૫૮૯, ટિ. ૪૨૩. મોહનદાસ ગાંધીની આત્મકથા ૧૦૩૩-૬, ૧૦૪૩ ૬૮૭, ૭૧૨. ટિ. ૫૫૨ યાયાવર રાજશેખર ૨૭૫ જુઓ રાજશેખર કવિ મણિલાલ બ. વ્યાસ ટિ, ૧૬૭, ટિ. ૩૭૮, ટિ. ૩૮૬, યાસ્ક ૪૩૨ ૭૭૨, ૭૮૧, ટિ, ૪૮૪, ૧૧૩૬ યોગન્દરાયણ મંત્રી ૩૦૦ મથુરાનાથ ૯૩૨ રણજીતરામ વાવાભાઈ મહેતા ૨૧૨, ૬૬૦, ટિ. ૫૫૬, . મદન કવિ ૫૪૭ પૃ. ૫૧૮, ૧૦૨૪, ૧૧૪૧, ૧૧૫૪. Page #777 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ રઘુનાથ શિરોમણિ ૯૩૧ રવીન્દ્રનાથ ઠક્કુર (ટાગોર) ૧૧૬૬ રાજશેખર કવિ ટિ. ૧૭૯, ૩૯૨ ક, પ૩૮ જાઓ યાયાવર રાજશેખર કવિ ૬૯૭ રામચંદ્ર ૯૪૬ રામતીર્થ ૧૦૬૦ રામદાસજી સાધુ ૧૦૨૭ રામનારાયણ પાઠક સાંપ્રત ટિ. ૩૫૮ રૂદ્ર કવિ ૨૭૫ રૂદ્ર-શ્રીરૂદ્ર (વિપ્ર) ૪૫ રૂદ્રટ ૨૯૬, ટિ. ૨૩૬ રૂધ્યક ૧૦૭૯ લક્ષ્મીધર પ૬૩ લલ્લશર્મા પુરોહિત ૫૩૫ લાલા લજપતરાય ટિ. ૫૭૦ વ્યાધ્રમુખ ટિ, ૧૬૬ વ્યાસ-માઢર ૧૯૬, ટિ. ૧૩૩, ૨૨૪, ૨૩૭,૫૩૫ જાઓ વેદવ્યાસ, માઢ૨ વ્યોમ શિવાચાર્ય ટિ. ૪૩૨ વછરાજ ૯૧૧ વર્ણનકુંજર (બી.) ૨૪૨ વર્ધમાન ૭૮૯ વર્ધમાને ૭૮૯ વરરૂચિ (વૈ.) ૪૩૪ વરાહમિહિર ટિ. ૩૩, ૬૨૮ વલ્લભજી આચાર્ય ટિ. ૩૭૪, ૫૩૫ વલ્લભાચાર્યજી ૭૪૧, ૧૧૩૬ વસ્તો ૯૧૧ વસુબધુ (બૌ.) ૨૨૪ વાપતિ કવિ (ગૌડવો કર્તા) ટિ. ૧૭૮, ૨૭૫, ૬૦૬ વાકપતિ યોગી ૨૪૨ વાલ્મટ્ટ વૈદ્ય ૬૨૮ વાઘજી આશારામ ઓઝા ૧૦૨૫ વાચસ્પતિ (નૈ.) ૫૮૯ વાત્સાયન (ને.) ૫૮૯, ૬૭૨ વાદિસિંહ (સામ્યવાદી) ૩૨૩ વામન (વે.) ૪૩૨ વામન ૪૩૫ વામરાશિ વિપ્ર ૬૨૮ વાલ્મીકિ ૨૩૭, ૨૭૫-૬, ૫૩૫ વાલણ પંડિત ટિ. ૨૬૬ વિદ્યાશીલવાદી ૪૦૨ વિનાયકદાસ કાયસ્થ ૭૦૪ વિવેકાનંદ ૧૦૧૫, ૧૦૧૮, ૧૦૬૦ વિશ્રાન્ત ન્યાસકાર (વૈ.) ૪૩૨ વિશ્રાન્ત વિદ્યાધર (વે.) ૪૩૨ વિશ્વશર્મા ૧૧૪૦ વિશ્વેશ્વર કવિ ૪૨૯ વિશ્વેશ્વરનાથ રેલ ટિ. ૨૯૪ વિષ્ણુદાસ ગૂ. કવિ) ૯૧૧ વિષ્ણુદાસ (મરાઠી કવિ) ૯૧૨ વિહારી (હિન્દી કવિ) ૯૧૨ વીર ૨૩૫ વીર ૨૮૭, ટિ, ૨૨૫ વેદમિત્ર (વૈ.) ૪૩૨ વેદ વ્યાસ ૨૭૫ વેલણકર પ્રો. ટિ. ૧૪૩ શ્રીકંઠ (ને.) ૫૮૯, ૬૭૨ શ્રીધર ટિ. ૪૦૦, ૬૪૧, ટિ. ૪૩૨ શ્રીવત્સાચાર્ય ટિ. ૪૩૨. શ્રુતપાલ (વૈ.) ૪૩૨ શકુનરૂત ૧૯૬ શંકર ટિ. ૪૧૩ શંકર સ્વામી કવિ ૫૪૭ શંકરાચાર્ય ૧૨, ટિ. ૩૧૩, ૬૨૮, ૯૨૮ શશધર ૭૮૯ શાકલ (વૈ.) ૪૩૨ શાંતરક્ષિત (બૌ.) ૨૨૪, ૨૬૬ શામળ ભટ્ટ (ગૂ. કવિ) ૭૮૧-૨, ૮૯૮, ટિ. ૫૨૩, ૯૦૦ શામળ ભટ્ટની વાર્તાઓ ૭૮૧ શિક્ષાકાર (વૈ.) ૪૩૨ શિવદત્ત શર્મા ટિ. ૩૨૭, ટિ. ૩૬૧ Page #778 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૬ અજૈન ગ્રંથો લેખો આદિ શિવધર્મોત્ત૨ ૨૨૪ શિવરામ શર્મા ટિ. ૩૭૪ શિવશર્મા ૪૨૧ શિવાદિત્ય ૬૯૪ શુક્રાચાર્ય ૧૧૪૪ શુભગુપ્ત (બૌ.) ૨૨૪ શેષભટ્ટારક ૪૦૧ શોભાલાલ પંડિત સાંપ્રત ટિ. ૪૫૬ ષટ્કર્ણક ૨૩૭ સંગ્રામસિંહ ૬૦૯ સંગ્રામસિંહ ઓસવાલ કવિ ૭૫૨ સતીષચંદ્ર વિદ્યાભૂષણ ટિ. ૮૯, ૧૫૩, ટિ. ૯૭, ટિ. ૧૨૫, ૩૪૬, ૬૪૬, ૧૦૭૭ સમર્થ રામદાસ (મરાઠી સંત કવિ) ૯૧૨ સર્વદેવ દ્વિજ ૨૭૩, ટિ. ૨૧૧ સર્વદેવ પહેલા (વિપ્ર) ૧૩૫ સર્વદેવ બીજા (વિપ્ર) ૧૩૫ સારંગ મંડિત ૬૪૬, ટિ. ૪૩૫ સારસંગ્રહકાર (વ્યા.) ૪૩૨ સુગત-બુદ્ધ ૨૨૮ જાઓ બુદ્ધ સુબંધુ ૨૨૪, ૨૭૬ સુભટ કવિ ૫૩૫-૬, ૫૩૮, ૫૪૧, ૫૭૪ સુરદાસ ૯૮૦ સૂદન ભટ્ટ (વિપ્ર) ૪૦૫ સેતવ ૩૫૫ સોઢલ ૨૭૬, ૨૮૫ સોલ (બ્રાહ્મણ) ૫૩૫ સોમ (વિપ્ર) ૧૩૫ સોમાદિત્ય પંડિત ૫૪૬-૭ સોમેશ્વર-સોમશર્મા પુરોહિત ટિ. ૩૦૨, ૫૦૧, ૫૦૫, ટિ. પૃ. ૨૪૭, ૫૩૧, ૫૩૪-૩૮, ૫૪૦-૨, ૫૪૬-૭, ૧૫૧, ૫૭૪ સૌગત ટિ, ૧૮૯-૯૦ સૌદ્ધોદન (બૌ.) ૬૭૨ હનુમાન કવિ ૮૬૪ હર્ષ કવિ ૬૪૪, ટિ. ૪૩૭, ૯૫૩ હરગોવિંદ કાંટાવાળા ૯૦૦ હરિપ્રસાદ ૮૫૧ હરિહર કવિ ૫૩૧, ૫૩૬-૭, ૫૪૭, ૫૫૧, ૫૭૯ હરિવાવ હર્ષદ ધ્રુવ ૬૫૮ ૧૬. અજૈન ગ્રન્થો લેખો પરિ. અંગદવિષ્ટિ નાટક (દૂતાંગદ) ૫૪૧ અનંત વિક્રમ સંવત કી કલ્પના (હિં. લેખ) ટિ. ૪૩૯ ટિ, ૪૬૭ અનર્ગરાઘવ કાવ્ય ૫૫૭, ટિ. ૩૯૯ ‘અનાથ આશ્રમ વિષે બે બોલ' (લેખ) ટિ. ૫૫૭ અથર્વ વેદ ટિ. ૧૩૩ અપરાજિત વાસ્તુશાસ્ત્ર ૧૧૪૦ અમરકોશ ટિ. ૧ અર્થશાસ્ત્ર ૧૯૬ અવદાન કલ્પલતા ટિ. ૯૭ ‘અહિંસા ધર્મ' (વ્યાખ્યાન) ૧૦૮૭ ‘આપણા દેશીઓ અને પ્રાચીન લોક સંગીત' ટિ. ૪૬૪ આપણો ધર્મ ૧૦૭૦, ૧૦૭૨ આર્યોના તહેવારનો ઇતિહાસ ટિ ૫૬૬ ઉદયસુંદરી ૨૭૬, ૨૮૫ ઉલ્લાઘ રાઘવ ટિ. ૩૭૪, ૫૩૧,ટિ. ૩૯૧, ૧૩૫ ઋગ્વેદ ટિ. ૨, ટિ. ૧૩૩ ઐતરેય ૧૪ ૬૫૩ કંઠ વૃત્તિ ૫૮૯ કંઠાભરણ-સરસ્વતી કંઠાભરણ (વ્યા.) ૪૨૧ કણગ સત્તરી (કણાદસત્તરી) ૧૯૬ કથારત્નસાગર ૫૫૬ કર્ણસુંદરી નાટિકા ૩૦૦ ‘કરણઘેલો’ ટિ. ૫૫૨ કવિદર્પણ (છંદ ગ્રન્થ) ટિ. ૪૧૯ કાતંત્ર (વ્યા.) ૨૭૮, ૪૨૧, ૪૨૩, ૫૮૫ કાદમ્બરી ૨૩૭, ૨૭૬ કન્હડદે પ્રબંધ (પવાડો) ટિ. ૩૮૬, ટિ. ૪૨૨, ૬૧૮, ૭૨૦ કાપિલિક (કપિલશાસ્ત્ર) ૧૯૬ કાવ્યદોહન પહેલો ભાગ ૧૦૪૦ કાવ્યપ્રકાશ ૩૯૨ ૬, ૪૮૭ Page #779 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ કાવ્યપ્રકાશ ૬૭૬, ૧૦૬૪ કાવ્યમીમાંસા ૩૯૨ ક કાવ્યાલંકાર ૨૯૬ કિરણાવલી (તર્ક) ૭૮૯ કીર્તિકૌમુદી (ઐ.) ટિ. ૨૭૪, ૫૧૨, ૫૧૪, ૧૨૨, ૫૩૫, ૫૪૧-૨, ૫૫૧ ખડ્ગ કાવ્ય ૨૮૫, ટિ. ૨૨૩ ગ્રહભાવ પ્રકાશ (જ્યો.) ૩૯૯ ગદ્ય ગોદાવરી ૩૬૧ ‘ગાંડી ગૂજરાત’ (લેખ) ૧૦૫૮નું ટિપ્પણ ગાથા સત્તસઇ ૧૫૦ ગીતા (જાઓ ભગવદ્ ગીતા) ૯૩૧, ૯૩૩, ૯૩૯, ૧૦૩૮-૯ ‘ગૂજરાતનું સ્થાપત્ય’ ટિ. ૪૪૭ ‘ગુજરાતનું સંસ્કૃત સાહિત્ય એ વિષયનું થોડુંક રેખાદર્શન' (નિબંધ) ટિ. ૪૦૯, ટિ. ૫૨૧ ગુજરાત સર્વસંગ્રહ ૯૮૬, ટિ. ૫૪૧ ‘ગુજરાતી કવિતા અને સંગીત' (લેખ) ૯૧૦ ‘ગુજરાતી મુદ્રણકળાની શતવર્ષિ' (લેખ) ટિ. ૫૫૫ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ્-ભાવનગરનો અહેવાલ' ટિ. ૫૦૭ દમયંતી કથા (નલચમ્પુ) વૃત્તિ ૮૬૫ દશકુમાર ચરિત ૨૭૬ દશરૂપક ટિ. ૩૫૭ દિવ્યાવદાન ટિ. ૮૨ દીનિકાય ૪ ગુજરાતનું પાટનગર ટિ. ૫૦૩, ટિ. ૫૩૯ ગુજરાતમાં ધાર્મિક અને તત્ત્વજ્ઞાનના સાહિત્યની પરિસ્થિતિ દૂતાંગદ નાટક-અંગત વિષ્ટિ ૫૩૮, ૫૪૧ (વ્યાખ્યાન) ટિ. ૫૭૩ ધ્વન્યાલોક ૧૦૭૯ ગુજરાતી સાહિત્ય પરિષદ્-રાજકોટ ટિ. ૫૨૧ ગોવિંદગમન ૭૧૭ ગૌડવહો-ગૌડવધ (પ્રા.) ટિ. ૧૭૮, ૨૭૫, ૫૬૦ ચંદ્ર વ્યાકરણ ૨૭૮, ૨૮૪, ૪૨૧, ૪૩૩ ચિંતામણી (ન્યાય ગ્રન્થ) ૭૮૯, ૯૨૦ છંદઃશાસ્ત્ર ૩૫૪, ૪૪૪ જૈન પ્રતિમાઓ ઉપરના લેખ' (લેખ) ૧૧૩૬ ‘જૈન સંસ્કૃતિ’ (લેખ) ૧૧૪૧, ૧૧૫૪ જૈનેતર શ્રુત ૧૯૬ તત્ત્વાલોક વિવરણ ૯૪૪ તત્ત્વચિંતામણિ ૩૪૬ તત્ત્વપ્રબોધ ૩૪૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ તર્કભાષા ૯૩૧ તર્કસંગ્રહ ૯૩૧ તત્ત્વસંગ્રહ (બૌ.) ૨૬૪ તત્ત્વસંગ્રહ પંજિકા ૨૬૪ તત્ત્વાલોક રહસ્ય ૯૩૨ તત્ત્વોપ્લવ ૧૦૯૨ તાત્પર્ય ટીકા ૫૮૯ તાત્પર્ય પરિશુદ્ધિ ૬૮૩ તારાગણ કાવ્ય ૨૭૫ તૈત્તરીય ઉપનિષદ્ ૯૩૩ ક્યાશ્રય ભાષાંતર (ગૂ.) ટિ. ૨૯૪ દમયંતી કથા ૨૩૭ ધમ્મપદ ટિ. ૯, ૧૪, ૮૪, ૮૮ ધર્મશાસ્ત્ર ૨૮૦ ન્યાયતર્કસૂત્ર ૫૮૯ ન્યાયતર્કસૂત્ર ટીકા ૫૮૯ ન્યાયતર્કસૂત્ર-ભાષ્ય ૫૮૯ ન્યાયતર્કસૂત્ર વાર્તિક ૫૮૯ ન્યાયતાત્પર્ય શુદ્ધિ ટીકા ૫૮૯ ન્યાયાલંકાર વૃત્તિ ૫૮૯ ન્યાયબિન્દુ ૧૮૯, ટિ. ૧૨૫, ૨૨૨ ન્યાયબિન્દુ ટીકા ટિ. ૧૨૫, ૨૨૨ ન્યાયસાર ૬૪૬ ન્યાયસૂત્ર ૧૫૩, ૪૪૮ નલકથા ૨૭૬ નલદમયંતી ચંપૂ ૬૫૦ ‘નવિલાસ નાટકઃ એક ગ્રન્થ પરિચય' (લેખ) ટિ. ૩૫૮ નાગાનંદ નાટક ૪૯૭ નૈષધ કાવ્ય ૫૩૭, ૬૪૪, ૯૪૬, ૯૫૩ Page #780 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૬ અજૈન ગ્રંથો લેખો આદિ પ્રબંધચંદ્રોદય ૭૧૨ ‘પ્રભાણિ’ ૫૯૦ પ્રમાણવાદાર્થ ૯૬૨ પ્રવીણસાગર ૧૦૨૭ પ્રશસ્ત પાદભાષ્ય ૭૮૯ પ્રાકૃત પિંગલ ૪૪૪ ‘પ્રાચીન ગુર્જર કાવ્ય’ ટિ. ૪૬૩ પ્રિયદર્શના ૨૨૪ પંચદંડ અને બીજા કાવ્યો' ૯૦૧ પંચીકરણ ૧૦૩, ૧૦૪૦ પદ્યબંધની કસોટી અને બીજા પ્રશ્નો' (લેખ) ટિ. ૪૬૪ પાતંજલ (યોગસૂત્ર-શાસ્ત્ર-દર્શન) ૧૯૬, ટિ. ૧૩૩, ૨૨૪, ૨૨૮, ૪૫૨, ૯૨૯, ૯૩૪, ૯૩૯ પાતંજલના ચતુર્થપાદ ૫૨ વૃત્તિ ૯૩૩, ૯૪૧ પાર્થપરાક્રમ વ્યાયોગ ૫૦૧ પુરાણ ૧૯૬, ટિ. ૧૩૩ પુરસદેવય (પુષ્પદેવ-કામસૂત્ર?) ૧૯૬ પૃથ્વીરાજ રાસો ૬૫૪, ટિ. ૪૫૬ પૃથ્વીરાજ વિજય ટિ. ૪૫૬ બ્રહ્મકલ્સ ૫૯૦ બ્રહ્મ વૈવર્ત પુરાણ ૧૧૪૦ બ્રાહ્મસ્ફુટ સિદ્ધાન્ત ટિ. ૧૬૬ બત્રીશપુતળીની વાર્તા ૮૯૮ બિલ્હાણાષ્ટક ૩૦૦ બુદ્ધ અને મહાવીર (ગૂ. ભાષા) ટિ. ૭ અને ૨૧ બૃહત્કથા ટિ, ૯૫ ભગવદ્ગીતા ટિ. ૧૪ જુઓ ગીતા ભટ્ટિકાવ્ય ૩૬૧, ૪૪૦ ભર્તૃહરી શતકત્રય ૭૦૫ ભાગવત-શ્રીમદ્ ભાગવત ૧૯૬, ટિ. ૧૩૩, ૪૭૨, ૫૪૧, ૧૦૩૯ ભારત ૯૨, ૧૯૬,ટિ. ૧૩૩ ‘ભારત કે પ્રાચીન રાજવંશ' ટિ. ૨૯૪ ‘ભારતવર્ષકા ઇતિહાસ’ ટિ, ૫૭૦ ભારતીયપ્રાચીન લિપિમાલા ટિ. ૩૨૩ ભાષ્ય (કણાદ સૂત્રો ૫૨) ટિ. ૪૩૨ ભીમા સુરૂકખ (?) ૧૯૬, ટિ. ૧૩૩ ભોજ વ્યાકરણ-સરસ્વતી કંઠા-ભરણ ૪૧૭ મડાપચીશી ૮૯૮ મણિરત્નમાલા ૧૦૩૫, ૧૦૪૦ મત્સ્ય પુરાણ ટિ. ૮૨ મંત્રી મંડન ઔર ઉસકે ગ્રન્થ' (હિ. લેખ) ટિ. ૪૫૬ મધ્યમાવતાર ૧૫૩ મધપૂડો ૫૦૮, ટિ. ૩૭૪, ૫૨૪ મહાદેવી-સારણી ૮૮૮ મહાભારત ૧૯૬, ૫૪૧, ૧૦૭૯ જાઓ ભારત ૯૧૧ Milestones of Gujarati Literature (11 માઘકાવ્ય ૯૫૨, ટિ. ૫૩૬ માર્કેડેય પુરાણ ૫૩૫ મિતભાષિણી (તર્ક) ૭૮૯ મેઘદૂત કાવ્ય ૪૯૦, ૬૮૬, ૯૫૨, ટિ. ૫૩૬ યજુર્વેદ ટિ. ૧૩૩ યતિધર્મ સંગ્રહ ટિ. ૫૬૬ ૫૫ યોગદર્શન ટિ. ૩૫૩ યોગવાશિષ્ટ ટિ. ૧, ટિ. ૧૫૩ની ટિ. ૯૩૧, ૯૩૩, ૯૩૯ યોગવાશિષ્ટનું મુમુક્ષુ પ્રકરણ ૧૦૩૫ યોગવાશિષ્ટનું મુમુક્ષુ વૈરાગ્ય પ્રકરણ ૧૦૪૦ રઘુવંશ ૭૮૯ રાજપુતાનેકા ઇતિહાસ ટિ. ૮૨, ટિ. ૯૬, ટિ. ૧૩૮, ટિ. ૧૪૨, ટિ. ૧૪૮, ટિ. ૧૯૪-૫, ટિ. ૧૯૮, ટિ. ૨૪૪, ટિ. ૩૦૨, ૮૫૨, ટિ. ૫૦૦-૧ રામાયણ ૯૨, ૫૩૯, ૫૪૧, ૧૦૭૯ રાયચંદભાઇના કેટલાંક સ્મરણો' (લેખો) ૧૦૩૩, ૧૦૩૬-૪૨ લઘુધર્મોત્તર ૧૮૯ ‘લીલાવતી નામની ટીકા' (શ્રીવત્સકૃત) ટિ. ૪૩૨ ‘વ્યોમવતી' ટીકા ટિ. ૪૩૨ વરદરાજી ૭૮૯ વરાહ સંહિતા (જ્યો.) ટિ. ૩૩ વાક્યપદીપ (વ્યા.) ૪૩૨ વાચસ્પત્ય બૃહદભિધાન ૧૦૭૩ વાયુપુરાણ ટિ. ૮૨ Page #781 -------------------------------------------------------------------------- ________________ ૯૫૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વાસવત્તા ૨૦૬, ૨૧૦, ૨૨૪, ૨૭૬, ૩૯૨ ક. સુરતસંગ્રામ ૭૧૭ વિક્રમોર્વશીય નાટક ૪૭૩ સુરથોત્સવ કાવ્ય ટિ. ૩૦૨, ટિ.૩૭૪, ૫૩૫-૬, ૫૪૧ વિનય પિટક ટિ. પ૬૬ સૂર્યશતક ૨૦૪ ‘વિમલ પ્રબંધ ઔર વિમલ મંત્રી” (હિં. લેખ) ટિ. ૨૨૫, “સોમેશ્વરદેવઔર કીર્તકૌમુદી' (હિ. લેખ) ટિ. ૩૭૪, ટિ. ટિ, ૨૩૧ ૩૮૭ વિશ્રાન્ત દુર્ગ ટીકા (વ્યા.) ૨૮૪ હર્ષચરિત્ર ટિ. ૧૧૮ વૃતરત્નાકર ૪૪૪ હરિવંશ ૫૪૧ વેદો ૧૬ હિસ્ટરી ઓફ મિડવલ ઓફ ઇંડિયન લોજિક ટિ, ૨૮૩, વૈશેષિક ૧૬૦, ૧૯૬ ટિ. ૩૧૬ વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ’ ૭૪૧ ‘હિંદ કલા અને જૈન ધર્મ' (લેખ) ૧૧૪૭ શ્રીમાળી (વાણીયા)ઓના જ્ઞાતિ ભેદ ટિ. ૧૬૭, ટિ. ૩૭૮, ને જૈન' (વ્યાખ્યાન) ૪૬૦ ટિ. ૩૮૬, ટિ. ૪૮૪, ૧૧૩૬ ૧૦ મુસલમાનોની ઐતિહાસિક કૃતિઓ-કિતાબો શ્રીશેષી નામની ટીકા ૯૪૬ અકરનામા ૮૧૦, ટિ. ૫૦૫ શક્તિવાદ ૯૩૨ અલબદાઉનિ ૮૧૦, ૮૧૬ શંખાખ્યાન (પુરાણનું) ૪૧૬ આઇને અકબરી ટિ. ૪૮૭, ટિ. ૪૮૯, ટિ. ૪૯૧, ૮૧૦શબ્દભૂષણ (વ્યા.) ૯૬૬ ૧૧, ટિ. ૪૯૭, ૮૧૪, ૮૧૮ શાધર પદ્ધતિ ૬૪૬ કુરાન ૧૦૩૯ શિક્ષાકલ્પ ટિ. ૧૩૩ ૧૮ જનતર હિંદુ દેવ-મંદિર સંપ્રદાય આદિ. શિશુપાલ વધ કાવ્ય પ૩૧ અચલેશ્વર ટિ, ૪૬૭ શુક્રનીતિ ૧૧૪૪ અચલેશ્વર મહાદેવ પ૨૪ સંહિતા ૨૬ આગવેતાલ ૬૨૮ સપ્તશતીચંડી આખ્યાન પ૩૫ આજીવક ૧૦૮૯ સયાજી ગ્રન્થમાલા ટિ. ૮૧ આર્યસમાજ ૧૧૩૭ સમ્રા અકબર ટિ. ૪૮૧ કૃષ્ણ ૪૭૮, પ૩૧ સર્વદર્શન સંગ્રહ ૧૬૧ કૃષ્ણ રાધા ૪૩૫, ૫૪૧ સરસ્વતી કંઠાભરણ (વ્યા.) ૪૩ર જાઓ ભોજ વ્યાકરણ કૃષ્ણ વાસુદેવ ૯૫૩ સહજાનંદસ્વામી અથવા સ્વામીનારાયણ સંપ્રદાય ટિ. ૫૪૦ કેશવ-વિષ્ણુ ટિ ૪૧૩ સાંખ્ય ૯૨૯, ૯૩૪ તારાદેવી ટિ. ૮૭ સાંખ્ય પ્રબોધ ૧૬૦ ત્રિપુરૂષદેવ ૪૯૮ સારંગધર પદ્ધતિ પ૩૧ જુઓ શાધર પદ્ધતિ દ્વારકાનું મંદિર પ૨૪ સાચું સ્વપ્ન ટિ. ૮૫ દ્વારકા પતિ પ૭૯ સામવેદ ટિ. ૧૩૩ નારદ ૪૦૯ સારસ્વત વ્યાકરણ ૯૬૦ પંચાયતન પ્રાસાદ ૬૯૧ સારાવલ્લિ ૧૨૬ પુષ્ટીમાર્ગ (વૈષ્ણવ) ૭૪૦-૧ સાહિત્યપર્ણ ૧૦૬૪ બ્રહ્મા ૪૦૯ સુત્તનિપાત (બી.) ૮૮ ભટ્ટાર્ક રાણક નામનું મંદિર પ૨૭ ક Page #782 -------------------------------------------------------------------------- ________________ ૧૭-૧૮-૧૯ મુસલમાનોની ઐતિહાસિક કૃતિઓ-કિતાબો જૈનતર હિંદુ દેવ-મંદિર સંપ્રદાય, સ્થળો-સ્થાનાદિ ૬૫૭ ભટ્ટાર્ક વહક (વનમંદિર) પ૨૭ ક અજંતાની ગુફા ૧૧૪૮, ૯ ભાગવત સંપ્રદાય ૩૨૨ અજમેર (અજમેરૂ) ૨૯૩, ૩૦૪, ૩૧૧, ટિ. ૨૯૩, ભીમેશ્વર ભગવાન્ (ખંભાત) ૫૨૦, ૫૨૭ ક, ૬૫ર, ટિ. ૩૯૨ક, ૮૨૫, ૮૪૦ ૩૯૮ અજમેરૂ દેશ ૭૯૯ ભગુ મહાદેવનું મંદિર પર અજાહરી (અજારી) તીર્થ ટિ. ૪૪૬ મહાકાલ દેવાલય ૪૦૪ અજીમગંજ ૧૦૫૧ મુંજાલેશ્વર મહાદેવ ૪૬૦ અણહિલપુર (વાડ) ૨૪૧-૨, ૩૨૫, ૩૯૨ક જુઓ પાટણ રાધા (કૃષ્ણ) ૪૩૫, ૫૪૧ અંતરીક્ષજી તીર્થ જુઓ જૈનતીર્થમાં અનુપમા સરોવર પ૨૭ક રૂદ્ર મહાલય-રૂદ્રમાળો ૨૬૧, ૩૧૦, ૩૨૧, ૬૨૮ અભિરામાબાદ ૭૯૫, ૮૦૦ રૂદ્રમાળો જુઓ રૂદ્ર મહાલય અમદાવાદ (રાજનગર) ૬૬૮, ૬-૩, ૭૨૧, ૭૨૩-૪, રેવતી કુંડ ૫૭૯ ટિ. ૪૭૧, ૭૩૬, ૭૩૮, ૭૪૩, ૭૫૧, ૭૭૦, ૭૮૬, વલ્લભી સંપ્રદાય ૭૭૮ જાઓ પુષ્ટીમાર્ગ ૭૮૯-૦, ૭૯૩, ૮૦૩, ૮૦૬, ૮૦૯, ૮૨૧, ૮૩૩ ૪, ૮૪૧૮૪૬, ૮૫૩, ૮૫૯, ૮૬૪, ૮૬૯, ૮૭૫, વસુદેવ ૨૦૩ ૮૯૦-૨, ૯૧૮, ૯૨૧-૨, ટિ, પ૨૯, ૯૪૭, ૯૪૯, વસુદેવ (કૃષ્ણના પિતા) ટિ. ૫૨૩ ૯૭૪, ૧૦૦૩-૫, ૧૦૧૯-૨૨, ૧૦૪૩, ટિ, ૫૫૫, વિશ્વેશ્વર (કાશી) મંદિર ૫૨૪ ૧૦૫૪, ૧૦૫૭-૮, ૧૧૩૦, ૧૧૪૨ વિષ્ણુ ૪૦૯, ૫૩૫ અમદાવાદ સ્થાપના ૬૫૯, ૬૬૨ વિષ્ણુ ભક્તિ ૫૪૧ અમૃતસર ૧૦૦૬ વૈદ્યનાથનું મંદિર (ખંભાત) પર૭ ક અમેરિકા ૧૦૧૫-૮ શ્રી ટિ. ૨૨૪ અયોધ્યા (દશરથ પૂરિ) ૧૫૦, ૬૦૪ શ્રીનાથજીની મૂર્તિ ૭૪૧ અન્દ જુઓ જૈનતીર્થ નીચે આબૂ શિવમંદિર ૮૪૯ અરઘટ્ટપાટક ૭૩૯ શિવમૂર્તિ ૬૮૦ અસારવા ૮૩૩ શૈવ સંપ્રદાય ૫૪૧ અવંતી ૧૭૦, ૫૮૦ સ્વામિનારાયણ સંપ્રદાય ૯૮૮ અહિચ્છત્ર ૮૪૮ સલક્ષ નારાયણ” નામની વિષ્ણુપ્રતિમા પ૭૯ આઉઆ ૭૯૪ સહજાનંદજી સ્વમી ૪૨૭, ૯૮૮ આકાશવપ્ર ટિ, ૧૧૬, ૧૮૫, ટિ, ૧૨૦ સહસ્ત્રલિંગ સરોવરનું નિર્માપણ ૬૨૮ આગર નગર ૭૨૯ સૂર્યદેવની મૂર્તિ પ૨૭ ક આગરા (આગ્રા) ૭૮૯, ૭૯૧, ૭૯૭-૯૮, ૮૦૦, ૮૨૭, સોમદેવ ૩૫૫ જુઓ સોમનાથ ૮૪૮-૯, ટિ. ૫૦૮, ૮૫૦, ૯૨૦-૧, ૯૫૫ સોમનાથ-સોમેશ્વર ૩૭૩, ૪૨૮, ટિ. ૩૬૨,પ૨૪, ૬૨૮, આઘાટ (આહાડ) દુર્ગ ટિ. ૧૯૮, ટિ. ૩૨૬, ૫૬૦, ૫૬૫, ૧૧૪૨, ૧૧૪૭ ટિ. ૪૦૬, ૫૮૨, ૫૮૫ ૧૯ સ્થળો - સ્થાનાદિ. આણંદ (ગામ) ૧૦૧૯ અમીપુર ૭૨૪, ૭૯૩ આંધ્ર દેશ ૧૪૩ અંકેવાલીઆ ૫૨૭ ક. ૫૭૨ આનંદપુર ટિ. ૧૨૦, ૨૦૧, ૩૨૧, ૫૩૫, ૬૫૧ જુઓ અંગદેશ ૩૦૯ વડનગર અચલગઢ-અચલદુર્ગ ટિ. ૨૯૯, ટિ. ૪૪૬, ૭૨૫ આÁકર (એડન) પ૭૮ Page #783 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ આરાસણ જુઓ જૈનતીર્થ નીચે આશાપલ્લી (આશાવલ્લી, કંજરોટપુર ૬૨૨ આસાવલ) ૨૮૪, ૩૩૧, ૩૪૭, ૩૫૯, ૪૮૨, ટિ. કટિગ્રામ ૨૮૧ ૪૪૪, ૬૯૩, ૭૨૧, ૭૫૧ કડી ૫૪૯ આસિકા દુર્ગ ૩૧૪ કંથરોટ ટિ. ૪૧૨ આહીર ૧૦૦૩ કન્હોહૂકોહૂ ગામ ૯૧૮ ઇચ્છાકુંડ ૯૮૯ કનકગિરિ' પ૮૦ ઇડર (ઇલદુર્ગ,ઇયદર) ૨૦૦, ૬૬૪, ટિ. ૪૪૧, ૬૭૧, કનોજ (કાન્યકુન્જ) ૨૪૦, ૨૪૨, ૨૬૧, ૬૫૪ ૮૫૯, ટિ. ૪૫૦, ૭૨૨-૨૪, ૭૨૬, ૭૨૯, ૭૮૩, ૮૦૭, ટિ. ૪૯૪, ૧૧૦૮ કપડવંજ (કર્પટવાણિજ્ય) ૨૯૪ ઇરાન ૧૪૪ કપિલપાટકપુર ૬૬૬ ઉજ્જયંત (ગિરનાર) જુઓ જૈન તિર્થ નીચે કર્ણાટક (કર્ણાટ) દેશ ૩૦૨, ટિ. ૨૪૮ ઉજ્જયિની ૧૦, ૧૪૩, ૧૪૪, ૧૫૧, ૧૬૮, ૧૭૩૬, કર્ણાટકીય ૩૪૩ ૪૦૪, ૫૦૮-૮૧, ૫૮૫, ૭૨૯ કર્ણાવતી ૫૮૨, ૬૬૨, ટિ. ૪૪૪, ૬૬૫, ૬૯૩ ઉટક નગર ૬૬૪ કરહેડા જુઓ જૈનતીર્થ નીચે ઉણ ૨૮૦ કલ્યાણનગર ૪૮૨ ઉદયપુર ૨૦૦, ૬૬૪, ટિ. ૪૪૬, ૭૭૫, ૮૨૫, ૮૩૦, કલકત્તા ૧૦૫૮ ૯૯૦, ૧૧૧૯ કલિંગ-ઉડીસા દેશ ૧૪૩, ટિ, ૨૪૮ ઉદયસાગર તળાવ ૮૩૦ કલિંગમાં જૈન ધર્મ પ્રસાર ટિ. ૮૪ ઉના (ઉન્નતપુર) ૮૦૬, ૮૬૧, ૮૬૯, ૮૭૨, કાંચનગિરિ ૩૭૬, ટિ. ૩૦૦ ઉફરેપુર ૬૯૬ કાંચી પ૨૪ ઉંબરહ ગામ ૭૨૧ કાઠીઆવાડ ૧૪૪, ૧૭૬, ટિ, ૪૧૨, ૧૦૨૭ ઉમરકોટ ૬પ૧ કાંટેલા ગામ ટિ. ૪૧૩ ઉમરેઠ ૫૨૮ કાનડા (દક્ષિણ) ૮૦૬ ઉરંગલપુર ૬૨૨ કાબુલ ૮૩૯ ઇંદોર ૯૯૦ કાવી ૮૦૯ ઉસ્માનપુર (અમદાવાદનું) ૮૯૦ કાશ્મીર ૩૬૬, ૮૦૨, ૮૪૩ એડન (આદ્રપુર) પ૭૮ કાશી (વાણારસી-વારાણસી) ૨, ૫૨૪, ૫૭૮, ૭૯૭, ઓકાર નગર ૫૮૧ પૃ.૪૦૭, ૯૧૨, ૯૧૮-૨૦, ટિ, પ૨૮, ૯૨૨, ૯૪૮ ઓરિયા - ઓરિસા ગામ ટિ, ૨૯૯ કિરાડૂ (કિરાટ કૂપ) ટિ. ૨૯૪ ઓરિસા પ્રાંત ટિ. ૮૩ કુકડી ગામ ૬૫૭ ઓસિયા-ઓસ નગર ટિ. ૨૨૬, ૧૧૫૧ કુણગેર ગામ ૭૯૦, ૯૧૮ કવાવા ગ્રામ ૬૫૫ કુતુબપુરા (કતપુર) ૭૭૩ કચ્છ દેશ ૫૭૮, ટિ. ૪૧૨, ૮૨૩, ૮૩૦, ૯૬૦ જુઓ કુરૂદેશ પૃ. ૧૭૫, ૩૬૩ કચ્છપતુચ્છ કુસુમપુર (પાટલીપુર) ૧૪૬ કચ્છપ તુચ્છ (કચ્છ?) ૬૯૯ ફૂર્યપુરીયા ૩૧૪ કચ્છવાહ ૮૦૪ કૃષ્ણનગર ૫૪૬, કચ્છલી ગામ ૬૩૮ કેદાર ૫૨૪ Page #784 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૯ સ્થળો - સ્થાનાદિ. ૬પ૯ કેસરીયાજી જુઓ જૈનતીર્થ નીચે કોંકણ (કુંકણ) દેશ ટિ. ગુડસF-ગુડશસ્ત્ર ટિ. ૮૭ ૨૨૩, ટિ. ૨૪૮, ૩૬૭, ૩૮૭, ૧૧૪, ૬૨૮, ૮૨૨ ગુજરાત (ગૂર્જરત્રા) ૧૭૬, ૨૧૨, ટિ. ૧૬૬, ૩૩૨, ૫૭૮, કોડાય (કચ્છ) ૧૧૧૧ ટિ. ૪૧૨, ૬૧૨-૫, ૮૩૦, ૧૧૧૯, ૧૧૩૧ કોરિંટ-કોરંટ ટિ. ૩૬૨-૫૮૧ ગૂર્જરત્રા (ગુજરાત) ૭૨૧ જુઓ ગૂજરાત કોલ્હાપુર ૩૬૬ ગૂર્જરપુર-પાટણ ૩૨૯- ટિ, ૨૭૧ કોલપુરી ૬૩૪ ગોગપુર ૫૮૧ કોલોન ૧૦૭૯ ગોલવાડ ૮૨૬ કોસલાનગર ૬૦૪ ગોદહ-ગોહદ જુઓ ગોધરા કોશામ્બી ૧૦ ગોધરા (ગોહૃદ-ગોદુહા) ૩૨૯, ટિ. ૨૭૧, ૫૦૩, ૫૧૩, ખંડગિરિ ૧૪૪, ટિ. ૮૪ ૫૧૭ ખંભાત-સ્થભતીર્થ-સ્થભપુર-ખંભપુર ટિ. ૨૨૬, ૨૯૯, ગૌડ દેશ ૨૪૧-૨ ૩૦૫, ૩૨૬, ૪૧૪, પૃ. ૨૨૦, ૪૭૦, ૫૧૩, ૫૨૦, ગૌડ દશી ૫૩૭ ટિ. ૩૮૪, પર૩, પ૦૬, ટિ. ૩૮૮, પ૨૭, પ૨ક, ઘાટશિલપ ૮૦૭, ટિ. ૪૯૪ ટિ. ૩૯૫, ૫૫૨, ટિ. ૩૯૮, પ૬૦, ૫૬૩, ૫૭૦, ટિ. ઘોઘા ૬૬૬ ૪૧૨, ૫૯૦, ૬૧૯-૨૦, ૬૨૮, ૬૩૪, ૬૪૧, ૬૫૦- ચડાવલી જઓ ચંદ્રાવતી ૧, ૬૫૫, ૬૫૭-૮, ૬૬૬, ૬૬૯-૭૦, ૬૭૫, ૬૭૯, ચંદ્રભાગા નદી ટિ, ૧૧૬, ૧૮૪, ટિ. ૧૧૯ ૬૮૭, ૬-૩, ૭૦૬, ટિ. ૪૬૮, ૭૧૯-૨૧, ૭૫૮, ચંદ્રાવતી (ચડાવલી) ૨૮૪, ટિ, ૨૨૪, ૨૮૮, ૩૩૦, ટિ. ૭૬૨, ટિ.૪૮૫, ૭૯૦, ૮૦૦, ૮૦૩, ૮૦૬, ૮,૯, - ૩૬૨, ટિ. ૩૮૯, ૫૮૧-૨, પ૬૬, ૬૨૩, ૬૩૮ ૮૨૨, ૮૨૭, ૮૪૧, ૮૪૪, ૮૬૪, ૯૪૭, ૧૧૧૧ ચંદ્રોન્માનપુર (ચાણસ્મા) પ૨૦ ખાખર (કચ્છ) ૮૨૩ ચાંપાનેર (ચંપકનેર, પાવાપુર, પાવાગઢ) ૨૩૫, ૭૨૬, ખાગતડી ગામ ૬૬૪ ૭૪૩, ટિ. ૪૭૭ ખારાઘોડા ૧૦૨૦ ચારૂપ ગામ ૩૨૩, ૫૮૧ ખેટકા ધાર મંડલ ૩૫૫ ચિકલખ ૫૮૧ ખેડા (ખેટક) ૩૫૫ ચિતોડ (ચિત્રકૂટ) ટિ. ૧૩૭, ૨૧૪-૫, ટિ. ૧૯૮, ટિ. ગ્વાલીઅર (ગોપગિરિ-ગોપાલગિરિ-ગોપાલશૈલ-ગ્વાલેર). ૨૨૭, ૩૦૨, ૩૧૪, ૩૧૬, ૩૬૭, ટિ. ૨૯૩, ૫૬૦, - ૨૪૨, ૩૧૧, ટિ. ૨૫૩, ૩૨૩, ૩પ૪, ૮૦૦ પ૬૫, ૫૮૧-૨, પ૯૭, ટિ. ૪૨૪, ૬૧૮, ૬૪૧, ગ્વાલિયઅરની પ્રશસ્તિ ૨૪૨ ટિ. ૪૪૪, ૬૬પ-૬, ૬૮૯, ૬૯૨ ૭૦૦, ૭૧૯, ગંગાતીર્થ પ૨૪ ૭૩૨-૩, ૭૬૮, ૭૮૧, ૭૯૦, ટિ. ૫૦૦ ગંગા નદી ૩૬૫-૬, પૃ. ૪૦૭, ૯૧૨, ૯૪૫ ચીકાગો (અમેરીકા) ૧૦૦૬, ૧૦૧૫ ગઢડા ૯૮૮ ચેદિ દેશ પૃ. ૧૫૭, ૩૫૬, ૩૬૩ ગંધાર (ગંધપુર) ૬૬૬, ૭૭૭, ૭૭૯, ૭૯૦, ૭૯૩, ૮૦૦, છત્રાપલ્લી ૩૪૧ ૮૦૩, ૮૦૯, ૯૪૭ જખૌ (કચ્છમાં) ૯૯૨ ગર્જન-ગીઝની ૩૦૦ જગતારિણી નગરી ૯૬૪ ગાજૅ (ગંભૂત) ગામ ૨૩૪-૫, ૪૦૬, ગિરિદુર્ગ ટિ. ૨૨૪, જયનલ લંકા સરોવર ૮૦૨ જુઓ ડુંગરપુર ગિરિનાર જુઓ જૈનતીર્થ નીચે. જયપુર ૭૯૫, ૯૯૫ ગુર્જરત્રા ટિ. ૧૬૬ જુઓ ગૂજરાત, ગૂર્જરત્રા જયસિંહપુર ૫૮૧) ગુજરાવાલા ૧૦૦પ જયાપુર ૫૮૧ Page #785 -------------------------------------------------------------------------- ________________ Fo જર્મની ૧૦૭૯ જાંબૂ ૭૫૯, ૭૯૬ જામનગર (જૂઓ નવાનગર)` જાવા ૧૧૨૯ જાલણા ૮૨૨ જાલંધર ૫૮૧ તુરકસ્થાન ૩૬૫ જાલોર (જાબાલિપુર) ૨૩૮-૯, ટિ. ૧૭૪, ૨૪૦-૧, ૨૮૪, ૩૭૬, ટિ. ૩૦૦, ટિ. ૩૫૯, ૫૫૯, ૫૮૪, ૫૯૨, ૬૧૮, ૬૯૩, ટિ. ૪૫૪, ટિ. ૪૫૬-૭, ૬૯૯, થરપારકર ટિ. ૪૧૨ થરા ટિ. ૧૮૨ ૮૦૪, ૮૩૮, ૮૬૪, ૮૬૮, ૧૦૦૩ જુઓ થરાદ-થારાપદ્રપુર ૨૮૦, ૪૮૦, ૪૯૯, ૫૮૨ સ્વણગિરિ, સુવર્ણગિરિ. થાણેશ્વર ૨૦૪ દ્વારકા ૭૪૧, ૭૪૩, ૮૪૨ દર્ભાવતી જુઓ ડભોઇ દર્ભિકાગ્રામ જુઓ ડભોઇ દશપુર (મંદસોર) ૭૭૬ દશરથપુર (અયોધ્યા) ૬૦૪ દશાર્ણ દેશ પૃ. ૧૭૫, ૩૬૩ દાંતા ૬૨૧ જાવલિપુર -જાબાલિપુર જુઓ જાલોર જીરા ગામ ૧૦૦૪, ૧૦૦૬-૭ જીરાવાલા જુઓ જૈન તીર્થ નીચે. જુનાગઢ(જીર્ણદુર્ગ) ૫૮૧, ૬૬૫, ૭૦૯, ૭૧૯, ટિ. ૪૬૮, ૭૨૧, ૭૩૪, ટિ. ૪૭૭, ૯૦૬, ૯૪૭, ૧૧૧૯ જૂન્નર ૧૦૫૮ જેસલમેર ટિ. ૧૬૬, ટિ. ૧૭૪, ટિ. ૪૦૪, ૬૬૭, ૬૬૯, ૬૯૨-૩, ટિ. ૪૫૪, ૬૯૫, ૭૩૦, ૭૪૨, ૮૦૦, ૮૨૧, ટિ. ૪૯૯, ૮૨૭, ૮૪૬-૭, ૮૬૨, ૮૭૯, ૯૯૦, ૯૯૪-૫ જોધપુર (યોધપુર) ટિ. ૧૬૬, ટિ. ૧૭૪, ટિ. ૪૦૪, ૮૦૭, ટિ. ૪૯૪, ૮૫૯, ૯૯૩, ૧૦૦૫ જાનપુર ૮૪૮ ઝીંઝુવાડા ૩૦૫ ટિવાણક (ગામ) ૫૮૭ ઠઠ્ઠા (સ્થટ્ટ) ટિ. ૨૩૧ ડબાણી ગામ ૫૨૬, ટિ. ૩૮૯ ડભોઈ (દર્ભાવતી-દર્ભિકાગ્રામ) ૪૮૯, ૫૨૭૬, ૧૮૧, ૬૮૭, ટિ, ૫૨૩, ૯૨૫ ડિંડુઆણાપુર ૪૧૩, ટિ. ૩૨૯ ડુંગરપુર (ગિરિપુર) ૩૦૨, ૭૨૧ ડુઆ ૨૪૨ ડેક નદી ૮૩૯ ઢિલ્લી જુઓ દિલ્હી ત્રિભુવનગીરિ ૨૬૩, ૨૭૦, ટિ. ૨૦૬ ત્રિસંમપુર ૬૨૧ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ તક્ષશિલા ટિ. ૧૯૩ તલવાજા (તલપાટક) ૫૫૦, ૬૯૨, ૭૬૭ તારંગા જુઓ જૈનતીર્થ નીચે. તિમરા ૭૭૭ તિલંકગ દેશ ૬૨૨ દાહોદ (દધિપદ્ર ) ૩૨૫ દિલ્હી ( ઢલ્લી યોગિનીપુર) ટિ. ૨૯૩, ૫૮૦-૧, ૬૦૪, ટિ. ૪૨૦, ટિ. ૪૨૪, ૬૨૧, ૭૯૧, ૮૩૭, ૮૪૮, ૧૦૦૬, ૧૧૫૦ દીવ (દ્વીપ) ૫૮૭, ૬૨૧, ૭૯૩, ૮૦૬, ૮૩૦, ૮૩૨, ૯૪૭, ટિ. ૫૫૫ દેપાલપુર ૫૮૧ દેલવાડા-દેઉલવાડા ટિ. ૩૬૨, ૫૨૬, ટિ. ૩૮૯ દેવકીપાટણ જુઓ પ્રભાસપાટણ, દેવપત્તન, દેવપાટણ દેવકુલપાટક( દેઉલપાટક, દેઉલવાડા-મેવાડ) ૬૬૧, ટિ. ૪૪૧, ૬૬૪, ટિ. ૪૪૩, ૬૬૫, ટિ. ૪૪૫, ૬૬૬, ૭૦૮, ૭૬૪ દેવકૂપક (દેવપત્તન ?) ૫૬૨ દેવિગિર (દોલતાબાદ) ૫૮૦-૧, ૬૦૨, ૬૨૦, ૬૬૬, ૬૯૩, ૭૨૧-૨, ૭૭૬, ૭૮૯, ૮૧૯ દેવપતન-દેવકીપત્તન દેવકી પાટણ દેવ પટ્ટણ-દેવ પાટણપ્રભાસ-પાટણ-સોમેશ પત્તન ૪૨૮, ૪૫૮, ૫૮૦-૧, ૫૮૫-૬, ૬૨૧ જુઓ દેવપાટણ. દેવ પાટણ (દેવપત્તન) ૬૬૫, ૭૪૯, ૯૫૨ દેવાસ ૭૨૭ Page #786 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૯ સ્થળો - સ્થાનાદિ. ૬૬ ૧ દેશ-ચોરાસી પ૬૪, ટિ. ૪૦૫ ન્યૂયોર્ક ૧૦૧૬ ધંધુકા ૪૧૪ પ્રતિષ્ઠાન (પઠણ) ટિ. ૮૭, ૧૫૦, પ૮૧, ૮૨૨ ધર્મનગર ૯૫૭ પ્રદ્યુમ્ર શિખર ૫૨૭ ક, ધારાનગરી -ધારાપુરી-ધારા ૨૭૨, ૨૮૦, ૨૯૨, ૩૨૯, ટિ. પ્રભાસ પાટણ ૫૮૨, ૧૧૪૨ જુઓ દેવકી પાટણ ૨૬૧, ૪૧૭, ટિ. ૩૬૨, ૪૮૧, ૫૭૦, ૫૮૧, ૫૯૯ પ્રયાગરાજ પ૨૪ ધોલકા (ધવલક્કપુર) ૩૫૪, ૩૫૯, ૫૧૦-૧, ૫૧૮, પંચવારક દેશ ૬૬૬ ૫૨૭, ૫૪૪, ૫૫૩, ૫૮૧, ૫૮૫-૬ પંચાસર ૨૩૫, ટિ. ૧૭૨, ૮૦૯, ૯૯૦ ન્યગ્રોધિકા (ગામ) ૧૪૬ પંજાબ (પંચાપ, પંજાપ-પંચનદ) મંડલ ૭૯૯, ૮૪૭, પૃ. નગરા (ગામ) પ૨૭ ૪૫૦, ૧૦૦૩, ૧૦૦૪ નડિયાદ ૧૦૨૮ પટ્ટી ગામ ૧૦૦૬ નડુલાઈ (નારદપુર) ૭૩૮, ૭૮૯ પદ્માવતી પત્તન ૮૮૮ નર્દૂલનગર ટિ. ૨૨૪ પર્ણવિહાર ગામ ૫૮૧, ૭૨૯ નમ્યાટદેશ પ૮૦ પત્રુઇયા (પાર્વતિકા) નગરી ટિ. ૧૧૬ નર્મદા નદી પ૭૯ પશુસાગર ૫૮૧ નરવ૨પુર ૩૧૪, ૩૧૬ પાટણ (પત્તન-અણહિલવાડ) ૨૩૩, ૨૪૨, ૨૮૨-૩, નરાણા ટિ. ૩૬૨ ૨૯૩, ટિ. ૨૩૭, ૨૯૭-૮, ૩૦૦, ૩૦૯, ૩૨૩, નિલક (ગામ) પ૬૦ ૩૩૧-૩, ૩૩૮-૯, ૩૪૧, ૩૬૯, ૩૯૨ ક, ૩૯૩, ૩૯૭-૮-, ૪૦૪, ૪૧૦, ૪૧૪-૫, ૪૭૫, ૪૯૯, નલકચ્છક (ગામ) ૫૭૦ ૫૦૦, ૫૦૮-૯, ૫૧૧, ૫૨૭, ૫૭૫, ટિ. ૪૧૩, નલીઆ (કચ્છ) ૯૯૨ ૫૮૨, ૫૮૪, ૬૧૦, ૬૨૦, ૬૨૪, ૬૪૫, ૬પ૬, નવાનગર (જામનગર) ૮૦૬, ૮૨૮, ૮૩૦, ૮૬૫, ૬પ૯, ૬૬૨, ૬૬૬, ૬૯૨-૩, ટિ. ૪૫૪, ૬૯૫૮૮૬, ૯૭૪ : ૬, ૭૦૬, ટિ. ૪૭૧, ૭૪૧-૨, ૭૪પ, ટિ. ૪૭૮, નાગદા (નાગદ્રહ-નાગહૃદ) ટિ.૧૯૮, પ૬૫, ૫૮૧-૨ ૭૫૮, ૭૭૦, ૭૭૯, ૭૮૯-૯૦, ૭૯૪, ૮OO, નાગપુરીય જુઓ નાગોર ૮૦૬, ૮,૯, ૮૨૦, ૮૫૧-૨, ૮૫૪, ૯૧૮, ટિ. નાગપુર ૫૮૪ પ૨૯, ૯૬૬, ૯૮૬, ૧૦૫૮, ૧૧૧૧ નાગૅર (નાગપુર-આહિપુર) પૃ. ૧૦૮, ૨૧૨, ૨૪૩, ટિ. પાટણ (પાન, અણહિલવાડ પાન)ની સ્થાપના ૨૩૫ ૧૭૯, ૩૧૪, ૩૧૬, ૩૧૯, ૩૨૩, ૩૩૨-૩, ૪૧૫, પાટલા ૨૪૨ પ૬૦, ૫૬૬, ૫૮૧, ૬૯૩, ટિ. ૪૫૪, ૮૦૦, ૮૩૮, પાટલિપુત્ર (પટના) ૧૪૪, ૧૪૫, ૧૪૬, ૧૫૦ ૮૪૧, ૮૫૧, ૮૫૫ પાદલક્ષાદિ-સપાદલક્ષ દેશ ૭૦૦ નાગોરી (નાગપુરી) સરાહ ૯૨૨ પાંડ્ય દેશ ૧૪૩ નાડોલ (નડવલ) ૩૦૪, ટિ. ૩૪૫ પાંડુ દેશ ૬૨૧ નાણાગ્રામ ૬૫૧ પારકર (થરપારકર) ટિ. ૪૧૨ નાંદ્રીય દેશ (નાંદોદ) ૭૦૦, ટિ. ૪૮૫ પારસફૂલ ૧૪૪ નાદ્રી (ગામ) ૫૮૦ પાલણપુર (મલ્હાદનપુર) ૨૪૨, ટિ. ૨૯૬, ૫૦૧, ૫૬૩, નાલંદા ટિ. ૧૯૩ ૫૮૨, ૫૮૪, ૫૮૯, ૧૯૨, ૬૨૦, ૬૬૧, ૬૯૨, નાશિક (નાસિક્ય) ૫૮૧ ૬૯૫, ૭૦૦, ટિ. ૪૫૮, ૭૨૪, ૭૬૦, ૭૮૯ નમ્બર થરાદ્રિ ૫૮૧ પાલાઉદ્ર (ગામ) ૩૯૨ ક Page #787 -------------------------------------------------------------------------- ________________ કદર પાલી (પલ્લિકા, પલ્લિપુર) ૩૨૩, ૩૯૨ ક, ૩૯૬, ટિ. ૪૫૬, ૮૬૫, ૯૯૯ પાલીતાણા જાઓ જૈનતીર્થ નીચે પાવક ગિરિ ૬૫૧ પાવાપુર જુઓ ચાંપાનેર પાવાપુરી ૫ પિપ્પલીયપુર ૭૨૭ પીંછોલા તળાવ ૮૩૦ પીંડવાડા (પીંડરવાટક) ટિ. ૪૬૬ પીપાડ ૮૬૦ પુષ્કરજી ૭૪૧ પૂના ૧૦૫૮ પેટલાદ ૫૨૦ પેઠણ (પ્રતિષ્ઠાન)પુર ૫૮૧, ૮૨૨ પેથાપુર ૧૦૫૭ પેલેસ્ટાઈન ૧૦૭૬ પોતનપુર ૧૦ પોરબંદર ટિ. ૪૧૩, ૯૯૩ ફતેપુર સીકરી ૭૯૧, ૭૯૪-૫, ૭૯૮-૯, ૮૧૧ ફલોધી જાઓ જૈન તીર્થ નીચે ફિરોજપુર ૧૦૦૪ · બંગદેશ ૩૦૯, ટિ. ૨૪૮ જુઓ વંગ દેશ બંગાલ-દેશ બંગાલા ૨૪૧, ટિ. ૨૩૧, ૪૨૩ બદામીનગર ૨૧૨ બરડા ડુંગર ટિ. ૫૫૨ બર્લિન ૧૦૭૯, ૧૧૧૫ બલિ દ્વિપ ૧૧૨૯ બાપેઉ ૮૪૧ બાંભણવાડ જાઓ જૈન તીર્થ નીચે બારઠ પરગણું ૧૨૬, ટિ. ૩૮૯ બારેજા ૯૪૭ બાલપતાકા પુરી ૮૫૬ બાલપુર ૫૮૨ બાહડમેર-વાગ્ભટ્ટમેરૂ ૫૯૦ બીબા ગ્રામ ૬૫૫ બિબિપુર ૮૩૩ બીજોલિયા ટિ. ૪૫૬ બેરદપુર ૬૭૯ બોન ૧૦૭૯ બોરસદ ૭૯૦ બોરિકપુર ૮૨૨ બોસ્ટન ૧૦૧૬ ભટેવ૨ જાઓ ભર્તૃપુર ભદ્રેશ્વર (જાઓ જૈન તીર્થ નીચે) ભર્તપુર (ભટેવર ગામ) ટિ. ૧૯૮ ભરતપુર ૧૦૦૩ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ભરૂચ (ભૃગુ કચ્છ, ભૃગુપુર) ૧૪૫, ૧૭૦, ટિ. ૧૩૭, ટિ. ૧૬૬, ૧૮૯, ૧૯૯, ૨૩૩, ૩૧૩, ટિ. ૨૫૫, ૩૨૪, ૩૪૫, ૩૬૩, ૩૮૫, ટિ. ૩૧૧, ૩૯૨ ૬, ૪૮૩, ૫૧૪, ૫૨૦, ૫૨૪, ૫૨૭ ૬, ૫૨૮, ૫૭૯, ૧૮૧, ૮૦૬, ૯૪૭, ૧૦૧૯ ભારતીપત્તન ૫૮૧ ભાવનગર ૧૦૨૦ ભિલ્લવાલ-ભિન્નમાલ-શ્રીમાલ ટિ, ૧૧૬, ટિ. ૧૧૯, ૧૮૪, ૨૦૦, ૨૩૩, ટિ. ૧૭૪, ૨૪૦, ૨૪૫, ૨૪૭, ૨૫૨, ૪૯૦, ૬૫૧ જાઓ શ્રીમાલ ભીમપલ્લી ૫૯૮ ભુજ ૮૨૩ ભૃગુકચ્છ જાઓ ભરૂચ ભૃગુપુર જાઓ ભરૂચ મક્ષીજી જુઓ જૈન તીર્થ નીચે મક્કા ૮૦૬ મકસુદાબાદ ૯૯૪, ૧૦૫૧ મકુડી ૫૮૧ મગધ ૧૦, ૩૬૬, ૬૫૭ મંગલપુર (માંગરોળ) ૫૮૧, ૬૬૫, ૭૭૬, ટિ. ૪૮૫, ૮૬૦ મચિન્દ્ર દુર્ગ ૮૩૦ મડાહડ-મદાહૃત (ગામ) ૩૪૫ મંડોવર (માંડવ્યપુર) ૬૯૨, ૮૦૪, ૮૪૭ મથુરા ૧૫૦, ૨૪૨, ૬૨૧, ૮૩૯ મધુમતી (મહુવા) પુરી ૫૮૭, ટિ. ૪૪૪ મંદોસર ૭૭૬ જાઓ દશપુર મન્નખેડ-માન્યખેટ (ગામ) ૧૫૦, ૨૭૨ Page #788 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૯ સ્થળો - સ્થાનાદિ, ૬૬૩. મરૂભૂમિ ૫૭૬ મુલતાન ૮૬૯ મરૂ દેશ (મારવાડ) ૭૨૧, ૭૮૯, ૮૦૬, ૮૩૦ મૂળી ૯૮૮ મકૂપુર ૩૧૬ મેડતા (મેદિનીપુર-મેડતપુર) ૩૧૩. ટિ. ૨૫૫, ૩૪૧, મરૂકોટ્ટ ૩૧૪ ૭૯૪, ૭૯૯, ૮૪૧, ૮૪૭, ૮૬૪ મલકાપુર ૮૨૨ મેરૂતમાન (મેવાડ ?) ટિ. ૪૫૮ મલ્લિકવાહણપુર દવે મેવાડ (મેદપાટ) દેશ ટિ. ૧૯૮, ૩૧૪, ૫૬૫, ૫૮૪, ટિ. મહમદાવાદ ૯૭૩ ૪૨૪, ટિ, ૪૪૧, ટિ. ૪૫૨, ૭૨૫, ૮૩૦, ૯૫૦ મહાદુવાર ૨૩૮ મેવાતમંડલ (દિલ્લી દેશ) ૭૯૧, ૭૯૯ મોઢેરા મોઢેરક ૨૪૨, ૫૪૯ મહાબોધપુર ટિ. ૧૯૩, ૩૨૩ મોરબી ૧૦૨૭ મહારાષ્ટ્ર ૧૪૩, પૃ. ૧૭૫ મહીકાંઠો-મહતટ ૫૧૭ યમુના ૩૬૬ મહી નદી ૬૯૪ યવનપુર (જોનપુર) ૭૩૦ મહુધા-મધુમતિ ૫૮૭, ટિ. ૪૪૪ યોગિનીપુર (દિલ્લી) ટિ. ૨૨૪, ૫૮૧, ૬૦૪, ૮૬૬ મહેંદ્રીતટ ૭૨૯ રણસ્થંભોર-રણÚભપુર ૩૧૧, ટિ, ૨૫, ૬૧૮, ૬૫૪ મહેસાણા(મહિશાનક) ૭૯૪, ૮૧૯, ૧૦૦૬ રણÚભપુર જુઓ રણથંભોર મહોબા-મહોબક દેશ ૩૦૪ રતપુર ૫૮૧ માંગરોલ-મંગલપુર પ૮૧, ૮૬૦ જુઓ મંગલપુર રતપુર ચતુરાશિક ટિ. ૨૯૪ માંડલ (મંડલિપુરિ) ૩૯૦, ૩૯રક, ૫૦૯-૧૦, ૫૫૦, ૮૬૧ રતલામ ૭૨૬, ૭૨૯ માંડવ ગઢ (મંડપદુર્ગ, માંડુ) પ૭૦, ૫૮૦-૧, ૬૯૨-૩, રથવીરપુર ટિ. ૧૧૪ ૬૯૮, ૭૦૧, ૭૦૫, ૭૨૧, ૭૨૬-, ટિ. ૪૭૦, રયણપુર ૪૧૩ ૭૫૦, ૮૫૨-૩, ૭૬૪, ૮૨૯, રાજગ્રહી ૭૩૦ માદ્રી-માદહી (ગામ) ૫૫૯, ટિ. ૪૦૪ રાજગઢ ૧૦૦૩ માંધાતાપુર ૫૮૧ રાજદેશ ૭૨૯ મારવાડ ૨૩૩. ૨૩૫. ટિ. ૨૯૪, ૫૧૩, ૯૫૦ રાજપૂતાના ૧૭૬, ટિ. ૨૯૨, ૬૧૫, ૬૬૯, ૧૧૩૧ જુઓ મરુદેશ રાજલદે સર ૮૪૧ માલવદેશ (માલવા) ૧૪૪, ૧૭૩, ૧૭૩૬, ૨૪૧, ૨૭૨. રાંચરડા ગામ ૯૮૬ પૃ.૨૨૧-૨, ૩૦૦, ૩૦૨, ટિ. ૨૪૫, ૩૦૩, ૩૧૯, રાડઘડા-લાટહદ (ગામ) ટિ. ૨૯૪ ૩૬૦, પૃ.૧૭પ, ટિ. ૨૯૨, ૪૧૭, ૪૭૯, ૫૧૩-૪, રાણપુર-રાણકપુર ૬૬૫ જુઓ રાણકપુરનું મંદિર ૬૧૫, પૃ.૪૭૬, ૬-૭, ૬૯૮, ૭૨૧, ૭૯૯, ૮૦૬ રાધનપુર (રાજધન્યપુર) ૮૦૩, ૮૫૨, ૯૪૭, ૯૯૯, માલસર ૮૪૧ - ૧૦૦૩ મીરત ૮૪૮ રામસેન-રામસૈન્ય પ૯૭ મુંકુશિકા સ્થાન ૪૯૪, ૫૦૦ રાવી નદી ૮૩૯ મૅજિગનગર ૬૬૬ રિણપુર ૮૪૧ મુંડસ્થલ ૭૨૧ રોમનગર ટિ. ૨૩૧ મુંબઇ ૯૯૧, ૧૦૧૪, ૧૦૧૭, ૧૦૧૯-૨૦, ટિ. ૫ ૧૦૫૮ રોહિણીપુર (સોરોહી) ૮૮૭ Page #789 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ લક્ષણાવતી નગરી જુઓ લખનઉ વમ્ભટ્ટમેરૂ જુઓ બાહડમેર લખનઉ (લક્ષણાવતીનગરી) ટિ. ૧૭૮, ૧૧૫૦ વાગડ દેશ (વાજડ દેશ) ૨૪૧, ૩૦૨, ૩૧૪, ૪૧૩, લખનઉકી ઉત્પત્તિ ટિ. ૧૭૮ ૭૨૯, ૮૦૦, ટિ. ૪૯૪ ‘લઘુ-કાશ્મીર ૫૮૨ વાઘની ગુફા ૧૧૪૮ લાટદેશ ૧૪૪, ૨૪૭, ટિ. ૨૨૩, ટિ. ૨૨૬, ૩૦૮, ટિ. વાંગિ (ગામ) ૫૮૧ - ૨૪૮, ૩૨૫, ૩૩૨, ૩૫૮, ૪૭૭, ૪૮૯, ૫૧૩, વાણારસિ જુઓ કાશી ટિ. ૩૮૧, ૫૬૪, ૫૭૯ વામજ ૭૭૧ લાડોલ (લાટપલ્લિ) ૭૨૧, ૮૧૯ વાયડ (વાયટ)ગામ ૪૯૬, ટિ. ૩૯૩ લાસ ૭૭૫ વાણારસિ જુઓ કાશી લાહોર (લાભપુર) ૭૯૯, ૮૦૩-૪, ૮૦૬, ૮૪૧, ૮૪૩- વારાહી નગરી ૪૦૫ ૪, ૧૧૫૦ વાલૂચટ (બંગાલ) ૯૯૫ લીંમડી ૧૧૧૧ વાંસવાડા ૩૦૨ લુધિયાના ૮૦૪, ૧૦૦૭ વિક્રમપુર ૫૮૧ લૂણકર્ણસર ૮૬૪ વિજયકોટ ટિ. ૩૬૨ લેહરા ગામ ૧૦૦૪ વિદ્યાનગર (દક્ષિણ) ૭૪૧ લોદ્રવા (લોદ્રવપત્તન) ૮૪૬ વિદર્ભ દેશ ૧૪૩ વંગ દેશ ટિ. ૨૪૮ વિંધાચલ પર્વત ૩૬૫ વસર (ગામ) ૪૪૯ વિશાલા નગરી ૧૭૦ વડ઼ાપલ્લી-વફાવલી ટિ. ર૩૭, ૩૩૮, ૪OO જુઓ વડલી. વિષય દંડાજય પથક ૩૯૨ક વડતાલ ૯૮૮ વાંકાનેર ૭૭૬, ૮૩૬, ૮૩૯, ૮૪૧, ૯૯૪, ૧OON, વડદલું ૭૯૪ વીજાપુર (કનડી) ૮૩૦ વડનગર વૃદ્ધનગર-આનંદપુર ટિ. ૧૨૦, ૨૦૧, ૨૩૩, વીજાપુર વિદ્યાપુર વિદ્યુત્પર (ગુજરાત) પ૬૦, ૫૮૦, પ૩૫, પ૩૯, ૬૫૧, ૬૬૪, ૭૪૧ ૫૮૪-૫, ૬૨૪, ૮૦૬, ૮૦૯, ૯૮૭, ૯૫૯ વડલી ૭૮૯, ૭૨૪ જુઓ વડાપલ્લી વીતભય પતન ૧૦ વડસર વડેશ્વર ટિ. ૧૧૬, ૧૮૫, ૨૩૮ વીરમગામ ૬૬૪, ૬૮૯, ૧૦૨૦ વડોદરા (વટપદ્ર-વટપદ્રકપુર) ૩૨૫, ૩૯૨ક, ૪૮૯, ૫૮૧, વીસલનયર (વિશ્વલપુર-વીસલપુર-મહાનગર) ૫૪૬, ૮૮૫, ૯૪૭ ૭૯૪ વઢવાણ વર્ધમાનપુર ૫૬૧, ૫૮૧, ૬૨૭ વૃંદ ટિ. ૧૧૬ વણથલી (વામનસ્થલી) ૩૩૯, ૫૪૬, ૫૮૧-૨ વેરાવળ (વેલાકુલ) ૮૬૦ વરકાણા જુઓ જૈન તીર્થ નીચે. વસગ્રામ ટિ. ૪૫૨ વલભી ૪૪૦ વૈભારગિરિ ૭૩૦ વલભીપુર ૧૮૬, ૧૯૪, ટિ. ૧૩૦-૧, ટિ. ૧૩૭, ૨૩૩, વેરાટ ૮૦૦ ૬૧૧, ૬૬૪ વૈશાલી ૧૦, ટિ. ૧૭ વલભીપુરભંગ ૨૦૦, ટિ, ૧૩૬-૭, ૬૨૮ વૉશિંગ્ટન ૧૦૧૬ વાવણીયા ૧૦૨૭ વજ ૭૪૧ વસંતગઢ ટિ. ૧૯૩ શ્રી પુર (સિરપુર) ૩૧૨ Page #790 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૯ સ્થળો - સ્થાનાદિ. શ્રીમાલ-ભિલ્લમાલ-ભિન્નમાલ ૨૩૩-૫, ટિ. ૨૨૬, ૩૦૮, ટિ. ૩૬૨, ૩૫૯, ૮૫૯, ૮૬૯, ૧૧૫૧ શ્રી રોહિણી (સીરોહી) ૮૫૯ શ્રી શૈલ-શ્રીપર્વત ૫૨૪ શંખેશ્વર જુઓ જૈન તીર્થ નીચે. શત્રુંજય જુઓ જૈન તીર્થ નીચે. શાંભરી-સાંભ૨૨ ૩૧૧, ૩૫૧, ૩૬૭, ટિ. ૨૯૩-૪, ૪૯૧, ૫૮૦, ૬૪૬ શાંતજ ગામ ૭૭૭ શાખિદેશ ૧૪૪ શાહિપુર ૯૭૩ સિરોહી (રોહિણી) ૬૨૩, ૬૭૪ જુઓ શ્રી રોહિણી સિરોહી સિરોહી રાજ્ય ટિ. ૪૪૬ શિવ-શિવા (ગામ) ટિ. ૨૯૪ શૂરસેન દેશ ૩૧ શોરીપુર ૭૯૮ સ્તંભનતીર્થ જુઓ ખંભાત સ્તંભન (થાંમણા) ૫૨૭૬, સ્થિરાપદ્ર-થરાદ ૫૮૨ જુઓ થરાદ સ્વર્ણગિરિ-સુવર્ણગિરિ જુઓ જાલોર, જાબાતિપુર ૬૯૯ સંકિસ (ગામ) ૨૭૩ સંગ્રામપુર ૯૬૨ સંગમખેટક ૪૯૯ સંડેસરા ૨૬૦ સતલજ નદી ૮૩૯ સતારક નગર ૨૪૨ સરસપુર ૮૩૩ સરસા (સરસ્વતી પત્તન } ૮૪૧ સરોત્તર-સરોત્રા (શિરોત્તરા) ૭૯૪ સલક્ષણપુર ૫૮૧ સવાલક્ષ-સંપાદલક્ષ-શાકંભરી દેશ ૩૬૭, ૪૯૧ સાકેતપુર ૬૦૪ સાચોર (સત્યપુર) જુઓ જૈન તીર્થ નીચે. સાંકશ્ય(ગામ) ૨૭૩ સાંગોનેર ૭૯૪ સાડેરા ગામ ૬૨૪, ૬૬૯ સાદડી ૭૯૪, ૮૨૬, ૮૭૦, ૧૦૫૮ સાબરમતી ૬૬૨ સાંભર૦શાકંભરી ૩૧૧ જુઓ શાંભરી, સંપાદલક્ષ સામઢિકા નગરી ૭૨૯ સારંગપુર ૭૨૯ સારસ્વત મંડલ ૨૪૧ સાલપુર (પંજાબ) ૩૬૭ સિદ્ધપુર ૨૬૧, ૩૧૦, ૪૧૪, ૪૨૪, ૬૬૫, ૭૪૧, ૭૪૯, ૭૯૪, ૯૪૭ સિંદુરપુર ૭૨૯ સિંધ ટિ. ૨૩૧, ટિ. ૩૧૩, ૫૭૮, ટિ. ૪૧૨ સિંધુ દેશ પૃ. ૧૭૫, ૩૬૩, ૩૬૬, ૬૯૫ સિયાણા ગામ ૧૦૦૩ સનખતરા ગામ ૧૦૦૭ સીણો૨ક દ્વંગ ૭૨૯ સપાદલક્ષ (સાંભર) દેશ ૨૬૩, ૩૬૭, ૪૯૧, ૭૦૦, જુઓ સીબલીય (માંડુ તાબે) ૭૨૯ શાકંભરી સવલાક્ષ સમ્મેત શિખર જુઓ જૈનતીર્થ નીચે. સમુય નગ૨ ૫૫૦ સમીયાણા ૮૩૮ સમેલા તળાવ ૬૬૪ સરખેજ ૯૪૯ ૬૬૫ સિંહલદ્વીપ ટિ. ૩૧૧ સિરોહી ૬૨૩ જુઓ શિરોહી, સીરોહી સુવર્ણગિરિ ટિ. ૧૭૪ જુઓ જાલોર-જાબાલિપુર, સ્વર્ણગિરિ સીકરી ૭૯૧ જુઓ ફત્તેહપુર સીક્રી સીણીજ ૭૭૬ સીરોહી (શ્રી રોહીણી, શિવપુરી, શીરોહી) ૬૨૩, ૬૭૪, ૭૨૩, ૭૨૫, ૭૨૯, ૭૩૭, ૭૮૯, ૭૯૪, ૮૦૦, ૮૩૧, ૮૩૮, ૮૫૯, ૮૭૭ સુંડાક ૭૨૩ સુમાત્રા ૧૧૨૯ સુરત ૭૪૧, ૭૮૯, ૮૦૬, ૮૮૦, ૮૯૧, ૯૪૭-૮, ૧૦૦૩, ૧૦૦૧, ૧૧૬૦ સંહાલકપુર ૫૦૯ Page #791 -------------------------------------------------------------------------- ________________ ૬૬૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ સુંધા ગહાડ ૫૯૨ અવન્તિરાજ ટિ. ૧૭૫ સેતુબંધ દેશ ૫૮૧ અશોકનાં ધર્મશાસનો ૧૪૧, ટિ. ૮૧ સેરીસા જુઓ જૈન તીર્થ નીચે આદિ વરાહ રાજા (કનોજ) ૨૪૨ સોજત ૮૩૮, ૯૫૦ આનંદ રાજા (જાલોર) ૬૯૯ ટિ. ૪૫૬ સોઝીંતરા (સોઝીટક) ૬૭૧, ૭૨૧ આનલ્લદેવ (આનક, આનાક) રાજા ટિ.૪પ૬ જુઓ અર્ણોરાજ સોપારક ૫૮૧, ૬૪૪, ટિ. ૪૪૪ આમ રાજા (કનોજ) ૨૪૨,ટિ. ૧૭૮, ૭૩૨ જુઓ નાગભટ્ટ સોમેશ્વરપુર-સોમેશપત્તન-સોમનાથ-દેવકીપત્તન ૪૯૫, આલ્હાદેવ રાજા (સાંભર અંતર્ગત) ટિ. ૨૯૪ ૫૮૧, જુઓ દેવપત્તન ઉદયસિંહ રાજા (જાલોર) ૫૫૯, ૫૮૫ સોરઠ ૩૦૪, ૩૦૬, ૩૦૮ જુઓ સૌરાષ્ટ્ર, ઉદયસિંહ રાજા (માંડવ૨) ૮૦૪ સૌર્યમંડલ ટિ. ૧૭૫ ઉદાયનરાજા (વીતભયપટ્ટન) ૧૦ સૌરાષ્ટ્ર-સૌરાષ્ટ્ર મંડલ ૨, ૧૭૬-૭, ૧૮૬, ૧૯૯, ૩૦૮, ઉદીયા-ઉદયન રાજા (મગધ) ૧૦ ૬૬, ૩૮૩, ૭૭, ૧૬૪, ૮. ૪૦૫, ૭૩૫, ૭૯૯, ક્ષેમરાજ (ગુજરાતના ભીમદેવનો પુત્ર) ૩૬૪ ૮૩૦, ૮૬૦, ૧૧૧૯ કર્ણ (કા?) રાજા (ગોધરા) ૫૦૩ હાફડા ૮૩૯ કનકસેન ટિ, ૧૩૭ હડાલા-હડાલક ૫૨૩. કનિષ્ઠ ૧૫૦ હમ્મીરપુર ૭૫૮ કર્ણદેવ રાજા (ગુજરાત) ૨૯૮, ૩૦૦, ૩૦૨, ૩૦૮, હર્ષપુર ટિ. ૧૯૮ ૩૧૧, ટિ. ૨૫૦, ૩૧૪, ૩૨૩, ૬૨૪, ૧૧૫૧ હસ્તિનાપુર ૫૮૧, ૬૨૧, ૮૪૮ કર્ણસિંહ રાણા (ઉદયપુર) ૮૨૫ હાડાવતી માલવદેશ ૭૨૧ કર્દમ ભૂપતિ (ત્રિભુવનગિરિ) ૨૭૦, ટિ. ૨૦૬ હાલાર ૮૩૦, ૮૮૬ કરણઘેલો (ગુજરાત) ૬૧૦ હોશિયારપુર ૧૦૦૫-૬ કલ્યાણમલ્લ રાજા (ઇડર) ૮૩૦ ૨૦ હિન્દુ રાજકર્તાઓ રાજવંશ જાતિ આદિ કલ્યાણમલ્લ રાજા (જેસલમેર) ૮૭૯ અખયરાજ રાજા (સિરોહી)૮૭૭ કલ્યાણરાય રાજા (વીકાનેર) ૮૩૭. અજયપાલ રાજા (ગૂજરાત) ૩૭૬, ટિ. ૩૧૩, ૪૦૯, કાંચન દેવી (સિદ્ધરાજની પુત્રી) ૩૦૪, ટિ. ૪૫૬ ૪૫૬, ૪૬૮, ૪૭૯-૮૦, ૪૮૫, ૪૯૯, ૫૦૦, કાન્હડ (કૃષ્ણરાજ) યુવરાજ (ચંદ્રાવતી) ટિ, ૩૮૯ ૫૦૨, ૫૩૫, ૬૨૮ કાન્હડદેવ રાજા (જાલોર) ૬૧૮ અજાત સત્રુ રાજા (મગધ) ૧૦ કુણાલ (અશોકનો પુત્ર) ૧૪૨, ટિ. ૮૨ અનૂપસિંહ રજા (મેવાડ) ૯૬૪ કુભા (કુંભકર્ણ) રાણો-મેવાડ ટિ. ૪૪૬, ટિ. ૪૫૨, ૭૧૯, ‘અભિનવ સિદ્ધરાજ ભોળોભીમ (ગુજરાત) ૪૯૮ ટિ. ૪૬૬-૭, ૭૨૫, ટિ. ૪૭૭ અમરદાસ રાજા ૭૦૧ કુમારપાલ રાજા (ગુજરાત) ટિ, ૧૩૮, ૨૬૧, ટિ, ૨૩૭, અમરસિંહ રાજા (ઉદયપુર) ૮૨૫ ૩૦૮, ૩૨૧, ૩૪૫ જૈન થયા ટિ. ૨૯૫, ૪૦૯, અર્જુન ભિલ્લ ૭૯૪ ૪૫૩, ૪૫૬, ૪૬૧, ૪૭૮, ૫૩૫, ૫૪૧, ૫૪૩, અર્ણોરાજ-આનાક-આનાલ દેવ (સાંભ૨) ૩૦૪, ટિ. ૨૯૩, ૫૭૪, ૬૦૫, ૬૨૭, ૬૬૪, ૭૮૭, ૧૦૦૩, ૧૧૧૯, ૪૦૧, ટિ. ૪૫૬, ૫૧૧, ૫૪૨ ૧૧૩૧, ૧૧૫૧ અલૂ (અલ્લટ) રાજા (મેવાડ) ૨૬૩, ટિ. ૧૯૮ કુમારપાલ રાજાનો મેળો પ૩૮ તેની યાત્રા માટે જુઓ અવન્તિનાથ' ૩૦૪ શત્રુંજયની યાત્રા Page #792 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨૦ હિન્દુ રાજકર્તાઓ રાજવંશ જાતિ આદિ કુમારપાલનો સમય ૩૬૪-૪૧૦ ચૌહાણ (ચાહમાન) ૨૬૦, ૩૦૪, ૪૬૯, ટિ. ૩૮૧, ૫૫૯, કુશાનવંશ ૧૫૦ ૫૮૦, ૬૧૮ કૃષ્ણ યાદવ રાજા (દેવગિરિ) પ૩૧ ચૌલુક્ય ૪૦૫, ૫૫૩ કૃષ્ણરાજ રાજા (દક્ષિણ) ટિ. ૧૭૫ ચૌલુક્યો (દક્ષિણના) ૨૧૨ કેશિરાજ રાજા ૭૦૧ છિત્તરાજ (કોંકણ)ટિ. ૨૨૩ કોણિક રાજા (મગધ) ૧૦ જગમાલ રાજા (નાગોર) ૮૦૦ કોલાભક્ષ' નૃપ ૭૦૧ જગમાલ-જગન્મલ કચ્છવાહ ૭૯૫ ખારવેલ સમ્રાટ (કલિંગ) ૧૪૩ જયકેશી રાજા (કર્ણાટક) ૩૦૨ ખેંગાર બીજો (જૂનાગઢ) ૩૦૪, ટિ. ૨૫૬, ૩૩૯ જયચંદ રાજા (કનોજ) ૬૨૮, ૬૫૪ જુઓ જૈત્રચંદ ખેંગાર રાજા (માંડલ) ૮૬૧ જયતુગિદેવ રાજા (નલક) ૫૬૦ ગ્રહવર્મા (કનોજ) ટિ. ૧૧૮ જયતુગિદેવ જયસિંહરાજા (માલવ) પ૬૮ ગજસિંહ રાજા (પદ્માવતી ) ૮૮૭ જયનલ રાજા (કાશ્મીર) ૮૦૨ ગર્દભિલ્લ (ઉજેણી) ૧૪૪ જયવરાહ (સૌર્ય મંડલ) ટિ, ૧૭૫ ગુપ્ત અને વલભી સમય પૃ. ૯૧, ૧૫૨ જયસિંહ જુઓ સિદ્ધરાજ જયસિંહ ૩૦૨ ગુપ્તકાલમાં જૈન ધર્મની સ્થિતિ ૧૮૧ જયસિંહ રાજા (ચાંપાનેર) ટિ. ૪૭૭ ગુપ્તવંશ ટિ. ૧૩૭ જયસિંહ રાજ (સંગ્રામપુર) ૯૬૨ ગુપ્ત સંવત્ ટિ. ૧૮૭ જામ સાહેબ (જામનગર) ૮૦૬ ગુહસેન (ગોહિલ) વંશજ ૨૦૦ જૈત્રઅંદરાજા-જયચંદ્ર (કનોજ) ૬૫૪ ગુર્જર-ગુર્જર ટિ. ૧૬૬, ૩૪૫,૫૬૪, ૫૭૫ જૈત્રસિંહ-જયતસિંહ રાજા (મેવાડ) ૫૬૦, ૫૬૫, ૫૮૫ ગૂર્જરો ૪૭૭ યંબકદાસ રાજા (જૈસલમેર) ૬૯૨ ગૂર્જરરાજ ૨૪૦ ત્રિભુવનપાલ (કુમારપાલના પિતા) ૩૬૪, ૩૭૪, ૫૩૮, ગોગાદે રાજા (સાંભર) ૫૮૦ ૫૭૬ ગોપિનાથ રાજા (નાંદ્રીય દેશ ) ૭00 ત્રિભુવનપાલ રાજા (ગુજરાત) ૫૦૨ ગોવર્ધન રાજા ૬૨૮ તંવરોતોમાર (દિલ્લીના ) ટિ. ૨૯૩ ગોવિન્દ ચદ્ર રાજા ૩૯૨ક, તેજસિંહ રાજા (મેવાડ) ૫૮૫ ચંડપ્રદ્યોત રાજા (અવંતિ) ૧૦ તોમર (તંવર) વંશી (ગ્વાલીઅર) ૬૫૪ ચંડ રાઉલ ૭૦૦, ટિ. ૪૫૮ તોરરાજ તોરમાણ (પાર્વતિકા) ટિ. ૧૧૬, ૧૮૩ ચંદ્રગુપ્ત રાજા (મગધ) ૨૬, ૧૩૩, ટિ. ૧૩૭ તોલરાજા ૭૫૦ ચંદ્રભાણ કાયસ્થ માંડલિક ૮૮૨ દામાજી ગાયકવાડ (વડોદરા) ૯૮૬ ચંદેલ રાજા મદનવર્મા (મહોબા) ૩૦૪ દાહડ ૧૪૫ ચાચિગદેવ રાજા (મારવાડ) ૫૯૨ દુર્લભરાજ રાજા (ગુજરાત) ૨૮૩, ૫૩૫ ચામુંડરાજ રાજા (ગુજરાત) ૨૪૫, ૨૭૧, ૫૩૫ દૂદા રાજા (શિરોહી) ૭૮૯ ચાવડા (ચાપોત્કટ) ટિ. ૧૬૬, ૨૬૦, ૫૫૩, ૬૨૮ દેવકર્ણ રાઉલ (જેસલમેર) ૭૩૦ ચાવડાનો સમય પૃ. ૧૧૯, ૨૩૩-૨૬૦ દેવડા રાજા (ચંદ્રાવતી) ૬૨૩ યૂડાસમા (ગિરનારના યાદવ) ૩૦૪ દેવપાલ રાજા (માલવા) પ૬૮ ચેટક રાજા (વૈશાલી) ૧૦ દેવપ્રાસાદ (કુમારપાલ રાજાના પિતામહ) ૩૬૪ Page #793 -------------------------------------------------------------------------- ________________ ૬૬૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ દેવભૂતિ ૧૪૫ બલમિત્ર રાજા (મરૂચ) ટિ. ૮૭, ૧૪૪ ધ્રુવસેન (આનંદપુર) ૨૦૧ બિંબિસાર – ભંભાસાર (શ્રેણિક) રાજા (મગધ) ૧૦ ધંધલો દેવ રાઉલ (ચંદ્રાવતી) ૬૩૮ બિહારીમલ્લ રાજા( જયપુર) ૭૯૬ ધંધુક-ધુંધરાજ રાજા (ચંદ્રાવતી) ૨૮૮, ટિ. ૨૧૭ બીરબલ રાજા ૬૨૧ ધર્મરાજા -ધર્મપાલ (ગૌડનો) રાજા ૨૪૨, ટિ. ૧૭૮ ભર્તુપટ્ટ (બીજો) મેવાડ ટિ. ૧૯૮ ધારાવર્ષ રાજા (ચંદ્રાવતી આબુ) ટિ. ૨૩૭, ૪૦૦, ૫૦૧, ભાણ (ભાનુ) રાજા (ઇડર) ૭૨૨-૪, ૭૨૯ પ૧૮, ૨૨૬ ભાનુમિત્ર ટિ. ૮૭, ૧૪૪ ધંધના રાજા (મહીકાંઠા) ૫૧૭ ભારમલ્લ રજા કચ્છ) ૮૨૩, ૯૬૦ નિંદરાજા-નંદરાજ (મગજ) ૧૪૩, ૬૨૮ ભીમદેવ રાજા (૧) ગુજરાત ટિ, ૨૨૪, ૨૮૭, ટિ. ૨૨૭, નરવર્મા રાજા (માલવા) ૩૦૨, ટિ. ર૪૫, ૩૧૪, ટિ. ૨૯૨, ૩૯૫ ૨૫૯, ૩૨૯, ટિ. ર૭૧ ભીમદેવ બિજો ભોળોભીમ (ગુજરાત) રાજા ૪૮૫, ૪૮૮નવઘમ રાજ (જૂનાગઢ) ૨૪૩, ૬૨૮ ૯, ૪૯૩, ૪૯૮, ૫૦૦, ૫૧૦-૧, પ૨૬, ૫૬૦, નાગભટ-નાગાવલોકરાજા (કનોજ) ૨૪૦, ૨૪૨ ૫૭૨, ૫૭૪, ૬૨૮ નાગુર્જુન રાજા (કોંકણ) ૨૮૫, ટિ. ૨૨૩ ભીમરાઉલ (જલસમે) ૮૪૭, ૮૨૬, ૮૭૯ નરાયાણ રાજા (ઇડર) ૮૦૭, ટિ. ૪૯૪ ભીમ રાજા (દ્વારકા) ૭૪૩ પ્રતાપમલ્લ રાઠોડ પ૩૫ ભીમસેન ભીમસિંહ રાજા (કચ્છ સોરઠ) પ૧૯ પ્રતાપસિંહ રાણો (મવડ) પૃ. ૩૬૮, ૮૧૮, ૮૨૫, ૮૬૬ ભૂપલ દેવી ભોપાલદેવી રાણી (કુમાર પાલની) ટિ. ૨૯૬ પ્રતિહાર વંશ (કનોજ) ૨૪૨ ભુવનપાલ રાજા (ગ્વાલિઅર-ગોપગિરિ) ૩૧૧, ટિ. ૨૫૩ પ્રતિહાર વંશ (ગૂર્જર) ૨૪૦ ભોજ-ભોજદેવ (કનોજ) ૨૪ર, ટિ. ૧૭૮, ૨૪૩, ટિ. અલ્હાદન રાજા કવિ (પાલણપુર સ્થાપક ચંદ્રવતી) ટિ. ૨૯૬, ૧૭૯, ૨૯૨ ૫૦૧, પ૩૧ ભોજ રાજા (ધારાનો) ૨૭૨-૪, ૨૮૦, ૨૮૮, ટિ, ૨૯૩, પ્રસન્નચંદ્ર રાજા (પોતનપુર) ૧૦ ૪૧૭, ૪૭૫, ૫૦૧, ૫૦૩, પ૦૪, ૬૨૭-૮, પરમાર ૩૬૧, ટિ. ૨૯૬, ટિ. ૩૮૧, ૪૯૯ ભોજરાજ કુંવર (કચ્છ) ૯૬૦ પરમાર રાજા ટિ. ૨૨૪, ૩૦૨, ૩૦૪, પ૦૬, ટિ. ૩૮૯ • મંડલિક રાજા (જૂનાગઢ) ટિ. ૪૬૮ પશ્ચિમ માડલિક' ૫૮૨ મદનવર્મ રાજા (મહોબા) ૩૦૪ મયણલ્લદેવી જુઓ મીનલદેવી પાલનની જુઓ મલ્હાદન રાજા પીઠદેવ રાજા(થરપાકર) ટિ. ૪૧૨ મરાઠાઓ ૯૮૬ પંજરાજા (ઇડર) ૬૬૪ મલ્લ (માલ) દેવ રાજા (જોધપુર) ૮૦૭, ટિ. ૪૯૪ પુણ્યસાર રાજા ૬૨૮ મલ્લદેવ રાજા (મંડોવર) ૮૦૪ પુલકેશી રાજા (ગુજરાતના સોલંકી સામંત) સિ.૧૬૬ મલ્લિકાર્જુન રાજા (કોંકણ) ૩૬૭, ૩૮૩, ૫૧૪, ટિ. ૩૮૨ પુનમાલદેવ (રતપુર ચોરાશી) ટિ. ૨૯૪ મહિપાલ દેવ રાણા (ત્રિસંગમપુર દાંતા રાજ્યનાપૂર્વજ) ૬૨૧ પૃથ્વીરાજ (૧) શાંકભરી ૩૧૧ મહિપાલ દેવ (મહીપ) રાઉલ (જૂનાગઢ) ૬૨૧, ટિ. પૃથ્વીરાજ (૨) દિલ્હી ૩૦૪, ૬૨૮, ૬૫૪, ટિ. ૪૫૬ ૪૬૮, ૭૨ ૧ પૌરવ રાજા (સ્તંભપુર) ટિ. ૨૨૬ માંડલિક રાજા મંડલિક (જૂનાગઢ) ૭૧૯, ટિ. ૪૬૮, ૭૪૩, બપ્પ રાવલ (મેવાડ) ટિ. ૪૪૬ ટિ. ૪૭૭ બર્બરક ૩૦૨, ૩૦૪ માનસિંહ રાજા (કચ્છ વાદ) આંબર ૮૦૪ Page #794 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨૦ હિન્દુ રાજકર્તાઓ રાજવંશ જાતિ આદિ ૬૬૯ માલવાના પરમાર ૫૬૮ લક્ષ્મણસેન રાજા ૬૨૮ માલવિય રાજા ટિ. ૨૨૪ લાખો રાજા (જામનગર) ૮૩૦, ૮૮૬ મિહિર રાજા ભોજદેવ (કનોજ) ૨૪૨ લાખો (લક્ષ) રાણો (મેવાડ) ૬૬૧, ટિ. ૪૪૧, ૬૬પ, ટિ. મીનલદેવી-મયણલ્લદેવી (સિદ્ધરાજના માતા) ૩૦૨, ૪૬૧, ૪૪૬, ૭૨૨ ૬૨૮ લાભો (લક્ષ) રાણો(સીરોહી) ૭૨૫-૨૯ મુગ્ધરાજા રાજા (દેવપટ્ટણ) ૬૨૧ લાવણ્યપ્રાસાદ - લવણપ્રસાદ (વીર ધવલના પિતા) ૫૧૧, મુંજ ભોજની ઉત્પત્તિ ૭૫૩ ૫૧૩, ૩૨૩, ૫૪૧, ૫૭૪ મુંજરાજા (ધારાનગરીનો) ૨૭૦, ટિ. ૨૦૫, ૨૭૨, ૩૦૨, લીલૂ રાજપુત્રી વટ ૨૯૬ ૪૩૫, ૫૦૧, ૬૨૮ લૂંઢાક રાજા (ચંદ્રાવતી) ૬૨૩ મુમ્મણિરાજ રાજા (કોંકણ) ટિ. ૨૨૩ વત્સરાજ ઉદયન (વત્સદેશ કૌશંબી) ૮૯૯ જુઓ ઉદયન મુફંડ ૧૫૦ વત્સરાજ સમ્રાટ્ (કનોજ) ૨૮૩, ૨૪૦-૧, ટિ. ૧૭૫, ટિ. મૂલરાજ રાજા (દીવ) ૬૨૧ ૧૭૫, ટિ, ૨૨૩ મૂલરાજ રાજા (જેસલમે૨) ૯૯૫ વનરાજ (ગુજરાતનો રાજા, પાટણનો સ્થાપક) પૃ. ૧૧૯, ૨૩૪-૫, ટિ. ૧૭૨, ૨૪૧, ૨૮૩, ટિ, ૨૨૫, ૩૦૬, મૂળરાજ સોલંકી (૧) ગુજરાતનો રાજા ર૬૧, ટિ. ૨૨૫, ૫૨૭૯, ૫૪૨, ૫૭૫ ૨૪૫, ૪૩૯, ૪૭૫, ૫૩૫, ૬૨૮ વર્મલાત ટિ, ૧૯૩ મૂળરાજ બીજો-બાલ મૂલરાજ (ગૂજરાતનો રાજા) ૩૯૨, વલ્લભરાજ રાજા (ગૂજરાત) ૨૭૧, ટિ. ૧૮૨ ૪૦૨, ૪૮૫, ૬૨૮ વલ્લભરાજ (દક્ષિણ) ટિ, ૧૭૫ મેઘવાહન ખારવેલ રાજા (ઓરીસા) ૧૪૩ વલભીના મૈત્રકો ૨૧૨ મેલગદે રાણા (જૂનાગઢ) ટિ. ૪૬૮ વાઘેલા વંશનો સમય પૃ. ૨૬૫, ૫૭૬-૬૧૧ મૈત્રકો (વલભી) ૨૧૨ વિક્રમરાજા વિક્રમાદિત્ય રાજા (ઉજ્જયની માલવા) ૧૫૦, યશોભદ્રરાજા (રયણપુર) ૪૧૩ ૧૯૯, ૪૧૧, ૫૭૪, ૬૨૮, ૬૮૩, ૮૯૯ યશોવર્મ રાજા (માલવા) ૩૦૨, ટિ. ૨૪૫, પ૬૦ વિગ્રહરાજ(સાંભર-અજમેર) ૩૯૨ક યાદવ ગિરનાર) ૩૦૪ વિગ્રહરાજ વીસલદેવ ત્રીજો (સાંભર ) ૩૧૧, ૩૫૧, ટિ. યાદવ રાજ સિંહણ ટિ. ૩૮૧, ૫૧૪ ૨૮૬, ટિ. ૨૯૩ રણમલ્લ રાજા (ઇડર) ૬૬૪, ટિ. ૪૪૧ વિગ્રહરાજા વિગ્રહેશ રાજા ટિ. ૪૫૬, ૬૯૯ રણસિંહ ૨૩ વિગ્રહરાજા ચોથો વિસલદેવ (સાંભરોટિ. ૪૫૬ રવિરાજ (ગૂર્જરવંશ) ૭૩૫ વિષ્ણુદાસ રાજા (દક્ષિણ) ૮૮૩ રાખેંગાર રાજા (જૂનાગઢ) ૨૪૩ વીરધવલ (ળ) રાજા (ગૂજરાત) પ૧૦-૪, ટિ. ૩૮૧, ૫૧૬રાજસિંહ રાજા (વીકાનેર) ૮૩૯, ૮૪૪, ૮૭૧ ૮, પ૩૫-૬, ૫૪૧, ૫૭૨,૫૭૪, ૫૯૧, ૬૮૯ રામ રાજા (દેવગિરિ) ૧૮૧ વિજય બ્રહ્મ ૧૫૦ રામ રાજા (દક્ષિણ) ૮૨૨ વિનફૂર્ણ ૧૫૦ રામસિંહ રાજા (જોધપુર) ૯૯૩ વિશ્વસ્ફટિક ૧૫૦ રાય કલ્યાણ (વીકાનેર) ૮૩૭ વિશ્વફુરણી ૧૫૦ રાવળ રાજા (ચાંપાનેર) ૭૪૩ વિશ્વ સ્લર્જી ૧૫૦ રાષ્ટ્રકૂટ વંશ ૫૩૫ વિરધવલની મૂર્તિ પ૨૭ સક્ષ્મણસેન રજા (જેસલમેર) ૬૬૭ વરમદેવ રાણો( વિજાપુર) પ૬૦ Page #795 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વીરમ રાજા (ગ્વાલીયર) ૬૫૪ સિદ્ધરાજ જયસિંહ (ગૂજરાત પાટણ) ૨૬૧, ૩૦૧-૩૬૩, વીરવલ્લભ રાજા (પાંડુ દેશ) ૬૨૧ ૩૦૦, ૩૦૩, ૩૯૨, ૩૯૬, ૪૧૧-૨, ૪૧૪-૮, વિસલદેવ રાજા - વિગ્રહરા ત્રીજો (સાંભર) ૩૧૧, ૩૫૧, ૪૬૩, પ૦૫, ટિ. ૩૭૫, પ૩૧, ૨૩૧, ટિ. ૪૫૬, ટિ, ૨૮૬ ૭૮૭, ૧૧૫૧ વીસલદેવ ચોથો વિગ્રહરાજ ટિ. ૨૯૩ સિદ્ધરાજ જયસિંહનો દિગ્વજય ૪૩૮ વીસલદેવી (ગૂજરાત-ધોળકા) પ૨૦, ૫૪૪-૬, ૫૦૪, સિદ્ધરાજ જયસિંહ સંબંધી કાવ્યો ટિ. ૨૬૪ ૫૭૮-૯, ૫૮૪-૬, ૫૯૦ સિંધુરાજ (લાટ) ટિ. ૩૮૧, ૫૧૪ વેણિ વચ્છ રાજા (ગુડસFગુડશસ્ત્ર) ટિ. ૮૭ સિંધુ રાજા ટિ. ૨૨૪, વૈરસિંહ રાઉલ (જેસલમેર) ૬૯૨ સિંધુલ (ધારાપતિ ભોજના પિતા) ૬૨૮ શ્રીધર રાજા (વલભી) ૪૪૦ સિલ્હારવંશ ૩૬૭ શ્રેણિક સેણિય રાજા (મગજ) ૧૦, ૪૬૯ સિંહ રાજા (લાટ.) ટિ. ૩૮૧ શંખ રાજા લાટ ૫૧૪, ટિ. ૩૮૧, ૫૧૫, ૫૨૩, ૬૮૧ સિંહન રાજા યાદવ રાજા ૫૧૩, ટિ. ૩૮૧, ૫૧૪ શતાનીક રાજા (કૌશાંબી) ૧૦ સીથીઅન જાતિ ૨૦૦ શત્રુશલ્ય રાજા ૭૪૪ સુરત્રાણ રાજા સિરોહીના) ૭૯૪ શાતાવાહન રાજની ઉત્પત્તિ ૬૦૨ સુરસિંહ રાજા (જોઘપુર) ૮૭૧ શાલિવાહન રાજા (પઠણ) ટિ. ૧૪૦ સુરસિંહજી રાજા (પાલિતાણા) ૧૦૧૪ શીલાદિત્ય રાજા (વલભીપુર) ૧૮૬, ૧૯૯, ૨૦૦, ટિ. સયવંશી ૨૦૦ ૧૩૭, ૧૩૮, ૬૨૮ સેણિય-શ્રેણિક રાજા (મગધ) ૧૦ શીશોદીયા ૨૦૦, ૨૬૦ સોમદાસ રાજા (ડુંગરપુર) ૭૨૧ શંત્રવંશ ૧૪૫ સોમસિંહ રાજા (આબૂ) પ૨૬, ટિ. ૩૮૯, સજ્જનસિંહ રાણ (ઉદયપુર) ટિ. ૫00 સોમેશ્વર (પૃથ્વીરાજના પિતા) ૩૦૪, ૬૯૯, ટિ. ૪૫૬ સંપોગતા (પૃથ્વીરાજની રાણી) ૬૫૪ સોમેશ્વર રાજા (જાલોર) ૬૯૯, ટિ. ૪૫૬ સ્વરૂપસિંહ રાણા (ઉદયપુર ) ટિ. ૫૦૦ સોલંકી વંશનો સમય-મૂલરાજથી કર્ણ ૨૬૧-૩૦૦ સંપ્રતિ રાજા (અશોકનો પૌત્રઉર્જયની) ૩૦, ૧૪૨, ટિ. સિદ્ધરાજ જયસિંહ ૩૦૧-૩૬૩, કુમારપાલ ૩૬૪-૪૩૧ ૮૨-૩, પૃ.૧૭૫, ૩૬૩ હમીર (ગિજની પતિ ) ટિ. ૧૩૭ સંપ્રતિ (૨) વડેસર (મહાદુવાર) ૨૩૮ હમ્મીર ૪૪૪. સમરસિંહ રાજા (ચિતોડ-મેવાડ)ટિ. ૪૨૪ હમ્મીર રાજા (રણથંભોર) ૬૧૮, ૬૪૬-૭, ૬૫૪ સમરસિંહ ચોહાણ (જાલોર) ટિ. ૩૫૯ હર્ષવર્ધન સમ્રાટ (થાણેશ્વર) ટિ. ૧૧૮, ૨૦૪, ૨૨૪, ૪૧૧ સહસમલ્લ રાજા (જોધપુર) ૮૦૭, ટિ. ૪૯૪ હરરાજ રાજા (જેસલમેર) ૮૨૧, ટિ. ૪૯૯, ૯૦૦ સાંગો રાણો (મેવાડ) ૭૩૨-૩ હરિગુપ્ત (ગુપ્તવંશી પછી મુનિ) ટિ. ૧૧૬, ૧૮૩ સાતવાહન (હાલ) રાજા (મહારાષ્ટ્ર) ૧૫૦, ટિ. ૯૫, ૨૩૭ હરિરાજ રાજા ૭૦૧ સામંતસિંહ ચાવડા (ગૂજરાત) ૫૪૨ હાલ સાતવાહન ૧૫૦, ટિ. ૯૫ જુઓ સાતવાહન સામંતસિંહ રાજા (મેવાડના) ૫૦૧ ‘હિન્દુ સુરત્રાણ' ટિ. ૪૪૬ સારંગદેવ રાજા (ગુજરાતના) ૫૮૨, ૫૮૫ હેમાદ્રિ રાજા (દક્ષિણ) ૮૮૩ સાલાહણ-સાલિવાહન રાજા (મહારાષ્ટ્ર) ટિ. ૧૪૦ Page #796 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨૧ મુસલમાન રાજકર્તા, સુબા, જાતિ વગેરે ૨૧ મુસલમાન રાજકર્તા, સુબા, જાતિ વગેરે અકબર બાદશાહ ૭૮૪, પૃ. ૩૫૨, ૭૮૭, ટિ. ૪૮૫, ૭૮૯, ૭૯૧, પૃ. ૩૫૭, ૭૯૫, ટિ. ૪૯૧, ૮૦૩-૮, ટિ. ૪૯૬, ૮૦૯-૧૪, ૮૧૬, ૮૩૫, ૮૩૬, ૮૩૮, ૮૪૦, ૮૪૨-૪, ૮૪૭, ૮૬૩-૪, ૮૬૮-૯, .િ ૫૧૮, ૮૭૭-૮, ૮૮૧, ૮૯૪, ૯૧૨, ૧૧૦૬, ૧૧૪૯ અબુલ ફજલ ૭૯૬, ટિ. ૪૮૭, ૭૯૭-૮, ૮૦૪, ૮૧૦૧૧, ૮૧૮, ટિ. પપ અલ્પખાં જુઓ (અલપખાન) અલપખાન જુઓ અલફખાન અલફખાન (અલપખાન) ૬૧૨, ટિ. ૪૨૪, ૬૧૯-૨૦, ર. ૪૫૯ અલમ્લેશાહ જુઓ આલમશાહ અલાઉદીન ટિ. ૧૭૪, ૫૮૧, ૬૧૦, ૬૧૨, ૬૬૦ કિ. ૪૨૪, ૬૧૮, ૬૫૪ અહમ્મદશાહ દ૬૨, ૬૬૪, ટિ. ૪૪૬, ૬૬૬, ૬૯૩,ટિ. ૪૫૮ અહમદશાહ બીજો ૬૬૮, ટિ. ૪૭૧ અહમ્મદ સુલતાન (માલવાનો) ૭૨૧ અજમખાન (ગુ. સૂબો) ૮૦૪, ૮૦૬, ૮૪૨ આરબો ટિ. ૩૧૩ આલમખાન ૬૨૮ આલમશાહ (અલમ્મશાહ) ૭૦૧, ઢિ, ૪૫૯, ૭૦૫ ઇબ્રાહિમ મીર્ઝા ૮૩૮ ઉલ્લખાન ૬૨૨ ઉલ્લેખાન (ઉલગખા-ઉલુગખાન) ૬૧૨, ટિ. ૪૨૪, ૬૧૮ ઐબક કુતુબદીન ૫૧૧ ઔરંગજેબ પૃ. ૪૨૫, ૮૩૩, ૯૪૫ કમાલ મેવાડા ૭૯૪ લાખાન (પાટણનો સૂબો) ૭૯૦ કાજી ૮૦૪ કુતુબુદિન ઐબક ૫૧૧ કુતુબુદ્દીન બાદશાહ ૨૧ ખાનખાના (અમદાવાદનો સૂબો) ૮૦૯, ૮૨૨ ગ્યાસદીન ટિ. ૪૪૬, ટિ. ૪૫૮ ગ્યાસુદીન શાહ ૧૨૧ ‘ગજજણવણઈ’-ગિજનીપતિ (ગિજનીનો બાદશાહ) ટિ. ૬૭૧ ૧૩૭ ગજનીખાન (જાલોર) ૮૦૪ ‘ગજની થવનાધીશ' ૮૬૮ શાભંગ ટિ. ૪૫૮ ગીઝની વંશના બાદશાહ ૩૦૦ ઘઝનીખાન (ગજનીખાન) ટિ. ૪૫૯, ૮૦૪ જફરખાં ૬૭૫ જલાલુદીન ૬૯૯, ઢિ, ૪૫૬ જહાંગીર બાદશાહ (જુઓ સલીમ) ૮૨૪, ૮૨૭, ૮૨૯, ૮૩૧-૩, ૮૩૫, ૮૪૫, ૯૧૨, ૧૧૦૬, ૧૧૫૦ તુગલકશાહ ટિ. ૪૫૮ તકો ટિ. ૩૬૨ તુરસમખાન ૮૩૮, ટિ. ૫૦૫, ૮૩૯ તુર- ૧૩૭ દરખાન ૬૭૫ દારા શિકોહ ટિ. ૫૦૩ દિલાવરખાન ટિ. ૪પ૯ ‘દીને ઇલાહી' ટિ. ૪૮૬, ૮૧૮ નવરંગખાન ૮૨૨, ૮૪૨ નસરતખાન ૬૧૮ . નસીરૂદીન ટિ. ૪૫૮ પીરોજખાન ૭૩૬, ટિ. ૪૭૪ પીરોજશાહ તઘલખ ૬૪૭, ટિ. ૪૩૪ પીરોજશાહ સુલતાન ૨૪૪, ૬૫૬ ફજી શેખ ૮૦૪ બડે મિયાં ૯૬૬ બદાઉની (મુસ્લીમ ઇતિહાસકાર) ટિ. ૪૯૧-૨, ટિ. ૪૯૫, ૮૧૦, ૮૧૬, ૮૧૮ બલોચી (બલુચી) ૮૩૯ બહાદુરખાન-બહાદુરશાહ ૭૩૪-૫, ૭૬૨ બુદ્ધનશાહિ ૮૨૨ મખમ મહમદ શેખ ૮૪૭ ગ્યાસુદીન ખીલજી (માંડુ) ટિ. ૪૫૯, ૭૨૧, ૭૨૫, ટિ. મયાદખાન મુઝાહિદખાન ૭૩૫ ૪૭૦, ૭૫૫ મસ્જિગ ૧૨૫, ૫૨૮, ૫૭૮ Page #797 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ મહમદ તઘલખ) ૧૧૪૭ મહમદઘોરી સુલતાન (માંડુ) ટિ. ૪૫૯, ૭પર મહમદખાન (ઉનાનો ખાન) ૮૦૬ મહમદ હુસેન મીર્જા ૮૩૮ મહમ્મદશાહ સુલતાન ૬૦૪, ટિ. ૪૨૦ મહમદશાહ સુલતાન ૬૪૨, ૬૪૪, ૬૪૬, ટિ. ૪૩૪ મહમદ ગીઝની ટિ. ૩૬૨ મહિમૂદ બેગડો (ગૂજરાતનો) ૭૨૨, ૭૩૧, ૭૪૩ મહોબતખાન (અમદાવાદનો સૂબો) ૯૨૨ મુરાદ શાહજાદા ૮૦૬ મુસલમાનો પ૨૨, ૫૭૮ જુઓ ગુજરાતમાં મુસલમાનો મુસલમાનોનો શત્રુંજય ભંગ ૭૩૩ મોઇનુદીન કેકોબાદ ટિ. ૪પ૬ મોઇનુદીન બહરામ ટિ. ૪૫૬ મોજદીન ૬૯૯, ટિ. ૪૫૬ મોજદીન સુરત્રાણ પ૧૮, ૫૭૨ મોદી મેવાડા ૭૯૪ પોરા લોક ટિ, ૧૦૩ શકો ૧૧૨૭ શહાબુદીન ૩૦૪ શાહજહાંન બાદશાહ ૮૩૩, ૮૩૫, ૯૧૨ શિતાબખાન (ખંભાતનો સૂબો) ૭૯૦, ૭૯૩ શેખ ફત્તે ૯૬૬ શેખ ફયજી ૮૦૪ શેખુજી (જુઓ સલીમ, જહાંગીર બાદશાહ) ૭૯૭ શેરખાન (પાટણનો સૂબો) ૭૮૯ Some Firmans of Shah Jehan (z. 403 સલીમ (શેખુજી, જહાંગીર) ૭૯૩, ૭૯૭, ૮૫૧ સાદિમ સુલતાન (ડિતાનો) ૭૯૪ સાહિબખાન ૭૯૩ જાઓ શિઆબખાન સુત્રી ૮૧૧ સુફી ૮૧૧ સૈયદ (સિદિક) પ૨૩ હૂણો ૧૧૨૭ હોશંગ ઘોરી ટિ. ૪૫૯ ૨૨ સામાયિક પત્રો, ગ્રંથમાલા, પ્રેસ આદિ. અનેકાન્ત (હિંદી) ટિ. ૫૬૧ આત્માનંદ (હિંદી) ટિ. પપ૯, ૧૧૦૩ આત્માનંદ પ્રકાશ ચિ. ૨૧૦, ટિ. પ૨૯, ૧૦૦૮ ૧૦૫૫ ઇંડિયન એન્ટિકવરી (Indian Antiquary) ૧૦૭૯ ઈન્દુપ્રકાશનું પ્રેસ ટિ. ૧૫૫ એનલ્સ ૫૦૩ એપિગ્રાફિકા ઈડિયા (Epigraphica Indica) ૧૦૭૯ ઓરિયેન્ટલનું પ્રેસ ટિ. ૧૫૫ કચ્છી દ. ઓ. પ્રકાશ ૯૯૨ કાલસરોવર ટિ, ૪પર ‘ગાંધીજીનું નવજીવન’ ટિ, ૫૬૧ ગુણસુંદરી ટિ. ૪૬૪ ગુજરાતી ટિ. ૫૪૮, ટિ. ૫૫૫ જર્નલ ઓફ ઈંડિયન આર્ટ એંડ ઇન્ડસ્ટ્રી' (અં) ટિ. ૫૭૧, ૧૧૫૧ જામે જમશેદ'નું પ્રેસ ટિ. ૫૫૫ જૈન ટિ. ૩૫૬, ટિ. ૪૩૦, ૧૦૧૮, ૧૦૫૭, ટિ. ૫૭૨, ટિ, પ૭૪ જૈન જગત્ (હિંદી) ટિ. પ૬૩ જૈન દિવાકર ૧૦૫૪ જૈન ધર્મપ્રકાશ ટિ. ૩૦, ટિ. ૧૫૦, ટિ. પ૩૦, ૧૦૦૬, ૧૦પ૩-૪, ૧૧૫૫ જન ધર્મોદય ૧૦૫૪ જૈન પતાકા ટિ. ૩૬૧ જૈનયુગ ટિ. ૩૫-૬, ૧૨૮, ટિ. ૩૩૧, ટિ. ૩૯૭, પ૯૭, ટિ. ૪૨૮-૯, ટિ. ૪૩૮, ટિ. ૪૬૧, ટિ, ૪૬૩, ટિ. ૪૬૫, પૃ. ૩૨૮, ૭૨૪નું ટિ. ૧, ૫૨૬, ટિ. પ૩૦, ૯૭૮, ટિ. પ૪૯, ૧૦૪૩, ૧૦૫૮, ટિ, પ૬૦ જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ ટિ. ૨૧૦, ટિ. ૨૭૩, ટિ, ૩૬૩, ટિ. ૩૮૫, ટિ. ૪૪૮, ટિ, પ૦૯, ટિ. પ૩૭, ૧૦૦૮, ટિ. પ૪૬, ૧૦૫૮, ટિ. ૫૫૬-૭, ટિ. ૧૦૭૯, ૧૧૪૧, ૧૧૫૪, ટિ. પ૭૫ જૈનશાસન ટિ. ૪૯૮, ટિ. ૫૦૮, ટિ. ૫૩૭, ૧૦૭૯ જૈન સત્યપ્રકાશ ૭૪૮, ૭૫૫ જૈન સાહિત્ય સંશોધક ટિ. ૧૭ટિ. ૩૭-૩૮, ટિ. ૮૫, ટિ. ૧૦૭, ટિ. ૧૫ર, ટિ. ૨૧૮, ટિ. ૩૨૮, ટિ. ૩૫૮, Page #798 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨૨-૨૩ સામાયિક પત્રો, ગ્રંથમાલા, પ્રેસ, પ્રકીર્ણ ટિ. ૩૭૮, ટિ. ૩૮૫, ૮૨૭, ટિ. ૫૦૭, ૧૦૩૩, ૨૩ પ્રકીર્ણ ૧૦૩૬, ૧૦૪૨, ૧૦૫૩, ૧૧૦૫, ટિ. ૫૬૮, અનેકાંતવાદનું સ્થાપન ૧૫૬ ૧૧૪૬-૭ અપભ્રંશ ભાષા ૨૦૫, ૨૫૯, ૨૯૬, ૪૩૩-૬ જૈન સુધારસ ૧૦૫૪ અર્ધમાગધી ભાષા ૨૨, ટિ. ૨૭, ૧૩૨ જૈનહિતેચ્છુ-બે પત્ર ૧૦૫૪ અવન્તિનો પુસ્તક ભંડાર ૪૧૭ નાગરી પ્રચારિણી પત્રિકા (હિં) ટિ. ૧૯૬, ટિ. ૨૯૩, અણન્ડિકા મહોત્સવ ૩૭૫ ૩૨૭, ટિ. ૩૭૪, ટિ. ૪૧૨, ટિ. ૪૫૬, ટિ. ૪૬૭ આર્યધર્મ -ત્રણ શાખાઓ ૧ નિગ્રંથ ૧૮૯, ટિ, ૧૨૨ આગમપ્રધાન વિદ્વાનો ૨૦૯ નિર્ણયસાગર પ્રેસ ટિ. પપ૫, ૧૦૪૭, ૧૦૪૯, ૧૦૫૨ આણંદજી કલ્યાણજીની પેઠ ૯૮૬ પ્રજાબંધુ' છાપખાનું તથા પત્ર ૧૦૫૭ આશાપલ્લી કોસ ૬૯૬, ૭૨૪૦ પેટ્રિયટ (Patriot) ૧૦૫૭ આર્ષ પ્રાકૃત ૪૩૪ પ્રિયંવદા ટિ. ૪૨૨ આગમોદ્ધાર માટે કલિંગમાં સભા ૧૪૩ પાટલીપુત્ર (હિંદી) ટિ. ૪૭૮ આર્ષ પ્રાકૃત ભાષા ૨૨, ટિ. ૨૮ પુરાતત્ત્વ ટિ. ૪૧, ટિ, ૧૯૬ ટિ, ૨૭૪ ટિ. ૩૫૫, ૬,૯, અંગ્રેજી-ગુજરાતી ડિક્ષનેરી ૧૦૫૭ ૭૫૯, ટિ, ૫૦૨, ૮૯૪ ઇસિંગ (ચીની યાત્રી) ૨૨૫ પુસ્તકાલય ૧૧૧૪ ઉજમબાઈ કન્યાશાળા ભાવનગર ૧૦૫૬ બિલ્બિઓથેકા ઈડિકા ૧૦૭૯ ક્ષમાશ્રમણોને નમસ્કાર પૃ. ૩૨ બુદ્ધિપ્રકાશ ટિ. ૨૩૧, ટિ. ૪૧૩, ટિ. ૪૬૪ કણાદના મતનું ખંડન ૩૯૪ મુંબઈ સમાચારા ટિ. પપપ કલકત્તા યુનિવર્સિટી ૧૦૧૯, ટિ. પ૪૭ માડને રિવ્યુ (Modern Review) ટિ. ૫૦૩, ૧૦૪૩ કલચૂરિ સંવત્ ટિ. ૧૬૬ લાયબ્રેરી મિસેલની ટિ. ૩૧૩, ટિ. ૪૧૦, ટિ. ૪૨૧ કલા ૧૧૩૮ વસન્ત ટિ. ૩, ૩૬, ટિ. ૧૪૧, ટિ. ૨૪૪, ૫૪૧, ૯૧૦, કલાઓ-બોંતેર ૧૯૬, ટિ, ૧૩૩ ટિ. પપર, ૧૮૮૭ Catalougs Catalogarum 908 વિશાલ ભારત (હિંદી) ૧૧૩૮ કેન્દ્રસ્થ ભંડાર ૧૧૧૫ શ્રમણ ટિ. ૬૭, ટિ, ૨૨૨, ટિ, ૨૬૩, ૫૪૪, ૬૨૯, ૬૯૪ Chroniclers ૯૦૪ શારદા ટિ. ૪૬૫ ખ્રિસ્તીઓ-નાઝરેન ૮૧૧-૨ સ્યાદ્વાદસુધા ૧૦૫૪ ખેતલ કાયસ્થ ૬૦૪ સનાતન જૈન ટિ. ૫૫૧ ગણપત કૃષ્ણાજી ટિ. ૫૫૫ સમાચાર' છાપખાનું ટિ. પપપ ગણિત ૧૯૬, ટિ. ૧૩૩ સમાલોચક ૧૦૫૭ ગાંધી ફિલોસોફિકલ સોસાયટી ૧૦૧૬ સરસ્વતી (હિંદી) ૨૭૩-૪ ગાય આદિનો વધ બંધ ૮૦૪ સેક્રેડ બુક્સ ઓફ ધ ઈસ્ટ' (અં.) ટિ. ૪૧, ટિ. ૬૦ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ૯૮૬ સંબોધિ ૮૭૫ ગુજરાતી મુદ્રણકલા ટિ. ૫૫૫ સામીપ્ય ૬૦૧ ગુણપાલ નાગર ૧૦૩ સુઘોષા ટિ. પ૬૦, ટિ, પ૬૬-૭, ૧૧૫૫ ગુરૂસ્તુતિ પૃ. ૪૯, ટિ. ૨૬૯ Page #799 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ ગૂજરાતનું વર્ણન પૃ. ૩૫૧ ગૂજરાતમાં કાગળોનો પ્રવેશ ૬૦૫ ગૂજરાતમાં મુસલમાનો પૃ. ૨૭૯ ગુજરાતી ભાષા ૨૫૯ ગૂજરાતી ભાષાની જનની-અપભ્રંશ ૪૭૨ ગૂજરાતી સાહિત્ય પરિષદ્ ૭મીનો અહેવાલ ટિ. ૫૬૨ ચિત્રકલા ૧૧૪૮ ચૂર્ણિઓનો સમય ૧૮૧ ચૂલિકા પૈશાચી ૪૩૩-૪, ૪૩૮ ચિત્રિત કાગળનાં પુસ્તકો ૬૦૫ છંદ ટિ. ૧૩૩ છંદો (સિદ્ધસેન વાપરેલાં) ૧૬૨ જ્ઞાનની ચર્ચા ૧૫૬ જીઆ ક૨ ૨૬ ૮૦૧, ૮૦૭ જન્નસ (Jannes) ૧૦૭૬ જનુસદેવ (Janus) ૧૦૭૬ જયઘોષ ૧૨ જરથોસ્તી (પા૨સી) ધર્મ ૮૧૧, ૮૧૮ જાઓ ઝોરોસ્ટ્રીઅન જિનકલ્પનો વિચ્છે ૧૪૨ જીર્ણોદ્વાર ૩૭૩ જીતમર્યાદાન: કરનાર ૧૪૭ જીવહિંસાનો નિષેધ (કચ્છમાં) ૮૨૩ જામા મસીદ - અમદાવાદ ૬૬૮ જેધા માણેક ટિ. ૫૫૨ જૈન આત્માનંદ સભા-ભાવનગર ૧૦૦૮, ૧૦૫૬ ‘જૈન આર્ટ’ ટિ. ૫૭૧ જૈન એસોસિયેશન ઓફ ઇન્ડટા ૧૦૧૪, ટિ. ૫૭૦ જૈન તર્કશાસ્ત્રના પ્રથમ સ્થાપક ૧૫૫ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જૈન તીર્થ ભીમપલ્લી અને રામ સૈનય' ૫૯૭ જૈનધર્મ પ્રવર્ત્તક સભા અમદાવાદ ૧૦૫૪ જૈનધર્મ પ્રસારક મંડળી ૧૦૫૩ જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગ૨ ૧૦૫૩ જૈનધર્મનો રજતોત્સવ ખાસ અંક ૧૦૫૩ જૈન ન્યાયનો ક્રમિક વિકાસ ટિ. ૧૧૫, ટિ. ૩૫૧ જૈન ન્યાયનો ક્રમિક ઇતિહાસ' ટિ. ૫૩૩ જૈન ન્યાયશાસ્ત્રના ચાર યુગો જુઓ ન્યાયશાસ્ત્રના ચાર યુગ જૈન પ્રતિમાવિધાન ૧૧૪૫-૭ જ્ઞાનપંચમી ૧૧૧૬ જ્ઞાનભંડારો જ્ઞાનકોશ-(કુમારપાળના) ૩૭૬, ૩૮૮, ટિ. ૩૧૩, (વસ્તુપાળના) ૫૫૪, (પેથડના) ૫૮૧, ૬૯૩, ૬૯૬, ૭૩૦, ૭૫૩, ૭૯૭, ૮૨૭, ૮૪૬, ૮૪૯, ૧૦૦૩, ૧૧૧૧-૫, જાઓ આશાવલ્લીકોશ, જૈનોની શિલ્પકલા ટિ. ૨૩૦ પાટણકોશ, પુસ્તક ભંડાર, પુસ્તકલેખન, મંડપદુર્ગનો જ્ઞાનભંડાર, સિદ્ધાંતકોશ જ્ઞાનસંસ્થા ૧૦૦૯-૧૦ જૈન બુક સોસાયટી-અજીમગંજ ૧૦૫૨ Jain Teachers of Akbar ટિ. ૪૯૮ જૈન હિતેચ્છુ સભા-ભાવનગર ૧૦૫૪ જૈન શ્વે. કોન્ફરન્સ ૧૦૫૭-૮ જૈન સ્થાપત્ય ૧૧૪૨ જૈન સંસ્કૃતિ-કલાઓ વિ૦ ૮ પ્ર. ૬ જૈનવાણી સ્તતિ. પૃ. ૧૪, પૃ. ૩૯ જૈનોની આપ્રબંધો રચવાની પદ્ધતિ ૬૨૭ ઝંદ અવસ્તા ૧૦૩૯ ઝોરોસ્ટ્રીઅન (પારસી) ૮૧૧, ૮૧૮ જાઓ જરથોસ્તી ત્રૈકૂટક (કલસૂરિ) સંવત્ ટિ. ૧૬૬ તર્કપ્રધાન વિદ્વાનો ૨૦૯ તાજમહલ ૨૮૯ તાડપત્રની પ્રતો ૩૪૧-૨, ૩૫૩-૪, ૩૫૯, ૩૬૩, ૩૯૨ ૬, ૩૯૭-૮, ૪૦૦, ટિ. ૩૨૨, ૪૦૨, ૪૦૫, ૪૯૨-૩, ૫૦૦, ૫૬૦-૧, ૫૮૪-૬, ૬૩૦, ૬૩૪, ૬૩૭, ૬૩૯, ૬૪૨, ૬૫૨, ૬૫૫, ૬૬૯, ૬૭૦, ૬૮૩, ૭૫૧ દશા ૩૫ દુકાળ-(બારવર્ષી ૨૮, ૩૦, ૩૧, ૧૯૪, ટિ. ૧૩૦, ૩૦૮, ૫૭૮, ૬૨૫, ટિ. ૪૪૮-૯, ૭૦૦, ૭૩૧, ૮૨૭, ૮૩૨, ૮૩૮, ટિ. ૫૧૪, ૯૬૩, ૯૮૭ નયવાદનું નિરૂપણ ૧૫૬ ન્યાયશાસ્ત્ર (જૈન)નો પ્રથમયુગ ૧૮૦ ન્યાયશાસ્ત્ર બીજો યુગ ૨૬૯ ન્યાયશાસ્ત્ર ત્રોજો યુગ ૪૫૦ Page #800 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨૩ પ્રકીર્ણ ન્યાયશાસ્ત્ર ચોથો યુગ ૯૩૦ નાટકો ૧૯૬, ટિ. ૧૩૩ નાગરી લિપિ ૨૫૯ નાગ ટિ. ૧૧૬ ‘નાઝરેન’-ખ્રિસ્તીઓ ૮૧૧ નાલંદા વિશ્વવિદ્યાલય ૨૬૬ પ્રદર્શન (Museum) ૧૧૧૫ પ્રાકૃત ભાષા ૧૬, ૧૭૯, ૨૨૦, ૪૩૩-૭ પ્રાકૃત ભાષાનું પઠન ટિ. ૯૬ પ્રેમાભાઇ હોલ અમદાવાદ ૯૮૬ Premchand Roychand ટિ. ૫૪૮ પ્રેમચંદ રાયચંદ મેઈલ ટ્રેઇનિંગ કોલેજ (અમદાવાદ) ૫૪૭, ૧૦૧૯ પદ્મશ્રી સતિ ૪૭૬ પર્યુષણ ૨૦૧-૨, ટિ. ૧૪૦, ૨૦૨ પર્યુષણ દિનોમાં જીવ વધ બંધ ૮૦૧ પર્યુષણ પંચમીનું ચોથનું પર્વ ટિ. ૮૬ પર્વ ચતુષ્ટય ૧૧૩૩ પર્વો ૧૧૧૬ પાંજરાપોળની સંસ્થા ૧૧૩૧ પાટણ કોશ ૬૯૬ પાટલિપુત્ર પરિષદ ૨૮, ટિ. ૩૬, ૧૩૩-૪ Parliament of Religions જીઓ વિશ્વધર્મ પરિષદ પારસીઓ ૮૧૧-૨ પાલીભાષા ૧૬ પુસ્તક ભંડાર-ભાંડાગાર-જ્ઞાનભંડાર ૪૧૭, ૫૩૩, ટિ. ૩૯૨, ૯૯૨ જાઓ જ્ઞાનભંડાર ભાષ્યવચન પૃ. ૪૮૬ ‘ભાષા' સાહિત્યનો ઉદય પૃ. ૨૧૯ ભીમજી પારેખ ટિ. ૫૫૫ ભુવનદેવી ૪૯૬ મગધ સંઘ ૨૮, ટિ. ૩૬ ટિમંડપદુર્ગનો જ્ઞાનભંડાર ૭૫૩ પુસ્તલેખન ૩૦૯, ટિ. ૨૪૮, ૬૬૯, ૬૯૬, ૭૪૫, ૭૫૯ જાઓ પુસ્તકભંડાર, જ્ઞાનભંડાર પૈશાચી ભાષા ૪૩૩-૫ પૌષધશાળાની સ્થાપના ૧૭૩ ફરનજી મર્ઝબાન ટિ. ૫૫૫ ફારસીના અધ્યેતા-કુશલ ૮૦૮, ટિ. ૪૯૬, ૮૭૮ ફિરંગીઓ ૮૩૦ બ્રાહ્મણોને કુમારપાલ ૩૮૦, ટિ. ૩૦૨ બ્રાહ્મી ૧૦૬૫ બુદ્ધવચન ૧૯૬, ટિ. ૧૩૩ બૌદ્ધ કલા ૧૧૪૫, ૧૧૪૯ બૌદ્ધ ધર્મ ૧ બૌદ્ધ શ્રમણો ૧૪૧-૨ બૌદ્ધ સાહિત્યની જૈન સાહિત્ય પર અસર ૧૭૮ ભંડારો-મંદિરના ૧૧૨૩ મથુરા પરિષદ્ જાઓ માથુરી વાચના. મરાઠી ભાષા ૨૫૯ મલબારી ટિ., ૫૫૨ મહારાષ્ટ્રી (ભાષા) ૧૬, ૧૬૨ મહારાષ્ટ્રી અપભ્રંશ ૪૩૫ મહારાષ્ટ્રી પ્રાકૃત ૪૩૪ માગધી ભાષા ૧૬, ૧૩૨, ૪૩૩-૪ માથુરી વાચના- મથુરા પરિષદ્ ૩૧, ૧૭૫, ટિ. ૧૧૧, ટિ. ૧૩૦ માંગરોળ જૈન સંગીત મંડળી ૧૦૫૫ માંગરોલ જૈન સભા ૧૦૫૫ મુગલ ચિત્રકલા ૧૧૫૦-૧ મુંબઈ માંગરોલ જૈન સભા ૧૦૫૫ મુંબઈ યુનિવર્સિટી ૧૦૧૯, ટિ. ૫૪૭ મુળુ માણેક ટિ. ૫૫૨ યજ્ઞ યાગાદિમાં હિંસા ૧૪ યમ દંડ વાદી (દિ.) ૫૬૩, ૫૯૦ યાત્રા કર બંધ ૮૦૨, ૮૩૦ યાત્રા-સંઘો ૧૧૨૫ યોગ દૃષ્ટિઓ-આઠ ૨૨૮, ટિ. ૧૬૩ યોગવિદ્યા વાળા આચાર્ય ૪૯૬ રજપૂત ચિત્રકલા ૧૧૪૯, ૧૧૫૧ રજપૂતાનાની ભાષા ૨૫૯ રજપૂતોના પ્રતિબોધક ૩૧૭ ૬૭૫ Page #801 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ રાજ પુસ્તકાલય ૩/૯ રાજબાઈ ટાવર ૧૦૧૯ રાયચંદ દીપચંદ લાયબ્રેરી ભરૂચ ૧૦૧૯ રૂસ્તમજી ટિ. ૫૫૫ રેલ્વેનો વ્યવહાર ૧૦૨૦ રૌહિણેય ૨૬૯ લક્ષોના ૬૬૬ લીલા વૈદ્ય ૬૨૮ લેખ-લેખનશાસ્ત્ર ૧૯૬ વ્યાકરણનાં પાંચ અંગો ૪૩૨ વયુધ ચક્રવર્તિ પ૫૧ વલભી વાચના-વલભીપુર પરિષદ્ ૩૨, ૩૮, ૧૯૪ વાછા (દિનશા એદલજી) ટિ, પ૦૪-૮ વાદકલા ૧૬૦ વામનનો શિલાલેખ ટિ. ૧૬૬ વિજયઘોષ ૧૨ વિક્રમરાજાનાં નવરત્નો ૧૫૩, ટિ. ૯૭ વિદ્વાનો-બે પ્રકારના ૨૦૯ વિષ્યવાસી ૨૨૪ વિવાદનું ચિત્ર ૧૬૦ વિશ્વધર્મ પરિષદ-ચીકાગો ૧૦૦૬, ૧૦૧૩, ૧૦૧૫. વેદાંત ૧૦૩૯ વૈદિક ધર્મ-બ્રાહ્મણ ધર્મ ૧, ૧૪ વૈદિક સાહિત્યની જૈન સાહિત્ય પર અસર ૧૭૮ શ્રમણ સંઘ-સાધુ સંસ્થા ૧૧૦૩-૮ શ્રાવક સંસ્થા ૧૧૨૯ શાસ્ત્રોદ્ધાર (કુમારપાલનો) ૩૭૭ શોભનદેવ સૂત્રકાર પ૨૬ શૌરનસેની ભાષા ૩૧, ૪૩૩-૫ સ્થૂલભદ્રના ચરિત્રની અસર ૭૭૮ સ્વતંત્રકથાનાં ઉદાહરણ ટિ. પ૨૪ સંગીતકલા ૧૧૫ર સંઘ સંસ્થા ૧૧૦૨ સંસ્કૃત ભાષા ૧૬, ૧૭૯, ૪૩૩-૪૩૬ સંસ્કૃત ભાષા પૂર્વોની ભાષા ૨૨, ટિ. ૨૯ સાહિત્ય સંસદ ૭૭૩ સિદ્ધાંત કોશ ૭૦૬ સિદ્ધાંતોનું લિખાપન ૭૩૦ સીતા ૫૦૯ સુદર્શના ટિ. ૩૧૧ સુરત મિશન પ્રેસ ટિ. પપપ હઠીસિંગ-પ્રેમાભાઇ હોસ્પિટલ (અમદાવાદ) ૯૮૬ હરિશ્ચંદ્ર ટિ, ૧૩૨ હરિશ્ચંદ્ર ટિ. ૨૮૯ હિંદી ભાષા ૨૫૯ હિન્દુ ચિત્રકલા ૧૧૪૯ હુએન્સગ (ચીની યાત્રી) ટિ, ૧૩૮ હેમચંદ્ર અભ્યાસવર્ગ ૧૦૧૭ હેમાભાઇ ઇન્સ્ટિટ્યુટ ૯૮૬ Page #802 -------------------------------------------------------------------------- ________________