SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૯o જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સિદ્ધસેને પણ તસ્વાર્થ પર ગંધહસ્તિ મહાભાષ્ય રચ્યું હતું પણ તે મળતું નથી. બંનેએ પોતાના દરેક ગ્રંથોમાં જૈન દર્શન, તેના પ્રણેતા અહમ્ અને તેનો મુખ્ય સિદ્ધાંત અનેકાંતઃ એટલાં તત્ત્વોની તર્કપદ્ધતિથી સૂક્ષ્મચર્ચા કરી અન્ય દર્શનો, તેના પ્રણેતાઓ અને એકાંતનો સોપહાસ પ્રતિવાદનિરાસ કર્યો છે. સમતભદ્રની કૃતિઓ આપમીમાંસા, યુજ્યનુશાસન પ્ર. મા. દિ.} સ્વયંભૂસ્તોત્ર છે. સિદ્ધસેનસૂરિની ન્યાયાવતાર, સન્મતિતર્ક અને ઉપલબ્ધ એકવીસ બત્રીસીઓ છે. બંનેએ પોતપોતાના સંપ્રદાયમાં જૈન ન્યાયનું બીજારોપણ કર્યું. ૧૫ “આ. સિદ્ધસેને પણ તત્ત્વાર્થપર ગંધહસ્તિ મહાભાષ્ય રચ્યું હતું પણ તે મળતું નથી એ પં. સુખલાલની તાજેતરની શોધ પ્રમાણે બરાબર નથી. જે સિદ્ધસેનગણિએ તત્ત્વાર્થભાષ્ય પર વૃત્તિ-વ્યાખ્યા રચી કે જે ઉપલબ્ધ છે તે સિદ્ધસેનને “ગંધહસ્તી' વિશેષણ અપાયું છે, એમ પં. સુખલાલ જણાવે છે. જાઓ પારા ૧૬૭ અને ૧૯૭. ૧૧૫. જુઓ પં. સુખલાલનો “જૈન ન્યાયનો ક્રમિક વિકાસ” એ નિબંધ ભાવનગર ગુજરાતી સાહિત્ય પરિષદના રીપોર્ટ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy