________________
પ્રકરણ - ૩
આગમકાલ (ચાલુ)
(વીરાત્ ૧૭૦ થી ૯૮૦= વિ.સં. પૂર્વે ૩૦૦ થી વિ. સં. ૫૧૦).
આર્ય ભદ્રબાહુ. वंदामि भद्दबाहुं पाईणं चरिमसयलसुयनाणी । सुत्तस्स कारगमिसिं दसासु कप्पे य ववहारे ॥
-દશાશ્રુતસ્કંધચૂર્ણ પી. ૪,૧૦૦.
-પંચકલ્યભાષ્ય. સંઘદાસ પી. ૪,૧૦૩ श्री भद्रबाहु वः प्रीत्यै सूरी: शौरिरिवास्तु सः ।
સ્માર્ વશીનાં જન્માણીનું નિર્યુpીનામૃવામિત્ર I મુનિરા- અમચરિત્ર. तत्त्वार्थरत्नौघविलोकनार्थं सिद्धान्तसौधान्तरहस्तदीपाः। નિર્યુયો ન વૃતાઃ કૃતાર્થતનોતુ ભદ્રાણિ 1 ભદ્રવીદુ: II -તિલકાચાર્ય-આવશ્યક નિર્યુક્તિ લઘુવૃત્તિ. श्रीकल्पसूत्रममृतं विबुधोपयोगयोग्यं जरामरणदारुणदुःखहारि ।। येनोद्धृतं मतिमता मथितात् श्रुताब्धेः श्रीभद्रबाहुगुरुवे प्रणतोऽस्मि तस्मै ॥
-મકીર્તિસૂરિ બૃહત્કલ્પ ટીકા. येनैषा पिंडनियुक्ति युक्तिरम्या विनिर्मिता । द्वादशांगविदे तस्मै नमः श्री भद्रबाहवे ॥
મલયગિરિસૂરિ પિંડનિર્યુક્તિ ટીકા. - દશાશ્રુત, કલ્પ અને વ્યવહાર સૂત્રના રચનાર ઋષિ, છેલ્લા સકલશ્રુતજ્ઞાની, પ્રાચીન (ગોત્રના) ભદ્રબાહુને વંદુ છું
- જે સૂરિએ, શૌરિ(વિષ્ણુ)એ જેમ દશ જન્મ(અવતાર)લીધા તેની માફક ઋચાઓ જેવી દશ નિર્યુક્તિને જન્મ આપ્યો તે ભદ્રબાહુ અમારી પ્રીતિ માટે થાઓ.
-તત્ત્વાર્થરૂપી રનરાશિને જોવા અર્થે સિદ્ધાન્તરૂપી મહેલની અંદરના હાથ દીવડા જેવી નિર્યુક્તિઓ જેમણે રચી તે કૃતાર્થ ભદ્રબાહુ અમારા ભદ્રો-કલ્યાણોને વિસ્તારો.
- જે મહામતિએ મંથન કરાયેલા ધૃતરૂપી સાગરમાંથી જરા મરણ રૂપ દારુણ દુઃખને ટાળનાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org