SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ પારા પર થી પ૬પ ગ્રંથો-ગ્રંથકારો ૨૬ ૧ તેમાં કહે છે કે બપ્પભટ્ટી ગુરુની વાણીમાં કવિશિક્ષા કહીશ (નાત્વા શ્રી મતિ તે વધુમટ્ટિપુરોપિતા વ્યિશિક્ષાં પ્રવર્યામિ નાનાશાસ્ત્રનિરીક્ષUIÇ ) બપ્પભટ્ટી કાવ્યશૈક્ષ કહેવાતા હતા; અને તેમની રચેલી કાવ્યશિક્ષાનો વિનયચંદ્ર પોતાના ગ્રંથમાં ઉપયોગ કરેલો હશે. પ્રસ્તુત શિક્ષામાં તે વખતના ૮૪ દેશોમાં ૪૦૫ માહિતી આપેલી છે; તે પૈકી સુરાષ્ટ્ર નવહજાર ગામનો, લાટ દેશ એકવીસ હજાર ગામનો, ગૂર્જર દેશ સિત્તેર હજાર ગામનો વગેરે જણાવ્યું છે. પ્રાયઃ આ વિનયચંદ્ર સં. ૧૨૮૬માં મલ્લિનાથચરિત્ર મહાકાવ્ય રચ્યું (પ્ર. ય. ગ્રં.{ગુજ. ભા. પ્ર. જે. ધ. પ્ર.}) ને ઉદયસિંહે રચેલી ધર્મવિધિવૃત્તિને સુધારી-શોધી. (કાં. છાણી.) - પ૦૫. સં. ૧૨૮૫ના વર્ષમાં જગચંદ્રસૂરિએ ઉગ્ર તપ આદર્યું હતું. તેથી મેવાડના રાજાએ તપા' બિરૂદ તેમને આઘાટમાં આપ્યું અને તેનાથી “તપા-ગચ્છ' સ્થપાયો. (મેવાડની ગાદી પર સં. ૧૨૭૦ થી ૧૩૦૯ સુધી જૈત્રસિંહ નામે રાજા હતો. સં. ૧૨૭૯ સુધી મેવાડની રાજધાની નાગpહનાગહૃદ-હાલનું નાગદા શહેર હતું, તે તૂટયા પછી ચિતોડ રાજધાની થઈ. આઘાટ તે ઉદયપુર પાસેનું આહાડ કે જે મેવાડનું એક પ્રાચીન નગર હતું.) આ તપા જગચ્યચંદ્રસૂરિ અને તેમના શિષ્યમંડળને વસ્તુપાલે ૪૦૬ ગુજરાતમાં અતિ માન આપ્યું અને તેથી ગુજરાતમાં તપાગચ્છનો પ્રભાવ અત્યાર સુધી જબરો ચાલ્યો આવ્યો છે. આ જગચંદ્રસૂરિના શિષ્ય વિજયચંદ્રસૂરિ તે મૂળ વસ્તુપાલના ગૃહમાં લેખ કર્મ કરનાર મંત્રિ-હિસાબી મહેતા હતા અને તેને આચાર્યપદ અપાવવામાં પણ વસ્તુપાલની ૪૦૫. ચોરાશી દેશોમાં નામ નીચે પ્રમાણે ગણાવલાં છેઃ- “ચતુરશીનિર્દેશા: વન્યજ્ઞ કૌકા ાિ અં वंग कुरंग आचाल्य कामाक्ष ओष्ट्र पुंड्रउडीश मालवलोहित पश्चिम काछवालभ सौराष्ट्र कुंकण लाट श्रीमाल अर्बुदमेदपाट मरुवरेन्द्र यमुनागंगातीरअंतर्वेदि मागध मध्य कुरुकाहल कामरूप कांची अवंती पापांतक किरात सौवीर औशीरवाकाण उत्तरापथ गुर्जर सिंधुकेकाण नेपाल टक्क तुरष्क ताइकार बर्बरजर्जर काश्मीर हिमालय लोहपुरुष श्री राष्ट्र दक्षिणापथ सिंघल चौल कौशल पांडु अंध्र विन्ध्य कर्णाटद्रविड श्रीपर्वत विदर्भ घाराउरलाजी तापी महाराष्ट्र आभीर नर्मदातट દીશતિ ____ हीरुयाणी इत्यादि षट्कं । पत्तनादि द्वादशकं । मातरादिश्चतुर्विशतिः । वडू इत्यादि षट्त्रिंशत् । भालिज्जादि चत्वारिंशत् । हर्षपुरादि द्विपंचारात् । श्रीनारप्रभृति षट्पंचाशत् । जंबूसरप्रभृति षष्टिः । पडवाण प्रभृति षट्सप्ततिः । दर्भावतीप्रभृति चतुरशीतिः । पेटलापद्रप्रभृति चतुरुत्तरशतं षदिरालुकाप्रभृति दशोत्तरं शतं । भोगपुरप्रभुति षोडशोत्तरंशतं । धवलक्क प्रभृति पंचशतानि । माहणवासद्यमर्धाष्टमशम् । कौंकणप्रभृति चतुर्दशाधिकानि चतुर्दशशतानि । चंद्रावतीप्रभृति अष्टादशशतानि । द्वाविंशति शतानि महितटं । नव सहस्राणि सुराष्ट्राः । एकविंशति सहस्राणि लाटदेशः । सप्तति सहस्राणि गूर्जरो देश: पारतश्च । अहूडलक्षाणि ब्राह्मणपाटकं । नवलक्षाणि डाहलाः । अष्टादशलक्षाणि દિનવત્યધિ%ાનિ માનવો ફેશ: | પત્રિશન્નક્ષfણ : ! અનંતકુત્તરપથે ક્ષાર્થ રેતિ -ષટ્રક એટલે ગામોનો સમુદાય; ઈત્યાદિ-સ્વ. સાક્ષર ચિમનલાલ દલાલનો “પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય' એ લેખ. (પાંચમી ગૂજરાતી સા. પરિષદનો અહેવાલ) ४०६. तदादिबाणद्विपभानु वर्षे १२८५ श्री विक्रमात् प्राप तदीय गच्छः ।। વૃહત્ માહોડ તપતિ નામ શ્રીવાસ્તુપાતામિર્ચમાને - મુનિસુંદરસૂરિ ગુર્વાવલી ગ્લો. ૯૬. આ ગુર્નાવલીમાં જણાવ્યું છે કે આઘાટપુરમાં નૃપસભામાં ૩ર દિગંબર વાદીને જીતવાથી રાજાએ જગચંદ્રસૂરિને “હીરલા' એવું બિરૂદ આપ્યું. શ્લોક. ૧૦૬. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy