SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૯૨. અનુયોગદ્વાર-તેTM આર્યરક્ષિતસૂરિકૃત છે તેમાં આવશ્યક શ્રુતસ્કંધના નિક્ષેપો, ઉપક્રમાધિકાર, આનુપૂર્વી, દશ નામ અધિકાર, પ્રમાણદ્વાર અધિકાર, નિક્ષેપ અધિકાર, અનુગમ અધિકાર, અને નયનો અધિકાર છે. આમાં નવ રસ, કાવ્યશાસ્ત્ર માટેની કેટલીક હકીકતો, ભારત રામાયણ કૌટિલ્ય ઘોટકમુખ આદિના ઉલ્લેખો પણ છે. ૪૮ ૬૪. અનુયોગદ્વા૨સૂત્ર-મલધારી હેમચંદ્રસૂરિની ટીકા સહિત કલકત્તા સન-૧૮૮૦ અને મુંબઇમાં દે. લા. નં.૩૧ અને ૩૭ માં સન ૧૯૧૫-૧૬મા પ્રસિદ્ધ થયેલ છે. અને હરિભદ્રસૂરિષ્કૃત વૃત્તિ સહિત રતલામની ઉપર સહિતની સંસ્થા તરફથી સં. ૧૯૮૪માં પ્રકટ થયેલ છે. વે. નં ૧૩૮૮ જુઓ વેબર ઇ .એ. વૉ. ૨૧ પૃ ૩૦૧-૩૦૯. નન્દી, અનુયોગદ્વાર આવશ્યક, ઓધનિર્યુક્તિ, દશવૈકાલિક, પિંડનિર્યુક્તિ, ઉત્તરાધ્યયન, એ સૂત્રોની સૂત્રગાથા, નિર્યુક્તિ, મૂલભાષ્યના અક્ષરાદિક્રમે, અંક શુદ્ધિ અને લઘુ તથા મોટો વિષયાનુક્રમ આ. સમિતિ નં ૫૫ માં મુદ્રિત થયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy