Book Title: Tattvatrai Mimansa Part 1 and 2
Author(s): Amarvijay
Publisher: Jain Sangh Samast
Catalog link: https://jainqq.org/explore/005563/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન અને વૈદિક માન્યતાનુસાર తలా తలలుల్ તત્ત્વત્રયીમીમાંસા. 咖啡 વીર સંવત્ ૨૪૫૮ વિક્રમ સ`વત્ ૧૯૮૮ తతతతతత ખંડ પહેલા તથા બીજો હું મણીલાલ જેઠાલ લેખકઃ જૈનાચાય ન્યાયાંભાનિધિ શ્રીમદ્વિજ્યાનંદ સૂરીશ્વરજી ( અપરનામ શ્રી આત્મારામજી ) મહારાજના . લઘુશિષ્ય દક્ષિણવિહારી સુનિ શ્રીઅમરવિજ્યજી મહારાજ. BIT A તરફથી સપ્રેમ શેઢ પેન્શ પ્રસિદ્ધ કર્તા : શાહુ નાથાભાઇ મેાતીચ'દ. શાહુ હિંમતલાલ જી. માસ્તર, જૈન સંઘ સમરત (શિનાર ) For Personal & Private Use Only પ્રથમા વૃત્તિ ૧૦૦૦ આત્મ સવત્ ઉપ કિમત ૨. ૫-૪-૦ સને ૧૯૩૨ Page #2 -------------------------------------------------------------------------- ________________ Utrecereuuten પ્રકાશક : . fueuerer શાહ નાથાભાઈ મેતીચંદ. શાહ હીમતલાલ માસ્તર જન સંધ સમસ્ત, શીર પર રરરરર રરરરરર Éિ = = પ્રકાશન સ્થળ : શીનેર (વાયા મીયાગામ) ૨૦-૯-૧૯૩૨. == ఆఆఆఆఆఆఆఆఆఆఆఅ perseues શાહ લાલચંદ નલાલ વકીલ બ્રધર્સ પ્રિ. પ્રેસ. છેઠળ, વડોદરા. ૨:રરર રરરર છે For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ શીનેરના જૈન સંઘ તરફથી. બે બોલ. મા તવત્રથી મીમાંસા નામને ગ્રંથ-રેયલ આઠ પેજી ફોરમ પદોઢસેને ખંડ એના વિભાગથી લખાયલે, એકંદરે પૃષ્ટ. ૧૨૦૦ ના આસરેને જનસમુદાય આગળ રજુ કરતાં અને અત્યંત હર્ષ થાય છે કે આ ગ્રંથ જેન–વૈદિકની તુલનાત્મક દ્રષ્ટિએ લખાયેલું હોવાથી મધ્યસ્થ દષ્ટિવાળા જનસમુદાય તથા જૈન સમુદાયને એક અપૂર્વ જ્ઞાન આપનારે નિવડશે. આ ગ્રંથની રચનામાં પરમપૂજ્ય, શ્રી વિજ્યાનંદસૂરિજી (પ્રસિદ્ધ નામ આત્મારામજી) મહારાજના લઘુ શિષ્ય દક્ષિણ વિહારી મુનિશ્રી અમરવિજ્યજી મહારજના અથાગ પરિશ્રમના પરિણામનું આ ફલ જનતાના આસ્વાદન માટે મૂકતાં અને અત્યંત હર્ષ થાય છે કે જેવી રીતે આ ગ્રંથને લાભ અમેએ મેળવે છે તેવી રીતને અપૂર્વ લાભ લેકે પણ મેળવીને અમને કૃતાર્થ કરે. મુનિશ્રી અમરવિજ્યજી મહારાજ તથા તેમના વિદ્વાન શિષ્યરત્ન મુનિશ્રી ચતુરવિજ્યજી મહારાજ તથા મુનિશ્રી દેવવિજ્યજી મહારાજને શિનોરના જૈનસંઘ ઉપર અત્યંત ઉપકાર થએલે છે. આ મહાત્માઓના પરિચયથી અત્રેના જૈન સંઘને કેઈ અપૂર્વ લાભ થતે આવેલું છે તેથી અમે ઉપરોક્ત મહારાજના અત્યંત ત્રાણી છિએ. મહારાજશ્રી અમરવિજ્યજી સ્વભાવે સરળ પ્રકૃતિના છે અને તેમના એ અડ–અદ્વિતીય ગુણપ્રભાવે ભૂતકાળમાં અત્રેની અમારી જ્ઞાતિમાં વિખવાદ અને કળહના કારણભૂત અને દઢમૂળ થઈ બેઠેલા ઝગડાઓ નિર્મૂળ નાશ થઈ ગયા છે અને અત્રેના જૈન સંઘ અને જ્ઞાતિમાં હાલ શાન્તિનું સામ્રાજ્ય પ્રવર્તે છે. શ્રી શિનેર જૈનસંઘ ભૂમિકા ઉપર મહારાજશ્રીના શાન્તિમય અને અમૃતસમાન સતત્ ઉપદેશ જળપ્રવાહના પરિણામે (૧) શ્રી મહાવીર જૈન For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ યુવક મંડળ તથા (૨) શ્રી આત્માનન્દ જૈન બાળ મંડળ ઉદ્દભવ્યાં છે અને તેઓ પોતાના મૂળ દઢ કરી હાલ નવપલ્લવિત થઈ પિતાની સેવાદ્વારા સુવાસ આપી રહ્યાં છે. શ્રી આત્માનન્દ જૈન પાઠશાળાનું સજીવનપણું એ પણ મહારાજ શ્રી અમરવિજ્યજીની અમે દેશનાનો જ પ્રભાવ છે. શ્રી જેન વેતાંબર એજ્યુકેશન બોર્ડ (મુંબઈ) અને બાળગ્રંથાવાળી (અમદાવાદ) એ બન્ને સંસ્થાઓની બબ્બે ત્રણ ત્રણ પરીક્ષા પસાર કરી પ્રમાણપત્ર તેમજ સારાં પારિતોષિક મેળવવા ભાગ્યશાળી નિવડેલા અત્રેના જૈન વિદ્યાર્થિઓ પણ મહારાજશ્રી અમરવિજ્યજીને જ તેમાં પ્રભાવ જુએ છે. (૧) સદર પુસ્તક લખવાનું પ્રેરણા સ્થાન– શિનોર. (૨) પુસ્તક લેખનની પ્રવૃત્તિનું સ્થાન– શિર. (૩) પુસ્તક સમાપ્તિનું સ્થાન– શિર. અને (૪) પ્રકાશન સ્થળ પણ ,, શિનોર આ ચાર વસ્તુઓને વિચાર ખરેખર અત્રેના જૈન સમુદાયને મગરૂર બનાવે છે. આ ગ્રંથના પ્રકાશનમાં જે કે ઘણીજ. કાળજી રાખવામાં આવી છે છતાં અલનાઓ થઈ હશે પણું તેને ક્ષન્તવ્ય ગણુ હું ચંચુવત્ સાર સાર ગ્રહણ કરી છેપોતાના આધ્યાત્મિક વિકાશમાં આગળ વધશે એટલે અમારે પ્રયાસ સફળ જ છે. તા. ૧-૯-૧૯૩૨ ! શીનેર, વાયા. મીયાગામ ) सुक्षेषु किं बहुना ? લિ. સંઘને સેવક – શાહ નાથાભાઈ મેતીચંદ, શિનેર. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જ કરે રેફરેન્સરેક્ટર રેજન્ટને જૈનાચાર્ય ન્યાયાબેનિધિ શ્રીમદ્ વિજયાનન્દસૂરીશ્વરજી (અપરનામ શ્રી આત્મારામજી) મહારાજ. કચ્છ કચ્છ ઋલ્ક છFએ હજી જીજી નકરને- નેન્સરરર Rાજર - રેશ્વર લે છે છે ES શાહ નાથાભાઈ ગરબડદાસ શિનેર (વાઘેડીયા) વાળાએ ગુરૂભકિત નિમિત્તે આ ફેટ દાખલ કરાવ્યું છે. એક હકકકકકક અનકહઋષ્ઠહકક કકકકકકક જઈ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથાર્પણ Su જૈનાચાર્ય શ્રીમદ્ વિજ્યાનંદ સુરીશ્વરજી હે ગુરૂદેવ ! આપે ૧ જૈનતત્ત્વાદશ, ર અજ્ઞાનતિમિરભાસ્કર, ૩ નવતત્ત્વસંગ્રહ, ૪ તત્ત્વનિણ્યપ્રસાદ,૫ પ્રશ્નોત્તર સંગ્રહ, સમ્યકત્વ શલ્યાદ્વાર, ૭ ચિકાગા પ્રશ્ન (અમેરિકાના ચિકાગા શહેરીઓના ઉત્તર) ચતુર્થાં સ્તુતિ નિર્ણય ઇત્યાદિક અનેક ગ્ર ંથાનું નિર્માણ કરી લાખા ભવ્ય જીવેાના ઉપર જે ઉપકાર કર્યા છે તે તેા જગ પ્રસિદ્ધજ છે. પરંતુ મારા જેવા તદ્ન અજ્ઞ પશુ જેવા ઉપર આપ સાહેબની અલૈકિક કિમતી સૂચનાઓની જે છાપ પડી છે તે બીજો કેાણ જાણે ? સ. ૧૯૩૯ માં ૫'જાબથી મારવાડમાં આવતાં એક ગામમાં આપ સાહેબને સત્ય તત્ત્વની ખુમારી ચઢતાં સ્વાભાવિક રીતેજ આપે કહ્યું હતું કે જો કોઇ દુનિયામાં સત્ય ધમ છે તેા તે કેવળ એક જૈન ધર્મજ છે. વૈશ્વિકના પડિતાએ જેનેાના અગીયારમા તીર્થંકરના પછીથી સજ્ઞાના તત્ત્વામાંથી ઉપર ચાટિયુ લઇને તેમાં ઉંધુ છ-તું જ કરેલું છે. અને સવજ્ઞાના ઇતિહાસમાંથી લઈને તે તે તદ્ન ઉંધુજ વાળી દીધું છે. આવા આવા પ્રકારથી અનેક ખાખતાની સૂચનાએ આપના ચરણમાં લાટી રહેલા આ તદન પશુ જેવાના કાનમાં પડતી રહેલી . તે બધા પ્રકારની વાતાના શબ્દો આ સમયમાં મને પરમ મંત્રાક્ષર` તુલ્ય થઇ પડયા છે. તેમાં વળી આજકાલના દેશ પરદેશના માહેાશ પંડિતાની સાહાય્ય મળતાં પરમસિધ્ધિ રૂપનાજ થઇ પડયા છે. તે કેવળ વખતેા વખતની આપ કૃપાનિધિની અમૂલ્ય સૂચનાઓનુ` પિરણામ છે. તેથી આ ગ્રંથની ભેટ આપ સાહેબના ચરણ કમલમાંજ અપણુ કરૂ છું તે આપ સાહેબની કિંમતી સૂચનાઓના ભાર ખેાજ આછે કરવાની ખાતરજ, બાકી આપ સાહેબના ઉપકારના બદલે તે હું આ અપાર સંસારથી છુટકે થતાં સુધી ઉતારી શકુ તેમ તેા સવથા નથીજ. લિ. આપણા ચરણના રજરેણુ કિંકર અમર. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ चतुरविजय मुनिप्रणीता. श्रीविजयानन्दद्वात्रिंशिका. शार्दूलविक्रीडितवृत्तम् श्रेयः श्रीमय मध्यमङ्गलमयं सत्कृत्यपेटीमयं विश्वानन्दमयं लसद्रसमयं वैराग्यलीलामयम् । सर्वं यस्य नु जीवनं स्तुतिमयं नो पङ्कशङ्कामयं कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ॥ १ ॥ स्वस्तिश्रीनिलये समृद्धिसदने सल्लोकवासस्थले देशे पञ्चनदेऽमले च लहरा ग्रामेऽभिरामे श्रिया । यः प्राच्यां दिशि वासरेश्वर इव प्रादुर्बभूवाऽवहा कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ॥ २ ॥ तातो यस्य गणेशचन्द्र इति शूरः क्षत्रियाणां शिरोरत्नं रत्नखनिर्बभूव सुभगा श्रीरूपदेवी प्रसूः । सच्चेता गुरुदत्त सिंह इति च ज्यायान् गुणी बान्धवः कल्याणं बितनोतु वः स बिजयानन्दाभिधः सूरिराट् ॥ ३ ॥ श्रीमद्विक्रमवत्सरेऽनलनवाऽष्टैणाङ्कसंख्ये (१८९३) शुभे चैत्रे मासि सिते दले सुरगुरोर्वारे तिथौ पक्षतौ । सीकोऽवततार यो हरिरिवाऽपायाजनान् रक्षितुं कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ॥ ४ ॥ लग्नं यस्य च कुम्भराशिरमला भानुज्ञशुक्रस्थितिवित्ते राहुनिशाचरौ सहजगौ षष्ठे गुरुक्षोणिजौ धर्मे केतुशनैश्वरौ तु वणिजि स्फुर्जलौ संस्थितौ कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराद् ॥ ५ ॥ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ संप्राप्ते दशमेऽह्नि जन्मसमयाद् यस्य व्यतीताशुचौ सानन्दं समहोत्सवं परिजनं सन्तोष्य भोज्यादिभिः। ___ आत्माराम इति प्रमोदबहुलस्तातोऽभिधां तेनिवान् कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ॥ ६ ॥ संसगं समवाप्य ढुंढकमते दीक्षां वलक्षाशयो यः कक्षीकुरुते स खेन्दुनवभूवर्षे (१९१०) शुभे वैक्रमे । आज्ञा मातुरवाप्य च स्वजनके गत्यन्तरं संश्रिते कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सरिराट् ॥ ७ ॥ योऽधीते स शतत्रयं मतिमतामयः प्रयासं विना श्लोकानां प्रतिवासरं जपतपोध्यानादिलीनोऽपि वै । दृष्टं विसरते च नो सकृदपि प्रायेण सूत्रादिकं कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ॥ ८॥ द्वात्रिंशद् धिषणाधरीकृतकविर्योऽधीत्य सूत्राणि तच्छङ्काशीलमनाश्च लुम्पकमतं मत्वा मनःकल्पितम् । . अत्याक्षीद् रदनन्दशीतगुमिते (१९३२) संवत्सरेऽमत्सरी कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः मूरिराट् ॥९॥ - येनोत्सूत्रवचःप्ररूपणरतश्चैकान्तपक्षाग्रही विख्यातो भुवि शान्तिसागर इति त्यक्तव्रतो लिङ्गभाक् । . चर्चायां निरलोठि राजनगरे स्याद्वादविद्याविदा कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ॥ १० ॥ तत्रैवोदितपुण्यदौकितमिवाऽनेकान्तमार्गाग्रणीं स्फुर्जत्सद्गुणिनं च बुद्धिविजयं संप्राप्य यः सद्गुरुम् । हित्वा ढूंढकपन्थमुत्तममतिः संविज्ञदीक्षामधात् कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ॥ ११ ॥ चन्द्रः षोडशभिः कलाभिरिव यो युक्तोऽनगारैर्महोभृद्भिर्लुम्पकपन्थवादलदलप्रच्छादनत्यागतः __ अत्यन्तं तपगच्छतारकपथेऽदीपिष्ट शिष्टाग्रणी: कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ॥ १२ ॥ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ चत्वारोऽमलसंयमर्द्धिकलिता वर्या गुरुभ्रातरः पार्थस्येव चतुर्दिगन्तविजयप्राप्तावदाता बभ्रुः । युक्ताः शिष्यगणेन मुक्तिविजयाद्या यस्य पात्रं धियां कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ॥ १३ ॥ जीवानन्दसरस्वतीति विदितो वेदान्तविद् योगिराट् art वीक्ष्य दिगन्धिनन्दवसुधावर्षे (१९४०) च यन्निर्मितौ । श्रद्धाशुद्धिमवाप्य पत्र लिखेद् यं पूज्यभावान् मुदा कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ॥ १४ ॥ ग्रंथाद् हुक्ममुनेश्चतुर्दश महाप्रश्नानि निष्कास्य नियत्त्रमयानि तानि सुरतद्रङ्गे प्रबोध्याऽङ्गिनः । वर्षे नेत्रयुगाशीतगुमिते (१९४२) योऽदीदिपच्छासनं कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ॥ १५ ॥ वर्षे विक्रमतोऽग्निवेदनिधिभूसंख्ये (१९४३) सुयोगान्विते पञ्चम्या दिवसे वरे मृगशिरोमासे दले श्यामले । सञ्चो यं प्रददौ च सूरिपदवीं श्रीपादलिप्से पुरे कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ॥ १६ ॥ पूषेवोदयशैलशृङ्गमनघं श्रीवीरतीर्थेशितु द्वासप्ततिसंख्यकं क्रमगतं पठ्ठे समालम्ब्य च । सच्चक्राय मुदं स्म राति भगवान् गोभिः पुनानो जगत् कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ॥ १७ ॥ कृत्वा शङ्कितमानसंश्च बहुधा प्रश्नोत्तराणि प्रभो - दृष्ट्ा तस्वभृतांस्तु सुन्दरतरान् ग्रन्थान् कृतज्ञो गुणी । प्रीतो होर्नल पंडितः श्रुतवतो यस्य व्यधात् संस्तवं कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ॥ १८ ॥ श्रीमद्रावघजीसुतं सुतस्त्वविदुरं श्रीवीरचंद्राभिधं यः संप्रेष्य नवाब्धिनन्दवसुधावर्षे (१९४९) चिकागोपुरे । विश्वेऽत्यन्तमदीदिपद् गुणनिधिः श्रीजैनधर्म परं कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ॥ १९ ॥ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ चक्रे जैनमतानुयायिन इह प्रायः सहस्रांस्तनुभाजां पंचदश प्रबोध्य विदुषां वो विदृत्याऽवनौ । यः क्षान्त्यार्जवमार्दवादिगुणभाक् निर्ग्रन्थचूडामणिः कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सरिराट् ॥ २० ।। श्रीहुस्यारपुरे पुरेऽमृतसरोऽभिरव्ये च जीराभिधे पट्यां सन्वतराभिधे च नगरे जैनप्रतिष्ठाविधिम् । बिम्बानां बहुशस्तथाऽञ्जनशलाका यो व्यधात् शुद्धधीः कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः मूरिराट ॥ २१ ॥ कीर्ति यस्य निशम्य सद्गुणनिधे राज्ञी च विक्टोरिया ऋग्वेदं परिपूर्णमांग्लसदसा मुद्रापितं सादरम् । ___वद्रव्यव्ययतो विशुद्धहृदया यं प्राभृतीचऋषी कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ॥ २२ ॥ सौम्यत्वेन विधं धियाऽमरगुरुं स्थैर्येण हेमाचल दिङ्नागान् यशसा रविं च महसी रूपश्रिया मन्मथम् । । ___ गाम्भीर्येण जिगाय वारिधिमरं गत्या मरालं च यः कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ॥ २३ ॥ यद्वाक्शीतलतागुणस्य समता नाऽभ्येति गाङ्गं पयो नो वा चन्द्रमरीचयो नच सुधा श्रीखण्डलेपोऽपि नो । ____ नाऽम्भोज मलयाचलस्य च मरुन्नैवाङ्गना न वा कल्याणं वितनोतु वः स विजयानन्दामिधः सरिराट् ॥ २४ ॥ यस्मिन् गर्जति संसदङ्गणभुवि प्रोन्मादिनो वादिनी दर्प तत्यजुरम्बरे दिनमणौ घूका इव स्फुर्जति । - अयोधाम युगप्रधानपदवीयोग्यो गुणानां खनिः कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सरिसट् ॥ २५ ॥ - शुद्धाचारषुषः सुदुर्मतिमुषः स्याद्वादविधाजुषः श्रद्धाशुद्धिंसपेयुषो गतरुषो जैनोअतिं चक्रुषः । For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ यस्याख्यामपि सेहिरे न विदुषो मूर्तिद्विषो ढुंढकाः कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सरिराट् ॥ २६ ॥ दुग्धांभोनिधिना च रौप्यकलशेनेशक्षितिघेण च दिङ्नागैः सितपक्षिभिश्च शशिना सार्द्ध सदा स्पर्द्धते । ___कीर्तिर्यस्य मुनीश्वरस्य सुभगा विश्वे खशुभत्वतः कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ।। २७ ॥ आधायोपकृतिं घनां तनुमतां लब्ध्वा फलं जन्मनो ऽव्यायाधोऽनशनं विधाय विधिवत् कृत्वाऽङ्गिनां क्षामणाम् । योऽष्टम्यां त्रिशराङ्कचन्द्रशरदि (१९५३)ज्येष्ठे सिते स्वर्ययो कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः मरिराट् ।। २८ ॥ - गार्हस्थ्ये गमयाम्बभूव सुखभाग् वर्षाणि योऽष्टादश . नेत्रद्वन्द्वमितानि लुम्पकमते सन्मार्गलाभं विना। .. निश्छमा दशकद्वयं गुणनिधिः सामान्यसूरित्वयोः कल्याणं वितनोतु वः स विजयानन्दामिधः सरिराट् ॥ २९ ॥ साक्षाद्दर्शनपुण्यलाभरहितानां मादृशामङ्गिनां... मामे वर्यसमृद्विभाजि गुजरांवालाभिधे भक्तितः। यस्य श्राद्धवरैर्विनिर्मितमरं स्तूपं प्रदत्ते मुदं कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ।। ३० ॥ ... (अन्यत्रापि जना मुदा विरचयाश्चक्रुर्विशुद्धाशयाः साक्षाद् यस्य यशः प्रपिण्डितमिव स्तूपानि भूमण्डनम् । मूतो धर्मधराधिपस्य च वरेण्या राजधानीमिव कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ॥ ३१ ।। पगुः कल्पतरोरलं नहि फलं मेरोहीतुं भुवः . पारं यातुमपां पतेर्नच जडः शक्नोति दोभ्यां यथा । मादृक् यस्य गुणांस्तथाल्पधिषणो वक्तुं न शक्तोऽखिलान कल्याणं वितनोतु वः स विजयानन्दामिधः 'सूरिसर । ३२ ॥ NDIA For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ यस्मादुत्कटशिष्यसन्ततिसरित् सज्ज्ञानपाथोभृता निर्याता भवधर्मखिन्नजनताहर्षाय बोभूयते । प्रोङ्गश्च शिवाश्रयोऽमलरुचिः साक्षात्तुषाराचलः कल्याणं वितनोतु वः स विजयानन्दाभिधः सूरिराट् ।। ३३ ।। श्रीमदमरविजयमुनिपादाब्जषट्पदः । एनां द्वात्रिंशिकां चके चतुरविजयो मुनिः ॥ १॥ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પાશ્ચાત્યવિદ્વાનાના ઉદ્ગારો. "No man has so peculiarly indentified himself with the interests of the Jain Community as " Muni Atmaramji. "" He is one of the noble band sworn from the day initiation to the end of life to work day and night for the high mission they have undertaken. He is the high priest of the Jain Community and is recognized as the highest living Authority" on Jain religion and literature by oriental Scholars' (World's Parliament of religions Part I page 21 Chicago.) 16 '' '' મુનિ આત્મારામજીની માફક ક ખીજા કોઇ પણ માણસે ખરેખરી રીતે જૈન ધર્માંમાં પેાતાનું જીવન અર્પણ કર્યું નથી. તેએ એક ઉમદા વના માણસ હાઈને જેમણે જે દિવસથી ચારિત્ર લીધુ, ત્યારથી તે જીંદગી પયત રાત્રિ દિવસ માથે લીધેલી ઉત્તમ સપ્રવૃત્તિનુ પાલન કર્યુ છે અને તેઓ જૈન કામમાં ઉત્તમાત્તમ સાધુ પુરૂષ ( આચાય ) છે અને તે ( પૂર્વ દેશના ) જૈન ધમ અને સાહિત્યના એક મહાન્ વિદ્વાન પુરૂષ તરીકે પૂના વિદ્વાનેાથી ઓળખાયલા છે ( દુનીયાની ધામિક પરિષદ્ ભાગ, જલ, પૃષ્ટ-૨૧, ચીકાગો. ) For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ના જીરૂ અને દિકરી શ્રીમદ વિજયાનન્દ સૂરીશ્વરજીના શિષ્યરત્ન દક્ષિણ વિહારી મુનિશ્રી અમરવિજયજી મહારાજ, ZULUZUUUUUULUBSUYYLIEU જન્મઃ સં. ૧૯૧૫ ફાગણ સુદિ ૧૫, ડભોઈ, | દીક્ષા: સં. ૧૯૩૮ વૈશાખ સુદ ૨, લુધિયાના, શીરનિવાસી શાહ ત્રિભૂવનદાસ પીતાંબરદાસે સ્વ. બાઈ ચંચળના શ્રેયાર્થે તથા ગુરૂભક્તિ નિમિત્તે આ કેટે દાખલ કરાવ્યું છે. SUZULUVUURUYIyyun For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ दक्षिणविहारिसद्गुरुवर्य श्रीमदमरविजयमुनिपुङ्गव गुणस्तुत्यष्टकम्. " मन्दाक्रान्तावृत्तम्” श्रेयोलक्ष्मीं विमलहृदयोऽवोढ योऽमूढलक्ष्यो यो गाढाऽर्हत्समयजलधिं बुद्धिनावा गभीरम् | यश्चाऽगूढेन्द्रियभरमरं यो व्यषोढोपसर्गान् सोऽयं दद्यादमरविजयः सद्गुरुर्मङ्गलं नः औमद्विश्वं विमलयशसा पाथसेवाऽम्बुवाहो saffष्ट प्रचुरतपसा तेजसे वोष्णरश्मिः । sadia समयमनघं मूर्त्तिसिद्धिप्रधानं सोऽयं देयादमर विजयः सद्गुरुः सद्गतिं नः ॥ २ ॥ asaणनवहं शुद्धचेताः परेषां नैवाऽक्रासीत् प्रतिदिनमरं चाक्रसीद्वर्चसा यः । धर्म्ये कार्येऽयंसद मलधीरक्षुभन्नो खलोक्त्या सोऽयं दिश्यादमरविजयः सद्गुरुः सन्मतिं नः ॥ ३ ॥ अस्कांत्सद्यो भवजलनिधिं वाडवार्चिर्वदुग्रं योऽगोपायीत् खनिकरमरं पापवर्त्म प्रयान्तम् । यश्चाऽदासीद् भविजनगणस्वान्तमंहोऽवलिप्तम् सोऽयं छिन्द्यादमरविजयः सद्गुरुर्नोऽघजालं ॥ ४॥ अस्फायिष्टाऽमलगुणगणैः शीतरोचिर्वरेण्यै S saर्त्तिष्टाऽऽर्हतपथि सदा मुक्तये योsवरिष्ट । यश्चाऽभांक्षीत् स्मररिपुबलं शीलसन्नाहशाली सोऽयं कुर्यादमरविजयः सद्गुरुर्नः सुखानि ॥ ५ ॥ For Personal & Private Use Only ॥ १॥ Page #18 -------------------------------------------------------------------------- ________________ अत्याक्षीद्यो गृहमघभिदे जैनदीक्षामवाक्षीद् . भक्त्याऽभाक्षीत् सुगुरुविजयानन्दसरिक्रमाजम् । तानप्राक्षीजिनमतरहस्यानि गूढार्थभाजि 1 . सोऽयं तन्यादमरविजयः सद्गुरुनः प्रबोधम् ॥ ६॥ श्रामण्यं योऽदित हितमतिं योऽधित प्राणिवर्गे यो नाऽखित्ताऽऽपदि सुखहृतोऽभित्त योऽन्तषिश्च । । पाप्माऽहार्षीद् धनमसुमतां यो व्यहाषीद्धरियां . सोऽयं भिन्द्यादमरविजयः सद्गुरुर्नोऽन्तरारीन् ॥ ७॥ विश्वं विश्वं विमलयशसा योऽस्तरिष्टाऽकरीष्टा ऽन्तद्विंट्सैन्यं सुमतिमनिशं योऽवरी प्रकामम् । ' योऽद्राप्सीनो निजगुणगणैर्नोऽपत् कर्हि कस्मै सोऽयं पुष्यादमरविजयः सद्गुरुः सम्पदं नः ॥ ८॥ इत्थं स्फूर्जत्सुगुरुचरणाम्मोजभृङ्गायमानो , भक्त्या नुमावतुविजयश्चेतसि प्रस्फुरन्त्या । दुष्कौषक्षितिधरपति मुणप्रायलेश .. स्वश्रेयोऽर्थ स्तुतिपथमनैषीद्-यथाशक्त्यशक्तः ॥९॥ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ તન્નત્રયીની પ્રસ્તાવના | સજ્જને પ્રતિ મારી નમ્ર પ્રાર્થના છે છે આજ કાલના ઘણાખરા પંડિતમાં અને લોકેમાં એવી હવા પસરેલી છે કે આ જમાનો સ્વતંત્રતાને છે. એમ કહીને કેટલાકે સિદ્ધાંતને બાજુ પર રાખીને પોતાની સ્વતંત્રના લેખે લખી કુદકાને ભૂસકા મારે છે. પણ તેવી હવા હજું મારામાં પસરેલી નથી. અને તે પ્રમાણે સ્વતંત્રપણે લેખ લખવાની બુદ્ધિ મેં મારી ચલાવેલી પણ નથી. મેં મારી “તત્વત્રયી મીમાંસામાં જે કાંઈ લખ્યું છે તે સર્વના ઈતિહાસમાં જે પ્રમાણે લખાયું છે તેમાંનું તેમના અભિપ્રાયને મુખ્ય રાખીને તેમાંથી લઈ ને કિંચિત્ લખીને બતાવેલું છે. બાકી વધારાનું છોડી દીધું છે. પણ ફેસ્કાર કરવાની બુદ્ધિ જરાપણ ચલાવેલી નથી. - દિકે માં-સર્વજ્ઞોના ઈતિહાસને મળતા જે લેખો લખાયા છે અને દૂરદૂરમાં જઈને સંબંધ વિનાના પડેલા છે. તેમાંથી પણ લઈને તેમજ અભિપ્રાય પ્રમાણે ટૂંક કે જેનોના લેખોની સાથે જોડીને બતાવ્યા છે. બાકી વધારાના વિચારો તેમના તેવાને તેવા સ્વરૂપના છેડી દીધા છે. પણ આ જમાનાની ધાંધલ જોઈને તે બંને પ્રકારના લેખમાં મેં મારા સ્વતંત્રતાના વિચાર પણ લખીને બતાવેલા છે. અને તેમાં બીજા લેખકની સહાયતા પણ મેળવી છે. બીજાના હિસાબે ભૂલ ન થએલી હોય એમ કદાચ ન પણ બન્યું હેય? છતાં સજજનોને મારી નમ્ર વિનંતી છે કે હંસ ચંચુ ન્યાયે ખીરનીરને ભેદ સમજીને સાર સાર ગ્રહણ કરશે અને મારામાં થએલી ભૂલની ઉપેક્ષા કરશે. સર્વ વિના બીજ ગમે તેટલા અક્ષરના પંડિત હોય તે પણ તેમનામાં ભૂલ થવાનો સંભવ રહે? તેથી જ આ બધી દુનીયામાં વિચિત્ર પ્રકારની બાજી પસરેલી જોવામાં આવે છે. તે પછી મારા જેવા અજ્ઞમાં ભૂલ થવા પામી હોય તે તેમાં શી નવાઈ? સર્વજ્ઞ વિના માણસ માત્રજ ભૂલના પાત્ર ગણાય છે. માટે હંસ ચંચને ન્યાય હૃદયમાં ધારણ કરી સાર સાર ગ્રહણ કરશે એવી મારી અંતિમ પ્રાર્થના છે. આજ કાલના ઘણાખરા પંડિતએ તે સ્વતંત્ર પણુથી લેખ લખીને બતાવ્યા છે પરંતુ મેં તે પરતંત્રપણે રહીને જ લખીને બતાવેલું છે. આપ સજજને બીજા સ્વતંત્ર લેખ કેની ભૂલ્યની ઉપેક્ષા કરતા રહ્યા છે, તે પછી મારા જેવા પરતંત્રના શેખ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. કાની ભૂલ્યાની ઉપેક્ષા કરો તે તે તમારા જેવા સજ્જનાના ધમજ છે. સુરેષ કિમધિકેન ? આ તત્ત્વત્રી મીમાંસાગ્રંથની ઉત્પત્તિ થવામાં મુખ્ય કારણ. ને રવાકાંઠાના શહેર સીનારમાં–સંવત્ ૧૯૭૯ ના અમારા પહેલા ચામાસાના અંતે કાર્તિક પૂર્ણિમાના દિવસે ગામના બહાર અગીચામાં સિદ્ધાચલજીના પટંનાં દન કર્યા પછી સેઠ ફુલચ≠ શિવલાલના ધરમાં માસુ અન્નહ્યું હતું, ત્યાં પ્રતિક્રમણ ( સયાક્રિયા ) થઈ ગઈ એટલે માટા દિવસ જાણી આસ પાસ ગામડાઓના શ્રાવકા પણુ પટ્ટના ર્દશન માટે આવેલા હતા, તેમાંના કેટલાએક વદના કરીને અમારી પાસે બેઠા. ધ ચર્ચા કેટલીક સામાન્ય થયા પછી જરાક ત્રટકીને મેલ્યા શાહેબ ! આપતા શહેરામાં બેશીને માટી મેટી વાતા કરી છે. પણ અમારી દશા કેવા પ્રકારની થઈ રહી છે,તેની ખબર આપ જેવાને કયાંથી હોય ? પછી અમેએ પુછ્યુ. ભાઈ એવુ' શુ છે ? શાહેબ ? બીજુ ંતા શું હોય અમેા ગામડાના અભણ ધમના સબધે કાંઇ પણ જાણીએ નહીં. તેથી કે જે કાંઇ કહે તેમાં હાજી હ્રાજી કર્યાં કરીએ. આપણા સાધુ મહારાજ રસ્તો કાપતા કાઇકજ દિવસે આવી ચઢે અને ખીજેજ દિવસે તા પછી આપણા ગ ધર્મ શું છે તેની ખબર અમ્માને કેવી રીતે ચાલતા થાય, પડે ? બ્રાહ્મણલાકાતે આજીવિકાના માટે કાઈને કાંઈ ભણેલાજ હોય અને ગામના બ્રાહ્મણતા દહાડામાં દશ વખતે આવે અને લેાકેા બેઠા હાય ત્યારે તેઓ મરજી પ્રમાણે આલે અને અમાને લકા પાર્ડ, જે કહે તે અમા સાંભળ્યા કરીએ કંઇપણ જાણવા વગર ઉત્તર શુ’ આપીએ ? પછી અમે તેમને પુછ્યું કે ભાઇ! શી શી વાત કરીને તમાને હલકા પાડેછે? શાહેબ ! એવી બધી વાતે તે કાંઇ યાદ રહે ? પછી અમે કહ્યુ કે બધી વાતા યાદ ન રહે એ વાત તમારી ખરી છે. પણ કઈ માટી મ માટી વાત યાદ કરીને કહેાતા થાડા થાડા ખુલાસા કરી શકાય, પછી તેઓએ અકેકી વાત મુકવા માંડી શાહેબ ! કોઈ કાઈ (૧) સારા સારા બ્રાહ્મણતા આપણા ધર્મની નિદ્યા કરતા નથી. પણ જૈનધર્માંની વાહ વાહજ કરે છે. (૨) વળી કઇ કઇ બ્રાહ્મણતા પોતાના ગવમાં ને ગાવામાં કહે છે કે તમારા નૈના જગના કર્તા એવા ઈશ્વરને માનતા નથી, તેથી તમાશ જૈનધમ પાયા વગરના છે. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. (૩) વળી કાઇ બ્રાહ્મણ આવે તેતેા એમજ કહેકે, તમારા જેના વેઢાને માનતા નથી તેથી અમારામાં નાસ્તિક મતાન્યા છે. (૪) વળી એક બ્રાહ્મણ તા 'ચુ' ભાળીને એવું ખેલતા રહ્યો કે તમારા દેવ નાગા છે અને તમારા ગુરૂએ ગંદા રહે છે, નાહતા નથી અને યેાતાએ નથી. ( ૫ ) વળી એક બ્રાહ્મણુ કહેવા લાગ્યા કે અમારામાં એક ગાતમ ઋષિ હતા તેમને અમારા બ્રાહ્મણેાએ જાતિથી બહાર કાઢી મૂકયા ત્યારે તેમણે આ તમારો જૈનધમ ચલાવ્યેા. તેથી આ તમારો જૈનધમ ઘણા જૂના નથી. ( ૬ ) વળી એક બ્રાહ્મણ તે વિચિત્ર વાત કરતા કરતા કહેવા લાગ્યા કે—વિષ્ણુ ભગવાને તમે જૈનાને શિક્ષા કરવા માટે એક માયાવી પુરૂષ પેટા કરી વેદ ધમ થી ભ્રષ્ટ કર્યો. ( ૭ ) વળી તમા શ્રાયકા તમારા બાપ દાદાઓનુ` શ્રાદ્ધ નથી કરતા તેથી તમા તેમના શત્રુ જેવા છે. એમ ઘણી ઘણી વાતા સાઁભળાવે પણ અમે જાણ્યા વગર ઉત્તર શે આપીએ ? તેમની વાર્તાથી અમારૂં સમાધાન પણ થાય નહી તેથી અમે સુઝાયા કરીએ છિએ. પછી અમેાએ તે શ્રાવકાને ક્રમથી સમજાવવા માડયા કે હે ભાઈ ? (૧) જે સારા સારા વિવેકી મધ્યસ્થ દ્રષ્ટિ છે અને જૈન ધમના પિરચય કરવાવાળા છે તે જૈનધમની નિંદા કરતા નથી પણ ઘણા રાજી થઈને પ્રશંસા જ કરે છે. વળી જેએ જૈનધમના અભ્યાસમાં ઘણા ઉંડા ઉતરી ગએલા હોય છે તે તેા, જૈન ધર્મને બધી દુનીયાના ધમ`થી ઉત્તમ સમજી પેાતાના ઉત્તમ લેખા બહુાર પાડી લેાકેાને સમજાવવા પ્રયત્ન પણ કરી રહ્યા છે. અને પેાતાની સત્ય પ્રિયતાની સાથે સ્વજનતા જ પ્રગટ કરી રહ્યા છે. ( ૨ ) જે બ્રાહ્મણા ને પાતાના ઘરની પણ પૂરી ખબર હોતી નથી, તેમજ જૈનધમ વાળાઓના પૂરા પરિચય પણ હાતા નથી, તેઓ એમ કહી દેતા હશે કે જેને જગા કર્તા-એવા ઇશ્વર ને માનતા નથી એ કથન તેમણું તદ્દન વિચાર વિનાનું, લેાક રૂઢી પ્રમાણે ખેલવા પુરતું જ હોય છે. જો કદાચ આ દુનિયાને કાઇ કર્તા હોય તે તે એકજ હાય, પણ બધા જુદા જુદા ઇશ્વરા ન For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવને. હેય, અગર જે બધા જુદા જુદા ઈશ્વરે આ દુનિયાના માલિક બની જગતની રચના કરવાનો દાવો ધરાવતા હોય છે, તેમાને કર્યો ઈશ્વર સાચે તારવી કાઢવે ? - બીજી વાત એ છે કે ખ્રિસ્તીના ઈશ્વરે કહ્યું કે-ફલાની વસ્તુ બનાવે, બની ગઈ. વેદમાં-બ્રહ્માએ એકદમ જગત બનાવી દીધું–તે એવી રીતે કે જેમ સૂર્યની કિરણે નીકળી પડે તેમ કઈને કાંઈ ખબરજ ન પડી. આ વાતે શું એક બાલકના ખ્યાલ જેવી નથી? કુંભાર માટી આદિની સામગ્રી મેળવ્યા પછી થી જ ઘડે બનાવે છે તે પણ પોતાના સ્વાર્થના માટે. આ બધું જગત બનાવવાના મશાલા ઈશ્વરે કયાંથી મેળવ્યા? અને તેણે પોતાના કયાં સ્વાર્થ ના માટે બનાવ્યું? આ બધું શું વિચારવા જેવું નથી ? માટે આ બધું જગત કેઈએ બનાવેલુંજ નથી પણ પ્રવાહથી અનાદિના કાળથી ચાલતું જ આવેલું છે, એમ જે સર્વજ્ઞ એ બતાવેલું છે તેજ સિદ્ધ રૂપનું છે. વિચાર કરશે તે અવશ્ય સારી રીતે સમજી શકશે. (૩) જે સત્ય જ્ઞાન છે તે જ ખરા વેદે છે. તેવા સત્ય જ્ઞાનના પુરેપુરા હિમાયતી એવા જેને જગજાહેર થએલા છે, છતાં કહેવું કે જેને વેદને માન આપતા નથી, તેથી તે નાસ્તિક છે. આ કથન તેમણે કેટલું સભ્યતાવાળું, અને કેટલી વિકતાવાળું છે? પોતે પુરાણમાં ના અનેક ગા૫ ગોલાઓમાં આંખ મીંચામણ કરી લેકેના આગળ-જેમ ધ્વીત્યા કરવા અને પિતાનામાં અસ્તિકતા બતાવવાને લ કરે, આષ પુરૂમાં સત્યપ્રિયતા કેટલી કવી? " ક " . " , " : (૪) જૈન તીર્થકર સ્વપરનું કલ્યાણ કરવાના માટે પિતાની રાજ્ય દ્ધિને ત્યાગ કરી પરમ યોગીઓ થયા છે, પછી સર્વજ્ઞ પણું મેળવીને જગતના જીવને સત્ય તત્વજ્ઞાનનો ઉપદેશ કરતા રહ્યા, તેમને નાગ દેવ તરીકે એલખાવનારા, પિતાના દેવેને સ્ત્રીઓમાં આશા રૂપે સ્થાપન કરી, નીતિથી વિરૂદ્ધ, લેક વિરૂદ્ધ, અજાણ લેક પાસે પૂજન કરનારા, કેદમાં બધા સત્ય પ્રિય હશે? થેડે પણ વિચાર કરી જનારા છે ?. . વળી જૈન સાધુઓ તદ્દન નિસ્પૃહતાને ધારણ કરનારા અને સર્વ રોના બતાવેલા સત્ય માર્ગે ચાલનારા અને સૈમના જે સત્ય તને ઉપદેશ * *_ } . , , , For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વનયીની પ્રસ્તાવના. કરનારા, તેવા સંતને ગંદા તરીકે ઓળખાવનારા, અને જે બધી વાતથી લભ લાલચમાં ફસેલા, તેવા પોતાના મામલા ગુરૂઓને સ્વછ તરીકે મનાવવાને પ્રયત્ન કરી રહેલાઓ, કેટલા ઉંચા દરજાને વિચાર કરવાવાળા માનવા? તેનું માપ તે કોઈ સત્ય પ્રિય હોય તેજ આંકી શકે? બાકી દૃષ્ટિ રાગનાં કે પક્ષપાતનાં ચશ્માં ચઢાવી બેઠેલા હોય તેમનાથી કિમત કેવી રીતે આંકી શકાય ? (૫) જે ગતમ અષિને ઈર્ષ્યા ઢષથી બ્રાહ્મણોએ પિતાની જાતિમાંથી બહાર કાઢી મૂક્યા તે તમે જેનધર્મ ચલા નથી. પરંતુ એવીમા તીર્થકર શ્રી મહાવીર ભગવાનને જ્યારે કેવલજ્ઞાન થયું ત્યારે, ગોતમ ગોત્રીય ના ઇન્દ્રભૂતિ આદિ મોટા અગીયાર વિદ્વાન બ્રાહ્મણ, પિતાના ચુંમાલીસ (૪૪૦૦) શિષ્યના પરિવાર સાથે, શ્રીમહાવીરતીર્થકરની પાસે આવી, પોતાની શંકાઓ દૂર કરી બધાએ તેમના શિષ્ય થઈને રહ્યા હતા, પરંતુ તેઓ સ્વતંત્ર પણુથી રહેલા નથી. છતાં કહેવું કે અમારામાંથી કાઢી મૂકેલા તમે તમારે જૈન ધર્મ ચલાવ્યું. એવા પ્રકારની વાત કરનારા કે પિતાના ગ્રંથમાં લે લખીને બતાવનારા, બ્રહ્મજ્ઞાનીઓને કેટલા દરજાના સત્યવાદીઓ માનવા ? આવી રીતના સેંકડો લેખ લખીને ઉધું છતું કરી ગયા છે, તે અમારા ઓ ગ્રંથથી આપ સજજને જોઈ શકશે અને વિચારી પણ શકશે. ' ' (૬) તમારે જેને શિક્ષા કરવાને માટે વિષ્ણુ ભગવાને માવી પુરૂષ પેદા કરીને મોકલ્યો અને તમારા જેને વેદ ધર્મથી ભ્રષ્ટ કર્યા. આ વાતમાં કેટલી બધી સત્યતા? અને કેટલી બધી વિચિત્રતા? વિષણુ ભગવાનનું જેનેએ એવું શું બગાડયું હતું કે જેથી આટલે બધે જૂઠ પ્રપંચ કર પડયો ? ગીતામાં વિષ્ણુ ભગવાન પોતેજ કહી ગયા છે કે–સજજને ને ઉદ્ધાર કરવા અને દુષ્ટોને નાશ કરવા હું યુગ યુગમાં અવતાર લેતો રહું છું.' અહીં દુ ને વિચાર કરી જોતાં–જે જીના ઘાતક હય, જૂઠ બેલ નારા કે જૂઠ લખનારા અને અધર્મના પોષક હોય તેવા એના માટે યુગ યુગમાં અવતાર લેવાનું કહી ગયા હોય તે તે કદાચ વિચારી શકાય, આપણું આર્યો પર અનાર્યોના અનેક હુમલા થએલા છે, તેવા સમયમાં વિષ્ણુ ભગવાને કઈ શું” કે “ચા” કરેલું હોય તેમ તે જાણવામાં આવ્યું નથી. તે પછી સર્વ પ્રકારથી શુદ્ધ એવા જૈનેના માટે માયાવી પુરૂષને ધકેલી મૂ, એવું લખ નારા કેટલા બધા પ્રપંચના કરનારા સમજવા ? For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ તરીત્રયીની પ્રસ્તાવના : () જેને શ્રાદ્ધ નથી કરતા, તેથી શું તેમને બાપ દાદાઓના રી માની લેવા અને બ્રહાણે બધી દુનિયાનું હિત કરવાવાળા માની લેવા? '' આવા આવા પ્રકારની બધી વાત કે જે પેટના દુખે માથું કુટવા જેવી, અને અભણ માનસને અફાલી મારવા જેવી છે, તેવી વાતો કરવાથી શું ફાયદે? હ સાંધુઓને અને બ્રાહ્મણને જોઇતી વસ્તુ માગવાન અને ગૃહસ્થને આપવાને ધમ છે. પરંતુ સ્વાર્થના માટે ઉંધું છતું લખતાં કે બોલતાં તેનું સારું પરિણામ ખેલવા જતાં વિપરીત જ આવે તેથી ન તે સાધી શકાય સ્વાર્થ અને ‘ન તે શોધી શકાય ધર્મ છતાં આ દુનિયાની કઈ એવી વિચિત્ર ગતિ છે કે ‘આડે રસ્તે ચાલવામાં જ પિતાનું હિત માની બેઠી છે. એવી અજ્ઞાન દશાને ઉપાય”જશે? . ઉપર બતાવેલા કમથી અમે સાતે પ્રશ્નોનું યત્કિંચિત્ સમાધાન તે કરીને આપ્યું, પણ તે આવેલા શ્રાવકના મનનું ખરૂં સમાધાન ન થતાં બેલી ઉઠયા કે–શાહેબ! વળી બીજી વાતે સાંભળીએ એટલે અમેતો તેવાને તેવા, એમાં તે અમારૂ શું વળે? એમ કહીને ચાલતા થયા. વળી બીજા બેઠેલા હતા તે પણ ચાલતા થયા, પરંતુ ભરૂચના શાહ. મગનલાલ મેલાપસદ કે જે સારા અભ્યાસી હતા, તે કાંઈક વિચારીને બેલ્યાકે શાહેબ ! આ ગામડાઓના શ્રાવકેની ફરીયાદ ખરી છે. કારણ કે–આ બધા દશાશ્રીમાલીઓ છે. અને મૂલથી તેઓ જેનમૂર્સિપૂજક હોવા છતાં આજે કેટલાક દ્રઢીયામાં, કેટલાક સ્વામીનારાયણમાં, કેટલાક વિષ્ણુવાદિક સંપ્રદાયમાં સપડાએલા છે. કહેવત પણે છે કે “ દશામાં દશ ધમ છતાં એ બધાઓમાં ભાણ વ્યવહાર, કન્ય વ્યવહાર, એક સરખે ચાલું રહે છે તેથી અવસરે ભેગા થતાં તેમને પહેલી વાતે તેમનામાં ચચોતી હેવી જોઈએ. કારણુ બીજા બીજા ધર્મના ગુરૂઓ તે ગામડાઓમાં પ્રાયે પડયાને પાથર્યા રહેતાજ હેચ, માત્ર જૈનસાકૃઓ તેમને મળવા દુર્લભ થઈ પડે, તેથી આ ગામડાઓના શ્રાવકેની ફરીયાદ હું ઘણા વખતથી સાંભળું છું, પણ આવી. વાતે લક્ષમાં કેણુ લે? પછી અમે ઉત્તર આપે કે એને ઉપાય વાચન અને મનન એ શિવાય બીજું શું હોઈ શકે? ભરૂચી-શાહેબ ! આપે કહ્યું તે ખરૂં છે પણ આતે ગામડાઓના અભણ માનવીઓને સજવાની બુદ્ધિ છે. તેઓ આવી ફરીયાદજ શું કરવાને કતાર માટે આ લેકે કાંઇક સમજે તેવું શુદ્ધ અને સરલ થવું જોઈએ. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ તથીની પ્રસ્તાવના. - પેલા શ્રાવકેએ પુછેલા પ્રશ્નોના જેવા અનેક પ્રકોપથી અનેક વાર અમારા કાન પણ ગુનેગાર થએલાજ હતા, તેમજ ભરૂચના શ્રાવકની પણ રેજને રાજ પ્રેરણા થવા લાગી એટલે અમે નવીન નવીન વૈદિક મતના મંથને પણ કાંઈક અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું. કહેવત છે કે-અતિમંથનથી કાંઈ ને કાંઈ તે મળેજ” બધા દેએ મલીને સમુદ્રનું મંથન કર્યું તે શું તેમને અમૂલ્ય એવાં ચઉદ (૧૪) રત્ન મેળવ્યાં ન હતાં? મેળવ્યા હતાં. અને એ વાત પુરાણથી પ્રસિદ્ધ પણ થઈ ગઈ છે. તે પ્રમાણે ગ્રંથ સમુદ્રનું મંથન કરતાં અમારા હાથમાં કિંચિત્ જે કાંઈ આવ્યું તેમાનું કાંઈક ઉપર બતાવેલા પ્રશ્રનેત્તરમાં ગર્ભિત પણે રહેલું જેન-દિક માન્યતા પ્રમાણે સૃષ્ટિનું સ્વરૂપ, તેમજ બન્નેના દેવેનું સ્વરૂપ, તેમના ગુરૂઓનું સ્વરૂપ, તથા તેમના ધર્મનું સ્વરૂપ જેન–વૈદિકની તુલના રૂપે લખીને બતાવાનો પ્રયત્ન કરેલ છે. ભાષા પ્રાયે સરલ ગામડીઆએ પણ સમજી શકે તેવી વાપરેલી છે. છે ઈતિ ગ્રંથની ઉત્પત્તિમાં નિમિત્ત ભૂત ગામડાઓના શ્રાવકે ને બ્રાહ્મણને વિચાર. જે ખરા પરમાત્માને લખશે તેજ સત્ય તત્વને મેળવશે? - આ મારે ગ્રંથ હાથમાં લેતાની સાથે કેટલાક તત્વોતરાને વિચાર વિનાના અથવા પિતાના મતના દષ્ટિ રાગથી રંગિત હશે તેઓ જરૂર કહેશે કે આ લેખકે કાળી બાજુ ચીત્રીને શી ચતુરાઈ કરી? એમ કહી અવજ્ઞા કરવા વાળાની ભૂલ થશે. કારણ કે અમે જેને વિચાર કરીને બતાવ્યો છે, તે કેઈ પ્રાકૃત માણસને કરીને બતાવ્યું નથી, પણ પરમાત્મા ને–પરમેશ્વરને, તેમજ સર્વજ્ઞ પણું મેળવી જીવ અજીવાદિક તત્ત્વા તત્ત્વના સ્વરૂપના બતાવનાશ જગત્ જતુઓના ઉદ્ધારકોને, વિચાર કરીને બતાવ્યા છે. તે ૫છી તેવા પરમાત્માઓમાં કાલી બાજુને અવકાશજ કયાંથી હોય? અગર જે કઈ પરમા મા પણ સ્વીકાર કરીને તેમાં કાલી બાજુ માનતે હોય તો તે પિત્તલને સેનું માનવાવાળો, અંધકારને પ્રકાશ માનવાવાળા, અમે ધતૂરાનું પાન કરી સર્વત્ર પીલું પીલું જેવાવાળે છે એમ કેમ નહી સમજવું ? જુવે કે– ' . (૧) જે કામદેવને વશ થએલા હોય તેવાઓને, પરમાત્મા તરીકે અંગીકાર કરવા તે શું યોગ્ય છે ખરા?, For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વક્સીત પ્રસ્તાવના. (૨) અન્ના ક્રોધથી ધમધમાય રહેતા હેાય તેવાને-પરમાત્મા તરીકે અંગીકાર કરવા તે શુ... યાગ્ય ગણાશે ખરૂ ? (૩) અથવા જે લાભ સાગરમાં ડુબેલા હાય તેવાને, પરમાત્મા કરાવવાના પ્રયત્ન કરી શકાશે ? ( ૪ ) અથવા જે અજ્ઞાન પણાથી જગા જગા પર ગેાથાં ખાઇ રહ્યા હાય તેવાઓને, આપણે પરમાત્મા તરીકે કયા ગુણુથી સ્વીકારી લઇશું ? ( ૫ ) અથવા અજ્ઞાન પણાથી ડુબેલી આ દુનિયાને પોતાની પ્રપ’ચી માયાથી ફસાવવા વાળાને, આપણાથી પરમાત્મા તરીકે કેવી રીતે અગીકાર કરી શકો ? હું સજજના”! ઉપર બતાવેલા અવગુણથી ભરેલાને જ્યારે, તમે પરમાત્મા તરીકે માનવાને માગતા ન હોય છતાં તેવા અવગુણુ રૂપના પરમાત્મા કાઇએ લખીને મતાન્યાહાય તેા શું તેના સબધે આપણે વિચાર નહી કરવા ? તમા કહેશે કે વિચાર કરવા. જો તમા વિચાર કરવાનું કહેતા હાય ત્યારે તે પરમાત્માના સત્ય સ્વરૂપના વિચાર કરીને બતાવનારને કાલી માનુને ચિતરવાવાળા કહી, તેની અવજ્ઞા કરવામાં આપણી ચતુરાઇ શી ? માટે સત્યા સત્યને વિચાર કરવા તેમાંજ ોપણ પુરૂષાર્થ છે અને તેમાંજ આપણુ કલ્યાણ સમાચલું છે. નહી કે સ્વાથી લાકાના ધકકે ચઢવામાં. સ્વાથી લેાકેાએ કરેલા ગેટાલાની ખખર પુર્વ કાલમાં પડતી ન હતી પણ આજ કાલ છાપાઓના સાધનથી, તેમજ લાયબ્રેરીઓના સાધનથી, પેાતાના નિણ ય પાતાની મેલેજ કરી શકાય છે. અને તેટલાજ માટે આ અમારો પ્રયત્ન છે. નહી કે કોઇને ઉતારી પાડવાના ઇતિ અલ વિસ્તરેણુ. તું ઇતિ પૅરમેશ્વર સુરીકેના પરમાત્મામાં કાલી માજીને વિચાર જ ન કલ્પી શકાય તેને વિચોર કરી ને ખતાન્યેા. ૫ અનાદિની આ સૃષ્ટિને નતો થયા સાચા આ સૃષ્ટિ ઉર્ધ્વ, અંધા અને મધ્ય રૂપની પ્રત્યક્ષમાં દેખાતી છે, અને તે અનતા અનત, નના માટા જીવોથી. વ્યાપીને રહેલી છે. અને તે જીવે પેાતાનાં કરેલાં કર્માંના વશમાં પડેલા ચારાસી (૮૪) લાખ વાની ચેનિયામાં For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ તવત્રયીની પ્રસ્તાવના. કઈ અદ્ભુત મતવાદી કહેતા હોય કે આતા બધું જગત્ ઇશ્વરેજ બનાવ્યું છે. અથવા ઈશ્વરની માયાથીજ બનેલુ છે તેા તે કેવળ કલ્પિતજ છે, કારણ કે તે ઇશ્વરે જે પ્રથમ જીવા બનાવ્યા તે કયી વસ્તુના ? અને તે જીવા કમ રહિત શુદ્ધ સ્વરૂપના અનાવ્યા કે અશુદ્ધ સ્વરૂપના ? જો શુદ્ધ સ્વરૂપના બનાવ્યા. માનીએ તે તે જીવાની પાછલ આ બધા કમના પ્રપ`ચ કયાંથી લાગુ પડયા ? અને તે કોણે લગાડયા ? અને તે કર્માંના પ્રપંચ લાગુ પડયા પછી આ ચારાસી લાખ જીવાની ચેાનિમાં ભટક્તા કોણે કર્યો? જો કદાચ કહેવામાં આવે કે ઇશ્વરે જે પ્રથમ જીવાને અનાખ્યા તે માયા સહિતજ બનાવ્યા અને જે માયા છે તેજ કમ' છે, જે ઇશ્વરે અમારી સાથે માયા મૂકીને અમેને ચેારાસી લાખ જીવાની યાનિમાં ભટક્તા કર્યાં, તે અમારા ઈશ્વરજ નથી પણ તેણે અમારી સાથે દુશ્મનનીજ ગરજ સારી છે, માટે તેવા ઇશ્ચરને તેા હજારા લાખા મલકન કરાડા ચેાજનના દૂરથી જ નમસ્કાર કરવા તેમાંજ અમાર્ ય છે. પણ તે ઈશ્વરથી અમારૂ કાંઈ પણ ધ્યેય થવાનુંજ નથી એમ ચાસ માની લેવાનુ' છે. જે પ્રજાપતિને વૈદિક એ બ્રહ્મા રૂપે કલ્પ્યા છે. તેની ખબર નતે પડી એ માટા માટા પ્રાચીન ઋષિઓને, તેમજ નતા પડેલી છે વિષ્ણુના સાતમાવતાર રૂપ રામચંદ્રને, તે પ્રજાપતિના નામથી આ સૃષ્ટિની ઉત્પત્તિ લખાઈ, વેદોથી તે ઉપનિષદના ગ્રંથા સુધી. આગળ જાતાં પુરાણામાં સૃષ્ટિને ઉત્પન્ન કરવાવાળા લખાયા બ્રહ્માદિક અનેક દેવા, તેના સંબધે લખાયા હુજારા શ્લોકો, પછી તે ગ્રંથ માટા માઢા દેખાય તેમાં શી નવાઇ? મારા આગળ આગળના લેખાથી આપ સજના પણ સારી રીતે વિચારી શકશે. સંજ્ઞાના ઇતિહાસના વિકાર રૂપનાંજ પુરાણા, વેઢાના વિષયાને આપ ગમે તેટલા પ્રાચીન ક૨ે પણ તે યજ્ઞ યાગાદિકના વિધાનથી દૂષિત થએલા આજ કાલના પડિતાને તે ખાલાલ જેવાજ જણાયા છે. જેનેાના સર્વજ્ઞ પાર્શ્વનાથ ઈ. સ. પૂર્વે એક હજારની લગભગમાં થયા છે. તે સજ્ઞાના તત્ત્વ વિચારો નવીન રૂપના તાજા બહાર પડતાની સાથે વૃત્તિકામાં મેાટી ગડમથલ થવા લાગી. પ્રથમ મોટા બેશમાં આવી યજ્ઞ યાગાદિકની પુષ્ટિના માટે બ્રાહ્મણ ગ્રંથા લખવા માંડયા, પણ સજ્ઞાના સત્ય તત્ત્વા 2 For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ “તવત્રયીની પ્રસ્તાવના. ht ૧૦ જેમ જેમ વધારે ફેલાતા ગયા તેમ તેમ તે બ્રાહ્મણ ગ્ર ંથાની કિ`મત પણ નહી જેવીજ થઈ પડી. પરંતું તે વખતના કેટલાક ચતુર પડિતાએ સજ્ઞતત્ત્વાના ચૂંચને પકડીને અને યજ્ઞ યાગાદિકના વિધનાને અનાદરની દષ્ટિથી તેને ઉપનિષદોની પ્રથાની સંસ્કૃઆત કરી દીધી તેથી તે કથા કઇંક લોકોમાં શોભા રૂપના ગણાવધા લાગ્યા. પણું ભિન્ન ભિન્ન લેખકના કારણે તે આપસ પસના વિરાધને ટાળી શ ગઝલની શકયા નહીં. Bis is Ry AOP BIE PFE _HE 1S>b v !! full આગળ જતાં સાથી પ્રગટ થતા સાલેલા માચીનમાં પ્રાચીન ઇતિહાસના પણ વૈદિકના પડિતાએ તેવાજ હાલ બેહાલ કરીને મુકેલા છે. પરંતુ આ પ્રકાશના સમયમાં આજ કાલના કેટલાક ચતુર પડિતા પોતાનાં વૈકિમતમાં અનેક પ્રકારની ન્યૂનતાઓ જોતા વા અને પોતાના મતની પ્રાચીનતા બતાવતા હુવા ન પડિતાએ એટલું વધારા કર્યાં. પૂરત કે લખતા ગયાક જત-માદ્ધના સત્ય પ્રિય પડિતા તા જૈન બદ્ધ તત્ત્વના લાંબા અભ્યાસથી ત્રણે મતના તત્ત્વની ખરી સ્થિતિ સમજીને, જ્યાં સુધી જે પહાચ્યા ત્યાં સુધીના તેઓ પોતાના સત્ય ઉદ્ગારા કઢાતા ગયા છે. તે મહ છે. તે મહા પુરૂષોની સહાયતાથીજ મે' આ લેખ લખવાના ઉદ્યમ કરેલા છે, તેથી તેની નોંધ કરીને બતાવી છે અને ફરી પણ એ વાત લખીને અનેવુ હું. vs f હું કમાં T^[+ 1 (૧) સવજ્ઞાએ મા સૃષ્ટિને અતિ અનંત સ્વરૂપની પ્રવાહથી ચાલતી આવેલી ખતાવી છે, અને છે પણ તેવાજ સ્વરૂપની, છતાં. વૈદ્ધિના પતિએ સ્વ જ્ઞાના વિરૂદ્ધમાં આવીને બ્રાહ્મણ પ્રથાથી તે ફેર પુરાણા સુધીમાં સૃષ્ટિની ઉત્પત્તિના સબ છે. એક બીજાથી વિરૂદ્ધ સ્વરૂપના બ્રહ્માદિક અનેક દેવે કલ્પી ને બતાવ્યા. અને તે કલ્પના વેદ મૂલક ઠરાવવા પાછલથી પૂજાપતિ બ્રહ્માના નામની નવીન અનેક શ્રુતિઓની રચના કરીને ઋગવેદથી તે ચાથા અથવવેદ સુધીમાં દાખવીને અસાવેલી છે. એ કાયા, સટિ ઉત્પતિ સબધના બબ્રા કનિ લેખોના સંગ્રહ કરવામાં આવે તે અઢાર પુરાણના ઠેકાણે એક નવુબેન ચાંગણીસંખું' પુરાણ રૂપેજ થઈ જાય, એટલા બધા કન્દ્રિત લેખા લખાયા હશે ? કલ્પિત લેખા લખવાવાળાને ખાડી કાતર કે તેવુ' કયાં હાય છે? જૈનમાન્યતા પ્રમાણે અનાદિની સૃષ્ટિનું સ્વરૂપ તત્ત્વત્રયી. પૃ. ૪ થી ૧૧, વૈશ્વિકના અનેક દેવાથી ઉત્પન્ન થએલી આ સૃષ્ટિનું સ્વરૂપ પૃ. ૧૩ થી ૬૩ સુધી, "" & ITI F For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ . - તત્ત્વત્રયીની પ્રસ્તાવના.. ૧૧ namna mananasinn sanninginnerun g e હેલ્યુત શાહેબની કેટલીક શંકાઓનું અસાધાનહેલ્શત શાહેબનું (જેનિઝમ) જેમધર્મનું પુસ્તક ગુજરાતી ભાષામાં બહાર પડેલું છે. તેમાંની કેટલીક તેમની ટી એટી ઇંફાઓનું સમાધાન આપી તેમને વિચારવાની ભલામણ કરુ છું. . . . . . . . . (૧) પૃ.૧૪૧ માં તેમણે જણાવ્યું છે કે “ જૈનત્યંમનશ્ચિત કાલે એકનાં એકજ રહ્યાં છે.. - આ વિચાર તેમના ઘણા ઉડાણમાંથી નીકળેલા હોય તેમ છે પિરંતુ-પૃ. ૨૨હ્મા તેમણે જૈણાવ્યું છે કે ભારત વર્ષના બીજ એમના પેઠે જૈનધર્મ પણે માને છે કે જીવની ૪ લાખ પેનિઓ છે. ” "" આ વિષયમાં તેઓ ખરા ન કરી શકયા નથી તેથી જેવયાનું કે બીજામતવાળાઓએ-જેના સિદ્ધાંતમાંથી લઈને જેનાં અનુકરણ ૮૪ લાખ નીતિઓ કેલ્પિત રૂપે ઉભી કરેલી છે. કારણ કે તેમાં સંપૂર્ણ જીવનો વિષમજ “આવી શકે નથી અને તેમાં એક બીજાથી વિરૂદ્ધ કલ્પનાઓ થએલી છે. સાથે એ પણ નિશ્ચચ છે કે વિના એ વાત બીજા બતાવી શકે જ નહીં. (આના માટે જુવે આ ગ્રંથનું વૃ૫૯ થીજીદ ' ' (૨) પૃ. ૧૪૩માં તેમણે લખ્યું છે કે- જેનેમિનો એ નિશ્ચલ ભાષને કારણે તેનામાં એક ગુણ આવ્યું છે કે, બધ-સિંદ્ધામાં તમે એની એવી છબીઓકી શકશે કે જે બી અતિ પ્રાચીન સ્પજે અનિ જેનધર્મને મળતી આવે છે : - - (8) . ૧૨ માં જૈન તત્વજ્ઞાનના ઓ એને કારણે માનવું જ પડે કે સર્વજ્ઞ પુરૂ થઈ ગર્ચા છે. * (4) પૃ. ૪૫૩ માં હિંદુ, બદ્ધ અને જેમ એ ત્રણે ધુમ એકજ મૂલમાંથી નીકલ્યા છે, સૈકાઓ સુધી સાથે જ ખીલ્યા છે. અને એણે એક મેક ઉપર. તીવ્ર છાપ પાડી છે.. . . . . . - આ બધા ઉપસ્તા ફકરાઓથી વિચારવાનું કે મુનમાં આજ સુધી ચારે બાજુશ્રી, એક સમી મળતી વાતો લખાતી આવેલી છે. તે જ ધર્મ સર્વના મૂલ- રૂ કાયમ રહે છે. એમ માનવામાં કઈ વનીકળીકત આવે તેમ જણાતું નથી;, , આ છે; પરંતુ દુનિયામાં હમેશ, અઝાઝમજાનું પ્રાણજ્ય વધારે હોય છે. ઇતર ધર્મના પ્રવર્તકે માં સર્વોને ઈન્કાર થએલે છે. બાકી અક્ષરોના પંડિત For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તાત્રયીની પ્રસ્તાવના તે ઢગલાબંધ તે વખતમાં હાજર હતા, અને તેજ પ્રમાણે હમેશાં ઢગલાબંધ થતાજ આવેલા છે અને આજે પણ તેટલાજ મળી આવશે. તેથી સર્વના નવકથનમાંથી કે તેમના ઈતિહાસમાંથી લઈને પોતાનામાં ઉંધું છતું કરવામાં તેઓ પાછલ પડે તેવા ન હતા, માટે વિચારવાનું કે...ત્યક્ષની બાબતમાં કુદતરના નિયમથી પણ વિરૂદ્ધ, જેમનામાં લખાયું હોય તેમણે બીજામાંથી લઈને પિતાનામાં ફેરફાર કરેલ છે. તેટલે સામાન્ય વિચાર કરવાથી સત્યાસત્યને વિચાર કરવાને શક્તિમાન થઈ શકીશું. બાકી ડાલાં પાંખડાને જુદે વિચાર કરતાં સત્ય માર્ગને મેળવી શકીશું નહીં. ફલાણામાં આમ છે અને ત્યાણામાં તેમ છે અને તે વાત ખરા મુદ્દા સરની છે, અને તે અસર્વજ્ઞોના . સિદ્ધાંતમાં લખાઈ, જેમકે-૮૪ લાખ જીવનિને વિચાર હેલ્યુત શાહેબથી થયે છે તે ભૂલ ભરેલો થયે છે. માટે પ્રથમ સર્વના વચન ઉપર ધ્યાન દીધા પછીથી બીજે વિચાર કરવામાં આવે તે ભૂલ થવા પામે નહીં. કારણું કે ઘણા લાંબા સમયના વાતમાં બીજે કઈ ઉપાય જડી શકે તેવું જણાતું નથી. જ આપણે જે વિચાર કરવાનું છે તે-જેન–બદ્ધ સમયના ઉપનિષદદિક ગ્રંથી છે. કારણ કે યાગાદિકના વિધાનવાળા હિંસા પ્રધાન વેદના ગ્રંથ અસર્વથી પ્રવર્તેલા હતા, અને તેની પુષ્ટિના માટે લખાયેલા બ્રાહ્મણ ગ્રંથો પણ તેવાજ સ્વરૂપના હતા, પણ તે ગ્રંથે આપણું ઉચું મત પ્રેરે તેવા ન હતા. તે પહેલાના સમયમાં ન તે કઈ અધ્યાત્મિક વિષયના ગ્રંથ, તેમજ ન તે ઈતિહાસ વિષયના ગ્રંથ, વિદિમાંના આપણુ જેવામાં આવેલા છે, તેમજ ન સાંભળવામાં પણ આવેલા છે. તે પછી અસર્વજ્ઞાથી લખાયેલા પાછળના સંથથી સર્વગ્નેએ લીધું એ વિચાર કરવામાં આવે તે શું મમૂલક ન ગણાય? વિચારી શું તે જમ મૂલકજ ગણાશે. હવે હિષ્ણુત શાહેબના જ લે-જૈનધર્મ ગ્રંથના પૃ. ૧૫ માં–તેમણે જે લખ્યું છે કે પ્રાચીન ઉપનિષદોના અષિઓએ આત્મતત્વ અને અનાત્મ વચ્ચે ભેદ પાડો નથી અને આત્મતત્વ સંબંધે તેમણે બહુ વિચાર કર્યો નથી.” પૃ ૧૬ માં– સાથી પ્રાચીન (બહદારણ્યક, છગ્ય, તેસિરીયા, કવીતકી) ઉપનિષદમાં વર્ણવેલુ આત્મતત્વનું સ્વરૂપ, એક નવીન ભાવનાને કારણે પછીના કાળના (કારિ ઉપનિષદમાં અંદલાય છે. એ ભાવના તે આત્મતત્વના વ્યક્તિત્વની ભાવના. આત્મતત્વ અને અનાત્મતત્વ હવે સ્પષ્ટ રીતે ભિન્ન થયાં. ” પૃ. ૧૮ માં પ્રાચીન ઉપનિષદોમાં આત્મા દેખાતું નથી.” For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રરતાવના. ૧૩ “ જૈન સંપ્રદાય પોતાના તત્ત્વ દર્શનમાં જીવ અને પુદ્ગલ વચ્ચે ભેદ માને છે, અને જીવને શાશ્વત સ્વતંત્ર માને છે. તેથી આત્માના નવીન સિદ્ધાંત ની સ્થાપના સમયમાં એની પ્રથમ ઉત્પત્તિ હાવી જોઇએ. પ્રાચીન અને નવીન ઉપનિષદોમાં આત્મતત્ત્વ વિષેના ભેદ સબંધના જે મત હતા તે ક્રાઇસ્ટ પૂર્વેની સહસ્રાબ્દિની શરૂઆતના સકામાં સ્થિર થવા લાગ્યા, એટલે જૈન દર્શનની ઉત્પત્તિ પણ તેવામાંજ થઇ મનાય. "" આ જગેાપર હેન્નુત શાહેખને હું જણાવું છું કે-સવ જ્ઞાથી પ્રગટ થતા આત્મતત્ત્વના વિચાર જેવી રીતે ધીરે ધીરે ઉલટ પાલટ પણાથી ઉપનિષદ્ કારો લેતા ગયા, અને પોતાના ગ્રંથામાં ગોઠવતા ગયા, તેવીજ રીતે સ જ્ઞાથી પ્રગટ થતા ૬૩ શલાકા પુરૂષામાંની વાતે, જે ટુંક રૂપથી લખાતી ચાલી હતી તેમાંથી વૈદ્દિકના પડિતા ધીરે ધીરે લેતા ગયા, અને તેમાં પીછત્તી કલ્પનાઓ કરીને પાતના પ્રથામાં લાંખી લહરક કરીનેજ ગાઠવતા ગયા છે તેથી તે ગ્રંથા મેટામોટા દેખાવવા લાગ્યા છે. પરંતુ તે યથાર્થ સ્વરૂપથી લખાચલા નથી. બાકી અસવાનાના લેખામાંથી લઇને, સર્વજ્ઞાએ પોતાના મતના અનુકુલ રૂપે સુધારીને ઇતિહ્રાસ લખ્યા, એવે જે આપણને ભ્રમ થયા છે, તે આ મારા ગ્રંથ દેખતાની સાથેજ ફેરવવા પડશે, અને ત્યારમાદજ આપના ગ્રંથ (જૈનિઝમ ) સ` માન્ય થશે, એ ખાસ ધ્યાનમાં લેવાનુ છે. જૈન ઇતિહ્વાસના વિષયમાં આપણને ભ્રમ થવાનું જે કારણ છે તેમાં મારૂ અનુમાન એ છે કે—બિહાર પ્રાંતમાં શંકર સ્વામીએ ઔદ્ધોની સાથે જે અત્યાચાર કર્યો હતા તે વખતે ત્યાંના જૈનપર પણ અત્યાચાર કરેલા છે અને તેમના જૂનાં જૂનાં પુસ્તકા લઇને તેના પરથી પુરાણા ઉભાં કરીને તે જુના પુસ્તકાના પણ નાશ કરાવેલા છે. પરંતુ ગુજરાત આદિ પ્રદેશેામાં જે સÖજ્ઞાથી પ્રગટ થએલા ઈતિહાસ છુટક છુટક રહેલા હૅશે તેને સંગ્રહું કરી હેમચંદ્રસૂરિએ ફરીથી લખ્યા, તેથી તેને નવીન રૂપને માનીને આપે તેવું અનુમાન કર્યુ હસે, પણ તે ભ્રમ મૂલકજ છે. કારણ કે આજે એ હજાર વર્ષથી જુદા પડેલા શ્વેતાંબર–દિગબરમાં તે સર્વજ્ઞાથી પ્રગટ થએલા પ્રાચીન ઇતિહ્રાસ એક સરખાજ લખાયલા, તેથી તે આધુનિક પુરાણામાંથી લઈને સુધારીને જૈનાએ પોતાની અનુકુલતા પ્રમાણે લખ્યા એવા જે વિચાર છે તે કેવળ ભ્રમ મૂલકજ ગણાશે. મારૂ આ બધુ' પુસ્તકજ વાચીને આપણને પણ મારા વિચાર સાથે મળતા થવુંજ પડશે. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તસ્વબચીની પ્રસ્તાવના. tentuan naman na hina છે કે કેટલાક હિત શાહેબના લેખમાંના અને કેર્ટલાક મારા લેખમાંતા કુકર અહીં ટાંકી, બતાવીને વિચરકરવાની સુગમતુ કરીને આપુ છું એ છે -'s • કે હેસૂતશાહેબ અને દિનચંદ્ધિના નિયમ રૂપ સર્વાની માન્યiાને પોતાને ગ્રંથને પૂર૧૮થી રર૨ સુંધી પુરેપુરી પુષ્ટિ બતાવી રહ્યા છે. તેને કિંચિત્ સારાંશ. 0 5 ભારતના અને બીજા દેશના મતવાદીએ પોત પોતાના માનેલા ઈવરને જગતના કત. હર્તા બતાવે છે તે તે બધા જુદા જુદા વિરોમાં સંતને કંઈ હતું કે ઈશ્વર, સા , છે . sીજી વાત એ છે કે—કમ ફલના નિત્ય નિયમને તે તે બધાએ મતના વિવાહીઓએવીકાર્યો છે અને તેઓ કહે છે કે ઈશ્વરે એ નિયમને ફેરવી શક નથી. જયારે એ કર્મને મિયમ નિર્વિદને પ્રવર્તે છે ત્યારે ઈશ્વરેને બેચે લાવવાની જરૂર શી છે? ઈત્યાદિ Pr"અહીં દુક વિચારવાનું કે આ જગતકર્તાની માન્યતામાં અસલ ઇશ્વર સત્યરૂપમાં કરે તે બીજી અનેક શ્રેષ્ઠ વાર્તા છે. તે સાથી જાટ થઈ પિછીથી જ બીજામાં પ્રસરેલી છે એવાવિચાર ઉપર પણ આવવું જ પડશે. જેમાં ૨૪ તીર્થકરોને ઈતિહાસ ઠામ ઠેકાણ સાથે કે હું સ્વરૂપથી લખાય છે જૈદિકમાં મોટાં મોટાં પુરાણમાં ઠામ ઠેકાણા વિતામાં મરાય, કામ, હરિએકજાથુિન ૨૪ અવતાએ સ્કાયા છે. અહીં દિકનું અનુકરણ એએ કરશુમાનનું છે જેનું અનુકરણ દિકએ કરેલું માનવું અને દ્વિસ્કિનવરૂ ર્ક રૂપે લખીને બતાવ્યાં છે. તે સિવાચ બીજે પુર આપવાને સમાણીકાનાથી વધારાના પુરાવા કઈ બતાવશે તે વિચાર કરવાને અલંકાશ લખું.. -- ની મન કોશ છે એ વ-મસ્ય, મદિર કયા છે તેવું અનુકરાએ કઈ લેવા અજહુંય છે ? વિચારોની લિીકg" * " આગળ જેમાં ચલિત છે. મિહિwતેનાએ ત્રણ નામ જુદાં પાડી શકાય છે બીજાઓની મને ખબર પડી નથી. જુવકે-જેને For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ છે. • --- ---- તત્તવયની પ્રતાવના---- રાષભદેવના પુત્ર ભરતને ચકવતી બતાવે છે. વૈદિકે તેજ ભરતને જડભરત કહીને અને રાષભદેવને પરતમાં ભટકી રહેલાં બતાવે છે. સેંના મધ્યમ કે મનુષ્ય, પશુ, પંખી આદિ નાના મેટા જીને આપણે પ્રત્યક્ષ સ્પે દેખી પણું રહેલા છિએ, અને તે નિજ એક આપણુ મનુના પુણ્ય પાપને ક્નાવમારા પણ છે. માત્ર અધે ભાગમાં રહેલો નરકાદિકમાં સ્થાન આપણી દૃષ્ટિ મેચ થતાં નથી, પરંતુ ઈ. અતીન્દ્રિય જ્ઞાનીઓએ (સર્વજ્ઞ પુરૂએ) તે સ્થાન પક્ષના દિલમાંથી જોયાં હશે, એમ બલાત્કારથી પણ માનવું પડે છે. કારણ કે સમતામાં પ્રાચે નકાદિકનાં સ્થાન મનાવેલાં છે. જૈન સવસેના તરફથી અધ ભાગમાં રહેલી વસ્તુઓના સંબંધે ઘણું વિસ્તારથી લખાયલ છે. ' + } ? બીજી વાત એ પણ ધિચારવાની છે કે અનાદિકાલના પ્રવાહથી ચાલતી આવેલી આ સર્વ વસ્તુઓમાં સૂમસૂમ રૂપે પરિસ્વતન થતું હોવા છતાં પ્રસિદ્ધમાં તેવીને તેવી પણ કેટલીક વસ્તુઓ મમાની એલી છે }}; * * * જુવકે ઉ લેકમાં, તેમજ અધે લેમ, તેવી અદિ કાલની વસ્તુઓ ત્યાં તેવાને તેવા સ્વરૂપની પણ ઘણી રહેલી છે. ઉદાહરણ તરીકે જુવે કે ઉર્વી લોકમાં સૂર્ય, ચંદ્ર આદિકના વિમાને સદાકાળથી ફરી રહેલા આપણે પ્રત્યક્ષપણે જોઈ રેહેલા છિએ, તેથી તે સર્વ પુરૂથી શાંશ્ચત રૂપથી જાહેરમાં મૂકાયેલાં છે. અને તે પ્રમાણે માન્યા વગર બીજી ગતિ પણ નથી. તે જ પ્રમાણે એભાગમાં નરકાદિની સ્થન પણ શાશ્વત ઉપનાં જ હોવો જોઈએ. જે તે નરકનાં સ્થાન સદા 'કાલનાં ન માનીએ તો ૮૪ લાખ યોનિમાં ભટકતા ઝવેર પિતાનાં કરેલાં હલકામાં હલકાં કર્મ કયે ઠેકણે જઈને ભગવો? માટે તે સ્થાને પણ શાશ્વત રૂપનાં હશેજ એમ પણ માનવું જ પહશે. - “ આપણા મધ્યભાગમાં આપી દઈથી અગોચર પ્રાયે બધાએ મેતમાં એક સરખો મનાયલે મેરૂ પર્વત પણ છે. તે આખી દુનિયાનું ધ્યપણું બતાવનાર સર્વજ્ઞોએ પ્રાયે શાશ્વત રૂપને જ બતાવે છે. તેમાં ફેરફાર થએલો કે થવાને આજ સુધી કોઈએ પણ લખીને બતાવેલું ને - તેવી અનેક અનાદિકાલની વસ્તુઓ સિવાય બીજી સ્તુઓમાં ઉતરતા ચઢતા કાલના પરિવર્તન સાથે મોટા મોટા ફેરફાર થતા આવેલા છે. તેવા પ્રકારની કેટલીક વાતે સર્વથી પ્રગટ થએલી તો અમે પણ બતાવી ગયા છે. વિદિક પુરાણમાં તેમાંની જ કેટલીક વાતે ક્રમ વિનાની જે લખાયેલી છે : - *. : * * * - ', For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ તવત્રયીની પ્રસ્તાવના. manamnamannaiaminimmmmmm જોકે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણ મોટા દે કૃત, ત્રેતા અને દ્વાપર યુગના કામથી લખીને બતાવ્યા છે. તે કઈ જગે પર વિષ્ણુની નાભિમાંથી બ્રહ્મ, તે કઈ જગપર મહાદેવથીજ બ્રહ્મા-વિષ્ણુ આદિ પેદા થએલા બતાવ્યા છે. કોઈ ગેપર ત્રણે દે ભેગા થઈ ગએલા તે કઈ જગપર વિખુટા પડેલા ઈત્યાદિક સંકડે વાતે ગ૫ડ સપડ રૂપની લખાયેલી છે તેમાંની કેટલીક વાતે તે મારા ગ્રંયથી પણ આપ સજજને વિચારો તે સારી રીતે જોઈ શકશો. જી કે સાતસોશી નવશે સુધીમાં ઉભાં કરેલાં માટે ઘણાં પુરા માં ઘણી જગપર લડાઇઓ તે થતી બતાવેલી છે દેવ-દાનવોની, પણ તેમાં સપડાયેલા કેઈ વખત બ્રહ્મા નાશ ભાગ ભાગ કરી–વિષ્ણુનું શરણું ખેળતા, રહેલા બતાવ્યા છે. અને વિષગ પિતે તેમને પક્ષ કરીને તે દાનની સાથે હજાર વર્ષના યુદ્ધથી છેવટે નાશ ભાગ કરતાજ બતાવ્યા છે. એવી કથાઓ પણ કેટલીક મારા ગ્રંથથી જોવાને મળશે. . અહી વિચાર થાય છે કે જગતની આદિ કરવા વાળા, જગને વિટલાઈ જતી પણ દશાંગુલ વધીને રહેવા વાળા,સૃષ્ટિની આદિમાં ચાર ઋષિઓને ઉત્પન કરી તેમના હદયમાં ચારે વેદને પ્રકાશ કરવા વાળા, અને તે ચારે વેથી પ્રસિટીને પામેલા એવા જગતના અષ્ટા બ્રહ્મા તે પેલા દેથી નાશ ભાગ ફરતા કેમ બતાવ્યા છે? , - અ. અને યુગ યુગમાં અવતાર ધારણ કરી, ભક્તોને રક્ષણ કરવાનું વચન આપીને ગએલા, એવા વિષ્ણુ ભગવાન પણ તે દેત્યોથી નાશ ભાગજ કરતા લખીને બતાવ્યા છે. ' ' , , ; - ત્યારે તે કાલના તે અસુરે જગની રચના કરનારા બ્રહ્માથી અને તેના રક્ષક એવા વિષ્ણુ ભગવાનથી, કેટલા બધા જબરા હશે? અને તે કયા બીજા દેવથી ઘડાયા હશે? આમાં સત્ય શું છે તેને વિચાર કેઈ સજજન કરીને બતાવશે ખરેકે? સુષ્ટિની ઉત્પતિ કરવા વાળા ખ્રિસ્તીના ઈશ્વરે-કહી દીધું કે ફલાની વસ્તુની ઉત્પત્તિ થઈ જાય એમ કહેતાની સાથે બધી વસ્તુઓ ક્રમવાર ઉત્પન થતી ચાલી. આ કાર્સ વાદીરના તમાસા જેવી નથી કે : ચારે વેદમાં એક સંકલ એવું છે કે વિરાટનું વરૂપ ધારણ કર્તા પ્રજાપતિએ બધા બ્રહ્માંડને વીંટી લીધું. પછી પોતે બહારથી પણ જહાર દશગુલ વધીને રહ્યાવિચાર થાય છે કે બ્રહ્માંડની બહરિ દશગુલ જગ્યા પર રાજ તેના છ વધારાની બાકી કેટલી રહેલી? અને તેનું નામ શું? તે જાણવાની જરૂર છે. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ તવત્રયીની પ્રસ્તાવના. ૧૭ વેદના-પ્રલયદશાના સૂક્તમાં–પ્રજપતિ-બ્રહ્માએ “આ બધી સૃષ્ટિ એકદમ એવી બનાવી દીધી કે જેમ સૂર્યની કિરણે ઉત્પન્ન થઈ જાય. તેથી પાછલથી ઉત્પન્ન થએલા કઈ પણ પંડિતને એ ખબર ન પડી કે આ સૃષ્ટિ કયા કમથી ઉત્પન્ન થઈ ગઈ.” એવા પ્રકારનાં ત્રણ ચાર સૂક્ત ત્રવેદમાં જ જેન–બદ્ધની જાગૃતિના પછીથી જ કઈ કઈ પંડિતમાનીઓથી જ દાખલ કરવામાં આવેલાં જણાય છે. આના સંબંધે-દ્વિવેદી મણિલાલ નભુભાઈ લખી જણાવે છે કે-યજ્ઞ પુરૂષ નજદેવ કપાયો, પ્રજાપતિ બધાના મોખરે આવી બ્રહ્મા રૂપે પૂજાતો થયો.” આ પ્રજાપતિના સંબંધવાળાંજ આ ત્રણ ચાર સૂક્તો નવીન રૂપનાંજ દાખલ થએલાં છે, એ ચોક્કસ છે, વિચારવાની ભલામણ કરું છું. અહીં વિશેષ વિચારવાનું કે કૂર્મ પુરાણને લેખ જોતાં તેમાં જણાવ્યું છે કે પ્રથમ જબ દ્વિીપ તેના મધ્યમાં મેરૂ પર્વત છે. તેના પછીથી સમુદ્ર છે, એમ સાત દ્વીપ અને સાત સમુદ્રો એક એકથી વટલાઈને રહેલા છે. તે બધાને આ એકલા પ્રજાપતિએ મસાલા વગર કયી વસ્તુથી બનાવી દીધા ? અથવા તે બધી વસ્તુઓ કયા બ્રહ્માંડમાંથી લાવીને અહીં ગોઠવી ? તે સિવાય ઉર્વ લેકમાં રહેલાં સૂર્ય-ચંદ્રાદિકના વિમાનો, અને અધેલકમાં રહેલાં નરકાદિકનાં સ્થાને, મસાલા વગર કયી વસ્તુનાં બનાવી દીધાં? અથવા કયા બ્રહ્માંડમાંથી લાવીને ગોઠવી દીધાં? શું આ બધુ વિચારવા જેવું નથી કે ? આ બધી સૃષ્ટિની રચના ઈશ્વરે કરી દીધી, પણ તેની રચના કરવા વાળા એક નહી પણ બધાએ મતના ઈશ્વરે સૃષ્ટિની રચના કરીને ચાલતા થયા, પણ તેમાંના એક પણ ઈશ્વરને ખરે પત્તો મેળવી શકશે નહી. આ બધી વાતો શું વાદીગરના ખેલ જેવી માનવી કે બાલકના ખ્યાલ જેવી માનવી? જ્યારે ઈશ્વરે આ બધી સૃષ્ટિ રચી ત્યારે પ્રથમ છ કેવા સ્વરૂપના બનાવ્યા? જે શુદ્ધ સ્વરૂપના બનાવ્યા હતા તે તેમની પાછળ આ બધે કમને પ્રપંચ કોણે જોડીને આપ્યો અને પછી તે જીવો કર્મના વશમાં પડીને ચેરાસી લાખ જીવનિમાં જે ભટક્તા થયા તે કય ઈશ્વરે ભટક્તા કર્યા? માટે આ જગત્ની સૃષ્ટિના રચનાર ઈવરની વાતજ કલ્પિત છે. અને તે કઈ ખરા જ્ઞાનીઓના વિરોધમાં આવીને કલ્પિત કિશેજ ઉભું કરેલું છે. તે સિવાય આ વાતમાં સત્ય કાંઈ જ નથી એમ ખાસ કહી શકું છું. જે કદાચ જગતને કર્તા કઈ હશે એમ માની લઈએ તે તેના ઉપર અનેક પ્રકારના દેની જાલ આવી પડવાની, તેથી આ વાત કઈ પણ રીતે સિદ્ધરૂપની નથી. એમ ખાસ વિચારવાનું છે. 8 , For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. અહી' સુધી ૨૪ અને ૧૨-૩૬ જૈન-વૈદિકના ઇતિહ્રાસના ફેરફારના વિચાર થયા. પણ વાસુદેવાદિકના નત્રિકાના (૨૭) કરવાના છે. તે ૧૧ મા તી કરના સમયથી ક્રમવાર સજ્ઞાના ઇતિહ્વાસમાં તદ્ન ટુ’કપણાથી સૂત્રરૂપે લખાયાં છે. વૈશ્વિકોના પડિતાએ તેનવત્રિકાને મેટા ફેરફારની સાથે ઉલટ પાલટ પણાથી માટા માટા લેખે લખી સપૂર્ણ વૈદિક ઇતિહુાસમાં દાખલ કરી દીધા છે. તે મારા તુલનાત્મક લેખાથી વિશેષ સમજવામાં આવશે, છતાં પણ અહી ટુકરૂપથી સુચવું છું. ૧૮ હૅશ્રુત શાહેબે–પૃ. ૨૮૧ માં અગીયારમા તી કરના સમયમાં થએલા રિપુપ્રતિ શત્રુ (જિત-શત્રુ) રાજ્ર બતાવ્યા છે. અને તેમણે પેાતાની પુત્રી મૃગાવતી સાથે સંબંધ કર્યો તેથી તે પ્રજાપત્તિ કહેવાયા. આની ટીપમાં ત્યાં જણાવ્યું છે કે—“ પ્રજાપતિ શબ્દના બે અથ છે— પ્રજાના પતિ એટલે રાજા. અને પ્રજા એટલે સૃષ્ટિના પતિ એટલે બ્રહ્મા. હિંદુ કથાપ્રમાણે બ્રહ્માએ પેાતાની પુત્રી સરસ્વતી સાથે લગ્ન કર્યું હતું. "" આ વિષયમાં સૂક્ષ્મ દષ્ટિથી વિચાર કરતાં અને પુરાણેામાં લખાયલા અનેક વિકૃતિના સ્વરૂપના લેખો જોતાં એજ માલમ પડશે કે સર્વજ્ઞોના ઇતિહ્રાસમાં લખાયલા જે આ રિપુપ્રતિ શત્રુ રાજા છે અને પોતાની પુત્રીની સાથે સ'બ`ધ કરવાવાળા છે તેજ વૈશ્વિકામાં બ્રહ્મા તરીકે કપાયા છે. તે પ્રજાપતિને અદ્વૈતવાદિઓએ બ્રહ્મારૂપે કલ્પીને લેાકેાને ભ્રમજાળમાં નાખવાને અને વેદ મૂલક ઠરાવવા સૃષ્ટિની ઉત્પત્તિના સંબંધનાં નવીન રૂપનાં પાછલથી ત્રણ ચાર સૂક્તો જુદા જુદા પડિતાએ બનાવીને ઋગ્વેદના છેલ્લા દશમા મ’ડળમાં દાખલ કરી દઈને તે પ્રજાપતિના સંબંધનું માટું સૂક્ત કે જે વિરાટ્રેપુરૂષવાળુ` યજ્ઞ પુરૂષના નામથી રચેલું છે તે તા પાછલથી ચારો વેદોમાંજ દાખલ કરી દીધું છે. તેથીનતા આ પ્રજાપતિ-બ્રહ્મા રૂપના સત્ય છે, તેમજ નતા આ સૃષ્ટિ પણ કાઇની રચેલી છે. જો કે પુરાણામાં આ સૃષ્ટિના કર્તા બ્રહ્માદિક અનેક દેવા કપાયા છે તે બધા સાચા ઠરે તાજ આ પ્રજાપતિ બ્રહ્મા સત્યરૂપના ઠરે, નહિં તે। આ બધો કલ્પનાનાં કુસુમેજ વિખેરેલાં છે એમ આપ ચતુર સજ્જના સારી રીતે સમજી શકે તેમ છે. આ પ્રજાપતિની ખાખતમાં-બારીક દ્રષ્ટિથી જોવાવાળા વૈકિમતના એ ચાર માટા પડિતા પણ શકાશીલ થઈને પેાતાના લેખામાં સૂચન માત્રથી ઉદ્ગારા પણ કાઢતા ગયા છે. જીવા મારા ગ્રંથનું પૃ. ૪૪૧-આર્ટ્સના તહેવા For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રરતાવના. રોના લેખકે પિતાના ગ્રંથના પૃ. ૧૫૩ માં લખ્યું છે કે- ઇંદ્ર અને વિષ્ણુ એમના કૃત્યને વિચાર કરીએ તો તે કાલ્પનિક પુરૂષના હતા એમ દેખાય છે ?” - આ લેખથી તેમને એજ સૂચવ્યું છે કે બ્રહ્માના, રૂદ્રોના કૃત્યનો વિચાર કરતાં એ બે વ્યક્તિઓ તેમને ઈતિહાસ સ્વરૂપની લાગેલી નથી. વળી અતિ સૂક્ષ્મ દષ્ટિવાળા-મણિલાલ નભુભાઈ દ્વિવેદી પિતાના સિધ્ધાંત સારના પ્ર. ૪૪ માં લખે છે કે...“ યજ્ઞ પુરૂષ નોજ દેવ કલ્પા, પ્રજપતિ બધાના મોખરે આવી સૃષ્ટિને કર્તા, નિયંતા થઈ બ્રહ્મા તરીકે પૂજા.” આ બધી વાતોથી વિચારવાનું કે ઈ. સ. પૂર્વે સહસ્ત્રાબ્દિના લગભગમાં–જેનેના સર્વજ્ઞ ર૩ મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના તરફથી–પ્રકાશિત જીવાદિક અધ્યાત્મિક તત્ત્વના વિષયે જાહેરમાં આવવાથી, અને વૈદિકના પંડિતોને નવીન રૂપના લાગવાથી, અને વૈદિક ચ યાગાદિકની મહત્વતા નહી જેવી થતાં–તે વિષયોની જમાવટ કરવા બ્રાહ્મણ ગ્રંથમાં અનેક યુક્તિ પ્રયુક્તિઓ કરીને જોઈ, પણ તે મહત્વ રૂપની ન ગણાતાં, તે સમયના ચતુર પંડિતોએ–સવના તરફથી બહાર પડતા અધ્યાત્મિક વિષયને આશ્રય પકડીને, ઉપનિષદાદિક ગ્રંથોની શરૂઆત કરી દીધી. તેથી તેમને કાંઈક પગ ટેકવા જેવું થયું હોય ? પરંતુ સર્વના તરફથી અનાદિની સૃષ્ટિને વિષય ફેલાતાં, તે વિષયમાં બધો કાંઈ વિશેષ જણાવી ગયા હોય તેમ જાણવામાં આવ્યું નથી. પરંતુ વૈદિક પિતાના મોટા જસ્થાના અભિમાનવાળા, આ અનાદિની સૃષ્ટિના વિષયને અગમ્ય અને અત્યંત પરોક્ષ જાણીને, તદ્દન જુદા પડવાના વિચારથી, આ પ્રજાપતિન–બ્રહ્મારૂપે કપીને તેને જગતના કતો રૂપે લખી દીધા હોય એવું મારું ખાસ અનુમાન છે. બાકી રજમાંથી જ ખોળી કાઢવાવાળા એવા મોટા મોટા પંડિતોથી ભૂલમાં લખાયું હોય એમ હું કપી શકતો નથી. કારણ કે–બ્રહ્મસૂત્રના શાંકર ભાષ્યને અ. ૧ પા. ૧ સૂ. ૧૧ ના અર્થમાં જણાવ્યું છે કે બ્રહ્મા બે સ્વરૂપને જણાય છે. તેમાંના પહેલા નામવાળા, રૂપવાળા, વિકારવાળા, ભેદની ઉપાધિવાળા છે. તેનાથી વિપરીત બીજા સર્વ ઉપાધિથી For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૦ AAAAP તત્વનયીની પ્રસ્તાવના, વર્જિત છે. તેમાંના પહેલા ઉપાસના કરવાને યોગ્ય છે. અને બીજા છે તે જ્ઞાન કરવાને ગ્ય છે, એ વેદાંતમાં ઉપદેશ આપેલો છે. ” વળી–વૃહત ઉપનિષદ્ શાંકરભાષ્યના-૧-૪-૬ ના સૂત્રની વ્યાખ્યામાં– હિરણ્યગર્ભ-પ્રજાપતિને ઉપાધિવેશથી સંસારીપણું છે. પણ પરમાર્થથી સંસારીપણું નથી. પોતે તે અસંસારીજ છે. એ જ પ્રમાણે–એકપણું અને અનેકપણું હિરણ્યગર્ભ પ્રજાપતિનું છે. તે જ પ્રમાણે એકપણું અને અનેકપણું સર્વ જીવોનું પણ છે.” ઉપરના બે ફકરાથી વિચારવાનું કે બ્રહ્મસૂત્રના બ્રહ્માને-ઉપાધિવાળા, અને અને ઉપાધિવાળા લખીને અનેક સ્વરૂપના બતાવ્યા. બ્રહ્મજ બે છે તે પછી અદ્વૈત કર્યું? ઉપનિષના બ્રહ્માને ઉપાધિવેશથી સંસારીપણું, અને અસંસારીપણું લખીને એક અનેક સ્વરૂપના બતાવ્યા, તેજ પ્રમાણે બધા જીવોને પણ એક અનેક સ્વરૂપના બતાવ્યા. અનેક રૂપના બ્રહ્મ અને જીવે છે, તે પછી અદ્વૈત કેવા પ્રકારનું ? પણ એજ બ્રહ્મ સૂત્રના નૈમિત્તલમા ના સૂત્રની વ્યાખ્યા કરતાં એક વસ્તુમાં બે ધર્મ રહી શકે નહીં એમ લખ્યું હતું ત્યારે આ એક બ્રહ્મમા, અને એક એક જીવમાં, અનેક ધર્મો કેવી રીતે લખીને બતાવ્યા ? બીજી વાત એ છે કે-ઉપાધિવાળા.ઉપાસનાને યોગ્ય છે? ત્રવેદમાં–સૃષ્ટિને ઉત્પન્ન કરવાની ઉપાધિમાં પડેલા -બ્રહ્માનાં ત્રણ મોટા સૂક્તો છે પણ તે બ્રહ્મા આજ સુધી કેઈના જોવામાં કે જાણવામાં આવેલા નથી. અને પુરાણોમાં લખાયેલા ઉપાધિવાળા બ્રહ્મા, ઉપાસનાને ગ્ય જણાતા નથી ત્યારે કયા ઉપાધિવાળા બ્રહ્માની ઉપાસના? મણિલાલભાઈને આ પ્રજાપતિ નવીન રૂપના લાગ્યા છે. અને વિચાર કરતાં લાગે પણ તેમજ છે. માટે આ બ્રહ્માના સંબંધવાળા બધા લેખમાં ધ્યાન દેવાની જરૂર છે. પ્રાચીન ગણાતા વૈદિકે એ-કેરી કલ્પના કરીને જગના કર્તા અનેક દેને લખીને બતાવ્યા, અને કહિપત બ્રહ્માને–વેદમૂળક ઠરાવવા ચારે વેદો સુધીમાં દાખલ કરી દીધા. ત્યારે બીજા મતવાળાઓએ પણ પોત પોતાના ઇશ્વરેને આ સૃષ્ટિના કર્તા લખી જણાવ્યા. પરંતુ-અનાદિની આ સૃષ્ટિ, For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. minnnnnnnnnnnnnnnnnnnnn wuwuwuvwwwwwwwwwwwwwwwww નાના મોટા અનંતાનંત જીથી ભરેલી, અને પ્રવાહથી ચાલતી આવેલી, પ્રત્યક્ષ દેખાઈ રહી છે. તેના કર્તા બીજાના દેવો તો દૂર રહ્યા પણ પ્રથમ બ્રહ્માજ કે જે ચારે વેદમાં દાખલ થયા છે, અને શંકર સ્વામીએ જેને સંસારી પણ બતાવ્યા છે, અને જે પુરાણમાં અનેક સ્વરૂપથી લખાયા છે, તે જ પિતાના કર્મના પરવશમાં પડેલા, મોટી મોટી આફતોથી જ પસાર થએલા છે એમ જેશે. તે પછી તે બ્રહ્મા આ જગત્ની રચના શું કરી શકવાના હતા ? વિચાર કરશે તે દીવા જેવું જ દેખાશે. - જ્યારે આ જગના કર્તા બ્રહ્માદિદે વેદોથી તે પુરાણો સુધીના કલ્પિતજ ઠરે ત્યારે સંપૂર્ણ વૈદિકમતના બધાએ તેની કિંમત જ શી ? અને તે કયા સર્વજ્ઞોથી કપાયા ? સંસ્કૃત સાહિત્યના લેખક-મેકડોનલ સાહેબ–પૃ, ૧૭૬ માં જણાવે છે કે-“જગવેદનાં છ કે સાત સૃષ્ટિ વિષયક સૂકતમાં, જે ફિલસુણી ભરેલી કવિતાઓ આવે છે, તે ઘણે ગાઢ સંબંધ ધરાવે છે, સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ પ્રશ્નન આ સ્થલે ચર્ચવામાં આવ્યું છે. તેમાં દંતકથાના અને . ધર્મ શાસ્ત્રના વિચારોની-પુષ્કળ ભેળમ ભેળા થઈ ગઈ હોય, એતો સ્વાભાવિક જ છે. એ કવિતાઓમાં વિચારે અસ્તવ્યસ્ત સ્થિતિમાં મૂકાયેલા આપણું જોવામાં આવે છે. ” આ મેકડોનલ શાહેબના લેખથી પણ વિચારવાનું કે – પ્રાચીનમાં પ્રાચીન સર્વેદન–ઈશ્વરથી પ્રાપ્ત થએલે માનીએ તે તેમાં લખાયેલા સૃષ્ટિના કર્તાની સાથે પાઇલની દંત કથાઓના વિચારો અને પાછળથી લખાયેલા ધર્મ શાસ્ત્રોના વિચારોની ભેળેમ ભેળા કયા કાળમાં થવા પામી? અને તે વિચારે અસ્ત વ્યસ્ત પણાથી શા કારણથી લખાયા? મણિલાલ ભાઈને આ પ્રજાપતિ બધાને મોખરે આવેલે જણા તેમાં અગ્ય શું છે? કારણ કે શંકર સ્વામીએ–જે પ્રજાપતિ સંસારી બતાવ્યા છે, અને પુરાણોમાં લખાયા છે, તે અનેક આફતોથી પસાર થએલા નજરે પડે છે, તે જગત્ રચવાને સમર્થ કેવી રીતે માનવા ? બીજી વાત એ છે કેઆ પ્રજાપતિની પુત્રીને-કેઈએ-સરસ્વસ્તી, કેઈએ-સાવિત્રી, કેઈએ શતરૂપા લખી છે ખરી પણ ભાગવતવાળાએ હરિણી રૂપે લખી મૃગાવતીનો જ અર્થ બંધ બેસતો કરી આ પ્રજાપતિનેજ હરણ રૂપે કયા છે. એવી રીતના For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તત્રયીની પ્રસ્તાવના. wwww અનેક લેખો જોતાં બીજા કોઈ નજરે નથી પડતા પણ આ મૃગાવતી પુત્રીના પતિ રિપપ્રતિ શત્રુ રાજાજ-પ્રજાપતિ સિદ્ધ થાય છે, આ વાતમાં મારી ભૂલ થએલી કેઈ બતાવશે તે તેને મારા પર મટે ઉપકાર થશે. ઈયેલ વિસ્તરણ. અહીં સુધી ર૪ને ૧૨-૩૬ અને પ્રસંગમાં આવેલા પ્રજાપતિને હેલ્યુત શાહેબને ઉદ્દેશીને લખી બતાવ્યું. હવે ૬૩માંના જે વાસુદેવાદિકનાં નવ ત્રિકે છે તે તે આ ગ્રંથની પ્રસ્તાવનામાં પ્રસંગે પ્રસંગે જણાવતા જઈશું. અતિ પ્રાચીન જૈન ધર્મમાંના વેતાંબર અને દિગંબર એ બે સંપ્રદાયે જુદા પડયાને પણ આજે બે હજાર વર્ષ થવાને આવ્યાં પરંતુ ખાસ મુદ્દાની બાબતમાં તેઓ એક સરખાજ ચાલ્યા આવેલા છે. વૈદિક પણ–તેમના વેદોના વિષયને બાદ કરીને વિચાર કરીએ તો તેઓ પણ જૈન ધર્મવાળાઓની સાથે મૂળમાંથી જ ભીડાતા આવેલા છે. છતાં વિદિકમાં જેનામાંની તેની તેજ બાબતે અનેક સ્વરૂપવાળી, અને અનેક વિકારોથી ભરેલી અસ્તવ્યસ્ત પણુથી શાથી લખાઈ શેધકોને વિચાર કરવાની ખાતર કેટલીક સૂચન માત્રથી લખીને બતાવું છું.– (૧) જેમાં અનેક સર્વથી નિર્ણત, અવસર્પિણી–ઉત્સર્પિણીકાળના સ્વરૂપવાળી, પ્રવાહથી ચાલતી આવેલી, આ સૃષ્ટિ અનાદિકાળની, અનંતાનંત નાના મોટા જીવોથી ભરેલી, એક જ પ્રકારથી મનાઈ છે. એટલું જ નહી પણ Aવેતાંબર દિગંબર અને સંપ્રદાયની પણ એક માન્યતા કાયમ જ રહેલી છે. (૨) વૈદિકમાં—એકજ સૃષ્ટિની ઉત્પત્તિમાં અનેક વિચારે થએલા છે અને અનેક દે સૃષ્ટિ ઉત્પન્ન કરવાને દાવે કરતા જણાવ્યા છે તેમને કે દેવ સાચો તારવી કાઢ? તેમાંની ટુંક સૂચના (૧) કૂર્મ પુરાણમાં નારાયણ દેવથી બ્રહ્મા, પછી બધી સૃષ્ટિ. (૨) બ્રહ્મવૈવર્ત પુ. માં કૃષ્ણથી બધા જગતની ઉત્પત્તિ. (૩) શિવ પુ. માં બ્રહ્માંડમાંથી શિવ પછી સૃષ્ટિ. (૪) દેવી ભાગવતે–આદ્યશક્તિ કાલીદેવી પછી સૃષ્ટિ. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ તવત્રયીની પ્રસ્તાવના. ૨૩ wwwho - (૫) સંડક ઉપનિષદ્દમાં—અવિનાશી પુરૂષથી સુષ્ટિ ઉત્પન્ન થઈને પાછી તેમાં સમાઈ જાય. | (૬) મનુસ્મૃતિમાં-સ્વયંભૂ ભગવાને અંધકારને નાશ કરીને જલ ઉત્પન્ન કર્યું તેમાં બીજ નાખ્યું, તેથી સેનાનું ઈડું, તેમાં બ્રહ્મા ઉત્પન્ન થયા. પછી બધી સુષ્ટિ થઈ. (૭ ૮) ગોપ-શતપથ બ્રાહ્મણ ગ્રંથમાં પ્રજાપતિ પ્રથમ તપ તયા પછીથી આ બધી સૃષ્ટિ. | (૯) તૈત્તિરીય સં. પૃથ્વી જેલમાં હતી પ્રજાપતિ વરાહના રૂપથી બહાર ખેંચી લાવ્યા. (૧૦) ગાગવેદમાં—એક આત્મા હતો તેનાથી આ બધી સૃષ્ટિ. એમ પ્રથમ ટ્વેદમાં ચોકકસ નિર્ણય થયા વગર છ સાત સૂક્તોથી સૃષ્ટિની ઉત્પત્તિ શાથી લખાઈ? વળી બીજા ત્રણ વેદોમાં તેમજ બ્રાહ્મણદિક ગ્રંથેથી તે ઠેઠ પુરાણો સુધી બ્રમ્હાદિક અનેક દેથી આ સૃષ્ટિ ઉત્પન્ન થયાનું લખાયું, તેમાં સત્યસ્વરૂપથી લખાએલી વાત કઈ અંગીકાર કરવી ? (૩) જેનેમાં–ષભદેવથી તે મહાવીર ૨૪ પર્વત તીર્થકરો ભિન્ન ભિન્ન વ્યક્તિના જુદા જુદા કાળમાં ઘણા લાંબાલાંબા સમયના છેટે થએલા બતાવેલા છે, તેઓને ઈતિહાસ ક્રમવાર ઠામ ઠેકાણુ સાથે ચોકકસ પણાથી લખાયેલે છે. (૪) વૈદિકમાં–વેદમાં અવતારના સંબંધે કંઈ સૂચન માત્ર પણ નથી. કદાચ તેમાંની કઈ વાત લખાઈ હશે તે તે વેદ મૂલક ઠરાવવા પાછલથીજ લખાઈ હશે એ નિર્વિવાદ સમજવું. - પરંતુ પુરાણમાં એકજ વિષ્ણુના ૨૪ અવતારો તે પણ મસ્ય, કચ્છપાદિક ઠામ ઠેકાણા વિનાના લખાયા તે કોના અનુકરણથી લખાયા ? * વળી ૨૪ માંથી ફરીને મત્સ્ય, કછપાદિક ૧૦ અવતારે કપાયા તે કોના અનુકરણથી અને તેમાં સત્યતા કેટલી ? તે વાતની સર્વ સજજનેને પણ પુક્ત પણાથી વિચારવાની ભલામણ છે. જનમાં–શુદ્ધ સ્વરૂપના ૨૪ તીર્થકરો છે. અને હૈદ્ધમાં દશ બોધિસત્વ પણ લખાયેલા છે. પિરાણિકોએ-મસ્યાદ ર૪ અને ૦ એમ બે વખતે જાહેર કર્યા. ત્યારે આજ કાલના પંડિતએ-એક સૂર્યની સાથેજ કલ્પીને બતાવ્યા. તે કોઈએ ઉત્ક્રાંતિ વાદ જાહેર કર્યો. તપાસીને જુવે. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. (૫) જેમાં ૬૩ શલાકા પુરૂષ ગણાય છે. કયા કયા તીર્થકરના સમયમાં કર્યો ચકવતી અને કયું વાસુદેવાદિકનું ત્રિક, તેમનાં નામ, શ્રમ, માતા, પિતાદિક અને તેઓનાં આયુષ્ય વિગેરેની સમજુતી જુદા જુદા કઠાની કરીને બતાવી છે. | (૬) તેની જ સાથમાં જેન–બૈદ્ધના અનુકરણ રૂપે કલ્પાયેલા વૈદિક મતના એકજ વિષ્ણુના ૨૪ અને ૧૦ મિસ્યાદિક અવતારોને વિચાર કરતાં પણ સમજુતીની સાથે અનેક પ્રમાણે પણ લખીને બતાવેલાં છે. (૭) જેનોમાં–નાભિરાજ અને મરૂદેવી સાતમા યુગલ રૂપ કુલકર માંનાં હતાં. તેમનાથી શ્રી ઋષભદેવ આ અવસર્પિણીમાં પ્રથમ તીર્થંકર રૂપે ઉત્પન્ન થયા. તેમનાથી યુગલ ધર્મ બંધ થયો. પોતે ઉત્તમોત્તમ દેવમાંનાં ઉત્તમ ત્રણ જ્ઞાનયુક્ત જન્મેલા હોવાથી રાષભદેવે પ્રથમ બધાએ પ્રકારના વ્યવહાર જ્ઞાનનું મૂળ લેકોને શિખવ્યું. ત્યાર બાદ સાધુપણું અંગીકાર કરી કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું, ધર્માધમને માર્ગ બતાવી મોક્ષમાં ચાલ્યા ગયા. (૮) વૈદિકમાં-“નાભિરાજાએ મેરૂ પર્વતની દીકરી મેરૂ દેવીની સાથે લગ્ન કર્યું, યજ્ઞને આરંભ કર્યો. વિષ્ણુ હાજર થયા. પુત્રની યાચના કરનાર, બ્રાહ્મણનું વચન પાળવા, વિષ્ણુ આઠમા અવતારરૂપે ત્રાષભદેવપણે જમ્યા. તેમનાથી અહનને નાસ્તિક ધર્મ પ્રવર્યો.” અહીં થોડુક વિચારવાનું કે-પર્વતને દીકરી ના સંયોગથી? દીકરી –દેવી કેણ કહે છે? વ્યવહારની અને ધર્મની પ્રવૃત્તિજ ગાષભદેવના પછીથી જ થઈ છે તે પછી નાભિરાજાનું લગ્ન કેવું? તે વખતે યજ્ઞ ધર્મજ કે? અને યજ્ઞ કરવાવાળા બ્રાહ્મણે પણ કયાંથી? આ બધા લેખકેની ચાતુરીનું મૂલ્ય પણ કેટલું ? હભુત શાહેબે–પિતાના જેનિઝમના પૃ. ૪૫૮ માં જણાવ્યું છે કેજિન-વિષ્ણુનો અવતાર મનાય છે. વિષ્ણુએ-ઇષભ-રૂપે અહંતુ શાસ્ત્ર પ્રગટ કર્યું. એમ પદ્વતંત્ર ૧-૧-૪૪ થી લખ્યું છે. ભાગવત પુરાણ -૩ થી અને ૧૧-૨ માં તેમજ વૈષ્ણવોના બીજા ગ્રંથમાં તેવીજ રીતે રાષભને વિષ્ણુના અવતાર માન્યા છે. તેમાં ત્રાષભના ચરિત વિષે જે કથા આપી છે તે જૈન કથા સાથે છેડેજ અંશે મળતી આવે છે. પણ અષભની કથા વિષ્ણવ ધર્મગ્રંથમાં આવે એજ હકીકત મહત્વની ગણાય.” For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ તાલીમી પ્રસ્તાવના - આ રાષભદેવનું સ્વરૂપ નામ માત્રથી ઉપર બતાવ્યું છે. બને તનું વિશેષ પ્રકરણ ૯ માં, પૃ. ૧૧૫ થી ૨૨૬ સુધી જુવે. તેથી વિશેષ–પહારા દિકનું પૃ. ૩૪૫ થી ૩૫૦ સુધીમાં જુવે અને ગ્યાોગ્યને નિચારેક. - અહીં વિશેષ વિચારવાનું એ છે કે વેદ સમયના પછીથી ક્રિકેટમાં છે ઈતિહાસ લખાયે છે તે પ્રાયે સર્વના ઈતિહાસની હરિફાઈમેજ છે જેમકે તw કરોની હરિફાઈથી વૈદિકે માં મત્સ્ય, કૂર્માદિક એકજ વિષ્ણુને ર૪ અવતાર કુદરતથી ઉત્પન્ન થએલાં ૧૪ રને જેને આવી મળે તે ચાવલ માય. તેવા ૧૨ જેમાં બતાવેલા છે. વૈદિકમાં તેમાંનાં બે ચાર તાસ રાજ તરીકે પ્રસિદ્ધ કરીને તેમના સંબંધનાં ૧૪ રનેને બ્રહ્માદિક દેના સસક મંથનથી ઉત્પન્ન થએલાં બતાવવાની હરિફાઈ કરેલી હોય એમ સહુજથી સમજાય છે. હવે એક દેવાદિકના નવ ત્રિકામાં જેવી રીતે હરિફાઈ થએલી છે તે ક્રમ પ્રસંગે જણાવા જઈશ અને વિશેષ મારા ગ્રંથથી જોવાની ભલામણ કરીશ ; .. (૯) રાષભદેવજી તીશકર કે વિષ્ણુનો અવતાર એ માલાથી - શકર જયચંદ્ર આદિલશાહે ગુજરાતી પત્રમાં પ્રગટ કવેસા પ્રશ્નને લેખ તેમજ આ ગ્રંથકારે આપેલા ઉત્તારને લેખ વાંચવા માટે મુકેલે છે. રાણી જેમાંના સગર ચક્રવતી. ષ. ૧ર૭). નાના વરસાદ ... ) . (૧૦) રાષભદેવના પછી ઘણા લાંબા કાળે બીજા તીર્થકર શી છે? તેમના ઓરમાનભાઈ સાઠ હજાર પુત્રના પિતા સાર–તેમને આધીને મળેલી ૧૪ રને. તેમનાં નામ અને ઉત્પત્તિનાં સ્થાન બનાવ્યાં છે. સેર છે ચક્રવતી થયા છે. તેમના પુત્રો સાઠ હજાર ગંગાને અષ્ટાપદની પાસે રાજા નાદ દેવના કોપશ્રી ભરમ થયા. જહુપુત્ર ભગીએ તે અમારા સમુદ્રમાં મેળવી દીધી તેથી તે જાન્હવી અને ભાગીરથી એમ બેનામથી પ્રસિદ્ધ જઈ વૈદિકમાં આ સગરને રાજા કહ્યા છે તેમાં ત્રણ પ્રકાર છે. " Pos (૧) વાલ્મીકીમાં “જન્ડની યજ્ઞની સામગ્રી ગંગાજી તાણી યાં તેથી જહુ ગંગાજીને પી ગયા. ભગીરથની પ્રાર્થનાથી પાછાં બહાર કાઢયો. *** - Sનાર : L. જેના અને આ લેખથી ગંગા પૂર્વ પરંપરાનાં સિદ્ધ થાય છે. ફરક પી ગયા અને બહાર કાઢયાનો છે. આનંદશંકભાઈના નીતિશિક્ષણમાં પૃ. ૧૨૯ થી For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ તત્વનયીની પ્રસ્તાવના. છે. (૧) સગરને શિવજીના વરદાનથી એક રાણીને સાઠ હજાર, બીજીને એક સત્ર. સગરસા યજ્ઞને ઘોડે પાછો ન આવતાં, સાઠ હજાર લેવાને ગયા ત્યાં કપિલના નેત્રાનિથી બળી ભસ્મ થયા. અંશુમાન જોડે છેડીને લાભે, અને વરદાન મેળવ્યું કે તારે પાત્ર ભગીરથ સ્વગા ઉતરાવશે, તેના જલથી પવિત્ર તારા સા.હજાર કાકાએ સ્વર્ગમાં જશે. ઇત્યાદિ. બળીને રાખ અમેળાઓ થી પેઢીના પ્રયાસથી લાખે વર્ષે સ્વર્ગે જાય એ સિદ્ધાંત કરું ? * (૩) તુલક્ષી રામાયણમાં . . . . . - કે વિશ્વામિત્ર સાથે રોમાદિક ગંગા પર ગયા. વિશ્વામિત્રે કહ્યું કે તમાં કુળમાંનો સાર બે રાણીઓ સાથે વનમાં ચાં,“ત્યાં ભૂર્ગમુનિએ કેશીને એક પુત્રનું, સુમતિને સાઠ હજાર પુત્રનું વરદાન આપ્યું. “ધીના વડામાં મેટા થયા. તે ધણના ઘડાને લેવા ખાડે છેદીને પાતાળમાં પિઠા. ત્યાં રહેલા કપિલ મુનિએ બાળીને ભસ્મ કર્યા. એ શુમાન કાકાઓની શોધે નીકળ્યા, સાઠ હજાગ્ના માંમા ગરૂડજીથી ખબર મળતાં જાંજલી મૂકી. ગઆઝના જળથી ઉદ્ધાર થવાનું પણ ગરૂડજીએજ બતાવ્યું. સારની ગાદીએ અશુમાન, પછી દિલીમ, તેમણે ઘણા વર્ષ તપ કર્યો પણ રાજીને પત્તો લાગ્યું નહીં. તેમના પછી ભગીરથે એક હજાર વર્ષ તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યો. પણ તેમણે શિવની સાહથ્યિ માગી ફરી જતાઓનાં વર્ષ તપ કરી શિવને પ્રસન્ન કર્યા શિવે બ્રમ્હાનું ધ્યાન ધરીને ગંગાજીને છોડાવ્યાં, પણ એક વાર તે ટામાં રાખ્યાં. ભગીરથની પ્રાર્થનાથી છેડતાં ત્રણ કાશી ત્રણ લેકમ પસરતાં, સાઠ હજારના દાહના ઠેકાણે પસરી તેઓને સાચાં માહાચતા કર્યા.” “. . . . . ! • વિચારવાનું કે-હજાર વર્ષ બ્રમ્હા નિમિત્તે, દેવતાઓને શિવલિમિંરેતપાયા ત્યારે ભગીરંથનું આયુષ્ય કેટલું? વેદમાં તેનું પ્રમાણમાં સુધી આ બધી વાતમાં સત્ય શું ? - . , . કે સર્વથી પ્રકાશિત ૬૩ શલાકામાંના ૨૪–૧૨–બને મળીને ૩૬ નો મેળ તે જેન-દિકમાં થશે. તે ટુંકમાં બતાવ્યું. તેની સાથે પ્રજાપતિ અને સગર પણ બતાવ્યા " '' ' . !" " '' - - હવે પ્રજાપતિની કલ્પનામાં જે દિકમાં વિકાર થયેલ છે તે ટૂંકમાં બતાવ્યા પછી તે પ્રજાપતિથી શરૂ થતાં નવે વિકેવેદિકમાં ઘણુંજ દૂર દૂરમાં વિખેરી નાખવામાં આવેલાં છે તે કમ્બા પ્રસગે જોડીને આતે જઈશ. !..", કેમ છે ? For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ નિવયીની ગ્રંહિતાવના. nomunormomimmmmmmm એ - જેનામાં પ્રજાપતિને સંબધ . ૧૭૨ થી. . . : : “ સિપુરમાં વિષ્ણુ રાજા––તેમના પુત્ર શ્રીશ્રેયાંસનાથે અગીયારમાં તીર્થકર થયા. તેમના સમયમાં–પિતનપુરમાં–જિતશત્રુ (રિપુપ્રતિશત્રુ મહાન રાજા થયા. તેમને પ્રથમ અચલ પુત્ર, બીજી વખતે મૃગાવતી પુત્રી, ઉમર લાયક થતાં રાજાએ અંતેઉરમાં રાખી. પુત્રીને પતિ જાણી લેકેએ-ગજપતિ બીજુ નામ પાડ્યું. આ પ્રજાપતિ વૈદિકમાં બ્રહ્માના નામથી પ્રસિધિમાં આવ્યા છે તેમના સંબંધે પુરાણમાં અનેક પ્રકારની કરિપત કથાઓ ગોઠવાઈ હેય એમ સર્વજ્ઞોના ઈતિહાસથી જણાય છે. આ વાતને પુરાવો વૈદિકમાં પ્રચલિત કથાઓ પણ બતાવી આપે છે. પ્રજા પતિ–બ્રહ્મા તેમના સંબધે વૈદિકમાં લખાયેલા અનેક પ્રકારના ઉંધા છત્તા લે છે. તેની ટુંક નેધ– (૧) ભાગવતે–પુત્રીને મેહથી બ્રહ્મા છનું રૂપ ધરીને દેડ્યા. એજ પ્રસંગને બીજા પંડિતે હરણ-હરિણીનો અર્થ પણ કરીને બતાવેલો છે. . (૨) મત્સ્યપુરાણું–શતરૂપા સાથે ઘણા દેવતાઓનાં સે સે વર્ષ સુધી કડા કરતા રહ્યા. (૩) પદ્યપુરાણ –બ્રાએ બીજી સ્ત્રી કરી. પહેલી સાવિત્રીની, શરમ યાચતાં શાપના વશ થયા. (૪) દેવી ભાગવતમાં–દેવીના હાથ ઘસવાથી-બા, વિષ્ણુ અને મહાદેવ ઉત્પન્ન થઈ ગયા. પણ દેવી બેને ખાઈ ગઈ. પણું શિવના કહેવાથી જીવતા કર્યા. ' ઈ(૫) વિષ્ણુપુરાણમાં–મેરૂ પર્વત જેટલા ઈડામાં બધી દુનિયાને લઈને બ્રહ્મા દેવવર્ષ સુધી હ્યા પછી બહાર નીકળ્યા ત્યાર બાદ જ રચવાનું કામ શરૂ કર્યું છે , ' , (૬) મહાભારતાદિકમાં વિષ્ણુની નાભિ કમળમાંથી બ્રહાજી નીકળ્યા. ક . ( શિવપુરાણે સૂતેલા કૃષ્ણને જગાડી બ્રહ્માએ કહ્યું કે હું તારા નાથ બાળે છું. સત્કાર કર, ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું કે હું તારે નાથ, એમ હું ને તું કરતાં એવાં તે લડયા કે દેવતાઓ પણ ભયભીત થઈ ગયા. તે - jy For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. (૮) વાહપુરાણે વિષ્ણુ કહી રહ્યા છે કે માયામળથી હું જળમાં રહુ પ્રજાપતિને અને મહાદેવને હું ઉત્પન્ન કરૂ છું. અને હુંજ ધારણ કરૂ છું. તે મારી માયામાં માહિત થએલા મારી માયાને જાણી શક્તા નથી. ૮. અહીં જરા વિચારવાનું કે ટ 124 + એક વખત દેવીના હાથ ધસવાથી બ્રહ્મા, વળી વિષ્ણુની નાભિથી બ્રહ્મા, ક્ષમાં મકરપાત જેટલા ઈંડામાંથી બ્રહ્મા, બ્રહ્મા વિષ્ણુના બાપ થવા શ્વેતાં અને ભુખ લડયા. વિષ્ણુએ મને ઉત્પન્ન કર્યો તે તે બ્રહ્સને ખબરજ ન પડી. PI... એવા અનેક પ્રકારી ઉત્પન્ન થએલા બ્રહ્મા તે ચારો વેદોથી જગતની ઉત્પત્તિ કરવા વાળા લખાયા ! આ બધા પ્રપચ કયાંથી ખેલાયા ?, (૯) શિવપુરાણમાંબ્રમ્હા શિવની જાનમાં ગયા. પાર્વતીના અ‘શુડાનુ’ રૂપ દેખતાં કામનાં વશ થયા. વીય નીકળી પડતાં અઠ્ઠાસી (૮૮) હાર ઋષિઓ ઉત્પન્ન થઇ ગયા. '' આગળ કરીથી જણાવ્યું છે કે-વીય ખેાળામાં ગોપજ્યું તેથી અસ`ખ્ય બટુકો પેદા થઇ ગયા. તેમાં કચ્છાવાળા હજારો દડ ધારીએ હતા. આ અયેાગ્ય ', વતન જોઇ શિવજી વધ કરવાને તૈયાર થયા. બ્રમ્હાર્દિને પગમાં પડી શિવજીને પ્રસન્ન કરવા પડયા. ધૃતયુગના ભ્રમ્હા દ્વાપરનાં શિવની જાનમાં કેવી રીતે મળ્યા તેથી મા મનાય બન્યા? (૧૦) મત્સ્યપુરાણમાં-ભ્રમ્હા વિષ્ણુ આદિ દવેએ મળીને સમુદ્રનુ સંચન કરતાં હાથી આત્તિ હજારો જાનવરોનો નાશ કર્યા. વિચાવાનું કે-અદ્વૈત ગણમાં તેમજ ચાવેદોમાં બ્રમ્હાએજ બધી સૃષ્ટિને ઉપન્ન કરી ત્યારે શ સમુદ્ર ઉપન્ન નહી કર્યો હ્રાય ? ો કર્યો કહેતા આ પ્રપચશાથી? અને કયાંથી ? યા કોર્ટ (૧) ભાગવત-તમા માહુના વામાં નહી પી એમ કહીને વિષ્ણુએ બ્રમ્હાને ચાર શ્લોકના ઉપદેશ કર્યો, છતાં બ્રમ્હા મહિના વશ થયા. મીમાં વિશાષાનું કે એએસત્રે ૧૦ પારમિતાના અભ્યાસ નખતે સત્યપારમિતાના અભ્યાસ-રાજપુત્ર સુતસામ થઈને કરતાં એક બ્રામ્હણુના - મુખથી ચાર લાક સાંભળી નર ભક્ષક બ્રમ્હદત્તને સ‘ભલ્લાક્મા છે. તેના યુ‘ધ શ્વેતાના વિષ્ણુ અને મૃતઃગના બ્રમ્હા સાથે જોડીને બતાન્યેા હાય, નહી તા For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ નવીની પ્રસ્તાવના. ૨૯ અવા જગનીજ આદિ કરવા વાળા બ્રમ્હા ચારો વેદોથી પ્રસિદ્ધિમાં આવેલા સેવાના વિષ્ણુ પાસે કયા કાળમાં ઉપદેશ લેવાને ગયા ? અને કયા ઠેકાણે માહુના વશમાં પડયા ? (૧૨) અત્રિની સ્ત્રી અનસૂયા એકલી જાણી બ્રમ્હા, વિષ્ણુ અને મહાદેવ-એ ત્રણે વૃદ્ધરૂપે કહેવા લાગ્યા કે તૂં નગ્ન થઇને અન્નદાન આપ. તે પ્રમાણે તે આવી ત્યારે બાળકરૂપે થયા. ખરૂ સ્વરૂપ બતાવી ત્રણ ખાળક અણુ કર્યા. સામ, દત્ત અને દુર્વાસ નામ સ્થાપ્યાં. દુર્વાસ તપ કરવા, ચક્રમ`ડલમાં સામ ગયા. માત્ર દત્ત સેવામાં, દત્તાત્રેયથી પ્રસિદ્ધ. સૌ જરા વિચારવાનું કે—ત્રણ યુગના ત્રણ જ્ઞાની દેવાએ આ સ્ત્રીને નગ્ન પણે ખેલાવવાના સંકેત કયા કાળમાં, કયે ઠેકાણે, શા હેતુથી કરેલા ? (૧૩) સ્ક’દ પુરાણમાં- બ્રમ્હાને પુત્રીની સાથે રમવાની ઇચ્છા થતાંરિણી અને હરણરૂપ ધરીને ચાલતાં-બ્રામ્હણાએ અને દેવતાઓએ ખૂબ નિધા. પણ મહાદેવે વ્યાધરૂપ ધરીને માણુ છેોડીને હરણને વીધ્યા. તે પ્રકાશરૂપે થઈ મૃગ નક્ષત્રરૂપે થયા. મહાદેવે આર્દ્રા નક્ષત્રરૂપે થઇ ત્યાં પણ ખુબ પીડયા. અને અાગ્યાચરણનું ફળ આપ્યું. અહી` વિચાર થાય છે કે-જગત્ કર્તા બ્રમ્હાને અયાગ્માચરણુનુ ફળ મહાદેવે આપ્યું. કૃષ્ણે પણ ગેપીએ સાથે અયેાગ્યાચરણ કરેલું સાંભળીએ છિએ. મહાદેવે ઋષિપત્નીએ સાથે અયાગ્ય આચરણ કરી ઋષિએથી લિંગ તેાડાવી ફળ મેળવ્યું હતું, પણ મ`ત્રખળથી અનેક સારી સ્ત્રીઓ સાથે અયેાગ્યાચણુ કરેલું તેનુ ફળ કણે આપ્યું હશે ? તે સિવાય આ બધી દુનીયાના છાને અયેાગ્યાચરણનું ફળ કાણુ આપતું હશે ? સ` સજ્જનાને એકાંતમાં બેસીને વિચારવાની ભલામણ કરૂ છુ. (૧૪) હિંદુ દેવામાંથી—બ્રમ્હાએ મનુષ્ય રૂપ ધારણ કર્યું. ઉત્ત્પન્ન થતાં શતરૂપા બનાવી, મેાઢુ પામી નિશ્ચલ થઇ જોવા લાગ્યા. શતરૂપા સમજીને દૂર ચાલી ગઇ. બ્રમ્હાથી હ્વાલી શકાતું ન હતું ? તેથી જોવાને બીજી સુખ ઉત્પન્ન કર્યુ. તે દિશાએ બદલતી તેથી ચાર મુખ કરવાં પડયાં. મૂળની સાથે પાંચ થયાં. એક કપાઇ ગયું. ચાર મુખથી ચાર વેદો પણ ઉત્પન્ન કર્યો એમ પણ જણાવ્યું છે. અહીં જસ વિચારવાનુ કે—સૃષ્ટિ ઉત્પન્ન કર્યા પછી-હરિણી રૂપ સ્ત્રીની પાછળ હરણ રૂપે બ્રમ્હા કયા કાળમાં દોઢેલા ? અને આ શતરૂખને For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ તત્રયીની પ્રસ્તાવના. જેવા પાંચ મુખ કયા કાળમાં અને કયા ઠેકાણે કરેલાં ? એ જરા વિચારવાનું ખરું કે નહી ? દેવ બ્રામ્હણથી નિંદાઈને શિવજીના બાણુથી વધાવવું પડયું તે કયા કાળમાં ? * ધ (૧૫) પાંચમું મુખ કપાયાની વાત એક દિવસે વિષ્ણુની સમક્ષ દેવ બષિઓએ પુછયું કે–ત્રણ દેશમાં મોટામાં મોટા કોણ? બ્રમહાએ કહ્યું કે હું માટે, ( હું ભેટે બેલતાં સાધારણ વિવેકી પણ વિચાર કરે, તે પછી આ જેના ભ્રષ્ટ કેવી રીતે બોલી ઉઠયા ?) બ્રમ્હા વિષગુમાં મેંટે તકરાર થતાં વેદ વચન ઉપર આધાર રખાયે. તે જોતાં એ સન્માન શિવજીને મળ્યું. એટલે તે બને શિવના સામા થયા. અને ચંદ્રા તાલવા લાગ્યા. એટલે શિવજી મનુષ્ય રૂપે તેમના આગળ ઉભા થઈ ગયા. બ્રમ્હા ફરીથી પોંચા તદ્દા બેલવા લાગ્યા. એટલે શિવને ક્રોધ ભૈરવ રૂપે નિકળે, તેણે બ્રમ્હાનું પાંચમું ભાથું કાપી નાખ્યું. " વિચારવાનું કે–પિતાના ચાર મુખથી પ્રગટ થએલા વેદમાંથી શિવજી 'મેટા નીકળતાં બ્રમ્હાજ પોતાનું માથું કપાવીને બેઠા. આ બધી વેદિક રચના ક્યા મોટા જ્ઞાનીઓથી થએલી? : : : (૧૬) હિંદુ દેવે માંથી-સરસ્વતીને તજીને બ્રહ્મા ગાયત્રીને કેવી રીતે પરણ્યા? civછે . બ્રમ્હા યજ્ઞ કરવા પરિવાર સાથે પુષ્કરજી પહોચ્યા, તયારી થઈ ગયા -પછી બહત્વિજ સરસવતીને તેડવા ગયા. કારણ વશથી જલદી આવી શકયા નહીં. પત્ની વગર ક્રિયાનું ફલ નહીં એમ જાણું ઇંદ્રને આજ્ઞા કરી ગોપકન્યા મગાવી લીધી. બધાઓની સમ્મતિ મેળવીને પરણ્યા. પરિવાર સાથે સરસ્વતીજી પણ આવી ચઢયાં. ગાયત્રીને બેઠેલી જોઈ બ્રમહાદિક દેવને અને અત્વિજેને શાપ દઈને ચાલવા માંડ્યું. બ્રહાની પ્રેરણાથી વિષ્ણુ અને લક્ષમીજી મનાવીને પાછાં લાવ્યાં. ઇત્યાદિ અહીં વિચારવાનું કે–સુષ્ટિના કર્તા બ્રમ્હાએ સમુદ્રોન, પહુના અને આ ત્રણે લોકની પૃથ્વીના મસાલા કયાંથી મેળવ્યા? ખેળ કરતા વેદમાંથી પિતે ન નીકળતાં શિવજી નીકળ્યા. ઈંદ્રપદ મેળવવા પ્રાયે યજ્ઞો થતા, | બ્રમ્હાએ કયું પદ મેળવવા યજ્ઞને આરંભ કરેલો પ્રત્યક્ષમાં તે આ યજ્ઞનું ૨ ફળ સરસ્વતીના શાપનું દેખાયું છે. એક ગોપ કન્યા પરણતાં બધાની For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ક * * * * * સમ્મતિ મેળવવી પડી ત્યારે આ બધી ઓટલી મોટી સૃષ્ટિની રચના કરતાં કયા કયા જ્ઞાનીઓની સમ્મતિ મેળવી હશે? તે કાંઈ જાણવામાં આવેલું નથી. . (૧૭) કંદ પુત્ર નં. ૬ છે. પ્રાયે લેક ૮૦૦ સુધી-સરસ્વતી અને ગાયત્રીના સંબંધવાળે છે. તેમાંથી ઇસારે– બ્રહ્માએ મૃત્યુલેકમાં યજ્ઞ કરવા શાથી માંડે ? | નારદ બ્રહલોકમાં જઈ ચઢયા. બ્રમ્હાએ મૃત્યુ લેકની ખબર પુછી. નાર કલિ આવ્યાની વાત જણાવી, બ્રમ્હા ખૂબ ગભરાયા. અરે મારૂ પુષ્કર તીર્થ કલિ ન હોય ત્યાં સ્થાપે. એ વિચાર કરીને ભૂતલમાં કમલ ફેંકર્યું. તે હાટકેશ્વરમાં પડતાં ત્રણ ખાડા થયા, ત્યાં યજ્ઞ કરવાનો નિશ્ચય કર્યો. પણ ત્યાંના બ્રામ્હણ કે એ ઉરપાત મચાવ્યો એટલે બ્રમ્હાએ નમસ્કાર કરીને બંધબસ્ત કરી દીધો નારદ સાવિત્રીને તેડવા ગયા. જલદી આવી શક્યાં નહીં. ફરીથી ઇંદ્ર તેડવા ગયા તે પણ આવી શકયાં નહીં. એટલે બ્રમ્હાએ બીજી કન્યા લેવા ઈદ્રને મોકલ્યા તે ગોપ કન્યાને ગાયના મુખમાં પ્રવેશ કરાવી ચેનિથી બહાર કડાવી પવિત્ર થએલી બધાઓની સમ્મતિથી પરણ્યા નામ ગાયત્રી રાખવામાં આવ્યું. આ યજ્ઞમાં બ્રહને અને સાવિત્રીને એટલા બધા ઉત્પાતે થએલા બતાવ્યા છે કે તેની ગણત્રી કરતાં પાર આવે નહી. એ બધા વિનાની સાથે જ યજ્ઞની સમાપ્તિ થએલી બતાવેલી છે. જિજ્ઞાસુઓએ સ્કંદ પુરાણ જોઈ લેવું. આમાં જરાક વિચારવાનું કે-જગતના નાના મોટા બધાએ જોના ઘાટ ઘડી, ત્રણે લેકની વ્યવસ્થા કરી, તેમાં યથાયોગ્યપણે તે જીવને સ્થાપન કરવાવાળા, અને તે ચારે વેદેથી પ્રસિદ્ધિને પામેલા, એવા મહાજ્ઞાની બ્રમ્હાને મૃત્યુ લેકમાં કલિયુગ આવ્યાની ખબર નારદજીના કહેવાથી પડી. આતે કેટલું બધું આશ્ચર્ય ? (બ્રમહજ્ઞાનમાં અંધારૂં?) આ યજ્ઞને આરંભ કરતાં મારે બ્રામ્હણેને પણ નસ્કાર કરવા પડશે, એટલું જ નહિ પણ મને સેંકડો ઉત્પાત થશે. તેની પણ ખબર ન પડી, આ બધું નવીન પ્રકારનું જ્ઞાન લેખકે કયા જ્ઞાનથી મેળવ્યું હશે? આમાં કયે કર્યો વિચાર કરો તેમાં મારી નજર તે પહ થતી નથી; પણ કઈ સુજ્ઞ સજજન બતાવે તે કાંઈ યેગ્યા. ગ્યને વિચાર કરી શકાય ? બાકી આમાં શે વિચાર કરો અને શું શું અલખવું તેના સંબંધે કાંઈ પણ સમજી શકતા નથી તેથી આટલામાં જ પતાવી For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ તત્રયીની પ્રસ્તાવના. ત, (૧૮) ષિઓથી મેટામાં મોટા ઠરેલા વિષ્ણુ. હિંદુસ્થાનના માં થીને' શાહેબે ભાગવતમાંથી લીધેલું–તેને કિચિંતું સાર- સરસવતીમાં કિતારે યજ્ઞ કરતાં ઋષિઓમાં તકરાર થઈ કે-ત્રણ વમાં મોટામાં મોટા દેવ કયા? બ્રડુપુત્ર ભગુને તપાસ કરવાને મોકલ્યા. તે પ્રથમ પ્રહલોકમાં અગ્નિ પણે સભામાં દાખલ થયા. બ્રમ્હાને ક્રોધ થયે પણ પુત્ર જાણીને સમાવી દીધે. પછી કૈલાશમાં શિવના સ્થાનમાં ગયા. શિવને આલિંગન ન કરવા દિ તેથી શિવે મારવાને ત્રિશૂલ લીધું. ત્યાં પાર્વતીએ બચાવ્યા. પછી વૈકુંઠમાં ગયા ત્યાં સુતેલા વિષ્ણુને લાત મારીને જગાડ્યા. તે પણ વિષ્ણુએ ભૂગને નમસ્કાર કરી અવિનયની ક્ષમા યાચીં. ભૂગુએ આ હકીકત ઋષિઓને જણાવી, કષિઓ કૃષ્ણની ક્ષમાની પ્રશંસા કરતા તેમને મોટામાં મોટા દેવ તરીકે સ્થાપ્યા. છે. - આમાં પણ થોડુંક વિચારવાનું કે–વેથી પ્રસિદ્ધ યજ્ઞ ધમ, તેના જાણું ઋષિઓ યજ્ઞ કરવાને બેઠા. જગતના કર્તા અનાદિના બ્રમ્હા ચારે વેદમાં લખાયલા. તે સ્વભાવિક રીતે મોટા હતા. તેમની ખબર છે ઋષિઓને ન પડી? કે જેથી વિવાદ પર ચડી ગયા? એટલું જ નહી પણ વિષ્ણુનાં કત વેદોમાં જણાતાં નથી, છતાં વિષ્ણુને મેટામાં મોટા બનાવી દીધા. ત્યારે શું તેઓએ પોતે મોટા બનવાની ઇચ્છાથી તે આ કાર્ય નહીં કર્યું હોય? કારણ કે વિષ્ણુ ભગવાનને લાત ખાઈને પણ ભૃગુ ઋષિને ક્ષમાવવા પડયા?તેથી તેઓ એ મળીને મોટા ઠરાવ્યા. - ' (૧૯) સ્કંદ પુ. નં. ૧ લે. અધ્યાય ૮ થી ૧૫ સુધીમાંને ઇસારે' “કલ્પના આઘમાં મહાદેવેન્ડાબા જમણું અંગથી બ્રમ્હા વિષણું ઉન્ન કરી સત્તાદિક ત્રણ ગુણ મુકી દીધા એટલે સામથર્યવાળા થઈ મરીચિ આદિ બ્રામ્હણને મનથી, દક્ષિણ અંગુઠાથી દક્ષને, મુખાદિકથી બેણદિક ચાર વણને ઉત્પન્ન કર્યા. પછી બધી સૃષ્ટિ ઉત્પન્ન કરી દીધી. * - અ. ~૧૦ માં–સુષ્ટિ થઈ ગયા પછી બ્રમ્હા-વિષ્ણુમાં મેટાઈ પણાને જગો પેઠે. બને દેવ પિતાપિતાની મોટામાં અનેક પ્રમાણે આપી રહ્યા હતા તેટલામાં તેજોમય લિંગ ઉત્પન્ન થયું, આ શું? એ વિચાર કરીને પનો મેળવવાના ઉદ્યમવાળા થયા. - અ. ૧૧-૧૨માં બ્રમ્હાએ હંસનું રૂપ ધરીને આકાશમાં તપાસવા માંડયું. વિષ્ણુ વરાહનું રૂપ ધરીને પાતાલ ખેદ સાતમા પાતાલ સુધી પહોંચ્યા For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ - વત્રથીની પ્રસ્તાવના. અM અ. ૧૩–૧૪ માં–એક હજારવંષ ભટકીને વિષ્ણુ પાછા આવ્યા. બ્રહમા એક લાખ વર્ષ સુધી ભટકયા. રસ્તામાં કેતકીનું પત્ર મળતાં પૂછ્યું, તેણે જણાવ્યું કે લિંગ ઉપરથી પડતાં મને ચાર યુગ અયુત વર્ષ લાગ્યાં. બને દેવોએ લિંગની સત્તા જ મોટામાં મોટી માની લીધી. લેક ૨૧૫ સુધીમાં છે. આ લેખ સાથે વિચારવાનું કેબ્રહ્મા પુરાણોમાં અનેક સ્વરૂપથી લખાયેલા જોવામાં આવેલા છે. " (૧) પુત્રીના મેહમાં ફસેલા. (૨) દેવીના હાથ ઘસવાથી ઉત્પન્ન એલા. (૩) મેરૂ પર્વત જેટલા મોટા ઇંડામાંથી દેવ વર્ષ પછી બહાર આવેલા. (૪)વિધગુના બાપ થવા જતાં વિષ્ણુની સાથે લડી પડેલા.(૫) વિષ્ણુએ કહ્યું કે હું ઉત્પન્ન કરું છું પણ મારી માયામાં ફસેલા મને જાણી શકતા નથી. (૬) શિવની જાનમાં અસંખ્યાતા બટુકેના પિતા થઈ પડેલા. (૭) શતરૂપાને જેવા પાંચ. મુખ કર્યો પણ શિવના ક્રોધ રૂપ ભૈરવથી પાંચમા મુખથી રહિત થએલા, (૮) લાભના માટે યજ્ઞ કરવા જતાં બ્રામ્હણેને નમવું પડયું, સેંકડે ઉત્પાતે સહન કરવા પડ્યા, અને સરસ્વતીથી શાપિત થઈ પડેલા. (૯) આ ઉપરના લેખમાં તે મહાદેવજીના ડાબા હાથથી ઉત્પન્ન થએલા, અને જમણા હાથથી વિષ્ણુ આ બને દેવો સુષ્ટિ ઉત્પન્ન કરી મોટા થવા જતાં તે સમયમાં લાંબુલહરક એક લિંગ જે ઈચકિત થએલા, તેની પાછળ પડયા. વિષ્ણુ સાતમા પાતાળ સુધી જઈ હજાર વર્ષે પાછા આવ્યા અને બ્રહ્મા આકાશમાં એક લાખ વર્ષ સુધી ભટકીને પાછા આવ્યા. - ઇત્યાદિક અનેક બાબતેના લેખો જોતાં વિચાર થાય છે કે – * આ બધી વાત કેવલ કલ્પિત હશે? કે આમાં કોઈ પણ સત્યતા રહી હશે? અને આ બધી વાતો કયા કયા કાળમાં બની હશે? મને તે જે જે પ લાગે છે તે તે લખીને બતાવ્યું છે. વળી આ બધી વાતને રોગ્ય ખુલાશે મળશે તે ફરીથી પણ વિચાર કરવાને અવકાશ લઈશ. (૨૦) બ્રહનું વીર્ય નીકળી પડતાં હજારો વાલીખિ – : ' સ્કંદ પુ. નં. ૧ અ. ૨૬ મિ. લે. પ૩ માંને ઇસારે– પર્વતની સલાહથી હિમાલય પર્વતે શિવને પાર્વતી આપી. હવન વખતે વેદપાઠીઓમાં વિવાદ, નારદે કહ્યું કે જેનાથી તમે અને આ બધું For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ www ^^ ^ ^ ૩૪ તત્વત્રયીની પ્રસ્તાવના : પેિદા થયું છે તે બ્રમ્હા તમારી પાસે બેઠા છે. એટલે વિવાદ છેડીને યજ્ઞ શરૂ કર્યો. પાર્વતીનાં ચરણ દેખતાં બ્રમ્હાનું વીર્ય નીકળી પડતાં, તેમાંથી હજારે વાલીખિ પેદા થઈ ગયા. અને તાત ! તાત ! પોકારવા લાગ્યા. નારદે હાંકી કાઢી લજિજત બ્રમ્હાને આશ્વાસન આપ્યું. - આમાં વિચારવાનું કે–પહાડેએ કયા મુખથી સલાહ આપી? હિમાલયે ક્યા કાનથી સાંભળી? બ્રાહણેને અને જગતને પેદા કરવાવાળા બ્રમ્હા કે જે ચારે વેદેથી પ્રસિધ્ધ છે, તે કયા ઠેકાણેથી કેવા સ્વરૂપથી આવ્યા, કે જે અલિત થતાં હજારે વાલિખિ પેદા થઈ ગયા? આમાંને એક અક્ષર પણ સાચે હશે ખરે? સજજનેને વિચારવાની ભલામણ કરૂ છું. . (૨૧) સ્કંદ પુ. નં. ૫ મે–બ્રમ્હાના શિર છેદનની વાત -- “ પૂર્વે એકાવ થતાં ભૂતાદિક કાંઈજ ન હતું. માત્ર આકાશમાં એક મહાકાલજ રહ્યો હતો. પાણીમાં પરપોટૅ થતાં તે સેનાને થે. મહાકાલના ફડવાથી–આકાશ–પૃથ્વી બે થયાં. મધ્યમાં બ્રમ્હાદિક ત્રણ દે હતા. “સૃષ્ટિ કરે' કહીને મહાકાલ અંતર્ધાન થયો. સમજ્યા વિના બ્રમ્હા તપ કરવા લાગ્યા. મહાદેવે છે અંગ સાથે વેદ આપ્યા. તે પણ બ્રહુ સમજ્યા નહી. ફરીથી તપમાં જોડાયા. અંતમાં સૂચના થઈ કે–તું મને ગર્વથી પુત્ર વિચારે છે તેથી તારૂ માથુ કાપીશ. અને મારા અંશથી રૂદ્ર થશે તે તારી પ્રજાને નાશ કરશે, તો પણ તું પિતામહના નામથી પ્રસિધ્ધ થઈશ. હમ કરતાં પરસેવો લૂસીને નાખતાં રૂદ્ર થયે. છેવટે શિવના તેજમાં બ્રમ્હાનું તેજ દબાઈ ગયું. અને બ્રમ્હાના પાંચમા મુખને કાપી નાખ્યું. . ૭૬ ને બીજો અધ્યાય જેવાની ભલામણ કરૂ છું. અને ત્રીજા અધ્યાયમાંથી કાંઈ લખું છું – . (૨૨) શિવને મારવા સ્વેદજ પ્રેર્યો તેનું બ્રહ્માને પ્રાયશ્ચિત્ત “બ્રહ્માનું માથુ કપાતાં ક્રોધથી પરસે, લૂસીને પૃથ્વી પર નાખે તેમાંથી ધનુષ બાણ સાથે વીર નીકળે, તેને રૂદ્રના તરફ પ્રેર્યો. કે ખંભિત કર્યો. રૂદ્ર પિતે વિષગુના આશ્રમે જઈ ભિક્ષા માગવાને લાગ્યા. વિષ્ણુએ હાથ પસાર્યો. ત્રિશૂલથી ભેદતાં લેહીને પ્રવાહ છૂટે તે કપાળમાં ઝીલવા માંડે. તે ત્યાંથી નીકળી-પચ્ચાસ એજન લો અને દશ એજન પહેળે નદી રૂપે વહ્યો. તે દિવ્ય હજાર વર્ષ સુધી ધારણ કર્યો. તમારું પાત્ર ભરાયું ? એમ કહીને વિષ્ણુએ બંધ કર્યો. પછી દિવ્ય હજાર વર્ષ સુધી મહાદેવે મંથન કર્યું. - તેમાંથી હજાર હાથવાળ ધનુષ્ય બાણે, સાથે પુરૂષ નીકળે. વિષ્ણુએ શિવને For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ તવત્રયીની પ્રરતાવના. પુછયું કે આ કોણ? શિવે કહ્યું કે આપણું ત્રણના તેજથી પેદા થએલો એ નર છે. શત્રુઓને તિવાવાળો થશે. તે નર શિવની અને વિષ્ણુની સ્તુતિ કરી. કપાળમાંથી બહાર કાઢયે. તે “ નર અને વિષ્ણુ” નારાયણના નામથી પ્રસિધ્ધ થયા. રક્તજ અને વેદજ એ બેનું દિવ્ય ત્રણ વર્ષ ન્યૂન ત્રણસો વર્ષ સુધી યુદ્ધ થયું. છેવટે રક્તજે વેદજને ભેદ્ય.વિષ્ણુએ છેડાવીને મહેશ્વરને અને સુરેશ્વરને પાલન કરવાને સ. વિષ્ણુએ-બ્રહ્માને કહ્યું કે મહાદેવને મારવા તમે સ્વદેજને પ્રેર્યો તેનું પ્રાયશ્ચિત . વિષ્ણુનું વચન માન્ય રાખીને બ્રહ્માએ પ્રાયશ્ચિત લીધું.” આ જગે પર–૨૦–૨૧-૨૨ આ ત્રણ કલમે વિચારવાની– ૨૦ માં–પહાડને પુત્રી કેના સંયોગથી? પહાડોની સલાહથી શિવજીને કેવી રીતે મળી? ચત્ત વિધિમાં વિવાદ વેદપાઠીઓને નારદે કહ્યું કે–જેનાથી તમે અને આ બધું જગત્ ઉત્પન્ન થયું તે બ્રહ્મા તમારી પાસે છે એટલે ચૂપ થયા. અંગુઠે દેખતાં બ્રમ્હા ખલિત થયા. હજારે વાલિખિલ્યો ઉત્પન્ન થઈ ગયા. જરા વિચારવાનું–પર્વતની પુત્રીને મહાદેવ કયા કાળમાં પરણ્યા ? આ વાત સાચી કે કપિત? વેદપાઠીઓને અને જગતને ઉત્પન્ન કરનારા બ્રમ્હા કયાંથી આવી ચઢયા? પણ ખલિત થઈ ગયા. કેટલી બધી ધીરજવાળા જગતના કર્તા ? આમાંની કયી વાત સાચી ? ૨૧ માં-એકાવ થતાં મહાકાળજ રહ્યો. ઇંડુ ફેડતાં આકાશ પૃથ્વી થયાં. તેણે કયાં રહીને ફોડ્યું? તેમાંથી બ્રહાદિક ત્રણ દેવ નીકળ્યા, કયાંથી આવીને ભરાયા હતા? કયી વાત સાચી? રર માં-જગતના કર્તા બ્રહને ક્રોધ થતાં પરસેવે, તેમાંથી ધનુષ્પ બાણ સાથે વીર નીકળ્યો. બ્રહ્માએ શિવને મારવા તે વીરને પ્રેર્યો. પણ તંભિત થઈ ગયે. બ્રહાશક્તિ ક્યાં નષ્ટ થઈ ગઈ હતી? શિવે વિષ્ણુને હાથ ભેદી લેહીની નદી બનાવી દીધી તે આજ કાલ કયાં વહે છે ? તેને પ્રવાહપચ્ચાસ અને દશ યોજન લાંબે પહેળે બતાવે છે આમાં સાચું કયું છે? આ પ્રજાપતિના સંબંધમાં એકંદરે વિચારવાનું કે જૈન ઈતિહાસમાં ૧૧ મા તીર્થકરના સમયે તિશત્રુ મહાન રાજા પુત્રીના સંબંધે લોકમાં પ્રજાપતિ કહેવા વૈદિકે એ બ્રમ્હા તરીકે ઠરાવી સંપૂર્ણ વિદિક ધર્મમાંજ દાખલ કરી દીધા છે. તેથી એવું સમજાય છે કે પાર્શ્વનાથ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તત્રયીની પ્રસ્તાવના. તીર્થકરના વખતે થએલા અનેક સર્વના પહેલાં વેદેની સ્થિતિ કેવલ યજ્ઞયાગાદિકના વિધાન વાળી જ હશે, તે વેદોની સ્થિતિ આજે તેવી તેવી રહી નથી, પણ તેમાં મેટે ફેરફાર થએલે છે. કારણ કે–જેવી રીતે બ્રામ્હણ, ઉપનિષદાદિકમાં, સર્વના જીવાદિક તને મેટ ફેરફાર કરતા ગયા, તેવી રીતે વેદમાં પણ નવીન નવીન અનેક કૃતિઓ દાખલ કરતા ગયા છે. જુવો કે જદના દશમા (છેલ્લા) જ મંડળમાં સૃષ્ટિના કર્તા પ્રજાપતિને ઠરાવવા એકજ વિષયની ત્રણ ચાર ઋતિઓ ત્રણ ચાર જણના તરફથી જ લખાઈલી, તેની સાબીતી બતાવી રહી છે. કેઈ સુજ્ઞ ચતુર વિચારશે તે તેને તેવી સેંકડો ઋતિએ સર્વના તત્કાદિકને પસાર થયા પછીથી જ વેદમાં ઘુસી ગએલી નજરે પડશે, એ નિર્વિવાદ છે. આ વાતની સામાન્ય સૂચના તે મેકડેનલ શહેબે સંસ્કૃત સાહિત્યમાં કરેલી છે. મણિલાલભાઈએ તે ચાખું લખીને જણાવ્યું છે કે–પ્રજપતિ તે બધાના મોખરે આવીને બ્રમ્હા તરીકે પૂ. આના સંબંધના વિચારે મારા ગ્રંથમાં જોવામાં આવશે. (૨૩) આર્યોના તહેવારે પૃ. ૫૦૩ થી પ૦૫ સુધી જુઆ વેદકાળની ત્રિમૂતિની કલ્પનાનો ધીમે ધીમે એટલે બધો વિસ્તાર થયે કે પુરાણોમાં તેનું સ્વરૂપ તદન બદલાઈ ગયુ. વેદના ગાયકે એ અનેક દેવની સ્તુતિ કરી છે પણ અગ્રસ્થાન તે અગ્નિ, મરૂત અને સૂર્ય એ ત્રણ દેનેજ મળ્યું છે.” (પૃ. ૫૦૪) “પુરાણકારોએ ત્રિમૂર્તિની કલ્પના નક્કી કરતી વખતે બુદ્ધ ધર્મની ત્રયીની મદદ લીધી હોય એ સંભવિત છે.” (પ૦૫) “આ જગત્ રજ, સત્વ અને તમે એ ત્રિગુણોથી ભરેલું હોવાથી પરમેશ્વર ત્રિગુણાત્મક છે એવું ઉપનિષકાનું મત બન્યું, પાછળ કહ્યા પ્રમાણે વેદકાળમાં મુખ્યત્વે કરીને આ ત્રણ ગુણ ધારણ કરનારા બ્રમ્હણપતિ, સૂર્ય અને રૂદ્રને અનુક્રમે-બ્રમ્હા, વિષ્ણુ અને મહેશ એમ પુરાણકારોએ ઠરાવ્યા. તે પછી અસ્તિત્વમાં આવેલા ઉશનસ, કાત્યાયન, પરાસર અને વ્યાસના ગ્રંથમાં ત્રિમૂર્તિને ઉલ્લેખ મળી આવે છે. ખ્રિસ્તી શાકના છઠ્ઠા સૈકામાં શુદ્રક કવિએ રચેલા મૃચ્છકટિક નાટક (અંક. ૬) માં પણ ત્રિમૂત્તિને ઉલ્લેખ કરેલો છે.” એ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે આસરે એક હજાર વર્ષથી બ્રહા, - વિષ્ણુ અને શિવની ત્રિમૂર્તિ વિષેને મત ક્કસ થતે ગયે.” For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ તત્વનયીની પ્રસ્તાવના. અમાં થોડુંક વિચારવાનું કે ચારે વેદ ઈશ્વરથી પ્રાપ્ત થએલા બતાવ્યા છે તે ક૯પના કેવળ જૂઠી કરેલી માનીએ તો પણ તે કૃતિઓના લખવાવાળા ઋષિઓને તો પ્રાચીનમાં પ્રાચીન માનવા પડશે કે નહીં? તેઓને તે અગ્નિ, મરૂત અને સૂર્ય આ ત્રણ દેજ મેટા જણાયેલા છે. આ ત્રણ દેવની મહત્ત્વતા જેન બૈદ્ધની વિશેષ જાગૃતિમાં નહી જેવી થઈ પડેલી હોવાથી, ત્યાર બાદ કેઈ લાંબા કાળે બ્રહ્મા, વિષણુ અને મહાદેવ આ ત્રણ દેવે કલ્પવા પડયા, એમ તે માનવું જ પડશે. તો વિચારવાનું કે આ ત્રણ દેવોને કયા ગુણ વિશેષથી મોટામાં મોટી સત્તાવાળા પુરાણોથી તે વેદ સુધીમાં દાખલ કરી દીધા ? અને તે કયો જ્ઞાનીથી મેળવ્યા ? આ ત્રણ દેવામાંના બ્રહ્મા કે જે ચારે વેદથી જગત્ના કર્તા હર્તા લખાયા છે તે પાછલથી કઢિપત રૂપે ઘુસાડેલા ખરી કે નહીં ? કપિત રૂપેજ ઘુસાડેલા છે એમ માનવું જ પડશે. જુવ પુરાણમાં લખાયેલા બ્રહ્માના ગુણોપુત્રીની સાથે અનીતિ કરવા વાળા, લિંગને પત્તો નહી મળવા છતાં આવીને જૂઠ બોલવાવાળા, ગોપ કન્યા પરણીને સાવિત્રીના અપરાધી બનેલા, પુત્રીની પાછળ જતાં બ્રાહ્મણેથી અને દેવતાઓથી પણ નિંદાયેલા, એટલું જ નહી પણ વ્યાધ રૂપ શિવના બાણથી વીધાઈને મૃગ નક્ષત્ર રૂપે બનેલા ઈત્યાદિક અનેક વિકારવાળા બ્રહ્ના કયા ગુણ વિશેષથી જગના કર્તા હર્તા થઈ ચારે વેદમાં ઘુસ્યા? એ વેદોની મહત્ત્વતા કેટલી ? અને એ બધા લેખકે સત્યવાદી પણ કેટલા? અને આ બધું ધાંધલ કયાંથી ઉઠયું ? મને તે એમજ લાગે છે કે સર્વના સત્યતાના વિરોધમાંથીજ ઉઠયું છે ! પ્રથમ બ્રહ્માનુજ સ્વરૂપ ટુંક રૂપે જણાવ્યું છે. હવે વિષ્ણુમાં વિકાર કયાંથી થયો? કેવી રીતને થયે? જેવી રીતે થયે છે તેવી રીતને ટુંક રૂપથી જણાવીએ છિએ. જૈન વૈદિમાંના વાસુદેવાદિક ત્રિકની ટુંકમાં નોંધ વાસુદેવ કહે,વિષ્ણુ કહે એ બધા આ લોકમાં ભારત લેકમાં)ત્રણ ખંડ રાજ્યના ભક્તા મહાન રાજાઓજ થયા છે. અનાદિકાળના નિયમને અનુસરીને આ ચાલતી અવસર્પિણીમાં નવ ત્રિકોજ થએલાં છે. તેમને ઇતિહાસ કમવાર જૈન ગ્રંથમાં તદ્દન ટુકરૂપે લખાયેલું છે. તેમાંનું પહેલું ત્રિક નીચે પ્રમાણે– અગીયારમા તીર્થંકરના સમયમાં જે પતનપુરના રાજા જિતા હતા, તે પુત્રીના સંબંધથી પ્રજાપતિના નામથી પ્રસિદ્ધ થયા હતા. તેમને જે For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૮ તત્વત્રયીની પ્રસ્તાવના. પ્રથમ અચલ નામને પુત્ર તે બલદેવ, બીજી વખતે મૃગાવતી પુત્રા, તેના સંબંધથી જે પુત્ર તે ત્રિપષ્ટ વાસુદેવ થયા હતા. તેજ સમયમાં રતનપુરના રાજા મયૂરગ્રીવના પુત્ર અગ્રીવ તે પ્રતિવાસુદેવની પદવીના ધારક થયા છે. આ અવસર્પિણીમાં નવ ત્રિકે માંનું આ બલદેવાદિકનું પહેલુંજ ત્રિક થયું છે. અનાદિના નિયમ પ્રમાણે ત્રિપૃષ્ઠ વાસુદેવના હાથે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવનું મરણ થયું છે. પ્રતિવાસુદેવ લડાઈઓ કરીને ત્રણે ખંડના રાજાઓને તાબે કરે છે. પછી બલદેવ ભાઈની સાથે રહીને વાસુદેવ–પ્રતિવાસુદેવને નાશ કરી પિતે નિર્વિદન પણે ત્રણે ખંડના રાજ્યને ભેગ કરે છે. તેથી તે બને (વાસુદેવ અને પ્રતિવાસુદેવ) સદ્દગતિના તે ભાગી થતાજ નથી પણ નરક ગતિનાજ અધિકારી બતાવેલા છે, એમ જે ઇતિહાસમાં સર્વાએ જણાવેલું છે– ' (૧) વૈદિકમાં-દેવી ભાગવતે બળદેવના, અને વાસુદેવ સંબંધને સર્વથા ઉડાવી દઈને અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને જ વિષ્ણુ ભગવાન ઠરાવી તેમનું માથું વાસુદેવથી કપાયા પછી ઘોડાના માથાવાળા હયગ્રીવ વિષ્ણુના નામથી પ્રસિંધિમાં મુક્યા છે. - (૨) સ્કંદ પુ. ના ત્રીજા ખંડમાં–દેવતાઓએ યજ્ઞ આરંભ કર્યો, ત્યાં માત્ર વિષજ આવ્યા નહીં. શોધ કરતાં ધનુષ બાણ ચઢાવીને ધ્યાનમાં બેઠેલા જોયા. ઉધઈઓના પ્રયાસથી બાણની દેરી કપાતાં વિષ્ણુનું માથું ઉડી ગયું, તે મળ્યુંજ નહીં તેથી વિશ્વકર્માએ સૂર્યના ઘડાનું માથું કાપી બંધ બેસતું કરીને આપ્યું. ત્યાંથી હયગ્રીવ વિષ્ણુના નામથી પ્રસિદ્ધ થયા. . નવ ત્રિકમાંનું આ પહેલવેલું ત્રિક ૧૧મા તીર્થંકરના સમયમાં થએલું છે. જેન-દિકમાં લખાયા પ્રમાણે ટુંક નેંધ કરીને બતાવી છે. વિચારવાનું કે–એક વખતે ઇંદ્ર દેવતાઓ સાથે અશ્વમેધ કરતાં પશુઓને બાંધ્યાં, ઋષિઓએ આ યજ્ઞ અગ્ય ઠરાવ્યું. ઈદ્રના પક્ષમાં વસુરાજા ભળતાં નરકમાં ગયે. આ યજ્ઞ કરાવનાર ઈદ્રની કયી ગતિ થઈ? તે કાંઈ જણાવ્યું નથી. (જુઓ પ્ર. ૧૮ મુ. પૃ. ૧૫૫ થી ૫૭) આ દેવતાઓના યજ્ઞમાં પણ બ્રહ્માદિક તે ભળેલાજ છે, માત્ર વિષ્ણુ આવ્યા નથી તો પણ દૂર બેઠા છતાં માથા વિનાના તે થયાજ. આ યજ્ઞની વાતે વિચિત્ર પ્રકારની કેવી? આ બધા લેખકેની સત્યનિષા પણ કેટલી? For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ તવત્રયીની પ્રસ્તાવના. ૩૯ wwwww બારમા તીર્થંકરના વખતે-વાસુદેવાદિકનું બીજુ ત્રિક થયું છે – જય નામા બલદેવ, દ્વિપૂર્ણ વાસુદેવ અને તારક પ્રતિવાસુદેવ છે વાસુદેવ અને પ્રતિવાસુદેવની લડાઈ થતાં પ્રતિવાસુદેવ માણે છે. " (૧) વૈદિકોમાં–વિષ્ણુના મસ્યાવતારપુરાણે–તારક પ્રતિવાસુદેવને મોટા દૈત્ય ઠરાવી, દેવતાઓની સાથે યુદ્ધ કરવાવાળ બતાવ્યું છે. આ દે કરે દેવતાઓને માર્યા છે. યુદ્ધમાં ભળેલા ઇંદ્રો, લોકપાલે અને વિષ્ણુ આદિને પકડીને એ દૈત્યે બાંધ્યા છે. જેમ વાઘ મનુષ્ય-પશુઓને પકડે તેમ પકડી લીધા અને એ તારક દૈત્ય ત્રણ લેકની સંપદાવાળે થઈ બેઠે. ટુંકમાં વિચારવાનું કે—કલ્પિત મસ્યાવતારનું લખાણ કલ્પિત કરે કે નહી? યુગ યુગમાં રક્ષા કરવાવાળા વિષ્ણુ તે આ. એક દેત્યના સપાટામાં કેમ સપડાયા ? એટલું જ વિચારશો તો પણ બસ છે. (૨) સ્કંદ પુખંડ ૧ લે-વાંગ અસુરે-બ્રહ્માના વરદાનથી પુત્ર મેળવ્યું. તેની સ્ત્રીએ હજાર વર્ષ ગર્ભમાં રાખે. પછી તારક નામ રાખ્યું. તેણે દેવતાઓને જીતવા દશ હજાર વર્ષ આહાર વિનાને તપ કર્યો. બ્રહ્મા તેને વરદાન આપવાને ગયા. અને જણાવ્યું કે તું તરતના જન્મેલા બાળક વિના બીજથી મરીશ નહીં. પછી તારક દે–ચમપુરીને અને દેવતાઓના સૈન્યનો નાશ કર્યો. વિષ્ણુએ બધા દેવતાઓને ભાગી જવાની આજ્ઞા કરી. તારક ખંભાતના સિંહાસન પર જઈને બેઠે. પણ તરતના જન્મેલા કાર્તિક સ્વામિના હાથથી મરાયો. - આમાં જરા વિચારવાનું કે—-હજાર વર્ષ ગર્ભમાં રહે, એ સિદ્ધાંત કયું? મેટ થયા પછી દશ હજાર વર્ષ તપ કર્યો. ત્યારે તેનું આયુષ્ય કેટલું હશે? અનેક આફતવાળા બ્રહ્મા વરદાન આપવા કયાંથી આવ્યા? યમપુરી નીચે છે કે ઉપર ? કયાં જઈને તેને નાશ કર્યો ? દેવતાઓ સાથે લડાઈ કરી, તે તે સ્વર્ગમાં જઈને કે ભૂતલમાં? લેખકે આ બધું જ્ઞાન કયા જ્ઞાનીથી મેળવ્યું માનવું? ' (૩) તુલસીરામાયણ બાલકાંડને તારકાસુર. - શિવજી રામચંદ્રનું ધ્યાન કરવા બેઠા, તે વખતે તારકાસુર ઉત્પન્ન થ. તેણે લેકેને અને દેવતાઓને સંપત્તિથી રહિત કર્યો. દેવતાઓ બ્રહ્માની પાસે ગયા. બ્રહ્માએ કહ્યું કે–શિવજીના વીર્યથી ઉત્પન્ન થએલે For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ તવત્રયાની પ્રસ્તાવના. પુત્રજ એ દૈત્યને જીતે દેવતાઓએ સ્તુતિ કરીને કામદેવને પ્રગટ કર્યો, તેણે સર્વ દુનિયાને વ્યાકુલ કરી નાખી, પણ શિવજીએ તે બાળીને ભસ્મજ કરી નાખે. એટલે બ્રહ્માદિક દેવે વિષ્ણુ પાસે ગયા. પછી સર્વે મળીને શિવને પ્રસન્ન કર્યા. લગ્ન કરવાનું નકી ઠરાવી શિવને શણગાય. નારદાદિક ઋષિઓએ પાર્વતીની માતાને સમજાવી લગ્ન કરાવી દીધું. વિલાસ કરતાં કૈલાસ પર છે મુખવાળા કાર્તિકેય જમ્યા. તે બાળકે તારકાસુરને માર્યો. પછી બધા નિર્ભય થયા. આ તારક પ્રતિવાસુદેવમાં હેકથી વિચારવાનું કે— - આ બીજું ત્રિક જેના ઘરમા તીર્થંકરના સમયમાં થએલું છે તેને મત્સ્યપુરાણવાળાએ–તાક્કાસુર લખીને મે દૈત્ય ઠરાવ્યા છે. તેણે જગના ઉદ્ધારક વિષ્ણુના સમક્ષ કરડે દેવતાઓને માર્યા અને વિષ્ણુને પણ કેદમાં પૂયા. આ વાત કયાં સુધી સત્ય લખાઈ હશે? - કંદ પુ. માં–તેના બાપે બ્રહ્માના વરદાનથી તારક પુત્ર મેળવ્યું. કેમના વશર્થી પરાધીત પણે અફલાતા બ્રહ્મા કયે ઠેકાણે વરદાન આપવાને ગયા અને કયા કાળમાં તે તારક હજારવર્ષ ગર્ભમાં. પછી દશ હજાર વર્ષ તપ કરી કેઈથી મરૂ નહી એ બ્રહ્માથી વર મેળવ્યું. પછી યમપુરીને અને દેવતાએના સૈન્યને નાશ કર્યો. કયે ઠેકાણે રહીને આ અકાર્ય કર્યું? કેમ કે ખંભાતની ગાદીને માલક થઈ બેઠે છે. આ વાત ક્યા કાળમાં બનેલી? એ વિચારવાનું. તે બીજા ત્રિકમાંને તારક, અબના અબજો વર્ષ પછી રામાદિકના આઠમા ત્રિક વખતે તેને અને દેવતાઓને સુખ સંપત્તિથી રહિત કરતા કયાંથી આવી ચઢ કે જેને બ્રહાદિકેને ભૂમિષ્ટ કરી નાખ્યા? આ બધી વૈદિક ઈતિહાસની બાજી કયાંથી રચાઈ ? આ છે જેના ૧૩ મા તીર્થંકરના સમયમાં–વાસુદેવાદિકનું ત્રીજુ ત્રિક– ભદ્ર બલદેવ, સ્વયંભૂ વાસુદેવ અને મેરક પ્રતિવાસુદેવ, મોટાભાઈ ભદ્રની સાહાચ્યથી સ્વયંભૂ વાસુદેવે મેરક પ્રતિવાસુદેવને ચક્રરત્નથી માર્યો. મેરક લડાઈમાં મરવાથી અને સ્વયંભૂ રાજ્યના લેભથી તે ભવમાં સદ્દગતિ મેળવી શકયા નથી. . . વિદિમાં બ્રહ્માંડ પુણે-માગસર સુદિ ૧૧ના સંબધે એ લેખ છે કેમુરૂ દૈત્ય સાથે શ્રીકૃષ્ણ દિવ્ય હજાર વર્ષ સુધી યુદ્ધ કર્યુંછેવટે નાઠા. તેને સંબંધ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ત નત્રયીની પ્રસ્તાવના. એવે છે કે મને શ્રીકૃષ્ણને પુછ્યું કે માગસર સુદ્રી 11 ના વ્રતથી હારા ચજ્ઞનું ફળ સાથી ? ઉત્તરમાં શ્રી કૃષ્ણે જણાખ્યું કે-પુત્રે કૃતયુગમાં મુરૂ નામના દૈત્યે બ્રહ્માદિક બધા દેવાને સ્વપ્નમાંથી ભ્રષ્ટ કર્યો. શ્રહ્માદિક દેવાએ શિવની પાસે પોતાનું રક્ષણ માગ્યું, પણ શિવે વિષ્ણુને બતાખ્યા. બધા વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ બ્રહ્માદિકની વાત સાંભળીને કહ્યું કે એવા દુષ્ટ દૈત્ય કાણુ છે કે જેણે બ્રહ્માદિક દેવાને 'સ્વ'માંથી ભ્રષ્ટ કર્યો ! એમ કહીને વિષ્ણુ પ્રમ્હાદિકને સાયમાં લઈને તે દૈત્યને નાશ કરવાને નીકળ્યા. પણ તે દૈત્યની એક હાકલ માત્રથી બ્રહ્માદિક દેવે ભાગી ગયા. માત્ર એકલા વિષ્ણુએ દિબ્ય હુકાર વર્ષ સુધી તેની સાથે બાહુ યુદ્ધ કર્યું. છેવટે વિષ્ણુ પણ નાડી. અને એક દરવાજાની બાર ચેાજનની ગુફામાં જઈને સુત્તા, ગુરૂદૈત્ય ત્યાં જઇને પણ મારવાને તૈયાર થયા. પણ મારા અગથી ઉત્પન્ન થએલી કન્યાથી તે દૈત્ય મરાચે, નિદ્રામાંથી ઉડીને એ તે કન્યાને વર આપ્યા કે હું કન્સે ! તમે આ એકાદશીના ચોગથીૠત્ય મારવાની શક્તિ થઇ છે તેથી તારા નામથી આ એકાદશીનું વ્રત થશે એવે વર આપ્યા તેથી સ તુષ્ટ થઈ. આ ગુરૂ દેત્થમાં વિચારવાનું કે વિરાટ્ન” રૂપ ધરીને બ્રહ્માંડને ઘેરો ઘાલતાં પ્રજાપતિ દશાંશુલ અઢાર વધીને રહ્યા.' આ સૂક્ત જૈન બૈદ્ધની વિશેષ જાગૃતિના પછી ચારો વેદોમાં દાખલ કરેલું હોય એ સ્વાભાષિકજ છે. પ્રજાપત્તિ આ બધી સૃષ્ટિના સ્વરૂપવાળા થયા તે વખતે આ બધા જીવા વાળા બનાવ્યા કે કમ વિનાના ? પોતે ચારવણ રૂપતા બન્યા ત્યારે તેમાં આ મુરૂ દૈત્ય હતા કે નહી ! ખચષા બ્રહ્માં ડની બહાર દશાંગુલ વધીને જે જગ્યા છોડી હતી તેમાંથી આવીને કચે રસ્તેથી બ્રહ્મસ્થાનમાં પહોંચ્યા ? કે જે દૈત્યે બ્રહ્માદિકને સ્થાનથી ભ્રષ્ટ કર્યો ? દેવીના હાથ ઘસવાથી અને શિવના હાયથી ઉત્પન્ન થએલા બ્રહ્માને શિવનું શરણુ ન મળવાથી વિષ્ણુનું શરણુ ખાળવું પડયુ વિષ્ણુ પણ તે દૈત્યથી ભાગીને ખારચેાજનની ગુફામાં જઈને સુતા. આ દૈત્ય ત્રણે દેવાથી કેટલા બધા જખરી હશે ? અને કાનાથી પેદા થએલા હશે ? પ્રથમ બ્રહ્માનેજ ખરો પત્તો નથી તેા પછી અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈતની સિદ્ધિ તે તુષખ’ડન જેવી ખરી કે નહી ? ૧૪ મા તીર્થંકરના વખતે ચાચા વાસુદેવાદિકનુ ચાયુ':ત્રિક સુપ્રભ–બલદેવ, પુરૂષોત્તમ-વાસુદેવ, અને મધુ પ્રતિષાસુદેવ, આ ત્રણે ખડના મેટા સાઓ થયા છે. પ્રતિવાસુદેવ ત્રણે ખ'ડના રાજાઓની સાથે For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ તવત્રીની પ્રસ્તાવના. લાઈએ કરીને પિતાની આજ્ઞા મનાવે. પણ તેજ અરસામાં થએલા વાસુદેવ પિતાના મેયભાઈ બલદેવની સાહચ્યથી પ્રતિવાસુદેવને મારે છે. પછી નિર્ભય પણે રાજયને ભેગા કરે છે. એક લડાઈઓના પાયથી બીજે રાજ્યના લોભથી સદ્ગતિના ભાગી થતા નથી. મધુ પ્રતિ વાસુદેવ છે અને કેટલે તેને ભાઈ છે. - દિકેમાં–માર્કય પુરાણે જણાવ્યું છે કે મધુ અને કૈટભ એ બે દે વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થયા અને બ્રમ્હાને મારવાને દેડ્યા. બ્રહ્માએ નિદ્રાદેવીની સ્તુતિ કરવા માંડી એટલે શ્રીકૃષ્ણજી જાગી ઉઠ્યા. અને તે દત્ય સાથે પાંચ હજાર વર્ષ સુધી બાહુ યુદ્ધ કર્યું. છેવટે નાશી છુટયા. આમાં જરા વિચારવાનું કે-કાનના મેલના દેથી જગતનાં કર્તા બ્રહ્મા કે જે ચારે વેદથી પ્રસિદ્ધ છે, તે તે ભાગ્યા. પણ જગતના ઉદ્ધારક વિષ્ણુ ભગવાન પણ ભાગ્યા ! ! આમાંની કયી વાત સાચી હશે? | દુર્ગાપાઠ અ. ૧ લે. ક્ષે ૬૭ થી-કલ્પાંતે એકાવ થતાં વિષ્ણુ શેષનાગની શય્યામાં સુતેલા તેમના કાનના મેળથી ઉત્પન્ન થએલા મધુ અને કેટભ નાભિકમલમાંના બ્રહ્માને મારવાને દેડ્યા. આમાં પણ વિચારવાનું કે-કલ્પાંતેમાં સુષ્ટિ ઉત્પન કરવાની ગડ મથલમાં પડેલા બ્રહ્મા ચારે વેદોમાં બતાવ્યા છે. તે વખતે વિષના કાનના મેલમાં મધુ અને કૈટભ બે દૈત્યે કયાંથી આવીને ભરાયા? એકાવની વાત, વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન મધુ-કૈટભની વાત, અને તેમની નાભિમાં આવીને ભરાઈ બેઠેલા બ્રહ્માની વાત, આમાંની કયી વાત સાચી લાગે છે? આ બધું ઊંધું છતું કયાંથી લાવીને ગેઠવ્યું છે? જરા વિચારમાં ઉતરીને જશે ખરા કે ? પ્રાચીનમાં પ્રાચીન વાયુપુરાણના મધુ અને કૈટભ બે – એ વિષ્ણુ અને બ્રહ્માએ સ્તવન કરી શિવને પ્રસન્ન કર્યા. બ્રહ્માએ શિવના જેવા પુત્રની યાચના કરી. વિષ્ણુએ શિવની સેવા પસંદ કરી એટલે મહાદેવે કહ્યું કે-આ જગતુ રૂદ્રમય અને નારાયણમયજ છે. વિષ્ણુ જળમાં પ્રવેશ કરી ગયા. બ્રહ્મા પોતાના આસન પર જઈને બેઠા. પછી લાંબા કાળે મધુ અને કેટલે બ્રહ્માને કહ્યું કે તું અમારે ભક્ષ્ય થઈશ. એમ કહીને અંતથાન થઈ ગયા. બ્રહ્મા ખબ ગભરાયા, અને કમલના નાલ વહે રસાતલમાં જઈ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. સુતેલા હસ્તિ જગાડીને કહ્યુ કે મારૂં રક્ષણ કરે ! હરિએ કહ્યુ` આશા નહી. એટલામાં મધુ અને કૈટભ આવેલા જાણી પેાતાના સુખથી વિષ્ણુ અને જિષ્ણુ ઉપન્ન કરી બ્રમ્હાના રક્ષણ માટે મુકયા. પેલા એ દૈત્યે પણ વિષ્ણુ અને જિષ્ણુના જેવું રૂપ ધરી આવીને ઉભા. બ્રમ્હાને સભ્ય રાખી પાણીને સ્થિર કરી દેવતાનાં સો વર્ષ સુધી લડયા. બન્ને તરફના એક લક્ષણવાળા જેઈ બ્રમ્હા વ્યાકુલ થયા, પણ દિવ્યનેત્રથી જોઇને પેલા દૈત્યાને કમલ કેશરાના અખતથી આંધી લીધા. ત્યાં એક કન્યા ઉત્પન્ન થએલી જોઇ પેલા એ દૈત્યો ગભરાયા. કન્યાને બ્રમ્હાએ પુછ્યું કે તુ કાણુ છે ? તેણે કહ્યુ કે હું વિષ્ણુને સદેશે લાવનારી મેહિની નામની માયા છું. પેલા એ દૈત્યોએ એવા વર માગ્યો કે અમારૂં મરણ થાય નહી અને અમે ત્તારા પુત્ર થઇએ, તે કન્યા તેવે વર આ પીને ચમ સદનમાં લઇ ગઇ. વિષ્ણુએ કૈટભને અને જિષ્ણુએ મધુને માા, એ પ્રમાણે બ્રમ્હાએ વિષ્ણુ અને જિષ્ણુના સાથે રહીને તે એ દૈત્યોને માર્યો. આમાં પણ જરા વિચારવાનું' કે જગના સ્રષ્ટા, અનાદિના બ્રમ્હા, ચારે વેદોથી પ્રસિદ્ધિને પામેલા, પુત્રીમાં માદ્ધિત થતાં દેવાથી અને બ્રામ્હણેાથી નિદ્રાચલા, શિવે જેને વીધી નાખેલા, તે બ્રમ્હા શિવની પાસે પુત્ર માગવાને ગયા, આ બધી વાતા કયા કયા કાળમાં બનેલી ? મા બાપ વિના અચાનક ઉત્પન્ન થએલા મધુ અને કૈટલે બ્રમ્હાને ભક્ષ્ય થવાનેા ભય મતાવ્યો. કયા જ્ઞાનીઓથી આ તંત્ર ઊભુ` કરવામાં આવેલુ' અને આ બધા પ્રપંચ શાથી ઉભા કરવામાં આવેલા ? સવજ્ઞાના ઇતિહાસ પર ધ્યાન દઇ વિચાર કરો સત્ય શુ છે તે સહેજે માલમ પડશે. પંદરમા તીર્થંકરના સમયમાં-વાસુદેવાદિકનું પાંચમું ત્રિક ચર્યું છે. સુદ ન-ખલદેવ, પુરૂષસિહ-વાસુદેવ, અને નિશુ'ભ પ્રતિવાસુદેવ, નિશુભ પ્રતિવાસુદેવે ત્રણે ખ’ડના રાજાઓની સાથે માટી લડાઇએ કરીને તેને પેાતાના તાએ કરેલા. પણ પેાતાના માટાભાઇ બલદેવની સાહય્યથી પુરૂષસિદ્ધ વાસુદેવે નિશુ`ભ પ્રતિ વાસુદેવને નાશ કરીને નિર્વિઘ્ન પણે ત્રણ ખડના રાજ્યના ભાગ કર્યા. એક લડાઇએના પાપથી અને બીજો રાજ્યના લાભથી સદ્ગતિના ભાગી થએલા નથી. આ અવસર્પિણીમાં નવે ત્રિકા મહાપુરૂષોની ગણત્રીમાં ગણાવેલા છે. અલદેવા તે સતિનાજ ભાગી થએલા છે. પણ વાસુદેવ અને પ્રતિવાસુદેવ કેટલાક કાળ પછી કરેલાં પાપને ભાગવ્યા પછી મેાક્ષગતિ મેળવનાર થવાના તેથીજ ગણત્રીમાં લીધેલા છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ . . ! ૪૪ તસ્વીની પ્રસ્તાવના વૈદિક મન્મત્સ્યપુણે - શુભ અને નમિ એ બે દત્યે કરાવ્યા છે. . વાત એવી છે કે-શુભ અને નમિ એ બે દેત્યે સાથે વિષ્ણુજીની લાઈ જુમાં જામી, પ્રક્રિમ વિષ્ણુએ શુભને ઉસકે એટલે નમિ નામના દેત્યે કદાર લઈને ગરૂડકા મથામાં મારી અને પરીઘ લઈને શુભનામા દૈત્યે વિષ્ણુના માચ્છમાં મારી, એટલે ગરુ અને વિષ્ણુ એ બન્ને મૂર્ષિત થઈને પડ્યા. એટલે શ્રદ્ધમાં બારવ થઈ પડ્યો. તે બન્ને સચેતન થયા પછી યુદ્ધમાંથી જ લઈને નાઠી, માં પણ જરા વિચારનું કે– | સર્વએ રૂપસિંહ વસુદેવ બતાવેલા છે, નિશુભ તિવાસુદેવ કહેલા છે. અહીં વસુદૈવનું નામ ઉડાવી દઈને વિષ્ણુની પદવી માત્રથી ઓળબાવ્યા છે, વાસુદેવની જે જુદી જુદી વ્યક્તિ હતી તેમને એકજ રૂપથી બતાવવા પ્રયત્ન કરે છે. વાસુદેવેને સદા ય થએલે તાં વૈદિકના પતિએ બધા વિનાના ચિત્રીને મૂકેલા છે. જુવે-૧૧ મા તીર્થંકરના સમયમાં-પહેલા ત્રિકમાં અધિગ્રીવ પ્રતિવાસુદેવનેજ વિષ્ણુ ભગવાન ઠરાવી મથા વિનાના તાવી ઘેડના માથાવાળા જ લખીને બતાવ્યા, અનાદિકાળના વિષ્ણુ લાગવાન માનીએ તે શું પિતાના મસ્તકની રક્ષા કરવાની સત્તા તેમમામાં ન હતી? બધી વિચિંતા શાથી લખાઈ અને આ બધી વાતે કયાંથી આવી? બીજા ત્રિકમાં તાસક પ્રતિ વાસુદેવ છે તેને અસર કરાવી વિઘણને તેની બનાવ્યા, ત્યારે બીજા લેખકોએ વિચિત્ર પ્રકારનું લખીને બતાવ્યું તે બદ્ધા તે વિચારવાને માટે પણ મૂકેલા છે. ત્રીજી ત્રિકમાં એરક પ્રતિવસુલ તેને અગીયારસની કથામાં દૈત્ય વી તેનાથી બ્રહ્માદિકને નષ્ટ ભ્રષ્ટ થએલા બતાવ્યા છે. એટલું જ નહી પણ વિષ્ણુ ભગવાનને પણ નાશતા ભાગતા લખીને બતાવ્યા છે. આ બધી વિચિત્ર બાજી કયાંથી સરસાઈ ? થયા બ્રિકમાં મધુ પ્રતિવાસુદેવ છે તેના ભાઈ કેટભ છે. વેદિકએ વિષ્ણુના કાનના મૈલથી ઉત્પન્ન થએલા બતાવ્યા છે. વિષ્ણુના કાનમાં એટલે બધે મેલ ભરાઈ જશે કે તેમાંથી ઉપન થએલા દેએ બહાના હાલ બે હાલ કરીને મુકથા. એટલું જ નહીં પણ વિષ્ણુ પાસે પણ નાશી છુટયા, જ વિચારવાની તસદી લઈ સત્યાસત્યને વિચાર કરશે. સુ9 કિમષિકેન? ૧૧ મા થી ૧૫ મા તીર્થકર સુધીમાં ત્રિપષવાસુદેવાકિનાં પાંચત્રિક છે ! ' For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ તન્નત્રયીની પ્રસ્તાવના. ૪૫ થયાં છે તે જૈન–વૈદિકના ઇતિહ્વાસ પ્રમાણે લખીને બતાવ્યાં. પ્રથમ ઋષભદેવ અને બીજા અજિતનાથના વખતે-ભરત અને સગર આ એ ચક્રવતી આ થયા છે તે પણ લખીને બતાવ્યા હતા. વે ક્રમવાર પાંચ ચક્રવતીએ થએલા છે તે નામ માત્રથી લખીને બતાવીએ છીએ-૧૫ મા અને ૧૬ મા તીર્થંકરના મધ્યમાં ત્રીજા મદ્યવાન અને ચેાથા સનન્કુમાર એ બે ચક્રવતીએ થયા છે. તેમના પછી–પ મા, ૬ ઠા, અને ૭ મા ચક્રવતી એનુ' પદ ભાગવ્યા પછી−૧૬ મા, ૧૭ મા, અને ૧૮ મા તીર્થંકરો પણ એજ ( શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ ) થયા છે. એટલે ૧૫ મા થી તે ૧૮ તીથંકર સુધીમાં ક્રમવાર પાંચ ચક્રવતી એ બતાવ્યા. આ પાંચાના સબધે જૈન-વૈદિકમાં વિશેષ શું છે તે મારા જાણવા પ્રમાણે ઇસારા માત્રથી જણાવ્યું છે. ત્રિજા મઘવાન ચક્રવર્તીના સંબંધે વૈશ્વિકાએ શું લખ્યું છે અને કેવા સ્વરૂપથી લખ્યુ‘ છે તેના સ સખપે કાંઇ પણ માહિતી મેળવી શકયા નથી. અને ચેાથા સનકુંમાર ચક્રવતીના માટે વૈશ્વિકામાં સનત્કુમાર સહિતા ઘણા મેાટા પ્રમાણમાં લખાઇલી છે. જેનેાના સનત્કુમાર ચક્રવર્તીના લેખ અમે અમારા ગ્રંથમાં કિચિત્ માત્ર લખીને બતાવ્યા છે. અન્ને લેખાની તુલના પડતાએ કરી લેવી. પાંચમા ચક્રવતી અને સેાળમા તીથ કરે-સમ્યકત્ત્વની ( માધિીજની ) પ્રાપ્તિ થયા પછી ૧૨ ભવ કર્યા છે. તેમાં ૧૦ મા ભવે મેઘરથ રાજા અત્યંત યાવાળા ઈંદ્રની પ્રસ`શાના પાત્ર થયા છે. તેથી એ દેવે તેમની પરીક્ષા કરવાને આવ્યા છે. એકે કબુતરનું રૂપ ધરી મેઘરથનું શરણ લીધું છે. બીજાએ.બાજ પક્ષીનું રૂપ ધરી પેાતાનુ લક્ષ્ય માગ્યું છે માંસ વિના ખીજા ભક્ષ્યને લેતા નથી. છેવટે મેઘરથે કબુતરના ખરાખર પોતાની આંધનું માંસ આપવા માંડયું, પણ કાઇ રીતે પુરૂ' ન થતાં રાજાએ પોતાનુ શરીર કાંટા ઉપર ચઢાવ્યું. રાજ્યમાં હા હા કાર. છેવટે દેવા પ્રશસા કરીને ચાલતા થયા. વૈદિકામાં એકલા । મહાભારતમાંજ ત્રણ નામેથી પ્રસિદ્ધ ચએલી કથા સ`સ્કૃત સાહિત્યના ઇતિહાસ પૃ . ૩૭પ માં-શિશ્મિરના પુત્ર ઉશીનરના સખપે, ફરીથી શિબિરનાજ સબધે, અને ત્રિજીવાર શિબિરના પુત્રવૃષદના સબંધે એમ ત્રણ ઠેકાણે ત્રણ નામથી મહાભારતમાંજ લખાઇ છે.” આ ગ્રંથકારે એવુ' અનુમાન કર્યુ છે કે આ વાર્તાની ઉત્પત્તિ ઓદ્ધ ધમ થી થઇ હોય એમ એના સ્વરૂપથી સ્પષ્ટ જણાઇ આવે છે. જૈનધમ ની માહિતીના અભાવે આ અનુમાન તેમનું અચેાગ્ય ન ગણાય ચાખ્યાયાગ્યના વિચાર વાચકાએ કરી લેવા. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ela તત્ત્વત્રયીની પ્રસ્તાવના, -~ : ૧૮ માં અને ૧૯મા તીર્થંકરના મધ્યમાં એક કરોડ વર્ષનું અંતર પડેલું છે. તેમાં પ્રથમ ૬ ફૂટ વાસુદેવ, પછી ૮ મા ચકવતી અને તેમના પછી ૭ મા વાસુદેવ, એમ કમવાર થયા છે. એમાં જે કાંઈ વિશેષ છે તે જેન અને વૈદિક પ્રમાણે ઇસારા માWી લખીને બતાવું છું.– ' . " જૈન પ્રમાણે પ્રથમ ૬ કુંત્રિક-આનંદ બલદેવ, પુરૂષપુંડરીક વાસુદેવ અને બલિ નામના પ્રતિવાસુદેવ થયા છે. વાસુદેવને જે કન્યા વરવાની હતી તે બલિ નામના પ્રતિવાસુદેવે હરણ કરી. આનંદ અને પુરૂષપુંડરીક લડવાને ચઢયા, પણ એક વખતે પાછુ હટવું પડ્યું, બીજી વખતની ચઢાઈમાં બલિ પ્રતિવાસુદેવનું માથું કાપી નાખ્યું. અને વાસુદેવે નિર્વિબપણે ત્રણે ખંડનું રાજ્ય ભગવ્યું બેમાંના એક પણ સદ્દગતિના ભાગી થએલા નથી. એ અનાદિને જ નિયમ બંધાઈ ગએલે છે. વેદિકમાં આ એકજ કથા ચાર સ્વરૂપમાં છે, તે જુવે છે કે , (૧) બલિએ સેવા કરી ઈદ્રપદ મેળવવા પ્રયત્ન કર્યો. ૯૯૦નું પુરા થતાં શ્રીકૃષ્ણને ચિંતા થઈ કે-અલ્લાદને મારૂં આપેલું ઈદ્ર પદ જાય નહીં તેમ કરૂં. એટલે વામન રૂપ ધરીને બલિની પાસે સાડાત્રણ ડગલાં જમીન માગી. ત્રણ પગથી બધી જમીન માપીને અડધું ડગલું બલિના પીઠ ઉપર મૂકી પાતાળમાં બેસી ઘાલ્યો. પણ બલિનું નામ રાખવા દીવાળીના ચાર દિવસ તેને રાજ્ય પર સ્થાપી પિતે દ્વારપાલ થવાનું કબૂલ્યું. આમાં વિચારવાનું કે-દ્વારિકાના દાહ વખતે શ્રીકૃષ્ણ પિતાના કુટુંબને પણ સંભાળી શક્યા ન હતા, પોતે પણ જંગલમાં જ પ્રાણ ગુમાવી બેઠા હતા, તેમણે ઈદ્રપદ આપવાનો અધિકાર કયાંથી મેળવેલે ? . . (૨) રામાયણમાં–શ્રીકૃષ્ણ વામન રૂપ ધરી બલિને છળવા તેની પાસે અર્પણ જલ માગ્યું પણ બલિના નાલવામાં શુક્રાચાર્ય પઠા, પાણી પડવા દીધું નહીં. નાલવું સાફ કરવા જતાં શુક્રાચાર્યની આંખ કુટ. આ બધાં કલ્પનાનાં કસમે શા કારણથી ગુંથાયાં? . . (૩) સ્કંદ પુ. માં-પૂર્વ ભવના ધૂર્ત બલિએ ગણિકાને તાંબૂલ આપવા માંડયું, ભૂમી પર પડતાં શિવને અર્પણ કર્યું. પાપ દૂર થતાં સાડાત્રણ ઘડી ઈંદ્રપદ મળયું. અંગસ્તિ આદિને હથી આદિનાં દાન આપ્યાં. તે પાછું મેળવવા પૂર્વના ઈદ્ર યમને પ્રાર્થના કરી અને નરકમાં મોકળવા વીનવ્યા. ચિત્રગુપ્ત For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ - તત્ત્વનયીની પ્રસ્તાવના તેમ કરવા ના પાડી અને તે બલિને પ્ર©ાદની સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરાવ્યો. ઈદ્ર બહિના બાપનું માથું કાપ્યું. પછી બલિને જન્મ થયો. તેણે ફરીથી સ્વર્ગનું રાજ્ય લીધું. શુક્રાચાર્યની સલાહથી ભૂમી પરે સો ય કરવા માંડયા. ભગવાન છળવાને આવ્યા. શુક્રાચાર્યે જમીન આપવા ના પાડી પણ બલિએ માન્યું નહીં, તેથી નિધન થવાને શાપ આયે. ઇત્યાદિ. . અહીં ટુંકમાં વિચારવાનું કે—જે બલિરાજા હતા તે અહીં ધૂર્ત લખાયે. અને સાડા ત્રણ ઘડીના ઈંદ્રપદવાળો છે. એ ક્યા સિદ્ધાંતથી? પપમ કે સાગરેપમથી ઓછા આયુષ્ય વાળા ઇંદ્ર હતા જ નથી. જુવો જેનસિદ્ધાંતમાંના લેખ.. (૪) ભાદરવા સુદિ ૧૧ ના સંબંધે સ્કંદ પુ. માંની કથા– અજનના પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રીકૃષ્ણ જણાવ્યું કે–પૂર્વયુગમાં મારે તથા બ્રાદાણાદિકને ભક્ત બલિ નામને દાનવ હતું. તેણે ઇંદ્રનો શ્રેષી થઈ મારે આપેલ લોક અને દેવોને જીતી લીધા. દેવે મારી પાસે આવ્યા. મેં બ્રહ્માંડનું રૂપ ધરીને તેનું સર્વસ્વ લઈ લીધું. અને બલિ પણ ઇંદ્રને સોંપી દીધા. યુધિષ્ઠિરે ફરીથી પુછ્યું કે કેવી રીતે જીતી લીધે? બાળકનું રૂપ ધરી મેં બલિની પાસેથી ત્રણ ડગલાં જમીન માંગી લીધી. પછી હું ત્રણ લોકના સ્વરૂપ વાળે થયે. એક પગથી પૃથ્વી, અને બીજા પગથી ત્રણે લેક માપીને કહ્યું કે ત્રીજો પગ કયાં મૂકું? એમ કહીને તેના માથા પર પગ મૂકીને રસાતલમાં ખસી ઘાલ્યો.” ઇત્યાદિ. એકંદર આ બલિની કથામાં વિચારવાનું કે– સર્વાના ઇતિહાસમાં ભારત છ ખંડના ભોક્તા ચક્રવતીઓ હોય, તે આ અવસર્પિણીમાં ૧૨ જ થયા છે. ત્રણ ખંડના ભક્તા વાસુદેવ હાય. આ છઠ્ઠા ત્રિકમાં–પુરૂષપુંડરીક વાસુદેવ છે. બલિ પ્રતિવાસુદેવને મારીને ત્રણ ખંડના ભક્તા થયા છે. વૈદિકની પહેલી કથામાં-બલિના સેમા યજ્ઞમાં વિદ્ધ કરીને શ્રીકૃષ્ણ પક્ષપાતથી પ્ર©ાદના ઇંદ્રપદને બચાવવા ગયા. બીજીમાં–શ્રીકૃષ્ણ બલિ પાસે અર્પણુજળ લેવા ગયા, ત્યાં શુક્રાચાર્યે આંખ ફેલાવી. ત્રીજીમાં-ધૂત બલિએ સાડા ત્રણ ઘડી ઈંદ્રપદ મેળવ્યું. ત્યાંથી For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૮ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. વિદ્યાયગિરી મળતાં ચિત્રગુપ્તને સોંપાયા, તેમણે પ્રહ્લાદની સ્ત્રીના ગર્ભમાં મૂકયા. ફરીથી સ્વર્ગનું રાજ્ય મેળવ્યું. ભૂમિપર સો યંજ્ઞા કરવા જતાં બલિને હળવા ભગવાન આવ્યા. શુક્રાચાર્યે જમીન આપવા ના પાડી. ન માનતાં તે પોતે નિધનના શાપ વશ થયા છે. આ ચેાથી કથામાં જણાવ્યુ` છે કે—ખલિદાનવે ઇંદ્રલેક અને દેવાને જીતી લીધા. અર્જુનને શ્રીકૃષ્ણ કહે છે કે મે બ્રહ્માંડનું રૂપ ધરીને તેનું સર્વસ્વ લઇ લીધુ અને અલિ ઈંદ્રને સોંપી દીધા. અને હું ત્રણ લેાકની સ'પદા વાળેા થયા. વિચારવાનું કે—સ્વગ, મૃત્યુ અને પાતાલ એ ત્રણ લેાક છે. આ ત્રણ લેાકનું રાજ્ય આજ સુધી કાઇએ કરેલું નથી. અને કાઈ કરવા વાળા દેખાતા પણ નથી. તેા પછી શ્રીકૃષ્ણે ત્રણ લેાકના માલિક કેવી રીતે થયા ? શ્રીકૃષ્ણ દ્વારિકાના દાઢુ વખતે પેાતાનું પણ સંભાળી શકયા ન હતા, તે પછી ત્રણ લાકને કેવી રીતે સભાળી શકયા ? પ્રતિ વાસુદેવને મારીને વાસુદેવ મૃત્યુ લાકના ત્રણ ખંડના ભાક્તા અને છે તેતા ચાગ્ય જણાય છે. બાકી ઇંદ્રને જીતવા અતિ ગયા. એ તા. બધીએ બનાવટ છે. અંગ્રેજો સ્વર્ગના લાકની સાથે મળવાને પ્રયત્ન કરી રહ્યા છે, છતાં મળી પણ સક્તા નથી. તા પછી ખલિ ઇંદ્રને જીતવા સ્વર્ગમાં કચે રસ્તેથી ગયા ? અને કયા કાળમાં આ બધા મનાવા અન્યા ? એ મધું વિચારવાની ભલામણુ કરૂ છું. ૧૮ મા અને ૧૯ માના મધ્યમાં જે હુ ત્રિક થયું તે બતાવ્યું. પછી આઠમા (૮) ભૂમ ચક્રવતી થયા, છે તેમની સાથમાં પરશુરામ થયા છે, તે ન તેા વાસુદેવ છે કે નતા પ્રતિવાસુદેવ છે માત્ર એક તાપસના પુત્ર છે. તેમના સંબંધ ટુકમાં લખીને બતાવું છુ. વસ તપુરના નિરુધાર અગ્નિ નામના કરી તાપસામે જઈ માટે તાપસ થશે. એ દેવતાઓ ધમની પરીક્ષા કરવાને નીકળ્યા છે. તત્ત્વમાં નિપુણ જૈનમુનિને અડગ જાણી પેલા જમદગ્નિના તરફ વળ્યા. હજારો વર્ષોંના તપથી વધી પડેલી દાઢીમાં ચકલા ચકલી રૂપે થઇ માળા કર્યાં. ચકલાએ દૂર જવા રજા માગી, ચકલીએ કહ્યુ કે તમા બીજીમાં સેા ત્યારે મારી શી દશા ? ચકલાએ ગૌહત્યાદિ સાગના લેવા માંડયા, પશુ ચકલીએ કહ્યું કે જો ત તમે આ તાપસના પાપને અ'ગીકાર કરો તા રજા આપુ. તાપસે બન્નેને પકડીને પુછ્યું કે હુ પાપી શાથી ? ચકલીએ કહ્યુ' તમારે પુત્ર છે? નથી, તેા શું તમારી સારી ગતિ ચશે ? શાસ્રવચન યાદ કરી પરણવા તરફ દોરાયા. સાં કન્યાના પિતા For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ તાતાજીની પ્રરિતાના. . ૪૯ એક રાજાને ત્યાં જઈ તેમની પાસે કન્યાની માગણી કરી. શાપના ભગામી કહ્યું કે ઈચ્છે તેને લ્યા આઉરમાં અનાજર થતા તપથી કન્યાઓને કુએ ડી કરી બહાર નીકળ્યા ધુળમમાં રમતી છોકરાને લીધી નામ સુકા રાખવું. શાળાનું કુરૂપ દૂર કર્યું. અને મોટી એ રેણુકાને પરાયા. પુત્રના માટે બ્રાહ્મણ અને ક્ષત્રિય બે ચરૂ સાવ્યા. ચાણુકાએ ક્ષત્રિય ચરૂ અને તેની હને બાંધણ ચર ખાવ. રેણુકાને શમ, તેની બેહનને અનાવનીચેથી કૃતવીચ પુત્ર થયા. વિદ્યારની સેવાથી રામે કરશુની વિદ્યા મેળવી. . !! એક વખત રણકા બેહનને મળેથી હસ્તિનાપુરમાં ગએલી ત્યાં બને વીને સંબંધ થતાં પુત્ર , સપુત્રા ઘેર આવી. પરશુરામે બન્નેનું માથું કાપી નાખ્યું. અને તેથી મને આશ્ચમને બાળી નાખે. પરશુરામે અનંત ધીર્યનો નાશ કર્યો. કૃતવી હસ્તિનાપુરનો રાજા થઈ જમદગ્નિનો નાશ કર્યો. પરશુરામે કૃતવયનો નાશ કરી હસ્તિનાપુરનું રે લીધું. સગર્ભા તવીચની રાણીએ તાપસના'ગુમ ગૃહને આશ્રી લ.ત્યાં પુત્રનો જન્મ થતાં સુભ્રમ નામ રાખ્યુંક્ષત્રિય ઋષિઓને છોડી દઈને પરશુરામાં સાત વાર નિક્ષ. ત્રિયા પૃથ્વી કરી અને મુખ્ય ક્ષેત્રોની દાઢીઓને થાળે ચિ. મિમિસિયાએ કહ્યું કે જેની દૃષ્ટિ પડતાં આ દાતાઓના ખીર ઈશે અને જે બાસે તેનાથી તમારે નાશ થશે. આ તરફ સુબ્રૂમ માટે થતાં વિદ્યાધરની પુત્રી પરે પછી માતાની પાસેથી પિતાની રાજધાની સમજીને હસ્તિનાપુરમાં આવ્યું. સિંહાસન પર જઈને બેઠે. દાઢાઓ પર દષ્ટિ પડતાં પીર થઈ તે ખાવા મંડી પડે. પરશુ લઈ રામ સારત્રાને આવ્યા પૂર્ણ સુભમના પુણ્યના વેગથી વિદ્યાદેવી ભાગી ગઈ. અને પશુ નિસ્તેજ થઈ ગયે. સુભમે થાળ કેક, તે ચક રૂપે થઈ રામનું મસ્તક છેદી નાખ્યું. અને સુભમ આઠ (૮) ચાવતી થયે વૈદિકમાં–ભાગવત એકંધ માથી સુકે સાર- - - - " રાશીક ત્રિષિ- વરૂણ પાસેથી પૈડાઓ લાવી ગાથી સને આપી તેની પુત્રી સત્યવતીને પરણ્યા પુત્રના માટે બે ચરૂ ચઢાવી નષિ સ્માનેના માટે ગયા. સત્યવતીને ચરૂ માતાએ અને માતા ચ સત્યવતીએ ખાધે ત્રાષિએ સત્યવતીને કહ્યું કે નિદિત કામ કર્યું તે પુત્ર દંડધારી ઘર સ્વરૂપનો થશે. અને તારે ભાઈ બ્રહ્મજ્ઞાની થશે, સત્યવતીએ તે ઠીક ન ગણુથી ગાર્ષિ– તારે પુત્ર નહી તે પણ પિત્ર તો દંડ ધારી થશેજ. જમદગ્નિ પુત્ર થશે. સત્યવતી-કેશિકા નદીરૂપે થઈ. જમદગ્નિ રેણુની પુત્રી રેણુકને પરણ્યા. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ર હાથીની કાવના. અને છેલલા પરશુરામ વાસુદેવના અંશ રૂપે થયા. તેમણે દુષ્ટ ક્ષત્રિયનો એકવીશ ( વાર ના કર્યોપ્રશ્ન-કયા. અપાશધથી ક્ષત્રિને નાશ કર્યો? ઉત્તર- હૈયાનો રાજા.દત્તાત્રેયની આરાધનાથી હજારભુએ વાળે સહસ્ત્રાર્જુન ડું કરતેજમંઢનિના આશ્રમેંગ. ષિએ કામધેનુના પ્રભાવથી આતિથયષણું કર્યું. તેણે સંવત્સા કામધેનુનું હરણ:શુ સમ પશુથી સૈન્ય સાથે તેનો ને કરી કામધેનું લઈને આશ્રમે આવ્યા. જમદગ્નિએ કહ્યું કે રાજાને વધ તે તે બાહહસ્ત્રાથી મહાપ, માટે એક વ તીર્થયાત્રા કરી પાપને નાશ કર! રામ તે પ્રમાણે કી, પાછા ઘેર આવ્યા. ગંગાપર ગએલી રેણુકા અસરાઓ સાથે ક્રીડ કરતા રાજને જોઈને રૂહવાળી થએલી કેમ ચકી, ઋષિના આગળ હાથ જોડીને ઉભી મનથી વ્યભિચારિણી જાણુ ઋષિએ મારવા આદેશ કર્યો. વાત કેઈએ કાને ધરી હી મને પ્રેરણા થતાં માતાની સાથે ભાઈઓને પણ મારી નાખ્યા. ગણિએ વર માગવાનું જણાવતાં રામે કહ્યું કે-મરેલાં જીવે અને પાછલ્લી વાત યાદ ન આવે તેમ કરે? બધાં ઉડીને ઉભા થયા સહસ્ત્રાર્જુનના દશ હજાર પુત્ર જયુનિતૂ માથુ કાપીને લઈ ગયા. તેમની પાછળ અમે જઈ તે બધાનાં માથાં કાપી રક્તથી ન બનાવી દીધી પછી ર૧ વાર નિ:ક્ષત્રિય પૃથ્વી કરીને કરુક્ષેત્રમાં લેહીના નવ કુંડ ભર્યા. પિતાનું માથુ પિતાના શરીર સાથે જોડીને યજ્ઞ કર્યો અને બધી પૃથ્વી બ્રાહ્મણ ને આપી પોતે પાપ રહિત થઈ ગયા આમાં દારા વિચારવાનું કે– કેય સ્થાને રંગમાં ને શું પતાલમાં ? સચીક અહિ તેમની પાસેથી ઘણો લાવ્યો ને કર્યો તેથી ધીરજાને ઓધી સત્યવતીને પડ્યા પછી તેની રૂપશાધા?આજે વિસ્વરૂપમાં રહેલી છે? કામધેનું કોઈ સાક્ષાત્ રૂપે વસ્તુ જણાતી નથી. કષિએની રૂહીમાં સંભળાય છે. ચરું ખાધ સત્યવતીએ તેનું ફળ રેણુકાના છેલ્લા રામ સાથી ? જમદગ્નિએ રામ પાસે તેની માતાને અને તેમના ભાઈઓને મારી નાખ્યા અને છા છતાં કરી દીધાં એવાં કચ્ચે શું જ્ઞાન હોય ? લેખકની ચાતુરાઈ પણ કેટલી ? વરૂણ દેવની સત્તા જે વેલમાં હતી તે પાણી નુણ શાથી થઈ? આ બધી વૈદિક વિચિત્રતા ક્યાંથી પડી ? વિચારવાની ભલામણ કરું છું. હું કમ સુધી લખીશ ? પરશુરામ અને મને મેલાપ-તુલસી રામાયણુથી ટુંકા - - | J ત !! For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ તવથીની પ્રસ્તાવના. M સીતાના સ્વયંવર મંડપમાં રામ- શિવના અનુષને ભાગીને વરમાળા થયાં. ત્યાં સુનિરૂપે આવેલા પરશુરામને જોઈ ભયથી રાજાએ નમ્યા. ધનુષના ટુકડા જોઈ પરશુરામ એલ્યો કે આ ધનુષ કાણે તાક્યું રામ-નાથ કે એ તે આપણા દાસજ હશે. પરશુરામધનુષને તાડનારે સમાજમાંથી અલગ થવું. લક્ષ્મણ-ર -એવાં તે ઘણુાંએ તેડી નાખ્યાં, પરશુરામ તાસ શું કાળ આવી પહેાંચ્યા છે કે ? લક્ષ્મણ રામની-હાથના પશ થતાં ત્રુટ્યું, ક્રોધ શા માટે? પરશુરામ-અરે શઠ સાનુનના હજાર હાથના છેદ કરનારા આ કુહાડા જો ? (આ જગે પર ઘણા લાંબે વિવાદ લખાયલે છે) છેવટે કુડ્ડાડા ઉગામીને મારવાને તૈયાર થયા. રામે મીઠાં વચનથી શાંત કયા, પણ ક્રોધ શસ્યેા નહીં. રામે કહ્યું–એતે ખાળક છે, અપરાધી તે હું છું, મને જે કરવુ હોય તે કશું ? પરશુરામ-અરે તુ` છા છેડી દે નહી તો હું તને અને તારા ભાઇને મારીશ એમ કહીને કુહાડા ઉગામ્યો, સમે માથુ ધયુ, પરશુરામ-અરે છલ ઊંડી દે? મારા ક્રોધરૂપી ચજ્ઞમાં હજારા રાજાઓને પશુ બનાવી હામી દીધા છે. સસઅમે તો બ્રાહ્મણ જાણીને માથુ નમાવ્યું. અમારા આગળ તમેા કાણુ માત્ર છે? એમ કોમલ અને ગૂઢ અવાળાં વચન સાંભળતાં પરશુરામનાં પડલ ઉઘડયાં અને વિસ્મય થયા. પરશુરામના ઇશ્વરાંશ રામને ચઢી ગયા. સ્તુતિ કરીને તપ by Rohit t આમાં વંશ વિચારવાનું કે-પરશુરામ નવ ત્રિકમોના નથી, મત્સ્ય, કુમાદિક દશ અવતારોમાં-પરશુરામ છઠ્ઠા, રામ સાતમા છે ખરા, પણ જો આ બન્ને વિષ્ણુનાજ અવતાર રૂપના માનીએ તે આટલી બધી અા ઝક્કી શાયી કરી? શું પેાતે પાતાનુંજ સ્વરૂપ સમજી શકયા નહી ? આ બધું અંધારૂં કેટલું ? ખરૂ શ્વેતાં સુભૂમ ૮ મા ચક્રવતીના સમયમાં પરશુરામ થયું છે. માત્ર એક તાપસના પુત્ર છે. તેમના પછી વચમાં-દત્ત વાસુદેવનું સુશિક થયા પછી લક્ષ્માદિકનું` ૮ સુ ત્રિક ઘણા લાંબા કાળે થએલું છે. તે પછી પશુરામનેા અને રામને મેલાપજ કયાંથી ? આ બધી બાજી માંથી અને કેવા રૂપની ખેલાઈ ! તે મારા પૂર્વના લેખાથી અને આગળના લેખાથી વિચાર કરશેા તે સ્પoરૂપથી સમજાશે. હું કયાંસુધી લખી શકવાના હતા? ૧૮-૧૯ માના મધ્યમાંનુ’છઠ્ઠું બ્રિક અને સુભૂમ ૮ મા ચક્રવતીના સાથમાંના પરશુરામ બતાવ્યા, પણ દત્ત વાસુદેવાદિકનુજી મુંબિક રહેલુ છે તે બતાવીએ છિએન્ગ્યુ, કરવા વનમાં ચાલ્યા ગયા. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ન ચૈન-મલદે, દત્ત વાસુદેવ, અને પ્રશ્નાન પ્રતિ વાસુદેવ, આ નવમાંનું સાતમ્ વિક છે. પ્રતિવાસુદેવ પ્રદ્ઘાટે દત્તની પાસે ઐરાવણ જેવા માટે હાથી હતા તેની માગણી કરી પણ દત્તે આપવાની ના પાડી, તેથી માટું યુદ્ધ વસ્તુ છેવટે તેનાજ ચક્રથી દત્ત પ્રજ્જાદન સાચાપી નાખ્યું. પ્રમ્હાદે જે લડાઈ કરીને ત્રણે મહતા તમને આ મનાવી હતી. તે બધાએ રાજા દત્તના તાબામાં શ્ર અને વાસુદેવ તરીકે પ્રસિદ્ધિને પામ્યા, ૧ વિકિામાંનદન નામ, જરા નામે જોવામાં આવે છે. પણ ઘણી વિટ્ટતિના ઇતિહાસને નિત્યુ મ ખમા કરી શકયા નથી. પર તુ પુરાણામાં પ્રહ્વાદ ની કથા એવા રૂપથી જોવામાં આવે છે કે-પ્રટ્ઠાદ પાતે વિષ્ણુના ભક્ત હતા, તને આપ શિવ ભક્ત હતા, તેથી વિષ્ણુ પ્રાદના પક્ષમાં ભળ્યા અને નૃસિંહના અવતાર ધારણ કરીને તેના બાપને ઘણા જીરા હાલથી માટે. અને પ્રાદને તે ઈંદ્રના અધિકાર પણે સ્થાપ્યું. આ કાના વિશેષ પ્રસંગ મારા અથથી જોઇ શકશે. :: આમાં ટુ‘કથી વિચારવાનું કે જૈન પ્રમાણે પ્રહ્લાદ પ્રતિવાસુદેવ છે. અને દસનામના વાસુદેવના હાથથી મરાયા છે. પણ પારાણિકાએ આ ઇતિહ્રાસ ઘણા જે પા છત્તો કરીને મુકેલ છે. પ્રથમ તા થાવામાંથી જે નૃસિંહાવતાર ની ઉત્પત્તિ અતાવી છે તેજ અશ્રદ્ધેય છે. મારા વિચાર પ્રમાણે પુરુષસિષ્ઠ પાંચ આ વાસુદેવને નૃસિંહું નામ આપી ભલામાંથી ઉત્પન્ન થયેલા બતાવ્યા છે. વળી આમાં વિશેષ વિચારવાનું કે છઠ્ઠા ત્રિકમાં-મલિ તિવાસુદેવ છે. પછી ઘણા લાંબા કાળે થએલા સાતમા-ત્રિકમાં પ્રહ્લાદ પણ પતિવાસુદેવજ છે. આ બન્ને વાસુદેશના તા શત્રુ રૂપનાજ છે. છતાં પ્રહાદ માતાના ભક્ત માની ઇન્દ્રષદે સ્થાપ્ટે, તેની રક્ષા કરવા વિષ્ણુ અલિને છળવા ચા. બીજી કલમમાં જૂતાં અલિના માટે શુક્રાચાયે પોતની આંખ ફોડાવી. કલમ ત્રિજીમાં અજ્ઞિને ધૃત્ત કરાવી સાડા ત્રણ ઘડી ઇંદ્રના આસનવાળા ઠરાવી ચાથી પ્રા દની શ્રીની ગાં ચિત્રશુસદ્દારા પ્રવેશ કરો. કલમ ચાપીમાં કૃષ્ણ અત્રિને છળચે અને ”દ્રને સાંખ્યેા. અને તે ત્રણ લેકના માલિક થઇને બેઠા. આમાં સત્ય શું છે ? અને તે કયાં હૈં? તેના વિચાર કરવાની ભલામણ કરૂ છું. આ બધું નવું નવા ઋિષઓને કયાંથી જડયું ? વિચાર કરશે! કે ? પટ ઉપર બતાવેલા દત્ત વાસુદેવના છ માત્રિ પછી ૧૯મા તીર્થંકર થયા છે, તેમના સમયમાં કોઈ નવીન જાણવા જેવા બનાવ ગણાયા નથી. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના, તેમના પછી કઈ લાંબા કાળે ૨૦ તીર્થકર થયા છે. તેમના સમયમાં હસ્તિનાપુરના રાજા પક્વોત્તર તેમના પુત્રે બે–મેટા વિષ્ણુકુમાર, નાના મહાપદ્મ. તે ૯ મા ચકવત થયા છે. તેમના સંબંધમાં જે વિશેષ છે તે જણાવીએ છીએ . . . . - - અતીમાં ધર્મરાજાના મંત્રી નમુચિ બ્રાહ્મણ હતા. તેમનું બીજુ નામ બલ પણ હતું. ૨૦ મા તીર્થંકરના શિષ્ય સુત્રતાચાર્યની સાથે વાદમાં નમુચિ હાયે. તેથી આચાર્યને મારવાની કોશીસ કરવા લાગે. ધર્મશજાના જાણવામાં આવતાં દેશમાંથી કાઢી મૂકો. તે હસ્તિનાપુરમાં મહાપદ્યની સેવામાં રહ્યો. તે નમુચિએ કેઈ કાર્યથી સંતુષ્ટ કરી વર મેળવ્યો. પત્તરે અને વિષ્ણુકુમારે સુવ્રતાચાર્યની પાસે દીક્ષા લીધી. રાજા મોક્ષમાં ચાલ્યા ગયા, અને વિષ્ણુકુમાર મહાલબ્ધિપાત્ર થયા. સુવતાચાર્યને હસ્તિનાપુરમાં આવેલા જાણી નમુચિને વર જાગ્યું. નમુચિએ યજ્ઞ કરવાના બહાને મહાપદ્યની પાસે અમુક દિવસ સર્વસત્તાયુક્ત રાજ્યને વર માગે. ચક્રવતી વર આપીને અંતઃપુરમાં ચાલ્યા ગયા. નમુચિ-યજ્ઞની દીક્ષા લઈ સંન્યાસીએથી પણ ભેટ લેવા બેઠે. જેન સાધુઓને પણ બોલાવીને કહ્યું કે-મને નમસ્કાર કરીને ભેટનું કરે? અગર મારા રાજ્યથી નીકળી જાવો? અને જો રહેશો તો મારી નાખતાં મને પાપ નહી લાગે. એજ મારે હુકમ છે. છએ ખંડમાં તેની સત્તા હતી. જાવું કયાં? મહાપદ્મના મોટાભાઈ વિષ્ણુકુમાર રાજર્ષિ, માલબ્ધિપાતે વખતે મેરૂ પર્વત ઉપર હતા. ત્યાં જાવાની શક્તિવાળા સા ગુરૂની આજ્ઞા લઈ તેમની પાસે પહોંચ્યા, બધે વૃત્તાંત સાંભળી વિષ્ણકુમારર્ષિ તે સાધુને લઈ ગુરૂની પાસે આવ્યા. પછી રાજષિ સભામાં ગયા. નમુચિ બલ) વિના સક સભાએ તેમનું સન્માન કર્યું. રાજર્ષિએ ઘણા પ્રકારથી સમજાવ્યું પણ નમુચિ બલ એકને બે ના થયે. છેવટે એટલું કહ્યું કે તું માન્ય કરવાને ગ્યા છે તેથી સાડા ત્રણ ડગલાં જમીન તારા માટે આપું છું. બાકીના જે રહેશે તેને તો હું મારીશ રાજર્ષિએ પિતાની ક્રિય લબ્ધિથી એકે લેખ જનનું શરીર બનાવી બે ડગલાંથી જ બધુ રાજ્ય માપી લઈ ત્રીજું ડગલું નમુચિના માથા ઉપર મૂકી–ધતીમાંજ બેસી ઘા. અને તે મરણ પામી નરકમાંજ ગયે, વિષ્ણુકુમાર રાજર્ષિ શરીરને સંકોચ કરી ગુરૂશ્રી પ્રાયશ્ચિત્ત લઈ તપ જપાદિકથી મેક્ષમાં ગયા. - આ કથાનો પ્રસંગ પુરાણ કારએ ઠામ ઠેકાણા વિના કેઈ વિચિત્ર For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તવણીની પ્રસ્તાવના. પ્રકારનાજ લખી દીધા છે. આ વાતમાં હેમુત શાહેબના અનુમાનના આપેલા ઉત્તર જીવા અને વિચાર કરો. ૧૮-૧૯ મા તીર્થંકરના મધ્યમાં છઠું· ત્રિક, ૮ મા ચક્રવતી ને પરશુરામ, ૭ મું ત્રિક, તે પછી ૧૯ મા તીર્થંકર, તેમના પછી ૨૦ મા તીથ"કર તેમના સમમયમાં મહાપદ્મ ૯ મા ચક્રવતી અને નમુચિ થયા તે બતાવ્યા. હવે લક્ષ્મણાદિકનુ' દ્ર ત્રિક થયું છે તે જુવા રામ ખલદેવ, લક્ષ્મણ ( નારાયણ ) વાસુદેવ, અને રાવણુ પ્રતિવાસુદેવ. આ ૮ મુંત્રિક થએલું છે. સીતાના કારણથી લડાઇ થઇ, તે જૈન વૈકિમાં પ્રસિદ્ધ છે. જે તફાવત છે તે મારા લેખથી વિચારવાની ભલામણ કરૂ છું. સંજ્ઞાના ઇતિહાસ જોતાં-પરશુરામ અને રામને હજારો વર્ષ નુ' છે ટું છે. તેમના મેલાપ વૈદિકાએ કેવી રીતે કરીને બતાવ્યા ? એ બન્નેને ૬-૭ મા અવતાર એકજ વિષ્ણુના તાવી ભાન ભૂલેલાની પેઠે વાદ વિવાદમાં કેવી રીતે ઉતાર્યો ? આ બધી ઉ"ધી ગગા કયે ઠેકાણેથી વહી? વિચારવાની ભલામણ કરૂ છુ. ૨૨૩ રામાદિકનું ૮ મુ· ત્રિક થયા પછી ૨૧ મ! તીથકર થયા છે. તેમના સમયમાં-રિષણ ૧૦ મા ચક્રવતી થયા છે. તે પછી કેટલાક કાળે-જય નામના ૧૧ મા ચક્રવતી થયા છે. તેમના પછી ૨૨ મા તીથ 'કર થયા. તેમના સમયમાં અક્ષભદ્ર ખલદેવ, શ્રીકૃષ્ણ વાસુદેવ, અને જરાસંધ પ્રતિવાસુદેવ, આ છેલ્લું નવસુ ત્રિક વાસુદેવાદિકનું થયુ છે. આ શ્રીકૃષ્ણને ઇતિહ્રાસ જૈન-વૈદિકમાં લખાયલે છે. આ અધા ઉત્તમ પુરૂષા ગણાયલા છે, આ ઉત્તમ પુરૂષાના વિષચ માં તદ્ન નીતિ વિરૂદ્ધ લખાયુ હોય તે જરૂર કાઇ વિકારી પુરૂષાના હાથથી વિકારજ પામેલું હોય એમ મારૂ માનવુ છે, આજકાલના પડિતા તેવા પ્રકારના વિકારી લખાણામાં પોતાની ચાતુરી બતાવી ઉંધું છતું લખી લેાકેામાં અંધ બેસતું કરવાના પ્રયત્ન કરી રહ્યા છે તેથી સત્ય શેાધકાને સતાષ મલી શકે ખરા કે ? ૨૨ મા તીર્થંકરના સુધીમાં-વાસુદેવાદિકના નવે ત્રિક પૂરાં થઇ ગયાં. ખાવીશમા અને ગ્રેવીશમાના મધ્યમાં બ્રહ્મદત્ત ચકવતી ૧૨ માં થતાં, ચક્રવતી એ પણ મારે પૂરા થઇ ગયા. તેમના પછી ૨૩ મા તીર્થંકર, તેમના પછી For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ તસ્વયીની પ્રસ્તાવના. પેપ ૨૪ તીર્થકર થતાં, ૬૩ શલાકા પુરૂષ પુરા થઈ ગયા. તે જૈન ઇતિહાસમાં પ્રસિદ્ધ રૂપે લખાયેલા છે. આ બધો વિષય અમારા ગ્રંથમાં પૂર્વે કિંચિત્ વિચાર સાથે લખીને બતાવ્યો છે. અહીયાં માત્ર એકજ ગાથાથી સૂચન માત્રથી લખીને બતાવીએ છિએ, તે ગાથા નીચે પ્રમાણે છે– શશી , વિપળા, પળ જી. વલવો, જળ , केसघचकी, केसष दुचक्की, केसीअ, चक्कीअ ॥ ६२१ ॥ ભાવાર્થ...આ એકજ ગાથામાં ૧૨ ચક્રવતીએ, અને નવ વાસુદેવાદિક, આ અવસર્પિણીમાં જે થયા છે તેમાંના કેટલાક તીર્થકરેની સાથમાં અને કેટલાક તેઓના મધ્યમાં જે પ્રમાણે થએલા છે, તે પ્રમાણે બતાવવાને સંકેત જણાવેલ છે. રાહુ-બે ચકાતીઓ–પહેલા અને બીજા તીર્થકરની સાથમાં. gિri-પાંચ વાસુદે-૧૧ મા થી ૧૫ મા તીર્થંકરની સાથમાં. પછian -પાંચ ચક્રવતીએ–બે ૧૫ મા અને ૧૬ માની મધ્યમાં, પછી જે ત્રણ થયાં તેજ ચક્રવતીઓ થઈને ૧૬ ૧૭ ૧૮ મા તીર્થંકરે થયા છે. નવો ચણી સર્વ જી–૧૮-૧૯ ના મધ્યમાં–ક્રમથી વાસુદેવ, પછી ચક્રવતી, તેમના પછી વાસુદેવ, એમ ત્રણ કમવાર થયા. પછી ૨૦ માની સાથમાં ચક્રવતી. સુરક-અને તેમના પછી વાસુદેવ. પછી ૨૧ માની સાથમાં ચક્રવતી, અને તેમના પછી પણ ચકવતી. જેવી જ શ રમ તીર્થકરની સાથમાં શ્રીકૃષ્ણ છેલા નવમા વાસુદેવ થયા. અને તેમના પછી બ્રહ્મદત્ત ૧૨ મા ચક્રવતી થયા. તેમના પછી ૨૩ અને ૨૪ મા એ બે તીર્થ થયા. એકંદરે ૧૨ ચક્રવતીએ, વાસુદેવાદિકનાં નવવિકે અને ૨૪ તીર્થકરે; સર્વે મળી ૬૩ શલાકા પુરૂષ-તરીકે ગણાવ્યા છે. આ ગાથાને અર્થ અમે એ પૃ. ૬૫-૬૬ માં જે યંત્ર કરીને ગોઠવ્યું છે ત્યાંથી વિચારી લેવાની ભલામણ કરૂ છું. આ ગાથા જેનના ખાસ આવશ્યક સૂત્રની ૪૨૧ મી છે. ' - આ મારા લેખને ઉદેશ એ છે કે આ એકજ ગાથામાં જૈન ધર્મના ઈતિહાસને સૂચન માત્રથી ગર્ભિત પણે બતાવવા પ્રયત્ન થએલે હોય એમ જણાય છે. જૈન ધર્મમાં પ્રસિદ્ધિને પામેલા, શ્રી હરિભદ્રસૂરિને–આજ ગાથા For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ તત્વનયીની પ્રસ્તાવના mmmmmmmmm મુખ્યપણે પ્રતિબંધ થવાના કારણ રૂપે થએલી છે. કારણ કે હરિભદ્રસૂરિ પ્રથમ બ્રાહ્મણજ હતા, અને પિતે ચઉદે વિદ્યામાં પૂર્ણ રીતે નિપુણતાજ ધરાવતા હતા. એટલું જ નહી પણ વાદ વિવાદમાં ઉતરીને સેંકડો પંડિતને પરાજિત કરીને જ છોડતા હતા. સાંભળવામાં આવ્યું હતું કે વાદવિવાદને શેખ એટલે બધે હસે કે વર્ગના દેવેની સાથે અને પાતાળ વાસી દેવાની સાથે વાદ કરવાના ચિન્હ રૂપ એક નિસરણી પણ સાથમાં લઈને ફરતા. વાત ગમે તેમ હોય પણ આટલી વાતતો નિશ્ચય રૂપની જણાય છે કે તેઓ સહેરમાં એવી પ્રતિજ્ઞા કરીને ફરતા કે- જેનાથી હું હારી જાઉં કે જે શબ્દનો અર્થ હું જાણી શકું નહી તેને તે માટે શિષ્યજ થવું. આ પ્રતિજ્ઞા તે તેમની સત્ય રૂપનીજ હતી. વાત એવી બનીછે આ બ્રાહ્મણ સહેરમાં ફરતા ફરતા જૈન સાધ્વીઓના ઉપાશ્રય આગળ આવી ચઢયા. ઉપાશ્રયના અંદરના ભાગમાં એક વૃદ્ધા સાદવી રકિ રિપુ આ ગાથાનું પરાવર્તન કરી રહ્યાં હતાં, તે સાંભળીને આ બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યું કે- કહેતાં ઘંટીનાં પડ બે, પણ સાથમાં રિપળ તે શું? એમ અનેક તર્ક વિતર્કની સાથે આ ગાથાને અર્થે બેસડેવા ઘણુ વખત સુધી ગડમથલ કરતા રહ્યા. પણ પિતાની પ્રતિજ્ઞાને યાદ કરતા ત્યાંથી જરાપણ ખસ્યા નહીં. છેવટે કંઈ પણ રીતે પત્તો નહી લાગવાથી તે બ્રાહ્મણે તે વૃદ્ધા સાઠવીને બેલાવીને કહ્યું કે હે માત ? આ તમારા ચિક્ક ચિક્કાય માન શબ્દનો અર્થ શું છે? તે વૃદ્ધાએ કહ્યું કે હે પુત્ર? અર્થ સમજાવવાને અધિકાર અસાર નથી. અમારા ગુરૂજી નજીકમાં છે તેમની પાસે જઈને અર્થ સમજે. પછી તેમના ગુરૂજીની પાસે જઈને ગાથાને અર્થ સમજ્યા, અને જૈન ધર્મની બીજી પણ અનેક ગૂઢ બાબતને સમજી તેમના શિષ્ય રૂપે થઈને રહ્યા. ત્યાર બાદ સંસ્કૃત-પ્રાકૃતાદિકના ૧૪૪૪ ગ્રંથની રચના કરતાં પ્રતિબંધના કારણ રૂપે થએલી તે સાધ્વીના ઉપકારને માન આપવા પિતાના ગ્રંથના અંતે-જાતિની મત્તાપુરુ શ્રી હરિભદ્રસૂરિ એ નામથીજ પિતાની પ્રસિદ્ધિ બતાવતા રહ્યા. તેમના ગ્રંથના અંતમાં-ચાકિની મહત્તરાસૂનું શ્રીહરિભદ્રસૂનું અથવા વિરહ શબ્દ મુકેલે જોવામાં આવશે. તે પંડિતેને લક્ષ્યમાં રાખવાની ભલામણ કરું છું. આ દુનીયાં તે અજ્ઞાનથી ડુબેલીજ છે, પરંતુ પંડિતેની પણ તેવા પ્રકારની હાલત જોઈ કાંઈક ખેદ અને કરૂણવાળા થએલા શ્રી હેમચંદ્રાચાર્યશ્રી સર્વજ્ઞ ભગવાન મહાવીર સ્વામીની લેક ૩ર થી સ્તુતિ કરતાં સેં. ૨૩ માં કહે છે કે – For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ (ધીની પ્રસ્તાવના. અમromનિશિવઃ विश्ललचापलमास . अमडलक्ष्योऽपि पराक्रिये यत રતિલક કરવાની તેવી . રર ) - સામાન્યાર્થહે દેવ ! હે વીતરાગ! અનાદિની અવિદ્યાના કીચડમાં ખુ પલા, ખલા વિનાના (અર્થાત નાયક વિનાના) ચપલાનું આરણ કરી રહેલ એ, અમૂહલક્ષવાળા એવા મને પરાજિત કરવાનો પ્રયત્ન કરી રહેલાઓને હું તારે કિંકર સત્યતત્વનું સ્વરૂપ કેવી રીતે સમજાવી શકું. અર્થાત કેવી રીતે ઠેકાણે લાવી શકું? વિશેષ વિચાર–આચાર્ય શ્રાહિમચંદ્રના ઉ મે મતલબ કદાચે એવો હોય કે-વૈદિકના અનેક પતિએ આમ તેમથી લઈને ચાર લાખ લેકના પ્રમાણુ વાળાં ૧૮ પુરાણે લખી, વેદ વ્યાસયા નામે ચડાવી દીધાં. તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણે દેવોને મેટા મુખ્ય ઠરાવી, નીતિ વિનાની ચાલ ચલતવાળા. લખીને બતાવ્યા. એટલું જ નહીં, પણ જુદા જુદા સ્વરૂપથી આ બધી દુનિયાના ઉપન્ન કરવાવાળા પણ લખીને બતાવ્યાઆ પુરાણના લેખકે સર્વને ઇન્કાર કરવાવાળા અક્ષરેના તે મોટા ડિત જ યુએલા, જણાય છે અને તેમને પક્ષ કરવાવાળા પણ મોટા પડિરેજ હશે આવા પ્રકારના અનુચિત લેખેના વિષયને સત્ય રૂપે સમજાવતાં તે વખતના પંડિત પિતાના પક્ષના આગ્રહથી બીજાના સત્ય પક્ષને પણ તેડી પાડવાના પ્રયત્ન કરતા જોઈ, કાંઈક ખેદ અને કરૂણા હદયવાળા થઈ આ ઉંડ્યા કઢિયા હોય એમ અનુમાન થાય છે. - કલ્પિત પ્રજાપતિ બ્રહ્મામાં વિચારવાનું કે આ પ્રજાપતિના નામથી સુષ્ટિની ઉત્પત્તિના સંબંધવાળી જે ત્રણ ચાર શ્રુતિએ ત્રવેદમાં લખાઇલી છે તે જૈને અમે બોદ્ધની વિશેષ જાગૃતિના પછીથી કંપિત દાખલ કરવામાં આવેલી છે. એમ તે કૃતિઓનું સ્વરૂપ બતૈધ આપે છે. જુવો કે પ્રજાપતિના ચાર અંગથી ચાર વર્ણ ઉત્પન થયા, અને તે ઘરે પુરૂષમાંથી ચારે વેદે ઉત્પન્ન થયા. આ તૈમમાં મિત્ર જે પેતા કપિ પાનું જાહેર કરી રહ્યા છે. તેમાં જે ય પુરૂષની પ્રાપ્તિ કે વિસ્વરૂપવાળી માટી ૧૬ મે 2ની છે તે તે ચારે વેદમાં દાખલ કરી દેવામાં આવી છે. ઓ કપિપણું વૈદિકના પતિ અને તહેવારોના લેખક “પણે ઈર્યું For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ તાવીની પ્રસ્તાવના. છે, તેથી ઈસા કરતા ગયા છે કેમ્પંદ અને શ્રીમા બે વ્યક્તિએ ઈતિહાસ રૂ૫ની હોય એમ જણાય છે. આથી એકાગળ્યું કે-બ્રહ્મા અને રૂદ્ર આ બે વ્યકિતએ કઈ ઈતિહાસ રૂપની જણાતું નથી, એજ એને તાત્પર્ય નીકળે છે. મણિલાલ ભાઈએ તે સ્પષ્ટ રૂપથીજ લખીને બતાવ્યું છે કેય પુરૂષ વેજ. દેવ કલ્પાયે અને પ્રજાપતિ બધાના મેબરે આવી બધાને નિયત થઈ બ્રહ્મા રૂપે પૂજાતે થશે. આ બે લેખકે માંના એક લેખકે બ્રહ્મા અને રૂદ્ધ આ બન્નેને જ કહિપતરુપના જાહેર કર્યા. મણિલાલભાઈએ તે ચાર વેદમાં ઘુસાલી પ્રજાપતિના નામની જે ત્રણ ચાર કૃતિઓ છે તેને જ કલ્પિત રૂપની બતાવી છે. તે પછી શંકરાચાર્યના અત મતની સ્થાપના છે તે અને વલ્લભ કાર્યના વિશિષ્ટત મતની સ્થાપના છે તે શું કેવલ આકાશના કુસુમ જેવી નથી? વિવારીને જુવે. સુ9 કિમષિકેન? | | કાશીમાં આવેલા તિ'ના તિથી યે અપાવી, કાશીનાં પતિતેથી ન્યાયવિશાસ્ટની પદવી મેળવનાર, અને જૈન સંપ્રદાયમાં નવીન થની રચના કરી ન્યાયાધ્યાયની પદવી મેળવનાર, જેનપંડિત યશોવિજય અપૂણ શ્રીપાલને રાસ પૂર્ણ કરી આપતાં ખંડ ૪ થાની ઢાળ ૧૩ મીમાં અનુભવના વિષયની કડી ૧૬ લખતાં કડી છઠ્ઠીમાં જણાવે છે કે –“પૂરવ હિતિ લિએસવી લેઈ, માસી કાગળ ને કાઠો ભાવ અપૂરવ કહે તે પંડિત, બહું બેલેતે ૬ : * ભાવાર્થ-આ છઠ્ઠી કડીમાં જણાવ્યું છે કે સ્વાઈ, કાગળ અને કલમ લઈને પૂર્વે થઈ ગએલા સર્વના લેખેના ઉતારા લઈને અક્ષરના મોટા મોટા પંડિતે ઉછું છતું કરતા આવ્યા. પરંતુ સર્વથી કયા આશયથી લખાયું છે અને તેમાં સત્યતા કેટલી છે અને તેમનું લખાણ કેટલું શુદ્ધ છે આ બધા પ્રકારથી સમજીને જે પંડિતે પ્રકાશ કરીને બતાવે તેજ પંડિતો ખરા ગણાય? આવી રીતના વિચાર કરવાને અવકાશ લઈને યુરોપના પતિએ કાંઇક સાર શ્રમ દ્વીધે છે, એમ કહેવામાં કોઈ મોટે વધે આવે તેમ જણાતું નથી. તેઓના જ વિચારોને લઈને કેટલાક આપણા દેશી પંડિતે પણ ઘણા સારા વિચાર કરી શક્યા છે. તેમાં તેમની બુદ્ધિની નિમલતા, નિઃપક્ષમતતા, અને છાપખાનાની સાહાટ્યતા પણ નજરે પડે છે. છતાં કેટલાક પતિ વેદની મહત્વતા કેટલી છે તે સમજતા હુવા પશુ મેરી મુંઝવણમાં પડેલા સમ્ર ભાવથી એટલું તે જરૂર જાહેર કરતા ગયા છે કે જૈનધર્મવાળા For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ તાથીની પ્રસ્તાવના. પણ એએ કાંઇક ગુવારે કર્યો. પરંતુ તે પેાતાનો ખો નિણ ય જાહેરમાં સુકી શકયા નથી. અને કેટલાક પડિતા તે આટલા આવા પ્રકાશ થવા છતાં મ હાય! આપના કુવા કેમ છેડાય ? એવા વિચારમાંજ મશગુલ બની રહ્યા સન્યાસત્યનો વિચાર કરવા ને પણ અવકાશ લઇ શકયા નથી. વૈશ્વિકામાં અક્ષરોના પતિા કોઇ ઢગલાબ ધ હતા, તેઓની આજીવિકા પણ તે પડિતાઈ નીજ હતી તેથી કેટલાક સ્વાર્થમાં લુબ્ધ થએલા સત્યતાના પ્રકાશ કરી શકયા નથી. પણ સર્વ જ્ઞાના તત્ત્વામાંથી અને સજ્જ્ઞાના ઈતિહાસમાંથી લઇને ઉભું અસ્તુ જ કરતા ગયા છે તેથી તેઓ પૂર્વાપરના વિરોધ ટાળી શકયા નથી અને પોતાનામાં એકવાકયતા પણ કરી શકયા નથી. તેથીજ સત્યના ગદ્વેષક સુઝાઇ રહ્યાં છે એવું મારૂ ખાસ અનુમાન છે, ચોગ્ય લાગે તે વિચારશે. અને કેટલુંકે તે માશ ગ્રંથંથી પણ મેળવી શકશે. આપણે પ્રથમ જૈન-વૈદિકના બ્રહ્મા અને વિષ્ણુના સબધ તુલનાત્મક સ્વરૂપથી થોડા ચેડા વિચાર કરતા આવ્યા પરંતુ એના સબધે સ્મૃત વપણાથી વિચાર કરેલા નથી તેથી તેમનો પણ ઘેાડા વિચાર કરીને જાઇએ સર્વ જ્ઞાના ઇતિહુાસમાં ૧૧ રૂદ્રોની બુંદી નુદી વ્યક્તિએ જે જે તીર્થં કરના સમયમાં થતી આવેલી તે પ્રમાણે પતાવેલી છે. તે ટુંક રૂપે અમે પણ લખીને મતાવેલી છે. વિકામાં તે ૧૧ રૂદ્રોના સબધે કોઈ વિચિત્ર પ્રકાર જેવામાં આવે છે તેનું કારણ યું હશે? સ્કંદપુ॰ માં–રૂદ્ર તે એકજ છે. પણ ૧૧ બ્રાહ્મણાની ભક્તિને લઈને તે ૧૧ બ્રાહ્મણાના નામથી ૧૧ રૂપે પ્રસિંહ થયા એમ બતાવ્યું છે. શતપથમાં ઇશ્વરને મર્હિમા વ્યક્ત કરવા ૩૩ દેવતાએ થયા. તેમાં ૮ વસુ, ૧૧ રૂદ્રો, ૧૨ આદિત્ય, 1 ઈંદ્ર, અને ૧ પ્રજાપતિ કુલ ૩૩ થયા. I અહીં માત્ર,૧૧ રૂદ્રોના સબધે અને એક પ્રજાપતિના સબધેજ કાંઇક વિચાર કરવામાં ઉતરીશું. આમાં જે ૧૧ રૂદ્રો છે તે ૧૦ પ્રક્ષ્ણ અને ૧૧ માં આત્મા તેજ ૧૧ તો બતાવ્યા છે. 32 For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ તત્વનયીની પ્રતાના. . આમ પ્રજાપતિના સંધે અર્થ કરીને બતાવતાં છેવટમાં યજ્ઞ અને પશુએ તે પ્રજાપતિ બતાવ્યું છે. '' પ્રથમ રૂદ્રના વિચારમાં ૧ પ્રાણ અને ૧૧ મો આત્મા બતાવ્યા છે પણ પુરાણોમાં રૂદ્રના જે વિચિત્ર પ્રકાર બતાવ્યા છે તે બધા કયાંથી આવ્યા? અને તેમાં વિચિત્રતા શાથી લખાઈ ? તે જાણવાને માટે કાંઈક સૂચનાઓ કરીને બતાવું છું. :; , સવજ્ઞ શ્રીમહાવીરના સમયમાં–વિદ્યાસિદ્ધ પેઢાલ પરિવ્રાજકે પિતાની વિદાએ અઠવા એક સત્યકી નામે પુત્ર પેદા કરી, પિતાની બધી વિદ્યાઓ આપી. પણ આ સત્યકી મહા કામશક્ત હોવાથી તેણે અનેક કુમારી કન્યાઓને અને રાજાની રાણીઓને પણ શીલથી ભ્રષ્ટ કરી, પણ તેનું કેઈથી નામ દેઈ શકાતું ન હતું. છેવટે એક ઉમા વેશ્યાના સંબંધમાં આવ્યા પછી એક રાજાના પ્રપંચથી બન્ને મરાયાં તેને શિષ્ય લેકેને ડરાવી તે વેશ્યાના સબધ સાથે ગુરૂની મૂર્તિ લોકે પાસે પૂજાવી, એમ સર્વના ઈતિહાસથી જણાય છે. પુરાણના અનેક લેખે જોતાં આ સર્વાના તરફને ઈતિહાસ અચ્ચે થએલો જણાતું નથી. જુવે ટૂંકરૂપે પુરાણોના વિચિત્ર પ્રકારના લેખે. : (૧) સ્કંદ . માં-આ બધી દુનિયા શિવ અને શકિત રૂપે બતાવતાં પ્રથમ ચિન્ડ લિંગ રૂપનું અને બીજુ ચિન્હ ભગરૂપનું બતાવી બીજું વિશેષ કાંઈ પણ બતાવ્યું નથી. - આમાં વિચારવાનું કે-આ બે વસ્તુની પ્રવૃત્તિમાં જીની નિવૃત્તિને મારા કયા ઉતમ સિદ્ધાંતમાં મનાવે છે? (૨) પ્રવ પુ. માં-બ્રહ્માને ક્રોધ થતાં તેના કપાલમાંથી સૂર્યના જે અધાગના સહિત રૂદ્ર પદાધિ. વિચારવાનું કે-પંડિત ને બ્રમ્હાની વ્યક્તિ કોઈ જણાઈ નથી તે પછી તેમને ક્રોધ કે અને તેમાંથી અધોગન સહિત રૂદ્ર કે? (૩) ગણેશ પુ. માં-પાર્વતીનાં અનેક મસ્તકેની માળા પહેરવાવાળા શિવ બતાવ્યા છે. આમાં સત્ય કર્યું હશે? “ '' " ( અનાચાર વાળા રૂઢે કવિએના શાપથીલિંગ તેડાવ્યું તે ધરતીમાં પિઠું. તેની પાછળ રૂદ્ર પોતે પણ ગયા. પૂજન કરવાનું કબૂલ કરી છાાહિક For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ તરnયીની પ્રસ્તાલા. મનાવીને બહાર લાવ્યા તેની સાથે પાતાલ ગંગા પણ બહાર આવી. (૪૫ માં) રૂદ્રને મનાવવા બ્રહ્માની સાથે વિષણુ પણ છે. આ બધા ઇતિહાસ લેખકે કયા વેદમાંથી મેળવ્યું હશે? (૫) સ્કંદમાં–બીજી વાત એવી પણ છે કે-ઋષિઓના શાપથી લિંગ ત્રુટી ત્રણ લેકમાં પસયું. દેવની પ્રાર્થનાથી બ્રહ્મા સ્વર્ગમાં અને વિષ્ણુ પાતાલમાં શેધ કરવાને ગયા. પણ બ્રહ્યા આવીને ઝહું બેલ્યા. તેથી મહાદેવના શાપથી અપૂજ્ય થયા. - જરા વિચારવાનું કે “સત્તાવાળા કેણ? શાપ આપી લિંગને તેડનાર કે તેડાવનાર? જે લિંગ તેડાવનાર તે બ્રહ્માને અપૂજ્યતાને શાપ આપનાર છતાં એક દુનિયાને સંહારક અને એક સર્જક આમાનું સત્ય કયું? .. (૬) મત્સ્ય પુ. માં-શુક્રાચાર્યું–માંસના ભક્ષક શિવને નમસ્કાર કર્યો છે.” વિચારવાનું કે–શિવને ખરો પત્તો જ નથી તે પણ માંસ ભક્ષણ કરતા શુક્રાચાર્યે કયાં જોયા હશે? (૭) સ્કંદ પુ. નં. ૫ મું-બ્રહ્ના-પાર્વતીને બેટી કહીને વર આપવાને આવ્યા. ઈચ્છિત ન થતાં ક્રોધ. તે સિંહ રૂપ ધરીને ઉલે, તેનું સિ ડેધર તી. વિચારવાનું કે–જે બ્રહ્મા પાર્વતીને દેખીને ચુત થએલા તે વર આપવાને આવ્યા આમાંનું કયું સાચું ?: આ બનાવ કયા ઠેકાણે બનેલો ? બ્રહ્માને ખરે પત્તે કયાંથી મેળવવું? () આર્યોના તહેવારોના લેખકે-જીણાવ્યું છે કે વિષ્ણુની પૂજા ઉદય તેના વિષયનાં પ્રેમને લીધે. રૂદ્ર પૂજા ઉદય તેના બીકના રીધે રૂબી સ્તુતિ બાદના પહેલા મંડલના ૧૨૪ મા સૂક્તમાં ઘણી કરવામાં આવી છે.” | મારા વિચાર પ્રમાણે-આ રૂદ્રની સ્તુતિનું સક્ત વેદમાં જે ગેહવાયલું તે જેન–બાપની વિશેષ જાગૃતિના પછીથી જ ગવાયલું સિદ્ધ થશે.' ” - આ લેખકે-ઈશાન સંહિતાને દાખલે મૂકી જણાવ્યું છે કે-“બ્રહ્મા વિષ્ણુ લિંગનો અંત મેળવવા સામાસામી દિશામાં ગયા અને એક વર્ષે નિરાસ થઈને પાછા આવ્યા અને આપણું કરતાં શિવ શ્રેષ્ઠ છે એવી કબૂલાત કરી. ”, - ખરું જોતાં વિષ્ણુ ત્રણ ખંડના એક મહાન રાજા છે. પણ તે કઈ દેવ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬× તત્ત્વત્રયીની પ્રસ્તાવના. સ્વરૂપના નથી. બાકી બ્રહ્મા અને મહુાદેવ ખાસ કોઇ તેવી વ્યક્તિજ નથી, છતાં વક્રિકાના પડિતે એ થોડાને શીંગડાં બતાવવા જેવું અને લેકીને ભૂલેખામાં નાખવાના માટે કેટલુ બધું સાહસ ખેડયુ છે. આમાં તત્ત્વની વાત કયાં દેખાય છે ?, કેવલ સ્વાર્થ ને લઈનેજ લેાકેાને ઉંધા દોર્યા હોય ? (૯) જંગનાં ઉત્પાદક બ્રહ્મા શિવના લગ્નમાં આવ્યા. પાવતીને અંગુઠો દેખતાં વીય નીકળી પડયુ' તેમાંથી ૮૮ ર્હાર ઋષિએ પેદા થઇ · ગયા. ( જીવા શિવપુ. જ્ઞાન સ:. અ. ૧૬ થી ૧૮ ) (૧૦) મત્સ્યપુ. અ. ૧૫૭ મા–અગ્નિ દ્વારા શિવનું વીચ" દેશેાના પેટમાં. પેટ ફાડી નીકળતાં તેનું સરોવર, તેના પાનથી પાવતીને કાન્તિકેય પુત્ર. આમાંનુ કયુ સાચુ હરો ? ૮ (૧૧) ૨૦૮ પુ. (૧૧) સ્કંદ પુ. ખ. ૧ લે. શિવ-પાવતીના સભાગ તેના વીયથી જગત્ નષ્ટ થતાં બ્રહ્મા અને દેવતાઓ ત્રાસ્યા, અગ્નિ દેવને માકળીને. શિવના વીયનું ભક્ષણ કરાવ્યું તે દેવતાઓના પેટમાં પેઠતાં બધાએ ગભ વાળા થઇ ગયા. પછી બ્રહ્મા-વિષ્ણુ આદિ મહાદેવ પાસે આવ્યા. મહાદેવે વમન કરાવી મોટા પવંત એટલે ઢગલા કરાવી નિર્ભય કર્યો. અગ્નિ દેવે તાપના રૂપે થઇ તે વીય ઋષિ પત્નીએ)ના શરીરમાં પ્રવેશ કશવ્યા. તે પતિના શાપવાળી થતાં તે વીય બહાર કાઢી વાંસડાઓમાં મુંડાળી ગંગામાં નાખ્યું. તેથી કાતિ કેય થયા, ” * વિચારવાનું કે—પ્રથમ આ દેવાનાજ પત્તો નથી. તે પછી કયા કાળમાં ભેગા થઇને આ બધા પ્રપંચ રચ્યા ? આમાંની કયી વાત સાચી હશે ? આવા કષિત લેખે કયા ધર્મના માટે લખાયા હશે (૧૨) શિવ પુ. જ્ઞાન સ’.‘અ. ૩૨૫ ૩૩ માં—હાથના મૅળથી ગણુંશ ઉત્પન્ન કરી પાવતી સ્નાન કરવાને બેઠાં. ભિત્તર જતા શિવને તેણે ધક્કા મારીને કાઢયા. છેવટમાં બ્રહ્મા વિષ્ણુ આદિ લઈને ચઢયા, ત્યારે પાવાની કમર તાડાવીને આવ્યા. જરા વિચારવાનું આ ત્રણે દેવા જગતના કર્તા હતો છે તે એક મેલના પુતળાથી નાશ ભાગ કર્તા થયા ? આમાં સાચું કયુ હશે. ? અને કયા ના મેધ માટે લખાયું હશે ? AMAS (૧૩) 'ઉત્તર ભવિષ્ય પુ. . ૧૨૪ માં-મહાદેવ પાવતીની દિવ્ય For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. (3 હજાર વર્ષ ક્રીડા થયા પછી પાવતીને છોકરી અને મહાદેવને છેકરા થયા. આમાંની કચી. વાત સાચી વિચારશે ? (૧૪) વરાહ પુ. માં- પરમેષ્ઠિના મુખથી ગણેશની ઉત્પત્તિ બતાવી છે. ’ જૈનામાં જે મુખ્ય નમસ્કાર મંત્ર છે તે પરમેષ્ઠિના નામથીજ મેળખાય છે. ત્યાંથી આ કલ્પના કરી હોય એમ સમજાય છે. (૧૫) શિવ પુ. જ્ઞા. સ અ. ૪ થી ૬ માં− શિવનાં નેત્ર ઢાંકતાં પાવતીના હાથથી અંધક પુત્ર થયા. તે ગણેશને નાશ કરવાવાળા જાણી શિવે પાવ તીને કહ્યુ કે–ભાયે ! મારા નેત્ર ઢાંકીને તે આ અકાયં શું કર્યુ” ? આ અંધક સાથે મહાદેવનુ યુદ્ધ થતાં તેમાં બ્રહ્મા-વિષ્ણુ આદિ બધાએ દેવા ફૂટાયલા પતાવ્યા છે. ” આમાંની કી વાત સાચી મનાય તેવી છે. હું જરા શેોચશેા કે ? (૧૬) પદ્મ પુ. ખ. ૧ લેા. અ. ૪ માં દૈત્યોને કહ્યું હું તમારા ઘરમાં રહીશ. લાભથી તાને આપી માહુિની ચાલતી થઇ. માહૅિનીનું રૂપ ધરી વિષ્ણુએ તેમને અમૃત આપ્યુ. તે દેવ કહેત આમાંની કયી વાત સાચી છે ? તે ખતાવી શકશો ખરા કે ? (૧૭) મત્સ્યપુ. અ. ૧૫૪ માં- પાવ તીને કૃષ્ણા મહાદેવે નમસ્કાર કરી ઘણી ખુશામત કરી તે પણ નીકળી જરા વિચારવાનું કે–સ્કંદપુ. માં-સૃષ્ટિની આદિમાં વિષ્ણુને ઉત્પન્ન કરી તૅમને સૃષ્ટિ રચવાના આદેશ કરેલા પાવંતી કયી સૃષ્ટિમાંથી આવ્યાં ? જવા લાગ્યાં ,, (૧૮) પદ્મપુ, ખ. ૧ લે. અ, ૫ મા–સ્રીનું મરણ થતાં મહાદેવ શાકાતુર થઇ ‘ઢા’ હા કરવા લાગ્યા. નાસ્તજીએ ઠેકાણું બતાવ્યું એટલે ચિત્ત ઠેકાણે આવ્યું. 1-80 મહાદેવે બ્રહ્મા છે. ત્યારે આ આમાં વિચારવાનું કે પહેલા તીર્થંકર ઋષભદેવ ૧૩ ભવ કરતાં પાંચમા ભવે લલિતાંગદેવ થયા છે, તે દેવીના ચ્યવનથી મૂઢ થતાં તેના, મિત્રદેવે તે દેવીનું ઠેકાણું બતાવી સ્થિર કર્યા છે. તેને સંબંધ મહી ઉંધા છત્તો ચિતર્યો હોય એવુ મારૂં ખાસ અનુમાન છે. તેથી વિચારવાની ભલામણ કરૂ છું. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૪ તામચીની!કરતાવના. ' (૧૯) પદ્ધપુ. નં ૧ લે એ. ૪ માં “તપ કરવા જતાં પાર્વતીએ મહાદેવને લંપટ જાણી વીરભદ્રને રક્ષાના માટે મુકયા. છતાં પણ પાર્વતીનું રૂપ ધરીને આવેલા દૈત્યને ભાન ભૂલીને ખૂબ ભેટયા, અને ઘણા રાજી થઈ ગયા. આ મહાદેવને સૃષ્ટિ રચનાનું જ્ઞાન હતું એમ તેમના કયા કર્તવ્યથી સમજી લેવું ? , ; , , (૨૦) પદ્મ પુ. નં.૧ અ. પ૬ માં-“ મહાદેવે તપના બહાને ગામથી દૂર કુટીયા બનાવી–ગંધર્વ-કિન્નરાદિકની સ્ત્રીઓને મંત્ર બળથી ખેંચીને તેઓની સાથે ભેગા કર્તા રહ્યા.” આ જગતની રચના કરતાં તેમણે શું સ્ત્રી નહી બનાવી હેય? છતાં આટલી બધી તૃષ્ણ શાથી? અને આ બધું ધાંધલ કયાંથી અને કયા કારણથી ઉભું કરવામાં આવ્યું? આ બધા વિષયમાં કઈ સત્ય વસ્તુ હોય તેમ દેખવામાં આવે છે ખરી? (૨૧) શિવપુ જ્ઞા. સં. અ. ૧૩ થી. પાર્વતીના તપના ઠેકાણે જટિલ રૂપ ધારી મહાદેવે પૂછયું કે તું શા માટે તપ કરે છે? સખીથી ઉત્તર અપાવ્યું કે-મહાદેવને પતિ કરવા છતાં પણ મહાદેવ સાચુ કે જુઠું પૂછવાને રહ્યા. ત્યારે તે કેટલા બધા જ્ઞાની માનવા? - (૨૨) શિવ પુ. અ. ૪૧ માં “કામથી વિકલ મહાદેવ અષિપત્નીઓની પાછળ દેડયા. તેથી દેવતાઓ પણ મેટી આફતમાં આવી પડ્યા. તે બ્રહ્મા-વિષ્ણુની પાસે ગયા. વિષ્ણુએ પાર્વતીની પાસે મેકળ્યા, ત્યાર બાદ બધા શાંત થયા.”. અને આ વિકલરૂપ મહાદેવને જગતના કર્તા હતા લખનાર કેટલા બધા સત્યવાદી હશે? આ બધી વાતે કયા વેદમાંથી મેળવી હશે? ' (ર૩) શિવ પુ. સા. સં. અ. ૪ર માં માત્ર અષિપત્નીઓને દેખીને મહાદેવ તદન નિર્લજજ થયા. આવેલાં ત્રાષિઓના શાપથી લિંગ તેડાવીને બેઠા.” છે, જે ધન્ય છે એવા ધર્મના પ્રવકને? બીજું શું કેહવું ? . ' ': ' (૨૪) ભાગ ર્ક: ૧૦-“મહાદેવે વૃકાસુરને વર આપે કે તું જેના માથા પર હાથ મુકીશ તે બળીને ભસ્મ થશે. તે દૈત્ય પાર્વતીની લિથિથી મહાદેવની જ પાછળ પડશે. સ્વર્ગ–પાતાલમાં કઈ પણ રક્ષક ને મળતાં છેવટે વિષ્ણુના છળથી બચ્યા.” For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ તવત્રયીની પ્રસ્તાવના. જગના સંહારક મહાદેવનું જ્ઞાન કેટલું અને બળ કેટલું કે એક દૈત્યના ભયથી સ્વગાદિકમાં ભાગતા ફયા? તો આમાંનું સાચું કયું? અને લેખક સત્યવાદી કેટલે? (૨૫) વિષ્ણુ પુ. અંશ ૫ માં–“કૃષ્ણ સાથે લડતાં મહાદેવ હાય. બાણાસુર ચઢયે પણ કૃષ્ણની સ્તુતિ કરી મહાદેવને છોડાવ પડયે.” ત્રેિતાના કૃષ્ણ, દ્વાપરતા મહાદેવ કયે ઠેકાણે નડયા? (૨૬) પદ્મ પુ. નં. ૧ લે. અ. ૧૪ માં-“બ્રહ્માનું માથુ કપાતાં પરસેવે. તેમાંથી હુથીઆર બંધ પુરૂષ, તે મહાદેવની પાછળ પડે. છેવટે વિષ્ણુના શરણથી મહાદેવ બચ્યા.”' , જગના ભ્રષ્ટાએ માથુ કપાવ્યું. પરસેવાના પુરૂષથી જગના સંહારક નાઠા. પણ જગના પાલક વિષણુએ બચાવ્યા. આમાંની કયી વાત સત્યરૂપની બનેલી હશે? . (૨૭) શિવ પુ. ધર્મ સં. અ. ૯ માં– દેવ દાનની લડાઈમાં કૃષ્ણ ઘણા દૈત્યને માર્યા. નાઠેલાની પાછળ જતાં અપસરાઓની સાથે કીડા કરી પુત્ર પેદા કર્યો. બ્રહ્માએ સ્વર્ગની રક્ષા માટે વિષ્ણુને બોલાવવા મહાદેવને મોકળ્યા. પેલો પુત્ર સામે થતાં મહાદેવે ફાડવા માંડે. કૃષ્ણ જગત્ પતિ શિવને ક્ષમાવ્યા. વિષયરતિ છોડવાનું કહેતાં શ્રીકૃષ્ણ ભજિજત થયા. પડી ગએલા ચક્રને લેવા જતાં અટકાવીને કહ્યું કે-સુદર્શન અને કાલાનલ ચક્ર આપું છું તેનાથી દૈત્યોનાં ગળાં કાપી નાખો.”, વિચારવાનું કે–દેવ દાનવોની લડાઈ સ્વર્ગમાં થએલી કે ભૂતલમાં? અસરાથી કૃષ્ણ પુત્ર પેદા કર્યો તે કયા કાળમાં ? જગતુના સણા કે સંહારક બ્રહ્મા કે મહાદેવ સ્વર્ગની રક્ષા કરવા સમર્થ ન થયા કે જેથી વિગુને બેલાવવા પડ્યા ? વિષયના લંપટી વિષણુને લજિજત થવું પડયું. આ ત્રણમાંને કયે દેવ સત્યરૂપને લાયક થએલે છે? ભક્તોને જેનમંદિરમાં જતાં અટકાવ્યા તે શું આભડછેટ માનીને કે બધું પિકળ છુપાવવા ? હાથી મારે તે પણ મરવું આ લેખકે કેટલા બધા ધર્મના પોષક હશે ? (૨૮) શિવ પુ. “પાર્વતીના વિવાહમાં બ્રહ્માનું વીર્ય જમીન પર પડતાં મહાદેવ મારવા ઉડ્યા. બ્રહ્મા-વિષ્ણુએ પગમાં પડી પ્રસન્ન કર્યા.” 9 * For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ - તવત્રીની પ્રસ્તાવના. જગતના સટ્ટાની નાડી છુટી, સંહારક મારવાને ઉઠયા. સટ્ટા અને પાલક પગમાં પડયા. આમાંની કયી વાત સાચી છે? આ ત્રણ કલ્પિત દેવને જ્યાં ત્યાં લખી કેવા કેવા પ્રપંચે રચ્યા છે?' (૨૯) રામાયણે-“ જટામાંથી મુક્ત ગંગાના ૭ પ્રવાહ, તેમને એક પવિત્ર.” બીજા પવિત્ર કેમ નહી મનાયા ? (૩૦) સ્કંદ પુ. નં. ૧ લે, અ. ૩૩ માં–હેડીથી અજાણે શિવ પૂજાયા. તે મર્યો કે તુરત મહાદેવના દૂતે વિમાનમાં બેસાડીને શિવલોકમાં લઈ ગયા.” સાચે કઈ શિવજ નથી તે પછી આ બધી વાતે કયાંથી? (૩૧) શિવ પુ. સનકુમાર સં. અ. ૮ માં–ષિ બેલ્યા કે શિવને પ્રસન્ન કેવી રીતે કરી શકાય? બ્રમ્હા બોલ્યા કે–વિષ્ણુએ–એક કરોડને સાઠ હજાર વર્ષ સુધી આરાધના કરી અનેક વરે મેળવ્યા હતા. આ લેખમાં વિચારવાનું કેસર્વના ઈતિહાસમાં આ અવસર્પિણમાં વાસુદેવનાં નવ ત્રિકે થએલાં છે. તેમાં પહેલા ત્રિપૃષ્ઠ વાસુદેવનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વ વર્ષનું બતાવેલું છે. પછી ક્રમથી ઉતરતાં નવમા કૃષ્ણ વાસુદેવનું આયુષ્ય એક ૧૦૦૦ વર્ષનું બતાવેલું છે, પહેલાં વાસુદેવના પિતા વૈદિકમાં બ્રમ્હા કલ્પાયા છે. તેમનું આયુષ્ય પુત્રના અનુમાનથી ક૯૫ાય. છતાં ભાગવતમાં-બ્રમ્હાનું આયુષ્ય ૩૧ નીલ, ૧૦ ખર્વ, અને ૪૦ અબજ બતાવ્યું છે. તે કયા સર્વજ્ઞથી મેળવીને લખેલું? બ્રમ્હા-વિષ્ણુ અને મહાદેવ દિકમાં ત્રણ યુગના ક્રમથી ત્રણ બતાવેલા છે તેથી વિચારવાનું કે-નવ વિકેમાંના કયા વિષ્ણુએ એક કરોડ અને છાસઠ હજાર વર્ષ સુધી મહાદેવનું આરાધન કર્યું ? એ આરાધક વિષ્ણુનું અને આરાધ્ય મહાદેવનું સંપૂર્ણ આયુષ્ય કેટલું મનાયેલું છે એ જાણવાની ખાસ જરૂર છે. જે એ વિચારે દિકમાં ન મળે તે આ બધી ગપાગલપી કેનામાંથી લઈને ચલાવી ? તેને વિચાર કરજ પડશે. (૩૨) શિવ પુ. વાયુ સં. અ. ૧૭ થી ૨૦ માં-દક્ષના યજ્ઞને ભંગ કરવા મહાદેવે વીરભદ્રાદિકેને મેકળ્યા. વિષ્ણુ આદિ દેવે દક્ષના પક્ષમાં ભળીને યુદ્ધ કરવાને લાગ્યા. પરંતુ વિરભદ્રાદિકોએ તેમને ઘણેજ બૂર માર માર્યો. , . . For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ૬૦ આમાં વિચારવાનુ` કે દક્ષ, વિષ્ણુ અને મહાદેવ, કયા કયા કાળમાં થએલા ? અને કયા કાળમાં ભેગા થઈને આ યુદ્ધ મચાવેલું ? મહાદેવના એક સેવક માત્રથી માર ખાઈને ભાગેલા ભગવાન ભક્તોનું રક્ષણ કેવી રીતે કરવાના ? (૩૩) શિવ પુ. ધમ` સં. . ૩ માં ત્રણ દૈત્યોએ બ્રહ્માને પ્રસન્ન કરીને ત્રણ કિલ્લાઓ કરાવી લીધા. પછી દેવતાઓના બુરા હાલ કર્યાં. દેવતાઓ શિવના શરણે ગયા. શિવે કિલ્લાએ સાથે તેમના સવથા નાશ કર્યો. આર્મી મારૂ, અનુમાન-મહાવીરનાં સમયમાં સત્યકી વિદ્યાધર તે પોતાના વૈરીની પાછળ પડેલે છે તેણે પોતાની રક્ષાન માટે વિદ્યાથી ત્રણ નગર બનાવ્યાં હતાં તે સત્યકિએ ભસ્મ કરેલાં તે જૈન ઇતિહાસમાં છે. બાકી બ્રહ્માની કલ્પિત કલ્પનામાં અનેક પ્રમાણેા આપી ચુકયા છિએ. શ્રીકૃષ્ણે ૧૬ માસ તપ કરી "" (૩૪) શિવ ૩. ધર્માં સ'. અ. ૨ માં શિવને પ્રસન્ન કરી હાથ જોડીને આઠ વર માગ્યા. ત્રેતાના વિષ્ણુએ દ્વાપરના શિવથી આઠ વર કયા કાળમાં મેળવ્યા ? (૩૫) શિવ પુ. જ્ઞાન સં. અ. ૫૦ માં–કાશીમાં પાપી, પશુ, પ‘ખી જે મરે તે મેાક્ષમાંજ જાય. બ્લેક ૪૨ માં જણાવ્યું છે કે विषयाशक्तचिचोsपि त्यक्तधर्मरुचिनरः । ફર ક્ષેત્રે મૂતો એ વૈ, સંસાર ન પુનઃવંશેત્ ॥કર ॥ ભાવા–વિષયમાં આશક્ત ચિત્તવાળા અને ધમની ફિશિવનાના પુરૂષ હોય તે પણ આ ક્ષેત્રમાં (કાશીક્ષેત્રમાં) મરે તે તે ફરીથી આ સ'સારમાં આવેજ નહી, ૫ ૪૨ ॥ આ લેખને વિચાર કરતાં જણાય છે કે-કાશીમાં જ્યારે કરવત મુ વાનું શરૂ થએલું ત્યારે આવા ક્ષેાકેા લખી વાળ્યા હોય ? લૂલાં, લોંગડાં, દુખિયાં પાતાને! ધન માલ આપીને કરવત મુકાવતાં. કરવત મુકનારનાં હૃદય કેવાં થતાં હશે ? (૩૬) ભાગ. સ્ક’. ૮ અ. ૧૨ માં-મહાદેવે વિષ્ણુ પાસે જઈ માહિની રૂપ જોવાની માગણી કરી. તે રૂપ જોતાં એવા તેા વિકલ થયા કે પરિવારથી પણ નિજ થઈ ગયા. ” જરા વિચારવાનું કે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણે જગત્ની For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. momommun આદિમાં ઉત્પન્ન થએલા અને જગના સણા પણ બતાવેલા છે. તે શું વિષ્ણુના મહિની રૂપને જાણી શક્યા નહી? કે જેથી ભાન વિનાના નિર્લજજ થઈ બેઠા? આ વાત કયા કાળની અને આમાંનું સાચું કયું? (૩૭) શિવ પુ. જ્ઞા. સં. અ. ૬૫ થી–શિવારાધક અન પાસે દુર્યોધને રાક્ષસને ભુંડરૂપે મેક. અજુન શસ્ત્ર લઈને તૈયાર થયે. સામેથી શિવ પણ ભિલ રૂપે આવ્યા. બે બાણુ સાથે છૂટતાં એક મુખથી પુંછડે, બીજી પુંછડાથી મુખે નીકળ્યું એટલે શું તે મર્યો. પછી અર્જુન-શિવ પણ લડ્યા. આ વાતમાં સત્યતા કયી અને કેટલી હશે? (૮) મત્સ્ય પૂ. અ. ૧૮૭ માં—“વેદના રથ ઉપર ચઢીને શિવ દૈત્યને મારવા ચઢયા. તેમાં બ્રહ્મા-વિષ્ણુ પણ હતા, શિવે દૈત્ય ઉપર અગ્નિ બાણ છેડીને તેમનું સર્વકુછ બાળીને ભસ્મ કર્યું. માત્ર એક ત્રિપુર દૈત્ય મહાદેવનું લિંગ માથા પર મુકીને બહાર નીકળી પડે.” આમાંની કયી વાત સાચી બનેલી લાગે છે? વિચારીને જેશે. (૩૯) સ્કંદ પુ. નં. ૧ લે–શિવ વિના જે સંસાર તરવાની ઈચ્છા રાખે છે તે મૂઢ છે. દક્ષના યજ્ઞમાં મહાદેવના અનાદરથી મેટો ઉત્પાત. દક્ષે મહાદેવને વેદબાહ્ય કહ્યા તેથી ઘણી ઝપાઝપી થઈ દક્ષે યજ્ઞને આરંભ કર્યો. ઋષિઓ આવ્યા. બ્રહ્મા-વિષ્ણુને પણ લાવ્યા. મહાદેવને બોલાવવાનું કહેતાં દક્ષે કહ્યું કે બ્રહ્મા-વિષ્ણુ આવ્યા છે, મત્સરી શિવનું શું કામ છે? ચલાવે કામ. તમેને કેમ બોલાવ્યા નથી એમ કહીને પાર્વતી પિતા પાસે ગયાં. જક્કા જક્કી થતાં દક્ષે કહ્યું કે તારે પતિ વેદબાહ્ય છે, કહીને ઘણે અનાદર કર્યો. કઈ પણ રસ્તે ન જડતાં ગણની સાથે બળી મર્યા. શિવાજ્ઞાથી વીરભદ્ર ચઢયે. ઉત્પાતે દેખી દક્ષ વિષ્ણુના શરણે ગયા. છતાં દક્ષનું માથું કાપીને હોમી દીધું. શિવાજ્ઞાથી બકરાનું માથું ચટાડીને દક્ષને છોડી મુકયા.” આમાં જરા વિચારવાનું કે બ્રહ્માદિક-દેવીના હાથ ઘસવાથી, કલ્પારભમાંથી, મહાદેવજીથી, અને ત્રણ યુગના ક્રમથી ઉત્પન્ન થએલા જુદા જુદા ઠેકાણે લખાયેલા છે. પાર્વતી પહાડની પુત્રી લખાઈ છે. ત્યારે મહાદેવજી દક્ષ પ્રજાપતિના જમાઈ કયા કાળમાં થયા અને આ બધે ઉત્પાત કયા કાળમાં મચેલે માન? For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વગયીની પ્રસ્તાવના. (૪૦) એક વૈદિકના પંડિતજી લખે છે કે–વૈકુઠન વિષ્ણુએ કાશીના મહાદેવને હજાર કમળ ચઢાવવાનો સંકલ્પ કર્યો. શંકરે એક કમળ કોરાણે મુકી દીધું. વિષ્ણુએ તેના બદલામાં આંખ કાઢીને આપી. આ વાર્તાને પંચતંત્રના જેવી બતાવીને કહ્યું છે કે–પુરાણકારોએ શિવ-વિષ્ણુની અનેક વાતાઓ રચીને પિત પિતાના દેવેનું મહત્ત્વ વધારવા પ્રયત્ન કરેલો છે. આ લેખકે બીજે ઠેકાણે લખ્યું છે કે ઇદ્ર અને વિષ્ણુનાં કર્તવ્ય જોતાં કાલ્પનીક પુરૂષ ન હતા. આથી એ સૂચવ્યું છે કે બ્રહ્મા અને રૂદ્ર આ બે એતિહાસિક પુરૂષ તો નથી. | બીજા ખંડમાં જે વિચારે લખાયા છે તેની પણ ટુંકમાં સૂચના કરીને બતાવું છું – (૧) પ્રથમ તે સામાન્ય ગુરૂનું સ્વરૂપ માત્રજ બતાવ્યું છે. (૨) વૈદિકમાં–ગુરૂ વ્યાસ વિચિત્ર પ્રકારથી લખાયા જેમ કે–વ્યાસે ૧૮ પુરાણ બનાવ્યાં, વળી–જમતાની સાથે બનાવી વનમાં ગયા. વૃક્ષને ભેટયા પછી વ્યાસને જન્મ, વ્યાસનું વીર્ય અરણ પર પડયું ત્યાંથી શુકદેવને જન્મ. વ્યાસની માતા માછલી. તેની સાથે પારાસરે જબરજસ્તી કરી. ઇશ્વરે વ્યાસને અવતાર લઈને પરાણે બનાવ્યાં. મહાદેવની સાથે લડીને વ્યાસ કાશી જુદી બનાવી. બધાં શાસ્ત્રો બનાવી મૂઢ થયા પછી ભાગવત બનાવ્યું.” આવી રીતની અચોકકસ અનેક વાતે લખાઈ તે શા કારણથી ? જરા વિચારવાની તસદી લેશો. (૩) આનંદગિરિએ–વેદમાંની હિંસા વિનાને બીજે અધર્મ બતાવ્યું. બ્રામ્હણ પશુઓને યજ્ઞમાં માતા. તે પશુઓ સ્વર્ગે જતા. બ્રમ્હાએ યજ્ઞના માટે પશુઓ બનાવ્યા. સે પુત્રની આશા બતાવી એક પુત્રને હેમાવનાર લેમશ ષિ. (ભારત વનપર્વ) શ્રાદ્ધમાં માંસ ન જમે તે પશુરામ જેટલાં વર્ષ સુધી નરક. બ્રાહણેના માટેનું શ્રાદ્ધ તો અગસ્તિ ખાઈ ગયા. શ્રાદ્ધમાં માંસ ખાવામાં દેષ નથી.” - આ બધા ઋષિઓ ધર્મ બતાવી પશુઓને સ્વર્ગે પહચાડવાને લખતા ગયા ? કે કોઈ પ્રકારની લાલચથી ? એટલું તે જરૂર વિચારવાનું. (૪) પૂજિત માંસ ન ખાય તે પશુ થાય. યજ્ઞના માટે કે પાલણ કરવા ચગ્ય માતપિતાદિકના માટે સારાં સારાં હરિ અને પક્ષિઓને For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ '૭૦ તત્વત્રયીની પ્રસ્તાવના બ્રાહુણ મારે. યજ્ઞ–શ્રદ્ધાદિકમાં ભળીને જે માંસ ન ખાય તે બ્રામ્હણજ નહીં. માંસાદિકથી દેવોની તૃપ્તિ કરતાં પિતરની તૃતિ. રંતિદેવ બબે હજાર પશુઓનું અને ગાયનું માંસ અન્ન સાથે દાન આપતે. પ૦-૨૫ પાડા બકરાથી દેવીનું તર્પણ. બ્રાહ્મણાદિક અતિથિના માટે બલદ કે બકરે પકાવે. મૃગાદિકના માંસથી થએલું દશરથનું શ્રાદ્ધ મોટામેટા ઋષિઓ જમી ગયા. કેશિકના ૭ પુત્ર ગાયને ખાઈને વૈદિકબળથી નિર્ભય થયા. ગુંડાદિકના માંસથી પિતરોને અક્ષયની પ્રાપિત. ઉપર લાખાયેલી અનેક પ્રકારની વાતે જે ખરા ધર્મનાજ માટે થએલી હતી તે આજે તેને તેવાને તેવા સ્વરૂપમાં પુસ્તકમાં રહેવા દેવાની જરૂર ન પડતી, માટે બધી વાતે ધર્મના માટે તે કેવલ લખાયેલી નથી જ. . (૫) શ્રદ્ધાદિકમાં બ્રાહણેએ જીવને ભક્ષણ કરવા. જેના માંસથી જેટલે વખત પિતરની તૃપ્તિ તે પણ બતાવી છે. મનુની નાશિકાને પુત્ર, તેને પુત્ર શ્રાદ્ધના માટે મૃગાદિક લાવ્યું. યજ્ઞના અને શ્રાદ્ધના માંસ ભક્ષણથી પાપ પણ બતાવ્યું છે. જેનું માંસ આપણે ખાઈએ તે પરલોકમાં આપણું ખાય એમ પણ જણાવ્યું છે. ટુંકમાં વિચારવાનું કે-માંસ ભક્ષણથી પાપ છે. જેનું માંસ ખાઈએ તે પરલેકમાં આપણું ખાય. કર્મના વેગથી ૮૪ લાખ ની નિમાં ભટકતા જીવે છે, ત્યારે કયી કયી નિમાં ગએલા પિતરે બ્રાહ્મણના તે તે માંસભક્ષણથી તેટલા તેટલા કાળ સુધી તૃપ્ત થાય? આ બધા લેખકે મોટા મોટા પંડિતે છે, તેથી વિચારવાનું કે આ લેખો કર્મથી ભટકી રહેલા જીના ઉપકાર માટે કે ખાસ પિતરની તૃતિના માટે કે કઈ સ્વાર્થના માટે? એટલુંજ વિચાર છે તે બશ છે. (૬) નગ્ન વેશ્યાની પૂજા કરનાર સ્ત્રીને પ્રિય થાય. બ્રમ્હાના માટે તપ કરનાર અસરાઓ સાથે વિમાનમાં બેસીને સ્વર્ગે જાય. યજમાન સ્ત્રીનું પણ દાન કરે. વેશ્યાઓ અર્પણ કરે તે સૂર્યલોકમાં જાય. બ્રાહણ ચારે વર્ણની સ્ત્રી સાથે ક્રીડા કરે. ઉપરની કલમમાં–જીભાદિકની લાલસાઓ ભેળવી શકાય પરંતુ આમાં ધમને ક૫ તે તે ડાહ્યા માણસે બતાવે તે ખરે? (૭) જડેલું ધન બ્રામ્હણે પોતે રાખે, રાજા અડધું રાખે. ૧૨ તળા સેનાની સાથે ભાગવત આપે તે તે સર્વ બંધનથી મુક્ત. બ્રામ્હણની આ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. mmmmmmm આજીવિકા હરે તે ૬૦ હજાર વર્ષ નરકકીટ. બ્રાહ્મણને પરણાવનારને શિવેલેકમાં વાસ. મૃત્યુ નજીક જાણી રાજા દંડનું ધન બ્રાહ્મણને આપે. ગ્રહની પ્રીતિ માટે બ્રાહ્મણોને ભેજન અને દાન. યુદ્ધથી કે જમીનથી મેળવેલું ધન રાજા બ્રાહ્મણને આપે. બ્રાહ્મણને દાન આપે તે અસરાઓ સાથે કીડા કરે. પ્રાયશ્ચિત આપે તે બ્રાહ્મણને વેશ્યા કામદેવ સમાન ગણે. આ બધા ઉપરના લેખોમાં પ્રાયઃ સાર એવો છે કે બ્રાહમણ શિવાય અનાથાદિક કઈ દુઃખીયાઓને યાદજ કરેલા નથી. સાધુ સતેને અન્ન વસાની ઉદારતા પણ બતાવેલી જણાશે નહીં. આટલું જાણવા માટે લખીને જણાવ્યું છે. બાકી આફતમાં પડેલા ગમે તે માણસે પર કે પશુઓ પર ઉપકાર કરવાથી મહાફળ થાય એમ મહાપુરૂષે બતાવી ગયા છે, પક્ષપાતને લીધે તે પર ધ્યાન અપાયું નથી. (૮) કુદરતની ગાયોનાં તેની સાથે-શાકર તિલાદિકની કપિત ગાયની : વિધિ, તેનાં દાન અને સ્વર્ગાદિક ફળ બતાવી લેવાના ઉપાયે યોજ્યા છે.” . (૯) બ્રહ્માદિકે નિર્માણ કરેલા ૧૮ હજાર બ્રાહ્મણે. સર્વ દેવોના દેવ બ્રાહ્મણ. સર્વજોમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ. બ્રામ્હણે ઉપર શ્રદ્ધા વગરને દેશ અપવિત્ર. ત્રણે લેકને નાશ કરતાં ત્રવેદીને પાપ ન લાગે. ગમે તેવા પાપી બ્રાહણને દંડ ન કરે. બ્રામ્હણ ઉપર કેપ કરનારને નાશ થાય છે. પંડિત કે મૂખ બ્રાહુણ વિના બીજે કઈ પૂજ્ય જ નથી. શ્રુતિ સ્મૃતિથી બહારના વ્રતધારીઓને રાજા નગરથી બહાર કાઢી મુકે.” , ટુકામાં વિચારવાનું કે--પ્રથમ તે ત્રણ દેવને જ ખરે પતો જણાતું નથી તે કયા કાળમાં ભેગા થયા અને કયા મશાલાથી ૧૮ હજાર બ્રામ્હણને ઉત્પન્ન કર્યા? કે જેથી સર્વ દેવોના દેવ થઈ પિતાની શ્રેષ્ઠતા મનાવવા લાગ્યા? સત્ય ધર્મની શ્રદ્ધા કે પ્રવૃત્તિ વિનાને દેશ અપવિત્ર કહેતા તે પક્ષપાત વિનાનું ગણાતું. કોધ કરનારની સિદ્ધિ થતી સાંભળી નથી. બાકી સમતાવાળે સિદ્ધિ મેળવી શકે? તે તે ગાંધી મહાત્મા પિતાને અનુભવ લેકેને બતાવી રહ્યા છે. પંડિત કે મૂખ બ્રાહુણજ પૂજ્ય બતાવી વ્રત ધારિને પણ તુચ્છ ગણવા તે તે સત્યતાથી દૂર જ લેખ છે. ' (૧૦) પુરાણના સાંભળનારને યમ રાજાએ પ્રથમ પૂજ્ય અને પછી બ્રમહલકમાં પુહચાડી આપે. આગળ પાછળની દશ પેઢીને તારનારે For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૨ તવત્રયીની પ્રસ્તાવના. www ~~ ~ ~ પૌરાણિક ગુરૂ હેય. બ્રામ્હણના મૃતક પુત્રને લઈ જનારે યમરાજા બ્રામ્હણના શાપથી પુત્ર વિનાને થઈ બેઠે. બ્રામ્હણના નમસ્કારથી સૂર્ય પ્રકાશે છે અને બ્રામ્હણના ક્રોધથી જગત્ ભસ્મ થાય છે.. પુરાણના સાંભળનારની આટલી બધી ઠાઠવેઠ કરવી પડી ત્યારે સંભળાવનારની ઠાઠઠ યમરાજાને કેટલી બધી કરવી પડતી હશે ? સાંભળનારની પાછલી દશ પેઢીઓને પિરાણિક ગુરૂ તારી દે ત્યારે પિતાની કેટલી બધી પેઢીઓને તારી દેતે હશે? બ્રામ્હણના એક પુત્રને લઇ જવાથી યમરાજા પુત્ર વિનાને થઈ બેઠે ત્યારે આજસુધી અબજોના અબજો બ્રામ્હણોને અને તેમના કુટુંબને લઈ જતાં યમરાજની કેવી દુર્દશા થઈ હશે? બ્રામ્હણના નમસ્કારથી સૂર્ય પ્રકાશે અને ક્રોધથી જગત ભસ્મ થાય તે પછી આ બધું જગત્ કેવી રીતે ચાલતું આવ્યું હશે. ? ' મહાગ્ય લખાયું હોય તે પણ સત્યને અંશ તે જરૂર છે જોઈએ. આમાં સત્યને અંશક દેખાય છે? (૧૧) સૂર્યની સ્ત્રી ઘડી, સૂર્ય ઘડા રૂપે. મુખથી ત્રણ પુત્ર, તેમાં એક ઘોડેશ્વાર સાથે. સત્યવૃતીનું વીર્ય શર પર પડતાં બે ભાગ. તેથી કૃપકૃપી. દ્રોપદીએ એક વર માગ્યે મહાદેવે પાંચ આપ્યા. પુરૂષની સ્ત્રી થઈને પાછા પુરૂષ. કાકભુશુડે રામના પેટમાં પેશીને અનેક બ્રહ્માંડ જોયાં. બ્રહ્માની ઇતરમી પેઢીએ રામ. માતાને મારનાર પરશુરામ તે વિષ્ણુના છઠ્ઠા અવતાર. આમાં ટુંક વિચારવાનું કે-આ બધી વાતોમાં પ્રતીતિ કરાવે તેવી કયી છે? આટલી બધી ગણ્યા ગપી શાથી ચલાવી? અને કયારથી ચલાવી તે જરા વિચારવાનું છે. ' (૧૨) ઈદ્રને મારવા પૃથુના પુત્રને અત્રિની આજ્ઞા. તુંબડીએ ૬૦ હજાર પુત્ર પેદા કર્યા. કશ્યપની દીકરીઓએ હાથી ઘોડાદિ પેદા કર્યા. ગાયના દેહનમાંથી હાથી ઘોડા મકાનાદિક નીકળ્યાં. અંજનીના કાનમાં મહાદેવે વીર્ય કુકયું તેથી હનુમાન પેદા થયા. પુત્રનું બલિદાન હરિચંદ્ર ને આપ્યું તેથી તે જલદરી, આ વાત વેદમાં પણ ગોઠવાયેલી જણાય છે. જમીનના ઘડામાંથી સીતાજી નીકળ્યાં. પાર્વતીજી પહાડમાંથી પેદા થયાં. નારદે સ્ત્રી રૂપે થઈ ૬૦ પુત્રને જન્મ આપે. યમરાજાએ તિલ ઉત્પન્ન કર્યા. પુરાણેની અસ્તિત્વમાં ખરા ધર્મને લેપ.” For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ તત્વત્રયીની પ્રસ્તાવના. an , : આમાં મારી સુચના–આ વાધા મોટા મોટા પંડિત છે, દુનિયાની પારનું જ્ઞાન ક્યાંથી લાવ્યા હશે? અને શા કારણથી લખતા ગયા હશે? પુરાણના અસ્તિત્વમાં અા ધર્મના લોપ લખનાર વૈદિક પંડિતનું લખાણ કેટલા બધા ઉંડાણમાંથી નીકળ્યું હશે? એટલું વિચારશે તે પણ ડું નથી. વૈદિકેએ ગરબડ તો મેટીજ કરેલી છે. જુ કે–સમુદ્રનું મંથન કરતાં પાંચમી વારે ચંદ્રમા નીકળે. રથને પંડયાને સમુદ્ર બની ગયે. અને હનુમાન સૂર્યને ગળી ગએ. કયી વાત પર આસ્તા બેસાડી શકાય ? (૧૩) વેદની આજ્ઞા તેજ ધર્મ ને બાકી અધર્મ. પુણે પણ ખરે ધર્મ બતાવી શકેલાં નથી. દેવેને પુરાણ કથાથી જે સંતે તે ચોથી નથી.” તે યજ્ઞાદિક વેદધર્મને માણસ પાસે મનાવવા પ્રયત્ન. વિચિત્રતા શાથી? (૧૪) ભક્તિની સેવા કરવી નદીઓ આવતી. ભાગવત એ સાંભળે તે -ચંડાળ, ભક્તિ જ્ઞાનાદિક નાચતાં. પાપાઓ અને ફોધીઓ પણ સપ્તાહથી પવિત્ર. સાગવત કથાને આરંભ કૃષ્ણ ગયા પછી. ચીનની ચઢાઈ પછીનું તે કૃષ્ણ વખતે કયાંથી? પુરાણ પછીના વેદે તે પુરાણ કથામાં. ભાગવત સાંભળવાને પહાડ અને નદીઓ પણ આવતી. આ આ બધા લેખમાં કઈ પણ પ્રકારની મર્યાદા જળવાઈ છે? (૧૫-૧૬) કલિમાં કેમ માત્રથી સિદ્ધિ. ઈ. સ. પૂર્વે-નવ કે હુરમાં સર્વમી જાગૃતિ. પાંચમાં મહાભારતનું મૂળ. તે આજે લાખ લેકવાળું. કયા સર્વજ્ઞાથી એળવેલું? (૧) દેવોએ સૃષ્ટિ વારંવાર રચી, સ્વનો છે. વિશ્વામિત્રે પૂરી, વર્ગમાં જતો નહુવ, ઠષિના શાપથી અજગર થઈને પડ. વિચારવાનું-બ્રહ્માદિક દેવેનું જ ઠામ ઠેકાણું નથી છતાં પણ સૃષ્ટિના ' રચવાવાળા? વિશ્વામિત્રે સ્વર્ગની રચના ક્યા કાળમાં કરી? આ વાતમાં સત્ય : હતાને અંશ પણ લાગતું નથી, છતાં આવી પાયા વિનાની વાતે શાથી લખાઈ? (૧૮) સ્વાર્થ સાધવાને માટે બ્રાહ્મણ ગ્રંથની રચના કરતા, એ અગ્રેજ વિદ્વાનને અભિપ્રાય. 10. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ તત્રત્ર્યની પ્રસ્તાવના ' (૧૯) વૈદિક અને બિદ્ધ સાહિત્યના મધ્યમાં વધારે ફેર નથી. સૂકમાં આત્માના જન્માંતરનું સૂચન નથી. એક અંગ્રેજોએ કરેલે નિર્ણય. . કલમ ઓગણીશમાં વિશે વિચારવાનું કે-જીવાદિક ત. તે જીવે કર્મના સંજોગથી ૮૪ લાખ ની નિમાં ભટક્તા. જબુદ્ધીપાદિક, મેરૂ પર્વત, સ્વર્ગ, નરાદિનું વિતર વર્ણન આણીશુદ્ધ સવાના ગ્રંથમાં આજે પણ તેવું ને તેવું વિદ્યમાન છે. વેદિકેટમાં તેના તે સર્વના વિષે એક એકથી મળrણ વિનાના ઉપર ચેટીયા, અધુરા અને ઉધા છા પાયેલા બ્રાહ્મણ ગ્રંથથી તે પુરાણ સુધીમાં જોઈ શકશે. એટલું જ નહી પણ તેના સંબંધની કેટલીક કૃતિઓ વેદોમાં પણ પાછળથી દાખલ કરી દેવામાં આવી છે. ઉદાહરણ તરીકે જુવો કે પ્રજાપતિ-બ્રહો પાછળથી કપાયેલા છે તેના સંબંધની કૃતિઓ ચારે વેદોમાં દાખલ થએલી છે, વિચારી પુરૂષને તે કૃતિએજ પિતાનું સ્વરૂપ બતાવી દે છે. તેવી બીજી પણ ઘણુજ નવીન શ્રુતિએ દાખલ થએલી છે. વિશેષ વિચારીશુ તે–ચોથે અથર્વ વેદજ નવીન રૂપે ઉભો કરે છે, કેમ કે મૂળમાં તે વેદત્રયજ મનાયલી છે. (ર) કઠું અને વિનતા બે બેહને, કાશ્યપની સ્ત્રીથી સર્પોની અને ગરૂડેની વંશાવળીનું વિચિત્ર લખાણુ, મોટા મોટા પંડિતથી લખાયું છે તે પણ વિચારી પુરૂષને શ્રદ્ધિત થઈ શકે તેવું નથી. માટે ધ્યાનમાં લેવાની ભલામણ કરૂ છું. (૨૧) ગાલવ મુનિએ ગરૂડની સહાયતાથી ૬૦૦ ઘેડા અને એક કન્યા મેળવી, વિશ્વામિત્રને ગુરૂદક્ષિણમાં આપ્યાં. એ વાત વિચારવા જેવી છે તેથી મુકી છે. યયાતિ–ચથી ઇંદ્રપદ મેળવી સ્વર્ગમાં ગયા. ઈંદ્ર ઝતી લઈને પાછા ધકેલી મુકો. - કર્મોના રોગથી છ ૮૪ લાખ યોનિઓમાં ફર્યા કરે છે, પણ કેઈએ કોઈની ઝડતી લીધેલી સાંભળી નથી તે પછી આ નવીન રૂપને સિદ્ધાંત કયા જ્ઞાનીથી મેળવ્યું હશે? (૨૨) ત્રેતામાં જે વાલ્મીકિ તે કલિમાં તુલસીદાસ, વાલ્મીકિ પારધિમાંથી થયા. તેમણે દર્ભમાંથી માણસ ઉત્પન્ન કર્યું. વૈવસ્વતની દીકરીને For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ૭૫ દીકરા વિસષ્ઠે બનાવી દીધેા. નારદ ાસી પુત્ર મટી બ્રહ્માના પુત્ર થયા. આ ધા નવીન પ્રકારના લેખા વિચારવાની ભલામણ કરૂ છું. (૨૩) હાજર થઈ પ્રભુએ ઝુંડથી હાથીને ડાન્ચે. આ કથાને મળતી કથા જેનામાંની વિચારવાને મૂકી છે. 44 (૨૪) “ માયાના સમુદ્રમાં ઝુમતા માડય પ્રભુથી પચ્ચા, ધાવ નામનું તીર્થ સ્થાપી મહાદેવ બ્રહ્માના શિરચ્છેદનના પાપથી મુક્ત થયા ન નારાયણના તપમાં વિઘ્ન કરવા ઇંદ્રે અપ્સરાએ મેાકળી. રામચંદ્રની પાસે શિવે પેાતાનું રક્ષણ માગ્યું. "" ટુકમાં વિચારવાનું કે માર્ક ડેયને પ્રભુ બચાવવાને કયા કાળમાં આવેલા ? બ્રહ્માના શિર્તા છેદ કયા કાળમાં અને પાપમુક્ત કયા કાળમાં ? નરનારાયણુ કયું વિશેષ પદ મેળવવાને તપ કરવાને લાગેલા ? જગત્ ઉત્પત્તિની સાથેના મહાદેવ વિષ્ણુના ૭ મા અવતાર પાસે રક્ષણુ માગવાને આવ્યા ? શુદ્ધ સ્યાદ્વાદના સિદ્ધાંતમાં દૂષણ જોવા વાળાને શું. આ બધા કલ્પિત લેખામાં દૂષણ કે ભૂષણુ કાંઇ દેખવામાં નહી આવ્યાં હ્રાય ? ન જાણે હૃદયના કેટલા શુદ્ધ હશે? (૨૫) ગાલવ મુનિએ નમેધ યજ્ઞના ઉપદેશ અશ્વમેધ પુરાણિઓના ધમ, વેદો હિંસા, મદિશ દૂષિત છે. યાજ્ઞવલ્કયે ભણેલા જૂના વેદો એકી કાઢયા રચના કરી. "" આ બધા પ્રકારના લેખ માટા મેટાપડિતાએ પુરાણામાં લખ્યા . છે. મે` તેા સત્પુરૂષોને વિચાર કરવાને માટે મુકચા છે. ભૂલ ચૂકની ક્ષમા આપી સત્યાસત્યને વિચાર કરશે. આમાં ટુંક વિશેષ વિચારવાનુ ક્રે—આ બધું ઉપરનું લખાણ ગુરૂને ઉદ્દેશીને લખાયું છે. લખનારા બ્રાહ્મણા છે, તેઓએ ઋગ્વેદમાં લખ્યુ છે કે અમે બ્રહ્માના મુખથી ઉત્પન્ન થયેલા છીએ તેથી પરમેશ્વરથી પણ માન્ય થએલા ીએ” હિઁસા પ્રધાન વેદોને જે ન માને તેમને વેદબાહ્ય કહી અવજ્ઞા કરનારા છે, છતાં તે જગત્ ગુરૂ થઈ ન્યાયને તાલ કેટલા કરનારા છે તે જણાવવાને તે બ્રાહ્મણામાંના જે જે ઉપદેશકે એ જેવા જેવા લેખેા લખ્યા છે તેવાજ સ્વરૂપના તેમાંથી લઈને લખીને બતાવ્યા છે, પણ મેં મારી અક્કલ તેમાં જરા પણ ભેળવી નથી. ખધા લેખામાં ચેાગ્યા ચેાગ્યા વિચાર કરી મારી થએલી ભૂલ મને બતાવી આપ આપની સજજનતા પ્રગટ કરશેા તા પણ મને સતાષ છે કર્યો, પશુમેષ અને પાનાર્દિકના લેખાથી પછી નવીન વેદોની For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. onanenin ગ, વેદના સંબંધની બે ચાર વાતેની સૂચના. જૈનના તત્વે સર્વથી પ્રગટ થતા આવેલા છે. વેદાદિક કેવળ. અક્ષરનાદ પંડિતથી લખાયેલા છે. જેને વેદબાહ્ય લખનારા જેને ના તોથી તેમજ વેદના તત્ત્વોથી પણ સર્વથા અપરિચિત, નામ માત્રથી ભડકેલા કે નામ. માત્રથી મુંઝાઈ પડેલા, અથવા પિતાની ઇન્દ્રિયના વશમાં પડેલા, લખતા રહ્યા. હોય. હાલમાં પ્રચલિત વેદે તે છે કે યાજ્ઞવયે પ્રાચીન વેદેને એકી. કાઢીને જે નવીન વેની રચના કરી તે ચાલે છે. તેમાં પણ ઘણા પ્રકારની વિકૃતિઓ થવા પામી હોય તેમ જણાઈ આવે છે. તેથી તેમાંની પણ બે ચાર વાતને વિચાર મેં મારા ગ્રંથમાં કરીને બતાવેલ છે. તેમાંની અહીં પણ ટુંકમાં સૂચના કરું છું. (ર૬) સર્વરએ બતાવેલા ચાર જાતિના દેવતાએ, તેમનાં સ્થાન, તેમનામાંના કેટલાક દેવતાઓની દેવીઓ હોય છે તે, તેમનામાંના કેટલાક દેવતાઓનું આયુષ્ય પણ બતાવ્યું છે. . (૨૭) વૈદિકે માં–૧ ઇંદ્રક, ૨ કૈલાસ, વૈકુંડ, ગેલેક અને નામે બ્રહ્મલેક એમ પાંચ સ્વર્ગ મનુબેના માટેજ કપાયાં છે. બીજા જેના માટે વિચાર થએલે જણાતા નથી. જેન–બાદ્ધને વેદબાહ્ય નાસ્તિક લખનાર જ્ઞાની હu તેને પણ થોડે વિચાર કરીને બતાવે છે. વેદનાં સૂક્તો ૧૦૦૦, તેમાં ઇંદ્રનાં ૨૫૦, અગ્નિનાં ર૦૦, સેમનાં ૧૦૦, બાકી બીજા દેનાં, મંત્રનું પ્રાબલ્ય બ્રાહ્મણ ગ્રંથ સુધી વધી ઉપનિષદોમાં ફર્યું. મેટા ભાગે દેવતાની સ્તુતિઓને બનેલે વેદ વૈદિકમતે દેવતાઓના શરીર વિષે અક્કસ કલ્પના. વેદની ફિલસુફી (તત્વના સંબધે વિસરે” . ' (૨૮) નરકેના સંબંધ ત્રિવેદથી એલેંજ મળે છે કે શ્રદ્ધા વિનાના માણાને અધકારના ભાવમાં નાખવામાં આવતાં, વેદ પછીના સમયમાં જુદાં જુદાં નરકેની એક ગુંચવણ ભરેલી સરણું તૈયાર કરવામાં આવી. દેવતાઓના જન્મ-મરણના સંબંધ વેદેથી ચક્કસ થતું નથી. છેવટ એમ છે કે-કલ્પના અને દેવતાએ ઘણુ નાશ થાય છે. તેમાં સામેલડીની ઉત્પત્તિ, તેની કથાઓથી ભરેલું વેદસાહિત્ય. તે સેમ ચંદ્રમાના રૂપમાં બદલાએ, એ ચંદ્રદેવને ૩૩ પત્નીઓ તે પ્રજાપતિની પુત્રીઓ હતી, એ ચંદ્રમાના સંબંધમાં બીજી પણ અનેક કલ્પનાઓ કરવામાં આવી છે. આમાં ટુંકથી વિચારવાનું કે For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ તરત્રયીની પ્રસ્તાવના. m * * જે નરકોની વાત વેદના ઋષિઓએ બતાવી ન હતી તે વાત પાછળથી કયા જ્ઞાનીથી ગુંચવણ ભરેલી મેળવી? ઈદ્ર, વરૂણ આદિ ૩૩ દે મુખ્ય વેદના છે. કેઈએ લખ્યું કે ઈશ્વરને મહિમા વ્યકત કરવાને થયા, તે તે કયાંથી થયા ? અનાદિના તે મનાયા નથી, કેમ કે નર નારાયણ સુદ્ધાં ઈદ્રપદ મેળવવા તપ કરવા ગયા. ભંગાણું કરવા ઈદ્ર અપ્રસરાએ મેકળી છે. તેમની વિચિત્ર કથાઓથી બધું વેદિક ભર્યું છે, તે ચંદ્રમાના સ્વરૂપમાં ફરી જઈને પ્રજાપતિની ૩૩ છેકરીઓને પતિ થઈ . બેઠેલો બતાવ્યો છે. બધી ગરબડ કયા મેટા જ્ઞાનીએ કરીને બતાવી? સેમરસ પીનારાઓના છેવટના ઉદ્ગારે –કહે તો સૂર્યને નિસ્તેજ કરી દઉ? આકાશ પૃથ્વી નીચે ઉપર કરી દઉં? મંત્રદષ્ટ થઈ વેદવાણી પણ તે જ રચતા. આ જ્ઞાન ઉંચું કેટલું તે વિચારવાનું? (૨૯) યમદેવના સંબંધે વિચિત્ર કલ્પનાઓ–ચમ નરકને રાજા, દક્ષિણ દિશાને પાલક, ત્રવેદમાં જે એક નરક તે અંધારાની જગ્યાજ, આગળના ગ્રંથમાં વિચિત્ર નરકે લખાઈ છે, યમને સુખી જીવેને સરદાર પણ બતાવ્યો છે. સૂર્યનો પુત્ર પૃથ્વી પર પહેલાં જન્મેલો ડગવેદમાં પહેલે મત્સ્ય બતાવેલ છે. તેથી તે બીજા મર્યોને માર્ગ દર્શક થઈ સરદાર થશે. મરણ પામેલા ઉપર રાજ્ય ચલાવી વિશ્રાંતિનું સ્થાન આપે છે. દંત કથાઓમાં મૃત્યુને દેવ ગણાશે. યમ–ચમી ભાઈ બહેન છે. ભાઈ ઉપર * હેન આશકત થતી પણ જણાવી છે. તેને દફતરી ચિત્રગુપ્ત બતાવ્યું. યમ પાસે જનાર મૃતકને ચાર કલાકને ચાલીશ મીનિટ લાગે છે. મારનાર ત્યાં પિતાના બાપદાદાઓ સાથે મળે છે. બ્રાહ્મણપુત્રી વિજયા સાથે યમ પરણ્યા. ખુશીમાં આવે તો અપરાધીને છેડી પણ દે છે.” આમાં કેટલાક ખાસ વેસ્ટૅના લેખો છે, કેટલાક પુરાણના પણ છે. મેં મારા ગ્રંથમાં વિચાર કરીને બતાવ્યા છે ત્યાંથી જોઈ લેવાની ભલામણ (૩૦) વેદના સર્વજ્ઞ વરૂણ દેવની વિચિત્ર વાતે – ઋગવેદમાં–હે વરૂણ દેવ ? તારી તીવ્ર દષ્ટિ સૂમ નિરીક્ષણ કરી નારી અને પ્રાણીઓની ગુપ્ત વાત શેધી કાઢનારી છે. અત્યંત પ્રતિષ્ઠિત અદિતિના ૧૨ પુત્રોમાં વરૂણાદિક ચાર પાંચ મુખ્ય હતા. યજુર્વેદમાંભૂગને પરમ તત્વ બ્રહ્મને ઉપદેશ કરનાર, વેદમાં- નાની સલાહથી” For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. હરિશ્ચંદ્રે વરૂણ પાસે પુત્ર માગીને અલિદાન આપવાનું કબૂલ્યુ, ન આપતાં જલેાદરી. છેવટ પુત્ર ખણ્યા અને રાગ પણ ગયા. તે વરૂણ પુરાણામાં માત્ર સમુદ્રના દેવ બન્યો. મહાભારતમાં–ઉત્તથ્ય ઋષિની પુત્રીનું હરણ કરનારા કહ્યો. ” મારા ગ્રંથમાં વિચારો કરીને બતાવ્યા છે, ત્યાંથી વાંચી લેવાની ભલામણ કરૂ છું. (૩૧) વેદમાં અગ્નિને પણુ માટે દેવ બતાવેલે છે તેના સ`ખ ધના ७८ વિચારો— ઋગ્વેદનાં ૧૦૦૦ સૂકતામાં ૨૦૦ સૂકતા તા અગ્નિ દેવનાં જ હશે. ઈંદ્ર સિવાય બીજા ધ્રુવ કરતાં અગ્નિ દેવનાં સ્તેાત્રો વેદમાં વધારે છે. ઋગ્ વેદમાં પ્રથમજ અગ્નિના સ્તવનમાં મોટામાં મોટો પુરોહિત, યજ્ઞનો ઋત્વિજ, ‘અગ્રદૂત, અને પુષ્કળ દ્રવ્યના આપનારા કહેવામાં આવ્યા છે. બ્રાહ્મણ અને અગ્નિ એ બે દેવાનાં મુખ ગણાવ્યાં છે. અગ્નિને વેદમાં આકાશ પૃથ્વિના પુત્ર કહ્યો છે મૃતકને પિતા પાસે માકળી દેવાની અગ્નિને પ્રાર્થના કરવામાં આવી છે. કુમારિલ ભટ્ટ અને શંકરાચાય. ૮-૯ મા સકાના બતાવ્યા છે. હિંદ તત્ત્વજ્ઞાનના ઇતિહ્રાસના લેખકને સુધારો કરવાની સૂચના કરવામાં આવી છે. મારા વિચાર તેા તે ગ્ર ંથથી જોઇ શકાશે. (૩૨) પૂર્વ પુણ્યના યાગથી જેને હ્રાથી ઘેાડાદિક ૧૪ રને મહા પરાક્રમી આવીને મળે તેજ છ ખંડના ભાક્તા ચક્રવતી થાય એમ સર્વ જ્ઞાના ઇતિહાસમાં ખમતાવ્યુ છે. વૈકામાં થાડા થાડા ફેરફારની સાથે તે જ ૧૪ રત્ને બ્રહ્માદિક દેવાના સમુદ્રમ થનથી ઉત્પન્ન થએલાં બતાવ્યાં હોય એવું મારૂ માનવુ છે. તેથી અન્ને તરફના વિચારે ટાંકીને બતાવ્યા છે. તે પણ મારા ગ્રંથથી વિચારી લેવાની ભલામણ કરૂ છું. ‘સૃષ્ટિની ઉત્પત્તિ કરવાવાળા બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ આદિ દેવા, વેદના ઋષિએ, વેદોમાં અને પુરાણાના પડતા પુરાણામાં મેટા મોટા લેખા લખી ગયા, પરંતુ માર્કૐય ઋષિએ સૃષ્ટિની ઉત્પત્તિ કરવાવાળી શક્તિ દેવી બતાવી છે, તે લખીને ખતાવી છે. હિંસામિશ્રિત વેદધમ જૈન— ઓદ્ધના પરિચય પછી પલટાતા ગયા. વેદો એક વખતે રચાયા નથી, ચાર કલ્પમાં વિભક્ત કરી શકાય છે. ૧૭ ઢાકલ્પ, ૨ મંત્રકલ્પ, ૩ બ્રાહ્મણુંકલ્પ, ૪ સૂત્રક૫, ૫ ( ૧ ) છંદો કલ્પ—અતિખાલ્યાવસ્થાવાળા, ધમ પદ્ધતિ વિનાના, પ્રાચીન ઋષિએ સ્વભાવિક ધમ કહેતા. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ તત્વત્રયીની પ્રસ્તાવના. ૭૯ mmmmmran (૨) મંત્ર ક૫માંજ યજ્ઞ યાગાદિક થતાં. ત્રણ વેદ રચાયા. (૩) બ્રાહ્મણ ક૯૫માં–ધમ તત્ત્વ વિષને વિચાર તથા ચર્ચા ઘણીજ ઉત્પન્ન થઈ હતી ને ઉપનિષદે રચાયાં હતાં. (૪) સૂત્ર કલ્પમાં–વેદ ઉપનિષદ્રની ટીકા, શિક્ષાદિ છ વેદાંગ લખાયાં.” આ બધા લેખોના વિચારે મારા ગ્રંથમાં કરીને બતાવેલા છે ત્યાંથી વિચાર કરવાની ભલામણ કરૂ છું. ઇંદ્રાદિક દેવે સજન્મા કે અજન્મા તેને ખરે ખુલાસે વેદેથી તે પુરાણ સુધીમાં મળી શક્તા નથી, કેટલાક પ્રસંગે જોતાં અજન્મા પણ સિદ્ધ થતા નથી. જેમાં તે સજન્માજ બતાવ્યા છે. જુ કલમ ૨૬ થી. વેદમાં લખાયેલા અશ્વ સ્તોત્રને તાત્પર્ય એ છે કે અશ્વનેરાંધવાની, તેની પૂજા કરવાની, તેને કાપવાની, તે માંસ રાંધ્યા પછી આહુતિ આપવાની, અને પછી તે માંસ ખાવાની વિધિ આ સ્તોત્રમાંથી મળી આવે છે. આમાં ગુરૂદત્ત વિદ્યાર્થી-પિન્કેટને ખુલાસો કરતાં જણાવે છે કે-અસલી બ્રાહ્મણે વહેમી-અંધશ્રદ્ધાળુ, વેદને ઈશ્વર પ્રણીત માનતા, બુદ્ધિનો પ્રચાર થતાં દલીલથી રક્ષણ માટે દશન સાહિત્ય ઉત્પન્ન કર્યું. આ તકે એવી જોડે છે કે ઈતિહાસથી અસત્ય છતાં વિશ્વાસ મુકવા જેવું છે. મૅકસમ્યુલર મંત્ર યુગના સબંધે કહે છે કે–વિધિઓની વિગતોથી ઉભરાતા અશ્વમેધનું સૂક્તજ બસ છે. - યજ્ઞરહસ્યવાળાએ અશ્વમેધ માટે બતાવેલાં અનુમાન યજ્ઞ કારક ઘોડેશ્વાર થઈને આવ્યા હશે, સૂર્ય ઘડા મારફતે મુસાફરી કરે છે, છાયાની પાછળ જવા સૂયે અધમૂત્તિ ધારણ કરી હતી, ઘડારૂપે થઈ યાજ્ઞવલ્કયને સૂર્યો નવો યજુર્વેદ આપ્યા હતા, તેથી ઘેડે સૂર્યને પ્રતિનિધિ ગણાતો હોય. એમ અનુમાન કરીને બતાવેલાં છે. યજ્ઞાનુષ્ઠાન એજ વિષય વેદોમાં પ્રધાન છે. અને એમાંજ વેદપંથિની પ્રતિષ્ઠા થએલી જણવેલી છે. વેદના ટીકાકારે પિતાના સમયના વિચારે લખી, એક બીજાથી વિરૂદ્વજ લખતા રહ્યા. ઉદાહરણમાં સ્વામી દયાનંદજીનાજ લેખ જુ. જગવેદાચનના લેખકે એક બીજાથી વિરૂદ્ધમાં લખાયેલાં મોટાં મોટાં તેર (૧૩) આશ્ચર્ય લખીને બતાવ્યાં છે. તેને કિંચિત્ વિચાર અમે પણ કરીને બવાવેલ છે. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ - તત્વત્રથીની પ્રસ્તાવના. wwww ગાયના વધ સંબંધે-તૈત્તિરીયમાં, બૃહદારણ્યકમાં, કાત્યાયન સ્મૃતિમાં અને ગોભીલગૃહ્યસૂત્રમાં, વિવિધ પ્રકારના લેખો લખાયા છે તેના વિચારે મારા ગ્રંથથી જોવાની ભળામણ કરૂ છું. મનુષ્યના વધ સંબંધે—કૃષ્ણ યજુર્વેદના તત્તરીયમાં લખાયું છે કેવાગદેવતાના માટે પુરૂષને વધ, તૃષ્ણાભિમાની દેવતાના માટે–તુધર્મ નિવૃત્ત સ્ત્રીને વધ, પ્રતીક્ષાના માટે–કુમારી કન્યાને વધ, ઐતરેય બ્રાહ્મણમાં શુનશેપના વધ સંબંધીની કથા લખાઈ છે. મહાભારતના વન પર્વમાં નમેધ યજ્ઞનું વર્ણન કરવામાં આવ્યું છે, આ બધા લેખે માણસેના સંહારના માટે લખાયા છે. - યજુર્વેદના કેટલાક મંત્રોના અર્થો એવા લખાયા છે કે યજમાનની સ્ત્રીની સાથે ઘડાને સંબંધ કરાવતા ઋત્વિજે (યજ્ઞના કરાવવા વાળા) એ ઉપહાસ કરી રહેલા છે કે તદ્દન નિર્લજજ કે જેથી સારા માણસને નીચું ઘાલવું પડે, આવા તદ્દન અગ્ય પ્રકારના વિચારે વેદ જેવા પ્રતિષ્ઠિત ગ્રંથમાં લખીને લેકમાં પ્રસિદ્ધ કર્યું કે વેદે સૃષ્ટિની આદિમાં ઈશ્વરથી પ્રાપ્ત થએલાં છે. આમાં સત્યતા કેટલી? મને પૂછે તે ન તો કોઈ સુષ્ટિની આદિ કરવાવાળે દેખાય છે તેમજ ન તે સૃષ્ટિની આદિમાં ઈશ્વરથી વેદ પ્રાપ્ત થએલા જણાય છે. જે વિચાર કરશે તો આપ સજજને મારા લેખેથી સારી રીતે સમજી શકશે. કદાચ મારી ભૂલ સમજાય તે મને સૂચના કરી મારા ઉપર ઉપકાર કરશે.” પોતાના સ્થાનથી ભ્રષ્ટ થતાં સ્વગગ આગળ આગળ કાદવ કીચડવાળાં થતાં ગયાં. તેમ સત્ય ધર્મથી ભ્રષ્ટ થએલાઓની સ્થિતિ ભ. હરિએ જણાવેલી છે. તેમાં મેં મારા વિચારો પણ થોડા લખીને જણાવ્યા છે. વીર ભગવાનની સ્તુતિમાં હેમચંદ્રાચાર્ય કહે છે કે વેદાદિક આગમ અપ્રમાણ શાથી? અસર્વોથી પ્રવૃત્ત, હિંસામિશ્રિત, સ્વાથી લેકેજ વળગી પડેલા છે તેથી. - જેનાગમ પ્રમાણ શાથી? જીવના હિત માટે, પરસ્પર વિરોધ વિનાનું. મેક્ષાભિલાષીઓથી ગ્રહણ થએલું છે તેથી. અન્ય મત વાળાઓએ સરળપણે અગ્ય કહેલું. પણ તેમના શિષ્યએ તદ્દન ઉલટાવી નાખેલું, એ ઉપદ્રવ જેનાગમમાં થએલે નથી એજ તેની : મહત્ત્વતા છે. For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. (૩૩) શ`કર દિવિજ્ય સગ ૧૬ માંની એ ચાર વાતે. ભટ્ટ અને શકર ૮૯મા સૈકાના છે. સ` ૧ લામાં બ્રહ્માદિ દેવાની શંકર દેવને ફરીયાદ કે વિષ્ણુએ વૈદ્ધશાસ્ત્ર રચીને વેદાદિકને હાનિ પુહુચાવી. શંકર દેવે કહ્યું કે હું મનુષ્ય દેહુ ધરીને જ્ઞાનકાંડના ઉદ્ધાર કરીશ. તમે વેદ મર્યાદા સ્થાપેા. બ્રહ્મા મડન નામે, ઇંદ્ર સુધન્વા નામે, ક્રાતિ ય ભટ્ટષાદ નામે અવતર્યા. સુધન્વાની સભામાં ભટ્ટપાદે ઐદ્ધોને હરાખ્યા. એવી રીતે કે—ભટ્ટપાદે કહ્યું કે વેદો પ્રમાણભૂત હોય તે મને આંચ આવશે નહીં ” એમ કહી પર્વત ઉપરથી પડતાં તાજામાજા રહ્યા. બહો હાર્યો. ફરીથી ઘડામાં સપ મગાવ્યા. એોદ્ધોએ સપ બતાવતાં રાજાને મૂર્છા. ભટ્ટે ધીરજ આપી શેષશાયી વિષ્ણુ અતાવ્યા. રાજાએ ઐન્ક્રોના અને જૈનાના નાશ કરાબ્યા, બ્રહ્માદિકને પત્તો ન મળે તે આ શંકર સ્વામીના ઉત્પાત ગણાય કે નહીં ? સ` ૨ જો—શંકરના જન્મ—લિંગ રૂપે પ્રગટ થતાં રાજાએ દેવલ અધાવ્યું, ક્રી શિવ ગુરૂ નામે જન્મીશંકરનીજ સેવાથી શંકરસ્વામી પુત્ર મેળળ્યે, આમાં મવાએ શ`કર દેવ છે. ૨૧ સ ૩ જામાં—વિષ્ણુ, પવન, વાયુ, નદીકેશ્વર, બ્રહ્મા, બૃહસ્પતિ, અરૂણુ, વરૂણાદિ દેવ, દુનિયામાં જંગ મચાવવાને, સ્વગ માંથી ઉતરી બ્રાહ્મણુ રૂપે અવતર્યા. આમાંના બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનુ સ્વરૂપ કિંચિત જાણવાથી બધા દેવાનું સ્વરૂપ સહજે સમજાશે. સ` ૪ માં-ત્રીજે વર્ષે મિત્ર સાથે શ'કર ભિક્ષા માટે ગયા. ત્યાં લક્ષ્મીને ખેલાવીને તે બ્રાહ્મણીનુ ઘર સાનાનાં આમળાંથી ભરાવી દીધું. સગ ૫ મા માં સાતમે વર્ષે ભણીને ઘેર આવ્યા. નદીની સ્તુતિ કરી, આંગણે વહેતી કરી, માતાની અડચણ દૂર કરી. રાજશેખર રાજાને પુત્ર આપી તેની ઈચ્છા પૂરણ કરી. અગસ્ત્ય આદિ દશનાથે આવ્યા. માતાના પ્રશ્નોત્તરમાં તમારા પુત્ર-સાક્ષાત્ શિવ રૂપ છે,૧૬ વષનું આયુષ્ય છે, પણ ભ્યાસ ૧૯ વ વધારીને આપશે, એમ કહી અ'તર્ધાન થયા, માતાનેા ખેદ ટાળવા શંકરે કહ્યું' કે કમ` ભાગવવા જીવ સ્થૂલ દેઢુમાં વિચર્યા કરે છે, સ’ન્યાસ લેવા ગયા, ગુરૂએ પૂછ્યું', તું કાણું ? હું લય થનાર સર્વોત્તમ ચિદાન દ રૂપ છુ'. એમ કહી ચાર મહા વાકયને ઉપદેશ લીધા. ચેામાસામાં નદીના પૂરને કમ`ડલુમાં સમાવી દીધુ'. શકરે આ બધા ચમત્કાર મતાન્યા તેને વિચાર. 11 For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૨ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. સગ ૬ ઠાકમામાં–કાશીમાં સનંદના શિષ્ય કર્યો. ચાર કુતરાં વાળા ચંડાલને નમન કરવા જતાં તેમને ચાર વેદ સાથે શિવમૂર્તિરૂપે દર્શન આપ્યું. ભણવા માટે સનંદન સાહમી પારથી આવતાં ગંગામાં પડ્યા, કમળાપર પગ મુક્તા આવ્યા તેથી પદ્મપાદ નામ સ્થાપ્યું. વૃદ્ધ બ્રાહ્મણને બ્રહ્મ સૂત્રને અર્થ કહે કે-બીજા દેહમાં જતાં જીવને પાંચ ભૂતે વિટલાઈને જાય છે, એ સાંભળી વ્યાસ રૂપે પ્રગટ થઈ ૧૬ વર્ષનું આયુષ્ય વધારીને અંતર્ધાન થયા. સર્ગ ૮ માં થી ૧૦ મા માં-જૈમિનિ ઋષિએ સ્થાપેલે કર્મકાંડ, તેના પક્ષી મંડન મિશ્ર, તેનું ખંડન કરી જ્ઞાનકાંડ મનાવ્યું. મંડનને ખેદ દૂર કરવા જેમનિ પ્રગટ થઈ કહેવા લાગ્યા કે–શંકરના મતને સ્વીકારી, તરી જાવ, કહીને અંતર્ધાન થયા. બ્રહ્મ રૂપ મંડન હાર્યો, પણ સરસ્વતી વાદ કરવા ઉભાં થયાં. ના પાડતાં શંકર સાથે ૧૭ દિવસના પછી કામ કેલીનું સ્વરૂપ પૂછયું. માસની મુદત માગીને મૃતક રાજાના શરીરમાં પ્રવેશી રાણુઓ સાથે કીડા કરવા લાગ્યા. લુખ્ય થએલા જાણું શિખે છેડાવી લાવ્યા. રાજ તરફથી અગ્નિસંસ્કાર થતા શરીરમાં પ્રવેશી ગયા. નૃસિંહે અગ્નિની શાંતિ કરી. પછી સરસ્વતીને પણ જીતી લીધાં. મંડનને તરવમસિ ને મંત્ર આપીને રમત સ્થા . - સર્ગ ૧૧ માં–શૈલ પર્વતે કાપાલિકે શંકરને કહ્યું કે–મને ભૈરવે કહ્યું છે કે, તું કે, સર્વજ્ઞનું કે રાજાનું મસ્તક હોમીશ તો સદેહ સ્વર્ગે જ જઈશ. માટે મારું ઇષ્ટ થાય તેમ કરે. શંકરે એકાંતને વાયદો કર્યો. એકાંતમાં સંધ્યા કરતા હતા ત્યાં કાપાલિકે તરવાર ખેંચી. પદ્મપાદને ભાસ થતાં નૃસિંહ રૂપ ધરી ચીરી નાખ્યું. બીજા શિષ્યોએ બનેને મરણ રૂપે જોયા, સમાધિ ઉતરતાં શંકરે સિંહ રૂપ છોડાવ્યું. - સગ ૧૨ માં-મુકાંબિકામાં મરેલા પુત્ર માટે શોકાતુર બ્રાહ્મણના કુટું. બને જોઈ શકરને દયા થતાં–“આકાશવાણી થઈ કે અસમર્થ દયા બતાવે.” આચાયે કહ્યું કે-અસમર્થને બેલિવું ? સમર્થ છે તે શેક દૂર કરે ! એમ કહી જીવતે કરાવ્યું. વિચારવાનું કે કુટુંબ જતાં જોઈ રહ્યા, પોતે ગયા, બીજાને જીવતા કરાવ્યા, એ કઈ સમર્થ હેય ખરે કે? આ તે છળબાજીની ચતુરાઈ બતાવી? For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ તવાયીની પ્રસ્તાવના. સર્ગ ૧૪માં––માતાને મંદવાડ જાણું સેવામાં આવ્યા. શંકરની સ્તુતિ કરતાં વિમાન લઈ દૂતો આવ્યા. માતાની ના થતાં પાછા ગયા. પછી વિષ્ણુની સ્તુતિ કસ્તાં તેમના દૂતે વિમાન લઈને આવ્યા. તેમાં બેસીને માતા વિષ્ણુના ધામમાં પધાર્યા. આમાં સત્યતા કેટલી હશે ? સગ ૧૫માં—-દિગવિજય કરવા હજારે શિષ્યને અને લશ્કર સાથે રાજાને સાથમાં લઈને નીકળ્યા. પ્રથમજ કાપાલિકો સાથે ઝપાઝપી થતાં રાજાએ હટાવ્યા. ગોકર્ણમાં-તમતના શિવ નીલકંઠને અતિ મત મના. ઉજીયનમાં-તમતના ભટ્ટ ભાસ્કરને અતિ મત મનાવ્યું. જેનને પિશાચ કહીને ખંડન કરવા લાગ્યા. જેમાં એક પણ વાત સાચી નથી. છેવટે સપ્તભંગીના ખંડનમાં ઉતર્યા. આ વાતને ઉત્તર ટિપનકારે જણાવ્યો છે કેસપ્તભંગીઓથી પ્રત્યેક પદાર્થમાં ગમે તેવા બીજા પણ પરસ્પર વિરૂદ્ધ ધર્મોને સમાવેશ થાય છે. બીજા અનેક વૈદિક મતના પંડિતાએ જ તેમની અગ્યતા બતાવેલી જગ જંગ પર મારા ગ્રંથથી જોઈ શકશે. (૩૪) સાધારણ વિચારે–સર્વજ્ઞોના તત્વના વિકાર રૂ૫જ હાલને વૈદિક ધર્મ. સર્વના અપરિચિત પ્રદેશમાં, યજ્ઞ યાગાદિકના વિધાનવાળો, વેદ ધર્મ સ્વાથી લેકેથી ચાલી પડેલ ખરે પણ, સર્વના વિશેષ પરિચય વાળા પ્રદેશમાં તે નહી જે થઈ પડતાં, સવના તરવમિશ્રિત નવીન ગ્રંથની રચના કરી, વેદ ધર્મ ટકાવવાના પ્રયત્નો કરતા ગયા. એટલે દૂધમાં કે છાસમાં, પાણી કેટલું તેને અંદાજે ન કાઢી શકાય તેવા સ્વરૂપને, વૈદિક ધર્મ કરીને મુકો. . વેદે એક એકથી ઘણા ઘણા છેટે, ઋષિઓથી તૈયાર થએલા, અનેક પ્રમાણેથી સિદ્ધ છે. છતાં સૃષ્ટિની આદિમાં ચાર-ઋષિઓના હૃદયમાં પ્રજાપતિથી ચારે વેદ પ્રાપ્ત થયા, તે વાત ચારે વેદેથી લખાતી ચાલી. તે પ્રમાણ વિનાની તદ્દન કલ્પિત છે તે શાથી ચાલી? અને કયારથી ચાલી ? પ્રગટ દેખાય છે કે સર્વોથી વિરૂદ્ધમાં લખી જાણ બૂજીને ચાલવા દીધી હોય એવું મારૂ ખાસ અનુમાન છે. આ મારા અનુમાનની પુષ્ટિમાં– આનંદશંકરભાઈ ધવન, આર્યોને તહેવારના લેખકના, અને મણિલાલભાઈ દ્વિવેદીના, ફકરાઓ ધ્યાનમાં લઈ વિચારવાની ભલામણ કરું છું. અને દક્ષિણના પંડિત લક્ષમણ રઘુનાથ ભિડે તે સ્પષ્ટ રૂપેજ લખીને બતાવ્યું છે કે “જૈન ધર્મ એ વિકૃત હિંદુ ધર્મ છે એમ કહેવામાં આવે છે પરંતુ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ તત્રયીની પ્રસ્તાવના. સનાતન અને પુરાતન એવા જૈન ધર્મનું વિકૃત સ્વરૂપ એ હિંદુ ધર્મ છે.* આવા આવા દેશ પરદેશી અનેક મહાન મહાન પંડિતેની, નિર્મલ બુદ્ધિને પ્રકાશ મારા પર પડતાં, મારૂ મન વૈદિક મત જેવાને પ્રેરાયું. જેમાં જોતાં ઘણું ઘણું પ્રકારને વિપર્યાસ થએલે જણાતાં જેન-દિકની તુલનાત્મક રૂપે ગ્રંથ લખવા માંડ્યો, તેમાં ઘણું ખરા પંડિતોના વિચારે સત્ય રૂપે થએલા પણ લાગતા ગયા. તે મેં મારા ગ્રંથમાં જાહેર કર્યો છે. તે જોવાની ભલામણ કરૂ છું. આ જગો પર તો નહી જેવી સૂચના માત્રજ કરીને બતાવું છું. સર્વજ્ઞાએ–નાના મેય અનંતાનંત જીવોથી ભરેલી, અને કમના સંગથી ૮૪ લાખ જીવેની વેનિયામાં ભટકતી, અનાદિના કાળથી ચાલતી આવેલી આ સૃષ્ટિ બતાવેલી છે. વિદિકમાં-બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવાદિક એક એકથી વિરૂદ્ધપણે આ સૃષ્ટિની રચના કરતા બતાવેલા છે. જેમાં આ અવસર્પિણમાં–ષભદેવાદિક ૨૪ મહાન તીર્થકર ધર્મના પ્રવર્તક (નાયક) થતા આવ્યા છે. વિદિકમાં–મસ્ય, કુર્માદિક ૨૪ એકજ વિષ્ણુના અવતાર થએલા બતાવ્યા છે. તેમાં ત્રષભદેવને ૮મા નંબરે ગોઠવ્યા છે. ” આ સર્વમાં-હાથી, ઘેડાદિક અગાધ શક્તિવાળા ૧૪ રત્નો આવીને મળ્યા પછી, છ ખંડના રાજ્ય કરતાં–ભરત–સગર આદિ ૧૨ ચક્રવતીઓ થએલા બતાવ્યા છે. • વદિકમાં–તેજ ભરતને જડભરત, સગર આદિ બે ચારને, રાજા તરીકે ઓળખાવી તેમના સંબંધના હાથી, ઘડાદિ ૧૪ રેતમાં, થોડા ફેરફાર સાથે બ્રહ્માદિ દેના સમુદ્રમંથનથી ઉત્પન્ન થએલાં બતાવ્યાં છે. સગર ચકવતીના ૬૦ હજાર પુત્રે સ્વાભાવિક હતા, તે મહાદેવથી પ્રાપ્ત થએલા બતાવ્યા છે. સર્વના ઈતિહાસમાં ૧૧મા તીર્થંકરના સમયમાં પહેલા વાસુદેવના પિતા-પુત્રીના સંબંધથી લેકમાં પ્રજાપતિ તરીકે જાહેર થયા છે. વઢિમાં–તેજ પ્રજાપતિને ચારે વેદમાં બ્રહ્મા તરીકે લખીનેસુષ્ટિની આદિ કરનારા, સુષ્ટિની આદિમાંજ ચાર ઋષિએના હૃદયમાં ચારે For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. વેદેને પ્રકાશ કરનારા, અને પિતાના ચાર અંગથી ચાર વર્ણની ઉત્પત્તિ કરનારા, લખીને બતાવ્યા છે. આ બ્રહ્મા એક રાજાને કપેલા છે, તેના માટે વૈદિકમાં લખાયેલા અનેક પ્રકારના વિચિત્ર લેખેથી જાણી શકાય તેમ છે. આ અવસર્પિણમાં–સર્વના ઈતિહાસમાં-બલદેવાદિક નવ વિકે થયેલાં લખાયાં છે. તેમાંનું પહેલું ત્રિક ૧૧ મા તીર્થંકરથી સરૂ થતાં–૨૦ મા તીર્થકર થયા પછી ૮ મું. રામ, લક્ષ્મણ અને રાવણનું થયું છે. અને ૨૨ મા તીર્થંકરના સમયમાં–બલભદ્ર, શ્રીકૃષ્ણ અને જરાસંધનું થયું છે, વાસુદેવજ પ્રતિવાસુદેવને મારે એ નિયમ પ્રમાણે જેમાં લક્ષમણ વાસુદેવના હાથે રાવણ પ્રતિવાસુદેવ મરાય છે. વૈદિકમાં બલદેવ રામને બતાવ્યા એટલે ફેર છે. બાકી શ્રીકૃષ્ણ વાસુદેવના હાથે જરાસંધ પ્રતિવાસુદેવ મરાય તેમાં ફેર થએલો નથી. આ બન્ને ત્રિકોમાં મુખ્ય પાત્રનો ફેર ઘણે નહી હોય, બાકી બીજા વિશ્વમાં તે ઘણો જ ફેરફાર થએલે જણાય છે. તે તે બને તરફના મેળાથી જાણી શકશે. પરંતુ-રામાદિક ૮ મા ના, અને બલભદ્રાદિક ૯ મા ના, પૂનાં જે સાત ત્રિકો ૧૧ મા તીર્થંકરના સમયથી થતાં આવ્યાં, તેમાં તે વૈદિકના પંડિતોએ સર્વ પ્રકારના કમને તેડી નાખીને, એવું તે ઉધું છતું કર્યું છે કે મોટા મોટા પંડિત પણ, તે ગુંચવી દીધેલું કોકડું ઉકેલી શકે નહીં. તે પૂર્વેના સાત વિકેમાં–બલદેવનાં તો નામ નીશાન પણ દેખાતાં નથી. અને જે સાત નામના સાત વાસુદેવ થતા આવ્યા, તેમનાં નામ, ઠામ, ઠેકાણાં, ઉડાવી દઈને એક જ વિષ્ણુ ભગવાનના નામથી જાહેર કર્યા. પરંતુ તેમના પ્રતિપક્ષી રૂમ જે સાત પ્રતિવાસુદેવ હતા તેમનાં નામ તેવાના તેવા રૂપનાં મારા જેવામાં. આવ્યાં, પણ તેમનું સ્વરૂપ તદ્દન ફેરવી નાખ્યું. અને જુદા જુદા કવિઓએ જુદી જુદી મનમાની કલપનાઓ કરીને બતાવી છે. તે જો કે સર્વના ઈતિહાસમાં પ્રતિ વાસુદેવનાં નામ––૧ અશ્વગ્રીવ, ૨ તારક, ૩ મેરક, ૪ મધુ અને કૈટભ, ૫ નિશુંભ, ૬ બલિ, ૭ પ્ર©ાદ. અને પૂર્વે બતાવેલા-૮ માં રાવણ અને ૯ મા જરાસંધ આ બેમાંના એકને તે લક્ષમણે માર્યા અને બીજાને શ્રીકૃષ્ણ મારીને ત્રણ ખંડનું રાજ્ય સ્વતંત્ર પણે ભગવ્યું હતું તેવીજ રીતે પૂર્વેના સાત વાસુદેવોના શત્રુભૂત સાત પ્રતિવાસુદેવો જ છે. તેઓનું સ્વરૂપ વૈદિકમાં જેવી રીતે ગેઠવાયું છે તેઓની અહી સૂચના કરીને બતાવું છું. ૧ અવીવ પ્રતિવાસુદેવને જ માથા વિનાના થયા પછી ઘેડાના માથાવાળા For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. બતાવી—હયગ્રીવ વિષ્ણુના નામથી પ્રસિદ્ધ કર્યા છે. ૨ તારક પ્રતિવાસુદેવ છે. તેમની લડાઇ–દ્વિપૃષ્ઠ વાસુદેવની સાથે થએલી તેનેા સબંધ વૈકિામાં—તારકાસુર લખીને દેવ દાનવોની લડાઇ ગાઢવીને ખીચમાં વિષ્ણુને પણ તેના કેદી લખીને અતાવ્યા છે. આમાં એ ત્રણ કવિઓની કલ્પનાએ જુદા જુદા રૂપે થએલી મારા લેખમાં જોઇ લેશે. ૩ જા મેરક પ્રતિવાસુદેવ છે. તેને વેદિકામાં માટા દૈત્ય લખીને જણાવ્યું છે કે-એ દૈત્યે બ્રહ્માદિકાને સ્થાનથી ભ્રષ્ટ કર્યો, તે વિષ્ણુનું શરણ લેવા આવ્યા. વિષ્ણુ તે દૈત્યની સાથે હજારો વર્ષોંના યુદ્ધથી થાકીને ભાગ્યા અને ૧૨ ચેાજની ગુફામાં જઈને સૂતા લખીને બતાવ્યા છે. ૪ મધુ પ્રતિવાસુદેવ છે, કેટલ તેના ભાઇ છે. વિકામાં આ બેને વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થઈને, નાભિ કમલમાં ભરાઇ બેઠેલા બ્રહ્માને મારવા દોડયા, એટલે વિષ્ણુ તે બે દૈત્યાની સાથે બાહુયુદ્ધમાં પડયા, પણ પાંચ હજાર ભ્રૂ' પછી ત્યાંથી નાશી છુટયા. આમાં પણ ઘણા વિચિત્ર પ્રકારો ચિતરાયા છે. પાંચમા નિશુંભ પ્રતિવાસુદેવ છે. તેના સબધે વૈશ્વિકામાં-નિશુંભ અને નિમ એ દૈત્યા બતાવ્યા છે. ગરૂડ સાથે વિષ્ણુ લડવા ચઢયા પણ, તે દૈત્યાના મારથી મૂતિ થયા પછી યુદ્ધમાંથી નાશી છુટયા. છઠ્ઠા મલિ પ્રતિવાસુદેવ છે. તેમાં અનેક કલ્પનાઓ થએલી છે, મુખ્યતાએ વિષ્ણુ ભગવાન્ ત્રિવિક્રમના સ્વરૂપથી છળી ગયા અને તેના ગુલામ થઈને પણ રહેલા બતાવ્યા છે. છ મા પ્રલ્હાદ પ્રતિવાસુદેવ છે અને વિષ્ણુના શત્રુભૂત છે, છતાં તેને પેાતાનેા ભકત સ્થાપી થાંભલામાંથી નીકળીને તેના બાપને મારવા વાળા લખીને બતાવ્યા છે. રાવણુ અને જરાસ'ધ ૮ મા-૯ મા પ્રસિદ્ધ છે, તેથી તેઓમાં કાંઇ સૂચના કરેલી તથા. ૮૬ અહીં એક વિશેષ સૂચના એ છે કે—ગીતા જેવા મહુાન્ પ્રતિષ્ઠિત ગ્રંથમાં વિષ્ણુ ભગવાનના તરફથી એધ અપાયલા ગણાય છે. તેમાં ભગવાન્ પાતેજ કહે છે કેહું ભક્તોની રક્ષા કરવા યુગ યુગમાં અવતાર ધારણ કરીશ. તે વિષ્ણુ માથુ કંપાવી ઘેાડાના માથા વાળા કેમ થયા ? અને તારકાસુરના કેદી કેમ બન્યા ? મેરક દૈત્યથી નાશીને ખાર ચેાજનની ગુફામાં જઈને કેમ સૂતા ? કાનના મેલથી ઉત્પન્ન થએલા એ દૈત્યોના આગે પણ પાતે ટકી ન શકયા. અને નિશુંભ–અને નમિ એ દૈત્યોથી પેાતાના ગરૂડ વાહન સાથેજ માર ખાઈને ભાગ્યા, જે ભગવાન્ પેાતાનું રક્ષણ નથી કરી શકયા તે ભગવાન્ અમારૂ રક્ષણ કયે ઠેકાણેથી આવીને કરી શકવાના છે ? માટે જ અમેા કહીએ છે કે હાલના જ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. વૈદિક ધર્મ તે, સર્વજ્ઞાન તત્ત્વના વિકારરૂપ છે. ભૂલચૂકની ક્ષમા આપશે અને સત્યની શોધ કરશે. (૩૫) જેના–અનેકાંતવાદનું અથવા સ્યાદ્વાદવાદનું સ્વરૂપ દુનિયાના સર્વ પદાર્થો–ઉત્પન્ન અને નાશ થતા હોવા છતાં પણ તેના મૂળ પદાર્થોને નાશ થતેજ નથી એ નિર્વિવાદ છે. જેમ કે સેનાના અનેક , દાગીના બનતા અને તેડી નંખાતા હોવા છતાં પણ સોનાને નાશ થતજ નથી. તેવી જ રીતે માટીના ઘડા આદિ ઉત્પન્ન અને નાશ થવા છતાં પણ માટીને સર્વથા નાશ થતો જ નથી. એવી રીતે બધાએ પદાર્થો અનેક ધર્મવાળા જ હોય છે. આ માન્યતાને જેને અનેકાંતવાદના નામથી અથવા સ્યાદ્વાદ વાદના નામથી જાહેરમાં પ્રસિદ્ધ કરે છે. વૈદિકમતમાં-પૂર્વકાળમાં થએલા કેટલાક પંડિતે તે પદાર્થોમાં અને તેમના સ્વરૂપમાં જુદા જુદા પક્ષેને ઉભા કરીને જુદી જુદી માન્યતાઓ પ્રગટ કરે છે. જ્યારે પિતાની માન્યતાઓમાં વાંધા આવી પડે છે ત્યારે તે જેના અનેકાંતવાદનો આશ્રય લઈને સામા પક્ષેને તેડી પાડવાનો પ્રયત્ન પણ કરે છે. તેમાં પણ વિશેષ ખૂબી એ છે કે–તે મતવાદીઓ જેના અનેકાંતવાદનો તે આશ્રય લેતા જાય છે અને પિતાની માન્યતામાં જુઠી કલ્પનાઓ કરીને તેજ અનેકાંતવાદનું ખંડન કરવામાં પોતાની ચાતુરી પણ પ્રગટ કરતા જોવામાં આવે છે. આ અનેકાંતવાદના પ્રકરણમાં આવા પ્રકારની બધી વિચિત્રતાજ આપ સજજના જોવામાં આવશે. - પ્રથમ શંકર સ્વામીએ જ શિવ-નીલકંઠને અને ભાસ્કરાચાર્યને વૈતવાદ છોડાવી અદ્વૈતવાદ કબુલ કરાવ્યું. એ શું ન્યાય થએલે હતો? મારા વિચાર પ્રમાણે તે દૈતવાદ જ સિદ્ધ રૂપને છે, બાકી અહમત દુરાગ્રહમાંજ દોરી જાય છે. બીજાઓનું ખંડન કરતાં સ્વામીજીએ જગે જગે પર અનેકાંતવાદનાજ આશ્રય લીધેલ છે. જેના આશ્રયથી જ્ય મેળવીને આવ્યા, તેનું પણ ખંડન કરવામાં જબરજસ્તી કરી, એ શું સત્યબુદ્ધિને ઉપયોગ કરેલ છે ખરે કે? પ્રથમ શંકર સ્વામીના એક બ્રહ્મમાંજ-વ્યક્ત–અવ્યક્ત-સગુણ-નિર્ગુણ અનેક ધર્મ ગીતામાંજ લખાયા છે. તે પ્રમાણે પુરાણમાં પણ અનેક ધર્મ લખાયા છે. ધ્યાન દેશે તે જરૂર સમજાશે. તેવી જ રીતે સર્વ વસ્તુઓમાં For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. પણ અનેક ગુણો રહેલાજ છે તેથી આજકાલના બાહસ પંડિતએ સ્વામીજીના વિચારને અયોગ્યતામાંજ કાઢી નાખેલા છે તે વિચારોનું પ્રકરણ ૩૬મું જશે એટલે આપ સજજનેની પણ ખાતરી થશે. આવા મોટા પુરૂ થઈ તદ્દન અયોગ્યતા વાપરે તે પછી તેવા મહા પુરૂષને આપણે જેવાઓએ શું કહેવું અને શું લખવું? (૩૬) અનેકાંતવાદમાં આધુનિક પંડિતને જયઘોષ. પૂર્વકાળની અંધાધૂંધિના વખતમાં વૈદિકના કેટલાક પંડિતાએ જુઠી. કે સાચી જે ધમાલ મચાવી હતી તે સાધનના અભાવે ચાલતી રહી, પરંતુ આજ કાલ છાપાના સાધનથી પુસ્તકો બહાર પડી જવાથી સર્વજ્ઞોના સત્ય તની સત્યના શેધક પંડિતેમાં કાંઈ કિંમત થવા લાગી તે આપણા હિંદુ સ્થાનને સુદિન સમજવાને છે. પાશ્ચાત્ય પંડિતની શોધખોળના અંતે જેમ જેમ પ્રકાશમાં આવતું જાય છે તેમ તેમ આપણી દષ્ટિમાં પણ સત્યતાને વિકાશ વધતો જાય છે. પૂર્વકાળના કેટલાક પંડિતોએ જેનોના અનેકાંતવાદ (સ્યાદ્વાદવાદ) ને તુકારી કાર્યો હતો તે આજકાલના બાહોશ પંડિતાએ ખાસ જરૂર છે એમ નિડરપણાથી તેમાં જાહેર કર્યો છે. તેના દશ બાર મહાન પંડિતેના વિચારે તો અમે પણ મેળવ્યા છે અને તેમના નામની સાથે વિચારવાને પણ મૂકેલા છે. શંકર સ્વામીના વખતે આ એકજ વાત ઉંધી ચિતરવામાં આવી હોય તેમ નથી પણ કેઈ સેંકડો વાતો જાણી બૂજીને તેમના પંડિતોએ ચીતરી નાખી હોય તેમ જણાય છે. અને તેમાંની કેટલીક વાતે સર્વજ્ઞોના પરિચયમાં આવ્યા પછી વેદમૂળક ઠરાવવા વેદમાં પણ દાખલ કરી દીધેલી હોય એમ પણ જોવામાં આવે છે. અહીં શંકરદિગવિજ્યના પહેલા સગમને એકજ દાખલે વિચારવાને મુકુ છું-અને તે ઘણુ પંડિતેની બધિરૂપ કશોટીમાંથી કશાતે આવેલો છે. જો કે “બ્રહ્માદિક દેએ-શંકરદેવ પાસે ફરિયાદ કરી કે વિષગુએ બૌદધ શાસ્ત્રોની રચના કરીને વેદાદિકને હાનિ પહચાડી. શંકરદેવે ઉત્તર અમે કેતમે જાવે, હું શંકરસવામીપણે અવતાર ધારણ કરીને જ્ઞાનકાંડને ઉધાર કરીશ.” આમાં જરા વિચારવાનું કે અનાદિકાળના બ્રહ્મા, દરેક વખતે સૃષ્ટિની આદિ કરવાવાળા અને ચાર ઋષિઓના હદયમાં ચારે વેદને પ્રકાશ કરવાવાળા અને ચારે વેદેથી પ્રસિદ્ધિને પામેલા, તે બ્રહ્મા હાલમાં થએલા For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ તત્વત્રયીની પ્રસ્તાવના. શંકરસ્વામીના વખતે શંકરદેવને ફરીયાદ કરવાને ગયા કે વિષ્ણુએ બાષ્પ શાસ્ત્રોની રચના કરીને વેદાદિકને હાનિ પહચાડી, વિષ્ણુ પણ કયા કે–જે અનાદિના મનાયા છે તે અને યુગયુગમાં ભક્તોને રક્ષણ કરવાનું વચન આપીને વૈકુંડમાં સિધ્ધાવી ગયા છે અને ગીતા જેવા મહાન ગ્રંથથી પ્રતિષ્ઠાને પામેલા તેમને બાઢાદિકનાં શાસ્ત્રોની રચના કરીને પેદાદિકને હાનિ પહચાવનારા લખીને બતાવ્યા છે. આ બધુ લખાયેલું કેટલું સુસંગત સમજવું? અહીં ફરીથી પણ બાલખ્યાલ જેવા એ બેલ વિચારમાં મુહુ છું. ચોગ્ય લાગે તે વિચારશે અને ભૂલ માલમ પડે તો ક્ષમા આપશે. . અનાદિના કાળથી ચાલતી આવેઢી આ સષ્ટિની વારવાર ભાંગફેડ કરવાવાળા, મહાજ્ઞાનનિધિ એવા અનાદિકાળના બ્રહ્મા, ચારે વેદથી પણ પ્રસિદ્ધિમાં આવેલા છે. દ્વાદિએ કરેલી ભૂલોને નીકાળ કરવાનું તેમને ને સમજાયું કે જેથી આ અઘોર કલિકાલમાં પરિવાર લઈને શંકરદેવની પાસે ફરીયાદ કરવાને જવું પડયું બીજી વાત એ છે કે-અનાદિકાળથી મોટામાં મોટી સત્તા ધરાવનારા શ્રીકૃષ્ણ પણ મનાય છે. અને જેમની મહિમા ગીતા જેવા મહાન પ્રતિક્તિ ગ્રંથમાં છવાઈ રહેલી છે. શ્રીકૃષ્ણ પોતે જ પરમ ભક્ત અનના મહામને કહી રહયા છે કે પ્રકૃતિ મારૂ રૂપ છે ” “ જીવ મા અંશ છે” “સંસારમાં જેટલી શ્રીમાન વા વિભૂતિમાન મૂર્તિઓ છે તે સર્વ માશ અંશથી ઉત્પન્ન થએલીએ છે. અને સર્વ ભૂતને અંતર્યામી આત્મા પણ હું છું.” ઇત્યાદિક અનેક પ્રકારની તેમની મહિમા જોતાં તે મહાજ્ઞાની અને સર્વ સત્તા ધારીજ માલમ પડે છે. છતાં તેમણે બોદ્ધાદિકનાં શાસ્ત્રોની રચના કરીને દુનિયામાં અજ્ઞાન ફેલાવ્યું હોય તે શું તેમની ભૂલ થએલી ન મનાય ? કદાચ શ્રીકૃષ્ણ કે કેઈ બીજાએ ભૂલ કરેલી માનીએ તો પણ તેનો નીકાળ બ્રહ્મા શું ન કરી શક્તા હતા? કરી શકતા હતા એમ માનીએ ત્યારે સર્વ સત્તા ધારી બ્રહ્માને શ્રીશંકરદેવ પાસે ફરીયાદ લઈ જવાનું શું કારણ? વૈદિકના ઘણા શાસ્ત્રોમાં–બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એ કમથી ત્રણે દેવો મહાન લખાયેલા હોવાથી મહેશને ત્રીજે દરવાજેજ ગણવામાં આવેલા હોય એમ સમજાય છે. તે પણ તે મેટી સત્તાવાળા હોવાથી મેટા જ્ઞાની તો મનાયા જ હશે. જ્યારે એમજ હોય તો પછી બ્રહ્માદિક દેવોની ફરીયાદ સાંભળવાને જ શું કરવાને બેસી રહયા? પહેલે જ દુનિયામાં આવીને સયાસત્યને 12 For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સ્વસ્થીની પ્રસ્તાવના નીકાબ કરી જતા તો પછી શંકરસ્વામીને આ બધા પ્રપંચ કરવાની. શી જરૂર હતી? " બ્રહw me ર્તા ચાર વેદથી તે સંપૂર્ણ વૈદિકના સિદ્ધતિથી પ્રસિદ્ધિને મેલ્સ છે, શ્રીકૃષ્ણ પણ તેટલાજ દરના મનાયલા છે. તેથી પિતે. કહી રહ્યા છે કે–“ જીવ મા અંશ છે.' “ શ્રીમાન, વિભૂતિમાન, સર્વ મા અંશથી કંપન્ન થએલા છે અને સર્વ ભૂતને અંતર્યામી પણ આમ જ વિચાર થાય છે કે અન્ન અનતા અને ભટકવારૂપ જે જીવેની રાસી લાખ યુનિએની સ્થાપના થએલી પુરાણમાં પણ જણાવવામાં આવી છે, તે શું બ્રહ્માએ સ્થાપેલી કે શ્રીકૃષ્ણ? અને તે શા. કચ્છથી સ્નાયલી? શું તેવાં રૂપ ધારણ કરીને તે તે નિનાં સુખ દુખ કેવા કેવા પ્રકારનાં છે તે જોવાને માટે તેજ ફરી રહેલા માનવા કે કેઈ બીજા પ્રકારના જીવે તેમાં ભટકી રહેલા માનવા અથવા વૈદિકેએ પોતાના સિદ્ધાંતને એ મેળવ્યા વિના બીજ કેઈના સિદ્ધાંતમાંથી લઈને સમજ્યા શોચ્યા વિના પિતાનામાં લખી વાળેલાં સમજવાં? આવા આવા પ્રકારના સિંકડે લખાયેલા અપ ટુંક બુદ્ધિથી નિર્ણય કેવી રીતે કરી લે છે કઈ સત્ય બુદ્ધિથી લખીને બતાવે ત્યારે તે તેમને પણ આપણા પર માટે ઉપકાર થાય, બાકી ઉધતાઈના લેખકોએ તે દુનિયાનો દાટજ વાળયે છે તે જોવાની તે અમારી ઈબ થતી જ નથી. આજકાલ થાબડ થાબડીના લેખો ઘણુ ઘણુજ બહાર પડી રહ્યા છે તેથી સત્યના શોધકેને કાંઈ સંતોષ ન થઈ શકે અને વિચાર વિનાઓના માટે તે સત્ય અને અસત્ય બધુએ એક સરખું જ છે. માટે સત્ય વસ્તુના જ લેખે બહાર પાડવા જોઈએ, તેવા પ્રકારના સત્ય વિચારો તે કઈ કઈ મહાપુરૂષના જ જોવામાં આવે છે. બાકી થાબડા થાબડીના લેખો તે ઢગલા બંધ જોતાં કેવલ વખતજ ગમાવવા જેવું થાય છે, પણ તેમાંથી કાંઈ સત્ય મળી શકતું નથી. આ જમાનો સત્ય વસ્તુના શોધકનો લાગે છે પરંતુ થાબડ થાબડીનો મને લાગતું નથી. બાકી તે વિચારે વિચારના અનેક ભેદ છે તેથી બધાને નિવેડે લાવી શકાય નહી. સર્વના તને વિશેષ પ્રચાર થતાં વૈદિમાં બાજી પલટાઈ. છે કેઈ પ્રાચીન કાળમાં મુખ્યતાએ યજ્ઞયાગાદિક્તા વિધિ વિધાનવાળું વેદ જ્ઞાન ઈશ્વરની પ્રેરણાથી રષિઓને પ્રાપ્ત થએલું લેકેને બતાવી તે કાર્ય For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ તત્વની પ્રસ્તાવના. ધમધોકારથી ચલાવ્યું. પરંતુ તે યજ્ઞ ચાદિકનું જ્ઞામાં સાક્ષાત્ સવાના તત્ત્વજ્ઞાનને વિશેષ પ્રચાર થતાં નહી જેવું ભાસવા લાગ્યું એટલે તેનો પ્રચાર નહી જે થઈ પડવાથી વૈદિકના કેટલાક ચતુર પડિતોએ બ્રાહ્મણદિક થથી બાજી પલટાવવા માંડી. તે એવી રીતે કે – (૧) સર્વએ--પ્રવાહથી ચાલતી આવેલી આ સુષ્ટિને અદિના બતાવી ત્યારે વૈદિકના પંડિતે એ સર્વના ઈતિહાસમાં લખાચલ્લા પુત્રીના પતિ પ્રજાપત્તિ નામના એક મહાન રાજાને બ્રહ્મા તરીકે કપીને ચા ચષ્ટિની આદિ કરવાવાળા લખીને બતાવ્યા. (૨) સર્વથી જાહેરમાં આવેલા ષભદેવાદિક ૨૪ કેરેના અનુકરણરૂપે વૈદિકેએ મસ્ટાદિક ૨૪ અવતા એકજ વિષ્ણુના કલ્પીને બતાવ્યા. (૩) સર્વજ્ઞોએ–ભરત–સગર આદિ ૧૨ ચકવતીએ બતાવેલા છે. વૈદિકેએ તે બારમાંનાં બે ચાર નામ રાખીને તેમાં ઉંધું છતું લખીને બતાવ્યું છે અને તેમના સંબંધનાં જે ૧૪ રને હતાં તેમાં ફેરફાર કરીને અહાદિક દેના સમુદ્રમંથનથી ઉત્પન્થ થએલાં જતાખ્યાં છે સવ -વાસુદેવનાં નવ ૯) પિકે આ અવસર્પિણીમાં એલાં બતાવેલાં છે. દિકના પંડિતોએ તે બધાએ પાસુદેવે એ જ વિષ્ણુના નામથી પ્રસિદ્ધિમાં બતાવી તેમના પ્રતિપક્ષી જે નવ (૯) પ્રતિષાસુ હતા તેમાંના કેઈને વિષણુ તે કોઈને અસુરૂદાદે ઠરાવી તેમને માની સાથે લડાવી માર્યો છે. એટલું જ નહી પણ આથમાં જગની આદિ કરવાવાળા બ્રહ્માને અને યુગયુગમાં ભક્તોનું રક્ષણ કરવાવાળા વિષ્ણુ ભગવાનને તે દૈત્ય દાનથી નાસ ભાગ કરતા લખીને બતાવેલા છે તે ઘણું ચમત્કાર પેદા કરે તેવું છે. એવી રીતે પક્ષના વિષયની એકડે નહી પણ હજાર વાતોમાં ઉંધુ છતું કરી પૂર્વોપરનાં વિધવાળાં મોટાં મોટાં પુસ્તકે વાવી મારા માટે પંડિતેને પણ મોટી મુંજવણમાં નાખી દીધેલા છે. સાક્ષશ ? વિપરીત એ રાક્ષસા” ની જે કહેવત છે તે આવા કારણથીજ પડેલી હોવી જોઈએ ? મહાભારતના શાંતિપર્વમાં-હિંસાતમક પઝને નિષેપ કરી આત્મથ બતાવતાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે જૂ કરવા જાય ત્ય, શશ કવિરામ यो गम्यते स्वर्ग, नरके: केन गम्यते ? ॥१॥ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૨ તબથીની પ્રસ્તાવન્ય. સર્વાના સત્ય તને વિશેષ પ્રર થતાં વૈદિકનાજ પતિ વેદવિહિત ચના નિષેધ કરી આત્મયજ્ઞ બતાવતાં કહે છે કે–ચૂપને સ્થાપીને, પશુઓને વધ કરીને અને તેમના ધિરથી કાદવ કરીને સ્વર્ગે જવાતું હોય, ત્યારે નરકમાં કયું કર્મ કરવાથી જવાતું હશે? . ઉપરના લેાકથી સમજાય છે કે–સ્વર્ગની આશાવાળા ચ કરતા. પરંતુ બધી દુનિયાના માલિક નિત્ય મોક્ષરૂપ બ્રહ્મા પણ દુનિયામાં ય કરવાને આવતા તે નવું કયું પદ મેળવવાને આવતા વિશેષ વિચારવાની ભલામણ કરૂ છું. "વિષ્ણુપુરાણમાં– पृथिव्यामप्यहं पार्थ , वाया वऽग्नौ जलेऽप्यहं । - વનતિના સ્થા, સમૂતાતો ચહું ww પૃથ્વી આદિ સ્થાવરે જીવાળા છે. એવું સ્પષ્ટરૂપે વર્ણન વેદપુરાણમાં લેવામાં આવેલું નથી. સર્વે સ્થાવરે પણ જી વાળ છે એ માન્યતા સર્વથી પ્રગટ થએલી છે. છતાં વિષ્ણુપુરાણમાં વિષ્ણુરૂપે દાખલ કરવામાં આવી છે. એવા પ્રકારની માન્યતા ગીતામાં પણ લખાઈ છે-જેમ કેજીવ મારે અંશ છે ( ૧૫-૭), સર્વભૂતાનો અંતર્યામી આત્મા, હું છું (૧૦–૨૦), સંસારમાં જેટલી શ્રીમાન વિભૂતિમાન મૂર્તિઓ છે તે સર્વ મારા અંશથી ઉત્પન્ન થએલીએ છે. આમાં વિચાર થાય છે કે પોતપોતાના કર્મના વશમાં પડેલા જ ૮૪ લાખ ની નિમાં અનંતા કાળથી ભટકી રહેલા છે, વિષ્ણુ ભગવાન કહે છે કે બધાએ ઠેકાણે હું છું ત્યારે શું તે તે નિમાં અનેક પ્રકારનાં સુખ દુઃખને અનુભવ કરતા વિષ્ણુ ભગવાન પિતે ભટકી રહેલા માનવા કે કેઈ બીજા છ લટકી રહેલા મનાય છે ? વળી વિશેષ વાત એ છે કે મનુસ્મૃતિમાં લખાયું છે કે –“બ્રહ્માએ યજ્ઞના માટે પશુઓ બનાવ્યા.” તે તે કયી વસ્તુના કયા કાળમાં? તેને કાંઈ પત્તા જણાવ્યું નથી. જે અમો સર્વ ભૂતમાં વિષ્ણુભગવાનને માનીએ ત્યારે તે યજ્ઞમાં પણ પશુઓને ઘાત કરતાં વિષ્ણુભગવાનનાજ અપરાધી ઠરીએ. માટે વિચાર થાય છે કે-જીના સબંધે ખરે સિદ્ધાંત ગીતાને કે સ્મૃતિને? For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ wwwwww - તત્ત્વત્રયીની પ્રસ્તાવના, ૯૩ બીજી બાજુ જોતાં–બ્રહ્મા-વિષ્ણુ અને મહાદેવ આ ત્રણમાંના એક પણ દેવનો ખરે પત્તો લાગે જ નથી. માટે આ જીવને વિષય પણ સર્વમાંથી લઈને વૈદિકના પંડિતોએ ઉધે છત્તો કલપી કાઢેલેજ હોય એજ અનુમાન પર આવીને અટકવું પડે છે. વિશેષ વિચારવાનું કે-સર્વના લેખે તરફ અને વૈદિકના વિચારે તરફ મારા લેખમાં આદિથી તે અંત સુધી નજર ફેરવીને જેશે તે આપ સજજનોને માલમ પડશે કે સર્વજ્ઞોનો ઈન્કાર કરવાવાળા સર્વના તમાંથી અને તેમના ઈતિહાસમાંથી જેટલું લેવાય તેટલું ઉપર ચેટીયું લઈને ઉધું છતું કરીને પોતાના વૈદિક ધર્મમાં ગોઠવેલું છે. વેદ ઈશ્વરીય પ્રેરણાથી પ્રાપ્ત થએલા છે એમ વેદિકના પંડિતાએ જાહેર કર્યું ખરું પણ તેમાંની કેટલીક વાતે ધૃણા ઉત્પન્ન કરે તેવી અને કેટલીક બાલખ્યાલ જેવી છે. પ્રથમ જ વૃણે ઉત્પન્ન કરે તેવું કદનું જ અશ્વસ્તોત્ર, આગળ જુવ બાલખ્યાલ જેવા ઉદ્દગાર-હે પૃથ્વી ! તે મૃતક પર ઢગલે થા, હે અગ્નિ ! આ મૃતકને પિતૃઓની પાસે પહુચાવ. ઇત્યાદિક અનેક વિચારે વેદમાંના જતાં માલમ પડશે કે–સવના તત્કાદિક વિશેષ પ્રચારમાં આવ્યા પછી વેદને કઈ એક નેતા ન હોવાથી જાહેર કરવામાં આવ્યું કે-વેદ ઈશ્વરીય પ્રેરણાથી ઋષિઓને પ્રાપ્ત થયા છે. જેમ કે-આધુનિક પુરાણોમાં સર્વના તમાંથી અને તેમના ઈતિહાસમાંથી પિતાની મરજી પ્રમાણે લઈને અને તેમાં અનેક પ્રકારનો ફેરફાર કરી મોટા વિરોધ વાળાં પુરાણો ઉભાં કરીને વેદ વ્યાસના નામ ઉપર ચઢાવી દીધાં. તે પ્રમાણે વેદેને ઈશ્વરીય પ્રેરણાથી ઋષિઓને પ્રાપ્ત થએલા લખીને બતાવી દીધા છે. પૂર્વકાળમાં થએલા કેટલાક અક્ષરના પંડિતે સર્વાના સંબંધમાં આવેલા સર્વકથિત અતીન્દ્રિય જ્ઞાનના વિષયોને જાણી શકયા હશે ખરા પરંતુ કેવલ સ્વાર્થની બુદ્ધિવાળા પક્ષપાતમાં તણાઈને તેમાંથી જેટલું લેવાય તેટલું લઈને તેમાં ઉધું છતું કરીને લોકોને ઉંધા પાટા બંધાવવાનો પ્રયત્ન કરતા ગયા, છતાં પણ કેટલાક ગહન અને અતિગૂઢ અધ્યાત્મિક વિષયની વાતોમાં પોતાનામાં નહી જેવું જ જાહેર કરીને ચાલતા થયા છે. જેમ કે સર્વોએ બતાવેલો (૧) પાંચ જ્ઞાનને વિષય, (૨) સર્વ જીવોના પાંચ ઇંદ્રિયને વિષય, (૩) તે છના કર્મોના બંધને વિષય, ૪) આ સૃષ્ટિ અનાદિના કાળથી કેવા સ્વરૂપથી ચાલતી આવી તેના સ્વરૂપનો વિષય, તેમજ (૫) સર્વોએ બતાવેલી For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૪ તત્ત્વત્રયીની પ્રરતાવના. કલ્પના અતીત ગણત્રીનો વિષય, (૬) સવજ્ઞાએ બતાવેલા સ્યાદ્વાદનો વિષય, (૭) સર્વજ્ઞાએ બતાવેલા દેવાનો વિષય, (૮) સ`જ્ઞાએ ખતાવેલા ઇતિહ્રાસનો વિષય. ઇત્યાદિક અનેક વિષયામાં વૈશ્વિકાએ મેટા ફેરફાર કરેલા છે. તેમાંના કેટલાક વિષયા તે અમે જૈન–વૈદિકની તુલના રૂપે બતાવતા આવ્યા છીએ. તત્ત્વાના વિષયની શેાધ ખાળમાં મચી રહેલા આજકાલના પાશ્ચાત્યવિદ્યાના એવા નિણ ય અતાવે છે કે— હિંદુસ્તાનના પ્રાચીન સાહિત્યનો ઇતિહાસ કુદરતી રીતે એ મુખ્ય વિભાગમાં વ્હેચાઈ જાય છે. પહેલા વિભાગ તે વેદના ગ્રંથાનો છે. એ સાહિત્ય ઘણું કરીને ઇ. સ. પૂર્વે ૧૫૦૦ વર્ષ જેટલા પ્રાચીન સમયથી શરૂ થાય છે, અને એના છેલ્લામાં છેલ્લા સ્વરૂપમાં એ સાહિત્ય આસરે ઇ. સ. પૂર્વે ૨૦૦ વર્ષ સુધી પહોંચે છે. વૈદિક યુગના પ્રથમાનું સાહિત્ય સશક્તિ અને કવિત્વથી 'કિત થયેલું હતું અને સિંધુ વગેરે નદીએ જ્યાં વહે છે અને હાલના સમયમાં જે ૫ જામના નામથી ઓળખાય છે. તે મુલકમાં એ સમયના સુધારાનું મુખ્ય સ્થાન હતું. એજ યુગના દ્વિતીયાનું સાહિત્ય અંતગત વસ્તુ તરફ જોતાં ધમ વિષયક ચર્ચા ચલાવનારૂ અને બાહ્ય સ્વરૂપ તરફ જોતાં ગદ્યમાં લખાયેલું હતું અને પજામને બદલે ગગા નદીની પાસેના પ્રદેશમાં એ સમયના આધ્યાત્મિક ચિંતન માટેનુ મુખ્ય સ્થાન હતુ. એ પ્રમાણે વૈદિક યુગ પ્રવત તા હતા એટલામાંજ આય લોકોનો સુધારા આખા હિંદુસ્તાનમાં, એટલે સિંધુ નદીના મુખ આગળથી તે ગંગા નદીના મુખ સુધીના, જેની ઉત્તરે હિમાલય પર્વત આવી રહ્યો છે અને જેની દક્ષિણે વિંધ્યાચલ પર્યંત આવી રહ્યો છે, તે વિસ્તીણ પ્રદેશમાં ફેલાઈ વળયા હતા. દ્વિતીય યુગના પ્રારંભમાં વૈદિક સાહિત્યના છેલ્લા ગ્રંથા હજી લખાતા હતા અને ઇ. સ. ૧૦૦૦ પછી મુસલમાનોની જીત થઇ ત્યારથી એ યુગ પૂરો થ. એ યુગ તે ખરેખરા સસ્કૃત યુગ કહી શકાય. સાહિત્યમાં, મુખ્યત્વે કરીને ટીકાના ગ્રંથમાં સંસ્કૃતનો ઉપયોગ ચાલુ રહ્યો એટલે અમુક અર્થાંમાં આ દ્વિતીય યુગ આજ દિન સુધી ટકી રહ્યો છે એમ કહી શકાય. આ દ્વિતીય યુગમાં બ્રાહ્મણાનો સુધારા દક્ષિણુના નામથી ઓળખાતા દક્ષિણ પ્રદેશમાં પ્રવેશ પામ્યા અને ત્યાં ફેલાયા. આ અતે યુગને એકઠા લઈએ તે એટલા For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ તાત્રયીની પ્રસ્તાવના. ૯૫ ~ ~ ~ સમયમાં હિંદુસ્તાનના સાહિત્યના લગભગ દરેક વિભાગમાં સંગીન અને મહત્વના ગ્રંથ લખાયા.” (સંસ્કૃત સારા પ્રસ્તાવિક પૂ. ૯) આ ઉપરના લેખમાં કાંઈ સ્પષ્ટતા કરીને બતાવું છું— વેદ કાળના બે વિભાગ તેમાં પહેલે વિભાગ સિંધુ નદી તરફથી ઈ. સ. પૂર્વે ૧૫૦૦થી શરૂ થઈ તેનો પ્રયાસ ૨૦૦૦ વર્ષ સુધી તે રહ્યો એમ પાશ્ચાત્ય વિદ્રોનું કહેવું છે. ગમે તેમ હોય પણ તે તરફ તેઓને સોમવેલડીના રસના પાનની મદત મળતી હતી તેથી તે સાહિત્ય તેની માદકતાથી પણ ઉત્પન્ન થતું પણ તેમાં ભળતું તેથી તે યજ્ઞયાગાદિકના વિધાનવાળું વૃણાજનક અને કેટલુંક બાલખ્યાલ જેવું તેમાં ભળેલું હોય તેવું જણાય છે તે અમે પ્રથમ સૂચવ્યું છે. વેદયુગના બીજા અર્ધનું સાહિત્ય ગંગા નદીના પાસેના પ્રદેશથી શરૂ થતું બતાવ્યું છે. પરંતુ આ બીજા અર્ધની શરૂઆત થતા પહેલાં ઈ. સ. ૧૦૦૦ ના લગભગમાં જેનોના ૨૩ મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ સર્વજ્ઞ તરફથી અધ્યાત્મિક વિષયોને ઉપદેશ લેકમાં પસરી રહેલ હતું તે સર્વના તોની સ્પર્ધાથી બ્રાહ્મણદિક ગ્રંથમાં જે ચર્ચાવાળું લખાતું ચાલ્યું ત્યાંથી તે અધ્યાત્મિક તના મિશ્રણ વાળું ગણાવવાને લાગ્યું. તે ૨૩ મા તીર્થકર પછી થોડા જ વખતમાં ૨૪મા તીર્થંકર સર્વજ્ઞ શ્રી મહાવીર થયા છે તેમનું શાસન આજે નિષ્કલંક પણે જ પ્રવતી રહેલું છે. . . તે ૨૪મા તીર્થંકરના તરફથી બતાવવામાં આવેલા આધ્યાત્મિક તોના વિષયે તેમજ પ્રાચીનમાં પ્રાચીન ઈતિહાસના વિષયે તેમના શિષ્ય (ગણધરે) સાંભળી પિતાના હૃદયમાં ધારણ કરતા. પછી તેઓ પિતાના પરિવારમાં ફેલાવતા, પરંતુ તે સમયમાં પ્રાયે મુખપાઠ રાખવાને રીવાજ વિશેષ હતે. પછી આગળ જેમ પુસ્તક પાનાં પર ચઢતું ગયું તેમ તે સર્વના બતાવેલા આધ્યાત્મિક તામાંથી તેમજ પ્રાચીન ઇતિહાસના વિષયોમાંથી વૈદિકના પંડિતે લેતા ગયા અને તેમાં ઊંધું છતું કરીને મોટા ફેરફારની સાથે પિતાના ગ્રંથમાં દાખલ કરતા ગયા તેમાંના કેટલાક ઈતિહાસના વિષયે મારા જાણવામાં આવતા ગયા તેમાંના કેટલાક નહી જેવા જેન–વદિકની તુલનારૂપે લખીને બતાવ્યા છે. હવે તેની ખરી તુલના કરવી તે તે પક્ષપાતથી મુક્ત થએલા એવા સજજન પંડિતેજ કરી શકે બાકી મેં તે કેવલ આદર્શ રૂપે લખીને જાહમાં મુક્યા છે. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ તત્વનયીની પ્રસ્તાવના, wanan વેદોના વિષયને ગમે તેટલા પ્રાચીન ક પણ તે યજ્ઞ યાગાદિક વિધાના વળા આજકાલના પંડિતને તે બાલ ખ્યાલ જેવાજ લાગેલા છે. જેનોના સર્વજ્ઞ પાર્શ્વનાથ ઈ. સ. પૂર્વે એક હજાર વર્ષની લગભગમાં થયા. સર્વજ્ઞોના તત્વ વિચારે નવીન રૂપના તાજા બહાર પડતાંની સાથે વૈદિકમાં ગડમથલ થવા લાગી, પ્રથમ જેશમાં આવી યજ્ઞ યાગાદિકની પુષ્ટિના માટે બ્રાહ્મણ ગ્રંથ લખવા માંડયા. પણ સર્વજ્ઞોના ત- જેમ જેમ વધારે ફેલાતા ગયા તેમ તેમ બ્રાહ્મણ ગ્રંથની કિંમત પણ નહી જેવી જ થઈ પડી, પરંતુ કેટલાક ચતુર પંડિત એ સર્વાના આશયને પછી ઉપનિષદના ગ્રંથની શરૂઆત કરી દીધી તેથી તે ગ્રંથ કાંઈક શોભા રૂપને ગણાવવા લાગ્યા. પણ ભિન્ન ભિન્ન લેખકેના કારણે આપસ આપસના વિરોધને ટાળી શક્યા નહીં. આગળ જાતાં સર્વથી પ્રગટ થએલા પ્રાચીન ઇતિહાસના પણ તેવાજ હાલ કરીને મૂકેલા છે. આ પ્રકાશના સમયમાં આજ કાલના કેટલાક પંડિતે પિતાના વૈદિકમતમાં ન્યૂન્યતાઓ જોતા હુવા એટલું તે જરરૂ લખતા ગયા કે જૈન બૌદ્ધના પંડિતએ સુધારો વધારે કર્યો. પરંતુ કેટલાક સત્યપ્રિય પંડિતે તે જૈન બૌદ્ધના લાંબા અભ્યાસથી ખરી સ્થિતિ સમજીને ટુક રૂપે સત્ય લખવામાં પાછી પાણી પણ કરેલી નથી. તેઓની જ સાહાયથી મેં જે કાંઈ લખીને બતાવ્યું છે તેની જ નોંધ ઈસારા માત્રથી ટુંક રૂપે કરીને બતાવું છું – - (૧) સર્વજ્ઞોએ આ સુષ્ટિને અનાદિ અનંત સ્વરૂપની પ્રવાહથી ચાલતી આવેલી બતાવી છે અને છે પણ તેવાજ સ્વરૂપની. છતાં વૈદકના પંડિતએ સર્વના વિરુદ્ધમાં આવી-બ્રાહ્મણ ગ્રંથથી તે ઠેઠ પુરાણે સુધી સુષ્ટિ ઉત્પત્તિના સંબંધે એક બીજાથી વિરૂદ્ધ સ્વરૂપના બ્રહ્માદિક અનેક દેવે કપીને બતાવ્યા. અને તે કલ્પના વેદમૂળક ઠરાવવા પાછળથી નવીન નવીન અનેક કૃતિઓ બનાવી કમ્ વેદથી તે ચેથા અથર્વવેદ સુધીમાં દાખલ કરીને બતાવીએ છે તે તપાસીને જુ. આમાં સત્યતા કેટલી છે તે પણ વિચારી ને જુવે. જે કદાચ સષ્ટિ ઉત્પ. ત્તિના બધા કલ્પિત લેખેને સંગ્રહ કરવામાં આવે તે કેઈ હજારો શ્લોકેનું મેટું પુસ્તકજ થઈ જશે. પછી વૈદિકના મેટા મેટા ગ્રંથે દેખાય તેમાં નવાઈ જેવું શું છે? કયાં ખાડી કે કેતર નડે તેવું હતું ? . For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ તત્રયીની પ્રસ્તાવના. (૨) આ અવસર્પિણીમાં-યુગલધર્મનો અંત લાવી વ્યવહારીક અને ધાર્મિક માના પ્રકાશક, ભરતાદિક સે પુત્રના પિતા, શ્રીઝષભદેવ, પ્રથમ તીર્થકર જૈન ઈતિહાસમાં સર્વાથી પ્રકાશિત જગ જાહેર છે. છતાં આધુનિક પુરાણમાં-વિષ્ણુના આઠમાં અવતાર રૂપે કેવા વિકૃત સ્વરૂપના ચીગ્યા છે તે બને મારા સામા સામી લેખથી વિચારવાની ભળામણ કરું છું. (૩) ઋષભદેવના પુત્ર ભરત ચક્રવતી કે જેમના નામથી આ ભારત વર્ષ પ્રસિદ્ધ થયું. છતાં પૌરાણિકએ રાજા જડભરત કહી હળકા ચિચ્યા છે. સગર ચક્રવર્તીને પણ રાજા સંબંધી ૬૦ હજાર પુત્રના પ્રાપ્તિ અને તેમના મરણના વિચારો જુદા જુદા રૂપે ગોઠવાયા તે તે શા કારણથી વિચિત્ર પ્રકારના ગંઠવાયા ઘણા ખરાં પુરાણે શાતથી નવશે સુધીમાં લખાયાં છે. જુવો અમારા લેખે. (૪) સેનાપતિ, પુરોહિત, હાથી, ઘોડા આદિ નવીન ઉત્પન્ન થએલી રત્ન રૂપની ૧૪ વસ્તુઓ આવીને મળે તેજ ચકવતી પદ ભગવે અને જેને ૭ વસ્તુઓ તે વાસુદેવનું પદ ભગવે. આ વિષયમાં વૈદિકેએ ફેરફારની સાથે તે ૧૪ રત્નોને બ્રહ્માદિકના સમુદ્રમંથનથી ઉત્પન્ન થએલાં બતાવી ચક્રવતી પદ સર્વથા ઉડાવી દીધું. અને જુદા જુદા નવ વાસુદેમાંના--પાછળના ૭ ત્રિકમાં દેવ-દાનની લડાઈમાં વિષ્ણુ આદીને સાથમાં ગોઠવી રામને વિષ્ણુના અવતાર અને કણને ભગવાન રૂપે જાહેરમાં મૂક્યા. જુવે અમારા બધા લેખે અને કરે સત્યાસત્યને વિચાર. આ તે નામ માત્રથી બાર ચક્રવર્તીઓને અને નવ વાસુદેવના ત્રિકોને ઈસરે કરીને બતાવ્યું. હવે રહ્યા બ્રહ્મા અને રૂદ્રો. તેમાં કાંઈક ઈસારો કરીને બતાવું છું. : " - આર્યોના તહેવારોના લેખકને-ઇંદ્ર અને શ્રીકૃષ્ણ આ બે વ્યકિતઓ જ ઇતિહાસ રૂપની લાગી છે. પણ બ્રહ્મા અને રૂદ્ર ઇતિહાસ રૂપના લાગ્યા નથી. અને દ્વિવેદી મણિલાલ ભાઈનેવેદમાં ગોઠવાયેલા-યજ્ઞ પુરૂષ અને પ્રજાપતિ બ્રહ્મા નવીન રૂ૫ના પિતજ લાગ્યા. તેમના સંબંધે કાંઈક સૂચના રૂપે લખી બતાવું છું – (૫) સર્વાને ઈતિહાસ જોતાં-૧૧માં, તીર્થકરના સમયમાં.જિતશત્ર રાજાએ મેહથી પિતાની પુત્રી મૃગાવતી ને અંતેઉરમાં દાખલ કરી તેથી તે લેકે માં પ્રજાપતિ રૂપે પ્રસિદ્ધ થયા. તે પુત્રીના સંબંધે જે પુત્ર થયું તે આ અવસર્પિણીમાં નવાવાસુદેમાંના પહિલા ત્રિપષ્ટ વાસુદેવ થયા અને તેમના પ્રતિપક્ષી અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ થયા છે. 13 For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ =ાના રિ - - - - - - - - - ૯૮ તત્ત્વત્રયીની પ્રસ્તાવના વેદિકના લેખે જોતાં તે અશ્વર્શીવને જ હયગ્રીવ વિષ્ણુરૂપે જાહેરમાં મૂકયા છે. અને પુત્રીનાં સંબંધવાળમ પ્રજાપતિને હરિણારૂપ પુત્રીની પાછળ હરણ રૂપે જતા બતાવ્યા છે. તેમનું આયુષ્ય ૩૨ નીલ, ૧૦ ખર્વ, અને ૪૦ અર્બનું ભાગવતમાં બતાવ્યું છે. કેઈ લેખમાં આ બ્રહ્માની ૩૩ પુવીએ ચંદ્રમાને પરણાવેલી બતાવી છે. અને કેઈ લેખકે-આ પ્રજા૫તિને અનાદિન બ્રહ્મારૂપે કલ્પીને સુષ્ટિની આદિ કરવાવાળા અને ચાર વેદના પ્રકાશ કરવાવાળા પણ લખીને બતાવ્યા છે. અને તે પ્રજાપતિને હિરણ્યગર્ભરૂપે અને યજ્ઞપુરૂષ રૂપે કલ્પી તેમના સંબંધની નવીન રૂપની કૃતિઓ બનાવી–વહેલા બદથી તે ચેથા અથર્વવેદ સુધીમાં દાખલ કરી દિધેલી જોવામાં આવે છે. કે લેખકે-આ પ્રજાપતિને યરૂ કરતા પણ બતાવ્યા છે. ઇંદ્ર પર મળવવા ય કરવામાં આવતા. આ અનાદિન બ્રહ્માએ કહ્યું પદ મેળવવા યાને આરંભ કરેલ હશે ? એ ખાસ વિચારવા જેવું છે. કઈ લેખકે લખ્યું કે શિવના હાથથી પેદા થયા. તે કઈ લેખકે દેવીના હાથ ઘસવાથી પેદા થયા બતાવ્યા છે. પરંતુ વિષ્ણુના અવતાર રામચંદ્રજીના અને મહર્ષિ વસિષ્ટજીના પ્રશ્નોત્તરમાં તે આ બ્રહ્માને કે પત્તો પણ બતાવેજ નથી, આવી રીતના અનેક પ્રકારના વિચિત્ર લેખે જોતાં આર્યોના તહેવારોના લેખકને વ્યકિતરૂપની ન ભાવ્યા, અને મણિલાલભાઈને કલ્પિત નવીન રૂપના ભાસ્યા તેમાં અગ્ય શું છે? સર્વત્તાના ઇતિહાસથી તે તે મહાન રાજા પુત્રીના પતિ-પ્રજાપતિનેજ વૈદિકે બ્રહ્માપે કમ્યા સિદ્ધ થાય છે. આ જગો પર તે માત્ર નહી જેવી સૂચના કરીને બતાવી છે બાકી તે બધા મારા લેખેથી સત્યાસત્યને વિચાર કરવાની ભલામણ કરૂ છું. છે સર્વાના ઈતિહાસમાં અનેક વિદ્યાઓથી મટી શકિતવાળા થતા તે ફકના નામથી પ્રસિદ્ધ થતા. તેમની શરૂઆત શ્રી ઋષભદેવથી તે ૨૪ તીર્થંકર સુધી ૧૧ની સંખ્યા જણાવેલી છે. પરંતુ ૨૪ માં મહાવીરના સમયમાં જે ૧૧ મા સત્યકી નામના રૂદ્ર થયા તે કામાસકત થએલા બતાવ્યા છે. તેણે રાજાઓના અંતેઉર સુધી અનાચાર સેવેલે પણ તે વિદ્યાના બળવાળાનું કેઈથી નામ દઈ શકાતું નહીં. એક વેશ્યાના સંબંધથી રાજાને ખબર પડી કે સંભોગ વખતે વિદ્યાઓ ર રહે છે. ત્યાં પ્રપંચથી સંભેગ વખતે બનેને નાશ કરાવ્યું. પણ વિદ્યાના બળવાળા તેના શિષ્ય ભય બતાવી સંભોગ રૂપની મતિ લેકે પાસે For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ન = ર તત્ત્વત્રીની પ્રસ્તાવના. પૂજાવી પાંથી આ ભમ અને લિંગ રૂપની મૂર્તિની શરૂઆત થઈ. મહાદેવને દ્વાપરમાં થએલા બતાવ્યા છે તેથી પણ વિચારવા જેવું છે. આ રૂદ્રના સંબંધમાં દિકમાં વિચિત્ર પ્રકારના તેઓ લખાયા છે તે નામ માત્રથી જુવે (૧) એ ૧૦ પ્રષ્ણુ અને ૧૧ માં આત્મા લખી ૧૧ ની સંખ્યા બતાવી છે. (૨) કેઈએ-બ્રહ્માના મૃતકરૂપ શરીરથી ૧૧ ો અથવા ૧૧ નીલહિત લખીને બતાવ્યા છે. (૩) કેઈએ રૂદ્ર તે એકજ પણ ૧૫ બ્રાહ્મણના નામથી ૧૧ રૂપે પ્રસિદ્ધ થએલા લખીને બતાવ્યા છે. (૪) કેઈએ--મહાદેવ પાર્વતીના સગ પછી મહાદેવને પુત્ર થયો, પાર્વતીજીને પુત્રી પેદા થએલી લખીને બતાવી છે. (૫) કેઈએ-મહાદેવજી વનમાં કુટીયા બનાવી મંત્ર બળથી સારી સારી સ્ત્રીઓ ખેંચી મંગાવી સભાગ કરતા રહ્યા લખ્યા છે. (૬) કેઈએમરણ થતી પાર્વતીનાં મસ્તક કાપી કાપીને હારમાં પરેવી પરવીને ગળામાં પહેરતા બતાવ્યા છે. (૭) કેઈએ-પર્વતની પુત્રી પાર્વતીને પરણવા જતાં-જાનમાં અધ્યાવિગણને પણ લેતા ગયા બતાવ્યા છે. (૮) ભિક્ષા માટે ગયા ત્યાં ઋષિ પત્નીઓની લાજ લુંટતાં ઋષિઓના શાપથી લિંગ વિનાના થઈ બેઠા બતાવ્યા છે. (૯) કેઈએ-લિંગ બ્યુટી પાતાળમાં પેહુ તેની પાછળ મહાદેવજી પણ પાતાળમાં ચાલ્યા ગયા. બ્રહ્મા-વિષ્ણુ લિંગ પૂજવાનું કબૂલ કરી પાછા મનાવી. ને લાવ્યા. એમ પણ લખીને બતાવ્યું છે. (૧૦) કેઈએ લખ્યું કે–લિંગનો પત્તો મેળવવા-બ્રહ્મા ઉપર ગયા અને વિષ્ણુ પાતાળમાં પેઠા પણ પત્તો મેળવ્યા વગર પાછા આવ્યા. (૧૧) એક અસુરને બીજા ઉપર હાથ મૂકી બાળી મારવાને વર આપે તેના ભયથી મહાદેવ પિતેજ ભાગતા ફયી પણ લખી બતાવ્યા. ઈત્યાદિક અનેક બાબતમાં વિકૃત સ્વરૂપના મહાદેવને જગની આદિમાં-બ્રહા-વિષ્ણુને ઉત્પન્ન કરીને જગતની ઉત્પત્તિ કરવાવાળા પણ લખીને બતાવ્યા છે.' For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તત્વત્રયીની પ્રસ્તાવના. | ઇત્યાદિક હજારે બાબતે સર્વના વિરૂદ્ધમાં આવી લખી વાળી પછી એક વાત એવી પકડાવી દીધી કે-હાથી મારવા આવતા હોય તે તેના હાથે મરી જવું પણ જેનોના ઉપાશ્રયમાં જઈને આપણું પ્રાણ બચાવવા નહીં. સત્યાસત્યના વિચાર વિનાની ભેળી દુનીયાએ આ વાત મજબૂત પકડી લીધી. હવે તેમને સત્યાસત્યને વિચાર કયે ઠેકાણેથી મળી શકે? પિતાના સ્વાર્થની ખાતર આ બધું ઉંધું છત્ત કરવાવાળા પિતે સમજતા હતા કે–અમારી વાતને ભેદ કે જાહેરમાં આવશે તે આ સર્વિસના અનુયાયીથીજ આવશે, બાકી અમારી ચાલાકી બીજા કેઈથી પણ જાહેરમાં આવશે નહી. પણ કુદરત એવી છે કે આખરમાં સત્યાસત્ય જાહેરમાં આવ્યા વગર રહેતું નથી. આ અંગ્રેજોના રાજ્યમાં ગ્રંથે છપાઈને બહાર પડી જવાથી અને જગે જગે પર લાયબ્રેરીઓના સાધનથી સત્યપ્રિય સજજનેના હૃદયમાં ખળભળાટ પેકે, તેમના સહવાસથી ભળી દુનીયા પણ હબલ ડખલ થઈ પી. આવી સ્થિતિમાં સત્યપ્રિય પંડિતો પણ પોતાના ટુક ટુક સ્વરૂપના વિચારે જાહેરમાં મૂકતા ગયા. એટલે આ ભેળી દુનીયા પણ કાંઈક સત્યાસત્યને વિચાર કરવાને ઉત્સુકતા ધરાવનારી થઈ, મહાત્મા ગાંધીજી જેવા સર્વજ્ઞોના મર્મના વિચારોને કાંઈક ઠીક ઠીક સમજયા હશે પણ દુનીયાને એકત્ર સંગઠન કરવા અહિંસાત્મક રહેવું અને સત્યપ્રિય થવું એટલુંજ બતાવી દુનીયાને એ ચમત્કાર બતાવ્યું કે જેઓ હિંસાની હિમાયતી કરવાવાળા હતા તેઓ પણ અહિંસાત્મકના સ્વરૂપને જ વળગી પડ્યા. જે કદાચ આ ચાલતા વિગ્રહમાં અહિંસાત્મક સ્વરૂપને વળગ્યા ન હતા તે તેમની સર્વપ્રકારની હૈયાતી પણ જોખમ ભરેલીજ થઈ પડતી. મેં જે આ બધું લખ્યું છે તે સત્યપ્રિય સજજનેને શોધ ખેળ કરવાના માટે જ લખ્યું છે અને તે જૈન-વૈદિક બંને બાજુના વિચારેને મૂકીને જ લખ્યું છે પરંતુ એક તરફના વિચારે માત્ર લખીને બતાવ્યા નથી. મારા લેખ સિવાય સર્વજ્ઞોના વિચારો ઘણું ઘણા પ્રકારના સૂક્ષ્મ દષ્ટિથી વિચારવાના બાકી છે. તેમને એક અંશ માત્ર પણ હું બતાવી શકયો નથી. તેથી આગળ આગળના વિચારો નિપક્ષપાત પણાથી વિચારવાની ભળામણ કરૂ છું, હું એક પામર કયાં સુધી લખી લખીને બતાવી શકવાને હતી હજારે ઋષિ પંડિતેએ-ઈદ્ર, વરૂણ, સૂર્ય, સોમ, અગ્નિ આદિ દેવેની તુતિઓ કરીને પ્રાયે તેઓ પોતાના સ્વાર્થની માગણી કરતા નજરે પડે છે. તે સ્તુતિઓને જે સંગ્રહ તે વેલેના નામથી પ્રસિદ્ધમાં મુકવામાં આવ્યું. પરંતુ તેને કેઈ એક નિયંતા કે પ્રવતક જાહેરમાં જણાયા નથી. તેથી તેમાં એક For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ૧૦૧ વાકયતા ન હોય તે તે સ્વાભાવિક જ છે. છતાં તે વેદ ઈશ્વરથી પ્રાપ્ત થએલા છે એમ જાહેરમાં મુકાયા. બીજી વાત એ છે કે ઘણાં ખરાં પુરાણ ૭૦૦ શોથી તે ૯૦૦ સુધીમાં લખાયેલું છે તેથી તેની ઉત્પત્તિ ઈશ્વરથી ન બતાવતાં વ્યાસના નામથી જાહેરમાં મૂકવાનો પ્રયત્ન થયો. તેથી તે સત્યનિષ્ઠાથી લખાયેલાં હોય તેમ જણાતાં નથી. આવા પ્રકારના લેખકેમાં સત્યનિષ્ઠા કેટલી હોય તે સહેજથી વિચારી શકાય છે. વ્યાસજીની ઉત્પત્તિ આદિ પણ વિચિત્ર પ્રકારની બતાવેલી છે. કેઈએ લખ્યું કે-અઢારે, પુરાણ વ્યાસજીએ બનાવ્યાં છે, બીજાએ લખ્યું કે-અઢારે પુરાણ જન્મતાની સાથે બનાવી વનમાં ચાલ્યા ગયા, વ્યાસજીની માતા માછળી હતાં ધૂમ્ર વર્ષોવી પારાસરે તેમની સાથે જબર જસ્તી કરી, વિષ્ણુએ ૨૪ અવતાર ધારણ કર્યા તેમાં વ્યાસજીનો ૧૯મો અવતાર બતાવ્યું. વિષ્ણએ માયાવી પુરૂષ પેદા કરી જૈન બીધ્ધને નાસ્તિક ધમ ચલાવ્યું. * દુનીયાને ઉંધાપાટા બંધાવવાને કેવા કેવા પ્રયત્નો કરેલા છે. વેદ સમયના રષિઓ કે વસ્તુના અને માંસાદિકના લાલચવાળા હશે તેથી ધર્મને બહાને તે વસ્તુઓને છુટથી મેળવવા યજ્ઞ યાગાદિકનો પ્રબંધ કરી રાજરજવાડ એમાં તેવી પ્રવૃત્તિ દાખલ કરી દીધી છે. તેઓની આજીવિકા પણ મુખ્યપણે વિદ્યાજ હતી તેથી રાજરજવાડાઓમાં અગ્રપદ પામેલા હતા અને રાજાઓ મોટા કાર્યમાં પ્રાયે તેઓની સલાહથી પ્રવૃત્તિ કરતા એમ સહુજથી દેખાઈ આવે છે, તેઓ યુક્તિ પ્રયુકિત કરવામાં કુશળ હતા. તેથી સોમવેલને પણ એક મેટે દેવ ક૯પી તેની સેંકડે પ્રકારની કૃતિઓ અને વિચિત્ર પ્રકારની કથાઓ બનાવી વેદાદિકમાં લખી દીધેલી હોય. તે સમયના ઘણુ પંડિતે એકમતના થયા હોય અને તેવા કેઈ દયાળુ ત્યાગવૃત્તિવાળા સમર્થ વિદ્વાનોની રેક ટેક થબેલી ન હોય તે ચાહે તો તેની યોગ્ય પ્રવૃત્તિઓ કે અગ્ય પ્રવૃત્તિઓ સહજથી ચલાવી શકાય છે. તેથી ધર્મના બહાને યજ્ઞયાગ આદિકની પ્રવૃત્તિઓ ચાલેલી હોય એવું મારું અનુમાન છે. માનવું ન માનવું એ તે પિત પિતાની મરજીની વાત છે. કારણ કે તે સમયમાં થએલા કેટલાક નિવૃત્તિ માર્ગને પસંદ કરવાવાળા-આજીવકપંથ, બૌદ્ધ, જેનાદિકના સમર્થ સાધુસંતેને તે યજ્ઞ યાગાદિકની પ્રવૃત્તિઓ અગ્ય રૂપની લાગવાથી તે પ્રવૃત્તિઓને છેડવી પદ્ય હતી, તેથી તે કલ્યાણના માટે સત્ય પ્રવૃત્તિઓ ન હતી. અને જે સંત સાધુઓ એ ચલાવેલી સત્ય પ્રવૃત્તિઓ છે તેને ઇન્કાર કેઈથી પણ આજ સુધી થઈ શકેલેજ નથી. તેના માટે ભતૃહરિ પણ કહી ગયા છે કે – For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. प्राणाधातान्निवृत्ति : परधनहरणे संयम : सत्यवाक्यं । काले शक्त्या प्रदान युवतिजनक थामूकभाव: परेषां ॥ तृष्णास्रोतविभंगो गुरुषु च विनय : सर्वभूतानुकंपा । सामान्य : सर्वशास्त्रेष्वऽनुपहतविधि : श्रेयसा मेष पंथा :| ભાવા—૧ કોઇ પણ જીવને મારવાથી નિવૃત્ત રહેવું. ૨ ખીજાના ધનનું હરણ નહી કરવુ. ૩ હમેશાં સત્ય ખેલવાની ટેવ રાખવી. ૪ વખત આવે શક્તિ પ્રમાણે દાન કરવુ’. પારકી સ્ત્રીચેાની કથા કરવામાં મૂકભાવ સેવવા. ૬ સ્મૃતિ તૃષ્ણાના રોધ કરવા. ૭- વડીલા હાય તેમના ચેાગ્ય આદર સત્કાર કરવા. ૮ સર્વાં પ્રાણી માત્રની હમેશાં દયા ચિ ંતવવી. આ બધી વાતા સ` શાસ્ત્રકારામાં એક સરખી માન્ય થયેલી છે. તેથી ખરા કલ્યાણના માર્ગ જ ઉપર બતાવેલા છે. ૧૦૨ આ લેખથી આપણે વિચારવાનું એ છે કે-યજ્ઞ યાગાદિકના બહાને જે જીવ હિંસાદિકની પ્રવૃત્તિએ થએલી છે તે ધના માટેજ થએલીએ છે, એમ આપણાથી એકાંત કબૂલ ન કરી શકાય. ઘણી ખરી તે પ્રવૃત્તિએ તે ધન પુત્રાન્સ્કિના લાભ લાલચથી થએલીએ હોય એમ તે સૂકતેથી જ માલમ પડી જાય છે. બીજી વાત એ છે કે ધર્માત્માએ જીવાના પર ઘાત ન કરવા તેજ ચેાગ્ય ગણાય. છતાં ધ્ધ સાથેના વાદ સમયે-રે, દે, સૌત ! નીચતર! ત્રિ જ્ઞપત્તિ ? અહિંના જૂથ ધમાઁ થિતુમહૃત્તિ ! ઇત્યાદિક જે લેખ છે તે કેટલી સભ્યતાવાળા અને કેટલા વિવેકવાળા તે સહજ થી વિચારી શકાય તેમ છે. માંસની લાલચમાં પડેલા મોટા મોટા પડિતા પણ ખરા વિચાર નથી કરી શકયા. તેથી તેઓ લખી ગયા છે કે- બ્રહ્માએ યજ્ઞના માટે પશુએ બનાવ્યા.” મનુષ્ય-પશુઆ સ્ત્રી-પુરૂષના સંચાગથી પણ ઉત્પન્ન થતા પ્રત્યક્ષમાં દેખાઈ રહયા છે. તેજ પ્રમાણે પ્રવાહથી ચાલતી આવેલી આ સૃષ્ટિમાં બ્રહ્મા કયે ઠેકાણેથી આવીને મનુષ્ય પશુઓને ઘડી ગયા ? કદાચ વેદનું પ્રમાણ ખતાવશે। ત્યારે શુ` બ્રાહ્મણ ગ્રંથાર્દિકથી પુરાણા સુધોનાં પ્રમાણેા માન્ય નહીં' કરવાં પડે ? તેમ કરતાં તા એક પણ પ્રમાણુ સત્યરૂપતુ નથી ઠરી શકતું. જીવે વૈશ્વિક દૃષ્ટિએ જગત્ ” નામના અમારા લેખ, શ્રાદ્ધાદિકમાં જે માંસ ન ખાય તેના માટે નરકાદિકની માટી મેટી શિક્ષાા લખીને બતાવી છે તે શા કારણથી ? યજ્ઞમાં મરાતાં પશુઓ વગે જતાં-કાઈ પૂછે કે બતાવી એક પુત્રને ડામવાનુ` બતાવ્યુ' તે પુત્રને કચે ઠેકાણે મેકળવા ? સેા પુત્રની આશા For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ તત્રયીની પ્રસ્તાવના ૧૦૩ રંતિદેવ પાસે બબે હજાર ગાયે-બકરાંના માંસનાં દાન અપાવનાર માંસને લાલચુ કેટલે હવે જોઈએ? આજે પણ નાત જાતના આગેવાને જે પિતાને પ્રિય હોય તેવી રસેઈઓ કરાવતા નજરે પડે છે. અતિથીરૂપ બ્રાહ્મણદિકના માટે બલદ-બકરાના માંસનો ઉપદેશ તે કયા ધર્મના માટે ? રામચંદ્રજીની પાસે અનેક ના માંસથી દશરથનું શ્રાદ્ધ કરાવી જમદગ્નિ જેવા મોટા મોટા ઋષિઓ જમી ગયા. જૈન ઈતિહાસ જોતાં–રામચંદ્રને અને જમદગ્નિને ઘણું છેટું છે. શ્રાદ્ધના માટે એવા પણ ઘણા લેખે છે કે જેવાં જેવાં પશુઓ તેટલા તેટલા માસ સુધી પિતૃઓની તૃપ્તિ. માંસના ખાનારા તૃપ્ત થ થ કે વગર ખાનારા? કૈશિના ૭ પુત્ર–ગાય મારીને ખાઈ ગયા, ઘરમાં જણાવ્યું કે વઘ મારીને ખાઈ ગયો. અને વૈદિક બળથી પાપથી પણ છુટી ગયા. આવા લેખો શું ખરા જ્ઞાનીઓથી પ્રગટ થયેલા હશે? યજમાન પાસેથી સ્ત્રીઓનું દાન, સૂર્યના બહાને વેશ્યાનું દાન કયા હેતુના માટે લેવા દેવાનું લખી ગયા હશે? બ્રહ્માદિ ત્રણે દેએ મળીને ૧૮ હજાર બ્રાહ્મણને નિર્માણ કર્યાં. પણ આ ત્રણ દેને જ ખરો પત્તો નથી તે પછી આ વાત કયા કાળની અને કયા ઠેકાણુની? બધા દેવામાં બ્રાહ્મણ દેવ મોટાજેના મુખમાં બેસીને દેવતાઓ હોમની વસ્તુઓ, પિતરે શ્રાદ્ધનું ભેજન, કરી રહ્યા છે તેનાથી બીજે મેટો કેણુ? બ્રાહ્મણે ને કોપ કરાવતે-અમિ સર્વભક્ષી, સમુદ્ર અપેય, અને ચંદ્રમા | ક્ષીણ થયા. વસ્તિમાં મોટા માનો પણ દેથી મોટા વિચારણીય છે કેમ કે વેદોની શ્રુતિઓથી ધન પુત્રાદિકની માગણીઓ પિતે કરી રહેલા છે, તો પછી પિતે તેમનાથી મોટા શાથી? અગ્નિ સર્વભક્ષી આદિની વાત તે સ્વભાવિક જણાય છે. દ્રૌપદીએ એક વર માગે- મહાદેવે પાંચ આપ્યા. દેવને જ પત્તો નથી તે પછી લેવા દેવાની વાત શી? કર્માનુસાર બને છે. વિષ્ણુના છઠ્ઠા અવતાર-પરશુરામે, માતાને મારી એ કક કેને? આમાં સત્ય શું? For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ १०४ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. કાશ્યપની દીકરીઓથી હાથી ઘેાડા પેદા થયા. ગાયનું દહન કરતાં- હાથી ઘેાડા મકાનાદિ નીકળ્યાં. નારદને પુરૂષ મટી સ્રી રૂપે થતાં ૬૦ પુત્ર પેદા થયા, જમીનના ઘડામાંથી સીતાજી બહાર નીકળ્યાં. વિશ્વામિત્રે એક નવીન સ્વની રચના કરી. સ્વર્ગ'માં જતા નહુષ ઋષિના શાપથી અજગર થઇ નીચેા પડયા. કાશ્યપની એ સ્ત્રીઓ-કદ્રુથી સર્પ વિનતાથી ગરૂડા પેદા થયા. યજ્ઞાથી ઇંદ્રપદ મેળવી નહુષ વગે ગયા, ઇંદ્રે પાછા ધકેલી મુયે. ઇંદ્રપદ આપનાર કાણુ ? સત્તા આપનારની કે ધકકેલી મુકનારની ? ઘડામાં પડેલા મિત્રાવણુ દેવાના વીર્યથી અગસ્ત્ય મુનિ નરનારાયણું તપ કરવા લાગ્યા, વિષ્ર કરવા. અપ્સરાએ મેકળી. નરથી નારાયણ થવાના ઉપદેશકાએ નારાયણનેજ ઈંદ્રપદના માટે ફાંફાં મારતા મતાવ્યા ? આમાં સત્ય શું? સજ્ઞાના તત્ત્વાના તરફ ખારિક નજરથી જોનારા-પરદેશી તેમજ દેશી મહાનુ પિતાએ જૈનોના સ્યાદ્વાદ (અનેકાંત વાદ ) ના સિદ્ધાંતને સિદ્ધરૂપના કહી જાહેરમાં મુકયા છે. તેવા અનેક મહાપુરૂષોના લેખા મે પશુ લખીને બતાવ્યા છે. તે સિવાય ખીજી પણ સજ્ઞાની અનેક ખાખતામાંની–કાઈએક વાત, કેઇએ એ વાતા, એમ જે જે વાતા જેના જાણવામાં આવી તે તે નિ`લ બુદ્ધિના પડિતા પ્રકાશમાં મુકતા ગયા છે. તે તે વાત જાણીને હું પશુ વૈદિક ધર્મ જાણવાને પ્રેરાયા. અને જે જે મેટી વાતા હુ જાણુતા ગયા, તે તે વાતેા જૈન વૈદિકની તુલના રૂપે પૂર્વના લેખમાં બતાવતા આવ્યેા છુ. ફરીથી વિચાર કરતાં એવા ભાસ થયે કે-મૂળના વેદોના ધર્મ કોઇ જુદાજ પ્રકારના હતા. અને પઠન પાઠનના ધંધાવાળા ડ્રિંક પિરણામી અક્ષરાના પડતાથી ચાલતા હતા, તેઓ સૂર્યાદિક તેજસ્વી દૃશ્ય પદાની પ્રાર્થના કરતા અને ઐહિક સ્ત્રકાની સિદ્ધિ થતાં દેવની કૃપા થઇ એમ સમજતા, પણ માંસ મદિરાની લાલચથી છુટેલા ન હતા. કેઇ રાજ રજવડાને સારા આશ્રય મળતાં યજ્ઞ યાગાદિકના ઉપદેશ આપી માંસ મહિાર્દિકના છુટથી ઉપયેગ કરતા. એવા જે સમય હતેા તે વૈશ્વિક સમય ગણાતા. તે સમયને આજકાલના ખાડાસ પંડિતા તે માલ ખ્યાલ જેવા બતાવે છે. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ૧૦૫ અહીં આ વાત વિચારવાની છે કે જ્યારે જ્યારે સર્વજ્ઞ ની કા થત્તા, ત્યારે ત્યારે આધ્યાત્મિક જ્ઞાનની પ્રવૃત્તિ થત્તી, અને સર્વજ્ઞાના લાંબે વિરહ પડતાં તે આધ્યાત્મિક જ્ઞાન ઘસાતુ ઘસાતું નહી જેવુ થઈ પડતુ. તે પ્રમાણે જૈનોના ૨૨મા તીર્થંકરને અને ૨૩ મા તીર્થંકર ને ઘણુ લાંબુ છેટુ પડવાથી તે—આધ્યાત્મિક જ્ઞાન નહી જેવુ થઈ પડેલું. તે આધ્યાત્મિક જ્ઞાન ૨૩ મા પાર્શ્વનાથ સત્રજ્ઞ તીથ કરી પુનઃ પ્રવૃત્તિમાં આવતાં, વથી લેાક્રેના તરફથી મેાટા મેટા ઉપદ્રા થવા લાગ્યા. અહીં મારૂ અનુમાન એવું થાય છે કે તે સ્વાથી પંડિતાએ પેાતાના રાજ ઢાળવવાને માટે પ્રથમ બ્રાહ્મણ ગ્રંથ લખવા માંડયા હાય? પરંતુ તે સર્વજ્ઞાનન તરફથી બહાર પડતુ આધ્યાત્મિકજ્ઞાન, જેમ જેમ લાક્રેમાં વધારે ને વધારે ફેલાતુ ગયુ તેમ તેમ-યજ્ઞ યાગાદિકના વિધાનવાળા વેઢો તેા નહી જેવાજ થઈ પડયા હતા, પશુ તેની પુષ્ટિના માટે લખાયેલાં બ્રાહ્મણ ગ્રંથા હતા તે પણ નિર્માલ્ય જેવાજ થઈ પડેલા લાગે છે. તે વાત આજકાલના માહેાસ પરડતા પણ લખવાને ચુકયા નથી. અને બીજા મધ્યસ્થ પડિતા તે તે બ્રાહ્મણ ગ્રંથાને બેવકુફી ભરેલાજ બતાવવાને આગળ પડયા છે. તે વેદના સમયમાં હજારા પઠન પાર્ટનના ધંધાવાળા અક્ષરાના પડિતાનુ તે સ્વતંત્ર રાજ્યજ ચાલતું હતું, તેથી તેમનું નામ પણ દઇ શકે તેવું કાણુ હતું ? અર્થાત્ કેઇ પણ તેઓનું નામ દઇ શકે તેવુ હતુ જ નહીં, પરંતુ બ્રાહ્મણ ગ્રંથાથી જ્યારે પાછા પડયા ત્યારે સર્વજ્ઞાથી અધ્યાત્મિક જ્ઞાન મેળવતા ગયા અને ઉપનિષદે નામના ગ્રંથામાં દાખલ કરતા ગયા, અને કેટલાક અત્યંત પરાક્ષના વિષયમાં જુદા પણ પડતા ગયા, ત્યારે સમાજમાં ફ્રાંઈક પગ ઢંકવતાં થયા હાય, તે સિવાય સર્વ જ્ઞાના તરફથી અતિ પ્રાચીન ઇતિહાસના વિષચેન ઉપદેશ થતાં, તેના પણ સંગ્રહ કરવા. મ’ડી પડયા હોય કારણ કે-ઇશ્વરની પ્રેરણાથી મેળવેલા વેઢામાં-જે પ્રાચીન ઇતિહાસનું નામ નીશાણુ પણુ જણાતું નથી, તેવા અતિ પ્રાચીન ઇતિહાસ સર્વજ્ઞાના ઈન્કાર કરવાવાળાઓએ પાછળથી કયા સર્વજ્ઞાથી મેળવ્યે ? તે વખતે સવજ્ઞાના સંપ્રદાયમાં ચૐ પુર્વી સુધીનુ' જ્ઞાન મુખપરંપરાથીજ ચાલતુ હતું, પરંતુ લખવામાં આવતું એવુ જાહેર જાણવામાં આવેલુ નથી. " તેવીશમા સર્વજ્ઞના પછી અઢાઇસા (૨૫૦) વર્ષના આંતરે ૨૪ મા તીર્થંકર ‘ શ્રી મહાવીર સર્વજ્ઞ ' તરતજ થયા છે. તેમણે પણ ફરીથી તેજ અધ્યાત્મિક જ્ઞાનના, અને તેજ અતિ પ્રાચીન ઇતિહાસના જ્ઞાનના ઉપદેશ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ તત્રયીની પ્રસ્તાવના પિતાના શિષ્યને આપેલ છે. તે જ્ઞાન પણ પ્રાયે ઘણુ કાળ સુધી મુખ પરંપરથીજ ચાલતું રહેલું જણાય છે, પરંતુ સર્વનું જ્ઞાન સંપૂર્ણ તે કોઈ કાળે પણ પુસ્તક પર ચઢેલું જણાતું નથી, અને કોઈ કાળે ચઢવાનું પણ નથી એ નિર્વિવાદ જ છે. પરંતુ આ અવસર્પિણમાં છેલ્લા તીર્થકર શ્રી મહાવીર ભગવાન મેક્ષે ગયા ત્યાર બાદ ૯૮૦ વર્ષ પછી તેમનું બતાવેલું-અધ્યાત્મિક જ્ઞાન, તેમજ અતિપ્રાચીન ઇતિહાસનું જ્ઞાન, વિમૃત થતું જોઈ–બહેન જ્ઞાની સાધુઓ એ સર્વાની પરંપરાના શિષ્યોને એકત્ર કરીને, તેઓની પાસેથી જેટલું જેટલું મેળવતા ગયા, તેટલું પાનાં પુસ્તક પર ચઢાવી દેવાને જ પ્રયત્ન કરેલ છે. પરંતુ પિતાની નવીન કલ્પનાને એક અંશ માત્ર ઉમેશ કરેલે નથી તેથી જ તે . પૂર્વાપર વિધ રહિત લખાયેલું છે. આજકાલ સત્ય તત્વોની શેધળમાં લાગે લા–પાશ્ચાત્ય વિદ્વાને સર્વના અધ્યાત્મિક જ્ઞાનને તે સત્યકારજ બતાવી રહ્યા છે. પરંતુ કેટલાક વિદ્વાને-મોટાં મોટાં વૈદિક પુરાણ જોઈને, સર્વજ્ઞોએ બતાલે ટુક ટુંક સ્વરૂપને-અતિ પ્રાચીન ઇતિહાસ દેખી, શંકાશીલ થઈ રહેલા જોઈને મેં જૈન-વૈદિકને કેટલાક ઈતિહાસ તુલનાત્મક સ્વરૂપને લખીને બતાવ્યું છે, તે જોઈને તેમને નિશક્તિ થવાની ભલામણ કરુ છુ. હવે કેટલીક નહી જેવી પરચૂરણ બાબતે પણ જેન-દિકમાંની વિચાર કરવાને લખી બતાવું છું– સર્વરાએ સૂક્ષમ અસંખ્ય અથવા અનંત જીવથી, વ્યાપ્ત થતા અથવા થઈ રહેલા, કેટલાક પદાર્થો પિતાના જ્ઞાનમાં દેખી તેવા વિશેષ પાપથી વિવેકી પુરૂષને બચાવવા તેનું પણ સ્વરૂપ બતાવતા ગયા છે, અને તેવા પાપથી ફૂર રહેવાને ઉપદેશ પણ કરતા ગયા છે. જેમ કે – मद्य मांसे मधुनि च नवनीते तक्रतो बहिति। उत्पद्यते विपद्यते सुसूक्ष्मा जंतुराशयः ॥ १॥ ભાવાર્થ–મધમાં (મદિરામાં), માંસમાં, મધમાં, અને છાસથી બહાર કાઢયા પછી માખણમાં, પણ સૂક્ષમ અસંખ્ય છ શૈડા થોડા વખતમાં ઉત્પન્ન થતા રહે છે, અને મરણ થતા પણ રહે છે. અર્થાત સૂક્ષમ છને ઉત્પન્ન થવા માટે, અને નાશ થવાને માટે, એક સ્થાન જ બની રહે છે. તેથી સાધુઓને તે સર્વથા ત્યાગજ કરવાને ઉપદેશ કરી ગયા છે. અને વિવેકી ગૃહસ્થને તે વિશેષ પાપથી બચાવવા વિવેકપૂર્વક સમજૂતી આપવાનું બનાવતા ગયા છે. પણ તેમના પર હુમલે કરવાનું બતાવતા ગયા નથી. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ તત્વત્રયીની પ્રરતાવના. ૧૦૭ વૈદિક પણ વાન-યજ્ઞ યાગાદિકના વિષયવાળા, વેદ ધર્મને મુખ્ય રૂપે બતાવતા, સર્વના બતાવેલા તેવા પ્રકારના અનેક વિષયે પિતાનામાં દાખલ કરતા ગયા છે, તે તે ઘણું ઉત્તમ જ કરતા ગયા છે. પરંતુ પોતાના વતનમાં મુકવાને કે મુકાવવાનો પ્રયત્ન કરેલ જેવામાં આવતું નથી, છતાં પણ તેમાં વિશેષ એ છે કે સર્વાથી પણ અમો ઘણું જ્ઞાની હતા અને છીએ, એવું ડાળ બતાવવા મર્યાદા રહિત; અને વિવેક વિચાર વિનાનું, એવું તે લખતા ગયા છે કે ન તો કઈથી બની શકે, તેમજ ન તો બનાવી શકાય, તેમજ નતે શ્રદ્ધિત રૂપે કરી શકાય, એવા લખાણથા પરિણામ એવું આવે કે–વિચારી લેકે કે પંડિતે, અતો અguતો ત્રણ: જેવા થઈ પડે. કેમ કે તે લેખે ન તે સર્વગ્રાની સાથે મળતા છે, તેમજ ન તો વેદધર્મને અનુસરતા છે. તેવા કેવળ દિશામાત્ર બતાવવાને લખીને વિચાર કરવાની ભલામણ કરીશ કે મહાભારત શાંતિપર્વના પ્રથમ પાદમાં જણાવ્યું છે કે – દેવાનામો , વા, રવા કવિ : . ये भक्षयंति मांसानि, ते व्रजेत्यऽधमां गतिम् ॥१॥ यूपं कृत्वा पशून् हत्या, कृत्वा रुधिरकम રાધ , ના ન કરે? | ૨ ભાવાર્થ–દેના નામે ને વધ કરી અને દેવને કેવળ અયશજ આપીને જે માંસનું ભક્ષણ કરે છે, તે તે કેવળ અધમગતિમાં જ જાય છે. અર્થાત નરક ગતિમાંજ જાય છે ૧ | યજ્ઞાદિકના બહાને યૂપને (પશુઓને મારવાના થાંભલાને) પીને, અને જીના લેહિને કાદવ કીચડ કરનારા, જ્યારે સ્વર્ગમાં જશે, ત્યારે નરકમાં કયા કર્મથી જવાતું હશે? એમ યુધિષ્ઠિર પ્રતિ શ્રીકૃષ્ણ ભગવાન પોતે જ કહી રહ્યા છે. આ ૨ ઈત્યાદિક હિંસા નિષેધના વિચારોથી ભરેલા કલેકે જે બધા પુરાણેના ભેગા કરવામાં આવે છે, તેનું એક મોટું પુસ્તકજ બની જાય. પુરાણના પંડિત પણ વેદને જ પક્ષ કરવા વાળા છે. વેદ ધર્મની સ્થાપના–ઈશ્વરની પ્રેરણાથી થએલી માની એ, ત્યારે પુરાણોના લેખકોને-કયા બીજા નવીન ઈશ્વરની પ્રેરણા થએલી? આ બધાએ હિંસાનિષેધક પુરાણકારોના વિચારોની ઉપેક્ષા કરીને શંકર સ્વામીએ અહિંસાના સામે જાહેરમાં માટે વિરોધ બતાવી, વેદની હિંસાનું જે સ્થાપન કર્યું તે શું ધર્મના માટે કે અધર્મના માટે? આ વેદધર્મના પ્રેરક ઈશ્વર ખરા For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કે પુરાણ ધર્મ આપણે માનવે ? તત્ત્વયીની પ્રસ્તાવના પ્રેરક ઇશ્વર ખરા? આ બેમાંના કયા ઈશ્વરને પકાર | વેદના રષિઓએ જેની હિંસાથી-દેવેની તૃપ્તિ કરીને સ્વર્ગમાં ઘુસવાને માર્ગ બતાવ્યું, પુરાણકારેએ તેજ માર્ગ નરક ગતિને પણ બતાવ્યું, આ એકજ પક્ષના પંડિતમાં આકાશ પાતાલ એટલે ફરક શાથી ? તે ખાસ વિચારવાનું ખરૂ કે નહી ? હવે આગળ વિશેષ જુવે કે – સર્વજ્ઞાએ અનંતા અનંત છને અનાદિના કાળથી આ સંસાર સાગરમાં ગોથાં ખાઈ રહેલા જોઈ–વિવેકી મનુષ્યને જ ઉપદેશ કર્યો છે કે, જે તમારે પિતાનું જીવન ઉરચ કેટીમાં મુકવાની ઈચ્છા હોય તે-અધિક અધિક પાપથી તમે તમારો બચાવ કરતા રહેશે, તેથી તેઓ પોતાના સાનથી દેખીને બતાવતા ગયા છે કે માંસમાં, મદિરામાં, મધુમાં, અને માખણમાં, કંદમૂળાદિકમાં, રાત્રી ભેજનમાં—અધિક પાપ જાણીને તેને પણ ત્યાગ કરવાનું બતાવતા ગયા છે, તેમાં સંસારના સંસર્ગથી છુટેલાઓને સર્વ પ્રકારથી ત્યાગ કરવાનું સૂચવ્યું છે, અને તે પ્રમાણે તેઓ કરી પણ રહેલા છે. પરંતુ બધા ગૃહથી સાધુ પ્રમાણે ન થઈ શકવાથી, તેમને વિવેક કરવાનું તે સૂચવેલુજ છે, અને કેટલાક ત્યાગ પશુ કરી રહ્યા છે, પરંતુ પૌરાણીકેએ તે વાતને લઈને-કેવા સ્વરૂપમાં લખી છે તે વિચારવાને દિશા રૂપથી બતાવું છું. માંસના માટે જણાવ્યું છે કે याति पशुरोमाणि, पशुगात्रेषु भारत ! तावद्वर्षसहस्राणि, पच्यते नरके नराः ॥॥ ભાવાથ–ભગવાન કહે છે કે-હે ભારતમાં (હે અર્જુન!) જે માણસ : જે પશુનું માંસ ખાય છે, તે પશુના શરીર પર જેટલા રેમ (કેશ) હોય તેટલા હજાર વર્ષ તે નરકમાં પચ્યા કરે છે, અર્થાત્ દુઃખ ભોગવે છે. સર્વએ માંસનું ભક્ષણ જીના જીવનને બગાડે છે અને અગતિમાં લઈ જાય છે, પણ તેનું અમુક જ ફળ છે એ ખાસ નિર્ણય કરી ને બતાવેલ નથી. પુરાણમાં મધુના માટે લખ્યું છે કે – सप्तग्रामेषु यत्पाप-मग्निना भस्मसात् कृते ।। तत्पापं जायते जन्तो;, मधुबिंदुकभक्षणात् ।।१।। For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ તત્રયીની પ્રસ્તાવના. ૧૦૯ ભાવાર્થ-જે માણસ મધુના એક બિંદુનું ભક્ષણ કરે છે, તે માણસને અગ્નિ મુકીને બાળી નાખેલા સાત ગામના જેટલું પાપ થાય છે, એમ પૌરાણીકોએ નિશ્ચય પણ કરી બતાવેલ છે, તે સર્વના જ્ઞાનથી અધિક પણને છે. બાકી ૫.૫ તે સર્વજ્ઞોએ પણ બતાવેલું છે. રાત્રીભેજન માટે પણ, નિષેધક કલેકે-ઘણું લખાયેલા છે. રમતિ તોરારિ, અજાનિ પિરિતાનિ જા रात्री भोजनासक्तस्य, ग्रासे तु मांसभक्षणं ॥२॥ ભાવાર્થ-રાત્રીમાં પાણીને લોહીના બરોબર થતું બતાવ્યું, અને અનને માંસ રૂપે થઈ જતું બતાવ્યું, તેથી રાત્રિનું ભજન કરવાવાળાને ગ્રાસ ગ્રાસમાં લેહી માંસનાજ-ભક્ષણ કરવાવાળા જ પૌરાણિકોએ બતાવ્યા છે. તેવા તેવા પ્રકારની વાતનું પાલન ન તે પોતે કરીને બતાવતાગયા છે. તેમજ ન તે અજાણું વર્ગને તેવા અગ્ય માર્ગથી બચાવવા પ્રયત્ન કરીને બતાવે છે. ત્યારે આપણે આવી બધી કેરે કેરી લખી મુકેલી વાતેથી શું સમજવું? મને તે એજ લાગે છે કે-સર્વના ઉપદેશમાંથી લઈને, પોતે જ્ઞાની પણાનું ડાળ કરીને તેમાંનું ઉંધુ છ7 લખીને બતાવતા ગયા છે. પરંતુ તેમના ખરા હૃદયનું જ્ઞાન લોકોને બતાવેલું નથી. હવે હું ખાસ એકાદ મુદ્દાની વાત વિચારવાની લખીને, આ વાતથી નિવૃત્ત થવા ચાહું છું. વિષ્ણુપુરાણમાં જણાવ્યું છે કે पृथिव्यामप्यहं पार्थ ! वायावग्ना जलेऽप्यहं । वनस्पतिगतस्याहं, सर्वभूतगतोऽप्यहं ॥ १ ॥ जले विष्णुः स्थले विष्णुः, विष्णुः पर्वतमस्तके । ज्वालामालाकुले विष्णुः, सर्व विष्णुमयं जगत् ॥२॥ यो मां सर्वगतं शात्वा, न च हिंसेत् कदाचन । तस्याहं न प्रणस्यामि, स च मे 'न' प्रणस्यति ॥३॥ ભાવાર્થ-શ્રી કૃષ્ણ ભગવાન પાર્થને (અર્જુનને) કહી રહ્યા છે કે-હે પાર્થ ! પૃથ્વીમાં હું રહે છું, વાયુમાં, અગ્નિમાં, અને જળમાં, તેજ પ્રમાણે વનસ્પતિમાં પણ હું રહેલો છું, એટલું જ નહી પણ સર્વભૂત ગણુ માત્રમાં પણ હું જ રહેલો છું. ૧ જળમાં વિષ્ણુ છે, સ્થલમાં વિષ્ણુ છે, પર્વતના મસ્તક પર વિષ્ણુ છે, વાલામાલાકુલે ( અગ્નિમાં ) પણ વિષ્ણુ છે, એટલુ જ નહી પણ સર્વ જગતજ વિષ્ણુ સ્વરૂપનું જ છે. જે ૨ છે For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તત્રયીની પ્રસ્તાવના. mong . . તેથી હે પાર્થ! હું તને કહું છું કે મને સર્વ જગ પર રહેલે જાણીને જે માણસ જીવની હિંસા કે દિવસે કરશે નહી, તેને હું નમસ્કાર કરીશ નહી, અને તે મને પણ નમસ્કાર કરશે નહી. ૩ છે આ લેખમાં વિચારવાનું કે- પૃથ્વી, વાયુ, અગ્નિ અને જળ એ બધામાં અને ઉત્પન્ન થવાની જુદી જુદી લાખોના હિસાબે એનિ છે. અને અકૈકી નિમાં અસંખ્ય છે જીવન મરણ પામ્યા જ કરે છે. અને તે બધાએ પોત પોતાના કર્મના વશમાં પડેલા, ઘણું લાંબા કાળ સુધી તે પ્રાયે એકજ જાતની લાખે નિયામાં જ ફર્યા કરે છે. બીજી મેનિયામાં પણ જલદીથી પ્રવેશ કરી શક્તા નથી. કેઈ અસંખ્ય કાળે અવધિ પૂરી થયા પછીથી જ બીજી યોનિમાં પ્રવેશ કરી શકે છે. અને વનસ્પતિના જીવોની પણ લાખ યોનિ છે, તેમાંની કેટલીક અસંખ્ય અસંખ્ય જીવથી વ્યાપ્ત, અને કેટલીક અનંત અનંત જીથી વ્યાપ્ત તેથી અસંખ્ય અસંખ્ય કાળ સુધી, કે અનંત અનંત કાળ સુધી, તેની તે ચનિયામાં મરણ જીવન કર્યા જ કરે છે. તેથી તે અઘોર દુઃખમાંજ પડેલા છે. તે છે પણ અનંત શકિત વાળાજ છે, પણ તે તેમની શકિત તેમના તેવા પ્રકારના કર્મોએ ઢાંકી દીધેલી છે. સર્વની આ વાતને ધ્યાનમાં લઇને, આ પુરાણકારે બધા જીવેને વિષ્ણુ ભગવાન રૂપે લખી દીધા છે ખરા, પણ પૂર્વાપરને વિરોધ જરા પણ ટાળી શક્યા નથી, તે યથાર્થ રૂપે નથી. આ લેખકે તે બધા ને-વિષ્ણુ રૂપના બતાવ્યા છે, પણ તે હાલ વિષ્ણુ રૂપના નથી. તે વાત “હું” અને “તે” એવા જે અંતમાં બે શબ્દ છે, તે જ એક સ્વરૂપની ને પાડે છે. પૃથ્વી આદિની નિમાં પડેલા અસંખ્ય અને અનંત જીવોનેજ હાલમાં વિષ્ણુ તરીકે માનીએ ત્યારે તે ૮૪ લાખની નિયામાં ભટકવાવાળા વિષ્ણુ ભગવાન ઠરતાં કેટલું અયોગ્ય ગણાય? કદાચ આ પુરાણકારની વાતને ઉડાવી દેવાને રસ્તે લેશે, માટે ગીતાના વાકયથી વિચારવાનું બતાવું છું. ગીતામાં શ્રી કૃષ્ણ પિતેજ કહી રહ્યા છે કે દુષ્ટને નાશ કરવા, અને સજજનેને ઉદ્ધાર કરવા, હું યુગ યુગમાં અવતાર ધારણ કરૂ છું. એમ કહી વિષ્ણુ પોતેજ બધા પ્રકારની સત્તા જાહેર કરે છે, તે શું યથાર્થ છે? બીજા અનેક પુરાણના લેખે જોતાં, તે વાત પણ કત્રિમ રૂપની જ લાગે છે. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ તત્રયીની પ્રરતાવના. ૧૧૧ ૧ પ્રથમ ઉધેઈએના પ્રયોગથી વિષ્ણુ પિત-માથુ કપાવી હયગ્રોવ વિષ્ણુના નામથી પ્રસિદ્ધ થયા હતા. જી મહાભારત જેટલું મોટું સ્કંદપુરાણ ૨ દેવ દાનની લડાઈમાં–તારકાસુરે કરડે- દેતાઓને મારી નાખ્યા. અને ઈંદ્ર-વિષ્ણુ આદિને જેમ વાઘ પશુઓને પકડે તેમ પકડી લીધા. જુવે મત્સ્ય પુરાણમાં. સકંદપુરાણમાં તે તારકાસુરને હજાર વર્ષ ગર્ભમાં રહેલે, અને અયુત વર્ષ સુધી તપ કરીને ત્રણ લેકને જીતવાવાળો બતાવ્યું છે. ૩ મેરૂક દૈત્ય સાથે વિષ્ણુ પિતે દિવ્ય હજાર વર્ષ સુધી લડ્યા, પછી નાસી જઈને બારા જનની ગુફામાં જઈને સૂતા. જુવો બ્રહ્માંડ પુરાણમાં આ વાત વિસ્તારથી લખેલી છે. ૪ મધુ અને કૈટભ બે દૈત્ય-વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થયા ને બ્રહ્માને મારવા દેડયા, પણ વિષ્ણુએ પાંચ હજાર વર્ષ સુધી તેઓની સાથે યુદ્ધ કરીને, બ્રહ્માને તો બચાવ્યા, પણ છેવટમાં વિષ્ણુ પોતે નાશી છુટયા. જુ માર્કડેય પુરાણમાં. વળી પ્રાચીનમાં પ્રાચીન ગણાતા વાયુપુરાણમાં તે, અચાનક પણે આવેલા મધુ-કૈટભે બ્રહ્માને કહ્યું કે તું અમારે ભક્ષ થઈશ, એ સાંભળતાની સાથે વિષ્ણુનું રક્ષગુ માગવા પાતાળમાં ગયા. આ પ્રસંગ ઘણુજ વિચિત્ર પ્રકારને ચિતરેલ છે. અને બ્રહ્માના દેડ ત્યાગથી ૧૧ રૂદ્રો ૫ણ ઉત્પન્ન થએલા બતાવ્યા છે. ૫ શુંભ,નમિ, એ બે ની સાથની લડાઈમાંથી ગદાને અને પરિઘને માર ખાઈને ગરૂડ અને વિષ્ણુ એ બંને નાશી છુટેલા બતાવ્યા છે. જુ મત્સ્યપુરાણ.. આવા પ્રકારની અનેક બાબતો–મેં મારા પૂર્વેના લેખમાં ટુક ટુક ' સ્વરૂપની તુલનાત્મક રૂપે લખીને પણ બતાવી છે, અને વિશેષ સ્વરૂપ તે તે ગ્રંથેથી તપાસીને નિર્ણય કરી લેવાની ભલામણ પણ કરૂ છું. હવે એક મહત્વની બાબતને થશે વિચાર કરવાનું ધારૂ છું. મહત્વની બાબત એ છે કે-સર્વના ઈતિહાસમાં વાસુદેવને, અને પ્રતિવાસુદેવને-ઈતિહાસ તદ્દન ટુંક સ્વરૂપને પણ ક્રમવાર લખાયેલું છે. વિઢિકના પંડિતાએ આપસ આપસના વિરોધ વળાં, For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ તત્રયીની પ્રસ્તાવના. અને ચાર લાખ કેના પ્રમાણુવાળાં, મોટાં મોટાં પુરાણો લખતાં, તે સર્વાના તરફના ટુંક સ્વરૂપના ઇતિહાસને તે ફેવને, અને પિતાનામાં ઉધાછત્તા વરૂપને લખીને, કેઇ દૂર દૂરના જુદા જુદા વિષયમાં ફેકી દીધેલો હોવાથી, આજ સુધીમાં તદ્દન અંધારામાં જ પદ્ધ રહેલે હતે.બીજા તે જાણી શક્યા ન હતા, પણ તેમના ઘરના પંડિતે પણ જાણી શક્યા ન હતા. તેવા સમયમાં પૂરાં પુસ્તકે હાથ ન ચઢવાથી જૈનોના પંડિતે ન જાણી શકે એ તે સ્વાભાવિક જ છે. આ પ્રકાશના સમયમાં–જેનોના પંડિતે આપસ આપસની ધમાલમાં પડેલા હેવાથી કોણ શોધ કરી શકે? અને હેલમુત શાહેબનની શંકાનું સમાધાન ન મળવાથી ઈતિહાસના વિષયમાં જે જે સ્થાનમાં જેવા જેવા પ્રકારનું સમજવામાં આવતું ગયું, તેવ તેવા સ્વરૂપનું નિઃશંકપણુથી લખતા ગયા પણ કેઈને પક્ષપાત કરેલો નથી. એવા સ્વરૂપની તેમની નિઃપક્ષપાતપણાની નિર્મલ બુદ્ધિ જોઈ મને ઘણો જ આનંદ થયે. અને હું તેમને મારા સત્ય હૃદયથી ધન્યવાદ પણ આપતો રહ્યા. તેમના તરફથી લખાયેલે જૈનધર્મ નામનો ગ્રંથ બહાર પડતા પહેલાં મારા આ “જેન-વૈદિકની તુલનાત્મક સ્વરૂપને ગ્રંથ ઘણું ભાગે છપાવવાને આવેલું હતું, તેથી બ્રહ્માના સંબંધની તેમની શંકાને ખુલાસો વિશેષ કરી શકો ન હતો, તેથી અહીં કાંઈક કરીને બતાવું છું, તેથી તેઓ પોતાને નિર્ણય કરી લેશે, અને બીજા પંડિતેને પણ વિચાર કરવાને અવકાશ મળશે. હેલમુત સાહેબના જૈનીઝમને ગુજરાતીમાં તમે પૃ. ૨૮૧ માંથી - શ્રેયાંસના સમયમાં પોતનપુમાં gિઝતિરાઝુ નામે રાજા હતા. એની મા જ્યારે ગર્ભવતી હતી ત્યારે એકવાર એણે ચાર પ્રખ્યાત સ્વપ્ન જોયા, અને થોડાજ સમયમાં એક પુત્રને જન્મ આપ્યો. “મા” ૧ લા-બલદેવ હતા. ત્યાર પછી રાણીને એક પુત્રી અવતરી તેનું નામ–કાવતી’ પાડયું. યુવતી થતાં એ કન્યા એવી સુંદર થઈ કે તેના પિતા તેના ઉપર મોહ પામ્યો, અને તેની સાથે લગ્ન કરવાને એ નિશ્ચય કર્યો. ધારેલા લગ્ન વિષે લૌકિક સમ્મતિ મેળવવાને માટે એણે મટી સભા બેલાવી, અને તેમાં પ્રશ્ન કર્યો જે મારી ભૂમીમાંથી રત્ન જડે તો તે કોનું?” સૌએ ઉત્તર આપે, જે “આપ પૃથ્વીના સ્વામી છે અને તેથી સર્વના સ્વામી છે.” એણે ફરીવાર એને એ પ્રશ્ન કર્યોને ફરીવાર એને એ ઉત્તર મળે, તેથી એણે ગાંધર્વ લગ્નની પ્રણાલીઓ મૃગાવતીની સાથે પોતાની પ્રજાને આશ્ચર્યચકિત કરીને લગ્ન કર્યું. અને તેથી પ્રજાપતિ * પ્રજા તિ શબ્દના બે અર્થ છે. પ્રજાનો પતિ એટલે રાજા અને પ્રજા એટલે સુષ્ટિ તેના પતિ એટલે બ્રહ્મા. હિંદુ કથા પ્રમાણે બ્રહ્માએ પિતાની પુત્રી સરસ્વતી સાથે લગ્ન કર્યું હતું. (આ ટીપ ગ્રંથકારેજ મુકેલી છે). For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ તન્નત્રયીની પ્રસ્તાવના ૧૧૩ કહેવાશે. ભદ્રાને આથી પિતાના સ્વામી ઉપર એટલે ક્રોધ ચડયો કે–પિતાના પુત્ર અચવને લઈને તે દક્ષિણ દેશમાં ચાલી ગઈ. અચલે માહેશ્વરી નામે નગરી વસાવીને માતાને ત્યાં સખી પછી પિતે પિતનપુર પાછા આવ્યા. રિપુનિશત્રને ત્યાં મૃગાવતીના પેટે પુત્ર અવતર્યો. તે પુત્ર ગર્ભમાં હવે ત્યારે માતાએ ૭ સ્વપ્ન જોયા ને તેથી વાસુદેવના જન્મની સૂચના થઈ. જન્મ પછી પુત્રનું નામ ત્રિપૂટ પાડયું. મરીચિને જીવ આ ત્રિપુષ્ટ રૂપે અવતર્યો હતે. અને છેવટે ૨૪ માં તીર્થકર મહાવીર રૂપે અવતરશે. પિતાના માબાપને એકમેક સાથે અણબનાવ હોવા છતાં અચલ અને ત્રિક વચ્ચે સારા બંધુભાવ હતું અને એકમેક પ્રત્યે સારી રીતે અનુરકત હતા. તે સમયે સ્ત્રપુર માં રાજા અશ્વપ્રી( ર) હતું. તે ૧ લે પ્રતિવાસુદેવ હ. અા ના રાજ મઘૂસ્ત્રી અને તેની રાણી નોકરાને એ પુત્ર હતા, પૃથ્વીના મોટા ભાગને પિતાની સત્તા નીચે આયા પછી એક વાર એણે નિમિત્તજ્ઞને પ્રશ્ન કર્યો જે “ મને જીતીને કેઈ મારી શકશે ખરે?” નિમિત્ત ઉત્તર આપે કે જે પુરૂષ તારા દૂત નું અપમાન કશે ને તારા સિંહને મારી નાખશે તે પુરૂષના હાથે તારે મૃત્યું થશે ” આ ઉત્તર સાંભળીને અશ્વગ્રીવને અતિશય ગ્લાનિ થઈ, તે રાત દિવસ વિચારવા લાગે કે એ ભયંકર ભાવીને કૅવી રીતે દૂર કરવું, ત્યાર પછી ડે કાળે એણે દૂત ચંડ વેગને પ્રજાપતિના દરબારમાં મેકો . ત્યાં ત્રિપૃષ્ઠ એ ફતનું અપમાન કર્યું ને ત્યાર પછી અશ્વગ્રીવના સિંહને પણ વધ કર્યો. આથી અશ્વગ્રીવને પ્રિઝ ઉપર ભયંકર ક્રોધ ચડયો. એ ક્રોધ વધવાનું એવામાં બીજું કારણ બન્યું. વિદ્યાધરના રાજા શ્વદ્યાનગરી ને સાણંદમાં નામે કન્યા હતી, તેની સાથે લગ્ન કરવાની અશ્વગ્રીવને આકાંક્ષા હતી, પણ તેની સાથે ત્રિપુચ્છે લગ્ન કર્યું. લગ્ન થઈ ગયા પછી પણ અશ્વગ્રીવે છવાઇની પાસે દૂત એકળીને કહેવરાવ્યું કે તારી કન્યા મારે ત્યાં મોકલી દે, આમાં નિરાશ થયે તેણે ત્રિક સાથે યુદ્ધ આરંક્યું. લાંબા યુદ્ધ પછી એ પરાજય પામ્યો. મરાયો ને નરકે ગયે. આ વિજયથી ત્રિપૃષ્ઠને અશ્વગ્રીવનું ભરતખંડની અધીર પૃથ્વીનું રાજ્ય મળ્યું. એ પિતનપુર પાછા આવ્યા ને ત્યાં અર્ધ ચક્રવતી રૂપે એમને અભિષેક થયે. રાજ્યના અને પોતાની ૩૨૦૦૦ હજાર રાણીઓના વિલાસમાં એ નિમગ્ન થઈ ગયા. એમની આસપાસ સદેવ ગવૈયા ગાન કરતા અને એ માનથી વાસુદેવ આનંદ પામતા, શવ્યાપાલને એમણે આજ્ઞા કરી હતી કે “હું ઊંઘી જાઉં એટલે ગવૈયાને રજા દઈ દેવી, એક વાર ગાનથી સુધ થઈ જઈને 15 For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. શવ્યાપાલે ગવૈયાને રજા આપી નહિ અને પિત્તજ તેનો આનંદ લેવા લાગે. ત્રિપૃષ્ઠ જ્યારે જાગ્યા ત્યારે પિતાની આજ્ઞાન ભંગ થએલે જોઈને એમને એ તે કેધ ચઢયે કે શાપલના કાનમાં સીસાને ને તાંબાને ધગ ધગતે રસ રેડાવી દીધું. આ ભયંકર સજાથી અધ્યાપાલ મરણ પામ્યા. એકંદરે કરેલાં બધાં પાપના ફળે ત્રિપૃષ્ઠનું મરણ થતાં તેમને નરકમાં પુનર્ભવ મળે. પિતાના ભાઈના મૃત્યુથી અને એટલે ખેદ થયે કે એ સાધુ થઈ ગયા ને અંતે નિર્વાણ પામ્યા? જેનોના ૧૧મા તીર્થંકરના સમયમાં જે “રિપુપ્રતિશત્રુ”મહાન રાજા હતા તેમણે પિતાની પુત્રી “મૃગાવતી' ની સાથે સંબંધ કરેલ તેથી તે લોકેમાં પ્રજાપતિના નામથી પ્રસિદ્ધ થએલા, તેમને ટુક રૂપનો લેખ તે હું લખીને જ આવેલ છું. હેભુત શાહેબે કાંઈક વિશેષ રૂપે લખેલે તેથી વિચારવાને ફરીથી લખીને બતાવ્યા છે. મારા વિચાર પ્રમાણે તે તેજ પ્રજાપતિને વૈદિકે એ બ્રહ્મારૂપે કપેલા છે. હેલભુત સાત બે-તે પ્રજાપતિની ટીપમાં કે જુદે જ વિચાર કરીને બતાવે છે, તેથી યથાયોગ્ય નિર્ણય થવા ફરીથી વિચાર કરવાને અવકાશ લઉં છું, *. કારણ કે-વિષણુનાં ( વાસુદેવનાં જે સ્ત્ર ત્રિકે” સર્વના ઈતિહાસ માં લખાયાં છે તેમાંના પહેલા ત્રિપૃષ્ઠ વાસુદેવ છે, તેમના પિતા આ પ્રજાપતિજ થએલા છે. તેમના પ્રતિપક્ષી પ્રતિવાસુદેવ તે “અશ્વગ્રીવ થયા છે વૈદિક એ આ અશ્વગ્રીવને વિષ્ણુ રૂપે કયા છે. તે એવી રીતે કે – વિષ્ણુની શોધ કરતા દેએ ધનુષ ચઢાવી ધ્યાનમાં બેઠેલા વિષ્ણુને જોયા. જાગૃત કરાવવા જતાં રાફડાથી પહોંચેલી ઉધેઈઓ પાસેથી ધનુષની દોરી કપાવતાં-વિષ્ણુનું માથુ ઉદ્ઘ ગયું, ત્રણ લોકમાં ન મળતાં વિશ્વકર્માએ ઘેડાનું માથે બેસાડયું, ત્યાંથી ભગવાન-હયગ્રીવ વિષ્ણુના, નામથી પ્રસિદ્ધ થયા. અહીં પહેલા ત્રિકમાં “અશ્વગ્રીવ’ પ્રતિવાસુદેવને જ વિષ્ણુ ભગવાન રૂપે ઠરાવ્યા છે. બાકીના આઠ વિકેમાંના આઠ વાસુદેવેને-એકજ વિષ્ણુરૂપે, કરાવીને તેમના પ્રતિપક્ષી આઠે (૮) પ્રતિવાસુદેને કેઈને-અસુર, કેઈને દૈત્ય, તે કેઈને દાનવના નામથી પુરાણમાં લખી વાન્યા. ખરું જોતાં સર્વના ઈતિહાસમાં જુદા જુદા સમયમાં, જુદા જુદા આ નવે વાસુદેવે, અને પ્રતિવાસુદેવે, લખાયેલા છે, અને તેમાં જ મે ટાં માં યુદ્ધો આ પૃથ્વી પર થએલાં છે, તેને બદલે પ્રતિવિષ્ણુઓને-દૈત્ય For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વનયીની પ્રસ્તાવના. ૧૧૫ દાન કરાવી, તેઓને દેવતાઓની સાથે લડવી-કરડે દેવતાઓને નાશ થત બતાવ્યો છે. એટલું જ નહી પણ એ દૈત્ય-દાનને, એટલા બધા અલિષ્ઠ બતાવ્યા છે કે-અનાદિકાળથી ધૂસી બેઠેલા, બ્રહ્મલોકના બ્રમ્હાને પણ, ભ્રષ્ટ કરવાવાળા બતાવ્યા છે. બ્રહ્માને અને દેવતાઓને બચાવ કરવા વચમાં પડેલા વિષ્ણુ ભગવાન તો પ્રાચે બધાએ-દૈત્ય દાનવે થી નાશી છુટેલા છે. તે વિષણુને -યુગ યુગમાં ભક્તના ઉધ્ધારક, અને પૃથ્વી આદિ બધા જગમાં વ્યાપક થઈ બેઠેલા બતાવ્યા છે. તે તે પ્રસંગે પ્રસંગે સૂચવતેજ આ છું. આ જગે પર તે કાંઈક ડું-બ્રમ્હાના સંબંધમાં જ સૂચવીશ. ઉપર બતાવેલા પહેલા ત્રિપૃષ્ઠ વાસુદેવના પિતા મહાન રાજા પુત્રીના પતિ છે, તેને જ વૈદિકના પંડિતે એ– બ્રમ્હા રૂપે કલ્પીને આ બધી દુનિયાના ઉત્પાદક, અને જગની આદિ કરવાવાળા, અને બ્રહલોકની કલપના કરીને સરસ્વતીની સાથે અદિકાળના ત્યાં બેઠેલા બતાવ્યા છે. તે પ્રજાપતિની અનેક પ્રકારની કૃતિઓ બનાવીને, ચારે વેટેની આદિમાં, અને અંતમાં લખીને વેદમૂળક કરાવ્યા છે. ત્યાર બાદ બ્રામણ ગ્રંથોમાં, ઉપનિષદમાં, સ્મૃતિના માં, છેવટે ચાર લાખ લોકના પ્રમાણુવાળાં મેટાં મોટાં પુરાણો વેદવ્યાસના નામથી લખીને, લેકને મોટા ભ્રમ ચક્રમાં નાખી દીધા છે. એટલું જ નહી પણ બ્રહવાદીઓએ અનાદિકાળના બ્રમ્હાએ બ્રમ્હલેકમાંથી પિવાની માયા ફેલાવી, પિતાના અશથી આ બધી દુનિયા ભરી દીધેલી બતાવીને, અને પિતાના અદ્વૈતવાદની સિદ્ધિ કરીને, પોતાની મહામાયાની જાળમાં–આ બધી દુનિયાને ફસાવી મુકી છે. મનુંમહારાજે તે પોતાની મનુસ્મૃતિના પાંચમા અધ્યાયમાં લખ્યું છે કે प्राणस्याऽन्नमिदं सर्वे, प्रजापतिरकल्पयत् । स्थावरं जंगमं चैव, सर्व प्राणस्य भोजनं ॥ २८ ॥ यज्ञार्थ पशवः सृष्टाः, स्वयमेव स्वयंभुवा ।। यज्ञस्य भूत्यै सर्वस्य, तस्मात् यज्ञे वधोऽधधः !! ३९ ॥ ચલ્લાઈ ગ્રાહ્યાવંધ્યા: રસ્તા મૃપતિor: मृत्यानां चैव वृस्यर्थ-मगस्त्यो ह्यऽचरत् पुरा ॥ २२ ॥ औषध्य. पशवो वृक्षा-स्तिय॑चः पक्षिण स्तथा। यज्ञार्थ निधन प्राप्ता: प्राप्नुवंत्युत्सृतीः पुनः ॥ ४०॥ ભાવાર્થ-સ્થાવર જીની-એક ઠેકાણેથી બીજે નહી જઈ શકે તેવા જીવોની જગમ જાની–બીજે ઠેકાણે હરિફરી શકે તેવા જીની રચના પ્રજા For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તત્ત્વીની પ્રરતાવતાં. પતિ કરી ગયા છે, તે સવ” જીવે નું ભજન છે. ૫ ૨૮ । અને યજ્ઞતા માટે સ્વયંભૂ ભગવાન્ પશુઓની રચના કરી ગયા છે. તે યજ્ઞની અને સવની મહત્ત્વતાના માટે છે, તેથી યજ્ઞમાં થતા વધ, વધ તરીકે બતાવેલા નથી. ।। ૩૯ ૫ તેથી યજ્ઞના માટે-બ્રાહ્મણે એ સારા સત્તા મૃગને અને પક્ષીઓને મારવા ધૂ”કાળમાં અગસ્ત્યષ્ટિએ પોતાના પરિવારની આજીવિકાના માટે પણ તેમ કરેલું છે. ॥ ૨૨ ઔષધિઓ, પશુઓ, વૃદ્ધ, તિય ચા, અને પક્ષીઓના જીવે જે યજ્ઞના માટે મરેલા છે તે બધાએ જીવે ઉંચી ગતિનેજ મેળવે છે. ૫ ૪૦ ૫ આ જગાપર મારા જેવા તદ્ન અજ્ઞ, વિચાર કરવા ઉભું થાય તે તે કૈવળ હાસ્યનું જ પાત્ર ગણાય, કારણ કેં-જગતની આદિ કરનારા, પ્રજાપતિ કે જે લાખે કે કરાડી વેદના પડતાથી માન્ય થએલા, અને જે ચારે વેદોમાં દાખલ થએલા, અને બીજા વિષ્ણુ ભગવાન કે.જે સલાકમાં વ્યાપીને રહેલા, અને સંપૂર્ણ વૈશ્વિકના નાયક થઇ લાખા કે કરોડોના ખલકન અબજોના અબજો ડિતાના ઉપાય થઇ ગએલા છે. તેવા બે મહાન દેશને પણ વિચાર કરવાને ઉભે થયા છે. તેમાં તે સર્વજ્ઞાના તત્ત્વાજ મારા મનને પ્રેરે છે, તેથી કાંઇક લખીને બતાવું છું. આમાં કેવળ મારીજ અકકલ વાપરેલી નથી. વિષ્ણુપુરાણમાંથી લખાયું હતું. કે—વૃાિવ્ય, પાર્થ ! ઇત્ય ક્રિક ફ્લેકાથી વિષ્ણુ ભગવાન કહી ગયા હતા કે-હે પાથ! મને સ જગમાં વ્યાધી રહેલા જાણીને--કાઈ પણ જીવને ઘાત કરવા નહી, અને કરશે તેનાથી હું ધણેાજ દૂર . આ જગા પર મનુમહારાજ કહે છે કે-પ્રજ્ઞાપતિએ જીવની રચના વાના ભેાજન માટે કરી છે. પૂર્વના લેખથી વિચાર કરીએ ત્યારે તે સવ જંગાપર વિષ્ણુ ભગવાન વ્યાપીને રહેલા છે, તે વાત ખરી કે પ્રજાપતિએ સ્થાવર જંગમ જીવાની રચના કરી તે વાત ખરી ? એટલુજ નડી પણ યજ્ઞના માટે પ્રજાપતિગ્યે પશુએ જુદાં પશુ બનાવીને આપેલાં અતાવ્યાં છે. શકરસ્વામીએ–પ્રજાપતિને બે સ્વરૂપના બતાવ્યા છે ખરા પણુ માન્ય તે અદ્વૈત રૂપનાજ રાખ્યા છે. સંસારી પ્રજાપતિના વિચાર કરતાં તા આ પુત્રીના પતિ રાજાજ સિદ્ધ થએલા છે. જીવા મારા પૂર્વના બધે લેખ. વિષ્ણુ પણ એકજ બતાવ્યા છે. પણ માથા વિનાના અશ્વત્રીવ નામના અને નૃત્ય દાનવા ના માર ખાઇને જગા જગોપરથી નાશી છુટેલા અનેક સ્વરૂપના મતાન્યા છે, તેઓના પણ વિચાર કરીને જીવા. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ૧૭ www વળી આ પુત્રી પતિના સંબંધે વિચારવાનુ કે-આ પ્રજાપતિ એક મહાન રાજાજ છે. અને આ અવસર્પિણીમાં પહેલા ત્રિપૃષ્ટ વાસુદેવના પિતાજ છે. તે પ્રજાપતિ વેદની આદિમાં બધા જગતની આદિ કરવાવાળા, બાગવેદના અંતમાં વારંવાર જગત્ની ઉત્પત્તિ કરવાવાળા ત્યાંથી આગળ ચાર વેદમાં ફેલેલા, પછી સંપૂર્ણ જગત માલક થઈ બ્રાહ્મણદિક ગ્રંથોમાં ઘણી મહત્વતાને પામેલા, અને તે પ્રજાપતિ ઉપનિષદાદિક ગ્રંથોમાં બધા તના ઉપદેશક થઈ ફાલી કુલીને રહેલા. આગળ જાતાં–મહાભારતાદિકના સમયમાં અને લાખો લેકના પ્રમા. સુવાળાં મોટાં મોટાં પુરાણના સમયમાં તે પોતાના બ્રાફ્સલેકને છેડીને ન જાણે કયા કારણથી આપણી પૃથ્વી ઉપર ઉતરી પડેલા, અને પછી મેરૂ પર્વતના જેટલા મોટા ઇંડામાં આ બધા જગતને લઈને ઘણુ કાળ સુધી તેમાં ભરાઈ બેઠેલા, પછી તે ઈડાના બે ભાગ કરીને આકાશ રૂપે અને પૃપ રૂપે ગોઠવીને પોતે ન જાણે કઈ જગો પર જઈને બેઠેલા, એક વખત આ પ્રજાપતિની મહાદેવની સાથે કેઈ તેવા કરણથી તકરાર થતાં તેમનાથી પોતાનું પાંચમું માથુ કપાવીને બેઠેલા. પુત્રીને સુંદર ઘાટ જોઈ દેહ પામી તેની પાછળ દેડેલા,પિતાની સ્ત્રી સરસ્વતીની સાથે દિવ્ય સે સે વર્ષ સુધી ભેગોથી પણ નહી ધરાયેલા, આગળ જતાં મેટા મોટા ય કરી મેહુ પુણ્ય મેળવવા જતાં અનેક વ્યકિતની સાથે પિતે પણ શાપને વશ થએલા ઇત્યાદિક અનેક કલિપત વિષયેથી તેથી તે પુરાણે સુધી લખાયલા, પુત્રીના પતિ–પ્રજાપતિ એક મહાન રાજાજ છે, અને તે આ અવસપિણીમાં નવ વાસુદેવમાંના પહેલા ત્રિપૃષ્ઠ વાસુદેવના પિતાજ છે, પણ બીજા કઈ નથી, એમ હું ભાર દઈને જ કહું છું. અને તે પ્રમાણે સર્વના ઈતિહાસમાં લખાયેલા છે. અને મણિલાલ નભુભાઈ દ્વિવેદીને તેવા પ્રકારના ભાસેલા છે પણ જરા મતના મેહમાં તણાયા છે. જુવે તેમને લેખ. વિચારવાનું એટલું જ કે તે પ્રજાપતિ વૈદિક ધર્મના સર્વ પ્રથમાં-કયા કાળથી ઘુસીને બેઠા, અને બધી જગના માલિક થઈ ગયા? જે કેઈ ઇતિહાસને વેત્તા આ પ્રજાપતિની તવારીખ કાઢીને આપે તો સમજાય કે વેદનું મૂળ કયાંથી રોપાયું અને સવે. ને ધમકયા કાળથી ઉત્પન્ન થયે છે? : આ ચાલતા વેદની સ્થિતિ–હાલમાંના સર્વના પરિચયના પહેલાંની ધૃણાજનક કઈ જુદા જ પ્રકારની હતી. સર્વજ્ઞાના પરિચયમાં આવતાં લોકોને તદ્દન અરૂચિ ક થઈ પડવાથી તેમાં મોટી ઘાલમેલ થવા લાગી. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તત્ત્વત્રયીની પ્રરતાવના. વેદના પક્ષકારે પોતાની મહત્તતા જાળવવાને માટે સર્વાના તત્ત્વના વિષયને અને તેમના ઈતિહાસના વિષને ગ્રહણ કરતા ગયા અને પિતાની ઈચ્છા પ્રમાણે ઉલટ પાલટપણે પોતાના નવીન ગ્રંથોમાં દાખલ કરી લોકોને ઉંધા પાટા બંધાવવાનો પ્રયત્ન કરતા ગયા. આ સૃષ્ટિ–ઉર્ધ્વ, અધો અને મધ્ય, એમ ત્રણ વિભાગવાળી અનાદિન કાળથી ચાલતી આવેલી, પ્રત્યક્ષ નજરે પડી રહેલી છે અને સર્વે સર્વ બતાવતા આવેલા છે. એવી તાજી વાત પ્રકાશમાં આવતાં આ અત્યંત પક્ષના વિષયમાં વૈદિકના પંડિતે વિરૂધ્ધમાં આવ્યા. સર્વાએ પ્રકાશમાં મુકેલા ઈતિહાસમાં-ઘણા ઘરમાં રહેલા પુત્રીના પતિ પ્રજાપતિને ખોળી કાઢીને તેમને બ્રહ્મારૂપે ક૯યા, અને તેમના પુત્ર આ અવસર્પિણીમાં પહેલાજ ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા હતા તેમને સર્વથા છે દઈને તેમના પ્રતિપક્ષી પ્રતિવસુદેવ “અશ્વગ્રીવ' ને ઘેડાના માથાવાળા કલ્પીને “ હયગ્રીવ વિષ્ણુ” ઠરાવી, વિષ્ણુને પણ સંપૂર્ણ વૈદિક ધર્મના અધિકારવાળા જ સ્થાપતા ચાલ્યા. જુવે પ્રથમ વેદધર્મની મહત્વતા દર્શાવવાને લખવામાં આવેલા બ્રાહ્મણ ગ્રંથો. (1) શતપથ બ્રામ્હણ ગ્રંથમાં–લખ્યું છે કે-એકલા બ્રમ્હાને બહુ થવાની ઇચ્છા થતાં–મનું રૂપ ધરીને આ સૃષ્ટિની રચના કરી. ત્યાંથી તે “કાયપી” કહેવાઈ. . (૨) ફરીથી એજ શતપથમાં એવું પણ છે કે–પ્રથમ જળજ હતું તેમાં રહેલી પૃથ્વીને-બ્રહી વરાહનું રૂપ ધરીને બહાર ખેંચી લાવ્યા. . (૩) ગેપથ બ્રામ્હણમાં લખાયું છે કે–બ્રમ્હા તપ તપ્યા પછી પિતાના ત્રણ અંગથી ત્રણ લેકની સ્થાપના કરી. | વેદના એક દશામાજ મંડળમાં, આ પ્રજાપતિનાં ત્રણ મોટાં સૂકતે વિસ્તારથી લખાયાં છે. (૧) પ્રલય દશાના સૂકતમાં–સુષ્ટિની અનિર્વચનીય દશા બતાવીને જણાવ્યું છે કે ન કેઈ લોક હતો, ન પૃથ્વી, ન અંતરિક્ષ આદિ કાંઈ જ ન હતુ. માત્ર ગૂઢ તમજ તમ હતું. “માણીલિટું તમોમૂત” એમ મનુ મહારાજ પણ લખી ગયા છે. પ્રાપાર મામાણમાં પણ પ્રલય દશાનું વર્ણન એવા સ્વરૂપનું છે. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના, ૧૧૯ mana આ સુષ્ટિ કેવી રીતે બની તેની કેઈને ખબર જ ન પી. ઈત્યાદિ. (૨) હિરણ્યગર્ભ–પ્રજાપતિનું બીજું કાંઈક મેટું સૂકત છે. તેમાં જણાવ્યું છે કે–સુષ્ટિની ઉત્પત્તિ પહેલાં એકલા પ્રજાપતિજ હતા. તેમણે પૃથ્વી, આકાશાદિક બધુએ બનાવી દીધું. અને કીડાદિ જી પણ બનાવી દીધા. (૩) યજ્ઞપુરૂષ–(પુરૂષ સુકત) ઉપરનાં બે સકતેથી પણ મોટું છે. તેમાં જણાવ્યું છે કે–તે આદિ પુરૂષથી બ્રમ્હાંડ દેહ ઉત્પન્ન થયે, તે ચારે દિશામાં બ્રમ્હાંડથી પણ દશાંગુલ વધીને જ રહ્યો. સર્વ જીવાદિક તેનાથીજ ઉત્પન્ન થયા.” આમાં જરા વિચારવાનું કે–આ પુત્રીના પતિ પ્રજાપતિ સંપૂર્ણ વૈદિકગ્રંથમાં તરેં તરૅના સવરૂપથી લખાયા છે. તે તે પુત્રીના પતિ–પુત્રીની સાથે સંબંધ કર્યા પછી બધે ઠેકાણે લખાયા કે પહેલા? પુત્રીને સંબંધ કર્યા પછી અનાદિના કેવી રીતે ઠરાવ્યા? અથવા આ બ્રમ્હાને અનાદિના માનીએ ત્યારે પુત્રીના પતિના નામથી સંપૂર્ણ વૈદિક ગ્રંથોમાં કયા કાળથી દાખલ કરવામાં આવ્યા? બ્રમ્હા પુત્રીના પતિ તે જગેજગો પર લખાયેલાજ છે. આ અવસર્પિણમાં–વાસુદેવે (વિષ્ણુએ) પણ નવ નામના-નવસ્વરૂપના જુદા જુદા કાળમાં થતા આવેલા છે. તેમાંના પહેલા વિપૃષ્ઠ વાસુદેવ તે આ પ્રજાપતિના પુત્રજ થએલા છે, તે ઋગવેદના પહેલા મંડલના ૨૨ મા સુક્તના મંત્ર ૨૦-૨૧ માં નીચે પ્રમાણે લખાયા છે – तद्विष्णोः परमपदं सदा पश्यंति सूर्यः दिवीय चक्षुराततं ॥२०॥ तद्विप्रयासो विपन्यवो जागृवांसः समिन्धते विष्णोर्यत् परमपदं ॥ રામ. ૨ મંત્ર ૨૨ મો. છે : ભાવાર્થ-વિદ્વાન લોકજ તે વિષ્ણુના પરમપકને અંતરિક્ષમાં પ્રકાશમાન સર્યની પેઠે દેખે છે, ૨૦ છે વિષ્ણુનું જે પરમપદ છે તેને જાગરૂક વિદ્વાનુજ જાણી શકે છે. વૈજ્ઞાનિક પક્ષના પંડિતે આ મને મધ્યાન્ડના સૂર્યની તરફ લગાવે છે. (ઋગુદાલચન, દ્વિતીય પ્રકાશ, પૃ. ૨૦૧) આમાં પણ જરા વિચારવાનું કે આ વિષ્ણુ ગીતામાં યુગ યુગમાં ભકતેને રક્ષણ કરવાનું વચન આપીને ગએલા બતાવ્યા છે. પુરાણે જોતાં આ વિષ્ણુ અનેક જગ પર દૈત્ય દાનથી નાશ ભાગ કરી નાશી છુટેલા બતાવ્યા છે. વિષ્ણુપુરાણમાં બધા જગતના જીવમાં વ્યાપીને રહેલા બતાવ્યા છે. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. આમાં ફરીથી વિચારવાનું કે—ઋગવેદમાં—જણાવ્યું હતું કે— વિષ્ણુના પરમપદને વિદ્વાન લેાકજ સૂર્યંની પેઠે દેખે છે. ગીતામાં ભકતાના માટે વારંવાર આ દુનીયામાં આવે છે. અને ખાસ વિષ્ણુપુરાણમાં—સવ જગતના જીવામાં વ્યાપી રહેલા બતાવેલા છે. ત્યારે કર્મના વશમાં પડેલા ૮૪ લાખ જીવનો ચે નિચેામાં ભટકતા કયા જીવા મનાયલા છે. ૧૨૦ પુત્રીના પતિ પ્રજાપતિ–પ્રથમ બ્રાહ્મણ ગ્રંથેામાં જુદા જુદા પ્રકારથી જંગના ઉત્પાદક લખ્યા, ઋગવેદના છેલ્લા ૧૦ મા મડળમાં પણ જગતનાજ સંબંધનાં ત્રણ મેટાં સૂકામાં જુદા જુદા પ્રકારથીજ લખાયા છે. . (૧) પહેલું પ્રલય દશાનું, (ર) હિરણ્યગર્ભ-પ્રજાપતિનું, (૩) યજ્ઞપુરૂષ ( પુરૂષસૂકત ) નું. એમ એકએકથી મેટાં ત્રણ સૂકત છે. પહેલામાં—બધુ અંધકાર રૂપજ હતું. તે હટાવીને પ્રજાપતિએ-પૃથ્વી, આકાશાદિ અધુએ ઉત્પન્ન કરી દીધુ' પણ કાઇને તેની ખીજામાં-સૃષ્ટિની ઉત્પત્તિના પહેલાં એકલા પૃથ્વી, આદિત્ય તથા અંતરિક્ષ અને મહાન્ ઉત્પન્ન કર્યું. ત્રીજી–પુરૂષ સૂકત તે–હજારા-માથાં, આંખે, અને પગવાળા લખાયા છે. ભૂત, ભવિષ્ય અને વમાનમાં જે કાંઇ દેખાય છે તે બધુએ આ પુરૂષથી જ ઉત્પન્ન થએલુ મતાવ્યુ` છે. આ પુરૂષ બધા બ્રહ્માંડને વીટાળીને પછી ચારા દિશામાં દશાંશુલ પોતે વધીને રહેલે મતાન્યેા છે. આ પુરૂષ સૂકત ચારે વેદોમાં દાખલ થએલુ છે. ખખરજ પડી નહી. પ્રજાપતિજ હતા. તેણે જળરાશિ આદિ બધુએ શંકર સ્વામીએ અદ્વૈત મતની સ્થાપના કરી તે વખતે જ આ પુરૂષ સૂકત નવીન રૂપનું' ચારો વેદેમાં દાખલ કરવામાં આવ્યું હોય એવું મારૂ અનુમાન છે. અને નિ:પક્ષપાતપણે સજ્જનેને વિચ:રવાની ભલામણ ક૨ે છે. ખીજ વાત એ છે કે-પ્રલય દશાના સૂકતમાં-પ્રજાપતિથી આ સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઇ તેની તેા કેઇને ખબરજ ન પડી હતી,ત્યારે મનુમહારાજને યજ્ઞના માટે પશુઓ, અને સર્વ જીવાના લેાજન માટે બધા જીવેાપ્રજાપતિએ મનાવીને આપ્યાની ખબર કયા વેદથી મળી આવી ? અને યજ્ઞમાં મરેલા જીવા સ્વર્ગમાં જતા કયા જ્ઞાનીએ બતાવ્યા ? ત્યાંથી નીકળીને તે જીવા કઇ ગતિમાં જાય છે તેના વિચાર મનુમહારાજે કેમ નહી બતાવ્યા ? સવજ્ઞાએ તે ખાસ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ તત્વત્રયીની પ્રસ્તાવના. ૧ર૧ બતાવ્યું છે કે સર્વે જ પિત પિતાના કર્મના વશમાં પડેલા ૮૪ લાખ જવાની ચેનિમાં ઉલટ પાલટપણે ભટક્યા જ કરે છે. આ વાત વૈદિકમાં ૫ કલ્પિત રૂપે ઉંધી છત્તી લખાઈ તે જરૂર છે. તે કયા જ્ઞાનીની પાસેથી લઈને લખાઈ? હાલના પ્રચલિત સર્વથી કે અપરિચિત પ્રદેશમાં તેવા લેકના સંગઠશી લખાયા હોય તેથી તે આજ કાળના બાહસ પંડિતાને બાલખ્યાલ જેવા થઈ પડયા છે. ત્યારબાદ ૨૩ મા તીર્થકર શ્રી પાર્શ્વનાથ ઈ. સ. પૂર્વે ૧૦૦૦ ની લગભગમાં થયા. તે સવાના તો પ્રકાશમાં આવતાની સાથે વેદને પક્ષ પકવને બેઠેલા અક્ષરના પંડિતે ચમધ ઉઠયા એટલે પ્રથમ વેદની પુષ્ટિના માટે બ્રાહ્મણ ગ્રંથની શરૂઆત કરી દીધી. આ વિષયમાં જુવે નીચેને ફકર (૧) સંસ્કૃત સાહિત્ય પૃ. ૨૬૩ થી–ગ્રામ્હણે આસરે ઈ. સ. પૂર્વે ૮૦૦ થી ૫૦૦– વેની સંહિતાની કવિતા જે સમયે રચાઈ ત્યાર પછીના સમયમાં તદન જુદા જ પ્રકારનું સાહિત્ય બ્રાહ્મણે એ નામના ગ્રંથનું સાહિત્ય રચાયું. એ ગ્રથના બાહા રવાનું ખાસ લક્ષણ એ છે કે એ ગ્રંથે ગદ્યમાં રચાયેલા છે. અને એના અંતસ્તત્વનું ખાસ લક્ષણ એ છે કે એ ગ્રંથમાં યજ્ઞના વિધિ સંબંધી ચર્ચા કરવામાં આવી છે. . (૨) આગળ-સં. સા પૃ. ર૬૭ માં-બ્રાહ્મણ સહિત્યના વિકાશ કમનું છેવટનું પગથીયું ઉપનિષથી અંકિત થએલું છે એ ઉપનિષદને બ્રાહ્મણ ગ્રંથને છેડે મુકવામાં આવ્યાં છે. તે ઉપસ્થી એને વેદાંત (દને છેડે) એવું નામ આપવામાં આવ્યું છે. પાછળથી તેને અંતિમ ઉદ્દેશ એ એ નામનો અર્થ સમજાવવામાં આવતું હતું. આ ઉપનિષદેને શ્રુતિમાં ગણવામાં આવતાં પણ સૂત્રની ગણત્રી સ્મૃતિના માં આવતી. આત્મા અથવા બ્રમ્હા (પરમાત્મા ) નું સ્વરૂપ એ સવલાં જૂનાં ઉપનિષદેને વિષય છે. વેદની જુદી જુદ્દી શાખાઓ તરફથી આ મુખ્ય વિષય સંબંધી જુદા જુદા ખુલાસાઓ આપવામાં આવ્યા છે. પ્રથમ ઉપનિષદે તે એ સઘળી શાખાઓ જ્ઞાનકાંડના ગ્રંથ ગણાતા હતા. અને બ્રામ્હણે તે કર્મકાંડના ગ્રંથ ગણાતા હતા. ઉપનિષદો પ્રાચીનમાં પ્રાચીન છે. તે બ્રામ્હણ ગ્રંથે અને સુત્ર ગ્રંથ એ બેની વચ્ચેનું સ્થાન રેકે છે. 16. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. www (૩) સં. સા. પૃ. ૨૮૩ થી–પરમાત્માના સ્વરૂપને વિચાર એ સઘલા ઉપનિષદેનું મુખ્ય તત્વ છે. નાગવેદના પુરૂષમાંથી–ધીરે ધીરે આત્મન ના 'વિચારોને ઉદ્ભવ થશે. સુષ્ટિના રચનાર પ્રજાપતિમાંથી ભૂતમાત્રના આદિકારણ એવા નિર્ગુણ બ્રહને વિચાર ઉત્પન્ન થયે. એ ક્રમનું છેવટમાં છેવટનું પગથીયું તે આ ઉપનિષદોમાં આપણે જોઈએ છીએ. (૪) સં. સા. પૃ ૨૮૨ થીજે કે ઉપનિષદ એ સાધારણ રીતે બ્રામ્હણને જ એક ભાગ હોય છે. અને બ્રામ્હણના વિચાર તત્વને જ્ઞાન મiz ઉપનિષદમાં આગળ વિસ્તાર કરવામાં આવ્યો હોય છે, પણ ખરું જોતાં કનિષ થી વિધાન તત્વ (જર્મis) ની સાથે વાસ્તવિક વિધિમાં રહેનારા વિચારતત્વ (જ્ઞાન ) ના નવા ધર્મનું સ્થાપન થાય છે. દેવતાઓના માટે કંઈ પણ રીતની ખેડખાંપણ વગરના ય કરીને પૃથ્વી ઉપરનું સુખ મેળવવું એ જે ઉદ્દેશ બ્રામ્હણેમાં (બ્રાહણ ગ્રંથમાં) દીઠામાં આવે છે તે આ ઉપનિષદમાં દીઠામાં આવતું નથી. પણ યથાર્થ જ્ઞાનવડે કરીને જીવાત્મા અને પરમાત્માની એકતા થતાં સંસારી જીવનમાંથી મુકિત મળે એજ ઉપનિષદને ઉદ્દેશ જણાય છે. આ કારણથી આ સ્થલે યજ્ઞને વિધિ બિન ઉપયોગી થઈ પડ્યો છે. અને અધ્યામિકજ્ઞાન સૌથી વધારે અગત્યનું ગણાવા માંડયું છે* - (૫) સં. સા. પૃ ૨૮૫ થી–ઉપનિષદમાં અષ્ટા તરિકેનું સ્થાન પ્રજાપતિના બદલે આત્મન ને આપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે બૃહદારણ્યકના પ્રથમાધ્યાયના ચતુર્થ બ્રામ્હણમાં કહ્યું છે કે--શરૂઆતમાં “ આત્મા” અથવા બહુ તેજ આ વિશ્વ હતું તેને એકલાં વ્હીક લાગવા માં અને કંઇ ગમ્યું નહીં, તેને બીજા માણસની ઈચ્છા થઈ. તે સ્ત્રી અને પુરૂષ થયા. તેનાથી આખી માનવજાતિની ઉત્પત્તિ થઈ. પછી એજ રીતે-નરજાતિ અને નારીજાતિના પશુઓની ઉત્પત્તિ તેણે કરવા માંડી, છેવટે–પાણું, અગ્નિ, દેવતાઓ વગેરે એણે ઉત્પન્ન કર્યા. પછી ગ્રંથકાર વધારે પ્રૌઢ શિલીમાં કહે છે કે ... : તે આત્મન અહીં નખનાં ટેરવાં સુધી સર્વત્ર વ્યાપી રહેલો છે. જેમ ખાની અંદર મૂકાયેલે અસ્ત્રો જણાતે નથી, જેમ અગ્નિને ઢાંકી રાખવાના સ્થાનમાં મૂકાયેલ અગ્નિ જણાતું નથી તેમ એને કોઈ જોઈ શકતું નથી. કારણ * પૃ. ૨૮૨ ની ટીપમાં–અશક રાજાએ બૈદ્ધ ધર્મને આશ્રય આપો ત્યાર પછી પણ કેટલાંક ઉપનિષદો રચાયાં હતાં. અને એ ઉપનિષદે ઉપર બુદ્ધના નવા ધર્મની અસર થઈ હતી. એ વખતે બ્રાહ્મણ અને દ્ધ ધર્મના અનુયાયીઓ એક બીજાને શત્રુ જેવા હેતા ગણતા. For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ૧૨૩ કે એ આખા જોવામાં આવતા નથી. જ્યારે શ્વાસ લે છે ત્યારે એ પ્રાણ કહેવાય છે. જ્યારે ખાલે છે ત્યારે એ વાર્ં કહેવાય છે, જ્યારે જોય છે. ત્યારે એ ચક્ષુ કહેવાય છે, જ્યારે સાંભળે છે ત્યારે એ શ્રોત કહેવાય છે, જ્યારે મનન કરે છે ત્યારે એ મન કહેવાય છે. આ સઘળાં માત્ર એનાં ક્રમનાં નામે છે, આમાંના ગમે તે એકએકની જે કાઇ પૂજા કરે છે તે (યથાર્થ) જ્ઞાન ધરાવતા નથી.......આત્મ તરીકેજ એની ઉપાસના કરવી જોઈએ. કારણ કે (પણ વગેરે) સવ એનામાં એકઠાં થાય છે.” (૬) શ્વેતાશ્વતર જે એક મેડું' રચાયલું ઉપનિષદ્ છે, તેના ચતુર્થાંધ્યાચના ૧૦ મા લેાક— मायां तु प्रकृतिं विद्यान्मायिनं तु महेश्वरं । तस्यावयवभूतैस्तु, व्यासं सर्वमिदं जगत् ॥ १० ॥ સ’. સા. પૃ. ૨૮૬થી જગત્ તે માયા છે એવા વિચાર જે પાછલા સમયની વેદાંત ફિલસુફીને મેટામાં મેઢા સિદ્ધાંત છે તે પહેલીજ વાર સ્પષ્ટ રીતે મૂકાયલે આપણા જોવામાં આવે છે. જગત્ તે માયા છે અને બ્રહ્મ તે એ જગતની માયાને ઉત્પન્ન કરનારા જાડુંગર (માર્જિન ) છે. એવુ એ પ્લેાકમાં કહેવામાં આવ્યું છે પણ આ વિચાર જૂનામાં જૂનાં ઉપનિષદેની સાથે જોડાયલા છે. ” (૭) સં. સા. પૃ. ૨૮૭થી—“ આ ઉપનિષદ્ ગ્રંથામાં પરમાત્માનું ખરૂ સ્વરૂપ સમજવાને માટે સત્ર ભારે ઘડમથલને પરિણામે કઇવાર એક રૂપક વાપરવામાં આવ્યુ હાય તા કેઇવાર બીજુ રૂપક વાપરવામાં આવ્યુ. હેાય એવું અન્યું છે. ઉદાહરણ તરીકે વૃહદારણ્યક ઉપનિષમાં યાજ્ઞવલ્કય ઋષિ સંસાર છેડીને વનમાં જવાની તૈયારી કરતા હાય છે તે વખતે એની સ્રી મૈત્રેયી એને પ્રશ્ન કરે છે તેના જવામમાં એ કહે છે— = . “ જેવી રીતે એક મીઠાના ગાંગડા પાણીમાં નાખ્યા હાય તે તે પાણીમાં ગળી જાય અને તેને પાછા બહાર કાઢી શકાય નહી' પણ પાણી જ્યાંથી ચાખા ત્યાંથી ખારૂં' ને ખારૂં લાગ્યા કરે તેવી રીતે આ મહા સત્ત્વ અનંત છે, અપાર છે, વિજ્ઞાનનાજ જત્થા છે. આ મૂલતત્ત્વામાંથી બહાર નીકળીને એમાંને એમાંજ એ પાછુ વિલીન થાય છે. મરણ પછી ચૈતન્ય રહેતુ નથી, કારણ કે યાજ્ઞવલ્કયે ગળ આગળ સમજાવ્યું છે તે પ્રમાણે જે દ્વૈતભાવ ઉપર ચૈતન્યના આધાર રહે છે તે જતા રહ્યો એટલે ચૈતન્ય પણ જતુ રહેવું જોઇએ. વળી એજ ઉપનિષમાં ખીજે એક ઠેકાણે કહ્યું છે કે- જેવી રીતે For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ તત્ત્વયીની પ્રસ્તાવના. કરોળિયા પાતાના તંતુઆવડે બહાર નીકળે છે, જેવી રીતે ન્હાના ન્હાના તણખા અગ્નિમાંથી બહાર નીકળે છે,તેવી રીતે એ આત્મામાંથી સઘળા પ્રાણ, સઘળા લેાક, સઘળા દેવતાઓ, સઘળાં પ્રાણિયા મહાર નીકળે છે. ’ 97 (૮) સ, સા. પૃ. ૨૭૬ માં—— શતપથ બ્રાહ્મણ-સા અઘ્યાયવાળુ અથવા સા રસ્તાવાળું છે, એ ઋગ્વેદથી ખીજે નખરે વૈદિક સાહિત્યના આખા ક્ષેત્રમાં સૌથી વધારે અગત્યના ગ્રંથ આ છે.” ( પૃ. ૨૮૩ ) થી “ પરમાત્માના સ્વરૂપના વિચાર એ સધળાં ઉ.ષષોનુ' મુખ્ય તત્ત્વ છે, ઋગ્વેદના પુરૂષમાંથી ધીરે ધીરે આત્મનના વિચારોના ઉદ્ભવ થયા. સૃષ્ટિના રચનાર પ્રજાપતિમાંથી ભૂતમાત્રના આદિકારણુ એવા નિર્ગુણ બ્રમ્હના વિચાર ઉત્પન્ન થયા. એ ક્રમનું છેવટમાં છેવટનું પગથિયું તે આ ઉપનિષદમાં આપણે જોઇએ છીએ. વેર્ માં વામન એના અ` શ્વાસ એટલેાજ થાય છે. ઉદાહરણ તરીકે-વાયુને વણુના આત્મન્ કહેવામાં આવ્યે છે. બ્રાહ્મણેામાંજ એ શબ્દના જીવ એવા અથ થયા. એક ઠેકાણે આત્મન્ ઉપર જેના આધાર ગણવામાં આવ્યા છે, તેવા Pાળ ની દેવતાઓની સાથે એકતા સ્થાપવામાં આવી છે. અને એવી રીતે વિશ્વના આત્મન્ હાવાની કલ્પના ઉદ્ભવી છે. રાતપથ પ્રાક્ષળના એક મેડા રચાયલા કાંડમાં ( ૧૦,૬,૩) આ આત્મન્ ના વિચાર વધારે ખિલવવામાં આવ્યા છે. અને એ આત્મન્ વિશ્વમાં સત્ર વ્યાપીને રહ્યો છે. એવું એના વિષે કહેવામાં આવ્યું છે. વૈશ્ માં વ્રણ ( નાન્યતરજાતિ) એના અથ કર્થના ’ અથવા ‘મજ્જિત ' એથી વિશેષ કાંઈ પણુ થતા ન્હાતા પણ જૂનામાં જૂનાં પ્રાશનો માં પણ પ્રાર્થના, વિપ્ર અને યજ્ઞમાં પ્રગટ થતી. માત્રિક વિશુધ્ધિના અથ એ શબ્દમાં દાખલ થએલા આપણે જોઇએ છિયે. ઉપનિષદોમાં પ્રકૃતિ ને સચેતન કરનારૂ પવિત્ર તત્ત્વ એવા એ શબ્દના અથ થાય છે. એ શબ્દના પાછલા ઇતિહાસ લાંબા છે અને હિંદુસ્તાનના ધાર્મિક વિચારની ઉત્ક્રાંતિનુ સઘળું તત્ત્વ આ એક શખ્સના ઈતિહાસથીજ સૂચવાય છે. ગામન અને પ્રા એ બેઉ' શબ્દથી જે વિચારા દર્શાવાય છે તેને ઉપનિષદ્યામાં સાધારણ રીતે એકજ ગણવામાં આવ્યા છે. પણ ખરૂ શ્વેતાં પ્રશ્ન એ વધારે પ્રાચીન શબ્દથી વિશ્વમાં વ્યાપી રહેલા પરમતત્વનું સૂચન થાય છે. અને આત્મન્ એ શબ્દથી માનવીમાં પ્રગટ થતા ચૈતન્યનું ભાન કરાવે છે. અને જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું એ સિધ્ધાંતને અનુસરીને આત્મન્ એ વિશેષ જાણીતા તત્ત્વને પ્રશ્ન એ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ તત્વત્રયીની પ્રસ્તાવના. ૧૨૫ mm ~ ~ અજ્ઞાત તત્વને પરિચય શાવનારા કામમાં લેવામાં આવ્યું છે. જૂદારથ ૩નિજ માં ( ૨,૮,૮, ને ૧૧ ) “અક્ષર” એ નામથી ગરમ7 નું નીચે પ્રમાણે વર્ણન આપવામાં આવ્યું છે. તેને ભાવાર્થ માત્ર જુવે– એ–શૂવ. સૂફમ, , દીર્ઘ એમને એકે નથી. તેમજ લેહી, ચરબી, છાયા, અંધકાર, વાયુ, અને આકાશ વગરને છે. કેઈના સંગમાં લપેટાઈ ન જાય, સ્પર્શ ન કરી શકાય એ એ છે. એં સ્વ દ, ગંધ વગરને છે. આંખ કાન, વાણી, મન, તેજ, પ્રાણુ મુખ માપ, અંદર અને બહાર એવું કાંઈ નથી. એ કેઈનું ભક્ષણ કરતો નથી. એને કઈ જેતે નથી, એ સઘળું સાંભળે છે. એને કે મનન કરી શકતું નથી, એ સઘળાને મનન કરનારે છે. એના વિષે કોઈને જ્ઞાન નથી, એ સકલ વસ્તુને વિજ્ઞાતા છે. એના સિવાય બીજે કંઈ જેનારે, સાંભળનારે, મનન કરનારો, વિજ્ઞાતા નથી. હે ગાર્ગી ! એ અવિનાશીની અંદર આકાશ ઓત પ્રોત થઈને રહ્યું છે. ” આખી મનુષ્ય જાતિના તત્વ ચિંતનના ઇતિહાસમાં પરમતત્વનું ગ્રહણ કરાય અને તેના વિશે ઉદ્દેષ કરાયેલો સૌથી પહેલે આ સ્થળે આપણે જઈએ છીએ. • પૃ. ૨૮૪ થી-વાટક કર૬ માં આત્મા વિષે જણાવ્યું છે તેને ભાવાર્થ–“ જ્યાંથી સૂર્યનો ઉદય થાય છે અને જ્યાં આગળ સર્યને અસ્ત થાય છે તેમાં સંઘળા દેવતાઓને સમાવેષ થઈ જાય છે. તેની પેલી તરફ કેઈથી પણ જઈ શકાતું નથી.” . “એનું રૂપ કરી આંખથી જોઈ શકાતું નથી. કેઈ પણ માણસ ચક્ષુ વડે એને જોઈ શકતું નથી. હૃદયથી, મનથી, બુદ્ધિથીજ એનું ગ્રહણ થઈ શકે છે, એને જેઓ જાણે છે તે અમર બની જાય છે. (૯) સં. સા. પૃ. ૨૯૧ થી-“આ દુનિયામાં પુનર્જન્મ થાય છે.” એવા સિધ્ધાંતરૂપે એ વિચાર પ્રકટ થયેલે સૌથી પહેલે નિવારો માંજ લેવામાં આવે છે. વળી કૂવાનuથ માં કર્મના સિદ્ધાંતની શરૂઆત થયેલી પણ આપણે જોઈએ છિએ. નો જન્મ કેવી રીતે થાય તેને આધાર માણસનાં પિતાનાં કમ ઉપરજ રહે છે, એવી આ કર્મના સિદ્ધાંતની મતલબ છે. પૂજાથ માં એવું કહેવામાં આવ્યું છે કે માણસનું શરીર જ્યારે પંચભૂતમાં ભળી જાય છે ત્યારે જે કર્મ વડે માણસ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ તત્વત્રયીની પ્રસ્તાવના, સારે કે નઠારો થાય છે. તે કર્મ સિવાય બીજું કંઈ પણ એનું રહેતું નથી. બૌદ્ધ ધર્મમાં આત્માનું અસ્તિત્વ બીલકુલ સ્વીકારવામાં આવ્યું નથી. પણ મરણ પછી મનુષ્યનાં કર્મ ટકી રહે છે અને તે કર્મ એ મનુષ્યના નવા જન્મનાં નિર્ણાયક બને છે. એ વાત કબુલ રાખવામાં આવી છે. ખરેખર આ કમને સિદ્ધાંત એજ બુદ્ધના ઉપદેશને પાયે છે. . ર૯ર થી-- શારીરિક ઉપનિષદ્ર ને વિચાર કંઈક જુદી રીતને છે. એ ઉપનિષદ્ પ્રમાણે –મૃત્યુ પછી સર્વે ચંદ્ર આગળ જાય છે. અને ત્યાંથી કેટલાક પિતૃયાનથી બ્રહ્મને પ્રાપ્ત કરે છે અને બાકીના પિતા પિતાનાં કર્મ પ્રમાણે તથા પોત પોતાના જ્ઞાન પ્રમાણે પૃથ્વી ઉપર મનુષ્યથી તે કીટ સુધીનાં જુદાં જુદાં જીવનમાંથી ગમે તે એક પ્રકારનું જીવન પ્રાપ્ત કરે છે. * * Eા નિષ એ સૌથી વધારે ધ્યાન ખેંચે એવાં અને સૌથી વધારે સુંદર ઉપનિષદમાંનું એક છે, એમાં મૃત્યુ પછીના જીવન વિષેને પ્રશ્ન એક દંતકથાના રૂપમાં મૂકવામાં આવ્યું છે. રિતિષ એ નામને જુવાન બ્રાહ્મણ યમના રાજ્યમાં જાય છે ત્યાં આગળ યમ એને ગમે તે ત્રણ વરદાન માગી લેવાનું કહે છે. ત્રીજા વરદાનમાં “મૃત્યુ પછી માણસ રહે છે કે નહી?” એ પ્રશ્નનો ઉત્તર એ માગી લે છે. મૃત્યુ એને કહે છે. કે “ દેવતાઓ પણ આ વિષે સંશયમાં પી ગયા છે, આ વિષય ઘણે સક્ષમ છે. તું કઈ બીજું વરદાન માગી લે” અને આમાંથી મને છુટો કર ... (પૃ. ૨૯૩) પરમજ્ઞાનના કરતાં આ પૃથ્વીના સુખ વૈભવને એ વધારે પસંદ કરે એવા હેતુથી નચિકેતસને લલચાવવામાં આવ્યું. એ વાત ઉપરથી કાર અથવા ગૃજુ એ યુદ્ધ ને લલચાવવાના પ્રયત્ન કર્યાની જે આખ્યાયિકા છે તેની ઉત્પત્તિ થઈ હોય એ ઘણું સંભવિત છે. કવિતા અને ગુદ્ધ બેઉ લાલચની સ્લામે ટકી રહીને અંતે જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. - (પૃ. ૨૭૫) આ કાઠક પ્રકરણમાં એક સ્થળે (હૈ. a. ૩, ૧૧ ) નરિત એ નામને છેક હતું તે યમને ઘેર ગયે હતું. તે વખતે યમ રાજા તરફથી તેને ત્રણ વરદાન આપવામાં આવ્યાં હતાં. આ વાર્તા ઉપરથી વાટ કનિષત્ રચાયેલું છે. - (૧૦) પૃ. ૨૪ થી– અલબત સઘળાં ઉપનિષદે મળીને અથવા એકેક ઉપનિષદમાંથી–વિશ્વવિષે તર્કશાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે સારી રીતે ખિલવવામાં આવેલા, સંપૂર્ણતાવાળા અને અસંગતિ વિનાના ચોક્કસ વિચારે For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ તેત્રયીની પ્રસ્તાવના. '૧૨૭ નીકળી આવે છે, એવું માનવાનું કંઈ કારણ નથી. અડધા કવિત્વમય, અડધા ફિસ્કીમય, વિચારો, આધ્યાત્મિક પ્રશ્નો વિષેના કામચલાઉ સંવાદ અને ચર્ચાઓનું મિશ્રણ આ ઉપનિષદે માં આપણે જોઈએ છિયે. (૧૧) પૃ. ૨૯૪ થી-- “એ વિચારોને સુવ્યવસ્થિત સ્વરૂપ તે વેદાંતની ફિલસુફી વડે પાછલા સમયમાં જ મળ્યું. એ ઉપનિષદમાંથી જે વધારે પ્રાચીન છે તેને આશરે ઈ. સ. પૂર્વે ૬૦૦ કરતાં વધારે મોડું રચાયેલું ભાગ્યેજ ગણી શકાશે. કારણ કે એ ઉપનિષદમાં પહેલી જ વાર જોવામાં આવતા કેટલાક અગત્યના સિદ્ધાંતે બૌદ્ધ ધર્મની શરૂઆત પહેલાં જાણતા હોવાજ જોઈએ, એમ બૌદ્ધ ધર્મના ઇતિહાસ ઉપરથી સ્પષ્ટ માલમ પડે છે. ” (૧૨) પૃ. ૨૬૬ ની ટીપમાંથી–પાશ્ચાત્ય વિદ્વાને એકીમતે એવું કહે છે કે “સદુ એટલે બેસવું તે ઉપરથી ઉપનિષદુ એ શબ્દ થયે છે પણ આપશે ટીકાકારે એ શબ્દને સદ્દ એટલે “નાશ કરે” અથવા જવું એ ઉપરથી વ્યુત્પન્ન થએલો માને છે. યથાર્થ જ્ઞાન વડે કરીને અવિદ્યાને જે નાશ કરે છે તે ઉપનિષદ્ બ્રહ્મ વિષયક જ્ઞાન જેના વડે આપણી પાસે આવે છે અથવા જેના વડે આપણે બ્રહ્મ ની સમીપ જઈએ છે તે ઉપનિષદુ. તૈતિક ૩નામાં શંકરાચાર્યો વળી ત્રીજે ખુલાસો આપે છે કે “ ઉંચામાં ઉચું શ્રેય જેમાં સમાયેલું છે તે વનિ. ” અમારો વિચાર. . છે જેનોના ૨૨ મા તીર્થકર સર્વજ્ઞ થયાને ઘણું છેટું પી જવાથી ઘણાજનક વેની સ્થિતિ કે જુદા જ પ્રકારની થઈ પડી હતી. ત્યાર બાદ ૨૩ મા તીર્થંકર ઈ. સ. પૂર્વે ૧૦૦૦ વર્ષના લગભગમાં થયા ત્યારે તે સર્વરોના તો પ્રકાશમાં આવતાં ઈ. સ. પૂર્વે ૮૦૦ ના સૈકા પછીના બ્રાહ્મણ ગ્રંથોમાં તે બાજી ફેરવવાનો પ્રયત્ન થવા માંડયો. અને તેની પાછળના વેદે પર પ્રજાપતિની પ્રેરણની છાપ લગાડવામાં આવી. પરંતુ આ પાછળના બ્રાહ્મણદિગ્રંથ પર તે પ્રજાપતિની પ્રેરણાની છાપ લગાડવામાં આવી નથી. તેથી એજ સિદ્ધ છે કે તે વખતના સર્વાના તની પ્રભા આ નવીન પ્રકારના બ્રાહ્મણદિ ગ્રંથેના ઉપર પ. જુઓ કલમ પહેલી માં-“વેદની પછીના સમયમાં તદ્દન જુદા જ પ્રકારનું સાહિત્ય-બ્રાહ્મણે એ નામના ગ્રંથનું સાહિત્ય રચાયું.” સર્વાના તન વિશેષ પ્રચારમાં આવતાં બ્રાહ્મણ ગ્રંથ પણે નિર્મા જેવા થઈ પડવાથી થોડા જ વખતમાં ઉપનિષદે નામના ગ્રંથમાં બારુ ફેરવાઈ, તે For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ તત્ત્વયીની પ્રરતાના. એવી રીતે કે વેદોને અને બ્રાહ્મણગ્રંથને ગૌણમાં રાખીને જ્ઞાનકાંડના નામથી તે ગ્રંથને પ્રસિદ્ધ કરવામાં આવ્યા. તેને વિચાર કરી જુ કલમ બીજીથી. વેદમાં ઈંદ્રાદિક દેવતાઓની પ્રાર્થનાઓ કરીને મુખ્યતાએ ધન-પુત્રાદિકની માગણીઓ પોતાના અહિક સ્વાર્થ ખાતર કરવામાં આવતી. તે સમયમાં સર્વાના તનની ફરીથી તાજી પ્રભા પડતાંની સાથે બ્રામ્હણ ગ્રંથમાં પિતાના સ્વાર્થની સિદ્ધિ કરવા દેયા દેવ કરી મુકી તે ખરી પણ સર્વાના તરફથી જીવાદિક સૂક્ષ્મ તત્વેને વિશેષ પ્રચાર થતાં બ્રામ્હણગ્રંથેથી પણ પાછા પડવાથી સર્વજ્ઞનાજ ત-માંથી અથવા તે સમયના તેરા કે ઈ બોજા મતના આશ્રયથી પિતાની અનુકૂળતા પ્રમાણે વિષયને ગ્રહણ કરી જ્ઞાનકાંડના નામથી ઉપનિષદે નામના ગ્રંથ લખવાનો આરંભ કર્યો પણું તે યાચિતમંડન રૂપ હોવાથી તેમાં ખરો પા જમાવી શકયા નથી. જુવે કલમ ત્રીજીમાં-- પરમાત્માના સ્વરૂપને વિચાર એ સઘળા ઉપનિષદેનું મુખ્ય તત્વ છે. વેદના પુષમાંથી આત્મનના વિચારે અને સુષ્ટિના રચનાર પ્રજાપતિ માંથી ભૂતમાત્રના આદિકારણ એવા નિર્ગુણ બ્રહ્માને વિચાર ઉત્પન્ન થયે. એ ક્રમનું છેવટનું પગથિયું તે આ ઉપનિષદમાં આવ્યું.” (સવના ઈતિહાસમાં પુત્રીના પતિ-પ્રજાપતિ જે એક રાજા છે તેના નામનું આ પુરૂષ સૂકત ચાર વેદમાં પાછળથી દાખલ કરેલું છે તે અમે જ જગપર બતાવતા આવ્યા છિયે ફરીથી વિચાર કરવાની ભલામણ કરૂ છું.) વિશેષ–સર્વાએ અનાદિકાળના નાના મોટા સર્વે જીવે પિતાના કર્મના વશમાં પડેલા ૮૪ લાખ જેની નિમાં ભટકતા રહેલા બતાવેલા છે. આ ત્રીજી કલમના પ્રજાપતિથી ભૂતમાત્રની ઉત્પત્તિ માનીએ ત્યારે તે નિર્ગુણ બ્રહ્માએ ક્યા કાળમાં આ ઇવેને ઉત્પન્ન કર્યા? અને તે એક સરખા કર્મવાળા પન્ન કર્યા કે વિષમ કમવાળા જે તે જીને વિષમ કર્મવાળા ઉત્પન્ન કરી ૮૪ લાખ છની નિમાં ભટકતા કરવાવાળા હોય તો તે અમારા પ્રજાપતિ નથી પણ તે અમારે કટ્ટો શજ સિદ્ધ થશે, તેથી આ પ્રજાપતિથી ભૂતમાત્રની ઉત્પત્તિ બતાવી છે તે કેવળ કલ્પિત રૂપની જ છે. કલમ ૪ થી માં–બ્રામ્હણ ગ્રંથના વિચાર તત્વે ઉપનિષદમાં વિસ્તારવામાં આવ્યા ખરા પણ તે કર્મકાંડ સાથે વિરોધમાં રહેનારા હેવાથી નવા ધર્મનું જ સમર્થન થાય છે. 1 ખેડ ખાંપણ વગરના ચો કરી પૃથ્વીનું સુખ કેળવ્યા પછી યમના For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વનયીની પ્રસ્તાવના. ૧૨૯ નિવાસ સ્થાન આગળ સુખમાં રહેવું એ જે ઉદ્દેશ બ્રાહ્મણેમાં હતા તે આ ઉપનિષદમાં ફરે છે અને યથાર્થ જ્ઞાન વડે જીવાત્મા અને પરમાત્માની એકતા થતાં મુક્તિ મળે એજ ઉદ્દેશ ઉપનિષદેથી મળે છે. આ સ્થળે યસને વિધિ બિન ઉપયોગી થઈ પડે છે અને અધ્યાત્મિક જ્ઞાન જ વધારે અગત્યનું થઈ પડે છે. ( અમે પ્રથમ કહ્યું હતું કે-સર્વાના છે તેવા કેઈ બીજ મતના વિચારોને લઈને પિતાની અનુકૂળતા પ્રમાણે ઉપનિષદમાં દાખલ કરવા માંડયા ત્યારે જ તે વૈદિકમતના પંડિતે આ દુનિયામાં કાંઈ પગ ટેકવતા થયા હતા.) આ બધા ઉપરના વિચારથી એ સમજાય છે કે વેદ સમયના પંડિત ધૃણાજનક યજ્ઞો કરીને આ લોક અને પરલોકના સુખની આશાના જ્ઞાનવાળા હતા, તે પછી બીજા જ્ઞાનીઓના સમાગમમાં આવ્યા પછી બ્રાહ્મણ ગ્રંથેથી ખેડ ખાંપણ વગરના ય કરી આ લેકના સુખની સાથે પરલોકમાં યમના નિવાસ સ્થાનમાં જઈને સુખ શાંતિ મેળવવાના જ્ઞાનવાળા થયા. પરંતુ આ ઉપનિષદોના સમયમાં તે જીવાત્મા અને પરમાત્માની એકતાના જ્ઞાનથી સુખ શાંતિ મેળવવાના જ્ઞાનવાળા થયા. તે અહીં જરા વિચારવાનું કે–ઇશ્વરપ્રેરિત વૈદેમાંનું જ્ઞાન કેટલા ઉચ્ચા દરજાનું હતું કે જેથી બ્રાહ્મણ ચોથી ફેરવવું પડયું અને ઉપનિષદમાં તે તે સર્વથાજ ફરી ગયું, તે કયા નવા જ્ઞાનીઓની પ્રભા પડવાથી ફેરવવું પડયું ? વિચારવાની ભલામણ કરું છું. (૫) કલમ પાંચમને વિચાર જુવે અષ્ટા તરીકેનું સ્થાન પ્રજાપતિના બદલે માતમ ને આપવામાં આવ્યું. દયારા માં કહ્યું છે કે શરૂઆતમાં આતમા અથવા ચહ્ન તેજ આ વિશ્વ હતું, તેને એકલાં બ્લીક લાગવાથી બીજાની ઇચ્છા થતાં દેવતાઓ સુધીની આ બધી સૃષ્ટિ તૈયાર કરી દીધી. ઈત્યાદિ. . આમાં જરા વિચાર કરીને બતાવું છું— આ સર્વાના સમયના વૈદિક પંડિતે-ઘણાજનક વેદવિધિના ચાથી પાછા પડતાં, બ્રાહ્મણ ગ્રંથોમાં તે બાજી ફેરવી, તેથી પણ પાછા પડતાં-ઉપનિષદમાં તે સર્વજ્ઞાદિક બીજા મતના જ વિચારે દાખલ કરવા પડયા. પરંતુ સર્વરના 17 For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ તત્ત્વત્રયીની પ્રરતાવના. તરફથી આ સૃષ્ટિ અનાદિની છે, એવા વિચારા પ્રકાશમાં આવતાં, પોતાની સ્વતંત્રતા બતાવતા આ અત્યંત પાક્ષના વિષયમાં પેાતાની જુદાજ પ્રકારની માજી ખેલવા માંડી. તે એવી રીતે કે-શરૂઆતમાં આત્મા અથવા બ્રહ્મ તેજ આ વિશ્વ હતું, તેને એકલાં હીક લાગવાથી ખીજાની ઇચ્છા થતાં દેતાઓ સુધીની આ બધી સૃષ્ટિ તૈયાર કરી દીધી. અહીં એક વાત યાદ આવે છે કે કોઈ માટી સભામાં મીયાભાઇએ કહ્યું કે–ખાતની ગાંડમાં ફાચર મત મારના, મેરા બાવા પરણ્યા જબ ખારી જોજનકા માંડવા ખાંધ્યા થા. કાઇએ પૂછ્યું કે-સાહેબ ! જખ આપ કહાં થૈ ? આરા જોજનકા માંડવા ખાંધતાં કે.ઇ ખાડી ટેકરા નડા થા કે નહી ? મેને પ્રથમજ કહા થા કિ ખાતકી ગાંડમે ફાચર મત મારના, તેવી વાત આ જગત્ શ્રટાની પણ વિચારવા જેવી છે. વિચારવાનું કે—શરૂઆતમાં આત્મા અથવા બ્રહ્મ એકલા હતા તે તે કઇ જગાપર હતા ? અને કયાંથી આવ્યા હતા? કહેવામાં આવે કે તે તે અનાદિના હતા ? તે વિરવાનું કે કેટલા કાળ સુધી બેસી રહ્યા પછી તેમને મ્હીક લાગી ? કે જેથી આ મષી સૃષ્ટિ ઉત્પન્ન કરવાને તૈયાર થઈ ગયા ? તે તેા પ્રથમ એકલાજ હતા, તેા પછી આટલી મેાટી–વિશાલ પૃથ્વી, આ મેટા મોટા સાત સમુદ્રો, કે જે ક્રૂમ પુરાણમાં બતાવ્યા છે તે, અને મેરૂ પર્વતાર્દિક મોટા મોટા પહાડો બતાવ્યા છે તે, આ બધી વસ્તુઓના મશાલા, કયા ઠેકાણેથો મેળવ્યા ? માટલા ટુંક વિચાર તા નાનુ કરૂ પણ કરી શકે તેવા છે, વેદના ઋષિઓને આ આત્મા જગના સ્રષ્ટા થશે કે કેમ એ વાત જી ન હતી ? તે પછી ઉપનિષદ્ધારાના ઋષિઆને કયા નવા ઇશ્વરથી આ જગત્ સ્રષ્ટાની વાત જી ? પ્રજાપતિના ખદલે સ્રષ્ટા તરીકેનુ' સ્થાન આત્માને આપવામાં આવ્યું, આમાં મારૂ અનુમાન તા એ છે કે—પ્રથમ ઉપનિષદેમાં સ્રષ્ટા તરીકેનું સ્થાન આત્માને આપ્યા પછી, વેદ્યમાં પછળથી પ્રજાપતિને સ્રષ્ટા તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે. એ વાત અમે જગા જગાપર સ્પષ્ટ કરતા આવ્યા છિયે, તા પણ આ જગેાપર ઘેાડી સૂચના કરીને બતાવું છુ—જૈનોના ૧૧ મા તીર્થંકર સર્વૈજ્ઞના સમયમાં આ અવસર્પિણીના-નવ વાસુદેવા ( વિષ્ણુએ ) માંના જે પહેલા વાસુદેવ હતા તેમના પિતા પુત્રીના પતિ થવાથી, લેાકાએ પ્રજાપતિ એવું બીજું નામ પાડયું હતું, ત્યાંથી વૈશ્વિકાએ તે પ્રજાપતિને બ્રહ્મા રૂપે કા હતા. તેમના પુત્ર જે ખાસ વિષ્ણુ હતા તેમનું નામ ત્રિપૃષ્ણ વાસુદેવ હતુ' તેમને છેડી દઈને તેમના પ્રતિપક્ષી કે જે પ્રતિવાસુદેવ અન્ધગ્રીવ હતા, તેમને For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ - તત્ત્વત્રયીની પ્રસ્તાવના. . ૧૩૧ ડાના માથા વાળા બનાવી હયગ્રીવ વિષ્ણુ સ્થાપ્યા હતા, ત્યાંથી જ આ બ્રહ્મા અને વિષ્ણુની કલ્પના ઉભી કરવામાં આવી છે. અને પુત્રીના પતિ પ્રજાપતિને બ્રહ્મા તરીકે ચારો વેદેથી તે પુરા સુધીમાં જગતના સટ્ટા તરીકે કલ્પેલ છે. પ્રથમ આ પુત્રીના પતિ રાજા તે પ્રજાપતિ બ્રહ્મા રૂપે કયા ગ્રંથમાં ગઠવવામાં આવ્યા અને પછી કયા કયા ગ્રંથમાં ગોઠવતા ચાલ્યા, તેના સંબંધને વિચાર શોધ એળમાં અગ્રભાગ ભજવનારા ઈતિહાસને ખાળવાની ભળામણ કરું છું. અને અહીં એકાદ દાખલે ટાંકીને ચાલતે થાઉ છું- * મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ-પિતાના સિદ્ધાંતસાર નામના પુસ્તકના પૃ. ૪૨ થી ૪૪ સુધીમાં જણાવ્યું છે કે-યજ્ઞપુરૂષના જ દેવ કલ્પાયે. અને પ્રજાપતિ બધાના મેખરે આવી જગતના સટ્ટા થઈ બ્રહ્મા તરીકે પૂજાતે થયે. વિશેષ મારે ગ્રંથ જેવાની ભલામણ કરું છું. ' (૬) કલમ છઠ્ઠીથી–વેતાશ્વતર ઉપનિષદ કે જે એક મોડું રચાયેલું છે, તેમાં કહેવામાં આવ્યું છે કે- “જગત્ તે માથા છે, અને બ્રહ્મ તે એ જગતની માયાને ઉત્પન્ન કરનાર છે ” “ આ વિચાર પાછલા સમયની વેદાંતની ફિલસુણીને મોટામાં મોટો સિદ્ધાંત છે. તે પહેલીવાર સ્પષ્ટ રીતે મુકાયેલો આ ઉપનિષદમાં જેનામાં આવે છે. પણ આ વિચાર જૂનામાં જૂ માં ઉપનિષદેની સાથે જોડાયેલું છે ? વિચારવાનું કે-જે આ બ્રહ્મ છે તેના અવયવ ભૂતથી જ આ બધુ જગત વ્યાપ્ત છે “દિo: પા ” આ વેદની કૃતિ બ્રહ્મથી જુદી પડે છે. ગીતામાં આ વિષ્ણુને યુગયુગમાં આવવા વાળા, પુરાણોમાં સર્વ જીવોમાં વ્યાપીને રહેલા, અને અવતાર લઈને ધમાલ મચાવનારા બતાવ્યા છે. ત્યારે પુરાણમાં બતાવેલી ૮૪ લાખ જીની નિમાં, ભટકતા બ્રહ્માને માનવા, કે વિષ્ણુને,? આ બને દે એક રૂપના નથી. તેમજ પ્રત્યક્ષમાં દેખાતા આ બધા અનંતાનંત જીવો પણ હાલમાં એક સ્વરૂપના નથી. તે પછી આ બધી બાજી કેવા સ્વરૂપથી ખેલાઈ? શંકરાચાર્યો–ઈ દ્રાદિક બધા દેને એક બાજુ પર ખસેને અને એકલા બ્રહ્મની કલ્પના મુખ્ય રાખીને પોતાનાં અદ્વિત’ મતની સ્થાપના કરી અને જુનાં જૂનાં ઉપનિષદેને અર્થ કરતાં તેમાં પણ આ બ્રહ્મને જેને બતાવ્યા અને તે બ્રહ્મને વેદમૂલક ઠરાવવા તેની કૃતિ બનાવી ચારે વેદમાં દાખલ કરી હોય એવું મારું અનુમાન છે, વિશેષ વિચાર કરવાનું ઈતિહાસને . આ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ તત્ત્વત્રયીની પ્રસ્તાવના (૭) કલમ સાતમી-ઉપનિષદેમાં પરમાત્માનું સ્વરૂપ સમજવાને માટે . ભારે ગડમથલ ચાલી રહેલી બતાવીને હાથનાં બે ઉદાહરણ મુકયાં છે. પિતાની સ્ત્રીને સમજાવતાં યાજ્ઞવલ્કય કહે છે કે-મીઠાને ગાંગડે પાણીમાં ગળી ગયા પછી બહાર કાઢી શકાય નહી, તેવી રીતે મહાસત્વ મૂળ તમાંથી બહાર નીકળીને પાછું એમાં વિલીન થાય છે. મરણ પછી ચિતન્ય રહેતું નથી. આ વિષયને આગળ સમજાવ્યા પ્રમાણે જે વૈતભાવ ઉપર ચિતન્યને આધાર રહે છે તે જતો રહ્યો, એટલે ચૈતન્યપણું જતું રહેવું જોઈએ. એજ ઉપનિષદમાં બીજે ઠેકાણે-કળિયે તંતુ વડે બહાર નીકળે છે. અગ્નિમાંથી-ન્હાના ન્હાના, તણ ખાઓ બહાર નીકળે છે, તેવી રીતે આત્મામાંથી સઘળા લેક, પ્રાણ, દેવતાઓ, પ્રાણિયે, બહાર નીકળે છે. આ કલમ ૭ મી માં વિચારવાનું કે જૈનોના ૨૩મા તીર્થંકરને પ્રાદુર્ભાવ થતાં ઘણાજનક-યજ્ઞયાગાદિક ની કિમત નહી જેવી થઈ પી એટલે પ્રથમ તેની સિદ્ધિ કરવા બ્રાહ્મણ ગ્રંથમાં મં પડયા ખરા પણ તે તે ખરા દૂધની આગળ આટાના લેટના) ઘેળ પાણી જેવાજ થઈ પડયા. આગળ વિશેષ જીવાત્માના, પરમાત્માના, વિચ રે લેકમાં પસરતાં, વેદમાં મુખ્ય ગણતા-અગ્નિ, વાયુ અને સૂર્ય દેવે હતા તે પણ–બાહ્ય, અંતરના, શત્રુઓને જિતવાવાળા, પ્રત્યક્ષમાં દેખાતા–વીતરાગ પરમાત્માઓના આગળ, નહી જેવા થઈ પડતાં, તે અંતક્રિય જ્ઞાન વિનાના પાણીમાં ગળી ગએલા મીઠાના ગાંગડા જેવા અને તંતુઓ વડે બહાર નીકળેલા કરેળીયાના જેવા, અને અગ્નિમાંથી ન્હાના ન્હાના બહાર પડેલા તણખા જેવા, પરમાત્મા બતાવવા લાગ્યા. પણ તેવા કલિપત રૂપ પરમાત્મા બતાવી વિચક્ષણ-ચતુર મહાપુરૂષોને તો સંતોષી શક્યા નહીજ હેય, એટલે તે સમયના સર્વના વિરૂદ્ધમાં આવીનેનવીને નવીન ઉપનિષદની રચના અને કલ્પિત સ્વરૂપના નવા નવા પરમાત્મા, લેકીને બતાવવા આગળ પડ્યા, તે શું અંધારામાં “ફાંફાં મારવા જેવું અને ભેળી દુનિયાને “ફ” ફાં મરાવવા જેવું, કરેલું નથી કે? તે ઉપનિષદેના અભ્યાસ કરવાવાળા આજકાલના બાહસ પંડિતોને ભારે ગડમથલ જોવામાં આવે તેમાં નવાઈ જેવું શું છે? તે ઉપનિષદમાં થએલી ગડમથલ આગળના લેખમાં બતાવે છે તે જુવે. - (૮) કલમ આઠમીમાં–-પરમાત્માના સ્વરૂપ માટે બતાવેલી ભારી ગડમથલ તેને ટુંકામાં સાર– For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ - તત્વત્રયીની પ્રસ્તાવના. 183 wwwwwwww શતપથ-એ વેદથી બીજે નંબરે છે. પરમાત્માના સ્વરૂપને વિચાર એ ઉપનિષદને મુખ્ય તત્વ છે. ત્રાગના પુરૂષમાંથી આત્માના વિચારો થયા, સુષ્ટિના રચનાર પ્રજાપતિમાંથી ભૂત માત્રના આદિકારણ નિર્ગુણ બ્રહ્મને વિચાર થયો. એ કમનું છેવટ ઉપનિષદમાં થયું. ગ. માં-આત્માનો અર્થ–શ્વાસ તે વાયુ ને વરૂણને આમ કહ્યો. બ્રાહ્મણેમાં એને જીવ અર્થ થયે. એક ઠેકાણે આત્મા ઉપર જેઓનો આધાર તેવા પ્રાણની-દેવતાઓની સાથે એકતા સ્થાપતાં, વિશ્વને આત્મા હોવાની કલ્પના થઈ. શતપથના-એક મોડા રચાયેલા કાંડમાં–એ આત્મા વિશ્વમાં સર્વત્ર વ્યાપીને રહેલે એમ કહેવામાં આવ્યું. માં-બ્રહ્મને અર્થ–પ્રાર્થના, અથવા ભક્તિ, એટલે જ હતું, પણ જૂનામાં જૂનાં બ્રાહ્મણેમાં–પ્રાર્થના, વિપ્ર અને યજ્ઞમાં વિશુદ્ધિને અથે, દાખલ થયો, ઉપનિષદોમાં-પ્રકૃતિ ને સચેતન કરનારું, તત્વનો અર્થ થયે . ધાર્મિક ઉત્ક્રાંતિનું સઘળું ત ત્વ–આ એક શબ્દથી સૂચવાય છે, આત્મા અને બ્રહ્મ એ બે, ઉપનિષદે માં સાધારણ રીતે એક જ ગણાય છે. પણ ખરું જોતાં બ્રહ્મથી વિશ્વમાં વ્યાપી રહેલા પરમાત્માનું સૂચન થાય છે. અને આત્મા એ શબ્દથી માનવીમાં પ્રગટ થતા ચૈતન્યનું ભાન કરાવે છે. જાણીને આ માને અજ્ઞાત બ્રમ્હ ઉપરે જવું એ અર્થ માં બ્રમ્હ લેવાય છે. વૃદ્ધા માં અક્ષર એ નામથી આત્માનું વર્ણન છે, તેમાં જણાવ્યું છે કે-એ સ્થૂલાદિકમાંને એકે નથી. એ કેઈના સંગમાં લપટાતું નથી. કોઈને સ્પર્શતે નથી એ કેઇનું ભક્ષણ કરતું નથી. કેઈએનું ભક્ષ ગુ કરતું નથી. એને કઈ જોતું નથી. એ સકલ વસ્તુને વિજ્ઞાતા છે. એના વિના બીજે કંઈજ નથી. આ અવિનાશીને અંદર આકાશ ઓત પ્રત થઈને રહેલું છે, તત્વ ચિંતનના પરમતત્વને વિચાર સૌથી વહેલે આ સ્થળે જોઈએ છિએ.” કાઠક ઉપનિષહ્માં–આત્મા વિષે જણાવ્યું છે કે જ્યાંથી સૂર્યને ઉદય અને જ્યાં અસ્ત થાય છે, તેમાં સઘળા દેવતાઓને સમાવેશ થઈ જાય છે. તેની પેલી પાર કેઈ જઈ શકતું નથી." એ આંખથી જોઈ શકાતું નથી. હુદયાદિકથી ગ્રહણું થઈ શકે છે. જેઓ એને જાણે છે, તે અમર બની જાય છે.” For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. કલમ ૮ મીના સાર વિચારવાને લખી બતાવ્યેા છે. ટુંકમાં વિચારવાનું કે~~ પૂર્વેના વેદોની સ્થિતિ-ઘૃણાજનકજ થઇ પડેલી, જગ જાહેરજ હતી. તેવા સમયમાં જૈનોના ૨૩ માં તી કરના તરફથી અત્યંત પરાક્ષના વિષયરૂપ સૂક્ષ્મ જીવાદિક ત-વાના અત્યંત પાક્ષના વિષયરૂપ ઇતિહાસના, પ્રકાશ ફરીથી તાજો મહાર પડતાં તે સમયના વૈદિકના પંડિત એકદમ જોસમાં આવીને યજ્ઞ યાગાદિકનીજ સિધ્ધિ કરવા, પ્રથમ બ્રમ્હેણુ' નામના ગ્રંથાજ લખવા મડી પડયા હાય પર ંતુ સજ્ઞાના તત્ત્વાના વિશેષ ફેલાવા થતાંની સાથેજ તે નહી જેવા થઇ પડતાં, કેટલાક ચતુર પડિતાએ, તે ખાજી ફેરવીને જ્ઞાનકાંડના નામે ઉપનિષદે નામનાં ગ્રંથો રચવાની શરૂઆત કરી દીધી હાય, એમ સેહજે સમજી શકાય તેવું છે. તેમાં કેટલાક પ્રત્યક્ષમાં અનુભવાતા જીવ, કર્માદિકનાં વિષર્ચાને અને જીવાની મુકિત સંબંધના વિષયાને, પેાતાનામાં દાખલ કરતા ગયા એટલે કાંઇક પગ ટેકવતા થયા હોય, પરંતુ સર્વજ્ઞના તરફથી-આ સૃષ્ટિ અનાદિના જેવા અત્યંત પુરાક્ષના વિષયેામાં, જુદા પડવાના ઇરાદાથી અને ભાદ્રક લેાકેાને-ગૂંચવાડામાં નાખી દેવાના ઇરાદાથી, આત્માથી સૃષ્ટિની ઉત્પત્તિની કલ્પના, પ્રથમ ઉપનિષદોમાં દાખલ કરી હાય ! અને ત્યાર બાદ પ્રજાપતિ આદિથી-સૃષ્ટિ ઉત્પત્તિની કલ્પના થઈને, જુદા જુદા પ્રકારની અનેક પ્રકારની કલ્પનાઓ થતાં સંપૂર્ણ વૈદિક ધર્મના ગ્રંથામાં ઘુસાડી દેવામાં આવી હાય, એવું મારૂ અનુાન થાય છે. તે એવી રીતે કે-પ્રથમ ઉપનિષદોમાં સુષ્ટિની ઉત્પત્તિની કલ્પના, આત્માથી, પછી અક્ષર શબ્દના અર્થથી, ત્યાર ખાદ અગીયાર’( ૧૧ ) માં તીર્થંકરના સમયમાં થએલા પુત્રીના પતિ રાજા કે જે લેાકેામાં પ્રજાપતિના નામથી જાહેરમાં આવેલા, તેને અ દુનિયાના પતિ કલ્પીને બધા વૈદિકમાં દાખલ કરવામાં આવ્યા હાય. ૧૩૪ મકંડાનલ સાહેબની ૮ મી કલમમાં-એવા . ક્રમ ગેઢળ્યેા છે કે— પરમાત્માના વિચાર એ ઉપનિષદોના મુખ્ય તત્ત્વ છે, ઋગ૰ ના-પુરૂષમાંથી, આત્માનાં વિચારો. પ્રજાપતિમાંથી ભૂતમાત્રના આદિકારણ એવા નિર્ગુણુ બ્રહ્માના વિચાર, એ ક્રમનું છેવટનું પથિયુ' ઉપનિષદોમાં બતાવ્યું. ઋગ્॰ માં આત્માના અથ-શ્વાસ થઈને, વાયુને વરૂણને આત્મા, કહેવામાં આવ્યે. પણ બ્રામ્હણેામાં અર્થ એ જીવનાં થયા. એક ઠેકાણે તેવા પ્રાણુ દેવતાઓની સાથે એકતા અતાવી. એવી રીતે વિશ્વના આર્માની કલ્પના થઈ રાતથ ના એક માડા રચાયલા કાંડમાં—એ આત્મા વિશ્વમાં સત્ર વ્યાપીને રહેલા કલ્પ્યા છે. For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ - - | તવત્રયીની પ્રસ્તાવના. ૧૩૫ . ઋગ. માં-બ્રમ્હાને અર્થ–પ્રાર્થના-ભકિત જ થયે છે. જેના બ્રામ્હણેમાં-પ્રાર્થના-વિપ્ર અને યજ્ઞની શુદ્ધિને અર્થ થયો. નવો માં પ્રકૃતિને સચેતન કરનારૂં તત્વ બન્યું. ધાર્મિક ઉત્ક્રાંતિનું બધું તત્ત્વ આ એક શબ્દથી સૂચવાય છે. આત્મા અને બ્રમ્હ એ બે શબ્દોથી વિચારે દર્શાવાય છે. તેને માં એકજ ગણવામાં આવે છે. ખરૂ જોતાં બ્રમ્હ એ પ્રાચીન વિશ્વમાં વ્યાપેલા, તવનું સૂચન છે. અને આત્મા એ માનવીમાં ચિતન્યનું ભાન કરાવે છે. જાણીતા આત્માને અજ્ઞાત બ્રમ્હ ઉપર જવું એ અર્થમાં બ્રમ્હ લેવાય છે. શૂદવાથ માં અક્ષર ફરે નહી તે આત્માનું વર્ણન વિસ્તારવાળું છે-એ આત્મા સ્થલાદિકમાંને એકે નથી. એને કેઈ જેતે નથી. એ સઘળું જુવે છે. ઇત્યાદિ. - આ બધા વિચારો વૃહદારણ્યકમાં પહેલાજ નજરે પડે છે. જય માં સૂર્યના ઉદયથી તે અસ્ત સુધીમાં-સઘળા દેવતાઓને સમાવેશ થઈ જ બતાવ્યું અને કહેવામાં આવ્યું છે કે એ આત્મા આંખથી જોઈ શકાતો નથી, પણ હૃદયાદિકથી ગ્રહણ થઈ શકે છે. એને જેઓ જાણે છે તે અમર થઈ જાય છે આ કલમ ૮ મી ગાં-સર્વના તથી વૈદિક પંડિતાના વિચારોની સાથે, કેવા પ્રકારનો મેળ છે, તે બતાવું છું સાએ-આ સૃષ્ટિને અનાદિની બતાવી છે અને અનાદિકાલ સુધી ચાલ્યા કરવાની પણ બતાવેલી જ છે. સર્વએ-કેવલ જડ પદાર્થનું લક્ષણ, જુદુ બતાવ્યું છે. અને કેવલ ચેતન પદાર્થોનું લક્ષણ પણ જુદુજ બતાવ્યું છે. જડ અને ચેતનના સગવાળી, થઈ રહેલી આ સૃષ્ટિ અનાદિના કાળથી ચાલતી આવેલી આપણે પ્રત્યક્ષપણે જોઈ રહ્યા છિયે. વિશેષ વિચારવાનું એ છે કે જડની સાથે ફસેલા, અનંતા અનંત જી-૮૪ લાખ જીની નિમાં, ઉલટ પાલટપણે ભટકી રહેલા પણ આપણે પ્રત્યક્ષપણે જોઈ રહ્યા છિએ, તે પછી આ છને કર્તા કેણ? અને તે જ કર્મવાળા બનાવ્યા કે કર્મ વિનાના? : પુરૂષમાંથી આત્માના વિચારો થયા, તે આત્મા શતપથમાં વિશ્વમાં સર્વત્ર વ્યાપીને રહેલ બતાવ્યું. તે વિચારવાનું કે-તે નિમલ આત્મા For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. અનેક પ્રકારના મહાસંકટવાળી ૮૪ લાખની યોનિમાં શું વધારે મેળવવાને પડે ? અને જગવેદમાં- પુરૂષ અને પુત્રીને પતિ–પ્રજાપતિ જ કયે ઠેકાણેથી લાવીને ઘુસાડ? બીજી વાત એ છે કે-વિણુ ગીતામાં ભક્તોનાં દુઓને દૂર કરવાનું વચન આપીને ગએલા બતાવ્યા છે. તે વિષ્ણુને પુરાણોમાં સર્વ જીમાં વ્યાપીને રહેલા બતાવ્યા, તે શું ૮૪ લાખ નિયામાં રહેલા અને દુઓને ભાર બેજ ઓછો કરવાના હેતુથી, તેઓમાં વ્યાપીને રહેલા માનવા ? આ બધી નવીન પ્રકારની બાજી, સર્વ વિનાના બીજા ક્યા નવીન જ્ઞાનીથી અને શા કારણથી રચાયેલી માનવી? - આ ૮ મી કલમમાં મૅકડોનલ સાહેબે-પ્રથમ ડગવેદના પુરૂષથી આત્માને, અને પછી પુત્રીના પતિ–પ્રજાપતિથી નિર્ગુણ બ્રહ્માને, તે પછી શતપથમાં તે આત્મા વિશ્વમાં સર્વત્ર વ્યાપી રહેલાને ક્રમ જે બતાવ્યું છે તે ઋગવેદમાં દાખલ થએલી કૃતિઓના પરાધીન પણ થી લખેલો માલમ પડે છે. મારા વિચાર પ્રમાણે સર્વજ્ઞોના તરફથી અનાદિની સુષ્ટિના વિચારો જાહેરમાં ફેલાયા પછી, આ અત્યંત પક્ષના વિષયમાં ભદ્રિક લકેને ગુંચવાડામાં નાખી સર્વાના ભક્ત થતા અટકાવવાના ઈરાદાથી, પ્રથમ ઉપનિષદેમાં વિશ્વમાં વ્યાપીને રહેલા આત્મા કલ્પવામાં અાવ્યા હોય, ત્યાર બાદ ધીરે ધીરે અવેદમાં પ્રથમ પુત્રીને પતિ-પ્રજાપતિનું સૂક્ત, તેના પછી કલ્પિત પુરૂષનું સુક્ત, વેદની મહેર છાપ લગાડવાને માટે દાખલ કરેલું હોય. આ મારા વિચારે મૅકડોનલ શાહેબના સ્વતંત્ર વિચારોની સાથે મળતા આવે છે. જુ પૃ. ૧૭૬ માં—“ત્રવેદમાં છ કે સાત સૃષ્ટિ વિષયનાં સૂકો છે. તેમાં દંત કથાના, અને ધર્મ શાસ્ત્રના વિચારોની પુષ્કલ ભેળમ ભેળા થઈ હોય એ તે સ્વાભાવિક જ છે.” અને તે વિચારો ઘણા અસ્ત વ્યસ્ત સ્થિતિમાં મુકાયેલા છે.” આ તેમના વિચારના ફકરાથી એજ સિદ્ધ થાય છે કે સર્વગ્રાના તરફથી-અનાદિની સૃષ્ટિના વિચારે ફેલાતાં, તેમનાથી ખાસ જુદા પાડવાના ઈરાદાથી, આ અત્યંત પરાક્ષના વિષયમાં-પ્રથમ ઉપનિષદમાં–વિશ્વમાં સર્વત્ર વ્યાપીને રહેલો આત્મા કલ હેય, ત્યારબાદ ધીરે ધીરે તે વિચારોને વેદ મૂળક ઠરાવવાને, વેદમાં પણ તેની અનેક પ્રકારની કૃતિઓ દાખલ કરતા ગયા હોય, જુવે મેંકડેનલ સાહેબના વિચારે પૃ ૧૭૬ માં લખ્યું છે કે – ( (૧) પ્રાચીન ત્રષિઓ જણાવે છે કે દેવતાઓએ સૃષ્ટિને ઉત્પન્ન કરી.. For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ તત્રયીની પ્રસ્તાવના. ૧૩૭ (૨) સ્વગ અને પૃથ્વી એ બેઉ સઘળા દેવતાઓનાં મા-બાપ છે, એ વિચાર ઘણે ઠેકાણે છે. (૩) ઇંદ્રને વિષે એવું કહેવામાં આવ્યું છે કે-એણે પિતાના શરીરમાંથી એના પિતાને અને એની માતાને જન્મ આપે. (સં. ૧૦, સૂ. ૪૫) - (૪) પૃ. ૧૭૭ માં– વિરોધાભાસી વિચારમાં, વધારે ને વધારે મશગુલ રહેનારા વિપ્રવર્ગની કલ્પનાને, આ વિચાર ઘણે ગમી ગયે હતો એમ સ્પષ્ટ માલુમ પડે છે. (૫) ઋગવેદના ધાર્મિક વિચારે-ધીરે ધીરે વિકાસ પામતાં સઘળા મુખ્ય દેવતાઓથી જૂદા અને એકકે એક દેવતાઓ કરતાં ચઢિયાતા, એવા એક સટ્ટાની કલ્પનાને ઉદ્ભવ થશે. (૬) સુષ્ટિ વિષયક સૂકતમાં–૧ પુરૂષ, ૨ વિશ્વકર્મા, ૩ હિરણ્યગર્ભ, ૪ અને પ્રજાપતિ, એવાં જુદાં જુદાં નામેથી એ ભ્રષ્ટાને–સંબોધન કરવામાં આવ્યું છે. (૭) આ સૃષ્ટિ વિષયક સૂકતમાં–કઈ મૂળ પદાર્થ ઉપરથી બનાવટ કરવામાં આવી હોય અથવા કઈ મૂળ પદાર્થમાંથી ઉત્ક્રાંતિ થઈ હોય એવી રીતનું સુષ્ટિ વિષેનું વર્ણન આપવામાં આવ્યું છે.” વિશેષ તે ગ્રંથથી જોવાની ભલામણ કરું છું અને આમાં કાંઈક વિચાર કરીને બતાવું છું. કલમ સાતેમાં વિચારવાનું કે દેવતાઓએ સુષ્ટિને ઉત્પન્ન કરી.” ત્યારે તેઓ ક્યાંથી આવ્યા હશે? વળી આ મહાવિશાલ પૃથ્વી આદિના મશાલા કયાંથી લાવ્યા હશે ? અને તે પોતે કયા ઠેકાણે ઉભા રહીને આ બધી રચના કરી હશે? બીજે ઠેકાણે-“સ્વર્ગ–પૃથ્વીને દેવતાઓનાં–મા બાપ બતાવ્યાં છે.” ચ હીં વિચાર થાય છે કે-વનસ્પતિ–કીડાઆદિથી તે માણસ સુધીના અનંત અનંત જીના માબાપ કેણુ મનાયા હશે ? ત્રીજામા–“ઇ પિતાના શરીરથી મા-બાપને જન્મ આપે.” અહીં વિચાર થાય છે કે આવા પ્રકારની અનેક કૃતિ માત્રાધિક સમપાનના છાકમાંથી પ્રગટ થએલી હોય. એમ એક ભજનપદથી સમજાય છે- સેમવેલ રસ શુધ્ધ જે, બ્રામ્હણ હોય તે કરે. અવર વર્ણને વમન કરાવે, વેદ વાણી ઉચ્ચરે છે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. 18 , For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૮ તવત્રયીની પ્રસ્તાવના. ઉપરના જેવી અર્થ વગરની તદ્દન બેગી, માત્રાધિક સેમપનના બેભાનમાંથી અનેક પ્રકારની કૃતિ પ્રગટ થએલી જોવામાં આવે છે. જે વાતે નાનું કરૂં ન કરી શકે, તેવા પ્રકારની વાતે, વેદકાલના મેટા મોટા કષિ પંડિતે કેવા વિચારોથી કહી ગયા કે ઈંદ્ર પોતાના શરીરથી માબાપને જન્મ આપે ? મેટા દેવ તરીકે મનાયલા સેમની સ્તુતિયોથો વેદ ભરેલા છે, તેથી તેજ ઈશ્વરની પ્રેરણા ઋષિપંડિતેને થએલી મનાયી હોય. એટલે વિરોધાભાસની વાતે જે દેખાય છે તે–માત્રાધિક સોમપાનના પરાધીન પણાથી જ થએલી હોય, આગે તે મેટા પંડિતે કહે તે ખરૂં. મૅકડેનલ શાહેબે-કલમ પાંચમીમાં–ના દેવતાઓથી જુદા એક અછાની કલ્પનાને ઉદ્ભવ બતાવે. છઠ્ઠીમાં–તે પુરૂષાદિકથી સંબેધાતા બતાવ્યા. સાતમીમાં–તે કઈ ભૂલ પદાર્થ ઉપરથી બનાવટ થએલી બતાવી. આ ત્રણે કલમને વિચાર ભેગે ટુંકમાં કરીને બતાવું છું. મૈકકેનલ શાહેબની ૮ મી કલમ તેમાંના-સૃષ્ટિ વિષયકના કેટલાક ફકરાઓને વિચાર કરતાં જેમ કે અવેદમાંના દેવતાઓથી સુષ્ટિની ઉત્પત્તિ, અને સ્મર્ગ–પૃથ્વી, દેવતાઓનાં મા-બાપ, આદિને વિચાર કરીને બતાવ્યો. ફરીથી તેજ વેદમાંના ૫-૬-૭ મા ફકરાને વિચાર તપાસી જોઈએ. પાંચમામાં-વેદના દેવતાઓથી જુદા એક અષ્ટાની કલ્પના, છઠ્ઠામાં તે પુરૂષાદિથી સંબેધાતા, સાતમામાં–તે કઈ ભૂલ પદાર્થ ઉપથી બનાવટ થએલી એમ મેકડોનલ શાહેબે અનુમાન કરીને બતાવ્યું. આમાં મારૂં અનુમાન કરીને બતાવું છું. સર્વએ-આ સુષ્ટિને, આદિઅંત વિનાની બતાવી છે. તેથી તે સર્વના વિરૂધની બનાવટ જ છે, એમ સહજે સમજી શકાય તેવી છે. પણ તે બનાવટ સર્વના ઈતિહાસમાં ૧૧ મા તીર્થંકરના સમયમાં થએલા પુત્રીના પતિ રાજા, કે જે પ્રજાપતિના નામથી લેકમાં પ્રસિદ્ધ થયા હતા, તે પ્રજાપતિને વદિકાએ અસ્તવ્યસ્તપણાથી, પ્રાચે સંપૂર્ણ વૈદિક ગ્રંથોમાં દાખલ કરી દીધેલા જોવામાં આવે છે. જુવે અમારી તત્ત્વત્રીમીનાંસાને લેખ. સહજે સમજી શકાય તેવું છે. - તે પ્રજાપતિને-દમૂળક ઠરાવવા, તેમનાં ત્રણ ચાર સૂકતે જેમ કેહિરણ્યગર્ભ નામનું, યજ્ઞપુરૂષ નામનું-–પુરૂષસૂકત, પ્રથમ જવેદથી ન જાણે કયા સમયમાં દાખલ કરવામાં આવ્યું તેની શોધ કરવાનું કામ ઇતિહાસણ મહાપુરૂષનું છે. આ વિષયમાં મણિલાલ નભુભાઈ દ્વિવેદી એવું જણાવી ગયા For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રથીની પ્રસ્તાવના mwen છે કે-યજ્ઞ પુરૂષ નવોજ દેવ કલ્યા, અને પ્રજાપતિ–બધાના મોખરે આવી, સૃષ્ટિના નિયંતા થઈ–બ્રમ્હા તરીકે પૂજાતે થયો. આ લેખનું ઠામ ઠેકાણું મારી ગ્રંથથી સજજને સારી રીતે જોઈ શકશે. આ વાતને વિશેષ ન લંબાવતાં અહીં જ સમાપ્ત કરૂં છું. - કલમ ૯મીમાં-મૅકડોનલ શાહેઓ-કર્મની વાત જણાવતાં કૂદાઇ થી કમના સિદ્ધાંતની શરૂઆત થએલી તે એવી રીતે કે-(૧) માણસનું શરીર પાંચ ભૂતમાં ભળી ગયા પછી કર્મ વિના બીજુ કાંઈ રહેતું નથી, (૨) બોધમાં આત્માનું અસ્તિત્વ સ્વીકારાયલું નથી, પાછળ મનુષ્યનાં કર્મ ટકી રહે છે, તેજ નવા જન્મને નિર્ણાયક બને છે. કર્મને સિધ્ધાંત બુધના ઉપદેશને પામે છે.” (૩) વિતરિ પ્રમાણે મૃત્યુ પછી-સર્વે ચંદ્ર આગળ જાય છે. ત્યાંથી પિતૃયાનમાં, પછી બ્રહને પ્રાપ્ત કરે છે. બાકીના કર્મ પ્રમાણે અને જ્ઞાન પ્રમાણે, મનુષ્યથી તે કીટ સુધીનાં જીવનમાંથી, ગમે તે પ્રકારનું જીવન પ્રાપ્ત કરે છે. (૪) કાઠકમાં-મૃત્યુ પછીના જીવન વિષે એક દંતકથાથી સમજાવ્યું છે. રજિત યમના ઘરમાં ગયે, યમે ત્રણ વરદાન માગી લેવાનું કહ્યું-ત્રીજા વરદાનમાં- “મૃત્યુ પછી માણસ રહે છે કે નહીં.” એ માગ્યું, યમે કહ્યું બીજું માગી લે. મૃત્યુએ બુદ્ધને વાત કરી તેવી આ વાત છે. નચિકેતસ અને બુધ લાલચ હામેં ટકી રહીને અંતે જ્ઞાનની પ્રાપ્તિ કરે છે, કલમ ૧૦ મી-ઉપનિષદમાં-વિશ્વ વિષે-તપદધતી પ્રમાણે ખિલવવામાં આવેલા, ચક્કસ વિચાર નીકળે તેવું કાંઈ નથી. કવિત્વમય, ફિલસુફીમય વિચારે અધ્યાત્મિક પ્રશ્નો વિષેના કામ ચલાઉ સંવાદ, ચર્ચાઓનું મિશ્રણ ઉપ નિષદમાં છે.” - કલમ ૧૧ મી માં-એ વિચારને સુવ્યવસ્થિત સ્વરૂપ તે વેદાંતમાં ૫ છલા સમયમાં જ મળ્યું. ઉપનિષદમાં જે વધારે પ્રાચીન તે ઈ. સ. પૂર્વે ૬૦૦ કરતાં વધારે મોડું ભાગ્યે જ હશે. કેટલાક અગત્યના સિદ્ધાંતે બૌદ્ધની પહેલાં જાણતા હોવા જોઈએ. ( કલમ ૧૨મી માં–પાશ્ચા-સદ્દ-બેસવું તે ઉપનિષદ, વૈદિક ટીકાકારે -યથાર્થ જ્ઞાનવડે કરીને અવિદ્યાને જે નાશ કરે તે ઉપનિષદુ, જેનાવડે બ્રહ જ્ઞાન આવે અથવા બ્રહની સમીપ જઈએ તે ઉપનિષદુ, શંકરસ્વામીએ-ઉંચામાં ઉંચું શ્રેય જેમાં સમાયેલું છે તે ઉપનિષ. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ - તત્ત્વત્રયીની પ્રસ્તાવના. આ ઉપરની કલમેમાં વિચારવાનું કે . ઇશ્વરદત્ત કે, ઇશ્વરકૃત, વેદોના કર્તવ્યને, બાજુ પર રાખીને-જ્ઞાનકાંડના નામથી ઉપનિષદે લખાઈ ખરી પણ તે જ્ઞાનની તૃપ્તિ પૂરી કરે તેવી નથી. મેકડોનલ શાહેબ કહે છે કે –ઉપનિષદોમાંથી કોઈ એક વિચારો નીકળે તેવું નથી. તેથી લાલ૧૧૧૨ આ ચાર કલમેને વિચાર સર્વને તની સાથે મેળવીને બતાવું છું - ૧ માણસનું શરીર પાંચ ભૂતોમાં ભળી ગયા પછી, કર્મ વિના બીજુ કાંઇ રહી શકતું નથી. એ મત વૃહદારણ્યકને બતાવ્યો છે. બૌદ્ધો પણ કહે છે કે મનુષ્યનાં કર્મજ ટકી રહે છે. તેજ નવા જન્મના નિર્ણાયક થાય છે. એટલે ઉપનિષદને અને બૌદ્ધોને મત, એક જેવો થઈ જાય છે. ' આ વિષયમાં–સર્વસનું કથન એ છે કે કર્મથી પરભવને નિર્ણય થાય છે ખરે પણ તે કર્મ એકલાં રહેતાં નથી પણ તે કર્મ જીવને સાથે લઈને જાય છે. શંકરસ્વામી માતાની સમજૂતિ કરતાં સંગ ૪ માં કહે છે કે “જીવ કર્મ પ્રમાણે રથલ દેડમાં વિચર્યા કરે છે.” સગ ૬ ઠ્ઠા માં વૃધ્ધ બ્રામ્હણને બ્રમ્હ સૂત્રને અર્થ સમજાવતાં કહે છે કે “દેડ છેને બીજા ભવમાં જતાં જીવને પાંચ મહાભૂતે વીંટલાઈને જાય છે” “ કર્મ વિના બીજું રહેતું નથી.” એ મત વૃહદારણ્યકને શંકરસ્વામીએ છાધ દઈને આ નવીન પ્રકારનો અર્થ કયાંથી મેળવ્યો? સર્વજ્ઞ હતા કહીને સ્વતઃ મેળવ્યાનું કહે છે તે સત્ય સર્વજ્ઞ ન હતા, પણ કલ્પિતજ હતા. તે તેમના આચરણેના લેખથી સમજી શકાય તેમ છે. આ કર્મના અટલ સિદ્ધાંતમાં વૃહદારણ્યકથી શંકરસ્વામીને મત જુદો શા કારણથી પડ? (૩) મૃત્યુ પછી સર્વે ચંદ્ર આગળ, પછી પિતૃયાનમાં, તે પછી બ્રાને પ્રાપ્ત કરે, કર્મ વિનાના એકલા જીવને આટલાં બધાં ગોથામાં કેણે નાખ્યા ? કેમ કે બાકીના છ કર્મ પ્રમાણે અને જ્ઞાન પ્રમાણે જીવન પ્રાપ્ત કરતા બતાવ્યા છે. (૪) નચિકેતસ યમના ઘરમાં ગયે, ત્રીજા વરદાનમાં “મૃત્યુ-પછી માણસ રહે છે કે નહીં.” એ માગણી કરી. - આ વાતમાં યમે-દેવતાઓને પણ અજાણ બતાવ્યા છે, તે વાત તે ખરી માની લેવા જેવી જ છે. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ૧૪૧ જીવા કે-ઈંદ્રપદની લાલચેા બતાવી વેદજ્ઞા રાજાઓનો પાસે પશુ યજ્ઞે કરાવતા, એ વાતે પ્રસિદ્ધ છે. ત્યારે ઇંદ્ર પેતે કર્યુ પદ્મ મેળવવા યજ્ઞ કરવાને આવતા માનવા ? વસુરાજાની કથામાં કહ્યું છે કે-ઈંદ્રે પશુ યજ્ઞ કરવાને! આરંભ કર્યાં ઋત્વિો તે વાતમાં આડા પડયા. છેવટે વસુને મધ્યસ્થ સ્થાપ્યા. ઈંદ્રના પર્ફ્યુમાં ભળતાં રાજયથી ભ્રષ્ટ થઈ નરકમાં પડયે મતાન્યેા છે, ત્યારે સાક્ષાત્ પશુયજ્ઞા કરાવનારનો, અને કરનારની કયી ગતી કલ્પવી ? પશુએને યજ્ઞ કરનાર દેવતાએને રાજા, ઇંદ્રજ જ્ઞાની ન મનાય, તે પછી દેવતાઓ જ્ઞાની કેવા રૂપના મનાય ? ચમ તે તેમનાથી નીચ દરજાના છે તે પછી યમની પાસેથી નચિકેતસે કયા પ્રકારનુ` જ્ઞાન મેળવ્યું માનવું ? આ ઉપનિષદોના માટે, મૅકડાનલ શાહેમજ લખે છે એમ નથી. પશુ એકાદશે પનિષદ્ના ભાષાંતરકાર--ોટાલાલ પ્રાણશંકર દ્વિતીયા વૃત્તિ, સ’. ૧૯૦૮, સને ૧૯૨૨. કઠ ઉપનિષદ્ની ભૂમિકાના પૃ. ૨૭ માં લખે છે કે kr આત્માના નિદિધ્યાસન વર્ડ જેમ જેમ દરેક મહાત્મા ષિઓને આત્મા સંબધી જ્ઞાનના પ્રકાશ થવા માંડયે, તેમ તેમ તેઓ મત્ર રૂપે ઉપનિષદો વિષે ઉમેરા કરતા ગયા. આમ હાવાથી-સવ ઉપનિષદોને સરખાવતાં, તેમાં વિચારાની સંકલના જોવામાં આવતી નથી, છતાં સવ ઉપનિષદોનું સમ્યક્ સમીક્ષણ કરતાં એક વ્યવહારિક રૂપ તથા ત્રણ્ કાલ્પનિક રૂપે પ્રશ્ના ઉત્પન્ન થાય છે. ૧ પ્રથમ પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે · કે-મનુષ્યની ઉચ્ચતમ ધારણા શી હાય છે ? ૨ બીજો એ કે-જગતનું સૌથી અંતિમ કારણ શું હશે ? ૩ ત્રીજો પ્રશ્ન એ કે-જગતની સાથે-આ કારણના શે સંબધ છે ? તથા ચેાથે પ્રશ્ન એ કે આપણે તે કારણ રૂપને કેવી રીતે આળખી શકીએ ? પ્રથમ વલ્લીમાં પ્રથમ પ્રશ્નના પ્રત્યુત્તરના સમાવેશ થાય છે. ટુંકમાં તેમાં દર્શાવેલ વિચારા નીચે પ્રમાણે છે. સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે-વેઢનું જ્ઞાન શ્રેષ્ઠ સુખને પ્રાપ્ત કરે છે. પશુ વેદ વિહિત કર્મોનું અનુષ્ઠાન કરવાથી, તથા વેદ જ્ઞાનથી પ્રાપ્ત For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ તવત્રયીની પ્રસ્તાવના. થતું સુખ અર્થાત્ સ્વર્ગ સુખનો ભોગ ક્ષણિક છે. તથા જે મનુષ્ય અવિકારી સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તેના મનને તે સુખ સંતેષ પમાડતું નથી. આત્મા અવિકારી સ્થિતિને પ્રાપ્ત થવાથી ઉત્પન્ન થતું જે સુખ, તે અખંડાનંદ સુખ કહેવાય છે. આથી એ પ્રશ્ન ઉભો થાય છે. કે-ઈદ્રિ તથા મન આદિરૂપ ક્ષણિક ભેગના સાધનોથી જે વિભક્ત છે, એવા આત્માનું મૃત્યુ પછી અસ્તિત્વ શું છે? આ વાતને સાબીત કરવાનું કાર્ય મહાન કઠિણ છે. છતાં તે કાર્ય ઘણાજ ઉચ્ચ પ્રકારનું છે. કારણ તે જ્ઞાન અખંડાનંદ પ્રાપ્ત કરાવવા સમર્થ છે. માટે કોઈ પણ આનાકાની સિવાય તે વિષયને પ્રથમ હાથમાં લેવું જોઈએ. ૨ દ્વિતીય વલીમાં–જગતનું કારણ શું છે, તથા આપણે તે કેવી રીતે જાણી શકીએ છિએ? આ પ્રશ્નનું સાધારણ સમાધાન તેમાં દર્શાવેલ છે. જે સુખ લાગે છે તેથી ભિન્ન આનંદ રૂપે તે છે, અને આજ કારણથી મનુષ્યને ક્ષણિક આનંદ તથા અખંડાનંદ આ બેમાંથી એકનીજ સ્પૃહા રાખવી પડે છે. કારણ તે બને આનંદ એવા ભિન્ન પ્રકૃતિવાળાં છે કે, તે બન્નેની પ્રાપિત સાથે હોઈ શકે જ નહીં. સમ્યફ પરીક્ષણ પછી માલમ પડશે કે આ બે પ્રકારના સુખમાં અખંડાનંદનું સુખ શ્રેષ્ઠ છે. જે ચીજે આનંદ ઉત્પન્ન કરે છે તે વસ્તુઝાન ખરું જોતાં અજ્ઞાન જ છેઝ કારણ કે કેવલ આ જગતજ પિતાના વિષય સુખે સાથે અસ્તિત્વમાં છે. પણ બીજી કઈ વસ્તુ સુખને અર્થે નથી. આ રીતની માન્યતા ઉત્પન્ન કરવા વડે અર્થાત્ વસ્તુના સત્ય સ્વરૂપને તે ભૂલાવવામાં નાખી દે છે. આ અવિદ્યા અજ્ઞાનનું પરિણામ એ આવે છે કે-આત્મા મરણથી જન્મને અને જન્મથી મરણને વારંવાર પ્રાપ્ત થયા કરે છે. આથી ઉલટી રીતે વિદ્યા અથવા જ્ઞાન સત્ય વસ્તુ તરફ દેરવી લઈ જાય છે. તથા તેને મુખ્ય હેતુ એજ હોય છે કે મનુષ્યના આત્માને સત્ય વિષય પ્રદશિત કરે.” જે જ્ઞાન પરમાત્મા સંબંધીનું નથી, તે અવિદ્યા રૂપ છે. આ રીતનો વિચાર તે વેદાંત શાસ્ત્રનો મુખ્ય વિષય છે. | વેદાંત શાસ્ત્ર વિષે કહેવામાં આવે છે કે–સંસાર અવિદ્યા, તથા માયાથી ઉત્પન્ન થએલો છે. વળી મુંડકોપનિષદના પ્રથમ ખંડના થતુર્થ મંત્ર વિષે તે એટલે સુધી કહેવામાં આવ્યું છે કે –“ વિર તથ ફુતિ દરમ ચત્ ત્રવિરો પતિ બ્રહ્મવિત પુરૂષ કહે છે કે વિદ્યા બે પ્રકારની છે. પરા તથા અપરા અર્થાત બ્રહ્મ સંબંધી વિદ્યા “પરા ' શ્રેષ્ઠ ગણાય છે. તથા વેદ વિષે દર્શાવેલ વિદ્યા “ અપરા' ઉતરતી ગણાય છે. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ૧૪૩ ઉપનિષદ વિષે સાધારણ રીતે–ભેંકડોનલ શાહેબને, અને છોટાલાલ ભાઈને મત, જણાવી દીધું. હવે હું મારે મત જણાવું તો તે અગ્યેય નહીં ગણુય-- મેકડેલ શહેબના ઉપનિષદેના વિચારોને કાંઇક સ્પષ્ટ કરતા આવ્યો છું. હવે છોટાલાલભાઈના વિચારોને, ટીકાકારોના, અને આગળ પાછળના બે વિચારોને મેળવીને બતાવું છું. મુંડકેપનિષદની ટીકામાં શ્રીવિષ્ણુનું મંગલાચરણgિ-mરિજ્ઞાન-રિવૃત્તિમ ર . विष्णवे जिष्णवे तस्मै, कृष्णनामभृते नमः ।। १ ।। ભાવાર્થ—જે પરમાત્માને પરિપૂર્ણ જ્ઞાન છે, એટલું જ નહી પણ જેમને ચારે બાજુનું જ્ઞાન છે, તે પણ સાધારણ નહી પણ સંપૂર્ણ તૃપ્તિવાળું છે, તેવા કૃષ્ણ નામને, ધારણ કરવાવાળાને અને જિત મેળવવાવાળા એવા વિષ્ણુને, નમસ્કાર થી / ૧ / વિષયની શરૂઆત કર્યા પછી-વેદ, વેદાંગની, વિદ્યાને નિકૃષ્ટ વિદ્યારૂપે, અને બ્રહ્મ વિદ્યાને ઉત્કૃષ્ટ વિદ્યારૂપે બતાવતાં કહ્યું છે કે-તે નિર્ગુણ બ્રહ્મ જ્ઞાનેંદ્રિયના પણ વિષયરૂપ નથી. વ્યાપક છે, ભૂતેના કર્તા છે, અને સૃષ્ટિની ઉત્પત્તિ કરનારા છે. કળીયાના જાળાના દષ્ટાંતે તેમનાથી ઉત્પન્ન થતી અને પાછી તેમાંજ લય થતી બતાવી છે. આગળ જાતાં-મંત્ર વિહિત કર્મોને નિકૃષ્ટ બતાવતાં જણાવ્યું છે કેકર્મોને પ્રાધાન્ય માનનારા-મૂખ, અવિદ્યયુક્ત, તથા અંધ સમાન છે. અને તે હમેશાં જન્મમરણના ફેરામાં અટવાયા કરે છે. અને ઘણું દુઃખી થાય છે. છે આગળ જાતાં-વસ્તુની ઉત્પત્તિ બ્રહ્મથી ક્રમ વિનાની જ બતાવી છે. છેવટે સર્વ આત્માના સ્વરૂપનું બતાવતાં–બ્રમ્હજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી મનુષ્યને મેક્ષની પ્રાપ્તિ થતી બતાવી છે.” ઐતરે પનિષદની દીપિકાનું મંગલાચરણयस्य निश्वसितं वेदाः, यो वेदेभ्योऽखिलं जगत् । निर्ममे तमहं वंदे, विद्यातीर्थमहेश्वरं ॥१॥ ભાવાર્થ–જે પરમાત્માના નિશ્વાસરૂપ (શ્વાસરૂપ) આ વેદે છે. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ' અને વેદેથી સંપૂર્ણ જગત્ જેણે નિર્માણ કર્યું છે, તે વિદ્યાના તીર્થરૂપ મહેશ્વરને હું વંદના કરૂં છું. તૈત્તિરીપનિષદું મંગલાચરણ– ચરમાનારં વાર, ચરિમર વજીરા येनेदं धार्यते चैव, तस्मै शानात्मने नमः ॥१॥ ભાવાર્થ- જે પરમાત્માથી આ બધું જગપેદા થયું છે, અને જે પરમાત્મામાં આ બધું જગતું પાછું લય થઈ જાય છે, અને જે પરમાત્માએ આ બધું જગત્ ધારણ કરી રાખ્યું છે, તે જ્ઞાન સ્વરૂપના પરમાત્માને નમસ્કાર થાઓ. છે ૧ છે ઐતરેય—અને તૈત્તિરીય એ બેઉ ઉપનિષદે પરમાત્મા સિવાય અન્ય કાંઈ નથી એવા વિચારથી શરૂ થાય છે. (છોટાલાલ પૃ. ૫૫૮-૫૫૯) આ ત્રણે ઉપનિષદોને સામાન્ય રૂપે વિચાર કરીને બતાવું છું. સર્વએ-નાના મોટા અનંતાઅનંત જીથી અને અનંતાઅનંત જડ રૂપ પરમાણુઓથી વ્યાપ્ત થઈ રહેલી, આ સુષ્ટિ પ્રવાહથી અનાદિના કાલથી ચાલતી આવેલી બતાવેલી છે, અને તેમાં રહેલા સર્વે જ પિત પિતાના કમના વશમાં પડેલા ૮૪ લાખ છની નિમાં જન્મમરણ કર્યા જ કરે છે. આ બધું આપણે પ્રત્યક્ષપણે પણ અનુભવથી વિચારી શકીએ છિએ. મુંડકેપનિષદમાં– પરિપૂર્ણ જ્ઞાન, અને પરિપૂર્ણ સત્તાવાળા વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરીને નિર્ગુણ બ્રહ, જ્ઞાનેંદ્રિયના વિષય નથી પણ વ્યાપક, ભૂતના કર્તા, અને આ બધી સૃષ્ટિના ઉત્પાદક છે અને છેવટમાં મોક્ષ આપવાવાળા એજ છે. પિતાના ગ્રંથમાં એ જ્ઞાનને પ્રકાશ કરે છે. ઐતરેય ઉપનિષહ્માં– પરમાત્માને જે વિશ્વાસ છે તેજ વેદે છે. અને તેથી જ આ બધું જગત્ છે. તૈત્તિરીપનિષદમાં– જેનાથી આ બધું જગત્ ઉત્પન્ન થાય છે, તેનામાં જ પાછું લય થઈ જાય છે. અને તેજ જગતને ધારણ કરીને રાખે છે. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ૧૪૫ ઐતરેયમાં—પરમાત્મા–પરબ્રહ્મથીજ આ બધા સર્વ જગતની ઉત્પત્તિ અને આત્માજ બ્રહ્મારૂપ અથવા સ્રષ્ટારૂપ છે. ઐતેય-તૈત્તિરીય એ બેઉના એજ મત છે કે—પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી એજ મતની પુષ્ટિ છે, પ્રથમ-વિષ્ણુનુ અને બ્રહ્માનુ મૂળ કયાં છે અને વૈશ્વિકામાં કેવા સ્વરૂપથી ચિતરાયું છે તેના કાંઈક ટુંક સ્વરૂપથી વિચાર કરીને જોઇએ— ૧ વિષ્ણુએ ત્રણ પગલાં મુકતાં-પૃથ્વી અને આકાશ બનાવતાં તેની સાથે સાત-સાત લેાક પણ બનાવી દીધા હતા. એમ ઋગના ૧-૭ મા મડલમાં લખાયું છે. ફરીથી ઋના ૧૦ મા મડલમાં આ બધી સૃષ્ટિના ઉત્પન્ન કરવા વાળા–પ્રજાપતિ-બ્રહ્માનાં પણ ત્રણ મોટાં સૂકતે લખાયાં છે. આ એમાંના કયા પરમાત્મા સૃષ્ટિના ઉત્પાદક સાચા ? આ બે પરમાત્મા મૂળના એકજ વેદના છે. અપારૂપેયાદ મહત્ત્વના વેદોની આ વાત વિચારવા જેવી ખરી કે નહી ? ન્યાય તા આપ સજ્જના કરો તે વિચારવાના. મીજી વાત- વેદો પ્રમાણુ ભૂત હોય તેમને આંચ આવશે નહી ” એમ કહી પરવત પરથી પડતાં તાજામાજા રહી કુમારેિલ ભટ્ટ બૌદ્ધોને પરાજિત કર્યા હતા. આ પ્રમાણુતા કયા પ્રકારના જ્ઞાનની મનાયી હશે ? કારણ-મુંડકાપનિષદ્ કહે છે કે વેદવિદ્યા નિકૃષ્ટ વિદ્યા છે. છેવટે સંસારનાં દુઃખ આપનારી એમ બતાવી પોતે ઉત્કૃષ્ટ બ્રમ્હવિદ્યા આપી મનુષ્યને મેાક્ષસુધી પહોંચાડવાના દાવા કરે છે. ,, વિચાર થાય છે કે—વેદ વિદ્યાને નિકૃષ્ટ મતાવીને પાતે બ્રમ્હવિદ્યાને ઉત્કૃષ્ટ બતાવી, કયા પરમાત્માથી મેળવીને મેક્ષસુધી પહેાચાડવાને તૈયાર થયા હશે? મુંડકોપનિષદ્કારે-પરમજ્ઞાન વાળા અને પરમ સત્તા વાળા વિષ્ણુ ભગવાન્ બતાવ્યા પશુ-ભૂતાની ઉત્પત્તિ અને જગત્ની ઉત્પત્તિ તેા બ્રમ્હાથીજ બતાવી છે. ઋના પહેલા સાતમા મ’ડલથી જગતના ઉત્પાદક જૈવિક્રમ વિષ્ણુ ઠરે છે, અને ઋના દશમા મંડલથી બ્રમ્હા ઠરે છે. માટે આ વાતમાં કાંઈક જુદું વિચારવાનું રહે છે. વિષ્ણુ અને બ્રમ્હા, આ બેમાંના એક પણ જગતના ઉત્પાદક સત્યરૂપના નથી. કારણુ ઋગ્માંજ-પાંચ-સાત જગતના કર્તા લખાયા છે. (૧) પ્રથમ વિષ્ણુનેજ તપાસીને જોઈ એ~~ ઋગ્ણા ૧ લા, ૭ મા, મંડલમાં વૈવિમ વિષ્ણુએ ત્રણ પગલાં મૂકતાંજ ત્રણે' જગત્ની ઉત્પત્તિ કરી દીધી. તે કયા કાળમાં ? 19 For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. (૨) ગીતામાં-વિષ્ણુ ચુગ યુગમાં ભક્તોના રક્ષણનું વચન આપીને ગયા. વાર ંવાર અવતાર લેનારામાંના કયા વિષ્ણુએ આ વચન આપેલું ? આ હિસાબે વિષ્ણુની સત્તા પૂર્ણ ગણાય ? હવે–પુરાણાના વિષ્ણુ તપાસીએ— ૧૪૬ (૩) દેવીભાગવતે-વિષ્ણુ–પેાતાનું માથું કપાવી ઘેાડાના માથા વાળા કેમ થયા ? મેજો ઉતારવાનુ કહીએ તે ખેો વચ્ચેા છે. માટે ખાસ વિચારવાની ાળામણુ છે. મને આમાં કાંઈ તર્કટ લાગે છે, આથી ઋગ્ણા જૈવિક્રમ વિષ્ણુ પશુ વિચારવાના અને ગીતામાંના વિષ્ણુ પણ વિચારવા જેવા ખરા કે નહિ? (૪) સ્ક ંદ, પુ, ખંડ ત્રીજામાં—વિષ્ણુના—માદિકથી દેવાક્રિકની, દેહથી–કલ્પ-કલ્પમાં જગતની ઉત્પત્તિ બતાવતાં છેવટમાં-ભાન ભૂલીને ઉધેઇએથી માથા વિનાના થતાં વિશ્વકર્માએ ઘેાડાના માથા વાળા કરી કાયમ રાખ્યા. આ તા મને નવાઇ જેવું લાગે છે, અને સાથે તેમના ભકતને પણ લાગશેજ, માટે વિચારવાની ભલામણ કરૂં છું. (૫) મત્સ્ય પુ॰ અ. ૧૫૨ માં—તારકાસુરથી-કરોડો દેવતાઓના નાશ થતા વિષ્ણુ જોઈ રહ્યા, પાતે પણ કેદમાં પડયા. આ ‘હા’ તે અસુર કેટલે બધા જખરા ! ! કેણે પેદા કર્યા હશે ? ત્રિવિક્રમવાળી સત્તા કયાં ચાલી ગઇ હશે ? તે વિચારવાનું ૧ (૬) સ્કંદ પુ. ખ, ૧ લેા. અ. ૧૫ થી ૧૮ બ્રહ્માએ—એક અસુરને તારક પુત્ર આપ્યા, તારકે દેવતાઓના નાશ કર્યાં. જગતના ઉત્પાદક બ્રહ્માને સમજયુ હોત તે। આ કામ કરતા ? સમજયા નહી તેથી અનથ થયા. ઉપનિષદ્બારા આ બ્રહ્મનું જ્ઞાન આપવાને બહાર પડયા છે. (૭) તુલસી રામાયણમાં——રામચંદ્રના ધ્યાનમાં શિવજી બેઠા, તે સમયે ઉત્પન્ન તારકાસુરે સુખ સ ́પત્તિથી રહિત કરેલા દેવતાઓ બ્રમ્હા પાસે રક્ષણ માગવાને આવ્યા. બ્રમ્હા ત્રીજો રસ્તા બતાવી ખસતા થયા. સ્કંદ પુ. માં—બ્રમ્હાના આપેલા તારકાસુર ખતાવેલા હતા. આવી વિચિત્રતા જ્ઞાનીએ કરીને બતાવે કે અજ્ઞાની ? (૮) બ્રમ્હાંડ પુ॰ અગ્યારસની કથામાં—મુરૂ દૈત્યે-બ્રમ્હાર્દિકાને સ્વર્ગથી ભ્રષ્ટ કર્યાં, તે શિવના શરણે આવ્યા. શિવે વિષ્ણુ ખતાવ્યા. વિષ્ણુ દિવ્ય હજાર વર્ષ'ના અંતે યુદ્ધથી ભાગ્યા. ખાર ચેાજનની ગુઢ્ઢામાં જઇને સુતા. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વચીની પ્રસ્તાવના. આમાં વિચારવાનું કે—ઋણના ૧ લા, ૭ મા, મંડલના—ઐવિક્રમ વિષ્ણુએ, ત્રણ પગલાં મૂકતાં ત્રણ લેાક સરજી કાઢયા. ૧૦ મા મ`ડલના બ્રમ્હાં બધા બ્રમ્હાંડને ઘેરો ઘાલી બ્રમ્હાંડથી પણા દશાંશુલ વધીને રહ્યા. તે અને દેવા એક સુરૂ દૈત્યથી ભાગીને એક એકનુ શરણુ ખાળતા, નાશ ભાગ કરતા અતાવ્યા. આ મેરક દૈત્યને કયા નવીન દેવે ઉત્પન્ન કર્યો હશે કે જેના આગળ સંપૂર્ણ જગતના કે, સંપૂર્ણ વૈદિક ધર્મના માલિક, બ્રમ્હાર્દિક ત્રણે દેવામાંના એક પણ દેવ જરા પણુ ટકી શક્યા નહી ? સત્યપ્રિય સજનાને મારી નમ્ર પ્રાથના છે કે-સજ્ઞાના લેખના મેળથી મારી બનાવેલી ત્રણે વ્યકિતઓને ઓળખેા, સત્યાસત્યના વિચાર કરશ, પશુ બાપના કુવામાં ડુબીને ન મરો, પછી ઉપનિષકારોએ અતાવેલું બ્રહ્મજ્ઞાન લેવાને દોડા, મને શત્રુ રૂપે માને તે પણ સત્ય વિચારમાં પાછા ન પડશે. કારણું—મનુષ્યના જન્મજ સત્ય વિચારના માટે છે, પણ ખીજો કેઇ પણ જન્મ સવિચારના માટે નથી. દુકાનદારની દુકાને પણ ઘણી છે, તેથી તેના વશમાં પણ પડશે નહી. ૧૪૭ (૯) માંકડેય પુ. અ. ૭૮ માં- મધુ બને કૈટલ એ દૈત્યેા વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થઇ વિષ્ણુના નાભિકમલમાં બેઠેલા અનાદિના બ્રમ્હાને મારવાને દોડયા. ભચભીતના બચાવ કરવા વિષ્ણુ વચમાં પડયા. પાંચ હજાર વર્ષે યુદ્ધના અંતે તેઓથી વિષ્ણુ પણ નાઠા, ” વિચાર કરવાના કે—જગના માલક એવા બ્રમ્હા-વિષ્ણુથી આ એ દૈત્ય કેટલા બધા જખરા ? તારક દૈત્યે વિષ્ણુને કેદમાં ઘાલી દીધા, જીવા-મત્સ્ય પુ. અ. ૧૫૨ માં મરૂદૈત્યે-જગતના માલક, ઋગવેદથી પ્રસિદ્ધિને પામેલા, અનાદિના બ્રમ્હાને-બ્રમ્હલેાકમાંથી ભગાડયા. જુવા-બ્રમ્હાંડ-પુ. માં વિષ્ણુને ૧૨ ચાજન ની ગુફામાં તગેડી મુકયા. સર્વ જ્ઞાના ઇતિહાસમાંથી લઈને ઉંધુ` છતું કરી દુનિયાના ભદ્રિક જીવાને ઉંધા પાટા બંધાવી કેટલા બધા ગુ ંગળાવી માર્યા છે, સજ્જના ! આવા પ્રકાશના સમયમાં ન્યાય નહી જીવા અને સત્યાસત્યના વિચાર નહી કરો તે પછી કયા જમાનામાં સત્ય તત્ત્વ મેળવશેા ? સજ્જને ! આપ સત્ય ન્યાય જીવે અને ભેળી દુનિયાને અતાવા. મનુષ્યના જન્મ-સહેજથી મળી શકતા નથી, મને આપને દુશ્મન ન ગણુશા. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તવત્રયીની પ્રસ્તાવના. (૧૦) દુર્ગાપાઠ લે. ૬૭ થી—“ કલ્પના અંતે વિષ્ણુ નિદ્રામાં, તે વખત-મધુ-કૈટભ કાનના મેલથી ઉત્પન્ન થઈ જગપતિ બ્રહ્માને મારવા દેડયા. જગના પતિ–બ્રમ્હા વિપશુને, માનવા કે તે બે દેને? આ બે દૈત્યનું સ્વરૂપ વાયુપુરાણમાં ઘણું જ વિચિત્ર છે. આ બધા લેખકૅમાં-જ્ઞાની કે છે, અને સત્યવાદી કર્યો છે એટલું ટૂંક સ્વરૂપ તે જરૂર વિચારશે. (૧૧) મત્સ્ય પુ. અ. ૧૫૧ માં—“શુંભ-નમિ બે દૈત્યેથી–પિતાના વાહન ગરૂડની સાથે વિષ્ણુ ભગવાન માર ખાઈને નાશી છુટેલા બતાવ્યા છે.” આ બે દૈત્યે કેટલા જબરા હશે? કયા બ્રમ્હાએ ઉત્પન્ન કર્યા હશે? પુરાણના લેખકે પણ વિષ્ણુ ભગવાનના કેટલા બધા ભગત હશે ? આ અનાદિના વિષણુના સંબંધે અહીં આટલું ટુંકથીજ પતાવીને કેટલીક બાબતોની સૂચનાજ કરીને બતાવું છું. આ અનાદિના વિષ્ણુભગવાનને જગે જગે પર વિચિત્ર પ્રકારના ચિતરતાં-શીકાર ખેલતા, પરસ્ત્રીઓની સાથમાંજ મજા કરતા, પણ લખીને બતાવેલા છે. આ બધા વૈદિક મતના હજારે પંડિતે, પૂર્વકાલમાં થએલા અક્ષરેના પંડિતે તે હતા, પણ સ્વાર્થના (ઈદ્રિના) વશમાં પડેલા, તેથી તે સમયના પાંચ સાત ત્યાગીઓના ટેળાથી, તેમજ સર્વથી બહાર પડેલા તોથી, તેમજ તેમના ઈતિહાસના વિષયથી પાછા પડી ગએલા હોવાથી, લેકથી પિતાને સ્વાર્થ સાધવાના માટે ઉપાયે ખેળવાને લાગેલા, - આ અવસર્પિણીમાં ઘણું ઘણું લાંબા કાલના છેટે, થએલાં વાસુદેવાદિકનાં નવ વિકે, કે જે સર્વજ્ઞાએ બતાવેલાં હતાં, તેમાં ઉંધું છતું કરી એક જ વિષ્ણુના નામથી ભગવાન રૂપે જાહેર કર્યા. સત્યાસત્યાને વિચાર છે દઈને પ્રાય ઘણા પંડિતેએ, આ અકાર્ય જાણી બુજીને કરેલું હોય, એમ સહજથી સમજી શકાય છે. તે સમયની આ ભેળી પ્રજા તે પ્રથમથી જ, તેઓને વશમાં પડેલી જ હતી, એટલે ઉધા પાટા બંધાવવાના પ્રયત્નવાળા થયા. તે અંધકારના સમયમાં પિતાના ઘરમાં કરેલી ઉંધી છરી કલ્પનાઓની કેઇને ખબર પડતી ન હતી. આ ભેળી દુનિયાને-મોટા મોટા ગ્રંથ બતાવી, તેમના કાનમાં ઊંધી છની કુંકે મારવા માંડે. જેમ કે–વિષએ માયાવી પુરૂષ મેકળીને, જેનબૌદ્ધને વેદ ધર્મથી ભ્રષ્ટ કરેલા છે. તેથી તેઓ વેદબાહ્ય છે. એમ કહી વેદના અક્ષરો કેઈના કાનમાં પડવા દેતા નહી. અને એવું પણ કહેતા કે For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ તત્રયીની પ્રસ્તાવના. ૧૪૯ હાથી મારવા આવે તો પણ–જેનોના મંદિરમાં પ્રવેશ કરશે નહીં. કારણ તેઓ ઉધું છે તું કરવાવાળા પોતે જાણતા હતા કે, આ અમારી રચેલી ચાલાકીની બાજી બીજા કોઈ પણ જાણી શકવાના નથી. અને જેની સિવાય બીજાથી ઉઘાડ પડવાની પણ નથી. પણ કુદરત શું કરશે તેની ખબર કોઈને પડી શકતી નથી. આ તે અંગ્રેજો આવ્યા, અને છાપા છુપીથી પુસ્તકો પ્રકાશમાં આવ્યાં, એટલે કુદરતે પિતાની મેળે પણ પ્રકાશ કરીને મૂકયે. અને તેની સાથે સત્યાસત્યને પણ પ્રકાશ થવાને લાગે. અંધકારના સમયમાં પ્રાચે ઘણાજ પ્રકારના ગોટાળા થાય છે. સૂર્યને પ્રકાશ થતાં ચેરેને પણ ભાગવું જ પડે છે. કુદરત એવી છે કેઅંધકારને સદાના માટે ટકાવી રાખતી જ નથી. કહેવત પમાણે આખરે સત્યનેજ જ્ય થાય છે. તે આ પ્રકાશનો સમય છે. કેટલાક ઘુવડ જેવાઓના માટે પ્રકાશ વિપરીત હોય છે. તે પણ સત્યપ્રિય સજ્જનેના માટે તે પ્રકાશ જ ફાયદે કરવા વાળા હોય છે. • વિષણુ કે જે ૨૪–અને ૧૦ અવતાર ધારણ કરીને મોટાં મોટાં પુરાણેમાંથી ધૂસીને વેદે સુધીમાં નજરે પડે છે તેમનું સ્વરૂપ પ્રથમ કાંઈક વિસ્તારથી અને પછી કાંઇક ટુંક સ્વરૂપથી લખીને બતાવ્યું. તેજ પ્રમાણે પ્રજાપતિ-બ્રહ્મા પણ ચારે વેદના પ્રકાશક, નાના મોટા બધાએ જીવેના ઉત્પાદક, સંપૂર્ણ બ્રહ્માંડમાં ચારે બાજુથી ઘેરે ઘાળી બ્રહ્માંડથી પગ દશાંગલ વધીને રહેલા, તેવા સ્વરૂપના બ્રહ્મા ચારે વેદેથી પ્રસિદ્ધિને પામેલા, અદ્રેતમતમાં તે પ્રજાપતિ-બ્રહ્મા બ્રહ્મકમાંથી આવીને, પિતે બધા જીનું સ્વરૂપ ધારણ કરીને પોતેજ આ બધી દુનિયામાં પસરીને રહેલા, અને ૮૪ લાખ જીવોની નિઓની ના કરી તેમાં થઈ રહેલા સુખ દુઃખને અનુભવ કરવાને ખેલી રહેલા, ( આ જગ પર શts વ રચાં એ વેદની કૃતિ વિચારવાની) આ સૃષ્ટિને ઉત્પન્ન કરીને પછી તેને લય કરનારા, વળી સુષ્ટિની ઉત્પત્તિ કરીને અને ૮૪ લાખ જેની નિની બાજી રચીને પોતે જ બધા પ્રકારની મેજ મજા લુટનારા તે પ્રજાપતિ-બ્રહ્મા, ચારે વેદેથી, બ્રાહ્મણ ગ્રંથી, અને ઉપનિષદ્ ગ્રંથો પ્રસિદ્ધિને પામેલા. ઉપનિષદ્યારે-વેદેથી પણ નવીન પ્રકારનું જ્ઞાન આપી દુનિયાને ઉદ્ધાર કરવાને બહાર પડેલા, તે પ્રજાપતિ-બ્રહ્મનું જ્ઞાન આપી મનુષ્યને તેમની સાથે મેળ કરી આપવાને મહેનત કરી રહેલા. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. આટલી મોટી સત્તાવાળા તે પ્રજાપતિ-બ્રહ્મા પુરાણમાં કેવા સ્વરૂપના લખાયા તેને પણ થોડો વિચાર કરીને જોઈએ. (૧) ભાગવત-કંધ ૩ જે. અ. ૩૭ માં-પુત્રીનું રૂપ દેખીને મેહિત થતાં તે હરિણીનું રૂપ ધરીને ભાગી. બ્રહ્મા હરણ રૂપે પાછળ દોડયા, આ વાત અનાદિના બ્રમ્હાની કયે ઠેકાણેથી મેળવી હશે? | (૨) મત્સ્યપુટ અ. ૩ જે-શતરૂપાની સાથે બ્રમ્હા સે સે વર્ષ સુધી ક્રીડા કરતા રહ્યા. આજે તેમની દશા કેવી હશે? (૩) પદ્મ પુ. નં. ૧ લો, અ. ૧૭ માં-બ્રહ્માએ બીજી સ્ત્રી કરી. પહેલીને ખમાવવા પગમાં પડયા તો પણ શાપના પાત્ર થયા. આ વાત કયા કાળમાં બની હશે? (૪) દેવીભાગવતે-દેના હાથ ઘસવાથી ત્રણ દેવે ઉત્પન્ન થતાં બેને ખાઈ ગઈ. મહાદેવે જીવતા કરાવ્યા. શું આ વાત બનેલી હશે (૫) વિષગુ પુમાં–મેરૂ પર્વત જેટલા મોટા અંડમાં-બ્રહ્મા બધા જગને લઈને તેમાં રહ્યા. તે ક્યાંથી આવીને તેમાં ભરાયા ? અને આ વાત કયા કાલમાં બનેલી ? (૬) મહાભારતાદિકમાં–અંડમાંથી નહીં પણ વિષ્ણુના નાભિકમલમાંથી નીકળેલા બતાવ્યા છે. આ બધા લેખકોમાંને ક લેખક જ્ઞાનીરૂપને સાચે થયેલું હશે ? (૭) વરાહ પુ. માયાચક, અ. ૧૨૫ માં–વિષ્ણુ કહે છે કે–પ્રજાપતિને અને મહાદેવને હુંજ ઉત્પન્ન કરું છું. વિચારવાનું કે-વેદમાં, વેદાંતમાં, આ પ્રજાપતિ કયા કાળમાં ઘૂસ્યા ? (૮) શિવ પુરા વિધેશ્વર સં૦ અ. ૬ માં-બ્રહ્મા વિષ્ણુને કહે છે કે-હું તારે બાપ આવ્યો છું, કૃષ્ણ કહે છે-કે હું તારે બાપ, એમ હું ને તું કરતાં ખૂબ લડયા. દેવતાઓ ભયભીત થયા. વિચારવાનું કે–આ અવસર્પિણીમાં ૧ લા ત્રિપૃષ્ઠ વાસુદેવના પિતા પુત્રીના પતિ–લોકમાં પ્રજાપતિ તેને વૈદિકેમાં બ્રહ્મા કલ્પી, આ બધી ઉંધી છત્તી બાજી જાણી બૂછને રચેલી છે. આ બધું ભૂલથી લખાયેલું નથી. પુત્રી મૃગાવતીને હરિણી રૂપે કલ્પીને, રાજાને હરણરૂપે પાછળ દડાવેલા, જુવે કલમ પહેલીમાં. આ રાજાને બ્રમ્હા રૂપે કપીનેસંપૂર્ણ વૈદિક ધર્મના અને સંપૂર્ણ જગતના ઉત્પાદક અને માલક તરીકે બેસી ઘાલ્યા છે. આ વૈદિક ધર્મના સંચાલકે કેટલા બધા ચતુર શિરમણિઓ હશે? For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ તત્રયીની પ્રસ્તાવના. ૧૫૧ namin (૯) શિવ પુ. જ્ઞાન સં. અ, ૧૭ થી ૮ માં–મહાદેવના લગ્નમાં બ્રહ્માજીની નાવ છુટી જતાં હજારે બટુક પેદા થઈ ગયાં. અનાદિના જગના પિતા બ્રમ્હાના શું આવા હાલ હેય ખરા? જુવે કેટલા બધા આ લેખકે સત્યવાદિઓ છે. (૧૦) સ્કંદ પુખં. ૩ જે. અ. ૪૦ મે-હરિણી રૂપ પુત્રીની સાથે રમવાની ઈચ્છાથી-દેવાદિકથી નિંદાતા–બ્રમ્હા, હરણરૂપ ધરીને ચાલ્યા. પણ શિવે તે બાણ ફેકી વીંધીને મૃગનક્ષત્રરૂપે બનાવી, પોતે આદ્રનક્ષત્રરૂપે થઈ, પીડા કરવાને પાછળ ગયા. વિચાર થાય છે કે–જગની ઉત્પત્તિ અને લય કરવાવાળા, વેદેથી પ્રસિદ્ધ, અદ્વૈત મતમાં-અનાદિના બ્રહ્મસ્થાનમાંથી આવીને, બધા જેના સ્વરૂપથી, આ બધી દુનિયામાં પસરીને રહેલા, આ બ્રહ્મા મનાયા હશે કે કઈ બીજા? આવા પ્રકારના લેખકો કેટલા બધા ધન્યવાદના પાત્ર (૧૧) શતરૂપા બનાવી તેને જોવાને બ્રહ્માએ પાંચ મુખ કર્યા પણ પાંચમું કપાયું, તે એવી રીતે કે વિષ્ણુના સમક્ષ નષિઓએ બ્રહ્માને પુછયું કે-ત્રણમાં માટે દેવ કર્યો? બ્રહ્માએ કહ્યું કે “હું” વિષ્ણુએ કહ્યું કે “હું” તકરાર થતાં વેદનાં પ્રમાણ પર જતાં મેટા શિવજી ઠર્યા. બ્રહ્મા યદ્રા તા કરવા જતાં શિવના ક્રોધ ભૈરવે પાંચમું માથું કાપી નાખ્યું. આ વાર્તાઓ મહાભારતાદિકમાંની છે. ' ટુંકમાં વિચારવાનું કે-આ ત્રણ દેવે જ સત્યરૂપના ન કરે તે પછી આ બધી કલ્પિત વાર્તાઓ સત્યરૂપની કયાંથી કરવાની છે? જુવે અમારે બધા લેખે ને કરે વિચાર. (૧૨) સકંદ પુ. નં. ૬ ઠે અ. ૧૭૯ થી ૧૯૪ સુધી–બ્રમ્હાએ હાટકેશ્વરમાં યજ્ઞ કરવા માંડે. પ્રથમ બ્રાહ્મણોનું વિશ્ન આવતાં નમસ્કાર કરી સતેષવા પડયા. સાવિત્રી ન આવી શકતાં, ગાયના મુખથી ગોપકન્યા પ્રવેશી નીથી બહાર કાઢી તેને પરણ્યા. તે યજ્ઞમાં અનેક વિને નડયાં, સાવિત્રીએ બધાઓને શાપિત કર્યા. તે અહીં જરા વિચારવાનું કે-યજ્ઞકર્મ ઈદ્રપદની લાલચવાળા રાજાઓ કરતા. બ્રમ્હા તે યોના માટે પશુ બનાવીને આપતા, એમ મનુ મહારાજે લખ્યું છે. બ્રહાંડને વટલાઈ બ્રમ્હાંડથી પણ દશાંગુલ વધીને રહેલા બ્રમ્હા, ચારે વેદથી પ્રસિદ્ધમાં મુકાયા. અદ્વૈત મતમાં બધા જીવોનું સ્વરૂપ ધારણ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. કરીને ૮૪ લાખ જીવાની ચેનિમાં ભટકવાને આવેલા બતાવ્યા. તે બ્રમ્હાને યજ્ઞ કરીને શું મેળવવાને આવેલા બતાવતા હશે ? આ તે બધા ધર્માત્માએ હતા કે ધર્મના તારા। ? આ બધા લેખકોમાંના એક પણ લેખક સત્યરૂપનું લખીને ગયે હાય એમ લાગે છે ? એક પણ વાત જી ખેલનાર કે ઝૂઠે લખનાર અધમ ગણાય છે, તે પછી ધર્મના બહાને હજારો વાતાને ઉ ંધી છત્તી લખનારને પંડિત માનવા કે અધમ બુદ્ધિવાળા માનવા ? પુરાણાના બ્રમ્હા અને વિષ્ણુના માટે તા, હું જૈન−વૈદિકની તુલના રૂપે મારા ગ્રંથના પૂર્વ ખંડમાં, કાંઇક વિસ્તારથી જ લખીને આવ્યે છું. છતાં અહી વિષ્ણુના માટે અને બ્રમ્હાના માટે જે કાંઇ લખવું પડયું છે, તેનું કારણ એજ છે કે–ના પેહલા અને સાતમા મંડલમાં-વિચિત્ર પ્રકારના જગતના ઉત્પાદક, જૈવિક્રમ વિષ્ણુના માટેજ કેટલીક સૂચનાઓ કરવી પડી છે. અને ઋગ્વેદના દશમા મંડળમાં બધી દુનિયાના ઉત્પાદક અને માલક થઇ પડેલા, પુત્રીના પતિ–પ્રજાપતિ, કે જે એક રાજા હતા, તે બ્રમ્હારૂપે થઇ પડેલા,તેમના માટે જ, આટલું ફરીથી લખવુ પડયુ છે. જો કે તે સમયના ઉપનિષત્કારા-વેદ વિદ્યાને નિકૃષ્ટ વિદ્યા ખતાવી પોતે ઉત્કૃષ્ટ વિદ્યા આપવાને બહાર પડયા છે ખરા પણ ભેંકડાનલ સાહેબે કહ્યું છે કે“ ઉપનિષદોમાં ચાસ વિચારા નિકળે તેવું કાંઇ નથી. ઈંટાલાલભાઇએ પણ જણાવ્યુ છે કે− સત્ર ઉપનિષદોને સરખાવતાં, તેમાં વિચારાની સંકલના જોવામાં આવતી નથી. ” અહી' વિચારવાનુ` કે જે ઉપનિષદોમાં ચેાસ વિચારા મળતા ન હોય તેમજ વિચારાની સંકલના પણ મળતી ન હેાય તેવા અનિશ્ચિત જ્ઞાનને સત્ય રૂપે કેવી રીતે સ્વીકારી લેવું ? આ વિષયમાં અમે અનેકવાર સૂચવતા આવ્યા છિએ કે–તે અધ્યાત્મિક જ્ઞાન ઉપનિષદ્યારાના ઘરનું નથી. તેમજ વેદના વિષયેામાંથી પશુ તેમણે મેળવેલુ નથી. પરંતુ તે સમયના સર્વજ્ઞાના જ્ઞાનમાંથી ત્રુટક ફુટક ચાચિતમ ડનરૂપે ગ્રહણ કરીને, વેદવિદ્યાની નિકૃષ્ટ ખાજી ઉભી રાખવાના માટે, પેાતાની ઉપનિષદોમાં દાખલ કરેલુ, તેથી તે જ્ઞાનના મેળ કેવી રીતે બેસી શકે ? જે પંડિત મહાશયાને-તે અધ્યાત્મિક ખરૂં જ્ઞાન મેળવવાની ઇચ્છા હાય, તેમને આજે પણ વિદ્યમાન રહેલા સર્વજ્ઞાના ગ્રંથાન, આદ્યથી તે અંત સુધી For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ * તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ૧૫૩ અભ્યાસ કરી, તે અધ્યાત્મિક જ્ઞાન મેળવવાની ભલામણ કરું છું. સાથે એ પણ સૂચવું છું કે-સર્વના ગ્રંથને અભ્યાસ કર્યા સિવાય, તમે તમારી જીંદગીના ' અભ્યાસ સુધી તે શું પણ તેવી અનેક જીંદગી સુધી પણ મેળવી શકશો નહી. અને તમે તમારી જિજ્ઞાસા પણ પૂરી કરી શકશે નહી. માનવું ન માનવું છે તે આપણી સ્વતંત્રતા ઉપર આધાર છે. જુવે શુદ્ધ અંતઃકરણવાળા દક્ષિણ પ્રદેશના, એક પતિ લક્ષ્મણ રઘુનાથ ભિંડે, તે પડિત મહાશયે તેવા પ્રકારનો અભ્યાસ કરી, પતે ઉત્તમ પ્રકારનું જ્ઞાન મેળવી, પિતાના તરફથી તેવા પ્રકારના ટુક ટુક સ્વરૂપથી દશ પ્રકારના લેખે બહાર પાડી, બધી દુનિયાના પંડિતેને પણ પ્રેર્યા છે. તેમના લેખને બારિક પણથી અભ્યાસ કરી તેમનું અનુકરણ કરવાની ભળામણ કરું છું. વૈદિકના કેટલાક દુરાગ્રહી પંડિતેઓ–સર્વાના સત્ય તને વિચાર કરવાનું છેદ્ય દઈને, સર્વોમાંની અનેક પ્રકારની વસ્તુઓને લઈને, કેઈ જશે પર તે અધિક જ્ઞાનીપણાનું ડોળ કરતાં, જણાવ્યું કે “ મૂલકનું ભક્ષણ તે પુત્રના માંસ ભક્ષણ બરોબર છે.” રાત્રિભેજનના વિષયમાં “લેહી માંસની તુલના કરીને બતાવી.” સર્વજ્ઞોના ઈતિહાસની ફેરફારી કરતાં-દરેક સમયના વાસુદેવનાં નામ ઉડાવી દઈ, તેમના પ્રતિપક્ષીરૂપ-પ્રતિવાસુદેવે કે જે મહાન રાજાઓ થઈ ગયા છે. તેઓને અસુર દૈત્ય, દાનવના નામથી વિપરીત રૂપના લખીને, દેવ દાનની લડાઈ રૂપમાં ગોઠવી દીધા છે. જેમ કે તારકાસુર, મેરક દૈત્ય, મધુ કૈટભના, નામથી કેઈને બેસી ઘાલ્યા ઉત્તરમાં, તે કોઈને બેસી ઘાલ્યા દક્ષિણમાં, પછી મટી મેટી કલ્પિત કથાઓ લખીને-મોટાં મોટાં પુરાણો બનાવી દીધાં, કે જેમાંથી કેઈને રસ્તાજ જી શકે નહી. આ વાત મારા લેખથી પણ આપ સજજને વિચારી શકશે. ' ઇત્યાદિક સંકડે, હજારે બાબતે, સર્વાના ગ્રંથમાંની લઈને-જાણી બૂજીને ઉંધા છત્તા સ્વરૂપની લખીને, એવું તે કોકડું ગૂંચવ્યું છે કે મોટા મોટા પંડિતેને પણ મોટી ભ્રમ જાળમાં નાખી દીધા છે. પરંતુ મને ખાતરી છે કે મારા ગ્રંથનું અવલોકન કરતાની સાથેજ, તેઓ નિઃશંક થઈને તરતજ પિતાની સત્યપ્રિયતાને જાહેર કરશે. એવી મને મારા ગ્રંથની ખાતરી છે. આ તે મારા ગ્રંથનું ટુંક સ્વરૂપ જેવાને માટે પ્રસ્તાવના કહે કે, પ્રવેશિકા કહે છે. માત્ર જેન–વેદિકેના મુખ્ય દેવનું સ્વરૂપ, વિશેષ જોવાની 20 For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ - તત્રયીની પ્રસ્તાવના. ઈચ્છા હોય તો જુવે રોયલ આઠ પેજ ફારમ ૫૯, પૃ. ૪૭૨ ને “તવત્રયી મીમાંસા” નામના ગ્રંથને ખંડ પહેલે. આગળ ટુંકમાં ગુરૂનું સ્વરૂપ, વેદનું, શંકર દિવિજ્યનું, નિઃપક્ષપાતી સજનના ઉગારે, બ્રાહ્મણ ગ્રંથનું, ઉપનિષદોનું, અને જૈનોના યાદ્વાદ તરવનું સ્વરૂપ,કાંઈક વિસ્તારથી જેવું હોય તે જ તત્વત્રયી મીમાંસાને ખંડ બીજે. રયલ આઠ પેજી. ફારમ ૫૫ પૃ. ૪૫૦ ને. અને કરે સત્યાસત્યને વિચાર, વૈદિકધમ કેઈ વતંત્રનો ધર્મ નથી. કેવલ સર્વિસમાંની અનેક પ્રકારની વાત ને લઈને, જાણે બૂજીને તેમાં ઉંધું છતું કરી, કલ્પિત મેટા મોટા ગ્રંથો લખી, ભેળી દુનિયાને ઉંધા પાટા બંધાવવાને બંધ કરે છે. હે સજજને ! આપ સત્યપ્રિય થઈ તમે તમારા આત્મકલ્યાણના માર્ગની ખેજ કરશે !! હે સર્વાના ભકતે ! તાંબર દિગંબરના મહાશ! પૂર્વે અંધકારના સમયમાં, તમે આપસ આપસની ફુટથી, સર્વજ્ઞ પિતા શ્રી મહાવીરના–તત્વના વિષયના, અને તેમનાથી મેળવેલા પ્રાચીનમાં પ્રાચીન ઇતિહાસના વિષયે ના, ખજાનામાંથી કેટલે બધે ખજાને લુંટાવ્યું છે. અને તે લુંટારાઓ પિતાની સાહકારી પ્રગટ કરી તમને કેટલા બધા કંગાલ રૂપે લેકમાં જાહેર કર્યા છે, તે જરા આવા પ્રકાશના સમયમાં તે આંખ ઉઘાડને તે જુ? સર્વગ્રાના જ વિષયને પિતાના ગ્રંથમાં ઉંધા છત્તા લખીને, તે સમયની ભેળી દુનિયાને કેવી રીતના ઉંધા પાટા બંધાવ્યા છે, તે જરા તપાસો. તે ધર્મના ધૂતારાઓએ—એ તો કેયડો ગુંચવે છે કે મોટા મોટા પંડિતે તેવા પ્રકારની ઉંધી છત્તી વાતને સમજી રહેલા છે, તે પણ તે ગુંચવેલી જાળ ઉકેલવાને સમર્થ થઈ શકતા નથી. - મેં જે આ કેયડે ઘણે ઉકેલે છે, તેની પ્રેરણા મને કે કુદરતે કરી હોય, અથવા આજકાલના સત્યપ્રિય સજ્જનોના ભાગ્યની પ્રેરણા થઈ હોય, એમ હું માનું છું. તેથીજ હું કાંઈ આટલા દરજા સુધી તે કેયડે ઉકેલવાને સમર્થ થયો હોય, તે સિવાય હું મારી સત્તા કાંઈ પણ જોઈ શકતો નથી. આપ સજજનેને મારી પ્રાર્થના એ છે કે-તે અંધકારના સમયમાં બંધાવેલા ઉંધા છત્તા પાટાઓથી આજકાલની ભેળી દુનિયા પણ અત્યંત ગભરાઈ રહી છે. માટે અંધકારના ખાડામાં પડેલી દુનિયાને મારા ગ્રંથને પ્રકાશ આપી બહાર કાઢી મોટું પુણ્ય ઉપાર્જન કરે ! જો કદાચ દુનિયા સ્થિર થશે તે સર્વાના તરવના પ્રકાશથીજ સ્થિર થશે. બાકી તેમની ભ્રાંતિ કઈ જગપરથી For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ તત્રયીની પ્રરતાવના. ૧૫ષ પ પણ દૂર થવાની નથી. જ્યારે તે દુનિયાને જેન વૈદિકની તુલનારૂપને લેખ જોવામાં આવશે ત્યારે તેમના મનની ભ્રાંતિ આપે આપ દૂર થઈ જશે. બાકી તે સિવાય બીજા સેંકડે ઉપાયથી પણ તેમની ભ્રાંતિ જલદીથી દૂર થઈ શકવાની નથી. આ મારી સૂચના ધ્યાનમાં રાખી હે સર્વાના પુત્રો! આપ કટીબંધ. થઈ ફસેલી દુનિયાને ઉદ્ધાર કરે! આ તે મારા ગ્રંથની પ્રસ્તાવના સમજે કે પ્રવેશિકા સમજે વિશેષ જેવાની ઈચ્છા હોય તો–રાયલ આઠ પેજી દેઢશે ફોરમના જેટલા મારા ગ્રંથના બે ખંડ જેવાની ભલામણ કરું છું. ફિલસુફ તત્વ) સંબંધેના વિચારે. હિંદુસ્તાનની ફિલસુફીના સંબંધે યુરોપના પંડિતએ ઘણા બારિક વિચાર કરીને બતાવ્યા છે તેમાં હું સર્વાના સ્વરે પૂરીને બતાવું તે તે પણ વિચારવાને કામ લાગશે. સર્વસનું સિદ્ધાંત એ છે કે – . (૨) વા ન-જ્ઞાન-જાત્રાળ ક્ષમા ભાવાર્થ –જે જીવે સમ્ય-ચંથાર્થ-શ્રદ્ધાન, જ્ઞાન અને ચારિત્ર, આ ત્રણે પુરેપુરો મેળવ્યાં હોય તેજ મુકતરૂપે થઈ શકે છે. પરંતુ કેવળ ભકિતમાત્રથી, કે કેવળ શ્રદ્ધાનમાત્રથી, કે કેવળ જ્ઞાનમાત્રથી, તેમજ કેવળ ક્રિયાકાંડ માત્રથી જ ઉપરના દરજે ચઢી શકે, પરંતુ મુક્ત રૂપે થઈ શક્તાજ નથી. આ સર્વજ્ઞાને અટલ સિદ્ધાંત છે. (૨) બીજી વાત એ છે કે-આ રાષ્ટિ અનાદિના કાલથી પ્રવાહ રૂપે ચાલતી આવેલી છે અને અનાદિ કાલ સુધી જ રહેશે. આ સુષ્ટિ નાના મોટા અનંતા અનંત જીવોથી ભરેલી છે, તેથી તે. અનાદિ અનંત કાલના સ્વરૂપવાળી જ છે, અને તે જ પોતાના કર્મના વશમાં પડેલા ૮૪ લાખ જેની નિઓમાં ભટકીજ રહેલા છે, તે આપણે પ્રત્યક્ષપણે જોઈએ પણ છિએ. માત્ર જે જીવ પૂર્ણ શ્રદ્ધાનાદિક ત્રણ મેળવે તેજ ૮૪ લાખના ફેરામાંથી મુક્ત થાય. તેનું જ નામે મેક્ષ છે. . પરંતુ આ સૃષ્ટિ તે હાનિ વૃદ્ધિ રૂપે (અવસર્પિણ-ઉત્સર્પિણી કાલના સ્વરૂપે) સદાકાલ ચાલ્યા જ કરવાની છે. તેનું સ્વરૂપ સર્વના લેખથી પ્રથમ જ અમે લખીને બતાવ્યું છે. ત્યાંથી વિચારવાની ભલામણ કરું છું. For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ તત્રયીની પ્રસ્તાવના આ લેખમાં કાંઈક વિશેષ વિચાર કરીને બતાવું છું—દુનિયામાં ચાલી રહેલા જેટલા મત મતાંતરે નજરે પડે છે તેમને કઈ પણ મતવાળે સર્વજ્ઞોના વિચારથી આગળ વધીને ગએલો હોય તેમજ ભવિષ્યમાં જશે તે એક પણ - નજરે પડશે નહીં. જીવ–એટલે એક ઈદ્રિયના–પૃથ્વીના, પાણીના અમિના, વાયુના અને વનસ્પતિના-જાડ બીડાદિકના અનંતા અનંત જીના વિચારો. બે ઇંદ્રિયના અનેક જાતિના કીડા આદિના અસંખ્યાતા અસંખ્યાતા જીના વિચારો. એજ પ્રમાણે અનેક જાતિની કીડીઓ, મકડા આદિ ત્રણ ઇંદ્રિયના જેના વિચારે. એજ પ્રમાણે–અનેક જાતિની માખી, મછરા, કોળીયા, ભમરાઓ, તીડાદિક ચાર ઈદ્રિયના જીના વિચારો. તે સિવાય વધારાની પાંચમી ઈદ્રિયને મેળવીને તિર્યંચની ગતિમાં પડેલા હજારે જાતિના સ્થલચરના જીવે, આકાશમાં ફરતા અનેક જાતિના પંખી આદિના અસંખ્ય જ આપણ નજરે પડી રહેલા છે તે બધાનું સ્વરૂપ સર્વજ્ઞોના શાસ્ત્રોથી જેટલું જોઈ શકશે તેટલું સાંખ્ય આદિ કોઈ પણ મતવાળાના સિદ્ધાંતથી જોઈ શકશે જ નહી. નરકના જે-તેમના શરીરનું, આયુષ્યનું, દેવતાઓના શરીરનું, તેમના આયુષ્યનું પ્રમાણ સર્વના સિદ્ધાંતમાં છે. વૈદિકમાં–વેદથી તે પુરાણે સુધીમાં નથી તેઓ તે ગતિમાં પડેલા આદિના છે, પણ અનાદિના નથી તેથી યાચિતમંડન રૂપના હોવાથી વિચારવાની જરૂર છે. વૈદિકના પંડિતે ગંગા નદીના પ્રદેશોમાં પસર્યા પછી જે પિતાની ઉપનિષદમાં અધ્યાત્મિક તના નામથી જ્ઞાનકાંડ ઉભે કર્યો છે તે અને પુરાણેમાં પ્રાચીનમાં પ્રાચીન ઈતિહાસ લખ્યો છે તે તેમના સ્વતઃ જ્ઞાનને વિષય નથી. પરંતુ સર્વના વિષયમાંથી લઈને તેમાં ઉંધું છતું કરીને તેમાંની કેટલીક વાતે વેદમળક ઠરાવવાને વેદેના આઘમાં સુદ્ધાં બેસી ઘાલેલી નજરે પડે છે. તેથી મોટા મોટા પંડિતે પણ મોટા ગુંચવાડામાં પ ગએલા નજરે પડે છે. મહાવિચક્ષણ અંગ્રેજો કાંઈક નવીન તવ મેળવવાની આશાથી પ્રાચીનમાં પ્રાચીન ગણાતા વૈદિકના મેટા મેટા ગ્રંથે જોઈ પિતાના ધનને, તનને મેટો ભેગ આપી, સેંકડે પંડિત શેાધ ખેળ કરવા મંડી પડયા પણ છેવટમાં પહાડ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ - = , તત્રયીની પ્રસ્તાવના. ૧૫૭ ખે દતાં ઉંદર હાથ લાગવા જેવું થતાં નિરાસ થઈને નહી જેવા સમુદાયવાળા સર્વના ગ્રંથ તરફ દષ્ટિ કરવા લાગ્યા. તે ગ્રંથે જોતાં કાંઈક આશાવાદી થતાં આગળ વધવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. પરંતુ પાછળ થએલા વક્રિકેન પંડિતેએ સર્વના વિષયમાંથી લઈને એવું તે કેકડું ગુંચવી લીધેલું છે કે તે ગુંચ ઉકેલવાને હજુ સુધી તેઓ સમર્થ થઈ શક્યા નથી. પરંતુ એટલું તો જરૂર બતાવતા ગયા છે કે-“પ્રથમનું વૈદિક સિદ્ધાંત સિંધુ નદના પ્રદેશથી ફેલાચલું તે જુદા પ્રકારનું છે અને તે ગંગા નદીના પ્રદેશથી ફેલાયેલું તે જુદા પ્રકારનું છે,” આવા પ્રકારની જે શોધ કરી છે તે કેઈ સાધારણ પ્રકારની નથી. જ્યારે આપણે ખરા વિચારમાં ઉતરીશું ત્યારે એજ માલમ પડશે કે વૈદિકના પંડિતે જ્યારથી સર્વના પરિચયમાં આવ્યા છે ત્યારથી જ તેઓ સર્વમાંથી લઈને પિતાની બધી બાજુ ફેરવતાજ નજરે પડે છે. કેટલીક વાતે પાછળથી વેદમાં પણ દાખલ કરેલી નજરે પડે છે. કે–જાવેદમાં જગના સટ્ટા અનેક દાખલ કરીને પણ સંતોષ ન માનતાં-વિષ્ણુને પણ જર્ગના ઉત્પાદક તરીકે ના આદ્ય મંડળમાં દાખલ કરી દીધા છે. તટલાથી જ પણ સંતોષ ન થતાં કદના દશમાં મંડળમાં પ્રજાપતિનાં ત્રણ ચાર સૂકતે દાખલ કરેલાં નજરે પડે છે. તે બધા પ્રકારના જગતના ઉત્પાદક શું વાસ્તવિક સ્વરૂપના છે કે પાછળથી કલિપત ૫ના છે ? બીજી વાત એ પણ વિચારવાની છે કે – સાંખ્ય, નૈયાયિક, વૈશેષિક, અદ્વૈત મતાદિનું સ્થાપન કરવાવાળા જે મતવાદીઓ છે તે બધાએ પ્રાયે વસ્તુના એક એક અંશને મુખ્ય રાખીને તેનું સ્થાપન કરવાવાળા છે. સવ વસ્તુના દરેક જુદા જુદા અંશેની અપેક્ષા રાખીને વસ્તુનું સ્વરૂપ બતાવવાવાળા છે. પરંતુ એકજ પક્ષના દુરાગ્રહવાળા નથી. તેઓ સ્યાદ્વાદીના નામથી ઓળખાય છે. અને તે બધાએ એકાંતવાદીઓને પિતાની કક્ષામાં લઈને ચાલવાવાળા હોવાથી સગ સિદ્ધ રૂપના ગણાય છે. આજકાલના જેટલા વિચક્ષણ પંડિતે છે તે બધાએ પંડિતેએ અનેકાંતના પક્ષને સહકાર જ આપેલ છે. તેમાંના ઘણુ ખરા પંડિતેના વિચારે મારા ગ્રંથથી પણું એઈ શકશો. તે પછી સર્વજ્ઞાની ઉત્પત્તિ સાંખ્યાદિક સર્વથી લખવામાં જે આવી છે તે ભ્રમમલક ગણાશે પણ સત્યરૂપની કરશે નહીં. ' છેવટના બે શબ્દો. જેન, બૌદ્ધ અને વૈદિક એ ત્રણે આ ચાલતા સમયમાં પણ હિંદુસ્તાનમાં ધર્મના પાયા નાખવાવાળા છે. ઈ. સ. પૂર્વે એક હજાર વર્ષના લગભગમાં ૨૩ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ તત્ત્વત્રયીની પ્રરતાવના. w મા તીર્થંકર હતા. થોડા વખત પછી ૨૪મા તીર્થંકર શ્રી મહાવીર પણ નાયક હતા. મહાવીર સર્વ પાપણાને દાવો કરે છે એમ બીધે પણ કહેતા. બીધે સર્વજ્ઞપણાને દાવ કરતા નથી. તેઓ તે કહે છે કે- જરાતુ મા વ ૬gમળે તુ પરતુ . વિદિકમાં કેઈ નાયક જણાતું નથી. તેમનામાં સ્વતંત્રપણાનું જ્ઞાન યજ્ઞ યાગાદિકનું હતું. તેથી એ જ સિદ્ધ થશે કે–બીજામાંથી લઈને પોતાનામાં ઉધું છતું કરેલું છે. સર્વજ્ઞમાંથી લઈને જે ઉંધું છત્ત કર્યું છે તે તે જૈનવૈદિકની તુલના રૂપથી કેટલુંક લખીને બતાવ્યું છે. સર્વાએ અનેકાંત મતને જાહેર કરી બીજા બધાએ એકાંત પક્ષવાળાઓને પોતાની કક્ષામાં લઈને ચાલવાનું કહેવું છે. કહ્યું છે કે-“જિનવરમાં સઘળા દર્શન છે. દર્શને જનવર ભજનારે; સાગરમાં સઘળી તટિની સહી,તટિનીએ સાગર ભજનારે” અને તે અનેકાંતના પક્ષને આજકાલના બાહેશ પંડિતોએ સહકારજ આપેલી છે. ગ્યાયેગ્યને વિચાર વિચક્ષણ પંડિતે કરી શકે છે. એટલું જ કહીને હું નિવૃત્ત થાઉં છું. જૈનધર્મની પ્રવૃત્તિ મહાવીરથી કેરષભદેવથી? જૈનધર્મની પ્રવૃત્તિ ષભદેવથી થએલી જેનો માને છે. પૂર્વેના તીર્થકરોને ઘણું લાંબું છેટું પડી ગયું છે. પરંતુ–૨૩ મા તીર્થંકર તે ઈ. સ. પૂર્વે ૧૦૦૦ ના સૈકામાં વિદ્યમાનજ હતા. આ વાતને તે ઇતિહાસકારો કબૂલજ રાખે છે. તેથી એક હજારમા સૈકાથી સર્વના ત- નવા રૂપના ફરીથી ફેલાયા પછીથીજ તે બધા દર્શનકારોની નવીન રૂપથી ઉત્પત્તિ થએલી છે. એ વિચાર કરવાથીજ ઇતિહાસકારથી થએલી ભૂલ સુધરશે. ઈ. સ. પૂર્વે છઠ્ઠા સૈકામાં ૨૪માતીર્થકર વિદ્યમાન હતા. બીજાં પણ ત્યાગીઓનાં ટેળાં ફરતાં હતાં. વૈદિકોમાં ત્યાંથી ચાલેલી સભર ગડમથલ ઇતિહાસકારેને દેખાઈ રહી છે. તેના પૂર્વ કાલમાં સૂમ રૂપે ચાલેલી ગડમથલ તેઓની નજર તળે આવેલી જણાતી નથી. આ ચાલુ જમાનામાં ઈ. સ. પૂર્વે એક હજારના સૈકા પછી સર્વિસના તજ દર્શનકારેની ઉત્પત્તિ થવામાં મુખ્યતાએ કારણ છે, એવું ફરીથી વિચારમાં આવશે ત્યારેજ ઈતિહાસ વેત્તાઓને સત્યરૂપે સમજાશે. જેનેને છઠ્ઠા સૈકાથી જે વિચાર કરવામાં આવે છે તે ભૂલ ભરેલે ચાલે છે. એમ હું મારા અનુભવથી ચોકકસ કહી શકું છું. અને આ જગપર-ડો. હર્મન જેકેબીના વિચારે ટાંકીને બતાવું છું–જૈન સુત્રોની પ્રસ્તાવના ભાગ બીજામાં–ડૉ. જે કેબી લખે છે કેવૈશેષિક દર્શન સાથે જૈનોના કેટલાક વિચારે મળતા આવતા હોવાથી જૈન For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાત્રના. ૧૫૯ દર્શનની ઉત્પત્તિ તેના પછીથી થઇ છે એવા જે મત ડા. ભાંડારકરે ઉપસ્થિત કરેલે છે તેની સથે હું સંમત થઇ શકું તેમ નથી. ( જી। જૈનેતર દષ્ટિએ જૈન ભાગ બીજો પૃ. ૭૬ ) આગળ પૃ. ૭૯ માં—વૈશેષક અને જૈન દર્શન વચ્ચે મૂળ સિદ્ધાંતામાં ભેસૂચક એવાં કેટલાંક ઉદાહરણે। . નીચે પ્રમાણે છે-૫ડેલાના મતે આત્માએ અનંત અને સર્વવ્યાપી ( વિભુ ) છે. પરંતુ-ખજાના ( જાના ) મતે તે મર્યાદિત પરિમાણુવાળા છે. વૈશેષિકા-ધર્મ અને અધમ ને આત્મ ન ગુણા માને છે. પર’તુ ઉપર જણાવ્યુ` તેમ જૈનો તે ખન્ને એકજાતના દ્રવ્યે માને છે. એક બાબતમાં એક વિરૂદ્ધ વશેષિક વિચાર અને તભિન્ન જૈન સિદ્ધાંત વચ્ચે કેટલુંક સાદશ્ય જોવામાં આવે છે. વૈશેષિક મતમાં ચાર પ્રકારનાં શરીરશ માનેલાં છે-પાર્થિવ શરીર જેવું કે-મનુષ્ય-પશુ આર્દિનુ, જલાત્મ શરીર જેમ રૂણની સૃષ્ટિમાં છે, અગ્નીય શરીર જેમ અગ્નિની સૃષ્ટિમાં, અને વાયવીય શરીર જેમ વાયુની સૃષ્ટિમાં મળી આવે છે. આ વિચિત્ર વિચાર સાથે સદક્ષતા ધરાવનારા જૈનદર્શનમાં પણ એક વિચાર છે, જૈના-પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય અને વાયુકાય એમ ચાર કાય માને છે, આ ચાર (૪) મૌલિક પદાર્થા કે.જે મૂળતત્ત્વા છે અથવા તે તેના પણ સૂક્ષ્મ ભાગેા છે, તેની અંદર એક એક વિશિષ્ટ આત્મા રહેલા છે. એમ તેઓ માને છે. આ જડ-ચેતન્ય વાદને સિદ્ધાંત ઉપર જણાવ્યા પ્રમાણે અસલ સંચેતનવાદનું પરિણામ છે........... આ બન્નેમાં જૈનમત વધારે પ્રાચીન છે. ( વિશેષ ત્યાંથી જોઇ લેવાની ભલામણ કરૂં છું. ) એજ ડો જેકાણીએ–જૈનસૂત્રેાની પ્રસ્તાવના ભાગ પહેલામાં જૈનની માન્યતાવાળા પૂર્વા ” ના અ સમજાવતાં તેની ટીપમાં જણુાવ્યું છે કે 66 66 - પૂર્વ શબ્દના અર્થ જૈનચાર્યાએ નીચે મુજબ સમજાવેલા છે-તીથ કરે પેાતેજ પ્રથમ પેાતાના ગણધર નામે પ્રસિદ્ધ શિષ્યાને પૂર્વાંનું જ્ઞાન આપ્યું હતું ત્યાર પછી ગણુધરાએ અગેાની રચના કરી. આ કથન, પહેલાજ તી કરે મંગે પ્રરૂપેલાં છે એવા આગ્રહ સાથે જેટલે અંશે ઐકય ધરાવતું નથી તેટલે શે તે ખરેખર સત્ય ગભિંત લેખવા ચેાગ્ય છે, ” ( જૈનેતર. ભાગ બીજો પૃ. ૨૪ ની ટીપમાં ) ડા. જેકેાખીના કથનના તાત્પ એ છે કે બીજા મતવાળા કહે છે કે અમે આદિઅનાદિના છિએ. જને નજીકમાં થએલા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનું પણ શાસન જાહેરમાં ન બતાવતાં આજે ૨૪ મા તીર્થંકર શ્રીમહાવીરનું શાસન માન્ય કરેલું બતાવે છે. તેથી આ અવસ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ , તત્વત્રયીની પ્રસ્તાવના. - ~- પિંણમાં પહેલા રાષભદેવથી જૈન શાસન ચાલતું આવેલું એમ જે જૈને કહે છે તે સત્યરૂપનું જ ઠરશે. વૈદિકે એ વિષ્ણુના-મસ્ય, કૂર્માદિક ૨૪ અવતાર બતાવતાં બાષભદેવને ૮મા અવતાર રૂપે ગોઠવ્યા છે, તે પણ ડો. જેકેબીના કથનની સત્યતાની સાબીતી જ બતાવે છે કે જૈનધર્મ ઋષભદેવથી જ ચાલતે આવે છે પણ જેનોને ઈતિહાસ કહિપત રૂપને નથી. | વૈદિક સાહિત્ય બે પ્રકારના સ્વરૂપવાળું છે. (૧) પ્રથમનું કઈ અતિ પ્રાચીન મનાતુ સિંધુ નદીના પ્રદેશમાં કર્મકાંડના નામથી મોટી પ્રસિદ્ધિને પામેલું. . (૨) બીજા પ્રકારનું વૈદિક સાહિત્ય ગંગા નદીના પ્રદેશથી જ્ઞાનકાંડના નામથી પ્રસિદ્ધ કરવામાં આવેલું. પ્રથમના સાહિત્યનો વિષય–અગ્નિ, વાયુ અને સૂર્ય એ ત્રણ દેના નામથી ર -અને રામ એ વેદત્રયીથી પ્રસિદ્ધિને પામેલું. ઇંદ્ર, વરૂણ આદિ દેવેની પાસે મ્હોટા ભાગે પિતાના સ્વાર્થની પ્રાર્થનાઓથી ભરે યજ્ઞ યાગાદિક વિધાનના લેથી ઐહિક પારિત્રિક સુખ સંપત્તિની લાલચવાળું, રાજા મહારાજાએથી હેટા આડંબરથી થતું આવેલું. તેથી તે કર્મકાંડ મહટી પ્રસિદ્ધિને પામેલું. પરંતુ આજ કાલના શોધક પંડિતેને તેમાં પુનર્જન્મનો સિદ્ધાંત તેમજ અદષ્ટરૂપ કર્મને સિદ્ધાંત નજરે ન પડવાથી બાલખ્યાલ જેવું ગણી કાઢેલું તે વૈદિક સાહિત્ય પ્રથમ પ્રકારનું હતું બીજુ ગંગા નદીના પ્રદેશથી જ્ઞાનકાંડના નામથી પ્રસાર પામેલું વૈદિક સાહિત્ય તે ઉંચા દરજાનું ગણવામાં આવતું. જેનોની માન્યતા પ્રમાણે એ ભૂમિ પર ૨૪ તીર્થકર થતા આવ્યા છે. પહેલા તીર્થકર શ્રી ઋષભદેવથી તે ૯ મા, ૧૦ મા તીર્થકર સુધી તે એ બ્રામ્હણ વગ તીર્થકરોના તત્વને માન્ય રાખીનેજ ચાલવા વાળ હતે. પછી કેઈ કાળદેષના પ્રભાવથી સર્વના શાસનને સર્વથા લેપ થતો ગયે. એટલે ઉપદેશના અધિકારવાળે આ બ્રાહ્મણ વર્ગજ સ્વતંત્ર રૂપને બ. પછીથી જે તીર્થક થતા આવ્યા તેમની સાથે કેટલાક મળતા થઈ જતા તે કેટલાક વિરોધમાં પણ રહેતા એમ ચાલ્યા કરતુ પરંતુ તેવીસમા તીર્થંકરના સમયમાં અનેકમતના ત્યાગીઓના તરફથી યજ્ઞ યાગાદિકને અનાદર થતાં ગૃહસ્થના તરફથી પણ તે યજ્ઞ યાગાદિકને આદર ઓછો થતાં તે ત્યાગીઓના ભળતા થઈ તેમનામાંથી જ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના : ૧૬૧ પિતાની અનુકૂલતા પ્રમાણે વિષયને લેતા ગયા અને જ્ઞાનકાંડના નામથી ઉપનિષદો તૈયાર કરવા માંડે. તે કર્મકાંડની બાજી પ્રાયે બ્રાહ્મણગ્રંથાથી ફેરવતાં ઉપનિષદેમાં તે તદ્દન ફરી ગએલી માલમ પડે છે. મોટા ભાગે તે સર્વમાંથીજ લઈને વધારે ઉંધું છતું કરેલું નજરે પડે છે. ઘણાખરા વેદના પક્ષ કરવાવાળા જ સૂત્રાદિક ગ્રંથની રચના કરવાવાળા છે. જીવાદિક વાતનું કે પાપ-પુણ્ય આદિ કર્મની વાતનું જે વેદમાં નામ નીશાણ પણ જણાતું ન હતું તેવા પ્રકારની વાતે પાછલના નવીન ગ્રંથમાં કયા નવીન જ્ઞાનીઓની પાસેથી મેળવીને લખવામાં આવી? ભલે તેઓ પક્ષમાં મોટા હશે પરંતુ સર્વાથી જ્ઞાનમાં તે મોટા નથી. જે સર્વના વિષયોમાંથી લઈને પિતે મહર્થિક બન્યા છે તેમને જે જગે પર હળકા ચિતરવાનો પ્રયત્ન કર્યો છે તે તેઓની સજજનતા કેટલી બધી હશે? તે તે મારા ગ્રંથથી પણ આપ સજજને જોઈ શકશે? જો કે તે સર્વે દર્શનકારીઓ અને ઉપનિષકારોએ સર્વના તોમાંથી લઈને પિતાના ગ્રંથમાં કમ વિનાના તે તત્વે ઉંધા છત્તા લખ્યા છે તેથી પણ યૂરોપ દેશના પંડિતે ચકિત થાય છે, ત્યારે સર્વમાંના ક્રમવાર તે વિષને જતાં તે જરૂર આનંદિત થશેજ. જેમ કે-વૈદિક પંડિત વાસુદેવ નરહર ઉપાધે-જૈન વિષે બે શબ્દ લખતાં છેવટમાં લખે છે કે–“બૌદ્ધ અને જૈન ધર્મો એને જે જે સંબંધ તેઓની નજરમાં આવતે જશે તેમ તેમ આ નવીન મળેલી વિલક્ષણ રત્નોની અગાધ ખાણ દેખીને તેઓનું મનઃ આનંદ સાગરમાં તલ્લીન થઈ જશે. એટલું જ આ ઠેકાણે કહેવું બશ છે.” વળી જુ-દક્ષિણના વૈદિક પંડિત લક્ષમણ રઘુનાથ ભીંડે જેના સંબંધે દેશ લેખે આપતાં દશમા લેખમાં લખે છે કે “જૈનધર્મ એ વિકૃત હિંદુધર્મ છે એમ કહેવામાં આવે છે પરંતુ વસ્તુતઃ સનાતન અને પુરાતન એવા જૈનધર્મનું વિકૃત સ્વરૂપ એ હિંદુધર્મ છે. આ વાત જૈનધર્મનું સંપૂર્ણ જ્ઞાન થએલાઓને સ્વીકારવી પડશે.” આ ફકરાઓથી વિચારવાનું કે જૈન ધર્મની-ઉત્પત્તિ કેઈએ વૈશેષિક મતથી, તે કેઈએ સાંખ્ય મતથી લખીને બતાવી છે ખરી પણ જ્યારે તેઓ આવા અનેક મહાપુરૂની પેઠે જૈન ધર્મનું ખરું સ્વરૂપ સમજશે ત્યારે તેઓને પિતાની ભૂલ સુધારીને સર્વ દશનકારોમાં અને સર્વે મતાવલંબીઓમાં આદિ અનાદિના જૈન ધર્મનેજ સત્યરૂપને સ્વીકારવું પડશે. | વળી–અમારા ગુરૂવર્યના ઉપર ચગવાનંદ પરમહંસને આવેલ પત્ર-તેમાંથી કિંચિ—“ એક જૈન શિષ્યને હાથ દે પુસ્તક દેખા. બે લેખ 21 For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ તત્રયીની પ્રસ્તાવના. AAAAAAAAAAAAAAA ઇતના સત્ય, નિઃપક્ષપાતી, મુઝે દિખ પડા કે-માને એક જગત્ છેડ કરકે દૂસરે જગતમેં આન ખડે હે ગયે. આબાલ્યકાલ ૭૦ વર્ષનેં જે કુછ અધ્યયન કરા, વૈદિક ધર્મ બાંધે ફિર સે વ્યર્થતા માલુમ હોને લગા. પ્રાચીન ધર્મ, પરમ ધર્મ, સત્ય ધર્મ, રહા હે તે જૈન ધમ થા. જિસકી પ્રભા નાશ કરને કે વૈદિક ધર્મ, વ ષશાસ્ત્ર, ગ્રંથકાર ખડે ભયે થે. વૈદિક વાત કહી ને લઈ ગઈ સે સબ જૈન શાસે નમુના ઈકઠ્ઠી કી , ઇસમેં સંદેહ નહી હૈ.” ( વિશેષ જુવે-જૈનેતરદષ્ટિએ જૈન. પૃ. ૭૮) એ ગ્રંથમાં-૪૦-૪૫ મોટા મોટા પંડિતેના લેખે એવા ને એવા જોઈ શકશે. કિંમત રૂ. ૧) પુનર્જન્મના સિદ્ધાંત વિષે મેંકડોનલ શાહેબના વિચારે-સં. સા. પૃ. ૫૧૨ થી– ખરેખર હિંદુસ્તાનના લોકેને પુનર્જન્મનો સિદ્ધાંત જે કે આપણને વિચિત્ર લાગે એવે છે તે પણ એ સિદ્ધાંતમાં બે રીતની ખૂબી રહેલી છે. એક તે એ કે-જગના નીતિમય શાસનમાં ન્યાયનું જે તરત જરૂરનું ગણાય તે એ સિદ્ધાંત વડે પૂરૂ પડે છે. અને બીજું એ કે દરેક માણસનું ભાગ્ય માણસના પોતાના હાથમાં છે એ અગત્યના નૈતિક નિયમનું પણ એ સિદ્ધાંતની સાથે જ આપણને ભાન કરાવાય છે. કારણ કે જેમ આ જીંદગીમાં કરેલાં દરેક પાપકર્મનું પ્રાયશ્ચિત કર્યા વિના માણસને છુટકે પતો નથી, તેમ દરેક પુણ્ય કર્મનું શુભ ફળ પણ બીજી જીંદગીમાં એને પ્રાપ્ત થયા વગર રહેતું નથી. જે કર્મ કરાઈ ચુક્યાં હોય તેનાં ફળ ભેગવ્યા વિના માણસને ચાલતું નથી. કારણ કે મહાભારતમાં કહ્યું છે તે પ્રમાણે – यथा धेनुसहस्रेषु, वत्सो गच्छति मातरं ॥ તથા યશ ત , વર્તામછત્તિ છે ” હજાર ગાયમાંથી પણ વાછરડું જેવી રીતે પિતાની માતાને શોધી કાઢયા વગર રહેતું નથી, તેવી જ રીતે આગળ કરાયેલું કૃત્ય તે કરનારની પાછળ ગયા વગર રહેતું નથી. જીવની આ પરંપરાને “સંસાર” એવું નામ આપવામાં આવ્યું છે. એ સંસાર” તે અનાદિ ગણવામાં આવે છે. કારણ કે આ જન્મને દરેક અનુભવ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ૧૬૩ તે આગલા જન્મના કૃત્યનું પરિણામ છે, તે જન્મને દરેક અનુભવ તે તેનાથી આગલા જન્મા કરેલા કૃત્યનું પરિણામ છે, અને એ પ્રમાણે આપણે ગમે તેટલા પાછળ જઈશું તે પણ એની એજ સ્થિતિ રહેશે. પાપ-પુણ્યની ફળ આપવાની શક્તિને માટે સાધારણ રીતે “અ” એ શબ્દ વપરાય છે, પણ ઘણી વાર એને માટે “” એ વધારે સાદે શબ્દ પણ વાપરવામાં આવે છે.” - સં. સા. પૃ. ૫૧૩થી– એ વાર્મ તે મનુષ્યના જીવનનું નિયામક છે એટલું જ નહીં પણ જગતની દરેક વસ્તુની ઉત્પત્તિ તથા વિકાસનું નિયમન પણ એ કર્મ વડેજ થાય છે. કારણ કે જે કંઈ બનાવ બને છે તેની ગમે તે પણ કઈ પ્રાણુ ઉપર અસર થયા વગર રહેતી નથી, અને તેથી, પાપ-પુણ્યના ફળ વિષેના નિયમ પ્રમાણે તે પ્રાણીના કેઈ અગિળના કૃત્યને લીધે તે બનાવ બનેલે હવે જોઈએ. બીજી રીતે કહીએ તે, પ્રકૃતિના વ્યાપાર તે પણ સચેતન પ્રાણીઓનાં પાપ-પુણ્યનું જ પરિણામ છે. આ પ્રમાણે સઘળી વસ્તુઓનું નિયમન કરનાર “વ” ની સત્તા આગળ ઈશ્વરના સ્વતંત્ર રાજ્યને માટે બીલકુલ અવકાશ રહેતું નથી. આ કારણથી, જે દર્શનેમાં ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે તેમાં પણ ઇશ્વરથી પણ ન શકાય એવા પાપ-પુણ્યના ફળ વિષે નિયમ બરાબર જાળવીને જગને તથા પ્રાણિમાત્રને દોરવવું એટલું જ ઈશ્વરનું કર્તવ્ય ગણવામાં આવ્યું છે. આ સિદ્ધાંતને વધારે હેટા પાયા ઉપર લઈ જઈને વિશ્વને જુદા જુદા કલ્પને અંતે પ્રલય અને વળી પુનરૂત્પત્તિ કલ્પવામાં આવ્યાં છે તે પણ “સંસાર”ના સિદ્ધાંતને જ એક ભાગ છે. * જેના વડે કરીને જન્મ પરંપરાને અંત આવે છે તે મોક્ષને સિદ્ધાંત પણ સઘળાં દર્શનેમાં સાધારણ છે અને તે પુનર્જન્મના સિદ્ધાંત એટલે જ પ્રાચીન છે. પ્રવૃતિ માત્ર ઈચ્છાને આધીન છે, અને એ ઈચ્છાની ઉત્પતિ “જિ ” ને લીધે છે. આ લેખને સારાંશ-“ ” તે મનુષ્યના જીવનનું નિયામક, દરેક વસ્તુની ઉત્પતિ તથા વિકાસનું નિયમન એજ કર્મ વડે થાય છે. તેથી તે પ્રાણીના આગળના કૃત્યને લીધે બનાવ હવે જોઈએ. બીજું–પ્રકૃતિના વ્યાપાર તે સચેતન પ્રાણીઓના પાપ-પુણ્યનું જ પરિણામ છે. કર્મની સતા આગળ ઈશ્વરના માટે અવકાશ રહેતું નથી. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ઇશ્વરથી ન તાડી શકાય એવા પાપ-પુણ્યના નિયમને જાળવીને પ્રાણીમાત્રને દેરવવું એટલુંજ કન્ય ગણાય. જન્મ પર ંપરાના અંત તે મેક્ષ, સ દશનામાં છે. અને પુનર્જન્મના જેટલેાજ પ્રાચીન છે. પ્રવૃ-િત માત્ર ઇચ્છાને આધીન છે. ” સેંકડનલ શાહેબના વિચારા કના સંબંધનાજ છે. કેટલાક। કમને અદષ્ટરૂપે કહે છે ખરા પણ તે આત્માની સાથે સૂક્ષ્મ પરમાણુઓના સંબંધવાળું થએલુ સર્વજ્ઞાએ દૃષ્ટ રૂપનુ જ કહેલું છે. તેથી તેની ક્રૂરફારીનું સ્વરૂપ સર્વજ્ઞાએ હજારા લેાકેાથી વર્ણન કરીને બતાવેલું છે. સર્વ જ્ઞાએ તે કાઁની મૂળની ૮ પ્રકૃતિએ કહી છે. તે બધાના ઉ-તર વિભાગા ૧૪૮, બતાવેલા છે. તે તેા તેમના ગ્રંથાથીજ સમજી શકાશે પણ અહી' લખવામાં આવશે નહી. કેટલાકા—આત્માને વળગેલી અષ્ટ શક્તિ, અવિકારી, પડરૂપે આત્માની સાથે જતી ખતાવે છે પણ તે વસ્તુ કેવા સ્વરૂપની છે, તેનું પરિણામ કેવા રૂપથી થાય છે તેના વિષે કંઈ પણ ખુલાશેા કરીને ખતાવેલે નથી. વળી કેટલાક–તે કમને પ્રકૃતિના ત-વેની અપૃષ્ટ રૂપે રહેલી શક્તિ આત્માને ચાંટતી નથી. તેા પછી તે પોતાનુ પરિઅલ આત્માના ઉપર કેવી રીતે જમાવે છે ? તેના ખુલાસા કેમ નહી કરતા ગયા હશે ? શંકરસ્વામીએ-બ્રહ્મસુત્ર-ત્રીજા અધ્યાયના પ્રારંભ સૂત્રને ‹ પાંચ મહા વૃધ્ધ બ્રાહ્મણને સમજાવતાં કહ્યું છે કે-મરણ સમયમાં એક દેડુ દેહમાં જવું પડે છે ત્યારે જીવને દેહના આરંભ કરનાર–પંચીકૃત ભૃતાના સૂક્ષ્મ ભાગા વીટલાઇ ને જાય છે. ” સાંભળતાની સાથે તે વૃધ્ધ બ્યાસ રૂપે પ્રગટ થયા ને ખુસી થઈને ૧૬ વર્ષનું આયુષ વધારીને આપ્યું, પછી ચાલતા થયા. વિચારવાનું કે-અનુભવની સાથે સજ્ઞોને સિધ્ધાંત જોતાં અનતાન ત જીવાને જ્ઞાનાવરણ આદિ સાતે ક વીટલાઈનેજ રહેલાં છે, કદાચ પરભવનું આયુષ ખાંધી શકયા ન હોય તેા છેવટના ભાગમાં પણ બાધીનેજ જાય એટલુજ વિશેષ છે. વ્યાસે ૧૬ વર્ષીનું આયુંષ વધારીને આપ્યું તે સ-તા શું તેમના હાથમાંની હતી ? ખીજી' વિચારવાનું કે—વેદના ઋષિએથી તે વેદવ્યાસ સુધીમાં. અબજોના અખજો ઋષિ થઇ ગયા હશે . છતાં કર્મીના ( પાપ કે પુણ્યના ) સંબંધમાં કઇ પણ વિશેષ ખુલાસા લખીને ગએલા હાય એમ જણાતુ નથી. અથ એક છેાડી ખીજા For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ તત્વત્રયીની પ્રસ્તાવના. ૧૬૫ તેથી આધુનિક શંકર સ્વામીએ કેવળ નામ માત્રથી કમનું સ્વરૂપ બતાવ્યુ તેટલા માત્રથી વેદ વ્યાસ ભગવાન મુંગે મેઢે અંગીકાર કરીને ખુસ થઈને ચાલતા થયા. તેથી વિચાર થાય છે કે-શંકર સ્વામીએ આ નામ માત્રને પણ કમને સિધ્ધાંત કયા નવા ઈશ્વર પાસેથી મેળવીને વેદ વ્યાસને ખુશ કરી દીધા હશે? સાથે એ પણ વિચારવાનું છે કે કેવળ જગતના કર્તા ઈશ્વર છે એવી માન્યતાવાળા વેદેને મુખ્ય રાખીને ઘણુ ખરા દર્શનકારેની ઉત્પત્તિ થએલી છે તે બધા દર્શનકારને પણ આ કર્મના સિદ્ધાંતને પિતાનામાં દાખલ કરે પડે છે કે જે કર્મની સતા આગળ તે બધાએ ઈશ્વરેને રાંકડા જેવું થવું પડયું છે. તે કર્મના સિદ્ધાંતને બતાવનારે ઈશ્વર માટે માન કે કમની સનતા આગળ રાંકડા બનેલા ઈશ્વરેને મેટા માનવા ? ઈશ્વરથી તે ન શકાય એવાપાપ-પુણ્યના નિયમને જાળવીને પ્રાણી માત્રને દેરવવું એટલું જ કર્તવ્ય ગણાય.” આમાં વિચારવાનું કે-જેવી રીતે તેઓ અઘાર કર્મોની સતાને તેડીને પિતે સર્વજ્ઞ ઈશ્વરે થયા છે તેજ સત્યત-ને માર્ગ અમોને પણ બતાવતા ગયા છે. એ ઉપકાર કંઈ અમારાપર એ છે થએલ નથી. તેથી તેમના–ધ્યાનથી ગુણગ્રામથી, અને તેમના બતાવેલા સત્યત-ના માર્ગથી જે અમો ચાલીશું તે અમે પણ તેઓના જેવાજ સર્વજ્ઞ ઈશ્વર બનવાનાજ, જે તેઓ અમને પિતાના સત્યતત્ત્વના માર્ગે દોરી ગયા ન હતા તે આ અનાદિકાળના અઘેર સંસારમાં અનેક ધુતારાઓના હાથમાં ફસી પડેલા એવા અબુ જેની અમારી શી દશા થતી? માટે તે થઈ ગએલા સર્વ ઇશ્વરેનેજ અમારા પર પરમ ઉપકાર થએલે છે. અને તેટલા પ્રમાણથી તેઓ અમેને જરૂરજ દેરીને ગએલા છે. બાકી તેઓ અમારા કર્મની સતામાં હાથ ઘાલતા નથી. તેઓને બતાવે છે સત્યત-ને સિધ્ધાંત છે તે અને સત્યતત્વના માર્ગે દોરી જવામાં અને ઓછા ઉપકારી થએલા નથી એજ વાત સિધ્ધ રૂપની છે. | પ્રવૃતિ માત્ર ઈચ્છાને આધીન છે. તેમ કેવળ નથી તેમાં પણ કર્મ તે પ્રેરક રહેવાનાં. એટલું વિશેષ છે કે પૂર્વ પુણ્યના સંજોગથી તેવા સંત સમાગમથી સુધારા પર ચઢી શકાય છે. અને પાપના ગે અનિષ્ટ સમાગમથી નીચેના દરજે પણું ઉતરી શકાય છે. મનુષ્યના ભવમાં એટલું વિશેષ સાધનપણું રહેલું છે. સંસ્કૃત સાહિત્ય. પૃ. ૫૧૨ માને લેખ મૅકડેનલ સાહેબને લખીને બતાવ્યું છે, તેને વિચાર સર્વજ્ઞોના સિધ્ધાંતથી કરીને બતાવું છું. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. * Wvvvvvvvvv ૧૧--- num જગતની નીતિમાં જે ન્યાયનું તત્ત્વ છે તેને પુરૂ પાડનાર અને અનાદિકાળના “સંસાર” ની સ્થિતિને બતાવનારે, એ પુનર્જન્મને સિદ્ધાંત સર્વોએ બતાવેલ મૂળથી જ સિદ્ધ રૂપને છે. કદાચ વચમાં વ્યવધાનવાળે થયે હશે તે પણ, જૈનોના ૨૩મા તીર્થંકર ઈ. સ. પૂર્વે હજારમા સૈકામાં વિદ્યમાન હતા, ત્યાંથી તે સતત ચાલતે આવેલે વર્તમાન કાળમાં પણ દેખાઈ જ રહ્યો છે. જૈનોની માન્યતા એવી છે કે જે તીર્થકર થાય તેમનું જ શાસન મનાય, એટલે છેલલા ૨૪મા તીર્થંકરનું શાસન ઈ. સ. પૂર્વે છઠ્ઠા સૈકાથી મનાતું ચાલ્યું. એટલું જ વિશેષ છે. " આમાં બીજું વિચારવાનું કે–૧ નરક, ૨ તિર્યંચ, ૩, મનુષ્ય, અને દેવ એ ચાર ગતિના અને વિચાર સર્વના સિદ્ધાંતમાં વિસ્તારથી કરવામાં આવેલો છે. એક એક જાતિમાં અનેક અનેક ભેદે છે. બીજી તિર્યંચની ગતિમાં પણ અનેક ભેદે છે. તેમાં જે કેવળ એકેદ્રિયના જીવે છે તેનાજ મોટા પાંચ ભેદ બતાવેલા છે. ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેજસ્કાય, (અગ્નિકાય) ૪ વાયુકાય, અને ૫ મે વનસ્પતિકાય. આ પાંચે કાયના જીને એકેંદ્રિયના સ્વરૂપવાળા જ બતાવેલા છે. તેમાં જે પૂર્વના ચાર ભેદ છે તે તો અસંખ્ય–અસંખ્ય જીવોથી વ્યાપ્ત સ્વરૂપના બતાવેલા છે અને તે જ પ્રાયે અસંખ્યાતા કાળસુધી પોતાની જાતિમાં જ મરણ જીવન કર્યા જ કરે છે. પછી કેઈ ભવિતવ્યતાના યોગથી ઉપરની ગતિઓમાં ચઢતા જાય છે, પાંચમે જે વનસ્પતિ કાયને ભેદ છે તેના પણ બે મેટા વિભાગ છે. ૧ પ્રત્યેક વનસ્પતિ નામને અને બીજે સાધારણ વનસ્પતિ કાયના નામને છે. પહેલો ભેદ–વૃક્ષ કે, વેલ, આદિના નામથી ઓળખાય છે. તેમાં છાલ, પત્ર, ફુલ, ફળ, આદિમાં જુદા જુદા છ રહેલા છે તેથી તે પ્રત્યેક વનસ્પતિના નામવાળે છે. તેથી તે છે પણ પ્રાયે અસંખ્યાતા કાળસુધી એકેંદ્રિયની જાતિમાંજ જન્મ અને મરણ કર્યા કરે છે પછી ભવિતવ્યતાના ગથી ઉપરની જાતિમાં ચઢતા જાય છે. જે વનસ્પતિના છ એકજ * પિંડમાં અનંત જી વ્યાપીને રહેલા હોય છે તે સાધારણ વનસ્પતિના નામથી ઓળખાય છે અને તે જ પ્રાયે અનંત કાળ સુધી તેમને તેમાં જન્મ મરણ કર્યા જ કરે છે. પછી કે ભવિતવ્યતાના પગથી ઉપરની પાયરીપર ચઢતે જાય છે. કેટલાક જીવે બતાવેલા કાળથી ઓછા કાળમાં પણ ઉપરની પાયરી પર ચઢતા જાય તેથી સર્વત્ર પ્રાયઃ શબ્દથી સૂચના કરવામાં આવી છે. For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ તત્રયીની પ્રસ્તાવના. ૧૬૭ આ ઉપર બતાવેલા જીવે હળકામાં હળક કેવળ પોતાના શરીર માત્રના સાધનથી નિર્વાહ કરી મરણ-જીવન કરી રહેલા છે તેથી એકજ ઈદ્રિયના મનાયેલા છે. તેથી અધિક પુણ્યના ભેગે જેણે શરીરની સાથે જીભ મેળવી છે તેવા હાલતા ચાલતા બે ઇંદ્રિયના છ મનાય છે. દુનિયા આંખથી જોઈ શકે તેવા અનેક જાતિના કીડા. શરીર, જીભ, અને નાશિકા આ ત્રણ ઇંદ્રિય જેણે મેળવી છે તેવા છો-કટિકા, માંકણ, કેડા આદિની અનેક જાતિઓ છે, તે પણ અધિક પુણ્યના યોગથી ઉપરની પાયરીએ ચઢેલાજ છે. તેથી પણ અધિક પાયરીપર ચઢેલા-શરીર, જીભ, નાસિકા અને ચોથું ચક્ષુનું સાધન જેને મળેલું છે તેવા છ–માખીઓ, મછરે, કરેળિઆ આદિની અનેક જાતિઓ છે. તે પણ અધિક પુણ્યના વેગથીજ ઉપરના દરજે ચઢેલા છે. . જેને શરીર, જીભ, નાસિકા, અને તેની સાથે સાંભળવાના માટે કાનનું સાધન મળેલું છે તેવા જી-જળમાં ફરનારા, પૃથ્વી પર ફરનારા, આકાશમાં ઉડનારા, બે પગના કે ચાર પગના અથવા પગ વગરના જેટલા બધા જીવે છે તે તિર્યંચ પંચેંદ્રિયના નામથી ઓળખાય છે. આ ઉપર બતાવેલા એક ઈદ્રિયના છથી લઈને પચેંદ્રિય સુધીના જીવે છે તે બધાએ તિર્યંચની જે બીજી ગતિ બતાવી છે તેનાજ ભેદે છે. - વ્યક્તપણે દુઃખ ભોગવવાના માટે જે આપણા પગની નીચેનું સ્થાન છે તે નરકનું સ્થાન બતાવેલું છે. અને વ્યક્તપણે જે સુખ મેળવવાનું સ્થાન આપણું મસ્તકના ઉપર દેખાઈ રહ્યું છે તેને સ્વર્ગના નામથી બતાવેલું છે. નારકીમાંને જીવ અને સ્વર્ગમાં જીવ ત્યાંને જન્મ પુરે કર્યા પછી મનુષ્યની ગતિમાં કે ઉપર બતાવેલી તિર્યંચની ગતિમાં નવો જન્મ ધારણ કર્યા સિવાય તેઓની ફેરફારી ત્યાંને ત્યાં થતી જ નથી. મનુષ્ય પોતાની મનુષ્યની જાતિમાં લાગ લગટ સાત કે આઠ ભવ સુધી જન્મ ધારણ કરી શકે છે. પછી તે જરૂરજ માણસની નિ બદલવી જ પડે છે. એમ સર્વના સિદ્ધાંતમાં સ્પષ્ટ પણે બતાવેલું છે. આ ચારે ગતિના છ પાપ-પુણ્યના સંબંધવાળા થએલા ૮૪ લાખ ઓની નિઓમાં અનાદિકાળથી ઉંચા કે નીચા ભટક્યા જ કરે છે. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ તત્વત્રયીની પ્રસ્તાવના. વૈદિકે માં ૮૪ લાખ એનિઓ લખાઈ છે ખરી પણ તે જેનોના ૨૪ તીર્થકરેના અનુકરણ રૂપે જેવી રીતે એકજ વિષણુના મત્સ્ય, કૂર્મ, આદિ ૨૪ અવતારો ઉભા કર્યા છે તેની પેઠે કલ્પિત રૂપની ઉભી કરેલી છે. પ્રથમ પાંચ પ્રકારથી એકજ ઈદ્રિયના છે જે બતાવ્યા છે તેમનાથી જ આ દુનિયાને મેટામાં મોટે ભાગ શેકાઈને રહે છે. તેમાંના અનંત છ હજી સુધી પણ બહાર નીકળવાને પામ્યા જ નથી. કેટલાક અનંતા કાળ પછી તે કેટલાક અસંખ્યાતા–અસંખ્યાતા કાળ પછી ધીરે ધીરે ઉપરની પાયરી પર ચઢતાં ચઢતાં તિર્યંચ પંચેંદ્રિય સુધી આવી પહોંચેલા આપણી નજર તળે ફરી રહેલા છે. હવે તેમાંના કેટલાક જ સમભાવના વેગથી મનુષ્યની ચેનિ પણ મેળવે છે. પણ ઉપરની ચેનિઓ મેળવવામાં ઘણી જ દુસ્કર ઘટનાઓ સર્વએ બતાવેલી છે. છતાં પણ ૮૪ લાખ જેની એનિના ચક્રમાંથી છટકી જવાનો માર્ગ પણ મનુષ્યની નિમાંથી જ મળે છે. સર્વ થયા છે તે પણ મોટા ભાગે મનુષ્યની નિમાંથીજ વધતા ગયા છે અને જેવી રીતે તેઓ મોક્ષના માર્ગ સુધી પહોંચ્યા છે તેવા જ પ્રકારને માર્ગ અમેને પણ બતાવતા જ ગયા છે. જે તેઓને બતાવેલ માર્ગ અમે પકડીશું નહી, ત્યારે તે જેવી રીતે બીજા ના હાલ હવાલ થઈ રહ્યા છે તેવા હાલ અમારા પણ થયાજ કરવાના. અમારી બગડેલી હાલત અમારા પુરૂષાર્થથીજ સુદ્ધરશે પણ કેઈ ઇશ્વર કે પરમેશ્વર આવીને સુધારવાને જ નથી. સં. સા. પૃ. ૫૧૧ થી લખાયેલા લેખો સારાંશ – જે મહત્વના લીધે દુખ દાવની સ્થાપના થઈ તે સિદ્ધાંત ઘણે અગત્યને છે. 1 ના છેલ્લા મંડલમાં–મરનારને આત્મા પાણી તરફ કે ઔષધિઓ તરફ જાય છે. એ સિવાય માં કંઇ પણ નીશાણી નથી. એક બે ઉડતા તરંગાથી આ વ્યાપક સિદ્ધાંત નીકળયે હેય એ સંભવિત નથી. આ પ્રેરણા હિંદુસ્તાનના મૂળ વતનીઓથી થઈ હેય. મૃત્યુ પછી માણસને આત્મા ઝાડના થડમાં કે પશુઓનાં શરીરમાં પ્રવેશ કરે છે, એવી માન્યતા જંગળી લેકમાં જણાતી એ માન્યતા ઉપરાંત પુનર્જન્મને સિદ્ધાંત આગળ વધ્યું નથી. આર્ય લોકેએ હિંદુસ્તાનના મૂળ વતનીઓથી લીધે હોય તે પણ જીવનની પરંપરાને સિદ્ધાંત પાપ-પુણ્યના બદલાને નૈતિક સિદ્ધાંત સાથે ગાઢ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ તત્વત્રયીની પ્રસ્તાવના. - ૧૬૯ - - સંબંધ છે. તે સ્થાપિત કરવામાં આવ્યો તે યશ તે તેમને જ ઘટે છે. સંસારમાં સુખ દુઃખનું કારણ શું? એ પ્રશ્નને ખુલાસો એ સિદ્ધાંત વડે મળે છે.” આ લેખથી વિચારવાનું કે મૃત્યુ પછીના જીવનની પરંપરાને સિદ્ધાંત દુનિયામાં ખાસ હાજ જોઈએ અને તે મહત્વનો છે. એટલું જ નહી પણ નિતિક સિદ્ધાંતની સાથે પણ તેને ગાઢ સંબંધ છે, છતાં પ્રાચીન ગણાતા કદમાં ઉડતા તરંગ રૂપને દેખાતે હોય તે પછી તેની પ્રાચીનતાની કિંમત શી? હિંદુસ્તાનના વતનીઓ પાસેથી લીધાની જે કલ્પના છે તે કેઈ તેવા સાધારણ પાસેથી મળેલ ન હોય પણ તે સિદ્ધાંત ખાસ સર્વજ્ઞાથીજ લીધેલ સિદ્ધ થશે. સર્વાની માન્યતા મુખ્યતાએ જેનામાં જ છે, અને તે જીવનની પરંપરાને સિદ્ધાંત નવીન રૂપને સ્થાપિત કરવામાં આવેલ નથી પણ અનાદિના કાળથી સિદ્ધ રૂપને આજે પણ જૈન સિદ્ધાંતેમાં તેવાને તેવા સ્વરૂપને વિદ્યમાન છે. વિશેષ એટલું જ કે બીજા મતવાળાઓએ તે સર્વોમાંથી ઉપર ચેટીઓ ગ્રહણ કરેલો જેવાથી આજકાલના બાહેશ પંડિતો ચકિત થઈ યશવાદ આપવાને તૈયાર છે તે પછી સર્વના તમાં જે કદાચ વિશેષ ઉતરશે તે તેઓના આનંદને પાર રહેશે નહી. અને અંધારામાં પડેલી દુનિયાને બહાર ખેંચી કાઢવામાં તેઓ જરા પણ પાછી પાણી કરશે નહી એમ હું ઘણા સજજન પુરૂના નિર્મલ વિચારોથી જોઈ શકું છું. સં. સા. પૃ. ૫૧૦ થી– “મૃત્યુ પછી દરેક મનુષ્ય-સ્વર્ગમાં અથવા નરકમાં અથવા માનવીએ અને પશુઓનાં શરીરમાં અથવા પૃથ્વી ઉપરનાં વનસ્પતિઓમાં-નવાં નવાં જીવન ધારણ કરે છે. અને ત્યાં આગળ તેનાં આગલા જન્મના પાપ-પુણ્યને બદલે તેને મળે છે એ સિદ્ધાંત ઈ.સ. પૂર્વે છઠ્ઠા સૈકામાં એ તે ચોક્કસ સ્થાપિત થઈ ચૂક હતો કે બુધે કંઇ પણ વિચાર કરવા ન થતાં તરતજ પિતાના ધાર્મિક દર્શનમાં એ સિદ્ધાંતને સ્વીકાર કર્યો. અને એ પ્રાચીન સમયથી તે આજદિન સુધી હિંદુસ્તાનના લોકોની એ સિદ્ધાંત ઉપર અચલ શ્રદ્ધા રહી છે. આ વિચિત્ર સિદ્ધાંત જેની સત્યતા ફિલસુફીની રીત પ્રમાણે કદી સાબીત કરવામાં આવી નથી, તે કેવળ જડવાદીઓ સિવાય હિંદુસ્તાનના પ્રત્યેક દર્શનમાં અને પ્રત્યેક ધર્મમાં ૨૫૦૦ વર્ષ સુધી સ્વતઃ–સિદ્ધ તરીકે સ્વીકારવામાં આવે. એ બનાવ માનવ બુદ્ધિ વ્યાપારના અખિલ ઇતિહાસમાં કદાચ બીજે શો જડશે નહીં. આ સિદ્ધાંતનું પરિણામ એ આવ્યું કે સ્વર્ગનાં શાશ્વત સુખ ભર્યા જીવનનાં રમણીય સ્વપને વેદમાં જોવામાં આવતાં હતાં તેને સ્થાને For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ १७० તત્ત્વત્રયીની પ્રસ્તાવના. એક મૃત્યુ પછી બીજું એમ મૃત્યુમાંજ પરિણામ પામનારાં દુઃખ ભર્યા જીવનની અનંત પરંપરાનાં ભયંકર ચિત્રો ખડાં થવા લાગ્યાં. ઉપનિષદોના ચેકસ વિચાર પહેલાંના સંક્રાંતિ કાળની સ્થિતિ “સાતપથ બ્રાહ્મણ” માં જોવામાં આવે છે.” લેખને સારાંશ--મૃત્યુ પછી મનુષ્ય-નવાં નવાં જીવન ધારણ કરે છે. ત્યાં પાપ-પુણ્યને બદલે તેને મળે છે, એ સિદ્ધાંત ઈ. સ. પૂર્વે છટ્ઠા સૈકામાં ચેકસ હતું. બુદ્ધ તરતજ સ્વીકાર કર્યો, અને આજ દિન સુધી હિંદુસ્તાનના લોકેની અચલ શ્રદ્ધા રહી છે. જેની સત્યતા ફિલસુફી પ્રમાણે સાબીત કરવામાં આવી નથી. જ્વવાદીઓ સિવાય પ્રત્યેક-દર્શનમાં–અને ધર્મમાં સિદ્ધ તરીકે સ્વીકારવામાં આવી છે. એ બનાવ અખિલ ઇતિહાસમાં શે જડશે નહીં. પરિણામ એ આવ્યું કે–સ્વર્ગ સુખનાં સ્વપ્ન વેદોમાં જોવામાં આવતાં હતાં તેને સ્થાને દુઃખ ભર્યા અનંત પરંપરાનાં ચિત્રો ખડાં થવા લાગ્યાં એ સ્થિતિ“રતિપથ ગ્રક્ષિr” માં જોવામાં આવે છે. આ લેખથી વિચારવાનું કે – - મૃત્યુ પછી પાપ-પુણ્યને બદલે મનુષ્યને જ મળે છે તેમ કંઈ નથી, પણ નાના મોટા સર્વ પ્રકારના જીને તેનો બદલે મળયાજ કરે છે. એ સિદ્ધાંત જૈનોના સર્વથી ચાલતે આવેલો કદાચ કે લાંબો વખત થવાથી વચમાં અટકી પડેલે હશે છતાં પણ વર્તમાનકાળમાં ઈ. સ. પૂર્વે ૧૦૦૦ મા સૈકાથી તે સતત ચાલુજ રહે છે. કારણ કે—જેના ૨૩ મા તીર્થકર શ્રી પાર્શ્વનાથથી પાપ-પુણ્યનો ઉપદેશ ફરીથી શરૂ થએલે જૈન સિદ્ધાંતમાં આજ સુધી તેને તેવો છે તેથી વિચારી શકાય છે. દર્શનકારની ઉત્પત્તિમાં મુખ્યતાએ કારણભૂત તે સમયના તે સર્વરોજ માલમ પડે છે. પાપ-પુણ્યના વિચારો વેદમાં ન હતા તે તે આ મેંકડોનલ સાહેબના લેખથી આપણે જોઈ શકીએ છિએ. બીજી વાત એ છે કે તે પુણ્ય-પાપના વિચારો દર્શનકારોએ લીધા ખરા પણ એકેદ્રિયથી તે પચેંદ્રિયના જ સુધીનું સવરૂપ જાણ્યા વગર ખરે ખુલાસે બતાવી શક્યા નથી. આ તે કેવળ અધ્યાત્મિકના વિચારો સર્વજ બતાવી શકે? કેવળ તકથી સિદ્ધ ન થઈ શકે, તો પછી સર્વાના ઈન્કાર કરવાવાળાઓમાં એ બનાવશે ક્યાંથી જડે? તે પાપ-પુણ્યના વિચારો સર્વના પરિચયમાં આવ્યા પછી તાઇ વાળાએ કે ઝાર માં ઉડતા તરંગ રૂપથી દાખલ કરેલા સિદ્ધ રૂપના ન ગણાય. પ્રાચીન મનાતા ગ્રંથોમાં ખુલાસે ન મળવાથી અડીને ભાગેલા જડ વાદીઓ કહે છે કે-જીવ આદિ નથી. તે પુછવાનું કે-એ બધી વાતને ઈન્કાર For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ૧૭૧ કરવાવાળ કેણ ? એને ઉત્તર આપતા ન હોય તે વિષયોમાં અંધ બનેલા મૂઢજ રહી ગએલા છે. વેદમાં સ્વર્ગ સુખનાં સ્વપ્નો નીચે મુજબ છે – રજૂ માં મરેલાને કહેવામાં આવ્યું છે કે–“પેલા પૂર્વના પંથથી તું જા ? આપણા પિતૃઓ ગયા છે ત્યાં જા? ત્યાં તું મને અને વરૂણને હવિઓ વડે હષતા જઈશ ? ઇત્યાદિ ઘણું છે. આજે તે બાલખ્યાલ જેવું જણાશે. બીજી વાત એ છે કે– મરનારને કહેવામાં આવ્યું કે–પિતૃઓ ગયા છે ત્યાં તું જા ? બીજા ભવમાં જનાર ને કેવળ કર્મના આધીન થએલાઓને સવ વિના બીજા જોઈ શકે ખરા કે? આ સંસા. પૃ. ૫૦૯ થી—ફિલસુફી. હિંદુસ્તાનની ફિલસુફીની પ્રારંભદશા કેવી હતી તે વેર ના મોડામાં મેડાં રચાયેલાં સૂકત અને અથર્વવેઃ એ બેમાં આપણે જોઈએ છિએ. સુષ્ટિની ઉત્પત્તિ વિશે અને એ સૃષ્ટિની ઉત્પત્તિ અને સ્થિતિના કારણરૂપ જે સનાતન તત્ત્વ છે તેના વિષે એ સૂકતમાં વિચાર કરવામાં આવ્યું છે. એ ઉપરાંત ગુર્ઘદ્રમાં સુષ્ટિની ઉત્પત્તિને લગતી કેટલીક વિચિત્ર દંતકથા છે તેમાં સર્વશક્તિમાન ચજ્ઞ વડે કરીને સઘળી વસ્તુઓને સટ્ટા કેવી રીતે ઉત્પન્ન કરે છે તેનું વર્ણન આપવામાં આવ્યું છે. આ વેદ સમયનાં વિચારની સાથે પ્રાચીન ઉપનિષદેના વિચારને ઘણે ગાઢ સંબંધ છે, એટલું જ નહીં પણ હોટે ભાગે બેઉમાં તેના તેજ વિચારો જોવામાં આવે છે. જે છે તે સઘળું બ્રહા છે અને બ્રહ્મ સિવાય કઈ પણ નથી. ( વિશ્વ દેવતાવાદ) અને બાહ્ય વસ્તુઓની તસ્વપરીક્ષા બુદ્ધિના પાયા ઉપરજ થવી જોઈએ. (બુદ્ધિવાદ) એ આ ફિલસુફીના મુખ્ય સિદ્ધાંત છે. આ ફિલસુફીની સાથે સાથે બીજી એક નિરીશ્વરવાદી અને આનુભવિક ફિલસુફી ઉત્પન્ન થઈ. તે ઈ. સ. પૂર્વે છઠ્ઠા સિકામાં બૌદ્ધ અને જૈન એ બે મોટા નાસ્તિક ધમેના પાયારૂપ થઈ પડી હતી. લેખને સારાંશફિલસુફીની પ્રારંભદશા [ના મેડાં સૂકતમાં, અને અથર્વ એ બેમાં સુષ્ટિની ઉત્પત્તિ-અને સ્થિતિને વિચાર છે. યg: માં વિચિત્ર દંત કથા છે તેમાં યજ્ઞ વડે કરીને સઘળી વસ્તુઓને અષ્ટા ઉત્પન્ન કરે છે તેનું વર્ણન છે. વેદના અને ઉપનિષદે ના વિચારે હેટે ભાગે તેજ જવામાં આવે છે. જે છે તે સઘળું બ્રહ્મ છે. બ્રહ્મ સિવાય કંઈ નથી. (બુદ્ધિવાદ) એ ફિલસુફીના પણ For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. મુખ્ય સિદ્ધાંતા છે. આની સાથે નિરીશ્વરવાદી આનુભયિક ફિલસુફી ઉત્પન્ન થઈ. તે ઈ. સ. પૂર્વે છઠ્ઠા સૈકામાં બૌદ્ધ અને જૈન એ બે મોટા નાસ્તિક ધર્મોના પાયા રૂપે થઇ પડી હતી. આ ફકરામાં વિચારવાનું' કે— ૠગના છેલ્લા મડલનાં-સૃષ્ટિની ઉત્પત્તિનાં ત્રણ મોટાં સૂકતેજ પોતાનું કલ્પિતપણુ' જાહેર કરે છે. (૧) પ્રલય દશાનું સૂકત કહે છે કે-“ પ્રજાપતિએ આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી તેની તા કેાઈને ખબરજ ન પડી. ” વિચાર થાય છે કે લેખકને ખબર પડીજ નથી તે પછી ના છેલ્લા મડળમાં કયાંથી લાવીને ખેાસી ઘાલી ? (૨) “ હિરણ્ય ગભ–પ્રજાપતિ એકલેાજ હતા. વિચાર થાય છે કે—કાઇ પણ જાતની સામગ્રી તેા હતીજ નહી તે પછી કયા મસાલાથી આ ત્રણ લેાક ઉત્પન્ન કરી દીધા ? વિરાટ્ પુરૂષ-પુરૂષ સુકત-આ સૂકત ચારે વેદેમાં છે, (3) 16 "" આ પુરૂષ તે ( પ્રજાપતિજ ) ગાળકરૂપ બ્રહ્માંડને ઘેરે। ઘાલીને તેનાથી પણ દશાંશુલ વધીને જ રહ્યો છે. "6 'पुरुष एवेदं यच्च भूतं यच्च भाव्यं. " જે આ બધી દુનિયા થઇ ગઇ છે, અને થવાની છે તે આ પુરૂષના સ્વરૂપની જ છે, ” વિચાર થાય છે કે—; —આ અમે પ્રત્યક્ષમાં દેખાતા શું તે પુરૂષ સ્વરૂપના છિએ ? જો તેમ હાય તા અમારી દુર્દશા કેાણ કરી રહેલા છે. આ સૂકત કેટલા બધા પ્રૌઢ વિચારથી લખાયું છે ? પુરૂષ વિના ખીએ કેઇ પદાર્થ જ નથી એમ જો ઋગ્વેદની શ્રુતિ કહેતી હૈાય તે। આ ફિલસુફ઼ી નથી પશુ હિંદુસ્તાનની *જેતીજ થએલી છે. વિચાર કરી કે—આ એકજ પ્રજાપતિનાં એકજ વેદમાં છેલ્લાં ત્રણ સૂકતા શાથી ? આ પ્રજાપતિ તે પુત્રીના પતિ રાજાજ છે, વેદની છાપ લગાડવા પાછળથી ખાસી ઘાલ્યા છે. મણિલાલભાઇ-સિદ્ધાંતસારમાં લખે છે કે-યજ્ઞ પુરૂષ નવા જ દેવ કલ્પાયા. ( તે પુરૂષ સૂકત જ ) અને પ્રજાપતિ જગતને નિય’તા થઇ બધાના મે।ખરે માવી બ્રહ્મા તરીકે પૂજાતા થયે. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ૧૭૩ વેદ જેવા પ્રતિષ્ઠિત ગ્રંથોમાં આવી અનેક પેટી વાતે લખનારાઓને વેદની શ્રદ્ધા કેટલી બધી હશે ? પાપ-પુણ્યના વિચારો વિનાના વેદમાં કેવળ પક્ષપાત કરનારા તે આસ્તિકે અને બધી દુનિયાને માન્ય થએલા એવા અનુભવગમ્ય-પાપ-પુણ્યના વિચારોને બતાવનારા તેમને નાસ્તિકના કહેનારા શું સત્યવાદીઓ છે ? આ અનાદિકાલથી ચાલતે આવેલ સંસાર, અનંતા અનંત જીવથી ભરેલ, તે જીવો પોતાના પાપ-પુણ્યના સંજોગથી ૮૪ લાખ જેની નિયોમાં ઉંચા-નીચા ભટકી રહેલા છે, તેમાં કલ્પના થઈ કે-એકજ પ્રજાપતિએ આ બધી દુનિયાને ઉત્પન્ન કરી, વેદમૂળક ઠરાવવા ઋગવેદના છેલ્લા ૧૦ મા મંડલમાં તે લખાયા. એટલું જ નહી પણ ત્રેતાયુગમાં થએલા વિણુ કે જે શ્રીકૃષ્ણ ભગવાનના નામથી જાણીતા હતા તેઓ તે ત્રણ પગલાં મૂકતાં ત્રણે લેકની રચના કરતા ગયા એમ વેદના ૧-૭ મા, મંડલમાં લખાયા હતા તે કયા કાળમાં લખાયા હતા? અને આ પ્રજાપતિએ ફરીથી કયા કાળમાં આ સુષ્ટિને ઉત્પન્ન કરી? વિષણુના હકમાં પ્રજાપતિએ શા કારણથી હાથ ઘાલ્ય? પુરાણના લેખે જોતાં બ્રહ્મા અને વિષ્ણુ આ બન્ને દે–દૈત્ય, દાનની મોટી આફતમાં આવી પડેલા બતાવ્યા છે, માટે પંડિતેને સત્યાસત્ય વિચારવાની ભલામણ કરૂ છું કે જેથી સત્યને પ્રકાશ બહાર પાડે. પૃ. ૫૦૯ થી--સં. સા. માં મૅકડોનલ શાહેબના વિચારે. ઉપનિષદોની ફિલસુફી અવ્યવસ્થિત દશામાં છે પણ આસરે ઈસ્વીસનના પહેલા સૈકાથી માંને ધીમે ધીમે આ તેમજ બીજા વિચારને સુવ્યવસ્થિત કરીને ગ્રંથના રૂપમાં મૂકવામાં આવ્યા હતા, બધાં મળીને નવ દર્શને જોવામાં આવે છે. તેમાંના કેટલાકની ઉત્પત્તિ ઈસ્વીસન પૂર્વે છઠ્ઠા સિકામાં થઈ ચુકી હતી એમ ચેકકસ જણાય છે. જે છ દશનો આસ્તિક કહેવાય છે તેમાંના આખા ચાર અગાઉ નિરીશ્વરવાદી હતાં, અને એક તે હમેશાં જ નિરીશ્વરવાદી રહ્યું હતું. આ વાત પ્રથમ દર્શને કદાચ નવાઈ ભરેલી. અને આશ્ચર્યકારક લાગશે પણ બ્રાહ્મણ વર્ણના અધિકારને સંપૂર્ણ અને વેદના પ્રામાણ્યને નામને પણ સ્વીકાર કરવામાં આવે એટલું જ આસ્તિકપણાને માટે અપેક્ષિત છે. અને વેદના દરેક દરેક સિદ્ધાંતને પુરેપુરે કબુલ કરે અથવા તે ઈશ્વરના અસ્તિત્વને માન્ય રાખવું એવું કંઈ આસ્તિકપણાને માટે બીલકુલ જરૂરતું નથી. એવી તે વખતની સાર્વત્રિક માન્યતા For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. હતી તેના આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણને આશ્ચય પામવાનું કે ઇ પણ કારણ રહેતું નથી. બ્રાહ્મણ વર્ણના અધિકારને માન આપવામાં આવે અને વેદનું પ્રામાણ્ય અમે સ્વીકારીએ છિએ એટલુ બહારથી પણ દર્શાવવામાં આવે તે પછી બ્રાહ્મણ ધર્મમાં મનુષ્યના વિચારો ઉપર ખીજી કોઇ પણ રીતના અંકુશા ન્હાતા અને તેઓને તત્ત્વચિંતનના વિષયમાં સ્વતંત્ર વિચાર કરવાની છુટ હતી. આને પરિણામે ફિલસૂફ઼ીની નિરકુશ ચર્ચાએ અને લેાકમાન્ય ધર્મને અનુસાર વન એ બેઉ એકકી વખતે બીજા કોઇ પણ દેશના કરતાં હિંદુસ્તાનમાં વિશેષ જોવામાં આવતુ. આસ્તિક દનામાં વેદાંતને વિશ્વદેવતાવાદ અને સાંખ્યના નિરીશ્વરવાદ એ સૌથી વધારે અગત્યના છે. વેદાંતમાં ઉપનિષદોના સિદ્ધાંતને ચાલુ રાખવામાં આવ્યા છે, તેને લીધે વેદોના સમય પુરા થયા ત્યારથી તે અત્યાર સુધી એ દને હમેસાં બ્રામ્હણુ ધર્મની ઉત્કૃષ્ટ ફિલસૂફ઼ી તરીકે સબલ સામ્રાજ્ય મેળવ્યું છે. અને સાંખ્ય, દર્શને જગના ઇતિહાસમાં પહેલીજ વખતે માનવ બુદ્ધિનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય સ્થાપતિ કર્યું" છે, અને ત-ચિં’તનના ગંભીર પ્રશ્નોના કેવળ બુદ્ધિ વડેજ નિર્ણય કરવાને એણે પ્રયત્ન કર્યાં છે. પૃ. ૫:૦ થી—સાંખ્ય દર્શન ઉપરથી બૌદ્ધ અને જૈન એ બે નાસ્તિક દનાની ઉત્પત્તિ થઇ. એ દનામાં વેદનું પ્રામાણ્ય સ્વીકારવામાં આવ્યું નથી અને બ્રામ્હણેાની વર્ણ વ્યવસ્થાના તેમજ યજ્ઞયાગાદિકના તિરસ્કાર કરવામાં આવ્યે છે. અહિ' વિચારવાનું કે— જૈન દર્શનની ઉત્પત્તિ સજ્ઞાના સ્વતંત્ર જ્ઞાનમાંથી થએલી છે. એમ આજ કાલના માહાસ પંડિતેથી જગજાહેર થઇ ચૂકી છે. યજ્ઞયાગાદિકના પક્ષમાં ભળીને સાંખ્યાદિમતવાળા આસ્તિક થવા ગયા હોય તે ભલે તે જાય. પરંતુ બધા જંગના જીવાનું કલ્યાણુ ઇચ્છનારા એવા જૈન અને બૌદ્ધ તેવા પ્રકારની આસ્તિકતા મેળવવાને જાય તેવા સંભવ જણાતા નથી. જો કદાચ તે સમયના વેશ્વિકના પડિતા સવજ્ઞાના અધ્યાત્મિક ત-વેામાંથી લઇને ઉપનિષદાદિકના ગ્રંથ ઉભા ન કરતા, અને સ`જ્ઞાના ઇતિહાસમાંથી લઇને ઊંધા છત્તા પણ ઇતિહાસ પેાતાનામાં દાખલ ન કરતા તે તેમનું આસ્તિકપણુ કેવા પ્રકારનું લેાકેામાં રહેતુ તે વિષે કાંઇ કહી શકાય તેમ નથી. જો કદાચ તેનુ' આસ્તિક પણુ સત્ય સ્વરૂપનું હેત તા આજકાલના યૂરોપના બાહેશ પંડિતા જરૂર તેવા For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ તત્રયીની પ્રસ્તાવના. ૧૭૫ પ્રકારનું આસ્તિકપણું જાહેર કરતા,પરંતુ તેમ આપણે જાણવામાં આવેલું નજરે પડતું નથી તેનું શું કારણ? સર્વજ્ઞોની આસ્તિકતા આજ કાલના પંડિતો છુટથી જાહેર કરી રહ્યા છે. તે સમયના વૈદિકના પંડિતેઓ પોતાનામાં જે આસ્તિકપણું ક૯પ્યું છે તે પક્ષપાતનું છે પરંતુ વાસ્તવિકપણાનું નથી એમ સહજથી સમજી શકાય તેમ છે. ભલે તેઓ પક્ષમાં મોટા હતા પણ આસ્તિકપણમાં કે જ્ઞાનમાં મેટા હોય તેમ લાગતું નથી. વૈદિકમાં ઉંધા છત્તા સ્વરૂપથી સર્વજ્ઞમાંની હજારો વર્ષોની છૂપીને રહેલી હજારો વાતો, ઘણાજનક વેદને અંધારામાં રાખીને વૈદકના કેટલાક આગ્રહી પંડિતએ સર્વમાંની સત્યવસ્તુનું ગ્રહણ સત્યરૂપે ન કરતાં તેઓની હજારો વાતને લઈ તેમાં ઉંધુ છ-તુ લખીને એવું તે કેકડું ગૂંચવ્યું છે કે કેટલાક મોટા મોટા પંડિતે પણ તે કેકડું ઉકેલવાને આજ સુધી સર્મથ થયા નથી, પણ તેઓ મેટી મુંજવણમાં પડેલા છે. તેવા સત્યહૃદયના પંડિતેની મુંજવણ ઓછી થવાના હેતુથી અહીં જેન–વૈદિકેમાંનો બે ચાર વાતો સૂચના માત્રથી લખીને બતાવું છું અને મારે લખેલે “તત્વત્રયી મીમાંસા” નામનો ગ્રંથ વાંચવાનો ભળામણ કરું છું. અને જૈનોના પંડિતેને સર્વજ્ઞપિતા શ્રી મહાવીરના ખજાનામાંથી શું શું ગયું, આજ સુધી કેટલું પ્રકાશમાં આવ્યું અને બીજુ કેટલું હજુ અંધારામાં રહ્યું છે તેની વિશેષ શેધ કરી લેકેના જાણ માટે બહાર પાડવાની ભલામણ કરું છું. - (૧) જૈનેમાં રાષભદેવના પહેલાં યુગલ ધમ ચાલતું હતું. નાભિરાજા સાતમાં કુલકર હતા, તે મેરૂદેવીની સાથે જન્મેલા હતાં. તેમના પુત્ર રાષભદેવત્રણજ્ઞાન યુકત જમ્યા. તેમણે યુગલ ધર્મનું નિવારણ કરી લેકેને વ્યવહાર માર્ગમાં દાખલ કર્યા. પછી તેઓ દીક્ષિત થઇ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી સત્યધર્મને પ્રકાશ પણ કરતા ગયા અને પોતે આ અવસર્પિણીમાં પહેલા તીર્થકર થઈ મેક્ષમાં ચાલ્યા ગયા. * વૈદિકમાં-નાભિરાજાએ–મેરૂ પર્વતની . દીકરી, મેરૂ દેવીની સાથે લગ્ન કર્યું. પુત્રના માટે ૪ યજ્ઞારંભ કર્યો. * પર્વતને દીકરી કોના સંયોગથી ? દીકરીને દેવી કેણ કહે છે તે વિચારવાનું. ૪ સર્વનો ઇતિહાસ જોતાં પશુયજ્ઞાદિકના વિયારે ન્યાજ્ઞવક્ય, પિપ્પલાદ, વસુ રાજા, પર્વત આદિના પછીથી જ વેદાદિકમાં ઘૂસેલા નજરે પડે છે. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ १७६ તત્વત્રયીની પ્રસ્તાવના. -~~- ~ ~ ~- ~ ત્યાં ૪ વિષ્ણુ આવ્યા, પુત્રપણે થવાનું કબૂલ કરીને પછી અષભદેવ પણે જમ્યા. તે આઠમા અવતાર રૂપે થયા. લેકેને શિક્ષા આપી સંન્યાસી થયા. પછી ગાંડા થઈને કુટકાચલ પર ગયા, ત્યાં દવથી બળી મુઆ બતાવ્યા છે. આમાં સત્યાસત્યને વિચાર કરવાની ભલામણ છે. (૨) જેનોમાં-અષભદેવના મોટા પુત્ર “ભરત” આ અવસર્પિણીમાં પહેલા ચકવતી થયેલા બતાવ્યા છે. વૈદિકેએ-તે ભરતને એક રાજા તરીકે જાહેર કરી જડ ભારતના નામથી પ્રસિદ્ધિમાં મુક્યા છે (૩) સર્વસામાં–સ્વાભાવિક રીતે સાઠ (૬૦) હજાર પુત્રના પિતા સગર બીજા ચકવતી થએલા, તેમના પુત્ર ગંગાને અષ્ટાપદના ઘેરાના માટે લાવતાં નાગકુમાર દેવતાના કેપથી ભસ્મ થએલા બતાવ્યા છે. વૈદિકમાં–મહાદેવના વરદાનથી સાઠ હજાર પુત્રના પિતા સગર રાજાને યજ્ઞ કરતા બતાવી, તેમના પુત્રો જોડે લેવાને ગયા, ત્યાં કપિલના નેત્રાગ્નિથી બળીને ભસ્મ થયા. ચોથી પેઢીના ભગિર–ગંગા સ્વર્ગમાંથી ઉતરાવી, તેઓને લાખ વર્ષ પછી સ્વર્ગમાં પહોંચતા કર્યા. તેમના પુત્રોને કે ભમને? એટલું જરૂર વિચારવાનું. (૪) સવામાં–-૧૧ મા તીર્થકરના સમયમાં “જિતશત્રુ એક મહાન રાજાએ–પોતાની પુત્રી મૃગાવતીની સાથે, સંબંધ જોડયે. તેથી લેકેએ પ્રજાપતિ બીજુ નામ પાડયું. વૈદિકેમ-તે પ્રજાપતિને-બ્રહ્મા રૂપે ઓળખાવી હરિણીરૂપ પુત્રીની પાછળ હરણ રૂપે દેડતા બતાવ્યા. બીજા પણ અનેક વિકૃતિવાળાં સ્વરૂપથી ચિત્રીને, તે પ્રજાપતિને ચારે વેદમાં, જગતના કર્તા હર્તા રૂપે દાખલ કરી દીધા હોય, એમ સમજાય છે. આ બધી વાતમાં સાચું શું હશે? વિચારવાની ભલામણ કરૂ છું. (૫) સર્વસામાં- આ અવસર્પિણીમાં-વાસુદેવનાં નવ ત્રિકે, આજસુધીમાં થએલાં બતાવ્યાં છે. તેમાં પહેલા ત્રિકનું મંડાણ પુત્રીના પતિ પ્રજાપતિથી શરૂ થતાં ૮ મું, ત્રિક–રામ લક્ષ્મણ અને રાવણનું છે. ૯ મું, ત્રિક-બલભદ્ર, શ્રીકૃષ્ણ અને જરાસંધનું થતાં નવે ત્રિકે સમાપ્ત થએલાં છે. ૪ આ અવસર્પિણમાં–પહેલા વાસુદેવ ૧૧ મા તીર્થંકરના સમયથી થયા છે. ત્યાંથી વિષ્ણુની કલ્પના અને તેમના પિતાથી-“પ્રજાપતિની,' કલ્પના. For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ તવનપીની પ્રસ્તાવના. ૧૭૭ wwwwwwwwwwwww પરંતુ પહેલા ત્રિકમાં આ પ્રજાપતિથી-અચલ-બલદેવ, ત્રિકવાસુદેવ છે. તેમના શત્રભૂત અગ્રીવ પ્રતિવાસુદેવ છે. પ્રતિવાસુદેવ વાસુદેવના હાથથીજ મરે એ અનાદિને નિયમ છે. તે પ્રમાણે આ અવસર્પિણીમાં નવે ત્રિકામાં બનેલું છે, અને તે પ્રમાણે સર્વાના ઈતિહાસમાં લખાયેલું પણ છે. હાલ ઉદાહરણમાં–લક્ષમણના હાથે રાવણતું, અને શ્રીકૃષ્ણના હાથે જરાસંધનું, મરણ થએલું વિચારવાને મુકેલું છે. આ પ્રજાપતિથી લઈને નવે ત્રિકને વિષય વૈદિકમાં વેલેથી લઈને પુરાણે સુધીમાં-કેવા વિકૃતિના સ્વરૂપથી લખાય છે, તેના સંબંધે કાંઈક નહીં જેવું ડુ ઈસારા માત્રથી અહીં સૂચના રૂપે લખીને બતાવું છું-- (૧) ૧૨ મા તીર્થંકરના સમયમાં થએલું પ્રજાપતિના સાથે સંબંધવાળું–અચલ-બલભદ્ર અશ્વગ્રીવાદિકનું પહેલું ત્રિક નામમાગથી તે લખીનેજ બતાવ્યું છે. (૨) ૧૨માના સમયમાં-વિજય. દ્વિપક અને તારક આ ત્રણનું બીજુ ત્રિક છે. (૩) ૧૩ માના સમયમાં-લક, સ્વયંભૂ અને ગેરક આ ત્રણનું ત્રીજુ ત્રિક . (૪) ૧૪ માના સમયમાં–સુપ્રભ, પુરૂષોત્તમ અને મધુકૈટભ આ ત્રણનું ચોથું ત્રિક છે. - (૫) ૧૫ માના સમયમાં-સુદર્શન, પુરૂષસિંહ અને નિશુંભ આ ત્રણનું પાંચમું વિક છે. આ પાંચે ત્રિકે ૧૧ માથી તે ૧૫ મા સુધી ક્રમવાર તેમના સાથમાંજ થતાં આવ્યાં છે. - છઠ-સાતમું. આ બે ત્રિકે ઘણું લાંબા સમયના છેડે થએલાં છે, તેથી હાલ અહીં સૂચનામાં લીધાં નથી. આઠમું નવમું ત્રિક જે થયુ છે તે છે આપણા નજીકમાંનાં છે. અને જૈન–વૈદિક બનેમાં તેઓના ઈતિહાસ લખાયેલા છે. તેથી આગળ પર સૂચવવામાં આવશે. - બલદેવ અને વાસુદેવ, આ બે તો એકજ બાપના બે પુત્ર હોય અને પૂર્ણ પ્રેમવાળા જ હોય, ત્રીજા પ્રતિવાસુદેવની સાથે શત્રુભાવ થતાં લડાઈ થાય. પણ બલદેવ ભાઈની સહાયથી વાસુદેવને હાથથી જ પ્રતિવાસુદેવનું મરણ થાય. 23 , છે For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ તવત્રયીની પ્રસ્તાવના. તે પ્રમાણે આ બધા નવે ત્રિક માં થએલું છે. આ તે સર્વના લેખથી સૂચન માત્રથી લખીને બતાવ્યું છે. વેદિકમાં–બધા વાસુદેવને પ્રાયે એકજ વિષ્ણુના નામથી ઘણા ઠેકાણે ઓળખાવવામાં આવેલા છે. પ્રતિવાસુદેવનાં નામ,પ્રાયે સર્વાના લેખમાં બતાવેલા નામ પ્રમાણે, તેવાને તેવાંજ રહેલાં આપણ નજરે પડે છે. માત્ર કાર્ય ક્રમમાં ભેદે થએલા આપણું જોવામાં આવે છે. જેમ કે-(૧) અશ્વગ્રીવ ( હયગ્રીવ) (૨) તારક, (૩) મેરક, (૪) મધુકૈટભ, (૫) અને નિશુંભ, ઈત્યાદિક આ બધા નવે પ્રતિવાસુદેવેજ છે, અને વાસુદેવના (વિષ્ણુના) શત્રુભૂતના જ થએલા છે. તે આપ સાજને મારા લેખથી જોઈ શકશે. હવે જે કાર્ય કમમાં ભેદ છે તે સૂચના માત્રથી બતાવું છું–સર્વાના ઈતિહાસમાં-પ્રતિવાસુદેને, ત્રણે ખંડના રાજાઓની સાથે લડાઈ કરીને તે બધાએ રાજાઓને પિતાને તાબે કરનારા બતાવેલા છે. અને જે વાસુદેવ થાય તે પ્રતિવાસુદેવેને નાશ કરીને પતે ત્રણે ખંડના રાજ્યને નિવિદ્ધપણાથી ભેગ કરે. પણ એ બન્ને આ ભૂતલપરના અર્થાત આ પૃથ્વી પરના મહાન રાજાએ જ છે. એ વાત ખાસ ધ્યાનમાં રાખી લેવા જેવી જ છે. સર્વમાં-અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને ત્રિપૃષ્ઠ વાસુદેવે મારેલો છે. વૈદિકમાં–આ જગે પર ત્રિપૃષ્ઠ વાસુદેવનું કેઈ પણ સવરૂપમાં નામ નિશાન પણ જણાતું નથી માત્ર પ્રતિવિષ્ણુ અશ્વગ્રીવને જ માથુ કપાયા પછી ઘડાના માથા વાળા ઠરાવી હયગ્રીવ વિષ્ણુના નામે દેવીભાગવતથી, અને સ્કંદપુરા નં૩ ના અ. ૧૪-૧૫માં પ્રગટરૂપે લખેલા મારા ગ્રંથથી જોઇ શકશે. પહેલા અશ્વગ્રીવ-પ્રતિવાસુદેવ માથા વિનાના થયા પછી હયગ્રીવવિષણુના નામથી જાહેરમાં આવેલા વૈદિકના બતાવ્યા. (૨) તારક, (૩) મેરક, (૪) મધુ-કૈટભ, (૫) મા નિશુંભ, આ ચાર પ્રતિવાસુદેવેને ત્ય-દાનના નામથી,વિષ્ણુના સંબંધવાળા,વૈદિકેના પંડિતએ, કેવા પ્રકારથી વિકૃત સ્વરૂપના ચિત્રીને, લોકોને ઉંધાપાટા બંધાવ્યા છે, તે અહીં ટુંક રૂપે સુચના માત્રથી જણાવું છું. (૨) તારકાસુરેન્કરે દેવતાઓને માર્યા, એટલું જ નહીં પણ વારે ચઢેલા વિષ્ણુને પકડી લઈને કેદમાં પૂરી દીધા. અને તે તારકાસુર જગે જગે પર અનેક વિકૃતિના સ્વરૂપથી લખાયા. પ્રથમ જુ-મત્સ્ય પુત્ર અ. ૧૫૨ માં, . For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ તત્રયીની પ્રસ્તાવના. - ૧૭૯ સ્કંદ પુ. નં. ૧ લા ના અ. ૧૫ થી ૧૮ માં, રામાયણદિકમાં પણ અનેક વિકૃતિના સ્વરૂપના લખાયા છે. આમાં જરા વિચારવાનું કે-વિષ્ણુ જબરા કે તારકાસુર ? પૂર્વકાળમાં થએલા વિદિકના પંડિતેઓ પોપાંબાઈનું રાજ્ય ચલાવેલું છે કે નહીં? વધારે શું લખું? (૩) મેરક પ્રતિવાસુદેવને-કેઈ અત્યંત પૂર્વ કાળમાં થએલા ગુરૂ દૈત્ય ઠરાવી–કૃષ્ણ અર્જુનને કહે છે કે-તે દૈત્યે બ્રહ્માને બ્રહ્મસ્થાનથી ભ્રષ્ટ કર્યા. વારે ચઢેલા વિષ્ણુને બારા જનની ગુફામાં તગેડયા. વિચારવાનું કે-બ્રહ્મા, વિષ્ણુ અને મુરૂ દૈત્ય-આ ત્રણમાં મોટી સત્તાવાળ સત્ય રૂપને થએલે ગણતીમાં કેને રાખો ? જુ બ્રહ્માંડ પુત્ર માગસર સુદિ ૧૧ ની કથામાં. () મધુ-કૈટભ-પ્રતિવાસુદેવને વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થએલા, બે દૈત્યે ડરાવી-બ્રહ્માને મારવા દેડેલા બતાવ્યા. વારે ચઢેલા વિષ્ણુ પણ પાંચ હજાર વર્ષ યુદ્ધના અંતે નાઠા. આ બધા લેખકે કેટલા બધા સત્યવાદીઓ હશે? . અને આ બધું તૂત કેણે ઉભુ કર્યું હશે? (જુવે-માર્કડેય પુત્ર અ. ૭૮ મે. અને દુર્ગાપાઠ. અ. ૧ લાના લે. ૬૭ થી ૬૯ માં ) (૫) નિશુંભ-પાંચમા પ્રતિવાસુદેવ-પુરૂષસિંહ વાસુદેવના હાથે ૧૫ મા તીર્થકરના સમયમાં મરેલા છે. આ જગપર નિશુંભ-નમિ બે દૈત્યો લખીને, સાક્ષાત્ ગરૂડ સાથે વિષ્ણુને યુદ્ધમાં ઉતારી, નાશતા ભાગતા બતાવી, તે બે દૈત્યેની સત્તા મેટી બતાવી, ઉંધા પાટા બંધાવવાનો પ્રયત્ન કરેલ, પ્રત્યક્ષ રૂપે દેખાય છે. (જુ-મત્સ્ય પુ. અ. ૧૫૧ મે) ( ૯ ત્રિકમાંનાં પાંચ ત્રિકો બતાવ્યાં. આગળ બાકી રહેલાં ચાર વિકે અવસર આવ્યેથી સૂચવીશ. આ પ્રજાપતિ-બ્રહ્મામાં અને વિક્રમ વિષ્ણુમાં, ટુંકથી વિચારવાનું કે વેદના-૧ લા, ૭ મા, મંડળના વિક્રમ વિષ્ણુ, કે જે વિષ્ણુએ ત્રણ પગલાં મૂકતાં, ત્રણ લેકની રચના કરી દીધેલી છે. અને ગીતામાં યુગ યુગમાં અવતાર ધારણ કરી, ભકતને રક્ષા કરવાનું વચન આપી, પિતાના વૈકુંઠમાં ચાલ્યા ગયા છે, તે વિષ્ણુને વિચાર કરવાને છે. અને બીજા પ્રજાપતિ-બ્રહ્મા કે, જે ગડદના દશમા મંડળમાંપ્રલય દશા થયા પછી, એકદમ સૂર્યના કિરણોના પ્રકાશની પેઠે, આ બધી દિની For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ તન્નત્રયીની પ્રસ્તાવના. રચના કરી દીધી છે, તે પ્રજાપતિ-બ્રહ્માને, અને વિરાટનું રૂપ ધરીને-બધા બ્રહ્માંડને ઘેરે ઘાલી, તેનાથી પણ દશાંગુલ વધીને, ચારે દિશામાં પતે રહેલા છે, તે પ્રજાપતિ-બ્રહ્માને વિચાર કરતાં, આપણે સંપૂર્ણ વૈદિક ધર્મને, વિચાર કરવાને સમર્થ થઈ શકીશું. અહીં હવે હું મારા વિચાર કરીને બતાવું છું– (૧) જાગના-૧ લા, ૭ મા, મંડળમાં, જે વિષ્ણુને ત્રણ પગલાં મૂકતાં ત્રણ લેકની રચના કરવાની સત્તાવાળા બતાવ્યા છે, તે શું સત્યરૂપના લખાયા છે? મને તે વિષ્ણુનાં બીજાં કાર્ય જોતાં, આ વાત કેઈ બીજી વાત ઉપરથી કલ્પના કરીને, કેઈએ આ કાગવેદમાં બેસી ઘાલેલી છે. ' , મારા બતાવેલા વિચારો ઉપરથી આપ સજજને પણ વિચાર કરવાને શક્તિમાન થશે. - (૧) જે વિષ્ણુને ત્રણે પગલાં મૂકતાં, ત્રણ લેકની રચના કરવાની સત્તાવાળા સત્યરૂપના માનીએ, ત્યારે શું તે વિષ્ણુના સમક્ષ એક તારકાસુર કરોડ દેવતાઓને મારી શકતે ખરે કે? અરે એટલું જ નહીં તેણે તે વિષ્ણુને . પણ કેદમાંજ પૂરી દીધા. આ બધા લેખકે મોટા પંડિતે છે, તેથી ખાસ વિચારવા જેવું છે. (૨) બીજી વાત એ પણ વિચારવાની કે – જે વિષ્ણુ વૈકુંઠમાં જતાં–ભકતેને રક્ષા કરવાનું વચન ગીતાથી આપતા ગયા છે, અને તે વિષ્ણુ દેવતાઓની વારે ચઢેલા છે, છતાં તેમના દેખતાં, એક તારકાસુરે કરેડે દેવતાઓને મારી નાખ્યા, છતાં પોતે કાંઈ ન કરી શક્યા, પણ ઉલટા તેના કેદી રૂપના બન્યા, તે વિષ્ણુ અમારી રક્ષા કરવાને આવશે એવી આશા રાખી બેસવાથી અમારૂ શું વળશે ? આ બધા પંડિતોએ સત્યરૂપનું લખ્યું છે કે કેઈ સત્ય જ્ઞાનીઓના વચનેમાંથી લઈને ઉધું છતું કરીને લખેલું છે? આ બધું સજજનેને વિચારવાને મુકયું છે. મારા પર શેષ ન કરતાં, તેવા મોટા મોટા પંડિતની સત્ય નિષ્ઠા કેટલી બધી હતી, તેને ખરે ખ્યાલ કરીને, સત્ય તની ખેજ કરવાના પ્રયત્ન કરશે. - (૩) મેરક પ્રતિવાસુદેવ સર્વમાં છે, તેને વૈદિકેએ મુરૂ દૈત્ય લખીને પ્રલય દશામાં એકદમ બધા જગની રચના કરી દેવાની મહા સત્તાવાળા, અને બધા બ્રહ્માંડને વટલાઈને તેનાથી પણ દશાંગુલ વધીને ચારે દિશામાં ઘેર ઘાલીને બેઠેલા, અને તે ચારે વેદ થી પ્રસિદ્ધિને પામેલા, એવા પ્રજાપતિ-બ્રહ્મા For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ તત્વત્રયીની પ્રસ્તાવના. ૧૮૧ ને તે દેત્યે બ્રહ્મસ્થાનથી ભ્રષ્ટ કર્યા, તે રાંક જેવા થઈ સમર્થ વિષણુના શરણે આવ્યા, સમર્થ વિષ્ણુ પણ તેની સાથે દિવ્ય હજાર વર્ષ સુધી યુદ્ધ કરીને છેવટે નાશી જઈને બારા જનની ગુફામાં જઈને સુતા, ત્યારે આ મુદૈત્ય બ્રહ્માવિષગુથી કેટલી બધી મેટી સત્તાવાળા હશે? અને કયા નવીન રૂપ બ્રહ્માંડમાંથી આવ્યું હશે? અને તે કેણે પેદા કર્યો હશે? અને આ બધું તૂતે તુત કયા નવીન જ્ઞાનીથી ઉભું કરવામાં આવ્યું હશે? વેદેથી તે પુરાણે સુધોમાં લખાયલા–બ્રહ્મા વિષ્ણુ આ બે મહાન દે–તારક, મુરૂ આદિ દૈત્યોના બળથી કયા કાળથી નષ્ટ ભ્રષ્ટ થતા આવ્યા હશે ? કેઈ ઇતિહાસવેત્તા ઈતિહાસ બળીને બતાવશે? (આ બધે લેખ બ્રહ્માંડ ૩૦ માં, માગસર સુદિ ૧૧ ની કથામાં છે.) (૪) મધુ-પ્રતિવાસુદેવ છે, તેના પક્ષના કૈટભ છે એમ સર્વાના ઇતિહાસમાં છે. વૈદિકમાં-પ્રાચીન ગણાતા વાયુપુરાણ અ. ૨૫ માં આ મધુ અને કૈટભ કોઈ વિચિત્ર પ્રકારના લખાયા છે. પરંતુ–માર્કડેય પુત્ર માં અને દુર્ગાપાઠમાં મધુ-કૈટભ બે દૈત્યના સ્વરૂપથી વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થઈ બ્રહ્માને મારવા દેયા. ભયભીત બ્રહ્માની વારે ચઢેલા વિષ્ણુ પણ પાંચ હજાર વર્ષ યુદ્ધના અંતે નાઠા બતાવ્યા છે. આ ત્રણેમાં મોટી સત્તાવાળા કેને માનવા? (૫) સર્વમાં -નિશુંભ પ્રતિવાસુદેવ છે, નમિ તેના પક્ષના છે. પુરૂષસિંહ વાસુદેવના હાથે નિશુંભ મરેલા છે. વિદિકે માં-શુંભ–નમિ બે દૈત્યથી ભક્તવત્સલ વિષ્ણુ ગરૂડ સાથે માર ખાઈને નાઠા. (મત્સ્ય પુત્ર અ. ૧૫૧ માં લખાયા છે.) આમાં સત્ય માનવા જેવું શું છે? - (દ-૭) છઠુંસાતમું ત્રિક-બલિ અને પ્રહાદના સંબંધવાળું ઘણાજ લાંબા કાળના છેડે થએલું સર્વજ્ઞમાં લખાયેલું છે. વૈદિકમાં ઉલટ પાલકના લાંબા વિકારવાળું લખાયેલું મારા તુલનાત્મક ગ્રંથથી જોવાની ભલામણ કરૂ છું. . (૮) રામ, લક્ષમણ અને રાવણના સંબંધવાળું આઠમું ત્રિક છે. (૯) બલભદ્ર, શ્રીકૃષ્ણ અને જરાસંધના સંબંધવાળું નવમું ત્રિક છે. આ બન્ને ત્રિકો જેનોમાં અને વૈદિકમાં કાંઈક ન્યૂનાધિક રૂપે વિસ્તારથી લખાયેલાં જ છે. ત્યાંથી જોવાની ભલામણ કરૂ છું. અને આ બધામાં જે કાંઈ વિશેષ સૂચનાઓ કરવા જેવી છે તે સ્પષ્ટ રૂપે થવાને માટે ફરીથી પણ લખીને બતાવું છું. For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. સર્વ જ્ઞાના ઇતિહાસ પ્રમાણે વિષ્ણુએ અને પ્રતિવિષ્ણુએ. (૯) વાસુદેવાનાં નામ. (૯) પ્રતિવાસુદેવાનાં નામ. ૧. અશ્વગ્રીવ. પ્રતિવાસુદેવ. ૨ તારકનામા. પ્રતિવાસુદેવ. ૩ મેકનામા. પ્રતિવાસુદેવ. ૪ મધુ-કૈટભ. પ્રતિવાસુદેવ. ૫ નિશુંભ, પ્રતિવાસુદેવ. ૬ મલિનામા. પ્રતિવાસુદેવ. ૭ પ્રહ્વાદ. પ્રતિવાસુદેવ. ૮ રાવણુ. પ્રતિવાસુદેવ. ૯ જરાસંધ, પ્રતિવાસુદેવ. ૧ ત્રિપૃષ્ઠ. વાસુદેવ. ૨ દ્વિપૃષ્ઠ. વાસુદેવ. ૩ સ્વયંભૂ, વાસુદેવ. ૪ પુરૂષાત્તમ. વાસુદેવ. ૫ પુરૂષસંહ. વાસુદેવ. ૬ પુંડરીક. વાસુદેવ. ૭ દત્ત નામા, વાસુદેવ. ૮ લક્ષ્મણુ. વાસુદેવ. ૯ શ્રીકૃષ્ણ. વાસુદેવ. આ ત્રિપૃષ્ટાદિક નવે વાસુદેવા છે. અને અશ્વગ્રીવાદિક નવે પ્રતિવાસુદેવા છે. ( વિષ્ણુ–પ્રતિવિષ્ણુએ છે. ) ૧૧ મા તીર્થંકરના સમયથી જે પ્રમાણે થતા આવ્યા તે પ્રમાણે-નામ, ઠામ, ઠેકાણાની સાથેજ સર્વજ્ઞાના ઇતિહાસથી લખીને આવ્યા છિએ. પ્રતિવિષ્ણુનાં મરણુ વિષ્ણુએના હાથથીજ થએલાં તે પણ બતાવતાજ આવ્યા છિએ. આ અવસર્પિણીમાં છએ ખ’ડના ભાકતા તરીકે ૧૨ આ નવ ત્રિકાજ, અધ ભરતના–ત્રણ ખંડના, મહર્ષિક પુરૂષો બીજા કાઈ પણુ એટલા બધા ઉંચા દરજાના રાજ પુરૂષ તેથીજ એ મધા (૨૭) મહર્ષિ ક પણાથી જાહેરમાં આવેલા છે. વૈદિકાના પડિતાએ–સ`જ્ઞાના ઇતિહાસમાંથી લઈને, તેમાં અનેક પ્રકારની ઉધી. છત્તી કલ્પના કરીને, તે સવજ્ઞાના ઇતિહાસનેજ પેાતાનામાં દાખલ કરેલા છે. પણ તેમના કેઇ ખરા જ્ઞાનીના તરફથી ખરા ઇતિહાસ લખાચલા નથી. એવી મરી ખાતરી બતાવવાના હેતુથી, તેનુ સ્વરૂપ ફરીથી અહી ટુક રૂપે સૂચવું છું. ચક્રવર્તી અને થએલા છે, પણુ થએલા જ નથી આ અવસર્પિણીમાં વાસુદેવા અને પ્રતિવાસુદેવા–જુદી જુદી વ્યકિતના કઇ ઘણા ઘણા લાંખા કાલે નવ ત્રિકાના સ્વરૂપવાળા જ આજ સુધીમાં થએલા છે. તે અમેએ નામમાત્રથી તા ઉપરજ લખીને બતાવ્યા છે. વૈશ્વિકાના પડિતાએ-તે વાસુદેવાને એક વિષ્ણુના નામથી જ બતાવવાન પ્રયત્ન કરેલા છે. For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ૧૮૩ પરંતુ-અશ્વગ્રીવ આદિ પ્રતિવાસુદેવનાં નામેા સર્વજ્ઞાના બતાવ્યા પ્રમાણે નવે નામેા કાયમ રાખેલાં છે, જે તે પ્રતિવાસુદેવાનાં નામ વૈદિકાના પડિતાએ કાયમ રાખેલાં ન હોત તે સવજ્ઞાના સત્ય ઇતિહાસના ખરા પત્તો મેળવી આપવાને અમે ત્રણ કાળમાં પણ સમથ થઈ શકતાજ નહિ જીવા કે–૧૧ મા તીથંકરના સમયથી તે આજ સુધીમાં “પ્રજાપતિ આદિ જે મેાટી મેટી વ્યકિતએ પ્રસિધ્ધિમાં આવેલીએ છે તે બધી વ્યકિતએમાં વૈશ્વિકાના પડિતાએ કેવા કેવા પ્રકારથી ઉંધુ છ-તુ કરી લેાકાને ધા પાટા બંધાવવાના પ્રયત્ન કરેલા છે. તેનું સ્વરૂપ સૂચનમાત્રથી અહીં ફરીથી લખીને બતાવું છું. જીવા કે પ્રજાપતિની વાસુદેવાની અને પ્રતિવાસુદેવાની 'ધી છત્તી રચાતી આવેલી ખાજી ૧૧ મા તીર્થંકરના પછીથી કેવા સ્વરૂપની છે, તેનુ સૂચન કરીને બતાવું છું (૧) પહેલા ત્રિપૃષ્ઠ વાસુદેવના પિતા જિતશત્રુ મહાન રાજા છે. પોતાની પુત્રી મૃગાવતીના, સંબંધ કરવાથી તે રાજા લેકામાં–પ્રજાપતિના નામથી પ્રસિદ્ધ થયા. વૈદિકાના પડિતાએ સજ્ઞાના વિરૂદ્ધમાં આવીને તે પ્રજાપતિને બ્રહ્મા રૂપે કલ્પીને જગના સ્રષ્ટા તરીકે પ્રથમ બ્રાહ્મણ ગ્રંથામાં દાખલ કર્યા હોય, પછી ઉપનિષદોમાં દાખલ કરી તે પ્રજાપતિને વેદમૂળક ઠરાવવા તેની કલ્પિત શ્રુતિએ ચારે વેદોમાં દાખલ કરી હેાય ત્યાર ખાદ સ ંપૂર્ણ વૈશ્વિકાના ગ્રંથામાં જગષ્ટાની કલ્પના થવા પામી હૈાય. વૈદિકાના અનુકરણ રૂપે બીજા મત વાળાઓએ પણ પાતપેાતાના ઇશ્વર ને જગા સ્રષ્ટા તરીકે કલ્પ્યા હોય. આ મારૂં અનુમાન-બતાવવામાં આવતી સૂચનાએથી આપ સજના પણ સત્ય વિચારમાં ઉતરીને ભુલેલી દુનિયાના ઉદ્ધારના માટે સત્ય માના પ્રકાશ કરવા જરૂર બહાર પડા, એવી મને આશા છે. (૧) એક મહાન્ રાજા પુત્રીના પતિ–પ્રજાપતિ તે વૈશ્વિકામાં બ્રહ્મા તેમના પુત્ર પહેલા વાસુદેવને સર્વથા ઉડાવી દઈને તેમના શત્રુશ્રુત અશ્વગ્રીવને માથું કપાયા પછી હયગ્રીવવિષ્ણુ રૂપે બતાવ્યા. ગીતામાં તે વિષ્ણુને અવતાર ધારણ કરી યુગ યુગમાં ભકતાનાં રક્ષક રૂપે જાહેર કર્યાં. આ પ્રજાપતિ–બ્રહ્મા અને માથું કપાયા પછી જાહેરમાં આવેલા હયગ્રીવ વિષ્ણુ સત્ય સ્વરૂપના ઠરે છે ? કે કોઇ ખીજા પ્રકારની સત્ય વસ્તુમાંથી લઈને વૈશ્વિકાના પડિતાએ તેમાં યુ` છ-તું કરીને મુકેલુ છે. વિચારવાની ભલામણ કરૂ છું. ( આ હયગ્રીવ વિષ્ણુ દેવી ભા॰ અને સ્કંદ પુ॰ ખ. ૩ થી માલમ પડે છે. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ તત્વત્રયીની પ્રરતાવના. (૨) તારકાસુરના સંબંધે એક જ વાત વિચારું છું કે ત્રવેદમાં લખાયલા સૈવિકેમ વિઘણુ કે- ત્રણ પગલાં મુકતાં ત્રણ લેકની રચના કરી દેવાની સત્તાવાળા લખાયા છે. તે વિષ્ણુના દેખતાં એક તારકાસુરે કરડે દેવતાઓને મારી નાખ્યા. અને તે વિષ્ણુને પણ કેદમાં પૂરી દિધા. આ તારકાસુરે કયા બ્રહ્માંડમાંથી આવીને આટલે બધે મોટે ઉત્પાત મચાવ્યો હશે? આના સંબંધે બીજી પણ ઘણી વિચિત્ર વાતે લખાયેલી ઘણી જગો પર નજરે પડે છે. ( જુવે-મત્સ્ય પુત્ર અ. ૧૫ર સ્કંદ પુ. નં. ૧લો). (૩) મેરકના ઠેકાણે મુરૂત્યની કથા-બ્રહ્માંડ પુમાં-શ્રીકૃષ્ણ અને અજુનના સંવાદરૂપથી લખાયેલી છે તેમાં મુરૂદૈત્યની સત્તા એટલી બધી મેટી બતાવી છે કે-એ મુરૂ બ્રહ્મસ્થાનમાંથી બ્રમ્હાને, નજીકમાંના દેવતાઓને ભ્રષ્ટ કર્યા. તે બધા વિષ્ણુને શરણે આવ્યા. વિષ્ણુ શિક્ષા કરવાને ગયા. તેની હાકળમાત્રથી બ્રમ્હાદિક તે ભાગ્યા. વિષ્ણુ-દિવ્ય હજાર વર્ષ સુધી યુદ્ધ કરીને નાઠ ને બારા એજનની ગુફામાં જઈને સૂતા. - અહીં વિચાર થાય છે કે– " પ્રજાપતિ બ્રહ-બ્રમ્હાંડને ઘેરે ઘાલી દશાંગુલ બહાર વધીને રહેલા, સુષ્ટિ રચી દેવાની મેટી સત્તાવાળા અદ્વૈતમને જડ-ચેતન રૂપથી જગતમાં પસરીને રહેલા, ચારે વેદથી મેટી પ્રસિદ્ધિને પામેલા, એવા અનાદિના બ્રમ્હાને મુરૂદૈત્યે કયા નવીન બ્રમ્હાંડમાંથી આવીને બ્રમ્હસ્થાનમાંથી ભ્રષ્ટ કર્યા? તે મુત્યથી-ત્રણ લેકની રચના કરી તેનાપર, ત્રણ પગલાં મૂકવાની સત્તાવાળા, યુગયુગમાં ભકતેની રક્ષા કરવાનું વચન આપીને ગએલા, રહે gિ: રાહે વિષ્ણુ ના સ્વરૂપથી બધાએ જીના સ્વરૂપથી પિતે જગતમાં વ્યાપીને રહેલા, તે વિષ્ણુ ૧૨ એજનની ગુફામાં જઈને સુતા, તે પછી દુનિયાને શરણ કેવું?, શું આ બધું સત્ય રૂપનું લખાયેલું છે? કે સર્વસામાંથી લઈને વિકાર રૂપનું ઉભુ કરવામાં આવેલું છે? સાનેને વિચાર કરવાની ભલામણ કરું છું. (જુ-લે. ૧૨ હજાર ના પ્રમાણુવાળું–પ્રમ્હાંડ ૫૦ ) (૪) મધુ–પ્રતિવાસુદેવ છે, તેના સાથી કૈટભ છે. તેઓને વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થએલા બતાવ્યા. આમાં વિશેષ મૂકી છે તે જુએ– તેઓ ઉત્પન્ન થતાની સાથે જગના ક્ષણ એવાં બ્રમ્હાને મારવા દેડયા, બ્રમ્હા ભયભીત થયા. એટલું જ નહી પણ ત્રણ પગલાં મૂકતાં ત્રણ લેકની રચના કરવાની સત્તાવાળા, વિષ્ણુ પણ તેમાંથી નાસી છુટયા. આ બધા પ્રકારની વાત For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ તત્વત્રયીની પ્રસ્તાવના. ૧૮૫ કેટલા દરજાની સત્યરૂપની ભાસે છે? આ બધું ધાંધલ જાણી બૂજીને સર્વમાંથી લઈને ઉધું છતું કલ્પિતરૂપનું ઉભું કરેલું છે કે નહીં? આપ સાજન પંડિતે પણ અંધાર પીછેડે એઢાવ્યા કરે તેથી આપણા ભરશે અજાણે પ્રજા કુટાયા કરે તે શું આપની સજજનતાને ભે? મારી સમજ તે એ છે કેસત્યવસ્તુની સ્થિતિ કેમાં પ્રકાશીએ ત્યારેજ સત્યપ્રિયતાને ખરે લાભ મેળવી શકીએ? (૫) નિશુંભ-પ્રતિવાસુદેવ છે. તેના ઠેકાણે વેદિકમાં-શુંભ-નમિ બે દૈ લખાયા છે. તેથી વિષ્ણુ ગરૂડ બન્ને માર ખાઈને નાઠેલા બતાવ્યા છે. વિચાર થાય છે કે ત્રણ પગલાં મુકતાં ત્રણ લેક્ની રચના કરવાની સત્તાવાળા, અવતાર ધારણ કરવાવાળા, ભકતેની રક્ષા કરવાવાળા, પેલા બે દેથી વિષ્ણુ ગરૂડ સાથે માર ખાઈને કેમ નાઠા ? (જુવો–લે ચઉદ હજરતા પ્રમાણુવાજ મસ્યપુ. અ. ૧૫૧ ) (૬-૭) છઠ્ઠી-બલિં, સાતમા–પ્રહાદ, એ બને જુદા જુદા સમયના બને પ્રતિવાસુદેવે છે. વૈદિકેમાં તેઓના સંબંધે ઉંધી છત્તી અનેક પ્રકારની કલ્પનાએ કરેલી છે. તેમાંની માત્ર એકજ સૂચના બતાવું છું. બે નામના જુદા જુદા વિષણુના (વાસુદેવના શત્રુભૂત તે એ બને છે જ. પણ પ્રહાદને તે વિષ્ણુએ પિતાને ભકત માની, ઈદ્રાસન પર બેઠાવ્યો છે. યજ્ઞ કરી ઈદ્રાસન લેવાની ઇચ્છાવાળા બલિને અટકાવવા વિષ્ણુ તેને છળવાને આવ્યા છે, તે એવી રીતે કેવિષ્ણુએ વામન રૂપ ધરી બલિના પાસે ત્રણ પગલાં જમીન માગી, વિકરાળ રૂપ ધરીને ત્રણે લેકને માપી લીધા, છેલ્લું પગલું બલિના માથા પર મૂકીને તેને પાતાલમાં બેસી બ્રા અને પ્રહાદને ઈદ્રાસન પર કાયમ રાખે. વળી કેઈ લખે છે કે શિવભકત પ્રહાદના બાપને નૃસિંહ રૂપે થાંભલામાંથી નીકળીને ચીરી નાંખે. એવી અનેક પ્રકારની બહાદુરીની વાતે વિષ્ણુના સંબંધે લખાઈ છે. ગ્રંથાંતરથી જુ. (૮) આઠમું વિક–રામ, લક્ષ્મણ અને રાવણનું છે. (૯) નવમું ત્રિક –બલભદ્ર, શ્રીકૃષ્ણ અને જરાસંધનું છે. આ બન્ને ત્રિકના મુખ્ય પાત્રોમાં કદાચ મોટો ફેરફાર નહી થા હોય, પણ તેના અંતરમાં તે મોટા વિકાર થએલા નજરે પડે છે. નવીન કવિઓથી નવા વિકારે વધારે જ ધૂસતા ગયા છે. થોડા ઘણા મારા ગ્રંથથી જોઈ શકશે. છેવટમાં એટલું તે જરૂરજ કહું છું. કે વૈદિકના-ઉપનિષદાદિકના ગ્રંથમાં જે અધ્યાત્મિક 24 * For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. વિષયેના વિચારે, ગુટક ફુટક સ્વરૂપના દેખાય છે તે, અને પ્રાચીન રૂપ ઇતિહાસના વિષયે કે જે જગેજગે પર ઉંધા છત્તા સ્વરૂપના દેખાય છે તે, સર્વાના કથનમાંથી લઇને–તેમાં ઉંધું છતું કરીને, તેવા કેઈ મૂળના લેખકોએ જાણું બૂજીને લેકને ઉંધા પાટા બંધાવાને પ્રયત્ન કરેલ છે. અને પ્રમાણુ વિનાના મોટા મોટા ગ્રંથ લખીને, લેકેને ભ્રમિષ્ટ કરવાનો પ્રયત્ન કરતા ગયા છે. તેથી આજકાલની વિચક્ષણ પ્રજા ભૂમિષ્ટ થઈ રહી છે. બીજા સજને પણ મારી પેઠે અભ્યાસ કરીને જેશે તે, તેઓ પણ જરૂર સત્યાસત્યને વિચાર કરી શકશે, એમ હું પૂર્ણ ખાતરીથી કહી શકું છું. - આ તે માત્ર નવ વિકેના સંબંધની સૂચના થઈ. બીજી વાત જુવે કે–પહેલા વાસુદેવના પિતા કે જે પુત્રીના સંબંધથી લેકે માં-પ્રજાપતિના નામથી પ્રસિદ્ધ થયા હતા, તેને જ વૈદિકેના પડિતાએ બ્રમ્હા રૂપે કલ્પીને-ચારે વેદમાં, બ્રામ્હણ ગ્રંથમાં, ઉપનિષદમાં, જગના માલક બનાવી દઈને, સંપૂર્ણ વૈદિકના ગ્રંથમાંજ બેસી ઘાલ્યા છે. વળી ત્રીજી વાત જુવે કે-વાસુદેવે નવ (૯) થયા છે, કેટલાંક તેમાંનાં નામે સર્વથા ઉડાવી દઈને એકજ વિષ્ણુના નામથી–સર્વજ્ઞ તીર્થકરના અનુકરણ રૂપે-મસ્ય, કૂર્માદિક ૨૪ અવતારે કલ્પીને તેમાં સાચી જૂઠી કલ્પ નાઓ ભેળવીને-મત્સ્ય પુ. ફૂમ પુત્ર વરાહ પુત્ર આદિના નામથી મેટા મેટા કલ્પિત લેખે લખી, ચાર લાખ (૪૦૦૦૦૦) લેકના પ્રમાણવાળાં ૧૮ પુરાણો ઉભાં કરી દીધાં છે. અમે આદિ અનાદિના છિએ, એવું ડાળ બતાવવાના માટે, જુઠે જુઠું ધાંધલ કેવા સ્વરૂપનું ઉભું કરી દીધું છે? - કેવલ અજ્ઞાન પ્રજાને લાભ લઈને, આ બધા અક્ષરોના પંડિતાએ દુનિયાને ઉંધા પાટા બંધાવવાને માટે કેવું વિપરીત સાહસ ખેડયું છે? વળી એક થી વાત જુઓ કે--આ અવસર્પિણીમાં, ચકવતીઓ ૧૨ થએલા સર્વાએ બતાવેલા છે. જેને પુણ્યના ભેગથી-હાથી, ઘેડાદિ, મહાપરાક્રમી ૧૪ રતને આવીને મળે તેજ ચક્રવતી થાય, તેવા ૧૨ જ થએલા છે. વૈદિકએન્તમાંના ભારત, સગર, સનસ્કુમારાદિ, બે ચાર નામને સાધારણ રાજા તરીકે લખીને, તેઓના ઈતિહાસમાં ઊંધું છતું ચિત્રીને, તેમના સંબંધનાં ૧૪ રત્નને, બ્રમ્હાદિક દેવના સમુદ્રમંથનથી ઉત્પન્ન થએલાં બતાવ્યાં છે. For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ તત્વત્રયીની પ્રસ્તાવના. ૧૮૭ અને ઉપર બતાવેલી અનેક પ્રકારની સૂચનાઓથી સહજે સમજી શકાય તેવું છે કે-વૈદિકેના પંડિતએ, જે ઇતિહાસ લખે છે કે, સર્વાના ઇતિહાસમાંથી લઈને, તેમાં ઉંધી છત્તી કલ્પનાઓ કરીને, અજણ વગરને ઉંધા પાટા બંધાવવાનો જ પ્રયત્ન કરેલ છે. બાકી વૈદિકમાં પાછળથી લખાય પ્રાચીન ઇતિહાસ ન તો કઈ ભૂતને બતાવે છે કે, નતે, કઈ સુતને? એમ શાણા પંડિતેને તે ચાખું દેખાઈ આવશે. એટલું જ નહી પણ મધ્યમ વર્ગ પણ નિર્ણય કરી લેવાની ઈચ્છાવાળે, આ પ્રકાશના સમયમાં, બીજાની સહાયતા વિનાજ, નિર્ણય કરી લે તેવા પ્રકારને આ સમય છે. કારણ કે લાયબ્રેરીના સાધનથી, કેઈને પૂછવાની પણ જરૂર પડે તેમ નથી. માત્ર નિઃપક્ષપાત બુદ્ધિથી વિચારવાની જરૂર છે. અહીં સુધી જૈન-વૈદિકના ઇતિહાસની તુલના કરીને જોતાં, વિકારી સ્વરૂપને ઇતિહાસ, કેનામાંથી લઈને કેણે ઉભો કર્યો છે, એ સહજથી વિચારી શકાય તેવું છે. હવે આપણે પ્રાચીન ગણાતા વેદની મૂળની સ્થિતિને વિચાર હુંકા તપાસીને જોઈએ– આ વેદમાં યજ્ઞ યાગાદિકના વિધાનવાળું તત્ત્વજ્ઞાન કેટલું બધું ઉચ્ચા દરજાનુ હતું, તે તે આપ સર્વે જાણે છે. છતાં તેની મહિમા જોતાં-વેદે અનાદિના છે, સુષ્ટિની આદિમાં-બ્રહ્માએ પિતાના ચારે મુખથી, ચારે વેદેને પ્રકાશકર્યો. એવા પ્રકારની અનેક વાતે, કેટલા સત્ય દરજાની સત્યરૂપની ભાસે છે? વૈદિકના પંડિતે સર્વના પરિચયમાં વિશેષ આવતાં, સર્વજ્ઞોના તરફનું સત્ય વસ્તુનું જ્ઞાન સત્ય રૂપે ન ગ્રહણ કરતાં, કેવળ સ્વાર્થના તરફ દેરવાઈને બીજી અજ્ઞાન પ્રજાને પણ ઉંધા પાટા બંધાવવાને જ પ્રયત્ન કરતા ગયા. તે વાત તો આપ મારા તુલનાત્મક લેખાથી કબુલજ કરશે. સર્વજ્ઞોના અધ્યાત્મિક તનમાં પણ તેવાજ પ્રકારની બાજી ખેલાઈ છે, પરંતુ તે અધ્યાત્મિક તત્વજ્ઞાનના વિષયમાં, ઇતિહાસના વિષય જેવી, પુરેપુરી બાજ ખેલી શકયા નથી. માત્ર ઉપર ચેટીયું ગ્રહણ કરી તેમાં ઉંધું છ-તું તે જરૂર કરતા ગયા છે. જેમ કે-મંકોપનિષદ્દમાં (૧) “નદીઓ વહેતી વહેતી જેવી રીતે સમુદ્રમાં અદશ્ય થાય છે, અને પિતાનું નામ તથા રૂપ છે દે છે, તેવી રીતે વિદ્વાન માણસ, નામ તથા રૂપથી વિમુક્ત થઈ, પરથી પણ પર એવા દિવ્ય પુરૂષમાં લીન થઈ જાય છે.” તે For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ તત્ત્વત્રયીની પ્રસ્તાવના, ( સંસ્કૃત સાહિત્ય, પૃ. ૨૯૮ થી. ) સર્વાંન્નાનું સિદ્ધાંત શ્વેતાં-જેણે માધિબીજ મેળવ્યું હાય, અર્થાત સત્જ્ઞાન અને સત્હનની રૂચિ થઇ હુંાય, અને રાગાદિક માંતરના ષરિપુઓથી સર્વથા છટકી ગયેા હાય,તેવા મહાપુરૂષ!,થાડા વખત મુકત રૂપે થઇ, દિબ્ધ પુરૂષાની સાથે મળી શકે છે, અગર જો તે ષપુઆથી સપડાતા રહેતા હોય તે અબજોના અબજો વર્ષાં સુધી કે અનેકાઅનેક ભવા સુધી પણુ, સોંસારમાં રખડવુંજ પડે છે. ઉદાહરણમાં—ઋષભદેવના પુત્રના પુત્ર ‘મરીચિ' પૂર્વકાળના મનુષ્યના ભવમાં સધની રૂચિ થયા પછી પશુ એક કુળમદરૂપ શત્રુના સપાટામાં સપડાતાં એક કાટા કાઢિ સાગરે યમ સુધી, સંસારમાં ભટકયા. ત્યારબાદ ૨૪મા તીર્થંકર રૂપે થયા. તે પછો સત્ત્તાનની રૂચિ વિનાના કેવળ અકારાના જ્ઞાનથી વિદ્વાન્ બણાતા, અને કેવળ દુરાગ્રહમાં પડેલાની જલદીથી મુક્તિ થઇ, દિવ્ય પુરૂષોમાં મળી જવાનું, જૈન સિદ્ધાંત સ્વીકારતું નથી. (૨) વૃહદારણ્યકમાં——એક ઠેકાણે યાજ્ઞવલ્કય-આત્માને અંતર્યામી તરીકે વર્ણવે છે- “ જે સર્વ પ્રાણીઓની અંદર રહે છે, જે સર્વ પ્રાણીએ:થી જુદો છે, જે સવ પ્રાણીઓ પર અંદરથી રાજ્ય ચલાવે છે, તે ત્હારા આત્મા છે, તે અતર્યામી છે, તે અમૃત છે. ” વિચારવાનું કે—સવ જ્ઞામાં—નાના મેટા સર્વે જીવા, કથા પરાધીન પણે, જન્મ અને મરણ વારવાર પ્રાપ્ત થતાં, પાત પેાતાનું શરીર નવું નવું ધારણ કર્યાજ કરે છે. તે પછી સર્વ પ્રાણીઓ ઉપર અંદરથી રાજય ચલાવનાર બીજો આત્મા અંતર્યામી થએલા, તે શું બધા જીવાને ૮૪ લાખ જીવેની ચેનિમાં ગબડાવ્યા કરે છે ? યાજ્ઞવલ્કયે આ માન્યતા કયા બીજા સર્વજ્ઞથી મેળવી ? (૩) સં. સા. પૃ. ૨૯૧–વૃહદારણ્યકમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે” માણસનું શરીર જ્યારે પંચભૂતમાં ભળી જાય છે, ત્યારે જે કમ વડે માણસ સારા કે નઠારા થાય છે, તે કમ સિવાય બીજી કંઇ પણ એનું રહેતુ નથી. ” આ ઉપનિષદ્વાર ઉપરના લેખમાં કહે છે કે–સવ પ્રાણીએ પર, અંદરથી રાજ્ય ચલાવે છે તે ત્હારા આત્મા છે, તે અંતર્યાંમી છે. આ જગાપર કહે છે કે જેક વડે માણસ સારા કે નઠારા થાય છે, તે ક્રમ શિવાય ખીજું કંઇ પણુ એનું’ રહેતું નથી. ” For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ તત્રયીની પ્રસ્તાવના. ૧૮૮ ~~ ~ ~ ~ ~~~ વિચાર થાય છે કે-જ્યાંથી એ જીવ માણસ રૂપે થવાને આવ્યું ત્યાંથી કમ લઈને આવ્યું હશે કે કર્મ વિનાને? અને અહીં એકલાં કર્મને મુકીને પતે કયે ઠેકાણે જઈને ઘુસી બેઠો ? અને તે એકલાં કર્મ કેવું સ્વરૂપ ધારણ કરીને ૮૪ લાખ છની નિમાં ભટકવા લાગ્યાં? અને તે કર્મના વડે પિતે કેવા સ્વરૂપથી તે ગતિમાં પ્રાપ્ત થતાં સુખ દુખને, અનુભવ કરવાને લાગે? આ ઉપનિકારે શું લેકેને બ્રહ્મજ્ઞાન આપવાને નીકળ્યા છે કે, અગડ બગડે લખીને-દુનિયાને ભ્રમજાળમાં ભટકાવી મારવાને, ઉભા થયા છે. પુકતપણે વિચારવાની ભલામણ કરું છું. આ જગપર—એકડોનલ શાહેબ-સં. સા. ના પૃષ્ઠ. ૨૮૭ માં કહે છે તે ફરીથી વિચારવાને મુકું છું— આ ઉપનિષદ્ ગ્રંથમાં–પરમાત્માનું ખરું સ્વરૂપ સમજવાને માટે, સર્વત્ર ભારે ગડમથલ ચાલી રહેલી જોવામાં આવે છે, અને એ ગડમથલને પરિણામે-કેઈવાર એક રૂપક વાપરવામાં આવ્યું હોય તે, કઈવાર બીજું રૂપક વાપરવામાં આવ્યું હોય, એવું બન્યું છે–ઉદાહરણ તરીકે-વૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્કય ઋષિ, સંસાર છે વનમાં જવાની તૈયારી કરતા હોય છે તે વખતે, એની આ મૈત્રેયી એને પ્રશ્ન કરે છે, તેના જવાબમાં એ કહે છે–જેવી રીતે એક મીઠાને ગાંગડે, પાણીમાં નાખ્યા હોય તે તે પાણીમાં ગળી જાય, અને તેને પાછા બહાર કાઢી શકાય નહીં, પણ પાણી જયાંથી ચાખે ત્યાંથી ખારૂને ખારૂ લાગ્યા કરે, તેવી રીતે મહાસત્તવ અનંત છે, અપાર છે, વિજ્ઞાનને જલ્થ છે, આ મૂળતત્ત્વોમાંથી બહાર નીકળીને, એમાંને એમાંજ એ પાછું વિલીન થાય છે, મરણ પછી ચેતન્ય રહેતું નથી, કારણ કે યાજ્ઞવલ્કયે આગળ આગળ સમજાવ્યું છે તે પ્રમાણે, જે દ્વૈતભાવ ઉપર ચેતત્યને આધાર રહે છે, તે જતો રહ્યો, એટલે ચિતન્યપણું જતું જ રહેવું જોઈએ.. વળી એજ ઉપનિષમાં-બીજે એક ઠેકાણે કહ્યું છે કે જેવી રીતે કળિયે, પિતાના તંતુઓ વડે બહાર નીકળે છે. જેવી રીતે ન્હાના ન્હાના તણખા-અગ્નિમાંથી બહાર નીકળે છે, તેવી રીતે એ આત્મામાંથી–સઘળા પ્રાણ, સઘળા લેક, સઘળા દેવતાઓ, સઘળાં પ્રાણિયો બહાર નીકળે છે.” - અહીં મારા વિચાર–વેદકાળના સમયમાં–કે વૈદિકપંડિતેના બતાવ્યા પ્રમાણે યાગાદિકના વિધાનથી, પિતાના કાર્યની સિદ્ધિ થતી માનીને, તે કાર્ય કરતા હોય. પરંતુ એક તરફ સર્વને, અને બીજી તરફ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ તત્વત્રયીની પ્રસ્તાવના. બે ચાર તેવા ત્યાગીઓનો પ્રાદુર્ભાવ થતાં, તેઓના પરિચયવાળા લેકેની, યજ્ઞયાગાદિકની ભાવના છુટવા લાગી હેય. એટલે તેવા ધંધાવાળા પંડિતેને, સ્વાર્થ પણ અટકી પડવા લાગ્યો હોય, અથત કર્મકાંડના વિધાનવાળું વેદજ્ઞાન પણ નહી જેવું થઈ પડેલું હોય, એટલે તે સમયના ચતુર પંડિતેએ વેદ વિદ્યાને નિકૃષ્ટ વિદ્યા બતાવીને જ્ઞાનકાંડના નામથી ઉત્કૃષ્ટ વિદ્યા બતાવવાના હેતુથી ઉપનિષદની રચના શરૂ કરી દીધી હોય, જે મતના વિચારો જેને ગોઠતા આવતા, તેમાં પિતાની મરજી મેળવી લખવા માંડયું. તેથી તેમાં ગડમથલ થએલા જેવું લાગે તે, સ્વાભાવિક જ છે. પરંતુ હું સર્વાના વચનને અનુસરીને, પૂર્વેના લેખમાં જે પ્રમાણે લખતે આવ્યું તે પ્રમાણે, અહીં લખીને બતાવું તે તે અયોગ્ય નહીં ગણાય. અહીં યાજ્ઞવલ્કયના જ વિચારે જુ– - (૧) “જે સર્વ પ્રાણીઓ પર અંદરથી રાજ્ય ચલાવે છે તે હારે આત્મા અંતર્યામી છે.” (૨) બીજી વાત– “જે કર્મ વડે માણસ સારે કે નઠારે થાય છે તે કમ સિવાય બીજુ કંઈ પણ એનું રહેતું નથી.” , | (૩) ત્રીજી વાત–“મહાસત્વ બહાર નીકળીને પાછો એમાંને એમાં વિલીન થાય છે. જેમ મીઠાને ગાંગડા પાણીમાં ગળી ગએલે બહાર કાઢી શકાતે નર્થી. | (૪) ચોથી વખતે એજ ઋષિએ-કરોળીયાના તંતુના દષ્ટાંતથી, અને અગ્નિના ન્હાના ન્હાના તણખાઓના દષ્ટાંતથી જણાવ્યું છે કે-આત્મામાંથી સઘળા પ્રાણ, સઘળા લેક, સઘળા દેવતાઓ, અને સઘળા પ્રાણિઓ બહાર નીકળે છે. ” આ યાજ્ઞવલ્કય ઋષિનીજ, ચારે વાતનો વિચાર કમથી સર્વાના વચનને અનુસરીને જ બતાવું છું— (૧) સર્વ પ્રાણિઓને અંતર્યામી બનેલે આત્મા, જ્ઞાની હશે કે અજ્ઞાની? જે તે જ્ઞાની છે તે અમારી પીડાઓ શા માટે નિવારણ નથી કરતે ? અંદર બેઠે બેઠે શા માટે તમાસો જોયા કરે છે? કહેવામાં આવે કે પિતાના કર્મથી જ પીડાઓ ભેગવે છે, તે પછી અમારા અંતર્યામી બનેલા આત્માએ અમારૂં શું ઉકાળ્યું? માટે આ થએલી કલ્પના કે જ્ઞાનીની છેજ નહી | ૧ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ નથી. "9 તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ૧૯૧ (૨) “ સારાં કે નઠારાં કર્મી સિવાય માણુસનું ખીજું કઈં રહેતું જ આ કલ્પના પણ અત્યંત અનિષ્ટજ થએલી છે. આમાં તે કને કરવાવાળા જીવજ ગુમ થઈ જાય છે, તેા પછી કર્મીને ભેગ ભાગવનારજ કોણ ? કરેલાં કમ જડ રૂપનાં જડરૂપમાં મળી ગયાં. આ કલ્પના શુ આસ્તિક રૂપની કે કૈવલ સ`થા નાસ્તિક સ્વરૂપની (૩) ‘· મહાસત્ત્વ-બહાર નીકળીને પાછા એમાંને એમાં વિલીન થાય છે. મીઠાના ગાગડા પાણીમાં ગળી ગએલા બહાર કાઢી શકાતા નથી. ’’ આ કલ્પના પણ કોઇ મહા અજ્ઞાન દશાની ઘેલછામાંથી પ્રગટ ચમેલી જણાય છે. આ દુનિયામાં–અન તા અન ંત જીવા, પેાતાના કના વશમાં પડેલા, ૮૪ લાખ જીવાની ચેનિમાં, અનંતા અનંત કાળથી ભટકી રહેલા, અને નાના પ્રકારનાં અઘાર દુ:ખાને સહન કરી રહેલા, પ્રત્યક્ષમાં દેખાઇ રહેલા છે તે શુ પેલા મહાસ-વ-પાતેજ ૮૪ લાખ જીવાની ચેાનિયામાં, દુ:ખાના અનુભવ લેવાને નીકળેલા માનવા ? આ કલ્પના કેટલી બધી અનિષ્ટ થએલી છે ? ઉપર બતાવેલા વિચારે, સિવાય અનેક વિચારા વૈદિકના ગ્રંથામાંથી પણ, ઉંધા છત્તા કપેલા મળી આવશે. ૪) આ ઉપનિષદ્કારે ચેાથા કૂકરાથી પરમાત્માનું જ્ઞાન બનાવતાં એવું મતાવ્યું છે કે— આત્મામાંથી—સઘળા પ્રાણ, સઘળા લેાક, સઘળા દેવતાઓ, અને સઘળાં પ્રાણીઓ, બહાર નીકળે છે. ” આ ઉપનિષદ્ કાર યાજ્ઞવલ્કય એક મહાન્ ઋષિ મનાયલા છે. તેમના આત્માના સંબંધના બે ચાર વિચારા જોતાં, એવું સમજાય છે કે-દુનિયામાં કોઇ એક-મહાસત્ત્વ છે, તે પોતેજ પોતાના સ્વરૂપથી બધી દુનીયાના જીવાના સ્વરૂપથી પસરીને રહે છે. તેના સિવાય બીજો કોઇ પણ મેાટી સત્તાવાળા ડાય એમ તેમના કથનથી સમજાતુ નથી. પરંતુ આગળ પાછળને વિચાર કરી જોતાં આ યાજ્ઞવલ્કયનું કથન કાઇ સજ્ઞાનના વિચારમાંથી પ્રગટ થએલુ' હાય એમ સમજાતુ નથી. આપ સજ્જને પણ જો સવિચારમાં ઉતરશે। તા, આ મારી વાતને કબૂલજ કરશેા. તે શિવાય—કીડા, મકાડા, પશુ, પંખીચે, જલચર, થલચર, આદિ અનેકાશ્મનેક ચેાનિયામાં અનેક પ્રકારના છેદન ભેદન આદિના આધાર દુ:ખાને સહન કરી રહેલા, અનેકા અનેક જીવા પ્રત્યક્ષપણે; આપણું દેખી પણ રહેલા છિએ. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. તે શિવાય-નરકમાં પધ રહેલા, અસંખ્ય છે, મહા અઘેર દુખેને સહન કરી રહેલા, જેમાં તેમજ વૈદિકના કૂર્મપુરાણ, મનુસ્મૃતિ, આદિ ગ્ર થેથી પણ જાહેરમાં આવી રહેલા આપણે સાંભળીએ છિએ. આ ઉપર બતાવેલા બધાએ પ્રકારના જીના સ્વરૂપને ધારણ કરી રહેલે, આ એક મહાસત્ત્વ (આત્મા) ને માને , તે મહાસત્વ વિનાના કેઈ બીજા પ્રકારના છ પિત પિતાના સ્વરૂપને ધારણ કરીને રહેલા માનવા? (૧) કલમ પહેલીમાં આ કષિએ જણાવ્યું હતું કે– જે સર્વ પ્રાણીઓ પર અંદરથી રાજ્ય ચલાવે છે તે ત્યારે આત્મા અંતર્યામી છે.” * - આ કલમ પહેલીથી એવું સમજાય છે કે–સર્વ પ્રાણીઓ જુદા હોય અને તેના પર અંદરથી રાજ્ય ચલાવનાર અંતર્યામી થઈ રહેલે આત્મા કઈ જુદો હોય, એ બધ નીકળે છે. (૨) કલમ બીજથી સમજાય છે કે—“માણસનાં કર્મ સિવાય બીજું કંઈ રહેતું નથી.” વિચાર થાય છે કે--માણસનાં પી રહેલાં એકલાં જડરૂપ કર્મના ઉપર, તે અંતર્યામી આત્મા પોતાનું રાજ્ય કેવા પ્રકારનું ચલાવતું હશે? - (૩) કલમ ત્રીજીમાં જણાવ્યું હતું કે--મંહાસત્વ બહાર નીકળીને પા છે એમને એમાં વિલીન થાય છે. મીઠાને ગાંગડા પાણીમાં ગળી ગએલો પાછો બહાર કાઢી શકાતું નથી.” આ કલમ ત્રીજીમાં કહ્યું કે–આ મહાસ-ત્વ પિતાના સ્વરૂપથી બહાર નીકળ્યા પછી, ગળી ગએલા મીઠાના ગાંગડા જે પાછો બહાર કાઢી શકાતે નથી. એટલે તે મહાસત્વ પોતે નષ્ટ થઈ ગએલા જે, પાછે પિતાના સવરૂપને પ્રાપ્ત થઈ શકતું નથી. એ જ બેધ મેળવી શકાય છે. (૪) કલમ ચોથીથી જણાવ્યું છે કે –“ આત્મામાંથી સઘળા પ્રાણ, સઘળા લેક, સઘળા દેવતાઓ, અને સઘળા પ્રાણીઓ, બહાર નીકળે છે,” આ કલમ ચેથીથી વિચાર થાય છે કે–આ બધા પ્રકારના સ્વરૂપને ધારણ કરવાવાળા, તે આત્માનું અને તેણે ધારણ કરેલા સ્વરૂપનું, પાછળથી કેવા પ્રકારનાં પરિણામ આવતાં હશે? તેના સંબંધને કેઈ વિશેષ બોધ મળી આવેલે જણાતું નથી. તેથી આ બધા પ્રસંગમાં કાંઈક વિશેષ વિચાર કરવાની જરૂર પડે છે. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ', તરબત્રયીની પ્રસ્તાવના પ્રથમ પૂર્વે કઈ કાળાંતર પહેલાં સુષ્ટિની આદિમાં પ્રજાપતિ-બ્રહ્માથી ચાર ઋષિઓ દ્વારા ચારે વેદની પ્રાપ્તિ થએલી વૈદિકના પંડિતે બતાવતા હતા, પછી સર્વનાં તનની હરિફાઈમાં આવતાં તે વેદવિદ્યાને અવિદ્યા એટલે આત્મસ્વરૂપના સાધનમાં નિકૃષ્ટ વિદ્યા બતાવી ઉપનિષદે દ્વારા બ્રહ્મજ્ઞાન સંબંધિની ઉત્કૃષ્ટ વિદ્યા બતાવવાને બહાર આવ્યા. તેના સંબંધિની ચાર કલમે વૃહદારણ્યક ઉપનિષદની લખીને બતાવી છે. તેનું જુદું જુદુ સ્વરૂપ જોતાં તે ચારે કલમે બ્રહજ્ઞાનની પ્રાપ્તિ કરાવવાવાળી મને નથી લાગતી પણ તેના વાંચનથી મોટા મોટા પંડિતે પણ ભ્રમજ્ઞાન જ પેદા કરી લે તેથી કાંઈ વિચાર, કરીને બતાવું છું. . કલમ ચેથીમાં–આત્મામાંથી સઘળા કાદિક બહાર નીકળે છે એવું બ્રહ્મજ્ઞાન ઉપનિષદકારોએ ક્યાંથી મેળવ્યું હશે? કારણ વેદના પહેલા મંડળથી એવું જાણવામાં આવ્યું છે કે – “સૈવિકમ વિષ્ણુએ ત્રણ પગલાં મૂકતાં ત્રણે લેકની રચના કરી દીધી હતી, તે પછી આ નવીન આત્મા ક્યાંથી પ્રગટ થયા કે જે પિતે સઘળા લેકમાં પસરીને રહ્યા. - - બીજી વાત એ છે કે-વેદના દશમા મંડળમાં પ્રજાપતિ બ્રહ ત્રિવિક્રમ વિષથી તે કઈ જુદાજે છે તે પ્રજાપતિએલય થયા પછી આ સષ્ટિને એકદમ એવી તે રચી દીધી કે કેઈને પણ ખબર પડવા દીધી નહી, એટલું જ નહી પણ બધા બ્રમ્હાંડને ઘેરે ઘાલી તેનાથી પણ પિતે દશાંગુલ બહાર વધીને રહ્યા. : અહીં વિચાર થાય છે કે–વિષ્ણુએ ત્રણ લેકની રચના કર્યા પછી બ્રમ્હા બધા બ્રમ્હાંડને ઘેરે ઘાલીને બેઠા હશે કે પહેલાં? કારણ માં પહેલા વિષ્ણુ ત્રણ લેકની રચના કરવાવાળા લખાયા છે અને પછીથી પ્રજાપતિ બ્રમ્હા બ્રમ્હાંડને ઘેરે ઘાલી બેઠેલા જણાવ્યા છે માટે ખાસ વિચારવા જેવું છે. - ત્રીજી વાત એ છે કે-ઉપનિષદકારે તે વર્તમાન સર્વના પ્રાદુર્ભાવ થયા પછીના છે. તેઓને નતે જણાયા વેદના ત્રિવિક્રમવિષ્ણુ, તેમજ ન તે જણાવ્યા પ્રજાપતિ બ્રહ્મા. માત્ર એક, આત્માજ બધા જગતમાં પસરી રહેલાન જાણે કયે ઠેકાણેથી મળી આવ્યા? આ બધા જગતના માલીક થનારાઓને રાફડો શાથી ફાટી નિકળે? • વળી વિચાર થાય છે કે–ત્રણ પગલાં મૂકતાં ત્રણ લેકની રચના કરી દેવાની મહા સત્તાવાળા વિષ્ણુને–એક તારક નામના યે કયા કાળમાં કયાં 25 For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ તવાહીની માતાના, પુરી શ્રાધા? અને કયા કાળમાં 4 દીધા? તેની તો હજું ખબરજ નથી પડ. ન જાણે ત્રણલેકની રચના કરતા પહેલાં પુરી દીધા હતા કે પછીથી? . બીજી વાત એ છે કે-ગુરૂદૈત્યે અનાદિકાળના પ્રજાપતિ બ્રહ્માને બ્રાધ્યસ્થાનમાંથી કયા કાળમાં ભ્રષ્ટ કર્યા? અને ફરીથી તેમણે પોતાનું બ્રાસ્થાન કયા કાળમાં મેળવ્યું ? અને કયા કાળમાં પાછે બ્રમ્હાંડને ઘેરો ઘાલીને બેઠા ? અનાદિકાળના વિષ્ણુ તા દૈત્યની કેદમાં પડયા અને અનાદિકાળના પ્રજાપતિ બ્રમ્હા મુરૂદૈત્યથી બ્રમ્હસ્થાનમાંથી ભ્રષ્ટ થયા અને એ અને મહાન દે અનાદિકાળના ત્રવેદથી પ્રસિદ્ધિમાં આવેલા છે તેથી વિચાર થાય છે કે આ બે હૈયે, કેટલાક જબરા હશે? અને કેણે પેદા કરેલાં હશે? આ બધા પ્રબંન્ને વિચારવા જેવા અા કે નહીં ? બ્રહ્માજ્ઞાન વિષે બે એલ– ચાર ષિઓના હદયમાં ચારે વેદને પ્રકાશ કરતા પ્રજાપતિ બ્રમ્હાએ તેમાં પિવાના બ્રહજ્ઞાનને પ્રકાશ નહી કર્યો હોય? કે જેથી આ બધા ઉપનિષકારોને ઘણું લાંબા કાળના છે. બ્રહ્મજ્ઞાન આપવાને બહાર આવવું પડયું? અને તેઓ કયા નવીન ઈશ્વરથી મેળવીને આવ્યા ? બીજી વાત-યાજ્ઞવલયે ભણેલા વેદોનું જ્ઞાન ગુરૂને પાછું આપવાને માટે એકી કાઢીને કહ્યું કે, જે તમારૂં જ્ઞાન. એમ કહીંને સૂર્યની ઉપાસના કરી, પછી સૂર્યના ઘડાના કાનમાં રહી સૂર્યથી નવીન વેદનું જ્ઞાન મેળવ્યું, તેમાં પણ અય બ્રહજ્ઞાન આપવાનું ભૂલી ગયા હશે કે જેથી આ છબિને બ્રાહદારણ્યક ગ્રંથની સ્થના કરીને ફરીથી બ્રહજ્ઞાન આપવા બહાર આવવું પડયું ? અને તે યા દેવની પાસેથી મેળવીને આવ્યા? ત્રીજી વાત-કદમાં મોટી સત્તાવાળા વરૂણદેવ સર્વ પિતાના પુત્ર વણને બ્રહજ્ઞાન શિખયું હતું, તે બહાન ઉગમાં ત લેતાં આ ઉપનિખારે નધીત મહારનું મહત્તાન આપનાને શા કારણથી બહાર આવ્યા? જો કે વિદેશમાં વરૂણ દેવનેસર્વજ્ઞ, બ્રહ્મજ્ઞાની અને ભૃગુપુત્રને પિતા બતાવ્યા છે. કેઈ લેખકે ભૂગને બ્રહ્માના પુત્ર લખ્યા છે ખરા પણ સર્વના સિધ્ધનાથી એક પણ વાત સત્યરૂપની કાતી નથી. એટલું જ નડી થતા વૈદિકના લેથી પણ અસત્યજ નીવડે છે.. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ . તત્વત્રયીની પ્રસ્તાવના. જુવો કેઅપ વરુણ દેવે હરિશ્ચકને પુત્રનું વરદાન આપી તેનું બલિદાન લેવાને તૈયાર થયા, તે ન મળવાથી જલદરના રોગથી લેડિત કર્યા છે. અને મહાભારતાદિકમાં ઉચ્ચ રાષિની પુત્રીનું હરણ કરવાત્રાળા બતાવ્યા છે. છેવટમાં એક સમુદ્રના દેવ તરીકે વર્ણવ્યા છે. આવા પ્રકારનાં અનીતિનાં કાર્ય–સર્વજ્ઞ, કે બ્રહ્મજ્ઞાની, કરી શકે ખરા? આ બધે ફેરફાર શાથી? મારી સમજ પ્રમાણે તે યાચિત મંડન રૂપે ગ્રહણ થએલા હે તેથી હશે ? એક તરફ સર્વના તમે અને સર્વજ્ઞોના ઈતિહાસને, બારિક અભ્યાસ કરી જેનારા નિઃપક્ષપાતી પંડિતેને એજ કબુલ કરવું પડશે કે કેમ જે જે ઉત્તમ તન અને પ્રાચીન ઇતિહાસને વિષય વેદના પછીના ભાગમાં લખાય છે તે કઈ તેમના જ્ઞાનીના તરફથી સવતંત્રને ઉત્પન્ન થએલે મને લાગતું નથી. તેમજ આ બ્રામ્હણ વર્ગ પણ મૂળમાં સ્વતંત્રથી ઉત્પન્ન થએલે જણાતું નથી. સર્વાના ઇતિહાસ જોતાં–ત્રાપભદેવના પુત્ર ભરત ચક્રવરતથી એક ઉપદેશક વર્ગ સ્થાપવામાં આવેલે, તે બ્રામ્હણ શબ્દથી પ્રસિદ્ધિમાં છે. તે વર્ગ–વમાં, દશમા, તીર્થકર સુખી છે શાણા બેટા ભાગે એ તિકાશી ચાલતો આવેલ નજરે પડે છે. પછી સર્વરના શાસનના વિચ્છેદના પ્રસંગે પ્રાપ્ત થતાં, તે બ્રાહ્મણવર્ગ સ્વતંત્રયના બનતે ચાલ્ય-લે નાયક વિનાને થઈ પડે. પછી ઇકિયેના ધિયમાં પણ જવાથીખાન પરના નિયમથી પણ રહિત થતો ગયો. લલચમાં પડેલા માણસોને, એકદમ વ્યસન છેડી દેવું તે ઘણું દુષ્કર હોય છે. તેથી સર્વના ઉપદેશોને પ્રસંગ પ્રાપ્ત થતાં પણ કેટલાક તે અનાદર કરતા રહ્યા. પરંતુ છેવટના આ બે સર્વાના સમયમાં કેટલાક બીજા મહાત્માઓ પણ નિવૃતિ માગને પસંદ કરવાવાળા જાહેરમાં આવતા ગયા. તેથી આ બ્રામણ વર્ગને, અનિચ્છાએ પણ તે મહાત્માઓના અનુકરણ રૂપે પિતાનું વળ ફેરવવાની જરૂર પદ્ધ હોય તે બ્રામ્હણ વર્ગનું પૂર્વકાળનું ધાર્મિક સ્વતંત્ર સંભ ! જ્ઞાન જોતાં, મેટા ભાગે યજ્ઞયાગાદિકના સંબંધવાળું જ નજરે પડે છે. પણ તે યજ્ઞ યાગાદિકનું જ્ઞાન અનેક મહાત્માઓના નિવૃતિમય જીવનના આગ તેજવાળું લાગવાથી, યજ્ઞ યાગાદિકમાં ફેરફાર કરેલો. મૂળમાં તેઓ આ તે પંડિત હતા, તેથી બીજાના વિચારે–પિતાની અનુકૂલતા પ્રમાણે) માં દાખલ કરી લેવામાં બાહશજ હતા, પરંતુ પિતાની મહત્વત રાખતા હુવા, ઘણા મોટા ભાગે તે સર્વના વિષયોમાંથી જ For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ - ૧૯૬ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. લઈને પિતાનામાં ઉંધુ છતું કરી ગએલા છે. તેનું દિગ્દર્શન-તુલનાત્મક લેબથો અમે કરાવતાજ આવ્યા છિએ. તેથી પિષ્ટપેષણ કરવાની કાંઈ જરૂર નથી. મેં જે વિચાર કરીને બતાવ્યું છે તે ખાસ મુદાઓના પાત્રનેજ કર્યો છે. બાકીનાં પાત્રોના વિચારમાં પ્રાયે ઉતર્યોજ નથી. તેથી સત્યના શોધકને વિચાર કરવાની ભલામણ કરીને હું આ મારા લેખની પણ સમાપ્તિ જ કરૂં છું. છે ઇતિ શ્રી વિજયાનંદ સુરીશ્વરજી (પ્રસિદ્ધનામ આત્મારામજી) મહારાજના લઘુશિષ્ય મુનિ શ્રી અમરવિજય, દક્ષિણ વિહારી વિરચિત “ત-લત્રયી મીમાંસા નામના ગ્રંથની પ્રસ્તાવના (પ્રવેશિકા) સંપૂર્ણ... ગ્રંથ મળવાના ઠેકાણા. ૧ સા. હિમતલાલ માસ્તર જેન તિષી. મુંબાઈ નંબર ૨ જે. છે. પ્રિન્સેસ સ્ટ્રીટ પાલ ભુવન ૨ નબીબ સારાભાઈ મણીલાલ, અમદાવાદ. કે. નાગજી ભુધરની પળ. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ - તત્વત્રયી મીમાંસા. ના ખંડ પહેલો. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. ખંડ પહેલે. ૪ ૧૧ ૧૭ પ્રકરણ ગ્રંથને વિષય. મંગલાચરણ-બ્રહ્માદિ દેવેમાંના ગુણ દેવને નમસ્કાર. જૈન દૃષ્ટિએ જગત• .. ••• .. • અનાદિકાળનો આ સૃષ્ટિ છે-અવસર્પિણ-ઉત્સર્પિણી કાળના છ છ વિભાગવાળી (ઉતારતા–ચઢતા કાળના વિભાગવાળા) આ અવસર્પિણીના ત્રીજો વિભાગના અંતમાં, સાતમા કુલકર નાભિરાજ, તેમના પુત્ર શ્રી ઋષભદેવ, તે જૈનોના પહેલા તીર્થકર. જેના તીર્થકરોની ઉત્પત્તિને સમય-- ૪ પિરાણિક અને વૈદિક દષ્ટિએ જગત- ૧ થી ૬૩ સુધી. (૧) પ્રથમ નારાયણ–પછી બ્રહ્મા, તેમાંથી સનકાદિક પાંચ. બ્રહ્મા તપ તપ્યા, સિદ્ધિ ન થતાં ક્રોધ, પછી મહાદેવજી થયા, તેમનાથી જગત ભક્ષક ભૂતાદિ થતાં બ્રહ્માજી વિસ્મિત થયા. (કૂર્મ પુરાણે) . . ' (૨) કૃષ્ણના જમણા હાથથી વિષ્ણુ, ડાબાથી શિવ, નાભિથી બ્રહ. એ ત્રણ થયા પછીથી સૃષ્ટિ (બ્રહ્મ વૈવર્તે) (૩) સુષ્ટિની આદિમાં–પ્રથમ શિવ, તેમના ડાબા હાથથી વિષ્ણુ-લક્ષ્મી, જમણાથી બ્રહ્મા-સરસ્વતી, પ્રકૃતિથી મહત્ત્વાદિ, પછી બધી સૃષ્ટિ. (શિવપુરાણે) (૪) આદ્યશક્તિ કાળી, તેનાથી શિવ અને શકિત, પછી વિષ્ણુ અને વિષ્ણુ શક્તિ, પછી બધી સુષ્ટિ.(દેવીભાગવતે) બીજે ઠેકાણે-શકિતથી ત્રણ ઈડાં તેમાંથી બ્રહ્માદિક ત્રણ છે. (૫) કોળીઆના જાળાની પેઠે-અવિનાશીથી સૃષ્ટિ ઉત્પન થઈને પછીથી તેમાં સમાઈ જાય. (મંડૂક ઉપનિષદમાં ) છે (૬) પ્રથમ અંધકારજ હતા, તેને નાશ કરી સ્વયંભૂએ જલ ઉત્પન્ન કરી તેમાં બીજ નાખ્યું, તેનું ઈંડુ, તેમાં બહા, કરડે વર્ષ રહી For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનો વિષય બે ટુકડા કરી બહાર આવ્યા. એકની પૃથ્વી, બીજાને આકાશ, પછી સૃષ્ટિ. (મનુસ્મૃતિમાં) (૭) બ્રમહા તપ તપ્યા-પછી પગથી પૃથ્વી, ઉદરથી આકાશ, મસ્તકથી સ્વર્ગ. પછી બધી સૃષ્ટિ (ગેપથ બા. માં) (૮) પ્રજાપતિ એકલે હવે, બહુ થવાની ઈચ્છા થતાં આ બધી સૃષ્ટિની રચના કરી. (શતપથ બ્રા. માં) [, (૯) વેદોમાં કૂર્મ પ્રસિદ્ધ છે, પ્રજાપતિએ કુર્મનું રૂપ ધરીને, આ બધી સૃષ્ટને રચી દીધી. (એજ શત પથ બ્રા માં ) (૧૦) પ્રથમ જલજ હતું, પ્રજાપતિ તેમાં વાયુ રૂપે ફર્યા. પૃથ્વી દેખી, વરાહ રૂપ ઘરીને બહાર ખેંચી લાવ્યા. (એજ શતપથમાં ) . (૧૧) પ્રથમ આ માજ હતું, તેણે આ બધી સૃષ્ટિની રચના કરી દીધી. ( મુખ્ય ઋગવેદમાં ) . (૧૨) તે સર્વવત પિતાએ---આકાશ પૃથ્વી આદિ સર્વ બનાવી દીધાં (એ પણ મુખ્ય ઋગવેદમાં ) ' (૧૩ ) વિરાટુ પુરૂષથીજ આ બધી સૃષ્ટિની ઉત્પત્તિ થઇ.. (યજુર્વેદમાં) (૧૪) પ્રથમ જલજ હતું–તેમાં ગર્ભ રૂપે બ્રહાજી આવ્યા અને ચૌદ (૧૪) ભુવન રૂપે સ્થિર થયા. (એજ યજુર્વેદમાં ) (૧૫) પરમાત્માએ જલમાં ગર્ભ ધારણ કર્યો, તેમાંથી બહા ઉત્પન્ન થયા. પછી બધી સૃષ્ટિ (એ પણ યજુર્વેદમાં ) - હવે વેદોના સૂકતાર્થ સાથે વિશેષ વર્ણન. [, જિમ રમતા છે(ાવેદ-મંડલ ૧૦ મું. સૂકત ૧૨૧ મું. મંત્ર ૧૦ નું) હિરણ્ય ગર્ભપ્રજાપતિએ આ બધી સૃષ્ટિની રચના કરી દીધી. | ' , તંરરત્યે ઈત્યાદિ અઘમર્ષણમંત્ર (ઋગવેદ મં. ૧૦ મું. સૂ. ૧૯૧ મું. મંત્ર ૩નુ) પરમાત્માએ સૃષ્ટિ પૂર્વે જેવી હતી તેવી બનાવી દીધી. નાડાણી સાહીત્તવાન ઇત્યાદિ ( દ-મં. ૧૦ મું સુ. ૧૨૯ મું.મં. ૭નું) પ્રલય દશામાં પૃથ્વી આકાશ, સમુદ્ર આદિ કંઈ ન હતું, માત્ર અંધકારજ હતા બહાની મહિમાથી આ બધી સૃષ્ટિ એક દમ એવી ઉત્પન્ન થઈ કે કોઈને ખબર જ ન પડી. ૧૮ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ગ્રંથને વિષય સહુન્નરશીષ પુરુષઃ ઈત્યાદિ (ઋગૂડ મ. ૧૦, સ. ૯૦, માત્ર ૧૬ નું) વિરા પુરૂષ (પુરૂષ સુકત ) આ સૂકતચારો વેદમાં દાખલ થએલું છે. આ પુરૂષથીજ બધી સૃષ્ટિ, બ્રાહણાદિક ચાર વર્ણ, અને ચારે વેદ પણ એ પુરૂષથીજ, બધુ ઉત્પન્ન અને નાશ થયા કરે છે. ગૂવેદના પુરૂષ સૂક્તને અર્થ-સાયણચાયો, અને યજુર્વેદના પુરૂષ સૂક્તને અર્થસ્વામી દયાનંદજીનો, બતાવીને શેડો વિચાર પણ કરીને બતાવ્યો છે ૨૧ સૃષ્ટિના સંબંધનાં છ સાત સૂક્તો સંવેદનાજ વિરોધી, સંસ્કૃત સાહિત્યમાં-મૅકડોનલ સાહેબે બતાવ્યાં છે તે મેં જણાવ્યા છે. જૈન અને વૈદિક જગતની માન્યતાના પરામર્શની સાથે કરી બતાવેલો વિચાર. વૈદિકેએ-બ્રહ્માદિક અનેક દેવો, જગતના કર્તા હર્તા-વેદથી તે પુરાણ સુધીમાં મરજી પ્રમાણે લખીને બતાવ્યા, ત્યારે પહેલા કાળવાદીએ કર્તા હર્તા કાળને સિદ્ધ કરીને બતાવ્યું. ૫૪ , બીજા સ્વભાવ વાદીએ-કાળને હટાવી સ્વભાવને કર્તા હર્તા સિદ્ધ કરીને બતાવ્યો. ત્રીજા નિયતિવાદીએ-કાળ અને સ્વભાવ બન્નેને તેડી પાડીને જગતની કત્ર – ભવિતવ્યતાને સિદ્ધ કરીને બતાવી. ચોથા કર્મવાદીએ-ઉપરના ત્રણે વાદીઓને તેડી પાડીને-બધી દુનિયાને ઉધી છત્તા કરવાનું સામર્થ્ય પિતાનું જાહેર કર્યું છે. પાંચમા ઉધમવાદીએ-ચાર વાદીઓ નો તિરસ્કાર કરીને કહ્યું કે મારા વિના તમે બધાએ નપુંસક જેવા શું કરવાના છે? માટે સર્વ કુછ કર્તા હર્તા હું જ છું. જન્મના અંધાઓની પેઠે-હાથીના એક એક અંગને સંપૂર્ણ હાથી માની બેઠેલાઓને, મહાવતે સમજાવ્યા તેમ સર્વજ્ઞના શાસનકારોએ અનેકાંતવાદના વિચારથી આ કાળાદિ પાંચે વાદીઓને સમજાવ્યા છે. પ૯ જગત કર્તાનું અને સાહેબની સુર બુટ્ટો” તેને આપે જવાબ. ૬૧ ૫ " જેનેના ૬૩ શલાકા પુરુષોનું અવતરણ, સમજુતીના માટે કરીને ' બતાવેલ કઠે. ચોવીશે તીર્થકરોની-નગરી, માતા, પિતાદિક એકવીશ બાબતના કરી બતાવેલા કઠ. , વીશે તીર્થકરોના-ગણધરે, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાના પરિવારની ગણત્રીનું સ્તવન. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ક ૭૮ ૮૧ ૯૯ ગ્રંથને વિષય , ૬૩માંના ૨૪ પછીના ૧૨ ચક્રવર્તીઓની, અને વાસુદેવાદિકનાં | નવત્રિક (૨૭) ની નગરીએ, માતા, પિતાદિક સાત સાત બાબતેના કાઠા | વૈદિકમતે વિષ્ણુના ર૪ અને ૧૦ અવતારે. પ્ર. ૬ ડું. ૨૪ નાં નામે આપી ૨૪-૧૦ ના ક્રમને કોઠે બતાવ્યો છે. . દશને કાર્યક્રમ-કૃતયુગમાં, ૩ ત્રેતામાં, ૨ દ્વાપરમાં, એક કલિયુગમાં થવાને, સૂર્યની દિનચર્યા સાથે દશની તુલના કરનાર-જ્યસુખરાય. દશ અવતારમાં આવેદીને ઉત્ક્રાંતિવાદઆપણાં પુરાણ અને કાળા કૃષ્ણની પેળી બાજુ. દશ અવતારમાં-આનંદ શંકર બાપુભાઈની કલ્પના. ' ' દશ અવતારને પરામર્શ, બુદ્ધના માટે વિકાસને મત. જૈન મતે પહેલા તીર્થકર શ્રી ઋષભદેવ. પ્ર. ૭ મું. પહેલા તીર્થકર કયાંથી આવ્યા. ઋષભદેવના પૂર્વ પ્રથમ સાત કુલ કરો • • • શ્રી ઋષભદેવે પ્રથમ કરેલા બાર ભવ-તેનું કિંચિસ્વરૂપ તેરમા ભવે થએલા શ્રી ઋષભદેવ, શ્રી અષભદેવને રાજ્યાભિષેક થયા પછી અહાર પાકાદિ લેકવ્યવહારની પ્રવૃત્તિ. શ્રી ઋષભદેવની દીક્ષા-પછી કેવલજ્ઞાન. ત્યાં થી જ પ્રથમ ધર્મની પ્રવૃત્તિ. અને ભરત-સૂર્યાયશા આદિ રાજની પરંપરા. શુદ્ધ અને બ્રાહ્મણોત્પત્તિ સાથે બતાવેલી વેદના વિકારની સરૂઆત સાંખ્યમતની ઉત્પત્તિ • • • • વૈદિકમતે-વિષ્ણુના ૮ મા અવતાર શ્રી ઋષભદેવ. પ્ર. ૯મું. (૧) પૌરાણિક મતે નાભિરાજા • • • • (૨) ઈશ્વર અવતાર શ્રી ઋષભદેવ .. (૩) જૈન ધર્મ પ્રવર્તક અહંન-અરિહંત છે. • જૈન અને પોરાણિક મતના ઋષભદેવની સમીક્ષા. ષભદેવ તીર્થકર કે વિષ્ણુને અવતાર? જટાશંકરનું પ્રશ્ન. આ ગ્રંથકારે આપેલે તેને ઉત્તર • • • • ૧૦૪ ૧૦૬ ૧૧૫ ૧૧૬ ૧૧ ૧૨૨ ૧૩૩ For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પs ૧૨૯ ૧૩૨ ૧૩૫ ૧૩૬ ૧૪૧ ૧૪૩ ગ્રંથને વિષય જેના બીજા તીર્થકર અને બીજા રાગર ચક્રવર્તી ૧૨૭ વેદિકમતે-સગર રાજા. નીતિ શિક્ષણનું. પ્ર. ૧૧ મું. વૈદિક તુલસી રામાયણના સગર • • • જૈન વૈદિકના સગરની સમીક્ષા.... • • • સાઠ હજાર પુત્રોને બાળનાર-કપિલની મુકિત. ૧૩૪ જૈનના ત્રીજા તીર્થકરથી નવમા તીર્થંકર. પ્ર. ૧૨ મું. નવમા પછી બ્રાહ્મણોએ બદલેલું ધર્મનું સ્વરૂપ. દશમા તીર્થંકરના શાસનમાં-હરિવંશની ઉત્પત્તિ પ્ર. ૧૩ મું. ૧૩૯ નવીન વેદની રચના... • • • • ૧૪૦ વેદના સંબધે-વૈદિક માન્યતા. • • • સ્વછંદતાથી ભરેલા બ્રાહ્મણ ગ્રંથે. ડે. મેકડોનલ જીવન રક્ષકેને રાક્ષસો કહેવાની ધૃષ્ટતા, રાવણ અને નારદની વાત પ્ર. ૧૪ મું. ' ૧૪૫ ૧૫ જૈન પ્રમાણે વૈદિકામાં હિંસાની શરૂઆત નારદ, પર્વત અને વસુરાજા પ્ર. ૧૫ મું. ૧૪૬ ૧૬ પ્રસંગ વશથી યદુવંશની ઉત્પત્તિ. પ્ર. ૧૬ મું. ૧૫૦ ૧૭ વસુરાજાના પછી પર્વતે શું કર્યું? પ્ર. ૧૭ મું. ૧૫૧ વૈદિકેમાંને વસુરાજાને લેખ. પ્ર. ૧૮ મું. ૧૫૫ કૃતયુગાદિકના બ્રમ્હાદિક ત્રણ દેવોને કઠો. પુરાણ કાળ અને તેમાં લખાયેલો ઇતિહાસ. પ્ર. ૧૯ મું. ૧૫૮ દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રીને લેખ. • • • ૧૬૦ આર્યોના તહેવારના લેખકે બતાવેલો અભિપ્રાય. ૧૬૨ ડે. હેમુતના લેખમાં મુકેલ સાક્ષીરૂપને ફકરે. વૈદિકેએ-પુરાણમાં કલ્પી કાઢેલા બ્રાહાદિક દેવો. પ્ર. ૨૦ મું, ૧૬૮ જેમનામાં શાસ્ત્ર દર્શિત ગુણ હોય તે ભગવાન. ૧૬૯ દૂષણોથી દૂર ગુણોથી ભરપુર તેજ દુનિયાને દેવ. જેના ૧૧ માં તીર્થકરમા સમયમાં–પહેલા બલદેવ અને વાસુદેવના | પિતા તે પ્રજાપતિ, વૈદિક કન્મેલા બ્રમ્હા. ભાગવતે–પ્રજાપતિએ પુત્રીને સંબંધ કર્યો. મત્સ્યપુરા માં-બ્રહ શતરૂપા સાથે દેવતાનાં સે સે વર્ષ ક્રીડા કરતા રહ્યા. પદ્મપુરા માં-બ્રહ્મા બીજી સ્ત્રી કરીને સાવિત્રીના અપરાધી બની. ૧૭૭ ૧૭૦ ૧૦ર For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ' د. ' ,, ,, ... "1 .. ૨૩ ,, . ગ્રંથના વિષય ફરીથી બ્રહ્માના સબંધનાં અવતરણા. ૪- ( ૧ ) વિષ્ણુ પુ॰ માં॰મેરૂ પર્વત જેટલા અંડમાં—બ્રહ્મા હજાર વર્ષોં બધું જગત લઇને રહયા. બહાર નીકલ્યા પછી સૃષ્ટિનુ કામ શરૂ કર્યું. (૨) મહાભારતમાં——અડમાંથી નહીં પણુ વિષ્ણુનોં નાભિ કલમ માંથી ભ્રમ્હા નીકલ્યા બતાવ્યા છે. 22 ( ૩ ) વરાહ પું॰ માં, જલમાં રહેલા વિષ્ણુએ પ્રજાપતિને અને મહાદેવને ઉત્પન્ન કરેલા, પણ તેમની માયાથી અજાણુ બતાવ્યા છે. ( ૪ ) શિવપુ॰ માં—ભ્રમ્હાજીએ શ્રી કૃષ્ણજીને ક્યું કે હું તારા નાથ છુ. કૃષ્ણાજીએ કર્યું હું તારા નાથ, એમ હું તૂં કરતાં. એવા લડયા કે દેવતાઓ ભયભીત થયા. ભ્રમ્હાના સંબધે ફરીથી ત્રણ અવતરણા. ( ૧ ) શિવ પુ॰ માં, પાવતીના પગના અંગુઠા દેખતાં ભ્રમ્હાનુ વીય નીકલી પડતાં અઢાસી હજાર ઋષિએ પેદા થયા, મહાદેવજીને ક્રોધ થયા. ( ૨ ) એજ શિવ પુ॰ માં–ફરીથી અસંખ્યતા બટુકા, તેમાં કછા વાળા અને દંડધારી હજારા હતા, બ્રમ્હાના આગળ આવીને ઉભા થયા. ( ૩ ) બ્રમ્હાનું વીય જમીન પર પડતાં, મહાદેવે વધ કરવાનું ધાયું. બ્રહ્મા, વિષ્ણુ પગમાં પડયા. ક્ષે ખુશામત કરી. મહાદેવને પ્રસન્ન કર્યાં બ્રહ્માના સંબધે ફરી અવતરણા-૪ ( ૧ (વિષ્ણુએ બ્રહ્માને ૪ શ્લાક બતાવી મેાહમાં નહી પડવાને વર આપ્યા છતાં બ્રહ્મા માહમાં પડયા. ( ભાગવતે ) ( ૨ ) મત્સ્ય પુ॰ માં-બ્રહ્માની પ્રેરણાથી વિષ્ણુ સાથે દૈત્ય દેવતાઓ સમુદ્ર મંથન કરવા લાગ્યા. તેમાં–હજારા હાથી વિગેરેના નાશ કર્યાં. ( ૩ ) બ્રહ્માએ વાછરડા ચેાર્યાં, વિષ્ણુએ તેવાજ બનાવી દીધાં, ( ૪ ) અત્રિની સ્ત્રી અનસુયા એકલી હતી ત્યાં ત્રણે દેવા ગયા. નગ્નપણે ભિક્ષા માગી, તેણે તેમ કર્યુ. સંતુષ્ટ થઇ બાલક રૂપે–સામ દત્ત અને દુર્વાસા રૂપે તેના ઘરમાં રહ્યા. સ્કંદ પુ॰ માં—ભ્રમ્હાને પુત્રી સાથે રમવાની ઈચ્છા થતાં હરણુ હરિણીનું રૂપ ધરીને ચાલતાં, દેવાથી અને બ્રામ્હણેાથી ખૂબ નિંદાયા. પણ શિવે હરણને વીંધી નાખ્યા, તે મગ નક્ષત્ર થયા. શિવ આાઁ નક્ષત્ર થઇ ત્યાં પણ પીડવા લાગ્યા. For Personal & Private Use Only યુર ૧૭૪ १७५ . ૧૭૬ ૧૭૭ ૧૭૮ 29 .. . Page #223 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩ S ગ્રંથને વિષય મનુષ્ય રૂપ ધરીને બ્રહ્માએ “શતરૂપા' બનાવી મેહથી ચાર મુખ કરી જોવા લાગ્યા. મૂલની સાથે પાંચ થતાં એક કપાયું, (૨) મહાભારતમાં–વાત એવી છે કે દેવ ઋષિઓ એ-વિષ્ણુ સમક્ષ બ્રહ્માને મેટા નાનાનું પુછયું. હું મોટે કહેતાં બન્ને લડયા. વેદનું પ્રમાણ જોતાં શિવ મોટા જણાયા બ્રહ્મા યહા તઠા બોલવા લાગ્યા. શિવ ક્રોધના ભૈરવે પાંચમું માથું કાપી નાખ્યું. ૧૮૨ યજ્ઞ કરતા બ્રહ્મા ગાયત્રીને પરણ્યા. ત્યારે સરસ્વતીએ ત્વિજોને અને દેવને શાપ દઈ ચાલવા માંડયું. વિષ્ણુ મનાવીને લાવ્યા. - ૧૮૪ સ્કંદપુર માં –બ્રહ્મ લોકમાં ગએલા નારદજીને, બ્રહ્માએ મૃત્યુ લેકની ખબર પુછી, કલિ આવ્યાની વાત જાણી, પુષ્કર તીર્થ સ્થાપવા યજ્ઞ આરંભ કર્યો. વિM કરતા બ્રાહ્મણોને નમસ્કાર કરી રજા મેલવી. છતાં બીજા વિ નડ્યાં. અને બ્રહ્માદિ દેવો સરસ્વતીના શાપને વશ થયા. ૧૮૫ આર્યોના તહેવારના લેખકે જણાવ્યું છે કે-સાવિત્રી ના શાપથી કૃષ્ણ તે કૃષ્ણ નદી, મહાદેવ તે મહા નદી, બ્રમ્હા તે બ્રહ્મપુત્રા નદી, બીજા દેવો પણ નદી રૂપે થયા. ૧૮૯ આ દપુ. ખંડ ૧ લાના. અ. ૮ થી ૧૫-કપના પ્રારંભમાં મહાદેવ એકલા હતા,જગત પેદા કરવાની ઇચ્છાથી મહા વિષ્ણુ પેદા કર્યા. તેમનાથી બધી સૃષ્ટિ. (૯) બ્રમહા વિષ્ણુમાં મોટા નાનાને ઝગડે પિઠતાં, પિત પિતાના વખાણ કરીને બતાવ્યાં. (૧૦) એટલામાં તેજોમયલિંગ ત્રણ લોકમાં ફરીજ વળયું, ઝગડે છેડી વિચારવા લાગ્યા, અને આપણી પરીક્ષા માટે કાંઈ છે. (૧૧) હંસ-વરાહનું રૂપ ધરીને ઉપર નીચે તપાસવા ગયા. (૧ર૧૩) બ્રમ્હા એક લાખ વર્ષ ભટકીને પાછા આવ્યા (૧૪૧૫) પછી તેમને તે લિંગને જ મેટું માની લીધું. ૧૮૯ બ્રમ્હાનું ૫ મું મુખ કપાયું–સ્કંદપુ. નં. ૫ મે. એકાર્ણવ થતાં રહેલા મહાકાળે-ઉઠેલા પરપોટાના બે ભાગ કર્યા, તે આકાશ પૃથ્વી. તેમાંથી બ્રમ્હાદિ નીકલ્યા. સૃષ્ટિ કરે અવાજ થયો. સુજ ન પડતાં બ્રમ્હા તપ કરવા લાગ્યા. હે બ્રહન ? મને તું પુત્ર વિચારે છે તારું માથું કાપીશ, અંત સૂચના, દેવની સ્તુતિથી શિવ પ્રગટયા, તેમને બ્રમ્હાનું પાંચમું. મુખ કાપ્યું. ૧૯૧ સ્કંદ પુ. નં. ૧ લો-પાર્વતીને લગ્ન વખતે વેદપાઠીયોમાં વિવાદ, નારદે કહ્યું-જેનાથી જગત, જેના મુખથી તમે, તે બ્રમ્હા બેઠા છે. વિવાદ છું. પાર્વતીનાં ચરણ દેખી બ્રમહાનું વીર્ય નીકલતાં હજારો વાલી ખિલ્ય. ૧૯૨ . For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૧૬ २९ ગ્રંથને વિષય * અંદપુ. . ૫-માથુ કપાતાં ક્રોધને પરસે. તેમાંથી ધનુષબાણ સાથે વીર, બ્રમ્હાએ રૂદ્ર તરફ પ્રેર્યો, રૂદ્ર વિષ્ણુ તરફ ગયા, વિષ્ણુએ હાથ પસાર્યો, રૂદના ત્રિશુલથી ભેદતાં લોહીનો પ્રવાહ તે ક્યાલમાં છો ત્યાંથી પચ્ચાસ યોજન લાંબે, દશ એજન પહેળ વહ્યો. કપાલમાંથી પુરૂષ, વિષ્ણુ પ્રશ્નઆ કેશુ? શિત્તર-નર, બહાર કાઢીને કહ્યું કે તમે નર નારાયણથી પ્રસિદ્ધ થશે. ૧૯૩ બ્રહ્માએ-પુત્રી સાથે સંબંધ કર્યો, મદ્યપાન કર્યું. અને જૂઠ બેલીને પ્રતીતિ ગુમાવી. તેથી તે અપૂજ્ય ઠર્યા. ૧૯૪ ૨૫ બ્રહ્મને ઉપસંહાર-વેદ કાલમાં સૂર્ય, અગ્નિ અને વાયુ એ ત્રણ મોટા દે. જૈન બોધની વિશેષ જાગૃતીને પછી બ્રમ્હા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણ બ્રાહ્મણદિક ગ્રંથોથી કલ્પાતા પાછા ચાર વેદે શુધીમાં દાખલ થયા, તેને વિચાર કરી આ પ્રકરણ પુરૂ કર્યું છે. ૨૬ જૈનેના ૧૧ મા તીર્થંકરના વખતના પહેલા બલદેવ, વાસુદેવનાપિતા પ્રજાપતિ થયા, હવે વાસુદેવનાં નવત્રિક જેવાનાં છે. જેના ત્રિષ્ટ વાસુદેવ અને અશ્વગ્રીવ પ્રતિવાસુદેવનું સ્વરૂપ કિચિત જણાવ્યું છે. વૈદિકમતે દેવી ભાગવતમાં– - વિષ્ણુ ભગવાનનું માથુ કપાયું, ઘડાનું માથુ લગાડવાથી હયગ્રીવ વિષ્ણુ થયા. ૨૦૦ સ્કંદપુ. નં ૩ જે-ભકતના રક્ષક, દુષ્ટનાં નાશક, આદિ અનેક (૨૯) સામર્થ્ય કરનાર વિષ્ણહયગ્રીવ કેમ થયા? ઉત્તરમાં-દેવતાઓનાયજ્ઞ વખતે દેવો હાજર થયા, ધનુષબણ ચઢાવી ધ્યાનમાં બેઠેલા વિષ્ણુ આવ્યા નહી. જાગૃત કરવા ઉધઈઓથી ધનુષદેરી કપાતાં માથું અદશ્ય થયું તેથી ઘોડાનું માથુ લગાવતાં હયગ્રીવ વિષ્ણુ થયા. ર૭. જના ૧૨ મા-તીર્થકરના સમયમાં દિપૃષ્ટ વાસુદેવ, તારક પ્રતિવાસુદેવના બીજા ત્રિકનું સ્વરૂ૫. ૨૦૪ વૈદિકમત-મસ્યપુ. માં ૨૦૫ દેવ દાનની લડાઈમાંતારકાસુરે-કોડ દેવતાઓને મારી નાખ્યા. ઈદ્ર, વિષ્ણુ આદિને જેમ વાઘ પશુઓને પકડે તેમ પકડી લીધા. પોતે આસન પર જઈને બેઠા, સ્કદ પું, ખં, ૧ લેતારકાસુર હજાર વર્ષ ગર્ભમાં રહ્ય, પછી ત્રણ લોકને છોડાવવા આહાર વિના આયુત વર્ષ તપ કર્યો. પછી દૈત્યેની સાથે ચઢીને દેવતાઓને નાશ કર્યો. પછી ખંભાતના સિંહાસન પર જઈ બેઠો. ર૦૬ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ગ્રંથને વિષય. ૨૦૪ એજ સ્કંદ પુમાં- ત્રાસેલા દેએ પાર્વતીની સ્તુતિ કરી તેથી અંગના મેળથી ગણપતિ બનાવીને આપ્યો. પછી તપ કરવા ગયાં. પાર્વતીના રૂપે દૈત્ય પેઠે. મહાદેવે સંભોગ કરતાં નાશ કર્યો, પછી પાર્વતીના સાથેના સંગનું વીર્ય અગ્નિ ભક્ષણ કરી ગયે. તે સ્વાહાએ સરેના સ્તંભમાં નાખ્યું. તેના કાત્તિ કેય, તે બાલકથી તારકાસુરને નાશ થશે. ૨૭ તુલસી રામાયણ. બાલકાંડના તારકાસુર– રામનું ધ્યાન કરવા શિવ બેઠા. તે વખતે ઉત્પન્ન થએલા-તારકાસુરે દેવતાઓને સુખ સંપત્તિથી રહિત કર્યા. દેવોએ બ્રમહ પાસે પિકાર કર્યો. બ્રહાએ શિવ પુત્રથી જીતવાનું બતાવ્યું. દેએ કામદેવને શિવની પાસે મેકલ્ય, પણ બાલીને ભસ્મ કરી નાખ્યો. વાત સાંભળી વિષ્ણુ મહાદિકે શિવ પાસે વિવાહ મનાવ્યો. પાર્વતીની સાથે સંભોગ, તેથી કાત્તિકેય થયા, તેણે તારકાસુરને નાશ કર્યો. . ૨૮ ૧૩મા તીર્થંકર ત્રિજા વાસુદેવનું ત્રીજું ત્રિક- ૨૧૧ જૈન પ્રમાણેસ્વય ભૂવાસુદેવ-મેરક પ્રતિવાસુદેવ. વૈદિક મતે-બહાંડ પુ. માં-કૃત યુગમાં મુરૂ બ્રમહાદિક દેવોને સ્વર્ગથી ભ્રષ્ટ કર્યા. તે પૃથ્વી ઉપર મહાદેવ પાસે આવ્યા. મહાદેવે વિષ્ણુ બતાવ્યા. વિષ્ણુને દૈત્ય સાથે દિવ્ય હજાર વર્ષ લડયા. છેવટે નાઠ, એક દરવાજાની બાર ગાઊની ગુફામાં જઈને સૂતા. પાછલ ગએલા તે દૈત્યને એક સ્ત્રી એ માર્યો. ત્યાંથી માગશર ૧૧ નું વ્રત થતું ચાલ્યું. ૨૧ ૨૯ જૈન પ્રમાણે-૧૪ તીર્થંકર-વાસુદેવાદિકનુ ત્રિક ચેપ્યું. ૨૧૬ ૧૪ મા તીર્થંકરના સમયમાં-ચોથા પુરૂષોત્તમ વાસુદેવ અને મધુ પ્રતિવાસુદેવ જૈનમાં બતાવ્યા છે. વૈદિક મતે–માર્કડેય પુ. માં-વિષ્ણુના કાનના મેળથી મધુ અને કૈટભ ઉત્પન્ન થયા. બ્રમ્હાને મારવા દોડ્યા.શ્રી કૃષ્ણ પાંચ હજાર વર્ષના ૨૧૭ ' બાહુ યુદ્ધથી બચાવ્યા. વૈદિક દુર્ગાપાઠ-એકાવ થતાં વિષ્ણુ કાનના મેલથી મધુ અને કૈટભ ઉત્પન્ન થયા. નાભિ કમલમાંના બહાને મારવા દેડયા, ૨૧૮ વૈદિકે વાયુપુરાણના મધુ અને કૈટભને વિચાર. ૨૧ બ્રહા, વિષ્ણુ-મહાદેવપાસે બેઠા. શિવે પુછયું તમે કોણ છે? તે બેભા - તમે સર્વજ્ઞ છે. તમારા વિના સુખ કયાં છે? શિવે વર આપવા જણાવ્યું. 1 2 For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ગ્રંથને વિષય. બ્રમ્હાએ કહ્યું તું મારો પુત્ર થા. “તથાસ્તુ' વિષ્ણુએ કહ્યું જે આ બધું તમે કર્યું છે તે મને ભક્તિ આપે. શિવે કહ્યું-જગત રકમય અને નારાયણ મય છે. કહીને અંતર્ધાન, વિષ્ણુ જલમાં પેઠા. બ્રમહ બ્રહ્માસનપર ૦ ઉત્પન્ન-મધુકૈટભે બહાને કહ્યું કે તું અમારે ભક્ષ થઇશ, કહીને અંતર્ધાન.' બ્રમહા-કમલનાલથી પાતાલમાં જઇ, હરિને કહેવા લાગ્યા, મને ભય લાગે છે. ધીરજ આપી, મુબથી-વિષ્ણુ, જિર્ણો ઉત્પન્ન કરી રક્ષક રૂપે મુકયા. આ બેનું રૂપધરી મધુકૈટભ આવ્યા. બ્રમ્હાને સાક્ષી રાખી, જલને સ્તંભન કરી ત્યાં એક સરખા સે વર્ષ લડયા. વ્યાકુલ બ્રમહાએ ધ્યાન ધરી અંતણ કમલ કેશરાથી બાંધ્યા. કન્યા ઉત્પન્ન થઈ, વિષ્ણુ જિષ્ણુએ પુત્ર થવા જણાવ્યું, તે યમના ઘરમાં લઈ ગઈ. સો વર્ષ થતાં પ્રલયને સમય જાણી બ્રમ્હા સ્થાન પર ગયા. વિષ્ણુએ બઘા પ્રકૃતિમાં લય કર્યો. ફરી જગત રચવા બહાએ તપ કર્યો, સફલ ન થતાં ક્રોધ, તેમાંથી સર્પો. દેહનો ત્યાગ કર્યો. તેમાંથી ૧૧ રૂકો. લલાટથી નીલ લેહિત ૧૧ થયા. પ્રહાને આવતા કર્યા. પછી બધી સૃષ્ટિ રચાઇ. » જેના ૧૫ મા તીર્થકર અને પુષસિંહ વાસુદેવનું પાંચમું ત્રિક. ૨૦૪ પુરપસિંહ વાસુદેવ-નિશુંભ પ્રતિવાસુદેવ.. વૈદિક-મસ્યપુ.માં-શુંભ અને નમિ બે દૈત્ય સાથે વિષ્ણુની લડાઈ. નમિએ ગરષ્ના માથામાં ગદા મારી, શુભે–પરી વિષ્ણુના માથામાં માર્યો. મૂર્શિત થયા, સચેતન થયા પછી નાઠા. ૨૨૫ જેના ૧૫ મા અને ૧૬ મા તીર્થંકરના મધ્ય કાલમાં-ત્રિજા અને ચેથા બે ચક્રવર્તીએ. ત્રિજા ચક્રવર્તી મઘવા, અને ચોથા ચક્રવર્તી સનકુમાર આ બંને વૃત્તાંત છેડે આપે છે. ૨૨૭ વૈદકમાં સનસ્કુમાર સંહિતા પ્રસિદ્ધ છે અમે વૃત્તાંત આ નથી ત્યાંથી જેવાની ભલામણ કરી છે. ૨૩૩ જેમાં–પાચમા ચક્રવતી તેજ સેલમા તીર્થકર. * આ છ ધર્મની પ્રાપ્તિ થયા પછી બાર ભાવ કરતાં, દશમા ભવે જીવના જોખમે કબુતરની દયા કરી છે, ૧૧ મા ભવે દેવલોકમાં-બારમા ભવે પ્રથમ ચક્રવતીનું પદ ભોગવ્યા પછી, ૧૬ મા તીર્થંકર શાંતિનાથ થયા છે, For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પ્રકરણ ગ્રંથને વિષય. . ,, (૩૩) આ કબુતરની વાર્તા-એકલા ભારતમાં જ ચણ નામથી જ ઠેકાણે ગોઠવાઇલી છે. જૈનમાં- ઠા, ૭ માં જે ચક્રવર્તીઓ થયા તેજ ૧૭ માં અને ૧૮ ૨૩૪ મા તીર્થંકર થાય છે. જૈનના ૧૮મા અને ૧લ્મા તીર્થ કરને એક કરોડ વર્ષનું છેટું ૨૩૪ પડેલું છે, તે અરસામાં-છઠા વાસુદેવનું ત્રિક, ૮મા ચક્રવર્તી અને તે પછી સાતમા વાસુદેવનું ત્રિક થયા પછી ૧૯મા તીર્થંકર થયા છે. માટે પ્રથમ છઠા વાસુદેવનાવિકનું સ્વરૂપ અને વિદિક , સંબંધનું બતાવીએ છીએ. જૈન પ્રમાણે છઠ પુરૂષ પુંડરીક વાસુદેવ અને બલિ નામના પ્રતિવાસુદેવ છે. વૈદિકમતમાં–બલિ નામના દૈત્યે ઈદ્રપદ મેળવવા ૧૦૦ યજ્ઞને ૨૪૦ આરંભ કર્યો. ૯૯ થઈ ગયા. તે પદમાં વિઘ કરવા કૃષ્ણ વામન રૂપધરી : બલિને છલ્યા, પણ તેના ગુલામ થઈને રહ્યા. વૈદિક તુલસી રામાયણમાં વિશેષ–પાણી ન આપવા દેવા શુક્રાચાર્ય નાલચામાં ભરાયા, શાફ કરવા અલી ખેતાં તેમની આંખ ફુટી. છેવટે બલી છલાય પણ બાવન દરવાજાના મકાનથી બહાર નીકલતાં બલિને દર્શન આપવા ભગવાન બંધાયા. વૈદિકે સ્કંદપુમાં પૂર્વભવે બલિધુત્તે ગણિકાને તાંબુલ આપતાં ૨૪૧ નીચે પડયું, તે શિવને અપ્યું. સાડાત્રણ ઘડી ઇંદ્રનું પદ મળ્યું. હાથી આદિકનાં દાન દીધાં, પૂર્વના ઈદે પાછાં મંગાવી બલિને નરકમાં મોકલાવવા આદેશ કરાવ્યો. પણ પ્રલ્હાદની સ્ત્રીના ગર્ભે મુકો. જમ્યા પછી સ્વર્ગનું રાજ્ય લીધું, અશ્વમેધાદિ સે યજ્ઞ કરવા માંડ્યા. વામન રૂ૫ ભગવાને ત્રણ પગલાં જમીન યાચી, શુક્રાચાર્યું ના પાડી છતાં આપી, છેવટે ભગવાન પાસે રહેવાનું કબુલ કરી સુતલામાં મોકલ્યા. " શિવપુભાં––એક બ્રાહ્મણે ચારે જાતિના માણસને મારીને ધન ૨૪૧ ભેગું કર્યું. માતાદિક કુટુંબ માર્યું, વેશ્યા સાથે એક પાત્રમાં ખાતે રહ્યો. શિવપુરાણ સાંભળતાં મુએ. યમ અને શિવના દૂતે લેવા આવ્યા, પણ શિવના દૂતે શિવપુરીમાં લઈ ગયા. આ કથા બલિના રૂપાંતર જેવી લાગે છે. . સ્કંદપુભાં-કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે--પૂર્વે યજ્ઞ કરતે બલિ મારે છે For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧ર ગ્રંથને વિષય છે. ભકત હતે પણ ઈકને હેલી થઈ તેમણું બધું લઈ લીધું. તે મારી પાસે આવ્યા. મેં બાલક રૂપ ધરી ત્રણ પગલાં જમીન માગી લીધી. પછી મેં ત્રણ લોક સુથી દેહવધાર્યું. બે ડગલાથી બધું માપી લીધું, ત્રિજા પગલાની નીચે બલિએ મસ્તક ધર્યું, મેં રસાતલમાં ખસી ઘાલ્યો. પણ તેની પાસે રહેવા વચન આપેલું તેથી અષાઢ ૧૧ થી કાર્તિક ૧૧ સુધી સુતા રહેવું પડે છે. જૈન પ્રમાણે છઠાત્રિક પછી. પરશુરામ અને ૮ મા ચક્રવર્તીથયા છે-સંબંધ નીચે પ્રમાણે છે – (૩૪) ૨૪૫ , બે દેવો ઘર્મની પરીક્ષા કરતા જૈન મુનિને તપાસ્યા પછી, મે તપસ્વી જમીનની પાસે ગયા, પુત્ર વિના તમારી ગતિ નથી કહ્યા, તેથી પરણ્યા પુત્ર થયે, તે પરશુરામથી પ્રસિદ્ધ થયો, ક્ષત્રિયા સાથે વિરોધ થતાં સાતવાર નિ:ક્ષત્રીયા પૃથ્વી કરી. ક્ષત્રીય પુત્ર સુભૂમ ચક્રવર્તીએ ૨૧ વાર નિ બ્રામ્હણ પૃથ્વી કરી. વૈદિક ભગવતે-સહસ્ત્રાર્જુને જમદગ્નિની કામધેનુનું હરણ કર્યું. તેથી, વાસુદેવના અંશરૂપે તેમના પુત્ર પરશુરામે, તે રાજાના કુટુંબનો નાશ કરી કામધેનું પાછી લાવ્યા અને ૨૧ વાર નિક્ષત્રીયા પૃથ્વી કરી. - ૨૪૭ વૈદિક-તુલસી રામાયણથી લીધેલી બાબતો જમદગ્નિએ-રેણુકાનો માનસિક વ્યભિચાર જાણ, નાનાપત્ર પરશુમને મારવાની આજ્ઞા કરી. પરશુરામે ભાઈઓની સાથે માતાને મારી નાખી. , સહસ્ત્રાર્જુનના પુત્રએ-જમદગ્નિને માર્યો. પરશુરામે એકવીશવાર નિક્ષત્રીયા પૃથ્વી કરીને માતાની શાંતિ કરી. સીતાજીના સ્વયંવર મંડપમાં રાજાઓની સમક્ષ વિષ્ણુના ૭ મા અવતાર રામે શિવનું ધનુષ તેડિયું, છઠા અવતાર પરશુરામની આંખો લાલ થતાં મોટી ઝક્કા ઝક્કી. (૫) જૈન પ્રમાણે-૮ મા ચક્રવર્તી થયા પછી-દત્ત વાસુદેવાદિકનું સાતમું ત્રિક થયું છે. દત નમિતા વાસુદેવ અને અલ્હાદ નામના પ્રતિવાસુદેવ છે. વિદિએ-આ સાતમા ત્રિકમાંના પ્રહદને પાંચમાં પુરૂષસિંહને નૃસિંહ નામ આપી, સ્થાંભલામાંથી ઉત્પન્ન થએલા બતાવ્યા છે. તે સ્વરૂપ આગળ બતાવવામાં આવશે. ૨૫૪ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ર૫૯ ૨૬૨ પ્રકરણ. ગ્રંથને વિષય (૩૬) દત્ત-વાસુદેવના ત્રિક પછી ૧૯મા તીર્થંકર થયા તેમના પછી ૫૪ લાખ વર્ષે ર૦ મા તીર્થકર, તેમના સમયમાં ૯ યા મહા પવા ચક્રવર્તી અને નમુચિબલ થયા છે-- - ૨૫૬ જૈનમાં વાત એવી છે કે-હસ્તિનાપુરના પવોત્તરના બે પુત્રો મા વિષ્ણુ કુમાર, નાના મહાપર્વ. અવંતીના રાજાને મંત્રી નમુચિ જૈનચાર્યના વાદમાં હા, અયોગ્ય જાણી કાઢી મુકો, તે મહાપવની સેવામાં રહ્યો. તુષ્ટ કરી વર મેળવ્યો. પદ્યોત્તર સાધુ થઈ મેક્ષમાં ગયા. વિષ્ણુકુમાર સાધુ થઈ શકિત શાલી થયા. મહાપ ચક્રવર્તી થયા. નમુચિ-મુદતની ગાદીને વર મેળવી, સાધુ સાથે વેર લેવા તૈયાર થયો. દીક્ષિત વિષ્ણુકુમારે વિધ દુર કરી સાધુઓની રક્ષા કરી. આ વાત વૈદિકમાં વિચિત્ર પ્રકારથી નજરે પડે છે. (૩૭). જૈન પ્રમાણે લક્ષ્મણ વાસુદેવાદિકનું. આઠમું ત્રિક. ,, જૈનમાં-પાલકના પાપે દંડક દેશના નાશે દંડકારણ્ય. . . . ,, વૈદિકમાં-દંડકારણ્ય માટે ભિન્ન ભિન્ન કલ્પના છે , બ્રાહણેની પ્રેરણાથી ગણપતિ ગાયરૂપે ચઢ ગાતમના ક્ષેત્રમાં પડયા ગૌતમ શાપ દઈ ચાલતા થયા, તેથી દંડકારણ્ય. . " , ભૃગુ પુત્રી સાથે દંડક રાજાને અન્યાય થતાં ભૃગુના શાપથી દડકાયા ૨૪૪ નારદના શાપથી સ્ત્રી વિયોગી વિષ્ણુ, શિવના બે ગણ તે રાવણ અને કુંભકરણ થયા. જૈન પ્રમાણે બતાવેલો-રામ સીતાદિકના પુર્વ ભવનો સંબંધ. વૈદિકમતમાં રામ સીતાદિકના પુર્વ ભવના વિચારે. (૧) ષિઓના લોહીને ઘડે ક્ષેત્રમાં, તેમાંથી સીતા. (૨) સીતાને વૃત્તાંત આવેદમાંથી નીકળે છે. આ (૩) વૈદિકે રાવણને નાશ કરવા ફરીથી જન્મેલી સીતા. (૪) ઋષિની પુત્રી વેદવતીના રોટલાનો સ્પર્શ રાવણે કર્યો, તે બેલી મરીને જમકની પુત્રી થઈ. મેરૂ પર તપ કરતા બ્રમ્હાના પુત્રના ઠેકાણે કન્યા ગઈ, તે ગભવત તેનાથી વિવા, ત્યાંથી રાવણાદિક રાક્ષસ કુલ: : ૧૭૨ For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પૃષ્ઠ. ગ્રંથનો વિષય. , વૈદિકે-કુબેર, યમ, વરૂણુ એ ત્રણને છતીને ઈન્ને જીતવા - રાવણ ગયો. ૨૭૩ , કેલાસ ઉપાડતા દશમુખ, શિવના દબાણથી રોયા, તેથી રાવણ ૨૭૪ વિમાનમાં બેસી કુબેર આવ્યા છે. માતાએ કહ્યું-આ તારે ભાઈ, દેવ પદવી પામ્યો છે. ચાણક ચઢનાં–રાવણ કુંભ કરણ અને બિભીષણને લઇને તપ કરવા ગમે છે. ઈદ્રાસનના ઠેકાણે બ્રહ્માએ-કુંભકરણને નિકાસન આપ્યું. વૈદિકે–કાક ભુશું ડે-ગરૂડજીને કહી બતાવેલી રામચંદ્રની અદૂભુત ર૭૫ કથા. - સ્કંદપુમાં–રામચંદ્રજીએ ધર્મારણ્ય ક્ષેત્રને ઉદ્ધાર કરવા-બ્રહ્મા, ૨૮• વિષ્ણુ આદિ બધા બેલાવ્યા. (૧) બાલ રામચંદે-માતાને અદ્દભુત અને અખંડ વિરાટું સ્વરૂપ ૨૮૧ પાડયું. | (૨) રામ કથા આગળથી પાપી નીકલ્યો ઠેકર ખાઈને મુએ. માટે યમ નારાયણના દૂતની ઝપ્પાઝપી. (૩) મરતા પાપીએ નારાયણ છોકરે બેલાવ્યો તેથી નારાયણ ભગવાન આવ્યા. રામ” નામ લખીને તેની પાછા ફર્યા. તેથી બ્રહ્માએ ગણપતિને ૨૮૪ પૂજ્ય સ્થાપ્યા. રામનું એકજ નામ હજારેના જેવું મનાયું. વૈદિક મતે-ચાર-પાંચ સ્વરૂપે કપાયેલી અહલ્યા.. ૨૮૫ બ્રહ્માએ ઉત્પન્ન કરી, ગેતમને સેંપી, પછી ત્યાંજ પરણાવી. ઈદે ભગવી શાપથી પથ્થર થઈ, ઈંદ્ર નપુંસક થશે. બીજે ઠેકાણે ઈદ્ર હજાર ભગવાળે. ભાગવતે-ક્ષત્રીયની કન્યા. કુમારિલે-જાતકરૂપની. વસિષ્ટ-અપ્સરા બતાવી છે. જનકના પૂર્વજ નિમિ'માણસની પંપણીમાં. , પતિથી વિપરીત ચાલનારી, દુષ્ટ અવતારમાં ફરી હું કૈકેયી. ૨૮૭ રાવણને માગ્યા પ્રમાણે વર. માનસ-વારે વિના નહી મારવાને, કુંભ કરણને છમાસ જાગવાને ઠેકાણે ઉંધવાને. २८६ ૨૮૮ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પ્રકરણ ગ્રંથને વિષય. વિભીષણને-બ્રહામાં પ્રીતિનો, બ્રહ્માએ વર આપ્યા. નારાયણપદેશથી ઈ-દધીચિના હાલનું વજ બનાવીને વૃત્રાસુરને ૨૮૯ માર્યો. બ્રહ્માએ-રામચંદ્રજીને જ બનાવ્યા નથી. વિષ્ણુએ-વામન રૂપથી બલિને માર્યો. ત્રણ લોકનું રાજ્ય ૨૯૦ ઈદને આપ્યું. ૩૮ જૈન વૈદિકમાંના શ્રીકૃષ્ણનું સ્વરૂપ લખીને બતાવીએ છે. ૨૯૧ હરિણ ૧૦મા, ચક્રવર્તી. જ્યનામાં ૧૧મા, ચકવતાં. એકવીશમા અને બીજા તેમની પછીના છે, તેઓનું સ્વરૂપ જૈન ગ્રંથથી જોવાનું. ) તીર્થકરનો સાથમાં માત્ર બાવીસમા તીર્થંકરની સાથમાં આ ૯ મા કૃષ્ણ વાસુદેવનું ત્રિક છે તેમને વિચાર બતાવ્યો છે. રરમાં તીર્થકરના સમયમાં બલભદ્ર બલદેવ, શ્રીકૃષ્ણ વાસુદેવ , અને જરાસંધ પ્રતિવાસુદેવ. આત્રિક મુખ્ય છે. - પુરાણોમાં શ્રીકૃષ્ણને દેવતરીકે શાથી કમ્પા? તે જૈન પ્રમાણે. , - લેકમાં શ્રીકૃષ્ણ ભગવાન જૈનોમાં વાસુદેવ તેમને ઇતિહાસ ર૯૩ કિંચિત વિસ્તર બતાવ્યો છે. પુરાણમાં લખાએલે દ્વારિકાનો નાશ, . રામ-કૃષ્ણદિકના અવતાર માટે-કદાદિકનો પ્રમાણે. દિપાલ ૮. દ્વીપ ૭, ખંડ ૯, પાતાલ ૭ નાં નામે. ૩૦૧ જૈનોમાં જાતિસ્મરણ છે, વૈદિકમાં ક્યા જ્ઞાનને ભેદ ? યજ્ઞનામે દોડતા વિષ્ણુ-મુનિએ યજ્ઞના કુંડમાં દુધ ભર્યું, તે ભગવાને ક્ષીરસાગર કર્યો. , વાયુ પુરાણાદિકમાં-અવતાર, સાત સમુદ્રોનું વર્ણન. ક૫ સ્કંદપુ. ચાર કલમથી ધરણી વરાહને સંવાદ ફરીથી કલમ ત્રણ-૧ પૃથ્વીના છવો એક પુલ ઉપર. ૨ વરાહે ૩૦૮ પૃથ્વીને દાઢ ઉપર રાખી. ૩ વરાહ ૫ કૃષ્ણ સાતમા પાતાલથી પૃથ્વી પર લાવ્યા. ભારદ્વાજનું વચન. , , પૃથ્વી જયમય થતાં-વિષ્ણુ શેષ શય્યા પર, નાભિમાંથી કલમ, ૩૯ ૩૦૦ ૩૦૨ ૩૦૪ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ. ગ્રંથનો વિષય. પૃ. " તેમાંથી બ્રહ્મા. મોટા નાંનાની તકરારમાં, શિવે સત્યભાષી વિષ્ણુને મોટા ઠરાવ્યા. વિષ્ણુને ત્રાષિ સેવાથી પણ મોટાઈ મળી-વાત એવી છે કે દેવોની ૩૧૧ પરીક્ષા માટે બ્રહ્મલોકાદિકમાં બ્રહ્માના પુત્ર ભૃગુને મેકલ્યા. વૈકુંઠેમાં આદર પામ્યા, તેથી વિષ્ણુને જ લાયક ઠરાવ્યા. પુરાણની અયોગ્યતા વિષે ચૂરેપના પંડિતેનો ખેદ. ૩૧૨ કૃષ્ણ રાજા હતા તે પાછલથી દેવ થયા. પંડિતને મા. ૩૧૪ છેશ્રીકૃષ્ણના માટે બાબુ-વંકીમચંદ્ર કરી બતાવેલા વિચારે-દુર્ગ ણેથી દૂષિત જગદીશ્વર હેય? જુવો કે ગેપીઓની લાજ લુંટનાર ઠગાઈ કરનાર ભગવાન હેય? કૃષ્ણ રાજા કે પરમાત્મા ? આ લેખમાં બાબજીએ–બતાવેલા ૩૧૬ પુરાણના વિચારે, આપણા લોકોનો અજ્ઞાનતાને ખેદ, યુરોપના લોકેને ઉદ્યમ વિચાર્યું છે. બાબુજીના લેખમાંથી કલમ ૧૫ લીધેલી કે જે કૃષ્ણના સંબંધમાં ૩૧૮ વિચારેલી તેની નોંધ ૧) ખુદ મહાભારત વિશ્વાસને પાત્ર નથી. (૨) ચોવીસ હજાર સ્લોકનું મહાભારન તે એક લાખ. (૩) ઈશ્વરને માનવ શરીર ધારણ કરવાનું પ્રયોજન શું? (૪) જગદીશ્વર માણસજ ન થાય તે પછી મસ્યાદિક કયાંથી? ' ૫િ) કૃષ્ણની બાબતમાં બીન કુદરતી નવરા બ્રાહણેએ લખ્યું. (૬) પુરાણોના કર્તા કોણ? એક નથી પણ અનેક છે. (૭) ભારતમાં કે વિષ્ણુ પુર માં ગોપીઓની કે દહી ભાષણની વાત નથી. (૮) કૃષ્ણના સ્પર્શથી બે ઝાડના બે કુબેર પુત્ર થયા. (૯) ત્રણ અસુરનો વધ પાયા વિનાને. ' ** (૧૦) કૃષ્ણ સાથે કનિષ્ટ પુરાણીએ કચેલી રાધા. છે For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ. ૩૨૩ વકરણ. ગ્રંથને વિષય. (૧૧) માયાવી કૃષ્ણને વધ થતાં સાચા કૃષ્ણરાયા. (૧૨) ભીષ્મ, દ્રોણ, કર્ણ અને શલ્ય એ ચાર પર્વ હલકામાં હલકાં છે. (૧૩) મહાભારતમાં વિકારવાળું કૃષ્ણ ચરિત્ર. (૧૪) કલ્પિત લેખેના સાગરમાં ડુબેલું કૃષ્ણ ચરિત્ર. (૧૫) બાબુજીએ પુરાણકારોના લખેલા નીતિ વિરૂદ્ધના લેબે બતાવ્યા તે પણ પક્ષપાત નડ્યો. આ ૧૫ કલમોનો વિચાર બાબુ બંકીમચંદ્ર કૃષ્ણ ચરિત્ર લખતાં વિસ્તારથી લખી બતાવેલ છે. તેમાંથી થોડુ લખીને મેં મારા વિચારે પણ પ્રસંગે જણાવ્યા છે. ૩૨૫ ૩ ર ૩૦ આર્યોના તહેવારમાં-કૃષ્ણ વિષેની સારી નરસી વાતે. ભાગવત ૪૦૦ વર્ષ પૂર્વે “પદેવે” લખ્યું. ઈતિહાસ નથી. વિષ્ણુના કાળા કેશના કૃષ્ણ, ધોળાના બલદેવ. ( હિં. દેવો) કૃષ્ણ માટી ખાઈને માતાને બ્રમ્હાંડ દેખાડયું. (બાબુજી) કૃષ્ણ અર્જુનને વિરાટ રિવરૂપ દેખાડયું. ઘટોત્કચના પ્રાણ ગયા ને કૃષ્ણ નાચ્યા. (બાબુ). કૃષ્ણના સંબંધે વિચિત્ર પ્રકારની વાતે – વંદાના શાપથી વિષ્ણુ પત્થર. કૃષ્ણ પતિવ્રત ધર્મ નષ્ટ કર્યો બ્રાહણેના શીપથી-જય અને વિજય તે હિરણ્ય કશિપુ અને હિરણ્યાક્ષ તે પ્રભુએ-નૃસિંહ અને વરાહ રૂપ ધરીને માર્યા, તે રાવણ અને કુંભકરણ થયા. રામાયણમાં–મારા પતિને તમે મરાબે, તેથી તમારી સ્ત્રીનું હરણ મારો પતિ કરશે. એવા વૃંદાના શાપને વશ વિષ્ણુ થયા. બ્રાહ્મણોએ ભગવાન પાસે પગ ઘેવરાવ્યા. પ્રદ્યુમ્ન-દેવીનું સ્તનપાન કરી પત્રો પેદા કર્યો. કૃષ્ણ સ્વર્ગમાં લડયા વસ્તુઓ દ્વારિકામાં લાવ્યા.. મસ્યપુત્ર માં-મણિના માટે કૃષ્ણ-બળભદ્રના પ્રેમને ભંગ. મત્યે--કૃષ્ણ માહિની રૂપથી દૈને ઠગી તેમના પ્રાણ લીધા. ભગુની સ્ત્રીનું માથું કાપતાં કૃષ્ણને સાત જન્મનો શાપ. કૃષ્ણ શતધનુનું માથું કાપ્યું–મણિ ચળયું નહીં. ઘાવતા કૃષ્ણ પૂતનાના પ્રાણ લીધા. શાંબથી શાંબેલું તેના પાનથી યાદવ કુલનો નાશ, ૩૩૩ ૩૩૪ ૩૩૫ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ગ્રંથને વિષય શ્રી કૃષ્ણના સ્પર્શથી અજગરનો-વિદ્યાધર. વિષ્ણુના સંબંધે અનુચિત લેખોમાં દ્રષ્ટિપાત: શિવપુ. માં-સિંહ-હિરણ્યકશ્યપનું લોહી પીધું. વિષ્ણુપુ. માં-કૃષ્ણ–પશુઘાતથી પર્વત પૂજાવ્યો. વીરભદ્ર દ્વારા નૃસિંહનું ચામડું શિવે ધારણ કર્યું. શરભપક્ષીનું રૂપ ધરીને વીરભદ્ર સિંહને મારી નાખ્યા. નૃસિંહ અવતારનું થાંભલામાંથી પેદા થવું. અલ્લાદની એકવીશ પેઢીને ઉદ્ધાર નૃસિંહને વરદાનથી. નૃસિંહરૂપ-કેશવને સ્નાન કરાવે તે વિમાનમાં બેસી સ્વર્ગે.. મધુપાન સાથે કૃષ્ણને પરસ્ત્રી ભેગ. (પદ્મ પુ). ગોપીઓના દારૂ માંસથી કૃષ્ણ પૂજાયા. સ્ત્રિ વિના દેવો નથી રહ્યાના દષ્ટાંતથી વિધવાને બચાવ કૃષ્ણ-ગોપીના લેખો-વિષ્ણુ પુ. આદિમાં પણ છે. ભાગવત-કૃષ્ણ ભગવાનને આહેડું કરતા બતાવ્યા છે. વિષ્ણુ પુ. દારૂ માંસથી દેવી પૂજાવતા કૃણને બતાવ્યા છે. શીકાર કરતાં કૃષ્ણને નારદે જોયા. (ભાગવતે ) શકારનું પાપ કૃષ્ણ પિતેજ બતાવી રહ્યા છે. (ભાગવતે) મત્સ્ય-શ્રી કૃષ્ણ શિકાર કરવાને ગયા.. શ્રી કૃષ્ણ ફેઈનું હરણ કરીને દશ પુત્રો પેદા કર્યા. (ભાગ.) સ્ત્રીનું રૂપ ધરી દર્પણમાં જોતાં કૃષ્ણ રામવાળા થયા. રાસ ક્રીડાથી ભગવાન દેવાંગનાઓને પણ મોહી લેતા. રામ સદગુણી, કૃષ્ણ-વિષયી, નિર્મયાદી. મહાભારત-મહાદેવે વિષ્ણુને જ જગતના આધારભૂત શ્રેષ્ટમાં શ્રેષ્ઠ બતાવ્યા છે. વૈદિકે-જૈન બદ્ધોની ઉત્પત્તિના લેખ. ૯નું સ્વરૂપ. (1) કૃષ્ણ ભગવાને માયાવી પુરૂષથી જે દૈત્યને વેદધર્મથી ભ્રષ્ટ કરાવ્યા તે જૈન બાઘાદિક થયા.(પત્ર, શિવ, ભાગ-). (૨) ઈદના પ્રેર્યા વિણ બુદ્ધ થયા અને બેંનિંદ્યા. (૩) કૃષ્ણાદિકે બુદ્ધ ધર્મ ચલાવી અધર્મ રૂચિ ઉત્પન્ન કરી વિષ્ણુએ દિ દાસને લિંગપૂજાવી સ્વર્ગે મેક. (કંદ) (૪) હિંદુ દેવ-બુધાવતાર વિષ્ણુની મર્યાદાની બહારને. (૫) શિવ પુત્ર કૃષ્ણ માયાવીથી હજારો દેને વેદ ધર્મથી ભ્રષ્ટ કરાવ્યા. (તે જૈન બ્રહ્માદિક ) ૩૪૪ ૩૪૫ ૩૬ ३४७ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ૩૫૧ ૩૫૪ પ્રકરણ. ગ્રંથનો વિષય. , (૬) પ્રથના યાને ભંગ કરવા ઇંદ્ર જે જે રૂપ લીધાં તે જૈન બૈદ્ધાદિક થયા. (ભાગવતે ) , (૭) વિષ્ણુ કહે છે કે-લોકેને વ્યાહમાં નાખવા આહંસાદિક કુશાસ્ત્રોને મેંજ બનાવ્યાં. (કૂર્મ પુમાં) , (૮) જૈનમાં શાલિફ થશે, વિરે સંસારીનું ખાઈ ખલાસ કરશે. (યુગપુરાણીની ભવિષ્યવાણી) કેશવલાલ ધ્રુવ. , (૯) બ્રાહ્મણને વેદ ધર્મ તે હિંસાથી કલુષિતજ (પુ) » પુરાણ ૧૮ નાં નામ અને તેના લોકની સંખ્યા. ૩૫૬ » જૈન પ્રમાણે બારમા બ્રહ્મદત્ત ચક્રવર્તીનું સ્વરૂપ. ૩૬૦ ૩૯ ૨૪મા તીર્થંકર શ્રી મહાવીરના થએલા ર૭ ભવ. ૩૬૨ , જૈનેના બોધિસત્ત્વને (સમ્યકત્વ પ્રાપ્તિવાળાને) વિચાર. જૈનમાં–પહેલા ઋષભદેવ, વશમા મહાવીર તે બુદ્ધના સમકાલીન થયા. " ,, મહાવીર સ્વામીના સત્તાવીશ ભવ. આ મહાવીરને જવ ૧૭મા ભવે-વિશ્વભૂતિ, ૧૮ મા ભવે સાતમા દેવલકમાં, ૧૯ મા ભવે-જિતશત્રુ કે જે પુત્રીના સંબંધે-પ્રજાપતિ, વૈદિકે એ કલ્પેલા બ્રહ્મા, તેમના પુત્ર પહેલા વાસુદેવ થયા છે. તેમને સંબંધ જણાવ્યું છે.૩૬૬ (૪૦) દયાદિક ૧૦ વસ્તુને બુદ્ધ સ્વયં કરેલો અભ્યાસ. , દીપકર બુદ્ધ સાધુઓને કહ્યું કે-આ સુમેધ માયાદેવીથી જન્મી કરડેને ઉપકારી થશે. સુમેધે લેકેને કહ્યું કે મને બુદ્ધત્વ પ્રાપ્ત થવાનું છે તે મારે દાનાદિક દશ પાિિમતાને અભ્યાસ કરવો જોઈએ. એમ કહી પિતે અભ્યાસ કરવા સંસારના ચક્રમાં પડે છે. , દેવોની પ્રેરણાથી બોધિસત્વે બુદ્ધ થવાનું કબુલ્યું. ,, દીપકરના પહેલાંની સ્થિતિ જાણવાની જિજ્ઞાસા. ૩૮૨ ,, જૈન તીર્થકર અને બૈધના બેધિસત્ત્વની પ્રક્રિયાને ભેદ ૩૮૩ (૪૧) સજીવો સત્તામાત્રથી એકજ સ્વરૂપના. ૩૮૫ વૈદિકના ૨૪ અને ૧૦ અવતારોમાં મોટી ગરબડ. , જરસ્તી ધર્મમાં જીવના ગુનાહની દેખરેખ કરનારા તેત્રીશ ફરસ્તાઓ. ૩૮૭ ખ્રીસ્તી ધર્મમાં સુષ્ટિ કર્તાની માન્યતા. રામાનંદ અને વૈષ્ણવ ધર્મના પ્રવર્તકો. દૂષિત વસ્તુના દુરાગ્રહમાં બીજા શા માટે પડે ? , , દેષથી દૂર રહી ગુણ ગ્રહણ કરવા તેમાં નિંદા શી? ૩૮૦, * ૩૮૯ ૩૯ ૩૯૪ For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦. પ્રકરણ - ગ્રથને વિષય. , સ્વભાવથી ઉત્પન્ન અને નાશ થતા પદાર્થોને ફેરબદલ કરવાને કહ્યું * સમર્થ છે? ભિન્ન વિચારેના ઇશ્વરે પરમજ્ઞાનીઓ હોય? ૩૯૫ ૩૯૮ ૩૯૯ - ૪ ૦ ૪૦૨ ૪૦૪ ૪૦૭ ४०८ yok ૪૧૦ ૪૧૧ (૪૨) જૈન ઇતિહાસ પ્રમાણે ૧૧ કોનું સ્વરૂપ. | દશમા પૂર્વમાં વર્ણવેલા અગીયાર રૂદ્રોનો કઠે. વૈદિકમતે ૧૧ રૂદ્રોનું સ્વરૂપ. સ્કંદપુભા–એકજ રૂદ્ર અગીયાર (૧૧) મુનિઓના નામથી અગીયાર રૂકો થયા, ગુરૂદત્ત વિદ્યાર્થીના લેખમાં–રડવું તે ઉપરથી રૂદ્ર ૧૦ પ્રાણ, ૧૧ 1 મે આત્મા જતાં તેના સગાં રડે છે. જૈન પ્રમાણે મહાદેવજીની ઉત્પત્તિનું સ્વરૂપ. વૈદિકમતે બ્રહ્મા–વિણ પછી મહાદેવ વિષયની માન્યતા. પદ્મપુરમાં –શિવ પાર્વતીની ઉત્પત્તિ-પ્રહ્માના ક્રોધથી. પાર્વતીના મસ્તકેની માલધારી શિવ.(ગણેશપુરા ) ગલે ખોપરીને હાર, માંસ મદિરાના સેવી શિવ. (શિવપુ) , શિવલિંગના અનેક ચમત્કારે. (સ્કંદપુ). લિંગપત્તિનું સ્વરૂપ. (સ્કંદપુ). પાર્વતીના દેધ સિંહ તેનું સિંહેશ્વરતીર્થ. (સ્કંદપુ) લિંગને પત્તો બ્રહ્મા-વિષ્ણુ પણ મેળવી શક્યા નહી. (શિ) ત્રણ દેશમાં મોટા શિવ-ઋવેદમાં, રૂદ્રીમાં, અથર્વ શીષ ઉપનિષદમાં. રૂદ્રનાં ઘણાં વખાણ (આર્યોના ) શિવના લગ્નમાં બ્રહ્માની નાડી છુટી જતાં–અઠાસી હજાર મુનિએ. આગળ જતાં અસંખ્યાતા બટુકે બતાવ્યા છે. દેવતાના પેટમાંથી નીકલી શિવના વીર્યનું સરોવર, તેના પાનથી પાર્વતીને કાર્તિકેય. (મસ્ય પુ.) વળી વિચિત્ર પ્રકારથી કાર્તિકની ઉત્પત્તિ. (સ્કંદ પુ. ) હાથના મેલથી અને પરમેષ્ઠીના મુખથી–ગણેશની ઉત્પત્તિ. મહાદેવજીને છોકરો, પાર્વતીને કરી. (ભવિષ્ય પુ) શિવનાં નેત્ર ઢાંકતાં પાર્વતીના હાથથી અંધક પુત્ર ( શિવે) અનેક સંકટોમાંથી વિષ્ણુએ શંકરને છોડાવ્યા. (પદ્મ) શિવને અંધક દૈત્યનું દુઃખ વિષ્ણુથી ગયું. (મસ્ય) મહિનરૂપ વિષ્ણુમાં–મહાદેવની લંપટતા (ભાગવતે ) ૪૧૫ ૪૧૬ ૪૧૭ ૪૧૯ ४२० ૪૨૧ ४५२ ૪૨૩ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ થા ४२४ ૪૩૦ ગ્રંથનો વિષય. વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ ધરીને દૈત્યોને ઠગ્યા. (પ) ' શિવ નમન કરી પગે પડયા તે પણે પાર્વતી ન રહ્યાં. (મસ્ય) ૪૨૫ સ્ત્રીના મરણથી શિવ શકાતુર. (પદા) આમાં રાષભદેવના પાંચમાભવનું અનુમાન છે. પરસ્ત્રીના લંપટી તે પણું મહાદેવ તે ક્યા ગુણથી ? (પદ્મ ) મહાદેવજી મંત્રના બળથી સ્ત્રિયો ખેંચી મંગાવતા. (પ) ૪ર૮ પાર્વતીના તપના ઠેકાણે શિવજીનું શું કામ ? (શિવ) મહાદેવને થએલી ભયંકર વિકલતા. (શિવ), મહાદેવજીનું નિર્લજજ પશે ઋષિપત્નીઓની પાછલ દેડવું. ૪૨૯ વૃકાસુરના ભયથી જ્ઞાની શિવ ભટકયા. (ભાગ.) કૃષ્ણની સ્તુતિ કરી બાણાસુરને શિવે છોડાવ્ય (વિષ્ણુ પુ.) શિવ-પરસેવાના પુરૂષથી ભાગી વિષ્ણુના શરણે ગયા. ૪૩૧ મહાદેવની વર્ણવેલી મોટી સત્તા. ૪૩૨ બ્રહ્મા, વિષ્ણુ અને દક્ષની આજીજીથી શિવને પ્રસન્ન થવું. ૪૩૩ જટામાંથી મુકત ગંગાના ૭ પ્રવાહ તેમને એક પવિત્ર. અજાણે આહેડીથી શિવ પુજાયા તે પણ શિવવિમાન (સકંદે) ૪૩૪ પાપીમાં પાપી બ્રાહ્મણને પણ મેક્ષ શિવપુરાણે આપ્યું. એક કરોડ છાસઠ હજાર વર્ષ આરાધન, શિવનું વિષ્ણુએ કરેલું. ૪૩૫ મહાદેવના ગણેથી વિષ્ણુ આદિ દેવો કુટાના. ૪૩૬ દૈત્યોએ બ્રહ્માથી કિલ્લાઓ મેળવ્યા તે શિવે તોડ્યા. કૃષ્ણજીએ ૧૬ માસ તપસ્યા કરી, શિવને પ્રસન્ન કર્યા. ૪ ૩૭ - ' કાશીમાં-પાપી, પશુ, પંખી પણ મરે તે મેસે જાય. ૪૩૮ શિવ ભિન્ન રૂપથી અર્જુનની રક્ષા કરવા આવ્યા. ૪૩૯ શિવની સેવાથી શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર મેળવ્યું. ઉપરના લેખમાં વૈદિક મતના પંડિતને અભિપ્રાય, આ બધા લેખમાં જૈનેની માન્યતા. ૪૪૧ વેદના રથ ઉપર ચઢી, શિવ દૈત્યને મારવા ચઢયા. દક્ષના યજ્ઞમાં મહાદેવના અનાદરથી મેટો ઉત્પાત. ૪૪૨ શિવે વીરભદ્ર પાસે દક્ષનું માથું કપાવ્યું. બકરાનું ચોટાડાવ્યું. જૈન અને બૈદ્ધના આશ્રયથી લખાએલો, પુરાણ ઇતિહાસ. ૪૪૫ પુરાણને લેખ આપતાં આનંદ શંકરભાઈનો અભિપ્રાય. ४४६ પુરાણદિકના સંબંધમાં આર્યોના તહેવારોના વિચારે. ४४८ (૪૩) પુરાણોના સંબંધે વૈદિક પંડિતેના અનેક પ્રકારના વિચારે. ૪૫), , , ' પૂર્ણજ્ઞાન વિના-ઈછિત ઉદ્દગારોમાં સત્યના આશા શી ? " ૪૫૩ ४४० ४४४ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પૃષ્ટ, ગ્રંથને વિષય. | વેદોના દેવોની પાસે માગણીઓને અનગમે. (આનેત.) સાતમાં સકાથી નવમા સુધીનાં પુરાણે. (દુર્ગાશંકરને લેખ.). ચાર યુગની ચેકડી, ૧૧ ચેકડી મવંતરે દિવસ. પુરાણોના વિષયમાં પંડિતના મતે. (ગુરૂદત્તના લેખો.) પંડિતેના મતમાં જૈનેની માન્યતા. જૈન અને વૈદિક માન્યતા પ્રમાણે ૮૪ લાખ છવાયનિ. ભગવદ્દગીતાના સંબંધે પાશ્ચાત્ય વિદ્વાનોના વિચારે. ભગવદ્ગીતાના સંબંધે કેટલાક મારા વિચારો. સ્કંદપુના–રાજા “આમ” અને કુમારપાલ. રાજા આમ અને કુમારપાલની કિંચિત સમીક્ષા. અસત્યાગ્રહ છડી સત્યને શેધે તે પંડિત? આ પ્રથમ ખંડના વિષયની ટુંકામાં રૂપરેખા | ઇતિ પ્રથમ ખંડની ટુંકરૂપે અનુક્રમણિકા. ૪૫૪ ૪૫૫ ૪૫૬ ' ૪૫૭ ૪૫૮ ૪૫૯ ૪૬૨ ૪૬૫ ४१७ ૪૬૮ ४९८ ૪૭૧ For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ છે અહમ. 'તત્વત્રચી–મીમાંસા. અથવા તુલનાત્મક દૃષ્ટિએ જન અને વૈદિક દેવ-ગુરુ-ધર્મનું દિગ્દર્શન. * ખંડ ૧ પ્રકરણ ૧ લું. મંગલાચરણ, "यस्य निखिलाश्च दोषा न सन्ति सर्वे गुणाश्च विद्यन्ते । બ્રહ્મ ના gિ દ વિનો વા નમસ્તમૈ ”—માર્યા શ્રી હરિભદ્રસૂરિકત લેક તત્વ નિર્ણય ભાવાર્થ-કામ, કેધ, ભ, માન, મદ, અને હર્ષ આ છએ મહાન દો ( જના અંતરંગ શત્રુઓ) જગત પ્રસિદ્ધ છે, તે જેનામાં નથી અને જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે પરમ ગુણો જેનામાં યથાર્થ રૂપે રહેલા છે તે, નામથી ચાહે બ્રહ્મા છે, વિગુ હો, મહાદેવ છે કે જિન હે તેવા પરમેશ્વરને અમારે નમસ્કાર છે. ૧ જેમાં સમ્યમ્ દર્શન, જ્ઞાન, અને ચારિત્ર અથવા-દેવ, ગુરુ, અને ધર્મ. વૈદિમાં-માં-અગ્નિ, વાયુ અને સૂર્ય પુરાણમાં-બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ. અથવા દેવ ગુરુ અને ધર્મ એ સર્વે જુદા જુદા રૂપે તત્ત્વત્રયી મનાય છે. For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨ ગુણી દેવની શેાધ કેમ નહી કરવી ? તત્ત્વત્રયી—મીમાંસા. 66 " अवश्यमेषां कतमोऽपि सर्वविद्, जगद्धितैकान्त विशालशासनः । स एव मृग्यो मतिसूक्ष्मचक्षुषा, વિશેષમુત્તે: મિનથવિદ્યુતઃ ? ॥ ’ ઢાષા કે ગુણા જાણવાનું સાધન— ભાવા—ઉપર મતાવેલા દેવામાંથી કોઇને કોઇ સજ્ઞ અને જગતનુ હિત કરનાર છે શાસન ( સિદ્ધાંત ) જેમનું, એવા દેવને આપણે આપણી મતિરૂપ સૂક્ષ્મચક્ષુથી જરૂર શેાધવા જોઇએ. બાકી અથ વિનાનું ઘણું કહીને અનંને જ કરવાવાળા પંડિતેાથી આપણા આત્માનું હિત શું થાય ? प्रत्यक्षतो न भगवानृषभो न विष्णुरालोक्यते न च हरो न हिरण्यगर्भः । तेषां स्वरूप- गुणमागमसम्प्रभावात् —લેા. ત. નિણ્ય. 37 ज्ञात्वा विचारयथ कोऽत्र परापवादः ? ॥ ખંડ ૧ ભાવા - -ભગવાન ઋષભદેવ ( જૈનેાના પ્રથમ તીથકર), વૈશ્વિકમતના વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્મા આ દેવમાંના એક પણ દેવને આપણે પ્રત્યક્ષ જોયા નથી. પણ તેમનું રવરૂપ–તેમની સ્મૃતિઓ અને તેમનાં ગુણા તેમના જ સિદ્ધાંતાથી આપણે તપાસીએ તેમાં તેમની નિંદા શી ? નેત્રથી દોષો ટાળીએ તો પછી બુદ્ધિથી કેમ ન ટાળીએ ? " नेत्रैर्निरीक्ष्य विष- कण्टक-सर्प-कीटान् सम्यक् पथा व्रजति तान् परिहृत्य सर्वान् । कुज्ञान- कुश्रुति- कुदृष्टि - कुमार्गदोषान् सम्यग् विचारयथ कोऽत्र परापवाद : ? ભાવાથ-અહિક હિતને માટે ઝેર, કાંટા, સર્યાં નેત્રથી ખચાવ કરીનેજ આપણે આપણી સર્વ પ્રવૃત્તિ જન્માજન્મના હિત માટે આપણે વિચાર કેમ નહી દેવાથી સૃષ્ટિની ઉત્પત્તિરૂપ ગુજ્ઞાનના, ધર્મના નામે For Personal & Private Use Only —લેા. ત. નિણ્ય. લેા. ત. નિય. અને કીડા વિગેરેને કરીએ છીએ, તે પછી કરવા જોઇએ ? અનેક હિંસાપેાષક કુશ્રુતિઓના, Page #241 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું. | મંગલાચરણ. ૩. અજ્ઞાનાદિ દેથી દૂષિતને દેવાધિદેવ તરીકે માનવારૂપ કુદષ્ટિના અને એકાંત નિત્યસ્વાદિ પક્ષના કદાગ્રહરૂપ કુમાર્ગના દેને કેમ ન વિચારીએ? અને એવા દેને ત્યાગ કરી સત્યધર્મનાં તત્ત્વોને શેધીમે તેમાં કયા પ્રકારની નિંદા કરી ગણાય? હવે પિતાનું ખરું ધયેય બતાવે છે– " त्यक्तस्वार्थः परहितरतः सर्वदा सर्वरूपं सर्वाकारं विविधमसमें यो विजानाति विश्वम् ।। ब्रह्मा विष्णु भवतु वरदः शङ्को वा जिनो वा જાવિયે તમામ માવતરd vછે ” --લે. ત. નિર્ણય ભાવાર્થ—અન્ય ભવ્ય જનના હિતને માટે ત્યાગે છે પિતાને સ્વાર્થ જેમણે અર્થાત લીધી છે દીક્ષા જેમણે અને તપોબળથી સર્વજ્ઞપણું પ્રાપ્ત કરી, જડ, ચેતનથી વ્યાસ,અને અનાદિ અનંત હોવાથી સર્વદા સર્વરૂપ ઉર્ધ્વ, અધ: અને મધ્ય લેકના ભેદથી (સ્વર્ગ, નરક અને મનુષ્યલેકરૂપ) સવકાર, ઉત્પત્તિ, નાશ અને નિશ્ચલતામય (ઉત્પાદ, વ્યય, અને દૈવ્ય લક્ષણરૂપ હેવાથી) વિવિધ પ્રકારનું, અને આજ સુધી સર્વજ્ઞ સિવાય કેઈથી પણ ન જોઈ શકાયું હોય તેવું જાણ્યું છે વિશ્વ (જગતુ) જેમણે, અને કેઈની સાથે ઉપમા કે સામ્યતાથી બંધ બેસતું ન કરી શકાય તેવું અચિંત્ય છે ચરિત-(વર્ણન) જેમનું તે, નામથી ચાહે તો બ્રડા હે, વિષ્ણુ છે, વરન આપનારા બુદ્ધ છે, શંકર હે, ચા ચાહે તે જીન છે તેવા પરમ પરમાત્માને ભાવથી–ખરા જીગરથી (તન મન અને ધનથી) અંગીકાર કરવા અમે સદાકાલ તત્પર છીએ. " ઈતિ ગ્રંદેશ મંગલાચરણરૂપ પ્રકરણ ૧ લું. For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી-મીમાંસા. - ખંડ ૧ પ્રકરણ ૨ જુ. જૈન દષ્ટિએ જગતું. ગત્ કહે, દુનિયા કહે કે સંસાર કહો એ બધા શબ્દ એક જ અર્થને સૂચવે છે. આ જગત્ અનાદિ કાળથી સ્વાભાવિક રીતે જ અનંત છે અને અનંત પરમાણુઓના પરિવર્તનરૂપે ચાલતું આવેલું છે તેવી જ રીતે ભવિષ્યકાળમાં પણ અનંત કાળ પર્યત ચાલ્યા કરશે પણ એ કેઈએ બનાવેલુ સંભવતું નથી. . સંસારમાં અનેક પ્રકારની ચઢતી પડતીના ક્રમ ચાલ્યા જ કરે છે. જેના શાસ્ત્રમાં એ ચઢતી પડતીના ક્રમને “ઉત્સપિણી” અને “અવસર્પિણીના નામથી ઓળખાવેલ છે. પ્રત્યેક અવસર્પિણ અને ઉત્સર્પિણીનું પ્રમાણ દશ દશ કોટાકોટી સાગરેપમ કહેલું છે. ઉત્સર્પિણના શરૂઆતમાં અને અવસર્પિણીના અંતમાં જગતની સ્થિતિ ઘણીજ ખરાબ હોય છે. ઉત્સપિણમાં આગળ જતાં એ ખરાબ સ્થિતિ ધીરે ધીરે સુધરવા માંડે છે અને છેવટે સારામાં સારી સ્થિતિએ પહોંચે છે. ઉત્સપિણને દશ કોટા કેટી સાગરોપમ સમય પૂર્ણ થતાં અવસર્પિણીની શરૂઆત થાય છે. અવસર્પિણીની શરૂઆતની સ્થિતિ ઘણી જ શ્રેષ્ઠ હોય છે. પરંતુ સમય જતાં ધીરે ધીરે એમાં ન્યૂનતા આવતી જાય છે. વર્તમાન સમય એ અવસર્પિણી કાળને છે. જૈન શાસ્ત્રકારોએ અનાદિ નિયમને અનુસરીને પ્રત્યેક અવસર્પિણ અને ઉત્સર્પિણીના છ છ ભાગ (છ આરા) બતાવેલ છે. તેનાં નામ નીચે પ્રમાણે છેઃ—અવસર્પિણું કાળમાં. ઉત્સર્પિણી કાળમાં. ૧ સુષમ સુષમ ૧ દુ:ષમ દુઃષમ ૨ સુષમ ૨ દુષમ ૩ સુષમ દુઃષમ ૩ દુઃષમ સુષમ ૪ દુ:ષમ સુષમ ૪ સુષમ દુ:ષમ ૫ દુઃષમ ૫ સુષમ ૬ દુઃષમ દુઃષમ ૬ સુષમ સુષમ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ જગત. વર્તમાન સમયને યુગ અવસર્પિણી કાળને હેવાથી જૈન ગ્રંથમાં સ્વાભાવિક રીતે જ આ યુગને ઈતિહાસ વિગતવાર લખાએલો છે. વર્તમાન સમયને–અવસર્પિણીને યુગ સુષમા સુષમનામના પહેલા આરાથી શરૂ થાય છે. એ આરાની શરૂઆતમાં સુખ, શાન્તિ, આરોગ્ય, સગવડતા અને સ્વતંત્રતા હતી. મનુષ્ય સુંદર ઘાટના અને અલ્પ વિષય કષાયવાળા હતા. તે સમય ઉચ્ચ નીચના વ્યવહારથી કે રાજા પ્રજીના ભેદથી રહિત હતે. કષાય રહિતપણે એમનું જીવન સુખમાં, ઉપભેગમાં અને અનેક પ્રકારની મન પસંદ ક્રીડામાં વ્યતીત થતું હતું. અસિ, મણી અને કૃષિ રહિત તે સમયનો લોક વ્યવહાર હોવાથી તેમને કાંઈ કામ કે વ્યવસાય કરે પડતે નહી. તેમના પ્રબળ પુણ્યના સંગે દશ જાતિના કલ્પવૃક્ષો એમને જે કાંઈ જોઈતું તે બધું આપતા હતા. પૃથ્વીમાં સાકર કરતાં પણ અધિક મીઠાશ હતી, પાણી પણ અમૃત કરતાં વધારે મધુરતાવાળું હતું. આયુષ્ય પણ વિશેષ લાંબુ એટલે ત્રણ પલ્યોપમના પ્રમાણવાળું, ને શરીરની ઉંચાઈ પણ ત્રણ ગાઉની હતી. બાળક અને બાલિકા એક સાથે જન્મતા અને જમ્યા પછી લગભગ સાત અઠવાડિયામાં તેઓ સનેહનો ઉપભેગા કરવાને લાયક થઈ જીવન પર્યત તે યુગલ-પતિપત્ની રૂપે રહેતા. વાઘ, સિંહ, જેવા ક્રૂર પ્રાણિઓ પણ તે સમયમાં અલ્પ કષાય વાળાં હતાં ચાર કેડા કે સાગરોપમના પ્રમાણે વાળો એ આરે પૂર્ણ થતાં ત્રણ કટાકેટી સાગરોપમના પ્રમાણવાળા સુષમ નામના બીજા આરાની શરૂઆત થઈ. પહેલા આરાની શરૂઆતની સ્થિતિમાં કાળના દેશે કરી ન્યૂનતા થતી ચાલી. બીજા આરાના પ્રારંભમાંના મનુષ્યનું આયુષ્ય બે પપમ અને શરીર ઓછું થતાં થતાં બે ગાઉના પ્રમાણુવાળું રહ્યું. પૃથ્વી, પાણી તેમજ વનસ્પતિ વિગેરેમાં પણ પહેલા આરાની શરૂઆત કરતાં રસકસ ઓછા થયા. ક્રમે કરીને કાળના સ્વભાવથી સમયના વહેવા સાથે એમાં પણ ન્યૂનતા થતાં બીજા આરાના અંતમાં અને ત્રીજા આરાની શરૂઆતમાં એક પલ્યોપમનું આયુષ્ય અને એક ગાઉનું શરીર પ્રમાણ થયું. પૃથ્વી આદિમાં પણ પ્રથમના કરતાં રસકસની ન્યૂનતા થઈ. ૧ દશ કલ્પ વૃક્ષના નામ અને ગુણે૧ માંગ–માદક વસ્તુ આપનાર. ૬ ચિત્રાંગ–માલ્યઆદિ આપનાર. ૨ ભૃગરાજ–ભાજન આપનાર. ૭ ચિત્રરસસ્વાદુ ભોજન આપનાર. ૩ ત્રુટિતાંગ-વાદ્ય આપનાર. ૮ ભવન–ગૃહ વિગેરે આપનાર. ૪ દીપશિખા––ઉદ્યોત આપનાર. ૯ મયંગભૂષણાદિ આપનાર. - જ્યોતિ–-પ્રકાશ આપનાર. ૧૦ અનગ્ન––વસ્ત્રાદિ આપનાર. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ તત્રયી–મીમાંસા. . ખંડ ૧ ~~~~~~~~ ~ બે કટાકોટી સાગરોપમના પ્રમાણવાળે સુષમદુઃષમ નામને ત્રીજે આરે બેઠે. કાળના પ્રભાવે કરી એમાં પણ ન્યૂનતા થતાં થતાં લગભગ ત્રીજા આરાના અંત સમયમાં વિમળવાહન નામના પુરૂષને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ સમયમાં કલ્પવૃક્ષે કરમાવાં લાગ્યાં. એટલે તે સમયના મનુષ્યમાં કષાયની પ્રવૃત્તિ થવા લાગી, તેઓ મારૂ, તારું કરવા લાગ્યા તેથી તે બધાઓએ મળીને વિમળવાહનને ( તેનામાં અધિકતા જેવાથી) મેટ કરી સ્થાપે. એ રીતે ત્રીજા આરાના અંતમાં વિમળવાહન પહેલા કુલકર થયા. એ વિમળવાહનની વંશપરંપરામાં અનુક્રમે સાતર કુલકર થયા. તેમાં છેલલા કુલકર નાભિ રાજા થયા. એ નાભિરાજાના પુત્ર જગપ્રસિદ્ધ રાષભદેવ થયા. એ અરસામાં મનુષ્યમાં વિષય કષાયની પ્રવૃતિ દિન પ્રતિદિન અત્યંત વધતી જતી હેવાથી કુલકરેને જુદી જુદી નીતિનું બંધારણ કરવાની જરૂર પડી હતી. જગતપ્રસિદ્ધ ઋષભદેવના સમયમાં કાળના દેષે કરીને મનુષ્યોમાં અનેક પ્રકારની રાગ દ્વેષાદિકની પ્રવૃત્તિ જણાવા લાગી જેથી એક રાજાની તેમને જરૂર જણાઈ, વળી કલ્પવૃક્ષે પણ ઓછાં થઈ જવાથી તેમજ અલ્પ ફલ આપવાથી મારું, તારું એ રીતનું મેહબંધન એમનામાં વધી ગયું. આ પ્રમાણેના અનેક કારણેથી ગરષભદેવને પહેલા રાજા નિમવામાં આવ્યા. એમણે અનેક પ્રકારના સુધારા વધારા કરી પુરુષની બહેનેર અને સ્ત્રીઓની સઠ કળા, તેમજ શિપ આદિ અનેક કળાઓ બતાવી વ્યવહાર-ધર્મની શરૂઆત કરી. અત્યાર સુધી બાળક-બાળકી સાથે જન્મતાં તે મનુષ્ય “યુગળીયા એ નામથી ઓળખાતાં હતાં અને પતિપત્ની તરીકે જીવન પર્યન્ત રહેતા. પરંતુ હવે બાળક બાળકી સાથે જન્મતા ન હોવાથી ઇષભદેવે લગ્નપ્રણાલિકાની શરૂઆત કરી અને ઉંચ નીચ એવાં માણસનાં ચાર કુળ પાડયાં. ત્રીજા આરાના અંતમાં એવી રીતે યુગલિક ધર્મ દૂર થતાં વ્યવહારિક ધર્મની શરૂઆત થઈ. ઘણા કાળ પર્યત ષભદેવ રાજ્યપદ ભોગવીને પછી પહેલા સાધુ થયા. અત્યાર સુધીમાં લેક યુગળીયા મટી જઈને વ્યવહાર-ધર્મમાં નિપુણ થયા હતા. રાષભદેવના રાજ્યતત્વની શરૂઆતથી જ ગ્રામ, નગર વિગેરે વસી ગયાં હતાં, ત્ર૪ષભદેવે સ્થાપેલા જુદા જુદા રાજાઓ હાથી, ઘોડા, ૧-૨ જુઓ પ્રકરણ ૧૧ મું. For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જ. જૈન દષ્ટિએ જગત. વિગેરેને સંગ્રહ કરવા લાગ્યા હતા. એવી રીતે વ્યવહાર-ધર્મની પ્રવૃત્તિમાં તે સમયના લોકો પરિપૂર્ણ હતા છતાં ધર્મ-માર્ગની રીતિથી તેઓ અજ્ઞાત હતા. તે ધર્મ માર્ગ ઋષભદેવે સાધુ થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી દર્શાવ્યું. સાધુધર્મ અને શ્રાવક ધર્મની શરૂઆત કરી જગતને જૈન ધર્મ સીખ. સમસ્ત ભારત વર્ષમાં રાજ્ય ધર્મ કહે, કે રાષ્ટ્રધર્મ કહે પણ એક જ જૈન ધર્મ પ્રથમ શરૂ થયું. ત્રીજા આરાના ૮૯ પખવાડીયાં બાકી રહેતાં હષભદેવ નિર્વાણ પદ (મેક્ષ) પામ્યા. રાજાઓની પરંપરા પણ ઋષભદેવથી શરૂ થઈ. ઋષભદેવની પાટે તેમના મુખ્ય પુત્ર ભરત અયોધ્યા (વિનીતા) ના તખ્ત ઉપર આવ્યા તે પહેલા ચક્રવર્તી થયા. ત્રીજા આરાના અંતમાં અને ચોથા આરાની શરૂઆતમાં મનુષ્યનું આયુષ્ય અને શરીરાદિક ઘટતાં ઘટતાં ક્રોડપૂર્વ અને ૫૦૦ ધનુષ્ય શરીર પ્રમાણું રહ્યું. બેતાલીસ હજાર વર્ષ જૂના કેટકેટી સાગરોપમને ચે આરે બેઠે. આ દુઃષમસુષમ નામના ચોથા આરામાં પણ કાળના પ્રભાવે કરીને સ્થિતિ બગડતી ચાલી. રેગ, શેક, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ સર્વ કાંઈ દિન પ્રતિદિન વધવા લાગ્યાં. મેં આયુષ્ય, બળ, શરીર વિગેરે હીન થતાં ચાલ્યાં. આ આરામાં રાષ્ટ્રધર્મ તરીકે જગત્ પ્રસિદ્ધ થએલા જૈન ધર્મમાંથી અનેક પ્રકારના ફિરકાઓ (ફોટા) નીકળ્યા, તેમજ બાકીના ત્રેવીસ, તીર્થકરે, ભરત મહારાજા શિવાયના અગ્યાર ચક્રવર્તી, નવ બળદેવ, નવ વાસુદેવ અને નવ પ્રતિવાસુદેવ આદિ મહાપુરુષો પણ આ ચોથા આરામાં જ થયા છે, એવી રીતે ચોવીસ તીર્થકર, બાર ચક્રવર્તી, નવ વાસુદેવ, અને નવ બળદેવ, તેમજ નવ પ્રતિવાસુદેવ, એ ત્રેસઠ શલાકા પુરુષે જૈન શાસ્ત્રમાં અવસર્પિણીના એક યુગમાં થએલા વર્ણવાયા છે, એ જ પ્રમાણે ઉત્સર્પિણ યુગમાં પણ થાય. તે શીવાય નવ નારદ અને અગ્યાર રૂદ્ર પણ દરેક યુગમાં થાય છે. એ ચોથે આરે એવી રીતે પૂર્ણ થતાં એકવીસ હજાર વર્ષના પ્રમાણે “દુઃષમ નામને પાંચમે આરે બેઠે. આ આરાની શરૂઆતમાં આયુષ્ય, બળ, અને શરીરાદિક ઘટતાં ઘટતાં પ્રાયઃ ૧૨૦ વર્ષનું આયુષ્ય અને સાત હાથનું શરીર પ્રમાણ રહે છે. સાત હાથના દેહ પ્રમાણવાળા વીસમા તીર્થંકરના મોક્ષ ગમન પછી ૮૯ પક્ષ પૂર્ણ થયે આ પાંચમા આરાની શરૂઆત થાય છે. એકવીસ For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwwwwwwwww તત્ત્વત્રયી–મીમાંસા. • ખંડ ૧ હજાર વર્ષના પ્રમાણુવાળા આ પાંચમા આરામાં બહુધા કૃષ્ણપક્ષીયા અને વક જડ જ હોય છે. જે સરળતાથી ધર્મ ન પામતાં અસત્ય તરફ ઝટ આકર્ષાય છે. આ આરામાં બળ, બુદ્ધિ, સૌભાગ્ય, સમૃદ્ધિ અલ્પ હોવા છતાં કષાયની અધિકતા હોય છે. વિષય-કષાયામાં રકત એવા જી આધિ, વ્યાધિ, ને ઉપાધિઓથી મુઝાએલા છતાં શુદ્ધત્વને પામી ધર્મ આચરી શકતા નથી. બલકે પિતાને અનુકૂલ એવા નવીન ધર્મોની પ્રરૂપણું કરી જગતના અન્ય જીવોને આકર્ષ ઐહિક સુખમાં જ મશગુલ બનીને જીવનની સાર્થકતા માને છે. આનું વિશેષ સ્વરૂપ અન્ય જૈન ગ્રંથેથી જાણી લેવું. એકવીસ હજાર વર્ષના પ્રમાણવાળો પાંચમો આરે પૂર્ણ થતાં તેટલા જ વર્ષના પ્રમાણ વાળે છઠ્ઠો આરે દુઃષમદુષમ નામે આવે છે. પાંચમા આરાના અંતમાં અને છઠ્ઠા આરાની શરૂઆતમાં મનુષ્યનાં આયુષ્ય ઓછાં થતાં થતાં વીસ વર્ષ પ્રમાણમાં અને શરીર એક હાથ પ્રમાણનું હોય છે. પાંચમા આરાના અંતમાં જૈનધર્મ વિલય પામે છે, તેમ રાજ્ય-વ્યવસ્થા પણ અવ્યવસ્થિત થાય છે આ સંયેગો વચ્ચે છઠ્ઠા આરાની શરૂઆત થાય છે. જે દિવસે આ આર બેસે છે તે દિવસની શરૂઆતમાંજ એટલે તેજ દિવસે અનેક પ્રકારના એવા કુદરતી ઉત્પાત થાય છે, કે તે ઉત્પાતમાં અનેક મનુષ્યને સંહાર થઈ જાય છે. તેમ ગ્રામ, નગર વિગેરેને પણ નાશ થઈ જાય છે. એ ઉત્પાતથી બચેલાં મનુષ્ય (સ્ત્રી-પુરુષ) સૂર્યને પ્રચંડ તાપ ન સહન કરી શકવાથી ગંગા અને સિંધુના બિલમાં (ગુફાઓમાં) જઈને નિવાસ કરે છે. અને મસ્યાદિક ઉપર પિતાને નિર્વાહ ચલાવે છે. (એ ઉત્પાતને અન્યધર્મ વાળાઓ પ્રલયકાળની ઉપમા આપે છે ). આ છઠ્ઠા આરામાં પુરુષનું ઉત્કૃષ્ટ વિશ વર્ષનું અને સ્ત્રીઓનું સોળ વર્ષનું આયુષ્ય પ્રમાણ હોય છે. એ અરસામાં પણ પુત્રના પુત્રો જેવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે, કેમકે છ વર્ષની સ્ત્રી તે વખતે ગર્ભ ધારણ કરતી હોવાથી અનેક પુત્રને ઉત્પન્ન કરે છે. વળી લેકે નામ, રેગી અને માતપિતાના સંબંધથી રહિત તિર્યંચ જેવા હોય છે. જેથી ભાઈ–બેન, કે માતા-પુત્રને વ્યવહાર તેમનામાં હોતું નથી. રેગી, દુઃખી, દુર્ભાગી છતાં વિષયમાં જ રક્ત તથા માતા અને બેનની સાથે પણ વિષયસેવન કરનારા તેજી મરણ પામીને બહુધા દુર્ગતિમાં જ જનારા હોય છે. આ આરાના અંતેતે શરૂઆત કરતાં પણ અધમ સ્થિતિ હોય છે, તેમ જ આ છઠ્ઠો આરે પૂર્ણ થતાં અવસર્પિણી કાળ પણ પૂરે થાય છે. તે પછી ઉત્સર્પિણી કાળની શરૂઆત થાય છે. અવસર્પિણના પ્રાંતમાં, ને ઉત્સપિણની શરૂઆતમાં એક સરખી રિથતિ હોય છે. For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ---- પ્રકરણ ૨ જુ. જૈન દષ્ટિએ જગત. અવસર્પિણી એટલે ઉતરત–પડતે કાળ, એમાં અનુક્રમે મનુષ્યના આયુષ્ય બળ, બુદ્ધિ, શરીર વિગેરે ક્ષય પામતા જાય છે. તેમ ઉત્સર્પિણી કાળમાં એથી ઉલટા ક્રમે કરી વૃદ્ધિ પામતા જાય છે. ઉત્સર્પિણી કાળને પહેલે આરે (“દુ:ષમ દુષમ” નામે) એકવીસ હજાર વર્ષ પ્રમાણને હોય છે. એની સ્થિતિ પણ અવસર્પિણના છઠ્ઠા આરા જેવી હોય છે. ફેર માત્ર એટલેજ કે જેમ અવસર્પિણમાં કેમે કરીને અપક્રાંતિ થતી આવે છે, તેમ ઉત્સર્પિણીકાળમાં ઉત્કાંતિ થતી જાય છે. ઉત્સર્પિણીને પહેલે આરે પૂર્ણ થતાં અને બીજા આરાની શરૂઆતમાં પૂર્વના કમ પ્રમાણે મનુષ્યનું એક હાથનું શરીર અને વીસ વર્ષનું આયુષ્ય હોય છે. દુષમ નામના બીજા આરામાં પણ એ ઉત્ક્રાંતિને વેગ આગળ વધતા જાય છે, આ આરાનું પ્રમાણ પણ અવસર્પિણીના પાંચમા આરાની માફક એકવીસ હજાર વર્ષના પ્રમાણવાળું હોય છે. આ આરામાં પહેલા આરા કરતાં જગતની સ્થિતિ સારી હોય છે. અને તેમાં પણ કાળના પ્રભાવે કરીને સુધારે થતો જાય છે. બીજા આરાના અંતમાં, ને ત્રીજા આરાના પ્રારંભમાં મનુષ્યનું શરીર સાત હાથનું, ને આયુષ્ય ઉત્કૃષ્ટપણે પ્રાયઃ ૧૨૦ વર્ષનું પૂર્વના કેમે કરીને થાય છે. ત્રીજા આરાની શરૂઆતમાં ૮૯ પક્ષ ગયા બાદ પ્રથમ તીર્થકરને જન્મ થાય છે. તે પછી પશ્ચાનુક્રમે કરીને સર્વ૨૪ તીર્થકરે, ૨ ચક્રવતિઓ, વાસુદેવે, બળદેવે તેમજ ૯ પ્રતિવાસુદેવે એ ત્રેસઠ શલાકા પુરુષે આ આરામાં ઉત્પન્ન થાય છે. આ દુષમ સુષમ” નામના ત્રીજા આરાનું પ્રમાણ અવસર્પિણના ચેથા આરાની માફક બેંતાલીશ હજાર વર્ષ ન્યૂન એક કેડાછેડી સાગરેપમનું હોય છે. એવી રીતને એ આરે પૂરો થતાં “સુષમદુષમ” નામને ઉત્સપિણને ચે આરે બે કેડા કેડી સાગરોપમના પ્રમાણવાળ બેસે છે. આ આરાનું પ્રમાણ અવસપિણીના ત્રીજા આરાની માફક સમજવું. ફેર એટલેજ કે અવસપિણમાં ક્રમે કરીને જેમ હાનિ થતી જાય છે, તેમ આ ઉત્સપિણીકાળમાં વૃદ્ધિ થતી જાય છે. આ ચેથા આરાનાં ૮૯ પક્ષ ગયે વીસમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. એ ચોવીસમા તીર્થંકરના મોક્ષ ગમન બાદ કેટલાક સમય પછી લેકે બહુ સુખી, સતિષી, અપકષાયવાળા, અલ્પવિષયવાળા, સરળસ્વભાવી અને સમૃદ્ધિવંત હેવાથી નાનામેટાને વ્યવહાર દૂર થાય છે. સર્વ કેઈ સરખા બળ, બુદ્ધિ, રૂપ, સૌભાગ્ય અને સુખી હેવાથી ધર્મમાં પ્રમાદી થતાં જૈનધર્મને લેપ થાય છે. કાળના પ્રભાવે હવે કલ્પવૃક્ષે પ્રગટ થવા માંડે છે. અને બાળક, બાળકીને જોડલા રૂપે જન્મ થાય છે અને એજ આપસ આપસમાં સ્નેહ ધારણ કરીને પતિ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તત્ત્વત્રયી--મીમાંસા. ખંડ ૧ પત્ની રૂપે રહે છે. એવી રીતે અનુક્રમે સર્વે વ્યવહારના નાશ થતાં ઉત્સર્પિણી કાળના ચેાથા આરામાં કેટલેક કાળ ગયા બાદ યુગળિક ધમ પ્રગટ થાય છે. એ ચેાથે આરે પૂર્ણ થતાં ‘સુષમ ૐ નામના ત્રણ કાડાકોડી સાગરાપમના પાંચમે આરા બેસે છે. એ આરાની શરૂઆતમાં અવસર્પિણીના બીજા આરાના અંતની માફક એક ગાઉનું શરીર અને એક ચેપમનું આયુષ્ય હોય છે. ક્રમે કરીને તેમાં વૃદ્ધિ થતાં ખીજા આરાના અંતમાં તે ઉત્સર્પિણી કાળમાં બે ગાઉનું શરીર, ને એ પત્યેાપમનું આયુષ્ય થાય છે. તેની સાથે રૂપ સૌભાગ્ય, બળ, સમૃદ્ધિ વિગેરે પણ વૃદ્ધિ પામે છે. તે પછી ઉત્સર્પિણીનો છઠ્ઠો આરેા ‘સુષમસુષમ ’ નામને આવે છે, તેમાં પણ સારા કાળના પ્રભાવથી વૃદ્ધિ થતાં થતાં એના અંતમાં મનુષ્યનું ત્રણ ગાઉનું શરીર અને ત્રણ પત્યેપમનું આયુષ્ય થાય છે. મનુષ્યને અનુસરીને ગાય, ભેંસ, હાથી, ઘેાડા વિગેરે તિય ચામાં પણ એ ક્રમ સમજવો. ચાર કોડાકોડી સાગરાપમના ઉત્સર્પિણીના છઠ્ઠો આરા પૂરા થતાં વળી પાછે અવસર્પિણીને ચાર કાડાકોડી સાગરોપમને સુષમાસુષમ નામે પહેલેા આરેા બેસે છે. ત્યારથી વૃદ્ધિ થતી અટકીને ઉતરતા કાળની શરૂઆત થાય છે. એવી રીતે દશ કાડાકોડી સાગરોપમની અવસર્પિણી અને દશ કાડાકેાડી સાગરોપમની ઉત્સર્પિણી મળીને વીસ કોડાકોડી સાગરોપમનું એક કાળચક્રે થાય છે. એવાં કાળચકો ભૂતકાળમાં અનતાં થઇ ગયાં છે અને અનતાં ભવિષ્યકાળમાં થશે. આવી રીતે ઉન્નતિ અને અવનતિના ક્રમથી જગત્ની સ્થિતિ બદલાયા કરે છે, પણ એની ઉત્પત્તિ કે સર્વથા નાશ થતે નથી.તેમ આવું વિશાળ, શાશ્ર્વતું જગત્ (જેમાં સ્વ, મર્ત્ય અને પાતાળના સમાવેશ થાય છે એને) કાઇ અમુક વ્યકિતએ બનાવ્યું. એવી કલ્પના પણ વિચારક વિદ્વાનોને હાસ્યાસ્પદ લાગે તેવી છે. આથી વિશેષ જાણવાની જિજ્ઞાસા રાખનાર વિદ્વાનેાએ અન્ય જૈન ગ્રંથા જોઇ લેવા. નાઇતિ જૈન પ્રમાણે અવસર્પિણી-ઉત્સર્પિણી ( ઊતરતા ચઢતા ) કાલથી આદિ અંતવિનાના જગતનું સ્વરૂપ નામનું પ્રકરણ. ૨ જી. For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ. 11 તીર્થ કરેની ઉત્પત્તિને સમય. પ્રકરણ ૩ જું. તીર્થકરોની ઉત્પત્તિને સમય-- “૮િદુ તિ-થા ___रगेसु एगणनवइपक्खेसु । सेसि गएसु सिर्जति કુંતિ પમતિમક્ષિા ૨૦૦ m – શ્રી રાજશેખર સુરિકૃત ક્ષેત્રસમાસ, ભાવાર્થ-એક કાળચકમાં અવસર્પિણ (ઉતરતે કાળ) અને ઉત્સર્પિણી (ચલતે કાળ) નામે બે વિભાગ હોય છે. તે દરેકના છ આરા (છ વિભાગ) હેય છે, તેમાં અવસર્પિણીના ત્રીજા આરાના નભ્યાસી (૮૯) પક્ષ બાકી રહે ત્યારે પહેલા તીર્થકર મોક્ષે જાય, અને ચોથા આરાના નેવ્યાસી પક્ષ (૮૯) બાકી રહે ત્યારે છેલલા ચોવીસમા તીર્થંકર મેલે જાય. બીજા ઉત્સર્પિણી કાળમાં ત્રીજા આરાના નેવ્યાસી (૮૯) પક્ષ જાય તે વારે પ્રથમ તીર્થકર જન્મ પામે અને ચોથા આરાના નેવ્યાસી (૮૯) પક્ષ જાય ત્યારે અંતિમ વીસમા તીર્થકરને જન્મ થાય. - આ ઉપરોક્ત ગાથામાં અવસર્પિણીના ત્રીજા અને ચોથા આરાના નેવ્યાસી ( ૮૯) પક્ષ શેષ રહે તે વખતે પહેલા અને ચોવીસમા તીર્થકરને મેક્ષિકાળ બતાવ્યું, અને ઉત્સર્પિણીના ત્રીજા અને ચોથા આરાના નેવ્યાસી (૮૯)પક્ષ જાય તેવારે પહેલા અને ચોવીસમા તીર્થકરને જન્મકાળ બતાવે તેથી એમ સમજવાનું કે એક કાળચકમાં બેજ વીસીએ થાય, પણ તેમાં વધારે કે ઘટાડે નજ થાય. આ પ્રમાણે અનાદિ કાળને નિયમ ચાલતે આવે છે. કાળ અનાદિથી ચાલતે આવે છે તેથી અનંતાં કાળચકો થઈ ગયાં છે તેની સાથે ધર્મના પ્રવર્તક તીર્થકરોની વીસીએ પણ અનંતી થઈ ગઈ છે. અને આગળ પણ અનંતી ચોવીસીઓ થયા કરવાની એમ જેન સિદ્ધાંતમાં આજથી હજારો વર્ષો પહેલાં ચેખે ચોખ્ખું લખાઈ ગયું છે. For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૧ જૈનોના આ નિયમને અનુસરીનેજ પ્રાય: ઘણા ખરા મતામાં ૨૪ અવતારાની કલ્પના યેજવામાં આવી હાય એમ માલૂમ પડે છે. કારણ કે તે મતવાળાએમાં કાલક્રમ કે પુરૂષક્રમ ચાક્કસપણાથી ( વિગતવાર રીતે ) કહેવામાં આવેલા જણાતા નથી. કાકા કાલેલકર પણ ૨૪ અવતારાની કલ્પના જૈનોના અનુકરણરૂપે હાવાનું દાખવે છે . પૂરગ પૃષ્ઠ. ૫૮ માં તેઓ લખે છે કે – “ જેમ ઔદ્ધ ધર્માંમાં એધિસત્ત્વની કલ્પના છે તેમ જૈન ધર્મમાં તીર્થંકરની કલ્પના છે, અને તેવીજ રીતે વૈશ્વિક ધર્મ જૈન અને બૌદ્ધ ધર્મની નકલ કરી અવતારની કલ્પના ઉભી કરી છે એવા કેટલાકના મત છે. વિષ્ણુના દશ અવતાર છે એમ મનાય છે, બીજી ગણત્રી પ્રમાણે ચાવીસ અવતાર ગણાય છે. દશ અવતારમાં બુદ્ધાવતાર ગણાય છે અને ચાવીસ અવતારમાં ઋષભદેવ છે. એ ધ્યાનમાં લેવા લાયક છે. ” ૧૨ ॥ ઇતિ જૈન પ્રમાણે અવસર્પિણી અને ઊત્સર્પિણી કાલમાં તી કરાની ઉત્પત્તિના સમયને નિર્દય નામ પ્રકરણ ૩ જી. ॥ वंदे मातरम For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ યુ. પૌરાણિક અને વૈશ્વિક દષ્ટિએ જગત્. પ્રકરણ ૪ છુ. પૈારાણિક અને વૈદિક દૃષ્ટિએ જગત્. કલમ ૧૫ થી. દિક ધર્મોંમાં પુરાણુ, સહિતા, ઉપનિષદો અને વેદ એમ ઉત્તરાત્તર મહત્વપૂર્ણ અને માનનીય ગ્રંથા ગણાય છે. કેટલાક લેાકેા પુરાણાને શ્રધ્ય ગણતા નથી. પરંતુ વેદ–વાકય તા પ્રમાણ ભૂત અને માન્ય માને છે, તેથી આ પ્રકરણમાં પુરાણેાના સૃષ્ટિ સંબંધિના વિચારો, અને વેદોમાં વર્ણવેલું સૃષ્ટિ રચના સંબંધિ સ્વરૂપ આપવામાં આવે છે. ૧૩ ( ૧ ) રૅપુરાણમાં લખ્યું છે કે- હું નારાયણ દેવ છું, મારા માટે શરૂઆતમાં રહેવાની જગ્યા ન હાવાથી મે શેષનાગની શય્યા કરી તેની ઉપર હું રહ્યો. મારી દયાથી ચતુર્મુખ બ્રહ્મા અકસ્માત્ પેદા થયા એમણે પેાતાના મનથી પેાતાના જેવા ૧ સનક, ૨ સનાતન, ૩ સનંદન, ૪ રૂદ્ર અને ૫ સનત્કુમાર એ નામના પાંચ પુરુષા ઉત્પન્ન કર્યા તેમણે પેાતાના મનને ઇશ્વરમાં આસક્ત કરી આ સૃષ્ટિની રચના કરવા માંડી. ત્યારે બ્રહ્મા પાછા માહવશ થવાથી વિષ્ણુએ પોતાના પુત્ર બ્રહ્માને ઉપદેશ કર્યાં. તેથી બ્રહ્માએ પુનઃ ઉગ્ર તપ કર્યાં. ઘણા કાળ પર્યંત તપ કરવા છતાં કાંઈ ઇષ્ટસિદ્ધિ ન થવાથી એમને ક્રોધ ઉત્પન્ન થયા ને આંખમાંથી પાણી નીકળ્યુ, તેથી પાંપણેા વાંકી વળી ગઇ, તેમાંથી મહાદેવ ઉત્પન્ન થયા. બ્રહ્માની આજ્ઞાથી મહાદેવજીએ ભૂત પ્રેતાદિ ગણા ઉત્પન્ન કર્યાં, તે ભૂતપ્રેતાદિ ગણુ ઉત્પન્ન થતાંની સાથે જગતનુ ભક્ષણ કરવા લાગી ગયાં, તે દેખી બ્રહ્માજી પણ વિસ્મિત થયા. ( ૨ ) બ્રહ્મવૈવત પુરાણમાં લખ્યું છે કે- આ બધા જગત્ની રચના કૃષ્ણ ભગવાનથી થઈ છે. કારણ કે કૃષ્ણજીના જમણા હાથથી વિષ્ણુજી, ડાબા હાથથી શિવજી અને એમની નાભિમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા છે. એ ત્રણે દેવે એ કૃષ્ણજીને પૂજી, એમની આજ્ઞા મેળવી સૃષ્ટિની રચના કરી. For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ - ૧૪ તત્વત્રયી-મીમાંસા. ' ખંડ ૧ (૩) શિવપુરાણમાં વર્ણવ્યું છે કે-- આ બ્રહ્માંડમાંથી પ્રથમ શિવજી ઉત્પન્ન થયા એ શિવજીના ડાબા હાથથી વિષ્ણુ અને લક્ષ્મી પ્રગટ થયાં, અને જમણે હાથથી બ્રહ્મા અને સરસ્વતી પેદા થયાં. પછી ગુણ સંયુક્ત પ્રકૃતિ શિવજીના જોવામાં આવી તે પ્રકૃતિએ શિવજીનું સામર્થ્ય ધારણ કરી મહત્વાદિ ઉત્પન્ન કર્યા. તેમાંથી સાત્વિક, રજસ અને તમસ એ ત્રણ અહંકાર ઉત્પન્ન થયા. સાત્વિકમાંથી દેવતાઓ, રજમાંથી ઈદ્રો, અને તમસમાંથી પાંચ તત્ત્વ, ઉત્પન્ન થયાં. એ પાંચ તથી બધા બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. (૪) દેવીભાગવતમાં લખ્યું છે કે કાળી દેવીએ કહ્યું કે જગતમાં હું આદ્ય શક્તિ થઈ, તેથી જગતના બીજ રૂ૫ (કારણ ભૂત) હું છું. પ્રથમ શિવ અને શક્તિ રૂપે પ્રગટ થઈ. પછી વિષ્ણુ અને વિષ્ણુની શકિત રૂપે ઉત્પન્ન થએલી હેવાથી આ સુષ્ટિ મારાથીજ ઉત્પન્ન થએલી છે. તથા કાળી દેવી એ આદ્ય શક્તિ છે એણે ત્રણ ઈંડાં ઉત્પન્ન કર્યા એમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ બહાર નિકળ્યા એમણે જગતની રચના કરી એમ અન્ય ગ્રંથોમાં પણ કહ્યું છે. ' (૫) મડુક ઉપનિષલ્માં કહ્યું છે કે - જેમ કળીઓ પિતાની મેળે પિતે જાળું ઉત્પન્ન કરી પાછું તેને પિતાનામાં જ સમાવી દે છે, તે જ પ્રમાણે જે એક અવિનાશી પુરુષ છે, તેમાંથી જ આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, અને પાછળથી તે અવિનાશી પુરુષમાં જ પાછી સમાઈ જાય છે. (૬) મનુસ્મૃતિના પ્રથમોધ્યાયના . પ માંથી લખ્યું છે કે પ્રથમ તે એક અંધકારજ વિદ્યમાન હતે તેને નાશ કરવા વાળા સ્વયંભૂ ભગવાન ઉત્પન્ન થયા. તેમણે જળ ઉત્પન્ન કરી તેમાં બીજ નાંખ્યું, તેથી સેનાનું ઈડું ઉત્પન થયું. એ ઈડામાં સર્વ લેકના પિતામહ બ્રહ્માજી ઉત્પન્ન થઈ કઈ નિખર્વ વર્ષ સુધી તેમાંજ રહ્યા આખરે ઇંડાના બે ભાગ કરી બ્રહ્મા બહાર આવ્યા. એ બે ટુકડામાંથી એક ટુકડાને આકાશ અને બીજાથી પૃથ્વી બની ગઈ. તે પછી અગ્નિ, વાયુ, અને સૂર્ય એ ત્રણ દેવ ઉત્પન્ન થયા. For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. પૌરાણિક અને વૈદિક દષ્ટિએ જગતુ ૧૫ ' યજ્ઞ સિદ્ધિને માટે ત્રણ દેવ ઉત્પન્ન કરી તપાદિ, ક્રોધાદિ ઉત્પન્ન કરી સુખદુ:ખાદિકની એજના ઘડી કાઢી. મુખ, હાથ, જંઘા અને પગથી ચારે વર્ણ ઉત્પન્ન કર્યા. પછી બ્રહ્માજીએ પિતાના શરીરના બે ભાગ કરી સ્ત્રી અને પુરુષરૂપે બની વિરાટરૂપે થઈ ૧૦ મુનિ, ૭ મુનિ, દેવતાઓ અને કીટ પતંગાદિકની ઉત્પત્તિ કરી. (૭) ગેપથબ્રાહ્મણ પૂ. પ્ર. ૧, બ્રા. ૬ માં લખે છે કે – પ્રજાપતિ ( બ્રહ્માજી ) એ તીવ્ર તપ કરીને પિતાના આત્માને ખૂબ તપાવીને તેમાંથી (આત્મામાંથી) જ ત્રણ લેકની રચના કરી. પિતાના બે પગથી પૃથ્વીલેક, ઉદરથી આકાશક, અને મસ્તકથી સ્વર્ગલેક. પછી એ ત્રણે લોકો પાસે તપ કરાવી અગ્નિ, વાયુ અને સૂર્ય એ ત્રણ દેવ ઉત્પન્ન કરાવ્યા. (૮) શતપથ બ્રાહ્મણ કાં. ૧૧, અ.પ, બ્રા. ૩ ક. ૧-૨-૩ માં લખ્યું છે કે – પ્રથમ નિશ્ચયથી એક પ્રજાપતિ હતે. તે પ્રજાપતિને ઈચ્છા થઈ કે“ s g: ચામુ”હું એક છું તેથી અનેક રૂપવાળો થાઉં. પછી તેણે શાંતપણાથી તપ કરવા માંડશે. તપના પ્રભાવથી તેણે ત્રણ લેક (સ્વર્ગ–મર્ય અને પાતાળ) ની રચના કરી. એ ત્રણે લેક પાસે પ્રજાપતિએ તપ કરાવ્યું. તેમના તપના પ્રભાવથી ત્રણ તિ (પ્રકાશ) રૂપવાળા ત્રણ દેવતા અગ્નિ, રવાયુ, અને સૂર્ય નામે ઉત્પન્ન થયા. (૯) એજ શતપથ બ્રાહ્મણના કાં. ૭ અ. ૫ બ્રા. ૧ ક. ૫ માં લખ્યું છે કે વેદોમાં કમ પ્રસિદ્ધ છે. પ્રજાપતિ પરમેશ્વર કૂર્મનું રૂપ ધારણ કરી આ બધા જગતની રચના કરી. પિતાને કરવાનું હતું તે કરવાથી “ફર્મ કહેવાયા. તે ક્રમે કશ્યપના નામે પ્રસિદ્ધ હેવાથી ઋષિએ સંપૂર્ણ પ્રજાને કાશ્યપી કહે છે. (૧૦) તત્તરીયસંહિતા કાં. ૭, પ્ર. ૧, અનુપ માં લખ્યું છે કે– શરૂઆતમાં જળ, જળ ને જળ હતું તે જળમાં પ્રજાપતિ વાયુનું સ્વરૂપ ધારણ કરી ફરવા લાગ્યા. ફરતાં ફરતાં એકદા આ પૃથ્વીને જળની અંદર દેખવાથી પિતે વરાહ (શકર ) રૂપ ધારણ કરીને જળની બહાર ખેંચી લાવ્યા. (૧૧) ગડગવેદમાં લખ્યું છે કે શરૂઆતમાં એક આત્મા શિવાય ચળ અને સ્થિર વસ્તુમાંની કોઈ પણ વરતુ નહતી. એક સમયે આત્માને વિચાર થયે કે “હું જગતની રચના કરું ? For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તત્ત્વત્રયી--મીમાંસા. - ખંડ ૧ એ વિચાર થતાં પ્રથમ જ્યાતિષ આદિ અનાવ્યા, તે પછી એની રક્ષા કરવાને વિચાર ઉત્પન્ન થતાં જળમાંથી એક પુરુષ ઉત્પન્ન કર્યાં. તે પુરુષનું મુખ ખુલ્લુ થતાં તેમાંથી અગ્નિ પ્રગટ થયા. પછી નાક ખુલ્લુ થતાં શ્વાસ આવવા જવા લાગ્યો તેથી આકાશની ઉત્પત્તિ થઈ. ત્યાર બાદ આંખા ઉઘડી એટલે જ્યાતિષ પ્રગટ થઇ; એ યાતિઃથી સૂર્ય પ્રગટ થયા. એમ અનુક્રમે ઝાડ-બીડ, મર્ત્ય વગેરે તે પુરુષથીજ ઉત્પન્ન થયાં. (૧૨) વળી એજ ઋગ્વેદ, મ. ૧૦, ૮૨, ૧માં લખ્યું છે કે તે સવિત્ પિતાએ સ્પષ્ટ અવલેાકન કર્યું અને પૂર્ણ વિચાર કરી આકાશ અને પૃથ્વી જળમય આકૃતિવાળાં, અને એક બીજાને સ્પર્શી કરતાં બનાવ્યાં તેની મર્યાદા વિસ્તૃત થઇ ત્યારે આકાશ અને પૃથ્વી જુદાં પડયાં. ( હિંદુસ્તાનની સંસ્કૃતિ ( પૃ. ૨૪ ) (૧૩) યર્જુવેદમાં લખ્યુ છે કે- વિરાટ્ પુરુષથી આ વિશ્વની રચના થઇ છે. જે વખતે વિરાટ્ટુરુષને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઇચ્છા થઇ તેજ વખતે સ્ત્રી અને પુરુષ અને એકજ સ્વરૂપથી ઉત્પન્ન થઇ ગયાં, ને તે જુદાં પડી સ્ત્રીભુત્ત્તરૂપે બની ગયાં. ત્યાંથી તેમનાથી મનુષ્યની પરંપરા શરૂ થઇ. વળી પેલા પુરુષ અને સ્ત્રીએ જે જે જાતિનું સ્વરૂપ ધારણ કર્યું તે તે જાતિના વિસ્તાર વધતા ગયા. ઋગ્વેદ વિગેરેમાં પણ આજ મતલબને ઉલ્લેખ નજરે પડે છે (૧૪) એજ યવેદના વા. સ. અ. ૧૭, મ. ૩ ( બ્રહ્મકુશળ ઉદાશીકૃત હિંદી અનુવાદ ) માં લખ્યું છે કે~~ આ સૃષ્ટિની શરૂઆતમાં માત્ર જળજ હતું. તેણે ઋતુકાળ પ્રાપ્ત થતાં ગર્ભ ધારણ કર્યાં. તે વિશ્વના કારણભૂત ગભરૂપ બ્રહ્માજીમાં સર્વ દેવતાએ ઉત્પન્ન થઇ વ્યાપી રહ્યા છે. જન્માદિકથી રહિત અજની નાભિકમળમાં સ જગના ખીજરૂપ બ્રહ્માજી ઉત્પન્ન થયા. તેમનામાં ચૌદ ભુવન સ્થિર રહ્યાં. શ્રીયુત્ દયાનંદસરસ્વતીએ કરેલા આને નવીન અ મનુષ્યોએ એવું કરવું જોઇએ કે જે જગા આધાર, યોગીઓને પ્રાપ્ત થવા લાયક અંતર્યામિ, પાતપેતાના આધાર સવમાં વ્યાપ્ત છે, તેની સેવા સવ લૉકા કરે, For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. પોરાણિક અને વૈદિક દષ્ટિએ જગ. (૧૫) વળી એજ યજુર્વેદના વા. . અ. ૨૩, મં. ૬૩ માં લખ્યું છે કે સુભૂ” (સુંદર ભવન છે જેનામાં તે), સ્વયંભૂ (ઈચ્છાથી શરીર ધારે તે) પરમાત્મા, પ્રાપ્ત કાળે મહાજળસમૂહમાં હતા તેમણે ગર્ભ ધારણ કર્યો. તેમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. $ વેદોમાંથી વિશેષ વર્ણન. કદાચન દ્વિપ્રવ પૃ. ૨૦૫ થી મૂલ. હિરણ્યગર્ભ પ્રજાપતિ– “દિwામઃ રમવત” (૬૦ ૨૦, ૨૨, ૨-૨૦) રચદ્ધિ (ઇ. ૨૦૭) ભાવાર્થ–સુષ્ટિ ઊત્પત્તિના સમયે એકલા હિરણ્યગર્ભ પ્રજાપતિ પરમાત્મા ઊપસ્થિત હત (હાજર હત) તેજ એકલે આ વિસષ્ટિને સ્વામી હતું. તેણેજ શૈ, ભૂમિ અને અંતરિક્ષને ધારણ કર્યું હતું આવે, તેજ દિવ્ય ગુણ યુક્ત પ્રજાપતિને આપણી પાસે જે કાંઈ છે તે અર્પણ કરીયે છે ૧છે જે આત્માને દેવાવાળે, બળને દેવાવાળો, સર્વ વિદ્વાન જેની ઉપાસના કરે છે, જે સ્વયં અમૃત છે. કિંતુ જેમની છાયાજ મૃત્યુ છે તેજ પ્રજાપતિને ભેટ કરીયે ૨ . - જે પ્રજાપતિ એકલાજ પિતાની મહિમાથી પ્રાણિમાત્રના રાજા થયા. જે ક્રિપાદ તથા ચતુષ્પાદ પ્રાણિયને સ્વામી છે, આવે, તેમને આપણે સર્વ કાંઈ અર્પણ કરી છે ૩ છે જે હિમાચ્છાદિત મોટા મોટા પર્વત, જે સમુદ્ર, જે નદિઓ જેમની છે, દિશા અને વિદિશાઓ જેમની–બાહુઓ છે. તેને જ પૂછે છે કે છે જેણે અંતરિક્ષ, દઢ પૃથિવી, સ્વર્લોક, આદિત્ય તથા અંતરિક્ષસ્થ મહાન જલરાશિને નિર્માણ કર્યા તેમને ભજીયે છે પ ણ જેણે પોતાના અભિધ્યાનથી જ આ વિસ્તૃત પ્રકાશમાન ધો અને પૃથિવીને બનાવી અને ઉદિત થયા, જેના પ્રકાશથી સૂર્ય પ્રકાશિત થાય છે, આવે, તેજ પ્રજાપતિને પૂછયે . ૬ જેના અભિધ્યાનથી પ્રલય કાલમાં દેવ્યમાન જલરાશિએ સર્વને વ્યાસ કરી રાખ્યા હતા. ફરી જેમાંથી પૃથિવી આદિ નિકલ્યાં અને જે પ્રજાપતિથી જ ઉત્પન્ન થએલા દેવાદિકમાં પ્રાણ સંચાર થયે. આવેતેને જ સર્વ પૂછયે છે ૭ જેણે તે પ્રલયકાલીન મહાજલ પ્રલયને પિતાની મહિમાથી દેખ્યો અને જે સર્વ દેવેમાં એક અદ્વિતીય દેવ છે તેને જ પૂછે છે ૮ $ આ વિશેષ વર્ણન નરવેદશાસ્ત્ર, વેદતીર્થ (જવલાપુર) કત “અદાલાચન નામને હિંદી ગ્રંથમાંથી આપવામાં આવેલું છે. For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી—મીમાંસા. - ખંડ ૧ જેણે પૃથિવીને ઉત્પન્ન કરી, જે સત્યધર્માએ અંતરિક્ષને મનાવ્યેા, જેણે આલ્હાદ કારક જલરાશિને ખનાબ્યા, તે અમેને ન મારે, આવે, આપણે તેજ પ્રજાપતિને પૂછયે ॥ ૯ t ૧૮ હે પ્રજાપતે ? તારા વિના કાઇ નથો, જે આ સમસ્ત પ્રાણિ વને ઉત્પન્ન કરી શકે, અમે જેલની વાસનાથી એ યજ્ઞ યાગાદિ કરીએ છીએ તે ફલ અમેને મળે અને અમે વિવિધ ધનાના સ્વામી થઇએ ! ૧૦ ॥ ૫ અધમણુમંત્ર—(૦૨૦-૨૧--૩ ) પૃ. ૨૦૮ તેજ પરમાત્માના અભિધ્યાનથી ૠત અને સત્ય, દિન અને રાત્રિ, સમુદ્ર અને મહાસાગર, સ ંવત્સર, સૂર્ય, ચંદ્ર, દ્યો, પૃથિવી, અંતરિક્ષ, ઉત્પન્ન થયા તેણે આ બધા ને સૃષ્ટિ પૂર્વ જેવીજ બનાવી. ઋગ્વેદ ૧૦ મું મડલ, તેના એકસો એકવીશમા સૂક્તના દશ મંત્રને ટુંક સાર:સૃષ્ટિ ઊત્પત્તિના સમયે એકલા બ્રહ્મદેવજ હતા તેણે દ્યો, ભૂમિ અને આકાશ ધારણ કર્યાં. જે આત્માને અને મળને દેવાવાળા, દ્વિપાદ ચતુષ્પાદન સ્વામી, જેણે આકાશ, પૃથ્વી અને સ્વર્ણાંકના નિર્માણ કર્યા. જે દ્યો પૃથ્વી બનાવી ઊષ્ઠિત થયા. જેનાથી પ્રલય કાલમાં જલ રાશિથી ફરી પૃથ્વી આદિથએલાં નીક્લ્યાં, શ્રા પ્રજાપતિથી ઊત્પન્ન થએલા દેવાદિકામાં પ્રાણ સંચાર થયા, જેણે મહા પ્રલયને આપણી મહિમાથી દેખ્યા. જેણે પૃથ્વર્થી, આકાશ અને જલરાશિને અનાવ્યા. તેવા હું પ્રજાપતે ? તારા વિના આ સમસ્ત પ્રાણિ વર્ગને ઊત્પન્ન નહિ કરી શકે ? ક્લની આશાયે યત્ન કરી રહ્યા છે તેનું ફૂલ વિવિધ ધનના સ્વામી થઇએ તેવું આપે. દ્વિતીય પ્ર૦ પૃ. ૧૯૨-૩ માં- ૧ પૃથ્વીના તનુ, ૨ ભુવનની નાભિનું, ૩ આદિત્યના વીર્યનુ, ૪ વચનના સમૂહતુ. એ ચાર પ્રશ્ન તેના ઊત્તરમાં ૧ યજ્ઞની વેદી, ૨ યજ્ઞ, ૩ સામરસ, ૪ બ્રહ્મ–સાયણાચાયૅ બતાવ્યા હતા. આગળ પૃ. ૨૦૧- સૃષ્ટિકર્તાનાં આહવાનના અં− જે પરમાત્મા ચરાચરના સ્વામી, બુદ્ધિના દાતા, ઇચ્છાની પૂતિ કરતા, તેનું આ જ્ઞાન સ્વરક્ષા માટે, સ્વપુષ્ટિના માટે, અને સ્વવૃદ્ધિ યાણુના માટે’ એમ કરવામાં આવ્યું છે. વિદ્વાન લેાક વિષ્ણુના પરમ પદને આકાશમાં પ્રકાશમાન સૂર્યની પેઠે જુવે છે, તેને વિદ્વાનુજ જાણે છે. આથી સ્પષ્ટ છે કે પ્રવાહ રૂપથી આ સૃષ્ટિ નિત્ય છે. For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. પોરાણિક અને વૈદિક દ્રષ્ટિએ જગતું. વૈજ્ઞાનિકે મધ્યાહ્નને સૂર્ય બતાવે છે. છે પૃ. ૨૦૨ થી––-પ્રલય દશાને લેખ જુ-પૃથ્વી, આકાશાદિક કાંઈ જ ન હતું એકલો બ્રહ્મજ હતો તેને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઈચ્છા થતાની સાથે સુષ્ટિ થઈ ગઈ તેથી પાછળથી થએલા વિદ્વાનેને ખબર પડી નહી. ઈત્યાદિ. ઋવેદાદિકમાં–પ્રલયદશાનું વર્ણન. દાલચન—દ્વિતીય પ્રકાશ. પૃ. ૨૦૨ માં મૂલ. સુષ્ટિ ઉત્પત્તિના પૂર્વે શું હતું? નાસવાણીજોવાસીરવાની ઈત્યાદિ. ( શારા-૭) પૃ. ૨૦૩ થી. | ભાવાર્થ–પ્રલય દશામાં સુષ્ટિના મૂલ કારણને પત્તો નહીં હતા, અને તે નહીં હતી એવું પણ નહીં. સદ્ અસતથી વિલક્ષણજ કેઈ અનિર્વચનીય દશા હતી, ન કેઈ લેક હો, ન પૃથ્વી, ન અંતરિક્ષ, અને ન અંતરિક્ષના ઉપરને યુલેક આદિ, જ્યારે કેઈ આધાર ન હતો તે એને આવરક= ઢાંકવા વાળાજ કયાંથી આવ્યા ? તે સમય ની પણ અદષ્ટ અર્થાત્ સુખ દુઃખના સાક્ષાત્કાર કરાવવાવાળા ધર્માધમને, નાશ હેવાના કારને પ્રલય દશાજ હતી. ઉપાધિના વિલયથી ભક્તા જીવ પણ વિલીન જ હતા–અર્થાત્ ન ભોગ્ય હતું, ન ભક્તા. કાંઈ પત્તો નહીં લાગતો હતો. ગંભીર, ગહન, જલરાશિ, સમુદ્ર, મહાસમુદ્ર આદિ કાંઈ ન હતું ૧ છે તે સમયે ન મૃત્યુ હતું, ન અમૃત, ન રાત્રિનું ચિન્હ હતું, ન દિનનું, સૂર્ય, ચંદ્રમા જ નહીં હતા. તે પછી અહેરાવ ક્યાંથી હોય? કેવલ એક નિરુપાધિકx ની અર્થાત્ સર્વના પ્રાણન કર્તા શુદ્ધસત્વ બ્રહ્મજ હતા, જે એકલા પિતાના આશ્રયમાં જ સ્થિત હતા. બસ તેમને છેવને બીજું કંઈ હતું જ નહીં. ૧ ૨ છે . સુષ્ટિ ઉત્પત્તિની પૂર્વે જ્યાં જોઈએ ત્યાં ગૂઢ અંધકાર જ હતે. એજ કારણે કોઈ પણ પત્તો નહીં દેખાતું હતું. જેમ જલને ભરાઈ જવાથી નીચેની વસ્તુઓને પત્તો નથી જણાતે, જેમ નીરમિશ્રિત જલમાં નીર-ક્ષીરને વિવેક કઠિણ થઈ જાય છે એ પ્રકારે તે તુચ્છ તમથી આવૃત દશામાં કાંઈપણ જ્ઞાન થતું નહતું. આ જે કાર્યરૂપ જગત્ ઉત્પન્ન થયું છે, તે સવ બ્રહ્મની પર્યાલચનની મહિમાથી જ ઉત્પન્ન થયુ. છે ૩ - ૪ “સાસરિયે તોમૂતમ ” (મનું ૧-૫ ) ઇત્યાદિ. , પ્રશસ્તપાદ ભાષ્યમાં મહાલયનું વર્ણન પણ આનાથી મળતા જેવું જ છે. For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૧ આ સૃષ્ટિને આ રૂપમાં આવવાના પૂર્વે તે સત્ત્વ બ્રહ્મના મનમાં સિસૃક્ષાઆ જગતને ઉત્પન્ન કરવાની ઇચ્છા હતી તેજ આ સૃષ્ટિના બીજભૂત થઇ. કેમકે અતીત કલ્પમાં પ્રાણીયાદ્વારા કરેલું કમ તે સમયે હતું એટલાજ માટે સ ફલદાતા, સાક્ષી કર્માધ્યક્ષ, પરમેશ્વરના મનમાં સિરુક્ષા થઈ. કવિ અર્થાત ક્રાંતદર્શી વિદ્વાન્ જ આ જગતના બંધન હેતુ ગતકલ્પગત કસમૂહને પેાતાની વિવેક દૃષ્ટિથી જાણી લે છે. ૫ ૪ ૫ ૨૦ ર જે કમ સમૂહના કારણે કર્માધ્યક્ષના મનમાં સિરુક્ષા ઉત્પન્ન થઇ તે સિસૃક્ષા એકદમ એવી વ્યાપ્ત થઇ જેમકે સૂની રશ્મિએ એકદમ સત્ર વ્યાપ્ત થઇ જાય છે. ફરી એ પત્તો ન મલ્યા કે સૃષ્ટિક્રમ કયાંથી પ્રારંભ થયા, નીચેથી ઉપરથી, કે મધ્યથી, કાંઇ જાણી શકાયું નહીંઅર્થાત્ સિસૃક્ષાના સમકાલેજ સત્ર સગક્રિયા પ્રારંભ થઇ. જવામાં કોઇ ભેાક્તા હતા, કાઈ કર્તા હતા, અને તેમના લીધેજ મહાન વિયાદિ પચમહાભૂતની સૃષ્ટિ થઈ. એ પ્રકારે પરમાત્માએ માયાસહિત ભાતૃ ભાગ્ય રૂપથી સૃષ્ટિ રચી. ॥ ૫ ॥ કયા પુરૂષ ખરેખરૂ બતાવી શકે છે અથવા જાણી શકે છે? કે સૃષ્ટિ કયા નિમિત્તે અથવા ઉપાદાન કારણથી બની ? વિદ્વાન તેા એ વાતને બતાવી શકશે ? વિદ્વાન કેવા પ્રકારે બતાવી શકશે ? તે તે · સૃષ્ટિ ઊત્પત્તિના અનંતર ( પછી ) ઊત્પન્ન થયા. તે પાતાથી પૂર્વ કાલમાં વિદ્યમાન દશાને બેધ કેવી રીતે કરાવી શકશે ? ।। ૬ । આ સૃષ્ટિ યા નિમિત્તથી અથવા ઉપાદાન કારણથી બની ? અથવા એના ધારણ કરવાવાળા કાઇ છે કે નહી ? એ વાતને કોઇ જાણતા હશે તે તેજ એક કર્માધ્યક્ષ, સ્વર્ગાધ્યક્ષ પરમાત્મા જાણતા હશે. ॥ છ આ ઋગ્વેદના સૂક્તના ટુંક સાર— પ્રલય દશામાં—પૃથ્વી, આકાશ, ઘુલેાક આદિ કાંઇ જ ન હતું, જીવ પણ વિલીનજ હતા, ભાગ્યેજ ન હતુ તે ભાતા જીવ ક્યાંથી હોય ? અરે સમુદ્ર મહાસમુદ્ર આદિ કાંઇ જ ન હતુ. સૂર્ય ચંદ્રજ ન હતા તે પછી દિવસ રાત્રિ કયાંથી હાય ? માત્ર એકલા બ્રહ્મજ પેાતાના આશ્રયમાં સ્થિત હતા, ગૂઢ અંધકારમાં કાંઇ જ્ઞાનજ ન થઈ શકતુ હતું. બ્રહ્મને સૃષ્ટિ ઊત્પન્ન કરવાની જે ઇચ્છા તે જ ખીજ, પૂર્વ કલ્પમાં કરેલાં જીવાનાં કમ વિદ્વાન પાતાની વિવેક દષ્ટિથી જાણી લે છે. સૃષ્ટિ રચવાની ઇચ્છા એવી પસરી કે જાણે સૂર્યની કરણા. તેના રૂપની ખબર જ ન પડી. જીવામાં કઇ ભક્તા તે કાઇ કર્તા, For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ યુ. પૌરાણક અને વૈશ્વિક દાષ્ટએ જગત્ ૨૧ તેમના જ લીધે આકાશાદિક પંચ મહાભૂતની સૃષ્ટિ થઇ. કયા નિમિત્તે કયા ઊપાદાન કારણથી આ સૃષ્ટિ ખની એ કાણુ વિદ્વાન્ ખતાવી શકે ? કેમકે તે વિદ્વાના તે પાછળથી ઊત્પન્ન થયા, કેવી રીતે ખતાવી શકે ? એને ધારણ કરવા વાળા કાઇ છે કે નહી તે તે તે પરમાત્માજ જાણતે હશે. આમાં થોડા અમારા વિચારા--પ્રલય દશામાં પૃથ્વી, આકાશ અને લેાકાદિક કાંઇ પણ ન હતું. તેવા પ્રકારની દશા કેટલા કાલ સુધી રહી ? રલ કે સૂક્ષ્મ કાઇ પણ પદાર્થ આકાશ વિના રહી શક્તા નથી તે આકાશ વિના એકલા બ્રહ્મ કયે ઠેકાણે રહ્યો ? । બ્રહ્મની જે ઈચ્છા તે સુષ્ટિનું બીજ. ઇચ્છા સદા કાળની કે પ્રલયના સમયે નવીન ઉત્પન્ન થએલી ? । પૂર્વ કલ્પમાં કરેલાં જીવેાનાં કમ વિદ્વાન્ વિવેક દૃષ્ટિથી જાણી શકે છે, તે કમ વસ્તુ શી ચીજ છે ? તે જીવાની સાથે કેવા સ્વરૂપથી રહે છે? અને તે વિદ્વાન કયા જ્ઞાનથી જાણી લે છે ? એકદમ સૃષ્ટિની રચના પ્રસરતાં ક્રમની ખબર ન પડી, પૂર્વ કલ્પમાં કરેલાં જીવેાનાં અતિસૂક્ષ્મ કર્મને જાણનાર વિદ્વાનને આટલી મેાટી સૃષ્ટિની ઊત્પત્તિના ક્રમની ખબર ન પડી એ પણ એક મહાન્ આશ્ચય જ ? સૃષ્ટિની ઊત્પત્તિ કયા નિમિતે અને કયા ઉપાદાન કારણથી થઇ તે પાછલથી થએલા વિદ્વાનાને કેવી રીતે ખબર પડે ? ’ આમાં જરા વિચારવાનું કે બ્રહ્માએ ચાર વેદોના જ્ઞાનની ફુંક મારતી વખતે સૃષ્ટિ જ્ઞાનની ફુંક મારેલી કે નહી? આ લેખા તે કોઇ જ્ઞાનીના જેવા કે તદ્દન ખાલક જેવા? જુઆ જૈન દષ્ટિએ જગતના નામનું પ્રકરણ બીજી અને સાથે ખૂબ વિચાર કરશે. ઈત્યલ ' વિરાટ્ટુરુષ. ઋગ્વેદાલાચન દ્વિ. પ્ર. પુરુષ સૂક્ત રૃ. ૨૦૯ सहस्त्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् । इत्यादि (ऋ० १०-९० ) આ સૂક્ત ચારે વેદોમાં આવ્યું છે. કિંતુ ક્રમમાં થાડા ફેર છે. શ્રી સાયણા ચાજીના અથ એ છે કે સર્વ પ્રાણિઓના સમિષ્ટ રૂપ જે બ્રહ્માંડ દેહ છે તેજ વિરાટ્ પુરુષ છે. તેનાં અનંત માથાં, ચક્ષુ, અને પાદ છે, તે પુરુષ બ્રહ્માંડ ગોલક રૂપના ચારે' તરફ ઘેરા કરી દશ અંશુલ વધેલે છે. અર્થાત્ તે આ બ્રહ્માંડ લાકથી પણ બહાર છે ॥ ૧ ॥ જેમ આ કલ્પમાં પ્રાણી માત્ર વિરાટ્ પુરુષના અવયવ છે તેમ પૂર્વ કલ્પમાં પણ હતા અને ભવિષ્ય કલ્પમાં પણ થશે. તે અમૃતતત્ત્વના સ્વામી પણ છે. કેમકે પ્રાણિ માત્રના ભાગ્ય અન્નથીજ તે સદૈવ વધતા રહે છે. પેાતાની કારણ અવસ્થાથી નિકળીને તે આ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તત્વત્રયી--મીમાંસા. (ખંડ ૧ Anamn પરિશ્યમાન જગદવસ્થાને પ્રાપ્ત થાય છે. તેથી જ પ્રાણિયેના કર્મ ફલ ભેગના માટે જગદવસ્થાને સ્વીકાર કરે છે એટલા માટે ખરી રીતે તેનું આ રૂપ નથી ! ૨ . ભૂત ભવિષ્ય, વર્તમાન રૂપ જેટલું આ જગત્ છે તે સર્વ તેનીજ મહિમા અર્થાત્ સામર્થ્ય વિશેષ છે. એથી પણ અધિક તેની મહિમા છે. કાલત્રયવર્તી સમસ્ત પ્રાણિજાત તેના એક ચતુર્થાંશ સ્વરૂપ સ્વપ્રકાશમાં સ્થિત છે અને જે અવિનાશી છે. ૩ છે આ જે આ સંસારથી બહિભૂત એટલાજ માટે સંસાર સ્પર્શ–રહિત ત્રિપાત પુરુષ છે. તેને આ એકાદ અર્થાત ચતુર્થાશ સુષ્ટિસંહાર રૂપથી પુનઃ પુનઃ ઉત્પન્ન અને નષ્ટ થાય છે. અને તેજ ચરાચર રૂપમાં વ્યાપ્ત થઈને રહે છે કે જો તેજ આદિ પુરુષથી વિરાટું બ્રહ્માંડ દેહ ઉત્પન્ન થયું છે. તેજ વિરા દેહને આશ્રય લઈ દેહાભિમાની પુરુષ ઉત્પન્ન થયા. અર્થાત્ સ્વમાયાથી બ્રહ્માંડરૂપ વિરાટું દેહને ઉત્પન્ન કરીને તેમાં તે બ્રહ્માંડાભિમાની જીવરૂપ થયા. આ ઉત્પન્ન થએલે દેવ-તિર્લફ, મનુષ્ય આદિરૂપ વાળો થયો. ભૂમિને ઉત્પન્ન કર્યાબાદ જીનાં શરીર બનાવ્યાં છે એ છે જ્યારે પૂર્વ ક્રમથી સૃષ્ટિ થઈ ત્યારે બીજુ કેઈ સાધન ન હોવાથી એ મનથી તે જ પુરુષ સ્વરૂપને હવિની કલ્પના કરીને યજ્ઞ કર્યો. ત્યારે તે યજ્ઞમાં વસંતઋતુજ ઘી હતુ, ગ્રીષ્મજ ઈદમ અર્થાત અગ્નિ, અને શરતુજ હવિ હતી. છે ૬. તે માનયજ્ઞમાં દેવેએ તે પુરુષ પશુનું પ્રક્ષણ કર્યું અને સૃષ્ટિ સાધન-ગ્ય પ્રજાપતિ આદિ દેએ યજ્ઞ કર્યો મ ૭ | તેજ માનસ યરથી સર્વદધ્યાદિ ગ્યાત પદાર્થ ઉત્પન્ન થયા. તેનાથી વાયુપ્રધાન આરણ્યક અર્થાત્ જંગલી હરિણાદિ પશુ અને ગ્રામ્ય આધાદિ ઉત્પન થયાં ૮ ! | તેજ માનસ યજ્ઞથી—ગ, યજુ, સામ અને ગાયત્ર્યાદિ છંદ ઉત્પન્ન થયા. તે ૯ છે તેનાથી અશ્વાદિ અને બને તરફ દાંતવાળા પશુ ઉત્પન્ન થયા. તેનાથી ગાયો, બકરિયે તથા ઘેટાં ઉત્પન્ન થયાં. ૫ ૧૦ છે પ્રજાપતિના પ્રાણરૂપ દેવોએ જ્યારે સંકલ્પદ્વારા વિરા પુરુષની ઉત્પત્તિ કરી ત્યારે તે વિરાટ પુરુષને કેટલા ભાગમાં વિભક્ત કર્યા ? તેનું મુખ કર્યું હતું? બાહૂ કઈ હતી? ઉરૂ અને પાદ કયાં કેવા રૂપનાં હતાં? | ૧૧ છે બ્રાહ્મણ તેના મુખરૂપ, ક્ષત્રિય બહુરૂપ, વૈશ્ય ઉરૂસ્વરૂપ, અને શુદ્ર તેના પાદ સ્વરૂપ હતાં--અર્થાત્ તે વિરા પુરુષમાં તેમણે આ પ્રકારે મુખાદિ વિભાગ કર્યા. ! ૧૨ છે જે પ્રકારે સમસ્ત ભેગ્યજાત વસ્તુઓ, ગવાદિ પશુ, દાદિ વેદ, બ્રાહ્મણદિમનુષ્ય, તેનાથી ઉત્પન્ન થયા, તેજ પ્રકારે પ્રજાપતિના મનથી ચંદ્રમા, ચક્ષુથી સૂર્ય, મુખથી અગ્નિ, અને પ્રાણથી વાયુ ઉત્પન્ન થયાં. તે ૧૩ . નાભિથી અંતરિક્ષ, શિરથી ઘી, અર્થાત્ ઇલેક, પગથી ભૂમિ, ૧ ગાયત્યાદિ છંદ કહેતાં એથે અથર્વવેદ. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ - પ ... પ્રકરણ ૪ થું. પોરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગત. ર૩ શ્રોત્રાદિથી (કાનથી) દિશા તથા અન્ય લેક લેકાંતર ઉત્પન્ન થયાં. છે ૧૪ આ સાંકલ્પિક યજ્ઞની ગાયાદિ સાત છંદ પરિધિયાં હતી અર્થાત્ ઐષ્ટિક આહવનીયની ત્રણ પરિધિયાં, ઉત્તરવેદિકાની ત્રણ પરિધિયાં અને સાતમા આદિત્ય એકવીશ સમિધાઓ હતી અર્થા-બાર માસ, પાંચ ઋતુ (હેમંત અને શિશિરને એક માનીને) ત્રણ લેક આદિત્ય પ્રજાપતિના પ્રાણેદ્રિયરૂપ દેવોએ માનસ યજ્ઞ કરતાં વિરાટુ પુરુષનેજ પશુ માની લીધું અને યજ્ઞને વિસ્તાર કર્યો. મેં ૧૫ . પ્રજાપતિના પ્રાણસ્વરૂપ દેએ આ માનસ યજ્ઞથી યજ્ઞ સ્વરૂપ પ્રજાપતિની પૂજા કરી તે સમયે જગદ્ર૫ વિકારના ધારક તેજ ધર્મ મુખ્ય હતા, તે પુરુષ તે વિરા પ્રાપ્તિરૂપ સ્વર્ગને પ્રાપ્ત થાય છે. જ્યાં પુરાતન વિરા પુરુષની ઉપાસના કરવાવાળા સાધક દેવ રહે છે. જે ૧૬ આ વિરા પુરુષમાં વિચાર– ૧ સર્વ પ્રાણિઓને બ્રહ્માંડ દેહ તે વિરાટુ કયી દશાંગુલ જગ્યામાં વચેલે? અને તે જગ્યાનું નામ શું? કાકભુશુંડાદિકમાં અનંત બ્રહ્માંડ વેદ વિરૂદ્ધ ક્યાંથી આવ્યાં છે ૧ છે ૨ પ્રાણિમાત્ર તેના અવય, છે પ્રાણિયેના હાલવાથી તેહાલે કે નહિ? ૩ પ્રાણિયેના ભાગ્ય અન્નથી વધે, તેના કર્મ ફલ ભેગના માટે જગવસ્થાને સ્વીકાર કરે-કારણ વખતે કયે ઠેકાણે પોતે અને કયે ઠેકાણે છે? ૪ ત્રણે કાલમાં તેની મહિમા, પ્રાણિજત તેના ચતુર્થાશના પ્રકાશમાં, પિતે સંસારથી ત્રિપાદ, બહાર તેને ચે પાદ ઉત્પન્ન અને નષ્ટ કેવા સ્વરૂપથી ? આજ સુધી કેટલી વખત ઉત્પન્ન અને નષ્ટ થયે? ૫ તેજ આદિ પુરુષે પિતાની માયાથી બ્રહ્માંડ દેહ ઉત્પન્ન કર્યું. પુરુષ તે અનાદિ, માયા આદિની કે અનાદિની ? બ્રહ્માંડ દેહમાં મસાલે કયો મેળવ્યો ? ૬ તેમાં તે બ્રહ્માંડાભિમાની જીવરૂપ થયા, અને આ ઉત્પન્ન થએલે દેવ તિર્યંગાદિ રૂપ વાલે થયે તેમાં વધારાને મસાલો કો ભેલો? અને તે કયા બ્રહ્માંડમાંથી લા ? , ૭ ઉપરનું બની ગયા પછી પૃથ્વી બનાવી? ત્યારે માટી કયાંથી લાવ્યા ? ૮ પૃથ્વી થઈ ગયા પછી છનાં શરીર બનાવ્યાં તેઓ કયાંથી લાવીને, તેમાં મુક્યા? For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી--મીમાંસા. ખંડ ૧ ૯ સુષ્ટિ થયા પછી માનસ યજ્ઞમાં તે વિરાટ્ પુરુષ પશુનું પ્રક્ષણ કર્યું" અને સૃષ્ટિ સાધન ચેાગ્ય-પ્રજાપતિ આદિ દેવાએ-યજ્ઞ કર્યો. તેથી દષિ આદિ ભાગ્ય પદાર્થ, હરિણ અન્ધાદિ પશુ, અને ચાર વેદના ઉત્પન્ન થયા. એ પ્રકારે અધી સૃષ્ટિ જ થઈ ગઈ. ૨૪ ૧૦ સકલ્પથી વિરાટ્ની ઉત્પત્તિ કર્યાં પછી તેના વિભાગ કર્યા. બ્રાહ્મણુ મુખ, ક્ષત્રિય ખા, વૈશ્ય ઉરૂ, અને શૂદ્ર પગ. પછી પ્રજાપતિના મનથી ચંદ્રમા આદિ બધા લેાક ઉત્પન્ન થઇ ગયા.આગળ સ્વામીજીના અને તપાસીએ, સ્વામી દયાનંદ સરસ્વતીજીએઋગ્વેદગત-પુરુષ સૂકતના અર્થ નથી કર્યા કેમકે ત્યાં સુધી તેમના ભાષ્યને પુહચતા પાતે પહિલાજ દિવંગત થઇ ગયા હતા, કિંતુ તેમણે યર્જુવેદગત પુરુષ સૂકતને અથ કર્યા છે અને સમસ્ત સૂકતના અર્થ આ પ્રકારે વર્ણન કરે છે. સો આ મંત્રમાં પુરુષ શબ્દ વિશેષ્ય અને અન્યપદ તેના વિશેષણ છે. પુરુષ તેને કહે છે કે-જે આ સર્વ જગમાં પૂર્ણ વ્યાપ્ત થઇ રહ્યો છે અર્થાત્ જેણે પાતાની વ્યાપકતાથી આ જગતને પૂર્ણ કરી રાખ્યુ છે. પુર કહેતાં બ્રહ્માંડ અને શરીર, તેમાં જે સત્ર વ્યાપ્ત અને જીવના અંદર પણ વ્યાપક અર્થાત્ અ ંતર્યામી છે. આ અર્થમાં નિરુત આદિનાં પ્રમાણુ સંસ્કૃત ભાષામાં લખ્યાં છે. તે જોઇ લેવાં. અ "1 સહસ્ર નામ -સપૂર્ણ જગતનુ અને અસંખ્યાતનુ પણ નામ છે, તે જેના વચમાં સર્વ જગતનાં અસંખ્યાત-શિર, આંખ, અને પગ સ્થિર રહેલાં છે તેને સહસ્રરવાં, સસ્ત્રાક્ષ અને સદત્રવાર્ પણ કહીયે છીએ. કેમકે તે અનંત છે જેમ આકાશના વર્ચમાં સર્વ પદા રહે છે અને આકાશ સથી જુદે રહે છે અર્થાત્ કાઇની સાથે મંધાતા નથી. તેજ પ્રકારે પરમેશ્વરને પણ જાણા. “સમૂમિ સવંત નૃત્ય ” તે પુરુષ સર્વ જગથી પૂર્ણ થઈ પૃથ્વી તથા લાકને ધારણ કરી રહ્યો છે. ( પ્રતિષ્ઠત્ ) દશાંગુલ શબ્દ બ્રહ્માંડ અને હૃદયને વાચક છે, અંગુલી શબ્દ અંગને અવયવ વાચી છે. પાંચ સ્થૂળભૂત અને પાંચ સૂક્ષ્મ એ છે મલીને જગતના દશ અવયવ થાય છે, તથા પાંચ પ્રાણ, મન, બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ ચાર અને દશમે જીવ અને શરીરમાં જે હૃદય દેશ છે તે પણ દશ અકુલના પ્રમાણથી ગણાય છે જે આ ત્રણેમાં વ્યાપક થઇ એના ચારે તરફ પણ પરિપૂર્ણ રહ્યો છે તેથી તે પુરુષ કહેવાય છે કેમકે જે તે દશાંગુલ સ્થાનને પણ ઉલ્લઘન કરીને સર્વત્ર સ્થિર છે તેજ સર્વ જગતને બનાવવાવાળા છે. For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. પરાણક અને વૈદિક દૃષ્ટિએ જગત્ . પણ ૧ ૧૨ ( g ૦) તે-જે જગતુ ઉત્પન્ન થયું હતું, જે ઉત્પન્ન થશે અને જે આ સમય છે એ ત્રણે પ્રકારના જગતને તે પૂર્વોકત વિશેષણ સહિત પુરુષ અર્થાત પરમેશ્વર છે તેજ રચે છે, તેનાથી ભિન્ન બીજે કઈ જગતને રચવાવાળા નથી જ કેમકે તે ( રન ) અર્થાત્ સર્વશકિતમાન છે. (યકૃત) જે મેક્ષ છે તેને આપવાવાળે એક તેજ છે બીજે કંઈ નથી. તે પરમેશ્વર (સન ) અર્થાત્ પૃથ્યાદિ જગતની સાથે વ્યાપક થઈ સ્થિત છે. અને તેનાથી જુદે પણ છે કેમકે તેમાં જન્મ આદિ વ્યવહાર નથી અને પિતાના સામર્થ્યથી સર્વ જગતને ઊત્પન્ન કરે છે અને પોતે કદી જન્મ લેતા નથી ૨ (gaોવાન) ત્રણે કાલમાં જેટલે સંસાર છે તે સર્વ એ પુરૂષની જ મહિમા છે. પ્રશ્ન-સર્વ તેની મહિમાને પરિમાણ છે તે અંત પણ હશે? (ત ચાયાં પુરા ) તે પુરુષની અનંત મહિમા છે કેમકે (પાવડરાવિશ્વાભૂતાનિ) જે આ સંપૂર્ણ જગત્ પ્રકાશિત થઈ રહ્યું છે તે આ પુરૂષના એક દેશમાં વસે છે. (ત્રિપામૃત વિશિ) અને જે પ્રકાશગુણવાળું જગતું છે તે તેનાથી ત્રણ ગણું છે. તથા મેક્ષ સુખ પણ તેના જ્ઞાન સ્વરૂપ પ્રકાશમાં છે. અને તે સર્વ પ્રકાશને પણ પ્રકાશ કરવા વાળે છે . ૩ (ત્રિદર્શિત્રુo) પુરૂષ જે પરમેશ્વર છે તે મૂર્વોક્ત નિષદ જગતુથી ઉપર પણ વ્યાપક થઈ રહ્યા છે તથા પ્રકાશ સ્વરૂપ સર્વમાં વ્યાપક અને સર્વથી અલગ પણ છે. ( v મયgn: ) એ પુરૂષની અપેક્ષાથી આ જગત્ કિંચિત્માત્ર દેશમાં છે. અને જે આ સંસારના ચાર પાદ હોય છે તે સર્વ પરમેશ્વરના વચમાંજ રહે છે. આ સ્કૂલ જગતને જન્મ અને વિનાશ સદા થતો રહે છે. અને પુરૂષ તે જન્મ અને વિનાશ આદિ ધર્મથી જુ અને સદા પ્રકાશમાન છે. (સત્તા વિરાટીમર) અર્થાત આ નાના પ્રકારનું જગત્ તેજ પુરૂષના સામર્થ્યથી ઉત્પન્ન થયું છે (તારાના) તે બે પ્રકારે છે. એક તે ચેતન કે જે ભેજનાદિ માટે ચેષ્ટા કરે છે અને જીવસંયુક્ત છે અને બીજી અનશન અર્થાત્ જે જડ અને ભેજનના માટે બનેલું છે. કેમકે તેમાં જ્ઞાન જ નથી અને પોતે પિતાની મેળે ચેષ્ટા પણ નથી કરી શકતા, પરંતુ તે પુરનું અનંત સામર્થ્યજ આ જગતને બનાવવાની સામગ્રી છે જેથી આ જગત ઉત્પન્ન થઈ જાય છે. તે પુરૂષ સર્વ હિતકારક થઈ તે બે પ્રકારના ગૂતને For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૬ તત્ત્વમ્યી--મીમાંસા. ખંડ ૧ અનેક પ્રકારથી આનંદિત કરે છે. અને તે પુરૂષ આને મનાવવાવાળા સસા રમાં સર્વત્ર વ્યાપક થઇ ધારણા કરીને જોઇ રહ્યો છે અને તેજ સર્વ જગતને સર્વ પ્રકારથી આકષ ણુ કરી રહ્યો છે ॥ ૪ ॥ (સતો વિના-જ્ઞાયત) તેજ વિરાટ્ કે જેનું બ્રહ્માંડના અલ કારથી વર્ણન કયુ" છે. જે તેજ પુરૂષના સામર્થ્યના સામર્થ્યથી ઉત્પન્ન થયું છે. જેને મૂલપ્રકૃતિ કહીયે છીયે. જેનું શરીર બ્રહ્માંડના સમતુલ્ય છે. સૂર્ય ચંદ્રમા જેનાં નેત્ર સ્થાયી છે. વાયુ જેના પ્રાણ છે. અને પૃથ્વી જેના પગ છે. ઇત્યાદિ લક્ષણવાળા જે આ આકાશ છે તે વિરાટ્ કહેવાય છે. તે પ્રથમ કલારૂપ પરમેશ્વરના સામર્થ્યથી ઉત્પન્ન થઇ પ્રકાશમાન થઇ રહ્યો છે. (વિનોષિ૦) તે વિરાટ્ના તત્ત્વોના પૂર્વ ભાગેથી સ અપ્રાણી અને પ્રાણીનાં દેહ પૃથક્ પૃથક્ ઉત્પન્ન થયા છે. અને તેથી સજીવ વાસ કરે છે. અને જે દેહ તેની પૃથ્વીઆદિના અવયવ અન્ન આદિ ઔષધિયાની વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. ( ૬ ગાતો પ્રચયિત) તે વિરાટ્ પરમેશ્વરથી જુદા અને પરમેશ્વરથી પણ આ સસાર રૂપ દેહથી સદા જુદાજ રહે છે. ( પશ્ચાદ્ભૂમિ મથોપુન:) ફરી ભૂમિ આદિ જગત્ત્ને પ્રથમ ઉત્પન્ન કરીને પશ્ચાત્ જે ધારણ કરી રહ્યો છે પા અન્ન, (સમાવાત્સ॰) આ મંત્રને અથવેદોત્પત્તિ પ્રકરણમાં કાંઇક કરી દીધા છે. પૂર્વોક્ત પુરૂષથીજ (સંવૃતઃ પુષ્ટાત્ત્વમ્) ́સ ભાજન, વસ્ત્ર, જલ આદિ પદાર્થાને સર્વ મનુષ્ય લાકોએ ધારણ અર્થાત્ પ્રાપ્ત કર્યાં છે. કેમકે તેનાજ સામાથી એ સર્વ પદાર્થોં ઉત્પન્ન થયા છે અને તેનાથીજ સનાં જીવન થાય છે તેથી સર્વ મનુષ્ય લેાકને ઉચિત છે કે તેને છેડીને કઇ બીજાની ઉપાસના ન કરે. ( પશુંસ્તાય ) ગાય અને વનના સર્વ પશુઓને તેણેજ ઉત્પન્ન કર્યાં છે તથા સર્વાં પક્ષીયાને પણ બનાવ્યાં છે. બીજા પણ સૂક્ષ્મ દેહધારી–કીટ, પતંગ આદિ સર્વ જીવાનાં દેહ પણ તેણેજ ઉત્પન્ન કર્યો છે. ૫ ૬ ( સમાન ાલય૦ ) તે પરમ બ્રહ્મ પુરૂષથી- જ, ચળું, સામ, અને છદ અર્થાત્ અથવ વેદ ઉત્પન્ન થયા છે. || ૭ | ( તસ્માશ્યા વ્રજ્ઞાવંત) તેજ પુરૂષના સામથી-અશ્વ અર્થાત્ ધાડા અને વિદ્યુત આદિ સર્વ પદાર્થ ઉત્પન્ન થયા. ( ; ચોમયાવિત: ) જેના મુખમાં અન્ને તરફ દાંત હાય છે તે પશુઆને ઉભયદંત કહે છે તે- ઉંટ, ગધેડાં, આદિ તેનાથીજ ઉત્પન્ન થયાં છે. For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ --- * - * * * - - - - wwwwwwwwwwwજન પ્રકરણ ૪ થું. પોરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગત. ૨૭ ( ૪) તેનાથીજ-ગજાતિ અર્થાત્ ગાય, પૃથ્વી, કિરણ અને ઈદ્રિ ઉત્પન્ન થયાં છે. (તwષા અo) એજ પ્રકારે-બકરી અને ઘેટાં પણ તેના કારણથીજ ઉત્પન્ન થયાં છે, તં હિં) જે સર્વથી પ્રથમ પ્રકટ હતા, જે સર્વ જગતને બનાવવા વાળે છે અને સર્વ જગતમાં પૂર્ણ થઈ રહ્યો છે તે, યજ્ઞ અર્થાત્ પૂજનને યોગ્ય પરમેશ્વરને જે મનુષ્ય હૃદયરૂપ પ્રકાશમાં સારી રીતે–પ્રેમ, ભકિત સત્ય આચરણ વડે પૂજન કરે છે તેજ ઉત્તમ મનુષ્ય છે. ઇશ્વરને આ ઉપદેશ સર્વના માટે છે. તેના કામયગંત શાહ) તેજ પરમેશ્વરના વેક્ત ઉપદેશથી લેવા. જે વિદ્યાન ( વાળા) જે જ્ઞાની લેક (જયa) ઋષિકે જે વેદમને અર્થ જાનવા વાળા અને અન્ય પણ મનુષ્ય જે પરમેશ્વરના સત્કારપૂર્વક સર્વ ઉત્તમ જ કામ કરે છે તે જ સુખી થાય છે. કેમકે સર્વ શ્રેષ્ટ કર્મો કરવાના પૂર્વે તેનું સ્મરણ અને પ્રાર્થના અવશ્ય કરવી જ જોઈએ અને દુષ્ટ કર્મો કરવાં તે કેઈને ઉચિતજ નથી ! ૯ ૫ () પુરૂષ તેનેજ કહે છે કે જે સર્વ શક્તિમાન ઈશ્વર કહેવાય છે. (રિધારા) જેના સામર્થ્યનું અનેક પ્રકારથી પ્રતિપાદન કરીએ છીએ કેમકે તેમાં ચિત્ર વિચિત્ર ઘણા પ્રકારનું સામર્થ્ય છે અનેક કલ્પનાઓથી જેનું કથન કરીયે છીએ. (મુd વિકરાણી) આ પુરૂષનું મુખ અર્થાત્ મુખ્ય ગુણેથી આ સંસારે શું ઉત્પન્ન થયું છે? (વિવાદ) બલ, વીર્ય, શુરતા અને યુદ્ધ આદિ વિદ્યા ગુણેથી આ સંસારમાં કયા પદાર્થ ઉત્પન્ન થયા છે? (લિટર) વ્યાપાર આદિ મધ્યમ ગુણોથી કઈ વસ્તુની ઉત્પત્તિ થઈ? (વાડ ) મૂર્ખ પણ આદિ નીચ ગુણેથી કેની ઉત્પત્તિ થાય છે તે ૧૦ છે એ ચારે પ્રશ્નનો ઉત્તર એ છે કે | (ગ્રાહકચવાતી) આ પુરૂષની આજ્ઞાના અનુસાર જે વિદ્યા સત્યભાષણદિ ઉત્તમગુણ અને શ્રેષ્ઠ કર્મોથી બ્રાહ્મણવર્ણ ઉત્પન્ન થાય છે. તે મુખ્ય કર્મ અને ગુણોથી સહિત હોવાને લીધે મનુષ્યમાં ઉત્તમ કહેવાય છે. (વાદ કન્ય: તા) અને ઇશ્વરે એ બલ પરાક્રમાદિ પૂર્વોક્ત ગુણેથી યુક્ત ક્ષત્રિયવર્ણને ઉત્પન્ન કર્યા છે (હ તરી) ખેતી, વ્યાપાર અને સર્વ દેશની ભાવનાઓને જાણવા તથા પશુપાલન આદિ મધ્યમ ગુણેથી વૈશ્યવર્ણને, ઉન " For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ તવત્રયી–મીમાંસા. . અંક ૧ કર્યા છે. (જમાં ધો.) જેમ સવથી નીચ અંગ છે તેથી મૂર્ખતા આદિ નીચ ગુણેથી દ્રવર્ણ સિદ્ધ થાય છે કે ૧૧ છે | (રમા) તે વિરાટ પુરૂષના મનન અર્થાત્ જ્ઞાનસ્વરૂપ સામર્થ્યથી ચંદ્રમાં અને તેજસ્વરૂપથી સૂર્ય ઉત્પન્ન થયા છે. (છોગાળા) શ્રોત્ર અર્થાત્ અવકાશરૂપ સામર્થધી આકાશ અને વાયુરૂ૫ સામર્થ્યથી વાયુ થયો છે. તથા સર્વ ઇંદ્રિએ પણ પોત પોતાના કારણથી ઉત્પન્ન થઈ છે. આ ૧૨ છે (નાખ્યા ગણીત) આ પુરૂષના અત્યંત સૂક્ષ્મ સામર્થ્યથી–અંતરિક્ષ અર્થાત્ જે ભૂમિ અને સૂર્યાદિલેકના વચમાં છે તે પણ નિયત કરેલ છે. ( ફળો:) અને જેનાં સર્વોત્તમ સામર્થ્યથી સર્વ લેને પ્રકાશ કરવાવાળા સૂર્ય આદિ લેક ઉત્પન્ન થયા છે. ( મૂરિ) પૃથ્વીનાં પરમાણુ કારણરૂપ સામર્થ્યથી પરમેશ્વરે પૃથ્વી ઉત્પન્ન કરી છે. તથા જલને પણ તેના કારણથી ઉત્પન્ન કર્યું છે. વિરાટ છોગા) તેણે શ્રોત્રરૂપ સામર્થ્યથી દિશાઓને ઉત્પન્ન કરી છે. (તથા રોજ અક્ષર) એજ પ્રકારે સર્વલકને કારણ રૂપ સામર્થ્યથી પરમેશ્વરે સર્વક અને તેમાં વસવાવાળા સર્વ પદાર્થોને ઉત્પન્ન કર્યો છે. ૧૩ છે ( પુ ) દેવ અર્થાત્ જે વિદ્વાન લેક હોય છે તેમને પણ ઇશ્વરે પિતાપિતાના કર્મોના અનુસાર ઉત્પન્ન કર્યા છે. અને તે ઈશ્વરના આપેલા પદાર્થને ગ્રહણ કરીને પૂર્વોક્ત યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. અને જે બ્રહ્માંડનું રચન, પાલન અને પ્રલય કરવા રૂપ યજ્ઞ છે તેને જ જંગતું બનાવવાની સામગ્રી કહિ છીએ. (વાર્તા) પુરૂષે ઉત્પન્ન કરેલ જે આ બ્રહ્માંડ રૂપ યજ્ઞ છે એમાં વસંતઋતુ અર્થાત્ ચેત્ર અને વૈશાખ-કૃતના સમાન છે. (ત્રી ) ગ્રીષ્મઋતુ-જેઠ અને અષાડ-ઈધન છે. શ્રાવણું અને ભાદર- વ તુ આ અમે કાર્તક–ારત માગસર અને પૌષ-હિમાતુ અને મહા તથા ફાગણશિશિરવાતુ કહેવાય છે. જે આ યજ્ઞમાં આહુતિ છે તે ઈહાં રૂપકાલંકારથી સર્વ બ્રહ્માંડનું વ્યાખ્યાન જાણવું જોઈએ. તે ૧૪ w (સા ) ઈશ્વરે એક એક લેકના ચારે તરફ સાત સાત પરિધિ ઉપર ઉપર રચી છે. જે વચ્ચેના ચારે તરફ એક સૂત્રથી માપીને જેટલું પરિમાણુ થાય છે તેને પરિધિ કહે છે તે જેટલા બ્રહ્માંડ લેક છે. તે ઈશ્વરે એક એકન: For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. પૌરાણિક અને વૈશ્વિક દષ્ટિએ જગત. ઉપર સાત સાત આવરણ બનાવ્યાં– એક સમુદ્ર, બીજુ ત્રણ ત્રીજો મેઘમંડલને વાયુ, ચેથ વૃષિજલ, અને પાંચમે વૃષ્ટિજલના ઉપર એક પ્રકારને વાયુ, છઠ્ઠો અત્યંત સૂક્ષ્મ વાયુ જેને ધનંજય કહે છે, સાતમો સૂત્રાત્મા વાયુ કે જે ધનંજયથી પણ અત્યંત સૂક્ષમ છે, એ સાત પરિધિ કહેવાય છે. (કિરણ :) અને આ બ્રહ્માંડની સામગ્રી ૨૧ પ્રકારની કહેવાય છે. જેમાંથી પ્રકૃતિ, બુદ્ધિ અને જીવ એ ત્રણે મલીને એક છે કેમકે એ અત્યંત સૂક્ષ્મ પદાર્થ છે. બીજુ શ્રોત્ર, ત્રિજી ત્વચા, ચોથુ નેત્ર, પાંચમી છહવા, છઠ્ઠી નાસિકા, સાતમી વાફ, આઠમા પગ, નવમા હાથ, દશમુ ગુપ્ત, અગીઆરમું ઉપસ્થ જેને લિંગ ઈદ્રિય કહે છે. ૧૨ મે શબ્દ, ૧૩ મે સ્પર્શ ૧૪ મું રૂપ ૧૫ મે રસ, ૧૬ મે ગંધ, ૧૭ મી પૃથ્વી, ૧૮ મું જલ, ૧૯ મે અગ્નિ, ૨૦ મે વાયુ, ૨૧ મે આકાશ. એ એકવીશ સમિધા કહેવાય છે. | (૦) જે પરમેશ્વર પુરૂષ આ જગતને રચવાવાળે સર્વને દેખવાવાળો અને પૂજ્ય છે તેમને વિદ્વાન લેક સુણીને અને તેનાજ ઉપદેશથી તેનાજ કર્મ અને ગુણેનું કથન, પ્રકાશ અને ધ્યાન કરે છે તેને છોડીને બીજા કેઈને ઈશ્વર નહી માનો અને તેના ધ્યાનમાં પિતાના આત્માઓને દઢ બંધનથી કલ્યાણ જાણે છે. જે ૧૫ (શન ચક્રમ૦) વિદ્વાનેને દેવ કહે છે અને તે સર્વના પૂજ્ય હોય છે. કેમકે તે સર્વદિન પરમેશ્વરનીજ સ્તુતિ, પ્રાર્થના, ઉપાસના અને આજ્ઞાપાલન આદિ વિધાનથી પૂજા કરે છે. આથી સર્વ મનુષ્યને ઉચિત છે કે વેદ મંત્રોથી પ્રથમ ઇશ્વરની સ્તુતિ, પ્રાર્થના કરીને શુંભ કર્મોને આરંભ કરે (ના૦) જે જે ઈશ્વરની ઉપાસના કરવાવાળા લેક છે તે તે સર્વ દુખાથી છુટીને સર્વ મનુષ્યમાં અત્યંત પૂજ્ય થાય છે. (પૂર્વ સા૦) જ્યાં વિદ્વાન લેક પરમ પુરૂષાર્થથી જે પદને પ્રાપ્ત થઈને નિત્ય આનંદમાં રહે છે તેને જ મેક્ષ કહે છે, કેમકે તેનાથી નિવૃત્ત થઈને સંસારના દુઃખમાં કદિ નથી પડતા. એ પરમાત્માને જ્યારે સિસક્ષા અર્થાત્ સૃષ્ટિને ઉત્પન્ન કરવાની ઈચ્છા થાય છે અને અભિધ્યાન દ્વારા જ્યારે તે સુષ્ટિ ઉત્પન્ન કરવા લાગે છે ત્યારે પણ તે પ્રજાપતિ કહેવાય છે. જ્યારે તે આ જગતને ઉત્પન્ન કરે છે ત્યારે તેટલા અંશમાં વ્યાપ્ત પુરૂષને વિરાટું પુરૂષ કહે છે તે જ વિરાટ પુરૂષનું રૂપકથી આ સૂકતમાં વર્ણન છે. For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૩૦. તત્ત્વત્રથી–મીમાંસા. . ખંડ ૧ nnnnnnnn સાયણાચાર્યે કરેલા વિરા પુરૂષના અર્થને સાર-- " પ્રાણીને બ્રહ્માંડ દેહ તે વિરાટ તેનાં અનંત માથાં આદિ છે. તે ગેલક રૂપ બ્રહ્માંડને ઘેરે કરી બ્રહ્માંડથી પણ દશ અંગુલ બહાર વળે. ૧ આ કલપમાં પ્રાણીમાત્ર વિરાર્તા અવયવ છે તેમ ભૂતકાલમાં હતા, ભવિષ્યમાં થશે. પ્રાણીઓના ભગ્ય અન્નથી વધતે કારણવસ્થાથી નિકળી દશ્યમાન અવસ્થાને પ્રાપ્ત થાય છે.–પ્રાણીઓનો કર્મફલ ભેગના માટે જગત અવસ્થા સ્વીકારે છે. આ તેનું ખરું સ્વરૂપ નથી . ૨ત્રણે કાલનું જગત્ છે તે તેની જ મહિમા છે.-સામર્થ્ય વિશેષ છે. એથી પણ અધિક મહિમા એ છે કે પ્રાણી જાતને ચતુર્થાશ તેના પ્રકાશમાં છે તે અવિનાશી છે. ૩. સંસારથી બહાર, સંસારના સ્પર્શથી રહિત ત્રિપાદ પુરુષ છે તેને આ એકપાદ–ચતુર્થાંશ સુષ્ટિસંહારથી પુનઃ પુનઃ ઉન્ન અને નષ્ટ થાય છે અને તે જ ચરાચર રૂપમાં વ્યાપ્ત થઈને રહે છે. ૪આદિ પુરૂષથી વિરબ્રહ્માંડ દેહ, તેજ દેહને આશ્રય લઈ દેહાભિમાની પુરૂષ અર્થાત્ સ્વમાયાથી બ્રહ્માંડરૂપ વિરાટ દેહને ઉત્પન્ન કરી તેમાં તે બ્રહ્માંડાભિમાની જીવરૂપ થયા. આ ઉત્પન્ન થએલા દેવ-તિથ્ય, મનુષ્ય આદિરૂપવાળો થયું. તેણે ભૂમિને ઉત્પન્ન કર્યા બાદ જુવેનાં શરીર બનાવ્યાં પા જ્યારે પૂર્વકમથી સુષ્ટિ થઈ ત્યારે બીજુ સાધન ન હોવાથી દેવેએ મનથી તેજ પુરૂષ સ્વરૂપને હવિની કલ્પના કરીને યજ્ઞ કર્યો. તે યજ્ઞમાં-વસંતઋતુ ઘી, ગ્રીષ્મ અગ્નિ, અને શર૬ હવિ હતી. ૬ તે માનસ ચામાં દેએ તે પુરૂષપશુનું પ્રક્ષણ કર્યું અને સુષ્ટિ સાધન એગ્ય પ્રજાપતિ આદિ દેવોએ યજ્ઞ કર્યો છે. છ તેજ માનસ યજ્ઞથી--સર્વ દધ્યાદિ ભેચ્યજાત પદાર્થ ઉત્પન્ન થયા. તેનાથી જંગલી– હરિણાદિ પશુ, ગ્રામ્ય–અશ્વાદિ પણ ઉત્પન્ન થયાં છે ૮ છે તે જ માનસ યજ્ઞથી ચારે વેદ ઉત્પન્ન થઈ ગયા છે ૯ છે તેનાથી અશ્વાદિ ગાય ઉંટાદિ ઉત્પન્ન થઈ ગયાં છે. ૧૦પ્રજાપતિના પ્રાણરૂપ દેએ સંકલ્પદ્વારા વિરાટની ઉત્પત્તિ કરી ત્યારે વિરાટને કેટલાક ભાગોમાં વિભક્ત ક્ય. તેનું મુખ કયું? બાહુ કઈ ? ઉરૂ કર્યું અને પગ કેવા રૂપના? ૧૧ છે ઉત્તર-બ્રાહ્મણ તેના મુખરૂપ, ક્ષત્રિય તેની બાહૂ, વૈશ્ય તેના ઉરુ, અને શુદ્ર તેના પગરૂપ વિભાગ કર્યા. ૧૨ જે પ્રકારે સર્વ ભેગ્યજાત, ગવાદિ પશુ, ત્રાગાદિ વેદ, અને બ્રાહ્મણદિ તેનાથી ઉત્પન્ન થયા, તેજ પ્રકારે પ્રજાપતિના મનથી ચંદ્રમા, ચક્ષુથી સૂર્ય, મુખથી અગ્નિ, અને પ્રાણથી વાયુ ઉત્પન્ન થયાં ૧૩ નાભિથી અંતરિક્ષ, મસ્તકથી દો, પગથી ભૂમિ, અને કાનથી દિશા વિગેરે અન્યલોક લોકાંતર ઉત્પન્ન થયાં ૧૪ા આ સાંકલિત યજ્ઞની–ગાયત્ર્યાદિ સાત છંદ પરિધિયાં હતી. અર્થાત્ એકકિ આહવનીયની ત્રણ, ઉત્તરવેદિકાની ત્રણ, અને સાતમા આદિત્ય. ૨૧ સમાધિઓ-૧૨ માસ, For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. પૌરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગતુ. પ તું, ૩ લેક, અને આદિત્ય એ ૨૧, પ્રજાપતિના પ્રાણરૂપ દેવોએ માનસ યજ્ઞ કરતાં વિરાટને પશુ માની યજ્ઞને વિસ્તાર કર્યો. તે ૧૫ | પ્રજાપતિના પ્રાણરૂપ દેએ આ માનસ યજ્ઞથી યજ્ઞરૂપ પ્રજાપતિની પૂજા કરી તે સમયે જગદ્રુપ વિકારના ધારક તેજ ધર્મ મુખ્ય હતા, તેજ પુરુષ–તે વિરાટ પ્રાપ્તિ રૂપ સ્વર્ગને પ્રાપ્ત થાય છે જ્યાં પુરાતન વિરા પુરૂષ ઉપાસના કરવાવાળા સાધક દેવ રહે છે ૧૬ એ ૧૬ મંત્રના અર્થને સાર કહ્યું. " ત્રવેદમાનું વિરાટ સૂકા, સાયણાચાર્યના અર્થને ટુંક સાર લખીને બતાવ્યું. યજુર્વેદમાં લખાએલું તેજ વિરાટ સૂક્ત છે તેને અર્થ સ્વામી દયાનદજીએ કરેલ છે તે બતાવી દીધો છે. માત્ર સામ સામી જેવા તેને ટુકમાં સાર લખીને બતાવું છું-મંત્ર ૧૬ લે ને. પુરૂષ વિશેષ્ય બાકીનાં વિશેષણ-પુર-બ્રહ્માંડ અને શરીર એ બન્નેમાં વ્યાપક તે પુરુષ, આકાશનાં વચમાં સર્વ પદાર્થ છે છતાં તે જુદે છે તેજ પમેશ્વર છે. સ્થૂલ સૂમ પાંચ પાંચ ભૂત, પ્રાણની સાથે આત્મા, અને હૃદય એ ત્રણેમાં વ્યાપક તેનું ઉલ્લઘન કરી જગતને બનાવવા વાળે છે. ૧ પૂર્વોક્ત વિશેષણવાળા પરમેશ્વરથી જગત્ થયું, થશે, ને છે મેક્ષને આપવા વાળો સર્વની સાથે છે, જગત ઉત્પન્ન કરે છે પણ પિતે જન્મ લેતે નથી ૨ ત્રણે કાલને સંસાર છે તે પુરૂષની મહિમા છે અને તે અનંત છે. જગત પ્રકાશી રહ્યું છે, પુરૂષ એકે દેશમાં છે, જગત્ તેનાથી ત્રણ ગણું છે, મેક્ષ સુખ તેના જ્ઞાન સ્વરૂપ પ્રકાશમાં છે. સર્વ પ્રકાશને કરવા વાળો છે. ૩ - ત્રિપાદ જગતથી ઉપર વ્યાપક સર્વની ભીત્તર અને તેથી અલગ પણ તેની અપેક્ષાથી જગત કિંચિત છે. સંસારના ચાર પાદમાં તે પરમેશ્વર વચમાં છે, સ્થૂલ જગતનો જન્મ અને વિનાશ થતું રહે છે. પ્રકાશમાન પુરુષ જુદે છે તેના સામર્થ્યથી જગત્ ઉત્પન્ન થયું તે બે પ્રકારનું છે-ભેજનાદિ માટે ચેષ્ટા કરે છે તે છવ સંયુક્ત છે, બીજું-જડ કે જે ભેજનના માટે બનેલું છે. પુરૂપનું સામર્થ્યજ જગત્ બનાવવાની સામગ્રી છે. તે હિતકારક થઈ બને પ્રકારના જગને આનંદિત કરે છે, વ્યાપક થઈ ધારણ કરે છે, અને આકર્ષણ પણ કરે છે . ૪વિરાટ્ર જેનું બ્રહ્માંડના અલંકારથી વર્ણન કર્યું છે જે તેજ પુરુષના સામર્થ્યના સામર્થ્યથી ઉત્પન્ન થયું છે જેને મૂલ પ્રકૃતિ કહીયે છીયે, For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૩૨ તત્ત્વનયી-મીમાંસા. ખંડ ૧ જેનું શરીર બ્રહ્માંડના સમતુલ્ય, જેનાં સૂર્ય ચંદ્રમા નેત્ર, વાયુ જેના પ્રાળુ, પૃથ્વી જેના પગ, ઇત્યાદિ લક્ષણવાળા જે આકાશ છે તે વિરાટ્ કહેવાય છે. તે પ્રથમ કલારૂપ પરમેશ્વરના સામાઁથી ઉત્પન્ન થઇ પ્રકાશમાન થઇ રહ્યો છે તે વિસટ્ તત્ત્વાના પૂર્વ ભાગેાથી સર્વ પ્રાણી અને પ્રાણીયાના દેહ પૃથફ પૃથક્ ઉત્પન્ન થયા છે. તેથી તેમાં સર્વ જીવ વાસ કરે છે, જે દેહ તેની પૃથ્વી આદિના અવયવ અન્નાદિ ઔષધિયાની તૃપ્તિયાને પ્રાપ્ત થાય છે, તે વિરાટ્ પરમેશ્વરથી જુદા અને પરમેશ્વરથી, આ સંસાર દેહથી જુદા રહે છે. ફરી ભૂમિ આદિ જગતને પ્રથમ ઉત્પન્ન કરીને પછી જે ધારણ કરી રહ્યો છે ॥ ૫ ॥ આ છઠ્ઠા મંત્રના અથ વેદોત્પત્તિ પ્રકરણમાં કાંઇ કરી દીધા છે. પૂર્વોક્ત પુરુષથીજ–સવ ભાજન, વસ્ત્ર, અન્ન, જલ, આદિ પદાર્થાન પ્રાપ્ત કર્યાં.છે–તેના સાણથીજ સર્વ પદાર્થ ઉત્પન્ન થયા છે માટે તેને છેડીને ખીજાની ઉપાસના ન કરે. ગાય આદિ, કીટ, પતંગાદિ તેણે જ ઉત્પન્ન કર્યાં છે ॥ ૬ ॥ જે બ્રહ્મ પુરૂષથી ચારો વેદ ઉત્પન્ન થયા છે. it 9 | તેજ પુરૂષતા સામર્થ્યથી ઘેાડા, વિદ્યુત આદિ; ગાજાતિ–ગાય, પૃથ્વી, અને ઇન્દ્રિઓ ઉત્પન્ન થયાં છે, જે સ ંથી પ્રથમ પ્રકટ હતા, જે જગત્ત્ને બનાવવા વાળા છે, જગતમાં પૂર્ણ થઇ રહ્યો છે, તે યજ્ઞ-પૂજન ને ચેાગ્ય, પરમેશ્વરને પ્રેમ ભક્તિ, સત્યાચરણ કરીને પૂજન કરે છે તે ઉત્તમ છે, તેના આ ઉપદેશ સના માટે છે, તેનાજ વેદોકત ઉપદેશોથી- વિદ્વાન્ જ્ઞાની લેાક-વેદ મંત્રોના અ જાણવા વાળા અને અન્ય પણ સત્કાર પૂર્વક ઉત્તમ કામ કરે છે તે સુખી થાય છે. દુષ્ટ કર્મ કરવાં ઉચિત નથી. ! ૮-૯ | પુરૂષ સર્વ શકિતમાન ઇશ્વર છે. જેવુ ઘણા પ્રકારનું સામર્થ્ય છે. તેનું મુખ—મુખ્ય ગુણાથી શું ઉત્પન્ન થયુ છે ?. તેની માલૂમલ વીર્યાદિ ગુણાથી કયા પદાથ ઉત્પન્ન થયા છે ?. તેનું.....ઉરૂમધ્યમ ગુણાથી કઇ વંસ્તુની ઉત્પત્તિ ? તેના પાદ— મૂર્ખ પણાદિ નીચ ગુણાથી કેની ઉત્પત્તિ થાય છે ? ઉત્તર---આ પુરૂષની આજ્ઞાનુસાર કર્માથી બ્રાહ્મણ ઉત્પન્ન થાય છે તે મુખ. બલ વીર્યાદિ ગુણ યુકત ક્ષત્રિય ઉત્પન્ન કર્યા—તે આડૂ. ખેતી વ્યાપારાદિ ગુણવાળા વૈશ્ય ઉત્પન્ન કર્યા–તે ઊર્. મૂખ પણાદિ ગુણવાળા તે થુદ્ર પગથી • ઉત્પન્ન થયા એમ સિદ્ધ થાય છે. ૫ ૧૧ ૫ વિના જ્ઞાન સ્વરૂપ સામર્થ્યથી ચંદ્રમા, તેજથી સૂર્ય, અવકાશ રૂપથી આકાશ, વાયુથી વાયુ, ઇંદ્રિયા પાત For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ પ્રક૭ ૪ થું. પીરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગત્ ૩૩ પિતાના કારણથી ઉત્પન્ન થાય છે ૧૨ એ અત્યંત સૂક્ષ્મથી અંતરિક્ષ, જેના -સર્વોત્તમ સામર્થ્યથી સૂર્યાદિલેક, પરમાણુ કારણરૂપ સામર્થ્યથી પૃથ્વી, જલને પણ તેના કારણથી, શ્રોત સામર્થ્યથી દિશાઓ, કારણરૂપ સામર્થ્યથી સર્વ લોકને, સર્વ પદાર્થોને ઉત્પન્ન કર્યા છે ૧૩ છે દેવ-વિદ્વાન તેમને પણ તેમના કર્માનુસાર ઉત્પન્ન કર્યા છે. તે ઈશ્વરના આપેલા પદાર્થોને લઈ યજ્ઞાનુકાન કરે છે. અને જે બ્રહ્માંડનું રચન, પાલન, અને પ્રલય કરવા રૂપ યજ્ઞ છે તેને જ જગત્ બનાવવાની સામગ્રી કહીએ છીએ. પુરુષે ઉત્પન્ન કર્યો જે આ બ્રહ્માંડ યજ્ઞ છે એમાં ઋતુએ ઘીઆદિ છે. રૂપકાલંકારથી સર્વ બ્રહ્માંડનું વ્યાખ્યાન જાણવું છે ૧૪વા . ઇશ્વરે એક એક લાકના ચારે તરફ સાત સાત પરષિ ઉપર ઉપર રચી છે. એક એકરા ઉપર સાત સાત આવરણ બનાવ્યાં-૧ સમુદ્ર, ૨ ત્રસરેણું, ૩ મેઘમંડલવાયુ, ૪ વૃષ્ટિજલ ૫ વૃષ્ટિ જવના ઉપર એક પ્રકારને વાયુ, ૬ અત્યંત સૂક્ષ્મવાયુ જેને ધનંજય કહે છે, છ સૂવાત્માવાયુ ધનંજયથા અત્યંત સૂક્ષમ, એ સાતને પરિધિ કહે છે. આ બ્રહ્માંડની સામગ્રી ૨૧ પ્રકારની છે–૧ પ્રકૃતિ, બુદ્ધિ, જીવ એ વણે મલીને એક અત્યંત સૂક્ષમ છે, ૨ શ્રોત્ર, ૩ ત્વચા, ૪ નેત્ર, ૫ જીન્હા, ૬ નાસિકા, ૭ વાફ્ર, ૮ પગ, ૯ હાથ, ૧૦ ગુપ્ત. ૧૧ લિંગ ૧૨ શબ્દ, ૧૪ સ્પર્શ, ૧૪ રૂપ, ૧૫ રસ, ૧૬ ગંધ, ૧૭ પૃથ્વી, ૧૮ જલ, ૧૯ અગ્નિ, ર૦ વાસુ, ર૧ આકાશ, એ ૨૧ સમિધા કહેવાય છે. જે જગને રચવાવાળો દેખવાવાળે પૂજ્ય છે. તેમને વિદ્વાન લેક સુણીને તેનાજ ઉપદેશથી, તેનાજ કર્મ, ગુણોનું-કથન, પ્રકાશ, ધ્યાન, કરે છે. બીજાને ઈશ્વર નહી માનો તેના ધ્યાનમાં દઢ બંધનથી પોતાના આત્માનું કલ્યાણ જાણે ૧૫ / વિદ્વાનેને દેવ કહે છે, તે સર્વના પૂજ્ય હોય છે, આથી મનુબેને ઉચિત છે કે વેદમંત્રથી સ્તુતિ, પ્રાર્થનાદિ કરીને શુભ કર્મોને આરંભ કરે. જે ઈશ્વરની ઉપાસના કરવાવાળે છે તે સર્વ દુઓથી છુટીને પૂજ્ય થાય છે. વિદ્વાન જે પદને પ્રાપ્ત થઈ નિત્ય આનંદમાં રહે છે તેને જ મેક્ષ કહે છે. તે નિવૃત્ત થઈ દુઃખમાં પડતા નથી. મા ૧૬ પરમાત્માને જ્યારે સુષ્ટિ ઉત્પન્ન કરવાની ઈચ્છા થાય અને જ્યારે તે સુષ્ટિ ઉત્પન્ન કરવા લાગે ત્યારે પણ તે પ્રજાપતિ કહેવાય છે. જ્યારે ઉત્પન્ન કરે છે ત્યારે For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ३४ તત્ત્વત્રથી–મીમાંસા. ખંડ ૧ --~ ~~~~~~ તેટલા અંશમાં વ્યાસને વિરાટુ પુરૂષ કહે છે. તેના રૂપકથી આ સૂક્તમ વર્ણન છે.” આ વિરા પુરૂષ સૂક્તના મંત્ર ઉપમા માં જરા વિચારવાનું કે-સાથચા અર્થ એ કર્યો છે કે –“આ સાંકત્વિક ચાની ગાય વ્યાદિ સાત છંદ રિધિયા હતી. અર્થાત–ઐષ્ટિક આહવાનીયની ત્રણ, ઉત્તર વેટિકાની ત્રણ, અને સાતમી આદિત્યની. સ્વામી દયાનંદજીએ-એજ પંદરમા મંત્રને અર્થ એ કર્યો છે કે“ ઇશ્વરે એક એક લેકના ચારો ત સાત સાત પરિધિ ઉપર ઉપર રચી છે, એક એકના ઉપર સાત સાત આવરણ બનાવ્યાં-૧ સમુદ્ર, ૨ ત્રસરેણુ ૩ મેઘ મંડળ વાયુ, ૪ વૃષ્ટિ જલ, પ વૃષ્ટિ જલ ઉપર એક પ્રકારને વાયુ, ૬ અત્યંત સૂક્ષ્મ વાયુ જેને ધનંજય કહે છે, ૭ સૂત્રાત્મા વાયુ ધનંજયથી અત્યંત સૂક્ષ્મ. એ સાતને પશિધ કહે છે.” આમાં જરા વિચારવાનું કે–સાયણાચાર્યે–ગાયત્યાદિ સાત છંદની થરધિય બતાવી. ત્યારે સ્વામી દયાનંદજીએ–એક એક લેકના ચારે તરફ સમુદ્રાદિક સાત સાત આવરણ બતાવ્યાં. આ વિશેષ જ્ઞાન સ્વામીજીએ કયા વેદોથી સંપાદન કર્યું? અમારી સમજ મુજબ તે જેનેના સર્વજ્ઞ પુરૂએ અનાદિકાલના લેકનું જ સ્વરૂપ બતાવ્યું છે. તેમાંના વિષયને જોયા પછી તેમાં ઉધું છતું કલ્પી ઇશ્વરે એક એક લેકના ઉપર સાત સાત પરિધિ રચીના સ્વરૂપથી લખીને બતાવ્યું. પ્રથમ તે વિરા પુરૂષજ એક લેકના સ્વરૂપવાળે બતાવ્યો છે તેમાં બીજા બીજા લેકેજ કયાંથી આવ્યા? પ્રાયે આ વિરાટ પુરૂષનું સૂક્ત જૈન અને બૌદ્ધના ત. વિશેષ જાહેરમાં આવ્યા પછી જ વેદોમાં દાખલ થએલું હોય એમ વિચાર કરતાં જણાઈ આવે છે. કારણજૈન, બૌદ્ધ, અને વૈદિક આ ત્રણ મતે એક વખતે મેટી અથડામણિમાં પડયા હતા. તે વખતે અનેક પ્રકારના વિષયોમાં મોટી મોટી ચર્ચાઓ ઉભી થએલી જણાય છે. યજ્ઞ પ્રધાન વૈદિક ધર્મ નહી જે થઈ પડેલા હતે. તે વખતે વૈદિકેએ ઉપનિષદાદિક પિતાના ગ્રંથમાં મેટ ફેરફાર કરી દીધેલે એમ જણાઈ આવે છે. બાદ્ધોએ જગતના સંબંધે પ્રાચે મૌનજ સ્વીકારી લીધું હતું. વૈદિક પંડિતેઓ–પિતાના વેદેથી તે પુરાણે સુધી જગતના સંબંધ જેને જે ગઠતું આવ્યું તે તે પ્રમાણે પોતાના ગ્રંથમાં ગોઠવતાજ આવ્યા તેથીજ તેમના ગ્રંથમાં જગે જગે પર પ્રત્યક્ષપણે વિરોધ દેખાઇ રહ્યો છે. આ મારી કલ્પના અલ્પ બુદ્ધિથી કરેલી વિચારી પુરૂને સર્વથા અયોગ્ય નહી લાગે એમ હું મારા ટુંક અનુભવથી માનું છું. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ મકરણ કર્યું. પરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગત્ . ૩૫ સંસ્કૃત સાહિત્ય પૃ. ૧૭૬ થી ૧૮૮ સુધીમાં બતાવેલ. ગગવેદના સૃષ્ટિ વિષયક સૂકતેમાંને કિચિત સાર– | પૃષ્ઠ. ૧૭૬માં વેદમાં છ કે સાત સુષ્ટિ વિષયક સૂક્ત છે. તેમાં દંતકથા અને ધર્મશાસ્ત્રના વિચારેની પુષ્કલ ભેળભેળા થઈ હોય એ સ્વાભાવિક છે. એ કવિતાઓમાં વિચારે ઘણા અસ્તવ્યસ્ત સ્થિતિમાં મુકાયેલા આપણા જોવામાં આવે છે..... પ્રાધીન અષિઓના અભિપ્રાય પ્રમાણે દેવતાઓએ “સુષ્ટિ ઉત્પન્ન કરી” કેટલીક વખતે એ સૂકોમાં સૃષ્ટિને ઉત્પન્ન કરનાર તરીકે જુદા જુદા દેવતાઓનાં નામ આપવામાં આવ્યાં છે. સ્વર્ગે અને પૃથ્વી એ બે સઘળા દેવતાઓનાં મા બાપ છે એ વિચાર ઘણે ઠેકાણે દરસાવવામાં આવ્યો છે એ વિચારથી તદ્દન ઉલટ છે એટલે બાલકોએ પોતાના મા બાપને ઉત્પન્ન કર્યા ” એવી રીતના વિરોધમાં વેદના ઋષિએ આવી પડે છે. ઉદાહરણ તરીકે-ઈંદ્રના વિષેમાં ચોકકસ શબ્દોમાં એવું કહેવામાં આવ્યું છે કે એણે એના પિતાના શરીરમાંથી એના પિતાને અને એની માતાને જન્મ આપે (સં. ૧૦, સૂ. ૫૪) “ માતા પિતા સાથraઃ સ્વ: વિરોધાભાસી વિચામાં વધારે ને વધારે મશગુલ રહેનારા વિપ્રવર્ગના કલ્પનાને આ વિચાર ઘણે ગમી ગયે હતો એમ સ્પષ્ટ માલમ પડે છે કારણ કે સુષ્ટિ વિષયક સૂકતમાં જગતની ઉત્પત્તિને ક્રમ વર્ણવવામાં આવે છે તેમાં એક બીજાથી થએલી ઉત્પત્તિનું કથન એક કરતાં વધારે વખત કરવામાં આવેલું જણાય છે. ઉદાહરણ તરીકે દક્ષને જન્મ અદિતિથી થયો અને અદિતિને જન્મ દક્ષથી થયો એવું કહેવામાં આવ્યું છે (સં. ૧૦, સૂ. ૭૨) અતિક્ષો મનાત ક્ષજિતિ ર ા ઋગવેદના ધાર્મિક વિચારે ધીરે ધીરે વિકાશ પામતાં સઘળા મુખ્ય દેવતાઓથી જુદા અને એક એક દેવતાના કરતાં ચઢિયાતા એવા એક અછાની કલ્પનાને ઉદ્ભવ થયો. સૃષ્ટિ વિષયક સુક્તમાં પુરુષ, વિશ્વકર્મા, હિરણ્યગર્ભ, પ્રજાપતિ એવાં જુદાં જુદાં નામેથી એ સુષ્ટાને સંબોધન કરવામાં આવ્યું છે. વિશેષ પ્રાચીન સૂકોમાં, ગર એટલે “ ઉત્પન્ન કરવું” એ ક્રિયાપદના કેઈ રૂપની સાથે હંમેશાં જનનના કુદસ્તી વ્યાપાર તરીકે સૃષ્ટિ વિષે લખવામાં આવ્યું છે પણ આ સૃષ્ટિ વિષયક સૂક્તમાં કઈ ભૂલ પદાથે ઉપરથી બનાવટ કરવામાં આવી હોય અથવા કોઈ મૂલ પદાર્થમાંથી ઉત્ક્રાંતિ થઈ હોય એવી રીતનું સુષ્ટિ વિષેનું વર્ણન આપવામાં For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તત્ત્વત્રયી--મીમાંસા. ખંડ ૧ આવ્યું છે એમાનું એક સૂક્ત ( મ. ૧૦, સૂ. ૯૦ ) “ પુત્તજ સૂ ’” એ નામથી ઘણું જાણીતુ થએલું છે. એ સૂક્તમાં પણ દેવતાઓને સૃષ્ટિના કર્તા તરીકે વર્ણ વામાં આવ્યા છે તે પણ તેનીજ સાથે એક પ્રથમ પુરુષના શરીર રૂપી પદાથ ઉપરથી સૃષ્ટિ રચવામાં આવેલી એવુ પણ કહેવામાં આવ્યું છે. એ પુરુષને હજાર માથાં છે અને હાર પગ છે, અને ભૂમિને ઢાંકી દઇને ભૂમિ ઉપરાંત પણ એનું શરીર ફેલાઇ વળે છે. આ ગ્રંથકારે બતાવેલા અ પૃ. ૧૭૮ થી ૧૮૦ સુધી નીચે પ્રમાણે છે “ એક રાક્ષસી પુરુષના શરીરમાંથી આ જગત્ રચાયું છે. એ મૂ વિચાર ખરેખર ઘણા જાને છે, અને અનેક પ્રાચીન દંત કથામાં એ વિચાર આપણા જોવામાં આવ્યા વગર રહેતા નથી. પણ એ વિચાર જે રીતથી આ રથયે મૃકવામાં આવ્યે છે તે રીત કઇ છેક ાની નથી. બ્રાહ્મણ્યમાં વિષ્ણુને ચજ્ઞ તરીકે કલ્પવામાં આવ્યા છે; અને તે જ શૈલીને અનુસરીને આ સૂકતમાં સૃષ્ટિના કને એક યજ્ઞના વિધિ તરીકે ગણવામાં આવ્યું છે અને મૂજ પુરુષને યજ્ઞના પશુ તરીકે કલ્પીને તેના શરીરના જુદા જુદા કાયલાઓને વિશ્વના જુદા જુદા ભાગે ગણવામાં આવ્યા છે, એ સૂક્તમાં આપણને કહેવામાં આવ્યું છે કે એનું મસ્તક તે આકાશ થયું, એની નાભિ તે રિક્ષ થઇ, એના પગ તે પૃથ્વી થયા, એના શ્રોત્ર તે દિશાએ થયા, અને એના મનમાંથી ચદ્ર, ઉત્ત્પન્ન થયે, એની આંખમાંથી સૂર્ય ઉત્પન્ન થશે, એના મુખમાંથી ચંદ્ર અને અગ્નિ ઉત્પન્ન થયા એના શ્વાસમાંથી વાયુ ઉત્પન્ન થયા “ એવી રીતે તેઓએ ( દેવતાઓએ ) જુદી જુદી દુનિયાએને ઘડી. ’” એ સૂતને વિશ્વદેવતાવાદનો રંગ લાગ્યો છે તે ઉપરથી જી એ સૂક્ત વધારે મેડું' રચાયલું છે એમ માલૂમ પડી આવે છે કારણકે એ સૂકતમાં કહેવામાં આવ્યું છે કે—પુરૂષ તે જ આ સઘળું જગત અત્યારે જે કંઇ છે અને હવે પછી જે કઇ હશે તે સઘળું પુરૂષજ છે. અને એના ચાથે। ભાગ તે સઘળાં પ્રાણીઓ છે અને બાકીના ત્રણ ભાગ તે લેાકમાં રહેનારી અમર લેાકેાની દુનિયા છે. બ્રાહ્મણામાં પુરૂષ અને સૃષ્ટિના રચનાર પ્રજાપતિ એ બેઉને એકજ ગણવામાં આવ્યા છે અને ઉપિનષદોમાં એ પુરૂષનુ આખા વિશ્વની સાથે તાદાત્મ્ય ગણવામાં આવ્યું છે. એથી પણ વિશેષ આગળ જતાં, સાંખ્ય ફિલસુફીના દ્વૈતવાદમાં પુરૂષ એ "" આત્મા નું નામ છે એવું ગણવામાં આવ્યું છે, અને એ પ્રવૃત્તિ થી ભિન્ન 66 For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ યુ. પોરાણિક અને વૈદિક દ્રષ્ટિએ જગત્. ૩૭ છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. પુત્ર સૂત્ત માં ‘ વિરાજ ’ એ નામના સત્વ વિષે એવું કહેવામાં આવ્યું છે કે પુરૂષમાંથી એ વિરાજની ઉત્પત્તિ થઇ છે— तस्माद् વિત્ત જ્ઞાયત” પાછલા સમયની વેદાન્ત ફિલસુફીમાં વિરાજ એ સૃષ્ટિના રચનાર ( સગુણ બ્રહ્મ)નુ નામ છે. અને પ્રશ્ન એ નિર્ગુણ સત્ત્વથી એનું સ્વરૂપ જુદુ પડી આવે છે. ત્યારે પુસ્ત પૂરું ને હિંદું. સ્તાનના વિશ્વદેવતાવાદની જૂનામાં જૂની રચના તરીકે આપણે ગણી શકીએ તેનીજ સાથે, એ વૈશ્ ના સમયની સૌથી મેાડી લખાયલી કવિતાએમાંની એક છે એ પણ આપણે સ્વીકારવુ પડશે. કારણ કે ત્રણ જૂનામાં જૂના વેદો સબંધી જ્ઞાન એ સૂક્ત વ્હેલા અસ્તિત્વ ધરાવતું હતુ એમએ સૂકત ઉપરથીજ માલમ પડે છે. એ સૂકતમાં એ ત્રણે વેદો વિષે નામ દઇનેજ કહેવામાં આવ્યું છે -- तस्माद्यज्ञात् सर्वहुत ऋचः सामानि जज्ञिरे । छंदांसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत ॥ વળી એ સૂકતમાં પહેલીજ વાર ચાર વર્ણો વિષે કહેવામાં આવ્યુ છે. આખા થૈવ માં ચાર વર્ણા વષે જેમાં કહેવામાં આવ્યું હોય એવું સૂકત એ અકલુજ છે. એ સૂકતમાં કહ્યું છે કે-આ પુરૂષનું મુખ તે બ્રાહ્મણુ થયું, એના બાહ્ તે રાજન્ય ( લડવૈયા ) થયા, એની ઝાંઘ તે વૈશ્ય ( ખેડૂત ) થઇ, અને એના પગ તે શૂદ્ર ( દાસત્વ કરનારા ) થયા. સૃષ્ટિની ઉત્પત્તિને લગતી બાકીની લગભગ સઘળી કવિતાઓમાં ૮ દેવતાએ ” એમ સામાન્ય રીતે નહીં, પણ અમુક ચેાસ દેવતાનુ નામ દઇને તેને સૃષ્ટિના રચનાર તરીકે વર્ણવવામાં આવ્યેા છે. ખીજાં સૂક્તાના ઘણા મત્રા ઉપરથી એવું માલમ પડે છે કે ઉત્પત્તિના કાર્યોંમાં આગળ પડતા ભાગ લેનાર તરીકે સૂર્યને ઋષિએ ઘણા અગત્યના ગણતા. ઉદાહરણ તરીકે એને “ હાલતી અને સ્થિર રહેતી સઘળી વસ્તુઓના આવ્યેા છે. (મ. ૧, સૂ. ૧૧૫ ) :— 66 આત્મા તરીકે વર્ણવવામાં 27 સૂર્ય આત્મા નવતસ્તઘુવz . અને એના વિષે કહેવામાં આવ્યું છે કે:“ એ એકજ હાવા છતાં વિપ્રા એને જુદા જુદા एकं सद्विप्रा बहुधा वदन्ति ॥ નામથી ખેલાવે છે ’” ( મ. ૧, સૂ. ૧૬૪ ). આવાં આવાં વચને ઉપરથી એવુ` માલમ પડે છે કે સૂર્યનાં અનેક લક્ષણેામાંથી એનુ સ્રષ્ટા તરીકેનું વ્યક્તિત્વ એ સમયે ધીરે ધીરે આગળ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ * * * ૩૮ - તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ ૧ તારવી કાઢવામાં આવતું હતું. વિશ્વકર્મા “સર્વને રચનાર ” એ દેવની ઉત્પત્તિ આવી જ રીતે થઈ હશે એ ઘણું સંભવિત જણાય છે. - બે સુષ્ટિ વિષયક સૂક્તો (મં ૧૦, સૂ. ૮૧-૮૨) માં એ વિશ્વકર્મનને સંબોધન કરવામાં આવ્યું છે. એ બેમાંના આગળા સૂક્તમાં સાત મંત્ર આપેલા છે. તેમાંના (૨-૩-૪) એ ત્રણ મંત્રનો અર્થ માત્ર આપીએ છીએ– જે વખતે વિશ્વકર્મા એ સઘળું જોનારા દેવતાએ પિતાના બળ વડે કરીને પૃથ્વીને ઉત્પન્ન કરી અને આકાશને પ્રકટ કર્યું તે વખતે એનું અધિષ્ઠાન શું હતું? એણે શી વસ્તુ વડે પોતાના કર્મને આરંભ કર્યો ? કેવી રીતે એણે પિતાનું કર્મ કર્યું.? જેની આંખ સઘળી દિશામાં છે, જેનાં મુખે સઘળી દિશામાં છે, જેના બાહુ સઘળી દિશામાં છે જેના પગ સઘળી દિશામાં છે એવો એક દેવતા આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કરીને પિતાના બાહુ વડે અને પિતાની પાંખો વડે તેને જોડી દે છે. કેઈ કહેશે કે એવું કયું વન હતું, એવું કયું વૃક્ષ હતું કે જેમાંથી આકાશ અને પૃથ્વીને તેઓએ ઘડ્યાં?. હે ઋષિઓ? હમારા મનમાં હમે જરા વિચાર કરે કે જુદાં જુદાં ભુવનેને જે વખતે એ ધરી રહ્યા હશે તે વખતે એ શેના ઉપર ઉભા રહ્યો હશે ? “વન” એ જે શબ્દ અહીં વાપરવામાં આવ્યે છે તેજ શબ્દ ગ્રીક ફિલસુફીમાં પણ “મૂળ પદાર્થ” (hule ) ને માટે હમેશાં વપરાયલ દીઠામાં આવે છે એ વાત ખાસ લક્ષ ખેંચે એવી છે. બીજા સૂક્ત (મં ૧૦ સૂ. ૮૨ ) માં એ સિદ્ધાંત મુકવામાં આવ્યો છે કે વસ્તુઓનું પ્રથમ બીજ આ વિશ્વ અને સઘળા દેવતાઓનું આદિકારણ આ (પાણીની દેવીઓ) થી ઉત્પન્ન થયું છે. (મંત્ર. ૩-૫-૬ છે ને અર્થ જ મુકીએ છીએ) જે આપણો પિતા, આપણે જનિતા, આપણે વિધાતા છે જે સઘલાં ધામને અને સઘળાં પ્રાણીઓને પિછાને છે, જે એકલે જુદા જુદા દેવતાઓને જુદાં જુદાં નામ આપવાને સમર્થ છે, તેના તરફ પ્રશ્ન પુછતાં બીજા સઘળાં પ્રાણીઓ વળે છે. મા –પાણીની દેવીઓએ એ પ્રથમ ગર્ભ કયે ધારણ કર્યો કે જેમાં સઘળા દેવતાઓએ પિતાની જાતને એકઠી મળેલી જોઈ, જે આ પૃથ્વી પર છે, જે આકાશથી પર છે, જે બળવાનું દેવતાઓના ગૂઢ નિવાસસ્થાનથી પણ પર છે ? તે પ્રથમ ગર્ભને આg – પાણીની દેવીઓએ ધારણ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. પોરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગત્. કર્યો કે જેમાં સઘળા દેવતાઓ એકઠા મળ્યા, જે એક અજની નાભિમાં અપિત થયા છે, જેની અંદર સઘળાં ભુવનેને સમાવેશ થઈ ગયે છે. જેણે આ ભુવનેને ઉત્પન્ન કર્યા તેને હમે શેાધી શકશે નહીં, જે તમારી પાસે આવે છે તે એનાથી જુદે છે.” (પૃ. ૧૮૩ થી– એક સૃષ્ટિ વિષયક કવિતા (મ. ૧૦ સૂ. ૧૨૧) ઘણી ખૂબીદાર છે તેમાં વળી સૃષ્ટિના રચનારને માટે “જિ ” એવું નામ વાપર્યું છે. ઉગતા સૂર્ય ઉપરથી આવું નામ આપવાને વિચાર ઉત્પન્ન થયે હશે એમાં કંઈ પણ સંશય નથી. આ સ્થલે પણ અગ્નિની ઉત્પત્તિના સંબંધમાં માપ: (પાણી ની દેવીઓ) ને સઘળા પ્રકારના જીવનનું બીજ ધારણ કરતી વર્ણવવામાં આવી છે. (એ સૂક્તના ૧૦ મંત્રોમાંના ૧ર-૭-૮ મંત્રને અર્થ નીચે પ્રમાણે) હિરણ્યગર્ભ પ્રથમ અસ્તિત્વમાં આવ્ય; પ્રાણી માત્રના એક પતિ તરીકે એનો જન્મ થયો હતએણે પૃથ્વીને અને આ આકાશને ટકાવી રાખ્યા. ક્યા દેવની હવિઓ વડે હમે સેવા કરીશું? જે જીવવાની શક્તિ આપનાર છે અને જે બળ આપનારો છે, જેની આજ્ઞાને સઘળા દેવતાઓ નમન કરે છે, જેની છાયા એ મૃત્યુ છે અને અમરત્વ છે. કયા દેવની હવિઓ વડે હમે સેવા કરીશું?.... જે વખતે બલવતી કાઃ પાણીની દેવીઓ-સઘળા ગર્ભને ધારણ કરતી અને અગ્નિને ઉત્પન્ન કરતી આવી તે વખતે દેવેને આત્મા એક ઉત્પન્ન થયે. કયા દેવની હવિઓ વડે હમે સેવા કરીશું? જે પોતાના પ્રભા વડે કરીને બુદ્ધિને ધરનારી અને યજ્ઞને ઉત્પન્ન કરનારી બાપુ -પાણીની દેવીઓ-ઉપર નજર રાખે છે, જે એક દેવ સઘળા દેવના કરતાં વધારે ચઢિયાત છે. કયા દેવની હવિઓ વડે હમે સેવા કરીશું?” આ સૂક્તના દરેક મંત્રની છેલ્લી પંક્તિમાં તેને તે પ્રશ્ન જે પુછવામાં આવ્યું છે તેને જવાબ દશમા મંત્રમાં એ આપવામાં આવ્યું છે કે એ અજાણ્ય દેવ તે પ્રજાપતિ છે.” એ છેલ્લે મંત્ર આ સૂક્તની સાથે પાછળથી જેી દેવામાં આવેલે જણાય છે.” * અજ' એ શબ્દ “સુર્ય 'ના અર્થમાં આ સ્થળે વપરાયે હોય એવું જણાય છે. (મૂલની ટીપમાંથી ઉતારે છે. ) For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તત્ત્વત્રથી--મીમાંસા. ' ખંડ ૧ (પૃ. ૧૮૫ થી) બીજા બે યષિ વિષયક સૂક્તમાં ફિલસુફીની ઢબથી સુષ્ટિની ઉત્પત્તિ વિષે એવી સમજુતી આપવામાં આવી છે કે અસર માંથી સર ન આવિર્ભાવ થયે એમાંના એક સૂક્તમાં (મં. ૧૦, સૂ. ૭૨), સુષ્ટિની ઉત્પત્તિ વિષે જે કંઈક ગુંચવણ ભરેલ વૃત્તાન્ત આપવામાં આવ્યું છે તે ઉપરથી ઉત્પત્તિના ત્રણ કમ વર્ણવવામાં આવેલા આપણું જોવામાં આવે છે–પ્રથમ જગની ઉત્પત્તિ થઈ, પછી દેવતાઓની ઉત્પત્તિ થઈ, અને સૌથી છેલ્લી સૂર્યની ઉત્પત્તિ થઈ. એ સૂકતમાં પણ ઉત્ક્રાંતિવાદ અને સુષ્ટિવાદ ૪ એ બેઉ એક બીજાની સાથે ભળી ગયેલા હોય એવું જોવામાં આવે છે– ब्रह्मणस्पति रेतासं कर्भार इवाधमत् । देवानां पूर्ये युगे असतः सदजायत ॥ લુહારની પેઠે બ્રહ્મણપતિ-પ્રાર્થનાના પતિએ આ વિશ્વને બરાબર જડાયેલું રહે તેવી રીતે ઘડયું. દેવતાઓના પ્રાચીન યુગમાં જે હેતું-ચણા-તેમાંથી જે છે તે-ત-ઉત્પન્ન થયું. આના કરતાં ઘણું વધારે ચઢિયાતું સૂકત ૧ર૯ મું છે – (આ ગ્રંથકારે મંત્ર “પમે, છેવને મુકેલું સૂકત તેને અર્થ નીચે પ્રમાણે ) “અસ”-તે વખતે તું, તેમ વત્ત પણ નહોતું તે વખતે અંતરિક્ષ હેતું, અને અંતરિક્ષની પેલી તરફ જે આકાશ છે તે પણ તે વખતે હેતું. તે વખતે ગતિ કઈ હતી? કયાં હતી? કેનાથી હતી? પાણી, અને ઉંડા ખાડાઓ, તે શું તે વખતે હતા ? તે વખતે મૃત્યુ ન્હોતું, તેમ અમરત્વ પણ નહેતું; રાત કે દહાડે એ બેમાંથી એકકેનું નામ નિશાન પણ તે વખતે નહોતું તે એક પુરૂષ વાયુ વિના પિતાની મેળે શ્વાસ લયાં કરતે હતું, તે એક પુરુષ સિવાય બીજી કઈ પણ વસ્તુ તે વખતે હતી. પહેલાં અંધકાર તે અંધકારથી છવાઈ ગયો હતો આ આખું વિશ્વ ઓળખાય નહીં એવું અને પ્રવાહી હતું. ખાલી સ્થાન શૂન્યતાથી ઢંકાઈ રહ્યું હતું ત્યાં તે એક પુરુષ તપના પ્રભાવથી ઉત્પન્ન થયા. તે વખતે પ્રથમ કામ એનામાં ઉત્પન્ન થયો. કામ એજ એ આત્માનું પહેલું રત હતું. કવિઓએ પિતાના ડહાપણ વડે કરીને હૃદયમાં * ઉત્ક્રાંતિવાદ-અમુક પદાર્થ હવે તેની ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ, તેને ઘડવામાં આવ્યો, તેની ઉત્ક્રાંતિ કરવામાં આવી એ વાદ. સૃષ્ટિવાદ-કંઈ નહોતું ત્યાં આગળ કંઈક નવું દેવતાઓએ પોતાના પ્રભાવથી ઉત્પન્ન કર્યું એવો વાદ. (મૂલની ટીપમાંથી) For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ યુ. પૌરાણિક અને વૈશ્વિક દૃષ્ટિએ જગત્. ૪૧ સાહિત્યદ્રષ્ટિએ જોતાં આ કવિતા ઘણી ખૂબીદાર છે, એટલું જ નહીં પણ એ પ્રાચીન સમયમાં પણ જે હિંમત ભર્યા વિચારા આ સૂકતદ્વારા પ્રદશિત કરવામાં આવેલા આપણે જોઇએ છિયે તેને લીધે એ કવિતા આપણુ ખાસ લક્ષ ખેંચે એવી છે પણ હિંદુસ્તાનની ફિલસુફીના જે મુખ્ય દોષો છેસ્પષ્ટતા અને અવરોધ ( Consistency ) ની ખામી, ચર્ચા ચલાવવામાં કેવળ શબ્દને વધારે મહત્વ આપી દેવાનું વલણ, એ દ્વેષ! આ સ્થળે પણ આપણા જોવામાં આવ્યા વગર રહેતા નથી. એકના એક વિષયને વળગી રહીને જરા લખાણથી ચર્ચા ચલાવવામાં આવી હોય એવું સૂકત આખા વેર્ માં આ એવુંજ છે, અને સાંખ્યદર્શનના પરિણામવાદનું ચાક્કસ સ્વરૂપ જેને પ્રાપ્ત થયું તે પ્રકૃતિનું મહાત્મ્ય સ્થાપનારી ફિલસુફીના પ્રારંભ આ સૂક્તમાં થયલે આપણા જોવામાં આવે છે. વળી, આ લેાકાના ફિલસુફી ભરેલા વિચારાના પ્રાચીનમાં પ્રાચીન નમૂના તરીકે આ સૂકત હંમેશાં અગત્યનું ગણાયા વિના રહેશે નહીં, અસત્ માંથી સત્ ને ઉદ્ભવ થયા ત્યાર પછી પ્રથમ પાણી આવ્યું; અને ત્યાર પછી તપવડે કરીને ચૈતન્યના પ્રાદુર્ભાવ થયા એવા જે સિદ્ધાંત આ સૂકતમાંથી નીકળે છે તેની સાથે સૃષ્ટિની ઉત્પત્તિનાં જે જે વર્ણના બ્રાહ્મણામાં આપવામાં આવ્યાં છે તે મળતાં આવે છે. એ બ્રાહ્મણેામાં પણ અસત્ તે સત્ થયું અને એ સત્ નું પ્રથમ સ્વરૂપ પાણી હતુ એવું વર્ણવવામાં આવ્યું છે. પાણી ઉપર દ્વિજ્યપર્મ એ સુવર્ણનું ઇડું તરે છે, અને તે ઇંડામાંથી જે ચૈતન્ય ઇચ્છા કરે છે અને વિશ્વને રચે છે તેને પ્રાદુર્ભાવ થાય છે. બ્રાહ્મણામાં સુષ્ટિના કર્તા તરીકે પ્રજાપતિને આગળ કે પાછળ પણ હમેશાં ગણાવવામાં આવ્યે છે. કેટલાંક વર્ણનામાં એને વ્હેલા ગણાવવામાં આવ્યા છે, અને કેટલાંક વર્ગુનામાં પાણીને હેલુ ગણાવવામાં આવ્યું છે. સૃષ્ટિવાદ અને ઉત્ક્રાંતિવાદ એ એને ભેળી દેવામાં આવ્યાથી આવી રીતના પ્રાથમિક વિરોધ બ્રાહ્મણગ્રંથામાં આપણા દીઠામાં આવે છે, પણ સાંખ્યદનમાં એ વિરોધ દૂર કરવામાં આવ્યે છે. એ દનમાં, પુરુષ અથવા આત્માને નિષ્ક સાક્ષી તરીકે ગણવામાં આવ્યા છે, અને પ્રકૃતિ અથવા મૂળ પદાના ધીરે ધીરે પરિણામ થતા જાય છે એવું વર્ણવવામાં આવ્યું છે. આ પ્રમાણે શ્વેત્ નાં સૃષ્ટિ વિષયક સૂક્તો એ હિંદુસ્તાનની ફિલસુફ઼ીના, એટલુંજ નહીં પણ પુરાણા, કે જેને મુખ્ય ઉદ્દેશ સૃષ્ટિની ઉત્પત્તિનું વણુન આપવાના છે, તેના આરભકાળ સૂચવે છે. 6 For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી–મીમાંસા. અખંડ ૧ પ્રો. મૅકડોનલે-વેમાંથીજ આપસ આપસમાં વિરોધ રૂપની સષ્ટિવિષયક છ સાત સૂક્તો બતાવતાં જણાવ્યું છે કે – વિશેષ પ્રાચીન ઋષિઓના અભિપ્રાય પ્રમાણે-દેવતાઓએ સૃષ્ટિ ઉત્પન્ન કરી છતાં કહેવામાં આવ્યું કે-વર્ગ અને પૃથ્વી એ બઉ દેવતાઓનાં-માં બાપ છે. ઉત્પન્ન કરનાર મા બાપ ગણાય પણ ઉત્પન્ન થયેલા દે મા બાપ શી રીતે ? અ. નં. ૧૦, સૂ. ૫૪ થી જણાવવામાં આવ્યું કે પોતાના શરીરમાંથી પિતાના મા બાપને ઉત્પન્ન કર્યા. અ. નં. ૧૦, સૂ. ૭૨ થી દક્ષને જન્મ અદિતિથી થયો અને અદિતિને જન્મ દક્ષથી થયો. એ પણ વિચારવા જેવું છે. વા. . ૧૦, સૂ. ૯૦ મું-પુરુષ સૂક્ત છે. તેને અર્થ છે. મેકડોનલે, સાયણચાર્યો તેમજ સ્વામી દયાનંદજીએ-યજુર્વેદના એજ સૂક્તને અર્થ કર્યો છે. એ ત્રણેના અર્થમાં જે તફાવત છે તે વિચારી જોઈએ— : છે. મૅકડોનલ-એ સૂક્તમાં દેવતાઓને સૃષ્ટિના કર્તા વર્ણવ્યા છે પણ પ્રથમ પુરુષના શરીર ઉપરથી સૃષ્ટિ રચવામાં આવી. એ પુરુષને હજાર માથાં, હજાર પગ, ભૂમિને ઢાંકયા પછી ભૂમિ ઉપરાંત તેનું શરીર ફેલાઈ વળે છે– એક રાક્ષસી પુરુષના શરીરમાંથી રચાયું એ વિચાર જૂને છે પણ આ રીત જુની નથી. બ્રાહ્મણોમાં–વિષ્ણુને યજ્ઞ તરીકે કલ્પવામાં આવ્યું છે. તે શૈલીથી અહિ-સુષ્ટિના કમને યજ્ઞના વિધિ તરીકે, પુરુષને પશુ તરીકે, કલ્પી તેના શરીરના જુદા જુદા ભાગે ગણાવતાં–તેનું માથુ તે–આકાશ, નાભિ તેઅંતરિક્ષ, પગ તે–પૃથ્વી, શ્રોત્ર તે દિશાઓ, મનમાંથી ચંદ્ર, આંખમાંથી–સૂર્ય, મુખથી ઇંદ્ર અને અગ્નિ, શ્વાસથી વાયુ. એવી રીતે દેવતાઓએ જુદી જુદી દુનિયાઓને ઘી. એ સૂક્ત મોડું રચાયેલું છે. એને ચે ભાગ પ્રાણીઓ છે અને બાકીના ત્રણ ભાગ તે અમર લેકની દુનિયા છે. બ્રાહ્મણોમાં–પુરુષ અને પ્રજાપતિ એકજ છે. ઉપનિષદમાં પુરુષને વિશ્વની સાથે તાદામ્ય ગણે છે. સાંખ્યમાં કૈતપુરુષ એ આત્મા, એ પ્રકૃતિથી ભિન્ન ગણે છે. વેદાંતમાં-પુરુષમાંથી સૃષ્ટિ રચનાર (સગુણબ્રહ્મ) વિરાજની ઉત્પત્તિ જણાવી છે For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પ્રકરણ ૪ થું. પૌરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગતું. - રવા કવિતા કાગવેદથી મેડી લખાએલી એના સૂક્તથી જ માલમ પડે છે–એમાં ત્રણ વેદે ઉત્પન્ન થયાનું બતાવ્યું છે. વળી ચાર વર્ણોની કવિતા આખા ત્રાગવેદમાં અહીં પ્રથમજ છે. સાયણાચાર્યના અર્થમાં વિશેષ– સર્વ પ્રાણીઓને બ્રહ્માંડ દેહ તે વિરા, બ્રહ્માંડથી દશાંગુલ વધીને રહ્યો, પ્રાણીમાત્ર તેના અવયવે છે, પ્રાણીઓના ભગ્ય અન્નથી તે વધે છે, પ્રાણીઓના કર્મ ફલ ભેગના માટે જગદવસ્થાને સ્વીકાર કરે છે. ત્રણે કલનું જે જગત્ છે તે તેની મહિમા–સામર્થ્ય વિશેષ છે, એથી અધિક મહિમા -ત્રણે કાલના પ્રાણી જાત તેના ચતુર્થાશના પ્રકાશમાં અવિનાશી છે. સંસારથી બહિર્ભત સંસાર સ્પર્શ રહિત ત્રિપાદ છે, માત્ર તેને ચે પાદજ સુષ્ટિ–સંહારરૂપ-ઉત્પન્ન નષ્ટ રૂપ થયા કરે છે. આદિ પુરુષથી-વિરાટું બ્રહ્માંડ દેહ, તેના આશ્રયથી દેહાભિમાની પુરુષ–જવરૂપ-તિર્યંફ, મનુષ્ય રૂપ થયા. ભૂમિને ઉત્પન્ન કર્યા બાદ જીનાં શરીર બનાવ્યાં. સુષ્ટિ તૈયાર થઈ ત્યારે દેવેએ પુરુષને હવિકલ્પી યજ્ઞ કર્યો. તે જ પુરુષ પશુનું પ્રક્ષણ કરી પ્રજાપતિ આદિ દેએ યજ્ઞ કર્યો. તે યજ્ઞથી-દધ્યાદિ ભગ્ય પદાથે, પશુઓ, ચાર વેદો ઉત્પન્ન કર્યા. દેવોએ વિરાટને ઉત્પન્ન કર્યા બાદ તેના અંગેના વિભાગથી ચાર વર્ણ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ, વાયુ આદિ ઉત્પન્ન કર્યા. આ યજ્ઞની સાત પરિધિયાં-૩ એષ્ટિક, ૩ ઉત્તરવેદી, સાતમે આદિત્ય. ૨૧ સમિધાઓ-૧૨ માસ, ૨ હતુ, ૩ લેક, ૧ આદિત્ય એ ૨૧ થઈ. યજ્ઞ કરતાં દેએ વિરાટને પશુ માની યજ્ઞને વિસ્તાર કર્યો. હવે આપણે યજુર્વેદના એજ પુરુષ સૂક્તથી સ્વામીજીના અર્થને સાર તપાસીએ– “બ્રહ્માંડ અને શરીર એ બન્નેમાં વ્યાપક તે પુરુષ, પદાર્થોથી જુદે આકાશની પેઠે છે. ભૂત, પ્રાણ, અને હૃદય એ ત્રણેનું ઉલ્લંઘન કરી જગતને બનાવવા વાળ, તેનાથી જગત-થયું, થશે અને છે. મોક્ષને આપવાવાળે છે. જગતને ઉત્પન્ન કરે છે, પિતે જન્મ લેતું નથી. ત્રણે કાળમાં તે પુરુષની મહિમા છે. પુરુષથી જગત્ ત્રણ ગણું છે, મેક્ષસુખ તેના જ્ઞાનપ્રકાશમાં છે, તેની અપેક્ષાથી જગત્ કિંચિત છે, સંસારના ચાર પાદ તેના વચમાં છે, જગતને જન્મ અને વિનાશ થતું રહે છે. તેનાથી ઉત્પન જગત્ બે પ્રકારનું છે. For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ४४ તત્ત્વત્રથી--મીમાંસા. - ખંડ ૧ -~-~~-~~ ~-~~~~~~~~~~~~~~ ચેતન અને જડ એ બે પ્રકારમાં વ્યાપક થઈ ધારણ અને આકર્ષણ કરે છે. તે જ પુરુષના સામર્થ્યથી ઉત્પન્ન તે મૂલ પ્રકૃતિ કહીયે છિયે. જેનું શરીર બ્રહ્માંડ તુલ્ય. જેનાં સૂર્ય, ચંદ્રમાં નેત્ર છે. વાયુ પ્રાણ છે, પૃથ્વી પગ છે. ઇત્યાદિ લક્ષણ વાળો આકાશ તે વિરાટુ, પરમેશ્વરના સામર્થ્યથી પ્રકાશમાન છે. તે વિરાટના પૂર્વ ભાગેથી પ્રાણી અને તેના દેહ જુદા જુદા છે, તેમાં સર્વ જીવ વાસ કરે છે. જે દેહ તેના અવયવ તે વિરાટુ પરમેશ્વરથી જુદ, પરમેશ્વરથી સંસાર જુદે. ફરી ભૂમિ આદિ ઉત્પન્ન કરી ધારણ કરી રહ્યો છે. પા આગળ છઠા મંત્રને અર્થ વેદત્પત્તિ પ્રકરણમાં કાંઈ કહ્યો છે. પુરુષથીજ સર્વ ભજન, વસ્ત્ર, અન્ન, જલ આદિ પ્રાપ્ત કર્યા છે, તેનાથી ઉત્પન્ન થાય છે માટે તેને છેડીને બીજાની ઉપાસના ન કરે. ગાય, પશુ, કીટ, પતંગ આદિ તેણેજ ઉત્પન કર્યા છે. જે બ્રહ્મથી ચારે વેદે ઉત્પન્ન થયા છે તે પરમેશ્વરને સત્યાચારણથી પૂજે તે ઉત્તમ છે. તેનાજ વેક્ત ઉપદેશથી જે-વિદ્વાનું જ્ઞાની લેક વેદના અર્થ જાણવાવાળા તેજ સુખી થાય છે, દુષ્ટ કર્મ કરવાં ઉચિત નથી. તેના મુખાદિકથી ચાર વર્ણ ઉત્પન્ન થયા છે. દેવ-વિદ્વાન તેમને પણ તેમના કર્માનુસારજ ઉત્પન્ન કર્યા છે. જે બ્રહ્માંડનું રચન, પાલન, અને પ્રલય કરવા રૂપ યજ્ઞ છે તેને જ જગત્ બનાવવાની સામગ્રી કહીયે છિયે ૧૪ ઈશ્વરે એક એક લેકના ચારે તરફ સાત સાત પરધિ રચી છે. સાત સાત આવરણ બનાવ્યાં છે તેનાં નામ–૧ સમુદ્ર, ૨ ત્રસરે, ૩ મેઘમંડલ વાયુ, ૪ વૃષ્ટિ જલ, ૫ વૃષ્ટિ જલના ઉપર એક પ્રકારને વાયુ, ૬ સૂક્ષ્મ વાયુ જેને ધનજય કહે છે, ૭ ધનંજયથી પણ સૂમ વાયુ સૂત્રાત્મા એ સાત સાત એક એક લેકની પરધિ છે. બ્રાંડની સામગ્રી ૨૧ પ્રકારની છે—૧ પ્રકૃતિ, બુદ્ધિ, જીવ, એ ત્રણે મળીને એક અત્યંત સૂક્ષ્મ છે, ૨ શ્રોત, ૩ ત્વચા, નેત્ર, ૫ જીન્હા, ૬ નાશિકા, ૭ વાફ, ૮ પગ, ૯ હાથ, ૧૦ ગુપ્ત, ૧૧ લિંગ, ૧૨ શબ્દ, ૧૩ સ્પર્શ, ૧૪ રૂપ, ૧૫ રસ, ૧૬ ગંધ, ૧૭ પૃથ્વી, ૧૮ જલ ૧૯ અગ્નિ, ૨૦ વાયુ, ૨૧ આકાશ. એ ૨૧ બ્રહ્માંડની સામગ્રી તે સમિધા કહેવાય છે. - જે જગતને રચવાવાળે, દેખવાવાળે તે પૂજ્ય છે. તેમને વિદ્વાન લેક સુણીને તેના ઉપદેશથીજ તેનાં કર્મ, ગુણોનું કથન, પ્રકાશ કરે, ધ્યાન કરે, For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ યુ. પોરાણિક અને વૈદિક ઢષ્ટિએ જગત્. ૪૫ તેના શિવાય ખીજાને ઇશ્વર નહીં માનવા, તેના ધ્યાનમાં દૃઢ બંધન થઇ પેાતાના આત્માનું કલ્યાણ જાણે ॥ ૧૫ વિદ્વાના તે દેવ, તે સર્વના પૂજય હાય છે, આથી મનુષ્યાને ઉચિત છે કે વેદ મંત્રોથી–સ્તુતિ, પ્રાર્થનાદિ કરીને શુભ કર્મોના આરંભ કરે. જે ઇશ્વરની ઉપાસના કરવાવાળા છે તે સર્વ દુઃખાથી છૂટીને પૂજ્ય થાય છે. વિદ્વાન જે પદને પ્રાપ્ત થઇ નિત્ય આનંદમાં રહે છે તેનેજ મેાક્ષ કહે છે. તે નિવૃત્ત થઈ દુઃખમાં પડતા નથી ! ૧૬ ॥ પરમાત્માને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઇચ્છા અને ઉત્પન્ન કરવા લાગે ત્યારે તે પ્રજાપતિજ ગણાય. જ્યારે સૃષ્ટિને ઉત્પન્ન કરી તેટલા અશમાં વ્યાસ થાય ત્યારે તે વિરાટ્ પુરૂષ કહેવાય છે. તેના રૂપકથી આ સૂક્તમાં વન કરેલુ છે. જૈન જંગમાં કિચિત્ પરામ જૈનોની માન્યતા એ છે કે—આ જગત્ પ્રવાહરૂપથી અનાદિ કાળનુ ચાલતુ આવેલું છે અને ભવિષ્યમાં અનાદિ કાળ સુધી ચાલ્યાજ કરવાનું. તેમાં એક અવસર્પિણીના કાલ, અને બીજો ઊત્સર્પિણીના કાળ ( એક ઉતરતા કાળ અને બીજો ચઢતા કાળ ) .એ બન્ને મળીને વીશ કાટાકાટી સાગરોપમના વર્ષોંનું એક કાળચક્ર મનાય છે. એ બેની મધ્યમાં અનેક ઉત્પાત વાળા જે નિકૃષ્ટમાં નિકૃષ્ટ કાળ તે પ્રલય દશા રૂપે મનાય છે, પણ તેમાં સ`થા ખીજ રૂપ વસ્તુઓને નાશ થતે નથી. એવી રીતનાં કાળચક્રો અનતાં થઇ ગયાં અને ભવિષ્યમાં થયા કરવાનાં તેનુ સ્વરૂપ અમેએ જૈન દૃષ્ટિએ જગત્ નામના ખીજા પ્રકરણમાં ક્રિશા રૂપથી બતાવી દીધુ છે. તે ફરીથી વિચાર કરવાની ભલામણ કરૂ છું. વૈદિક જગત્ની માન્યતામાં પરામશ વૈદિક જગત્ની માન્યતામાં અનેક પ્રકારો જોવામાં આવે છે તે કાંઇક વિશેષ ખુલાશા કરવાના ધારૂં છું- આર્યાના તહેવારાના ઇતિહાસ-પૃ. ૨ માં જણાવ્યું છે કે— તૈત્તિરીય બ્રાહ્મણમાં–વિશ્વની અનતતા માટે નીચે પ્રમાણે મળી આવે છે– તૂં લેાક છે, સ્વર્ગ છે, અનત છે, અપાર છે, અ અને અક્ષમ્ય છે.” પૃથ્વી નાતેના તિ, For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ૫૬ તત્ત્વત્રથી–મીમાંસા. ખંડ ૧ મારા વિના (સ્વભાવ વિના) બીજે કેણ કરવાને આવે છે? અનેક જાતની વનસ્પતિઓનાં પાનાંના અનેક પ્રકારના ઘાટ, અનેક પ્રકારના રંગ, અનેક પ્રકારના ગુણે, કેણ બનાવે છે તેમજ તે વનસ્પતિઓનાં ફુલેની અનેક પ્રકારની પાંખીએ, તેના જુદા જુદા પ્રકારના ઘાટ, સુગંધ દુર્ગધ, એજ પ્રકારે તેના ફળના નાના મોટા ઘાટ, તેના સ્વાદમાં ફેરફાર, આ બધા વિચિત્ર પ્રકારના ફેરફારે મારા વિના (સ્વભાવ વિના) કરવાને કેણ સમર્થ છે? ઝેરને નાશ કરનારે સપના મસ્તકમાં મણિ, પર્વતે સ્થિર, ચાલતા પવનઅગ્નિની જવાળા ઉંચી, માછલાં અને તુંબડાં-પાણીમાં તરતાં, કાગડા અને પથ્થર ડુબતા, પંખીઓ આકાશમાં ઉડતાં, વાયુહરણ સૂંઠ, રેચક હરડ, સૂર્ય ગરમ, ચંદ્ર શીતળ, આ બધું બનાવનાર મારા વિના (સ્વભાવ વિના) બીજે કયા કારીગર તમે જુવો છે? આવા પ્રકારની એક દષ્ટિ રાખી સૂક્ષ્મ વિચાર કર્યા કરશે તે પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે જ્યાં જોશે ત્યાં મને ને મનેજ દેખાશે. કાળ તે મારે ગુલામ છે, મારી પાછળ પાછળ ફરે છે અરે પણ મારા કાર્યમાં એક ત્રણખલું તેડવાને પણ સમર્થ નથી. | ઇતિ બીજે સ્વભાવવાદી છે ત્રીજે નિયતિવાદી (ભવિતવ્યતાવાદી) પિતાને મત જાહેર કરે છે. સ્વભાવવાદીએ કાળવાદીને તેડી નાખે, એટલે નિયતિ વાદી હાજર થયે- અને કહેવા લાગે કે-મારી સત્તા આગળ કાલ અને સ્વભાવ એ બને રાંકડા છે. માટે મારી સત્તા શું છે તે ખૂબ તપાસીને જુવે— કેઈ સમુદ્રની પેલી વાર જાય કે બધાંએ જંગલે ફરી વળે પણ ભવિતવ્યતા સારી ન હોય તે શું કરી શકે ? વસંતમાં આંબાને ડાળે ડાળે મેર આવે છે, કેટલાક ખરી પડે છે, કેટલાક મરવા થાય છે--કાળ અને સ્વભાવ હાજર હોવા છતાં મારી સત્તા વિના ટકાવી રાખવા સમર્થ થતા નથી. - જે સ્ત્રીને જેટલાં સંતાન થવાનાં હોય તેટલાં મારી સત્તાથીજ થવાનાં. મારા આગળ કાળ કે સ્વભાવ કાંઈ જેર મારી શકે તેવા છે? કહેઓ હાથમાંથી ફકીએ તેમાંથી કઇ ઉંધી,તે કઈ છત્તી–જે પડે છે તે ભવિતવ્યતાના પગથીજ પડે છે. અહીં કાળ અને સ્વભાવ શું કરવાને સમર્થ છે? વળી જુવે હું ભવિતવ્યતા (તુષ્ટમાન) થાઉં તે-તડાકાબંધ For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. પિરાણિક અને વૈદિક દષ્ટિએ જગતું. પણ વસ્તુઓ મેળવીને આપું અને કોપાયમાન થાઉં તે-હતું ન હતું જેવું થડાજ વખતમાં કરીને મુકું. કાળ અને સ્વભાવ ભલેને આ ફાને જોતા જ રહે.. વળી જુવો–ઝાડ ઉપર ચકલી બેઠી-દૂરથી બાજ પંખી ભક્ષણ કરવાને આબે, પારધીએ નીચેથી બાણ તાકયું–ત્યાં મેં પારધીને સર્ષથી ડસાજો, પરવશ કરી બાણ છોડાવી–બાજને મરાવ્યું, અને ચકલીને નિર્ભય કરી, અને રાળ સ્વભાવ એ બન્નેને લજિજત કર્યા. * જ્યાં હું (ભવિતવ્યતા) જઈને ઉભી રહું ત્યાં કાળ અને સ્વભાવ ટકી જ ન શકે તો પછી કાર્ય શું કરી શકવાના હતા? | ઇતિ ત્રીજો ભવિતવ્યતા વાદી છે હવે ચોથા કમવાદી–કાળ, સ્વભાવ અને ભાવતવ્યતાને તિરસ્કારની નજરથી જોતો આવે છે અને કહે છે કે – અરે! મારા આગળ તમે કાળાદિકના પક્ષકારકે કેણ માત્ર છે? જુવે કે–સત્તા માત્રથી બધાએ જીવ એકજ સરખી સત્તાવાળા છે અને બ્રહ્મવાદીઓએ બધાએ જીવેનં-બ્રહ્મસ્વરૂપથી જ ઓળખાવ્યા પણું છે છતાં અસંખ્ય જીવે મારા વશમાં પડેલા પુરાણોમાં લખીને બતાવેલી તલ વિતલ રૂમ નરકમાં અઘોર દુઃખેને ભોગવી રહ્યા છે. તિર્યંચ ગતિમાં અનંતા જ મારી સત્તાથી એવી તે અઘોર દિશામાં જઈને પડેલા છે કે-પૂરે શ્વાસોશ્વાસ પણ લઈ શકતા નથી, અને તે જીની સાથે કાળાદિકે પણ પીડાયા કરે છે, પણ કંઈ કરવાને કઈ સમર્થ જ થઈ શકતા નથી. દેવગતિમાં પણ મેં મારી સત્તાથી દ્રાદિક દેને વેદના કાળથીજ પુરી રાખ્યા છે, જ્યારે હું તેમને છેડવાને ધારીશ ત્યારે જ તેઓ છુટી શકવાના છે. મનુષ્ય ગતિમાં મેં કેટલાએને દાખલ જ્યાં પણ છેડે થેડે સમય રાખીને કેઈને હસતા તે કેઈને રોતા વિદાયજ કરી દીધા છે. . જો તુષ્ટમાન થાઉં તે કીધને હાથી, અને ઋષ્ટમાન થાઉં તે હાથીને ધી રૂપે બનાવી દઉં. મારી સત્તામાં હાથ કેણું ઘાલી શકે તે છે? 'રામચંદ્રને મેં વનમાં વસાવ્યું, સીતાને મેં અસતીપણાનું કલંક ચઢાવ્યું, રાવણના રાજ્યને મેં સર્વથા નાશ કરાવ્યું. જૈનોના કષભદેવને મેં એક વર્ષ દિવસ સુધી આહાર અને પાણી વિના For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ४८ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ જલમય આકૃતિવાળાં એક બીજાથી સ્પર્શ કરતાં બનાવ્યાં. મર્યાદા વિસ્તૃત થતાં તે બન્ને જુદાં પડયાં. (૧૩) યજુર્વેદમાં—વિરાટ પુષથી વિશ્વની રચના થઈ. બાદમાં પણ એજ મતલબનું પુરુષ સૂક્ત છે-સાયણાચાર્યનો અને સ્વામી દયાનંદજીને કરેલે અર્થ અમેએ આપેલ છે ત્યાંથી વિચાર કરવાની ફરીથી ભલામણ કરું છું. વૈિદિકના દેવામાં જગતકર્તાની માન્યતા સત્યરૂપે થઈ હશે કે અસત્ય રૂપે રૂપે ? તેમાં કિંચિત્ મારા વિચારો— (૧) પ્રથમ કૂર્મ પુરાણના નારાયણ દેવ, તે તે વિષ્ણુ ભગવાન જ ભાસે છે તેમણે તો એક સમયે ધનુષ બાણ ચઢાવી ધ્યાનમાં બેઠા પછી જંગલની ઉધઈઓની કારીગરીથી પોતાનું માથુ કપાવ્યું, વિશ્વકર્માએ સૂર્યના ઘોડાનું માથું કાપી બંધ બેસતું કરીને આપ્યું ત્યારથી હયગ્રીવ વિષ્ણુના નામથી પ્રસિદ્ધ થયા તે પછી તેમનાથી બ્રહ્મા અને મહાદેવ શી રીતે ઉત્પન્ન થયા અને તેમણે જગતની રચના કયા કાલમાં અને કેવા સ્વરૂપથી કરી ? આ વાત શું તદ્દન અસંભવિત નથી ?. (૨) બ્રહ્મ વવના પંડિતે તે નેવાના પાણી મોભે ચઢાવ્યાં-કેમકે નાભિ રાજાએ પુત્રની ઈચ્છાથી યજ્ઞ કર્યો. વિષ્ણુ ભગવાને કવિ જેની નમ્ર પ્રાર્થનાથી ઋષભદેવ પણે ઉત્પન્ન થવાનું કબૂલ કર્યું. અને તે પ્રમાણે આઠમે અવતાર ધારણ કર્યો. એ પ્રમાણે કૃષ્ણ સુધીના ત્રેવીશે અવતાર વિષ્ણુએજ લીધા છે. તે પછી કૃષ્ણથી વિષણુ કેવી રીતે? જે કવિને આટલી સામાન્ય વાતની ખબર નથી તે શું જગની સ્થિતિનું સ્વરૂપ બતાવવાને લાયક છે ? (૩) શિવપુરાણવાળાએ પણ ભેજ પાણી ચઢાવ્યાં છે. કેમકે–શિવજી દ્વાપરના-વિષ્ણુ, બ્રહ્મા–તાકૃત યુગના, કેવી રીતે ઉત્પન્ન કર્યો.? (૪) દેવીભાગવત વાળાએ પણ ગપ મળતી ગપ્પજ ગોઠવી દીધી. વિચાર કરીને પુછે એવું જ કેણ હતું ? વિચાર જણાવવાની જરૂર પણ નથી જેતે. (૫) મંડૂકઉપનિષદમાં-અવિનાશી-આદિના કે અનાદિના ? રૂપ રંગ વિનાના અવિનાશી માનીએ તે-પહાડે, પર્વતે અને સમુદ્ર વાળી For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ 5. નનનન ન પ્રકરણ ૪યું. પૌરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગત. પૃથ્વી કરેલીયાની પેઠે પિતાનામાંથી ઉત્પન્ન કરી શકે જ નહી. કારણ કરેલી જે સૂક્ષ્મ તારે ખેંચે છે તે પિતાના શરીર પ્રમાણે બહારની મદદથી જ ખેંચે છે. ઝીણો કરેલી ઝીણું અને મોટા કરેલીયા જાડા તારે ખેંચે છે. અવિનાશીને બહારની મદદ જણાતી નથી તે પછી આટલી મેટી વિશાલ પૃથ્વી કેવી રીતે ઉત્પન્ન કરી શકે? (૬) મનુસ્મૃતિમાં–મૂલમાં અંધકાર, તે પૂર્વે કેટલા કાલ સુધી વ્યાપીને રહેલો? અને તે તેમાં રહ્યો ? કેમકે આકાશ પૃથ્વી તે ઈંડું ફૂટયા પછી બન્યાં. બીજમાંથી સોનાનું ઈડુતેમાં બ્રા ઉત્પન્ન થયા, ઈડાના બે ભાગ કર્યા તેજ આકાશ અને પૃથ્વી. પછી બધી સુષ્ટિ થઈ તે યથાર્થ છે? (૭) પુરાણની, ઉપનિષની, અને મનુસ્મૃતિની સુષ્ટિનું સ્વરૂપ તપાસીને જોયું. બ્રાહ્મણ ગ્રંથની સુષ્ટિનું સ્વરૂપ તપાસી જોઈએગોપથમાં-બ્રહ્મા તપ તપ્યા-તે તે કેટલા કાલ સુધી? અને કયા કાલમાં? કેવા સ્વરૂપથી પગથી-પૃથ્વી, ઉદરથી–આકાશ, મસ્તકથી–સ્વર્ગ, તે બ્રહ્મા તેવા ને તેવા સ્વરૂપે આજે ખડા હશે? વિચારવાની ભલામણ કરે છું. (૮) શતપથમાંથી જરા વિશેષ—પ્રજાપતિ એકલા જ હતા, અનેક થવાની ઈચ્છાથી તપ તપ્યા. ત્રણલેકથી બહાર હતા? કે ત્રણ લોકમાં? કેમકે-તપ તપ્યા પછી કમથી ત્રણ લેકની ઉત્પત્તિ થઈ - છે. બાકીને વિશેષ વિચાર વાચકેએ કરી લે. (૯) ફરીથી એજ શતપથમાં જણાવ્યું છે કે–પ્રજાપતિએ કૂર્મનું (કાચબાનું) રૂપ ધારણ કરીને આ જગની રચના કરી તેથી રાષિઓ પ્રજાને “કાશ્યપી” કહેવા લાગ્યા. પ્રથમ પ્રજાપતિ પૂર્વકાળમાં કયાં હતા? કેટલા કાળ પછીથી આવીને ફર્મનું રૂપ ધારણ કર્યું ? અને કયા કાલમાં આ જગતની રચના કરી આ બધું વિચારવા જેવું ખરું કે નહી? (૧૦) સંહિતામાં-સરૂઆતમાં જલજ બતાવ્યું છે. બ્રહ્મા વાયુ સ્વરૂપથી તેમાં ફર્યા, પૃથ્વી દેખી, વરાહનું રૂપ ધારણ કરી બહાર ખેંચી લાવ્યા. For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ૫૦ કેટલાક સજ્જના પુરાણાથી તે સહિતા સુધીના વિચારાથી સંતોષ ન માનતાં વેઢાનાં પ્રમાણે માગશે તે હવે સાથે સાથે તેને પણ વિચાર કરીને બતાવીએ છીએ. સવ વેદોનુ મૂલ ઋગ્વેદ છે. તેને વિચાર કરતાં બધાગ્યે વેદના વિચાર થઇ જશે. માટે સૃષ્ટિ વિષયના સંબ ંધે તેમાં શુ લખેલુ છે, અને તે કેટલા દરજાના વિચારવાળું છે, તેના વિચાર કરીને જોઇએ--- » તત્ત્વત્રયી--મીમાંસા. ખંડ ૧ જલમય જગતના પૂર્વે બ્રહ્માજી ક ઠેકાણે હતા ? અને કેટલા કાળ સુધી આ તમાસા જોતા રહ્યા ? પેાતાના દિવ્યજ્ઞાનથી પૃથ્વીને કેમ જોઇ શકયા નહી ? બ્રહ્માને જગત્ રચનાનું જ્ઞાન હતું એમ પણ કેવી રીતે માની શકાય ? માટે આ વૈશ્વિક મતમાં કઈ મેટા ભેદ રહેલા છે અને સત્યજ્ઞાનથી વેગળેજ રહેલા હાય તેમ જણાય છે. તેથી કલ્પિત લેખે લખાયા હેાય તેમ જણાય છે. ઋગ્વેદનાં સૃષ્ટિ વિષયક સૂક્તોને વિચાર કરતાં, પ્રથમ ડા. મૅકડેનલે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ લખતાં રૃ. ૧૭૬માં જે વિચારા ખતાવ્યા છે તેને કિંચિત્ પરામર્શ કરીને આગળ ચાલીએ- RC ઋગ્વેદનાં છ કે સાત સૃષ્ટિ વિષયક સૂક્તોમાં જે ફિલસુફી ભરેલી કવિતાઓ આવે છે તે ઘણા ગાઢ સંબંધ ધરાવે છે. સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઇ એ પ્રશ્ન આ સ્થળે ચવામાં આવ્યે છે. તેમાં દંતકથાના અને ધ શાસ્ત્રાના વિચારની પુષ્કલ ભેળમ ભેળા થઈ ગઈ હોય એ તે સ્વાભાવિકજ છે એ કવિતામાં વિચારા ઘણા અસ્તવ્યસ્ત સ્થિતિમાં મુકાયલા આપણા જોવામાં આવે છે. તે પણ પાછલા સમયના તત્ત્વચિંતનની જુદી જુદી સરિતાઓ જે મૂલમાંથી નીકળી તેનું દન આ પ્રાથમિક ચર્ચાઓમાં થતુ હાવાને લીધે એ દૃષ્ટિથી જોતાં એ ચર્ચાએ ઘણું કુતૂહલ ઉપજાવ્યા વિના રહે નહી. એવી છે. એમાંનાં ઘણાંખરાં સૂક્તામાં સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઇ, એ વિષય ધર્મ શાસ્ત્રની રીત પ્રમાણેજ ચર્ચાયા છે, માત્ર એકજ સૂક્તમાં કેવળ તત્ત્વચિંતકની દૃષ્ટિએ એ વિષય ઉપર વિચાર ચલાવવામાં આવ્યે છે.” આમાંના કેટલાક વાક્યના અર્થ ખુલ્લા કરીને બતાવીએ તા ભદ્રિકાને સમજતાં અને સમજાવતાં ઠીક પડે—— ' ઋગ્વેદમાં–સૃષ્ટિની ઉત્પત્તિના પ્રશ્ન સ્થળે સ્થળે ચવામાં આવ્યે છે. તેમાં દંતકથાના અને ધમશાસ્ત્રોના વિચારેાની ભેળ’મભેળા થઇ ગઇ હોય ” For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. પિરાણિક અને વૈદિક દષ્ટિએ જગતું. આ ફકરાથી વિચાર કરવાનું કે--વેદેને ઇશ્વરકૃત માનીએ તે-સુષ્ટિની ઊત્પત્તિ, જુદા જુદા સ્વરૂપથી-સ્થળે સ્થળે શા કારણથી લખાઈ? દંતકથાઓ –એટલે લેકમાં ચાલતી કથાઓ, પ્રાચીનમાં પ્રાચીન ઋગવેદ છે–તેમાં કેવી રીતે ઘસી ગઈ ? વળી ધર્મશા–એટલે બ્રાહ્મણગ્રંથ, સંહિતાઓ, ઊપનિષદે, સ્મૃતિઓ, અને પુરાણે–ગણવામાં આવે છે. અને તે પ્રાય વેદના પછીથીજ લખાએલાં છે, તેમાં લખાએલા સુષ્ટિની ઉત્પતિના વિચારે અનાદિના વેદોમાં કેવી રીતે દાખલ થવા પામ્યા ? ડા. મૅકડોનલે ઉપરના જ ફકરામાં જણાવ્યું છે કે- “સૂક્તોમાં સુષ્ટિની ઉત્પત્તિનો વિષય ધર્મશાસ્ત્રની રીત પ્રમાણે જ ચર્ચા છે તેના વિચારેજ અમોએ પૂર્વના લેખમાં આપેલા છે. તે તપાસીને જુવે તેમાં સત્યતા કેટલી છે? ( પુરાણોમાં–એકજ વિષ્ણુના કલ્પિત ર૪ અવતા, જેનોના ભિન્ન ભિન્ન રૂપે, ભિન્ન ભિન્ન સમયે થયેલા, ચોવીશ (૨૪) તીર્થકરોના અનુકરણરૂપે, અને ફરીથી એજ વિષ્ણુના ૧૦ અવતારેની કલ્પના બૌદ્ધોના દશ બોધિસત્વના અનુકરણરૂપે લખાયા તેજ અરસામાં સૃષ્ટિની ઉત્પત્તિના સંબંધે પણ કલ્પિત સૂકતો વેદોમાં દાખલ કરવામાં આવ્યાં હોય એવું મારું અનુમાન છે. કારણ કે-વેદ કોલના ઋષિઓ દશ્ય પદાર્થોમાં શ્રદ્ધા રાખી અનેક પ્રકારની ઇચ્છાઓને તાબે થએલા સૂક્તોના ગાનથી ઈંદ્રાદિક દેવની પ્રાર્થનાઓ કરતા. પિતાના કાર્યની સિદ્ધી થતાં દેવની કૃપાથી થયું માનતા. તેજ પ્રમાણે સંકટ સમયે પણ સૂક્ત રચી દેવેની પ્રાર્થનાઓ કરતા. કાર્યની સફલતા થતાં દેવેની જ કૃપા સમજતા. એવી શ્રદ્ધાવાળા સરલ સ્વભાવી હશે. પરંતુ અતીંદ્રિયજ્ઞાનના અભાવે આત્મા ક્યાંથી આવે છે, કયાં જાય છે, નરક સ્વર્ગાદિક શું ચીજ છે, આ સુષ્ટિ કેવા પ્રકારથી ચાલી આવી છે અને કેવા પ્રકારથી ચાલતી રહેશે. ઇત્યાદિક વિશેષ વિચાર કરી શકયા હોય તેમ વેદથી જણાતું નથી. કારણ સૃષ્ટિ વિષયક મોટાં મેટાં સૂકો પ્રાયે અવેદના છેલલા દશમા મંડલમાં જ જોવામાં આવે છે. અને તે ઘણું મોડું જ લખાએલું છે. જેનોના સર્વજ્ઞ બાવીસમા તીર્થંકર થયા પછી લાંબા કાલે ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ અને વશમા સર્વજ્ઞ શ્રી મહાવીર બે તીર્થકરે થોડાજ અંતરમાં થયા છે. તેમના સમયમાં-બૌદ્ધ, આજીવક, આદિ ત્યાગ માર્ગના ઊપદેશકોમાં આત્મા કયાંથી આવ્ય, કયાં જાય છે, નરક સ્વર્ગ શું ચીજ છે, કયે ઠેકાણે છે, સુષ્ટિ કેવા સ્વરૂપથી ચાલતી આવે છે અને કેવા સ્વરૂપની કયાંસુધી રહેશે. ઈત્યાદિક અનેક પ્રકારના વિષયની ચર્ચાઓ ઉપસ્થિત થતાં, સુષ્ટિના વિષયમાં ગૌતમ બુદ્ધે કાંઈ પણ વિશેષ રૂપે ઉત્તર આપેલ હોય તેમ For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ પર - તત્ત્વત્રયી--મીમાંસા. * ખંડ ૧ જણાતું નથી. અને વૈદિક ધર્મએ તે નહી જેવાજ થઈ પડેલા હોવા છતાં આડાં અવલાં ફાંફાં મારતા અને વેદમાં નવી નવી કલ્પિત કૃતિઓ દાખલ કરી દેતા. તે સમયમાં સૃષ્ટિ વિષયક સૂકતે દાખલ કરેલાં હોય, તેથી અસ્ત વ્યસ્ત રૂપે અનેક સૂક્ત લખાયાં હોય, એવું મારું જે અનુમાન છે તે સજજનેને વિચારવા યોગ્ય છે. સુષ્ટિના સંબંધે બીજા બધાએ વિચારેને છેવ દઈને માત્ર એક પ્રલય દશાના સૂકતનેજ વળગીને ચેડા વિચાર કરીને બતાવું છું— જગવેદ-મંડલ છેલ્-દશમું-સૂક્ત ૧૨૯ મું, તે પણ મંડળના અંતભાગનું. સૃષ્ટિની ઉત્પત્તિના પૂર્વે શું હતું ? પ્રલય અવસ્થા–તેમાં જણાવ્યું છે કે–“ન લેક હતું, ન પૃથ્વી હતી, આકાશાદિક કાઈજ ન હતું. બ્રહ્માને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઈચ્છા થતાની સાથે એકદમ ઉત્પન્ન થઈ ગઈ. આ સૃષ્ટિ ક્ય નિમિત્તથી, કયા ઉપાદાન કારણથી થઈ તે વાત પાછલથી ઉત્પન્ન થએલા વિદ્વાને પણ જાણી શક્યા નથી.” આ વાત ઈશ્વરકૃત વેદમાં ગપ્પ ગેળા જેવી કેવી રીતે ઘૂસી ગઈ? સૃષ્ટિનું સ્વરૂપ જાણ્યા જોયા વગર વિદ્વાનેએ લખ્યું હોય તે પણ તે ગબ્ધ ગેળામાં ખપે? સુષ્ટિની ઉત્પત્તિના સંબંધે બ્રાહ્મણ ગ્રંથિથી તે વેદ સુધી જે વિચારે થયાં છે તેમાને કર્યો વિચાર સજજનેને સંતેષ આપે તેવે છે? કદ જેવા મુખ્ય ગ્રંથમાં આ પ્રલયઅવસ્થાનું સૂકત કયા જ્ઞાનીથી કયા કાળમાં દાખલ થવા પામ્યું? નાસ્તિક અદશ્ય પદાર્થોને ઈન્કાર કરીને દશ્યમાન પાંચભૂતની સત્તાને અનાદિની કબૂલ કરે છે. વૈદિકમાં પૃથ્વી, આકાશાદિક દશ્ય પદાર્થોને પણ ઈન્કાર–તે કેટલા દરજાને? સ્વામી દયાનંદજી ચાલુ જમાના પ્રમાણે વેદને અર્થ કરી, ત્રિકાલ અબાધિત–વેને મનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. વેદતીર્થ નરદેવ શાસ્ત્રીજી-આજ સુધીમાં જેટલા પૂર્વેના પંડિત વેદના અર્થ કરી ગયા છે તે બધાએ પંડિતેને બાજુ ઉપર છોડી દઈને–આજ કાલના પંડિતેને નવીન અર્થો કરવાને ઉપદેશ આપી રહ્યા છે, આ તે વેદ (જ્ઞાન) કે વિટંબના? આર્યોના તહેવારને ઇતિહાસ” ના લેખકે તૈત્તિરીય સંહિતાનો. ફકરાથી–“તું લેક છે, અનંત છે, અપાર છે, અક્ષય છે.” એમ પ્રથમ જણાવી તેની સાથે બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન કર્યાને આજે બ્રહ્માનાં પચ્ચાસ વર્ષ થયાં અને આગળ બીજાં પચ્ચાસ વર્ષ પુરા થતાં, તેને (બ્રહ્માને) અને તેની સૃષ્ટિને પણ નાશ થશે. આ વાત કયા પ્રમાણથી લખીને બતાવી? For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ યુ. પૈારાણિક અને વૈદિક દૃષ્ટિએ જગત્. ૫૩ સૃષ્ટિની ઉત્પત્તિના સંબંધે વિશેષ તક વિતર્ક કરવાનું છેડી દઈને માત્ર સમાન્ય વાતજ લખીને બતાવીએ છીએ— વૈદિક ધર્માને ટકાવી રાખવા જે પાછલથી બ્રાહ્મણાદિક ધર્મ શાસ્ત્રો લખાયાં છે. તેમાં સૃષ્ટિની ઉત્પત્તિના સંબધે અનેક દેવા કલ્પવામાં આવ્યા છે, તેજ રીતિને અંગીકાર કરી પાછળથી અનેક સૂત્રેાની કલ્પિત રચનામા કરી વેદોમાં તે ગઠવી દેવામાં આવેલી હાવાથી યથાપણે એક પણ સૂક્ત લખાએલું જણાતું નથી. જે બ્રાહ્મણાદિક ગ્રંથાના લેખકા હતા તેજ વેદોને ફેરવવાવાળા હતા. વેદોના સૂક્તમાં એટલી વિશેષ ચતુરાઇ વાપરી છે કે વિષ્ણુ, અને મહાદેવને બાજુ ઉપર રાખી બ્રહ્માના નામથી સૂતા ગેાઠવી દીધાં. અનુભવના પ્રત્યક્ષ વિષયાની ચાતુરીમાં તેઓ ફાવતા, પરંતુ અતીન્દ્રિય જ્ઞાનના વિષયેામાં વૈદિક પંડિતા વખતે વખત ભૂલાજ પડતા આવેલા છે. હું સર્વજ્ઞ પુરુષોના આશ્રિત છું પણું સર્વજ્ઞ નથી તેથી મારી ભૂલ હશે તે સજ્જનોની પાસેથી ક્ષમા યાચી સુધારી લઇશ. 66 આ જગા પર વિશેષ વિચારવાનું છેાડી દઇને સૂચના કરૂ છું કે- અમે પાછલના ભાગમાં જૈનેતર અનેક પંડિતાના લેખે આપવાના છીએ, તેના વિચાર કરશેા તેની સાથે “ જૈન ઔર જગત્” મથાલાથી લક્ષ્મણ રઘુનાથ ભીડે નામના પંડિતના પણ એનેક લેખા–આપવાના છીએ, તેમાં “ જૈન ધમ એ વિશ્વવ્યાપી ધમ છે. ” તેના પ્રારંભમાં–“ જૈનધર્મ એ વિકૃત હિંદુ ધમ છે, એમ કહેવામાં આવે છે પરંતુ વસ્તુતઃ સનાતન અને પુરાતન એવા જૈન ધર્મનું વિકૃત સ્વરૂપ એ હિંદુ ધર્મ છે.” ઇત્યાદિક લેખ વિશેષ મનન પૂર્વક વિચારવાની ભલામણ કરૂ છું. પેાતાના મતમાં મુંઝાઇ રહેલાઓને સંક્ષિપ્તના લેખાથી ખરા સતેષ થતા નથી તેમની વિશેષ સમજૂતી થવાના હેતુથી મેં મારા ગ્રંથમાં કાંઇક વિશેષ લખવાના પ્રયત્ન કરેલા છે. આ બધી સૃષ્ટિ પ્રવાહથી અનાદ્દિકાળની છે છતાં વૈશ્વિક મતવાળાઓએ–વેદોથી લઈને બ્રાહ્મણ ગ્રંથાર્દિક અનેક ધર્મગ્રંથામાં સૃષ્ટિને ઉત્પન્ન કરવાવાળા બ્રહ્માદિક અનેક દેવને કલ્પીને બતાવ્યા છે તેમાંના એક પણ લેખ પ્રમાણવાળા થયા હાય તેમ જણાતુ નથી. કારણ 'રામચ'દ્રજીએ વસિષ્ઠજીને પુછ્યું હતુ કે–બ્રહ્મા કાણુ ? અને કેવા ? તેના નિર્ણયજ ન થઇ શકા હતા તે પછી બ્રહ્માએ મધી સૃષ્ટિ ઉત્પન્ન કરી એ કયા પ્રમાણુથી માની લેવી ? તેમજ અનેક પુરાણાના લેખા જોતાં-બ્રહ્માની, વિષ્ણુની અને મહાદેવની જે For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ - અ + અ , ,, ૫૪. તવત્રયી–મીમાંસા. - ખંડ ૧ પ્રવૃત્તિ લખીને બતાવી છે તે એક સાધારણ માણસને પણ નશેભે તેવી છે. તેમણે આ બધી સુષ્ટિની રચના કરી તે કયા કાળમાં અને તેને ચવાને મસાલા કયા બ્રહ્માંડમાંથી ખેળીને લાવ્યા?. આ જગો પર અનાદિકાળના પ્રવાહથી ચાલતી આવેલી આ સૃષ્ટિના સ્વભાવને અંગીકાર કરતા કાળાદિક પાંચ કારણ– વાદીઓ કહે છે કે, ઈશ્વરકર્તાના હિમાયતી પંડિત સુષ્ટિ કર્તાના સંબંધે કોઈ પણ પ્રત્યક્ષાદિ પ્રમાણ આપી શક્યા નથી તો પણ દુનીયાએ તે વાતને ચલાવી લીધી, તે પછી પ્રત્યક્ષાદિ પ્રમાણ વાળી અમારી વાતને સાચી તરીકે માન કેમ નહી આપે? એવો વિચાર કરીને કાળાદિ પાંચે કારણ વાદીઓ પિત પિતાનાં પ્રમાણ લઈને જાહેરમાં ઉતરી પડે છે. તેના પ્રથમ નામ નીચે પ્રમાણે – પહેલે કાલવાદી, બીજે સ્વભાવવાદી, ત્રીજે નિયતિવાદી (ભવિતવ્યતાવાદી,) ચોથે પૂર્વકૃત કર્મવાદી, (જેને દૈવ કહેવામાં આવે છે. )પાંચમે ઉદ્યમવાદી. આ પાંચે કારણવાદીઓ વસ્તુનું સ્વરૂપ સંપૂર્ણ સમજ્યા વગર પિત પિતાની એકાંગી બુદ્ધિથી ખેંચતાણ કરતા અંધ ગજ ન્યાયનાજ પાત્ર રૂપે ગણાય? જેવી રીતે અતાદિક વાદીઓ-ખેંચતાણ કરી, પિતતાના પક્ષની સિદ્ધિ કરવાને માટે, પ્રમાણેની જાળ પાથરે છે, તે પ્રમાણે આ કલાદિક પાંચ કારણ વાદીઓ પણ-પિતાપિતાનાં પ્રમાણે રજુ કરવાને–જાહેરમાં ઉતરી પડે છે. તે કમવાર લખીને બતાવીએ છીએ. પહેલે કાળવાદી-પિતાના મતની પુષ્ટિ કરતાં કહે છે કે–એવો પદાર્થ દુનીયામાં કર્યો છે કે-જેના ઉપર મહે આક્રમણ નથી કર્યું ? અર્થાત્ સર્વ પદાર્થોના ઉપર મહે. આક્રમણ કરેલું જ છે. કેટલાક મતવાદીએ જગતના કર્તા ઈશ્વર કહે છે પણ તે કયી વસ્તુને કરતાં જણાય ? અને તે અનાદિના બ્રહ્મને સૃષ્ટિની ઉત્પત્તિ કરતાં તેણે જોયે? કારણ–પ્રલય દશાના સૂક્તમાં ખુ જણાવ્યું છે કે “ષ્ટિ ઉત્પન્ન થયા પછી વિદ્વાને ઉત્પન્ન થયા તે આ સુષ્ટિ કયા નિમિત્તથી, કયા ઉપાદાનથી થઈ તે કેવી રીતે જાણું શકે?” માટે આ મુષ્ટિ પ્રવાહથી અનાદિકાળની ચાલતી આવેલી છે. પણ તેને-પળે પળે ફેરફાર કરતા મને શું તમે જોઈ શકતા નથી ? એમ કહી કાળવાદી પિતાનાં પ્રમાણે રજૂ કરે છે–જુ કે–ભૂતેને પેદા કરવા વાળે હુંજ અને હુંજ પ્રજાને નાશ કરું છું, અને સૂતેલાઓને જાગૃત પણ હું જ કરું છું, સ્ત્રીઓ પ્રાપ્ત કાળેજ For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. પૌરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગત્ પપ ગર્ભ ધારણ કરે છે, પછી ક્રમથી વધે છે જન્મે છે, દાંતકાળમાં દાંત આવે છે, પછી બોલતા, ચાલતા, કાળક્રમથી જ થાય છે અને કાળ પ્રાપ્ત થતાં મરણ પણ થાય છે. આ બધું શું આપણે પ્રત્યક્ષ જોતા નથી ? શીતકાળમાં ઠં, ઉષ્ણ કાળમાં તાપ, અને વર્ષા કાળમાં વર્ષો મારા વિના બીજો કોણ કરે છે? સર્વજ્ઞપુરુષોએ બતાવેલા આ અવસર્પિણીના ત્રીજા અને ચોથા આરાની મધ્યમાં–૨૪ તીર્થકરે, ૧૨ ચકવર્તીઓ, વાસુદેવાદિકનાં નવત્રિક મળીને નેશઠ શિલાકા પુરુષે બતાવ્યા છે- તેઓને ઉત્પન્ન કરવાવાળો પણ હું જ છું અને તેઓને નાશ કરવાવાળે પણ હુંજ છું. તે સિવાય વૈદિકમાં પ્રસિદ્ધ-બ્રહ્મા, વણુ અને મહાદેવને ત્રણ યુગાદિકના ક્રમથી મેંજ ઉત્પન્ન કર્યા છે. તેમજ વિષ્ણુના ૨૪ અને દશ-અવતારની પ્રસિદ્ધિ તે મેંજ કરેલી છે, અને તે બધાએને નાશ પણ મેંજ કરેલો છે. તે પછી બ્રહ્માદિક દે ને જગતની ઉત્પત્તિ કરવા વાળા કયા પ્રમાણથી લખીને બતાવ્યા? કદાચ તમે જણાવશે કે–પ્રલય દશામાં પ્રજાપતિએ આ સૃષ્ટિ ઉત્પન્ન કરી ત્યાં પણ આશ્રય તે માટે જ પડશે, કારણ તેવા પ્રકારને જ્યારે કાળ આવે છે ત્યારે જ તેઓ તેમ કરી શકે છે ને? તેથી ત્યાં પણ હું (કાળ) તે હાજર્જ રહીશ, ત્યારે તે કામ થવાનું છે. માટે એકજ દષ્ટિથી સૂક્ષ્મપણે જોશે તે–તમે મને જ્યાંને ત્યાં હાજરજ જેશે. જેમ અદ્વૈતવાળા અદ્વૈત અને દ્વિતવાળા દ્વૈત જુવે છે તે પ્રમાણે તો મને સર્વ સ્થાનમાં વ્યાપ્ત થએલે સુખેથી જોઈ શકશે. || ઇતિ પહેલે કાળવાદી ઉપર મુજબ કાળવાદીને દુરાગ્રહ જોઈ બીજે સ્વભાવવાદી બે કેહે ભાઈ કાળ? જે વસ્તુઓમાં–ફેરફાર થવાને, સ્વભાવજ ન હોય તે તું એકલે રાંકડે શું કરવાને સમર્થ છે? માટે ખરૂં કાર્ય કરવાવાળે હું એકલો સ્વભાવજ છું? કાળને મારી પાછળ પાછળ ફરવું હોય તે ભલે ફર્યા કરે, બાકી ત્રણ કાળમાં પણ કાર્ય કરવાને સમર્થ થઈ શકે તેમ નથી. જુવે કે–પતિને સંગ સદાકાળ હોવા છતાં વાંઝણીને બાળક જન્મે છે? સ્ત્રીને મુંછ આવે છે? હથેલીમાં કેશ ઉગે છે? લીમડાને કેરી આવે છે? વસંત ઋતુ વિના બાગો પ્રફુલ્લિત થાય છે? મેરનાં પિંછાં કેણુ ચીતરે છે? સંધ્યારાગ કેણ કરે છે? બધા વનચર જીનાં જુદા જુદા પ્રકારનાં–મુખ, જુદા જુદા પ્રકારના કાન, હાથ, પગ, નખ મારા વિના (સ્વભાવ વિના) બીજે કેણ કરવાને આવે છે? હરણીનાં નેત્ર સુશોભિત, બેરીને અણુદાર કાંટે, એક સુધે અને બીજો વાંકે For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૧ મારા વિના ( સ્વભાવ વિના ) બીજો કાણુ કરવાને આવે છે ? અનેક જાતની વનસ્પતિઓનાં પાનાંના અનેક પ્રકારના ઘાટ, અનેક પ્રકારના રંગ, અનેક પ્રકારના ગુણા, કાણુ મનાવે છે ? તેમજ તે વનસ્પતિઓનાં ફુલાની અનેક પ્રકારની પાંખડીઓ, તેના જુદા જુદા પ્રકારના ઘાટ, સુગ ંધ દુર્ગંધ, એજ: પ્રકારે તેના ફળાના નાના મોટા ઘાટ, તેના સ્વાદોમાં ફેરફાર, આ બધા વિચિત્ર પ્રકારના ફેરફારા મારા વિના (સ્વભાવ વિના) કરવાને કાણુ સમ છે ? ઝેરને નાશ કરનારા સર્પના મસ્તકમાં મણિ, પતા સ્થિર, ચાલતા પવન; અગ્નિની જવાળા ઉંચી, માછલાં અને તુંબડાં-પાણીમાં તરતાં, કાગડા અને પથ્થર ડુબતા, પંખીએ આકાશમાં ઉડતાં, વાયુહરણુ સૂંઠ, રેચક હરડે, સૂર્ય ગરમ, ચંદ્ર શીતળ, આ બધુ... અનાવનાર મારા વિના (સ્વભાવ વિના) ખીજને કયા કારીગર તમા જીવા છે ? આવા પ્રકારની એક દૃષ્ટિ રાખી સૂક્ષ્મ વિચાર કર્યા કરશે તે પ્રત્યક્ષ અને પરીક્ષરૂપે જ્યાં જોશે ત્યાં મને ને મનેજ . દેખશે. કાળ તા મારે ગુલામ છે, મારી પાછળ પાછળ ફરે છે ખરા પણ મારા કાર્યમાં એક ત્રણખલુ તાડવાને પણ સમર્થ નથી. ॥ ઇતિ બીજો સ્વભાવવાદી ત્રીજો નિયતિવાદી ( ભવિતવ્યતાવાદી) પેતાના મત જાહેર કરે છે. સ્વભાવવાદીએ કાળવાદીને તાડી નાખ્યા, એટલે નિયતિ વાદી હાજર થયા અને કહેવા લાગ્યા કે મારી સત્તા આગળ કાલ અને સ્વભાવ એ અન્ને રાંકડા છે, માટે મારી સત્તા શું છે તે ખૂબ તપાસીને જીવા કાઇ સમુદ્રની પેલી પાર જાય કે બધાએ જંગલો ફરી વળે પણ વિતન્યતા સારી ન હોય તે શું કરી શકે ? વસંતમાં આખાને ડાળે ડાળે માર આવે છે, કેટલાક ખરી પડે છે, કેટલાક મરવા થાય છે-કાળ અને સ્વભાવ હાજર હાવા છતાં મારી સત્તા વિના ટકાવી રાખવા સમર્થ થતા નથી. જે સ્ત્રીને જેટલાં સતાન થવાનાં હાય તેટલાં મારી સત્તાથીજ થવાનાં, મારા આગળ કાળ કે સ્વભાવ કાંઇ વ્હેર મારી શકે તેવા છે ? ફાડીએ હાથમાંથી ફૂંકીચે તેમાંથી કાઇ ધી,તા કેાઇ છત્તી–જ પડે છે તે ભવિતવ્યતાના ચૈાગથીજ પડે છે. અહીં કાળ અને સ્વભાવ શુ‘ કરવાને સમર્થ છે ? વળી જીવા—જો હું ભવિતવ્યતા (તુષ્ટમાન) થાઉ તા તડાકાબંધ For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. પિરાણિક અને વૈદિક દ્રષ્ટિએ જગતુ. - વસ્તુઓ મેળવીને આપું અને કોપાયમાન થાઉ તે—હતું ન હતું જેવું થોડા જ વખતમાં કરીને મુકું. કાળ અને સ્વભાવ ભલેને આંખે ફાધને જોતા જ રહે. વળી જુ–ઝાડ ઉપર ચકલી બેઠી-દૂરથી બાજ પંખી ભક્ષણ કરવાને આબે, પારધીએ નીચેથી બાણ તાકયું–ત્યાં મેં પારધીને સર્ષથી ડસા,. પરવશ કરી બાણ છોડાવી–બાજને મરાવ્યું, અને ચકલીને નિર્ભય કરી, અને નળ સ્વભાવ એ બન્નેને લજિજત કર્યો. " જ્યાં હું (ભવિતવ્યતા) જઈને ઉભી રહું ત્યાં કાળ અને સ્વભાવ ટકીજ ન શકે તે પછી કાર્ય શું કરી શકવાના હતા ? છે ઇતિ ગ્રા ભવિતવ્યતા વાદી છે હવે ચાર કર્મવાદી–કાળ, સ્વભાવ અને ભાવતવ્યતાને તિરસ્કારની નજરથી જ આવે છે અને કહે છે કે – અરે! મારા આગળ તમે કાળાદિકના પક્ષકારક કેણુ માત્ર છે? જુવો કે સત્તા માત્રથી બધાએ જીવે એકજ સરખી સત્તાવાળા છે અને બ્રહ્મવાદીઓએ બધાએ જીને બ્રહ્મસ્વરૂપથી જ ઓળખાવ્યા પણ છે છતાં અસંખ્ય છે મારા વશમાં પડેલા પુરાણમાં લખીને બતાવેલી તલ વિતલ રૂમ નરકમાં અઘોર દુઃખને ભેગવી રહ્યા છે. તિર્યંચ ગતિમાં અનંતા જ મારી સત્તાથી એવી તે અઘોર દિશામાં જઈને પડેલા છે કે-પૂરો શ્વાસોશ્વાસ પણ લઈ શકતા નથી, અને તે જેની સાથે કાળાદિકે પણ પીડાયા કરે છે, પણ કંઇ કરવાને કઈ સમર્થ જ થઈ શકતા નથી. દેવગતિમાં પણ મેં મારી સત્તાથી દ્રાદિક દેને વેદના કાળથીજ પુરી રાખ્યા છે, જ્યારે હું તેમને છોડવાને ઘારીશ ત્યારે જ તેઓ છુટી શકવાના છે. મનુષ્ય ગતિમાં મેં કેટલાએને દાખલ કયાં પણ થોડે થોડે સમય રાખીને કેઈને હસતા તે કેઈને રોતા વિદાય કરી દીધા છે. : : ' ' જે હું તુષ્ટમાન થાઉં તે કીધને હાથી, અને સૃષ્ટમાન થાઉં તે હાથીને ધવ રૂપે બનાવી દઉં. મારી સત્તામાં હાથ કેણ ઘાલી શકે તે છે? રામચંદ્રને મેં વનમાં વસાવ્યો, સીતાને મેં અસતીપણાનું કલંક ચઢાવ્યું, રાવણના રાજ્યનો મેં સર્વથા નાશ કરાવ્યું. જૈનોના રાષભદેવને મેં એક વદિવસ સુધી આહાર અને પાણી વિના , , For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ૫૮ તત્ત્વત્રયી - મીમાંસા. ખંડ ૧ ભટકાવ્યા, છેલ્લા તી કર શ્રીમહાવીર ભગવાનને ગેાવાળીયાઓની પાસે મે' કાનમાં ખીલા ઠોકાવ્યા. જેમના બ્રહ્મગમાત્રથી- તે ત્રુટી પડતા, તેમનાથી જ્યારે હું વાંકા થયેા ત્યારે મે વખતે વખત-તેમને ભિક્ષા પણ નથી મળવા દીધી. જીવા કે વિષ્ણુના અવતાર રામચદ્રજીને-રાજ્યથી ભ્રષ્ટ, સ્વજનથી દૂર, સીતા સતીને ત્યાગ, પુત્રના મરણથી શાક ઇત્યાદક બધું મેંજ કરાવ્યુ. હરિચંદ્ર રાજાને રાજ્યથી ભ્રષ્ટ કર્યાં, અને તેની રાણીને ચંડાલના ઘરમાં પાણી ભરતી પણ મેજ કરી. ' શ્રીકૃષ્ણ ભગવાન ચુગ યુગમાં ભક્તોને ઉદ્ધાર કરવાનું વચન આપતા ગયા છે ખરા, પણ દ્વાકિાના દાહ વખતે મળતા કુટુ બથી છેડાવી તેમના ઉદ્ધાર તા મે જ કર્યાં હતા. બ્રહ્માને આ બ્રહ્માંડમાં કુંભાર સ્વરૂપે મેં સ્થાપ્યા. વિષ્ણુને દશાવતારના સ’કટમાં મેં નાખ્યા. મહાદેવને ખાપરી આપી ભિક્ષા મેં મંગાવી, સૂર્ય ને ગગનમાં ક્ષમતા મે કર્યાં. માટે મને ( કને ) જ તમારે નમસ્કાર કરવા ઉચિત છે ? જીવા કે જૈનોના તીથંકર શ્રીઋષભદેવને, શ્રીમહાવીરને વૈશ્વિકામાં જગતના કર્તા હરતા મનાતા-બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવને મેં મારી સત્તાથી જરા પણ ચહેકવા દીધા નથી. તે। પછો બીજા જીવે કાણુ માત્ર છે કે જે મારી સત્તાનું થાડું' પણ અપમાન કરી શકે ? " ઇતિ ચેાથા કમ વાદી । હવે પાંચમા ઉદ્યમવાદી પાતાનુ ખળ પ્રગટ કરતા કહે છે કે મારા `આગળ-કાળ, સ્વભાવ, ભવિતવ્યતા અને કમ એ ચાશ શું કરવાને સમર્થ છે? અરે ! હું એકલેાજ એ ચારાને ઉખેડીને એક ઘડીના છઠ્ઠા ભાગમાંજ ફેંકી દઉ તેવા છું. ઉદ્યમમાં લાગેલા પુરુષો શું ન કરૈ ? જીવે કેસમગ્ર દ્રજીએ ઉદ્યમ કરી સમુદ્રને તર્યા અને લંકાનું રાજ્ય પણ લીધું. સત્ત્વહીન હોય તેજ ભવિતવ્યતાને અને કર્મના આશ્રય લેતા ફરે છે. સાત્ત્વિકા તે જરા પણુ દરકાર કરતાજ નથી. ગુફામાં બેસી રહેતા વાઘના મુખમાં કાણુ જઈને પડે છે ? ઊદ્યમ કરી તલને પીલ્યા વગર તેલ થાય ? ન જ થાય. અરે! જાતિની એકજ ઇંદ્રિય છે છતાં વેલીઓ ઉદ્યમ કરી વાડચા ઉપર અને આપણા ઉપર ચીને બેસતી નથી ? For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. પૌરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગત. જુવો કે ઉદ્યમની પાછલી રાત અને દિવસ મડેલા અંગ્રેજોએ કયું કાય કરીને નથી બતાવ્યું? મેટા મેટા પુળ બાંધીને બતાવ્યા, બળદ વિના લોઢાના પાટા ઉપર ગાઓ ચલાવી, મેટી મટી મીલે બાંધિઓ, સડક પણ બાંધીએ ફ્રેનેગ્રાફ, સીનેમા આદિ હજારે હુન્નરે તૈયાર કરી ભવિતવ્યતા વાલીઓને અને કર્મવાદીઓને શું મુગ્ધરૂપના બનાવી દીધા નથી? અરે! અનેક પ્રકારનાં પકવાને બનાવી જુદા જુદા પ્રકારના સ્વાદ લઇ રહ્યા છે તે પ્રતાપ ને ! ઉદ્યમને દેખતાની સાથે ભવિતવ્યતા અને કર્મ તે લજ્જિત થઈ જાય છે, તો પછી કાર્ય કરવાને સમર્થ શું થવાનાં છે? જુવે કે–રાષભદેવ ભગવાને-પ્રથમ તપ, જપ, શીલ, સંતેષાદિમાં ઉગ્રપણે ઉદ્યમ કર્યો, અને લોકોને પણ શીખવ્યો, પિતે મોક્ષમાં ચાલ્યા ગયા, અને પિતાના માર્ગે ચલાવી અસંખ્ય પુરુષને અને અસંખ્ય સ્ત્રીઓને પણ મેક્ષમાં લેતા ગયા. તે બધે. પ્રતાપ મારાજ સમજજે ? રાષભદેવની પાછળ થતા આવેલા બધા તીર્થકરોએ તેજ માગનું સેવન કર્યું, અને બીજાઓને પણ તેજ માર્ગ બતાવતા આવ્યા. પિતે મેક્ષમાં ચાલતા થયા અને બીજાને પણ સાથમાં લેતાજ ગયા. હવે છેલ્લા રહ્યા અમારા નિકટવતી ચોવીસમા તીર્થકર શ્રી મહાવીર ભગવાન તેમણે પણ તપ, જપ, શીલ, સતેષાદિકને ઉદ્યમ આચરી સર્વશપણું મેળવ્યું અને તેજ માર્ગને ઉદ્યમ કરવાનું બતાવી પિતે સક્ષમાં ચાલ્યા ગયા અને બીજા અનેક ભવ્ય જીને સાથે લેતા પણ ગયા. આ જગ પર ઉદ્યમવાદી ખૂબ જોર જોરથી બે કે-કાળાદિકના પક્ષપાતીઓ–ગમે તેટલે બકવાદ કરે, પણ છેવટ મારા વિના કાર્યની સિદ્ધિ કરવાને કઈ પણ સમર્થ થાય એવો છે? આ કાળાદિક પાંચે કારણ વાદીઓનું સ્વરૂપ અમોએ ભિન્ન ભિન્ન સ્વરૂપે કિંચિત્ દિશા માત્રથી જ લખીને બતાવ્યું છે. જે કદાચ એક એક પક્ષવાળાની સાથે ભીડાવીને લેખ લખવામાં આવે તો મોટા મેટા ગ્રજ બની જાય-કારણ આ પાંચ કારણવાદીઓ જે તિપિતાના પક્ષની સિદ્ધિ કરવાને પડે તે અદ્વૈતાદિક એક એક પક્ષ વાદીઓના કરતાં ઘણુજ સબળ રૂપના છે. બારીક નજરથી જોશે તે આપ સજજન પુરુષે પણ જોઈ શકશે. આ જગે પર કેઈ પંડિત હાથીના એક એક અંગને જોવાવાળા જન્મના પાંચ અંધ પુનું દષ્ટાંત આપે છે. અને કહે છે કે –ગુંડના જેવાવાળાએ મોટા સામેલાના જે કહીને બતાવ્યું, અને કાનને જોવાવાળાએ સુપડા જેવ, પીઠના ઉપર હાથ For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ - તત્ત્વત્રયી–મીમાંસા. . ખંડ ૧ રેસ્વવા વાળાએ એતરા જે, પુછડાને જેવાવાળાએ મોટી જા ભગળના જે, અને પગના જેવાવાળાએ થાંભલાના જે કહીને બતાવ્યું. સર્વે આપ આપસમાં ઝગડે કરવાને લાગ્યા પરંતુ નિર્ણય ઉપર આવી શક્યા નહીં. છેવટે હાથીના મહાવતે એક એક અંગનું જુદું જુદું સ્વરૂપ બતાવીને જ્યારે બધાંએ અંગો એકત્ર મળે ત્યારેજ સત્ય સ્વરૂપને હાથી બને” એમ કહીને તે પાંચે જણેના વિવાદને અંત લાવીને આપે. તે જ પ્રમાણે અદ્વૈતાદિક જેટલા પક્ષ ચાલે છે તેને વિચાર અપેક્ષા સહિત કરવામાં આવે તેજ વસ્તુનું સ્વરૂપ સત્યરૂપથી સમજાય? . આ જગો પર સર્વજ્ઞ પુરુષોના તરફથી જે નિર્ણય અપાયે છે તે માત્ર એકજ ગાથાથી અપાય છે. તે ગાથા બતાવી આ પ્રકરણની સામાપ્તિ કરીએ "છીએ. ગાથા– कालो १, सहाव २, नियई ३, पुवकयं ४, पुरिसकारणे ५, पंच । समवाए सम्मत्तं, एगंते होइ मिच्छत्तं ॥१॥ ભાવાર્થ–પહેલો કાલ, બીજો સ્વભાવ, ત્રીજી નિયતિ (ભવિતવ્યતા) ચેથું-પૂર્વકૃત કર્મ (જે દેવ તરીકે ઓળખાય છે). પાંચમો પુરિસકાર એટલે ઉદ્યમ, હવાઇ સન્મત્ત ઉપર બતાવેલાં કાળાદિક પાંચે કારણ–અપેક્ષાથી વિચારાય તે સમ્યકત્વ રૂપે ગણાય–અર્થાત્ યથાર્થ સ્વરૂપનાંજ ગણાય ? કર દો મિકસ એકાંતે-એક એક પક્ષને જુદા જુદા રૂપથી વિચારવામાં આવે તે મિથ્યાત્વ રૂપનાં જ–અર્થાત્ અસત્યરૂપનાંજ ગણાય. આ જગે પર સર્વજ્ઞ પુરુષે એ બતાવેલ સ્યાદ્વાદને સિદ્ધાંત પ્રગટ થાય છે. જેને અપેક્ષાવાદ પણ કહેવામાં આવે છે. ' જે વરતઓનું સ્વરૂપ તે તે અપેક્ષાઓથી વિચાસ્વામાં આવે ત્યારે તે તે સત્યરૂપનાજ ગણાય જેમકે એકજ પુરુષને કેઈ કહે કાકે, તે કઈ કહે મામે, એજ પ્રમાણે પિતા, પુત્ર, ભાઈ, માસ, કુ, ભત્રીજો, ભાણેજ આદિ અનેક ગુણેથી બેલાવતા હોય. પણ ભત્રીજાની અપેક્ષાથી કાકે, ત્યારે ભાણેજની અપેક્ષાથી માં પણ ખરે. એ પ્રમાણે એક બીજાને અનાદર કર્યા વગર અપેક્ષાઓથી વસ્તુઓનું સ્વરૂપ વિચારવામાં આવે તે તે સત્યરૂપમાંજ ગણાય, અગર જે એક બીજા ગુણેને અનાદર કરી ખેંચાતાણથી પોતાના દુરાગ્રહને પિષવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે તે તે મિથ્યાત્વરૂપના અર્થાત્ અસત્ય રૂપનાજ For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪થું. પિરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગતું. વિચારે ગણાય. એજ જેનોના સ્યાદ્વાદના સિદ્ધાંતને ધોરી માર્ગ છે. જેનોના સ્યાદ્વાદનું સ્વરૂપ અને આગળના લેખે માં બતાવવાના છીએ ત્યાંથી વિચારવાની ભલામણ કરું છું અને આ વિષયની અહીં સમાપ્તિ કરૂં છું. અહિં જગતના કર્તા સંબંધિ એકેકથી ભિન્ન ભિન્ન સ્વરૂપવાળી વૈદિક ગ્રંથોમાંની પંદર કલમે અમોએ લખી જણાવી છે, તે સિવાય બીજા પણ અનેક પ્રકારના ભિન્ન ભિન્ન વિચારે જોવામાં આવે છે તેમાંના કેટલાક વિચાર ભેદ આ જ પુસ્તકમાં પ્રસંગને અનુસરી લખાએલા આગળ ઉપર વાચકવર્ગના જોવામાં આવશે. તે લેખને પણ વિચાર કરવાની ભલામણ કરી આ પ્રસંગથી મુક્ત થાઉં છું. જગર્તા વિષે વિવિધ મતાનું પધ(રચનાર દક્ષિણ વિહારી મુનિશ્રી અમરવિજયજી મહારાજ.) અબધૂ સો જોગી ગુરુ મેરા–એ ચાલ. સુષ્ટિ કબ કિસીને બનાઈ ? સંતે? કબ કિસીને બનાઈ? વાકી જ કિસીને ન પાઈ, સુષ્ટિ કબ. એ ટેક. વેદ, પુરાણ, કુરાણ, વૈબલમાં, ભિન્ન ભિન્ન કર ગાઈ | એક એક સબ ભિન્ન કહત હૈ, મિળતા ન મળી અમળાઈ. વાળ સગવેદ કે એત્તરીય આરણ્ય મેં, આત્મસે ઉપજાઈ ! યજુર્વેદ ખેલકે દેખા, વિરાટુ પુરુષે પસરાઈ છે વાઇ મંડૂક ઉપનિષદ કહત હૈ, મકી જાલકે ન્યાઈ ! કૂર્મ પુરાણું વિચારી જોતાં, નારાયણ મૂળ નિપાઈ છે વાવ મનુસ્મૃતિ કે પહિલે અધ્યાયે, તમે માત્ર બતલાઈ ! વહાંસે પ્રગટે સ્વયંભૂ સ્વામી, તાતેં તિમિર મિટાઈ છે વાળ કેઈ કહે કાલીકી શક્તિ, વાકી ન્યારી ન્યારી ચતુરાઈ લિંગ પુરાણે શિવજીને વદનસેં, વિષ્ણુ બ્રહ્માદિક ઠાઈ છે વાટ બ્રહ્મ વિવર્ત પુરાણું ચું બોલે, એતે કૃષ્ણકી ચતુરાઈ | ભિત્તર ભેદકા પાર ન પાવે, કયા ફિતુરી કરે ફિતુરાઈ છે વાવ વેદકા પણ કેઈ ભેદ ન પાવે, કયા કરે ગડમથલાઈ | મારગ છેડ ઉન્મારગ જાકે, કેવળ ધૂમ મચાઈ છે વાઇ મત મમતાકે છડકે દેખે, કે પુરુષ અતિસાઈ | * પૂછ પાછ કર ભિત્તર , પીછે આતમ કાજ સધાઈ છે વાછે . ૮ ગુરુ કૃપાસે સુષ્ટિ સંબંધકા, કિંચિત્ ભેદકે પાઈ | અમર કહે હમ અમર લાયે હૈ, અંતર ભરમ ગમાઈ ! વાલ : ૯ For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ તવત્રયા–મીમાંસા. ' ખંડ ૧ - મુંબઈ સમાચાર દીવાળીને અંક, સને ૧૯૨૭ને પૃ. પર આ સંક સાહેબની સુરબુટ્ટી. (રચનાર કવિશ્રી–અરદેશર ફરામજી ખબરદાર ) રાગ-આશારી. “કેઈને જ હેય તે કહેજો, મારા સાહેબની સુરબુદ્દી? ટેક. અંજન કરતાં આંખ ઉઘાડે, પડે નવ અજવાળાં. છુટે પડદા ભવ ભવના ને, તુટે ઉરનાં તાળાં. ૧ કોઇને લંગડાને ડુંગર કૂદાવે, અંધાને દે આખે, મુંગો નવ નવ ગાન ગવાડે, લૂલે પામે પાંખે. ૨ કેઈને જંગલ જંગલ જેગી ભમતા, ભમતા ભિન્ન ભિન્ન મતિયા. જતી સતી કે સાધુ તપેશ્રી, ઘર ઘર ઘુમતા મતિયા. ૩ કેઈને નામ નિશાની નહીં કે દીધી, નહીં દીધી એ ધાણ. ભવ ભવ ભટકી રહે અથડાતી, તુટી ફૂટી વાણી. ૪ કેઈને ઉર બેદીને અંદર ઉતરું, આતમ આંખ ઉઘાડું, જડી જડી ? કહું એમ જરા ત્યાં, અદલ પડે મન આડું? ૫ કેનેટ કોઈને જડી હોય તે કહેજે, મારા સાહેબની સુર બુટ્ટી? કેઈને જવું હોય તે દેજે, મારા સાહેબની સુર બુટ્ટી? જુબાપ, ( આપનાર મુનિશ્રી-અમરવિજયજી મહારાજ.) રાગ-આશાઉરી. પર જેઈ અનાદિની સુષ્ટિ, ત્યાં મિલે સાહેબની બુટ્ટી? ટેક. કલચક એક દીઠું મોટું, ઉધું ને છતું ફરતું નાના ચક ત્યાં કેણ ગણે છે? બ્રહ્મવાદીને ભ્રમ કરતું. ૧ જેણે સ્થાવર જંગમ જીવ અનંતા, અનાદિ કાળ ત્યાં ફરતા એક એકના પ્રાણજ લેતાં, પિતેજ કન્ટમાં પડતા. ૨ જેણે For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ~ ~ wwww પ્રકરણ ૪ થું. પરાણિક અને વૈદિક દષ્ટિએ જગત. નીતિના જે ઉત્તમ તેમાં, સંયમ ચિત્તમાં ધરતા, વિવેક દષ્ટિથી તે જીવોની, રક્ષા પિતે કરતા. ૩ જેણે કાળ ક્રમે જે વધતા ચાલ્યા, સમદષ્ટિ ચિત્ત ધરતા, તપ ધ્યાનાદિક પૂરણ વેગે, સાહેબને જઈ મળતા. ૪ જેણે પંડિત મેટા તપિયા મોટા, થોથાં પિોથાં લખતા, * દુનિયાને ડુબાઈ ડખ્યા, સત્યાસત્ય નહિ જોતા. ૫ જેણે સૃષ્ટિ કરવા મંડયા દે, સિદ્ધ કર્યો તેમાં જ્ઞાની? હદય ભેદીને ઉંડા ઉતરે, એજ અમર એંધાણી. ૬ જેણે ઇતિ વૈદિકે સૃષ્ટિ ઉત્પન્ન કરતા-બ્રહ્માદિક અનેક દેના સ્વરૂપવાળું જગત પ્રકરણ ૪ થું. જૈને પ્રવાહરૂપથી ચાલતી આવેલી અનાદિ કાળની આ સૃષ્ટિ માને છે, દશ કોટાકટી સાગરેપમની અવસર્પિણી તેના મોટાછવિભાગ. તેટલાજ વિભાગ ઉત્સર્પિણના છે. એ બે મળીને એક કાળચક્ર થાય છે. ઉત્તર કાળ તે ઉદ્દે અવસર્પિણીને, અને ચઢતે કાળ તે છતે ઉત્સર્પિણીને. આ કાળ અવસર્પિણીને ચાલી રહ્યો છે. વૈદિકે ટુંક રૂપે યુગના નામથી ઓળખાવે છે. આ વસ્તુ કોઈની બનાવેલી નથી. અનાદિના નિયમ પ્રમાણે ચાલ્યા જ કરે છે. તે પછી આને કર્તા કોણ? For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ v તત્ત્વત્રયી–મીમાંસા. પ્રકરણ ૫ મું. નવ ( ૯ ) વાસુદેવ, હું બળદેવ શલાકા પુરુષ થયા છે. એ સ આધકારી થઇ ચુકેલા હેાય છે. ઇથા સ્વરૂપ જાણવા માટે અહિ સર્વેનાં કષ્ટ આગળના પ્રકરણેામાં લખવામાં આવશે ત્યાંથી જાણી લેવું, જેસડ શલાકા પુરૂષોનાં કાષ્ટક. ન માન્યતા મુજબ આ અવસર્પિણીમાં ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, અને ૯ પ્રતિવાસુદેવ એમ ૬૩ સમ્યક્ત્વ મેળવી મેક્ષ પ્રાપ્તિના એ સર્વેનું સક્ષિપ્ત અને સહેલાઆપીએ છીએ. વિશેષ સ્વરૂપ ખંડ ૧ તેમજ પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવ, ભરતાદિક ચક્રવર્તિઓ, અને અશ્ર્વશ્રીવાદિ પ્રતિવાસુદેવાના ઇતિહાસમાં વૈદિકાએ મેટા ફેરફાર કરેલા છે, તે એવી રીતે કે–વિષ્ણુએ ૮ મે અવતાર ઋષભદેવને લઇને અહનના નાસ્તિકધમ ચલાવ્યે. ભરત ચક્રવર્તીને જડ ભરતના નામથી સંખેાધ્યા. સગર ચક્રવર્તીને એકે મહાદેવના વરદાનથી અને બીજા લેખકે વિશ્વામિત્રના વરદાનથી સાઠ હજાર પુત્રની પ્રાપ્તિ લખીને બતાવી, આગળ ૧૧ મા તીર્થંકરથી ૧૫ મા સુધીમાં થએલા વાસુદેવાદિકનાં પાંચ ત્રિકમાં વાસુદેવ અને મળદેવના નામેા ઉડાવી દઇને-કોઇ જુદી જ રીતે કમ્પ્યા છે. પહેલા પ્રતિવાસુદેવ અશ્વગ્રીવને ( ઘેાડાના માથાવાળા ) હયગ્રીવ વિષ્ણુના નામથી પ્રસિદ્ધ કર્યાં છે. પરંતુ તે પછીના તારક, મેરક, મધુકૈટલ, અને નિશુંભ આ ચાર પ્રતિવાસુદેવને દૈત્ય, દાનવ અસુરૈના નામથો સઐાધ્યા છે તેમાં મધુ અને કૈટભને વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થએલા બતાવ્યા છે. ત્યાર બાદ ચક્રવતીઓ, વાસુદેવાદિક કેઇ તીર્થંકરેાની સાથમાં, કોઇ તેમની મધ્યમાં થએલા છે. તેમાં પણ કેઇ વિચિત્ર પ્રકારના ફેરફારો કરેલા છે તે અન્ને પક્ષનો માન્યતાનુસાર ક્રમવાર દિશામાત્રથી આગળ ઉપર આજ ગ્રંથમાં આપવામાં આવશે તેને પણ સાથે સાથે મનન કરવા વાચકોને ભલામણ કરૂં છું. For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું. ત્રેસઠ શલાકાપુનાં કેટકે. ૬૫ (૧) ત્રેસઠ શલાકાપુરૂષનું કોષ્ટક નંબર.૨૪ તીર્થકરો | ૧૨ ચક્રવર્તી ૯ વાસુદેવ ૯ બળદેવ | પ્રતિવાસુદેવ ભરત ચક્રવર્તી ઋષભદેવ અજિતનાથ સગરચક્રવર્તી ( ૨ ) સંભવનાથ અભિનંદન સુમતિનાથ પદ્મપ્રભ -- - - સુપાર્શ્વનાથ ચંદ્રપ્રભ સુવિધિનાથ શીતલનાથ ૧૧ શ્રેયાંસનાથ વાસુપૂજ્ય વિમળનાથ | ત્રિપૃષ્ટવાસુદેવ | અચલબળદેવ અશ્વગ્રીવપ્રતિ| (૧) | (૧) વાસુદેવ (૧) દિપૃઇ (૨)| વિજય (૨)] તારક (૨) સ્વયંભૂ (૩)| ભદ્ર (૩) | મેક (૩) પુરુષોત્તમ ()| સુપ્રભ (૪) મધુકૈટભ (૪) પુષસિંહ (૫)| સુદર્શન (૫) | નિશુંભ (૫) અનંતનાથ ૧૫ ધર્મનાથ મધવા (૩ સનકુમાર (0) For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ' તત્ત્વત્રથી--મીમાંસા. ખંડ ૧ શાંતિનાથ શાંતિનાથ (૫) કુંથુનાથ *| કુંથુનાથ (૬) ૧૭ ૧૮ અરનાથ * અરનાથ (૭) પુંડરીક (૬) | આનંદ (૬) બલિનામા (૬) સુભૂમચક્રવર્તી (૮). દત્તવાસુદેવ (૭)/ નંદબળદેવ (૭) પ્રાદ (૭)| મહિનાથ * ૨૦ મુનિસુવ્રત મહાપદ્મ (૯) ૨૧ ૧ | લક્ષ્મણ (૮) | રામ (૮) | રાવણ (૮) નમિનાથ | હરિષ (૧૦) જયચક્રવર્તી (૧૧) નેમિનાથ | શ્રીકૃષ્ણ (૯) | બળભદ્ર (૯) ગુજરાસંધ (૯) ૨૨ , બ્રહ્મદત્ત (૧૨) પાર્શ્વનાથ શ્રી મહાવીર જ આ નિશાની વાળા તીર્થકરેએ પ્રથમ અનુક્રમથી પાંચમા, છઠ્ઠા અને સાતમા ચક્રવર્તીની પદવી મેળવી, છખંડનું રાજ્ય કરી, દીક્ષા લઈ તીર્થંકર પદવી પણ ભોગવેલી છે તેથી ચક્રવત અને તીર્થકર બજેમાં નામ આપવામાં આવેલ છે. For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું. ૨૪ તીર્થંકરમાંનાં પ્રથમ ૬ નાં ચ્યવનાદિ ૨૧ કણક, ૬૭ જેનેના ૨૪ તીર્થકરોની એકવીસ-એકવીશ બાબતેનું કોષ્ટક, જિનનામ. | ઋષભ ૧ | અજિત ૨ | સંભવ ૩ અભિનંદન . સુમતિ ૫ પપ્રભ ૬ ૧ ચિવનવિમાની સર્વાર્થસિદ્ધ વિજયવિ ઉપર ગ્રેવે. | જયંતવિ ઈશ્વતરિ | ઉપરિ. નીચલે વિ. ગ્રેવું. | વિનીતા | અધ્યા | શ્રાવસ્તી | વિનીતા કેશલપુર કેશાંબી પિતાનામ નાભિકુલકર, જિતશત્રુ | જતારિ | સંવરરાજા| મેઘ રાજા ધર રાજા માતાનામ | મદેવા વિજયા સેના સિદ્ધાર્થ મંગલા | સુસામા જન્મનક્ષત્ર, ઉત્તરાષાઢા રોહણ મૃગશિર પુનર્વસૂ મઘા જન્મરાશી ધન: વૃષ | મિથુન મિથુન સિંહ કન્યા ! ચિત્રા - - લંછન | વૃષભ ગજ ! અશ્વ | કપિ | કૌચ | કમલ દેહમાન ૫૦૦ ધન | ૪૫૦ ધનુI૪૦૦ ધનુઃ | ૩૫૦ ધનુઃT૩૦૦ ધનુ રપ૦ ધનુ. સર્જાયુઃ ૮૪ લાખ પૂર્વ ૭ર લા. પૂ.૬૦ લા. પૂ. ૫૦ લા. ૫૪૦ લા. પૂ.૩૦ લા. પૂ. - દેહવણું | પીતવર્ણ પીત | પીત | પીત | પીત | ૨ક્ત અંતર ૦ ૫૦ લે.કે. ૩૦ લા. કે.૧૦ લા. કે ૯ લા. કો. ૯૦ હજા સાગરોપમ | સાગરોપમ | સાગરોપમાં સાગરોપમ | Iકા સાગન રોપમ દિક્ષા | રાજ્ય કરી રાજ્ય કરી | રાજ્ય કરીને રાજ્ય કરી રાજ્ય કરી રાજ્ય કરતું વિવાહ કરી| વિવાહ કરી/વિવાહ કરી| વિવાહ કરી| વિવાહ કરી| વિવાહ ૪ હ. સાથે | હજાર સાથે હજાર સાથે હજાર સાથે હજાર સાથે કરાઉંજલ વિનીતામાં | જન્મનગર | જન્મનગર | જન્મનગર | જન્મનગરે | સાથે જ, ન્મનગર ૧૩ દીક્ષાતપ: છા–તપ કરી પણ તપઃ ષિષ્ઠ તપ કરી છઠ તપ કરી નિત્યલા છઠ તપ ) For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ : તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ ~~~~ ~~~ ~~ ~~~ ~~~~ જિનનામ | ઋષભ ૧ | અજિત ૨ | સંભવ ૩ અભિનંદન સુમતિનાથ પપદ્મપ્રભ પારણું શ્રેિયાંસના હાથે બ્રહ્મદત્તના | સુરેંદ્રદત્તના ઇદ્રદત્તનાહાથે પવના હાથે સિમદેવથી | ઈક્ષરસથી હાથે પરમાન-હાથે પરમાન્ન પરમાનથી | પરમાન્સથી પરમાત્રથી વર્ષના અંતે થી બીજે દિનેથી બીજે દિ.બીજે દિવસે બીજે દિવસે બીજે દિવસે ૧૫. જ્ઞાનસ્થાન | પુરિમતાલે પ્રવજ્યાસ્થાને પ્રવજ્યાસ્થાને દીક્ષા સ્થાને દીક્ષા સ્થાને દીક્ષરથા જ્ઞાનતપ અઠ્ઠમ તપથી છઠ ભત્ત | છઠ ભત્ત છઠે ભત્ત છઠ ભત્ત નિ છઠ ભત્તા ચિત્યક્ષ ન્યિોધવૃક્ષT સપ્તપર્ણ | શાલ પ્રિયંગુ 1 પ્રિયંગુ છત્રાભ ગણધરમાન | ૧૦૨ ૧૧૬ * ૧૦૦ ૧૦૭ | ૧૭ | સાધુસંખ્યા | ૮૪ હજાર ! ૧ લાખ ! બે લાખ ત્રણ લાખ કિલ. ૨૦ હ ક લા.૩૦ હ ૧૯ ૧૮ આર્યસંખ્યા ૩ લાખ લા. ૩૦ હjક લા. ૩૬ હક લા. ૩૦ હ.પ લા. ૩૦ હજલા.૨૦ હ યક્ષનામ | ગોમુખ ! મહાશય ત્રિમુખ | ઈશ્વર - તંબુરૂ | કુસુમ | યક્ષણનામ ; ચક્રેશ્વરી | અજિતા ! દુરિતારિકા | કાલી | મહાકાલી | શ્યામા [સિદ્ધિસ્થાન અષ્ટાપદ પર્વસમેત શિખ-સમેત શિખ સમેત શિલ સમેત શિખ સમેત | સિદ્ધિતપ |ત ૧૦ ભકત રમાસિક તપર માસિક તપ માસિક તપ ર માસિક તપશલે માસિ સિદ્ધિપરિવાર તપ ૧૦ હ. સહસ્ત્ર સાથે સહસ્ત્ર સાથે સહસ્ત્ર સાથે|સહસ્ત્ર સાથે ક્તપ૮૦૩ ૨૧ For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૧ ૨૪ તીર્થકેરામાંના ૬થી ૧૨ નાં ચ્યવનાદિ ૨૧ કાષ્ટક. ૬૯ ^^ ^ ^ ^^^ જિનનામ | સુપાર્શ્વ | ચંદ્રપ્રભ | સુવિધિ ૯ | શીતલ ૧૦ | શ્રેયાંસ ૧૧/વાસુપૂજ્ય ૧૨ ૧ યવનવિમાનમધ્ય.ત્રિકનું વૈજયંત | આનતવિ. | પ્રાણતદે. | અય્યતવિ. પ્રાણતવિ ઉપરલું. | 0 | I જન્મનગરી વારાણસી | ચંદ્રપુરી | કાકંદી | ભદ્દિલપુર સિંહપુર ચંપાપુરી) પિતાનામ | પ્રતિક | મહાસેન સુગ્રીવ દરથ વિષ્ણુ વસુપૂજ્ય માતાનામ | પૃથિવી | લક્ષ્મણ | રામા નંદા | વિષ્ણુદેવી જયા દેવી જન્મનક્ષત્ર વિશાખા અનુરાધા મૂલ પૂર્વાષાઢ શ્રવણ શતભિષા જન્મરાશિ તુલા | વૃશ્ચિક ધનઃ મકર | લછન | સ્વસ્તિક ચંદ્ર | મકર શ્રીવત્સ ! ખગિ | મહિષ ૮. દેહમાન | ૨૦૦ ધનુઃ1 ૧૫૦ ધનુ / ૧૦૦ ધનુ: | ૯૦ ધનુઃT ૮૦ ધનુ /૭૦ ધનુ સર્વયુઃ ૨૦ લા. પૂ.૧૦ લા. પૂ. ૨ લા. પૂ. ૧ લા. પૂ. ૪ લાખ વર્ષષ લા.વ. ધ: દેહવણું | સ્વર્ણવર્ણ | શ્રત LT વેત ! પીત | પીત |. રક્ત ૧૧ | જિનાંતર ૯ હજાર કે. ૯૦૦ કટી| ૯૦ કોટી કોટી ૬૬ લા. ૨૬પ૪ સાગરી સાગરોપમ | સાગરોપમ | સાગરોપમ સાગરોપમ હ. ૧૦૦ વર્ષ હીન સા. કે. દીક્ષા રાજ્ય કરરાજ્ય કરી રાજ્ય કરી| રાજ્ય કરી| રાજ્ય કરી કમારા ! વિવાહ કરી|વિવાહ કરી|વિવાહ કરી| વિવાહ કરી| વિવાહ કરી વિવાહ કરી છે ! હજાર સાથે હજાર સાથે હજાર સાથે હજાર સાથે હજાર સાથે ૬૦૦ સાથે જન્મનગર | જન્મનગર | જન્મનગર | જન્મનગરે) જન્મનગરે જન્મનગર ૧૩| દીક્ષાતપઃ છઠ તપ કરી તપ કરીછઠ તપ કરી છઠ તપ કરી છઠ તપ કરી ચહા ભાઈ ક રાજ્યભાર લીધા વગર જે દીક્ષિત થયા તે કુમારે ગણાયા છે. For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ જિનનામ સપાર્શ્વનાથમાં ચંદ્રપ્રભ ૮ સુવિધિનાથ શીતલનાથ |શ્રેયાંસનાથ વાસુપૂજ્ય ૧૨ ૧૦ ૧૪ પારણાં મહેંદ્રના હાથે સેમદત્તના પુષ્પના હાથે પુનર્વસૂથી નિંદના હાથે સુનંદના { પરમાન્સથી | હાથે | પરમાનથી ! પરમાનથી પરમાન્સથી | હાથે બીજે દિવસે પરમાનથી બીજે દિવસે બીજે દિવસે બીજે દિવસે પરમાનથી બીજે દિવસે બીજે દિવસે જ્ઞાનસ્થાન | દીક્ષારથાને દીક્ષાસ્થાને | દીક્ષાસ્થાને દીક્ષા સ્થાને દીક્ષસ્થાને દીક્ષાસ્થાને જ્ઞાનતપ: | છઠું ભત્ત | છઠ ભત્ત | છઠ ભત્ત | છઠે ભત્ત | છઠ ભત્ત ચિઉથ ભાન ચૈત્યવૃક્ષ | શિરીષ નાગ | મલ્લિકા | પ્રિયંગુ ! હિંદુક | પાડલ - - - ૧૫ ૧૬Tગણધરમાન : ૯૫ ૮૧ | ૭૬ | ૬૬ એક લાખ| ૮૪ હજાર કર હજાર ૧૭ | ધુસંખ્યા ૩ લાખ |અઢી લાખ| બે લાખ ૧૮ આર્યસંખ્યા ૪ લે. ૩૦ હ.૩ લો.૮૦ હ.૧ લા. ૨૦ હ.૧ ૯. ઉપર ૬૧ લા. ૩ હ.]૧ લાખ ૧૯-યંક્ષનામ માંતગ | વિષય | અજિત મનુજ સુરકુમાર ર૦] યક્ષિણીનામા શાંત ' જવાલા | સુતારા | અશોકા | શ્રીવર | પ્રવરા સિદ્ધિસ્થાન સમેત શિલેસમેત શેલેસમેત શેલેસમેત શિલે સમેત શેલે ચંપાપુરી સિદ્ધિતપ | માસિક | માસિક | માસિક | માસિક | માસિક | માસિક સિદ્ધિપરિવાર હજાર સાથે હજાર સાથે હજાર સાથે હજાર સાથે હજાર સાથે દસ સાથે For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તીર્થકરોમાંના ૧૩ થી ૧૮ ના વનાદિ ૨૧ કોષ્ટક. ૭ mainan સ્થામાં જિનનામ | વિમલ ૧૩ અને ૧૪ ધર્મનથ ૧૫ શાંતિનાથ ૧૬ કુંથુનાથ ૧ અરનાથ | સર્વાથ ૧ અવનવિમાન સહસ્ત્રારવિ. પ્રાણતવિ. | વિજયવિ. સર્વાર્થસિદ્ધિ સર્વાર્થસિધિર્વેિદ જન્મનગરી) કાંપિલ્યપુર | અયોધ્યા | રત્નપુર હસ્તિનાગપુર, ગજપુર ગજપુર ૩ | પિતાનામ | કૃતવર્મા | સિહાસન | ભાનું વિશ્વસેન શર સુદર્શન માતાનામ , સુયશા: | સુત્રતા | અચિર | શ્રી | દેવી ૫ જન્મનક્ષત્ર ઉત્તરાભાદ્રપદ રેવતી પુષ્ય ભરણી કૃત્તિકા | રેવતી જન્મરાશી | મીન | મીન વૃષ | મીન એન | વજી | હરિણ છાગ નંદાવર્તન [૮] દેહમાન ૬૦ ધનુઃ ૫૦ ધનુર | ૪૫ નિઃ ૪૦ ધન | ૩પ ધનઃ ૩૦ ધનુ સર્વાયુ: ૬૦ લા. વર્ષ ૩૦ લા. વર્ષ ૧૦ લા. વષ/૧ લા. વર્ષ ૫ હ૦ વર્ષ જ હ.વ. દેહવર્ણ પીત | પિીત | પિીત | પીત | પીત પીત ૧૧ | જિનાંતર | ૩૦ સાગર - સાગરેપમદ સાગરેપમ વિભાગહીન પલ્યોપમાધ્ધ ૩ સાગરોપમાં મેષ - - લઇન I વો ૧૦ : ૧ હજારકોટી વષ ન્યૂનપ | છે ! પમ ચતુર્ભાગ દિક્ષા રાજ્ય કરી | રાજ્ય કરી | રાજ્ય કરી | રાજ્ય કરી | રાજ્ય કરી રાજ્ય કરી વિવાહ કરી/વિવાહ કરી!વિવાહ કરી/વિવાહ કરીવિવાહ કરી | વિવાહ | હજાર સાથે હજાર સાથે હજાર સાથે હજાર સાથે| હજાર સાથે કર, હજારી જન્મનગરે | જન્મનગર | જન્મનગરે |જન્મનગરે ! જન્મનગરે સાથે જ-| ન્મનગરે ૧૬ દીક્ષાતપ છઠ તપ કરી| છઠ તપ કરી છઠ તપ કરી છઠ તપ કરી છઠ તપ કરી છઠ તપ કરી For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ તત્રયી–મીમાંસા. - ખંડ ૧ ૧૮ અરનાથ જિનનામ વિમલ ૧૩ અનંત ૧૪ ધર્મનાથ ૧૫ શાંતિનાથ કથુનાથ ૧૭ પારણ જિયના હાથે વિજયના હાથે ધર્મસિંહના સુમિત્રના વ્યાઘસિંહના | પરમાત્રથી| પરમાનથી હાથે | હાથે 1 હાથે JE E છે બીજે દિવસે બીજે દિવસે પરમાનથી | પરમાનથી | પરમાત્તથી રિ છે તે બીજે દિવસે બીજે દિવસે બીજે દિવસે ૧૫ જ્ઞાનસ્થાન | દીક્ષાસ્થાને દીક્ષા સ્થાને દીક્ષાસ્થાને દીક્ષા સ્થાને દીક્ષા સ્થાને દીક્ષાસ્થાને જ્ઞાનતપ | છઠ ભત્ત | છઠ ભત્ત | છઠ ભત્ત | છઠ ભત્ત | છઠ ભત્ત છઠ ભત્ત ચિત્યક્ષ ] જમ્ | અશ્વત્થ: ] દધિષણ | નંદીવૃક્ષ | તિલક પિચક I ૧૬] ગણધર | પ૭. ૫૦ | ૪૩ [ ૩૬ [ ૩૫ | સાધુસંખ્યા| ૬૮ હજાર ૬૬ હજાર ૬૪ હજાર | ૬૨ હજાર / ૬૦ હજાર | પ૦ હ. ૧૮ આર્ટીસંખ્યા ૧ લા. ૮૦૦૬૨ હજાર કર હ. ૪૦૦૬૧ હ. ૬૦૦૦ હ. ૬૦૦ ૬૦ હ. ૧૯T યક્ષનામ 1 શમુખ પાતાલ ! કિન્નર | ગરૂડ | ગંધર્વ લેંદ્રનામા દેવીનામ | વિજય અંકશી | પ્રાપ્તિ | નિર્વાણું | અય્યતા ધરણીય | સિદ્ધિસ્થાન સમેત શિલે સમેત શિલે સિમેત શેલેસમેત શિલેસમેત શૈલે. સ. શલે સિદ્ધિતપ | માસિક | માસિક | માસિક | માસિક | માસિક | માસિક સિદ્ધિપરિવાર ૬ ક. સાથે|૭ હ. સાથે| ૮૦૦ સાથે| ૯૦૦ સાથે |હજાર સાથે હ. સાથે For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ * ૨૪ તીર્થકરમાંનાં ૧૯ થી ૨૪ ના ચવનાદિ ૨૧ કેષ્ટક. ૭૩ જિનનામ મલ્લિનાથ ૧૯મુનિસુવ્રત નિમિનાથ ૨૧મનાથ રરપાર્શ્વનાથ ૨.૩શ્રી વર્ધમાન ન ૨૪ 1 ૧ ચ્યવનવિમાન જયંતવિ૦ | અપરાજીત . પ્રાણતકલ્પ | અપરાજીત| પ્રાણત ૦ | પ્રાત. ૨ જન્મનગરી મિથિલા રાજગૃહ | મિથિલા | સૈર્યપુર. | વારાણસી ક્ષત્રિયકુંડ ગ્રામ પિતાનામ સુમિત્ર | વિજય | સમુદ્રવિજય અશ્વસેન સિધ્ધા થેપ | માતાનામ ! પ્રભાવતી ! પદ્મા' વપ્રા શિવા વામાં ત્રિશલા ૫ જન્મનક્ષત્ર | અશ્વિની શ્રવણ અશ્વિની ચિત્રા વિશાખા ઉત્તરા ફાલ્ગની ૬ | જન્મરાશિ મેષ મકર | મેષ | કન્યા તુલા કન્યા લછન : કલશ | કછપ નીલોત્પલ ( શંખ | સર્ષે | સિંહ દેહમાન ! ૨૫ ધનુ: | ૨૦ ધનુ: ! ૧૫ ધનઃ ૧૦ ધન: ૯ હાથ | ૭ હાથ સર્વાયું પપ હ૦ વર્ષ ૩૦ હ. વર્ષ ૧૦ હ.વર્ષ ૧ હ. વર્ષ | ૧૦૦ વર્ષ ૭૨ વર્ષ દેહવર્ણ | નીલવર્ણ | શ્યામ | પીત | શ્યામ નીલ સ્વર્ણવર્ણ જિનાંતર ૧ હજાર કે.૫૪ લાખ વર્ષ ૬ લા. વર્ષ | ૫ લા. વર્ષ | ૮૩ હજાર ર૫૦ વર્ષ વર્ષ ૫૦ વર્ષ અધિક દાક્ષા કુમાર, અપ- રાજ્ય કરી રાજ્ય કરી | કુમાર | કુમાર | કુમાર રિણીત ૩૦૦ વિવાહ કરી વિવાહ કરી અવિવાહિત વિવાહ કરી વિવાહ કરી , સ્ત્રી અને ૩૦૦ સહસ્ત્રસંગે હજાર સાથે સહસ્ત્ર સાથે ૩૦૦ સાથે | એકાકી » પુરૂષ જન્મ જન્મનગર | જન્મનગર | દ્વારિકામાં જન્મનગરે જન્મનગર) નગરે | દીક્ષાતપ: અઠ્ઠમ તપ: પણ તપ: | ષ તપ કરી છઠ તપ કરી અઠ્ઠમ તપ | છઠ તપ 10. For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ ૧ ~ ~ ~ ~~~ | જિનનામ મિલીનાથ ૧લમુનિસુવતર નમિનાથ ૨૧ નેમિનાથ રર પાર્શ્વનાથ મહાવીર ૨૪ I પાણી વિન" | - ૬ " I " વિશ્વસેનના, બ્રમહદત્તના દિન્નના હાથે વરદિગ્નનાહાથે ધન્યના હાથે બહુલવિઝ હાથે | હાથે | પરમાન્સથી | પરમાન્સથી | પરમાન્સથી ના હાથે પરમાનથી ! પરમાથી બીજે દિવસે બીજે દિવસે બીજે દીવસે પરમાત્રથી | બીજે દિવસે બીજે દોને બીજે દી. જ્ઞાનરથાન | દીક્ષાસ્થાને દીક્ષાસ્થાને દીક્ષા સ્થાને દીક્ષા સ્થાને દીક્ષા સ્થાને ફાવા નદી જ્ઞાનતપ: | અષ્ટમાંતે | ષકતપેતે | છઠ ભત્ત | અષ્ટમાંતે અષ્ટમાડજો, છઠ ભર ચૈત્યવૃક્ષ અશોક | ચંપક ! બકુલ | વેતસ | ધવવૃક્ષ | શાલવૃક્ષ - ૧૭ ૧૨ : ૧૦ ૧૧ ૧૬ |ગણધરમાનં! | ૨૮ ! ૧૮ ૧૭ સાધુસંખ્યા ૪૦ હજાર ૩૦ હજાર આર્ય સંખ્યા ૫૫ હજાર | પ૦ હજાર યક્ષનામ | કૂબર | વરૂણ ૨૦ ૧૮ હજાર[૧૬ હજાર ૧૪ હજાર ૪૧૦ |૪૦ હજાર | ૩૮ હજાર ૬ હજાર | ભટિનામા| ગમેધ | વામન | માતંગ २० યક્ષણીનામ, વૈરાગટયાં ; દત્તા | ગાંધારી | અંબા | પદમાવતી સિદ્ધાયિકા સિદિસ્થાન સમેત શલેસમેત શેલેસમેત શિલેગિરનાર સમેતશિખર પાવાપુરી! સિદ્ધિતપ: 1 માસિક | માસિક | માસિક | માસિક | માસિક છઠ તપથી સિદ્ધપરિવાર ૫૦૦ સાથે| હ. સાથે હજાર સાથે/પ૩૬ સાથે ૩૩ મુનિ સાથે એકાકી આ એકવીશ-એકવીશ બાબતે ન–પ્રાચીનગ્રંથ સિદ્ધસેન સૂરિકૃત મૂલ-અને અમારા શિષ્ય મુનિ ચતુવિજય કૃત ટીકા આનાની ટીકટો મોકલી –અમારી પાસેથી અથવા-શા. મગનલાલ મેલાપ. ઠે. સીનેર–રેવાકાંઠા. વાયા મીયા ગામથી મેલવ. આવી રીતે આ એકવીશ બાબતે એક એક તીર્થકરના સંબંધે છે તેવી જ રીતે-એકસો સીત્તેર બાબતને સતિપાત થાન પ્રા નમને પણ ગ્રંથ છે. મળવાનું ઠેકાણુ–ભાવનગર જૈન-આત્માનંદ સભા. તેથી ઘણુ બાબતેને ખુલાશે મલશે. ! For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ vvvvvv પ્રકરણ ૫ મું. ચતુર્વિશતિ જન પરિવારતવન પં. શ્રીક્ષિાવિજયના શિષ્ય પ. જિનવિજ્યજી વિરચિત ચતુર્વિશતિજિન પરિવારસ્તવન, [ આ સ્તવનમાં વર્તમાન ચોવીસીના ઋષભાદિ વીસ તીર્થકરોનાં નામ ૧, તે સર્વેના ગણધરે ૨, પવિત્ર મુનિએ લ, કેવળજ્ઞાનીઓ ૪, અવધિજ્ઞાનીઓ પ, મન:પર્યવજ્ઞાનીઓ ૬, ચૌદપૂર્વધારીઓ ૭, વૈક્રિયલબ્ધિ વંતે ૮, વાદીએ ૯, સામાન્ય સાધુઓ ૧૦, સર્વસાધ્વીસંખ્યા ૧૧, શુદ્ધ શ્રાવકે ૧૨, અને શુદ્ધ શ્રાવિકાઓની સંખ્યાનું વર્ણન છે. ] (મત કઈ હેરો રે કાન્હ પડે છે કેડે. એ દેશી), ભાવૅવ રે વીસે જીનચંદા. ઋષભ (૧) અજીત (૨) સંસવ (૩) અભિનંદન (૪) સુમતિનાથ (૫) સુખકંદા ભાવે આંકણી. પદ્મપ્રભ (૬) ને સુપાસ (૭) ચંદ્રપ્રભ (૮) સુવિધિ (૯) શીતલ સ્વામી (૧૦) શ્રેયાંસ (૧૧) વાસુપૂજય (૧૨) વિમળ (૧૩) અનંતપ્રભુ (૧૪) "ધર્મનાથ (૧૫) ગુણ ધામી. ભાવે. ૨. પાંચમા છઠ્ઠા સાતમા ચક્રો શાંતિ (૧૬) કુંથુ (૧૭) અર (૧૮) દેવા. ' એકણુ ભવ માંહે દેય પદવી પુણ્ય પ્રકૃતિના મેવા. ભાવે૩ મલ્લિ (૧૯) મુનિસુવ્રત (૨૦) નમિ (૨૧) નેમિ (૨૨), પુરુષાદાની પાસ (૨૩) વર્ધમાન જીનવરનં નામે (૨૪) વર્ધમાન સુખવાસ. ભાવે ૪ For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ૦૬ તત્ત્વત્રીય—મીમાંસા. પુંડરીક પ્રમુખ ગણધારી ચઉર્દુ સંયા આવનં (૧૪૫૨) લાખ અઠ્ઠાવીસ સહુસ અડયાલિસ (૨૮૪૮૦૦૦), મુનિવર પાવન મન્ન. ભાવે ૫ એક લાખ હજાર મહાત્તર, એક શ્રુત (૧૦૨૧૦૦) કેવલનાણી. એક લાખ તેત્રીસ સહસ ચઉસય (૧૩૩૪૦૦), અવધિ વર નાણી. ભાવે મનપરજવ નાણી એક લખ, અધિકા સહસ પશુચાલા. પણ સય એકાણું (૧,૪૫,૫૯૧) નિત નમિયે. ચરણ કરણ સુંડાળા, ભાવે તેત્રીસ સહસ નવ સય મઠ્ઠાણુ* (૩૩,૯૯૮), ચઉદ્દેશ પૂરવધારી. દો લખ સહેસ પણયાલ અસે અડ (૨,૪૫,૨૦૮), વૈક્રિય લખધિ ભંડારી. ભાવે એક લાખ સહેસ છવીસને દો શત (૧,૨૬,૨૦૦) વાદી શ્રુતવિસ્તારી. જિન મત થાપન કુમતિ ઉત્થાપન મયગળ જિમ મદ ધારી. ઓગણીસ લાખ અત્તીસ સહસ ને એકાવન (૧૯,૩૨૦,૫૧) અધિકેરા. સવિજિનના સામાન્ય મુનીસર ટાળ્યા ભવ ભવ ફેરા. લાખ ચોયાલીસ સહસ ચાલીસ સાધ્વીના પરિવાર મનેાહર. પ્રણમી પાપ નિકદો. ભાવે ચાર સયાં ષટ્ (૪૪,૪૬,૪૦૬) વદા. ભાવે ૧૦ . For Personal & Private Use Only ભાવે ૧૧ ખંડ ૧ Page #315 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ સુ. ચતુર્વિજ્ઞતિજિન પરિવારસ્તવન. લાખ પંચાવન સહસ અડચાલીસ (૫૫,૪૮૦૦૦), શ્રાવક સમક્તિ ધારી. એક કાર્ડિ પણ લખ અડત્રીસ સહસ (૧,૫,૩૮૦૦૦) શ્રાવિકા શુદ્ધ વિચારી. ભાવે ૧૨ ચૌવીસે જિનવરને પરિકર, રહે ઉઠી પ્રણમીજે. ખિસાવિજય પંડિત ગુણ ઠાણે જિન પદ્મ રગ રમીજે. ભાવે ૧૩ ॥ ઇતિ જૈન પ્રમાણે ૨૪ શે તીકરાના ગણધરાદિના પરિમાણ સ્તવન. فاق For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ ७८ તત્વત્રયી મીમાંસા. ' ખંડ ૧ બાર ચક્રવતીઓ અને તેમનાં નગર આદિનો કેડો. ૧ નામ I | મેઘવા નગરી | પિતા | માતા | ઉંચાઈ ! આયુષ્ય | ગતિ ભરત વિનીતા કષભદેવ સુમંગળાષ૦૦ ધનુષ્ય ૮૪ લાખપૂર્વ મોક્ષ સગર અધ્યા | સુમિત્ર યમતિ પ૦ , કર લાખપૂર્વ શ્રાવસ્તી | વિજય | ભદ્રા | જરા ,, | ૫ લાખ વર્ષ ત્રીજા દેવલોકમાં સનકુમાર | હસ્તિનાપુર અશ્વસેન સહદેવ | ૧ ,, ૫૩ ,, | | શાંતિનાથ વિશ્વસેન|અચિરા] ૪૦ , | 1 લાખ વર્ષ : - મેક્ષ ---- કુંથુનાથ | | | શર | શ્રીદેવી | ૫ , ક હજારવર્ષ અરનાથ , સુદર્શને | મહાદેવનું ૩૦ , સુભમ તાપસાશ્રમ *| કૃતવાય તારા | ૨૮ , 9 મી નરકે મહાપમી હસ્તિનાપુર પક્વોત્તર, જ્વાલા | ૨૦ , ૧. હરિષણ કાંપિપુર મહાહરિ | મહિષી | ૧૫ , ૧૦ , ય ! રાગૃહ | વિજય | વમા ૨ . | , ૧ર બ્રહ્મદત | કાંપિલ્યપુર બ્રહ્મરાજા ચૂર્લિની 1 9 . ઉ૦૦ વર્ષ | ૭ મી નરકે મિક્ષ L ! For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રી-મીમાંસા. નામ. નવ વાસુદેવ અને તેમનાં નગર આદિને કઠો. બીજે નગર | પિતા | માતા | ઉચાઈ | ગતિ | આયુષ્ય વર્ષ ] ત્રિવૃષ્ટ પિતનપુર પ્રજાપતિ મૃગાવતી| ૮૦ ધનુષ્ય ૭મી નરક ચારાસી લાખ પૂર્વ | દિવૃષ્ટ દ્વારાવતી બ્રહ્મરાજા| ઉમા | ૭૦ ધનુષ્ય છઠ્ઠી નરક બહેતેર લાખ પૂર્વ સ્વયંભૂ દ્વારાવતી | રૂદ્રરાજા પૃથ્વી | | ૬૦ ધનુષ્ય , સાઠ લાખ પૂર્વ ત્રણ લાખ * પુરૂષોત્તમ દ્વારાવતી સેમરાજા શીતા | પ૦ ધનુષ્ય પુરૂષસિંહ અશ્વપુર શિવરાજા અચંકા[૪૫ ધનુષ્ય પુરૂષપુંડરીક ચક્રપુર મહાશિરા લક્ષ્મવતી ૩૯ ધનુષ્ય એક લાખ , -૬૫ હજાર | દ દત્ત વાણારસી | અગ્નિ-| શેષવતી| ૨૬ ધનુષ્ય ૫ મી નરકે • ૫૬ હજાર શિખ લક્ષ્મણ | અધ્યા*| દશરથ | સુમિત્રા | ૧૬ ધનુષ્ય કમી નરકે દ્વારિકા | વસુદેવ, દેવકી | ૧૦ ધનુષ્ય નરકે ૧૨ હજાર ૧ હજાર કે લકા. ૮૫ ભદ્ર t નવ બલદેવો અને તેમના નગર આદિનો કોઠ.૩ | | નામ | નગર | પિતા માતા ઉિચાઈ આયુષ્ય વર્ષ [૧] અચલ | પતનપુર ( પ્રભાવતિ | વિજય દ્વારિકા | બ્રહ્મરાજા સુભદ્રા ૭૫ દ્વારિકા | રૂદ્રરાજા સુપ્રભા સુપ્રભ દ્વારિકા સોમરાજા સુદશ ના ૫૫ સુદર્શન | અશ્વપુર : શિવરાજ | વિજયા ૧૭. || આનંદ | ચંદ્રપુર છે મહાશિરઃ | ત્યંતી ૮૫ છા નંદન | વણારસી અગ્નિશિખા જયંતી | પવ(રામ) | અધ્યા દશરથ | કેશલ્યા 1.. (અપરાજીતા) બલભદ્ર | દ્વારિકા | વસુદેવ રોહિણ T૫ મે બ્રહ્મ દેવલોક < ૬૫ ૧૫ x બીજું નામ દ્વારિકા. + ત્રિશષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રમાં ૭૪ લાખ લખેલુ છે. * લક્ષ્મણ અને રામનું જન્મસ્થાન રાજગૃહિ, કૃષ્ણની મથુરા અને બલભદ્રની શિકાર્યjર. # બલદેવના શરીરની ઉંચાઇ જુદી લખેલી નથી, જેથી તેઓ તેમના નાના ભાઈ વાસુદેવના પ્રમાણે ઉંચાઈમાં હોવાનું અનુમાન થાય છે. For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રથી મીમાંસા. ખંડ ૧ નવ પ્રતિવાસુદેવો અને તેમનાં નગર આદિને કઠે. ચોથ. ગતિ ૭ મી નરકે તારક ૭૦ નામ / નગર | પિતા | માતા | ઉચાઈ $/આયુષ્ય | અશ્વગ્રીવ રત્નપુર મયુરગ્રીવ નીલાંજના વિજયપુર | શ્રીધર | શ્રીમતી | મેરક નંદનપુર | કેશરી | સુંદરી મધુ પૃથ્વીપુર | વિલાસ ગુણવતી નિશુંભ હરિપુર ૬ ઠી નરકે , નરક ૩ ૫૦. , નરકે IT ૪૫ નરકે - - - બલી અરિજય - - - - - - - - પ્રહાદ તિલકપુર , નરકે નરકે ૪થી નરકે રથી નરકે રાવણ લંકા * ફરિત્નશ્રવા કૈકસી ૧૬ થી કાંઈક વધારે જરાસંધ | રાજગૃહ | વૃહદ્રથ - $ પ્રતિવાસુદેવોમાં કેટલાકની ઉચાઈ તથા આયુષ્ય જણાવેલાં નથી જેથી તેમના વખતમાં વાસુદેવ પ્રમાણે તે હેવાનું અનુમાન કરી શકાય છે. * * રાવણનું જન્મ પાતાલ લંકામાં. ઇતિ ૬૩ માંના ૨૪-૧૨ નવનવનાં ત્રણ ત્રિક સંબંધી કેટલીક બાબતેના વિચારોનું પ્રકરણ ૫ મું સમાપ્ત. For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ - રાય , ૮૧ ૧૧ પ્રકરણ ૬ હું. વૈદિકમતના અવતારે. વૈદિક મતના ૨૪ આદિ અવતારનું પ્રકરણદકું. ૌરાણિક મતે ચોવીસ અવતારે દિક સંપ્રદાયમાં પ્રસિદ્ધિ પામેલા ભાગવતાદિ પુરાણમાં વિષ્ણુના િ ૨૪ અવતારનું વર્ણન આવે છે. વિષ્ણુએ શુક્રાચાર્યની માનું | માથુ કાપી નાંખ્યું ત્યારે શુકે શાપ આપે કે તમે આ સંસારમાં આ સાતવાર મનુષ્ય શરીર ધારણ કરશે ત્યારથી વારંવાર વિષ્ણુ જન્મ લે છે. તેમના ચોવીસ અવતારમાં પણ દસ અવતારે મુખ્ય ગણાય છે. સ્વધર્મનિષ્ઠ દેવજીવન ગ્રંથમાં પૃ. ૨૫ થી જે વીસ અવતાનું વર્ણન આપવામાં આવ્યું છે, તે નીચે મુજબ છે – ૪૧ સનકાદિ પરમાત્માએ પ્રથમ શ્રદ્યાથી સનકાદિ કુમારેને અવતાર * લઈ, બ્રાહ્મણ થઈ, દુઃખથી પાળી શકાય એવું અખંડિત બ્રહ્મચર્ય પાળ્યું ૨ વરાહુ બીજો અવતારે આ જગતની ઉત્પત્તિને માટે, રસાતળમાં ગયેલી પૃથ્વીને ઉદ્ધાર કરવા માટે યજ્ઞના સ્વામી શ્રીહરિએ વરાહનું શરીર ધારણ કર્યું હતું. ૩ નારદ અ- ત્રીજે અવતારે તે પરમાત્માએ રાષિના જન્મમાં નારદને વતાર.. • અવતાર ધારણ કરી અન્યને નારદ પંચરાત્રે કહ્યું ૪ નર-નારા- ચેથા અવતારે ભગવાનને ધર્મની સ્ત્રીથી નર અને નારાયણ યણ નામના ઋષિરૂપે જન્મીને અંત:કરણની શાંતિ આપનારું અવતા, ૫ કપિલ પાંચમે અવતાર કપિલને ધારણ કરીને સિદ્ધપુરના ઈશ્વર અવતાર થયા, અને આસુરી નામના બ્રાહ્મણને સાંખ્યશાસ્ત્ર શીખવ્યું. ૪ બે ચાર અવતારનાં-ગામ, કામાદિ મલે છે. બીજાઓને પત્તો કેમ નથી જણાતે ? આ અવતારની શરૂઆત કયા કાલથી ? પ્રલયથી માનીએ તે કેવા સ્વરૂપને? અને આ ચાલતે કેટલા ? 11 For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ૮૨ તત્ત્વત્રથી મીમાંસા. ' ખંડ ૧ ૬ દત્તાત્રેય છ અવતારે અનસુયા તથા અત્રિ ઋષિની પ્રાર્થના અવતાર ઉપરથી તેમને ત્યાં દત્તાત્રેય ભગવાન પુત્રરૂપે અવતર્યા, અને અલર્ક રાજાને તેમ મલ્હાદાદિ ભક્તજનેને આત્મવિદ્યાને ઉપદેશ કર્યો. યજ્ઞાવતાર સાતમા અવતારે ચિ રાષિથી આકૃતિ નામની સ્ત્રી વિષે યજ્ઞાવતાર ધારણ કર્યો, અને યામ વિગેરે પુત્રો અને દેવો સાથે સ્વયંભૂ મન્વતરનું પાળણ કર્યું. ૮ ઉરૂકમ આઠમા અવતારે નાભિ રાજાની મેરૂદેવી નામની સ્ત્રીથી B. “ઉરૂક્રમ” (૩ષભદેવ) જમ્યા. અને પરમહંસને માર્ગ તાર. બતાવ્યું. ૯ પૃથઅવ- નવમો અવતાર પથુરાજને થયે, જેમણે પૃથ્વીમાંથી તાર. ૧૦ હંસાવતાર ઔષધિઓનું તથા સર્વ વસ્તુઓનું દહન કર્યું. ૧૧ ઇધરાવ- તેમ હંસાવતાર, અને હરિના ઈશ્વર અવતારે પણ થયા. તાર, ૧ર ભસ્યા વતા. ચાક્ષુષમન્વેતરમાં જ્યારે સમુદ્રો એકત્ર થવાથી પ્રલય થયે ત્યારે ભગવાને મસ્યાવતાર ધારણ કરી પૃથ્વીરૂપ નૌકામાં વૈવસ્વત મનુને બેસાડી તેમની રક્ષા કરી એ બારમે અવતાર છે. તેરમા અવતારે-દે અને દાનવે સમુદ્રનું મંથન કરવા લાગ્યા ત્યારે ભગવાને કાચબાનું રૂપ ધરી પીઠ ઉપર મંદરાચલને ધારણ ૧૩ કચ્છપા વતા ૧૪ ધવંતરી. ચૌદમે અવતાર ધનંતરીને ધારણ કરીને અમૃત આપ્યું. ૧૫ મહિની પંદરમો અવતાર મોહિનીને ધારણ કરી સ્ત્રીના (હિનીના) અવતાર રૂપથી દાનવોને માહિત કરી દેવેને અમૃત પાયું. ૧૬ નૃસિંહ- સેલમો નૃસિંહાવતાર ધારણ કરી મદમસ્ત હિરણ્યકશિપુ અવતાર. દૈત્યને ચીરી નાંખે. ૧૭ વામન સત્તરમો અવતાર ધારણ કરી બલિ રાજાના યજ્ઞમાં જઈ અવતાર. તેના પાસેથી સ્વર્ગ પાછું લેવા ત્રણ ડગલાં પૃથ્વી માંગી. For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઠું. વેદિકમતના અવતારે. - ૮૩ ૧૮ પરશુરામ અદાર અવતાર પરશુરામને ધારણ કરીને ૨૧ વાર પૃથ્વી અવતાર. નિઃક્ષત્રિય કરી. ૧૯ વેદવ્યાસ ઓગણીસમા અવતારે પરાશર ઋષિથી સત્યવતીના પેટે અવતાર ભગવાન વેદવ્યાસ જમ્યા. ર૦ રામ અને વીસ અવતાર-દેવતાઓનું કામ કરવાની ઈચ્છાથી રામ વતાર, રૂપી રાજાને અવતાર થયે, અને સમુદ્રનિગ્રહ વિગેરે પરાક્રમો કર્યા. ર૧ બલરામ. એકવીસમા અને બાવીસમા અવતારે બળરામ અને ૨૨ અને કૃષ્ણ કર્ણ એવાં નામથી વિષ્ણુ કુળમાં અવતાર લઈને પૃથ્વીને અવતાર ભાર ઉતાર્યો. ૨૩ બુદ્ધા. તે પછી ત્રેવીસમા અવતારમાં અસુરેનું બળ વધ્યું તેમને વતાર. મહિત કરવા માટે ભગવાન “હિકટ દેશમાં–ગયા” પ્રદેશમાં બુદ્ધને નામે અવતર્યા હતા. ૨૪ કલકી અને તે પછી ચોવીસ અવતાર “કકી” ભગવાનને થશે, વતાર. ચોવીસ અવતારોને ક્રમ. દશ અવતારનો કમ. ન નનન - --- -- - - શનકાદિ ૨ માં કયા ક્યા નંબરના. - - વરાહ અવતાર. વરાહ ત્રીજે નંબર છે. - - નારદ અવતાર. નર-નારાયણ. કપિલ અવતાર. ૬ દત્તાત્રેય. - યજ્ઞ અવતાર. For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ તવત્રીય-મીમાંસા. WAAR ૮ | ઉરૂક્રમ-ઋષભદેવ. પૃથુરાજા. ૧૦ હંસાવતાર. ૧૧ ઇશ્વરાવતાર. મસ્યાવતાર. મસ્ય અવતાર પેહેલે નંબરે છે. ] ૧૩ કરછપાવતાર. કચ્છપ અવતાર બીજે નંબરે છે. ૧૪ ધનવંતરી અવતાર. હિની અવતાર. નૃસિંહાવતાર. નૃસિંહાવતાર ચોથે નંબરે છે. વામિનાવતાર પાંચમે નંબરે છે. ૧૭ વામનરાવતાર. - - ૧૮. પરશુરામાવતાર. પરશુરામાવતાર છેઠે નંબરે છે. વેદવ્યાસાવતાર. - - - રામાવતાર. રામાવતાર સાતમે નંબરે છે. T બળરામાવતાર. ૨૩ શ્રી કૃષ્ણાવતાર શ્રી કૃષ્ણાવતાર આઠમે નંબરે છે. | બુદ્ધાવતાર શ્રી બુદ્ધાવતાર નવમે નંબરે છે. કક્કી અવતાર. (હજુ થવાને)| કલ્કિ (ભવિષ્ય અવતાર) દસમે નંબરે છે. ૨૪ આ ૨૪ માં–મસ્ય અને ક૭૫–બારમાં અને તેરમાં છે. તે દશમાં પહેલા બીજા નંબરે છે. અને ૨૪ માં વરાહ બીજે નંબરે છે તે દશમાં ત્રીજે નંબરે કપાયા છે. તેને વિચાર કરવાને માટે આ કઠે લખીને બતાવ્યો છે. છે છત વૈદિકે ર૪ માં ના ૧૦ અવતારે કમ રહિત જોવાને કેઠે For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૮૫ AAAAAAAAAAAAAAAAA vvvvvvvvvvvvv પ્રકરણ ૬ હું વૈદિક મતના અવતારે. વૈદિકે દશ અવતારનાં કાર્યક્રમ. દશ અવતારેનું વર્ણન. ના –– “ मत्स्यः १ कूर्मों २ वराहश्च ३ नासँहोऽथ ४ वामन : ५रामो॥ ६ रामश्च ७ कृष्णश्च ८ बुद्धः ९ कल्की १० च ते दश" ॥ દશ અવતારનાં કાર્યો "वेदानुदरते १ जगन्निवहते २ भूगोलमुबिभ्रते ३ दैत्यं दारयते ४ बलि छलयते ५क्षत्रक्षयं कुर्वते ६ पौलस्त्य जयते ७ हलं कलयते ८ कारुण्यमातन्वते ९ म्लेच्छान् मूर्छयते १० दशाकृतिकृते । कृष्णाय तुम्य नमः I an” (તિ જmર્વિ) १ वेदान् उद्धरते શંખ નામને દૈત્ય ચારે વેદેને લઈને પૃથ્વી તળમાં પેસી ગયે, ત્યારે કૃષ્ણ ભગવાને “મસ્ય”નો અવતાર લઈ શંખની પ્રથમ મસ્યાવતારનું પાછળ પાતાળમાં જઈને તેની પાસેથી ચારે વેદેને લઈ પાછા પૃથ્વી ઉપર લાવીને મૂક્યા. २ जगन्निवहते. એક વખતે પૃથ્વી પાતાળમાં જવા લાગી, ત્યારે કૂર્મ કાચબાને અવતાર ધારણ કરીને શ્રીકૃષ્ણ ભગવાને પિતાની બીજા કચ્છપાવતારનું પીઠ ઉપર તેને ધારણ કરી રાખી. સ્વરૂ૫. ३ भूगोलमुद्विभ्रते પછી વરાહનું રૂપ ધારણ કરીને પોતાની બે દાઢાએથી આ પૃથ્વીને પકડી રાખી. ત્રિીજા વરાહાવતારનું સ્વરૂ૫. ४ दैत्यं दारयते સર્વે દૈત્યો (દાન) શિવના ભકત હતા, પરંતુ હિરણ્યકશિપુ For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ ને પુત્ર પ્રલ્હાદ વિષ્ણુને ભક્ત બન્યું હતું, તેથી ચેથા નૃસિંહાવતારનું તેના બાપે તેને ખૂબ માર્યો. તે પણ મલ્હાદ મુખથી વિષણુ-વિષ્ણુજ પિકારતે રહ્યો તેથી તેને લાગ્યું નહીં. વિષ્ણુએ ઇંદ્રપદ પ્રાપ્ત થવાને વર આપે તેથી તે ઈદ્રપદને પ્રાપ્ત થયો. તે પણ તે પ્રહાદને બાપ તેને પીડા કરવા લાગ્યો, ત્યારે શ્રીકૃષ્ણજી એ નૃસિંહાવતાર ધારણ કરી પ્રહાદના બાપ (હિરણ્યકશિપુ) ને નથી ફાડીમારી નાંખે. આ ઉપર બતાવેલા ચારે અવતારે શ્રીકૃષ્ણ ભગવાને પહેલા કૃતયુગ (પૈરાણિક અને તિષના મતે ૧૭૨૮૦૦૦ વર્ષના પ્રમાણ વાળા યુગ) માં કરેલા. ५ बलि छलयते બલિનામના દૈત્ય ઇંદ્રપદને મેળવવા શતક, (૧૦૦ યજ્ઞ) ને પ્રારંભ કર્યો. તેમાં ૯૯ યજ્ઞ પુરા થઈ ગયા. ત્યારે પાંચમા વામના વતારનું શ્રી કણ ભગવાનને વિચાર થયો કે મારે સ્વરૂપ પ્રહાદને આપેલ ઈદ્રપદ જતુ રહે તે ઠીક નહી માટે બલિને સેમે યજ્ઞ પૂરો થવા દે નહી, એવો વિચાર કરીને, વામન રૂપ લઈ, બલિની પાસે આવી દાન માંગ્યું. બલિએ કહ્યું કે–હે બ્રાહ્મણ તું શુ માગે છે. ? વામને કહ્યું કે-- રહેવા માટે સાડા ત્રણ ડગલાં જમીન માગું છું. બલિએ આપવા હા પાડી, તે વખતે કેઈએ કહ્યું કે–સાહેબ ! એ બ્રાહ્મણ નથી. વામનરૂપે શ્રી કૃષ્ણ ભગવાન છે. એમ જાણ્યા પછી બલિ ગુસ્સે થયો. એટલામાં વામને ત્રણ ડગલામાં બધીએ પૃથ્વી માપી લઈને અડધું ડગલું બલિની પીઠ ઉપર મૂકીને તેને પાતાલમાં બેસી ઘાલ્ય; તે વખતે બલિએ કહ્યું કે–મારું નામ રાખે, ત્યારે ભગવાને વર આપે કે-દિવાલીને - ચાર દિવસમાં તું રાજા થઈશ, અને હું તારે દ્વારપાળ થઈશ. ઈત્યાદિ. દ ક્ષત્ર યુવતે સહસ્ત્રાર ક્ષત્રિયની બહેન રેણુકાને જમદગ્નિ ઋષિ બળાત્કારથી પરણ્યા. ઋષિના આશ્રમે સહસ્ત્રાર ગમે ત્યારે ત્રષિ છઠ્ઠા પરશુરામાં વતારનું છે અને તેની પત્નીને ઝગડે તે જેક્ષત્રિએ શષિને સંતાપે, અને રેણુકાને પણ દુખિની કરી, For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ VNN vvvvvvv - ~- ~ ~-~ પ્રકરણ ૪ ઠું. વૈદિકમતના અવતારે તેથી વિષ્ણુ ભગવાને તેજ તાપસના ઘરમાં પરશુરામને અવતાર ધારણ કરી સહસ્ત્રારને માર્યો અને પછીથી ૨૧ વાર નિઃક્ષત્રિય પૃથ્વી કરી. ७ पौलस्त्यं जयते રાવણ નામના દૈત્યે યજ્ઞને નાશ કરવાને ઉપદ્રવ કર્યા, ત્યારે વિષ્ણુ ભગવાન રામને અવતાર લઈ રાવણને સર્વથા રામાવતારનું સ્વરૂપ. નાશ કર્યો. આ ત્રણ અવતારે ૧૨૯૬૦૦૦ વર્ષના પ્રમાણવાળા ત્રેતાયુગમાં થયાં છે. ८ हलं कलयते કસાદિક દેને નાશ કરવાને દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણજીના આઠમો કૃષ્ણાવતાર સ્વરૂપે સાક્ષાત અવતાર પણ આવ્યા. ९ कारूण्य मातन्वते શ્રી વિષ્ણુ ભગવાને નવમે અવતાર બુધને લીધે તે વખતે દયા ઉન્ન થવાથી યજ્ઞમાં થતી હિંસાની નિંદા કરી, અને બધા બુદ્ધાવતારનું સ્વરૂપ. સ્વેચ્છના મંદિરની વૃદ્ધિ કરી. આ બે અવતાર ૮૬૪૦૦૦ વર્ષના પ્રમાણવાળા દ્વાપર યુગમાં થયા. . १० म्लेच्छान् मूर्च्छयते | આ દશ અવતાર થયો નથી, પણ આગળ ઉપર મ્લેચ્છને નાશ કરવાને માટે કલિકાળમાં શ્રી વિષ્ણુ ભગવાન દશમે કુકી અવતાર. કલ્કી અવતાર ધારણ કરવાના છે. આ પ્રમાણે દશ અવતાર ધારણ કરી જગતના ઉદ્ધારક શ્રી કૃષ્ણ ભગવાનને ગીતગેવિંદ ગ્રંથના કર્તા (જયદેવ) નમસ્કાર કરે છે. ૧૦ અવતારમાંના પહેલા ચાર કૃતયુગમાં થએલા બતાવ્યા છે તેમાં વરાહ ત્રિજે છે, અને ૨૪ માં વરાહ બીજે નંબરે છે. એ ક્રમ જોતાં ચોવીશે અવતારે કૃતયુગથી જ થવા લાગ્યા જણાય છે. પરંતુ આ ચાલતા ચાર યુગના પહેલાં અવતારોના સંબંધે વેદિકમાં કેવા પ્રકારની વ્યવસ્થા ચાલતી હતી ? છે ઈતિ-વૈદિકે એકજ વિષ્ણુના દશ અવતારનું કિંચિત વર્ણન કરીને બતાવ્યું. તે For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ૮૮ તત્રયી–મીમાંસા. - ખંડ ૧ અવતાર વિષે આધુનિક વિદ્વાનોના મતે. સૂર્યની સાથે સરખાવેલા દશ અવતારે. * (૧) અંગ્રેજી સાહિત્ય અને પુરાણ કથા ( તુલનાત્મક સમીક્ષા) પૃ. ૫૦ થી લખે છે કે—“વિષ્ણુને લગતી દશાવતાર વિષયક કથાઓ સૂર્યની વિવિધ દિનચર્યા વિષે થતી દશાઓ તથા ક્રિયાઓને ઉદેશીને લખાયેલાં રૂપકે શિવાય બીજું કશું પણ નથી” ઈત્યાદિથી શરૂ થતે ઉલ્લેખને ટુંકસાર– ૧. પ્રકાશરૂપી સમુદ્રમાં ડુબી-અદ8 થઈ રહેલે જે સૂર્ય તે મસ્ય છે. ૨. કર, પાદાદિ અંગનું પ્રસારણ થવા પૂર્વની દિશા ઉપરથી તે પુનઃ - ફૂમરૂપ ગણાય ૩. રાત્રિરૂપી પલયને આધીન થયેલી પૃથ્વીને બહાર ખેંચી કાઢનાર જે સૂર્ય તે વરાહ છે. ૪. કર, પાદાદિયુકત સૂર્ય તે નરસિંહ છે, અને તે પૂર્વનું તેનું જે સ્વરૂપ તે છે પ. વામન થએલે સૂર્ય ઉદય પામી આકાશના મધ્યમાં વિરાજ અસ્ત પામતા સુધીમાં ત્રણ દશામાં રહીને અંધકારને પાતાલમાં પૂરી રાખે છે. ૬. પરશુરામ રૂપી સૂર્ય પિતાના પ્રખર કિરણે (પરશુ) વડે પૃથ્વીને નક્ષત્રી (જળ વિનાશી) કરી મુકે છે, ૭. રામ-વિષ્ણુ તે સૂર્યનું સ્વરૂપ છે. x x x x રામરૂપી સૂર્યપિતાની બાલ્યાવસ્થામાં પરશુરામ ને પરાજય કર્યો હતે, એ વાત આકાશમાં થતાં રૂપાંતરનું રૂપક છે. એમ કહી શકાય છે. * આ ગ્રંથના લેખક–જયસુખરાય વિ. પુરૂત્તમરાય જેસીપુરા એમ. એ. પ્રાંરટલેટર, વિદ્યાધિકારી કચેરી-વડોદરા. For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ હું વૈદિક મતના અવતારે. ૮. રામને અવતાર થઈ ગયા બાદ વિષ્ણુએ પુનઃ કૃષ્ણરૂપે અવતાર ધારણ કર્યો છે. આ કૃષ્ણ પુનઃ વિષ્ણુ એટલે સૂર્યનું એક સ્વરૂપ છે. ૯. કણરૂપી સૂર્યનું સ્વરૂપ અવસ્થાતરને પામતાં બુદ્ધનું સ્વરૂપ ધારણ કરે છે. વિષ્ણુ નવમા અવતારમાં બુદ્ધનું શરીર ધારણ કરે છે. આ “બુદ્ધ” શબ્દનો અર્થ જણાયો જેવા કે ડાહ્યો પુરૂષ થાય છે. + + + દૈત્યોની મતિને મેહ કરનાર અને લલચાવનારે વેષ ધારણ કરે છે એ વાત સૂર્યની અસ્તકાળે થતી મેહકતાને સૂચવનારી છે. + + + બુદ્ધરૂપી સૂર્યને અમલ થતાં અર્થાત ત્રિને સમય થતાં યજ્ઞાદિ ધર્મ કાર્યો થતાં પણ બંધ પડે છે. ૧૦. કલ્કી x x x અર્થાત્ રાત્રિના અંધકારમાં ડુબેલા જગતને વિષ્ણુરૂપી સૂર્ય ફરીથી ઉદય પામી પ્રકાશ યુક્ત બનાવશે x x” ઉપર પ્રમાણે વિષ્ણુરૂપી સૂર્યના દશ અવતારનું આપણે અવકન કરી ગયા છીએ. એ અવલોકનને સારી માત્ર એટલે કે સૂર્ય ઉગીને ગગન મંડળમાં રહીને અસ પામતા સુધીમાં નવ જુદાં જુદાં સ્વરૂપ ધારણ કરે છે + ૪ કેઈ ઉપલકિયા વાચકને ઉકત સર્વ કથાઓ કેવળ કલ્પનાનાં કુસુમે રૂપ દેખાશે, પરંતુ x x x હિંદુ આર્યોએ સમયાનુકુલ વેષ પિતાની ધર્મભાવનાને પહેરાવીને પિતાના અસલ ધર્મવિચારવું કેવી રેતે પાલણ કર્યું છે. + + ' + - વેદમાં જેવી રીતે દેવની શકિતને તેની એષા કલ્પવામાં આવી છે, તેવી રીતે પુરાણમાં પણ થએલું છે પરાણિક-બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણે દેવેની જે જે શકિત, તે તેમની પત્નીરૂપ ગણવા પામી છે.” + (૨) આર્યોના તહેવારને ઈતિહાસ (પૃ. ૨૧૩) લખ્યું છે કે – ઉત્કાંતિના તત્વને અનુસરીને કેટલાએક એમ કહે છે કે – ૧. “મસ્ય' એ હાથ પગ વગરને, ૨ “કુમ” મત્સ્ય કરતાં ઉપલી કેટીન. જ આ ગ્રંથના રચનાર. ઋગવેદી. વિ. સં. ૧૯૭૯ માં પુરાતત્ત્વ મંદિર અમદ વાદથી બહાર પડેલું. 12. For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ ૩ આગલી પાયરી જે ચતુપાદ પશું તેને દાખલે “વરહ ૪. એ પછી “નરસિંહ” નર પશુનું એકીકરણ પૂર્ણ અવસ્થાએ પહોંચેલે, મનુષ્યના પહેલાને ૫. અપૂર્ણ દશાએ પહેચેલી માનવી આકૃતિ યાચકરૂપ “વામન” દ. પછી તામસી વૃત્તિથી ભરેલે બલવાન પૂર્ણ રીતે વધેલો મનુષ્ય પરશુરામ ૭. તામસીવૃત્તિને લોપ થઈને સાત્વિકવૃત્તિની વૃદ્ધિવાળા “રામ” ૮. પછી જેમનામાં સત્વ, રજસ, તપ, રાગ, દ્વેષ નથી એ કેવળ, સત્યના જોર ઉપર જુકનારે. પરંતુ બુદ્ધિને ઉપયોગ કરી નિષ્કામ કરનારે મુત્સદ્દો “કૃષ્ણ છે. * * ૯ રામ કરતાં પણ ઉપલે દરજજે પગથીએથી ચડેલો જગતમાં સુખ દુખ તરફ સમ ભાવે જેનારે એ જીવનમુક્ત પુરૂષ છે. પિતાની જાતે જીવનમુક્ત થવામાં કોઈ વિશેષ નથી, પરંતુ આત્મબળથી આખા માનવ સમાજને પૂર્ણ અવસ્થાએ પહોચાડવે જોઈએ એવું પ્રતિપાદન કરનારે પૂર્ણપ્રજ્ઞ “બુદ્ધ” તે પછી થશે. અર્થાત્ “મસ્ય” પછી કૂમ ક્રમે ક્રમે “વરાહ” “નૃસિંહ' થયા. શરૂઆતમાં પૂર્ણદશાએ નહી પહેચેલે મનુષ્ય તે જ “વામન ' ત્યાર પછી રાગદ્વેષથી ભરેલે મનુષ્ય તે “ “પરશુરામ' તેનાથી સાત્વિક તે “રામ” રામ કરતાં ઉચ્ચ સમાજીક પ્રગતિ બતાવનાર “શ્રી કૃષ્ણ અને સર્વ જગતને ઉદ્ધાર કરવાની મહત્વાકાંક્ષા કરનારે મનુષ્ય તે “બુદ્ધ” એવી રીતે આ અવતારોની સંકળના છે એવું ઉત્ક્રાંતિવાદી હિંદુઓ કહે છે.” આગળ જતાં પૃ. ૮૪-૮૫માં લખે છે કે “કેટલાંક કારણને બતાવીને કહ્યું હતું કે-રામને અવતાર ગણવાને વિચાર વાલ્મિકીને હોય એમ લાગતું નથી. ઈ. સ. ના ૧૩માં સૈકામાં ઉપાસના ચાલુ હતી. . | | ગીતારહસ્ય. ભાગ. ૪ પૃ. ૫૪ત્માં લોક માન્ય તિલક મહાશય લખે છે કે – * ગુજરાતીમાં ભાષાંતર કર્તા-ઉત્તમલાલ કે. ત્રિવેદી. For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઠું. વૈદિક મતના અવતારે. ભાગવત પુરાણ અને પંચરાત્રે આ બન્ને ગ્રંથમાં બુદ્ધને વિષ્ણુને .... અવતાર કહેલો છે, પણ નારદીય આખ્યાનમાં વર્ણવેલા દશ અવતારમાં બુદ્ધની ગણના નથી અને પહેલે અવતાર “હંસ” અને આગળ જાતાં “કૃષ્ણ પછી એકદમ કલ્કી કહે છે. (મ. ભા. શાં. લે. ૩૩૯, ૧૦૦,)” (૩) + વેદાંત મનનાવલી આપણું પુરાણ. પુ. ૧૭ માં લખે છે કે– “વિષ્ણુ એકજ દેવ છે. કે જેને ભૂમિ ઉપર અવતાર ધારણ કરવાને સંપૂર્ણ હક્ક છે. આ ઉપરથી જ સુપ્રસિદ્ધ અવતારવાદ ઉપસ્થિત થાય છે. જો કે તેઓની સંખ્યા દશની જ ગણાય છે. તથાપિ ભાગવત અને અન્ય પુરાણોમાં તેમને યુકિતપુરાસર અસંખ્ય ગણવામાં આવે છે. આધુનિક વૃદ્ધિકમવાદ પ્રમાણે મનુષ્યને મસ્યથી આરંભી ઉચ્ચ ઉચ્ચ સ્થિતિમાં ઘટાવી લેવાની વાત આગળ દશની સંખ્યાથી નિયત થએલે અવતાર વાદ તદ્દન હેતું શિવાય નથી. પિતાનાં કિરણ નીચે વિસ્તારતા તથા સર્વત્ર જીવન પ્રાણુ બીજને વાવતા સર્યથી ઉદર્વમૂળ અને અર્વાશાખ એમ વેદે ઉપનિષદે, તથા ભાગવત, ગીતામાં વર્ણવાતા વિષ્ણુને પ્રિયવક્ષ, અશ્વસ્થ પીપળાના રૂપકને વિશેષ ખુલશે થાય છે.” ઈત્યાદિ. * કાળા કૃષ્ણની ઘળી બાજુ. (પૃ. ૨૯) માં લખે છે કે – હું પ્રભુના અવતારમાં જે માન્યતા ધરાવું છું તે જુદી જ છે. મારી માન્યતા એવી નથી કે માત્ર મચ્છ, કરછપાદિ પ્રભુના દશ કે ચાવીશ અવતાર છે. જો એમ હોય તો સર્વ જીવ માત્ર પ્રભુજ છે એમ જે શાસ્ત્ર કહે છે તે બટું પડે.” વળી પૃ. ૬૮-૬૯ માં ભાગવત અધ્યાય ૨ નું ભાષાંતર કરતાં લે. ૨માના ભાષાંતરમાં જણાવે છે કે-“બ્રહ્મા, સદાશિવ, નારદાદિક મુનિઓ, અને અનુચર સહિત દેવતાઓએ ત્યાં આવીને મને રથ પુરનારા ભગવાનની સુંદર વાકયાથી આ પ્રમાણે ગર્ભસ્તુતિ કરી.x xx” શ્રો. ૩૯-૪૦ લખે છે કે-“હે નિત્યમુક્ત ! પરમેશ્વર ! આપ અજન્મા છે તેથી તમારે જન્મ ધરવાનું કારણ માત્ર કીડા વિના બીજું કશું અમે ધારતા નથી કેમકે જીવને પણ જન્મ, મરણ અને સ્થિતિ માત્ર આપના સ્વરૂપના + ગુજરાતી જનાર-વિશ્વવિહારી અનુજ, નડીયાદ, ૧૯૦૧ ૪ આ ગ્રંથના કર્તા અને પ્રકાશક વકીલ બલવંતરાય રઘુનાથ દેશાઈ, ' , For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ તવત્રયી–મીમાંસા. ખંડ ૧ અજ્ઞાનથી થાય છે, પણ વાસ્તવિક નથી. ત્યારે આપને તે એ જન્માદિક ન જ હોય એમાં શું કહેવું? ૩૯ હે યદુકુલમાં ઉત્તમ! મત્સ્ય, અશ્વ, ક૭૫, વરાહ, હંસ, રાજા, બ્રાહ્મણ, અને દેવતાઓમાં અવતાર ધરીને આપે બીજા સમયમાં જેવું અમારું અને લયનું રક્ષણ કર્યું છે તે પ્રમાણે હમણાં પણ કરે? અને પૃથ્વીને ભાર ઉતારે ? હે ઈશ્વર ! અમે આપણને પ્રણામ કરીએ છીએ, ૪૦” આ ૩૯-૪૦ લેકનું અધ્યાત્મિક રહસ્ય પૃ. ૭૩ માં લખતાં જણાવ્યું છે કે-“જીવમાં રહેલી સર્વ દૈવી સંપત્તિ જાગૃત થઈ જાય છે. તે આત્મા આનંદના અવતારમાં તેઓને અધિકાધિક આનંદ લાગવા માંડે છે. અને તેથી તેિજ પિતાની દૈવી ગુણથી પિતાને કૃતાર્થ થએલું મન પિતાની જ રસ્તુતિ કરે છે. આ લેકનું અધ્યાત્મિક રહસ્ય આજ પ્રમાણે છે એમ ૩૫ માં કથી સ્પષ્ટ થાય છે. વળી એ પછીના લેકમાં પણ આત્મસ્વરૂપનું યથાર્થ વર્ણન કર્યું છે, તે પણ એમજ સિદ્ધ કરે છે કે અહિં જે ભગવાનનને અવતાર કહ્યો છે, તે બ્રહ્મ જીજ્ઞાસાના અર્થમાં છે.” || ઇતિ વૈદિક પંડિત–બળવંતરાયે-૧૦ અને ૨૪ શે અવતારે . બ્રહ્મ જિજ્ઞાસાના અર્થમાં ગોઠવેલા છે. ધર્મ વર્ણન–ગાયકવાડની આજ્ઞાથી તૈયાર કરનારા પ્રેફેસર–આનંદશંકર બાપુભાઈ ધ્રુવ. પ્રકરણ ૧૪ મું પૃ. ૯૨ અવતાર–વિષણુ જગને પાલન કર્તા છે, અને તેથી એને જગતના રક્ષણ માટે જગતમાં ઊતરી–પ્રગટ થઈ વિવિધ કાર્યો કરવા પડે છે. એ ઉતરવું તે કાંઈ અન્ય રથળેથી અત્રે આવવાનું નથી કારણ કે વિષ્ણુ તે સર્વ વ્યાપક છે પણ પિતાના અનંત સ્વરૂપમાંથી ઊતરી આ જગમાં મહેટી હેટી વિભૂતિ રૂપે પ્રગટ થવું એનું નામ અવતાર. વિષ્ણુના દશ અવતાર ગણવામાં આવે છે. તે નીચે પ્રમાણે– (૧) મત્સ્ય –મસ્ય જળની બહાર દેખાતું નથી પણ જળની અંદર સંચરે છે તેમ પરમાત્મા આ વિશ્વમાં ન દેખાતાં છતાં પણ અંદર રહેલે છે. (૨) કૂર્મ –-કાચ જેમ પિતાના અંગે સંકેચે છે અને પસારે છે તેમ પરમામાયણ પિતાના અંગના સંકેચ વિકાશથી જગત્ સજે છે અને સંહારે છે. For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ wwwwww w " ને પ્રકરણ ૬ ઠું. વૈદિક મતના અવતારે. (૩) વરાહ--જેને યજ્ઞ વરાહ પણ કહે છે. જલમાં ડુબળી પૃથ્વીને એ ઉદ્ધારે છે. એ વરાહ “તે આદિત્ય યજ્ઞમૂર્તિ વિષ્ણુ. (૪) નરસિંહઃ–પરમાત્માના નર અને સિંહ-માનુષ્ય અને વિકરાલ ઉભયરૂપને આમાં સમાવેશ થાય છે. (૫) વામનઃ–પરમાત્મા ન્હાનામાં ને અને હેટામાં મહટે પણ થાય છે. આખુ બ્રહ્માંડ એનાં ત્રણ પગલાં માટે પણ બસ થતું નથી ( જુઓ વેદ સંહિતા.) (૬) પરશુરામ–અભિમાની અને દુરાચારીને ઉગ્રદંડ કરનાર પરમાત્માનું સ્વરૂપ આમાં બતાવ્યું છે. (૭) રામ--પરમાત્માના ન્યાય અને સત્યવચન રૂપી ધર્મનું રામાવતત્રમાં દર્શન થાય છે. | (૮) કૃષ્ણ—કૃષ્ણાવતારમાં ગોકુલના કૃષ્ણ અને ભારત યુદ્ધના કૃષ્ણ એ બે ભાવનાઓ એકઠી ભળી છે. કુલ મથુરાના કૃષ્ણ તે “ગોપ” કૃષ્ણ; અને ભારત યુદ્ધના કૃષ્ણ તે અર્જુનના “સખા” કૃષ્ણ પરમાત્મા સંબંધી આ બે ભાવનાઓ – ગોપની અને “સખા”ની, છેક ઋગવેદસંહિતાથી ચાલી આવે છે. ત્યાં આદિત્ય (વિષ્ણુ )ને “ગેપ' વિશેષણ લગાડયુ છે, અને જીવાત્મા અને પરમાત્માને બે સખા-જોયા કહ્યા છે. એ જ “નર” અને “નારાયણ અને એના અવતાર અર્જુન અને કૃષ્ણ, કૃષ્ણાવતારમાં પ્રેમલક્ષણા ભક્તિ અને કર્મવેગને ઉપદેશ થાય છે. (૯) બુદ્ધ-બુદ્ધાવતારમાં બેધ, શાન્ત, સમતા, દયા, વગેરે દયાળુ જ્ઞાની અને મેગીના ગુણે પ્રકટ થાય છે. (૧૦) કલિક –કલિક અવતાર એ સત્ય ન્યાય અને ધર્મના વિજયની મનુષ્ય બાંધેલી આશાની ભાવના.”— આ અવતારના સંબંધે મારા બે બેલ. જૈનમત પ્રમાણે રાષ્ટિ અનાદિની છે. તેમજ વૈદિક મતે તૈત્રરીય બ્રાહ્મણમાં–રોપોલિ લિા અનંતોusiાલિા તિક્ષણિ આ પાઠથી પણ સુષ્ટિ અનાદિની સિદ્ધ થાય છે. છતાં પણ બ્રાહ્માદિક અનેક કર્તાઓ કલ્પાયા, તે સુષ્ટિ કર્તાના પાઠ પણ અમેએ બતાવ્યા છે. For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ -- - - - - ૯૪ તત્ત્વત્રયી-મીમાંસા. ખ. ૧ ww બીજી વાત–પ્રાચીન કાળના ઇંદ્ર, વરૂણ વગેરે દેના ઠેકાણે પુરાણ કારેએ બ્રહ્મા, વિષણુ અને શિવ કશ્યા. પ્રાચીન કાળ માનીએ તે પુરાણકારે થી જુદા કેવી રીતે પાડી શકાશે? તેઓ વેદને વળગીને જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણે દેવેની કથાઓ લખી રહ્યા છે.. ત્રિજી વાત–મસ્યાદિક અવતારમાં અનેક મતે પડેલા છે. સર્વવ્યાપક 'વિષ્ણુ અમારામાં પ્રવેશ ન કરતાં મસ્યાદિકમાં પ્રવેશ શા કારણથી કરી ગયા ? એ બધા પંડિતેનું કહેવું શું છે તે અમે સમજી શકતા નથી. વળી–નરસિંહ-મનુષ્ય અને વિકરાલ એ પ્રપંચ શા માટે? સ્થાન ઉપર બેઠાં ધારેલું કરવા સમર્થ ન હતા? વળી–ત્રણ ડગલાંથી ભરતક્ષેત્રને માપનાર વિષ્ણુકુમાર સાધુ જુદા છે. કથા આગળ ઉપર અમેએ આપી છે તે જુઓ. જો અભિમાની અને દુરાચારીને ઉચદંડ કરવાની સત્તાવાળે પરમાત્મા માનીએએ ત્યારે તે તે અમારા અંતરમાં સદા બેઠેલો કેમ નથી કરત? વળી ધર્મની ાનિ અને અમને ઉઠા થાય છે ત્યારે હું મને પિતાને પ્રકટ કરૂ છું. એમ જે પરમાત્મા પતે કહેતા હોય તે પણ વિચારવા જેવું છે. ધર્મની લાનિ વિગેરેનું જ્ઞાન જે સ્થાન ઉપર બેઠાં પરમાત્માને થતું હોય ત્યારે તે ત્યાં બેઠાં કાર્ય કરવામાં કયે વાંધે નડે તેમ છે? કે અમારા વિચાર પ્રમાણે–આ બધા લેખે સત્ય સ્વરૂપના નથી. પણ પૂર્વે કે ચાલતા સત્ય ધર્થથી ફંટાઈ પંડિત માનીઓથી લખાએલા છે. બાપને કક્કો ખરો કરવા પંડિતેને ઉંધી ચતી કલ્પનાઓ કરવી પડે છે. તે સિવાય વિશેષ તત્વ અમે જોતા નથી. અને તે પંડિતે પણ જોઈ શકેલા નથી. તેથી પિતાની જુઠી કલ્પનાઓ કરી રહ્યા છે. - છે. ઈતિ વૈદિક પંડિત-આનંદશંકરભાઈ ધ્રુવે બતાવેલા દશાવતારે ના સ્વરૂપમાં અમારા બે બોલ કહ્યા. દશ અવતારેના વિષયમાં કિંચિત્ પરામર્શ, ગીતગેવિંદની વ્યાખ્યામાં–મસ્ય, કૂર્મ, વરાહ અને નૃસિંહ આ ચાર અવતાર ૧૭૨૮૦૦૦ વર્ષના પ્રમાણવાળા કૃતયુગમાં શ્રી વિષ્ણુ ભગવાને ધારણ કરેલા તેમાં–મસ્યાને અવતાર પાતાલમાં ગયેલા વેદેને પાછા લાવવાને માટે, વળી બીજે ઠેકાણે મનુ ઋષિના ઉદ્ધારના માટે-મસ્યાવતાર લેવાનું બતાવ્યું. For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઠું. વૈદિક મતના અવતારે. બાજે “મને તે પાતાલમાં ગરક થતી પૃથ્વીને ધારણ કરવાના હેતુથી, વળી બીજે ઠેકાણે દાનવેને નાશ કરાવવા આ અવતાર ધારણ કર્યો હતે. ત્રિો “વરાહ ”ને તે પિતાની દાઢ ઉપર પૃથ્વીને પકડી રાખવા માટે હતે. ચેથે “નૃસિંહ ને પિતાના ભક્તને પક્ષ કરી શિવના ભકતને મારવા માટેને હેતે. અહીં વિચાર થાય છે કે--મુખ પાઠે રહેતા એવા વેની હૈયાતી આજથી ચાર હજાર વર્ષના આસપાસની પંડિતએ કપી છે. કદાચ દશ વીસ હજાર વર્ષની હૈયાતી કલ્પીએ તે પણ આજથી લાખ વર્ષ ઉપર કેવા સ્વરૂપમાં રહેલા વેને દૈત્ય પાતાલમાં લઈ ગયા? “ખેર” જે કદાચ પ્રથમ વેદને લેતાં કે પાતાલમાં પેસતાં વિષ્ણુ ભગવાને તે દૈત્યને અટકાવ્યું હતું તે-મસ્યને અવતાર લેવાની જરૂર પડતે કે? કેઈ કહેશે કે વિષ્ણુને પ્રથમ ખબર ન પડી, તે તે વિષ્ણુ જ્ઞાની કેવી રીતે ? અને પૃથ્વીના અને જગતના ઉદ્ધારક કેવી રીતે થયા? - ૪ હિરણ્યકશિપ શિવ ને તે ભક્તજ હિતેને, તે શું વિષ્ણુએ શિવની સાથેનું વેર લેવાને તેણે માર્યો? જે વેર લેવાનું કહીએ છીએ ત્યારે તે માનેલા દેવત્રીને અર્થ જ જુદે ઠરે છે. તે પછી આ બધા પ્રકારના બનને અર્થ ? પ પ્રહાદને વિષ્ણુએ પિતાને ભક્તમાની–તેના ઈદ્રપદને કાયમ રાખવા વામનને અવતાર લઈ બલિરાજાને પાતાલમાં બેસી ઘાલે, શું આવા પ્રકારને પક્ષપાત ભગવાનને હોય? પૌરાણિકે જેનોના ગ્રંથને આશ્રય લઈ પિતાના લેખેમાં ઉંધી છત્તી કલ્પનાઓ સિવાય વિશેષ શું કર્યું છે? જુઓ જેન અને વૈદિકના સંબંધમાં લખાએલા અમારા આગળપર આવતા લેખ. ૬ જમદગ્નિ ઋષિએ ક્ષત્રિીની કન્યા બલાત્કારથી પરણી. તે પત્નીને ઝગડે પત્નીના ભાઈએ જે અને તે બન્નેને સંતાપ્યાં તેમાં વિષ્ણુ ભગવાનને શું લાગ્યું કે ઋષિને ત્યાં પતિ જન્મ ધારણ કરી બધા ક્ષત્રિીઓને એકવીશ વાર નાશ કર્યો ? આ કથાને સાર જુ જૈનેમાં. For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ તવત્રીય-મીમાંસા. - ખંડ ૧. ૭ રાવણને નાશ કરવા વિષ્ણુએ રામને અવતાર લીધે. આ બધું ધાંધલ થયું ત્રેતા યુગમાં. હવે આગળ દ્વાપરમાં–કંસને નાશ કરવા વિષ્ણુએ કૃષ્ણને અવતાર લીધે. તેમના પછી નવમે બુદ્ધને છે. તે વિષ્ણુને અવતાર જગને ઉદ્ધાર કરવા અને વેદ વિધિથી થતી હિંસાના પાપથી બચાવવા આ અવતાર વિષ્ણુ ભગવાને દયાથી લીધો. - આ છેલ્લા અવતારથી તે એજ સિદ્ધ થાય કે જગતનું જે ભલું થયું હોય તે આ બુદ્ધના અવતારથીજ થયું. પુરાણુકાએ કપેલા બુદ્વાવતાર હિંદુસ્તાનના મુખ્ય ધર્મો-પૃ. ૧૦૫ થી “વિષ્ણુને પ્રાણીઓની દયા આવવાથી વેદકાલના કાળમાં થતા યજ્ઞ ઉપર અશ્રદ્ધા ઊત્પન્ન કરવા સારૂ તેણે બુદ્ધને અવતાર લીધે.” વીલ્કીસ કહે છે કે-બ્રાહ્મણ લેખકે એટલા બધા વિચક્ષણ હતા કેતે એમ કહેતા કે જે કઈ બુદ્ધના જેવા–મનુષ્યને ઉપદેશ કરી આકર્ષણ કરે તે પરમેશ્વરને અવતાર હેજ જોઈએ અને તેની અસર તેમના પિતાના ઉપદેશની વિરૂદ્ધ હતી તેથી તેઓ યુક્તિ વાપરીને એમ કહેતા કે-દેવતાઓના શત્રુને ટે રસ્તે દેરવા સારૂં બુધે પિતાના મતને પ્રસાર કર્યો છે. અને તેને હેતું એ હતું કે તે શત્રુઓ પિતાના પાપથી નબળા અને પાપી થાય અને તેમને જલદી નાશ થાય. આમાં જરા વિચારવાનું કે કયા ક્ષમાદિ ઉત્તમ ગુણેના ઊપદેશક બુદ્ધને અવતાર તરીકે બતાવનાર અમારા પૌરાણિકે, તે વિષ્ણુના અવતાર રૂપ બુદ્ધના ઉપદેશથી શત્રુઓને નબલા પડવાનું કહી તેમને નાશ કરાવે છે. યજ્ઞના બહાને નિરપરાધી જીવે પર ઝુલમના ગૂજારનારને ધમી તરીકે લખનાર કયા દરજજાને માન ? સજજને ! બ્રાહ્મણ સત્તાના બ્રાહ્મણેમાં કેઈ ન્યાય કે નીતિને સંભવ હતું એમ દેખાય છે ખરો કે? તદન જૂઠ લખતાં જેમને જરા પણ વિચાર ન હોય તેવા લેખકો ને કઈ કેટીમાં મૂકવા તે અમે સમજી શકતા નથી. પ્રથમ બજાજ માત” એ ગીતગોવીંદના પાઠથી જણાવ્યું હતું કે વિષ્ણુ ભગવાનને દયા ઉત્પન્ન થવાથી બુદ્ધિને અવતાર લઈ યજ્ઞમાં થતી હિંસાની નિંદા કરી અને બધા ઑછોનાં મંદિરની વૃદ્ધિ કરી.” For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ હું. વૈદિક મતના અવતારા. ૭ આ લેખથી વિચાર થાય છે કે યજ્ઞમાં નિર્દયનાં કાય થતાં હતાં, છતાં પણ વિષ્ણુ ભગવાન્ ઘણા લાંબા કાળ સુધી તે વાતમાં સમ્મત રહ્યા, પછી દયા ઉત્પન્ન થવાથી વિષ્ણુ ભગવાને યુદ્ધના અવતાર લઇ તે યજ્ઞમાં થતી હિંસાની નિંદા કરી તે તે અમેગ્ય ન ગણાય ? પણ બધા મ્લેનાં મદિરાની વૃદ્ધિ કરવાને સંબંધ દયાની સાથે ન જીડતાં હિંસાની સાથે લાગુ પડે, માટે બુદ્ધિમાનાને વિચારવાનું રહે છે. આગલ હિંદુસ્તાનના દેવાના લેખમાં જણાવ્યુ` છે કે દોષન પ્રચાર કરવા વિષ્ણુએ બુદ્ધને અવતાર લીધે ” આમાં વિચારવાનું કે-બુઢ્ઢાવતારમાં તે શાંતિ, ક્ષમા, દયાદિ ગુણે તેનામાં પૌરાણિકના દેવાથી તે ઘણાજ ઉત્તમ જોવામાં આવે છે. તે પછી કોષોનો પ્રચાર કરવા વિષ્ણુએ બુદ્ધના અવતાર લીધે એમ પૌરાણિકા કયા હિસાબથી કહેતા હશે ? ખરૂ' જોતાં દોષાના પ્રચાર ાજ પુરાણા છે. જુએ કે કાશીમાંનું કરવત, કલિકત્તામાં કાલિકાના ભેગા, વિગેરે દ્વાષાને ગુણે અને ગુણાને દોષો લખીને બતાવનારાઓની બુદ્ધિ કેટલી નિર્મલ હશે ? આગળ ભાગવતવાળાએ જણાવ્યું છે કે--“ બુદ્ધ તરીકે વિષ્ણુ નાસ્તિકાને ખાદે માર્ગે દોરવે છે.” બુદ્ધમાંતા-ક્ષમા, દયાદિ ચુણા ઘણા ઉત્તમ જોવામાં આવે છે તેથી વિપરીત અવગુણા પૌરાણિકના બ્રહ્માદિ દેવામાં ોવામાં આવે છે. તે પછી વિષ્ણુએ બુદ્ધને અવતાર લઇ નાસ્તિકાના ખોટા માર્ગ ચલાવ્યેા પૌરાણિક એ કેવી રીતે લખીને અત્તાબ્વે ? અગર જો વિષ્ણુએ બુદ્ધના અવતાર લઇ નાસ્તિકાનો માર્ગ ખોટા ચલાવ્યેા માનીએ ત્યારે તે વિષ્ણુ ભગવાન પાતેજ નાસ્તિક રૂપ ઠરે કે નહી ? માટે ન તે વિષ્ણુએ બુદ્ધને કે જૈનોના ઋષભદેવને અવતાર લીધાનું સત્ય છે. તેમજ ન તા ૨૪ અને દશ અવતારે શ્રીધાનું સત્ય છે. માત્ર સર્વાં સ્થળે પર કલ્પિત સ્વરૂપ લખી દુરાગ્રહીઓએ પાતાના દુરાગ્રહનું જ પાષણ કરેલુ હાય એમ મધ્યસ્થ દૃષ્ટિના મહાત્માઓને ચાખે ચાખ્ખું દેખાઇ આવે તેમ છે. 13 દશાવતારોમાં ગ્રંથકારે કરી ખતાવેલા કિંચિત્ પરામ, ॥ ઇતિ વૈદ્ઘિકમતના અવતારીના સંબંધી પ્રકરણ ૬ ઠ્ઠું...! For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ૯૮ તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૧ જૈનાના આધતીર્થંકર શ્રી ઋષભદેવ સંબધી પ્રકરણ ૭ મું જૈનાના આદ્ય તીથંકર શ્રી ઋષભદેવ, કાણુ હતા ને કયાંથી અન્યા ? . આ ચાલતા અવસર્પિણીના કાળમાં, આ ભારત’માં પ્રથમ કેઇ અસખ્ય વર્ષો સુધી માણસામાં યુગલિક વ્યવહાર ચાલતા હતા, તે કાળની ફેરફારીના સમયમાં શ્રીઋષભદેવ ભગવાને લેાકેાને બધાએ પ્રકારને વ્યવહાર પ્રથમ શીખવ્યેા, અને પછી ઘણા વર્ષો સુધી રાજ્ય પાલી, તેનો ત્યાગ કરી યતિવ્રત લીધું. સ ંપૂર્ણ જ્ઞાન મેળવ્યા પછી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ સત્ય ધર્મના માર્ગ પણ તેમને મતાન્યા, કોઇ પૂછશે કે તે ઋષભદેવ કાણુ હતા? અને કયાંથી આવ્યા? અથવા નિત્ય ( મેક્ષ ) પદમાંથી કાઇ પરમાત્મા ઉતરી આવેલા હતા ? આપણે સમજવું શું ? જૈન માન્યતા પ્રમાણે મેાક્ષમાં ગયેલા જીવા પાછા સંસારમાં આવતા નથી. તેમજ એકને એક કેાઇ ઇશ્વર માલેકી ધરાવીને બેસી રહેલા છે તેમ પણ નથી કિન્તુ આ અનાદીકાળના સંસારમાં મેક્ષના પ્રવાહ પણ અનાદિકાળથજ ચાલ્યા આવે છે. મેાક્ષમાં અનંતા જીવે જઇ ચૂકયા છે, અને ભવિષ્યમાં પણ અનતા જીવા મેાક્ષે જવાના પણ ખરા. આ સંસારમાં જીવા અનતા છે, જીવાને પ્રથમ ઉચ્ચ કીટી ઉપર ચઢવાનુ` સાધન દાન-દયાદિક સદ્નીતિ હાય છે. પછી ચઢતાં ચઢતાં અને પડતાં અનેક ભવા કરતાં સત્યધમના પાયા તેના હાથે આવે છે, છતાં પણ જો તે જીવાની સ્થિતિ પરિપકવ ન થઇ હાય તેા કેટલાક કાળ સુધી સંસારમાં–ઉચ્ચ નીચ ચેાનિઓમાં ભટકે છે, તેમાં કોઇ સારી ચેાનિ પ્રાપ્ત થતાં યતિપણું કે સંન્યતપણુ ગ્રહણ કરી તપ જપાદિથી પેાતાના આત્માની શુદ્ધિ કરતા કરતા છેવટે સત્ય ધર્મના તત્ત્વોને પ્રાપ્ત કર્યા પછીજ પાતાના આત્માને મેરૂપ બનાવે છે. પૂર્વ કાળમાં થએલા ઋષભદેવાદિ ઉત્તમ પુરૂષો પણ આપણા જેવાજ હતા, અનાદિ કાળથી સંસારમાં ભટકતાં, ધીરેધીરે ઉચ્ચ પાયરી પર ચઢતાં For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું. જેના આધ તીર્થંકર શ્રી ઋષભદેવ. ૨૯ ચઢતાંજ તે કાળમાં (ત્રીજા આરામાં) અતિ ઉચ્ચકેટી ઉપર ચઢી આવવાથી તેમને આ સંસારથી છુટકારે થઈ ગયે, અને આપણા છુટકારાને હજુ પત્તો નથી. || ઇતિ જેનોના પ્રથમ તીર્થકર શ્રી રાષભદેવ કોણ હતા? ક્યાંથી આવ્યા? નું સ્વરૂપ શ્રી ઋષભદેવના પૂર્વજ (કુલકરે). આ દુનિયા અનાદિ કાળથી ચાલતી આવે છે, અને સદાકાળ આજ સ્વરૂપમાં રહેવાની, અનંતાં કાળચક્રો થઈ ગયાં, અને ભવિષયમાં પણ અનંતાં કાળચકો થયા કરવાનાં. દરેક કાળચકમાં એક અવસર્પિણ (ઉતરતો) કાળ, અને બીજે ઉત્સર્પિણી (ચઢતે ) કાળી હોય છે. અને એકેકના છ-છ આરા (વિભાગ) હોય છે. અવસર્પિણના પહેલાંના ત્રણ આર, અને ઉત્સપિરણીના પાછળના ત્રણ આરા ઘણાજ સુખરૂપ હોય છે. ( વિશેષ માટે જુઓ બીજું પ્રકરણ ). આ ચાલુ કાલ અવસર્પિણીને છે. આના પણ પ્રથમના ત્રણ આરામાં રાજા પ્રજાની વ્યવસ્થા વગર લેકે સ્વતંત્રપણે સુખરૂપે વિચરતા. ત્રીજા આરાના અંતે કાળની ફેરફારી થતાં ક્રમથી નાયક રૂપે સાત કુલકરે થયા. (તેમને પૌરાણિકે એ સખ્ત મનુના નામથી ઓળખાવેલા છે.) - એમનાં નામ. પત્નીનાં નામ, ૧ વિમળવાહન કુલકર. ચંદ્રયશા ૧ . . ૨ ચક્ષુમાન , ચંદ્રકાંતા. ૨ ૩ યશવાનું છે સુરૂપા. ૩ ( ૪ અભિચંદ્ર , પ્રતિરૂપા. ૪ ૫ પ્રશ્રેણિ છે ચક્ષુકાંતા. ૫ ૬ મરૂદેવ , શ્રીકાંતા. ૬ ૭ નાભિરાજા છે મરૂદેવી. ૭ આ સાતે કુલકરે “ગંગા” અને “સિંધુ નદીના મધ્ય ભાગમાં થયા છે. બીજા વંશના કુલર ગણિએ તે ઋષભદેવ વિના ૧૪ કુલકર થાય છે. અને ઋષભદેવ પંદરમા કુલકર ગણાય છે. પ્રથમનાં સર્વ યુગલિયાને નિર્વાહ કલ્પવૃક્ષથી થતું. પણ ત્રીજા આરાના અંતમાં કાળની હાનિ થતાં કલ્પવૃક્ષે ઓછાં કુલકર થવાનું કારણ - S છે થઈ ગયાં એટલે તે કલ્પવૃક્ષની યુગલિકે માલેકી કરવા જતાં તેમનામાં ઝગડા થવા લાગ્યા. પણ હવે તેમને ન્યાય કેણ કરે? For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રીય--મીમાંસા. ખંડ ૧ એવામાં ધેાળા હાથીએ કોઇ એક યુગલને પૂર્વ ભવના પ્રેમથી પેાતાની પીઠ ઉપર ચઢાવ્યું. નામ વિમળ વાહન રાખ્યુ તે જોઈ બધાએ મળીને તે યુગલને ન્યાયાધીશ બનાવી મુખ્ય તરીકે સ્થાપ્યું. આ યુગલને શા કારણથી હાથીએ પીઠ ઉપર ચઢાવ્યું વિગેરે જૈનોના વિસ્તૃત કથાનુ ચેાગથી જાણવું. પહેલા વમળવાહન કુલકરે યુલિકાને કલ્પવૃક્ષ વહેંચી આપ્યા છતાં જ્યારે કોઇ ગરબડ કરતુ ત્યારે શિક્ષારૂપે આટલુંજ કહેવામાં આવતું કે 6 7 હા ! આ શું ? ” એટલું કહેતાં તેવું કામ ફરીને તે ન કરતાં, આ ‘ હા ’કારની દંડનીતિ વિમલવાહનના પુત્ર ચક્ષુષ્માનુ સુધી ચાલી. પછી તેમની એ પરંપરા સુધી એટલે છ ઠા મદેવ સુધી સાધારણુ . અપરાધ વાળાને ‘ હા 'કાર અને વિશેષ અપરાધીને મ ’કાર કહેવામાં આવતું. પછી તેમની ત્રીજી પેઢીના નાભિકુલકર સુધી ‘હા’કાર, ‘મ’કાર અને છેવટે ‘ ધિક્કાર’ એમ ત્રણ પ્રકારના ઈંડ ચાલ્યા. C ૧૦૦ છઠ્ઠા કુલકર મરૂદેવના પુત્ર સાતમા નાભિકુલકરની ભાર્યા મરૂદેવીની કુક્ષિમાં ‘ સર્વાસિદ્ધિ ’ નામના સર્વોત્તમ દેવલેાકમાંના દેવ શ્રી ઋષભદેવના જીવ આવીને ઉત્પન્ન થયા. " બાલ્યાવસ્થામાં ઋષભદેવ કલ્પવૃક્ષને આહાર કરતા, પછી મનુષ્ય વેષે આવેલા ઇંદ્રે હાથમાં ઇક્ષુદડ ગ્રહણ કરી નમન કર્યું. ઋષભદેવે ઇચ્છાથી હાથ લંબાવ્યેા. ઈંદ્રે ઇલ્લુઇડ આપ્યું અને તેમના ‘ વાકુ ' વંશ સ્થાપ્યા. તેમના ગેાત્રનુ નામ કાશ્યપ હતું. પછી એમને રાજ્યપદ મળ્યુ. સ્ત્રીઓની ૬૪ કળા, અને પુરૂષની ૭૨ કળા, તથા સે। શિલ્પ શીખવ્યાં. યૌવન અવસ્થામાં સુનંદા અને સુમંગલા સાથે લગ્ન થયા પછી છ લાખ પૂર્વ સુધી સ ંસાર વ્યવહાર કરતાં સુમંગલાથી ભરત અને બ્રાહ્મી એ એનું યુગલ ઉત્પન્ન થયું, પછી સુન'દાથી બાહુબળી અને સુંદરીનું યુગલ ઉત્પન્ન થયું. ત્યાર બાદ સુભગલાથી ૪૮ યુગલ પુત્રનાજ ઉત્પન્ન થયા. એક દરે બે પુત્રી અને ૧૦૦ પુત્ર પેદા થયા. + + ॥ ઇતિ જૈન પ્રમાણે પ્રથમ યુગલ ધર્મીમાં સાતમા કુલકર શ્રી નાભિ તેમના પુત્ર પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવનું સ્વરૂપ. * દૈવીજીવન ( પૃ. ૬૬ ) માં ભાગવતપુરાણના આધારે અગ્નિરાજાના પુત્ર નાભિરાજાને લખ્યા છે, અને મરૂદેવીને મેરૂપર્યંતની દીકરી લખી છે. પરંતુ પંતની દીકરી અને દીકરીને દેવી કહેવી એ બન્ને વાત શું સૃષ્ટિ વિરૂદ્ધ નથી ? ↑ † ભાગવત પુરાણુ સ્કંધ ૫, અધ્યાય ૪, ના શ્લોક ૮ માં પુંત્રામાંના ૮૧ પુત્રાને બ્રાહ્મણ કહ્યા છે. તેા તે રાજપુત્રા બ્રાહ્મણ કેવી રીતે થયા ? આ બધા વિચાર કરવાનું વાયકાને સાંપુ છુ. For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું. ૧૦૧ જેનેના આદ્ય તીર્થકર શ્રી કષભદેવ. ચોવીસ તીર્થ કરેના ભવની ગણત્રી જ “પ્રથમ તીર્થકર તણું હુઆ, ભવ તેર કહીને શતિ તણુ ભવ બાર સાર, નવ ભવ નેમ લહી જે. દશ ભવ પાસ ઇનંદાના, સત્તાવીશ વીર શેષ તીર્થકર ત્રિડું ભવે, પામ્યા ભવજળ તીર. (૨) જીહાંથી સમકિત ફરસીયું, તિહાંથી ગણીએ તેહ. ધીરવિમળ પંડિત તણે. “નય પ્રણમે ગુણ ગેહ.” (૩) આ ત્રણે દુહાને ભાવાર્થ એ છે કે- જે ભવમાંથી સમ્યફવની પ્રાપ્તિ થઈ હોય, અર્થાત્ ખરા સત્યતત્વના માર્ગે ચઢયા હોય ત્યારબાદ ભવની ગણત્રી ગણવામાં આવે છે. પ્રથમ તીર્થકર શ્રી કષભદેવના ૧૩ ભવ થયા. સેળમા શાંતિનાથે બાર ભાવ કર્યા. બાવીસમા નેમિનાથે નવભવ, ત્રેવીસમાં પાશ્વનાથે દશ ભાવ અને ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીરે સત્તાવીસ ભવ કર્યા. આ શિવાય બાકીના ઓગણીશ તીર્થકરે એ ત્રણ ત્રણ ભેજ કર્યા છે. પુરાણુકાએ ચેવિસ અને દશ અવતારે જે કલપ્યા છે, તે કેવળ અનાદિકાળના એક વિષ્ણુનાજ કપ્યા છે. પરંતુ જેનોમાં નિરંજન નિરાકાર થએલી કેઈ એકની એક વ્યકિત ફરી ફરી અવતાર લે છે તેમ નથી. જેઓ આપણાથી પહેલાં સત્ય માર્ગે ચઢી ગયા તેઓ પહેલાં દુઃખને અંત કરીને બેઠા અને આપણે હજું સંસારમાં રખીએ છીએ ! જે જીએ સત્યમાર્ગે ચઢ્યા પછી ઉચ્ચમાં ઉચ્ચ દરજજો મેળવ્યું તે તીર્થકર થયા. પુરાણકારોએ ઋષભદેવજીને વિષ્ણુના આઠમા અવતાર રૂપે કમ્યા છે. પણ જેને ગ્રંથમાં અનાદિ કાળથી ભટકતા આપણા જેવા અનંતા જેમાના તેઓને પણ એક જીવ રૂપે માનેલ છે. કર્મના સંજોગથી પરતંત્ર પણે સંસારમાં અનંતકાળ સુધી ફરતાં સત્ય તત્વને બેધ (સમ્યકત્વ) મેળવ્યા પછી જ ખરા સુકૃતના માર્ગે ચઢયા. ત્યાર બાદ બાર ભવના અંતે તેરમા ભવમાંજ પહેલા તીર્થકર કષભદેવ નામે થયા. - ઋષભદેવના ૧૩ ભવનું સ્વરૂપ धण १ मिहुण २ सुर ३ महब्बल ४ ललियंग ५ वयरजंघ ६ मिहुणो ७ य। सोहम्म ८ विज ९ अचूय १० चक्की ११ सव्वठ्ठ १२ उसमे १३ य ॥ १६७ ॥" (વિજય રૂ.) For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ * ભાવાર્થ :— શ્રી ઋષભદેવના જીવ પ્રથમ ભવમાં ‘ જબુદ્રીપ’ના પશ્ચિમ ‘મહાવિદેહ’માં સુપ્રતિષ્ઠિત રાજાના રાજ્યમાં ધન નામે સાવા હતા. તે ઘણા સાથ લઇ વસતપુર જવા લાગ્યા. શેઠને પૂછી સાધુએ પણ સાથે ચાલ્યા, અડધા માર્ગે વર્ષાઋતુ આવતાં સર્વેને રહેવું પડયું, ભાતુ ખુટયું. ફળ ફળાદિકથી લાકોએ નભાવ્યું, સાધુઓને તપે વૃદ્ધિ થઇ. કેટલેાક કાળ વ્યતીત થતાં શેઠને સાધુએ યાદ આવ્યા. હા ! મ્હેં સાધુઓને બાલાવ્યા પણ સભાળ લીધી નહી. મુખ કેવી રીતે બતાવું ? લજજાથી પણ સાધુને મળ્યા. અપરાધની ક્ષમા માંગી. ઉપદેશ સાંભળી સમ્યકત્વ ધમ મેળવ્યેા. પૂર્ણ પ્રેમથી ધૃતનું દાન આપ્યું. વર્ષા કાળ ટળે વસંતપુર ગયા. કાર્યં કરી પાછા વળ્યા, પરોપકારાદિ સન્નીતિનુ પાલણ કરી હવટે ભદ્ર પરિણામથી કાળ ધર્મ પામ્યા. (૨) ખીજા ભવ કુરૂક્ષેત્ર’માં યુગલિક થયા. ત્રીજા ભવે ‘સૌધર્મ’ દેવલેાકમાં દેવતા પણે ઉત્પન્ન થયા. ચેાથા ભવમાં પશ્ચિમ મહાવિદેહ ’ક્ષેત્રમાં ‘ ગધિલાવતી ’વિજયના શતમલ નામના રાજાની ચદ્રકાંતા રાણીથી તેમના પુત્ર મહાબલ નામના રાજા થયા. વિષયામાં અત્યંત લુબ્ધ હાવાથી ધર્મની વાત પણ સાંભળતા ન હતા, કેવળ ગીતગાનાદિકમાંજ મસ્ત રહેતા. એક દિવસે ચાલતા નાટકમાં રાજાને બેધ કરવાના ઉદ્દેશથી સ્વયં બુદ્ધ નામના મંત્રીએ કહ્યું કે “ સર્વ ગીત માત્ર વિલાપ છે, ન ટકે વિટંબના રૂપ છે, અને સર્વ આભરણા ભાર રૂપ છે. એમ સર્વ વિષયે દુઃખરૂપજ છે, ” આ વાત સાંભળીને રાજાએ કહ્યું કે મત્રિન પ્રસગ વિના તેં આ શું કહ્યું ? મંત્રીએ ઉત્તર આપ્યુંા કે-હું રાજન ! બે ચાર મુનિઓએ મને કહ્યું કે તમારા સ્વામી મહાબલનુ આયુષ્ય હવે માત્ર એક માસનું છે. રાજાએ કહ્યું-હે'' ત્યારે શું કરૂ ? મંત્રી એ કહ્યું કે એક દિવસના વ્રતથી પણ કાર્ય સાધી શકાય છે. * ૧૦૨ < રાજાએ સાત ક્ષેત્રમાં ધન વાપરીને દીક્ષા લીધી, બાવીસ દિવસ પાળીને આયુષ્ય પૂર્ણ કરી · ઇશાન, દેવલેાકમાં લલિતાંગ નામે દેવતા પણે ઉત્પન્ન થયા. ( ૫ ) પાંચમા ભવે-લલિતાંગને ત્યાં ય પ્રભાદેવીને સબંધ થયા. તે ચ્યવી જવાથી વિયેળને લીધે મૂચ્છિત થયા. તેમજ રૂદન કરવા લાગ્યા. તે વખતે જધાના બળથી કે વિદ્યના બળથી જે મુનિએને આકાશ માર્ગે ઉડવાના શકિત હોય તે ચારણમુની કહેવાય છે. વિશેષ માટે જીએ ભગવતી શ. ૨૦ મુ. ઉ. ૯ મે, For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૭ મુ. જેનેાના આદ્ય તીર્થંકર શ્રી ઋભદેવ. ૧૦૩ ત્યાંજ દેવપણે ઉત્પન્ન થએલા સ્વયંભુદ્ધ મત્રીએ અવધિજ્ઞાનથી પૂર્વભવના સ્વામી જાણીને ધ સંભળાવીને કહ્યું કે અહિંથી ચ્યવીને તે † ‘ ધાતિકી ’ ખંડના પૂર્વ ‘ મહાવિદેહ ’ ના ‘ ટ્વિ’ગામમાં નાગિલાની ભાર્યાં નાગશ્રીની સપ્તમી પુત્રી પણે ઉત્પન્ન થઇ છે, અને નિધન હોવાથી તે અનામિકા ભૂખી તરસી કાષ્ઠ લેવા જતાં માર્ગમાં કેવળીના મુખથી બેધ પામી, અનશન કરી રહી છે. ત્યાં જઇ તેને તારૂ રૂપ બતાવ, તે તને ઇચ્છતાં તપના પ્રભાવથી ફરી સ્વયંપ્રભા દેવી થઇ તને મળશે. લલિતાંગે તેમ કર્યું અને તે પ્રમાણે બન્યું. ( ૬ ) છઠ્ઠા ભવમાં-‘ જ બુદ્વીપના પૂર્વ મહાવિદેહમાં ‘ લેાહાલ’નગરના રાજા સુવર્ણ જઘની રાણી લક્ષ્મીના વાઘ નામના પુત્રપણે લલિતાંગને જીવ ઉત્પન્ન થયે. અને સ્વયંપ્રભાના જીવ તેજ વિજયમાં પુંડરીકણીના ચક્રવર્તી વસેનની પુત્રી શ્રીમતી થઈ. ત્યાં કેવળીને વંદન છે. આવતા દેવતા અને દેવીઓને દેખી જાતિ સ્મરણ જ્ઞાન § થયું. પૂર્વ ભવના રવામી લલિતાંગના જીવને પતિ કરવાનો નિશ્ચય કર્યાં પેાતાના પૂ ભવનું ચિત્ર, ધાવ માતાને આપી દેખાડતાં લલિતાંગના જીવને પણ જાતિ સ્મરણ થયું. અને પાણિગ્રહણ થયું. છેવટે દીક્ષાના ભાવથી સુતેલા ત્યાં પુત્રે કરેલા વિષ ધુમ્રના પ્રયાગથી મરણ થયું. ( ૭ ) સાતમા ભવમાં--કુરૂક્ષેત્રમાં રાજા રાણીન' યુગળ થયું. ( ૮ ) આઠમા ભવમાં--તે યુગળ મરી એ મિત્ર દેવા થયા, ( ૯ ) નવમા ભવમાં—-વાજ ઘના જીવ ‘ મહાવિદેહ’ના ‘ સુપ્રતિષ્ઠિત’ નગરમાં સુવિધિ વૈદ્યના પુત્ર જીવાનદ થયા. તેમના ચાર મિત્રા ( પ્રસન્નચંદ્ર, સુબુદ્ધિ, ગુણાકાર અને પુ ભદ્ર ) રાજા, મંત્રી, શેઠ, અને સાવાહના પુત્રા થયા. અને શ્રીમતીદેવીનેા જીવ શેઠના પુત્ર કેશવ થયે. ܕ જૈન સિદ્ધાંતમાં ૧ મતિ, ૨ શ્રુત, ૩ અવધિ, ૪ મન:પર્યાંવ અને ૫ કેવળજ્ઞાન એમ જ્ઞાનના પાંચ ભેદ જણાવેલા છે. વિશેષ માટે જીએ નદિ અને આવશ્યક સૂત્ર. ↑ જંબુ દ્વીપ, ધાતકીખંડ અને પુષ્કરદ્વીપને અ` ભાગ, એમ અઢી દ્વીપમાંજ મનુષ્યની વસ્તી હોય છે. . જાતિસ્મરણુ એ મતિજ્ઞાનના પેટા ભાગ છે, વૈદિકમતમાં શિવ અને પાતી દક્ષ પ્રજાપતિની પુત્રી જે લખીને બતાવી છે તે આ પ્રસંગથી કલ્પના કરી હાય ? For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ १०४ તત્ત્વત્રયી–મીમાંસા. - . ૧ એ છએ મિત્ર વૈદ્યના ઘરમાં બેઠા છે. તે વખતે ત્યાં આવેલા કુષ્ટ રાગી સાધુને જેઈને રાજકુમારે વૈદ્ય પુત્રને કહ્યું કે આ સાધુની દવા કરેને? વૈદ્યપુત્રે જણવ્યું કે લક્ષપાક તેલ છે પણ ગશીર્ષચંદન અને રત્નકંબળ નથી. પછી ધન ભેગું કરી સર્વ મિત્રે વૃદ્ધ વાણિઆને ત્યાં ખુટતી સામગ્રી લેવા ગયા. તેણે પણ કિંમત વગર ધર્માર્થે બે ચીજો આપી તે લઈ પ્રયોગ કરી સાધુને નીરોગ કર્યા. છેવટે છએ મિત્રોએ દીક્ષા લીધી. (૧૦) દશમા ભવમાં-છએ મિત્રો બારમા દેવલેકમાં દેવતા પણે ઉત્પન્ન થયા. (૧૧) અગ્યારમા ભવમાં–-જંબુદ્વીપ' પૂર્વ “મહાવિદેહની ‘ડરીક” નગરીના રાજા વજી સેનની રાણી ધારણીની કુક્ષીથી છવાનંદનો જીવ વજાનાભ ચક્રવર્તી પણે ઉત્પન્ન થયા, રાજપુત્ર બાહુ, મંત્રિને પુત્ર સુબાહુ, શેઠને પુત્ર–પીઠ, અને સાર્થવાહને પુત્ર-મહાપીઠ નામે એ ચારે વજાનાભ ચકોના ભાઈ થયા. તેમજ કેશવને જીવ સુયશા નામે ચક્રવતીને સારથી થયે. ચક્રવતિએ છએ ખંડનું રાજય ભેગવ્યું, છેવટે છએ જણાએ દીક્ષા લીધી. વજનાબે તીર્થંકર નામ કર્મ બાંધ્યું. બાહુના જીવે ચકવત્તિપણું, સુબાહુ એ અત્યંત બલિપણું મેળવ્યું અને પીઠ તથા મહાપીઠ સ્ત્રી પણું ઉપાજ. (૧૨) બારમા ભવમાં-છએ મિત્રે “સર્વાર્થસિદ્ધ દેવલોકમાં દેવ થયા. (૧૩) તેરમા ભવમાં–વજનાભને જીવ ગષભદેવ, બાહુને જીવ તેમને પુત્ર ભરત ચક્રવર્તી, સુબાહુને જીવ બાહુબલી, પીઠ અને મહાપીઠને જીવ બ્રાહ્મી અને સુંદરી અને સારથીને જીવ શ્રેયાંસકુમાર નામે કડષભદેવને પ્રોત્ર થયે. - (૨) શ્રી કષભદેવનો જન્મ થયા બાદ દિન પ્રતિદિન કાળમાં ફરક પડતાં લેકે હાકારાદિ નીતિનું ઉલ્લંઘન કરવા શ્રી કૃષભદેવને રાજ્યા લાગ્યા તેથી તેમની ફરીઆ સાંભળી પોતાના ભિષેક અવધિજ્ઞાનથી રાજ્યથાપનને સમય જાણી તેમને કહ્યું કે નાભિકુલકરની પાસે તમે રાજાની માંગણી કરે. તેમણે પ્રાર્થના કરતાની સાથે ષભદેવને અભિષેક કરી રાજા બનાવવાની આજ્ઞા થઈ. યુગલિકે અભિષેક માટે પાણી લેવા ગયા. એટલામાં ઈદ્રાસન કંપાયમાન થતાં ઈદે પિતાને કલ્પ (આચાર) જાણીને ત્યાં આવીને રાષભદેવને અભિષેક કરી અલંકાર પહેરાવી ઉચ્ચાસને બેસાર્યા. એટલામાં અભિષેક માટે જળ લેવા ગએલા યુગલિકે કમલેમાં પાણી ભરી (લઈ) ને આવ્યા પણ પ્રભુને અલંકાર યુક્ત જોઈ તેમના For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મુ. જૈનનાઆવતીથંકર શ્રી ઋષભદેવ. ૧૦૫ પગા પર પાણી ઢળ્યું. દ્રે તેમને વિનીત જાણી, વૈશ્રમણ દેવને હુકમ કરી નગરી વસાવી ‘વિનીતા’ નગરી નામ સ્થાપન કર્યું. અને જંગલમાંથી લાવીને હાથી—ઘેાડાદિકના પણ સંગ્રહ કર્યાં. પ્રભુએ ચાર વંશની સ્થાપના કરી. તે આ પ્રમાણે. દડાર્દિકના કરનારાતે ઉગ્રવશ (૧) ના થયા, જેમને મેાટા કરી માન્યા તે ભેાગવંશના (૨), મિત્ર તુલ્ય ગણ્યા તે રાજન્ય (૩) અને તે શિવાય ખાકી રહ્યા તેમને ક્ષત્રીયવંશના (૪) નામે ઓળખાવ્યા. ૩ માટુ' થતાં બાળકને જેમ માતાનું દૂધ મળતુ અંધ પડે તેમ કાળના પ્રભાવથી હવે યુગલિકાને કલ્પવૃક્ષનાં ફળ મળતાં બંધ પડયાં, એટલે લોકો ક ંદ, સુલ, પત્ર, ફલાદિક ખાઇને અને સેલી આદિને રસ પીને નિર્વાહ ચલાવા લાગ્યા, પણ કાળ જતાં પાચનમાં વાંધેા પડવા લાગ્યા તેથી ઋષભદેવને કહ્યું, ત્યારે હાથથી મસલી છેાડાં કાઢીનાંખીને ધાન્યાદિ ખાવાનુ ખતાવ્યું. તેમ કરવાથી પણ દિવસેા જતાં વાંધા મટયા નહી ત્યારે પાણીમાં ભીંજવી ખાવાનું કહ્યું, એમ અનેકવિધિએકરતાં પણ પાચનમાં પૂર્ણ સુધારે મેળવી શકયા નહી. એવામાં વાંસની નાળના ઘ`ણુથી અગ્નિ ઉત્પન્ન થયા. તૃણાદિકમાં પ્રસરતાં તેને અપૂર્વ રત્ન જાણી લેાકેા પકડવા લાગ્યા. હાથ મળવાથી ઋષભદવ ને ખબર આપી, તેમણે અગ્નિ લાવવાની વિધિ બતાવી, તે પ્રમાણે તે અગ્નિ ઘરામાં લાવ્યા. પછી હાથી ઉપર બેસી માગે જતાં ઋષભદેવે માટી મંગાવી કુંભથળ ઉપર કુંડું બનાવી જેમને આપ્યું તે કુ ાકાર ( પ્રજાપતિ ) ના નામથી પ્રસિદ્ધ થયા. તેઓ અનેક પ્રકારના વાસણ ધીરે ધીરે બનાવતાં શીખ્યા અને લેાકેા તેમાં પકાવી ખાવા લાગ્યા. આ પ્રમાણે પ્રથમ કું ભકારની વિધિ શરૂ થઈ, પ્રશ્ન—ઋષભદેવ તે જ્ઞાની હતા તે પછી અગ્નિની વિધિ પ્રથમ કેમ ન બતાવી? અહાર પાકાદિ લાક વ્યવહારની પ્રવૃત્તિ. ઉત્તર---કાળના વાંધાથી બતાવ્યું કામ આવે તેમ ન હતું. ત્યાર બાદ લાહકાર, વણકર અને હજામ એમ મુખ્ય ચાર શિલ્પાની પણ પ્રવૃતિ થતાં, આગળ તેના વીસ વીસ ભેદો થયા તેથી એકદર ૧૦૦ શિલ્પની પ્રવૃતિ થઇ. ત્યાર બાદ ખેતી કરવાનું, વેપાર કરવાનું, અને ધનના સગ્રહ કરવાનું પણ જણાવ્યું પછી પેાતાના પુત્ર ભરતને પુરૂષની છર કળા શીખવી અને સ્ત્રીઓની ૬૪ કળાઓ શીખવી તે શિવાય જે બીજી કળાઓ જોવામાં આવે 14 For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તત્ત્વયી મીમાંસા. ખંડ ૧ છે તે તેનાં આવાંતર ભેદ થયેલા જ છે. ત્યાર બાદ પેાતાની પુત્રી બ્રાહ્મીને જમણા હાથથી ૧૮ પ્રકારની લિપીઓ શીખવી તેના પણ ખીજા અનેક અવાંતર ભેદા થયા. તથા પેાતાની પુત્રી સુંદરીને ડાબા હાથથી અંકવિદ્યા (ગણીતિવિદ્યા) શીખવી. એટલે બધાએ પ્રકારના વ્યવહારની શરૂઆત થઇ છતાં પણ સયાગને લઇને કોઇ વખત લુપ્તપ્રાય, તેા કેઇ કાળે વિસ્તાર રૂપ અને એક બીજાના સંચાગથી ઉત્પન્ન થયેલી નવી જેવી લાગતી, પશુ તે ભાષા નવીછે એમ કાંઇ નથી. આ ચાલુ અવસર્પિણીના કાળમાં ત્રીજા આરા સુધી ભાઇ અને બહેન સાથે ઉત્પન્ન થઈને સંસારના વ્યવહાર કરતાં તે હવે શ્રી ઋષભદેવથી દૂર થઇને વિવાહ કરવાની પદ્ધતિ ચાલુ થઇ. પ્રથમના રાજા પણ પોતેજ થઇને ઘણા કાળ સુધી રાજ્ય કર્યું અને પ્રજાને સવાઁ પ્રકારની સુખ સગવડતા કરી આપી,તેથી તેમને જગના કર્તા, ઇશ્વર, અધીશ્વર, જગદીશ્વર, પરમેશ્વર, આદીશ્વર, ચેાગીશ્વર. બ્રહ્મા, વિષ્ણુ, તી કર, પ્રથમ બુદ્ધઆદિનામેાથી સખાધી. જે સ્તુતિ કરવામાં આવે છે અર્થાત્ ગુણ ગાવામાં આવે છે, તે ખધા શ્રી ઋષભદેવ ભગવાનના ગુણોનુવાદજ છે. ખાકીકાઇ આ સૃષ્ટિની ઉત્પત્તિના કર્તા તરીકે માનીને ગુણ ગાતા નથી. ઉપર બતાવ્યા પ્રમાણે જગતના વ્યવહાર ચાલુ કરાવ્યા પછી મેટા પુત્ર ભરતને વિનીતા નગરીનું રાજ્ય, માહુબલીને ‘તક્ષશિલા ’ ( ગજની ) નુ રાજ્ય અને બાકીના પુત્રાને ખીજા દેશનાં રાજ્ય આપ્યાં. અત્યારે જે અંગદેશ અંગદેશ ( બંગાળ ) મગધદેશ વિગેરે દેશનાં નામ છે તે સ શ્રી ઋષભદેવના પુત્રાના નામથીજ પડેલાં છે. : આ બધી વ્યવસ્થા કર્યા પછી પાતે દીક્ષા ગ્રહણ કરી, તેમની સાથે કચ્છ, મહાકચ્છ સાંમતાદિક ચારહજાર પુરૂષોએ શ્રી રુષભદેવની દીક્ષા પણ દીક્ષા ગ્રહણ કરી, પરંતુ તે વખતના લેાકેા શુદ્ધભિક્ષા આપવાનું સમજતા ન હતા. તેથી શ્રી ઋષભદેવ એક વર્ષ દિવસ સુધી શુદ્ધ ભિક્ષા ન મળતાં નિરાહાર પણે રહ્યા. કચ્છમહાકચ્છાદિકને પણુ આહાર લેવાની વિધિ જણાવેલી ન હેાવાથી તે પણ ભૂખે મરવા લાગ્યા. અંતે ભૂખ સહન ન થવાથી કંદ, મૂળ, ફળ, ફુલ, પત્ર, લાદિકના આહાર કરી, જટાને વધારતા, ‘ ગંગા ’નદીના તટ ઉપર તાપસ થઈ બ્રહ્માદિશબ્દોથી ઋષભદેવના જાપ, ધ્યાન, કરવા લાગ્યા. એક વર્ષીના અંતે શ્રી ઋષભદેવજી વૈશાખ સુદિ ૩ ને દિવસે હસ્તિનાપુરમાં આવ્યા. ત્યાં તેમના પ્રપૌત્ર For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું. જૈનેાના આદ્ય તીથંકર શ્રી ઋષભદેવ. ૧૦૭ શ્રેયાસકુમારને શ્રી ઋષભદેવને જોતાં, જાતિસ્મરણજ્ઞાન થતાં ભિક્ષાને માટે ફરતા જાણી સેલડીના રસનુ પારણું કરાવ્યું અને લેાકેાને પણ પાતાના જાતિ સ્મરણથી જાણેલા પ્રભુ સાથેના આઠ ભવના સંબંધ સમજાવી જાણીતા કર્યાં. વિદ્યાધર વંશની ઉત્પત્તિ ત્યાર બાદ શ્રી ઋષભદેવજી એક હજાર વર્ષાં સુધી વિચરતા રહ્યા, તે અવસ્થામાં કચ્છ મહાકચ્છના પુત્ર નમિ અને વીનમિએ ઘણી ભક્તિ કરી. તેવામાં પ્રભુની પાસે આવેલા ધરણેન્દ્રે તેમને ૪૮૦૦૦ વિદ્યાઓ આપીને ‘ વૈતાઢય ’પર્વતની દક્ષિણ તથા ઉત્તરની શ્રેણિનું રાજ્ય આપ્યું, તેથી તે વિદ્યાધરા કહેવાયા. એજ વિદ્યાધરાના સંતાનમાં રાવણ કુભાંદે, વાલી સુગ્રીવાદિ, તેમજ પવન હનુમાનાદિક વિદ્યાધરા ધમેલા. હવે છદ્મસ્થ અવસ્થામાં ફરતા ઋષભદેવ ‘ તક્ષશિલા ’ નગરીમાં આવી ગામની બહાર ધ્યાનમાં ઉભા રહ્યા. તે વાતની બાહુબલીને ખબર મળતાં મેટા અડંબરથી વાંદવા જવાના વિચારથી ખીજે દિવસે તે પ્રમાણે ત્યાં ગયા, પણ ભગવાનને વિહાર કરી ગએલા જાણી ઘણાજ ઉદાસ થયા. પ્રભુના પગલાની જગ્યા ઉપર ધર્મચક્ર તીની સ્થાપના કરી, તે તીથ વિક્રમ પછી અનેક મતાની ગરબડથી નષ્ટ થઇ ગયું. વાલ્હીક, જોનક, અડબ. ઇલ્લાક, સુવભૂમિ, પલ્લવાદિક જે જે દેશેામાં પ્રભુ ફર્યા અને જેમણે એમનાં દશન કર્યાં તે સર્વ જીવે ઘણા ભદ્રક વભાવવાળા થયા. માકી બીજા દેશે નિર્દયી, અને અનાય જેવા રહ્યા. એક હજાર વર્ષના અંતે વિહાર કરતા ‘વિનીતા’ નગરીના ‘પુરિમતાલ’ નામના માગમાં ત્રણ ઉપવાસ કરી વડવૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્તિ અને રહેલા શ્રી ઋષભદેવ સ્વામીને ફાગણુ વિદ ૧૧ ચતુર્મુખ. ના દિવસે પહેલાજ પહેારમાં કેવળજ્ઞાન થયું, અર્થાત્ ભૂત, ભવિષ્ય અને વમાન કાળના સ`પદાર્થોના જાણુવા દેખવા રૂપ આત્મજ્ઞાન પ્રગટ થયું, તેથી ૬૪ ઇદ્રો અને દેવતાઓ આવ્યા, તેમણે સમવસરણની રચના કરી, તેના મધ્યભાગમાં સિંહાસન ઉપર પૂર્વ દેશામાં મુખ કરી ભગવાન્ ઋષભદેવ વિરાજમાન થયા. બીજી ત્રણ દિશાઓમાં પ્રભુજીના સ્વરૂપની ત્રણ મૂર્તિઓ દેવાએ સ્થાપી. લેાકા ચારે દિશામાં ભગવાનનેજ દેખતા તેથી શ્રી ઋષભદેવ ભગવાન ચારમુખવાળા બ્રહ્માના નામથી પ્રશિદ્ધ થયા. For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ શ્રીઋષભદેવને કેવળ જ્ઞાન થયાનું સાંભળી ભરતરાજા સપરિવાર આવ્યા. વંદન કરી ઉપદેશ સાંભળી ભરતના પાંચશે પુત્રાએ, સાતસે પ્રપૌત્રોએ અને ઋષભદેવની પુત્રી બ્રાહ્મી આદિ તેમજ અન્ય સ્ત્રીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી. મરૂદેવી માતા તે સમવસરણની ઋદ્ધિ જોઇ, વાણી સાંભળીને તરત કેવળજ્ઞાન પામી મેક્ષમાં ચાલ્યાં ગયાં. ભરતના મોટા પુત્ર જે ઋષભસેન (પુડરીક) હતા તે · સાર”દેશના‘ શત્રુજ્યપર્વત ઉપર માક્ષે ગયા તેથી તે પર્વતનું નામ પુડરીકગર એવું પડયું. કેટલાક કાળ સુધી વિચરી ઋષભદેવ ભગવાન્ પણ મોક્ષે ગયા. ત્યારબાદ ભરત અને બાહુબલી પણુ કેવળજ્ઞાન મેળવી માક્ષે ગયા. ' ૧૦૮ C શ્રી ઋષભદેવની પાટે ૧ ભરત, ૨ સૂર્ય યશા, ૩ મહાયશ, ૪ અતિ અળ, ૫ મહાબળ, ૬ તેજવી, છ કીર્ત્તિવીય, અને ૮ દંડવીય આ આઠે . મહારાજાએ તા ક્રમથી પેાતાતાના પિતાની ગાદી ઉપર આવતા ગયા અને ભરતથી અડધું ( એટલે ત્રણ ખંડના રાજ્યના ભાતા થયા. તેમણે પણ દીક્ષા લઇ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, અને મેાક્ષમાં ગયા. ત્યારબાદ ઋષભદેવ નીજ પરંપરા અસ ંખ્યાત પાટ સુધી અવિચ્છિન્ન પણે ચાલી અને એજ પરપરામાં છેવટે જીતશત્રુ રાજા થયા. આ જીતશત્રુ રાજાની પાટે બીજા તી કર અજીતનાથ ભગવાન્ અને સગર ચક્રવત્તિ થયા. ( એમના ઇતિહાસ માટે જુઓ. આગળનું' પ્રકરણ > સ્તુતિ । " आदि ही को तीर्थकर, आदि ही को मिक्षाचर, आदिजिन आदि राय चा नाम आदि आदि । पंचमो ऋषभनाम पूरे सब इच्छा काम कामधेनु कामकुंभ कीने सब मादि मादि । मनको मिथ्यात्व मेटी भावसों जिनंद भेटी For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું જૈનેના આદ્ય તીર્થકર શ્રી ઋષભદેવ. ૧૦૮ wwwwwwwwwww aapan पावो ज्युं अनंत सुख भावो गुण वादि वादि । साची धर्म सीप धार आदि ही को सबे यार आदिकी दुहाई भाई जो न बोले आदि आदि. तुं उपकार करे जें अपार अनाथ आधार सबे सुख कंदा __ जिते जगदेव, करे तुज सेव, जिनेश्वर नाभिनरेशके नंदा । देखे मुखनूर मिटे दुख दूर नसें अंधकार ज्युं देख दिगंदा श्री धर्मसिंह कहे निस दीस ए उदय कार संघको आदि जिणंदा ॥" છે ઈતિ જેના પ્રમાણે તેરમા ભવે શ્રી ષભ દેવને ૧ જન્મ, ૨ રાજ્યાભિષેક ૩ વ્યવહાર પ્રવૃત્તિ, ૪તેમની દીક્ષા, પવિદ્યાધર ઉત્પત્તિ, ૬ કેવલજ્ઞાન, . અને અંતે ૭ સ્તુતિ એમ કલમ સાતથી પ્રકરણ ૭ મું. For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ---- -- - ૧૧૦ તત્વત્રથી--મીમાંસા. - ખંડ ૧ પ્રકરણ ૮ મું. શુદ્ધ વેદ અને બ્રાહ્મણત્પત્તિ, 'દિવસે વડષભદેવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે દિવસે જ ભારત રાજાની આયુધ શાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. તેના બળથી ભરતચકિએ સર્વ રાજાઓની પાસે પિતાની આજ્ઞા મનાવી તેથી પૃથ્વીના એક ભાગ ગણાતા આ ખંડનું નામ ભરતખંડ એમ પ્રસિદ્ધ થયું. જ્યારે નાના ૯૮ ભાઈઓ પાસે પણ પિતાની આજ્ઞા મનાવવા ભરતે તે મોકલ્યા ત્યારે તે બધા ભેગા થઈ એવા વિચાર ઉપર આવ્યા કે પિતાજી કહે તેમ કરવું. આથી તેઓ ભગવાન પાસે ગયા. ભગવાને પોતાના જ્ઞાનથી તેમની સ્થિતિ પાકેલી જોઈ તેમને એ વૈરાગ્યને ઉપદેશ કર્યો કે તે બધાએ દીક્ષાજ અંગીકાર કરી. પણ ભારત રાજાની તે ઘણે અપકીર્તિ થઈ તેથી ભારત રાજાએ પકવાનનાં પાંચશે ગાડાં ભરાવી ભાઈઓને ભેજન કરાવી ક્ષમા માંગવાના ઈરાદાથી પિતે ભગવાન પાસે ગયા. ભગવાને ભરતને જણાવ્યું કે ત્યાગી સાધુઓ રાજ્યપિંડ ગ્રહણ કરે નહી. ત્યારે ભારત રાજા ઘણાજ ઉદાસ થયા તેથી શકેંદ્ર કહ્યું કે તમારાથી ગુણાધિક વ્યક્તિઓને ભેજન કરાવે, તેમના વચનથી ભરતે ગુણવાન શ્રાવકને ભજન કરાવી પતે કૃતાર્થ થયા. અને તે શ્રાવકને કહ્યું કે તમે ધંધે જિગાર છે દઈ, પઠન પાઠન કરી કરાવી ધર્મનાં કાર્ય કરતા રહો, અને મારા રડે ભોજન કર્યા કરે. વળી મારા દરવાજાની પાસે બેસી મને હમેશાં ચેતવણી કરતા રહે કે “જિત મવાનું વતે માં તસ્માન મા ઇન મા ” ( અર્થ–તું કર્મથી જીતાએલ છે, ભય વધે છે તેથી જેને માર નહી, માર નહી.) ભરત રાજાની આ ઈચ્છાને તેઓએ માન્ય કરી અને તેમની સૂચના મુજબ તેમને ઉપદેશ કરતા રહ્યા, તેથી ભારત વિચાર કરતે કે હું વિષયેથી અને કામ કોધાદિ શત્રુઓથી સદા છતા છું. એ વિચાર થતાં પાછા સાવચેતીમાં આવતા. કેટલાક સમય સુધી આવી પ્રથા ચાલ્યા પછી રસયાઓને પિકાર થયો કે સાહેબ ! જમનારાઓનું ટેળું ઘણું વધી પડયું છે. અને ખરા ખેટાની ગણના For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું. જેના આધ તીર્થકર શ્રી ઝષભદેવ. ૧૧૧ vvvvvvvvvvvvvv - રહી નથી. જેથી ભરત રાજાના હુકમથી શ્રાવકના આચાર વિચાર પૂછીને જે ખરા હતા તેમને કાંકિણી રત્નથી ચિહ કરી દાખલ કરવામાં આવતા અને છ છ મહિનાએ તેમની પરીક્ષા પણ લેવાતી. “જિમવાન' થી શરૂ થતા ઉપદેશના અંતે તે શ્રાવકે “મા હન” “માહન” શબ્દ બોલતા તેથી તેમનું નામ “મા ન” (બ્રાહ્મણ) પ્રસિદ્ધ થયું. પ્રાકૃત ભાષામાં આજે પણ બ્રાહ્મણ શબ્દના ઠેકાણે માહન શબ્દ ઘણી જગ્યા પર લખાએલે જોવામાં આવે છે. આ બ્રાહ્મણોના પઠન પાઠન માટે ભરત રાજાએ શ્રી કષભદેવ ભગવાનના ઉપદેશાનુસાર શ્રી ઋષભદેવના ગુણની સ્તુતિ રૂપ, શ્રાવકધર્મના સ્વરૂપથી ગર્ભિત અને સર્વનયના વિચારોથી સર્વ પદાર્થોનું કથન છે જેમાં એવા ચાર આર્યવેદની રચના કરી તેમનાં નામ–૧ સંસાર દર્શન વેદ, ૨ સંસ્થાપન પરા મવેદ, ૩ તત્વાવધ વેદ, અને ૪ વિદ્યાપ્રબોધ વેદ. આ ચાર વેદે ભરતે પિતે સ્થાપેલા બ્રાહ્મણ શ્રાવકને અર્પણ કર્યા. જેથી તેમની પરંપરામાં આ ચારે આર્યનું પઠન-પાઠન ચાલતું રહ્યું. જન પ્રમાણે શુદ્ધવેદની અને બ્રાહ્મણની ઉત્પતિ. વેદમાં વિકારની શરૂઆત. ** * **** સ્ત ચક્રવતિના મોટા પુત્ર સૂર્યથશા (આદિત્યયશા) ના સંતાનની પરંપરા તે સૂર્યવંશના નામે, અને બાહુબલીના મોટા ચઢયશાના વંશજો ચંદ્રવંશના નામથી આ ભરતખંડમાં પ્રસિદ્ધ થયા. તેમજ રાષભદેવના પુત્ર કરૂના વંશજો કુરૂવંશના નામથી પ્રસિદ્ધ થયા. ( કૌરવ અને પાંડવો આ જ વંશમાં ઉત્પન્ન થયા હતા.) ઉપરના પ્રકરણમાં જણાવેલા બ્રાહ્મણ શ્રાવકે પિતાના પુત્રને દીક્ષા અપાવતા કે પઠન પાઠન કરાવી શ્રાવક ધર્મમાં સ્થાપિત કરતા. આ પ્રમાણેની રીતિ ભારતરાજા હતા ત્યાં સુધી ચાલુ રહી. જ્યારે ભારતના પછી તેમની ગાદી ઉપર સૂર્યશા આવ્યા ત્યારે તેમણે કાકિણી રત્નના પ્રભાવે સોનાની જનેઈઓ પહેરાવી અને બાકીની સારવાર ભરતરાજાની પેઠે કરતા રહ્યા. પછી સૂર્યાયશાના પુત્ર મહાયશ ગાદી ઉપર આવ્યા ત્યારે તેણે ચાંદીની જઈઓ પહેરાવી. પછી તેમના સંતાનોએ કેમે કરી પંચરંગની અને છેવટે સૂત્રની પહેરાવી એમ For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ - - - - ૧૧૨ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ ભારતની આઠ - પાટ સુધી બ્રાહ્મણની ભક્તિ રાજ્ય તરફથી થતી રહી. અને “યથા રાગ તથા પ્રા.” ના અનુસારે પ્રજા પણ બ્રાહ્મણની ભક્તિ કરતી રહી. અને સર્વ લેક બ્રાહ્મણેને પૂજનીય માનતા રહ્યા. આઠમાં તીર્થકર ચંદ્રપ્રભ સુધી તે તે બ્રાહ્મણે વ્રતધારીઓ અને જૈન ધર્મની દૃઢ શ્રદ્ધાવાળા પwા શ્રાવક થતા રહ્યા. અને જૈન ધર્મ પણ અવિચ્છિન્નપણે ચાલતે રહ્યો. આઠમા તીર્થંકર અને નવમાં તીર્થકરના મધ્યમાં ઘણા લાંબા કાળ સુધી ન તે કઈ સાધુ, તેમજ ન તે કઈ શ્રાવક, કે ન હતું કેઈ ન ધર્મ ગ્રંથ અર્થાત જૈનધર્મને સર્વથા લેપજ થઈ ગયે હતો. હવે લેકે ધર્મને રસ્તે કેને પૂછે? આ સ્થિતિમાં સત્યશ્રદ્ધાથી રહિત અને કેવળ સ્વાર્થ પૂરતા જ ગ્રંથનું પઠનપાઠન કરી પ્રજાથી નિર્વાહ કરવાને ધંધે લઈ બેઠેલા બ્રાહ્મણનેજ ધમને રસ્તે પૂછવાનો વખત આવ્યો. એટલે તેઓ ધર્મના નેતાનું અભિમાન ધરાવતા, અવસર પ્રમાણે પિતાના લાભને (સ્વાર્થને) જ ધર્મ લેકેને બતાવતા અને પુસ્તક પણ તેવા જ પ્રકારના લખીને મૂકતાં હતાં. જ્યારે નવમા તીર્થકર સુવિધનાથ (પુષ્પદંત ભગવાન) સર્વજ્ઞ થઈ અનાદિના સત્યતને પ્રકાશ કરવા લાગ્યા ત્યારે તે બ્રાહ્મણેમાંના કેટલાક નેતૃત્વના અભિમાનને ધરાવતા, ઈદ્રિના વિષયને માટે પ્રજાથી અનેક પ્રકારના લાભને મેળવતા અને ત્યાગ વૈરાગ્યને તિરસ્કાર જાહેર કરતા તેમ શ્રેષબુદ્ધિથી સાધુઓની પણ અવજ્ઞા કરવા લાગ્યા. એટલું જ નહી પણ ભરતરાજાથી ચાલતા આવેલા વેદૃના વિષયને પણ ફેરવી નાંખી પિતાની અનુકુળતા પ્રમાણે તેમાં ગોઠવણ કરી લીધી અને તેનાં નામે પણ બદલી નાંખી બીજાં નામેથી તે પ્રસિદ્ધ કર્યા. ઇતિ જૈન પ્રમાણે શુદ્ધ વેદમાં વિકારની શરૂઆત સાંખ્યમતની ઉત્પત્તિ. RU mir ડષભદેવને કેવળજ્ઞાન થયા બાદ “વિનીતા” નગરીમાં ભારતના પાંચ પુત્રોએ તેમની પાસે દીક્ષા લીધી હતી. તેમાં મરીચિ નામે પણ એક તેમના પુત્ર હતા. તેણે પિતાથી જૈન દીક્ષાનું પાલન ન થવાથી પિતાના મનથી એક નવીન વેશ કરાવ્યું તે એવી રીતે જો કે-સાધુઓ મન, વચન અને કાયા એ ત્રણ દંડથી વિરક્ત છે હું For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મુ. વેદમાં વિકાર અને સાંખ્ય તત્પત્તિ. ૧૧૩ એ નથી તેથી મારે ત્રિદંડ કાષ્ટનું એક જાતનું એવું ઉપકરણ) જોઈએ. ૧, સાધુઓ દ્રવ્ય, ભાવથી, મુંડિત છે. હું એ નથી એમ વિચારી તેણે મસ્તક મુંડાવી માથા ઉપર શિખા રાખી. ૨, સાધુને સર્વ પકારની હિંસાના ત્યાગી જાણીને પિતે સ્થળ હિંસાને ત્યાગ કર્યો. ૩, સાધુએ નિકંચન અને પિતે તેમ ન હેવાથી પવિત્રકાદિ યુકત થયા. ૪, સાધુઓ શીલસુંગધિત અને હું એ નથી એમ વિચારી ચંદનાદિ લેપ કરી સુગંધવાળા થયા. ૫, સાધુને હાદિ આવરણ રહિત જાણે પિતે તેમ ન હોવાથી છવાચ્છાદિત થયા. ૬, સાધુઓને પગરખાં વગરના જાણું પોતાથી તેમ ન બની શકવાથી લાકડાની પાવી ધારણ કરી. ૭, સાધુએ નિકષાય (ક્રોધ, માન, માયા અને લેભથી રહિત, નિર્મળ હોય છે. તેથી તેઓ ધેળાં વસ્ત્ર રાખે છે. કષાય યુક્ત હું છું તેથી મારે કષાયિક (ગેરથી રંગેલાં) વસ્ત્ર રાખવાં. ૮, સાધુએ સચિત પાણીના સર્વથા ત્યાગી હોય છે. પણ મારે વસ્ત્રથી છાણું (ગાળી) ને પાણી પીવું તેમજ સ્નાનના ઉપગમાં પ્રમાણ યુક્ત પાણી વાપરવું. ૯, એવી રીતે સ્થળ મૃષાવાદાદિકથી વિરકત થઈ પિતાને નિર્વાહ કરવા લિંગ (વેષ) બનાવ્યું અને ભગવાન ઋષભદેવની સાથે વિચરતા રહ્યા. વેવને ફેરફાર જે લોકે પૂછતા ત્યારે સાધુને યથાર્થ ધર્મ કહેતા અને આ મારે વેષ કલ્પિત છે. એમ પણ જણાવી દેતા. તેમજ કેઇને દીક્ષા લેવાનું મન થતું ત્યારે તેને ભગવાનના સાધુઓની પાસે મેકલતા. એમ કેટલાક સમય સુધી ચલાવ્યું. એક વખતે મરીચિને પિતે રોગગ્રસ્ત (માંદા) થતાં વિચાર થયું કે હું અસંયતી છું તેથી સાધુઓ મારી વૈયાવૃત્ય કેવી રીતે કરે! અને મારે પણ તેમના પાસેથી કરાવવી યોગ્ય ન ગણાય તેથી અવસરે એકાદગ્ય ચેલે કરૂં તો ઠીક થાય. કેટલાક સમય બાદ ગષભદેવ નિર્વાણ પામ્યા (મોક્ષે ગયા) તેવામાં મરીચિના પાસે કપિલનામાં રાજપુત્ર ધર્મ સાંભળવાને આવ્યું, ત્યારે તેને સાધુને યથાર્થ માર્ગ કહી બતાવ્યું. કપિલે પુછયું કે-તમારે વેષ વિલક્ષણ કેમ? મરીચિએ જવાબ આપ્યો કે મારાથી સાધુપણુ નહી પળવાથી હું આ કલ્પિત વેષથી નિર્વાહ કરું છું. કપિલે કહ્યું કે તે સાધુઓને ધર્મ મને રૂચ નથી, તમારી પાસે કાંઈ ધમ છે કે નહી ? તે કહે. ત્યારે મરીચિને વિચાર થશે કે જે આને શિષ્ય કરે તે મારા એગ્ય થાય. પછી તેનું મન સતિષવાને કહ્યું કે “ ત્યાં પણ ધર્મ છે અને મારા પાસે પણ કંઈક છે.” પછી તે કપિલ રાજકુમાર મરીચિને શિષ્ય થયે. 18 , For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તવત્રથી–મીમાંસા. - ખંડ ૧ જૈનધર્મમાં ઉપર પ્રમાણે કપિલ મુનિની ઉત્પત્તિ કહી બતાવેલી છે. કપિલ મુનિ પાસે તેવું કઈ ખાસ પુસ્તક ન હતું, માત્ર મરીચિને બતાવેલ આચારજ તે પાળ, મરીચિએ પિતે આ અસત્ય ભાષણથી એક કેટકેટી સાગરોપમ સુધીને જન્મ મરણની વૃદ્ધિ કરી, તે પાપને અંત છેવટે વીસમા તીર્થંકર થતાં છેલ્લા ભવમાં આ. - હવે મરીચિના મરણ બાદ કપિલ મુનિને આસુરી નામાં મુખ્ય શિષ્ય થયો તે પણ કપિલે બતાવેલો આચારજ પાળતે, ત્યાર બાદ કપિલને તેના શિવાય બીજા પણ ઘણું શિષ્ય થયા હતા. પિતે શિષ્યના મેહથી મરણ પામી પાંચમાં “બ્રહ્મદેવલોકમાં દેવતા પણે ઉત્પન થયું, ત્યાં અવધિજ્ઞાનથી આસુરીનામા પિતાના શિષ્યને ગ્રંથ જ્ઞાન વિનાને જાણી, આકાશમાં પંચવર્ણના મંડળમાં રહીને ઉપદેશ કર્યો કે “અવ્યક્તથી વ્યકત ઉત્પન્ન થાય છે.” ઇત્યાદિ તેના ઉપદેશાનુસાર–નિંગ શાસ્ત્રની રચના કરી તેમાં એવી રીતે વર્ણન કર્યું કે પ્રકૃતિથી મહાન, મહાનથી અહંકાર અને અહંકારથી ગુણડશ ઉત્પન્ન થાય છે. તે ગુણડશથી-પંચતમાત્રા અને તેથી-પંચભૂત, ઈત્યાદિ. - તેના સંપ્રદાયમાં એક આચાર્ય શખનામા થયે, જેના નામથી એમનું નામ શાંખ્યદર્શન પડયું. શાંખ્યદર્શનનું મૂળ જોતાં મરીચિથી શરૂઆત થએલું છે. શાંખ્યમતના તત્વેને ફેલાવે ભગવદ્દગીતા અને ભાગવતાદિ ગ્રંથોમાં થએલ. છે. જેનામતના ગ્રંથ શિવાય બીજા દરેક જાતના ગ્રંથમાં સાંખ્યમતના તએ પ્રવેશ કરેલ દેખાઈ આવે છે. જૈન પ્રમાણે શાંખ્યમતની ઉત્પત્તિ. I ! ઈત જૈન પ્રમાણે આદ્ય તીર્થંકર શ્રી રાષભદેવનું પ્રકરણ ૮ મું. For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું. વૈદિકે ખાઠમા અવતાર શ્રી ગષભદેવ. ૧૧૫. ન vvv vvvvvvvvvvv - ૧૧ પ્રકરણ ૯ મું. વિષ્ણુના આઠમા અવતાર શ્રી રામદેવ. - ગવતાદિ વૈદિક પુરાણોમાં રાષભદેવને ઉરૂક્રમના નામે વિષ્ણુના આઠમા અવતાર રૂપે કર્યો છે. જેનોના અષભદેવ અને પૌરાણિક ના ( વિષ્ણુના ૮મા અવતાર ) ઋષભદેવ એક છે કે ભિન્ન એમ : કેટલાક વિદ્વાનોના મનમાં સંશય થાય છે, પરંતુ તેમના પિતાનું : નામ નાભિરાજા, માતા મરૂદેવી (પૌરાણિક મત પ્રમાણે મેરૂદેવી) તેમના પુત્રો, અને ઉચ્ચ દરજજાના ગીશ્વર હોવાનું બને મતમાં સામ્ય છે. તેથી અમારા મંતવ્ય મુજબ બને અષભદેવ એકજ વ્યકિત સંભવે છે. હરકેઈ માણસ એકની એક ચીજને ભિન્નરૂપે બતાવવા ઈચ્છતે હોય તે તેને તેમાં કંઈ ને કંઈ ફેરફાર અવશ્ય કરજ પડે. પુરાણુકાએ અષભદેવની પૂર્વેના સાત અવતારે મસ્યાદિક પશુજાતિનાં કયાં છે ત્યારે જૈન મતમાં તેમના પૂર્વે સાત કુલકરે (હકારાદિ નીતિના ચલાવનાર) થયાને સ્પષ્ટ ઉલ્લેખ નજરે પડે છે. (જુઓ આગ્રંથમાં) તે સાત કુલકરેના હિસાબે ગણવા જઈએ તે અષભદેવ આઠમાજ છે. એ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. વિશેષ માટે જુઓ આજ પુસ્તકમાં શ્રીયુત્ જટાશંકર જયચંદ્ર આદિલશાહના પ્રશ્નો ઉત્તર ). (૧) પૈરાણિક મતે નાભિરાજા. . વધર્મનિષ્ટ દૈવી જીવન–પૃ. ૬૬માં લખ્યું છે કે- અગ્નિધ્રરાજાના મરણ પછી તેમના પુત્ર નાભિરાજાએ મેરૂ પર્વતની દીકરી મેરૂદેવી સાથે લગ્ન કર્યું. ભગવાને યજ્ઞપુરૂષનું યજન કરવા માટે યજ્ઞને આરંભ કર્યો. રાજાની શ્રદ્ધા ઉપરથી પિતાનું મહરરૂપ પ્રગટ કર્યું. ભગવાનના દર્શન કરીને ઋષિમુિએ સ્તુતિ કરવા લાગ્યાકે-“હે ઉત્તમત્તમ મહાપુરૂષ! અમે લેકે મૂઢ છીએ, તથા ખરૂ કલ્યાણ શું છે તે જાણતા નથી. સર્વ પાપને નાશ કરનારાં તમારાં નામો અમારી વાણીમાં વાસ કરે. વળી બીજે વર માંગીએ છીએ કે-આ અમારા રાજર્ષિ પુત્રની કામના વાળા છે જેથી આપને સંતાન માટે સેવે છે, માટે હે દેવના દેવ ! તમે તેમની કામના પૂર્ણ કરે. એવી પ્રાર્થના છે. ભગવાન બોલ્યા કે હે ઋષિઓ તમે સત્યવાદી એવા આ રાજાને મારા જે પુત્ર થાય એ અતિદુર્લભ વર માં પણ એક અદ્વિતીય રૂપ હેવાથી મારા જેવું જ છું અર્થાત્ બીજે કઈ નહી For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ K ૧૧૬ તત્ત્વત્રયી–મી સા. ખંડ ૧ તથાપિ બ્રાહ્મણનું બેલવું મિથ્યા થવું જોઈએ કેમકે ઉત્તમ બ્રહાણેનું ફળ મારંજ મુખ છે તેથી તેમનું બોલવું સત્ર થવું જોઈએ. મારા જેવે બીજે ન મળવાથી હું પિતે નાભિરાજાને ઘેર એ૫ અંશવડે પુત્ર થઈને અવતરીશ. આ પ્રમાણે કહી ભગવાન અંતર્ધાન થયા- તે પછી ભગવાન વિષ્ણુ નાભિરાજાનું કલ્યાણ કરવાની ઈચ્છાથી નાભિરાજાના અંતઃપુરમાં તેમનાં સ્ત્રી મેરૂદેવીના ઉદરથી મુંદ્ધ સત્ત્વગુણી રૂપે અવતર્યા.”— (ર) ઇશ્વરાવતાર ૩ષભદેવઆજ પુસ્તકના પૃ ૬૭ થી લખ્યું છે કે- “ઇશ્વરને આઠમો અવતાર અષભદેવને થયે હતે. નાભિરાજાને ત્યાં ભગવાનને પુરૂષરૂપે જન્મ થયો તેથી સર્વને અત્યંત હર્ષ થયો. તે પુત્રના હાથ, પગ, ઉપર શંખ ચક્ર, રથ, પતાકા વિગેરે ભગવાનના ચિહે જોવામાં આવ્યા સાથે તેમને મહિમા દિવસે દિવસે વધવા લાગ્યું. તેનાં તેજ, બળ, લક્ષમી, યશ, વીર્ય, તથા શૌર્યને જોઈ પિતાએ પુત્રનું નામ ઋષભ (શ્રેષ્ઠ) એવું નામ પાડયું. - એક વખતે ભગવાન ઈંદ્ર તેમની સાથે સ્પર્ધા કરીને તેમના દેશમાં વૃષ્ટિ કરી નહી તે જાણીને ગીશ્વર એવા ભગવાન અષભે તેમની મૂર્ખતા ઉપર હસીને પિતાની યોગમાયાના બળથી અજનાભ નામના પિતાના ખંડમાં વૃષ્ટિ કરી. નાભિરાજા માયાવડે “આ મારે પુત્ર છે ” એવી રીતે આનંદના ઉભરાથી લાડ લડાવી આનંદ માનવા લાગ્યા પછી રાષભદેવને રાજ્યાભિષેક કરી પિતે મેરદેવીની સાથે બદ્રિકાશ્રમમાં જઈ તીવ્ર તપવડે નર અને નારાયણની ઉપાસના કરતાં જીવનમુક્ત થયા. ત્યાર પછી કાષભદેવ લેને ધર્મ કર્મનું આચરણ શીખવવા માટે પિતે ગરને ઘેર રહી વિદ્યાભ્યાસ કર્યો અને ગુરૂએ તેમને વિદ્યાભ્યાસ કરાવ્યું. તે પછી તેમણે ઈદ્રની કન્યા જયંતી સાથે લગ્ન કર્યું અને પિતાની સ્ત્રી વિષે પિતાના જેવાજ સે પુત્રોને ઉત્પન્ન કર્યા. જે નેત્રોમાં સર્વથી મોટા, ઉત્તમ ગુણવાળા ભરત નામના પુત્ર હતા. તેમના નામ ઉપરથી આ ખંડને ભારતવર્ષ એમ કહે છે. બીજા પુત્ર પણ વિનયવાળા, વેદ વિદ્યામાં નિપુણ અને શુદ્ધ અંતઃકરણ વાળા હતા. ભગવાન શ્રષભદેવ સ્વતંત્ર હતા. અનર્થની પરંપરાઓ પિતાની મેળે જ For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મુ. વૈદિક આઠમા અવતાર શ્રી ઋષભદેવ. ११७ તેમનાથી નિરંતર દૂર રહેતી. તે સમષ્ટિવાળા, શાંત ગુણવાળા, સર્વ પ્રાણીઓ સાથે મિત્રતા રાખનારા, તથા મહાદયાલુ હતા. તેમ કેવલ આનંદના અનુભવ કરનારા એક ઇશ્વર હતા, તેા પણ પ્રાકૃત મનુષ્યાની પેઠે કર્યાં કરતા હતા અને નાશ પામેલા ધર્મોનું પેાતે આચરણ કરીને અજ્ઞાની લોકોને તે પ્રમાણે ધર્માચરણ કરતાં શીખવતા હતા તેમ ધમ, અથ, યશ, પ્રજા, વૈભવના ઉપભાગ તથા મેક્ષ આ સર્વાંના સંગ્રહ કરીને ખીજા લેાકેાને ગૃહસ્થાશ્રમમાં સ્થાપવા લાગ્યા. કેમકે–આ જગતમાં મહાપુરૂષોનાં આચરણાને લેાકા માન્ય કરે છે. આ પ્રમાણે ઋષભદેવ વેદનું રહસ્ય જાણતા હતા, તથાપિ પ્રજાનુ` પાલણ કરવા લગ્યા. તેમણે સયજ્ઞા સા સા વખત કર્યા હતા. એ વખતે કોઇ પણ પુરૂષ બીજાની પાસેથી કાઇ પણ વસ્તુ લેવાની દચ્છા કરતા નહી. સવ કાઇ પાતાના રાજા ઋષભદેવજી ઉપર વધુ સ્નેહના વિકાશ થાય તેવું ઇચ્છતા હતા. એક વખતે ઋષભદેવજી ફરતા ફરતા બ્રહ્માવત્તનામના દેશમાં આવ્યા અને ત્યાં મોટા બ્રહ્મઋષિઓની સભામાં પેાતાના પુત્રાને ઉપદેશ આપવાના મિષથી પ્રજાને ઉપદેશ આપવા માટે આ પ્રમાણે કહેવા લાગ્યા. જે દુ:ખકારક વિષયે ભુંડાને પણ મળે છે તેવા દુ:ખકારી વિષચે ભાગવવાને મનુષ્ય લેાકમાં તમારૂ અંત:કરણ શુદ્ધ થાય અને અંતઃકરણની શુદ્ધિથી તમને પરબ્રહ્મનું અનંત સુખ મળે, મહાપુરૂષોની સેવા એજ મુકિતનું દ્વાર છે. અને સ્ત્રીઓના સંગીના સંગ કરવા એજ નરકનું દ્વાર છે. જે સમાનભાવવાળા છે તેને મહાત્મા જાગુવાર પુરૂષ જયારે ઇંદ્રિયાને પ્રસન્ન કરવા માટે કર્મ કરે છે ત્યારે તે ભાવિનાના થઈને જરૂર પાપ કર્મ કરે છે. અને પાપકર્મને લીધે આ દ્વેષ ઉત્પન થાય છે. તે દેહ મિથ્યા છે છતાં પણ દુઃખ આપે છે, માટે પાપકમ કરવાં નહી. જયારે અવિદ્યા વડે આત્મસ્વરૂપ ઢંકાઇ જાય છે ત્યારે કમ મનને વશ કરે છે અને મન પુરૂષને કર્માધીન કરી મૂકે છે, માટે પુરૂષ જ્યાં સુધી વાસુદેવ એવા હું તેના વિષે પ્રીતિ કરતા નથી ત્યાં સુધી તે દેહના બંધનમાંથી છુટતા નથી. પુરૂષ તથા સ્ત્રી એકઠાં મળીને દંપતી ભાવથી રહેવા માંડે છે, ત્યારે તેની વચ્ચે ખીજી નવી અભિમાનરૂપી એક દઢ ગાંઠ અંધાય છે. એમ વિદ્વાના કહે છે... અને અભિમાનને લીધે ઘર, ક્ષેત્ર, પુત્ર, સગાં સંબંધી, તથા ધન વિષે ‘હું અને મારૂં ' આવા મેહ થાય. માટે મનુષ્ય જ્યારે કમથી બંધાયલી ગાંઠને પાચી કરે છે ત્યારે તે દ ંપતીપણામાંથી છુટે છે અને પછી અહંકારના ત્યગ કરી, તેમાંથી મુકત થઇ પરમપદને પામે છે. તેને માટે ઇશ્વર વિષે ભક્તિ, ગુરૂની સેવા, તૃષ્ણાના ત્યાગ, સુખદુઃખને For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તત્ત્વત્રયી મીમાંસા. ખંડ ૧ સહન કરવાં, આ લેાકમાં દુઃખ છે એમ જાણવું, તત્ત્વ જાણવાની ઇચ્છા કરવી તપ, સકામકર્માંના ત્યાગ, ઇશ્વર નિમિત્તેજ કમ કરવાં, સત્સંગ કરવો, ઇશ્વરના ગુણા ગાવા, વૈરને ત્યાગ કરવા, સર્વ ઉપર સમદષ્ટિ રાખવી, શરીર અને ઘર ઉપરની અહંતા–મમતાના ત્યાગ કરવા, પ્રાણ, ઈંદ્રીયે। અને મનને વશ કરવાં, વાણીને નિયમમાં રાખવી, યાગ, ધૈર્યાં, પ્રયત્ન, અને વિવેક એ ઉપાચેા વડે પેાતાના અહંકારના ત્યાગ કરવા. હે પુત્રો ! તમે સવ મારા સત્ત્વગુણી સરીરમાંથી ઉત્પન્ન થયા છે. માટે તમા મત્સરના ત્યાગ કરી, મેાટા ભાઇ સહેાદર બધુ ભરતની સેવા કરો, તેની સેવા એજ મારી સેવા સમજવી. તે પછી તેમને નેત્રોને ઉપદેશ આપ્યા પછી પોતાના સેા નેત્રમાંથી મેઢા ભરતને રાજ્યાભિષેક કર્યા અને પોતે રાજ્ય ૧૧૮ તત્ત્વત્રયી મીમાંસા. ખંડ ૧ સહન કરવાં, આ લેાકમાં દુઃખ છે એમ જાણવું, તત્ત્વ જાણવાની ઇચ્છા કરવી તપ, સકામક્રમના ત્યાગ, ઇશ્વર નિમિત્તેજ કર્મ કરવાં, સત્સંગ કરવા, ઇશ્વરના ગુણા ગાવા, વૈરને ત્યાગ કરવા, સર્વ ઉપર સમદ્રષ્ટિ રાખવી, શરીર અને ઘર ઉપરની અહંતા–મમતાના ત્યાગ કરવા, પ્રાણ, ઈંદ્રીયે અને મનને વશ કરવાં, વાણીને નિયમમાં રાખવી, યાગ, ધૈર્યાં, પ્રયત્ન, અને વિવેક એ ઉપાયા વડે પેાતાના અહંકારના ત્યાગ કરવા. હે પુત્રો ! તમે સવ મારા સત્ત્વગુણી સરીરમાંથી ઉત્પન્ન થયા છે માટે તમા મત્સરના ત્યાગ કરી, મેાટા ભાઇ સહેાદર બધુ ભરતની સેવા કરો, તેની સેવા એજ મારી સેવા સમજવી. તે પછી તેમને નેત્રોને ઉપદેશ આપ્યા પછી પેાતાના સેા નેત્રામાંથી માટા ભરતને રાજ્યાભિષેક કર્યો અને પાતે રાજ્ય ખટપટના ત્યાગ કરી ઉન્મત્ત પુરૂષની પેઠે નગ્ન થઇ, છુટા કેશ મુકી, એક શરીર સાથેજ બ્રહ્માવત માંથી બહાર નાકળી પડયા. અવધૂતના વેશમાં ફરતા ઋષભ દેવ, તે પછી લેાકમાં મૂર્ખ આંધળા, બહેરા, અને ભૂતપિશાચ માફક વર્તાવા લાગ્યા. મૌનવ્રત લઇસ સ્થળે ફરવા લાગ્યા, પાતે આત્મા અને અનાત્માના અનુભવ વડે પેાતાના સ્વરૂપમાંજ રહેતા તેથી તેમને આ દેહ ઉપર જરાપણ અભિમાન નહાતુ' અને મન એક અખંડાકાર વૃત્તિમાં રહેતું હતું. શરીરની માn તેનાથી શરીર પ્રશ્ર્વીન શાં શાં હતા કે શહી ન For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું. વૈદિકે આઠમા અવતાર શ્રી ઋષભદેવ. ૧૧૯ ૧ કામ, ક્રોધ, ૩ મદ, ૪ લેમ, ૫ શોક, ૬ મેહ, ૭ ભય એ કર્મનાં બંધન છે અને આ સર્વનું કારણ મન છે. તે મનની સાથે કર્યો વિવેકી પુરૂષ મિત્રતા કરે? આ પ્રમાણે રાષભદેવે પણ મનનો વિશ્વાસ ન કરતાં અનેક દેશમાં ગાંડાની પેઠે ફરતા કુટકાચલના ઉપવનમાં જઈ ચઢયા. તે પછી તે વનમાં દાવાનળ સળગે અને તે દાવાનળમાં રાષભદેવને દેહ પણ બળી ગયે. આ પછી કેક, વે , અને કુટક દેશના રાજા “અહ”ને તે તે દેશના લેકે પાસેના ઋષભદેવનું ચારિત્ર સાંભલીને અધર્મ વૃદ્ધિ થતાં જૈનપથને પ્રવર્તાવ્યો. તે મત વેદ તથા ધર્મશાસ્ત્રમાં કહેલી પવિત્રતા તથા સદાચારને ત્યાગ કરશે એવું ભાગવતમાં છે. તે મતમાં પોતાની ઇચ્છાથી નહાવું નહી, આચમન કરવું નહી. પવિત્રતા રાખવી નહી, માથાના કેશ ચુંટી કાઢવા વિગેરે નિયમો છે. જેનો શ્રેષભદેવને પિતાના પ્રથમ તીર્થકર માને છે તે વાત હવે પછી આવશે. આ ભગવાનને અવતાર રજો ગુણી લેકે ને મોક્ષમાર્ગને ઉપદેશ કરવાને માટે થયે હતે. આ પ્રમાણે ત્રાષભદેવ ભગવાને પરમહંસ થવાને બોધ પિતાના ચારિત્રથી પ્રજાને આપ્યો હતે. આગળ જતાં પૃ. ૪૮૦ ઉપર પ્રકરણ ૭૨ મામાં લખે છે કે – (૩) “જૈનધર્મ પ્રવર્તક અહંત-અરિહંત. જૈનધર્મ પ્રવર્તક અહંતને જન્મ બિહાર પ્રાંતના પટણા શહેરમાં થયે હતું. જેનધર્મ પરલોકને માનતા નથી. મહાત્મા અષભદેવ પરમહંસ થયા ત્યારે કેક, બક નામે દેશના રાજાઓ તેમના બાહ્યાચાર જોઈ બાહ્યકમને ત્યાગ કરી તેમની પાસે દીક્ષા લીધી હતી. એ વખતથી જૈનધર્મ શરૂ થશે. તેમને બૌદ્ધના જગત ક્ષણિક છે. તે મતનું ખંડન કરી પિતાને ધર્મ સ્થાપ્યો હતે. " તેમને સિદ્ધાંત એ છે કે-જગતને કર્તા એ કેઈ ઈશ્વર સિદ્ધ થઈ શક્તો નથી. જે મુક્ત થઈ ગયા છે તેજ ઈશ્વર છે. તેને “જિન” અર્થાત્ અરિહંત 'હે છે. આંત્મા સર્વવ્યાપી કે એક પણું માનતા નથી. જીવ અને અજીવ બને For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તત્ત્વત્રથી–મીમાંસા. ખંડ 1 અનંત છે. જીવ પ્રતિશરાર ભિન છે. અનાદિ સિદ્ધ દ્રવ્ય શકિત, પદાર્થોને સ્વભાવ જડ ચેતનાદિ બતાવે છે, અને કાળ, સ્વભાવ, નિયતિ, કમ અને પુરૂષાકાર એ પાંચ ઉપાદાન મળવાથી વસ્તુમાત્ર બનતી જાય છે. આ ઇત્યાદિ છે ઈતિ વૈદિકે-૧ નાભિરાજા, ૨ ઈશ્વરાવતાર, ૩ જૈનધર્મ પ્રવર્તક અહંત-એમ કલમત્રણનું સ્વરૂપ જૈન અને પૌરાણિકમતના ઋષભદેવની સમીક્ષા. આ અનાદિકાળના જગતમાં છે અને પરમાણુઓ અનાદિના છે, માત્ર ઇશ્વર પ્રેરક છે. આ મત સ્વામી દયાનંદ સરસ્વતીજીએ પ્રકાશ્યો છે. પરંતુ જૈના ઈશ્વરની પ્રેરણને ઠેકાણે સ્વકૃત પુણ્ય પાપના વેગે (સૂક્ષ જડના સંબંધથી) ઉંચનીચ નિમાં જે ભટકે છે એમ કહે છે. અને અતમવાળા બે સુમ શરીર જનો સાથે રહેવાનું નામ માત્રથી બતાવે છે. તેને જૈનો તેજસૂ અને કામણ શરીરથી ઓળખાવી લાખે કલોકથી વિચાર કરીને બતાવે છે. વિસ કેટકેટી સાગરોપમના પ્રમાણુવાળા એક કાળચકમાં અવસર્પિણી ઉત્સપિણી–રૂપ બે વિભાગ છે. એકકના છ છ આરા છે. તે દરેકના ત્રીજા અને રોથા આરામાં ધર્મની પ્રવૃત્તિને કાળ જેશ ભરને હોય છે. આ ચાલુ કાળ અવસર્પિણીને છે, એના ત્રીજા આરાના અંતમાં તે અનાદિકાળના ભટક્તા જેમાંથી તેવા પુણ્યના ગવાળા સાત કુલકરે થયા તેમાં સાતમા (છેલ્લા) નાભિરાજા હતા. તેમના પુત્ર ઋષભદેવથીજ યુગધર્મબંધ પડીને સર્વ પ્રકારના વ્યવહારની તેમજ સત્ય ધમની પ્રવૃત્તિ થવાથી એક્ષમાર્ગની પ્રવૃત્તિ પણ શરૂ થએલી છે. દશ હજાર કલેકના પ્રમાણવાળા નગરપુરાણના ભવાવતાર નામના ચૌદમા શતકમાં પણ નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છે कुलादिबीजं सर्वेषां, प्रथमो विमल वाहन: (१)। चक्षुष्मान्च २ यशस्वी ३ चाऽभिचंद्रोऽथप्रसेनजित् ५ ॥ मरुदेवश्च ६ नाभिश्च७, भरते कुलसत्तमाः । अष्टमो मरुदेव्यां तु, नामेर्जात उरुक्रमः ॥ दर्शयन् वर्त्म वीराणां सुरासुरनमस्कृतः । नीतित्रयस्य कर्ता यो युगादिप्रथमो जिनः ।। For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - પ્રકરણ ૯ મું. વૈદિકે–વિષ્ણુના ૮મા અવતાર શ્રી રાષભદેવ ૧૨૧ જન્મ -- - - - -- ભાવાર્થ–આ ચાલતી દુનિયાના બધાએ કુળના બીજભૂત ૧ વિમળ વાહન, ૨ ચક્ષુષ્માન, ૩ યશસ્વી, ૪ અભિચંદ્ર, ૫ પ્રસેનજીત્, ૬ મરૂદેવ અને ૭ નાભિ આપણું ભરતક્ષેત્રમાં યુગલ ધર્મના અંતમાં પહેલવહેલા આ સાત કુલકરે થયા છે. આ સાત પછી આઠમા-નાભિરાજા અને મરૂદેવીથી ઉરૂકમ ( ઋષભદેવ) થયા. જેમને સુર અને અસુરે પણ નમ્યા છે અને જેમણે અર્થ, કામ અને ધર્મ એ ત્રણે પ્રકારની નીતિને રસ્તે, વીરપુરૂષના આગળ પ્રકાશ કરી આ બધી દુનિયાને દરેક પ્રકારને રસ્તો બતાવ્યો છે, અને પિતે આ યુગધર્મના ૨માં પહેલા (જિન) તીર્થકર થયા છે. ભાગવત પુરાણમાં આ સાત કુળકને ઠેકાણે વિષ્ણુના મસ્યાદિ સાત અવતારે કલ્પીને ઋષભદેવને આઠમા અવતારરૂપે ઠરાવ્યા છે. જેન અને પિરાણિક ઉલ્લેખને તાવત– જેને માન્યતા મુજબ અષભદેવના પહેલાં અબજોના અબજે વર્ષો સુધી યુગળ ધર્મજ ચાલતો રહ્યો હતો. કાળના સંગે યુગળ ધર્મ પલટાવવાના સમયમાં પણ તે યુગલ ધર્મમાંજ સાત કુલકરે થયા. ત્યાં સુધી બીજે કઈ વ્યવહારજ નહોતું. તેમજ તે કઈ બીજે ધર્મ પણ હતું, તેથી નાભિકુલકર પણ યુગલિક વ્યવહારીજ હતા. છતાં પણ ભાગવતવાળાએ મરૂદેવીના ઠેકાણે મેરૂપર્વત'ની દિકરી મેરૂદેવીની સાથે લગ્ન થવાનું લખી બતાવ્યું પર્વતને દીકરી કેના સંગથી થઈ હશે ? અને પર્વતે પરણાવી પણ કેવી રીતે? આ વિચારવા જેવું છે. આ દરેક પ્રકારને વ્યવહાર પહેલવે અષભદેવેજ લેકેને બતાવ્યું હતું, તે પછી નાભિકુલકરના સમયમાં યજ્ઞકર્મ કયાંથી આ યજ્ઞમાં ઋષિમુનિઓ ભેગા થઈ નાભિકુલકરના પુત્ર માટે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, જેથી વિષ્ણુભગવાને પોતે અલ્પાશે અવતાર લેવાનું કબુલ કર્યું, અને રાષભદેવપણે આવીને અવતર્યા. વિષણુ પિતે પૂર્ણજ્ઞાને અવતર્યા કે અલ્પજ્ઞાને અવતર્યા? અલ્પજ્ઞાને અવતર્યા છે તે આપણે બધાએ વિષ્ણુના અવતાર ઠરીએ કે નહી? ગુરૂ પાસે ભણને લેકેને ધર્મ શીખવ્યું તે તે ચાલતા વિષયમાં રાષભદેવે નવું શું કર્યું? જૈનમત પ્રમાણે દેવતાઓને ફરજન હેતું જ નથી તે પછી ઈદ્રની કન્યા અષભદેવ કેવી રીતે પરણ્યા? 16 For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ તત્રયીમીમાંસા. ખ. ૧ ભરતને રાજ્ય આપી રાષભદેવ બહાર નીકળી પડયા. પછી મૂર્ખ, આંધળા, બહેરા, અને ભૂતપિશાચ માફક વર્તવા લાગ્યા. ભાગવત મતે વિષ્ણુ પિતેજ ત્રાષભદેવ છે તે પછી આંધળા, બહેરાદિક વિશેષણવાળા કેમ થયા? દેશમાં ગાંડાની પેઠે ફરતા કુટકાચલમાં જઈ ચઢયા અને ત્યાં દાવાનળમાં બળી મુઆ. શું વિષ્ણુના જ અવતારને આટલું પણ ન સૂઝયું ? દૂરની વાર્તા જાણવાની શકિતઓ, તથા અનેક સિદ્ધિઓ રાષભદેવને હતી એમ ભાગવતાદિકમાં લખ્યું છે પરંતુ આવી શકિતઓ ગાંડાઓને થતી હશે કે ડાહ્યાઓને ? પિતે વિષ્ણુ ભગવાન રૂપે હતા અને દૂરથી જાણવાની શકિત હતી તે પછી અજાણપણે દાવાનળમાં કેમ બળી મુઆ? આવા ભગવાનથી આપણે કલ્યાણ કેવી રીતે મેળવવું? સ્વધર્મનિષ્ઠ દૈવી જીવનના પ્રકરણ ૭૨માં “જૈનધર્મ પરલેકને માનતા નથી ઈત્યાદિ લખ્યું છે તે જૈનધર્મ સંબંધી લેખકનું તદ્દન અજ્ઞાનજ સૂચવે છે. આ પ્રમાણે જેન અને પૌરાણિકના લેખે ઉપર મોં મારે કિંચિત્ વિચાર કરી બતાવ્યું છે અને તે બંને પ્રકારના લેખે વાચકેના સન્મુખ આદર્શરૂપે મૂકેલા છે ત્યાંથી વિશેષ વિચાર કરી લેવાની ભલામણ કરીને હું આ મારા વિષયથી મુક્ત થાઉં છું. વિદિકે-ત્રણ કલમથી કપેલા આઠમાવતાર શ્રી ઋષભદેવની સમીક્ષા. શ્રી ગષભદેવજી તીર્થકર કે વિષ્ણુને અવતાર ? [ ગુજરાતી સાપ્તાહિક પત્ર તા. ૧૯મી ડિસેંબર સને ૧૨૬ ના અંકમાં પ્ર. ૧૮૨ ઉપર શ્રીયુત જટાશંકર જ્યચંદ્ર આદિલશાહને ઉપરોક્ત હીંગ (મથાળા)ને લેખ પ્રગટ થએલે. તેને ઉત્તર એજ પત્રના આગામી અંકમાં પ્રગટ કરવા માટે તરતજ લખી મેકલેલે પરંતુ તે પત્રના અધિપતિએ ગમે તે કારણે તે પત્ર પ્રગટ નહી કરવાથી અમેએ સેમવાર, તા. ૧૭ન્મી જાનેવારી સને ૧૯૨૭ ના સાંવમાન દૈનિક પેપરમાં (પૃષ્ટ ૧૪) પ્રગટ કરાવેલે તે પ્રશ્ન તથા ઉત્તર નીચે પ્રમાણે –] For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું. વૈદિક–વિષ્ણુના ૮મા અવાર શ્રી કષભદેવ. ૧૨૩ પ્રશ્ન-૩ષભદેવજી તીર્થકર કે વિષ્ણુ અવતાર? સાહેબ! જેનોના પહેલા તીર્થકરનું નામ ઋષભદેવ છે અને વિષ્ણુના (આઠમા !) અવતારનું નામ પણ રાષભદેવ છે. આ બેઉ એકજ છે કે નેખા ખા પ્રભુ છે અને તેનું પ્રમાણ શું? જૈન અને સનાતની પંડિત પ્રમાણ યુક્ત તેમનાં જીવન ચરિત્ર ટુંકમાં પ્રગટ કરે તે ખુલાશે તરત નહી થઈ જાય? શ્રીમદ્ ભાગવતમાં ઉરૂક્રમને અર્થ રાષભદેવ કરેલ છે, અને બીજા પુસ્તકમાં ઉરૂક્રમ એટલે વામન એમ વાંચેલું છે ત્યારે ઉરૂકમ એટલે રાષભદેવ કે વામન શ્રીમદ્ ભાગવતમાં આઠમા અવતારનું નામ ઉરૂકમ લખ્યું છે, અને પંદરમા અવતારનું નામ વામન લખ્યું છે એ રીતે ઉરૂકમ ને વામન ને ખા છે. એકજ નથી ત્યારે ભાગવતમાંનું ખરૂ કે પિલા પુસ્તકમાંનું ખરૂં. વિષ્ણુના ચોવીસ અવતારમાં જ (૧) ભદેવજીનું જે ચિત્ર છાપ્યું છે તે જૈનના પ્રથમતીર્થકરની મૂર્તિ જેવું જ છે, તેજ પ્રમાણે વિષણુના બુદ્વાવતારનું ચિત્ર પણ બુદ્ધની મૂર્તિ કે જેનોના તીર્થકરની મૂ તે જેવું જ છે. મારી પાસે જુદાં જુદાં બે ચિત્રપટ છે તે બન્નેમાં આમજ છે. - રાષભદેવનું ચરિત્ર શ્રીમદ્દ ભાગવતના પાંચમા સ્કંધના ચેથા અધ્યાયથી છઠ્ઠા અધ્યાય સુધીમાં પણ આપ્યું છે આ છઠ્ઠા અધ્યાયમાં અહંનને પણ પ્રસંગ છે. જેનો અને માને છે. જુઓ – सर्वज्ञा. जितरागादिदोषस्त्रैलोक्यपूजित। यथास्थितार्थवादी च देवोऽर्हन् परमेश्वर : ॥ અહન બુદ્ધ ધર્મના મહાપુરૂષને કહે છે. જૈન શબ્દનો અર્થ જૈન અને બુદ્ધિ બેઉ થાય છે. મહાવીર વરાહાવતારને પણ કહેલ છે. આ બધુ બૌદ્ધ, જૈન ને વૈષ્ણવ ધર્મનું અકય દર્શાવે છે. (જટાશંકર જયચંદ્ર આદિલશાહ.) ઉત્તર શ્રી ઋષભદેવજી તીર્થકર કે વિષ્ણુને અવતાર ? (ઉત્તર લખનાર દક્ષિણવિહારી મુનિશ્રીઅમરવિજયજી. ભરૂચ.). “શ્રીયુત જટાશંકર જયચંદ્ર આદિલશાહે “શ્રી ઋષભદેવજી તીર્થકર કે For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ ૧ વિષ્ણુનો અવતાર? ના હેડિંગવાળો લેખ લખી જેનોને અને સનાતનીઓને ઉત્તર આપવા પ્રેર્યા છે. તેથી મેં મારા જાણવા પ્રમાણે લખી મેકહ્યું છે આથી ઘણા લેકે સત્યાસત્યને વિચાર કરવાને અવકાશ લેશે માટે યોગ્ય સ્થાન આપી પ્રસિદ્ધ કરશે એવી આશા છે.” * તેમણે લખ્યું છે કે –“જેનોના પહેલા તીર્થકરનું નામ રાષભદેવ છે. અને વિષ્ણુના (આઠમા ) અવતારનું નામ પણ અષભદેવ છે. આ બેઉ એકજ કે ખા ને ખા પ્રભુ છે? અને તેનું પ્રમાણ શું? જેન અને સનાતની પંડિતે પ્રમાણ યુક્ત તેમનાં જીવનચરિત્ર ટુંકમાં પ્રગટ કરે તો ખુલાસે તરત નહીં થઈ જાય?” આ વિષયમાં પ્રમાણ બીજું કયું? બને તરફને ઈતિહાસજ ગણાય બાકી તે વિચારેજ મુકી શકાય. તે સિવાય બીજું પ્રમાણ જ શકે નહીં. બને તરફનો ઈતિહાસ જોતાં આ અવસર્પિણીના ચાલતા કાળમાં પહેલાં ઘણા લાંબા કાળ સુધી યુગળધર્મજ ચાલતું હતું, અને તે, વ્યવહારની પ્રવૃત્તિ વિનાને જ રહ્યો હતે. પછી યુગલધર્મના અંતમાં વિમળવાહન આદિ સાત (૭) કુલકરે થયા, તે પણ યુગલધમજ હતા છતાં પણ તેમનાથી કિંચિત્ વ્યવહારની શરૂઆત થતી ચાલી. સાંભળવા પ્રમાણે આ વાત દશ હજાર લેકના પ્રમાણવાળા નગરપુરાજુના ભવાવતાર નામના ચૌદમા શતકમાં પણ છે “કુરિવીરં ચૈવ પ્રથમ વિમાન.” ઇત્યાદિ. અર્થાત આપણા આ ભરતખંડમાં બધાએ કુલકરેના બીજભૂત પહેલવેલા વિમલવાહન” નામનાજ કુલકર થયા છે. આ સાત કુલકરેના અંતમાં છેલ્લા કુલકર નાભિરાજા જણાવ્યા છે. જેનો પણ આ સાત કુલકરેને તેજ પ્રમાણે માન આપે છે. જેનો આ સાતમા નાભિકુલકરને અને મરૂદેવીને પણ યુગલ ધર્મજ બતાવે છે અર્થાત લગ્ન વ્યવસ્થા વિનાનું જડતું હતું એમ કહે છે, ત્યારે ભાગવત પુરાણમાં નાભિરાજાએ મેરૂપર્વતની દીકરી મેરૂદેવીની સાથે લગ્ન કર્યાનું બતાવ્યું છે. તેમજ યુગના આરંભમાં વિષ્ણુ ભગવાન સાક્ષાત્ પધાર્યાનું જણાવ્યું છે. જૈન ઇતિહાસ પ્રમાણે મેરપર્વતની દીકરી મેરૂદેવી નથી પણ નાભિકુલકરની For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું. વૈદિકે-વિષ્ણુના ૮મા અવતાર શ્રી કષભદેવ. ૧૨મ સાથે યુગળરૂપે જન્મેલી મરૂદેવી છે. તેમજ વ્યવહારાદિક સર્વ પ્રકારને ધમ તેમના પુત્ર ઋષભદેવેજ પ્રવર્તાવેલ છે. તેથી નાભિકુલકરના વખતે યજ્ઞ ધર્મ ક્યાંથી હોય.? મુક્ત છે દુનિયામાં પાછા આવતા નથી, તેમને અંશ પણ જુદે પડતું નથી “નૈન છિન્નત્તિ શાસ્ત્રા”નૈનં રવિવા, ન જયંત્યા શોપતિ માત (જ. ૨-૨૩) આ ગીતાજીના શ્લોકથી પણ તેમ સમજાય છે, તેથી વિષ્ણુ પિતે અંશરૂપે નાભિકુલકરને ઘેર ઋષભદેવ પણે જમ્યા એ પણ વિચારવા જેવું છે. અષભદેવને ભરત આદિ ૧૦૦ પુત્ર, જૈને અને પુરાણે બને સમ્મત રેખે છે, છતાં ભાગવતમાં ક્ષત્રિયેના ઠેકાણે એકાશી (૮૧) પુત્રોને બ્રાહ્મણરૂપે કલપ્યા છે તે પણ વિચારવા જેવું છે. જેને માન્યતા મુજબ છેવટે અષ્ટાપદ પર્વત ઉપર છ દિવસના ઉપવાસની સમાધિ લઈને અષભદેવજી મોક્ષપદને વર્યા છે. ત્યારે ભાગવતમતે ગાંડાની પેઠે ફરતા કુટકાચલે જઈ ચઢયા અને ત્યાં દાવાનળથી બળી મુઆ. - જે વિષ્ણુ ભગવાન તેજ રાષભદેવ છે તે શું વિષ્ણુ ભગવાન ગાંડા હતા? શું ભાનવિનાના હતા? કે જેથી દાવાનળમાં બળી મુઆ ? જિન અને પુરાણના અષભદેવ જુદા છે એમ પણ નથી જણાતું કેમકે તે સર્વજ્ઞ છે, જીત રાગાદિ છે, અહંત છે અને યથાસ્થિતાર્થવાદી છે. જૈનેને પણ એ સમ્મત છે અને ભાગવત વાળાએ પણ એ વાત માન્ય કરેલી છે ત્યારે ભિન્નતા ક્યાં રહી? ત્યારે શું ભાગવતમાંથી લઈને આ અષભદેવની કથા જેને એકલપી કાઢી એમ માની શકાય? તે કહેવું પણ વગર વિચારનું જ થાય. દુનિયાના બધાએ ધર્મનું મૂળ વિચારીશું તે શ્રી રાષભદેવ ભગવાનથી જ ચાલેલું છે અને તે વાતને અબજોના અબજો વર્ષ થઈ ગયાં છે, તે પ્રમાણે આજ કાલના મધ્યસ્થ પંડિત પિતાની સૂક્ષમ બુદ્ધિથી પણ જોઈ શક્યા છે. આ મિ. કનુલાલજી જોધપુરી પિતે એક પ્રસંગે જણાવે છે કે- ધન ધર્મ एक ऐसा प्राचीन धर्म है कि उसकी उत्पत्ति तथा इतिहासका पता लगाना एक વહુતી કુમ વાત હૈ. એ જ પ્રમાણે શ્રીયુત તુકારામ કૃષ્ણુશર્મા લ૮. બી. એ. પી. એચ. ઇ. એમ. આર. એ. એસ. એમ. એ. એસ. બી. એમ. જી. એ. એસ. ( B A. P. H. D. M. R. A. S. M. A. s. B. MG. O. s) પ્રોફેસર સંસ્કૃત For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ ૧ શિલાલેખાદિક વિષયના, અધ્યાપક કિવન્સ કલેજ બનારસ, પિતાને એક વ્યાખ્યાનમાં કહે છે કે–રવણે હિ દુર માત વધારે જમવલ” મર્ષિ उत्पन्न हुए वें दयावान् भद्र परिणामि पहेले तीर्थकर हुए है. . જ્યારે બધા દેથી અને બધાએ મતેથી પહેલવેલા શ્રી કષભદેવજી અનેક પ્રમાણોથી સિદ્ધ થતા હોય તે પછી આઠમા અવતાર રૂપે કપેલે ભાગવત વાળાને મત એગ્ય છે એમ કેવી રીતે માની શકાય? તે શિવાય સર્વ માન્ય પંડિત દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર પિતાના પૂવ રંગ” નામના પુસ્તકના પૃ ૫૮ માં લખે છે કે-જેમ બૌદ્ધધર્મમાં બાધિ સત્વની કલ્પના છે, તેમ જૈનધર્મમાં તીર્થકરની કલ્પના છે, અને તેવીજ રીતે વૈદિક ધમેં જૈન અને બૌદ્ધધર્મની નકલ કરી અવતારની કલ્પના ઉભી કરી છે. એ કેટલાકને મત છે. વિષ્ણુના દશ અવતાર છે એમ મનાય છે. બીજી ગણત્રી પ્રમાણે ચોવીસ અવતાર ગણાય છે. દશ અવતારમાં બુદ્ધઅવતાર ગણાય છે, અને જેવીસ અવતારમાં રાષભદેવ છે એ ધ્યાનમાં લેવા લાયક છે. પાક ઉપર ચઢાવેલા મણ અધમણ દાણામાંના એક દાણને ચાંપવા જે ( ડાથી ઘણા પ્રકારનું જ્ઞાન કરી શકાય તે) આ મારે ટુંક લેખ છે. જૈનોના ગ્રંથ-સંસ્કૃત, પ્રાકૃત તેમજ બીજી અનેક ભાષાઓમાં બહાર પડી ચૂક્યા છે. જીજ્ઞાસા ધરાવનાર સજન પુરૂષે પોતાનો નિશ્ચય પોતાની મેળે કરી શકે તે આ જમાને છે. પછી સત્યાસત્યને વિચાર કર્યા વિના અમારા પૂર્વજો એ કહ્યું હોય તે ખરૂં એમ જેઓ માનતા હોય તેમના માટે આ મારે પ્રયાસ નથી અને તેમને મનાવવાને માટે આગ્રહ પણ નથી. એ ૮માવતાર શ્રી કષભદેવના સંબંધે પુછેલાજટાશંકર જ્યચંદ્ર આદિલશાહના પ્રશ્નનો ઉત્તર. છે ઈતિ વૈદિક મતે-વિષ્ણુના ૮મા અવતાર શ્રી ઋષભદેવ, તેમનું સ્વરૂપ, તેની સમીક્ષા અને જટાશંકરના પ્રશ્નોત્તર, પ્રકરણ ૯મું. સંપૂર્ણ. For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું જેનેનાબીજા તીર્થકર, અને સગરચક્રી. ૧૨૭ પ્રકરણ ૧૦ મું. જૈનેના બીજા તીર્થકર અને બીજા સગરચકવર્તી. ' ધ્યા નગરીનું બીજુ નામ વિનીતા નગરી હતું. તેની ગાદી ન ઈફવાકુવંશના (2ષભદેવના પુત્ર) ભરત ચક્રવર્તીને મલ્યા બાદ | તેની અસંખ્ય પાટપરંપરાને અંતે જિતશત્રુ રાજા થયા તેમના નાના Bરાતી ભાઈ સુમિત્ર યુવરાજ હતા. જિતશત્રુનીવિજ્યાદેવી રાણીને ઉત્તમ ચૌદ સ્વપ્નસૂચિત અજિતનાથ નામના પુત્ર થયા, અને સુમિત્રની રાણી યશેમતિને પણ ચૌદ સ્વમસૂચન પૂર્વક સગર નામને પુત્ર થયા હતે. આ બન્ને પુત્રો યૌવાનવયના થયા ત્યારે જિતશત્રુઓ અને સુમિત્રે દીક્ષા લીધી અને મોક્ષમાં ગયા. અજિતનાથ રાજા થયા અને સગર યુવરાજ થયા. કેટલાક સમય સુધી રાજ્ય કર્યા પછી આજતનાથ તીર્થકર હોવાને લીધે પિતાને સમય જાણી પોતાની મેળે દીક્ષા લઈને તપ કરવા લાગ્યા. પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને બીજા તીર્થંકર થયા અને સગર રાજા થઈ ૧૪ રત્નોની* પ્રાપ્તિ થતાં બીજા ચક્રવતી પદે આવ્યા. ભરતની પેઠે છ ખંડનું રાજ્ય ભેગવતાં તેમને * ચક્રવર્તીના ૧૪ રત્નનાં નામ તેની ઉત્પત્તિનું સ્થળ. ૧. સેનાપતિ.. પિતાના નગરમાં ૨. ગાથાપતિ ૩. પુરોહિત.............. ૪. ગજ.............. ૫. ડે............. ૬. વર્ધકી (સુથાર )... પિતાના નગરમાં ૭. સ્ત્રી.•••••••••••• રાજકુલમાં ૮, ચક્ર........••••• આયુધ શાળામાં ૯. છત્ર........... ૧૦. ચર્મ....... ...... લક્ષ્મીના ભંડારમાં ૧૧. મણિ. ૧૨. કાકિણી ૧૩. ખડગ.............. આયુધ શાળામા. ૧૪. દંડ................... વિતાઢપર For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ તત્વત્રથી–મીમાંસા. ખંડ ૧ જહુ કુમારાદિ સાઠ હજાર પુત્ર થયા. તે સાઠ હજાર પુત્રોએ દંડ રત્નના પ્રભાવધી ગંગા નદીના પ્રવાહને અષ્ટાપદ (કૈલાસ) ની ચારેબાજુ ખઈ છેદીને તેમાં નાખ્યું હતું. ગંગા નદીના પ્રવાહને અષ્ટાપદની આસપાસ લઈ જવામાં તેમણે એ વિચાર કર્યો હતે કે-અમારા પૂર્વજ ભરચકવતીએ આ પર્વત ઉપર મંદિરે બંધાવી તેમાં રાષભાદિ વીસ તીર્થંકરોની સુવર્ણાદિ ધાતુમય, શરીર પ્રમાણ યુક્ત પ્રતિમાઓ બનાવીને મૂકી છે તેની રક્ષા થાય, પણ આમ કરવા જતાં પાતાળમાં રહેલા નાગકુમારને ઉપદ્રવ થયે તેથી નાગે કોધમાં આવી જઈ તેમને બાળીને ભસ્મ કર્યા. આવી રીતે છેદીને વાળવા માંડેલે ગંગાને પ્રવાહ સગર પુત્રના આકસ્મિક મરણથી અનિયંત્રિતપણે વહેવા લાગ્યો જેથી તેના પાણીથી ખેતરે અને અન્ય ભૂમીભાગને અતિશય નુંકશાન થયા કર્યું આ બધા ઉપદ્રવે ટાળવાને માટે જન્હના પુત્ર ભગીરથે પેતાના દાદા સગરની આજ્ઞાથી દંડવડે ભૂમિને ખેદી ગંગા નદીને પાછી સમુદ્રમાં મેળવી દીધી તેથી તે ગંગા નદીનાં જાન્હવી અને ભાગીરથી એવાં પણ નામે પડયાં. સગર ચકવતીએ શત્રુંજય ઉપર ભરત રાજાએ બનાવેલા શ્રી કષભદેવના મંદિરને ઉદ્ધાર કરાવ્યું હતે વળી બીજા પણ જૈન તીર્થોને અનેક ઉદ્ધારે કરાવ્યા હતા. વળી સમુદ્રને પણ દેવતાના સાહાયથી ભરતક્ષેત્રમાં લાવ્યા હતા. વતાઢય પર્વતના ઘનવાહન રાજા સગરની આજ્ઞાથી લંકાના ટાપૂમાં પહેલા રાજા થયા હતા ઘનવાહનને વંશ રાક્ષસ નામે હોવાથી લંકા ટાપૂનુ નામ પણ રાક્ષસદ્વીપ પડયું હતું અને એજ વંશમાં રાવણ બિભીષણદિક થયા છે. છેવટે સગર ચકવ બીજા તીર્થકર અજિતનાથ પાસે દીક્ષા ગ્રહણ કરીને, કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા, અને શ્રી અજિતનાથ ભગવાન પણ સમેત શિખર પર્વત ઉપર શરીર છેને મેક્ષે ગયા. શ્રી કષભદેવના નિર્વાણથી પચ્ચાસ લાખ કેટા સાત્રિરોપમ વર્ષ પછી શ્રી અજિતનાથ મેક્ષે ગયા. સગર ચક્રવર્તિને બીજે વિશેષ ઈતિહાસ ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર વિગેરે મટા ગ્રથી જાણી લેવું.-- 'ઈતિ જન પ્રમાણે-બીજા અજિતનાથ તીર્થકર અને બીજા સગર ચક્રવર્તીનું સ્વરૂપ) પ્રકરણ ૧૦ મું. એ For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું. વૈદિકમતે સગરરાજા. ૧૨ પ્રકરણ ૧૧ મું. વૈદિક મતે-સગરરાજા. (પ્રે. આનંદશંકર બાપુભાઇ ધ્રુવકૃત નીતિશક્ષણ પૃ. ૯૫ માંથી) - સ ); ગર નામના સૂર્યવંશી રાજાને બે રાણીઓ હતી. શિવજીના વરદાનથી એકને એક છોકરો અને બીજીને સાઠ હજાર છોકરા ઉત્પન્ન થયા. એ એક છોકરાનું નામ અસમંજસ હતું. તે R s ને ઉછાછલો અને ર હતું, રડતાં બાળકને નદીના કાંઠે ઘસી જ જઈ નદીમાં નાંખી દેતે. પ્રજાની ફરીયાદથી પ્રધાનેએ રાજાની આજ્ઞાથી તેને દેશથી બહાર કાઢી મૂક્યો. હવે પેલા સાઠ હજાર પુત્રનું પરાક્રમ સાંભળે, તે પણ ફર કર્મના કરનારાજ હતા. . એક વખતે સગરરાજાએ અશ્વમેઘ આરાધ્યો. યજ્ઞના નિયમ પ્રમાણે અશ્વને છુટે મૂકો. જે એ અશ્વને બાંધે તેની સાથે વિજય મેળવે જોઈએ તેની પાછળ સાઠ હજાર પુત્રે ગયા. સગરની આજ્ઞાથી તેમણે ઘોડાને બે ત્રણ વખત શે પણ જડ નહી. છેવટે કપિલમુનિના આશ્રમમાં ઝાડ નીચે બાંધેલે પેલે ઘડે છે. આ જ ચોર છે. એને બાંધીને મારે. કપિલમુનિ સમાધિમાંથી જાગ્યા તેઓના તરફ નેત્ર ફેરવ્યું. નેત્રની અગ્નિથી સાઠે હજાર છોકરા ક્ષણવારમાં બળીને ભસ્મ થઈ ગયા. એ વાત રાજાને કાને જતાં તે ગભરાયે કે--સાઠ હજાર બળીમૂઆ, એકને દેશનિકાળ કર્યો છે, અને યજ્ઞ પુરો થયો નથી. હવે કરવું શું ? અસમંજસને અંશુમાન પુત્ર હતું, તે રાજા પાસે રહેતે. એ પુત્રને બોલાવી રાજાએ કહ્યું કે તારા પિતા દેશ વટે છે, તારા કાકાઓ કપિલમુનિના કેપથી ભસ્મ થયા. મુનિ પાસે યજ્ઞને ઘડે છે તું લઈ આવે તે યજ્ઞ પૂરો થાય અને હું સ્વર્ગે જાઉં. દાદાની આજ્ઞા માથે ચઢાવી મુનિ પાસે જઈ પ્રણામ કરી ઘેડો માંગ્યો. મુનિએ પોતે ઘેડો બાંધે જ ન હતે. અંશુમાનને ઘડે છે લઈ જવા કહ્યું ઋષિ રાજપુત્રનો વિનય અને ધર્મ જોઈ બહુજ પ્રસન્ન થયા જેથી એને વરદાન આપ્યું કે તારો પૌત્ર ભગીરથ સ્વર્ગમાંથી ગંગા ઉતારી લાવશે અને એના જળથી પવિત્ર થઈ તારા કાકાઓ સ્વર્ગે જશે. અંશુમાન ઘડો લાવ્યું અને સગરને યજ્ઞ પુરે થયે. 17 For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ તત્રયી મીમાંસા. ' ખંડ ૧ સગર પછી અંશુમાન અને અંશુમાન પછી દિલીપ રાજા ગાદીએ આ દિલીપે રવર્ગમાંથી ગંગા ઉતારવા બહુ પ્રયત્ન કર્યો પણ તે સફળ થયો નહીં. દિલીપ પછી એને પુત્ર ભગીરથે ગાદીએ આવ્યું. એણે અત્યંત તીવ્રતપશ્ચર્યા કરીને ગંગાજીને પ્રસન્ન કર્યા પણ પૃથ્વી ઉપર એ પડે ત્યારે એમના ભાર કેણ ઝીલે? તેથી બીજીવાર તપશ્ચર્યા કરીને શિવજીને પ્રસન્ન કર્યા એમણે વર્ગમાંથી પડતી ગંગાને પિતાના મસ્તકે ધરી અને ત્યાંથી તે પૃથ્વી ઉપર પધને સમુદ્ર તરફ ચાલી. સમુદ્ર કાંઠે સગરના પુત્રની રાખને પિતાના જાતથી પવિત્ર કરી અને સગરના પુત્રને સદગતિએ પહોંચાડ્યા. ગંગા ભાગીરથી કહેવાઈ અને સગરના પુત્રએ ખોદેલે સમુદ્ર સાગર કહેવાય.” સમીક્ષા શિવજીએ એક સ્ત્રીને એક પુત્રનું અને બીજીને સાઠ હજાર પુત્ર થવાનું વરદાન આવ્યું તે બન્ને સ્ત્રીઓને સમાન ભાગે પુત્રો થવાનું વરદાન કેમ નહી આપ્યું હોય અને શિવજીના આપેલા પુત્રોને કપિલમુનિથી બાળી મરાયજ કેમ? અશ્વમેધાદિક યજ્ઞની વાતે જૈનમત પ્રમાણે સગરના પછી ઘણા લાંબા કાળ પછીથી જ ચાલેલી છે. તે આગળ જણાવવામાં આવશે. ભરતના પુત્ર મરીચિ તેના પછી કપિલમુનિ થયા છે સગર વખતે સંભવ જણાતું નથી તે પછી બાલી મારવાનું કેવી રીતે બની શકે? : શિવજીના વરદાનથી પ્રાપ્ત થએલા સાઠ હજાર પુત્રો સગર પિતાના જીવતાંજ બળી મુઆ તે, જે શિવજીએ આપ્યા હતા તેમની જ આરાધના કરીને જીવતા કેમ ન કરાવ્યા? શું શિવજીને આપવાની સત્તા હતી, તેવી રીતે પાછા જીવતા કરવાની સત્તા ન હતી? ખેર. સગરને પુત્ર અસમંજસ, તેને પુત્ર અંશુમાન, તેને પુત્ર દિલીપ અને સગરની ચોથી પેઢીએ દિલીપને પુત્ર ભગીરથ. તે ભગીરથે, તપશ્ચર્યાથી ગંગાનદીને પ્રસન્ન કર્યા. તેને ધધ ઝીલવા ફરી તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા. ત્યારબાદ ગંગાનદીને ઘેધ શિવજીના મસ્તક પર પી પૃથ્વી ઉપર પડે અને સમુદ્ર તરફ વહન થતે સગરના પુત્રોની રાખને પવિત્ર કરી સાઠે હજારને સ્વર્ગ પહોંચાડયા. એમ પુરાણમાં જણાવ્યું છે પણ તે સગરના સમયમાં માણસનાં શરીર ઘણાં ઉંચાં હતાં અને આયુષ્ય પણ ઘણાં લાંબા કાળનાં હતાં છતાં પણ સગર રાજાની ચોથી પેઢી ઉપર થએલા ભગીરથે તે સાઠ હજાર મુડદાંની રાખ For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૧૩૧ vvvvvvv પ્રકરણ ૧૧ મું. વૈદિકમતે સગરરાજા. ગંગાના પાણીથી ભીંજવીને સર્વેને જીવતા કરી સ્વર્ગમાં પહોંચાડ્યા કે રાખના પરમાણુઓને સ્વર્ગમાં પહોંચાડયાં ? વિશેષમાં, સગરના પુત્રોની સંખ્યાને લઈને રામાયણ અને ભાગવતમાં એક તુંબધથી પણ ૬૦૦૦૦ પુત્રો પેદા થવાનું લખી બતાવ્યું છે (જુઓ શંકાકષ શંકા ૩) આ સર્વ બાબતમાં મારાથી કંઈ ચોક્કસ નિર્ણય નહી થઈ શકવાથી જેન અને પુરાણનો લેખ આદર્શ રૂપે રજુ કરી વિશેષ વિચાર કરવાનું કાર્ય સપુરૂષને (મધ્યસ્થ દ્રષ્ટિના વાચકને) સેપું છું. વૈદિક સગરના સાઠ હજાર પુત્ર અને તેની સમીક્ષા છે વૈદિકે–તુલસીદાસ રામાયણના–સગર. શ્રી તુલસીદાસજી કૃત રામાયણ બાલકાંડ પૃ. ૨૫ થી ૨૮૫ સુધીમાં સગરરાજાનું વિસ્તૃત વર્ણન છે તેનો કિંચિત્ સાર નિચે મુજબ-- રામ, લક્ષમણ અને વિશ્વામિત્ર ગંગાજી ઉપર આવ્યા. રામે ગંગાજીની ઉપત્તિના સંબંધે પુછતાં વિશ્વામિત્રે કહ્યું કે-તમારા કુલમાં પૂર્વે સગર રાજા થયા હતા તેમને કેશિની અને સુમતિ નામે બે રાણીઓ હતી. તે રાણુઓ સાથે સગર વનમાં ગયા. ત્યાં તપશ્ચર્યા કરતા ભુગુ ઋષિને જોયા. સ્તુતિ કરી એટલે ભૂગ મુનિએ ઈચ્છિતવર માંગવા કહ્યું. રાણીઓએ કહ્યું કે આપની ઈચ્છા પ્રમાણે આપે. ભૃગુએ કેશિનીને એક પુત્રનું અને સુમતિને સાઠ હજાર પુત્ર થવાને વર આપ્યો. પછી તે સ્ત્રીઓની સાથે સગર ઘેર આવ્યો. મુનિના કહેવા પ્રમાણે પુત્ર થયા. એટલે ઘીથી ભરેલા ઘડાઓમાં સાઠ હજાર પુત્રને રાખ્યા. મોટા થયા પછી કીડા કરવા લાગ્યા. સગરના મેટા પુત્ર અસમંજશે જાઝમાં ભરી ગામનાં છોકરાંને સરયૂ નદીમાં ડુબાડી દીધાં. પ્રજાને પિકાર થતાં સગરે અસમંજસને દેશ નિકાલ કર્યો, અને તેના પુત્ર અંશુમાનને પોતાની પાસે રાખે. હવે અશ્વમેધ યજ્ઞના સમયે છુટા મુકેલા ઘડાને પિતાના પદની રક્ષા માટે કે પાતાળમાં કપિલ મુનિના આશ્રમે બાંધે. ઘેડો પાછો ન આવતાં સાઠે હજાર પુત્રો ખેળવા નીકળ્યા. છેવટે ધરતી ખેદી પિતાળમાં પિઠા ત્યાં કપિલ મુનિના આશ્રમમાં ઘોડાને દેખી તેમને ઘણું કઠોર વચને બોલ્યા, મુનિએ સામુ For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર. તત્ત્વત્રથી--મીમાંસા. ' ખંડ ૧ દેખી બાળીને ભસ્મ કર્યા. પછી અશુમાન કાકાઓની ખબર લેવા નીકળે. ત્યાં સાઠ હજારના મામા ગરૂડજીથી બળી આની ખબર મળતાં જળાંજલી મૂકી, ત્યારે ગરૂડજીએ કહ્યું કે-ગંગાજીનું જળ મળવાથી સાઠે હજારને ઉદ્ધાર થશે. પછી ગરૂડજીની સાથે જઈ મુનિના આશ્રમમાંથી ઘડે છોડાવી લાવ્યા. યજ્ઞ પૂરો કરી, અંશુમાનને રાજ્ય સોંપી, સગર તપ કરવા લાગ્યા. પછી અંશુમાનના પુત્ર દિલીપ ગાદી ઉપર આવ્યા. તેમણે ઘણાં વર્ષો સુધી તપ કર્યો પણ પત્તે લાગે નહી. પછી તેના પુત્ર ભગીરથે પોતાના પુત્ર કકુથને ગાદી ઍપી એક હજાર વર્ષ સુધી તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. ગંગાજીની પ્રાર્થના કરી, પણ બ્રહ્માએ શિવની સહાય લેવાનું બતાવ્યું. તેથી દેવતાઓના વર્ષ સુધી ફરીથી તપ કરી શિવને પ્રસન્ન કર્યા. પછી શિવે ગંગાને માથે ઝીલવાનું કબુલ રાખી, બ્રહ્માનું ધ્યાન કરી, ગંગાને છોડાવી. ગંગાએ શિવને પાતાલમાં એંસી ઘાલવાને વિચાર કર્યો પણ શિવે જટામાંથી એક વર્ષ સુધી ગંગાને ચસકવાજ ન દીધી. પછી ભગીરથની પ્રાર્થનાથી બિંદુ બિદું છેડતાં ત્રણે ધારાથી આકાશ, પાતળ અને પૃથ્વી એમ ત્રણે લોકને પાવન કરતી ગંગાએ સગરના સાઠ હજાર પુત્રને તારી દીધા. પછી દેવતાઓની સાથે આવીને બ્રહ્માએ ભગીરથની સ્તુતિ કરી.” ઈત્યાદિ. ગંગાનું જાન્હવી નામ પાડવાનું કારણ આજ તુલસીદાસ રામાયણના બાલકાંડ ૪ ૨૧૮ ની ટીપમાં વાલ્મિકીય રામાયણનું અવતરણ મુકેલુ. છે તેમાં લખ્યું છે કે – ગંગાજી માર્ગમાં જ રાજાની યજ્ઞ સામગ્રીને તાણી ગયાં હતાં તેથી જહુ ક્રોધ કરી ગંગાને પી ગયા હતા. પણ પછી ભગીરથેસ્તુતિ કરી તે ઉપરથી જહુએ પિતાના અંગમાંથી ગંગાને પાછાં કહાલ્યાં હતાં તેથી જાન્હવી પણ કહેવાય છે. વૈદિકે-તુ. રામાયણના સગર અને જહુનું સ્વરૂપ. જૈન અને વૈદિક સગરના પુત્ર અને ગંગાના વર્ણન ઉપર સમીક્ષા. આ અવસર્પિણીમાં એક કટોકટી સાગરોપમ કાળના પ્રમાણુવાળા ચિથી આને અડધે ભાગ (પચાસ કેટકેટી) વ્યતીત થયા બાદ બીજા તીર્થંકર અજિતનાથ અને બીજા ચક્રવતી સગર થયા હતા. તેમને તથા તેમના સાઠ For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું. જેનદિક સગરના પુત્રોની સમીક્ષા. ૧૩૩ હજાર પુત્રોને યત્કિંચિત્ ઈતિહાસ અમોએ જન પ્રમાણે ઉપર આવે છે તેમજ વૈદિક ગ્રંથોમાંથી પણ ત્રણ લેખે ટુંકામાં આપ્યા છે. હવે તેના અંતરંગને વિચાર ટુંકામાં કરીએ–જૈન પ્રમાણે પુત્રે સ્વાભાવિક રીતે પેદા થયા હતા. જ્યારે વૈદિકને પહેલે લેખ જેમાં શિવજીના વરદાનથી પુત્ર થયા હતા કપિલ મુનિએ તેમને બાળી મુકયા. અને ગંગાના પાણીથી ત્રિજી ચેથી પેઢીએ તેમને ઉદ્ધાર થવાનું ભવિષ્યપણું કપિલમુનિએજ સૂચવી દીધું હતું. હવે બીજે તુલસીદાસજીકૃત રામાયણને લેખ જોતાં ભૃગુમુનિના વરદાનથી પુત્રની પ્રાપિત અને પાતાળમાં રહેલા કપિલમુનિએ બાળી નાખ્યાનું જણાય છે. બાળી નાખ્યાની ખબર સુમતિ રાણિના ભાઈ ગરૂડે (સાઠ હજાર છોકરાઓના મામાએ) આપી હતી, તેમજ ગંગાના પાણીથી ઉદ્ધાર થવાનું ભવિષ્ય પણ ગુરૂજીએ કહીને બતાવ્યું છે. અસમંજસના પુત્ર અંશુમાને ગંગાજીને લાવવા પ્રયત્ન કર્યો હોય એમ બને લેખોથી જણાતું નથી. પછી અંશુમાનના પુત્ર દિલીપે ઘણું કાળ સુધી તપ કર્યો પણ તેઓ ગંગાજીને લાવી શક્યા ન હતા જ્યારે દિલીપના પુત્ર ભગીરથે પિતાના પુત્રને ગાદી સેંપી હજાર વર્ષના તપને અંતે બ્રહ્માજીને પ્રસન્ન કર્યા પણ બ્રહ્માજીએ કહ્યું કે-જે શિવજી ગંગાને પ્રવાહ ઝીલવાનું કબુલ કરે તેજ ગંગાજીને નીચે લાવી શકાય? ભગીરથને ફરીથી દેવતાનાં વર્ષ તપ કરી શિવને પ્રસન્ન કરવા પડયા, પછી શિવજીએ ધોધ ઝીલવાનું કબુલ રાખી, ધ્યાન કરી બ્રહ્માજીને જાગૃત કર્યા અને સ્વર્ગમાંથી ગંગાને છોડાવ્યા. ગંગાજીને ગર્વ થયો કે ધોધથી શિવને પણ પાતાળમાંજ બેસી ઘાલું, પણ ગંગાજીનું ધાર્યું ન થવા દેતાં શિવજીએ પિતાની જટામાં ગંગાજીને એવાં તે ગુંગળાવી નાંખ્યા કે એક વર્ષ દિવસ સુધી તે ચસકવાજ દીધાં નહીં. છેવટે ભગીરથે પ્રાર્થના કરી જટામાંથી મુક્ત કરાવ્યાં, એટલે ગંગાજી ત્રણે લોકોને પાવન કરતાં સગરના સાઠ હજાર પુત્રને પણ ઉદ્ધાર કરી સ્વર્ગમાં પહોંચાડી દીધા. અહિં ટુંકામાં વિચાર કરવાનું એટલું જ છે કે-જે બળી ગએલાની રાખ તેણે તે કાળ પ્રમાણે લાખો વર્ષ થઈ ગયાં હતાં તેમને સ્વર્ગે કેવી રીતે પહોંચાડેલા સમજવા ? - હવે વાલ્મીકીય રામાયણને ઉલલેખ એવો છે કે-“જન્દુ રાજાના યની સામગ્રી ગંગાજી તાણી ગયાં તેથી જહુ ગંગાજીને પી ગયા. જ્યારે ભગીરથે જહુ રાજાની સ્તુતિ કરી ત્યારે જહુએ પિતાના અંગમાંથી બહાર કહાડયાં તેથીજ જાન્હવીના નામથી લોકમાં પ્રસિદ્ધ થયાં. For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ તત્ત્વત્રયી–મીમાંસા. . ખંડ ૧ વાલ્મિકીયને આ લેખ જોતાં વૈદિકીય પ્રથમના બન્ને લેખે તદ્દન રદ થઈ જાય છે. કેમકે–જહુ પિતા, અને ભગીરથે પુત્ર હતા એમ જે જૈનોએ બતાવેલું છે તેની સાથે જ તે સંબંધ ધરાવે છે. તેમજ ગંગાજી પણ હતાં એ પણ સ્વતસિદ્ધ છે. માત્ર જહુ ગંગાજીને પી ગયા અને ભગીરથે બહાર કડાવ્યાં એટલી વાત જેનોની સાથે મળતી નથી, પણ ગંગાજી તે હતાંજ તેથી બ્રહ્માને કે શિવજીને આરાધવાની જરૂર પડેલી હોય તેમ પણ જણાતું નથી. આ લેખમાં મૂળની વાત કયા પ્રકારની હતી અને તેમાં ફેરફારી કોણે કરી તેનો વિચાર કરવાનું તે વાચક વર્ગને સોંપી દઈ આ પ્રસંગથી વિરમું છું. જૈન વૈદિકના સગરમાં પડેલી ભિન્નતાની સમીક્ષા. સાઠ હજાર પુત્રની હિંસાના પાપથી કપિલની મુકિત. (સ્કંધ પુરાણ ખંડ ૫ મા, અધ્યાય ૧૭૫ મ. પત્ર ૩૦૨ અને બ્લેક ૧૯ને સાર) જેને પુરાણોમાં સનાતન વાસુદેવ કહેલા છે તે પાંચમા અવતારે કપિલ મુનિત્વને પ્રાપ્ત થઈ સાતમા પાતાળમાં જઈને વસ્યા ત્યાં દેથી અને સિદ્ધોથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવરૂપે પૂજાયા. પણ તેમના આગળ જઈ ચઢેલા સગરના પુત્રો તે નાશને પ્રાપ્ત થયા. તે બળી મરેલાના પાપને શેક કરતાં વિચારવા લાગ્યા કે હું સર્વ સંગત્યાગી, નિવિષય છતાં મારાથી આ સાઠ : હજારનો નાશ થયે તે અયોગ્ય થયું, પણ થઈ ગયું તેનું હવે શું કરવું? એવે વિચાર કરીને તે કપિલ કષિ નર્મદાનદીના તીર ઉપર આવ્યા અને વ્રત ઉપવાસાદિકની સાથે સ્નાન, દાન અને રૂદ્રના પૂજનથી તેણે પિતાના આત્માને તે લાગેલા પાપથી છેડાવીને નિર્વાણપદને પ્રાપ્ત કર્યું. બીજા પણ તે તીર્થમાં બ્રાન કરી જે પરમેશ્વરને પૂજશે તે પણ હજાર ગાયના દાનના પુણ્યને પ્રાપ્ત થાય. “ઈત્યાદિ. વિશેષ ત્યાંથી જોઈ લેવું. આમાં વિચાર સનાતન વૈકુંઠના માલિક વાસુદેવ (વિષ્ણુ ભગવાન પિતે) ૨૪ અવતારે ધારણ કરતાં પાંચમા અવતારે કપિલમુનિ રૂપે થયા, તેમણે પિતાના નામનાજ તીર્થમાં વ્રતાદિક કરી રૂદ્રને પૂજ્યા ત્યારે તેઓ પાપથી છુટી નિર્વાણ પદને વર્યા છે તે કપિલના પાંચમા અવતાર પછી પાછા ફરીથી વાસુદેવે ઓગણીસ (૧૯) અવતાર ધારણ કરેલા છે તે તે ક્યા સ્થાનથી આવીને ધારણ કરેલા For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મુ ત્રિજાથી નવમા તીર્થંકર. ૧૩૫ આ ઉપરના લખાણમાં હું કોઇ પણ પ્રકારથી મારી સમજુતી કરી શક્યા નથી તેથી પંડિતાને આ સબંધમાં જરા થેાભીને વિચાર કરવાની ભલામણ કરૂં છું. ।। વિષ્ણુના પાંચમાવતાર કપિલે સાઠ હજાર પુત્રોને મારી પ્રાયશ્ચિત લીધું. પ્રકરણ ૧૧ મું સ ંપૂર્ણ. પ્રકરણ ૧૨ નું. ત્રિજા તીર્થંકર સંભવનાથ ચેાથા તીર્થં કર આભ નંદન પાંચમા તીર્થંકર સુમતિનાથ ત્રિાથી નવમા તીર્થંકર. બીજા તીર્થંકર અજિતનાથના નિર્વાણ પછી ત્રીસલાખ કોટિ સાગરોપમ વર્ષ જતાં શ્રાવસ્તી નગરીમાં ઇક્ષ્વાકુ વંશમાં જિતારિ નામના રાજા થયા. તેમણી રાણી સેના હતી તેમના પુત્ર સ ંભવનાથ નામે ત્રિજા તીર્થંકર થયા. અચેાધ્યા નગરીમાં ઇક્ષ્વાકુ વંશમાં સંવર રાજા થયા, તેમની રાણી સિદ્ધાર્થા તેમના પુત્ર” અભિનંદન ચાથા તીથ કર થયા. અયેાધ્યા નગરીમાં ઇક્ષ્વાકુ વંશમાંજ મેઘ’ નામે રાજા થયા તેમની રાણી સુમંગલા હતી તેમના પુત્ર સુમતિનાથ તે પાંચમા તીર્થંકર થયા. છઠ્ઠા તીર્થંકર કૌસાંખી નગરીમાં ઇક્ષ્વાકુ વંશમાં શ્રીધર નામે રાજા થયા પદ્મપ્રભ તેમની રાણી સુસીલા હતી તેમના પુત્ર પદ્મપ્રભ ( પદ્મનાભ ) નામે છઠ્ઠા તીર્થંકર થયા. સાતમા વાણારસી ( અનારસ ) નગરીમાં ઇક્ષ્વાકુ વશમાંજ પ્રતિષ્ઠ તીથ કર સુપા રાજા થયા તેમની રાણી પૃથ્વી નામની હતી. તેમના પુત્ર સુપા નાથ શ્વનાથ હતા તે સાતમા તીર્થંકર થયા. * આ સ તી કરેાના થવામાં એકેકથી અંતર જાણવા માટે જુએ પ્રકરણ પાંચમું આ બધાએ તીથ કરા સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી ત્રણ ત્રણ ભવ કરીને મેક્ષે ગયા છે પરંતુ દરેકના ભવા લખતાં ઘણા વિસ્તાર થાય તેથી. લખ્યા નથી જાણવાની ઇચ્છાવાળાએ ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્ર વિગેરે અન્ય જૈન ગ્રંથા જોવા. For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૧ આર્મી ચંદ્રપુરી નગરીમાં ઇક્ષ્વાકુ વંશમાં મહાસેન રાજા હતા. તાર્થંકર તેમની લક્ષ્મણા રાણી હતી. તેમના પુત્ર શ્રી ચંદ્રપ્રભ હતા તે ચંદ્રપ્રભ આઠમા તીર્થંકર થયા, ૧૩૬ નવમા તીર્થંકર સુવિધિનાથ કાક'દી નગરીમાં ઇક્ષ્વાકુ વંશમાંજ સુગ્રીવનામે રાજા થયા તેમની રાણી રામા નામની હતી તેમના પુત્ર સુવિધિનાથ થયા તે નવમા તીર્થંકર થયા. આ ત્રિજા તીર્થંકરથી નવમા તીર્થંકરના સમય સુધી ન તે કોઇ ચક્રવત્તી થયા, તેમજ ન તે! કેાઇ વાસુદેવાદિક થયા છે તેમજ નતે કોઇ ધર્મીમાં વિશેષ ફેરફાર થએલા હેાવાથી અખંડ રૂપે જન ધમ જ ચાલી રહેલા હતા તેથી આ જગ્યેાપર વિશેષ વિસ્તાર કરવાને અવકાશ લીધે નથી. કારણ બધાએ તીર્થંકરા તત્વના ઉપદેશમાંતા એક સરખાજ હાય છે. માત્ર દેશ અને કાળ પ્રમાણે સુધારા વધારા બતાવે છે તેથી તેમાં વિશેષ કહેવાનું આપણને શું હોય ? · બ્રાહ્મણાએ બદલેલ ધર્મનું સ્વરૂપ, નેાના ઇતિહાસ પ્રમાણે નવમા તીર્થંકર સુવિધિનાથ થયા ત્યાં સુધી ‘મા હન ’ શબ્દથી પ્રસિદ્ધિ પામેલા બ્રાહ્મણેામાં ભરતચક્રવત્તિએ આપેલા આ ચાર મહાવેદોનું પહેન પાર્ડન યથાર્થ રીતે ચાલતુ હતુ તેથી જૈનધમ માં અને વૈદિક ધર્મીમાં કોઇ પણ પ્રકારના વિશેષ ટ્રક ન હતા. જો કે તેમના સમયમાં કપિલમુનિના મત ચાલતા હતેા ખરા પણ તેઓ સદાચારનું પાલન કરતા અને સદાચારનાજ ઉપદેશ કરી શ્રી ઋષભદેવ ભગવાનનુંજ ધ્યાન કરવાનુ લેાકેાને બતાવતા હતા અને જૈન ધર્મ પણ અખંડિત પણાથીજ ચાલતા આવેલા હતા. પરંતુ નવમા તીર્થંકર સુવિધિનાથના નિર્વાણ પછી કેટલેાએક કાળ ગયે જીવાના દુર્ભાગ્યને લીધે અનિષ્ટકાળના પ્રભાવથી જૈન ધર્મના સર્વથા લાપ થઇ ગયા હતા, તે સમયે ન તેા કાઇ જૈન ધર્મના પાલન કરવાવાળા સાધુ હતા, ન તેા કેઇ શ્રાવક, સુવિધિનાથ ભગવાના ઉપદેશના તત્ત્વનાં પુસ્તકે રહ્યાં તીર્થકર શીતલન.થના થતાં પહેલાં, ઘણા લાંમા કાળ સુધી પેાતાની આજી For Personal & Private Use Only તેમજ ન તે। કાઇ હતાં, તેથી દશમા Page #375 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું. નવમાપછી બદલાયેલું ધર્મનું સ્વરૂપ. ૧૩છે. વિકાને માટે પઠન પાઠન કરવાવાલા પેલા બ્રાહ્મણેનેજ ધર્મનું સ્વરૂપ લેકે પૂછવા લાગ્યા, એટલે તે બ્રાહ્મણે પોતાના સ્વાર્થમિશ્રિત વ્યવહાર ધર્મ માત્રને જ વિશેષ ઉપદેશ કરતા થયા અને દિન દિન પ્રતિ નેતૃત્વનું અભિમાન ધરાવતા, લોકેના પાસેથી મનમાની ભેટે લઈ વિષયાદિકમાં વધારે ને વધારે મગ્ન થતા શિથિલતામાં ઉતરતા ગયા. હવે જ્યારે દેશમાં તીર્થકર શ્રી શીતલનાથ ભગવાન કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શ્રી કષભદેવની પેઠે ખરા તત્વોને ઉપદેશ કરવા લાગ્યા, ત્યારે કેટલાક ભદ્રિક બ્રાહ્મણે તેમના પાસેથી યથાર્થ તત્તે સાંભળી (સમજી) ને દશમાં તીર્થકરના માર્ગને અનુસર્યા હતા, પરંતુ જે બ્રાહ્મણે પંડિતમાની થઈને લોકેના પાસેથી મનમાની ભેટ લઈને નેતૃત્વના અભિમાનવાળા થઈ બેઠા હતા તે બ્રાહ્મણને ત્યાગ વૈરાગ્યરૂ૫ આત્મ કલ્યાણને માર્ગ પસંદ નહી પડવાથી તેઓ ત્યાગી, વૈરાગી સાધુઓને તિરસ્કારની નજરથી જોવા લાગ્યા, એટલુ જ નહીં પણ તેમને લેકેમાં હલકા પાડવાને માટે “દાસ, દસ્યુ નાસ્તિક, અને વેદબાહ્ય કહીને લેકેને પણ ભટકાવવા લાગ્યા. એટલામાત્રથી સંતોષ ન પામતાં પ્રાચીન કાળથી ચાલતા આવેલા ઈતિહાસમાં પણ ધીરે ધીરે અનેક પ્રકારના ફેરફારે કરીને પિતાની માન્યતાને અનુકૂળ પડતા પ્રયત્નો કરવા લાગ્યા. જો કે દશમા તીર્થંકરના સમયમાં કઈ પણ મોટા પ્રકારને ફેરફાર કરી શકયા નહી હોય, પણ આપણે જેમ જેમ આગળ આગળનાં પુસ્તકોના વિષય ઉપર નજર ફેંકીશું તેમ તેમ ઘણા પ્રકારની વિચિત્રતાઓ આપણે જોઈ શકીશું. જેમકે “યજ્ઞના વિષયને મુખ્ય રાખીને જીને સંહાર કરી માંસ ભક્ષણ કરવાનું, માતુ મેધ, પિતૃમેધાદિક યજ્ઞમાં તેમને સંહાર કરી અંગત વેર સાધવાનું, એજ પ્રમાણે શ્રાદ્ધાદિકમાં યજમાનના બાપ દાદાઓને અનેક જીનાં માંસ ભક્ષણથી વર્ષ દિવસ સુધી તૃપ્ત રાખવાનું વિગેરે વિગેરે અનેક પ્રકારની વિપરીતતા ધર્મના બહાનાથી કરેલી આપણે જોઈએ છીએ. આટલું બધુ અંધેર ચલાવતા છતાં પિતાના વશમાં પડેલા અજ્ઞાની લોકોને શીખવતા ગયા કે “જેને વેદેને માનતા નથી, શ્રાદ્ધને માન માન આપતા નથી તેથી જૈને નાસ્તિક છે. ” પછી તે તસ્વાતત્ત્વને નહી સમજનારા જેના વશમાં પડેલા હોય તે જે કહે તે સમજે અને કહે. બાલકમાં અને અજ્ઞાનીમાં કાંઈ ફરક હેતું નથી. કેઈ કવિએ કહ્યું પણ છે કે “ટુકી મમુદા બાસ્તા, તીનકા એક ગોત. જનકે જૈસા ગુરૂ મિલા, ઉનકા પૈસા પિત? મતલબ એ છે કે-હુક (ખાદી) , મમુદા (મધ્યમ કપડું) બાસ્તા ( સારા 18 For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ - તત્ત્વત્રયી–મીમાંસા ખંડ ૧ nonnnnnn લેકેને પહેરવા ગ્ય ઉંચું કપડુ) આ બધાએ લુગડાં તે રૂઇનાં જ બને છે. ફરક કેમ પડ? તે કે-જેને જે કારીગર મળે તેણે તેવું બનાવ્યું. એજ પ્રમાણે જેને જેવા ગુરૂ મળ્યા તેણે પિતાને સેવકને તેવા બનાવ્યા. પણ જ્યારે ખરા કારીગરના હાથમાં તે વસ્તુ જાય છે ત્યારે તેની ખરી કિંમત થાય છે, બીજુ કારણ એ પણ છે કે “ગતિ પ્રમાણે જેની મતિ થાય છે બાકી વાસ્તવિક ધર્મ તે એજ છે કે-કેઈ. પણ જીવને દુઃખ આપવું ન જોઈએ, તેમજ પિતાને અને બીજાને જે હિત, મિત, અને પથ્થરૂપ હોય તેજ પ્રમાણે બલવું. પારકી સ્ત્રીને માબહેન, બેટી, તરીકે માન આવું, બીજાના ઘનને જબરજરતીથી લેવું નહી. તેમજ લોભના વસમાં પ : ધન ભેગુ કરવાની હોય હાય નહી રાખવી ઇત્યાદિ જે નીતિને માર્ગ છે, તે બધાએ મને માટે એક સરખેજ છે. તે છતાં આવા ઉત્તમ નીતિન ધર્મથી છોડાવીને પોતાના વિષયે પિષવાને માટે, કે સ્વાર્થના માટે બીજા જેના ઉપર જુલમ ગુજારવામાં ધર્મ બતાવ તે ક્યા પ્રકારને ધર્મ ? વાસ્તવિક વિચાર કરીએ તો તે ધર્મ નથી, પણ ધર્મમાં વિકાર થયેલે કહી શકાય. જ્યારે સત્યધર્મમાં ભેદ થાય છે ત્યારે તેના નેતાઓને તમાં પણ ફેરફાર કરવાની ફરજ માથે આવી પડે છે. પછી તેમના ગ્રંથમાં વસ્તુના નામને ફેરફાર, દેવેની આકૃતિમાં ફેર, ગુરૂઓના વર્તનમાં ફેર, એવી રીતે જ્યાં જોઈશું ત્યાં અનેક પ્રકારની વિષમતાઓ (વિકૃતિઓ) આપણું જોવામાં આવશે, પરંતુ મધ્યસ્થ વૃતિ ધારણ કરી સૂમબુદ્ધિથી સત્યાસત્યને વિચાર કરીને જોઈશું તે મુખ્ય મુદ્દાઓમાં થોડાજ ફરક જોઈ શકીશું આથી કેટલાક વૈદિક ધર્મના વિષયો તે તે ગ્રંથમાંથી લઈને લેકના આગળ આદર્શરૂપે મુકવાને મારે આ પ્રયત્ન છે પરંતુ નિર્ણય કરવાનું કાર્ય પંડિતાએજ કરી લેવું. ઈતિ-નવમા તીર્થંકરની પછી-ભરતકીના સ્થાપેલા બ્રાહ્મણોએ ધમનું રવરૂપ પલટાવ્યું. પ્રકરણ ૧૨ મું–સંપૂર્ણ. For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું દશમા તીર્થંકરના શાસનમાં હરિવંશેત્પત્તિ. ૧૩૯ પ્રકરણ ૧૩ મુ. દશમા તીર્થંકર શીતળનાથ અને તેમના સનમાં હરિવંશની ઉત્પત્તિ. લમા તીથ કર સુવિધિનાથના નિર્વાણ પછી ઘણા લાંબા કાળે જિલપુર નગરમાં ઈક્ષ્વાદુ વંશના દઢરથ રાજા થયા, તેમની રાણી નંદાનામની હતી, તેમના પુત્ર શીતળનાથ ભગવાન્ દશમા તીર્થંકર થયા. તેમના નિર્વાણ પછી તેમનાજ શાસનમાં હરિવંશની ઉત્પત્તિ થઇ તેના સંબંધ નીચે મુજઃ-~~ કૌશાંબી નગરીમાં વીરાનામના કાળી હતેા. તેની સ્ત્રી વનમાળા ઘણીજ રૂપાળી હતી તેથી તે નગરના રાજાએ તેણીને જમરજસ્તીથી પેાતાની રાણી બનાવી લીધી. સ્ત્રીના વિરહથી તે કેળી ગાંડા થઇ ગયા અને હા મનમાળા ! હા વનમાલા ! કરતા શહેરમાં ભટકવા લાગ્યા. ', ' એક વખત વર્ષાકાળમાં વનમાળાની સાથે રાજા ગેાખમાં બેઠા હતા તેવામાં પેલા વીરા કાળીને હા ! હા ! કરતા ખાવ થઇ ગએલેા જેઈ રાજા રાણી (વનમાળા) ને ઘણેાજ પ્રશ્ચાતાપ થતાં તે પોતાના આત્માને ધિકકારવા લાગ્યા. તેજ સમયે એકદમ તેમના ઉપર વિજલી પડવાથી કાળ કરીને રિવ ક્ષેત્રમાં તેએ સ્ત્રી પુરૂષ રૂપે યુગલ પણે ઉત્પન્ન થયાં. રાજા રાણીનું મરણુ સાંભળીને કાળી ખુશીમાં આવીને સાવચેત થઈ ગયા. પછી તાપસ થઇને તપ કર્યાં. તે તપના પ્રભાવથી કિવિષ દેવતા પણે ઉત્પન્ન થયા, ત્યાં અવધિજ્ઞાનથી ખેતાં રાજા રાણીને યુગલિક પણે ઉત્પન્ન થયેલાં જોઇ બ્રિચાર કરવા લાગ્યા કે—આ યુગલિક× ભદ્રક પરિણામી અપાર’ભી હાવાથી મરીને દેવતા પણે ઉત્પન્ન થશે તેા પછી હું મારૂ વૈર કેવી રીતે લઇ શકીશ ? માટે એવા ઉપાય કરૂ કે જેથી એ બન્ને મરીને નરકમાં જાય. તે એવા વિચાર કરે છે. એટલામાં ભરતક્ષેત્રમાં ચંપાનગરીના રાજા ઇક્ષ્વા આ દેવજાતિ નીચ કાટિની છે. + જન સિદ્ધાંતમાં એવા નિયમ જણાવેલે છે કે દરેક યુગલિક મરીતે 'સ્વ'માંજ જાય. For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ તત્રયી–મીમાંસા. - ખંડ ૧ કુવંશીય ચંદ્રકીતિનું અપુત્રિયા પણે મરણ થવાથી ત્યાંના લેકોને વિચાર થયે કે હવે આપણે રાજા કેને સ્થાપ. તે વખતે પેલા દેવતાએ તે યુગલના શરીરને દેવમાયાથી સંકેચ કરીને ત્યાંથી ઉઠાવ્યું અને ચંપાનગરીના લેકેને સેંપીને કહ્યું કે આને તમારે હરિનામા રાજા અને હરિણીનામા રાણી બનાવો. અને એમને ફલમિશ્રિત માંસ ખાવાને આપજે, તેમ શિકાર કરવાનું પણ શીખવજે કહી અંતર્ધાન થઈ ગયે. લેકીએ તે રાજા રાણી ને તેના કહ્યા પ્રમાણે આચરણ કરાવ્યું તેથી તે બન્ને મરીને પાપના પ્રભાવથી નરકમાં ગયાં. યુગલિક કદિપણું નરકમાં જાય નહિ છતાં અહિં તેમ બન્યું તેથી આ અનિષ્ટકાળમાં આશ્ચર્ય રૂપ મનાયું છે. આ રાજાની વંશપરંપરા થઈ તે હરિવંશના નામથી પ્રસિદ્ધ થઈ. એજ વંશમાં વસુરાજા થયો હતે. ( જુઓ પ્રકરણ આવતામાં.). શ્રી સુવિધિનાથ તીર્થકરના શાસની પેઠે શ્રી શીતલનાથનું શાસન પણ આગળ જતાં કેટલાક કાળે સર્વથા વિદજ ગયું. એવીજ રીતે નવમ તીર્થકરથી લઈને પંદરમા તીર્થંકર ધર્મનાથ સુધી વારંવાર જેન ધર્મને વિચ્છેદજ થત રહ્યો તેમ તેમ ઉત્તરોત્તર બ્રાહ્મણ ધર્મનું પ્રાબલ્ય વધતું ગયું. દશમા તીર્થંકર શીતલનાથ, પછી હરિવંશની ઉત્પત્તિ. નવીન વેદની રચના. " ના ઈતિહાસ પ્રમાણે હિંસામિશ્રિત વેદે બનાવનારામાં યાજ્ઞવલ્કય, સુલસા, પિપલાદ અને પર્વત આદિ મુખ્ય હતા. આમાંથી પ્રથમના ત્રણને ઈતિહાસ આ પ્રકરણમાં આપીશું અને સાથે સાથે વૈદિક ગ્રંથોમાંથી તે કથનને ટેકો આપતા ઉલ્લેબેને પણ નિર્દેશ કરીશુ. પર્વતનું વર્ણન વસુરાજાના સંબંધવાળા પ્રકરણમાં કહેવામાં આવશે. - કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ત્રિષષ્ટિશલકા પુરૂષ ચરિત્રપર્વ ૮માના બીજા સર્ગમાં આ ત્રણેને ઈતિહાસ આપેલ છે તે નીચે મુજબ-- કાશપુરીમાં અલસા અને સુભદ્રાના વેદ વેદાંગાદિકમાં અત્યંત નિપુણ બે સંન્યાસિણી બહેને હતી. તેમણે વાદ વિવાદમાં અનેક વાદિએને જીતેલા For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું. દશમા તીર્થંકર પછી નવીન વેદ. ૧૪૧ પણ યાજ્ઞવલ્ક્યના વાદમાં “જે હારે તે સેવક બને” એવી પ્રતિજ્ઞા હતી અને યાજ્ઞવલ્કયે સુલસાને જીતી તેથી તે તેની સેવિકા થઈ રહી. તેમાં બન્નેને સંગ થતાં પુત્ર પેદા થયે, તેઓ તે પુત્રને પીપળના વૃક્ષ નીચે મુકીને ચાલતાં થયાં. સુલતાની બહેન સુભદ્રાને આની ખબર પડતાં તે પીપલા તરફ ગઈ. સ્વાભાવિકપણે પીપલાનું ફલ બાલકના મુખમાં પડતાં તે મુખ હલાવી રહ્યો હતે આથી તેનું નામ પિપલાદ રાખ્યું. તેને યત્નથી પાળી વેદવેદાંગાદિ શાસ્ત્રો ભણાવ્યા. પિપ્લાદે અભિમાનથી અનેક વાદિઓને હરાવ્યા. છેવટે માસીના કહેવાથી પિતાના માત પિતાની ખબર પડતાં ઉગ્ર ક્રોધ થયો કે અરે ! તેઓ નિર્દય થઈ મને જંગલમાં છેને ચાલ્યાં ગયાં. આથી તેમની સાથે વાદમાં ઉતરી તેણે માતૃમેધ અને પિતૃમેધની સિદ્ધિ કરીને તે બન્નેને તેમાં હેમ કર્યો. આ પિપ્પલાદ મીમાંસકમતના મુખ્ય આચાર્ય થયા. તેમને બાતલી નામે શિષ્ય થયું. તેનાથી યજ્ઞ યાગાદિ (જની હિંસાની) ની પ્રવૃતિ વિશેષ પણે ચાલુ થઈ. વેદના સંબંધે વૈદિક માન્યતા– વૃહત્ આરણ્યક ઉપનિષદના ભાષ્યમાં લખ્યું છે કે “યાના કહેવા વાલા “યજ્ઞવલ્કય” અને તેને જે પુત્ર તે યાજ્ઞવલય” આથી યાની વિધિ પ્રાયઃ યાજ્ઞવલ્કયથી જ ચાલેલી હોવી જોઈએ. તેમજ ઘણે ઠેકાણે લાવતિ દો ઘાવ (અર્થાત્ યાજ્ઞવલ્કયે એમ કહેલ છે.) આ ઉલ્લેખ જોવામાં આવે છે એથી પણ યાજ્ઞવલકયજ વેદના કર્તા કલ્પી શકાય છે. વળી વૈદિક શાસ્ત્રોમાં એમ પણ લખાએલું છે કે “યાજ્ઞવલ્કયે પૂર્વની વિદ્યા વામી (એકી કાઢી)ને સૂર્યની પાસેથી નવીન વિદ્યા શીખી” આને અર્થ પણ એજ થઈ શકે કે યાજ્ઞવલકયે પ્રાચીન દેને ત્યાગ કરીને નવીન વેદે બનાવ્યા. આ વાતને વિશેષ પુરા સ્કંદ પુરાણ ખંડ છઠ્ઠો, અધ્યાય ૧૨૯, શ્લેક ૭૩ (૫ ૧૪૪) થી પણ મળે છે. તેને સારાંશ નીચે મુજબ– બૃહકલ્પમાં વેદ, વેદાંતના પારગામી શાકલ્યમુનિ ઘણા શિષ્યને ભણાવતા હતા અને રાજાનું પૌરાહિત્ય પણું કરતા. તેથી રાજાનું શાંતિક કર્મ For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ તસ્વત્રથી–મીમાંસા. ખંડ ૧ પિોતે કરતા અને કમવાર શિષ્ય પાસે પણ કરાવતા. એક દિવસે વેશ્યાના નખેથી શરીર પર લિસોટા પડેલા છતાં પણ લાજ છેને યાજ્ઞવક્ય શાન્તિ કર્મ કરાવવાને ગયે. એવા સ્વરૂપથી આવે જે લેકે હાંસી કરવા લાગ્યા અને રાજા પણ ઋષિને આવી સ્થિતિવાળો જે તેના હાથનું પાણી ગ્રહણ ન કરતાં લાકડાંને છાંટવાનું કહ્યું. લાકડા ઉપર છાંટતાં તે પ્રફુલ્લિત થઈ ગયું. રાજાએ ચકિત થઈ પાણી મ ... પણ અભિમાનથી યાજ્ઞવલકયે આપ્યું નહી ને પિતાના ઘર તરફ ચાલ્યા ગયે. બીજે દિવસે શાકલ્ય મુનિના તરફથી શાંતિક કર્મ થયા બાદ રાજાએ યાજ્ઞવલ્કયની માગણી કરી. શાકભ્ય ત્રષિએ યાજ્ઞવલયને શાન્તિકર્મ કરવાની આજ્ઞા કરતાં હઠે ચઢેલા તેણે ગુરૂને પણ તરછી નાખ્યા. તેથી ગુરૂએ પણ ઘણે તિરસ્કાર કરીને કહ્યું કે મારી વિદ્યા પાછી આપીને તારે ક્યાં જવું હોય ત્યાં ચાલ્યો જા.”એમ કહી મઢેલું પાણી પાયું તેથી આકુલવ્યાકુલ થઈ બધી વિદ્યાઓ ઓક કાઢી અને કહેવા લાગ્યું કે તમારો આપેલો એક પણ અક્ષર હવે મારા પેટમાં રહ્યો નથી તેથી તમે મારા ગુરૂ નહી અને હું તમારે શિષ્ય પણ નહી. એમ કહી યાજ્ઞવલકય હાટકેશ્વરમાં ગયે, અને ત્યાં જઈ સૂર્યની ઉપાસના કરવા લાગ્યું. એટલે એક વર્ષના અંતે સૂર્યો પ્રસન્ન થઇ વરસાગવાનું જણુવ્યું ત્યારે યાજ્ઞવલ્કયે વેદ વિદ્યા ભણવાની પ્રાર્થના કરી. સૂર્યે કહ્યું કે-મારા તેજમાં તારાથી ટકી શકાશે નહી. છેવટે સૂર્યો લધિમા વિદ્યા આપી અને તે વિદ્યાના પ્રભાવથી લધુ શરીર ધારણ કરીને સૂર્યના ઘડાના કાનમાં પેસી સૂર્યના મુખથી બધી વેદ વિદ્યા ભણ્યા પછી સર્વ ઉપનિષદ બનાવી રાજાઓને અને લોકોને સંભલાવી પછી પોતાના કાત્યાયન પુત્રને ભણાવી ભળાવી છે તે બ્રહ્મ તેજની સાથે પોતાનું તેજ જેવી દીધુ.” આ શિવાય બીજા પણ અનેક ઋષિઓએ વેદની જુદી જુદી ક્યાઓ બનાવેલી છે એના પુરાવા માટે જુઓ આર્યોના તહેવારને ઇતિહાસ પૃ ૩૨ થી. તેમાં જણાવ્યું છે કે “વેટ રચનાનું કાર્ય આસરે પાંચ વર્ષ સુધી ચાલ્યું અને તે રચવામાં અનેક ઋષિઓએ મહેનત લીધી. પુરાણકાળમાં અનેક ત્રાષિએ થઈ ગયા તે બધાએ વેદનું રક્ષણ કર્યું અને વેદ ધર્મને પ્રચાર કર્યો. * * * * મૂળમાં આ બાબતનું વર્ણન અત્યંત વિસ્તારથી કરેલ છે પરંતુ આ પ્રસંગને - કૈક નીચે પ્રમાણે છે-તોડજિ સાફાથર્વે રાજવિક્ષ: 1 सर्बागेषु च निर्लज्जः प्रकटांगो जगाम वै ॥ १५ ॥ For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું. દશમા તીર્થંકર પછી નવીન વેદ. સર્વ વેદમાં મુખ્ય જે બાદ તેનાં દશ પ્રકરણ અથવા મંડલ છે. તેમાં પહેલું અને છેવટનું મંડલ અનેક ઋષિઓને હાથે રચાયેલું છે. ભૃગુકુલના ગૃત્સમદ અને તેના વંશજોએ બીજુ મંડળ. વિશ્વામિત્રે ત્રીજુ, વામદેવે યુ. અત્રિએ પાંચમું. ભારદ્વાજે છઠું તથા સાતમું. કાર્વે આઠમું અને અંગીરસે નવમું. એ પ્રમાણે વચલાં આઠ મંડલે જુદા જુદા અષિઓએ રચ્યાં. તેમણે જુદા જુદા તેત્રીસ દેવતાઓની સ્તુતિ કરેલી છે. પરંતુ એ સ્તુતિનું પરિણામ “ઈશ્વર એકજ છે” એ ભાવમાં થએલું છે. વેદકાળમાં એકંદર ૯૧ ઋષિઓ થઈ ગયા એવું મત્સ્યપુરાણમાં કહેલું છે.” આ વાતની પુષ્ટિમાં ડં. મૅકડેલન “ સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ” નામના ગ્રંથમાં પૃ. ૭૫ ઉપર લખે છે કે- “કા – વેદમાં જે સૂક્તો દીઠામાં આવે છે, સઘળાંને અસ્તિત્વમાં આવતાં કંઈ સેંકડો વર્ષો થયાં હોવાં જોઈએ.” ઈત્યાદિ. જે જે ષિઓ વેદોની રચના કરતા તેમના નામની અનેક શાખાઓ પ્રસિદ્ધિમાં આવતી ગઈ. તેથી આ પ્રચલિત વેદ નવીન નથી એમ કેવી રીતે કહી શકાય? ઇતિ દશમાં તીર્થકર થયા પછી નવીન વેદો રચાયાનું સ્વરૂપ. સ્વછંદતાથી ભરેલા બ્રાહ્મણ ગ્રંથે – 3. મૅકડોનલ, સંસ્કૃન સાહિત્યનો ઈતિહાસ, વેદના સમયનું સાહિત્ય નામના બીજા પ્રકરણમાં (પૃ. ૩૮ માં લખે છે કે – વેદના મંત્રો અને ત્યાગને વિધિ એ બેઉના પરસ્પરને સંબધ કેવી રીતને છે, અને એક બીજાની અપેક્ષાએ એ બેઉને ગૂઢ અર્થ શું છે તે સમજાવવું એ બ્રાહ્મણનાં મુખ્ય ઉદ્દેશ છે. એમાં પ્રસંગ વશાત્ જે દંતકથાઓ, અને ધ્યાન ખેંચે એવા વિચાર આવે છે તે જે બાદ કરીએ તે એ ગ્રંથ સાહિત્યની રચના તરીકે કંઈ પણ રમણીય લાગે છે એમ આપણાથી કહી x તે પ્રથકારે ટીપમાં નીચે પ્રમાણે જણાવ્યું છે-- “આ ૩૩ પ્રકારના દેવ પરથી પુરાણકારે એ દેવોની સંખ્યા તેત્રીસ કરોડના કરી” For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૧ શકાશે નહી. એ ગ્રંથામાં વિધિની જે સમજુતી આપવામાં આવી હોય છે, તેની પુષ્ટિના માટે વ્યાખ્યા સંબંધી, ભાષા સંબંધી, અને ઉત્પત્તિ સંબંધી કેટલાંક વચના પણ સાથે સાથે સાંકલી દેવામાં આવ્યાં હોય છે. અને જગતની સૃષ્ટિવિષેના, તથા એ સૃષ્ટિના રચનાર વિષેના પ્રગટ કરાયેલા વિચારાના સમર્થનમાં દંત કથાઓ અને ફિલસૂફીની ચર્ચાએ પણ આપવામાં આવી હાય છે. વિપ્રેાની સ્વચ્છંદ કલ્પનાઓથી ભરેલાં અને જુદી જુદી વસ્તુઓમાં તુરગીપણે, રે ! એવકુફી ભરેલી રીતે બીજે કઇ પણ સ્થળે નજ દીઠામાં આવે એવું એકતાનું' આરાપણુ કરનાંરાં ઉપકયાં અને આડંબરવાળા વિવેચનાના સંગ્રહ એ ગ્રંથામાં થયેલા છે. ” આમાં કિંચિત્મારા વિચારે.- આ વેઢાના વિવયમાં આપે પ્રથમ સ્કંદપુરાણના લેખથી જોયું કેશાકલ્ય ગુરૂના તિરસ્કારથી યાજ્ઞવલ્કયે જીના વેદાનું વમન કયું` તે શું ભગેલા જ્ઞાનને આકી કઢાય ખરૂ? એને તે અથ એજ થાય કે જીના વેઢાના ત્યાગ કરી યાજ્ઞવલ્કયે નવા વેદોની રચના કરો. આર્યાંના તડેવારાના લેખકે પણ જણાવ્યું છે કે–વેદોની રચના કરવામાં અનેક ઋષિઓએ પાંચસે વર્ષો સુધી મહેનત લીધેલી છે, અને મત્સ્ય પુરાણુવાળાએ ૯૧ ઋષિઓની સ ંખ્યા લખી બતાવી છે. ડા. મૅકડોનલ પણ આવાતની પુષ્ટિ કરી રહ્યા છે તે સમયે બ્રાહ્મણુગ્રંથા પણ તરત જ જોડી દેવામાં આવ્યા છે. તે પણ અનેક બ્રાહ્મણાની સત્તા જામેલી હાવાથી તેઓ જે કાંઇ લખે અગર કહે તેના સંબંધે કોઇ પુછવા વાળું હતું જ નહી. પણ તે સ્વચ્છંદી પણાનુ લખેલુ આજે અંગ્રેજ પરીક્ષકેાના સમયમાં તેવા ગૌરવ વાળું થઇ શકયું નથી. પરંતુ જૈનગ્રંથાના માટે તે પ્રકાર અન્ય નથી. પણ આજે આખી દુનિયા ગૌરવની સાથે અમૃતે ગારથી જૈનોના થાને વધાવી રહી છે તે તેના સત્ય તત્ત્વાનેજ આભારી છે. વેઢ્ઢા ઉપર રચાએલા બ્રાહ્મણ ગ્રંથા માટે અંગ્રેજોના મત. પ્રકરણ ૧૩ મું સંપૂર્ણ JE For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મુજીવોના રક્ષકાને રાક્ષસ કહેવાની ધૃષ્ટતા. પ્રકરણ ૧૪ મુ. જીવાના રક્ષકાને રાક્ષસે કહેવાની ધૃષ્ટતા. ( રાવણ અને નાદ) લં કાના રાજા રાવણુ જ્યારે દિવય કરવાને નીકળ્યે ત્યારે લાકડીઓના મારથી ગભરાતા અને પાકાર કરતા નારદ સુનિ રાવણુની પાસે આવ્યેા. રાવણે પુછ્યુ કે તમને કાણે માર્યા ? ત્યારે નારદે કહ્યું કે- રાજપુરના રાજા મત બ્રાહ્મણેાના ઉપદેશથી યજ્ઞ કરવા લાગ્યા, તેમાં નિરપરાધ ગરીખ પશુઓને મારતાં જોઇ હું' આકાશમાંથી ઉતરી બ્રાહ્મણેાની પાસે બેઠેલા મરૂત રાજાની પાસે ગયા અને મેં કહ્યુ કે—હે રાજન ! તું આ શુ' કરવા લાગ્યા છે ? ત્યારે મતરાજાએ મને જવાબ આપ્યા કે આ બ્રાહ્મણાના ઉપદેશથી દેવતાઓની તૃપ્તિકરવા અને સ્વર્ગની પ્રાપ્તિ માટે પશુઓનુ અલિદાન આપી ધર્મનું કાર્યાં કરૂ છું. પછી મ્હે મરૂતને કહ્યું કે- હે રાજન! વેઢામાં જે યજ્ઞ કરવાના કહ્યો છે તે તું સાંભળ-યજ્ઞ કરવાવાળા જે આત્મા તેજ યા, તપરૂપ અગ્નિ, જ્ઞાન રૂપી ઘી, કમ રૂપિ લાકડા, કામ, ક્રોધ, માન, માયા, અને લાભરૂપી પશુઓ, સત્ય ખેલવા રૂપ ચાસ્તંભ, જીવાની રક્ષા કરવી તે દક્ષિા, અને સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયી તે વેદિકા. આ પ્રમાણે યજ્ઞ કરવાના વેદોમાં કહેલા છે. જે ચેાગાભ્યાસમાં રહી કરે છે તે મુકત રૂપ થાય છે, અને જે રાક્ષસ જેવા થઇ પશુઓના યજ્ઞ કરે છે તે તે મહાઘાર નરકમાં જાય છે અને મહાદુઃખા ભાગવે છે. હે રાજન ! તુ ઉત્તમ વંશના છે, બુદ્ધિમાન છે માટે આ અધાર ના ત્યાગ કરવા તને ઉચિત છે. જો જીવાના નાશ કરવાથી સ્વલાક મળતુ હોય તેા થાડાજ દિવસામાં આ લેાક શૂન્ય થઈ જાય. આ મારૂ વચન સાંભળી ક્રોધ કરતા બ્રાહ્મણાં મને લાકડીથી મારવા લાગ્યા, તેથાં હું ત્યાંથી નાશીને તમારા શરણે આવ્યા છુ, પણ બિચારા ગરીમ પશુઓ માજાય છે તેના તમે ખચાવ કરો. રાવણ ને પશુ દયા ઉત્પન્ન થવાથી વિમાનથી નીચે ઉતરીને મરૂત રાજાની પાસે તે ગયેા. મતે પણ ઘણુ સન્માન કર્યું. ૧૪૫ * રાવણુ અને આ નારદ વીસમા મુનિસુવ્રત તી કરના સમયમાં થયા છે, અને અહિ` તા નવમા તીર્થંકર ના સમયને સખ’ધ ચાલે છે પરંતુ પ્રસંગને અનુસરીને આ પ્રકરણ તે અહિ` સ્થાન આપવામાં આવેલ છે. 19 For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ f૪૬, vvvvvvvvvvvvvvvvvvvvvvvvy ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^* તત્વત્રયી-મીમાંસા. ખંડ ૧ રાવણે મરૂત રાજાને કહ્યું કે અરે મરૂત! નરકને આપવાવાળે આ યજ્ઞ કરવા તું કેમ તૈયાર થયે છે? જગતનું હિત કરવાવાળા સર્વજ્ઞ મહાપુરૂએ કહેલો અહિંસારૂપજ ધર્મ સત્ય છે. આ નિરપરાધી છને નાશ કરીને તું કેવી રીતે સુખી થઈશ? આ યજ્ઞ કર્મ તે તેને આ લેક અને પરલેકમાં ( બને ભવમાં) અહિતકારક છે માટે તું આ ગરીબ પશુઓને છોડી દે. જે તું નહી માનીશ તે હું તને તારા આ યજ્ઞકર્મનું ફળ આ લેકમાંજ આપીશ અને તારે નરકમાં વાસ થશે. તે વખતે રાવણની પ્રચંડ આજ્ઞાને માન આપ્યા વગર છુટકેજ ન હતું, તેથી મરૂતરાજાએ યજ્ઞ આરંભ બંધ કરીને બ્રાહ્મણને વિદાય કર્યા. 1. બ્રાહ્મણે કહે છે કે-પ્રથમ રાક્ષાસે યજ્ઞને નાશ કરતા હતા, તે વાતની ખાત્રી આ કથાથી થાય છે. પુરાણદિક શાસ્ત્રોમાં તે બલવાન જેન રાજાઓને રાક્ષસેજ લખી જણવ્યા છે. ગરીબ છના રક્ષકેને જે રાક્ષસે કહેવામાં આવે તે તેમને નાશ કરવાવાળાઓને ક ઈલ્કાબ આપે? તેમજ પુરાણુકાએ એવી પણ વાત લખી છે કે નારદ ઋષિએ માયાથી જૈનનું રૂપ ધારણ કરી યજ્ઞમાં થતી હિંસાની નિંદા કરી, તે પણ આ કથાનું રૂપાતર હોય એમ જણાય છે. આ દ ર | ઇતિ યજ્ઞમાં માતા છના રક્ષક રાવણને રાક્ષસ કહેવાની ધૃષ્ટતા. • પ્રકરણ ૧૪ મું પ્રકરણ ૧૫ મું. જૈન પ્રમાણે વેદમાં હિંસાની શરૂઆત. ( નારદ, પર્વત, અને વસુરાજા), " ક વખતે રાવણે નારદને પુછયું કે-પશુઓના ઘાત રૂપ આ E પાયાત્મક યજ્ઞની પ્રવૃતિ કયાંથી ચ હું થઈ? નારદે કહ્યું કે હે જ રાવણે ! ઓ પીપાત્મક યેનો પ્રવૃત્તિનું મૂળ સાંભળ. આ સૂકતિમતી નદીના તટ ઉપર સૂક્તિમતી નગરી હતી તેમાં | મા હરિવંશના કુલમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી થયા. તેમની પરંપરામાં અભિચંદ્ર રાજા થયા તેમના પુત્ર વસુ નામે હતા. એજ નગરીમાં ક્ષીરકદંબક નામના ઉપાધ્યાય અને તેમને પુત્ર પર્વત નામનો હતે For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું. જૈન પ્રમાણે દેશમાં હિંસાની સરૂઆત. * ૧૪૭ વસુ, પર્વત અને હું (નારદ) એમ ત્રણે જણ પાઠ કરીને અગાસી ઉપર ઉંધી ગયા. ઉપાધ્યાયજી જાગતા હતા. તેવામાં આકાશમાર્ગે જતાં. જ્ઞાનવાન બે ચારણમુનિઓ પરસ્પર એવી વાત કરવા લાગ્યા કે-આ ત્રણ છાત્રોમાંથી બે નરકમાં અને એક સ્વર્ગમાં જશે. આ વાત સાંભળતાં ઉપાધ્યાયજી વિચાર ગ્રસ્ત થયા કે શું મારા ભણાવેલા છાત્ર નરકે જશે? અને આ ત્રણમાં સ્વર્ગને અધિકારી કચે? એ વિચાર કરી પરીક્ષા કરવા માટે પીઠાના(લેટના) ત્રણ કુકડા બનાવી ત્રણેને એકેકે અપીને કહ્યું કે-જ્યાં કઈપણ જુએ નહી ત્યાં જઈને એને મારે. અમે ત્રણે તે કુકડા લઈને જંગલમાં ગયા. વસુ અને પર્વત એ બે તે મનુષ્ય વગરના જંગલમાં જઈ મારીને પાછા આવ્યા.હું જંગલમાં ગયે પણ વિચાર કરવા લાગે કે કઈ દેખે નહી ત્યાં જઈને મારે એવી ગુરૂજીની આજ્ઞા છે. પ્રથમ તે હુંજ દેખું છું તેમજ વનપાલ, લેકપોલ, ગ્રહ, નક્ષત્રો અને જ્ઞાનીઓ પણ એ દેખી રહ્યા છે. એવી કઈ જગ્યા છે કે-જ્યાં કઈ દેખેજ નહી? માટે ગુરૂજીની આજ્ઞા મારવાની નથી, માત્ર આપણી પરીક્ષા કરવાને માટેજ આ કાર્ય અને સોંપ્યું હોય. એ વિચાર કરી હું કુકડાને અખંડિતજ લઈ પાછે ગુરૂજીની પાસે ગયે. નહી મારવાના બધાં કારણે કહી બતાવ્યાં. ગુરૂજી મને સાધુ સાધુ (સારૂ સારૂ) કહી ઘણા હર્ષથી પિતાની છાતીએ લગાવી ભેટ. વસુ અને પર્વત પણ એટલામાં આવી પહોંચ્યા. તે કહેવા લાગ્યા કે મારતી વખતે અને કેઈએ પણ દેખ્યા નથી. ગુરૂજી ઘણુ ખિન્ન થઈ બેલ્યા કે–અરે મૂર્ખાઓ! તમો જાતે જતા હતા કે નહી તેમજ વનપાલે, લોકપાલ, ગ્રહ, નક્ષત્ર, તારાઓ અને જ્ઞાની પુરૂષે પણ દેખતા હતા. પાપિચ્છે તમે કેવી રીતે મારીને આવ્યા? ' છેવટમાં વિચાર કર્યો કે-પાણી જેવા પાત્રમાં પડે છે તેવા સ્વરૂપનું બને છે, વિદ્યાને પણ એજ સ્વભાવ છે. અરે મારા ભણાવેલાં અને પ્રાણથી પ્યારા મારા છાત્ર થઈને નરકમાં જશે? એમ બધા સંસારને શુન્ય જાણી દીક્ષા ગ્રહણ કરી સદ્દગતિમાં ગયા. અભિચંદ્ર રાજાએ પણ રાજ્ય છે સાધુવૃત્તિ અંગીકાર કરી. અભિચંદ્રની ગાદી ઉપર વસુ બેઠા, ઉપાધ્યાયની ગાદી પર્વતને મળી અને હું (નારદ) મારા સ્થાન ઉપર ચાલ્યા ગયે. - વસુ રાજા હમેશાં સત્ય જ બોલતા તેથી તેઓ સત્યવાદી તરીકે જગતમાં પ્રસિદ્ધ થયા. વિશેષ પ્રખ્યાતિમાં મુખ્ય કારણ એ પણ હતુ કે-વસુ રાજાને સ્ફટિક રત્નનું એક એવું ગુપ્ત સિંહાસન મળ્યું હતું કે તે સૂર્યના પ્રકાશમાં For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ १४८ ' ' તત્રયી–મીમાંસા. . ખડ ૧ 'બિલકુલ દેખાતું નહી, જાણે રાજા અદ્ધરજ બેઠેલા હોય તેમ લેકે દેખતા તેથી વિશેષ પ્રસિદ્ધિ એવી થઈ કે–સત્યના પ્રભાવથી વસુરાજાને દેવતાઓ અરજ રાખે છે. દૈવી ડરથી બીજા રાજાઓ પણ વસુરાજાની આજ્ઞા માનવા લાગ્યા. કેમકે સાચી કે જુઠી ઉત્તમ પ્રસિદ્ધિ જય કરવા વાળી હોય છે. અને ખેટા કામની પ્રસિદ્ધિ કઈ પ્રસંગે દુઃખ આપનારી પણ થાય છે." એક વખતે ફરીથી હું (નારદ). સૂક્તિમતીમાં આવ્યું અને પર્વતને મળવા ગયો. નાગવેદ ભણાવી રહ્યા હતા, તેમાં “ ” આ કૃતિને અર્થ બકરાને હેમ કરે એ પર્વતે કર્યો. મેં કહ્યું કે-ભાઈ! તું બ્રાંતિથી એ અર્થ કેમ કરે છે? ગુરૂમહારાજે તે ત્રણ વર્ષના ધાન્યને હમ કરે” એ અર્થ કહી બતાવ્યું હતું કેમકે- ગાયત્ત રચા (વાવવાથી જે ન ઉગે તે ધાન્ય અજ કહેવાય) તે ધાન્યને હામ કરવાનું ગુરૂજીએ કહ્યું હતું. તે વાત પર્વતે માની નહીં અને નિઘંટથી અજા ને અર્થ બકરી સિદ્ધ કરવા લાગે ત્યારે મેં કહ્યું કે શબ્દના અર્થ ગણુ અને મુખ્ય એમ બે પ્રકારે થાય છે ખરો, પણ ગુરૂનું વચન અને કૃતિને અર્થ અન્યથા કરે છે તેથી મહાપાપ થાય છે. છેવટે અમે બન્ને સહાધ્યાયી વસુરાજાને મધ્યસ્થ ઠહરાવી કહાચ્છેદની પ્રતિજ્ઞા ઉપર આવ્યા. મેં પણ કબુલ કર્યું. કેમકે મને સત્યવાદી વસુરાજા ઉપર પૂર્ણ વિશ્વાસ હતે. આ પર્વતની માતાએ ખાનગી પણે પર્વતને કહ્યું કે બેટા ! તું તારા હઠને છેડી દે. નારદનું કથન સત્ય છે. મેં પણ ધાન્યને જ અર્થ સાંભળેલ - છે. પર્વતે કહ્યું કેમાતાજી હવે તે જે થવાનું હોય તે થાય, પણ મારાથી ફરી શકાય નહીં. પર્વતની માતા ઘણુ જ દુ:ખીની થઈ. છેવટે પુત્રના બચાવને માટે વસુરાજાની પાસે ગઇ વસુરાજાએ ઘણે સત્કાર આપી કહ્યું કે-માતાજી! મને આજ્ઞા કરે શું આપું ? ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે- મારે બીજુ કંઈ પણ જોઈતું નથી માત્ર મને સુત્રની ભિક્ષા આપ. વસુરાજા પણ આ વાત સાંભળીને બેલી ઉઠયે કે-હે માતાજી! ગુરૂના પુત્રની સાથે ગુરૂજીની પેઠે જ વર્તવું જોઈએ એ શ્રુતિસ્મૃતિને પણ આદેશ જ છે તે પછી મારા ભાઈને કણ મારી શકે તેમ છે ? હુતે એમજ સમજું છું કે મારા ભાઈને મારનારને યમરાજનું તેડું જ થએલું છે. માતાજી મને બધી વાત કહે. ત્યારે બ્રાહ્મણીએ નારદ અને પર્વતને બધે સંવાદ કહી બતાવ્યું, અને છેવટમાં ' કહ્યું કે-જે તારા ભાઈની રક્ષા કરવી હોય તે અજ શબ્દને અર્થ બકરે કે બકરી કરી બતાવે તેજ થાય તેમ છે. મહાત્માઓ પોપકારના માટે પિતાના For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ સુ જૈન પ્રમાણે વેદામાં હિંસાની સરૂઆત. ૧૪૯ પ્રાણ પણ આપી દે છે, તા પછી એક વચનથી થતા ઉપકાર કેમ નહી કરે ? આ બધી વાત સાંભળીને વસુ રાજાએ કહ્યું કે-માતાજી સત્ય વાદીએ પેાતાના પ્રાણ જતા સુધી પણ જીરું ખેલતા નથી. આવાતમાંતે ગુરૂના વચનને લાપ થાયછે અને શ્રુતિસ્મૃતિના અથ પણ અન્યથા કેવા પડે છે. માટે આ કામ મારાથી કેવી રીતે થઈ શકે? છેવટે પતની માતાએ કહ્યુ કે–તારી વાત બધીએ ખરી છે, અને હું પણુ સારી રીતે જાણું છું કે- આ વાત સવથાજ અયેાગ્ય છે, છતાં પણ છેવટમાં કહેવાનું એટલું કે જે તુ તારા સત્યવાદીપણાને વલગી રહીશ ત્યારે મારા પુત્ર ( પવત ) ના પ્રાણજ જશે અને હું પણ મારા પ્રાણ તનેજ અર્પણ કરીશ. કેમકે પુત્ર વિનાની હું ઘેર જઈને પણ શું કરવાની છું? વસુરાજા ઘણાજ મુઝાચે, કાઇ પણ રસ્તા ન જડવાથી છેવટે જીડી સાક્ષી પૂરવાનું કબુલ કર્યું ત્યારે બ્રાહ્મણી ખુશી થઇ પેાતાને ઘેર ચાલી ગઇ. 2: જ હું નારદ અને પંત રાજસભામાં અવ્યા, મેટા મોટા પંડિતાને પણ રાજસભામાં ખેલાવ્યા. વસુરાજા પણ સ્ફટિકના અદૃશ્ય સિંહાસન ઉપર સભાપતિ થઈને બેઠા. મેં મારા પક્ષ કહી ખતાબ્યા અને પર્વતે પણ પેાતાના પક્ષની જમાવટ કરી. છેવટે સભાપતિ વસુરાજાને કહેવામાં આવ્યુ કે હે રાજન્ તુ સત્યવાદી છે. માટે અમારા ખતેના અર્થમાં ગુરૂમહારાજે કર્યો અથ કરીને આપણને સમજાવેલ હતા તે કહે. મધ્યસ્થ પડિતાએ પણ વસુરાજાને કહ્યું કેસત્યથીજ વર્ષો વર્ષે છે. અને સત્યથી દેવતાએ પણું સતુષ્ટ થાય છે. તેમજ સત્યના પ્રભાવથી આ લાક પણ ટકી રહેલા છે અને તું પણ સત્યનાં પ્રભાવથીજ સૂર્યની પેઠે તપી રહેલા છે માટે તને સત્ય કહેવું તેજ ઉચિત છે. કેઇની પણ શરમને લીધે તું તારૂ સત્યવાદીણું છેાડીશ નહી, આથી વધારે કહેવું તે તારામાટે અમાને ઉચિત નથી. આ બધાનું કહેવું સાંભળી, ગુરૂમહારાજના કહેવા પ્રમાણેજ મ્હે (નારદે ) અથ કરેલા છે એ પેાતે જાણતા છતાં પણ ધૃષ્ટતા ધારણ કરીને અજ્ઞાન: મેવાન નુાજ્યત વૃત્તિ અર્થાત્ અજના અથ બકરા ગુરૂજીએ કર્યાં હતા. એવી હલાહલ જુડીજ સાક્ષી, પૂરી, વસુરાજાના આ અસત્ય ભાષણયો ત્યાં અશ્યપણે રહેલ જે તર દેવતાને પણ ઘણાજ કાપ થયા અને તેજ વખતે ફટિકના સિંહાસનને તેડી નાંખીને વસુરાજાને પણ ઘણાજ માર માર્યા, તેથી તે મરીને સાતમી નરકે ગયા. એટલુજ નહી પણ ૧ પૃથુવસુ, ૨ ચિત્રવસુ, ૩ વાસવ, ૪ શકત, ૫ નિભાવસુ, For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ 4 - - - ૧૫૦ તત્વત્રયી–મીમાંસા. , ' ખંડ ૧ ૬િ વિશ્વાવસુ, છ સૂર, અને ૮ મહાસૂર આ આઠે વસુરાજાના પુત્રો ક્રમથી ગાદી ઉપર બેસવાને આવ્યા તે બધાને પણ તે વ્યંતર દેવતાએ મારી નાખ્યા. ' વસુરાજાને નવમે પુત્ર સુવસુ નામે હતું તે સૂક્તિમતીથી નાશી જઈને નાગપુરમાં વસ્યા અને દશમે પુત્ર બૃહદ્વજ મથુરામાં જઈને રાજ્ય કરવા લાગે આ બૃહદ્ધજના સંતાનમાં ઘણેજ પ્રસિદ્ધ યદુનામે રાજા થયે તેથી હરિવંશનું નામ બદલાઈને તે ચંદવંશના નામથી પ્રસિદ્ધ થયું. જૈન પ્રમાણે વૈદિક હિંસાની સરૂઆત-નાર પર્વત અને વસુરાજાની કથા. પ્રકરણ ૧૫મું સમાપ્ત. પ્રકરણ ૧૬ મું—યદુવશની ઉત્પતિ. ( પ્રસંગથી વસુરાજાને નવા પુત્ર સુવસુ સૂક્તિમતીથી ભાગીને નાગપુરમાં ગ, અને દશમે પુત્ર બૃહદ્દ્વજ મથુરામાં જઈ રાજી કરવા લાગે તેના સંતાનમાં યદુનામે ઘણેજ પ્રસિદ્ધ રાજા થયે તેથી હરિવંશના ઠેકાણે ચંદુવંશ નામે સિદ્ધિ થઈ. તેના વશને યદુવંશી યાદવે કહેવાયા. ચતુરાજાને સૂર' નામે પુત્ર હતું તેને માટે પુત્ર શૌરી અને નાને પુત્ર સુવીર”એમ સૂરરાજાને બે પુત્રો હતા. સૂરના પછી શૌરીએ મથુરાનું રાજ્ય સુવીર સેપ્યું અને પોતે કશાવમાં જઈને પોતાના નામથી શૌરીપુર વસાવી ત્યાં રાજ્ય કરવા લાગ્યા. શૌરીને અંધકવિષ્ણુ આદિ પુત્રો થયા. અંધકવિષ્ણુને દશ પુત્રો થયા તેમનાં નામ* ૧. સમુદ્રવિજય, સ. અભ્ય, . ૩સ્વિમિત. ૪ સાગર, ૫ હિમવાન૬ અચલ. ૭ ધરણું. ૮ પૂર્ણ. ૯ અભિચંદ્ર. ૧૦ વસુદેવ. (એ દશે દશાર્ણ કહેવાયા.) ' પહેલા સમુદ્રવિજયના મોટા પુત્ર અરિષ્ટનેમિ, (જેના બાવીસમાં For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું. જૈન પ્રમાણે વેદામાં હિંસાની સત. ૧૫૧ તીર્થંકર નેમિનાથ ) થયા. અને છેલ્લાના ( દશમા વસુદેવના ) પુત્ર શ્રીકૃષ્ણ વાસુદેવ પદવી ધારક, અને બલદેવ નામે ખલદેવ પદ્મવી ધારક ધણાજ પ્રતાપી થયા. તેમજ રાજગૃહીમાં વાસુદેવના હાથે મરવાના અચલ નિયમવાળા જરાસધ નામે પ્રતિ ખાસુદેવ ( પ્રતિ નિષ્ણુ) થયે મથુરાના રાજા સુવીર હતા તેમના મેટા પુત્ર લેાજવૃષ્ણુિ અને Àાજવૃષ્ણુિ ના ઉગ્રસેન નામે પુત્ર થયા અને તેના પુત્ર કંસ થયા. નાગપુરમાં જઇ વસેલા, વસુરાજાના નવમા પુત્ર સુવસુના પુત્ર બૃહદૂરણે રાજગૃહીમાં જઈને રાજ્ય કર્યું તેના પુત્ર જરાસય થયા. ( વિશેષ તે પ્રસંગે) જૈન પ્રમાણે પ્રસ`ગથી યદુવ’શની ઊત્પત્તિનું સ્વરૂપ પ્રકરણ ૧૬ સુ', પ્રકરણ ૧૭ મુ ( ૧) વસુના પછી પતે શું કર્યું ? વસુરાજા જુઠી સાક્ષી પુરી નરકમાં ગયા પછી નગરના લેાકેાએ અને પંડિતાએ પતના ઘણાજ તિરસ્કાર કરીને કહ્યું કે તુ તદ્દન જુઠે છે. તારી જીડી સાક્ષી પુરનાર વસુ રાજાને દેવત્તાના કાપથી વગર માતે મરવુ પડયું. તે પછી તારાથી વધારે પાપી ખીજો કાણુ ? એમ અનેક પ્રકારથી નિભČત્સના કરીને તેમણે તેને નગરીથી બહાર કાઢી મૂકયા. પરંતુ બનવા કાળને લીધે તેવામાં મહાકાળ નામના અસુર પેાતાના લાગ ખાળતા પર્વતને સહાત્મ્ય ( મદદ ) રૂપે મળી આવ્યેા. રાવણે પુછ્યુ કે એ મહાકાળ અસુર કાણુ હતા? અને પર્વતને મળવાનું કારણ તેને શાથી થયું ?, તેના સબ ંધ નારદ કહેવા લાગ્યા કે: ચરણા યુગળ નામના નગરમાં યાધન નામના રાજા હતા, તેને દિતિનામે ભાર્યા હતી. તેમની પુત્રી સુલસા ઘણીજ રૂપાળી હતી. તેના સ્વયંવરના મંડપમાં ઘણા રાજાએ આવ્યા હતા, તે રાજાએમાં મોટામાં મેઢા સગર રાજા હતા. તેના અંતેઉરના દરવાજે મંદોદરી નામની રખવાળિની હતી, તે સગરની આજ્ઞાથી અચેાધન રાજાના મહેલમાં દરરોજ જતી આવતી હતી. એક દિવસે એવું બન્યુ’ કે ક્રિતિ પોતાના ઘરના ભાગમાંના કદલી ઘરમાં ગઈ, તેની પાછળ તેની પુત્રી મુલસા પણ ગઇ, તે મા એટીની વાતા સાંભળવા, પાછળથી આવતી મદાદરો ત્યાં છુપીને ઉભી રહી. For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વયી—મીમાંસા. ખંડ ૧ દિતિ સુલસાને કહેવા લાગી કે હે પુત્રી ! તારા સ્વયંવરના સંબંધે મારા મનમાં મેટા શલ્ય છે, પણ તેના ઉદ્ધાર કરવા. તે તારા હાથમાં છે. માટે મારી વાત તુ જરા ધ્યાનમાં લે, જોકે મૂળમાં ઋષભદેવને ભરત ખાડુમલી નામે એ મેટા પુત્ર હતા. ભરતને સૂયશા અને બાહુબલીને ચદ્રયશા પુત્ર થયા. તે અન્નેના નામથી સૂર્યવંશ અને ચંદ્રવંશ આ દુનિયામાં પ્રસિદ્ધ થયા. ચદ્રવ શમાં મારા ભાઇ કૃષિ તૢ નામના થયા છે અને સૂર્યવંશમાં તારા પિતા આવેધન થયા છે. આચાધનની બહેન સત્યયશા તે તૃણુભિદુ'ની ભાર્યો છે, તેના પુત્ર પિંગળ તે મારા ભત્રીજો છે. જો તુ તેને વરે તેાજ મારા શથ્થુ માસ મનમાંથી નીકળી શકે. પેાતાની માતાની આ વાત સુલસાએ પણ અંગીકાર કરી લીધી. ૧૫૨ આ બધી વાત પેલી મદદરીએ સાંભળી અને જઇને સગરને કહી દીધી. સગર રાજાએ એ વાત પેાતાના પુરાહિત વિશ્વભૂતિને કહી બતાવી. વિશ્વભૂતિ મેાટા કિવ હતા. સગરના આદેશ મેળવીને રાજાના લક્ષણાની સંહિતા તત્ક્ષણે એવી બનાવી કે. સગર રાજા તેા શુભલક્ષણેાવાળે સિદ્ધ થાય અને મધુ પિંગળ અશુભલક્ષણેાવાળા સિદ્ધ થાય. આ સંહિતાનું પુસ્તક ધૂમાર્દિકના પ્રયોગથી જીનું દેખાય તેવા સ્વરૂપનું કરીને પેટીમાં મૂકયું. જ્યારે બધા રાજાઓ સ્વયંવર મડપમાં ભેગા થયા ત્યારે સગર રાજાએ પ્રસંગને લઇને એવી વાત મૂકી કે હે સરદારા ! મારી વાત સાંભળે. આપનામાં જે કાઈ રાજ્ય લક્ષણાથી હીન હાય તેને મારવા અગર મંડપમાંથી બહાર કાઢી મૂકવા. આ વાત બધા સરદારાએ માન્ય કરી લીધી એટલે સગરની આજ્ઞા થવાથી વિશ્વભૂતિએ પેટીમાંથી રાજ્ય લક્ષણાની સ ંહિતા બહાર કાઢીને સભામાં સંભળાવવા માંડી, જેમ જેમ વચાતી ગઇ તેમ તેમ મધુપિંગળ . પોતાનામાં તે તે અપલક્ષણા સમજતા, લજાને પામતા પેાતાની મેળેજ સભા મંડપમાંથી બહાર નીકળી ગયા. ત્યારે સુલસા સગર રાજ્યને વરી અને ખીજા રાજાએ પેાતાતાના સ્થાનમાં ચાલ્યા ગયા. પેાતાના આવા અસહ્ય અપમાનથી મધુપિંગળે ખાલ તપ કર્યુ અને ત્યાંથી મરીને સાઠ હજાર વર્ષના આયુષ્યવાળા કાળનામા અસુર પરમાધામિક ચેાનિમાં દેવતા થયા. ત્યાં અવધિજ્ઞાનથી પેાતાના પુર્વ ભવ જોતાં, સુલસાના સ્વયંવરમાં સગર રાજાએ પેાતાના પંડિત વિશ્વભૂતિના પાસે જીઠું પુસ્તક મનાવડાવી પેાતાનું જે અપમાન કરાવ્યુ હતુ તે જેયુ' તેથી સગર રાજાની સાથે વેર For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ મું. જૈન પ્રમાણે દેશમાં હિંસાની સરૂઆત. ૧૫૩ વાળવાના ઉપાય ખેળવા લાગ્યા. તેવામાં સૂક્તિમતી નગરીની પાસે નિરાધાર બનેલા આ પર્વતને જેબ્રહ્મણના વેષે તેને મલ્યો અને કહેવા લાગ્યો કે હે પર્વત ! હું તારા પિતાને મિત્ર શાંડિલ્ય બ્રાહ્મણ છું. તારે પિતા અને હું ગૌતમ ઉપાધ્યાયના પાસે ભણતા હતા. મહે સાંભળ્યું કે નારદે અને લોકોએ પર્વતને ઘણે દુઃખી કર્યો છે. પણ તું ફિકર કરીશ નહી. હું તારા પક્ષમાં રહીને મંત્રોથી લોકેને વિહિત કરીશ. એમ કહી. પર્વતની સાથે રહ્યો. લેકેને નરકમાં નાંખવાને માટે ઘણું ઘણા પ્રકારથ વ્યાહિત કર્યા. કેઈને આધિ, વ્યાધિ, ઉપાધિ, અને ભૂતાદિકના દે લગા લોકોને આકુલવ્યાકુલ કરતો રહ્યો. જે લોકો પર્વતને આદર-સત્કારકરતા, તેનુ વચન માનતા તેને સારું કરી દેતે અને શાંડિલ્યની આજ્ઞાથી પર્વત પણ લોકોને સારું કરી દેતે. એવી રીતને ઉપકાર કરીને લોકોને પિતાના પક્ષમાં મેળવતે. હવે પેલા કાળ નામના અસુરે સગર રાજાને અને તેની રાણીઓને ભયંકર રોગમાં સપડાવી દીધા એટલે તેમને પર્વતને તેડાવ્યું અને તેની આજ્ઞા પણ માન્ય કરી. ત્યારે શાંડિલ્યની સાથે મળીને તેણે તે બધાના રોગોની શાંતિ કરી આપી. પછી પર્વતે પણ ઉપદેશ આપવાનું શરૂ કર્યું તેના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે – સાત્રામણ નામને યજ્ઞ કરી તેમાં મદ્યપાન કરવાથી (શરાબ દારૂ પીવાથી) કેઈ પણ દેષ લાગતું નથી. ગોસવ નામના યજ્ઞમાં અગમ્ય સ્ત્રી (ચંડાલાદિ કુળમાં જન્મેલી નારી) આદિ તથા માતા, બહેન, બેટી વિગેરેની સાથે વિષય સેવન કરવું જોઈએ. માતૃમેધ યજ્ઞમાં માતાને વધ, અને પિતૃમેધમાં પિતાને વધ, અંતર્વેદી કુરૂક્ષેત્રાદિકમાં કરે તે કાંઈ દોષ નથી. તથા કાચબાની પીઠ ઉપર અગ્નિ સ્થાપન કરે, કદાચિત્ કાચ ન મળે તે બ્રાહ્મણના માથાની ખાપરી ઉપર અગ્નિ સ્થાપન કરીને હેમ કર, કારણ કે જે ખોપરી હોય છે તે કાચબાના જેવી જ હોય છે. આ પ્રમાણે યજ્ઞ કરવામાં કાંઈ દેષ લાગતું નથી કેમકે તેમાં લખેલું सर्व पुरुषैवेदं यद्भूतं यद् भविष्यति । ईशानोऽयं मृतत्वस्य, यदन्नेनातिरोहति ॥ 20 For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ . ૧૫૪ તત્રયી–મીમાંસા. - ખંડ ૧ ભાવાર્થ –આ દુનિયામાં જે કાંઈ દેખાય છે તે સર્વ બ્રહ્મરૂપજ છે. જ્યારે એક બ્રહ્મ રૂપજ છે તે પછી એક બીજાને મારવાવાળે કેણ છે? તે માટે યથારૂચિ (ઈચ્છા પ્રમાણે) યજ્ઞમાં હિંસા કરીને ના માંસનું ભક્ષણ કરે. એમાં કઈ પણ પ્રકારને દેષ નથી. કેમકે યજ્ઞમાં દેવેશ (દેવતાઓના માટે) કરવાનું હોવાથી માંસ પવિત્ર થઈ જાય છે. પર્વતે આવી રીતને ઉપદેશ આપીને સગર રાજાને પોતાના મતમાં સ્થિર કર્યો અને સગરની પાસે અનેક પ્રકારના હિંસક યજ્ઞ કરાવતે રહ્યા. હવે પિલે કાલાસુર પોતાનુ વૈર વાળવાને લાગ જોઈને સગર રાજાની પાસે રાજ સૂયાદિક યજ્ઞ પણ કરાવવા લાગે અને યજ્ઞમાં. મરાતા જીવેને વિમાનમાં બેસાડતો હોય તે દેખાવ દેવમાયાથી દેખાડતો લેકેને પ્રતીતિ કરાવવા લાગ્યો. એટલે પછી લોકો નિશંકપણે જીવેની હિંસારૂપ ય કરવાને પ્રવૃત્તિમાન થયા તેથી પર્વતના મતને પ્રસાર થતે ગયે. સગર રાજ પણ ચ કરવામાં તત્પર થ. આવા પ્રકારના અનેક અઘેર કર્મ કરીને સુલસા અને સગર એ બને મરીને નરકમાં ગયાં ત્યારે પેલો મહાકાળ નામનો અસુર ત્યાં નરકમાં સગર રાજાના જીવને ઘણા પ્રકારની વિટંબના કરીને પોતાનું વૈર લેતે રહ્યો. . આ બધી વાત કહેતા નારદે છેવટમાં કહ્યું કે હે રાવણ! આ જીવોની હિંસા રૂપ યોની પ્રવૃત્તિ વિશેષ કરીને તે આ પાપી પર્વતથીજ ચાલેલી છે. પણ આ વખતે તે અટકાવ્યું. આ વાત સાંભળ્યા પછી રાવણે પ્રણામ કરીને નારદને વિદાય કર્યો. આ ઈતિહાસ જૈનોના આવશ્યક સૂત્રમાં, આચારદિનકરમાં, ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર વિગેરેમાં વિસ્તારથી લખાયેલ છે ત્યાંથી જોઈ લે. આ સગર રાજા અને સાઠહજાર પુત્રના પિતા સગરચકવતી આ બનેમાં અબજોના અબજો વર્ષોનું છેટું જૈન ઇતિહાસથી જણાય છે એ વાત ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે. | ઇતિ જેન પ્રમાણે-વસુ પછી પર્વતની દશા, કાલાસુરની સહાયથી સગરની પાસે કરાવેલાં પાપો. પ્રકરણ ૧૭ મું. For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું. વૈદિકમાંથી વસુરાજાની કથા. ૧૫૫ શ્રાદ્ધની હિંસાના પ્રસંગે સ્કંદપુરાણની ટીપમાં આપેલ વસુરાજાને લેખ. પ્રકરણ ૧૮ મુ. કે દપુરાણ ખંડ છે, અધ્યાય ૨૧૫ થી ૨૬ પત્ર ૨૪૮ થી ૨૬૩ સુધી શ્રાદ્ધના સંબંધે ઘણા વિસ્તારથી લખવામાં આવ્યું છે. જેવી રીતે પુરાણકારેએ તેમજ સ્મૃતિકાએ શ્રાદ્ધમાં જુદાં જુદા જાનવરનાં માંસાદિક બ્રાહ્મણ ભેજનમાં આપનારને જુદાં જુદાં ફળે બતાવેલાં છે તેવીજ રીતે આ સ્કંદ પુરણવાલાએ પણ ફળ બતાવેલાં છે. પણ પત્ર બને સત્તાવનમાં (૨૫૭) , માંસ ની ટીપ આપતાં ખુલાસે કરીને બતાવે છે. તે નીચે પ્રમાણે. “શ્રાદ્ધમાં માંસને પ્રચાર હતું પણ તે કઈ યુગના માટે પ્રશસ્ત હતું પણ કલીયુગમાં તે દેવરથી પુત્રેત્પત્તિ, મધુપર્કમાં પશુને વધ, શ્રાદ્ધમાં માંસનું દાન, અને વાનપ્રસ્થાશ્રમ, એ ધર્મોને કલિયુગમાં વર્જવાં એમ પારાસર સ્મૃતિના પાંચમા અધ્યાયમાં કહેલું છે અને તેના બારમા અધ્યાયમાં જે જીવેને વધ કરી તેના માંસથી પિતૃઓની તૃપ્તિ કરે છે તે ચંદન બાલી ને અંગારાને બંધ કરે છે અને બાલકને કુવામાં નાખીને ફરી લેવાની ઈચ્છા કરે છે. વળી– अग्निहोत्रं गवालम्भम् , संन्यासं पलपैटकम् । देवराञ्च सुतोत्पत्तिः, कलौ पञ्च विवर्जयेत् ॥ એમ ઐતરેય બ્રાહ્મણ દ્વિતીય પંચાસિકામાં પ્રત્યક્ષ નિષેધ છે, તેથી શ્રાદ્ધમાં જે માંસને પ્રચાર છે તે કઈ પણ રીતે સારે નથી. એવી રીતે અજાદિક બીજા જીવોને માટે જે પ્રશસ્તતા બતાવેલી છે તે ભલે યુગાંતરને માટે હેય પણ માંસના સ્થાનમાં અડદને જ ઉપયોગ કરે. આ પ્રસંગથી બીજી વાત પણ સજજનેને વિચારવા જેવી છે “હિંસા યજ્ઞાઈથsધર્માનવત્વમેવ ” અર્થાત્ યજ્ઞની પણ જે હિંસા છે તે પણ અધર્મ For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ તત્ત્વત્રયી-મીમાંસા. ખ. ૧ નેજ પેદા કરવા વાલી છે. આ વિષયમાં મત્સ્ય પુરાણના અધ્યાય ૧૧૯ માં જે કથા કહી છે તે પ્રમાણ માટે બતાવીયે છીયે. દેવતાઓની સાથે ઈંદ્રે અશ્વમેધ યજ્ઞ કરવા માંડયે!, મહિષએ ત્યાં આવ્યા, દીન એવા પશુઓના સમૂહને દેખી ઇદ્રને પુછવા લાગ્યા કે હે ઇંદ્ર ? આ તારી યજ્ઞની વિધિ કયી છે ?તે જે હિંસાધમની ઇચ્છા કરી છે તે અત્યંત અધમ છે હું ઇંદ્ર? આ તારા જે પશુના વધે છે તે અમને ખીલકુલ ઇષ્ટ નથી, આ તેા ધર્મના ઘાત કરવા વાલા તે અધમનેાજ આરંભ કરેલા છે કેમકે હિંસા છે તે ધ નથી પણ અધરેંજ છે. नायं धर्मोधर्मोऽयं, न हिंसा धर्म उच्यते । आगमेन भवान् धर्म, प्रकरोतु यदीच्छसि ॥ એમ મહિષ આએ ઘણું કહ્યું પણ માન મેહમાં ફસાયલા ઈંદ્રે બિલકુલ માન્યું નહિ છેવટે ઈંદ્રે કહ્યું કે હે મહર્ષિએ ? જે યજ્ઞ કરવા તે કઈ વસ્તુથી કરવા ? ઝગમ સ્થાને ન યજયંમિતિ ચોગ્યતે? મેલેા જંગમની વસ્તુથી કરવા? કે સ્થાવરની વસ્તુથી યજ્ઞ કરવા ? એમ ઈંદ્રના અને મહિષ આને આપસ આપસમાં ઘણાજ વિવાદ થયા પણ કાંઇ નિચપર આવી શકયા નહિ છેવટે વસુરાજાને પુછવાને નિર્ણય કરી બધાએ વસુરાજીની પાસે ગયા અને કહ્યું કે હું નૃપ તુ બુદ્ધિમાન છે માટે યજ્ઞની વિધિ યથાર્થ કહીને અમારા સંશયને દૂર કર ! તેમનેા વાદવિવાદ સાંભળીને વેદ શાસ્ત્રનું સ્મરણ કરઃ અલામલના વિચાર કર્યાં વગર વસુરાજા કહેવા લાગ્યા કે यष्टव्यं पशुभिर्मेध्यै रथ मूलफलैरपि । हिंसा स्वभावो यज्ञस्य, इति मे दर्शनागमः ॥ પશુથી અને તેના મેધ્યથી યજ્ઞ કરવા અથવા મૂલલથી, યજ્ઞના સ્વભાવ 'િસાવાળા છે એવા મારા દનના સિદ્ધાંત છે જયારે વસુ રાજાના તરફથી એવા ઉત્તર મળ્યા ત્યારે ઋષિઓએ અવશ્ય ભાવીના વિચાર કરીને વસુરાજાને શાપ આપ્યા. યજ્ઞના સ્વભાવ હિંસા છે એટલુ કહેવા માત્રથીજ વસુ રાજા રસાતલમાં પેસી ગયા. વસુ રાજા કેવા હતા કે જે ધર્મોના સંશયને ઈંદવાવાળા, તે પણ અધેાગતઃ (અર્થાત્ નરકમાં ગયેા) તેથી મહુ જ્ઞાનવાળા કાઇપણ એકે સંશય ન કરવા કે યજ્ઞના સ્વભાવ હિ'સા છે. તેટલા માટે પુના ઋષિએ કહી ગયા છે કે યજ્ઞના સ્વભાવ હિંસા નથી. For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મુ ક્રિકમાંથી વસુરાજાની કથા. १५७ આ કથાથી સમજીયેાકે હિંસાવાળા જે યજ્ઞ છે તે અધમનેજ પેદા કરવાવાળા છે ઐતરેય બ્રામ્હણાદિકથી જણાવવામાં આવ્યું છે કે મેધ્ય પશુ પણાની જે ઉકિત-કથન છે તેના કરતાં પ્રીહી. (ડાંગર) આદિકથી જે યજ્ઞવિધિનું અનુષ્ઠાન કરવું છે તેનેજ પ્રશસ્તપણે અંગીકાર કરી લેવાનું છે, તે પછી હિંસારૂપ ધર્માંના પ્રચારથી શું વિશેષ છે?બ્રામ્હણ વિગેરેને પેાતાના ધમ યજ્ઞા કયા છે તે જુએ મત્સ્ય પુરાણના ૧૧૮ માં અધ્યાયમાં—— आरम्भ यज्ञाः क्षत्राः स्यु र्हविर्यज्ञा विशःस्मृताः । परिचारयज्ञाः शूद्रास्तु, जपयज्ञास्तु ब्राह्मणाः ॥ આ પ્રમાણે યજ્ઞા કરવાનું બતાવેલું છે, બહુ પ્રકારથી દાનધમ કરવા તેનુ નામ આરંભ છે. એવી રીતે મનુઆદિ અનેક સ્મૃતિકાર, મહર્ષિઓએ હિંસાને નિરૈય ધપણું, રાક્ષસ ધપણે કહીને બતાવેલી હાવાથી સર્વ પ્રકારથી તેને વવી એજ તેના તાત્પય છે. માટે હિંસા ધમથી નિવૃત્ત થઈને શુદ્ધ પોતાના ધર્મનું આચરણ કરવું તેજ શ્રેષ્ઠ છે ઇતિશ’મ્ આ ઇંદ્રના યજ્ઞમાં મારા એ મેલ ઈંદ્રે ચન્ના ઘણીવાર કરેલા અને ઘણા પુરાણામાં અનેકવાર લખાયેલા આપણા જોવામાં આવે છે તે તે યજ્ઞા ઈંદ્રે સ્વર્ગમાં કરેલા કે મૃત્યુ લેાકમાં ? તેના ખરા ખુલાશા થઈ શકતા નથી. કારણ કે તેમના દરેક યજ્ઞમાં ઋષિએ તે હાજરજ હોય છે તે તે સ્વર્ગમાં કેવી રીતે જઇ શકતા હતા ? ઈ, મૃત્યુ લેાકમાં યજ્ઞા કર્યા એમ માની લઈએ તેા ઇંદ્રપદથી કયું વિશેષપદ મેળવવા. તેઓ યજ્ઞો કરવા મૃત્યુ લોકમાં આવતા હતા ? કારણ કેંદ્રપદને મેળવવાને પ્રાચે યજ્ઞા કરવામાં આવતા, ઇંદ્રને તેા ઇંદ્રપદ મળેલુ જ છે. વળી ઈંદ્ર અને ઋષિના વિવાદના અતે વસુરાજાની પાસે ન્યાય માગતાં તેને યજ્ઞના સ્વભાવ હિંસા વાળા મતાન્યેા. એટલુંજ કહેતાની સાથેજ વસુરાજા રસાતલમાં પેસી ગયા, ત્યારે સ્વર્ગમાંથી આવી ઈંદ્રે કયા વિશેષ ગુણુ મેળવવા આ અશ્ર્વમેધ યજ્ઞ કરવા માંડયા માનવા ? આમાં વિચાર કરવાનું ઘણું છે માટે જૈન કથા સાથે રાખી વિચારવાની ભલામણ કરી આ કાર્યથી નિવતું “ દ્યુતિ વૈદિક મતે યજ્ઞની હિંસાનિધના સબધે વસુરાજાની સ્થા પ્રકરણ ૧૮ સુ. For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ તત્ત્વત્રથી–મીમાંસા. ખંડ ૧. પૌરાણિક મતે-બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના જન્મ યુગાદિકને કઠે. સત્યકી. ત્રણ મોટા દેવે. | ૧ બ્રહ્મા. ૨ વિષ્ણુ. . ૩ મહાદેવ, જન્મયુગ. પહેલે કૃતયુગ. | બીજો ત્રેતા યુગ. | ત્રીજે દ્વાપર યુગ. જન્મગરી. મથુરા, દ્વારિકા. રાજગૃહી. પિતાનામ. પ્રજાપતિ. વસુદેવ. પેઢાલ. માતાનામ. પદ્માવતી. દેવકી. જન્મ નક્ષત્ર, અભિજિત રોહિણી ભૂલ. વાહન. હું સ. ગરૂડ. મલદ. દેહવર્ણ લાલ. કાલે. ધોલે. ત્રણનેત્ર. હાથેવિશેષ ચિનહો. ચાર ભુજાઓ. શંખ, ચાર મુખ. ત્રિશૂલ, ખલામાં ચક્ર, ગદા, પદ્મ. પાર્વતી. યુગના વર્ષોનું | ૧૭૨૮૦૦૦ ને | ૧૨૯૬૦૦૦ ત્રેતા | ૮૬૪૦૦૦ દ્વાપર પ્રમાણ. કૃતયુગલ.. | યુગ ૨. | યુગ ૩. જેન વૈદિક પ્રમાણે-સુષ્ટિનું સ્વરૂપ-રાષભદેવ–સગરચક્રવતી. આદિથી લઈ દશમા તીર્થકર સુધીનું કિંચિત્ સ્વરૂપ બતાવ્યું હવે ૧૧ મા તીર્થંકરથી લઈ બ્રહ્માદિકનું સ્વરૂપ બતાવીએ છિએ. પ્રકરણ ૧૯ મું. પુરાણકાલ અને તેમાં લખાએલો ઇતિહાસ મહાભારત અને પુરાણે. સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ, ૩૬૪ થી— “મહાભારતનું મૂલસ્વરૂપ આસરે ઇ. સ. પૂર્વે પાંચમા શતકમાં ઉત્પન્ન થયું, એવું કદાચ આપણે માની લઈએ તે તે ખેડું કહેવાશે નહીં. મહાભારતનો ગ્રંથ કેઈ સ્વરૂપમાં પણ અસ્તિત્વ ધરાવતે હેય તેને માટે જૂનામાં જૂનું પ્રમાણ આપણને અશ્વલાયનના ગૃહ્યસૂત્રમાંથી મળી આવે છે. આ ગૃહ્યસૂત્રમાં ભારત અને મહાભારત વિષે કથન કરવામાં આવ્યું છે એ ઉપરથી પણ ઈ. સ. પૂર્વે પાંચમા શતકમાં એ ગ્રંથની ઉત્પત્તિ થયાના અનુમાનને ટેકે મળે છે. For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ મુ પુરાણકાલ તેમાં લખાયલા ઈતિહાસ. ૧૫૯ ત્યાર પછીના સમયમાં ગવયા દ્વારા ઉતરી આવેલુ એ કાવ્ય વધારે વિસ્તાર પામીને તેના આસરે ૨૦,૦૦૦ શ્લક થયા. એ કાવ્યમાં હવે વિજયી પાંડુઓને વધારે સારા ચિતરવામાં આવ્યા અને બ્રહ્માની સરખી પઢવીના મ્હોટા દેવતા તરીકે શિવ અને ખાસ કરીને વિષ્ણુ જેના અવતાર તરીકે કૃષ્ણ જોવામાં આવે તેને આગળ પડતું સ્થાન આપવામાં આવ્યું. એ ઉપરાંત હિંદુલાકાનાં મંદિશ તેમજ બુદ્ધના અવશેષ જ્યાં સાચવી રાખવામાં આવે છે તે ડુંગરા વિષે પણ કથન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે મૂલ કાવ્યના કંઇક વિસ્તાર ઇ. સ. પૂર્વે ૩૦૦ વર્ષ પછી અને ઇસ્વીસનની શરૂઆતના અરસામાં થયા હાવા જોઇએ એવું માલમ પડે છે. ૦૦૦૦૦ પ્રાચીન કાવ્યની જે મ્હોટી પ્રતિષ્ઠા હતી તેના લાભ લઇને લેાક ઉપર અને ખાસ કરીને રાજાએ ઉપર અસર થાય એવી રીતે વીપ્ર વર્ગના સિદ્ધાંતાને ધીરે ધીરે મૂળ કાવ્યમાં કેવી રીતે ઘુસાડી દેવા એ બ્રાહ્મણેાને સારી રીતે આવડતું હતું.” સં. સા. પૃ. ૩૭૯ થી—“ પુરાણા આપણને જાણીતાં છે તે તે સઘળાં એકદરે મહાભારતથી માંડાં રચાયલાં છે, અને તેમાં જે પ્રાચીન સમયની વાર્તાએ આપવામાં આવી છે. તે ઘણી ખરી મહાભારત માંથીજ લીધેલી છે તે પણ એ પ્રથામાં જેને આપણે પ્રાચીન કહી શકીએ એવું પણ ઘણુ છે. અને મહાભારત અથવા મનુસ્મૃતિનાજ Àાકા એ ગ્રંથામાં પશુ દીઠામાં આવતા હાય તે પરથી આ ફ્લેકિા મહાભારત અથવા મનુસ્મૃતિમાંમીજ લેવાયલા છે એમ માની લેવું એ શકય નથી. જૂની સ્મૃતિઓ અને વેદોની સાથે એ ગ્રંથાને ઘણા સંબંધ છે. અને એજ વર્ગોના વિશેષ પ્રાચીન ગ્રંથામાંથી એની ઉત્પત્તિ થઇ હાય એ પણ ઘણું મનવા જોગ છે. પુરાણાના જે ખાસ વિષય તે જ્યાં આગળ આપવામાં આવ્યેા હોય છે ત્યાં આગળ જુદાં જુદાં પુરાણેાની વચ્ચે એટલું સરખાપણુ જોવામાં આવે છે ઘણી વારતા પાનાનાં પાનાં સુધી શબ્દે શબ્દે તેના તેજ જોવામાં આવે છે કે એ સવની ઉત્પત્તિ વધારે પ્રાચીન એવા કોઇ એકજ સંગ્રહમાંથી થઇ હશે એવા અનુમાન ઉપર આવ્યા વગર આપણાથી રહેવાતુ નથી. પુરાણની ઘણી વાર્તાઆના પ્રારભ બરાબર મહાભારતની પેઠેજ કરવામાં આવ્યા છે. નૈમિશારણ્યમાં ચજ્ઞના પ્રસંગે લેામહ ણુના પુત્ર ઉગ્રશ્રવસ્ તરફથી એ વાર્તાઓ કહેવામાં For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ www ૧૬૦ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ આવેલી એવી રીતનું વર્ણન આપવામાં આવ્યું છે. ઘણાં ખરાં પુરાણને ઉદ્દેશ વૈષ્ણવ ધર્મનું મહત્વ વધારવાનું છે. જો કે કેટલાંક પુરાણ શિવ પૂજા તરફ પણું પક્ષપાત રાખે છે. જગત્ની ઉત્પત્તિ સિવાય પૃથ્વી વિષેનાં પુરાણાં વર્ણને, પ્રાચીન દેવતાઓ, સાધુઓ અને લડવૈયાઓનાં પરાક્રમ, વિષ્ણુના અવતાર વિષેના વૃત્તાંતે સૂર્યવંશ, તથા ચંદ્રવંશના રાજાઓની નામાવળીઓ અને વિષણુ અથવા શિવનાં સહસ્ત્ર નામની ટીપે એ સઘળું પુરાણોમાં આપવામાં આવ્યું હોય છે. વળી પ્રાર્થના, ઉપવાસ, નૈવેદ્ય, ઉત્સવ, યાત્રા આદિ સાધન વડે દેવતાઓની પૂજા કરવાના નિયમે પણ એ ગ્રંથમાં આપેલા હોય છે.' સં. સા. પૃ. ૩૮૦ થી—“વાયુ પુરાણું એક જૂનામાં જૂનું પુરાણ છે તેને અમુક ભાગ મહાભારતની સાથે મળતો આવે છે, પણ હરિવંશની સાથે એ પુરાણને સંબંધ એના કરતાં પણ વધારે છે, અને જગતની ઉત્પત્તિનું વર્ણન જ્યાં આગળ આપવામાં આવ્યું છે ત્યાં આગળ હરિવંશના અને એના શબ્દશબ્દ તેના તેજ જોવામાં આવે છે.” એજ પ્રમાણે મત્સ્ય પુરાણ પણ મહાભારત અને હરિવંશની સાથે ઘણુ ગાઢ સંબંધથી જોડાયેલું છે. મનુ અને મત્સ્યની વાર્તાથી એ પુરાણની શરૂઆત થાય છે. - ફર્મ પુરાણમાં વિષ્ણુના જુદા જુદા અવતાર જેમાં એક કૂર્માવતાર પણ છે. તેની હકીગત આપવામાં આવી છે, અને દેવતાઓ તથા રાજાઓની વંશાવળી અને બીજી પણ કેટલીક હકીગતે આપવામાં આવી છે. તે ઉપરાંત મહાભારત અને અન્ય પુરાણેના સુષ્ટિવિષયક વિચારને અનુકૂલ રહીને સૃષ્ટિને સવિસ્તર અહેવાલ પણ આપવામાં આવ્યું છે. એ પુરાણમાં જુદા જુદા સમુદ્રવડે એક બીજાથી છુટા પડેલા અને જેનું મધ્યબિંદુ એકજ છે એવી સાત ટાપુઓની દુનીયા બનેલી છે એવું વર્ણન આપવામાં આવ્યું છે. એમાંને મુખ્ય ટાપું, જેની મધ્યમાં મેરુ પર્વત આવેલો છે, તે જંબુદ્વીપ છે અને ભારતવર્ષ ભરતકને દેશ” અથવા હિંદુસ્તાન એ એને મુખ્ય વિભાગ છે. પુરાણાનુક્રમણિકા. લે. દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રી. વસંત માસિક વર્ષ ૨૭ અંક ૫ મે. સં. ૧૯૮૪. જેષ્ટ માસ. પૃ ૧૮૨ થી લખતાં પૃ. ૧૮૭ મ-લખે છે કે For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ મુ પુરાણકાલ તેમાં લખાયલા ઇતિહાસ. ૧૬૧ ‘“પુરાણાનુ ક્રમણિકાઓના સમય-ઘણાં ખરાં પુરાણામાં ૧૮ પુરાણાનાં નામાવળી પુરાણાનુક્રમણિકા મલે છે. એટલે ૧૮ પુરાણા રચાયા પછી અનુક્રણિકા તૈયાર થઇ હાવી જોઇએ, અને બધાં પુરાણા એક સાથે રચાયાં ન હોય, કેટલાંક પહેલાં અને કેટલાંક પછી રચાયાં હોય દા. ત. વિષ્ણુપુરાણુ ભાગવત પહેલાં રચાયુ' છે અને ભાગવત-ભ્રહ્મવૈવત પહેલાં રચાયું છે. વળી વાયુપુ રાણુ વિષ્ણુ, અને ભાગવત એ ચેથી જુનું છે. તે જૂનાં પુરાણામાં અનુક્રમણિકા પાછળથી ઉમેરાઇ હાવી જોઇએ અને મન્યુ છે પણ એમજ, વાયુપુ॰ માં અને વિષ્ણુપુ॰ માં પુરાણાનુક્રમણિકા પાછળથી ઉમેરાચલી પૂર્વાડપર સખધ જોતાં સ્પષ્ટ દેખાય છે. અનેક પુરાણાની પુરાણાનુક્રમણિકામાં એક સરખાં નામે મળે છે એ જોતાં અઢાર પુરાણુ નામે પ્રસિદ્ધ થયા પછી પહેલી અનુક્રમણિકા તૈયાર થઇ હાય અને એ વખતે ઉપલબ્ધ પુરાણેામાં દાખલ થઈ ગઇ હાય એમ જણાય છે. અલ્બીરૂની ( ઇ. સ.-૧૦૩૦) ના વખતમાં ૧૮ કરતાં વધારે પુરાણુ નામેા પ્રસિદ્ધ હતાં એ ઉપર જોયું છે. એથી જૂના કાલમાં ઉત્તરતાં જેને સમય નિશ્ચિત ડાય એવા કોઇ લેખકે ૧૮ પુરાણાનાં નામે નોંધ્યાં હોય એમ મારા જાણવામાં નથી. ફકત કવિરાજ શેષરે અષ્ટાદશપુરાણાના ઉલ્લેખ કર્યાં છે. અને એ રાજશેષરના સમય ચાક્કસ છે. કારણ કે એ કવિ કનેજના રાજા મહેદ્રપાલ ( લગભગ ઈ. સ. ૮૯૦ થી ૯૦૭ ) ના ગુરૂ હતા. રાજશેષરના ઉલ્લેખ ઉપરથી નવમા શતકમાં પુરાણા અઢાર હવાની પ્રસિદ્ધિ પ્રચારમાં આવી હાય એમ માનવામાં વાંધો નથી. સાતમા શતકના બાણુ કવિએ અનેક સ્થળે પુરાણાના ઉલ્લેખ કર્યાં છે પણ કોઇ સ્થળે ૧૮ ના નિર્દેશ નથી કર્યાં. શંકરાચાય, માણુ, આપસ્ત વગેરેના ઉલ્લેખેા જોતાં વાયુ વગેરે કેટલાંક પુરાણા જૂના કાળમાં હતાં એમાં શંકા નથી. પણ સાતમાથી નવમા શતક સુધીમાં અનેક નવાં પુરાણા રચાયાં હોય અને નવમા શતકમાં અઢારની સ ંખ્યા પ્રસિદ્ધ થઇ હાય એમ લાગે છે. પહેલી પુરાણુકમણિકા પણ એ અરસામાં અર્થાત્ નવમા શતકના અંતમાં રચાઈ છે, એમ માનીએ તા મને બહુ વાંધા લાગતા નથી. છેવટે આ લેખકે અનેક તર્ક વિતર્થંકના અંતે જણાવ્યું છે કે નારદીય પુરાણનુક્રમણિકાના સમય ઇ. સ. ૫૦૦-૬૦૦ જેટલા બ્રુને ડરાવવા માટે કાંઇ આધાર રહેતા નથી. અને મને તે ઉપર કહેલાં કારણેાથી એ અનુક્રમણિકા બારમા તેરમાં શતકની લાગે છે, ” 21 For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ - ૧૬૨ તત્રયી–મીમાંસા. - ખંડ ૧ આર્યોના તહેવારને ઇતિહાસ–પૃ. ૯૫ માં-લખે છે કે-(૧) પ્રાચીન ઈતિહાસ ઉપરથી એમ જણાય છે કે–વેદકાલમાં દેવાલય અથવા દેવની મૂર્તિ ન હતાં, પ્રાચીન આર્યો જે પંચમહાભૂતની પ્રાર્થના કરતા હતા તે મહાભૂતે મંદિર અથવા દેવામાં સમાઈ શકે તેવાં ન હતાં” ' ' (૨) પૃ. ૯૬ માં-હિંદુઓને મૂર્તિ પૂજાને પહેલો પાઠ બુદ્ધના અનુયાયીઓએજ શીખવ્યું છે એમ પ્રાચીન ઈતિહાસ સાક્ષી આપે છે. (૩) પૃ. ૭ માં-“બીજાં અનેક ક્ષેત્ર નિર્માણ થયાં અને તે ઠેકાણે અનેક દેવાલયે જુદા જુદા પૌરાણિક સમયના દેવને સારૂં બાંધવામાં આવ્યાં.” . (૪) પૃ. ૭ માં–આ પ્રકારે વેદકાલ પછી બૌદ્ધ ધર્મની વખતે પ્રથમ મૂર્તિપૂજાનો રિવાજ પડયે અને પછી પુરાણે રચાયાં. તે કાલમાં એટલે ખ્રિસ્તી શકના પ્રારંભથી સુમારે પાંચ છ વર્ષ દરમિયાન જ્યાં ત્યાં દેવાલયેજ નજરે પડવા લાગ્યાં.” (૫) પૃ. ૯૮ માં-“છઠ્ઠા સૈકામાં એટલે પુરાણે અસ્તિત્વમાં આવવા લાગ્યાં ત્યાર પછી “દેવતાઓની મૂર્તિઓ” બનાવવાનો રિવાજ પડ હતો એવું દેખાય છે. વરાહ મિહિરે (ઈ. સ. ૫૦૫-૫૮૭) વૃહત્સંહિતામાં–રામ, બલી, વિષ્ણુ, બલદેવ, ભગવતી, સાંબ, બ્રહ્મા, ઈદ્ર, શિવ. પાર્વતી, સૂર્ય, લિંગ, યમ, વરૂણ, કુબેર, ગણેશ વગેરે દેવતાઓની મૂર્તિ કેવી હોવી જોઈએ એનું વિવેચન કર્યું છે. આમાંની કેટલીક વાત અમો પ્રસંગથી બતાવી ગયા છે. છતાં પણ કાંઈ વિશેષ વિચારના માટે ફરીથી લખીને બતાવી છે. - ઈ. સ. ૮૦૦ ને પૂર્વે જૈનોના ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનું શાસન વિદ્યમાન હતુ કેવલ ઇતિહાસની જ દષ્ટિથી જેવાવાળા પંડિતે પણ આ વાતને તે કબૂલ જ કરે છે. પરંતુ જેનોને આંતર તને વિચાર કરવાવાળા ડે. હર્મન જેકેબી જેન સૂત્રોની પ્રસ્તાવના કરતાં તેના પહેલા ભાગની ટીપણુમાં જણાવે છે કે-૧ પૂર્વ શબ્દનો અર્થ જૈનાચાર્યો એ નીચે મુજબ સમજાવે છેતીર્થંકરે પિતેજ પ્રથમ પિતાના ગણધર નામે પ્રસિદ્ધ શિષ્યને પૂર્વનું જ્ઞાન આપ્યું હતું, ત્યારપછી ગણધરે એ અંગેની રચના કરી આ કથન પહેલાજ તીર્થંકરે એંગે પ્રરૂપેલાં છે એવા આગ્રહ સાથે જેટલે અંશે ઐક્ય ધરાવતું નથી તેટલે અંશે તે ખરેખર સત્યગર્ભિત લેખવાયેગ્ય છે.” (જૈનેતર દષ્ટિએ જૈન ભાગ ૨ જે, પૃ. ૨૪ માની ટીપમાં) - ૧ પૂર્વ –એટલે જેમાં જે ચઉટ પૂર્વના જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું છે તેને અર્થ સમજાવે. For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ મું. પુરાણકાલ તેમાં લખાયેલ ઇતિહાસ. ૧૬૩ આ ફકરાથી–ડ. શાહેબે એ જણાવ્યું કે-નવીન મતવાળાઓ બીજા મતનાં અનેક તત્વોને સંગ્રહ કરતાં તેમાં ઉંધી છતી કલ્પનાઓ કરી પિતે પિતાના મતને અનાદિના ઈશ્વર પ્રણીત ઠરાવવા મેટી ધમપછાડ કરી મુકે છે તે પ્રમાણે જૈન મતવાળાઓએ કરેલું નથી તેથીજ જૈનોનું કથન સત્ય લેવામાં એગ્ય છે. જેનોની માન્યતા એ છે કે- દરેક અવસર્પિણીમાં અને ઉત્સપિરણીમાં સત્યના પ્રકાશ કરવાવાળા, સર્વજ્ઞ તીર્થંકરો નિયમ પ્રમાણે વીશ, ચેવીશ, થયાજ કરે છે અને તે બધાએ તીર્થંકરના કથન કરેલા ત એકજ સ્વરૂપના હોય છે. જે વખતે જે તીર્થંકર થયા હેય તે વખતે તેમણે જ શાસન મનાય ઉદાહરણ તરીકે જેમ કે આ અવસર્પિણીમાં ૨૩ મા શ્રી પાર્શ્વનાથ અને ૨૪ મા શ્રી મહાવીર આ બે તીર્થકરેના વચમાં અંતર માત્ર વર્ષ ૨૫૦ નું જ છે તે પણ આજે શ્રી પાર્શ્વનાથ તીર્થંકરનું શાસન નહી મનાતાં ચોવીશમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનું જ શાસન મનાય છે. જે પાશ્વનાથને ગણઘર કેશી સ્વામીના શિષ્યો હતા તે પણ આજ શાસનમાં ભલ્યા તેમના નામથી પરંપરા જે ચાલી તે આજ વિદ્યમાન છે. ઈ. સ. ૮૦૦ પૂર્વે તે-યજ્ઞયાગાદિકના વિધાનવાળા-વેદ અને તેને પીઠને થાબડનારા બ્રાહ્મણ ગ્રંથેજ પ્રસિદ્ધિમાં હતા અને અનાદિના ઈશ્વરની પ્રેરણાથી ઉત્પન્ન થયાની છાપ પણ તેના ઉપરજ મારવામાં આવી હતી પરંતુ તત્ત્વ દષ્ટિના કે ઈતિહાસની દષ્ટિાના કેઈ ગ્રંથે હતા એવું એક પણું પ્રમાણ જ આવતું નથી પણ ઈ. સ. ૫૦૦ પૂર્વેની આસપાસમાં તત્વના વિષયમાં ઉપનિષદને નામ અને ઈતિહાસના વિષયમાં ભારત મહાભારત અને રામાયણનાં નામ પ્રસિદ્ધમાં મુકાયાં છે તેથી વિચારવાનું કે-ઉપનિષદોથી જે તના વિચારે પ્રગટ થયા છે અને ભારતાદિકથી જે પૂર્વકાલને ઈતિહાસ પ્રગટ થયે તે વૈદિકના પંડિતે કયા અનાદિના ઈશ્વરની પ્રેરણાથી મેળવેલા બતાવે છે? આ વાત શું વિચારવા જેવી નથી? એકંદરે અનેક સુજ્ઞ પંડિતેના વિચારો જોતાં અમારૂ અનુમાન એ છે કે-જેન અને બૌદ્ધ ધર્મની વિશેષ જાગૃતિના સમયમાં નિંદરૂપ યશ યાગાદિકના કાર્ય કમને બાજુ ઉપર છે દઈને તે સમયના વૈદિકમતના ચતુર પંડિતેએ જૈન અને બૌદ્ધ મતના અનુયાયીઓની સાથે ઘાલમેળ થતાં અરસપરસના વિચારનું સંમિશ્રણ કરી તત્વ વિષયના સંબંધમાં ઊપનિષદ્ ગ્રથને અને ઈતિહાસ વિષયના સંબંધમાં ભારતાદિક ગ્રંથને કાર્યક્રમ ઉભે કર્યો હોય For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૧ મૂલમાં તે ગ્રંથાનું પ્રમાણ અલ્પ ડાવા છતાં ઉત્તરાત્તર વધી જતાં ચચ્ચારગણુ ́ થવા પામ્યું. એટલુંજ નહીં મૂલના વેદોમાં પણ અનેક પ્રકારની નવી નવી શ્રુતિએ દાખલ થવા પામી. તેથી તે બધા ગ્રંથૈામાં અનેક પ્રકારના વિષમવાદના વિષયેાને સ્થાન મલતુ ગયું. ઉદાહરણ તરીકે જગકર્તાના એકજ વિષયને જીવા ૧૬૪ પ્રાચીનમાં પ્રાચીન જે ગૂવેદ છે તેમાંજ છ સાત પ્રકારના વિષમ વિષયાને સ્થાન મળતાં ઉત્તરાત્તર-બ્રાહ્મણ ગ્રંથામાં, ઉપનિષદ્ ગ્રથામાં, સ્મૃતિ ગ્રંથામાં, છેવટ પુરાણના ગ્રંથમાં તા સૃષ્ટિ કર્તાના વિષમ વિચારાના કોઇ અંતજ રહેલા નથી. વિચાર કરી કે-આ બધા પ્રકારની વિષમતા પેદા થવાનું કારણ શું ? વૈદિકાએ જયારથી યાચિત મંડન કરવા માંડ્યું ત્યારથી તેએ અનેક પ્રકારના અચેાગ્ય વિષયાને પેાતાના ગ્રંથમાં સ્થાન આપતા ગયા છે. જીવા કે– જૈનોના ૨૪ તીથ કરાના અનુકરણ રૂપે-એકજ વિષ્ણુના ૨૪ અવતરેને, અને ૌદ્ધના દશ એધિસત્વના અનુકરણ રૂપે ફરીથી દશ અવતારોને પોતાના ગ્રંથામાં દાખલ કર્યાં, એમ સમજી શકાય તેમ છે કે નહી ? અનાદિના ઇશ્ર્વર પ્રેરિત વેદામાં જે જે વાતનું નામ નિશાણુ નથી તેવા પ્રકારના વિષચેા પાછળના ગ્રંથૈામાં કયા વિશેષ જ્ઞાની પુરૂષના મુખથી ગ્રહણ કરી ઉધા છત્તા લખાયા ? શુ આ બધી વાતા વિચારવા જેવી નથી ? ઢય પદાર્થોના વર્ણનવાળી, ધન પુત્રાદિકના લેવડ દેવડ માટે વારંવાર ઇંદ્રાદિક દેવાની કરવામાં આવેલી પ્રાર્થીનાવાળી, નિરપરાધી જીવેાના ઘાત મિશ્રિત યજ્ઞ યાગાદિકના વિધાનવાળી, અનેક ઋષિઓના મુખથી ઉચ્ચરાયલી શ્રુતિઓના સંગ્રહવાળા વેદને અનાદિના એકજ ઇશ્વરની પ્રેરણાથી પ્રગટ થયાનું પ્રસિદ્ધ કરવામાં આવ્યું તેનું શું કારણ ? કેમકે વેદોના પછીવ્યાકરણના ગ્રંથા, ન્યાયના ગ્રંથા, છંદના ગ્રંથા, જ્યાતિષના ગ્રંથા, ઉપનિષદેના ગ્રંથે, સૂત્રાદિકના ગ્રંથા, વૈશ્વિકના અનેક પડિતાએ જે જે લખ્યા છે તે તા તેમને પાત પેાતાના નામથીજ પ્રસિદ્ધ કર્યો છે. ત્યાર બાદ વેદાનુયાયી પડિતાએજ-વેદ સમયના અગ્નિદેવ, વાયુદેવ અને સૂર્યદેવ ( ઇંદ્રદેવ ) આ ત્રણ મુખ્ય દેવેને ગૌણુરૂપમાં બાજીપર રાખી બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણ દેવાને આગળ કરી–વિષય વાસનાને લલચાવનારાં સ્વાર્થ વૃત્તિને સાધનારાં, દેવદેવીના અઘાર કને ખતાવનારાં, પ્રાચીન સત્ય For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ મું પુરાણકાલ તેમાં લખાયેલ ઇતિહાસ. ૧૬૫ સ્વરૂપના ઈતિહાસને ઉધા છત્તા સ્વરૂપથી જણાવનારાં, બ્રહ્માદિક અનેક દેવેથી આ સૃષ્ટિની ઉત્પત્તિને કથન કરનારા, નીતિથી વિરૂદ્ધ અને કુદરતથી પણ વિરૂદ્ધના વિષય ને પિષનારાં, વૈદિકના અનેક પંડિતેએ અનેક પુરાણે લખી પિતાનાં નામને છુપાવી નિર્દોષ એવા વ્યાસના નામ ઉપર ચઢાવી તેમને કલંગ કિત શા કારણથી કર્યા? ઈશ્વર પ્રણીત વેદેના આગ્રહ કરવાવાળા પંડિતે અને સત્ય શોધક સજજન પુરૂષે મધ્યસ્થ દષ્ટિથી વિચાર કરે અને દુનીયામાં સત્યવસ્તુનું સ્વરૂપ કયા મતમાં રહેલું છે તે શેધવાને પ્રયત્ન કરે સુષુ કિમધિકેન? વેદકાલ-ઘણા વિદ્વાનોના મતથી બાલ કાલ તરીકેની ગણત્રીમાં ગણાયે છે. વેદના પછી વેદની પુષ્ટિ માટે બ્રાહ્મણ ગ્રંથ રચાયા છે. એ જ અરસામાં જૈન, બૌદ્ધ અને આજીવકાદિ પાંચ છ પંથે ચાલતા હોવાનું પંડિતેએ જાહેર કરેલું છે. જૈન તત્વોના આંતરિક વિચારકોએ જેન ધર્મ ઘણા લાંબાકાલથી ચાલતે આવે છે એમ જગ જેહેર કરેલ છે. અને તે પાંચ છ પથામાં જેન અને બૌદ્ધ આ બે મહત્વના જ ગણાયા છે. આ બેની વિશેષ જાગૃતિમાં વૈદિક ધર્મ વાળાઓ સાથે ધર્મની બાબતમાં મેટાં યુદ્ધો મંડાયાં હતાં, પરંતુ ધર્મના નામે તદ્દન અગ્ય હિંસામાં ધર્મના સ્થાપનારા બ્રાહાણે હલકા લેખાયા હતા. આ તરફ જૈન બોદ્ધના તત્વની ગોઠવણ પુસ્તક ઉપર થતી ચાલુ હતી. તેમના પરિચયમાં સારી પેઠે આવ્યા પછી વૈદિક બ્રાહ્મણેએ-ઉપનિષદની રચનાનો માર્ગ શરૂ કર્યો હતે. તેમાં આત્મ તત્ત્વની વાત લખતાં વૈદિક હિંસા ક્રિયાઓની હલકાઈ પણ જાહેરમાં બતાવતા ચાલ્યા. અહિંસુધી વૈદિક ધર્મમાં ઈતિહાસની બાબતને પ્રચાર વિશેષ કઈ પણ ગ્રંથેથી જણાતું નથી. ત્યાર બાદ ઘણા કાળ પછી જેનોને સર્વજ્ઞ કથિત ત્રિષષ્ટિ શલાકા પુરૂષનાં ચરિત્રેના પરિચયમાં આવ્યા પછી કેટલાએક બ્રાહ્મણ પંડિતે જેનોના ઈતિહાસને ગ્રહણ કરી તેમાં ઉંધી છતી કલ્પનાઓની ગોઠવણ કરતા ગયા અને એક પછી એક પુરાણની રચના કરતા ગયા. અને પિતાનાં નામેને છુપાવી વેદવ્યાસના નામે તે વાતે પ્રસિદ્ધ કરતા ગયા. આગળ અઢારની સંખ્યા થતાં એકીમતે લખી દીધું કે વ્યાસે જન્મ ધરતાની સાથે અઢારે પુરાણની રચના કરી તરતજ જંગલમાં ભાગી ગયા. આ એકજવાત પુરાણના લેખેના સંબંધમાં સત્યતા કેટલી પ્રગટ કરે છે? મૂલથી ચાલતા હિંદુ ધર્મમાં વેદ સમયના ઋષિ કે જે બાળકાળના સમય જેવા ગણાયા છે. તે હિંદુ ધર્મમાં હજારો વર્ષ થઈ ગયા પછી પુરાણના લેખકેમાં અબજોના અબજો વર્ષના પૂર્વ કાળના સંબંધવાળે For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી–મીમાંસા ખંડ ૧ ઇતિહાસ કયાંથી આવ્યું અને તે ઈતિહાસ જગે જગે પર અશ્રયના સ્વરૂપ વળ બીભત્સ શાથી લખાયે? માટે વિચારવાનું કે જરૂર કેઈ બીજા ઠેકાણેથી પ્રસિદ્ધ થએલા ઇતિહાસનું સ્વરૂપ મરજી પ્રમાણે ઉધું છતું કરી લબલંબાયમાન લખી લેકેને ભ્રમજાળમાં નાખવા પિતાના સત્ય ધમને એક બાજુ ઉપર મુકી આ પુરાણેને પ્રપંચ ઉભે કર્યો હોય ? આ મારૂ અનુમાન નિપક્ષપાત સજજન પુરૂષને સર્વથા અગ્ય થએલું છે એમ નહિ લાગે કારણકે- વેદ સમયના ઋષિઓના હાથથી લખાએલ કઈ વિશેષ ઇતિહાસ પ્રસિદ્ધિમાં આવેલે પણ જણાતું નથી તે પછી અતીન્દ્રિયના જ્ઞાન વિનાના પુરાણકારે તે ઈતિહાસ લાવ્યા કયાંથી? કઈ પુછશે કે જેનો ક્યાંથી લાવ્યા? ઉત્તર એટલેજ કે તેઓ સર્વજ્ઞ પુરૂ ની પરંપરાના કથનથી પ્રાપ્ત થએલો માને છે અને એક જ સ્વરૂપે લખાએલે શુદ્ધ છે માટે આમાં સવાલને અવકાશજ રહેતું નથી. વળી જેને તની શુદ્ધતા માટે અનેક દેશ પરદેશી વિદ્વાનોના મતે બહાર પડી ચુક્યા છે. કેટલાક લેખ અમેએ પણ “જૈનેતર દષ્ટિએ જૈન” નામના પુસ્તકથી પ્રસિદ્ધિમાં મુક્યા છે. વળી બીજા પણ કેટલાક ફકરાએ આ પુસ્તકમાં પાછળથી મુકવાનું ધારીએ છીએ તે પણ આ શૂન્ય સ્થાનની પૂત્તિના માટે એક વિદેશી વિદ્વાનના લેખમાં એક ફક ટાંકી બતાવીએછિએ. જૈન ધર્મના સિદ્ધાંત-જર્મન ભાષાના લેખક ડે. હેલ્થત નગ્લાસનું આપ, બર્લિન. અનુવાદક. નરસિંહભાઈ પટેલ. જેનયુગ. પુસ્તક ૧ લાને અંક ૧ લે. સં. ૧૯૮૧-ભાદ્રપદ માસ. પૃ. ૨૦ થી ચાલુ. પૃ. ૨૬ માં નીચે પ્રમાણે આગળ મેં જૈન દર્શન વર્ણવવાને સામાન્ય પ્રયત્ન કર્યો છે. એના ઉપર દષ્ટિ કરીએ તે એની સર્વ માન્યતાથી આપણને આશ્ચર્ય થાય. ખરી રીતે ભારતના દાર્શનિક, ધાર્મિક વિચારેના સમસ્ત પ્રદેશ ઉપર એણે દ્રષ્ટિ નાખી છે. અને કેઈપણ પ્રશ્નને ચર્ચા વિના મુકયે નથી. એના બધા પ્રદેશમાં એ ધર્મો એવા ચેકસ નિર્ણયે આપ્યા છે કે દરેક દરેક વિષયને ઝીણામાં ઝીણી રીતે ચર્યો છે.–વિશ્વના વિસ્તાર વિષે, જુદા જુદા પ્રકારના દેવેનાં નામ વિષે, તેમજ કાળની લંબાઈ વિષે, તેમજ ભૂતકાળના તથા ભવિષ્યકાળના મહા પુરૂષના મત વિષે, પણ જૈન દર્શને આજનું પરિપૂર્ણ અને ચેકસ સ્વરૂપ આપવાને માટે જમાનાના જમાના સુધી જૈન દર્શનકારેએ પ્રયત્ન કર્યો છે અને છતાં એ જૈન સાહિત્યના ઐતિહાસિક વિકાશ ઉપર આપણે દષ્ટિ નાખીએ તે જાણીએ કે જુદા જુદા સકાના અમુક અમુક For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ મુ ફુરાણકાલ તેમાં લખાયલા ઇતિહાસ. ૧૬૭ લેખકના મત અમુક અમુક વિષયમાં જુદા પડે છે, પણ એકદરે પ્રાચીન મૂલમાં તેમજ અર્વાચીન ગ્રંથામાં કશેા ફેરફાર થયા નથી. સાચી વાત તેા એ છે કે અત્યારનાં માજીદ ધશાસ્ત્રો રચાયાં (ઇ. સ. ૫૦૦ પછી) ત્યાર પછી એનાં મૂલ તત્ત્વામાં હજી કશેા ફેરફાર થયા નથી—હિંદુ, ખૌદ્ધ, ખ્રિસ્તિ અને બધા ધર્માંથી એ જુદોજ રહ્યો છે. આ ખાખતમાં જૈનો આજે પણ પ્રમાણ આપે છે કે અમારા ધર્મ સૌથી સારા છે કારણકે ખીજા ધર્મોમાં ફેરફાર થયા છે, પણ જમાના વીત્યાં છતાં અમારા ધર્મોમાં કશેા ફેરફાર થઇ શકચા નથી. અને અમને મળેલ ધન એવું પરિપૂર્ણ છે કે અમારા એ વારસા શુદ્ધ રીતે ને વગર ફેરફાર સચવાઇ રહેલા છે. આ કાહ્યડા છેડવા આપણે માટે કઠણુ છે. આપણે તા એટલુ જ સ્વીકારી શકીએ કે એ ધનું સ્વરૂપ અને વિકાશ ઊપર કાળના પડદો ફરી વળ્યા છે. અને એ સ્વરૂપ તથા વિકાશ જાણવા માટે આપણી પાસે કશા પુરાવા નથી, આપણી પાસે પ્રાચીનમાં પ્રાચીન જે ગ્રંથ છે તેમાં એનું મહત્વનું સ્વરૂપ ફુટી નિકલ્યુ છે, અને પછી બધા કાળમાં અમુક અમુક વિષયાને વિકાસવાના અને સમસ્ત દનમાં મહત્વવિનાના ફેરફાર કરવાનાજ પ્રયત્ના થયા છે. એ ધર્મના શ્વેતાંબર અને દિગંબર એ એ સંપ્રદાયેા ધર્મોના મહત્વના વિચારામાં એક ખીજાને પુરેપુરા મળતા છે, તેથી ખરી રીતે એમજ માની શકાય કે ઇસ્વીસનની શરૂઆતમાં એ બે સંપ્રદાયેા જુદા પડયા તે પહેલેથીજ આજે છે તે પ્રમાણેનું ધર્મ સ્વરૂપ બંધાઈ ગયું હતું. સંપ્રદાય જુદા પડતા પહેલાં મહાવીર સ્વામીના ધમ ઉપર કેવા ને કેટલા વિકાશ થયા હતા તે જાણી શકાતું નથી. એજ પ્રકારના કે એને મળતા પ્રકારના ધર્મના મુખ્ય વિચારા મહાવીરસ્વામી પૂર્વે પણ પ્રવતતા હતા એમ માનવાને પણ કશે ખાધ આવતા નથી; ભૂલ તત્વામાં કંઇ સ્પષ્ટ ફેરફાર થયા છે એમ માનવાને કશું કારણ નથી. અને તેથી, મહાવીરસ્વામી પહેલાં પણ આખું જૈનૠન હતુ. એવી જે જૈનોની માન્યતા તે સ્વીકારી શકાય. જો આ માન્યતા સ્વીકારીએ તે એવું કરે કે મહાવીરસ્વામીએ જૈન ધર્મ સ્થાપ્ચા નથી, પણ એમની પૂર્વે ૨૫૦ વર્ષ પહેલાં થઇ ગયેલા પાર્શ્વનાથના ધર્મને એમણે સ્વીકારીલીધા અને એને સમયેાચિત સ્વરૂપ આપ્યુ હોય; કઈ વસ્તુસ્થિતિને આધારે આ મત અધાયા છે એમ માનવાને આપણી પાસે સ્પષ્ટ પુરાવા તે નથી. પણ એની વિરૂદ્ધ જાય એવા કશા પુરાવા નથી. જૈન ધર્મનું સ્વરૂપજ આ વાતને ટૂંકા આપે છે. ઇત્યાદિ’ ઇતિ પુરાણકાલ તેમાં લખાએલેા ઇતિહાસ પ્રકરણ ૧૯ મુ. For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ १६८ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ vvvwvvwvvur પ્રકરણ ૨૦ મું-વૈદિકેએ-પાછળથી પુરાણે લખી કલ્પી કાઢેલા બ્રહ્માદિક દે. ભગ શબ્દના અર્થવાળો, ઉત્પત્તિ આદિના જ્ઞાનવાળે તે ભગવાન કેઈ પુરાણમાં છે? બ્રહ્મા, વિષ્ણુ અને શિવની કલ્પના. ધર્મ વર્ણન પૃ. ૯૦ થી ત્રિમૂર્તિ-પંચાયતન. ૧ “પરમાત્મા એ જગતની સુષ્ટિ, સ્થિતિ અને લયનું કારણ છે. અને એ ત્રણ કર્મોને લઈ એનાં (૧) બ્રહ્મા, (૨) વિષ્ણુ અને (૩) શિવ એ ત્રણ રૂપે કલ્પાએલાં છે. પરમાત્માની સઘળી લીલા આ ત્રણ કર્મમાં આવી જાય છે, અને તેથી પ્રાચીન કાળના ઇંદ્ર, વરૂણ વગેરે દેવને ઠેકાણે પુરાણના સમયમાં આ ત્રણ દેવો મુખ્ય ગણાયા છે. ૨. બ્રહ્માની કલ્પના વેદના “મા” ઉપરથી થઈ છે. આપણે જોયું કે પ્રધાન એટલે ધાર્મિક શબ્દ, સ્તુતિ, વેદ–જે વિશ્વમાં વ્યાપીને વિશ્વને વૃદ્ધિ પમાડે છે. એને અધિષ્ઠાતા દેવ તે “ઐહ્મા” જે પરમાત્માના શબ્દથી આ આખું બ્રહ્માંડ સર્જાયું છે તે જ પરમાત્મા એમાં પેશીને (વિ–પેસવું ધાતુ ઉપરથી) એનું પાલન કરે છે. એ રૂપે એ “વિષ્ણુ” કહેવાય છે. અને એ પાલન માટે પરમાત્માએ આ જગતમાં આવી ભક્તને સહાય થવું પડે છે. અને કષ્ટને વિનાશ કરવો પડે છે. તેથી વિષ્ણુના વિવિધ અવતાર થયા મનાય છે. પરમાત્માનું ત્રીજું સ્વરૂપ “રૂદ્ર” અથવા “શિવ કહેવાય છે. તેફાની પવનમાં પ્રકટ થતી પરમાત્માની ઊગ્ર મૂર્તિને વેદમાં “ રૂદ્રા” નામ આપવામાં આવેલું હતું તથા એની અગ્નિ સાથે એકતા કરવામાં આવી હતી. અગ્નિ સર્વ વસ્તુને ભસ્મ કરી નાખે છે. અને એ સંહારને દેવ છે. તેથી રૂદ્ર પણ પરમાત્માની સંહારની મૂર્તિ બને છે અગ્નિની ઊભી જ્વાલા એ એની મૂર્તિ (શિવલિંગ) છે. અગ્નિની શિખાની આસપાસ વીંટાતો ધૂમ એ એની જટા છે. અગ્નિની વેદીએ એની જલાધારી છે. અને એની ભસ્મ તે એને ઉપાસકેએ ધારણ કરવાનું ચિન્હ છે. પણ અગ્નિ એ. કેવળ સંહારને જ દેવ નથી. આપણે પૂર્વે જેયું છે કે એ ઘેર ઘેર વસતું પરમાત્માનું તેજ છે-ઘરનું કલ્યાણ એના ઉપર આધાર રાખે છે. અને તેથી એ શિવ’ કહેતાં મંગલ અને શંકર કહેતાં સુખકર પણ કહેવાય છે.” (લેખક—આનંદશંકર બાપુભાઇ ધ્રુવ.) For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ વૈટિકાએ કંપી કાઢેલા બ્રમ્હાદિ દેવેા. જેમનામાં શાસ્ત્ર દર્શિત ગુણા હેાય તેજ ખરા ભગવાન્. તુલસી રામાયણ, માલકાંડ: પૃ. ૮૩ ની ટૉપમાંથી પ્રકરણ ૨૦ મુ ભગવાન શબ્દના અર્થ ઐશ્વય ૧, ધમ ૨, શે ૩, લક્ષ્મી ૪, જ્ઞાન ૫,. વૈરાગ્ય ૬, એ છ ભગ કહેવાય છે, અને એ છ ભગ જેને હાય તે ભગવાન્ કહેવાય છે.’” ૧૬૯ પ્રાણીઓની–ઉત્પત્તિ, પ્રાણીઓના પ્રલય, પ્રાણીઓનુ પરલેાકમાં જવુ, પ્રાણીએ:નુ પલેાકમાંથી આવવું, વિદ્યા અને અનિંદ્યા અને જે જાણે તે ભગવાન કહેવાય છે. એમ પણ એક ગ્રંથમાં કહ્યું છે.” આમાં વિચાર વિચારવાનું કે રામાયણની ટીપમાંભગ શબ્દના અથ છ અાદિક ગુણ વિશેષ જેનામાં જેનામાં હાચ તે ભગવાનું. વળી ખીજું લક્ષણુ મુકતાં જણાવ્યું છે કે-પ્રાણીઓની ૧ ઉત્પત્તિ, તેમને– ૨ પ્રલય, તેમનું-૩ પાકમાં જવું, ૪ અને પરàાકમાંથી આવવુ, તેમજ વિદ્યા અવિદ્યાને જાણે તે ભગવાન એમ બે પ્રકામથી ભગવાનનાં લક્ષણા ખંતાવ્યાં છે. || શ્રીયુત આનંદશંકર માધુભાઈએ ત્રણ ક્રમાંથી બ્રહ્મા, વિષ્ણુ, અને શિવ એ ત્રણની કલ્પના કરી છે. તે રામાયણવાળાં ભગવાનનાં લક્ષણા બ્રહ્માદિ ત્રણ દેવામાં ગણવાં કે કોઇ બીજા દેવેનાં? ખીજી વાત એ છે કે રામાયણમાં બતાવેલાં લક્ષણૢાં જૈનોના દેવામાં ઘટે છે તે શું તેમનામાંથી લઈને તે લક્ષણો લખીને બતાવેલાં સમજવાં? તું આ ગ્રંથમાં-જિનેશ્વરદેવ, બ્રહ્મા, વિષ્ણુ, અને મહાદેવ એ મુખ્ય ગણાતા ચારે દેવાના વિચાર કરવા પ્રવૃત્ત થયા છે તેથી જેમના ગ્રંથામાં જે પ્રમાણે તે તે દેવાનું સ્વરૂપ લખાયું છે તે પ્રમાણે ક્રમ વાર લખીને બતાવું તે તે યાગ્ય નહિ ગણાયને? જે દેવના વિષયમાં જે જે ફકરા લખાય તે તે ફકરાની સાથે ઉપર બતાવેલાં પરમદેવનાં લક્ષણેા મેળવતા જશે તેા સત્ય શું છે અને અસત્ય શુ. છે તે ડગલે ને પગલે આપ સજ્જનાના ખ્યાલમાં આવ્યા વગર રહેશે નહી, અને સાથે એ પણ માલમ પડશે કે આ બધું ધાંધલ કાણે ઉભું કર્યુ? જેને જેવા સ્વરૂપમાં પોતાના દેવાને ચિતર્યા છે તેવા સ્વરૂપમાં તેમના લેખા લક્ષ્મીને બતાવતાં હું દખાન ભાગી થઇ શકું નહિ. વિશેષમાં જે સજૂના બાપના કુવાના ખ્યાલ દૂર રાખી પેાતાની મધ્યસ્થ બુદ્ધિથી જોશે તેઓને પ્રાયે ખરો ખ્યાલ આવ્યા વગર રહેસે નહીં. એમ મારું માનવું છે. બાકી તા જોનારની ભવિતવ્યતાના ઉપર આધાર છે એટલુ' કહી આ લેખથી વિરમું છું. 22 For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ તત્વત્રયી-મીમાંસા. ખંડ ૧ ભગ આદિના અર્થ વાળે ભગવાન પુરાણમાં જણાતું નથી. જેનામાં રાગાદિક અઢાર દે ન હેય તે જ ખરા પરમાત્મા કે ખરા ભગવાન દૂષણથી દૂર ગુણોથી ભરપુર તે દુનીયાને દેવ. राग द्वेष-कषाय-मोह मथनो निर्दग्धकर्मेधनो लोकाऽलोकविकाश-केवलगुणो शुक्तायुद्धो निर्भयः ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫. शापाऽनुग्रह वर्जितोऽरति रति कीडा-जुगुप्सा-जरा ૧૬. ૧૫ निद्रा-हास्य विलास-शोक रहितो देवाधिदेवो जिनः॥१॥ ભાવાર્થ-સ્વજનાદિકમાં કે ઈક્રિયેના ઈષ્ટ પદાર્થમાં-શગ (૧, શત્રુઓ કે ઈકિચેન અનિષ્ટ પદાર્થો પર-દ્વેષ (૨), ક્રોધ, માન વગેરે કરવા તે-કથા (૩), સ્ત્રી, પુત્ર, ધનાદિકમાં જે મમત્વ ભાવ તે–મેહ (જ), એ ચારે દુર્ગુણે જીને સંસારમાં ભટકાવવા વાલા છે તેમનું કર્યું છે મંથન જેમને. તેમજ એ ચારે મહા પાપને પિતાના હૃદયમાંથી કાઢી નાખીને જે મહાપુરૂએ કર્મ રૂપી લાકડાંને બાળીને ભસ્મ કરી નાંખ્યાં છે. (૫). અને ત્યાર બાદ લોકાલેકના પ્રકાશ કરવા વાળા-કેવલજ્ઞાનના (સર્વજ્ઞપણાના) ગુણ ને પ્રાપ્ત કર્યો છે જેમને છે ૬ તેમજ કેઈપણ જાતના શસ્ત્ર વિનાને હેવાથી તે ૭ નિર્ભય થએલ. છે જે ૮ છે તેમજ નતે કેઈન–શાપ આપે છે કે હું તેમજ તે કેઈને અનુગ્રહ પણ કરે છે ૧૦ તેમજ નતે ખુશી થાય છે ! ૧૧ છે તેમજ નાતે દિલગીર પણ થાય છે. જે ૧૨ છે તેમજ સ્ત્રી આવિની કીડામાં ૧૩ છે તેમજ દુછામાં ૧૪છે તેમજ જરા (વૃદ્ધ પણ)માં છે ૧૫ તેમજ નિંદ્રામાં છે. ૧૬ તેમજ હાસ્ય વિલાસમાં (માજમજામાં) જે પડતું નથી. ૧૭ તેમજ ઈષ્ટ વસ્તુના નાશથી કે અનિષ્ટ વસ્તુના સંગથી શેકને ધરતે નથી. | ૧૮ તેજ આ દુનીયામાં દેવને દેવ થવાને લાયક હોય છે. અને તે રાગ તેષાદિકને જીતવા વાલે જિન દેવજ છે પણ બીજો નથી આ અઢારે દૂષને અંત આણ્યા સિવાય જેને મુક્તિની પ્રાપ્તિ થઈ શકતી જ નથી. For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ મું. વૈદિકએ કલ્પી કાઢેલા બ્રમ્હાદિદે ૧૭૧ કારણ કે–જેટલા જેટલા અંશથી છને રાગ અને દ્વેષ અધિક હોય તેટલે તેટલે તે પક્ષપાતમાં પડે છે, અને કર્મોથી ભારી થતું જાય છે. અને તેમ તેમ આ સંસારના ચક્રમાં રખડ્યા કરે છે. માટે રાગદ્વેષથી રહિત હોય તેજ જીવ પવિત્ર બને છે એમ ઉપનિષદથી તેમજ અદ્વૈત સિદ્ધાંતના મતથી પણ નિર્વિવાદ સિદ્ધજ થાય છે. નારા (૩) તેમજ જીવને જેટલા પ્રમાણમાં ક્રોધ માનાદિક અધિક હોય તેટલાજ પ્રમાણમાં તે વિવેકાવિવેકથી ચૂકે છે. પણ જેના ક્રોધાદિક નષ્ટ થયા છે તે વિવેકાદિકથી ચૂકે? નજ ચૂકે, તેથી તે પવિત્ર આત્મા પરમાત્મા છે ૩, (૪) તેમજ જેટલા પ્રમાણમાં જીવેને મેહ અધિક હોય તેટલાજ પ્રમાણમાં તે સ્ત્રી, પુત્ર, ધનાદિકમાં લપટાય છે, અને કર્મથી પણ ભારી થાય છે. માટે સર્વથા મેહ નષ્ટ થએજ પરમાત્મા બને ૪, (૫)(૬) જ્યારે છ–રાગ, દ્વેષ, કષાય અને મોહરૂપી મળને બાળી નાખે ત્યારે જ તે પાત્ર બને, ૫, એવી રીતે કર્મરૂપી મળ બળી ગયા પછી દેદીપ્યમાન થએલા આત્માને સર્વ પદાર્થોને જાણવાનું અને દેખવાનું-જ્ઞાન અને દર્શન પ્રાપ્ત થાય; તેજ સર્વજ્ઞ અને સર્વદર્શી આ દુનીયાને સત્ય ધમની પ્રવૃત્તિ બતાવે છે, તે સત્ય ધર્મની પ્રવૃત્તિ થયા પછી, કેટલાકે વિષયમાં લુબ્ધ થએલા પિતાને પંડિતમાની, તે મહાપુરૂષના વિરોધી બની, તેમનાજ વચનેને આશ્રયલઈ, જુઠી સાચી કલ્પનાઓ કરી, અજ્ઞાન વર્ગને પિતાના તરફ દોરે છે. પાદા (૮) જેમણે–રાગ, દ્વેષ, કષાય, અને મેહ સર્વથા નષ્ટ કરી સર્વજ્ઞાપણું, અને સર્વ શક્તિઓ પ્રાપ્ત કરી છે, તેમને કેઇને ભયજ નથી. તે પછી શસ્ત્રોની જરૂર શી છે? છાટ (૧૦) કર્મોની વિચિત્રતાને જાણવાવાલા સર્વ–શાપ કે અનુગ્રહમાં શા માટે પ્રેરાય? લાલા (૧૧૧૨–સર્વ પદાર્થોના સ્વરૂપને યથાવસ્થિત જાણવાવાળાને નવું અને જૂનું શું કે જેથી ખુશી અને દીલગીરી પેદા થાય ? ૧૧૧રા (૧૩) જેમને મેહજ સર્વથા નષ્ટ થઈ ગયો છે તેમને સ્ત્રી આદિની કીડા હોયજ શાની ? ૧૩ા (૧૪) સર્વ પદાર્થોનું સુગધનું દુર્ગધમાં, અને દુધનું સુગંધમાં, પરિવર્તન થયાજ કરે છે એવું જાણવાવાળાને દુર્ગ છા શી? i૧૪ (૧૫) નિદ્રા કમને નાશ કરનારને નિદ્રા હેયજ શાની ? ૧પ (૧૬) સર્વાના માટે નવી વસ્તુ શી કે જેથી હાસ્ય ઉત્પન્ન થાય? લંદા (૧૭) જ્ઞાનના વિલાસીઓને પિતાના આત્માની લીનતા સિવાય બીજુ વિલાસનું સ્થાન કયું? ૧૭ા (૧૮) સર્વ પદાર્થોનું સ્વરૂપ યથાસ્થિત પિતાના જ્ઞાનથી જોઈ રહ્યા છે તેમને ઇષ્ટ કઈ અને અનિષ્ટ કઈ? કે જેશી શેક ઉત્પન્ન થાય? ૧૮ાા આ અઢારે દૂષણથી મુક્ત થઈ જે જીવન મુક્ત જીવે આ દુનીયાને તો બતાવ્યા છે તે જ પરમાત્મા દુનીયાને પૂજનિક છે. બાકી બીજે કઈ પૂજનિક નથી. ઇતિ ૧૮ વણેથી રહિત અનેકેવળજ્ઞાનાદિકથી ભૂષિતતે દૂનીયાને દેવ.પ્ર. ૨૦મું. For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ તત્વત્રય-મીમાંસા. અ. ૧ પ્રકરણ ૨૧ મું. અગીયારમા તીર્થંકર પહેલા બલદેવ તથા વાસુદેવ તેમના પિતા પ્રજાપતિ-વૈદિકાએ કલ્પેલા બ્રહ્મા, આ ભરત ક્ષેત્રમાં દશમા તીર્થંકર. પછી ઘણા લાંબા કાળે સિંહપુર નગરમાં ઈક્વાકુવંશમાં વિ રાજા થયા હતા. તેમની રાણી વિષ્ણુશ્રી હતી. તેમની કુક્ષિમાં નલીન ગુલ્મ નામના રાજા કે જેમણે રાજ્ય છે દીક્ષા ગ્રહણ કરી વિશ સ્થાનકે તપની આરાધનથી' તીર્થંકરનામક ઉપાર્જન કર્યું હતું, તે ત્યાંથી સાતમા દેવલે માં જઈને ઘણાકાળ સુધી દેવતાનું સુખ ભોગવ્યા પછી આજભરતમાં અગીઆરમાં તીર્થકર શ્રી શ્રેયાંસનાથપણે ઉત્પન્ન થયા. રાજ્ય ભગવ્યા પછી દીક્ષા લઈને સર્વ તીર્થકરની પેઠે સનાતન તને ઉપદેશ કરી તેઓ મેસમાં ગયા.' હવે અગીયારમા તીર્થકરના સમયમાં જે જે બનાવ બન્યા છે તે જણાવીએ છીએ - પિતનપુર નગરમાં હરિવંશી જિતશત્રુ નામના રાજા થયા. તેની રાણ ભદ્રા હતી. તેમની કુક્ષિમાં--અનુત્તર વિમાનને દેવ ચાર સ્વપ્ન સૂચિત અચલ નામના આ અવસાષિણીમાં પડેલા બળદેવ પણે આવીને ઉત્પન્ન થયા. બીજી વખતને મૃગાવતી નામની કન્યાને જન્મ. આ પુત્રી ઉપર રાજાને રાગ થતાં ગાંધર્વ વિવાહ કરી લીધેલ તેથી લેકેએ તેનું પ્રજાપતિ એવું બીજું નામ પાડયું “પ્રજ્ઞાતિ પૈ સ્થાતિર માણાવ” એવી જે વેદમાં શ્રુતિ લખાએલી છે તે આ જીતશત્રુ રાજાને ઉદ્દેશીને લખાએલી હોય એમ જૈન ઇતિહાસથી જણાય છે. પણ આ શ્રુતિને અર્થ પૂર્વે થએલા પંડિતે ઘણા લાંબા કાળ સુધી એવો કરતા રહ્યા કે પ્રજાપતિ-બ્રહ્મા પિતાની પુત્રીની સાથે વિષયનું સેવન કરતા રહ્યા આ વાત તદ્દત અગ્ય લાયોથી-આચાર્ય શ્રી કુમારિલ ભટ્ટે આ કૃતિને અર્થ ફેરવવાને માટે ઘણા ઘણું પ્રકારની કલ્પનાઓ કરી છે. તે જ પ્રમાણે સ્વામી દયાનંદજીએ પણ પિતાની અનુકુળતા પ્રમાણે અર્થ કરવામાં બાકી રાખી નથી. પણ પુરાણુકાએ જે તે કૃતિના સંબધે મેટી મટી સ્થાઓ બનાવી લેકમાં પ્રસિદ્ધ કરી આપી હતી, તે બધા ઠેકાણેથી કેવી રીતે કાઢી શકાય? તે સિવાય આ વાત ગવાશિષ્ટમાં એવી છે કે-“રામચંદ્રાવતારે વશિષ્ઠ ઋષિજીને પૂછયું કે-બ્રહ્મા કેણ? અને કેવા હતા? ઉત્તરમાં વશિષજીએ કહ્યું કે હું પણ શકિત છું. આ પ્રશ્ન-શુકદેવજીએ વ્યાસજીને પુછ્યું હતું એમ કહીને નિર્ણય ઉપર આવી શક્યા નહિ.” આમાં વિચાર એ થાય છે કે રામચંદ્ર સાક્ષાત વિષ્ણુના . કે તે તેના S For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ ૨૧ મુ. પુત્રીપતિ-પ્રકૃતિ વૈદિ દામાંબ્રમ્હા. ૧૦૩ અવતાર હતા, વશિષુજી મહર્ષિ હતા તેપણુ બ્રહ્મા કેણુ ? અને કેવા હતા ? તેના નિય કરી શકા નહિ. ત્યારે શું જૈન સાહિત્યમાં પ્રશ્નપતિના નામથી પ્રસિદ્ધ થએલા જીતશત્રુ રાજાને તે બ્રહ્મા તરીકે નહિ કલ્પ્યા હાય ? જૈન અને પુરાણાના ઇતિહાસ જોતાં આ શંકા સવથા ખાટી નથી. બાકી ખરા ખુલાશે તે કોઇ જ્ઞાની પુરૂષ બતાવે તે ખરા ! પુત્રીની સાથે સંબન્ધ કરવાથી જિતશત્રુનું નામ પ્રજાપતિ પડયું. તેને બ્રહ્મારૂપે કલ્પી વેદમાં શ્રુતિ દાખલ કરી અને પુરાણામાં કથાએ ગાઠવાઇ છે તે પણ જાણવી જોઇએ. અમે તેને આ સ્થળે જણાવીએ છીએ— સ. મી. પૃ. ૧૦૩ માં—ભાગવત, સ્કંધ ૩, અધ્યાય ૩૭, શ્લા ૩૩ નુ આપેલું અવતરણ, (૧) બ્રહ્માજી પોતાની પુત્રીને દેખી માહિત થયા. રીંછનું રૂપ ધરીને દાડ્યા. જૈન પ્રમાણે જિતશત્રુ રાજા પુત્રીના સંબંધથી પ્રજાપતિ, વૈદિકાએ કલ્પેલા બ્રહ્મા તેનાં અવતરણેા પાંચ. (૨) શ’કાકેાષકાર, શ’. ૧૧૦ પૃ. ૧૫ માં, ભાગવત: ભાષા ઢીકા અગદ શાસ્રીકૃત. શ્લાક ૨૩ ના આધારે જણાવે છે કે બ્રહ્મા જ્યારે પેાતાની પુત્રી ઉપર માહિત થયા ત્યારે એ બન્ને ખાપ અને દીકરીએ હરિણ* હરિણીનાં રૂપ ધારણ કર્યાં.” ઇત્યાદિ ગેાઠવાયલી પુરાણામાં જોવામાં આવે છે. તે જીવા નીચે પ્રમાણે— આ વાત ઉપરથી ખીજી પણ વાતા ઘણા પ્રકારથી ઉલટ પાલટપણે (૩) મ.મી. પૃ. ૧૨૧ માં-મત્સ્યપુરાણુ. અધ્યાય ૩ ને પુત્ર ૧૦ માના કલ્પવા ? ઉતારશ બ્રહ્માજી કામથી પીડિત થઇને શતરૂપા નામની સ્ત્રીની સાથે દેવતાઆનાં ‘સા’સા’ વર્ષ સુધી ક્રીડા કરતા રહ્યા.” અનાદિ કાળના બ્રહ્મા છે એમ માનીએ તા આ પ્રતિહાસ કયા કાળના × ભાગવતમાં—શ્રહ્માનું આયુષ્ય (૭૧).એકત્રીશ નીલ, (૧૦) દશ ખ, અને (૪૧) ચાલીશ મા જણાવેલું' છે. (શ’. શ’કા ૨૬૨ મી). *પ્રજાપતિની પુત્રીનું નામ મૃગાવત છે તેથી હરિણી રૂપે કલ્પી શકાય તેમ છે, 1 For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ १७४ તત્ત્વત્રયી–મીમાંસા. ' ખંડ ૧ 0 (૪) મ.મી. પૃ. ૧૦૨- પુ. પ્રથમ છ ખંડ અધ્યાય ૧૭ માં. પાસમાં પત્ર ઉપર કલેક ૪૨ થી ૪૪ ને ભાવાર્થ. જુ બ્રહ્માજીએ બીજી સ્ત્રી કરી. પહેલી જે સાવત્રી હતી તેને મનાવવા અપરાધની ક્ષમા માગી કે ફરીથી એવું નહિ કરું. પગમાં પડયા તેપણ કોધથી શાપ દેવા તૈયાર થઈ ઈત્યાદિ. * આ ઉપર લખેલી વાત ખરી છે કે બેટી તે તે લેખ લખનાર જાણે પણ આવા અતિ કામશક્ત પુરૂષને દેવના દેવ તરીકે પુરાણકારોએ કેવી રીતે કલ્પી લીધા હશે? (૫) વળી જુઓ શંકા કેષ-શંકા ૨૪ મી પૃ. ૩ માં દેવી ભાગવતથી “દેવીના હાથ ઘસવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ ઉત્પન્ન થઈ ગયા. એ ત્રણમાંથી બ્રહ્મા અને વિષ્ણુ એ બન્નેને ખાઈ ગઈ પુનઃ મહાદેવના કહેવાથી તેમને દેવીએ જીવતા કર્યા.” . આ ત્રણે દે અનાદિના મનાય છે. બીજી રીતે જોતાં ત્રણ યુગના કમથી પણ એ ત્રણે દે થયેલા મનાય છે. ત્યારે આ દેવીથી ઉત્પન્ન થયેલા તે ત્રણે દેવે તેજ માનવા કે બીજા અને આ બનાવ કયા કાળમાં બનેલ માનવે? આ વાતને ખુલાશે કે યોગ્ય રીતે કરીને આપે તે કાંઈક સમજાય; નહી તે કપેલું છે એજ વિચાર ઉપર આવીને અટકવું પડે છે. વૈદિકથી–ભાગમસ્ય-પદ્મ–દેવીભાગવતમાંના બ્રહ્માનાં અવતરણું પાંચ. ફરીથી બ્રહ્માના સંબંધે અવતરણ ૪. (૧) હિંદુસ્થાનના દે. ૧૨૭ વિષ્ણુપુરાણમાં અદભુત અંડ વિષે વાર્તા. . “તેની યોનિ મેરૂ પર્વત જેટલી વિશાલ હતી અને પર્વતની બનેલી હતી. મોટા સાગરેપમના જળથી તેનું પોલાણ ભરાઈ ગયું હતું એ અંડમાં ખંડે. સમદ્રો અને પર્વતે હતા. શહેર અને વિશ્વના વિભાગે, દે, રાક્ષસે અને મનુષ્ય જાતિ હતાં. અષ્ટા એ અંડમાં એક હજાર વર્ષ (એક “દેવ” વર્ષ) રહ્યા ત્યારપછી તે અંડ ફાટયું અને ધ્યાનથી બ્રહ્મા તેમાંથી બહાર નિકળ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું કામ શરૂ કર્યું.”( વિકિન્સ કૃત હિંદુ પુરાણ” પૃ. ૧૦૦) For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ પ્રક@ ૨૧ મું પુત્રી પતિ-પ્રજપતિ વૈદિકેમાં બ્રમ્હા. ૧૭૫ (૨) “મહાભારતાદિ બીજા પુરાણમાં બ્રહ્માને અંડમાંથી નહિ પણ વિષણુના નાભિ કમળમાંથી નિકળેલાં વર્ણવ્યા છે.” (૩) મતમીમાંસા-પૃ. ૧૧૮–વરાહપુરાણ-માયાચક નામના અધ્યાય ૧૨૫ બ્લેક પાપર, ભાવાર્થ વિષ્ણુ ભગવાન કહી રહ્યા છે કે હું જે જળમાં રહું છું તે માયાના બળથી રહું છું અને પ્રજાપતિને (બ્રહ્માને) અને મહાદેવને હુંજ ઉત્પન્ન કરું છું અને હું જ ધારણ કરૂં છું તે પણ તે બ્રહ્મા અને મહાદેવ આદિ મારી માયામાં માહિત થએલા મારી માયાને જાણી શકતા નથી.” (૪) મતમીમાંસા પૃ. ૧૦૪ શિવપુરાણ-વિધેશ્વર સંહિતા અધ્યાય દમાં એવું લખ્યું છે કે “એક દિન બ્રહ્માજીએ સુતેલા કૃષ્ણજને ઉઠાને કહ્યું કે તું ઉન્મત્ત જેવો દેખાય છે. હું તારે નાથ આવ્યો છું છતાં મારું આરાધન નથી કરતો તેથી તું પ્રાયશ્ચિતને અધિકારી છે, તે વખતે ક્રોધમાં આવીને કૃષ્ણજીએ કહ્યું કે-વત્સ? આ પીઠ ઉપર બેશ. ત્યારે બ્રહ્માજી બોલ્યા-અરે શું માનમાં આવી ગયો કે? હે વત્સ! હું તારે ત્રાતા છું અને જગતને પણ રક્ષક છું. વિષ્ણુજી કહે છે કે હું તારે નાથ, બ્રહ્માજી કહે છે હું તારે નાથ. એમ આપસ આપસમાં હું અને તું કરતાં લડી પડયા. છેવટે એકેકને મારી નાખવા નેજ તૈયાર થયા. તે વખતે બ્રહ્માજીની અને વિષ્ણુજીની એવી લડાઈ થઈ કે દેવતાઓ પણ ભયભીત થઈ ગયા” ઈત્યાદિ.. સમીક્ષા ' (૧) વિષ્ણુ પુરાણુવાળા અંડના લેખને વિચાર-એક દિવ્ય વર્ષ સુધી બ્રહ્મા તેમાં રહ્યા તે તે કયાંથી આવીને તેમાં ભરાયા હશે? અને દિવ્ય એક વર્ષની ગણત્રી લેખકે કયા કાળથી કરી હશે? બીજુ લેક તે હજ નહિ તે તે અંડ કયાં રહેલું આ લેખથી બ્રહ્માને કે દિવ્ય વર્ષને પત્તો મેળવી શકાય તેમ જણાય છે? - (૨) બીજા મહાભારતના લેખમાં-વિખણની નાભિ કમળમાંથી બ્રહ્માજી નીકળ્યા.-તેમ હેય તે વિષ્ણુજ અનાદિના ઠરે, ત્યારે બ્રહ્મા કેણ અને કયાંથી આવ્યા! એ પ્રશ્ન વશિષ્ઠ ઋષિને રામચંદ્ર પૂછે પણ તેને નિર્ણય તેઓ કરી શકેલા નથી. For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ . તત્રયી-મીમાંસા. ખંડ ૧ . () ત્રીજા વરાહપુરાણુના લેખને વિચાર-વિષ્ણુ માયાના બળથી જલમાં રહ્યા તે તે કયા કાળથી ને કેટલા કાળ સુધી રહ્યા? બ્રાને અને મહાદેવને ઉત્પન્ન કરી ધારણ પણ કર્યા છે તેમને કઈ વસ્તુથી ઉત્પન્ન કર્યા અને શેમાં ધારણ કર્યા? બીજા અનેક લેખમતે બ્રહ્માને શ્રેષ્ઠ અને સ્વતંત્ર બતાવી બધા એના સુટા પણ કહ્યા છે તે પછી આ બધી વિચિત્ર વાતને પત્તો કયાંથી અને કયા ઠેકાણેથી મેળવવું ? . (૪) વિભુષુરાણમાં જણાવ્યું હતું કે-બ્રહ્માજીએ અંડમાંથી નીકળ્યા પછી બધી યુષ્ટિ રચી. મહાભારતમાં જણાવ્યું કે બ્રહ્માજીવિષ્ણુની નાભિકમળમાંથી નીકળ્યો. ચણાહપુરાણે જણાવ્યું કે બ્રહ્માને અને મહાદેવને પણ વિષ્ણુએ પિદા કર્યા ખરા પણ તેમની માયેની તે તેમને ખબર જ ન પડે, ત્યારે સુષ્ટિ રચનાનું જ્ઞાન તેમને હતું એમ પણ કેવી રીતે માની શકાય? " - હવે આ ચોથે શિવપુરાણુને લેખ જણાવે છે કે બ્રહ્માજીએ સૂતેલા કણજીને જગાડીને કહ્યું કે-હું તારે બાપ આવ્યો છું. ત્યારે કૃષ્ણજીએ કહ્યું કે હું તારે બાપ. એમ રકઝક કરતાં એકેકને મારી નાખવાનેજ તેઓ તૈયાર થઈ ગયા. એટલુજ નહિ, પણ કેરાતાઓ પણ ભયભીત થઈ ગયા. આ બધા પ્રકારના લેખે જોતાં ત્રણે મોટા દેમાંના એક પણ દેવને પત્તો મેળવી શકાય તેમ છે? તે વિચારીને જુઓ એટહ્યું જ કહેવું આ ઠેકાણે બસ છે. વળી બીજી વાત વિચારવાની એ છે કે–મૃવતી પુત્રીની સાથે સંબંધ કરવાથી જિતશત્રુ રાજાનું નામ-પ્રજાપત્તિ પડયું હતું તેમને પુરાણકારે બ્રહ્મા ઠરાવેલા, તેમના પુત્ર ત્રિપુષ્ટ વાસુદેવ (વિષ્ણુ) થયા. બ્રહો વિષ્ણુને કહેતાં આવ્યા કે હું તારે બાપ આવ્યો છું ત્યારે વિષ્ણુએ કહ્યું હું તારે બાપ. એમ પુરાણકારોએ કલ્પના કરી આ કથા ઉભી કરી હોય. વળી બીજી વાત એ છે કે આજ ઉપરની કથાના ભાગને લઈ ઉંધી છતી ગઠવી–બ્રમ્હાને, વિષ્ણુની નાભિકેલમથી ઉત્પન્ન થવાનું લખી દીધું હોય? આ વાતને વિચાર કરવાનું કાર્ય પણ પડિતેને સોંપું છું આ વૈદિક બ્રહ્માનાં ફરીથી સમીક્ષા સાથે અવતરણ ચાર. બતાવ્યાં “વળી ફરીથી બ્રહ્માના સંબન્ધ ત્રણ અવતરણે મતમીમાંસા. પૃ. ૩ . શિવપુરાણ જ્ઞાનસંહિતા અધ્યાય ૧૬-૧૭-૧૮ ના લેખે જુવે , , , , , ; ; ; - (૧) “મહાદેવજી પિતાનું સ્વરૂપ તઘન કંદરૂપ બેઢંગુ) બનાવી ન લઈને પરણવાને ગયા તેવું કદરૂપ દેખીને પાર્વતીજીની માતાને ઘણું જ દુઃખ, For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ મું. વૈદિક બ્રહ્માના સંબંધે અનેક અવતરણે. ૧૭૭ થયું. ઈત્યાદિક વર્ણન કરતાં આ જગપર કામ વિષયનું પિષણ ઘણું જ કર્યું છે છેવટે વિવાહ થવા લાગે તે વખતે પાર્વતીના પગના અંગુઠાનું રૂપ જોવાની સાથે બ્રમ્હાજી કામને વશ થઈ ગયાને તુરતજ વીર્ય નીકળી પડયું અને તેનાથી અઢ઼યાસી હજાર ઋષિઓ ઉત્પન્ન થઈ ગયા. આ અયોગ્ય વર્તન દેખવાથી મહા દેવજીને ઘણેજ કેધ ઉત્પન્ન થઈ ગયે” ઈત્યાદિ. (૨) મતમીમાંસા પૃ. ૧૦૩. શિવપુરાણુ જ્ઞાનસંહિતા, અધ્યાય ૧૮ લેક, ૬૨ થી જુવે. – મહાદેવજીએ લગ્ન વખતે અગ્નિના ચાર ફેરા ફર્યા તે વખતે પાર્વતીજીના અંગુઠાને દેખવાથી બ્રમ્હાજીનું વીર્ય નીકળી પડ્યું. તેણે પોતાના ખેળામાં ગોપવી રાખ્યું. તેથી જનોઈવાળા અસંખ્યાતા બટુકો (છોકરાઓ) ઉત્પન્ન થઈ ગયા. તેમાં કછાવાળા અને દંડ ધારેલા હજારે હતા. તે બ્રમ્હાને નમસ્કાર કરીને બ્રમ્હાની આગળ આવીને ઉભા થઈ ગયા. (૩) શંકાકેષ–શંકા. ૩૬ મી પૃ.૪૮ માં જુવે “એક વિવાહમાં બ્રમ્હાજીનું વીર્ય જમીન ઉપર પડયું. મહાદેવે તેમને વધ કરવા ધાર્યું. ત્યારે બ્રમ્હા વિષ્ણુ પગમાં પડયા. તેમજ દક્ષે બહુ ખુશામત કરી ત્યારે મહાદેવનું પ્રસન્ન થવું.” ઉપરની ત્રણ કલમમાં કિંચિત વિચાર -સત્યયુગના બ્રમ્હા, દ્વાપરયુગના મહાદેવને મેળાપ પુરાણકારોએ કેવી રીતે મેળવીને આપે? જગતના કર્તા સર્વજ્ઞ રૂપ બ્રમ્હા–પિતાના જ્ઞાનથી બધી દુનીયાને દેખવાવાળા, જડ રૂપ આંખથી અંગુઠે દેખી વિહવલ કેમ બની ગયા? એક જગપર બ્રમ્હાના વીર્યથી એડ્રાસી હજાર કષિ, બીજે ઠેકાણે અસંખ્યાતા બટુકે તેમાં હજારે કછાવાળા દંડ સાથે માંડવામાં ઉત્પન્ન થઈ ગયા એ કેવી રીતે ? મહાદેવજી મારવા ઉઠયા-બ્રમ્હા, વિષ્ણુ પગમાં પડ્યા, છેવટે શિવના સસરા દત્તની ખુશામતથી શાન્તિ થઈ. આ બધી વાતે વિચારવા જેવી નથી? ભૂલચૂકની ક્ષમા ચાહું છું. છે ઈતિ વૈદિક બ્રમ્હાના અવતરણે પાકા૩ મલી ૧૨ તેને વિચાર પ્રકરણ ૨૧ મુ. For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ t. १७८ તત્ત્વત્રયી–મીમાંસા. ' , ખંડ ૧. man પ્રકરણ ૨૨ મું. વળી ફરીથી બ્રમ્હાના સંબંધમાં અવતરણે ૪. (૧) શંકાકષ. શંકા. ૩૩ મી પૃ. ૫ માં-વિષ્ણુએ બહાને ૪ લેકને ઉપદેશ કરે અને પુનઃ–કદી મેહને પ્રાપ્ત નહિ થાઓ એ વર આપે અને પુનઃ બ્રહાનું મોહવશ થવું (ભાગવત.) (૨) મતમીમાંસા–પૃ. ૧૬૭-મસ્યપુરાણ. અધ્યાય ૨૪૮ ને ભાવાર્થ. “બ્રમ્હાજીની પ્રેરણાથી દૈની રસાથે દેવતાઓ મળીને સમુદ્રનું મંથન કર્યું તેમાં વિષ્ણુજી પણ સાથે મળ્યા. એ મંથન ક્રિયા કરતાં-હજારે હાથી વિગેરે જાનવરને પણ નાશ થઈ ગયે,” ઈત્યાદિ. (૩) શંકા કેષ. શંકા પ૬ પૃ. ૯-ભાગતમાંથી– “બ્રમ્હાએ વાછડાંની ચોરી કરી. પુનઃ બ્રમ્હાં જ્યારે વાછડાં ચોરી ગયા ત્યારે શ્રી કૃષ્ણ એ એટલાંજ વાછડાં એજ રૂપ રંગનાં પેદા કર્યા-કે જેની કેઈને ખબર પડી નહિ. તે એટલે સુધી કે તે વાછડાંની માતાઓ (ગા) ને પણ ખબર ન પી કે આજ મારાં છોકરાં કે બીજાં છે.” (૪) આર્યોના તહેવારને ઇતિહાસ. પૃ. ૪૯ દત્તજાંતિ માગસર સુદિ ૧૫ ને કરવામાં આવે છે. આ દેવ વિષે ભિન્ન ભિન્ન ગ્રંથમાં ભિન્ન ભિન્ન માહિતી મળી આવે છે.” મહર્ષિ અત્રીની પતિવ્રતા સ્ત્રી અનસૂયા, આશ્રમમાં એકલી હતી તે વખતે બ્રમ્હા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ દેવે વૃદ્ધ બ્રામ્હણના વેશે તેના આશ્રમમાં આવ્યા. “ન થઈને અમને અનદાન આપ”” એવી વિચિત્ર માગણી કરી તેનું મન દુભાય, પણ ગ્રહસ્થધમ પાળવા દાન આપવા ઘરમાંથી બહાર આવી, ત્યારે દેવેએ બાળરૂપ કર્યું. સંતુષ્ટ થઈ ત્રણે દેએ ખરું રૂપ પ્રગટ કર્યું અને તે ત્રણે બાળકે તેને અર્પણ કર્યા. તેનાં નામ-એમ. દત્ત અને દુર્વાસ એવાં રાખવામાં આવ્યાં. કાળે કરીને મોટા થયા–દુર્વાસ તપ કરવા લાગ્યા સોમે ચંદ્રમંડળમાં પ્રયાણ કર્યું. દત્ત માત્ર માબાપને સુખ આપતે રહ્યો ...આ યદત્ત અથવા દત્તાત્રેયના નામથી પ્રસિદ્ધ થયે....અત્રીએ એકવાર આ મૃત્યુલેકમાંથી પ્રયાણ કર્યું પરંતુ ચાલુ વવસ્વત મનંતરની શરૂઆતમાં અત્રિના નામથી તે પાછો જન્મે. તેને-સામ, દત, દુર્વાસા અને અર્યમા એમ ચાર પુત્રો થયા. અને “અમલા” નામની એક કન્યા એમ પાંચ બાળકો થયાં. ઇત્યાદિ. છે ! ઈતિવૈદિક બ્રમ્હાના સંબંધે-અવતરણચાર. હરિણરૂપ બ્રમ્હાને શિવે વિન્ધા તે નક્ષત્ર રૂપે થયા. સકંદપુરાણ ખંડ ૩ જો અધ્યાય ૪૦ પત્ર ૭૫ માં “ આ ગાયત્રીની અને સરસ્વતીની કથા સાંભળતાં અને પઠન કરત મુકિતને જ આપવા વાળી છે. સાંભળી બ્રહ્માને વાડ નામની પિતાની પુત્રીની સાથે For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ - ~-~ •^ ^ ^ ^ ^ ^^ પ્રકરણ ૨૨ મું. વૈદિકે જુદા જુદા પુરાણના બ્રહ્મા. ૧ . રમણ કરવાની ઈચ્છા થતાં તેનીએ હરિણીનું રૂપ ધારણ કર્યું. બ્રહ્મા પણ હરિનું રૂપ ધારણ કરી પાછળ ચાલ્યા. આ અકાર્ય જાણીને દેએ અને બ્રાહ્મણએ નિંદ્યા. જગના પતિનુ આ અકાર્ય જોઈને શિવે વ્યાધ રૂપ ધરી બાણથી ધનુષ ફેંક્યું અને હરિણ રૂ૫ ધારીને વીંધી નાખે કે તુરતજ ભૂમિ ઉપર પડશે. ત્યારબાદ તેના દેહથી જ્યોતિઃ રૂ૫ (પ્રકાશ રૂ૫) નીકળીને મગ નામનું નક્ષત્ર બન્યું. આદ્રા નક્ષત્રનું રૂપ ધરી મહાદેવજીએ પાછળ જઈ ત્યાં પણ ખૂબ પડયા. આજે પણ જુઓ મૃગશીર્ષ નક્ષત્રની સાથે આદ્રા નક્ષત્ર છે. હવે ગાયત્રીએ અને સરસ્વતીજીએ પતિના જીવન માટે શિવને ઉદ્દેશીને તપ કર્યો અને મહાદેવજીની સ્તુતિ કરી પછી મહાદેવજીએ પ્રસન્ન થઈ બ્રહ્માને સજીવન કર્યા પછી બ્રહ્માએ પણ મહાદેવજીની સ્તુતિ કરી તે પણ બ્રહ્માજીને મહાદેવે કહ્યું કે હે બ્રહ્મનું? જે ઉન્માર્ગમાં જાય તેને હું શિક્ષા કરવાવાળે છું. પછી ગાયત્રીને અને સરસ્વતીને મહાદેવે કહ્યું કે મારી પ્રસન્નતાથી તમારા પતિ બ્રમ્હા પાછા આવ્યા છે, તમે પણ બ્રહેલોકમાં જાઓ, વિલંબ ન કરે, ઈત્યાદિક શ્લોક ૬૧ સુધીમાં વર્ણન કરીને બનાવેલું છે. આમાં જરા મારે વિચાર-પુત્રીની સાથે મેહ કરતાં બ્રમ્હ રૂપ પિતા-દેવ, મનુષ્યથી નિંદાયા પરંતુ સમર્થ શિવેતે વિધીજ નાખ્યા. તેથી તેમને મગ નક્ષત્ર રૂપે થવું પડયું એટલું જ નહિ પણ તે અકાર્યના પાપનું પ્રાયશ્ચિત આપવા શિવ પોતે આદ્રા નક્ષત્ર રૂપે થઈને પણ નડયા. ત્યારે મૃગ અને આદ્રા જે આજે દેખાય છે તે બ્રમ્હા અને શિવના સ્વરૂપનાં સમજવાં? જે એવાત સિદ્ધ રૂપની ન હોય તે બ્રમ્હા અને શિવના સંબધે પુરાણકારોએ જે મોટા મોટા લેખ લખીને બતાવ્યા છે તે સત્યરૂપના કેવી રીતે મનાય ? “મૂરું નાસિત કુતઃ સારવા” ના સ્વરૂપવાળા ન ગણાય? અમારા વિચાર પ્રમાણે તે જરૂર કે વિકાર રૂપની વસ્તુને ગ્રહણ કરી તેમાં અનેક વિકારે મેળવી મેટાં મોટાં પુરાણ ઉભાં કરેલાં. હશે.? શિવના વેધથી બ્રમ્હા નક્ષત્ર રૂપ થયા તેને વિચાર ભાગવત-મસ્યાદિક-પુરાણના બ્રહ્માદિકની સમીક્ષા પ્રથમ દેવી ભાગવતથી જણાવ્યું હતું કે દેવીના હાથ ઘસવાથી બ્રમ્હા વિષ્ણુ, અને મહાદેવ પિદા થઈ ગયા પણ બ્રમ્હા, વિષ્ણુને તે દેવી સાપિણીની પેઠે ખાઈ ગઈ. બચી ગએલા મહાદેવજીએ પાછા સજીવન કરાવ્યા. આ લેખને For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૧ વિચાર કરતાં તે ત્રણે મોટા દેવા તે તદ્દન પરવશમાંજ પડેલા જણાય છે. ન જાને કયાંથી આવે છે અને કયાં ગુમ થઈ જાય છે ? આપણે બ્રમ્હાને વિચાર કરવા બેઠા છીએ-તે તે એક વખતે સાવિત્રીના શાપથી અપૂજય બન્યા. વળી કામવશ થઇ પાંચ મુખ કર્યાં ત્યારે મહાદેવજીના ભૈરવે પાંચમું મુખ કાપી નાખ્યુ. પુત્રીની સાથે અનીતિ કર્યાને દંડ દેવતાઓએ કર્યા. મદ્યનું પાન કરવાથી પણ બધાના અપરાધી બન્યા. અસત્ય બાલવાથી બ્રમ્હા ખાલિશ અને મંદબુદ્ધિના ઠર્યા. છતાં પણ મનુસ્મૃતિમાં છવાના કલ્પવાવાળા સષ્ટા કહીને બતાવ્યા. ત્યારે શું આ બ્રમ્હા કોઇ વ્યકિત રૂપ છે ? અથવા શું કેઇ કલ્પિત વસ્તુ છે ? કે કાઇ ઉત્પાત રૂપની વસ્તુ છે? આમાં સત્ય શું સમજવું ? આગળ વિષ્ણુપુરાણવાળાએ-અદ્ભુત અંડની વાર્તા કહી, અડમાંથી નીકળ્યા પછી સૃષ્ટિ રચવાનું કહી બતાવ્યું. વરાહપુરાણવાળાએ-બ્રમ્હા અને મહાદેવ એ બન્નેને વિષ્ણુજીનાં શિવપુરાણવાળાએ–બ્રમ્હાને અને વિષ્ણુને એકેકના બાપ બનાવી લડાવી માર્યા. અહિ' સુધી શોધખેાળ કરતા આવ્યા પણ આપણને ત્રણ મેાટા દેવામાં એક પશુ દેવને ખરી પત્તો મળ્યા નહિ. ત્યારે હવે આગળ આ નવીન પ્રકરણના ચાર ફકરાઓમાં તપાસીએ. રમકડાં ઠરાવ્યાં. (૧) ભાગવતવાળાએ લખ્યું કે-વિષ્ણુએ ચાર àાકથી પ્રમ્હાને બેધ કર્યાં છતાં પણ બ્રમ્હાજી મુંઝાઇ પડયા, કૃતયુગના ભ્રમ્હા છે. ત્રેતાના-વિષ્ણુ છે. ભેગા કયા કાળમાં થયા ? જગનાં સ્રષ્ટા એવા બ્રમ્હા શું ચાર શ્લાકનું જ્ઞાન કરવામાં મુંઝાઈ પડયા ? આ વિચાર શું સતેષ આપે તેમ છે. ૨. બીજા મત્સ્યપુરાણના લેખમાં—કૃતયુગના બ્રમ્હાએ સમુદ્રનું મ થન કરાવ્યુ. ત્રેતાના વિષ્ણુ પણ જઈને ભળયા! અનાદિકાળના બ્રમ્હા કે વિષ્ણુ ? જો અનેને કર્તા, હર્તા માનીએ તે શું સમુદ્રે તેમને નથી, મનાવ્યા અનાવ્યા છે એમ કહા ત્યારે શુ' મેળવવાને મથન કરાવ્યું ? For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩ મું. પાંચ મુખના બ્રમ્હાનું સ્વરૂપ. ૧૮૧ વળી ભાગવતને લેખ કહે છે કે-બ્રમ્હાએ વાછડાં ચય. કૃષ્ણજીએ ફરીથી બીજાં એવાં બનાવ્યાં કે તેની માતાઓ પણ ઓળખી ન શકી? સજજને! કયાંના બ્રમ્હા અને કયાંના કૃષ્ણ શું વાત વિચાર જેવી નથી? શું દ્વારિકાના દાહ વખતે તે કૃષ્ણજી ન હતા? તે વખતે તેઓ શું કરી શકયા હતા? (૪) આ ચેથા લેખમાં-અત્રીની સ્ત્રી અનસુયાનું શુન્ય આશ્રમ જોઈ ત્રણે યુગના ત્રણે દેવ વૃદ્ધપણાના સ્વરૂપથી તેમાં પધાર્યા. વિચારવાનું કે-કયા કાળમાં ભેગા થઈને એક મતે કર્યો માન? ઉપર આવેલા લેખે સિવાય બીજા અનેક લેખમાં પણ પુરાણકારોએ એ ત્રણે મેટા દેવને પ્રાયે જ્ઞાનથી શન્યપણાનાજ ચિતર્યા છે. તેથી આ બધા લેખે સત્યયરૂપના નથી પણ બીજી એતિહાસિક વ્યકિતઓ જે થઈ ગઈ છે તેમનું સ્વરૂપ તેમનાં નામો ફેરવી દેવના નામથી કલ્પેલા છે. તેથી કે ઈપણ પ્રકારથી મેળ મેળવી શકાતું નથી. કેટલાક અમારા આગળના લેખેથી સત્યશોધક સજજનેને વિચાર કરવાનો માર્ગ જડશે એવી અમારી ધારણા છે | ઇતિ ભાગવતાદિક બ્રહાની સામાન્યરૂપે સમીક્ષા. જુદા જુદા પુરાણના બ્રમ્હા પ્રકરણ ૨૨ મું સંપૂર્ણ પ્રકરણ ૨૩ મું. મહાભારતાદિ પુરાણેના પાંચ મુખના બ્રહ્મા. બ્રમ્હાના સંબંધમાં કેવા કેવા પ્રકારના લેખે લખાયા છે તે પણ આ પ્રસંગને લઈને ટુંકામાં ટાંકી બતાવું છું–હિંદુસ્તાનના દે–પ્રકરણ બીજુ. પૃ. ૧૨૮ થી ૧૨૯ જુવે. બ્રમ્હાના પાંચ મુખની સમજુતી આપવા નીચેની વાર્તા આપવામાં આવે છે. બ્રમ્હાએ મનુષ્યરૂપ ધારણ કર્યું અને તેનું અર્ધ શરીર ઉત્પન્ન થયું એટલે તેણે તેમાંથી એક કાન્તીવતી શતરૂપા બનાવી પણ તેમ કરવામાં તેના શરીરને જરાએ ભાગ ઓછો થયો નહિ. તે એવી તે સુંદર હતી કે તેના રૂપથી તે તેના ઉપર મેહ પામ્યા, પણ તે પોતાના શરીરમાંથી જન્મી હતી તેથી તેણે પોતાની પુત્રી વિચારી અને પોતાના વિકાર માટે લજજા પામ્યા, કામ અને શરમની વચ્ચે લડાઈ થતી હતી ત્યારે તેની તરફ પોતાની આંખ સ્થિર રાખી તે નિશ્ચલ થઈ રહ્યા. શતરૂપા આ સ્થિતિ સમજી ગઈ અને તેની દ્રષ્ટિથી દૂર થવા ત્યાંથી ચાલી ગઈ. બ્રમ્હાથી હાલી શકાતું ન હતું. પણ હજી તેને જેવાને આતુર હોવાથી તે જે દિશાએ ગઈ તે દિશા તરફ એક મુખ ઉત્પન્ન કર્યું. તેણે ચારવાર જગા બદલી અને પૃથ્વીની ચાર દિશા તરફ તેટલાંજ મુખ બ્રમ્હાના માથામાંથી ઉત્પન્ન થયાં” (મૂરકૃત હિંદુ સર્વદેવ) For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ w wwwwwwwwwwwwwwww wwwwજ ૧૮૨ તત્ત્વત્રયી-મીમાંસા. .' ખંડ ૧ એમ કહે છે કે તેના ચાર મુખમાંથી ચાર વેદે નીકળ્યા.” - “એક મુખ તે મૂળનું અને શતરૂપાને જેવા નવાં ચાર ફરીથી કર્યા તે એમ પંચ મુખ હતાં તેમાંથી એક કપાઈ ગયું તેથી ચાર મુખ જ રહ્યાં.” (૨) પાંચમું મુખ કેવી રીતે કપાયું? હિંદુસ્તાનના દે–પૃ-૧૨૯ થી બ્રમ્હાનું પાંચમું મુખ કપાયું તે વિષે મહાભારતમાં નીચે પ્રમાણે છે એક દિવસ વિષ્ણુની સમક્ષ અષિઓએ (દેવર્ષિઓએ) બ્રમ્હાને પૂછયું કે–બ્રમ્હા, શિવ અને વિષણુ એ ત્રણેમાં મોટામાં મોટું કે? બ્રમ્હાએ કહ્યું કે હું મટે, તે ઉપરથી બહાને વિષ્ણુની વચ્ચે લડાઈ થઈ. આખરે તેમને એ વિષે વેદનું પ્રમાણ જેવા કબુલ કર્યું. પવિત્ર વેદ પુસ્તકમાંથી એમ જણાયું કે એ સન્માન શિવનું છે. બીજા બે દેવે સામા થયા અને બોલી ઉઠયા કે “ભૂતનાપતિ સ્મશાનમાં આનંદ માનનાર, આખે પ્રિલે ભસ્મ ચોળેલી, એવા નગ્ન ભક્ત, ઝરડાઈ ગયેલા દેખાવ વાળા, જટાધારી ને સર્ષથી ભૂષિત થયેલા એવા શિવ સર્વમાં શ્રેષ્ઠ શી રીતે હેય? તેઓ આમ કહેતા હતા એટલામાં મનુષ્યરૂપ ધારણ કરી વિશાળ અને ભયંકર રૂપમાં શિવ તેમના મહા આગળ ખડા થયા. તેમને જોઈ બ્રહ્માનું પાંચમું માથું કોધથી રક્ત થઈ ગયું અને બેલ્યું–હે ચંદ્રશેષ ! તમને સારી પેઠે ઓળખું છું, કારણ કે તમે મારા માથામાંથી ઉત્પન્ન થયા છે અને તમે રોયા માટે તમને રૂદ્ર કહ્યા તેટલા માટે તમે જલ્દી મારે પગે પડે, એટલે હે પુત્ર! હું તારું રક્ષણ કરીશ, આ અભિમાનના શબ્દ સાંભળી શિવને ઘણે ક્રોધ ચઢયે અને તેના ક્રોધમાંથી ભૈરવ નામનું ભયંકર સ્વરૂપ ઉભું થયું. તેણે ડાબા હાથના અંગુઠા વડે બ્રહ્માનું માથું કાપી નાંખ્યું” (વિલિકન્સકૃત “હિંદુપુરાણ”પ ૧૦૨). અનીતિથીપુત્રોનું મુખ જોતાં બ્રમ્હાનું પાંચમું મુખ કપાયું, (૧) ઉપરના લેખેની સમીક્ષા શતરૂપાને જેવા બ્રહ્માએ ચાર નવીન મુખ કર્યો ત્યારે ભયંકર ભેરવે પાંચમું માથું કાપી નાખ્યું ને? આમાં અનીતિરવની કે બ્રમ્હાની ? * બ્રહ્માએ સંપૂર્ણ જીવને અન્તરૂપે કર્યો છે. એમ મનુસ્મૃતિના અધ્યાય પાંચનામાં જે બ્રમ્હા બતાવ્યા છે તે આ બ્રમ્હા હશે કે કોઈ બીજા ? For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩ મું. પાંચ મુખના બ્રહ્માનું સ્વરૂપ. ૧૮૩ જો તે મનુસ્મૃતિવાળા અને આ બ્રમ્હા એકજ હાય તે તે સર્વોપરિ સત્તાવાળાં શતરૂપાને મનાવી શકે. તેમાં શ્ય ન ગણાય. દેવાંગનાઓ પણ તેમનેજ અનાવી હશે ને ? તે। તે ઘણીજ સુ ંદર ગણાય છે. જો તેમાંની કાઇ અતિ સુંદર પસંદ કરી લેતા તે આ નહિ ઇચ્છવાવાળી શતરૂપાને જોવા નવીન ચાર મુખ અનાવીને પેતાને ફજેતા શું કરવાને કરાવી લેતા ? ભ્રમ્હા–મધા જીવાના નાના પ્રકારના સુંદર, અને અતિ સૂક્ષ્મઘાટ ઘડતાં જરાપણ ચૂકયા નહિ. તેા તેમની કેટલી બધી નિપુણતા ? તા આ એક શતરૂપાના વિચારે જાણવાની વખતે તે બધી નિપુણતા તેમની કયાં ગઈ ? હવે બીજા લેખની સમીક્ષા~~~ બ્રહ્માના ચારે મુખથી ચારે વેદો ઉત્પન્ન થયા અને જેમાં દુનિયાના બધાએ તત્ત્વાનું સ્વરૂપ છે એમ બ્રાહ્મણ લેાકે જાહેર કરે છે. ત્યારે શુ તે વેદોમાંથી ત્રણ મુખ્ય અણાતા દેવાનું સ્વરૂપ પણ ન નિકળ્યું, તેથી તેમને પેાતાનું માથુ કપાવવુ પડયું ? કૃત, ત્રેતા અને દ્વાપર એ ત્રણ યુગના ક્રમથી તે એ ત્રણે દેવાની ઉત્પત્તિ બ્રામ્હણેા પણ કહેતા રહે છે. તે પછી આ ત્રણે દેવા કયા યુગમાં એકઠા થઇને લડયા ? સજ્જના ! આવા બનાવટી લેખાના મેલ કેવી રીતે મેળવી શકાય ? તેથી વધારે કહેવાની જરૂર નથી. વળી મહાભારતમાં બ્રમ્હાના પાંચ મુખની વાત એવી પણ છે કે-ધ્રુવતાના એક હજાર વર્ષ સુધીના તપ બ્રમ્હાએ કરવાને માંડયા. સ્ત્રીના લાલુપી જાણી ઈંદ્રે તિલેાત્તમાને માકલી નૃત્યારભ કર્યાં. બ્રમ્હાનું મન ડગેલુ જાણી મીજી દિશા તરફ ફરી એમ ચાર દિશા તરફ ચાર મુખ કરી જોવાને માંડયુ છેવટે આકાશમાં અધરપણે નાચવા માંડયું તે જોવાને પાંચમુ' મુખ કરવું પડયુ એટલે મહાદેવજીએ તીક્ષ્ણ નખથી છેદી નાંખ્યું ” વૈદિક ધર્મીમાં જગે જગાપર બ્રમ્હાને અનાદિના કહે છે અને દુનીયાના સ્રષ્ટા પણ કહે છે. તે પછી વધારાનુ' શુ' મેળવવાને તપ કરવાને ગયા હતા? બ્રમ્હાના સંબંધે આપણે ઘણા ઘણા લેખો તપાસ્યા છતાં પણ કોઇ પત્તો મેળવી શકયા નહિ. ત્યારે કહેવુંજ પડશે કે—પ્રાચીન કાળમાં કઇ ચાલતા સત્ય ધર્માંથી વિરૂદ્ધ થઈને પુરાણકારાએ આ બધુ ત`ટ ઉભું કરેલું હોય. જૈનોના મુખ્ય ઇતિહાસમાં કે તેમના મુખ્ય તત્ત્વામાં આજ સુધી કોઇપણ પ્રકારની ગરબડ થએલી નથી. એમ અનેક જૈનેતર પંડિતા પેાતાની મધ્યસ્થ બુદ્ધિથી જૈન તત્ત્વના અભ્યાસીએ સારી રીતે જોઇ શકયા છે, અને તે For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ત-વત્રયી–મીમાંસા. ' ખડ ૧ પ્રમાણે બીજા પંડિતે પણ નિષ્પક્ષપાતથી જૈન તત્વેના તરફ દષ્ટિ કરીને લેશે તે જરૂર પિતાનું ધ્યેય સમજી શકશે એવી અમને ખાતરી છે પણ દુરાગ્રહવાળાને સત્યરૂપે સમજાય એ ઘણું દુર્ઘટ છે. તે બ્રમ્હાનું પાંચમું મુખ કપાયાની સમીક્ષા પ્રકરણ ૨૩ મું સંપૂર્ણ. . પ્રકરણે ર૪ મું. યજ્ઞ કરતા બ્રહ્મા, હિંદુસ્તાનના દે. પૃ. ૧૩૪ માંથી. કિંચિત શિવજી પાર્વતીજીને કહે છે કે–સરસ્વતીજીએ બ્રમ્હાને કેવી રીતે તજ્યા અને ગાયત્રીને કેવી રીતે પરણ્યા ? “વેદમાં કહ્યું છે કે યજ્ઞો કરવાથી ઘણું લાભ થાય છે આ કામને માટે બ્રમ્હા, સરસ્વતી, દેવે અને મુનિઓ પુષ્કરજી ગયા. યજ્ઞ માટે સર્વ તૈયારી થઈ એટલે શત્વિજ સરસ્વતિને બેલાવવા ગયે. સરસ્વતિએ કહ્યું કે-મેં મારૂં કાર્ય કર્યું નથી તે સભામાં એકલી શી રીતે આવું. ઋત્વિજે બ્રમ્હાને કહ્યું કામમાં છે માટે આવવાનાં નથી. પત્ની વગર ક્રિયાનું ફળ નહિ જાણું ગુસ્સે થઈ ઈંદ્રને આજ્ઞા કરી કે મારા માટે એક સ્ત્રીને લાવે. ” દહીની મટકીવાળી ગેપ કન્યાને પક સભામાં લઈ ગયા. હે મુનિએ તમેને ઠીક લાગતું હોય તે આ ગાયત્રી સાથે લગ્ન કરું. છેવટ શણગારીને પરણ્યા. એટલામાં-લક્ષમી, ગંગા, ઈદ્રાણી અને દેવાની તથા મુનિઓની પત્નીઓ સાથે સરસ્વતી પણ યજ્ઞસ્થાનમાં પધાર્યા. યજ્ઞ કરતા જોઈ સરસ્વતીજી બેલી ઉઠયાં-તમે પરણેલીને કાઢી મુકવાને પાપી વિચાર કર્યો છે. તમને કંઇ લજજા નથી. કામને વશ થઈ આવું નિર્લજ્જ કામ કરે છે? તમને દેવે અને મુનિએ મોટા પિતા કહે છે. તમે જાહેર એવું આચરણ કર્યું છે કે ત્રણ ભુવનમાં તમારે તિરસ્કાર થશે. હું પણ પતિથી તજવી સુખ શી રીતે બતાવું? બ્રધાએ ઉત્તર આપે કે-કત્વિજોએ કહ્યું કે સ્ત્રી વિના ક્રિયા થાય નહિ, ઈદ્ર કન્યા લાવ્યા અને વિષ્ણુ અને રુ. તેની સાથે મારું લગ્ન કર્યું. આ અપરાધની ક્ષમા કરો. ફરીથી અવું નહિ કરું. સરસ્વતીજી બેલ્યાં કે–ચોથી મને શક્તિ પ્રાપ્ત થઈ છે જેથી કહું છું કે-વરસમાં એક દીવસ સિવાય તમારી For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ Www પ્રકરણ ૨૪ મું. યજ્ઞ કરતા બ્રહા. ૧૮૫ પૂજા કઈ જગ્યાપર નહિ થાય. ઈદ્રને કહ્યું કે સાંકળેથી બંધાઈ અજાણ્યાં દેશમાં કેદી થશે, વિષ્ણુને કહ્યું કે મનુષ્ય નિમાં જન્મી ઢેરાના પાલક થઈ લાંબે વખત ભટકવું પડશે. ત્રિનિર્વજોને અને બ્રાહણેને કહ્યું કે પછી તમે દક્ષિણ ભેળવવાના લોશથી ય કશે અને તીર્થોમાં જશે આ પ્રમાણે શાપ દઈ ચાલવા માંડયાં. બ્રમહાની પ્રાર્થનાથી–વિષ્ણુએ અને લમીએ પાછળ જઈને વિનવ્યાં સરસ્વતીએ દીધેલા શાપ સાવિત્રીએ ઓછા કર્યા. બ્રમ્હાના ભકત મેં સુખ મળશે અને છેવટમાં એક રૂપ થશે એમ પ્રતિજ્ઞા કરી વરદાન આપ્યું. સરસ્વતીજી પાછા આવ્યા. બ્રમ્હાએ કહ્યું કે ગાયત્રીને તમારે કરવું હોય તે કરે. ગાયત્રી પગે પડયાં સરસ્વતીએ કહ્યું પતિની આજ્ઞા પ્રમાણે ચાલવું. કજીયા કરે તે નક્કી નરકમાં ૫છે. ગાયત્રીએ કબુલ કર્યું ને કહ્યું કે તમારી આજ્ઞા માનીશ. હું તમારી પુત્રી છું. મારું રક્ષણ કરે.. (૨) સ્કંદ પુરાણમાંથી. ' સ્કંદપુરાણ, ખડ. , . અધ્યાય. ૧૭૯ થી તે ૧૯૪. પત્ર. ૧૭ થી ૨૧૬. - (૧) બ્રમ્હાએ મૃત્યુ લોકમાં યજ્ઞ કરવા શાથી મળે? અવ્યક્ત જન્મવાળ બ્રમ્હાના બ્રહલેકમાં નારદ જઈ ચઢયા, તેથી નારદને જોઈ બ્રમ્હા બેલ્યા કે–તને ઘણુ વખતે જે. તું કયાંથી આવ્યું ?' આટલે વખત કયાં, ભમે? અને આજે આવવાનું કારણ શું ? નારદે કહ્યું દર્શન માટે, મૃત્યુલેકથી. બ્રમ્હારાજાઓ કેવા છે? વ્યવહાર કે ચાલે છે? નારદ–ત્યાં કલિ આવ્યું છે તેથી જ પ્રામાં અન્યાય અનીતિ પ્રસરી ગઈ છે. આ વાત સાંભળતાં જ બ્રમ્હા વ્યાકુળ થયા. મારું પુષ્કર તીર્થ કલિથી નાશ ન થાય ત્યાં સ્થા, એમ વિચારી કમલને ભૂતલમાં ફેંકતા કહ્યું કે કલિ ન હોય ત્યાં જઈને પડજે. હાટકેશ્વરમાં તે કમળ પડતાં પૃથ્વીમાં ત્રણ ખાડા થયા. આથી બ્રમણ્ડાએ યજ્ઞ માટે સાધન મેળવ્યું. યજ્ઞમાં અલા બ્રમ્હણેને યથાગ્ય અધિકારી સેવ્યા. પણ તે નગરના બ્રાહ્મણોએ વિન્ન કરવા માંડયું તેથી બ્રહાએ તેમને પ્રણામ કરી યજ્ઞની અને શ્રાદ્ધની મર્યાદા કરીને આપી એટલે તે બ્રમ્હણેએ યા કરવાની રજા આપ. પછી સાવિત્રીને તેડવા નારદ ગયા પણ આવી ' '24 For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તત્રયી–મીમાંસા.. ખંડ ૧ શકયાં નહિં. ફરીથી ઈંદ્ર તેડવાને ગયા. પ્રત્યુત્તર મલે કે-પાર્વતી, લક્ષ્મી. ઈંદ્રાણું વિગેરે આવે તે આવું. વખત ઘણે જતાં ઇંદ્રને બીજી કમ્મા લેવાને મોકલ્યા એટલે છાશની મટકીવાળી ગેપ કન્યાને પકદ્ધ લાવ્યા. गोपकन्यां विदित्वेमां; गोवत्ऋण प्रवेश्य चआकर्षिता च, गुयेन पावनार्थ चतुर्मुख? ભાવાર્થ...આ ગેપકનયાને ગાયના મુખમાં પ્રવેશ કરાવી તેની પેનીથી બહાર કાઢી છેતેથી હે ચતુર્મુખ! પવિત્ર થયેલીને તમે પરણો. પછી બ્રમ્હા બધાઓનો આજ્ઞા મેળવીને પરણ્યા, તેનું નામ ગાયત્રી પાડયું અને યજ્ઞમાં લઈને બેઠા. તે વખતે અનેક ઉત્પાત થવા લાગ્યા એક જાહ્મરૂપે માથાની પરી નાખી તેને બહાર ફેંકી દેતાં બીજી આવીને પડી એમ લાખે ઉત્પન થતી રહી, મહાદેવજીની પ્રસન્નતા મેળવ્યા પછી તે અરિષ્ઠ શાન્ત થયું. બીજે દિવસે બટુકે નાખેલા સર્ષથી હેતાને થએલો ઉપદ્રવ નાચતીર્થના સ્થાપનથી શાન્ત થયે. ત્રીજે દિવસ અતિથિના વાદવિવાદમાં વિઘવાળે થ, અને છેવટે અતિથિ તીર્થ સ્થપાયું. ચોથે દિવસે એક રાક્ષસે યાજ્ઞિક પશુના ગુદાનું માંસ ભક્ષણ કરી વિન કર્યું. જ્યારે બ્રમ્હાએ તેના બધા કુટુંબની તૃપ્તિતનું સાધન કરીને આપ્યું ત્યારે તે વિતની શાતિ થઈ. એમ અનેક ઉત્પાત થતા રહ્યા. છેવટે સખિઓ અને દેવાંગનાઓની સાથે યજ્ઞ મંડપમાં આવતાં સાવિત્રીને પણ અનેક ઉત્પાતેની સાથે અપશુકને થવા લાગ્યા. નારદે જણાવ્યું કે ગાયત્રીની સાથે વિવાહ થઈને કામ ચાલું થઈ ગયું છે પણ ગેરીના કહેવાથી નારદનું સાચું નંહિ માનીનેય મંડપમાં આવ્યાં. A આટલું વર્ણન આપીને આગળ એક સજજનના લેખથી આપીશું ત્યાંથી વિશેષ જોઈ લેશે. . . . !; ; ; ; . . : આનું વર્ણન ૮૦૦ થી હજાર હેકના લગભગ. સુધી પુરાણાકારે કરેલ છે. અહિં અમે એને ટુંક સારાંશ માત્ર આપેલ છે. ' ઇતિ યજ્ઞ કરતા બ્રમ્હાના અવતરણે બે * * * (૨) યજ્ઞ કરતા બ્રહ્માની સમીક્ષા આ દુનિયા અનાદિ કાળથી ચાલતી આવેલી છે અને તે જ પ્રમાણે સદાકાળ ચાલતી રહેવાની પણ છે જ. જેનોની માન્યતા એવી છે કે ૨૪ તીર્થકરે એક નિયમિત કાળમાં સઢા કાળ નિયમ પ્રમાણે થયા જ કરે છે. તેમના સમયમાં ૧૨ ચક્રવતીઓ, અને વાસુદેવદિ નવનું ત્રિક વિગેરે પણું થયાજ કરે છે. એ પણ એક અનાદિ કાળને નિયમજ છે તેજ પ્રમાણે આચાલતા કાળમાં પણ તીર્થંકરાદિકે થયેલા છે. પણ તે સર્વ વ્યક્તિઓ લિન્ન ભિન્ન સ્વરૂપની જ For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ - પ્રકરણ ૨૪ મું. યજ્ઞ કરતા બ્રહ્મા. હોય છે અને મેક્ષ રૂપે થાલા ફરીથી આ દુનિયામાં તે પાછા આવતાજ નથી. એ પણ સાથે વિચારી લેવાનું જ છે. પણ પૂર્વે કરેલા પોતાના સુકૃત દુષ્કૃત કર્મના યોગથી જે જે દરજજો મેળવ્યું હોય તેજ દરજજાને લઈને છે સંસારમાં ફરે છે. પણ પિતાના વશથી કેઈપણ જીવ આ દુનિયામાં ફરી શકતેજ નથી. જે જીવે પિતાના સુકૃતના રોગથી તીર્થકર પદ મેળવ્યું હોય તેજ તીર્થંકર થાય આમાં વિશેષ એટલું છે કે-પૂર્વેના ભમાં ઉત્તમત્તમ સુકૃતના સંચયથી મેળવેલું છે તીર્થંકર પદ પણ બકાતમાં રહેલાં પાપકર્મો ભેગવવાને તેમને પણ ત્રણ નરકે સુધીમાં જવું પડે છે. તેથી પહેલી ત્રણ નરકમાંથી નીકળેલ કે દેવગતિમાંથી આવેલ છવ તીર્થંકર થાય છે, તેથી તે ગતિમાં જેવા જેવા પ્રકારનાં ત્રણ જ્ઞાન હોય તેવા તેવા પ્રકારનાં ત્રણે જ્ઞાન સહિત તે તીર્થંકરની પદવીળાજ જન્મે છે. પણ ચક્રવર્તિઓ કે વિષ્ણુ આદિ બીજા જીવ પાછલના ભવનું જ્ઞાન લઈને આવતા નથી, માત્ર પિતાના કમનેજ લઈને આવે છે. વૈદિકમતવાળાઓએ-બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણેને ત્રણ વ્યકિતએ કલ્પીને ઉધા છતા અનેક રૂપમાં ગોઠવીને, પ્રમાણુ વિના પરસ્પર વિરોધવાળા અનેક લેખ લખીને બતાવેલા છે, તેમાંના કેટલાએક લેખ પ્રસંગે પ્રસંગે અમોએ બતાવ્યા છે અને વળી હજી પણ કેટલાક બતાવવાના છે તે ઉપરથી સજજન પુરૂએ વિચાર કરી લે. વિષ્ણુ, અતિવિષ્ણુના સબંધે પરમાત્મા અને અસુર, વૈદિક ધર્મવાળાઓએ જણાવી. જગે જગે પર લડાઈઓ કરવાવાળા જ લખીને બતાવ્યા છે, પણ જૈન ઇતિહાસ એમ જણાવે છે કે પ્રતિવિષ્ણએ ત્રણે ખંડના રાજાઓની સાથે લઢાઈ કરીને ત્રણે ખંડ પિતાના વશમાં કરે છે. વિષ્ણુ થાય છે તે એક પ્રતિવિષ્ણુને સારીને ત્રણે ખંડના ઠતા બને છે પણ તેમને દેવ કે અસુર તરીકે ન માનતાં મહાન રાજાએ તરીકેજ વર્ણવેલા છે. કa પુરાણના શ્રદ્ધાના પ્રસંગે પ્રથમ જોવાનો છે. બ્રા 'T 1 + : . લેકના પિતામહ છે, દુનિયાને ઘાટ ઘડનાર મહાન શાનેવાન છે પણ નારદ મલ્યાને પૂછવા લાગ્યા કે તું કયાંથી આવ્યો? કયાં ભયે મૃત્યુલેમાં રાજાઓ કેવા છે? ત્યાં વ્યવહાર કે ચાલે છે? આ પ્રશ્ન સાધારણ માણસો જાણી શકે તેવાં છે. તે શું વિકાસ ક્ષાનીને કે દુનિયાની વસ્તુઓને ઘાટ ઘડનારને પૂછવાની જરૂર પડે? ભૂતલમાં કલિ આવ્યો, એન્સાંભળતાં હોય મારું તીર્થ For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ ' ' - 1 * ૮૮ તત્ત્વત્રયી-મીમાંસા - ખંડ ૧ , કલિ ન હોય ત્યાં રથાણું, ત્યારે શું કલિ એમના લક્ષથી બહાર હતો? -બ્રહ્માને દુનીયાને બનાવવાની સત્તા હતી ત્યારે શું કલિને હટાવવાની સત્તા ન હતી ? - . . . . . . . - એક કલિના માટે અનેક વિદ્વોના ખર્મ યાને આરજ સ્વીકાર્યો, ત્યારે દુનીયાને બનાવતાં કેટલું જોખમ ખેડવું માનવું? યજ્ઞમાં વિન કરવાને તૈયાર થયેલા બ્રાહ્મણને નમસ્કાર કરી તેમની આજ્ઞા મેળવવી પી, ત્યારે સર્વસત્તાવાળા બ્રાહ્મણે કે બ્રહ્મા ગાયના મુખથી પ્રવેશ કરાવી ગુહ્ય પ્રદેશથી બહાર કઢાવી ગાયત્રીને પરણ્યા. થોડા વખતમાં સાવિત્રી આવીને તેફાન મચાવશે તેને વિચાર શું ત્રિકાળજ્ઞાની થઈને થડે પણ ન કરી શક્યા? ગાયત્રી પરણું કે નહિ તેને વિચાર માણસને પૂછવું પડે ત્યારે સુષ્ટિ બનાવતાં કયા જ્ઞાનીને વિચાર લીધે માને? સજજને! આ લેખમાં કેટલી સત્યતા ! અને કયા ઈતિહાસને ફેરફાર કરી લખાએલા છે તેને વિચાર મારા કિંચિત્ માત્રના લેબંધી કરશે ? હું કેટલૂ લખીને બતાવીશ ઇત્યલ વિસ્તરેણ વિશેષ આગેના લેખમાં જુવો. 2 આ પુરાણુના અડ્ડા કયા જ એનાદિકાળને કે “સત્તર લાખ અને અઠવીશ હજાર વર્ષના કૃતયુગમાં થયા તે? આ બે બ્રહમાં યજ્ઞ કયા હે કરે? અને તે કયા કાલમાં? કેમકે સરસ્વતીએ કહ્યું છે કે–તમે દે મુનિએના માટે પિત થઈને નિલજે કામ કર્યું. તેથી આ બ્ર અનાદિને છે તે માનવે કે કૃતયુગમાં થયા તે માવાઈદ્ર કથા લાવ્યો-વિષ્ણુ અને રુદ્ર લગ્ન કરાવ્યું ત્યારે શું અનાદિના જે વિષ્ણુ વારવાર અવતાર લે છે તેમને બ્રમ્હાનું ગાયત્રીની સાથે લગ્ન કરાવ્યું જે ત્રેતાયુગમાં થયેલા વિષ્ણુએ કૃતયુગનો બહેનનું લગ્ન કરવું ? આ બ્રમ્હાના લગ્નમાં રૂદ્ર પણ સામેલ હતા તે પછી દ્વાપરમાં થએલા રૂદ્ર, કૃતયુગમાં થયેલા બ્રહ્માની પાસે કેવી રીતે જઈ ચઢ્યા. સાવિત્રીએ શાપ ઓછા કરતાં કહ્યું કે-બ્રક્ષાના ભક્તોને સુખ મળશે અને છેવટે એક રૂપ થશે. તે વિચારવાનું કે તે કયા કાળે અને કયા ઠેકાણે એક રૂપ થવાનું કારણ કે આ બ્રમ્હા છે તે તેિજ યા કરને લાભ મેળવવાને હજી ફાં મારે છે. તે શું wહેપદથી કેઇ વિશેષ લાભ દુનિયામાં રહે છે - પહેલા બ્રહો કે સરસ્વતી? એમાં વિશેષ શક્તિ કેની માનવી? કેમકે સરસ્વતીજીના શાપથી બ્રમ્હા પોતે પિતાની પૂજતા-જુમાવી બેઠા * ": $; ' ! ' * , ક ? " " ' , , , LP SJS = " E , ! For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪ મું. ચો-કરતાબામ્યા. ટેટુ wwwwwwww ઈદ્ર કેરી રૂપના શાપને વશ થયા. વિષ્ણુને ના પાલક' રૂપે થવાનું થયું. શું આ બધો કૅબ ટ્યરૂપે- ભાસે છે ? અને તે કલ્પિત રૂપ ભાસે છે. અગર કે યથાર્થ સમજાવશે તે માન્ય કરવામાં કઈ પણ પ્રકારના વધે નથી. ઉપરના લેખને મળતે એક બીજો પણ લેખ છે તે આ જગપર દાખલ કરું છું. આર્યોના તહેવારને ઇતિહાસ. પુ. ૧૭રમાં જુવો પુરાણ કાળમાં નદીઓની મહત્તા,ધામિક દષ્ટિથી વધતી ગઈ. નદીઓમાં મુખ્ય દેવતાઓને અંશ છે, એમ પુરાણોમાંની એક કથામાં લખેલું છે–એક વખત બ્રહ્માદિક સર્વ દેવતાઓએ એક શુભ કાર્યના આરંભ વખતે સાવિત્રીનું અપમાન કર્યું તે વખતે ગુસ્સામાં સર્વ દેવતાઓને તેણે શાપ આ કેતમે નદીઓ થશે. તે પ્રમણે–વિષ્ણુનીકૃષ્ણનદી, મહાદેવની મહાનદી અને બ્રહદેવની બ્રહ્મપુત્રા નદી બની, બીજા દેવતાઓની પણું નદીઓ થઈ.” : એક સમય-એ હશે કે પુરાણકારે પ્રમાણ વિના જુઠ સાંચ પોતાની મરજી પ્રમાણે લખી દેતા હતા–જેમકે પિતાના માન્ય દેવેને પણ દુરાચાર, વ્યભિચારી અને જડ રૂપે બનાવી દીધા તે પણ કેઈ પૂછવાવાળા ન હતા. તે પછી જેનોને અને બૌદ્ધોને નાસ્તિક રૂપે લખતાં તેમને પૂછવાવાળું કેણ હતું? હવે આ અંગ્રેજોના રાજયમાં જેમ જેમ પુસ્તક છપાઈને બહાર પડવા લાગ્યાં તેમ તેમ પુરાણુાદિકેનું પિકલ જાહેર થતું ચાલ્યું જેનોમાં પ્રેકલ નથી પણ બધું સત્યરૂપે છે એમ હું મારા અનુભવથી કહુ છું તે પ્રમાણે મધ્યસ્થ પાંડિતે પણ જોઈ શક્યા છે. ઈતિ યજ્ઞ કસ્તાદ બ્રમ્હા અને તેની સમીક્ષા પુનું ફંદપુરાણના બ્રહ્મા, - રઈ પુરાણ, અંડ.. લે. અ ને અધ્યાય ૮-૯૦ થી, ૧૫ સુધી ૫ત્ર ૨૪૩ થી (૧) અધ્યાય. ૮-મને કિંચિત ભાવાથ-પૂર્વે કલ્પના પ્રારંભમાં For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ તત્ત્વત્રી મીમાંસા. Để ngông મહાદેવજી નિવિકલ્પ બેઠા હતા પણ જગત પેદા કરવાની ઇચ્છા થતાં–ડાંખા જમણા અંગથી બ્રમ્હા, નિષ્ણુ પેદા કરીને રોગુણ અને સત્વગુણુ ક્રમથી મૂકી ટ્રીયા, એટલે સામ વાળા થઇ મરીચિ આદિ દેશ બ્રામ્હણાને મનથી, દક્ષિણ અંગુઠાથી દક્ષને, મુખથી બ્રામ્હણેાને, હાથથી ક્ષત્રીઓને. જધ્રાથી વૈશ્યાને અને પગથી શૂદ્રોને પ્રથમ ઉત્પન્ન કર્યા, પછી ક્રમથી બધી સૃષ્ટિ ઉત્પન્ન કરી દીધી ઇત્યાદિક અધ્યાય ૮ મામાં ઘણા વિસ્તાર છે. ( ૨ ) આગળ અધ્યાય ૯ મામાં-આ સૃષ્ટિ તૈયાર થઇ ગયા પછી બ્રમ્હા અને વિષ્ણુમાં મેટાઇપાનેા ઝગડા પેઠો. બ્રમ્હાએ કહ્યું કે, હે કેશવ ! તે મધુ, કૈટભ ને પેઢા કરીને માર્યા તેથી તુ ત્યારી થયા. બીજી વાત એ છે કે તુને નાવતો જે મારા હાથને પીડા થઈ તે હજી ગઈ નથી. વળી જે કે દિત્યના ક્ષયથી તુ જળાશયમાં જઈને સુવે છે, તે પછી તુ માસથી માટે જેવી રીતે ? 1. વળી જો કે અને મરી શ્રી આ બધી સૃષ્ટિ મે ઉત્પન્ન કરી મારાથી કેવી રીતે માટા ? પછી વિષ્ણુ પણ હસીને ખેલ્યા હે બ્રમ્હન ! તું મારી નાભિના કમળથી ઉત્પન થયું છે. જો મધુ કૈટભને મે માર્યો નહંત તે તે તારા નાશ કરત. વળી સાયક આદિ દૈત્યોને મે મત્સ્યાદિના સ્વરૂપથી ધારણ કર્યાં. તે પછી હું બ્રમ્હત ! તું મારાથી માટે કેવી રીતે » ** માશ ચાર મુખથી ચાર વેને, ઉત્પન્ન થયા. ચેતનરૂપ શક્તિ, સરાવતી ઉત્પન્ન થઈ સ્થાવર જંગમ છે. તે પછી ૫ 2) છે. (આ મધુ અને કેંટલને પુરાણામાં વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થયેલા જગાજોડપર લખીને બતાવ્યા છે, જેનોમાં ચાદમા ી કરના સમયમાં થએલા થા પુરૂષોત્તમ વાસુદેવ અને તેમના સમયમાં “મધુ” પ્રતિવાસુદેવ, તેના ભાઇ કિટસ માટા રાજા થએલા છે. તેમના લેખ અમેએ ગળ જતાં આપેલા છે ત્યાંથી વિચાર કરી લેવા.) (૩) હવે આગળ ૧૦ મા અધ્યાયને કિચિત્ ભા એમ જે જે પુરાણામાં જે જે કૃતગ્યે તેમના વિષયમાં લખાએલા હતાં તે તેમને કહી બતાવ્યા પછી એક લિંગ તેજોમય એવુ પેદા થયું કે તે જોતજોતામાં ત્રણે લોકમાં ફરી વળ્યું. હૈયે પોતના ગવ તી કે બ્રમ્હા અને વિષ્ણુ વિચાર કરવા લાગ્યા કે આ લિંગ તા આપણી પરીક્ષા કરવાને પેઢા થયું હોય તેમ લાગે છે, પછી તેના મૂળના અને અતના પત્તો મેળવવાના ઉદ્યમવાળા થયા. એમ દશમા અધ્યાયમાં ઘણા વિસ્તારથી કહેવામાં આવ્યું છે. KIO VI For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪ મુ બ્રહ્માના સૌબધે વિચિત્ર વાતા. ૧૯૧ ૪ હવે અરગળ ૧૧ માં અધ્યાયમાં——બ્રહ્મા હસનું રૂપ ધરીને આકાશમાં ઉડયા અને વરાહનુ રૂપ ધરીને વિષ્ણુએ પાતાલને ભેદવા માંડયુ અને સાત પાતાળને ભેદી નાંખ્યાં પણું કાંઇ લિંગનું મૂળ જડયું નહિ. એમ વરાહુના રૂપથી એક હજાર વર્ષ સુધી પાતાળમાં ફર્યા એમ આ સંબંધમાં અગીઆરમા અધ્યાયમાં ઘણા વિસ્તાર છે. '''' ૫ હવે ૧૨ અને ૧૩ ( એક લાખ વર્ષ સુધી ) ચતુર્યુના ડ્યુતચાતં તો *k મા અધ્યાયમાં હસરૂપે બ્રહ્માને “વોળાં રાતસાહા” ભટકતાં કેતકીનું પત્ર આવ્યું. તેણે કહ્યું છે કેનિયતતો મમ ” મને ચાર યુગ અયુત ઉપરથી પડતાં લાગ્યાં તે પછી હું બ્રમ્હન !તુ લિંગના છેડાના પત્તો કેવી રીતે મેળવીશ ? એમ ૧૨ મે અને ૧૩ મા અધ્યાય વિસ્તારથી કહેલ છે. ( ૬-૭ )આગે–૧૪મા ૧૫ મા અધ્યાયમાં–બ્રમ્હાએ અને વિષ્ણુએમહાદેવ ની સ્તુતિ કરતા કહ્યું છે કે—જે કેઇ દુનિયામાં વસ્તુ છે તે સ કાંઇ હે ભગવાન તુજ છે એમ માંટામાં મોટા અને સર્વ પ્રકારની સત્તા વાળા મહાદેવજીનેજ જણાવ્યા છે. એકંદર ૮ માથી ૧૫ મા અધ્યાય સુધીમાં બ્લેક ૨૧૫ સુધીમાં વણ ન છે તે જોઇ લેવું. શ્રુતિ-સ્કંદ પુ. અધ્યાય ૮ થી ૧૫ સુધી ભ્રમ્હા આદિનું સ્વરૂપ. (૧) અમ્હાના શિર છેદનના પ્રકાર બીજો. સ્કંદપુરાણ-ખંડ-પ માના બીજા અધ્યાયમાં બ્રમ્હાના શિર છેદનુ કિંચિત વર્ણન: પૂર્વે એકાણુ વ થતાં ભૂતે નક્ષત્રાદિક કાંઇપણ ન હતુ;માત્ર એક મહાકાલજ આકાશમાં રહી ગયા. એક પરપોટા હેરથી વધતાં સેનાના થયા. મહાકાળના ફાડવાથી તેના બે ભાગ થતાં આકાશ અને પૃથ્વી બે બની ગયા. તેના મધ્યમાં બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ પણ હતા. સષ્ટિ કરો એમ કહી તે અંતર્ધ્યાન થઈ ગયા. બ્રમ્હાને સુજ ન પડતાં તપ કરવા લાગ્યા. એટલે મહાદેવે છ અંગની સાથે વેદો આપ્યા. તે પશુ ગમ ન પડતાં ફરીથી તપમાં જોડાયા, છેવટે મહાદેવની સ્તુતિ કરતાં તમાં સૂચના થઇ કે હે બ્રમ્હ ! તું ગવથી મને પુત્ર વિચારે છે તેથી તારૂ માથુ કાપીશ, અને મારા અંશથી જે રૂદ્ર થશે તે તારી પ્રજાના નાશ કરશે, પણ તે ભક્તિથી મારૂ સ્મરણ કર્યું છે. તેથી પિતામહના નામથી પ્રસિદ્ધ થઇશ. એમ શાપ અને ૧ર એ મળ્યાં. પછી પાતાના તેજની અગ્નિમાં ામ કરતાં પરસેવા થતાં લૂછીને નીચે નાખતાં નીલલેાહિત વેણુના For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર . તયી મીસાંસા. . ખંડ રૂદ્ધ પેદા થયે, પછી સુષ્ટિની રચના કરતાં-પહેલા સાત માનસે થયાં, પછી બધી સિદ્ધિ તૈયાર થતાં લેકે તે નીલલેહિતનીજ સેવા કરવા લાગ્યા. બ્રમ્હાએ પિતાની અપુજ્યતા જાણીને હિમાલયમાં જવાનું જણાવતાં તેનીલહિત ગ્રા ગયે પછી ગર્વમાં આવી ચાર મુખથી ચાર છે અને પાંચમા મુખેથી સાંગોપાંગ ઇતિહાસ કહ્યા પિતાનું તેજ દબાએલું જાણીને દેવોએ મહાદેવની સ્તુતિ કરી પ્રત્યક્ષ દર્શન માગ્યુ. શિવ પ્રગટ થતાં શિવના તેજમાં બ્રમ્હાનું તેજ દબાઈ ગયું પછી અટટ્ટહાસ્ય કરી દેના દેખતા બહાને પાંચમા મુખને કાપી નાખ્યું. ઈત્યાદિક કહી ૭૬ હેકમાં બીજો અધ્યાય પૂરો કર્યો છે. પાવતીના ચરણ દર્શનથી બ્રમ્હાનું વીર્ય નીકળતાં હજારે વાલ ખ્રિત્યે રાણ-ખંડ-૧-લે પ૩ ને અધ્યાય ૨૬ મે પુત્ર પપ થી બધા પર્વતની સલાહથી હિમાલયે ચાતા કન્યા શિવજીને અપી. વેદિકા આગળ જેડનું બેડું બ્રમ્હ, ત્રાણિઓ અને બ્રામ્હણે પણ બેઠા. હવન શરૂ થતાં કેઈ કહે એમ તે કઈ કહેએમ તવ વિનાના-તે વેદપાઠી વિવાદ કરવા લાગ્યા. છેવટે નારદે કહ્યું કે હું બ્રાહણે છે જે આ વિશ્વકરાયું છે જેમાં વિશ્વ લીન થાય છે અને જેના મુખથી તમે પેદા થઈ વિચક્ષણ થયા છે તે તે તમારી પાસેજ બેઠા છે. એમ નારદનો કહ્યા પછી તે બ્રામ્હણોએ યજ્ઞ શરૂ કર્યો, ત્યાં પાર્વતીના ચરણ દેખતાં બ્રમ્હાનું વીર્ય નીકળી પડ્યું અને હજારો વાલખિત્યે કરન થયા. તાત તાતપિકારવા લાગ્યા. તે વખતે નારદે છેષ કરીને વાલખિસ્પેને ગંધમાદન પર્વત ઉપર મોકલી દીધા અને ભજિત થએલા બહાને આશ્વાસન આપ્યું. ઇત્યાદિ.” " રદ- પુના લેખાતે વિચાર-મહાકાલે-નાને પરપેટે ફાડીને બે ભા કર્યા, તેનાં આકાશ અને ધ્વી ઋની ગયા ત્યારે તેને પ્રથમ કયા આકાશમાં રહીને પટે, ૩ વળી જ્ઞાન કરવા મિહાદેવે અંગની સાથે વેદો શ્રશાને આવ્યા તે પણ તેમને કાંઈ સૂઝયાીિ ત્યારે જીવેની કતલ કરવાનું પ્રહાણેને કયા વેદથી, સૂઝયું? શું બ્રહ્માએ ગર્વ કરીને ફરીથી ચારમુખથી, ચાર વેદો અને પાંચમા મુખથી સાંગોપાંગ ઇતિક્ષસ અને તેમાંથી સુગયું ર For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪ મુ. બ્રહ્માના સંબંધે વિચિત્રવાતા. ૧૯૩ જેના વેઢે માનતા નથી તેથી વેદ માહ્ય નાસ્તિક એમ લખવા વાળા આ ગથકારાજ છે. તેમને કયા આસ્તિકની પક્તિમાં ભેળવવા ? નીચેના મીજા લેખમાં—બધા પર્વતાની સલાહથી પેાતાની કન્યા પાČતીજી શિવજીને આપી. બ્રહ્માદિક પરણાવવાને બેઠા. વિશ્વના કર્તા પાસેજ હવન કરવામાં બ્રામ્હણેાને માટા વિવાદ. આમાં મેટા દરજો કાને માનવા વિશ્વકર્તાના કે બ્રામ્હણાના ? વળી પાવતીને અંગુઠા દેખતાં વિશ્વકર્તાનું વી નીકળી પડયું આ બધા લેખાના વિચાર કઇ બાજુથી કરવા? આ બધું ધતીન્ગ તેમને કેવી રીતે ચલાવ્યુ ? જરા સ્થલીને વાચકે ને વિચાર કરવાની ભલામણુ કરૂ છું. આવા લેખાને વિચાર કરવામાં અમારી બુદ્ધિ કુંઠિત રહે છે તેથીજ વાચકાને વિચાર ઠરવાની ભલામણ કરી છે. || ઇતિ–બ્રમ્હાના શિરચ્છેદનુ અને સ્ખલિત વીર્યનું સ્વરૂપ તેના વિચાર શિવને મારવા બ્રમ્હાએ સ્વેદજને પ્રેયા તેથી તેમને પ્રાયશ્ચિત. સ્કંદ પુરાણુ. ખંડ ૫ મે. અધ્યાય ત્રિજાના કિંચિત્ ભાવા— બ્રમ્હાનું માથું કપાતાની સાથે બ્રમ્હાને ક્રોધ થતાં પરસેવા થશે, તે લૂછીને પૃથ્વી ઉપર નાખતાં ધનુષ્માણુ સાથે એક વીર ઉત્પન્ન થથા. બ્રમ્હાએ રૂદ્રના તરફ પ્રેર્યાં. પણ રૂદ્રે તેને હુંકાર માત્રથી તભિત કર્યા અને તેમને પોતે વિષ્ણુના આશ્રમમાં જઇ ભિક્ષાની યાચના કરી. રૂદ્રને દેખી વિષ્ણુએ જમણે હાથ પ્રસાર્યાં. શિવે કંથી ભેદતાં લેાહિના પ્રવાહ ટથા. તેને પેાતાના કપાળમાં જીલવા માંડયેા. પણ ત્યાંથી નીકળી પચ્ચાસ યાજન લાંબા અને દશ ચેાજન પહેાળા નદીરૂપે થયા. તે પ્રવાહને× દિવ્ય ચ એક હજાર વર્ષ સુધી કપાલમાં ધારણ કર્યા. પછી વિષ્ણુએ કહ્યું કે તમારૂં પાત્ર ભરાયુ? એમ કહીને પ્રવાહ બંધ કર્યાં, પછી મહાદેવે દિવ્ય એક હજાર વર્ષ સુધી કપાલમાં દ્રષ્ટિ રાખી અંગુલીથી મંથન કર્યું. પછી તેમાં પરપેાટા થતાં તેમાંથી એક હજારના હાથવાળા ધનુષ બાણુ સાથે અર્જુન જેવા પુરૂષ પેદા થઇ ગયેા. વિષ્ણુએ શિવને પૂછ્યું કે આ તમારા × દિવ્ય એકજ વર્ષના લાખા કરોડ વર્ષ આપના હિસાબે પુરાણ ફારાએ ખત્તાવ્યાં છે ત્યારે દિવ્ય હજાર વર્ષનાં વર્ષા આપના હિસાબે કેટલાં થાય તે વિચારવાનું. ક For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ તત્રયી–મીમાંસા. : ખંડ ૧ કપાલમાં કેણ છે? મહાદેવે કહ્યું કે એ નર છે. વિષ્ણુએ કહ્યું તમે નર કહ્યો છે તેથી એ નરજ થશે. મહાદેવે કહ્યું કે તમે નર નારાયણના નામથી પ્રસિદ્ધ થશે અને તમને ઘણું ઠેકાણે સાહાય કરવાવાળો થશે. માટે એનું રક્ષણ કરજે કારણ કે–બ્રમ્હાના માથાનું તેજ, તમારા લેહીનું તેજ અને મારી દ્રષ્ટિનું તેજ, એમ ત્રણેના તેજથી પેદા થએલો આ નર શત્રુઓને જીતવાવાળે થશે. પછી તે નરે મહાદેવની અને વિષ્ણુની સ્તુતિ કરી. પછી તે નરને કપાલમાંથી બહાર કાઢીને કહ્યું કે મારા હુંકાર માત્રથી મેહ નિદ્રામાં પડેલા સ્વદેજ પુરૂષને જાગ્રત કર એમ કહીને અંતર્ધાન થઈ ગયા. પછી તે સ્વદેજને લાત મારીને ઉઠાડતાં રેષથી યુદ્ધ કરવા લાગ્યો. તે દિવ્ય યુદ્ધ ત્રણ વર્ષ ન્યૂન ત્રણ વર્ષ સુધી ચાલ્યું. છેવટે રક્તજે સ્વદજને ભે. પછી વિષએ છોડાવીને-મહેશ્વરને. અને સુરેશ્વરને પાલન કરવા સ્વેદજને સેં. પછી વિષ્ણુએ બ્રહાજીને કહ્યું કે તમેએ મહાદેવજીને મારવાની ઇચ્છા કરી તે ઘણુંજ અગ્ય કામ કર્યું છે માટે તેનું પ્રાયશ્ચિત કર્યો. પછી વિષ્ણુના વચનને માન્ય રાખી બ્રમ્હાજી એ પ્રાયશ્ચિત લીધું. આમાં કિંચિત્ વિચાર –બ્રમ્હાએ શિવના અપરાધી થઈ પિતાનું માથું કપાવ્યું. શિવને મારવા તેમને સ્વેજ પુરૂષ પ્રેર્યો, શિવે વિષ્ણુને હાથ ભેદી લેહિનો પ્રવાહ ચલાવી પિતાના ખપ્પરમાં ઝીલ્યું. વળી તેમાંથી રક્તજ પુરૂષ પેદા થયે, તેને પેલા વેદજને ભેઘા, તેપણ વિષ્ણુએ બ્રમ્હાને પ્રાયશ્ચિત લેવડાવ્યું. શું આ બધે પ્રસંગ સત્ય છે? જે આ વાત સત્ય હોય તે તે ત્રણે દેવેને દૂરથીજ અમારે નમસ્કાર. અસત્ય હેય તે એ પુરાણના વેખકને ધન્યવાદ. આમાં બીજું શું લખું ? I ઈતિ શિવને મારવા બ્રહ્માએ સ્વેદજને પ્રેર્યો તેનું પ્રાયશ્ચિત. " કે બ્રહ્માના ઉપર દોષા રે હિંદુસ્તાનના દેવે પ્રકરણ-૨ જું. પૃ, ૧૩૦-૩૧ થી “તે ત્રણે લેકના સર્જન હારે પિતાની પુત્રી સાથે અનીતિનું કામ કર્યું અને એ ભયંકર અપરાઘ માટે તેને બાકીના દેવાએ શિક્ષા કરી કે–તમારી પૂજા કરવામાં નહિ આવે.” વળી મા પાનને બીજો અપરાધ પણ તેને શિર મૂકવામાં આવે છે.” For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪ મું. બ્રહ્માના સંબંધે વિચિત્રવાતે. ૧૮૫ તેમજ સ્કંદ પુરાણમાં એક નિર્લજજ વાત છે તેમાં અસત્ય બોલવાને દેષ તેને લગાડો છે ને સાબીત કરવામાં આવ્યો છે. તેની પૂજા લગભગ બંધ થઈ છે તેનું આ પણ એક કારણ છે.” - “તમે બાલિશ રીતે અને મંદ બુદ્ધિથી અસત્ય બેલ્યા છે તેથી હવે પછી તમારૂં કઈ પૂજન કરશે નહિ.” આગળ-શંકા કષ–શંક-૩૫ મી. શીવપુસણમાંની પણ એક વાત લખાઈ છે-“બ્રહ્માનું જુઠું બોલવું કે હું લિંગને થાહ લઈ આવ્યા તેથી શાપિત થવાથી જગતમાં તેની પૂજા ન થઈ.” પુત્રી ને કે સ્ત્રી ને સંબંધ અનાદિના બ્રહ્માને ક્યાંથી ? છતાં પુરાણ કારોએ કઈ પ્રસંગ લઈને બ્રહ્માના નામને જગ જગેપર કલંક્તિ જ કર્યા છે. તે પ્રસંગ જેને ઈતિહાસથી અમોએ પ્રથમથીજ ટાંકી બતાવ્યું છે અને તે સિવાય બીજે કઈ પણ માર્ગ નથી. જો કે ઈ. સ. ૧૯૦૧ માં-નડીઆદના–વિશ્વવિહારી અનું જે-“વદાંત મનનાવલી.” આપણું પુરાણે” નામના લેખના પૃ-૧૦માં-લખ્યું છે કે વૈદિક જ્ઞાનનિધિ બ્રહ્મા, પિતાની પુત્રી વાચ’ પરમાર્થિક રહસ્યરૂપ સાથે પ્રેમમાં ફસાય તે તેમાં પણ અધમ ભાવનાનુસાર અવલોકન કરવા મધ જવું તે પણ હાસ્યાસ્પદ છે.” જો કે વિશ્વવિહારી અનુજ બ્રહ્માની પુત્રીને વાચ ઠરાવી બીજાઓને હાસ્યાસ્પદ ઠરાવતા હોય તો તે યોગ્ય ન ગણાય કારણ કે મૂળના ગ્રંથકારેજ મેટી મેટી કથાઓમાં-પુત્રી રૂપે અને સ્ત્રી રૂપે મરજી પ્રમાણે લખતા ગયા અને તે પ્રમાણે પૂર્વ થએલા પંડિતે અર્થ પણ તેવા પ્રકારને કરતા આવ્યા, પછી તે પ્રમાણે બીજાઓ લખીને બતાવે તેમને બેટી ભાવના કરવાવાળા કહેવા. એ તે નિશાન તાકવા વાળાને છોડી દઈ નિશાનની વસ્તુને દેષિત ઠરાવવા જેવું કેમ ન ગણાય? માટે બીજાઓને દેષિત ન ગણતાં મૂળના લેખકને તપાસવાની ખાસ ઈતિ બ્રહ્માના ઉપર અનેક દેષારોપણને વિચાર. પ્રકરણ ૨૪ મું. For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ . તત્ત્વત્રથી–મીમાંસા. - ખંડ ૧. www પ્રકરણ ૨૫ મું. બ્રહ્માના ઊપસંહારની સાથે ત્રિમૂર્તિને વિચાર બ્રમ્હા, વિષ્ણુ અને મહાદેવ–આ ત્રણ મોટા દેવોના સબંધે વેદોમાં કઈ વિશેષ ઉલ્લેખ નથી પણ પુરાણુ કારેએ એની કલ્પના કરેલી હોય એમ લાગે છે. પહેલા વાસુદેવના પિતા કે જે પોતાની પુત્રીનો સબંધ કરવાથી પ્રજા પતિના નામથી ઓળખાયા હતા. તેમને બ્રમ્હાના નામથી પ્રસિદ્ધ કરેલા હોય અને જે તેમના સમયમાં આ અવસણિીમાં પ્રથમ વાસુદેવ અને પ્રતિ વાસુદેવ થયા છે તેમને સંબધ ઉલટપાલટ કરી–વિધણુ ભગવાનના નામથી પ્રસિદ્ધી ચલાવી હોય. જૈન ઇતિહાસને આધારે લખેલા અમારા આગળના લેખેથી નિષ્પક્ષ ૫તો અને પિતાની બુદ્ધિથી જોવાવાળા વાચકે આ જોઈ શકશે. a માં ત્રિમૂર્તિના સબંધે જે લખવામાં આવ્યું છે તે નીચે મુજબ છે. (૧) હિંદુસ્તાનના દેવ-પ-૧૦માં વેદમાંના ત્રણ પ્રધાન દેવેમાંના-સૂર્ય એક છે અને અગ્નિને વાયુ મેળવીને પ્રાચીનમાં પ્રાચીન હિંદુ ત્રિમૂર્તિ બને છે. એનું પ્રાચીન નામ-પ્રજા પતિ “પ્રાણીઓને પતિ” છે. (૨) આર્યોના તહેવારને ઈતિહાસ. એ ગ્રંથમાંના પૃ– ૫૦૩ માં વેદકાળની ભૂિત્તિની કલ્પનાને-ધીમે ધીમે એટલો બધે વિસ્તાર થયેકેપુરાણમાં તેનું સ્વરૂપ તદન બદલાઈ ગયું. વેદ ગાયકે એ અનેક દેવેની સ્તુતિ કરી છે પણ અગ્રસ્થાન તે અગ્નિ, મરૂત અને સૂર્ય એ ત્રણ દેનેજ મલ્યુ .પૃ-૧૦૪-પુરાણુ કારેએ ત્રિમૂર્તિની કલ્પના નક્કી કરતી વેળા બુદ્ધ ધર્મની ત્રયીની મદદ લીધી હોય એ સંભવિત છે.” * પૃ. ૫૦૫-“આ જગત- રજ, સત્વ અને તમે એ ત્રિગુણથી ભરેલું હોવાથી પરમેશ્વર ત્રિગુણાત્મક છે એવું ઉપનિષદ્ કાનું મત્ત બન્યું. પાછલા કહ્યા પ્રમાણે–વેદકાળમાં મુખ્યત્વે કરીને આ ત્રણ ગુણ ધારણ કરનારા બ્રહ્મણસ્પતિ, સૂર્ય અને રૂકને અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ પુરાણકારોએ ઠરાવ્યા. તે પછી અસ્તિત્વમાં આવેલા ઉશનસ, કાત્યાયન, અને વ્યાસના ગ્રંથોમાં ત્રિમૂર્તિને ઉલ્લેખ મળી આવે છે. For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૫ મું બ્રમ્હાને ઉપસંહાર. ૧૯૭ ખ્રિસ્તી શકના છઠ્ઠા સૈકાના અરસામાં-શુક કવિએ રચેલા-મૃચ્છકટિક નાટકમાં (અંક. ૬) પણ ત્રિમૂત્તિને ઉલેખ કરે છે.” એ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે આશરે એક હજાર વર્ષથી બ્રમ્હા, વિષ્ણુ અને શિવની ત્રિમૂર્તિ વિષેને મત ચેકસ થતે ગયે.” વિદેશમાં સૂર્ય, અગ્નિ અને વાયુ. તે પુરાણમાં બ્રમ્હાદિ ત્રણ રષિઓએ મોટામાં મોટા ઠરાવેલા વિષ્ણુ હિંદુસ્તાનના દેવે પૃ. ૧૩થી ભાગવતની કથામાનો કિંચિત સાર “સરસ્વતીને કિનારે ઋષિઓ ચણ કરતા હતા ત્યારે ત્રણે દેવોમાં કર્યો દેવ શ્રેષ્ઠ તે વિષે તકરાર થઈ. તેમણે શ્રમહાના પુત્ર ભૂગને નક્કી કરવા મોકલ્યા. તેઓ પ્રથમ બ્રા લેકમાં ગયા. સત્ય જાણવા આચાર કર્યા વિના સભામાં દાખલ થયા તેથી બ્રમ્હાને ક્રોધ ચઢયે. નાશ કરવાની તૈયારી કરતાં ભૃગુને પિતાને પુત્ર જાણી ક્રોધને સમાવી દીધો. • પછી ભગુ શિવના સ્થાનમાં ગયા શિવને આલિંગન કરવા ન દેતાં પાછા હઠયા. તે જોઈ શિવે મારવા ત્રિશૂળ લીધું. પાર્વતીએ શિવના પગમાં પદ્ધ ભગુના પ્રાણ બચાવ્યા. પછી ભૂગુ વકુંઠમાં ગયા. સૂતેલા વિષ્ણુને છાતીમાં લાત મારી નિદ્રામાંથી ઉઠાડયા. એટલે વિષ્ણુએ ભૂગુને નમસ્કાર કરીને કહ્યું કે–મહારાજ ! આપને વંદન કરું છું, આપ આસન પર બેસવા કૃપા કરે, મેં ગ્ય માન નથી આપ્યુ તેની ક્ષમા કરે, આપના પગને ઈજા થઈ હશે તેની પણ ક્ષમા કરે. એમ કહી વિષ્ણુ ભગુ ઋષિના પગ ચાંપ્યા અને કહ્યું કે આજે હું અત્યંત સન્માન પામ્યું . હે ભગવન! તમારા પગની પાપનાશક રજ તમે મારી છાતી ઉપર મૂકી છે, વિષ્ણુને આ જવાબ સાંભળી ભૂગને એવી તો શરમ લાગી કે રેતા રેતા ઋષિ લેકે પાસે દોડી ગયા. તેમણે (ઋષિઓએ) આ હકીકત જાણી એકદમ ઠરાવ કર્યો કે વિષ્ણુ સર્વમાં મેટામાં મોટા દેવ છે, કેમકે અક્ષમા અને ક્રોધથી મુકત છે.” (કેનેડ કૃત “હિંદુપુરાણ” પૃ. ૨૪) આમાં જરા મારે વિચાર–ત્રણ દેવમાંના મોટા દેવની ખબર બધા ષિઓને પદ્ધ નહી, પણ બ્રહ્માના પુત્ર ભગુને પી નહી? અરે! જગતને ઘાટ ઘાડનાર સર્વજ્ઞ રૂપ બ્રહ્મા તે પણ પોતાના પુત્રનું ભાન ભૂલીને મારવા તૈયાર થયા તે કેટલું આશ્ચર્ય ? બ્રહ્મ લેકમાંથી નીકળી ભગુ શિવ પાસે ગયા, આ ભગુ અમારી પરીક્ષા કરવા આવ્યું છે એમ સર્વજ્ઞ એવા શિવ પણ, સમજ્યા વગર - ત્રિશલ લઈ મારવા ઉઠયા? ત્યાંથી ભાગીને ભગુએ વૈકુંઠમાં જઈ સુતેલા વિષ્ણુની For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ તત્વત્રયી–મીમાંસા. , ખંડ ૧ છાતીમાં લાત મારી, તેમને જગાડયા છતાં પણ વિષ્ણુએ નમસ્કાર કર્યો, આસન આપ્યું, લાત મારતાં થએલી ઈજાની ક્ષમા માગી, ભૂગુના પગ ચાંપ્યા, એટલુંજ નહિ પણ લાત મારતાં છાતી ઉપર પડેલી ભૃગુના પગની ધૂળને પાપની નાશક માની? સાક્ષત વિષ્ણુ ભગવાને ભૂગુની લાત છાતીમાં ખાધી અને સેવા પણ તેટલી ઉઠાવી, ત્યારે તેમને બધા દેમાં મોટામાં મોટા રષિઓએ ઠરાવ્યા. વળી મહાભારતમાંની એક વાત એવી પણ સાંભળવામાં આવી છે કે-યુધિષ્ઠરના યજ્ઞમાં શ્રી કૃષ્ણ ભગવાનની પાસે બધા બ્રાહ્મણોએ પોતાના પગ ધોવડાવ્યા હતા આવા આવા પ્રકારના લેખે તો વિચાર થાય છે કે-પૂર્વ કાળમાં થએલા તે બધા કષિઓ અને બ્રાહ્મણ-બ્રમ્હાદિક દેવોના ભગત થયા હશે કે મદારીની પેઠે નચાવનારા થયાં હશે? બ્રમ્હાદિકને નીતિ વિનાના લખનારા શું જ્ઞાનીઓ હશે? ઋષિઓએ ઠરાવેલા મોટામાં મોટા દેવ વિણું. તેમને વિચાર વળી–હિંદુસ્તાનના દે–પૃ. ૪ર૭ થી એ વાત ખરી છે કે હિંદુસ્તાનમાં લાખો મરદે, સ્ત્રીઓ, અને છોકરાંઅર્ધો માણસ અને અર્થે પક્ષી એવા ગરૂડના વાહન પર આરૂઢ થયેલી કે નાગ પર શયન કરતી ચતુર્ભુજ વિષ્ણુની પત્થરની પ્રતિમાઓ આગળ દંડવત્ પ્રણામ કરે છે, તેઓ વૃષભ પર નગ્ન આરૂઢ થયેલા, ભૂષણ તરીકે કપાલમાલા ધારણ કરનાર, ત્રિનેત્રવાળા, રાક્ષસ ભૂત શિવની પૂજા કરે છે, એ પણ ખરી વાત છે. એવાં મનુષ્ય છે કે તેઓ હજી પણ મયૂર પર સવાર થતા, હાથમાં ધનુષને બાણ ધારણ કરતા, છ મુખવાળા લડાઈના દેવ કાર્તિકેયને માને છે; અને હાથીના માથાવાળ, મૂષક વાહન, ચતુર્ભુજ ગણેશનું આવાહન કરે છે. “રે” એ વાત ખરી છે કે ઓગણીશમા સૈકાના પૂર્ણ પ્રકાશમાં કાલિકાદેવીની આકૃતિને તેના પિતાના જ શહેર કલકત્તાના મહેલામાંથી લઈ જાય છે, તે સમયે તેના છુટા વિખરાયેલા કેશ પગ સુધી પહોંચે છે તેણે મનુષ્યના માથાની માળા પહેરેલી હોય છે, તેની જીભ મુખમાંથી બહાર નીકળેલી હોય છે, અને તેને કમ્મર પટ લેહીથી ખરડાયેલો હોય છે. આ બધું ખરૂં છે; પરંતુ લખી, વાંચી કે વિચાર કરી શકે એવા ગમે તે કઈ હિંદુને પુછે કે તમે શું આજ દેને માને છે ? આ પ્રશ્ન સાંભળી તરતજ તમારા ભેળપણુ–દરેક વસ્તુ ખરી માની દેવાના સ્વભાવ તરફ તેઓ હસસે. હિંદુસ્તાનમાં પ્રજાકીય ધર્મ આ પ્રમાણે જીવતે મુએલે છે તે કયાં સુધી ટકશે તે કોઈથી કહી શકાશે નહી.”, ઈતિ બ્રહાના સંબંધને વિચાર સંપૂર્ણ પ્રકરણ ૨૫ મું. For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ જૈન વૈશ્વિકના અક્ષત્રીવ. પ્રકરણ ૨૬ મું. બલદેવ વાસુદેવાદિકનું પહેલુ ત્રિક, જેનેાના ત્રિપૃષ્ટ વિષ્ણુ અને અશ્વત્રીવ પ્રતિવિષ્ણુ. અગીઆારમા તીર્થંકરના સમયમાં-પતનપુરના રાજા જિતશત્રુ કે જે મૃગાવતી પુત્રીના સંબંધથી પ્રજાપતિપણે પ્રસિદ્ધ થયા હતા. અને વૈદિકાએ જેને બ્રહ્માતરીકે ઓળખાવ્યા હતા, તેજ રાજાની રાણી મૃગાવતીની કુક્ષિમાં તત્વના ખેાધની પ્રાપ્તિ થયા પછી ત્રિજા ભવે ભરતચક્રીના પુત્ર મરીચિ, કર્મના સજોગે નીચ ઉચ્ચ ચેાનિમાં ભટકતાં સત્તરમે ભવે વિશ્વભૂતિ થઇ અઢારમા ભવે સાતમા દેવલાકે ગયા અને એગણીસમા ભવે ત્રિપુષ્ટ નામા આ ચાલતી અવસર્પિણીમાં પહેલા વાસુદેવ ( વિષ્ણુ ) પણે આવીને ઉત્પન્ન થયા. ' પ્રકરણ ૨૬ મુ. ? એજ અરસામાં રતનપુર નગરના રાજા મયૂરગ્રીવ થયા. તેમની રાણી નીલાંજના હતી. તેમની કુક્ષિથી ‘અવગ્રીવ’ નામના પ્રતિવાસુદેવ (પ્રતિવિષ્ણુ) પણે ઉત્પન્ન થયા હતા. મળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ એ ત્રણે જ્યારે ત્યારે એકજ અરસામાં ઉત્પન્ન થાય છે. તેમાંના જે પ્રતિવાસુદેવ છે તે ત્રણે ખંડના રાજા ખેાની સાથે લડાઈ ટટાઓ કરી તેમણે પોતાના તાબે કરી લે છે, પણ મોટાભાઈ ખળદેવની સહાય્યથી વાસુદેવ તે પ્રતિવાસુદેવને મારે છે અને પછી તે નિર્વિઘ્નપણાથી રાજ્યને ભાગ કરે છે. આ આપણા અવસર્પિણીના કાળ છે. તેમાં નવ મળદેવ નવ વાસુદેવ અને નવ પ્રતિવાસુદેવ આજ સુધીમાં થયા છે અને આગળ ઉત્સર્પિણીમાં પણ એજ પ્રમાણે થવાના છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી એ એ મલીને એક કાલચક્ર ગણાય છે. આ અનાદિ કાળના સંસારમાં એવાં કાળચક અનતાં થઇ ગયાં છે અને આગળ ભવિષ્યમાં પણ અનતાં થવાનાં છે પણ આ અવસર્પિણીમાં—આ અચલ બળદેવ, ત્રિષ્ટ વાસુદેવ અને અને અશ્રુગ્રીવ પ્રતિવાસુદેવ એ ત્રણનુ જોડલુ પહેલવહેલુ અગીઆરમા તીર્થંકરના સમયમાં થએલું છે. ત્યાર બાદ ખીજા પણ એવાં જોડલાં આઠ થયેલાં છે. તેમનું પણ વન અવસરે અવસરે આપતા જઈશું અને સાથે પૈારાણિકાએ કરેલા ફેરફારો પણ અમારા જાણવા પ્રમાણે જણાવતા જઇશું For Personal & Private Use Only ૧૯૯ Page #438 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૧ એટલે તેની યે ગયતા અયોગ્યતાને ખ્યાલ વાચક વર્ગ પિતાની મેળેજ કરી લે. છે ઈતિ જૈન પ્રમાણે ૧૧ મા તીર્થંકરના સમયે નવ વાસુદેવાદિકમાંનું " ત્રિક પહેલું. પુરાણમાં અશ્વગ્રીવ સંબંધે નીચે મુજબ મળી આવે છે. (૧) શંકાકેષ-શંકા. ૫૫ મી. પૃ. ૯ માં દેવી ભાગવતથી “વિષ્ણુ ભગવાનનું શીર કપાઈ જવું, પુનઃ તેમના શીરની જગ્યાએ ઘેડાનું શીર લગાવવું કે જેથી હયગ્રીવ વિષ્ણુ એવું નામ પડયું.” . . . જૈન ઇતિહાસ પ્રમાણે વાસુદેવાદિક નવ ત્રિકમાંનુ ઉપર બતાવેલું પહેલ વહેલું ત્રિક છે. પરંતુ પુરાણકારોએ દરેક સમયના જુદા જુદા વાસુદેવેને એ જ વિષ્ણુ રૂપે કચ્યા છે અને પ્રતિવાસુદેવને પ્રાયે જુદા જુદા અસુરે રૂપે કલપ્યા છે અને તેમાં મનમાની કલ્પનાઓ પણ ભરી દીધી છે. પરંતુ આ પહેલા લેખમાં તેઅશ્વગ્રીવ પ્રતિવાસુદેવનેજ વિષ્ણુ રૂપે કલ્પી માથુ કપાવવાવાળા જ બતાવી દીધા છે. અને ઘડાનું માથું લગાડ હયગ્રીવ વિષ્ણુ કહી દીધા છે. ત્યારે જે ગીતામાં–ભકતેના રક્ષક અને દુર્જનના નાશક રૂપ સર્વ પ્રકારની સત્તા ધરાવનાર વિષ્ણુ કહ્યા છે તેમને શું પિતાનું માથું કપાવ્યું? આ વાત વ્યવહારથી અને યુકિતથી પણ વિરૂદ્ધ શું નથી? એટલુંજ કહીને હું હવે આ લેખથી વિરમું છું. (૨) સ્કંદ પુરાણના હયગ્રીવ વિષ્ણુ. કંદપુરાણ ત્રિએ બ્રહાખંડ. અધ્યાય-૧૪-૧૫ મે. પૃ. ૧૨૮ થી ૧૩૧ કલે. ૨૧-૮૧ને કિંચિત ભાવાર્થ. વ્યાસ અર્જુનને કહે છે કે પૂર્વે કંદે મહાદેવને પૂછયું હતું કે વિષ્ણુ ભગવાન કે જે ત્રણ લેકના નાથ, યુગયુગમાં ભકતનું રક્ષણ કરી દુષ્ટને નાશ કરનાર પિતાનું માથું કપાવી હયગ્રીવ કેમ થયા? એટલું જ નહિ પણ બીજા અનેક સામર્થ્ય તેમને કરને બતાવેલાં છે. જુવે કે– For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ મું. વૈદિકમતના અશ્વગ્રીવ. ૨૦૧ (૧) જેના રેમથી-દે, વૃક્ષો, પન્નગ અને પર્વત થયા છે. (૨) જેની દેહથી કલ્પકલ્પમાં સર્વ જગત ઉત્પન્ન થઈ જાય છે. (૩) જેણે પ્રલય થએલી વિદ્યા અને યજ્ઞ આ દુનીયામાં પાછા લાવીને મૂકયા. (૪) જેણે દુષ્ટ દૈત્યને નાશ કરી દેને પાછા લાવીને મૂક્યા. (૫) જેણે લીલા વડે આખી પૃથ્વીને પિતાની પીઠ ઉપર ધારણ કરી. (૬) જેના શરીરમાં સ્થાવર અને જંગમરૂપ શર્વ જગત રહેલું છે. (૭) જેણે વાહનું સ્વરૂપ ધારણ કરી હિરણ્ય કશ્યને માર્યો છે. (૮) જેણે સમુદ્રમાં પેસીને સાગર અને પર્વત સહિત પૃથ્વીને ઉદ્ધાર કર્યો છે. (૯) જેણે દાઢા ઉપર પૃથ્વીને ધારણ કરે. , (૧૦) જેણે વરાહનું રૂપ ધરી કપિલને શેક દૂર કર્યો. (૧૧) જેણે ભયંકર નૃસિંહનું રૂપ ધરી ભક્ત પ્રહલાદનું રક્ષણ કર્યું. (૧૨) જેણે રાતોરાતમાં દુષ્ટ હિરણ્યકશિપને નાશ કરી પ્રહાદને ઈદ્રના આસન ઉપર બેસાડી દીધા. . (૧૩) વળી જે વિરોચનના પુત્ર (બલિ) ના આગળ યાચક રૂપે બન્યા. (૧૪) અશ્વમેધ યજ્ઞમાં જેનું પૂજન બલિ રાજાએ કર્યું તે પણ જેણે ત્રણ ડગલાં માત્રથી બધી પૃથ્વીનું હરણ કરી લીધું.. (૧૫) જેણે વિશ્વરૂપ બનીને બલીને પાતાળમાં બેસી ઘાલ્ય. (૧૬) જેણે એ વીશવાર નિક્ષત્રીય પૃથ્વી કરીને બ્રાહ્મણને આપી. (૧૭) જેને હૈહયને નાશ કર્યો. અને પોતાની માતાને પણ મારી નાખી. (૧૮) જેણે બાલ્યાવસ્થામાં દુષ્ટાચારવાળી તાડકા નામની રાક્ષસીને મારી. (૧૯) જેણે કૅશિકના પ્રસાદથી વિશ્વામિત્રના યજ્ઞમાં લીલાવડે મનુષ્ય દેહ ધારણ કરીને ચોદહજાર રાક્ષસેને એકી સાથે ઠાર કર્યા. (૨૦) જેણે સૂપનખા અને ત્રિશિરાને પણ નાશ કર્યો. (૨૧) જેણે સુગ્રીવના રૂપને ધરવાવાળા જુઠ્ઠ વાલીને હણી સત્ય સુગ્રીવને - સહાય કરી. (૨૨) જેણે સમુદ્રમાં સેતુ બનાવી રાવણને નાશ કર્યો અને ધર્માયમાં બ્રાહષ્ણની પૂજા કરી. 26 For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ (૨૩) જેણે ઘણાં ગામના પટા (શાસનપત્ર) આપીને ધમ વાવમાં સ્નાન કર્યું અને ઘણુ બ્રાહણેને ઘણા પ્રકારનાં દાન આપ્યાં. (૨૪) જેણે પુરૂનું પાલન અને દુષ્ટ પુરૂષનું નિગ્રહણ કર્યું. (૨૫) જેણે યાદવ વંશમાં જન્મ લઈને પૂતનાનો અને શકટ દૈત્યને નાશ કર્યો. (ર૬) જેણે ૧ અરિષ્ટ દૈત્યને, ર કેશીને, ૩ બકાસુરને, ૪ વૃકાસુરને, ૫ શકટાસુરને, તૃણાવર્ત ધનુક અને મલને નાશ કર્યો. (૨૭) જેણે કંસને તથા જરાસંધને માર્યા છે. - (૨૮) જેણે તારકાસુર સાથે છ અયુત વર્ષ સુધી યુદ્ધ કર્યું. (૨૯) જે સર્વ ભકતેના ત્રાતા, દુરાત્માઓને હણતા એવા મહાનું કાર્ય કરવાવાળા જે વિષ્ણુ ભગવાન તે અશ્વમુખવાળા કેમ થયા? એ અમને ઘણુંજ આશ્ચર્ય થાય છે. હવે મહાદેહજીએ ઉત્તર આપે કે–હે પુત્ર કંદ? સાવધ પણે સાંભળ. એક વખત દેવતાઓએ પૃથ્વી ઉપર યજ્ઞને આરંભ કર્યો, ત્યાં સર્વ રૂદ્રના પુરોહિતે આહવાન કરવા લાગ્યા. બધાએ દેવ હાજર થઈ ગયા. પરંતુ વિષ્ણુ હાજર થયા નહિ, તેથી વૈકુંઠમાં સમુદ્રમાં અને પાતાલાદિક સર્વ સ્થાનેપર તપાસ કરાવી તે પણ બ્રહ્મરૂપ વિષ્ણુ ભગવાનનાં દર્શન થયાં નહિ છેવટે નમન કરીને દેવોએ બૃહસ્પતિને પૂછ્યું. બૃહસ્પતિએ ધ્યાન માં તપાસતાં ધનુષ્ય બાણ સાથે ધ્યાનમાં બેઠેલા જોયા, ધ્યાનથી જાગૃત કરવાને ઉપાય ખેલતા દેવેને ઉદ્દેહીઓ (ઉધઈઓ) એ કહ્યું કે-ધનુષ દેરી કાપી નાખે તે ધ્યાનથી જાગૃત થશે. દેવોએ કહ્યું કે સમાધિસ્થને વિધ કેમ કરાય ? બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું કે જો તમે આ કાર્ય કરે તે સર્વ ભક્ષ્ય વસ્તુના અધિકારી બને અને યજ્ઞની પણ સિદ્ધિ થાય. દેવેએ ઉધેઈએને કહ્યું કે તમે આ કાર્ય કરી આપે ઉધેહીઓએ કહ્યું કે અમારે યજ્ઞની કે દેવેની જરૂર નથી. અમેને સર્વ યોમાંથી ભાગ આપતે કાર્ય થાય. દેવતાઓએ તે વાત કબુલ કરી એટલે ઉઘેહીઓએ એકત્ર મલીને ધનુષની દેરી કાપવા માંડે. અને ધનુષની દેરી સુધી પર્વત જેટલે રાફડે બનાવી દેરીનું ભક્ષણ કર્યું. એટલે દેરી ગુટતાં ધનુષથી વિષ્ણુ ભગવાનનું માથું કપાઈ ગયું અને ઉછલીને સ્વર્ગમાં ચાલ્યું ગયું. * છ અયુત એટલે સાઠ હજાર વર્ષ For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ મું. વૈદિક મતના અશ્વગ્રીવ. દે ઘણા ઉદ્વિઘ થયા અને માથાની બેજ કરવા દેડયા; પણ કઈ જગ્યા થી પત્તો મેળવી શક્યા જ નહિ ત્યારે નવું માથું જે આપવા વિશ્વકર્માને દેવેએ પ્રાર્થના કરી. વિશ્વકર્માએ કહ્યું કે-યજ્ઞમાંથી ભાગ આપવાનું કબુલ કરે અને માથું લાવીને આપે તે એ કાર્ય કરીને આપીએ. દેએ ભાગ આપવાનું કબૂલ કરીને કહ્યું કે માથું જડતું નથી. એટલામાં મધ્યાન્હના સૂર્યો દેખાવ દીધું અને દેવોએ મલીને સૂર્યના રથના ઘેડ નું માથું કાપી વિશ્વકર્માને સોંપ્યું. તે ઘડાનું માથું લઈ વિશ્વકર્માએ વિષ્ણુના માથે ચીને આપ્યું એટલે ત્યાંથી વિષ્ણુ હયગ્રીવના નામથી પ્રસિદ્ધ થયા. દેવોએ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી અને બ્રમ્હાદિકેએ યજ્ઞકર્મ પૂર્ણ કર્યું. ત્યાંથી ઉદેહીઓને અને વિશ્વકર્માને યજ્ઞમાંથી ભાગ મળવા લાગે.” ભાગમાં માંસાદિકમાંથી લેવા દેવાનું શું તે જણાવ્યું નથી. આ લેખમાં અમે સ્કંદ પુરાણના વિજા ખંડના ૧૪ માં અને પંદરમાં અધ્યાયને કિંચિત્ સાર માત્રજ કહ્યો છે. જીજ્ઞાસુઓએ વિશેષ સ્કંદપુરાણ જોઈ લેવું. સ્કંદ પુરાણના હયગ્રીવ વિષ્ણુની સમીક્ષા. એકાશી હજાર સ્લેકના પ્રમાણવાળું મહાભારત જેટલું આ સ્કંદપુરાણ વ્યાસનું બનાવેલું નથી પણ વિક્રમ સંવત તેરમાં ચઉદમા શતક પછી કે પંડિત બનાવી વ્યાસના નામ ઉપર ચડાવી દીધેલું છે. તે વાતની ખાતરી રાજા કુમારપાળ અને આમ રાજાની કથા અમેએ આ સ્કંદપુરાણમાંથીજ લખીને બતાવી છે ત્યાંથી કરી લેવી હવે આ કંદ પુરાણના હયગ્રીવ વિષ્ણુને કિંચિત્ વિચાર કરીએ. જેનોના ઈતિહાસ પ્રમાણે અગીઆરમા તીર્થકરથી તે બાવીસમા તીર્થકરના સમય સુધી વાસુદેવાદિકનાં નવ ત્રિક થયાં છે તેમાંનું પહેલું ત્રિક અચલબલદેવ ત્રિપુષ્ટ-વાસુદેવ, બને અશ્વગ્રીવ-પ્રતિવાસુદેવ તેમને કિંચિત વૃત્તાંત પૂર્વના પ્રકરણમાં લખી બતાવ્યો છે. પૌરાણિકોએ બળદેવ અને વાસુદેવને છોડી દઈને કેવળ અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને જ વિષ્ણુ ભગવાન ઠરાવી તેમના પિતાના ધનુષ્યની દેરીથીજ માથા વિનાના કહીને બતાવ્યા. પછી દેવેની પ્રેરણાથી વિશ્વકર્માએ સૂર્યના ઘડાવું માથું લઈ વિષ્ણુના માથાના ઠેકાણે બંધ બેસતુ કરી આપ્યું, ત્યારબાદ હયગ્રીવ વિષ્ણુના નામથી પ્રસિદ્ધ થયા એમ પુરાણકારોએ લખીને બતાવ્યું. માથુ કપાયા પછી માણસ જીવી શકે ખરો? કહેવામાં આવે કે એ તો ભગવાન છે તે પણ વિચારવાનું For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ તત્તત્રયી-મીમાંસા. ખંડ ૧ કે પેલી જંગલની ઉધેઈએને ધનુષની દેરી કાપવાનું જેટલું જ્ઞાન હતું તેટલું પણ જ્ઞાન શું સનાતન કાળના વિષ્ણુ ભગવવાનને ન હતું? એમ કેવી રીતે માની શકાય ? વળી વિશેષ એ છે કે–આ સ્કંદપુરાણુવાળા બે (૨૯) ઓગણત્રીશ કલમે લખી વિષણુ ભગવાનની જે બહાદુરી જાહેર કરી છે. તેમાંની કેટલીક બીજા પુરાણુકાએ જે તદ્દન કલ્પિત લખી છે. તેમાંની લઈને આ પુરાણુવાળાએ લખીને બતાવી છે અને કેટલીક વાતે પરશુરામના સંબધે બનેલી અને કેટલીક વાતે રામના સમયમાં બનેલી અને તે સિવાયની બીજી (૨૨) બાવીસમા તીર્થકરના સમયમાં થએલા નવમા વાસુદેવ શ્રી કૃષ્ણ મહારાજના સબ છે બનેલી વાત તે આ અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ કે જૈનેના અગીઆરમાં તીર્થકરના સમયમાં અબના અબજો વર્ષ ઉપર થયા છે. તેમની સાથે ગઠવીને બતાવેલી છે. આવી રીતના સંબધ વિનાના લેખેને મેળ મોટા મોટા પંડિતે પણ કેવી રીતે મેળવી શકે ? જે આપ પક્ષપાતને દૂર રાખી વિચાર કરશે તે આ મારી અલ્પબુદ્ધિથી લખાએલો લેખ પણ આપ સજજનેને અયોગ્ય નહિ લાગે? આ વાસુદેવાદિકનું ત્રિક આ અવસર્પિણીમાં પહેલવહેલું છે અને તેનું જ દિગદર્શન કરાવ્યું છે. હવે આગળ આઠ ત્રિક બીજ લખવાના છે તે યથાવસરે કમવાર જવા ધારું છું. તેને યેગ્ય વિચાર કરશે. એવી મારી નમ્ર વિનંતી છે. ઇતિ વૈદિકના હયગ્રીવ વિષ્ણુની સમીક્ષા. પ્રકરણ ૨૬ મું. પ્રકરણ ૨૭ મું. ૧ર તીર્થકર તથા બીજુ વાસુદેવાદિકનું ત્રિક - (૧) ૧૨ મા તીર્થંકર-અગીઆરમાં તીર્થકરના પછી ઘણા લાંબા કાલે ચંપા નગરીના ઈક્વાકુવંશી રાજા વસુપૂજ્યની રાણી જયાની કુક્ષીમાં-દશમા દેવકને દેવ દેવાયુષ ભેગવ્યા પછી શ્રીવાસુપૂજ્ય નામના બારમા તીર્થકર પણે આવીને ઉત્પન્ન થયા. તેમના જ સમયમાં જય નામા બલદેવ, દ્વિપૂર્ણ વાસુદેવ, અને તારક નામા પ્રતિવાસુદેવ આ ત્રિક બીજુ થયું છે. For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ -- પ્રકરણ ર૭ મું જૈનના બીજા વિષ્ણુ અને પ્રતિ વિષ્ણુ ૨૦૫ જય નામના બળદેવાદિકના પૂર્વાવને સંબંધ એ છે કે–પૃથ્વીપુરના રાજા પવન વેગે રાજ્ય છીને દિક્ષા લીધી. દુષ્કર તપ કર્યો પછી લાંબા આયુષ્ય વાળા અનુત્તર વિમાનના દેવ થયા. હવે આ તરફ વિંધ્યપુર નગરમાં વિધ્યશક્તિ નામને બળવાન રાજા હતે. તેને સાકેતપુરના રાજા પર્વતની પાસે ગુણમંજરી નામની વેશ્યા અતિરૂપવતી હતી તેની માગણી કરી. પર્વતે આપવાની ના પાડી. છેવટે વિંધ્યરાજાએ લડાઈ કરી જબરજસ્તીથી લીધી. પર્વતરાજાએ કષ્ટથી દીક્ષા લઈ દુષ્કરતપ કરતાં એવું નિદાન કર્યું કે હું વિધ્યશક્તિને મારવાવાળો થાઉં. તપના પ્રભાવથી દેવ પણે ઉત્પન્ન થયે. હવે વિધ્યશકિતના જીવે પણ અનેક ભવમાં ભ્રમણ કરી છેવટે મનુષ્યને ભવપામી દીક્ષા લઈ તપ કર્યો. તપના પ્રભાવથી દેવતા પણે ઉત્પન્ન થયે. ત્યાંથી અવને-વિજયપુરના રાજા શ્રીધર તેની રાણી શ્રીમતી હતી. તેની કુક્ષીથી તારક નામના પ્રતિવાસુદેવ પણે બારમા તીર્થંકરના સમયમાં થયે. આ તરફ દ્વારિકાના રાજા બ્રહ્મ નામના છે. તેમને બે રાણીઓ છે એક સુભદ્રા અને બીજી ઉમા છે. જે પવન વેગનો જીવ હતો તે સુભદ્રાની કુક્ષીથી જયનામા બલદેવ પણે ઉત્પન્ન થયા. અને જે પર્વતને જીવ હતું તે ઉમાની કુક્ષીથી દ્વિપૃષ્ટ નામના વાસુદેવપણે ઉત્પન્ન થયા. આ બન્ને ભાઈઓને બળવાન જાણી–તારક નામના પ્રતિવાસુદેવે તેઓને મારવાને વિચાર કર્યો. તેઓ વચ્ચે મહાયુદ્ધ થયું જેમાં દ્વિપૃષ્ટ વાસુદેવના હાથથી તારક પ્રતિવાસુદેવજ મરા ને નરક ગતિમાં ગયા.. વિશેષ અધિકાર ૩૫૦૦૦ હજાર કલેકના પ્રમાણવાળા ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્રના પર્વ (૪) ચોથાના બીજા સર્ગમાંથી જોઇ લે. છે ઈતિ જૈન પ્રમાણે બીજા દ્વિપૃષ્ટ વિષ્ણુ, તારક પ્રતિવિષ્ણુ, આ વૈદિક મતે પ્રતિવિષ્ણુ તે તારકાસુર, (૧) મત્સ્યપુરાણના-તરકાસુર. મતમીમાંસા પૃ. ૧૩૬ મત્સ્યપુરાણ. અધ્યાય ૧૫ર લેક ૨૩૩ થી. તારકાસુર દૈત્યની-દેવતાઓની સાથે ઘણી ભારી લડાઈ થઈ તેમાં બને સેનાના ઘણાજ સૈનિકે માર્યા ગયા. પછી તારકાસુરે પિતે રથથી ઉતરીને કેટલાકેને પોતાના હાથથી અને કેટલાકને પગની એડીઓથી એ પ્રમાણે કરોડે દેવતા For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ તત્વત્રયી–મીમાંસા. . ખડ ૧ w wwwwwwwwww wwwwwwwwww www એને મારી નાખ્યા, જ્યારે બીજાઓ નાશીને ભાગી ગયા. ત્યારે મધ્યમાં રહેલા– ઇંદ્રાદિક, લોકપાલે, અને વિષ્ણુ આદિકને જેમ વાઘ મનુષ્યને અને પશુઓને પકડે તેમ પકડીને બાંધ્યા. પછી તારકાસુર રથમાં બેશીને પિતાના સ્થાન પર ચાલ્યા ગયા. દૈત્ય અને અપસરાઓની સ્તુતિની સાથે રાજ્ય આસન ઉપર બેસી ત્રણે લેકની સંપદા ભગવતે-ગાંધર્વાદિક સ્ત્રીઓની સાથે કીડા કરવા લાગે. ઈત્યાદિ. તારક દૈત્યની સમીક્ષા. - સજજને જૈન ઇતિહાસથી જે તારક નામને પ્રતિવાસુદેવ કહ્યું હતું તેને જ કમ પલટાવીને મનુષ્યરૂપને અસુર કહીને દૈત્યરૂપે ઠરાવ્યું હોય એવું ભાસ થાય છે કે નહિ? બીજું મનુષ્યના યુદ્ધના ઠેકાણે આ પુરાણકારે દેવતાઓનું યુદ્ધ ગોઠવ્યું અને જે “દ્વિપૂર્ણ વાસુદેવ હતા તેમને વિષ્ણુ ભગવાન ઠરાવ્યા જેમ પહેલા “અશ્વશીવ” પ્રતિવાસુદેવને માથુ કપાયા પછી ઘડાનું માથું લગાડને હયગ્રીવવિષ્ણુ” કહ્યા હતા તે જ પ્રમાણે આ બનાવ બનેલ જોઈ . કદાચ માની લઈએ કે દૈત્ય દેવેની લડાઈ થઈ હોય પણ તે કયા કાળમાં અને કયા ઠેકાણે શું આ વાત વિચારવા જેવી નથી ? બીજી વાત એ છે કે-અનાદિ કાળના વિષ્ણુ, જે ભગવાનરૂપે સત્ય હોય તે, દેવ દૈત્યેની લડાઈમાં પડવાની તેમને શી જરૂર હતી? કદાચ માનીએ કે દેવતાઓને બચાવ કરવા વચમાં પડ્યા, તે પછી તારક દૈત્યના હાથે કરડે દેવતાઓનો નાશ શું કરવાને થવા દીધે? એટલું જ નહિ પણ પતે જગતના ઉદ્ધારક હોવા છતાં પેલા તારક વાઘના સપાટામાં પશુરૂપ થઈ કેદી રૂપ કેમ બન્યા? આપણે સાંભળીએ છીએ કે વિષણુ ભગવાને અનેક અવતાર લઈને અનેક કામે કર્યા છે. કેઈ અવતારમાં પહાડ ઉંચકીને ફેંકી દીધા છે, તે કઈ અવતારમાં પૃથ્વીને પાણીમાંથી બહાર ખેંચી લાવ્યા છે. વળી નૃસિંહનું રૂપ ધરીને તો દૈત્યને ચીરી નાંખ્યો છે, અને ગીતામાં દુખી ભકતેને ઉદ્ધાર કરવાનું વચન આપીને વૈકુંઠમા ગયા છે, તે તે બધાએ પ્રકારની સત્તા આ એક તારક દૈત્યના આગળથી ભાગીને ક્યાં ચાલી ગઈ? સજજને ! આમાં સત્ય શું છે તેને વિચાર કરો કે ? | ઇતિ વૈદિકે-મત્સ્ય પુરાણના તારકાસુર અને તેની સમીક્ષા. પુનઃ સ્કંદ પુરાણના તારકાસુર, સ્કંદપુરાણ. ખંડ પહેલે પત્ર ૧૦૫ થી ૧૧૧, અધ્યાય ૧૫ થી ૧૮ તેના લેક ત્રણસેના આસરે છે તેને કિંચિત સાર– For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ મું. વૈદિકે-મસ્ય-રકંદના તારકાસુર. ૨૦૭ વજાગં અસુરે પુત્રના માટે તપ કરવા માંડે. પ્રહાએ અટકાવી તેને પુત્રને વર આપે તે પછી તેની સ્ત્રીએ ” પૂર્ણ વર્ષનä તુ ધારાવ દિ એક હજાર વર્ષ સુધી ગર્ભ ધારણ કરેલા, તારક નામના પુત્રને જન્મ થયો. દૈત્યેના તરફથી રાજ્યાભિષેક થયા પછી કહેવા લાગ્યું કે હું તપ કરીને દેવતાઓને . છતી ત્રણે લોકને છોડાવીશ. એમ કહી ગુફામાં જઈ તપ કરવા લાગ્યો “નિrદર પંત વડ ચુતમમૂઢિાઢ” આહર લીધા વગર અયુત વર્ષ સુધી તપ કર્યો. દેવતાઓ ભયભીત થયા પણ બ્રમ્હા વર આપવાને ગયા. તારક બેલ્યો કે જે તમારે વર આપ હેય તે એટલેજ આપે કે હું કેઈથી પણ મરૂં નહી? પછી બ્રમ્હાએ કહ્યું કે સાત દિવસના બાળક વિના તને કે મારી શકે જ નહિ. પછી તપ બંધ કરી સૈન્ય લઈ દેવતાઓને જીતવા જતાં પ્રથમ યમને નાશ કર્યો. (આગળ પત્ર ૧૧૪ થી અધ્યાય ૨૧ માના શ્લેક ૯૦ ને કિંચિત્ સાર) તારકાસુરે દૈત્યની સાથે મળીને દેવતાઓના સૈન્યને નાશ કર્યો. વિષણુએ બધા દેવને ભાગી જવાની આજ્ઞા કરી. તારકાસુર ખંભાત બંદરે સિંહાસન ઉપર બેઠે. ( આગળ પત્ર ૧૨૯ થી ૧૪૨ અધ્યાય ૨૭ થી ૩૨ બ્લેક ૨૧ ને કિંચિત્ સાર) તારકાસુરથી ત્રાસેલા દેએ-પાર્વતીની સ્તુતિ કરી ત્યારે પાર્વતીએ પિતાના અંગના મેલથી ગણપતિ બનાવીને આપે. તેણે દૈત્યને વિન કર્યું. મહાદેવે પાર્વતીને કાલી કહી તેથી ગારત્વ પ્રાપ્ત કરવા તપ કરવા જતાં શિવને લંપટ જાણી વિરકાને રક્ષક રૂપે મુકીને પાર્વતી ગયાં. તે પણ આ નામને દૈત્ય પાર્વતીમાં સ્વરૂપે પેઠે. મૈથુન કરતાં આસુરી માયા જાણું લિંગમાં રૌદ્ર શસ્ત્ર કરી તેને વધ કર્યો. ગીરત્વ મેળવી પાર્વતી આવીને મળ્યાં. સુરતારંભ કર્યો. દેવેની પ્રેરણાથી કબૂતર રૂપે આવેલા અગ્નિને મહાદેવે વીર્ય ભક્ષણના માટે પ્રેર્યો. અગ્નિની પત્ની સ્વાહાએ તે વીર્ય લઈને સરના તંબમાં નાખી દીધું. ત્યાંથી ઉત્પન્ન થએલે જે કાર્તિકેય તેણે તારકાસુરને મારવા સર્વ દેવોએ મહીસાગરના સંગમે (ખંભાતમાં) સેનાપતિ બનાવ્યું. તરત જન્મેલા તે કુમારને લઈને તારકાસુરને મારવા દે ચઢયા. તારકાસુરને બ્રહ્માએ આપેલ વર યાદ આવ્યા તે પણ રણમાં ચઢ. આ સંગ્રામમાં તારકાસુરે વિષ્ણુ રૂદ્રાદિક બધાએ દેને જર્જરીભૂત કરી નાખ્યા. જ્યારે મહાદેવના સામે આવવા લાગ્યા ત્યારે આકાશ વાણી થતાં કુમાર કાર્તિકેયને મારવાની ઈચ્છા થઈ છેવટે તુરતના બાલકે તે તારકાસુરને નાશ કર્યો. For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ તત્ત્વત્રથી–મીમાંસા. ' ખંડ ૧ આ સ્કંદપુરાણના તાકાસુરની સમીક્ષા. . પ્રથમ મત્સ્યપુરાણના તારકાસુરને વિચાર તપાસી જોયે. હવે આ સ્કંદપુરાણના તારકાસુરને તપાસીએ–આ તારકાસુરને ખંભાત બંદરના તખ્તનો ગાદીને માલીક થએલો બતાવ્યો છે. વાંગાસુરને તપથી અટકાવી બ્રહ્માએ પુત્ર થવાને વર આપે તે પુત્ર ૧૦૦૦ હજાર વર્ષ માતાના ગર્ભમાં રહે જન્મ થયા પછી “તારક' નામ પાડયું. લાયક ઉમરે ગાદી ઉપર આવ્યા. પછી દેવતાઓને જીતવા અયુત વર્ષ ( એટલે દશહજાર વર્ષ સુધી તપ કર્યો તે આહાર વિનાને ત્યારે બ્રહ્મા તેને વર આપવા ગયા. તારકાસુરે માગણુરી કે હું કેઈથી મરૂ નહિ, એ વર આપે. બ્રહ્માએ કહ્યું કે સાત દિવસના છોકરા વિના તું કેઈથી મરીશ નહી, એ વર આપ્યો. (બ્રહ્માની શક્તિ પૂર્વે બ્રહ્મ પ્રકરણમાં વિસ્તારથી લખેલી છે તે વિચારે) આ તારકાસુરે પ્રથમ બધા દેવતાઓની સાથે યમદેવને પણ નાશજ કર્યો. (આ તારકે દેવલોકમાં જઈને યુદ્ધ કરેલું કે પૃથ્વી ઉપર ?) પછી વિષ્ણુ ભગવાને બધા દેવતાઓને નાશી જવાની આજ્ઞા કરી. યુગ યુગના ઉદ્ધારક વિષ્ણુ ભગવાન પણ આ તારકથી થાકયા જાણી દેવતાઓ પાર્વતીજીની પાસે ગયા, તેમને અંગના મેલથી ગણપતિ બનાવી કાંઈક મદદ આપી. છેવટે તપના અત્તે આવેલાં પાર્વતીના સંભેગનું વીર્ય સ્વહાએ શરના સ્લેબમાં નાખ્યું તેનાથી એક બાળક ઉત્પન્ન થયે. જ્યારે પેલો તારકાસુર મહાદેવના સામે થયે ત્યારે તે બાળકે માર્યો. પ્રથમ બ્રહ્માએ તારકાસુરને વર આપે અને દેવતાઓને નાશ કરાવ્યો. તે શું જગતના જીના ઘાટ ઘડનાર એવા ત્રિકાળ જ્ઞાની બ્રહ્માની ભૂલ ન ગણાય? વિચાર કર્યા વગર દેવતાઓની વારે ચઢી વિષ્ણુ ભગવાને તેમનું સાર્થક શું કર્યું? છેવટે જોર મારી મહાદેવજી તારકના સામે ગયા પણ તે નાના સરખા છોકરાથી બચ્ચા. આ કથામાં સત્યાંશ કેટલો હશે તેને વિચાર કરવાની ભલામણ વાચક વર્ગને જ સોંપું છું અને આમાં કઈ મારી ભૂલ થએલી હોય તેની ક્ષમા યાચી નિવૃત થાઉં છું. ઈતિ વૈદિક-સ્કંદપુરાણના તારકાસુર અને તેની સમીક્ષા પુનઃ રામાયણના લેખમાંથી લીધેલા તારકાસુર તુલસી રામાયણ બાલકાંડ પૃ. ૭૯ થી પૃ. ૧૦૦ સુધીના તારકાસુરની કથાને સાર. For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ સુ વેદિક- રામાયણના તારકાસુર. ૨૦૯. સુજ્ઞ સદાશિવજી પોતાના મનને સ્થિર કરી રામચંદ્રનું ધ્યાન કરવા લાગ્યા. આ વખતમાં તારક નામના અસુર ઉત્પન્ન થયા અને તે મહાપ્રતાપવાળા થયા, અને એ દૈત્યે, લેાકાને, લોકપાલાને અને સર્વ દેવતાઓને સુખથી તથા સંપતિથી રહિત કર્યા. એ અસુર અજરામર હતા, કાઇથી જીતી શકાય તેમ ન હતા. દેવતાઓ વિવિધ પ્રકારની લડાઇએ કરીને હારી ગયા. છેવટે બ્રમ્હાની પાસે જઇને પાકાર કર્યા. બ્રમ્હાએ સર્વ દેવતાઓને ઘણાજ દુ:ખીચા દેખ્યા અને સમજાવીને કહ્યુ કે—શિવજીના વથી ઉત્પન્ન થએલા પુત્ર એ દૈત્યને જીતે તેાજ એ દૈત્યનું મરણ થાય. પણ શિવજી સ્ત્રીના સ ંગ કરે તેમ નથી. જો કામદેવને શિવની પાસે મેકલેા તે। એ કાર્ય થાય, દેવતાઓએ કામદેવની સ્તુતિ કરી કામદેવને પ્રગટ્ કર્યાં. કામદેવે વિચાર્યું કે આ કામ કરતાં મારા નાશ થશેતે પણ પરોપકાર કરવા, આવે વિચાર કરી–પશુ, પંખીઓ અને ઝાડા આદિ સ સંસારના જીવાને પેાતાના વશમાં કરી આખી દુનીયાને આકુલ વ્યાકુલ કરી નાખી. માત્ર જેએને રામચદ્રજીએ મચાવ્યા તેઓજ કામદેવથી ખચ્યા. હવે ડરતા હુવા કામદેવ શિવજીની પાસે ગયા. પેાતાની સર્વ કલા કેલવી પણ ફાબ્યા નહિ. છેવટે પેાતાનું અમેધ બાણ છેડયુ એટલે શિવજીએ જાગૃત થઈ ક્રોધથી પેાતાની નજર કામદેવ તરફ ફૂંકીને તેને બાલીને ભસ્મ કરી નાખ્યા. મા સસાર સ્વસ્થ થઈ ગયા. કામદેવની સ્ત્રી ‘રતિ’ રાતો પીઢતી શિવજીની પાસે આવી. શિવજીએ કહ્યુ હવે તારે પતિ અંગ વગરના અનગજ રહેશે અને જ્યારે શ્રી કૃષ્ણાવતાર થશે ત્યારે તેને પુત્ર ( પ્રદ્યુમ્ન ) થશે. જા મારૂ વચન અન્યથા નહિ થાય. પછી રતિ ચાલી ગઇ. હવે કામદેવ ભસ્મ થયાના સાંભળી બ્રમ્હાર્દિક દેવા વૈકુંઠમાં વિષ્ણુની પાસે ગયા અને વિષ્ણુ બ્રમ્હાર્દિક સર્વે મળીને શિવજીની પાસે જઇ સ્તુતિ કરીને પ્રસન્ન કર્યો. શિવે કહ્યું કે-તમા સર્વે શા કારણુથી આવ્યા છે ? પછી વિષ્ણુ, બ્રમ્હાર્દિક ખેલ્યા કે આ બધા દેવા આપણા વિવાહ જોવાને ઇચ્છે છે. પછી સપ્ત મહષિ એમ લગ્ન પત્રિમ જોઇ અને બ્રમ્હાએ સવ દેવાને સંભળાવી. નક્કી થયુ' એટલે શિવજીને જતા મુકુટ માર્ત્તિથી શણગાર્યો. વિષ્ણુ બ્રમ્હાર્દિક પેતાનાં વાહના ઉપર ચઢીને જાનમાં ચાલ્યા, શિવે પાનાના ગંણાને પણ ખેલાવ્યા. તેમાંમુખ વિનાના, મોટા મુખવાળા, લુલા, હાથતુટા, વિગેરે ગધેડા જેવા, કુતરા જેવા પણ હતા, જેવા વ તેવી જાન પણ બની. તેમજ હિમાલય પર્વતના મંડપનું વર્ચુન પણ થઇ શકે તેમ નથી. તેમાં બધા પહાડા, સાગરા અને તળાવા પણ હતાં. જાનૈઆઆને દેખતાં નગરમાં ખલભલાટ, દેવતાઓનાં વાહના ભડકીને ભાગવા લાગ્યાં. બાળક ભયથી ધ્રુજતાં ચમ રાજાના ભય કરવા લાગ્યા, વરને જોઇ સ્ત્રીઓ ભાગી. પાવતીની માતાએ સમાચાર 27 For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૧ કહ્યું-દિકરી ! ગમે તેમ થાય પણ આ વરની સાથે તેા તારૂં લગ્ન નહિ કરૂં. આ સમાચાર નારદને મળતાં સપ્ત ઋષિએની સાથે હિમાલયને ઘરે આવ્યા. પૂની કથાથી સમજૂતિ કરવા લાગ્યા. તમારી દિકરી સનાતન કાળથી શિવની શક્તિ, અવિનાશી, અર્ધાંગમાં રહેનારી છે અને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારી. ઇચ્છા પ્રમાણે શરીરને ધરનારી છે. પ્રથમ દક્ષને ઘેર જન્મી, નામ સતી હતું. શંકર સાથે વિવાહ થયા હતા. એક વખતે રામ ચદ્રજીનાં દર્શન થતાં માહ પામી સીતાને વેષ લીધે તેથી શિવે ત્યાગ કર્યાં. પછી દક્ષના યજ્ઞūામમાં અળી મુઆં અને હમણાં તમારે ત્યાં જનમ્યાં, શિવના માટે દારૂણ તપશ્ચર્યા કરી છે, તેથી એશિવનાં પત્ની છે. પછી સર્વેને આનંદ થયા. તરેહતરેહનાં ભેજન વિષ્ણુ અને બ્રમ્હાર્દિક જમ્યા. લગ્ન સમયે શીવજી બ્રામ્હણેાને નમન કરી, રામચંદ્રનું સ્મરણ કરી` સિહાસન ઉપર બેઠા. મુનિઓની આજ્ઞાથી ‘ ગણપતિનું ' પૂજન શિવે કર્યું. વિવાહ પહેલાં ગણપતિ સંભવે કેમ ? એવી શંકા કરવી નહિ. દેવતાઓની પઢવીએ અનાદિ કાળથી ચાલતી આવે છે. હાથ મેળાપ થયે. ગાડાંને ગડાં દાયજો મળ્યા. કૈલાશ ઉપર આવ્યા, વિલાસ કરતાં ધ્. મેાટાવાળા કાર્તિકેય જન્મ્યા, કે જે કાતિ કેચે તારકાસુરને માર્ચે. કાર્તિકેયને જન્મ અને કમ વેદોમાં, પુરાણામાં પ્રસિદ્ધ છે. યાજ્ઞવલ્કના મુખથી સદાશીવનું ચરિત્ર સાભળી ભારદ્વાજ સુખ પામ્યા. શિવના સ્નેહ તેજ રામ ભક્તનું લક્ષણ છે. રામાયણના તાકાસુરની સમીક્ષા સજ્જના ! મત્સ્ય પુ॰ અને સ્કંદ પુ॰ ના તારકાસુરથી આપ જાણીતા થયા, હવે રામાયણના દ્રારકાસુરમાંથી જે સત્ય મળે તે વિચારીએ. નાના બારમા તીથંકરના સમયમાં જે દ્વિપૃષ્ટ વાસુદેવાદિકનુ ખીજું શિક લખીને બતાવ્યુ તેમાંના આ તારક નામના પ્રતિવાસુદેવ છે અને દ્વિપૃષ્ટ વાસુદેવના હાથથી મરેલા છે, અનાદિકાળનાજ એવા નિયમ છે કે-ત્રાસુ દેવના હાથથીજ પ્રતિવાસુદેવ મરે. તે પ્રમાણે અશ્વત્રીવ (પૌરાણિકના હયગ્રીવ) અને તારક પ્રતિવાસુદેવ (પોરારાણિકાના તારકાસુર ) ને બનાવ આપે જૈન ઇતિહાસથી લખાએલા જોચે. હવે આગળ સાત વાસુદેવાદિકના બનાવા લખાશે તે પણ લક્ષમાં લેતા જશે. હવે આ લક્ષ્મણ વાસુદેવાદિકનુ ત્રિક જૈન ઇત્રિહાસ પ્રમાણે આઠમુ છે . અને તે જૈનાંના ૨૦મા અને ૨૧ મા તીર્થંકરના મધ્યકાળમાં થએલું છે તેથી રામ લક્ષ્મણાદિકના અધિકાર તે સ્થાન ઉપરજ કિંચિત્ લખીને ખતાવીશુ. For Personal & Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ www vvvvv vvvvvvvvvvvvvvvvvvvvv પ્રકરણ ૨૭ મું. વૈદિકે રામાયણના તારકાસુર ૨૧૧ હાલ તે આ રામાયણમાં તારકાસુરનું સ્વરૂપ કેવા પ્રકારનું ગોઠવ્યું છે તેમાંથી જ કિંચિત્ વિચારીએ પૌરાણિકોને ખરે મત તપાસીસું તે-રામચંદ્રજીના પછીથી જ શિવજી થયાનું જણાશે. આ ખ્યાલ અમારા આગળના લેખથી પણ આપ સાહેબો કરી લેશે. તો પછી રામચંદ્રજીનું ધ્યાન કરવા તે સમયમાં શિવજી બેઠાનું કેમ સંભવે ? વળી તેમના ધ્યાનના સમયમાં માટે ઉત્પાત કરવાવાળો માબાપ વિનાને તારકાસુર પેદા થઈ ગયે તે પણ વિચારવાનું? ત્રાસી ગએલા દેવતાઓ–જગતના કર્તા બ્રહ્મા પાસે ફરીઆદ કરવા ગયા ત્યારે તેમને જે શિવજીના ધ્યાનથી અચાનક ઉત્પાત કરનાર થશે તેને નાશ તેના પુત્રથી થવાનું જણાવ્યું. બ્રહ્માને ભવિષ્યનું જ્ઞાન હેત તે પિતે વારંવાર તેમનાથી નીચા દરજજાના લકેથી શાપિત શું કરવાને થતા? જુઓ અમારે આગળ પાછળને લેખ, મહાદેવે કામદેવને બાળીને ભસ્મ કરી નાંખ્યો અને વલી પાછા અદ્ભુત રૂપવાલી જાન શણગારીને પરણવાને ગયા. શું આ આશ્રર્ય ન ગણાય? પાર્વતીજી પતિને લંપટ જાણી રક્ષક મૂકી તપ કરવા ગયાં હતાં. વળી પરણવાની હોંસમાં બ્રામ્હણેને નમસ્કાર કરી પટલા ઉપર બેઠા. મેટા મેટા દેવે પણ બ્રાહણેને જ નમસ્કાર કરે ને? બીકને વિચાર ઉપર આવેલા રામાયણના લેખથીજ વાચક વર્ગે કરી લે અને સત્ય વસ્તુની તપાસ કરવી. ઇતિ વૈદ-રામાયણના તારકાસુર અને તેની સમીક્ષા. પ્રકરણ ૨૭ મું. પ્રકરણ ૨૮ મું. - તેરમા તીર્થકર અને ત્રિજા વાસુદેવનું ત્રિક. * (ભદ્ર- બળદેવ. સ્વયંભૂ-વાસુદેવ, અને મેરૂક-પ્રતિ વાસુદેવ) ત્રિષષ્ટિ પર્વ-૪ સર્ગ ૩ જે. - તેરમાં તીર્થકરને જીવ પૂર્વ ભવે-ધાતકી ખંડમાંના પૂર્વ વિદેહ ક્ષેત્રના ભારતમાં મહાપુરી નામના નગરને રાજા પાસેન હતું તે રાજ્ય છે દીક્ષા લઈ અહંદાદિકની ભકિત પૂર્વક મહાતપ કરી બારમા દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયા. પછી ત્યાંના લાંબા આયુષ્યના અંતે ચ્યવને કાંપિલ્યપુરના રાજાકૃતવમાં For Personal & Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ તત્ત્વયી મીમાંસા. ’ખંડ ૧ - તેમનો પટ્ટરાણી—શ્યામા ’ હતી, તેમની કુક્ષીથી તેરમા તીર્થંકર વિમળનાથ પણે ઉત્પન્ન થયા. હવે આ તેરમા તીર્થંકરનાજ સમયમાં જે ખલદેવાદિક થયા છે તેમના પૂર્વભવના વૃતાંન્ત કિંચિત્ ઇસારા માત્ર રૂપે અહિં લખીએ છીએ— જંબુદ્વિપના પશ્ચિમ મહાવિદેહમાં–આનદ કરી નગરીના રાજા નદીસુમિત્ર નામે હતા. તેને છેવટે રાજ્ય છોડીને દીક્ષા ગ્રહણુ કરી, દુષ્કર તપ તપ્યા અને છેવટે અનુત્તર વિમાનના દેવતા થયા. હવે આગળ આ ભરતમાં શ્રાવસ્તિ નગરીના રાજા–ધનમિત્ર હતા. તેમની નગરીમાં એલિ નામના રાજા અતિથી પણે આવીને રહ્યો હતે. તે બન્ને રાજાએ દ્યુત ( જુગાર ) ના વ્યસનમાં પડયા, જે પ્રથમને ઘનમિત્ર હતા તે રાજને હાર્યાં. નિરાધાર પણે ભટકતાં એક મુનિની પાસે દીક્ષા લઇ ઉગ્ર તપ કરતાં તેણે લિ રાજાને મારવાનું. નિદાન કયું` અને મરીને ખારમ! દેવલાકમાં દેવતાપણે ઉત્પન્ન થયા. હવે અલિરાજા પણ રાજ્ય છેાડીને સાધુ થયા. અન્તે મહદ્દિક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંના લાંબા આયુષ્યના અ ંતે નંદપુરના રાજા સમરકેશરી રાણી સુંદરી તેની કુક્ષિથી મેરૂક નામા પ્રતિવાસુદેવપણે ઉત્પન્ન થયા. હવે આગલ દ્વારિકા નગરીના રાજા રૂદ્રનામના હુંતા. તેમને સુપ્રભા અને પૃથ્વી નામની બે રાણીઓ હતી. દિ મિત્રને જીવ –અનુત્ત વિમાનથી ચ્યવીને-સુપ્રભાની કુક્ષીથી—ભદ્ર નામા મળદેવ પણે ઉત્પન્ન થયા. અને ધનમિત્રના જીવ ખારમા દેવલાકથી ચ્યવીને–પૃથ્વી રાણીની કુક્ષીથી–સ્વયંભૂ નામે વાસુદેવ પણે ઉત્પન્ન થયા. ભદ્ર અને સ્વયંભૂ નગરની બહાર કીડા કરતા હતા તેવામાં હાથી ઘેાડાનુ માટુ સૈન્ય જતું જાઇને તેના મુખીને પૂછતાં તેણે કહ્યું કે અમાં શશિ-સૌમ્ય રાજાનાં માણુો છીએ વિતની આશાથી આ સૈન્ય મેરકને આપવા જઈએ છીએ, આ વાત સાંભળી તે અન્ને ભાઇએ મેરકને નહિ ગણતાં તે સૈન્ય પેતાના તાબામાં લઇ લીધું મેરકને ખબર પડતાં માઢુ યુદ્ધ થયુ' તેમાં—સ્વયંભૂ વાસુદેવના હાથે મેરક પ્રકિવાસુદેવ મરાણા. -ના ઇતિ જૈન પ્રમાણે—ત્રિજા સ્વયંભૂ વિષ્ણુ, અને મેક પ્રતિવિષ્ણુ. For Personal & Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ I , પ્રકરણ ૨૮ મું ત્રિજા સ્વયંભ વાસુદેવ અને મેરક પ્રતિ વાસુદેવ. ૨૧૩ વૈદિક મતે મુરૂ દૈત્યની કથા. મુરૂ દૈત્યની સાથે દિવ્ય હજાર વર્ષના બાહુ યુદ્ધથી કૃષ્ણ નાશી છુટયા. બ્રહ્માંડ પુરાણમાંથી માગર શુદિ એકાદશીની કથા. કલોક ૧૪૩ માંને કિંચિત સાર-છવીશ એકાદશીમાંની પહેલી. ૫ શ્રી કૃષ્ણને અર્જુને પૂછ્યું કે-માગસર શુદિ અગીઆરસના વ્રતથી હજારે યજ્ઞનું ફળ શાથી? શ્રી કૃષ્ણ ઉત્તરમાં જણાવ્યું કે પૂર્વે કૃતયુગમાં મુરૂ નામના દૈત્યે ઇંદ્ર, બ્રહ્માદિ બધાએ દેવતાઓને સ્વર્ગમાથી ભ્રષ્ટ કર્યા. એટલે પૃથ્વી ઉપર આવી મહાદેવજીની પાસે પોતાનું રક્ષણ માગ્યું. મહાદેવે વિષ્ણુ બતાવ્યા એટલે તેઓએ જલ મધ્યે સુતેલા વિષ્ણુને સ્તુતિ કરીને જગાડયા અને બધી હકીકત કહી બતાવી, એટલે વિષ્ણુ બોલ્યા કે એ દુષ્ટ દૈત્ય કયું છે? કે જેણે બધાએ દેવતાઓને સ્વર્ગમાંથી ભ્રષ્ટ કર્યા ? બતાવે તેનું નામ, ઠામ, ઠેકાણું પછી ઈન્ટે કહ્યું કે ચંદ્રવતી નગરીમાં બ્રહ્મવંશના નાજિંઘને પુત્ર મુરૂ છે તેને બધાએ વિશ્વને જીતી લીધું અને એણે અમારા દેવતાઓને પણ નાશ કર્યો. આ વાત સાંભળતાં વિષ્ણુ ભગવાને તેને નાશ કરવાનું વચન આપ્યું અને બધાએ દેવતાએને લઈ ચંદ્રવતીમાં લડવા ગયા. પણ દેવતાઓ તે તે દૈત્યના એકજ સપાટાથી નાશી ગયા. છેવટે વિષ્ણુ ભગવાન તે દૈત્યની સાથે દિવ્ય હજાર વર્ષ સુધી બાહુ યુદ્ધમાં પડ્યા પણ થાક્યા. તેથી નાશીને બદરિકાશ્રમમાં એકજ દરવાજાવાળી બાજનની ગુફામાં જઈને સુતા-મુરૂ દૈત્ય પણ પાછળ ત્યાં જઈને મારવા તૈયાર થયું. તે વખતે મારા અંગમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. તેની સાથે લડતાં છેવટે તે મુરૂ નામને દૈત્ય માણે. એટલે મારી નિદ્રા પુરી થતાં ઉઠીને જોવા માંડયું તે તે દૈત્યને મરેલો જોયો અને નમ્ર રૂપે તે કન્યાને જોઈ પૂછયું કે આ દૈત્ય કેણે માર્યો કન્યાએ કહ્યું કે મેં માર્યો છે. પછી મેં સંતુષ્ટ થઈ કન્યાને વર માગવાનું જણાવ્યું. કન્યાએ કહ્યું જે આપ મને વર આપતા હોય છે જે આ એકાદશીમાં મને દૈત્યને મારવાની શક્તિ પ્રાપ્ત થઈ છે તે એકાદશીનું લેકે વ્રત કરે? એટલે વિષ્ણુ ભગવાને તે વર આપે. માટે આ માગસરસુદિ એકાદશીનું વ્રત કરતાં હજારા યાનું ફળ મળે છે. “ઈત્યાદિ” વિશેષ બતાવેલા ગ્રંથમાંથી જોઉ લેવું. જૈન વૈદિકના મુરૂની સમીક્ષા જૈન પ્રમાણે આ અવસર્પિણીમાં બલદેવની સાથે વિષ્ણુ પ્રતિવિષ્ણુનાં For Personal & Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ . ખંડ 1 २१४ તન્નત્રયી-મીમાંસા. નવત્રિક થએલાં છે. તેમાંનું પહેલું અને બીજું ત્રિક-અગીઆરમા અને બારમા તીર્થંકરના સમયમાં થએલું બતાવી દીધું છે. હવે તેમા તીર્થકરના સમયમાં ભદ્ર બલદેવની સાથે સ્વયંભૂ વાસુદેવ અને મુરૂ નામને પ્રતિવાસુદેવ થયો છે એ બન્ને મહાન રાજાઓ છે. મુરૂએ રાવણની પેઠે લડાઈ ઝગડાઓ કરી ત્રણે ખંડના રાજાઓની પાસે પિતાની આજ્ઞા મનાવી છે. તે અરસામાં થએલા સ્વયંભૂ મહાન રાજાએ પોતાના ભાઈ બલદેવની સહાયથી મુરૂનો નાશ કરી પોતે ત્રણ ખંડના બેંકતા વાસુદેવ થયા છે. પ્રતિવિષણુને વિષ્ણુજ મારે એ અનાદિનો નિયમ છે. તેથી સ્વયંભૂ નામના વિષ્ણુએ મુરૂ નામના પ્રતિવિષણુને સાઠ હજાર વર્ષના આયુષ્યના અન્ત માર્યો છે. પુરાણકારેએ આઠમું ત્રિક લક્ષ્મણદિકનું અને નવમુ ત્રિક શ્રી કૃષ્ણાદિનું તેમનામાંનાં નામાદિક કેટલાંક કાયમ રાખી પૂર્વ કાળમાં થએલા વિષ્ણુનાં નામે ઉડાવી દઈને તેમના સમયમાં થએલા પ્રતિવિષણુઓ ( વિરેધીઓ) ને દાન (દૈત્યો) ના નામથી પ્રસિદ્ધમાં મુકી તેમના ઈતિહાસમાં આસમાન જમીનના જેટલે મટે ફેરફાર કરીને મૂકેલે છે. તેમાનું પહેલું ત્રિક બળદેવની સાથે મૂકેલું ત્રિપૂષ્ટ વાસુદેવ અને અશ્વગ્રીવ પ્રતિવાસુદેવનું અને બીજું ત્રિક બલદેવની સાથેનું મૂકેલું. દ્વિપૃષ્ટ વાસુદેવ અને તારક નામના પ્રતિવાસુદેવનું અગીઆરમા અને બારમા તીર્થંકરના સમયમાં થએલું તેને સંબન્ધ જૈન અને વૈદિકમાંથી જે લખીને બતાવ્યું છે તેને તપાસીને જુવે, કેટલો બધે ફેર થએલે છે એટલે ખાત્રી થશે. હવે હું આ ત્રીજા ત્રિકમાંના મુદૈત્યને વિચાર કિંચિત કરીને બતાવું છું-યુઠિરને શ્રી કૃષ્ણ પોતેજ કહે છે કે-પૂર્વે કૃતયુગમાં મુરૂ નામના દૈત્યે બ્રહ્માદિક બધાએ દેવતાઓને સ્વર્ગમાંથી ભ્રષ્ટ કર્યા. પૃથ્વી પરના શિવને શરણે ગયા પણ શિવે વૈકુંઠના વિષ્ણુ બતાવ્યા. એટલે તે બધા બ્રહ્માદિક દેવતાઓએ સમુદ્રમાં સૂતેલા શ્રી કૃષ્ણને જગા બનેલી વાત કહી બતાવી. શ્રી કૃષ્ણ મુરૂને નાશ કરવાની પ્રતિજ્ઞા કરી. બ્રહ્માદિક બધાએ દેવતાઓને લઈને વિષ્ણુ ભગવાન પોતે ચઢયા. પણ દેવતાઓને મુરૂના તાપથી ભાગ્યા માત્ર શ્રી કૃણજ દિવ્ય હજાર વર્ષ બહુ યુદ્ધ સુધી ટકયા, પણ થાકીને નાશી જઈ-બાર જનની ગુફામાં સુતા. મુરૂ પણ સુતેલા કૃષ્ણને મારવા તૈયાર થયે. ત્યારે તેમના અંગથી પેદા થએલી. કન્યાએ શ્રી કૃષ્ણને બચાવ્યા. વિચારી પુરૂષને આ કથા કેટલી શ્રદ્ધેય થઈ શકે? આધુનીક કેળવણીના સમયમાં આવા For Personal & Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮ મું. ત્રિજા સ્વયંભૂ વાસુદેવ અને મેરક પ્રતિ વાસુદેવ. ૨૫ આવા પાયા વગરના સેંકડો લેખે જોઈ લેકે પુરાણોને જુઠાં કહે તેમાં શી નવાઈ ? પુરાણમાં મુરૂના મરણથી–જૈનેમાં કલ્યાણકોથી એકાદશીની મહિમા. મુરૂ પ્રતિવાસુદેવને સ્વયંભૂ વાસુદેવે માર્યો એમ જૈન ઇતિહાસથી લખીને બતાવી દીધું. પૌરાણિકે એ-મુરૂનું મરણ કન્યાથી બતાવી તે અગીઆરસના દિવસને માટે બતાવ્યો. જેનૌમાં એક એક તીર્થકરનાં વ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને છેવટે મોક્ષ એ પાંચ કલ્યાણકના દિવસને ઉત્તમોત્તમ માનવામાં આવ્યાં છે. તે અઢાઈ દ્વીપના ૧૫ ક્ષેત્રમાં થએલો કે થવાવાળા ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણે કાળના તીર્થકરોમાંને કેઈને જન્મ, તે કેઈની દીક્ષા તે કોઈને કેવળજ્ઞાન, કેઈ તીર્થકરનું એક કલ્યાણક, તો કેઈનાં બે ત્રણ આ માગસર સુદી ૧૧ ના દિવસે થએલાં ગણાવ્યાં છે. - એકંદરે ત્રણે કાળના અઢાઈદ્વીપના તીર્થકરોનાં કલ્યાણક ૧૫૦ થએલાં ગણાવ્યાં છે. કલ્યાણકના દિવસે ઉત્તમ મનાએલા તેથી આ માગસર સુદિ (૧૧) અગીઆરસ મેટી મનાએલી છે. આ સબધે જૈનોના સંસ્કૃત, પ્રાકૃત તેમજ ભાષાના અનેક લેખ લખાએલા છે અને તેમાંના છપાઈને પણ ઘણું બહાર પડી ગએલા છે ત્યાંથી વિચાર કરી લેવાની ભલામણ કરું છું. જો કે આ અમારે લેખ ચલતા પ્રસંગને નથી. પણ વૈદિકએ મુરૂ દૈત્યના સંબન્ધથી આ અગીઆરસના દિવસને કેવા પ્રકારને ગઠવી જાહેર કર્યો છે તેટલું બતાવવા પુરત જ છે. આ વિષયમાં જેન અને વૈદિકના ઈતિહાસ સિવાય બીજું સાધન અમારી પાસે નથી.વૈદિકમાં મુરૂના મરણ પ્રસંગથી માટે દિવસ ગણવામાં આવ્યા અને જેનોમાં તીર્થકરોનાં કલ્યાણકના દિવસના કારણથી મટે ગણવામાં આવે એટલે જ વિચાર કરીને જોવાનું છે. ત્ય૪ કોન ? . . ઈતિ વૈદિક-બ્રહ્માંડ-માગસર સુદિ ૧૧ ના સંબંધવાળી મુરૂ દૈત્યની કથા, અને તેની સમીક્ષા. પ્રકરણ ૨૮મું સંપૂર્ણ For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ તત્ત્વત્રયી- મીમાંસા. ' ' ખંડ ૧ પ્રકરણ ૨૯મું. ચૌદમા તીર્થંકર અને ચેથા વાસુદેવાદિકનું ત્રિક-ચેથી (બલદેવ-સુખભ, વાસુદેવ- પુરૂષેતમ, પ્રતિવાસુદેવ-મધુ) ઘાતકીખંડ પ્રવિદેહમાંના એરાવત ક્ષેત્રમાં અરિકા નગરી હતી. ત્યાંના રાજા પદ્મરથ હતા તેમને રાજ્ય છીને યતિ દીક્ષા લઈને ઉગ્ર તપશ્ચર્યા કરી. અંતે દશમા દેવલોકમાં દેવતા પણે ઉત્પન્ન થયા. લાંબા કાળ પછી ત્યાંથી ચવીને-અધ્યાના રાજા સિંહસેનની રાણી સુયશાની કુક્ષિથી અનંતજિત નામના ચૌદમા તીર્થંકરપણે ઉત્પન્ન થયા. હવે બલદેવાદિકના પૂર્વ ભવેને ઇસારે જંબુદ્વીપના પૂર્વ વિદેહ ક્ષેત્રમાંના નંદપુરી નગરીને રાજા. મહાબલ નામને હતું. રાજ્યને છેડી દીક્ષા લીધી શુદ્ધપણે પાલન કરી અન્ત આઠમા સહસાર નામના દેવલોકમાં તે દેવતાપણે ઉત્પન્ન થયે. - હવે આગળ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં કૌશાંબી નગરીને રાજા સમુદ્રદત્ત હતું તેની રાણું નંદા નામની હતી. આ સમુદ્રદત્તને મિત્ર મલયાચલને રાજા ચંડશાસન હતું. એક દિન નંદા રાણી ઉપૂર નજર પડતાં શત્રુરૂપ બની તેનું હરણ કરી ગયે. સમુદ્રદત્તે દીક્ષા લીધી. ઉગ્ર તપ કર્યો. ચંડશાસનને મારવાનું નિદાન કરી અંતે આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયે. હવે ચંડશાસન પણ મરણ થયા બાદ અનેક યોનિઓમાં ભટકીને છેવટે પૃથ્વી પરના રાજા વિલાસ તેની રાણી ગુણવતી તેની કુક્ષિથી મધુનામા પ્રતિવાસુદેવ પણે ઉત્પન્ન થયા. બીજી તરફ દ્વારકાના રાજા સેમ નામના હતા. તેમને સુદર્શના અને સીતા નામની બે રાણીઓ હતી. જે મહાબળને જીવ હતું તે આઠમા દેવલેકથી અવીને સુદર્શનની કુક્ષિથી સુપ્રભ નામે બળદેવ પણે અને સમુદ્રદત્તનો જીવ હતું તે આઠમા દેવકથી એવીને શીતાદેવીની કુક્ષિથી પુરૂષોત્તમ નામે વાસુદેવપણે ઉત્પન્ન થયા. એક દિવસે-મધુના મહેલમાં નારદ ગયા છે. તેમને મધુએ પૂછયું કે મારાથી કે વધારે બળવાન છે ? છેવટે નારદે કહ્યું કે સુપ્રભ અને પુરૂષોત્તમ For Personal & Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૯ મુ. ચોથા પુરુષોત્તમ વાસુદેવ અને મધુ પ્રતિ વાસુદેવ. ૨૧૭ એ બે ભાઇઓ–પવન અને અગ્નિ જેવા દુઃસહુ છે. આ વાત સાંભળતાંજ સામ રાજાની પાસે ક્રૃત મેકલીને તેના રાજયની સાર સાર વસ્તુની માંગણી કરી. પણ પુરૂષાત્તમે તે દૂતને ધક્કા મારી હાંકી મૂકયા. આ તરફથી મધુ નામના પ્રતિવાસુદેવે તરતજ ચઢાઈ કરી પણ છેવટે પુરૂષોત્તમ નામના વાસુદેવના હાથે ચક્રવથી મરાણે! અને નરકમાં ગયા અને પુરૂષોત્તમના સેનાપતિના હાથે-મધુને ભાઇ કૈટભ પણ મરાણા. પુરૂષોત્તમ છેવટે મરણ પામી છઠ્ઠી નરકમાં ગયા અને સુપ્રભ હતા તે દીક્ષા લદને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેાક્ષમાં ચાલ્યા ગયા. ॥ ઇતિ જૈન પ્રમાણે-પુરૂષોત્તમ વિષ્ણુ, મધુ પ્રતિવિષ્ણુ, તેના ભાઇ કૈટભ. (૧) માંકડૈય પુરાણના મધુ અને કૈટભ. મતમીમાંસા. પૃ. ૯૫ માર્ક ડેય પુરાણ, અધ્યાય. ૭૮ માં. • મધુ અને કેટલ્સ એ એ દૈત્યેા-વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થયા. પછી બ્રહ્માજીને મારવા તૈયાર થયા. બ્રહ્માજી એ નિદ્રા દેવીની સ્તુતિ કરી. ભનવાન્ (શ્રીકૃષ્ણ) ) જાગી ઉઠયા. પછી તે દૈત્યાની સાથે પાંચ હજાર વર્ષ સુધી માહુ યુદ્ધ કર્યું. ' ઇત્યાદિ. "" (૧) મધુ અને કૈટભની સમીક્ષા. સજ્જના ! પુરાણામાં લખ્યું છે કે–એકજ વિષ્ણુ વારંવાર અવતાર લે છે, ત્યારે કયા કાલમાં અને કયા અવતારમાં આ વિષ્ણુ ભગવાનના કાનમાં મેલ ભરાઇ ગયા હતા ? અને કેની પાસેથી કઢાવતાં આ મધુ અને કૈટભ એ દૈત્યો ઉત્પન્ન થઇ ગયા હતા ? ખેર, બીજી વાત એ છે કે સત્તરલાખ અને અઠ્ઠાવીશ હજારવના કૃત્યુગમાં બ્રહ્માજી થયા, તેમને આ બે દૈત્યોએ કયા કાળમાં અને કયા યુગમાં અને ક્યા ઠેકાણેથી પકડયા ? ત્રિજી વાત એ છે કે—આ એ દૈત્યાની સાથે બ્રહ્માજીએ કયા કાળમાં વૈર બાંધ્યુ` હતુ` કે જેથી વિષ્ણુ ભગવાનના કાનના મેલથી ઉત્પન્ન થતાની સાથે ખીજા બધાએને છેડી દઈને લાગલી બ્રહ્માજીનીજ દાઢી પકડી લીધી ? કોઈ કારણ હતુ એમ શું આપ મતાવી શકે તેમ છે? વળી ચાથી વાત એ છે કે- બ્રમ્હાજીએ નિદ્રા દેવીની સ્તુતિ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને જગાડયા, બ્રમ્હાજી પેાતે આખી દુનીયાને ઉત્પન્ન કરનાર ડાવા છતાં પણ આ કાનના મેલથી ઉત્પન્ન થએલા માત્ર એ દૈત્યોને પણ શુ` હટાવી શક્રયા 28 For Personal & Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧. નહિ? આ પણ એક મહાન આશ્ચર્ય જેવું ખરું કે નહિ? વળી પાંચમી વાત એ છે કે-કૃતયુગ પછી ત્રેતા- બાર લાખ અને છ નું હજાર વર્ષનું થયું છે. તેમાં શ્રી કૃષ્ણજી થયા છે ત્યારે બ્રમ્હાજીએ કૃષ્ણ ભગવાનને ક્યા કાલમાં જગાડયા? વળી છઠ્ઠી વાત એ છે કે-જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર રૂપે ગણાય છે તેવી રીતે વિષ્ણુ ભગવાનના કાનના મેલથી ઉત્પન્ન થએલા આ બે દૈત્યને ગણવા કે કઈ જુદા રૂપના ગણવા? સજજને! પુરાણકારેનું આ બધું તર્કટ કેવા રૂપનું સમજવું? કેમકેજૈન ઈતિહાસ પ્રમાણે તે મધુ નામા પ્રતિવિષ્ણુરૂપ એક મહાન રાજા છે. શલાકાપુરૂષની ગણત્રીમાં ગણાએલા છે અને અનાદિના કાળના નિયમ પ્રમાણે પુરૂષોત્તમ વાસુદેવના હાથે મરાણું છે. અને મધુને ભાઈ કેટભ તેમના સેનાનીના હાથે માણે છે. તેમનું સ્વરૂપ પુરાણકારે કેવું પ્રમાણ વિનાનું ચિતર્યું છે? સંપૂર્ણ ઈતિહાસ જેવાની ઈચ્છાવાળા સજજનેએ ત્રિષષ્ઠિ શલાકાના પર્વ ચેથાને ચે સર્ગ છે.” વિષ્ણુના કાનના મેલથી મધુ કૈટભ દે. (૨) દુર્ગાપાઠ. અધ્યાય ૧ લાના શ્લેક ૬૭ થી ૬૯ને ભાવાર્થ “કલ્પના અને જ્યારે આ જગત્ એકાણુંવરૂપે થયું ત્યારે વિષ્ણુ ભગવાન શેષ નાગની શય્યા કરી યુગ નિદ્રામાં લીન થયા. તે વખતે મધુ અને કૈટભ એ બે દૈત્યે વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થઈ બ્રમ્હાને મારવા દેડયા, જગપતિ બ્રમ્હા તે વખતે વિષ્ણુની નાભિ કમળમાં હતા અને શ્રી વિષ્ણુ સુતેલા હતા ઇત્યાદિ. - આ મધુ અને કૈટભ બે દૈત્યેની વિશેષ સમીક્ષા. આ દુર્ગાના પાઠમાં બતાવેલા બે દૈત્યમાં વિશેષ એમ સમજાય છે કે વિષણુ શેષનાગની શસ્યા કરી યોગ નિદ્રામાં લીન થએલા હતા તે વખતે તેમના કાનમાંથી નીકળી તેમની નાભિકમળમાં બેસી રહેલા બહાને મારવા દેડયા. કેમકે તે વખતે બીજું કે તેમના હાથમાં આવે તેમ ન હતું. વિચાર એ થાય છે કે નિમિત્તવિના ઉત્પન્ન થએલા તે બે દેમાં એટલું બધું બળ કયાંથી આવી ગયું કે જગતના અષ્ટા એવા બ્રમ્હાને પણ ભયભીત કરી નાખ્યા? For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૯ મું ચેથા પુરુષોત્તમ વાસુદેવ અને મધુ પ્રતિ વસુદેવ. ૨૧૯ || ઇતિ વૈદિકે-માકડિય અને દુર્ગાપાઠના-વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થએલા મધુ કેટભની સમીક્ષા. વાયુપુરાણના મધુ અને કૈટભ. વાયુપુરાણ, અધ્યાય ૨૪ માં મહાદેવની સ્તુતિ વિસ્તારથી કરેલી છે. અધ્યાય ૨૫ માં મધુ અને કૈટભનું વર્ણન-પૃ. ૧૭૯ થી મૂળ અને પૃષ્ઠ. ૧૮૩ થી–બદરીનાથ યંબકનાથ તર્ક વાચસ્પતિ કૃત ભાષાંતર સં. ૧૯૧૪ માં છપાએલું વડોદરા તેને કિંચિત્ સાર નીચે પ્રમાણે – દક્ષના યજ્ઞને નાશ કરનારે ઉમાપતિ–વિષ્ણુ અને બ્રમ્હાનું પાન કરતો હોય તેમ પોતાની સ્તવનાથી પ્રસન્ન થયો. તે મોટા ભાગ્યવાળ! મહાદેવે જાણતાં છતાં પૂછયું કે--હિતને ઈચ્છનારા તો બન્ને મહાત્મા કેણ છે? તે વખતે એક બીજાના સામું જોઈ કહેવા લાગ્યા કે હે સત્યરૂપ સર્વજ્ઞ! તમે શું અજ્ઞાત છે? અમને તમારા વિના સુખ કયાં છે? તે સમયે રૂદ્રદેવે કહ્યું કે-હે હિરણ્ય ગ! અને હે કૃષ્ણ! આ તમારી ભક્તિથી હું પ્રસન્ન થયે છું. તમને કયું વરદાન આપું ? પછી વિષ્ણુએ બ્રમ્હાને કહ્યું કે તમે જે વરદાન ઇચ્છતા હોય તે મા, બ્રમ્હાએ પુત્રની ઈચ્છા જણાવી ત્યારે વિષ્ણુએ કહ્યું કે-હે દેવનાદેવ! તમે મહેશ્વરને પુત્રપણા વડે ઘો. બ્રમ્હાએ કેશવનું વચન માન્ય રાખ્યું અને તેમને સાથે રાખી બ્રમ્હાએ રૂદ્રને નમન કરીને કહ્યું કે હે વિશ્વાત્મા ! તું મારે પુત્ર થા? અથવા તારા જે ભાર વહન કરનારે પુત્ર થાય. પછી ભગ નામના દૈત્યને હણનારે રૂદ્ર એમ કહયું કે “એમ થાઓ” એ પ્રમાણે રૂદ્ધ બ્રહ્મા ઉપર કૃપા કરી. પછી વિષ્ણુને વર માંગવાનું કહ્યું ત્યારે વિષ્ણુએ કહ્યું કે-જે તેં આ બધું કર્યું છે તે તારામાં મારી અચળ ભક્તિ રહે. વિષ્ણુનું કથન સાંભળી મહાદેવે કહ્યું-“જે આ બધુ સ્થાવર જંગમ છે તે સઘળું જગત રૂદ્રમય છે અને નારયણ મય છે-હું અગ્નિ છું, તૂ ચંદ્ર છે, તું રાત્રી અને હું દિવસ ઈત્યાદિ-યુગના વખતે આપણું બે સિવાય બીજો કોઈ આશ્રયભૂત નથી. હે વિષ્ણુ! તૂ પ્રકૃતિ અને હું પુરૂષ છું. તું મારૂં અધું શરીર છે ઇત્યાદિ, તું સઘળાં કાર્યને કર્તા છે અને હું તેને અધિદેવતા છું, ઈત્યાદિ કહીને રૂદ્ર અંતર્ધાન થયા અને પૃથ્વીના પાળક વિષ્ણુએ જળમાં પ્રવેશ કરી શયન કર્યું. બ્રમ્હા બ્રમ્હાસન ઉપર જઈ બેઠા. ત્યાર પછી ઘણું લાંબા કાળે મધુ અને કેટલા બે ભાઈઓએ બ્રહ્માને એવું કહ્યું કે For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ તત્ત્વત્રયી–મીમાંસા. ' ખંડ ૧ + - - -- . તું અમે બન્નેને ભક્ષ થઈશ, એવું કહીને જલમાં અંતર્ધાન થયા. બ્રહ્માએ વિશેષ જાણવાને પ્રયત્ન કર્યો પણ વિશેષ જાણે શક્યા નહિ, ત્યારે કમળના નાલવડે રસાતળમાં ઉતર્યા. ત્યાં પાતાળમાં હરણના ચામડાનું ઉતરીય (વસ્ત્ર) ઢેલા હરિને સુતેલા જોયા. જગાધને કહ્યું કે-મને પ્રાણીઓને મેટો ભય છે માટે મારું રક્ષણ કર, વિષ્ણુએ કહ્યું-“બહીશ નહિ-બહીશ નહિ” તું પ્રાણુઓના વાકય વડે દૈત્યને નાશ કરીશ. ત્યાર પછી ૧૪ અનંતે ભગવાને મધુ કટલ્સને પુનઃ આવેલા જાણી પિતાના મુખથી વિષ્ણુ અને જીણુ બે ભાઈઓને ઉત્પન્ન કરીને કહ્યું કે તમે બ્રહ્માનું રક્ષણ કરે. તે બે દૈત્યો વિષ્ણુ અને ઇષ્ણુના સરખું રૂપ ધારણ કરી વિષ્ણુ અને ઇષ્ણુના સન્મુખ આવી ઉભા રહ્યા. તે સમયે તે બને દૈત્યોએ બ્રહ્માને કહ્યું કે અમે બને લીએ છીએ, તું સભ્ય થા. એમ કહી તે બન્ને દેત્યે જલમાં પેઠા અને માયાવડે જલને સ્થિર કરી ઈચ્છા પ્રમાણે યુદ્ધ કરવા લાગ્યા. લડતાં દેવનાં ૨ વર્ષ વીતી ગયાં પણ ગર્વ હઠ નહિ. સરખા લક્ષણવાળા જેઈ વ્યાફૂલ થઈ બ્રહ્માએ ધ્યાન ધર્યું અને દિવ્ય નેત્રવડે અંતર જાણ્યું અને વિષ્ણુ, જીણુના શરીરને કમલના કેશરથી ઉત્પન્ન થએલા બખ્તરથી બાંધી દીધું અને તે મંત્ર બોલવા લાગ્યા. મંત્ર ભણતાં કમળને ધારણ કરનારી સતી કન્યા ઉત્પન્ન થઈ. કન્યાને જોઈ દૈત્ય ગાભેરા થયા. ત્યારપછી બ્રહ્માએ કહ્યું કે તું કન્યા કેણ છે ? કન્યાએ કહ્યું કે હું વિષ્ણુને સંદેશ લાવનારી મોહિની નામે માયા છું. હે બ્રમ્હ ! તેં મારું કીર્તન કર્યું તેથી તારી પાસે આવી છું. પછી બ્રહ્માએ ગૌણ નામ પાડયાં-“મહાવ્યાહતિ ” મસ્તક ભેદી ઉત્પન્ન થઈ તેથી–સાવિત્રી અને કાંશા, અને બીજાં નામે કર્મથી ઉત્પન્ન થશે. ત્યારબાદ એ એ વર માગે કે–અમારૂં મરણ થાય નહિ અને અમે તારા પુત્ર થઈએ. દેવી “તથાસ્તુ' કહી યમસદનમાં લઈ ગઈ. વિષણુએ કેટભને અને જીણુએ મધુને માર્યા. એ પ્રમાણે બ્રહ્માએ લેકના હિતમાટે વિષ્ણુ અને ઇષણ સાથે રહી બને દૈત્યને માર્યા. સુતે કહ્યું કે હે ઋષિઓ ! રૂદ્ધ બ્રમ્હાના પુત્ર થયા તે હવે કહું છું. મધુ અને કૈટભ સાથે યુદ્ધ થયા કેડે બ્રમ્હાએ વિષ્ણુને કહ્યું કે-હે દેવ ! આજ સે વર્ષ પુરાં થયાં, પ્રલયને સમય થયે છે, હું સ્થાન પર જાઉં છું. બ્રમ્હાનું એવું વચન ૪૧ અનંત ભગવાન તે અનાદિના વિષ્ણુ ભગવાનજ સમજવા ૨ દેવનાં સે વર્ષે એટલે કરડેનાં કરે અથવા અબજનાં અબજો પણ ગણત્રીમાં આપણે હિસાબે કહી શકાય. For Personal & Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ vvvvvy પ્રકરણ ૨૮ મું. ચોથા પુરુષોત્તમ વાસુદેવ અને મધુ પ્રતિ વાસુદેવ. ૨૨૧ સાંભળી વિષ્ણુએ પૃથ્વીને સ્થાવર વિનાની કરી જંગમેને પ્રકૃતિમાં લય કર્યો. બ્રમ્હાએ ગોવિંદને આશીર્વાદ આપ્યો અને કહ્યું કે તેં જગત્ સમુદ્રમય કર્યું હવે મને કરવા જેવું હોય તે કહો. વિષ્ણુએ કહ્યું કે હે કમલનિ મારું વચન સાંભળ, હે દેવ! તેં પુત્રની ઈચ્છાથી ઈશ્વર પાસેથી જે કૃપા મેળવી તે તું સફલ કરી મારાથી અણુ રહિત થા. પછી ઈચ્છા હોય તે ચાર પ્રકારના પ્રાણીઓ જ સરજ અથવા તે છે દે, પછી બ્રહાએ ગેવિંદથી કાર્યને સંકેત જાણી ઉગ્ર તપ કરવા માંડયું, તપ કરતાં ઘણે વખત થયે પણ ફળ થયું નહિ. દુઃખી થવાથી ક્રોધ ઉત્પન થયો તેથી નેત્રમાંથી આંસું પડયાં અને તે બિંદુએથી ઝેરી સર્પો ઉત્પન્ન થયા. પ્રથમ સર્ષે ઉત્પન્ન થએલા જેઈ બ્રમ્હા પિતાને નિંદવા લાગ્યા, મારા તપને ધિક્કાર છે. અરે ! પ્રારંભમાંજ લેકેને નાશ કરનારી પ્રજા ઉત્પન્ન થઈ. બ્રમ્હાને ક્રોધની શાન્તિ ન થવાથી મૂછ આવી અને પ્રાણને ત્યાગ કર્યો. પછી બ્રમ્હાના દેહથા રડતા અગીઆર (૧૧) રૂદ્રો પેદા થયા. સઘળા પ્રાણીઓમાં રહેલા પ્રાણને રૂદ્ર સમજવા. અગીઆર નીલહિત બ્રમ્હાના લલાટથી ઉત્પન્ન થઈ બ્રમ્હાને પુનઃ સજીવન કર્યા. પુત્રરૂપ રૂદ્રે બ્રમ્હાને સજીવન કર્યો ત્યારે કાંઈક સચેત થએલા બ્રમ્હાને રૂદ્ર વચન કહેવાને માંડયું. હે બ્રમ્હા તું મારી પાસે કાંઈ માગ ! અને તું પિતાને સ્મરણ કર, હે પ્રભુ હું રૂદ્ર નામે તારે પુત્ર છું. તું મારા ઉપર કૃપા કર, રૂકનું વચન સાંભળી સજીવન થએલે બ્રમ્હ નેહયુક્ત કહેવા લાગ્યું કે હે દેવ અગીઆર રૂપવાળે તું કેણું છે? રૂદ્રે નમન કરીને કહ્યું કે હે બ્રહ્મા ? તે “ વિષ્ણુ સાથે મારી પાસે ” હે દેવ તું મારે પુત્ર થા અથવા તારા જે ભાર વહન કરનારે પુત્ર આપ. એ પ્રમાણે વર માગ્યું હતું. હે દેવ આ સઘળા પુત્ર વડે કાર્ય કરવાને યોગ્ય છે માટે ખેદ છેવ દે અને તું લેકને સરજ? એ પ્રમાણે રૂદ્રનું કહેવું સાંભળી બ્રમ્હા પ્રસન્ન મનવાળો થયો અને લોકના અંતમાં–કૃષ્ણ અને શુક્લવર્ણવાળા રૂકને ફરી કહેવા લાગ્યો કે હે પ્રભુ તું મારા કાર્યને માટે સહાય થા ? અને મારી સાથે તે પ્રજા ઉત્પન્ન કર? તું સર્વ પ્રાણીઓના બીજ વાળે છે તે પ્રમાણે તું તે કાર્યમાં યુકત થા? શંકરે “અસ્તુ” કહી તે વાત ગ્રહણ કરી. ત્યાર પછી કાળા મૃગચર્મ વડે શોભતા બ્રહાએ પ્રથમ “મન”ને ઉત્પન્ન કર્યું. પછી પ્રાણીઓની “ધારણાને” ઉત્પન્ન કરી. પછી જીભ અને પછી સરસ્વતીને સર્યા પછી ભૂગ, અંગીરા, દક્ષ પુલત્ય, પુલહ,ક્રતું, અને વશિષ્ઠ નામે સાત માનસ પુત્ર ઉત્પન્ન કર્યા. બ્રમ્હાએ For Personal & Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ - તત્ત્વત્રયી-મીમાંસા. ' ખંડ ૧ પિતાના જેવા વિશ્વને ઉત્પન્ન કરનાર બીજા પણ પુત્ર ઉત્પન્ન કર્યા. તેના ક્રમ વડે ફરી તેણે મુખથી ગાયે ઉત્પન્ન કરી. ત્યાર પછી એંકાર જેમાં મુખ્ય છે એવા વેદ, અને તેની અભિમાની દેવતાઓ ઉત્પન્ન કરી. બ્રમ્હાએ એ પ્રમાણે સુષ્ટિ ઉત્પન્ન કરી અને ઉપર કહેલા દક્ષ વિગેરે સમર્થ માણસ પુત્રોને કહ્યું કે હે પુત્ર તમો રૂદ્ર સાથે પ્રજા સજે, તમારૂં કલ્યાણ થાઓ. તે સમયે પ્રજાના પતિઓએ રૂદ્રની પાસે જઈને કહ્યું કે હે મહેશ્વર ! તમે રૂદ્ર સાથે પ્રજા સ એ તમારા ઉપર બ્રહ્માને સંદેશ છે માટે અમે તારી સાથે પ્રજા સર્જવાને ઈચ્છીએ છીએ. દક્ષ વિગેરેનું એવું કહેવું સાંભળી રૂદ્ર બોલ્યા કે હે બ્રહ્માના પુત્ર ! તમે મારા પ્રાણ ગ્રહણ કરી અને મારા બ્રાહ્મણ પુત્રોને અગ્રસેર કરી–બ્રહ્માથી આરંભી સ્તંભ (ઘાસને ડાંડા ) પર્યંતના મદુરૂપમય સાત લોકેને સર્જવા યોગ્ય છે, માટે મારા વચનથી જાઓ. એવું કહેવું સાંભળી–દક્ષ વિગેરે પ્રજાપતિઓએ આદિ રૂદ્રને પ્રત્યુત્તર કહ્યો કે હે દેવ ! તમે જે પ્રમાણે આજ્ઞા કરે છે તે પ્રમાણે થશે. ત્યારપછી પ્રજાપતિ દક્ષને કહેવા લાગ્યા કે હે દેવ ! તું મેટો પ્રજાપતિ છે માટે તેને આગળ કરીને અમે પ્રજાઓ સજીશું. દક્ષે “ એ પ્રમાણે થાઓ ” એવું વચન કહ્યું. પ્રજાની ઈચ્છાવાળા બ્રહ્માએ તે પ્રજાપતિઓ સાથે સૃષ્ટિ રચવાને આરંભ કર્યો. હે કષિઓ! થઈ ગયેલા સાતમા ક૯૫માં બ્રહ્માના-ઝભુ અને સનત કુમાર નામે તપલકમાં રહેનારા બે પુત્ર થયા. ત્યારપછી તે બ્રહ્માએ બીજા મહર્ષિ એવા માનસ પુત્રો ઉત્પન્ન કર્યા. “મધુ, કૈટભની ઉત્પત્તિ અને વિનાશનું વર્ણન નામે પચીસ અધ્યાય.” ઇતિ વૈદિકે-પ્રાચીન વાયુ પુ. માં-વિચિત્ર પ્રકાર-મધુ અને કૈટભનું, અને જગતની ઉત્પત્તિનું સ્વરૂપ. આમાં કિંચિતવિચાર-મધુ અને કૈટભ આ બે ભાઈઓ મોટા રાજાઓ જેના ગ્રંથમાં કહયા છે. વૈદિક માર્કંડેયમાં વિષ્ણુના કાનના મેલથી ઉત્પત્તિ બતાવી છે. આ વાયુપુરાણમાં વાયુદેવે-એમ જણાવ્યું કે-આ બે ભાઈઓએ અચાનક પણે ઉત્પન્ન થઈ બ્રહ્માને એવું કહ્યું કે-તું અમે બન્નેને ભક્ષ થઈશ, પણ તે બન્ને કયાંથી આવ્યા અને શા કારણથી ભક્ષ થવાનું કહી ગયા? બીજા સર્વેને છેબ્રહ્માનેજ ભક્ષરૂપે છે તે વિચારવા જેવું થાય છે. વળી સૃષ્ટિ રચવાને પૂર્ણ જ્ઞાન For Personal & Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૯ મું. ચેથા પુરુષોત્તમ વાસુદેવ અને મધુ પ્રતિ વાસુદેવ. ૨૨૩ વાળા બ્રહ્મા તે ભયંકર એ દૈત્યાને જાણી શકયા નહિ, તેથી ભયનુ રક્ષણ માગવા પાતાળમાં રિને શરણે ગયા. ફરીથી મધુ અને કૈટભને આવેલા જાણી રિએ વિષ્ણુ અને જીષ્ણુને ઉત્પન્ન કરવાની ખટપટ કરી. શુ` રક્ષા કરવાને તે સમય ન હતા ? વળી તે બે દૈત્યાએ વિષ્ણુ જીષ્ણુનુંજ સ્વરૂપ ધારણ કરી બ્રહ્માને સભ્ય રાખી દેવતાઓનાં સે। વર્ષા સુધી લડયા અને બ્રહ્માનું પણ ભાન ભુલખ્યું તેથી તેમને ઓળખવા ધ્યાન કરવું પડયું (ધ્યાન કેવુ તે આમ નથી) ધ્યાનથી જાણી'કમલ કેશરના અખ્તરથી વિષ્ણુ જીષ્ણુનું શરીર ખાંધી દીધું અને મંત્ર ખેલતા રહ્યા તેથી વિષ્ણુના સંદેશા લાવનારી કન્યા ઉત્પન્ન થઇ ગઇ. તેની પાસે પેલા એ દૈત્યાએ તેનાજ પુત્ર થવાના વર માગ્યા. તે પેલી કન્યાએ આપ્યા. આ કૃત્રિમની કન્યામાં વર આપવાની સત્તા કયાંથી ? છેવટે તે કૃત્રિમ એ દૈત્યોને– કૃત્રિમ વિષ્ણુ જીષ્ણુએ માર્યા પણ બ્રહ્માદિક ત્રણે મેાટા દેવામાંના કોઇએ કાંઈ કર્યુ” હાય તેમ જણાતું નથી. તેથી આ લેખ ચારે તરફથી વિચારવાનુ પંડિતાને જણાવું છું. આગળ-એ દૈત્યા મરાણા પ્રલયના સમય જાણી બ્રહ્માએ રજા માગી. વિષ્ણુએ પૃથ્વીને સ્થાવર વિનાની કરી. જંગમના પ્રકૃતિમાં લય કર્યાં. વિચાર થાય છે કે—કૃત્રિમ દૈત્યને મારવા કૃત્રિમ વિષ્ણુ જીષ્ણુને ભળાવ્યા. તેના અંત દેવતાઓના સેા વર્ષે આવ્યેા તા આખી પૃથ્વીને સ્થાવર જંગમ વિનાની કરતાં કેટલા વખત લાગ્યા હશે ! અને તે કેની પાસે કરાવ્યેા હશે ? શું આ વાત વિચારવા જેવી નથી ? સૃષ્ટિની રચના કરવા માટે તપ કર્યું, ફળ ન આવતાં આંસુ પડયાં, તેના ઝેરી સર્પા થયા તેથી તપને ધિક્કારી છેવટે બ્રહ્માએ મૂર્છાથી પ્રાણ ગુમાવ્યા, ત્યાર બાદ મુડદામાંથી અગીયાર રૂદ્રો ઉત્પન્ન થયા તે પ્રાણ થયા. ફરી તે મુડદાના લલાટથી ૧૧ નીલલેાહિત ઉત્પન્ન થયા. તેણે બ્રહ્માને સજીવન કરી વર માંગવાનું કહ્યું, બ્રહ્માએ પૂછ્યું' કે તૂ' કોણ છે? ત્યારે ઇશ્વરે કહ્યું કે હું તારા પુત્ર છુ. છેવટે લેાકના અંતમાં—કૃષ્ણની અને રૂદ્રની સહાય લેવા ગયા. આ એ વખતે ઉત્પન્ન થએલા રૂદ્રો કયા ? અને સર્જવાના લાક કયા ? આટલું ટુંક માત્રજ લખી બાકીના વિચાર કરવાનું વાચક વર્ગને સોંપું છું. ॥ ઇતિ વાયુ પુરાણના મધુ અને કૈટભના વિચાર.ા પ્રકરણ ૨૯ મુ સંપૂર્ણ, For Personal & Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ તત્ત્વત્રયી–મીમાંસા. - ખ. ૧ પ્રકરણ ૩૦ મું. પંદરમા તીર્થકર અને પાચમાં પુરૂષસિંહ વાસુદેવાદિકનું ત્રિક (બળદેવ-સુદર્શન, વાસુદેવ–પુરૂષસિંહ, પ્રતિવાસુદેવ-નિશુંભ) ૧૫ મા તીર્થકરને જીવ-પૂર્વ ભવમાં ઘાતકીખંડ પૂર્વ મહાવિદેહના ભરત ક્ષેત્રમાં-ભદિલ નગરના રાજા-દઢરથે હતા તેમને વૈરાગ્ય થવાથી યતિ દીક્ષા લીધી. દુષ્કર તપ તપી તીર્થકર નામકર્મ બાંધ્યું અન્ને વૈજયંત વિમાનના દેવતા થયા. ત્યાંથી અવીને આ ભરત ક્ષેત્રમાં રત્નપુર નામના નગરના રાજા ભાનુ રાણી સુવ્રતાની કુક્ષિથી પંદરમા ધર્મનાથ તીર્થકર પણે ઉત્પન્ન થયા. હવે બળદેવાદિકના પૂર્વ ભવને ઇસારે-જંબૂદ્વીપ-પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં અશક નામની નગરી હતી. તેના રાજ પુરૂષવૃષભ નામના હતા. વૈરાગ્ય થવાથી તેમને મુનિની પાસે દીક્ષા લીધી અને દુષ્કર તપ તપ્યા અન્ત આઠમા સહસાર દેવકના અઢાર સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. આ દેવતાના સોળ સાગરોપમ વિતી ગયાના સુમારે પોતનપુર નામના નગરમાં વિકટ” નામને એક રાજા થયે. તેને રાજસિંહ નામના રાજાએ જીતી લીધે. વિકટ રાજાએ દિક્ષા લીધી. તીવ્ર તપ કરતાં રાજસિંહ રાજાને મારવાનું નિદાન કરી અને બીજા દેવલોકમાં બે સાગરેપમના આયુષ્યવાળો દેવતા થયા. હવે રાજસિહ રાજા પણ સંસારમાં અનેક ભવેમાં ભમી છેવટે હરિપુર નામના નગરમાં ત્રણ ખંડને સાધવાવાળો નિશુભ નામને પ્રતિવાસુદેવ થયે. હવે આ તરફ અશ્વપુર નગરને રાજા શિવ નામને હતે. તેને વિજયા અને અમકા નામની બે રાણીઓ હતી. જે પુરૂષવૃષભને જીવ હતું તે આઠમા દેવલેકથી અવીને વિજયા નામની રાણી હતી તેમની કુક્ષીથી સુદર્શન નામના બલદેવપણે, અને વિકટને જીવ બીજા દેવલોકથી ચ્યવીને પુરૂષસિંહ નામના વાસુદેવ પણે જમ્યા. કેઈ ગર્વિષ્ટ સીમાડાના રાજાને તાબે કરવાને સૈન્ય સાથે સુર્દશનને શિવરાજાએ મોકલ્યા. પાછળથી સ્નેહને લીધે વાસુદેવ પણ ગયા. બળદેવે વચમાં રોક્યા. ત્યાં પિતાના દાહજવરને પત્ર મળે, વાસુદેવ ભુખ્યા અને તરસ્યા અતિ દુઃખથી પિતાને મળ્યા. પતિના વિયેગે માતા પણ મરવા પડે. વાસુદેવ પણ મુછ ખાઈને પડયા. વળી પાછા પિતાના મરણથી મૂછ ખાઈને પડ્યા છેવટે સાવચેત થઈ પ્રેત કાર્ય For Personal & Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૦ મું. પાંચમા પુરુષસિંહ વાસુદેવ અને નિશુંભ પ્રતિવાસુદેવરર૫ કર્યું. પત્ર પહોંચતાની સાથે સીમાડાના રાજાને તાબે કરીને બળદેવ વાસુદેવને મળ્યા. ભેટીને ખૂબ રેયા. એટલામાં બને ભાઈને તાબે થવા નિશુંભે દુત મેક તાબે ન થવાથી નિશુંભ સાથે મેટી લડાઈ જામી. તેમાં પુરૂષસિંહ વાસુદેવના ચકરત્નથી નિશુંભ પ્રતિવિષ્ણુ માણે. અને વાસુદેવ ત્રણે ખંડના ભેંકતા થયા. ધર્મનાથની દેશનાથી વાસુદેવને સમ્યકત્વપણું, બળદેવને શ્રાવકપણું, અને વાસુદેવ છઠ્ઠી નરકે અને બળદેવ દિક્ષા લઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાં ગયા. અહિં સુધી પાંચ વાસુદેવાદિકનાં ચરિત્ર કહી બતાવ્યાં. ઈતિ જૈન પ્રમાણે પુરૂષસિંહ વિષ્ણુ અને નિશુંભ પ્રતિણિણુનું સ્વરૂપ. વૈદિકે મત્સ્યપુરાણના શુંભ અને નમિ બે દૈત્યે. મતમીમાસા. પૃ. ૧૪૬. મસ્યપુરાણું. અધ્યાય ૧૫૧ માં. શુંભ અને નમિ નામના બે દેની સાથે વિષ્ણુજીની લડાઈ જામી પ્રથમ વિષ્ણુજીએ શુંભને ઉસકેર્યો એટલે નમિ નામના દૈત્યે મેટી ગદા લઈને પ્રથમ ગરૂડના માથામાં મારી અને પરીઘ લઈને શુંભ નામના દૈત્યે વિષ્ણુના માથામાં મારી એટલે ગરૂડ અને વિષ્ણુ અને મૂછિત થઈ પડયા. અને યુદ્ધમાં બંબારાવ થઈ પડે, પછી ગરૂડ અને વિષ્ણુ અને સચેતન થયા પછી તે યુદ્ધમાંથી નીકળી નાઠા. ઈત્યાદિ. . (૧) શુંભ અને નચિદૈત્યની સમીક્ષા. સજજને? જેનો ઈતિહાસ જોતાં-પુરૂષસિંહનામના વાસુદેવ અને નિશુંભ નામના પ્રતિવાસુદેવ પંદરમા તિર્થંકરના સમયમાં થયા છે. અને દ્વારિકાના શ્રી કૃષ્ણ વાસુદેવ કે જે ગરૂડના ચિન્હવાળા બાવીશમા તિર્થંકર શ્રી નેમિનાથના સમયમાં થયા છે. બન્ને વાસુદેવને લાખે કરડે વર્ષોનું છેટું છે. બધાએ વાસુદેવોની વ્યકિતઓ જુદા જુદા સ્વરૂપે મનુષપણાની છે. એ જ પ્રમાણે પ્રતેવાસુદેવની વ્યકિતઓ પણ ભિન્ન ભિન્ન સ્વરૂપે મનુષ્યના સ્વરૂપની જ છે. છતાં પણ પુરાણકારોએ આ મીચીને વાસુદેવેને એકના એક વિષ્ણુ રૂપે લખ્યા અને પ્રતિવાસુદેવેને જુદા જુદા રૂપના અસુરે અને દાન ઠરાવી ચારે આંચળને લે વાળી દીધો હોય એમ જણાય છે કેમકે પંદરમા તિર્થંકરના સમયમાં જે પ્રમાણે વાસુદેવને વિષ્ણુરૂપે ચિમ્યા છે તે જ પ્રમાણે બાવીશમા તિર્થંકરના સમયના વાસુદેવશ્રી કૃષ્ણને પણ ચિગ્યા. જુવે કે હરિવંશ પુરાણના બીજા ખંડમાં શ્રી કૃષ્ણની એક કથા નીચે પ્રમાણે છે-- 29 For Personal & Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ તત્વત્રયી–મીમાંસા. - ' ખંડ ૧ vvv/wAA શ્રી કૃષ્ણ મહારાજે દ્વારકા વસાવી ત્યારે એ ઈચ્છા થઈ કે-જે વસ્તુઓ રાજા ઈંદ્રને ત્યાં સ્વર્ગમાં ઉપસ્થિત છે તે સઘળી લાવીને આ દ્વારિકાપુરીને સ્વર્ગતુલ્ય બનાવી દઉં. એ વિચાર કરીને શ્રી કૃષ્ણ ગરૂડ ઉપર સવાર થઈને સ્વર્ગમાં ગયા ત્યાં રાજા ઈંદ્ર સાથે મેટું યુદ્ધ થયું. તેમાં છતી ક૯પવૃક્ષ ઉખાને તથા નંદન વનને ઉખાડી ગરૂઢ ઉપર મુકીને દ્વારિકા તરફ ચાલવા માંડયું. માર્ગમાં એક દૈત્યની (૧૬૦૦૦) સેળ હજાર કન્યાઓ હતી તેમને પણ ગરૂડ ઉપર સવાર કરી દીધી અને ત્યાંથી અઢલક માલ લઈ તે પણ ગરૂડ ઉપર ભરી દ્વારિકા આવી પહોંચ્યા. શું આવી અરેબીયન નાઈટસને હઠાવે તેવી વાતે સંભવિત છે કે? ( શંકા કષ. શંકા ૪૮ મી. પૃ. ૭ માંથી.) ' પૂર્વેના ત્રણે લેખેને કિંચિત વિશેષ વિચાર-જેનોએ પ્રતિવિષ્ણુને નિશુંભ નામથી કહ્યું હતું ત્યારે મત્સ્ય પુરાણવાળાએ શુંભ નામથી દૈત્યપણે ઓળખાવ્યું પણ વાસુદેવનેતે વિષરૂપે જ કહ્યો છે. હરિપુરાણ વાળાએ લાખ કરોડ વર્ષના આંતરે થએલા ગરૂડના વાહનવાળા શ્રી કૃષ્ણનેજ વિષ્ણુભગવાન રૂપે કરાવી સ્વર્ગના ઇદ્રને પણ જીતવાવાળા બતાવ્યા છે, એટલું જ નહિ પણ પિતાનું સર્વ કાર્ય કરીને પણ આવ્યા છે. ત્યારે મત્સ્યપુરાણુવાળાએ તેજ વિષ્ણુ ભગવાનને પોતાના ગરૂડની સાથે પોતાની કમર બે દૈત્યથી તેડાવીને યુદ્ધમાંથી ભાગવાવાળા જણાવ્યા છે. ગીતાવાળાએ–તેજ વિષ્ણુને વારંવાર અવતાર લઈને ભકતોના ઉદ્ધાર કરવાવાળા કહ્યા છે ત્યારે આ બધી વાતે સત્યરૂપે સમજવી કે જેના મતના ઈતિહાસથી લઈને તર્કટરૂપે ઉભી કરેલી સમજવી? આમાં સમજવું શું ? ઉપરના પ્રકરણમાં-૧૧ માથી ૧૫માં તીર્થકરના સમય સુધીમાં ત્રિપૃષ્ટ વાસુદેવાદિકનાં પાંચત્રિક થયાં તે કહીને બતાવ્યાં. પ્રથમ ત્રાષભદેવના સમયે ભરત ચક્રવતી અને બીજા તીર્થકરના સમયે સગર ચક્રી થયા તે પણ કહી બતાવ્યા હતા. હવે આગળ એકના પછી બીજા એમ પાંચ ચકવતીઓ થયા છે. તેમને કિંચિત વિચાર લખીને બતાવીએ છીએ. છે ૧૧ થી ૧૫ તીર્થકરે અને પાંચ વાસુદેવનાં ત્રિક થયાં તે બતાવ્યાં. ઇતિ વૈદિક મત્સ્ય પુરાણના શુંભ અને નમિ દૈત્ય અને તેની સમીક્ષા પ્રકરણ ૩૦ મું સંપૂર્ણ. For Personal & Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૧ મું. ત્રિજા–મધવા અને ચોથા સનકુમાર ચક્રવર્તી. ર૨૭ પ્રકરણ ૩૧ મું. ૧૫ મા અને ૧૬મા તીર્થ કરના મધ્યકાળમાં ત્રિજા અને ચેથા ચક્રવર્તીએ. (૧) ત્રિજા ચક્રવર્તી–મઘવા થયા છે તેમના પૂર્વ ભવને ઇસારે. બારમા તીર્થંકરના સમયમાં નરપતિ નામના રાજા થએલા તેમને રાજ્ય છેડીને યતિદીક્ષા ગ્રહણ કરી શુદ્ધપણે વ્રતનું પાલન કર્યું. ત્યાંથી કાળ કરીને મધ્ય પ્રેયકના દેવલોકમાં અહમિંદ્ર પણે દેવતા થયા. લાંબા કાળ સુધી ત્યાંનું સુખ જોગવ્યા પછી અને પંદરમા તીર્થંકર થયા. તેમના પછી શ્રાવસ્તી નામની નગરીના રાજા સમુદ્ર વિજય, રાણી ભદ્રા તેમની કુક્ષિથી “મઘવા' નામના વિજા ચક્રવતી થયા તેમને પચીશ હજાર વર્ષ કુમાર વચમાં, પચીસ હજાર વર્ષ મંડલીકપણામાં, દશ હજાર વર્ષ દિગવિજયમાં, ત્રણ લાખને નેવું હજાર વર્ષ ચક્રવર્તીપણામાં અને પચ્ચીસ હજાર વર્ષ વ્રતારાધનમાં. એમ એકંદર પાંચ લાખ વર્ષનું આયુષ્ય નિગમન કરીને અન્ત સનકુમાર નામના દેવલેકમાં મદદ્ધિક દેવતા પણે ઉત્પન્ન થયા પ્રથમના જે ભરત અને સગર બે ચક્રતીએ થયા હતા તે મેક્ષમાં ગયા હતા પણ આ ત્રિજા ચકવર્તી તો દેવલોકમાજ ગંધ છે એટલું વિશેષ છે. આ ચક્રવર્તીના સમયમાં પંદરા તીર્થકેરનું શાસન ચાલતું હતું પણ તીર્થકરની હૈયાતી ન હતી. (૨) ચોથા સનકુમાર શકવત. ત્રિજા મઘવા ચક્રવતી થયા પછી કેટલેક કાળ વીત્યાબાદ પંદરમાં તીર્થકરના શાસનમાંજ ચોથા સનકુમાર ચક્રવતી પણ થયા છે અને શિવપુરાણાદિકમાં–સનકુમાર સંહિતાના નામથી સનતકુમારનું વર્ણન કરેલું છે. તેની સાથે આદર્શરૂપે જેવાને અમે જૈન ઈતિહાસથી કિંચિત્ માત્ર સ્વરૂપ લખીને બતાવીએ છીએ. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે - કાંચનપુરમાં પાંચસો રાણીઓને પતિ વિકમયશા રાજા થયે હતું અને તેજ નગરમાં સંપત્તિને ભંડાર નાગદત્ત નામે સાર્થવાહ પણ રહેતે . હતે તેની સ્ત્રી વિષ્ણુશ્રી અતિ રૂપવતી હતી. તે વિક્રમ યશાને નજરે પડતાં કામથી તેણે તેનું હરણ કર્યું. રાજાએ કેટલેક કાલ સુખમાં અને નાગદત્તે દુઃખમાં For Personal & Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૧ નિર્ગમન કર્યું. પણ વિષ્ણુશ્રી ખીજી રાણીના કાવતરાથી ક્ષોણુ થતી મરણ પામી. રાજા પણ સાવાહની પેઠે વિકળ થયા અને મુડદાને પકડીને અનેકવિલાપા કરવા લાગ્યા. નજર ચુકાવીને મંત્રીશ્માએ શબને જ ગલમાં ફૂંકાવી દીધું. હા.... કયાં ગઈ, હા....કયાં ગઈ એમ ત્રણ દિવસ અન્ન પાણી લીધા વગર રાજા ઉન્મત્તની પેઠે ફરવા લાગ્યા. છેવટે અ! રાજા મરી જશે એમ જાણીને તેમના કારભારીઓએ શખ જગલમાં પડેલુ બતાવ્યું પણ તે અનેક પંખીઓથી અને જાનવરોથી કુથીત થએલુ જોઇ છેવટ વૈરાગ્ય થયા દીક્ષા ગ્રહળુ કરી દુકર તપ તવ્યેા અન્ત સનન્તકુમાર નામના ત્રિજા દેવલાકમાં દેવતાપણે ઉત્પન્ન થયા. પણ ત્યાંથી ચ્યવીને-રત્નપુરમાં જૈનશ્રેષ્ઠિના પુત્ર જિનકુમાર નામે થયે, આ તરફ નાગદત્ત પણ અતિદુઃખથી મરણ પામી તીય ચાદિક અનેક ચેનિયામાં ભમ્યા પછી-સિંહપુરમાં અગ્નિશર્મા નામે બ્રામ્હણના પુત્ર થયે છેવટે ત્રિૠડીના વેશે રત્નપુરમાં આવ્યે છે ત્યાંના હરિવાહન નામના રાજાએ પેલાવિદડીને પારણાને માટે ખેાલાન્ગેા છે. દૈવયાગે ત્યાં આવેલા પેલા વણિકપુત્ર જિનકુમાર ત્રિ’ડીની નજરે પડતાં તેનાં નેત્ર લાલચેાળ થઇ ગયાં અને રાજાને કહ્યું કે આ શ્રેષ્ઠિના પૃષ્ઠ ભાગ ઉપર ઉષ્ણુ દુધપાકનુ પાત્ર મુકી ભાજન કરાવે તાજ કરૂ. છેવટે એકના બે ન થવાથી રાજા પણ તેના ભક્ત હાવાથી તેમ ખુલ કર્યું". રાજાની આજ્ઞાથી જિનકુમાર પાતાના પૂર્વ કર્મના ફળને વિચાર કરતા પાતાની પીઠ ધરી ભાજન કરાવવા માંડ્યું પણ તાપના ચેગથી લેહિ માંસ ખદખદી જવાથી પાત્ર પેાતાની મેળે ધસી પડયું. છૂટા થઇને ઘરે ગયા, સને ક્ષમાવી દીક્ષા ગ્રહણ કરી પર્વત ઉપર ચઢી ધ્યાનમાં રહેવા લાગ્યા. ૨ષ કર્યાં વગર પીડા સહન કરતા મરણ પામી સૌધમ કલ્પે ઇંદ્ર પણે ઉત્પન્ન થયેા. પેલે ત્રિદંડી પણ મરણુ પામી, આભિચેાગિક કમ વડે તે ઇંદ્રના ઔરાવણ નામે હાથો પણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને તે ત્રિદીને જીવ અનેક ભવામાં ભ્રમણ કરી છેવટે અસિતનામે યક્ષરાજ થયા. હવે આ તરફ હસ્તિનાપુરના રાજા અશ્વસેન રાણી સહદેવીની કુક્ષિથા જીનકુમારના જીવ પહેલા દેવલાકથી વ્યવીને ચેાથા સનત્કુમાર ચક્રવતી પણે ઉત્પન્ન થયા. પોતાના મહેંદ્રસિહ મિત્ર સાથેની ઉદ્યાન ક્રીડા છેડી દઇ પિતાની પાસે ભેટ તરીકે આવેલા અનેક અશ્વોમાંથી એક જલધિકલ્લાલ નામના અશ્વ ઉપર સનત્કૃમાર ચઢયા. ઉલટી શિક્ષા વાળા અશ્વ જેમ લગામ ખેંચે તેમ અધિક દોડતાં ક્ષણવારમાં અદ્રશ્ય થઇ ગયા. For Personal & Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૧ મું. ચોથા સનતકુમાર ચક્રવર્તી. છેવટે અશ્વસેન રાજ અશ્વની સેના લઈ પગલે પગલે પાછળ પડયા પણ અતિવહન પવન ધૂલીથી સર્વ સન્ય આકુળવ્યાકુળ થઈ ગયું. છેવટે અશ્વસેન રાજાને પાછાવાળી અહેદ્રસિંહ પિતાના સૈન્ય સાથે મોટી વિકટ અટવીમાં પડતાં સૈન્ય પાછળ પદ્ધ જવાથી પોતે એકલાજ છએ તુને અનેક સંકટોને અનુભવ કરતે એક વર્ષ દિવમ તક ભટકયો. છેવટે અનેક રમણીઓનાં ગીતગાન સાંભળતાં પિતાના મિત્રને જે. ( આ ઠેકાણે ઘણું લાંબુ અને આશ્ચર્ય જનક વર્ણન છે) પણ બ્રાંન્તીથી ઓળખી શકશે નહિ. છેવટે વૈતાલિકના સુખથી–અશ્વ સેન રાજાના પુત્ર સનસ્કુમાર ? તમારે ક્ય! જય? એવા શબ્દ સાંભળી નિશ્ચય થવાથી–હર્ષ અને વિષાદની સાથે ભેટો છેવટે મહેંદ્રસિંહ પ્રત્યે બે કે પ્રિય મિત્ર અહિં શી રીતે આવ્યા ઇત્યાદિક અનેક પ્રશ્નોના ઉત્તર થયા પછી વિદ્યાધરની રમણએપાસે સ્નાન ભેજનાદિક કરાવ્યું. પછી મહેદ્રસિંહે પણ અનેક પ્રશ્નો પૂછયાં. તેને ઉત્તર પતે ન આપતાં વિદ્યાથી જાણનારી બકુલમતીને ભલામણ કરી, પિતે નિદ્રાના મિષથી અંદરના ભાગમાં ગયો. એટલે બકુલમતી કહેવા લાગી કે તે વખતે તમારા બધાના દેખતાં વેગથી ચાલતાં અવે ભયંકર અટવીમાં પ્રવેશ કર્યો, છેવટે હા બહાર કાઢતે અશ્વ દેખી તમારા મિત્ર ઉત્તરી પડયા. જીન વિગેરે છે નાખ્યું કે તુરતજ તે ઘેડાના પ્રાણ નીકળી ગયા. છેવટે તમારા મિત્ર પણ અટવીમાં આમ તેમ ફરતાં આકુળવ્યાકુળ થઈ એક ઝાડ નીચે જઈ પૃથ્વી ઉપર ઢળી પડયા. પણ તે વનના અધિષ્ઠાયક યક્ષે જળ વિગેરે છાંટી સચેતન કર્યા પછી પાણી પાયું. પછી તમારા મિત્રે પૂછ્યું કે તમે કેણ છે ? અને જળ કયાંથી લાવ્યા ? યક્ષે કહ્યું કે હું અહિં વસનારે ચક્ષ છું. અને માન સરોવરથી જળ લાવ્યો છું. પછી તમારા મિત્રે કહ્યું કે ત્યાં સ્નાન કરવાનું મળે તે મારે દાહ શાન્ત થાય. છેવટે કદલીપત્રમાં બેસારી સ્નાન કરાવી શ્રમ દુર કરાવ્યો. તે વખતે પૂર્વ જન્મને વરી અસિતાક્ષનામને યક્ષ ત્યાં આવીને અનેક પ્રહાર કર્યા. છેવટે પવન અને ધુલીથી અંધકારમય જગત કરીને-ભયંકર રૂપવાળા અનેક પિશાચ વિકુવી આર્યપુત્ર ઉપર દેડાવ્યા. પણ તેથી નિફળ નિવડી નાગપાસના બંધનથી બાંધ્યા, તે પણ ક્ષણમાં તેડી નાખ્યું. છેવટે તે ચક્ષની સાથે અનેક પ્રકારનું યુદ્ધ થતાં છેવટે તે નાશી છુટયો. દિવસના અત્તે ત્યાં આવેલી બેચર કન્યાઓએ દીઠા. કામદષ્ટિથી જોવા લાગી. તમારા મિત્રે પૂછ્યું કે તમે કે છે? તેમને ઉત્તર આપ્યો કે અમે વિદ્યાધરના રાજા ભાગની આઠ પુત્રીઓ છીએ, એમ કહી નજીકમાં પોતાના પિતાની નગરીમાં લઈ ગઈએ For Personal & Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૧ અને પિતાની પાસે મેકલી આપ્યા. વિદ્યાધરે પણ અતિ સત્કારથી કહયુ કે મારી આઠ પુત્રીઓનુ પાણી ગ્રહણ કરા ! છેવટે પરણ્યા, રતિગૃહમાં નિદ્રાવસ થયા પછી અસિત્તાક્ષ યજ્ઞે ઉપાડીને અટવીમાં ફ્રે.કયા. જાગ્યા પછી આ શું થયુ એમ વિચાર કરી ક્રૂરતાં આઠ માલના મહેલ જોયા. નજીકમાં જતાં કાઈ સ્રોનું રૂદન સાંભળ્યું. છેવટે સાતમી ભૂમી સુધી ચઢતાં સાંભળ્યુ કે હું કુરૂવંશી સનકુમાર ? જન્માંતરમાં પણ તમે મારા ભર્તાર થજે. છેવટે તેણીને તેઓએ પૂછ્યું કે તુ કેણુ છે ? અને અહીં એકલી કેમ રહે છે? અને તને દુઃખ શુ છે? તે એલી કે હું ચદ્રયશા રાજાની સુનંદાપુત્રી છું, સનન્કુમાર મારા મનેરથવડે ભર્તાર થએલા છે અને માતાપિતા પણ આપી ચૂકયાં છે. પણ કોઈ વિદ્યાધર મારૂ હરણુ કરી આ સાત માળના મહેલ વિષુવી મને મૂકી કયાં ગયે અને આગે શુ થશે તે હું જાણુતી નથી. સનત્કુમારે કહયું કે તે તારા પતિ તેજ હું છું. એટલુ સાંભળતાંજ ખુશી થઇ ગઈ. એટલામાં ત્યાં આવેલા તે વવેગ વિદ્યાધરે ઉંચકીને આકાશમાં ફ્રેંકયે। અને હા નાથ ! હા નાથ ! કહેતી તે ખાળા પૃથ્વી ઉપર પડી, પછી કુમારે પેાતાની મુખ્યીથીજ તે વિદ્યાધરને માર્યા અને તે ખાળ.નું પાણી ગ્રહણ કર્યું. સ્રી રત્ન થશે ” એવી નિમિત્તિઆએની સૂચના થઇ. હવે કેપ કરતી વાવેગની બહેન આવી પણ તારા ભાઈને મારનાર તારા પતિ થશે એવું જ્ઞાનીનું વચન સાંભળતાં શાન્ત થઇ ગઇ અને તેને પણ ગાંધ વિવાહથી પરણ્યા. 62 તેટલામાં કાઇ છે. વિદ્યાધરાએ બકતર અને મહારથ આપીને કહ્યુ કેવા વેગના પિતા મેટા સૈન્ય સાથે યુદ્ધ કરવાને આવે છે. અમે ચદ્રવેગ અને ભાનુવેગ જે તમારા સસરા છે તેના અમે માણસા છીએ. તમારા સસરાએ પણ સન્ય સાથે આવે છે. એમ કહેતાંની સાથેજ આકાશ માથી આવીને ભેગા થયા. એટલામાં વાવેગને પિતા અશનિવેગ પણ આવી પહેાંચ્યા અને મોટા કાલાહલ થયાં. વધ્યાવલીએ પ્રજ્ઞપ્તિ નામની વિદ્યા કુમારને આપી. છેવટે મેટુ યુદ્ધ થતાં બન્નેના સૈનિકે ભાગ્યા. છેવટે બન્ને નયકાના યુદ્ધમાં અશિનવેગને હાથ કપાયા પણુ યુદ્ધ છેડયું નહિ. છેવટે વિદ્યાદેવીના આપેલા ચક્રથી સનકુમારે અનેિવેગનું માથુ છેદી નાખ્યું, અને જય જયકાર થયા. પછી બધા વિદ્યાધરાની સાથે વતાય પર્યંત ઉપર ગયા. ત્યાં વિદ્યાધરાના રાજાને કુમારને અભિષેક થયા. પછી નદીશ્વર દ્વીપે આડંબરથી અષ્ટાન્ડિક મહે ત્સવ કર્યાં. એક વખતે મારા પિતા ચંદ્રવર્ગે જ્ઞાની મુનિને પૂછેલું કે મારી પુત્રીઓનેા પતિ કેણુ થશે ? તે જ્ઞાનીએ કહેલુ કે બકુલમતી વિગેરે તમારી For Personal & Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - પ્રકરણ ૩૧મું. ચેથા સનત્તકુમાર ચક્રવર્તી ' ર૩૧ સો પુત્રીઓને પતિ ચોથા ચક્રવતિ સનસ્કુમાર થશે. આ વાત કેમ બનશે એમ વિચાર કરતા હતા પણ ભાગ્યેગે તે સહજ આવી માયા એ હું વિગેરે સે કન્યા પરણ્યા. અનેક કીડાઓથી કાળ નિર્ગમન કરતાં આજેજ અહીં આવતાં તમારા મેળાપથી તમારા મિત્ર અતિ હર્ષ પામ્યા. આટલી વાત થઈ કે તુરતજ સનસ્કુમાર પણ અંદરથી બહાર આવ્યા અને મિત્રને લઈ વૈતાઢયે ગયા. કેટલાક કાળ પછી મહેંદ્રસિંહે માતા પિતાને ચાદ કરાવ્યાં કે તુરાજ વિદ્યાધરે, મિત્રે, સ્ત્રીઓ સહિત આવીને માતાપિતા વિગેરેને પણ અત્યંત આનંદિત કર્યા. અશ્વસેન રાજાએ સનકુમારને ગાદીએ અને મહેંદ્રસિંહને સેનાપતિ પણે સ્થાપના કરી કેઈ વૃદ્ધ સાધુની પાસે દીક્ષા લઈ સ્વકાર્યને સાધ્યું. રાજ્યનું પાલન કરતા કુમારને સીધમેકે અવધિજ્ઞાનથી પિતાના સ્થાનપરના પૂર્વના ઈંદ્ર જાણુ-કુબેર ભંડારીને અનેક વસ્તુઓ આપવાનું કહી ચક્રવતપણાને અભિષેક કરવાની આજ્ઞા કરી. તેમના તરફને અભિષેક થયા પછી ફરીથી સર્વ રાજાઓના તરફથી પણ અભિષેક થયા. - એક વખત સૌધર્મ સભામાં દેવ નાટક થતાં ઈશાન કલ્પના અતિરૂપ વાનું એક સંગમ નામને દેવતા આવેલે જોઈ દેવતાઓએ ઇંદ્રને પૂછયું કે-આ દેવ અતિરૂપ કેમ પામ્યો? ઈદ્રે કહ્યું કે-પૂર્વે કરેલા તપના પ્રભાવથી. તે શું આવા રૂપવાળા બીજા કેઈ હશે? હા, એથી પણ અધિકરૂપવાળા સનસ્કુમાર ચક્રવતી છે. શ્રદ્ધા ન થવાથી બે દેવો બ્રાહ્મણના વેશે આવીને કુમારને રૂપ જવાની ઈચ્છા બતાવી. અલંકાર વિનાનું પણ ૨૫ જેવાથી ઘણું ચકિત થયા. હે દ્વિજવ! શૃંગાર કર્યા પછી જેવાને આવજે. તે રૂ૫ ફરીથી જોતાં ખેદને પ્રાપ્ત થયા. સનસ્કુમારે પૂછયું બેદિત કેમ? દેવતાઓએ કહ્યું કે હવે શરીર રોગગ્રસ્ત થયું છે, તેની ખાત્રી કરાવીને પોતાનું સ્વરૂપ પણ જણાવ્યું, પછી અંતર્ધાન થઈ ગયા. પછી ચક્રીએ શરીરને ધીક્કાર આપી દીક્ષા લઈ અઘોર તપસ્યા કરી અને અનેક લબ્ધીઓ પ્રાપ્ત કરી. છતાં પણ શરીરની દરકાર ન કરી. ઈદે ફરીથી પ્રશંસા કરી જે પોતાની લબ્ધીઓથીજ રોગ દૂર કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થવા છતાં પણ રેગને દૂર કરવાની દરકાર કરતા નથી. પ્રથમના દેવતાઓજ અશ્રદ્ધાથી વૈદ્યનું રૂપ ધારણ કરી ચક્રી સાધુની પાસે આવીને કહેવા લાગ્યા કે-આપણા શરીરમાં ઘણા રેગે છે. જે આજ્ઞા કરે તે અમે તમારા રોગો દૂર કરીએ. સનસ્કુમારે કહ્યું For Personal & Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર તવત્રયી-મીમાંસા. * ખંડ ૧ કે-દ્રવ્ય અને ભાવમાંથી કયો રેગેને દૂર કરશે? છેવટે દેએ કહ્યું કે ભાવાગેને દૂર કરવાનું સામર્થ્ય અમાસમાં નથી ચકીએ કહ્યું કે દ્રવ્યોગના ચિકિત્સા હું કરું તે જુવે એમ કહીને પિતાના કફનું બિંદુ પિતાની કુષ્ટવાળી આંગળીને લગા સુવર્ણના જેવી કરી બતાવી. છેવટે દેવતાઓ નમસ્કાર કરી પિતાનું સ્વરૂપ બતાવી અંતર્ધાન થઈ ગ્યા. છેવટે સકુમાર રાજત્રષિએ અનસનવ્રત ગ્રહણ કરી અને દેવલેકમાં દેવતાપણે ઉત્પન્ન થયા. અ સનકુમાર ચક્રવતીના ચરિત્રને વિશેષ ભાગ ત્રિષષ્ટિ ને. એ પર્વ સંપૂણુ જોઈ લેવો. ઇન્કલું વિસ્તરે છે મવવા અને સનકુમારના સંબંધમાં કિંચિત્ વિચાર પહેલા જલદેવના સમયમાં-ભરત ચક્રવતી. બીજા અજિતનાથના વખતે સગરચકતી થયા તેમના સ્વરૂપને અને તે સિવાય બીજી પણ ઘણી બાબતેને વિચાર કરીને બતાવ્યો તે આપ સજજોએ જે. ત્યારબાદ ૧૧માં તીથકન્ના સમયની સાથે જોડાયેલું અને વિવિધ પ્રકારના વિચરેના ઉછાળાવાળું બ્રહ્માજીનું સ્વરૂપ લખાયું તે પણ જોયું. ત્યારબાદ પંદરમા તીર્થંકરના સમય સુધીમાં વાસુદેવાદિકના થએલાં પાંચત્રિકનું સ્વરૂપ તે પણ આપ સજજનોએ જોયું. અહિં સુધીનું બધું સ્વરૂપ તે પ્રાયે જૈન અને વૈદિકના મત પ્રમાણે તુલના વરૂપથી લખાયું છે તે પ્રમાણે જ આપ સજજને એ જોયું. હવે આગળ પંદરમા તીર્થકર મેક્ષમાં કથા પછી તેમના ચાલતા જ શાસનમાં-ત્રિા મેઘવા અને ચોથા સનકુમાર એ બે ચક્રવતીએ થયા છે. તેમનું પણ કિંચિત્ સ્વરૂપ જૈન ઇતિહાસ પ્રમાણે લખીને બતાવ્યું. " રજિા મઘવા ચક્રવર્તાને ઇતિહાસ પુરાણકારોએ કેવા સ્વરૂપને ગોઠવ્યું છે, તેના વિચારમાં અમે ઉતયો નથી. ચોથા સનસ્કુમાર ચક્રવર્તીને ઇતિહાસ સનકુમાર સંહિતાના નામથી શિવપુરાણાદિકમાં લખાએલે છે. તેની સાથે જૈન ઇતિહાસ પ્રમાણે લખીને બનાવેલા વિષયની સાથે મેળવી સત્યાસત્યને વિચાર કરવાની ભલામણ કરું છું. ઇતિશ્રી જૈન ઇતિહાસ પ્રમાણે ત્રિજા મધવા અને ચોથા ચકવતા સનકુમારનું કિંચિત્ સ્વરૂપ પ્રકરણ ૩૧ મું સંપૂર્ણ For Personal & Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું. પાંચમા ચક્રવર્તી ૧૬મા તીર્થંકર શાંતિનાથ. ૨૩૩ પ્રકરણ ૩૨ મું. પાંચમા ચક્રવર્તી ૧૬ મા તીર્થકર, શ્રી શાંતિનાથ એમને પૂર્વ ભવમાં કરેલી કબૂતર ઉપર દયા. ૧૫ મા, અને ૧૬ તીર્થકરના મધ્યમાં ત્રિા મઘવા અને ચોથા સનકુમાર એ બે ચક્રવતી ઓ જુદા જુદા સમયમાં ક્રમવાર, છએ ખંડના ભોકતા થયા. તેમણે સ્વરૂપ કિચત કહીને બતાવ્યું. ત્યારબાદ લાંબા-લાંબા કાલના છેટે ક્રમવાર–પમા, ૬ઠા અને સાતમા જે ચક્રવતીઓ થયા છે તેએજ, છએ ખંડના રાજ્યનો ત્યાગ કરી-૧૬ મા, ૧૭ મા, અને ૧૮ મા, તીર્થકરના પદને ભેગા કરી મેક્ષમાં ચાલ્યા ગયા છે. તેમાં જે પાંચમા ચશ્વત અને સલમા તીર્થંકર થયા છે તેમને ધર્મના બેધની પાપ્તિ થયા પછી-બાર ભ કરેલા છે, તેમાંના ૧૦મા ભવે--બાજ પંખીના સપાટામાંથી એક કબૂતરને પિતાના શરીરના ભાગથી બચાવે છે તેથી તેમના બાર ભવનું સ્વરૂપ કિંચિત માત્ર લખીને બતાવીએ છીએ. (૧) પહેલા ભવમાં–જંબુદ્વીપ, ભરતક્ષેત્રના રત્નપુરમાં શ્રીષેણ રાજા થયા. અભિનંદિતા, શિખિનંદિતા બે રાણીઓ. અભિનંદિતાને સૂર્ય ચંદ્ર જેવા ઈ દુષેણ, બિંદુષેણુ બે પુત્રો. વરવાને આવેલી રાજકન્યા, તેની સાથે આવેલી વેશ્યાને જોતાં બન્ને ભાઈઓનું મોટું યુદ્ધ. શ્રીષેણુને સંસાર ઉપર ધિક્કાર ઝેરના પ્રયોગથી મરણ. (૧). (૨) બીજા ભવે-જંબુદ્વિપના ઉત્તરકુરૂમાં–રાજા રાણીનું પુરૂષ સ્ત્રી રૂપે યુગલ, - (૩) ત્રિજા ભવમાં પહેલા સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પનન થવું. (૪) ચોથા ભવમાં જંબુદ્વીપ ભરતક્ષેત્ર વૈતાઢય પર્વતના રથનપર ચકવાલના રાજા-અર્કકીતિ રાણી તિમાળા. તેમના પુત્ર અમિતતેજ થયા. રાજ્ય ભેગવી અને દીક્ષા ગ્રહણ. ત્યારબાદ " (૫) પાંચમાં ભવે-૧૦મા પ્રાણુત દેવલોકમાં મણિચૂલ નામના દેવતા થયા.. | 30 - For Personal & Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ - તત્રયી–મીમાંસા. - ખંડ ૧ (૬) છઠ્ઠા ભવમાં–જબૂદ્વીપ, પૂર્વ મહાવિદહે, રમણીય વિજય, સુભા નામની નગરીના રાજા-સ્તિમિત સાગર રાણીઓ બે–વસુંધરા અને અનું દ્વારા. વસુંધરાની કુક્ષિથી–અમિત તેજને જીવ દશમા દેવ લેકથી આવીને ચાર સ્વપ્ન સૂચિત બળદેવપણે–અપરાજિત નામે ઉત્પન્ન થયા. ૮૪ પૂર્વ લક્ષાયુષ પ્રાંતે સોળહજાર રાજાઓની સાથે દીક્ષા. (૭) સાતમા ભાવમાં બારમા અચુત દેવલોકમાં ઈપણે ઉત્પન્ન થયા. (૮) આઠમા ભવે-જમ્બુદ્વીપ, પૂર્વમહાવિદહે. મંગલાવતી વિજયમાં રત્નસંચયા નગરીને રાજા ક્ષેમકર અને થએલા તીર્થકર. તેમની રાણી રત્નમાળા. તેમના પુત્ર વિશ્વયુદ્ધ નામના ચક્રવત થયા અન્ને દીક્ષા લઈ અનશન કર્યું. (૯નવમા ભવે-ત્રિજા પ્રવેયકમાં આહમિંદ્રપરાનું અદ્ભુત પદ પ્રાપ્ત કર્યું. (૧૦) દશમા ભવે-જંબુદ્વીપ-પૂર્વ મહાવિદેહ, પુષ્કલાવતી વિજયમાં પુંડરિકીણી નગરીને રાજા–ઘનાથ તીર્થકર. રાણું પ્રિયમતી તેમના પુત્ર મેઘરથ નામે ઉત્પન્ન થયા. મેઘરથને રાજ્ય સેંપી ઘનરથ તીર્થંકર થઈ મેક્ષમાં ગયા. એક દિવસે મેઘરથ રાજા પૌષધવ્રત લઈ ધર્મોપદેશ કરવા લાગ્યા. તેવામાં કંપતુ કબુતર તેમના ખેાળામાં ભરાઈને માનુષ્ય ભાષાથી બેલ્યુ. હે રાજન ! મારું રક્ષણ કરી ! મેઘરથે કહ્યું હે પક્ષી તું જરાપણ ભય કરીશ નહિ. એટલામાં બાજપક્ષી દેડતું આવ્યું. હે રાજન ! મારા ભક્ષને છેડી દે? મારા પ્રાણ જાય છે. આ ઠેકાણે ઉત્તર પ્રત્યુતર ઘણા થયા છે. બાજ પક્ષીએ કહ્યું કે માંસવિના હું કંઈપણ ખાતા જ નથી. છેવટે મેઘરથ રાજાએ પોતાના શરીરનું માંસ કાપી કાપીને કબૂતરના ભારેભાર આપવા માંડયું પણ કોઈપણ રીતે ત્રાજવું નમેજ નહિ. છેવટે મેઘરથે પિતાનું બધું શરીરજ ગોઠવ્યું. તે વખતે બધા પરિવારને હાહાકાર. અરે ! એક પક્ષીના માટે આપ શું કરવા બેઠા છો? એટલામાં અલંકારયુક્ત એક દેવ હાજર થયે અને કહેવા લાગે કે-હે મેરૂના જેવાધીર ! આ દુનીયામાં પુરૂષમાં તમેજ એક પુરૂષ છે. ઈશાનેંદ્ર આપણી પ્રશંસા કરી મારાથી સહન ન થઈ તેથી પરીક્ષા કરવા આવ્યું હતું. 'મને મારા અપરાધની ક્ષમા આપે ! એટલું કહી અંતર્ધાન થઈ ગ. For Personal & Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું પોચમાં ચક્રવર્તી ૧૬ તીર્થકર શાંતિનાથ ૨૩૫ છેવટે મેઘરથ રાજા–પિતાના પિતા ઘનરથ તીર્થકરની પાસે દીક્ષા લઈ અનશન કરે સર્વાર્થસિદ્ધના દેવપણે ઉત્પન થયા. એ અગીઆર (૧૧) (૧૨ બારમાં ભવે-સોળમાં તીર્થકર શાન્તિનાથ ભગવાન પણ થયા. તે હસ્તિનાપુરીના રાજા વિશ્વસેન, રાણી અચિરા, તેમની કુક્ષિથી ઉત્પન્ન, થએલા પ્રથમ ગૃહસ્થાવાસમાં પાંચમાં ચક્રવતીની પદવી જોગવ્યા પછી દીક્ષા લઈ સળમા તીર્થંકર થયા. એમ એકી સાથે બને પદવીઓ ભેગવ્યા પછી છેવટે મેક્ષમાં ગયા. ઇતિ જૈન પ્રમાણે પાંચમાં ચક્રવતી, અને તેજ સેલમાં તીર્થકર. (૧) કુબુતરની દયા વિષયે ત્રણ નામથી ભારતમાં થએલે ઉલેખ. - ડે. મૅકડોનલ. સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ લખતાં પૃ. ૩૭૫ માં લખે છે કે –“શિબિને પુત્ર રાજા ઉનિર–જેને એક કબુતરને શકરાના સપાટામાથી બચાવવાને માટે પિતાના પ્રાણને ભેગ આપે. તેની વાર્તા ખાસ આનંદ આપે તેવી છે. એજ વાર્તા-(મહાભારતના) ત્રિજા પર્વના એક બીજા ભાગમાં-શિબિના પિતાના સંબંધમાં અને તેરમા પર્વમાં શિબિના પુત્ર વૃષદર્ભના સંબંધમાં કહેવામાં આવી છે. એ વાતની ઉત્પત્તિ બૌદ્ધધર્મથી થઈ હોય એમ એના સ્વરૂપ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. " - સમીક્ષા–સગર ચક્રવર્તીના સાઠહજાર પુત્રોની વાત જૈન ઇતિહાસથી સિદ્ધી સટ હતી. ત્યારે પુરાણકારે મહાદેવજીના વરદાનથી મેળવ્યાનું અને રામાયણમાં ભૂગુના વરદાનથી મેળવ્યાનું લખીને બતાવ્યું અને રામાયણ અને ભાગવતવાળાએ એક તુંબડીથીજ સાઠ હજાર પુત્રો પેદા થવાનું લખીને બતાવ્યું. તેનું કારણ યાચિત મંડન રૂપ હોવાથી ચોક્કસ ન કરી શકયા ? તેવીજ રીતે આ કબૂતર અને શકરાની વાત મહાભારતમાંજ-એક લેખકે શિબિરનો પુત્ર ઉછીનર કહે. ત્યારે બીજા લેખકે વૃષદર્ભ કહી બતાવ્યું. ત્રિજા લેખકે ખુદ શિબિરજ હતો એમ કહીને બતાવ્યું. - જૈનને ઈતિહાસ–ખાસ એક-ચક્રવર્તી અને તીર્થકરની પદવીને મેળવનાર પુરૂષજ કરૂણાના ભંડાર રૂપ બનીને જ આટલી બધી સાહસિકતા કરી શક્યા છે અને એ વાત ત્રિકાળ જ્ઞાનીના મુખથી નીકળેલી છે. આપણા ક્ષેત્રથી For Personal & Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧. ભિન્ન ક્ષેત્રમાં બનેલી છે. તેમજ કાલથી પણ અબજોના અબજો વર્ષની વાત છે આ વાતમાં બન્ને તરફના ઈતિહાસ વિના બીજે આધાર નથી પણ અનિશ્ચિત લેખ હોય તે જરૂર વિચારને વેગ્યજ થઈ પડે તેની કેઈથી ના પાડી શકાય નહિ. તેથી જ ડૉક્ટર સાહેબે જેન ધર્મના વિશેષ પરિચય વિના--આ વાર્તાની ઉત્પત્તિનું અનુમાન બૌદ્ધ ધર્મથી કરીને બતાવ્યું છે કારણ વૈદિક મતવાળા આટલી બધી દયા સુધી પહોંચે તેવી તેમની પ્રણાલિકા નથી. શબિના સંબંધે પરેવાની કથા જે મહાભારતમાં છે તે તુલસી રામાયણ અયોધ્યા કાંડ પૃ. ૪૦૨ માં મૂકેલી છે તે નીચે પ્રમાણે– ઈદ્ર બાજનું અને અગ્નિ હેલાનું રૂપ ધરીને શિબિ રાજાની પરીક્ષા લેવાને ગયા હતા. બાજની ઝપટથી ભાગેલે હેલે શિબિ રાજાના ખેાળાનાં આવીને બેસતાં–બાજ બે કે-હે રાજા ! હું ભુખથી મરું છું. અને મારા મરવાથી મારું કુટુંબ પણ મરી જશે માટે તમે હેલાને છે ઘો. રાજા બેલ્યો કે “હું શરણાગતને ત્યાગ નહિ કરું” આના બદલામાં તારે જે કાંઈ જોઈતું હોય તે લે “બાજ બોલ્યા કે આ પહેલા બરાબર તમારું માંસ તમે તેની આપ.” રાજાએ કાંટના એક પટ્ટામાં રહેલાને મૂકી બીજા પલ્લામાં પિતાનું માંસ કાપી કાપીને મુકવા માંડયું પણું જ્યારે શરીરનું માંસ એના બરોબર ન થયું ત્યારે પિતાનું માથું કાપવાની તૈયારી કરી. ત્યારપછી ઈદે પિતાનું રૂપ ધરી રાજાનો હાથ પકડયો અને અગ્નિ તથા ઈદ્રિ રાજાના શરીરને સાજુ કરી વરદાન દઈને ચાલ્યા ગયા. ” - (૩) પાંચમાં ચક્રવતી થઈ શાન્તિનાથ સેળમાં તીર્થકર થયા તેમની જેના કવિએ કરેલી સ્તુતિ નીચે પ્રમાણે, દાન દિયે જિણે આપણી દેહકો, લીને પારાપત છઉ લૂકાઈ, આવત હી અચિરા ઉદરે, સબ દેશમેં શાન્તિ જિર્ણો વરતાઈ, પાક છેખંડઠે રાજ જિર્ણો, જિનરાજ ભયે પદવી દઈ પાઈ, સે હો ભાવ ભળે. ધર્મસી કહે, શાન્તિ જનંદ સબ સુખ ઢાઈ (૧) શાન્તિકી દુહાઈ ભાઈ, જે ન બોલે શાન્તિ શાન્તિ, છો િષટ ખંડ ભાર, ચેસઠી (૬૪) હજાર નારી, છનું કેરી ગામ છેરી તેરી નેહ શાન્તિ શાન્તિ, બાજા બાજે તીન લાખ, લાખ અભિલાષ તજી. તજી કે રાશી લાખ, તેજ રથ દંતી દંતી. For Personal & Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું. દકા મા ચક્રવર્તીઓ તેજ ૧૭-૧૮માં તીર્થક ૨૩૭ ચિત્તમેં વૈરાગ્ય ધાર, વિત્ત કે ભંડાર છાર ભિનો ઉપશાન્તિ રસ, દીને કર્મ અંત અતી # ૨ . ચા કે ગુણ છે અનંત ધર્મસી કહે રે સંત સંતી દૂહાઈ ભાઈ, જે ન બોલે શાન્તિ શાન્તિ x સ ૩ છે ઇતિ વૈદિકે-કબૂતરની દયાના સંબધે વણ મત તેની સમીક્ષા, અંતે સ્તુતિ. હવે-ઠા, અને ૭ મા જે ચક્રવર્તીએ તેજ ૧૭મા, અને ૧૮ મા તીર્થક તેમને કિંચિત વિચાર– (૧) ૧૭ મા તીર્થકર શ્રી કુંથુનાથ તેમને પૂર્વભવ જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહમાં–ખડગી નામની નગરી હતી. તેના રાજ સિંહાવહ નામના હતા. તેમને પિતાનું રાજ્ય છેવને સંવરાચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી. તીવ્રપણે વ્રતનું પાલન કરતાં અહંતાદિક અનેક સ્થાનકોનું આરાધન કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું અન્ત મૃત્યુ પામીને સર્વાર્થ સિદ્ધ નામના વિમાનના દેવતા પણે ઉત્પન્ન થયા. લાંબા કાળ સુધી ત્યાંનું સુખ ભગવ્યા પછી જંબૂઢીપ-આ ભરતના હસ્તિનાપુર નામના નગરમાં સૂર્યના જે રાજ સૂર હતા. તેમની રાણી લક્ષમીના જેવી “શ્રી” નામની હતી. તેમની કુક્ષુથી–સર્વાર્થસિદ્ધના દેવતા કે જે સિંહાવહ નામના રાજાના જીવ હતા તે આવીને ઉત્પન્ન થયા. તેમનું નામ કુથુનાથ પાડવામાં આવ્યું. તેઓ ગાદી ઉપર આવ્યા પછી છએ ખંડના રાજાઓને પોતાના તાબામાં કરીને આ અવસTણીમાં છઠ્ઠા ચક્રવર્તીનું પદ ભગવ્યું અને પછી દીક્ષા લઈને સતરમાં તીર્થકેરનું પદ પણ ભગવ્યું. જેવી રીતે સેળમા તીર્થંકરે એકજ જન્મમાં ચક્રવર્તીપણું અને તીર્થંકર પદ ભગવ્યું તેવી જ રીતે આ સત્તરમા તીર્થંકર પણ બન્ને પ્રકારના અધિકારી થઈનેજ મેક્ષમાં જઈને પોતાના જન્મ મરણને અંત કરી દીધો. . * શાન્તિના એકજ ભવમાં પાંચમા ચક્રવતી થઈ તીર્થંકર થયા એમ બે પદવી ધારણ કર્યા પછી મેક્ષમાં ગયા છે. વાસુદેવ (વિણ) થી ચાવતની શક્તિ તેમજ તેમની દ્ધિ બમણું પ્રાયે હોય છે. તેને અંદાજે સમજવા અમોએ આ કવિની કરેલી સ્તુતિઓ મૂકેલી છે. , For Personal & Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી-મીમાંસા. (૨) ૧૮મા તીર્થંકર અરનાથ થયા તેમને પૂર્વ ભવ-~ જમૂદ્રીપ પૂર્વ વિદેહ. વસવિજય, તેમાં સુસીમા નામની નગરી તેના રાજા ધનપતિ-થયા. તેમને રાજ્ય છેાડીને કાઇ મુનિ પાસે દીક્ષા લીધી. તીવ્ર તપસ્યાની સાથે-અહાદિક સ્થાનકાનું આરાધન કરતાં—તીકર નામ ક ઉપાજ્યું. અન્તે નવમા ગ્રેવેયકના દેવતાપણે ઉત્પન્ન થયા. લાંબા કાળ સુધી તે દેવલાકનું સુખ ભોગવ્યા પછી, ૨૩૮ જ મૂઢીપ—ભરતક્ષેત્ર-નગર હસ્તિનાપુરના રાજા–સુશન રાણી મહાદેવી તેમની કુક્ષિથી-નવમા ત્રૈવેયકના દેવતા કે જે ધનપતિ રાજાના જીવ હતા તે આવીને ઉત્પન્ન થયા. નામ ‘ અરનાથ ’ રાખવામાં આવ્યું. રાજ્ય ગાદી ઉપર આવ્યા પછી સાલમા અને સત્તરમા તીર્થંકરની પેઠે—પ્રથમ સાતમા ચક્રવર્તીનુ` પદ અને પછી અઢારમા તીર્થંકરનુ પદ ભેગવ્યા પછી જ મેક્ષમાં ગયા. સોળમા સત્તરમાં અને અઢારમા–એ ત્રણે ચક્રવર્તીએ તીર્થંકરે પણ યા છે તેથી બીજા એકવીશ તીથ કરાથી આટલુ વિશેષજ સમજવું, ખંડ ॥ ઇતિ જૈન પ્રમાણે છઠ્ઠા અને સાતમા ચક્રવતી એ તેજ ૧૭ મા અને ૧૮ મા તી કરા, પ્રકરણ ૩૨ શું સંપૂર્ણ પ્રકરણ ૩૩ મું. છઠ્ઠા વાસુદેવાદિકનું ત્રિક. કાઇ પણ એક ક્ષેત્રને વિચાર કરતાં એક તીથંકરના સમયમાં ચક્રવ હું વાસુદેવ એમાંના એક થઇ શકે છે. અથવા તીર્થં કાના મધ્યકાળમાં પણ થાય છે, પ્રન્તુ ચક્રવર્તીના સમયમાં વાસુદેવ અને વાસુદેવના સમયમાં ચક્રવર્તી એકી સાથે અને એકજ કાળમાં તે થાયજ નહિ એવા એ અનાદિકાળને નિચમજ છે. હવે આ અઢારમા અને આગણીશમા તીર્થંકરની વચમાં એક હજાર ક્રેડિટ વર્ષોંનુ અ ંતર પડેલું. તેના મધ્યમાં ક્રમથી છઠ્ઠા પુરૂષપુ ડરીક વાસુદેવાદિક, ત્યારબાદ સુભૂમ નામા આઠમા ચક્રવતી અને ત્યાર બાદ સાતમા દત્ત નામના વાસુદેવદિક થયા છે. તેમનું કિંચિત્ વૃત્તાંત અત્રે આપીએ છીએ. ’( ૧ ) અઢારમા તીર્થંકર થયા પછી છઠ્ઠા આનંદ બલભદ્ર, પુરૂષ' For Personal & Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ vvvvvvy પ્રકરણ ૩૩ મું. છ8ા પુરા પુંડરીક વાસુદેવાદિકનું ત્રિક ૨૩૯ પુંડરીકે વાસુદેવ અને બલિ નામના પ્રતિવાસુદેવ જૈન ઇતિહાસ પ્રમાણે કણ હતા? અને કયાંથી આવ્યા? તેમનો કિંચિત્ ઉલલેખ: વિજયપુરના રાજા સુદર્શને જેની દીક્ષા લઈ મોટી તપસ્યા કરી. અન્ત સહસાર નામના આઠમા દેવલોકના દેવતા થયા. ભરતક્ષેત્ર–પવનપુરના રાજા પ્રિય મિત્ર હતા. તેની રાણીનું હરણ સુકેતુ નામના રાજાએ કર્યું. પ્રિયમિત્રે દીક્ષા લીધી. આકરી તપસ્યા કરીને નિશ્ચય કર્યો કે મારી સ્ત્રીનું હરણ કરનારને વધ કરવાવાળે થાઉં. અન્ત ચેથા મહેંદ્ર કલ્પ દેવલોકમાં દેવતા થયા. હવે આગળ અરિજય નગરમાં–મેઘનાદ વિદ્યાધરને વંશમાં–પેલે સુકેતુ નામને રાજા અનેક ભવમાં ભ્રમણ કરી બલિ નામે પતિવાસુદેવ પણે આવીને ઉત્પન્ન થયા. ને પચ્ચાસ હજાર વર્ષના આયુષ્યવાળ, કૃષ્ણવણી છવીશ ધનુષ્યની કાયાવાલા, ત્રણ ખંડ પૃથ્વીને ભકતા થ, " આ જંબુદ્વીપના–ભરતમાં-ચક્રપુર નગરને રાજા મહાશીર નામે હતું. તેની રાણીએ બે યંતી અને લક્ષ્મીવતી હતી. સુદર્શનને જીવ કે - જે આઠમા દેવલોકમાં હતું તે યંતીની કુક્ષિથી ચાર સ્વપ્ન સૂચિત, બળભદ્રની પદવીને સૂચવતે આનંદ નામને ઉત્પન્ન થયો. પ્રિયમિત્રને જીવ-થા દેવકથી ચવીને લક્ષમીવતીની કુક્ષિથી પુરૂષપુંડરીક નામે વાસુદેવપણે જન્મે. એગત્રીશ ધનુષ્યની ઉંચી કાયાવાળે થયે. ગરૂડ અને તાડવૃક્ષના ચિન્હવાળા, નીલ અને પીત વયને ધરનારા અને ભાઈ થયા રાજેદ્રપુરના રાજા ઉપેદ્રસેનની કન્યા પદ્માવતી પુરૂષપુંડરીક વાસુદેવને વરી રૂપવાળી સાંભળીને બલિ પ્રતિવાસુદેવે હરણ કરી. આનંદ અને પુરૂષપુંડરીક યુદ્ધમાં ચઢયા. એક વખતે બલિથી હઠવું પડયું. પણ બીજી વખતે પુરૂષપુંડરીકના હાથે બલિએ પોતાનું માથું ચક્ર રત્નથી કપાવ્યું. દિગયાત્રાએ ચઢીને તે બંને ભાઈઓએ ત્રણે ખંડનું રાજ્ય પિતાને સ્વાધીન પણે કર્યું. એકંદરે પાંસઠ હજાર વર્ષના અને વાસુદેવ છઠ્ઠી નરકમાં ગયા. પંચાસી હજાર વર્ષના આયુષ્યવાળા આનંદ બળભદ્ર સુમિત્ર મુનીની પાસે દીક્ષા લઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાં ગયા. તે આ પ્રમાણે આનંદાદિક ત્રણને સંબન્ધ કહે. છે ઇતિ જૈન પ્રમાણે, પુરૂષ પુંડરીક વિષ્ણુ અને બલિ પ્રતિવિષ્ણુ. For Personal & Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી–મીમાંસા. હવે પુરાણના વિષ્ણુ અને અલિ વિષ્ણુના દશ અવતારેમાં પાંચમે અવતાર વામન રૂપને લખ્યું છે. તેના સબન્ધ ગીત ગાવિંદમાં એવુ કહેવામાં આવ્યું છે કે- માર્ક જયતે તા નીચે મુજ : 7.9 બલિ નામના દૈત્યે ઈંદ્ર પદને મેળવવા સે ( ૧૦૦ ) યજ્ઞોને આરંભ કર્યો. તેમાં નાણું ( ૯૯ ) પુરા થઈ ગયા. શ્રી કૃષ્ણ ભગવાનને વિચાર થશે જેમારૂં આપેલું ઇંદ્રપદ પ્રÒાદનું જાય તે યાગ્ય નહિ માટે સામે યજ્ઞ પુરા થવા દેવેશ નહિ. બ્રાહ્મણના વેષે વામનરૂપ ધરીને અત્રિની પાસે દાન માગ્યું. બલિએ કહ્યું કે હે બ્રાહ્મણ ! તુ... શું માગે છે ? વામને કહ્યું સાડા ત્રણ ડગલાં જમીન રહેવાને આપ. લિએ હા પાડી. ત્યાં અલિને કોઇએ કહ્યું કે—અરે એ વામન રૂપ બ્રાહ્મણ નથી. એ તે શ્રી કૃષ્ણ ભગાન આવેલા છે. સાંભળતાની સાથેજ અહિને ગુસ્સા થયે. એટલામાં તે મધીએ પૃથ્વી ત્રણ ડગલાંથી માપી લઇને કહ્યું કે હે રાજન્ ! બેલ, અડધું ડગલું કર્યાં. મુકું એમ કહીને અડધું બળીની પીઠ ઉપર મૂકીને પાતાલમાં ખેસી ઘાલ્યા. તે વખતે ઝિલ બેલી ચા કે અરે મારૂં કઇ તા નામ રાખે ? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને વરદાન આપ્યુ કે દીવાળીના ચાર દિવસેામાં—તુ રાજા અને હું તારે દ્વારપાળ ઇત્યાદિ. ૨૪૦ ( આ બલિના ઉલ્લેખ મા દશાવતારના સબન્ધ કરી ગયા છીએ. અહિ’ પ્રસંગ નવા ઉપસ્થિત થતાં ફરી જણાવવાની જરૂર પડી છે. ) ખંડ ૧ (૨) રામાયણમાં આ મલિના વિષયમાં કઇ જુદાજ પ્રકાર છે. જુવે. શ ૨૧૧ માં · જે સમયે ખન્નીને છલવા વામન ભગવાન આવ્યા તે વખત અલીએ જલ આપવા માંડયું ત્યારે શુક્રાચાર્ય કરવાના નાલચામાં પેઠા કે દાન ન આપી શકે. પાણી ન પડયુ ત્યારે કૈઇએ સાફ કરવા નાળચામાં સળી ઘાલી તેથી શુક્રા ચાની આંખ પુટી શુ. આ સંભવિત છે કે ? પછીથી યારે બલીને વામને ન્યા ત્યારે ખળીએ કહ્યુ, ખેર જે થયું તે થયું પરન્તુ હું એક વરદાન માંગુ છુ, તે એ કે મારા ઘરને ( પર ) ખાવન દરવાજા છે અને હું નિશ્ચય નથી કરી શકતે કે હું કયા દરવાજેથી નીકળું તેથી હું જે દરવાજેથી નીકલ, ત્યાં તમારે દર્શન આપ્યા કરવાં ભગવાને કહ્યું For Personal & Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ ૫ . પ પપપપ પપપ . પપપ પ ક પus પ્રકરણ ૩૩ મું. વૈદિકે-રામાયણ-રકંદ શિવ પુત્રના વિષ્ણુને બલિ. ૨૪૧ “ugg? હવે નિત્યપ્રતિ ભગવાનને-પર (બાવન) રૂપ રાખવાં પડતાં હતાં કેમકે ભગવાનને માલમ ન હતું કે રાજા બલી કયા દરવાજે નીકળશે. શી સખ્ત જેલની કમબખ્તી ભગવાનને આવી પડી? પુરાણીએ રાજા બલિને અમર કહે છે અને પાતાલમાં વાસ બતાવે છે, તે હાલ પણ પાતાળ અર્થાત્ અમેરિકામાં બલિ મેજુદ હેવી જોઈએ તથા તે પર (બાવન) દરવાજાનું મકાન તથા ભગવાનને પેરે પણ જોઈએ તો પીરાણીઓ તાર કાગળ દ્વારા કેમ ખબર અંતર લેતા નથી. અગર જાતે જઈ દર્શન કરી મુકત કેમ થતા નથી. અહિં દેશનું સત્યાનાશ કરી શા માટે રહ્યા છે ?” ઈતિ વૈદિકે રામાયણને વિષ્ણુ અને બલિનું સ્વરૂપ લીધેલું શંકાકેશથી. રકંદપુરાણ પ્રથમખંડ. અધ્યાય ૧૮ મે ૧૯ મે “બલિ રાજા પૂર્વ ભવમાં એક ધૂર્ત હતે, ગણિકાને તાંબૂલ આપતાં ભૂમિ ઉપર પડયું. તે શિવને અર્પણ કર્યું તેથી તેનું બધું પાપ નાશ પામ્યું મરણ પછી યમની આજ્ઞાથી સાડાત્રણ ઘી ઈદ્રનું પદ મળ્યું. અગસ્તિ આદિને ઐરાવણદિકનું દાન આપ્યું. સાડા ત્રણ ઘી પછી પૂર્વેના ઈદે પિતાનું સ્થાન લીધું, દાનમાં આપેલા હાથી આદિક મેળવવા ઈદ્ર યમને પ્રાર્થના કરી. યમે ચિત્રગુપ્તને આદેશ કર્યો કે હાથી આદિક પાછા મંગાવે અને બલિને નરકમાં મોકલે. ચિત્રગુપ્ત કહ્યું કે બલિ નરકને એગ્ય નથી. એમ કહી પ્રલ્હાદની સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરાવ્યું. ઇદ્ર બ્રાહ્મણ રૂપથી બલિના બાપ વિરેચનનું માથું માગ્યું. પછી બલિને જન્મ થયો. બલિએ ઈંદ્રાદિકને હરાવ્યા અને સ્વર્ગનું રાજ્ય લીધું પણ શુક્રાચાર્યની સલાહથી બલિ ભૂમિ ઉપર આવી નર્મદાના તીર ઉપર રહ્યા. અશ્વમેઘાદિક (૧૦૦) યો કરવા માંડ્યા. અદિતિના તપથી સંતુષ્ટ થઈ ભગવાન બટુકરૂપે યજ્ઞમાં ગયા. અને બલિની પાસે ત્રણ પગલાં જેટલી ભૂમિની યાચના કરી. આપતી વખતે શુક્રાચાર્યે ના પાડી પણ માન્યું નહિ ત્યારે શાપ આપ્યો કે ગુણ વિનાને નિઃશ્રીક “થા” ભગવાને બેજ પગલાથી બધું માપી લીધું અને કહ્યું કે ત્રિનું પગલું ક્યાં મૂકું? તેવામાં બલિની સ્ત્રીએ પ્રાર્થના કરી તેથી બલિને સુતલા પૃથ્વીમાં જવાની આજ્ઞા કરી. બલિએ કહ્યું મારે તે તમારા દર્શનની જરૂર છે. ભગવાને પણ બલિની પાસે રહેવાનું કબૂલ કર્યું ઈત્યાદિક ઘણું વિવેચન છે તે જોઈ લેવું. શિવપુરાણને દેવરાજ બ્રાહ્મણ વળી શિવપુરાણ તરફ દ્રષ્ટિપાત કરી જોતાં આ બલિ રાજાના પૂર્વભવનું જી / 4 For Personal & Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ તત્ત્વત્રયી–મીમાંસા. " નં. ૧ સ્વરૂપ લઈને જ દેવરાજ બ્રાહ્મણના નામથી કથા ગોઠવાઈ હોય તેવું ભાસ વિચારી પુરૂષેને સહજ થઈ શકે તેમ છે. જુ શિવપુરાણ મહામ્ય અધ્યાય પહેલા અને બીજામાં-- પહેલા અધ્યાયમાં શિવપુરાણને મહીમાં એટલો બધો કહેવામાં આવ્યું છે કે-મેક્ષ આપવામાં ન તે અશ્વમેધાદિક યા છે. નતે બીજા પુરાણ છે. તેમજ નતે વેદાદિક શા પણ છે. માત્ર એક શિવપુરાણજ કલ્યાણ કરવાવાળું છે. એમ કહીને બીજા અધ્યાયમાં કથા મૂકી છે તેને સાર એ છે કે દેવરાજ નામના બ્રાહ્મણે ચારે જાતિના માણસને મારીને ધન ભેગું કર્યું. માતાદિક સર્વેને મારી નાખી છેવટે વેશ્યાની સાથે એક પાત્રમાં ખાતે રહયે. છેવટે શિવપુરાણ સાંભળતાં તાવથી મુએ. યમના દૂતે અને શિવના ગણે લેવા આવ્યા. ખેંચતાણ થતાં છેવટે શિવનાગણે” શિવપુરીમાં લઈ ગયા, ઈત્યાદિક ઘણું લખાણ છે. દિક મતથી એકાદશીના સંબધે બલિદાનવની કથા. ભક્ત એવા બલિને પાતાળમાં બેસી ભગવાન તેની પાસે રહ્યા સ્કંદપુરાણમાંથી ઉધરેલી ભાદરવા કૃદિ. ૧૧ ની કથા. ૩૮ ને સાર. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરના પ્રશ્નમાં કહે છે કે–પૂર્વે ત્રેતાયુગમાં બલિ નામને દાનવ થયો. તે મારે ભકત હતો. મારી અને બ્રાહ્મણોની પૂજા કરતે અને યજ્ઞ કમ પણ કરતો હતો. પરંતુ ઈંદ્રને દ્વેષી થઈ બધાએ દેને તેણે જીથી લીધા અને મારે આપેલે આ લેક પણ તેણે જીતી લીધું. દેવતાઓ દેવત્રષિઓને લઈ મારી પાસે આવ્યા અને મારી પૂજા સ્તુતિ કરી, પછી મેં વામનરૂપ પાંચમા અવતારે બાળક રૂપથીજ બ્રહ્માંડનું રૂપ ધરી તેનું જે કાંઈ હતું તે બધું લઈને ઈંદ્રને સોંપી દીધું અને બલિ પણ ઈદ્રના સ્વાધીન કરી દિધે. પછી યુધિષ્ઠિરે પૂછ્યું કે તમે એ વામનરૂપથી તે બલિને કેવી રીતે જીતી લીધે? ઉતરમાં ભગવાન કહેવા લાગ્યા કે મેં અલીક બાળક રૂપ ધારણ કરી પ્રાર્થના કરી કે હે બલિ? તું મને ત્રણ પગલાં જમીન આપ? જ્યારે મેં દબાણ કર્યું ત્યારે તેણે ત્રણ પગલા જમીન આપવાનું કબૂલ કર્યું. પછી મેં સંકલ્પ માત્રથી દેહને વધાર્યું એટલે ત્રિવિક્રમ રૂપે થયું–ભૂલાકમાં બે પગરૂપ, ભુવર્લોકમાં બે જાનુરૂપ, સ્વર્ગાકમાં કટિરૂપ, મહર્લોકમાં ઉદર રૂપ, જનલોકમાં હૃદયરૂપ, તપલેકમાં-કંઠરૂપ, સત્યલોકમાં મુખરૂપ, અને ઉર્ધ્વમાં માથા રૂપ For Personal & Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ ક - - - પ્રકરણ ૩૩ મું. વૈદિકે-રામાયણ-રકંદ પુત્ર ના વિષ્ણુને બલિ. ૨૪૩ મારું શરીર બની ગયું. એટલે સૂયક, ઈદ્રાદિક અને શેષાદિકેએ મારી સ્તુતિ કરી પછી મેં બલિનો હાથ પકડીને-એક પગથી પૃથ્વી અને બીજ પગથી ત્રણે લેક માપીને કહ્યું કે હે બલિ? મને ત્રિજો પગ મૂકવાને સ્થાન આપ ? એટલે બલિએ મસ્તક ધર્યું. મેં તેના ઉપર પગ મૂકીને રસાતાલમાં બેસી ઘાલ્યો તે દાનવ વિનયથી નમ્ર મારી પૂજા કરવાવાળા હતું તેથી મેં તેને વચન આપ્યું કે હું તારી પાસે સદા રહીશ, તેથી અષાઢ સુદિ ૧૧ ના શયન દિવસથી એક મૂતિ બલિના આશ્રયથી અને બીજી મૂર્તિ ક્ષીરસમુદ્રમાં શેષનાગના પૃષ્ટ ઉપર સુતી રહે છે. તે કાર્તિક માસ સુધી તેથી આ ભાદરવા સુદિ અગીઆરસ મહા પવિત્ર છે. પિતામહની પૂજા કરતાં મેક્ષમાં જાય છે. સજજને ? છઠ્ઠા પુરૂષપુંડરીક નામના વિષ્ણુરૂપે કૃષ્ણની પેઠે મહારાજા થએલા છે. તેમના સમયમાં=પ્રતિવિષ્ણુરૂપે બલિ પણ મહાન રાજા થએલા છે. વાસુદેવની સ્ત્રીનું હરણ રાવણની પેઠે કરેલું તેથી પુંડરીકના હાથે બલિરાજા માણે તે સત્યરૂપના લેખને પુરાણુકાએ કેવી રીતે અસત્યરૂપે ગોઠવેલા છે તે વિચારપૂર્વક જોશે? બીજું વધારે શું કહું! એકાદશીના ચેથી કલમના બલિને વિચાર આપ સજજને જ કરી લેશે હું ક્યાં સુધી લખીશ. | ઈતિ વૈદિકમતના વિષ્ણુ અને બલિના સંબંધની કથાઓ. છઠ્ઠા વિષ્ણુ પ્રતિવિષ્ણુની સમીક્ષા. - જેનોના ઈતિહાસ પ્રમાણે–આ અવસપણીના કાળમાં કષભદેવાદિક ૨૪ તીર્થકરશે, ભરતાદિક બાર ચકવર્તીઓ અને ત્રિપૃષ્ટ વાસુદેવાદિક નવનું ત્રિક થએલું છે. એ જ પ્રમાણે દરેક ચોવીશ ચોવીશ તીર્થકર પરત્વે ૬૩ શલાકા પુરૂષ સદાકાળ નિયમ પ્રમાણે ભિન્ન વ્યકિતરૂપે થતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ થયા કરવાનાજ કેમકે આ સંસારની નથી તે આદિ તેમજ નથી તેને અંત આ વાતની સૂચના અમે વારંવાર કરતા આવ્યા છીએ. તેથી જણાવવાનું એ છે કે-અઢારમા તીર્થંકર સુધીમાં–સાત ચક્રવર્તીઓ અને પાંચ વિષ્ણુ, પ્રતિવિષ્ણુનું ત્રિક ભિન્ન ભિન્ન વ્યક્તિરૂપે કહી બતાવ્યું છે. હવે આગળ પાંચ ચકવર્તીઓ અને ચાર વિષ્ણુ પ્રતિવિષ્ણુનું ત્રિક કહેવાનું બાકી રહેતું હતું. તેથી આ ૧૮મા અને ૧૯ મા તીર્થંકરના અંતરમાં થએલા આ છઠ્ઠા વિષ્ણુ પ્રતિવિષ્ણુનું ત્રિક કહી બતાવ્યું છે. આના સબધે જુદા જુદા પુરાણકારોના મત પણ લખીને બતાવ્યા છે. માત્ર તેના સંબધે કિંચિત્ વિચાર કરીને બતાવીએ છીએ, For Personal & Private Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ તસ્વયી-મી. * ખંડ 1 જૈનોના ઇતિહાસ પ્રમાણે–તે વખતના બળવાન સુકેતુએ પ્રિય મિત્રની રાણીનું હરણ કરી અન્યાય તે પાપના વેગથી અબના અબજો વર્ષતક સંસારમાં ભ્રમણ કર્યા બાદ બલિ નામના મહાન રાજા પ્રતિવિષ્ણુરૂપે થયા લડાઈઓ કરી ત્રણ ખંડનું રાજ્ય મેળવ્યું. આ તરફ પ્રિયમિત્રના છ ક્રોધને વશમાં પીને તપ કર્યો. તપના પ્રભાવથી દેવગતિના સુખ ભોગવ્યાં. ત્યાંથી નીકળીને પુરૂષપુંડરીક નામના વિષણુરૂપે થયા બાદ સુકેતુના જીવ બલિને માર્યો, તેથી બને શખશેને નરકના દુઃખમાં પડવું પડયું આ બધું તેમના કર્મના વિશે થયું પણ સ્વાધીનપણે કાંઈ થયું નથી. પછી આગળ પિતાના આત્માને સુધારો કરી મોક્ષમાં જાય તેની ના કેણ પાધિ શકે તેમ છે પરંતુ કેધાદિકના વશમાં પડેલાઓની મુક્તિ તે નજ થાય. આ જગપર તેમજ બીજા બધાએ ઠેકાણે જૈન ધર્મના સિદ્ધાંતની શું ખુબી છે. તે પણ ધ્યાનમાં રાખી લેવા જેવી છે. - (૧) હવે આપણે પુરાણના લેખેને તપાસી જોઈએ પહેલા લેખમાં વિચારવાનું કે--અલ્હાદને પિતાને ભકત માનીને વિષ્ણુએ ઈદ્રપદ આપ્યું તે તે કયા કાળમાં આપેલું માનવું ? પિતાના કર્તવ્યથી ઈદ્રપદ મેળવનાર બલિને છળવાને પ્રયત્ન કરે એ કાર્ય શું ભગવાનને શોભે ખરું કે જ્યારે બલિને છળવાનો જ વિચાર હતું ત્યારે ચાર દિવસની ગુલામગીરી શા માટે હેરી લીધી. . (૨) હવે બીજો લેખ જુ –ભગવાન બલિને છળવા આવ્યા ત્યારે શું શુક્રાચાર્યો આંખ ફડાવી? આ કાર્ય ભગવાનના જાણપણે થયું કે અજાણપણે જ્યાં ભગવાન હેય ત્યાં શાતિ હેય કે ઉપદ્રવ એટલું જ નહિ પણ બલિની ગુલામગીરી પોતે પણ સદાને માટે વેરી લીધી? આ વાતે શું વિચારવા જેવી નથી. ? (૩) ત્રિો લેખ જોતાં –એકધૂ વેશ્યાને તાંબુલનું બીડુ આપવા માંડયું ભૂમિ ઉપર પડયું એટલે શિવને અર્પણ કર્યું, તેથી બધુંએ તેનું પાપ દૂર થઈ ગયું. તેથી યમરાજાએ તે ધૂત્તને સાડાત્રણ ઘધનું ઈદ્રપદ આપ્યું. તે ધૂર્ત ઈદ્રપણે સાડાત્રણ ઘધવાર સ્વર્ગમાં કેવા સ્વરૂપથી રહ્યો હશે? ઈદ્રનાં આયુષ્ય તે ઘણાં લાંબા કાલનાં હોય છે. ઈદ્રપદ આપવાનો અધિકાર પહેલા લેખથી વિષ્ણુને જણાય છે. ત્યારે તે અધિકાર યમરાજાએ કયા કાળમાં પચાવી પાડે? અદિતિની પ્રાર્થનાથી દેવતાઓની રક્ષાના માટે બલિને છળવા ભગવાન ગયા પણ તેમાંતે પોતે જ For Personal & Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું જનના–પરશુરામ–સુભૂમ ૮મા ચક્રી. ૨૪૫ સદાની ગુલામગીરી અંગીકાર કરીને ઠગાયા યમરાજ પણ કેટલા બધા જ્ઞાની કે દાનમાં આપેલી ચીજો પાછી મંગાવીને ધૂર્તને નરકમાં મોકલવા ચિત્રગુપ્તને આદેશ કર્યો. ચિત્રગુપ્ત કહ્યું કે એ નરકને યોગ્ય નથી. વિષ્ણુ, યમ અને ચિત્રગુપ્ત એ ત્રણમાં પદવી આપવાનો અધિકાર કેણે? અને વિચારપૂર્વક કાર્યને કરવાવળ કોણ? ઈતિ વૈદિકના વિષ્ણુ અને બલિની સમીક્ષા. પ્રકરણ. ૩૩ મું. સંપૂર્ણ. પ્રકરણ ૩૪ મું. જૈન ઇતિહાસ પ્રમાણે પરશુરામ અને આઠમા સુભુમચકવર્તી, છઠ્ઠી વાસુદેવાદિકનું ત્રિક થયા પછી ૧૮ મા અને ૧૯ મા તીર્થંકરના મધ્યકાળમાં જ પરશુરામ અને આઠમા મુભૂમ ચકવર્તી થયા છે. - વસન્તપુરમાં–માબાપ વિનાને અગ્નિ નામા કરે એક મોટા સાથમાં દેશાન્તર જતાં ભૂલે પડને તાપસામે જઈ ચઢ. તાપસ થઈમટે તપસ્વી થયે, જૈન જૈનેતર બે દેવે ધર્મની પરીક્ષા કરવા નીકળ્યા છે. જેને પદ્મરથ રાજર્ષિ મિથિલાથી ચંપામાં જતાં મળ્યા. દેવમાયાથી એક માર્ગે કાંટા અને બીજા માગે જી કરી મૂક્યા. મુનિએ દયાભાવથી કાંટાને રસ્તે લી. ફરી ગીતગાનના મેહથી પણ ન ફસાયા. એમ અનેક ઉપદ્રવે કર્યા પણ મુનિ પિતાના નિશ્ચયથી ડગ્યા નહિ. દેવે ચાલતા થયા. પેલા બે દેવે પછી જમદગ્નિ તરફ વલ્યા. હજારે વર્ષના તપથી વધી પડેલી દાઢીમાં ચકલા ચકલી રૂપે માળે કરીને રહ્યા. ચકલાએ ચકલી પાસે હિમવંત પર્વતે જવાની રજા માગી. ચકલીએ કહ્યું રજા નહિ આપું. તમે બીજીમાં ફસે તે મારા શા હાલ. ચકલાએ બીજીમાં નહિ ફરવાના માટે ગૌહત્યાદિક અનેક સોગને ખાધા તે પણ માન્યું નહિ. છેવટે જમદગ્નિનું પાપ માથે ચઢાવ્યું ત્યારે ચકલીએ જવાની રજા આપી. તપસ્વીએ બન્નેને પકીને પૂછયું મને પાપી કેમ કહ્યો ? ચકલાએ કહ્યું ગુસ્સો ન કરે, સાંભળો! “મપુત્રાતિનાંતિ” જેની શુભગતિ જ નહિ તેનાથી અધિક પાપી કેશુ? શાસ્ત્ર વચન યાદ આવતાં પરણવા તરફ મન દેડયું. આ સ્થિતિ સમજીને બન્ને દેવે એક વિચારના થયા અને ત્યાંથી ચાલતા થયા. હવે તાપસે નેમિકેષ્ટકના–રાજા જિતશગુની પાસે જઈને કન્યા માગી, ડરથી રાજાએ સો (૧૦૦) પુત્રીઓમાંથી ઈચછે તેને લેવાનું કહ્યું. કન્યા મહેલમાં જઈ મારી ધર્મપત્ની કઈ થશે. શું શું ઘરડા કચ્ચરને લજજાએ નથી. તપસ્વી ક્રોધિત થઈ વિદ્યાના વેગથી કુબધઓ બનાવી બહાર નીકળ્યો. ત્યાં ધૂળમાં For Personal & Private Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ २४६ તત્ત્વત્રયી-મીમાંસા. - ખંડ ૧ રમતી રાજાની નાની છોકરીને બીજેરૂં ધર્યું મને વાંછે છે? કહીને ઉપાડી લીધી. ભયથી રાજાએ ધન આપીને વિવાહી દીધી. શાળીઓનું કુરૂપ દૂર કરી આશ્રમે ગયે. રેણુકા નામ રાખી મોટી થએ ફરીથી પર. પુત્રના માટે બે ચરૂં સાધ્યા ક્ષત્રીય ચરૂના ભક્ષણથી રેણુકાના રામ થયા. બ્રાહ્મણ ચરૂના ભક્ષણથી હસ્તિનાપુરમાં અનંતવીર્યને આપેલી રેણુકાની બહેનને કતવીર્ય પુત્ર છે. રેગથી આકાશ ગામિની વિદ્યાને ભૂલેલા વિદ્યાધરની સેવા કરી રામે પરશુની વિદ્યાલઈ સાધી, તેથી પરશુરામ થયા. બહેનને મળવા હસ્તિનાપુરમાં ગએલી રણુકાને અનંત વીર્યના સંબન્ધથી પુત્ર થયે. તે પણ જમદગ્નિએ લાવીને આશ્રમમાં રાખી ક્રોધમાં આવીને પરશુરામે પરશુ લઈ માતાનું તેમજ છોકરાનું માથું કાપી નાખ્યું. ખબર પડતાની સાથે આવીને અનંતવી આશ્રમને ભમસાત કરી નાખ્યું. પરશુરામે પરશુથી સેના સાથે અનંતવીયને નાશ કર્યો. હસ્તિનાપુરને રાજા થઈ કૃતવી જમદગ્નિને નાશ કર્યો. પરશુરામ હસ્તિનાપુરમાં જઈને કૃતવીર્યને નાશ કરી રાજગાદી ઉપર ચઢી બેઠે. સગર્ભા કૃતવીર્યની રાણી તારાએ નાશીને તાપસના ભોંયરાનું શરણ લીધું. ત્યાં ચકવર્તીના પદને સૂચવતાં ચૌદ સ્વપ્નપૂર્વક પુત્રને જન્મ આપે સૂભૂમ નામ રાખ્યું. હવે પરશુરામ ક્ષત્રીયના સંબધે જાજ્વલમાન થતા કુહાડાથી તેમને કાપી નાંખતે ફરતાં ફરતાં તારા રાણીના સ્થાન ઉપર આવી ચઢ કુહાડે દેદીપ્યમાન થતાં તાપસેને પૂછ્યું અહિં ક્ષત્રિય કેણ છે? ઉત્તર આપ્યો કે ગૃહરાવાસમાં અમે હતા. માત્ર ઋષિઓને છોડી દઈને સાતવાર નિક્ષત્રીય પૃથ્વી કરી. મુખ્ય મુખ્ય ક્ષત્રીઓની દાઢાઓ ભેગી કરી એક મેટે સ્થાળ ભર્યો પછી શાન્ત થયા. પણ મનમાં ભય પેસી જવાથી ગુપ્તપણે નિમિત્તિઓએને પૂછયું કે મારૂ મરણ તેનાથી થશે. નિમિત્તિઓએ કહ્યું કે–જેની દષ્ટિથી આ દાઢાઓની ખીર થશે અને સિંહાસન ઉપર બેસીને ખાસે તેનાથી તમારૂં મરણ થશે. હવે નિર્ણય થવા દાનશાળા મંડાવી ત્યાં સિંહાસન ઉપર તે ભરેલે સ્થાળ મૂકા. હવે આ તરફ સુભૂમ માટે થાય છે તે વખતે મેઘનાદ વિદ્યારે પદ્મશ્રી’ પુત્રીના વરના માટે નિમિતિઆઓને પૂછયું. તેમને સુભૂમ વર બતા મેઘનાદે બધી હકીકત મેળવીને પુત્રી પરણાવી, પછી તે સુભૂમની પાસે આવીને રહ્યા. For Personal & Private Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ wwww પ્રકરણ ૩૪ મું. વૈદિક–ભાગવતના પરશુરામ ૨૪૭ આ તરફ સુભૂમે માતાને પૂછયું શું લેક આટલેજ છે? માતાએ કહ્યું ઘણાએ બધે છે. સાંભળ હસ્તિનાપુરના તારા પિતા રાજા હતા તેને મારીને પરશુરામ રાજા થયા છે, તેના ભયથી હું ગુપ્તપણે અહિં રહી છું. આ વાત સાંભળતાની સાથેજ ધમધમાટ કરતે હસ્તિનાપુરમાં આવ્યું, ભવ્ય સ્વરૂપ જોઈ લોકોએ પૂછ્યું અલ્યા તું કોણ છે.? બાલકે ઉત્તર આપ્યો કે હું ક્ષત્રીય છું અરે બળતી આગમાં કેમ આવ્યા ? બાળકે ઉત્તર આપે કે પરશુરામને મારવા આવ્યો છું. લોકોએ બાળખ્યાલ સમજીને વાત કાઢી નાખી પણ આ સિધે સિદ્ધ જઈ સિંહાસન ઉપર ચઢી બેઠે. દેવગે દાઢની ખીર બની જતાં જપાજપે ખાવા મંડી પડશે. ત્યાંના રખવાળા બ્રાહ્મણે મારવા ઉઠયા પણ પાછળ આવેલા તેના સસરા મેઘનાદે મારીને કાઢી મૂકયા. પરશુરામને ખબર પડતાં પરશુ લઈને મારવા ચઢયે પણ સુલુમના પુણ્ય પ્રબલથી પરશુની અધિષ્ટાતૃ વિદ્યાદેવી ભાગી જવાથી પરશુ નિસ્તેજ થઈ ગયે. શસ્ત્રના અભાવથી સુભૂમે ઉચકીને થાળ ફેંકયો. તે સ્થાળ ચકરૂપે થઈને પરશુરામનું મસ્તક છેદી નાંખ્યું. તે ચક્રના બળથી સુલૂમ આઠમે ચકવર્તી થયો. : છે ઇતિ જેન પ્રમાણે-પરશુરામ અને આઠમાં ચકવતી સુભમના સંબંધ વાલી કથા. વૈદિક મતે જમદગ્નિના પુત્ર પરશુરમ. ભાગવત-૯ સ્કંધ અધ્યાય ૧૫, ૧૬, ને કિંચિત ભાવાર્થ. " ततः पंचदशे गाधि रैलपुत्राऽन्वयेऽजनि। यहौहित्रसुतो रामः તિવીર્યપs ચીક બષિ વરુણદેવ પાસેથી ઘડાઓ લાવ્યા. ગાધિ રાજાને આપ્યા પછી તેની પુત્રી સત્યવતીને પરણ્યા. સત્યવતીની પ્રાર્થનાથી પુત્રના માટે બે ચરું ચઢાવીને ઋષિ સ્નાનને માટે ગયા. સત્યવતીને ચરૂ શ્રેષ્ઠ જાણી તેની માતાએ ખાધ અને માતાને ચરૂ સત્યવતીએ, આ વાત જાણીને ઋષિએ સત્યવતીને કહ્યું આ કામ તે અતિનિંદિત કર્યું, તારે પુત્ર દંડધારી અતિઘાર સ્વરૂપને થશે. અને તારો ભાઈ બ્રહ્મ જ્ઞાની થશે. સત્યવતીએ કહ્યું-(ૌવં મુરિતિ માવ, I/ અથાઈ મગ:) એમ થાય છે તે ઠીક નહિ ત્યારે ત્રાષિએ કહ્યું તારે પુત્ર નહિ થાય તે પૌત્ર દંડધારી થશે. પછી જમદગ્નિ પુત્ર થયે. અને સત્યવતી For Personal & Private Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ તત્ત્વત્રયી–મીમાંસા. ' ખંડ ૧ કૌશિકા નામની નદી રૂપે થઈ. હવે જમદગ્નિ રેણુની પુત્રી રેણુકા સાથે પરણ્યા અને વસુમાદિ પુત્રમાં છેલ્લા પરશુરામ થવા તે વાસુદેવના અંશ રૂપે થયા. તેમને પૃથ્વીના ભારભુત દુષ્ટ ક્ષત્રીઓને ૨૧ વાર નાશ કર્યો. રાજા બે પૂછ્યું હે બ્રહ્મનું ? રાજાઓએ રામને શો અપરાધ કર્યો? કે જેથી પરશુરામે ક્ષત્રીઓને વારંવાર વાશ કર્યો. ત્યારે શુકદેવજીએ કહ્યું કે હે રાજન્ ! હૈહયેના રાજા સહસ્ત્રાર્જુને દત્તાત્રેયની આરાધના કરી, તેથી તે હજાર ભુજાવાળે અને અણિમાદિક અનેક સિદ્ધિઓવાળો અતિદુઘર્ષ થયો. તે એક દિવસ આહેડુ કરતે જમદગ્નિના આશ્રમે જઈ ચઢ, જમદગ્નિએ કામધેનુના પ્રભાવથી સૈન્ય સાથે તેનું આતિથ્યપણું કર્યું, પણ પિતાનાથી અતિશયવાળું ઋષિનું એશ્વર્ય દેખીને તેને સવત્સા કામધેનુને હરણ કરી. તે વાતની ખબર પડ્યાથી રામ પરશુ લઈ સહસ્ત્રાર્જુનની પાછળ જઈ સિન્ય સાથે તેને નાશ કર્યો અને તેના દશ હજાર પુત્ર ભયથી ભાગી ગયા. રામ કામધેનુ લઈ પોતાના આશ્રમે આવ્યા. જમદગ્નિએ કહ્યું કે હે રામ! તે રાજાને વધ કર્યો તે તો બ્રહ્મહત્યાથી પણ મહાપાપ કયું, માટે એક વર્ષ તીર્થયાત્રા કરીને પાપને નાશ કર ! ( આ પંદરમાં અધ્યાયને કિંચિત્ સાર કહો) હવે આગળ ૧૬ મા અધ્યાયને કિંચિત સાર– પિતાની આજ્ઞાથી “રામ” તીર્થયાત્રા કરી એક વર્ષે પાછા આવ્યા. હવે એક દિવસે–રેણુકા ગંગાજી ગયાં, ત્યાં અપ્સરાઓની સાથે કીડા કરતા ચિત્રરથ ગાંધર્વ રાજાને જોઈ પૃહવાળી થએલી, હોમની વેળાને ભૂલી ગઈ. શાપની શંકાવાળી થએલી મુનિના આગળ ઘડે મૂકી હાથ જોડીને ઉભી રહી. મનથી વ્યભિચારિણી જાણીને કહ્યું- હે પુત્ર આ પાપિનીને મારે? આ વાત કેઈએ કાને નહિ ધરી, ત્યારે રામને પ્રેર્યો, ત્યારે તેણે “બ્રામાત્રા વધી” માતાની સાથે ભાઈઓને પણ મારી નાખ્યા. એટલે જમદગ્નિએ વર માગવાનું કહ્યું. રામે મારેલાને જીવાડવાને અને મારેલાની સ્મૃતિ ન થાય તેવો વર માગ્યો કે તરતજ નિદ્રામાંથી જાગી ઉઠે તેમ બધાએ ઉઠીને ઉભા થયા. હવે પેલા સહસ્ત્રાર્જુનના પુત્રે છિદ્ર જોઈ જમદગ્નિનું માથું કાપીને લઈ ગયા. પિતાને દેહ ભાઈઓને સોંપીને રામ પરશુને લઈ તે સહસ્ત્રાર્જુનના પુત્રોની પાછળ જઈ તેમનાં માથાં કાપીને મેટે પર્વત કરી દીધું અને તેના રકતથી મોટી ઘોર નદી બનાવી દીધી અને એકવીશ વાર નિઃક્ષત્રીય પૃથ્વી કરીને સ્વતંતપંચકે (કુરૂક્ષેત્રમાં) લેહિના નવ કુંડો કર્યા. અને પાછુ આણેલું પિતાનું મસ્તક લઈ તેમના શરીર સાથે જોડીને યજ્ઞ કર્યો અને બધી પૃથ્વી બ્રાહ્મણને આપી દીધી અને પિતે પાપ રહિત થઈ ગયા. For Personal & Private Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું જૈનવેદિકના પરશુરામની સમીક્ષા. ૨૪૯ (આ વાત ને કેટલો વિચાર-રવિશંકર જેષ્ઠારામના તરફથી મુંબાઈમાં સંવત ૧૯૮૨ માં છપાવેલા તુલસી રામાયણ–બાલકાંડનાં પૃ. ૨૭૧ ની ટીપમાંથી મળશે.) પા ઈતિ વૈદિક ભાગવતના પરશુરામની કથા. જૈન અને ભાગવતના જમદગ્નિના પરશુરામની સમીક્ષા આ વિષયમાં પ્રત્યક્ષનો પુરાવો તે કેઈની પાસે પણ નથી. માત્ર બને તરફના ઇતિહાસથી જ જોવાનું છે. (૧) ઘોડાઓની ઈચ્છાવાળા ગાધી રાજાને જાણ અચીક ઋષિએ વરૂણ (દેવ) પાસેથી ઘોડાઓ લાવી આપ્યા અને સત્યવતીને પરણ્યા, પણ વરૂણ પાસેથી ઘડાઓ લાવ્યાજ કેવી રીતે? (૨) ચરૂના ભક્ષણથી સત્યવતીને ઘેર સ્વરૂપના પુત્રનું ફળ થવાનું હતું, તે ફળ સત્યવતીના પુત્ર જમદગ્નિને ન થતાં રેણુકાના છેલ્લા પુત્ર રામને કેવી રીતે થયું? (૩) સતી સત્યવતીને કેઈ અપરાધથી નદીરૂપે જડતા પ્રાપ્ત થઈ કે સ્વાભાવિકપણે તે જડતા પ્રાપ્ત થઈ? (૪) દત્તાત્રેયની આરાધનાથી–સહસ્ત્રાર્જુન રાજાને હજાર ભૂજાઓ શું નવીન રૂપે પિદા થઈ ગએલી? અને થયા પછી શું તે રાજા હજાર ભૂજાઓની સાથેજ ચાલત? (૫) જમદગ્નિએ કામધેનુના પ્રભાવથી આવેલા રાજાનું આતિથ્યપણું કર્યું પણ તેવી કેટલીક વાતે કવિઓની રૂઢીમાંજ ચાલુ રહેલી મનાઈ છે. ? તે પછી જમદગ્નિને ત્યાં સાક્ષાત્ કામધેનુજ કયાંથી? કે જેના સંબધે રામને અવતાર લઈ બધા ક્ષત્રિઓને નાશ કરવાનો પ્રસંગ આવ્યું? (૬) ભાગવતવાળાએ અવતાર વાદ ઉભો કરી પરશુરામને વિષ્ણુના અવતારૂપે કમ્યા છે પણ આ બધે અવતારવાદજ કપ્તિ છે એમ દેશી તેમજ પરદેશી પંડિતે ઘણાજ એકમતના થએલા છે. અને તે પ્રમાણે અમારા લેખથી પણ દુરાગ્રહથી દૂર રહેલા સજજન પુરૂષે મધ્યસ્થ દ્રષ્ટિથી જશે તે જરૂર તે વાતની સત્યતા જોઈ શકશે એમ અમને અમારી ખાત્રી છે. (૭) અવતારી પુરૂષે પાપ કરે? પાપનું પ્રાયશ્ચિત લે? અગર ન . 32 For Personal & Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ તત્ત્વત્રથી મીમાંસ. - ' ખંડ ૧ કરે તે આપણું પેઠે પાછા સંસારના ગળામાં ગબડે પણ ખરા? જો તેઓ ગબડે તો પછી એ અવતારી પુરૂજ કેવા ? . (૮) એક રાજાને મારી તેના પ્રાયશ્ચિતના માટે પરશુરામને એક વર્ષ સુધી તીર્થોમાં ભટકવું પડયું, પણ પાછળથી તેમને લાખો રાજાઓને મારી નાંખ્યા તેના પ્રાયશ્ચિતના માટે સંસારમાં કેટલા કાળ રખડવાના ? (૯) કદાચ કહેશે કે–ચજ્ઞ કરીને બધી પૃથ્વી બ્રાહ્મણને આપી દીધી તેથી સર્વ પાપને નાશ થઈ ગયા. ત્યારે શું તે બધા પાપને બેજા બ્રાહ્મણો એ માથે ચઢાવી લીધેલો માન કે ? જે એ રીતે બધા પક્ષને નાશ થઈ જતે હતતે–રાજા ભર્તુહરિ, રાજા ગોપીચંદ, આદ રાજ્ય છોડી દઈને ગીપણું શું કરવાને અંગીકાર કરતા ? અને તપ, જપ, ધ્યાન ધારણાદિક ક્રિયાઓની માથાકુટ યોગીરાજે શું કરવાને કરતા ? અમેએ આટલે કિંચિત્ માત્રને જ વિચાર કરીને બતાવ્યું છે. બાકી તે વિશેષ વિચાર વાચકેએ જ બને તરફના લેઓને તપાસીને પોતાની બુદ્ધિથી કરી લે. આટલી ભલામણ કરી. હું મારા આ લેખની સમાપ્તિ કરૂં છું.” જૈનઇતિહાસમાં–સુભૂ મેજ ૨૧ વાર નિ બ્રાહ્મણ પૃથ્વી કરેલી બતાવી છે અને પરશુરામે સાતવાર નિઃક્ષત્રિય પૃથ્વી કર્યાનું જણાવેલું છે પણ નિરપરાધી ને મારવા રૂપ અઘેર કાર્યથી બનેને અધોગતિનાજ પ્રાહુણા થએલા બતાવેલા છે પરન્તુ અવતારરૂપે બતાવેલા નથી આ વાત ધ્યાનમાં લઈ વિચારવા જેવી છે. જમદગ્નિની કામધેનું સહસ્ત્રાર્જુન લઈ ગયે તેથી પરશુરામે માર્યો. તુલસી રામાયણ પૃ. પ૬૪ ની ટપમાંથી. (ભાગવત. નવમરકંધ) દત્તાત્રેયની કૃપાથી હજાર હાથ અને મોટું બેલ પામેલે સહસ્ત્રાર્જુન સજા એક દિવસે પિતાની સેના સહિત જમદગ્નિના આશ્રમમાં ગયા. ત્યાં જમદગ્નિએ પોતાની કામધેનુની સહાયતાથી એ રાજાની તથા તેની સેનાની અપૂર્વ અને મેંટી મહેમાનગીરી કરવી, રાજાએ કામધેનુથી આશ્ચર્ય પામીને જમદગ્નિને કહ્યું કે તમારી ગાય મને આપે. જમદગ્નિએ ના પાડતાં મેટામદવાળો સહસ્ત્રાર્જુન બળાત્કારથી ગાય છે લઈને ત્યાંથી ચાલતો થયો. આ વાતની જમદગ્નિના પુત્ર પરશુરામને ખબર પડતાં તેમણે પાછળ જઈને કુહાડાથી હસ્ત્રાર્જુનને કાપી નાખ્યું હતું. જમદગ્નિએ-પરશુરામની માતાને અને તેના ભાઈઓને તેની પાસે માવી પિતે જીવતાં કર્યા (એજ ભાગવત નવમ સર્ષધ) For Personal & Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું. વૈદિકે ૬–૭મા અવતાર પરશુરામ ને રામ ૨૫૧ તુલસી રામાયણ પૃ. ૨૮ ની ટીપમાંથી. એક દિવસ પરશુરામની મા રેણુકા જલ ભરવાને ગયાં હતા. ત્યાં નદીમાં કઈ ગંધર્વને સ્ત્રીઓની સાથે વિહાર કરતે જોઈ તેમાં કાંઈક મન લલચાયાથી તેમને વાર લાગી. જમદગ્નિએ આ માનસિક વ્યભિચાર જાણી ક્રોધયુકત થઈને પરશુરામથી મેટા સઘળા પુત્રને સણકાને વધ કરવાની આજ્ઞા કરી. કેઈએ પણ વધ કરવાની હા પાડી નહિ. ત્યારે જમદગ્નિએ પરશુરામને આજ્ઞા કરી કે–તમે તમારા સઘળા ભાઈઓને તથા માને પણ મારી નાખે. રામે તુરzજ સજેને અરી નાખ્યું. આથી જમદગ્નિએ પ્રસન્ન થઈ વર, માગવાનું કહેતાં પરશુરામે માગ્યું કે-“ભાઈઓ તથા મા જીવતા થાય અને કોઈને પણ આ વાતાનું સ્મરણ પણ નરહે ” જમદગ્નિએ તથાસ્તુ કહીને તપોબળથી સને જીવતા કર્યા. પરશુરામે–સહસ્ત્રાર્જુનના પુત્રોએ પિતાના પિતા જમદગ્નિને મારી નાખ્યા હતા તેથી રેણુકા બહુંજ વિલાપ કરતાં હતાં. તેમને શાન્ત કરવાને વાતે પૃથ્વીને એકવીશવાર નિ:ક્ષત્રિય કરી હતી.” વૈદિક ઈતિહાસ પ્રમાણે વિષ્ણુને દા ૭મા અવતાર રૂપ પરશુરામ અને રામને મેળાપ અને તેમને ઝગડે - તુલસીદાસકૃત રામાયણ બાળકાંડ પૃ. ૨૨ થી ૨૮૬ તકમાંને સાર સીતાજીના સ્વયંવર મંડપમાં રામે સદાશિવના ધનુષ્યને તેડી નાખ્યું, સીતાજીએ રામના ગળામાં વરમાળા નાખી. આવેલા રાજાઓએ મોટે ખળભળાટ કરી મુક. મુનિના સ્વરૂપે ત્યાં પરશુરામજી આવ્યા. રાજાઓ ભયભીત થઈ નમ્યા. વિશ્વામિત્રે રામ લક્ષ્મણને ચરણમાં મૂક્યા. અને રામને એકી ટશે જોયા, બીજી તરફ જતાં ધનું ષ્યના બે ટુકડા જોઈ બોલી ઉઠયા કે–અરે મૂર્ખ જનકં?. બોલી દે ! આ ધનુષ્ય કેને તેડયું? એટલે રામચંદ્રજી બેલ્યા હે નાથ? હે પરશુરામજી? આ સદાશિવના ધનુષને ભાંગી નાખનારે આપણે કઈ દાસજ હશે, શી આજ્ઞા છે! પરશુરામ ક્રોધ કરીને બેલ્યા કે જેને ધનુષ્ય તેડયું છે તેણે તે હું સહસ્ત્રાર્જુન - મારે શત્રુ સમજુ છું. શત્રુએ સમાજમાંથી અલગ થવું નહીતર સર્વ રાજાઓ માર્યા જશે, પછી અપમાન ભરેલાં વચનથી લક્ષમણજી બેલ્યા કે-હે સ્વામી ! અમાએ બાલ્યાસ્થામાં ઘણુએ ધનુષ તેલ નાખ્યાં તો પછી આ ધનુષની મમતાને શું હતું? પછી ક્રોધથી પરશુરામ For Personal & Private Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ ૨પ તત્ત્વત્રથી--મીમાંસા. - ખંડ ૧ બેલ્યા કે-અરે રાજપુત્ર ! તારે શું કાળ આવી પહોંચે છે? બેલતા જરા સંભાળ રાખ સદાશિવનું ધનુષ તે શું બીજા સમાન ગણાય? લક્ષ્મણજી બોલ્યા કેરામે નવું જાણું હાથમાં લીધું સ્પર્શ થતાં તુટી ગયું તેમાં ક્રોધ શા માટે કરે છે. પરશુરામ–અરે શઠ? તું મારા સ્વભાવને જાણતા નથી કે હું ક્ષત્રિના કુળના વૈરી છું અરે જડ? સહસ્ત્રાર્જુનની હજાર ભુજાને છેદન કરનારા આ કુહાડાને જે? લહણ-આપણે કુહાડો જોઈને જ બેલાયું છે આપ બ્રાહ્મણ છે ક્ષમા કરે? છેવટે પરશુરામે વિશ્વામિત્રને કહ્યું તેપણું લક્ષ્મણે વાદ વિવાદ છેડયે નહિ. એટલે કુહાડે બતાવી મારવાને તૈયાર થયા. પછી મીઠાં વચનથી રામચંદ્રજીએ શાન્ત કર્યા, પણ ક્રોધ નહિ સમવાથી બોલ્યા કે–તારે ભાઈ માટે પાપી, મોઢામાં ઝેર વાળો હજુ હઠત નથી. છેવટે હાથ જો રામચંદ્રજી બોલ્યા કે–હે નાથ ! બાળકનાં વચન કાનપર નહિ ધરતાં જે કાંઈ કરવું હોય તે મને કરે. અપરાધી હું છું. હે રામ! તારો ભાઈ તારી સમ્મતિથીજ બોલે છે અને તૂ છળથી હાથ જેને છળ કરે છે. આ બધુ છળ છોડી દે નહિ તે હું તને અને તારા ભાઈને મારી નાખીશ. એમ કહી કુહાડે લીધે-રામે માથું નમાવ્યું અને કહ્યું કે મને અનુચર જાણું આપણું રીશ ઉતરે તેમ કરે, જા, જા, આ બધુ છળ છે દે અને રામનામ છે દે ? રામ બેલ્યા કે—મારું નામ રામ અને તમે પરશુરામ તેથી અમે હારેલાજ છીએ. માટે અપરાધના ક્ષમા કરે ! પછી પણુંરામ બેલ્યા કે-તું મને બ્રાહ્મણરૂપે સમજે છે પણ મારા ક્રોધરૂપી યજ્ઞમાં મોટા મેટા રાજાઓને પશુપે બનાવીને હેમી દીધા છે, મારે પ્રભાવ તું જાણતો નથી તેથી ગર્વ ધરીને બોલ્યા કરે છે. પછી રામચંદ્રજી બોલ્યા કે હે મુનિ ! જરા વિચારીને બેલે? અમે તો તમને બ્રાહ્મણ જાણી માથું નમાવ્યું છે. પણ તમારાથી ડરીને નહિ. અમારા આગળ કેઈપણ ઉભા રહેવાને સમર્થ નથી. તે પછી તમે કોણ માત્ર છે? આવાં કોમળ અને ગુઢ અર્થવાળાં વચન સાંભલતાજ પરશુરામનાં પડલ ઉઘડ્યાં અને બોલ્યા કે આ વિષ્ણુનું ધનુષ ૯ અને ચઢાવે. એમ કહી ધનુષ આપતાંજ એની મેળેજ ચી ગયું અને પરશુરામના મનમાં વિસ્મય થયે. અથવા ધનુષ દેતાં-પરશુરામને પિતાને ઇશ્વરાંશ ચઢી ગયે અને વિસ્મય થઈને સ્તુતિ કરી પછી વનમાં તપ કરવાને ચાલ્યા ગયા. આ વિવાદ ઘણે ભેટે છે તે રામાયણથી જોઈ લે. છે ઇતિ વૈદિક રામાયણ-૬ ઠા અવતાર પરશુરામ અને સાતમાં રામ બેના મેલાપે ઝઘડે. For Personal & Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું. વૈદિકે– ૬ઠા૭મા અવતારના ઝઘડાની સમીક્ષા. ૨૫૩ (૧) એકજ વિષ્ણુના-છઠા અવતાર પરશુરામ અને સાતમા અવતાર રામ તેમના મેળાપની સમીક્ષા જેનોના અને પુરાણોના લેખે આદર્શરૂપે મૂક્યા છે. પ્રત્યક્ષપ્રમાણુ કઈ નથી. આકર્ષરૂપે ઇતિહાસ કયે? તેટલું જુવો. જૈન ઇતિહાસ પ્રમાણે પરશુરામ પછી રામચંદ્રજી લાખો વર્ષના છેટે થએલા છે. તેને વિચાર અમો આગળપર જણાવીશું. જમદગ્નિએ સાઠ હજાર વર્ષ તપના અંતે રેણુકાની સાથે લગ્ન કર્યું છે. તેમના પુત્ર પરશુરામ થયા છે. અને તે પરશુરામના છેલ્લા સમયે બાળકરૂપ સુભૂમ નામના આઠમાં ચક્રવતીના હાથે મરાણ છે અને તે સુલૂમ પણ સાઠ હજાર વર્ષના અન્ત મર્યો છે. તેથી પરશુરામ અને રામને સંબન્ધ વિચારવા જેવો છે. તે શિવાય જૈન ઈતિહાસ પ્રમાણે ૧૧ રૂદ્રોની જુદી જુદી વ્યકિતઓ જુદા જુદા કાળમાં થએલી છે. અને સ્કંદપુરાણુવાળાએ એકજ રૂદ્રના અગીઆર સ્વરૂપ અગીઆર બ્રાહ્મણના સંબધે પ્રગટ થએલા જણાવેલા છે. તેને લેખ આજ ગ્રંથમાં અમોએ આપેલો છે તે જુવે. તે સિવાય કુમારપાળ રાજાને લેખ પણ એજ ગ્રંથથી અમે આપેલો છે તેથી સ્કંદપુરાણ આધુનિક જ ગણાય વળી આ ગ્રંથના પૃ. ૨૨૧ માં-બ્રહ્માના પ્રાણ ગયા એટલે તેમના દેહથી ૧૧ રૂદ્ધ પેદા થયા એમ પણ જણાવ્યું છે. તેથી વિચારવાનું કેન્સેળમાં તીર્થકર સુધીમાં ૧૦ રૂદ્રો થઈ ગયા છે અને ૧૧ મા ૨૪મા તીર્થકરના સમયમાં થયા છે. અને પરશુરામ અને મુશ્મ ૧૮ મા અને ૧૯ માં તીર્થકરના મધ્યકાળમાં થયાને આ અધિકાર આપણે લખી રહ્યા છીએ. તેથી રૂદ્રના ધનુષનો સંબન્ધ રામાયણમાં લખેલ વધારા પડોજ ગણાય. બીજી વાત એ છે કે પરશુરામ અને રામ વિષ્ણુના અવતાર રૂપે હોત તે શત્રુઓની પેઠે સામસામી ઘણુ લાંબા કાળસુધી જકકા જક્કી જ શું કરવાને કરતા? શું પિતે પિતાના સ્વરૂપને પણ ઓળખી શક્યા નહિ? એ વાત આપણાથી માની શકાશે ખરી કે *વળી બીજો વિચાર એ પણ છે કે એક જ વિષને એકજ કાળમાં બે અવતાર લઈ શત્રુઓની પેઠે સામસામી અજ્ઞાનીઓની પેઠે અથડાવવાની શી જરૂર પદ્ધ હતી ? આ ઇતિહાસમાં કેટલી સત્યતા છે અને કયાંથી ઉઠાવીને કયાં ગોઠવ્યો છે અને કેવા સ્વરૂપમાં મૂકી દીધા છે તેને ૪ આરસીમાં-- પિતાને પડછાયો જોઈ અજ્ઞાની પંખીયો ચાંચો મારતા જોયા છે. પણ માણસે જોયા નથી. આતો સાક્ષત ભગવાન પોતાના બે રૂપમાં ભૂલા કેમ પડ્યા ? જરા વિચાર કરશે કે? For Personal & Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ તત્ત્વયી—મીમાંસા. ખંડ ૧ વિચારકરીને જોશે. વળી અન્તમાં લખ્યું છે : વાદવિવાદના અન્તમાં પરશુરામના અંશ રામચંદ્રજીમાં પ્રવેશ કરી ગયેા એટલે પરશુરામ વનમાં ચાલતા થયા. આ વાત પણ વિચારવા જેવી છે જયારે પરશુરામના અંશ રામ ચંદ્રજીમાં પ્રવેશ કરી ગયા ત્યારે મુડદા રૂપના પરશુરામ પોતાની મેળે . વનમાં કેવી રીતે જઇ શકયા. જો મુડદાં પેાતાની મેળે વનમાં જતાં હાય તેા ઠાઠડી ખાંધીને લઇ જવાની શી જરૂર પડે ? પુરાણામાં લખાએલા અધ્યાયની કે પ્રકરણની સમીક્ષા આપણે યથા પણે કરી શકીશું નહિ, કારણકે પુરાણકારેએ જૈનોનાપ્રાચીન ઇતિહાસને ઉંધા છતા ગાઢવી એવા તા ગુગળાવી માર્યા છે કે આપણે જુદા જુદા વિચાર કરતાં શુદ્ધ રસ્તે ચઢી શકીશુજ નહિ. શેાધખેળની ઇચ્છાવાળાઓએ વાસુદેવ નરહર ઉપાધ્યેની પેઠે કે લક્ષ્મણ રઘુનાથ ભીડેની પેઠે જૈનોના ઇતિહાસને અને જૈનોના તત્ત્વના ક્રમથી તપાસ કરી.નિશ્ચય કરી લેવા, વાસુદેવ ઉપાધ્યેના જૈનોના સમન્યે લખેલા બે મોટા લેખા અમેએ “ જૈનેતર દ્રષ્ટિએ જૈન ” નામના પુસ્તકમાં આપ્યા છે. તે સિવાય બીજા અનેક વિદ્વાનાના લેખા પણ અમાએ છપાવી મ્હાર પાડેલા છે તે સિવાય આ ગ્રંથના પાછલા ભાગમાં અનેક પડિતાના લેખા પણુ આપવાના છે. ત્યાંથી વિચાર કરી પેાતાના નિશ્ચય કરી લેવાની ભલામણ કરી આ લેખની શાન્તિ કરી દઉં છું. ॥ ઇતિ વૈર્દિકે રામાયણુના પરશુરામ અને રામાવતારના ઝગડાની સમીક્ષા પ્રકરણ ૩૪ મું સંપૂર્ણ પ્રકરણ ૩૫ મુ. ૧૮ માં તીર્થંકર પછી દત્ત-વાસુદેવાદિકનું સાતમુ... ત્રિક નંદન, ખળદેવ, દત્તવાસુદેવ, પ્રહ્લાદ પ્રતિવાસુદેવ. અઢારમા તીર્થંકર થયા પછી પુરુષપુડરીક વાસુદેવાદિકનુ છઠ્ઠું ત્રિક થએલુ તે તે બતાવી દીધુ છે. ત્યાર બાદ જમદગ્નિના પરશુરામ અને સુભૂમ ચક્રવતી થયા તેમના વિચાર પણ આ પૂર્વના લેખમાંજ થઇ ગએલા છે. હવે આગળ ૧૮ મા તી કરના અંતરમાં અને ૧૯ માં તી કરના પહેલાંનંદન નામના ખળદેવ, દત્ત નામના વાસુદેવ અને પ્રહ્લાદ નામના પ્રતિવાસુદેવનુ સાતમું મંત્રક પણ થએલું છે. તેમના વિચાર કિ ંચિત્ લખીને ખતાવીએ છીએ. For Personal & Private Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩પ મું. જૈનમાં–દત્તવા અલ્હાદ પ્રતિવા નું ત્રિક. ૨૫૫ આ જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં–સુસીમા નગરીના રાજા વસુંધરે ઘણા કાળ સુધી રાજ્ય ભેગવી પછી સુધર્મ મુનીનિ પાસે દીક્ષા લઈ શુદ્ધપણે પાલન કરી અન્ત પાંચમા બ્રહદેવલોકમાં દેવતા પણે ઉત્પન્ન થયા. હવે આગળ આ જંબુદ્વીપનાં દક્ષિણ ભારતમાં શીલપુર નગરમાં મંદરથીર રાજા થયા તેમને પુત્ર-લલિતમિત્ર મહાગુણવાનું હતું છતાં પણ ખલ નામના મંત્રીએ તેના ભાઈને યુવરાજ પદવી આપી દીધી. આ પરાભવથી લલિતમિત્ર ઘસસેન મુનિ પાસે દીક્ષા લીધી. ખેલ મંત્રીને મારવાનો નિશ્ચય કરી–ઘોર તપશ્ચર્યા કરવા માં, આલોચના કર્યા વિના અને મરણ પામી સૌ ધમ દેવેલેકમાં મહર્થિક દેવતાપણે ઉત્પન્ન થયા. - હવે પેલે ખલ નામાં મંત્રી ઘણુ કાળતક સંસારમાં ભમ્યા પછી આ જંબુદ્વીપના વતાય ગિરિ ઉપર ઉત્તર શ્રેણિમાં-તિલકપૂર નામના નગરમાં વિદ્યાધરને ઈદ્ર મલ્હાદ નામે પ્રતિવાસુદેવ પણે થયે. હવે આ જંબૂઢીપના ભરતમાં વારાણસી નગરીમાં ઈક્વાકુવંશી અગ્નિસિંહ નામને રાજા હતા. તેણે જયંતી અને શેષવતી એમ બે રાણીઓ હતી. હવે પેલો વસુંધરને જીવ પાંચમાં દેવલોકથી ચ્યવને ચાર સ્વપ્ન સૂચિત નંદન નામે બળદેવ પણે ઉત્પન્ન થયા અને લલિતમિત્રને જીવ શેષવતીથી સાત સ્વપ્ન સૂચિત–દત્ત નામના વાસુદેવપણે ઉત્પન થયા. હવે એક દિવસે–નંદન અને દત્તની પાસે અરાવણ જે હાથી સાંભળીને પ્રહાદ નામના પ્રતિવાસુદેવે તેમની પાસેથી માગણી કરી. તે ન મળવાથી સામસામી મોટું યુદ્ધ થતાં છેવટે પ્રલ્હાદે દત્તવાસુદેવ ઉપર ચક મૂકયું પણ તે નિષ્ફળ નિવડતાં દત્તે અલ્હાદ ઉપર છેડયું તેથી તેનું મસ્તક અને ધડ જુદાં થઈને પડયાં. પછી દત્ત ત્રણ ખંડને તાબે કરી ૭મા વાસુદેવપણે થયા. કૌમાર પણે ૯૦૦ સે, મંડલિકપણામાં અને દિવિજયમાં પચાસ પચ્ચાસ વર્ષ અને વાસુદેવપણામાં ૫૫૦૦૦ હજાર એકંદર પ૬૦૦૦ હજાર વર્ષના અને મરીને પાપના ચેગથી પાંચમી નરકમાં ગયા. અને તેમના મોટા ભાઈ નંદન નામના બળદેવ ભાઈના મૃત્યુ પછી દીક્ષા લઈ શુદ્ધ વ્રતનું પાલન કરી ૬૫૦૦૦ હજાર વર્ષના અન્ત એક્ષમાં ચાલ્યા ગયા. ત્રિષષ્ઠિના છઠ્ઠા પર્વના પાંચમા સર્ગમાં આ અધિકાર છે. આ દત્તાહિક વાસુદેવનું ત્રિક સાતમું છે. તેથી પૂર્વે પૂર્વે થએલા વાસુદેવાદિકનાં શરીર. બળ, આયુષ, સુખ અને સંપત્તિ આદિ ચઢતાં ચઢતાં હતાં અને તે કયા કયા તીર્થકરોના સમયમાં થતા આવ્યા For Personal & Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૧. New તેના સંબધે અમો ક્રમવાર લખતા આવ્યાં છીએ. જો કે આ ટુંક લેખમાં તેમના શરીરાદિકને વિચાર વિગતવાર આપી શક્યા નથી, પણ જૈન ગ્રંથમાં સવિસ્તર છે. જેનો પિતાની પ્રવૃત્તિ સર્વજ્ઞ પુરૂષોથી થએલી માને છે અને આજ કાલના જૈનતત્વના અભ્યાસી પ્રખર વિદ્વાને તે વાતને પ્રગટ પણ કરી રહ્યા છે. એકંદર ઈતિહાસના વિષયમાં તેમજ તેના વિષયમાં સત્યતા અને વિશેષતા વિચારી યોગ્યતા કયાં છે. તેને વિચાર કરવાની ખાસ ભલામણ કરું છું. सुक्षेषु किमधिकेन. સાતમા દત્ત વાસુદેવ અને મલ્લાદ પ્રતિ વાસુદેવની સમીક્ષા પુરાણમાં–દત્તનામ તેમજ નંદન નામ જોવામાં આવે છે. પરંતુ તેઓનું સ્વરૂપ-અલ્હાદના સંબન્ધથી છુટુ પી ગએલું હોવાથી અને ઘણું વિકૃતિના સ્વરૂપવાળું થઈ જવાથી અમે ખરે નિર્ણય કરી શક્યા નહિ. તેમજ ઘણા ઉંડા પાણીમાં ઉતરવાનો પ્રયાસ પણ કર્યો નહિ તેથી કેવળ જેનોનેજ લેખ પંડિતને આદર્શરૂપે જોવા મૂકી દીધું છે. પણ તેના સંબધે વિવેચન કરવાને અમેએ અવકાશ લીધે નથી. બાકી પુરાણમાં એવા રૂપે છે કે–પ્રëાદ પોતે વિષ્ણુને ભગત હતું, તેને બાપ શિવનો ભગત હતો. તેથી વિષ્ણુ ભગવાને અલ્હાદના પક્ષમાં ભળી નૃસિંહ અવતાર ધારણ કરી તેના બાપને ઘણું બૂરા હાલથી માર્યો અને પ્રમ્હાદને તે ઈદ્રપણાને અધિકાર આપે. આ કથાનો પ્રસંગ અમારા ગ્રંથમાં આપ જોઈ શકશે. ઈત્યતં વિસ્તરણ છે ઇતિ જૈન પ્રમાણે-દત્ત નામના વિષ્ણુ તેમની સમીક્ષા. પ્રકરણ ૩૫ મું સંપૂર્ણ. પ્રકરણ ૩૬ મું ૧ત્મા અને ૨૦ મા તીર્થકર, સ્મા મહાપદ્મ ચક્રવર્તી ૧૯મા તીર્થકર મિથલા નગરીમાં ઈક્વાકુંવશી કંશી રાજા હતા તેમની રાણી, પ્રભાવતી હતી. તેમની પુત્રી મલ્લિનાથ નામા ઓગણીશમાં તીર્થંકરપણે થયા. તેમના નિર્વાણ બાદ ૫૪ લાખ વર્ષના અંતરે વશમાં તીર્થકર થયા છે. For Personal & Private Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ મું ૯મા, ચક્રીનાભાઈ વિષ્ણુ કુમારને નમુચિ. ૨૫૭ ૨૦ મા મુનિસુવ્રત-રાજગ્રહ નગરીમાં હરિવંશી રાજા સુમિત્ર, રાણી પાવતી, તેમના પુત્ર મુનિસુવ્રત તીર્થંકર થયા. એમના સમયમાં મહાપદ્મનામાં ચક્રવર્તી થયા અને તેમના ભાઈ વિષ્ણુકુમાર થયા. ચક્રવર્તીને વૃત્તાંત પ્રસંગ પુર નિચેના વર્ણનમાં આવશે, વિશેષ ગ્રંથાંતરફથી જોઈ લે. વિષ્ણુકુમારના સંબધે કિંચિત્ લખીને બતાવીએ છે હસ્તિનાપુરના રાજા પ્રદ્યોત્તર, તેની રાણી જવાલાદેવી તેને બે પુત્રો થયા. મોટા વિષ્ણુકુમાર નાને મહાપ હતે. એજ સમયમાં-અવંતીને રાજા શ્રીધમ થયું છે. તેને મંત્રી નમુચિ” હતું. તેનું બીજું નામ “બલ” હતું અને તે બ્રામ્હણ હતું. વીસમા તીર્થંકરના શિષ્ય સુત્રતાચાર્ય હતા. તેમની સાથે વાદ કરતાં તે બલ હાર્યો. તેથી તે આચાર્યને મારવાની કોશીશ કરવા લાગ્યું. રાજાના જાણવામાં આવતાં તે નમુચિને પિતાના દેશથી કાઢી મૂકો. આ નમુચિ અવંતીમાંથી નીકળીને હસ્તિનાપુરમાં ગયો, ત્યાં ભવિષ્યમાં ચક્રવતી થવાવાળા મહાપદની સેવામાં રહ્યું. આ મહાપ નમુચિના કેઈ કાર્યથી તુષ્ટમાન થઈને વર આપે. પત્તરે અને વિષ્ણુકુમારે સુત્રતાચાર્યની પાસે દીક્ષા લીધી. પત્તર મેક્ષમાં ગયા. વિષ્ણકુમાર તપના પ્રભાવથી મહાલબ્ધિવાન્ થયા. હવે સુવ્રતાચાર્ય ફરીથી હસ્તિનાપુરમાં આવ્યા છે? પેલા નમુચિએ વેર લેવાને લાગ જોઈ મહાપદ્મ ચક્રવર્તીના પાસેથી યજ્ઞ કરવાના બહાને પૂર્વોક્ત વર એવા પ્રકારને માગ્યો કે મને અમુક દિવસ સત્તા સહિત રાજ્ય આપો? મહાપમ તેની ઈચ્છા મુજબ રાજ્ય સેપી પોતે સંતપુરમાં ચાલ્યા ગયા. હવે નમુચિ યજ્ઞની દીક્ષા લઈ સંન્યાસી વિગેરે તમામ લોકેના નમસ્કારની સાથે ભેટ લેવા બેઠે. જૈન સાધુઓ નથી આવ્યા જાણી પિતાનું માણસ મોકલીને કહેવડાવ્યું કે-હે જૈન સાધુઓ! તમે ઘણું અભિમાની છે અને યજ્ઞના નિંદક છે માટે નમસ્કારની સાથે ભેટશું કરે કે મારા રાજ્યથી નિકળી જાઓ. આ પ્રમાણે હુકમ થયે સાધુઓ વિચારવા લાગ્યા કે-એનું રાજ્ય તે છએ ખંડમાં છે તે આપણે હવે જાવું કયાં? એ વિચાર કરી, મુખ્ય આચાર્ય નમુચિની, પાસે ગયા અને કહ્યું કે અમારે તે આચાર નહિ હેવાથી અમે આવ્યા નથી. નમુચિએ કહ્યું કે ભલે ન આવ્યા For Personal & Private Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ તવત્રયી-મીમાંસા. . ' ખંડ ૧ તે પણ મારા રાજ્યમાંથી સાત દિવસમાં નીકળી જાઓ અને રહેશે તે તમને મારી નાખતાં મને પાપ નહિ લાગે. આ જગપર આચાર્યનું સમભાવનું કહેવું અને નમુચિનું ઉગ્રપણાથી બેલવું ઘણું થયું છે. છેવટે એકનો બે ન થયું ત્યારે આચાર્ય તપવનમાં આવી સાધુઓની સાથે વિચાર કરવા લાગ્યા અને છેવટે એવો વિચાર થયે કે–આ મહાપદ્મ ચકવર્તીના મોટાભાઈ દીક્ષિત અને લબ્ધિવાળા વિષણુકુમારને બોલાવી લાવવા. આ વખત વિષકુમાર મેરૂ પર્વત ઉપર હતા ત્યાં કેણ જાય? તે વખતે એક સાધુએ કહ્યું કે મેરૂપર્વત ઉપર જાવાની તે શક્તિ મળે છે પણ પાછા આવવાની શક્તિ નથી. ગુરૂએ કહ્યું તું જા! વિકુમાર તને પાછા લઈને આવશે. હવે ગુરૂની આજ્ઞાથી તે લબ્ધિવાળા સાધુ થોડા જ વખતમાં વિષ્ણુકુમાર પાસે પહોંચ્યા. સર્વ વૃત્તાંત કહ્યો. વિષ્ણુ કુમાર રાજષિ તે સાધુને લઈને ગુરૂની પાસે આવ્યા. ગુરૂને વાંઘા, ગુરૂની આજ્ઞા લઈ પોતે એકલાજ રાજસભામાં ગયા. ત્યાં એક નમુચિ–બલ વિના સભાના બધા લોકેએ વંદન કર્યું વિષ્ણુકુમાર મુનિએ ધર્મોપદેશ આપતાં કહ્યું કે–નિ:સંગી સાધુઓની સાથે વૈર રાખવું તે ઘણું અગ્ય અને નરકનું કારણ થાય છે. સાધુ કેઈની નિંદા કરતા નથી તેથી નમસ્કાર કરવાને ચગ્ય છે. છતાં તેમની પાસે નમસ્કાર કરાવવાને હઠ કરે એ તદ્દન અયોગ્ય છે. છેવટ નમુચિ બલને ઉદ્દેશીને કહ્યું કે હે નમુચિ બલ! તું આ કાર્યને છેવ દે! આ જગપર ઘણી યુક્તિ પ્રયુક્તિ કરવામાં આવી છે પણ નમુચિ બલ એકનો બે ન થયા. છેવટે કહ્યું કે ચોમાસાના દિવસોમાં સાધુ કયાં જાય? પછી તું કહીશ તેમ સાધુઓ કરશે. છેવટે નમુચિબલ કટકીને બોલ્યા કે તું માન્ય કરવા યોગ્ય છે તેથી તારા માટે ત્રણ પગલાં (ત્રણ ડગલાં) જગ્યા આપું છું. બાકી જે કઈ પણ સાધુ મારા રાજ્યમાં રહેશે તે હું તેને જીવતે નહિ રહેવા દઉ. છેવટે વિષકુમાર મુનિએ વિચાર કર્યો કે–આત કઈ મહાપાપી સાધુઓનો ઘાતજ ઈચ્છે છે. તેથી કંઈ પણ પ્રકારથી સમજે તે નથી. માટે હવે તે તેની જડ જાય તે બચાવ થાય તેમ છે. હવે વિષકુમાર મુનિ કપમાં આવી પિતાની વૈક્રિય લબ્ધિથી એક લાખ જે જનનું શરીર બનાવી, એક ડગલાથી ભરત ક્ષેત્રાદિક માપી લીધું, બીજા ડગલાથી પૂર્વ પશ્ચિમના સમુદ્રને માપી લીધા. અને ત્રિનું ડગલું નસચિબલના માથા ઉપર મુકી સિંહાસનથી નીચે નાખી નમુચિબલને ધરતીમાંજ બેસી ઘા અને મરીને નરકમાંજ ગયો. વિષ્ણુમુનિને દેવતાઓએ મધુર ગાયન સંભળાવી શાન્ત કર્યા. પછી પિતાના શરીરને સંકેચ કરી ગુરૂની પાસે પાપનું પ્રાયશ્ચિત લઈ વિહાર કરી ગયા. તે મુનિ તપ જપાદિકની સાથે સંયમનું પાલન કરી મેક્ષમાં ગયા. For Personal & Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. જૈનમાં લક્ષ્મણ વાસુદેવાદિકનું ૮ મું ત્રિક. ૨૫૯ આ કથાનો સંબંધ નમુચિ બલ બ્રાહાણ અને વિષ્ણુકુમાર જૈન સાધુના પ્રસંગથી બનેલું છે. ત્યારે પુરાણકારેએ વિચિત્ર પ્રકારથી ગોઠવેલ છે. | | ઈતિ–૧૯ મા પછી ૨૦ મા તીર્થંકર અને મહાપદ્મ નવમા ચક્રવર્તી ના સમયે મુનિઘાતના વાંછક નમુચિને થએલો નાશ. છે પ્રકરણ ૩૬ મું. પ્રકરણ ૩૭ મું. હવે ૨૦-૨૧ માના મધ્યમાં-લક્ષમણવિષ્ણુ આદિનું આઠમું વિક જેને પ્રમાણે કિંચિત બતાવી વૈદિકમાંથી પણ કિંચિત્ બતાવીશું. ૨૦પર૧ માના મધ્યમાં લમણાદિકનું આઠમું ત્રિક, પદ્ય (રામ) બલદેવ, નારયણુ ( લક્ષમણ) વાસુદેવ, રાવણ પ્રતિવાસુદેવ. રામ, લક્ષ્મણ, અને રાવણ એ ત્રિક જગત પ્રસિદ્ધ છે. તેમજ જેન અને વૈદિકમાં તફાવત પણ છે તેથી જેના પ્રમાણે કિંચિત્ વિશેષ પણે લખીને બતાવીએ છીએ. બીજા તીર્થંકર શ્રી અજિત નાથના વખતમાં ભીમ રાક્ષસપતિ એ લવણ સમુદ્રમાં રાક્ષસ દ્વીપ મધ્ય પર્વત ઉપર લંકા નામે નગરી વસાવી હતી અને નીચે પાતાલ લંકા નામે પ્રાચીન નગરી હતી. આ દ્વીપ રાક્ષસપતિ ભીમે મેઘવાહન નામના પોતાના અજ્ઞાત રહેલા પુત્રને આપે. સાથે નવમણિને એક દિવ્ય હાર અને રાક્ષસી વિદ્યા પણ આપી. આથી મેઘવાહનના વંશ રાક્ષસવંશના નામથી ઓળખાયા, એ વંશમાં વશમા મુનિસુવ્રત સ્વામી તીર્થકરના થયા પછી રાવણ નામે પ્રતિવાસુદેવ થયે, તેને પિતા રત્નશ્રવા રાક્ષસદ્વીપ અને લંકા નગરી ગુમાવી–તેની માતા કૈકસી સાથે પાતાલ લકામાં રહેતે હતે. રાવણ જન્મ વખતે સુતીકા શયામાં સુતે હતું તેવામાં જ તેના પૂર્વજોએ આપેલે નવમણિહાર કે જેની તેના વંશજો તેને પહેરવા અશક્ત થઈ પૂજા કરતા હતા અને જેનું રક્ષણ એક હજાર નાગકુમારે કરતા હતા. તે તેને કરંવયામાંથી ખેંચી કાઢી પિતાના ગલામાં પહેરી લીધે? જે હારમાં તેના મુખનાં પ્રતિબિંબ સ્પષ્ટ પડતાં તે દશમુખ લાગવા લાગે. આથી તેના પિતાએ તેનું દશમુખ એવું લક્ષણ સૂચક નામ રાખ્યું. રાક્ષસદ્વીપની નજીકમાં વાયવ્ય દિશાએ વાનર નામના દ્વીપમાં આદિત્ય રાજા અને ઈંદુમાલિનીને વાલી નામે પુત્ર હતું. વાલીને સુગ્રોવ અને શ્રીપ્રભા નામે બીજાં ભાઈ બહેન હતાં. For Personal & Private Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ ૧ Awwwwww રાક્ષસદ્વીપવાસી જેમ રાક્ષસ સંજ્ઞાથી ઓળખાતા તેમ વાનર દ્વીપવાસી વાનરના નામથી પ્રસિદ્ધ થયા. એ વત્પત્તિ નીચે મુજબ છે. અગીયારમા શ્રી શ્રેયાંસ તીર્થંકરના વખતમાં–કીર્તિધવલ રાજાએ પોતાના શાળા શ્રીકંઠને વાનરદ્વીપ આપી ત્યાંની કિષ્કિધા નગરીને રાજ્ય સિંહાસન ઉપર તેને બેસાડ એ દ્વીપમાં વાંદરે ઘણુ હતા. તેને જરાપણ સંહાર ન કરતાં તેઓનું અને પાનથી રક્ષણ કરતા. આથી એ દ્વીપના બધા માણસે જ્યાં ત્યાં વાનરની જ આકૃતિ ચિતરતા વાનરદ્વીપના રાજ્યથી અને જ્યાં ત્યાં વાનરેના ચિન્હથી તે દ્વિીપના માણસો પણ વાનરના નામથી ઓળખાતા. . દશમુખે (રાવણે) વાલીરાજાને કહેવરાવ્યું કે –તમારા પૂર્વજ શ્રીકંઠને મારા પૂર્વજ કીતિધવલે વાનરદ્વીપમાં લાવી રાખ્યા હતા. ત્યારથી તમે અમારી આજ્ઞા માનતા આવ્યા છે તે તમે મારી આજ્ઞા સ્વીકારશે, એમ કહેવડાવતાં બને વચ્ચે મોટું યુદ્ધ થયું. તેમાં રાવણ હાર્યો. વાલી પોતાના ભાઈ સુગ્રીવને રાજ્ય આપી અષ્ટાપદ પર્વત ઉપર તપ આદરી ધ્યાનસ્થ ઉભા હતા ત્યાં રાવણે તેમને જેવાથી દ્વેષને માર્યો, અષ્ટાપદ પર્વત સહિત તેમને ઉંચકી ફેંકી દેવા લાગે. આથી વાલી મુનિએ પર્વતને પગથી દબાવતાં દશમુખ છુંદાઈ રડવા લાગ્યા ! આથી તે દિવસથી તેનું બીજું નામ રાવણ પડયું. અયોધ્યાના દશરથ રાજા રાવણના ત્રાસથી અધ્યા છે રાજગૃહમાં રહેતા હતા. ત્યાં તેમને અપરાજિતા જેનું બીજું નામ કૌશલ્યા પટ્ટ રાણીથી પદ્ય (રામ) બલદેવની પદવીવાળો પુત્ર થયે. અને સુમિત્રાથી-લક્ષ્મણ વાસુદેવને જન્મ થયે. જેનું રાજાએ-નારાયણ એવું નામ પાડયું હતું. આ બે પુત્રોના પરાક્રમથી દશરથ રાજા ઈક્વાકુવંશના રાજાઓની રાજધાની પિતાની અયોધ્યા નગરીમાં પાછા આવ્યા, ત્યાં કેકેયીએ ભરતને જન્મ આપે. મિથિલાના જનક રાજાને પ્લેચ્છ રાજાઓએ આવી પડવા માંડશે. આથી જનકે પિતાના મિત્ર રાજા દશરથની સાહાસ્ય માગી. જેથી રામ અને લક્ષ્મણે ત્યાં જઈ તેઓને નાશ કર્યો. આ પરાક્રમથી સંતુષ્ટમાન થઈ જનક રાજાએ પોતાની અતિ રૂપવતી પુત્રી સીતા રામને આપી. પણ નારદ એક વખત જનકરાજાના અંતઃપુરમાં ગએલા ત્યાં સીતાએ તેમને દીઠા તેથી તે ભયપામીને બૂમ પાડવા લાગી, આથી દાસી વર્ગે નારદને સંતાપ્યા. નારદે વૈતાઢય પર્વત ઉપર આવી રથપુર નગરીના રાજા ચંદ્રગતિના પુત્ર ભામંડલને સીતાનું ચિત્ર બતાવ્યું. ચિત્ર જોઈ ભામંડલ નેહવશ થતાં, ચંદ્રગતિએ જનક For Personal & Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. જૈનમાં લક્ષ્મણ વાસુદેવાદિકનું ૮મું ત્રિક. ૨૬૧ ને બોલાવી સીતાની માગણી કરી. જનકે રામને આપ્યાની વાત કર્યાથી ચંદ્રગતિ કહેવા લાગે જે રામ મારી પાસે દુસહ તેજવાળાં હજાર ચોથી અધિટિત બે ધનુ છે તેને ચઢાવે તે ભલે પરણે. આથી નિરૂપાયે જનકે પિતાને ત્યાં સ્વયંવર રચી દેશ દેશના રાજાઓને નિમંત્રી તેમને ધનુષ્ય ચઢાવી કન્યા પરણવા કહ્યું. રામે વાવ ધનુષ્ય ચઢાવ્યું ને સીતાએ તેમના કંઠમાં વરમાળા આપી, લક્ષ્મણે અણુવાર્તા ધનુષ્ય ચઢાવ્યું. તેમને વિદ્યાધરેએ પિતાની અઢાર મહારૂપવતી કન્યાઓ પરણાવી. કૈકેયીના વચનથી–રામ, લક્ષમણ અને સીતા સાથે વનવાસ નિકળ્યા. ત્યાંથી રાવણ સીતાને હરી લંકા લઈ ગયે. - સાહસગતિ વિદ્યાધર-સુગ્રીવની સ્ત્રી તારાની ઈચ્છાથી, ઈચ્છિત રૂપ કરવાની વિદ્યા સિદ્ધ કરવા–હિમાલયમાં તપ કરવા લાગ્યા. તેને તે વિદ્યા પ્રાપ્ત થતાં કિકિંધા પુરીમાં આવી સુગ્રીવ ક્રીડા કરવા બહાર જતાં અંતઃપુરમાં દાખલ થર્યો. સુગ્રીવ પાછો આવતાં પિતાના રૂપ ધારી સુગ્રીવને અંતઃપુરમાં દાખલ થએલો જા. વાલિના પુત્રે કઈ જાતને વિપ્લવ થવા ન પામે તે માટે બને જણને અંતઃપુરમાં દાખલ થતાં અટકાવ્યા, ને વચ્ચે યુદ્ધ થયું. તે તેમાં એક બીજાને જીતવા અસમર્થ થતાં અને ઘર જઈ ઉભા. સાચા સુગ્રીવે પવનજય અને અંજનાના પુત્ર હનુમાનને પિતાની મદદમાં લાવ્યા પણ તેઓ બે વચ્ચેનો ભેદ સમજી શકયા નહિ. આથી નવા યુદ્ધમાં બનાવટી સુગ્રીવે ખરા સુગ્રીવને કુટી નાખે. સુગ્રીવ ખેદ પામી કેઈ મહાબળવાનની શોધ કરવા લાગ્યા. તેમને રામ લક્ષ્મણની મદદ લેવાને વિચાર કર્યો. સુગ્રીવે પાતાલ લંકાથી રામ લક્ષમણને તે લાવી માયાવી સુગ્રીવને લઢવા બેલા. રામ બન્ને વચ્ચેનો ભેદ સમજી શકયા નહિ પણ તેની પરિક્ષા કરવા માટે પિતાના વજાવ ધનુષ્યને ટંકાર કર્યો. આથી માયાવી સુગ્રીવની વિદ્યા ભાગી ગઈ. રામે તેના અસલ રૂપને જોઈ તેને અત્યંત તિરસ્કાર પૂર્વક મારી નાખે. - સુગ્રીવે સીતાની શોધ કરવાનું માથે લઈ, તેને પસા રામને મેળવી આપે. હનુંમાનને રાવણ પાસેથી સીતાને પાછી લેવા મોકલ્યા. રાવણના ભાઈ બીભીષણ અને પત્ની મદદરીના કહેવા છતાં તે તેને આપી નહિ. જેથી રામ લમણે હનુમાન અને સુગ્રીવની સેના સાથે રાવણ ઉપર ચઢાઈ કરી. રણ For Personal & Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ wwwwwwww ૧૧ - - ૨૬૨ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ 1. ભૂમિમાં રાવણનું માથું લક્ષમણે તેનાજ ચકરત્નવડે કાપી નાખ્યું. સીતાને સ્વાધિનમાં લીધી અને રાવણના ત્રણ ખંડના રાજ્યને તેઓએ કબજે કર્યું.. લક્ષમણનું રામના કૃત્રિમ મરણના સમાચારથી હૃદય બેભ થતાં મરણ થવું. રામને આથી ભાઈના વિયેગને ઘણે આઘાત લાગે. વૈરાગ્ય પામી રામે સર્વત્યાગ કરી દીક્ષા લઈ બાકીની જીંદગી તપ અને ધ્યાનમાં વ્યતીત કરી કેવળજ્ઞાન પામી મોક્ષ પદને પામ્યા. - a ઇતિ જૈન પ્રમાણે લક્ષ્મણ વાસુદેવાદિકનું આઠમું ત્રિક. રેનમાં-પાલકના પાપે દંડક દેશના નાશે દંડકારણ્ય દંડકારણ્ય વિષયે જૈનને ઇતિહાસ. જૈન રામાયણ સર્ગ ૫ મે જણાયુપક્ષને સંબન્ધ. રામ, વનવાસમાં ફરતાં-દંડકારણ્યના પર્વતની ગુફામાં આવીને રહ્યા. ત્યાં ભેજન સમયે આવેલા બે ચારણ મુનિઓને ભેજન આપીને જમ્યા ત્યાં ગંધ નામનું રેગી પંખી વૃક્ષથી ઉતર્યું. મુનિદર્શનથી જાતિસ્મરણ જ્ઞાન અને ચરણ સ્પર્શથી રોગમુક્ત થયું તે પંખી જટાયુ નામથી પ્રસિદ્ધ થયું. રામના તેના વિષયના પ્રશ્નથી મુનિએ જણાવ્યું કે-અહિં પૂર્વે કુંભકારકટ નામનું નગર હતું. ત્યાં દંડક નામને રાજા હતે. શ્રાવસ્તિનો રાજા જિતશત્ર, તેને પુત્ર સ્કંધક અને તેની પુત્રી પુરંદરયશા જેપુરંદરને પરણી હતી. દંડકનો પાલક નામને બ્રાહ્મણ દૂત જિતશત્રુ પાસે આવેલે તે ત્યાં જૈનધર્મની ગેષ્ટિમાં જોડાતાં સ્કંધકે તેને નિરૂત્તરી કર્યો. પાલક સ્વસ્થાનકે રેષ ભર્યો ગયે. સ્કંધકે પાંચશે રાજપુત્રની સાથે વશમા તીર્થંકરની પાસે દીક્ષા લીધી. પછી કુંભકારકટે જવાની રજા માગતાં પ્રભુએ મરણત ઉપસર્ગ બતાવ્યું? કંધના આરાધક વિશધકના પ્રશ્નમાં પ્રભુએ કહ્યું-તારા વિના બધાએ સાધુ આરાધક થશે. એટલે તેઓ બધાનું ભલું વિચારી તે તરફ ચાલ્યા. દૂરથી તેઓ પાલકના નજરે પડતાં તેણે રોષ જાગે. વેર લેવા સાધુના યેગ્ય સ્થાનકે શો દટાવ્યાં. સાધુને ઉતારે થયે. દંડક રાજાદિ તેમની પાસે ધમ સાંભળી ઘણાજ ખુશ થઈ સ્થાનકે ગયા. * પિતાના સાથે ચઢી જનાર કે સાધ્યથી પડી જનાર. . પિતાની નિત્યક્રિયામાં ઉપયોગી જૈન સાધુનું મુખ્ય ચિન્હ તે રને હરણ. For Personal & Private Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું જૈનવૈદિકમાં દંડકારણ્યને સંબંધ. ૨૬૩ દુષ્ટપાલકે દંડક રાજાને એકાન્તમાં કહ્યું કે-આ સ્કંધક પાંચ દ્ધાની શાથે તમારું રાજ્ય લેવાને આવેલા છે. જે મુનિઓના સ્થાનમાં શસ્ત્રો દાટેલાં છે, તપાસતાં દુષ્ટનાં દાટેલાં મળ્યાં. દંડકે શિક્ષાનું કામ દુષ્ટ પાલકને જ સેપ્યું. તેને મનુષ્ય પીલન યંત્રથી સાધુઓને અંધકને દેખતાં પીલવા માંડયા. સમતાથી પીલાતાં છેવટે તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષમાં ગયા. એક નાને સાધુ રહેતાં સ્ક ધકે કહ્યું મને પીલ્યા પછી આને પીલ? તે ન સાંભળતાં અધિક દુછાઈ વાપરી પહેલો પી ? અંધકને આથી રોષ થતાં નિયાણું કર્યું કે-જે આ તપાસ્યાનું ફળ હોય તે હું “આ દંડક તથા પાલક તેમજ તેના કુલ અને દેશને નાશ કરનારે થાઉં” આ રીતે અંધકે પલાઈ ત્યાંથી કાળ કરી વન્ડિકુમાર જાતિમાં દેવતા થયા. આ તરફ પોતાની બહેન પુરંદર યશાએ આપેલી કાંબલીને મુનિએ બનાવેલે રજોહરણ (સાધુના વેષનું ચિન્હ) લેહીથી ખરડાએલું પક્ષીએ ઉપાડ્યું, તે દૈવયોગે–દંડકની રાણી પુરંદરયશાની પાસે જઈ પડયું. તેણે ભાઈનું રજોહરણ ઓળખ્યું. પાલકે પીલ્યાની ખબર પડતાં રાજા રાણીમાં મોટો કલેશ થ. રાણીને શાસનદેવે ઉપાધિ મુનિસુવ્રત તીર્થંકરની પાસે મૂકી તેણે દીક્ષા લીધી. આ તરફ અગ્નિ કુમારપણે થએલા દેવ-કંધને જીવે અવધિજ્ઞાનથી પોતાના જન્મને વૃત્તાંત જાણી, પાલકને તથા નગરસહિત દંડક રાજાને ભમસાત્ કરી નાખ્યા. તે દંડક રાજા પિતાના પાપથી અનેક નિમાં પરિભ્રમણ કરતે આ ગંધ નામને રેગી પક્ષી, અમારા દર્શનથી જાતિસ્મરણ જ્ઞાનવાળે અને ચરણસ્પર્શથી રોગમુક્ત થયા છે. આ પ્રમાણે જેનોમાં દંડક રાજાના પાપથી દંડકારણ્યની ઉત્પત્તિ છે. || ઇતિ જૈન પ્રમાણે–પાલકના પાપે દંડક દેશના નાશથી દંડકારણ્ય. દંડકારણ્ય માટે વૈદિકમતમાં ભિન્ન ભિન્ન થએલી કલ્પનાઓ ગૌતમને કલંક આપાવા ગણપતિ, બ્રાહ્મણેમાં ભળ્યા. તુલસી રામાયણ અરણ્ય કાંડ પૃ. ૬૬૯ ની ટીપમાં. (૧) “ગૌતમની ઉપર ઈર્ષ્યાથી ઘેરાએલા બ્રાહ્મણોએ ગૌતમને પતિત ઠરાવવાને વાસ્ત-ગણપતિની પ્રાર્થના કરતાં, ગણપતિ-વૃદ્ધ અને દુર્બળ ગાયનું રૂપ ધરીને ગૌતમના ખેતરમાં પિઠા. ગૌતમે આવીને તેણે હાંકી કાઢવા વાસ્તે હાથને સ્પર્શ કરતાં જ તે ગાય મરી ગઈ. આથી બ્રાહ્મણ ગૌતમને પતિત ઠરાવીને ત્યાંથી ચાલ્યા ગયા. ગૌતમે એ અરણ્યમાં For Personal & Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ તત્ત્વત્રથી મીમાંસા. - ખંડ ૧ પિતાનું અનિષ્ટ થયું જેઈને અરણ્યને સુકાઈ જવાને શ્રાપ આપ્યો હતે.” ( શિવપુરાણું) - પ્રથમ આ ગણપતિજ કલ્પિત છે તે મારા લેખથી આપ સમજી શકશે ખેર, ઈલુ બ્રાહ્મણમાં ઈર્ષા હોય પણ માંગલિક કાર્યમાં ભાગ લેનારા ગણપતિ–આ અનિષ્ટ કાર્યમાં શા માટે જોડાયા ? પ્રથમ ગણપતિએ મહામાયા કેળવી ગૌતમ જેવા મહાષિને ફેગટના સંતાપ્યા? અરણ્યનો નાશ કરાવી હજારે પશુ પંખીઓના આશ્રય ભાગી નાખ્યા બીજા ઈર્ષાલુ તે ન સમજે પણ જ્ઞાની ગણપતિ કેમ ન સમજ્યા? - આમાં જ્ઞાની ગોતમની પણ એક મોટી ભૂલ થઈ, જે કાંઈપણ કરવાનું હતું તે તે અપરાધીઓના માટે કરવાનું હતું. પણ નાહક ઝાડ બીડને સુકાવી હજારો પશુ, પંખીઓના આશ્રયને ભંગ કરી તેમના શાપ રૂપના ભાગી શા માટે થયા ? આ વિષયમાં બીજો લેખ જતાં જ્ઞાની ગણપતિ કે જ્ઞાનિ ગોતમ ભૂલેલા જણાતા નથી, પણ બીન પાયાની જુઠી વાતે લખનારાજ ભૂલેલા છે તેથી દેવને કે ષિને દેષ આપે તે તદ્દન વૃથા છે. (૨) “ દંડક રાજાએ પોતાના ગુરૂ ભૃગુ મુનિની પુત્રીને બલાત્કારથી સંગ કરતાં, ભૂગુ મુનિએ ક્રોધ કરીને દંડક રાજાના આખા દેશને ઉજજડ તથા શુષ્ક થઈ જવાને શાપ આપ્યો. તે ઉપર ધૂલ થવાથી એ આખે દેશ વેરાન જંગલરૂપ થઈ ગયો. વૃક્ષાદિક પણ સુકાઈ ગયાં આથી એ દેશ દંડકારણ્યના નામથી ઓળખાવા લાગ્યા. (વાલમીકીય રામાયણ ઉત્તર કાંડમાંથી લીધેલ ઉતારે) ' 'ઉપરના ત્રણે લેખોના સંબધે કિંચિત્ મારે વિચાર, જેન ઇતિહાસ જતાં પાલક બ્રાહ્મણના પાપનું પ્રાયશ્ચિત દંડક રાજાને નડયું ક્રોધના વશમાં પર્વ ખંધક મુનિએ પિતાના તપનું મેક્ષરૂપ ફળ ગુમાવી સંસારમાં ફરવાનું વધાયું. વૈદિકમતે બે ત્રાષિઓના શાપથી દંડકારણ્ય બનેલું બતાવ્યું છે. શિવપુરાણવાળાએ ગૌત્તમના શાપથી બનેલું બતાવ્યું છે. આ વાત એવા રૂપમાં પણ મૂકાય છે કે આ ગૌત્તમ અમારામાંથી કાઢી મૂક્યા પછી મહાવીરના શિષ્ય થયા હતા મહાવીર હજાર વર્ષ ઉપર થયા, દંડકારણ્ય લા બે વર્ષ ઉપર થયું. For Personal & Private Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મુ. મહિનીના મેહવાળા નારદ વિષ્ણુથી ઠગાયા. ૨૬૫ બન્નેના મેળ કેવી રીતે મેળવી આપતા હશે ? પુરાણકારા ગમે તે લખે-કેમકે તેમને તે ઇશ્વર તરફથી બધી છુટજ મળેલી હોય છે. આજ પુરાણકારે લખ્યું છે કે-શ્રી કૃષ્ણુ ભગવાને માયાવી પુરૂષ મોકલી વેદધર્મથી ભ્રષ્ટ—જૈન ધર્મ ચલાવ્યેા. આ વાત કૃષ્ણ ભગવાનજ તેમને કહી ગયા હશે ને ? બીજો લેખ જોતાં ભૃગુના કારણથી દંડકારણ્ય થએલું બતાવ્યું છે. આ ભૃગુ કયા ? કાઇ જગાપર બ્રહ્માના પુત્રતા કાઈ જગાપર વરૂણના પુત્ર આ એમાંના કયા ભૃગુઋષિએ શાપ આપીને દંડકારણ્ય બનાવ્યું ? જે મતમાં વારવાર લખાવટના તફાવત થતા રહેતા હેાય ત્યાં એજ અનુમાન બંધાય કે—બીજાના લેખા જોઇ પાતાની મરજી પ્રમાણે તેમને કલ્પનાઓ કરેલી હોય પણ પાતે વાસ્તવિક પણે લખી શકાયજ નથી. ॥ ઇતિ વૈકેિ-`ડ કારણ્ય થવામાં—ગૌત્તમ અને ભૃગુ. એ બે કારણ રૂપે બતાવ્યા તેની સમીક્ષા. યુગયુગમાં ભકતાના ઉદ્ધારક વિષ્ણુ, જેના તેનાથી શાપિત ? અને નારદના શાપથી મુકત, શિવના બે ગણુ, તે રાવણ અને કુંભકરણ. તુલસી રામાયણુ બાલકાંડ પૃ. ૧૧૮ થી ૧૨૭માંથી કિંચિત્ સાર “ કામદેવને જીતવાથી ગવિષ્ટ થએલા નારદે પેાતાની બધી વાત શિવજીને કહી બતાવી. શિવે કહ્યું આ વાત ભુલે ચુકે વિષ્ણુજીને સંભળાવશે। નિહ. હાથમાં વીણા લઇ ગીત ગાન કરતા નારદ ક્ષીર સમુદ્રમાં નારાયણુ પાસે ગયા. આદરસત્કારથી `ત્યાં બેઠા, શિવે ના પાડી હતી છતાં કામદેવનું સ્વરૂપ વિષ્ણુને કહી ખતાવ્યુ, વિષ્ણુ મોઢું ઠેકાણે રાખી ખેલ્યા કે-તમેા જ્ઞાની, વૈરાગી, તમેને કામદેવ પીડા કરી શકે ખરા કે ? ગર્વિષ્ટ નારદજી ખેલી ઉઠયા કે પ્રભુ આપણી દયા છે. હવે વિષ્ણુએ માયાને પ્રેરી તેણે સાચેાજનનું વૈકુંઠથી પણ અધિક નગર બનાવ્યું. તેમાં ગુણનિધિ રાજા અને તેની પુત્રી વિશ્વમેાહિની થઇ. સ્વયંવર મંડપ થયેા. નારદજી પણ જઈ ચઢયા, કન્યા દેખી મેહમાં પડયા. હવે એ મને શી રીતે વરે તેની ચિંતામાં પડયા. ઘેાડા વખતમાં તપ જપાદિ ન બની આવે, માટે વિષ્ણુની પાસે જઇને વર માગું. પહેાંચ્યા નિષ્ણુ પાસે, વિષ્ણુએ કહ્યું-તમારૂં હિત થાશે તેમ કરીશ. ( આ છળનું વચન નારદજી સમજ્યા નહિ ) સ્વયંવર મંડપ ભરાઇ ગયેા. નારદ પાતે પાતાનુ રૂપ પ્રભુ જેવું દેખીને રાજી થયા. રાજાએ તેમને મુનિ રૂપે જુવે છે. કન્યા વૃક્ષ વાનર રૂપે જુએ છે. 34 For Personal & Private Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી-મીમાંસા. ' ખંડ ૧ -~ ~ ~- ~ શિવના બે ગણે બ્રાહ્મણરૂપે નારદજીના બધા ભેદે જોતાં ફરે છે અને નારદજીની પાસેજ સભામાં બેઠા. અને મશ્કરી કરવા લાગ્યા કે–રાજકન્યા આપણને સાક્ષાત વિષ્ણુ જાણને વરશે? રાજકન્યાને વાંદરા જેવા જોઈ પીઠ દઈને આગળ ચાલી અને વિષ્ણુના. ગળામાં વરમાળા નાંખી. નારદજી વિહુલ થઈ ગયા. હવે પેલા શિવગણએ કહ્યું તમે તમારૂં મેટું તે જુવો કહીને શાપના ભયથી ભાગી ગયા. દર્પણ ને મળતાં પાણીમાં મુખ જોતાં કુરૂપ જોયું. તે બે ગણને રાક્ષસ થવાને શાપ આપે. વિચાર કરતા નારદ વિષ્ણુ પાસે ગયા. કાંતે શાપ આપું કે બ્રહ્મહત્યા આપું. એટલે પરિવાર સાથે વિષણુએ બેલાવ્યા કે-વ્યાકુળ જેવા ક્યાં ચાલ્યા? આટલું સાંભળતાં જ ભભકી ઉઠયા કે-હે નારાયણ? તમારામાં ઈર્ષ્યા અને કપટ ઘણું છે. તમે સમુદ્રના મંથન વખતે શિવને ઝેર આપ્યું. તમે ઠગી ઠગીને પારકી વસ્તુઓને લઈ સમૃદ્ધિવાનું થયા છો. તમારે માથે કઈ જણાતું નથી તમે મારી મશ્કરી કરી છે તેથી તમારે દેહ ધરે પડશે. અને તમે મારી આકૃતિ વાનરા જેવી કરી તેથી તમને વાનરાજ સાહાસ્ય કરશે અને સ્ત્રીની હાનિરૂપ અપકાર કર્યો છે તેથી સ્ત્રીના વિ. ગથી દુઃખી થાઓ? વિષ્ણુએ નારદજીને શાપ માથે ચઢાવી લીધો. અને પિતાની માયાને નારદજી ઉપરથી ખેંચી લીધી. એટલે લક્ષ્મી કે રાજકન્યા નારદજીના જોવામાં આવ્યાં નહિં એટલે નારદજી બોલ્યા કે હે પ્રભુ ! મારો શાપ મિથ્યા થાઓ! વિષ્ણુજી બોલ્યા કે એ તે મેં મારી ખુશીથી અંગીકાર કરી લીધે છે. નારદજી બોલ્યા કે-મારાં પાપ કેવી રીતે દૂર થાય? વિપણુએ કહ્યું શિવછનાં શે નામને જાપ કરો, સર્વ પાપની શાન્તિ થશે. શિવમાં અમે બધાએ દેવે આવી જ ગયા. પછી પેલા બે શિવના ગણે મલ્યા, નારદને પાપથી મુકત કરવા વિનંતી કરી, નારદે કહ્યું શાપ મુક્ત નહિ થાઓ પણ તમે મોટી ઋદ્ધિવાળા થઈ જગતને જીતશે અને વિષ્ણુના હાથથી મરીને મોક્ષમાં જશે. એટલે સંસારને ફરે રહેશે નહિ. સમય પ્રાપ્ત થતાં રાવણ અને કુંભકરણ એ બે રાક્ષસે પેદા થયા.” આમાં પણ જરા મારા વિચાર--ઈસારાથી વાતને સમજે તે પંડિત ગણાય પણ કહેલી સમજે નહિ તેમાં જ્ઞાન કેટલું ? શિવજીએ ના પાઠ હતી છતાં નારદ વિષ્ણુને કામદેવની વાત કહેવા બેઠા, વિષણુએ કરેલી મશ્કરી તે પણ સમજ્યા નહિ. વળી શિવના બે ગણે મશ્કરી કરી તે પણ નારદ ન સમજ્યા. ગોધા ખાધા ત્યારે સમજ્યા અને શિવના ગણને રાક્ષસ થવાને શાપ For Personal & Private Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. જૈન વૈદિકના રામલક્ષ્મણાદિક. આ અરે ? વિષગુને પણ શાપ આપે કે તમો દેહ ધારણ કરશે તમારી સ્ત્રીનું હરણ થશે અને વાનરે તમેને સડાપ્ય થશે. જે નારદ પ્રત્યક્ષમાં જગોજપર ગોથાં ખાઈ રહ્યા છે તેમનામાં ભવિષ્યનું જ્ઞાન ક્યાંથી આવ્યું ? વળી પેલા બે રાક્ષસોએ પિતાના શાપથી મુકત થવા કહ્યું ત્યારે તેમને ભવિષ્યમાં મેક્ષ થવાનું કહી બતાવ્યુ ? જે માણસ પ્રત્યક્ષમાં જગજ પર કુટાતે હેય તે ભવિષ્યવેત્તા હોય ખરે કે ? મારા આ વિચારથી સત્ય શું છે? તેને વિચાર કરી જુ? કેરેકેરી શ્રદ્ધાથી આપણી બુદ્ધિમતા શું કામની? વળી જુવે નારદે કૃષ્ણજીને ઠગ કહયા, શિવજી ઠગાયા આ બધામાં બધારે જ્ઞાની કોણે સમજવા? વળી વિચારવાનું કે જેના પ્રમાણે-રામ લક્ષ્મણ અને રાવણુ એ આઠમું વિક છે.. અને શ્રી કૃષ્ણાદિકનું નવમું ત્રિક બાગળ કહેવાનું છે. - વૈદિકે દશા ઉતારમાં–રામ સાતમા અને શ્રી કૃષ્ણ આઠમા અવતાર, એટલે રામ તે પૂર્વે થએલા છે. તે પછી આ રામાયણવાળાએ ઉછે છતે મિળ કેવી રીતે મેળવીને આ હશે ? સજજને જરા પુકત પણે વિચાર કરશે? છે ઈતિ વૈદિકે નારદના શાપે સ્ત્રી વિયેગી વિષ્ણુ અને શિવગણ બે શાપથી મુકત. વિભીષણના પ્રશ્નના ઉત્તરમાં–જયભૂષણ કેવલીએ કહી બતાવેલા રામ સીતાદિકના પૂર્વભ જેના પ્રમાણે - જૈન રામાયણ સર્ગ ૧૦ માંથી નીચે પ્રમાણે. ક્ષેમપુર નગરમાં નયદત્ત વણિકના ધનદત્ત અને વસુદત્ત બે પુત્રે હતા. આ બંનેને યાજ્ઞવલ્કય નામના બ્રાહ્મણ સાથે મિત્રાઈ હતી. તેજ નગરમાં સાગરદત્ત વણિકને-ગુણધર પુત્ર અને ગુણવતી પુત્રી હતી. આ ગુણવતીને પિતાએ ધનદત્તને આપી, તેની માતાએ ધમના લેભથી ધનાઢય શ્રીકાન્તને આપી. યાજ્ઞવલ્યને ખબર પડતાં નયદત્તના પુત્રને ખબર આપી. પેલા વસુદત્ત રાત્રે શ્રી કાન્તને મારી નાખ્યો. અને શ્રીકાન્ત પણ ખગવડે વસુદત્તને મારી નાખે. તે બન્ને મરી વિંધ્યાટવીમાં મૃગલા થયા. ગુણવતી કુંવારીજ મરણ પામી અને તેજ વનમાં મૃગલી થઈ. ત્યાં પણ તેને માટે બને યુદ્ધ કરીને મર્યા. એવી રીતે પરસ્પર વૈરથી ઘણુ કાળ સંસારમાં રખડયા. For Personal & Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ તત્ત્વત્રયી–મીમાંસા. ' ખંડ ૧. આ તરફ ધનદત્ત-ભાઈના મરણથી પીડિત થઈ ભટકવા લાગે. રાત્રે ક્ષુધા પીડિતે સાધુ પાસે ભેજન માગ્યું. સાધુ બોલ્યા રાત્રે સાધુ પાસે ન હોય એમ કહી ધર્મ બંધ આપતાં પકે શ્રાવક થયે. મરણ થયા પછી સૌધર્મો દેવતા થયા. ત્યાથી ચ્યવને મહાપુરમાં–મેરશેઠની સ્ત્રી ધારિણીના” પદ્યરૂચિ પુત્ર શ્રાવક થયે. આ પદ્ધરૂચિ અશ્વારૂઢ થઈ ગોકુળમાં જતાં અશ્વથી ઉતરી મરણ દશામાં પડેલા બળદને નમસ્કાર મંત્ર સંભળાવ્યું. તેના પ્રભાવથી એજ બળદ તેજ નગરમાં છન્નછાય રાજની શ્રીદત્તા રાણીને વૃષભધ્વજ નામે પુત્ર થશે. આ કુમાર ફરતાં ફરતાં તે બળદની મૃત્યુભૂમિ પાસે આવ્યા એ જોઈ તેણે જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યાં તેણે એક જેનશ્ચય કરાવી તેની એક ભીંત ઉપર-મરણ પામતા તે બળદનું, તેના કાનમ મંત્રના સંભળાવનારનું, અને સાથે તેના ઘડાનું, પણ ચિત્ર કરાવી રક્ષકોને કહેતે ગયે કે આ ચિત્ર જે લખે તેની ખબર મને તુરત આપજે. આ તરફ પધરૂચિ ત્યાં આવી વંદન વિધિ કરી ચિત્ર જોતાં બે કે આ વૃત્તાંત બધું મને લાગુ પડે છે. રક્ષકેથી ખબર મળતાં વૃષભદેવજ ત્યાં તરતજ આવ્યો અને તેણે પમરૂચિને પૂછ્યું આ ચિત્રને વૃત્તાંત તમે જાણે છે? તેણે કહ્યું-“હા” કઈ જાણીતા પુરૂ અહિં આલેખ્યું છે. તે સાંભળી વૃષભધ્વજ નમસ્કાર કરી છે કે એ બળદને જીવ હું આ રાજપુત્ર થયો છું. તમે મારા ગુરૂ છે, રાજ્ય તમે ભેગ. એમ કહી વૃષભધ્વજ શ્રાવકનાં વ્રત પાળતે પદ્મરૂચની સાથે અભેદપણે વર્તી અને મરણ પામી બીજા દેવલોકનાં મહઘિકપણે દેવતા થયા. હવે પહ્મરૂચિને જીવ, દેવલેકમાંથી વીને-મેરૂથી પશ્ચિમના વૈતાઢય ઉપર- નંદાવર્ત નગરના રાજા નંદીશ્વર, તેની રાણી કનકપ્રભાના પુત્ર નયનાનંદ થયા. ત્યાં રાજ્ય ભેગવી. પછી દીક્ષા લઈ ચોથા દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને પૂર્વ વિદેહની ક્ષેમાપુરીના રાજા વિપુલવાહન તેમની રાણી પદ્મમાવતીથી શ્રી ચંદ્રનામા કુમાર થયા. રાજ્ય ભગવ્યા પછી સમાધિ ગુપ્ત મુનિની પાસે દીક્ષા લઈ કાલ કરી પાંચમાં દેવકમાં ઇંદ્રપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને તેમને જીવ, આ મહાબળવાન બળભદ્રની પદવીવાળા રામચંદ્ર થએલા છે. આ પ્રમાણે રામચંદ્રજીને ટુંક પૂર્વભવ કહી બતાવ્યા. * અને વૃષભધ્વજને જીવ અનુક્રમે આ સુગ્રીવ રાજા થએલ છે. હવે પેલા શ્રી કાન્તને જીવ અનેક ભવમાં ભ્રમણ કરી મૃણુલંકદ નામના નગરમાં-શંભુ રાજા અને તેની રાણી હેમવતીને પુત્ર વજકંઠ, નામે થયે For Personal & Private Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. જૈનપ્રમાણે રામસીતાદિકના પૂર્વભવને સંબંધ. ૨૬૮ અને પેલો વસુદત્તને જીવ અનેક ભવમાં ભ્રમણ કરી શંભુ રાજાના પુરોહિત વિજય તેની સ્ત્રી રત્નસૂડાને શ્રીભૂતિ નામે પુત્ર થયે. પેલી ગુણવતીને જીવ અનેક ભવમાં ભ્રમણ કરી શ્રી ભુતિની સી સરસ્વતી, તેની પુત્રી વેગવતી નામે થઈ. તેણે યૌવન વયે સુદર્શન નામના એક ધ્યાનસ્થ સાધુના ભકતને હાસ્યથી કહ્યું કે આ સાધુને મેં પૂર્વે સ્ત્રીની સાથે કીડા કરતાં જે હતે. આને તે તમે શું વંદના કરે છે ? આ વાત સાંભળીને લોકે વિષમ પરિણામી થઈ કલંકની ઉષણ કરતા સતા તે મુનિને ઉપદ્રવ કરવા લાગ્યા. એટલે જ્યાં સુધી આ કલંક મારા ઉપરથી ઉતરશે નહિ ત્યાં સુધી હું મારું ધ્યાન છાશ નહિ. એ તે મુનિએ અભિગ્રહ કર્યો. ' પછી કઈ શાસન દેવતાએ રેષથી વેગવતીનું મુખ રોગગ્રસ્ત કર્યું અને સાધુના ઉપર મુકેલા કલંકની વાત તેના પિતાના જાણવામાં આવતાં વેગવતીને ઘણોજ તિરસ્કાર કર્યો. એક તરફ પિતાને રોષ, બીજી તરફ રેગથી ભય પામીને વેગવતીએ સુદર્શનમુનિ પાસે આવી સર્વ લોકેની સમક્ષ ઉચ્ચ સ્વરે આ પ્રમાણે કહ્યું–હે સ્વામિ તમે સર્વથા નિર્દોષ છે. મે તમારી ઉપર આ ખોટ દેષ આરે પણ કરે છે માટે હે ક્ષમાનિધિ ! મારો એ અપરાધ ક્ષમા કરે? તે વચન સાંભળી લેકે પાછા ફરીથી તે મુનિને પૂજવા લાગ્યા. ત્યાર પછી વેગવતી પરમશ્રદ્ધાળુ શ્રાવિકા થઈ. શંભુ રાજાએ તેની માગણી કરી. શ્રી ભૂતિએ કહ્યું કે હું મારી કન્યા મિથ્યાદષ્ટિને આપીશ નહિ. તે સાંભળી શંભુ રાજાએ શ્રી ભૂતિને મારી નાખીને વેગવતીની સાથે બળાત્કારથી ભંગ કર્યો. તે વખતે વેગવતીએ શાપ આપે કે હું ભવાંતરમાં તારા વધના માટે થઈશ. પછી શંભુ રાજાએ તેને છોડી દીધી એટલે હરિકાન્તા (સાધ્વી) આર્યાની પાસે દીક્ષા લઈ આયુષ્ય પૂર્ણ કરી વેગવતી સાધ્વી પાંચમા બ્રહ્મ દેવલોકમાં ગઈ. ત્યાંથી અવીને તે જનકરાજાની પુત્રી સીતા થઈ અને પૂર્વના શાપના વશથી શંભુ રાજાના જીવ રાક્ષસપતિ રાવણના મૃત્યુના માટે તે થઈ પી. પૂર્વે સુદર્શનમુનિ ઉપર ખોટો દેષ આરેપણ કરવાથી આ સીતાના ભવમાં તેના ઉપર લેકેએ ખાટું કલંક મૂકયું. જૈન ગ્રંથો પ્રમાણે રામસીતાદિકના પૂર્વ ભવન ટુંક વિચાર લખી બતાવ્યું.” || ઇતિ જેન પ્રમાણે–રામ સીતાદિકના પૂર્વ ભવોનું સ્વરૂપ For Personal & Private Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ ' ખંડ ૧ २७० તત્ત્વત્રથી મીમાંસા. વેદમાં ખેતી અથવા કૃષિકાર્યના દેવેની પ્રાર્થના હિંદુ સંસ્કૃતિ પૃ. ૧૧ માં—“ખેતી અથવા કૃષિકાર્યના દેવને સંબોધીને રચાયેલું નીચેનું સ્તુતિ ગીત અતિ જાણવા લાયક છે. તે દેવેમાં * સીતાનું નામ પણ મળી આવે છે. અને ત્યાં સીતા શબ્દને અર્થ પાક ઉત્પન્ન કરનાર ખેતીનું “હળ? એવો કરવામાં આવ્યો છે. સમય જતાં એ હળ”—“દેવી અને પ્રાચીન હિંદનાં બે મહાન વીર કાવ્ય પૈકીના એક રામાયણ” નામના વીર કાવ્યમાં નાયિકા તરીકે જોવામાં આવે છે. ક્ષેત્રના નાયકની મદદથી આપણે ક્ષેત્ર ( રણસંગ્રામમાં) વિજય મેળવશું. આપણી ગાયે તથા ઘોડાઓનું રક્ષણ કરનાર આપણે નાયક (ઈશ્વર) આપણું કલ્યાણ કરે.” ઓ પરમ પિતા? અમારા ઉપર મિષ્ટ વર્ષાદ વર્ષાવે. ગાયના દૂધ જે તે શુદ્ધ અને વિપુલ જોઈએ. તેને માખણ જેટલે મીઠે કરે.” મંગળકારી સીતાદેવી! અમે વીનવીએ છીએ કે આગળ ચાલે કે જેથી અમે સુખી થઈ અવાજ સારી રીતે ઉગાડી શકીએ” વિગેરે (અગ. મ. પ૭)–– તે વખતના વહેમી ખેડુત પંડિતની આ પ્રાર્થનાઓ છે. આમાં ઇશ્વરને પ્રયજન કર્યું હતું? ઈશ્વર કૃતવેદે કયા હિસાબે ? કે ઋષિઓના લેહીને ઘડો બેત્રમાં, તેમાંથી સીતા જમીનમાંથી સીતાની ઉત્પત્તિમાં કારણભૂત ઋષિઓ તુલસી રામાયણ બાલકાંડ પૃ. ૧૬૬–૧૬૭ માંથી લીધેલો સાર (૧) “ઋષિઓની પાસેથી દંડ લેવાને રાવણે ચાર દતેને મોકલ્યા. ઋષિઓએ-શરીરમાંથી લેહિ કાઢી ઘડે ભરોને દૂતને આપીને કહ્યું કે આ ઘડો ઉઘાડતાં તમો પરિવાર સહિત ક્ષય થશે. ઘડે રાવણને સોંપી દૂતોએ ઋષિઓને શાપ પણ સંભળાવી દીધે. સાંભળતાની સાથે રાવણને દાહ થયે. એક વખત રાવણ શિવની સભામાં વેદાંતના વિચારમાં જનક રાજાથી હારી ગયા હતે.તેથી જનકનું અનિષ્ટ કરવા આ ઘડે જનકની નગરી પાસે ક્ષેત્રમાં દટાવ્યું. જનકના દેશમાં દુષ્કાળ પડતાં વૃષ્ટિના વાસ્તે યજ્ઞને આરંભ કર્યો અને સુવર્ણના હલથી ભૂમિ રામના સમયમાં નતે શિવ, નતિ વેદાંત પ્રક્રિયા હતી તે પછી શિવની સભા સેની ? For Personal & Private Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. વૈદિકે રામસીતાદિકના પૂર્વભવને સંબંધ. ૨૭૧ ખેડાવતાં પૃથ્વીમાંથી અદ્દભુત તેજવાળું સિંહાસન પ્રગટ થયું. સિંહાસનની ચારે દિશાએ ચાર સખિઓ મારે છલ ધરીને ઉભી રહેલી અને મધ્યમાં પવિત્ર ગુણવાળાં ભૂમિપુત્રી ( સીતાજી) બીરાજ્યાં હતાં. જનકની પ્રાર્થનાથી સખિઓ સહિસિંહાસનને લેપ થઈ ભૂમિ પુત્રી કન્યા થઈ ગયાં. અને રાજાએ જાનકી નામ રાખ્યું. પણ નારદે આવીને સીતા કહ્યાં.” | ( ટીપમાં જણાવ્યું છે કે-હલના લીટાનું નામ સીતા છે તેથી સીતા થયાં.) જનકે તપ કરી શિવની પાસેથી ધનુષ મેળવી પ્રતિજ્ઞા કરી કે આ ધનુષ તેડે તે આ કન્યાને વરે? ઘડો દટાવ્યા પછી રાવણને ચારે દિશાઓમાં પરાજય થતે તે પણ ત્રણે લોક પિતાના વશમાં કર્યો.” (૨) ત્રાગ્યેદમાં બતાવેલી સીતા સંસ્કૃત. સા. પૃ. ૩૯૪ માંથી. “સીતાને વૃત્તાંત તે પણ તેની સાથે જેલ શકાય તેમ છે કારણ કે હળ ખેડવાથી જમીનમાં પડેલી ચાસને માટે ચેતનત્ત્વનું આરોપણ થવાથી દેવી તરીકે એનું આવાહન કરવામાં આવેલું ગગવેદમાં આપણે જોઈએ છે. કેટલાક ગૃહ્યસૂત્રોમાં પણ ખેડાએલી જમીનની દેવતા તરીકે એ સૂત્રમાં એની સ્તુતિ કરવામાં આવી છે. અને ઈદ્ર અથવા પર્જન્યની સ્ત્રી તરીકે એને ગણવામાં આવી છે. સીતાની ઉત્પત્તિ આવી રીતે થએલી તેનું સૂચન રામાયણની અંદર જ થએલું છે.” રાવણને નાશ કરવા ફરીથી જન્મેલી સીતા. (૩) હિંદુસ્તાનના દેવે પૃ. ૧૭૧ થીજ મિથિલાના રાજા જનકને એક ઘણી જ ખુબસુરત કન્યા હતી. તેની ઉત્પત્તિ તેની કાન્તિના જેવીજ અદ્ભુત હતી, એક વખત રાજા ખેતર ખેડતે હતો એવામાં તેને હળ જે જમીન ઉપર ફરી વળ્યા હતા તે ઉપરથી બાળક ઉત્પન્ન થયું અને એથી તેનું નામ તેણે સીતા (ચાસ) પાડયું. તેના આવા અદ્ભુત પ્રકારના જન્મને લીધે તેને લક્ષમીનું સ્વરૂપ માનવામાં આવે છે. પૂર્વ જન્મમાં જે રાવણે તેનું અત્યંત અપમાન કર્યું હતું તેના પર વેર વાળી તેને નાશ કરી તેણે ફરી અવતાર લીધે હતે. * જનકની પુત્રી જાનકી એ ગૌણનામ સ્વાભાવિક જ ગણાય? વિશેષ શું? For Personal & Private Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ તત્રયી--મીમાંસા. - ' ખંડ ૧ (૪) સીતાની ઉત્પત્તિની કથા રામાયણને ઉત્તરકાંડ સર્ગ ૧૭. પૃ. પહેલામાં નીચે પ્રમાણે જણાવેલી છે,' | ( હિ દે. પૃ. ૧૭૨ની ટીપમાંથી ) “રાવણ-હિમાલયના વનમાં તપ કરતી કન્યાને પૂછે છે કે તું કોણ છે? ઉત્તરમાં હું કુશધ્વજ ત્રાષિની પુત્રી, ઋષિના વેદાભ્યાસ વખતે જન્મી તેથી વેદવતી નામે છું. દેવોએ વર પસંદ કરવાનું મને કહ્યું પણ મારા પિતાએ વિષ્ણુને આપવા ઈછેલી છે. આવા નિશ્ચયવાળા તેણીના પિતાને રાવણે મારી નાખે. કન્યાની માતા શબનું આલિંગન કરી બળી મરી, તો પણ રાવણે લગ્નની પ્રાર્થના કરીને કહ્યું કે હું વિષ્ણુથી ચઢીયાત છું. કન્યાએ કહ્યું તારા શિવાય એ દેવને કેઈ તિરસ્કાર કરશે નહિ. એવું સાંભળી રાવણે તેણીના ચેટલાને અંગુલીના અગ્રભાગથી સ્પર્શ કર્યો. કન્યાએ એટલે કાપીને કહ્યું કે હવે હું જીવીશ નહિ. તેં મારું આ અપમાન કર્યું છે. માટે હું તારા નાશના માટે જન્મ લઈશ, એમ કહી તે કન્યા બળી મરી, એજ કન્યાએ જનક રાજાને ત્યાં જન્મ લીધું છે. અને તે તારી (વિષ્ણુની) સ્ત્રી થઈ છે. તે તારી શકિતથી તેણે હણે છે. (રાવણને) હણ્યો છે.” આમાં મારા બે બેલ-વૈદિક મત પ્રમાણે સીતાના સંબંધે ચાર લેખમાંના ત્રણ તે જેનોના લેખની સાથે કિંચિત્માત્ર પણ સંબન્ધ ધરાવતાજ નથી. ચેથા ઉતારાની સાથે પણ વિષમતા છે. તે એવી રીતે કે જેનોમાં જયભૂષણ સર્વ રામ સીતાદિકના પૂર્વભવે બે ચાર મોટા બતાવતાં. સીતાને પૂર્વભવશંભુ રાજાના પુહિતના પુત્રની પુત્રી વેગવતી થએલી બતાવેલી છે. તેના બાપને શંભુ રાજાએ મારી નાખીને વેગવતીની સાથે બળાત્કાર કરવાનું જણાવ્યું છે અને શંભુ રાજાથી છુટીને તેણીએ દીક્ષા લીધી છે અને ત્યાંથી મરણ પામી પાંચમા સ્વર્ગે ગઈ અને ત્યાંથી ચ્યવને જનક રાજાને ત્યાં સીતાપણે જન્મી છે. વૈદિકમતમાં સીતાને માત્ર એક જ ભવ બતાવતાં નામાદિકને તેમજ વિષયને ફેરેલ હોય એમ સહજ વિચાર કરતાં જણાઈ આવે છે, છતાં પંડિત તેમાં આંખ મીંચામણ કરે છે તે જુદી વાત છે ? રાવણની ઉત્પત્તિને બીજો પ્રકાર. તુલસી રામાયણ. બાલકાંડ પૃ. ૧૫૪ ની ટીપમાંથી. “બ્રહ્માના પુત્ર પુલસ્યમુનિમેરૂ ઉપર તૃણબિંદુના આશ્રમમાં તપ For Personal & Private Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મુ. વૈશ્વિકામાં-રાવણ--સિતાના લેખામાં વિષમતા. ૨૦૩ કરતા હતા, ત્યાં અનેક કન્યાએ આવી કલકલ કરતાં ોઇ પુલયે કહ્યું-જે કન્યા મારી સામે આવશે તે ગર્ભવતી થશે. પછી કન્યાઓએ જવું અંધ કર્યું. પણ નૃષિંદુની કન્યા ભૂલથી ત્યાં જતાં ગર્ભવતી થઈ. તેથી વિશ્રવા ઋષિને જન્મ થયા. વિશ્રવા કાઇ ઋષિની કન્યાને પરણ્યા તેમાંથી કુબેરજીના જન્મ થયેલ. કુબેરજીના તપથી પ્રસન્ન થઈને બ્રહ્માએ તેને પુષ્પક વિમાનનુ તથા ભડારાનું અધ્યક્ષપણું અને તેના પિતાને રહેવા લ’કાપુરિ આપી. કે જે રાક્ષસાના જતા રહેવાથી ખાલી પડી હતી. કુબેરજીને સર્વોત્તમ જોઇ સુમાલી નામના એક રાક્ષસે પે!તાની કૈસી નામની કન્યાને વિશ્રવાની પાસે માફલી. વિશ્રવા સૈકસીને જોઈ બાલ્ય કે—તુ' સંધ્યા સમયથી પુત્રની ઇચ્છાથી આવી છે માટે તને ઘાર રાક્ષસ પુત્ર ઉત્પન્ન થશે, આથી રાવણ વિગેરેની ઉત્પત્તિ થઇ. ( અધ્યા ત્મ રામાયણુ. ) આમાં જરા વિચારઃ-પૂર્વના લેખમાં શિવના એ ગણાને રાવણુ— કુંભકરણ થવાનુ કહી નારદે શાપ મુક્ત કર્યાં. આ જગા પર વિશ્રવાએ કૈકસીને ઘેાર રાક્ષસ પુત્ર (રાવણ) થવાનું કહી ખતાવ્યું ? આ એમા સાચું કર્યુ? રાવણુ-કુબેરજી, વરૂણુ, યમ, એ ત્રણેને જીતી ઇંદ્રને જીતવા ગયા. તુલસી રામાયણુ ખાલકાંડ પૃ. ૧૦૦ ની ટીપમાંથી. રાવણ-કુબેરજીને, વરૂણને તથા યમને જીત્યા પછી કેંદ્રને જીતવા ગયા. લડાઇમાં રાવણુ પકડાવવાની તૈયારીમાં હતા, તેટલામાં મેઘનાદેદ્રને પકડી લીધા. લંકામાં લાવી કેદ કરતાં–બ્રહ્માએ ત્યાં આવી મેઘનાદને અનેક વરદાન તથા અમેધ શક્તિએ આપીને ઈંદ્રને છેડાન્યેા. મેઘનાદને ઈંદ્રજિત એ નામ પણ બ્રહ્માએ આપ્યું હતું. ” ( વાલ્મીકીય રા. ઊત્તરકાંડ, ) (6 જૈન રામાયણ જોતાં-વૈતાઢય પર્યંત ઉપર રથનુ પુર નગરના અનિવેગ રાજાના પુત્ર સહુસાર રાજા તેની રાણી ચિત્તસુંદરીને ગર્ભ સમયે ઇંદ્રના સભાગના દોહદથી થએલા પુત્રનું નામ ઇંદ્ર પાડેલું. તે પેાતાને ઈંદ્ર માનીને સામ, ચમ, વરૂણ અને કુબેર ચાર દિશાના ચાર વિદ્યાધરોને દિગપાલ સ્થાપી પેતે રાજ્ય કરતા હતા, તેઓની સાથે રાવણનું યુદ્ધ થયું હતું. પણ સાક્ષાત્ ઈંદ્રની સાથે નથી થયું. ત્યાં બ્રહ્મા આવ્યા, વા આપ્યા, વગેરેની વાત પાયા વિનાની લાગે છે. તે અમારા લેખાથી વિચારી જો જય, 25 For Personal & Private Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ २७४ તવત્રયી–મીમાંસા. ખંડ કૈલાસ ઉપાડવા જતાં શિવના દબાણથી રેતાં રાવણ થયે. તુલસી રામાયણ. બાલકાંડ. પૃ. ૧૫૭ ની ટીપમાં. રાવણનું આવવું સાંભળી કુબેરજીએ લંકાને ખાલી કરી અલકાપુરીને વસાવી હતી. એમ વાલમીકીય રામાયણમાં કથા છે. રાવણે કેલાસને ઉઠાવતાં સદાશિવે પગના અંગુઠાથી કૈલાસ દબાવ્યું. તેથી વિશે હાથ ભીંસાતાં રાવણ રે હતું તેથી તેનું નામ રાવણ પડયું હતું. પહેલાં દશકંધર નામ હતું. આ સમયે સદાશિવે તેણે કેટલાંક વરદાન પણ આપ્યાં હતાં. (વાલ્મીકીય ઉત્તરકાંડ) આમાં વિચારવાનું કે જેને રામાયણમાં જણાવી ગયા છે કે-રાવણ અને વાલી આ બેનું યુદ્ધ થતાં રાવણહાર્યો છે. વાલી પિતાના ભાઈ સુગ્રીવને રાજ્ય સેંપી અષ્ટાપદ. પર્વત ઉપર તપ કરવા ગયા છે. વિમાન લઈને જતા રાવણે ત્યાં વાલીને જોયા, દ્વેષથી પર્વત સહિતફેંકી દેવાને વિચાર કરે છે એટલે વાલી મુનિએ પગના અંગુઠાથી પર્વત દબાવે. નીચે દબાણમાં આવતાં છુંદા અને રે ત્યાંથી રાવણ નામ પસિદ્ધ થયું. બીજી વાત એ છે કે – શિવ” દ્વાપર યુગમાં થયા છે અને રાવણ બેતામાં થયા છે. ત્યાં મહાદેવજી આવ્યા કયાંથી? માટે આ વાત વિચારવા જેવી છે ? પુષ્પક વિમાનવાળા કુબેરજીને દેખી રાવણ તપ કરવા લાગ્યો. તુલસી રામાયણ બાળકાંડ. પૃ. ૧૫૫ ટીપમાંથી એક સમયે પુષ્પક વિમાનમાં બેસીને પિતાની પાસે આવેલા કુબેરજીને જોઈ-રાવણે પોતાની માતાને પૂછ્યું “ આ કેણુ છે? માતાએ કહ્યું-આ તારે સાવકે ભાઈ છે અને તપ કરીને દેવ પદવી પામ્યો છે. તારે જન્મ વૃથાજ છે કે તું આળશુ થઈને ઘરમાંજ પડી રહ્યો છે. આથી ચાનક ચઢતાં રાવણ -કુંભ કર્ણને તથા વિભીષણને સાથે લઈને તપ કરવા લાગે.(વાલ્મીકીય રામાયણ ઉત્તરકાંડ) - કેટલાકે કહે છે કે-કુંભકર્ણને ઈદ્રાસન લેવું હતું તેને બદલે બ્રહ્માએ નિદ્રાસન આપ્યું.” આમાં વિચારવાનું કે- પૂર્વના લેખથી જોયું હતું કે-કુબેરાદિક ત્રણને તે રાવણે જીતી લીધા હતા, તે પછી આ પુષ્પક વિમાન લઈને આવેલા રાવણના For Personal & Private Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ મું. વૈદકે—કાકભુશુડે ગરૂડજીને કહેલી રામકથા. ૨૭૫ કુબેર ભાઇ કયા ? અને રાવણુ ભાઇઓને લઇ કયા કારણે તપ કરવા ગયા ? એ વિચારવા જેવુ` છે. ૫ વૈક્રિકે–રાવા પત્તિ, ઈંદ્રેજય, કુબેરભાઈ આદિના વિચાર, વૈદિકમતે-કાકભુડે ગરૂડજીને કહી બતાવેલી રામકથા, તુલસી રામાયણના ઉત્તરકાંડમાં-કાકભુશું` ગડજીને કહી બતાવેલી રામચંદ્રજીની અદ્ભુત કથા, પૃ. ૧૧૫૯ થી તે પૃ. ૧૨૩૪ સુધીમાંથી લીધેલે કિચિત્ સાર-". ' સદાશિવજી કહી રહ્યા છે કે હું પાવતી ! મેં મારી બુદ્ધિ પ્રમાણે રામચંદ્રજીની કથા કહી સભળાવી, રામચંદ્રજીનું ચરિત્ર સો કરોડ શ્લોકમાં રચાયેલું છે. તેથી સરસ્વતીજીને કે શેષનાગને પણ પાર મળે એમ નથી. કેમકે રામચંદ્રજી અનત છે, તેમના ગુણા અનંત છે અને તેમના જન્મા તથા કર્યાં પણ અનત છે. તેથી રામના ચરિત્રા ગણી શકાય એમ નથી, તેથી જે પ્રમાણે કાભુશુડે ગરૂડજીને કથા કહી સંભળાવી હતી તે પ્રમાણે મેં તમને કહી સંભળાવી. હું સદાશિવ ? કાકભુઅે ગુરૂજીને એ કથા કહી સંભળાવી એ ઘણુ આ છે ? विरतिज्ञान विज्ञान द्रढ, रामचरण अतिनेह. वायसतनु रघुपति भगति, मोहि परम संदेह. ७८ કાભુશુડ કે જે કાગડાના શરીરવાળા તેમાં વૈરાગ્ય, જ્ઞાન, દઢ વિજ્ઞાન રામચન્દ્રજીમાં અત્યંત સ્નેહ. ભક્તિ એ કેમ સંભવે ? આ વિષયમાં મને પરમ સંદેહ છે પ્રથમ કાગડાના અને ગરૂડના સવાદજ કેસ થયા ? તે કહેા પછી મહાદેવજી કહેવા લાગ્યા કે–દક્ષના યજ્ઞમાં અપમાન થવાથી ‘તેં ’ ક્રેહને ત્યાગ્યા. મને પણ અત્યંત શોક થયા. પછી ભટકતા ભટકતા નીલપતિના તલાવ ઉપર આવ્યેા. ત્યાં કાગડાના શરીરવાળા એક ભુથુ રહેતા હતા. તે ચાર યુગના પ્રમાણે-રામચંદ્રજીનું ધ્યાન, યજ્ઞ, પૂજન અને ભજન કરતા. રામકથા સાંભળવાને પશુ પંખીઓ પણ આવતા. મેં પણું હંસનુ રૂપ ધરી તળાવમાં નિવાસ કરી રામનું' ચરિત્ર સાંભળ્યુ. પછી કૈલાસ ઉપર આવી તે બધુ' ચરિત્ર મેં તને સંભળાવ્યું, હવે કાગડાના અને ગરૂડના સબન્ધ થયે તે સાંભળે રામચંદ્રજી કેંદ્રજીતના નાગપાસથી બધાણા. તે ગરૂડ કાપી નાખીને વિચાર કરવા લાગ્યા કે–રામમાં ઇશ્વર ગુણુ હેત તેા મારે ધન કાપવા શા માટે આવવું પડતું ? અને ઇશ્વર નાગપાસથી ખંધાયજ કેમ ? ઇંત્યાદિક માહને વશ થયા. For Personal & Private Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ અને પછી ગરૂડજી નારદજીને મલ્યા. નારદે કહ્યું કે રામની માયાની તમને ખબર નહિ પડે, અરે ! મને પણ અનેક વાર મેહમાં નાંખી દીધા છે. હું ગરૂડજી ? તમે બ્રહ્માની પાસે જઇને સ ંદેહ પૂછે. બ્રહ્માને પૂછતાં તે પણ વિચારમાં પડી કહેવા લાગ્યા કે—અરે ! પ્રભુની માયાના પાર નથી. તેમને મને પણ ઘણીવાર નચાવ્યે છે. હે ગરૂડજી ? તમે શિવને પૂછશેા તે તમારા સંશયનો નાશ થશે ? શિવજીને જઈને મળ્યા. તેમને કહ્યું કે એમ માર્ગમાં ખુલાશા ન થાય માટે તમે સત્સ ગમાં જઇને રહેા, એમ કહીને નીલપર્યંત ઉપર જ્યાં કાક શું ડ-પશુ પ ખીઓમાં કથા કરતા હતા ત્યાં ગરૂડજીને મોકલ્યા. હું પાંતી ? મે’ગરૂડને જાતે એધ ન આપ્યા તેનું કારણુ સાંભળ ? ગરૂડ અભિમાન કરેલ તેનેા નાશ કરવાની ઇચ્છા પ્રભુ કરતા હતા. મારા ખાધથી તે અભિમાન ગરૂડનુ જાત નહી તેથી મેં તેને કાકભુશુંડની પાસે મોકલ્યા ? પ્રભુની માયાથી મેાહ ન પામે એવા દુના ચામાં કાણુ છે ? પ્રભુની માયા બ્રહ્માને અને મને પણ છેડતી નથી. તે પછી ખીજા કાણમાત્ર છે? હવે ગરૂડજી કાકભુશુડને જઇને મલ્યા. આદર સત્કાર થયાં. કેમ પધાર્યાં છે ? ગરૂપે કહ્યું કે મને રામ કથા સંભળાવા ? હવે કાકભુશુંડેજી રામચરિત્ર સભળાવા લાગ્યા. પ્રથમ માનસચરિત્ર, પછી નારદને થએલા મેહનું, પછી રાવણ રામના અવતારનું, ખાલપણાનું, રાજ્યાભિષેકનું ઇત્યાદિકના ક્રમથી સાંભલતાં છેવટે વનવાસથી પાછા આવીને ન્યાયપૂર્વક રાજ્ય કર્યું ત્યાં સુધી કહીં બતાવ્યું. એમ સર્વાં ચરિત્ર સાંભળ્યા પછી ગરૂડજી ખેલ્યા કે હે કાકભુશુડજી ? રામચરિત્ર સાંભળતાં મારા સદેહ દૂર થયા. પ્રથમ નાગપાસથી બધાએલા જોઇ મને સ ંદેહ થયા હતા પણ તે મારા હિતને માટે હતા. પછી કાકભુજી ડજી માલ્યા કે−હે ગરૂડજી ? તમેાને માહ થાય તેમાં આશ્ચર્યું નથી -કેમકે જે નારદ, શિવ, બ્રહ્મા સનકાદિક તથા બીજા આત્મવાદી મુનીશ્વરા છે તેઓને પણ માયા માહિત કરી નાખે છે. જગતમાં મેહે કેને કૈાને અંધ કર્યાં નથી ? કામદેવે કેને નમાવ્યા નથી ? તૃષ્ણાએ ખ!વરા, ક્રોધે માન્યા, લેાભથી વિટ અના, લક્ષ્મીના મદે વક્ર, ઐશ્વર્યના મઢે બહિરા,હે ગરૂડજી! ઇત્યાદિક માયાના કુટુંબથી–શિવ ભ્રહ્મા પણ ડરે છે ત્યારે બીજા જીવો તેા શા લેખામાં છે ? એ માયા માત્ર રામચંદ્રનીજ દાસી છે, મિથ્યા છે, એમ સમજ્યા હાય પણ રામચંદ્રજીની કૃપા વિના તે છૂટતી નથી. માત્ર સવ ગુણાના ભંડાર શ્રી રામચદ્રજીને મેહ થાય તેવુ' કશું કારણ નથી. અંધકાર સૂર્યની પાસે જઈ શકે ખરી કે ? જેમ નટ અનેક વેશેા ધરી અહંભાવને પામતા નથી તેમ પ્રભુ ભક્તોના માટે અનેક અવતાર ધરી લીલા કરતાં—તે તે છાજતા ભાવા ખતાવે છે પણ અહંભાવ પામતા નથી. હે ગરૂડજી ! રામલીલાથી આસુરી લેાકા મેહ પામે છે For Personal & Private Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ nnnnn પ્રકરણ ૩૭ મું. વૈદિકે કાકભુશુંડે ગરૂડજીને કહેલી રામકથા. ૨૭૭ અને ભકત લેકે સુખ માને છે. તે ગરૂડજી હું નાના કગડાનું રૂપ ધરી તેમના ઘણા ખેલ જોઉં છું અને એમણું જુઠાણ ઉપાથને ખઉં છું. રામચંદ્ર એક વખત એવું વિલક્ષણ ચરિત્રફયું કે સ્પણ કરતાં રોમાંચિત થઈ જાઉં છું. (આ જગે પર તેમના પગ પર તેમના રૂપનું, આભ અદભુત સ્વરૂપ લખીને , પ્રભુ મને પકડી લેવામાં 'બતાવ્યું છે.) પ્રભુ પિતાના પ્રતિબિબે જોઈ નાચતા, પ્રભુની આવી લીલા તે દોડતા, દૂર જતે ત્યારે માલપુ બતાવી લલચાવતા છે ક નઈ મને સંશય થયે. પ્રભુ આવું ચરિત્ર શા માટે કરતા પણ બીગ ની કવિ થતાં રામ ચંદ્રજીએ પ્રેરેલી માયા મારામાં વ્યાપી ગઈ, ચકિત થયેલા કાકાઠે જન્મ મરણમાં નાખનારી ન થઈ. જ્યારે મને સંશયથી અ રતાં લો જે ત્યારે રામચંદ્રજીએ હાસ્યજ કર્યું અને મને પકડવાને દે 4. મને ઉ0 જાતે જોઈ ભુજાઓ લાંબી કરતા હું જેમ દૂર ઉડતે તેમ ભુજાઓ નજીકમાં દેખાવા લાગ્યું. છેવટે હું બ્રહ્મ લેક સુધી ચઢીને પાછું જોવા લાગ્યો તે ભુજાઓને અને મારે બે આંગળને જ અંતર રહેલું . મારી જ્યાં સુધી ગતિ થઈ ત્યાં સુધી ગયે પણ પ્રભુની ભુજાઓ તે મારી પાછળ જ હતી. તે જોઈને તે હું વ્યાકુળ જ થઈ ગએલે. પછી આંખ ઉઘાડને જોયું તે હું અયોધ્યામાંજ દેખાય. મને જોઈને રામચંદ્રજી હસ્યા અને તે હસતાંજ. મારૂ શરીર તેમના મુખમાં પેસી ગએલું મેં જોયું. હે ગરૂડજી! રામચંદ્રજીના ઉદરમાં અપરિમિત બ્રહ્માંડે જોયાં-તે એવા જોયાં કે વિચિત્ર રચનાવાળા અને એક એકથી અધિક ગોઠવણવાળા અનેક લેકે દીઠા. કરડે બ્રહ્માઓ, કડો સદાશિ, અગણિત નક્ષત્રો, અગણિત સૂર્યો, અગણિ ચંદ્રો અગણિત લેકપાલે, અગણિત યમે, અગણિત કાલો, અગણિત પર્વતે અને અગણિત વિશાળ પૃથ્વીઓ મારા જેવામાં આવ્યાં. સમુદ્રો, નદીઓ, વને, વિવિધ પ્રકારની સુષ્ટિઓના વિસ્તાર, દેવતાઓ, મુનિઓ, સિદ્ધો, નાગો, નગરે, કિન્નરે, જરાયુજ અને અંડજ, સ્વદેજ તથા ઉદલિજજ એ ચાર પ્રકારના ચરાચર છે પણ અસંખ્યાત લેવામાં આવ્યા જ જે કયાંય દીઠું ન હતું; જે ક્યાંય સાંભળ્યું ન હતું. અને મનમાં પણ કદી આવ્યું ન હતું તેવું સઘળું અદ્ભુત મારા જોવામાં આવ્યું એ સઘળાનું હું કયા પ્રકારથી વર્ણન કરી શકું? હું એક એક બ્રહ્માંડમાં સેસે વર્ષ સુધી રહ્યો. એ પ્રમાણે અનેક બ્રહ્માંડેને જેતે જેતે હું ફર્યો. પ્રત્યેક લેકમાં-ભિન્ન ભિન્ન ક વેદાદિકમાં નહી જોએલું પણ જૈનગ્ન જોયા પછી આશ્ચર્ય મગ્ન થઈ ઉધું છતું કલ્પી કાકભુશંડના મારફતે રામચંદ્રજીના ઉદરમાં પ્રકાશમાન થએલું બતાવ્યું હોય For Personal & Private Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ ~ ~~~~ ના * ૨૭૮ તત્ત્વત્રથી–મીમાંસા. ' ખંડ ૧ બ્રહ્મા, વિષ્ણુ, શિ, મનુ, દિપાળે અને એવી જ રીતે ભિન્ન ભિન્ન મનુષ્ય, ગંધર્વો, ભૂત, વૈતાલે. કિનર, રાક્ષસે, પશુઓ, પક્ષીઓ, દેવતાઓ, દૈત્યે, તથા અનેક જાતના પ્રથમ ગણો, માજેવામાં આવ્યા. પ્રત્યેક બ્રહ્માંડમાં મેં મારા રૂપે પણ અનેક દીઠાં અને મારા સંબન્ધના ચા નીલ પર્વત તથા તળાવ આદિ પદર્થો પણ અનેક અને અનુપમ દીઠાં. પ્રોક બ્રહ્માંડમાં–અધ્યા નગરીઓ, દશરથ રાજાઓ, કોશલ્યા, આદિ માતાઓ અને ભરતજી આદિ ભાઈએ પણ મારા જેવામાં આવ્યા કે જેઓના રૂપે વિવિધ પ્રકારનાં હતાં. પ્રત્યેક બ્રહ્માંડમાં-રમચંદ્રજીના અવતારો તથા તેમની અપાર બાલ લીલાઓ, મારા જોવામાં આવી. હે ભગવાનના વાહનરૂપ ગરૂડજી! હં અગણિત ,પહ્માંમાં ફી અને તે બ્રહ્માંડમાં ભિન્ન તથા અતિવિચિત્ર પદાર્થો દીઠાં પણ સર્વ બ્રાડામાં --રામચંદ્રજી એકના એક પ્રકારનાજ જોવામાં આવ્યા. અનેક બ્રહ્માંડ ભમતા - ભમતાં જાણે એક સે ક વ્યતીત થઈ ગયા હોય એવું મને જણાયું. ફરતાં ફરતાં હું આશ્રમમાં આવ્યું ત્યાં થોડા કાળ વ્યતીત કર્યો. ૦૦૦ મને અનેક કપ વ્યતીત ગયાની ભ્રન્તિ થઈ વાસ્તવિક રીતે તે એ સઘળું બે ઘધની અંદરજ જોવામાં આવ્યું હતું. હે ગરૂડજી? મને વિકલ થએલો જોઈને રામચંદ્રજી હસ્યા કે તુરતજ હું તેમના મુખથી બહાર આવી ગયે, (વાસ્તવિક જેવાં તે આ બ્રહ્માંડ પણ વિરા પુરૂષના ઉદરમાંજ છે.) રામચંદ્રજી ફરીવાર મારાથી બાલ લીલા કરવા લાગ્યા પણ મને વિશ્રામ મળે નહિ. તેમની પ્રભુતા જોઈ ભાન વિનાને ધરતી પર પી ગયે. રક્ષણ કરે રક્ષણ કરે એમ બેલવા લાગ્યું. મને વ્યાકુલ થયેલ જોઈ મારા માથા ઉપર હાથ ધરીને મારું દુઃખ હરી લીધું. મેં હાથ જોડી વિનતી કરી એટલે દાસ જાણું ગંભીર વચન બોલ્યા કે-હે કાકભુશંડજી ઈચ્છા હોય તે માગી લે? મેં તર્ક વિતર્ક કરી અખંડ ભક્તિ માગી. “ તથારn” કહીને બેલ્યા કે “ મને ભકિત પ્યારી છે તેમાં તું અવિચલ પ્રેમ કરજે.” હવે તું મારે સિદ્ધાંત સાંભળ! મારી માયાથી સ્થાવર જંગમ છ પેદા થયા છે, તે મારા અંશે રૂપ હોવાથી મને સદા પ્યારા છે તેમાં મનુષ્યો અધિક પ્યારા છે તેથી બ્રાહ્મણે, તેથી વેદપાઠી, તેથી નીતિને અનુસરનારા, તેથી વધારે મારા મને મારા દાસ છે. જે ભકિત વગરને બ્રહ્મા હેય તે પણ તે બીજા છ જેવો જ છે. જેમ એક પિતાને ગમે તેટલાં છોકરાં હોય પણ ભકિત વાળે અ છતાં વધારે વારે હોય. તેમ ભૂખને ભકત મને જ્યારે લાગે છે. જે તું મારું ભજન કરીશ તે મૃત્યુ પણ તને પહોંચશે નહિ, એમ કહી મારી સાથે બાલ લીલા કરવા લાગ્યા. અને ભૂખ્યા જાણુ માતાએ સ્તનપાન કરાવ્યું અને પછી હું મારા આશ્રમમાં આવ્યા. હે For Personal & Private Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. વૈદિકે-કાકભુશુ ડે ગરૂડજીને કહેલી રામકથા. ૨૭૯ ગરૂડછ? મેં મારી બુદ્ધિ પ્રમાણે પ્રભુના પ્રતાપને મહિમા કહી બતાવ્યું. આમાં મેં મારી કશી કલ્પના કરી નથી. ઈત્યાદિક. || ઇતિ વૈદિક રામાયણમાં–ગરૂડને-રામ કથા કહેનાર કાકભુશુંડ, કાકભુશુંડે કહેલી રામકથાની કિંચિત્ સમીક્ષા. “જૈન ઇતિહાસ પ્રેમને રામ-લક્ષ્મણ અને રાવણ તે બલદેવ, વાસુઅને પ્રતિવાસુદેવની પદવીના ધારકને આઠમ ત્રિક છે. અને તે સર્વજ્ઞ પુરૂષાએ કહેલું છે. છતાં વૈદિકાએ વાત એવી બનાવી કે–ગરૂડજીને ઉદ્દેશીને-રામચંદ્રજીિની કથા કાકભુશુ ડે છે અને તે વાત શિવે પણ સાંભળી. ઈશ્વરના જ્ઞાન કરતાં શું કાગડામાં નાન વધારે માની શકાય ખરૂં કે?” ગઈ કે આ અનાદિના સંસારમાં-ચોરાશી લાખ યોનિમાં ભટકતા અનંત છમાંના રામચંદ્રજીના જીવે પોતાની ઉચ્ચ કરણીના વેગથી પિતાની શુદ્ધિ મેળવતાં, ગયા ત્રેતાયુગમાં બળદેવની પદ્ધીને દરજજો ઉચે મેળવ્યો છે, તેથી હવે તેમને અનંત રૂપ અને અનંત જન્મ હોય ક્યાંથી? પૂર્વે બતાવેલા જૈન ઇતિહાસના નિયમ પ્રમાણે-વાસુદેવના હાથે પ્રતિવાસુદેવ મરાય છે. તેથી લક્ષ્મ ના હાથે રાવણ મરાણું છે પણ બળદેવની પદ્વીવાલા રામચંદ્રજીના હાથે મરાણ નથી. . (૧) જગતમાં ઉંચામાં ઉંચી પદ્ધી જગદીશ્વરની છે. જે નારદ, શિવ, બ્રહ્મા અને સનકાદિકેએ જગદીશ્વરતા મેળવેલી હોત તો તેમને મોહ મેહિત કેવી રીતે કરી શકે? જે કદાચ મેહ મહિત કરતા હોય તે તેમનામાં જગદીશ્વરની પ્રાપ્તિ થએલી નથી? (૨) પિતાનું પ્રતિબિંબ જોઈ-પશુપંખીઓ ધમપછાડ કરતાં જોઈએ છીએ પણ મનુષ્ય તેમ કરતાં જોવામાં આવતાં નથી. આ રામચંદ્રજી તે જગદીશ્વર મનાય છે. પિતાના પ્રતિબિંબમાં શી એવી અદભુતતા હતી કે તેઓ નાચતા? . (૩) કાગડાએ કહ્યું કે–પ્રભુએ પ્રેરેલી માયા મારામાં વ્યાપી ગઈ પણ બીજાઓની પેઠે જન્મ મરણમાં નાખવારી ન થઈ. વિચારવાનું એ છે કે ભદ્રિક જીને માયામાં નાખી દે તે શત્રુ ગણાય કે પ્રભુ ? For Personal & Private Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ 11" ૨૮૦ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ (૪) કાગે કહ્યું કે મને અયોધ્યામાં જઈ રામચંદ્રજી હસ્યા એટલે મારૂ શરીર તેમના મુખમાં પિશી ગએલું મેં જોયું, એટલું જ નહિ પણ તેમના પેટમાં અપરિમિત બ્રહ્માંડ જોયાં, તેમાં કરે-બ્રહ્યા અને શિવે જોયા. અગણિત નક્ષત્રો, સૂર્યો, ચોળો ય, કાલો, પર્વતે. અને પૃથ્વીઓ છેવટે મેં કોઈ દિવસે દેખેલી નહિ, સાંભળેલી નહિ, તેના વાતુઓ જોઈએ અને સે કપિ વ્યતીત થઇ ગયા રાય એવું મને જણાયું પણ તે બધી બ્રાન્તિ હતી. વાસ્તવિક રીતે ત્યાં બે જુથની અંદરજ જોવામાં આવ્યું. હે ગરૂડજી? મને વિકલ થએલે જેને રામચંદ્રજી હસ્યા કે તુરતજ હું તેમના મુખમાંથી બહાર આવી ગયે. આ કાગડે કહી રહ્યો છે કે રામચંદ્રજી હસ્યા એ ટલે હું પિટમાં પિસી અ - શિવને જોયા. ગયો અને ત્યાં અપરિમિત બ્રહ્માંડે અને કરેડ-બ્રહ્યા અને સદા ત્યાર . આ બધું રામચંદ્રજીના પેટમાં હતું એમ આપણુથી માની શકાય પગના વળી તે બહાં જોતાં સ ક વ્યતીત થવાની ભ્રાન્તિ થઈ પણ બધું બે ઘર ” જોયું. આવી રીતે પેલા કાગડાએ બે ઘીમાં જે અપરિમિત બ્રહ્માંડે જોયા તે કેઈ ઈજાલીયાએ દેખાડેલાં માનવાં કે સત્પરૂપથી જેએલાં માનવાં? વળી કહ્યું છે કે શિવે હંસરૂપ ધરીને તે કથા સાંભળી. જ્ઞાની શિવને માનવા કે કાગડાને ? મારા વિચાર પ્રમાણે વૈદિક પરંપરાથી આ રામચંદ્રજીનું ચરિત્ર શુદ્ધ આવેલું હોય તે અગ્ય કલ્પનાઓ ન હતી ? માટે સત્ય રામચંદ્રજીના ચરિત્રની ખેજ કરી નિષ્પક્ષપાતથી વિચારવાની ભલામણ કરું છું. હું આ એક ટુંકા લેખમાં કેટલું લખવાના હતે.? | ઇતિ વૈદિકે-કાકભુશુ કહેલી રામ કથા અને તેની સમીક્ષા. રામચંદ્રજીએ-બ્રહ્માદિક બધા દેવાને બોલાવ્યા. સ્કંધપુરાણ ત્રીજો ખંડ અધ્યાય ૩૩ મો પત્ર ૧૫૦ થી. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવાદિક બધાએ દે-રામચંદ્રજીના સ્મરણ માત્રથી હાજર થઈ ગયા. ધર્મારણ્ય ક્ષેત્રના જીર્ણોદ્ધાર કરવાની ઈચ્છા રામચંદ્રજીએ જણાવી અને બધાએ દેવની આજ્ઞા મેળવી અને મોટી શાળા તૈયાર કરાવી તેમાં ધાન્ય, ધન અને રત્નાદિક ભરી દીધાં અને ચુમાલીશે (૪૪૦૦) ગામે બ્રાહ્મણને આપ્યાં અને ત્યાં વાણિઆઓને તેમજ સવાલાખ પિતાના માંડલિકને અને તેમની આજ્ઞામાં વર્તતા વાણિઓને પણ વેતા અશ્વ, આમર, આદિ વસ્તુઓનું અર્પણ કરી બ્રાહ્મણની સેવા કરવાની આજ્ઞા કરી દીધી For Personal & Private Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. રામે-બ્રહ્મા, વિષ્ણુ બોલાવ્યા. પેટમાં બ્રહ્માંડ. ૨૮૧ અને છેવટે તેના સંબધે તામ્ર પત્ર પણ કરીને રામચંદ્રજીએ આપ્યાં. અને હનુમાનને રક્ષા કરવાની આજ્ઞા કરી દીધી. છેવટે જીર્ણોદ્ધાર કરી-દેવતાઓને અને બ્રાહ્મણને આશીર્વાદ ગ્રહણ કરી બધા પોત પોતાને ઠેકાણે ચાલ્યા ગયા આ તેત્રીશમે અધ્યાય કલેક ૫૮ થી પૂરે કરેલ છે ત્યાંથી વિશેષ જોઈ લેવું. આ લેખમાં વિચારવાનું કે-રામચંદ્રજીના સ્મરણ માત્રથી–બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવાદિક બધાએ દે હાજર થઈ ગયા. વિષ્ણુ તે રામચંદ્રના અવતાર રૂપેજ છે ત્યારે રામના સ્મરણથી કયા બીજા વિષ્ણુ હાજર થયેલા માનવા? વળી વિચારવાનું કે વિષ્ણુ જયારે અવતાર લેતા હતા હશે ત્યારે શું બધા દેવની આજ્ઞા લેવી પડતી હશે કે સ્વતંત્રપણે? જે રામ સ્વતંત્રપણે છે તે પછી બીજા દેવોની આજ્ઞા લેવાની જરૂર શી પહે? વળી વાત એ છે કે–અમારા તરફથી લખાએલા–બ્રહ્માના લેખે, ત્યારબાદ વિષ્ણુ સંબંધીના લેખે, અને ત્યારબાદ જુ મહાદેવજીના લેખો–આ ત્રણ દેવામાં કયો દેવ પિતે પાર પહોંચી બીજાઓને પાર પહુંચાડે તેવું છે. એટલું વિચારવાની ભલામણ કરું છું. વૈદિક સ્કંદપુરાણે-રામના સમરણથી બ્રહ્માદિ બધા દે હાજર તેને વિચાર (૧) બાલ રામ ચંદ્ર માતા કૌશલ્યાને વિરાટું સ્વરૂપ દેખાડયું. તુલસી રામાયણ બાલકાંડ. પૃ. ૧૯૨ થી રામચંદ્રજીએ પિતાની માતા કૌશલ્યાને–પિતાનું અદ્દભુત અને અખંડ વિરાટ સ્વરૂપ દેખાડયું. તે એવી રીતે કે-જેના રોમ રોમમાં-કોટિ કેટિ બ્રહ્માંડ ભમતાં હતાં. માતાએ વિરાટ સ્વરૂપમાં–સૂર્ય, ચંદ્ર, શિવ, બ્રહ્મા, પર્વત, નદીઓ, સમુદ્રો, પૃથ્વીઓ, વને, કાલે, કર્મો, ગુણે, દે, સ્વભાવે અગણિત દીઠાં. જે પદાર્થો કદી પણ સાંભળ્યા ન હતા. સર્વ પ્રકારથી પ્રબળતા ધરાવનારી માયા કે જે જીને નચાવે છે તેને પણ અત્યંત ભયભીત થએલી અને હાથ જેને ઉભેલી દીઠી. અને જેએને માયા નચાવતી હતી–એવા જીને પણ દીઠા અને તે જીવને માયાના બંધનમાંથી મુકત કરનારી ભકિતને પણ દીઠી. આ રૂપ જોઈ શરીરમાં રોમાંચિત થએલાં અને જેમના મુખમાંથી કશા વચને પણ નીકળી શકતાં ન હતાં એવી માતાજીએ આંખ મીચી ચરણમાં 36. For Personal & Private Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૧ માથું નમાવ્યું, માતાજી સ્તુતિ પણ ન કરી શકયાં અને ભય પામવા લાગ્યાં કેમે જગતના પિતાને પુત્ર કરીને માન્યા છે એ મારા અપરાધ છે. આ સમયમાં રામચંદ્રજીએ ઘણાંએ સમજાવ્યાં અને ભલામણ કરીને કહ્યું કે માતાજી! આ વાત કોઇ જગે પણ કહેશે નિહ. કૌશલ્યા હાથ જેડીને વાર વાર વિનય કરવા લાગ્યાં કે પ્રભુ ! આપણી માયા હવે પછી મારા હૃદયમાં વ્યાપ્ત ન થાય એવી કૃપા કરો. રામચંદ્રજીએ ઘણાં ઘણાં પ્રકારનાં બાલચિરા કર્યાં અને તેથી દાસલેાકેાને અતિ આનંદ આપ્યા. (૨) યમના અને નારાયણના તાની, પાપી માટે તાણાતાણુ રામાયણની કથા ચાલતી હતી ત્યાંથી એક પાપી નીકળ્યે, કાંઇક સાંભળતા ચાલ્યા. ઠાકર ખાઇ મરણ પામ્યા. યમના દૂતાએ પાસથી બાંધવા માંડયા. એટલામાં નારાયણના દૂતાએ ધમકી આપીને છીનવી લીધા. આ જીવે રામાયણ સાંભળ્યું છે એમ કહી વિમાનમાં બેસાડીને લઇ ગયા. વ્યાકુળ દ્દાને યમે પૂછ્યું ત્યાં તે ત્રટકીને ખેલ્યા, પુછતાં લાજ નથી આવતી કે ? તુલસીદાસે રામાયણ રચી છે તે પાપી, માંસાહારી અને સુરાપાની ભણશે, સાંભળશે, તા પછી તમારી પાસે કેણ આવશે ? લ્યે તમારા પાસેા. એટલામાં બીજા દૂતે પાકાર કર્યો કે ચા તમારી નાકરી. યમ એાલ્યા કે વાત સમજાવા ? શું જાણુતા નથી કે ? તુલસી રામાયણે પાપીઓને પવિત્ર કરી દીધા ? અમેા એક પાપીને ઘેર ગયા ત્યાં વાનરાએ અમને ભારે દુઃખી કરી, પ્રતિજ્ઞા કરાવી કે રામયણ હાય ત્યાં તમારે જવું નહિ. ત્યાસ્માદ અમાને છેાડયા. યમ પણ ગભરાઈને ખેલ્યા કે ભાઇએ ? અજામિલના છે।કરા-નારાયણની વાત યાદ કરી તેવાં સ્થાનકા છાડી દેયા. ( તુલસી રામાયણ-મહાત્મય. પૃ. ૪૨ થી. ) (૩) નારાયણુ છેાકરાને ખેલાવતાં, પાપી અજામિલની મુકિત. ભાગવતના છઠ્ઠા સ્કંધમાં એક એવી કથા છે કેઅજામિલ નામના કનાજીએ બ્રાહ્મણ રહેતા હતા, તે ધમથી ભ્રષ્ટ થઇ વેશ્યાના ઘરમાં રહેતા તેણે વેશ્યાના પેટથી જન્મેલા દશ પુત્રોમાં નાના પુત્રનું નામ-નારાયણ હતું. પાપી અજામિલે પેાતાના મરવાના સમયમાં સ્નેહથી હું ‘નારાયણ’ આવ, એવા શબ્દથી પુત્રને એલાખ્યા પણ તેમાં પ્રભુનું નામ લેવાયાથી તે અજામિલને મુકિત થઇ હતી. (તુલસી રામાયણ માલકાંડ પૃ. ૩૩ ની ટીપમાં જીવે.) For Personal & Private Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. યમ-નારાયણના દૂતા. પુત્રના નામથી મુક્તિ. ૨૮૩ ॥ ઇતિ વૈક્રિકે– રામે માતાને બતાવેલું વિરાટ્ સ્વરૂપ, યમના અને નારાચણુના હ્તાની ઝપાઝપી, છેકરા નારાયણુના નામથી મુકિત. આ રામાયણના ત્રણે લેખાની કિ ંચિત સમીક્ષા. “ જો કે સદાશિવ કૃત રામાયણમાંથી ઉદ્ધૃત કરીને કેટલાંએક સ્થળામાં ચારવેદ. છ શાસ્ત્ર, પુરાણા તથા સાહિત્ય ગ્રંથાના સાર લઈને અર્વાચીન કાળમાં એટલે વિક્રમના સત્તરમા સૈકામાં તુલસીદાસે આ રામાયણ રચી છે. છતાં પણ યૂરોપ આદિ દેશમાં પ્રખ્યાત પામેલી છે, એમ પ્રસ્તાવનામાં જણાવ્યું છે. જો કે પ્રસિદ્ધિને પામેલી છે. અલંકારાથી ભૂષિત છે અને પ ંડિતાઇવાળી પણ છે. તેમાં યેાગ્યતા કહી શકાય નહિ. પણ આવા ઉત્તમ પુરૂષોના ચરિત્રમાં ઘણાએક ઠેકાણે જે તર ંગિત વિષયે દાખલ કરવામાં આવે છે તે વિચારી પુરૂષને વિચારમાં નાખી દે તેવા ચેગ્ય ન ગણાય ? (૧) રામચંદ્રજીના વિરાટ્ સ્વરૂપમાં—કૌશલ્યાએ તેમના રામામમાં કે:ટિ કોટિ બ્રહ્યાંડા ભમતાં જોયાં, અગણિત સૂર્ય, ચંદ્રાદિક જોયા. શું આવત વ્યાજખી હાય એમ લાગે છે ? એટલુજ નહિ પણ રૂપ રીંગ વિનાની માયા અને તેવાજ સ્વરૂપની ભકિતને પણ સાક્ષાત્ રૂપે જોઇ. આ વાતને કાઇ અલંકાર રૂપ માં મૂકી હાત તેા વિચાર કરવાની શી જરૂર પડતી ? (૨ ) આગળ બીજા લેખની કથામાં-યમના દુતાએ–પાપીને પાસથી ખાંધવા માંડયા. વિચાર થાય છે કે–વેદ, પુરાણમાં જીવને કેટલા માટેા માન્યો છે કે જેથી પાસથી આંધી યમના તેને લઇ જવા પડે છે ? એટલુંજ નહિ પણ ભાવ ભકિત વિના રામાયણના એ ચાર અક્ષર સાંભળ્યા હશે તેમાંતે તે પાપીને પક્ષ કરવા નારાયણુના ફ્તા આવ્યા અને યમના દૂતાને ધમકાવી વિમાનમાં બેસારી સ્વમા લઇ ગયા. જેમ આ લેકમાં અંધારૂ ચાલે છે તેમ યમના ઘરમાં અને નારાયણુના ઘરમાં પણ શું અંધારૂં જ ચાલે છે કે ? પ્રથમ ધર્મી કે અધર્મીના વિચાર કર્યાં વગર ખેંચતાણુ કરવા લાગ્યા ? ધર્મના મુખ્ય પુસ્તકામાં આવા પ્રકારના લેખાની કિંમત શી આંકવી ? તુલસી રામાયણવિક્રમના—સત્તરમા સૈકામાં બન્યું છે ત્યાં સુધી જો યમના અને નારાયણુના દ્વતાની દોડાદોડી થતી હતી એમ માનીએ તે આ ચાલુ જમાનામાં પશુ તેમની દોડાદોડી થતી માલમ પડવી જોઇએ તા કેમ ઢેખાતી નથી ? જૈનોની માન્યતા એ છે કે-જે જીવે જે ગતિમાં જવાનું કમ ખાંધ્યું તેજ ગતિમાં સિદ્ધે સિદ્ધો એક પાપણુના પલકારાની અંદર ચાલ્યાજ જાય છે, જે કમ જીવે બાંધ્યુ તેજ પાશ બીજો કોઇ પારાજ નથી. For Personal & Private Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ ( ૩ ) હવે અજામિલ કે જે ધર્માંથી ભ્રષ્ટ છે દુઃખી હાલતમાં-નારા ચણુ પુત્રને ખેાલાવે છે તે પણ ભગવાને મુકત કરી દીધા જૈનોમાં દુષ્કર તપ કરવાથી પણ મુકિત મળી શકતી નથી તે પછી એવી મુકિત લેવાને કાણુ ઉભા રહે ? આવા લેખામાં તત્ત્વ શેા ? પેાતાની જાળમાં ફસાવાને કે બીજો ? સજ્જ ને ? જરા સત્યાસત્યના વિચાર કરશે. ૨૮૪ ઇતિ વૈશ્વિક—વિરાટ્ સ્વરૂપ, તાની ઝપા ઝપી, અને છેકરાના નામથી મુકિત એ ત્રણેની સમીક્ષા. (૧) દેવતાંઆમાં ગણેશને પૂજ્યપદ કેને આપ્યું ? તુલસી રામાયણ માલકાંડ પૃ. ૨૭ ની ટીપમાંથી. “ દેવતાઓ પરસ્પરમાં કલહ કરવા લાગતાં બ્રહ્માએ તેને કહ્યુ !તમારામાંથી પૃથ્વી પ્રદક્ષિણા કરીને જે પ્રથમ મારી પાસે આવે તેને હું પૂજ્ય પદવી આપું. આ ઉપરથી સ દેવતાએ પેાત પેાતાના વાહનેાપર ચઢીને દોડતાં ઉંદર ઉપર ચઢેલા ગગ્રુપતિ પાછળ રહી ગયા અને ગભરાવવા લાગ્યા, પછી નારદજીના ઉપદેશથી પૃથ્વી ઉપર ‘ રામ નામ લખીને, નામને પ્રદક્ષિણા કરીને બ્રહ્માની પાસે ગયા એટલે બ્રહ્માએ તુરતજ તેમને પૂજય ઠરાવ્યા. " કૃતિ ગણપતિની પૂજયતા. (૨) એજ ટીપમાં બીજી વાત એવી છે કે “ મહાદેવજી પેાતાની સાથે Àાજન કરવાને વાસ્તે પાવતીજીને પાકારતાં પા તીજી બાલ્યાં કે—હું હમણાં વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરૂ છું. તે પાઠ પુરા થયા પછી ભાજન કરવા આવીશ. મહાદેવજીએ કહ્યું કે- ‘“ જ્ઞાનામ સગુહ્યં રામનામ વાનને ” હે સુંદર ? રામનામ એ એકજ નામ હારા નામ જેવુ છે માટે તેનું ઉચ્ચારણ કરીને જમવા આવે. આ ઉપરથી પાતીએ તે પ્રમાણે કર્યું હતુ. 27 ઉપરના અને લેખો ઉપરથી ઉદ્ભવતા વિચારે. આ બધા લેાક-દેવતાઓ, મનુષ્યા, તિર્યંચા અને નારકીઓના જીવાની તેમજ જડ પદાર્થાની પ્રવસ્તિને લઈનેજ અનાદિના મનાએલા છે અને એ બધા પ્રકારના જીવે પેાતાના કરેલા સત્ અસત્ કમના ચેાગથી ઉચ્ચ નીચ ચેનિમાં For Personal & Private Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. ગણપતિમાં અને અહલ્યામાં વિચિત્રતા. ૨૮૫ જઈને ઉત્પન્ન થાય છે અને તે તે કુળમાં કે જાતિમાં યોગ્ય અવસરે પિત પિતાના અધિકારને પણ પ્રાપ્ત થતા જોઈએ છીએ અને તેનાજ માટે ૮૪ લાખ યોનિઓ વિદિએ અને જૈનોએ માન્ય કરેલી છે. તે પછી દેવતાઓને પદવી આપવાને અધિકાર-બ્રહ્માની પાસે કયારથી આવેલે સમજ? કદાચ દુનીચાના કર્તા માની દેવતાઓને પદવી આપવાનો અધિકાર બ્રહ્માને હતું એમ માનીએ, પણ તે પિતે બ્રહ્માજ પિતાના અસત કર્મના યોગથી તેજ દેવતાઓથી વારંવાર શાપિતજ શું કરવાને થતા ત્રેતાયુગમાં રામ થયા છે. ગણપતિ શિવના પુત્ર છે. તેમને રામના નામથી પૂજ્યપદ મેળવ્યું ત્યારે સત્યયુગમાં અને દ્વાપરયુગમાં એ પૂજ્યપાદ કેને મળેલું માનવું? પાર્વતીના વખતે પણ-સત્યયુગના બ્રહ્મા, અને ત્રેતાયુગના વિષણુ કયાંથી હેય? પૌરાણિકએ આ બધા લેખે કે પ્રાચીન કાળમાં ચાલતા ઈતિહાસમાંથી લઈને ઉંધા, છતા ગોઠવી દીધેલા હોય એમ સહજ વિચાર થઈ આવે તેમ છે કે નહિ? વિચાર કરીને જુવે. ઇતિ રામનામની મહિમાની બે કલમને વિચાર. વૈદિક મતે અહલ્યાના લેખે, પ્રથમ વાલમીકીય રામાયણ બાલકાઇને મત. (૧) બ્રહ્માએ અહલ્યાને ઉત્પન્ન કરીને ગૌતમ ઋષિને પી અને પછી ગૌતમને જ પરણાવી. ગૌતમની ગેરહાજરીમાં ગૌતમના સ્વરૂપે-ઈદ્ર ભગવી. અહલ્યા ઈંદ્ર છે એમ જાર્યા છતાં બેલી નહિ. ગૌતમનું આવવું ઇંદ્રતું નીકળવું. બનેની દુષ્ટતા જાણીને-ઈદ્રને નપુંસક થવાને અને અહલ્યાને પથ્થર થવાને શાપ આપ્યો, તેથી શુજાખમમાં શિલારૂપે થઈને પી. પછી અનુગ્રહ થવાથી કહ્યું કે જા રામના ચરણ સ્પર્શથી તારે ઉદ્ધાર થશે વિશ્વામિત્રના કહેવાથી રામે ચરણ સ્પર્શ કરતાં પાછી અહલ્યા સ્વરૂપે જોઈ. નપુંસક રૂ૫ ઈદ્રને ઘેટાના અંડકોશ ખવરાવીને તેની ચિકિત્સા કરી.” ઈત્યાદિ. (૨) વળી બીજે ઠેકાણે-“ગૌતમના શાપથી ઈદ્રના શરીરમાં સહસ્ત્ર ભગ થઈ ગયાં તે પાછાં યજ્ઞ કરવાના પ્રભાવથી સહન ને રૂપ થયાં એમ પણ કહેવાય છે. ભાગવતના નવમા સ્કંધમાં–આહલ્યા મોદ્ગલ્ય ગોત્રના બ્રહ્મક્ષત્રિયની કન્યા હતી અને ભાઈનું નામ દિદાસ હતું.” For Personal & Private Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ તત્વત્રથી મીમાંસા. ખંડ ૧ (૩) કુમારિલભટે તે–અહલ્યાના અને ઈદ્રના વૃત્તાંતને એક જાતનું રૂપકજ ઠરાવ્યું છે.” (૪) યોગવાસિષ્ટમાં–અહલ્યાને અપ્સરા કહી છે.” * (આ લેખે તુલશી રામાયણ બાલકાંડ પૃ. ૨૦૩ ની ટીપમાંથી જુવો.) અહલ્યાના લેખમાં ઉદ્ભવતા વિચારે અહલ્યાને બ્રહ્માએ પેદા કરી છે તે સત્યયુગમાં થએલા બ્રહ્માને સમજવા કે કઈ બીજાને? બ્રહ્માએ ગૌતમ ઋષિને સોંપી તે તે ગૌતમ કયા કાળના સમજવા? શાપથી અહલ્યા પથ્થર થઈને પી તે તે કેટલા કાલતક પથ્થર રૂપે રહી? વિશ્વામિત્રના કહેવાથી રામે ચરણ સ્પર્શ કર્યો તો તે ચરિત્રના નાયક હતા કે બીજા ચરિત્રના નાયક નેતામાં થયા છે. ઘેટાના અંડકેશથી ઈંદ્રની ચિકિત્સા કેને કરી? વળી બીજે ઠેકાણે લખાયું કે-ચપ્સના પ્રભાવથી સહસ્ત્ર ભગનાં સહસ્ત્ર નેત્રો થઈ ગયાં. એ યજ્ઞ કઈ વિધિથી અને કયે ઠેકાણે કર્યો? વળી ત્રીજા લેખમાં-ક્ષત્રિયની પુત્રી ઠરાવી, તેને ભાઇ દિદાસ બતાવ્યો. વળી–ગવરિષ્ટમાં અપ્સરા કહીને બતાવી. છેવટમાં જે કુમારિક ભટ્ટ થયા તેમને તે એક જાતનું રૂપક કરાવી બધી વાતને ઉડાવી દીધી તે હવે સમજવાવાળાએ શું સમજવું ? આ બધા લેખના લખવાવાળા મોટા મોટા ઋષિએ છે તે શું તર્કોની અથડામણિ થતાં તેઓ પિતાને મનગમતું ગોઠવતા ગયા હશે કે કોઈ સત્ય રૂપનું હશે ? ir ઈતિ વૈદિકે અહલ્યામાં પડેલા ચાર મતે. અને તેને વિચાર. જનકના પૂર્વજ નિમિ, માણસેની પાપણામાં રહ્યા. તુલસી રામાયણ બાલકાંડ પૃ. ૨૩૫ ની ટીપમાંથી. : “જનકના પૂર્વજ નિમિ રાજાએ યજ્ઞ કરવાની ઇચ્છાની વસિષ્ઠને બોલાવ્યા હતા. વસિષ્ટ વરણ કરાવીને ઈંદ્રને ત્યાં ચ કરવાને ચાલ્યા જતાં નિમિષે બીજાને પુરેહિત સ્થાપીને યજ્ઞ કરી લીધે. વસિષ્ટ ઈલેકમાંથી For Personal & Private Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. જનકના પૂર્વજ નિમિ, અને પતિ વિપરીતા કેયી. ૨૮૭ આવી તકરાર કરવા લાગતાં રાજાએ તેમને દર્શન પણ દીધું નહિ. વસિષ્ટ રાજાને શરીર પી જવાને શાપ દીધે, અને રાજાએ પણ વસિષ્ટને પી જવાને શાપ દીધે વસિષ્ટ બીજા દેહને ધારણ કર્યો. બ્રાહ્મણોએ નિમિરાજાને જીવાડ વાને યત્ન કરતાં નિમિ રાજાએ માણસોનાં નેત્રોની પાંપણમાં નિમેષરૂપે રહેવાનું સ્વીકાર્યું. (ભાગવત નવમ કંધ.) - આમાં જરા વિચારીએ–વસિષ્ટજી ઈદ્રને યજ્ઞ કરવા કયા રસ્તાથી ગયા ? ઈદ્રક આજે હશે ખરું? યજ્ઞની ધામધૂમ કેમ નહિ દેખાતી હોય ? નિમિએ માણસની પાંપણેમાં કેટલા કાળ સુધી રહેવાનું સ્વીકાર્યું? પિતે એકલા બધા માણસની પાંપણમાં કેવી રીતે પહોંચી વળ્યા? બ્રાહ્મણેમાં જીવાડવાની સત્તા હતી ખરી કે? જે હતી તે તે સમયે પિતાના માણસોને જીવતાં કેમ નહિ રાખ્યાં હોય? આમાં કઈ બાજુથી સત્ય મેળવવું? વાચકે વિચાર કરે. . ઈતિ જનકના પૂર્વજ નિમિ માણસની પિપણેમાં રહ્યા તેને વિચાર. પતિથી વિપરીત ચાલનારી હું, દુષ્ટ અવતારમાં ફરી કઈ થઈ. તુલસી. રા. અ. પૃ. ૨૭૪ ની ટેપમાં (આનંદ રામાયણમાંથી) “સહ્યાદ્રિ પાસેના કરવીર પુર નામના નગરમાં ધર્મદત્ત નામને એક બ્રાહ્મણ, રાત્રે પૂજનની સામગ્રી લઈને દેવપૂજન કરવા જતો હતો ત્યાં તેને એક વિકરાલ રાક્ષસી જોવામાં આવતાં તેણે ભયભીત થઈને તે રાક્ષસીની ઉપર તુલસીદલ યુક્ત પાણી છાંટયું, આથી નિઃપાપ થએલી તે રાક્ષસી પ્રણામ કરીને બેલી કે “હું સૌરાષ્ટ્ર દેશના રહેવાસી ભિક્ષુ નામના બ્રાહ્મણની સ્ત્રી હતી. હું સ્વામીથી વિરૂદ્ધ ચાલતી હતી. પિતે મિષ્ટાન્ન ખાઈ સ્વામીને સૂકું ભેજન દેતી હતી. અને સ્વામી જે કંઈ કહે તેથી પ્રતિકુલ જ કરતી હતી ” મારા સ્વામીએ વિચાર કરીને એવી ટેવ રાખી કે જે કામ કરવાની પિતાની રૂચિ હોય તે કામ કરવાની ના પાડે. હું સ્વામીના કહ્યાથી વિપરીત કરતી હતી તેથી સ્વામીના મનોરથ પૂર્ણ થવા લાગ્યા. છેવટે મારાથી કંટાળીને સ્વામીએ બીજે વિવાહ કરતાં મેં ઝેર ખાઈને શરીરને ત્યાગ કર્યો. હું એ પ્રમાણે સ્વામીથી વિરૂદ્ધ આચરણ કરવા રૂપ પાપથી અનેક દુષ્ટ અવતારમાં ફરી ફરીને હાલ રાક્ષસી થઈ છું. હવે મારા ઉદ્ધારને ઉપાય કરે, આ સાંભળી પેલા દયાળુ ધર્મદત્ત બ્રાહ્મણે પિતાના એ વ્રતનું અધું ફળ તેણે આપ્યું અને દ્વાદશાક્ષર મંત્રથી તેના ઉપર અભિષેક કર્યો. આથી તે રાક્ષસી રાક્ષસપણાથી મુક્ત થઈ. વિમાનમાં For Personal & Private Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ ૨૮ + તત્વત્રિયી-મીમાંસા. - ખંડ ૧ બેસી સ્વર્ગમાં ગઈ અને તે પછી પિતાના પુણ્યને ક્ષય થતાં દશરથ રાજાની કેકેયી થઈ.” બેધના માટે કલ્પિત વાતને વિરોધ શાસ્ત્ર માનતા નથી પણ ઐતિહાસિક વ્યક્તિ સાથે વિરોધ છે, માટે વિચારવાનું-ધર્મદતે ભયભીત થઈ રાક્ષસીને તુલસીદલ ચુકત પાણી છાંટયું એટલે નિષ્પાપ થઈને તેણે પિતાનું પાપ કયા જ્ઞાનથી કહી બતાવ્યું અને પિતાના ઉદ્ધારની માગણી કરી? ધર્મદત્તે પિતાને વ્રતનું અધું ફળ આપી મંત્રાક્ષરથી અભિષેક કર્યો તેથી રાક્ષસપણથી મુક્ત થઈ–વિમાનમાં બેસી સ્વર્ગે ગઈ. આ વિમાન કેણે મોકલેલું ? પિતાના વ્રતનું ફળ બીજાને આપી શકાય ખરૂં કે? જો એમ થતુ હોય તે પિતાના વાલા પતિને સ્ત્રી, વાલાપુત્રને માબાપ, કે પુત્ર મા બાપને, પિતાના દાન પુણ્યાદિકનું ફળ આજકાળ કેમ આપતા નહિ હોય? તેથી કેકેયીની સાથે લાગુ પાડેલી આ કથા યથાર્થ નથી. ઈતિ પતિવિપરીતા ભવેમાં ભટકતી રાક્ષસી વિમાનમાં બેસી સ્વર્ગે ગઈ. ની પાસે આવ્યા. - બા વરદાન આપવા રાવણાદિકની પાસે આવ્યા. તુસસી રામાયણ બાલકાંડ પૃ. ૧૧૫ થી. “રાવણુ, કુંભકરણ અને બિભીષણ એ ત્રણે બ્રહ્માને ઉદ્દેશીને તપ કર્યો. બ્રહ્મા–રાવણને વર આપવાને ગયા. રાવણે કહ્યું વાનર અને મનુષ્ય છેવને હું કેઈથી મરૂં નહી? તે પ્રમાણે વર આપીને કુંભકરણ પાસે ગયા. તેણે છ માસ જાગવાને અને એક દિવસ ઉંઘવાનો વર માગે, તે ઠીક ન લાગવાથી સરસ્વતીની પાસેથી તેની બુદ્ધિ ફેરવી નંખાવી, તેથી જાગવાને ઠેકાણે ઉઘવા અને ઉંઘવાના ઠેકાણે લાગવાને વર મંગાવ્યો, તે આપીને વિભીષણને વર આપવાને ગયા. તેણે તે બ્રહામાં પ્રીતી માગી લીધી. એ ત્રણે વર આપીને બ્રહ્મા પેતાના લેકમાં ચાલ્યા ગયા. ” . . આ લેખમાં જરાપણુ સત્યતા છે? રાવગ્રાદિક તપ તપ્યા. બ્રહ્મલકથી બ્રહ્મા દેડીને આવ્યા અને રાવણને ઘેર ગયા. વર આપે. બીજથી ન મરૂં વાનર મનુષ્યો વિના, વાનર અને મનુષ્યથી તે મરવાજ હતું. આમાં { આપવા લેવાનું શું હતું. જે કુંભકરણની માગણીમાં બ્રહલાએ સરસ્વતીને ભેળવી કે ઉધી બુદ્ધિ અપાવી તેથી આમાં એજ સિદ્ધ થાય છે કે ન તે રાવણાદિકે તપ કર્યો છે અને ન તે બ્રહ્મા દેહને આવ્યા છે. પ્રથમ બહાદિ દેવનોજ પત્તો 'નથી લાગતું. કે તે કહે છે કે દેવીના હાથ ઘસવાથી ત્રણે દેવે ઉત્પન્ન થયા. For Personal & Private Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. ઋષિહાડનું વજન વામને બલિને માર્યો. ૨૮૯ બેને ખાઈ ગઈ. કેઈ જણાવે છે કે શિવની ડાબી, જમણી ભુજાથી બ્રમ્હા, વિષ્ણુ ઉત્પન્ન થયા. ઈત્યાદિક અનેક પ્રપંચ જોવામાં આવે છે. તેથી બ્રમ્હા આવ્યા અને વાનર મનુષ્યના હાથે મરવાને રાવણે વર માગે. આમાં સત્યતા શી છે? વાંચકો જ વિચાર કરીને જુવે? છે ઇતિ બ્રહ્મા રાવણદિકને વરદાન આપવાને ગયા તેને વિચાર. નારાયણના ઉપદેશથી ઈદ્ર દધીચીના હાડનું વજા બનાવી વૃત્રાસુરને માર્યો. (ભાગવત સ્કંધ ૬ઠ્ઠો) તુલસી. રામાયણ. અધ્યા કાંડ. પૃ. ૪૦૨ માંથી ઉતારે– ઈદ્ર વૃત્રાસુરના હાથથી મરી જતાં, તે ઇદને નારાયણે કહ્યું કે તું દધીચી ઋષિના હાડકામાંથી વજા નામનું અસ્ત્ર બનાવીને તેથી વૃત્રાસુર માર તે મરે, આ ઉપરથી ઈદ્ર દધીચીની પાસે જઈ તેમને વચનથી બાંધી લઈને તેના હાડકાંની માગણી કરતાં દધીચિએ હા પાડીને વેગથી પિતાનું શરીર છેડી દીધું. ઈદ્ર દધીચિના હાડકાઓનું વજા બનાવીને તેથી વૃત્રાસુરને માર્યો.” આ લેખમાં કિંચિત વિચાર– સિદ્ધાંત પ્રમાણે-દેવ જાતિના અને નરક જાતિના જ પિતાનાં આયુષ્યને પૂરણું કર્યા વગર બીજાના હાથથી મરતા જ નથી. એવું તે ગતિઓનું બંધારણ છે. તેથી ન તે વૃત્રાસુર ઈદ્રને કે ઇંદ્ર વૃત્રાસુરને મારવા સમર્થ થઈ શકે તેમ છે. છતાં નારાયણ ભગવાને ઈદ્રને એ ઉપદેશ આપે કે તૂ દધીચિ ઋષિના હાડકાનું વજ બનાવી વૃત્રાસુરને માર ! એક તરફ અષિઘાતનું અને બીજી તરફ વૃત્રાસુરના વધનું પાપ ભગવાને ફેગટ શા માટે વોરી લીધું હશે ? | ઇતિ ઈદે દધિચિના હાડકાંનું વજી બનાવી વૃત્રાસુરને માર્યો. | માત પિતાના સંબંધથી જન્મ તેમાં બ્રહ્માનું શું કામ? તુલસી રામાયણ બાલકાંડ પૃ. ૨૫૮માં અને તેની ટીપમાં જુવે “સીતાના સ્વયંવમાં-કેઈપણ રાજા ધનુષનો ભંગ કરી શકશે નહિ ત્યારે ત્યાં જનક રાજા છેલ્યા છે કે મારી કુંવરીને મેળવનાર વિધાતાએ કે રાજ નથી. કોઈ રાજ નથી એની રીપમાં–રામચંદ્રજીને બ્રમ્હાએ રાજ 37. For Personal & Private Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ત ્વત્રયી—મીમાંસા. ખંડ ૧ નથી તેથી જનક રાજાનુ આ વચન ક્રોધથી એકલાયા છતાં પણ ખરૂ જ પડવાનું છે. ( મૂલમાં-આપ પ્રગટ ભયે, વિધિ ન બનાયે ) આમાં જરા વિચારવાનુ’ કેઃ——–રામાયણના મૂળકારે જણાવ્યું કેઃ— આપ પ્રગટ ભયે, વિધિ ન બનાચે ” ટીપ્પનકારે જણાવ્યુ કે—રામચંદ્રજીને બન્હાએ રચ્યાજ નથી. તે શું લક્ષ્મણાદિક બીજી બધી તે વખતની પ્રજા બ્રહ્માએ રચી હતી ખરી કે ? જો એમ હતુ તે આજ કાળના માણસોને રચવા બ્રમ્હા આવે છે ખરા કે ? માતપિતાથી થતા પ્રત્યક્ષના જન્મમાં પ્રમાણ આપવાની જરૂર પડે કે વિચારવાની ? આવા લેખા જ્ઞાનીચેના હાય ? જરા ઉંડા ઉતરીને જોવાની ભલામણ કરૂ છું. ॥ ઇતિ રામને બ્રહ્માએ પેદા નથી કર્યાં ? તેના વિચાર. વિષ્ણુએ વામનરૂપ ધરી ખલિને મારી ત્રૈલેાકયનું રાજ્ય ઈંદ્રને આપ્યું, તુલસી રામાયણ અયેાધ્યા કાંડ પૃ. ૪૦૨ ॥ “ વામનજીએ અલિ રાજાની પાસે જઇ ત્રણ પગલાં પૃથ્વી માગી અને રાજાએ તે આપવાનુ સ્વીકારી લીધું. પછી વામનજી બે પગલામાં સઘળુ શૈલેાકય માપી લેતાં, રાજાએ ત્રિજા પ્રલાના બદલે પેાતાનું માથુ આપવાનુ કહ્યુ . આથી વામનજીએ પ્રસન્ન ચેં તેને પાતાલમાં મેકલી દીધા અને વેલેાકયનું રાજ્ય ઈંદ્રને આપ્યુ. ( ભા, અષ્ટમ. સ્કંધ ) આમાં કિંચિત્ વિચારવાનું કેઃ–બલિએ ત્રણ પગલાં પૃથ્વી માગતાની સાથે આપી. વામન રૂપ વિષ્ણુએ છલ કરી બલિને પાતાળમાં ખાસી ઘાલ્યા. એમાં ભલમનસાઇ કાની ? બલિની કે વામન રૂપ વિષ્ણુની ? બીજું સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ, આ ત્રણ લેાક પ્રસિદ્ધ છે. એ ત્રણે લોકનું રાજય તે વામને ઈંદ્રને આપી દીધુ તેથી અલિને પાતાલ પણ કેવી રીતે આપી શકાય ? પ્રસન્ન થઈને પાતાલનું રાજ્ય નથી આપ્યું` પણ મરણુજ આપ્યું છે. આ કથાનું સ્વરૂપ જૈનના લેખમાંનું જીવા અને સત્યાસત્યના વિચાર કરો. ॥ ઇતિ વૈશ્વિક રામાયણના ખલિ, અને વિષ્ણુ. તેને વિચાર જૈન વૈદકમાંના વિષ્ણુ પ્રતિ વિષ્ણુ તું આઠમું ત્રિક કિચિત પ્રકરણ ૩૭ માં કહી બતાવ્યું. ॥ જૈન સાધુઓના ઘાતના વાંછક--નમુચિખલ બ્રાહ્મણને સમ એવા વિષ્ણુકુમાર મુનિએ શિક્ષા કરી છે તે કથા પૃ. ૨૫૭ થી આમાં આપી છે. તુલના કરીને જુવે. For Personal & Private Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. જૈન અને વૈદિકમાંના શ્રીકૃષ્ણ વાસુદેવ. ૨૯૧ પ્રકરણ ૩૮ મું.. હવે અમે જૈન વૈદિકમાંના શ્રી કૃષ્ણનું વરૂપ કિંચિત કહી બતાવીએ છીએર૧ માં તીર્થકર તેમના સમયે ૧૦ મા ચકી, પછી ૧૧ મા ચકવત. મિથુલા નગરીમાં ઈવાકુવંશી વિજયસેન રાજા રાણી વિપ્રા તેમના પુત્ર નમિનાથ નામાં એક વીશમાં તીર્થકર થયા. તેમના સમયમાં હરિષણ નામાં દશમાં ચક્રવત થયા- હવે ૨૧ મા અને ૨૨ મા તીર્થંકરના મધ્ય કાળમાં અગીયારમાં જય નામા ચક્રવર્તી થયા. તેમને અધિકાર ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રથી જોઈ લે. ૨૨ મા તીર્થંકરના સમયમાં કૃષ્ણ વાસુદેવાદિકનું નવમું વિક બલદેવ બળભદ્ર, વાસુદેવ શ્રી કૃષ્ણ, પ્રતિવાસુદેવ જરાસંધ. શૌરીપુર નગરમાં હરિવંશી રાજા સમુદ્રવિજય, રાણી શિવાદેવી તેમના પુત્ર શ્રી અરિષ્ટનેમિ નામા બાવિશમા તીર્થંકર થયા. - તેમનાજ સમયમાં તેમનાં કાકાના પુત્રો બળદેવ બળભદ્ર, વાસુદેવ શ્રી કૃષ્ણ અને પ્રતિ વાસુદેવ જરાસંઘ. આ વાસુદેવાદિકનું નવમું ત્રિક (આ અવસર્પિણ સમયના તીર્થકરોના સંબજો છેલ્લું ત્રિક છે.) શ્રી કૃષ્ણ અને બળભદ્ર આખી દુનીયામાં પ્રસિદ્ધ છે. પુરાણકારોએ શ્રી કૃષ્ણ વાસુદેવને સાક્ષાત્ ઈશ્વર, ઈશ્વરના અવતાર, વારંવાર અવતાર લઈ દુષ્ટના નાશક અને ભક્તોના ઉદ્ધારક, લખી બનાવ્યા છે પણ તેનું વાસ્તવિક સ્વરૂપ જૈન ગ્રંથમાં નીચે પ્રમાણે છે. - પુરાણેમાં શ્રી કૃષ્ણને દેવ શાથી કયા? શ્રી કૃષ્ણ ત્રણ ખંડ રાજ્યના ભક્તા મહાન રાજા હતા. તેમને કુસંબી વનમાં પિતાને દેહ ત્યાગ. કાલકરી વાલુપ્રભા હપૃથ્વીમાં (પાતાલમાં) ફરીથી જન્મ લીધું. જે બળભદ્રજી હતા તેમને જૈન દિક્ષાનું પાલન સો વર્ષ સુધી * પેરાણિકએ વિષ્ણુ-મહાદેવજીના લિન્ગની શોધ કરવા પાતાલમાં ગયાનું જણાવ્યું છે તે આ વિષયને લઈને કલ્પેલું કેમ ન હોય ? For Personal & Private Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૧. mun કર્યું. ત્યારબાદ કાલકરી પાંચમા બ્રહ્મદેવલોકમાં જઈને ઉત્પન્ન થયા. ત્યાં અવધિજ્ઞાનથી પિતાના ભાઈ શ્રી કૃષ્ણને પાતાલની ત્રીજી પૃથ્વીમાં જોયા. ભાઈના નેહથી ક્રિય શરીર બનાવી શ્રીકૃષ્ણની પાસે ગયા. ત્યાં તેમનું આલિન્શન કર્યું હું તમારે પાછલ્યા જન્મને ભાઈ છું. હું કાળ કરી પાંચમાં દેવલોકમાં ગયો છું. માત્ર હું તમને મળવા આવ્યો છું. તમારા સુખના વાતે હું શું કરું? એવું કહી તેમનું શરીર હાથમાં લેવા જતાં પારાની પેઠે દાદરી છુટું પડી ગયું. પાછું નીચે ભેગું થઈ ગયું. આવી રીતે આલિન્શન, પૂર્વને વૃત્તાંત અને હાથ ઉપર ઉઠાવવાથી કૃષ્ણજીએ પણ પૂર્વ ભવને અતિ વલલભ છે એમ જાણે સંભ્રમથી ઉઠી નમસ્કાર કર્યો. ત્યારે બલભદ્રે કહ્યું હે ભાઈ! તે વખતે શ્રી નેમિનાથ ભગવાને કહ્યું હતું કે–આ વિષયસુખ મહાદુઃખ આપનારાં છે તે તને આ પ્રત્યક્ષ પ્રાપ્ત થયાં. વળી કર્મથી નિયત્રિત એવા તને હું સ્વર્ગમાં પણ લઈ જવાને સમર્થ નથી. પણ તારાં નેહને લઈને તારી પાસે રહેવાની ઈચ્છા થાય છે. ત્યારે કૃષ્ણજીએ કહ્યું કે-હે ભાઈ ! તારા રહેવાથી વધારે શું ? મારાં કરેલાં કમતે મને અવશ્ય ભેગવવાંજ પડવાનાં છે, પરંતુ મને આ નરકના દુઃખ કરતાં, તે દુઃખ ઘણું થાય છે કે, જે દ્વારિકા બધા પરિવારની સાથે બલતી છે હું એકલે કુસુંબી વનમાં જરાકુમારના તીરથી મર્યો. આવા પ્રકંરના અચાનકના બનાવથી મારા શત્રુઓને હાસ, મારા મિત્રોને થએલું દુઃખ, તેમજ યદુવંશના કુલને કલંક લાગ્યું છે તે મારા મનમાંથી જતું નથી. માટે હે ભાઈ? તું ભરતખંડમાં જઈ– સુદર્શન ચક, સારંગ ધનુષુ, શંખ, ગદાને ધારણ કરી, પીળાં વસ્ત્ર પહેરી, ગરૂડની ધ્વજાવાળું મારું સ્વરૂપ ધારણ કર ! તેજ પ્રમાણે નીલવસ્ત્ર, તાલધ્વજ અને હળ, મુશલ શસ્ત્રને બારણ કરી, તારૂ સ્વરૂપે પ્રગટ કરી, વિમાનમાં બેસી આપણુ બને ભાઈઓનું સ્વરૂપ લોકોને દેખા જણાવ કે-શ્રીકૃષ્ણ અને હું બલભદ્ર એમ અમે બન્ને ભાઈઓ અવિનાશી પુરૂષ છીએ અને અમે અમારી મરજી પ્રમાણે દુનીયામાં ફસ્વાવાળા છીએ. જ્યારે આવા પ્રકારનું સ્વરૂપ લેકે પ્રત્યક્ષપણે જોશે અને તેમની ખાત્રી થશે ત્યારે–અમારા શત્રુઓએ કરેલે હાસ, અને મિત્રોને થએલું દુઃખ, તેમજ યદુવંશના કુળને લાગેલું કલંક દૂર થશે. માટે તું આટલું કાર્યકર. આ પ્રકારનું કથન શ્રીકૃષ્ણનું સાંભળીને, ત્યાંથી નીકળી બલભદ્રજી ભરતખંડમાં આવ્યા. અને શ્રીકૃષ્ણના અને પિતાના પૂર્વભવના સ્વરૂપને ધારણ કરી વિમાનમાં બેસી લોકેને બતાવી કહેવા લાગ્યા કે હે લેકે ! તમે શ્રીકૃષ્ણની અને બલભદ્રની અર્થાત અમારા બન્ને ભાઈઓની મૂતિ બનાવી For Personal & Private Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. જૈનમાં શ્રીકૃષ્ણવાસુદેવનું નવમુદ્રિક. ૧૯૩ પૂજે કેમકે આ જગતના કર્તા, હર્તા, અમોજ છીએ. અને અમે અમારિ ઈચ્છા પ્રમાણે સ્વર્ગ (વૈકુંઠ) થી અહિંયાં આવીએ છીએ અને અમારી ઈચ્છા પ્રમાણે પાછા સ્વર્ગમાં ચાલ્યા જઈએ છીએ. જુઓ કે આ દ્વારિકા અમેએજ બનાવી અને અમે એજ નાશ કરી, કેમકે જ્યારે અમને વૈકુંઠમાં જાવાની ઈચ્છા થાય છે ત્યારે અમો અમારા બધા પરિવારની સાથે દ્વારિકાને નાશ કરી, પાછા વૈકુંઠમાં ચાલ્યા જઈએ છીએ, તે તમેએ બધાએ પ્રત્યક્ષ જોયું છે. માટે અમારા સિવાય આ દુનીયાને બીજે કઈ કર્તા હર્તા છેજ નહિં. આ પ્રમાણે બળભદ્રનું કહેવું સાંભળીને શ્રીકૃષ્ણ અને બળભદ્રની પ્રતિમા બનાવી લેકે પૂજવા લાગ્યા અને તે પ્રતિમા પૂજકેમાં કેટલાકને બલભદ્રજીએ ધનાદિકથી સુખી પણ કર્યા તેથી ઘણું લોકે શ્રીકૃષ્ણના ભક્ત બન્યા. આ પ્રમાણે જગે જગે પર બળભદ્રજીએ પિતાની મૂર્તિઓની સ્થાપના કરાવી. પછી જે જેના ભકતે થાય તે તેમના ગુણ ગાય એ સ્વાભાવિક છે, આવા કારણથી થએલા ભક્ત લોકોએ શ્રીકૃષ્ણને પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર અને યુગયુગમાં અવતાર ધારણ કરી ભક્તોના રક્ષક અને દૂછોના નાશ કરવાવાળા તરીકે પુસ્તક પર પણ લખી દીધા. આ વાત ચાલું થયાને પાયે પાંચેક હજાર વર્ષને અંદાજે થયો છે. અને લોકે પણ શ્રીકૃષ્ણ થયાને કાળ તેટલે કપે છે. આ પ્રમાણે જેનગ્રંથમાં ઈતિહાસ બતાવ્યો છે. તે પ્રમાણે અમેએ લખીને બતાવ્યું છે. અંગ્રેજોનું માનવું શું છે તે પણ અમો આ સ્થાન પર આગળ જતાં લખીને બતાવીશું. | ઇતિ જેને પ્રમાણે પુરાણકાર શ્રી કૃષ્ણને દેવ સ્થાથી કપ્યારે તેનું સ્વરૂપ. જેને ઈતિહાસ પ્રમાણે શ્રી કૃષ્ણનું ચરિત્ર કિંચિત્સવિસ્તર શ્રી કૃષ્ણ લેકેમાં ભગવાન તરીકે, જૈનોમાં નવમા વાસુદેવ, તરીકે અને તે સમયના રાજા જરાસંધ પ્રતિવાસુદેવ તરીકે મનાયા છે તેથી તેમને ઇતિહાસ કિંચિત્સવિસ્તર આપીએ છીએ મથુરા નગરીમાં યદુવંશમાં શૂર નામે રાજા થયો. તેને શૌરી અને સવીર બે પુત્ર થયા. શીરીએ મથુરાની ગાદી ઉપર પિતાના ભાઈને બેસાડી તે * “ શુ વિધ્યામિ વાળે જે ગીતામાં ક છે તે આ વિષયને લઈ કલ્પવામાં આવ્યો હોય એવું મારું અનુમાન જાય છે. gિs. For Personal & Private Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ તત્ત્વત્રથી-મીમાંસા. ખંડ ૧ કુશાત્ત દેશમાં ગયો. ત્યાં તેને શૌર્યપુર નગર વસાવ્યું. શીરીને અંધકવૃષ્ણુિ વિગેરે પુત્રો થયા. સુવીર પછી ભેજવૃષ્ણિ મથુરાની ગાદી ઉપર આવ્યું. તેને ઉગ્રસેન નામે એક પુત્ર થયો. અંધક વૃષ્ણિને સુભદ્રાથી દશપુત્રો-સમુદ્રવિજય વસુદેવ વિગેરે થયા અને કુંતી તથા મઢી બે પુત્રીઓ થઈ, કુંતી પાંડુ રાજાને અને મદ્રી દમઘેષ રાજાને આપી. ' ભેજવૃષ્ણિ પછી મથુરાની ગાદી ઉપર તેમના પુત્ર ઉગ્રસેન આવ્યા. તેમને તેમની ધારણા રાણીથી પૂર્વ જન્મને વૈરી કંસ નામે પુત્ર થયે. તેનું દુષ્ટપણું તેની માને ગર્ભમાંજ જણાતાં પતિભકતાં પત્નીએ પુત્ર જનતાંજ કાંશાની પેટીમાં મૂકી યમુનામાં તેને ઠેલી મૂકે. • તે પિટી તણાતાં શૌર્યપુર જઈ પહોંચતાં સુભદ્રવણિકના હાથે ચઢતાં તે પિતાને ઘેર લાગે, તેમાંથી તે બાળકને કઢી, ઉછેરીને મેટ કર્યો. તે દશવર્ષને થતાં વઘુકુમારને સેવક તરીકે સુભદ્ર અર્પણકર્યો. - આ અરસામાં શુકિતમતી નગરીને રાજા વસુ કે જેણે નારદ અને પર્વ તના વેદ અર્થમાં જૂઠ ન્યાય આપતાં તેને દેવોએ સિંહાસન ઉપરથી પાણી નાખી મારી નાખ્યું હતું. (જે વાત અમો હિંસક વેદવાળા પ્રકરણમાં કહી ગયા છીએ) તેને પુત્ર નાસીને નાગપુર ગયે હતું તેને વૃહદ્રથ પુત્ર થયો અને તેને પુત્ર જરાસંધ થયે તેણે ત્રણ ખંડ સાધી પ્રતિવાસુદેપણું મેળવ્યું તે નવમે ( છેલ્લો) થયા. જરાસંધે સમુદ્રવિજયને વૈતાઢય ગિરિના સિંહરથ રાજાને બાંધી લાવવા આજ્ઞા કરી અને સાથે જણાવ્યું કે જે એને બાંધી લાવશે તેને હું મારી જીવયશા પુત્રી આપીશ. વસુદેવે કંસની સાથે જઈ સિંહરથ સાથે લઢાઈ કરી તેમાં કસે સિંહરથને બાંધી લીધે. આ પરાક્રમથી કંસને જીવયશા કન્યા મળી અને રેષથી પિતાના પિતા ઉગ્રસેનની મથુરા જરાસંધ પાસે માગતાં તે તેને આપી કંસે ઉગ્રસેનને પાંજરામાં પુર્યો. - હસ્તિનાપુરમાં કઈ શ્રેષ્ટિ રહેતું હતું. તેને લલિત નામે પુત્ર હતું તે માતાને ઘણો વલલભ હતો. શેઠાણુને સંતાપદાયક ગર્ભ રહયે. તેને પડાવવા ઘણું ઘણા પ્રયત્ન કર્યા પણ ગર્ભ પડયો નહિ. પુરામાસે પ્રસવ થતાં તેણે તજી દેવા દાસીને આપે. શેઠને ખબર થતા તેણે છાને ઉછેર્યો ઉત્સવનાદિવસે લલિતના આગ્રહથી તેણે પડદામાં રાખી For Personal & Private Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું જૈનમાં શ્રીકૃષ્ણવાસુદેવનું નવમુત્રિક. - ૨૯૫ જમાડવા માંડે ત્યાં અકસ્માત પડદે ખસી જવાથી તે તેની માના જોવામાં આવ્યું. આથી તેને તેની માએ કેપથી માર મારી ખાળમાં ધકેલી દીધે.શેઠે સાફ કરી તેને કેટલેક બોધ આપે. મા દીકરાના વૈરનું કારણ શેઠે જ્ઞનવાન મુનિને પૂછ્યું. મુનિએ કહ્યું કે લલિત અને ગંગદત્ત પૂર્વે બે ભાઈઓ હેઈ વનમાંથી લાકડાં ભરી ગાદ્ધ હાંકી લાવતા હતા. મોટેભાઈ આગળ હતું, તેણે ચીલામાં પડેલી સાપેનને જોઈ, તેથી ગાડુ ફેરવી સાપેનને બચાવી અને પાછળના નાના ભાઈને કહ્યું કે ભાઈ ચીલામાં સાપેન છે માટે તેને બચાવજે પણ નાનાએ તેને મારવાના ઉમંગમાં ગાડુ તેના ઉપર ચલાવ્યું. સાપેન મરી તમારી પત્ની થઈ અને એ બે ભાઈઓ મરી તમારે ત્યાં પુત્ર થયા. નાનાએ પૂર્વે સાપેનને મારી તેથી તેઓને વચ્ચે વૈર છે. આ પછી ત્રણે જણે ચારિત્ર લીધું તેઓ મરણ પામી મહાશુક્ર દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયા. ગંગદત્તે માનું અનિષ્ટપણું સંભારી વિશ્વ વલ્લભ થયાનું નિયાણું કર્યું. - વસુદેવ કે જે નગર છોધ પરદેશ ચાલ્યા ગયા હતા તેઓ દેશ દેશના રાજાઓની બહોતેર હજાર કન્યાઓ પરણ્યા હતા. તેમાંની એક રહિણી કે જે અરિષ્ટપુરના રૂધિર રાજાની પુત્રી હતી તેણે પેટે લલિતનો જીવ બળભદ્રના પદને સૂચવતે અવતર્યો. વસુદેવે તેનું નામ રામ પાડયું જેમાં બળભદ્રના નામથી લેકેમાં વિખ્યાત થયા. એક વખતે કંસે નેહથી વસુદેવને મથુરામાં આવવા વિનંતી કરી, વસુદેવ સમુદ્ર વિજયની આજ્ઞાથી ગયા. ત્યાં કંસે વસુદેવને પિતાના કાકા દેવક જે મૃતીકાવતીના રાજા હતા, તેની પુત્રી દેવકીને પરણવાનું કહ્યું. આ લગ્નને માટે કંસ અને વસુદેવ મૃતીકાવતીમાં આવ્યા પણ દેવકે કન્યાનું માગું કરવાને રિવાજ નથી, એમ તેમને ના કહી. પણ નારદે દેવકી પાસે આવી વસુદેવના ગુણગાન કર્યા તેથી તે બાળા વસુદેવ ઉપર સ્નેહ રાગવાળી થઈ હતી, તેની આ રૂચિ જોઈ દેવકે વસુદેવને પોતાની પુત્રી આપી. પહેરામણિમાં અનેક ધન સાથે દશ ગોકુળના પતિ નંદને, કટિ ગાય સાથે આપે. તે બધાં મથુરામાં પાછા આવ્યાં, જ્યાં કંસે પોતાના મિત્રના વિવાહની ખુશાલીને લઈ, માટે મહોત્સવ આરંભ્યો. આ અરસામાં કંસના અનુજ બધુ અતિમુકત કે જેને સંસાર ત્યાગ: કરી શમણપણું લીધું હતું, તે તપથી કૃષ્ય થઈ ગએલા કંસને ઘેર પારણને માટે આવ્યા. જીવયશાએ ઉત્સવના આનંદ તરીકે મદિરાપાન કર્યું હતું, તેણે આ મુનિની કેટે વળગી આ દીયર વખતસર ઠીક આવી પહોંચ્યા. આપણે For Personal & Private Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAUUUU. ૨૯૬ તત્રયી મીમાંસા. • ખંડ ૧ ગીત નૃત્ય વિગેરે કરીએ, આમ સંસારી મનુષ્ય માફક તે મુનિની કદર્થના કરી. મુનિએ કહ્યું કે જેના નિમિત્તથી આ ઉત્સવ થાય છે તેને સાતમે ગર્ભ તારા પતિને મારશે. છવયશાએ ગભરાટથી તરત જ આ વાત પિતાના પતિને કહી. કંસે વસુદેવ પાસેથી દેવકીના સાતભર્ગની માગણી કરી, તે આપવા વસુદેવ બંધાયા. એ સમયમાં દિલપુરમાં નાગ નામે શેઠ હતું. તેને મુલાસા નામે સ્ત્રી હતી, તે બને પરમ શ્રાવક હતા, અતિમુકત નામના ચારણ મુનિએ સુલસાની બાલ્યવયમાં કહ્યું હતું કે આ બાલાને મૃત પુત્રો થશે. તે સાંભળીને ઈદ્રના સેનાની નિગમેલી દેવની અસધના કરી. દેવે દેવકીના સાત ગર્ભે કસે જે માગ્યા હતા તે સુલશાને આણી આપવા જણાવ્યું. તે પ્રમાણે દેવકીના ગર્ભે તે દેવ દેવશક્તિથી સુલશાને આપે અને સુલશાના મૃતપુત્ર દેવકીની પાસે મુકીદે. તેને પથ્થર સાથે અફાળી કંશ રાજી થવા લાગ્યા. દેવકીના પુત્રો સુલશાને ત્યાં મોટા થયા. તેમનાં નામ-૧ અણકિયશ, ૨ અનંતસેન, અજિતસેન, ૪ હિતારિ, ૫ દેવયશા, ૬ અને શત્રુસેન રાખવામાં આવ્યાં. એક વખત તુ સ્નાનવાળી દેવકીએ રાત્રિના અન્ત સિંહ સૂર્ય, અગ્નિ, ગજ, ધ્વજ, વિમાન અને પદ્મ સરેવર, એમ સાત મહામંગળિક સ્વપ્ન જેમાં તે વખતે પેલા ગંગદત્તને જીવ મહશુકદેવલોકમાંથી ઍવીને દેવકીને ગર્ભમાં અવતર્યો. દેવકીએ શ્રાવણ વદિ. ૮ના દિવસે તે પુત્રને જન્મ આપે. તે વખતે કેસે બંધોબસ્ત માટે મૂકેલા પહેરગીરે ઉંઘી ગયા હતા. તેમ દેવોની બીજી અનેક સાહાટ્ય થવાથી અને દેવકીના કહેવાથી તે પુત્રને નંદને ત્યાં તેની માર્યા યશોદાને વસુદેવે સો. સ્વચ્છ નીલમણિ જેવી તેની કૃષ્ણ કાન્તિ જે તેનું નામ કૃષ્ણ રાખ્યું. વસુદેવે યશોદાને પુત્રી જન્મી હતી તે લઈ દેવકીને આપી. પછી પહેરગીરે જાગતાં તે પુત્રી લઈ કંસને આપી. કંસે આ ક્ષુદ્ર છવ મને શુ મારનાર છે એમ કહી તેની એક નાસિક છેદી છોડી દીધી. દેવકીને એક માસ પછી પુત્રને જોવાની ઈચ્છા થઈ આવી. વસુદેવે કહ્યું એમ સાધારણ રીતે જતાં કંસને બધી ખબર પડી જશે, આથી દેવકીએ ગાય પૂજવાનું મીસ કાઢી નંદને ત્યાં જઈ કૃષ્ણને જોયાદેવકી આ રીતે વારંવાર આવતી તેથી લેકામાં ગોપૂજનની પ્રથા શરૂ થઈ એકલા રહેતા તેણે ઘણું વિદને આવતાં આથી નદ યશે દાને એકલા રાખવાને For Personal & Private Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. જેમાં શ્રી કૃષ્ણવાસુદેવનું નવમું ત્રિક ૨૯૭ નિષેધ કર્યો પણ એક વખતે યશદાએ કામ પ્રસંગે જતાં દેરીથી કૃષ્ણનું પેટ બાંધી તે દેરી ખાણીઆને બાંધી, આ જો ગોવાલાએ તેમનું ઉદર અને દામ ઉપરથી દામોદર નામ પાડયું. વસુદેવે કૃષ્ણની રક્ષા કરવા રહિણીથી થએલા પુત્ર બલદેવને નંદગોપાલને ત્યાં મોકલ્યા. સૂર્યપુરમાં સમુદ્રવિજય રાજાને શિવાદેવી રાણીથી ચૌદ સ્વપ્નથી તીર્થકરપદ સૂચક અરિષ્ટનેમિ નામે પુત્ર થયે. કંસે પિતાના મરણની હકીકત નિમિત્તિયાના મુખથી સાંભળી, તેની તેણે બતાવ્યા પ્રમાણે પરીક્ષા કરવા માંડી કૃષ્ણને બળદેવના કહેવાથી પિતાની યથાર્થ સ્થિતિની ખબર પડતાં, કૃષ્ણ અને બળદેવ બને કંસને મારવા મથુરામાં આવ્યા. ત્યાં તેમને મલ્લયુદ્ધ કરી મલ્લોને સંહાર કરી, કંસને કૃષ્ણ વધ કર્યો. સમુદ્રવિજય વિગેરે રાજા એ પ્રસંગે ત્યાં આવ્યા હતા. તેઓ સઘળા ઉગ્રસેનને બંધી ખાનાથી છે સાથ લઈ પશ્ચિમ તરફ જરાસંધથી નિરૂપદ્રવ થવા ચાલ્યા. ઉગ્રસેને પિતાની પુત્રી સત્યભામાં કૃષ્ણને આપેલી તેને રસ્તામાં ગિરનારની પશ્ચિમમાં બે પુત્રોને જન્મ આપે. ત્યાં કૃષ્ણ સમુદ્રદેવને પ્રત્યક્ષ કરી પુરાણાવાસુદેવની દ્વારિકા નગરી જે સમુદ્રમાં ડુબી ગઈ હતી તે કાઢી આપવા કહ્યું. દેવે ઈદ્ર આજ્ઞાથી તે કાઢી, તેમાં કુબેરે સર્વ સામગ્રી પૂરી. જરાસંધની પુત્રી જીવયશા પિતાના પતિ કંશના વધથી ક્રોધ થઈ પિતાને ઘેર ગઈ, તેના મુખથી બધી વાત જાણી જરાસંધે બળદેવ અને કૃષ્ણને નાશ કરવા પિતાના પુત્ર કાલને પાંચશે રાજાની સાથે મોટું સિન્ય આપી મોકલ્યો. જાદવે મથુરાં છે ચાલ્યા ગએલા હોવાથી, દેવેએ એક મોટી અગ્નિની ચિતા રચી અને એક સ્ત્રીનું રૂપ વિકુવી તે ચિતા પાસે બેસી કાલકુમારને દેખી રડવા લાગી કે, આ ચિતામાં જાદ તારે હાયથી પૈસી ગયા અને હું પણ બળદેવ અને કૃષ્ણના વિયેગથી આ અગ્નિમાં પેસું છું. દેવનું કાર્ય જઈ કાલકુમાર પણ–બળદેવ અને કૃષ્ણને પકડવા અંદર પડે અને બળીને ભસ્મ થયો. કૃષ્ણ રૂક્ષ્મણનું શિશુપાળ સાથે લગ્ન થતાં હરણ કર્યું અને જાબૂવતી આદિ અનેક કન્યાઓ તે પરણ્યા. રૂફમણિથી પ્રદ્યુમ્ન કુમાર થયે, જાંબૂવતીથી શાબ થયે અને સત્યભામા વિગેરે રાણીઓથી બીજા અનેક પુત્રો થયા. રાષભદેવના પુત્ર કુરૂથી કુરૂક્ષેત્ર કહેવાય છે. તેના પુત્ર હસ્તિઓ હસ્તિનાપુર વસાવ્યું. હસ્તિરાજાના સંતાનમાં અનંતવીર્ય, તેને પુત્ર કૃતવીર્ય, અને 88 For Personal & Private Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ ૧ તેનો પુત્ર સુભૂમ ચક્રવર્તી રાજા થયે. તે પછી અસંખ્ય રાજાઓ થયા, પછી શાન્તનું રાજા થયે. તેને ગંગા નામની સ્ત્રીથી સીમ અને સત્યવતીથી ચિત્રાંગદ અને ચિત્રવીર્ય પુત્રો થયા. ચિત્રવીર્યના ધૃતરાષ્ટ, પાંડુ અને વિદુર. ધૃતરાષ્ટને દુર્યોધન વગેરે સે (૧૦૦) પુત્રો અને પાંડુને યુદ્ધિષ્ટિર વગેરે પાંચ પુત્ર થયા, તે પાંડવ કહેવાયા. તેમને કાંપિલ્ય પુરના રાજા દ્રુપદની પુત્રી દ્રૌપદીએ સ્વયંવર મંડપમાં વરમાળા નાખવાથી પૂર્વ કર્મના બળે તે તેમની પત્ની થઈ. જુગારમાં રાજપાટ હારી, દેશ છે, તેઓ કૃષ્ણ પાસે દ્વારિકા પહોંચ્યા. ત્યાં દશાહએ તેમને લક્ષ્મીવતી, વેગવતી, સુભદ્રા વિગેરે પાંચ કન્યાઓ આપી. એક દિવસ યવન દ્વીપથી કેટલાક ધનવાન વણિકે રત્નકાંબળ લઈ દ્વારિકામાં આવ્યા, ત્યાં રત્નકાગળ ન વેચતાં હસ્તિનાપુરમાં ગયા. ત્યાં જીવયશાએ તેમના મુખથી કૃષ્ણ બળદેવ જીવતા છે અને તેઓ દ્વારિકા વસાવી ત્યા રહે છે. તેમ સાંભળી પતિના પિતાને પિોતે અગ્નિમાં બળી મરવાનું કહ્યું. તેણે તેમ કરતી અટકાવી. જરાસંધ કૃણને મારવા પિતાના આશ્રિત રાજાઓ અને બીજું મોટું સિન્ય લઈ ચઢ. શિશુપાળ, કૌર, કરૂણ, રૂકમી વિગેરે રાજાઓ તેની સાથે હતા. કૃષ્ણને આ વાતની માર્ગથી ખબર પડતાં તે પણ તૈયાર થઈ પાંડ વિગેરે સાથે સામેં આવ્યા. બન્ને લશ્કરે સામસામે થતાં પાંડવોના હાથે કરણ અને દુર્યોધન વગેરે કૌરવો મરાયા અને કૃષ્ણના હાથથી જરાસંધનું તેનાજ ચકરત્નથી માથું કપાયું. શિશુપાળ પણ કૃષ્ણના હાથથી ભરાયે. આ વિજયપછી કૃષ્ણ છ માસમાં અર્ધ ભારત સાધી વાસુદેવ થયા. રોળહજાર રાજાઓએ અનેક રને અને બબ્બે ઉત્તમ કન્યાઓ વાસુદેવને અર્પણ કરી, તેમાં સળહજાર કૃષ્ણ પરણ્યા. આહજાર બળદેવ પરણું અને આઠહજાર બીજા કુમારે પરણું. નેમિનાથ ભગવાનને પરણવા માટે સમુદ્રવિજય રાજાએ અને શિવાદેવીએ આગ્રહ કર્યો. ત્યારે તેમને કહ્યું કે --ચોગ્ય સ્ત્રી મળે તેમ કરીશ. પ્રદ્યુમ્નને વૈદભ નામની સ્ત્રીથી અનિરૂદ્ધ નામે પુત્ર થયો. તેણે શુભનિવાસના બાણ નામના ઊગ્ર ખેચરની “ઊષા” નામની કન્યાનું હરણ કર્યું. ઉષાને ગોરી વિદ્યા પ્રસન્ન હતી અને બાણે ગૌરીવિદ્યાનાપતિ શંકરદેવનું આરાધન કરી તેની પાસે યુદ્ધમાં અજેયપણાનું વરદાન મેળવ્યું હતુ ગૌરીને આ વાતની ખબર પડતાં શંકર દેવને કહ્યું કે--મેં ઉષાને પહેલું વરદાન આપ્યું છે તેથી આ આપે ઠીક ન કર્યું. શંકરે બાણને કહ્યું કે તું સ્ત્રી વિષય શિવાય બીજે પ્રસંગે અજેય થઈશ. ઉષાના હરણ કર્યાની વાત જાણતાં બાણ અનિરૂદ્ધ સાથે લડવા આવ્યું. કૃષ્ણને આની ખબર પડતાં બાણને લડાઈમાં માર્યો. ભગવાન નેમિકુમાર આ જન્મ બ્રહ્મચારી જ રહેવા માગતા હતા અને For Personal & Private Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. જૈનમાં શ્રી કૃષ્ણવાસુદેવનું નવમુંત્રિક. ૨૯૯ તે પ્રમાણે રહ્યા. તેમને પરણાવવા તેમના માતાપિતા ઉપરાન્ત કૃષ્ણ અને તેમની પત્નીઓએ ઘણું ઘણું આગ્રહપૂર્વક પ્રયત્ન કર્યો અને પરણવાની કત્રિમ હા પડાવી કન્યા શોધતાં કૃષ્ણને સત્યભામાએ કહ્યું કે મારી રાજીમતી નામે નાની બહેન છે તે નેમિકુમારને બરાબર એગ્ય છે. કૃષ્ણ ઉગ્રસેન પાસે રાજીમતીની માગણી કરતાં તેમણે ઘણા આનંદ પૂર્વક હા કહી અને તુરતજ લગ્ન કરવાના નિશ્ચય ઉપર આવ્યા. શ્રાવણ શુદિ ૬ ને દિવસ નકકી કર્યો. તે દિવસે નેમિકુમાર સર્વ પરિવારની સાથે ઉગ્રસેનને ત્યાં પરણવા ગયા. પણ ત્યાં તેમને લગ્ન ભેજન માટે પશુઓને એકઠાં કરેલાં જોયાં. દયાવીર નેમિકુમારે તે પશુઓને છે મૂકાવ્યાં અને પિતે રથ પાછા વળાવી ઘેર આવ્યા. વર્ષપર્યત અમેઘ દાન આપી નેમિકુમારે રેવતાચળના સહસ્ત્રામવનના ઉપવનમાં દીક્ષા અંગીકાર કરી, તેમનો સાથે એક હજાર રાજાઓએ પણ દીક્ષા લીધી. દેવકીના નાના પુત્ર ગજસુકુમારે ચોવન વયમાં પોતાની બન્ને ભાર્યાની સાથે નેમિપ્રભુ પાસે દીક્ષા લીધી, ધ્યાન માટે તેઓ સ્મશાનમાં રાત્રે ઉભા હતા ત્યાં તેમના બ્રાહ્મણ સસરા સોમ શર્માએ તેમના માથા ઉપર અંગારા ભરૅલી ઠીબ મુકી, જેઓ શુભધ્યાનથી કેવળજ્ઞાન પામી આયુષ્ય પૂર્ણ કરી મોક્ષમાં ગયા. આ મરણના સમાચાર તેમના કુટુંબને પડતાં વૈરાગ્યપાંમી વસુદેવ શિવાય નવદશાહએ તથા પ્રભુની માતાએ અને કૃષ્ણના અનેક કુમારોએ વળી નેમિનાથના ભાઈઓએ પણ દીક્ષા લીધી તેમજ રાજીમતીએ તેમના પરિવારે બીજો ભર્તા કરવા કહ્યા છતાં અને નેમિપ્રભુના નાના ભાઈ રથને મેચ તેમની માગણી કરવા છતાં તેને તિરસ્કાર કરી તેણે બોધ આપી દીક્ષા લીધી. નેમિકુમારને દીક્ષા લીધા પછી ચેપનમે દિવસે કેવળજ્ઞાન થયું હતું. કૃષ્ણ મહારાજાએ એક વખત પૂછ્યું કે આ દ્વારિકા નગરીને, યાદવોને અને મારે નાશ શી રીતે થશે ઉત્તરમાં ભગવાને કહ્યું કે-દ્વીપાયન ઋષિને શાંબ વિગેરે કુમારો દારૂ પી હેરાન કરતાં તે યાદવ સહિત દ્વારિકાને બાળી નાખનારો થશે. અને તમારા ભાઈ જરાકુમારથી તમારું મૃત્યું થશે. તે પ્રમાણે શાંબ પ્રમુખ કુમારોએ દારૂ પી મત્ત થઈ દ્વીપાયન ત્રાષિને સંતાયો. તેણે દ્વારિકા યાદ સહિત બાળી નાખવાનું નિયાણું કર્યું અને તે ઋષિ મરી અનીકુમાર નામે દેવ થયો, તેણે પૂર્વવૃત્તાંત જાણી આખ્ખી નગરી અને તેમાંના બધા માણસોને બાળી ભસ્મ કર્યો. માત્ર કૃષ્ણ અને બળદેવજ બહાર નીકળવા પામ્યા. કૃષ્ણતૃષા લાયવાથી ઝાડ નીચે સૂતા હતા ત્યાં જરાકુમારે મૃગ જાણી બાણ માર્યું. જેથી તેમનો કાળ થયો અને તેમનો આત્મા–ત્રીજી પાતળ ભૂમિમાં ગયે. બળદેવ તેમના માટે પાણી લેવા ગયા હતા તે પાછા આવતાં ભાઈને મરેલો જણ્યા છતાં ભાઈના નેહથી કૃષ્ણના શરીરને છ માસ સુધી લઈને ફર્યા. છેવટે For Personal & Private Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ તત્ત્વત્રયી-મીમાંસા. - ખંડ ૧ દેવતાઓના સમજાવ્યાથી તે શબને છે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. ઘણે ભાગે વનમાં રહેતા ત્યાં એક મૃગ તેમને ભકત થયું હતું, તે વનમાં કેટલાક સુથારો લાકડાં કાપવા આપ્યા હતા. તેમને એક મોટા ઝાડની અડધી ડાળ કાપી; ખાવા નીચે ઉતર્યા. મૃગ બળદેવને આહાર માટે આ સુથારે તરફ દરી ગયે. સુથારેએ આ તપસ્વીને આદર પૂર્વક આહાર આપવા માંડે ત્યાં એકદમ પવનના સપાટાથી ડાળ ભાગી, તે દાનદાતા સુથાર, મૃગ અને તપસ્વી બળદેવ, એ ત્રણેના ઉપર પડતાં મરણ થયા અને પાંચમા દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયા. ભગવાન નેમિનાથ પ્રાણીઓને બોધ આપી ગિરનાર ઉપર દેહત્યાગ કરી મેક્ષે ગયા. પ્રદ્યુમ્ન, શાંબ વગેરે કુમારો, કૃષ્ણની આઠ પટરાણીઓ, ભગવંતના બંધુઓ, રાજીમતિ વગેરે દ્વારિકાના દહન પહેલાં નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લીધી હતી તેઓ પણ મેક્ષમાં ગયાં. - વસુદેવ, રોહિણી અને દેવકી, નેમિપ્રભુનું ધ્યાન ધરતાં, કૃષ્ણ બળભદ્ર એમને બહાર કાઢવાને ઘણા પ્રયત્ન કરવા છતાં પણ દ્વારિકામાં અગ્નિથી બળી ગયાં અને સ્વર્ગે ગયાં. શિવાદેવી, અને સમુદ્રવિજય મહેંદ્ર દેવલોકમાં ગયા અને બીજા દશાહ મહર્થિક દેવ થયા. પાંડે કે જે કૃષ્ણનું મૃત્યુ સાંભળી સંસાર ત્યાગ કરી દ્રૌપદી સાથે સાધુ થયા હતા. તેઓ નેમિપ્રભુને વાંચવા માટે વિહાર કરતા કરતા ગિરનાર આવતા હતા. તેમણે ભગવાન નેમિનાથનું મૃત્યું જાણું અત્યંત ખેદ થયો, તેઓ સિદ્ધાચળ ઉપર ધ્યાનસ્થ રહ્યા, ત્યાં કેવળજ્ઞાન પામી ક્ષે ગયા અને સાધ્વી દ્રૌપદી કાળ કરી બ્રહ્મદેવલોકમાં ગઈ. || ઇતિ જેન પ્રમાણે બળદેવ બળભદ્ર, વાસુદેવ શ્રી કૃષ્ણ, અને પ્રતિવાસુદેવ જરાસંધનું, છેલ્લું નવમું ત્રિક કહી બતાવ્યું. પુરાણમાં લખાએલો દ્વારિકાને નાશ. હિંદુસ્તાનના દેવ પૃ. ૨૦૧–૦૨ થીએ વૃત્તાંતને અંતે એક મસ્ત મદ્યપાન કીડા થાય છે. તેમાં તેઓ For Personal & Private Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મુ. પુરાણામાં લખાએલા દ્વારિકાના નાશ. ૩૦૧ પેાતાના આખા યાદવકુલના નાશ કરે છે. બીજા અસખ્ય રાજાઓ, અને સરળ સદ્ગુણવાળી ઘણી સ્ત્રીએ સાથે પ્રભાસમાં આનંદયાત્રા કરવા ગયા. ઊલ્લાસમાં એથી પણ વધારે વૃદ્ધિકરવા એ આનંદમાં ભાગ લેવા કૃષ્ણે અપ્સરાઓને ( ઇંદ્રના સ્વનીનૃત્ય કરતી સ્ત્રીઓને ) લાવી રાજાએ તરતજ મદ્યપાન અને મેોજશેાખમાં મરત બની ગયા. છેવટના બનાવની હકીકત વિષ્ણુપુરાણમાં નીચે પ્રમાણે આપી છે યાદવેાએ ( કૃષ્ણના પુત્રોએ ) મદ્યપાન કર્યું. તેથી તેમનામાં માંહેામાંહે લડવાથી કજીના નાશ કારક હિન પ્રગટયા, અને ગાલિપ્રદાન રૂપી બલતથી એ વનિ ને પોષણ મળયું. દિવ્ય અસરથી તેમનામાં જુસ્સા પ્રગટવાથી તેઓએ એક બીજાપર અસ્ત્રો ફૂંકયાં તે છૂટયાં ત્યારે તેમને ઊંચી ઊગેલી ઝાડીઓને આશ્રય લેવા પડયા. એ ઝાડી તેમન! હાથમાં વા રૂપ થઇ અને તેમણે તે વડે એકબીજાને નાશ કારક પ્રહાર કર્યાં. તેમને તેમ કરતાં અટકાવવા કૃષ્ણ વચ્ચે પડયા. પરંતુ તેમણે ધાયું કે તેએ દરેકના પક્ષ કરે છે તેથી તેઓ એ લડયા કર્યું. પછી ગુસ્સે થઇ તેમના નાશ કરવા કૃષ્ણે બે ચાર ડાળીએ લીધી, તે લેાઢાની ગદાજેવી થઇ પડી, તે વડે તેમણે ઘણા યાદવેાને નાશ કર્યાં. અને બાકીનાઓએ માંડામાંહે જુસ્સાથી લડી એક બીજાનેા નાશ કર્યાં. ઘેાડા વખતમાં તેજસ્વી કૃષ્ણ અને દારૂક શિવાય એક પણ યાદવ જીવતા રહ્યો નહિ. 66 પછી અકસ્માત્ એક શિકારીના ખાણુથી તે ઘાયલ થાય છે. એક વખત કૃષ્ણે દુર્વાસાઋષિના સત્કાર કર્યાં હતા પણ ઋષિના પગપર ભાજનને શેષ રહ્યો હતા તે ધેાઇ નાખવાનું ભૂલી ગયા હતા. આ અપમાનથી દુર્વાસાએ ભવિષ્ય બ્રાખ્યુ હતું કે પગ પર ઘા થવાથી કૃષ્ણનું મરણ થશે, તેમના ગયા પછી કૃષ્ણ વિચારમાં મગ્ન રહ્યા. યાગને અનુકૂલ એક આસનરચી તેમણે પેાતાને ડાબેા પગ જમણી જાંઘ પર નાખ્યા, એટલે પગની એડી બહાર પડતી રહી. દૈવયેાગે જર નામના એક શિકારીએ કૃષ્ણના પગ પર દૂરથી નજર કરી ભૂલથી તે પગને હરણુ ધાયું અને લેાઢાનું અણીવાળુ ખાણુ એડીમાં ઘેાંચાય એવી રીતે માયું. પછી પોતાની ભૂલ માલમ પડવાથી જર કૃષ્ણુને પગે પડયા, અને ક્ષમા યાચી. તેને કૃષ્ણે જવાબ દીધા કે “ લગાર પણ ખીશમાં ” શિકારી, જા, મારી કૃપાથી તું દેવેાના નિવાસ, સ્વર્ગમાં જઇશ ” તરતજ વિમાન આવ્યું તેમાં તે શીકારી સ્વગે ગયેા. પછી કૃષ્ણે માનવ દેહના ત્યાગ કર્યાં. ( પૃ. ૨૦૩ થી ) કૃષ્ણ જીવનના છેલ્લા અનાવ ધર્મના એક સ્વરૂપની For Personal & Private Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ તત્ત્વત્રયી–મીમાંસા. ' ખંડ ૧ સૂચના કરે છે, તે ઘણીવાર સમજાવવામાં આવેલું નથી. તેઓ પિતાના ભાઈના મરણ વખતે હાજર છે, તેઓ પોતાના પુત્રોને જરબંધ યુદ્ધ કરતાં જુવે છે. અને એકપણ બાકી રહેતું નથી ત્યાં સુધી પરસ્પર ક્ષય કરવામાં મદદ કરે છે. અને પોતે જાને એકિલીસની પેઠે એક શિકારીના બાણથી પગની એડીમાં ઘાયલ થઈ નાશ પામે છે. આ સ્વરૂપ બાઈ કહે છે:૧–“કવિએ કૃષ્ણનું ચારિત્ર્ય ગમે તેવું પ્રિય કરવાનો પ્રયત્ન કર્યો છે તો પણ આ વાર્તાના મૂલમાં કંઈક શોક અને નિર્દયતાને પણ પાયે જણાય છે. વિનાશનાં આ બધાં કૃત્ય, પોતે હાસ્ય કરતા હોય એવીરીતે નીહાલે છે, પોતાના યાદવકુલને નાશ પાસે આવ્યા છે એમ પિતે હસતા જુએ છે અને તેને માટે તૈયાર થાય છે... શિવના કરતાં ઓછા વિકરાળ છે તે પણ પોતાના ચારિત્ર્યના એક અંશમાં વિણું કઠણ હૃદયવાળા દેવ છે; એ પણ સર્વ ભક્ષક કાળરૂપ છે.” | ઈતિ પુરાણમાં બતાવેલ દ્વારિકાને નાશ. હિંદુ, દેવેથી. ૧} રામ કૃષ્ણાદિકના અવતારની સિદ્ધિ માટે પ્રમાણે. સ્કંદપુરાણની પ્રસ્તાવના. પત્ર ૪ થી આપેલ વિચાર. “વાહવતારની સિદ્ધિના માટે બે પ્રમાણે આપ્યાં છે. એક તત્તરોય સંહિતાનું બીજું શતપથ બ્રાહ્મણનું (૧૪–૧ ૨-૧૧૦) પરશુરામાવતારની સિદ્ધિને માટે-ઐતરેય બ્રાહ્યy.! કૃષ્ણાવતારની સિદ્ધિના માટે-છાંદેગ્યનું તેમજ તેત્તરીયારણ્યકનું વાનાવતારની સિદ્ધિના માટે–રડવદેમાના વિષ્ણુ સૂકતનું તથા શતપથ બ્રાહ્મણનું (૧–રા પ-૭) ૫ રૂદ્રનું વર્ણન-અથર્વવેદ” (૧૧) કાંડે ર બીજા પ્રકાઠકે ૬૬ માં મંત્ર, વૈતરીયારણ્યકમાં પણ છે ગણપતિની સિદ્ધિના માટે–ત્રાવનું શુકલયજુવૈદનું પણ સૂર્યની સિદ્ધિના માટે પણ વેદના અનેક પ્રમાણે આપ્યા છે. આવી રીતે સ્કંદ પુત્ર ની પ્રસ્તાવનામાં–વરાહની, પરશુરામની, કૃષ્ણવતારની, વામના વતારની, રૂદ્રદેવની, ગણપતિની અને સૂર્યની સિદ્ધિના માટે ઉપર બતાવેલાં પ્રમાણ આપી લખી જણાવ્યું છે કે “ પુરાણમાં વર્ણવેલા દે છે તે વેદમૂલક છે પણ મૂળ વિનાના નથી એમ સ્કંદ પુ.ની પ્રસ્તાવનામાં લખી બતાવ્યું છે. આ ઉપર બતાવેલા વરાહસિક અવતાર-વૈદિક મતના અનેક વિદ્વાનોને For Personal & Private Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. વૈદિ કે—દિક્પાલ, દ્વીપ ખંડ, મને પાતાલ. ૩૦૩ સત્ય સ્વરૂપના ભાસેલા નથી તેથી તેએ પેાત પેાતાના અભિપ્રાયેા જુદા જુદા પ્રકારના પ્રગટ કરતા ગયા છે. તેમાંના કેટલાંક પ્રમાણે! અમે પણ બતાવતા આવ્યા છોએ, છતાં જો વરાહાવતારની સિદ્ધિ–વૈત્તરીય અને શતપય જણાવતા હાયતા તે ગ્રંથાપણુ કાલ્પનીક ગ્રંથેાની સાથમાંજ કલ્પી શકાય ? તે પછો તે ગ્રંથાને પ્રમાણ રૂપમાં કેવીરીતે મૂકી શકાય ? એક ંદરે વિચાર કરી જોતાં ધર્માંની બાબતમાં તેમજ ઇતિહાસની બાબતમાં વૈદિકાએ ઘણીજ બાબતમાં બીજાઓમાંથી લઇને કલ્પિતજ ગેાઠવી દીધું છે. એમ અનેક પાશ્ચાત વિદ્વાનેાના લેખાથી જાહેર થઈ ગયુ છે. છતાં સત્યવસ્તુના શોધક ન બનતાં જૂઠની સિદ્ધિ કરવા મથ્યા રહેવુ' એમાં કંઇ પંડિતાઇ ? ॥ ઇતિ વરાહ, વામનાદિકની સિદ્ધિમાં વેદનાં પ્રમાણેા તેના વિચાર. ૮ દિક્પાલ, છ દ્વીપ, ૯ ખંડ અને સાત પાતાલનાં નામ. તુલસી રામાયણુ. બાલકાંડ પૃ. ૧૫૯ ની ટીપમાંથી— “ ૧ ઇદ્ર, ૨ અગ્નિ, ૩ યમ, ૪ નિતિ, ૫ વરૂણ, ૬ વાયુ, ૭ કુબેર અને ૮ ઇશાન એ આઠ દિક્પાલ કહેવાય છે. ” ૯ ૧ જંબુ, ૨ શલમલી, ૩ કુશ, ૪ કોચ, ૫ શાક અને ૬ પુષ્કર એ નામના સાત દ્વીપ છે. ” ( એકનું નામ રહી ગએવુ જણાય છે. ) ઃઃ ૧ ઇલાવૃત, ૨ રમ્ય‡, ૩ હિસ્થ્યમય, ૪ કુરૂ, ૫ હરિવ, ૬ ભારત, ૭ કેતુમાલ, ૮ ભદ્રાશ્વ, અને ૯ કિ પુરૂષ, એ નામના નવ ખંડ છે, ” 64 ૧ અતલ, ૨ વેતલ, ૩ સુતલ, ૪ તલાતલ, ૫ મહાતલ, ૬ રસાતલ, અને ૭ પાતાલ એ નામના સાત પાતાલ છે. ” જૈનમાં–દિક્પાલના સંબન્ધુ, જંબુદ્રીપાદિક અસ ંખ્ય દ્વીપ સમુદ્રોના સબન્ધે, ભરતાદિક નવ ખંડના સબન્ધુ અને સાત નરકાના સ ંબન્ધ, મોટા મેટા ગ્રંથામાં વિસ્તાર પૂર્વક વર્ણન કરેલુ છે, તે આ ટુંક લેખમાં લખી શકાય નહી માટે તે વિષયેાના સબન્ધે જૈન ગ્રંથાને જોવાની ભલામણ કરૂ છુ, તે જોવાથી વાચકાને ખબર પડે કે ફરતુ' ફરતુ આ બધુ ચક્ર કયાંથી આવ્યું અને કેવા સ્વરૂપમાં ફેરવાયુ ? આમાં વધારે શું લખીને બતાવું ? ઇતિ વૈદિકે-૮ દિપાલ છ દ્વીપ, ૯ ખંડ, છ પાતાલ. તે જૈનોમાં છે. તેના વિચાર, For Personal & Private Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ ' ખડ ૧ 3०४ તત્ત્વનયી મીમાંસા. જેનોમાં જાતિ મરણ છે. વૈદિકમાં કયા જ્ઞાનને ભેદ? જાતિ મરણવાળા શગાલ અને વાનર. &દ. પુ. બ્રહ્મખંડ અધ્યાય. ૩૪ મે. પત્ર ૬૧ થી એક જંગલમાં-શગાલ અને વાનર એ બેને જાતિ મરણ જ્ઞાન થઈ જતાં આપસ આપસમાં પૂછવા લાગ્યાં કે-વાનર પૂછે છે કે હે શગાલ ! તું દુર્ગધ વસ્તુનું ભક્ષણ કરવાવાળે કેમ થયે? શગાલે જવાબ વાળ્યો કે-મેં બ્રાહ્મણને એક આઢક ધાન્ય આપવાનું કહી ને આપ્યું નહિ તેથી હું છૂગલ ( શિયાલી) . શગાલે પૂછયું કે ભાઈ ! તું વાનર કેમ થયે? મેં પૂર્વ ભવમાં બ્રાહ્મણોનું શાક ચોર્યું હતું. તેથી હું વાનર થયો. પછી તે બને ત્રાષિના કહેવાથી ધેનુ કોટિ તીર્થના સ્નાનથી પાપ મુકત થયાં. અને વિમાનમાં બેસી સ્વર્ગમાં ચાલ્યાં ગયાં. આમાં વિચારવાનું કે-જાતિ સ્મરણ વૈદિક મતમાં કયા જ્ઞાનને ભેદ મનાય છે? અમારા વિચાર પ્રમાણે જેનોથી ઉછીતે લીધેલ હોય ! બીજી વાત પાણીના સ્નાન માત્રથી પાપ મુક્તિ અને વિમાનમાં બેસી સ્વર્ગે ગયા ! શરીર છેને કે તેના તે શરીરથી? વળી વિમાન લઈને કોણ આવ્યું ? મેટા મોટા પુણ્યાત્માએ ઘણાએ થઈ ગયા પણ વિમાનમાં બેસી કે સ્વર્ગે ગયા જણાતા નથી, તેમ પુરાણકાર સિવાય કેઈએ લેખીને પણ બતાવ્યા હોય એમ પણ જ. ણાતું નથી. ખુદ પુરાણકારોનેજ લેવા કોઇ વિમાન લઈને આવેલું જણાતું નથી. કઢિપત કથા પણ કાંઇ ગ્યતાવાળી હોવી જોઈએ. ઇતિ જેનોમાં જાતિ સ્મરણ છે, વૈદિકમાં ક્યા જ્ઞાનને ભેદ. તેને વિચાર. જ્યાં ત્યાં યજ્ઞના નામે વિશુ તે પ્રાયે દેડતા ખરા? સ્કંદ પુ. બ્રહ્મખંડ અધ્યાય ૩૭ મે. પત્ર ૬૮ થી “કુલ્લ ગામમાં મુદ્દગલ મુનિએ યજ્ઞ કરવા માંડયા. ત્યાં મહાવિષ્ણુ પધાર્યા વિશ્વકર્મા દ્વારા મુગલના આશ્રમમાં કુંડ દા . ગાયને દૂધની ધારા કરવાની આજ્ઞા કરી. તેથી કુંડ પુરાઈ ગયે. ક્ષીર સાગર નામ આપી ભગવાન અંતર્ધાન થઈ ગયા.” આ મુદ્દગલ મુનિના પ્રસંગથી યજ્ઞના કુંડનો ક્ષીર સાગર બને તે કાયમ રહેલું હશે કે વિપણું ભગવાન પાછો ઉઠાવીને લઈ ગયા હશે? પૌરાણિકે ખુલાશે કરીને આપે તે ખરે? For Personal & Private Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. વૈદિકે જારિમરણ. યજ્ઞકુંડને સમુદ્ર. ૩૦૫ જૂનામાં જૂનું વાયુ. પુ.-અવતારે, સાત સમુદ્રો, ફૂમ પુ. માંસંસ્કૃત સા. પૃ. ૩૮૦ થી– જગતની ઉત્પત્તિ શિવાય-પૃથ્વી વિષેનાં પુરાણું વર્ણને, પ્રાચીન દેવતાઓ, સાધુઓ અને લડવઈઆઓનાં પરાક્રમ, વિષ્ણુના અવતાર વિષેના વૃત્તાંતે, સૂર્યવંશ તથા ચંદ્ર વંશના રાજાઓની નામાવલીઓ અને વિષ્ણુ અથવા શિવનાં સહસ્ત્ર નામની ટીપ, એ સઘળુ પુરાણમાં આપવામાં આવ્યું હોય છે. વળી પ્રાર્થના, ઉપવાસ, નૈવેદ્ય ઉત્સવ, યાત્રા, આદિ સાધવડે દેવતાઓની પૂજા કરવાના નિયમે પણ એ ગ્રંથમાં આપેલા હોય છે. વાયુપુરાણ જે એક જુનામાં જુનું પુરાણ છે, તેને અમુક ભાગ મહાભારતની સાથે મળી આવે છે, પણ હરિવંશની સાથે એ પુરાણને સંબધ એના કરતાં પણ વધારે છે અને જગની ઉત્પત્તિનું વર્ણન જ્યાં આગળ આપવામાં આવ્યું છે ત્યાં આગળ તે હરિવંશના અને એના શબ્દે શબ્દ તેના તેજ જોવામાં આવે છે. મસ્યપુરાણ પણ મહાભારત અને હરિવંશની સાથે ઘણું ગાઢા સંબધથી જોડાએલું છે. મનુ અને મત્સ્યની વાર્તાથી એ પુરાણની શરૂઆત થાય છે. કૂર્મપુરાણમાં વિષ્ણુના જુદા જુદા અવતાર જેમાં એક ફર્માવતાર પણ છે, તેની હકીકત આપવામાં આવી છે અને દેવતાઓ તથા રાજાઓની વંશાવળી અને બીજી પણ કેટલીક હકીકતે આપવામાં આવી છે. તે ઉપરાન્ત મહાભારત અન્ય પુરાણોના સૃષ્ટિ વિષયક વિચારને અનુકૂળ રહીને સૃષ્ટિને સવિસ્તર હેવાલ પણ આપવામાં આવ્યો છે, એ પુરાણમાં જુદા જુદા સમુદ્રવડે એક બીજાથી છુટા પડેલા અને જેનું મધ્ય બિન્દુ એકજ છે એવી સાત ટાપુઓની દુનીયા બનેલી છે, એવું વર્ણન આપવામાં આવ્યું છે. એમાંને મુખ્ય ટાપુ જેની મધ્યમાં મેર પર્વત આવેલો છે તે જંબુઢાપ છે અને ભારતવર્ષ “ભારતલેકેને દેશ” અથવા હિંદુસ્થાન એ એને મુખ્ય વિભાગ છે. ઈતિ વૈદિક યજ્ઞકુંડને સમુદ્ર, અવતારે ને સમુદ્રોનું સ્વરૂપ. (૧) વૈદિકમતે ઘરણું વરાહને સંવાદ કદ પુ. બીજે વૈષ્ણવ ખંડ, લેક ૧૦૫ ને અધ્યાય પહેલે પત્ર ૧ થી ચાર સુધી, પૃથ્વી વરાહને સંવાદ તેમાંને કિંચિત્ સાર. 39. For Personal & Private Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રથી–મીમાંસા. - ખંડ ૧ “મેરૂ પર્વત ઉપર હજાર જજન પિપલાના ઝાડ નીચે, એક ભવ્ય મકાનમાં વસિષ્ટ, અત્ર, માર્કંડેય આદિ ઋષિએથી અને ઈદ્ર લેક પાસાદિકથી સેવિત વરાહ ભગવાન પાસે–પૃથ્વી આવી, જેના સ્તન મેરૂપર્વત જેટલા છે, તેની ઇલા પિંગલા બે સખિઓએ વરાહ ભગવાનને વધાવ્યા, ભગવાને પૃથ્વીનું આલિંગના કરી કુશલતા પુછી, પછી કહેવા લાગ્યા કે હે દેવિ ? મેં શેષનાગના માથા ઉપર સ્થાપીને તારા ઉપર લેક સ્થા, તારી સાહાચ્ય માટે હું આવ્યું હતું, પણ તું શું કરવાને આવી? પછી દેવીએ કહ્યું કે આપે મને પાતાલમાંથી ઉદ્ધરીને, શેષનાગના ફણના રત્ન પીઠ ઉપર સ્થિર કરી અને મારા ઉપર પર્વતેને સ્થાપ્યા અને તે પર્વતે મને ધારણ કરવાને સમર્થ છે પણ તેમાં મુખ્ય પર્વત કયા? તે મને જણ? પછી આગળ મેરૂપર્વતાદિક પર્વતે ગણાવ્યા છે તે બધે અધિકાર પહેલા અધ્યાયથી જોઈ લે.” (૨) આગળ એજ ખંડને બીજો અધ્યાય ગ્લૅક ર૭ને છે તેમાં પૃથ્વીએ વરાહને પૂછયું કે-હે ભગવાન ! આપ કયા મંત્રની આરાધનાથી પ્રસન્ન થાઓ? પછી વરાહ ભગવાને ઉત્તર આપ્યો કે ॐ नमः श्री वराहाय, धरण्युद्धरणाय च । वह्निजाया समायुक्तः, सदा जप्यो मुमुक्षुभिः ॥१०॥ હે દેવિ ! આ મંત્રને દેવતા હુંજ છું. એને ચાર લાખ વખત, જાપ કરી પછી હામ કરે અને પછી શંખ ચક્રાદિના સ્વરૂપે મારું ધ્યાન કરવું. સર્વ કામનાની સિદ્ધિને પ્રાપ્ત થઈ અન્ત મેક્ષમાં જાય. પૃથ્વીએ ફરીથી પૂછયું કે–એ મંત્રથી પૂર્વે કેને કેને ફળ મેળવ્યું? ઉત્તરમાં વરાહ ભગવાન પિતે કહે છે કે હે પૃથ્વી ! પૂર્વે કૃતયુગમાં એક બ્રાહ્મણે એ મંત્રનો જાપ કર્યો, પછી મને દેખીને મારાથી વર મેળવી મારાપદને પ્રાપ્ત થયે. વળી દુર્વાસા ઋષિના શાપથી સ્વર્ગથી ભ્રષ્ટ થએલ-ઈદ્ર એ મંત્રથી પાછા ઇંદ્રપદને પ્રાપ્ત થયું. તેમજ બીજા અનેક મુનિઓ પણ આ મંત્રના જાપથી પરમગતિને પ્રાપ્ત થયા. વળી શેષનાગ કશ્યપ ઋષિથી એ મંત્રને પ્રાપ્ત થઈને અને શ્વેતદ્વીપમાં જાપ કરીને ફરી પાછો ધરણીધર થયે. માટે એ મંત્રને જાપ મનુષ્યએ જરૂર કરે ઈત્યાદિ. . (૩) ડુબેલી પૃથ્વીને-નાકમાંથી નીકળી વરાહ લાવ્યા.. For Personal & Private Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. વૈદિક વરાહાવતાર, કલમે ૪ ને વિચાર. ૩.૭ ભાગવત તૃતીય સ્કંધ. પત્ર ૩૮ થી (મમી. પૃ. લ્ટ) “ જલમાં ડૂબેલી પૃથ્વીને જોઈ વિષ્ણુજીએ ઘણા કાળ સુધી વિચાર કર્યો કે આ પૃથ્વીને કેવી રીતે ઉપર લાવું અને લેક કેવી રીતે ફરીથી તેના ઉપર વશે! પણ વિચાર કર્યો કે–જેને મને પેદા કર્યો છે તે મને મદદ કરે. એ વિચારની સાથેજ બ્રહ્માજીના નાકમાંથી અંગુઠા પ્રમાણ વરાહનું બચ્ચું નીકળ્યું. વારમાં જ મેટું થઈ ગયું અને પછી જલમાં જઈ હિરણ્યાક્ષનું શરીર ચીરી નાખ્યું. રૂધીરથી ભરેલી પૃથ્વીને ઉપર લાવી લીલા કરવા લાગ્યા. ઇત્યાદિ,” (૪) ઈશ્વરે મેરૂપર્વત પિતાની પીઠ ઉપર રાખે. વળી જુવો–ભાગવત સ્કંધ ૧૦ મે. અધ્યાય ૩ જે (શં. ૩૭૨ પૃ. ૫૪ ). ઈશ્વરે “ક૭૫” અવતાર ધારણ કરી મંદરાચલ પિતાની પીઠ ઉપર રાખવે શું ઉચિત છે?” છે ઈતિ વૈદિકના-ધરણું વરાહને સંવાદ અને વરાહના મંત્રથી પરમ ગતિ આદિ કલમે ૪ કલમે ચારને વિચાર–વેદમાં જેનું નામ નિશાયું નથી તે વાતે આધુનિક પુરાણમાં ક્યાંથી આવી?-કંદપુ. ની બે, બે ભાગવતની. પ્રથમ વરાહ અવતાર–ઘણું વૈદિક પંડિતેથી અદ્વિત થએલે છે તે પછી મેરૂ પર્વત ઉપર વરાહ ભગવાનજ કયાંથી? વળી વિચારવાનું કે-વસિષ્ઠ, અત્રિ, માર્કંડેય આદિ બધા રાષિઓ એક સમયમાં થએલા મનાયા છે? આવા આવા પ્રકારની તદન બનાવટી વાતેના લખવાવાળા પુરાણકાર લોકોનું કલ્યાણ કરવાની બુદ્ધિવાળા હતા? . . બીજી કલમમાં–હે વરાહ ભગવાન? આપ કયા મંત્રથી પ્રસન્ન થાઓ? જડરૂપ પૃથ્વીએ પ્રશ્ન કર્યું. વરાહ ભગવાને પોતાના નામનો મંત્ર આપી મેક્ષનું ફળ પણ બતાવી દીધું અને કૃતયુગમાં થએલે બ્રાહ્મણ તે મંત્રના જાપથી વિષ્ણુ પદને મેળવાવાળે થઈ ગયે બતાવ્યું. બીજા ઉદાહરણમાં–દુર્વાસાના શાપથી પદભ્રષ્ટ થએલા ઈ તે મંત્રના જાપથી ફરી ઈદ્રપદ મેળવ્યું. આમાં જુદુર્વાસા કયા કાળના? તેમને શાપ કયા કાળમાં આપે ? અને ફરીથી ઈ કયા કાળમાં ઈદ્રપદ મેળવ્યું ? આ બધું વિચારવાનું છે. વળી એ મંત્રથી અનેક મુનિઓને મોક્ષપદ અને શેષનાગને ધરણીધર પ્રાપ્ત થવાનું બતાવી દીધું છે. (૨. સ્કંધ પુરુ) વસિષ્ટ-રામના સમયના, મ ડેયપુરાણના કર્તા–માર્કડેય પ્રસિદ્ધ છે. For Personal & Private Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ ન ૩૦૮ તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ ૧. w w ******** - આગળ જુવે કલમ બે ભાગવતની. ડૂબેલી પૃથ્વીને ઉપર લાવવાનું વિચાર કરતાં વિષચુએ વિચાર્યું કે મને પેદા કરવાવાળા મદદ કરે. કે તરતજ બ્રહ્માના નાકમાંથી વરહ પેદા થઈ પૃથ્વીને ઉપર લાવી લી કરવા લાગ્યા. આમાં વિચારવાનું–બ્રહ્માથી વિષ્ણુ પેદા થયા અને બ્રહ્માના નાકમાંથી વરાહ કઈ બાજુનું સાચું ? કછપના અવતારે જળમાં પ્રવેશ કરી મંદરાચળને પીઠ ઉપર ધારણ કર્યો. ? વૈદિક મતનાજ પંડિતે અવતારેના સંબધે વિચારોના તરંગમાં ગેથી મારી રહ્યા છે અને પુરાણકારે મરજી પ્રમાણે ઠેકબે ઠોક કરી રહ્યા છે. આ બેલ કેવો માનવો? ઇતિ ધરણી વરાહના સંવાદાદિક કલમે ૪ને વિચાર ફરીથી કલમ ત્રણના વિચારવાળું (૧) પૃથ્વીના સંપૂર્ણ જીવ એક કુલ ઉપર રહ્યા. શંકાકેશ શંકા ૩૮૯ મી. , પ૭ માં. જ્યારે હિરણ્યાક્ષ પૃથ્વીને પાતાલમાં લઈ ગયો હતો તે વખતે, એટલે સમય પૃથ્વી પાતાલમાં રહી તેટલા સમય સુધી પૃથ્વીના સંપૂર્ણ જીવ એક કુલ ઉપર બેસી રહ્યા, પછી બ્રહ્માની પ્રાર્થનાથી ભગવાને કહેવું કે-પાતાલમાંથી હું પૃથ્વી લાવી આપું છું, સંભવિત છે કે ? પૌરાણીઓ બતાવશે કે તમામ છે શા રૂપે (કેવા રૂપે) કુલ ઉપર રહ્યા ? કુલ કેટલું મોટું હતુ? (ભાગવત સ્કંધ અધ્યાય ૧૩ મે.” (૨) પૃથ્વી વરાહે દાઢ ઉપર રાખી. શંકાકેશ શંકા ૪૯ મી પુ ૭માંથી વરાહે હિરણ્ય કશ્યપુ પાસેથી પૃથ્વી છીનવી લઈને દાઢ ઉપર રાખી. પછી તે બન્નેને યુદ્ધ થયું હતું. તે પૌરાણીઓ કહેશે કે તે બન્ને શાના ઉપર ઉભા રહી લડયા હશે? (ભાગવત દશમ સ્કંધ)” (૩) વરાહ સાતમાપાતાલમાંથી પૃથ્વીને લાવ્યા. સ્કંદ પુ. ખંડ રજે, અધ્યાય. ૨૬ મે, કલેક ૬૫ને, પત્ર ૪૮ થી ૯ સુધી તેમને કિચત્ વિચાર For Personal & Private Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. વૈદિક ત્રણ દેવોમાં વિષ્ણુ મેટા. ૩૦૯ “ભારદ્વાજ કહે છે કે પૂર્વ કાલમાં પાછલી રાત્રે ઉઠેલા–મધૂસુદનને (કૃષ્ણને) વિચાર થયો છે. પૃથ્વી વિના ભૂતને કણ ધારણ કરે? એ વિચાર કરી ધ્યાનથી પૃથ્વીને પાતાલમાં જોઈ, પછી વરાહનું રૂપ ધારણ કરી ખેળતાં ખેળતાં સાતમા પાતાળમાં ગયા. ત્યાં પૃથ્વીને ધુજતી જોઈ. પછી ત્યાંથી લાવીને સમુદ્રના મધ્યમાં સ્થાપી તે વખતે મંગલ તૂર થયાં અને સનકાદિ સર્વે ખુશી થયા પછી વરાહની આજ્ઞાથી બ્રહ્માએ યથાસ્થાન તેની ગોઠવણ કરી ઈત્યાદિ. | સ્વર્ગ, મૃત્યુ, અને પાતાલ એ ત્રણ લેક અને તેમાં રહેલા જીવાદિક પદાર્થો અનાદિ કાળના છે. નતો કેઈએ ઉત્પન્ન કર્યા છે તેમજ નતે કે તેને નાશ કરવા સમર્થ છે. માત્ર નિમિત્ત મળવાથી ઉત્પન્ન અને નાશ (અદલ બદલ થતા આપણે પ્રત્યક્ષપણે જોઈ રહ્યા છીએ છતાં પણ પૌરાણીકેએ “ પૃથ્વી પાતાલમાં ગઈ” વિગેરેની તદૃન પાયા વગરની વિચિત્ર કલ્પિત કલ્પનાઓ કરી આ દુનીયાને ઉંધે રસ્તે ચઢાવી દીધી છે. જુવે ઉપરના પૃથ્વી સંબંધેના ત્રણે લેખે. કયા લેખથી શાન્તિ મળે તેમ છે? | ઇતિ પૃથ્વી, પાતાલમાંથી લાવ્યા. તેને વિચાર (૧) વળી ત્રણે દેવોમાં મોટા નાંનાની તકરારમાં વિષ્ણુજ મોટા ઠર્યા. હિંદુસ્તાનના દેવો પૃ. ૧૪૦ થી. કદ પુરાણને લેખ આપી જણાવ્યું છે તેમાંને કિંચિત્ સાર “આખી પૃથ્વી જળમય થઈ હતી. વિષ્ણુ સહસ્રમુખ શેષનાગની છાતી ઉપર લાંબા થઈને સુતા હતા, ત્યારે તેમની નાભિમાંથી એક કમળ ઉત્પન્ન થયું અને તેનું ઉંચુ જતુ કુલ તરતજ પાણીની સપાટી લગણ પહોંચ્યું અને તે ફુલમાંથી બ્રહ્મા નીકળ્યા, બ્રહ્માએ આસપાસ જોયું અને અપાર વિસ્તૃત આકાશમાં કઈ પ્રાણને જોયું નહિ, તેથી તેમણે પોતેજ પ્રથમ જમ્યા છે અને બીજા બધા પદાર્થો કરતાં ઉંચા દરજજાના થવા લાગ્યા છે એમ ધાર્યું. તે પણ તેમણે પ્રથમ સમુદ્રમાં શેધ કરવાને, અને મારી સાથે શ્રેષ્ઠ પદ માટે કઈ તકરાર કરનાર છે કે નહિ તે નક્કી કરવાને નિશ્ચય કર્યો. તેથી તે (બ્રહ્મા) કમળ નાળ તરફ ચાલ્યા અને વિષ્ણુને ઉંઘતા જોયા બૂમ પાડીને પૂછ્યું કે “તમે કેણ છે? ૧ આ જગાએ જુવો નાં છિદંતિ શસ્ત્રાણિનિ નં દહતિ પાવક: ગીતાવાળી કને વિચાર કરે ? For Personal & Private Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ તત્ત્વત્રયી--મીમાંસા. , ' ખંડ ૧ -- -- - - -- - - - - - - ~ - ~~ - ~ વિષણુએ કહ્યું “હું પ્રથમ જન્મ પામનાર છું પણ બ્રહ્માએ એ વાત સ્વીકારી નહિ એટલે બન્ને વચ્ચે ભારે કજીઓ થયા, એ તકરાર ચાલ્યા કરી એટલામાં શિવ બને ચોદ્ધાઓની ચચ્ચે પડયા અને ગુસ્સાથી બોલ્યા “હું ખરેખર પ્રથમ જન્મેલો છું, પણ તમારા બેમાંને જે મારા માથાની ટેચપર પગને તળીએ પહોંચી શકશે તેને હું મારૂ પદ આપી દઈશ. બ્રહ્મા એકદમ ચઢ્યા પરંતુ અપાર સ્વરૂપના પ્રદેશમાં ચઢી ચઢીને થાકયા ને કંઈ વળ્યું નહિ, તથાપિ શ્રેષ્ઠ ગણવાનું માન છે દેવા નાખુશ હોવાથી, જુઠુ બેલ્યા કે મે શિવના માથાનો મુકુટ જોયો. ” અભિમાન ને અસત્યના આ બેવડા પાપ માટે શિવ નિર્માણ કર્યું કેબ્રહ્માની પૂજા, કે પવિત્ર ક્રિયા, કેઈ કરશે નહિ. વિષ્ણુ પાછા ફર્યા અને કબુલ કર્યું કે હું મહાદેવના ( શિવના ) પગ જોઈ શકશે નહિ. તે ઉપરથી શિવે કહ્યું કે “તમે દેવોમાં સર્વથી પ્રથમ જન્મ્યા છો અને સર્વથી ઉંચુ પદ પામવા ગ્ય છે. આ પ્રમાણે વિષ્ણુ અગ્રે જન્મ પામ્યા છે અને નીતિમાં સર્વોપરિ છે તે વાત સિદ્ધ થઈ. ( મૂરકૃત. “હિંદુ સર્વ દેવ” પૃ. ૧૮) આમાં જરા વિચાર–આ પૃથ્વી અનાદિકાલનીજ છે તે પણ આખી પૃથ્વી જળમય થયાનું પુરાણકારેએ કેટલી વખતનું કપેલું છે ? અને આ ત્રણ દેવે મોટાઈ લેવાને માટે ક્યા કાળમાં લડયા ? વિષ્ણુ શેષનાગ ઉપર સૂતા તે કયા કાળમાં? ઇચ્છા વિના નાભિમાંથી કમળ નીકળ્યું, તેમાં અચાનક પણે બ્રહ્યા આવીને ભરાયા, પણ તે વખતે શિવજી કઈ દિશામાથી ન્યાય કરવાને આવી પહોંચ્યા ? બીજે ઘણે ઠેકાણે જણાવવામાં આવ્યું છે કે-શિવે પોતાના લિંગને છેડે લેવા ઉપર નીચે બ્રહ્મા અને વિષ્ણુને મોકલ્યા છે, તેમાં બ્રહ્મા જુઠું બોલ્યા અને વિષ્ણુએ આવીને કહ્યું કે મને તમારા લિંગને છેડે મળે નથી, તેથી વિષ્ણુને મોટું પદ મળેલું છે. આ કથામાં મુકટ અને પગને છેડે મળે નહિ, આ વિચારે છે કે નવા જ્ઞાનીથીજ કપાએલા હોય એમ જણાય છે જેમાં એક પણ બાજુથી સત્ય જણાય નહિ ત્યાં કઈ બાજુથી વિચાર કરે ? | ઇતિ વૈદિક કદ, ભાનવિનાના બ્રહ્મા વિષ્ણુ સાથે લડયા તેને વિચાર For Personal & Private Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. મેટા નાંનાની તકરારમાં વિષ્ણુજ મોટા. ૩૧૧ વિષ્ણુને ઋષિ સેવાથી પણ મોટાઈ મળી ? હિંદુસ્તાનના દે. પૃ. ૧૩૯ થી ભાગવત પુરાણની કથા આપી છે તેમને કિંચિત સાર સરસ્વતીને કિનારે ત્રાષિએ યજ્ઞ કરતા હતા, ત્યારે ત્રણ દેવામાં કયો મેટ દેવ, તે વિષે તકરાર થઈ. તેમને બ્રહ્માના પુત્ર ભૂગને નક્કી કરવા મેકલ્યા. તેઓ પ્રથમ બ્રહ્મકમાં ગયા, સત્ય જાણવા આચાર કર્યા વિના સભામાં દાખલ થયા. આથી બ્રહ્માને ક્રોધ ચઢયે. નાશ કરવાની તૈયારી કરતાં ભગુને પિતાને સમજતાં ક્રોધ સમાવી દીધે. પછી ભૂગુ કૈલાસમાં ગયા. ત્યાં શિવને આલિંગન કરવા ન દેતાં પાછા હઠયા. તે જોઈ શિવે મારવા ત્રિશુલ લીધું. પાર્વતીએ શિવના પગમાં પડી ભૃગુના પ્રાણ બચાવ્યા. ત્યાંથી નીકળી ભૂગ વૈકુંઠમાં ગયા. સુતેલા વિષ્ણુની છાતીમાં લાત મારી નિદ્રામાંથી ઉઠાડયા એટલે વિષ્ણુએ ભૂગને નમસ્કાર કરી કહ્યું કે–મહારાજ! હું આપને વંદન કરૂં છું. આ૫ આસન પર બેસવા કૃપા કરે. મેં ગ્ય માન ન આપ્યું તેની ક્ષમા કરે. આપણું સુકમળ પગને ઈજા થઈ હશે તેની પણ ક્ષમા કરે. એમ કહી વિષ્ણુએ ભૃગુ ઋષિના પગ ચાંપ્યા અને કહ્યું કે આજ હું અત્યંત સન્માન પામ્યો છું, કેમકે હે ભગવાન! તમારા પગના રજ તજ તમે મારી છાતી ઉપર મુકી છે. અપમાનના સંબંધમાં આ જવાબ સાંભળી ભગુને એવી તે શરમ લાગી કે રેતા રાતા તે કષિ લકે પાસે દેડી ગયા. તેમણે આ સર્વ હકીકત જાણી એકદમ ઠરાવ કર્યો કે વિષ્ણુ સર્વમાં મોટામાં મેટા દેવ છે કેમકે અક્ષમા અને ક્રોધથી મુક્ત છે... (કેનેકૃિત. “હિંદુ પુરાણ.” પૃ. ૨૪૦) * આમાં જરાક સહજ વિચાર– ત્રિકાળજ્ઞાની બ્રહ્મા, જીવને ઘાટ ઘડવા વાળા છે. ભૂગતે તેમને માનસિક પુત્રજ કહે છે, અને મારી પરીક્ષાના માટે ત્રાષિઓએ મોકલ્યું છે, એટલી ખબર શું બ્રહ્માને ન પદ્ધ કે જેથી ક્રોધ કરી પિતાનું મોટાઈપણું ગુમાવ્યું? શિવતે ભેળા તેથી તેમને ખબર ન પડે. ત્રણે દેવોમાં વિષ્ણુ પાકા હશે? આમાં પણ જરા વિચાર આવે છે કે, એક વખત સ્ત્રીના શાપ વશ થઈ પથ્થર થયા, વળી ભયથી મુક્ત થવા ભૂગુની સ્ત્રીનું માથું કાપી ભૂગુનાજ મુખથી સાત જન્મના શાપને વશ થયા, તે વિષણુને ઋષિઓએ એકદમ એકીમતે ઠરાવ કરી મેઢામાં મોટા બનાવી દીધા ધન્ય છે લેખકને અને ધન્ય છે ત્રાષિએને, કે જે અનાદિકાળના પરમેશ્વરેને પણ નાના મોટા બનાવવાની સત્તા ધરાવે છે? આમાં કયું અને કેટલું સત્ય હશે, તેને તેલ તે કઈ સજજન પુરૂષજ કરી શકશે? બાકી અમારી અક્કલતે આવા લેખમાં મૂઠી જ રહે છે. For Personal & Private Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ તાત્રયી–મીમાંસા. ખંડ ૧ છે ઈતિ ઋષિઓની સેવાથી વિષ્ણુને મટાઈ મળી, તેને વિચાર. (૧) યુરોપના વિદ્વાને કહે છે કે નીતિષિક પુરાણે કે અનીતિપષક? હિંદુસ્તાનના દે–પૃ. ૪ર૪ માંથી– હિંદુપુરાણની નીતિ સંબન્ધી અને બુદ્ધિ સંબધી યોગ્યતાની ખરી કિંમત આંકવી અને તેની વિવેકથી તુલના કરવી એ અત્યંત અગત્યનું છે. મોટા હિંદુસમાજના બંધારણમાં તેને કેટલે અંશ છે ? અપૂર્ણ જ્ઞાનવાળા લાખો ભટકતા લોકોએ પિતાના અણીના અને જરૂરના સમયમાં જે પુરાણ તરફ દષ્ટિ કરી છે તેમને જીવનમાં તેનાથી શે દિલાશે, શી આશા, અને શી પ્રેરણા મળ્યાં છે? હિંદુ પુરાણમાં નીતિની યોગ્યતા છે એમ કહી શકાય? શું એથી નીતિની સમજ અંધારી થવા નથી પામતી? એથી નીતિની સમજ નષ્ટ જેવી થાય છે એમ યુરોપના વિદ્વાને એકીમતે સાક્ષી પુરે છે. (૨) હિંદુ. પુ. ૪ર૭ થી. બીજા મેટા વિદ્ધાને હિંદુ પુરાણની નીતિ સંબંધી યોગ્યતા વિષે આથી પણ ઓછા અનુકુળ છે. ૧૮૭૩ ના વસેમ્બરની ત્રિજી, તારીખે વેસ્ટ મિસ્ટર બિના મધ્ય ભાગમાં આપેલા ધર્મપ્રચારક મંડલ વિષેના એક ભાષણમાં મેંકસમ્યુલર કહે છે કે-“ધર્મ તરીકે બ્રાહ્મણ ધર્મ-દિવસનો પ્રકાશ ખમી શકતું નથી. હાલના જ્ઞાન પ્રકાશની કસોટીમાં ઉતરી શકતો નથી. શિવ વિષ્ણુ કે અન્ય લોક પ્રિય દેવોની પૂજા જ્યુપિટર, એ પલ અને મિનર્વની પૂજાની જેવી જ છે. અરે ઘણી બાબતોમાં એથી પણ વધારે અધમ અને જંગલી સ્વરૂપની છે. જે વિચાર ભૂમિકા આપણા પગતળે કયારની દબાઈ ગઈ છે તે ભૂમિકાને લગતી એ પૂજા છે. સિંહ અને વાઘની પેઠે તે જીવતી રહે પણ ખરી પરંતુ સ્વતંત્ર વિચાર અને સુધરેલા જીવનના શ્વાસ માત્રથી તે નાશ પામશે.” (૩) યૂરોપના વિદ્વાનને પુરાણના માટે પૂરેપુરે ખેદ. હિંદુસ્તાનના દેવ, પૃ. ૪ર૯ થી. For Personal & Private Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું. પુરાણમાટે યુરોપના વિદ્વાનો ખેદ. ૩૧૩ હવે બુદ્ધિ વિષયક દ્રષ્ટિબિંદુથી જોતાં શું પુરાણે હિંદુઓને સંસ્કારી બનાવી શકે છે અને ઉન્નતિમાં લાવી શકે છે? જે વિચારે ઘણીવાર બેટા અને બાલિશ હોય છે, તેને પુરાણુ ઉન્નત ઠેરવે છે અને તેમાં અભુત સૌંદર્યને પ્રકાશ જોવામાં આવે છે, તે પણ તેના બોધથી મન હંમેશા અજ્ઞાનની સ્તિતિમાં રહેવાને ખરેખરો સંભવ છે. સર મોનિઅર વિલિઅમ્સ બ્રાહ્મણ સત્તા વિષે કહે છે કે-“ બુદ્ધિને વિકાસ અટકાવવાની અને ઉતરતી જ્ઞાતીઓને હંમેશ બાલ્યાવસ્થામાં–અજ્ઞાનમાં રાખવાની તેની યુકિત હેવાથી તેણે યૂરેપની અતિમનસ્વી પરીઓની વાર્તાઓમાં ક્ષેતવ્ય ગણી શકાય તેના કરતાં વધારે વિસ્તારવાળી અને મુર્ખાઈ ભરેલી અને તિશકિતના વર્ણન માટે લોકેની તૃષ્ણ ઉત્તેજિત કરી. જેમ કે વાત વધારે અસંભવિત, તેમ તેથી બાલિશ આનંદ ઉત્પન્ન થવાને સંભવ, વખતનું વર્ણન લાખ વર્ષથી અને જગ્યાનું લાખ માઈલથી થાય છે, તેમજ યુદ્ધનું વર્ણન કરવું હોય તો લાખે ઢાઓ અને હાથીઓને રણક્ષેત્રમાં લાવ્યા વગર તે વર્ણનને વિચારજ થઈ શકે નહિ. એજ પ્રમાણે લૈર્ડ મેકેલે કહે છે કે-“ બ્રાહ્મણોએ લખેલાં પુરાણ એવાં તે મુખઈ ભરેલાં છે કે જેઓ તે સાચાં છે એમ સ્વીકારે છે તેમનું મન અવશ્ય અધમ થાય છે.” સર ઍનિઅર વિલિસે બ્રાહ્મણ સત્તા વિષે જણાવ્યું છે કે “ બુદ્ધિને વિકાશ અટકાવવાની અને ઉતરતી જ્ઞાતિઓને હંમેશ બાલ્યવસ્થામાં– અજ્ઞાનમાં રાખવાની તેની યુતિ હોવાથી વધારે વિસ્તારવાળી અને મુર્ખાઈ ભરેલી વાર્તા બ્રાહ્મણેએ લખીવાળી છે.” આ વાત તેમની ખાસ વિચારવા જેવી છે કારણ પૂર્વકાળમાં વિચારવાનું સાધન મોટા પંડિતેને પણ મળી શકતું ન હતું. આજે છાપાઓના સાધનથી મળી શકે છે, પણ એક પંડિત કયાં સુધી પહોંચી વળે? સ્વાર્થમાં લુબ્ધ થએલા વૈદિકમતના પંડિતએ, પૂર્વ કેઈ ચાલતા સત્ય ધર્મની વાતને ગ્રહણ કરી, તેમાં જુઠ, સાચ ભેળવી, એવી તે ઉધી છત્તી ગોઠવી છે કે ગમે તે કુશાગ્ર બુદ્ધિવાળો પણ પહોંચી શકે નહિ. તે પણ જૈન અને વૈદિકમાં જે જે મટી મેટી તેને ફેરફાર મારા જાણવામાં આવ્યો તે સામા સામી ટાંકી જણાવતે આવ્યું છે, તેથી વાચક વર્ગ બીજા પણ વિચારો જરૂર શેધી કાઢશે, જેન તના ગ્રંથ જોતાં અને તેમને ઈતિહાસ જોતાં વૈદિકમતવાળાઓએ તેમની ઘણીજ વાર્તાને ફેરફાર કરેલ હોય તેમ જણાઈ આવે 40 . For Personal & Private Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ - તવત્રથી–મીમાંસા. ખંડ ૧ છે. વૈદિકમાં જે કથા સરિત સાગર છે તે અને સરસ્વતીચંદ્રના જે ભાગે છે તેમાં પણ નામઠામદિકના ફેરફાર સાથે ઘણી કથાઓ જેનોની લખાએલીઓ છે તેથી જ તે કપ્રિય થઈ પડેલી છે. બાકી પૂરાણકારોની કથાઓએ તે દુનીયાને ઉંધા પાટાજ બંધાવી દીધા હેય એમ જણાઈ આવે છે. આ મારી વાતને ઓ જૈન સાહિત્યમાં વધારે ઉતરીને જોશે તેઓ જરૂર સારી રીતે જોઈ શકશે, એમ હું મારા ટુંક અભ્યાસથી જાણી શકું છું અને કહી પણ શકું છું ઇત્ય, . I ઈતિ પુરાણના લેખેના માટે ખેદિત થએલા યૂરેપના ચાર પાંચ વિદ્વાનોના મતે તેને વિચાર, કૃષ્ણ રાજા હતા તે પાછળથી દેવ થયા. ' ' હિંદુસ્તાનના દેવે પૃ. ૧૯૦-૯૧ માંથી. “એ ઘણું શક્ય છે કે જે કઈ ખરે હિંદુ ઇતિહાસ શેધી કાઢી શકાય કૃષ્ણના જીવનનો લખાએલે ઘણે ખરે વૃત્તાંત તે નામના હિંદુ રાજાને લગતે છે એમ માલમ પડે, કારણકે કૃષ્ણ માનવવંશના હતા એમાં કોઈ શક નથી. પ્રોફેસર ગોલ્ડસ્ટકર કહે છે કે “આ વિષ્ણુને અતિ રસિક અવતાર છે, કારણકે એથી એક શૂરવીર માનવનું એક મુખ્ય દેવના પ્રતિનિધિમાં ધીમે ધીમે પરિવર્તન કેવી રીતે થાય છે તે હિંદુ પ્રાચીન બાબતેમાં શોધી કાઢવાને પ્રસંગ મળે છે.” આ પરિવર્તન જે ક્રમે થયું તે ક્રમાં હિંદુ સાહિત્યમાં સ્પષ્ટ જણાય એવા છે. પ્રથમતે બ્રાહ્મણ ગ્રંથમાં શૂરવીર કૃષ્ણ વિષે ટુકું સૂચન છે. મહાભારત જુદા જુદા ગ્રંથકારનું ઘણું મોટું મિશ્ર પુસ્તક છે તેમાં પાછળથી દાખલ કરેલા ઘણા ભાગો છે. ટુંકામાં ટુંકા અને તેટલા માટે ઘણું કરીને પ્રાચીનમાં પ્રાચીન વાર્તા સંગ્રહમાં કૃષ્ણનું વર્ણન માત્ર શૂરવીર પુરૂષ અલૌકિક બળ માટે પ્રસિદ્ધ એવા દ્વારકાના રાજા તરીકેનું છે. મહાભારતની વધારે પરિશ્રમથી લાંબી વર્ણવેલી વાર્તામાં શિવનું મહાભ્ય સ્વીકારતાં અર્ધદેવપુરૂષ તરીકે તેમનું વર્ણન છે. આગળ જતાં તે એ વિષ્ણુને અવતાર થાય છે, તેથી પણ વધારે આગળ આશરે ઈ. સ. ૭૦૦ માં લખાએલી ભગવદ્ગીતામાં તેમની એથી પણ વિશેષ સ્તુતિ છે અને પરમેશ્વર તરીકે તેમનું પ્રદર્શન છે. ગીતામાંના તેમના શબ્દ મનુષ્યને ઉપદેશ કરવા “માનવ આકાર ધારણ કરી પરમેશ્વરે અવતાર લીધેલ For Personal & Private Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મુ. પુરાણ માટે બાબૂવંકિમચંદ્રના લેખ. ૩૨૫ છે, તેમનાં વચન તરીકે સ્વીકારાયાં છે. પુરાણોમાં વર્ણવેલા કૃષણના આચરણ વિષે ગીતામાં કહ્યું સૂચન નથી, કૃષ્ણ ત્યાં પિતાના અવતારનું પ્રયોજન કહી બતાવે છે કે “સાધુ પુરૂષના સંરક્ષણને માટે, દુષ્ટ આચરણવાળાના વિનાશને માટે અને ધર્મનું સંસ્થાપન કરવા માટે હું દરેક યુગમાં ભાગવત જન્મ લઉં છું.” પુરાણમાં અને મુખ્યત્વે ભાગવત પુરાણના દશમ સ્કંધના હિંદી અનુવાદ પ્રેમ સાગર’ જેમાંથી આ પ્રકરણમાં આપેલી એમના જીવનની મુખ્ય હકીકત ઘણે ભાગે લીધેલી છે તે “પ્રેમસાગરમાં વર્ણવેલાં કૃષ્ણ ગીતામાં વર્ણવેલા શુદ્ધ અને કૃષ્ણથી લક્ષણમાં તદન જુદા છે. ગીતામાં એમના જીવનની સવિસ્તર હકીકત આપી નથી તેથી પુરાણમાં આપેલું ચારિત્ર્યનું વર્ણન આપણે સ્વીકારીશુ.” પા ઈત કૃષ્ણરાજા તે પાછળથી દેવ થયા. દુર્ગુણેથી દૂષિત જગદીશ્વર હોય કષ્ણ ચરિત્રે પૃ. ૪શે. બાબૂ વંકિમચંદ્ર લખે છે કે કૃષ્ણ એ પતેજ ભગવાન છે એવું ઘણા હિંદુઓનું માનવું છે અને તેથીજ-કૃષ્ણનું નામ, કૃષ્ણની કથા, કૃષ્ણની પૂજા અને તેઓ પિતાના ધર્મની ઉન્નતિનાં સાધન ગણે છે. પરંતુ એ લકે કૃષ્ણને-કણુના માનવ ચરિત્રને કેવી રીતે જુવે છે ? બાલ્યાવસ્થામાં જે દહી માખણની ચોરી કરતે. યુવાવસ્થામાં જે વ્યભિચારી હતું, જેણે હજારે ગોપીઓનું પતિવ્રતાપણું હરી લીધું હતું, ઉત્તરાવસ્થામાં જે ઠગાઈ અને શઠતાને શિરામણિ થઈ પડયો હતો. જેણે ઠગાઈ વાપરી દ્રોણ વિગેરેના જીવ લેવડાવ્યા હતા, તેવા એક માણસ તરીકે. હવે જે એ વાત ખરી હોય તે ભગવાન તરીકે એવા માણસને કેવી રીતે આપણાથી કબૂલ રખાય? સબબ ઈશ્વર ચરિત્ર કેઈદિવસ એવું હોઈ શકે જ નહિ. જે કેવળ શુદ્ધ, સત્વ, જેના નામમાત્રથી સર્વ પ્રકારની અશુદ્ધતા, સર્વ જાતનાં પાપ, દૂર નાશે તે ભગવાન શું મનુષ્ય દેહ ધારણ કરી આવાં પાપાચરણ કરે ?” ઇત્યાદિ.” આમાં મારા બે બોલ–જે બાબૂ વંકિમચંદ્રના કહેવા પ્રમાણે શ્રી કૃષ્ણજી ભગવાન તરીકે કબૂલ ન થઈ શકતા હોય ત્યારે તે સાથે એ પણ વિચારવાનું કેપિતાનીજ પુત્રીને અનીતિથી જવાવાળા અને હરિ હરિણીનાં રૂપ ધરી દેતા દેડી કરનારા, અને અનેક જનેના તેમજ દેવતાઓના પણ શાપને વશ થઈ ૫ડળ, એવા બ્રહ્મા જગતના કર્તા હર્તા હતા એ પણ આપણાથી કેવી રીતે કબૂલ For Personal & Private Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ १४ તત્ત્વનયી–મીમાંસા. ખંડ ૧ રાખી શકાશે? તે સિવાય –મહાદેવજી તપના બહાને જંગલમાં કુટીયા બનાવી રાજા પ્રજાની સારી સારી સ્ત્રીને મંત્રના બળથી ખેચી તેઓની સાથે વિષયનું સેવન કરવાવાળા મેટાદેવ હતા એમ આપણે તેમણે કયા ઉત્તમ ગુણથી માની લેવા? આ વિષયમાં જુવે મારાથી લખાએલે બ્રહ્માજીને લેખ તેમજ જુવે મહાદેવજીને લેખ આ ત્રણે દેવે મને કયે દેવ ઉત્તમ ગુણવાળે સિદ્ધ થઈ શકે તેમ છે? માટેજ અમે કહીએ છીએ કે-વૈદિક મતવાળાઓએ પૂર્વે કઈ ચાલતા સત્ય ધર્મથી વિપરીત થઈ બિચારા અજ્ઞાન લેકેને જરૂર ઉધે રસ્તે દેરવાને પ્રયત્ન કરે છે એમ કહેવામાં હરકત શું આવે તેમ છે તેને વિચાર, ખૂબ નિશ્ચિતપણાથી કરીને જુવે. વધારે શું લખું? . . | ઇતિ દૂષણોથી દ્વાષત જદીશ્વર હોય? ન હોય તેને વિચાર! - કૃષ્ણજી મહારાજા કે પરમાત્મા ? કૃષ્ણ ચરિત્ર કેવું હતું અને તેને જાણવાના સાધન શા છે? કૃષ્ણચરિત્ર લખતાં બા બૂવંકિમચંદ્ર, પ્રકરણ બીજું પૃ.૮ માં લખે છે કે મહાભારત, હરિવંશ અને પુરાણ એ પ્રાચીન પુસ્તકમાં કૃષ્ણને લગતું વૃત્તાંત મળી આવે છે. પુરાણુની સંખ્યા અઢારની છે પરંતુ તે સઘળામાં કાંઈ કૃષ્ણને વિષે હકીકત જણાવેલી નથી. માત્ર-૧ બ્રહ્મપુરાણું, ૨પપુરાણ, ૩ વિષ્ણુપુરાણ, કે વાયુપુરાણ, ૫ શ્રીમદ્ભાગવત, ૧- બ્રહ્મવૈવર્ત પુરાણ, ૧૩ સ્કંદપુરાણ, ૧૪ વામન પુરાણ અને ૧૫ ફર્મ પુરાણમાંજ એ સંબંધે વર્ણન મળી આવે છે. આગળ, પૃ. ૯ માં હરિવંશમાંજ કહેલું છે કે-કૃષ્ણના જીવનના બાકીના ભાગની હકીકત મહાભારતમાં નથી, માટેજ હરિવંશ રચે છે. ભાગવતમાં પણ એમજ જાણવેલું છે. વ્યાસે નારદને મહાભારત અસંપૂર્ણ છે એવું કહ્યું, તે ઉપરથી નારદે વ્યાસને કૃષ્ણ ચરિત્ર પુરેપુરૂ રચવા ઉપદેશ કર્યો. કેટલાકનું તે એવું જ કહેવું છે કે-મહાભારત હરિવંશ તથા અઢાર પુરાણ, એ એકજ માણસે એટલે વેદવ્યાસેજ ચેલાં છે. એ મત ખરે છે કે તે જોવાનું આપણે અત્યારે કાંઈ પ્રયજન નથી. આપણે આગળ જતાં જોઈશું કે મહાભારતમાં કેઈપણ પ્રકારની ઐતિહાસિકતા છે કે નહિ, જે ખૂદ મહાભારતમાંજ તે ન હોય તે પછી હરિવંશાદિ ગ્રંથમાં તે હવને સંભવજ નથી. For Personal & Private Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ AAAAAA monannos પ્રકરણ ૩૮ મું. પુરાણમાટે બાબૂ વંકિમચંદ્રને ખેદ. ૩૧૭ પૃ. ૮–૧૦–માં આ દેશના વતનીઓના મગજમાં અસલથીજ જે અભિપ્રાય ઘુસી ગયો છે તે, અને તે એ છે કે-સંસ્કૃત ભાષામાં જે જે કાંઈ લખાએલું, જે જે કાંઈ રચાએલું છે, તે તે સઘળું નિવિવાદ ઋષિઓની જ કૃતિ છે, અને તે સઘળામાં સંદેહ રહિત સત્ય સમાએલું છે–ચારેદ, લાખ શ્લેકથી ભરેલું મહાભારત, હરિવંશ, અઢાર પુરાણે, એ સઘળું એકજ માણસે (પૃ. ૧૦ થી) રચ્યું છે. તે પણ કલિયુગના પ્રારંભે આસરે પાંચ હજાર વર્ષ પર અને તે રચનાર વેદવ્યાસનું લખાણ તેવી ને તેવી સ્થીતિમાં, કાંઈપણ સુધારા વધારા સિવાય હજુસુધી જળવાઈ રહેલું છે. આ સંસ્કારે કેટલાએકના ઉપર તે એવી એક તરફી અસર કરી મૂકી છે કે, જો કે તેની વિરૂદ્ધ દલીલ કરવા જાય છે, તે દલીલ સાંભળવાની વાત તે આવી રહી પણ તેવી દલીલ કરનારને તેઓ મહાપાપી, ચંડાલ, તથા દેશદ્રોહી ગણે છે. બીજી બાજુની આફત તે વિલાયતના લેકેના પાંડિત્યની નડે છે તે છે. યૂરેપ અમેરિકાના કેટલાક પંડિતેએ સંસ્કૃતનું શિક્ષણ લીધું છે અને પ્રાચીન સંસ્કૃત ગ્રંથમાં કોઈ તવારીખી સચ્ચાઈ છે કે નહિ, તે શોધી કાઢવા તેઓ મં પડેલા છે પરંતું પરાધીન, દુર્બલ, હિંદુઓ કઈ કાલે પણ સુધરેલા હોઈ શકે ? અથવા તેમને સુધારે ઘણું પ્રાચીન કાળને હેાય એ વાત તેમનું મન કબૂલ કરી શકતું ન હેવાથી, બે ચાર જણ સિવાય બીજા સઘળાઓ પ્રાચીન ભરતખંડનું ગૌરવ તેલ પાડવા મથ્યા રહ્યા છે. અસલ હિંદુસ્થાનમાં રચાયેલા ગ્રંથને મચકુર (માત્ર હિંદુ ધર્મના વિરોધી બૌદ્ધ ધર્મોમાંના ગ્રંથમાંની હકીકત સિવાયને) આધુનિક હાલ થોડા વખતપર રચાયેલ છે અને હિંદુઓના પુસ્તકમાં જે જે કાંઈ છે તે ખોટું છે, અસત્ય છે, અથવા તે તે બધુ પારકાદેશમાંથી ચોરી લીધેલું છે, એવું સાબિત કરવા તેઓ યત્નપૂર્વક મંડયા રહ્યા છે.” આગળ પ્ર. ૧૧. માં બાબજી લખે છે કે- “ખેદની વાત એટલીજ છે કે હિંદુસ્તાનના કેળવાએલા વર્ગમાં પણ, એ વિદ્વાનોના મતને ખરે માનનારા ઘણે મહટે ભાગે મળી આવે છે. - ઘણુઓ પિતે તે વિષય પર બિલકુલ પણ વિચાર કરવાની તસ્દી લીધા સિવાય, આંખ મીંચી ચુરેપના પંડિતેને મત તે પિતાને મત એમ સ્વીકારી લે છે.” આમાં વિચારવાનું છેદની વાત એટલી છે કે-હિંદુસ્તાનના કેળવાએલા વર્ગમાં એ વિદ્વાના (યુરેપના વિદ્વાના) મતને ખરે માનનારા ઘણે હેટે ભાગે મળી આવે છે.” For Personal & Private Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ તત્ત્વત્રયી–મીમાંસા. આ ખેદ બાબજીને એકાંત કેળવાએલા વર્ગ ઉપર યથાર્થ રૂપે નથી. કારણ પૂર્વકાલના ઋષિઓએ કરેલા ગોટાલાને પ્રતિકાર બાબતેજ કરી રહ્યા છે અને તે કેળવાએલો વર્ગજ સમજી શકે છે? તેમાં જે સ્વાર્થ વિનાના અને સત્ય હદયના છે તેમણેજ પિતાના સત્ય ઉદ્દગારે બહાર પાડ્યા છે? જે ખંતિલા અગ્રેજોએ આપણા વર્ગની આંખ ઉઘા ન હોત તે, આપણા વર્ગમાંને આંખ ઉઘાડને જેવાવાળ કેણ હતું ? આજે પણ જુવે–આટલા બધા પ્રકાશમાં સ્વાર્થ પંડિતે બાપ દાદાઓના કાને ખરે મનાવવા પિતાની કલ્પનાના ઘોડાએને છુટથી કેવી રીતના દેડાવી રહ્યા છે? એક જ વાત જુવે કે દશ અવતારના વિષયમાં-કેઈએ કલ્પના કરી સૂર્યની, બીજાએ બીજી, ત્રિજાએ ત્રિજી, એમ જેટલા લેખકે તેટલી જ કલ્પનાઓ થઈ જેમને સત્ય હૃદયથી જોયું તેમને લખી બતાવ્યું કે–વૈદિકમાં ૨૪ અને દશ અવતારેની કલ્પના જૈન અને બૌદ્ધોની સંખ્યાને ગ્રહણ કરી કલ્પિત ઉભી કરેલી છે. એવા સત્યવાદિઓને ધન્યવાદના પાત્ર ગણાય પણ ખેદના પાત્ર ન ગણાય? એવા અનેક સત્યવાદિઓના લેખેઅમારા તરફથી બહાર પડેલા “જૈનેતર દ્રષ્ટિએ જેન” અને “સ્યાદ્વાદની સાર્થકતા” નામના ગ્રંથમાં જુવે. તે સિવાય બીજા પણ અનેક સત્ય હૃદયના લેખકે આ પુસ્તકમાં પણ છે. આપ સજજને પણ સત્ય હૃદયથી જેશે તે જરૂર તેમની પ્રશંસા કરશે. જેઓ ખરા ભાગ્યશાળીઓ, અને જેમને સંસાર થડે બાકી રહેલ હોય તેવા મહાપુરૂષે જ સત્ય વસ્તુને સત્ય રૂપે જોઈ શકે છે? એમ જૈન સિદ્ધાંતની માન્યતા છે. પછી ખેદને વિષયજ કયાં રહેશે? ઈતિ વૈદિકે કૃષ્ણ ચારિત્ર જાણવાનાં સાધન, બાબજીને ખેદ. તેને વિચાર. કૃષ્ણના સંબંધે– બાબના લેખમાંથી ૧૫ કલમ. વૈદિક મતવાળાઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણે દેવને જગતના કર્તા હર્તાદિક લખી મોટામાં મોટી સત્તાવાળા પરમાત્મારૂપે, દુનીયાને મનાવેલા હોવા છતાં તેમના સંબંધે સાધારણ માણસને પણ ન છાજે તેવા નિમર્યાદ, આપસ આપસમાં વિરૂદ્ધ, તદન અસંગત લેખે શાથી લખ્યા હશે? શું મૂળમાંજ તે દેવે કલ્પિત ગોઠવ્યા હશે તેથી? અથવા શું મૂળમાં કઈ સર્વજ્ઞ નેતા ન હોવાથી, આમ બન્યું હશે? અથવા શું તે લેખકનું વર્તન નિ. મર્યાદ હોવાથી આમ બન્યું હશે? એમ ત્રણે દેના સંબંધે વિચાર કરવા જેવો હેવા છતાં કેટલાક પંડિતેએ તેમ ન કરતાં માત્ર શ્રી કૃષ્ણના સંબંધેજ વિચાર કરીને બતાવેલો જોવામાં આવે છે, તે પ્રમાણે બાબૂ બંકિચંદ્ર પણ કેટલાક ખુલાશા For Personal & Private Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. બાબના કૃષ્ણચરિત્રમાંની ૧૫ કલમ. ૩૧૯ કરીને બતાવેલા છે. તેમાંના ચકિંચિત્ વિચારો અમેા પણ ટાંકીને માતાવીએ છીએ (૧) ખુદ મહાભારત વિશ્વાસને પાત્ર નથી ? કૃષ્ણ ચરિત્ર પ્રકરણ ૩જાના પૃ. ૧૨-૧૩ માં જુવે “ જે સઘળાં પુસ્તકામાં કૃષ્ણનું ચરિત્ર મળી આવે છે તેમાં સૌથી પહેલવહેલું મહાભારત છે. પરંતુ મહાભારત ઉપરજ પુરેપુરા વિશ્વાસ મૂકી શકાય ખરા ? પૃ.૧૩ માં— હિંદુસ્તાનમાં લખાયલા સઘળા પ્રાચીન ગ્રંથામાં માત્ર મહાભારત અને રામાયણનેજ ઇતિહાસ એ નામ મળ્યુ છે. અને જ્યારે મહાભારત ઇતિહાસ પદ ગ્રહણ કરે છે અને રામાયણ સિવાય બીજો કાઈ પણુ ગ્રંથ નામ ધરાવતાનથી ત્યારે જરૂર તેમાં ખાસ અતિહાસકતા રહેલી હોવી જોઇએ. એ વાત ખરી છે કે—મહાભારતમાં એવા ઘણા પ્રસગેા વર્ણવેલા છે કે જે નજ નિરૂપયેગી, અસ ંભવિત અને અનૈતિહાસિક હાય એમ જણાઈ આવે છે. ” (૬) ચેાવિશ હજાર Àાકનુ મહાભારત તે એક લાખ. કૃષ્ણચરિત્ર પ્રકરણ ૯ મુ. પૃ. ૪૨ માં, માખજી લખે છે કે “એ પ્રાચીન મહાભારતમાં કથા વિગેરેના એટલા ઉંમેરા થઈ ગયા છે કે તેમાં અસલ ગ્રંથ ડુબી ગયા છે તે તે વાત આપણે માન્ય રાખી શકીએ ખરા ? દ પૃ.૪૫ માં “ ચતુવતિ સાો પત્રે માતહિતાં ” વિગેરે આદિ ૫ ૧૦૧–૧૦૩ પ્રથમ આ ભારતરૂપી સહિતા વ્યાસજીએ ચાવીશ હજાર શ્લેાકાની કરી અને પછી મહાત્માપુરૂષોનાં આખ્યાન લખ્યાં તેથી એ ભારત એક લાખ શ્લાકનુ થયુ. 99 (૩) ઇશ્વરને માનવ શરીર ધારંણ કરવાનું પ્રત્યેાજન શું ? પ્રકરણ ૧૨ માના પૃ. ૫૫ માં માજી લખે છે કે- વળી તે ઉપરાંત કૃષ્ણના પોતાના પણ કેટલાક અસાધારણ કામેાપર અણુવિશ્વાસ આવવાનું કારણ છેઅને તે પણ તેમને ઇશ્વરના અવતાર ગણવા છતાં કારણ મનુષ્ય દેહ ધારણ કરી કાંઇક અસ્વાભાવિક કામ તે કરે તા તે પેાતાનની ઇશ્વરી યા દૈવી શક્તિ વડેજ કરી શકે, પણ જો તેમ હોય તેા પછી માનવ શરીરુ ધારણ કરવાનુ તેમને For Personal & Private Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ તવત્રયી–મીમાંસા. ' ખંડ ૧ પ્રોજનજ શું રહે? જે સર્વના કર્તા, સર્વ શકિતમાન, જેની ઈચ્છા પર આખા વિશ્વની સૃષ્ટિ અને નાશને આધારે છે તે શું મનુષ્ય દેહ ધારણ કર્યા સિવાય માત્ર પોતાની ઈચ્છા દ્વારા કેઈ અસુર અથવા માણસને સંહાર કરવા અથવા કાંઈ બીજું કામ તેમને ધાર્યું હોય તે સંપાદન કરવા શકિતમાનું ન હતા? કારણ જે એ દૈવી શકિતવડે તે સઘળાં કામ કરી શકે તે પૂછી તેમને માણસનું શરીર ધારણ કરવાની અગત્ય રહે નહિ અને જ્યારે પિતાની મરજીથીજ તેઓ માણસ દેહ ધારણ કરે તે પછી દેવી શકિત મારફત પ્રયોગ કરવા એ તેમને ઉદ્દેશ હાઈ શકે જ નહિ. માટે એ દેહ ધારણ કરવાનું પ્રયોજન શું? એવું કયું કામ છે કે જે જગદીશ્વર જે મનુષ્ય દેહ ધારણ ન કરે તે તેનાથી થઈ શકે નહિ, પારપડે નહી?” બાબજીના ઉપરના વિચાર–“સંમાનિ સુજે ” વાળા જે ગીતાને કલેક છે તે અાગ્યેજ કરાવે છે. ઈચ્છા પ્રમાણે કાર્ય કરવા વાળા ઈશ્વરને યુગ યુગમાં જન્મની મહાવિટંબનામાં પાડવાની શી જરૂર? ઘેર બેઠાં કાર્ય કરનારને ટાંગડાતેડની મુસાફરી શા માટે? (૪) જગદીશ્વર માણસજ ન થાય તે પછી મસ્યાદિક કયાંથી? કૃષ્ણ ચરિત્ર પ્રકરણ. ૧૨ મું. પૃ. ૫૬ માં “જગદીશ્વર માણસનું રૂપ લે એ વાત સંભવિત છે ખરી?” વળી પ્રકરણ ૧૩ માના પૃ. ૬૩ માં બાબજી લખે છે કે “ રહજ બુદ્ધિવાળે માણસ પણ સમજી શકે કે-મત્સ્ય, કૂર્મ, વરાહ વગેરે વાર્તા જેવી કથાઓના વિષયભૂત પશુગણને ઈશ્વરાવાતાર જોડે કાંઈ દવે દાવીજ નથી” (૫) કૃષ્ણની બાબતમાં બીનકુદરતી, નવરા બ્રાહ્મણે લખ્યું. પ્ર. ૧૩ મું. પૃ. ૬૩ માંજ-“કૃષ્ણનું જે મૂલ વૃત્તાંત છે. તેમાં કઈ રીતના બિન કુદરતી બનાવ નથી. મહાભારત અને બધા પુરાણમાં હાલના નવરા બ્રાહ્મણોએ ઘણી નિરર્થક વાતે રચી ભરી દીધેલી છે.” અમારા વિચાર પ્રમાણે વિષ્ણુના ૨૪ અને ૧૦ અવતારેની કલ્પના જૈન બૌદ્ધના અનુકરણ રૂપે-મસ્ય, કૂર્મ અને વરાહ જેવા પશુ ગણને જે ભગવાન ઠરાવ્યા તે પણ નવરા બ્રાહ્મણોએ ઈશ્વરની ફજેતી કરેલી જણાય છે કે કાંઈ સત્યરૂપનું લખેલું છે? જુવે અમારે સંપૂર્ણ લેખ અને તટસ્થ રૂપે કરે સત્યાસત્યને વિચાર વધારે શું લખું ! For Personal & Private Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. બાબૂના કૃષ્ણ ચરિત્રમાંની ૧૫ કલમ ( ૬ ) પુરાણાન્ત કર્તા કાણુ ? એક નથી પણ અનેક છે, કૃષ્ણચરિત્ર પ્રકરણ ૧૪. મુ: પૃ. ૬૬ માં- દેશી એમ કહે છે કે સઘળાં પુરાણા એકજ માણસે રચ્યાં છે. સુરાપીયન એમ કહે છે કે દરેક પુરાણુ જુદા જુદા માણસનુ બનાવેલું છે. ” આગળ. પૃ. ૬૯ માં–“ “ ખરી વાત તે એમ છે કે દરેક પુરાણુની અંદરના મજકુર એકજ માણસને હાથે રચાયેલેા નથી. કારણ હાલનાં પુરાણેાતા માત્ર એક જાતના સૌંગ્રહ છે અને તે સંગ્રહમાં જુદા જુદા વખતમાં રચાયેલી વાતા ભેગી થએલી છે. ” ૩૧ (૭) ભારતમાં કે વિષ્ણુ પુ॰ ચાં-ગાપીની કે દહી માખણની વાતા નથી. કૃષ્ણચરિત્ર, ખંડ રન્ને, પ્રકરણ ત્રિજુ પૃ. ૪ માં. “ ભાગવતમાં એમ પણ કહેવું છે કે કૃષ્ણને ચાલતાં આવડયુ' એટલે તેણે ચાપીઓને ઘેર જઈને બહુ તફાન કરવા માંડયું અને બીજા તાફાનમાં-દહિ માખણ, ચેરી ખાવાનું મુખ્ય હતું. એ વાતે નથી વિષ્ણુપુરાણમાં કે નથી મહાભારતમાં. ” પૃ. ૯૫ માં- હરિવશમાં એ વાત્તના ચાઢા પ્રસગ છે ખશ પરન્તુ ભાગવતમાં તે વિસ્તારથી લખેલે છે. ’” “ જે નાનાં બચ્ચાંને જન્મતી વખતે ધમ કે અધમ તેનું જ્ઞાન હાય નિહ તે ખાવાના પદા` ચરી ખાય તેમાં કાંઇ દોષ ગણાય નહિ. પરન્તુ જે કૃષ્ણને તમે ઇશ્વરના અવતાર તરીકે ગણતા હાય તેને નાનપણમાં કે માટપણુમાં કઇ પણ જાતનુ જ્ઞાન ન હેાય એવું માની શકાય નહિ, આને જવાબ કૃષ્ણના ભક્તા એવી રીતે આપે છે કે જે ઇશ્વર કરે તે ચેરી કહેવાય નહિ, જે આખા જગતના માલિક છે, આખી પૃથ્વીનુ ઘી, માખણ, દહિ જેણે પાતે બનાવ્યું છે તે વળી કાઇના માલ લઇ લે તે ચારી કહેવાય ? ન કહેવાય કારણુ સવ તેનું જ છે. ઇત્યાદિ, ’ આમાં જા મારા જિયારા—તે વખતના ઇશ્વર દહિ, માખણ ચારીને ખાતા તે શુ તેમના ખજાના તર ન હતેા? અથવા શું લેાકેાને અનીતિ શિખવવા ? જો ભગવાન ઇશ્વરરૂપે આવેલા હોય તે શુ તેમનાં અજ્ઞાનીના જેવા અકાય હાય ? ચાર તા પણુ ભગવાન, જાર તા પણુ ભગવાન, શું એ વિચારવા જેવું નથી ? 41 For Personal & Private Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ ૧ ( ૮} કૃણના સવથી બે ઝડના બે કર પુરો થયા ? કણ, ચરિત્ર ખંડ ૨ જે પ્રકરણ ત્રિશું. પૃ. ૯૬ માં જુવે. યમલાન નામના ઝાડને નાશ–એક વખતે કૃષ્ણ બહુ તેફોન કર્યાથી જશોદાએ તેમને પેટે દેરડું બાંધી એક લાકડાના ખાંડણી જોડે તેમને બાંધી રાખેલા. કૃષ્ણ ખાંડણીઆને તાણતા તણાતા આગળ ચાલ્યા. રસ્તામાં ચાલતાં ચાલતાં “ યમલનાન” નામનાં બે ઝાડ આવ્યાં અને ખાંડણીએ તેમની વચમાં ભરાઈ ગયો પણ કૃષ્ણના જોરે તે બને ઝાડ ભાગી ગયાં-મૂલથી ઉબી ગયાં. અને કૃષ્ણ આગળ ચાલવા માંડયું,” આ વાત વિષ્ણુપુરાણમાં છે તેમ મહાભારતમાં શિશુપાલન તિરસ્કાર યુકત ભાષણમાં પણ છે. પરંતુ આપણે જોયું છે કે-ભાગવત લખનાર અસલ વાર્તાઓ પર મરી મસાલો ભભરાવવામાં બિલકુલ ઊભું રાખતા નથી. એ બંને ઝાડને તે કુબેરના પુત્ર કહે છે. શાપને મારે તેઓને ઝાડનું રૂપ લેવું પડેલું, તેઓને કૃષ્ણને સ્પર્શ થવાથી તેઓ શપ મૂક્રત થઈ પિતાને પિતાના ધામે પાછા જતા રહ્યા. કૃષ્ણને બાંધવા આખા કુળનાં દેરડાં ભેગાં કર્યા તે પણ તેનું પેટ બાંધી શકાયું નહિ. છેવટે તેણે દયા કરી જશેદાને પિતાનું પેટ બાંધવા દીધું.” આમાં પણ મારા બે બેલ-નાના છક્યાં પણ ગંભીર સ્વભાવનાં તોફાન કરતાં નથી. ભગવાનને બાંધવા આખા ગોકુલનાં દોરડાં ભેગાં કરવાં પડયાં અને માતાને પણ કેટલે બધે ત્રાસ છતાં કવિ કહે છે કે સ્પર્શમાત્રથી બે ઝાડ શાપ મુક્ત થઈ પિતાના ધામે પહોંચ્યાં. આમાં કઈ બાજુથી સત્યતા ? , (૯) ત્રણ અસુરેને વધ પાયાવિનાને. કૃષ્ણચરિત્ર ખંડ ૨ પ્રકરણ ૪થું “ભાગવતમાં કહ્યું છે કે-વંદરાવનમાં આવ્યા પછી કૃણે ત્રણ અસુરનો વધ કર્યો. (૧) વત્સાસુર, (ર) બકાસુર, અને (૩) અઘાસુર, પહેલે વાછરડાના પે, બીજે પક્ષીનારૂપે અને ત્રિજો શાપનારૂપે આવ્યું હતું. પરંતુ એ ત્રણમાંથી એકે બનાવનું વર્ણન વિષણુપુરાણમાં કે ભારતમાં છે નહિ. તેમજ હરિવંશમાં પણ નથી. તેથી તેને બીન પાયાદાર ગણી આપણે છેડી દઈશું.” (૧૦) કૃષ્ણ સાથે કનિષ્ટ પુરાણીએ કલ્પલી રાધા. કૃષ્ણ ચણ્વિ, ખંડ ૨ પ્રકરણ ૧૦ મું. પુ. ૧૩૪ માંની-રાધા For Personal & Private Use Only Page #561 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. બાબૂના કૃષ્ણ ચરિત્રમાંની ૧૫ કલમ ૩ર૩ ભાગવતના એ રાસ અધ્યાયમાં રાધાનું નામ કઈ જગાએ જડતું નથી. પરંતુ વૈષ્ણવ આચાર્યોની સે નસમાં એ નામ વ્યાપી રહ્યું છે. તેમની ટીકા, તેમની ટીપણીઓમાં રાધાનું નામ ડગલે ડmલે ચળી આવે છે પણ મૂલમાં ક્યએ એ નામ જતું નથી. આગળ પૃ. ૧૩૫ થી—“સસ પંચાધ્યાય તે શું પણ લાગવતમાં પણ કઈ જગ્યાએ રાધાનું નામ નથી. તેમજ વિષ્ણુપુરાણ, હરિવંશ અને મહાભારતમાં પણ તેનું નામ નથી વૈષ્ણવના કેટલાક આચામાં કૃષ્ણ કરતાં સધાની વિશેષ પૂજા થાય છે. તે એ રાધા આવી કયાંથી? રાધાનું નામ પહેલવેલું- બ્રહ્મવૈવર્ત પુરાણમાં આવે છે, એ પુરાણને વિષે-વિલ્સન સાહેબને એ મત છે કે સર્વ પુરા કરવાં એ કનિષ્ટમાં કનિષ્ટ છે. તેની રચનાં જોતાં તે આજ કાલના કેઈ ભટ્ટાચાર્યે લખ્યું લાગે છે.” એમાં મારે વિચાર-સર્વ પુરાણમાં બ્રહ્મવૈવંત કનિકમાં કનિષ્ઠ છે ત્યારે પ્રમાણ કટિમાં મુકવા જેવું કયું પુરાણ છે? (૧૧) માયાવી કૃષ્ણને વધ થતાં સાચા કૃષ્ણ રેયા. ક્રષ્ણચરિત્ર ખંડ ૪ છે. પ્રકરણ ૧૩ મું. પૂ. ૨૬૫ માંથી. - “સૌભ નામની એક રાજધાની હતી, તે આકાશમાં ઉડતી, ફરસ્તી, અને શાવ ત્યાં રહી ચુદ્ધ કરતે એવી રીતે કૃષ્ણ જેઓ લાઈ કરતાં કરતાં કૃષ્ણને રડવું પડયું કારણ શાવે એક માયાવી- બે વાસુદેવ બનાવી તેને વધ કર્યો. કૃષ્ણને એ જોઈ મૂછી આવી ગઈ. આ ન જગીશ્વરનું ચરિત્ર કહેવાય કે ન કઈ માણસનું કહેવાય.” (આ વાત મહાભારતમાંની છે.) આમાં મારે કિંચિત વિચાહું અહિંયા ઉભો છું, સામે કત્રિમ વાસુદેવ છે જે પોતે જગદીશ્વર થઈ પ્રત્યક્ષપણમાં એટલું પણ ન સમજયા તે યુગયુગમાં અવતાર લઈ જગતમાં ઉદ્ધારક હતા અને થશે એ ગીતાનો લેખ ગ્ય એલે છે એમ આપણાથી કેવી રીતે કબુલ સંખી શકાય ? ' (૧૨) ભીષ્મ, દ્રોણ, કર્ણ અને શલ્ય એ ચાર પર્વ હલકામાં હલકાં છે. - કૃષ્ણચરિત્ર, ખંડ ૬ કે પ્રકરણ ૧ લું, પૃ. ૨૧૦ થી ભીષ્મનું યુદ્ધ “હવે મહાભારતનું મોટું યુદ્ધ શરૂ થાય છે એ યુદ્ધની હકીકત ચાર પર્વમાં વર્ણવી છે. તે ચારેનાં નામ દુર્યોધનના ચાર સેનાપતિઓના નામ પરથી For Personal & Private Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૧ ૩૨૪ તત્ત્વત્રયી--મીમાંસ. ભીષ્મપર્વ, દ્રોણપર્વ, કર્ણપર્વ, અને શલ્યપર્વ રાખેલ છે. આ યુદ્ધ પર્વો મહાભારતને હલકામાં હલકે ભાગ છે. પુનરૂકિત, અણગમે ઉપજાવે તેવાં લાંબાં લાંબાં વર્ણન, અસ્વાભાવિકતા, અત્યુકિત અને અસંગતિ વિગેરે ઘણા દે તેમાં નજરે પડે છે. એને ઘણોજ છેડે ભાગ અસલ મહાભારતમાં હશે પણ તે કે તે નક્કી કરવું બહુ અઘરું છે. જ્યાં આખુ વન કાંટાથી ભરેલું હોય ત્યાં કુલ વિણવાં એ બહુ દુઃસાધ્ય છે છતાં એ ભાગમાં જ્યાં જ્યાં કૃષ્ણને લગતું કાંઈ કહેલું હશે ત્યાં ત્યાં આપણે તે અસલ છે કે નહિ તે નકકી કરવા પ્રયત્ન કરીશું” (૧૩) ભારતમાં વિકારવાળું કૃષ્ણ ચરિત્ર. કૃષ્ણ ચરિત્ર પૃ. ૩૨૦-નવીન ભાગ દાખલ કરનાર કવિ અત્યારસુધી આપણે રસ્તે સરળ હતું તેથી વગર મુશ્કેલીએ તે આપણે કાપી શકયા પરંતુ હવેથી મટી ગુંચવણ શરૂ થાય છે. મહાભારત એક દરીયે છે છતાં અહિ સુધી તેનાં સ્થિર પાણી પર કમળ મધુર શબ્દો સાંભળતાં સાંભળતાં સુખે મુશાફરી કરી આપણું વાહન આપણે લઈ આવ્યા છીએ પણ હવે તેફાની પવનથી ઉછળતાં મેજાને લીધે આપણે ઉંચે ઉછળવું ને નીચે પડવું પડશે કારણ હવે આપણે મુખ્ય કરીને મહાભારતને બીજે થર ચણનાર કારીગર કવિના હાથમાં આવી પડયા છીએ. તેને હાથે કૃષ્ણચરિત્રનું ૨૫જ બધું ફેરવાઈ ગયું છે, જે ઉદાર હતું તે હવે સાંકડું ને નાનું થતું જાય છે. જે સરળ હતું તે હવે કૌશલ્ય ભરેલું કુટિલ થઈ પડે છે, જે સત્યમય હતું તે હવે અસત્ય અને ઠગાઈની ખાણ થઈ જાય છે. જેના પર ન્યાય અને ધર્મ બને દીપી નીકળતાં હતાં તે હવે અન્યાય અને અધર્મના ડાઘથી કલુષિત થઈ જાય છે. એ કવિના હાથમાં કૃષ્ણચરિત્ર એ વિકાર પામે છે” (૧૪) કલ્પિત લેખેના સાગરમાં ડુબેલું કૃષ્ણચરિત્ર કૃષ્ણચરિત્ર. પૃ. ૩૯૭ માં–ઉપસંહારમાં બાબૂજી લખે છે કે “કૃષ્ણચરિત્રમાં સત્યનું નવું સંગઠન કરવું એ બહુ મુશ્કેલ કામ છે. કારણ ખેતી અને અસ્વાભાવિક હકીકતેની ભસ્મથી એ અગ્નિ એટલે તે ઢંકાઈ ગયે છે કે તે શેધી કાઢો પણ અઘરે થઈ પડે છે. જે સાધનેથી ખરૂં કૃષ્ણચરિત્ર ઘીને ઉપજાવી કાઢી શકાય તે સઘળા ખોટાપણાના સાગરમાં ડુબી ગએલાં છે માટે જ તેનું સત્ય સ્વરૂપ જેટલું બની શકયું તેટલુ ઉપરના પૃષ્ઠોમાં ઘી બતાવ્યું છે.” For Personal & Private Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ vvvvvv ~ ~ પ્રકરણ ૩૮ મું. કૃષ્ણ સંબંધે બાબૂની કલમ ૧૫ તેને વિ. ૩૨૫ આમાં મારે જિંચત્ વિચાર– નવા સંગઠનને અર્થ એજ કરી શકાય કે કલ્પિત, નીતિ વિરૂદ્ધ અને અસ્વાભાવિકતાવળું લખાણ કાઢીને, શુદ્ધ સ્વરૂપનું જણાવવું? પુરાણુકાએ જૈન ધર્મના ઈતિહાસમાંના લેખેને ગ્રહણ કરી, તેમાં અનેક પ્રકારની ઉંધી છતી કલપનાઓ કરી બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણે દેના સંબધે કલ્પિત, નીતિવિરૂદ્ધ, અને અસ્વાભાવિકતા વાળા લેખ લખ્યા છે તેથી જ તેમના સંબધે સત્યરૂપે લેખો લખાયા નથી. માટે સત્યધર્મને બોલવાની જરૂર છે અને તે સત્યરૂપ જૈનધર્મ આજે પણ તેવા ને તેવા સ્વરૂપને દ્રષ્ટિગોચર થાય છે. તેના સંબધે અનેક દેશ પરદેશી જૈનેતર પંડિતેના લેખે “જૈનેતર દ્રષ્ટિએ જેન” નામના ગ્રંથમાં અમેએ પ્રગટ કરી દીધા છે અને બાકીના બીજા પણ અનેક લેખે અમારા હાથમાં ફરીથી આવેલા છે તે પણ લખીને બહાર પાડવાના છીએ, ત્યાંથી સત્ય શોધકોએ સત્યાસત્યને વિચાર કરી લે. ૧૫ બાબૂજીએ પુરાણકારોના લખેલા નીતિ વિરૂદ્ધના લેખ બતાવ્યા. તે પણ પક્ષપાત નડયે. કૃષ્ણચરિત્ર. પ્રકરણ ત્રિશું. પૃ. ૧૪ માં–બાબૂજી લખે છે કે – અન્યદેશના લેખકો યશ મેળવવા અથવા એવી કઈ બીજી તૃષ્ણાથી ગ્રન્થ રચતા અને તેથી હંમેશાં પિતાની કૃતિ પિતાને જ નામે ઓળખાવવા તેમને ઉદ્દેશ રહે. પારકાની કૃતિમાં પોતાની કૃતિ ડુબાડી દઈ પિતાના નામને લોપ કરી નાખવા તેમને ઈચ્છા થતી જ નહિ. પરંતુ ભરતખંડના બ્રાહ્મણ તે નિઃસ્વાથી અને નિષ્કામ રહીને જ પોતાનું કામ કરતા. લેકનું ભલુ (પૃ. ૧૫ થી ) કરવું એ સિવાય બીજા યશના ભૂખ્યા હતા જ નહિ. આ દેશમાં એવા ઘણા ગ્રંથે છે કે જેના બનાવનારનું નામ હજુ સુધી કેઈપણ જાનતું નથી. આવા લેખકે મહાભારત જેવા લોકપ્રિય ગ્રંથ મારફતે, પિતાની કૃતિ પણ લેકમાં વિશેષ ફેલાય એવા વિચારથી, તે ગ્રંથમાં પિતના લેખ દાખલ કરી દેતા. આવા આવા કારણોને લીધે મહાભારતમાં કલ્પિત કથાઓ ઘણી છે પણ તેટલા ઉપરથી એમ કહેવું કે એ પ્રસિદ્ધ ગ્રંથમાં કઈ ઐતિહાસિક વાર્તા છેજ નહિ એ ઘણું અનુચિત છે.” આમાં મારા કિચિત્ વિચારે ભરતખંડના બ્રાહ્મણે નિસ્વાર્થ અને નિષ્કામ રહીને જ લેકેનું ભલું કરવા પિતાનું નામ ન જણાવતા. આ વિચારમાં બાબૂછની અને અમારી દ્રષ્ટિમાં For Personal & Private Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ તત્ત્વત્રયી–મીમાંસા. * : ખંડ ૧ ફેર છે. અમારા વિચાર પ્રમાણે તે–પૂર્વ પરંપરાથી ચાલતા આવેલા કેઈ સત્યરૂપજૈનધર્મથી ફંટાઈને ગેબી ગેળા ગબડાવવાને માટે જ બ્રાહ્મણે પિતાનાં નામને છુપાવતા અને પિતાના કુટુંબને નિર્વાહ કરતા. જુવ પૃ. ૯ ૧૦ માં બાબૂછનાજ લેખ ચાર વેદ–લાખ લેક થી ભરેલું મહાભારત, હરિવંત, અઢારે પુરાણો એ સઘળું એકજ માણસે રચ્યું છે અને તેવીને તેવી સ્થિતિમાં જળવાઈ રહ્યું છે. જે આ વાત સાચી હોત તે કૃષ્ણના માથે ચઢાવેલા દુષણને ઉદ્ધાર કરવા બાબૂજીને બધાં ગ્રંથોનું ડોલાણજ શું કરવા કરવું પડતું? તેથી એજ વિચાર ઉપર આવવું પડે છે કે–પિતાને સ્વાર્થ સાધવાના માટે કઈ ચાલતા સત્યધર્મથી ફંટાઈ ઉંધુ છતું લખી લેકેનું વલણ પોતાના તરફ દેરવવા સત્ય વસ્તુને ફેરફાર કરતા અને પિતાનાં નામે ને છુપાવતા. નહિ કે લોકોના ભલાને માટે ? ફરીથી જુવે કે પુરાણકારોએ વિષ્ણુના ૨૪ અને ૧૦ એમ બે વખતે અવતારની કલ્પના ઉભી કરી છે. તે શું સાચી છે? જે સાચી હોત તે પૃ. ૬૩ માં બાબુજીને એમ શા માટે લખવું પડતું કે –“સહેજ બુદ્ધિવાળે માણસ પણ સમજી શકશે કે–મસ્ય, કર્મ, વરાહ વગેરે વાર્તા જેવી કથાઓના વિષયભૂત પશુગણને ઇશ્વરાવતાર જોડે કાંઈ દાવો દાવીજ નથી. વળી જુઓ કે–આ અવતારની કલ્પના જૈનોના ૨૪ તીર્થકથી ૨૪ ની તેમજ બૌધના દશ બોધિસત્વથી દશની ઉભી કરીને પુરાણકારોએ પિતાના નામ છુપાવી લેકને ઊંધે માર્ગે જ દેરવાને પ્રયત્ન કર્યો છે? નહિ કે લોકોના ભલાને માટે ? તેથી બાબૂછના અને અમારા વિચારમાં તફાવત પડે છે. તેને પણ વિચાર વાચકેએજ કરી લેવાનું છે?”. ! ઈતિ પંદર કલમવાલે બાબૂજીને લેખ– ભારત વિશ્વાસ પાત્ર નથી. ૨ ચોવીશ હજારનું લાખ. ૩ જગદીશને માણસ દેહ ધરવાનું શું પ્રજની ૪માણસજ ન થાય તે મત્સાદિક કયાંથી?. ૫ નવરા બ્રાહ્મણોએ લખ્યું. ૬ પુરાણે બારણ્યાં નથી. છ ભારત, વિષ્ણુ પુ. માં-ગોપીઓની કે દહિમાખણની વાત નથી. ૮ બે ઝાડના બે કુબેરપુત્રી. હું ત્રણ અસુરે ને વધ પાયા વિનાને. ૧૦ કનિષ્ટ પુરાણીએ કપેલી રાધા. ૧૧ માયાવી કૃષ્ણના વધે સાચા રેયા. ૧૨ ભીષ્માદિક ચાર પર્વ હલકામાં હલકાં. ૧૩ વિકારવાળું ભારત. ૧૪ કૃષ્ણચરિત્ર કલ્પિત સાગરમાં ડુબેલું. ૧૫ છેવટે બાબુજીને પક્ષાપાત નડયે એમ પંદર કલમથી શ્રી કૃષ્ણના સંબંધવાળો લેખ છે, તેને યોગ્ય વિચાર અમોએ કરીને બતાવી દીધું છે. For Personal & Private Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. ઢગ વિનાની કૃષ્ણની વાતે. નવું ભાગ ૩૨૭ આર્યોના તહેવારોથી કલમ પાંચ. આર્યોના તહેવારને ઇતિહાસ પૃ. ૩૪૯ થી કૃષ્ણવિષેની સારી નરસી વાતે પુરાણકારોએ સમાજમાં પ્રચલિત કરી તેમણાં લખાણને વિચાર કરીએ. (૧) પુરાણેની વાતે એક બીજાને મળતી નથી આવતી. કૃષ્ણને ઉલ્લેખ જેટલે હરિવંશમાં છે એટલે વિષ્ણુપુરાણમાં નથી. કૃષ્ણની લીલાનું વર્ણન ભાગવતમાં વધારે છે. બ્રહવૈવર્ત પુરાણમાં તેની લીલાનું વર્ણન છટાદાર કરેલું છે. પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિએ એ બધું કંઈજ કામનું નથી. રોપીઓ સાથે રાસકીડા કર્યાનું વર્ણન વિષ્ણુપુરાણમાં છે પરંતુ તેમાં રાધાને ઉલ્લેખ નથી. બ્રહ્મવૈવર્ત પુરાણમાં બ્રહ્માએ મધ્યસ્થ રહી રાધા સાથે કૃષ્ણને વિવાહ કર્યાને ઉલ્લેખ છે. એ બને લીલામાં રાસલીલાનું વર્ણન છે. પરતું ભાગવતમાં તે વધારે વિસ્તારપૂર્વક કરેલું છે. એ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે ભાગવત અને બ્રહ્મવૈવર્ત પુરાણના લેખકે એ પિતાની કલપના ચાતુર્યથી આ લીલાનું વર્ણન કરેલું છે. હરિવંશમાં-કૃષ્ણ પિતાના આયુષ્યના છેલા ભાગમાં કરેલાં કાર્યોનું તેણે ભારતીય યુદ્ધમાં કરેલાં પરાક્રમનું અથવા અનીતિમાં પડેલાં પિતાનાજ ભાઈઓ યાદવેને નાશ કર્યાનું વર્ણન નથી. પોતાના શત્રુને સંહાર કર્યા પછી વ્રજમાં જઈને નંદયાદાની મુલાકાત કરીને, સાષિનું દર્શન કરવા પુષ્કર તીર્થ ગયા, એટલુંજ હરિવંશમાં કહેલું છે. ભારત અને વિષ્ણુપુરાણમાં પણ સંપૂર્ણ કૃષ્ણ ચરિત્ર મળતું નથી. આગળ પૃ. ૩૫૦ માં ભાગવત એ એક ઉત્કૃષ્ટ અને રસપૂર્ણ ગ્રન્થ છે એ સહુ કેઈને માન્ય છે પરંતુ આપણે ધારીએ છીએ એટલે તે પ્રાચીન નથી. લગભગ ૪૦૦ વર્ષ પહેલાં બંગાળામાં મુસલમાનોના રાજ્યના વખતમાં થઈ ગએલા “પદેવ” નામના વિદ્વાને એ ગ્રંથ લખ્યો છે. કૃષ્ણભક્તિને પ્રચાર એ ગ્રંથથી વળે એ ખરૂં પરંતુ એ ઈતિહાસ નથી. એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. કૃષ્ણની લીલાના અનેક અર્થ કરવામાં આવે છે.” વળી જુ. શંકાકેય શંકા ૩૭૮ માં. For Personal & Private Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ ૧ “આશ્રમ અને રદ્ધા તીર્થનિવરિત તથા સેવતાયાતાજss - નિgrરિ મૂ!િ શું આ કલેકથી એ સિદ્ધ નથી થતું કે ભાગવત ઔરંગઝેબના વખતમાં બન્યું છે ? (ભાગવત સ્કંધ. અ. ૧ શ્લેક ૩૬” ઈતિ પુરાણની વાત મલતી નથી. ભારત વિષ્ણુ પુ. માં સંપૂર્ણ કૃષ્ણ ચરિત્ર નથી. ૧ ( ) વિષ્ણુના-ઘળા અને કાળા વાળના–બળદેવ ને કૃષ્ણ, હિંદુસ્તાનના દેવો પૃ. ૧૯૧ થી લીધેલ સાર. કંશના ત્રાસથી ત્રાહી ત્રાહી કરતી પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈને ઈદ્રની પાસે ગઈ અને ફરીયાદો કરી કે–ધર્મ અને ન્યાય નાશી ગયા છે. મને રજા આપો તે હું પણુ પાતાળમાં જાઉં.” બધા દેવતાઓની સાથે ઈદ્ર વિષ્ણુના શરણે ગયા અને પૃથ્વીને ત્રાસમાંથી છોડાવવા પ્રાર્થના કરી. વિષ્ણુએ પિતાના માથામાંથી એક સફેદ અને એક કાળે એમ બે કેશ તેડયા અને દેવતાઓને કહ્યું કે આ મારા કેશ પૃથ્વી ઉપર ઉતરશે અને પૃથ્વીને દુઃખના. ભારમાંથી મુક્ત કરશે.” સફેદ કેશે–બલરામને, અને કાળા કેશે કૃષ્ણને અવતાર લીધે. ત્યારબાદ વસુદેવ, ઋષિ અને તેમની પત્ની દેવકીને, કંશ પિતાના રથમાં બેસાડીને લઈ જતું હતું તે વખતે આકાશમાં શબ્દ થયો કે-હે મૂર્ખ? જે સ્ત્રીને તું લઈ જાય છે તેને આઠમે ગર્ભ તારા પ્રાણ લેશે, તે સાંભળી કંશે દેવકીના પ્રાણ લેવા તલવાર ખેંચી, પણ વસુદેવે કરે સોંપવાનું કહીને બચાવી. કંશને સંતોષ થયે. ભૂલ ન થવા માટે રોકી રાખી પણ તે આઠમે ગર્ભ બદલાઈ ગયે. કશે ગોવાળીયાના છોકરાને પથર સાથે અફા અને તે વખતનાં જન્મેલાં છોકરાંને પણ નાશ કરવાને હુકમ કર્યો હતે, છતાં તેની શોધમાંથી બાલકૃષ્ણ છટકી ગયા હતા ઈત્યાદિ વળી–શંકાકેષ, શંકા ૧૩ મી પૃ. ૨ માં કૃષ્ણની કાલા વાલથી ઉત્પત્તિ, પુનઃ તેમને સાક્ષાત ભગવાનું કહેવા શું કદી પણ યુક્ત કહેવાશે ? (ભાગવત) | ઇતિ ઘેલા કાલા કેશન-બલદેવ અને વિષ્ણુ. હિં. દે, થી. રા. For Personal & Private Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. ઢગ વિનાની કૃષ્ણની વાતે. નવું ભાગ ૩૨૯ (૩) કૃષ્ણ-માટીના ઠેકાણે પેટમાં બ્રહ્માંડ દેખાયું.. કૃષ્ણ ચરિત્ર. ખંડ ૨ જે. પ્રકરણ વિજું પૃ. ૯૪ માં. બાબુ વંકિમચંદ્ર લખે છે કે–“કૃષ્ણ એક વખત માટખાધેલો અને તે વાત ન કબૂલ કરવાથી જશોદાએ તેનું મેટું ઉઘા જેવા માંડયું, કૃષ્ણ મોઢું ઉઘાડયું તે તેમાંઆખું બ્રહ્માંડ જશોદાને જણાયું. આ પણ કેવળ ભાગવત કારની બનાવી કાઢેલી વાત છે.” છે ઇતિ માટી ખાઈ કૃણે માતાને બ્રહ્માંડ દેખાડયું. ૩ (૪) કૃષ્ણ અજુનને વૈરા સ્વરૂપ દેખાડ્યું. વળી જુઓ ગીતામાં | (સં. ૪૨૮મી, પૂ. ૬૫ માં) શ્રી કૃષ્ણ અર્જુનને વૈરાટ સ્વરૂપ દેખાડયું શું આ સંભવિત છે? જે સંભવિત હોય તે પૌરાણીઓ કહેશે કે અર્જુને શી રીતે તે સ્વરૂપ જોયું? જ્યારે વિરાટ સ્વરૂપ જોયું ત્યારે અર્જુન વેરાની બહાર હતું કે અંદર?” છે ઇતિ અર્જુનને શ્રીકૃષ્ણ વિરાટું સ્વરૂપ દેખાડયું. જા (૫) ઘટેન્કચના પ્રાણ ગયા ને કૃષ્ણ નાચ્યા. કૃષ્ણચરિત્ર પૃ. ૩૨૬ થી ૨૭ માં બાબૂ વંકિમચંદ્ર લખે છે કે તે (કવિ) કહે છે કે ઘટેસ્કચ મરાય, તે સાંભળી પાંડ શોક કરવા લાગ્યા, પણ કૃષ્ણ તે રથ ઉપર ચઢી નાચવા માંડયું. તે હવે નાના સરખા ગોવાળીયા ન હતા. તેમનાં છોકરાંને ઘેર છોકરાં થયાં હતાં. તેમજ તેમને અકસ્માત્ વાયુને રેગ થયું હતું એવું પણ કવિ કહેતે નથી કે જેથી એમ સમજાય કે તે રોગને લીધે તેમણે એવું કરવા માંડયું ત્યારે એ રથ ઉપર ચઢી નાચ્યા શા માટે હશે? માત્ર નાચતા ન હતા જોડે મોટી બૂમ પાડી હાથના તાબોટા-તાલીઓ પાડતા હતા. “અને પુછયું કે ” તમને થયું છે શું? નાચે છે કેમ? કૃષ્ણ કહ્યું કે-કરણની પાસે જે શક્તિ, હતી અને જે તારી સામે વાપરવા તેણે સંઘરી રાખી હતી તે ઘટેચ સામે તેણે વાપરી દીધી છે તેથી હવે તને કાંઈ બીક નથી.” આ વાતમાં-શંકાકેષ. શંકા. ૨૬૫ મી. પૃ. ૩૭ માં42 For Personal & Private Use Only Page #568 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ 1. “ શ્રી કૃષ્ણ નાચતા હતા. વાહ!! પરાણીના ઇશ્વર નાચતા પણ હતા કે ? (ભાગવત. સ્કંધ. ૧૦, અધ્યાય ૩૩ માં) .” ઈતિ-૧ પુરાણની વાત મલતી નથી. ભારત, વિષ્ણુ પુ માં સંપૂર્ણ કૃષ્ણ ચરિત્ર નથી. આર્યો. તહે. ૨-ધોલા કાલા કેશના–બલદેવને કૃષ્ણ. હિ. દે. ૩-માટી ખાઈ માતાને બ્રહ્માંડ દેખાડયુ, બાબૂ. ૪–અર્જુનને વિરાટું સ્વરૂપ દેખાડયું ગીતામાં. પ–ઘટેકચના પ્રાણ જતાં નાચ્યા. બાબૂ એમ કૃષ્ણના સંબંધવાલી કલમ પાંચને વિચાર કરીને બતાવ્યો. કૃષ્ણના સંબધે વિચિત્ર પ્રકારની ફરીથી ક્લમ ૧૧ સ્ત્રીના શાપથી વિષ્ણુ પથ્થર થયા. શંકાષ શંકા ૧૫ મી. પૃ. ૨ (પદ્મપુરાણ. કાતિ મહામ્ય) (૧) “વિષ્ણુનુ જાલંધરની સ્ત્રી વિંદા (વૃંદા) ઉપર મોહિત થવું. પુનઃ વિષ્ણુનું શાપ વશ પથ્થર થઈ જવું માને છે કે નહિ? તે કહીએ ઇશ્વર કદી પથ્થર થઈ શકે છે ?” વળી જુવે શીલને ભંગ કરી તેના પતિને મરાવ્ય. શંકાકે શંકા ૪૧૬ મી પૃ. ૬૧ માં-- જાલંધર જ્યારે શિવજીની લડાઈમાં ન મર્યો ત્યારે ભગવાને (શ્રી કૃણે) તેની સ્ત્રી વૃંદાને પતિવ્રત ધર્મ નષ્ટ કર્યો ત્યારે તે મર્યો. હવે પૌરાણીઓ બતાવશે કે–ઈશ્વર કે જે સર્વ શક્તિમાન અને સત્ય છે તેના ઉપર પ્રમાણેનાં કર્મ હોય ખરાં?” આ વિષયમાં રામાયણમાં નીચે પ્રમાણે છે— તુલસી રામાયણ બાલકાંડ પૃ. ૧૧૩ ૧૧૪ ૧૧૫ માં નીચે પ્રમાણે છે. “વૈકુંઠમાં નારાયણના જય અને વિજય બે ભાઈઓ દ્વારપાળો હતા. બ્રાહ્મણોના શાપથી હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ રૂપ અસુરપણે પ્રાપ્ત થયા. નૃસિંહ અને વરાહનું રૂપ ધરીને ક્રમથી બન્નેને પ્રભુએ માર્યા. નૃસિંહ અવતારે હિરણ્યકશિપુને મારીને તેની પુત્ર-મહાભકત અલ્હાદનું રક્ષણ કર્યું. એ કથા ભાગવત. સ્કંધ ૩ માં વિસ્તારથી છે. અને ત્યાંથી મરીને કશિપુરાવણ, અને હિરણ્યાક્ષ-કુંભકરણ, થયા. For Personal & Private Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મુ. કૃષ્ણના સબ ંધે કલમ્ ૧૧ ને વિચાર. ૩૩૧ વળી પૃ. ૧૧૪૫ ૧૫ માં-એક કલ્પમાં જાલંધરથી દેવતાઓને દુઃખીયા દેખીને, સદાશિવે જલંધરને મારવાના ઘણા ઉદ્યમ કર્યાં પણ મર્યા નહિ. જાલધરની સ્ત્રી સતી હતી તેથી તે કોઇથી મરે એવા ન હતા, ત્યારે પ્રભુએ (વિષ્ણુ એ) છલકપટથી વૃંદાના સતીષણાના ભંગ કરી દેવતાઓનું કાય કરીને આંખ્યું. આ સઘળા મમ વૃંદાના જાણવામાં આવતાં તેણે કાપ કરીને પ્રભુને ( વિષ્ણુને ) શાપ આપ્યું. આ લેખની ટીપમાં નીચે પ્રમાણે જણાવવામાં આવ્યું છે— · જાલંધરની સ્ત્રી વૃંદાના સતીપણાને લીધે તે જીતી શકાતા ન હતા. વિષ્ણુ તેના દ્વારપર સાધુ થઈને બેઠા, યુદ્ધની વાત પુછતાં જાલંધરના ટુકડા તે સતીની પાસે આવીને પડયા. તેને જોડી દેવાની સલાહ આપતાં જીવતા થયા, એટલે તે સાધુના ચરણુ દબાવતાં સતીષણાના ભ'ગથી જાલધર માર્યાં ગયે. વિષ્ણુનુ કપટ જાણીને વૃ ંદાએ શાપ આપ્યું કે, મારા સ્વામી તારી સ્ત્રીનુ હરણ કરશે અને તૂ' દુઃખી થઇશ. ” ઇતિ શીલના ભંગ કરતાં ભગવાન પણ શાપિત થયા, પદ્મ પુ. ભાગવતાદિ (૧) (ર) બ્રાહ્મણાએ શ્રી કૃષ્ણ ભગવાન પાસે પગ ધાવરાવ્યા, ભાગ ૦ શંકા કાષ, શકા ૪૩૨ મી પૃ. ૬૭ માં. 66 શ્રી કૃષ્ણ ભગવાને બ્રાહ્મણેાના પગ ધોવા શુ' આ સ`ભવિત છે કે ? ( ભાગવત સ્કંધ ૧૦, અધ્યાય ૫૩ માં ), ’’ કૃષ્ણચરિત્ર ખડ ૪ થા. પ્રકરણ ૯ સુ. પૃ. ૨૪૭ થી ખાણૢ–વંકિમચંદ્ર લખે છે કે— યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞની શરૂઆત થઈ. સઘળા જુઠ્ઠા જુદા કામે પર ગેાઠવાઇ ગયા પરંતુ શ્રી કૃષ્ણે કર્યું કામ માથે લીધું ? ખીજા બધાના કામ સાથે એમનુ પણ કામ મહાભારતમાં કહેવામાં આવ્યું છે, તેમને બ્રાહ્મણાના પગ ધોવાનું કામ સ્વીકાર્યું. આના અથ શે? ચાકરાને કરવાના કામપર શ્રી કૃષ્ણને શા માટે નીમ્યા હશે ? જે બ્રાહ્મણાના વશજો આજે રસેÙઆનું કામ કરે છે, તે બ્રાહ્મણેાના પગ ધાવાનું કામ તે શું આદર્શ પુરૂષને શાલે ? માટે જો ખરીવાત એમજ હાયતા તેમને એ કામ ઘટતુજ ન હતુ, એ આપણે વગર આંચકે કહી શકીએ. For Personal & Private Use Only Page #570 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ તત્રયી-મીમાંસા. ખંડ ૧ આગળ પૃ. ૨૪૮ એ વિષે ખુલાસા ઘણા આપવામાં આવે છે. બ્રાહ્મણે તિરફથી અપાયેલા અને હાલમાં મનાતે ખુલાશ એ છે કે બ્રાહ્મણોની મેટાઈ વધારવાના ઈરાદાથી કૃષ્ણ બીજા બધાં કામ છે એ કામ માથે લીધેલું, પરંતુ એ ખુલાસા ઉપર આસ્થા બેસે એવું નથી. વનપર્વમાં–દુર્વાસા ઋષિના અતિથ્યની જે કથા છે, તે જે ભૂલ મહાભારતને ભાગ ગણાય છે, તે ઉપરથી જણાશે કે તેમને બ્રાહ્મણને ગલચી સાહી પાંડવાના આશ્રમ આગળથી બહાર કાઢી મૂક્યા હતા. તે તે બહુ જબરા સામ્યવાદી, સૌને સરખા ગણનાર હતા. ગીતાને ધર્મજ જે કૃષ્ણને કહેલું હોય તે–વિદ્યાવિહં ત્રાક્ષ જવ તિરિ शूमि चैव श्वपाके च पंडिताः समदर्शिनः ॥९॥ १७॥ તેમના મત પ્રમાણે--વિદ્વાન, તથા, વિનયવાળા બ્રાહ્મણ, ગાય, હાથી, કુતરા અને ચંડાલ સૌ સમાન ગણવાં જોઈએ, તેમ હોવાથી માત્ર બ્રાહ્મણનું ગૌરવ વધારવાનેજ તેમના પગ ધોવાનું માથે લે એ સંભવતું નથી ઇત્યાદિ.” છે ઈતિ-બ્રાહ્મણોએ ભગવાન પાસે પગ ધોવરાવ્યા ને વિચાર ભારત ભાગ વા (૨) (૩) પ્રદ્યુમ્ન દેવીનું સ્તનપાન કરી પુત્ર પેદા કર્યા. ભાગવત સ્કંધ ૧૦મે અધ્યાય ૫૫ મે (શં. ૩૯૨ પૃ. ૫૭) “ પ્રદ્યુમને નારદના ઉપદેશાનુસાર માયાદેવીનાં સ્તનપાન કરી, પછી તેને સ્ત્રી કરવી અને તેનાથી પુત્ર પેદા કરવા શું માનવા લાયક છે ? આજના પૌરાણીઓ તેમ કરતા હશે કે ?” છે ઈતિ પ્રદ્યુમ્ન દેવીનું સ્તનપાન કરી પુત્રો પેદા કર્યા ને વિચાર ભાગ (૩) (૪) કૃષ્ણ સ્વર્ગમાં લડયા વસ્તુઓ દ્વારિકામાં લાવ્યા– ( શંકાકેષ. શં. ૪૮મી, પૃ. ૭ ) હરિવંશપુરાણુ બીજા ખંડમાં લખ્યું છે કે—“શ્રી કૃષ્ણ મહારાજે જ્યારે દ્વારિકા વસાવી ત્યારે એ ઈચ્છા થઈ કે, જે વસ્તુઓ રાજા ઈન્દ્રને ત્યાં સ્વર્ગમાં ઉપસ્થિત છે, તે સઘળી લાવીને આ દ્વારિકા પુરીને સ્વર્ગતુલ્ય બનાવી દઉં, એ વિચાર કરીને શ્રી કૃષ્ણ ગરૂડ ઉપર સ્વાર થઇને સ્વર્ગમાં ગયા. ત્યાં રાજા ઈંદ્ર સાથે મોટું યુદ્ધ થયું. તેમાં જીતીને, કલ્પવૃક્ષ ઉખાવને, તથા નંદનવનને પણ ઉખા, ગરૂડ ઉપર મૂકીને દ્વારિકા તરફ For Personal & Private Use Only Page #571 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvv N પ્રકરણ ૩૮ મું. કૃષ્ણના સંબંધે કલમ ૧૧ ને વિચાર. ૩૩૩ ચાલવા માંડ્યું. માર્ગમાં એક દૈત્યની ૧૬૦૦૦ સોળહજાર કન્યાઓ હતી. તેમને પણ ગરૂડ ઉપર સ્વાર કરી દીધી અને ત્યાંથી અઢળક માલ લઈ, તે પણ ગરૂડ ઉપર ભરી, દ્વારિકા આવી પહોંચ્યા. શું આવી અરેબીયન નાઈટસને પણ હઠાવે તેવી વાતે સંભવિત છે કે?’ | | ઇતિ કૃષ્ણ સ્વર્ગમાં જઈ લડયા, ત્યાંથી ધન દ્વારિકામાં લાવ્યા વિચાર હરિવંશપુત્ર (૪) (૫) મણિના માટે કૃષ્ણ અને બળભદ્રના પ્રેમમાં ભંગ. મસ્યપુરાણ અંશ જ . અધ્યાય ૧૩ માને ભાવાર્થ. મ. મી. પૃ. ૧૭૦) “કૃષ્ણજીએ સ્પદંતક મણિ લેવાના માટે શતધવાને માર્યો. આ અધિકાર ભાગવતમાંને લખીને બતાવે છે. વિશેષ–“ કૃષ્ણજીએ બળભદ્રને કહ્યું કે–શતધન્વાને મેં માર્યો ખરે પણ તેની પાસેથી મણિ નીકળ્યું નહિ. બળભદ્રજીના મનમાં એવું આવ્યું કે પોતે મણિને છુપાવવા માટે જુઠું બોલે છે તેથી એકેકને પ્રેમ ઘટી ગયે. કૃષ્ણજીએ સેગન ખાધા પણ બળભદ્રને વહેમ ન ગયે, તેથી વિદેહ પુરીમાં ચાલ્યા ગયા અને કૃષ્ણજી દ્વારિકામાં આવી ગયા.” જનમતના ગ્રંથમાંદુનીયા અનાદિની છે અને એક તેવા મધ્યમ કાળમાં વાસુદેવાદિકનાં નવ ત્રિક નિયમ પ્રમાણે થયા કરે છે, બેમાં પૂર્ણ પ્રેમ અને એકની સાથે શત્રુતા હોય તેજ પ્રમાણે આ અવસર્પિણમાં થએલાં બતાવ્યાં છે તેથી મત્સ્યપુરાયમાં લખેલા પ્રેમ ભંગની વાત વિચારણીય છે. જુવો અમારા એ સંબંધના બધા લેખે. ઈતિ-વાસુદેવ અને બળભદ્રના પ્રેમના ભંગને વિચાર મત્સ્યપુ, (૫). (૬) કૃષ્ણ માહિની રૂપથી ઠગી દૈત્યોના પ્રાણ લીધા. મત્સ્યપુરાણુ. અધ્યાય ૨૫૦ મે (મ. મી. પૃ. ૧૬૭) “શ્રી કૃષ્ણજીએ મહિનીનું રૂપ ધારણ કરી દેને ઠગ્યા અને તેમની પાસેથી અમૃત લઈ દેવતાઓને પાઈ દીધું અને વળી પિતાના સુદર્શન ચકથી હજારે દૈત્યને મારી નાખી તેમને નાશ પણ કર્યો. છે ઈતિ શ્રી કૃષ્ણ મોહિનીનું રૂપ ધરી દત્યને ઠગ્યા અને માર્યા મસ્યપુ (૬) For Personal & Private Use Only Page #572 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ તત્ત્વત્રયી મીમાંસા. . ' ખંડ ૧ (૭) ભૂગની સ્ત્રીનું માથું કાપતાં કૃષ્ણને સાત જન્મને શાપ. મસ્યપુરાણ અધ્યાય ૪૭ મે કલેક ૯૭ થી ૧૦૩ ને ભાવાર્થ (મ. મી પૃ. ૧૧૨) “ભગુ ઋષિની સ્ત્રી અને શુક્રાચાર્યની માતા–ઈદ્રને કહે છે કે હે ઈદ્ર? હું મારા પિબળથી કૃષ્ણની સાથે જ તમને બાળીને ભરમ કરી નાખીશ. તે વચન સાંભળીને ઈદ્ર અને કૃષ્ણ ભયભીત થઈને વિચાર કરવા લાગ્યા. ઈદ્ર કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ? જે તમે આ સ્ત્રીને મારી નાખે તે આપણે છુટકારે થાય. આ ઈદ્રનું વચન સાંભળી શ્રી કૃષ્ણ સ્ત્રીના વધનું મહાપાપ જાણતા છતા પણ સુદર્શન ચક્રથી તે સ્ત્રીનું માથું કાપી નાખ્યું. આ સ્ત્રીના વધનું ઘેર પાપ જે ભૂગુરષિએ શ્રી કૃષ્ણને એ શાપ આપ્યો કે હે કૃષ્ણ? તે આ ઘોર પાપ કર્યું છે તેથી તું સાતવાર મનુષ્યમાં આવીને ઉત્પન્ન થઈશ.” ભગુ સત્યયુગમાં થએલા બ્રહ્માના પુત્ર મનાય છે. શ્રી કૃષ્ણત્રતામાં થએલા છે. ભગુની સ્ત્રીએ કૃષ્ણની સાથે ઈદ્રને બાળી મારવાનું કયા કાળમાં કહેલું ? અને સ્ત્રી હત્યાનું પાપ તેમને ક્યા કાળમાં માથે ચઢાવી લીધેલું? અને દ્વારિકાના દાહ પછી શ્રી કૃષ્ણ સાત જન્મ કયા કયા લીધેલા? એ બધું વિચારવા જેવું ખરું કે નહિ? ઇતિ ભૂગની સ્ત્રીનું માથુ કાપતાં શ્રીકૃષ્ણ સાત જન્મ કર્યા મત્સ્યપુ, (૭) (૮) કૃષ્ણ શતધનુનું માથું કાપ્યું મણિ મળ્યું નહિ. ભાગવત દશમ સ્કંધ ઉત્તારાદ્ધ. અધ્યાય ૫૭ મે પત્ર ૨૦૩, કલેક ૨૧ થી ૨૩ (મ.મી. પૃ. ૮૦) શ્રી કૃષ્ણ ભગવાને એક મણિના લેમથી—શતધનુનું માથું ચકથી કાપી નાખ્યું પણ તેની પાસેથી મણિ નીકળ્યું નહિ. શતધનુને ફેગટ માર્યો. કેમકે મણિ તે તેની પાસેથી નીકળ્યું નહિ બળભદ્રજીએ કહ્યું કે કઈને આપી દીધું હશે આગળ તપાસ કરે. ઇત્યાદિ.” | ઇતિ શ્રી કૃષ્ણ મણિના લેભથી શતધનનુનું માથું કાપ્યું, મણિન મળ્યું. ભાગ (૮) (૯) ધાવતા કૃણે પૂતનાના પ્રાણ લીધા. ભાગવત દમમ સ્કંધ અધ્યાય દઠ ( શં, પર મી પૃ. ૮) For Personal & Private Use Only Page #573 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. કૃષ્ણના સંબંધે કલમ ૧૧ ને વિચાર. ૩૩૫ પૂતના મથુરામાંથી ગોકુળમાં ગઈ. નંદરાયના વ્રજમાં જઈને ત્યાંથી શ્રી કૃષ્ણને ધવરાવવા લીધા, શ્રી કૃષ્ણ ધાવતાં ધાવતાં તેના પ્રાણુ ચુસીને મારી નાખી. મરતાં તે પિતાનું રાક્ષસી રૂપ ધારણ કરીને પી કે તે રાક્ષસીદેહ પડવાથી છ કેશ અંદરના વૃક્ષ ભાગી ભુકો થઈ ગયાં, તે પછી કૃષ્ણને ગોપીઓએ તેની છાતી ઉપરથી લઈ લીધા ! હવે પુરાણુઓ કહેશે કે હાલ ગોકુલ મથુરાને કેટલું છેટું છે? હાલ મથુરાને ગોકુલને માત્ર ૪ માઈલ છેટું છે તે બતાવશે કે ઝાડ ભાગી પડયાં ને ઘર કેમ ન ભાંગ્યાં ? તથા માણસે કેમ ન મર્યા ?” છે ઇતિ ધાવતા કૃષ્ણ પૂતનાના પ્રાણ લીધાને વિચાર ભાગ (૯) (૧૦) શાંબથી શાંબેલું તેના પાનથી યાદવકુળને નાશ. શંકાકેલ. શંકા ક૬૦મી. પૃ.૭૪ (ભાગવત સ્કંધ ૧૧ મે અ. ૧) કૃષ્ણના પુત્ર શાંબને, ગર્ભવતી સ્ત્રીરૂપ ધારણ કરાવી. “આ સ્ત્રી શું જણશે? એમ બ્રાહ્મણને પૂછવાથી બ્રાહ્મણે કહેવું કે- “ આ સ્ત્રી તમારા કુળને નાશ કરે એવું મુશળ જણશે” તુરતજ બીજા છોકરાઓએ શાબનું પેટ છધિને જોયું તે મુશળ જોવામાં આવ્યું. શું આ માનવા લાયક છે? તે મૂશળને ભાંગીને સમુદ્રમાં નાખવું તેનાથી “પાન” ઉગવી અને તે પાનથી યાદવકુળ સંહાર છે. શું વાસ્તવિક છે કે?” | ઈતિ-શાંબેલાને પાન ઊગ્યું, તેથી યાદવકુલને નાશ. ભાગ. (૧૦) (૧૧) શ્રી કૃષ્ણના સ્પર્શથી અજગરને વિદ્યાધર. શંકાષ શં, ૪૩૩ મી. પૃ. ૬૭ મું. ભાગવત સ્કંધ ૧૦ અ. ૩૪ મે “શ્રી કૃષ્ણને પગ અડવાથી અજગરનું શરીર મટીને તેનું સુદર્શન નામને વિદ્યાધર થવે. શું માનવા લાયક છે?” ઇતિ–૧ સ્ત્રીના શાપથી વિષ્ણુ પથ્થર પદ્મપુત્ર ભાગવતાદિ. ૨ બ્રાહ્મણોએ ભગવાન પાસે પગ પેવરાવ્યા. ભારત, ભાગવતાદિ. ૩પ્રદ્યુમ્ન દેવીનું સ્તનપાન કરી પુત્રે પેદા કર્યા. ભાગ ૪ કૃષ્ણ સ્વર્ગમાં જઈ લડયાને ત્યાંથી ધન દ્વારિકામાં લાવ્યા હરિવંશપુત્ર પમણિના માટે બલદેવના પ્રેમને ભંગ મત્સ્યપુત્ર ૬ દૈત્યને ઠગવા મહિનું રૂપ ધર્યું. મસ્યા ૭ ભગુની સ્ત્રીનું માથું કાપ્યું. તેથી સાત For Personal & Private Use Only Page #574 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ તત્વત્રયી–મીમાંસા. - ખંડ ૧ જન્મ. મત્સ્યપુરા ૮ શતધનુંનું માથું કાપતાં મણિ ન મળ્યું. ભાગ-૯ ધાવતાં પુતનાના પ્રાણ લીધા. ભાગ ૧૦ શાંબથી શાંબેલું તેને પાન ઊગ્યું તેથી જાદવ કુલને નાશ. ભાગ ૧૧ કૃષ્ણના સ્પર્શથી અજગરનો વિદ્યાધર. ભાગવા એમ ૧૧ કલમને વિચાર. વિષ્ણુના સંબંધે અનુચિત લેખામાં દ્રષ્ટિપાત. (૧) સિંહાવતારનું કાર્ય તે પરમેશ્વરને છાજે? શિવપુરાણ, જ્ઞાનસંહિતા અધ્યાય. ૬૧ મે લેક ૨૨ થી (મ. મી. પૃ. ૪૦) “નૃસિંહ અવતારમાં કૃષ્ણજીએ હિરણ્ય કશ્યપને પકડ અને પિતાના ખેાળામાં ઘાલીને નથી લેહિ કાઢયું અને ગરવ કરીને તેનું લેહિ પીધું અને તેના આંતરડાં કાઢીને ગળામાં નાખ્યાં. આવા પ્રકારથી બધાએ દેવતાઓના દેખતાં જ પ્રાણ લીધા ઈત્યાદિ. ” બધાએ જીવને ઈશ્વર થઈ, આવા અયોગ્ય કાર્યમાં પડે તે પછી તે મુક્તજ શાને? છે ઈતિ-નૃહિંહે આંતરડાં કાડયાં. શિવ૦ (૧) (૨) કૃણે પશુઘાતથી પર્વત પૂજા કરાવી કયા પદના માટે? વિષણુપુરાણ પાંચ અંશ. અધ્યાય ૧૦ મે પ્લે. ૩૮ થી ૪૪ તક શ્રી કૃષ્ણએ વ્રજના લોકોને ગોવર્ધન પર્વતની પૂજાને મેધ્ય એટલે પશુ મારવાને ઉપદેશ આપે અને તે પ્રમાણે તે લેકએ દહી, દૂધ અને માંસથી પૂજા કરી અને સેંકડે હજારે બ્રાહ્મણને જમાડયા. ઇત્યાદિ” ( મી પૃ૭૬) શ્રી કૃષ્ણજીને જગત પરમેશ્વર વિષ્ણુરૂપે માનીએ તે પછી આ કાર્ય કયું પદ મેળવવાને માટે? | ઇતિ પશુઘાતથી પર્વત પૂજા વિષ્ણુપુ. (૨) (૩) નૃસિંહાવતાર ભાગવતના. ભાગ ત સ્કંધ ૧૭ મે, અધ્યાય ૮ માને ભાવાર્થ (મ. મી. પૃ. ૮૭) “શ્રી કૃષ્ણ ભગવાને નૃસિંહનું રૂપ ધરીને હિરણ્યકશિપુને અને તેના For Personal & Private Use Only Page #575 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. ગષ્ણના સંબધે અનુચિતલેખોમાં દષ્ટિપાત ૩૩૭ એક હજાર સુભને ઘણા બુરા હાલથી માર્યા અને લેહિ લાગાવાથી મુખ લાલ ચળ થઈ ગયું અને લેહીવાળા પિતાના હોઠ જી હાથી ચાટટ્યા અને દૈત્યનાં આંતરડાં કાઢીને ગલામાં પહેર્યા. ઈત્યાદિ” આગળ નવમા અધ્યાયના લેક પહેલાને ભાવાર્થ. “આ અધોર કાર્ય કરતી વખતે એ ક્રોધ ચઢયે હતું કે--બ્રહ્મા, મહાદેવ અને દેવતાઓ પણ શ્રી કૃષ્ણની પાસે જઈ ન શક્યા ?” ઈતિ-નૃસિંહે-એક દૈત્યને અને હજારે સુભટના પ્રાણ લીધા. ભાગવત. નૃસિંહમાં પાંચ વિરૂદ્ધ લેખે. નૃસિંહ અવતારના માટે આપસ આપસમાં વિરૂદ્ધ પાંચ લેખે તેની નૈષ. (૧) શંકાકેષ. શંકા. ૩૯૬ મી. પૃ. ૫૮ માં. “જ્યારે અધર્મને મટાડવા અવતારનું થવાનું ગીતામાં લખ્યું છે તો નૃસિંહરતારની દુર્ગતિ કેમ થઈ કે જેનું ચર્મ અને કપાળ વીરભદ્ર દ્વારા શિવજી ધારણ કરી બેઠા છે? શું આ માનનીય છે કે? (લિંગપુરાણ)” (૨) શંકાકેશ. શંકા. ૪૦૮ પૃ. ૬૦ માં. જયારે સિંહજી પોતે ઇશ્વર હતા ત્યારે વિરભદ્ર શરભ્રપક્ષીનું રૂપ ધરીને તેમને કેમ મારી નાખ્યા? ( લિંગપુરાણ)” (૩).શંકાકેષ શંકા ૪૩ મી. પૃ. ૭ માં નૃસિંહ અવતારનું થાંભલામાંથી નીકળવું શું સંભવિત થઈ શકે છે? (ભાગવત)” મe (૪) વળી જુવો– શંકાકોષ શંકા ૪૪ મી પૃ. ૭ માં “ પ્રહાદની ૩ પેઢી થવી નૃસિંહના વરદાનથી એકવીશ પેઢીને ઉદ્ધાર થવે શું કરી સંભવિત થઈ શકે છે ?” (૫) શંકાકેષ શંક. ૩૬૭ મી. પૃ. ૫૩. માં “માર્કડેય ( સહસ્ત્રાનીકથી) કહે છે કે હે રાજન ! નૃસિંહરૂપ ધારણ કરેલા કેશવ ભગવાન ઉપર તુલસી, પુષ્પમાળા નિર્માલ્ય ઉતારી જે જલથી સ્નાન કરાવે છે તેનાં તમામ * પુરુષસિંહ-પાંચમા વાસુદેવ છે, નિશુંભ પ્રતિવાસુદેવ છે. આ વાત પૃ.૨૨૪ થી જુ. પુરુષના ઠેકાણે “” શબ્દ ગોઠવી, થાંભલામાંથી ઉત્પન્ન કરી કેવી વિચિત્ર વાતે ગઠવી દીધી છે. 43 For Personal & Private Use Only Page #576 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ તત્રય-મીમાંસા. . ખંડ ૧ w પાપ મટી જાય છે અને તમામ તીર્થોનું ફળ મળે છે અને વૈમાનમાં બેસી સ્વર્ગ જાય છે. શું સંભવિત છે? (લિંગપુરાણ અધ્યાય ૪ર મે” નસિંહમાં કિંચિત્ વિચાર–પ્રથમ શિવ. પુ. માં નૃસિંહે હિરણ્યકશ્યપનું લેહી કાઢીને પીધું, આંતરડાં કાઢી ગળામાં નાખ્યાં અને બધા દેવેને દેખતાં પ્રાણ લીધા. ભાગવતમાં–શ્રી કૃષ્ણ નૃસિંહરૂપ ધરીને-હજાર સુભટેની સાથે હિરણ્યકશિપુના બુરા હાલ કરી લેહિવાળા પિતાના હેઠ પિતાની જીહાથી ચાટયા અને દૈત્યનાં આંતરડાં ગલામાં પહેર્યા અને તેમના ભયથી બ્રહ્માદિક પણ દુરજ રહ્યા. લિંગપુરાણમાં--વીરભદ્રે શરભપક્ષીનું રૂપ ધરીને નૃસિંહને મારી નાખ્યા અને તેમનું ચામડું અને કપાળ શીવજી ધારણ કરી બેઠા. વળી એ જ લિંગપુરાણુવાળે–સિંહનું પૂજન કરાવી તમામ તીર્થોનું ફલ અપાવે છે અને માનમાં બેસાડી સ્વર્ગમાં પુચાડે છે. આમાં સાચું કયું? અમેએ--પંદરમા તીર્થકરના સમયમાં થએલા--પુરૂષિસંહ વાસુદેવાદિકનું પાંચમું ત્રિક બતાવેલું છે, તે પુરૂષસિંહન. ઠેકાણે નૃસિંહ નામ ગોઠવી જુદા જુદા પુરાણકારોએ કેવા કેવા પ્રકારને ઉધે છત્તો સંબંધ લખ્યો છે તે વિચારી જુ. પ્રથમ અગ્રીવ પ્રતિવિષ્ણુને વિષ્ણુ ઠરાવી પિતાનીજ ધનુષદેરીથી માથાવિનાના ઠરાવી વિશ્વકર્માની પાસે સૂર્યના ઘડાનું માથું ચૂંટડાવી હયગ્રીવવિષ્ણુ કહી બતાવ્યા હતા. બીજા તારક પ્રતિવિષ્ણુને–તારકાસુરથી પ્રસિદ્ધમાં મૂકી કેટલું બધુ ઉધું છતું લખીને બતાવ્યું છે. ત્રિજા મેરૂક પ્રતિવિષ્ણુને પુરાણકારે દાનવ ઠરાવી તેનાથી વિષ્ણુને ભાગતા બતાવ્યા છે. ચોથા મધુ પ્રતિવિષ્ણુ અને તેના ભાઈ કૈટભને વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થએલા બતાવી બ્રહ્માને મારવા દેડાવ્યા છે. આ બધા જેનોના અને વૈદિકના લેખે વાંચતા આવે અને સત્યાસત્યને વિચાર કરે. છે ઈતિ અનુચિત લેખમાં દષ્ટિપાત કરતાં. શિવ પુ. ભાગવત. લિંગ પુરાણાદિકના જુદા જુદા નૃસિંહને વિચાર. For Personal & Private Use Only Page #577 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. શ્રી કૃષ્ણ તે ભગવાન અને વ્યભિચારી હતા ? ૩૩૮ મધુપાન સાથે કૃષ્ણને પર સ્ત્રી ભેગ. પદ્મપુરાણ ઉત્તરાખંડ, અધ્યાય ૮૩ મો. કલેક ૫૪ ૫૫ થી (૧) “દિવ્ય આસન ઉપર બેસીને કૃષ્ણજીએ અને તેમની સાથમાં આવેલી સ્ત્રીઓએ મધુપાન કર્યું. દારૂના નશાથી બે ભાન બનેલાઓએ અકૈકથી હાથ ભીડાવ્યા. છેવટે અતિકામવશ થએલાં કુંજગહન ઝાડીમાં પેશી ગયાં.” (મ.મી. પૃ. ૭૯) | ઇતિ મધુપાનથી મત્ત શ્રી કૃષ્ણ સ્ત્રીઓ સાથે ઝામાં પેઠા. પદ્મ પુ. (૨) ગોપીઓના દારૂમાંસથી કૃષ્ણ પૂજાયા. શંકાકેષ શંકા ૩૫૬ મી. પૂ. પર માં. શ્રી કૃષ્ણજી કહે છે કે-આ સઘળી ગોપીઓએ-કંશના વધ કરવા અર્થે–દહિં, દૂધ, સુરા (દારૂ) માંસ આદિથી મારું પૂજન કર્યું છે આપ પીરાણીએ તે આ સત્ય માનતા જ હશે.?” આમાં મારા બે બેલ-શ્રી કૃષ્ણ ત્રણ ખંડના લેતા મહારાજા હતા, આમાં તે કોઈને વાંધે છેજ નહિં. છતાં પુરાણકારેએ જગતના કર્તા હર્તા, અને ગીતામાં યુગયુગના ઉદ્ધારક ભગવાન કરાવ્યા છે. પણ તેમના સંબંધે જૂઠ લખતાં એક બાળક જેટલે પણ વિચાર કર્યો હોય તેમ જણાતું નથી. શ્રી કૃષ્ણને ત્રણ ખંડના રાજા માનીએ તે પણ, તેમને એકલા લફંગા જેવા ફરતા હતા એમ કેવી રીતે લખી શકાય? જો એટલે વિચાર કરી કલમ ચલાવી હતી તે કદી પણ એમ લખી શકતા ખરા કે? અતિ કામવશ થયેલાં કુંજગહન ઝામાં પેશી ગયા? આમાં વધારે શું લખીને બતાવું? કેઈ ગામમાં વિધવા બ્રાહ્મણને કેઈ પુરૂષની સાથે સંબંધ થતાં કેએ ભાંડવા માંડયાં. તે બાઈના સંબંધીઓને ઘણી શરમ ભરી વાત લાગતાં તે બાઈને ઘણું દબાણ કરવા લાગ્યા, ત્યારે તે બાઈએ છેવટને ઉત્તર એ આવે કેઆપણે બધા દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવાદિક બાયડીઓ વિના એક શ્રી ભરતે રહી શક્યા નથી, તે પછી તમે બધાં મને શું કરવાને હેરાન કરી રહ્યાં છે? છેવટે તેઓ ચૂપ થઈ ગયાં. પુરાણકારોએ લેખ લખતાં દુનીયાનીજ નીતિને વિચાર કર્યો હેત તે પિતાના કરિપત દેવાના સંબંધે પણ આવા અનીતિ ભર્યા તદ્દન જૂઠા લેખો લખી શકતા ખરા કે? તેમને ધર્મને ભય છો તે છોડ પણ અગ્ય લેખ લ For Personal & Private Use Only Page #578 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ તત્વત્રયી–મીમાંસા. . ' ખંડ ૧ ખતાં દુનીયાને ભય સા માટે છે ? તેને પણ વિચાર સાથમાં કરી જુ. છે ઈતિ (૨) મધુપાનથી મત્ત અને દારૂમાંસથી પૂજય કૃષ્ણ, સંબંધના વિચારે અનેક પ્રકારના કરી બતાવ્યા. (૩) પર સ્ત્રીના લાલચું શું જગદીશ્વર હતા? વિષણુપુરાણ અંશ. પાંચમો અધ્યાય. ૧૩ મે લૈક ૫૮ મે (મ.મી. પૃ. ૭૮) તે ગે પાંગનાઓના પતિઓએ, ભાઈઓએ, અને પિતાઓએ ઘણીએ નિવારણ કરી તે પણ ન માન્યું અને રાત્રીએ કૃષ્ણજીની સાથે કીડા કરતીઓ રહી ઈત્યાદિ ” '. ઈતિ–રોપીઓ સાથેની કીડા, વિષ્ણુપુ. (૩) (૪) ફરીથી વિશેષ પદ્મપુરાણ ઊત્તરખંડ અધ્યયા ૨૪૫ મે પત્ર ૨૫૮ લેક ૧૭૦–૧૭૧ ને ભાવાર્થ (મ. મી. પૃ. ૭૮). પિતાના પતિઓને, પુત્રને અને ભાઈઓને પણ કરે છે ત્યાગ. તેમજ પિતાના કુળની મર્યાદાને પણ કર્યો છે ત્યાગ, કામદેવના બાણથી પીડાને પામેલીઓ તે બધીએ ગોપીઓ સાથે મળીને કૃષ્ણજીની પાસે આવીઓ અને પિતાની ભુજાઓથી કૃષ્ણનું આલિન્શન કરી ભેગ ભોગવવાને લાગીએ. જેમ દેવતાઓ અમૃતનું પાન કરે તેમ અધરપાન કરતાં રહ્યાં. ઈત્યાદિ.” છે ઈતિ–ગોપીઓ સાથેની ક્રીડા ફરીથી પદ્મપુ. (૪) (૫) ફરીથી વિશેષ શંકાકેશ શંકા ૧૬મી, પૃ. ૨ માંથી– ગેપીએનાં સ્નાન કરતી વખતે વસ્ત્રાદિ લઈને કૃષ્ણનું સંતાવવું અને પાણીમાં ઉમે ઉભે ગોપીઓએ પ્રાર્થના કરવી કે-મહારાજ કૃપા કરીને વસ્ત્ર આપી ઘો. નવીન સનાતન ધર્મના ઇશ્વર કૃષ્ણનું એ કહેવું કે તમે જળમાંથી નગ્ન નીકળી અને વસ્ત્ર લઈ લે શું આ નિર્લજજપણું નથી? (ભાગવત) .” | ઈતિ-પીઓનાં વસ્ત્ર હરણ, ભાગવત (૨) વિષ્ણુ, પિત્ત અને ભાગવત--આ ત્રણે પુરાણકારેએ શ્રી કૃષ્ણને ભગવાન રૂપે ઠરાવી પરસ્ત્રીના દૂષણથી દૂષિત લખ્યા છે ખરા પણ આજકાલ For Personal & Private Use Only Page #579 -------------------------------------------------------------------------- ________________ ~ ~ ~ ~ ~ ~ ~ ~~~~~ ~ ~~~~~ ~ પ્રકરણ ૩૮ મું. શ્રી કૃષ્ણ-શીકરી-દારૂ માંસના ભક્ષી હતાદિ ૩૪૧ વૈદિકમતના પંડિતેજ આ વાત પાયા વિનાની જાહેર કરી રહ્યા છે. જેનો તે વાસુદેવની પદ્ધીના ધારક, રણુખંડના ભક્તા જેવી રીતે પૂર્વકાળમાં આઠ મહારાજાઓ થઈ ગયા છે તેવી રીતના આ નવમા કૃષ્ણ પણ મહારાજા જ હતા. એમ સ્પષ્ટપણે બતાવી રહ્યા છે. આમાં સત્ય શું છે તે વિચારી જુ. ઈતિ. પદ્મ પુ. વિષ્ણુ પુ. ભાગવતાદિકથી–મધુપાન સાથે સ્ત્રીના ભેગાદિકને વિચાર કલમ પાંચથી. કૃષ્ણ ભગવાનને આહેડી લખનાર તે કે? ભાગવત-દશમસ્કંધ. ઉત્તરાર્ધ અધ્યાય ૫૮ મે. પત્ર ૨૦૬. લેક ૧૪ થી ૧૬ ને ભાવાર્થ-(મ.મી૫. ૭૯). (૧) જે વનમાં હાથીઓ અને મૃગે ઘણા હતા, તે વનમાં શ્રી કૃષ્ણ" અર્જુનને સાથમાં લઈ શીકાર કરવાને ગયા. ત્યાં વાઘ, સૂયર, પાડા, શરભ, રેજ, ગેંડાં, ખરગોસ, આદિ ઘણુ જાનવને બાણેથી વિંધી નાખ્યાં. પછી તે જાનવને નેકરે રાજાની પાસે લઈ ગયા. રાજા તૃષાથી પીડિત યમુના ની ઉપર ચાલ્યા ગયા. ઇત્યાદિ.” | ઈતિ-શ્રી કૃષ્ણ શીકાર ખેલ્યાને વિચાર ભાગ ૦ થી (૧) : (૨) દારૂમાંસથી કૃષ્ણ શું દેવીને પૂજાવે? વિષણુપુરાણ અંશ પાંચમા અધ્યાય ૧ લે. લે ૮૩ થી ૮ ને ભાવાર્થ. ગમાયાને શ્રી કૃષ્ણજી કહે છે કે હે દેવિ આર્યા, દુર્ગા, દેવગભાં, અંબિકા, ભદ્રા, ભદ્રકાળી ક્ષેમ્યા, ક્ષેમંકરી તું છે. અને જે નમ્ર થઈને તારી સ્તવના સાંજ સવાર કરશે. તેનાં ઇચ્છિત કાર્ય મારા પ્રસાદથી થશે. અને તે પણ દારૂ, માંસ અને ભક્ષ્ય ભેજનથી પૂજિત થએલી, પ્રસન્ન થઈને સર્વ કાર્ય કરીશ? હે સર્વદા ભદ્રે ! તે લોકો મારા પ્રસાદથી નિઃસંદેહ થશે, તું જા. ઇત્યાદિ.” (મ.મી. પૃ. ૭૭ થી.) ઈતિ-શ્રી કૃષ્ણ દારૂમાંસથી દેવીને પૂજાવી. વિષ્ણુ પુરા (૨) (૩) કૃષ્ણના શીકારમાં નારદની સાક્ષી. ભાગવત-દશમ સ્કંધ. ઉત્તરાર્ધ. અધ્યાય ૬૯ પત્ર ૨૪૬ (મ.મી. પૃ. For Personal & Private Use Only Page #580 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ તત્ત્વત્રયી--મીમાંસા. ' ખંડ ૧ ૮૦) “શ્રી કૃષ્ણને શીકાર કરતાં નારદજીએ પણ જોયા હતા એમ તેમાં જણાવેલું છે. ” | શીકાર કરતા શ્રી કૃષ્ણને નારદે જોયા ભાગ (૩) (૪) શીકારનું પાપ કૃષ્ણ પોતેજ બતાવી રહ્યા છે. ભાગવત દશમસ્કંધ. ઉત્તરાર્ધ. અધ્યાય ૫૧ મે. પત્ર ૧૮૧ શ્લોક ૬૪ મે ભાવાર્થ “શ્રી કૃષ્ણજી પોતેજ- રાજા મુચુકુંદને શીકાર કરવાનું પાપ બતાવી રહ્યા છે કે હે રાજન! તેં ક્ષાત્ર ધર્મમાં રહીને શીકારથી-ઘણ જેને માર્યા છે તેથી હવે તું મારો આશ્રય લે અને સમાધિસ્થ થઈને તપશ્ચર્યા દ્વારા તે કરેલા પાપને તું નાશ કર?” (મત. મીમાંસા પૃ. ૮૦ થી) છે ઈતિ-કૃષ્ણ પિતે રાજા મુચુકુંદને શીકારનું પાપ કહે છે. ભાવ (2) (૫) કૃષ્ણજી શીકારને અભ્યાસ કરતા રહ્યા. મસ્યપુરાણ અધ્યાય ૪૫ મે લેક. ૧૨ માને ભાવાર્થ. શ્રી કૃષ્ણજી સ્વાભાવિક રીતે શીકાર કરવાને ગયા. ત્યાં ઘણુ કાળ સુધી અભ્યાસ કરીને પછી પાછા આવ્યા. (૧૨)”(સતમીમાંસા, પૃ. ૧૨૨ માં) ઈતિ-કૃષ્ણને શીકારના અભ્યાસનું. મત્સ્યપુત્ર કહે છે. (૫) ઈતિ –કૃષ્ણ શીકાર છે. ભા. (૧) દારૂ માંસથી દેવી પૂજાવી. વિષ્ણુપુ. (૨) વ શીકારે ખેલતાં નારયા -ભા. (૩) વા કૃષ્ણ શીકારનું પાપ બતાવ્યું. ભા. (). મત્સ્ય-ખેલવાનું બતાવ્યું. એમ કલમ પાંચ શ્રી કૃષ્ણ શેઈનું હરણ કરી દશ પુત્રો પેદા કર્યા. - શંકાયેષ. શંકા ર૬૭ મી. પૃ. ૩૭ માંથી. (૧) “ શ્રી કૃષ્ણ પિતાના બાપની બહેન (ઈ) કે જે રાજા અધિદેવની પુત્રી-મિત્રવિદ્યાનું હરણ કરી વિવાહ કર્યો અને તેથી દશ, ૧૦) પુત્રો ઉન્ન થયા. શું આ સંભવિત છે? ( ભાગવત સ્કંધ. ૧૦ મે. ગ.પ ય ૫૮ મે ) ઈતિ કૃષ્ણ ફેઇનું હરણ કરી ૧૦ પુત્રે પેદા કર્યા. ભાવે (૧) For Personal & Private Use Only Page #581 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. શ્રી કૃષ્ણ–શીકારી-દારૂ માંસના ભણી હતાદિ ૩૪૩ ~ (૨) સ્ત્રીનું રૂપ ધયું તેને દર્પણમાં જોયું, કૃષ્ણ પિતેજ મેહી પડયા. ઉપદેશ નાકર. પૃ. ૫૯ માંથી. दर्पणार्पित मालोक्य मायास्त्रीरुपमात्मनः आत्मन्येवाऽनुरक्तो यः श्रियं दिशतु केशवः ॥ | ભાવાર્થ-કેશવ (શ્રી કૃષ્ણ) માયાથી સ્ત્રીનું રૂપ ધરીને દર્પણમાં જોવા લાગ્યા અને તેમાં પોતે રાગવાન થઈ ગયા. તેવા ભગવાન અમારું કલ્યાણ કરવા વાળા થાઓ.” આ રસુતિકારની સ્તુતિ બનાવટી વાતે ઉપરથી વિચાર વિનાની થએલી જણાય છે. જગદીશ્વર હોય તે એવા ભાન ભૂલેલા હેયજ કેમ ? ઇતિ દર્પણમાં પિતાનું સ્ત્રી રૂપ જોતાં મોહિત. (૨) (૩) ભગવાન રાસકીડાથી દેવાંગનાઓને મેહી લેતા. શંકાકેશ શંકા ૪૩૪ મી. પૃ. ૬૭ માં– “ભગવાનની રાશકીડા જેવાથી દેવતાઓની સ્ત્રીઓનું પણ કામાતુર થવું શું આ સંભવ છે કે ? શું કૃણે કે પીરાણુ પાસે મેહિની કે વશીકરણના જપ કરાવ્યા હશે કે જેથી ઘણી સ્ત્રી મહી પડતી હતી ? (ભાગવત.)” રાસક્રીડા શું ભવાઈ જેવી ન ગણાય? તે શું ભગવાન કરતા? ન જાણે પુરાણકારોએ કયા હિસાબથી એ વાત લખી હશે? ઈતિ-રાસક્રીડાથી દેવાંગણીઓ મહિત. ભાગવત (૩) . (૪) રામ સદ્ગુણ, કૃષ્ણ વિષયી નિયાદી. હિંદુસ્તાનના દે. પ્રકરણ ૬ હું. પૃ. ૧૮૭ થી. રમેશદત્ત કૃત “મહાભારત” ઉપરથી પૃ. ૩૫. થી ધાર્મિક વૃદ્ધિ માટે વિષ્ણુના અવતારો તરીકે રામ અને કૃષ્ણ વચ્ચે ઘણે લાંબે વખત હવે જોઈએ. બન્નેમાં અદ્ભુત શક્તિ અને લડાયક બળ લાગુ પાડવામાં આવે છે, પણ એમાં એક સદગુણ અને વિનયને આદર્શરૂપ હતા અને બીજા વિષયી પણ અને નિર્મદ અનીતિના નમુના હતા.” - પૃ. ૧૮૮ થી “હિંદુસ્તાનના મોટા ભાગના, એ (કૃષ્ણ) માનીતા દેવ છે અને તરૂણ વર્ગ એમને ઉત્તમમાં ઉત્તમ દેવ ગણે છે. છે વાસ્તવિક રીતે જોઈએ તે–વહેમ અને શ્રદ્ધાલુપણાના પ્રાચીન For Personal & Private Use Only Page #582 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ તત્ત્વત્રયી-મીમાંસા. દુર્ગમાંથી, અર્વાચીન વિચારની વૃદ્ધિએ હિંદુ ધર્મને, હાંકી કાઢયે છે તથા તેને આ રાસ રમતા, કામપ્રિય, શૂરા, દેવપુરૂષના સ્વરૂપ નીચે આશ્રય લે છે અને એમના વિષયી મસ્ત આનંદને ધાર્મિકરૂપ આપી, નવીન રચનામાં આવવા પ્રયત્ન કરે છે.” (૫) આગળ પૃ. ૧૮૯ થી નીચેના ઉતારામાં–મહાદેવ પણ કૃષ્ણની કીર્તિ ગાતા જોવામાં આવે છે- “બ્રહ્માથી પણ શ્રેષ્ઠ એવા હરિ, શાશ્વત પુરૂષ શ્રી કૃષ્ણ છે. સુવર્ણ જેવા પ્રકાશમાન, વાદલા વગરના આકાશમાં ઉગેલા સૂર્યના જેવા છે. તેમને દશ બાહુ છે, તેઓ મહાતેજસ્વી છે, દેના શત્રુના નાશ કરનાર છે અને સર્વ દેવે તેમને પૂજે છે. બ્રહ્મા તેમના ઉદરમાંથી, હું તેમના માથામાંથી, નક્ષત્રે તેમના માથાના કેશમાંથી, સુર અને અપુર તેમના રૂવામાંથી અને ઋષિ અને શાશ્વત દુનીયા તેમના શરીરમાંથી ઉત્પન્ન થયા છે. તેઓ માનના આપનાર છે, દેવનાં કાર્યો સફળ કરવા જન્મ લે છે અને માનુષ રૂપ ધારણ કરી યુદ્ધમાં સર્વ પ્રાણુઓને નાશ કરશે. કારણ કે ત્રિવિક્રમ (જેમને ત્રણ પગલાં ભર્યા છે) વિના બધા દેવગણે નાયક વિનાના હાઈ દેવકાર્યો કરવા શક્તિમાન નથી. એ દેવ પુંડરીકાક્ષ છે. શ્રીના ઉત્પન્ન કરનારા છે અને શ્રીની સાથે રહેનારા છે... હે દે? તમારે સ્તુતિની ઉત્તમ અને પૂજ્ય માળાઓ સાથે એમની પાસે જઈને શાશ્વત બ્રહ્માની પેઠે એમની ઉચિત છે તે પ્રમાણે પૂજા કરવી જોઈએ કારણ કે જે મારું અને પિતામહ-બ્રહ્માનું દર્શન કરવા ઈચ્છતા હોય તેમને પ્રતાપી અને તેજસ્વી વાસુદેવનું (કૃષ્ણનું દર્શન કરવું. તેમનું દર્શન થયું એટલે મારૂં દર્શન થયું કે દેશ પિતામહ બ્રહ્માનું દર્શન થયું. એ વિષે મને કાંઈ શક નથી. હું તપ ! જેમનું ધન છે એવા દે ! તમે એમ જાણે” x ઈતિ-કૃષ્ણ ફઈનું હરણ કર્યું, 9 દર્પણમાં પિતાનું સ્ત્રી રૂપ જોતાં મોહિત. ૨૩ રાસક્રીડાથી દેવાંગનાઓ મહિત. ૩) રામ સગુણી, કૃષ્ણ વિષયી નિમ યાદી, ૪, મહાદેવે પણ કૃષ્ણની કીતિ ગાઈ. એમ પાંચ કલમથી દિકે જૈ બૌદ્ધની ઉત્પત્તિના લેખે ૯ નું સ્વરૂપ વિષ્ણુએ જૈનાદિ મતે સ્થપાવી, યજ્ઞોને નિંદ્યા, કૃષ્ણ વૃહસ્પતિને માયાવીસેંપી દેને વેદધર્મથી ભ્રષ્ટ કરાયા છે પદ્મપુરાણ પ્રથમ સુષ્ટિડ. અવતાર ચરિત્ર નામના અધ્યાય ૧૩ મો. તેમાં નીચે પ્રમાણે છે. 1 x અનુશાસન પર્વ, મહાભારત (અધ્યાય ૨૫૧ ભાષાંતર કર્તા) For Personal & Private Use Only Page #583 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. શ્રી કૃષ્ણ–વેદધર્મથી ભ્રષ્ટ કરવા મતે ચલાવ્યા ૩૪પ. “ગૃહસ્પતિએ શ્રી કૃષ્ણ ભગવાનનું ચિંતવન કર્યું, એટલે કૃષ્ણજીએ માયાવી પુરૂષ પેદા કર્યો અને વૃહસ્પતિને કહ્યું કે તમે જાઓ આ, માયાવી પુરૂષ જ બધાએ ને વેદધર્મથી ભ્રષ્ટ કરી દેશે. તમે ફિકર કરશે નહિ ઈત્યાદિ.” પછી આગળ જતાં આ પવપુરાણના લેખકે તે માયાવી પુરૂષના વેષનું વર્ણન કરતાં-દિગંબરના સાધુના વેષનું વર્ણન કરીને બતાવ્યું છે અને શિવ ૫૦ ના લેખકે–વેતાંબર સાધુના વેષનું વર્ણન કરીને બતાવ્યું છે. તેથી પઘપુરાણને લેખક દક્ષિણ આદિના પ્રદેશમાં દિગંબરની વસ્તિમાં થએલે સિદ્ધ થાય છે. અને બીજે શિવ. પુત્ર ને લેખક ગૂજરાત આદિના પ્રદેશમાં કે અન્ય શ્વેતાંબરની વિશેષ વસ્તિ છે તે પ્રદેશમાં થએલે સિદ્ધ થાય છે. વળી વિશેષ એ છે કે પુરાણકારોએ કૃષ્ણના માયાવી પુરૂષથી દૈને વેદ ધર્મથી ભ્રષ્ટ કરવાનું લખીને બતાવ્યું છે ખરું પણ તેઓ શાસ્ત્રના સંકેતથી ચૂકેલા છે કારણકે ધર્મમાર્ગની પ્રવૃત્તિ મનુષ્ય વિના બીજા પ્રાયે કરી શકતા નથી એમ જૈનગ્રંથમાં સ્પષ્ટ રીતે લખીને બતાવેલ છે અને તેવા લેખ પુરાણકારેએ પણ ઘણા ઠેકાણે લખીને બતાવ્યા છે, તેથી પણ આ બધા લેખે કલ્પિતજ ઠરે છે. મારા વિચાર પ્રમાણે જેનધર્મને તેમજ બૌદ્ધ ધર્મને ઈતિહાસ ચકકસ ગોઠવાઈ ગયા પછી પુરાણકારોએ ર૪ અને દશ અવતારે કલ્પી ચોવીશમાં ઋષભદેવને-આઠમા, અને દશમાં બુદ્ધને નવમા અવતાર રૂપે કલ્પી આ બધી ઉધી, છત્તી કલ્પનાઓ ગોઠવેલી હેય એમ જણાઈ આવે છે આના પ્રમાણમાં જુવે અમારો સંપૂર્ણ લેખ વિચારી પુરૂષોના ધ્યાનમાં રહેજે આવી શકે તેમ છે. - વળી -ભાગવત પંચમ સ્કંધ. અધ્યાય. ૬ ઠે અને પત્ર ૨૦ મું જેવી રીતે શિવપુરા વાળાએ-કૃષ્ણના માયાવી પુરૂષથી દૈને વેદ ધર્મથી ભ્રષ્ટ કરવાનું લખ્યું છે તેવાજ ઇરાદાવાળું લખાણ આ ભાગવતમાં થએલું છે. તેથી તે કુષ્ણુના માયાવી પુરૂષને વિચાર ત્યાંથી જ કરી લે. છે ઈતિ કૃષ્ણ વૃહસ્પતિને માયાવી સેંપી દેને વેદધર્મથી ભ્રષ્ટ કર્યા તેને વિચાર. (૧) * માંસને ખાદ્ય લખી તેનું ભક્ષણ કરનારા તેજ ખરા દેત્યો ગણાય ? જૈને તે નિષેધક છે તે પછી દૈત્યો સ્થાથી ? 44. For Personal & Private Use Only Page #584 -------------------------------------------------------------------------- ________________ ३४६ તત્ત્વત્રયી–મીમાંસા. (૨) ઈંદ્રના પ્રેર્યા વિષ્ણુ બુદ્ધ થયા અને મને નિંદા શંકાકોષ શંકા ૪૦૧ મી. પૃ. ૫૯ (ભાગવત.) “એક રાજાએ અશ્વમેઘ યજ્ઞનો આરંભ દૃઢ પ્રતિજ્ઞાથી કર્યો. તેથી ઇંદ્રને ચિંતા થઈ, તેથી વિષ્ણુ પાસે પ્રાર્થના કરી, તેથી વિષ્ણુએ બુદ્ધ અવતાર લઈ યજ્ઞની નિંદા કરી. જેનામતની અહિંસા સિદ્ધ કરી. શું ઈશ્વર અવતાર પણ યજ્ઞની નિંદા કરે છે કે? ઈત્યાદિ ઈતિ-ઈદ્રના પ્રેર્યા વિષ્ણુ બુદ્ધ થયા. ભાગવતે. (૨) (૩) કૃષ્ણ, લક્ષ્મી, અને ગરૂડ ક્રમથી બુદ્ધ, પરિત્રાજિકા અને શિષ્ય થયા. વળી જુઓ કંદ પુરાણ ખંડ ૪. અધ્યાય ૫૮ મે. એ ૨૪૫ થી “શ્રીપતિએ (શ્રી કૃષ્ણ) સીગતનું ( બુદ્ધનું ) રૂપ ધર્યું, લક્ષ્મીએ પરિવ્રાજિકાનું રૂપ ધર્યું અને ગરૂડ વિષ્ણુના શિષ્ય બન્યા. પછી તેમને બૌદ્ધ ધર્મ ચલાવ્યો અને પછી પ્રજાને અધમ રૂચિ કરાવી. પછી ગણેશની પ્રેરણાથી વિષ્ણુએ બ્રાહ્મણનું રૂપ ધરીને, રાજાની પાસે શિવલિંગ સ્થાપન કરાવ્યું. તે લિંગનું પૂજન કરીને દિદાસ રાજા વિમાનમાં બેસીને કૈલાસપુરમાં ચાલ્યા ગયા. ઇત્યાદિ.” છે ઈતિ કૃષ્ણ બુદ્ધ, લક્ષ્મી-પરિત્રાજિકા, ગરૂડ-શિષ્ય સ્કંદ પુ. (૩) ઉપરની કલમ ૨ ને વિચાર-પિતાનું પદ રાખવા ઇદ્ર વિષ્ણુની પાસે બુદ્ધાવતાર લેવડાવી યજ્ઞની નિંદા અને જૈન ધર્મની અહિંસા સિદ્ધ કરાવી, પણ “અહિં ઘમ” એ તે વેદની કૃતિથી અનાદિનીજ અહિંસા સિદ્ધ છે. આમાં નવું તે એટલુંજ મનાય કે જેઓ વાર્થના વશમાં પી નિરપરાધી જીવેનું ભક્ષણ કરી નરકમાં પડતા હતા તેમને બચાવ્યા એ ઉત્તમ કાર્ય કરતાં વિશગુ છું અગ્ય કાર્ય કર્યું કે જેથી લખીને બતાવ્યું? આગળ ત્રિજી કલમમાં-સ્કંદપુરાણવાળા જણાવે છે કે-“શ્રી કૃષ્ણ બૌદ્ધ ધર્મ ચલાવી પ્રજામાં અધમ રૂચિ કરાવી, પછી ગણેશની પ્રેરણાથી વિષ્ણુએ બ્રાહ્મણનું રૂપ ધરીને રાજાની પાસે શિવલિંગ સ્થાપન કરાવ્યું. સજજને અનાદિ કાલના વિષ્ણુ ભગવાનને શું બાળક જેવા અજ્ઞાની માનવા? બુદ્ધનું રૂપ ધરીને પ્રજામાં અધર્મરૂચિ કરાવી અને બ્રાહ્મણ રૂપ ધરીને લિંગ સ્થપાવ્યુ. આમાં કયું સત્ય છે ? For Personal & Private Use Only Page #585 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. શ્રી કૃષ્ણ-વેદધર્મથીભ્રષ્ટ કરવા મતા ચલાવ્યા ૩૪૭ વૈર્દિક અથવા પુરાણકારા અક્ષરના પંડિત હતા પણ સત્ય ધર્મના કે સત્ય તત્ત્વાના પડિત હાય એમ જણાતુ' નથી. કારણ જે–જાણીબુજી પેાતે ધે રસ્તે પડી, ખીજાઓને ઉંધા પાટા બંધાવવા પ્રયત્ન કરતા હાય તે પંડિતાને ક્રયા પ્રકારના માનવા ? ઇતિ-વિષ્ણુએ બુદ્ધ થઈ જૈનની અહિંસા સિદ્ધ કરી. ભાગ. ૨,૧ ૩ સ્ક ંદ પુરાણું-પ્રજાને અધમ રૂચિ કરાવી તેના વિચાર. (૪) બુઢ્ઢાવતાર વિષ્ણુની મર્યાદાની બહારના. હિં'દુસ્તાનના દેવામાં—દશ અવત્તારાનુ વર્ણન આપતાં પૃ. ૧૬૫ થી ૧૬૭ સુધી બુદ્ધાવતાર માટે નીચે પ્રમાણે છે. (C બુદ્ધના અવતાર પ્રથમ વિષ્ણુના અવતાર ચક્રની બહાર હતા અને તેટલા માટે કેટલાક પુરાણેામાં તેને વિષે બહુ થાડી સૂચના છે. એવી સૂચના કરવામાં આવી છે ત્યાં બૌદ્ધ ધર્મ બ્રાહ્મણ ધર્મના એવા વાધો નથી કે એની વચ્ચે કઇ સમાધાન થાયજ નહિ એમ દર્શાવવાના પ્રયત્ન કરી એ ધમ વચ્ચે કાંઇ સમાધાન કરવાના ઇરાદા હોવા જોઇએ. ૧ બૌદ્ધ ધર્મના વિષને લીધે બ્રાહ્મણે એવા ઉપદેશ કરે છે કે, દોષાના પ્રચાર કરવા માટે વિષ્ણુએ ખુદ્ધને અવતાર લીધા–આ વાત આપણે સ્મરણમાં રાખીએ તે હિંદુઓના પુસ્તકમાં બુદ્ધને વિષે ઘણીજ ઘેાડી કે ક્ષુદ્ર હકીકત છે. તેથી આપણને આશ્ચર્ય પામવાનું નથી. ભાગવત પુરાણમાં કહ્યું છે કે- બુદ્ધ તરીકે પેાતાના શબ્દોથી વિષ્ણુ નાસ્તિકાને ખાટે માર્ગે દોરવે છે. ” આ કેવી ભયંકર કલ્પના ? અવતારી દેવ તિરસ્કારવા લાયક ઢોષોના ઉપદેશ કરે છે. તે પણ લેકીને ખૌદ્ધ માના થતા અટકાવવાને બ્રાહ્મણાએ એ ઉપાય ચેયા હતા. આ તિરસ્કારનું કારણ આપવા માટે એ અવશ્ય યાદ રાખવુ જોઇએ કે, એક વખત આખા ઉત્તર હિંદુસ્તાનમાં હિંદુધર્મ ને બદલે બુદ્ધ ધર્મ પ્રધાન તરીકે ચાલતે હતા. કેટલાક સૈકા પ્રાધાન્ય ભાગવ્યા પછી, બૌદ્ધ ધર્મ તેની અંદર રહેલા દોષા, તેના વિભાગેા, મઠજીવન, અને પ્રવૃત્તિના અભાવથી ક્ષય પામ્યા, જે વિશાળ ગંગાના મેદાનમાં યુદ્ધે જન્મ લીધેા અને પવિત્ર ધર્મના ઉપદેશ કર્યાં, ત્યાં આજ ભાગ્યેજ એક પણ બૌદ્ધ જોવામાં આવે છે. બધાની સાથે સમાધાન થાય એવા વ્યાપક હિદુધમાં બુદ્ધ ૨ પેાતાને ૧ ચેમ્બસના એન્સાઇકલા પીડિયામાં ગોલ્ડ સ્ટકર વિષેને લેખ જાવા, ૨ મુદ્દના જીવનની વાત ભા. ૩, પૃ. ૭ For Personal & Private Use Only Page #586 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ તવત્રયી–મીમાંસા. . ' ખંડ ૧ મનાયે અને બ્રાહણેના પુરાણમાં વિષ્ણુના અવતાર તરીકે તેને માટે સ્થાન થયું. આ પ્રમાણે બદ્ધધર્મ પરાજય પામ્યો છે અને હિંદુ ધર્મમાં ડુબી ગયે છે, તે પણ તેણે તેના વિજેતાઓ ઉપર કદી પણ જતી ન રહે એવી નિશાની મૂકી છે. આજે હિંદુ તેમજ બૌદ્ધ બનેના વિચારમાં સરખી રીતે બધી બાબતમાં પ્રવૃત્તિના જીવન કરતાં નિવૃતિના ગમય જીવન તરફ વધારે વલણ છે. એમિઅલ કહે છે કે-“પ્રવૃત્તિઓ અશુદ્ધ તરફ વળેલો વિચાર છે” તેટલા માટે પૂર્વની પ્રજા નિવૃત્તિ પસંદ કરે છે. જીવન એ આત્માને પરિશ્રમ અને સંતાપ છે અને મરણ ભયને ઉત્પન્ન કરવાને બદલે ઈચ્છવા લાયક પદાર્થ છે. જીવનનની સર્વ પ્રવૃત્તિને છેવટને હેતુ પરમાત્મામાં એક રૂપ થવાને છે, જન્મ પહેલાં આત્માની જેવી સ્થિતિ હતી તેવી પામવાને એટલે પરમાત્માથી અવિભક્ત, અભિન્ન થવાને એકત્વ પામવાને છે.” ધ ઈતિ- ને પ્રચાર કરવા વિષ્ણુ બુદ્ધ થયા તેને વિચાર, (૫) કૃષ્ણ માયાવી પુરૂષથી દેને વેદધર્મથી ભ્રષ્ટ કર્યા. શિવપુ. શિવપુરાણ જ્ઞાનસંહિતા અધ્યાય ૨૧ મે (મ.મી. પૃ. ૧૦૫). “શિવપુરાણમાં લખ્યું છે કે-શ્રી કણજીએ પિતાના શરીરથી એક માયાવી પુરૂષ પેદા કર્યો અને આજ્ઞા કરી કે તમે જાઓ અને દૈત્યનેઝ વેદ ધર્મથી રહિત કરે? તે આજ્ઞા મલવાની સાથે તે માયાવી પુરૂષે હજરે ને વેદ ધર્મથી ભ્રષ્ટ કર્યા, ઇત્યાદિ ઘણું લખ્યું છે.” (સમીક્ષા) કૃષ્ણજી એક પિતે મેટા રાજા છે. જેનો ત્રણ ખંડના કતા વાસુદેવ કહે છે, માત્ર તે વખતના અક્ષરના પંડિતેઓ-પિતાને સ્વાર્થ સાધવા ઈશ્વરરૂપે લખી દીધા હોય, એમ આજકાલના અનેક પંડિતેના મતથી પણ સિદ્ધ થાય છે. તેથી જ તે તેમનામાં માયાવી ઉત્પન કરવાની સત્તા છે, કે ન તે કઈ ઉત્પન્ન કરેલે જણાય છે, આ તો પુરાણકારેએ કેવળ ગષ્પ ચલાવી છે. બીજી વાત એ છે કે બ્રાહ્મણોએ ચલાવેલે વેદધર્મ હિંસાદિક પાપથી દૂષિત થએલો છે, તેથી તેમનામાં સત્યરૂપ વેદ ધર્મ રહ્યોજ નથી તે પછી વેદ ધર્મથી ભ્રષ્ટ કરવાનું રહ્યું જ ક્યાં? કદાચ માનીએ કે માયાવી પુરૂષે વેદ ધર્મથી ભ્રષ્ટ ક્ય તે વિચારવાનું કે–સત્યધર્મથી ભ્રષ્ટ કરનાર કે કરાવનાર પોતે જ * વેદધર્મ એટલે જ્ઞાનધર્મ, તેનું જુઠું નામ લઈ જવાના પ્રાણ લેવાનું બતાવતા હેય તે દૈત્ય કે જેનું રક્ષણ બતાવનાર ? For Personal & Private Use Only Page #587 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwwwww પ્રકરણ ૩૮ મુ. વેદથી ભ્રષ્ટ કરવા કૃષ્ણ કેલવેલી માયા, ૩૪૯ ધર્મથી ભ્રષ્ટ થએલે પરમાત્માની પંક્તિમાંજ કેવી રીતે દાખલ કરી શકાય? તેથી ખેચેખું આ સૂતે તૃત ઉભું કરેલું સિદ્ધ થાય છે. છે ઈતિ કૃષ્ણના માયાવી પુરૂષે- દેને વેદ ધર્મથી ભ્રષ્ટ કર્યા. તેને વિચાર (૫) (૬) પૃથુના યજ્ઞને ભંગ કરવા ઈદે જે જે રૂપ લીધાં છે જેને બાદ્ધાદિક થયા ભાગવત-ન્કંધ જ છે. અધ્યાય. ૧૯ મે. (સં. ૪૪૬ મી. પૃ. ૭૦) પૃથુ યજ્ઞ ભંગ કરવા ઈ જે જે રૂપ લઈને મૂકી દીધાં હતાં તે ઉપરથી–જૈન, બૌદ્ધ અને કાપાલિકા વિગેરે પાખંડ (પા-પાપ અને ખંડ-નિશાની) પંથો ઉત્પન્ન થયા.” “ઈદ્ર યજ્ઞ તોડવાની ઈચ્છાથી કેટલા બધા મોટા પાખંડના માર્ગો ઉપન્ન કર્યા?” શું આ માનવું ઉચિત છે? જે ઉચિત હોય તે, ઈદ્ર કે જે સર્વ સનાતન ધમી દેવલેક છે તેને રાજા છે, તે તેના ઉત્પન્ન કરેલા પંથ પાખંડ પંથ શી રીતે હેઈ શકે? ઈદ્રના ઉત્પન્ન કરેલા પંથ અમારા પૌરાણીઓએ અવશ્ય પાળવા જ જોઈએ, કેમકે ઈંદ્ર તેમને પૂજય દેવરાજ છે! આ જગાએ જૈન, બૌદ્ધ અને કાપાલિક પાખંડ પંથ શબ્દો આવ્યા છે તો જરૂર આ ભાગવત જૈન, બૌદ્ધવિગેરે ધર્મ, ચાલ્યા પછી જ કઈ પૌરાણીએ વ્યાસના નામથી રચેલું હોય એમ કેમ ન મનાય? કેમકે વર્તમાનમાં તે માત્ર વર્તમાન અને ભૂતકાળનાજ દાખલા આપી શકાય છે. જે અમારા પૌરાણીઓ તરફથી એમ બચાવ લાવવામાં આવે કે એતો ભવિષ્યના શબ્દ છે તે તેમ પણ મનાય એમ નથી કેમકે “પંથે ઉત્પન્ન થયા” એવા શબ્દ છે. “પથ ઉત્પન થશે આ શબ્દ નથી, માટે તે પથે ચાલ્યા પછી ભાગવત રચાયેલું શાબિત થાય છે. તેમજ જે ભવિષ્યના એ શબ્દ છે એમ બે મીનિટ માટે માની લઈએ તે, સવાલ એ ઉભું થાય છે કે-ઇસુ ખ્રીસ્તીને ધર્મ જે હાલ હિંદમાં ચાલે છે, થીઓસેફી, પ્રાર્થના સમાજ, દાદુપંથી વિગેરે પંથે થશે એમ કેમ ભાગવત કર્તાએ કે જગાએ લખ્યું નથી ? માટે ચેકકસ સિદ્ધ થાય છે કે ભાગવત જૈન વિગેરે પાખંડ પંથ ચાલ્યા પછી અમારા પપજીઓએ વ્યાસના નામથી જ લખી નાખેલું હેવું જોઈએ પીરાણીએ ખુલાશે કરશે કે ? ” વળી આગળ શું-૪૪૭ માંને લેખ જુ–“એ પ્રમાણે ઈદ્ર પંથે ચલાવ્યા અને “લેકે તેમાં તણાઈ જાય છે તે જુવોશું ઈ પાખંડ પંથ ચલા વ્યા ત્યારથી જ કંઈ વગર વિચાર કરેજ લેકે તેમાં ઘુસી ગયા કે? સત્યાસત્યને વિચારજ નહિ કર્યો હોય કે? આ જગાએ સાફ જણાય છે કે જૈન, બૌદ્ધ મતમાં For Personal & Private Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ તત્રયી મીમાંસા. ' ખંડ ૧ જતા લેકેને અટકાવવા જ આ ભાગવત વિષયી વાકથી ભરેલું કેઈ પિપજીએ રચેલું છે. જ્યારે ઈ પાખંડ મત ચલાવ્યા તો શું તે ગુન્હેગાર નથી કે ? અને જે તેમ હોય તે પાખંડ પંથ ચલાવનાર ઈંદ્રને શા માટે માન કે પૂર્વે જોઈએ?” છે ઈતિ-યજ્ઞને ભંગ કરવા ઈદ્ર રૂપ લીધાં તે જૈન બાધાદિકથયા. (૬) (૭) વિણું કહે છે કે—લેકેને વ્યાએહમાં નાખવા આહંસાદિક કુશાએને મેંજ બનાવ્યાં. ફર્મપુરાણ પૂર્વાદ્ધ દેવ્યાસહાભ્યનામ. અધ્યાય. ૧૨ મ. પત્ર ૨૨ મું. મલેક ર૬૦ થી ૬૩ (મ.મી. પૃ. ૧૧૩) વેદ વિના ધર્મને કથન કરવાવાળું કે શાસ્ત્રજ નથી, તેથી વેદ વિનાના જે કઈ બીજા ધર્મને માને છે તેમની સાથે બ્રાહ્મણોએ ભાષણ કરવું તે પણ કેગૃજ નથી. ૨૬૦ શ્રતિ, સમૃતિથી વિરૂદ્ધ જે શાસ્ત્ર લેકમાં જોવામાં આવે છે તે શાસ્ત્રોનું વર્તન તામસી છે. ૨૬૧ કાપાલિક, ભૈરવ, યામલ, વામ તથા આહંત દશન છે તે સર્વ શાસ્ત્ર લોકોને વ્યામોહ પેદા કરવાવાળાં છે. ૨૬૨ જે લેકે કુશાસ્ત્રના વેગથી મનુષ્યને વ્યામોહિત કરે છે તેમને ભવાતરમાં વ્યાહિત કરવાને માટે મેં જ તે કુશાસ્ત્રને બનાવ્યાં છે. ૨૬૨ ઈત્યાદિ.” સમીક્ષા–અમારી માન્યતા એ છે કે-હિંસા, જૂઠ આદિ પાપથી દૂષિત જે શાસ્ત્ર હોય છે તેજ શાસ્ત્રો તામસી ગણાય છે અને તે વેદ પુરાણાદિકમાં જોવામાં આવે છે અને તેનાં અનેક ઉદાહરણે અમોએ આજ ગ્રંથમાં આપેલાં છે. તે સિવાય કાપાલિક, ભૈરવ, યામલ અને વામ શાસ્ત્ર ભલે તેવાં હિંસાદિક પાપથી દૂષિત હોય? પણ આહત દર્શન તે સર્વ જીવોના ઉપર દયાભાવ રાખવાનું જ કહીને બતાવે છે અને તે જ પ્રમાણે દયાભાવ કરીને પણ બતાવે છે, તે પછી તેમના શાસ્ત્રને તામસી ભાવમાં કયા હિસાબથ કહીને બતાવ્યાં ? તેથી આ લેખકે પિતાના ઉપરના દે બીજાના ઉપર ઢળી પાડવાને આ અધમ ધંધે આદર્યો છે વિચારી પુરૂષે તે પ્રમાણે જોઈ શક્યા છે અને વળી તે પ્રયત્ન કરવાવાળો પોતે પણ જોઈ શકશે એવી અમેને ખાત્રી છે. વળી કૃષ્ણ કહે છે કે-તે કુશાસ્ત્રોને મેંજ બનાવ્યાં. આથી પણ શું લેખકની કિંમત થતી નથી કે? શું ભગવાન હોય તે કુશાસ્ત્રોને પણ પ્રકાશ કરે? ત્યારે આ લેખથી સમજવાનું એ હોય કે ભગવાન કુશાસ્ત્રો બનાવે નહિ, For Personal & Private Use Only Page #589 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. વેદ ધર્મથી ભ્રષ્ટ કરવા વિષ્ણુએ કુશાસ્ત્ર રચ્યાં. ૩૫૧ તેથી ભગવાનનાજ કઈ ખરાં શાસ્ત્રો હોય. બાકીનાં શાસ્ત્રો ખરાં હોય નહિ (૭) છે ઇતિ-કૃષ્ણ કહે છે કે લોકોને વ્યામોહમાં નાખવા આહતાદિક કુશાસ્ત્ર મેંજ બનાવ્યાં તેને વિચાર. (૭) જૈન ધર્મમાં શાલિક થશે, સ્થવિરો સંસારીનું ખાઈ ખલાસ કરશે. युगपुराणनां अतिहासिकतत्त्व. લેખક કેશવલાલ, હર્ષદરાય ધ્રુવ-બુદ્ધિપ્રકાશ પુસ્તક ૭૬ મુ. માર્ચ ૧૨૯ અંક ત્રિજે. અમદાવાદ તંત્રી અને પ્રકાશક હીરાલાલ ત્રિવનદાસ પારેખ. બી.એ. | પૃ. ૮૮ થી લેખ શરૂ થતાં, પૃ. ૮૯ માં લખવામાં આવ્યું છે કે-૩ વસતી માટેની સેંકડે પુલવાએ છવાએલા તે સુંદર પુષ્પપુર (નગર)માં યજ્ઞકર્મનો વંસ કરવાની વૃત્તિવાળે શાલિક થશે. અકમને રસિયા, દુષ્ટ પ્રકૃતિને વિગ્રહમાં પ્રીતિવાળો, ધર્મવાદ કરાવનારે, અધર્મી, ભ્રષ્ટબુદ્ધિને, તે (શાલિક) રાજા (નિમા) છતે સૌરાષ્ટ્રની પ્રજાતે ત્રાસદાયક રીતે રંજાડી (જૈન) ગને મુખે મેટેભાઈ, સંપ્રતિની ખ્યાતિ પઢાવી (જૈન) ધર્મની વિજય ઘેષણ વર્તાવશે. (૧૬- ૨૧–16–21) આગળ પૃ. ૯૦ ના અન્તમાં–શુદ્રો રક્ત વસ્ત્ર ધારણ કરી, જટાને ભારે રાખી, વલ્કલ સજી, લોકેમાં ભિક્ષાવત સાધુઓમાં ખપશે, એ નિઃસંશય છે, વળી કલિયુગમાં યજ્ઞ સમારંભમાં જય અને હોમના કાર્યમાં વ્રત નિષ્ટ શદ્રો જાશે એ નિઃસંશય છે. છેલ્લે યુગ પ્રવર્તતાં લાંબી લાંબી સહિત પ્રણવપૂર્વક વેદમ વડે શુદ્રો (ગૃહસ્થાશ્રમના) ત્રેતાગ્નિમાં હવિ હોમશે. શુદ્રો પૂજ્ય પદથી અને બ્રાહ્મણે સજજન પદથી સંબેધાશે. ધર્મલાભનું મિષ પિકારતાં સ્થવિરે નિર્ભયપણે સંસારીનું ખાઈ ખલાશ કરશે. તે સમયે પાપથી હણાયેલી દુનિયામાં (એ) છેલા યુગમાં સર્વ પ્રાણીના પ્રાણ લેવાશે ત્રાસથી રૂઆં ખડાં કરે એ દુકાળ પડશે. તેણે કરીને લોકેને દારૂણ સંહાર વળી જશે. (આ ઉપરનો લેખ-મૂળ લેખકના આશયથી લખ્યા પછી) વિવેચન કર્તા–પૃ. ૯૫ માં લખે છે કે-ત્રિનું પ્રકરણ પાટલીપુત્રના શાલિશુક રાજાને લાગતું છે. ગર્ગાચાર્ય અને યજ્ઞકર્મને વંસ કરવાની વૃત્તિવાળો કહે છે અને દુષ્ટ તથા અધર્મી વિશેષણ લગાડે છે. શાલિક સૌરાષ્ટ્રની પ્રજાને રંજા જૈન ગાને મુખે મોટે ભાઈ સંપત્તિની ખ્યાતિ બઢાવી જૈન ધર્મને દિગવિજય For Personal & Private Use Only Page #590 -------------------------------------------------------------------------- ________________ ઉપર તત્ત્વત્રયી–મીમાંસા. 'ખંડ ૧. mun પ્રવર્તાવશે એવી ભવિષ્યવાણી આ ત્રિજા પ્રકરણમાં આવી છે..... આગળ પૃ. ૯૨ ના છેલ્લા ભાગમાં-“યુગપુરાણ શાલિશુકને સંપ્રતિની હયાતિમાં સૌરાષ્ટ્રને રાજા કહે છે અને વાયુપુરાણ એને દશરથને ઉત્તરાધિકારી લેખે છે. તે એમ બતાવે છે કે-શાલિશુક કુમારાવસ્થામાં પશ્ચિમમાં સૌરાષ્ટ્રના સાશકનો અધિકાર ભગવતે હતું અને પછીથી સંપ્રતિની હયાતીમાં જ પૂર્વમાં દશરથની ગાદીએ આવ્યું હતું. સુહસ્તિએ કરેલા પ્રતિબોધથી સંપ્રતિ રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો હતે. તેની સાથે ના ભાઈ શાલિક પણ જેન થયે સંભવે છે અને તેણે જૈન શાસનના સ્થાપન અર્થે જ સંપ્રતિએ સૌરાષ્ટ્રને શાસક ની સમજાય છે. સંપ્રતિ અને કુમારપાળની પ્રશંસા જૈન ગ્રંથકારે મુક્ત કંઠે કરે છે તે યોગ્ય છે પરંતુ આ દેશમાં જૈન ધર્મને પ્રથમ પ્રચાર કરવાનો જસ તે સુપપુરા જણાવે છે તે પ્રમાણે નાના ભાઈ શાલિકને ઘટે છે.” આગળ. પૃ. ૧૦૨ માં–કર્તા અને કૃતિ ” ના સંબંધે-ચુપુરા– જેનો અંતિમ અધ્યાય છે તે ગર્ગ સંહિતા પ્રો. રેગ્નન ( મોડું લખાએલું પુસ્તક કહે છે) પ્રખ્યાત પાશ્વત્ય પંડિત મેકસ મુલરના મંતવ્યને અનુસરી ઐતિહાસિક સ્મિથ તેને ઇસ્વીસનના બીજા, ત્રિજા સૈકામાં મૂકે છે. પરંતુ ગર્ગાચાર્ય કાશ્વવંશના સમયના અહેવાલથી અટકે છે. તે ઉપરથી પ્રસ્તુત સંહિતા સુશર્મા પછી બહુ મેડી નહી રચાયી હોય એમ માનવાને કારણ મળે છે. મૃ. ૧૦૩ માં–ઉપલબ્ધ વાચના અત્યંત ભ્રષ્ટ છે, તે ઉપરથી ભ્રષ્ટ વાણીમાં મૂલે ગ્રંથ રચાયે હશે. પૌરાણિક યુગવ્યવસ્થામાં-કૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા ત્યારથી કલિયુગનો આરંભ કહ્યો છે ભાગવત પુરાણમાં સચવાઈ રહેલ લોક નીચે મુજબ છે यस्मिन् कृष्णोदिवं यात स्तस्मिन्नेव तदाऽहनि ॥ . प्रतिपन्नं कलियुग मिति प्राहुः पुराबिदः॥ આગળ પૃ-૧૦૩ માંજ-પુરાણના એ સંપ્રદાયને સુપુdir કલિયુગના વર્ણનમાં અનુસરે છે તે સલંગ ઈતિહાસ આપતું નથી પરંતુ અસાધારણ બનાવે સંક્ષેપમાં નેધે છે. એમાં એક તરફ શાલિયુકે સૌરાષ્ટ્રમાં બળથી જૈન ધર્મ ફેલાવ્યા તેમ બીજી તરફ પુષ્યમિત્રે યવન કન્યા માટે ઝગડા મંડાવ્યાને પણ નિર્દેશ છે. સ્થવિરે ઘરબારીનું સર્વસ્વ ધર્મલાભના મિષે ખાઈ ખલાસ કરતા હતા એ વિષે કહ્યું છે તેની સાથે ત્રેવર્ણિકે શદ્ર જેવા બની ગયા હતા એ વિષે પણ કહ્યું છે. તે ઉપરથી કર્તાની પક્ષપાત રહિત દષ્ટિની કાંઈક પ્રતીતિ થાય છે. For Personal & Private Use Only Page #591 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. દયાવાન ચાલિ શુકે તે અધર્મી, યુગ પુ ૩૫૩ હવે લેખનાં અંતમાં જણાવ્યું છે કે ઉપરના સંશોધનમાં કવચિત ભળતા, કવચિત્ શય, ક્વચિત્ સંભાળ્ય. કવચિત્ અનુમાન પ્રાપ્ત, કવચિત પુરાણુ લખ્યું, અને કવચિત્ ઇતિહાસ સિદ્ધ પાઠ ગાઠવ્યા છે. તે એટલાજ ઉદ્દેશથી કે જોઈએ યુનવુાળની ગૂચ ચાડી કે ઉકેલે છે ? મેાતીની લિપ્સાએ દરિયામાં ડુબકી મારનાર મરજીવાની મુઠીમાં લેાકેા કહે છે તેમ અધારે અજ વાળું કરનાર એક પણ રત્ન આવે તે શ્રમ પાણીમાં ગયા ન કહેવાય. ” કેશવલાલ હ દુરાય. ધ્રુવ ॥ ઇતિ જૈનોના લિચૂક વિષે યુગપુ॰ ની ભવિષ્ય વાણી. (૮) પંડિત કેશવલાલ ભાઈએ યુગપુરાણને વિચાર કરીને બતાવ્યા, ઘેાડું' પણ લખીને બતાવું છું. ગ સહિતાના અન્તમાં-યુગપુરાળ નષ્ટ, ભ્રષ્ટ જેવું લખાયુ' તેથી એ ભવિષ્યવાણી પાછળથી કેઇ પંડિત માનીએ લખી હેાય એવું અનુમાન ન કરી શકાય ? બીજી વાત-યજ્ઞકર્મોના ધ્વંસ કરવાની વૃત્તિવાળા, અધર્મી, ભ્રષ્ટ બુદ્ધિવાળા, શાલિજીક રાજા થશે. એ ભવિષ્યવાણી નિ:પક્ષપાતવાળી છે ? કદાચ ચજ્ઞમાં હામાતાં નિરપરાધી જીવા ઉપર દયા થતાં તેમના બચાવ કરવા પ્રયત્ન કરેલા હોય તેટલા માત્રથી અધર્મી અને ભ્રષ્ટ બુદ્ધિના કહી શકાય ખરા કે ? વૈવાવિનિવિજ્ઞાન્ચેન ’. એ ગીત ગેરવિંદના વાક્યમાં બુદ્ધને ભગવાન મતાન્યા છે પણ વેદની હિંસા નિંદતાં નિદ્યા નથી. તે પછી તમે તેમને ભ્રષ્ટ શાથી લખા છે? આજે વમાન કાળમાં-જીવાના ધાતકાને શુદ્ર તરીકે ઘણા લેાકે માનશે અને કહી પણ દેશે. અને તનિષ્કમાં રહેનારા, જીવાના રક્ષકોને, લા પૂજ્ય કહે અથવા માને તેમાં યુગપુરાણવાળાને ખુ ંચવા જેવું શું હતું ? આ યુગપુરાણુને લેખક કાઈ ૫નખી હાવા સંભવે છે. કારણ જૈન સાધુઓને પૂજ્ય કહેવાની પ્રથા પંજાખમાં આજસુધી ચાલુ છે. આગળ જણાવ્યું છે કે-“ ધ પણે સંસારીનું ખાઇ ખલાસ કરશે. ” છે ખરી ? વૈશ્વિક મતના લાખા સાધુ તેમનાથીજ ઘણા માલદાર બનેલા 45 લાભનું મિષ પેાકારતા સ્થવિરા નિયઆ ભવિષ્યવાણી નિઃપક્ષપાતપણું સૂચવે કે જે ગૃહસ્થેાથી નિર્વાહ કરનારા અને તેમાં આટામાં લૂન જેટલા પણ નહી જેવા For Personal & Private Use Only Page #592 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ તત્ત્વત્રયી-મીમાંસા. ' ખંડ ૧ જેનોના સ્થવિરે નિર્વાહપુરતું સિદ્ધાડનજ ગ્રહણ કરનારા સંસારીનું ખાઈ ખલાશ કરવાવાળી ભવિષ્યવાણી કેટલી સાચી? ખરું જોતાં જેઓ પુત્રાદિકના પરિવારવાળા થએલા, બીજા કુટુંબથી નિર્વાહ ચલાવવા આશા ધરી બેઠા હોય તેએજ સંસારીનું ખાઈને ખલાસ કરવાવાળા હય, તેમને છેડી દઈ સ્થવિરેને લખીને બતાવ્યા તેમાં લેખકની ભૂલ થએલી માનવી કે દિશા મૂઢતા થએલી માનવી? છતાં લખવું કે કર્તાની પક્ષપાત રહિત દ્રષ્ટિની પ્રતીતિ થાય છે એ કયા વિચારથી કલ્પી લીધું? લેખના અંતમાં જણાવ્યું છે કે-“મેતીની લિસાએ દરિયામાં ડુબકી મારતાં અંધારે અજવાળું કરનાર એક પણ રત્ન આવે તે શ્રમ પાણીમાં ગયો. ન કહેવાય.” આ લખવું અંધારામાં ફાંફા મારવા જેવું ન ગણાય કે? કારણ પાશ્ચાત્ય વિદ્વાનેએ હિંદુધર્મના ચારે વેદે, બ્રાહ્મણ પુસ્તકો અને ઉપનિષદું ખૂબ ફેંદી હિંદીને જોયાં. અંધારામાં અજવાળું કરવાવાળું એક પણ રત્ન તેમના હાથમાં ન આવ્યું. છેવટે ચાર લાખ મલેકના પ્રમાણવાળા પુરાણેને જુઠાં કહીને બતાવ્યાં તે પછી આ યુગપુરાણુ કે જેમાં નષ્ટ ભ્રષ્ટ જેવું કંઈ પંડિતમાનીના લેખથી જૈન ધર્મને હલકે પાડવાની પેટી નજર થએલી શું કામ આવશે? અંગ્રેજે જૈન ધર્મને માન આપી રહ્યા છે. તે તેમની સત્ય નિષ્ઠાથી આપી રહ્યા છે? નહી કે જોર જુલમથી? ' અનાદિના અથવા ઇશ્વરકૃત વેદાદિક શાસ્ત્રોમાંથી, અંધારે અજવાળું કરે તેવું એક પણ રત્ન કેઈ ન મળવાથી, નષ્ટ ભ્રષ્ટ જેવા યુગપુરાણમાં ખેલવાને પ્રયત્ન તે નીચેના દ્રષ્ટાંત જે ન ગણાય? ઉષ્ણકાળમાં અત્યંત તૃષાક્રાંત માણસ સ્નિગ્ધ છાયાના ઝાડ નીચે જઈ સુતે, સ્વપ્નમાં બધા સમુદ્રોનું પાણી પીધું છતાં તેની તૃષા શાન્ત ન થઈ. છેવટે તૃણા ઉપર પડેલા એસનાં પાણી ચાટીને તૃષા શાન્ત કરવા પ્રયત્ન કરવા લાગ્યા, તેથી તેની તૃષા શાન્ત થાય ખરી ? પંડિતજીને અમારું કહેવું એ છે કે સત્ય કયાં છે તે જોવાનો પ્રયત્ન કરે તે શ્રેષ્ઠ છે. બાકી તે આ પ્રકાશના સમયમાં જુઠાં ફાંફા મારવા જેવું ગણાશે? ઈતિ યુગપુરાણમાં બતાવેલા ભવિષ્યને વિચાર. (૮) (૯) બ્રાહ્મણને વેદ ધર્મ તે હિંસાથી કલુષિતજ. For Personal & Private Use Only Page #593 -------------------------------------------------------------------------- ________________ wN w પ્રકરણ ૩૮ મું. દયાવાન શાલિ શુક તે અધમ. યુગ પુત્ર ૩૫૫ વેદને અર્થ જ્ઞાન છે તેથી આત્મિક જ્ઞાનને ધર્મ તેજ વેદધર્મ છે. પરંતુ બ્રાહ્મણ ધર્મ તે શુદ્ધ રહ્યું નથી કેમકે તે તે હિંસા કર્મથી દૂષિત ઠરેલ છે. જુ–પદ્મપુરાણું કિયાગ સાર. સપ્તમ ખંડ ગંગાસાગર મહામ્ય વર્ણન નામ અધ્યાય. છઠ્ઠ. પત્ર ૧૪ માં (મ. મી. પૃ. ૧૧૨) वेदा विनंदिता येन विलोक्य पशुहिंशनं । सकृपेन त्वया येन तस्मै बुद्धाय ते नमः ભાવાર્થ-યજ્ઞોમાં ઘણા પશુઓને નાશ થતે જોઈ–શ્રીકૃષ્ણ ભગવાનને દયા ઉત્પન્ન થઈ તેથી પોતે બુદ્ધને અવતાર ધારણ કરીને હિંસક દેની નિંદા કરી તે બુદ્ધ ભગવાનને અમારે નમસ્કાર થાઓ?” સમીક્ષા–અનાદિના વેદ, અનાદિનાજ કૃષ્ણ ભગવાન, ત્યારે બુદ્ધાવતાર પહેલાં શું અને હેમવામાં ભગવાન સામેલ હતા ? એમ આપણાથી માની શકાય ખરૂં કે? પદ્મપુરાણુને લેખ જણાવે છે કે–ભગવાનને દયા ઉપ્તન થવાથી બુદ્ધાવતાર ધારણ કરીને તે વેદની હિંસાને નિંદી. ત્યારે શું પહેલાં હિંસામાં સામેલ હતા? ભગવાનને સામેલ નજ હતા તેથી આ લેખ કેઈ પણ બાજુથી વિશ્વાસને પાત્ર થતું નથી. અગરજે બુદ્ધને કૃષ્ણના અવતારજ માનતા હતતે બુદ્ધ ધર્મને નાશ કરવા શંકરાચાર્ય એટલું બધું ધાંધલજ શું કરવાને મચાવતાર આતે લોકોને બતાવવાના દાંતજ જુદા છે. માટે જ અમે કહીએ છીએ કે–આ ચાલતે બ્રાહ્મણને વેદધર્મ છે તે શુદ્ધ સ્વરૂપને છેજ નહિ. ઇતિ વૈદિક પવપુરાણકારે-હિંસાથી દૂષિત વેદ ધર્મના ઉદ્ધારક બુદ્ધને કરેલ નમસ્કાર, છે ઈતિ–જેનોના ૨૨ મા તીર્થંકર શ્રી નેમિનાથ, તેમના સમયે થએલ. શ્રીકૃષ્ણ વાસુદેવાદિકનું નવમું છેલ્લું ત્રિક, જૈન અને વૈદિક ઇતિહાસ પ્રમાણે કિંચિત વિચાર બતાવી શ્રીકૃષ્ણ વાસુદેવને સંબધ પુરે કર્યો છે. જે For Personal & Private Use Only Page #594 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ - તવત્રયી–મીમાંસા. ખંડ ૧ ( પુરાણ ૧૮ નાં નામ અને તેના લેકની સંખ્યાં. સ્કંદપુરાણની પ્રસ્તાવનામાંથી, આ ૧૮ રે પુરાણનાં નામ અને તેના લેકની સંખ્યા ભાગવતના બારમા સ્કંધમાં નીચે પ્રમાણે જણાવેલી છે. (૧) બ્રાહ્મ. (બ્રહ્મપુરાણુ) લોક સંખ્યા. ૧૦ હજાર ( ૨ ) પાદ્મ., (પદ્મ પુરાણ ). લોક સંખ્યા. ૫૫ હજાર ( ૩ ) વૈષ્ણવં. (વિષ્ણુ પુરાણ) કિ સંખ્યા. ૨૩ હજાર (૪) શવં. (શિવપુરાણ.) લોક સંખ્યા. ૨૪ હજાર ( ૫ ) ભાગવત. (ભાગવત પુરાણ). લોક સંખ્યા. ૧૮ હજાર (૬) નારદીયં. (નારદ પુરાણ.). લોક સંખ્યા. ૨૫ હજાર (૭) માર્કડેય. (માકડ પુરાણ.) શ્લોક સંખ્યા. '૯ હજાર ( ૮ ) આય. (અગ્નિ પુરાણ,) શ્લોક સંખ્યા. ૧૫૪૦૦ હજાર (૯) ભવિષ્ય. (ભવિષ્ય પુરાણ,). લોક સંખ્યા. ૧૪૫૦૦ હજાર (૧) બ્રહ્મવૈવર્ત (બ્રહ્મવૈવર્ત પુરાણ.) લોક સંખ્યા, : ૧૮ હજાર (૧૧) લિંગપુ (લિંગ પુરાણ) લેક સંખ્યા. ૧૧ હજાર (૧૨) વરહ. (વરાહ પુરાણ.). ક સંખ્યા. ૨૦ હજાર (૧૩) સ્કંધ પુ. (સ્કંદ પુરાણ.) લોક સંખ્યા. ૮૧૧૦૦ હજાર (૧૪) વામન (વામન પુરાણ.) લોક સંખ્યા. ૧૦૦૦૦ હજાર (૧૫) કુર્મ. (કર્મ પુરાણ.) ક સંખ્યા, ૧૭૦૦૦ હજાર (૧૬) મત્સ્ય. (મસ્ય પુરાણ.). લોક સંખ્યા. ૧૪૦૦૦ હજાર (૧૭) ગરૂડ. (ગરૂડ પુરાણ.) શ્લોક સંખ્યા. ૧૯૦૦૦ હજાર (૧૮) બ્રહ્માંડ, (બ્રહ્માંડ પુરાણ.) ક, સંખ્યા. ૧૨૦૦૦ હજાર સર્વ સંખ્યા–ચાર લાખ લેકની પુરાણકારેએ જણાવી છે. તે પ્રમાણે લખીને બતાવી છે. આ ૧૮ પુરાણેની ટીપ્પણી પ્રાયે ઘણા પુરાણમાં હોય છે. આ પુરાણના માટે સુજ્ઞ સજજનેને મારી નમ્ર વિનંતી. ૧વરાહ, ૨ વામન, ૩ કૂર્મ, અને મત્સ્ય-કમથી લેક–૨૪ ૧૦ ૧૭ અને ૧૪ હજાર સર્વ સંખ્યા ૬૫ હજારની. આ ચારે વિષ્ણુએ લીધેલા અવતારો મુખ્ય દશમાંના છે. આ અવતારે અનેક પંડિતેથીઅશ્રદ્ધેય ગણાયા છે, આ કલ્પિતઅવતારોના નામથી ઊભાં કરેલાં પુરાણમાં સત્યતા કેટલી હશે? આગળ-બ્રહ્મા, વિષ્ણુ, અને શિવ ક્રમથી બ્લેક-૧ ૨૩ ૨૪ સર્વે મલીને ૫૭ હજાર છે. એ ત્રણ દેવેને પણ ખરે પત્તો નથી. જુવે અમારા લેખ તે પછી તે ત્રણ દેવના નામથી પુરાણમાં પણ સત્યતા કયાંથી આવશે? For Personal & Private Use Only Page #595 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. કૃષ્ણ સાથે પુરાણાની સત્યતા છે? ૩૫૭ ભવિોત્તર પુરાણમાં–માઘ કૃણ દશીની કથા આપતાં લખ્યું છે કે “ઈદ્ર સભામાં પચાસ કેટી નાયિકાઓને નાચ થઈ રહ્યો હતે ત્યાં–પુષ્પવતી અને માલ્યવાન અનુ રાગવાળાં થતાં ઈદ્રના શાપથી મટ્ય લેકમાં દુઃખી થયાં. તેવામાં માઘ કૃષ્ણની જયા નામની એકાદશી આવી, તે ટાઢયમાં ભૂષે રહ્યાં તેથી શ્રી કૃષ્ણના પ્રભાવથી પૂર્વના સ્વરૂપમાં આવ્યાં. અને વિમાનમાં બેસીને સ્વર્ગે ગયાં. ઈ પુછયું કે તમારૂ પિશાચ પણું કેવી રીતે દૂર થયું? તેમને ઊત્તરમાં જણાવ્યું કે –શ્રી કૃષ્ણના પ્રભાવથી અને એકદશીના વ્રતથી પછી ઈ તેઓની પૂજા કરી ” ઇત્યાદિ આમાં વિચારવાનું કે-દ્વારિકાને દાહ અને પિતાના સર્વકુટુંબના નાશ વખતે શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ હતા છતાં તેમના પ્રભાવથી કેઈપણ પ્રકારને બચાવ ન થયે હતું તે પછી પુષ્પવતી અને માલ્યવાનમાં કૃષ્ણને પ્રભાવ કયા હિશાબથી પહોંચી ગયો? આ લેખના હિસાબથી ભવિષ્ય પુરાણમાં સત્યતા કેટલી હશે? ફર્મપુરાણમાં–યુધિષ્ઠરે કૃષ્ણને પુછયું કે-વૈશાખ શુકલ એકાદશીનું ફલ મ્યું? ત્યારે શ્રી કૃષ્ણ–વસિષ્ઠજીએ રામને કહેલી કથા સંભલાવી કે સીતાના વિરહથી દુઃખી રામે વસિષ્ટજીને પુછયું, વાસણજીએ કહ્યું કે-હે રામ? તમારા નામથી મનુષ્ય પવિત્ર થાય તે પણ હું કહું છું કે–સરસ્વતીના તીરે ધતિમાન રાજાના રાજ્યમાં ધનપાલ શ્રેષ્ટિ તેણે પાંચ પુત્રો હતા, સર્વથી નષ્ટ નીતિવાળા પાંચમા પુત્રને કાઢી મુકો. તેજ નગરમાં ચેરી કરીને પેટ ભરતે, અનેક વખતે પકડાતાં માર ખાધે. છેવટે નાસીને કેન્યિઋષિના આશ્રમે પહા, કેન્યના વસ્ત્રના સ્પર્શથી પાપ મુકત થયે, પછી કેન્યના ઉપદેશથી વૈશાખ શુકલ એકાદશી કરી દિવ્ય શરીરવાળા થઈ ગરૂડના ઉપર બેસી વૈષ્ણવ લેકમાં પહેઓ વિચારવાનું કે-વસ્ત્રના સ્પર્શ માત્રથી પા૫ મુક્ત થવાય? વૈષ્ણવલેક કયે ઠેકાણે છે અને ત્યાંથી ગરૂડ મેક કે ? આપણે પુરાણના સંબંધે વિચાર કરીએ– વરાહ, વામન, ફૂમ, મત્સ્ય આ ચાર નામના પુરાણે-કલ્પિત અવતારેના સંબંધ વાળાં કલ્પિત ગણાય કે નહી? બ્રહ્મા, વિષ્ણુ, અને શિવ-આ ત્રણ દેવો ખરા સિદ્ધ થતા ન હોય ત્યારે ગરૂડ અને લિંગ એ બે અને ત્રણ દેના સંબંધવાલાં એકંદર એ પાંચ પુરાણ પણ સત્ય કેવી રીતે માની શકાય ? એકંદરે આ નવ પુરાણે કલ્પિત ઠરે ત્યારે તે બીજાં રહેલાં નવ પુરાણે પણ કલ્પિત ઠરે કે નહિ! For Personal & Private Use Only Page #596 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ તત્વનયી-મીમાંસા. ખંડ ૧ આજકાલના પંડિતે પુરાણેને કલ્પિત જ કહે છે. પંચાવન હજાર રોકના પ્રમાણવાળાઝ પદ્મપુરાણમાં પાર્વતીજીને મહાદેવજી કહી રહ્યા છે કે–તામસ શાસ્ત્ર કયાં કયાં છે? મહાદેવજીએ ઉત્તર આપે કે– જેના સ્મરણ માત્રથી જ્ઞાનીઓને પણ અધ:પાત થઈ શકે છે તે તામસ શાસ્ત્રનાં નામ આ છે–પાશુપત વગેરે-શૈવ શાસ્ત્ર, કણાદ રચિત વૈશેશિક, ગૌતમ રચિત ન્યાય શાસ, કપિલનું સાંખ્ય શાસ્ત્ર; વૃહસ્પતિ રચિત ચાફ શાસ્ત્ર, બુદ્ધ પ્રણીત બૌદ્ધશાસ્ત્ર, અને નગ્નમત, નીલપટમત, માયાવાદ તથા જૈમિનીય શાસ્ત્ર, હે ગિરિજે ? એ બધાં તામસ શા છે ! તામસ પુરાણે પણ છે–જેનાં નામ આ છે ૧ મત્સ્ય, ૨ ફૂમ, ૩ લિંગ, ૪ શિવ, ૫ સ્કંદ, ૬ અગ્નિ-એ છ તામસ પુરાણું છે. ૧ વિષ્ણુ, ૨ નારદીય, ૩ ભાગવત, ૪ ગરૂડ, ૫ પવ, ૬ વરાહ એ છે સાત્વિક ! ૧ બ્રહ્માંડ, ૨ બ્રહ્મવૈવર્ત, ૩ માર્કંડેય. ૪ ભવિષ્યત્, ૫ વામન, તથા ૬ બ્રાહ્મણ એ છ રાજસ. અને એજ પ્રકારે મૃતિઓ પણ ત્રણ પ્રકારની છે–૧ વસિષ્ટ સમૃતિ, ૨ હારિત સ્મૃતિ, ૩ વ્યાસ સ્મૃતિ, પરાસર સ્મૃતિ, ૫ ભારદ્વાજ સ્મૃતિ, અને ૬ કાશ્યપ સ્મૃતિ એ છ સાત્વિક સ્મૃતિઓ છે.! ૧ યાજ્ઞવલય, ૨ આત્રેય, ૩ સૈત્તિર, ૪ દાક્ષ, ૫ કાત્યાયન, અને ૬ કી વૈષ્ણવ, એ છ સમૃતિઓ રાજસ છે. તથા ૧ ગૌતમ, ૨ વૃહસ્પતિ ૩ સંવર્ત ૪ યમ, ૫ શંખ, અને ઊશનસ એ છ સ્મૃતિઓ તામસ છે. (આનંદાશ્રમ. અ. ૨૬૩. ભાગ ૪, શ્લો ૧ થી ૯૧) સાત્વિક કયા હિશાબથી? તેમાં પણ ગંદા પણું ઓછું નથી. જુવો અમારે બધે પૂર્વને લેખ. આ ઉપરના લેખમાં કિંચિત્ વિચાર–જેના સમરણ માત્રથી જ્ઞાનીઓ * આ પવપુરાણમાં–મસ્ય, કૂર્મ, લિંગ, શિવ, સ્કંદ, અને અગ્નિ-એ છ ને તામસ પુરાણો કહ્યાં સર્વ સંખ્યા–એક લાખ સાડી બાસઠ હજારના લોકના સ્મરણથી તે જ્ઞાનીઓને પણ અધઃપાત જ થવાનું કહી બતાવ્યું. અને-વિષ્ણુ, નારદીય, ભાગવત, ગરૂડ, પદ્મ, અને વરાહ, For Personal & Private Use Only Page #597 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. કૃષ્ણ સાથે ૧રમા ચક્રીનું સ્વરૂપ. ૩૫૯ પણ અધ:પાત થાય-એટલે તેનું પઠન પાઠન કરવાવાળા દુર્ગતિમાં પડે એજ અર્થ કરી શકાય કે બીજો ચાર્વાક, બૌદ્ધ, નગ્ન મત, નીલ પટ–આતે વેદ બાહા જુદાં મૂકી દઈએ બૌદ્ધાદિક શાસ્ત્રને વિચાર તે ઘણું પંડિતાએ કરી બતાવેલ છે. પરંતુ જે શાસ્ત્રો વૈદિક મત સાથે સંબંધ ધરાવનારાં હોવા છતાં તામસ ગણાવેલાં છે–અને જેના પઠન પાઠનથી દુર્ગતિ મનાતી હોય તેને વિચાર કરવાની જરૂર છે–૧ પાશુપત વગેરે વ શાસ્ત્રો, એટલે શિવના નામથી રચાએલાં શાસ્ત્રના પઠન પાઠન કરનારાઓને અધઃપાત મનાય? ૧ વૈશેષિક, ૨ ન્યાય શાસ્ત્ર, ૩ સાંખ્ય,૪માયાવાદ, ૫ જૈમિનીય. આ પાંચ જાતનાં શાસ્ત્રો પણ વૈદિક મતનાં (વેદને વળગીને ચાલવાવાળાં) પ્રચલિત છે. અને તે બધા શાસ્ત્રોના પઠન પાઠન કરવા વાળાઓને પણ અધઃપાત થવાને એમ મહાદેવજી પાર્વતીજીને કહી રહ્યાં છે, શું એ વાત સાચી લખાએલી હશે? આગળ ૧૮ પુરાણમાં છ પુરાણો તામસ છે-૧ મત્સ્ય, ૨ ફૂમ, ૩ લિંગ ૪ શિવ, ૫ અંદ, અને ૬ ડું અગ્નિ. આ છ પુરાણના લેકની સંખ્યા ક્રમથી ૧૪, ૧૭, ૧૧, ૨૪, ૮૧, ૧૫ હજાર. આ બધાં છ તામસ પુરાણોની સંખ્યા દેઢ લાખ ઉપર થવા પામે છે, તેના કર્તા શું વ્યાસજી હતા? કે કેઈ બીજા સત્ય માર્ગથી ઉધા માગે પડ, બીજા છને ઉંધે માર્ગો પાડનાર હતા? આ બધું કથન મહાદેવજીનું છે? મહાદેવજી કે ખરા દેવ તરીકે હતા કે કેવલ બનાવટી હતા? આ બધા વિચાર કરવાની ભલામણ કરૂં છું. ૧ વિષ્ણુ, ૨ નારદીય, ૩ ભાગવત, ૪ ગરૂડ, ૫ ૫ અને ૬ હું વરાહ, આ છ પુરાણે સાત્વિક બતાવ્યાં છે ખરાં પણ આમાં સાત્વિકપણું ક્યા ઠેકાણે છે? અમારા બધા પૂર્વેના લેખ જુવે સાત્તિવક પણું સિદ્ધ થાય છે. આ ગૌતમાદિક છ સમૃતિઓને તામસ બતાવી, અને તેના પઠન પાઠનથી અધપતન થતું પદ્મપુરાણુવાળાએ, જાણ્યું હોય તે તે તે જાણે, પરંતુ વસિષ્ટાદિક છ સ્મૃતિઓમાં સાત્વિક પણુ કયા હિસાબથી કહી બતાવ્યું હશે? આ સાત્વિક મૃતિઓમાં પણ-હિંસાદિકના વિધાનથી ઉત્પન્ન થતા–માંસાદિકનું ભક્ષણ તે લખીને બતાવેલું છે. માટે આ પદ્ધ પુરાણના લેખને વિચાર કરવાની ભલામણ કરૂ છું. આ અવસર્પિણીમાંના તીર્થકર ૨૨ મા અને કૃષ્ણ વાસુદેવાદિકનું છેલ્લું For Personal & Private Use Only Page #598 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ તત્ત્વત્રયી—મીમાંસા. નવમું ત્રિક કહી બતાવ્યુ` હવે ૨૨ માના પછી અને ૨૩ માના પહેલા ખારમા બ્રહ્મદત્ત ચક્રવતી છેલ્લા થયા છે. તેમનું સ્વરૂપ નીચે પ્રમાણે ખારમાં બ્રહ્મદત્ત ચક્રવતી '' ચિત્ર અને સંભૂત એ ચંડાળ ભાઈ, નસુચિનામના મંત્રી પાસેથી સગીત વગેરે કળા શીખી ઘણા પ્રવીણ થયા. પણ લેાકેા તેમના ચડાણપણાની અવજ્ઞા કરતા હાવાથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તેઓ હસ્તિનાપુરમાં આવતાં સભૂત આહાર માટે શહેરમાં ગયા. ત્યાં નમ્રુચિ કે જે આ એ મુનિની માતા સાથે કુસંબંધમાં આવ્યા હતા અને જેથી તેને નાશી જવું પડયું હતુ તે આ નગરમાં સનકુમાર ચક્રીના પ્રધાન થયા હતા, તેણે આ મુનિને મારી નગર બહાર કાઢવા માંડયા પણુ મુનિના મુખમાંથી તેોલેશ્યાથી અગ્નિની જવાલાએ નીકળતાં આખું નગર ભયભીત થયું. સનત્કુમારને આની ખબર પડતાં મુનિને ક્ષમાવ્યા. તેનું સ્ત્રીરત્ન સુનંદા પણુ વાંદવાને આવી. તેના કેશ સભૂત મુનિને અડતાં, તેણે નિયાણું કર્યું કે જો મારા તપના પ્રભાવ હાય તેા હું આવી સ્રીરત્નના ભેાકતા થાઉં, ત્યાંથી મરી તે બ્રહ્મદેવલેાકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી તે કાંપીલ્ય નગરમાં રાજા યાહ્નની સ્ત્રી ચુલનીને પેટે પુત્રપણે અવતર્યું. બ્રહ્મરાજા મરણુ પામતાં તેની દેખરેખ માટે તેના મિત્ર રાજા દીધું ત્યાં રહેવા લાગ્યા. દીધું ચુલનીની સાથે પ્રેમ સંબંધમાં પડયા. આની ધનુમંત્રીને ખબર પડતાં બ્રહ્મદત્તને વાત કરી. બ્રહ્મદત્તે તેમના સંબંધ છેડાવવા યુકિત પ્રયુક્તિથી સમજાવ્યા. આથી તેને તેને મારી નાખવા પ્રયત્ન કરવા માંડયે લાક્ષાગૃહમાં તેણે વધુ સાથે મેકલી બાળી નાખવાની ગાઠવણ કરી. ધનુમંત્રીને આની ખબર પડતાં તેણે તે ઘરથી બે ગાઉ સુધીની સુર’ગ ખાદાવી અને પાતે તેના ઈંડા આગળ દાનશાળા મ`ડાવી રહ્યો. ચુલનીએ લાક્ષાગૃહમાં બ્રહ્મદત્તને તેની વધુ સાથે રાત્રે માકલ્યા, ધનુમંત્રીએ તેને બચાવવા પેાતાના પુત્ર વરધનુને સાથે મોકલ્યા. મોડી રાત્રે ઘર સલગ્યું એટલે વરધનુએ સુરગ વાટે બ્રહ્મદત્તને બહાર કાઢયા. સવારે દીરાજાએ ઘરમાં એક લાશ જોતાં, બાકીના બે નાશી ગયાનું જાણી, તેમને શેખી મારી નાખવા માણસા દોડાવ્યાં. અનેક રીતે અહ્મદત્ત અને વરધનુ તેમના હાથમાં ફસાતાં તેમાંથી છુટી તેઓએ નાશવા માંડયું. બ્રહ્મદત્ત જયાં જાય ત્યાં આદર સત્કાર અને કન્યાઓ મેળવવા લાગ્યા પછી સૈન્યને લઇને પેાતાના નગર તરફ ચાલ્યા અને દીરાજા સાથે યુદ્ધમાં ચક્રરત્ન ઉત્પન્ન થતાં તે ચક્રથી તેણે દીનું માથું કાપી નાખ્યુ. પ્રત્યુદત્ત આપત્તિમાં રખડતા હતા ત્યારે એક બ્રાહ્મણે તેના ઉપર ઉપ For Personal & Private Use Only Page #599 -------------------------------------------------------------------------- ________________ wwwww પ્રકરણ ૩૮ મું. કૃષ્ણ સાથે ૧૨મા ચક્રીનું સ્વરૂપ. ૩૬૧ કાર કર્યો હતે. બ્રહ્મદત્ત ચક્રવતી થતાં તેની પાસે આવ્યો. ઉપકારના બદલામાં બ્રહ્મદરે તેને કાંઈ માંગવા કહ્યું, ત્યારે બ્રાહ્મણે તમે જમે છે તે રસોઈ મને જમાડે. શકીએ કહ્યું કે તને પચશે નહિ, પણ બ્રાહ્મણે હઠ કરી રાજાને અનેક મેણાં મારવાથી રાજાએ તે પિતાનું ભેજન તેણે તેના કુટુમ્બ સાચે જમાડયું. આથી તેઓ ઉન્માદમાં આવી જઈ રાત્રે માતા, પુત્ર, પુત્રી, પિતા અને ભાઈ બહેન વિગેરેના સંબંધ ભૂલી જઈ પરસ્પર કામ ચેષ્ટા કરી. સવારે આથી તેઓ એકબીજાને મદ્ર બતાવતાં શરમાવવા લાગ્યાં. બ્રાહ્મણે રાજા ઉપર ક્રોધ કરી નિશ્ચય કર્યો કે આજે મને માદક પદાર્થ ખવાત હેરાન કર્યો. આથી તેણે રાજાને નુકશાન કરવાને વિચાર કર્યો. તે શહેર બહાર ગયે હશે ત્યાં તેને એક ભરવાડને કાંકરીઓ તાકી પીપલાનાં પાન કોને કરતાં છે. તેણે તે ભરવાડને બોલાવી રાજાની આંખે ફી નાખવા ધન આપી સમજાવ્યું. તે ભરવાડે ભીતની એથે સંતાઈ રહીને હાથી ઉપર બેસી જતા ચક્રવતીની આખો ઉપર કાંકરા તા તેની બન્ને આંખે ફી નાખી. ભરવાડને પકડતાં તેણે બ્રાહ્મણની હકીકત કહી દીધી. બ્રહ્મદત્તને આથી બ્રાહ્મણ જાતિ ઉપર અત્યંત તિરસ્કાર આ જેથી. મંત્રીને હુકમ કર્યો કે બ્રાહ્મણની આંખો કાઢી તે વિશાળ થાળ મને આપે. મંત્રીએ શ્લેષમાતક ફલથી થાળ ભરી રાજાને આગે, રાજા તે ફળને આંખે સમજી ખૂબ ફૂર ભાવથી તેણે હાથવતી મસલ્યા કરતો. દુષ્ટવૃત્તિથી સો વર્ષનું આયુષ્ય પુરૂ કરી તે સાતમી નરકે ગયે. . . | ઇતિ જૈન પ્રમાણે-૧૨ મા બ્રહ્મદત્ત ચક્રવતીનું કિચિત સ્વરૂપ. તેની સાથે શ્રી કૃષ્ણના સંબંધવાળા પ્રકરણ ૩૮માની સમાપ્તિ. For Personal & Private Use Only Page #600 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી--મીમાંસા. * ખંડ ૧ પ્રકરણ ૩૯ મું. ૨૪મા તીર્થકર શ્રી મહાવીરના થિએલા ર૭ ભવ જૈનના બેધિસત્વને સમ્યકત્વ પ્રાણિવાલાનો) કિંચિત વિચાર, આ સુષ્ટિ અનાદિકાળની પ્રવાહરૂપથી ચાલતી આવેલી છે. તેમાં ભ્રમણ કરતા અનંત એકેદ્રિયના છથી લઈ પંચેંદ્રિય તકના જીવે આ ૮૪ લાખ જીવની યોનિમાં પિતાના કર્મના વશમાં પડેલા ભટક્યા જ કરે છે. તેમાંથી જે જે જ પિતાની ભવિતવ્યતાથી કે, પિતાના સત્કર્મના વેગથી, ઉપરની કેટિમાં ચઢતાં છેવટે સદગુરૂના સંયોગથી બેધિબીજ (સમ્યકત્વ) ની પ્રાપ્તિ મેલવી સર્વજ્ઞ પણું મેળવ્યા પછીથીજ મેક્ષમાં ગયા અર્થાત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. એ પ્રમાણે જૈનોની માન્યતા છે. તે પ્રમાણે આજ સુધીમાં અનંત જીવે મોક્ષમાં ગયા છે. તેમાં પણ વખતો વખત ભૂલેલા ધર્મને બતાવનાર એક તેવા પ્રકારના મધ્યમ કાળમાં વીશ જ ધર્મના નાયકે થાય છે, એ અનાદિકાળને કુદરતીનેજ કાયદે બંધાઈ ગએલે છે. આ ચાલુ અવસર્પિણીના પૂર્વે તેવા તેવા મધ્યના સમયમાં તેવા ધર્મના નાયકની વીશીઓ અનંતી થઈ ગઈઓ છે, પણ તે બધાને પત્તો મેળવી શકીએ તેમ નથી, માત્ર આ ચાલુ અવસર્પિણીમાં થએલા ૨૪ ધર્મના નાયકે જે પોથી પાને ચઢી ગયા છે તેમને વિચારજ કિંચિત કરી શકીએ તેમ છે. કેમકે આ ૨૪ ધર્મના નાયકની ગણત્રી મુખ્ય મુખ્ય ગણાતા ધર્મોમાં દાખલ થએલી છે. જુવો કે-હિંદુઓમાં ચોવીશ અવતારના નામથી છે. બોદ્ધમાં ગૌતમની સાથે પચીશ ધર્મના નાયક ગણાવ્યા છે. મુસલમાનમાં-૨૪ પેગંબરેથી મનાય છે. અને જેનોમાં ૨૪ તીર્થકરોના નામથી પ્રસિદ્ધ છે. આ વીશ ધર્મના નાયકેની માન્યતા જોતાં પૂર્વે જરૂર કેઈ એકજ ધર્મ હશે. પાછળથી પૂર્ણજ્ઞાનના અભાવે પોતપોતાની માન્યતા પ્રમાણે ભેદ પાડતા ગયા હોય એમ ૨૪ ધના નાયકેથી કલ્પી શકાય તેમ છે. જૈનોમાં ૨૪ માંના પહેલા રાષભદેવ છે અને છેલા વીશમાં મહાવીરસ્વામી બુદ્ધના સમકાલીન થએલા જગ જાહેર છે. આ અવસર્પિણીના કાળમાં અનાદિ કાળથી ભટકતા અનંત જેમાંના શ્રી કષભદેવ ભગવાન બેધબીજને મેળવ્યા પછી, તેરમા ભવે પહેલ વહેલા For Personal & Private Use Only Page #601 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ મું. ર૪ મા તીર્થકર મહાવીરના ૨૭ ભવ. ૩૬૩ vvvvvvvvvvvvvvvvvvvvvur ધર્મના માર્ગને રસ્તે બતાવનાર થયા છે. તેમના સે પત્રમાંના મોટા પુત્ર ભરત ચક્રવતીના નામથી જ આ ભારતખંડની પ્રસિદ્ધી થએલી છે. હાલના ચાલતા વેદમાં અવતારોના સંબંધે લેખ જણાતું નથી. છતાં જેનોના ચોવીશ તીર્થકથી ૨૪ ની, અને બૌદ્ધોના દશ બૌધિસત્વથી દેશની સંખ્યાને ગ્રહણ કરીને વૈદિકના પુરાણકારોએ ૨૪ અને દસ અવતારે કપ્યા. અને આ અવસર્પિણીમાં પહેલવહેલે ધર્મને માર્ગ બતાવનાર એવા શ્રી ઋષભદેવને વિષ્ણુના ચોવીશ અવતારમાં આઠમા અવતારરૂપે ગોઠવ્યા અને મત્સ્ય, કુર્માદિક દશ અવતારમાં બુદ્ધને નવમા અવતારરૂપે ગોઠવ્યા. આવા પ્રકારના લેખોમાં સત્યતા કેવા પ્રકારની સમાએલી હશે? મોટા મોટા પુરાણના લેખકેના માટે મારા જેવા અણ લેખકે શું લખવું? હવે બુધના સમકાલીન શ્રી મહાવીર તે પણ આ નાદિ કાળના અનંત જીવોમાંનાજ એક જીવ છે અને બેધબીજની પ્રાપ્તિ થયા પછી પણ કર્મના પરાધીન પણે મોટા સત્તાવીશ ભવના અંતેજ ૨૪મા તીર્થંકર પણે થાય છે. તેથી તેમના સત્તાવીશ ભવ નામ માત્રથી લખીને બતાવીએ છીએ. | | ઈતિ જેનોના બેડધિસત્વેને (સમ્યકત્વની પ્રાપ્તિવાળાને) વિચાર , ચિવશમાં તીર્થકર શ્રી મહાવીરના સત્તાવીસ ભવ. પહેલા તીર્થકર શ્રી ત્રાષભદેવજી સત્ય ધમની પ્રાપ્તિ થયા પછી તેમાં ભવે આ અવસર્પિણીના કાળમાં પહેલ વહેલા ધર્મના નાયક પણને હદે ભેગવી આ ચાલતી દુનીયાને ધર્મના માર્ગે પાધિ પિતે મેક્ષમાં જઈને બીરાજ્યા. તેવીજ રીતે બીજા તીર્થકરે પણ થોડા ઘણા ભવે કરીને ભૂલેલા ધર્મમાં પાછા લોકોને જોડીનેજ પિતે મેક્ષમાં જઈને બીરાજ્યા છે, અને છેવટમાં થએલા શ્રી મહાવીરસ્વામી તે સત્યધર્મની પ્રાપ્તિ થયા પછી પણ કર્મના પરાધીનપણે મેટા સત્તાવીશ ભવ કર્યા પછીજ ચોવીસમા તીર્થંકરપણે બુદ્ધના સમકાલીન પણ થયા છે તેમના ભવ સંબંધે કિચિત લખીને જણાવું છું. पूर्व त्वं नयसारभूपति १ रभूः सौधर्मवृंदारक २। श्च्युत्वा नाम मरीचि ३। रत्र सुमना: स्वः पंचमे ४। कैशिक: ५। देवः प्रादिवि ६॥ पुष्पमित्र ७ मिति यः सौधर्मकल्पे सुरो ८। ऽग्निद्योत ९। स्त्रिदशों द्वितीयतविषे १०। विप्रोग्नि भूत्याह्ययः ११। गीर्वाणस्तु सनत्कुमारतविषे विप्राग्रणी मतो भारद्वाजगृही १३॥ चतुर्थतविष लेखो द्विजःस्थावरः १५। नाकी पंचमके सुरालयवरे १६। श्री विश्वभूतिपः १७॥ शुक्रे निर्जरकुंजरों १८॥ऽत्र भरते विष्णु स्त्रियो १९॥ भवः ॥ ॥ सप्तम्यां भुवि नारको २०। मृगपति २१। स्तुर्याऽवनौ नारकी २२। चक्रीच प्रियमित्रकः २३॥ सुरवरः शुके २४। नृपो नंदन: २५। श्री पुष्योत्तरके विमान For Personal & Private Use Only Page #602 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૧ कवरे श्री प्राणत स्वर्गगे नाकी २६| कीर्तीत सप्तविशंतिभवो भूयाः श्री वीर? श्रिये २७॥ આ ત્રણ કાવ્યના કિંચિત્ સાર-અનાદિકાલના અનંત જીવે સ ંસારમાં કના સંજોગથી ફર્યાજ કરે છે પણ સમ્યકત્વની ( સત્યધની ) પ્રાપ્તિ થયા પછી તે જીવ મેાક્ષની ચેાગ્યતામાં દાખલ થાય છે. કદાચ ફેરાથી મિથ્યા ભ્રમમાં પડી જાય તા પણ કેઇ હદવાલા સમયમાં મેાક્ષના રસ્તે પડી જાય છે. તે પ્રમાણે બુદ્ધના સમકાલીન થએલા ચોવીશમા તીર્થંકર સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી સત્તાવીશમા ભવે શ્રી મહાવીર ભગવાન થયા છે. ૧–ર પહેલા ભવે–જંબુદ્વિપના વિદેહની નિપ્રા વિજય માં જયંતી નગરીના રાજા શત્રુમન, તેમના તાબાના ગ્રામાધિપતિ નયસાર–રાજાના આદેશથી વનમાં લાકડાં લેવાને ગએલા ત્યાં ભુલા પડેલા સાધુને આહારાદિકથી સતાષી તેમની પાસેથી સત્યધમના મેધ મેળવી જીવતા સુધી પાત્યેા. (૧) ત્યાંથી મીજાલવે સૌધમ દેવલાકમાં એક પલ્યાપમના આયુષ્યવાળા દેવતાપણે ઉત્પન્ન થયા. (ર) ત્યાંનો સ્થિતિ પૂરી થયા પછી ત્રિજા ભવે આ અવસર્પિણીમાં પહેલવહેલા સત્ય ધર્મના પ્રવČક શ્રી ઋષભદેવ, તેમના મેટા પુત્ર ભરત ચક્રવતી, તેમના પુત્ર મરીચિ નામે ૮૪ પૂર્વ લાખ વર્ષના આયુષ્યવાળા થયા. ઋષભદેવની પાસે વ્રત લીધુ, પાલન કરવામાં અશક્ત બનવાથી ત્રિદીના વેષ કલ્પ્યા, પણ શુદ્ધ ધર્મના ઉપદેશ આપી લાકને ઋષભદેવની પાસે મેકલતા. એક વખતે ઋષભદેવે ભવિષ્યમાં થનારા ત્રિષષ્ઠિ (૬૩.) શલાકા પુરૂષનાં નામ ભરત આગળ જણાવતાં પ્રશ્ન થયા કે આપણી પરિષદમાં તેમાંના કેઇ જીવ છે. ઋષભદેવે મરીચિને આ ભારત ક્ષેત્રમાં ત્રિપૃષ્ટ નામે પહેલા વાસુદેવ અને વિદેહમાં પ્રિયમિત્ર નામે ચક્રવતી થયા પછી પાછા આ ભરતમાં ૨૪ મા શ્રી મહાવીર તીર્થંકર થવાનું જણાવ્યું. ભરતે મરીચિને કહ્યું કે-વાસુદેવ અને ચક્રવતી થઇ તીથ કર થશે તે છેલ્લા પદને મારૂ આ વંદન છે પણ આ તમારા ત્રિદીના વેષને નથી. એમ સાંભળતાં મરીચિને કુલના મઠ્ઠ થતાં ભુજા સ્માટન કરી મકલાતા ખેલ્યા કે આ હા ! હુ વાસુદેવ, ચક્રવતી અને તીર્થંકર થઇશ ? આ હા ! મારૂ કુલ કેવુ* ઉત્તમ ! વળી હું વાસુદેવમાં પહેલા, પિતા ચક્રવતી'માં પહેલા, અને પિતામહ (દાદા) તી કરામાં પહેલા For Personal & Private Use Only Page #603 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૯ મું. ૨૪મા તીર્થંકર શ્રી મહાવીરના ૨૭ ભવ. ૩૬૫ આ પ્રણાણે કુલના અભિમાનથી તેમને નીચત્ર નામના કર્મને ઉપાર્જન કર્યું. ઋષભદેવ મેક્ષમાં ગયા પછી એક વખતે-કપિલ નામા કુલપુત્રને મરીચિએ રાષભદેવને કહેલે માગ સંભળાવે. કપિલે કહ્યું તમે કેમ પાળતા નથી ? હું અશકત છું ત્યારે શું તમારામાં ધર્મ નથી ? પોતાના લાયક શિષ્ય જાણીને કહ્યું કે મારા માર્ગમાં પણ ધર્મ છે કહી કપિલને શિષ્ય કર્યો. એમ તીર્થકરના માર્ગથી જુદા ધર્મનું સ્થાપન કરતાં કેટકેટી સાગરોપમના કાલસુધીના સંસારના ભ્રમણરૂપ બેજામાં ઉતર્યા, અંતે પાપની આલેચના કર્યા વગર બ્રહ્મચર્યાદિક પુણ્યના યોગથી ચોથુભવે બ્રહ્મદેવ લેકમાં દશ સાગામના આયુષ્યવાળા દેવતાપણે ઉત્પન્ન થયા. ૩.૪ ભવ. (પ્રસિગિક)-કપિલપણુ આસુરી વિગેરે શિષ્યો કરી બ્રહ્મદેવલેકમાં દેવતાપણે ઉત્પન્ન થયો, પરંતુ અવધિ (વિર્ભાગજ્ઞાન) થી સ્વરૂપ જાણુ મતના મેહથી પૃથ્વી ઉપર આવી આસુરી વિગેરેને પોતાના તો શીખવી સાંખ્યમતની પ્રવતી કરાવી. સુખ સાધ્યમાં લેકે જલદી પ્રવર્તે છે. જેનોમાં શ્રેષભદેવના ચાલતા શાસનમાં કપિલ થયાનું છે. અને રાષભદેવના પછી પચ્ચાસ કેટિ સાગરોપમના અન્તરે બીજા તીર્થંકર અજિતનથી અને બીજા ચક્રવતી સગર થયા છે. અને સગરના સાઠ હજાર પુત્રો પણ બતાવેલા છે. પુરાણકારોએ--સગરના સાઠ હજાર પુત્રને બાલનાર કપિલ મુનિ લખ્યા છે અંતર ઘણે લાંબે છે. સગર ચક્રવતીને સંબંધ લખતાં કેટલુંક અમેએ લખીને જણાવ્યુ છે. તેને વિચાર કરવાની ભલામણ કરું છું. આતે પ્રાસંગિક કપિલ મુનિનું વર્ણન કરવામાં આવ્યું. હવે મહાવીરના સંબંધને કહીએ છીએ. મહાવીરને જીવ ચોથા ભવે બ્રહ્મદેવલોકમાં હતા. ત્યાંના સુખરૂપ આયુષ્યના અંતે પાંચમા ભવે કલાક નામના ગામમાં એંસી ૮૯૦) લાખ પૂર્વના આયુષ્યવાળા પાંચમા ભવે કૌશિક નામે બ્રાહ્મણ થયા. અંતે ત્રિદં થયા બાદ મરણ પામી છઠા ભવે સૌધર્મ દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયા. પછી સાતમા ભવમાં-સ્થણ નામના ગામમાં પુષ્યમિત્ર નામે બ્રાહ્મણ થયા છેવટે ત્રિદંપણુ અંગીકાર કરી બોતેર (૭૨) લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી આઠમા ભવે પણ સૌધર્મ દેવલોકમાં મધ્યમા સ્થિતિના દેવતાપણે ઉન્ન For Personal & Private Use Only Page #604 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ થયા. અહી સુધી પાંચમે, છઠે, સાતમે, અને આઠમે ભવ કહી બતાવ્યું. ૫, ૬, ૭ અને ૮ મહાવીરના ભવ થયા. - આઠમા ભવે પહેલા સૌધર્મ દેવલેકમાં દેવપણે હતા ત્યાંથી ચ્યવને નવમા ભવે ચૈત્ય નામના ગામમાં (૬૪) ચેસઠ લાખ પૂર્વના આયુષ્યવાળા અયુત નામે બ્રાહ્મણ થયા. તે ભાવમાં પણ ત્રિદં થઈ આયુષ્ય પૂર્ણ કરી દશમા ભવમાં-બીજા ઈશાન દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયા. ત્યાંથી અવીને અગીયારમાં ભાવમાં મંદિર નામના સંનિવેશમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયા. આ ભવમાં પણ વિદ થયા અને છપન્ન લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી મરણ પછી બારમા ભાવમાં ત્રિજા સનસ્કુમાર દેવકમાં મધ્યમ દેવતા થયા. હવે ત્યાંથી ચ્યવીને તેરમા ભાવે વેતંબી નગરીમાં ભાર દ્વાજ નામે બ્રાહ્મણ થયા. તે ભવમાં ત્રિદંડી થઈ ચુમાલીશ (૪૪) લાખ પૂર્વ આયુષ્યના અંતે મરણ થયા. પછી ચૌદમા ભવે ચેથા માહેંદ્ર દેવલેકમાં મધ્યમ દેવતાપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને બીજા કેટલાક ભામાં ભમણ કર્યા બાદ પંદરમા ભેવ રાજગૃહીમાં સ્થાવર નામે બ્રાહ્મણ થયા. તે ભવમાં પણ ત્રિદં થઈ ચોત્રીસ (૩૪) લાખ પૂર્વ આયુષ્યના અંતે મરણ પછી સેલમા ભવે પાંચમા બ્રહ્મદેવલેકમાં મધ્યમ દેવતા થવી. ત્યાંથી આવીને બીજા ઘણા ભોમાં ભ્રમણ કર્યા પછી સત્તરમા ભવમાં કેટલુક જાણવા જેવું વિશેષ થયું છે તે બતાવીએ છીએ. રાજગૃહિમાં–રાજા વિશ્વનંદી, રાણી પ્રિયંગુ તેમને પુત્ર વિશાખાનંદી, રાજાને નાનભાઈ વિશાખાભૂતિ, સ્ત્રી ધારણું છે હવે મરીચિને જીવ બીજી ગતિઓના ભ્રમણથી નીકળી સત્તરમા ભાવમાં ધારણીના પુત્ર વિશ્વભૂતિ નામે થયા. પુખ્ત વયે અંત:પુર સાથે પુષ્પ કરંડક નામના ઉદ્યાનમાં કોડાના માટે પેઠા. પાછળથી કાકાનો પુત્ર વિશાખાનંદી પણ ક્રીડાને માટે ત્યાં જઈ ચઢયે પણ તે બહારની બાજુ થોભી રહ્યો. - તે સમયે પ્રિયંગુ રાણીની દાસીઓ ત્યાં પુલે લેવા ગએલીઓ પણ લીધા વગર ઘેર આવી આ બનાવ રાણીને કહ્યો. પુત્રના અપમાનથી રાણીને કે ચઢ. રાજાને ખબર પડતાં કલેશની શાન્તિના ઉપાય માટે લડાઈની ભેરી વગડાવી, તે સાંભળી વિનીત વિશ્વભૂતિ સભામાં આવ્યું. રાજાની આજ્ઞાથી લશ્કર લઈ તાબાના પુરૂષસિંહની પાસે ગયો પણ તેણે આજ્ઞાવંત જોઈ પાછા આવ્યા. ફરીથી ઉદ્યાનમાં જતાં-દ્વારપાળે કહ્યું કે અંદરમાં વિશાખાનંદી છે. For Personal & Private Use Only Page #605 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૯ મું. ૨૪મા તીર્થકર શ્રી મહાવીરના ૨૭ ભવ. ૩૬૭ એમ સાંભળતાં વિચાર થયો કે મને ઉદ્યાનમાંથી બહાર કાઢવા આ કપટ રચાયું એમ જાણી કેઠીના થડમાં મુઠી મારી બધાં કેઠાં નીચે પાવને દ્વારપાળને કહ્યું કે-જે મને પિતાની ઉપર ભક્તિ ન હતી તે આ કેઠીના ફળની પેઠે તમારા બધાઓનાં મસ્તકે ભૂમિ ઉપર પાડતે. છેવટે ઠગાઈવાળા ભેગોને ધિક્કારી પરદેશમાં જઈ સંભૂતિ નામના મુનિ પાસે દીક્ષા લઈ લીધી. વિશ્વનંદી રાજા, નાનાભાઈને લઈ તેમની પાસે ગયા. નમસ્કાર કરી ક્ષમા યાચી રાજ્ય લેવાને પ્રાર્થના કરી પણ મુનિ લેભાયા નહિ તેથી બધાએ ઘેર પાછા આવ્યા વિશ્વભુતિ મુનિ જ્ઞાનાભ્યાસમાં વધી તપશ્ચર્યામાં લીન થતાં કૃષ શરીર થયા. ગુરૂની આજ્ઞાથી એકલ વિહાર કરતાં મથુરામાં આવ્યાં. ત્યાં રાજાની પુત્રીને પરણવા અનેક રાજાએમાં વિશાખાનંદી પણ આવેલું છે. હવે માસની તપસ્યાના અન્ત આહારના માટે ફરતા મુનિ વિશાખાનંદીના પડાવ આગળથી નીકળ્યા, તેમના માણસોએ હાસપૂર્વક કહ્યું કે જુવે પેલે વિશ્વભૂતિ કુમારે જાય છે, એમ કહી ચેષ્ટા કરવા લાગ્યા. વિશાખાનંદીએ પણ શત્રુની દ્રષ્ટિએ જોયા. તેવામાં ગાયની અથડામણ થતાં મુનિ પૃથ્વી ઉપર પડયા. તે જેઈ હાંસી પૂર્વક બેલ્યા કે – “કેઠીના ફળોને પાડનારૂં તારૂં બળ કયાં ગયું” તે સાંભળતાં મુનિને કેપ ચઢ અને પોતાનું બળ બતાવવા ગાયને શીંગડાવતી પકડીને આકાશમાં ફેંકી દીધી અને વિશાખાનંદી ઉપર આંતર વૈરના લીધે નિયાણું (સંકલ્પ) કર્યો કે-“આ મારા ઉગ્ર તપના પ્રભાવથી ભવાંતરમાં હું એને મારવાવાળે થાઉં” આ વિશ્વભૂતિ મુનિ કટિ વર્ષનું આયુષ્ય પુરૂ કરી વિશાખાનંદી સાથેના વેરનું આલેચન કર્યા વગર મરણ પામી અઢારમા ભવે સાતમા શુકદેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવતાપણે ઉત્પન્ન થયા. - શ્રી મહાવીર ભગવાનના પ્રથમ નયસારના ભવથી લઈ શુકદેવલોકના દેવતા સુધી ૧૮ ભવ થયા. હવે ૧૯ મા ભવે આ અવસપિણમાં જે નવ વાસુદેવાદિકનાં ત્રિક થએલાં છે તેમાં પહેલવહેલા વાસુદેવ અગીયારમા તીર્થંકરના સમયમાં થયા તે આ મહાવીરને છવજ થએલો છે. તેને કિંચિત વિચાર તે સ્થાનમાં આપેલો છે તે પણ વિર ભગવાનના ૨૭ ભવને સંબંધ અખંડિત રાખવા આ સ્થાનમાં પણ કિંચિત સંબંધ લખીને બતાવું છું. અગીયારમા તીર્થકર શ્રી શ્રેયાંસનાથના શાસનમાં નીચેના બનેલા બનાવે. આપણું ભરતક્ષેત્રના પિતનપુરમાં–રાજા જિતશત્રુ, રાણું ભદ્રા હતી. For Personal & Private Use Only Page #606 -------------------------------------------------------------------------- ________________ - ~ ६८ તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૧. તેમને ચાર મહાસ્વપ્ન સૂચિત-અચલ નામે પુત્ર થયે. તે આ અવસર્પિણીમાં પહેલવહેલા બળદેવ પણ થયા છે. બીજી વખતે રાણી ભદ્રાને-મૃગાવતી નામની પુત્રી થઈ છે. અતિ સૌંદર્યતાના મેહથી કાપવાદ ન ગણતાં જિતશત્રુ રાજાએ ગાંધર્વ વિવાહ મૃગાવતીની સાથે કરી લીધું. આ અનુચિત બનાવ જોઈ લેકેએ પ્રજાપતિ બીજું નામ પાડયુ (પિતાની પ્રજાને પતિ) આ મૃગાવતીના ગર્ભમાં-મહાવીરને જીવ સાતમા દેવકથી ચ્યવીને એગશમા ભવે સાત મહાસ્વપ્ન સૂચિત-પહેલવહેલા વાસુદેવ ત્રિપુષ્ટ નામે થયા. અને ૮૪ લાખ વર્ષના આયુષ્યવાળા થયા. આ અચળ બળદેવ અને ત્રિપૃષ્ઠ વાસુદેવ અતિ બલિષ્ટ થયા છે. અને એકજ પિતાના પુત્ર છે. તેમજ ગાઢ પ્રેમવાળા છે, તેથી લેકેમાં ઘણી પ્રતિષ્ઠા ફેલાઈ છે. હવે એજ અરસામાં-રતનપુરમાં મયૂરગ્રીવ રાજાની નીલાંજના રાણીથી અનેક ભવમાં ભટક્યા પછી, પિતાના પુણ્યના વેગથી વિશાખાનંદીને જીવ અગ્રીવ નામે પહેલા પ્રતિવાસુદેવ પણે આવી ઉત્પન્ન થએલા છે. આ અશ્વગ્રીવનું શરીર (૮૦) ધનુષનું અને આયુષ્ય ૮૪ લાખ વર્ષનું થએલું છે અને ઉપર બતાવેલા ત્રિપૃષ્ટ વાસુદેવના હાથે આ અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ મરાણું છે. પુરાણકારોએ આ અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને વિષ્ણુરૂપે કલ્પી માથુ કપાયા પછી ઘેાડાનું માથું લગાડયા પછી હયગ્રીવ વિષ્ણુ પણે પ્રસિદ્ધ કર્યા છે. દરેક કાળમાં પ્રતિવાસુદેવ વહેલા જન્મી, મેટા કલેશમાં પ ત્રણ ખંડના રાજાઓને પિતાની આજ્ઞા મનાવે છે અને તેમના પછીથી જન્મેલા વાસુદેવ, મોટાભાઈ બળદેવને સાથે રાખી જુલ્મી પ્રતિવાસુદેવને નાશ કરી ત્રણ ખંડનું રાજ્ય પોતે સુખેથી ભગવે છે. આ અવસર્પિણમાં તેવાં નવત્રિક થએલાં છે. તેમાંનું આ ત્રિક પહેલું છે. દરેક ત્રિકમાં ઝગડાનાં કારણે એકજ મહેતાં નથી. ઉદાહરણમાં–રાવણ રામ અને લક્ષ્મણ આ આઠમું વિક છે. રાવણ પ્રતિવાસુદેવ, રામ બળદેવ, અને લક્ષમણ વાસુદેવ છે. જૈનમાં લક્ષમણના હાથે રાવણ માણે છે પુરાણુકાએ રામના હાથે મરાણ લખે છે. એ ફેર છે. આ ત્રિક આંઠમું છે. For Personal & Private Use Only Page #607 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૯ મું. ૨૪મા તીર્થંકર શ્રી મહાવીરના ૨૭ ભવ. ૩૬૯ એજ પ્રમાણે નવમા ત્રિકમાં–જરાસંધ, બળભદ્ર અને કૃષ્ણ થયા છે. જરાસંધ પ્રતિવાસુદેવ, બળભદ્ર બળદેવ અને કૃષ્ણ વાસુદેવ છે અને શ્રી કૃષ્ણનના હાથે જરાસંધ માણે છે. ( પુરાણકારેએ-આઠમા ત્રિકના બળદેવ-રામને, વીશ અવતારમાં વીશમા અને દશમાં સાતમા અવતાર રૂપે કલ્પયા છે છતાં તેમાંનાજ પંડિતેમાં મતભેદ પડેલા છે અને નવમા ત્રિકના શ્રી કૃષ્ણ વાસુદેવને ચોવીશ અવતારમાં બાવીશમાં અને દશમાં આઠમા અવતાર કલ્પ્યા છે. જૈન અને પુરાણકારોમાં–આ વસુદેવાદિકના નવે ત્રિકમાં ઘણા પ્રકારના ફેરફારે થએલા જોવામાં આવે છે તેમાંને કિંચિત વિચાર પૂર્વે અમોએ બતાવે છે વિશેષ વિચાર કરવાનું કામ પંડિતેનું છે. પ્રતિવાસુદેવને વાસુદેવજ મારે છે. એક કુરતાથી અને બીજે રાજ્યના લેભથી મરણપામી નરકનાં દુખેજ ભેગવે છે. એ એક અનાદિને નિયમ છે. તે પ્રમાણે શ્રી મહાવીરને જીવ પણ ગણશમા ભવે વાસુદેવ થયા. તે ઉપર આપેલા લેકના હિસાબે છે. ત્રિષષ્ટિના હીસાબે વાસુદેવને ભવ અઢાર થાય છે કારણ પાંચમાં કૌશિકના ભવ પછી તિર્યંચ મનુષ્યના થએલા ભ ગણાવ્યા નથી, શ્લેકકારે છઠ્ઠો ભવ દેવતાને મુકી સાતમો ભવ પુષ્યમિત્રને લખે છે તે પ્રમાણે અમેએ લખી બતાવ્યું છે. ૧૮ મે ભવ. હવે ઓગણીશમા ભવે મહાવીર સ્વામીને જીવ પણ ઠેઠ સાતમી નરકે તેત્રીશ (૩૩) સાગરોપમના લાંબા કાળ સુધી અઘોર દુઃખનાજ ભાગી થયા છે. ત્યાંના દુઃખના અન્ત વીશમા ભવે સિંહની નિમાં જઈને ઉત્પન્ન થયા છે. ૧૯ ૨૦. હવે–સિંહના ભવમાં કેવળ હિંસા કર્મના આચરણથી નીકળી એકવીશ (૨૧) મા ભવે થી નરકે દુઃખનાજ ભાગી થયા છે. વળી એથી નરકથી નીકળ્યા પછી તિર્યંચ અને મનુષ્યના ઘણા ભામાં ભટક્યા, ત્યારબાદ બાવીશમા ભવે રથપુર નગરીના રાજા પ્રિય મિત્ર, રાણું વિમળાના પુત્ર વિમલ નામે ઉત્પન્ન થયા. કલામાં કુશળ થઈ છેવટે રાજ્ય ગાદી ઉપર આવ્યા. ત્યાં સુભમતિની જાગૃતીથી અનેક સતકર્મમાં પ્રવેશ કર્યો, એક વખતે કીડા માટે ઉદ્યાનમાં ગએલા ત્યાં શિકારીઓના પાશમાંથી હરણેને છેડવી અભયદાન અપાવ્યું. છેવટ રાજ્ય છે, દીક્ષા ગ્રહણ કરી ઉગ્ર તપનું સેવન કર્યું છેવટે એક માસ 47 For Personal & Private Use Only Page #608 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ તત્ત્વત્રયી મીમાંસા. ખંડ ૧ સુધીનુ અનશન પાલી મરણ પામી ત્રેવીશ (૨૩) મા ભવે અપર વિદેહના સુકા નગરીના રાજા ધનંજય, રાણી ધારણી તેમની કુક્ષિષી ચૌદ (૧૪) મહાસ્વપ્ન સૂચિત પ્રિયમિત્ર નામે ચક્રવતી પણે ઉત્પન્ન થયા. ત્યાં છએ ખંડના રાજાનુ’ આધિપત્યપણું ભાગવી છેવટે રાજ્ય છેાડી પાટિલ નામના આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી શુદ્ધ ચારિત્રના આચરણ સાથે કોટિ વર્ષ સુધી કઠોર તપસાનું પાલન કર્યું. તે ભવમાં એકંદર (૮૪) ચેારાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી ચાવીશ (૨૪) મા ભવે સાતમા શુક્ર દેવલાકમાં જઇ દેવતાપણે ઉત્પન્ન થયા. હવે મહાવીર ભગવાનના જીવ–અનુકુલ કના સંયોગોને લઇને શુક્રનામના સાતમાં દેવલાકમાં સત્તર (૧૭) સાગરોપમના લાંબા આયુષ્ય સુધીનું સુખ ભાગવ્યા પછી-પચ્ચીશ (૨૫) મા ભવે આ ભરત ક્ષેત્રમાં છત્રા નામની નગરીના રાજા–જિતશત્રુ તેમની રાણી ભદ્રા, તેમના પુત્ર નંદન કુમાર નામે આવીને ઉત્પન્ન થયા. વિદ્યાવિનયાક્રિક ગુણમાં વધી છેવટે રાજ્યગાદી ઉપર આવ્યા અને ન્યાય નીતિ પૂર્ણાંક પ્રજાનું પાલન કરતા સુધીમાં ચેાવીશ (૨૪) લાખ વર્ષો વ્યતીત કર્યો. છેવટે સંસારથી વિરક્ત થઇ પેાટિલાચાયની પાસે દીક્ષા લીધી. ત્યાંથીજ એક માસની અઘાર તપસ્યાના અન્તે આહારી બન્યા અને તેવા દુષ્કર તપની સાથેજ જૈન ગ્ર ંથામાં—અરિહંતાદિક વીશ સ્થાનકની જે આરધના કરવાની બતાવેલી છે તે સર્વ સ્થાનકાની આરાધના પૂર્ણ ઉત્સાહથી કરી તીર્થંકરનામ કમ ઉપાન કર્યું. છેવટે સાઠે (૬૦) દિવસ તકના અનશન વ્રતનું પાલન કરી પચ્ચીશ લાખ વર્ષોંનું આયુષ્ય પૂરણ કર્યું અને અન્તે મરણ પામી જીવીશ (૨૬) મા ભવે દશમા દેવલેાકમાં આવીશ (૨૨) સાગરે પમના આયુષ્યવાળા દેવતા પણે ઉત્પન્ન થયા. આ ૨૫-૨૬ એમ બે ભવના પછી સત્તાવીશ (૨૭) મા ભવે શ્રી મહાવીર ભગવાન પણે આવીને ઉત્પન્ન થયા. આ ચાવીશમા તીર્થંકર શ્રી મહાવીર ભગવાનના જીવન ચરિત્રના સંબંધે -જૈન જૈનેતરના ધુરંધર પડિતાએ અનેક લેખા પ્રસિદ્ધ કરેલા છે. ત્યાંથી જોવાની ભલામણ કરી હું આ કાર્યાંથી નિવૃત્ત થાઉં છું. શ્રી મહાવીરસ્વામી ચાવીશમા તીથ"કર, બાધબીજની પ્રાપ્તિ થયા પછી પણ, કાટાકાટ સાગરાપમના ઘણાલાંબા કાળસુધી સંસાર ચક્રમાં ભમ્યા. તેમના સ્વરૂપનું કિચિત્ દિગ્દર્શન અમે ઉપર કરાવી ગયા–એ ઉપરથી સાર તારવવાના અમારા ઉદ્દેશ છે તે એ કે આ અવસર્પીણીમાં વખતા વખત ભૂલેલા ધર્મની જાગૃતિ કરાવનાર સČજ્ઞરૂપ ચાવીશ તી કરા જૈનોમાં થયા છે. હિંદુધમ માં પણ ચાવીશ For Personal & Private Use Only Page #609 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪મું. દયાદિક ૧૦ વસ્તુને બુદ્ધ સ્વયં કરેલો અભ્યાસ. ૩૭૧ અવતારની ગણત્રી કરીને બતાવેલી છે. તેમનાં કાર્ય ઘણું વિચિત્ર પ્રકારનાં લખીને બતાવેલાં છે. તેમાં જૈનેના પહેલા તીર્થકર સે પુત્રના પિતાશ્રી ઇષભદેવને હાલમાં થએલા વાદેવ નામના પંડિતે ભાગવત લખતાં આઠમા અવતારરૂપે ગોઠવ્યા છે. તે બન્ને પ્રકારના લેખે અમોએ લખીને બતાવ્યા છે ત્યાંથી વિચાર કરવાની ભલામણ કરું છું. જૈનોના ૨૪મા તીર્થંકર ધર્મના બેની (સમ્યકત્વની) પ્રાપ્તિ થયા પછી કમની પરતંત્રાથી પરાધીનપણે સંસારના ચક્રમાં ફર્યા અને પછી મેટા ભમાંના પશ્ચશમા ભવે દીક્ષિત થઈ વિવિધ પ્રકારની તપસ્યા કરી તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું અને અન્ત ઉત્તમ દેવલોકમાં ગયા. ત્યાં જે ઉત્તમ ત્રણ જ્ઞાન હતાં તે લઈને સત્તાવીશમા ભવે મહાવીરનામે ૨૪મા તીર્થંકર થયા અને કર્મને સર્વથા નાશ કરી મોક્ષમાં ગયા તેમને કિંચિત્ સંબંધ પૂર્વના લેખમાં બતાવી દીધું છે. - ઈતિ ૨૪મા તીર્થકરને જીવ બધિ બીજની પાપ્તિ થયા પછી પણ એક કટાકોટી સાગરોપમના કાલસુધી કમની પરતંત્રતા પણે લાખ ભ કર્યા તેમાં ના મોટા ર૭ મા ભવે શ્રી મહાવીર નામે તીર્થકર થયા તેમને કિંચિત્ માત્રને સંબંધ આ ૩૯ મા પ્રકરણમાં લખીને બતાવ્યું. . છે Vરી જ છે For Personal & Private Use Only Page #610 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ તત્રયી-મીમાંસા. - ખંડ ૧ પ્રકરણ ૪૦ મું. દયાદિક ૧૦ વસ્તુને બુદ્ધ સ્વયં કરેલો અભ્યાસ, મહાવીર બેધિ પછી કમની પરતંત્રતાથી ર૭ મા ભવે મુક્ત થયા. બુદ્ધ સ્વતંત્રતાથી દશમાભવે નિર્વાણ તે બતાવીએ છીએ. હવે જૈનના મહાવીરના સમકાલીન બુદ્ધ નામે થયા છે તે લાખ વર્ષ પૂર્વે થએલા દીપકર નામના બુદ્ધના સમયમાં સુમેધ નામના બ્રાહ્મણ હતા તેઓ ઘરબાર છેને સમાધિસ્થ થયા હતા. તેમને જોઈને દીપકર બુદ્ધ કલ્પિલ વસ્તુમાં બુદ્ધ તરીકે થશે એમ પિતાના શિષ્યોને કહીને ચાલતા થયા હતા. ત્યાર બાદ આ સુમેધે લેકેને કહ્યું કે હું બુદ્ધ થઈશ ખરે પણ મારે અનેક જન્મ સુધી દાન શીલાદિક દશ પારિમિતાને અભ્યાસ કરે પડશે એમ પિતે પિતાની ભવિષ્યવાણી કહી બતાવે છે. અને સ્વતંત્રપણે તે દશ પરિમિતાને અભ્યાસ કરવા સંસાર ચકમાં પડે છે. તેને કિંચિત વિચાર આ ઠેકાણે કરીને બતાવીએ છીએ. દયાદિક દશ પારિમિતાના અભ્યાસે થએલા બુદ્ધ બુદ્ધલીલાસાર સંગ્રહ. લેખક ધમાનંદ કોસંબી, અનુવાદકનીલકંઠ ઈશ્વરદાસ, છપાએ સં. ૧૭૯, બેધિસત્વની ૧૦ કથાઓમાંથી કિંચિત (૧) સુમેધ કથા-લાખ વર્ષ પૂર્વે આ જંબૂ દ્વિપમાં અમર નામના નગરમાં–“સુમેધ” નામને એક કડાધિપતિ બ્રાહ્મણ પિતાનું ધન યાચકને આપી સમાધિ નિમગ્ન થયે. તે સમયે દીપંકર નામના બુદ્ધ ઉત્પન્ન થએલા છે. તેની ભિક્ષાના માટે સંપૂર્ણ રાજ નગર શૃંગારેલું. બચેલું માત્ર એક ખાબેચીયું જોઈ ત્યાં સુમેધ ભક્તિના માટે લાંબે પી ગયે, ત્યાં આવેલા દીપકરે પિતાના ભિક્ષુકોને કહ્યું કે-આ ઉધે પડેલે લાખ વર્ષ પછી કપિલ વસ્તુમાં સુદ્ધોદનની માયાદેવી રાણીથી જન્મી કરડે લેકેને ઉપકારી થશે. દીપંકર ગયા પછી સુમેધ તાપસ બે-ભવિષ્યમાં હું બુદ્ધ થઈશ ખરે પણ અનેક જન્મમાં લેકના હિત માટે હદ પારને પ્રયત્ન કરીશ તેજ બુદ્ધત્વ પ્રાપ્ત થશે પરંતુ આત્મ પરહિત સાધનારા ગુણે મને નીચેના દશજણાયા. For Personal & Private Use Only Page #611 -------------------------------------------------------------------------- ________________ રૂ પ્રકરણ ૪૦ મું. દયાદિક ૧૦ ને બુદ્ધે કરેલે સ્વયં અભ્યાસ ૩૭૩ ૧. દાન, ૨ શીલ, ૩ નક્કમ્ય, ૪ પ્રજ્ઞા, વીયે, ૬ શાંતિ, ૭ સત્ય, ૮ અધિષ્ઠાન, ૯મૈત્રી, ૧૦ ઉપેક્ષા. સુમેધ કે મને જે બુદ્ધત્વ પ્રાપ્ત થવાનું છે તો મારે આ દશ પારિમિતાને અભ્યાસ કરવો જોઈએ અને તે ૧૦ પારિમિતાને અભ્યાસ અનેક જન્મના અભ્યાસથીજ પ્રાપ્ત થશે. બુદ્ધત્વ પ્રાપ્ત થવાને નિશ્ચય કર્યો તેથી બેધિસત્વ (ભાવિબુદ્ધ) એ સંજ્ઞા પ્રાપ્ત થઈ છે પુત્ર, પુત્રી, સ્ત્રી આપી દાનાભ્યાસ. (૨) સંતર-તે સુમેધ-દેહ વિસર્જન કરી જુદી જુદી નિમાં જન્મ લઈ વેસ્તૃતર નામને રાજપુત્ર થઈ યુવરાજ થયે. તેણે હાથી ઉપરથી ઉતરી હાથીનું દાન બ્રાહ્મણને આપ્યું, તેવા કારણેથી રાજાએ કાઢી મૂકો, તે પણ ગરીબને તે દાન આપતે, પરિવાર સાથે રથ ઉપર ચઢીને જાતાં તે પણ યાચકને આપી વનમાં ચાલતાં બધાં ગયાં. એક બ્રાહ્મણ તેના પુત્ર અને પુત્રીનું દાન લઈ તે પુત્ર પુત્રીઓ સંતરના બાપને સેંપી ધન લાવ્ય. સ્ત્રીનું પણ દાન આપશે તે ભય મટાડવા ઈકે તાપસના વેશે માગી. સ્થાપના રૂપે તેની પાસે મુકી ચાલતે થયો. તે બોધિસત્વે સંતરના ભવમાં પુત્ર, પુત્રી, અને સ્ત્રીનું દાન આપી દાનાભ્યાસ કર્યો છે ૨ પરાર્થ કાર્ય કરી શીલને અભ્યાસ. (૩) મધની વાત-હજાર વર્ષ પૂર્વે તે બેધિસત્વ-ખેડુના ઘરે મધનામે જન્મે. લેકેનું સ્વાર્થી પણ દેખી પિતે રસ્તા સાફ કરવા, ગંદુ ફેકી દેવું. ઈત્યાદિ લેકેપગી કાર્ય કરતાં એક શિષ્ય મ–શીલ ( કુમાર્ગથી નિવૃત્તિ) ને ઉપદેશ કર્યો, એવા બીજા ૩૦ શિષ્ય મળ્યા. આ લોકેના ઉપદેશથી દારૂવાળા, કચેરીવાળા નવરા થયા. તેમને રાજ્યમાં ફરી આદિ કરી. ત્રીસેને રાજ્યના માણસે પકી ગયા. તપાસ વિના ઉંધા સુવા હાથી ચલાવાને હુકમ થયે. મધે દઢ રહેવા શિષ્યને ઉપદેશ કર્યો. હાથી બે ત્રણવાર ચલાવ્યું પણ તેમના ઉપર ધ નહિ. તપાસ થતાં મધને અધિકાર અને ફરિયાદિઓને ગુનેગાર ઠરાવ્યા, પણ મળે છેડાવ્યા. છેવટે સર્વ કામ પૂરાં કરી દે છે દેવકમાં દેને રાજા થયે છે આ ભવમાં શીલ અને મિત્રીને પુરે અભ્યાસ કર્યો, તેમ બીજા ભવમાં પણ એજ અભ્યાસ કર્યાનું જણાવ્યું છે. ૩. For Personal & Private Use Only Page #612 -------------------------------------------------------------------------- ________________ 3७४ તત્ત્વત્રયી–મીમાંસા. . ' ખંડ ૧ શાંતિના અભ્યાસથી સ્વપરનું હિત સાધ્યું. * (૪) ચુલ્લ-અતીત કાળમાં બ્રાહ્મણ પુત્ર ચુલ્લ બેધિ થઈ માબાપના આગ્રહથી પર પણ શીલ ખંડન કર્યું નહિ. છેવટે સ્ત્રીની સાથે વણારસીના ઉદ્યાનમાં ગયા. ત્યાં આવેલા રાજાએ પૂછ્યું કે–આ તારી સાથે કોણ છે? ઉત્તરમાં ધર્મપત્ની કહી, રાજા-શત્રુ ઉભું થશે તે શું કરીશ? ઊઠંડાગાર કરી દાબી નાખીશ. રાજાએ-તાપસીને અંતે ઉરમાં મોકલાવી પણ તે ડગી નહિ, છેવટે ચુટ્ટ પાસે આવીને રાજાએ કહ્યું તે મને શું કર્યું? ઊ–અરે મેં તે ત્યાંને ત્યાં જ દાબી દીધે-રાજાએ પૂછયું ક શત્રુ? ક્રોધરૂપી શત્રુને ક્ષમાથી મેં ત્યાને ત્યાંજ દાબી દીધો. તાપસી પાછી સોપી. આ ભવમાં ક્ષાન્તિને અભ્યાસ કરી રવપરનું હિત સાધ્યું. વીર્યને, નવકમ્પને, અને ઉપેક્ષાને, અભ્યાસ. (૫) મહાજનક–પ્રાચીન કાળમાં વિદેહ રાષ્ટ્રની મિથિલામાં– મહાજનક રાજા-પુત્રે બે-અરિષ્ટ જનક, પૌલ જનક, અરિષ્ટને ગાદી. છેવટે પીલથી અરિષ્ટ મરાણે. ગર્ભણી રાણએ ચંપામાં બ્રાહાણને ત્યાં પુત્ર પ્રસ. મહાજનક દાદાનું જ નામ આપ્યું. વિધવા પુત્ર કહી છોકરાં ખીજવવા લાગ્યાં. માતાને પુછી જાજમાં બેસી પોતાનું રાજ્ય લેવાને ચાલ્યા. જાજ ક્યું. છેવટે સમુદ્રની દેવી મણિમેખલાએ મિથિલામાં પહોંચાડશે. તેજ દિવસે કાકે પીલ મર્યો છે. રાજ્યાભિષેક થયે ને કાકાની કરી સિવલીને પરણે. દીર્ધાયુ પુત્ર થ. પ્રજાને સારા આશીર્વાદ મેળવ્યું. એક વખતે ઉદ્યાનમાં જતાં કેરીઓના ભારથી નમેલા ઝાડની કેરી મંગાવી ખાધી, વખાણ કર્યા, ચાલવા માંડયું. પાછળથી લોકોએ સાફ કરીને મૂકયું પાછા વળતાં ઠુંઠ સુંઠ જોઈ ખેદ થયે. ક્ષણભંગુરતાને વિચાર કરી ભગવા પહેરી વનવાસ લીધે. સિવલીએ મન ફેરવવા ઘણું ઉપાયો કર્યા છેવટે જુનાં ઘરમાં અગ્નિ મૂકાવી કહેવરાવ્યું. હું મારૂં કર્તવ્ય કરી ચુકયો છું એજ ઉત્તર મલ્યા. આ જન્મમાં–સમુદ્ર તરીને, પ્રજાનું કલ્યાણ કરીને વીર્યને, રાજ્યના ત્યાગથી–નેન્કમ્યને મિથિલા બલતાં-ઉપેક્ષાને, અભ્યાસ કર્યો. બીજા જન્મમાં પણ આ ત્રણેને અભ્યાસ કર્યો છે. જે ૫ છે પ્રજ્ઞા પારિમિતાનો અભ્યાસ (૬) મહીષધ-મિથિલામાં વિદેહ રાજા તેને સેનક, પક્કસ, કવિંદ, અને દેવિંદ એ ચાર અમાત્ય. રાજાને સ્વપ્ન–એક અગીઆ જે ભભુકે થઈ For Personal & Private Use Only Page #613 -------------------------------------------------------------------------- ________________ A , પ્રકરણ ૪- મું. બુદ્ધ સ્વયં કરેલે ૧૦ પારિમિતાને અભ્યાસ. ૩૭૫ ચાર સ્ફોટા અગ્નિ કુંડને વિંટાઈ વળ્યો. સવારે અમાત્યોએ સાંભળીને-સેનકે કહ્યું ડરવા જેવું નથી, અમે ચારની પાછળ કઈ પડશે એવું ભવિષ્ય બંધાય. - મિથિલા નજીક “યવમધ્યક” શહેરમાં-રાજાના સ્વપ્નને દિવસે જ શ્રીવર્ધક ગૃહસ્થની સ્ત્રી ગર્ભવતી થઈ. નવમાસે બોધિસત્વને જીવ પુત્રપણે થયે મહૌષધ નામ રાખ્યું. બુદ્ધિબળથી યુવાનને મુખ્ય થયે. કીડાશાળા માટે પૈસા ભેગા કરી, છોકરાઓએ મહૌષધને સેપ્યા. આ બેધિસત્વે-એક છેડે રમવાની, અભ્યાગતને રહેવાની, એકતરફ મુશાફરોના માટે, ગરીબ સ્ત્રીઓની પ્રસુતિના માટે, ધર્મોપદેશ માટે અને એક ન્યાય સભા, આવી જુગતીવાળી તે શાળા બનાવી. કીર્તિ સાંભળી લેકે જેવાને આવતા. વળી એક તળાવ પણ ત્યાં બંધાવ્યું. ૧ એક વખતે-બળદની જેડને માટે બે જણ લડતાને લાવ્યા. એક બે —મારી આંખ મીચાતાં મારા બળદ લઈ ચાલ્યું. બીજાએ કહ્યું એ લુચ્ચો છે. એક ખુણામાં પૂછ્યું આજે શું ખવડાવ્યું છે. તલને ખેળ એને ચેખાની રાબ, સાક્ષી રાખી છોડ. બીજાએ કહ્યું મેં તે ઘાસજ આપે છે. પછી–પ્રિયંગુનાં પત્રાને રસ પાઈ મલ ત્યાગ કરાવતાં ખેલવાલાને જુઠે ઠરાવી ઘાસવાળાને રોપાવ્યા. ૨ એક સ્ત્રી પુત્રને પાલ ઉપર મૂકી તલાવમાં નાવા ઉતરતાં ત્યાં યક્ષિણીએ પુત્રને રમાડવા માગી લઈ ચાલવા માડયું. જગડ મ. બેધિસત્વે-પગ ખેંચીને લે તેને પુત્ર. બનેએ ખેંચ્યા. છેકરાની બંબાખૂબ થતાં પગને છોડવાવાળીને સેંપાવ્યું. આ વાત રાજ્ય શુધી પહોંચી અને બુદ્ધિબળમાં અગ્રસ્થાન મળ્યું. આ વાત મિથિલાની થઈ. પંચાલમાં ૪ ચુલની બ્રહ્મદત્તનું રાજ્ય, કેવટ્ટ પ્રધાનની સલાહથી એક છત્ર થતાં તેને વિદેહ ઉપર ચઢાઈ કરી, બોધિસત્વની સલાહથી ધીરજ ધરી બેઠા. કેવઢે બ્રહદત્તને સલાહ આપી કે બેસી રહે અનાજ પાણી ખૂટતાં વિદેહ રાજા તાબે થશે. એમ ત્રણ વર્ષ થતાં બેધિસત્વે ગુપ્તપણે અનુકેવટ્ટ મિત્ર પાસે બ્રહદત્તના માણસેને મેવા મીઠાઈ અપાવી કહેવડાવ્યું કે-અનાજ પાણી ખુટવા માંડયાં છે.-વિદેહના સીપાઈઓએ અનુંકેવદને પકડી મહૌષધને સેં. ગધેડા ઉપર બેસાવ નગર બહાર કાઢી મુકો એટલે અનુકવદે બ્રહ્મદત્તનું શરણ લીધું. મિથિલામાં અનાજ પાણી ખુટયાં છે. તમને મદદ કરતાં મારા બુરા હાલ * આ બ્રહ્મદત્ત ૧૨ મા ચક્રવર્તી થયા છે. વૃત્તાંત કિંચિત આપ્યું છે. For Personal & Private Use Only Page #614 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ 1. થયા. વિશ્વાસ થતાં બ્રહ્મદરે અનુકે વદને પાસે રાખે. આ તરફ બોધિસત્વે પિતાના સિક્કાનાં-કિમતી આભૂષણ, વસ્ત્ર, બ્રહ્મદત્તના કારભારીઓ પાસે મોકલી જુજ કિંમતમાં આપી અનાજ મંગાવવા માંડયું, થોડુ આપતા શું થવાનું છે. સમજ આપતા અને મલિ વહેંચી લેતા. બ્રાદ-અનુકવદને પુછયું-હજુ વિદેહ તાબે કેમ નથી થતો? અનુકેવદે કહ્યું કે મહીષધથી ભેટ લઈ આપણુ કારભારીઓ પુટયા છે. આ વાત જાણવા દરબાર ભરા. નવાં વસ્ત્રો અને આભૂષણો પહેરીને સભામાં આવ્યા અને તે ઉપર મહૈષધની છાપ પણ જોઈ બ્રહ્મદર ગભરાય. અનુકવદે ધીરજ આપી. બે ઘડા તૈયાર કરાવ્યા અને રાત્રિએજ તેના ઉપર સ્વારી કરી અને ભાગ્યા. બ્રહ્મદત્ત શાથી ભાગ્યા તેની ખબર કેઈને પી નહિ તેથી લકર પણ ઉપ ગયું. હવે વિદેહરાજાને તાબે કરવા-કેવમંત્રી સાથે ભેટણ મેકલી કહેવરાવ્યું કે કાયમ મંત્રી થવા મારા છોકરી ? વિદેહ રાજા લલચા, ચારે મંત્રીઓની સલાહ મળી. માત્ર મહૈષધને એ વાત એગ્ય લાગી નહિ. તેથી ઘેર જઈને બેઠે અને કહેવરાવ્યું તમે લગ્ન લાંબા મુહૂર્તનું રાખે, વિદેહે તે વાત માન્ય રાખી. મહીષ પંચાલમાં જઈ–મકાન બંધાવવાની તૈયારી કરતાં પ્રથમ કેટ નંખાવ્યો અને થોડા દિનમાં તૈયારક રાવ્યું બ્રહ્મદત્તની છોકરી પરણવા વિદેહ પંચાલમાં જઈ મહૌષધના બનાવેલા મકાનમાં ઉતર્યા અને ત્રિજેજ દિવસે બ્રહ્મદત્ત ઘેરે ઘલાવે અને બધાએ ગારાયા. હવે શું કરવું? એક મંત્રીએ–બલી મરવાનું, બીજાએ મારીને મરવાનું,ત્રિજાએ ઝેર પીવાનું, ચેથાએ મહૌષધની સલાહ લેવાનું કહ્યું. મહૌષધે કહ્યું હું ખેડુતને છોકરે, કહીશ તે છુટી પડવાનું. ભાઈ જે થયું તે થયું પણ હવે છુટવાને ઉપાય બતાવ કહી બધાએ રાઈ પડયા. મહીષધે બ્રહ્મદત્તની લુચ્ચાઈ સમજીને મકાનમાં બે ભોંયરાં કરાવી રાખ્યાં હતાં. રસ્તા બે હતા, એક ગંગાના કાંઠા સુધી અને બીજો રાજમહેલના દાદરા સુધી. ઘેરાની ખબર પડતાની સાથેજ રાજમહેલથી બ્રહ્મદત્તની–માતા, વહુ, છોકરી અને એકને એક છોકરો સમજાવી ગંગા કાંઠાના રસ્તે પહોંચાડી દીધા હતા. વિદેહાદિકેને પણ તે જ રસ્તે મોકલી ઠેઠ મિથિલામાં પહોંચાડી દીધા. આ સર્વ રાત્રિમાંજ પતાવી દીધું. સવારે બ્રહાદતે વિદેહના રાજાને પકડવાની ધામધૂમ કરી, મહીષધે જુવાબ આપ્યો કે તે તે બધા ઠેકાણે પહોંચી ગયા, એમ સાંભળતાની સાથેજ હુકમ થયે કે–એ હરામખેરના બુરા હાલ કરે? જુવાબ વાળે કે-મારા જેવા હાલ કરશે તેવાજ હાલ તારી માતાદિક ચારના થશે. તપાસ કરતાં ચારમાંનું એક પણ મળ્યું નહિ. For Personal & Private Use Only Page #615 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૦ મું. બુદ્દે સ્વયં કરેલા ૧૦ પારિમિતાને અભ્યાસ ૩૭૭ બ્રહ્મદતે ક્રોધને સમાવી બધી બીના જણી લઇ પોતાની પાસે રહેવાની માંગણી કરી પણ મહૌષધે કબૂલ કરી નહિ. મોટી ભેટ આપી મિથિલામાં મોકલી દીધે. ત્યાં પણ મોટા મહત્સવની સાથે ભેટણ લીધાં એમ બુદ્ધિબળથી બને રાજાઓની કૃપા મેળવી. આ જન્મમાં પ્રજ્ઞા પારિમિતાને અભ્યાસ કર્યો. એ ૬ નિશ્ચયથી નહિ ડગવા રૂપ અધિષ્ઠાનનો અભ્યાસ * ૭ તેમિય–વારાણસી નગરીમાં કાશી રાજા, રાણું ચંદાદેવીને, અનેક માનતાઓથી પુત્ર થતાં રાજાએ વર આપે. ભંડારમાં રખાવ્યો. જેસીઓએ ચકવતી થવાનું જણાવ્યુ નામ તેમિય રાખ્યું. રાજાએ જુજ ગુન્હા માટે ચાર જણને ભયંકર શિક્ષા કરેલી જોઈ તેમિયને ઉગ થશે. ભાગી જવાને ઉપાય જડે નહિ, તેમિયની પૂર્વ જન્મની માતા રાજ્યની દેવીએ ગાંડો થવાને ઉપાય બતાવ્યું. તેથી શૂન્ય જે થઈ બેઠે, ઘણું ઉપાયથી કાંઈપણ વન્યું નહિ. છેવટે તેને દાટી દેવાનો નિશ્ચય પર આવતાં દુખિણી રાણીએ-વરની માગણીથી આઠ દિવસનુ રાજ્ય તમિયને અપાવ્યું. જુઠી ઘેલછા માની રાણીએ–ઘણું પ્રકારથી જોયું પણ કાંઈ વળ્યું નહિ છેવટે ઘણે વિલાપ કર્યો. મુદત પુરી થતાં અમંગળ રથમાં બેસારી તેમિયને દાટવા ચાલ્યા. ખાડો ખોદવા માંડ: ત્યાં તેમિય બે કે-હું બે, મુંગે કે જડ ભરત નથી. મને દાટી અધર્માચરણ કરીશ નહિ. સારથી ચકિત થયેજેસીઓએ, વૈદ્યોએ જડ કહી દાટવા એંપાબે તેને આવી મધુર ભાષા કુટી કયાંથી? તેમિયા બોલ્યા અરે ભૂતાદિકને વહેમ કરીશ નહિ હું રાજાને જ પુત્ર છું. સારથીએ જ કહ્યું આવી મધુરવાણી તારાં માતા પિતા આગળ બે કેમ નહિ? હે સારથી? સાંભળ હું પૂર્વ જન્મમાં વિશ વર્ષ રાજ્ય કરી ૮૦ હજાર વર્ષ નરકમાં પડ હતું જેનું સ્મરણ થવાથી છુટવા મેં આ બધી ઘેલછા કરી છે. જે એમ છે ત્યારે તે મને પણ શિષ્ય કરે? જો રથ સેંપીને પાછા આવ. જતાં પ્રથમ ચંદાદેવીજ મળ્યાં. સારથીએ કહ્યું કે–તમારા છોકરાને રેગાદિક કાંઈ પણ નથી માત્ર રાજ્યથી છુટવા માટે જ આ વ્રત અંગિકાર કર્યું હતું. બધાં જંગલમાં મળવા ગયાં. તેમિચે સત્કાર કર્યો અને કહ્યું તમારા આગમનથી હું ખુશી થયો છું. રાજા–બેટા! તેં તારા નિશ્ચયની હદવાળી. તપ કરવાને સમય મારે છે. તારો નથી માટે રાજ્યપદ સ્વીકાર ! છેવટે કોઈપણ વન્યું નહિ. આ જન્મમાં પિતાના નિશ્ચયથી ન ડગતાં અધિષ્ટાન પરિમિતાને અભ્યાસ કર્યો છે ૭ = 48: For Personal & Private Use Only Page #616 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ : : - તત્ત્વત્રયી–મીમાંસા. , ખંડ ૧ " સત્યતાને પૂરો અભ્યાસ. ( ૮. સુતસેમ-દેશકુરૂ, ઈદ્રપ્રસ્થમાં કૌરવ્ય, રાજા પટરાણીને પુત્ર સુતમને અભ્યાસ માટે તક્ષક્ષિતામાં જતાં, માગે કાશી રાજાને પુત્ર બ્રહ્મદત્ત મળે. મિત્રી થઈ એકજ આચાર્ય પાસે ભણ્યા. બીજા પણ ઘણાં રાજકુમારો હતા. સુતમે અગ્રપદ મેળવી બીજાઓને ભણાવવા માંડયું. પુરા અભ્યાસે ગુરૂ દક્ષિણા આપી રજા લેનારાઓને કહ્યું હું બ્રાહણ નથી કહી ચુતમે કુમારની દક્ષિણ લીધી નહિ. પણ એક વસ્તુની માગણી કરી કે તમે બધા ઉપસથ x વ્રતનું પાલન કરે કબૂલ કરી બધા ઘેર ગયા. પિતાના પછી બ્રમ્હદત્ત રાજા-ઉપસથ વ્રતના દિવસે–વધ ન કરવાનો હુકમ કરતે, પણ પિતે પહેલા દિવસનું મંગાવેલું માંસ ખાતે. એક દિવસે તે માંસ કુતરે ખાઈ ગયે. તેથી રસેઈઓએ પ્રથમ દિવસે શુલી ઉપર ચઢાવેલા માણસનું માંસ લાવીને પીરસ્યું. પૂર્વ ભવના અભ્યાસથી સ્વાદિષ્ટ લાગતાં અભય આપી રઇયાને પૂછી તેવા માણસની આજ્ઞા કરી. ફાંસીએ ચઢેલાને રોજ છુપી રીતે લાવતે. પણ તે ખૂટતાં ચોઘડિયા વાગવાને સમયે જીવતાને પકડવાને હુકમ થતાં, તે પ્રમાણે કરવા માંડયું. હાહાકાર થતાં લોકો બ્રહદત્ત પાસે ગયા. હું નગર રક્ષક નથી કહી વિદાય કર્યા. કાલહસ્તી સેનાપતિ પાસે ગયા. તપાસ કરીશ, કહી તેજ રાત્રે માણસ છોડયાં. માંસની ટપલી સાથે રસેઈયાને ૫ક સેનાપતિ પાસે મૂકે. અરે ! રાજાને માનીત થઈ તે આ શું કર્યું. મેં તે હુકમથી કર્યું. તું તે પ્રમાણે કહીશ? હા, બ્રહ્મદત્ત પાસે ઉભે કર્યો સેનાપતિએ કહ્યું આ કહે છે કે હું રાજાને માટે કરું છું, તે કેમ? બ્રમ્હરે કહ્યું સાચું છે. વાત ફેંલાતાં લોકે ઉપડ્યા. સેનાપતિએ હથિઆરો આપી રઈઆની સાથે નગરથી બહાર કાઢી મુક્યા. રસ્તાથી દૂર વડના ઝાડ નીચે ઝુપડુ બાંધી રહ્યા. ત્યાં રસ્તાપરનાં માણસે પકડતે લેકે એ રસ્તે બદલ્યો. એક દિવસ ભક્ષ ન મળવાથી રઇયાનું ભક્ષ કરતા એકલા જ રહ્યા. ના વ્યાજ દા : * * * * * આ - એક ધનાઢય બ્રાહ્મણ માણસે રાખી તે રસ્તેથી નિકળે. હું નર ભક્ષક? એમ હાકથી ગભરાવી બ્રાહ્મણને ખાંધે ચઢાવી ચાલ્યું. પાછળ આવતાં માણસે દેખી આડે માર્ગ લેતાં કાંટો ભાગ્યે. બ્રાહ્મણને છોડી દુઃખથી સ્થાનકે પહોંચે. ૪ ઉપસથ-બે આઠમ, પૂર્ણિમા, કૃષ્ણ ચઉદમ-માસના દિન ચારમાં વધાદિક પાંચ ન કરવાં, ૬ મધ્યાહ પછી ન જમવું. ૭ નૃત્યાદિ સુગંધાદિ ન સેવવાં, ૮ મેટી પથારીએ ન સુવું, એ આઠ નિયમપૂર્વે બુહોમાં ચાલતાં. For Personal & Private Use Only Page #617 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૦ મું. બુદ્દે સ્વયં કરેલે ૧૦ પારિમિતાને અભ્યાસ. ૩૭૯ સારૂ થશે તે સો રાજપુત્રને યજ્ઞ કરીશ, તેમ વડની દેવતાની માન્યતા રાખી. સ્વાભાવિકજ સાત દિવસમાં શાંન્તિ થતાં શિકાર માટે નીકળે. પૂર્વભવને મિત્ર એક યક્ષ મળે, તેને સાથે ચાલવાનું કહેતાં બાધાની નડતર જણાવી. પવન વેગથી જાવા આવવાને મંત્ર શિખાવી ચક્ષ ચાલતે થયે. હવે બ્રહ્મદત્ત રોજ પાંચ દશ રાજકુમારે પકડી હથેલીમાં કાણું પાડી દર ભરવી વડ સાથે બાંધી દેતે. માત્ર સુત મને છેડી અઠવાડીયામાંજ સે (૧૦૦) રાજકુમારને પકડી ચન્ન કરવા તૈયાર થયો. મને પાપ ન થાયના વિચારથી-દેવતાએ ઈંદ્રને કહ્યું. ઇંદ્ર સુતરોમના મેલાપનું જણાવ્યું. ભિક્ષુષે દેવતા બ્રહાદત્ત પાસે આવતાં મારવા દેડ. પકડાય નહિ. અરે! ભાગે છે કેમ? અરે તુંજ તારા પાપથી દોડતે ફરે છે. પ્રદત્ત બે –પાપી છું પણ વચન પાળું છું. ભિક્ષુષે-સુતસોમ વિના યજ્ઞ પ્રમાણ નથી કહી અંતર્ધાન થતાં દેવતા છે એમ સમજે. બ્રહ્મદત્ત સુત મને પકડવા કમળની પાછળ જઈ બેઠે. બીજે દિવસે સુતમ પુષ્ય નક્ષત્રનું સ્નાન કરવા જતાં રસ્તામાં તક્ષશિલાના બ્રામ્હણે ચાર કલેક સાંભળવા જણાવ્યું. સુતસોમે કહ્યું કે ઘેર જા ! આવીને સાંભળીશ. સ્નાન માટે તળાવમાં ઉતરતાં જ બ્રહદત્ત તેને પકડીને ચાલ્યો સુતસેમનાં આંસુ પડતાં બ્રમ્હદત્ત પૂછયું કેમ રે છે? સુતમે કહ્યું બ્રામ્હણને આપેલું વચન પળાતું નથી તેથી. વળી કહ્યું તેને વિદાય કર્યા પછી હે બ્રમ્હદત્ત? જે કરવું હોય તે કરજે. છેવટે બ્રહદત્ત સેગન ઉપર તેને છેડ સેમસુત ઘેર ગયો, બ્રામ્હણના* ચાર લોક સાભળી ચાર હજાર કર્યા પણ આપી વિદાય કરતાં તેના ઉપર કૌરવ્ય રાજા ગુસ્સે થયે. સુતસમે કહ્યું હવે એ ખરચ નહિ થાય, હવે હું નરક્ષક પાસે જવાને છું. કૌરવ્ય જવાની શી જરૂર છે ? સુતમે કહ્યું મારાથી વિશ્વાસઘાત નહિ થાય. છેવટે નરભક્ષકને મળે. તેણે પ્રથમ બ્રાહ્મણવાળી ગાથા સાંભળવાનું કહેતાં જણાવ્યું કે–તારા જેવા પાપીને શા કામની છે? બ્રહ્મદત્ત – છુટેલો ક્ષત્રી નીતિ ચુકીને કેમ આખ્યા? સુતોમ-સત્યના માટે આવ્યે. બ્રહ્મદને કહ્યું બધા નાશના માટે સત્યનું ઠંડુ એ શું મૂર્ણપણું નથી કે ? સુત મે કહ્યું કાર્યમાં ચુક પડવા દીધી નથી તે પછી ભય શો? આ બધી ચાતુર્યતા અને વૈર્યતાને જોઈને બ્રહ્મદત્ત કહેવા લાગ્યો કે દુષ્ટ છું પણ * વિષ્ણુએ બ્રહ્માને ચાર લોકનું જ્ઞાન આપતાં મેહમાં નહી પડવાનું કહ્યું છતાં મોહમાં પડયા. ભાગવતમાંની આ વાત પૃ. ૧૮૦ માં અમોએ આપી છે. તે આ સુતતેમના પ્રસંગની લઈને ઉધી છત્તી ગોઠવી હોય એવો ભાસ થાય છે. વિચારવાની ભલામણ કરું છું. ' For Personal & Private Use Only Page #618 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ તક્નત્રયી--મીમાંસા. - ખંડ 1 ગાથાઓ તે સાંભળીશજ, ઘણે આગ્રહ થવાથી કાશ્યપના મુખથી નીકળેલી તે ગાથાઓ સંભળાવી. અર્થ નીચે પ્રમાણે જો એકવાર સજજનને સંગ થાય તે પણ તે માણસને તારીને પાર ઉતારે છે. દુર્જનને સમાગમ હમેંશને તે પણ તે નકામે છે. આ ૧. જે હંમેશાં સાધુજનના સંગમાં રહે છે અને તેમની પ્રેમથી મૈત્રી કરીને તેમને ધર્મ સ્પષ્ટ જાણી લે છે તે માણસ સુખ પામે છે અને તેનું દુઃખ નાશ પામે છે ૨. રાજાના ચિત્રવિચિત્ર ર જીર્ણ થાય છે. માણસનાં શરીર શહેજમાં વૃદ્ધ બને છે, પણ સજજનને ધર્મ ને થતું નથી. એમ સજજન હંમેશાં કહે છે.. ૩ આકાશથી પૃથ્વી દૂર છે અને સાગરને કિનારે તેથી દરે છે, તેવી જ રીતે સજ્જનને ધર્મ અસદ્ધર્મથી ખરેખરો ઘણેજ દૂર છે. બતાવેલે ગાથાને અર્થ સમજી ઠંડો થઈ સુતમને ચારવાર આપવાનું જણાવ્યું સુતસેમે કહ્યું- અરે તારામાં શક્તિ કયાંથી? મને તું આપી ન શકે તે જગડે? બ્રહ્મદત્ત-પ્રાણજતા સુધી આપવા તત્પર રહિશ, પુરે આગ્રહ જોઈ સેમસુતે વર માગ્યા. (૧) હું સે વસ તને નીરોગી અને સુખી જેવા સમર્થ થાઉં. ૨ આ રાજકુમારને જીવિતદાન આપ? ૩ અને તેમને તેમના ઠેકાણે પહોંચાડી દે? ૪ તું નરભક્ષકપણું છોડી દે? બ્રહ્મદત્ત-થાના ઠેકાણે તું બીજે વર માગ સુતસામે અરે મેં પહેલે જ કહ્યું હતું કે જગડ થશે. બ્રમ્હદત્ત શરમાઈને તે પણ કબૂલ રાખે. સુતસમે-કુમારોને કહ્યું જો તમે બ્રહદત્ત સાથે પ્રેમ રાખવાનું કબુલાત છોડાવું. તેમણે પૂર્ણ પ્રેમ રાખવાનું કબુલ્યું. બધાને છે દઈ તેમના ઘરમાં પહોંચતા કરાવ્યા. અને બ્રહદત્તને નરમાંસ છેડાવી રાજમહેલમાં દાખલ કરાવ્યા. સેમસુત ત્યાં માસ રહી બીજા અનેક કાર્યો કરી પિતાના ઠેકાણે પહોંચી ગયે. ૮ દેવેની પ્રેરણાથી બેધિસત્વે બુદ્ધ થવાનું કબુલ્યું, બુદ્ધચરિત્ર ભાગ બીજે પૃ. ૧૧૫ થી દીપકર બુદ્ધ થયા પછી ભિન્ન ભિન્ન કલ્પમાં કોડિશ્યાદિક તેવીશ બુદ્ધ થયા, એ સઘળાની કારકીર્દિકમાં આપણું બધિસત્વ એક એક For Personal & Private Use Only Page #619 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૦ મું. બુદ્ધ સ્વયં કરેલ ૧૦ પારિમિતાને અભ્યાસ. ૧૮૧ પારમિતાને પૂર્ણ કરવા રોકાયા હતા અને તે પૂર્ણ કરવામાં અનેક જન્મ ધારણ કર્યા. છેવટના જજો તે તૂષિત નામના દેવલોકમાં જન્મે. આ વેળાએ ભૂતલ ઉપર બુદ્ધ ઉત્પન્ન થવા જોઈએ એવી તાલાવેલી સી દેવેને લાગી રહી હતી અને અનેક ચક્રાવળમાંથી દેવે એકઠા થયા. તેમને-બધિસત્વને મનુષ્ય લોકમાં જન્મ લેવાને ખૂબ આગ્રહ કર્યો. અને કહ્યું કે હે મિત્ર ? ( હે બોધિસત્વ?) તે આજ સુધી દશ પારિમિતાને અભ્યાસ કર્યો તે ઈંદ્રાદિક પદના માટે નહિ પણ મનુય લેકમાં જન્મ લઈ બુદ્ધ પદ પ્રાપ્ત કરવું અને તે દ્વારા મનુષ્યને ઊદ્ધાર કરે, એ માટે અનેક જન્મ લઈને તે દશે પારમિતામાં પારંગતા સંપાદન કરી છે અને હવે બુદ્ધ થવાને સમય નજીક આવ્યું છે. માટે આ સુખ છે મનુષ્ય લેકનાં દુઃખ ભેગવવાને તૈયાર થા? હવે બોધિસત્વે કહ્યું કે હે મિત્રો? લેકેદ્ધાર માટે મને દુઃખમાં જેટલે આનંદ આવે છે. તેટલે આ તુષિત ભવનમાનંદનવનમાં મળતું નથી. પરંતુ મનુષ્ય લેકમાં જન્મ લેતા પહેલાં મારે કેટલોક વિચાર કરવો જોઈએ. મારો શે નિશ્ચય થાય છે તે હું થોડાજ વખતમાં તમને જણાવીશ. દેવે સ્થાનકે ગયા. બોધિસત્વે છેવટમાં વિચાર કર્યો કે–જે વખતે દુઃખનું પુરૂં ભાન નથી હોતું પણ હવે અવધ સો વર્ષની છે તેથી સધર્મના પ્રસારને માટે આજ સમય હને લાગે છે પણ કયા ખંડમાં જન્મ લે? છેવટ વિચાર એ થયો કે ભારતખંડમાં- વિષ્ય અને હિમાલયના પ્રદેશમાં આ મધ્ય દેશમાં પ્રાચીન કાળમાં મોટા સાધુ સંતે ઉત્પન્ન થયા છે માટે શાકય રાજાના કુળમાં જન્મ લે તે મારા માટે યોગ્ય લાગે છે. શુદ્ધોદન રાજાની સ્ત્રી માતા થવાને ગ્ય છે. હવે ઢીલ કરવાનું કારણ નથી. જાણી લઈ દેને પણ પિતાને નિશ્ચય જણાવી દીધું. ત્યાંજ દેવના આયુષ્યની મર્યાદા પુરી થઈ હતી. તેમને બુદ્ધના શિષ્ય થવાને માટે મધ્ય દેશમાં જન્મ લેવાને નિર્ધાર કર્યો. કપિલ વસ્તુ નગરમાં આષાઢી સાત દિવસના ઉત્સવના અને માયાદેવી ઘણું દાન આપી ધર્મ શ્રવણ કરી સુતી ત્યાં સ્વપ્ન આવ્યું કે–ચારે દિશાના દે હિમાલય પર લઈ જઈ શાલવૃક્ષ નીચે મૂકી તેમની દેવીઓએ સ્ત્રાદેક કરી સુવા ત્યાં એક છે હાથી સુવર્ણ પર્વતથી નીચે ઉતરી સૂઢમાં વેત કમળ ઘાલી દેવીને ત્રણ પ્રદક્ષિણા દઈ જમણું કુખથો પેટમાં પેઠે. આ વાત બીજે દિવસે રાજાને જણાવી બ્રાહ્મણને તે સ્વપ્નનો અર્થ પૂછતાં તેમને ગૃહસ્થાશ્રમમાં રહેતો ચક્રવતી અને સંન્યાસ લેતે જગતનું અજ્ઞાન દૂર કરશે, એવા પુત્રો થશે એમ જણાવ્યું. પછી રાજાએ સત્કાર કરી વિદાય કર્યા. આ બધા લેખ કિંચિત માત્ર છે. વિશેષ બુદ્ધચરિવથી જે. For Personal & Private Use Only Page #620 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ તત્વત્રયી–મીમાંસા. * ખંડ ૧ દીપકરના પહેલાની સ્થિતિ જાણવાની જિજ્ઞાસા. વર્તમાન બુદ્ધના સમયથી લાખ વર્ષ પૂર્વે–દીપકર નામના બુદ્ધ તે (૨૪) ચોવીશ બુદ્ધમાંના પહેલા બુદ્ધ થયા તે તેના પહેલાં આ દુનીયાની સ્થિતિ કેવા પ્રકારની હતી અને આ અનાદિ કાળની દુનીયામાં કેવા કેવા પ્રકારના પલટા થતા આવેલા મનાયા છે, તેના સંબંધે જો કોઈ બુદ્ધ ગ્રંથાના ઉંડા અભ્યાસીઓના તરફથી બહાર પાડવામાં આવે તે બીજા ઘણા પ્રકારના ખુલાસા મેળવી શકાય ? જેમ જેમ બીજા મતને અભ્યાસ વધતું જાય છે તેમ તેમ ખાત્રી થાય છે કે રેડો નહિ પણ અબજોના અબજ વર્ષોની પૂર્વે જરૂર પૂર્વ કાળમાં સર્વ દૂષણેથી રહિત અને સર્વ તત્વેથી પૂર્ણ નિર્મલ ધર્મ ચાલતું હતું એમ સમજાય છે પણ પાછળથી તેવા કેઈ વિકૃત કાળના સંયેગ વશથી તે સત્યધર્મના સંચાલકેની ગેર હાજરીમાં અનેક વિષયમાં ફેરફાર થતાં અને જુદા જુદા પક્ષોનું બંધારણે થતાં સત્ય તમાં ભિન્નતા ગૂસી ગઈ એમ સહજ વિચાર કરતાં જણાઈ આવે છે. આ માટે સત્યધર્મના ગવેષકેએ ટુકમાં એટલે વિચાર કરવાની ખાસ જરૂર છે કે-જે ધમ-તેમનાં શાઓના લેખથી તેમજ તેમના સમુદાચના આચરણથી સર્વ પરની દયાલુતા, પપકારતા, નીતિની વિશુદ્ધતા, તત્વના વિષયની બારિકતા, ઈદ્રિના વિષયેને કાબૂમાં રાખવાના ઉપદેશની બલતા, અને તપ, જપ ધ્યાનેદિકના વિષયને આપવામાં આવેલી પુષ્ટતા વિગેરે નિવૃત્તિના માર્ગને જ વારંવાર પિષવામાં આવ્યું હોય, તેજ ધર્મ ઉચ્ચ કેટીને હતે. એ સામાન્ય વિચાર કરી– શુદ્ધ નીતિના અવલંબનથી યથાશક્તિ પરોપકારાદિકમાં પ્રવૃતિ કરવી, ઈદ્રિના વિષયમાં દેડતી તૃષ્ણાને કાબુમાં રાખવી એજ ખરે માર્ગ આસાની ઉનતિને છે અને એજ માર્ગને સર્વમતના સાધુ સંતોએ સેવેલે છે તેથી નિવૃત્તિને માગે છે તેજ ધારી છે. તેમાં પણ-સત્ય તની ખરી ખેજ કરી દુનીયામાં પ્રકાશ પાડવાવાળા સાધુ, સંતેને દર સત્યતત્વ ગષક સજજન પુરૂથી ઘણો કિમતી મનાએ છે–તેવા સાધુ સંતે ક્યાં હશે? તેને વિચાર કરવાને માટે અંગ્રેજોના રાજ્યમાં ઘણા સાધનો મળી આવે તેમ છે તે સાધના પ્રભાવથી સત્યવસ્તુના ગષક સજજન પુરૂષોએ પ્રથમ બૌદ્ધ ગ્રંથોના અભ્યાસથી નીતિની ઉચ્ચતા, બૌદ્ધિની વખાણી અને ત્યાર બાદ જૈન ગ્રંથોના અભ્યાસમાં ઉંડા ઉતરતાં નીતિની ઉચ્ચતાની સાથે જીવાદિક પદાર્થોની For Personal & Private Use Only Page #621 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૦ મું. બુદ્દે સ્વયં કરેલે ૧૦ પારિમિતાને અભ્યાસ. ૩૮૩ વ્યાખ્યાનું એલાકિક સ્વરૂપને જોઈ દુનીયાના સર્વતથી ઉચતા જેનોનો જ બતાવી છે. તે પંડિતેના વિચારને જાણવાની ઈચ્છાવાળા સજજન પુરૂએ અમારા તરફથી બહાર પડેલા “જૈનેત્તર દષ્ટિએ જૈન ” અને સ્યાદવાદ (અનેકાંત વાદ) ની સાર્થકતા” નામના બે પુસ્તક જોઈ લેવાં. તેમજ આ પુસ્તકથી પણ વિચાર કરવાની ભલામણ કરી રપ લેખની સમાપ્તિ કરૂં છું.. જૈનના તીર્થંકર અને બોદ્ધના બેધિસત્વની પ્રક્રિયાને ભેદ જૈનોના બધિસ (સત્યધર્મના બેધની પ્રાપ્તિવાળા) ધનાયક અર્થાત તીર્થકરે પિતાના સંસારની ખરી સ્થિતિ કે સર્વજ્ઞ પુરૂષોના કહેવાથી ચાલતા ભવમાં જાણી શકે છે પરંતુ પોતાને ભવિષ્ય કાળના વિશેષ જ્ઞાનના અભાવે બીજા થવાના અનેક ભવે સુધી સ્મરણમાં રાખી શકતા નથી. પણ તે તે ભમાં કરેલા પિતાના સત્ અસત કર્મના સંગેના વશથી નીચ ઉંચ એનિ માં દુ:ખ સુઃખાદિક પરવશપણાથી ભગવે છે અને સંસારમાં ભટકે છે. છેવટે પિતાની ભવિતવ્યતાને અંત આવ્યેથી યોગ્ય અવસરે પિતાના કર્મને નાશ કરી સર્વજ્ઞપણું મેળવી મોક્ષપદને પ્રાપ્ત કરે છે. તેના ઉદાહરણમાં-વીસમા તીર્થંકર શ્રી મહાવીર ભગવાનજ બસ છે કેમકે તેમને બાધબીજની પ્રાપ્તિ થયા પછી પણ પિતાની બાકી રહેલી ભવસ્થિતિ પૂરી કરવાને માટે સત્ અસત્ કર્મના સંગેના વશથી હજારે લાખે ભવસુધીમાં ભટક્યા. તેમાંના મુખ્ય સત્તાવીશ મોટા ભવે કે જે જૈન સિદ્ધાંતકારેએ લખીને બતાવ્યા છે તેમાંથી યદુ કિંચિત્ સ્વરૂપ ગ્રહણ કરીને અમાએ વાચકવર્ગની સામે ઉપસ્થિત કર્યું છે. ત્યાંથી વિચારવાની ફરીથી ભલામણ કરીએ છીએ. હવે જોદ્ધોના ધિસત્વની પ્રક્રિયાને ખ્યાલ કરીને બતાવીએ છીએ. ભકિતના માટે ઉધા પડેલા સુમેધ નામના તાપસને ઉદેશીને દીપંકર નામના બુદ્ધ પિતાના ભિક્ષુકને કહ્યું છે કે આ સુમેધ કપિલ વસ્તુમાં શુદ્ધોદન રાજાની માયાદેવીથી જન્મ લઈ કરડે લેકેને ઉપકારી થશે એમ કહી પિતે પિતાની ભિક્ષાના માટે ચાલતા થયા છે. તેમના ગયા બાદ તે સુમેધ નામના તાપસ પિતે બેલયા કે ભવિષ્યમાં હું બુદ્ધ થઈશ ખરે પણ અનેક જન્મમાં લેઓના હિતના માટે હદપારનો પ્રયત્ન કરીશ તેજ..મને બુદ્ધત્વ પ્રાપ્ત થશે. પરંતુ-આત્મ પર હિત સાધનારા ગુણે મને દયાદિક દશ જણાયા છે. એમ કહી કમવાર મરજી મુજબ લાખ વર્ષ સુધી સાધના કરવામાં પ્રવૃત્તિ કરી અને છેવટે For Personal & Private Use Only Page #622 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ .. તવત્રયી–મીમાંસા પણ પોતાની મરજી મુજબ બુદ્ધપણે જઈને ઉત્પન્ન થયા. એમ તેમના ચરિત્રમાં જણાવ્યું છે. તેને વિચાર દેવેની પ્રેરણાથી બુદ્ધ થયાના લેખમાંથી જુવે કે– દંપકરના પછીથી ત્રેવીશ બુદ્ધ થયા, તે બધાએ બુદ્ધના સમયથી તે સુમેધ નામના બે ધિસત્વ પિતાની મરજી મુજબ દશ પારિમિતાને અભ્યાસ કરવા અનેક જન્મો ધારણ કર્યા. અને છેવટમાં તુષિત નામના દેવલેકમાં જઈને બેઠા. એટલે ત્યાં અનેક ચકાવલના દેએ તે બેધિસત્વને મનુષ્ય લેકમાં જન્મ લેવાને આગ્રહ કરીને કહ્યું કે-જે દશ પારિમિતાને અભ્યાસ કર્યો છે તે ઈંદ્રાદિકની પદવના માટે નથી કર્યો, પણ મનુષ્યના ઉદ્ધાર માટે કરેલો છે અને બુદ્ધ થવાને સમય નજીક આવેલું છે માટે આ દેવતાના સુખને. છોડને મનુબેના દુખે ભેગવવા તૈયાર થા? તે વાત દેવેની સાંભળી અને કબુલ રાખીને કહ્યું કે મનુષ્ય લેકમાં જન્મ લેતા પહેલાં કેટલાક વિચાર કરવાને છે. તે પછીથી મારે જે નિશ્ચય થશે તે હું થોડા વખતમાં જણાવીશ. તેટલું સાંભળી દે પિોતપોતાના સ્થાનકે ચાલ્યા ગયા. પછી બાધિસત્વે બધાએ પ્રકારને વિચાર કરતાં એજ નિશ્ચય કર્યો–કે મારે શાકય રાજાના કુળમાંજ જન્મ લે, છેવટે તે નિશ્ચય દેને પણ જણાવી દીધું. ઈત્યાદિ વિશેષ વર્ણન બુદ્ધલીલાસાર સંગ્રહથી જોઈ લેવું. એ જૈન ગૌઢના બોધિસત્વની પ્રક્રિયાને ભેદ તે વાચક વર્ગ સમજી લીધે હશે તે પણ બે બેલ લખીને વિશેષ સ્પષ્ટ કરીને બતાવું છું. જૈનોના પ્રથમ તીર્થકર શ્રી ત્રાષભદેવના ઠેકાણે કલ્પાએલા-દીપકર નામના બુદ્ધને ભવિષ્યનું જ્ઞાન થએલું હોય! અને સુમેધના માટે ભવિષ્યમાં બુદ્ધ થવાનું તેમને જણાવ્યું હોય એમ આપણે માની લઈએ પરંતુ ભકિતના માટે ઉત્સુક થએલા સુમેધ તાપસને કયું વિશેષ ભવિષ્યનું જ્ઞાન પ્રાપ્ત થએલું માની લેવું કે જેથી પિતે દીપકરથી પણ આગળ વધીને કહી બતાવ્યું કે-હું લાખ વર્ષ સુધી અનેક જન્મમાં દશ પારિમિતાને અભ્યાસ કરીશ તે પછીથી જ મને બુદ્ધત્વ પ્રાપ્ત થશે. - જૈન પ્રકિયા જોતાં-જેને સર્વાપણું પ્રાપ્ત થાય તેજ લાંબા કાળના ભવિષ્યને નિશ્ચયપણાથી કહી બતાવે અને તેજ ભવમાં પિતાના સંસાર ચક્રને પણ અંતજ લાવે અર્થાત્ ફરીથી સંસાર ચક્રમાં પડે જ નહિ. - તેવા પ્રકારને વિચાર બુદ્ધના બેધિસત્વના લેખમાં થએલે નથી. તેથી વિચાર કરવાની ભલામણ કરું છું. For Personal & Private Use Only Page #623 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ મું. સર્વે જીવે સત્તા માત્રથી એકજ વરૂપના, ૩૮૫ આગળ તુષિત દેવપણને બનાવ પણ ભેદવાળે છે–દેવતાઓ, અવધિજ્ઞાની કે તેથી વિપરીત ( વિભંગ) જ્ઞાની મનાય છે અને તે દેવે પિત પિતાના જ્ઞાનની હદથી વધારે જાણવાની કે જણાવવાની શકિત ધરાવતાજ નથી તે પછી સર્વજ્ઞ પુરૂષોની પેઠે પહેલા બુદ્ધથી તે વેવીશમાં બુદ્ધ સુધીનો ઇતિહાસ સુમેધે ક્યા વિશેષ જ્ઞાનથી કહીને બતાવ્યો? ઈતિ બુદ્ધની ૧૦ પરિમિતાનો અભ્યાસનું પ્રકરણ ૪૦ મું સંપૂર્ણ. પ્રકરણ ૪૧ મું. સૂક્ષ્મ જંતુથી લઈ મનુષ્ય તકના જીવે સત્તા માત્રથી એકજ સ્વરૂપના. આ અનાદિ કાળને મહાગહન સંસાર સૂફમ એકેદ્રિયના છ થી લઈને પચેંદ્રિય તકના અનંતાનંત જીથી ભરેલું છે. અને તે ૮૪ લાખ જેની નિરૂપથી મપાએલો છે અને તે જૈન ધર્મમાં અને વૈદિક ધર્મમાં માન્ય થએલો છે. સૂફમ છે પિતાપિતાની હલકી ચેનિયામાં કેટલાક અનંતા કાળ સુધી એક રથાનમાંથી બીજે અને બીજા સ્થાનમાંથી વિજે રખડયાજ કરે છે પણ ઉપરલી નિયામાં જલદીથી ચઢી શકતા નથી. કારણકે સૂક્ષ્મ વનસ્પતિ આદિના અનંતાનંત જીવો એકજ ઈદ્રિય છે અને તે સૂક્ષ્મ જીવાથી આખું બ્રહ્માંડજ ભરેલું છે. આગળ બે ઈદ્રિયના કીડાદિ હાલતા ચાલતા જે આપણું નજરે પડી રહ્યા છે તે પણ સંખ્યાથી રહિતનાજ છે. એ જ પ્રમાણે-કીડિઓ મંકાડાદિ, ત્રણ ઈદ્રિના. માખી, મરછરે, કરેલીયા વિગેરે ચાર ઈકિયેના જની પણ ગણત્રી થઈ તકે તેમ છે જ નહિ. આગળ જતાં પાંચ ઇંદ્રિના જીમાં જલન મ છલાં આદિ, આકાશમાં ઉડતાં પક્ષીઓ, ધરતી ઉપર ફરતા ચાર પગના પશુઓની અનેક જાતિ, તેમજ અનેક જાતિના સર્પો, આ બધા છે પણ ઉપર બનાવેલી ૮૪ લાખ ની યોનિમાં જ છે. આ બધા જમાના જે સૂકમ એકેદ્રિયના જીવે છે તે પ્રાયે અનંતાકાળે ભવિતવ્યતાના વેગથીજ ઉપરની નિને માં પ્રવેશ કરી શકે છે. આગળ-શુળ વનસ્પતિ આદિના, તેમજ બે ઈદ્રિય આદિના જીછેદન, ભેદન, તાડન, તર્જન, શીત, તાપાદિક નાના પ્રકારનાં દુખે વારંવાર સહન કર્તા હવા અકામ નિર્જરાના વેગથી અસંખ્યાતા અસંખ્ય કાળે પિતાની હલકી નિમાંથી જ પ્રાથે એકેકી પાયરી ચઢતા જાય છે પણ શીગ્રપણે ચઢી શકતા નથી. આપણને આ મનુષ્યને અવતાર જે મળે છે તે પણ ઉપર બતાવેલા સર્વ જીવોની સાથે અનંતાનંત કાળ સુધી રખડતાં રખડતાં અને અનેક પ્રકારનાં 40 - For Personal & Private Use Only Page #624 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ દુઃખાને સહન કરતાં કરતાં, કેઇ સહજપણાથી પાપકારાદિક ઉત્તમ કાર્ય કરવાને પ્રસંગ મળવાથીજ મળી આવેલા હાય, એમ સજ્ઞ પુરૂષોના વચનથીજ આપણે જાણી શકીએ છીએ. હવે આ મનુષ્ય જન્મમાં પણ તત્ત્વાતન્ત્રના જ્ઞાનથી શૂન્ય, ન્યાય નીતિથી વિરૂદ્ધાચરણ, તેમજ પેાતપેાતાના મતના દુરાગ્રહીએ પણ ઢગલે ઢગલા મળી આવે છે, તેથી તેવા પ્રકારના માણસે પાછા ઉપર બતાવેલી હલકી ચેનિયામાં પાતપેાતાના કબ્યાના અનુસારે ઉતરી પડવાના સંભવ છે અને આજસુધીની આપણી આ સ્થિતિમાં આ અનાદિ કાળથી ચાલતા આવેલા સંસાર ચક્રમાં તે નીચલી ચે:નિયામાં ઉતરી પડવાના પ્રસ ંગેા એકવાર નહિ પણ અનતીવાર આપણને પ્રાપ્ત થયા હશે. તે સર્વજ્ઞ પુરૂષના વચનથી તેમજ અનાદિ કાળના સંસારમાં આજસુધી આપણે બેઠેલા ડેવાથી પણ સિદ્ધરૂપજ છે. જીવાની મુકિત થએજ સસાર ભ્રમણ મટે છે, એ સિદ્ધાંત આંસ્તિકમતના સર્વ સિદ્ધાંતામાં મન એવું છે. તેથી પણ વિચારવાનું કે–વેદાદિકના સિદ્ધાંતથી લઈને પુરાણાર્દિકના ગ્રંથા સુધી જે ઇશ્વરકૃત જગત્ લખાતાં-કેઇએ-બ્રહ્મકૃત, દેવીકૃત વિગેરે જેટલા જગતના વિષયમાં કવાદો લખાયા છે તે બધાએ વાદો આ ૮૪ લાખ જીવાની ચેાનિની માન્યતાથીજ કલ્પિત રૂપનાજ ઠરે છે. અગર કવાદ સિદ્ધ કરવાના પ્રયત્ન કરશે. તે પણ બ્રહ્માદિક અનેક કર્તાઓની માન્યતાથી પણ આ કવાદ અયેાગ્યજ લખાએલે છે, એમ વૈદિક સિદ્ધાંતકારાની માન્યતાવાળા વિચક્ષણ પડિતાને માન્યજ કરવું મડશે, તે પછી જગત કર્તાના વિષયને ખંડન કરવાની જરૂરજ કયાં રહે છે ? આ અમારા લેખ મધ્યસ્થ સ~ જન પુરૂષોને વિચારવા માટે છે. પૈારાણિકાના ર૪ અને ૧૦ અવતારોમાં માટી ગરબડ વૈકિમતે અનેક પૌરાણિકાએ-એકજ વિષ્ણુના ૨૪ અને દશ અવતની કલ્પના કરી. ૨૪ની સ ંખ્યા પ્રથમ જૈનોની ગ્રહણ કરી. બૌદ્ધમતની પ્રાબલ્યતાના વખતે, ખૌદ્ધોના દશ માધિસત્વની સંખ્યા ગ્રહણ કરી, ફરીથી એકજ વિષ્ણુના દશ અવતારની કલ્પના ઉભી કરી. શુદ્ધ હૃદયથી જૈન ધર્મના અભ્યાસી વૈદિક પંડિતાએ ૨૪ અવતારેાની કલ્પના જૈનોથી લેવાઇ એમ માન્યજ કરેલી છે. પણ જે પડતા જૈન ધર્માંના વિશેષ અભ્યાસમાં નહિ ઉતરેલા અને વૈર્દિક મતમાં થએલી દશ અવતારાની કલ્પના યથાર્થ પણે નહિ લાગવાથી પેાતાની જુદીજ કલ્પનાઓમાં ઉતરી ગયા. જેમ વડાદરાના વિદ્યા For Personal & Private Use Only Page #625 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ મું. ૨૪–૧૦ માં ગરબડ અને જરથોસ્તી. ૩૮૭ ધિકારી કચેરીવાળા જયસુજલાલે પિતાના ગ્રંથમાં-તુલનાત્મક એક લેખ લખતાં જણાવ્યું છે કે – “વિષ્ણુને લગતી દશ અવતાર વિષયક કથાઓ સૂર્યની વિવિધ દિન ચર્ચા વિષે થતી દશાઓ તથા ક્રિયાઓ ઉદેશીને લખાએલાં રૂપકે સિવાય બીજું કશું પણ નથી.” (આ વાત મોટા વિસ્તારથી લખાએલી તેમના ગ્રંથથી જોઈ લેવી) વળી આર્યોના તહેવારને ઇતિહાસના લેખકે ઊકાંતિ વાદને આશ્રય લઈને લખ્યું છે કે-“મસ્યા તે હાથ પગ વગરને અને ફૂમને હાથ પગવાળા એમ ચઢતાં ચઢતાં નવમા અવતાર રૂપ બોદ્ધને પૂર્ણતાને પહોંચેલે લખીને બતાવ્યો.” વિચારવાનું કે જ્યારે નવમા બુદ્ધાવતારને પૂર્ણતાને પહોંચેલે. અવતાર છે એમ માનીએ ત્યારે પ્રાચીન પૌરાણિકે એ વેદના વિરોધી તરીકે બુદ્ધને લખ્યો તેથી શું વેદમાં ગરબડ થએલી કે બુદ્ધ ભગવાને જુઠી ગરબડ મચાવેલી સમજવી? પ્રાચીન પૌરાણિક બુદ્ધને ભગવાન માની વેદને વિરેાધી લખી નાસ્તિકપણે જાહેર કરે છે. માતા તે મારી ખરી પણ વાંઝણી છે. આ કેવા પ્રકારને ન્યાય ? જેનોના ૨૪ તીર્થકરને ઇતિહાસ ટૂંકમાં અમે ક્રમવાર, નામ, ઠામ આદિથી આપે છે. વિશેષ ત્રિષષ્ઠિ શલાકા પુરૂષના ચરિત્રથી જોઈ લે. જરથોસ્તી ધર્મમાં જેના ગુનાહની દેખરેખ કરનારા ત્રેત્રીશ ફિરસ્તાઓ– સાંજ વર્તમાન–શનિવાર તા. ૧૧ મી સપર્ટોબર ૧૨. પૃ. ૧૫માં જરથોસ્તી ધર્મ ફરમાવેલા-ગુનાહ નામના લેખમાં. દુનિયામાં દીસતી કુદરતની તમામ પેદાશ સાથ જે કઈ ગુનાહ થયા હોય તે તેની તેજેશ કેમ કરવી. આપણે જાણીએ છે કે–આપણા ધર્મમાં ત્રેત્રીશ મિસ્તાઓ જણાવ્યા છે અને તે દરેકને કાંઈને કાંઈ કામ નિરમાણ કરી આપ્યું છે. થોડા દાખલાઓ દાખલ- અહુરમજદ” તે જગતને પિતા “બહમન” બુદ્ધિ “અરદીબહેસ્ત ” આતશ, “અસપન દારમદ” એટલે For Personal & Private Use Only Page #626 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ તત્રયી-મીમાંસા. - ખંડ ૧ જન્મીન ઉપર તે “ગવલક” ઉપરી છે. જમીન ઉપર ગંદી વસ્તુ નાખી અને ઝાડપાનનાં નાહક પાંદડાં તે “તીરયજદને ” “અસપન દાર મદ” અમાસ્પદને આપણે દીલગીર કરતા હેઈશું. વળી કેઈની અકલને હીની તે કેઈની મજાક મશકેરીથી હારમજદને બહમનના દીલ દુઃખવતા હોઈશું. આવા ગુનાહો આપણે જ નજીવા દાખલ કરીએ છીએ, આવા ગુનાહ આપણી નજરે નજીવા જેવા લાગે છે ખરા મગર કુદરતની દ્રષ્ટિએ એ સૌથી બેહદ મેટા ગુનાહ છે, કુદરતની પેદાશ સાથ ગુનાહ કરવાથી કેવળ તેવાજ નહિ પણ તે ચીજ ઉપર ગવકલ રહેલા અમસાસ્પદ, યજદે, મને ને ફિરસ્તાઓને વટીક આપણે નેહ તે કરીએ છીએ ત્રેત્રીસ ફિરસ્તાઓ કુદરતની તેત્રીશ ચીજો પર ગવકલ છે એટલે બનવા જોગ છે કે-રેજીદું કામ કરતાં એ સઘળાથી પરેશાન થઈ શકાય નહિ. એ માટેનું એક તે સુંભણુતરા–બંદગી ઘણા પુરાણ વખતમાં આપણું વડિલેએ બેલી છે. જેમાં પ્રત્યેક ફિરસ્તા વિષે લખ્યું છે તે નીચે મજબ-છે “(જેને પાઠ ન આપતાં અમે તેને અર્થન કરેલે બતાવીએ છીએ. ) - ૧ પાક પરવરદગાર ! તું મેટે પાદશાહ ! ગેબી મદદ કરનાર હાલની મને ભવિષ્યની જીદંગીને રક્ષણહાર, એ ખુદા, તું મારી મદદે પહોંચ. તુજથી મને સુખ, રજક, રેજી જીદંગી ને દલિત મળે છે અને તુજથીજ મારી સર્વ સ્વહાજતે પુરી પડે છે, તેથીજ એ ઈશ્વર મને તું સહાય થા? ૨ એ બહમન, બુદ્ધિના બહમન અમસાસ્પદ ? મારા હૃદયમાંથી લેભ લાલચ અને દેવેશ કાઢી નાખ અને મારી બુદ્ધિને નુર ભરેલર તેજસ્વી એ અરદી બહેત? અહુરમજદના પવિત્ર પુત્ર? આતશ હું નિત્ય ઈશ્વરની ભક્તિમાં લીન રહું એવી શક્તિ મુજમાં ઉતાર મને તેની મુલાકાત કરવી મને સત્યવાદી કર ! ! ઓ શહેરવર? કરૂપાની દરૂષ્ટએ તું મને દલિત ને સુખ બક્ષ? અને પ્રેમથી મારા ભણી તું જે કાંઈ રહેમ કર ! પ એ સંપદારમદ? જમાનાના સરદાર! તારી શકિતથી મને તું જગતની આફત અને દુઃખમાંથી બચાવ અને આ અપવિત્ર અવનીના કચવાટી આ સ્થળેથી પવિત્ર સ્થાને લઈ જા ઈત્યાદિક તેમના ગ્રંથથી જોઈ લેવું.” For Personal & Private Use Only Page #627 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvv પ્રકરણ ૪૧ મું. ખ્રિસ્તીમાં ઈશ્વરે ૭ દિનમાં જગત બનાવ્યું. ૩૮૯ તેવિશ ફિરસ્તાઓના વિષયમાં મારા બે બોલ. તેત્રિશ ફિરસ્તાઓને કામનું નિર્માણ કેન કરીને આપેલું ? અને તે કયા કાળમાં નિર્માણ કરવામાં આવેલું ? અને તે આજ સુધી તેના તે રહેતા હશે કે બદલાતા રહેતા હશે? જે આ સુષ્ટિ અનાદિની છે એમ માનવામાં આવે તે આ બધા પ્રકારનો વિચાર કરવાની જરૂર ખરી કે નહિ? જે તેઓને એક જાતના અધિકારવાળા માનીએ ત્યારે તો તેઓને ફેરફાર થવેજ જોઈએ અને તેમને કાલ પણ મુકર હેજ જોઈએ. જેમ આ દુનીયામાં રાજાઓ અને મોટા મોટા હોદ્દાદારે થાય છે તે કઈ એકના એક હતા નથી, તે પ્રમાણે આ તેત્રીશ ફિરસ્તાઓના સંબંધે વિચારવા જેવું ખરું કે નહિ? બીજી વાત એ છે કે હિંદુ ધર્મના મૂળમાં મુખ્યપણે તેત્રીશ દે મનાયા છે તે પ્રમાણે નમાદિના ફેરફારથી આ ફિસ્તાઓ મનાયા હોય એવું અનુમાન કરવામાં આવે તે આ પરાવર્તન કેનમાંથી કેનામાં થએલું કલ્પવું? પુરાણકારોએ તેત્રીશ દેવતાઓના વેદના ઠેકાણે તેત્રીશ કરોડની સંખ્યા પાછળથી ગોઠવી એમ ઘણા પંડિતેના મતથી નિર્ણય થયા જેવું છે. આ ત્રિજી વાત એ છે કે-માન્ય કરેલા અગર થઈ ગયેલા પરમ પૂજ્ય દેવોની જે પ્રાર્થના કરીએ છે તે રાગદ્વેષાદિકથી મલીન થએલા આપના આત્માઓને નિર્મલ બનાવવામાં પરમ સાધન રૂપ છે. જે જે ઉત્તમગુણે આપણે મેળવવાને ચાહતા હોય તે તે ગુણનું રટણ જેમ જેમ અધિક કરતા રહીશું તેમ તેમ આપણે આપણુ આત્માને નિર્મલ બનાવવાનાજ અને અન્ત કાલાંતરમાં પૂર્ણ ગુણની પ્રાપ્તિ પણ મેળવવાનાજ માટે પૂજ્ય પુરૂષની પ્રાર્થના મહાગુણને મેળવી આપનારી છે પણ નિરર્થક રૂપની નથી એમ એ વાત દરેક મતમાં માન્યજ થએલી છે. ખ્રીસ્તી ધર્મમાં સૃષ્ટિ કર્તાની માન્યતા ખ્રીસ્તી બાઈબલના પહેલા પ્રકરણ “જીનીસીસ માં કહ્યું છે કે આરંભમાં ઈશ્વરે પૃથ્વી અને સ્વર્ગ સજર્યા. તે પહેલાં પ્રલય કાળના સમુદ્ર ઉપર અંધકાર વ્યાપી રહ્યો હતો, તેમાંથી પૃથ્વીને ઉદ્ધાર કરી તેનેં સાકાર બનાવી. પછી પરમેશ્વરે કહ્યું કે પ્રકાશ થાઓ? એટલે સર્વ સ્થળે તિર્મય For Personal & Private Use Only Page #628 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૧ પ્રકાશ વ્યાપી રહ્યો. પ્રભુએ તે જોયું, તે સુંદર લાગ્યુ તેથી પ્રકાશમાંથી અંધકાર જુદો પાડી પ્રકાશને દિવસ અને અંધકારને રાત્રી એવું નામ આપ્યું. આજે દિવસે પ્રભુએ આકાશ ઉપજાવી પાણીથી અને પૃથ્વીમાંથી આકાશ જુદું પાડવું અને આકશનુ નામ સ્વર્ગ આપ્યું. ત્રિજે દિવસે-આકાશ નીચેના પાણીને એક સ્થળે એકત્ર કર્યાં, તે પાણીના સમૂહને સમુદ્ર કહ્યો અને સુકી જમીન રહી તેનું નામ પૃથ્વી આપ્યું. આ રચના ઇશ્વરે જોઇ, તેના સૌથી તેમને સાષ થયા. પૃથ્વીમાંથી ઘાસ અને ઝાડ ઉગાડયાં અને ઇશ્વરને ઊભિજ સૃષ્ટિની સુંદરતા જણાઇ. ચેથા દિવસે–આકાશમાં પ્રકાશ પાડવા એ જચેતિ પૂજ પકટાળ્યાં. એક દિવસના માટે સૂર્ય અને બીજો રાત્રીના માટે તે ચંદ્ર, તે બન્નેનું પૃથ્વી ઉપર પણ તેજ પડવા માડ્યું અને તે રચના પણ સુંદર લાગી. પાંચમે દિવસે– પાણીમાં જીવ પેદા કર્યા તે માછલાં થયાં અને આકાશમાં ઉડતાં પક્ષી પેદા કર્યાં. અને મત્સ્ય અને પક્ષીની વંશ વૃદ્ધિ થવા હુકમ કર્યાં, અને આ અંડજ સૃષ્ટિમાં પણ સૌદય જણાયાં. છઠે દિવસે-ચેાનિજ સૃષ્ટિ પેદા કરી, તેમાં પેટે ઘસડાતાં પ્રાણી અને પશુ ઉપજાવ્યાં, પછી પેાતાનીજ આકૃતિ ઉપરથી પ્રભુએ મનુષ્યને ઘડી કાઢયા. અને પ્રભુના અંશવાળા જીવાત્મા આ પ્રમાણે સજાવી તેને ઉદ્ભિજ, અંડજ ચેાનિજ સ` સૃષ્ટિ ઉપર અધિકારના સ્થળે સ્થાપ્યા, અને તેના પણ બે ભાગ કરી એક પુરૂષ અને બીજી સ્ત્રીની રચના કરી. તેમને સૃષ્ટિના પ્રધાન પદે સ્થાપી તેમના આહાર માટે સર્વ ચૈાજના કરી, વશ વૃદ્ધિને માટે તેમને પણ આજ્ઞા કરી. ફળદ્રુપ થવાની આશીષ આપી. આ સર્વ રચના પ્રભુને અતિ સુંદર લાગી અને તે સદિયથી સંતુષ્ટ થઇ સાતમે દિવસે પ્રભુએ વિશ્રાંતિ લીધી ઇત્યાદિ. ” આ અગ્રેજોના રાજ્યોમાં નાકરીને રવિવારે રવિવારે રજાએ પાળવામાં આવે છે તે તેમના પ્રભુના શાન્તિના દિવસ માનીને અપાતી હોય એમ અનુમાન થાય છે. આમાં જરા વિચારવાનું કે— આપણા હિંદુરસ્તાનમાં હિંદુ વિગેરેમાં ઘણા મતા ચાલી રહેલા છે અને તે બધાએ મતવાળા પ્રાયે પાતે માન્ય કરેલા ઇશ્વરાને જગતના કર્તા તરીકે For Personal & Private Use Only Page #629 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ મુ ઇશ્વરથી સૃષ્ટિ. રામાનઢા અને વૈષ્ણવા. ૩૯૧ અતાવી રહેલા છે. જૈનો અનાદિકાળથી ચાલતી આવેલી અને તેજ પ્રેમાણે ચાલ્યા કરવાની આ સૃષ્ટિને બતાવે છે. તે લેખ અમેએ આ ગ્રંથમાં પ્રથમથીજ અતાવી દીધેલા છે. વૈદિક–ઘણા ઇશ્વરા જગતની રચના કરવાના દાવા કરતા પોતપાતાની ઇચ્છા પ્રમાણે લખીને ખતાવતા ગયા છે, તેમાંનુ કિંચિત્ સ્વરૂપ અમેએ લખીને પણ બતાવી દીધું છે. તેજ પ્રમાણે પારસીઓમાં, મુસલમાનામાં, ઇસુપ્રીસ્તઓમાં પણ પેાતાના દેવજ આ બધી સૃષ્ટિ મનાવીને મૂકી ગયાનું જણાવી રહ્યા છે. આ બધા ઇશ્વરી જગતના કર્તા સાચા છે એમ તા કેઇના પણ ગળે ઉતરે તેમ જણાતું નથી. તેમજ આમાંને ફલાણા ઇશ્વર જગતના કર્તા સાચા, એવા પણ ખરા નિય આજ સુધીમાં થઇ શકેલા નથી. છતાં પણ બધાએ મતવાળામા પેાતાનાજ ઇશ્વરને જગતના કર્તા તરીકે સાચા માનીને બેઠેલા છે. આ ચાલતા પ્રસગ ઇસુ ખ્રિસ્તને છે-તેમાં પ્રથમ વિચારવાનું કે સમુદ્રમાંથી ઉદ્ધાર કરી ઇશ્વરે પૃથ્વીને સાકાર બનાવી પણ સમુદ્ર અને ઇશ્વર આ એ કઇ વસ્તુના ઉપર રહેલા હતા ? કેમકે પૃથ્વી અને આકાશ આ બે તે ઇશ્વરે પછીથી બનાવેલાં છે. આ વાત પ્રથમ વિચારવા જેવી ખરી કે નહિ ? જ્યારે આ વાતના પ્રથમ ખુલાશા થાય ત્યાર પછીથીજ બીજી વાતને વિચાર કરી શકાય ? હવે આપણે બધાએ જગતના કર્તા દેશના સંબધે ભેલા વિચાર કરીએ કે આમાંના કોઈ પણુ દેવ જગતને કર્તાતા જરૂર હોવા જોઈએ ? એમ માનીએ ત્યારે તે તે દેવના સંબંધે કાલના નિણૅય અને તેની સાથે આ સૃષ્ટિની રચનાના કાળ પણ જરૂર વિચારવા પડશે. અને તે દેવે કયા કયા મસાલાથી કયી કયી વસ્તુઓ બનાવી ? અને તે મસાલા કચે ઠેકાણેથી પેદા કર્યા ? આ ખધેાએ વિચાર કરવાની આપણને જરૂર પડશે. કદાચ તે દેવને અનાદિના બતાવીને છેડા છેડાવી દઇશું, પણ તેને અનાવેલી વસ્તું કયા મસાલાથી મની અને તે મસાલાને દેવે કચે ઠેકાણેથી મેલવ્યા અને તે કયા કાળમાં આ સૃષ્ટિ બનાવી આ બધા વિચાર તે જરૂર કરવા પડશે ? અમારા વિચાર પ્રમાણે-જગત કર્તાના સંબંધે વૈદિકાએ ઉપરચાટીયા વિચારા ઘણા લખીને મનાવ્યા છે, અને છેવટે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવને ભેગા મેળવી દીધા. તેમાં પણ ગાઢતું ન આવતાં વેદોમાં એકલા બ્રહ્માને કાયમ રાખવાના For Personal & Private Use Only Page #630 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૧ પ્રયત્ન કર્યાં પણ, બ્રહ્મા કાણુ ? અને કેવા ? રામચદ્રાવતારે વશિષ્ટજીને પુછતાં નિર્ણય મેળવી શકયા નથી તે। પછી બ્રહ્મા જગના કર્તા હતા તેના નિય કયાંથી થઇ શકવાના હતા ? જીવા અમારા બ્રહ્માના સંબંધના લેખ જેવી રીતે પીરાણાપંથવાળાએએ વૈદિકમાં મનાએલા મત્સ્યાક્રિક દશ અવતારેશને ગ્રહણ કરી પેાતાના પીરાણા પંથની સાથે જોડીને બતાવ્યા છે તેવી રીતે બીજા બધા મતવાળાઓએ પેાતાના દેવનું નામ પ્રગટ કરી તેણેજ જગતના કર્તા તરીકે ગાઢવી દીધા છે એમ કહેવાને ખાધ શે। આવે તેમ છે ? માટે આ વિષયમાં બધાંએ સત્ય શેાધકાને વિચાર કરવાની ભલામણ કરી આ વિષયથી રજા લઉં છુ. રામાનંદ અને વૈષ્ણવ આર્યાના તહેવારાના ઇતિહાસ. પૃ ૨૨૨ થી જીવે. “ રામાનંદ, વષ્ણવ ધર્મના પ્રવ`ક, ખ્રીસ્તી શકના ૧૪ શૌકામ, તેમના ઘણા શિષ્યે પૈકી ૧૩ પ્રસિદ્ધ થયા. એક રજપુત, એક મુસલમાન (કબીર) એક હજામ, એક નટ, એક ચમાર એમ જુદી જુદી જાતના હતા. પદ્માવતી નામનો એક સ્ત્રી, આ શિષ્ય મડળમાં હતી. કશ્મીરે રામભિકતને પંથ વધાર્યાં વાલ્મીકિના અવતાર ગણાતા તુલસીદાસે રામચરિત્ર લખીને ઉત્તર હિંદુરતાનના લેાકેાને રામ ભિકતમાં લગાડયા. પછી વલ્લભાચાર્યે લેાકેામાં પુષ્ટિ માર્ગી નામના સંપ્રદાય ચાલું કર્યાં. અને વિષયેાપભાગને તિરસ્કારવા નહિ એવું કહેવાથી વલ્લભીપથ નીતિ માર્ગથી પડયા. ” 66 આગળ હિંદુસ્તાનના મુખ્ય ધર્મો-પૃ. ૯૯ માં-“ જગન્નાથની પૂજા ૧૬ માં સૈકાની શરૂઆતમાં શરૂ થએલી છે અને ચૈતન્ય ઘણા ખરી તેને પ્રસાર કર્યાં છે ચૈતન્યના મરણ પછી તેમાંના કેટલાક ભાગ ધના ઉપદેશ કર્તા અને કેટલાક શારિરિક પ્રેમના વિચારને વધારે અગત્ય આપતા. ધર્મના પ્રવા આગળ પૃ. ૧૦૦ માં સાલમા સૈકામાં વલ્લભ સ્વામી મુખ્ય હતા, તેને આઠે જાતની પૂજાની ક્રિયા સ્થાપી જેમાં કૃષ્ણની મૂર્તિ બાળક તરીકે માનીને નવડાવવામાં આવતી, લેપ થતા, સારાપેાશાક પહેરાવવામાં આવતા અનેજેમાં ખૂબસુરત સ્ત્રીઓ અને ઇંદ્રિય, ભાગને વધારે મહત્તા અપાતી, એવા ધમ પૈસાદાર શેખીન અને વિષયાશકત મનવાળા માણસને ઘણુાજ ખે ંચતા. અને મનુષ્યની પેાતાની આશક્તિના મ્હાના તરીકે ગણાતા. 97 For Personal & Private Use Only Page #631 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ મું. સત્યવતું -દુરાગ્રહથી દૂરજ રહે. ૩૩ આમાં મારા બે મેલ--ઘણા મતવાળા પરસ્ત્રીના સંગીને નરકના અધિકારીઓ બતાવે છે . તેા પછી ભગવાનની ભકિતના મ્હાને પરસ્ત્રીના સંગી પેાતાના આત્માને અધેગતિમાં નાખવાવાળા કેમ નહિ? પરસ્ત્રોના સંગથી કલ્યાણ થતું હોય ત્યારે તેા કૌલિકમત ( કાંચલીઓ મત ) કયાં આછા દરજાના છે ? પુર્વ કાળમાં થએલા મેટા મેટા ઋષિ મહાત્માઓના મત ખેતાં ધર્મની ચેાડી પણ શ્રદ્ધાવાળા ભગવાનના નામે આવું અકાય કરવાને લલચાય ખા આ મતથી ભવિષ્યમાં સ ંસારના મહાચક્રમાં ( ચારાશીના ફેરામાં ) નાખવાવાળેાજ થાય. વિષયના લાલચુ વેશ્યાની દુકાને ખેંચાય પણ તે તરફ ખેં'ચાયા પછી તેના જાન માલની શી હાલત થાય ? જો આપણે પૂર્વના મહાત્માઓના વચનને વિચારીએ ત્યારે તેા પેલા વેશ્યાના સંગીથી આ ધર્મના મ્હાણે ઠગાતા અને બીજાને ઠંગતે ઘણા હલકામાં હલકા લેખાય માટે ધર્મની ઇચ્છાવાળા સજ્જનેને હું મારી હુક બુદ્ધિથી ચાગ્યાડ ચગ્યને વિચાર કરવાની ભલામણુ કરૂ છું. દૂષિત વસ્તુના દુરાગ્રહમાં ખીજા શા માટે પડે ? જોકે પૌરાણાદિકના કર્તાઓએ આ દૂનીયામાં એને પ્રધાષ કરી મુકયા હતા કે વેદ અનાદિના છે, ઇશ્વર કૃત છે. અથવા ઇશ્વર દત્ત છે અને સતત્ત્વના ખજાના રૂપે છે અને તેના આશ્રયથી બનેલા-બ્રાહ્મણ સ ંસ્થાના, ઊપનિષદ્ ગ્રંથાના, સ્મૃતિના ગ્રાના અને પુરાણના લેખ સંબંધે તક નિત ન કરતાં કહ્યા પ્રમાણે માન્યજ કરી લેવું તેના સંબંધે કહી પણ ગયા છે કે- पुराणं मानवो धर्मः सांगो वेदश्चिकित्सित: आज्ञा सिद्धानि चत्वारि न हंतव्यानि हेतुभिः ॥ १ ॥ ભાવાર્થ-અઢાર પુરાણ, મનુ ઋષિના કહેલા ધર્માં, બધા અંગેાની સાથે વેદો, અને વૈદ્યક આ ચાર જાતના શાસ્ત્રામાં જે પ્રમાણે કહેલું ડાય તે પ્રમાણે સર્વ માન્ય કરી લેવું. પણ તેમાં કોઇએ તર્ક વિતર્ક કરીને તેનું બ’ડન મંડન કરવું નહિ. ॥ ૧ ॥ આગળ જાતાં બીજા ઠેકાણે વેદાર્દિકના જાણુ પડિતાજ તર્ક વિતર્કમાં ઊતરતાં સત્ય તત્ત્વાના માર્ગને ખરે પાચે। હાથ ન આવતાં પોતાના મનથી મુજાઇને લખતા ગયા છે કે 50 For Personal & Private Use Only Page #632 -------------------------------------------------------------------------- ________________ તત્વત્રયી—મીમાંસા. ખંડ ૧ श्रुतयोऽपिभिन्नाः स्मृतयो विभिन्नाः । नैकोमुनिर्यस्य वचः प्रभाणं धर्मस्य तत्त्वं निहितं गुहायां । महाजनो येन गतः स पंथाः ॥ २ ॥ ૩૯૪ ભાવાથ—વેદની શ્રુતિઓ તે પણ મન્ન ભિન્ન સ્વરૂપ વાલીઓ, પ્રમાણુ વિનાની, અનેક ઋષયાના હાથથી લખાએલી છે, તેમજ સ્મૃતિકારાના મત પણ એકેકથી એક મલતા આવતા નથી. તેમજ આ બધા લેખકે માં તે કોઇપણ એક મહાપુરૂષ થએલે નથી કે જેનુ વચન સર્વ માન્ય થએલું હોય ? ન જાને તે બધા શ્રુતિકારો અને સ્મૃતિકારા, ધર્મના તત્ત્વ કઇ ગુફામાં મુકીને ગયા છે તે કાંઇ સમજાતુ નથી. છેવટે થાકીને એમજ કહ્યું કે મોટા પુષો જે રસ્તે ગયા છે તેજ રસ્તે ચાલ્યા જવું. ? ।। ૨ । જૈન ધર્મ એકજ સર્વજ્ઞ પુરૂષના કહેલા, તત્ત્વાથી ભરેલા, પૂર્વાડપર વિરાધ રહિત જૈનેતર અનેક તત્ત્વજ્ઞ પુરુષોથી માન્ય થએલા, કદાચ તે પડિતાના જોવામાં આવ્યે ન હેાય તેથી આવા નિરાશાના ઊદ્ગારા કાઢવા પડયા હાય ? પણ આજે અંગ્રેજોના રાજ્યમાં તેવા પ્રસંગ જનાતાથી. માત્ર નિં પક્ષપણે સત્ય તત્ત્વના ખાજ કરનારજ પહેાચી શકે એ નિવિવાદ છે. દાષથી દૂર રહી ગુણ ગ્રહણ કરવા તેમાં નિંદાશી ? - લાક તત્ત્વ નિર્ણય નામના ગ્રંથમાં શ્રી હરિભદ્ર સૂરિ કહે છે કે नेत्रैर्निरीक्ष्य विष-कंटक - सर्प - कीटान् सम्यक् पथा व्रजति तान् परिहृत्य सर्वान् । कुज्ञान- कुश्रुति- कुदृष्टि- कुमार्गदोपान् सम्यग् विचारयथ જોત્ર પાપવાર્; ॥ ૨૨ ॥ 66 ભવા—જીએ કે—જેર, કાંટા, સર્પો, અને કીડાઓને, નેત્રથી કે વિચારથી પેાતાના બચાવ કરીનેજ આપણે આપણી પ્રવૃત્તિ એ કરીએ છીએ. તેજ પ્રમાણે અનેક પ્રકારથી સૃષ્ટિ ઊપત્તિની કલ્પના રૂપ-૩જ્ઞાનના, જીવાની હિંસા કરવાથી પણ ધમ જનાવનાર-કુશ્રુતિના, રાગ, દ્વેષ, માહ અજ્ઞાનાદિકથી દૂષિતને પણુ દેવ તરીકે માનવારૂપ કુદૃષ્ટિના, અને એકાંત નિત્યાદિક પક્ષના કદાગ્રહરૂપ કુમાગના, દોષોને વર્જિને પૂર્વાડપર વિશેષ રહિત સત્ય ધના માને શાધિએ તે તેમાં કયા પ્રકારની નિંદા ગણાય ? તેના જરા વિચાર કરીને જીવા ? ( તે ગ્રંથને Àાક ૨૧ મે છે. ) ( આ êાક પ્રસંગ પ્રાપ્ત થતાં ફરીથી લખવાનો જરૂર પડી છે ). ? એજ ગ્રંથકારે ૨૦ મા શ્ર્લાકમાં વિચારનાં સાધન બતાવ્યાં છે. For Personal & Private Use Only Page #633 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ noonnonvarannan innom પ્રકરણ ૪૧ મું. વિચાર વિના સત્ય હાથમાં ન આવે. श्रोतव्ये च कृतौ कौँ, वाग् बुद्धिश्च विचारणे। यः श्रुतं न विचारेत स कार्य विंदते कथं ॥२०॥ ભાવાર્થ-સાંભલવાને માટે બે કાને મલેલા છે. તેમજ-જૈન, વૈદિક અને બૌધ્ધ એ ત્રણ આર્ય ધર્મનાં વા એટલે શાસ્ત્ર પણ વિદ્યમાન છે. તેમજ વિચાર કરવાને બુદ્ધિ પણ મલેલી છે. અને એ ત્રણે શાસ્ત્રકારેના મતમાં કેટલાક મતભેદે પડેલા નજરે પડે છે. તે સાંભળીને જે સત્યાડ સત્યને વિચાર નથી કરતા તે સત્ય તને કેવી રીતે મેલવી શકવાનાં છે? બીજા બધા મતે સ્વતંત્રતાના નથી પણુ તેમના ફાંટા રૂપના છે. તેથી જ એ ત્રણેમાં તપાસવાનું જણાવેલું છે. જેનો પિતાના શાસ્ત્રની પ્રવૃત્તિ સર્વજ્ઞ પુરૂષથી થએલી માને છે અને વાસ્તવિક રીતે છે પણ તેમજ વૈદિક અને બૌદ્ધ ધર્મ વાલા મૂલમાં સર્વત્તને ઇનકાર કરીને બેઠેલા છે તેથી તેમના શાસ્ત્રોના લેખમાં એકજ વિષયમાં અનેક મતભેદે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. તેથી તેમનામાં થયેલા મતભેદ બતાવી રોગ્ય વિચાર કરવાની તક આપવાના માટે આ અમારો પ્રયાસ છે. પ્રત્યક્ષ વિરૂદ્ધના લેખે વેદના પણ કેમ ન વિચારવા ? બુદ્ધિમાના માટે નીતીમાં કહ્યું છે કે – केवलं शास्त्र माश्रित्य न कर्तव्यो विनिर्णयः युक्तिहीनविचारेतु धर्महानिः प्रजायते ॥१॥ * ભાવાર્થ. કોઈપણ વાતને કે તત્વનો જ વિચાર કરે છે તે પ્રથમ પિતાના સૂમ બુદ્ધિથી વિચાર કર્યા વગર કેવલ શાસ્ત્રના લેખ માત્રથી પિતાને નિર્ણય કરી લે નહિ. કારણ તે શાસ્ત્રનું કથન જો પ્રત્યક્ષમાં યુતિથી હીન– વિચાર વાતું હોય, તેમજ લોક વ્યવહારથી પણ વિરૂદ્ધ વિચાર વાલું હોય તે, તેવા શાસ્ત્રથી આપણને ધર્મની પ્રાપ્તિ ન થતાં ઉલટી ધર્મની હાનિજ થાય. માટે આ સર્વ સાધારણ નીતિને આપણા મનમાં ઠસાવ્યા પછી, પોતાના મતને દુરાગ્રહ દૂર રાખી મધ્યરથ બુદ્ધિથી વિચાર કરતાં અને તે તે શાસ્ત્રના વિચારમાં ઊતરતાં જ આપણને સત્ય કથાઓને કે સત્ય તને સાર સહજ મલી આવે છે. સ્વભાવથી ઉત્પન્ન અને નાશ થતા પદાર્થોને ફેર બદલ કરવાને સમર્થ કેણ છે ? રકંદપુરાણ. ખંડ ૧ લો. અધ્યાય ૧૪ . પત્ર ૧૦૫ માં જુઓ– For Personal & Private Use Only Page #634 -------------------------------------------------------------------------- ________________ nanananananinnnnnnnnnnMAMAN ૩૯૬ " તત્વત્રયી-મીમાંસ. ' ખંડ ૧ ऋषयो मनुजा देवाः शिव ब्रह्म मूखा अपि મધ્યર્થ ના સિવતે વેસ્ટ બવ મારા ૮૯ મો છે. - ભાવાર્થ–ચાહે આ લેકમાં મેટા-રષિઓ હોય, કે મનુષ્ય હેય, કે ચાહે દેવતાઓ હોય, એટલું જ નહી પણ સાક્ષાત દુનીયાના કર્તારૂપે મનાએલા બ્રહ્માજ કેમ ન હોય, અગર સાક્ષાત મહાદેવજ કેમ ન હોય, અરે સાક્ષાત વિષણુ ભગવાન કે જે ત્રણ લોકના નાથ મનાયા છે તે જ કેમ ના હોય પણ જે પદાર્થો જે પ્રમાણે પોતાના સ્વભાવથી થતા આવ્યા છે, અને આગળ ભવિષ્યમાં થયા કરવાના છે તે પદાર્થોમાં ફેરફાર કરવાની સત્તા કોણ છે અર્થાત આ બધા બતાવેલા મહાપુરૂષેમાંથી કેઈની પણ સત્તા છે જ નહિ. જુવે કે સમુદ્રની ભરતી અને ઓટ અનાદિકાલથી યથાવસરે સ્વભાવથી થયાકરતીને ફેરફાર કેણ કરી શકયો છે? અર્થાત કેઈપણ કરી શકો જ નથી તેજ પ્રમાણે અનેક સ્વરૂપના પદાર્થો સ્વભાવથી થતા ફેરફાર કરવાને સમર્થ કેઈ છે જ નહી. તેથી અમે વિચાર પૂર્વક સર્વાના વચનથી કહીએ છીએ કે બ્રહ્મા, વિષ્ણુના, મહાદેવના અને ત્રાષિઓના સંબંધે જે મેટી મોટી સત્તાઓ જેમકે બ્રહ્મા બ્રહ્માંડને વીંટાઈ વળ્યા, અડમાં આવીને ભરાયા, મંડન મિશ્રપણે જન્મ. વિષ્ણુ–ભકતેના માટે અવતાર લેતા રહ્યા, દત્યનું લેડી પીતા રહ્યા મહાદેવે સાઠ હજાર પુત્રે આપી દીધા વગેરે જે વાત બતાવીએ છે તે પ્રાય પુરાણકારોએ કલ્પિત અને આલપંપાલ રૂપની જ લખીને બતાવેલી જણાય છે. મારા વિચાર પ્રમાણે મારા લેખેથી આપ સજજનપુરૂષે પણ સૂમ દષ્ટિથી જોઈ શકશે એવી મારી ધારણા છે. આગળ તે જીની ભવિતવ્યતા ઉપર આધાર હોય છે. ભિન્નવિચારના ઇશ્વર પરમ જ્ઞાનીઓ હોય ? સર્વમતમાં ધર્મના પાયા જે ખરા નીતિના નંખાયા છે તે તે સર્વ માન્ય થયા જ હશે, અને તે કઈ પરમ જ્ઞાનીના તરફથી જ નંખાએલા છે. એમ સર્વેને માન્ય કરવું જ પડે છે. જેમકે કઈ જીવને દુખ ન દેવું, જડ ન બોલવું, ચોરી ન કરવી, પરસ્ત્રીને મા બહેન ગણવી, ધનને સંતેષ રાખ, કૅધ, માન, માયા, લોભ, ઈર્ષા, દ્વેષાદિક જેટલા પ્રમાણમાં અધિક તેટલાં જ પ્રમાણમાં દુખ આપનારા છે એમ સર્વ મતવાળાઓએ માન્યજ રાખેલા છે, તેથી તે બધાએ મતે એક કઈ સત્ય ધર્મનાંજ ફાંટા છે. એમ કહેવામાં શી હરકત? અને તે સત્ય નીતિમાં જે જે મતમાં વિપરીત ભાસ થતું હોય તે એક પ્રકારને વિકા For Personal & Private Use Only Page #635 -------------------------------------------------------------------------- ________________ vvvvv - પ્રકરણ ૪૧ મું. સૃષ્ટિ કત બધા દેવેને વિચાર સાથે. ૩૯૭ રજ ગણાય? તે સિવાય-પરોક્ષના વિષયમાં નિતિથી દુર અને બુદ્ધિના વિષયથી અગ્ય–કેવળ ઈશ્વરની લીલા કે સત્તા આગળ ધરી પ્રમાણોથી વિરૂદ્ધ, લેક નીતિથી વિરૂદ્ધ, વિષય લખાયા હોય તે તે પ્રમાણ રૂપથી કેવી રીતે માની શકાય? તેના ઉદાહરણમાં–આ સૃષ્ટિ કર્તાનેજ વિષય જુઓ-બ્રહ્માદિક જુદા જુદા દેવના નામથી કે વિચિત્ર પ્રકારને ગાઠ છે, તે અમારા તરફથી બહાર પડાવેલા “ જૈનેતર દ્રષ્ટિએ જૈન” નામના પુસ્તકથીજ વિચારવાની ભલામણ કરું છું. અને માત્ર સામાન્ય વાત જ જણાવું છું–મુસલમાનેના ગ્રંથમાં સુષ્ટિને કર્તા બંદા, ઈસુ ખ્રિસ્તીમાં ઈશ્વર, હિંદુ શાસ્ત્રોમાં–કઈ કહે છે કે આ સૃષ્ટિ બ્રહ્માએ રચી, બીજા-વિષ્ણુને, મહાદેવને, દેવીને, રામને. એમ જેના ભકતોએ જે દેવ માન્યા તેજ આ બધી સુષ્ટિના ઉત્પન્ન કરવાવાળા. અને બધાએ પ્રકારની સત્તાવાળા પણ તેજ, આ સુષ્ટિના કર્તાઓમાંને કયો સર્વ સત્તાવાળે આપણે તારવી કાઢ. * જૈન ગ્રંથકાર કહે છે કે આ સૃષ્ટિ અનાદિ કાલથી એકની એકજ પ્રવાહ રૂપથી ચાલતી આવેલી છે. જેમાં એક જ દિવસમાં-સવાર, બપોર અને સાંજ. એક વર્ષમાં-શિયાળો, ઉનાળે, અને વર્ષાકાલ રૂપ ચક્ર કુદરતથી સદાકાલ થતાં આપણે પ્રત્યક્ષપણે જોઈએ છીએ, તે પ્રમાણે સત્ય યુગાદિક કાલનાં ચક્ર લાંબા કાલવાળાં પુરાણકારોએ પણ બતાવેલાં છે. અને સુષ્ટિને ભગવટો કરવાવાળા અનંતા અનંત રાજાઓ થતા આવ્યા છે અને આગળ પણ અનંતાઓજ થવાના. તે પ્રમાણે આ સૃષ્ટિમાં ધર્મના પ્રવર્તક પણ અનંતા અનંત થઈ ગયા અને આગળ ભવિષ્યમાં પણ થવાના. પરંતુ આ અવસર્પિણીના દુઃખદ કાલમાં વર્તમાન સ્થિતિના કેટલાક ધર્મના પ્રવર્તકેના અનુયાયીઓએ પિતાના માનેલા પ્રભુને આ સૃષ્ટિના કર્તા અને સર્વ સત્તાવાળા લખીને બતાવ્યા તે કલ્પના રૂપે માનવા કે સત્યરૂપના? આ વાતને વિચાર સૂમ દષ્ટિથી પંડિતેને કરવાને છે? - જે કે-કુભકાર ઘડો બનાવે છે તેજ બને છે. અને રાજાઓથી રૈયત મર્યાદિત પણે રહે છે. તેમ સુષ્ટિના કર્તા અને તેના નિયતા પણ એક હેવો જ જોઈએ. આવા પ્રકારની દલીલ મુકી, પિત પિતાના પ્રભુને સૃષ્ટિના કર્તા, મરજી પ્રમાણે આકાશ અને પાતાલને ગોઠવી ગયેલા, અને પિતાના જેવી સત્તા ધરાવનાને નાશ કરીને ગયેલા, એવા પ્રકારના મનાએલા પ્રભુએમાંના કયા પ્રભુને શ્રેષ્ઠ માન? કુંભાર ઘડે બનાવે છે તે આજીવિકાના માટે અને રાજાઓનું For Personal & Private Use Only Page #636 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ તત્વત્રયી–મીમાંસા. , ખંડ ૧ wwwvvwvvvvvvvvv રાજ્ય માંઝ શેષના માટે—માટી આદિ અનેક સાધને મેળવ્યા પછીથી જ તે તે કાર્યમાં પ્રવૃત્તિ કરી શકે છે. તેમ મુકતાત્માને આજીવિકા કઈ? અને મેંઝ શેખ શી ? આકાશ પાતાલ હતાં નહી અંધકાર. શેમાં વ્યાપે હશે? અને તેવા ઘેર અંધકારમાં પ્રભુ પિતે ક્યા ઠેકાણે અને કેટલા કાલ બેસી રહ્યા પછી સુષ્ટિ ઉત્પન્ન કરી હશે? આ બધુ આપણે વિચારવાનું છે કે નહી અને કઈ પણ પ્રકારના અંત વિનાની આ વિશાલ પૃથ્વી (સુષ્ટિ) બનાવવાના સાધને કયા બ્રહ્માંડમાંથી લાવીને આ દેખીતિ સૃષ્ટિમાં મુક્યાં હશે? તેમજ સુષ્ટિના કરવા વાળાબધાએ ઈશ્વરો જુદી જુદી દિશાઓ બતાવી રહ્યા છે. સુષ્ટિ ઉત્પત્તિના કાલનું પ્રમાણ કેઈએ ચેકસ બતાવ્યું નથી, તે પછી સત્ય વસ્તુના શેકેને પૃથ્વીના કર્તા કયા ઈશ્વરથી સંતોષ માની લે ? " - હવે કિંચિત ચાલ વિષયને વિચાર--પ્રલય પછી સમુદ્ર ઉપર અંધકાર શાથી? અને પ્રલય કેને કરે? અને તે કઈ કઈ વસ્તુને? અને તે કેટલા કાલ રહેલે? આકાશ પૃથ્વી તે પછી બનાવ્યાં. અંધકાર શેમાં વ્યાપેલે? તે અંધકારમાં ઈશ્વર કેટલા કાલ સુધી બેસી રહ્યા પછી કયે ઠેકાણે ઈશ્વરે પ્રકાશ થવાને આદેશ કરેલો? માછલાં. પશુ, પક્ષીઓ બનાવી વંશ વૃદ્ધિને હુકમ કર્યો, તે તે બધા પુણ્ય પાપ વિનાના બનાવ્યા કે પૃણ્ય પાપવાળા? વંશવૃદ્ધિના આદેશથી વૃદ્ધિ થતી આવી છે તે બધા નવા નવા જી આજ સુધી ક્યા ઠેકાણેથી આવતા રહેલા સમજવા? - ઈત્યાદિક અનેક બાબતે સુષ્ટિ કર્તાના સબંધે વિચારવાની છે, તે ન્યાય બુદ્ધિના પંડિતાએજ વિચારવી. ઈતિ અનેક બાબતેના વિચાર સ્વરૂપનું પ્રકરણ ૪૧ મું સંપૂર્ણ. પ્રકરણ ૪૨ મું. જૈન ઇતિહાસ પ્રમાણે ૧૧ રૂદ્રનું સ્વરૂપ પ્રદુરન સૂરિ કૃત–વિચારસાર પ્રકરણ પૃ.૧૦૩ થી. ગાથા ૪૭૩ થી ૪૭૬. પ્રથમ ૧૧ રૂદ્રોનાં નામ-૧ ભીમાવલી, ૨ છતશત્રુ, ૩ ભદ્ર, ૪ વિશ્વાહલ, ૫ સુપ્રતિષ્ટ, ૬ અચલ, ૭ પુંડરીક, ૮ અછતધર, ૯ અછતનાથ, ૧૦ પેઢાલ, ૧૧ સત્યકિચુત, આ અગીઆરે વ્યકિતઓ રૂકના નામથી જૈન ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. તેઓ તીર્થકરેના પરમ ભકત હેઈ અંગ (વિદ્યા ના ધારણ કરવાવાલા હતા. આ નામવાલી ગાથા ૪૭૩ અને ૪૭૪ માં આપેલ છે તેને જ અર્થ નીચે પ્રમાણે છે. For Personal & Private Use Only Page #637 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૨ મું. જૈન અને વૈદિકના ૧૧ રૂદ્રોને વિચાર. ૩૯ પા AAAAAAAAN તે કયા કયા તીર્થકરના સમયમાં કણ કણ થયા તે બતાવીએ છીએ. પહેલે ભીમાવલી, પહેલા ઋષભદેવના સમયમાં થયો. બીજે જિતશત્રુ, બીજા અજિતનાથ તીર્થકરના સમયમાં થયે. હવે આગળ ૩ લાદ, ૪ વિશ્વાહલ, ૫ સુપ્રતિષ્ટ, અચલ, ૭ પુંડરીક, ૮ અજિતધર, ૯ અજિતનાથ, અને ૧૦ મે પેઢાલ, એ ક્રમથી–નવમા સુવિધિનાથ તીર્થકરના સમયથી તે સેલમાં શાન્તિનાથ તીર્થકર સુધી, એકેકા તીર્થકરના સમયથી એકૈક થતા આવ્યા છે ત્યારબાદ અગ્યારમે રૂદ્ર જે સત્યકિત છે તે ૨૪મા તીર્થંકર શ્રી મહાવીર ભગવાનના સમયમાં થયા છે. આ અગીઆરે રૂદ્રોનું કથન દશમા પૂર્વમાં વિસ્તારથી કેહેલું છે. આ અર્થ ગાથા ૪૭૫-૪૭૬ નો કરીને બતાવ્યો છે. દશમા પૂર્વમાં વર્ણવેલા અગીઆર રૂદ્રોને કાઠ. રૂદ્રોનાં નામ. તે કયા કયા તીર્થકરના સમયમાં થયા. ભીમાવલી ઋષભદેવના વખતે અજિતનાથને , સુવિધિનાથના , જિતશત્રુ ભદ્રનામા વિશ્વાહલ સુપ્રતિષ્ઠા શીતલનાથના શ્રી શ્રેયાસનાથના , અચલ શ્રી વાસુપૂજ્યના , પુંડરીક શ્રી વિમલનાથના , અજિતધર, શ્રી અનંતનાથના , અજિતનાથ પેઢાલનામાં શ્રી ધર્મનાથના , શ્રી શાન્તિનાથના , શ્રી મહાવીરના , સત્યકીસુત For Personal & Private Use Only Page #638 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ તેત્રયી-મીમાંસ.. ખંડ ૧ આ ૧૧ રૂદ્રોના સંબંધે કિંચિત વિચાર – છે. આ અવસર્પિણી કાળમાં એક કટાકેટિ સાગરોપમને જે ચોથે આરે ગણાવ્યું છે તેમાં જેવી રીતે-૨૪ તીર્થક, ૧૨ ચક્રવતીઓ, અને બળદેવ, વિષ્ણુ પ્રતિવિષ્ણુના નયનાં ત્રિક થયાં છે તેવી જ રીતે આ અગીઆર રૂદ્રપણ ગણાવેલા છે. વખતે વખતે ભુલતા ધર્મના માર્ગને બતાવનાર તે તીર્થકરે, છે એ ખંડના સજાએને તાબે કરનાર તે ચક્રવર્તીએ, ત્રણ ખંડના રાજયને તાબે કરનાર જેના હાથેથી મરાય તે વિષ્ણુ (વાસુદેવ) અને જે મરે તે પ્રતિવિષ્ણુ (પ્રતિવાસુદેવ) તેવીજ રીતે અંગ (વિદ્યા) ને મેળવી રૂદ્ર પદને ધરનાર તે રૂદ્ર સમજવા. પરંતુ તે વ્યકિતઓ એકની એકજ હતી તેવી માન્યતા જેનોની નથી. માન્યતા એવી છે કે-જે જીવે જેવા પ્રકારનું પુણ્ય મેળવ્યું તેને તેવા તેવા પ્રકારની પદવી પ્રાપ્ત થઈ છે. આ બધા મેટા હોદ્દાદારેમાંથી કેટલાક તે મેક્ષમાં ચાલ્યા ગયા અને બાકીના જવાના તેથીજ ગણત્રીમાં લઈ લીધેલા સમજવા. ઈયેલું વિસ્તરણ ઈતિ જૈન પ્રમાણે ૧૧ રૂદ્રો થયા છે તે બતાવ્યા. વૈદિકમતે ૧૧ રૂદ્રનું સ્વરૂપ. કંદપુરાણ ખંડ ૬ ઠે. અધ્યાય ૨૭૬ મે. પત્ર ૩૧ થી. સુતે કહ્યું કે હાટકેશ્વરમાં અગીઆર રૂદ્ર છે. આ વાત સાંભળીને ત્રષિઓ બેલ્યા કે-ગૌરી છે ભર્યા અને સકંદ છે જેમને પુત્ર, એવા ફતે અમે એકજ સાંભળ્યા છે. સુતે કહ્યું તમારી વાત સાચી છે. રૂકતે એકજ છે. પણ અગીઆર કેવી રીતે થયા તે સાંભલે-- વારાણસીના મુનિઓને હાટકેશ્વરનાં દર્શન કરવાની ઈચ્છા થતાં, પહેલે જાણે પહેલું દર્શન હું કરું અને બીજે જાણે પહેલું દર્શન હું કરું. એમ સ્પર્ધા કરતા ચાલ્યા. હાટકેશ્વરે તેમને અભિપ્રાય જાણીને, તે ત્રાષિએને પિતાનું દર્શન એકીસાથે આપવાને માટે-ત્રિશુલ, ત્રણનેત્ર, જટા, અર્ધચંદ્ર, અને ફંડ માલાના સ્વરૂપે, પાતાલમાંથી નાગલોકના છિદ્ર એકીસાથે મીકળી, બધા ઋષિઓને જુદે જુદે ઠેકાણે દર્શન આપ્યાં. પેલો જાણે મને પ્રથમ દર્શન મલ્યાં અને પેલે જાને મને પ્રથમ દર્શન મળ્યાં. એમ જાણી એકાદશ તાપસે પાતાલમાં પેશી સ્તુતિ કરવા લાગ્યા. પછી રૂદ્ર બ્રાહ્મણને કહ્યું કે હે તાપસોત્તમ ! હું એકાદશ પ્રકારને તમારી ભકિતથી તુમાન થયે છું, જે તમારી ઈચ્છા હોય તે વરને માગે? ત્યારે તે તાપસેએ કહ્યું કે જો આપ તુષ્ટમાન થયા છે તે, આપ અમારા વાસ્તે For Personal & Private Use Only Page #639 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ ૪ર મુ. વૈદિક—દ્રના સંબંધે વિચિત્ર પ્રકારના લેખા. ૪૦૧ આ દુનીયામાં અગીઆરે સ્વરૂપથીજ રહા, અમે પણ હાટકેશ્વરમાં રહીને આપણી આર:ધના કરીશું. પછી મહાદેવે કહ્યું કે જયારે તમારી ઇચ્છાજ એવી છે તે જાવા હું પણું આ અગીયારે સ્મૃતિઓના સ્વરૂપથી સદાકાળ રહીશ. પણ એક મૂર્તિથી કૈલાસમાં રહીશ, એટલું કહીને ત્રિનેત્ર ભગવાન અદૃશ્ય થઈ ગયા, પછી તેમની સેવાના ફુલેનું વર્ણન છે. આ અધ્યાય શ્લાક ૪૩ થી પૂરા કર્યાં છે. “ આગળ ૨૭૭ મા અધ્યાયમાં સુતને ઋષિઓએ પૂછ્યું કે વારાણસીથી આવેલા બ્રાહ્મણા કયા કયા નામના હતા ? કે જેમની ભકિતથી એક રૂદ્રના અંગાઆર પ્રકારના રૂદ્રે થઇ ગયા ? પછી સુતે કહ્યું કે-૧ મૃગન્યાલ, ૨ સસ ંજ્ઞ, = નિર્દિત, ૪ મહાયશ, ૫ અજૈકપાદ, દ્ અહિયુદ્ઘ, ૭ પીનાકી, ૮ પર તપ, ૯ દહન, ૧૦ ઇશ્વર, ૧૧ પાલી. આ ઉપર અતાવેલા બ્રાહ્મણેા જે નામના હતા તેજ નામ કોનાં પણ રાખવામાં આવ્યાં હતાં. પછી તે તે રૂદ્રોના નામનાં દાન, જપ, કરવાનું વિસ્તારથી લખીને બતાવ્યું છે અનેં ૨૭૭ મા અધ્યાય પૂરા કર્યાં છે.” કિચિત્ સમીક્ષા...જૈનોના અગીઆર દ્દો ઘણા લાંબા લાંખા કાળે તીથ કરાના ભકતા, ભિન્ન ભિન્ન વ્યતિકના,તેમજ નામથી પણ ભિન્ન સ્વરૂપના બતાવ્યા છે. આ તરફ વૈદિક મતમાં એકજ સમયમાં એકજ રૂદ્ર ભકત બ્રાહ્મણેાના નામથી પ્રસિદ્ધિવાળા લખીને બતાવ્યા છે. તે પણ પાતાળ ફ્રૉડીને ન જાણે કયાંથી આવ્યા અને આ વાત કયા કાલમાં બની ? આ માં કેઇપણ પ્રકારના પત્તો આપણે મેળવી શકીએ તેમ નથી. આગળ તેા વાચકે વિચાર કરીને બતાવે તે ખરે. પંડિત ગુરૂદત્ત વિદ્યાર્થીના લેખા-અનુવાદક ચંદ્રેશકર નમદાશંકર પંડયા-ખીએ. એલ એલ, ખી વકીલ હાઇકોર્ટ મુંબાઈ ૪, સ. ૧૯૧૪ વંડાદરા લુહાણામિત્ર પ્રેસમાં છુપાએલું —— પૃ. ૧૧૮ થી ૧૧૯–શતપથ બ્રાહ્મણમાં લખ્યું છે કે સહુ યાજ્ઞ વય શાકાલ્યને કહે છે કે “ ઇશ્વરના મહિમા વ્યકત્ત કરનાર તેત્રીશ દેવતા છે-૮ વસું, ૧૧ રૂદ્ર, ૧૨ આદિત્ય, ૧ ઇંદ્ર, અને એક પ્રજાપતિ, કુલ ૩૩ 51 For Personal & Private Use Only Page #640 -------------------------------------------------------------------------- ________________ તવત્રયી- મીમાંસા - ખંડ ૧ આઠવસુ નીચે મુજબ-૧ અગ્નિ, પૃથ્વી, ૩ વાયુ, ૪ અંતરિક્ષ, " આદિત્ય, ૬ ઘી, ૭ ચંદ્રમા, ૮ નક્ષત્ર, એ આઠવસુ કહેવાય છે. કારણકે બધ પદાર્થો તેમાં રહે છે, અને જે કાંઈ જીવે છે, હાલે ચાલે છે, અને વિદ્યમાન છે, તે સર્વેના નિવાસ તે છે. ૧૧ રૂદ્રા નીચે મુજબ–૧૦ પ્રાણ અને ૧૧ આત્મા આ રૂદ્ર (રૂદ્ર એટલે રડવું તે ઉપરથી) કહેવાય છે. કારણકે જ્યારે તે દેહ ને જાય છે ત્યારે તે મરી જાય છે. અને મરનારનાં સગાઓ રહે છે - ૧૨ આદિત્ય તે ૧૨ મહિના જે સમયની ગણત્રી કરે છે, તેઓ આ દિત્ય એટલા માટે કહેવાય છે કે તેઓ પોતાની ગતિથી માસ કરે છે અને તેથી બધા પદાર્થોના વિરેને ક્રમ નિર્ણત કરે છે. અર્થાત્ દરેક પદાર્થના. સમયને વ્યય નિર્ણત કરે છે. આદિત્ય એટલે તેવા વ્યયનું કારણ છે ઈ-એટલે સર્વવ્યાપી શકિત અથવા વિદ્યુત. પ્રજાપતિએટલે બ્રહ્મા (અર્થાત કલાના માટે આવશ્યક પદાર્થોના સંગ્રહ, અથવા શીખવા શીખવવાને માટે માણસેનું એકત્ર થવું) એને અર્થ પશુઓ પણ થાય છે. યજ્ઞ અને પશુઓ પ્રજાપતિ કહેવાય છે. કારણ કે તેવાં કાર્યોથી અને ઉપયોગી પ્રાણીઓથી જગત ને પિતાના નિર્વાહનાં સાધને મળે છે. જે - શાકલ્ય પુછે છે કે-“ ત્યારે ત્રણ દેવતા કયા?” યાજ્ઞવલકય ઉત્તર દે છે કે ત્રણ લોક” (અર્થાત-થાન, નામ, અને જન્મ)” તેણે પુછ્યું કે-“બે દેવતા ક્યા? ” યાજ્ઞવલ્કયે ઉત્તર દીધો કે “પ્રાણ અને અન્ન” તેણે પુછયું કે- અધ્યર્થ શું? ” યાજ્ઞવલ્કયે કહ્યું કે- અધ્ય એટલે સર્વ વ્યાપી વિદ્યુત જગતને પોષનાર કે જે સૂત્રાત્મા નામે ઓળખાય છે. - છેવટે તેણે પુછયું કે એક દેવતા કે? યાજ્ઞવલ્કયે કહ્યું-બ્રહ્મ” જેને અદિતિ કહે છે” પૃ. ૧૨૦ શતપથ બ્રાહ્મણમાં કહેલા-આઠ વસુએ તે આઠ સ્થાને છે, અગીયાર રૂદ્રામાં–આત્મા અને દશ પ્રાણુ કે જે મનને સ્વયંભૂ વ્યાપ કહેવાય તેમને સમાવેશ થાય છે. આ " બાર આદિત્યમાં સમય આવી જાય છેવિદ્યુત એ સર્વ વ્યાપી શકિત છે. જ્યારે પ્રજાપતિમાં (યજ્ઞ તથા પશુઓ) For Personal & Private Use Only Page #641 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૨ મું. વીકે-રૂદ્રના સંબંધે વિચિત્ર પ્રકારના લેખ. ૪૦૩ મનના ઇછા પૂર્વક વ્યાપારી આવી જાય છે એમ ગણી શકાય. પૃ. ૧૨૧-મૅકસ ગ્યુલર લખે છે કે જો આપણે પારિભાષિક શબ્દો વાપરવા હાય તા વેઢાના ધમ અનેકેશ્વર વાદના છે, અકેશ્વર વાદના નહી. ઋગૂવેદના પ્રથમ અષ્ટકના ૨૦ મા સૂકતના અંતમાં છે કે—મહાન દેવા તરફ ભકિતભાવ તથા નાના દેવા તરફ ભકિતભાવ, ન્હાનાએ તરફ્ ભકિતભાવ, વૃદ્ધો તરફ ભક્તિભાવ અમ્હે અને તેટલી ઇશ્વરની ઉપાસના કરીએ છીયે. હું વૃદ્ધ દેવાની સ્તુતિ ન કરીએ તે ? * પૃ. ૧૨૨-શરૂઆતમાં હિરણ્યગર્ભ સાનેરી જંતુઉત્પન્ન થયે। તે આખા વિશ્વને જ મથીજ પતિ હતો. હેણે પૃથ્વી અને આ કાશ સ્થાપ્યાં કયા દેવને અમ્હે અમ્હા ચજ્ઞ અષણ કરીએ ? ” મેંકસ સ્કૂલર ઇત્યાદિ।” આમાં વિચારવાનું કે–રાતપથને લેખ પ્રાચીનમાં પ્રાચીન ગણાય છે તેમાં –અગ્નિ આદિ દેવાને આઠ સ્થાન કહી આઠ વસુ તરીકે ઓળખાવ્યા છે. । ૧૨ આદિત્યથી સમય ધર્મ જણાવ્યેા છે. 1 ૧૧ આત્મા સાથે દશ પ્રાણ તે અગીયાર રૂદ્રો તરીકે બતાવ્યા છે. ઈ તે સબ્યાપી શક્તિ, અથવા વિદ્યુત, એમ એ અ બતાવ્યા છે, યજ્ઞ તથા પશુઓને—પ્રજાપતિ તરીકે ઓળખવ્યા છે. -~ આમાં ક્રીથી વિચારવાનું કે-વેદકાલમાં આ તેત્રીશ ( ૩૩ ) દેવતાએ અનાયા હતા અને ઋષિએ તેમની પ્રાથના કરી-વેદોમાં સૂકતા ને સૂકતા ભરી દેતા. બ્રાહ્મણ કાલમાં−૮ વસુ તે આઠ સ્થાન થયાં. ૧૨ આદિત્ય તે-સમય ( કાલ ) સ્વરૂપ ના થયા. ૫ આત્મા અને તેના દશ પ્રાણ ૧૧ રુદ્રી થયા. ૨ ચંદ્ર હતા તે–સવવ્યાપી શકિત અને વિદ્યુત્ત સ્વરૂપના થયા, અને જે પ્રજાપતિ હતા તે–યજ્ઞ સ્વરૂપના અને પશુઓના સ્વરૂપના બની ગયા. ॥ કાલમાં વિષ્ણુનું નામ નિશાન પણ ખાલ કરતાં જનાતુ નથી. ॥ આ બ્રાહ્મણ હવે આપણે પુરાણુ કાલ તપાસીએ-વેદ અને બ્રાહ્મણ કાલ સુધી જે દેવતાઓની સ ંખ્યા તેત્રીશની હતી તે પુરાણેામાં તેત્રીશ કરાડની થઇ. વેદ કાલમાં ૧૧ રૂદ્રો જુદા સ્વરૂપના હતા, તે બ્રાહ્મણુ કાલમાં-દશ પ્રાણુ સાથે એકઆત્મા રૂપે ગોઠવાયા, ત્યારે, પુરાણામાં-એકજ રૂદ્ર અગીયાર જનના નામથી પ્રસિદ્ધ થ અનેક ઉત્પાતેના મચાવનારા થયા તેનું સ્વરૂપ આ ગ્રંથથીજ જોઇ શકાશે. ૫ * જોન મૉક ધાર્મિ ક સુધારા, ભાગ ૩ વૈદિક હિંદુધ For Personal & Private Use Only Page #642 -------------------------------------------------------------------------- ________________ ४०४ તત્વનયી મીમાંસા. ખંડ ૧. વેદમાં જે પ્રજાપતિ-નાના ઈડાથી પ્રસિદ્ધિ પામ્યા હતા તે શત પથમાં યજ્ઞ સ્વરૂપના અને પશુઓના સ્વરૂપથી લખાયા, ત્યારે પુરાણમાં તેમને જગતની ઉત્પત્તિ કરવા વાળા ઠરાવ્યા, શત રૂપાને ઘડતાં વ્યભિચારની ઈચ્છા વાળા થયા. તેથી જગે જગે પર વગેવાયા. જુવે અમારે બ્રમ્હા સંબંધી પૂર્વને લેખ એટલું જ નહી પણ બ્રહ્માથી જગતની ઉત્પત્તિ થયાનાં બે ચાર સૂકતે ચારે વેદમાં પાછળથી ગઠવ્યાં આ વાત મણલાલ નભુભાઈ દ્વિવેદીને લેખો વિચારે છે કે વેદમાં વિઘણુ છે કે નહી પણ-શતપથમાં તે નામ નીશાણ જણાતું નથી, તે વિષ્ણુને પુરાણમાં ને ગીતામાં વારંવાર અવતાર લઈ આ દુનિયા ને ઉદ્ધાર કરવાવાળા લખીને બતાવ્યા. આ બધી વાતે કયાંથી લાવ્યા અને વિચિત્ર રૂપે શાથી ગેહવાઈ સજજ ? જરા વિચાર કરીને જેશે ! જૈન પ્રમાણે મહાદેવજીની ઉત્પતિનું સ્વરૂપ તીર્થકરના સેવકો બે પ્રકારના-અહિંસાદિક વ્રતના પાલકે તે શ્રાવકે અને ભકિતમાત્રનાજ કરનારા તે ભકતે. મહાવીર સ્વામીને ભકતમાંના એક સત્યકી નામ પણ ભક્ત હતે. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે – વિશાલ નગરીના રાજા ચેટક, તેની છઠી પુત્રી સુજેઠા-કુમારીજ સાથ્વી થઈ. કેઈ વખત પોતાના મકાનમાં આતાપના લેતી. એવા અવસરમાં-વિદ્યાસિદ્ધ પેઢાલ નામને પરિવ્રાજક–પિતાની વિદ્યા આપવા બ્રહ્મચારિણીના પુત્રરૂપ પાત્ર ખેલવા લાગ્યું. તેને રાત્રિના સમયમાં શીતની આતાપના લેતી સુજેષ્ટાને નગ્નપણે દેખી. તે સંન્યાસીએ પિતાની ધુંધ વિદ્યાથી અંધકાર ફેલાવી, તે સાધ્વીને બેભાન કરી તેની પેનીમાં પિતાના વીર્યને સંચાર કર્યો. સુજેકાને ઋતુધર્મ આવી ગએલે હતું તેથી તેને ગર્ભ રહી ગયે. આ વાતની ચર્ચા સાધ્વીઓમાં થવા લાગી. પણ અતિશય જ્ઞાનીના મુખથી તે સંન્યાસીનું કાર્ય સાંભળ્યું એટલે બધાની શંકા દૂર થઈ. સુચેષ્ટાને પુત્ર થયે તે શ્રાવકને સેં. તેનું નામ સત્યકી રાખ્યું. આ સત્યકી મહાવીર ને ભક્ત હતા. એક વખત કાલસંદીપક નામના વિદ્યારે ભગવાનને પૂછ્યું કે મને ભય તેના થકી છે? ભગવાને કહ્યું કે સત્યકી નામના છોકરાથી તને ભય છે. કાલસંદીપક તેની પાસે ગયે. અવજ્ઞા કરી પિતના . . " For Personal & Private Use Only Page #643 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ર મુ જૈનમાં–મહાદેવની ઉત્પત્તિનું સ્વરૂપ. ૪૦૫ પગમાં ઘાલ્યા પણ તેના પિતા પેઢાલે છેાડાવ્યે.. અને પેાતાની બધી વિદ્યાએ તેણે સત્યકીને આપી. સત્યક઼ી રાહિણી વિદ્યાનું સાધન કરવા લાગ્યા. મહારાહિણી વિદ્યા સાધવામાં સત્યકીના આ સાતમા ભવ થયા છે. આ રાહિણી વિદ્યાએ પાંચ ભવસુધી તેા સત્યકીના જીવને મારી નાંખ્યા. અને છઠ્ઠા ભવમાં એને સાધવાની ઇચ્છા પણ ન થઈ. પરન્તુ આ સાતમા ભવમાં વળી વિદ્યા સાધવાના ઉદ્યમ કર્યાં. તેની વિધિ નીચે પ્રમાણે. અનાથ મૃતક મનુષ્યને ચિતામાં માળે અને લીલા ચામડાને પેાતાના શરીર ઉપર વીઠીને ડાબા પગના અંગુઠાના આધારે ઉભા રહી જ્યાં સુધી પેલી ચિતાનાં લાકડાં બળે ત્યાં સુધી તે વિદ્યાના જાપ કરે. એવી રીતે સત્યકી તે રાહિણી વિદ્યાને સાધી રહ્યો હતે. તેવા અવસરમાં કાલસદ્દીપક વિદ્યાધર પણ ત્યાં આવી ચઢયા, તેને પેલી ચિતામાં લાકડાં નાખ નાખ કર્યો' તેથી તે અગ્નિ સાત દિવસ સુધી ખળતી રહી ત્યાં સુધી સત્યકી–વિદ્યાના જાપ કરતા હતા. આવા પ્રકારનું તેનું ધૈર્ય જોઇ રહિણી વિદ્યા હાજર થઈને વિઘ્નકારક તે કાલસ’દીપકને હઠાવ્યા અને સચકીને કહ્યું કે હું તને સિદ્ધ છું. તું ખાલ કે તારા શરીરમાં હું કયાંથી પ્રવેશ કરૂ ? તેની માગણી પ્રમાણે વિદ્યાને મસ્તકમાંથી પ્રવેશ કરતાં ત્યાં ખાડો પડી ગયા પણ તુષ્ટમાન વિદ્યાએ તે સ્થાનમાં નેત્ર બનાવી દીધું, તેથી તે સત્યકી વિદ્યાધર ત્રણ નેત્રવાળા પ્રસિદ્ધ થયા. પછી તેને પેાતાની માતા રાજકુમારી કન્યાને ખગાડનાર પેાતાના ખાપ પેઢાલને પણ અન્યાયી જાણીને માર્યા. તેથી લેાકેાએ તેનુ નામ રૂદ્ર ( ભયાનક ) પાડયું. હવે પેલા કાલસ’દીપકને વૈરી જાણી તેની પાછળ પડચા. તે ભાગી નાઠા સત્યકી તેની પાછળ પડચા. તે ઉંચા, નીચા, ઘણા ભાગ્યેા છેવટે તેને સત્યકીને ભુલાવામાં નાખવા વિદ્યાથી ત્રણ નગરા બનાવ્યાં પણ સત્યકીએ પોતાની વિદ્યાથી તે ત્રણે નગરાને બાળી ભસ્મ કરી નાખ્યાં. કાલસંદીપક ત્યાથી ભાગી લવજી સમુદ્રના પાતાલ કલશામાં ચાલ્યા ગયા. છેવટે સત્યકીએ ત્યાં જઈને પણ તેના પ્રાણ હરી લીધા. અને તેથી તે વિદ્યાધરાના ચક્રવતી થઇ પડશે।. આ સત્યકીને તીર્થંકરાની ઉપર ભક્તિ હાવાથી ત્રણે સંધ્યાએ તીથ કરીને વંદના કરી નાટક કરતા. તેથી આ સત્યકીનુ નામ ઈ.-મહેશ્વર આપ્યું. હવે આ મહેશ્વરને એ શિષ્યા થયા. એક નંદીશ્વર નામે અને બીજો નાંદીયા નામે હતા. જે આ ીજો શિષ્ય નાંદીયા નામે હતા તે પેાતાની વિદ્યાથી બળદનું રૂપ બનાવી લેતેા. તેના ઉપર ચઢીને. મહેશ્વર અનેક ક્રીડા કહલ For Personal & Private Use Only Page #644 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬. તત્વવથી મીમાંસા. - ખંડ ૧ કરતે. આ મહેશ્વર મહાવીરને ભક્ત હતું, તેમજ કામી પણ પૂરે હતો. બ્રાહ્મણની સાથે તેને વૈર થઈ ગયું હતું તેથી બ્રાહ્મણની કુમારી કન્યાઓ સાથે લકની અને રાજાઓની વહુ બેન બેટીઓ સાથે કામક્રીડા કરતે રહેતે, પણ તેની પાસે વિદ્યાઓનું બળ હોવાથી કેઈ બેલી શક્તા નહિં. અગર કઈ તકરાર કરતું તો આ સત્યકી તેને મારી જ નાખતે. વળી આ મહેશ્વરે વિદ્યાના બળથી એક પુષ્પક નામનું વિમાન બનાવ્યું હતું, તેમાં બેસી ઈચ્છા પ્રમાણે ફરતે.. એક વખત આ મહેશ્વર ઉર્જયન નગરમાં ગયા છે. ત્યાં ચંદ્રપ્રોત રાજાની એક શિવા નામની રાણીને છે બીજી બધી રાણીઓની સાથે ભેગ કર્યો અને તેજ ત્રાસ તે શહેરમાં વર્તાવ્યો તેથી ચંદ્રપ્રદ્યોતને ઘણું જ ચિંતા થઈ અને આને મારવાને ઉપાય સધવા લાગ્યા. પણ તેની વિદ્યાના આગળ કેઈનું કાંઈ ચાલી શકતું નહિ. આ ઉજજયનમાં–ઉમા નામની એક વેશ્યા ઘણીજ રૂપાળી હતી, તે પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે ધન લેતી, તેની સાથે ભેગા કરતી. એક દિન આ મહેશ્વર તેને ઘેર જઈ ચઢ. તે ઉમાવેશ્યાએ બે પુલ બનાવી તે મહેશ્વરના આગળ મૂકયાં, એક ખીલેલું અને બીજું કલી રૂ૫નું, મહેશ્વરે ખીલેલા પુલ તરફ હાથ પ્રસાર્યો પણ ઉમાએ કલી રૂપનું ફુલ હતું તે આપીને કહ્યું કે આ કુલ તારા ગ્ય છે. મહેશ્વરે પૂછયું કે આ કમળ મારા યોગ્ય સાથી? ત્યારે ઉમાએ ખુલાશે કર્યો કે તું તે કુમારી કન્યાઓને ભેગી છે, હુ ખીલેલા કુલ જેવી છું. ત્યારે મહેશ્વરે કહ્યું કે તું મને ઘણી વલ્લભ છે. એમ કહી તેની સાથે ભેગા કરવા લાગ્યો અને તેનાજ વશમાં થઇને રહ્યો. ચંદ્રપ્રદ્યોત રાજાને ખબર પડતાં તે ઉમાને બેલાવી, ઘણું ધન આપી સત્કાર કરીને કહ્યું કે-તું મહેશ્વરને એટલું પૂછી લે કે કોઈ એવે સમય છે કે તમારી વિદ્યા તમારી પાસે રહેતી ન હોય? ત્યાર પછી પ્રસંગેપાત ઉમાએ પૂછયું અને મહેશ્વરે કહ્યું કે–ભેગ કરતી વખતે મારી વિદ્યાઓ મારી પાસે રહેતી નથી. ઉમાએ આ વાતની ખબર ચંદ્રપ્રદ્યતન રાજાને આપી. રાજાએ ઉમાને કહ્યું કે-જે વખતે તારી સાથે ભેગ કરશે તે વખતે અમે તે મહેશ્વરને મારીશું. ઉમાએ કહ્યું કે મને મારો તે? રાજાએ કહ્યું તને મારા શું નહિ. પછી રાજાના માણસે તે વેશ્યાના ઘરમાં છુપાઈ રહ્યા. મહેશ્વર ભેગ કરવા લાગ્યો કે તરત જ તે માણસેએ મહેશ્વર અને ઉમાને કાપી નાખ્યાં અને તે બધા નગરના ઉપદ્રવની શાન્તિ કરી નાંખી. હવે મહેશ્વરની બધી વિદ્યાઓ નંદીવર નામને શિષ્ય જાણતું હતું. તેણે ગુરૂની વિટંબન થએલી For Personal & Private Use Only Page #645 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૨ મું. વૈદિકેરૂદ્રના સંબંધે વિચિત્ર લેખે. ૪૦૭. જાણી, ઉજજયન ઉપર મેટી શિલા વિદ્યાથી બનાવી અને કહેવા લાગ્યો કે “અરે મારા દાસ? હવે તમે કહાં જાશે ?” હું તમને સર્વેને મારીશ, હું સર્વ શકિતવાળો છું તેથી કેઈને મારેલો મરવાને નથી. આવી આવી બધી વાત સાંભળતાં લોકે ભયભીત થઈ, તે નંદીશ્વરની આજીજી કરી તેના પગમાં પડે અપરાધની ક્ષમા માગી, છેવટે નંદીશ્વરે કહ્યું કે જો તમે ઉમાની ભાગમાં મહેશ્વરનું લિંગ સ્થાપન કરી પૂજન કરવાનું કબૂલ રાખે તેજ તમને જીવતા છોડું. ભયના માર્યા તે નિસત્વ લેકેએ તે પ્રમાણે ભગલિંગનું સ્થાપન કરી પૂજવા માંડયું અને પિતાને બચાવ કરી લીધો. ત્યારબાદ નંદીશ્વરે ગામગામમાં જઈ લોકેને ડરાવી ડરાવીને ભાગ અને લિંગ સ્થપાવી પૂજાની પ્રવૃત્તિ ચલાવી. ઉપર પ્રમાણે મહાવીરના ભકત મહેશ્વરની ઉત્પત્તિ જૈન ગ્રંથકારોએ બતાવેલી છે. આમાં આપણે વિચારવાનું એ છે કે જે કે વિદ્યાના બળથી સત્યકી વિદ્યાધર મહેશ્વરના નામથી પ્રસિદ્ધ થયે ખરે પણ તદન મર્યાદા રહિત નીતિથી બહારને જ હતું. તે વખતના નિસત્વ લોકેએ પિતાના બચાવ માટે અકાર્ય કર્યું. જેમાં સ્વેચ્છના ઉપદ્રવથી આ મ્યુચ્છ બન્યા તે કાર્ય શું ગ્ય તરીકે થએલું મનાશે?ગ્ય તે નજ મનાય તે પ્રમાણે આ કાર્ય બનેલું છે. પણ આ બાબતમાં આશ્ચર્ય તે એ થાય છે કે–આ સત્યકીનાં મર્યાદા વિનાનાં તદ્દન અગ્યાચરણેને વિચિત્ર પ્રકારનાં લખી પુરાણકારોએ લેકેને પરમેશ્વર તરીકે મનાવવા ક્યા વિચારથી પ્રવૃત્તિ કરેલી માનવી ? આ સત્યકીને મહાદેવ ઠરાવવા પુરાણકારોએ જે લેખો લખ્યા છે તેમાંના કેટલાક ટુંક ટૂંક વિચાર લખીને પુરાણેના લેખકને અને એ મહાદેવની ગ્યાયેગ્યને ખ્યાલ કરવાનું વાચકને સેંપીશ. વૈદિક મતે બ્રહ્મા અને વિષ્ણુ પછી મહાદેવ વિષયની માન્યતા. પ્રચલિત વૈદિક મતમાં-બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણ દેવેને સર્જક, પાલક અને સંહારકના ગુણવાલામાની પુરાણુકાએ પ્રધાનપણે બતાવ્યા છે. છતાં પણ બ્રહ્માના તેમજ વિષ્ણુના વિષયમાં અનેક મતે પદ્ધ ગએલા છે. તેમાંથી કેટલાએક મતે અમારા જાણવા પ્રમાણે લખીને બતાવતા આવ્યા છીએ તેથી હવે આ ત્રિજા મહાદેવના વિષયને જાણવાની ઇચ્છા પણ સ્વાભાવિકજ થાય. તેના સંબંધે કિંચિત વિચાર પુરાણકારોના લેખેથીજ કરીને બતાવીએ છીએ. For Personal & Private Use Only Page #646 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વથી ભીમાસા. કંદપુરાણ. ખંડ. પહેલે. અધ્યાય ૧૩ મે, પત્ર ૧૦૧, ગ્લૅક કર મે. આ ફિવરાત્તિમાં ઘેરા પ્રત્યક્ષ દરજી જ્ઞાન . लिंगांकेचं भंगांचं नाऽन्यदेवांकितं क्वचित् ॥ १४२ - ભાવાર્થ-આ બધી દુનીયા શિવરૂપે અને શક્તિરૂપે, પ્રત્યક્ષપણે દેખાઈ રહી છે? તેનું પ્રથમ ચિન્હ લિંગરૂપથી જુવે, અને બીજું ચિન્હ ભગ રૂપનું છે તે જુવે. લિંગ અને ભગના સ્વરૂપ સિવાય બીજું કઈપણ વિશેષ ચિન્હ દુનીયામાં છે? કેહેવુંજ પડશે કે નથી. માટે લિંગની અને ભગની પૂજા છેડને જે બીજા છ જગો જગપર ભટકે છે, તેમને નિતાર કઈ પણ પ્રકારથી થવાનો જ નથી. એવી રીતે આ વિષયમાં ઘણા દાખલાઓ આપીને પુષ્ટ કરીને બતાવેલ છે. જે આમાં જરા વિચારીએ-દક્ષિણમાં કહેવત છે કે “દગડ એટલા દેવ આ રકંદપુરાણને લેખ જોતાં લિંગનાં ચિન્હવાળા પુરૂષ અને લાગના ચિન્હવાળી સ્ત્રીઓ તેમાં-માણસે, પશુઓ, પંખીઓ વિગેરે આવી જાય છે, તે બધાં શું મહાદેવ તરીકે મનાય ખરાં? કેમકે ઉપરના લેખમાં જણાવવામાં આવ્યું છે કે લિંગની અને ભગની પૂજાને છે જે બીજાની પૂજા કરવાળા છે તેને નિતાર થવાનું જ બતાવ્યું નથી. વળી કાંચલીઓ મત ( કૌલિક મત) જે દુનીયામાં ચાલી રહ્યો છે તે શું સ્કંદપુરાણના લેખથી ઉદ્દભળ્યું હશે? એ વિચાર સહજ થઈ આવે છે. વળી પણ બ્રહ્મપ્રકરણમાં મહાદેવજીની ડાબી, જમણી ભુજાથી બ્રહ્મા વિષ્ણુની ઉત્પત્તિ જે અમેએ આ સ્કંદપુરાણના આઠમા અધ્યાયથી લખીને બતાવી છે તે ન જાણે કયા વિચારથી લખીને બતાવી માનવી? તેને વિચાર કરવાનું પણ વાચકવર્ગને સંપુ છું. શિવ પાર્વતીની ઉત્પત્તિ બ્રહ્માના ક્રોધથી, વિઘપુરાણું પ્રથમ સુષ્ટિ ખંડ. અધ્યાય ૩, પત્ર ૭, પ્લેક ૧૭૫ થી ૧૭૪ ત્રણ લેકને બાળી મારે એ બ્રહ્માને ક્રોધ ઉત્પન્ન થયે, તેથી તેમના કપાલથી મધ્યાન્હ સૂર્યના જે રૂદ્ર અર્થીગના સહિત ઉત્પન્ન થયે. બ્રહ્માએ તેમને કહ્યું કે તમે બન્ને જુદાં પડે? એટલું કહી બ્રહ્મા અંતર્ધાન થઈ ગયા. ત્યાંથી સ્ત્રી અને પુરૂષની પ્રવૃત્તિ શરૂ થઈ ઈત્યાદિ ” ( મીમીમાંસા પૃ. ૯૪) આમાં કિંચિંત વિચાર-બ્રહ્મ પ્રકરણમાં પૃ. ૧૮થ્રી સ્કંધ પુરાણુને જે લેખ અમોએ આવ્યું છે તેમાં જણાવવામાં આવ્યું હતું કે–યુગના આદ્યમાં For Personal & Private Use Only Page #647 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૨ મુ. બ્રમ્હાના ક્રોધથી શિવ પાર્વતી. તેના મરતકાની માલા. ૪૦૯ મહાદેવજી નિર્વિકલ્પ બેઠા હતા. તેમને જગત્ પેદા કરવાની ઇચ્છા થતાં. તેમના ડાબા જમણા અંગથી બ્રહ્મા અને વિષ્ણુ ઉત્પન્ન થઇ ગયા, ત્યારબાદ બ્રહ્માથી ખત્રી સૃષ્ટિ ઉત્પન્ન થયા પછી એ ત્રણે દેવામાં મેઢા અને નાના, કાણે માનવા તે સબન્ધી મેટા ઝગડા જાગ્યા છે. ઇત્યાદિક વિશેષ ત્યાથી જોઇ લેવુ. આ ત્રણે દેવાના વિષયમાં આવા આવા પ્રકારના વિચિત્ર લેખા જોતાં નતા બ્રહ્માના, કે નતા વિષ્ણુના, તેમજ નતા મહાદેવજીના, પણ ખરા પત્તો મેળવી શકાય છે. તેા પછી આ બધા પુરાણકારોએ આ સૃષ્ટિની ઉત્પત્તિ થવાના પ્રકાર કયે ઠેકાણેથી મેળવેલા સમજવા ? આ વિષયમાં જીવા જૈનોની માન્યતાવાળું જગત્ પ્રકરણ બીજાથીં અને તેનીજ સાથમા આપેલું પ્રકરણ ચેાથુ વૈદિક ની માન્યતાવાળું જગત્ અને પછી કરેા સત્યાસત્યના વિચાર ? હાથમાં કોંકણ હાય તે પછી આરસીની જરૂર શી ? સુરેષુ કિષિકેન, પાર્વતીના મસ્તકાની માલા ધારી શિવ, શંકાકષ શકા ૨૨૨ મી. પૃ. ૩૦ જુએ ગણેશ પુરાણના લેખ “ એક વખતે મહાદેવજીને પાવતીએ પુછ્યું કે આપ આ સુંડમાલા શા માટે ધારણ કરે છે ? આ વખત મહાદેવજી કાંઇ ખેલ્યા નહિ, તેથી પાવતીએ હઠ પકડી, તેથી મહાદેવજીએ કહ્યું કે જ્યારે જ્યારે તૂ મરી જતી ત્યારે તારાં મતક કાપી કાપીને આ મુડમાલામાં પરાવું છુ. અને તે પહેર્ છુ તે ઉપરથી પાર્વતીજીએ કહ્યું કે શું ત્યારે આપ મરતાજ નથી. આ ઉપરથી મહાદેવજીએ કહ્યું કે મને ઇશ્વરે એક મંત્ર મતાન્યેા છે તેથી હું મરતા નથી ( શું ત્યાં મહાદેવ પાતે ઇશ્ર્વરતા નહીજ, તેમના ઇશ્વર પણ કઇક ખીન્નેજ જણાય છે ખરે કે ? ) ત્યારે પાવંતીએ કહ્યું કે એ મત્ર મને બતાવો, ત્યારે મહાદેવે કહ્યું કે—તમને ખતાવ્યાથી બધા પાહાડના જીવા સાંભળે અને તેથી તે અમર થઇ જશે. પાર્વતીએ કહ્યું-શું આટલા પાહડના જીવાને નસાડી મેલવાની આપનામાં શક્તિ નથી ? તે ઉપરથી મહાદેવે ઘણા જોરથી-ડમરૂ વગાડયું કે જેના ભારે અવાજથી તમામ જીવ નાસી ગયા. માત્ર એક ઈંડુ કે જે પુટવાની તૈયારીમાં હતું તેનાથી નાસી જવાયું નહિ. ત્યાર માદ પાવતીને મંત્ર સંભળાવવા માંડયા. ઘેાડીવાર પછી સાંભળતે સાંભળતે પાવતી સુઇ ગયાં. તે વખતે પેલું ઈંડું ફુટયું' અને પાર્વતીને બદલે તેને હુકારા દેવા શરૂ કર્યાં. પછીથી થેડીવારે પાતી જાગી અને કહ્યું કે–મહારાજ ! મેં તે થાડું ચરિત્ર 52 For Personal & Private Use Only Page #648 -------------------------------------------------------------------------- ________________ ४१० તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ ~ ~ ~ ~ امید به یه مه یه بی بی سی www. સાંભળ્યું અને ફલાણી જગથી બાકી છે તે ફરીથી સંભળાવશે, ત્યારે મહાદેવે કહ્યું કે હુંકારે તેણે ભર્યો, તે ઉપરથી મહાદેવે વિજુ નેત્ર ખોલીને જોયું તે પેલું ઈંડુ દેખાયું. તેથી તેને શિક્ષા કરવા મહાદેવ દેડયા. ઈંડુ અગાધ નાઠું અને એક સ્ત્રીના મેઢામાં પેસી ગયું અને પુનઃમાઘ માસમાં કરારૂપે થઈને પેદા થયે, શું આ વાત સંભવિત છે?” આ લેખમાં ઉદ્દભવતા કિંચિત્ વિચારે– મુંડમાલાના ચિન્હથી રાક્ષસપણું કે ઈશ્વર પણું?તેવાને તેવા સ્વરૂપથી પાર્વતી જન્મ લેતી ત્યારે બીજા જીવે કેવા સ્વરૂપથી જન્મ લેતા માનવા? તેવાને તેવા સ્વરૂપથી જન્મ થતા હોય તે દાનનાં અને શ્રાદ્ધનાં ફળ ખેટાં માનવાં કે ખરાં? લિંગને છેડે ન લાવતાં બ્રમ્હાએ અને વિષ્ણુએ-શિવનેજ મેટા માની લીધા હતા, તે હવે આ ચેથા ઇશ્વર કયે હતું કે જેનાથી શિવે મંત્ર મેળવ્યું? સર્વજ્ઞ એવા મહાદેવ-જ્ઞાનથી કે બે નેત્રથી જોઈ શકયા નહિ તેથી ત્રીજું નેત્ર ખેલવાની જરૂર પડી કે ? આવી રીતે ચારે બાજુથી વિચારીને જુવે આવા પ્રકારના લેખે કેવળ કલ્પિત માન્યા સિવાય બીજે કઈ ઉપાય છે?” ગળે પરીને હાર, માંસ-મદિરાના સેવી શિવ. (૧) “મહાદેવની સવારી પિઠીઓ, ગળે આભૂષણ સર્પો, મુડદાની પરીઓને હાર, માથા ઉપર ચંદ્રમાનું હોવું શું સંભવિત હોઈ શકે? ( શંકા કષ. શંકા ૯૬ મી. પૃ. ૧૩) - - (૨) શિવપુરાણુ-ધર્મ સંહિતા. અધ્યાય ૧૦ માં (મ.મી. પૃ પપ) “ શિવજીના વિષયમાં ઘણું અગ્યપણથી લખાએલું છે પણ કલેક ૧૫, ૧૭૬ માં તો માંસ-મંદિરા ખાધા પીધાનું લખી દીધું છે” (૩) મત્સ્ય પુરાણ અધ્યાય ૪૭ મે, લે ૧૪૪ને ભાવાર્થ. શુક્રાચાર્ય શિવજીની સ્તુતિ કરતા કહે છે કે માંસ ભક્ષણ કરવાવાળા, સર્વમેઘ, વિદ્યુત, વ્યાવૃત્ત, વરિટ પુષ્ટિ કરવાવાળા એવા તમેને નમસ્કાર છે.” (મ. મી. પૃ. ૧૨૪). For Personal & Private Use Only Page #649 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૨ મું. વદિ કે લિંગના ચમત્કારે. લિંગેત્પત્તિનું સ્વરૂપ. ૪૧૧ શિવ લિંગના અનેક ચમત્કારલિંગ ત્રુટી ત્રણ લેકમાં પસયું તેથી પૂજાયું. સકંદપુરાણુ ખંડ ૧ લે, અધ્યાય ૬, કિંચિત્ ભાવાર્થ શંકરની પૂજા છાંને લિંગની પૂજા કેમ?તેનું કારણ જણાવતાં જણાવ્યું છે કે-નગ્નપણે શંકર ભિક્ષાને માટે ગયા. ત્યાં મુનિઓની સ્ત્રીઓ મેહિત થઈ તેમની પાછળ ચાલીઓ, બહારથી આવતાં શૂન્યાશ્રમ દેખી ઋષિઓએ પાછળથી જઈને શિવને શાપ આપે, તેથી લિંગ ત્રુટી પડ્યું અને ત્રણે લોકમાં પ્રસરી ગયું. ચકિત થએલા દેવોએ-બ્રહાની અને વિષ્ણુની પ્રાર્થના કરી. તેથી બ્રમહા સ્વર્ગમાં અને વિષ્ણુ પાતાલમાં તેનું મૂળ શોધવાને નીકળ્યા, પણ બ્રહા મેરૂ પર્વત સુધી ગયા ત્યાં ગાય અને કેતકી બે મલ્યાં. તેની સાથે પાછા આવી લિંગને અંત લાવ્યાની જૂઠી સાક્ષી ભરાવી અને સાથે ભૂગ આદિ પણ મલ્યા. તેથી ગાયને અપવિત્રતાને, કેતકીને પરિ નહિ ચઢવાને અને બ્રમ્હા આદિને અપૂજ્યતાને મહાદેવે શાપ આપે. ત્યાર બાદ બધાએ લિંગને શરણે ગયા ત્યાંથી લિંગની પૂજ્યતા પ્રવૃત્તિ.” ઈત્યાદિ. આ લેખમાં પણ શેડો વિચાર-પુરાણકારોએ-શિવનું સ્વરૂપ ભયાનક બતાવેલું છે તે પછી મુનિઓની સ્ત્રીઓ શાથી મહી પદ્ધ મુનિઓના શાપથી શંકરનું લિગ ત્રુટીને ત્રણ લોકમાં પ્રસર્યું, ત્યારે શકિતમાં વધારે શંકર કે મુનિઓ? નાના મોટા જીના ઘાટ ઘડવાના પૂર્ણ જ્ઞાનવાળા બ્રમ્હા ત્રણ લોકમાં પસરેલા લિન્ગને જ્ઞાનથી જોઈ શકયા નહિ, પણ જાતે ફરીને પણ જોઈ શક્યા નહી. તે જરા આશ્ચર્ય જેવું ન ગણાય? જેમ કેઈ અજ્ઞાનપણે અફળાતે કૂટાતે અનેક જણને અપરાધી થઈ પડે તેવા હાલ શું બ્રમ્હજ્ઞાનીઓના થાય? આ ત્રણ દેવેમાંના એકપણ દેવને ખરો પત્તાજ નથી મળી શકતે તો પછી આ બધી વાત કયા ઠેકાણેથી લઈને લખાઈએ ? તેને વિચાર કરવાની ભલામણ કરું છું. લિંગોત્પત્તિનું સ્વરૂપ, સ્કંદપુરાણું નગર ખંડ. ૬, અધ્યાય ૧ લે, લિંત્પત્તિ વર્ણન. પ્રથમ લિંગને બ્રમ્હાદિકેએ પૂછ્યું. For Personal & Private Use Only Page #650 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ તત્ત્વત્રયી--મીમાંસા. * , ખંડ ૧ mamma આનર્ત વિષયે તાપસના આશ્રમમાં-રૂક ભગવાન નગ્ન રૂપે ભિક્ષાને માટે ગયા. એટલે ત્રાષિઓની સ્ત્રીઓ મેહિત થઈને પાછળ ફરવા લાગીઓ. પછી ક્રોધમાં આવેલા ત્રાષિઓએ કહ્યું કે–અરે પાપી ! તેં તે અમારા આશ્રમની વિંટબનાજ કરી, તેથી તારૂં લિન્ગ ટુટી પડે? એમ શાપની સાથે જ મહાદેવનું લિન્ગ ત્રુટીને જુદુ પડ્યું અને ધરતીને ભેદીને પાતાલમાં પેસી ગયું મહાદેવ પણ લજિજત થઈ બાલકનું રૂપ ધરીનેલિગના રતે પાછળ ચાલ્યા ગયા. એટલે ત્રણે લોકમાં મોટા ઉત્પાતની સાથે ખલભલટાજ થઈ ગયે, એટલું જ નહી પણ ભયભ્રાંત થએલા દે-ઈદ્ર વિણ આદિકને શાથમાં લઈ બ્રહ્માની પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે બ્રહ્મન ! આ શું પ્રલય કાળ આવ્યા પછી ધ્યાનથી તપાસી બ્રહ્માએ કહ્યું કે અરે આતે પેલા ત્રષિઓના શાપથી લિગ ત્રુટી પડયું તેને ઉત્પાત છે અને તેથી ત્રણ લોક વ્યાકુળ થઇ ગએલું છે? હવે તે ઉત્પાતની શાતિના માટે બ્રહ્મા, વિષ્ણુ આદિ બધાએ દેવે તે બીલના માગે પાતાલમાં ગયા, ત્યાં મહાદેવજીને બાળકરૂપે સુતેલા જોયા. પછી દેવેએ સ્તુતિ કરી કે હે મહાદેવ ? બ્રહ્મારૂપે તે અને વિષ્ણુરૂપે તો તું એકજ છે, એટલું જ નહિ પણ તારા વિના દુનીયામાની કઈ વસ્તુજ નથી. માટે કૃપા કરી લિન્ગને ધારણ કરે. શિવે કહ્યું દેવતાઓ અને બ્રાહ્મણે પૂજવાનું કબૂલ કરે તે ધારણ કરું. પછી બ્રહ્માએ કહ્યું કે–પ્રથમતે હુંજ પૂજીશ તે પછી બીજા બધા પૂજે તેમાં નવાઈ શી છે? પછી ત્યાં પાતાલમાં પેસીને-બ્રહ્મા, વિષ્ણુ અને ઈંદ્રાદિકેએ મળીને પ્રથમ મહાદેવના લિન્ગની પૂજા કરી. ઈત્યાદિક વિશેષ. ખંડ ૬ ઠાન, અધ્યાય ૧ લાથી જુવે. “આગળ એજ ખંડના બીજા અધ્યાયમાં જણાવ્યું છે કે–તે લિન્ગને ઉપાડીને બહાર કાઢતાં તેની સાથે પાતાલ ગંગા પણ બહાર નીકળી આવી અને ચંડાલપણાને પ્રાપ્ત થએલે ત્રિશંકુ નામને રાજા તેમાં સ્નાન કરીને રાજ્યને ઉચિત શરીરવાળે થઈ ગયે ઈત્યાદિ.” આ બાબતમાં કિંચિત્ વિચાર-પ્રથમ કંદ પુરાણના લેખથીજ જોયું હતું કે-લિંગ તુટયા એ ત્રણ લેકમાં પસયું અને દેવતાઓની પ્રેરણાથી બ્રહ્મા સ્વર્ગમાં અને વિષ્ણુ પાતાલમાં પત્તો મેળવવા ગયા, પણ પત્તો મેળવ્યા વગરજ પાછા આવ્યા હતા. ફરીથી આ સ્કંદપુરાણવાળે જણાવે છે કે-લિંગ ત્રુટીને જુદું પડતાં ધરતીને ભેદીને પાતાલમાં પેલું, શિવજી પણ તેજ લિન્ગના રસ્તેથી પાતાલમાં જઈને સુતા. ભયથી દેએ બ્રહ્માને જઈને પુછ્યું. ધ્યાનથી For Personal & Private Use Only Page #651 -------------------------------------------------------------------------- ________________ -~-- પ્રકરણ ૪ર મું. ક્રોધસિંહનું સિંહેધર. મોટામાં મેટા શિવ. ૪૧૩ તપાસી બ્રહ્માએ લિન્ગ ગુટયાથી ઉત્પાત થએલે બતાવ્યું. આ ઉત્પાતની શાન્તિને માટે બ્રમ્હાદિ બધાએ દેવે તે લિંગનાજ માર્ગે પાતાલમાં ઉતર્યા. સ્તુતિ કરીને સુતેલાને જગાડ્યા અને ફરીથી લિગ્ન ધારણ કરવાને વિનંતિ કરી, શિવે બ્રમહાદિકની પાસેથી પૂજવાનું કબૂલ કરાવી લિંગને ધારણ કર્યું. આગળના અધ્યાયમાં જણાવ્યું છે કે-લિંગને બહાર ખેંચી કાઢતાં સાથે પાતાલ ગંગા પણ બહાર આવ્યાં. વિષ્ણુના ૧૯મા અવતાર એવા વ્યાસે અઢાર પુરાણ લખ્યાં. એમ માની શકાય ખરું? પાર્વતીના ક્રોધનો સિંહ, તેનું સિંહેશ્વર થવું. સ્કંદપુરાણ ખંડપ મે. અધ્યાય ૫૫ મે. બ્લેક ૩૬ ને સાર, પત્ર ૧૩૫ પાર્વતીને મહાદેવ કહી રહ્યા છે કે તું મારા માટે તપ કર્યો. તપના પ્રભાવથી બ્રહ્મા આવ્યા, બેટી? તારે શું જોઈએ છીએ? તેં કહ્યું પતિ તે છે પણ વશ કરવાને ચાહું છું. બ્રહ્માએ કહ્યું જા? વશ થશે. તે કહ્યું કયારે? બ્રહ્માએ કહ્યું કોઈ કાલમાં, એટલે તને ક્રોધ થયું. તે સિંહનું સ્વરૂપ ધરીને બહાર આવ્યું અને તે તારૂજ ભક્ષણ કરવાને કૂદ્યો, પણ તપના પ્રભાવથી તને જોવાને સમર્થ થયે નહિ. પછી તનેં દયા આવી તેથી તેં સ્તનથી દૂધ પાયું. તે સિંહ તારા તેજથી બળતે કહેવા લાગ્યું કે મેં દુષ્ટ ભાવથી તને ખાવાનો વિચાર કર્યો તેથી મારે નરકમાં જવું પડશે. પછી તેં કહ્યું-પાપને નાશ કરવાવાળા મહાકાલ તીર્થમાં જા. પછી તે સિંહ ત્યાં જઈ લિન્ગનાં દર્શન કરી દિવ્ય શરીરવાળો થઈ ગયે. પછી દેવેની સાથે બ્રહ્મા ત્યાં આવ્યા અને પાર્વતીને કહ્યું કે–તારા કોધથી ઉત્પન્ન થએલો સિંહ છે તે તારૂં વાહન થશે. ઈત્યાદિ “પછી આગળ સિંહેશ્વર લિંગનું મહાભ્ય વર્ણન કરેલું છે.” આમાં વિચાર-બેટીને દેખતાં બ્રહ્માગૃત થયા. ત્રણ દેવામાંના એક પણ દેવને ખરે પત્તો મેળવ્યા વિના શિવજીને ભાષેલો ભૂતકાળ, બ્રહ્માએ આપેલ વર, વિના કારણે પાર્વતીને ક્રોધ, તે ક્રોધને સિંહ થઈ પાર્વતીજીને મારવા ગયાનું સત્ય માની શકાય? જ્યારે આ બધું વિચારવાનું રહે છે, ત્યારે તેણે ધવડાવીને શાન્ત કર્યાનું કેમ માની શકાય? કદાચ તે વખતના ભદ્રિક શ્રદ્ધાળુ લોકે–આ કથા સાંભળી સિંહેશ્વર લિંગનું સ્થાપન કર્યું હોય, તે તેમાં આપણે બીજો વિચાર શું કરી શકીએ ? નજ કરી શકીએ. તે પણ આ કથાને વિચાર કરવાની ભલામણ કરું છું કે જેથી સત્યથી વંચિત ન રહીએ. For Personal & Private Use Only Page #652 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૧ ૪ લિંગના પત્તા બ્રહ્મા અને વિષ્ણુ પણ મેળવી શકયા નહિ. શિવપુરાણ વિશ્વેશ્વર સંહિતા, અધ્યાય ૬–૭ માં જુવા, “ અગ્નિ સમાન તેજસ્વી લિંગનો અંત લેવા-ભ્રમ્હા, વિષ્ણુ ઉપર અને નીચે ઘણાજ ફર્યાં, પણ પત્તા મેળવી શકયાજ નહિ. ઇત્યાદિ. ઘણુંજ અયોગ્ય એ ત્રણે દેવાના માટે લખાએલુ છે. શકાકાષ, શ’કા ૩૬ મી. રૃ. ૫ માં જીવે. મહાદેવનું લિન્ગ એટલું બધું વધ્યું કે-ભ્રમ્હા વિષ્ણુ તેને થાહ ( ઈંડા–અંત ) લેવા ગયા, તેા નીચેના થાહ ન મલ્યા કે પૃથ્વી ફ્રાડીને તે લિન્ગ કયાં ગયું છે. તેમજ ન મલે ઉપરના થાહ કે ઉંચે કયાં સુધી ગયું છે. શુ આવી વાત માનવી ચેાગ્ય છે કે ? 66 (૫) ત્રણ દેવામાં મેાટા શિવ આર્યાંના તહેવારેાના ઇતિહાસ નીચે પ્રમાણે કહે છે પૃષ્ઠ ૫૪૫ “ વિષ્ણુની પૂજાના ઉદય તેના વિષયના પ્રેમના લીધે થયા. તેમ રૂદ્ર પૂજાના ઉદય તેના વિષેની બીકને લીધે થયા, એમ કહેવાને હરકત નથી. રૂદ્રની સ્તુતિ ઋગ્વેદના પહેલા મંડલના ૧૨૪ મા સૂક્તમાં ઘણી કરવામાં આવી છે. ” આગળ પૃ, ૫૪૭ માં-શતરૂઠ્ઠીમાં રૂદ્રનાં વખાણ કરેલાં છે, તે પછી પુરાણકારાએ જુદી જુદી કથાઓમાં લીધેલુ છે. ” '' આગળ પૃ. ૫૪૯ માં “ અથવશીષ ઉપનિષદમાં રૂદ્રનું ખૂબ મહત્ત્વ વર્ણવવામાં આવ્યું છે. ” આગળ. પૃ. ૫૫૫ માં— “ શિવરાત્રિની ઉત્પત્તિ જે કારણેાને લીધે થઈ તે વિષેની કથા ઇશાન સહિતા, શિવ પુરાણ વગેરે ગ્રંથામાં મલે છે. બ્રમ્હા અને વિષ્ણુ કરતાં શિવ શ્રેષ્ટ છે. એવું સિદ્ધ કરવા માટે અન્ને જણા તે દિવસે શિવ લિન્ગને આદિ અને અંત શેખી કાઢવા માટે સામસામી દિશામાં ગયા અને એક વર્ષ પછી તેજ દિવસે તેએ! નિરાશ થઈને પાછા વળ્યા અને શિવ આપણા કરતાં શ્રેષ્ટ એવી કબુલાત કરી. એમ ઇશાન સંહિતામાં કહેલું છે, ’’ For Personal & Private Use Only Page #653 -------------------------------------------------------------------------- ________________ A જપ પ્રકરણ ૪ર મું. બ્રહ્મવીર્યના બટુકે. શિવ વીર્યનું સરેવર. ૪૧૫ આમાં મારે કિંચિત્ વિચાર–કૃતયુગના–બ્રહ્મા, ત્રેતાના વિષ્ણુ, અને દ્વાપરના મહાદેવજી તે પછી બે કરતાં શિવજી મોટા કયા પ્રકારથી ? શું લિંગ મોટું હોવાથી મોટા? કે કેઈ બીજા પ્રકારથી? વેદમાં-ઈદ્ર, સૂર્ય, અગ્નિ, વાયુ, યમ, વરૂણાદિક દેવે વર્ણવેલા છે. તેથી આ બ્રહ્માદિક ત્રણ દે મોટામાં મોટી સત્તાવાળા–જગતની ઉત્પત્તિ, સ્થતિ અને નાશના કરવાવાળા સવજ્ઞ તરીકે આખા વૈદિક મતમાં મનાએલા છે છતાં આદ્યના બે દેવે એક લિન્ગના માટે એક વરસ દિવસ સુધી ભાનવિના ભટકયા. તો આમાં સત્ય શું ? તે કાંઈ અમે સમજી સકતા નથી. (૧) શિવના લગ્નમાં બ્રમ્હાની નાડીનું છુટી જવું. શિવપુરાણુ જ્ઞાનસંહિતા અધ્યાય ૧૬ ૧૭ ૧૮ માં (મ.મી. પૃ. ૩૫) મહાદેવજી પોતાનું સ્વરૂપ તદ્દન કદરૂપ (બેઢંગુ) બનાવી જાણ લઈને પરણવાને ગયા. તેવું કદરૂપ દેખીને પાર્વતીની માતાને ઘણું દુઃખ થયું. (આ ઠેકાણે ગાર રસનું પિષણ બે હદનું કરેલું છે) છેવટે વિવાહ થવા લાગ્યો તે વખતે પાર્વતીના પગના અંગુઠાનું રૂપ જોવાની સાથેજ બ્રમ્હાજી કામદેવને જ વશ થઈ ગયા. એટલે પોતાનું વીર્ય નીકળી પડયું અને તેનાથી અઠયાસી (૮૮) હજાર ઋષિઓ ઉત્પન્ન થઈ ગયા. બ્રહ્માજીનું આ અગ્ય વર્તન દેખવાથી મહાદેવજીને ઘણેજ ક્રોધ ઉત્પન્ન થઈ ગયે. ઈત્યાદિ ” બ્રહ્મા અનાદિના કહે, ચાહે સત્યયુગના કહે પણ તે દ્વાપરમાં થએલા મહાદેવજીની જાણમાં ક્યાંથી? આ વાતની કિંમત બુદ્ધિવાન સત્યપુરમાં થાય તેમ છે? વિચાર એ થાય છે કે આવા તદ્દન અગ્ય લેખ લખવાળા કેવા પ્રકારની બુદ્ધિવાળા હશે? વળી આ લેખકે શિવ પુ. જ્ઞાન સં. ના અધ્યાય ૧૮ માં કલેક ૬૨ થી ૬૫ માં એવું લખ્યું છે કે – મહાદેવજીએ લગ્ન વખતે અગ્નિના ચાર ફેરા ફર્યા, તે વખતે પાર્વતીના અંગુઠાને દેખવાથી બ્રમ્હાનું વય નીકળી પડ્યું, તેને પોતાના મેળામાં ગેપવિને રાખ્યું તેથી જણાઈવાળા અસંખ્યાતા બટુક પેદા થઈ ગયા. તેમાં કછા For Personal & Private Use Only Page #654 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ તત્ત્વત્રયી—મામાંસા. ખંડ ૧ વાળા અને દંડ ધારેલા હજારા હતા. તે બ્રહ્માને નમસ્કાર કરીને બ્રમ્હાની આગળ આવીને ઉભા થઇ ગયા. ઇત્યાદિ 2 બટુકા હતા એટલુંજ નહી પણ હજારા તે દંડ, કછા સહિત હતા. એમ ચાક્કસ પણે લખીને બતાવ્યું છે. તે લગ્નના માંડવા કે જેમાં અસંખ્યાતા બટુક। પણ સમાઇ ગયા ? આવી આવી અનેક કલ્પિત વાતે-પુરાણકારો લખતા ગયા અને પેાતાનાં નામે છુપાવી નિર્દોષ અને પવિત્રરૂપ વ્યાસજીને નામે પેાતાના ગ્રંથ ચઢાવી તેમને વૃથા કલંકિત કર્તા ગયા છે. આ મારી ધારણાને સજ્જને પણ માન્ય રાખશે એવી આશા છે. કલમ પડેલીમાં વિશેષ જગતના કર્તા-ભ્રમ્હા માનીએ તે। દુનીયાના બધાએ ઘાટ તેમના જ્ઞાનથી અજાણ્યા કેમ હાય ? એક નેત્ર માત્રથી પાવતીજીને અંગુઠા દેખવાથી એટલા બધા વિકલ બની ગયા કે એક વખતે ખલિત વીર્યથી અટ્ઠયાસી ( ૮૮ ) હજાર ઋષિ ઉત્પન્ન થયાનું બતાવ્યું એજ પુરાણવાળા ફરીથી અસંખ્ય બહુકા ઉત્પન્ન થયાનું બતાવે છે. તે શું અઠ્ઠયાસી હજારથી સતાષ ન થવાથી અસંખ્યાતા મટુકા લખીને ખતાવ્યા કે ફરીથી નવા ઉત્પન્ન થએલા લખીને બતાવ્યા ? એ જરા વિચારવાની ભલામણ કરૂ છું. ( ૨ ) દેવાના પેટમાંથી નીકલી શિવના વીર્યનું સરેાવર, તેના પાનથી પાતીને કાર્તિકેય, · મત્સ્ય પુરાણ અધ્યાય ૧૫૭ મા શ્ર્લોક ૨૦ થી ૪૧ ને સાર ( મ. મી. પૃ. ૧૪૦ ) “વીરભદ્રે પાતીને મનાવ્યાં. અને ( શિવ-પાર્વતી ) એકાન્તમાં ગયાં દેવતાએ દન કરવાને આવ્યા. એકાન્તમાં છે એમ કહી વીરભદ્રે પાછા કાઢયા. હવે એક હજાર વર્ષ પછી દેવાએ ખબર લેવા અગ્નિને મેાકલ્યા, તે પોપટનુ રૂપ ધરીને કોઇ છિદ્રમાંથી અંદર પેઠા, રમણ થઇ રહ્યું હતું. પણ શિવ અને પોપટના નજર મેલેા થતાં શિવે ક્રોધથી કહ્યું કે તે જે મને વિઘ્ન કર્યું છે તે વિઘ્ન તારા ઉપર આવી પડશે ? અગ્નિ-પોપટ તે અંજલીથી શિવના વીનું પાન કરતા ગયે તે દેવતાઓના પેટમાં પેઠતાં પેટ ફાડીને બહાર નીકળ્યુ. તેથી શંકરના આશ્રમમાં મેોટા વિસ્તારવાળું ( સરેવર ) તલાવ રૂપે થયું. For Personal & Private Use Only Page #655 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ર મું. વીર્યના સરોમાં નાન તેના પાનથી કાર્તિકેય. ૪૧૭. --~~- ~~-~ તેમાં તપાવેલા સોના જેવું પાણી છે, કમલે કુલી રહ્યાં છે, પંખીઓ ખેલી રહ્યાં છે. પાર્વતીને ખબર પડતાં સખિઓ સાથે જલ કેલી કરવા ગયાં. કેલી કરી કમળો માથામાં બેસી કિનારા પર જઈ બેઠાં. પાણી પીવાની ઈચ્છાથી ફરીથી પાર્વતી ગઈ તે, સ્નાન કરતી કૃતિકા જોઈ. વાર્તાલાપ થતાં કૃત્તિકાએ કહ્યું કે આ પાણી પીતાં જે પુત્ર થાય તે મારા નામથી, પ્રસિદ્ધ કરે તો તને પાણી પીવા દઉં. પાણી પીધું ગર્ભ રહ્યો, જમણ કુક્ષિ ફાને બહાર નીકળે તે સૂર્યના જે દેદિપ્યમાન, શકિત અને શૂલ યુક્ત, છ મુખલે, અદ્ભુત, ઉત્પન્ન થયે. (આગળ. અધ્યાય. ૧૫૮ માં ને સાર) હવે અગ્નિ દેવના વીર્યના પ્રભાવથી–ડાબી કુખ ફાડીને બીજું બાળક નીકળ્યું, પણ કૃત્તિકાએ તે બન્ને બાળક જે દીધાં. તેથી વિશાખા, સુખ, સ્કંદ, અને કાર્તિકેયના નામથી પ્રસિદ્ધ થયા–ચતર સુદિ પાંચમના દિવસે શરાના વનમાં તે બન્ને બાળક જમ્યાં અને તે જ દિવસે ભેગા કરી દેવામાં આવ્યાં. અને બીજે જ દિવસે (ચતર સુદિ દંને દિવસે બ્રહ્મા, ઈદ્ર, સૂર્ય, અને દેવતાઓએ મલીને કાર્તિકેય સ્વામીને રાજ્યાભિષેક કરી–બંધ, પુષ્પ, ધૂપ, છત્ર, ચામર અને આભૂષણદિકથી ભૂ ષત કર્યા અને ઈદ્ર “દેવસેના” નામની પિતાની પુત્રીને પણ ઘણા આડંબરથી પરણાવી દીધી. વિષ્ણુ ભગવાને શ આપ્યાં. કુબેર ભંડારીએ-દશ લાખ યક્ષેને આપ્યા. અગ્નિદેવે–પિતાનું તેજ આપ્યું! વાયુદેવે વાહન આપ્યાં. ત્વષ્ટા દેવે ( વિશ્વકર્માએ) કામદેવ જેવો કુકડે રમવાને આપ્યો ઈતિ મત્સ્ય પુ. ના કાર્તિકેય. ' (૩) વળી વિચિત્ર પ્રકારથી કાતિક સ્વામીની ઉત્પત્તિ. કંદપુરાણ ખંડ ૧ લે. પત્ર ૫૬ થી ૧૮, અધ્યાય ૨૭ મે. કલેકો ૧૧૦ ને કિંચિત્ સાર. “પાર્વતીના વિવાહ થયા પછી વિષ્ણુએ પર્વતને પૂજ્યા, બ્રમ્હાને સાથે રાખી યથેચિત કર્યું. પછી ગંધમાદન પર્વતે શિવ પાર્વતીને અભુત સંગ. તેમના વીર્યથી જગત નષ્ટ થતાં, બ્રહ્મા, દેવતાઓ ત્રાસ્યા. અગ્નિને બેલાવી શિવ મંદિરમાં મેકજો. લઘુ સ્વરૂપથી પેશી તેણે ભક્ષા માગી. ત્રિશૂલથી મારવા જતાં શિવજીને હઢવી પાર્વતીજીએ ભીક્ષા આપી. તે ત્યાંજ ખાઈ ગયે. એટલે પાર્વતીજીએ શાપ આપ્યો કે જા તું સર્વભક્ષી થઈશ? અને વીર્યથી પિતાને પ્રાપ્ત થઈશ. પછી શિવના વિર્યનું ભક્ષણ કરી સ્વર્ગે જઈ બધી વાત તેણે બ્રમ્હાને તથા દેવતાઓને કહી બતાવી. અગ્નિને ભય બધા દેવતાઓને For Personal & Private Use Only Page #656 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ તત્ત્વત્રથી મીમાંસા. ' ખંડ ૧ પ્રાપ્ત થતાં ગર્ભવાળ થએલા ચિંતાથી પીડિત થયા. પછી વિગુના શરણે જઈ કહેવા લાગ્યા કે હે ભગવાન! તું અમારી રક્ષા કર? વિષ્ણુએ શંકરના પુત્રથી નિર્ભય થવાનું બતાવ્યું. પછી બધાએ દેવોએ વિષ્ણુને આગળ કર્યા. બ્રમ્હા, ત્રષિઓ પણ સાથે લીધા અને શિવની સ્તુતિ કરવા લાગ્યા બાદ મહાદેવજીએ વમન કરવાનું કહ્યું. એકી સાથે વમન કરતાં તપેલા સેનાના જે એક મહાપર્વત જે. ઢગલે . એક અગ્નિ વિના બધાએ દેવગણ સુખી થઈ ગયા. પછી અગ્નિએ કહ્યું કે હું શું કરવાથી સુખી થાઉં? ત્યારે બધાએ દેવગણેને સાંભળતાં મહાદેવજી બોલ્યા કે હે અગ્નિ? તું એ વીર્ય નિમાં કાઢી નાખ. પછી અગ્નિ હસીને બોલ્યા કે તમારું જાજવલ્યમાન વીર્ય સાધારણ માણસ કેવી રીતે ધારણ કરી શકે? પછી મહાદેવે કહ્યું કે-માઘ માસમાં તાપ લેનારના દેહમાં તેજ મૂકતે જજે. પછી તે અગ્નિ સવારમાં તાપના રૂપે થત, સ્નાનથી ધ્રુજતી કૃત્તિકાદિ સ્ત્રીઓ તાપ લેવા બેસતી, તેમના શરીરમાં રમકૃપમાં પરમાણુઓના સ્વરૂપથી પ્રવેશ કરી વીર્ય વિનાને થઈ સુખી થયે. પણ દષિપત્નીએ પતિના શાપથી ખે ચરીઓ બની ગઈ, આ વ્યભિચારથી દુઃખીનીઓએ તે વીર્ય હેમગીરિની પાછળ જઈ કા નાખ્યું અને વાંસડાઓમાં ગુંડાલી ગંગામાં નાખ્યું. તેનું ષમુખ (કાતિ કેય) બાળક થએલું જાણું દેવતાઓ ખુસી થયા. આ બાળક જન્મે કે તુરતજ પાર્વતીના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. પાર્વતીજીએ મહાદેવજીને કારણે તપાસવાનું કહ્યું પણું, પિતે સર્વજ્ઞ હેવા છતાં અજ્ઞ જેવા થઈ ગયા. એટલામાં નારદે આવીને કાત્તિકેય પુત્ર થયાની વધામણી આપી. પછી મોટી ધામધુમથી તે બાળકને જેવા ચાલ્યા. બ્રહ્મા, વિષ્ણુ, દેવગણ અને ગંધ પિતપતાના વાહન ઉપરથી ઉતર્યા. કેઈએ દંડવત કર્યા. કેઈએ માથું નમાવ્યું, પછી શાન્તિ પાઠ થયા. શિવ પાર્વતી પણ બળદ ઉપરથી ઉતર્યા. શિવ ભેટયા પાર્વતીએ સ્તનપાન કરાવ્યું. આ પ્રમાણે કાર્તિકેય સ્વામીની ઉત્પત્તિ બતાવેલી છે. | ઇતિ સ્કંદપુ. ના કાતિકેય. ! કલમ બીજી-મત્સ્ય પુરાણના કાર્તિકેય-શિવપાર્વતીનુ એકાન્ત કહી વિરભદ્ર દર્શનના માટે આવેલા દેવતાઓને પાછા કાઢયા. એક હજાર વર્ષ વીત્યા પછી દેવેએ અનિ દેવને તપાસવા શિવ પાસે મોકલ્ય, વિદનેને દૂર કરી તેણે પીધેલું શિવવિર્ય દેવતાઓના પેટમાં પેઠું “જિ સુહા જેવા” (કેમકે અગ્નિ છે તે દેવતાઓનું મુખ છે) તે દેવતાઓનાં પેટને ફેડી બહાર નીકળ્યું અને શિવનાજ આશ્રમ આગળ જઈ તે વીર્યનું મોટું સરોવર બની ગયું. તેમાં પાર્વતીનું સ્નાન For Personal & Private Use Only Page #657 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૨ મું. હાથના મેલથી અને પરમેષ્ઠિના મુખથી ગણેશ. ૪૧૯ અને તેનું પાન કરતાં રહેલે ગમે, તે જમણું કુક્ષિને ફેને બહાર નીકળે. અગ્નિ દેવના પ્રભાવથી બીજું બાલક ડાબી કુક્ષિને ફેને બહાર નીકળ્યું. કૃતિકાએ બંનેને જોડી દીધાં તેથી તે કાર્તિકેયના નામથી પ્રસિદ્ધ થયે. કલમ ત્રિછમાં-સ્કંદપુરાણુવાળો જણાવે છે કે-પર્વત ઉપર શિવ-પાર્વતીને ભંગ થતાં, જગત નષ્ટ થતું જોઈ, દેવેએ અગ્નિ દેવને ત્યાં મેક. તે અનેક આફતથી બચીને શિવના વીર્યને ભક્ષણ કરી ગયો. તે વીર્ય બધા દેવતાઓ ને પ્રાપ્ત થતાં ગર્ભવાળા થઈ ગયા. રેગી વૈદ્યને યાદ કરે તેમ દેવોએ વિષણુને સંભાર્યા. વિષ્ણુએ તેમની ચિંત્યા દૂર કરવા શંકર દેવને બતાવ્યા. એટલે બધાદે શંકરની પાસે ગયા. શંકરે વમન કરાવી દેવતાઓને સુખી કરી દીધા, માત્ર અગ્નિ દેવજ દુઃખી રહ્યો, તે પણુ શિવની સૂચનાથી તાપણુ રૂપે થયે. તાપ લેવાવાળી ત્રાષિપત્નીઓના અંગમાં શિવ વીર્યને પ્રવેશ કરાવી દઈને નિર્ભય થઈ ગયે. પણ ગષપત્નીએ પતિના શાપથી ખેચરીઓ બની ગઈ. તે પિતાના પાપને દૂર કર્વા હેમગરિની પાછળ જઈને તે વીર્યનું વમન કરી વાંસડાઓમાં ગુંડલી ગંગાજીમાં પધરાવી દીધું, એટલે તેમાંથી પમુખ કાર્તિકેય રૂપથી ઉત્પન્ન થયે. આમાં બીજે બધે વિચાર ભૂલના લેખેથી મેળવીને વિચાર કરવાની ભલામણ કરું છું. (૪) હાથના મેલથી અને પરમેષ્ઠિના મુખથી ગણેશ ઉત્પન્ન થયા. શિવપુરાણ જ્ઞાનસંહિતા. અધ્યાય ૩૨ ૩૩ માં (મ.મી. પૃ. ૩૩). પાર્વતીએ પિતાના હાથના મેલથી ગણેશ ઉત્પન્ન કર્યો. દરવાજા ઉપર બેસાઈ પિતે સ્નાન કરવાને બેડી. મહાદેવજી ભિતરમાં જવા લાગ્યા ત્યારે ગણેશજીએ રોકયા. જબરજસ્તીથી પેશવા લાગ્યા ત્યારે ધકકા મારીને બહાર કાઢયા. પછી મહાદેવજીએ પોતાના ગણને લડવા મેકલ્યા, તેમને પણ ભગાવ્યા. પાછા ગણને લઈ પોતે સાથે ગયા તે પણ ગણેશજીથી ફાવ્યા નહિ, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને ઈંદ્રાદિક બધાને લઈને મહાદેવજી લઢવાને ચઢયા, પણ ગણેશજીએ પરીઘ લઈને મહાદેવજીની કમર (કેડ) ભાંગી નાખી, એટલે બધાએ દે નાશી છુટયા. છેવટે વિષ્ણુના છલથી મહાદેવજીએ ત્રિશલથી માથું કાપી નાખ્યું. આગળ-મ. મી. ૫. ૧૧૪ માંની ટીપનીમાં વિશેષ જુઓ. આ શિવ પુરાણમાં ગણેશજીની ઉત્પતિ પાર્વતીના હાથના મેલથી For Personal & Private Use Only Page #658 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ તસ્વત્રથી-મીમાંસા. ખંડ ૧ લખીને બતાવી છે. પરંતુ વરાહ પુરાણના અધ્યાય ૨૨ માં એવું લખ્યું છે કે–ગણેશજી પરમેષ્ઠિના સુખથી ઉત્પન્ન થયા અને તેનું રૂપ દેખીને પાર્વતીજી મેહિત થઈ ગયાં. તેથી કે પાયમાન થએલા મહાદેવજીએ ગણેશરૂપ છેકરાને શાપ આપ્યો. ઈત્યાદિ.” આમાં જરા વિચાર-હાથના મેલથી ગણેશજી ઉત્પન્ન થયા તે વિચારવા જેવું છે. તેથી વિશેષ વિચારવાનું. ઘરમાં પેસતાં પોતાના પિતા મહાદેવજીને ધકકા મારી બહાર કાઢવાનું છે. વળી વિશેષ વિચારવાનું એ છે કે ત્રિજી વખતે જગતના કર્તા બ્રહ્માદિ દેવાને લઈને ચઢયા ત્યારે ગણેશજીની ભેગલથી મહાદેવજીએ પિતાની કમર તેડાવી અને બ્રહ્માદિક ભૂઠા પીને ભાગી ગયા. આ જગપર વિચાર કરવાને કે-બ્રહ્માદિક દેવે છે શું એટલો પણ વિચાર નહિ કર્યો હોય કે આ મેલ માત્રથી ઉત્પન્ન થએ ગણેશજીથી આપણે ફાવીશું કે નહિ? આ બધે વિચાર કરીને જોતાં ગાજીને કે મહાદેવજીને તેમજ બ્રહ્મા વિષ્ણુ દેવેને ખરે પત્તા મેળવી શકાયમ છે? વિચાર કરીને જુવે. ૫ નીચેના બીજા ફકરામાં–વરાહપુરાણુવાળાઓ-પરમેષ્ટિના મુખથી જે ગણેશજીની ઉત્પત્તિ બતાવી છે. તેમાં અમારું અનુમાન–જેનોમાં નમસ્કાર મહામંત્રને મહામંગલરૂપ ગણવામાં આવેલ છે. તે નમસ્કારને પંચપરમેષ્ટિની સંજ્ઞા જેનોમાં જાહેર છે. તે સિવાય ચાવીશ તીર્થકરમાં–પહેલા કષભદેવ, સેલમાં શાંન્તિનાથ, બાવીશમાં નેમનાથ, ત્રેવીસમા પાશ્વનાથ અનેવીશમા મહાવીરસ્વામી. એ પાંચ તીર્થકરેને પણ પરમેષ્ટિની સંજ્ઞા અપાએલી છે. એ પાંચ તીર્થકરેની સ્થાપના તે પંચતીથીના નામથી ઓળખાય છે. આ મહા મંગલિક રૂપની વાતને લક્ષમાં રાખી વરાહપુરાણુવાળાએ પરમેષ્ટિના મુખથી ગણેશજીની ઉત્પત્તિ કલ્પી કાઢી હોય. આગળ જતાં તેનું સ્વરૂપ બગાડવા પાર્વતીજી મેહિ પડ્યાનું કલંક બેસી ઘાલ્યું છે. આ મારૂ અનુમાન સત્યના શેાધકોને અયોગ્ય નહિ લાગે એમ મારૂં ધારવું છે? (૫) મહાદેવજીને કરે, પાર્વતીજીને-છોકરી. ભવિષ્ય પુરાણ ઊત્તરાઈ અધ્યાય ૧૨૪ મે. (શે. ૩૬૪ પૃ. ૫૩) એક સમયે મહાદેવજી અને પાર્વતીજીને એક ખાટલા ઉપર કામક્રીડા For Personal & Private Use Only Page #659 -------------------------------------------------------------------------- ________________ ^^^^^^^^^^^^^^^^^ પ્રકરણ ૪ર મું. અંગુલીના અગ્રથી અંધક. બ્રહ્માદિક ભાગ્યા. ૪૨૧ કરતાં દિવ્ય ૧૦૦૦ વર્ષ વ્યતીત થઈ ગયાં. જ્યારે અને જુદા પડયાં ત્યારે તેજ વખતે પાર્વતીજીથી એક કરી, અને મહાદેવજીથી એક પુરૂષ પેદા થઈ ગયાં. શું આ વાત માનવા લાયક છે?” આર્યોના તહેવારને ઈતિહાસ પૃ. ૩ ઉપર એવું જણાવવામાં આવ્યું છે કે-મનુષ્ય લેકની ગણત્રી પ્રમાણે-ચાર અબજ અને બત્રીસ હજાર વર્ષ થાય ત્યારે બ્રહ્મદેવને એક દિવસ થાય. જે એ બ્રહ્મદિવસને દિવ્ય દિવસ ગણવામાં આવતું હોય, તેવા એક દિવ્ય વર્ષનાં વર્ષોની ગણત્રી કરવી મહા કઠીન થઈ પડે, તે પછી દિવ્ય હજાર વર્ષના વર્ષોની ગણત્રી કેવી રીતે થઈ શકે? બાકી કે તેવા પ્રકારનું અનુમાન કરવાને તેમ લખતાં હરક્ત કરી શકાય નહિ. આમાં વિચાર એટલેજ કે-બ્રહ્મનાં સો વર્ષ પુરા થતાં બ્રહ્માને અને તેની સૃષ્ટિને નાશ થવાનું તેમાં લખીને બતાવ્યું છે. ત્યારે શું દશ રાષ્ટિએને નાશ થતા સુધી શિવ અને પાર્વતી ભેગમાં પડી રહેલાં માનવાં? તેમાં બીજું આશ્ચર્ય એ પણ છે કે-જુદાં પડતાની સાથે પાર્વતીને પુત્રી અને મહાદેવજીને પુત્ર થઈ ગયાં. આ લેખ લખનારની બુદ્ધિ કેટલી બધી નિર્મળ માનવી? (૬) શિવનાં નેત્ર ઢાંકતાં પાર્વતીના હાથથી અંધકપુત્ર. શિવપુરાણુ. ધર્મસંહિતા અધ્યાય ૪ થી ૬ સુધી. ૮ પાર્વતીએ પર્વત ઉપર બેઠેલા શિવનાં નેત્ર પ્રેમથી ઢાંકયાં અને અંધકાર છવાયે. શિવજીના હાથના સ્પર્શથી પાર્વતીજીના હાથમાંથી મજલ (વીર્ય) ઝરવા લાગ્યું, અને ઢાંકેલા નેત્રની અગ્નિથી વિશેષ કર્યું. તેથી હાથના અગ્રભાગમાં ગર્ભરૂપે થયું. આ થએલો ગર્ભ ગણેશને પણ નાશ કરવાવાળા થયે. તે ગર્ભ એવા સ્વરૂપને હતું કે-ક્રોધથી ધમધમાટવાળે, દાઢીમૂછે યુત, કાલે ભમર, મહાડરામણ, કેશયુક્ત વિરૂપ જટીલ જેવ, ગાયે, રેવે, હસે, જીભ કાઢે અને બરાડા પણ પાડે. તેવા સ્વરૂપને પેદા થયે. આ અદ્ભુત સ્વરૂપને પુત્ર જોઈ, શિવજી હસીને પાર્વતીજીને કહેવા લાગ્યા કે હે ભા! તેં મારાં નેત્ર ઢાંકીને આ અકાર્ય શું કર્યું ? અને તું મારાથી ભયભીત કેમ થાય છે? પાર્વતીજીએ હસીને નેત્ર ઉઘાડી દીધાં, એટલે પ્રકાશ થયો. પેલે પુત્ર અધિ For Personal & Private Use Only Page #660 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ કારમાં ઉત્પન્ન થયું. તેથી અંધકજ રહ્યો. આ વિકરાળ સ્વરૂપ દેખીને પાર્વતીએ શિવને પૂછ્યું કે આ કાણુ છે ? અને ક્રયા નિમિત્તથી પેદા થયા ? અને કાને પેદા કર્યાં ? અને એ કેનેા પુત્ર છે ? પછી શિવજીએ કહ્યું કે-એ તે અદ્ભુત કમ ચંડાળ છે, તે મારા નેત્ર ઢાંકયાં તેથી અંધકાર થયા, અને હાથના મદ જલથી એ ઉત્પન્ન થઇ ગયા. એનું નામ અધકજ પડશે. વાસ્તવિકપણે તેા એ મારાથીજ ઉત્પન્ન થએલા છે. ઇત્યાદિક ઘણુ લખાણ લખેલુ છે. છેવટમાં અંધક અને શિવનુ મોઢુ યુદ્ધ થએલું બતાવેલું છે, તેમાં બ્રહ્મા, વિષ્ણુ આદિ બધાએ દેવા કુટાયાના ખ્યાલ આપેલા છે. અનેક સંકટામાંથી વિષ્ણુએ શકરને છોડાવ્યા. ( ૭ ) અંધકદૈત્યના દુઃખથી શિવે સૂર્યને સ્તવ્યા. પદ્મપુરાણ–પ્રથમ સૃષ્ટિ ખંડ, અધ્યાય ૪૬ મે. પત્ર ૧૪૬ ( મ. મી. પૃ. ૭ર ) “ અધક દૈત્યની સાથે મહાદેવનુ યુદ્ધ થયું. દૈત્યે ગદા મારી મહાદેવજી પૃષ્ઠિત થઇને પડયા, પછી સાવચેત થઇ, પરશુ લઇ મારવાને દોડચા પણ તે દૈત્યે તામસી માયા ફેલાવી તેથી તે દેખાઇ શકયા નહિ. પછી સર્વ દેતતા અને મહાદેવજી ભેગા મલીને સૂર્યંની સ્તુતિ કરવા લાગ્યા. છેવટે સૂર્યના તરફથી એવા ઉત્તર મળ્યો કે એ પાપીને ત્રિશૂલથી નાશ કર ? ઇંત્યાદિ. ” (૮) શિવને-અંધક દૈત્યનુ દુઃખ વિષ્ણુથી ગયું. મત્સ્યપુરાણ. અધ્યાય ૧૭૮ મે. લેા ૩૪ થી ( મ. મી. પૃ. ૧૪૫ ) “ અંધક નામના દૈત્યની સાથે મહાદેવજીની ભારે લડાઇ થઇ. તે લડાઇમાંથા ભાગીને મહાદેવે વિષ્ણુનું શરણ લીધું. વિષ્ણુએ શુષ્ક રેવતીને ઉત્પન્ન કરી. તેને બધાએ અંધક દૈત્યાનુ લાહી પીવા માડયું. જેમ જેમ તે લેાહી પીતી જાય તેમ તેમ શુકી બનતી જાય, એવી રીતે કૃષ્ણ ભગવાને બધા અંધક દૈત્યોને નાશ કરાવ્યા. પણ જે મુખ્ય અધક દૈત્ય હતા તેને વિષ્ણુ ભગવાને પકડીને ત્રિશૂલાગે પરાવી દીધા. ત્યાર પછી શંકર ભગવાન ખુશી થયા. ઇત્યાદિ. ” શિવપુ॰ ધમ સહિતાના અંધકના વિચાર–પાવતીએ નેત્ર ઢાંકયાં હતાં પણ સૂર્યને ઢાંકયા ન હતા તેા પછી અધકાર કયાંથી ? હાથના અગ્રભાગથી પુત્ર For Personal & Private Use Only Page #661 -------------------------------------------------------------------------- ________________ ૪૧vvvvvvv પ્રકરણ ૪ર મું. મોહિની રૂપ વિષ્ણુમાં-શિવ ભાન ભૂલ્યા. ર૩ બહાર કેવી રીતે આવ્યો? વળી તેનું અજાયબી ભરેલું વિકરાળ સ્વરૂપ હેવા છતાં પાર્વતીને પુત્રની ખબર ન પડી, તેથી પ્રશ્ન કર્યા–એ કેણુ? ક્યા નિમિત્તથી ? કેણે પેદા કર્યો? શિવે કર્મચંડાલાદિક કહી ઉત્તરે આપી દીધા. આ અંધકની સાથે મેટું યુદ્ધ થતાં સાથમાં રહેલા બ્રમ્હાદિ દેવે પણ કુટાયા. પદ્મપુરાણુવાળે કહે છે કે અંધકે ગદા પ્રહાર કરી મહાદેવજીને મૂછિત કર્યા, સચેત થઈ તેની પાછળ દેડતાં તેને જોઈ ન શક્યા. બધા દેવોએ મલી, સૂર્યની સ્તુતિ કરી ત્યારે સૂર્યો ત્રિશલથી મારવાનું બતાવ્યું. શું સર્વજ્ઞરૂપ મહાદેવજીને ન સુજ્યું? વળી મત્સ્યપુરાણુવાળ કહે છે કે-યુદ્ધમાંથી નાશી જઈને–મહાદેવે વિષ્ણુનું શરણ લીધું. વિષ્ણુએ શુષ્ક રેવતી ઉત્પન્ન કરી, બધા અંધક દૈત્યનું લેહિ પીવડાવ્યું. ઈત્યાદિ વિચારી જુઓ– શિવપુત્ર અને પદ્મપુરાણુથી પાર્વતીની અંગુલીના અગ્રભાગથી ઉત્પન્ન થએલે અંધક એકજ માલમ પડે છે, પણ આ મત્સ્યપુરાણથી તે અંધક દૈત્યેનું મોટું ટેનું માલુમ પડે છે? જે બ્રહ્માદિક ત્રણે દેવેને બધા દેવેથી મોટા જ્ઞાની અને મેટી સત્તાવાળા માનોએ તે-પાર્વતીના હાથના મેલથી ઉત્પન્ન થએલા એક ગણેશ માત્રથી અને અંગુલીના ટેરવા માત્રથી ઉત્પન્ન થએલા એક અંધક માત્રથી તેઓ માર ખાઈને નાશતા, ભાગતા, કેમ ફર્યા? શું આ બધું. લખાણ સત્ય રૂપનું હશે કે કલ્પિત ? અથવા કેઈ કથામાં ભાગ લઈ ઉંધી, છતી કલ્પના કરેલી હોય તે તે અમારી જાણની બહારની હશે. માટે વાચકેએ તપાસ કરવી. બાકી ત્રણે પુરાણકારોના લેખા ગણેશ સંબંધના, અંધક સંબંધના કે બ્રહ્માદિ ત્રણે દેના સંબંધના સત્યની પ્રતીતિ કરાવી શકે તેમ નથી. તે પછી આ ત્રણે દેવેની પ્રતીતિ કયાંથી મેળવવી? (૧) માહિની રૂપ વિષ્ણુમાં–મહાદેવની લંપટતા. ભાગવત-સ્ક ધ ૮ મે. અધ્યાય ૧૨ મે. મેહીનીનું સ્વરૂપ. શિવજીએ સાંભળ્યું કે વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ ધારણ કરી ને ઠગ્યા અને અમૃત લઈ દેવતાઓને પાઈ દીધું. તે રૂપ જેવાને મહાદેવજી પાર્વતીને, પિતાના ગણને, સાથે લઈ વિષ્ણુની પાસે આવ્યા. શિવજીએ ઘણી સ્તુતિ કરીને કહ્યું કે તમને જોવાની ઈચ્છા છે, માટે તે મેહનીનું સ્વરૂપ અમને બતાવે. વિષ્ણુએ કહ્યું કે તમને જોવાની જે કે ઈચ્છા છે પણ કામના વશ થઈ જશે, For Personal & Private Use Only Page #662 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ તત્વત્રયી–મીમાંસા, - ખંડ ૧ એટલું કહીને અદશ્ય થઈ ગયા. કેટલીક વખત ગયા પછી, એક પ્રપુલિત વનમાં–અત્યંત સુંદરકાર એક સ્ત્રીને જોઈ ( આ ઠેકાણે મર્યાદા વિનાને શૃંગાર રસ અત્યંત પિ છે) તે મેહનીના કટાક્ષથી શિવજી એવા તે વિકી થઈ ગયા કે બધાએ પરિવારને તદ્દન ભૂલી જઈ તેની પાછળ દેડયાં. મેહની દડો ઉછાલતી ચાલી, તે દડે વેગળે જઈને પડ, લેવા જતાં વસ્ત્રરહિત થઈ, સામાસામી જોતાની સાથેજ શિવજીતે જ્ઞાન શૂન્યજ બની ગયા અને તેની પાછળ દેડયા. તે મેહની જાણું જોઈને શિવજીના હાથે પકડાઈ અને હાથ છોડાવીને ચાલતી થઈ, તે વખતે અતિ કામાતુરતાથી મહાદેવજીનું વીર્ય નીકળી પડયું. આ વર્ણનમાં-શિવનું અને મેહનીનું સ્વરૂપ એવું તે મર્યા દાહીન ચિહ્યું છે કે સજ્જનેને તે નીચું ઘલાવે તેવું જ છે.' . (આ મેહનીનું સ્વરૂપ શંકાકેષ શંકા ૪૦ પૃ. ૬ ઠામાં રસયુકત લખ્યું છે તે જોવાની ભલામણ કરું છું.) ' પ્રથમ વિષ્ણુએ મેહનીનું રૂપ ધરીને દૈત્યને કેવી રીતે ઠગ્યા તેનું સ્વરૂપ પણ આ પ્રસંગે કિંચિત જાણવું જોઈએ તેથી લખી બતાવું છું. (૨) વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ ધરીને દૈત્યને ઠગ્યા-પદ્મપુરાણું પ્રથમ સુષ્ટિ ખંડ. અધ્યાય ૪ છે. ક્ષે ૭૩ થી ૭ વિષ્ણુએ કપટથી સ્ત્રીનું સ્વરૂપ ધર્યું. પછી દૈત્યને મેહિત કરીને કહ્યું કે હું તમારા ઘરમાં રહીશ. તે દૈત્યેએ અદભુત રૂપવાળી સ્ત્રીના લેભથી તણાઈને અમૃત આપ્યું, તે અમૃત લઈ દેવતાઓને આપી પિતે માહિતી ચાલતી થઈ.” આમાં મારે વિચાર – સામાન્ય પ્રતિષ્ઠિત પુરુષ પણ જુઠનું કે ઠગાઈનું કાર્ય કરતાં ખંચાય. સતુપુરૂષ તે પ્રાણાતે પણ અયોષ કાર્ય કરતા નથી. વિષપ્ત વૈદિકમતની માન્યતા પ્રમાણે અનાદિના ભગવાન છે તે પછી ઉપરના બને તે પ્રમાણે વિષ્ણુ ભગવાને કરેલું કાર્ય યોગ્ય હતું એમ આપણાથી માની શકાય તેમ છે? આ લેખકેએ ન જાણે કયા વિચારથી લખ્યું હશે, તેને વિચાર તે મેટા પંડિતેજ યથાર્થ કરે? For Personal & Private Use Only Page #663 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ર મું. શોકાતુર શિવને નારદે સ્ત્રી બતાવી. (૩) શિવ નમન કરી પગે પડ્યા, તે પણ પાર્વતી ન રહ્યાં. મસ્યપુરાણુ. અધ્યાય ૧૫૪ મે. (મ. મી. પૃ. ૧૩૯) મહાદેવે પાર્વતીને કૃષ્ણ કહી, તેથી તેણે રીસ ચઢ ને નીકળી જવા લાગી, શિવે ઘણી સમજવી. છેવટે નમસ્કાર કર્યો. સૂર્યના સામે હાથ જોડીને પણ ઘણી ખુશામત કરી, પણ કઈ વાત માની નહિ. અને ગૌરત્વ મેળવવાને માટે તપ કરવા નીકળી પડે.” (૪) શ્વિન મરણથી શિવજી શકાતુર. પદ્મપુરાણ. પ્રથમ સુષ્ટિ ખંડ. દક્ષ યજ્ઞ વિધ્વંશ નામક અધ્યાય પાંચમો. પત્ર ૧૧ મું. લે. ૦ થી ૫ માં (મત મીમાંસા. પૃ. ૭૦ થી) “સતી નામની પિતાની સ્ત્રીનું મરણ થવાથી મહાદેવજી શેકાતુર થયા. હા મારી સ્ત્રી કયાં ગઈ? પછી નારદજીએ તે સ્ત્રીની ખબર આપી કે ફલાણુ ઠેકાણે છે. ત્યાર બાદ મહાદેવજીનું ચિત્ત ઠેકાણે આવ્યું. ઇત્યાદિ. આ લેખમાં મારું અનુમાન. આ પદ્ધપુરાણમાં જે મહાદેવની સ્ત્રીને વિગ કર્યો છે તે જૈનોના પહેલા તીર્થકરે બધી મેળવ્યા પછી પૂર્વ કાળમાં બાર (૧૨) ભવ કર્યા પછી - તેરમા ભવે આ અવસTણીના કાળમાં પહેલા તીર્થકર ઋષભદેવ પણે થયા છે. પૂર્વે તેમને પાંચમો ભવ લલિતાંગ નામના દેવ ભવને થયો છે, તેમની દેવી સ્વયંપ્રભાના ચ્યવનથી આ બનાવ બને છે, તેને સંબંધ ઉછે છતે કલ્પી આ પુરાણકારે ગોઠવેલું હોય એવું મારું અનુમાન છે. કેમકે જે દક્ષને યજ્ઞ પુરાણકારોએ લખ્યું છે તે પણ અષભદેવના અધિકારમાંથી ઉંધી છત્તી કલ્પનાઓ કરી હોય એવું પણ મારું અનુમાન છે, તે પંડિતેઓ વિચારવાનું છે. કેમકે આજ પુરાણકા-શિવ પાર્વતીની ઉત્પત્તિ બ્રમ્હાના ક્રોધથી થએલી બતાવી છે અને તે લેખ અમોએ આ ગ્રંથમાં આપેલ છે તે જુવે. અને રાષભદેવના પૂર્વ ભવનું વૃતાંત આપતાં-લલિતાંગ દેવને ટુક વૃત્તાંત પણ અમે આપેલ છે તે જુવે. અને વિશેષ જૈન ગ્રંથાંતરેથી જવાની ભલામણ કરૂ છું કે આ પદ્મપુરાણના મહાદેવની કથામાં-જૈનોના કષભદેવજીની કથાના એક વિભાગનો આભાસ તે નીચે પ્રમાણે – 44 For Personal & Private Use Only Page #664 -------------------------------------------------------------------------- ________________ તવત્રયી–મીમાંસા. 1 ખંડ ૧ અત્યંત પ્રાચીન કાળમાં રાષભદેવને છવ-સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી તેરમા ભવે મેક્ષે ગયા છે. તેમાં પાંચમે ભવ લલિતાંગ દેવ અને સ્વયંપ્રભા દેવીના સંબંધવાળે થયો છે. દેવતાઓના આયુષ્યથી દેવીઓનું આયુષ્ય અધું હોય છે, તેથી તે દેવી ત્યાંથી આવીને એક નિર્ધન બ્રામ્હણને ત્યાં સાતમી પુત્રી પણે ઉત્પન્ન થઈ છે. યોગ્ય વયે ભૂખ અને તરસી અતિ દુઃખિની વનમાં લાકડાં લેવા ગયેલી ત્યાં કે ગુરૂના ઉપદેશથી અનશન (ખાવા પીવાનું બંધ ) કરી સુતી છે. આ તરફ લલિતાંગ દેવ, દેવીના વિરહથી વિવ્હલ થતાં તેને પૂર્વ ભવના મિત્રદેવે પિતાના અવધિજ્ઞાનથી તે દેવીનું સ્વરૂપ જાણીને લલિતાગને જણાવીને કહ્યું કે તારી સ્વયંપ્રભા દેવીને જીવ જે અનશન કરીને પડી છે તેને તારું દિવ્ય સ્વરૂપ જઈને બતાવે છે તે નિદાનપૂર્વક (મને આવતા ભવે ફલાણાને સંબંધ થાય) મરણ પામતાં તપના પ્રભાવથી ફરીથી દેવલોકમાં ઉત્પન્ન થતાં તારા સંબંધવાળી થાય. આવા પ્રકારથી રાષભદેવના જીવને લલિતાંગાણાના પાંચમા ભવે, તે સ્વયં પ્રભા દેવીને ફરીથી સંબંધ થયો છે. આ અવસર્પિણીમાં પહેલવહેલે ધર્મ બતાવનાર તે રાષભદેવજ છે. તેમના પૂર્વભવેના સંબંધે બનેલી પ્રાચીનમાંની પ્રાચીન આ કથા છે. પુરાણકારે મહાદેવના સંબંધમાં એવા સ્વરૂપમાં લખી કે-“સતી સ્ત્રીના મરણથી મહાદેવજી શકાતુર થયા એટલે નારદજીએ ઠામ ઠેકાણું બતાવી મહાદેવજીનું ચિત્ત ઠેકાણે આપ્યું.” આમાં જરા વિચાર–મહાદેવજી દ્વાપરમાં થયાનું પુરાણકારે બતાવે છે. છતાં તેમને ખરે પત્તે આજ સુધી પુરાણથી પણ મળી શકતે નથી. છતાં આ પદ્મપુરાણુ વાળાએ પાર્વતીના ઠેકાણે મહાદેવજીની સતી સ્ત્રી બતાવી પણ વરાહ પુરાણવાળાએ પરમેષ્ટિના મુખથી ગણેશજીની ઉત્પત્તિ બતાવી પાર્વતીજીને તેનામાં મોહિત થએલાં બતાવી અસતીપણાને દેષ આરોપેલે છે. વળી એક લેખથી ગણેશજી પાર્વતીના પુત્રપણાથી પણ પ્રસિદ્ધ થયા છે. તેથી પુત્રમાં મહિત થયાનું કેમ સંભવે? સ્કંદપુરાણવાળાએ જણાવ્યું હતું કે દક્ષ પ્રજાપતિએ પિતાના જમાઈ મહાદેવજીને અકુલીનતાદિક અનેક દેને આરોપ મુકી પિતાના યજ્ઞમાં બેલાવ્યા ન હતા, તેથી પાર્વતીજી સમાધાન કરવા પિતાની પાસે ગયાં, પણ અપમાન For Personal & Private Use Only Page #665 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૨ મુ. શિવજી—લ'પટી. વિકલ. નિર્લજ્જ, ભયથી ભાગ્યા. ૪૨૭ પામી પાછા આવીને અળી મર્યાં અને મહાદેવજીની સાથે ફરીથી સબધવાળાં થયાં. શિવપુરાણવાળાએ જણાવ્યું છે કે-પાર્વતીના તપના ઠેકાણે મહાદેવજી જટીલ રૂપ ધરીને ગયા અને પૂછયું કે તૂં તપ શા માટે કરે છે ? પાતીએ ખિથી ઉત્તર અપાવ્યેા કે મહાદેવજીને પત્તિ કરવા. ગણેશપુરાણના લેખ જોતાં—પાવતીજીએ મહાદેવજીને પુછ્યું કે આપ આ મુડમાળા શા માટે ધારણ કરે છે ? ત્યારે મહાદેવજીએ ઉત્તર આપ્યા કે જ્યારે જ્યારે તું મરી જતો ત્યારે તારાં મસ્તક કાપી કાપીને આ સુંડમાળામાં પરાવું છું. આ મખી વાતેામાંની કઈ નાત ગ્રહણ કરવાને લાયક છે ? જૈન અને વૈદિકના ગ્રંથા સિવાય બીજો આધાર કયાંથી લાવવા ? આ બધી વાતા કયે ઠેકાણેથી ગ્રહણ કરી ઉંધુ છતું કર્યું ? તેના પણ ખ્યાલ કરવાની ભલામણ કરૂં છું. હું બધું લખી લખીને કયાંસુધી બતાવી શકવાના ? આથી વધારે લખીને શું બતાવું ? (૫) પરસ્ત્રીના લ’પટી, તે પણ મહાદેવ ? તે કયા ગુણથી ? પદ્મપુરાણ, પ્રથમ સૃષ્ટિ ખંડ, અધ્યાય ૪૪ મે, પત્ર ૧૩૭ àા. ૩૨થી “ વીરભદ્રને પાર્વતીજીએ કહ્યું કે હું ગૌરીત્ત્વ પ્રાપ્ત કરવા તપ કરીશ. મહાદેવજી લપટ છે. તેમની પાસે કેઇ સ્ત્રીને આવવા દઇશ નહિ. આગળ એજ અધ્યાયના શ્લેા. ૬૪થી જીવે. આડી નામના દૈત્ય પાવતીનું સ્વરૂપ ધારણ કરીને મહાદેવજીની પાસે ગયા, શિવજી ઘણા ખુશી થઇને ભેટયા. છેવટે મેલ્યા કે તું આવી તે ઘણું સારૂ થયું. તારા વિના મને ત્રણ લેાક શૂન્ય દેખાય છે. ઇત્યાદિ. ( મત સીમાંસા પૃ૭૧ થી ) આમાં જરા વિચાર–મોટામાં મેટા દેશ મહાદેવ, તેમને તેમની સ્ત્રી પાતીજી લટ બતાવી રહ્યાં છે ? કઇ પૂછે કે મેટા સાથી ? કન્રિમ સ્રોને જાણી શકયા નહી તેથી ? સ્કંદપુરાણવાળાએ—સુષ્ટિની આદ્યમાં જગત્ સર્જવાની ઈચ્છા થતાં થએલા બતાવ્યા છે. જેટલું છે, તેમાં ખતા જેમના જમણા–ડામા અંગથી બ્રહ્મા અને વિષ્ણુ ઉત્પન્ન સ્કંદપુરાણુ એકાશીહજાર શ્લાકના પ્રમાણવાળું મહાભારત For Personal & Private Use Only Page #666 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧. ^ , ^^^^^ ^^ વેલા આ મહાદેવને જ્ઞાન કેટલું બધું દેવું જોઈએ? છતાં પાર્વતીનું રૂપ ધરીને આવેલા દૈત્યને ઓળખી ન શક્યા? આ બધું તર્કટ કયાંથી ઉત્પન્ન થયું અને શા કારણથી ઉત્પન્ન થયું, તે વાતને વિચાર કરવાની ભલામણ કરું છું. (૬) મહાદેવજી મંત્રના બલથી સ્ત્રીને ખેંચી મંગાવતા. પદ્મપુરાણ-પ્રથમ સૃષ્ટિ ખંડ. અધ્યાય ૫૬ મે. પત્ર ૧૭૦ - “મહાદેવજી કામના વશ થઈ–ગંધર્વ, કિનર, અને મનુષ્યની રૂપવાળી સ્ત્રીઓને મંત્રના બળથી ખેંચી ખેંચીને તપનું મીષ (બહાનું) કરી ગામથી ઘણું છેટે સારી કુટીયા બનાવીને તે સ્ત્રીની સાથે ભેગ કરતા રહ્યા. ઇત્યાદિ. (મત મીમાંસા પૃ. ૭૩) આ પદ્મપુરાણવાળા પંડિતજી લખીને બતાવે છે કે-રૂપાળી રૂપાળી સ્ત્રીને મંત્રના બળથી ખેંચી ખેંચીને મહાદેવજી તેમની સાથે ભેગ કરતા રહ્યા. બધા દેવોમાં મોટામાં મોટા એવા મહાદેવજી એટલે બધે પ્રભાવવાળો મંત્ર કયા બીજા મોટા દેવ પાસેથી લાવ્યા હશે? આ બધી વાતેમાં કાંઈ થોડું ઘણું સાચું હોય એમ આપણું મન કબુલ કરી શકે તેવું છે? (૭) પાર્વતીના તપના ઠેકાણે શિવનું શું કામ? શિવપુરાણ-જ્ઞાનસંહિતા અધ્યાય ૧૩, ૧૪ (મ મી. ૫. ૩૪) પાર્વતી તપ કરતી હતી ત્યાં જટીલનું રૂપ ધરી શિવજી ગયા. મહાત્મા જાણું પૂજન કર્યું. જટીલે પુછયું તું શા માટે તપ કરે છે? ત્યારે સખિના મુખથી ઉત્તર આપાવ્યું કે મહાવજીને પતિ કરવા. ત્યારે જટીલે ફરીથી પુછ્યું કે તમારી સખિ શું સત્ય કહે છે કે હાંસીથી કહે છે? ઇત્યાદિ. ” (૮) મહાદેવજીને થયેલી ભયંકર વિકલતા, શિવપુરાણ અધ્યાય ૪૧ મો (. ૩૯ પૃ. ૫ માંથી) મહાદેવજીનું ત્રાષિપત્નીઓની પછવાડે દેડવું. આથી અગાનું વૃત્તાંત લખવું એ લજજાને પણ લજજા આવે તેવું છે. પછી સંપૂર્ણ દેવતાઓને આફતમાં નાખવા જ્યારે આવી વિકલતા થઈ ત્યારે સંપૂર્ણ દેવતાઓ તથા પો. For Personal & Private Use Only Page #667 -------------------------------------------------------------------------- ________________ - પ્રકરણ ૪૨ મું. શિવજી-લંપટી. વિકલ. નિર્લજજ, ભયથી લાગ્યા. ૪૨૮ રાણીઓનું બ્રહ્મા પાસે જવું. વિષ્ણુએ કહ્યું કે તમે પાર્વતીજીની પાસે જા. જ્યારે પાર્વતી પાસે સર્વે ગયા અને હાથ જોડીને પ્રાર્થના કરી તેથી પાર્વતીજીએ કંઈ કર્યું શું આ સંભવિત છે કે ?” (૯) “મહાદેવજીનું નિર્લજજ પણે ઋષિપત્નીઓની પાછળ દોડવું.” શિવપુરાણુ. જ્ઞાનસંહિતા. અધ્યાય ૪૨. (મ. મી. પૃ. ૩૬ માંથી) “દારૂ વનમાં શિવના ભક્ત ઋષિઓ વસેલા, તે વનમાં લાકડાં લેવાને ગયેલા. કેવળ સ્ત્રી માત્ર દેખીને મહાદેવજીએ હાથમાં પુરૂષ ચિન્હ પકડીને તે ત્રાષિપત્નીઓને ઘણા પ્રકારને ત્રાસ આપે, વનમાંથી આવતા ત્રષિઓ આ બનાવ જોઈને શિવજીને લિંગ ત્રુટી પડવાને શાપ આપે. ઈત્યાદિક ઘણું બિભન્સ લખાણ કરેલું છે.” (૧૦) વૃકાસુરના ભયથી જ્ઞાની શિવ ભટક્યા. ભાગવત. સ્કંધ ૧૦ મે. અધ્યાય ૨૮ માં (મ.મી. પૃ. ૯૨ થી,). વકાસુરને તેની માગણી પ્રમાણે મહાદેવજીએ વરદાન આપ્યું અને કહ્યું કે તું જેના ઉપર હાથ મુકીશ તે મરણને પ્રાપ્ત થશે. હવે તે દૈત્ય, પાર્વતીને જ લેવા મહાદેવજીને મારવા દોડ. શિવજી દૈત્યના ભયથી ભાગ્યા. સ્વર્ગ, પાતાળના ચારે ખુણ સુધી નાશ ભાગ કરી પણ શિવજીને કઈ રક્ષક મ નહિ. છેવટે વૈકુંઠમાં કૃષ્ણજીની પાસે પહોંચ્યા. કૃષ્ણએ ગમાયાથી બ્રહ્મચારીનું રૂપ ધરી વૃકાસુરને વંદન કર્યું અને પુછ્યું કે-હે શકુનીના પુત્ર? તું આટલો બધે લાંબા કેમ આવ્યું? કાર્ય હોય તે જણાવ, તને સાહાસ્ય આપીને પાર પાડી આપીશ. પેલા દૈત્યે મિષ્ટ વચનથી ભેળવાઈને પાર્વતીજીને લેવા સુધીનું બધું વૃત્તાંત કહી બતાવ્યું. એટલે કૃષ્ણજીએ કપટથી કહ્યું કે-શિવના વરદાનનું વચન અમે સાચું નથી માનતા, કેમકે શિવસે દક્ષના શાપથી પિશાચ બન્યો છે. છેવટે છલથી તેને જ હાથ તેના માથા ઉપર મુકાવીને કૃષ્ણજીએ તે વૃકાસુરને નાશ કર્યો, ત્યારેજ મહાદેવજીના જીવમાં જીવ આવે.” આ કલ્પિત કથામાં શિવનું મહત્વ અને જ્ઞાન કેટલું? કુપાત્રને વરદાન આપી ભયથી ભાગવા જેટલું કે વધારે લેખકે મહાદેવને જ્ઞાની બનાવ્યા કે જ્ઞાન શુન્ય ? For Personal & Private Use Only Page #668 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૧ પેાતાનુ કાર્ય –પશુ, પંખી અને સ્ત્રીઓ પણ પ્રાયે છળકપટથીજ કરી લે છે. તેમ કૃષ્ણજીએ તે કાર્ય કરી લીધું તેમાં મેાટી સત્તાની સિદ્ધિ ક્રુઇ ? આગે તે સજ્જના નિય કરી આપે તે ખરો ? ૪૩૦ શંકા કેષ શંકા ૨૦ મી રૃ. ૩ માં નીચે પ્રમાણે જણાવ્યુ છે. મહાદેવનુ' એવું અનગઢ બે જોડ (ઢંગધડા વગરનું... વિચાર વગરનું) વરદાન ભસ્માસુરને આપવું અને પછી તેનાથી ભાગતા ફરવું શું આ વાત સંભવિત છે ? ” 66 આમાં મારા ય િચત્ વિચાર-જૈન ઇતિહાસ જોતાં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણે મેટા જેવા હતા એમ જણાતા નથી. બ્રમ્હા અને વિષ્ણુના સંબન્ધુ અગીયારમા તી કરના સમયથી બતાવેલા અમારે લેખ જુવે તે લેખા જોતાં, ત્રિપુષ્ટ જે પહેલા વાસુદેવ થયા છે, તેમના પિતા જીતશત્રુ રાજા થયા છે, તેમના પુત્રીની સાથે સંબંધ થવાથી લેાકેાએ પ્રજાપતિ એવું બીજુ નામ પાડેલું, તેમને બ્રહ્મા તરીકે કલ્પી વૈદિકાએ રજનું ગજ તરીકે કરેલુ હાય તેથી આજકાલની દુનીયાને અશ્રદ્ધેય રૂપે થઇ પડેલુ છે. ॥ તે સિવાય ઘણા લાંબા લાખા કાળે અનુક્રમથી—નવ વાસુદિકના ત્રિક થયાં છે. તેમામાં ઉધી છત્તી અનેક જુઠી કલ્પના કરી તેમને એકના એક વિષ્ણુ ભગવાન રૂપે ઠરાવી આ બધાં પુરાણા ઉભાં કર્યાં હોય એમ જૈન ઇતિહાસથી જણાય છે. અને જે સત્યકી વિદ્યાધર થયા છે તેને મહાદેવ રૂપે ઠરાવી તેની સાથે અનેક અનાચારની વાતે લખી પુરાણકારાએ લાકોને મેટી મુઝવણમાં નાખી દીધા છે. આ વિષયમાં જૈનોના અને વૈદિકાના ઇતિહાસ તપાસીને જીવા. ગરબડ વિનાના અને મે ટી ગરબડવાળા ઇતિહાસ કયા શાસમાન થાય છે ? જૈનો પેાતાને ઇતિહાસ સજ્ઞ પુરૂષોથી પ્રાપ્ત થએલા માન છે. વૈશ્વિક પેાતાની મતિ કલ્પનાથી દોડયા દોડ કરી રહ્યા છે. એમ મારૂં માનવું છે. કાનામાંથી લેવાઇ કાનામાં ફેરફાર થયા છે તે વિચાર કરવાનું કામ પડિતે નું છે ( ૧૧ ) કૃષ્ણની સ્તુતિ કરી બાણાસુરને શિવે છોડાવ્યા. વિષ્ણુપુરાણુ અશ પાંચમા અધ્યાય ૨૩ માં ( મ. મી. પૃ. ૧૭૧ ). “ શ્રી કૃષ્ણજીનુ અને મહાદેવજીનુ યુદ્ધ થયુ તેમાં મહાદેવજી For Personal & Private Use Only Page #669 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ર મું. કૃષ્ણસ્તુતિથી અસુર છોડાવે. કત્રિમ પુરૂષથી ભાગ્યા. ૪૩૧ હારી ગયા. પછી મહાદેવજીને ભક્ત બાણાસુર લડવા ગયો. કૃષ્ણજીએ ચક્રથી મારવાને વિચાર કર્યો. છેવટે મહાદેવજીએ કૃષ્ણની રતુતિ (ખુશામત) કરી ત્યારે તે છુટયો.” આ કલમ અગીયારમીમાં વિચાર–ત્રેતાયુગનાકૃષ્ણજી, દ્વાપરના મહાદેવજી, એ બને કયા કાળમાં લડયા ? તેમજ જગતના કર્તા હરતા હોવા છતાં એકૈકનું કાંઈ કરી શકયા નહિ પણ મહાદેવજી હારી ગયા, એટલે મહાદેવને ભક્ત સપડાયો છેવટે મહાદેવને ખુશામત કરવી પડી. બીજા પુરાણો જોતાં– મહાદેવજીથી ઉત્પન્ન થએલા બ્રમ્હા અને વિષ્ણુને મહાદેવજીના પરિવારના ગણાય? આવા આવા પ્રકારના લેખો લખતાં પુરાણકારેએ કેવા પ્રકારની સદબુદ્ધિ વાપરો હશે? (૧૨) શિવ-પરસેવાના પુરૂષથી ભાગી વિષ્ણુના શરણે ગયા. પદ્મપુરાણ-પ્રથમ સૃષ્ટિ ખંડ અધ્યાય ૧૪ મો. પત્ર ૩૬ માં (મ. મી. પૃ. ૭૪) મહાદેવજીએ બ્રમ્હાનું પાંચમું માથું કાપી નાખ્યું તેથી બ્રહ્માજીને પરસેવો થવે. લુસીને પૃથ્વી ઉપર ફેંકો. તેથી હથી આર સહિત પુરૂષ ઉત્પન્ન થઈ ગયે. તેને હુકમ માગે કે-આજ્ઞા ફરમાવો ? આજ્ઞા થવાની સાથેજ મહાદેવજીની પાછળ દોડ. ભયભીત થઈને મહાદેવજી ભાગ્યા. છેવટે વિષણુ છના શરણથીજ બચ્યા? ઈત્યાદી.” - આમાં પણ જરા વિચારીએ–સત્યયુગના પ્રહાનું માથું, દ્વાપરના મહાદેવે જઈને કાપી નાખ્યું છતાં બ્રમ્હાજી જીવતા રહ્યા ? અને પરસેવે લુછીને પૃથ્વી ઉપર નાખતાં તેમાંથી ઉત્પન્ન થએલા માણસે મહાદેવજીને ભગાવ્યા. વિચાર એ થાય છે કે-શુ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણે દેવો જ્યારે લડ્યા ત્યારે મહેમાંધાજ લડયાના લેખે વાંચીએ છીએ કે-દેવતાઓએ અસુરના સંગ્રામમાં દોડયા દોડ કરી મુકેલી હાય, એમ ઘણા લેખેથી જણાઈ આવે છે. ત્યારે શું એ દેને લડવા માટે માણસે મળેલાં નહિ હોય? અથવા આટલે બધે માટે લાંબે કાલ ગમે તેમાં શું માણસની લડાઈ નહી થઈ હેય? આ વાત પણ સજજનેને વિચારવા જેવી છે. For Personal & Private Use Only Page #670 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી-મીમાંસા. (૧૩) મહાદેવની વર્ણવેલી માટી સત્તા. દૈત્યાની પાછળ જતાં લંપટ કૃષ્ણને શિવને ઠપકા, શિવપુરાણ——ધ સંહિતા અધ્યાય ૯ મે. (મતમીમાંસા પૃ પર.) “ દેવ દૈત્યાની લડાઇમાં કૃષ્ણજીએ ઘણા દૈત્યને માર્યા. બચેલા પાતાલમાં પેસી ગયા. વિષ્ણુજી તેમની પુઠ લઈને ચાલ્યા. ત્યાં અપ્સરાઓ જોઈને કામક્રીડા કરવા લાગ્યા. તેથી બળવાનુ એક પુત્ર ઉત્પન્ન થયે!. ૪૩૨ આ તરફ બ્રહ્માએ શિવને કહ્યું કેઃ–વની રક્ષાના માટે વિષ્ણુને લાવે. હુકમની સાથે બળદ ઉપર ચઢયા, ભયાનક ગારવથી લંકામાં પેઠતાં ત્યાંનું અંતઃપુર પડી ગયું. તે વખતે પેલા કૃષ્ણપુત્ર ક્રોધાયમાન થઇ લડવાને તૈયાર થઇ ગયા, પણ તે બળદ રૂપ શિવજીએ-ખુરેથી અને શિંગડાંથી તેને ફાડવા માંડયેા. મરણુ ભેગા થતા જાણી વિષ્ણુએ દિવ્ય શસ્ત્રો ફૂંકયાં. પણ ધાંએ શસ્ત્રોના ગ્રાસ કરી નાંખ્યા. ખંડ ૧ પછી કૃષ્ણજી સમજયા કે આતા જગત્પતિ શિવજી છે, પછી નમ્રતાથી બાલ્યા કે હે ભગવન્ ક્ષમાં કરો ? ઇત્યાદિ, છેવટ શિવજી ખેલ્યાં—કે તમે તમારા સ્વરૂપને જાણતા નથી કે તમેા જગના કાણુરૂપ છે ? મારી આજ્ઞાથી હવે આ વિષયરતિ ાડી દ્યો ? લજ્જિત થઇ કૃષ્ણજી કહેવા લાગ્યા કે--મારૂ પડેલું ચક્ર લઇને આવું છું. શિવજીએ કહ્યું કે તમારૂ ચક્ર પડી રહેવા દ્યો. હું તમેને દશકે હજાર સૂર્યાંના તેજવાળુ સુદન અને કાલાનલ નામનું ચક્ર આપું છું, તેનાથી દૈત્યાનાં ગળાં કાપી નાખે. એ ચક્ર મળ્યા પછી દેવતાઓને કૃષ્ણુજીએ કહ્યું કે પાતાલમાં તે ચેાવનવતી વિદ્યમાન છે તેનો સાથે જે ક્રિયા કરતા રહ્યા છે તે જઇને કરા. પછી બધાએ દેવતાએ વિષ્ણુ સાથે પાતાલમાં પેસવાની ઇચ્છાવાળા થઇને ચાલવા માડયું, આ બધી ચેષ્ટા જાણવામાં આવતાં શિવે અપ્સરાઓનું હરણુ કરી આઠ ચેાનિના દેવતાઓને એવા શાપ આપ્યા કેશાન્ત મુનિ, દાનવ અને મારા અંશથી ઉત્ખન્ન થએલાએને છેડીને જે કેઈ બીજો આ સ્થાનમાં પ્રવેશ કરશે તેના તુરત નાશ થઇ જશે. આવા શિવના ઘેર શાપ સાંભળીને તિરસ્કારવાળા બધાએ દેવતાએ પોતપાનાના સ્થાન ઉપર ચાલવા લાગ્યા ઇત્યાદિ. "" · આ લેખમાં જરા વિચારીએ —દેવ દૈત્યની લડાઇમાં શ્રીકૃષ્ણજી ભળ્યા અને તેમને ઘણા દૈત્યોને નાશ કર્યાં. પુઠે લઇ પાછળ જતાં વચમાં અપ્સરાથી ખળવાન પુત્ર પેદા થયા. આતરફ સ્વર્ગની રક્ષા માટે બ્રહ્માએ કૃષ્ણુ For Personal & Private Use Only Page #671 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૨ મું. પ્રસન્ન શિવ. જટાથી ગંગા. આહેડીને વિમાન. ૪૩૩ જીને લાવવા શિવને પ્રેર્યા. શિવજી બળદ ઉપર ચઢી મોટા ધડાકાની સાથે લંકામાં પેસતાં, કૃષ્ણના આ નવીન પુત્રની સાથે લડાઈ જામતાં, કૃણુજીએ શસ્ત્ર ફેંકયાં, બધાં નિષ્ફળ નિવડતાં પછી સમજ્યા કે–આતે જગપતિ શિવજી છે, એમ જાણ ક્ષમા માગી. એટલે મહાદેવજીએ શ્રી કૃષ્ણને અકાર્ય છોડવાનું જણાવ્યું. ઉપર કહેલા બીજા લેખ વિચારીને મેળવી જુવે. હમણાંજ પૂર્વના લેખમાં આપણે વિચારી ગયા છીએ કે વૃકાસુરને વરદાન આપી મહાદેવજી ભાગતા ફર્યા ત્યારે શ્રી કૃષ્ણએ બચાવ્યા હતા. વળી મહાદેવજીનું અને કૃષ્ણજીનું યુદ્ધ થતાં મહાદેવજી ખુશામત કરીને છુટયા હતા, વળી બ્રહ્માનું માથું કાપ્યા પછી પરસેવાના પુરૂષથી ભાગ્યા ત્યારે પણ શ્રી કૃષ્ણ જીએજ બચાવ્યા હતા. શું જગત્પતિના આવા હાલ થાય? પુરાણકારોએ આ બધું સત્યનિષ્ઠાથી સત્યસ્વરૂપનું લખ્યું છે એમ આપણું મન કબુલ કરી શકે તેમ છે ? (૧૪) બ્રહ્મા, વિષ્ણુ અને દક્ષની આજીજીથી શિવનું પ્રસન્ન થવું. શંકાકોષ શંકા ૩૩૬ પૃ. ૪૮ માં એજ વાતમાં લખે છે કે – એક વિવાહમાં બ્રહાજીનું વીર્ય જમીન ઉપર પડયું. મહાદેવે તેમને વધ કરવાનું ધાર્યું ત્યારે બ્રમ્હા અને વિષ્ણુ પગમાં પડયા તેમજ દક્ષે પણ બહુ ખુશામત કરી ત્યારે મહાદેવનું પ્રસન્ન થવું શું સંભવિત છે કે?” શિવપુરાણુ. (૧૫) જટાથી મુક્ત ગંગાના ૭ પ્રવાહ, તેમને એક પવિત્ર રામાયણ બાલકાંડ-સર્ગ ૪૩ મિ. (સં. શં. ૪૪૨ મી. પૃ. ૬૯) ' મહાદેવે પિતાની જટામાંથી ગંગાને મુક્ત કરી ત્યારે તેના સાત પ્રવાહ થયા. જેમાંનીહલાદિની, સુચક્ષુ, સીતા, સિંધુ વિગેરે જુદી જુદી દિશામાં નદીઓ ચાલી. તે પછી એકજ ગંગાના સાત પ્રવાહ તેમાં બીજી નદી જેવી કે સિંધુ ” તેનું, તથા તે વિના બીજ પાંચનું કંઇ મહાભ્યજ નહિ ? કંઈ પુણ્યજ નહિ? અને તે પ્રવાહ પૈકીને એક જ પ્રવાહ (સામટે પ્રવાહ) ગંગાજ પ્રવિત્ર શું આ સંભવિત છે? બીજી નદીઓનાં મહાસ્ય લખવા અમારા પૌરાણુંઓ ભૂલી ગયા હશે? પીરાણીઓ જવાબ આપશે કે? આમાં જરા વિચાર----પ્રાચીનમાં પ્રાચીન વાલમીકી રામાયણમાં જહુ રાજાની પૂજાને સામાન ગંગાજી તાણી ગયાં, તેથી જહુ ગંગાજીને પી 58 For Personal & Private Use Only Page #672 -------------------------------------------------------------------------- ________________ ४३४ તત્રયી-મીમાંસા. - ખંડ ૧ ગયા પણ ગંગાજીને સદાનાં હતાં. તે પછી મહાદેવજીએ ગંગાજીને જટામાંથી બહાર કેવી રીતે કાઢયાં? અને તેના સાત પ્રવાહ કેવી રીતે મનાયા? પ્રથમ ખરે પત્તે મહાદેવજીનો જ નથી તે પછી કઈ શ્રેષ્ઠ બુદ્ધિથી આ વાત લખાઈ? (8) અજાણે આહેડીથી શિવ પુજાયા તે પણ શિવ વિમાન. કંદપુરાણું પ્રથમખંડ. અધ્યાય ૩૩ મે. પત્ર ૬૬ થી ૬૯ લે. ૧૦૨ માં કથા. તેને સાર. “ચંદનામને આહે મૃગને વધ કરવાને ગયે, વધ ન મળવાથી રાત્રે બિલ્વના વૃક્ષ ઉપર જઈને રહે. સ્વાભાવિક પણે પત્ર તેડતાં નીચે રહેલા શિવના ઉપર પડ્યું. કેગળા કરતાં શિવનું સ્નાન થયું. સવારે તેની ભાયી નદી ઉપર ભેજન લાવેલી તે કુતરૂં ખાઈ ગયું હતું, તેથી ખાધું તે હતું જ નહિ. એટલે સ્વાભાવિકપણે દાન અને તપ થયે. આ બધુ અજાણપણેજ થયું તે પણ શિવના ગણે વિમાન લઈને આવ્યા અને વિમાનમાં બેસાડીને શિવ લેકમાં લઈ ગયા. ઈત્યાદિ.” આમાં જરા વિચાર શિવનું પૂજન, દાન, તપ કે જપ બુદ્ધિ થયા વિના કયા ભક્તનું કાર્ય થયું જણાયું છે? અજાનપણે શિવનું પૂજન અને ભાતુ કુતરું ખેંચી જવાથી દાન, થતાની સાથે શિવગણે વિમાન લઈને આવ્યા અને ચંડ નામના આહીને વિમાનમાં બેસાડીને શિવ લેકમાં લઈ ગયા. આ લેખક કેટલે સત્યવાદી હશે? આ બધું તદ્દન પાયા વગરનું લખતાં લેખકે કઈ બુદ્ધિ વાપરેલી? આવા લેખકે ઉપર સત્ય વરતુના શોધકને કેટલી પ્રીતિ થાય? (૫) પાપીમાં પાપી બ્રાહ્મણને પણ મોક્ષ-શિવપુરાણે આપ્યું. શિવપુરાણ મહાભ્ય અધ્યાય. ૧લે, લે ૩૬ થી (મ. મી. પૃ. ૩૦) “જ્યાંસુધી શિવપુરાણ કાનમાં નથી પડયું ત્યાં સુધી સંસારમાં રખડે છે. શિવપુરાણજ મુકિત આપવાને સમર્થ છે, તે પછી ભ્રમ પેદા કરવાવાળાં બીજા પુરાણેનું શું કામ છે? હજારે અશ્વમેધ, સેંકડે વાજપેય, શિવપુરાણુની સલામી કળાને પણ પહોંચે તેમ નથી. જ્યાં સુધી શિવપુરાણ સાંભળતું નથી. ત્યાં સુધી જ પાપમાં પડે છે. ગંગા, સપ્તપુરી, ગયાદિ કોઈપણ વસ્તુ શિવપુરાણ બરાબર નથી. વેદ. ઈતિહાસાદિ શામાં પરમ કલ્યાણકરવાવાળું શિવપુરાણજ જાણવું જોઈએ. For Personal & Private Use Only Page #673 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૨ મું. વિષ્ણુએ શિવ સેવ્યા. બ્રહ્માના વિરોધમાં શિવ. ૪૩૫ આગળ જુ-પાપી બ્રાહ્મણ યમથી છુટી શિવપુરીમાં ગયે. એજ મહાત્મ્ય અધ્યાય બીજાના લે, ૩૭ થી કિંચિત્ સાર. દેવરાજ નામને બ્રાદાણ મહાપાપી કે જેને ચારે જાતિના માણસને મારીને ધન ભેગું કર્યું હતું. છેવટ માતા, પિતા સ્ત્રી અને ભાઈઓને પણ મારી નાખીને વેશ્યાની સાથે એક પાત્રમાં ખાતે રહ્યો. દૈવયોગથી પ્રતિષ્ઠાન પુરમાં શિવમંદીરમાં શિવપુરાણ સાંભળતાં તાવની બીમારીથી મરણ પામ્યા. એમના દતે બાંધીને યમપૂરીમાં લઈ ગયા પણ શિવને ગણ ત્યાંથી છોડાવીને શિવપુરીમાં લઈ ગયા. ઈત્યાદિ વિશેષ ત્યાંથી જોઈ લેવાની ભલામણ કરું છું.” આ લેખમાં કિંચિત– બધાં પુરાણે ભ્રમ પેદા કરવાવાળાં છે એમ શિવપુરાણવાળાએ જે લખ્યું છે તે સર્વથા જુઠમાં કાઢી શકાય તેમ નથી. તેમજ આ શિવપુરાણુવાળ ઉંચા પ્રકારની બુદ્ધિવાળો હતે એમ પણ માની શકાય તેમ નથી. કેમકે સેંકડોને પતિ કરવાવાળી સ્ત્રી–સતી તેમજ આસતી સર્વને નિદે, તે પ્રમાણે આ શિવપુરાણવાળાએ કર્યું છે. કેમકે મહાપાપીને પણ યમપૂરીમાંથી શિવપુરીમાં પહોંચાડી દીધું છે, આ લેખક કેટલે બધે સત્યવાદિ અને કેટલા સદ્વર્તનવાળે હશે? તેને વિચાર કરવાનું કાર્ય સજજન પુરૂ કરે એટલે બસ થશે. (૬) એક કરોડ છાસઠ હજાર વર્ષ આરાધન શિવનું-વિષ્ણુએ કરેલું. શિવપુરાણ સનસ્કુમાર સંહિતા અધ્યાય ૮ મે. (મ.મી. પૃ. ૪૬) “ઋષિ બોલ્યા કે શિવજીને પ્રસન્ન કેવી રીતે કરી શકાય? બ્રહ્માજીએ કહ્યું કે-હે બ્રાહ્મણો શિવજીને પ્રસન્ન કરવા વિષ્ણુએ એક કરોડ છાસઠ હજાર વર્ષ તક આરાધન કર્યું ત્યારે પ્રસન્ન થઈને અનેક વર આપ્યા અને કહ્યું કેયુદ્ધમાં જીતવાવાળા મહાચકધારી બળવાન તમે થાઓ, તમે મારી ભકિત અધિક કરશે અને મારી પેઠે તમે ગવાસે. શિવજીના પ્રસાદથીજ અજેય વિષણુ પૃથ્વીની રક્ષા કરે છે. આમાં પણ જરા વિચાર કરીને જોઈએ-શિવજી દ્વાપર યુગમાં થયા એમ પુરાણમાં જણાવવામાં આવ્યું છે, અને તે યુગ ૮૬૪૦૦૦ વર્ષના પ્રમાણ વાળો છે તે પછી વિષ્ણુએ એક કરોડ અને છાસઠ હજાર વર્ષ સુધી શિવજીનું આરાધન કયા કાળમાં કરેલું સમજવું ? અને યુદ્ધમાં જીતવાનું ચક્ર કયા For Personal & Private Use Only Page #674 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ ૧ યુગમાં મેળવેલું ચાર યુગનાં વર્ષોને ભેગા કરીએ તે પણ તેટલાં વર્ષો થઈ શકે તેમ નથી. જ્યારે એક કરોડ અને સાઠ હજાર વર્ષ શિવના આરાધનમાં વિષ્ણુએ કાઢયાં હતાં ત્યારે તે કાળમાં વિષ્ણુનું આયુષ્ય કેટલું મોટું મનાએલું હશે ? જૈનોમાં તે એક હજાર વર્ગનું લખાયું છે. જુવે પૃ ૭૯ ને કઠે. એવા પ્રકારનાં લાંબાં લાંબા આયુષ્ય બ્રહ્મા–તારકાદિક દેદિકનાં પણ લખીને બતાવ્યાં છે તે કયાંથી લાવ્યા હશે? આ બધા પ્રકારને વિચાર કરવાની ભલામણ કરૂ છું. અને શિવપુરાણના લેખકને ધન્યવાદ આપી વિરમું છું. ધન્યવાદ શા માટે ? જણાવવાનું એટલું જ કે જૈનોમાં વિષ્ણુ પ્રતિવિષ્ણુ આદિ નવ ત્રિક ઘણા લાંબા કાળના કમથી થએલાં છે. તેમનાં લાંબા આયુષ્યની સિદ્ધિ પુરાણકારોએ આસરાગત કલ્પિતપણે લખીને બતાવેલી જણાય છે. તે ( ૭) મહાદેવના ગણેથી વિષ્ણુ આદિ દેવ કુટાના. શિવપુરાણ વાયુસંહિતા અધ્યાય ૧૭ થી ૨૦ ત. (મ.મી. પૃ. ૪૮) દક્ષના યજ્ઞને ભંગ કરવા મહાદેવજીએ વિરભદ્રાદિકને મોકલ્યા, તે અન્ન માંસ ખાતા ગયા અને ફેંકતા ગયા. તે વખતે વિષ્ણુ આદિ દેવે દક્ષને પક્ષ લઈ યુદ્ધ કરવા લાગ્યા. પરંતુ વીરભદ્રાદિકેએ તેમને ઘણેજ બુરે માર માર્યો. ઇત્યાદિ.” (૮) એ બ્રમ્હાથી કિલાએ મેળવ્યા, તે શિવે તેડ્યા. શિવપુરાણ. ધર્મસંહિતા. અધ્યાય. ૩. જે (મત મીમાંસા પૃ. ૫૦) તારક્ષ ૧, વિદ્યુમ્માલી ૨, અને કમલાક્ષ, ૩ એ ત્રણે દૈત્યોએ અઘેર તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. તારક્ષે કહ્યું કે હે ભગવન્ દેવતાઓથી ભેદાય નહી તે–સુવર્ણ કિલો, વિશ્વકર્મા અમારા વાતે બનાવે?, વિદ્યન્માલીએ-લેઢાના કિલ્લાની ૨, કમલાક્ષે-ચાંદીના કિલ્લાની ૩-માગણી કરી. ફરીથી માંગણી એ કરી કે આ દિવ્ય લેકમાંજ અમારું સ્થાન થવું જોઈએ બ્રહ્માજીની આજ્ઞાથી વિશ્વકર્માએ ત્રણેને ત્રણ નગર બનાવીને આપ્યાં. પછી તે દૈત્યોએ દેવતાઓના ઘણાજ બૂરા હાલ કર્યા. ત્યારે દેવતાઓ શિવજીના શરણમાં જઈને ખૂબ કરગર્યા ત્યારે શિવજીએ દેવતાઓનો પક્ષ લઈ ક્રોધાંધ. થઈને તે દેના ત્રણે નગરમાં રહેલી સ્ત્રી, તેમનાં બાલ બચ્ચાં આદિ સર્વ ભસ્મસાત્ કરી નાખ્યું. ઈત્યાદિ.” For Personal & Private Use Only Page #675 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૨ મું. વિષ્ણુએ શિવ સેવ્યા. બ્રમ્હાના વિરોધમાં શિય. ૪૩૭ આ કથામાં વિચારવાનું કે-કાલસદિપક વિદ્યાધર ૨૪ મા તીથ કર શ્રીમહાવીરને પુછ્યું કે મને ભય કાનાથી છે ! ઉત્તરમાં-સત્યકીથી બતાવ્યેા. ત્યારે ત છોકરાને મારવા કાલસ’દીપકે પગમાં ઘાલ્યા, પણ તેના પિતા પેઢાલે છેડાવ્યેા. પછી વિદ્યાની સાધના વખતે વિઘ્ન કરતાં વિદ્યાદેવીએ પેલા કાલસીપકને હઠાગ્યે અને તે સત્યકીને સિદ્ધ થઇ, પછી સત્યકી તેની પાછળ પડસે. ઉંચા, નીચા ઘગેા ભાગ્યા પછી સત્યકીને ભુલાવામાં નખવા કાલસ’દીપકે પેાતાની વિદ્યાથી ત્રણ નગર બનાવ્યાં પણ સત્યકીએ પેાતાની વિદ્યાથી બાળીને ભસ્મ કરી નાખ્યાં. પછી ત્યાંથો નાશીને તે લત્રણ સમુદ્રના પાતાળ કલશામાં જઇને ભરાયા, પણ સત્યકીએ ત્યાં જઇને તે કાળસ’દોષને માર્યાં, આ બધે વિચાર અમે એ મહાદેવજીની ઉત્પત્તિના પ્રકરણમાં સવિસ્તર આપ્યા છે તે જુવા અને વિચારો ?. હવે આ શિવપુરાણુ માં એ કથા કેવા રૂપમાં ગેાઠવાઇ તે વિચારીએ-ત્રણ દૈત્યાએ તપસ્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. ત્યાર બાદ બ્રહ્માએ-વિશ્વકર્માને આજ્ઞા કરી, એટલે તેને સેાનાના, લેાઢાના, ચઢીના કિલ્લા સ્વ માંજ બનાવીને આપ્યું. અને તે મહાદેવજીએ જઈને બાળી ભસ્મ કરી નાખ્યા અને સાથે તે ત્રણે દૈત્યાના બાળ બચ્ચાંને પણ ભસ્મજ કરી નાખ્યાં. પ્રથમ જ્યાં સુધી બ્રહ્મા અને મહાદેવ ચોક્કસ રૂપે સત્ય સ્વરૂપના સિદ્ધ ન થાય ત્યાં સુધી શિવપુરાણવાળાએ ગેાઠવેલી વાત સત્યરૂપે કેવી રીતે માનીશકાય ? ( ૯ ) કૃષ્ણુજીએ ૧૬ માસ તપસ્યા કરી, શિવને પ્રસન્ન કર્યાં. શિવપુરાણ ધમ સંહિતા. અધ્યાય. ૨ જો. ( મ. મી, પૃ. ૪૯ ) “ શ્રી કૃષ્ણજીએ સાળ માસ સુધી તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યાં અને હાથ જોડીને દુલ ભ એવા આઠે વર માંગવાને લાગ્યા. ઇત્યાદિ. 27 આ શિવપુરાણના લેખથી પ્રથમ જોયું હતું કે-શ્રી કૃષ્ણ ભગવાને એક કરોડ અને સાઠ હજાર વર્ષાં સુધી શિવની આરધના કરી અનેક વો મેળવ્યા હતા. અને ફરીથી એજ પુરાણવાળા લખીને જણાવે છે કે શ્રી કૃષ્ણ ભગવાને સાળ માસ સુધી તપકરીને શિવજીને પ્રસન્ન કર્યા, ત્યારબાદ હાથ જોટીને દુભ એવા આઠ વર માંગવાને લાગ્યા. આમાં જરા વિચાર થાય છે કે:-આ ત્રણ દેવામાં મેાટા કયા મનાયાં હશે ? એક વખતે બ્રહ્માજી મોટા થવા ઉભા થયા, ત્યારે તેમણે પેાતાનું મસ્તક ગુમાવ્યું હતુ. અને દક્ષ પ્રજાપતિએ મહાદેવજીને For Personal & Private Use Only Page #676 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ તત્ત્વત્રયી--મીમાંસા. ખંડ ૧ અકુલીનતાદિક અનેક હલકાં વિશેષણે આપી નાસ્તિક અને વેદ બાહ્ય સુધી ઠરાવી દીધા હતા. તે પછી યુગ યુગમાં અવતાર ધારણ કરી દુષ્ટના નાશક અને સજજનેના ઉદ્ધારક એવા શ્રી કૃષ્ણ ભગવાનને એવી શી જરૂર પડી કે-વેદથી બાહ્ય રૂપે ગણાયેલા મહાદેવજીની એક કરેડ અને સાઠ હજાર વર્ષ સુધી આરાધના કરવી પડી? વળી ૧૬ માસની તે ક્યા જગતના ઉદ્ધાર માટે ? (૧૦) કાશીમાં પાપી પશુ, પંખી પણ મરે તે મે જાય. શિવપુરાણ-જ્ઞાન સંહિતા અધ્યાય ૫૦ મે, (મ. મી. પૃ. ૩૭) “પ્રથમ કાશી નગરનું વર્ણન ઘણું શ્રેષ્ઠ આપી મહાદેવ પાર્વતીને કહે છે કે-આ નગરી મારું ગુપ્તમાં ગુપ્ત ક્ષેત્ર છે અને સર્વ અને મુક્તિનું જ કારણ છે, ૭૫ પુનઃ શ્લોક ૨૨ થી–પાપવાળે કે પાપ વિનાને ગમે તેવા કર્મ બંધનમાં પડેલે હેય પણ આકાશી ક્ષેત્રમાં જે મરે તે અવશ્ય ક્ષેજ જાય ારા દજ, અંડજ, ઉદ્િભજ, જરાયુંજ (વૃક્ષ, પશુ, પક્ષી સર્પ, મનુષ્યાદિ) સર્વ છ આ કાશીમાં મરે તે તે મેક્ષે જાય, બીજા તીર્થોમાં મરે તે કઈકજ પારકા કર્મના બંધનમાં પડેલા જીવને આ ક્ષેત્રમાં મોક્ષમાં મોકલવા કલપીએ તે ન જ્ઞાનની જરૂર છે, તેમજ નતે ધ્યાનની જરૂર છે ૨૪ તેમજ મારા (શિવના) નામની, તેમજ તેના સ્વજનેની પણ કેઈ જરૂર જ નથી. કેમકે જે વખતે આ તીર્થમાં મર્યો કે તુરતજ મેક્ષ. એમાં કઈ પ્રકારથી સંદેહ કરવાનું રહેતું જ નથી. એ ૨૫ આગળ લેક ૩૯ થી ૪૧ ને ભાવાર્થ–મહાદેવજી પાર્વતીજીને કહી રહ્યા છે કે–વૈકુંઠપતિ નારાયણ, લક્ષમી, અને દેવર્ષીઓ સહિત-બ્રહ્મા, વસુ, સૂર્ય, દેવરાજ ઇંદ્ર, બીજા પણ દેવતાઓ આ કાશી નગરીમાં મારું વ્રત ધારણ કરીને મારી સેવા કરે છે. મહાગી તે પિતાનો વેષ છુપાવીને મારા વ્રતના માટે એક ચિત્તથી સેવા કરે છે. ૩૯-૪૦-૪૧ આગળ ૪૨ મે જુઓ–વિષયારા चित्तोपि, त्यक्त धर्मरुचिर्नरः ॥ इह झेत्रे मृतोयो वै संसारं न पुनर्विशेत् ॥ ४२ ॥ ભાવાર્થ –ચાહે તે વિષયને લંપટ હાય, એટલું જ નહિ ચાહે ધમની શ્રદ્ધાવિનાને જ હેય ને, તે પણ મારા કાશી ક્ષેત્રમાં મરેલે ફરીથી તે આ સંસારમાંજ આવે નહિ. ૪ર છે એજ અધ્યાયના લેક ૧૫ માં-પાર્વતીને શિવે કહ્યું હતું કે “ આ કાશી ક્ષેત્રના માટે વધારે શું કહું પણ હું માદેવ, વિષ્ણુ અને બ્રહ્મા એમ અમે For Personal & Private Use Only Page #677 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૨ મું. કાશીમાં જે મરે તેનું મેલ. ભક્તના માટે શિવ. ૪૩૯ wwwwwwww vvvvvvvvv ત્રણે દે–અમારા આત્માને પવિત્ર કરવા માટે હજુ સુધી એ કાશીક્ષેત્ર તીર્થના દર્શનની ઉછા કરી રહ્યા છીએ.” મે ૧૫ ! આમાં પણ જરા વિચારીએ–કાશીમાં જ્યારે મનુષ્ય ઉપર કરવત મૂકાતાં હશે તેવા સમયમાં આ શિવપુરાણુવાળાની નીમણુક થયેલી હોય એમ આ લેખથી સહજ અનુમાન થઈ આવે છે. કારણ કે તે સમયમાં લુલાં, લંગડા, આંધળાં ઈત્યાદિક અનેક દુઃખી માણસે આ કાશી અધ્યાયનું શ્રવણ કરી પિતાને ધનમાલ તે મંદિરના કારભારીઓને સોંપી, પિતાના દેહ ઉપર કરવત મૂકાવતા હતા, આવી લાલચમાં પી આ પુરાણકારે આ ક્ષેત્રમાં મનુષ્યોની મુકિત થયાનું લખીને બતાવ્યું હોય? એટલું જ નહિ પણ જ્ઞાન, ધ્યાનાદિ વિનાના પશુ, પંખીઓની અને તેની સાથે ત્યાં ઉગેલા વૃક્ષોની પણ મુક્તિજ બતાવી દીધી, વધારામાં શિવજી પોતાના આત્માને, તેમજ બ્રહ્મા-વિષ્ણુના આત્માને પવિત્ર કરવાની ઈચ્છા કરી રહ્યાનું પણ જણાવી રહ્યા છે? શું આ વાતે વિચારવા જેવી નથી? આ લેખ જરા પણ સત્ય નિષ્ઠાથી લખાએલે છે? દુનીઆમાં જે કલમના કસાઈઓ ગણાયા છે તેમાં આવા પ્રકારના લેખકે ગણી શકાય કે નહિ? (૧૧) શિવ જિલરૂપથી અર્જુનની રક્ષા કરવા આવ્યા. શિવપુરાણુ જ્ઞાન સંહિતા અધ્યાય ૫, ૬૬ મ. (મ.મી. પૃ. ૪૧). “અજુન શિવનું આરાધન કરવા વનમાં તપ કરતું હતું. ત્યાં દુર્યોધને મુક નામના રાક્ષસને મુંડના રૂપે મેક. અજુન સમયે કે આ કેઈ શત્રુ લાગે છે “દુઃખ દેવાવાળાને મારે એવું વ્યાસજીએ કહેલું છે.” તેથી શસ્ત્ર લઈને તૈયાર થઈ ગયે. સામી બાજુથી શિવજી પણ પરિવાર સાથે ભિલેનું સ્વરૂપ ધારણ કરી અર્જુનની રક્ષા કરવાને માટે આવી રહ્યા છે. વચમાં ભુંડ સપડાય છે. અને જે બાણ માર્યું તે મુખથી પુંછડે નીકળ્યું અને શિવજીનું બાણ પુંછડેથી મુખે નીકળ્યું, એટલે ભુંડ તરફીને મરણ પામ્યું. પછી ભિન્નુરૂપ શિવજી અર્જુન સાથે પણ લડયા. ઈત્યાદિ.” વિચાર –દુર્યોધને રાક્ષસને ભુંડરૂપે શિવના ધ્યાનમાં રહેલા અર્જુનની પાસે મેક. ધ્યાની અર્જુનની રક્ષા માટે શિવ ભિલ્લરૂપે આવ્યા માનીએ તે પછી સેવક સાથે શત્રુવટ કરી લડયા શા માટે? આમાં સત્ય શું? (૧૨) શિવની સેવાથી શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર મેળવ્યું. For Personal & Private Use Only Page #678 -------------------------------------------------------------------------- ________________ ૪૪ તરવયા–મીમાંસા. ખંડ ૧ શિવપુરાણ-જ્ઞાનસંહિતા અધ્યાય –૭૦ (મત મીમાંસા પૃ. ૪૩) “કૃષ્ણએ–શિવનું આરાધન કરી પ્રસન્નતા મેળવીને કહ્યું કે હું દથી પીડિત છું અને આપના શરણમાં આવ્યું છે. ઈત્યાદિ ” આગળ ૭૦ મા અધ્યાયમાં–વિષ્ણુએ સહસ્ત્ર નામથી સ્તુતિ કરતાં શિવજને તેટલાં જ કમળ ચઢાવ્યાં, પણ તેમાંથી એક કમળ શિવજીએ ચરી લીધેલું હવાથી ઓછું થયું એટલે કૃષ્ણએ પિતાનું નેત્ર ઉખાડીને ચઢાવવા માંડયું. ત્યારે શિવજી પ્રગટ થયા. છેવટે ઘણું આજ છ કરાવ્યા પછી સુદર્શન ચક આપ્યું ઇત્યાદિ.” આમાં જરા વિચારીએ–આ શિવપુરાણ જ્ઞાનસંહિતાના અધ્યાય - મામાં આ શિવની આરાધનાને માટે વિષ્ણુ પાસે એક કરોડ અને સાઠ હજાર વર્ષ તક શિવની સેવા કરાવી હતી. વળી-ધર્મ. સ. ના અધ્યાય બીજામાં વિષ્ણુ પાસે સોળ માસ તપ કરાવી શિવની પ્રસન્નતા મેળવ્યાનું લખી બતાવ્યું હતું. હવે આ જ્ઞાન સં. અધ્યાય ૬૯માં દેત્યોથી પીડિત શ્રી વિષ્ણુ શિવજીની આજીજી કરવાવાળા બતાવ્યા. અને ૭૦ મા અધ્યાયમાં--સહસ્ત્ર નામથી સ્તુતિ કરતાં સહસ્ત્ર કમળ ચઢાવવા વાળા બતાવી એક કમળ શિવની પાસેથી ચોરાવી વિષ્ણુ ભગવાનને કણ થવાને પ્રસંગ બતાવ્યો. આ પુરાણન લેખક કેટલે બધે સત્યવાદિ હશે? અને આમાં કઈ વાત સાચી મનાય તેવી છે? જે કંઈ એકાદ વાત સાચી બતાવશે તે તેને ઉપકાર અમારા ઉપર ઘણે થશે. આ કેકાણે એટલું જ કહેવું બસ છે. (૧૩) ઉપરના લેખમાં વૈદિક મતના પંડિતને અભિપ્રાય. આર્યોના તહેવારને ઇતિહાસ પૃ. ૪૮૩-૮૪ માં જુ. “કાતિક સુદી ૧૪ ને વૈકુંઠ ચતુર્દશી કહે છે. સનત કુમાર સંહિ. તામાં એવી કથા છે કે વિષ્ણુ વૈકુંઠમાંથી કાશી ક્ષેત્રમાં આવી કાશી વિકેશરને હજાર કમલે ચઢાવવાને તેમને સંકલ્પ કર્યો, ચાલતી પૂજામાંથી એક કમલ શંકરે કેરે મૂકી દીધું. (આગળ પૃ. ૪૮૪ માં) શિવનું કમલને સંતાડવું અને વિષ્ણુને તેના બદલામાં પિતાની આંખ કાઢી આપવી, એ વાત પંચતંત્રની વાર્તા જેવી લાગે છે આવી કથાઓથી ઈશ્વર વિષે પૂજ્યત્વ ભાવ વધવાને નથી. For Personal & Private Use Only Page #679 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૨ મુ. વેદના રથપર શિવ. દક્ષના યજ્ઞમાં અનાદર. ૪૪૧ પુરાણકાર એ શિવઅને વિષ્ણુની અનેક વાર્તાઓ રચીને પોતપાતાના પ્રિય દેવતાનુ' મહત્વ વધારવાના પ્રયત્ન કર્યાં છે. ઇત્યાદિ. ” આજ ગ્રંથકારે–પૃ. ૧૫૩ માં લખ્યું છે કે “ ઇંદ્ર અને વિષ્ણુ, એમના કૃત્યાના વિચાર કરીએ તે તે કાલ્પનીક પુરૂષ ન હેાતા પણ ઐતિહાસિક પુરૂષ હતા એમ દેખાય છે. ’ (૧૪) આ બધા લેખામાં જૈનોની માન્યતા છે તે જુવા-ઈંદ્રો છે તે વય દેવતાઓના રાજાએની પદવીના ધારક મેાટા દેવતાએજ છે, પણ તે એક નથી, અનેક છે. મૃત્યુલેાકમાં—અખંડિત ત્રણ ખંડના પાલક રાજાઓને વિષ્ણુ કહે, વાસુદેવ કહે, કે ચાહે તે અધ ચક્રીઓ કહે પણ તે બધા મહાનુ રાજાઆજ છે અને તે પ્રતિવિષ્ણુઓને મારી પોતે સુખના ભાગ લેગવવા વાળાજ છે. ઉંદરા ખાદે અને ભારીન્ગ બેગવે તેવા ન્યાયરૂપે થયેલુ છે, પરન્તુ તે વાસુદેવે ( વિષ્ણુએ ) તે સમયમાં પરમાત્માના સ્વરૂપને મેળવવાળા મનાએલા નથી. આ અવસર્પિણીના કાળમાં જુદા સમયમાં અને જુદી જુદી વ્યક્તિ રૂપેના ખધા મેળવતાં અનાદિના નિયમ પ્રમાણે ગણુર્ગાના નવજ થયા છે. તેમના કિંચિત્ વિચાર અમેએ આ ગ્રંથમાંજ આપેલા છે, તેને જુવા અને સત્યાસત્યને નિર્ણય કરે ? ( ૧૫ ) વેદના રથ ઉપર ચઢી ‘ શિવ ’દૈત્યને મારવા ચાલ્યા. મત્સ્યપુરાણુ અધ્યાય ૧૮૭ મો. લે ૧ થી ૫૬ સુધીના ભાવાથ, “ મહાદેવે ત્રિપુર નામના દૈત્યને મારવાના વિચાર કર્યાં અને ચાલવાની તૈયારી કરો, તેમાં વાસુકી સની ધનુષ દોરી બનાવી, ચાર વેદોના ચાર ઘેાડા અને રથપણ વેદેનેાજ બનાવ્યા, અશ્વની કુમારાને ઘેાડાની લગામ રૂપે બનાખ્યા, રથના પૂરાપર ઈંદ્રને બેસાડયા અને બ્રહ્મા, વિષ્ણુ આદિ સર્વ દેવતાઓને પરિવાર સાથે લઇને ચાલ્યા. છેવટે ત્રિપુર દૈત્યેના ઉપર-અગ્નિ ખાણ છેડી– અપરાધી, નિરપરાધી, પશુ, પંખીઓ, પુરૂષો સબાલબચ્ચાની સાથે સ્રીયેા આદિ તેમજ તેમનાં ઘરાં ખારાં, વાડીઓ, વાવડીએ આદિ સવ બાળીને ભસ્મ કરી નાખ્યુ. ભાણાસુર નામના દૈત્ય પણ પોતાનુ' ત્રિપુર મળતુ જોઈને કહેવા લાગ્યા કે-“ યંતકિ ચિત્ પરાક્રમવાળા દેવતાઓ છતાં જે મારા નામ છે તે 56 For Personal & Private Use Only Page #680 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwwwwwwwwww ૪૪૨ તત્ત્વત્રયી–મીમાંસા, ખંડ ૧ કેવળ “શિવનોજ પ્રતાપ છે” બાકી કેઈપણ મારો નાશ કરવાને સમર્થ થઈ શકે તેમ છેજ નહિ. એમ કહીને પુત્રાદિક સર્વ પરિવાર છે દઈને “મહાદેવજીનું લિંગ” માથા ઉપર ચઢાવીને નગરની બહાર નીકળી ગયો.” ઈત્યાદિ ઘણા વિસ્તારથી લખેલું છે તે ત્યાંથી (મસ્યપુરાણથી) જે લેવું ” આમાં જરા વિચાર-દક્ષે રૂદ્રને વેદ બાહ્ય, કાલમુબા અને શિષ્ટાચાર વિનાના, સ્કંદપુરાણુવાળાએ લખીને જણાવ્યા છે, મત્સ્ય પુરાણવાળે આ મહાદેવને વાસુકી સની દેરી, વેદોને રથ અને ચારે વેદોને ચાર ઘેડા, ઈંદ્રને સારથી, અને બ્રહ્મા વિષ્ણુ આદિ સર્વ દેવતાઓના લશ્કર વાળા લખીને બતાવે છે, અને અગ્નિનું બાણ છે બધા ની સાથે પશુ પંખીઓને મારવાવાળા પણ લખીને બતાવે છે? માત્ર બાણાસુર જ્યારે મહાદેવજીનું લિંગ માથા ઉપર ચઢાવ્યું ત્યારે તે બચવા પામ્યા. પ્રથમ બ્રહ્મા, વિષ્ણુ કે મહાદેવ આ ત્રણમાંના ખરા ક્યા? તેને જ પત્તા લાગતું નથી તે પછી તે બધા લશ્કરમાં કયાંથી આવ્યા ? અને પેલા બાણાસુરે મહાદેવજીનું લિંગ કયા ઠેકાણેથી લઈ માથા ઉપર ચડાવ્યું? (૧૬) દક્ષના યજ્ઞમાં મહાદેવના અનાદરથી માટે ઉત્પાત. સ્કંદપુરાણ પ્રથમ ખંડના પહેલા ભાગમાંથી લીધેલ કિંચિત સાર અધ્યાય ૧ લા ને કલેક સત્તરમાને અર્થ. શિવ વિના જે સંસાર તરવાની ઈચ્છા રાખે છે તે મૂઢ છે, મહાપાપી છે. ૧ળા જે શિવે ગરનું ભક્ષણ કર્યું. દક્ષના યજ્ઞને નાશ કર્યો અને કાલનું દહન કર્યું. ૧૮ દક્ષના યરને નાશ કર્યો તેને કિથિત સાર દક્ષનૈમિષારણ્યમાં આવ્યા, ત્રષિઓએ પૂજ્યા માત્ર મહાદેવેજ આદર કર્યો નહિ, તેથી દક્ષે કહ્યું–આ શિવ ભૂત અને પિશાચ લઈને ફરવાવિવાળે દુરાત્મા છે. હે બ્રાહ્મણે? એ વેદ બાહ્ય છે. નંદીએ કહ્યું હે બ્રહ્મન? તમે જેવી લાગે મને વેદ બાહ્ય કેમ કહ્યો? મારા સ્વામી વિના–તપ, જપ, દાન, પરૂં બધુએ નિષ્ફળ છે. હે બ્રાહ્મણોધમ? તમેએ શાપ કેમ આવે? For Personal & Private Use Only Page #681 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ર મું. દક્ષના યજ્ઞમાં શિવના અપમાનથી ઉત્પાત. ૪૪૩ પછી દક્ષે કહ્યું કે–તમો રૂદ્રો સર્વે વેદ બાદો છે? કેમકે વેદમાર્ગના ઋષિઓએ તમેને ત્યાગા છે. કેમકે તમે પાખંઓ છે, શિષ્ટાચારથી રહિત છે, કાળમુખા અને પાન કરવામાં રકત છે. ત્યારે શિવના ગણેએ કહ્યું–તમે બ્રાહ્મણો વૈદિકને માર્ગ આગળ ધરીને શુદ્ર યાજક છે, દલિદ્રો, ઘર ઘરમાં ભટકતાં બ્રહ્મ રાક્ષસે થશે. મહાદેવજીએ કહ્યું-બ્રાહ્મણોને એમ ન કહેવાય કેમકે વેદ વાદમાં રત છે, અને ગુરૂઓ છે. પછી રેષયુક્ત ઋષિઓની સાથે દક્ષ રવસ્થાનમાં ગયા (અહિં પહેલો અધ્યાય થયે.) (૨) હવે બીજા અધ્યાયમાં-દક્ષે યજ્ઞને આરંભ કર્યો, તેમાં વસિષ્ઠ, અગત્ય, કાશ્યપ, વામદેવ, ભુગુ, દધીચિ, વ્યાસ, ભારદ્વાજ, ગૌતમાદિ ઋષિઓ ભેગા થયા, પછી સાતમાં લેકથી બ્રહ્માને અને વૈકુંઠથી વિષ્ણુને પણ બોલાવ્યા. તેમજ કપાલે, ગાંધર્વો અને છેવટે અપ્સરાઓને ગણુ પણ ભેગે થયે. ઇંદ્રાણની સાથે ઈદ્ર અને રોહિણીની સાથે ચંદ્રાદિક સર્વ દે આવ્યા. વિશ્વકર્મીએ ભવન પણ બનાવ્યાં, દક્ષે સર્વેને સત્કાર કર્યો ત્યાં દધીચિએ કહ્યું કે મહાદેવ વિના તમારે યજ્ઞ શોભા પાત્ર નથી. એમ વિષ્ણુએ અને ઈદ્ર પણ કહ્યું આપણે બધા શિવને લેવા ચાલીએ તે વારે દક્ષે હસીને કહ્યું કે જે દેના દેવ વિષ્ણુ કે જેમાં–વેદ અને ય બધું એ રહ્યું છે તે તો આવેલા છે. તેમજ વેદો, ઉપનિષદે અને આગમોની સાથે સત્યકથી કપિતામહ બ્રહ્મા પણ આવેલા છે. તે પછી ભૂત પિશાચને પતિ કે જે નષ્ટાત્મા અને મૂઢ અને મત્સરી એવા શિવને બોલાવીને શું કરે છે? ચલાવે કામ, માત્ર એક દધીચીએ કહ્યું કે-શિવ વિના કાર્યમાં વિન થશે, માટે ઠીક નથી એમ કહી યજ્ઞમંડપમાંથી નીકળી ગયા. દક્ષે કહ્યું કે જાવા દ્યો વેદ બાને, ચલાવે કામ ? સખિઓની સાથે ક્રીડા કરતી દાક્ષાયણીએ (પાવતીએ) તમાસે જઈ શિવને કહ્યું “મારા બાપે તમને કેમ બોલાવ્યા નથી.” તમે ત્યાં જા. શિવે ઉત્તર આપે કે પ્રિયે ! માન, પાન વિના જાવું તે મને ઠીક નથી લાગતું. શિવની આજ્ઞા લઈ પાર્વતીજી પિતા દક્ષની પાસે પહોંચ્યાં.” (અહિં બીજો અધ્યાય પૂરો થાય છે.) . (૩) હવે અધ્યાય ત્રિજાની બીના કિંચિત લખી બતાવીએ છીએ. For Personal & Private Use Only Page #682 -------------------------------------------------------------------------- ________________ તત્રયી–મીમાંસા. • ખંડ ૧ પાર્વતીજીએ દક્ષને કહ્યું કે હે તાત? શંભુ વિના આ બધું તમારું અપવિત્ર છે, તેમના વિના આ તમારે યજ્ઞ થાયજ કેમ? પછી પાર્વતીજી બધા ઋષિઓને શ્રી કૃષ્ણને સંબોધીને કહેવા લાગ્યાં કે–તમે બધા મહાદેવને શું ઓળખતા નથી કે હે બ્રહ્મનું ? તમે પાંચ મુખનાં ચાર મુખ કરાવીને બેઠા તે શું ભૂલી ગયા? એવી રીતે સઘળાઓની નિર્ભત્સના કરી. ત્યારે દક્ષે કહ્યું કે તારે પતિ વેદ બાહ્ય છે અને અફૂલીન છે ઈત્યાદિ ઘણીજ નિંદા કરી, તેથી પાર્વતીને નતે પતિ પાસે જવાનું સૂઝયું, ન તો પિતા દક્ષની પાસે રહેવાનું સૂઝયું. છેવટે અગ્નિમાં પ્રવેશ કરીને બળી મર્યા. તેમની સાથે બધા ગણો હતા તે પણ બળી મર્યા, તેથી મહાદેવને પણ ઘણજ કે ઉત્પન્ન થયો. એટલે જે વીરભદ્ર હતું તે શિવની આજ્ઞા લઈને દક્ષના યજ્ઞ તરફ ચઢયે અને ત્યાં અનેક પ્રકારનાં દુનિમિત્તે દેખ્યાં-લેહિની વર્ષ, ઉલ્કાપાતાદિ દેખોને યક્ષને પણ ભય પેદા થયે. અને તુરતજ વિષ્ણુને શરણે ગયા. પણ વિષ્ણુ કાંઈપણ કરવાને સમર્થન થયા. છેવટે વીરભદ્રે દક્ષનુજ માથું કાપીને હોમી દીધું અને પછી શંકર ભગવાને આવીને પાછુ સજીવન કર્યું.” આ દક્ષના યક્ષને સંબન્ધ અમોએ કિંચિત્ સૂચના માત્ર લખીને બતાવ્યો છે. સવિસ્તર સ્કંદપુરાણથી તેમજ ભાગવત ચતુર્થ સ્કંધથી પણ જેવાની ભલામણ કરું છું. ____ (૪) શિવે વીરભદ્ર પાસે દક્ષનું માથું કપાવ્યું. બકરાનું ચટાડાવ્યું. સ્કંદપુરાણ-ખંડ કે થે, અધ્યાય ૮૯ મે પત્ર ૩૩૪ થી, શિવના ગણ વીરભદ્રે દક્ષ પ્રજાપતિના યજ્ઞને નાશ કરીને દક્ષનું માથું કાપી નાખ્યું. પછી શિવની આજ્ઞા થવાથી બકરાનું માથું ચેટાને દક્ષને છોડી મૂક્યો” આ વાતને વિસ્તાર સ્કંદ પુરાણુથી જોઈ લેવો. વિષ્ણુના નામથી સંસાર તરવાની ઈચ્છાવાળે પણ મહાપાપીજ ગણાતે હશે કે? વિચાર કરી જતાં કપના આરંભે બ્રહ્માદિ ત્રણે દેવે એકી સાથે ઉત્પન્ન થએલા બતાવ્યાં છે. તેમાં મહાદેવજીને ત્રિજા નંબરે ગણ્યા છે તે તે શિવજ મોટા શા કારણથી? કહેવામાં આવે કે-દક્ષના યજ્ઞનો નાશ કર્યો તેથી શિવ મોટા, ત્યારે યજ્ઞને નાશ કરનાર પુણ્યાત્મા ગણાય ખરે કે? વળી કાળને નાશ કર્યો તેથી શિવ મેટા, કાળ તે રૂપ રંગ વિનાને આજે પણ સર્વ પદાર્થો ઉપર For Personal & Private Use Only Page #683 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૨ મું. દક્ષના યજ્ઞમાં શિવના અપમાનથી ઉત્પાતો, ૪૪૫ પિતાની સત્તા જમાવીને બેઠેલે છે તે પછી કાળને નાશ કયા પ્રકારથી મનાયો? વળી કહે કે ઝેર પીધાથી શિવ મટા, તે આજે પણ ઘણા ઝેરને ખાવાવાળા જોઈએ છીએ. હવે દક્ષના યજ્ઞને નાશ વિચારીએ – દક્ષે યજ્ઞ કયા કાળમાં કરવા માંડેલો? કારણ કે દક્ષના યજ્ઞમાં વશિષ્ઠાદિ ઋષિઓ હાજર થએલા બતાવ્યા છે. એક વિશિષ્ટછ રામચંદ્રજીના સમયમાં રામચંદ્રના ગુરૂ તરીકે પણ બતાવેલા છે. વળી વિચારવાનું કે-સાતલકથી બ્રહ્મા, વકુંઠમાંથી વિષ્ણુ, પિતાપિતાની સ્ત્રીઓ સાથે તેમજ ચંદ્રમા, ઈદ્ર વગેરે સર્વે દેવતાઓ આવેલા બતાવ્યા છે તો તેમને કોણ બોલાવી લાવ્યું હશે? કદાચ કોઈ પુણ્યાત્માના પુણ્યથી દેવતાઓ ખેંચાઈને પોતાની મેળે આવે પણ આ દક્ષના યજ્ઞમાં એવું કાંઈ કારણ જણાતું નથી. કારણ કે બ્રહ્માદિક આવ્યા પછી પાર્વતીના શાપથી શાપિત થઈ રાંક જેવા થઈ બેઠા હતા. વળી વીરભદ્ર તે મેટો ઉત્પાત મચાવી દક્ષનું માથું કાપી નાખ્યું છે. આ દક્ષના યજ્ઞમાં ઉત્પાત થવાને છે એવું જ્ઞાન ન તે આવેલા ઋષિએમાં જણાય છે તેમજ તે સાતમાલોકમાંથી આવેલા બ્રહ્માને કે વૈકુંઠમાંથી આવેલા વિષ્ણુને સમજાયું છે. તો પછી ઇંદ્રાદિકને ન હોય તેમાં તે કહેવાનું જ શું? વિચાર કરીને જોતાં આ દક્ષના યજ્ઞ સંબન્ધીને લેખ સત્યરૂપથી લખાએલો હોય એમ જણાતું નથી? પણ કેવળ કલ્પિતજ લખાએલો હોય એમ સમજાય છે. આ લેખમાં સત્યપણું કર્યું છે, તેને વિચાર કરવાનું આજકાલના શેાધક પંડિતાને સોંપું છું. કદાચ આ ટીકા કરવામાં મારી ભૂલ થઈ હેય તે હું મારી ભૂલ સુજ્ઞ સજજનેની પાસે કબુલ કરવા તૈયાર છું. વળી સ્કંદપુરાણના ચોથા ખંડને જે આ બીજો લેખ છે તેને વિચાર પણ ઉપર બતાવેલા વિચારથી જ મેળવી લે. વારંવાર શું લખી બતાવું. જૈન અને બૌદ્ધના આશ્રયથી લખાએલ-પુરાણ ઇતિહાસ * વૈદિક ધર્મમાં યજ્ઞયાગાદિક ક્રિયાકાંડ જે સમયમાં જોર શોરથી ચાલતાં હતાં તે સમયમાં ક્રિયાકાંડના બ્રાહ્મણ જ વધારે પ્રસિદ્ધિમાં આવેલા હતા એમ જણાય છે. પરંતુ તે સમયમાં વૈદિક ધર્મમાં ઈતિહાસના ગ્રંથ હતા. એમ પ્રસિદ્ધિમાં આવેલા જાણતા નથી. વૈદિક મતમાં ઈતિહાસને ગ્રંથ જૂનામાં જૂને For Personal & Private Use Only Page #684 -------------------------------------------------------------------------- ________________ - તાત્રયી–મીમાંસા. ખંડ ૧ મહાભારત જ ગણાય છે. તે પણ વ્યાસ થઈ ગયા પછીથી વિસ્તારવાળે ઘણા લાંબાં કાલે લખાય છે, છતાં પણ તે ગ્રંથ વ્યાસના નામથી જ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તે પછી પુરાણે તે ઘણાજ લાંબાકાલે લખાયાં છે છતાં પણ તે અઢાર પુરાણે વ્યાસના નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. આ વિષયમાં કઈ પુછશે કે તે પરાણે વ્યાસે તે લખ્યાં નથી તે પછી વ્યાસના નામ ઉપર ચઢાવી દેવાનું પ્રજન શું હશે? વેદૃનું બંધારણ જોતાં પ્રયોજન એવું સમજાય છે કેજે કાળે ખેરાકમાં માંસાદિકને પ્રચાર વિશેષપણે ચાલતું હશે, તે વખતે ધર્મના બહાને છુટથી માંસ મેળવવા માટે સુગમતાવાળે રસ્તો બનાવવા અતાહિંય જ્ઞાન વિનાના સ્વાર્થી પંડિતે, કુદરતના બનાવને લક્ષમાં લઈ અચાએ રચતા ગયા હોય, અને હોમ હવન કરી સાથે પિતાનું પણ ગુજરાન ચલાવતા ગયા હોય, તેથી તેમને પૂર્વકાલના ઈતિહાસનું વિશેષ જ્ઞાન હેય એમ જણાતું નથી. તેથી જ તે કાળ વિશેષને આજ કાલના વિદ્વાને બાળકાલ તરીકેની ગણત્રીમાં ગણી કાઢે છે. જેનોના તીર્થકરે ૨૪ સર્વરે, એક એકથી એક ઘણા ઘણા લાંબા કાલે થયા છે. તેમાંના જે વશમા પાર્શ્વનાથ, અને ચોવીશમાં મહાવીર સ્વામી, તેમને જ સંબંધ નીકટપણે રહે છે, તે કાલને ગણત્રીમાં રાખી આજકાલના વિદ્વાને ઈ. સ. પૂર્વેના આઠમા સૈકામાં તે અવશ્યજ મુકે છે, જેનોના ત અને ઈતિહાસ પણ તે સમયથી જ ચોક્કસ થઈ ચુકેલા મનાય છે અને તે સર્વાના મુખથી પ્રગટ થએલા છે. તે જૈનોના ઇતિહાસમાં -૨૪ તીર્થકરે, ભરતાદિ (૧૨) બાર ચક્રવર્તીએ, અને વાસુદેવાદિકનાં નવ વિકે વિગેરે અનેક કથાઓને સંગ્રડ છે, આ આપણે ચાલતા ઈતિહાસના પૂર્વેને કાલ કેવા પ્રકારને ચાલતું હતું. તેમજ ભવિષ્ય કાલમાં પણ કેવા પ્રકારને કાલ થવાને છે. એ બધાએ પ્રકારનું વિવેચન ચેકસ સ્વરૂપથી કરીને બનાવેલું છે. તે જૈનીના ગ્રંથમાંથી, અને તેજ પ્રમાણે બોધના ગ્રંથમાંથી. બ્રાહ્મણ પંડિતે અનેક પ્રકારના વિષયને ગ્રહણ કરતા ગયા, અને તે પુરાણોમાં મન કલ્પિત ઉધા છત્તા સ્વછંદપણથી ગોઠવતા ગયા. તેથી તે બધાએ ઈતિહાસ આજકાલના શેક પંડિતેને અશ્રધેય રૂપને થઈ પડે છે. વૈદિક મતમાં જૂનામાં જૂનું ઈતિહાસનું પુસ્તક મહાભારતજ ગણાય છે. તે પણ જેનોના ઇતિહાસ કાલથી ત્રણ વર્ષથી પાછલને જ છે. તેથી આમાં વિચારવાનું કે અતીંદ્રિય જ્ઞાન વિનાના તે વૈદિકમતના પંડિતે પૂર્વકાલને વિશેષ ઈતિહાસ કયાંથી લાવ્યા? ધર્મ વર્ણન પૃ. ૮૬ વિષય ૩૩ છે. આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. પુરાણને લેખ આપતાં પાંચ કલમે નીચે પ્રમાણે – For Personal & Private Use Only Page #685 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૨ મું. વૈદિકમાં જૈન બોદ્ધમાની લેવાઈલી વાત. ૪૪૭ ૧ “પુરાણ” નામના ગ્રંથે એક રીતે બહુ જુના છે. અને બીજી રીતે નવા છે. જુના એવી રીતે કે- આમાંની કેટલીક કથાઓ ઘણીજ પુરાણી છે. એટલું જ નહિ, પણ એ કથાઓ સંબંધી છેક બ્રાહ્મણ અને ઊપનિષદના કાલમાં પણ “પુરાણ” નામના ગ્રંથો હતા એમ જોવામાં આવે છે, પણ અત્યારે જે રૂપમાં એ ગ્રંથે દેખાય છે તે તે બેશક નવું છે. તે એટલે સુધી કે હિંદુસ્તાનની પડતીની દશામાં શિવ અને વિષ્ણુની ભકિતના અજ્ઞાન અને ધર્માધ અનુયાયીઓ વચ્ચે જે વિરોધ ઉત્પન્ન થયે તેને પરિમાણે એ બે દેવની નિન્દાના વચને સ્લામ હમા ગ્રંથમાં ઘુસા દેવામાં આવ્યાં છે. ૨ તે ઉપરાંત હિંદુસ્થાનમાં–જેમ નવાં નવાં યાત્રાનાં સ્થાન, નવાં નવાં દેવલ, નવાં, નવાં, વ્રત, અને નવાં નવાં જ્ઞાતિનાં મંડળ સ્થપાતાં ગયાં તેમ તેમ એ સૌ વિષયને લગતી કથાઓ પુરાણમાં દાખલ થતી ગઈ. ૩ આ સઘળે ઉમેરે બેટેજ થયો છે એમ કાંઈ નથી. સષ્ટિના સુંદર અને અદ્દભુત દેખાવ જેમ જેમ વધારે પડતા જાય તેમ તેમ ત્યાં યાત્રા કરવાને મહિમા ઉત્પન્ન થાય. અને જુદી જુદી ઋતુઓના વૈદિક યજ્ઞ થતા બંધ થયા એટલે એને સ્થાને બીજ વ્રત અને ઉત્સવે કરીને લોક પરમાત્માની ભક્તિ સાથે આનંદ કરે એ પણ સ્વભાવિક છે. ૪ વળી આ ઉપરાંત પુરાણમાંથી બીજું ઘણું જાણવા જેવું મળે છે. એક પ્રસિદ્ધ લક્ષણ પ્રમાણે-પુરાણ” માં (૧) સર્ગ (સષ્ટિ) (૨) પ્રતિસર્ગ (પ્રલય) (૩) દેવતાઓ, પ્રજાપતિએ-વગેરેના વંશે, (૪) મનંતરની કથાઓ અને (૫) સૂર્ય અને ચંદ્ર વંશના રાજર્ષિઓનાં ચરિત્રે–આ પાંચ વિષયે આવે છે. આ ઉપરાંત વર્ણાશ્રમ-ધર્મનું નિરૂપણ, સાંખ્ય-રોગ-વેદાંત વગેરે શાસને બેધ, ભગવાનના અવતારની કથા, અને જ્ઞાન, ભકિત, અને વૈરાગ્યને લગતાં તે, ઉપદેશ વગેરે વસ્તુઓ સ્થળે સ્થળે નજરે પડે છે. ૫ પુરાણે અરાઢ છે. તેમાં વિષ્ણુપુરાણ, શિવપુરાણ, ગરૂડપુરાણ, માકેડેયપુરાણ, અને શ્રીમદ્ ભાગવત વગેરે કેટલાંક વધારે પ્રસિદ્ધ છે. એ સર્વ વ્યાસજીનાં કરેલાં કહેવાય છે. પણ ખરું જોતાં ઉપર કહ્યું તે પ્રમાણે કાલ જતાં એમાં અનેક જાતને ઉમેરો થયો છે, આ ઉમેરે સી કરતાં સ્કંદપુરાણ અને પદ્મપુરાણમાં વિશેષ થએલો નજરે પડે છે. આનંદશંકર બાપુભાઈ ધુવને પુરાણ નામને લેખ મધ્યસ્થ દાણથી For Personal & Private Use Only Page #686 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ તત્વત્રયી-મીમાંસા. - ખંડ ૧ લખાએલે વિચાર કરવાને છે. તેથી કેટલાક મારા અને બીજાને વિચારે મુકતાં અગ્ય નહિ ગણાય. કલમ પહેલીમાં-“પુરાણુ ગ્રંથ જુના નવા છે. અત્યારે જે રૂપમાં દેખાય છે તે બેશક નવું છે.” આમાં વિચારવાનું કે–અત્યંત પ્રાચીન વેદ કાલના મેટા મનાતા ઋષિઓ પાસે પણ જે જ્ઞાન ન હતું તે જ્ઞાન અંતક્રિય જ્ઞાન વિનાના પુરાણકારે કયાંથી લાવ્યા? માનવું જ પડશે કે- જેન સર્વજ્ઞનાં વચને પુસ્તકારૂઢ થયા પછી કે બૌદ્ધાદિકના સમાગમ થયા પછી તેમના વિષને લઇ પોરાણિકેએ પિતાને મનગમતા પુરાણમાં ગોઠવ્યા. ઉદાહરણમાં જુવે અમારે પૂર્વને લેખ, અથવા પૌરાણિક કપેલા ૨૪ અને દશ અવતારે. જેનોના આદ્યતીર્થકર શ્રી રાષભદેવને-આઠમ, અને દશમાં બુદ્ધને-નવમા અવતાર રૂપે પીરાણિકે એ ગોઠવ્યા. વિચારકેને ચેખું દેખાય તેમ છે કે જેને દ્ધના અનુકરણ રૂપે પૌરાણિકેએ અવતાર ગઠવી પુરાણે રચ્યાં. ત્રિછ કલમમાં—“ જુદી જુદી વસ્તુઓના વૈદિક યજ્ઞ થતા બંધ થયા.” આ યોના સંબંધી કૂર કમ પણ જેન બૌદ્ધાની વિશેષ જાગૃતીથયા પછીથીજ છુટયું હતું. એ અનુમાન આપણું અગ્ય નથી.? ચોથી કલમમાં લખેલી પાંચ બાબતે અદ્રિય જ્ઞાન વિનાના પોરાણિકે લાવ્યા ક્યાંથી? તેને વિચાર કરીને જુવો? પાંચમી કલમમાં–અઢાર પુરાણ વ્યાસજીનાં કરેલાં કહેવાય છે તે વાત પણ યથાર્થ નથી. તેને સંબંધે નીચેના લેખે વિચારવા જેવા છે. આર્યોના તહેવારને ઇતિહાસ– - (૧) પૃ. ૯૭ માં-“ વેદકાલ પછી બૈદ્ધધર્મની વખતે પ્રથમ મુર્તિ પૂજાને રીવાજ પડે. અને પછી પુરાણે રચાયાં, તે કાલમાં એટલે ખ્રિસ્તી શકના પ્રારંભથી સુમારે પાંચસે છસો વર્ષ દરમિયાન જ્યાં ત્યાં દેવાલયેજ નજરે પડવા લાગ્યાં. જ્યારે બૌદ્ધ ધર્મના ઉપાસકેનું અનુકરણ કરીને હિંદુઓએ દેવાલય સ્થાપન કર્યા ત્યારે તેમને સ્વભાવિક રીતે વેદ પ્રણિત યજ્ઞ યાજ્ઞાદિકને ત્યાગ કર્યો.” (૨) વળી–પૃ. ૯૮ માં-“છઠ્ઠા સૈકામાં એટલે પુરાણું અસ્તિત્વમાં આવવા લાગ્યાં ત્યાર પછી “દેવતાઓની મૂતિઓ” બનાવવાને રીવાજ પડશે For Personal & Private Use Only Page #687 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ મુ. જૈન ઔદુ પછી વૈદિકામાં ઉથ્થલ પાથલ. ૪૪૯ હતા એવું દેખાય છે. વરાહ મિહિરે ( ઈ. સ. ૫૦૫-૫૮૭) વૃહત્સંહિતામાં, રામ, ખલી’ વિષ્ણુ, બલદેવ, ભગવતી, શાંખ, બ્રહ્મા, ઇંદ્ર, શિવ, પાવતી, સૂર્ય લિગ, યમ, વરૂણ, કુબેર, ગણેશ, વગેરે દેવતાઓની મુર્તિ કેવી હાવી જોઈએ એનુ વિવેચન કયુ" છે, ” ( ૩ ) વળી પૃ. ૯૯ માં-ખાસ પ્રસંગે ભાવિક લેાકેા ત્યાં જઈને પેાતાના ઉપાસ્ય દેવને માટે પ્રેમ વ્યકત કરવા લાગ્યા. મતલખ કે ૌદ્ધ ધર્મે વેદ પ્રણિત યજ્ઞ યાગાદિકનું મહત્વ કમી કર્યું. અને તેનું પુનઃજજીવન પુરાણુ કાલમાં પણ થઇ શકયું નહિ, ’ આ ત્રણ કલમના લેખક-પુરાણેાની અસ્તિત્વ, ઇ. સ. પાંચમા છઠ્ઠા સૈકામાં બતાવી રહ્યા છે. તે પછી આમાં વેદ વ્યાસ કયાંથી આવ્યા ? આ લેખક ખાસ વૈદિક મતના છે અયોગ્ય લખ્યુ એમ પણ કેવી રીતે કહી શકાય ? ભાગવતના માટે તે તે-પૃ. ૩૫૦ માં-નીચે પ્રમાણે લખે છે “ ભાગવત એ એક ઉત્કૃષ્ટ અને રસ પૂર્ણ ગ્રંથ છે એ સહુ કાઇને માન્ય છે. પર’તુ આપણે ધારીયે છીએ એટલે તે પ્રાચીન નથી. લગભગ ૪૦૦ વર્ષ પહેલાં મંગાલામાં મુસલમાનાના રાજ્યના વખતમાં થઈ ગયેલા “ વાપદેવ ” નામના વિદ્વાને એ ગ્રંથ લખ્યો છે. કૃષ્ણ ભક્તિના પ્રચાર એ ગ્રંથથી વચ્ચે એ ખરૂં પરંતુ એ ઇતિહાસ નથી એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ. કૃષ્ણની લીલાના અનેક અર્થ કરવામાં આવે છે, ” ,, ઇતિ જૈન અને વૈદિક મતમાં લખાયલા અગીયાર ( ૧૧ ) રૂદ્રોના સ્વરૂપનું પ્રકરણ ૪૨ મુ` સંપૂર્ણ, For Personal & Private Use Only Page #688 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ તત્રયી-મીમાંસા. , ખંડ ૧ પ્રકરણ ૪૩ મું. પુરાણના સંબધે વૈદિક પંડિતેના અનેક પ્રકારના વિચારે મૂત્તિપૂજાને પાઠ હિંદુઓ બુદ્ધ પાસે શિખ્યા. આર્યોના તહેવારોન ઈતિહાસ નામના ગ્રંથના પૃ. ૯૬ માં-બૌદ્ધ ધમ નાસ્તિકવાદી હવાને લીધે તે ધર્મને અને દેવપૂજા, મૂર્તિપૂજા અથવા દેવાલયને કશે સંબંધ હોય એમ સંભવતું નથી. પરંતુ હિંદુઓને મૂર્તિપૂજાને પહેલે પાઠ બુદ્ધના અનુયાયીઓએ જ શિખવ્યું. એમ પ્રાચીન ઇતિહાસ સાક્ષી આપે છે.” ઉપરના લેખમાં-આનંદશંકર બાપુભાઈ લખે છે કે-“ પુરાણગ્રંથે એક રીતે બહુ જૂના છે, બીજી રીતે નવા છે. જૂના એટલા માટે કે કેટલીક કથાઓ ઘણીજ પુરાણ છે, બ્રાહ્મણ અને ઉપનિષદ્ કાલમાં એ ગ્રંથ હતા એમ જોવામાં આવે છે. અત્યારે જે દેખાય છે તે બેસક નવું છે.” આમાં વિચારવાનું કે-બ્રાહ્મણ અને ઉપનિષદુ કાળમાં જે પુરાણુ ગ્રંથે હોત તો તે ગ્રંથની સાથમાં શું તેનાં નામે પ્રકાશમાં ન આવતાં કે? માટે આ કલ્પના યથાર્થ નથી, પણ ખાસ વિચારવા જેવી છે કલમ ચોથીમાં જણાવ્યું છે કે–પુરાણમાં સુષ્ટિ, પ્રલય, દેવતાઓ, પ્રજાપતિઓ વિગેરેના વંશે, મવંતરની કથાઓ, સૂર્ય અને ચંદ્ર વંશના રાજર્ષિઓનાં ચરિત્રે આ પાંચ વિષયે આવે છે. કાલ જતાં અનેક જાતને ઉમેરો થયો છે આ ઉમેરા સી કરતાં કંધ પું. પદ્મપુ. માં વિશેષ થએલો નજરે પડે છે. ( પુરાણોમાં લખાયેલી સૃષ્ટિ, પ્રલયાદિકની પ્રાચીનમાં પ્રાચીન જે વાતે દેખાય છે તે વેદ સમયના ઋષિઓને બતાવી ગયા જ ન હતા તે પછી આ અંતીદિય જ્ઞાન વિનાના પુરાણકારે ક્યા ઈશ્વરની પાસેથી ખેલીને લાવ્યા? અને તે લખાયેલી વાતે આપસ આપસના મેળથી નીતિ રીતિવાળી છે? કે દષ્ટિ સૃષ્ટિના સ્વરૂપથી વિરૂદ્ધરૂપે લખાયેલી છે? આ બધું વિચારવા જેવું છે કે નથી? વળી કાલ જતાં તેમાં અનેક જાતને ઉમેરે થયે છે તે પણ કયા ઈશ્વરની પાસેથી મેળવીને કરેલો સમજે ? રાષિકત તિઓમાં ઉદાત, અનુદાન અને સ્વરિત સંજ્ઞાઓ અનેક પંડિતેએ મલી દાખલ કરી-ઈશ્વરની પ્રેરણા બતાવી. એકેકથી એક વિરૂદ્ધ For Personal & Private Use Only Page #689 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ મું. જૈન બૌદ્ધ પછી વદિકામાં ઉસ્થલ પાથલ. ૪૫૧ પંડિતેઓ પુરાણે લખી વેદવ્યાસને લંકિત કર્યા તેનું શું કારણ શું આ વાત વિચારવા જેવી નથી? સ વૈદિકમાં ધર્મની બાબતના ગ્રંથમાં મૂલના વેદોથીજ વિરૂદ્ધતા ચાલી આવે છે માટે એ જ વિષય ખાસ વિચારવા જેવો છે. વૈદિક મતના કેટલાક નામીચા પંડિતોએ પિતાના લેખમાં એવું પણ જાહેર કરેલું છે કે–વૈદિક મતમાં કેટલીક અસુદ્ધતાઓ હતી તે જૈનોના જે મહાવીર થયા તેમને સુધારી. આ તેમનું જે કથન છે તે પિતાના વૈદિક ધર્મની મહત્તતા બતાવવા પુરતું છે, પરંતુ સત્યવસ્તુની સ્થિતિને બતાવવાવાળું નથી. કારણ કે-પુરાણોમાં લખાયેલા બ્રહાદિદેના સંબંધના લેખે, તેમજ મોટા મેટા ઋષિઓના સંબધના લેખો-ન્યાયથી વિરૂદ્ધ, નીતિથી વિરૂદ્ધ, લેકવ્યવહારથી વિરૂદ્ધ, કાલ નામથી વિરૂદ્ધ, પૂર્વાપર સંબંધ વિનાના અનેક પ્રકારના લેખે દેખીને તેમાં આંખ મીચામણાં કરી હોય તે તેમના લેખો સત્ય વસ્તુની સ્થિતિને પ્રગટ કરવાને માટે લખાયા છે એમ કેવી રીતે માની શકાય ? જૈન અને બૌદ્ધની વિશેષ જાગૃત થયા પછી કેવળ પુરાણ માંજ નવું ઉમેરાયું એમ નથી. પરંતુ બ્રાહ્મણ ગ્રંથમાં, તેથી વિશેષ ઉપનિષદાદિક ગ્રંથમાં પણ-યજ્ઞ યાગાદિની માન્યતા વાળા પ્રાચીન વેદેથી ઘણું ફેરફાર વાળું લખાણ થએલું છે. એટલું જ નહી પણ ખાસ વેદમાં પણ અનેક પ્રકારની નવીન નવીન પ્રકારની કૃતિઓ બનાવીને દાખલ કરવામાં આવી છે. એમ હું મારા અનુભવથી કહું છું. અને આ વાત મણિલાલ નભુભાઈ દ્વિવેદી પંડિતજીના ખ્યાલમાં આવવાથી પોતાના સિદ્ધાંત સાર નામના પુસ્તકના પૃ. ૪૩-૪૪માં નીચે પ્રમાણે લખી ગયા છે-યજ્ઞ પુરૂષ નજદેવ કલ્યા. અને પ્રજાપતિ બધાના મેખરે આવી બ્રહ્મા રૂપે પૂજાતે થયો. આ વાતથી વિચાર કરો કે–ષ્ટિ કર્તાના સંબંધ વાળી જે યજ્ઞ પુરૂષના નામથી અને પ્રજાપતિના નામથી કૃતિઓ લખાઈ છે તે નવીન રૂપથી લખાઈને ઋગવેદના દશમા મંડલમાં દાખલ નથી થઈ એમ કર્યો સુજ્ઞ પુરુષ કહી શકે તેમ છે ? એટલું જ નહી પણ યજ્ઞ પુરુષની કૃતિ વિરાટ પુરુષના નામથી પ્રાયે ચારે વેદમાં દાખલ કરી દેવામાં આવી છે. અને પ્રજાપતિના સંબંધવાળા લેખે કે વિચિત્ર પ્રકારથી અનેકાનેક ગ્રંથમાં અપાયેલા છે તે મારા આ ચાલુ ગ્રંથથી પણ જોઈ શકાશે. મેટા મેટા પંડિતે થઈ સત્યવસ્તુના શેપને ખ્યાલ છોડી દઈને બાપ For Personal & Private Use Only Page #690 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ www~~ દાદાને કક્કો ખરે કરવાના પ્રયત્ન કરી જણાય તે પછી આથી વધારે શોચનીય શું? અને મારા જે અન્ન તેરે શું લખી શકે? હતે એમજ સમજુ છું કે દ સમયના ત્રષિઓ ભદ્રિક અને શ્રદ્ધા પિત પિતાના પરિચિત ઇંદ્રાદિક દેવેની પ્રાર્થના કરતા અને સ્વાભાવિકપણે કાર્યની સફલતા થતાં દેવની કૃપા થએલી સમજતા અને તેવા તેવા પ્રકારની છછાઓને આધીન થએલા વખતે વખત પ્રાર્થનાઓ કર્યા કરતા. તેઓ અનેક પ્રકારની વ્યવહારિક વિદ્યાઓ સારી રીતે જાણતા તેથી વિદ્યાર્થિઓને પણ ભણાવતા અને પિતાને સુખે સુખે નિર્વાહ કર્યા કરતા. પરંતુ જેનોના સર્વજ્ઞ શ્રી મહાવીર પ્રભુને–તત્વ પ્રધાન ધર્મ અને બૌદ્ધોને નીતિ પ્રધાન ધર્મરાજા મહારાજાઓમાં વાયુવેગે પ્રસરતે જોઈ વૈદિક મતના પંડિતે તેમના સામે પડયા પરંતુ છેવટે તેઓ બધેથી હલકા પી જતાં પિતાના વૈદિક મતને ટકાવવા જૈન અને બૌધ મતના વિષયોને આશ્રય પક નવીનરૂપ ઉપનિષદેને માર્ગ સરૂ કરતાં જેમ જેમ તેમનામાંથી હાથ લાગતું ગયું તેમ તેમ પિતાની અનુકુળતા પ્રમાણે પિતાના ગ્રંથમાં દાખલ કરતા ગયા તેથીજ તેઓ ઉપનિષદની એક વાકયતા કરી શક્યા નથી. શંકરાચાર્યના અત્યાચાર પછી જૈનોનાં પુસ્તક હાથ ચઢતાં તેમના ઇતિહાસને ઉધે છત્તો લખી અઢાર પુરાણે વ્યાસજીના નામથી જાહેર કરી તેમને કલંકિત કર્યા છે આમાં વાસ્તવિક સત્ય શું છે તેને વિચાર કરે. - તે પછી વૈદિક ધર્મની અશુદ્ધતામાં મહાવીરે સુધારે કર્યાની વાત કયાં ટીકી શકે તેમ છે? પ્રસિદ્ધમાં મુકેલ જુવ પુરાણાનુંક્રમણિકાને લેખ. જેનોના મહાવીરે વૈદિક ધર્મમાં સુધારે કર્યાની વાત કે ઈપણ રીતે બંધ બેસતી કરી શકાય તેમ છે કે નથી પરંતુ વૈદિક ધર્શવાળાઓએ જૈન અને બૌદ્ધધર્મના વિયેમાંથી લઈવેદથી તે પુરાણ સુધીમાં મોટા ફેરફારની સાથે ઉંધુ છતું કરી તાવના વિચારકોને એવા તે ગુંગલાવી દીધા છે કે તેમને કોઈ પણ પ્રકારથી સત્યતાને માર્ગ જલદી હાથજ આવી શકે નહી. બને તરફના ગ્રંથને વિચાર કરી લેતાં એજ નિર્ણય ઉપર આવીને અટકવું પડે છે જો કે તેઓ હતા તે સાક્ષરે પરંતુ સર્વજ્ઞતાને ઈન્કાર કરી પિતાની સત્યનિષ્ઠાને બાજુ પર રાખી, વિપરીત સ્વરૂપને ધારણ કરી, પિતાની મરજી પ્રમાણે પોતાના ગ્રંથમાં લેખ લખતા રહ્યા. બને તરફના ઇતિહાસરૂપ આ મારા ટુક લેખથી પણ આપ સજજને સંપૂર્ણ વિચાર કરી શકશે. For Personal & Private Use Only Page #691 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ મું હિંસકવેદને સત્ય મનાવવાનાં ફફાં ૪૫૩ પૂર્ણ જ્ઞાન વિના ઇછિત ઉદ્દગારમાં સત્યની આશા શી? આર્યોના તહેવારોને ઈતિહાસ પૃ.૩૮ થી– આપણી ચાલુ સ્થિતિ ધ્યાનમાં લઇએ એમ જણાય છે કે બીજાં સુધરેલાં રાષ્ટ્રા સાથે સરખામણિ કરતાં-સાંપત્તિક દષ્ટિથી આપણે બહુ પડતી સ્થિતિમાં છીએ. બીજી બાબતે (તત્વજ્ઞાન, ધ, શાસ્ત્રીયજ્ઞાન) માં પણ આપણી સ્થિતિ સંતેષકારક નથી. એનું કારણ એટલું જ કે આપણે આપણી પિતાની દષ્ટિને ઉપયોગ ન કરતાં પુરાતન કાલમાં થઈ ગએલા-ઋષઓ, સૂત્રકારે, અને સ્મૃતિકાની દષ્ટિને ઉપયોગ કરીએ છીએ. ઋતિકાર, શ્રુતિના મંત્ર દ્રષ્ટા, સૂત્રકાર, પુરાણકાર, અને ઇતિહાસકારમાં-પગલે પગલે મતભેદ હોવાનું જોવામાં આવે છે. એનું કારણ એટલું જ છે કે તે જે જે કાલમાં થઈ ગયા તે તે કાલને અનુસરીને તેમના વિચાર હતા. પરંતુ આપણે તેને ખ્યાલ ન કરતાં રૂઢી પરત્વે જે મતે આપણે ગ્રહણ કર્યો છે તેને જ વળગીને રહેવાને યત્ન કરીએ છીએ. બે હજાર વર્ષ પહેલાનું નાણું આજે કેવી રીતે ચાલશે? શેખ ખાતર તે સંઘરવું, અથવા ઐતિહાસીક દષ્ટિએ તે મહત્વનું છે એમ સમજીને તેને પાસે રાખવું એ વિષે કઈ ના નથી કહે તું પરંતુ આજે તે ચલાવવાની ખટપટ કરવા એ તદ્દન દુરાગ્રહ છે. જે પ્રમાણે કનિષ્કનું નાણું શિવાજી મહારાજની કારકીર્દીમાં ચાલવું શક્ય ન હતું તેજ પ્રમાણે શિવરાઈ નાંણું આજે ચાલે એ બનવા જોગ નથી. સ્મૃતિમાંના કાયદાઓની પણ એવી જ સ્થિતિ સમજવી. પૂર્વની સ્થિતિ ફરીથી પ્રાપ્ત કરી લેવી એજ પરમધ્યેય છે એવું કહેનારા ભવિગની મહત્ત્વા કાંક્ષાને જુદા પ્રકારનું જ વલણ આપે છે, એમ મેટી દીલગીરી સાથે કહેવું પડે છે. શ્રુતિ સ્મૃતિમાંથી આધાર આપીને તેને માટે નકામી માથા કુટ કરવી તેના કરતાં સ્વાનુભવ અને દેશને ઈતિહાસ શું કહે છે તેને વિચાર કરે એજ વધારે ફાયદાકારક છે. જેનાં દડાંને થીંગલાં લગાડને તેનું મૂલ સ્વરૂપ પણ બદલી નાખ્યું એ શું બશ થયું નથી ? એ પ્રમાણે વતીને જ પૂર્વજોનું અભિમાન રાખવું જોઈએ એમ કહેનારા આપણા હિંદુ ભાઈઓની સ્થિતિ ખરેખર દયાજનક છે જુનાને માન આપવું ખરું પરંતુ નવામાંથી ગ્ય વસ્તુ લેતાં શરમાવવું ન જોઈએ.” For Personal & Private Use Only Page #692 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvપપપપનન પત્ર ૪૫૪ તવત્રયી-મીમાંસા. • ખંડ ૧ - આર્યોના તહેવારને ઈતિહાસ. પૃ. ૨૭૦ માંથી– * “હિંદુસ્થાનની સાંપ્રત સ્થિતિ ધ્યાનમાં લઈએ તે શ્રી કૃષ્ણના વિચારોને અનુસરવાથીજ આ દેશની ઉન્નતિ થવી સંભવિત છે. સકામ કર્મો કરવાની દુબુદ્ધિને આપણે તદ્દન છોડી દેવી જોઈએ ઈશ્વર પાસે દરેક વખતે “મને આ આપ” અને મને તે આપ, એવું કહેવાની આપણી ટેવ અત્યંત ખરાબ છે. આવી રીતે વર્તવાથી આપણે દેને તેમનું દેવત્વ છેહે દેવાની ફરજ પાડીએ છીએ. આ સ્વાથ લેવડ દેવડની સ્થિતિ અતિશય શોચનીય છે. પહેલાંની અને હાલની સ્થિતિમાં બહુ ફેર છે તે આપણે જાણવું જોઈએ.” - આ ઉપરના લેખકે જણાવ્યું છે કે “સકામ કર્મો કરવાની બુદ્ધિને આપણે તદ્દન છોડી દેવી જોઈએ-ઈશ્વર પાસે દરેક વખતે મને આ આપ અને મને તે આપ” એવું કહેવાની આપણે ટેવ અત્યંત ખરાબ છે.” આ લેખકના વિચારે ઠેઠ બાગવેદના જાંપા સુધી પહોંચે છે. જુવે ભાવન– ગરના રાજ્યથી બહાર પડેલા વિવિધજ્ઞાન માલાને મણકે ૩૩ મે-પૃ. ૮માં ત્રવેદ–૧ ૫૧ - ૮ માં-“હે ઈદ્ર? આર્ય તથા દસ્યુઓને જુદા જાણે. યજમાનના અનુકુલ થઈને વતરીત દસ્તુઓને શાસન કરતાં હિંસા કરે, યજમાનના યજ્ઞ અનુષ્ઠાન કરવામાં તમે સક્ષમ થાઓ, હું પણ આનંદ યુક્ત યજ્ઞમાં તમારા તે બધા કાર્યોનું કીર્તન કરવાની ઈચ્છા રાખું છું.” વળી પૃ. ૯માં ત્રવેદ-૧ ૧૦૩ ૩ ને ભાવાર્થ જુવે-વજા સ્ત્રવાળા અને બલ નિષાદ્ય કર્મના અતિશય ઈછક તે ઈદ્ર દસ્યુઓની પુરીઓને ભિન્ન છિન્ન કરીને ચાલ્યું. હે વજધારી ઈદ્ર? તમે આ સ્તોતાના સ્તવ ગ્રહણ કરીને દસ્યના ઉપર વજા ફેકે અને આના બલ તથા યશ વધારે ” વેદના સંબંધે બહાર પડેલા અનેક લેખોના તરફ દ્રષ્ટિ ફેકી શુત-પુત્રની પરિવારના આરોગ્યની, વર્ષાદની, મૃતક જીવેને પિતૃઓની પાસે પહોંચાડવા વિગેરે સ્વાર્થની માગણીઓ તે ડગલે ને પગલે જોવામાં આવે છે. પરંતુ ઉપર બતાવેલી પ્રાર્થનાઓમાં તે દસ્યુઓને જુદા જાણે અને વતરીત દર્પીઓને શાસન કરતાં હિંસા કરે. વળી દસ્યુઓની પુરીઓને છિન્ન ભિન્ન કરી ઈદ્ર ચાલ્યો વિગેરે શબ્દોના ઉચ્ચારો ઉત્તમ દરજાના ત્રષિઓના મુખથી નીકળેલા હોય તે તે તેમનાં દરજાને શોભાવે તેવા નથી. જે હલકા વિચાર હાલની સ્થિતિમાં અયોગ્ય તે શું પહેલાના વખતમાં અગ્ય ન ગણાય? એ પણ વિચારવા જેવું છે. For Personal & Private Use Only Page #693 -------------------------------------------------------------------------- ________________ w wwwwwww wwwwwwwwwwwww પ્રકરણ ૪૩ મું. સાતમાથી નવમા સૈકા સુધીનાં પુરાણ. ૪૫૫ વસંત. વર્ષ ૨૭ મું. અંક ૫ મે, (માસિક) જે. સં. ૧૯૮૪ પુરાણનુક્રમણિકા-પૃ. ૧૮૨ થી-લે. દુર્ગાશંકર કેવળદાસ શાસ્ત્રી. પુરાણાનુક્રમણિક પૃ, ૧૮૨ થી ચાલે તેમાંને કિંચિત્ સાર– પૃ. ૧૮૭ થી–પુરાણાનુક્રમણિકાઓને સમય ઘણાં ખરાં પુરાણોમાં ૧૮ પુરાણોનાં નામવાળી પુરાણનુક્રમણિકા મળે છે. એટલે ૧૮ પુરાને રચાયા પછી અનુક્રમણિકા તૈયાર થઈ હેવી જોઈએ અને બધા પુરાણે એક સાથે રચાયાં ન હોય. કેટલાંક પહેલાં અને કેટલાંક પછી રચાયાં હોયવિષ્ણુ પુરાણ ભાગવત પહેલાં રચાયું છે. અને ભાગવત-બ્રહ્મવૈવર્ત પહેલાં રચાયું છે. વળી વાયુપુરાણ-વિષ્ણુ અને ભાગવત બેલેથી જુનું છે તે જુના પુરાણમાં અનુ મણિકા પાછળથી ઉમેરાઈ હેવી જોઈએ. અને બન્યું છે પણ એમજ, વાયુપુરામાં અને વિષ્ણુપુરામાં પુરાણુનુક્રમણિકા પાછળથી ઉમેરાયેલી પૂર્વાપર સંબંધ જોતાં સ્પષ્ટ દેખાય છે. અનેક પુરાણાનુક્રમણિકામાં એક સરખાં નામો મળે છે. એ જોતાં અઢાર પુરાણ નામે પ્રસિદ્ધ થયા પછી પહેલી અનુક્રમણિકા તૈયાર થઈ હોય, અને એ વખતે ઉપલબ્ધ પુરાણમાં દાખલ થઈ ગઈ હોય એમ જણાય છે. અલબીરૂની (ઈ. સ. ૧૦૩૦) ના વખતમાં ૧૮ કરતાં વધારે પુરાણમાં નામે પ્રસિદ્ધ હતાં એ ઉપર જોયું છે. એથી જૂના કાળમાં ઉતરતાં જેને સમય નિશ્ચિત હોય એવા કેઈ લેખકે ૧૮ પુરાણેનાં નામે નોંધ્યાં હોય એમ મારા જાણવામાં નથી. ફકત કવિરાજ શેષરે અષ્ટાદશ પુરાણેને ઉખ કર્યો છે. રાજશેખરને સમય ચક્કસ છે. કારણકે એ કવિ કને જના રાજા મહેંદ્રપાલ ( લગભગ ઈ. સ. ૮૯૦ થી ૯૦૭) ના ગુરૂ હતા. રાજ શેખરના ઉલ્લેખ ઉપરથી નવમા શતકમાં પુરાણ અઢાર હોવાની પ્રસિદ્ધિ પ્રચારમાં આવી હોય એમ માનવામાં વાંધો નથી. સાતમા શતકના બાણ કવિએ અનેક સ્થલે પુરાણને ઉલ્લેખ કર્યો છે પણ કઈ સ્થળે ૧૮ ને નિર્દેશ નથી કર્યો. - શંકરાચાર્ય, બાણ, આપસ્તંબ, વગેરેના ઉલેખ જતાં વાયુ વગેરે કેટલાંક પુરાણે જુના કાળમાં હતાં એમાં શંકા નથી. પણ સાતમાથી નવમાં શતક સુધીઅનેક નવાં પુરાણે રચાયાં હોય અને નવમાં શતકમાં અઢારની સંખ્યા પ્રસિદ્ધ થઈ હોય એમ લાગે છે. For Personal & Private Use Only Page #694 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ તત્વત્રયી–મીમાંસા. ખંડ ૧. પહેલી પુરાણનુક્રમણિકા પણ એ અરસ્સામાં અર્થાત્ નવમા શતકના અંતમાં રચાઈ છે એમ માનીએ તે મને બહુ વાંધે લાગતું નથી. છેવટે આ લેખકે અનેક તર્ક વિતર્કના અંતે જણાવ્યું છે કે “ નારદીય પુરાણનુક્રમણિકાનો સમય ઈ. સ. ૫૦૦-૬૦૦ જેટલે જુને ઠરાવવા માટે કાંઈ આધાર રહેતો નથી. અને મને તે ઉપર કહેલાં કારણેથીએ અનુક્રમણિકા બારમા તેરમા શતકની લાગે છે.” ચારયુગની ચેકડી, હા ચોકડીએ મનંતર ૧૪મવંતરે દિવસ. બ્રહ્માના એક દિવસનું પ્રમાણ નીચે પ્રમાણે જણાવેલું છે. આ સત્ય, ત્રેતા, દ્વાપર, અને કલિ એ ચારે યુગે મલીને એક ચેકી કહેવાય છે. એવી ઈકોતેર (૭૧) ચાકનું એક મન્વતર કહેવાય છે. એવાં ચઉદ (૧૪) મવંતર વીતી જાય ત્યારે બ્રહ્માને એક દિવસ, અથવા એક કલ્પ કહેવાય છે.” આર્યોના તહેવારને ઈતિહાસ, પૃ. ૩ માં. બ્રહ્માને એક દિવસ“મૃત્યુ લેકમાંના મનુષ્ય પ્રાણીની ગણત્રી પ્રમાણે જ્યારે– ચાર અબજ અને બત્રીસ હજાર વર્ષ પુરા થશે ત્યારે જગના કર્તા તરીકે માનેલા બ્રહ્મદેવને એક દિવસ થશે. એવી રીતે બ્રહ્મદેવનાં સે વર્ષો પુરાં થશે, ત્યારે તેને અને તેની સૃષ્ટિને નાશ થશે. જગની ઉત્પત્તિ થયે હમણાં બ્રહ્મદેવનાં ૫૦ વર્ષ પુરા થયાં છે. આ ઉપરથી કેટલા વરસ અગાઉ જગત ઉત્પન થયું તેની ગણત્રી કરી લેવી. બ્રહ્મદેવને એક દિવસ પુરે થતાં સુધી ૧૪ મનંતર થાય છે. તે પૈકી સ્વયંભૂ, સ્વારામિષ, ઉત્તમ, તામસ, રૈવત, અને ચાક્ષુષ આ મવંતરે વીતી જઈ હાલમાં વૈવસ્વત મનંતર ચાલે છે. આ પછી સાવણી, દક્ષ સાવણી, બ્રહ્મ સાવાણી, ધર્મ સાવણ, રૂદ્ર સાવણી, વેદ સાવણ અને ઈદ્ર સાવશું, એ મનવંતરે આવવાના છે. દરેક મનુ ૭૧ મહાયુગને હોય છે અને એક મહાયુગ ૩૩, ૨૦,૦૦૦ વર્ષ સુધી ચાલે છે. આજ સુધી ૨૭ મહાયુગ થયા અને હાલમાં ૨૮ મો મહાયુગ ચાલે છે. આ ૨૮ મા મહાયુગમાંના કૃતયુગ (૧૭, ૨૮,૦૦૦ વર્ષ) ત્રેતાયુગ (૧૨, ૯૬૦૦૦ વર્ષ) દ્વાપર ( ૮, દે૪૦૦૦ વર્ષ ) આ ત્રણ નાના યુગ પુરા થઈ હમણાં ચે કલિયુગ ચાલે છે. કલિયુગ ૪, ૩૨,૦૦૦ વર્ષ સુધી ચાલશે. તે પૈકી હમણાં ૫,૦૧૦ વર્ષ પૂરાં થયાં છે, For Personal & Private Use Only Page #695 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ મું. વિષ્ણુ–પ્રતિવિષ્ણુઓ રાજાઓ છે, દે નથી. આ હજારની નહિ પરંતુ લાઓની ગણત્રીના આંકડા ઉપરથી જગતની અનાદ્યનંતતાની કલ્પના સાધારણ રીતે થવા જેવી છે.” જગપર જેન દષ્ટિએ જગત્ ” એ નામનો લેખ બીજા પ્રકરણથી – આ જગત્ અનાદિકાલથી કેવા સ્વરૂપથી ચાલતું આવેલું છે અને કેવા સ્વરૂપથી ચાલ્યું જવાનું છે. તેને તુલના દષ્ટિથી ખ્યાલ અને મનન કરી મધ્યસ્થ દૃષ્ટિથી ગ્યાએગ્યને વિચાર કરો. H. પુરાણના વિષયમાં પંડિતોના મતે. પંડિત ગુરૂદત્ત વિદ્યાર્થિના લે. પૃ. ૯૧ ૯૨ થી જુવો-“ઉપનિષદતત્વશાસ્ત્રનાં દર્શનેની સાથે પુરાણની પહેલાંનાં છે. જ્યારે આપણે આ બધુ ધ્યાનમાં લઈએ છીએ ત્યારે એવા અનુમાન ઊપર આવ્યા વગર રહેવાતુ નથી કે બીજે કહીં નહિ તેહિંદુસ્તાનમાં તો વેદના પ્રાચીન જીવનમય થર્મના ભ્રષ્ટ અવશેષ રૂપે પુરાણે ઊત્પન્ન થયાં છે. - જ્યારે મનુષ્યના અજ્ઞાનથી વૈદિક શબદના યૌગિક અર્થોનું વિસ્મરણ થઈ ગયું અને તે શબ્દના વિશેષ નામ રૂપે અર્થ કરવામાં આવ્યા ત્યારે એવાં ભ્રષ્ટ પુરાણ ઉભાં થયાં કે જે હાલના મૂર્તિપૂજક હિંદુસ્તાનને શાપ રૂપે છે.” “પ્રાચીન શબ્દોના પ્રાથમિક અને લેષ થવાથી આ પ્રમાણે પુરાણે ઊત્પન્ન થઈ શકે.” એમ છે. મેકસ મ્યુલર પણ કબૂલ કરે છે. તેઓ જણાવે છે કેસત્યનું પુરાણમાં ભ્રષ્ટ રૂપાંતર એવી પદ્ધતિથી થાય છે કે જેને “વિવાદની વૃદ્ધિ, અને અધઃપાત અથવા ધર્મનું વિવાદાત્મક સ્વરૂપ કહી શકાય.” (પૃ. ૯ર૩ માં) પોતેપહેલેથી માની લીધેલા ખ્યાલે છે દેવાને યૂરોપીયન વિદ્વાને એટલી બધી આનાકાની કરે છે કે-ફેડરિક પિન્કટમહને એ અસરના તરીકે ઈગ્લેંડથી લખે છે કે જે ભાષ્યકારોની હાલ અત્યંત પ્રશંસા કરવામાં આવે છે તેઓની પાસે વૈદિક શબ્દ સંજ્ઞાનું જ્ઞાન મેળવવાનાં આપણી પાસે હાલ છે હેમના કરતાં વધારે સાધનો નહોતાં-એ તખ્તારો મત મને ખરો લાગે છે. એ અને તહે પુરાણો ને અર્વાચીન ગ્રંથ ગણો છે તેમાં તહે તદ્દન ખરા છો. પરંતુ હિંદુસ્તાનના પૌરાણિક ખ્યાલે પુરાણોમાંથી આવ્યા એમ અનુમાન કરવામાં તહેં ખોટા છો, વેદ તેિજ કે જે હિંદુસ્તાનને પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ છે હેમાંજ પુષ્કલ પિૌરાણિક બાબતે છે.” વૈ8 For Personal & Private Use Only Page #696 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ તત્ત્વત્રયી-મીમાંસા. પુરાણાના પડિતાના મતમાં જૈનેાની માન્યતા. પંડિત ગુરૂદત્તના દાખલ કરેલા લેખાના વિચાર-~ “ વેદોના પ્રાથમિક અર્થાને લેાપ થવાથી પુરાણેા ઊત્પન્ન થયાં. ” પરંતુ લાખા બ્રાહ્મણેામાં ઘણા કાલથી હિંસક રૂઢી કયાંથી આવેલી ? વેદોમાંથી કે પુરાણે માંથી ! ખંડ ૧ વેદોની હિંસાને અચેાગ્ય ઠરાવનારી-ઊપનિષદો. અને તેના પછીથો પુરાણેા. એમ ઘણા પડિતાના મત છે. માટે વિચારવાનુ કે લાખ વર્ષ પૂર્વે –સર્વજ્ઞ પુરૂષથી પ્રચલિત સત્ય ધર્મના પ્રવાહને ધોધ વખતા વખત અટકી પડવાથી સ્વા બ્રાહ્મણાએ પેાતાના અજ્ઞાન પણાંથી મૂલના વેદો જ હિંસા દ્વેષથી દૂષિત કરેલા ચાલતા આવ્યા. વળા પાછા યે ગ્ય સમયે સર્વ જ્ઞ પુરૂષોના તત્ત્વો પ્રકાશમાં આવતાં-હિંસા એ અધમ છે એમ ઊપનિષદોના પ્રાદુર્ભાવો ઠરાવતા ગયા. અને તે સમય વિત્યા બાદ સર્વજ્ઞ પુરૂષાથી પ્રકાશિત વિષ્ણુ અને પ્રતિવિષ્ણુ રૂપે થએલા મહારાજાઓના ઇતિહાસને ગ્રહણ કરી, વિષ્ણુ ને ભગવાન તે કેાઇ જગા પર પ્રતિ વિષ્ણુને ભગવાન-અથવા વિષ્ણુને ભગવાન પ્રતિ વિષ્ણુને અસુરે ઠરાવી મેાટા મેટા યુદ્ધના પ્રસંગો ચિત્રી પુરાણા લખી વાળ્યાં. પરંતુ વિષ્ણુ પ્રતિવિષ્ણુ મહાન રાજા છે અને તે મનુષ્યરૂપના છે. તેની લડાઈએ વખતે વખત થતી આવેલી છે. તેના ઠેકાણે દેવ, દાનવાની લડાઇએમાં વિષ્ણુને ભગવાન ઠરાવી તેમાં સામેલ કરી લોકોને માટી ભ્રમણામાં નાખી દીધા. દેવા અને દાનવા આ દુનીયામાં લડવા કયારે આવ્યા ? અને પૌરાણિકાએ કયારે જોયા ? અને તેમની લડાઇમાં અનાદિકાલના વિષ્ણુ ભગવાન શ! માટે મળ્યા ? તેના પ્રસંગ આજ સુધી વિચારવામાં આવ્યે નથી. પરંતુ આ અંગ્રેજાના રાજ્યમાં છાપા દ્વારા પુસ્તક પ્રગટ થવાથી વૈશ્વિક મતના અનેક પડિતાએ કરેલા અનેક પ્રકારના ગાઢાલા પ્રત્યક્ષ રૂપે દેખાઇ આવ્યા. તે ઢાંકવા યૌગિક શબ્દો અને વિશેષ નામેાના ભેદ બતાવી ઢાંક પિછાડ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. પણ જ્યાં બધાં એ અંગ વાંકાં હોય ત્યાં એક ઢાંકતાં બીજી અંગ ઉઘાડું થવાનું. તેથીજ-ફ્રેડરિક પેન્કાટે પંડિત ગુરૂદત્તને લખીને જણાવ્યુ` કે–હિંદુસ્તાનના પૌરાણિક ખ્યાલે પુરાણામાંથી આવ્યા એમ અનુમાન કરવામાં તમે ખેાટા છે. ઋગ્વેદ પેતે જ કે જે હિંંદુસ્તાનના પ્રાચીન માં પ્રાચીન ગ્રંથ છે તેમાંજ પુષ્કલ પૌરાણિક ખખતે છૅ, એમ લખી જણાવ્યુ તેથી પણ વિચાર કરવાનું કે-પૂર્વકાલમાં ચાલતા સર્વજ્ઞોના સત્યધથી વિપરીત For Personal & Private Use Only Page #697 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ મુ જૈન વેદિકમાંની ૮૪ લાખ જીવાનીં ચેાનિએ. ૪૫૬ એલા એકાદ મડલથી આ નવીન વેદેનું મંધારણ થએલું, તેથીજ આજકાલના પંડિતો માલખ્યાલ વાળુ કહે છે. તેથી સત્ય ધર્મનુ સ્વરૂપ-ન તે વેદોથી બંધ એસતુ કરી શકાય, તેમજ ભિન્ન ભિન્ન દિશાને ખતાવનારી ઊપનિષદોથી પણ અધ બેસતુ ન કરી શકાય. હવે–ખાકીમાં રહ્યાં પુરાણા તેને તે દુનીયા દેખવાને પણ આતુર નથો. જૈન અને વૈદિક માન્યતા પ્રમાણે ૮૪ લાખ જીવાયેાનિ જૈન માન્યતા પ્રમાણે— જવાના ભેદનાં નામ એક વર્ણો, એક ગંધ, એક રસ અને એકજ સ્પ` હૈાય તેવા સ્થાનમાં ઉત્પન્ન થતા જવાની ચેાનિ એકજ ગણાવેલી છે, જયાં વધુ ગંધાદિક ફરી જાય ત્યાં બીજી ચેાનિજ ગણાય. જો તેમાં એક જાતિથી બીજી જાતિના જીવો ઉત્પન્ન થએલા હાચ તેા તેમનાં કુલ જુદા જુદાં હાય પણ તેમની યાનિ તે એકજ માનવામાં આવે છે એજ પ્રમાણે ચેાનિ અને કુળના ભેદનું સ્વરૂપ સર્વત્ર સમજવુ, એકજ ચેાનિમાં કુલા અનેક હાય છે તે બીજા ગ્રંથાથી જાણી લેવુ, અહિં તે માત્ર કચા જીવાની કેટલી ચેાનિયા હોય છે તેનીજ ગણુત્રા નામ માત્રથી જણાવીએ છીએ ચેાનિસ ખ્યા ...સાત લાખ ચેાનિએ (૭૦૦૦૦૦ ) ....સાત લાખ ચેાનિએ (૭૦૦૦૦૦) ....સાત લાખ ચેાનિએ (૭૦૦૦૦૦ ) ...સાત લાખ ચેાનિએ ( ૭૦૦૦૦૦ ) ....દશ લાખ ચેાનિએ (૧૦૦૦૦૦૦ ) ...ચૌદ લાખ ચેાનિએ ( ૧૪૦૦૦૦૦ ) ....બે લાખ ચેાનિએ (૨૦૦૦૦૦ ) ...બે લાખ ચેાનિ (૨૦૦૦૦૦) ....બે લાખ ચેાનિએ (૨૦૦૦૦૦) ....ચાર લાખ યાનિએ (૪૦૦૦૦૦ ....ચાર લાખ ચાનિએ ( ૪૦૦૦૦૦) ચાર લાખ ચેાનિઓ ( ૪૦૦૦૦૦ ) ...ચૌદ લાખ ચેનિયા ( ૧૪૦૦૦૦૦) પૃથ્વીના જીવાની પાણીના જીવાની અગ્નિ જીવાની વાયુ જવાની પ્રત્યેક વનસ્પતિ જીવાની સાધારણ વનસ્પતિ જીવાની એ ઇંદ્રિય જીવાની ... ત્રણ ઇંદ્રિયાવાળા જીવાની ચાર ઈત્રિચાવાળા જીવાની ચારે પ્રકારના દેવતાના જીવાની સાતે પ્રકારના નારકીના જીવાની તિય ચ પંચેન્દ્રિય જીવેાની મનુષ્ય દેહધારી જીવાની ૮૪૦૦૦૦૦ સર્વોના સરવાળે કરતાં આ ૮૪ લાખ ચેાનિએ તમામ જીવાની મલીને થાય છે એમ જૈન ગ્રંથામાં અત્યંત ખુલાસા પૂર્વક વર્ણવેલું છે. અને જૈનોનાં ઘણાં નાના માલકે પણ કહી બતાવવામાં અચકાશે નહી. × વનસ્પતિના બે ભેદ છે જે પત્ર, પુલ, ક્લાદિકમાં એકક શરીરમાં એકૈક જીવ હાય તેને પ્રત્યેક વનસ્પતિના નામે ઓળખાવેલ છે અને તે શિવાય શરણ, બટાકા ગાજર મૂળાદિકની જે કદ જાતિઓ છે તેના એકજ પિંડમાં અનતા જીવા ઉત્પન્ન થઈને રહેલા હોવાથી તેને સાધારણ વનસ્પતિના નામે જાવી છે. For Personal & Private Use Only Page #698 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ તત્ત્વત્રયી–મીમાંસા, , ખંડ ૧ વિદિક માન્યતા પ્રમાણે –જુ વષ્ણવી સુધ રત્નમાલા. તથા મરાઠી દાશ બેધ. આદિ ગ્રંથમાં જુદી જુદી માન્યતા રૂપે ૮૪ લાખ જીવનિનું સ્વરૂપ, ૯ લાખ જળચર. ૧૦ લાખ આકાશ પક્ષીઓ. ૧૧ લાખ કીડાર. ૨૦ લાખ જાડ પાલાના. ૩૦ લાખ ચારપગાં પશુએ. ૪ લાખ મનુષ્યનિ. ૮૪ લાખ એ સર્વે મળીને ૮૪ લાખનું પ્રમાણ કરી બતાવ્યું છે. समीक्षा પૌરાણિકેએ ૮૪ લાખ છો કહી બતાવ્યા કે નિઓ? જે સર્વે જીવે બતાવેલા હોય તે એક પણ જીવ બહાર રહેવું જોઈએ નહી. જે યુનિએ બતાવી હોય તો એક પણ નિ ઓછી ન રહેવી જોઈએ. કેમ કે–વેદમાં વર્ણવેલા ૩૩ દેવતાઓ અને પૌરાણિકેએ ૩૩ કોડ કહી બતાવ્યાં છે. તે સિવાય પુરાણોમાં નરકનું વર્ણન પણ આવે છે, તે તે જીની સંખ્યા કે યોનિનું વર્ણન આ ૮૪ લાખમાં કેમ કરવામાં આવ્યું નથી? જેનો પૃથ્વી અને પાણીમાં પણ જીવે માને છે અને તેમની નિની સંખ્યા પણ જેનગ્રંથોમાં બતાવેલી છે. એ પૃથ્વી અને પાણીમાં રહેલા જીને આજે વિજ્ઞાનવેત્તા (રસાયણ શાસ્ત્રી) એએ પણ સિદ્ધ કરી બતાવી જૈનને પુષ્ટિ આપી છે, છતાં તે છે કે નિઓનું સ્વરૂપ વેદાદિકમાં મુદ્દલ જણાતું નથી તેમજ પુરાણોમાં પણ સંપૂર્ણ વર્ણન મળતું નથી તેનું કારણ શું ? " વિચાર કરતાં કારણ એજ સિદ્ધ થાય છે કે એ પૌરાણિકેએ જૈનશાસ્ત્રોને અનુસરીને તેમાં ફારફેર કરી આ બધું કવિપત ઉભું કર્યું છે. કારણ કે ૮૪ લાખ નિનું સ્વરૂપ દુનિયાના સર્વ જીવોને આશ્રયી તે જૈનગ્રંથમાં જેવું સ્પષ્ટ બંધારણ જણાવેલું છે તેવું બીજા કેઈ પણ ધર્મગ્રંથોમાં જોવામાં આવતું નથી તેથીજ પૌરાણિકોએ ફારફેર કરીને બતાવેલી નિઓમાં દેવતા કે નારકીની નિઓ, તેમજ પૃથ્વીના છની, પાણીના તેમજ અગ્નિકાયના જીવોની અને વાયુના છની નિઓનું ઉપરના લેખમાં નામ નિશાન પણ જણાતું નથી. પંજાબ, છલા જાલંધર, ગામ-હિમત ભંડાલમાં સંવત ૧૯૮૫ ગુજ For Personal & Private Use Only Page #699 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ મું. જૈન વૈદિકમાંની ૮૪ લાખ જેની નિ. ૪૬ ૧ રાતના સં ૧૯૮૪ માં ચાતુર્માસ રહેલા સ્વામી વિશુદ્ધાનંદની સાથે સીનેરના સા. મગનલાલ મેલાપચંદના નામથી અમારે પત્રવ્યવહાર ચાલતું હતું તેમના એક પત્રમાં તેઓ પિતાના અનેક પ્રકારના અભિપ્રાયો સ્વભાવિક પણે લખીને બતાવતાં એક પત્રમાં ચોરાસી લાખ જનીનિનું સ્વરૂપ નીચે પ્રમાણે લખી બતાવ્યું છે. ૨૦ લાખ–થળચર, ૧ લાખ-જલ, ૧૬ લાખ-વનસ્પતી, ૧ લાખ-વાયુનિ. ૧૬ લાખ-જલચરનિ, ૬ લાખ–દેવનિ, ૧૬ લાખ-નભચરનિ, ૬ લાખ-નર્ક દૈત્યનિ, ૧ લાખ-અગ્નિ, અસી ૮૪ લાખ યોનિ–પ્રત્યેક બ્રહ્માંડ ૧ લાખ-પૃથ્વી અપને અપને સૂર્યકે આસપાસ મતે હૈ ઊપર પ્રમાણે લખીને કેઈ ગ્રંથમાંથી સ્વામી વિશુદ્ધાનંદે બતાવ્યું છે તે પ્રમાણે અમેએ લખીને બતાવ્યું છે. પરંતુ પૂર્વના લેખથી ઘણા ફેરફારવાળું છે પૂર્વના લેખમાં જલચર નવ લાખ, આમાં ૧૬ લાખ? એવી રીતે જીવોની નિઓમાં નામથી ફેર અને એકૈકથી એકેકની સંખ્યામાં ફેર વિદિકમતવાળાઓએ ગેઠવ્યું છે, તે જૈનોના લેખની સાથે મેળવી જુવો એક સરખી બાબત કેનામાં છે? જેનામાં એક સરખી બાબત ન હોય તે બીજામાંથી લીધેલું સિદ્ધ થાય કે નહી ? જૈન ગ્રંથોમાં–વાયુને એના શરીર રૂપે માનેલા છે. વધારામાં તેજસ અને કામણ આ બે શરીર સંસારના સર્વ જી સાથે હોય છે. તેવી રીતે આ વાયુકાયના જીવે પણ સાથે રહેલા છે. અને તે સૂક્ષ્મ અનંતા અનંત પરમાણુના સમૂહનાં બનેલાં છે, તેથી વાયુ રૂ૫ રહિત નથી પણ રૂપવાળે છે અને તે વાયુના અસંખ્યાતા છથી બનેલા ઉત્ક્રામક અને સંવર્તકાદિ વાયુકાયના શરીરને આપણે સ્પશન ઈદ્રિયના સંબંધથી જાણી શકીએ છીએ. જે કોઈ વસ્તુ કેઈપણ ઈદ્રિયના સંબંધથી જાણી શકાય તે વસ્તુ રૂપ વાલીજ હોય પણ રૂપ વિનાની હોયજ નહી, એવો જૈનને અટ્ટલ સિદ્ધાંત છે તેથી વાયુને રૂપવાલેજ માનેલું છે. આ વિષયમાં નિયાયિક અને વૈશેષિકેના મતમાં એવું સૂત્ર રચવામાં આવ્યું છે કે “સપાદિત પરવાન વાયુ:આ વિષયમાં અંગ્રેજોએ દેટ્રોજન વિગેરે અનેક ભેદ બતાવી તે વાયુના જુદા જુદા તેલથી માપ કરાને બતાવ્યાં છે. રૂ૫ રહિત વસ્તુનું માપ થઈ શકે ખરૂં? નજ થાય તેથી વિચારવાનું કે વાયુના વિષયમાં સત્યતા કેનામાં છે? ઈત્યતં વિતરણ. For Personal & Private Use Only Page #700 -------------------------------------------------------------------------- ________________ , ખંડ ૧ ~~-~~ ૪૬૨ તત્ત્વત્રયી–મીમાંસા. બીજી વાત શબ્દના વિષયમાં પણ વિચારવાની છે – જેનોના ગ્રંથમાં “ૉસ્ટિા રૂ ત્યારે નિયાયિક વશેષિકે એ રાત્રગુમાર તરીકે પિતાના સૂત્રોમાં લખીને બતાવ્યા છે આકાશ રૂપવિનાને છે તેના ગુણે રૂપ વિનાના હોય પણ રૂપવાળા તે હાય જ નહીં. શબ્દ છે તે પરમાણુના સમૂહવાલે છે તેથી જ કર્ણ ઈદ્રિયના વિષયવાલો થએલે રૂપવાલેજ છે, અને તે અંગ્રેજોએ નેગ્રાફ આદિના પ્રયોગથી વારંવાર સ્મરણ કરાવી પગલિક વસ્તુના સ્વરૂપવાળો સિદ્ધ કરીને બતાવ્યું છે. એવી રીતે અનેક પ્રકારના જૈન અને વૈદિક મતના વિષયમાં ફેરફાર જે દેખવામાં આવે છે તે વિચારવા જેવા છે અને તે સત્ય કયાં છે અને અસત્ય સ્વરૂપ કેનામાં ગોઠવાયું છે. તેને પુરો ખ્યાલ કરવાની ભલામણ કરું છું. આ મારૂં કથન સત્યના શેધક મહાપુરૂષોના માટે છે? ભગવદ્ ગીતાના સંબંધે પાશ્ચાત્ય વિદ્વાનોના કેટલાક વિચારો— પ્રથમ ભગવદ્ ગીતા રચાઈ કયારે? સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં પૃ.૪૦૪ થી શરૂ થતાં–પૃ. ૪૦૬ માં જણાવવામાં આવ્યું છે કે-એ ગ્રંથ સંસ્કૃત સાહિત્યના સમય પહેલા અને ઉપનિષદુ સાહિત્યના સમયની પાસે પાસેને છે. (૧) વેદ તરફ ભગવદ્ ગીતાકારને પૂજ્યભાવ છે પણ એ પૂજ્યભાવ વિશેષ પ્રકાર છે. ગીતાકારનાં વચનનું તાત્પર્ય એ છે કે અમુક વર્ગના અમુક માનસિક અને આધ્યાત્મિક સ્થિતિના, માણસને માટે વેદને ઉપદેશ અનુકૂળ છે. એટલે અંશે વેદનું પ્રામાણ્ય અબાધિત છે. પણ વેદને વળગી રહેનારાઓ તરફથી વેદના સંબંધમાં જે એથી કંઈ પણ વિશેષ દાવો કરવામાં આવતો હોય તે તે ભગવદ્ ગીતાકારને સમ્મત નથી. ભગવદ્ ગીતાકાર તે એટલે સુધી કહે છે કે વેદનાં વચનને જ વળગી રહેવું એ પરમશ્રેયની સિદ્ધિમાં વિન કરતા છે. ઉપનિષદેને ઉપદેશ આ વિચારની સાથે બરાબર મળતે આવે છે. મેકસ મ્યુલર કહે છે તેમ “ધર્મ વિધિઓની અનર્થતા દર્શાવવી, અભિલાષથી કરાયેલાં યજ્ઞ કર્મો પ્રતિ તિરસ્કાર બતાવે, દેવતાઓના મહાસ્યનો અસ્વીકાર કરવો અને પરમાત્માનું જ્ઞાન એ સિવાય જીવાત્માના મોક્ષને માટે બીજું કઈપણ સાધન નથી. એવો ઉપદેશ કરે એ ઉપનિષદોનો હેતુ છે. આ ઉપરથી પણ ભગવદ્ગીતા એ ઉપનિષદુના સમયને ગ્રંથ છે એમ જણાઈ આવે છે. For Personal & Private Use Only Page #701 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ મુ. ભગવદ્ ગીતા-જેન–બૌદ્ધત ત્વના પ્રકાશ પછીની. ૪૬૩ مه حه مه یه به به د بي بي به حدي આગળ જતાં–પૃ. ૪૦૮માં-“આપતંબ ઈ. સ. પૂર્વે ત્રિજા શતકના પહેલાં થઈ ગયું છે, એટલે ભગવદ્ગીતાને ગ્રંથ ઈ. સ. પૂર્વે ત્રીજા શતકના પહેલાં રચાયે હવે જોઈએ.૦૦૦ ગીતાની અંદર બ્રાહ્મણના ધન નીચે પ્રમાણે ગણાવવામાં આવ્યા છે – "शमो दमस्तपः शौचं शांतिरार्जवमेव च शानं विज्ञानमास्तिक्यं ब्रह्म कर्म स्वभाव" આપ તંબના ગ્રંથમાં—“અયન, અધ્યાપન, યજ્ઞ, જાગન, રાન અને પ્રતિ એ સુવિખ્યાત થર્મો ગણાવવામાં આવ્યા છે. પછી અનેક તર્ક વિતર્કના અંતે-પૃ. ૪૧૦ માં-મૂલના બ્રાહ્મણ ધર્મ ઉપર બૌદ્ધધર્મની અસર થવા લાગી હતી તે વખતે બ્રાહ્મણ ધર્મનાં જે ઓછાં નબળાં અંગે હતાં તેને સુદઢ બનાવવાનું અને જે વધારે નબળાં અંગે હતાં તેને દૂર કરવા માટે ગીતા રચાઈ એમ હેય. મિ. ટેલંગને આ બીજો ખુલાસો માન્ય લાગતું નથી, અને એ ધારે છે કે-મૂળ બ્રાહ્મણોને પ્રાચીન ધર્મ, પછી ઉપનિષદેની ફિલસુફી, પછી ગીતા, અને પછી બૌદ્ધધર્મ એ ક્રમમાંજ હિંદુધર્મની પ્રગતિ થઈ હતી.” આના ઉપર કેટલુક વિવેચન કરેલું છે. આગળ જતાં પૃ. ૪૧૩ ના અંતે જણાવવામાં આવ્યું છે કે – “આ સઘલી દલીલે ડેવિસ સાહેબના મગજમાં બીલકુલ ઉતરતી નથી. એ સાહેબ તે એમજ માને છે કે-ભગવદ્ ગીતામાં જે પ્રૌઢ વિચારે દર્શાવવામાં આવ્યા છે તે હિંદુ ધર્મમાં કયાંથી આવી શકે? હિંદુ ધર્મનું કઈ બીજું પુસ્તક લે, કઈ પુરાણને ગ્રંથ હમે વાંચે તે તેમાં વિષયવાસના વાળા અને ક્રૂરતાથી ભરેલા દેવતાઓનાં મહામ્ય વર્ણવાયેલાં હમારા જોવામાં આવશે. કાળી ચામડીની, લેહી જેમાંથી ટપકતું હોય એવા બીહામણા ચહેરાની, સાઁથી વિટાયલી, પરીઓને ધારણ કરનારી, અને દરેક રીતે દેવીના કરતાં વિકરાળ રાક્ષસીને વધારે મળતી આવતી “શિવની સ્ત્રી કાલીનું પણ હિંદુસ્તાનમાં પૂજન થતું, અને ધર્મની એવી અધમ સ્થિતિને લીધે ઠગવિદ્યા અને ખૂનનાં કર્મો ઘણાં સાધારણ થઈ ગયાં હતાં. ભગવદ્ ગીતાનું વાતાવરણ એનાથી ઘણુંજ ઉંચું છે, અને તેનું કારણ એ જ કે હિંદુસ્તાનમાં જે ધર્મ ચાલતું હતું તેના કરતાં કે વધારે ઉંચા અને પવિત્ર ધર્મને પરિચય For Personal & Private Use Only Page #702 -------------------------------------------------------------------------- ________________ ४६४ ત-તંત્રયી–મીમાંસા. 'ખંડ ૧ ગીતાના રચનારને થયે હતે. ખ્રિસ્તી સંવત્ શરૂ થયા પછી ભગવદગીતા રચાઈ હતી. એ મતના ટેકામાં ડેવિસ સાહેબ ત્રણ દલીલ આપે છે. ૧ કૃષ્ણની પરમેશ્વર તરીકે પૂજા. મહાભારતના વિશેષ પ્રાચીન ભાગમાં એવા પૂજા જોવામાં આવતી નથી. શિશુપાલ જે પુરૂષ એની પૂજ્યતા વિષે ચિક અનાદર દર્શાવે છે, અને જે કે ભીમ એની પૂજ્યતા સિદ્ધ કરવાને પ્રયત્ન કરે છે તો પણ શિશુપાલના વિચારનાં માણસો પણ તે વખતે ચેડાં નહી હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે. વળી, કૃષ્ણ પિતજ પરમેશ્વર તરીકે મહાદેવની અને બ્રહ્માની પૂજા કરે છે. સઘળી વસ્તુઓને ઉદ્દભવ એનાથી થાય છે એવું કૃષ્ણને વિષે મહાભારતમાં કઈ કઈ સ્થળે કહેવામાં આવ્યું છે ખરું, પણ જ્યાં જ્યાં એવા ફકરાઓ જોવામાં આવે છે ત્યાં ત્યાં એવું લાગે છે કે એ ફકરાઓ મહાભારતમાં પાછળથી ઘુસાડી દેવામાં આવેલા. કૃષ્ણની પરમેશ્વર તરીકેની પૂજા ખરેખરી પુરાણમાંજ જોવામાં આવે છે. ભાગવતપુરાણ, પદ્મપુરાણ, વિષ્ણુપુરાણ એ ગ્રંથમાંજ એને પરમેશ્વર તરીકે વર્ણવ્યું છે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે ભગવદ્ ગીતાને ગ્રંથ પુરાણના ગ્રંથ જે વખતે રચાયા તે અરસામાંજ રચાયે હોવા જોઈએ. - ૨ પુરાણની અંદર દેવતાઓનાં જે ચિન્હ અને સાહિત્ય ગણાવવામાં આવ્યાં છે તેજ ગીતાના દશમા અધ્યાયમાં ગણાવવામાં આવ્યાં છે – સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયેલ ઉચ્ચ શ્રવણ નામને ઈદ્રને ઘડે, વરૂણ જેના ઉપર સ્વાર થાય છે અને કામદેવ જેને પોતાના વિજ ઉપર ધરી રાખે છે તે મકર, ઈદ્રને હાથી અરાવત, વિષ્ણુ જેના પર સ્વાર થાય છે તે વૈનતેય—એ સવ પૌરાણિક મહત્વનાં પ્રાણીઓને ગીતામાં ગણાવવામાં આવ્યાં છે. વળી મહાભારતના નપાખ્યાનમાં વરૂણને સમુદ્રના રાજા તરીકે વર્ણવવામાં આવ્યો છે, ત્યારે ગીતામાં તેને માત્ર જળચર પ્રાણીઓને સરદારજ કહેવામાં આવ્યો છે. ભૂતેની પૂજા ઉપરથી પણ પુરાણના સમયનું જ સૂચન થાય છે. વળી, સામવેદને સઘળા વેદમાં શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે તે પરથી જણાય છે કે યજ્ઞને પ્રસંગે સામવેદના મંત્રે ભણવામાં આવતા હશે એવા સમયમાંજ-એટલે મનુના પછી લાંબો વખત રહીને-ભગવદ્ ગીતા રચાઈ હેવી જોઈએ. For Personal & Private Use Only Page #703 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ મું. ભગવદ્ગીતા જેન–બોધ પછીની. (૩) ભગવદ્ ગીતાની ભાષા ઉપરથી પણ એની અર્વાચીનતા જણાઈ આવે છે. “ વાહs" “જત” “arg” “મા” ( એટલે ચિન્હ ) “r” “વિસ્મૃતિ” “મા” એ સઘળા શબ્દ પુરાણ ગ્રંથમાં જ સામાન્ય વપરાશના થઈ ગયેલા જોવામાં આવે છે. વળી ભગવદ્ ગીતાની ભાષા તે કાલીદાસની “શકુન્તલા” માં વપરાયેલી ભાષા જેવી લાગે છે.” આ સઘળાં “પ્રમાણ” ઉપરથી મિ. ડેવિસને લાગે છે કે ઇસ્વીસનના ત્રીજા સૈકા પહેલાં ભગવદ્ગીતા રચાઈ હશે નહી. અને એ સમય પહેલાં તે હિંદુસ્તાનમાં ખ્રિસ્તી ધર્મને ઉપદેશ થવા માંડયો હતો તેની અસર પણ એ ગ્રંથ ઉપર થઈ જ હશે.” પુરાણેને અને ગીતાને પ્રાદુર્ભાવ જૈન અને બૌદ્ધ ધર્મની વિશેષ જાગૃતિના પછીથીજ થયો છે. આ વિષયમાં–જેને હરિ વિક્રમ ચરિત્ર સંસ્કૃત ગ્રંથનું મરાઠી ભાષામાં લખતાં-વાસુદેવ નરહર ઉપાધે- “ પ્રસંગને અનુસરી જૈન ધર્મ વિષયે બે શબ્દો.” ના લેખમાં તે જણાવે છે કે – ભારતીય લેક સમાજ માં-જૈન અને બૌદ્ધ ધર્મ એટલે બધે વ્યાપી ગયા છે કે પૌરાણિક ધર્મમાં અને પછીના પંથમાં તેમના વિચારનું, આચાર નું, અને તેઓની ધર્મપદ્ધતિનું તાદામ્ય થઈ ગયું છે. એ ભગવદ્ગીતાદિ ગ્રંથમાં બૌદ્ધોના નિર્વાણદિ શબ્દ જે બિલકુલ લીન થઈ ગયા છે તે ઉપર તુરત ધ્યાન આપવા જેવું છે. પછી જૈન ધર્મને ઠેષ કરતાં કરતાં અમારા આચાર વિચાર ઉપર, સંધ્યા પૂજાદિ વિધિઓ ઉપર, હમેશ બલવાના સ્તોત્રો વિગેરે ઉપર પણ તેને અસર થયેલું છે. એ જૈન અને બૌદ્ધોના સર્વગ્રંથનું કાલજી પૂર્વક અવલેકન કરીએ તે તરતજ ધ્યાનમાં આવી જશે.” . (આ લેખ-“જૈનેતર દષ્ટિ એ જેન” ના પૃ ૧૮ માં જુવે ) ભગવદ્ ગીતાના માટે કેટલા મારા વિચારે. . ભગવદ્ ગીતાની ઉત્પત્તિ માટે ડેવિસન સાહેબનું કહેવું એવું થયું છે કે ભગવદ ગીતામાં જે પ્રૌઢ વિચારે દર્શાવવામાં આવ્યાં છે તે હિંદુ ધર્મમાં કયાંથી બનાવી શકે ? ” એમ કહી જે અનેક પ્રમાણે આપ્યાં છે. For Personal & Private Use Only Page #704 -------------------------------------------------------------------------- ________________ ४६६ તત્વથી–મીમાંસા. ખંડ ૧ તેની પહેલી કલમમાં જણાવવામાં આવ્યું છે કે હિંદુસ્તાનમાં જે ધર્મ ચાલતું હતું તેના કરતાં કોઈ વધારે ઉંચા અને પવિત્ર ધર્મને પરિચય ગીતાના રચનારને થયે હતે.” આ ઉપરથી પણ જણાવવાનું કેજેન અને બોદ્ધોને ઈતિહાસ ચેકસ રૂપે બહાર પd ગયા પછી પુરાણત્પત્તિ અને તેના અરસામાં ગીતાની ઉત્પત્તિ થઈ છે એ વાત સત્ય છે-કેમકે જૈનોના ૨૪ તીર્થકરે અને બોદ્ધોના દશ બોધિસત્વના અનુકરણ રૂપે પૌરાણિકોએ ૨૪ અને દશ એમ બે વખતે વિષ્ણુના અવતારની કલ્પના ઉભી કરી. તેમાં જૈનોના ર૪ માંના અદ્યતીર્થકર શ્રી ત્રાષભદેવ છે તેમને પુરાણકારે એ પિતાના ૨૪ માં આઠમા ક૯યા. અને બુદ્ધને પિતાના દશ અવતારમાં નવમા કલા પુરાણકારોએ જૈનોના શ્રી ઋષભદેવને અને બૌધોના બુદ્ધને પિતાના અવતારોની કલ્પનામાં કયાંથી લાવીને ગોઠવ્યા? પ્રથમ દશ બોધિ સત્ત્વના અનુકરણ રૂપે-મસ્પાદિક દેશ અને પાછળથી જૈનોના ૨૪ તીર્થકરોના અનુકરણ રૂપે ૨૪ અવતાર પુરાણકારોએ ગોઠવેલા હોય? આ મારૂં અનુમાન વિચારવાની ભલામણ કરૂ છું. તે સત્ય રૂપ જ કરશે. એજ વિષ્ણુના ૨૪ અને દશ અવતારની કલ્પના મનમાં ધારણ કરી ગીતાકારે લખ્યું કે-“હે ભારત ? જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ (ક્ષય) થાય છે, અને અધર્મને ઉઠા થાય છે ત્યારે હું મને પિતાને પ્રકટ કરું છું. સત્પના રક્ષણ અર્થે અને દુષ્ટના વિનાશ તથા ધર્મ ને બરાબર સ્થાપવા અર્થે હું યુગે યુગે જન્મ લઉં છું.” આમાં આપણે જરા વિચાર કરી જોઈએ—– જે વિષ) ને અનાદિકાલના પરમાત્મા કે પરમેશ્વર રૂપે આપણે માની એ તે તેમના માટે સત્પષે ક્યા? અને દુષ્ટ પુરૂષે કયા? શું હિંસક યજ્ઞના કાર્યોમાં મચી રહેલા પુરૂષને સત્પરૂ તરીકે માનવા ? કે શમ, દમ, દયા, પરોપકાર આદિ કર્મોના ઉપદેશક અને પાલક ને સત્યુ તરીકે ગણવા? અથવા આ બેમાંથી દુષ્ટ કેને માણવા ? અથવા વિષ્ણુ ભગવાન અવતાર લઈ આ બે વર્ગમાંથી કયા વર્ગને નાશ કરે ? પુરાણુ કારે એ તે—શમ, દમાદિકના ઉપદેશક અને પાલક એવા જૈન અને બૌધ આ બે વર્ગના લેકેને નાસ્તિક બનાવવા માટે વિષ્ણુ ભગવાને અવતાર લેવાને ઉદ્યમ કરેલ બતાવે છે. શું આ લખવું પુરાણકારોનું સત્ય છે કે ? વળી ઈશ્વર પ્રેરિત For Personal & Private Use Only Page #705 -------------------------------------------------------------------------- ________________ પ્રિકરણ ૪૩ મું. આમના જમાઈ કુમારપાલ રાજા. સ્કંદપુ૦ ૪૬૭ ~ ~~~~~~~~~~ કૃતિઓના દ્રષ્ટા જે મહાન ત્રાષિએ તેમને તે આ અવતાર વાદની પ્રેરણું થએલી નથી તો પછી આ પુરાણકારો કયા ઇશ્વરની પાસેથી અવતારવાદ લાવ્યા ? પક્ષપાતનાં ચશ્માં ઉતારીને જુવે તેને ચેખું દેખાય ? સ્કંદપુરાણના. રાજા-આમ અને કુમારપાલ, સ્કંદપુરાણ. ત્રિ બ્રહ્મખંડ. તેના બીજા ભાગના અધ્યાય-૩૬૩૭૩૮ સુધી લેક-૨૦૨૮૭૫૯૪ ૫ ૧૫૪ થી ૧૬૧ સુધી તેને કિંચિત્ સાર પૂર્વે નારદે બ્રહ્માને પુછેલું તે વાત વ્યાસે યુધિરને કહી બતાવેલી કે ધર્મારણ્ય તીર્થનો જીર્ણોધાર રામચંદ્રજીએ કરાવેલ. તાત્પર્ય કેતે તીર્થને ભંગ થએલે? ઉત્તરમાં-વ્યાસજી કહેવા લાગ્યા કે- આ કલિકાલ આવતાં કન્ય કુન્જમાં આમ રાજા થઈ ગયે. “કામાતા તરી કુછ નાના કુમારપાવ:” તેને જમાઈ કુમારપાલ છે. ઇંદ્ર સૂત્રે જે તો યુદ્ધr” તે કુમારપાલને બુદ્ધધર્મના ઇંદ્રસૂત્ર જૈને પ્રેર્યો. તેથી તેનેં રામચંદ્ર આપેલા શાસન પત્રને લેપ કર્યો. આ કુમારપાલને મેઢે રકનું રાજ્ય સાસરા તરફથી મળેલું, તેથી મેરકના બ્રાહ્મણે શાસનપત્રનું પાલન કરવાની આજ્ઞા આમ પાસેથી લાવ્યા. છતાં પણ તેણે સાસરાની તેમજ રામચંદ્ર ની આજ્ઞા માન્ય રાખી નહી. અને ઉલટી કહેવા લાગે છે કે હનુમાનને પ્રત્યક્ષ (.પડચે) બતાવે. પછી અઢાર હજાર બ્રાહ્મણ રામેશ્વર જવા નીકલ્યા કુમારપાલે તેને અટકાવવા છત્રીસ હજાર પ્રજા મોકલી પણ તે શાપના ભયથી મૌન રહી. પછી પાછળથી ચંડાલ જેવા શુદ્ર જૈન ધમીઓએ ઉધું છતું સમજાવી પંદર હજારને પાછા ફેરવ્યા. પણ નિશ્ચયવાળા ત્રણ હજાર ભુખ્યા અને તરસ્યાને રામેશ્વરના માર્ગમાં રામની પ્રેરણાથી વૃદ્ધ બ્રામ્હણ રૂપે હનુમાન મલ્યા. ખાવાને ફલે આપ્યાં પછી પિતાનું સ્વરૂપ પ્રગટ કરીને કાર્યની સિદ્ધિના માટે બે બગલો ના કેશની બે પુઓ આપી. બ્રામ્હણે જાત્રા કરી સ્થાન ઉપર આવ્યા. કુમારપાલને હનુમાનની ઈચ્છા છે એમ ઘણું કહી બતાવ્યું. પણ હઠે ચઢેલા રાજાએ માન્યું નહી. છેવટે તે બ્રામ્હણોએ ડાબા બગલના કેશની પૃદ્ધ રાજદ્વારમાં ફેંકી. તેથી સર્વ બલીને ભસ્મ થઈ ગયું. “સર્વ તwવસ્તિતા નનક્ષviસતા પ્રવા જે ત્રાળ નg ઃ સર્વે વિર વા કે તરતજ નગ્નક્ષપણકે (જૈન સાધુઓ) હાથમાં પાત્રો લઈને દશે દિશામાં ભાગીને નાઠા. અને કુમાર For Personal & Private Use Only Page #706 -------------------------------------------------------------------------- ________________ ४६८ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૧ પાલ બ્રામ્હણના ચરણમાં જઈને આજીજી કરવા લાગે- “વ: વરાતાં વેબ ? શતરં વાસ્થ હૃ” હે વિપ્રો? આ લાગેલી અગ્નિની શાંતિ કરે હું તમારા શાસન પત્ર આપીશ. એવી રીતે જ્યારે ઘણી આજીજી કરી ત્યારે તે બ્રામ્હણોએ– કથા યા શુટિ ચાલીનૂ ના વત્તા અપાત હનુમાને છે જમણું બગલના કેશની પુડી આપી હતી તે શાપ શાંતી થવાને માટે આપી. એટલે રાજ્યને સર્વ ખટલે જે હતું તેને તે થઈ ગયું. પછી કુમારપાલ બ્રાહ્મણને ભકત થયે. શાસન પત્રો બધાં લખીને આપ્યાં અને બધા રાજપને અધીકાર પણ તે ત્રણ હજાર બ્રાહ્મણનેજ સેં. અને તે વેદબાહ્ય નગ્ન પણકોને પોતાના રાજ્યમાંથી હાંકી કાઢયા. “નિદાનતાviાર” પછી તે તે વેદ બાહ્ય પિતાની મેલેજ ભાગવા લાગ્યા, વેરા ઘનg eતે ઉત્તમાSધમ મામા: ઇત્યાદિક ઘણુંજ બે સંબંધ અને અયોગ્ય લખેલું છે, તે સ્કંદ પુરાણથી જોઈ લેવું ઇત્યાં વિસ્તરે છે રાજા આમ અને કુમારપાલની કિંચિત્ સમીક્ષા. સ્કંદપુરાણ હજારે અધ્યાયથી વ્યાપ્ત, ૮૧ હજાર લોકના પ્રમાણુવાળું છે. તેથી મહાપુરાણજ ગણાય. પણ તેમાંના વિષયોની તપાસ કરતાં ભાગ્યેજ એકાદ વિષય સત્યરૂપે મળી શકે–કારણ તેમાં મહાદેવજીના લિંગ વિષયને જ પ્રાયે વિચાર કરવામાં આવ્યું છે. પણ આગળ જતાં એજ પુરાણના પાંચમા ખંડના બીજા અધ્યાયમાં-બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણ દેવે પાણીના પરપોટામાંથી એક સેનાનું ઈડું થતાં તેમાંથી ઉત્પન્ન થયેલા જણાવ્યા છે. તે પછી મહાદેવજીનું લિંગજ એટલી બધી મહત્વતાવાળું શાથી? શું બીજા બે દેવનાં લિંગ ન હતાં? તે લેખને સાર અમોએ આ ગ્રંથમાં આપેલ છે તે જુવો. બીજીવાત એ છે કે- દરેક પુરાણકારે પિતાનું નામ છુપાવી વ્યાસજીને કલકત કર્યા છે. કેમકે તેઓ અક્ષરોના પંડિતે હતા પણ દુનીયાને તો ઊંધે રસ્તે દોરવાને જ પ્રયત્ન કરેલ હોય એમ સમજાય છે. જે ગ્રંથકારે સત્યનિષ્ઠાથી લેખ લખવાનો પ્રયત્ન કરે છે તે છડેચક પિતાનું નામ આપતા આપણે જોઈએ છીએ. હવે આપણે રાજા આમને અને રાજા કુમારપાલને વિચાર કરીએ–આમ રાજા આ ચાલતા વિક્રમ સંવતના નવમા સૈકામાં અને કુમારપાલ બારમા સૈકામાં થયા છે. તેથી ઓછામાં ઓછું ત્રણ વર્ષનું છેટુ: છે. તે પછી તે બને રાજાએ સાસરા જમાઈ કેવી રીતે થઈ શકે? કુમારપાલ પાટણના જગ જાહેર છે. છતાં For Personal & Private Use Only Page #707 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ મું. રાજા આમનાં જમાઈ કુમારપાલ. ૪૬૮ આ પુરાણકારે મેરકના લખી બતાવ્યા છે. જેન હેમચંદ્રાચાર્યના પ્રતિબંધિત છે. તેના ઠેકાણે “જેન ઈદ્ર સુત્રબૌદ્ધ ધીમીંએ પ્રેર્યો” આમાં સત્યતા કેટલી? વળી બીજી વાત એ છે કે-વ્યાસજીએ યુધિષ્ઠિરને કહ્યું કે-“સામો નાન્ન મ્ ાદ” આમ રાજા થઈ ગયો. તે શું રાજા આમ અને કુમારપાલના પછી વ્યાસજી થએલા માનવા ? આગળ બ્રાહ્મણોએ બહાદુરી કરી તે પણ જુવેદ – તેઓ રામેશ્વરમાં રામની ચીડી લેવા જતાં રસ્તામાં હનુમાનજીએ સારવાર કરીને બે બગલે ના કેશની બે પુઓ આપી. તેમાંથી ડાબા બગલના કેશની પુદ્ધ લઈને કુમારપાલના રાજદ્વારમાં ફેકી કે તરતજ સિન્ય સાથે અંતર સુધાં બળીને ભસ્મ થઈ ગયુ. અને નગ્ન ક્ષપણકે જીવ લઈને ભાગ્યા. અને કુમાર પાલને તે દાજ બનાવી દીધે. ખેર ( તને સમજાવીને કે તોફાન મચાવીને ?) કૃષ્ણ ભગવાનની પાસે પગ ધવડાવનારાઓ બ્રહ્મપુત્રે કુમારપાલને દાસ બનાવે તેમાં આશ્ચર્ય શું? જે મોટા મોટા પુરાણના લેખકે આધુનીક પ્રત્યક્ષ જેવા ઈતિહાસમાં પણ ઉધું છતું લખીને દુનીયાને ઉધા પાટા બંધવવાને જરા પણ પાછી પાણી નથી કરતા, તેવા પુરાણકારે સત્યનિષ્ઠ રાખી પ્રાચીન ઇતિહાસના વિષયે સત્ય રૂપે લખી ગયા હોય એમ માની શકાય ખરૂ કે? અસત્યાગ્રહ છોડી સત્યને શેઠે તે પંડિત વસંત. વર્ષ ૨૭ મું. અંક ૧૨ માં પૌષ સંવત્ ૧૯૮૫ ને માસિકમાં પૃ. ૪૭૦ થી યાદોનું કુલ એ નામના લેખમાં-દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રી પૃ. ૪૭૧ માં નીચે પ્રમાણે જણાવે છે– * બુદ્ધના સમયની બાબતમાં આ રીતની પરીક્ષા શકય હેવાથી આ દેશના ઈતિહાસના અન્વેષકેએ ઈ. સ. પૂર્વે ૬૦૦ પછીના વખત માટે પુરાણોક્ત વંશને ખૂબ કસી જોયા પછી એને આ દેશને ઈતિહાસ ઉકેલવામાં ઘણો લાભ લીધે છે, પણ એ સમયના વંશમાંયે પુરાણમાં ગરબડ થઈ છે. પ્રત અને શશુ નાગને મગધના વંશમાં અનુક્રમમાં પુરાણે મુકે છે. જ્યારે વૃહત્કથા, પ્રાચીન For Personal & Private Use Only Page #708 -------------------------------------------------------------------------- ________________ . ખંડ ૧. ^vvvvvvv - ४७० તત્ત્વત્રયી–મીમાંસા. બાદ્ધ અને જૈન સાહિત્ય વગેરેથી પ્રદ્યતનું અવંતીમાં અને શિશુનાગેનું મગધમાં એક કાલે રાજ્ય હતું એમ સિદ્ધ થાય છે. જુ Cambridge History of India, VI, Ch. 13. આમાં મારા બે બોલ–પુરાણકારેએ બુદ્ધના સમયમાં ગરબડ કરી એટલું જ સ્યા માટે મહાભારત જેટલા સ્કંદપુરાણકારે તે આધુનિક તેરમાં ચઉદમાં સૈકાના કુમારપાલ રાજાને આમ રાજાના જમાઈ લખીને કેટલી ગબડ કરી છે? તે સિવાય પ્રાચીન કાલના જૈન ઇતિહાસમાં છએ ખંડના કતા ૧૨ ચક્રવતીઓ અને ત્રણ ખંડના સ્વામી વિષ્ણુ, પ્રતિવિગણુઓને મોટા રાજાઓ બતાવ્યા છે તેમની સાથેના બધાએ સંબંધને તોડી નાખીને પુરાણકારેએ કઈને વિષ્ણુ ભગવાન તે કેઈને દાન, અસુર ઠરાવી તેમની સાથમાં બ્રમ્હા અને મહાદેવના નામે જે આપીને મૃત્યુલેકથી સ્વર્ગના દેવેની સાથે મેટી લડાઈઓ કરવાવાળા લખીને બતાવ્યા છે. પુરાણકારોએ સમયાનુકુલ ધર્મની પ્રવૃત્તિ કરવા પૂર્વકાલમાં મરજી પ્રમાણે લખીને બતાવ્યું. પરંતુ આ પ્રકાશના સમયમાં પણ વર્તમાન કાલના કેટલાએક પંડિતો પિતાનું અને બીજાઓનું સમાધાન કરવા નવીન નવીન જુદી જુદી કલ્પનાઓ કરવા કમર કસી છે તેઓ શી સિદ્ધિ કરવા માગતા હશે? સમયાનું કુલ વ્યવહારની પ્રવૃત્તિ કરી શકાય પણ ધર્મના અટ્ટલ સિદ્ધામાં કેવી રીતે ફેરફાર કરી શકાય? મોટા મોટા પંડિતે થઈ દુરાગ્રહનું દેરડું ખેંચ્યા કરે તેથી શું સિદ્ધ કરી લેવાના હતા ? સત્ય શું છે તે જોવાની બુદ્ધિ રાખે તેજ કલ્યાણકારી છે? ' | ઈતિ શ્રી વિજયાનંદ સુરીશ્વર (પ્રસિદ્ધ નામ આત્મારામજી) ના લઘુ શિષ્ય-દક્ષિણ વિહારી મુનિ અમર વિજય વિરચિત “તવત્રયી મીમાંસા ” નામના ગ્રંથ (જેન અને વૈદિકના દિગ્દર્શન રૂપે) જગતું કર્તા બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના સ્વરૂપ નામને પ્રકરણ ૪૩ ના સ્વરૂપવાળો પ્રથમ ખંડ સમાપ્ત: || For Personal & Private Use Only Page #709 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૩ મુ. પ્રણમ ખંડની સમાપ્તમાં સૂચના. આ પ્રથમખંડના વિષયની ટુંકમાં રૂપરેખા. જૈન માન્યતા પ્રમાણે—સ્વાભાવિક રીતે ઉતરતા-ચઢતા કાલના સ્વરૂપથી ચાલતી આવેલી આદિંત વિનાની, આ સૃષ્ટિ તેમાં છ વિભાગથી ઉત્તરતા–અવ સર્પિણીને, તેજ પ્રમાણે છ વિભાગથી ચઢતા-ઉત્સર્પિણીને. આ ઉતરતા અને ચઢતા બન્ને કાલનુ પ્રમાણ ૨૦ કોટા કાટિ સાગરોપમનું થાય, તેજ પ્રમાણે કુદરતથી સદા કાલ થતું આવ્યું અને ભવિષ્યમાં થયા કરવાનું. આમાં સમજવા નું સ્વાભાવિક ઋતુઓના ઉદાહરણથી. આ ચાલતા અવસર્પિણીના છ વિભાગની ટુકથી સમજૂતી— ૪૭૧ (૧) ચાર કાટાકાટી સાગરાપમના પ્રમાણવાળા, તેમાં મોટામાં મેટી કાયા, અને લાંબામાં લાંબાં આયુષ્યવાળાં, ધમ અનેક વિનાનાં, અત્યંત સુખી યુગલિક માણસા થાય. ( ૧ સુષમ સુષમ નામ. ) (૨) ત્રણ કાટાકાટ સાગરોપમના પ્રમાણવાળા, પહેલાના કરતાં કાયામાં અને આયુષ્યમાં ઘટતાં, ધર્મ-કમ વિનાનાં, યુગલિક માણસો, નિર ંતર સુખમાં જ રહેવાવાળાં. ( ૨ સુષમ નામ. ) (૩) એ કોટાકોટિ સાગરોપમના પ્રમાણવાળા તેમાં બીજા વિભાગવાળાના કરતાં કાયામાં અને આયુષ્યમાં ઘટતાં, ધર્મ-કથો પણ રહિત, છેવટના વખતના માણસેાથી કિચિત ફેરફાર થતા યુગલિક માનસેામાંથી સાત કુલ કરાની ઉત્પત્તિ થઇ, છેવટમાં સાતમા નાભિ ફુલકરને ત્યાં ત્રણ જ્ઞાન સહિત શ્રી ઋષભ દેવ તીર્થંકર થયા. ત્યાંથી યુગલિક ધમ દૂર થવા લાગ્યા અને ધીરે ધીરે વ્યવહાર પ્રવૃત્તિની સરૂઆત થવા લાગી. પછી તેમને દીક્ષા ગ્રહણ કરી તપના ચેાગથી કેવલ જ્ઞાન (સર્વજ્ઞ પણું) મેલવી લેાકેાને ધર્મના માર્ગ બતાળ્યા. ત્યાંથી ધર્મ કર્મની પ્રવૃત્તિની સરૂઆત થતી ચાલી. ચાથા વિભાગના પહેલાં અને ત્રિજાનાં ઘેાડા વિભાગ ખકાત રહેતાં શ્રી ઋષભદેવ ભગવાન્ મેક્ષમાં ચાલ્યા ગયા ( ૩ સુષમ દુષમ નામ ) (૪) ત્યાર બાદ–એક કાટાર્કટિ સાગરાપમમાં ખેતાલીશ (૪ર) હજાર વર્ષોની ન્યતાના પ્રમાણવાળા, ચાથા વિભાગમાં જે જે અનાબ્યા અન્યા છે તેના વિચાર અમે અમારા આ ચાલુ ગ્રંથમાં પ્રાયે ક્રમવાર જ કરતા For Personal & Private Use Only Page #710 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ તત્વત્રયી–મીમાંસા, ખંડ ૧ આવ્યા છે તે એવી રીતે કે-યુગલિક ધમ સર્વથા નાબુદ થયા બાદ કમની પ્રવૃત્તિ અને ધર્મની પ્રવૃત્તિ સભર સરૂ થતી ચાલી તે ચોથા વિભાગના અડધા કાલ સુધી તે શ્રી અષભદેવ ભગવાનના બતાવેલા ધર્મને જ પ્રભાવ ચાલ્યા કર્યો. ત્યારબાદ બીજા તીર્થકર ઉત્પન્ન થયા તેમને પ્રભાવ ચાલતે રહ્યો એમ આઠમા તીર્થંકર સુધી તે એકજ સ્વરૂપને સર્વજ્ઞ મહાપુ ને બતાવેલો ધર્મ લોકમાં ચાલતે રહ્યો પછી તે આજ સુધી કેવી રીતે બદલાતે અને કેવી કેવી રીતના પલટા ખાતે આવ્યું તેનું સ્વરૂપ અમેએ શ્રી રાષભદેવથી લઈને ૨૪ મા મહાવીર સુધીનું ક્રમવાર કિંચિત્ કિંચિત જેન વૈદિકની તુલનાત્મક સ્વરૂપથી લખીને બતાવ્યું છે. જો કે ખંડન મંડનના ગ્રંથ જૈન વૈદિકમાં આપસ અંપસમાં ઘણા લખાયા છે પરંતુ તુલનાત્મક દ્રષ્ટિથી લખાયેલે મારા જેવામાં આવ્યું નથી તેથી આ ગ્રંથ વાંચતાં વાચકને આલ્હાદની સાથે જ્ઞાન પણ અપૂર્વ મળતુ જશે. અને બુદ્ધિમાન પિતે પોતાની મેલેજ સત્યા સત્યને નિર્ણય કરી લેશે. આ બધું સ્વરૂપ જેનૌના સર્વસને અનુસરીને અમેએ લખીને બનાવ્યું છે. જે આ અવસર્પિણીને કાલ ચાલતે આવ્યા છે તે ઉત્સપિણીને થશે પણ આટલા બધા વિક્ષેપ નહિ થાય એમ સર્વના વચનથી જાણીને હું લખું છું. આ જગત કઈ બનાવીને મૂકી ગએલ નથી તેમજ તેને નાશ કરવાને પણ કંઈ પકેલો નથી. જેઓએ સત્ય સત્ત્વ મેલવી સર્વજ્ઞપણું મેળવ્યું અને પિતાના આત્માને મુક્ત રૂપે બનાવ્યું છે તેમને જ આ દૂનીયાનો અંત આ છે. બાકી તે કેઈપણ આ દૂનીયાનો અંત કરવાને જન્મેલેજ નથી. | ઇતિ સુકરૂપે પ્રથમ ખંડના સ્વરૂપની રૂપરેખા. ઇતિ દક્ષિણ વિહારી મુનિ અમરવિજય વિરચિત-જૈનવેદિક તુલના ત્મક રૂપે મુખ્ય દેવના સ્વરૂપને પ્રથમ ખંડ For Personal & Private Use Only Page #711 -------------------------------------------------------------------------- ________________ U & તત્વત્રયી મીમાંસા. ! ખંડ બીજો. For Personal & Private Use Only Page #712 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #713 -------------------------------------------------------------------------- ________________ મણિકા, ખંડ બીજે. પ્રકરણ. ગ્રંથનો વિષય સામાન્ય ક્ષે ગુરૂનું સ્વરૂપ. વહિક મતના ગુણ વ્યાસ ઋષિ. ૧૮ પુરાણના કત. ( ) | જનનતાં જ ૧૮ પુરાણ બનાવી વનમાં ગયા. (ભાગત) - વ્યાસની માતા વૃક્ષને ભેટી પુત્ર પૈદા કર્યો. (. ૧૨ ભારતે ) 'બસની માતાની ઉ૫ત્તિમાછલીથી. તેમની સાથે રિસાનીજબર ભારતીed : ૧૨૭ મા ભગવતે) . ' ઇશ્વર બસને અવતાર લઈને પુરાણ બનાવ્યાવ્યો (ભાગવતે) મહાદેવથી લી વ્યાસે વ્યાસ કાશી બનાવી. (શે. ૨૪૪ માં) વેદિક બતાવી મૂઢ થયા પછી હાથવતાર ( ૩૪૦. : * ? મી. ની ભાગવત સ્કંધ ) " બધા શાસેથી ભાગવા હલકું. કા. ર૪૪૦મી પણ ) ૫ વેદોમાં હિંઓ છે જ ધર્મ, બાવો આયામો ( મિલિય) માંસાદિ માટે કરેલો હિંસક યજ્ઞોપદેશ. યોમાં પશુઓને સારા ( જય વિર રાજય) માં લાશ યોના છાને સારી બતાવે છે. ( ૩.વિષ્ણુ પુ) હાએ માના માટે પશુઓને બનાવ્યો ( મજુ, અ. ૨ ) સે પુત્રની કક્ષાએ રાજા ધાએં જ પુરતો હોવનાર , લોમશ કષિ મહાભાર) શ્રાકમાં માંસ ન જમે તે, પશુ રોમ વર્ષ જેટલો સુધારા વિસિઝ સ્મૃતિ). માંસાદિકથી બાકાણ માટેનું શ્રાધ્ધ, અગશિપ મા. ક (વિષ્ય પુ. ) . ક શ્રધ્ધા૭િમાં ખાન પાનથી. (યાજ્ઞવા (૪) માંસાદિકના શ્રાધ્ધથી શું પિતૃઓ તૃપ્ત થતા હશે કે શાણો? ? ,, (૧) પૂજિત માંસને ખાતાં કે નથી, ન ખાય તે શું થાય (મનુસ્મૃતિ), (૨) પૂર્વેના મેટા ઋષિઓ શું હિસક હશે? (મનુસ્મૃતિ ) ૧૧ . (૩) યજ્ઞ શ્રી હાદિકમાં ભળીને જે માંસ ન ખાય તે માણાજ નહી. ( વ્યાસઋતિ) For Personal & Private Use Only Page #714 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ. . 1 " ', 99 , ' . 19 ,, "} 2) ( ૬ ) ,, ,, .. 23 " "" 9) ', २ ગ્રંથના વિષય. વેદાદિ ભણે, માંસાદિકથી દેવાની તૃપ્તિ કરતાં પિતાની તૃપ્તિ, ( યાજ્ઞવલ્કય. :) (૫) રાજને રાજ એ હજાર ગાયાને મરાવી દાન દેનારી રતિ દેવ ( મહાભારત વનપર્વ ) ૧૬ (૬) પચીશ પચાશ પાડા બકરાંથી તર્પણુ ( ભવિષ્ય પુ. ) (૭) શય્યાદિકના દાનમાં પણ દુધ માછલી ( યાજ્ઞવલ્કય ) (૮) ગણેશની ભેટના બહાને માંસ લેવાનેા પ્રયત્ન. ( યાજ્ઞ, ) (૯) ભંગીના પાત્રમાંથી માંસાદિક લેતાં શુદ્ધ. ( અત્રિ સ્મૃતિ ) (૧૦) બ્રાહ્મણાદિ અતિથીના માટે બલદ કે બકરા પકાવે, (વસિષ્ટ) (૧૧) ઋષિએ પ્રાણ લેવાનુ" કહે જીવાનુ કાણું શરણુ ( મનુ. ) (૧૨) બ્રહ્માએ બધા જીવા ખાવાને રચ્યા. ( મનુસ્મૃતિ અ. ૫ ) (૧૭) મૃગાદિકના માંસથી દશરથનું શ્રાદ્ધ ઋષિએ જમ્યા. (પદ્મ પુ,) ૧૭ (૧૪) ફ્રાશિના છ પુત્રા—ગાયને ખા નિર્ભીય થયા. ( પદ્મ પુ, ) ગેંડાદિકના માંસથી પતરાને અક્ષય ફલની પ્રાપ્તિ, (યાજ્ઞ. ) (૧) શ્રાદ્દાદિક્રમાં બ્રાહ્મણાએ જીવેાને ભક્ષણ કરવા. ( યાર. ) (૨) જેના માંસથી જેટલા વખત પતરાની તૃપ્તિ. ( યાજ્ઞવલ્કય ) (૩) શ્રાદ્ધમાં જેવુ` બ્રહ્મભેાજન તેવી પિતરાની તૃપ્તિ. (મત્સ્ય પુ.) (૪) મનુની નાશિકાના પુત્રને પુત્ર શ્રાધ્ધના માટે મૃગાદિ લાગ્યે. ( વિષ્ણુ પુ. ) (પ) વળી ઉપર પ્રમાણે શ્રાધ્ધથી પિતૃઓની તૃપ્તિ, (મનુસ્મૃતિ ) () યજ્ઞના અને શ્રાધ્ધના માંસ ભક્ષણનું પાપ. (ભાગવત) મા જેનું માંસ ખાઇએ તે પરલોકમાં આષણું ખાય. ( મનુ. ) (પાદિકથી મસ્તાને–સ્રીયા મેળવવાના પ્રયત્ન. (} નગ્ન વેશ્યાની પૂજા કરનાર સ્ત્રીઓને પ્રિય. ( ભવિષ્ય પુ. ) સ્વર્ગે જાય. બ્રહ્મા માટે તપ કરનાર અપ્સરાઓ સાથે વિમાનમાં બેસી (૩) ય શં. ૩૬૧ મી. ભવિષ્ય પુ. ) ' (૪) સૂર્યનેમાન સ્ત્રીનું પણ દાન કરે. ( ભવિષ્ય પુ.) (૫) બ્રાહ્મણ વેશ્યાએ આપણુ કરે તે સૂર્ય` લેાકમાં જાય. (ભવિષ્ય) ભાગા ધનથી મચાર વર્ણની સ્ત્રીઓ સાથે ક્રીડા કરી શકે.' (વરાહ પુ.) તે મેળવવાના પ્રયત્ન. (૧) જડેલું ધન ધ્રો વાડી ગાડી આપે તે જામ મ્હેણુ પોતે રાખે. રાજા અડધું રાખે ( મનુ ) (૩) આર તેાલા, સાત સુખી. ( યાજ્ઞવલ્કય ) એકત. ( શ; ૩૮૨ મી, 1)) સાથે ભાગવત આપે તે સવ અંધનથી સહાયે ) For Personal & Private Use Only પૃષ્ઠ ૧૩ ,, ܕܕ " ૧૫ * " . × ૪ જ ', ૨૦ ૨૧ 29 રર ,, !! 52 ૨૪ "" ૨૫ ܕܕ Page #715 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ. 39 39 21 ( ૮ ) દાન ,, ', ( ૯ ) : 29 ,, '' ܙܖ ,, ܕܪ '' . .. ( ૧૦ ) ( ૧૧ ) 72 ', 23 ગ્રંથના વિષય. નરક કીટ. મત્સ્ય પ્રુ. ) (૪) બ્રામ્હણની આજીવિકા હરે તે ૬૦ હજાર વર્ષ (૫) બ્રાહ્મણને પરણાવનારને શિવ લેાકમાં વાસ, (૬) મૃત્યુ નજીક જાણી રાજા દંડનું ધન બ્રાહ્માને આપે. ( મનુ, ) (૭) ગ્રહેાની પ્રીતિ માટે બ્રાહ્મણેાને ભાજન અને દાન. ( યાન. ) (૮) યુદ્ધથી કે જમીનથી મેળવેલુ ધન રાજા દાનમાં આપે. (યાન') (૯) બ્રાહ્મણે ને દાન આપે તે અપ્સરાએ સાથે ક્રીડા કરે. (મલ્યે) જેષ્ટ સુદિ ૧ થી ૧૦ સુધી સ્નાન પૂજા સાથે દશસેર તેલાદિકનું કરનારનાં દશ જન્મનાં પાપ નષ્ટ થાય. ( સ્કંદે. આયના.) (૧) નાના પ્રકારની ગાયાનું દાન અને તેનુ ફૂલ. ( વરાહપુ. ) (૨) વહ યુ. અ. ૧૦૧ માં રસ ધેનુની વિધિ. બ્રહ્માદિકથી પેદા થએલા સર્વ સત્તાના હૅક સ્થાપનાર બ્રાહ્મણા. (૧) બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવે નિર્માણ કરેલા બ્રાહ્મણા ( સ્કંદપુ. ખં. ૩ જો, અ. ૫મા ) (૨) સ` દેવાના દેવ કાણુ ? તેા કે બ્રાહ્મણું. ( શંકા ૩૪૬ મી. ) (૩) સવ જીવામાં શ્રેષ્ટમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ. ( મનુસ્મૃતિ. ) (૪) બ્રાહ્મણા ઉપર શ્રદ્દા વગરના દેશ અપવિત્ર. ( ભાગ. સ્કંધ ૧૧) (૫) ત્રણે લેાકના નાશ કરતાં ઋગ્વેદીને પાપ ન લાગે ( મનુ. ) (૬) ગમે તેવા પાપી થ્રાહ્મણના પ્રાણાંત દંડ કરવા નહી. ( મનુ. ) (૭) ભ્રાહ્મણુ ઉપર કાપ કરનારના નાશ થાય છે. ( મનુ. ) (૮) પંડિત કે મૂખ બ્રામ્હણુ વિના કાઇ પૂજ્ય નથી. ( મનુ. ) (૯) શ્રુતિ સ્મૃતિ બહારના વ્રતધારીઓને કાઢી મુકે. ( મનુ. ) (૧) પુરાણુતા સાંભળનારને–યમે પૂછ બ્રમ્હલાકમાં પુહચાડયા, ( શિવ પુ. ) અઢાર હજાર ' (૨) આગળ પાછળની દશ પેઢીને તારનાર પુરાણિક ગુરૂ. ( શિવે ) (૩) મૃતક પુત્રને લઇ જનાર યમ-બ્રામ્હણુ શાપથી નિપુત્રીયા. સ્કંદ પુ. ખ. ૬ . ) (૪) બ્રામ્હણના નમસ્કારથી સૂર્યના પ્રકાશ. ક્રોધથી જગત્ ભસ્મ. આશ્ચય જનક પુરાણકારની વાતા. (૧) સૂર્યની સ્ત્રી ઘેાડી થઇ સૂર્ય ઘોડા થઈ પાછળ ગયા. ( શં. ૬૯ થી ૭૧, ભાગવત અને માકડેય. ) પુન: તેજ ઘેાડા ઘેાડીથી અશ્વિનીકુકારની ઉત્પત્તિ. (શ, ૭૦ મી. ) તેજ ઘેાડીના મુખથી ત્રણ પુત્રો એક હથીઆરઅંધ ાડેશ્વાર ( માર્કડેયમાં ) (૫) સત્ય કૃતિનું વીય. તેના શરથી એ ભાગ જેનાં કૃપ-કૃપી, ( વિષ્ણુયુ.) For Personal & Private Use Only * ,, (3 "" ૨૬ 99 २७ 34 3.0 .. ૐ બે કાર ૐ ટ્રક ૩૦ ૩૨ 19 : ૩૯ ૪. ૪૧ P 99 Page #716 -------------------------------------------------------------------------- ________________ કિરણ વચન વિષય. ,, (ક) દોષદીએ એક વર માગે, મહાદેવે પાંચ આપ્યા. ( ૨૯૩ મહાભા) , ..(પુરૂષ બની, પછી તે જ સ્ત્રી પુરૂષ. (સં. ૨-૭૩ ભાગ.) ૪૨ , , : ૮) રામના પેટમાં પેશી કાકભુશું જગત્ જોયું. ( ૪, ૧૦૫ રામાયણ) [ (૯) મહાની ૭૧ પેઢીએ રામ. વાલ્મકી રામાયણુ (સં. ૧૯મી) (૧૦) મરશુરામે માતાને મારી તે ધર્મ કે -અધર્મ. (સં. ૧૮ મી) (૧૨) (૧૧) ઈકને મારવા પૃથુના પુત્રને અત્રિની આજ્ઞા (ભાગ.) ૪૩ (૧૨) એક તુંબડીમી ક હજાર પુત્ર પેદા થયા. રામાયાળુ-ભાગ.) (૧૩) કાશ્યપની દીકરીઓથી હાથી ઘેડ પેદા થા. (શ. ૪૧ મા રામાયણું ભાગ) " (૧) ગાયનું દહન કરતાં, હાથી, ઘોહ, મકાનાદિ નીકલ્યાં. (શું. ૩૬૯, નૃસિંહ પુ. અ. ૪૬ ) . (૧૫મહાદેવે અંજનીના કાનમાં વીર ઝા, હામાન પેદા થયા. (સં. ૬૧, ભાગ.) ** . - - (૧૬) પુત્રનું બલિદાન ન આપવાથી હરિદ્ર જલોદરી. (શં. ૬૮ મી. ભ્રાગ. ) (૧૭) જમીનને ઘડામાંથી સુવા નીકળ્યાં. (સં. ૩૨ શ્રી રામાયણ) (૧૮) પાર્વતીજી પહાડથી પેદા થયાં. (સં. ૩૧ મી, ભાગ. ) (૧૯) નારદજી થી ૬૦ પત્રો પેદા થયા. (શ-૪૬ મી. ભા.) (૨૦) યમરાજાથી તેલની ઉત્પત્તિ. (આનાત. પૃ. ૫૫૮) (૨૧) પુરાણોના અસ્તિત્વમાં ખરા ધર્મને લોપ. ( રખના ૫. ૪૩૨) , (૨૨) સમુદ્રનું મંથન કરતાં પાંચમી વારે ચંદ્ર નીકળ્યો. (. .) (૨૩) રથના પઈડાથી સમુદ્ર. (ભાગવત ) . (૨૪) હનુમાન સૂર્યને ગળી ગયે, (સં. ૧૧ મી, રામાયણું) છે (૧) વેદની આજ્ઞા તે જ ધર્મ, બાકી અધર્મ. (શ: ૪૭૧, ભાગ.. . (૨) ધર્મ માટે પુરાણે કે અલમના માટે ? (મસ્ય પુ. અ. ૨૬૦) , A ), (૩) દેવોને પુરાણ કથાથી સંતોષ, તે થી નથી. (શિવ પુ ૪૮ (૧૪) (૧) વારિતાની સેન્ન કરવા નદીઓ આવી. ( ૩૮૦, ભાગ. મહામ્ય) , , વિ) લાગવત ન સાંભળે તે ચંડાળ (સાં. , ) ૪૯ , (૩) ભકિત જ્ઞાનાદિકનાચાં. (સં. ૪ર૦, ભાગ, મહાભ) બે • ધર્મ સં.) For Personal & Private Use Only Page #717 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ, .. " " (૧૫) (૧% ) ( ૧૦ ) . 19 "9 " " (૨૦) ' (૨૧) (ર) સ્વર્ગ માં જતાં બહુપ, ષિના શાપથી અવર પામે પડયા. ( તુલસી રા. મહાભારત વન પવ) (૧૮) : ગ્રંથ રચાવામાં ઘણાને સ્વાર્થ સાધવાના આરા (સંસ્કૃત સાથે ) ( ૧૯ ) (૧) વૈદિક અને બુધ્ધ સાહિત્યના સબંધે પાશ્ચાત્યેના નિર્ણય. (શત સ.) (૨) જૈન ખાદ્ધના સ્પ`થી વૈદિકમાં મેટી ગ્રરબડ, (હિંદું. દેવા. પૃ: ૨૭ ) ગ્રંથના વિષય. (૪) પાપી ક્રાધીએ સપ્તાહથી પવિત્ર (શ ૪૦૮ ભાગ (૫) ભાગવતી કથાના આરંભ કૃષ્ણના ગયા પછી. (શ. ૪૨૧) (૬) વનાની ચઢાઇ પછીનું ભાગવત કૃષ્ણ વખતે કયાંથી ? ( શ'. ૩૭૮ ) મહા. પદ્મપુ.) (૭) પુરાણું પળના વ, પુરાણ કથામાં હાજર. (શ’. ૨૫૦, (૮) ભાગવતની કથા સાંભળવા પહાડ, નદીએ આવ્યા. ( શ ૫ મી ) (૧) પૂર્વે યાગાદિકથી જે લ ન મળતુ તે કલિમાં નામથી (રામાયણ) (૨) ચઉર્જા વિદ્યાનાં નામ. ( રામાયણની ટીપમાંથી, પૃ. ૧૫ ) વિધાનથી કલ્પાબેલી, મહાભારતની કાળ. સંસ્કૃત સા. પૃ. ૩૬૪ થી ) L # 1 (૧) નામે સદિ વારા સ્ત્રી, ગનીટ વિશ્વાત્રિંત્ર પુરી. ( તુલસી રા. અયાખ્યા કાંડ ) (૧) કશું—વિનતા—સપને ગઢની માતા. કાશ્યપની શ્રી. (૪૧ ખ’. ૩) (૨) શ્યપની પુત્રીઓથી હાથી, યાદિ પેદા થયાં. (ભાગ. રામાયણુ) (૩) અગસ્ત્ય સૂર્યના રસ્તા શકતા વિષ્યને અટાધ્યા. ( તુલસી રા દ્વીપ છે. 34 >> * & (૧) ગાલવ મુનિએ ગુરૂ દક્ષામાં વિશ્વામિત્રને પોડા અને એક કન્યા આપી. ( તુલસી રા. અયેાધ્યાકાંડ, ટીમાંથી. ) (૨) પાથી ઈંદ્ર પર મેળવી ચઅતિ અંગે ગંગા દે પાછ કેલ્યા. ૨૨) (!) ત્રેતામાં જે વામાંકી તેમા કશ્ચિમાં તુલસીદાસ ( જીવન ચરિત્ર. ) (૨) પારધિના ભવમાંથી વાનીયતે તુલસી (સમા પુર, ટીપમાં થી ) રાફડામાંથી.પણ વાલ્મીકની પતિ બતાવી છે વળી તે માટે દ*માંથી માણસ મનાવ્યું. For Personal & Private Use Only ܀ * પૃષ્ઠ. . 23 "1 ve ; ' પર ૫૪ ૧૫ ૫૬ *૫૭ * ૫૮ 19 ,, . ૧ }x Page #718 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથના વિષય, (૩) દ્રાવિડ રાજાની પુત્રીને તુલસીદાસે નવ દિવસ રામાયણુ સભળાવી પુત્ર બનાવી દીધેા. ( ર।. પૃ. ૪૮ થી )' (૪) વિસષ્ઠે વૈવસ્વતની દીકરીના દીકરા બનાવ્યા. (તુલસીરા ટીપ ) (૫) દાસી પુત્ર મટી નારદ બ્રહ્માના પુત્ર થયા. ( ભાગવત. તુલસીરા, પૃ. ૬ ની ટીપમાંથી.) (૬) ઘડામાં પડેલા મિત્રાવણુ દેવાના વીયથી અગસ્ત્ય મુનિ.) હાજર થઇ પ્રભુએ ઝુડથી હાથીને છેાડાવ્યા. ( ભાગ સ્ક' ૮) (૨) અસુરા સૂર્ય ને ઘેરે છે પણ બ્રાહ્યણાના અ થી છુટે છે. ( તુલસીરા, ૫, ૬99 દ્રીપમાંથી ) (૧) કમ્પારંભે સૃષ્ટિની ઉત્પત્તિ સાથે બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ ઉત્પન્ન થયા.( સ્કંદ પુ. ખ. ૫ મે. ) (૨) બ્રહ્માના શિરચ્છેદના પાપથી ધોતપાપ તીથ મહાદેવે સ્થાપ્યુ. ( સ્કંદ પુ. ખ. ૫ મેા, અ. ૧૮૪) ,, (૩) નારાયણુના તેષમાં વિઘ્ન કરવા ઇ? અપ્સરાઓ માટલી, ( સ્કંદ પુ. ખ. ૫ મે, અ. ૧૯૨ ) પ્રકરણું. ,, ܙܕ (૨૩) .. = (૨૪) "3 49 19 (૨૫) 29 .. "9 59 . (૨૬) ار ,, '' (૪) માયાના પ્રશ્ચયના સમુદ્રમાં ડૂબતા માર્કડેમ, પ્રભુથી બચ્યા. (ભાગ્, સ્કંધ ૧૦ મા ) - રામચંદ્રની પાસે શિવે પોતાનું ક્ષણ માગ્યું. (તુલસીરા (૧) ગાલવ મુનિએ નરમેધ યજ્ઞના ઉપદેશ કર્યાં. ( પદ્મ યુ. બ્રહ્મા ખંડ ) લંકામાંડ ) પશુમેધ, અને વામ માર્ગીઓના અશ્વમેધ, પૈારાણિઓના ધમ છે. ( શ. ૨૬-૪, ભાગ. સ્કંધ ૪, અ. ૨૭ મા ) હિંસા, મદિરા પાનાદિકના લેખોથી દૂષિત વેદા છે. (દેવી ભાગ, ) યાજ્ઞવયે પ્રાચીન વેદ વિજ્ઞાને વમી નવીન વેદે રચ્યા, ( કદ પુ. મન કે હા. અ. ૧૨૯ સેા ) મરતાં–રામને મારવાની બુદ્ધિ છતાં રાવણની મુક્તિ. (લંકા કાંડ) રાવણને અંત સમયમાં રામે વિશ્વ રૂપ દેખાડયું. (લકા કાંડની ટીપમાં ) ॥ ઇતિ જૈન-વૈદિક ગુરૂના કન્યાના સામાન્ય વિચાર ॥ જૈન-વૈદિક દેવતાઓના કિચિત વિચારે, જૈતેમાં ચાર જાતિના દેવતાઓ અને દેવીઓનું સ્વરૂપ કેટલાક દેવતાઓના આયુષ્યનું પ્રમાણ સામાન્ય રૂપે, બીજા વ્ય ંતર દેવતાઓના આયુષ્યનું' કિંચિત્ રવાપ ૐ ત્રીજા જ્યાતિષ દેવતાઓનું આયુષ્ય ' For Personal & Private Use Only Pipe F પૂર્ણ ', 29 ૬૫ د. ૬૭ 31 5 }e .. . ૭૧ ७२ સ્પર ७४ ૭૫ ૭૬ 19 Page #719 -------------------------------------------------------------------------- ________________ 5 S ગ્રંથનો વિષય. ચોથા વૈમાનિકમાંના પહેલા કલ્પના ચાર લોકપાલના આયુષ્ય પ્રમાણ. (૨૭) : પિરાણિકોએ મનુષ્યનાં માટે કલ્પલાં પાંચ સ્વર્ગ नाटपता पायसन. ७८ : - ૧ ઈ લેક, ૨ શિવક, ૩ વિષ્ણુ, ગેલેક અને પ બ્રહ્મલેક , - જેન–બોદ્ધ વેદબાહ્ય નાસ્તિક, લખનારા જ્ઞાની હતા? ૭૬ ઋદમાં સૂકત ૧૦૦૦ તેમાં ૨૫૦ ઇંદ્રનાં, ૨૦૦ અશ્વિનાં ૧૪ - સામવેલડીનાં, બાકી બીજા દેવોનાં. ! ૮૧ મંત્રનું પ્રાબલ્ય બ્રાહ્મણ ગ્રંમાં વધી, ઉપનિષદોમાં ફર્યું છે આ વેદના કેટલાક મંત્રોમાં પૂર્વજોને અને દેવતાઓને પંજ, ઓ એ .. અદા છે. સંસ્કૃત સા. 9 : ' . . . . . . ૮૩ - ગાદમાં પુનર્જન્મનાં કઈ કઈ અસ્પષ્ટ વચન (ધર્મવર્ણન.) , ક (1) પિતૃઓને માર્ગ-પ્રથમ ચમે શોધી કાઢયે એ સૂર્યને પુત્ર છે. યુપી એની બહેન છે (જ.) , (૨) રૂદ્ર-પરમાત્માનું સ્વરૂપ, વાયુમાં દર્શન દે છે. અગ્નિપણ એનું જ સ્વરૂપ આગળ જતાં શિવ બને છે. . . ' , () અથર્ધ સં માં-આર્યોના અજ્ઞાને નિચલા વર્ગની ક્રિયાઓ અનાર્યો ધર્મ આમાં દાખલ થવા લાગ્યા હેય. , મેંટા ભાગે દેવદિકની રસ્તુતિઓને બનેલો કાગવેદ (સંસ્કૃત સા.y, ૮૫ [, (૧) દમમાં-પદે પદે યજ્ઞની વાત, અને પુરૂષ સુક્તમાં ઉત્પત્તિ માત્ર * * * યજ્ઞથી જણાવેલા છે. (સિદ્ધાંતસાર, પૃ. ૪). " , (૨) કેવલ યાને ઉદ્દેશીને જ આ યજુર્વેદ અગમંત્રો ઉપરથી રચાત * * ચાલ્યા એમજ દેવતાઓની ગાનાદિ તૃપ્તિ અર્થે સામવેદ થયો. (સિદ્ધાંત પૃ. ૪૩). . (૩) બ્રામણ ગ્રંથમાં-વિચિત્ર અવાદ કપનાઓ, કેટલીક નિર્ભ બાલિશ છે. દેવતાઓનાં સ્વરૂપ ને ધર્મ ઉલટ પાલટ થશે. વરૂણ ત્રિને અને જેલને દેવ. સુર્યને ઇદ્ર છાયામાં, સેમ-ચંદ્ર, યજ્ઞપુરૂષ ન જ દેવ, પ્રજાપતિ-મહાપે, કોઈ પ્રકારની ગતિ થતાંજ સુષ્ટિકર્મને આરંભ થવા લાખ છે. આ વાત સાઓને જડેલી જણાય છે. હિ સારું. પૃ. ૪૪) ' " " વૈદિક મતે દેવતાઓના શરીર વિષે-અચોકકસ કલ્પના. (સંસ્કૃત) | વેદની ફિલસુફી. '' '' (સંસ્કૃત સા. પૃ ૧૪૮ થી ઉતાર) ૮૮ , પિતૃઓ જે માર્ગથી જાય છે, તે માર્ગથી આત્મા સનાતન ધામ તરફ પ્રયાણ કરે છે. ત્યાં પિતૃઓને યમની સાથે રમતા અને લતાઓની સાથે જમતા એ જોય છે. For Personal & Private Use Only Page #720 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ગ્રંથને વિષય. » વેદમાં મરેલાને કહેવામાં આવ્યું કે–પેલા પંથથી તું વો જા, પિતાએ જ્યાં ગયા છૅ ત્યાં તું જા ? (મં: ૧૦ સૂ. ૧૪) * '૨૮ શ્રધ્ધા વિનાના માણસને માટે-ગ, અથર્વને વિચાર ભેદ. (સંસ્કૃત સા. પૃ. ૧૪૯) અથથી -ત્યુ પછી શિક્ષા કરવાનું સ્થાન માલમ પડે છે. જદથી એટલું જ કહી શકાય કે બહાવિનાના માણસોને અંધકારના ખાડામાં નાખવામાં આવશાં. ,, સજન્મ દેવતાઓના સંબંધે મારા વિચારે , જે બતાવેલી તેમની ઉષત્તિ (હિં. તે પૃ. ૮૨ થી) . ૯૨ છે, જ્યારે સોમ" પ્રથમદેવના જોવામાં છે ત્યારે પહેલો શું કાણે લે, તેની તકરાર થઇ. (મૂરકૃત સંસ્કૃત મલે ગ્રંથનાં વચન) ૯૩ , (૧) અર્વાચીન નિમગ્ન શીલ હિંદુમાં તેના સામની પૂજા બધાઈ. , (ઇધા છે તે અમૃત છે. શા માટે . સ્ત્રીમે તે કાતિની પુત્રીઓ હતી. ૧ | ( હિંદુ દેવે પૃ. ૮) , , () ગણપતિના શાપથી ચંદ્રમાં લા ઓછી વતી થએલી., , (૪) સ્ત્રી હરણના કલંકે ચંદ્રને ગુરૂએ જેડ માર્યો તેથી તેમાં મળો તા. સ્ત્રીને પથ્થરને શાપ , (હિં. દેવો ૮૪ ) ૯૫ ચંદ્રને શિવે કપાલપર ધાર્યો ત્યારે તે પુરુષ થયે (હિંદુ દેવો. પૃ. ૭૯) ૯૭ સરસ પીવાવાળાની ગતિનું વર્ણન (ાવેદા લોચન, પૃ. ૨ay ૯૮ - માંસાહારની છુટ હતી. યમાં મેટા પ્રમાણમાં થત(હિંદુસ્તાનની સંસ્કૃતિ પૃ. ૧૧) - સોમ લાવવાની આખ્યાચિકાઓથી (કથાઓથી) વૈદિક સાહિત્ય, પૂર્ણ થઈ રહ્યું છે. (યજ્ઞ રહસ્ય પૃ. ૯૭ થી ૧૨) ૧૦૧ - યમદેવ. યમ રાજા ન્યાય કરે છે ત્યારપછી દુષ્ટોની દશા થાય છે. ( હિંદુ દેવ.) , ત્રવેદમાં–માત્ર એક નરક વર્ણવેલું છે. એ અંધારાથી ભરેલી જગ્યા છે. રિબોવેવા જગા નથી. (ગા લા ૭૩ માં જુવે) , યમ એ ચરણ પામેલ સુખી જીવેને સરદાર છે. (સંસ્કૃત સા. પૂ. ૧૪૯), ૧૦૪ , ગુર્વેદમાં-ચમ અને એની બહેન યમીને સંવાદ (મં. ૧૦, . ૧) ૧૦૬ મરણ પામેલાને ન્યાય અને શાસન કરનાર યમદેવ. હિંદુ દેવો. પૃ.૮૭), ૧૦૭. ,, મહાન યમરાજાને હવિ અને સન્માન આપે. (સદ ૧૦ માં ) ૧૦૮ શરીર છોડી આત્મા યમ તરફ જાય છે, ત્યાં બાપદાદાઓ સાથે સુખ ભોગવે છે. હું અગ્નિ! બળે કે તુરત પિતૃઓના સ્થાનમાં. મેકલ.. તેની વિધવાને-જા ખુશી હોય તેની પત્નિી થા (ગુ-મં: ૧૦ ૧૬ ૧ =મં, ૧૦ ૧૮ ૮ ) (મનસુખ મેહન. ) For Personal & Private Use Only Page #721 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ. .. ''; ,, ',, ( ૩૦ ) .95 91 12 17 (૩૧) "" 39 , 99 .. . ગ'શા વિષય. રે મૃત પ્રાણી ! પૃથ્વી પાસે જા, એ ત્તમને અપવિત્રમાંથી ઉગારા. ( મ. ૧૦ ૧૨–૧ ) હે પૃથ્વિ ! તેની પર ઢગલા ચા, શખને ઢાંક. ( મ. ૧૦ ૧ ૧૯-૧૧ ) જ્યાં યમ રાજા છે તે રાજ્યમાં મને મેઢકળા, ડે ઈંદુ ! ઈંદ્ર માટે વહેવા માંડે. ( . મં, ૯, ૧૧૭, ૯ અને ૧૦ યમના લગ્ન વિષેની વાત. ( ભવિષ્ય પુ. ) ચમ રાજા કૃપા કરી કાદવાર છેડી પણુ દે છે. (મહાભારતની સત્યપાન અને સાવિત્રીની કથા, ) વેદ્યમાં-વષ્ણુદેવ સર્વજ્ઞ પુરાણેમાં નષ્ટ ભ્રષ્ટ શાથી (૧) જે વરૂણ ? તારી તીવ્ર દૃષ્ટિ સવ પ્રાણીઓની ગુપ્ત વાત શોધી કાઢનારી છે. ઋગ્વેદ–મોનિયર વિલિઅન્સ ) ( હિંદું. દેવા, પૃ. ૫૬ ) (૨) ઋગ્વેદમાં વરૂણ અત્યંત પ્રતિષ્ઠિત છે. સૂર્ય તેની સત્તાથી ઉગે છે, પવના તેના શ્વાસરૂપ છે, છુપી વાતા થઇ ગઇ કે થવાની તે સવ એ જીએ છે. ( હિંદુ. દેવા. પૃ. ૧૬ મી ) 1 (૩) યજુવેદમાં–ભૃમતે બ્રહ્મ વિષે તે વષ્ણુ ઉદ્દેશ કરે છે. વશે-પુત્ર ભૃગુને બ્રહ્મજ્ઞાન આપ્યુ છે. ( તૈત્તરીયાપનિષમાં ) (૪) મનુષ્યને ભાગ લેવા તૈયાર સર્વાંગ વર્ણુદેવ (ઋગ્વેદ ) પુરાણામાં–વરૂણ સમુદ્રદેવ, મહાભ:રતમાં- તે ઉતથ્ય ઋષિની પુત્રીનુ હરજી કરનાર. ( હિંદુ. દેવા. પૃ. ૬૨ થી ) વેદમાં વણુ વેલા અગ્નિદેવનું ક્રિચિત્ સ્વરૂપ, .. હે અગ્નિદેવ ! તારૂં તત્ત્વ એક, પશુ સ્વરૂપ ત્રણ ( હિંંદું. દેવા પૃ. ૪૨ ) ઈંદ્ર વિના–અગ્નિનાં સ્તેત્રા વેદમાં વધારે છે, ઋગ્માં પ્રથમજ સ્તુતિ–માટે પુરહિત, યજ્ઞના ઋત્વિજ, અગ્રદૂત, પુશ્કેલ વ્ય આપનાર, એવી ઋચાઓ છે. ( હિંદુ દેવા. ૪. ૪૪ થી ) હાસ્ય-વિનાદ—દેવને એ મુખ બ્રામ્હણુ અને અગ્નિ. ( રૃ. ૪૭ ) વેદમાં અગ્નિને આકાશ-પૃથ્વીના પુત્ર, ઈંદ્રના ભાષ કહ્યો છે. પછીથી એ વાત જતી રહી. મહાભારતમાં—બલિદાન ભક્ષણથી ક્ષીણુવીય, ખાંડવ વનના ભક્ષણથી નવી. આરેગ્ય માટે ઈંદ્રે શક્રયા, કૃષ્ણ સાહાય્યથી સફળતા. પિતરા પાસે મૃતકને માકળી દે એવી અગ્નિને પ્રાથના. ( ઋગ્ ) ૮ મા ૯ મા સૈકાના કુમાઞ્લિ ને શંકરાચાય, હિંદુ મતને આધારે-જાતા પરથી નાતા તેમ-વેદના જાતા સાદે For Personal & Private Use Only પૃષ્ઠ. ર 17 ૧૧૩ ૧૧૪ ૧૧૭ לי " ૧૧૮ ૧૧ ૧ર૦ રા ૧ર૩ ૧૨૪ 29 ૧૨૫ Page #722 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ગ્રંથના વિષય. h મા—મુહુમત, અનાર્યોના વિધિએના મેળના મિશ્રણ રૂપ હિંદુÈ. મુદ્ધે હિંદુમાં ગ઼ા રીત રીવાજો મૂકયા છે.. જગન્નાથની રથાત્સ તે બાદના વરઘેાડાની નિશાની છે. અનાય થી પણ ડુંડાની, અનધડપથ્થરની, ઝાડની પૂજા લીધી છે. પ્રકરણ.. . (૩૨) .. ,, . ' "" " 5) આનંદશંકર ભાઈએ—કૃષ્ણ, ગૌતમ અને મહાવીર કરી બતાવે વિાર. એ ત્રણના સમન્વય વ્રિતાના ધર્માં ધજ નમ દાશંકરને જૈનના લેખમાં સુધાસની સૂચના. 19 સેનાપતિ આદિ ૧૪ ઉત્તમ વસ્તુઓ આવી મળે તેજ ચક્રવર્તી પદ ભગવે, જૈન પ્રમાણે. બ્રહ્માદિકાના સમુદ્રમંથનથી લક્ષ્મી આદિ ઉત્પન્ન થએલાં ૧૪ રત્ના, વૈાિમાં, સૃષ્ટિના કર્તા બ્રહ્માદિક હતા પણ શક્તિ કહે છે હું જ વારવાર અવતાર ધરૂ છું. ( મા દૈયપુ.. ) હિં સામિશ્રિત વેદધમ ચાર કલ્પમાં વિભકત થાય છે, (૧) છંદો કલ્પમાં અતિ ખાલ્યાવસ્થા. પ્રાચીન ઋષિઓને સ્વાભાવિક ધર્મ.. યાગ-યજ્ઞાદિક ન હતા. (વિવિધ ાન મક્કા. પૃ. ૫) (૨) મંત્ર કલ્પમાંજ યજ્ઞ યાગાદિક ને ત્રણ વેદ ચાયા. (પૃ. ૬) : (૩) ભ્રાહ્મણ કલ્પમાં–તિહાસ, ધર્મ, ઈશ્વરતત્ત્વાદિ ધ' ચર્ચા ઘણી થએલી છે. એ વખતે જ્ઞાન ભાવથી ઉપનિષદે રચાયાં. (૪) સૂત્ર કલ્પમાં વેદ-ઉપનિષદાદિકની વ્યાખ્યા અને વેદાંગ લખાયાં ઋગ્વેદ-શૈશવાવસ્થામાં રચાયા અને અનને લીધે કુદરતની પૂજા ઋગ્ના પહેલા અષ્ટકમાં ૧૧૭ ચૂકતે તેમાં ૩૭ અગ્નિનાં, ૪૫ ઈંદ્રનાં, ૧૧ મતનાં, ૧૧ અશ્વિનનાં, ૪ ઉષાનાં, બાકીનાં ૪ સમસ્તનાં. વેદામાં ઈંદ્રાદિક અજન્મા તા જણાતા નથી. મનુષ્યોને વિપત્તિ આદિથી બચાવે છે તેમ પાપથી પણ બચાવે છે. થૈડાને કેવી રીતે–રાંધતા, પૂજતા, કાપતા, આહૂતિ આપી માંસ ખાતા તેની ઋચા ૨૨ નુ સ્તંત્ર અને અર્થ. (માંથી) ૧. ગુરૂદત્તને-મી. પીન્કાટના ખુલાસા કે બુધ્ધના પ્રસાર થતાં રક્ષણુ માટે દર્શન સાહિત્ય થયું, આ તકે અસત્ય છે છ્તાં તેના યુકિતથી વિશ્વાસ મુકવા પડે છે. એકસમ્યુલર છંદને મંત્રથી જુદા પાડી કહે છે કેઅશ્વમેધનું સૂક઼ત નમુના તરીકે ખશ થશે. અગ્નિ સ્થાપ્યા પછી દેવ-પિતૃએની તૃપ્તિ. અગ્ન્યાધાનમાં એક ધાડાની જરૂર પડતી. ( યજ્ઞરહસ્ય. પૃ. ૨૭૫ ૨૮ ૧ ૨૯ ) For Personal & Private Use Only યુક્ત "" ," ૧૨૬ ૧૨૭ ૧૨૯ ૧૩૨ ૧૩૪ ૧૩૬ ૧૩૭ " ૧૩ ૧૩૯ ૧૪૨ "7 Page #723 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ s રથને વિષય. સૂર્યની મારફતે મુસાફરી, છાયા પાછળ સૂર્ય અશ્વમૂત્તિ, યાજ્ઞવલ્કયને યજુર્વેદ આપો ત્યારે સૂર્ય અસ્વરૂપે, આથી ઘોડે સૂર્ય પ્રતિનિધી ચણા હોય એવાં અનુમાન છે. ૧૪૩ પ્રાચીન વેદના સૂકતમાં યજ્ઞનું નામ છે. અમાસ–પૂર્ણિમામાં અનુષ્ઠિત હતા. અસંખ્ય યજ્ઞોમાં–રાજસૂય, અગ્નિહોત્ર, અવમેધ, સેમયા, નરમેધ, મેટા છે. અશ્વમેધ આર્યોના પૂર્વવાસસ્થાનના રૂપે છે. (વિવિધ જ્ઞાનમાળા. . ૭. યજ્ઞાનુષ્ઠાન એ વેદપંથીનું પ્રધાન પણું છે. ડી સંકીર્ણતા છે. દેના માટે દ્વવ્યને ત્યાગ તે યજ્ઞ, ત્રણે વેધના મંત્રો વપરાતા માટે | વેદનું બંધારણ યજ્ઞ માટે. (યજ્ઞરહસ્ય. પૃ. ૧૬ ૧૭ ) દેવો હલ્ય ભેજનની, પિતૃઓ સ્વધા ભેજનની રાહ જુવે છે. દેવપિતૃઓના ઋણથી મનુષ્ય માત્ર બંધાયેલા છે. (ય. પૃ. ૨૫). પ્રાચીન સૂકોનો સંગ્રહ તે નરવેદ ઇતિહાસ જાણવા માટે છે, બીજુ સાધન નથી. (હિંદુસ્તાનની સંસ્કૃતિ.) , ત્રાદ-અનાર્યો સાથેના યુધ્ધથી ભરચક છે. તે સૂકતામાં ઈદ્ર અને વરૂણની મદદ થએલી બતાવી છે. તે હિંદુ સંસ્કૃતિ. } ૧૪૫ . પ્રાચીન ઋષિઓના કરતાં સાયણાચાર્યને કરેલો ઋદનો અર્થે ખસ - મન તેને વિચાર. (સંસ્કૃત સા. ૪થું ) » સ્વામી દયાનંદજીએ ચારો વેદોમાં આવેલા વિષયોની માં છે. ” બતાવેલી નેધ. . (ઋગ આલોચન. પ્ર. ૭૩, કે. સ્વામી દયાનંદજીના દાર્થમાં તિલક આદિના મતભેદ. ૧૪૯ , સ્વામીજીએ યર્જુવેદના મહિધરાચાર્યના કદના સાયણચાર્યના અર્થનું ખંડન કર્યું પણ વિરૂદ્ધાર્થ બ્રાહ્મણગ્રંથેનું ખંડન કેમ નથી કર્યું ? (અણ. આ. પ્ર. ૭૪ પૃ. ૨૯૭) સ્વામીજી સાયણાચાર્યથી સહમત ન હતા. તિલકમહારાજે તે છે સ્પષ્ટ કહયું હતું કે સાયણાચાર્યજ શું કઈ પણ વિદ્વાનેને આજ સુધી સની કેટલી ઋચાઓને અર્થ નથી લાગે, - ઋગવેદના વિષયને વિચાર કરતાં આ ગ્રંથકારે ૧૦ કલમે આશ્ચર્યકારક બતાવી છે. ( જમ્. આ. પ્રકરણ ૭ર મું. પૃ. ૨૦૭. થી) ૧૫૦ આશ્ચર્યની ૧૩ કલમમાં કિંચિત્ મારા વિચાર બતાવ્યા છે. ૧૫૩ અદશ્ય ઈશ્વરથી તસ્વરૂપે વેદે મળતા રહેલા ખરા ?' ૧૫૭ ગાયના વધ સંબંધે-તેરીય અને બહદારણ્યકના વિચારે યજ્ઞના પશુની છેદન વિધિ. ( કાત્યાયન સ્મૃતિ ) યજ્ઞાદિકના પશુના વધના માટે ત્રિવેદી મણિલાલભાઈનું આકચય. ૧૬૨ ૧૪૮ ૧૬૧ For Personal & Private Use Only Page #724 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઈ : પ્રકરણ. ગ્રંથનો વિષય. ગમાંસ દ્વારા માં સાષ્ટકાને વિચાર ( ગોભિલ ગૃવસૂત્ર) ૧૬ ૩ પુરૂષ, તુનિત સ્ત્રી, અને કુમારિકાના વધને વિચાર. ( કૃષ્ણ યજુવેદ તઈત્તરીય,) ૧૬૫ યજુર્વેદ. અ. ૨૩ મે, મંત્ર ૧૮થી ૩૪ નો બિભસ્ત અર્થ. ૧૬૭ ગંગા સ્વર્ગથી ઉતર્યા પછી મલીનતા વાળ થતી ગઈ તેમ વિવેકથી ચૂકેલાઓની પણ સેંકડે બાજુથી પડતી દશા જ થામ એ સ્વભાવિકજ છે. (ભર્તુહરિ. આર્યોના તહેવારે.) જૈન ધર્મની શુદ્ધતા માટે પંડિતાના વિચારો. હું હિંદ ત-ત.) ૧૭૦ હિંસક યોથી ગંડેલા વેદમાતમાં શુદ્ધતા કયાંથી આવે? (હેમ.) ૧૭૧ , અંયમાં ફરીથી લખાલી વાત બેધના માટે હશે. ૧૭૩ (૩૩) શંકર દિવિજયમાંની વિચારણમ બે ચાર વાત. બહ્માદિએ શંકરને કહ્યું કે-વિષ્ણુના બૈહ સાથી વૈદ્યદિને હાનિ થઈ. તેઓ ઢોંગ કહી નિંદા કરે છે. (સર્ગ ૧ લે.) શિવલિંગરૂપે પ્રગટ થયા. ફરી શિવ ગુરપણે જન્મી શિવ આરાબા, તેથી સંકર રૂપે જન્મ. (સર્ગ ૨ જે.) ૧૭૬ બ્રહ્મા–મંડન રૂપે, વિષ્ણુ–પદ્મપાદ રૂપે બીજા પણ દેવે બાહ્મણ પે ભૂમિ ઉપર અવતર્યો. (સર્ગ : જે.) | ભણતાં બાલ શંકર ભિક્ષા માટે ગયા, ત્યાં લક્ષ્મી પાસે બ્રાહ્મણનું ભર સેનાનાં મામળાંથી ભરાવી દીધું. (સર્ગ ૪ છે.) પર આબા, નદીને આંગણે વહેતા કરી માતાની અડચણ દૂર કરી. રાજા રાજશેખરને પત્ર આપી સંતોષ્યા, દર્શનાર્થે આવેલા અગરત્યાદિએ માતાના પ્રશ્નોના ઉત્તર આપ્યા. માતાને ખેદ ટાળવા શંકરે કહ્યું કે-જીવ કર્મ પ્રમાણે જન્મ લે છે. ગુર ઉપદેશ લીધે ત્યાં ચઢેલી નદીનું પાણી કમંડલુમાં સમાવી દીધું. (સર્ગ ૫ મે). કાશીમાં સનંદના શિષ્ય કર્યો. સાતમી પારથી કમલો પર પગ મૂકતાં મુરને મળ્યા. પદ્મપાદ નામ સ્થાપ્યું. ગંગા પર વૃદ્ધ બ્રાહ્મણે બ્રહ્મસૂત્રને અય મેળવી બાસરૂપે પ્રગટ થઈ ૧૬ વર્ષ આયુષ્ય વધારી અંતર્ધાન, પ્રયાગમાં–ગુરૂદ્રોહનું પ્રાયશ્ચિત લેવા તુષાગ્નિમાં પ્રવેશ કરતા ભદપાદને મળ્યા, ગુરૂમંત્ર આપી મંડન તરફ ગયા. (સર્ગ ૬ઠો. મો.) ૧૮૮ માહિષ્મતીમાં-કર્મકાંડી મંડનને અદ્વૈત મનાવતાં તેની સ્ત્રી સાથે ૧૭ દિવસ બાદ, કામકેલીનું પ્રશ્ન થતાં મૃતક રાજાના શરીરમાં પ્રવેશી રાણીઓ સાથે ભેગા કરી તેને પણ જીતી લીધી. (સર્ગ. ૮ ૯ ૧૦.) ૧૮૦ લે-કાપાલિકે કાર્ય માટે કપાલ માગ્યુ, એકાંતના વાઈદે જઇ તરવાર ખેંચી, પદ્મપાદે નૃસિંહરૂપે ચીરી નાખ્યો. (૧૧) For Personal & Private Use Only Page #725 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ. "" 19 .. ( ૩૪ ) 07 27 , "" "" "" ', ૧૩ ગ્રંથના વિષય. તીર્થાંમાં મૃતક વિપ્ર પુત્ર પર, શંકરને દયા થતાં આકાશવાણી થઈ, તેની પાસે જીવતા કરાવ્યેા. ( સ ૧૨ મેા. ૧૩ મેડ. લીધે નથી. ) ધ્યાનમાં માતાને માંદી દેખી સેવામાં ગયા. સ્તુતિથી શંકરના દૂતા વિમાન લઇને આવ્યા, જવા ના પાડતાં પાછા ગયા. વિષ્ણુસ્તુતિથી વિષ્ણુ તા આવ્યા. વિમાનમાં એસી માતા વૈકુંઠમાં પધાર્યાં. ( સ ૧૪ મા. ) (૧) હજારા શિષ્યા તે સુધન્વા રાજા સાથે વિજય કરવા નીકળ્યા, કાપાલિકા સાથે ઝપાઝપી. રાજાએ હટાવ્યા. " (૨) ગાકણુ માં—શત્ર નીલકંઠના દ્વૈતમતને તાડી અદ્વૈત કબૂલાવી શિષ્ય કર્યાં. (૩) ઉન્નયનમાં—ભટ્ટભાસ્કરને દ્વૈત છેડાવી અદ્વૈતમાં સ્થાપી શિષ્ય કર્યાં. (૪) કોપીન ધારી પિશાચ જેવા ત્રં સાથે લાંબા વાદના અંતે તમારા સપ્તભંગી નય ચેગ્ય નથી, પદાર્થોમાં એક વખતે વિરૂદ્ધ ધર્માંની સ્થિતિ સંભવતીજ નથી. લાંખા વિચાર સાથે આ ૩૩ મુ પ્રકરણ પૂરૂ કર્યું છે. સાધારણ સામાન્ય વિચારાનું પ્રકરણ. વેદના પ્રાચીન મુખ્ય દેવા અગ્નિ, વાયુ ને સૂર્ય', ગૌણુમાં સામ, યમ, વરૂણાદિક, તે દેવાની સ્તુતિઓના સંગ્રહ તે ઋગવેદ, તેની ફેરફારીથી યજ્ઞના વિધાનવાળા તે યજુર્વેદ ગાયનની ઢમવાળા તે સામવેદ, એ વેદત્રયી મનાતી. તે પછી લાંબા કાળે અનાર્યાંના સંસગ થી અથવવેદ થયા. આ ચારાના માટે સૃષ્ટિની આદિમાં ચાર ઋષિઓના હૃદયમાં પરમાત્માએ ચારા વેદના પ્રકાશ કર્યાંનાં પ્રમાણા આખા વૈદિકમાં જોઇ શકાશે. પરમાત્મા તે પ્રજાપતિ–બ્રમ્હા, ઘણા પાછળથી નવા રાખેલા પડિતાને જણાયા છે. આ પ્રજાપતિનાં ત્રણ ચાર સૂકને તે ઋગ્વેદમાંજ છે, અને વિરાટ્ નામનું યજ્ઞ પુરૂષનું તા ચારે વેદોમાં ગાઢવેળુ છે. જૈન ઇતિહાસમાં ૧૦ ચક્રવતીઓ-વાસુદેવનાં નવ ત્રિા છે તે વૈદિકામાં કેવા રૂપનાં ગાઠવાયાં તેને સારા કરીને બતાવ્યા છે, ઋગ્વેદના પ્રજાપતિનાં ત્રણ મેટાં સૂકતાની સમજ ટુંકમાં રીથી પણ કરીને બતાવી છે. ૩. For Personal & Private Use Only ૧૯૫ ૧૯૬ ૧૯૭ 19 "" ૧૧૫ "" ૨૧૬ ૨૧૭ ૨૨૧ ૨૨૩ ૨૩૩ ૨૪૨ સૂકત ૧ લું–સૃષ્ટિના પૂર્વે શું હતું? તે પ્રલય દશાના સૂકતને વિચાર. ૨૪૨ સૂકત ૨ જી-હિરણ્યગર્ભ પ્રજાપતિસૃષ્ટિની ઉત્પત્તિના સમયે તે Page #726 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ, ... 19 .. 39 "2 97 .. (૩૫) "" "1 39 39 ,, 19 ,, ૧૪ ગ્રંથના વિષય. એકલા હતા, સૃષ્ટિના સ્વામી હતા; તેના ફકરા બતાવ્યા છે. સૂકત ૩ નું–વિરાટ્ પુરૂષ (પુરૂષ સૂકત) તે હન્તરા માથાવાળા, હજારા આંખાવાળા, હજારા પગ આદિના સ્વરૂપને જણાવતાર' અને ચારા વેદાથી પ્રસિદ્ધિને પામેલુ’, તેના ફકરા બતાવ્યા છે. આ ત્રણે સૂકતેને ટુંક વિચાર કરતાં બ્રહ્માએ જીવા બનાવ્યા તેના સંબંધે છ પ્રશ્ના ખાસ વિચારવાને યેાગ્ય છે. (૧) આનંદશંકરભાઇ જણાવે છે કે ઋમાં પુનર્જન્મના વિચારા સ્પષ્ટરૂપે નથી. તેા પછી ઉપનિષદાદિકમાં કયા નવા જ્ઞાનથી આવ્યા ? અનાર્યોના ધમ અથવ વેદથી દાખલ થવા લાગ્યા. 99 ભારતના ધમ–શ્રીકૃષ્ણ, ગૈાતમ અને શ્રીમહાવીર એ ત્રણ સુધીજ આપણી ઇતિહાસ દૃષ્ટિ પહેાચે છે. તે પહેલાં પહેાચતી નથી. (૨) આર્યાંના તહેવારાના લેખકને−શ્ચંદ્ર અને શ્રીકૃષ્ણે ઇતિહાસરૂપના જાયા, પણ બ્રહ્મા અને મહાદેવ જણાયા નથી. આ એજ (૩) મણિલાલભાઈને–ગતાયા પુરૂષ, નવાજ દેવ લાગ્યા, અને પ્રજાપતિ–બધાના માખરે આવી બ્રહ્મારૂપે પૂજાતા જણાયેા. આત્માનંદ પ્રકાશથી–‘તા-િવક રૂપરેખાંશ” જૈનેના મૂળ તત્ત્વાના ટુંકમાં વિચાર. શા. ધનજી વેલજીના તરફથી. મધ્યમ કાળના વૈદિક પડિતાના એકાંતવાદમાં દુરાગ્રહ. પંડિત હુંસરાજ શર્મા-લેખકના અનેકાંતવાદના સંબધમાં એ એલ. દન અને અનેકાંતવાદમાં આરંભિક નિવેદન. અનેકાંતવાદનુ સ્વરૂપ અને પર્યાયના વિચાર. પદાર્થોનું વ્યાપક સ્વરૂપ છે. એટલે તે ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ યુક્તજ છે પણ તે સર્વથા નાશ થતા જ નથી. તેથી સવજ્ઞાને અનેકાંતવાદજ સિદ્ધ છે. આ વાતની પુષ્ટિમાં–પતંજલિના મહાભાષ્યથી જણાવ્યું છે કે– સુવર્ણ દ્રવ્ય નિત્ય, તેની પાઁય કડાં, કુંડલાદિ અનિત્ય, તેથી નિત્ય અનિત્ય એકાંતમત અયેાગ્ય. મીમાંસકના પંડિત પાસાર મિશ્ર, કુમારિલભટ્ટ અને એક વૃદ્ધ પંડિત એ ત્રણેના મત એજ છે કે-પદાર્થીમાં ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ એ ત્રણે ધર્માં રહેલાજ છે. વ્યાસદેવ પ્રણીત પાતંજલયેાગના ભાષ્યમાં–અનેક પ્રકારના આકારને ધારણ કરવા વાળું સેાનું પોતાના મૂળ સ્વરૂપને ત્યાગ નથી કરતું. મીમાંસા શ્લોક વાત્તિ કમાં-કુમારિલભટ્ટે-“તમાાદુરન્તુ ત્રયામમ્” અકારે ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણે ધર્માં પદાર્થાંનાજ બતાવ્યા છે. For Personal & Private Use Only પુછ્યું. ૨૪૩ 22 ૨૪૫ ૨૪૭ "" 39 ૨૪૮ . ૨૪૯ ૨૫૩ 99 ૨૫૬ ૨૫૭ ૨૫૯ ૨૬૨ 29 ૨૬૩ .. Page #727 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ. ܖ .. 32 37 ,, 23 "1 ', .. "" ૧૫ ગ્રંથને વિષય. ઉપરના પંડિતાને મળતા જૈતા પણ પદાર્થીને-દ્રવ્યરૂપથી નિત્ય, અને પર્યાયરૂપથી અનિત્ય બતાવે છે પણ એકાંત નિત્યાનિત્યરૂપ નથી માનતા, તેનુંજ નામ સ્યાદ્વાદ. ( અનેકાંતવાદ ) કેટલાક વૈદિકના મધ્ય પડિતાએ પોતાના ગથી એકાંતવાદ જાંહેર મૂકી જૈતાના અનેકાંતવાદના ઉપહાસ કર્યો, પરંતુ આજકાલના ખાùાશ પંડિતાએ અનેકાંતવાદની આવશ્યકતાજ યોગ્ય જાહેર કરીને બતાવી છે, તે એકાંતવાદીઓએ પણુ સામા પક્ષને હટાવવા અનેકાંતવાદના જ આશ્રય લીધેલે છે. .. જીવા-વાચસ્પતિ મિત્રદ્રવ્યને એકાંત નિત્યાનિત્ય નથી માનતા કહી આદ્દોના એકાંતપક્ષને તાડયા છે. વસ્તુના મૈં જુદા જુદા હેાય પણ ધમી તે એકજ, જેમ કે–મા, મ્હેન, એટીના ધર્મો જુદા છે પણ સ્ત્રીરૂપ ધમી તે એકજ, સાંખ્ય મતમાં–પ્રકૃતિ અને પુરૂષ એ પદાર્થ મનાયા છે ખરા પણુ તેના ભાષ્યકાર-પુરૂષ બુદ્ધિથી સર્વથા જુદી નથી કહીને અનેકાંતવાદજ સ્વીકાર્યો છે. વૈષેશિક મતવાળા-સામાન્ય-વિશેષ એ સ્વતંત્ર પદાર્થ દ્રવ્યાશ્રિત તાવે છે પરંતુ જૈને દ્રવ્યના એ ધમાઁ જુદા કહે છે. તેના ભાષ્યકારે જૈન પ્રમાણે પદાથ માત્રને સામાન્ય-વિશેષ ઉભયરૂપના એ ધર્માંજ બતાવ્યા છે. સામાન્ય-વિશેષમાં–મીમાંસક · પાસામિ ' કહે છે કે આ ગાય, આ ગાય એકાકાર તે સામાન્ય, અાર્દિક પૃથક્ તે વિશેષ એ પ્રત્યક્ષ જુદાજ છે. સાંખ્યમાં-પ્રકૃતિને સમસ્ત કાય કરનારી પ્રધાન કહી, પંચશિખ કહે છે કે—પ્રધાન નહી પણ ગતિ સ્થિતિ ઉભયરૂપની માતા. પ્રધાન પ્રકૃતિનું ખંડન કરતાં શંકરસ્વામીએ-ઇશ્વરમાં દોષ ટાળવા સનું કહી પ્રવૃત્તિ-નિવૃત્તિ બન્ને માનીને અનેકાંતપક્ષનેાજ આશ્રય લીધો. અવયવા અને અવયવી એકાંત ભિન્ન માનવા વાળાને પાસાર મિશ્ર બન્નેને અનેકાંતવાદમાંજ ઉતાર્યાં છે. કણાદર્ષિએ–સામાન્ય-વિશેષ એ એ પદાર્થો સ્વતંત્ર માન્યા છે. ભાષ્યકાર સામાન્ય કેવલ સામાન્ય રૂપ નથી કિ ંતુ વિશેષરૂપ પણ છે. એમ અનેકાંતપણુંજ બતાવ્યું છે. વેદાંત દર્શનમાં–અનેકાંતવાદની ચર્ચા ક્રાઇ જગાપર ૨૫ષ્ટરૂપે તા ક્રાઇ જગાપર અસ્પષ્ટ રૂપે થએલી તે જરૂરજ છે. આમાં ભાસ્કરાચાય, વિજ્ઞાનભિક્ષુ, નિ ંબાર્કાચાય, વિશિષ્ટાદ્વૈતના રામાનુજાચાર્ય, શ્રીકાચાય, શુદ્દાદ્વૈતના વલ્લભાચાય, પોંચદશીકાર વિદ્યારણ્યસ્વામી, આ બધાએ આચાર્યોના સમાવેશ કરેલા For Personal & Private Use Only પૃષ્ઠ. "9 39 ૨૬૪ ૨૫ ર}} .. ૨૬૭ ૨૮ "" ૨૬૯ २७६ ૨૧ Page #728 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પૃષ્ઠ. ૨૯૬ ૨૦૭ ૧૧ ૨૧૭ ગ્રંથને વિષય. સૈદ્ધ દર્શન-ક્ષણિક એકાંતવાદ ખેંચે છે, પણ અનેકાંતવાદ તે સ્પષ્ટરૂપેજ દાખલ કરેલ છે, ૨૯૧ શંકરસ્વામી-માયા જડ, બ્રહ્મ ચેતન, બ્રહ્મથી ભિન્ન નથી અભિન્ન નથી તેથી તે અનિર્વચનીય બતાવે છે. ભાષ્યકાર કહે છે કે-માયા ન હોય તે બ્રહ્મ સૃષ્ટિજ નથી રચી શકતા, તેથી માયા કેઈને કેાઈ રૂ૫માં તે છે જ. અહી અનેકાંત વિના બીજ ગતિજ નથી. અનેકાંતવાદમાં પડેલા ભ્રમની નિવૃત્તિ. એક વિદ્વાન કહે છે કે-જેના અનેકાંતવાદની સાથે પૂર્વેના કેટલાક આચાર્યો અન્યાયજ કરી ગયા છે. શંકર સ્વામીથી ભાસ્કરાચાર્ય જુદા વિચારનાજ હતા પણ જેનેના અનેકાંતવાદના ખંડનમાં એકજ વિચારને થયા છે. તેથી બંને મોટા આચાર્યના લેખને વિચાર કરતાં બીજા બધાએ આચાર્યોને વિચાર સહજયી થઈ જશે. જૈને વસ્તુને સત્ અસત કેવા પ્રકારથી માને છે. જૈન–વૈદિકના દર્શનકારના કાળનો નિર્ણય. ચોક્કસ નથી પણ જૈનાચાર્ય ઉમાસ્વાતિને વિક્રમની શરૂઆત, વૈદિકના પતંજલિને ઇ. સ. પૂર્વેને બતાવે છે. ૩૨૨ (૩૬) મધ્ય કાળના શંકરસ્વામીએ અને ભાસ્કરાચાર્યે પોતાના ગર્વમાં આવીને એકાંતવાની અયોગ્ય સ્થાપના કરી જેના અનેકાંતવાદનું અયોગ્ય ખંડન કર્યું. પણ આજકાલના અનેક બહેશ પંડિતાએ તે વાતને અગ્ય જાહેર કરી છે. તેવા દશ બાર મહાન પંડિતના વિચારો પણ ટાંકીને બતાવ્યા છે. ૩૩૪ અદ્વૈતાદિક એકાંતવાદનાં નામ અને તેનું ટુંકમાં સ્વરૂપ તે એક એક પક્ષના વિચારથી પદાર્થોનું સત્યસ્વરૂપ સમજાય નહી એ બતાવેલો નિર્ણય. ૩૪૪ ૩૭ જૈન તને વિકારહિંદુ ધર્મ, સમજતા પંડિત. ,, “જૈન ધર્મના સિદ્ધાંત.” હેભુત શાહેબનો વિસ્તારથી લેખ તેઓ લખે છે કે-એ (જૈનધર્મ) સૌથી પ્રાચીન આર્ય તાત્ત્વિક દર્શન છે. પંડિત અમેધચરણ લખે છે કે–આધુનિક વિદ્વર્ગ પણ હીરા સમાન જૈનધર્મથી વંચિત જ છે. પ્રથમની માફક પુનઃ પિતાનું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે. ૩૭૦ સત્ય હૃદયના મોટા મોટા બાહોશ પંડિત કે જૈન સાહિત્યમાં ઉંડા ઉતરી પિતાના સત્ય ઉદ્દગારો લોકેમાં પ્રગટ કરતા ગયા છે તેવા ૨૫-૩૦ મહાન પંડિતોના ફકરા કે જે મારા હાથે ચઢેલા છે તેની પણ ટુંક ટૂંક નેધ ઉપકારની સાથે લીધેલી છે, ત્યાંથી જૈન સાહિત્યની સત્યતા અને મહત્વતા વિચારવાની ભલામણ કરૂ છું. ૩૫૧ ૩૭૪ For Personal & Private Use Only Page #729 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ગ્રંથનો વિષય, અમારા “જૈનેતર દૃષ્ટિએ જેન” નામના પુસ્તકમાં અનેક મોટા મોટા પંડિતના જૈન વિષયના લેખો આપેલા છે તે જોવાની ભલામણ કરું છું. આ તત્ત્વત્રયીમાં તો માત્ર ઇસારીજ કરેલો છે. તેમાં વાસુદેવ નરહર ઉપાધ્યે પિતાના પહેલા લેખમાં એટલે સુધી લખે છે કે-વિશુદ્ધ વૈદિક ધર્મ તેજ જૈન ધર્મ. ' પિતાના બીજા લેખમાં તેઓ લખે છે કે-ઘણું પંડિતે સાશંક લેખો લખતા રહ્યા છે, જેન ગ્રંથની યોગ્યતા જોતાં તેના પર અણ વિશ્વાસ રાખવાને બિસ્કૂલ. કારણ જણાતું નથી. ગઝવાનંદ પરમહંસ લખે છે કે-પ્રાચીન ધર્મ, પરમધર્મ, સત્યધર્મ રહા હે તે જૈન ધર્મ થા. જિસકી પ્રભા નાશ કરને કે-વૈદિક ધર્મ, વે ષટ શાસ્ત્ર વો ગ્રંથકાર ખડે ભયે થે. રામમિશ્ર શાસ્ત્રીજી કહે છે કે-જૈનમત સુષ્ટિ કી આદિસે બરાબર અવિચ્છિન્ન ચલા આયા હૈ. અનેકાંતવાદ એક ઐસી ચીજ હૈ ઉસે સબકે માનના હી પડેગા, ઓર લોકોને માના ભી હૈ. - લોકમાન્ય તિલકે કહ્યું છે કે રંતિદેવના યજ્ઞમેં ઈતના વધ કિયા થા કિ–નદીકા જલ ખૂનમેં રકત વર્ણ હો ગયા. બ્રાહ્મણ ઓર હિંદુ ધર્મમેં માંસભક્ષણ ઓર મદિરાપાન બંધ હે ગયા યહ ભી જૈનધર્મકા પ્રતાપ હૈ. ૩૯૩ કાકા-કાલેલકર લખે છે કે-જૈનની મૂર્તિઓ જ ધ્યાનના માટે હેવી જોઈએ. ચિત્તને એકાગ્ર કરવાની શક્તિ એ મૂર્તિઓમાં જરૂર છે. દુનિયાને તે રવીકારતાં હજુ વાર છે. આધુનિક નિર્મલ બુદ્ધિના પંડિતેનાં વિચારો જેવી રીતે ફરતા જાય છે તેવી રીતે પૂર્વ કાળના સિદ્ધસેનાદિક અનેક પંડિતેના વિચાર કરેલા છે. તેમાં નિષ્કલંક સર્વના તત્વની જ ખૂબી છે. - ૨૯૪ જૈનાચાર્ય હેમચંદ્રજી-એટલું તો ભાર દઈને જ લખે છે કે વીતરાગી જેવી મૂત્તિ દુનિયામાં બીજી નથી. અને અનેકાંતના જેવો બીજો કોઈ ન્યાય માર્ગજ નથી. એમ પરીક્ષાપૂર્વક જ કહીએ છિએ. - ડૉ. હર્મન જેકેબી-પહેલા ભાગમાં લખે છે કે જેને પોતાનો સિદ્ધાંતનું એટલું બધું સ્પષ્ટ જ્ઞાન હતું કે ન જેવી બાબતમાં મતભેદ ધરાવનારને પિતાના વિશાલ સમુદાયથી જુદા કરી દીધા હતા. સૌથી પ્રાચીન પ્રથે હતા તે પછી તેનું સ્થાન નવા ગ્રંથમાં લીધું હતું, તે યુકિત સંગત છે. જૈન ધર્મ એ સ્વતંત્ર રીતે ઉત્પન્ન થએલો છે. - ૩૯૫ બીન ભાગમાં–વિવાદ ગ્રસ્ત મુદ્દાઓનું સ્પષ્ટીકરણ કરતાં અનેક પ્રમાણે આપ્યાં છે. બ્રહો કહે છે કે નાતપુર સર્વજ્ઞ અને સર્વ દર્શન ૩૮૪ For Personal & Private Use Only Page #730 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ પ્રકરણ ગ્રંથને વિષય. પ્રાપ્ત કરવાને દાવો કરે છે. ડૉ. કહે છે કે-આ તે જૈન ધર્મનું ખાસ એક માલિક મંતવ્યજ છે. જૈનધર્મ પ્રાચીન કાલથી આવેલો ધર્મ હોય–સઘળી વસ્તુ ચેતન્યયુકત બતાવતે સચેતન વાદ છે. .. દ૯૭ . પટોલ્ડ-કહે છે કે-આર્ય પૂર્વ કાલના બે વિશિષ્ટ જાતિઓના ધર્મ હતા. જડ દેવ સ્વરૂપનો પ્રાદુર્ભાવ ઉન્માદ અવસ્થામાં અને આનંદતિરેકમાં મગ્ન થવાથી થયો. દેવ સ્વરૂપ વાળ વર્ગ વૈરાગ્ય અને તપસ્વિવૃત્તિને પ્રત્યેક પ્રાણિ તો શું પણ વનસ્પતિ અને ખનિજ પણ જીવ સ્વરૂપના જ છે. એજ તત્ત્વ છે તે મહત્વનો છે. આ કારણથી જૈન ધર્મ અત્યંત પ્રાચીન છે. , દક્ષિણના–મહાન પંડિત-લક્ષ્મણ રઘુનાથ ભિંડે, કરજગી-ધારવાડ, જૈન જગતુકા સંબંધવાળા હિંદીમાં દશ લેખો લખ્યા છે. ૪૦૩ (૧) પહેલામાં-જૈન જગતના સંબંધમાં લખે છે કે-જૈન સંસ્કૃતિ હી સભી દષ્ટિ સેં પૂર્ણ છે. અંતમેં જિન શાસન કે હી માનના પડેગા. , [, (૨) બીજા લેખમાં–કલાક દૃષ્ટિએ ન્યૂન્યતા અધિકતાસે હી વિચાર કરકે બતાયા હૈ. ૪૦૫ . (૩) તીજા લેખમાં–જૈન જગત કા નીતિસે વિચાર કરતાં-જૈન આચાર-વિચાર અત્યંત શ્રેષ્ઠ દકા બતાયા હૈ. ४०७ . (૮) ચોથા લેખમાં તત્ત્વજ્ઞાનક વિચાર કરતાં-જૈની તત્ત્વજ્ઞાન હી એક મેવ, પુરાતન, એક હી રૂપમેં અબતક ચલા આયા હૈ વહ એકાંગીભી નહી હૈ. વિદિક ષટ્રદર્શન કિલષ્ટ બની બેઠે હૈ બહિક જ્ઞાનતૃષ્ણકા શમન નહી કરી શકતે. (૫) માં લેખમાં-યુરોપીયને પહેલેકી માનવ જાતિ જંગલી કહ કર અભી ઉત્ક્રાંતિ બતાતે હૈ. તે કિસી એક બાતરી છે પરંતુ શાશ્વત સિદ્ધાંત સભી કાલમેં સમાન હી રહતે હૈં. આદિનાથ ભગવાન કે કાલમેં ધર્મ કી કલ્પના પૂર્ણ રૂપમેં થી. ૪૧૨ છે. (૨) છઠા લેખમાં-૮ મા તીર્થકર કે બાદ ૧૯ મા સુધી એક એકને પીછે અસંખ્યાતા કાલ વ્યતીત છેને કે બાદ હે ચૂકે છે ઉનેને આર્ય ( સંસ્કૃતિ કે મિથ્યાત્વસે ભારતીય સંસ્કૃતિકા રક્ષણ કિયા હૈ. જૈન ધર્મ ભારતીય ધર્મ સ્વાભાવિક હૈ. (૭) સાતમા લેખમાં. જૈને કી ઔર દુનીયાકે શિક્ષા દેતે કહા હૈ કિ-મિથ્યાત્વમેં ડુબી હુઈ દુનીયા આજ વીરવાણુ કી જિતની પ્યાસી હૈ ઉતની આજ તક કભી નહી થી. આર આગે ન હગી. સંસાર કે પીડા કો વીર વાણું હી દવા હૈ. પહિલે દુનિયાકે અપની ઈશ્વરકી ઝુઠી કલ્પના છોડ દેની ચાહીએ. અખિલ દુનીયા મિથ્યાત્વ કે વ્યાધિસે પીડિત હૈ. જિન શાસનકી દવા આપકે પાસ હૈ. કયા દવા દેનેકી દયા નહી કરેગે ? ૪૧૬ ૪૧ ૦ ૪૧૪ For Personal & Private Use Only Page #731 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પ્રકરણ ગ્રંથને વિષય. પૃષ્ઠ. (૮) લેખમાં દેશ કાલાદિકથી બદલાતા નિયમે, અને આત્મોત્કર્ષ કારી કયારે પણ નહી બદલાતા નિયમો એ બેને ભેલા કરીને લોકોએ ઘણો ઘોટાળે પેદા કરેલો છે. વસ્તુતઃ દેશકાલ અને પરિસ્થિતિ મુજબ ધર્મ કાંઈ બદલાતું નથી. અહિંસાદિ વ્રતે બધા જીવોના ઉત્કર્ષ માટે એક સરખા જ મહત્વના છે. ક્રિશ્ચિયન સંસ્કૃતિ ધર્મ નહી કહી શકાય. તેમજ વૈદિક, મહમ્મદી, ક્રિશ્ચિયન આદિ પંથેને સાર્વધર્મ નહી કહી શકાય. અનેકાંતવાદી અને શુદ્ધ એવા જૈન સિદ્ધાંતને માત્ર ધર્મ કહી શકાય. મોક્ષ પમાડનાર માત્ર એક જૈન ધર્મ છે. ૪૧૮ (૯) મા લેખમેં–અન્ય ધર્માવલંબીયાના દુરાગ્રહ અજ્ઞાન જન્ય ટીકાથી હિંદુ સમાજમાં જૈન ધર્મ વિષયક અજ્ઞાનતા પસરી રહી છે. વસ્તુતઃ જૈનધર્મ પૂર્ણ વ્યવહારૂ, આસ્તિક અને સ્વતંત્ર ધર્મ છે. જૈન ધર્મ એ વિકૃત હિંદુ ધર્મ કહેવામાં આવે છે. વસ્તુત: સનાતન અને પુરાતન એવા જૈનધર્મનું વિકૃત સ્વરૂપ એ હિંદુધર્મ છે. એ વાત જૈનધર્મનું સંપૂર્ણ જ્ઞાન થએલાને સ્વીકારવી પડશે. ૪૨૧ : (૧) લેખમેં-જિનશાસનની શુદ્ધતા હરકેઈ સ્વીકારે છે. પણ વ્યવહારમાં આચરી શકાય એવું નથી. એમ કહી પ્રપંચી લકે પિતાની નબળાઈ ઢાંકવાને માગે છે. પણ અનંત મહાત્ પુરૂષોએ પાળીને બતાવેલો છે. ૪૨૪ અ. ૧ લા, ૭ મા, મંડળના ઐવિક્રમ વિષ્ણુ તે ૯ મા ચક્રીના મોટાભાઈ દીક્ષિત, લબ્ધિ સંપન્ન, વિષ્ણુ કુમાર રાજર્ષિ, તેમાં અવતારી વિષ્ણુની અયોગ્ય કલ્પના કે–અગ્નિ, વાયુ અને સૂર્યનું નિર્માણ કરનાર, ત્રણ પગલાં મૂકતાં ત્રણ લોકના રચનાર બતાવેલા છે તેને વિચાર. ૪૨૮ - આ અપૂર્વ ગ્રંથમાં પ્રથમ મદદ આપનાર ભાગ્યશાલિઓની નામાવલીનું લિષ્ટ. - આ ગ્રંથમાં આવેલા કેટલાક ગ્રંથની નેધ. છે For Personal & Private Use Only Page #732 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #733 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજે. સામાન્યરૂપે ગુરૂનું સ્વરૂપ. પ્રકરણ ૧ ધર્મને માર્ગ પિત આચરી પછી બીજાને બતાવે તે ગુરૂ. अवद्यमुक्ते पथि यः प्रवर्तते प्रवर्तयत्यऽन्यजनंच निःस्पृहः सएव सेन्यो स्वहितैषिणा गुरुः स्वयंतर स्तारयितुं क्षमः परं ॥ ભાવાર્થ-જે ધન ધાન્યાદિકના સંગ્રહથી નિસ્પૃહ બનેલું છે તે હિંસા, જુઠ, પારકાધનની ઈચ્છા તેમજ સ્ત્રીઓને વિલાસ અને ખેતીવાડી આદિની કડાકુટથી રહિતજ થએલો હોય, તેજ ધર્મમાં પ્રવૃત્તિ કરી શકે છે અને બીજાઓને પણ ધમમાં પ્રવૃત્તિ કરાવી શકે છે. તેથી તે આ સંસારથી તરવાને અને લોકોને તારવાને પણ સમર્થ જ હોય છે માટેજ પિતાના આત્માના હિતની ઈચ્છાવાળાઓએ તેવા સ્પૃહા વિનાના ગુરૂઓની સેવા અવશ્ય કરવી. કારણ તેવા નિસ્પૃહ ગુરૂઓના સમાગમ વિના જીને આ દુઃખમય સંસારથી તરવાને રસ્તે મળી શકતું જ નથી, તેથીજ તેવા ગુરૂઓની સેવા કરવાની જરૂર છે. બાકી જે ધન ધાન્યાદિકના સંગ્રહ કરવાવાળા અને પાંચ ઇક્રિયેના સુખને હૃઢવાવાળા તે નતે પોતે સંસારથો તરવાને માર્ગ પકડી શકે છે તેમજ નતે બીજાને પણ તેવા માગે ચઢાવી શકે છે. આ સ્થલ વાત સર્વને માન્ય થાય તેવીજ છે માટે તેવા નિસ્પૃહ થએલા ગુરૂઓની સેવા અવશ્યજ કરવી અને તેમ કરવાથીજ સત્ય માર્ગ મલી આવે છે. તેમજ દુનીયામાં એક એવી વાત પણ પ્રસિદ્ધ છે કે-હુ-ગુર્લોભી ચેલા લાલચી, દેનું ખેલે દાવ, દેનું ડુબે બાપડે, બેઠ પથ્થરકી નાવ ! ૧ એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે સદાચારવાળે જ્ઞાની તેજ વિશેષ ગુરૂ? For Personal & Private Use Only Page #734 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ विदलयति कुबोधं बोधयत्याऽऽगमार्थ सुगति कुगतिमार्गों पुण्यपापे व्यनक्ति अवगमयति कृत्याऽकृत्यमेदं गुरुयो। भवजलधिपोत स्तं विना नास्ति कश्चित् ॥ ભાવાર્થ–પ્રથમ અસત્ય સિદ્ધાંતના વચને સાંભળવાથી થએલા કુબુદ્ધને નાશ કરવાને સમર્થ હોય, તે કુબેધને નાશ કરીને પછી-આગમાર્થ એટલે સત્યસિદ્ધાંતના અર્થનો બંધ કરાવે, ત્યાર બાદ–સારી અને નઠારી ગતિમાં લઈ જનાર પુણ્ય અને પાપના માગને પ્રકાશ કરે. તે પછી દાન, પુણ્ય, પરોપકાર આદિ પુણ્ય કૃતેના ભેદને અને હિંસા, જુક, ચેરી, પરસ્ત્રીગમન, લેભ આદિ પાપ કૃત્યના ભેદેને જેમકે-એક સાધુ માર્ગના કૃત્યેના ભેદને અને બીજા ગૃહસ્થ માર્ગના કૃત્યેના ભેદને ભિન્ન ભિન્ન પણાથી સમજાવી બંધ કરાવવાને પણ સમર્થ હોય, તેજ જ્ઞાની આ સંસાર રૂપ સમુદ્રમાં જહાજ (નાવરૂપે) જીને તારવાને સમર્થ ગણાય તેવા ગુરૂવિના બીજે કઈ જહાજ રૂપે નથી. હવે એ ગુરૂ સંબંધના બન્ને કાવ્યને ટુંકમાં સાર એ છે કે પ્રથમ હિંસાદિકના પાપથી રહિત થએ અને બીજા જીને પણ તેવા અઘોર પાપ કર્મોને છોડાવતે પોતે આ સંસાર સમુદ્રથી તરે છે અને બીજા જીવોને પણ તારે છે તે તરે તેજ બીજાને તારે જેમ જહાજ, બીજી વાત એ છે કે, જ્ઞાની ગુરૂ વિના શિષ્યમાં જ્ઞાન હોતું નથી તેમ ગુરૂના સદ્વર્તન વિના શિષ્યમાં પણ સદ્વર્તન આવે જ નહિ એ નિર્વિવાદ છે માટે પ્રથમ ગુરૂઓનું સર્વતન તેવું જ જોઈએ તે જ પરંપરામાં સવર્તન ટકી શકે છે માટે જ અમે તેવા ઉત્તમ પુરુષના સદસદ્વર્તનને વિચાર કરીને બતાવવા પ્રયત્ન કરીએ છીએ. | ઇતિ ધર્મને માર્ગ પતે આચરી પછી બીજાને બતાવે. તેમાં જ્ઞાની હોય તે વિશેષ ગુરૂ ખંડ બીજે પ્રકરણ ૧છે વૈદિકમતના ગુરૂ વ્યાસ ઋષિ, કલમ પાંચથી. પ્રકરણ (૨) વેદવ્યસના માટે પુરાણકારેના ભિન્ન ભિન્ન અભિપ્રાય - ૧૮ પુરાણના કર્તા-વ્યાસ અંધ. પુ- . (૧) સ્કંધ પુરાણ-ચે કાશીખંડ અધ્યાય ૧ લે. વ્હે. ચો. अष्टादश पुराणानां कर्ता सत्यवती सुतः सुताऽग्रे कथयामास कथां पापाऽपनोदिनीं ॥४॥ For Personal & Private Use Only Page #735 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી. વૈદિક મતના વ્યાસ ગુરુ. | ભાવાર્થ –અઢાર પુરાણના કર્તા વ્યાસ હતા અને તે વ્યાસે પાપને દુર કરવા વાળી કથા કહી બતાવી હતી કા (૨) જમતાંજ ૧૮ પુરાણ બનાવી વનમાં ગયા. ભાગવત. શંકાકષ. શંકા ૧૮૧ મી પૃ. ૨૩ માં.. “વ્યાસજીનો જન્મ માતાના પેટથી થયો કે તુરતજ ૧૮ પુરાણ બનાવી જમીનથી ઉઠીને જગલમાં નહાસી ગયા. પિરાણીઓ બતાવશે કે શા ભયથી ન્યાસી ગયા ? વ્યાસજીના સબંધે કિંચિત વિચાર–મેઈપણ માત્ર પિતાના વિચારમાં પ્રથમ બહારના વિચારને ભેળવીને પછી તે (પિતાના વિચારે બીજી વસ્તુમાં ક૯પે છે. જેની માન્યતા ખાસ એવી છે કે જે કઈ તીર્થકર થવાના હોય તે પૂર્વના ભવમાં પોતાના સુકૃત્ય વેગથી જે ત્રણ જ્ઞાન મેળવેલા હોય તે ત્રણ જ્ઞાન સહિતજ જન્મ લે છે, તેથી તેમને તીર્થકરના ભવમાં કલા કૌશલ્યાદિક કોઈપણ વ્યવહારિક જ્ઞાન બીજાની પાસે શીખવાની જરૂર પડતી નથી. પણ તેઓ તેમાં સ્વતઃ સિદ્ધરૂપનાજ હોય છે. આ જૈનોની માન્યતાને ગ્રહણ કરી પુરાણકારે વ્યાસજીના સંબંધમાં ગોઠવી એવું લખી દીધું હોય કે વ્યાસ જન્મતાની સાથે અઢારે પુરાણ બનાવી જંગલમાં ચાલ્યા ગયા. એમ મારું ખાસ અનુમાન છે. કારણ (૨૪) ચોવીશ અવતારમાં વ્યાસજીને (૧૯) એગણીસમાં નંબરે ગોઠવેલા છે તેમના પૂર્વ કાળમાં ક૯પેલા અવતારમાં કે કઈ પણ ત્રાષિમાં આવી કલ્પના કરવામાં આવેલી જણાતી નથી. માત્ર વ્યાસ ભગવાનમાં જ કરવાનું શું કારણ? જન્મતાં અઢાર પુરાણું બનાવવાનું તે દૂર રહ્યું પણ તેમની આખી ઉંમરમાં પણ બનાવ્યાનું સંભવતું નથી. આતે કે કઈ પાછલથી થએલા બ્રાહ્મણ પંડિતએ બીજા મતેના સંઘર્ષણમાં આવ્યા પછી તે તે મતના વિષયોને પોતાની અનુકૂળતા પ્રમાણે ગ્રહણ કરી સ્વેચ્છતાથી ઉધું છતું પુરાણમાં ગોઠવી પિતાનાં નામ છુપાવ્યાં છે અને પિતે મહાત્મા બની લેકેને ઉંધે રસ્તે દેવાને પ્રયત્ન કરેલ હોય ? એમ આ કેલવણના સમયમાં દરેક વિચારી પુરૂષને જણાઈ આવે છે. (૩) વ્યાસની માતાએ વૃક્ષને ભેટી પુત્ર પેદા કર્યો.ભારત શંકાયેષ–શંકા ૧૨૨ મી પૃ. ૧૬ મું. (૪) “વ્યાસનું વીર્ય અરણીની લાકડીઓ ઉપર પડવાથી તે લાકીઓને ગર્ભાશય નહિ હોવા છતાં શુકદેવજીને જન્મ થયો. શું આ પણ સંભવિત છે કે For Personal & Private Use Only Page #736 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૨ (૫) વ્યાસની માતાની ઉત્પત્તિ માછલીથી, તેમની સાથે પારાસરની જખર જસ્તી, ભાગવત. શ’. ૧૨૭ મી. રૃ. ૧૭. ૪ * વ્યાસની માની ઉત્પત્તિ પ્રથમ માછલીથી થવી પછી તે મસ્ચેાદરીથી પારાશરે મર વરસાવી અંધકાર કરી જબર જસ્તી કરવી. શું સંભવિત છે કે ? તે દિવસે બલાત્કાર સભાગની કલમ કે કાટ નહિ હશે કે ? આમાં વિચારવાનુ કે–જૈન પ્રમાણે મહાદેવજીની ઉત્પત્તિની કથામાં— ચેટક રાજાની પુત્રી સુજેષ્ટા સાધ્વીની સાથે પેઢાલ નામના પરિવ્રાજકે પેાતાની ધંધ વિદ્યાથી અ ંધકાર ફેલાવી અકાર્યાં કરેલું, તેથી સત્યકીની ઉત્પત્તિ જણાવેલી છે, તા તે સંબંધ ઉલટ પાલટ કાણામાંથી કાણે કર્યાં તે વિચારવાનું કામ ઇતિહાસજ્ઞાનુ છે. અમેાએતા જૈનઅને વૈદિક એમ બન્ને તરફના ઇતિહાસ ખતાવી દીયેા છે. ॥ ઇતિ—(૧) વ્યાસ ૧૮ ૨ પુરાણનાકર્તા, સ્ક ંધ-પુ ૦ (૨) જન્મતાંજ અનાવી વનમાં ગયા, ભાગ ૦ (૩) વૃક્ષને ભેટવાથી સત્યવતીને વ્યાસપુત્ર ભારત. (૪) વીય અરણી પર પડતાં શુકદેવ; ભાગ ૦ (૫) માતાની ઉત્પત્તિ માછલીથી તેમની સાથે પારાસરની જબરજસ્તી, ભાગ ૦ એમ કલમ પાંચથી વ્યાસના વિચાર. ફરીથી કલમ ચાર. (૧) વ્યાસના અવતારરૂપે ઇશ્વરે પુરાણુ બનાવ્યાં ભગવત શ. ૩૭૬ પૃ. ૫૪, “ ઇશ્વરે બ્યાસના અવતાર લઈને પુરાણુ બનાવ્યાં. શું ઉચિત છે કે ? ” (૨) મહાદેવથી લડી વ્યાસે વ્યાસકાશી બનાવી. શ. ર૪૪ ની પૃ. ૩૪ કાશીખ’ડ, “ બ્યાસનું મહાદેવજીની સાથે લડવું અને વ્યાસકાશી અલગ બનાવવી. શું સંભવિત છે ? ” આ વાતના વિચાર ક ંધ પુ૦ ૪ ચૈા ખંડ તેના બીજા ભાગના અધ્યાય ૯૬ મા, પત્ર ૩૩૫ માં જીવે. (૩) વેદાર્દિક બનાવી વ્યાસ મૂઢ થયા પછી ભાગવત ખનાવ્યું. શ,૩૪૦ સી પૃ. ૪૮ સું. દેવી ભાગવત સ્કંધ ૩ જો, वेदशाखा पुराणानि वेदांतं भारतं तथा ॥ कृत्वा संमोहसंमूढोऽ भवं राजन् ! मनस्यऽपि ॥ For Personal & Private Use Only Page #737 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ. વૈદિકમતના વ્યાસ ગુરુ. ભાવા–વેદોની શાખા, અને પુરાણુ તથા વેદાંત સૂત્ર અને ભારત અનાવી હું વ્યાસ માહથી મૂઢ થઇ ગયા ત્યારે ભાગવત બનાવ્યું તે ભલા એ માનનીય અને પ્રમાણિક શી રીતે માની શકાય ? ” (૪) ખધા શાસ્ત્રોથી ભાગવતને ઘણું હલકું જણાવ્યુ` છે. પદ્મપુરાણું. ( શ’. ૨૪૪ પૃ. ૩૫ ) "वेदैर्विहीनाः प्रपठंति शास्त्रं, शास्त्रेण हीनाश्च पुराणपाठाः, पुराणहीनाः कृषिणो भवति, भ्रष्ठास्ततो भागवता भवति ॥ વેદથી વિહીન હેાય તે શાસ્ત્ર ભણે છે. શાસ્ત્રથી વિહીન હેાય તે પુરાણુ ભણે છે. અને જે પુરાણુથી વિહીન હેાય તે ખેતી કરનારા હોય છે અને એ બધાથી જે વિહીન હેાય છે તે ભાગવતી અને છે. શુ આશ્લેાકાનુંસાર ભાગવત વાંચવાવાળા ભ્રષ્ટ નથી શું ? ” વ્યાસના સમધમાં કિચિત્ વિચાર–કંધ, વાળાએ અઢારે પુરાણના કર્તા વ્યાસ એમ ચેાથા ખંડમાં લખીને ખતાવ્યા તે આ સ્કંધ પુ॰ અઢારમાં ગણાય કે નહિ ? ભાગવતવ:ળાએ——જન્મતાંજ અઢારે પુરાણુ બનાવી વ્યાસને વનમાં નાસી જવાનું લખીને બતાવ્યું અને એજ પુરાણવાળાએ–વનમાં ગયા પછી વ્યાસનું વીય અરણીમાં પડયા પછી શુકદેવજીની ઉત્પત્તિ બનાવી. વળી ભાગવત વાળાએ-વ્યાસને ઇશ્વરના અવતારમાં ગાઠવી ફરીથી પણ અઢાર પુરાણુના કર્તા લખીને બતાવ્યા, તારે દેવી ભાગવત્ વાળાએ વેદ, વેદાંત, અને પુરાણાના અન્ત ભાગવત અનાવ્યાનું લખીને ખતાવ્યું, છેવટે પદ્મપુરાણ વાળાએ-ભાગવતને ભ્રષ્ટ સ્વરૂપનુ લખીને ખતાવ્યું. મહાભારતવાળાએ વૃક્ષનુ આલીંગન કરી ચરૂ ખાધા પછી સત્ય વતી થી બ્યાસની ઉત્પત્તિ બતાવી. ભા. વાળાએ–પારાસરે ધુમ્ર વર્ષાવી મત્સ્યાદરીથી વ્યાસની ઉત્પત્તિ બતાવી. આખષી વાતામાંથી આપણે કઇ વાતને સતારૂપે ગ્રહણ કરવી ? અને આ બધા લેખકોમાંના કયા સાચા ? ॥ ઇતિ—(૧) ઇશ્વરે વ્યાસ થઈ પુરાણુ અનાવ્યા ભાગ૦ (૨) મહાદેવ સાથે વ્યાસ લડયા તેથી ભ્યાસકશી જુદી, સ્કંધ પુ૦ (૩) વેદાદિકમાં મૂઢ થયા પછી ભાગવત૦ (૪) શાસ્ત્રોમાં હલકું' ભાગવત, પદ્મપુરાણુ॰ એમ કલમ ચાર તેના વિચાર વિષ્ણુએ બ્યાસના અવતાર લઇ જન્મતાંજ ૧૮ પુરાણા બનાવ્યાં આમાં સત્ય કર્યું ? ખંડ ૨ જો, પ્રકરણ બીજું For Personal & Private Use Only Page #738 -------------------------------------------------------------------------- ________________ તત્રયી–મીમાંસા. ખંડ ૨ પ્રકરણ ૩ જુર્વેદમાં હિંસા છે તે ધર્મ છે, શંકર દિગવિજયમાં તેને આગ્રહ, શંકર દિગવિજય પ્રકરણ. ૨૬ માં, આનંદગિરીજી લખે છે કે “रे, रे, सौगत ! नीचतर ! किं किं जल्पसि ? अहिंसा कथं धर्मो भवितुमर्हति । यागीय हिंसाया धर्मरुपत्वात्-तथाहि अग्निष्टोमादि ऋतुः छागादि पशुमान् , यागस्य धर्मरुपत्वात् । सर्व देव तृप्ति मूलकत्वा च । तद्वरा स्वर्गादिफलदर्शनाच्च। पशुहिंसा श्रुत्याचारस्तत्परै रंगीकरणीया तद्वतिरिक्तस्यैव पाखंडत्वात् तदाचाररता नरकमेव यांति-" छेदनिंदा: परा ये तु, ये तदाचार वर्जिताः, ते सर्वे नरके यान्ति, यद्यपि ब्रह्मबीजजाः" इति मनुवचनात् । हिंसा कर्तव्येत्यत्र वेदाः सहस्रं प्रमाणं वर्तते । ब्रह्म, क्षत्र-वैश्य, शूद्राणां वेदेतिहास पुराणाचारः प्रमाणमेव तदऽन्यः पतितो नरकगामी ત્તિ.” ભાવાર્થ–બૌદ્ધ સાથેના સંવાદમાં ત્યાં આનંદગિરી જણાવે છે કે–ભારત વનપર્વને અધ્યાય ૧૨૭ માં સેમિક રાજાએ પિતાના જતુ નામના પુત્રને યજ્ઞ કરેલો છે, માટે રે, રે, બૌદ્ધ ?નીચમાં નીચ? તું શું કહી રહયા છે. અહિંસા રૂપ ધર્મ કેવી રીતે થઈ શકે ? યજ્ઞ સંબંધી હિંસા છે તે ધર્મ રૂપની છે, કેમકે છાગાદિ પશુથી થતા અગ્નિષ્ઠોમાદિ યજ્ઞને ધર્મરૂપ કહે છે અને તે ધર્મ સર્વ દેના તૃપ્તિ મૂલને છે અને તેના દ્વારા સ્વર્ગાદિકનું ફળ પ્રાપ્ત થાય છે, માટે મૃત્યાચારમાં તત્પર રહેવાવાળાઓએ-પશુહિંસા અંગીકાર કરવી અને પ્રતિ આચારવિનાનો ધર્મ છે તે પાખંડ રૂપ છે અને તેવા ધર્મના આચારવાળાઓ નરકમાં જાય છે– “છેદની નિંદા કરનારા, તેના આચારને વર્જનારા પદ્યપિ તે બ્રહ્મબીજથી ઉત્પન્ન થએલા હોય તે પણ તે બધા નરકમાંજ જાય છે.” એમ મનુઋષિએ કહેલું છે. માટે હિંસા કરવી, આમાં હજારે વેદનું પ્રમાણ છે. તેથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોએ વેદ, ઇતિહાસ અને પુરાણના આચારેને પ્રમાણુ કરે તેથી બાકીના બધાએ પતિત થએલા નરકમાંજ જાય છે તેથી તેમને ધર્મ આચારજ નથી ઈત્યાદિ.” આમાં મારા બે બોલ–આ લેખને લખવાવાળે ભલે અક્ષરોના પંડિતમાને માટે પંડિત હશે, પણ સત્ય બુદ્ધિના પંડિતેમને પાંડિત તે નહિ જ હોય? અગર જો સત્ય બુદ્ધિને પંડિત હેત તે આ બીચારા ગરીબ પશુઓના ઉપર આટલી બધી કુરતા ન વાપરતે? અગર નિરપરાધી છનાં પ્રાણ લેતાં વર્ગ મળી જતું હોય ત્યારે તે મહાકષ્ટથી સધાય એવા યમ, નિયમ, ધ્યાન, ધારણાદિક જે હિંદુ શાસ્ત્રોમાં લખાયા છે તેની શી જરૂર હતી ? માટેજ આ For Personal & Private Use Only Page #739 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ નું. વેદ પુરાણામાં નિર્દયતાના વિચારા. લેખ સત્યબુદ્ધિથી લખાએલા હાય એમ જણાતા નથી. મેટા પુરૂષોને વધારે આપણે શું કહેવું ? વેદોમાં હિંસા બતાવી ધર્મ બતાવનાર-શંકર દિગવિજય, માંસાદિ માટે કરેલા હિંસક યજ્ઞાપદેશ. (૧) યજ્ઞામાં પશુઓને બ્રાહ્મણા મારતા, ભાગવત સ્કંધ ૪ થા. અધ્યાય ૪ થા પત્ર ૧૦ મુ. શ્ર્લેા. ૬ હૈં। ( મ. મી. પૃ. ૧૦૯) હું જ્યાં ચારે તરફ બેઠેલા બ્રાહ્મણા વેદ્ય ધ્વનિ કરીને યજ્ઞના પશુઓને મારી રહ્યા છે, અને દેવતાઓ પણ ત્યાં બેઠેલા છે. માટીનાં, કાષ્ટનાં, લેાઢાનાં, સુવર્ણનાં, કુશનાં, અને ચામડાનાં મનાવેલાં પાત્ર મુકેલાં છે. તે યજ્ઞમાં સતી પહોંચી. ઇત્યાદિ. G "" (૨) માંસ ભક્ષકે યજ્ઞના જીવાને સ્વ ખતાવે છે ? શ. ૨૧૩ મી. પૃ. ૨૮ મુ. ( વિષ્ણુ પુરાણુ. ) પુરાણામાં લખ્યું છે કે-યજ્ઞમાં જે પશુ મરાય છે તે સ્વગે જાય છે તે પૌરાણીએ પેાતાના બાપને મારી સ્વગે કેમ નથી મેાકલતા ? ” (૩) બ્રહ્માએ યજ્ઞના માટે પશુને બનાવ્યા છે. મનુસ્મૃતિ અધ્યાય ૫ મે। શ્લોક ૩૯ મા અને ૪૦ મે. ( મ. મી. રૃ. ૧૮૫ થી. ) બ્રહ્માએ પેાતાની મેળે યજ્ઞના માટેજ બધાએ પશુઓની રચના કરી છે અને યજ્ઞ છે તે સંપૂર્ણ સિદ્ધિઓના માટે છે. તેથી યજ્ઞમાં જે પશુઓને વધ કરવામાં આવે છે તેને વધ સમજવા નહિ. ૩૯ કેમકે બધી ઔષધીઓ, પશુઆ વૃક્ષો, તિ એ અને પક્ષીએ જે જે યજ્ઞના માટે મરણ થએલા છે તે બધાએ ઉચી ગતિમાંજ જાય છે. ૪૦ "" આમાં મારા વિચાર–પ્રથમ જીવાનો વધ કરવા તે આર્યાના ધ જ નથી. જે ચાલતા યજ્ઞ ધર્મ છે તે આત્મિક ધર્મથી તદ્દન વિરૂદ્ધ સ્વરૂપના છે ? બ્રહ્માની ઉત્પત્તિ પુરાણામાં અનેક પ્રકારથી અનિયમિત પણાથી બતાવેલી છે. એટલુંજ નહિ પણ મહાદેવથી, સાવિત્રીથી, અને દેવતાઓથી વારંવાર શાષિત થવાથી બ્રહ્મા સત્તા વિનાના થઇ બેઠેલા છે. છતાં જણાવવામાં આવ્યું છે કે મુંખાદિકથી બ્રાહ્માદિક પેદા થઇ ગયા, અને પશુએ આદિને પેદા કર્યાં. કાઇ For Personal & Private Use Only Page #740 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી–મીમાંસા. ' ' ખં. ૨ પુછે કે કયા કાળમાં અને કયા સ્થાનમાં? તે એને કંઈ ઉત્તર છે કે અમારા વિચાર પ્રમાણે તે વિષયાભિલાષીઓએ લોકોને આત્મિક ધર્મ છેડાવી ઉંધે માગે ચઢાવેલા હોય એમ સમજાય છે? જો એમ ન હતા તે આત્મિક ધર્મની જાગૃતિના સમયમાં યજ્ઞ ધર્મને શું કરવાને ઢાંકી મુક પડતે? તેથી ઉપરનું લખાણ કેઈપણ પ્રકારથી ગ્યપણે થએલું હોય એમ આપણાથી કબુલ રાખી શકાય તેમ છે? વિચાર કરીને જુઓ સુજ્ઞ પુરૂષને વધારે શું કહેવું ! (૪) એક પુત્ર હેમે, સે પુત્ર થશે, લેમેશ ઉપદેશ. મહાભારત વનપર્વ અધ્યાય ૧૨૭ મે (શે. ૪પર પૃ. ૭૨) નક રાજાને સે પુત્ર ઉત્પન્ન કરવા માટે, લેમશ ત્રાષિએ સેનકના પુત્ર જતુને કાપી–તેને યજ્ઞમાં હોમ કર્યો. શું આ માનવા લાયક છે? જીવતા માણસને કાપીને યજ્ઞમાં હેમવું, અને તેથી દેવતાનું પ્રસન્ન થવું. શું આ અઘેરીઓના કર્મ જેવું નથી ? શું એવા ભાગ લેનારને દેવતા પદવી આપવી યોગ્ય છે? આવા મનુષ્યના ભેગ આપવા માંડયા હશે ત્યારેજ કંટાલી બુદ્ધદેવે અહિંસા ધર્મ કહાડ હશે. આજના પરાણીએ ઘણું પુત્રવાળા થવા (વસ્તી વધારવા) કેમ પિતાનાં એક છેકરાને યજ્ઞમાં હતા નથી ? શું આ વાકય ભગવાન વ્યાસજીનાં છે? ઈત્યાદિ.” આ લેખમાં જરા વિચારવાનું કે લેમિશ કષિએ સો પુત્ર થવાની આશા બતાવી મક રાજાના પુત્ર જનુને હેમ કરાવ્યું. આમાં કઈ ધર્મની બાબત હોય તેમ જણાતું નથી. માત્ર સ્વાર્થ પુરતી જ હશે એમ લાગે છે. દુનીયા સ્વાર્થના માટે વિજ્યાદિકમાં-એક એકના નાશના માટે અનેક પ્રકારની ખટપટ કરતી આવી છે અને વર્તમાનમાં પણ થતી જઈએ છિએ જેણે જેવા પ્રકારને લાગ જ આવે છે તેવા પ્રકારના ઉપાયે જી ગયા છે અને છ પણ રહ્યા છે. તેવા પ્રકારના વિચારમાં મુખ્યપણે રાજ્યમાં પુરોહિતેની સલાહ પણ લેવાતી હતી. ગાદીની માલિકી હક માટે પુત્ર હોય તેનો ગણાય છે. તેમાં અણબનાવ થતાં આવા પ્રકારના ઉપાયો જી શકાય કે નહિ? કહ્યું પણ છે કે “શા છા વેત્ નિર્મલ પુતિ :” જેને નરકમાં જલ્દી જવાની ઈચ્છા હોય તેણે એકજ દિન પુરોહિતને અધિકાર સ્વીકારે. For Personal & Private Use Only Page #741 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જી માંસ ખાવા ના પાડે તેને દુર્તિના ભય. જીવા કે વેદોમાં-માતૃમેધ, પિતૃમેષ, પણ લખાયા છે અને તે પ્રમાણે પીપલાદે પાતનાંજ માતાપિતાને યજ્ઞમાં હામાવી પોતાનું વૈર લીધેલુ એમ પ્રાચીન ઇતિહાસથી જણાય છે. જો કદાચ તેવા યજ્ઞાથી મોટા ફળની આશા રખાતી આવી હોત તે આજ સુધીમાં તેવા યજ્ઞા સેંકડો નહિ પણ હજારો થઇ ગયા હાત ! અને તેના પુસ્તક મેટાં મેટાં સેંકડો લખાઇને બહાર પડી ગયાં હાત. આ મારૂં દ્રુકપણાનું અનુમાન સજ્જન પુરૂષાએ વિચારવા જેવુ છે. જો કદાચ આ મારા વિચારા અÀગ્ય લાગતા હૈાય તે તે સજ્જના પેાતાના ખરા વિચારા બહાર પાડશે તેા તે વિચારાને વળગી પડવા એક નહિ પણ આખી દુનીયાનાજ લેાકે તેણે વળગી પડશે. સ્વા માં અંધ અનેલી દુનીયા કર્યું અકાર્ય કરતાં પાછી પડે તેવી છે ! માટે પૂર્વકાળમાં થએલા આ બધા ચન્ના ધના માટે થએલા હાય એમ જણાતું નથી પણ ધર્મના રસ્તાથી ચુકીને થએલા હશે એમ મારૂં અનુમાન થાય છે. તે સમયમાં ભૂદેવનુ રાજ્ય સ્વતંત્ર હતુ તેથી તેમણે તે સમયમાં કોઇ પુછે તેવું ન હતું. ઇત્યલ ॥ ( ૫ ) શ્રાદ્ધમાં માંસ ન જમે તે, પશુરામ વર્ષે જેટલાં સુધી નરક, મ વસિષ્ઠ સ્મૃતિ પૃ. ૪૩ મુ. શ્ર્લે ૩૧ મે. “ શ્રાદ્ધનું નાતરૂં માની લઇ ત્યાં ગએલાને માંસ પીરસ્યુ હાય અને જો તે માંસ ન ખાય તે તે બ્રાહ્મણ કે મુનિ-પશુના શરીરમાં જેટલા રામ ( સૂક્ષ્મ કેશ) હેાય તેટલા વર્ષો સુધી નરકમાં જઇને પડે ૩૧” આ લેખ-ત્યાગીઓના ઉપદેશથી ત્યાગી થએલા બ્રાહ્મણાને નરકના ભય અત્તાવી પાતાની ૫ક્તિમાં ભેલવવા માટે લખાએલા હોય એમ સમજાય છે. નહી તા દયાલુઓને નરક શી ? જો એમ હોય તે અદિલા પરમો ધર્મ ૨૫ વેદની તિ છે તેના અજશે ? ( ૬ ) માંસાદિકથી બ્રાહ્મણા માટેનું શ્રાદ્ધ તે અગસ્તિ ખાઈ ગયા. ભવિષ્ય પુરાણ પૃ. ૪૯૯-શ-૩૫૭-પૃ, પર ) “ એક દિવસે ઇલ્વલે અગસ્તિ મુનિએ શ્રાદ્ધમાં જમવાને આમંત્રણ કર્યું` ત્યારે મસ્તિ મુનિએ કહ્યું કે તે જે તમામ વિપ્રેાના માટે માંસાદિ લેાજન 2 For Personal & Private Use Only Page #742 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તત્રયી–મીમાંસા. ખંડ ૨ એકત્ર કર્યું છે તે સઘળું હું એકલેજ ખાઈશ. ઇલ્વલે તે માગણે કબૂલ રાખી અને અગસ્ત મુનિજીની આગળ સંપૂર્ણ માંસ પીરસી દીધું અને અગસ્તિ મુરૂ જ્ઞાની ચટ કરી ગયા. શું આ વાત યથાર્થ છે કે..?” (૭) શ્રાદ્ધાદિમાં માંસ ખાવામાં દોષ નથી યાજ્ઞવલ્કય સ્મૃતિ અધ્યાય ૧ લે. લૈ. ૧૬૯ મે. (મ.મી. પૃ. ૧૯૦ ) “અનના અભાવમાં માંસ ભક્ષણ કર્યા વિના પ્રાણ જતાં હોય તો ગમાં, નિમંત્રિત કરેલું શ્રાદ્ધમાં, અને પ્રેક્ષણ નામવાળા (વકત સંસ્કારવાળા) યજ્ઞમાં માંસ ભક્ષણ કરતા હવા, તેમજ દેવતાનું અને પિતાનું પૂજન કરતાં બચેલા માંસને ખાવાવાળા દેષને પ્રાપ્ત થતા નથી. ઇત્યાદિ.” અનાથ, ગરીબ, નિરપરાધી જીવોને મહાત્રાસ આપ્યા વિના માંસ કયા પ્રકારથી પ્રાપ્ત થાય? તે પછી મહાત્રાસ આપતાં દેષ નથી એમ કેવી રીતે કહી શકાય? દેવતા અને પિતરે શું માંસ ખાય છે? કહેશે કે ખાતા નથી તે પછી આ બધે પ્રપંચ શાના માટે ? | ઈતિ-(૧) ચામાં બ્રાહ્મણે પશુઓને મારવા ભાગ ૧ (૨) માંસ ભક્ષકે તે જીવને સ્વર્ગે જવાનું કહેતા. વિષ્ણુ પુરા (૩) બ્રહ્માએ યજ્ઞના માટે પશુઓ બનાવ્યા. મનુસ્મૃતિ વા (૪) એક પુત્રના હેમથી સે પુત્રોની આશા, ભારત વા (૫) શ્રાદ્ધનાં માંસ ન જમે તે નરકમાં, વિશિષ્ટ વા (૬) બ્રાહ્મણોના માટેનું માંસાદિક અગસ્તિ ખાઈ ગયા. ભવિષ્ય પુ . (૭) શ્રાદ્ધાદિકમાં માંસ ખાતા દેષ નથી, યાજ્ઞવલ્કય છે એ કલમ સાતનો કરી બતાવેલે વિચાર ખંડબીજે પ્રકરણ ત્રીજુ મું૦ છે કલમ ૧૫ થી કરેલા વિચાર વાળું પ્રકરણ ૪ થું. માંસાદિકના શ્રાદ્ધથી શું પિતૃઓ તૃપ્ત થતા હશે કે બ્રાહ્મણે? (૧) પૂજિત માંસને ખાતાં દેષ નથી, ન ખાય તે પશું થાય. મનુસ્મૃતિ-અધ્યાય ૫ મે, લે. ૩ર મે અને ૩૫ (મ.મી. પૃ. ૧૮૪) For Personal & Private Use Only Page #743 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. માંસ મેળવવાના અનેક ઉપાય. ૧૧ વેચાતું લાવેલું માંસ, જીને મારીને પેદા કરેલું માંસ, અથવા પિતરોનું પૂજન કરી લે પછી તે માંસને ખાવાવાળો દુષિત થતું નથી. ૩૨ શ્રાદ્ધમાં અને મધુપર્કમાં શાસ્ત્રની મર્યાદાથી બનેલું માંસ જે ખાતે નથી તે મરીને પલેકમાં ૨૧ વાર પશુને જન્મ લે છે ૩૫ છે.” આમાં જરા વિચાર-માંસના લાલચુઓએ માંસને અદૂષિત ઠરાવ્યું છતાં તેવા પુણ્યાત્માને ઘણા ઉત્પન્ન થતાં ન ખાય તે તેણે પિતાની પંકિતમાં ભેળવવા જે એકવીશવાર પશુ નિમાં ઉત્પન્ન થવાનો ભય બતાવ્યું તે વિચારવા જેવું શું નથી ? પૂર્વના મેય મુનીઓ શું હિંસકજ હશે ? (૨) મનુસ્મૃતિ. અધ્યાય. ૫. મ. બ્લેક. ર૨, ૨૩ મે (મ. એ. પૃ. ૧૮૨) યજ્ઞના માટે, તેમજ પાલન કરવાને ગ્ય માતા પિતા આદિના માટે સારાં સારાં હરિણે અને પક્ષીઓને બ્રાહ્મણ મારે. કેમકે પૂર્વકાળમાં થએલા અગત્ય મુનિએ તે પ્રમાણે કરેલું છે અને તેનાથી પણ પૂર્વ કાળમાં બ્રાહ્મણના તેમજ ક્ષત્રિયોના, યજ્ઞમાં પણ જે હરણે અને પક્ષિઓ હતાં તેનાથી પુડાસ થઈ ગએલા છે માટે તેમ કરવાને હરકત નથી.” આમાં જરા વિચાર-દુનીયામાં ચાલું વ્યવહાર હોય તેને ઉપદેશ દેવાની જરૂર, મહાત્માઓને હેતી નથી તેમાં અનીતિ કે અયોગ્ય હોય તેણે અટકાવવાને ઉપદેશ મહાત્માઓ કરે? તે પછી જે અઘાર કર્મ હોય તેને ઉપદેશ મહાત્માઓથી કેવી રીતે કરી શકાય? તેવા અઘોર કાર્યમાં તે જી પોતાના પૂર્વ કર્મના અનિષ્ટ સંયેાગમાં પડેલા સ્વભાવિકપણથીજ કરી રહેલા છે. તેવા અનિષ્ટ કાર્યમાં મહાત્માઓ ઉપદેશક બની જાય તે અનિટમાં અનિષ્ટજ ગણાય એમ જૈન સિદ્ધાંતને ઉપદેશ છે. વૈદિક મતના કેટલાક ઉપદેશકે પિતાના વિષયની લાલચમાં પડેલાઓમાં ઉલટી જ ગંગા વહેતી હોય For Personal & Private Use Only Page #744 -------------------------------------------------------------------------- ________________ ૧૨. તત્રયી–મીમાંસા. ખંડ ૨ - -- - *** ** * ** * ** * * * * તેવા લેખે આપણી નજરે જોવામાં આવે છે. બાકી અનિષ્ટ કાર્યમાં ઉપદેશ દેવાની જરૂર મહાત્મા પુરૂએ સ્વીકારી જ નથી તે પછી કેવી રીતે લખી શકાય કે-હરિણે અને પક્ષીઓ બ્રાહ્મણ મારે? (૩) યજ્ઞ શ્રાદ્ધાદિકમાં ભળીને જે માંસ ન ખાય તે બ્રામ્હણજ નહિ. વ્યાસ-સ્મૃતિ. પૃ. ૨૫ માં લે. ૫૬ મિ. (મ.મી. પૃ. ૧૭) યજ્ઞમાં કે શ્રાદ્ધમાં જોડાએલે બ્રામ્હણ માંસ નથી ખાતે તે બ્રાહ્મણપણાથી રહિત થાય છે. તેમજ પિતૃદેવતાઓનું પૂજન કરીને શિકારથી મેળવેલું માંસ જે ખાતે નથી તે પણ બ્રાહ્મણપણથી રહિત થાય છે. પ૬” કેઈ પંડિતે લખ્યું કે-શ્રાદ્ધમાં કે યજ્ઞમાં ભળીને જે માંસ નથી ખાતો તે નરકમાં જાય, ત્યારે બીજા પંડિતે બ્રાહ્મણપણાથી ભ્રષ્ટ કહ્યો. આ વા આવા પ્રકારના લેખો જોતાં એમ સમજાય છે કે આ લોકના સુખમાં મગ્ન થએલા પંડિતએ ધર્મના બહાને આ અયોગ્ય પ્રવૃત્તિ ચલાવેલી હોવાથી ઘણા લોકોને માન્ય જણાતી નથી. (૪) વેદાદિભણે-માંસાદિકથી દેવની તૃપ્તિ કરતાં પિતરની તૃપ્તિ. યાસવલકય સ્મૃતિ અધ્યાય ૧લે, લેક ૪૫ ૪૬ મો (મ.મીપૃ. ૧૮૯) જે બ્રાહ્મણ દિન દિન પ્રત્યે પ્રતિરવાળા વેદ-વાકને ભણે છે અને બ્રાહ્ય આદિ પુરાણેને પાઠ કરે છે અને મનુ આદિ ધર્મશાસ્ત્ર, રૂદ્ર, ત્યમંત્ર, યોની કથા, ભારતાદિ ઈતિહાસ વિદ્યા, એ બધાં શાસ્ત્રોને શક્તિને અનુસાર નિત્ય ભણે છે અને માંસ દુધ ભાતથી દેવતાઓને તૃપ્ત કરે છે તે મધ અને ઘતથી પિતરની તૃપ્તિ કરે છે. ૪૫ ૪૬ ” જવાની ગતિ કર્મને અનુસરતી માનીએ તે–પિતરોની ગતિ કઈ થઈ માનવી? માંસાદિકથી તૃપ્ત થતા દેવે ઉચ્ચ કોટિના હતા નથી માટે શમ માદિકને માર્ગ છેડી બીજે માર્ગે જતાં આત્માને લાભ મળી શકતે થી માટે ઉપરનો લેખ વિચારવા જેવું છે. For Personal & Private Use Only Page #745 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રકરણ ૪ થું. માંસ મેળવવાના અનેક ઉપાય. છે ઈતિ-(૧) પૂજિત માંસ ન ખાય તે પશુ થાય, મનુ (૨) પૂર્વેના મોટા મુનિએ શું હિંસક હશે? મનુવા (૩) યજ્ઞ શ્રાદ્ધાદિકમાં મસ ન ખાય તે બ્રાહ્મણજ નથી. વ્યાસ ! (૪) માંસાદિકથી દેવેની તૃપ્તિ કરતાં પિતરોની તૃપ્તિ થાય, યાજ્ઞ વકયા એમ કલમ ચારને વિચાર. જ્યાં જોઈએ ત્યાં માંસની લાલચનાજ લેખે રોજે બે હજાર ગાયોને મરાવી દાન દેનાર રંતિ દેવ. (૫) મહાભારત વનપર્વ અધ્યાય ૨૦૮ મે. કલેક ૮ થી ૧૦ (મ. મા. પૃ. ૧૧૦). હે બ્રાહ્મણ ? રાજા રંતિદેવ રસોડામાં નિરંતર બે દજાર પશુઓ અને બે હજાર ગાયેને મારીને તેના માંસની સાથે અન્નાદિક અપાયા કરતું તેથી તે રાજાની અતુલ કીતિ સર્વ જગપર ફેલાઈ હતી. ઇત્યાદિ.” આમાં કિંચિત વિચાર-રંતિદેવ ચાર હજાર જેને સંહાર કેઈના ઉપદેશથી કરતો હશે કે પિતાની મેળે? જે પોતાની મેળે કરતે હેત તે તેના ભક્ષક અને પ્રશંસકો દયાવાળા ઉત્તમ તે ન હેત? તેથી આવી પાપમય પ્રવૃત્તિ કરનાર કરાવનાર શિષ્ય ગુરૂમાં તરણ તારણ કર્યો? તેને વિચાર સાધારણ માણસ પણ કરી શકે તેમ છે ? (૬) ૫૦, ૨૫ પાડા, બકરાંથી પણ કેવું થાય? ભવિષ્ય પુરાણ ઉત્તરાર્ધ અધ્યાય ૧૨૬ મે ( શક૬૫ પૃ. ૫૩ મહાનવમીના વ્રતમાં એમ લખ્યું છે કે--આઠમના રાત્રીના જાગરણની વિધિ–નટ, વેશ્યા આદિને નાચ કરાવી રાત્રી વ્યતીત કરવી. સવાર થતાંજ સે અગર પચાસ, અથવા પશ્ચીશ–પાડા, બકરાં વિગેરે બલીદાનમાં ચઢાવે અને For Personal & Private Use Only Page #746 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ત-વત્રયી–મીમાંસા. ' ખંડ ૨ દારૂના ઘડાથી પરમેશ્વરીનું તર્પણ કરે. વહજી વાહ! ! અમારા પૌરાણીઓને તે પૂજ્ય કરાવતાં ચકાચક થતી હશે? મફતને દારૂ અને માંસ મળે તે શું કામ છેડે? આ પુરાણકારના વિચારો કેટલા હલકા અને કેવા નિર્દયપણાના હશે? આવા આવા અનિષ્ટ લેખેથી દુનીયામાં પાપને પ્રચાર થયો હોય એમ અનુમાન ન કરી શકાય? તેવા અનિષ્ટ લેખકે ધર્મની પ્રવૃત્તિને ચલાવવાને દો કેવી રીતે કરી શકતા હતા ? તે સુને વિચારવાનું છે. (૭) શય્યાદિકના દાનમાં પણ દૂધ, માછલી ન ચુક્યા. યાજ્ઞવલ્કય અધ્યાય ૧ લો. લે ૨૧૪ મિ. (મ.મી. પૃ. ૧૯૧) (૮) ગણેશની ભેટના ન્હાને માંસ લેવા પ્રયત્ન. યાજ્ઞવલ્કય સ્મૃતિ અ. ૧ લે. લે. ૨૮૭ થી ૨૮૯ (મ.મી. પ્ર. ૧લ્સ) “કા અને પકાવેલો ભાત, તિલની પીઠીની સાથે મળેલું અન્ન, મછ, પકાવેલું માંસ, કાચું માંસ, વિચિત્ર પ્રકારનાં ફુલ, સુગંધી વસ્તુ, ત્રણ જાતની મદિરા, મૂલી, પુરીઓ, પુડા, એરડાની માલા, દહીભાત, ગોલવાળી ખીર લાડવા, એ બધાને ભેગા કરી ગણેશજીને ભેટ આપે. ગણેશ પાર્વતીજીની સ્તુતિ કરે અને પૃથ્વી ઉપર માથું નમાવીને નમસ્કાર કરે. ૨૮૭, ૮૮, ૮૯ને અથ.” પ્રથમ ગણેશની ઉત્પત્તિ-પાર્વતીના હાથના મેલ આદિથી બતાવેલી, નિર્ણય વિનાની છે. દેવે નૈવેદ્ય ખાતા નથી પણ પૂજકના નિર્વાહ માટે હોય તે તેવા પ્રકારનું નિવેદ્ય તેમના માટે શું અયોગ્ય ન ગણાય? આ ભેટમાં ત્રણ જાતની મદિરા અને કાચું પાકું માંસ લખ્યું તે કોના માટે? એ વિચારવા જેવું છે. , ૧ ક (૯) ભંગીના પાત્રમાંથી માંસાદિક લેતાં શુદ્ધ. અત્રિસૃતિ. પૃ. ૪૪માં લેક. ૨૪ મિ. (મ.મી. પુ. ૧૭) For Personal & Private Use Only Page #747 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. માંસ મેળવવાના અનેક ઉપાયે. ૧૫ લીલું માંસ, ઘી, તેલ, અને ફળથી ઉત્પન્ન થએલું તૈલાદિ, ભંગીના પાત્રમાં રાખેલાં હોય પણ તેના પાત્રમાંથી આપણા પાત્રમાં લઈ લઈએ કે શુદ્ધ થઈ જાય ૨૪૯ છે” ભગીના નામથી ભડકવાવાળ બ્રાહ્મણને પિતાનાં પાત્રમાં પડતાંની સાથે લેહિથી પચપચું લીલું માંસ શુદ્ધ શા કારણથી ? છે ઈતિ (૫) દિનપ્રતિ બે હજાર ગાયોના માંસનું દાન દેનાર રંતિદેવ, ભારત ૦ (૬) ૨૫-૫૦ પાડા, બકરાનું તર્પણ કેનું ? ભવિષ્ય ૦ પુ. (૭) શાદિ દાનમાં પણ દુધ, માછલી ન મૂક્યાં, યાજ્ઞવલકય . (૭) ગણેશની પૂજાના બહાને માંસ લેવાને પ્રયત્ન, યાજ્ઞવલ્કય વા (૮) ભંગીના પાત્રમાંથી માંસાદિક લેતાં શુદ્ધ, અવિસ્મૃતિ. કલમ ૫ થી ૯ ના વિચારનું સ્પષ્ટીકરણ (૧) બ્રાહ્મણદિ અતિથીના માટે બળદ કે બકરો પકાવે. વશિષ્ટ સમૃતિ પૃ. ૨૦, ૨૧ માં. કલમ ૮ મને ભાવાર્થ (મ. મી. પૃ. ૧૯૬ ) અને જે શ્રુતિમાં લખ્યું કે આવેલા બ્રાહ્મણ, ક્ષત્રિય, રાજા અથવા અતિથીના માટે મોટા બળદને અથવા મેટા બકરાને પકાવે, એ પ્રમાણે બ્રહ્મણદિક અતિથીને સત્કાર કરે. ૮” બ્રાહ્મણ કે અતિથી (સાધુ) ના માટે ખાસ ઉપયોગી જાનવરના નાશ ક્યા ગુણને માની બતાવ્યો હશે? શું સત્કારના માટે બીજી ઉત્તમ ચીજો મહાત્માને નહિ દેખાઈ હોય? (૧૧) ઋષિઓ પ્રાણ લેવાનું કહે, છોને કેનું શરણ? મનુસ્મૃતિ અધ્યાય છે ઠે કલેક ૧૮ મિ. (મ.મી. પૃ. ૧૮૨) શ્વાવિધ, (સેલ) શલ્ય-સેહની તુલ્ય મોટા મોટા કેશવાળા ગધા, ગેંડા, કાચબા, શશલા, પાંચ નખવાળા એ પાંચ અને ઉંટને છેવને બીજા એક તરફના દાંતવાળા ભક્ષણ કરવાને ગ્ય છે એમ મનુ અષિ કહે છે.” For Personal & Private Use Only Page #748 -------------------------------------------------------------------------- ________________ તત્રયી–મીમાંસા. ' ખંડ ૨ આ બિચારા નિરપરાધી જી–પરવશપણાથી અજ્ઞાની પશુઓના તે ભક્ષજ થઈ રહ્યા છે, પણ મોટા જ્ઞાનીઓ અને મહાત્માઓ તેમનો ભક્ષ કરવા લલચાય ત્યારે જ્ઞાની અને અજ્ઞાનીઓમાં ફરક કયા મોટા ગુણથી માન ? તે વાત અમે ખરી રીતે સમજી શકતા નથી. (૧૨) બ્રહ્માએ બધા જ ખાવાને રસ્યા માની શકાય ? મનુ મૃતિ અધ્યાય ૫ મો. કલેક ૨૮ થી ૩૦ સુધી. (મ.મી. પૃ. ૧૮૩) “બ્રહ્માએ સંપૂર્ણ અને અન્નરૂપે કપેલા છે. ચોખા આદિ સ્થાવર જીવે છે અને પશુ પંખી આદિ જંગમ છો છે. આ બધું સંપૂર્ણ જીવનું ભજન છે. અર્થાત પિતાના પ્રાણની રક્ષા માટે ભક્ષણ કરે પણ સદાકાળ ભક્ષણ કરે નહિ. જેમકે-ચર જીવો (મૃગાદિક)ના માટે, અચર જીવ વસ્તુ ( તૃણાદિક છે). અને દંષ્ટ્રાવિનાના હરણ આદિના માટે અને હાથવાળા મનુષ્યાદિકેના માટે, હાથ વિનાના જે મચ્છાદિકે છે તે, અને સિંહાદિક શુરવીર છના માટે ભરૂ હાથ આદિક. એ સર્વ પ્રાણીઓ એ કૈકના ભક્ષ્ય છે. તેથી ખાવાવાળા જ ખાવાને ગ્ય પ્રાણીઓને ખાય તેથી તે દૂષિત થતા નથી કારણકે બધાએ પ્રાણીઓને ખાવાના માટેજ બ્રહ્માએ રચેલાં છે. “૨૮, ૨૯, ૩૦ ” . પ્રથમ તો આપણે બ્રહ્મનીજ ઉત્પત્તિ વિચારીએ–એક વખત દેવીના હાથ ઘસવાથી. વળી બીજે લેખ જોતાં એક ઇંડાથી. વળી ત્રીજે લેખ જોતાં વિષ્ણુની નાભિ કમલથી. વળી એ લેખ જતાં શિવજીની બહથી. એમ અનેક પ્રકારે પરવશતાથીજ ઉત્પન્ન થએલા જણાય છે. તે પછી તેમને સંપૂર્ણ જીવને અન્ન રૂપે કલપેલા છે અને બધાએ જી ખાવાને માટે જ રચેલા છે. એમ કયા પ્રકારથી સિદ્ધ કરી શકાય? વળી કહેવું કે–ખાવાને ગ્ય જીવોને ખાવાથી દૂષિત થતા. નથી. આ લેખને અર્થ છે? શું તેવા માંસના ભક્ષક છે મોક્ષમાં જતા હશે કે સ્વર્ગમાં ? પુણ્ય પાપને માનવાળા ડાહ્યા પંડિતોના નિર્દયાણાના આવા લેખે હાય ખરા કે ? વળી જુઓ-આ સુષ્ટિ અનાદિકાળથી ચાલતી આવેલી છે અને ભવિષ્યમાં ચાલ્યા કરવાની જ છે. જુવે “જૈન દષ્ટિએ જગ” સંબંધીને પહેલે લેખ અને સુષ્ટિ કર્તાના સંબંધને જુવે બીજે વૈશ્વિક મતને લેખ. સુષ્ટિ કરવાને દાવે કેટલા દેવે કરી રહ્યા છે. વિચારીને જુ-તેમાંને કયે સાચો? વસ્તુની રિથતિને વિચાર શું આ મહાત્માએ નહિ કર્યો હોય છે, જે પિતાનાજ સિદ્ધાંતને વિચાર For Personal & Private Use Only Page #749 -------------------------------------------------------------------------- ________________ - - પ્રકરણ ૪ થું. માંસાદિકથી પિતરોની તૃપ્તિ બતાવનારા ગુરૂઓ. ૧૭ કર્યો હોત તે આ બધું બ્રહ્માએજ પેદા કર્યું એવું નજ લખી શકતા માટે આ લેખ જ વિચાર પૂર્વક યોગ્ય લખાયો છે એમ અમને જરાપણ લાગતું નથી. આપ સજજને પણ વિચાર કરશે તો મારાજ મતને મલતા થશો કે કઈ સત્ય વસ્તુ એક સ્વરૂપવાળી બતાવી સંતોષ આપશે.” (૧૩) મૃગાદિકના માંસથી દશરથનું શ્રાદ્ધ ઋષિઓ જમ્યા. પદ્મપુરાણ પ્રથમ સુષ્ટિ ખંડ. અધ્યા. ૩૩ મો. પત્ર હ૭ સું. લેક ૭૭ થી ૮૪ સુધીને સાર–(મ.મી. પૃ. ૧૦૭ ). ષિઓએ-રામચંદ્રજીને કહ્યું કે તમો રાજા દશરથનું શ્રાદ્ધ કરે તેમાં પવિત્ર માંસ, અને ધાન્યાદિકથી બ્રાહ્મણને ભજન કરો. તે સાંભળીને રામચંદ્રજીએ લક્ષ્મણજીને કહ્યું કે માંસાદિકથી ભેજનની તૈયારી કરાવો. ત્યારે લક્ષ્મણજી-ખરગોસ, મૃગાદિ, જાનવરેને મારીને લાવ્યા. બીજી સામગ્રી પણ તૈયાર કરી. સીતાજીએ રસેઈ બનાવી. ઋષિઓ, બ્રાહ્મણે ભારદ્વાજ આદિ સ્નાન કરીને આવ્યા. પૂર્વોક્ત ભેજન જમ્યા પછી દક્ષણ લઈને ચાલ્યા ગયા ઈત્યાદિ આ શ્રાદ્ધમાં–જમદગ્નિ, ભારદ્વાજ, લેમશ, દેવરાત, શમીક, આદિ પણ હતા અને એ બધાએ મેટા મોટા ઋષિઓએ માંસ ખાધું હતું. ” આમાં થોડો વિચાર “ અલિv ઘર્ષ.” એ વેદની કૃતિનું પાલન કરવા માંસાદિકના ત્યાગી તે નાસ્તિક ક્યા પ્રકારથી ? અને માંસાદિકના લાલચુઓ તે અસ્તિક કયા પ્રકારથી? અને તે ગુરૂના ગુણવાળા પણ કયા પ્રકારથી ? (૧૪) કોશિકના છ પુત્ર ગાયને ખાઈ નિર્ભય થયા. પદ્મપુરાણ-સૃષ્ટિ અંડ, અધ્યાય ૧૦ મે. લેક પદા ૫૭ (મ. મી. પૃ. ૧૦૮). વળી કૌશિક ઋષિના સાત પુત્રએ એક ગાયને મારી નાખી, પછી શ્રાદ્ધ કરી તેનું માંસ ભક્ષણ કરી ગયા. પછી શંકા રહિત થઈને ગુરૂજીને કહેવા લાગ્યા કે હે ગુરૂદેવ ! ગાયને તે વાઘ ખાઇ ગયે. આ વાછરડે બચી ગયે છે તે લઈ લે. આવી રીતે તે સાતે જણાઓ વૈદિક બળને આશ્રય લઈને દૂર કમમાં પણ નિર્ભય થઈને ગાયને ખાઈ ગયા. ઈત્યાદિ.” For Personal & Private Use Only Page #750 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ----- તત્વત્રયી-મીમાંસા. ખંડ ૨ વળી જુવો–એજ કૌશિકના સાત પુત્રોને અધિકાર. મસ્યપુરાણ. અધ્યાય ૨૦ માં (મ.મી. પૃ. ૧૬૯). એજ કૌશિકના સાતે પુત્રો ગાયને મારીને ખાઈ ગયા અને ગુરૂજીને આવીને કહ્યું કે–ગાયને વાઘ મારીને ખાઈ ગયે. ઈત્યાદિ. ” આમાં કિંચિત વિચાર–આ ગાયના વધમાં ત્રણ પાપ મુખ્ય છે. ૧ નિરપરાધી ગાયના વધનું, (૨) ગુરૂદ્રોહિપણુનું અને (૩) તદ્દન જુઠ બલવાનું. વૈદિક બળના આશ્રયથી કેવી રીતે છુટી ગયા તે વિચારવાનું છે. (૧૫) ગેંડાદિકના માંસથી પિતરોને અક્ષય ફળની પ્રાપ્તિ. યા. સ્મૃતિ. અ. ૧ લે. લેક ૨૬૦૬૧ મા (મ. મી. પૃ. ૧૨) ગુંડાનું માંસ, મહા શતક મછનું માંસ, મધ અને શ્યામક આદિ અન્ન, મુનિઓને, વળી લાલ બકરાનું માંસ, કાલાશાક, ગરડા અને ધોળા વર્ણવાળા બકરાનું માંસ, એ સર્વ જે પિતાના માટે આપે છે અને ગયાજીમાં જે કાંઈ શાક ફલાદિક પિતરના વાસ્તે આપે છે, એ સર્વ અક્ષય ગુણવાળું થઈ જાય છે, અને ભાદરવા વદિ તેરસના દિવસે અથવા મઘા નક્ષત્ર યુક્ત તેરસના દિવસે, જે કાંઈ વસ્તુ દાનમાં પિતાના માટે અપાય તે બધું અનંત ગુણવાળું થઈ જાય છે.” આ બધા પ્રકારના માંસનું દાન લેતાં શું તેમને ઘણા ઉત્પન્ન નહિ થતી હોય? જે જીના પ્રાણ લેવામાં આવતા હશે તેમના તરફને આશીર્વાદ અક્ષય સુખને આપવાવાળ મળતું હોય તેમ આપણાથી કબૂલ કરી શકાય તેમ છે ? ન જાણે તે વખતના મુનિઓ અને બ્રાહ્મણે કેવા પ્રકારને ધર્મ અને કેવા પ્રકારની અંધાધુંધી ચલાવતા હશે તે આજે સર્વ કેઈને વિચારવાને વિષય થઈ પડયા છે. છે ઈતિ-(૧) અતિથીના માટે બળદ કે બકરે પકાવે. વિશિષ્ટ (૨) રષિઓ પ્રાણ લેવાનું કહે તો જીવને શરણ તેનું મનુવા (૩) બ્રહ્માએ બધા જીવે ખાવાને રચ્યા તેમ માની શકાય ? મનુ (૪) મૃગાદિકના માંસથી દશરથનું શ્રાદ્ધ કષીઓ જમ્યા. પદ્મપુરાણા (૫) કૌશિકના સાત પુત્રો ગાયને ખાઈ નિર્ભય થયા પદ્મ અને મત્સ્યપુ (૬) ગેંડાદિકના માંસથી પિતરને For Personal & Private Use Only Page #751 -------------------------------------------------------------------------- ________________ ww w ~~~ ~ ~ ~~~ ~~~ ~~ પ્રકરણ ૫ મું. માંસાદિકથી વૃપ્તિ બતાવનારા ગુરૂઓ. ૧૯ અક્ષયની પ્રાપ્તિ, પાજ્ઞવલ્કય સ્મૃ. એમ કલમ ૪, ૫ થી ૯, ૧૦ થી ૧૫ સુધીને કરેલો વિચાર. ખંડ. બીજે પ્રકરણ ૪ થું. પ્રકરણ ૫ મું. (૧) શ્રાદ્ધાદિકમાં બ્રાહ્મણોએ જીને ભક્ષણ કરવા. યાજ્ઞવલ્કય સ્મૃતિ અધ્યાય ૧ લો લેક ૧૭૭ મે. (મ. મી. પૃ. ૧૯૦ ) પાંચ નવાલા જંગલી જી-સેધા, ગેધા, કાચબા, શલ્લક, અને શશલાં અને મછ જાતિના-સિંહ જેવા મુખવાળ મા, લાલ રંગવાળી માછલી, છીપના આકારવાળા છે. આ બધા કહેલા છ શ્રાદ્ધ આદિકમાં બ્રામ્હણોએ ભક્ષણ કરવા. . ૧૭૭ આમાં અડધા કલેકને અર્થ વધારેને લીધેલો છે.” મનુસ્મૃતિની સાથે આ સ્મૃતિને ઉપદેશ પણ મલતા જેવું છે. શ્રાદ્ધના કે યજ્ઞના બહાને પશુઓના પ્રાણ લેતાં ધમ કેવી રીતે? બ્રામ્હણેને પશુઓના પ્રાણ લેતાં, પરસ્ત્રીને કે વેશ્યાને સંબંધ કરતાં પાપ નહિં. શું બ્રામ્હણે ઈશ્વરના માનીતા તેથી કે ઈશ્વરને વશ કરી લીધેલા તેથી? પુરાણોના લેખે જોતાં બ્રમ્હા પણ પાપના પ્રાયશ્ચિતવાળા થયા છે. તે પછી બ્રાહ્મણને પાપ લાગે નહિ તે એ ધર્મ અને એ પક્ષપાત કેવા પ્રકારને? (૨) જેના માંસથી જેટલો વખત પિતાની તૃપ્તિ, તે બતાવે છે. ચાવ કર્યો અધ્યાય ૧ લે, લેક ૨૫૮-૨૫૯ મો. (મ. મી. પૃ. ૧૯૧) “ તિલ, જવ અને અડદ આદિ હવિષ્ય અન્નથી બ્રામ્હણને ભેજન કરાવે તે તેના પિતરોની તૃપ્તિ એક મહિના સુધી રહે છે. અને જે ક્ષીરથી ભેજન કરાવે તેના પિતરોની તૃપ્તિ એક વર્ષ સુધી રહે છે. અને ૧ મછ, ૨ લાલ હરણ, ૩ મીઢા, ૪ પક્ષી, ૫ બકરા, ૬ બિંદુવાળા મૃગ, ૭ રેજ, ૮ જંગલી સૂયર (ભેડ), ૯ શશલાના માંસથી એક મહિનાની વૃદ્ધિના ક્રમથી જેમકે હવિષ્ય અન્નથી એક મહિને તે–મછના માંસથી બે મહિના, એમ કેક મહીનાની વૃદ્ધિના કમથી-હરણથી ત્રણે, મીઢાથી ચાર, પક્ષીથી પાંચ બકરાથી છે, મુગથી સાત, રઝથી આઠ, સૂયરથી નવ, અને શશલાથી દશ માસ સુધી તેમના પિતાની તૃપ્તિ રહે છે ૨૫૮-૨૫૯ ને ભાવાર્થ કહ્યો છે.” For Personal & Private Use Only Page #752 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તવત્રયી–મીમાંસા. , ખંડ ૨ વિચારો કે હવિષ્ય અન્નથી શ્રાદ્ધ કર્યું. તેમના પિતરે એક માસ તૃપ્ત રહ્યા તે પછી ૧૧ માસ તેમના કેવી રીતે જતા હશે? આ પ્રમાણે બધે વિચારવાનું ખરૂંકે નહિ? બીજી વાત એ છે કે-મુસલમાને સૂયરનું નામદેવું તે પણ અગ્ય સમજે છે ત્યારે વૈદિક મતમાં સૂયરના માંથી પિતરોની તૃપ્તિ નવ માસ તકની બતાવી, લેલુપતા કેટલી ? (૩) શ્રાદ્ધમાં જેવું બ્રમ્હભેજન તેવી પિતૃઓને તૃપ્તિ. મસ્યપુરાણ અધ્યાય ૧૭ મે. કલેક ૩૦ થી ૩૬ (મ.મી. પૃ.૧૬૭). “જે માણસ-દડી, દૂધ, અને અન્નનું ભેજન બ્રામ્હણને કરાવે તેના પિતરે માત્ર એક જ મહિના સુધી તપ્ત રહે છે. ' . અને જે માછલાના માંસથી ભેજન કરાવે તેના પિતરે બે મહિના સુધી તપ્ત રહે છે. એ જ પ્રમાણે હરણના માંસથી ત્રણ મહિના. ઘેટાંના માંસથી ચાર મહિના બકરાના માંથી છ મહિના. બિંદુવાળા હરણના માંસથી સાત મહિના, ઐણ જાતિના હરણના માંસથી આઠ મહિના. ભૂંડ અને ભેંસેના માંસથી દશ મહિના. શશલાના અને કાચબાના માંસથી અગીયાર મહિના. ! ગાયના દૂધની ખીરથી એક વર્ષ. રૌરવ નામના હર ના માંસથી પંદર માસ. મેંઢા અને સિંહના માં થી બાર વર્ષ. કાલ સાગથી અને ખડગના માંસથી અનંતા કાળ સુધી તેના પિતરે રહે છે.” ૩૦ થી ૩૬ ને ભાવાર્થ - આમાં જરા વિચારવાનું કે–જની ગતિ કર્મને અનુસરતી થાય છે તે પછી પિતલેકની સાથને સંબંધ જ ક્યાં ટકી શકે છે? બ્રામ્હણના પેટમાં જવાથી જ્યારે જમાડનારાના પિતૃઓ તૃપ્ત રહે છે ત્યારે શું ખાસ તેમના વંશજોના ખાવાથી તેમના પિતૃઓની તૃપ્તિ કેમ નહી થઈ શકે? આવા પ્રકારના લેખે તે માત્ર જીવ્હાના લાલચુઓએ સ્વછ દપણાથી લખેલા જણાય છે. બાકી કેઈ વિશેષ તત્વ હોય એમ સમજાતું નથી. (૪) મનુની નાશિકાના પુત્રને પુત્ર શ્રાદ્ધના માટે મૃગાદિ લાવે. વિષ્ણુ પુટ ચતુર્થાશ અધ્યાય ૨ જે, પત્ર ૪ થું. (મ.મી. પૃ. ૧૬૯) - “મનુજીને છીંક આવી એટલે તેમની નાશિકામાંથી ઈફવાકુ નામને પુત્ર પિદા થઈ ગયે. આગળ જતાં એવું જણાવવામાં આવ્યું છે કે–એ For Personal & Private Use Only Page #753 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું. માંસાદિકમાં દૂષણ અને ભૂષણ બતાવનારા ગુરૂઓ. ૨૧ wwwvvvvvvv ઈફવાકુને “વિકુક્ષી” નામનો પુત્ર થયે, તેની પાસે અણના શ્રાદ્ધના માટે માંસની જરૂર કહી બતાવી, એટલે તે વિમુક્ષી વનમાં જઈને મૃગાદિક અનેક જાનવરને મારીને લાવ્યા. ઇત્યાદિ.” આમાં વિચારવાનું કે મનુજીની નાશિકાના પુત્રનો પુત્ર-મૃગાદિકને મારીને લાવ્યો અને તેથી અણનું શ્રાદ્ધ થયું. આમાં કઈ બાજુની વાત સાચી માનવા જેવી ? વાંચકો વિચાર કરે. (૫) વળી ઉપર પ્રમાણે શ્રાદ્ધથી પિતૃઓની તૃપ્તિ. મનુસ્મૃતિ અધ્યાય ત્રીજો ફ્લોક ૧૨૩ મા માં-અવહાર્યને અર્થ બતાવ્યું છે પછી આગળ. ૨૬૭ થી ૨૭૨નો ભાવાર્થ-(મ. મી. પૃ. ૧૮૧ થી) પિતરોના માસિક શ્રાદ્ધને પંડિતે અવાહર્ય કહે છે. તે શ્રાદ્ધને સર્વ પ્રકારના શ્રેષ્ઠ માંસથી કરવું. ૧૨૩. હવે આગળ લેક ૨૬૭ થી તે ૨૭૨ સુધીને લેખ-મસ્યપુરાણ અધ્યાય ૧૭ માંના લેબને મળતું હોવાથી ત્યાંથી વિચારવાની ભલામણ કરીએ છીએ. જેમકે-દહિ, દુધથી એક માસ પિતરોની તૃપ્તિ. વળી આગળ બે માસાદિકની, તે પ્રમાણે આ મનુસ્મૃતિના લેખમાં પણ લખીને બતાવ્યું છે તેથી તે પુરાણથી વિચારી લેવું.” આજ કાલ ઘણા દેશમાં માંસથી શ્રાદ્ધ કરવાનો રીવાજ જણાતું નથી તે પછી સર્વ પ્રકારના શ્રેષ્ટ માંથી શ્રાદ્ધ કરવાનું કેમ લખાયું ? પૂર્વ કાળના ઋષિઓ શું માંસાહારી હતા? કહેવામાં આવે કે કલિયુગમાં અનિષ્ટ વાતને નિષેધ છે. જે એમ હોય છે તેવી અનિષ્ટ વાતનું વિધાન છેષ્ટ યુગમાં હોયજ કેમ? તેથી વિચારવાનું કે આ વિધાન સર્વ પ્રકારથી શ્રેષ્ઠ નથી પણ તેવા લાલચુઓએ પિતાને સ્વાર્થ ભેળવીને લખી વાળેલું ચેખે ચેખું દેખાઈ રહ્યું છે. (૬) યજ્ઞના અને શ્રાદ્ધના માંસ ભક્ષણનું પાપ. ભાગવત સ્કંદ ૪ થે. અધ્યાય. ૨૫ મ. (મ. મી. પૃ. ૧૮૭) “પ્રાચીન બહિ રાજાને નારદ ઋષિએ એ ઉપદેશ આપે છે કે હે રાજન ! નિર્દય થઈને તે યજ્ઞમાં જે પશુઓના પ્રાણ લીધા છે તે પશુઓ ક્રોધાયમાન થએલા લેઢાની મુગર લઈ તારું માથું છેદન કરવાને માટે પરકમાં તારી વાટ જોઇને બેઠાં છે. ઇત્યાદિ.” For Personal & Private Use Only Page #754 -------------------------------------------------------------------------- ________________ તત્વત્રયી–મીમાંસા. .' ખંડ ૨ ~~ ~ ~~ ~ ' મનુસ્મૃતિમાં કહ્યું કે-બ્રહ્માએ યજ્ઞના માટે પશુઓની રચના કરી અને યજ્ઞમાં મારેલાં સ્વર્ગમાં જાય છે પરંતુ આ અવતાર સ્વરૂપના નારદજી બહિ રાજાને કહી રહ્યા છે કે હે રાજન! તે જે યજ્ઞમાં પશુઓને માર્યો છે તે તારું માથું છેદન કરવા લેઢાની મુગર લઈને તયાર થઈ રહ્યાં છે તે આ બે પ્રકારના લેખમાંનું સાચું કયું? (૭) જેનું માંસ ખાઈએ તે પરલોકમાં આપણું ખાય. મનુસ્મૃતિ-અધ્યાય ૫ મ. લેક પ૫ ૫૬ મે. (મ.મી. પૃ. ૧૮૭ માં”—સ,-માં, એટલે મને, સ, એટલે તે ખાશે. તાત્પર્ય–જેનું માંસ હું આ લોકમાં ખાઉં છું તે મારું માંસ પરલેકમાં ખાશે, એ વ્યર્થ પંડિતેએ નિરૂતપણાથી માંસને કરેલો છે. પપ . માંસ ખાવામાં, મદિરા પીવામાં, અને મૈથુન સેવનમાં-દોષ લાગતે નથી કેમકે એ તે જીવોની સ્વભાવિક પ્રવૃત્તિ છે, પણ જે જે એ કાર્યને છેઠી દે છે તેને મહાફળની પ્રાપ્તિ થાય છે. પદ” પંચ્યવનમા લોકથી માંસ ખાવાવાળાને એકેકનું માંસ ખાવાવાળા બતાવ્યા. તે શું જીવોના પ્રાણ લેતાં તેમને દુઃખ થતુ નથી? કહેશે કે દુઃખ થાય છે ત્યારે તો પાપ પ્રગટરૂપજ છે, તે પછી કેમ કહી શકાય કે માંસાદિકના સેવનથી પાપજ નથી ? અગર જે માંસાદિકના સેવનથી પાપજ નથી તે પછી છોડવાની જરૂરજ શી? અને છોડવાથી મહાલાભ ક્યા પ્રકારને ? | ઇતિ (૧) શ્રાદ્ધાદિકમાં બ્રાહ્મણોએ જીને ભક્ષણ કરવા, યાજ્ઞ. (૨) જેના માંસથી એટલે વખત પિતરની તૃપ્તિ, યાજ્ઞ. (૩) શ્રાદ્ધમાં જેવું ભજન તેવી પિતરોની તૃપ્તિ, મત્સ્ય પ્રમાણે મન માં વા (૬) યજ્ઞના અને શ્રાદ્ધના માંસ ભક્ષણમાં પાપ. ભાગ ૧ (૭) જેનું માંસ ખાઈએ તે પહેલેકમાં આપણું ખાય, મનુ વા એમ કલમ સાતના વિચારનું, ખંડ બીજે પ્રકરણ ૫મુંગા પ્રકરણ ૬ . માંસાદિદથી મરતેને–સ્ત્રી મેળવવાને પ્રયત્ન. (૧) નગ્ન વેશ્યાની પૂજા કરનાર સ્ત્રીને પ્રિય. ભવિષ્ય. પુ. પૃ. ૯૦ માં (શે. ૩૬૩ પૃ. ૫૩). For Personal & Private Use Only Page #755 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઠું. ધર્મના બહાને પરની સ્ત્રીઓના લાલચુઓ ૨૩. ચેથને દીવસે એકાંત સ્થાનમાં ન વેશ્યાની પૂજા કરે છે તે સ્ત્રીને અતિપ્રિય થાય છે. શું આપ આ વાતને ઠીક માને છે કે? (૨) બ્રહ્મા માટે વ્રત કરનાર અસરાઓ સાથે વિમાનમાં બેસી સ્વર્ગે જાય. ભવિષ્ય પુત્ર | (દશં ૩૬૨ પૃ. ૫૨ ) બ્રહ્યાજના નિમિત્તે પડવાને દિવસે જે પુરૂષ વ્રત પાલન કરે છે તે શરીરાંત પછી આભૂષણેથી યુક્ત થઈને અપ્સરાઓ (વેસ્થાઓ સાથે) વિમાનમાં બેસી સ્વર્ગે જાય છે. શું આ વાત મુસલમાનોની હુરવ ગિલમેના મળવા બરાબર છે કે નથી?. ” (૩) યજમાન સ્ત્રીનું પણ દાન બ્રાહ્મણને કરે. ભવિષ્ય પુરાણ પૃ. ૫૭ (શે. ૩૬૬-પૃ. ૫૩) યજમાન પિતાની સ્ત્રીનું પણ દાન કરીને બ્રાહ્મણને સેંપી દે. વાહરે પપજીઓ વાહ ! ! ખૂન કરી !! પિતાની સ્ત્રીનું પણ દાન? શું આ વાત માનવા લાયક છે?” આમાં જરા મારે વિચાર-- આ એક સ્ત્રી માત્રના દાનથી કોનું કલ્યાણ વિચારવું? દાન લેનારનું, કે યજમાનનું ?, કે તે સ્ત્રીનું? (૪) સૂર્યને વેશ્યાઓ અર્પણ કરે તે સૂર્ય લેકમાં જાય. ભવિષ્ય-પુરાણ, પૃ. ૧૯૧. (સં. ૩૫૫ પૃ. ૫૧ ) “ઉત્તમ વેશ્યાઓના સમૂહને સૂર્યનારાયણને અર્પણ કરે તે સૂર્યલેકમાં જાય છે. શું સનાતન ધમીઓના સૂર્યદેવને પણ વેશ્યાઓને ખપ પડે છે કે ?” આમાં મારાં બે બેલ–બ્રાહણે, મૃતકનું બારમું હરાવી-ખાટલે, ગોદડું વિગેરે લઈ જઈ તમારા બાપ દાદાઓને પહોંચાડે છે, અને શ્રાદ્ધમાં માંસાદિકનું ભજન કરી તેમને તૃપ્ત કરે છે. તે પ્રમાણે આ વેશ્યાઓને લઈ જઈને સૂર્યને પહોંચાડતા હશે કે કેમ? For Personal & Private Use Only Page #756 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તત્ત્વત્રયી--મીમાંસા. ખંડ ૨ ( ૫ ) બ્રાહ્મણ ચારે વર્ણની સ્ત્રીઓ સાથે ક્રીડા કરી શકે. વળી જીવા–વરાહપુરાણુ. અધ્યાય ૬૮ માં ( મ. મી. પૃ. ૧૧૬ ). 66 ‘ચતુર્ગામી મવેત્ વિ: ” આ પદને ભાવાર્થ એ છે કે-બ્રાહ્મણુ ચારે વની સ્રીયાની સાથે ક્રીડા કરી શકે છે. આ વાક્યથી વિચાર થાય છે કે-બ્રહ્મચયના મહિમા સ મતાના મહાત્માઓએ બતાવેલા છે અને બ્રહ્મચર્ય માં કાયમ રહેવાના પક્ષમાં દેવતાઓ પણ રહેલા છે. તે સિવાય હલકામાં હલકી પ્રજા પણુ-બ્રહ્મચર્યના ગુણગાતી જોઇએ છીએ, ત્યારે આ વરાહ પુરાણવાળા મહાત્મા લખે છે કેબ્રાહ્મણ ચારે જાતિની સ્ત્રીઓનુ ગમન કરે ? પર સ્ત્રી લપટીઓના ખુરા હાલ જગેાજગાપર આ દુનીયામાં થઇ રહેલા આપણે સાંભળીએ છીએ, તેા પછી ચારે જાતિની સ્રીયાના ભાગથી બ્રાહ્મણને કયા લાભ આપવાને આ પુરાણકારે ધારેલા હશે ? ઈંદ્રિયાના વિષયમાં તે પ્રાયે બધાએ જીવા ઉપદેશની જરૂર શી હતી ? આવા પ્રકારના ઉપદેશે। કેમ ન ગણાય ? આ પુરાણકારના ઉપદેશના ભાસ એવા થાય છે કે-વિષયેાની લાલસામાં કુદકા મારી રહેલા મનરૂપી વાંદરાને વિશ્વના ડ‘ખ ચાંપી દેવા જેવા થએલે છે. પરન્તુ કેાઇ ગુણ વિશેષના માટે થએલે હાય એમ અમેને ભાસતા નથી. આવા આવા મેટા પંડિતેના માટે અમારે વધારે શું લખવું ? ઘસડાઇ રહેલા છે તેના વિષયને વધારવા જેવા ॥ ઇતિ. (૧) નગ્ન વેશ્યાની પૂજા કરનાર સ્ત્રીઓને પ્રિય. (૨) બ્રહ્માના માટે વ્રત કરનાર અપ્સરાઓ સાથે વિમાનમાં બેસી સ્વગે. (૩) યજમાન સ્ત્રીનું દાન આપે. (૪) સૂર્યંને વેશ્યા અર્પણ કરે. એ ચારે કલમે વિયપુરાણની. (૫) બ્રાહ્મણ ચારે વણુ ની સ્ત્રીઓનું ગમન કરી શકે. વરાહ પુન એમ કલમ પાંચના વિચારનું ખંડ ખીજે પ્રકરણ ૬ ૐ || પ્રકરણ ૭ મું. ભેગા ધનથી મળે તે મેળવવાના પ્રયત્ન. (૧) જડેલું ધન બ્રાહ્મણ પેાતે રાખે, રાજા અડધું રાખે. For Personal & Private Use Only Page #757 -------------------------------------------------------------------------- ________________ w પ્રકરણ ૭ મું. જગત્ ગુરૂઓને ધન મેળવવાનો પ્રયત્ન. ૨૫ મનુસ્મૃતિ અધ્યાય ૮મે ક ૩૭૩૮ મે (મ. મી. પૃ. ૧૭૫) “કેઇનું દાટેલું ધન વિદ્વાન બ્રાહ્મણના હાથે ચઢી જાય તે તે બધુએ ધન તે બ્રાહ્મણજ લઈ લે. કેમકે તે બ્રાહ્મણ બધાને પ્રભુ (માલક) છે. અગર જે તેવું દાટેલું ધન રાજાના હાથે ચઢી જાય તે તેમાંથી અડધું બ્રાહ્મણોને આપી દે પણ બધું ધન પિતાના ભંડારમાં મૂકી દે નહિ? (૨) વાધ, ગાય આપે તે જમાન સુખી? યાજ્ઞવલ્કય રસૃતિ –અધ્યાય ૧ લો લોક ૨૨૧ મે (મ. મી. પુ. ૧૯ થી ) “ઘર, ધાન્ય, અભય, જુતી, (જેડા) છત્રી, કુલ, ચંદન, સ્વારી. ઘેડે ગાડી આદિ) વૃક્ષ, આંબાદિ પિતાને પ્રિય હોય તે વસ્તુ શય્યા એ છે. ધી વસ્તુઓનું દાન કરવાવાળા અત્યંત સુખી થાય છે. (૩) વળી જુએ ભાગવત મહાત્મય. (શ. ૩૮૩ મી. પૃ. ૫૫) જે માણસ ૧૨ તેલા સોનાના (હાલની કિમતે ૨૨૮ ની કિમતનું સેનું થયું તેનું) સિંહાસન ઉપર ભાગવતની પિથી મૂકીને વસ્ત્ર અલંકાર સાથે દક્ષણ સહિત આપવું તેથી તે આપનાર સર્વ બંધનથી મુક્ત થાય છે. શું આ વાક્ય સ્વાર્થી નથી કે ?” (૪) વળી જુએ–બ્રાહ્મણની આજીવિકા હરે તે ૬૦ હજાર વર્ષ નરક કીટ. ભાગવત સ્કંદ. ૧૦ મે. અધ્યાય ૬૪ મો. (સં. ૪૩૦ પૃ. ૬૬). બ્રાહ્મણની આજીવિકાનું જે હરણ કરે તે માણસ સાઠ હજાર વર્ષ નરકમાં કીડા થાય છે. શું આ વાત સત્ય છે કે? પૌરાણીઓએ પિતાનું નક્કસ સાચવ્યું છે હોં? બ્રાહ્મણનું ચારવું ખરાબ અને બીજાનું ચોરવું શું ઠીક છે કે? સિંધીભાઈને સિધીભાઇનાં વાલાં કેમ ખરુંને ?” (૫) બ્રાહ્મણને પરણાવનારને શિવલોકમાં વાસ મસ્યપુરાણ અધ્યાય ૧૧ મે, પૃ. ૭૭૨, . ૩૭ ૩૮, (મ, મી. પૃ ૧૬૫). “અનાથ, ગરીબ અથવા સનાથ બ્રાહ્મણને જે તીર્થના ઉપર પરણાવી દે A For Personal & Private Use Only Page #758 -------------------------------------------------------------------------- ________________ ૨૬ તત્રયી-મીમાંસા : ખંડ તેનું ફલ એ છે કે–જેટલા તે બ્રાહ્મણના શરીર ઉપર રોમ (જીણા કેશ) હોય અને આગળ તેના પરિવારના શરીરના રેમ હોય તેટલા હજાર વર્ષ તક તે ભક્ત, શિવકમાં વાસ કરીને રહે છે ?” પોષકારથી પુણ્ય બતાવતા તે વિચારવાની જરૂર શી પડતી ? આતે જેટલા શરીરના રેમ તેના અને તેના સંતાનના, તેટલા હજાર વર્ષ શિવકમાં વાસ. તે શું આ શિવલોક બ્રમ્હ અને વિષ્ણુ લોકથી કેઈ જુદે છે ! જે એ ત્રણ લોક જુદા જુદા હોય તે તે બધાઓનો વૈદિકમત એક શાથી ? અરે સ્વાર્થમાં પણ કિંચિત્ તે સત્ય હોવું જોઈએ ? (૬) મૃત્યુ નજીક જાણી રાજા દંડનું ધન બ્રામ્હણોને આપે. મનુસ્મૃતિ અધ્યાય. ૯. શ્લોક. ૩૨૩ મે. (મ.મી. પૃ. ૧૮૦) “ રાજાને કોઈ ઉત્તમ જ્ઞાન થયું હોય, કે અસાધ્ય વ્યાધિ થવાથી મૃત્યુ નજીકમાં આવ્યું હોય, તે મહાપાતકીના દંડનું ધન વરજીને બાકીના સર્વ દડનુ ધન બ્રાહ્મણને અર્પણ કરી દે અને પુત્રને ગાદીએ બેસાઈ ઉત્તમ ફળની પ્રાપ્તિના માટે સંગ્રામમાં અથવા રેગાદિકમાં ભેજનને ત્યાગ કરી પિતાના પ્રાણને ત્યાગ કરે. ૩૨૩ છે” કઈ પૂછશે કે શું આ દાનની બાબત ઉત્તમ નથી ? ઉત્તમ છે પણ આમાં ન તો કઈ સાધુ સંતેને, તેમજ ન તેં ગરીબ ગરબાઓને, યાદ કરેલાં છે. કેવળ પક્ષપાતીયું અને સ્વાર્થીયું હોવાથી, યોગ્યતા વિનાનું છે તેથીજ અમારે ટાંકવું પડયું છે?” * (૭) ગ્રહોની પ્રીતિ માટે બ્રાહ્મણોને ભોજન અને દાન. યાજ્ઞવલ્કય સ્મૃતિ અધ્યાય ૧ લે. ક. ૩૦ થી ૩૦૬ ( મ. મી. મૃ. ૧૯૪) “નવ ગ્રહની પ્રીતિ માટે ક્રમથી બ્રામ્હણેને ભેજન કરાવે અને સાથે દાન પણ આપે. જેમકે-૧ ગોલવાડ્યુ, ૨ ખીરનું, ઘતનું, ૪ દુધનું, ૫ સાઠી ચેખાનું, For Personal & Private Use Only Page #759 -------------------------------------------------------------------------- ________________ ' પ્રકરણ ૭ મું. ભેગોના માટે ધન મેળવવાના પ્રયત્નો. ૨૦ ૬ દહી ભાવનું, ૭ ધૃત સાથે ચેખાનું, ૮ તીલના પીઠાનું, અને ૯ મું માંસનુ, આ તો ભેજન થયું. હવે ક્રમથી દાન–૧ દૂધવાળી ગાયનું, ૨ શંખનું, ૩ બળદનું, ૪ સોનાનું, ૫ પીળા વસ્ત્રનું, ૬ ઘડાનું, ૭ કાળી ગાયનું, ૮ લોઢાનું, બકરી, એમ ને ગ્રહોની પ્રીતિ થવાના માટે કહેલું ભજન અને દાન બ્રામ્હણેને આપે.' જેન દાનના વિરોધી નથી પણ અનાથ, ગરીબ, લુલાં, લંગડાં આદિને ચાદ કર્યા વગર સ્વાર્થપુરતું હોવાથી અને માંસ મદિરાથી દૂષિત થએલાં હોવાથી વિચારમાં મૂકયું છે. અને કેબલ સ્વાર્થની લોલુપતા બતાવી છે. (૮) યુદ્ધથી કે જમીનથી મેળવેલું ધન રાજા દાનમાં આપે. યા. સ્મૃતિ અ. ૧. લે. બ્લે. ૩૧૫, ૩૨૩, ૩૩૪. (મ. મી. પૃ. ૧૫) રાજા બ્રામ્હણને ભોગ આપે અને સોના, ચાંદી વિગેરે ધન આપે કેમકે બ્રામ્હણેના વાસ્તે જે દ્રવ્ય અપાય તે દાનના કારણથી શાઓના ખજાન અક્ષયગુણવાળા થઈ જાય છે. ૩૧૫ .” “યુદ્ધથી ઉપાર્જન કરેલું ધન તે બ્રામ્હણેને આપે, અને પ્રજા વર્ગને અભય આપે, એ બે કાર્યથી બીજે વધારાને રાજાને ધર્મ છે જ નહિ. ૩૨૩ છે” “ જાને કેઈ દાટેલા ધનને પ્રજાને મળી જાય તો તેમાંથી અડધે ખજાને બ્રામ્હણેને આપી દેવે. અગર જે વિદ્વાન બ્રામ્હણને તે ખજાનો મળી જાય તે તે બધાએ ખજાનાને બ્રામ્હણજ રાખી લેવે. કેમકે તે બધાને પ્રભુ છે ઈત્યાદિ. ૩૩૪ છે” રાજાના આવા મોટા મોટા દાનમાં પણ અનાથાદિક કેઈને વિચાર ન કરતાં કેવળ સ્વાર્થનેજ પળે એ શું વિચારવા જેવું નથી ? • (૯) બ્રાણેને દાન આપે તે અપ્સરાઓ સાથે ક્રીડા કરે. " મસ્યપુરાણ અધ્યાય. ૬૯ મે અને પહેલા અધ્યાયમાં (મ. મી. ૫ ૧૨૪) “બ્રાહણેનેજ અનેક પ્રકારનાં દાન તે નીચે પ્રમાણે— For Personal & Private Use Only Page #760 -------------------------------------------------------------------------- ________________ ક - જh ૨૮ ' ' તત્વત્રયી–મીમાંસા. ' ખંડ ૨ ફલાની તિથિમાં ફલાના વ્રતનું દાન, અને ફલાની તિથિમાં ફલાના વતનું દાન આપવું તેથી તે સ્વર્ગમાં અપ્સરાઓની સાથે ક્રીડા કરે છે એમ ઘણા વિસ્તારથી લખેલું છે.” કઈ પુછશે કે-જેનો શું દાનના વિરેધી છે ? ના, વિરોધી નથી પણ પપકારના માટે લાખનાં નહી પણ કરેડનાં દાન જૈનોએ આપેલાં જગત પ્રસિદ્ધ છે. વિચારવાનું એ છે કે બ્રાષ્ટ્ર સિવાય શું દુનીયામાં બીજું કંઈ પાત્ર નથી ? કહેશે કે, છે તે પછી તે સંકટમાં પડેલા સાધુ સંતોને વિચાર કેમ કરવામાં આવ્યું નથી? એટલું જ નથી પણ એજ પુરાણના (૬૯) અધ્યાયના શ્લોક ૪૨ થી વિશેષ જુવે– વેશ્યાના કર્મની શુદ્ધિ નીચે પ્રમાણે બતાવી છે—“વેદાદિક શાસ્ત્રના જાણ બ્રામ્હણને પિતાના ઘરમાં બોલાવી, પુષ્પ, ધૂપ અને નૈવેદ્યાદિકથી સ્ત્રીની પૂજા કરે, પછી વૃતના પાત્ર સાથે શેર ચોખાના પાત્રને લઈને—“ માધવ ભગવાન પ્રસન્ન હો” કહીને બ્રામ્હણને પિતા. મનથી “કામદેવ” સમાન માનીને ઇચ્છા ભેજન કરાવે. અને તે બ્રામ્હણ જે જે વસ્તુની ઇચ્છા કરે તે તે સર્વ અને હાયવાલી સુંદર સ્ત્રીને તે બ્રામ્હણની તમી સુધી આપે, એ પ્રમાણે દર રવીવારે તેર મહિના સુધી કરે. જ્યારે તેરમે મહિને આવે ત્યારે-તે બ્રામ્હણને સામગ્રી સહિત શય્યા દાન કરે જેમકે–ઉત્તમ તકીયો, ઉપર બીછાણે દીપક, જેડા, છત્રી, પાવી, છેતી જેડા, આસનથી શેજિત એવી શય્યા સ્ત્રી સમેત તે સપત્નિક બ્રાહણને આપે. તે સિવાય–ઉત્તમ રેશમી વસ્ત્ર, સેનાનું ભૂષણ, બાજુબંધ આપીને–ચંદનાદિકથી કામદેવની પૂજા કરે. સ્ત્રી સહિત કામદેવની મૂર્તિ બનાવી ગેલથી ભરેલા પાત્રમાં તે મૂર્તિ ત્રાંબાના પાત્ર ઉપર મૂકે, સોનાની આંખ લગાવે, વસ્ત્ર પહેરાવે. પછી તે મૃત્તિનું અને ઉત્તમ દૂધવાળી ગાયનું દાન કરે તથા મંત્ર પઢે “ હું વિષ્ણુમાં અને કામદેવમાં ભેદભાવ રાખતી નથી તેથી સદા કાળ વિષ્ણુ ભગવાન મારા મનેરથની સિદ્ધિ કરે.” હે ભગવાન? જેમ લક્ષમીજી તમારાથી જુદાં નથી તે પ્રમાણે મને પણ તમારા શરીરમાં લીન કરે ! પછી સુવર્ણની મૂર્તિને ગ્રહણ કરતે બ્રામ્હણ- રમતિ” વેદ મંત્ર ભણે પછી દક્ષણા આપીને વિદાય કરે. શય્યા દાનાદિક તે બ્રામ્હણના ઘરમાં પુહચાધિ દેવે.” For Personal & Private Use Only Page #761 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું. ભાગેાના માટે ધન મેળવવાના પ્રયત્ન. ૨૯ હવે આગળની વિશેષ વિધિ- તે પ્રાયશ્ચિતને આપવાવાળા બ્રામ્હણુ રમણુ કરવાની ઇચ્છાથી રવિવારને દિવસે ઘેર આવે તે પ્રસન્ન થઈને તેનું પૂજન કરે. એમ તેર મહિના સુખી તેની તૃપ્તિ કરતી રહે તે પ્રાયશ્ચિતના દેનાર બ્રામ્હણને પરદેશમાં જવુ પડે તે તેની આજ્ઞાથી ખીજા બ્રામ્હણની પણ તે પ્રમાણે પુજા કરે, તાતે વેશ્યા વિષ્ણુ લાકમાં પુહચી જાય છે. ઇત્યાદિ. ” આમાં કિંચિત્ મારા વિચારે સજ્જને ? પ્રાયશ્ચિતને લેવા વાળી ભાલે ભાવે પુર ણાના લેખ સાચા માની અને પાપથી ડરતી હુઇ અથવા આ ભવના સુખની લાલચથી કામદેવની મૂર્ત્તિનું, તેમજ શય્યાર્દિકનુ દાન કરતી હુઇ કદાચિત કિ ંચિત્ પાપ એછુ કરી લેતી હોય તે તે કોઇ જ્ઞાની હોય તે તે કહી શકે ? પરંતુ પેલા પ્રાયશ્ચિતને આપવાવાળા વેદાદિકના જાણુક ધર્મના બહાને પ્રત્યક્ષપણે વેશ્યાગમન કરી કયા લેાકમાં જતા હશે ? તેને તે વિચાર કાંઇ જણાવ્યેા નથી ? કેમકે પુરાણામાંજ લખેલું છે કે—પરસ્ત્રીના ગમનથી મહાપાપ થાય છે તે શું વેશ્યાગમનનું માપ નહિ થતું હોય ? અથવા બ્રમ્હા, વિષ્ણુ અને મહાદેવને જેવી રીતે ચારી, જારી, માંસભક્ષણ, મદિરા પાનાદિક કરવાની છુટ લખીને બતાવી છે તેવી રીતે શું બ્રામ્હણાએ પણ તે દેવાની પાસેથી ફ્રુટ મેળવી લીધી હશે ? અથવા ચારી, જારી આદિ કરવાવાળાને શું કાંઇ પાપ લાગતુંજ નહિ હોય ? અગરજો એમજ હેાય તે તેનું પાપ દુનીયાને પણ લાગવુ નજ જોઇએ ? આ બધા પુરાણકારાનું લખાણુ શા હેતુથી થયું હશે ? કેાઇ મહાપુરૂષ વિચાર કરીને સતાષ આ લેખ ઉપર આપે તેમ છે ? ॥ ઇતિ (૧) જડેલું ધન બ્રામ્હણુ પાતે રાખે, રાજા અડધું રાખે, મનુ ન (ર) વાડી, ગાડી બ્રામ્હણેાને આપે તે યજમાન સુખી, ચાર ૦૦ (૩) સેાનાના સિ’હાસન સાથે ભાગવત આપે તે મુકત થાય, ભાગવત ૦૨ (૪) બ્રામ્હણુની આજીવિકાનું હરણ કરે તે નરકમાં પડે, ભાગ ૦ (૫) બ્રામ્હણુને પરણાવનારને શિવલેાકમાં વાસ, મત્સ્ય પુ ૦ (૬) મૃત્યુ નજીક જાણી રાજા દંડનું ધન બ્રામ્હણાને આપે, મનુ ા (૭) ગ્રહેાની પ્રીતિ માટે બ્રામ્હણ્ણાને ભાજન અને દાન, ચાર ૦૫ (૮) યુદ્ધથી કે જમીનથી મળેલું ધન રાજા દાનમાં આપે, યાજ્ઞન (૯) બ્રામ્હણેાને દાન આપે તે અપ્સરાએ સાથે ક્રીડા કરે, મત્સ્ય પુ બ એમ કલમ નવના વિચારાનું ખંડ, ખીજે પ્રકરણુ, ૭ મું. ॥ For Personal & Private Use Only Page #762 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તત્ત્વત્રથી–મીમાંસા. ખંડ ૨ ' પ્રકરણ ૮ મું. * આર્યોના તહેવારને ઈતિહાસ-પૃ. ૧૬૫ માં લખ્યું છે કે – ' “જેઠ સુદિ ૧ થી ૧૦ સુધી ગંગા અથવા બીજી નદીમાં સ્નાન કરવું ગંગાની પ્રતિમા દેવીની માફક તૈયાર કરી તેની પૂજા કરવી તેજ પ્રમાણે બ્રમ્હા, વિષ્ણુ, મહેશ્વર, સૂર્ય હિમાલય અને ભગીરથની પૂજા કરીને-દશ સેર તેલ, દશ સેર જવ અને દશ ગાયે બ્રામ્હણેને આપવી. એમ કરવાથી દશ જન્મનાં દશ પાતક નષ્ટ થાય છે. એવું કંધપુરાણમાં લખેલું છે.” ' (૧) નાના પ્રકારની ગાયનું દાન અને તેનું ફળ (મ.મી. પૃ ૧૧૫). વરાહ પુરાણ. વિનીતે પાખ્યાન–અધ્યાય ૯ ક. ૯૦થી “બ્રામ્હણોને તિલની ગાય બનાવીને આપવાની વિધિ. . વિનીતાડશ્વ પૂછે છે કે હે બ્રમ્હ? તિલની ગાય કેવી રીતે કરીને અપાય કે જેથી સ્વર્ગનાં સુખ મળે? હાતાએ ઉત્તર આપે કે હે નરાધિપ-વિધિ એ છે કે ચાર કુડવનું એક પ્રસ્થ થાય છે, તેવાં સેલ પ્રસ્થ તિલની એક ગાય બનાવવી. અને ચાર પ્રસ્થતિલને વાછરડે. પછી સુગંધી વસ્તુની નાશિકા, ગોલની જીભ, ઘંટા આભરણથી ભૂષિત, સોનાનાં શીંગડા, ચાંદીના ખુણે અને રત્નથી જડિત દેર બાંધીને તે ગાય બ્રામ્હણને આપવી. તેથી તે આપનાર સ્વર્ગનાં સુખ મેળવે છે. ઈત્યાદિ.” જળધેનું, રસધેનુની વિધિ. (મ. મી. પૃ. ૧૧૫) એજ વરાહ પુરાણ અધ્યાય ૧૦૦ માં જળધેનું, આપવાની વિધિ—પાંચ જાતનાં પાણીથી ઘડો ભરી તેમાં નેને નાંખી બ્રામ્હણોને આપે. ૨. વળી આગળ ૧૦૧ મા અધ્યાયમાં–રસધેનું નિ વિધિ. પ્રથમ પૃથ્વીને લીધે, તેના ઉપર કાળું ચામડું પાથરી ને પછી ડાભને ઘાસ નાખી તેના ઉપર સેલીના રસથી ભરેલો ઘડે મુકી, તેમાં ગાયની કલ્પના For Personal & Private Use Only Page #763 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું. ગાયે, વૃક્ષે ક્ષેત્રાદિક મેળવવાના પ્રયત્ન. ૩૧ કરવી અને તેના ચોથા ભાગમાં વાછરડાની, પછી સોનાનાં શૃંગ ચાંદીના ખુરે અને રત્નજડિત દર બનાવી ને બ્રામ્હણ ને આપે– વળી આગળ ૧૦૨માં અધ્યાયમાં-“ ગુડધેનુંનું વર્ણન છે ” વળી આગળ ૧૦૩ મા અધ્યાયમાં–શકરાધેનું (શાકરની ગાયનું) વર્ણન છે. વિધિ ઉપર પ્રમાણે છે છતાં વિશેષ એ છે કે—કેઈ ગેપર તે ગાયની આંખે ખરા મેતીની લગાવીને તે બ્રામ્હણને આપવી.” એજ પ્રમાણે-અધ્યાય ૧૦૪ થી તે ૧૧૨ મા અધ્યાય સુધી-બ્રાહ્મણને ફલાણું વસ્તુ આપવી, અને ફલાણી વસ્તુ આપવી, એમ અનેક પ્રકારનાં દાન આપવાનું બતાવીને છેવટે તેના ફલમાં સ્વર્ગનાં સુખ જ બતાવી દીધાં છે. - પરંતુ આગળ જાતાં અધ્યાય ૧૧૯ માના શ્લોક ૧૨ થી ૧૮ મા સુધીમાં જે ભાવાર્થ છે તે જુવે જે જે ભગવાન વરાહજીને પ્રિય છે તેને હું લઈશ. ભગવાન વરાહજીને શું શું પ્રિય છે? તે બતાવે છે–હરણનું માંસ, બકરાનું માંસ, શશલાનું માંસ અને પશુઓનું માંસ, માત્ર પશુઓમાં ભેંસનું માંસ વર્જવું. “પછી લાવક, બટેરાં, કપિંજલ એ બધા અને બીજા પણ હજારે મારા કર્મમાં એગ્ય છે તે મેં કથન કરીને બતાવ્યાં છે, માટે મારા કથનનો સાર જાનીને તે પ્રમાણે કર્મ કરે ઇત્યાદિ.” સજજેને? આ પુરાણકારે કેવી અધમ દશામાં લઈ જઈને મુકે છે? લોકોના ધનથી તપ્ત ન થતા, બીજા હજારો જીના પ્રાણ લેવડાવી પિતે તૃપ્ત થવા માગે છે. વિષષ્ણુ ભગવાનના અવતારરૂપે વરાહને કલપી, તેમને પણ સર્વ છના માંસ ભક્ષી બતાવે છે? આવા પ્રકારના પુરાણકાના લેખમાં કેટલી યેગ્યતા અને કયા પ્રકારને ધમ? તેને વિચાર કરવાને અમારી પાસે પૂરતા શબ્દ જ નથી. માટે વાંચકેએ પિતાની મેળે જ વિચાર કરી લે. ઈત્યલા વિસ્તરેણું.' ઇતિ. (3) નાના પ્રકારની ગાયોનું દાન અને તેનાં ફલ, ફલનું વર્ણન - વરાહપુરાણ અધ્યાય ૯ થી ૧૦૦ માં, ૧૦૧ માં, ૧૦૨ માં, ૧૦૩ માં, ૧૦૪ માં અને ૧૧૨ માં, ૧૧૯ માં તેને વિચાર ખડ બીજે પ્રકરણ ૮ મુ.” For Personal & Private Use Only Page #764 -------------------------------------------------------------------------- ________________ ૩૨ તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૨ પ્રકરણ ૯ મું. બ્રામ્હાદિકથી પેદા થએલા મનાવી, સર્વ સત્તાને હક સ્થાપનાર બ્રામ્હણે, (૧) બ્રમ્હા વિષ્ણુ અને મહાદેવે નિર્માણ કરેલા અઢાર હજાર બ્રાહ્મણ. સ્કંદપુરાણ. ત્રીજે બ્રાન્ડખંડ–તેને બીજો ભાગ. અધ્યાય ૫ મે. પત્ર ૧૧૩ થી જુવે. __धर्मारण्येषु ये जाता ब्राह्मणाः शुद्धवंशजाः अष्टादशसहस्त्रा श्च काऽजेशैश्च विनिर्मिताः॥२॥ ભાવાર્થ-ધર્મારણ્ય ક્ષેત્રમાં જે અઢાર હજાર બ્રામ્હણે શુદ્ધવંશથી પેદા થએલા છે તે (જા ) ક-બ્રમ્હા, અજ-વિષ્ણુ, અને ઈશ–મહાદેવ એ ત્રણે દેએ મલીને વિનિર્માણ કરેલા છે. રા એ ત્રણ દે કયા કાળમાં ભેગા થએલા અને કયા કાળમાં એ અઢાર હજાર બ્રામ્હણને નિર્માણ કરેલા હશે? એટલે વિચાર કરવા જેવું છે. सदाचाराः पवित्राश्च ब्राह्मणा ब्रह्मवित्तमाः तेषांदर्शनमात्रेण मह पापै विमुच्यते ॥३॥ | ભાવાર્થ–તે ત્રણે દેવેએ મળીને નિર્માણ કરેલા-બ્રામ્હણે સદાચારવાળા પવિત્ર અને બ્રહજ્ઞાનને જાણવાવાળા છે. તેમનાં દર્શન કરવા માત્રથી પણ ભક્તજને મહાપાપથી છુટી જાય છે. આવા આમાં જરા મારા વિચારે–પ્રથમ બ્રહ્માને, કે વિષ્ણુને, અથવા મહાદેવનેજ ખરો પત્તો નથી વેદમાં, કે નથી પુરાણમાં, તે પછી તે ત્રણે દેવેએ મળી અઢાર હજાર બ્રામ્હાણેને કયે ઠેકાણે બનાવ્યા ? અરે ભાગ્યશાળીઓ? કિંચિત માત્ર પણ જે સત્ય-લખ્યું હોત તો શું તમારી પૂજ્યતા ઘટી જાતી ? આવું તદ્દન અગ્ય લખતાં તમારી કલમ કેવી રીતે ચાલી? અમારું હૃદય તે તેવા અગ્ય લેખે જોતાં સ્વાભાવિક રીતે જ કંપી ઉઠે છે. ન જાણે આવા પંડિતેના હૃદય કેવી રીતના ઘડાયાં હશે? (૨) સર્વ દેના દેવ કોણ? તે કે બ્રામ્હણ, શંકાકોષ, શંકા ૩૪૬ પૃ. ૫૦ માં. For Personal & Private Use Only Page #765 -------------------------------------------------------------------------- ________________ પ્રેકÁ ૯ સુ દેવ દાનવેાથી બ્રાહ્મણેા માટી સત્તાવાળા. देवाधीनं जगत् सर्वे मंत्राधीनाश्च देवता. ते मंत्रा ब्राह्माणाधीना स्तस्मात् ब्राह्मण दैवतं ॥ १ ॥ ભાષા—આ મધું જગત્ દેવતાઓના આશ્વીનમાં ( વશમા ) છે. ( વેદાના મુખ્ય દેવા—સૂર્ય, અગ્નિ અને વાયુ એ ત્રણ છે. બાકીના ઈંદ્ર, વરૂણુ, ચમ આદિ ખીજા પણ દેવતાએ છે. પુસણાના મુખ્ય દેવા બ્રમ્હા વિષ્ણુ અને મહાદેવ છે. ખાકીના ગણેશજી, હનુમાન, ભૈરવ આદિ છે. ) અને આ બધું જગત્ તેમના આધીનમાં ( વશમાં ) મતાવેલુ હાય એમ સમજાય છે. હવે આ બધા મંત્રાધીન ( મંત્રના વશમાં ) ખતાવેલા હાય ? અને આ બધા મંત્રાની રચના કરવી અને બધાએ દેવતાઓને બ્રેાલાવવા તે બધુ બ્રામ્હણેાનાના આધીનમાં ( વશમાં ) જણાવેલું હેાય ? તે કારણથી બધાએ દેવાના દેવ બ્રામ્હણેાને જણાવેલા હશે ? વળો પુરાણેામાં ઘણુ એક ઠેકાણે એવુ પણ જણાવવામાં આવેલુ છે કે પુરાણવાચક બ્રામ્હણુની પુજા કરવાથી બ્રમ્હાદિક દેવા પૂજાઇ જાય છે અને સંતુષ્ટમાન થઇ જાય છે તે આ ફ્લાકના પ્રમાણથી લખાયુ હોય ? વળી બ્રાહ્મણાના રચેલા શાસ્ત્રામાં જે પ્રમાણે લખાયું હોય તે પ્રમાણે માની લેવુ' પણ કાઇએ ત કરવી નહિ. કેમકે જે બ્રામ્હણેાએ દેવાને વશ કરેલા તેમના આગળ ખીજા શા હિસાખમાં ? જુવા—-પુષ્કરજીમાં બ્રમ્હાએ બ્રામ્હણેાને નમસ્કાર કર્યાં ત્યારે બ્રમ્હાને યજ્ઞ કરવાની રજા મળી હતી ? યુધિષ્ઠિરના યજ્ઞમાં કૃષ્ણ ભગવાને માણેકના પગ ધાયા હતા એમ જણાવેલ છે અને વળી બ્રાહ્મણેાએ શાપઆપીને મહાદેવજીનુ લિન્ગ તેાડયુ હતુ તે પણ પ્રસિદ્ધજ છે. આવા આવા પ્રકારના અધા લેખા જોતાં બ્રામ્હણેાની સત્તા આગળ દેવાની સત્તા કાંઈજ ન હતી તે પણ આ ફ્લાકથી સમજાય છે.. ૩૩ ( ૩ ) સ`જીવેામાં શ્રેષ્ટમાં શ્રેષ્ટ બ્રામ્હણુ, મનુસ્મૃતિ અધ્યાય ૧લા Àાક. ૫-૯૬ પત્ર ૩૮ (મ. મી. રૃ. ૧૭૪) “ જે બ્રામ્હણના મુખમાં બેસીને દેવતાઓ હવ્ય ( હૈામની વસ્તુઓ ) અને પિતા કન્ય ( શ્રાદ્ધનુ ભાજન ) સદા ખાઇ રહ્યા છે. તે બ્રામ્હણથી અધિક ( માટે ) દુનીયામાં ખીજો પ્રાણી કાણુ છે ? અર્થાત્ તપસ્વી પણ બ્રામ્હણુથી માટે નથી. ૯૫ સ્થાવર જીવામાં-જંગમ ( ચાલતા હાલતા ) જીવા શ્રેષ્ટ છે. ચાલતા હાલત્તા જીવામાં બુદ્ધિવાળા જીવા શ્રેષ્ટ છે, અને બુદ્ધિવાળા જીવામાં મનુષ્યેા શ્રેષ્ટ છે. અને મનુષ્યેામાં બ્રામ્હણેા શ્રેષ્ટ છે. ૯૬, 5 For Personal & Private Use Only Page #766 -------------------------------------------------------------------------- ________________ -/wwww w wwwwwww ૩૪ તત્ત્વત્રથી-મીમાંસા. ખંડ ૨ પુરાણના કે ઋત્તિના લેખકે કદાચ બાદી પ્રવૃત્તિથી જોતાં શ્રેષ્ઠ દેખાતા હશે પરંતુ તેમના લેખે જોતાં તેમના અન્તસ્ની પ્રવૃત્તિ શ્રેષ્ટ હતી એમ કબુલ કરતાં આપણું મન જરૂર અકશે. (૪) બ્રાહ્મણે ઉપર શ્રદ્ધા વગરને દેશ અપવિત્ર. ભાગવત-કંધ ૧૧ મે – સં. ૪૬૧ પૃ.૭૫) “બ્રાહ્મણે ઉપર શ્રદ્ધા વગરને જે દેશ હોય તે અત્યંત અપવિત્ર છે. શું આ સત્ય છે ? પવિત્ર નામ હિંદુસ્તાન કે જ્યાં અસંખ્ય બ્રાહણે નામ ધારી પણ છે. શું આવા વાક્ય સ્વાથી ન કહેવાય ? ” (૧) ત્રણે લેકને નાશ કરતાં ઋીને પાપ ન લાગે. મનુસ્મૃતિ અધ્યાય ૧૧ , ક રી માં (મ.મી. ૧૮૦) “આ ત્રણે લેકને નાશ કરે, અને ગમે તેનું અન ખાય તે પણ બાદને ધારણ કરવાવાળા બ્રામ્હણને જરાપણ પાપ લાગે નહિ.” દેવતાએ હવ્ય લઈને, અને પિતરે કવ્ય લઈને ગુલામ બન્યા. તેવા બ્રાહણથીજ બીજે કઈ મેટ નથી તે પછી ત્રહગવેદના પાઠીથી બીજે કઈમેટ શેને હોય ? જેન સિદ્ધાંત તે એમજ કહે છે કે ચાહે સર્વજ્ઞ તીર્થકર થવાના હોય તે પણ કરેલા કર્મને ભગવ્યા વિના તે થાય જ નહિ. આમાં ઉદાહરણ જગ-જાહેર વશમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામીનું જ બશ છે, (૬) ગમે તેવા પાપી બ્રામ્હણને દંડ કરે નહિ. મનુસ્મૃતિ. અધ્યાય. ૮. મો. ક. ૩૭૯, ૩૮૦, ૩૮૧, (મ.મી. પૃ. ૧૭૬) બ્રામ્હણને પ્રણિત દંડ કરવાનું હોય તે તેનું માથું મુંડાવી નાંખવું. પ્રાણાન્ત દંડ બીજી ત્રણ જાતીઓને થાય પણ બ્રામ્હણને દંડ તે થાય નહિ. ૩૭૯ , કદાચ બધા પ્રકારથી બ્રામ્હણ પાપી હોય તે પણ તેને એક ક્ષત For Personal & Private Use Only Page #767 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું. દેવ દાનથી પણ બ્રાહ્મણ મોટી સત્તાવાળા. ૩ માત્ર પણ ન કરતાં તેનુ ધન હોય તે તેણે આપી દઇને રાજા પિતાના દેશથી બહાર કાઢી મૂકે ૩૮૦ ૫ બ્રામ્હણને મારવાથી અધિક પપ પૃથ્વી ઉપર બીજુ કિઈ નથી. તે કારણથી સંપૂર્ણ પાપના કરવાવાળા બ્રામ્હણને પણ મારવાને વિચાર રાજા મનથી પણ કરે નહિં ૩૮૧ ના (૭) બ્રામ્હણ ઉપર કેપ કર નહિ, કરનારનો નાશ થાય છે. મનુસ્મૃતિ અધ્યાય. ૯ મે. લેક ૧૩, ૩૧૪. (મ. મી. .૧૭૮) “બ્રામ્હણથી ગમે તેટલી આપદા થઈ હોય તો પણ રાજા બ્રામ્હણને કેપ ન કરાવે. કેમકે કે પાયમાન થએલે બ્રામ્હણ બલ અને વાહનોની સાથે નાશ કરે છે. જુવકે બ્રામ્હણના કેપથી–અગ્નિને સર્વભક્ષી, સમુદ્રને અપેય, અને ચંદ્રમાને ક્ષિણ, થવું પડયું. મારે બ્રામ્હણને કેપ કરવી કેણુ નાશને પ્રામા નથી થયે? ૩૧૩, ૩૧૪, - સજજનને ? આપણે બ્રાહણેના શાસ્ત્રોને માન આપીને વિચાર કરીએ તો પણ–અગ્નિ, સર્વ ભક્ષી, સમુદ્ર અપેય, અને ચંદ્રમાને હાનિ વૃદ્ધિ. એ બધું બ્રમ્હાદિકનું કરેલું માનવું કે બ્રામ્હણોનું ? આતે લોકોને ડરાવીને કેવળ સ્વેચ્છાચારે વર્તવાનું જણાવ્યું હોય એમ જણાય છે. બાકી આમાં તત્વ છે.? (૮) પંડિત કે મૂર્ખ બ્રામ્હણ વિના બીજે કઈ પૂજ્ય નથી. મનુસ્મૃતિ. અધ્યાગ. ૯ મો. ક. ૩૧૭ થી ૧૯ (મ. મી. પૃ. ૧૭૯) શાસ્ત્રોકત વિધિથી સ્થાપન કરે કે નહિ સ્થાપન કરેલો પણ અગ્નિ મોટો દેવ છે. તે પ્રમાણે પંડિત કે મૂર્ખ, બ્રાહણ દેવતા રૂપનાજ છે. તેથી કંઈ પણ પ્રકારથી બ્રામ્હણની અવજ્ઞા ન કરવી જોઈએ. ૩૧૭૧ તેજસ્વી અગ્નિ મુડદાંને બાળતાં પણ દૂષિત થતું નથી. અને તે અગ્નિ પાછ થશમાં આવેલી વૃદ્ધિનેજ પામે છે. ૩૧૮ છે તે પ્રમાણે ગમે તેવું અકાર્ય કરવાવાળો બ્રામ્હણ તેં પણ તે પૂજ્ય જ છે. કારણકે બ્રામ્હણ છે તે પરમ દેવતા છે. ૩૧લા” ખરા બ્રમ્હતત્વને પ્રાપ્ત થએ અકાર્ય કરેજ નહિ. અગર કરે છે તે ખરો બ્રામ્હણજ નહિ. બાકી અકાર્યને વેગથી તે બ્રમ્હાને પણ વારંવાર શાપિત થવું પડયું છે. તે પછી નામધારી બ્રામ્હણ તે ક્યા હિશાબને? માટે આ લખાણજ પક્ષપાતવાળું એગ્ય નથી. - - - - - For Personal & Private Use Only Page #768 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી–મીમાંસા. (૯) શ્રુતિ સ્મ્રુતિથી બહારનાં વ્રતધારીઓને કાઢી મુકે. મનુસ્મૃતિ. અધ્યાય. ૯ મે, શ્લોક ૨૨૫ મે. ( મ. મી. રૃ. ૧૭૭ ) ૩૬ 66 ઘૃત, ( જુવા ) આદિ ખેલવાવાળા, કિતવ ( વ્રુત્ત ), નન્તક, અને ગાવાવાળા, પાખડીઓ વેદના વિરોધીઓ, વિકમ સ્થિત એટલે- તે સ્મૃતિથી બહારના વ્રતાને ધરવાવાળા, મદિરાના પીવાવાળા, એ બધાને રાજા પોતાના નગરમાંથી બહાર કાઢી મુકે. ૨૨૫ A આમાં બે ખેલ-જો આપણે દેવી ભાગવતના ૧૮ મા અધ્યાયવાળ શુકદેવજીના કથનના વિચાર કરીએ ત્યારે તા-જીવ હિંસા, મદિરાપાન, જીઆ ખેલવાદિક વેદાદિકની શ્રુતિઓથી શરૂ થતું જણાય છે, તે પછી તેવી પ્રવૃત્તિઓના વિરાધીઓને વેદાદિકના વિરાધીઓ કેવીરીતે ગણવા ? અમારૂ માનવું એ છે કે—શ્રુતિ સ્મૃતિમાં લખાએલા હિંસાદિક પાપોથી છુટી ખીજાઓને છેડાવનારાઓ શ્રુતિ સ્મૃતિના વિરેશ્રીએજ નથી. માત્ર જે વેદને આશ્રય બતાવી અનીતિમાં ચાલી ખીજાઓને ચલાવનારા છે તેમનેજ શ્રુતિ સ્મૃતિના વિરાધીઓ ગણીએ તે તે અચેાગ્ય ન ગણાય ? ખંડ ૨ ભ્રમ્હાઢિકથી પેદા થએલા મનાવી સ` સત્તાના હક સ્થાપનારા બ્રામ્હ ણાના કલમે ૯ થી વિચાર—— (૧) બ્રમ્હા, વિષ્ણુ અને મહાદેવે નિર્માણ કરેલા અઢાર બ્રામ્હણે, સ્ક ંદ. પુ બ (૨) સવ દેવાના દેવ કેણુ ? તે કે બ્રામ્હણુ, શંકા. ૩૪૬ (૩) સર્વ જીવામાં શ્રેષ્ટમાં શ્રેષ્ટ બ્રામ્હણુ, મનુ ન (૪) બ્રામ્હણેા ઉપર શ્રદ્ધા નગરના દેશ અપવિત્ર, ભાગ ન (૫) ત્રણે લેાકને નાશ કરતાં ઋગવેદીને પાપ ન લાગે, મનુ ot (૬) ગમે તેવા પાપી બ્રામ્હણુના પ્રાણાંત દંડ કરવા નહિ, મનુ ન (૭) બ્રામ્હણુ ઉપર કાપ કરવા નહિં, કરનારના નાશ થાય છે, મનુ (૮) પાંડત કે મૂર્ખ બ્રામ્હણુ વિના બીજો કોઇ પૂજય નથી, મનુ (૯) શ્રુતિ સ્મૃતિથી બહારના વ્રતધારીઓને કાઢી મૂકે, મનુ બ્રામ્હણુ સત્તાના સંબંધની કલમા નવના વિચારેનુંખંડ ખીજેપ્રકરણ ૯ મું. ॥ સંપૂર્ણ For Personal & Private Use Only હજાર Page #769 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મુ. બ્રાહ્મણેાની સત્તાથી બ્રહ્માદિ દેવે રાંકડા. પ્રકરણ ૧૦ મું. (૧) પુરાણના સાંભલનારને–યમે પૂજી બ્રહ્મલોકમાં પુડુચાડયા. શિવપુરાણ, ધર્માંસંહિતા. અધ્યાય. ૨૩ મેા. શ્લોક ૪૪થી ( મ. સી. પૃ. ૬૭) “ એક મનુષ્ય પુરાણીની પાસે ધમ સાંભળવાને આબ્યા. પછી શ્રદ્ધા ભકિતથી પુરાણીને પ્રદક્ષિણા દઇને એક માસા સેનું આપ્યું. રસ પાત્રના દાનથી વિમાનમાં બેસીને ધમ રાજાની સભામાં ગયા. ધમ રાજાએ તેનુ પૂજન કરીને બ્રહ્મલાકમાં મેકલ્યા, અને દેવર્ષિ સનત્યુમારને કહ્યું કે-જેને શ્રદ્ધા ભક્તિથી પુરાણુના વાંચવાવાળની પૂજા કરી તેને બ્રમ્હા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણે દેવને પૂજયા. અને જે શ્રાદ્ધમાં ઉત્તમ ભક્ત ભાજનથી પૂજે છે તેનાથી તે હું પંદર વર્ષ સુધી પૂજિત રહું છું, અને જે સત્કારથી ભાજન કરાવે છે તેનાથી તે હું ખસેા વર્ષ સુધી તૃપ્તિ પાસુ છુ, એટલુંજ નહિ પણ સંપૂર્ણ દેવતા અને સ ઈંદ્રો પણ પ્રીતિવાળાજ થઇ જાય છે. હે મુનિશ્રષ્ટ ! કથાના કહેવાવાળા તે સાક્ષાત્ બ્રમ્હા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણે દેવાના સ્વરૂપ વાળેજ હાય છે ? તેથી તેની પ્રસન્નતાથી બધા દેવા પ્રસન્ન થઇ જાય છે તેમાં કોઈપણ પ્રકારના સદેહજ નથી ? ઇત્યાદિ. ’’ ૩૭ આમાં જરા વિચાર—“ એક માસા સેાનું પુરાણીને મળ્યું તે તે ઠીક, પણ વિમાન આવ્યું તે શું પુરાણીની ચિઠ્ઠી જવાથી ? કદાચ વિમાનમાં બેસતાં પુરાણીએ જોયા હોય ? પણ ધર્મરાજાએ પૂંજી બ્રમ્હલેાકમાં મેકલ્યા. તે અને પછી સનત્યુમારના સાથની વાત પુરાણીએ કેવી રીતે જાણી ? કેમકે અતીન્દ્રિય વસ્તુનું જ્ઞાન તે ભ્રમ્હાર્દિક દેવેશને પણ ન હતુ, તે પછી પુરાણીને કયાંથી ? માટે આ બધુ વિચારી જોતાં જરૂર કેઇ ચાલતા સર્વજ્ઞના ધથી વિપરીત પંડિત માનીએએ અસત્ કલ્પનાએ કરી આ પુરાણુ ધ ઉભા કર્યા હાય ? ધર્મના બહાને પુરાણીએ મેાજમાહ ઉડાવે અને ધર્મરાજાને વગર પૈસે લેાકેાની ઠાઠમાઠ કરવી પડે ? એટલુજ નહિ પણ બે સે વ સુધી ખાધા પીધા વગર આઇયાં કરીનેજ બેસી રહેવુ પડે ? આવા લેખા શું જ્ઞાનીઓના છે ? આગળતા વાંચકે જે વિચાર કરે તે ખરા ? For Personal & Private Use Only Page #770 -------------------------------------------------------------------------- ________________ ૬૮ - ~ - ~ તત્ત્વત્રયી–મીમાંસા. ' ખંડ ૨ (૨) આગળ પાછળની દશ પેઢીને તારનાર પુરાણિક ગુરૂ. - શિવપુરાણ. ધર્મસંહિતા, અધ્યાય. ૨૨ મિ. લૅક. ૫૦ થી (મ. મી. પૃ. ૬૪) બધાએ લેકેને બેધ કરવાવાળો તે ગુરૂ હોય છે. તેથી તે પૂજ્યને પણ પૂજ્ય છે, તેમાં પણ પુરાણને જાણવાવાળે તે સર્વ પાત્રોમાં શ્રેષ્ઠ છે (૫૦) નરકાદિકમાં પડતા જીવેને ધારણ કરે છે તેથી તે પાત્ર છે–તેમને ધન, ધાન્ય, સોનું, નાના પ્રકારનાં વચ્ચે આપે છે તે પરમગતિમાં જાય છે. અને ગાય, રથ, ભેંસ, હાથીઓ ઘડાઓ જે શ્રેષ્ઠ બ્રામ્હણને આપે છે તેના પુણ્યનું ફળ સાંભળો અક્ષય અને સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી અશ્વમેધ યજ્ઞના ફળને મેળવે છે ૫૧ પર છે પ૩ અને જે ખેડેલી, અથવા ફળવાળી પૃથ્વીનું દાન કરે છે તે પિતાના પૂર્વના દશવંશ અને આગળના દશ વંશને સંસાર સમુદ્રથી તારે છે. (૫૪ ) ” આમાં અમારા બે બેલ-સંસાર સમુદ્રયી તારનાર ગુરૂ હોય છે પણ તે ત્યાગવૃત્તિવાળો હોય તેજ તારી શકે છે. બાકી પુરાણેને જાણ લેભી ગુરૂ તારી શકે નહિ. કારણું પ્રથમ તે પુરાણેના વિષજ વિશ્વાસને પાત્ર નથી, તે પછી તેના સંભળાવતાર વિશ્વાસના પાત્ર કેવી રીતે ? જુવો અમારે આ બધે પૂર્વને લેખ આમાં સત્યતા કેટલી છે.? વળી વિચારવાનું કે–આગળના દશવંશને તારનારમાની લઈએ પરતું પાછળના દશ વંશને તારનાર પુરાણિક ગુરૂ કેવી રીતે ? (૩) મૃતકપુત્રને લઈ જનાર યમ. બ્રામ્હણના શાપથી નિ: પુત્રીઓ. સ્કંદપુરાણ ખંડ. છઠો. અધ્યાય. ૧૩૯ મો. પત્ર ૧પપ થી ક. ૨૪ ને કિંચિત સાર– એક ઉપાધ્યાયને વૃદ્ધપણે પુત્ર થશે. પાંચમે વર્ષે મરણ પામે. પિતાના પુત્રને ધર્મરાજાના ઘરમાં જે. પછી તે બ્રામ્હણે યમ રાજાને શાપ આપે કે-તે, મને અપુત્રી કર્યો, જા તું પણ તે વિના જ થઈશ. યમે બ્રમ્હાને કહ્યું કે હું તમારે અધિકાર રાખીશ નહિ. પહેલે માંડવ્યના શાપથી હું શદ્ર થયે અને આ વખતે પુત્ર વિનાને થયે. For Personal & Private Use Only Page #771 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું. બ્રાહ્મણની સત્તાથી બ્રમ્હાદિ દેવ રાંકડા. ૩૯ બ્રમ્હાને ઈકે કહ્યું–આમાં યમને શું વાંક? બ્રમ્હા રાંક થઈને બેલ્યા કે બ્રમ્હ શાપ મારાથી ન ફેરવાય? પછી બ્રમ્હાએરેગોને બેલાવીને કહ્યું કે યમ મેકલે ત્યાં તમારે જવું. યમને કહ્યું કે ગતાયુની પાસે રેગેને મેકલવા એટલે હે યમ ! તમારે માથે અપવાદ ચઢશે નહિ. યમે રેગેને કહ્યું કે-ચિત્રગુપ્તને પુછીને તમારે પૃથ્વી ઉપર જવું! પણ હાટકેશ્વરમાં જવું નહિ. યમ બ્રામ્હણ રૂપે તે પુત્રને લઈને હાટકેશ્વરમાં ગયે, જીવતા પુત્રને જોઈને બ્રાહણે કહ્યું કે જ્યાંથી કઈ પાછું આવતું નથી ત્યાંથી તું કેવી રીતે આવ્યો ? અને આ બ્રામ્હણ કોણ છે? પુત્રે કહ્યું કે-આ ચમ રાજા છે, તેને શાપથી મુક્ત કરે ! પછી બ્રામ્હણે કહ્યું કે-દુખથી નીકળેલું વચન જુઠું નહિ થાય, તેથી દેવયોનિમાં પુત્ર નહિ થાય-મનુષ્યમાં થશે. ઇત્યાદિ.” આ રક દ. ૫૦ લેખને જરા વિચારીએ-મરણ પામેલા પિતાના પુત્રને ધર્મરાજાના ઘરમાં છાણે છે. તે તે ક્યા સ્વરૂપથી જોયેલે માનવે ? તે બ્રાહણે યમરાજાને અપુત્રીયાને શાપ આપે. યમે બ્રમ્હાને કહ્યું કે હું તમારા અધિકારથી માંડવ્યના શાપથી શુદ્ર થયે અને આ વખતે પુત્ર વિનાને થયો, ઈદ્ર બ્રમ્હાને કહ્યું મને શું વાંક? બ્રમ્હા રાંક થઈને બેલ્યા કે-બ્રમ્હશાપ મારાથી ન ફેરવાય. આ બધી વાતમાં ખરી વાત કરી ? છેવટે યમ પુત્રને પાછે સોંપી શાપ મુક્ત થવા તે બ્રામ્હણ પાસે આવ્યો. બ્રામ્હણે પોતાના પુત્રને પાછા લઈને યમને કહ્યું કે–તને દેવયોનિમાં પુત્ર નહિ થાય પણ મનુષ્યનિમાં થશે. એ કયા જ્ઞાનથી કહીને બતાવ્યું માનવું? અને આ બધી વાતમાં કઈ વાતને સત્ય માનવી. ? (૪) બ્રામ્હણના નમસ્કારથી સૂર્યને પ્રકાશ અને ક્રોધથી જગત ભસ્મ. આર્યોના તહેવારને ઇતિહાસ પૃ. ૧૩૯ બ્રામ્હણના નમસ્કારને લીધે સૂર્ય પ્રકાશે છે એમ વનપર્વમાં કહ્યું છે. અને તે ક્રોધાયમાન થાય તે સર્વ જગત ભસ્મ કરી નાખે એવું અનુશાસન પર્વમાં કહ્યું છે. આમાં પણ જરા વિચારવાનું કે બ્રામ્હણે યમ રાજાને શાપ આપી નિપુત્રીઓ કરી નાખે ત્યારે બ્રહાએ રાંકડાપણું બતાવ્યું પણ યત્ કિંચિત ન્યાય કરવા સમર્થ ન થયા. બ્રાહણેના આગળથી બ્રમ્હાની સત્તા કયાં ચાલી જતી હશે ? અરે ! યમ રાજા પણ કર્યો અને પુત્રને પાછે સેંપી શાપથી મુક્ત For Personal & Private Use Only Page #772 -------------------------------------------------------------------------- ________________ ૪ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૨ થવાને તેની પાસે આવ્યેા તા પછી કોપાયમાન થએલા બ્રામ્હણ બધા જયને ભસ્મ કરી નાખે તે તે વખતે બ્રમ્હા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણે દેવા મેટામાં મોટા હોવા છતાં આમાંનાં કયે દેવ આ દુનિયાની રક્ષા કરી શકે તેવા છે ? જયારે બ્રમ્હાર્દિક દેવા એક બ્રામ્હણ માત્રથી નિઃસત્વ થઇ બેશે ત્યારે બીજા પક્ષપાત રહિત દેવાના શરણે જવાનું અમારે રહે કે નહિ ? પક્ષતાતી દેવાને અમે દૂરથીજ નમસ્કાર કરવાના ? ઇતિ બ્રામ્હણેાની સત્તાના સંબધે ફરીથી કલમે ચારને વિચાર (૧) પુરાણુ સાંભળનારને યમે પણ પૂજીને બ્રમ્હલેાકમાં પુહચત કર્યા, શિવ પુ. । (૨) આગળ પાછળની દશ પેઢીને તારનાર પુરાણિક ગુરૂ, શિવ. પુ. (૩) મૃતકપુત્રને લઇ જનાર યમ, બ્રામ્હણના શાપથી નિઃપુત્રીચે થયા. શિવ. પુ. । (૪) બ્રામ્હણેાના નમસ્કારથી સૂર્યના પ્રકાશ અને તેના ક્રોધથી જગત ભસ્મ, અનુશાસન પ. । એમ ફ્રીથી બ્રામ્હણાની સત્તાના સંબંધે કલમેા ચારને વિચાર. ખડ. આજે પ્રકરણ ૧૦ મું. ॥ કલમ ૧૦ થી આશ્ચક જનક પુરાણકારોની વાતા. પ્રકરણ ૧૧ મું (૧ ) સૂર્યની સ્ત્રી ઘેાડી થઇ, સૂર્યાં ઘેાડા થઈ પાછળ ગયા. ( શ. ૬૯ થી ૭૧ પૃ. ૧૦ સુ') ભાગવત અને માર્કણ્ડેય, “ સૂર્યની સ્ત્રીએ-છાયારૂપ સ્રીને ઘરમાં રાખી પાતે ઘેાડી બનીને વનમાં ગઇ. શું આ સંભવિત છે ? (૬૯) * જયારે સૂર્યને ખબર પડી કે મારી સ્ત્રી ઘેાડી થઇ ગઇ છે તેથી પાતે ઘેાડા થઇ ગયા. શું આ સંભવિત છે ? જો સંભવિત હાય તે પૌરાણિકાના ઘરમાં તે વખતે શાને પ્રકાશ થયા હશે ? (૭૦) For Personal & Private Use Only Page #773 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું. જાણી ને અસત્ય લખવાવાળા. જો પુન : તેજ ઘડા થી અશ્વિની કુમારની ઉત્પત્તિ થવી શું સંભવિત છે? (૭૧). માકડેય પુરાણ અધ્યાય ૭૫ મ. પત્ર ૧૯ માં (મ. મી. પૃ. ૯૫) સૂર્યની સ્ત્રી–ધનું રૂપ ધરીને તપસ્યા કરવાને ગઈ. સૂર્યો–ઘડાનું રૂપ ધરીને ભેગા કરવાની ઈચ્છા કરી. ઘોએ પરપુરૂષ જાણી મુખ સારું કર્યું. એટલે મુખથી ત્રણ પુત્રો પેદા થયા. તેમને એક છેડે ચલે, હાથમાં ઢાલ-તરવાર તથા બાણુતૂણ સાથે જન.” પહેલાના બે અશ્વિન કુમારે વેદમૂલક ઠરાવવા ના શ્રુતિ માં દાખલ કરી અર્થમાં ભેદ પડતાં ચકાચા નાસિકથી ઉત્પન્ન અર્થ કર્યો. : આ માર્કડેયે ત્રિને હથીયાર બંધ વછે. એની સેંકડે શ્રુત્તિઓ વેદમાં પાછળથી દાખલ થએલી નજરે પડે છે. *'4'17 (૫) સત્યધતિનું વીર્ય, તેના સરથી બે ભાગ, જેનાં કેપ-કૃપી. - વિષ્ણુપુરાણ અંશ. ૪. અધ્યાય. ૧૯ મે. પત્ર. ૩૭ મું. :( મ. મી. ૧૭૦ ) “અપસરાઓને જોવાથી સત્યધતિનું વીર્ય નીકળીને એક સરખા ઉપર પડવાથી તેના બે ભાગ થઈ ગયા. તેથી એક તરફ કરે અને બીજી તરફ છોકરી પેદા થઈ ગયાં. ત્યાં શીકાર કરવાને આવેલા શતધનું રાજને દયા ઉત્પન્ન થવાથી તે બન્નેને પોતાના ઘરમાં લઈ જઈને-“કૃપ, અને કૃપી” નામ રાખ્યું જે કૃપી હતી તે દ્રોણાચાર્યની સ્ત્રી થઈ. તેણીએ અશ્વસ્થામા નામનો પુત્ર પેદા કર્યો. ઈત્યાદિ ” સજજને? પુસણકારોએ-બ્રહ્માદિક દેના માટે તેમજ મોટા મોટા કવિઓના સંબંધે તદ્દન અયોગ્ય અને અનુચિત વાતે જે લખીને બતાવી છે તે આપણાથી કબુલ રાખી શકાય તેવી છે? અમારા વિચાર પ્રમાણે તે જરૂર કઈ ચાલતા સત્ય ધર્મથી વિપરીત થઈને કેટલુંક કલ્પિત ઉભું કર્યું હોય એમ લાગે છે. આગે તે વાચકેના ધ્યાનમાં આવે તે ખરૂં. ' (૬) દ્રૌપદીએ એક વર માગ્યો. મહાદેવે પાંચ આપ્યા. મહાભારત, | (. ૩૯૩ પૃ. ૫૭), દ્રૌપદીએ મહાદેવજી પાસે એક પતિ માગ છતાં પંચપતિનું વરદાન આપ્યું ભગવાન કેટલા ઉદાર” બ્રહ્માદિક ત્રણે દેવે આપસ આપસમાં તે ઘણું For Personal & Private Use Only Page #774 -------------------------------------------------------------------------- ________________ ૪૨ તત્ત્વત્રી–મીમાંસા ખંડ ૨ નખતે લડયા. અને દેવ દૈત્યોને લડાવી માર્યા. અને જગેશ જાપર વર આપવામાં કેટલા બધા ઉદાર થઈ પડયા. આવા લેખમાં સત્યપણુ કચે ઠેકાણેથી શેધવું. ( ૭ ) પુરૂષની સ્ત્રી અની, પાછી તેજ સ્રી, પુરૂષ. ભાગવત. ( શ. ૭૨-૭૩ મી ) “ વવરવત મનુની ઇલા નામે કન્યા, સ્ત્રી મટી પુરૂષ થઇ ગઈ. શુ સુષ્ટિ નિયમ વિરૂદ્ધ થઇ શકે ? કે જેનું પાછળથી—સુદ્ર* નામ રાખવામાં આવ્યું હતુ. (૭૨) પુનઃ સુદ્રમ્નને પુરૂષ મટી સ્રી થઇ જવું. શુ' સૃષ્ટિ ક્રમ વિરૂદ્ધ નથી ? ( ૭૩ ) (૮) કામના પેટમાં પેશી કાકભુશુંડે જગત જોયુ. રામાયણ ( માલકાંડ ) (શ. ૧૫ રૃ. ૧૪ "L શું કાગભુસુંડનું રામચંદ્રના પેટમાં પેસીને સંપૂર્ણ તલાક લેાકાન્તર જોવા અને ઘણા દીન પ્રય′′ત પેટમાંજ ભ્રમણ કરવું. શું સંભવિત છે કે ? ” આ કાકભુંડની કથા અમેાએ રામને ઇતિહાસ લખતાં કેટલાક વિસ્તારથી આપેલી છે તે જુવા અને વિચાર કરા કે જેથી સત્યાસત્યની ખબર પડે. (૯) બ્રહ્માની ઇકે તેરમી (૭૧) પેઢીએ સમ. શ. ૧૯ મી. રૃ. ૩ જ્યારે વાલ્મીકી શમાયણના અયેાધ્યા કાંડના લેખાનુસાર–રામચંદ્ર બ્રહ્માની ઇકેતેરમી પેઢીએ છે. તે પૌરાણીઓ દયા કરીને ખતાવશે કે રામચંદ્ર કયા ત્રેતામાં થયા ? અને જ્યારથી સૃષ્ટિ થઈ ત્યારથી આઠમે મન્વંતર હાલ છે કે જેમાં આસરે ૫૦૦ વાર ત્રેતાયુગ આવી ચુક્યા તા કયા ત્રેતામાં રામચંદ્ર થયા ? 97 (૧૦) પરશુરામાવતારે માતાને મારી તે ધમ કે અધમ ? રામાયણુ, માલકાંડ ( શ, ૧૮ મી. રૃ. ૩) “ પરશુરામાવતારે પેાતાની માતાને મારી નાંખી. આ ધમ કે અધમ જે આવાં કામ કરે તે શું ઇશ્વર કહી શકાય ? ” આ પરશુરામ અને રામ એ અન્ને અવતારે એકજ વિષ્ણુના સાથમાં થએલા છે છતાં એક એકને જોઇ મૂઢ જેવા મની ઓળખી શકયા નહિ એ કેટલુ બધુ આશ્ચય ? એટલુજ નહિ પણ એક એકને મારવા તૈયાર થઇ ગયા આ લેખ અમારી ખાસ વિચારવા જેવા છે તે જોઇ સત્યાસત્યના વિચાર કરવાની ભલામણ કરૂ છું. For Personal & Private Use Only Page #775 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું. સત્ય વસ્તુને અન્ય રૂપમાં લખવાવાળા. ૪૩ | ઇતિ-(૧) સ્ત્રી ઘવ, સૂર્ય ઘડા થઈ પાછળ વનમાં ગયા ત્યાં બે અશ્વિની કુમારની ઉત્પત્તિ, ભાગવતેમાર્કંડેયે ઘોડા શેના મુખના મેલાપથી ત્રણ પુત્રો તેમાં એક હથી આર બંધ ઘોડેસ્વાર. ૧ (૨) ગુરૂની સ્ત્રી સાથે-ચંદ્ર કરેલ ભેગ, પુત્ર થતાં બન્નેમાં ઝઘ (૩) ગૌતમની સ્ત્રી સાથે ઈંદ્ર કરેલે ભેગ, રામાયણ બ (૪) પૃથ્વીરૂપી ગાયનું ત્રણ જણે ત્રણ વખતે દેહન કર્યું. ભાગ ૧ (૫) સત્યવૃતિનું વીચ, તેના સરથી બે ભાગ, તેના કપ, કૃપી,વિષ્ણુ પુ• (૬) દ્રૌપદીએ એક વર માગે, મહાદેવે પાંચ આપ્યા, ભારત ને (૭) સ્ત્રીને પુરૂષ થયા પછી તે જ સ્ત્રી થઈ, ભાગ - (૮) રામના પેટમાં પેસી કાકભુશુડે જગત જોયું. રામાયણ વગર (૯) બ્રહ્માની ૭૧ મી પેઢીએ રામ થયા, રામાયણ વ્યા (૧૦) પરશુરામે માતાને મારી તે ધર્મ કે અધર્મ? રામા ) એમ આશ્ચર્યજનક પુરાણકારોની દશ કલમના વિચારનું–ખંડ બીજે પ્રકરણ. ૧૧ મું. મા પ્રકરણ ૧૨ મું. (૧૧) ઈદ્રને મારવા પૃથુના પુત્રને અત્રિની આજ્ઞા. . શંકાકેષ. શંકા. ૪૪૫. પૃ. ૭૦ મું (ભાગવત) “અત્રિ ઋષિએ ઇંદ્ર (કે જે દેવતાઓને સજા મનાય છે તે)ને મારી નાખવા પૃથુના પુત્રને આજ્ઞા કરી શું આ સત્ય છે ?” (૧૨) એક તુંબડીથી સાઠ હજાર પુત્રો પેદા થયા. રામાયણ અને ભાગવત-(શં ૩૭ પૃ. ૧ લું) એક તુંબડીથી સાઠ હજાર પુત્રનું પેદા થવું. શું સંભવિત થઈ શકે છે? For Personal & Private Use Only Page #776 -------------------------------------------------------------------------- ________________ તાત્રયી મીમાંસા. ' ખંડ ૨ (૧૩) વળી-કાશ્યપની દીકરીઓથી-હાથી ઘડાદિ પેદા થયા. રામાયણ અને ભાગવતમાં જુવો– (.૪૧ મી. પૃ. ૬ માં.) કાશ્યપની દીકરીઓથી– હાથી, ઘોડા, ઉંટ, વાઘ, ગરૂડ, પશુ, પક્ષી, સાપ, વૃક્ષ, પુલ, ફલ, ઉત્પન થયાં. શું સંભવ છે?” (૧૪) વળી જુઓ-ગાયનું દહન કરતાં હાથી, ઘેડા, મકાનાદિક નિકળ્યા-નૃસિંહપુરાણ. અધ્યાય. ૪૬ મે. ( શ ૩૬૯ પૃ. ૫૪) એક મુનિએ પિતાની ગાયને દેહી તે તેમાંથી વિવિધ પ્રકારના હાથીઓ, ઘોડાઓના રહેવાનાં અને મનુષ્યના રહેવાનાં મકાન, રાજાઓને ગ્ય બહુ જાતનાં-વનઆદિ નીકળ્યાં શું સંભવિત છે કે ? ” (૧૫) વળી જુવો–મહાદેવે અજનીના કાનમાં વીર્ય પુકયું. હનુમાન પેદા થયા-ભગવત (શ. ૯૧. પૃ. ૧૩). “મહાદેવે અંજનીના કાનમાં વીર્યનું પુંકવું અને તેથી હનુંમાનનું પેિદા થવું. શું આવી ફિલસુફી પણ મહાદેવ જાણતા હતા કે? (૧૬) વળી જુવે. પુત્રનું બલિદાન ન આપવાથી હરિશ્ચંદ્ર જલાદેરી થયા–ભાગવત-(સં. ૬૪. પૃ. ૧૦) હરિશ્ચંદ્ર પ્રથમ પુત્રનું બલીદાન આપવાનું કહેલું પુનઃ બલીદાન ન આપવાથી જલદરથી ગ્રસીત થવું. શું સંભવીત છે કે ? . (૧૭) વળી જુવે જમીનના ઘડામાંથી સીતાજી નીકળ્યાં. રામાયણ (શં. ૩૨ પૃ. ૫) : આ છે પૃથ્વીને ખેડતાં તેની અંદર એક ઘડામાંથી સીતાજીનું નીકળવું શું માનવા લાયક છે ? For Personal & Private Use Only Page #777 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું. ઉઘાપાટા બંધાવનારા પુરાણકારો. (૧૮) વળી જુવ-પાર્વતી-પહાડથી પેદા થયાં. ભાગવત-(શે. ૩૧ પૃ. ૫) “પાર્વતીજીનું પહાડથી પેદા થવું શું સંભવિત છે?” (૧૯) વળી જુએ-નારદથી ૬૦ પુત્ર થયા. ભાગવત-(શ, ૪૬ પૃ. ૭) નારદનું સ્વરૂપમાં ફરી જવું અને તે પછી તેમને ૬૦ પુત્ર પેદા થવા શું આ વાત સંભવિત છે?” (૨૦) વળી જુઓ–યમરાજાથી તલની ઉત્પત્તિ, આર્યોના તહેવારને ઈતિહાસ પૃ. ૫૧૮ માં-“તલની ઉત્પત્તિને સંબંધી એક કથા છે તે ઉપરથી તે યમરાજાની તપશ્ચર્યાને લીધે પેદા થયા એવું દેખાય છે તેથીજ યમ પ્રીત્યર્થે બધા કાર્યમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે.” (૨૧) વળી જુઓ-પુરાણના અસ્તિત્વમાં ખરા ધર્મને લેપ એજ ગ્રંથકાર પૃ. ૪૩૨ માં લખે છે કે - - “પૌરાણિક કાળમાં અનેક ધર્મ ગ્રંથ અસ્તિત્વમાં આવ્યા, તેનું પરિ. ણામ એ આવ્યું કે લોકોમાં ખરા જ્ઞાનને લેપ થયા અને સ્વાથી લેકેએ તીર્થ મહામ્ય, ક્ષેત્ર મહામ્ય, ધર્મ વિધિ, ઉપપુરાણાત્મક કથાઓ વગેરે ઉત્પન્ન કરીને લોકોને અધમ દશામાં લાવી મુકથા.” આમાં થડે વિચાર–ખરે ધર્મ એક બાજુ ઉપર તટસ્થરૂપે વિદ્યમાન છે. નષ્ટ નથી થયો. તેને નિર્ણય કરવાવાળા સુજ્ઞ પંડિતે સામાન્યરૂપે પ્રકાશમાં સુકી રહ્યા છે. અલ્પો સમજી શકતા નથી સ્વછંદી સ્વાથી લેકો જેવા જાણવા છતાં ઢાંકપછેડે કરી રહ્યા છે. તેમના કર્મની વિચિત્રતા સિવાય બીજે શે વિચાર કરે? તેથી પણ હલકા વિચારના નાસ્તિક જેવા સત્યધર્મને ફ્રષિત કરવાને પ્રયત્ન કરી રહ્યા છે. જેના કર્મની ગતિ ઘણા પ્રકારની હોય છે. For Personal & Private Use Only Page #778 -------------------------------------------------------------------------- ________________ ૪૬ તત્ત્વત્રયીમીમાંસા. - ખંડ ૨ (૨૨) સમુદ્રનું મંથન કરતાં પાંચમી વારે ચંદ્ર નીકળે. નૃસિંહપુરાણ (શં. ૩૬૮ પૃ. ૨૪) સમુદ્રનું પાંચમી વાર મંથન કર્યું ત્યારે ચંદ્રમા નીકળે શું આ સત્ય છે? જે સત્ય હોય તે પાંચ વાર મંથન કરતાં સુધી પૃથ્વી ઉપર ચંદ્ર ન હેતે? પૌરાણિઓ સમુદ્ર મંથનના સંવત અને તિથિ વાર બતાવશે કે ?” (૨૩) વળી જુવે રથના પઈડાથી સમુદ્ર-ભાગવત (સં. ૨ પૃ. ૧) “રાજા પ્રિયવ્રતના રથના પૈડાથી સમુદ્રનું બનવું. શું સંભવિત છે ?” . (૨૪) વળી જુઓ-હનુમાન સૂર્યને ગળી ગયે-રામાયણ (શ. ૧૧. પૃ. ૨) “હનુમાનનું સૂર્યને ગળી જવું કદી યુક્ત થશે કે ?” ઈતિ (૧૧) ઈદ્રને મારવા પૃથુના પુત્રને અત્રિની આજ્ઞા, ભાગ (૧૨) એક તુંબડીથી ૬૦ હજાર પુત્રો પેદા થયા, ભાગ. રામાયણ - (૧૩) કાશ્યપની દીકરીઓથી–હાથી, ઘોડાદિ પેદા થયા, ભાગ. રામા વા (૧૪) ગાયનું દહન કરતાં, હાથી, ઘોડા, મકાનાદિ પેદા થયા, નૃસિંહ પુરા (૧૫) મહાદેવે અંજનીના કાનમાં વીર્ય કુંકયું-હનુમાન પેદા થયા, ભાગ કા (૧૬) પુત્રનું બલિદાન ન આપવાથી હરિશ્ચંદ્ર જલાદેરી થયા. ભાગ (૧૭) જમીનના ઘડામાંથી સીતાજી નીકળ્યાં, રામ ન (૧૮) પાર્વતી પહાડથી પેદા થયા, ભાગ ૧ (૧૯) નારદને ૬૦ પુત્ર પેદા થયા ભાગ ૧ (૨૦) યમરાજાથી તલની ઉત્પત્તિ. (૨૧) પુરાણની અસ્તિત્વમાં ખરા ધર્મને લેપ, એ બે આર્યોના આ તહેવારો (૨૨) સમુદ્રનું મંથન કરતાં પાંચમીવારે ચંદ્રમાં નીકળે નૃસિંહપુ ના (૨૩) રથના પૈઠાને સમુદ્ર, ભાગ ૧ (૨૪) હનુમાન સૂર્યને ગલી ગયે, રામ ન For Personal & Private Use Only Page #779 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું. ધર્મના બહાને કપિત કહેવામાં કુશલતા, ૪૭. એમ આશ્ચર્યજનક કલમ ૧૧ થી ૨૪ના વિચારવાળું ખંડ બીજે પ્રકરણ ૧૨ મું ના પ્રકરણ ૧૩ મું. (૧) વેદની આજ્ઞા તેજ ધર્મ બાકી અધર્મ. ભાગવત. સ્કંધ ૬ ઠ્ઠો. અધ્યાય ૧ લે. (સં. ૪૭૧. પૃ. ૭૬ ) જે કરવાને વેદે આજ્ઞા કરેલી છે તે ધર્મ અને જે કરવાની વેદે મનાઈ કરેલી છે તે અધર્મ.” આમાં વિચાસ્વાનું કે-જે કરવાની વેદે આજ્ઞા કરી છે તે ધર્મ, એમ એકાન્ત ન કહી શકાય ? કારણ આ ચાલતા વેદેમાં પ્રાયે ઘણે ઠેકાણે પશુઘાતને ઉપદેશ થએલે છે. તે ધર્મ સ્વરૂપને છે એમ બધી દુનીયાએ અંગીકાર કરે નથી. જે વેદ ધર્મ એકાન્ત સત્ય રૂપને હેતને વૈદિક ક્રિયા કાંડને એક ઠેકાણે દાખી મુકવાની જરૂર ન પડતી? તે સિવાય વિદિક ધર્મનાજ ઉપનિષદકારે તે હિંસા ધર્મને અનાદર સૂચવી આત્મિક ધમની વાત પણ ન કરતા? માટે એટલું જ કહેવાની જરૂર હતી કે જે કાર્ય કરવાથી સ્વપરના આત્માને વિકાશ થાય તે જ ખરે ધર્મ છે બાકીને અધમ છે અને સ્વાથી લેકેના પ્રપંચ છે. તે સિવાય વધારે ન કહી શકાય. (૨) ધર્મના માટે પુરાણે કે અધર્મના માટે? મસ્યપુરાણ. અધ્યાય. ર૩૮ માં જુ - “દેવતાઓને પ્રસન્ન કરવા પશુઓની હિંસા કરવાનું વર્ણન વિસ્તારથી કરેલું છે.” વળી આગળ-મસ્ય. પુઅધ્યાય. ૨૬૦માં-“ઘરની વાસ્તુક કરાવતાં પણ બલિમાં-માંસ, રૂધિરને ચઢાવવાનું તે એગ્ય તરીકે બતાવેલું છે.” આ બધા લેખોનો સાર એ જણાય છે કે-ભુઆ ભૂત બતાવે, જેથી ગ્રહ પીડા બતાવે, વૈદ્ય કફ પિત્ત પ્રકોપ બતાવે. તેવી રીતે માંસના લાલચુઓ પશુને હેમવાનું બતાવતા હોય. કદાચ નીચ દેવતાઓ નીચ કાર્ય દેખીને પોતાનું રાજીપણું બતાવતા હોય પણ તેથી સિદ્ધી શી? પણ ઉત્તમ પુરૂષથી આવા નિંદ્ય કાર્ય થઈ શકે નહિ અને તે આવા નિંદ્ય કાર્યમાં સમ્મતિ પણ આપી શકે નહિ. એમ અમારું માનવું થાય છે. For Personal & Private Use Only Page #780 -------------------------------------------------------------------------- ________________ ૮ : તત્વનયમીમાંસા. ખંડ ૨ : : (૩) દેવોને યુરાણ કથાથી સંતે, તે યાથી નથી. શિવપુરાણ ધર્મસહિંતા, અધ્યાય. ૨૨ મ. લે. પ૫ થી ૬૧. (મ. મી પૃ. ૬૫ ) “દેવતાઓ–બલિ, પુષ્પની પુજા યુક્ત પુરાણાદિક પુસ્તકના વાંચનથી જેવી રીતે સંતેષ પામે છે તેવી રીતે નાટકના જેવા યાથી સંતેષ પામતા નથી. માટે વિષ્ણુના કે શિવના મંદિરમાં અથવા સૂર્યના મંદિરમાં જે પુરાણની કથા વંચાવે છે તે સર્વ કામનાઓને પ્રાપ્ત થઈ પછી સૂર્ય લેકને ભેદી બ્રહ્મલોકમાં જાય છે. ત્યાં સેંકડો કલ્પતક રહી પછી ભૂતળમાં આવી. રાજા થાય છે અને હજારે અશ્વમેઘ યજ્ઞથી જે ફળ મળે છે તેટલું જ ફળ-મહાભારત, અઢાર પુરાણ, વિષયના સંથાને વંચાવવાથી મેળવે છે. માટે ગમે તે પ્રકારથી પણ પુરાણાદિક ગ્રંથને વંચાવવાજ કેમકે તે પુરાણાદિકના ગ્રંથને વંચાવવાથી જેકેટલી: પ્રીતી મહાદેવજીને અને દેવતાઓને થાય છે તેટલી પ્રીતિ બીજી કે ઈપણ વસ્તુથી થતી નથી. માટે પુરાણાદિકની કથા અવશ્ય વંચાવવી. ઈત્યાદિ.” આમાં મારા બે બેલ—નાટકીયાના તમાસા જેવા યજ્ઞો છે ત્યારે પુરામાં કયા પ્રકારની વિશેષતા? તેમાંનું લખાણ જોતાં-કામદેવસ્વરૂપ નાટકીયાએ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણે દેવેને નચાવી દુનીયાની સામાન્ય નીતિમાં પણ રહેવા દીધા નથી તે પુરાણના સાંભળવાથી, સૂર્યલક ભેદી બ્રહ્મલેક સુધી કેવી રીતે પુહચવાના? વળી ત્યાં સેંકડે કલ્પ રહીને પછી ભૂતલમાં રાજા થવાના તે જાણવાનું જ્ઞાન નતે બ્રહ્મદિકમાં હતું તેમજ ન તે લેખને થએલું જણાય છે. જેથી આ લેખ લેકેના કલ્યાણ માટે થએલે હેય એમ જણાતું નથી માટે માટે વિચાર કરીને જુવે. . Iઇતિ– (૧) વેદની આજ્ઞા તે ધર્મ, બાકને અધર્મ ભાગવતે. (૨) ધર્મના માટે પુરાણો કે અધર્મના માટે જુવે મત્સ્ય.:(૩) દેવેને પુરાણ - કાથી સંતે તે યોગ્ય નથી. શિવ પુ, એમ કલમ ત્રણના વિચારનું-ખંડ. બીજે પ્રકરણ ૧૩ મું - પ્રકરણ ૧૪ મું. (૧) વળી જુઓ –ભકિાની સેવા કરવા નદીએ આવી. ભાગવત મહામ્ય. (શં-૩૮૦. પૃ. ૫) . . . For Personal & Private Use Only Page #781 -------------------------------------------------------------------------- ________________ પ્રકણું ૧૪ મું. તદ્દન અસત્યના લખનારા પુરાણકારી. ૪૯ ભકિત નામની સ્ત્રી કહે છે કે-યમુના, ગંગા આદિ નદીએ સ્ત્રીરૂપ ધરીને મારી ત ડેનાતમાં આવી શું સંભવિત છે ? ” 61 ( ૨ ) વળી જુએ——ભાગવત ન સાંભળે તે ચડાળ, ભાગવત મહાત્મ્ય, ( શ-૩૮૫ મી. રૃ. ૫ ) મનુષ્યના જન્મ લઇ જે ભાગવત ન સાંભળે તેને ચાંડાળ સમજવે ' જોઈએ. ” ( ૪ ) વળી જીએ——ભકિત જ્ઞાનાદિક નાચ્યાં. ભાગવત મહાત્મ્ય ( શ. ૪૨૦ થી રૃ. ૬૩ ) 46 " ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણે નાની પેઠે નાચવા લાગ્યાં ” ખુબ કરી ! ભકિત, જ્ઞાન અને વૈરાગ્યનાં પશુ શરીર છે કે ? અમારા પૌરાણિ સાક્ષાત્ ઇશ્વરને નચાવે તે ભક્તિ વગેરેને નચાવે તેમાં શું વિશેષ ! અને પછી અમારા ભેાળા ભાઇઓને આંગળીના ટેરવા ઉપર નચાવે તેમાં શું આશ્ચય છે? ' આર ભ (૪) વળી જીએ-પાપીઓ ક્રોધીએ સપ્તાહથી પવિત્ર. ભાગવત મહાત્મ્ય ( શ. ૪૦૮ મી. રૃ. ૬૨) “ જે માણસે સદા પાપ કરનારા, સદા દુરાચારમાં લાગેલા, કુમાગે જનારા, ક્રોધરૂપ અગ્નિથી બળેલા, કુટિલ અને કામી હોય તેએ પણ કલિયુગમાં સસાહરૂપી યજ્ઞથી પવિત્ર થાય છે. ” આ સત્ય છે કે ? જ્યારે ભાગવતની કથા શ્રવણુથી દરેક જાતનાં પાપ મટીને માક્ષ પણ મળે છે. તા પાપ કરવાં ને ભાગવત સાંભળવુ ! ખસ બેડો પાર ! શુ આવાં વાકય પાપકમ કરવાને ઉત્તેજન નથી આપતાં કે ? ” શુ (૫) ભાગવતની કથાને આરભ કૃષ્ણના ગયા પછી. શ, ૪૨૧ મી. પૃ. ૬૩ મુ', ભાગવત મહાત્મ્ય “ ભાગવતની કથા પહેલવેની શુકદેવે પરીક્ષિતને કહી અને તે કથાના × શ્રી કૃષ્ણના પધારી ગયા પછી કલિયુગમાં ત્રીશ કરતાં કંઇક વધારે For Personal & Private Use Only Page #782 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ ૨ wwwww વર્ષ થયાં હતાં ત્યારે ભાદરવા માસની નામથી શુકદેવજીએ કથાને આરંભ કર્યો હતે. ઈત્યાદિ. (૬) યવનેની ચઢાઈ પછીનું ભાગવત કૃષ્ણ વખતે ક્યાંથી ? શં–૩૭૮ મી. પૃ. પ૫ માં ભાગવત સ્કંધ અધ્યાય ૧ લે. બ્લેક ૩૬ મે आश्रमा यवनरुद्धा स्तीर्थानि सरितस्तथा । देवतायतनान्यत्र दुष्टैनष्टानि भूरिश: ॥ ३६॥ ભાવાર્થ-દુષ્ટ યવનોએ આશ્રમે, તીર્થો, નદીઓ તે પિતાના કબજે કર્યા અને ઘણું દેવમંદિરોને નાશ કર્યો. આ લેખથી યવનની ચઢાઈ પછીનું ભાગવત શુકદેવના વખતમાં ક્યાંથી કે જેથી કથાનો પ્રારંભ થયે ? (૭) પુરાણ પછીના વેદ પુરાણ કથામાં હાજર શં. ૨પ૩ મી | પૃ. ૩૫ મું. પદ્યપુરાણુ. ब्रह्मणा सर्वशास्त्राणां पुराणं प्रथमं स्मृतम् ॥ ભાવાર્થ-શાસ્ત્રમાં પ્રથમ પુરાણ અને પછીથી બ્રહ્માએ વેદે ઉત્પન્ન કર્યા શું આ સંભવિત છે?” વળી શં, ૩૪૧ મી. પૃ.૪૯ મું. પદ્મપુરાણ. वेदांतानिच वेदश्च मंत्रस्तंत्राणि संहिता । दशसप्तपुराणाणि षट्शास्त्राणि समाययुः ।। અર્થાતવેદાંત, વેદ, મંત્ર, તંત્ર, સંહિતા, ૧૭ પુરાણ, ૬ શાસ એટલાં ભાગવતની કથા સાંભળવા આવ્યાં. શું આ સ ભવિત છે? શું આ લેખ હેમાદ્રિત અનુવર્ગ ચિંતામણિ જે લેખ નથી ?” (૮) શં. ૫૦ મી. પૃ. ૮ માં ભાગવત મહાત્મ્ય. “ભાગવતની કથી શ્રવણ કરવા પહાડ અને નદીઓનું આવવું શું સંભવિત છે?” ઈતિ-નિર્ચા પુરાણને મહિમા પણ નિર્મદ (૧) ભકિતનું સેવા કરવા નદિઓ આવી (૨) ભાગવત ન સંભળે તે ચંડાળ ( ૩) ભ8િ For Personal & Private Use Only Page #783 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું. કલિમાં નામથી જ ભગવાન બતાવનારા. ૫૧ જ્ઞાનાદિક નાચ્યાં. (૪) પાપીઓ, કોપીઓ સસાહથી પવિત્ર. (૫) કૃષ્ણ ગયા પછી ભાગવત કથાનો આરંભ. (૬) યવનોની ચઢાઈ પછીનું ભાગવત.. (૭) પુરાણ પછીના વેદે. પદ્મપુ. (૮) ભાગવતનું શ્રવણ કરવા પહાડ અને નદીઓનું આવવું સાતમી કલમ વિના બાકીની સાત કલમ-ભાગવત સહાભ્યથી તેના વિચારનું ખંડ બીજે પ્રકરણ ૧૪ મું. ૧ કલિમાં હરિનામથી જ મોટું ફળ અને વિદ્યાના નામ. ભાગવતાદિ. પ્રકરણ ૧૫ મું. કલમ બેનું. (૧) પૂર્વકાળમાં-ગાદિકથી જે ફળ ન મળતું તે કલિમાં નામથી. તુલસી રામાયણ. ઊત્તર કાંડ. પૃ. ૧૨૦૨ માં જુવે. ___ कृतयुग त्रेता द्वापरहुँ पूजा मख अरूयोग । जे गति हे।इ से। कलि हरि हि नाम ते पावहिं लोग ॥ અર્થ–સત્યયુગમાં યોગ કરવાથી, ત્રેતા યુગમાં-યજ્ઞ કરવાથી, અને દ્વાપરમાં પૂજા કરવાથી જે ગતિ થાય છે તે ગતિને કલિયુગમાં લેકે કેવળ હરિનું નામ લેવાથી પામે છે ?” - कृते यद् ध्यायतो विष्णुः त्रेतायां यजतो मखैः द्वापरे परिचर्यायां कलौ तद्वारकीर्तनात् ॥ (भागवते एकादशे स्कंधे) સત્યયુગાદિકમાં–ગાદિકથી જે ફળ મળે તે કલિયુગમાં કેવળ હરિના નામ માત્રથી જ ફળ મળે છે. ત્યારે તે આપણે માટે કલિયુગજ મેટેને? કલિમાંતે ઠગબાજી કરવાવાળા વધારે જોવામાં આવે છે. તે પછી કલિ કાલ એક હરિ નામ માત્રથી સત્ય યુગાદિક જેટલું ફળ આપવાવાળે કયા ગુણ વિશેષથી મના હશે ? સ્વાર્થ ગુણ વિશેષથી તે આટલું મોટું ફળ નહિ લખાયું હોય ? (૨) ચઉદ (૧૪) વિદ્યાનાં નામ.) તુલસી. રામાયણ પ. ૧૫ની ટીપમાંથી. For Personal & Private Use Only Page #784 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી--મીમાંસા. ખંડ ૨ ઃઃ ૧૪ વિદ્યા—પુરાણુ ૧, ન્યાય ૨, મીમાંસા ૩, શાસ્ત્ર ૪, શિક્ષા ૫, ૯૫ ૬, વ્યાકરણ ૭, નિવૃત્ત ૮, છંદ ૯, જ્યાતિષ ૧૦, ઋગ્વેદ ૧૧, યજુર્વેદ ૧૨, સામવેદ ૧૩, અને અથવવેદ ૧૪, એ ચૌદ વિદ્યાએ કહેવાય છે, ” સર पुराण न्याय मीमांसा धर्मशास्त्रांग मिश्रिताः । વેટાઃ સ્થાનાનિ વિદ્યાનાં ધર્મચ ચર્તુવા ॥ જો॰ ૬૩ I ( યાજ્ઞવલ્કય સ્મૃતિ આચારાધ્યાય. લે, ૬૩ મે.) ॥ ઇતિ—કલિયુગમાં હરિના નામથીજ મેાટુ ફળ મળે. ભાગ ન ચોદ વિદ્યાનાં નામ ચાદવ ના ખંડ ખીજે. પ્રકરણ ૧૫ મુ. દ પુરાણા---ભારતથી પછી માંડાં રચાયાં. અંગ્રેજો પ્રકરણ ૧૬ મું. વિદ્વાનોના મતી કલ્પાએલા મહાભારતના કા. સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ રૃ. ૩૬૪-૩૬૫— મહાભારતનું મૂળ સ્વરૂપ આસરે ઈ. સ. પૂર્વે પાંચમા શતકમાં ઉપન્ન થયુ' એવું કદાચ આપણે માની લઇએ તે તે ખેતુ કહેવાશે નહિ. મહાભારતના ગ્રંથ કાઇ સ્વરૂપમાં પણ અસ્તિત્વ ધરાવતા હોય તેના માટે જીનામાં જીનું પ્રમાણ આપણને આવાયન ગૃહ્મ સૂત્રમાંથી મળી આવે છે. એ ગૃહ્ય સૂત્રમાં–ભારત અને મહાભારત વિષે કથન કરવામાં આવ્યું છે. એ ઉપરથી પણ ઇ. સ. પૂર્વે પાંચમા શતકમાં એ ગ્રંથની ઉત્પત્તિ થયાના અનુમાનને ટેકે મળે છે. 66 એ ઉપરાંત હિંદુ લેાકેાનાં મંદિરે તેમજ બુદ્ધના અવશેષ યાં સાચ રાખવામાં આવે છે. તે ડુંગરા વિષે પણ એમાં કથન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે મૂળ કાવ્યમાં કંઇક વિસ્તાર ઇ. સ. પૂર્વે ૩૦૦ વષ પછા અને ઇશ્વીસ નની શરૂઆતના અરસામાં થયે હાવા જોઇએ એવું માલુમ પડે છે. For Personal & Private Use Only Page #785 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું. સર્વજ્ઞોનો ઇતિહાસ ઉધે છત્તો ભારતાદિકમાં. ૫૩ પૃ. ૩૬૫. નીચેની ટીપમાં જણાવવામાં આવ્યું છે કે-“ મહાભારતના રચનારનું નામ “વ્યાસ ” એવું નામ પડયું તેનું કારણ એવું જણાવવામાં આવે છે કે એણે વેદની વ્યવસ્થા કરી (વેરા વિચાર) મહાભારતની એણે વ્યવસ્થા કરી એવું કોઈપણ ઠેકાણે કહેવામાં આવ્યું નથી. . પૃ. ૩૭૯ થી–“ પુરાણો આપણને જાણીતાં છે. તે તે સઘળાં એકંદરે મહાભારતથી માંડાં રચાએલાં છે. તેમાં જે પ્રાચીન સમયની વાર્તાઓ આપવામાં આવી છે તે ઘણીખરી મહાભારતમાંથીજ લીધેલી છે તે પણ એ ગ્રંથમાં જેને આપણે પ્રાચીન કહીએ એવું પણ ઘણું છે. અને મહાભારત અથવા મનુ સ્મૃતિનાજ લેકો મહાભારત અથવા મનુસ્મૃતિમાંથીજ લેવાએલા છે એમ માની લેવું એ શકય નથી. જુની સ્મૃતિઓ અને વેદની સાથે એ ગ્રંથને ઘણે સંબંધ છે. અને એ જ વર્ગના વિશેષ પ્રાચીન ગ્રંથોમાંથી એની ઉત્પત્તિ થઈ હેય એ પણ બનવા જોગ છે. ( પુરાણને જે ખાસ વિષય તે જ્યાં આગળ આપવામાં આવ્યું હોય છે ત્યાં આગળ જુદાં જુદાં પુરાણોની વચ્ચે એટલું સરખાપણું જોવામાં આવે છે– ઘણીવાર તે પાનાનાં પાનાં સુધી શબ્દ શબ્દ તેના તેજ જોવામાં આવે છે. એ સર્વની ઉત્પત્તિ વધારે પ્રાચીન એવા કોઈ એક જ સંગ્રહમાંથી થઈ. હશે એવા અનુમાન ઉપર આવ્યા વગર આપણાથી રહેવાતું નથી. આમાં મારા વિચારો–ઈ. સ. પૂર્વે પાંચમા સૈકાનું મહાભારત છે. જૈનોના સર્વ પહેલાના બાજુ પર રાખીએ પણ ૮ મા સૈકાના પૂર્વેના પાશ્વનાથ તો સિદ્ધજ છે. તેમના પછીનું જ મહાભારત છે. જેમાં ઇતિહાસનું નામ નીશાણુ નથી તો પછી મહાભારતમાં કયા જ્ઞાનીથી મેળવ્યો? અને વેદોમાં કઈ કઈ બાબત નામ માત્રથી છે તે પાછલથો જ દાખલ કરવામાં આવી છે. ઉદાહરણમાં જૂ બ્રહ્મા ઠામ ઠેકાણા વિનાના વેદમાં આદિથી તે અંત સુધીમાં બધી દૂનિયાના શિરોમણિ તરીકે દાખલ કરી દીધા છે. તે સિવાય બીજી સેંકડે બાબતે વેદમાં પાછલથી દાખલ કરી દીધેલી છે. આ વિષયમાં જુ મણિલાલભાઈને લેખ-યજ્ઞપુરૂષ નજ દેવ કલ્યા. અને પ્રજાપતિ બધાના મોખરે આવી ઉભે ઈત્યાદિ. | ઈતિ–પુરાણો–મહાભારતથી માંડાં રચાયાં-અંગ્રેજોના મતથી. ખંડ. બીજે પ્રકરણ ૧૬ મું. તે For Personal & Private Use Only Page #786 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તવત્રયી–મીમાંસા. ખંડ ૨ વિશ્વામિત્રે નવું વર્ગ બનાખ્યું રામા. સ્વર્ગે જતે નહુષ અગત્યના શાપથી અજગર. પ્રકરણ ૧૭ મું. કલમ બનું. (૧) દેવેએ વારંવાર સૃષ્ટિ રચી, વર્ગની બેટ વિશ્વામિત્રે પુરી. તુલસી રામાયણ અધ્યા કાંડ પૃ. ૫૬૪ ની ટીપમાંથી— ત્રિશંકુ રાજાને ઈચ્છા થઈ કે–સદેહ સ્વર્ગમાં જાઉં. એ યજ્ઞ કરવાની ઈરછા વશિષ્ટજીને જણાવતાં તેમને ના પાડી. પછી વશિષ્ઠના પુત્રો પાસે ગયો તેમને ગુરૂના વચનને અવિશ્વાસી જાણી ચંડાલ થઈ જવાને શાપ આપે પછી ત્રિશંકુ વિશ્વામિત્રની પાસે ગયો. વિશ્વામિત્રે વશિષ્ઠના દ્વેષથી તે યજ્ઞ કરવાનો આરંભ કર્યો. એ યજ્ઞમાં દેવતાઓ ભાગ લેવા નહિ આવતાં વિશ્વામિત્રે તપોબળથી ત્રિશંકુને સદેહ સ્વર્ગમાં મોકલી દીધો પણ દેવતાઓએ તેને ધકેલીને ત્યાંથી ઉંધે માથે ફેંકી દીધે. વિશ્વામિત્રે નવું સ્વર્ગ બનાવીને તેમાં રાખ્યો. (વાલ્મીકીય રામાયણ બાલકાંડમાંથી લીધેલે ઉતારે) આ કથામાં તપાસવાનું કે-ત્રિશુંકના ય કરનાર વિશ્વામિત્ર જો ગાલવમુનિની પાસેથી છસો ઘોડાની સાથે એક કન્યા ગુરૂ દક્ષિણામાં લેનાર હોય તે વિચારવાનું કે બ્રહ્મચર્યનો ભંગ કરી કtધ કે દ્વેષ ધારણ કરનારા મુનિએમાં નવું સ્વર્ગ બનાવવાની શકિત હોય ખરી કે ? બનાવીને તે નવું સ્વર્ગ કયે ઠેકાણે ગોઠવ્યું? ત્રિશંકુને ત્યાં રાખે તે એકલાને કે બીજાઓની સાથે ? તેને રહેવાની અવધિ કરી આપી કે સદાને માટે રાખે? જે આ બધી વ્યવસ્થા પૂર્વક ત્રિશંકુને રાખ્યો હોય ત્યારે તે બ્રહ્માદિ દેથી પણ વિશ્વામિત્રને દર ઓછો ન ગણાય ? જેવી રીતે આ દુનીયાની ઉત્પત્તિ કરવાની સત્તા ધરાવનાર અનેક દેવ જાહેરમાં મુકાયા છે. તેમાં જે એકજ સાચે ઠરાવીને આપો ત્યારેજ વિશ્વામિત્રે સ્વર્ગ બનાવ્યું સાચુ મનાય નહિ તે જુઠમાં એક વધારાનું જૂઠ જ છે. અનાદિકાળના પ્રવાહથી ચાલતી આવેલી આ દુનીયાની ઉત્પત્તિ કરવાને દાવો કરનારા કેટલા બધા દેવે થયા? આમાંને કે સાચો માનવ ? એકાંતમાં બેસી જરા વિચાર કરીને બતાવો. આ ત્રિશંકુના માટે એવું પણ લખવામાં આવ્યું છે કે જ્યારે દેવતઓએ સ્વર્ગમાંથી ધકકેલી મુકયે ત્યારે અધવચ લટકો અને તેના નાકમાંથી કર્મનાશા નદિ વહી.” For Personal & Private Use Only Page #787 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭-૧૮ મું સર્વનો ઇતિહાસ ઉધે છત્તો ભારતાદિક્યાં. પપ આ લેખકે ક્યા દિવ્યજ્ઞાનથી જોઈને લખ્યું હશે? nnnnnn - - (૨) સ્વર્ગમાં જતો “નહુષ, ઋષિના શાપથી અજગર થઈ પડે. તુલસી રામાયણ અયોધ્યા કાંડ, પૃ. ૪૨૮. (મહાભારત-વનપર્વતમાંથી) કોઈ સમયે ઈદ્ર બ્રહ્મહત્યાના ડરથી છુપી જતાં મેટા પુણ્યથી નહુષ” રાજા ઈંદ્ર થયા હતા. નહુષે ઈંદ્રાણીને ભેગા કરવાની ઈચ્છા કરી ત્યારે ઈંદ્રાણીએ હઠ પકડીને કહ્યું કે જે બ્રાહ્મણોએ ઉપાડેલી પાલખી પર બેસીને આવો તો હું તમારી સ્ત્રી થાઉં. રાજાએ ઋષિઓને બોલાવી પાલખીમાં લગાવી તેમાં પોતે બેસીને ચાલ્યા ને ચાલતાં શીવ્રતાના વાસ્તે અગત્યના માથામાં પગ માર્યો તેથી અગત્યે શાપ દીધો કે “ તું અજગર થઈને પૃથ્વી પર પડ.” આથી નહુષ અજગર થઈને પડો.” - આમાં પણ થોડું વિચારીએ-ઈદ્ર થયા પછી “નહષે ઈદ્રાણીની ઈચ્છા કરી, ઈંદ્રાણુના હઠથી પાછા પૃથ્વી પર આવ્યા, તે તે ઈદ્રના સ્વરૂપે કે નહુષના સ્વરૂપથી? ખેરષિઓને બોલાવી પાલખી ઉપડાવી તેમાં બેસીને પાછા સ્વર્ગમાં ચાલ્યા. ઈદ્રનું સ્વર્ગ, ઉપર મનાયું છે કે નીચે? ઉપર હોય તે પાલખી ઉપાધ માર્ગ વિના ઋષિઓ કેવી રીતે ચાલ્યા ? કદાચ માનીએ કે પોતાના તપોબળની શકિતથી ચાલ્યા. જે તપોબળની શકિત હત નહુષના ભારજ શા હતા કે ત્રાષિઓની પાસેથી પોતાની પાલખી ઉપડાવી શકતા ? જે નહુષ મરણ પામી ઈદ્ર થયા પછી પૃથ્વી ઉપર આવ્યા માનીએ તો દેના બાંધેલા આયુષ્યમાં કેઈથી ફેરફાર થઈ શકતો નથી પછી અગત્ય ઋષિના શાપથી અજગર થવાની વાતજ કયાં રહી? માટે આ લેખ જ્ઞાની પુરૂષથી લખાએલો નથી તેમ વાત પણ સત્યરૂપની નથી. વિચારી જુવે અમારા આ વિચારે, તમે પણ સમજશે. ઈતિ-વિશ્વામિત્રે નવું સ્વર્ગ બનાવ્યું. રામા વા સ્વર્ગે જતો નહુષ રાજા અગત્ય મુનિના શાપથી અજગર થઈ પૃથ્વી પર પડયે. ખંડ. બીજે. પ્રકરણ ૧૭ મું. તે - લેકેના કલ્યાણ માટે નહિ પણ દાસ બનાવવા ગ્રંથ રચના. અંગ્રેજે. For Personal & Private Use Only Page #788 -------------------------------------------------------------------------- ________________ પદ તત્ત્વત્રયી મીમાંસા. પ્રકરણ ૧૮ મું. ગ્રંથ રચવામાં બ્રાહ્મણેાને સ્વાર્થ સાધવાના આરેપ. સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ. પૃ. ૩૩૫ થી. સૂત્રે વડે નિયત્રિત થતા ધર્મ વિધિએ તથા રીતરિવાજોના મેટા સમૂહ તરફ આપણે પાછા ફરીને દ્રષ્ટિ કરીએ છીએ તેા રવાભાવિક રીતે આપણને એવુ માનવાની લાલચ થઇ આવ્યા વગર રહેતી નથી કે—હિંદુ લેકેની બુદ્ધિને દાસત્વમાં આણવાને માટે અને ધર્માંના વિષયમાં તેઓ હમેશા એવીને એવી દાસત્વનીજ સ્થિતિમાં રહે, એટલા માટે કઇ પણ ઉદ્યાગ વગરના વિપ્રલેકએજ જાણી જોઇને એ સઘળું કામ કરેલુ છે. પણ દિનપ્રતિદિન જે શેાધખોળે થતી જાય છે તેને પરિણામે હવે જણાવવા માંડયું છે કે વિપ્રોનું જ જેમાં વિશેષ કામ એવા બ્રાહ્મણુ વિધિઓના પણુ મૂલ આધાર તે લેાકમાં પ્રચાર થએલા ધ વિધિઓ ઉપરજ હતા. જો એમ ન ડાયતા હિંદુસ્તનના લેાકેા ઉપર બ્રાહ્મણ ધની આટલી સત્તા કેવી રીતે સ્થાપિત થઇ અને તે અત્યાર સુધી કેવી રીતે ટકી રહી તે સમજવું મુશ્કેલ થઇ પડે. જે વિધિએ પહેલેથીજ અસ્તિત્ત્વમાં હતી તેને વધારે વિસ્તૃત તથા સુવ્યવસ્થિત કરવામાંજ બ્રાહ્મણેાની સ શક્તિને ખરેખર ઉપયેગ થયા હતા અને તેઓએ જે કામ માથે લીધું તેમાં, નિઃસ ંશય ખીજે કઇ પણ સ્થળે કદી નથી જોવામાં આવ્યા એવા વય તેઓએ પ્રાપ્ત કીધે ખંડ ૨ આમાં મારા બે ખેલ-જૈનોના શ્રી ઋષભદેવ તીર્થં કર પહેલા, તેમના પુત્ર ભરત ચક્રવતી પહેલા, જેમના નામથી આ ભરત ભારતના નામથી પ્રસિદ્ધ થયું. તેમને આ બ્રાહ્મણ વર્ગ ઉપદેશના માટે સ્થાપેલે. તેમના સંતાનની પરંપરા તી કરેાના શુદ્ધ તત્ત્વાને ઉપદેશ કરતી અને રાજા પ્રજાથી પેાતાની આજીવિકા મેળવતી. આ પ્રથા જૈનોના નવમા દશમા તીર્થંકર સુધી ચાલતી રહી. પછીના તીર્થંકરોના સમયમાં તે સ્થિતિ પલટઇ ( આ ઠેકાણે ૧૧ મા તીર્થંકરથી તે આજ સુધીને જીવા અમારે! લેખ) કેટલાર્કા વાના વશથી સત્યનિષ્ઠા છેડતા ગયા. પહેન પાઠન કરાવતા, રાજા પ્રજાને વ્યવહાર પુરતું પઠન કરાવી પેાતાના તાબામાં રાખવા પુરતકાની રચના કરી સ્વાર્થીના પાટા અંધાવતા. * પછીથી થતા શીકાર ખેલવે એ રાજાના ધર્મ છે. આ શીકાર ધર્મ આત્માના કલ્યાણ માટે ઉપયે!ગી થાય ખરે! કે ? કહેશે કે ન થાય ત્યારે એજ ઉંધા પાટા. For Personal & Private Use Only Page #789 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯મુ બુદ્ધ વખતે નૈ િકામ રચેલું સાહિત્ય ૫૭ આવેલા સર્વજ્ઞ પુરૂષાના કે અન્ય સર્વાંગના ઉપદેશના ખાણ થઇ અજાણવાને ઊંધું ઋતુ ભરવી પાતાના તાબમાં કરી લેતા. કહેવત છે કે- જેને મેટે પક્ષ તેની છત ” એટલે તે સ્વાસ્થ્ય બ્રાહ્મણેાજ ફાવતા, અને તે પ્રમાણે ચાલતુ આવેલું આજે પણ આપણે જોઇ રહ્યા છીએ. ખરૂ તેનાં અંગ્રેોથી પ્રકાશમાં વધારો થતાં આવ્યે એમ સત્યશીલ પક્તા પણ માંગી છે ઠેકાણે આટલું કહેવુ વધારે પુરતુ નહિ ગણાય ? ' 1 ઇતિ--બ્રાહ્મણાએ લેાકાને દાસ બનાવવા ગ્રંથ રચ્યા. ખડ. ખીજે, પ્રકરણ ૧૮ મુ. ૫ PHIM HE nghe વૈદિક અને બૌદ્ધ સાહિત્યના ક્ષણમાં આત્માના જન્માંતરનું સૂચન નથી. અગ્રેજો પ્રકરણ ૧૯ મું. કલમ એનુ, (૧ ) વૈદિક અને ખ઼ુદ્ધ સાહિત્યના સબએ પાશ્ચાત્માના નિર્ણય સૌંસ્કૃત સાહિત્યના પ્રસ્તાવિક, પૃ. ૧૨ માં એવુ જણાવવામાં આવ્યુ *__*]h Za છે કે "" * 43 વધારે ફરી હિંદુસ્તાનમાં વૈદિક યુગના પ્રારંભનુ સાહિત્ય અને બૌદ્ધ ધર્મના સમયનું સાહિત્ય એ એની વચ્ચે વધારે ફેર છે એમ ભાગ્યેજ ગણાશે. ” || -- વિચારવાનું જો કે આ વાતમાં મત્ત ભેદો ઘણા, પણ જણાવવાનું એ છે કે—વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં ઉતરેલા વિદ્વાના મોદ્ધના સાહિત્યને વળગી વિચાર કરે છે પણ પાછળથી જે વિદ્વાનેા જૈનોના સામાં જ્યારે ઉતર્યા છે તે બૌદ્ધ કરતાં જૈનોના સાહિત્યને ઘણા પૂર્વકાળનુજ બતાવે છે. એટલું જ એ ચાવાને ઉપરના ફકરા ટાંકી બતાવ્યું છે કે ।। b. ધ્યાન ouse is as mens. નથી સૂકામાં >> *>j[ k> ખ ***!! ટૂંકી બાર વચ્ચે જ હું ( ૨) જૈન ઔદ્ધના સ્પશથી વૈદિકમાં મેઢી ગરબડ. ' For Personal & Private Use Only હિંદુસ્તાનના દેવા–પૃ. ૨૭માં વેસર માની અર થીલી અસહેલી અગત્યની ખાખતા ઉપર ઘણુ વિચાર કરીને એવા સાર ઉપર માન્ય નિ માંતરના સિદ્ધાંત સ ંબંધી માંણ મન વેદના સુક્તમાં આત્માના 8 Page #790 -------------------------------------------------------------------------- ________________ 2 . તવત્રી--મીમાંw. કરયું જણાતું નથી આ સિદ્ધાંત પાછળના કાળના હિંદુના ધર્મનું પ્રસિદ્ધ લક્ષણ છે. . . . . | આમાં મારા વિચાર–જેમાં અત્મિાના જન્માંતરને સિદ્ધાંત સર્વજ્ઞાથી પ્રગટ થતા અને તેમણે શાસન ચાલતું ત્યાં સુધી તે ચાલતે તેમના શાસનના અભાવમાં નષ્ટ ભ્રષ્ટ જેવો થઈ જતો અને એ વિષય અનાદિ કાળથી ચાલતે આવેલે મનાવે છે. જેનોના છેલા તીર્થકર શ્રી મહાવીર સર્વજ્ઞ ભગવાનને કથન કરેલે આત્માના જન્માંતરને સિદ્ધાંત અંડિત અને અબાધિક આખી દુનીયાને ચકિત કરે તે હાલમાં વિદ્યમાન છે. જૈન બદ્ધની જાગૃતિના સમયમાં ક્રિકેએ જૈનોમાંથી ચણ કરી તે આત્માના જન્માંતરના વિષયને ઉપનિષદાદિકમાં ત્રુટક ફુટક રૂપે શેઠવવા માંડ્યા તેથી આત્માના જન્માંતરને સિદ્ધાંત પાછલના હિંદુ ધર્મના લક્ષણ રૂપે ગણાયે ખરો પરન્તુ એ સિદ્ધાંતની ગંગાના પ્રવાહમું મૂળ કયાં છે એ વિચારવાની ખાસ ભલામણ કરું છું. જૈન ગ્રંથોના અભ્યાસક પંડિતેએ પિતાના વિચારે પ્રગટ કર્યા છે અને તે છપાઈને બહાર પણ પી ગયાં છે તે સિવાય બીજા પણ લેખે આ ગ્રંથના અત્તે આપ લેક જોઈ શકશે, આ ઠેકાએ એટલું જ કહેવું બસ છે. છે ઈતિ-વૈદિક અને બૌદ્ધ સાહિત્યના કાળમાં વધારે ફેર નથી. વેદના સૂકતમાં આત્માને જેમાંતરનું સૂચન નથી. પ્ર ૧૯ મું. જ કફથી સંપ, વિનતાથી ગરૂડે કંદપુ પ્રકણું ૨૦ મું. કલમ ત્રણનું. (૧) કહુને-વિનતા- િગરૂડના માતા પર કંદપુરાણ ત્રીજે બ્રહ્મખાં, અધ્યાય ૩૮ મે પ. ૭૦ થી– સર્પોની માતા કદ્ર અને ગરૂડની માતા વિનતા એ બે બહેનો હતી પણ શોક્યરૂપે કાશ્યપની સમીઓ હતી. એને પરસ્પરમાં વિવાદ થયે. કદ્રએ કહ્યું કે સૂર્યના ઘેઠાના પુંછડાં શ્યામ છે અને વિનતાએ કહ્યું કે સફેદ છે. આમાં જે હા તેદા થાય એવી શકી થઇ કએ પિમ પુંછડે વિટાવવાનું કહ્યું For Personal & Private Use Only Page #791 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ મું. બુધ વખતે વૈદિકમાં રચેલું સાહિત્ય. ૧૯પણ સપએ માન્યું નહિ તેથી કદ્ધએ શાપ આપે. માત્ર એક કકે ટ લાગે પિતાની ફણ ઢાંકીને નીલ પુંછ કરીને બતાવ્યું એટલે વિનતાને કદુની દાસી થઈને રહેવું પડયું. માતાનું દાસ્યપણું બડાવવા ગરૂડે અમૃત લેવા જવા ભાથું માગ્યું વિનતાએ સમુદ્રના શબરનું ભક્ષ બતાવ્યું. તેનું ભક્ષ કર્યું પણ તૃપ્તિ ન થવાથી પિતાના પિતા કાશ્યપની પાસે ભક્ષ માગ્યું, કશ્યપે.વિભાવસુ અને સુપ્રતીક એ બે ભાઈ પરસ્પરના શાપથી ગજ અને કછપના જન્મને પ્રાપ્ત થયા હતા, તેમનું ભક્ષણ કરવાની રજા આપી, તેમને ગરૂડ હિણું વૃક્ષ ઉપર બેસી ખાવા જતાં ત્યાં વાલિખિલ્યાદિ ઋષિઓ અલબીને રહેલા, તેથી તે ડાળી પડવા લાગી તેને છેગરૂડે મધ્યમાં બેસી ગજ કછપનું ભક્ષણ કરવા માંડયું, પછી ગરૂડે અમૃત લેવા સ્વર્ગમાં જવા માડયું. અનિષ્ટ ઉત્પા, દેખી છે ખૂહરપતિને પુછયું ત્યારે બૃહસ્પતિએ વાલિખિલે દીધેલા શાપને કાળ બતાવે. ગરૂડ સ્વર્ગમાં ગયાં ત્યાં દેવતાઓની સાથે યુદ્ધ થયું. વિષ્ણુએ છલાં વાન માટે ગરૂડને પ્રાર્થના કરી. વર આપ્યો. સ્વર્ગમાંથી અમૃત લાવી ગરૂડે કુશમાં સર્પની, પાસે મુકી માતાનું દામ્યપણું છોડાયું નાગે સ્નાન કરવા ગયા એટલે ઈ અમૃત લઈ લીધું પછી કલશને ચાટતાં સની છટહાના બે ભાગ થઇ ગયા આ કથા મહાભારતમાંથી લઈ રામાયણના પૃ. ૩૯૨ની ટોપમાં કેટલાક ફેરફારથી લખી તેમાં જણાવ્યું છે કે “ગરૂડે માતાના દસોપણની વાત જાણી સર્પોને અમૃત લાવી દેવાની પ્રતિજ્ઞા કરી પિતાની માતાને દાસીપણામાંથી છોડાવી દર્ભેપર અમૃતને કુંભ મુકાવી સર્પો નાહવા લાગ્યા. ઈંદ્ર કુંભ ઉઠાવીને લઇ. ગયા. સર્પો આવીને દર્ભે ચાટવા લાગ્યા તેથી તેમની જહાના બેબે ભાગ થઈ ગયા. અમૃત મુકવાને લીધે તે દિવસથી દર્ભો પવિત્ર ગણાયા. - આમાં વિચારવાનું કે—કશ્યય ઋષિ જે પ્રસિદ્ધ થયા છે તે આ કકુ અને વિનતાના પતિ સમજવા કે બીજા અને કદ્ર અને જૈિનતા તે મનુષ્ય વરૂની હતી કે પશુના સ્વરૂપની ? કારણ તેમના વંશની વૃદ્ધિ પશુરૂપની છે માટે મનમાં સંદેહ રહે છે. વિનતાએ પિતાના પુત્ર ગરૂડને સમુદ્ર મંધ્યના સબરનું ભક્ષ બતાવ્યું છે તે કયા જ્ઞાનથી બતાવ્યું હશે? અને કાશ્ય-એ ભાઈ મરીને ગજ . અને ક૭૫ થએલાનું ભક્ષ ફરીથી બતાવેલું છે તે પણ કયા જ્ઞાનથી બતાવ્યું હશે? રેહિણું વૃક્ષની ડાળીએ વાલિખિત્યાદિ રાષિઓ શા કારણથી' લાકીને રહેલા હતા? અને આ બધું કયા કાળમાં કેના વખતમાં બનેલું ? For Personal & Private Use Only Page #792 -------------------------------------------------------------------------- ________________ જો તāત્રયી મીમાંસા. ખર આ બધી વાતના વિચાર કરતાં આ લેખ બનાવટી લાગે છે, અગર કાંઇ ખરા ખુલાસા બતાવે તે અમારે તેના કાઇ હઠ પણ નથી, પણ આ લેખ વિચારી પુરૂષોને વિચારવા જેવા જરૂર છે. ૬૦ ( ૨ ) કશ્યપની દીકરીઆથી, હાથી, ઘેાડાદિ પેદા થયા. } કા -શ સી. રૃ. ૬ થી ભાગવત અને રામાયણથી. i કશ્ય દીકીએથી-હાથી, ઘેાડા, ઉંટ, વાઘ, ગરૂડ, પશુ, પક્ષી, સાપ, વૃક્ષ, ફુલ, ફલાદિ ઉત્પન્ન થયાં. શુ સાવ છે. ? ” - એક કશ્યપ ઋષિ દક્ષના યજ્ઞમાં હાજર થએલા જણાવ્યા છે. તે ઋષિ આ કમીને ? આ ઋષિને એ પત્નીએ તેમાંથી એકે સર્પો પેદા કર્યો અને બીજીથી ગરૂડ પેદા થા. ગરૂડજી માતાનું હાસ્યપણું છેડાવવા સ્વમાં અમૃત લેવા જતાં ભાથુ માંગ્યું. માતાએ મમુદ્ર મધ્યના શમનું ભક્ષ બતાવ્યું. તે ભક્ષ લઈ શહિણી વૃક્ષ ઉપર પામ્યા, પણ ત્યાં વાલિ ખિલ્યાદિ ઋષિઓ લટકી રહેતા નઈ બર્ડજી ભાગ્યા. ને ભક્ષથી તૃપ્તિન થતાં પિતા કશ્યપની પાસે ભક્ષ માંછ્યુ ત્યારે તેમને હાથા અને કાચબાનું ભક્ષ બતાવ્યુ. તે ખાધા પછી ગરૂડજી તૃપ્ત થયા. વિચારવાનું કે-ષ પત્નીને અને ઋિષને સમુદ્રના મધ્યમાં પડેલા શગર આદિનુ કયા જ્ઞાનથી જડી આવ્યું ? કે જેથી ગરૂડને બતાવી આપ્યું ? આ વાતમાં કિચિત પણ સત્ય હોય તેમ લાગે છે. ખરૂ ! ખેર. જો આ બીજા લેખમાં ભાગવતવાળાનુ અને રામાયણવાલાનું બતાવેલ કરચયનાં દીકરીઓથી હાથી, ઘોડા, ઉંટ, આદિ પેદા થયાનું સાચું હોય ત કશ્યપની સ્ત્રીએથી સૌ ઉત્પન્ન થયાનું અને ગરૂડ ઉત્પન્ન થયાનું સાચુ` કેમ નહિ માનવુ ? આ વાતને ન્યાય કેઇ ખરા પંડિત આપે તે ાંઇ સમજાય નહિ આવ તે ગપ્પજ લખીને ખા તાવેલી હોય એમ લાગે છે. {}se » (૩) અગસ્ત્યમુનિએ સૂના રસ્તા રોકતા વિધ્યને અટકાવ્યેા. તુલસી રામાયણુ અપેાધ્યા કાંડ. પૃ. ૧૧૭ની ટીપમાંથી “ વિધ્યાચલ એજ્ઞની ખરાખરી કસ્તને સાફ વધીને સૂના રસ્તાને રાખી લેવાં, ગભરાએલા દેવનામાની વિનંતિન ઉપરથી અગસ્ત્ય મુનિએ જઇને વિધ્યાચળને કહ્યું કેતૂ હમો નીચે નમી જઇને મને રસ્તે દે અને હું પાછે For Personal & Private Use Only Page #793 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ મું. યયાતિ રાજાને પ્રથમ માંથી પાછા કાઢયા. ह આવું ત્યાં સુધી નીચેાજ રહેજે. અગસ્ત્ય મુનિના કહેવાથી ઉંચા વધેલા વિધ્યાચળ લાંખા થઈને સૂઇ ગચા અને અગત્સ્ય-દક્ષિણ દિશામાંથી કર્યોજ નહિ. જેથી આજ દિવસ સુધી એ પ્રમાણેજ રહેલે છે.” (કાશીખ'ડ. ") 87 આપણે લેાકેામાં અનેક જગાપર સાંભળીએ છીએ કે— ંદ્ર રાજા પેાતાના વજા નામના શસ્ર વડે અનેક પતાને તેાડી નાખતા હતા તે શું આ વિ ધ્યાચળને તેડવાની શિકિત તેનામાં ન હતી ? આ વિધ્યાચળતા કોઇ સેંકડો ગાઉ સુધી લાંબે થઈને પડચા છે તેા પછી કયા ઠેકાણે ઉભા રહીને આ એક જંડરૂપ પહાડની સાથે અગસ્ત્ય મુનિએ વાત કરી માનવી BR ૫.ઇતિ–કદુથી સર્પા, વિનતાથીગડા ઉત્પન્ન થયાં. દ્ર પુ કશ્યપની દીકરીઓથોહાથી, ઘેાડા, ઉંટ, આદિ પેદા થઇ ગયા. ભાગ૦ રામાન અગસ્ત્યમુનિએ વિધ્યને આડા પાડયા. શમાન એ ત્રણ કલમના વિચાર ખંડ. ખીજે પ્રકરણ. ૐ સુા પ્રકરણ ૨૧ મું. (૧) ગાલવ મુનિએ ગુરૂ દક્ષણામાં વિશ્વામિત્રને ૬૦૦ ઘેાડાં અને એક કન્યા આપી. તુલસી રામાયણ · અચાચા કાંડ, પૂ. ૪૨૮ માંની ટીપમાંથી– ગાલા મુનિ વિશ્વામિત્રને શિષ્ય હતા. તેણે વિદ્યાભણીને ગુરૂદક્ષણા આપવાના હુઠ કરતાં. વિશ્વામિત્ર ખેલ્યા કે જેઓના એક એક કાન કાળા હોય એવા આઠસે ઘેાડા લાવી દ્યો.' ગાલવ ચિંતા કસ્તૂત કરતા ગરૂડજીની સાથે-ચયાતિ રાજાની પાસે ગયા. યયાતિએ ઘેાડા ન ડાવાથી એક કન્યા દઇને કહ્યું કેએઁ અસે (૨૦૦) ઘેાડા આપે તેને આ કન્યામાં પુત્ર ઉસન્ન કરવા દેવા. પ્રસવ થયા પછી પણ આ કન્યા કન્યાજ રહેશે. પછી ગાલવ તે કન્યા લઇ જઇ ત્રણ રાજાએથી ત્રણ પુત્ર ઉપન્ન કરાવી છસે ( ૬૦૦ ) ઘેાડા લાબ્યા અને ખસેા ન મળ્યા તેના બદલામાં તેણે એ કન્યાજ વિશ્વામિત્રને આપી દીધી. ” આમાં વિચારવાનું કે----ગાલવ મુનિ ગરૂડને લઇ થયાતિની પાસે ગયા. ઘેાડાના બદલામાં તેણે કન્યા આપી. તે કન્યાથી ખસા બસેા ઘેાડા લઇ ત્રણ રાજા For Personal & Private Use Only Page #794 -------------------------------------------------------------------------- ________________ ૬૨ . તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૨. ઓથી ત્રણ પુત્રે ઉન્ન કરાવી પાછી લાવ્યા. અને ૬૦૦ ઘોડાઓની સાથે તે કન્યા વિશ્વામિત્ર ગુરૂને માપી. વિચારવાનું કે-ગુરૂએ કન્યા સાથે કેવા પ્રકારને વ્યવહાર ખેલે? સ્વર્ગમાંથી જે યયાતિને ઈદ્ર ધકેલી મુકે તે ગાલવ મુનિને કન્યા આપવાળો કે કઈ બીજે? - (૨) યર્થ ઈદ્રપદ મેળવી યયાતિ સ્વર્ગમાં ગયે, ઈ પાછો ધકે. તુલસી રામાયણ. અયોધ્યા. પૃ. ૪૫ ની ટીપમાં-(મહારત આદિ પર્વ) યયાતિ રાજા અનેક ચો કરી ઈદ જેવું ઐશ્વર્ય પામી ને સ્વર્ગમાં જતાં ઈકે તેમને પૂછયું કે–તમે કયા કર્મો કરવાથી અહિં આવ્યા છે ? રાજાએ અભિમાન ધરીને પોતાના સઘળાં પુણ્યનું વર્ણન કર્યું: તેથી પુણ્ય ક્ષીણ થઈ જતાં ઈદ્રિ તેમને ધકકેલીને પૃથ્વી પર નાખ્યા હતા.” આમાં પણ થોડું વિચારવાનું કે મરેલાને ન્યાય કરવાનું કામ વેદમાં યમ રાજાને સંપાયું છે તે પછી ઇદ્ર યયાતિને કયા અધિકારથી પૂછયું? બીજી વાત-ચયાતિ શરીર છેને સ્વર્ગમાં ગયે કે શરીર લઈને? બે જુદા પડયા પછી એકલા શબ સાથે કે જીવાત્મા સાથે વાત થયાનું કઈ પણ શાસ્ત્રથી પ્રસિદ્ધ નથી. તે પછી ઈદ્રની સાથે યયાતિની વાતે કયા પ્રકારથી થયેલી? વળી એજ મહાભારતમાંની સત્યવાનું અમે સાવિત્રીની કથામાં સત્યવાનના અંગુઠા જેવડે આત્મા હતી તે--હિંદુ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ-રૂપ રંગ વિનાની હવાનું માપ કરીને બતાવનારા અંગ્રેજે તમારા અને બધાએન જીવેને પકડી લઈ પિતાનાજ તાબામાં કરી લેતા પણ યમરાજાના ઘર સુધી પહચવા જ ન દેતા ? મહાભારત જેવા માન્ય ગ્રંથમાં લખાએલી આવી વાત કેટલી કિમતી છે? તેને ન્યાય બુદ્ધિથી વિસ્થા અને સત્ય કયાં છુપાએલું છે તેને તપાસે? ' આ છે ઈતિ વિશ્વામિત્રે ચાલવથી ૬૦૦ ઘોડા અને કન્યા લીધી. રામા ! ઈદ્રપદ મેળવી ચયાતિ સ્વર્ગે ગયે, ત્યાંથી ધકકેલી મુ. ભારત તેને વિચાર ખંડ, બીજે . ર૧ મું છે ? "જે વાલ્મીકી તેજ તુલસીદાસ. પાધિમાંથી અને રાડામાંથી વાલ્મીકી. તેમણે દર્ભમાંથી માણસ પેદા કર્યું. તુલસીએ અને વિશિષ્ટ પુત્રોને પુત્ર બનાવ્યું. For Personal & Private Use Only Page #795 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨ મું. વાલ્મીકની અને તુલસીની ચમત્કારી વાતા. * પ્રકરણ ૨૨ મુ. ( ૧ ) ત્રેતામાં જે વાલ્મીકી તેજ લિમાં તુલસીદાસ, તુલસી રામાયણ. તુલસી જીવન ચરિત્રના પૃ. ૪૦ માં. (C ત્રેતાયુગમાં જે વાલ્મીકી હતા તેજ આ કલિયુઝમાં તુલસીદાસજી રૂપે જન્મ્યા. વાલ્મીકે સેા કોડ રામાયણ રચી હતી તેનુ મથન કરી આ સૂક્ષ્મ રામાયણ બનાવી છે ” ઉત્તરકાંડના પૃ. ૧૧૫૯ માં— Z 16 राम चरित शतकोटी अपारा श्रुति शारदा न वरणे पारा..".". અર્થાંમાં લખ્યુ છે કે—“ શ્રી રામચંદ્રજીનું ચરિત્ર સા કરોડ શ્લોકમાં રચાએલું છે તેથી તેનુ વર્ણન કરવામાં શેષનાગને કે સરસ્વતીને પણ પાર મળે સ્પેસ નથી. ” રામયણુ શતકેાટી–શકેાટી અથ વાળું કહેતા તા કદાચ નભી જાતુ પણ રામાયણ શતકોટી શ્લોકના પ્રણામવાળું લખી બતાવ્યુ તે કેટલું બધું અનુચિત? પુરાણકારોના લેખે પ્રાયે ઘણાજ એવા સ્વચ્છંદી છે. માટે આટલું સૂચનમાત્ર લખી જણાવ્યું છે ? ( ૨ ) પારધિના ભવમાંથી નીકળી વાલ્મીકજી તુલસી થયા. રા, ખાલકાંડ પૃ. ૬ ઠાની ટીપમાંથી “ વાલ્મીકીજીએ રામચંદ્રને કહ્યું કે-પ્રથમ હું પારધિનું કાર્ય કરતા અનેક જીવાની હત્યા કરી કુટુંબનુ પેષણ કરતા. એક દિવસે મામાં સાત ઋષિઓને સમાગમ થતાં હું તેમને મારવાને તૈયારથયા. તેઓએ મને કહ્યું કે-જેઓના વાસ્તે તું પાપકમ કરે છે તે તારા પાપમાં ભાગીદાર થશે કે નહિ ? એવા જવાબ સાંભળી ઋષિઓની પાસે જતાં તેઓએ મને તમારૂં નામ સ્મરવાના ઉપદેશ કર્યાં. પછી હુ ભૂલથી ‘મારા-મારા’ એવા જપ કરવા લાગ્યા તેથી પણ આવી ઉત્તમ સ્થિતિ મળી અને આપ મારા સ્થાનપર પધાર્યા, ” વાલ્મીકજીએ પેાતાના પૂર્વ ભવરામના ઠેકાણે ‘મારા માર’ કરવાળા શબ્દ રામને કહી બતાવ્યા તે તે કયા જ્ઞાન વિશેષથી ? રામચંદ્રજી કયારૅ થયા અને વાલ્મીકજી કયારે થયા ? આટલું વિચારવા જેવુ ખરૂં કે નહિ ? જૈનામાં જુદા સ્વરૂપમાં એક એવી કથા છે મેળવીને વિચારવાની ભામણુ કરૂ છુ. For Personal & Private Use Only Page #796 -------------------------------------------------------------------------- ________________ - - મે એક જ ૪ ': ': + 1 મીમી સાંસા. ખંડ ૨ વળી શંકા ૧૪૯ માં રાફડામાંથી વાલ્મીકીની ઉત્પત્તિ થઈ એમ પણ જણાવેલું છે. વળી લખ્યું છે કે, વાલ્મી કે જેમાંથી માણસ બનાવ્યું” સજજને ? સાચ કયે ઠેકાણેથી ખેલવું એ જ . * . . (૩) તુલસી જા. પૂ. ૪૮ થી ૫૦ માં લખ્યું છે કે- “ દ્રાવિડ રાજાની પુત્રીને ખુલીને મવદિવસ-રામાયણ સંભળાવીને પુત્ર અમાવી દીધો , કુદરતથી કદાચ પુત્રીનો પુત્ર થઈ ગયો હોય તો તે જુદી વાત છે પણ રામાયણ પ્રબળ સંભેલીયા તુલદાસ પુત્રીને પુત્ર બનાવી દીધે એ માની શકાય ખરૂદ : - હર , , , , , , (૪) વસિષ્ટ-વૈવસ્વત મુનિની દીકરીને દીકરે બનાવ્યું. તુલસી રા. અયોધ્યાકjયમ ની કૃપમથિી . ' ડ. “સિક મુનિએ વેવસ્વત મુનિની દીકરીને દીકરો બનાવી દીધો હતો (એ કથા ભાગેવત નવમ સકંધમાં છે.) આવા પ્રકારના વસિષ્ટના મહાભ્યની બીજી પણ અનેક કથાઓ પુરાણામાંથી મળે છે. : ભાગવતવાળાએ પ્રમાણ વિનાની આ એકજ વાત લખી હેય તેમ નથી એવી તે અનેક વાતે સ્વછંદપણથી લખી દીધી છે. તેને વિચાર આ અમારા ગ્રંથથીજ કરી લે. તુલસીદાસે આ વાતનું અનુકરણ કરીને જ પોતાની સિદ્ધાર્થ વાતાવી હોય એમ લાગે છે કે --* * * - હર ! } } : -- --- જાસપુર મટી નારદ બ્રહ્માના પુત્ર. ધડામાં દેનું વીર્ય તેમાંથી : પ ર ક ર : + સત્ર મટીને બ્રહ્માના પુત્ર થયા. છે. જ .. ભાગવત-પ્રથમ ર ધ તુલસી રા. પૃ. ૬ ઠ્ઠાની ટીપમાંથી લીધેલું. “નારદજીએ વેદ વ્યાસની પાસે કહ્યું કે-“હુ પૂર્વ જન્મમાં દાસીપુત્ર હતોસાધુ જનેના સંગથી મારી બુદ્ધિ નિર્મળ થતાં હું વનમાં તપ કરવા ચાલ્યા ગયે અને ભજન રૂપ તપ કરવા લાગે. મારું એ શરીર છુટી ગયા પછી * * * * *) , 1 થા. કે ! આ જન્મ હું બ્રહ્માના પુત્ર શ્રા, છું.’ For Personal & Private Use Only Page #797 -------------------------------------------------------------------------- ________________ ના wwvvvvvvvvvvvvvvvvv પ્રકરણ ર૩ મું. કલ્પના આરંભમાં ઉત્પન્ન બ્રમ્હાદિ ત્રણે દે. ૬પ વેદવ્યાસને નારદજીએ જણાવ્યું કે હું દાસી પુત્ર મટીને બ્રહ્માને પુત્ર થયો. વેદ વ્યાસ કયારે થયા? બ્રહ્મા કયારે થયા? અને નારદજી તેમના પુત્ર કયારે થયા? કેઈ સુજ્ઞ ખુલાસે કરને બતાવે તે ખરો? (૬) ઘડામાં પડેલા મિત્રાવરૂણ દેના વીર્યથી અગત્યમુનિ. * અગત્યમુનિએ મહાદેવજીને કહ્યું કે-મિત્રાવરૂણ નામના બે દેવતાઓ એ રંભા નામની અપ્સરા જેવાથી કામાતુર થઈ પિતાનું વીર્ય ઘડામાં નાખ્યું હતું તેથી હું જન્મે છું પણ સત્સંગના પ્રભાવથી ઉત્તમ સ્થિતિ પામી આપણા (રામચંદ્રજીના) દર્શનને પ્રાપ્ત થયું છું. સમુદ્રને પીવાવાળા, વિધ્યને આડે પાડવાવાળા, અગત્ય છે. સુષ્ટિની ઉતત્તિની સાથે, વળી દેવીના હાથ ઘસવાથી એમ અનેક પ્રકાર થી ઉન્ન થએલા મહાદેવજી છે. આ બે કયારે ભેગા થયા કે અગત્ય મુનિએ ઘડામાં પડેલા મિત્રાવરુણના વીર્યથી પિતાની ઉત્પત્તિ મહાદેવજીને કહી બતાવી ? ૧ ઈતિ–(૧) જે વાલ્મીકિ તેજ તુલસીદાસ. (૨) પારધિના ભવમાંથી અને રાફડામાંથી–વાલ્મીક ઉત્પન્ન થયા. (૩) વાલ્મીકે દર્ભમાંથી માણસ પેદા કર્યું. (૪) તુલસીદાસે અને વાલમીકે પુત્રીને પુત્ર બનાવ્યું. ૫ દાસીપુત્ર મટી નારદ બ્રહ્માના પુત્ર થયા. ૬ મિત્રાવરુણ દેવનું વીર્ય ઘડામાં, તેમાંથી અગત્ય મુનિ પેદા થયા. એ કલમ ૬ને વિચાર ખંડ. બીજે. પ્રકરણ. ૨૨ મું. પ્રકરણ ૨૩ મું. (૧) હાજર થઈ પ્રભુએ ગુડથી હાથીને છેડાવ્યું, ભાગવત. અષ્ટમ સ્કંધ, ગજે હાથીને ત્રિકુટા ચલના તલાવમાં ઝુંડે પકડો અને બહુ દુઃખ દીધું. તે વખતે તેને પ્રભુના નામને જાપ કરવાથી પ્રભુએ ત્યાં પધારી તેને મુકત કર્યો હતે.” For Personal & Private Use Only Page #798 -------------------------------------------------------------------------- ________________ તત્વત્રયી—મીમાંસા. ખંડ ૨ હાથીની સત્બુદ્ધિ થતાં ગમે તે વન દેવતાએ આવીને સાહાચ્ય કરી હાંય તેા તે ખનવા જોગ છે. કારણુ સત્યપ્રિય અને પરોપકારીની પડખે રસ્તાના ચાલતા ગમે તે પણ સાહાય્યભૂત થઈ જશે, જેમકે વલ્લભભાઇ પટેલની પડખે આખી દુનીયા હતી એમ કહીએ તેમાં પેટુ શું છે ? બાકી પ્રભુ આવ્યાનું લખવુ તે તે તદ્દન અજ્ઞાનપણું જ છે. ૬૬ જૈનોમાં–મેઘકુમારની કથા એવી છે કે જે પૂર્વભવમાં હાથી હતા છતાં એ ત્રણ દિવસ સુધી પગ નીચે ભરાએલા જીવની રક્ષા કરી. પુણ્યના ચેગે શ્રેણિક રાજાના પુત્ર થઈ દીક્ષા લીધી, કષ્ટ પડતાં ઘેર જવાની ઇચ્છા થઇ, મહાવીર ભગવાને હાથીના ભવન વૃતાંત સ ંભળાવી સ્થિર કર્યાં. આ કથા પુરાણકારે ઊંધી છત્તી ગાઢવી ભગવાન આવ્યાની કલ્પના કરી હોય ! સભાવાસ ભવને વિચાર પડિતા કરે. બાકી આધાર લીધા વગર કથાએ ઉંધો કે છત્તી લખી શકાતી નથો એ નિવિવાદ છે. જે નવ વાસુદેવાર્દિકના સંબંધવાળી કથાએ હતી તેને વિચાર અમેએ કરીને બતાવ્યા છે. બાકી સંબંધ વિનાની કથાઓ અનેક જૈનોની લઇ પુરાણુંકારોએ 'ધી છત્તી આઠવેલી છે પણ તેટલા બધા વિચાર કરી શકાય નહિ તેથી પડિતાને ભલામણુ કરૂ છું કે-પુરાણકારાની કથાઓમાં જ્યાં તદ્ન અસંભવિત જેવું લાગે અને તે કથા જૈન ગ્રંથામાં હાય તે તેની સાથે મેળવીને વિચાર કરી લેવા અને તેની સાથે સત્યાસત્યને વિચાર કરવા. તેવી કથા એક નહિ પણ પુરાણામાં અનેક મળશે. એમ હું મારા અનુભવથી જગુાવી શકું છું. ઇત્યલ: ( ૨ ) અસુરા સૂર્યને ઘેરે છે પણ બ્રાહ્મણોના અધથી છૂટે છે. તુલસી. રા. અરણ્યકાંડ. પૃ. ૬૭૭ ની ટીપમાંથી શ્રુતિમાં કહ્યુ છે કે-પ્રભાતમાં લૈંગતા સૂર્યનારાયણને સમુદ્રવાસી મ...દેહ નામના અસુરે ઘેરી લે છે પણ પાછળથી તેઓ બ્રાહ્મણેાએ આપેલા અર્ધાનાં જળનાં મિંદુએથી પ્રહાર પામીને વિષેરાઇ જાય છે, ” k For Personal & Private Use Only Page #799 -------------------------------------------------------------------------- ________________ wwww પ્રક૪ મું. કલ્પના આરંભમાં ઉત્પન્ન બ્રમ્હાદિ ત્રણે દેવો. ૬૭ બ્રાહ્મણેઃ અ વિના સૂર્ય ઉગતે અટકી પડેલે આજ સુધી કેઈએ જાણ્યું જોયું હતું ખરૂં? આ લેખમાં કેવળ પિતાની મહત્વતાના સિવાય વધારાનું શું છે? છે ઇતિ–પ્રભુએ ઝંડથી હાથીને છોડા. ભાગ ૧ બ્રાહ્મણોના અધથી સૂર્ય અસુરોથી છુટે છે. ને એ કલમ બેને વીઆર, ખંડ, બીજે. પ્રકરણ ૨૩ મું (૧) સુષ્ટિની ઉત્પત્તિ સાથે પ્રાદિક (૨) બ્રહ્માના શિર છેદનું પ્રાયશ્ચિત શિવે લીધું. (૩) નરનારાયણના તપમાં ઈદ્દે વિશ કર્યું. એ ત્રણે સ્કંદપુ. ૫ ૧ પ્રકરણ ૨૪ મું. માયાના પ્રલય સમુદ્રમાં ડુબતા માર્ક ડેય પ્રભુથી બચ્ચા ભાગ (૧) કંદપુપાંચમો અવતી ખંડ. અધ્યા રે જ તેના પત્ર ૨ થી “કથારંભે-સુષ્ટિની ઉત્પત્તિ, તેની સાથે-બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ ઉત્પન્ન થઈ ગયા એમ વિસ્તારથી લખ્યું છે ત્યાંથી જોઈ લેવું.” જેની ઉત્પત્તિના માટે આરંભ, તેને અન્ત હેયજ સુષ્ટિની ઉત્પત્તિની સાથે બ્રહ્માદિક ઉત્પન્ન થયા છે તે કાલ કો? અને કેવા પ્રકારને? અને તેનું પ્રમાણુ કઈ રીતે સમજવું? વળી સૃષ્ટિના આરંભ કેટલા થયા? અને તેના અંત કેટલા થયા? બીજી સુષ્ટિની ઉત્પત્તિઓની સાથે બ્રહ્માદિક બદલાતા હશે કે એના એ ફરીથી ઉત્પન્ન થતા હશે ? આટલા ટૂંક વિચારની સાથે જેનોની જગતની માન્યતાવાળે પ્રથમનો લેખ ફરીથી વિચારવાની ભલામણ કરું છું, (૨) કંદ ૫૦ ખંડ. ૫ મે અધ્યાય ૧૮૪ મો. પત્ર ૩૦૯ થી--- “બ્રહ્માના શિરને છેદ કરવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગવાથી મહાદેવે ધૌતપાપ નામના તીર્થનું સ્થાપન કર્યું. For Personal & Private Use Only Page #800 -------------------------------------------------------------------------- ________________ તસ્વગયી–મીમાંસા. . 'ખંડ ૨ છાની સાથે બ્રમ્હારિક ઉત્પન્ન થયા ત્યારે તે જે ગતિ જીવોની તેજ ગતિ બ્રમ્હાદિકની મનાઈ હશે? તેથીજ મહાદેવે બ્રમ્હાનું માથું કાપ્યુંને? અને પ્રાયશ્ચિત લેવાની ફરજ તેથી જ પીને ? જો એમ હોય તો પછી આ ત્રણે મેટા દેવ તરીકે ક્યા હિસાબથી મનાયા ? (૩) કંદ પુત્ર ખંડ ૫ મે. અધ્યાય. ૧૯૨ મે. પત્ર ૩૧૩ થી– નરનારાયણ તપ કરવા લાગ્યા. તપમાં વિદ્ધ કરવા ઈદ્ર અસરાઓ મેકલી. નરથી નારાયણ થવા દુનીયા પ્રયત્ન કરી રહી છે. તે નારાયણ આ હશે કે બીજા? તે જે આજ હોય તે વિચારવાનું કે તપ કરીને વધારે શું લેવાને ગયા? નારાયણની પદવી કરતાં ઈન્દ્રની પદવી વધારે છે? કહેશે કે નથી તે પછી ઈદ્રને અપ્સરાઓ મેકલવાની જરૂર સાથી પડી? (૪) ભાગવત દશમ સ્કંધમાં-–નરનારાયણે માયાથી દેખાડેલા પ્રલયના સમુદ્રમાં ડુબી જતા માર્કડેથ મુનિ તે સમયે જોવામાં આવેલા વડના એક પાંદડાના પાયામાં પોઢેલા બાળકરૂપ પ્રભુના પ્રભાવથી બચ્યા હતા. કઈ વ્યંતરાદિકે માયા બતાવી હોય તે તે બનવા જોગ છે બાકી માર્કડ મુનિ હજાર પંદરસો વર્ષની અંદરના જ છે તેથી પડિયામાં પહેલા પ્રભુ જોયાની વાત વિચારવા જેવી છે. કેમકે જેવી રીતે બીજાં પુરાણે ગોટાલા ભરેલાં છે. તેવી જ રીતનું માર્કડેય પુરાણું છે તે પછી તેમના માટે પડિયામાં સૂતેલા પ્રભુ ક્યાંથી આવી ગયા ? કદાચ નરસી મહેતાની વાત મુકે તે વિચારવાનું કે તેમના માટે પણ પ્રભુ તે આવેલા છે જ નથી. પરંતુ નરસી મહેતા જેવા ગમે તે સત્યપ્રિય, નિખાલસ અને પરોપકારની દ્રષ્ટિવાળા પુરૂષને સંકટ સમયે તે દેવતા સાહાયરૂપે થઈ જાય છે એ વાત નિર્વિવાદ છે. તે પ્રમાણે મહેતાના માટે થએલું હેવું જોઈએ. બાકી ખરા ભગવાનને જાજગો પર ભટકવાની જરૂર જ શી છે.? (૫) રામચંદ્રની પાસે શિવે પિતાનું રક્ષણ માગ્યું. તુલસી રામાયણ લંકાં કાંડ. પૃ. ૧૦૯૫ માં– For Personal & Private Use Only Page #801 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું. સત્ય વસ્તુને અસત્ય રૂપમાં લખવાવાળા. ૬૮ nowww સઘળા દેવતાઓ પુની વૃષ્ટિ કરી પિતાને સ્થાન કે ગયા પછી એકાંતમાં મહાવિચક્ષણ ૪ સદાશિવ તેમની (રામની) પાસે આવ્યા. સદાશિવ બન્ને હાથ જો રોમાંચિત થઈ ગદ ગદ વચનથી વિનય કરીને બેલ્યા કે–હે રઘુકુળનાયક? હે ભકત જનને રાજી કરનારા મારું રક્ષણ કરે ? x (આની ટીપમાં નીચે લખી જણાવ્યું છે કે-“મારા શિષ્ય રાવણથી પ્રભુને બહુ સંકટ થયું હતું તેથી પ્રભુ રખેને સહુ સાંભળતાં ઠપકે આપે એવી શંકાથી એકાંતમાં આવ્યા.) સ્કંદપુરાણમાં જણાવ્યું હતું કે-કલ્પના આરંભમાં–સષ્ટિની ઉત્પત્તિની સાથે બ્રહ્માદિક ત્રણે દેવે ઉત્પન્ન થઈ ગયા હતા. તે વિચારવાનું કે રામાવતાર વીસમાં વીસમાવતાર, દશાવતારમાં સામાવતાર, તે તે રભ સુષ્ટિની ઉત્પત્તિ થયા પછી કેટલા કાળે ઉત્પન્ન થએલા માનવા ? જે રામને સૃષ્ટિની સાથે ઉત્પન્ન થયેલા મહાદેવ એકલા એકાંતમાં મળવાને આવ્યા અને વળી અતિ નમ્ર થઈ પિતાનું રક્ષણ માગ્યું? શું આ વાત સાચી હોય એમ લાગે છે ખરી ? જરાક મધ્યસ્થ દ્રષ્ટિથી વિચારવાની ભલામણ કરું છું-આવી રીતના સેંકડો પુણેના લેખો જોતાં એ જ વિચાર થઈ આવે છે કેપ્રથમ સર્વના તરફથી પ્રગટ થએલા સત્ય ઈતિહાસને આશ્રય લઈને પછી પિતાની મરજી પ્રમાણે પોતાના લેખમાં ઉધે છતે ગોઠવી સત્ય ઈતિહાસની અને સત્યતાની અમારા વૈદિકભાઈઓએ દુર્દશાજ કરીને મુકી હોય એજ સિદ્ધ થાય છે. ઇત્યલું વિસ્તરણ છે ઈતિ-સૃષ્ટિની સાથે બ્રમ્હાદિક ઉત્પન્ન થયા. સ્કંદ પુરુ બ્રમ્હાના શિર છેદનનું પ્રાયશ્ચિત શિવે લીધું. સ્ક ૦૧ નર નારાયણના તપમાં ઈદ્ર વિન કર્યું કં. ન માયાના પ્રલય સમુદ્રમાં ડુબતા માંકડેય મુનિ પ્રભુથી બચ્યા ભાગ શિવે રામચંદ્ર પાસે પોતાનું રક્ષણ માગ્યું. રામાવા કલમ પાંચને વિચાર ખંડ બીજે પ્રકરણ ૨૪ મું (૬) નરમેધનાં ઉપદેશક ગાલવ. વા (૨) દેવી ભાગવતે-વેમાં જાનવરનું મારવાનું. For Personal & Private Use Only Page #802 -------------------------------------------------------------------------- ________________ ૭૦ તત્ત્વત્રયી--મીમાંસા. પ્રકરણ ૨૫મુ. ( ૧ ) ગાલવ મુનિએ--નરમેધ, યજ્ઞને ઉપદેશ કર્યાં. પદ્મપુરાણુ બ્રહ્મખંડ, અધ્યાય ૧૨ મે ( મ. મી. પૃ. ૧૧૨ ) ઃઃ આ “ ગાલવ મુનિએ “ નરમેધ ” યજ્ઞ કરવાને ઉપદેશ આપ્યા છે. બારમા અધ્યાયજ એ વિષયના છે ત્યાંથી જોઇ લેવુ. 77 + + આમાં વિચારવાનું કે—પીપલાદ ઋષિએ રાજ્ય મળ મેળવી પેાતાનાજ માતપિતાને યજ્ઞમાં હામી દઇ પેાતાનુ વેર લીધેલું. ત્યાંથી માતૃમૈધ અને પિતૃમેધની પ્રસિદ્ધિ થએલી તેના સંબધ કિચિત્ અમારા જાણવા પ્રમાણે લખી મતાન્યેા છે. આ ગાલવ મુનિએ રાજયના અનુરીધથી અથવા પેાતાનું વેર લેવા આ નરમેધના ઉપદેશ આપ્યા. તેના સબ ંધે ખરૂં અમારા સમજવામા આવ્યું નથી. પરન્તુ એટલું અનુમાનતા થાય છે કે આ નરમેધના ઉપદેશ કેઇ મોટા ધમ કાના માટે તા થએલા નહિ હાય અગર જો ધના માટે થએલે હાત તે આજ સુધીમાં તેવા નરમેધ એક નહિ પણ હજારા લાખા નરમેધ થવાની ગણત્રી બહાર આવી હત. આ મારૂં અનુમાન સ`થા હું નથી પણ વિચારવા જેવુ’ છે. કદાચ આમાં મારી ભૂલ થએલી હશે તેા સજ્જનાના આગળ હાથ જોડીને ક્ષમા યાચીશ ? ખંડ ૨ આર્ય પ્રજાને છાજે તેવા વામમાર્ગીના ધર્મ છે ? શકાકાષ—શંકા. ૨૬૪ મી. પૃ. ૩૭ માં. ( ભાગવત સ્કંધ ૪ થે.. અ. ૨૭ મા ) 66 પશુમેધ અને વામમાગી એના અશ્વમેધ પૌરાણીઓના ધર્મ છે અને તે ઉચિત છે ? ” હિંસા-મદિરાપાનાદિકના લેખાથી દૃષિત વેદૈ. દેવી ભાગવત-મહાપુરાણ પ્રથમ સ્કંધ, અધ્યાય ૧૮ મા, ( મ, મી, પૃ. ૧૧૨) “ શુકદેવજી રાજા જનકને કહી રહ્યા છે. તે કથનથી વેદેમાં જાનવરોને મારવાનું, મદિરાપાન કરવાનું, જુગાર ખેલવાનું, માંસ ભક્ષણ કરવાનું સિદ્ધ For Personal & Private Use Only Page #803 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું. નરમેધાદિક યશે અને નવીન વેદે રચાયા. ૭૧ થાય છે. યજ્ઞમાં એટલાં બધાં જાનવરે મશતાં કે તેમના ચામડાઓના પહાડ બની જતા હતા.” આ દેવી ભા. ના લેખમાં કિંચિત વિચાર–સજજને ! રજપુતાદિકની વસ્તિમાં પ્રાયે બ્રાહ્મણની વસ્તી હોય. આજીવિકાના માટે કાંઈક ભણેલા પણ હોય, સાધારણ વ્યાકરણ કઈ ગાવિષ્ટ થએલે પિતાને વેદાદિકને પારગામી માની જેને તેને અનાદરાજ કરતા હોય અને જેનોને તે વેદ બાહય કહી નાસ્તિક જ માનતે, નીચુ પણ ન જેતે હેય તેવા ગવિષ્ટએ-શુકદેવજી અને જનકવાળો પ્રસંગ જેવા પ્રયત્ન કરે, વેદમાં–જાનવરને મારવાનું, મદિરાપાન કરવાનું, જુગાર ખેલવાનું, અને માંસ ભક્ષણ કરવાનું. અસ્તિકેએ લખેલું કે નાસ્તિકોએ? જેનોએ ઉપર બતાવેલી નિંદ્ય વાતને ઈન્કાર કરેલો છે બાકીની સારી વાતે, જ્ઞાનની વાત તો જૈનોને માન્યજ છે તો પછી જેનોને નાસ્તિક કહેવાળા તેવા જુઠા ગવિગ્ટને કયી ઉપમા આપવી? લોકોમાં એવું ચાલે છે કે જે વ્યભિચારિણી છિનાલ હોય તે સતીને નિંદે તેવા પ્રકારન–અન્યાય જૈન ઉપર થએલે અને થતે આવેલ અને વર્તમાનમાં થઈ રહેલે મનાય કે નહિ? આ માસ ટુંક લેખને વિચાર કરીને સત્યપ્રિય સજજન પુરૂષે જરૂર ન્યાય આપશે ? આથી વધારે હું કાંઈપણ કહેવાને માગતું નથી. સત્યને સત્યની દષ્ટિથી જુવે એટલે બસ છે. છે ઈતિ–નરમેઘયજ્ઞને ઉપદેશ ગાલવમુનિએ કર્યો. પદ્ય પુત્ર દેવી ભાગવતે-વેમાં જાનવરને મારવાનું બતાવે છે. તેને વિચાર! ચાક્ષવલ્કયે ભણેલા વેદ વમીને નવીન રચ્યા. યાજ્ઞવલ્કયે પ્રાચીન વેદ વિદ્યાને વમી નવીન વેદો રચ્યા. સ્કંદ પુત્ર ખંડ, છ અધ્યાય ૧૨૯ મે. પત્ર ૧૪૪ થી શરૂ તેમાંને કિંચિત્ સાર આજ્ઞાને ભંગ કરવાથી શાકલ્ય ગુરૂને થએલે ક્રોધ, તેથી યાજ્ઞવલય શિષ્ય-ગુરૂની પાસેથી ભણેલા વેદાદિક સર્વ ગ્રંથની વિદ્યાનું વમન કરીને ગુરૂને પાછી મેંપી. અને પછી ગુરૂની પાસેથી નીકળીને હાટકેશ્વરમાં જઈને રહ્યા. ત્યાં રહીને સૂર્યની ઉપાસના કરતાં-વધિમાદિ વિદ્યા મેળવી, પછી લઘુરૂપ ધરી For Personal & Private Use Only Page #804 -------------------------------------------------------------------------- ________________ કરે તત્ત્વત્રથી મીમાંસા. • ખંડ ૨ સૂર્યના ઘડાના કાનમાં પેસી, સૂર્યના મુખમાંથી નીકળેલા “વેદ” યાજ્ઞવલ્કયે ભણ્યા. જ્યારે સર્વ વિદ્યા જાણી લીધી ત્યાર પછી વેદના અર્થને જણાવવા વાળી ઊપનિષદોની રચના કરી.” આ લેખને કિંચિત વિચાર–વેદને અર્થ-જ્ઞાન, ઘણુ પંડિતેથી પ્રસિદ્ધમાં આવે છે, જ્યારે નિર્દીયપણાથી મનુષ્યને અગ્નિમાં નાખવામાં આવે ત્યારે દયાળુ પુરૂના. મનમાં–અરે ! અરે !ના ઉદ્ગારે સિવાય બીજું જ્ઞાન પ્રાપ્ત થાય ખરૂં? વળી જીવતા મનુષ્યને યજ્ઞ કરવાને ઉપદેશ ગાલવમુનિ કરવા બેઠા, કયું જ્ઞાન આપવા? નરમેધ કરે તે પિતાના માણસને કે પરાયા માણસને ? આ વાતે વિચારવા જેવી ખરી કે નહિ? વળી બીજા ભાગવતના-પશુમેધથી અને અશ્વમેધથી દયાળુ પુરૂષના હૃદયને કંપારા સિવાય કયા જ્ઞાનની પ્રાપ્તિ? વળી ત્રિજ દેવી ભાગવતને લેખ જોતાં-શુકદેવજી પોતેજ રાજા જનકને વેદેમાંના જ્ઞાનને પ્રકાશ કરી રહ્યા છે કે-જાનવરને મારવાનું, મદિરાપાન કરવાનું, વળી તેથી વધારે જુગાર ખેલવાનું અને માંસ ભક્ષણ કરવાનું એ બધાએ પ્રકારનું જ્ઞાન માં ભરેલું છે. આ લીલા કેવા પ્રકારની હશે? આ ચે સ્કંદ પુ. ને લેખ જ જણાવી રહ્યો છે કે-ખરા વેદે રહ્યા નથી. યાજ્ઞવલકય ત્રાષિએ વેદનુ વમન કર્યું. એને અર્થશે? ખરા વેદને નાશ કરી હિંસા મિશ્રિત નું બંધારણ કર્યું, એ સિવાય બીજો કયો અર્થ કરી શકાય? પ્રત્યક્ષની ભૂલમાં ખેંચાતાણી સજજનેને ન છાજે ? ઇત્યલ વિસ્તરણ છે ઈતિ-યાજ્ઞવલ્કયે ભણેલા જુના વેદે એકી કાઢયા અને પાછળથી નવા વેદેની રચના કરી તેને વિચાર.. મરતાં-રામને મારવાની બુદ્ધિ છતાં રાવણની મુક્તિ. રામે રાવણને વિશ્વરૂપ દેખાડયું. તુલસી રામાયણ લંકા કાંડ. પૃ. ૧૦૮૦ માં. રાવણનું ઘડ ધરતી પર પડવાના સમયમાં ભારે ભયંકર ધડાકે થયે. અને તે સમયમાં આકાશમાં રહેલાં રાવણના માથાઓએરામ ક્યાં ગયે? જે નજરે પડે તે પડકારીને મારી નાખીએ એવું ઉચ્ચારણ કર્યું.” For Personal & Private Use Only Page #805 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૫ મું. જૈનામાં ચંદ્રાદિક દેવતાઓનું સ્વરૂપ. 93 ( આ પતિની ીપમાં-લખી જણાવ્યું છે કે-મરતી વખતે રામ નામના ઉચ્ચારણના મહીમાથી રાવણની મુકિત થઇ..) આ ઉપરના લેખમાં વિચારવાનુ કે રામ નજરે પડે તે પડકારીને મારૂ, માતા સુધી એવા પ્રકારની દુષ્ટ બુદ્ધિવાળા રાવણની મુકિત થયાનું લખી ખતાવનારની સત્ય બુદ્ધિ હતી એમ માની શકાય ખરૂં કે ? આ વિષયમા જુવે રામાયણના લેખ, આમાં સત્ય શું છે તે નજરે પડશે. વધારે શુ લખીને બતાવુ? તુલસી. રામાયણુ, લક! કાંડ, પૃ. ૧૦૭૯ની ટીપમાં લખી જણાવ્યું છે કે—“ વળી એમ પણ કહેવાય છે કે રાવણને અન્ત સમયમાં રામચંદ્રજીએ-વિસ્વરૂપ દેખાડયું હતું. ” t સાક્ષાત્ વિશ્વરૂપ જે સતપણુ મેળવે તેજ દેખાડેલું વિશ્વસ્વરૂપ ગ્રંથાના જ્ઞાનથી જેઇ શકાય પણ બીજાને કેવી રીતે દેખાડી શકાય ? આ વાતની પુરાણકાએ મુકેલી છે. આમાં વાસ્તવિકપણુ કાંઇ દેખાતુંજ નથી. ૫ R જોઈ શકે કે બીજાનું સાક્ષાતરૂપે વિશ્વરૂપ એક ગ્રુપજ શેઠવી ॥ ઇતિ-રામ કયાં ગયા. નજરે પડે તે મારૂં, કહેનાર શવષ્ણુની મુક્તિ. સમે રાવણને અન્ત સમયે વિશ્વરૂપ દેખાડયુ તેના વિચારની સાથે જૈન અને વૈદિક ગુરૂના કર્તવ્યે!ના સંબંધે હુક રૂપે ખડ ખીજે પ્રકરણ ૨૫ ને વિચાર સોંપૂર્ણ. For Personal & Private Use Only Page #806 -------------------------------------------------------------------------- ________________ -- ૭૪ . nnnnnnnnnnnnnnnnnnnnnnnnWwwwwwww - તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ -~-~~-~ પ્રકરણ ૨૬ મું. જૈન અને વૈદિક દેતાદિકના સંબંધવાળા ટુક ટુક રૂપના કેટલાક વિચારે નીચે પ્રમાણે... . જેનેની માન્યતા પ્રમાણે દેવતાઓ અને દેવીએ. જૈનગ્રંથમાં ચાર પ્રકારના દેવતાઓ બતાવ્યા છે—૧ ભવનપતિના ૨ વ્યંતર જાતિના, ૩ જ્યોતિષ મંડલના, અને વૈમાણિકના પહેલા ભવનપતિના અસુરાદિક દશભેદ છે. બીજા ગંતસ્ની કિતિના આઠભેદ છે, ત્રીજા તિષ મંડલના પાંચભેદ છે. અને ચેથા વૈમાનિકને બારભેદ છે. આ બધા દેવતાઓ પોત પોતાના અધિકાર પ્રમાણે કર્તવ્યના કરવાવાળા હોવાથી કેપવાસી કહેવામાં આવ્યા છે. ન જે આ ચાર પ્રકારના દેવતાઓના દશ આદિ ભેદ બતાવ્યા છે તેના એક એક ભેદમાં પણ દશ દશ પ્રકાર હોય છે તે નીચે પ્રમાણે–૧ઠંદ્ર-એટલે જે અનાદિકાલનાં ( સદા કાલનાં ) વિમાને છે તેને મુખ્ય અધિકારી જેમ રાજ્ય ગાદી પર આવેલે રાજા તે પ્રમાણે ઉત્પન્ન થયેલે તે ઈદ્ર મનાય છે ? ૨ સામાનિક-એટલે ઈદ્રના જેટલા દરવાવાળા પદવી વિનાના. ૩ ત્રાયશ્વિશા–એટલે મંત્રી પુરોહિતના કરજવાળા. ૪ પારિષદ્યા–એટલે ઈદ્રની સાથે મિત્ર તરીકે દરજે ભગવનારા. પ આત્મરક્ષા–એટલે ઈદ્રની બધી વાતે રક્ષા કરવાવાળા. ૬ લોકપાલા–એટલે પોતાના સ્વામીની શરહદના ચોકીદારે. ૭ અનિકાધિપતિઓ-એટલે-ઈદ્રસેનાના મુખ્ય અધિકારીએ ૮ પ્રકીર્ણકા–એટલે નગરના લેકેની પેઠે વિમાનમાં વસનારા. ૯ આભિયેગ્યા–એટલે દાસ પણાનું કામ કરવાવાળા. ૧૦ કિલ્વિપિકા-એટલે ત્યાંની જગ્યાઓના સાફ સુફ કરવાળા. આ ઊપર બતાવેળા જુદા જુદા દેવલોકમાંના જે દશ દશ ભેદ છે તેમાં નો ત્રીજો ભેદ કે જે મંત્રી પુરોહિતના દરજાવાળે, અને છઠ્ઠો ભેદ જે પોતાના સ્વામીની સરહદના ચેકીદાર વાળે, આ બે ભેદ વ્યંતરની જાતિમાં અને જેતિષ મંડલના દેવતાઓમાં હોતા નથી. તેથી-વ્યંતર અને જ્યોતિષમાં બાકી રહેલા આઠ ભેદ જ હોય છે. For Personal & Private Use Only Page #807 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ મુ. જેનામાં ઇંદ્રાદિક દેવતાઓનું સ્વરૂપ ૭૫ મુખ્ય ચાર પ્રકારના દેવતાએ ક્થા તેમાંના પહેલાનું નિવાસ સ્થાન આપણી ભૂમીથી નીચેના ભાગમાં છે, તેથી તેમને ભવનપતિ કહેલા છે. ( વૈકિમતમાં પાતાલવાસી તરીકે કલ્પેલા છે.) બીજી વ્યતર જાતિ ભૂત પ્રેતાદિ, ત્રીજા નૈતિષ-સૂર્ય ચંદ્રાદિ, તે આપણી હદમાં એટલે મધ્યલાકમાં વસનારા દેવતાએ ગણ્ય છે. ચેાથા વિમાનવાસી તે સૌધર્માદિ વિમાનેાના નામથી એલખાવાય છે તે ચેતિષના દેવતાઓની‘ઊપર એક એકથી ચઢીયાતા ખાર જાતિના અણુવામાં આવ્યા છે. મા ચારે જાતિના સ♥ દેવતાઓ ઊપર અને અનાદિકાળથી સાસ્વત પણે રહેલાં લાખા વિમાને ઊપર અધિકારના લેાગવનાર તે ઈદ્રા કહેવાય છે. તે બધાને સર્પાલ મેળવતાં ચેાસઠ ( ૬૪ ) ઈ દ્રે જ થાય છે- ઇંદ્રાદિકનુ આયુષ્ય પુરણ થતાં ત્યાંથી ચવીને મનુષ્ય ગતિમાં કે તીય ચગતિમાંજ ઊત્પન્ન થાય. પછી ચારે ગતિમાં જવાની છુટ થાય છે મનુષ્યમાં આવ્યા પછી કાઈ કાઈ મેક્ષમાં પણ ચાલ્યા જાય છે. કારણુ દેવતા પણાથી ચવી દેવતા થતા નથી તેમ નરકમાં પણ જતા નથી. તે ઈદ્રના સ્થાનમાં વળી કાઇ ખીજેતેવા પુણ્યાત્મા ઘેાડા વખતમાં આવીને ઊત્પન્ન થાય પણ સ્થાન શૂન્ય રહેતુ નથી. ઉપર પ્રમાણે ભાણા લેકની પેઠે ત્યાં પણ રાજા પ્રજાના વ્યવહાર ચાલે છે, જન્મ મરણ ચાલું છે. પણ ત્યાં નાં જે સાવતાં સ્થાન છે તે ત્તા સદા તેવાંને તેવાં જ રહે છે. આથી પણ ઉપરના દરજાના-નવ શૈવયકના અને પાંચ અનુત્તર વિમાનના દેવતાએ છે. તેમને મરણુ જન્મ તે હેાય છે, પણ તેમનામાં રાજાપ્રજાના વ્યવહાર હેતે ણથી. તેથી તે કપાતીત કહેવાય છે. જેમ જેમ ઉપરના દરાના દેવતાઓ તેમ તેમ તેમના આયુષ્યમાં વધારા, સુખ સંપત્તિમાં વધારો, અને તેમના જ્ઞાનમાં પણ વધારા સમજવા, કેટલાક દેવતાઓના આયુષ્યનુ પ્રમાણુ, दसवास सहस्साइं भवणवईणं जहन्नठिई. (छाया-दशवर्षसहस्त्राणि भवनपतीनां जघन्यास्थितिः ) ભાવાથ-ચાર જાતિના દેવેામાંના પહેલા ભવનપતિ છે. ત્યાંના દૈવતાએનું અને તેમની દેવીઓનું જઘન્ય એટલે આછામાં ઓછુ આયુષ્ય દશ હજાર વષૅનુ ડાય છે. દેવતાએનુ અને નારકીના જીવાનુ.. આયુષ્ય ( ૧૦૦૦૦ ) દેશ હજાર વર્ષથી આધુ હાતુ જ નથી. For Personal & Private Use Only Page #808 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - * તત્વત્ર–મીમાંસ.. " ખંડ ૨ ' આપણાથી નીચેની ભૂમીમાં વસનારા ભવનપતિ-દક્ષિણ ખંડમાં દશ અને ઉત્તરાખંડમાં દેશ એમ બે વિભાગથી જુદા જુદા છે. 5 6 દક્ષિણદિશામાંના પહેલાને ઈંદ્ર ચમરે છે, તેનું ઉત્કૃષ્ટ આયુષ એક ભાગર પમનું છે. ઉત્તર દિશામાંના પહેલાને ઈકબલીદ્ર નામને છે, તેનું ઉત્કૃષ્ટ આયુષ એક સાસરેપમથી કાંઈક અધિક છે. દક્ષિણ ખંડના કરતાં ઉત્તર ખંડના કાંઈક ઉંચા દરજના ગણાય છે. એ રીતે બધા મળીને ભવનપતિના વીશ ઈદ્રિ થાય છે. વિશેષ સ્વરૂપ જૈન ગ્રંથીથી જોઈ લેવું. આ , હવે બીજા વ્યંતરના આયુષ્યનું કિંચિત વરૂપ वंतरियाणजहन्नं दसवाससहस्स पलिय मुक्कोसं देवीणं पलिअद्धं ॥ ( છાયા-જયંત પણ લઇ રાવર્ષા-પરા મુજs રેવીનાં પ્રત્યાર્ઝ.) ભાવાર્થ હવે બીજા વ્યતર જાતિમા દેવતાઓનું જધન્ય આયુષ્ય દશ હંમર વધતું જ હોય છે. અને ઉછૂટું વધારામાં વધારે એક પલ પમ સુધીનું હોય છે. પણ તેમની દેવીઓનું આયુષ્ય તે દેવતાઓથી અડધું જ હોય છે - હવે ત્રીજા સયોતિષ દેવતાઓનું આયુષ્ય. पलिय अहिय संसिरवीण ॥५॥ लस्णसहस्सेण य । वासाणं गहाणं पलियमेपास ठिई. अद्ध देवीण कम्मेण नरव्यत्ततायणं . ૬ (છાયા-ચમ િ િનrom a 3 0 - સખ વળા ग्रहाणां पन्थ मेतेषां स्थिति अर्थ देवीनां क्रमेण नक्षताराणां ॥६॥ આવાઈ. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા આ પાંચ જાતિના દેવતાઓ તિષના હોય છે. અને તેમની દેવીઓ પણ હોય છે. એમનાથી નાના નાનાં દેવતાઓનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે તે આ મેટા દેવતાઓનું પ્રાચે જઘન્ય સ્વરૂપનું ગણાય છે. તેથી આ ચદ્ર અને સૂર્યનું જઘન્ય આયુષ્ય ન બતાવતાં જ8 આયુષ્ય બતાવે છે. ચંદ્ધમતુંઅને ચદ્રમાના વિમાનમાં બીજા દેવતાઓનું ઉછીનાં વિમાનના બીજા દેવતાઓનું જ આયુષ્ય એક પલમમ અને ઉપર અધિક એક લાખ વર્ષ સુધીનું ય છેસૂર્ય અને સૂર્યના વિમાનની બીજા દેવતાઓનું ઉત્કષ આયુષ્ય એક કપમ અને એક હજાર વર્ષે અધિક સુધીનું હોય છે. ગ્રહો અને તેમના મનમાં બીજા દેવતાઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પ પમ સુધીનું હોય છે. તારા એટલે તેને દેવતાઓની દેવીઓ તેમનું આયુષ્ય તેમનાથી અડધું અડધું હોય છે. વિશેષ જાણવાની ઈછાવાળાઓએ. જેનોના સંગ્રહણી સૂત્રાદિકથી જાણવું. For Personal & Private Use Only Page #809 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ મુ. જૈન ઇંદ્રાદિકાનાં આયુષ્ય: પુરાણામાં પાંચ સ્વર્ગ ૭૭ ચેાથા વૈમાનિકમાં–ક વ્યકારી તે કલ્પનાસી, જે સ્વતંત્ર તે કલ્પ વિનાના. એમ બે ભેદ છે. જયાતિષ ચક્રની ઉપર એક એકથી ઉચા ઊંચા વિમાનામાં વસનારા છે. કલ્પવાળાના ૧૨ ભેદ, કલ્પવિનાના નવ અને પાંચ ભેદ, નામ માત્રથી પ્રથમ પણ જણાવ્યા હતા. પહેલા કલ્પના ઈંદ્રસુધર્મા તેના ચાર લાકપાલ આપણી આ ભૂમીની ચારે દિશાના રક્ષકા છે. તેમણું આયુષ્ય માત્ર બતાવીએ છીએ ' सोम-जमाणं सतिभागपलियं । वरुणस्सबुन्नि देणाવેલમને ટ્રોપઢિયા । "ત્રિ. એમપાજાળ ॥ ૮॥ ( છાયા-સોમયમો: સત્રિમાળ પુરું, વાસ્ય કે દેશોને વૈશ્રમને કે પલ્લે । ા સ્થિતિ: જોપાજાનાં ॥ ૨૮ ॥ ભાત્રા -પૂર્વ દિશાને લેાકપાલ-રક્ષક સામ છે. દક્ષિણ દિશાને લેાકપાલ યસ નામના દેવ છે. આ બન્નેનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પત્યેાપમના ત્રિજા ભાગ સહિત એક પલ્યાપમનું છે. પશ્ચિમ દિશાના રક્ષક વરૂણ નામના લેાકપાળ છે તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય દેશઉણુ' (કાંઇક એજી) એ પલ્યાપમનું છે. ઉત્તર દિશાના રક્ષક વૈશ્રમણુ (કુબેર ભંડારી) તેનુ ઇત્કૃષ્ટ આયુષ્ય બે પક્લ્યાપમનું પુરૂં છે. દેવતાઓ પેાતાનું આયુષ્ય પુરણ ક્રર્યા પછી મનુષ્યની કે તીય ચની ગતિ સિવાય બીજી ગતિમાં ઉત્પન્ન થતાજ નથી. તેમનાં વિમાના સાવતાં (સા કાલનાં ) કાયમનાં છે. તે વિમાનામાં તેની ની પાછળ તે અધિકારને ભેાળવનાર તેવા પુણ્યસાળી થાડા વખતમાં બીજો આવીને ઉત્પન્ન થવાના. પણ તે એકના એક કાયમના રહેતા નથી. એમ સ લેાકદેવની સ્થિતી સમજવી. આ ઉપર બતાવેલા ચારે જાતીના દેવતાઓ જન્મ અને મચ્છુ વાળાજ છે. તેથી તેમની−૧ આયુષ્યની સ્થિતિનુ, ૨ ઉત્પન્ન થવાના વિમાનનું, ૩ એક દેવ ઉત્પન્ન થયા પછી બીજા દેવ કેટલા કાલ ગયા પછી ઉત્પન્ન થાય તેવું, ૪ એક દેવ ચળ્યા પછી બીજે દેવ કેટલો કાલ ગયા પછી ચવે તેનું, ૫ એકી સાથે ચવે તા કેટલા દેવા ચવે તેનું, છ મરણ થયા પછી કયા દેવ જઈને ઉત્પન્ન થાય તેનું, તેમજ ૮ કઈ કઈ ગતિમાંથી આવી કચેા દેવ ઉત્પન્ન કંઈ ગતિમાં થાય તેવું. આ વિગેરે ખીજા ઘણા પ્રકારનું સુવ્યવસ્થિત અને સુઘટિત વન વિસ્તારથી જૈન ગ્રંથામાં આપેલુ' છે. વિશેષ જાણવાની ઇચ્છાવાળાઓએ તે તે વિષયના ગ્રંથાથી જોઇ લેવુ. ઇતિ જૈન પ્રમાણે ઇંદ્રાદિક દેવા અને તેમના આયુષ્યાદિકના સામાન્ય વિચાર ખ, ૨ જો પ્રકરણ ૨૬ મુ. For Personal & Private Use Only Page #810 -------------------------------------------------------------------------- ________________ wwwwww તાત્રયી–મીમાંસા. . ' ખંડ ૨ પ્રકરણ ૨૭ મું. પૌરાણિક મનુષ્યના માટે કરેલાં પાંચ સ્વગ. હિંદુસ્તાનના દે. પૃ. ૯૧ થી “આ મૃત્યુ લોકમાં–પૃથ્વી પરના જીવનમાં–જુદા જુદા દેવેની ભક્તિ તરફ મન વળ્યું હોય તે પ્રમાણે પ્રેત પુરૂષના આત્મા હિંદુ શાસ્ત્ર પ્રમાણે પાંચ મુખ્ય સ્વર્ગલોક પામે છે તેની યાદી નીચે આપી છે. - ૧ વર્ગ એ ઈદ્રલોક છે. અહિં ઈદ્રની સાથે અપ્રસરાઓનું (નૃત્ય કરતી કુમારીકાઓનું) ટેલું અને ગબ્ધ (સ્વર્ગના ગવૈયાઓ) છે. . ૨ કૈલાસ એ હિમાલયમાં છે. એ શિવલોક છે. અહિં શિવ પિતાની પત્ની પાર્વતી, અને પુત્ર ગણેશ અને કાર્તિકેય રહે છે. અને અહિંથી એ ભૂતનાં ટોલને નિયમમાં રાખે છે. ૩ વૈકુંઠ એ વિષણુનું સ્થાન છે. એ મેરૂ પર્વત પર આવેલું છે, અને એ બધું સુવર્ણનું બનેલું છે. તેમાં તળાવે છે, ત્યાં નીલ, રક્ત, અને વેત કમળો તરે છે. મધ્યાન્હના સૂર્ય જેવા પ્રકાશમાન રાજ્યસન પર વિશગુ બેસે, તેની જમણી બાજુએ વિજળીના ચમકારા જેવી પ્રકાશતી લક્ષ્મી બેસે છે, તે એને સર્વથી વિશેષ પવિત્ર દેવ માને છે. | (દુર્ભાગ્યે એ પવિત્રતા તેના કૃષ્ણાદિ અવતારમાં પ્રકાશતી નથી) ૪ ગોલોક એ કણુનું સ્વર્ગ છે. એ ગે લેકમાં રહે છે. એ રત્નથી સુવિભૂષિત છે. એના હાથમાં વાંસળી છે. ગેપ અને ગોપીઓ ગાયના ભરવાડ અને ભરવાડેણે એનાં સબતી છે. ૫ બ્રહ્મલોક એ બહાનું સ્વર્ગ છે. હાલ તેની પૂજા નહિ જેવી છે તેથી એ વિષે વધારે કહેવાની જરૂર નથી.” " ( એંકર કૃત “આસિનલ” ( દારૂખાનું) પૃ. ૨૧૦) આમાં વિચારવાનું કે –ઉપર બતાવેલાં પાંચ સ્વર્ગ તે તે દેવેએ બનાવેલાં કે કેઈ કાયમનાં હતાં? એ પાંચે સ્થાને મનુષ્યના માટે કપેલાં છે છે તે તે શું દેવેની સાથમાં જ રહે છે? વળી વિચારવાનું કે–પૌરાણિકે એ લખેલી દેવ અને દાનવોની વારંવાર થતી લડાઈ વખતે, તથા શિવના લગ્ન વખતે જગ જગે પર થતા ય વખતે-ઈદ્ર, બ્રમ્હા, વિષ્ણુ અને શિવ પણ ઘણી વખતે ભેગા થતા-કઈ કઈ વખતે એક એકને સાા કરતા, પૂજન કરતા, શરણ પણ લેતા, અને કઈ કઈ વખતે માંહે માંહે મારવાને પણ તૈયાર થઈ જતા For Personal & Private Use Only Page #811 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwww w w wwwwwwwwwwwwwwwwwwwwwww પ્રકરણ ૨૭ મું નાસ્તિક જેનાદિકના લેખકેજ્ઞાની હતા ? ૭૮ તે તે ઉપર બતાવેલા પાંચ સ્થાનમાંથી જ આવીને ભેગાં થતા હશે ને? વળી એવું પણ લખાયું છે કે--દેવીના હાથ ઘસવાથી બ્રમ્હા, વિષ્ણુ, અને શિવ એ ત્રણે દેવ ઉત્પન્ન થયા. બેને તે દેવી સવિણની પેઠે ખાઈ ગઈ. શિવની પ્રાર્થનાથી પાછા જીવતા થયા. વળી એવું પણ લખાયું છે કે--શિવને સુષ્ટિ ઉત્પન્ન કરવાની ઈચ્છા થતાં તેમના ડાબા જમના અંગથી બ્રમ્હા, અને વિષ્ણુ ઉત્પન્ન થઈ ગયા. એ કયાંથી આવી ગયા હશે? આ બધી વાતને યોગ્ય વિચાર થયા પછી પાંચ સ્વર્ગની સત્યતાને વિચાર કરી શકાય ? માટે વિચારવાની ભલામણ કરું છું. જન બૌદ્ધ વેદબાહ્ય નાસ્તિક, લખનારા જ્ઞાની હતા? સજજનો? આજકાલ પશ્ચિમાત્ય વિદ્ધનેની શોધ ખલના પરિણામે ધમની બાબતમાં પણ ઘણીજ છાના છાની થઈ છે અને વર્તમાનમાં થતી જાય છે. કારણ કે-જુનામાં જુના પુસ્તકે વેદનાં જાનીતાં છે. અને તે અનેક પંડિતેના સંઘટ્ટનથી તયાર થએલાં હોવા છતાં પણ એવું જાહેર કરવામાં આવ્યું કે-વેદ, ઈશ્વર કૃત છે. ઇશ્વર દત્ત છે. બ્રહ્માએ પોતાના ચાર મુખથી ચારે વેદે પકાશ કર્યા છે. વળી કોઈએ સદાકાલના અપૌરુષેય, તે કેઈએ-બ્રહ્માએ નિઃશ્વાસ છે તેમાંથી ચાર વેદ બહાર આવ્યા. વળી કેઈએ લખ્યું કે-યજ્ઞ કરવા માંડેલે તેમાંથી ચારે બહાર નીકળી આવ્યા. વળી કેઈએ લખ્યું કે-બ્રહ્માએ ઘણે તપ કરી ત્રણ લેક પેદા કર્યા, પછી તેમની પાસે તપ કરાવી ત્રણ દેવે પેદા કરાવ્યા અને તે ત્રણ દેના તપથી ત્રણ વેદે ઉત્પન્ન થયા.વળી કેઈએ લખ્યું કે-બ્રહ્માએ પ્રથમ સેમ રાજને ઉત્પન્ન કરીને પછી ત્રણ વેદો ઉત્પન્ન કર્યા તે સામે લઈ લીધા. ઇત્યાદિક અનેક પ્રકારના લેખે-કેવલ તેની ઉત્પત્તિનાજ સંબંધે જોવામાં આવે છે. પરંતુ આજકાલના શેધક પંડિતે તે વેદને સાધારણ જોઈતુ માન પણ ન આપતાં કેટલાક પંડિતે વેદ વાકાને બાલીશ રૂપે ઠરાપે છે. કેટલાક પંડિતે વેદ પંથી સમાજમાં થી સંકીર્ણતા જરૂર છે એમ બતાવે છે. કેટલાક પંડિતે પૂર્વાચાર્યોએ કરેલા અને અગ્ય ઠરાવી આ જમાનાને અનુસરતા નવીન પ્રકારના અર્થો કરી તેને સત્યરૂપે મનાવવા બહાર પડેલા છે. અને કેટલાક મધ્યસ્થ પંડિતે વેદના જુના અને નવા એ બંને પ્રકારના અર્થોથી ઉદાસીનતા ધારણ કરી બ્રાહ્મણ ધર્મની સાથે ઘણા લાંબા કાલથી નિકટપણે સંબંધને ધરાવતા એવા જૈન ધર્મના અને બૌદ્ધ ધર્મના ગ્રંથ તરફ પોતાની નજર ફેરવવા લાગ્યા For Personal & Private Use Only Page #812 -------------------------------------------------------------------------- ________________ ૮૦ તત્ત્વત્રી મીમાંસા. ખંડ ૨ છે, યદ્યપિ વૈદિક પૌરાણિકાએ સત્ય તત્વાના તરફનું વળન અટકાવવા માટે પેાતાના પુરતકામાં જગા જગેાપર એવા પ્રદ્યાષ કરી મુકયા હતા કે બૌદ્ધો અને જૈનો—વેદ આહ્વ નાસ્તિક છે. તેમાં પણ અતિ નિકટના સંબધને ધરાવતા જૈનોના માટે તેથી આગલ વધીને એવુ લખતા ગયા છે કે— 'हस्तिना ताख्यमानोऽपि न गछे ज्जैन मंदिरं કદાચ હાથી મારતા હાય તા તેના હ થથી મરવું પણ ખચાવવા માટે જૈન મંદિરમાં પ્રવેશ ન કરવે. ” 66 આ એક બાળકના હાઉ જેવા પ્રધાષે આજ સુધી ઘણા પડિતાના મનને પણ કુંઠિત કરી નાખેલાં હતાં તે પછી અજ્ઞજનાના કુંઠિત મનની વાતજ શી કરવી ? પણુ આજકાલના માહેશ પઢિતા એવા નિર્માલ્ય વચનના અનાદર કરી જૈનોના અપૂર્વ તત્ત્વને જોતાની સાથેજ ચકિત થઇ પેાતાના અમૃતમય ઉગારે લેાકેાના સમક્ષ પણ પ્રગટ કરીને બતાવતા જાય છે એ કેટલી બધી આશ્ચર્યની વાત હશે ? અને જૈન ધર્મના સત્ય તત્ત્વામાં કેવા પ્રકારની અલૌકિક ખૂબી રહી હશે ? આ વાતને સમજાવવામાં કોઇ વધારે લખવાની જરૂર પડે તેમ છે ? કહેવુંજ પડશે કે સમજવાની કે સમજાવવાની જરૂર પડે તેમ નથી. ,, બીજી વાત એ છે કે-વેદેશના પૂર્વાચા' કૃત ટીકાઓના અથ તરફ અને વેદોમાં કરેલી દેવતાઓની પ્રાર્થનાઓ તરફ, તેમજ કેટલાક વેઢાના વિષય તરફ લક્ષ કરી જોતાં વેઢો ઇશ્વર કૃત તા નથી જ પણ પૂર્વે કઇ ચાલતા સત્ય ધથી ભેદ ભાવ દાખલ કરવા અનેક અક્ષરના પંડિતે એ મલી ચાલાકી ભરી ગુઢ ભાષામાં ગુથેલા વાકયાને સમૂહ હોય એવા વિચાર ઉપર આવી અટકવું પડે છે. અને તેના સંબધે મારા લેખમાં પ્રમાણ પણ તપાસ કરતાં મલી આવશે. વળી ત્રિજી વાત એ પણ વિચારવાની છે કે–જૈન અને બૌધ ધર્મની જાગૃતિના સમયમાં-પુરાણકારાએ કલ્પી કાઢેલા વિષ્ણુભગવાનના ચાવીશ (૨૪) અવતાર છે. અને દશ ( ૧૦ ) પણ છે. ચાવીશમાં-આઠમાં ઋષભદેવને અને દશમાં નવમા બુધને ાડી દઇને બાકીના બધાએ અવતારાને-વેદવિહિત હિંસક યજ્ઞ યાગાદિકના પક્ષકાર તરીકે વર્ણવેલા છે. માત્ર ચાવીસમાંના ઋષભદેવજ અહિંસક રૂપ ધર્મની પ્રવૃત્તિ કરાવી નાસ્તિક રૂપ જૈન ધમ ચલાવ્યા. અને દશાવતારામાં નવમા ખ્રુધ ભગવાને અહિંસક ધર્મની પ્રવૃત્તિ કરાવી નાસ્તિક ધમ પ્રવર્તાવ્યા. વેદાનુયાયી પડિતાની આ ધૃષ્ટતા કે ધર્માંની ધગશ ? અહિયાં વિચાર થાય છે કે For Personal & Private Use Only Page #813 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ મું. નાસ્તિક જમાદિ. વીર્વેદમાં સકતે હજાર. ૮૧ અનાદિ કાલના એકજ વિષ્ણુ ભગવાને ૨૪ અને ૧૦ અવતાર ધારણ કર્યા. તેમાંના ૨૨ અને ૯ તે દયાહીન થઈ–વજ્ઞયાગાદિકની હિંસસ્તા પક્ષકાર થયા. માત્ર તેમાંના–આઠમા એક અષભદેવ, અને દશમાં ૯ મા બીજા બુધ આ બે અવતારજ અહિંસાની પ્રવૃત્તિ કરાવનાર નાસ્તિક રૂમના થયા. આવા પ્રકારના તદન પક્ષપાતના લેખે શું સત્ય સ્વરૂપના છે? ' ' ઋગમાં સૂક્ત ૧૦૦૦ તેમાં ઇદ્રનાં ૨૫૦, અનિના ૨૦, સેમનાં ૧૦૦) બાકી બીજા તેનાં સંસ્કૃત સાહિત્ય-પૃ. ૮૯ માં “કદની અંદરજ દેવતાઓની સંખ્યા તેત્રીસની જણાવવામાં આવી છે. કેટલીક વખત તેત્રીસને બદલે અગીઆરથી ત્રણ ઘણા” એ પ્રમાણે કહેવામાં આવ્યું છે. ૦ ૦ =" " "તે પણ વાગવેદનાં ઓછામાં ઓછા ત્રણ આખાં સૂક્તમાં જેનું આહવાન કરવામાં આવ્યું હોય એવા અગત્યના દેવતાઓ વશ પણ ભાગ્યેજ હશે. એમાંને ઈંદ્ર અગ્નિ અને સેમ એ ત્રણ દેવતાએ સૌથી આગળ પડતા છે. ઈદ્રનું જેમાં આહવાન કરવામાં આવ્યું હોય એવાં સૂતો ૨૫૦ છે. અગ્નિનું જેમાં આહુવાન કરવામાં આવ્યું હોય એવા સૂક્તો ૨૦૦ છે. અને તેમનું જેમાં આહવાન કરવામાં આવ્યું હોય એવાં સુક્ત ૧૦૦ છે. પર્જન્ય વદને દેવતા, અને યમ મૃત્યુને દેવતા એ બેઉનું ત્રણ ત્રણ સૂક્તોમાંજ આછુવાન થયું છે. બાકીના દેવતાઓ આ બે છેડાની વચ્ચેનાં જુવે સ્થાન પર વિરાજે છે. બા. : ' ' * કંઈક નવાઈ જેવું એ છે કે-હાલના હિંદુ ધર્મના બે મોટા દેવતાઓ વિષ્ણુ અને શિવ જે સરખા મહત્વના છે તે ત્રણ હજાર વર્ષ ઉપર પણ વિધા અને રૂદ્ર (શિવનું વિશેષ પ્રાચીન સ્વરૂપ) તરીકે જે કે ભગવેદના મુખ્ય દેવતાઓ કરતાં ઉતરતી પદવીના હતા તે પણ અન્યની અપેક્ષાએ સરખા ગેરવવાળા હતા. હાલમાં તેઓનાં છે. સામાન્ય લક્ષણે છે તે તે વખતે પણું હતાં. વિષ્ણુ તે ખાસ કરીને દયાળુ અને રૂદ્રને જાકર ગણાતે." . " આમાં મારા વિચારે--બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણે દેવે ભૂલ વેદના સમયના નથી પણ જેન સાહિત્ય પછી તેમાં દાખલ થએલા છે. એમ વેદિક પંડિતોના મતથી તેમજ અમારા લેખથી જણાઈ આવશે 11 , For Personal & Private Use Only Page #814 -------------------------------------------------------------------------- ________________ ૮૨ : 4 - 1 : તત્વનયી–મીમાંસા. ' ખંડ ૨ . જવેદ કે જે વૈદિકનું મૂલ છે તેમાંના કેટલાક વિચારે. : જેમાં અનેક મંત્ર હોય તે સૂક્ત ગણાય છે. સંસ્કૃત સા. પૃ. ૬૭ થી—“ કાગવેદનાં સૂકતમાં–મંત્ર આપવામાં આવ્યા હોય છે, તેની સંખ્યા ઓછામાં ઓછી ત્રણની અને વધારેમાં વધારે અઠ્ઠાવનની જોવામાં આવે છે. પણ સાધારણ રીતે એક સૂક્તમાં દશ કે બારથી વધારે મંત્ર હેતા નથી.” સંસ્કૃત સા૦ પૃ. ૫૭ માં-- ત્રવેદમાં જે સૂકતે દીઠામાં આવે છે તે સઘળાને અસ્તિત્વમાં આવતાં કંઈ સેંકડે વચ્ચે થયેલાં હોવાં જોઈએ.” - સંસ્કૃત સાપૃ. ૫૯ માં-બીજા ગ્રંથ તે માત્ર ધમની નવી ઊત્પન્ન થયલી જરૂરિયાત પુરી પાડવાને માટે જ મહેટે ભાગે વાવેદમાંથી સૂકતે લઈને અને તે સૂકતેના સ્વછંદી પણે બખે કે એકેક મંત્રના કકડા કરીને રચાયેલા હતા.” મંત્રનું પ્રાબલ્ય બ્રામ્હણમાં વધી ઉપનિષદોમાં ફર્યું. પ્રથમના છ કલ્પમાં-હિંદુ સમાજની અતિ બાલ્યાવસ્થા પંડિતે એ કલ્પી છે. મંત્ર કલ્પમાં-યજ્ઞયાગાદિક વધ્યાં તે બ્રાહ્મણ ભાગ સુધી જોર શેરથી ચાલ્યા. પરંતુ એ સમયમાં–પુનઃ જૈન અને બૌદ્ધના નાયકને પ્રાદુર્ભાવ થતાં અને તેમના તને પ્રકાશ લેક સમાજમાં ફેલાતાં-ચત્ત યાગાદિકની હિંસા એ ધર્મ નથી પણ અધર્મ છે એવી માન્યતા થતાં ઉપનિષદોની રચનામાં યજ્ઞયાગાદિકનું સ્વરૂપ ફેરવાયું. જુવો હિંદુસ્તાનના મુખ્ય ધર્મો–પૃ. ૪૫ માં“મેકસ યુલર ઊપનિષદ્દો હેતુ શું છે–તેનો સાર આપતાં લખે છે કે તેમાં બતાવેલું છે કે + ધર્મક્રિયાઓ તદ્દન નકામી છે, એટલું જ નહી પણ ઊપદ્રવ કરે એવી છે, બદલે મળવાની આશાથી કરેલા યજ્ઞ સંબંધી દરેક કાર્યને તેમાં ધિકારી કાઢેલું છે. દેવની હયાતી વિષે તે તેમાં ના કહેવામાં તે આવી નથી પણ તેમનામાં અલોકિક અને ઉચ્ચ લક્ષણ હવાની ના કહેવામાં આવે છે. અને એ ઊપદેશ કરવામાં આવે છે કે-જ્યાં સુધી મનુષ્યને આત્મા ખરા પરમાત્મા ને એલખતો નથી અને જેના સિવાય બીજે કઈ પણ ઠેકાણે આરામ મળતું નથી તેનામાં વિરામ પામ્યાં વિના મેક્ષની આશા રાખવી નહી.” + ધર્મ ક્રિયાઓ એટલે યજ્ઞયાગાદિકની ક્રિયાઓ, For Personal & Private Use Only Page #815 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ મું. ગઇવેદાદિકની જેની સાથે તુલના, સંસ્કૃત સાહિત્ય પૃ. ૧૪૯ થી ગવેદના કેટલાક મંત્રમાં પિતૃઓ અથવા મરણ પામેલા પૂર્વજોને પંથ અને દેવતાઓને પંથ એ બે જુદા છે એવું દર્શાવ્યું છે, તેનું કારણ ખચિત એ છે કે-અગ્નિદાહ અને યજ્ઞ એ બેની ક્રિયાઓ તદ્દન જુદી જુદી છે એમ સ્પષ્ટ જોવામાં આવતું હતું, બ્રાહામાં પિતૃઓ અને દેવતાઓ એ જુદા જુદા સ્થાનમાં વસે છે, એવું માનવામાં આવેલું જણાય છે. કારણ કે “વગેલેક” અને “પિતૃલેક” ની વચ્ચેનો ભેદ છે તે એ ગ્રંથમાં દર્શાવવામાં આવ્યું છે.” . - આમાં વિચારવાનું કે-મરણ પામેલા પૂર્વજોને પંથ, અને દેવતાઓને પંથ, એ બે જુદા જુદા ગવેદના મંત્રમાં છે અને બ્રાહ્મણ ગ્રંથમાં પિતૃઓના અને દેવતાઓના જુદા જુદા વાસસ્થાન બતાવ્યાં છે ત્યારે એકેંદ્રિયથી લઈ પચંદ્રિય તકના જીવોના વિચાર કેમ નહી બતાવ્યા હોય ..!! . . . જેને માં-કીડા, મંકોડાદિ, પશુ, પંખી, આદિના પથને વિચાર કરવામાં આવ્યો છે. પણ મરણ પામેલા પૂર્વજને અમુક પંથ ન બતાવતાં કર્મના અનુસરતે માર્ગ બતાવ્યો છે, પણ તેમના સ્વાધીન પણાને બતાવેલ નથી. આટલું વિશેષ વિચારવા જેવું જાણું સૂચન કરીને બતાવી છે. ' ધર્મવર્ણન-સં. ૧૭૯ ની આવૃત્તિ બીજીમાં આનંદશંકર બાપુભાઈ. પૃ. ૬ થી ત્રદ સંહિતાને ધર્મ લખતાં પૃ. ૭ માં લખે છે કે ' છે તથા બીજાં બલિદાન આપતા, અગ્નિ એ દેવેને દૂત કહેવા તે. કારણ કે એના વડે મંજમાન અને દેવે વચ્ચે સંબંધ બંધાત. આ ઋષિઓ પેરલેક માનતા પુનર્જન્મ પણ કદાચ માનતા હોય એમ જનાવનારાં કોઇ કેઈ અસ્પષ્ટ વચને મળે છે. પણ આ લેકમાંથી મનુષ્ય પિટક તથા દેવલેકમાં જાય છે એ માન્યતાને તેઓની સ્પષ્ટ દેખાય છે.” ** આ લેખથી વિચાર થાય છે કે–ચારે વેદને આધારભૂત ઋગવેદ કે જે ઈશ્વરની પ્રેરણાથી મહાન ઋષિઓને પ્રાપ્ત થએલે તેમાં પુનર્જન્મના સંબંધે અસ્પષ્ટતા તે પછી વેદના પગલે ચાલનારા આધુનિક ગ્રંથ કરે પુનું જન્માદિક અનેક પ્રકારના બાબતે કયા નવીન ઈશ્વરથી મેલવીને બતાવતા ગયા? ' - (૧) કાગવેદ સંહિતાની દેવતાઓ ગણાવતાં પૃ. ૧8 માં “ચમ ? આ જીવનની પાર બીજુ–પર જીવન છે અને અમૃત જીવન છે. એ જીવનમાં આપણા પૂર્વજ પિતરે ગયા છે. એ જીવનને માર્ગ પ્રથમ યમે શોધી કામે For Personal & Private Use Only Page #816 -------------------------------------------------------------------------- ________________ ૮૪ તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૨ છે, અને તેથી યમને પિતૃ લેના દેવ માનવામાં આવે છે. યમ તે વિવસ્વાન્—સુયના પુત્ર છે. એ અને એની વ્હેન યમી તે આદ્ય આ પુરૂષનું જોડું છે, ” (૨) એજ પૃ. ૧૪ માં યમ નીચે રૂદ્ર વિશ્વમાં ધાર શબ્દ કરતું પરમામાનું સ્વરૂપ તે પ્રચંડ વાયુંમાં દશન દે છે. વાયુ રૂપે એ સુગંધિ અને પુષ્ટિ વર્ધક પણ છે. ભડભડતે અગ્નિ પણુ એનુંજ રૂપ છે, એ અગ્નિની જવાલા તે એની દેવીએ છે. ધૂમ-મેની જટા છે. અગ્નિ કલ્યાણકારી પણ છે અને એ રૂપમાં આગળ જતાં “ શિવ અને છે, ” ( ૩ ) પૃ. ૨૨ માં અથર્વ સંહિતામાં ઘણુ નવું જાણવા જેવુ છે, બન્દ કાઇ વેદમાં નહી તેવી કેટલીક ખાખતા એમાં છે. દાખલા તરીકેતાવ, ક્ષય વગેરે રાગ કાઢવા. સાપ વગેરેાનાં ઝેર ઉતારવા, શત્રુને મારવા, ભૂત પિશાચ ઢાંકવાં, ટુમણુ કરવા અને સ્હામેથી અટકાવવાં. ઇત્યાદિ અનેક વિષચેાને લગતા જાદુ ગાગના મંત્રા અથ સંહિતામાં છે. આ સવ આના,અજ્ઞાન અને નીચલા વર્ગની ક્રિયાઓ હોય અથવા તે આ અનો જોડે સબધમાં આવ્યા. ત્યાર પછી ભૂલ અનાર્યાના ધમ આર્યોંમાં દાખલ થવા લાગ્યા હાય પણ આ શિવાય આ સહિતમાં ઘણા ઉમદ ભાગ ઘણું છે. ” આ ત્રણ કલમોમાં વિચારવાનું કે નાના સર્વજ્ઞા—દેવ દેવી બતાવે છે, સંતાન થવાનુ ખતાવતા નથી. અને સૃષ્ટિને અનાદિની બતાવે છે. વેદમાં પર જીવનને મા યમે પ્રથમ શેાધી કાઢચા, યમ સૂર્યના પુત્ર, યમી તેની ડેન ત્યારે સૂર્ય ફાના પુત્ર યમ યમીને જન્મ સૂર્યની કેટલી ઉમરે થએલા ? અને યમે કેટલી ઉમર પછી આ પરજીવનના માર્ગ શેખી કાઢેલા ? અને મા આ પુરૂષની આદિ કયા. કાલથી ? રૂદ્ર પરમાત્માનું સ્વરૂપ, પ્રચંડ વાયુમાં ઇન દે છે, ત્યારે સામાન્ય વાયુ કોનું સ્વરૂપ ? ભડભડતા અગ્નિ એવુ જ રૂપ, એટલે પરમાત્માનું રૂપ, તે આગળ જતાં શિવ અને છે. તાપય રૂદ્ર તે વાયુ, પછી અગ્નિ, અને અગ્નિ શિવ આ બધી ફેરફરી પરમાત્માએ કરી કે લેખકે એ ? આ બધા વાતા ઋગ્વેવની પષ્ટ રૂપે . સમજતી નથો આ ઋગવેદ, ચારે વેદનુંમુલ હાવાથી વીરરસની જરૂર છે. For Personal & Private Use Only Page #817 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ મું. વેદોમાં ચણાદિક બ્રાહણમાં પલટ્યુ. ૮૫ - ૩ અથવ સંહીતામાં–“ જાદુ પ્રગના મને અનાર્યોને ધર્મ તે આર્યોમાં દાખલ થવા લાગ્યો હોય.” અનાર્યોની અગ્ય વાતે પવીત્ર વેદોમાં દાખલ કરનાર અને પુરાણમાં સત્ય ઇતીહાસ રૂપ વાસુદેવાદિના ત્રિકમાં ઉધું છતુ કરી કેઈને ઘોડાના માથાવાળા તે કેઈને વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થએલા બતાવનારા મોટા મોટા પંડિતે જ હશે ને? “સાક્ષરા તે વિપરીત રાક્ષસકહેવામાં આવે છે તે કયું કાર્ય કરનારા કહેવાતા હશે ? ' મોટા ભાગે દેવતાદિકની સ્તુતિઓને બનેલ રાદ. સંસ્કૃત સાહિત્ય. પૃ. ૧૫ર થી-“કદની કવિતાઓને વ્હોટે ભાગ દેવતાઓની અથવા દેવતા તરીકે જેને ગણવામાં આવતા હોય તેવા પદાર્થોની સ્તુતિઓને બનેલો છે. એ કવિતાઓમાં કઈ કઈ સ્થળે ભૂત કાળના બનવાનું અસ્પષ્ટ અને ભાંગ્યું તૂટયું વર્ણન જેમાં આપવામાં આવ્યું હોય એવા સંવાદના રૂપની દંત કથાએ આપણું જોવામાં આવે છે, એવી દંત કથાઓ બધી મળીને ઇજનેક છે, અને તેમાંથી ઘણી ખરી દસમા મંડળમાં આપવામાં આવી છે. એ કવિતાઓમાં વર્ણવેલ વૃત્તાંત શાતાજનેથી પુરેપુરો સમજાય તેટલા માટે ગદ્યાત્મક વર્ણને પણ પ્રથમ એની સાથે જોડવામાં આવેલાં હશે, પણ એ કવિતાઓને જાવેદ સંહિતા એ નામના સૂક્ત સંગ્રહમાં મૂકવામાં આવી ત્યાર પછી પેલાં પદ્યાત્મક, વર્ણને ગુમ થઈ ગયાં હશે, એ ઘણું સંભવિત છે. એવા વર્ગની એક કવિતા (નં. ૪, સૂ. ૪૨ ) માં ઈદ્ર અને વરૂણને સંવાદ આપવામાં આવ્યો છે, તેમાં એ બેઉ દેવતાઓ પિત પિતાની શ્રેષ્ઠતા સાબીત કરવાના પ્રયત્ન કરતા જોવામાં આવે છે. એવી એક બીજી કવિતામાં (મૃ. ૧૦, સૂ. ૫૧) વરૂણ અને અગ્નિને સંવાદ આપવામાં આવ્યો છે તેમાં એક મંત્રમાં વરૂણ બેલે છે, અને બીજા મંત્રમાં અગ્નિ લે છે. એવી રીતનું ચાલ્યા કરે છે. એના પછી જે સૂકત (મ. ૧૦, સૂ. ૫ર) છે તેમાં દેવતાઓ અને અગ્નિ વચ્ચે ચાલેલો સંવાદ વર્ણવવામાં આવ્યો છે. એમાં અગ્નિ પિતાનું યાતું કર્મ કરાવથી કંટાળી ગયો દીઠામાં આવે છે પણ છેવટે એ પોતાનું કામ કર્યા કરવાની કબુલાત આપે છે.” . For Personal & Private Use Only Page #818 -------------------------------------------------------------------------- ________________ . તત્ત્વત્રથી મીમાંસા. ' સિદ્ધાંતસાર–પૃ. ૪૨ માં-મણિલાલ નભુભાઈ દ્વિવેદી લખે છે કે (૧) “વેદમંત્રોમાં પદે પદે યજ્ઞની વાત જણાવવામાં આવે છે. અને જે પુરૂષ સુક્તમાં ઉત્પત્તિ માત્ર યજ્ઞથી થએલી જણાવેલી છે તેને આપણે પ્રાચીન ન ગણીએ તે પણ ઘણું પ્રાચીનમાં પ્રાચીન મંત્રમાં એ યજ્ઞ ભાવનાનાં ચિન્હ વારંવાર જણાયા કરે છે. મંત્ર દેવતાના બોલાવવાના, સંતોષવાના સાધન માત્ર છે. પણ તેમનો ઉપયોગતો મંત્ર પ્રકતાએ અપેલા બલિરૂપ પારિતેશમાં છે. સાથે મંત્રોક્તિ છે. એ ન માનીએ તે વેદમાત્ર વ્યર્થ જેવોજ થઈ જાય વાસ્તવિક રીતે ઘટે છે પણ એમજ વેદ કે વેદમંત્ર યજ્ઞાર્થકજ હોવા જોઈએ.” (૨) પૃ. 9 માં-“ય ભાવના-મંત્રમાં પ્રધાનપણું પામવા લાગી તે એટલે સુધી કે ધીમે ધીમે કેવલ યજ્ઞને ઉદેશીનેજ આ યજુર્વેદ ઋગૂ મંત્રો ઉપરથી રચાતે ચાલ્યું. એમજ દેવતાઓની ગાનાદિ તૃપ્તિ અર્થે સામવેદ થ. " . (૩) પૃ. ૪૪ માં–બ્રાહ્મણે અર્થવાદથીજ ભરેલા છે. અમુક મંત્રને અમુક ઉપયોગ છે. વા અમુક અર્થ છે. અમુક દેવતાનું નામ અમુક કરાવાનું આ કારણ છે, મેલુ ક્વણુ છે, અમુક વિધિ અમુક પ્રકારેજ પ્રવર્તે, ઈત્યાદિ ખુલાસા આપતાં વિચિત્ર વિચિત્ર અથવાદરૂપ કપનાએ રસ્થાયેલી છે, આમાંની ઘણી ખરી બ્રાહ્મણોમાં સમાયેલા ધર્મ વિચાર માટે આપણને ઉંચું મત પ્રેરે તેવી નથી. તથા કેટલીક તો કેવલ નિર્માલ્ય અને બાલિશ ભાવ યુક્ત હોય તેવી જ છે. આ યજ્ઞની મહત્તા સમજાવવાનો પ્રયત્ન ચાલતો થયો. તેમાં ઘણાખરા પ્રાચીન દેવતાઓનાં સ્વરૂપ ને ધર્મ ઉલટ પિલટ થઈ ગયાં. કેટલાક નવા દેવ પણ થયા, વા જૂના વધારે પ્રધાન પણાને પામ્યા. અગ્નિ અને સોમ હવે મુખ્ય પદવી એ ચઢયા. તેમ વરૂણ ફકત રાત્રિને અને જલજ દેવ થઈ ગયો. ત્યારે સૂર્ય અને ઈદ્ર છાયામાં પડી ગયા. તેમને ધીમે ધીમે ચંદ્ર સાથે મેલવવાનો પ્રયત્ન થતું ચાલ્યું. યજ્ઞપુરુષ નવેજ દેવ કલ્પા. પ્રજાપતિ–સર્વથી મેખરે આવી બધાને નિયંતા થઈ યજ્ઞને પ્રવર્તક, ઉપદેશક, અધિષ્ઠાતા , એજ બ્રહ્યા રૂપે પણ પૂજાતે ચો.” આ બધુ લખીને–પૃ. ૪૫ માં–કલ્પનાનાં કુસુમ વેરીને જણાખ્યું છે કે-કેઇ પ્રકારની ગતિ થતાં જ સ્ટષ્ટિકર્મને આરંભ થવા લાગે છે. આ વાત ઋષિઓને જડેલી જણાય છે. ' . . . . . . . આ ઉપરના ત્રણ ફકરામાં વિચારવાનું કે– For Personal & Private Use Only Page #819 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ મું. વેદમાં જગકર્તા-પ્રજાપતિ-નવા--પેઠા. સં. ૧૦ માં–જગતની ઉત્પત્તિના જ સંબંધનાં ત્રણ મોટાં મોટાં સૂકતે છે. પ્રલયા વસ્થાનું-સૂ. ૧૨૯ મંત્ર ૭ નું. હિરણ્ય ગર્ભ પ્રજાપતિનું સ. ૧૨૧ મંત્ર ૧૦ નું છે. અને આ સુરૂષ સૂકા-મંત્ર ૧૬ નું છે, તે તે ચાલે વેદમાં લખાયેલું છે. અને ભૂત ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણે કાલના જગન્ન ની ઉત્પત્તિ આ પુરુષ યજ્ઞથી જ થએલી જણાવી છે તે સિવાય બીજા પણ બે ચાર સૂકત જગની ઉત્પત્તિના સંબંધનાં કાગવેદમાં લખાયેલાં છે. આ બધા વેદ વાકને અનાદર કરી બ્રાહ્મણદિક ગ્રંથોમાં નવીન રૂપે જગતની ઉત્પત્તિ જુદા જુદા અનેક દેવોથી શા કારણથી કપાઈ? શું બ્રાહ્મણદિક ગ્રંથકારેને વેદ વાક પર શ્રદ્ધા ન હોવાથી ? અથવા શું તે વેદ વાકયે કલ્પના રૂપે લાગવવાથી? વળી મણિલાલભાઈએ જણાવ્યું છે કે “આ પુરુષ સૂકતને આપણે પ્રાચીન ન ગણીએ” એટલે આધુનિક જ માનવું પડે ત્યારે શું જૈન ધર્મની જાગૃતીના પછીથી આ પુરુષ સૂકત ચારે વેદમાં દાખલ કરવામાં આવ્યું? આ વાતમાં ખરો પરમાર્થ છે? વૈદિક ધર્મ વાળાઓએ વેદોને આશ્રય પકી પાછલથી બ્રાહ્મણદિક ગ્રંથો બનાવ્યા તેમાં પણ તેમને પોતાની સ્વતંત્રતા વાપરી. મણિભાઈ લખે છે કે “ધર્મ વિચાર માટે બ્રાહ્મણ ગ્રંથ ઊંચું મત પ્રેરે તેમ નથી. કેટલાંક તે નિર્માલ્ય બાલિશ ભાવયુકત છે. અને દેવતાઓનાં સ્વરૂપ ને ધર્મ ઉલટ પાલટ થયાં અને કેટલાક નવા દેવ પણ થયા યજ્ઞ પુરુષ ન જ દેવ કલ્પા, પ્રજાપતિ સર્વથી મોખરે આવી બધાને નિયંતા થઈ યજ્ઞને પ્રવર્તક, ઉપદેશક, અધિષ્ઠાતા થયા.” આ બધા પ્રકારને ફેરફાર પાછળના ગ્રંથોમાં શા કારણથી થયો? મારા વિચારમાં તે એજ આવે છે કે જૈન અને બૌધાદિકની જાગૃતિ થયા પછી વેદું વાક ને એક કોરાણે મુકી આ બધું નવીન રૂપે કપાયું હોય ? અને તેમાંની કેટલીક વાતે શ્રતિ રૂપે લખી પાછલથી વેદોમાં પણ ઘૂસાડવામાં આવી હેય આ વાત વિચારકે સમજી શકે એમ છે જુવે વૈદિક સુષ્ટિ ઉત્પત્તિનાં સંબંધે-પ્રકરણ ૪ થું. પૃ. ૧૩ થી ૬૩. વૈદિકમતે દેવતાઓના શરીર વિષે અચોક્કસ કલ્પના. સંસ્કૃત સાહિત્ય. ૫. ૮૬ થી “વેદના દેવતાઓનાં શરીર વિષે એવી કલ્પના કરવામાં આવી છે કે તેઓનાં શરીર માનવીનાં જેવાં હોય છે. માથુ માં, આંખ, કાન, હાથ, પગ, અને બીજા માનવદેહના અવયવે તેઓને પણ હોય છે એવું માનવામાં આવ્યું છે. પણ તેઓના સ્વરૂપને પુરેપુરે ખ્યાલ વેદના વર્ણને For Personal & Private Use Only Page #820 -------------------------------------------------------------------------- ________________ ૮૮ , તત્વત્રથી–મીમાંસા. ખંડ ૨ MARAAN ઉપરથી આપણને આવી શકતા નથી, અને તેઓના અવયવે ગણાવવામાં આવ્યા હોય છે. તે ઘણીવાર તેઓની મુખ્ય પ્રવૃત્તિઓ અલંકારિક ભાષામાં વર્ણવાં માટેજ ગણાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, અગ્નિદેવની જીભ અને અવયવે તે તેની જવાલાઓ સિવાય બીજું કંઈ પણ નથી, સૂર્યદેવના કર તે તેનાં કિરણે સિવાય ચીજું કંઈ પણ નથી અને તેની આંખ તેના ગોળા સિવાય બીજુ કંઈ પણ નથી. આ પ્રમાણે દેવતાઓનાં બાહ્ય સ્વરૂપ વિષે અચોકકસ કલ્પનાઓજ કરવામાં આવી હતી, તેની સાથે કુદરતના દુખાવાની સાથે તે તેને સંબંધ હજી ઘણું ખરું ઉઘાડો માલમ પર્વ આવે એ સ્વયે હતું એટલે વેઃ માં કઈ પણ સ્થળે દેવતાઓની મૂત્તિઓ વિષે અથવા જ્યાં આગળ એ મૂત્તિઓને રાખવામાં આવી હોય એવા દેહરાઓ વિષે કંઈ કહેવામાં નથી આવ્યું તેનું કારણ સહેલાઈથી સમજી શકાશે. મૂત્તિ વિષેના સૂચને સુત્રમાં સૌથી પહેલીજવાર થયેલાં જણાય છે.” આમાં મારી એક સુચના–આ કાગવેદના લેખથી–અગ્નિદેવની જીભ અને અવયવે તે તેની જ્વાલાઓ સમજાય છે. આનંદશંકર બાપુભાઇના લેખથી જ્વાલાઓ તેની દેવીઓ સમજાય છે, આવી રીતે એક જ વસ્તુને વિચાર એક જ . વેદથી થએલામાં વિરોધતા કેમ જણાતી હશે? વેદની ફિલસુફી (તત્વના સંબંધે વિચારે) સંસ્કૃત સાહિત્યમાંથી લીધેલા ઉતારા. પૃષ્ટ. ૧૪૮ થી ' મૃત્યુ પછી માણસની શી ગતિ થાય છે તે સંબંધમાં વેદના વિચાર એવા જણાય છે કે મરનારને આત્મા પિતૃઓ જે માર્ગથી જાય છે તે માર્ગથી સનાતન જ્યોતિ ના ધામ તરફ પ્રયાણ કરે છે. ત્યાં આગળ સ્વર્ગની ઉચામાં ઉંચી ભૂમીમાં પિતએને મૃત્યુના રાજા યમની સાથે રમતાઝ અને દેવતાઓની સાથે જમતા એ જોય છે. એક પ્રો. મેકસ મ્યુલરનો મત પણ એવો છે કે વેદના સમયમાં બીલકુલ મૂર્તિપૂજા હતી. પણ બોલનસનને અભિપ્રાય એનાથી ઉલટો છે. દેવતાઓને માટે “વિવોના (સ્વર્ગને નર) અથવા નરક (નર) એવાં નામ વાપરવામાં આવ્યા છે તે પરથી “નૃપેરા” (નાના જેવી આકૃતિના) એ વિશેષણ ઉપરથી અને કેટલાક મંત્રોમાં મૂર્તાિઓનું સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે તે પરથી વેદના સમયમાં મૂર્તિપૂજ હતી એવું સિદ્ધ થાય છે, એમ 3 બેલનસનનું કહેવું છે.” (મૂલનીજ ટીપમાંથી લીધેલું છે.) . (૪ ટીપમાં જણાવ્યું છે કે – ”વેદમાં કોઈ પણ સ્થાને ધમને ન્યાય આપનાર અથવા શિક્ષા કરનાર તરીકે વર્ણવવામાં આવ્યા નથી, એ વાત લક્ષ ખેંચે એવી છે.”) , , ગ્રંથકારની ટીપમાંથી લીધેલે ઉતારો છે.) For Personal & Private Use Only Page #821 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મુ. વેદોમાં અંદાકિદના જમદિકને વિચાર કેમ નથી ? ૨૯ મૃત્યુ. સંબંધી એક સૂક્ત (સં. ૧, . ૧૪) માં મુવેલા માણસને નીચે પ્રમાણે સંધન કરવામાં આવ્યું છે તે છે કે 2 : છે : : પેલા પૂર્વનાં પંથથી તું યુધ્ધ આપણું આગલા પિત્તઓ જયાં ગયા છે ત્યાં આગળ તું જા યમ અને વરૂણ દેવ એ બેઉને હરિએ હરખાતા ત્યાં આગળ તું જઈશ ,_ એ સ્થલે એક વૃક્ષની શાખાઓ ફેંલાઈ રહી છે તેની છાયામાં દેવતાઓની સાથે બેસીને ચમ રાજા સેમરસનું પ્રાણ કરે છે, અને વાંહીના લણા ગાયનેના વર ત્યાં આગળ સંભાલાય છે. એ વર્ગનું અન્નનક્કેઈ પણ રીતની અપૂર્ણતા વિનાનું છે. કેઈપણ રીલાની શારીરિનિર્માતાથી રહિત છે, અને સર્વ પ્રકારે આનંદ મય છે, ક્ષત્રિય વર્ગ નહીં પણ વિકરાળ કલપનામાં સુખની સામગ્રીના જે જે વિષ આવી શક્યા. તે તે વિશે ત્યાં આગળ છલા વર્ણવવામાં આવ્યા છે. - Ks - * . યુદ્ધમાં જેઓ પિતાના પ્રાણ ત્યાગ કરે છે તેને પોતાના હિમતનો બદલા તરીકે સ્વર્ગનું સુખ મળે છે, પણ સૌથી વધારે વિદારતાથી દક્ષિણા આપે છે અને યજ્ઞમાં દાન કરે છે તેને એ સુખ એ છે આમાં કિંચિત્ વિચારમરનારને અસા પિતૃઓ જે માર્ગથી જાય છે તે માર્ગથી સનાતન તિજ ખામીફ પ્રમાણ કરે છે. તેમાં જીવન કર્મને અનુસરતી ગતિ બતાવી છે. અને નૈતિકોમાં પાછલથી લખાએલા ઉપની દાદિ ગ્રંથોમાં પણ તે પ્રમાણે મનાએલી છે. અને આજે પણ તે પ્રમાણે સનાતી ચાલતી આવેલી છે તે પછી વેદોની માન્યતામાં ભેદ કેમ પડયે મં. ૧૦ માના સૂક્તમાં–પિલાપૂર્વના પધથી તું વદ જા છે. પિત્તઓ આગળ તું જા?” જૈનન્યાય અને વર્તમાનની સ્થિર્તિને વિચાર કરતા કર્મના વિરામાં પડે મરનારનો છવ, પિતાના સ્વાધીને પણ પિતૃઓના તરફ જવાને પતે અર્થ છે? “યમ અને વરૂણુ હવિઓ વડે હતી જે આજકાલ ઘણાગે હવિઓ બંધ જેવી છે તે શયમ અને વરૂણ ઉદાસ ભાવે સનાયા છે વિપ્ર વર્ગની સુખની સામગ્રીના વિષયે ત્યાં ભરેલા છે. પ્રોમીને બ%ા ત્યાં જતા આજે મનાયા છે? આ બધા વેદનો અર્થ-ઉપનિષદાદિક ના ગ્રંથો અમલ કેવીરીત કરીને બાવેલો છે? તે વેદના અને જો બતાવવાને ખરું સાધન આ કઈ છે? ખરું સાધન મળી શકતું ન હસૉ ભાશય વિન્નેએ બતાવેલા બાલખ્યાલ 12. For Personal & Private Use Only Page #822 -------------------------------------------------------------------------- ________________ . . dવત્રથી--મીમાંસા. ખંડ ૨ ૯૦ manan જેવા માની લેવા આમાં સત્ય શું છે તે કેંઈ પંડિત જાહેર કરી શકશે? વૈદિકે ગોટાલા થયાની વાત જૂહી હોય તેમ લાગતું નથી. - ઈતિ પૌરાણિક અને વેદની માન્યતા સંબંધને વિચાર ખંડ ૨ જે પ્રજણ ૨૭ મું. - પ્રકરણ ૨૮ મું. શ્રદ્ધા વિનાનાં મણિને મટે ત્રણ, અથર્વને વિચાર ભેદ સંસ્કૃત સાહિત્ય પૃ. ૧૪૯ થી- મૃત્યુ પછી જ્યાં આગળ શિક્ષક કરવામાં આવતા ય એવું કોઈ સ્થાન છે એમ “ અથવદ” ઉપરથી તે કકસ માલમ પડે છે, પણ વેગવેદમાંથી જે પ્રમાણ આપણને મળી આવે છે તે ઉપરથી વધારેમાં વધારે આપણાથી એટલું જ કહી શકાય એમ છે કે શ્રદ્ધા વગરના માણસને મૃત્યુ પછી અંધકારના ખાડામાં નાંખવામાં આવતા એ વિચાર કરાવેના સમયમાં સ્વીકારવામાં આવ્યું હતું. , ખરેખર એ સંબંધમાં ઋષિઓએ એટલું તે થોડું કહેવું છે અને જે ડું તેઓએ કહેલું છે તે પણ એટલું જ તે અસ્પષ્ટ છે કે–રથ સાહેબ એવા નિર્ણય ઉપર આવ્યા હતા કે-મૃત્યુ પછી દુષ્ટ જનેને તદનજ વિનાશ થાય છે એવું ઋગવેદના સમયમાં મનાયું હતું. મૃત્યુ પછી શિક્ષા કરવામાં આવે છે એવા હિંદુસ્તાનના પ્રાચીન વિચારે ધીરે ધીરે વિકાસ પામતા ગયા, અને અતે વેદ પછીના સમયમાં જુદાં જુદાં નરકેની એક ગુંચવણ ભરેલી સરણી તૈયાર કસ્વામાં અાવી. આમાં વિચારવાનું કે -શ્રદ્ધા વિનાનાનાં માણસને અંધકારના ખાડામાં કેણુ નાખતું ? અને વાઘ સિંહાદિકના માટે કે ખાડે કપાયે હશે ? અને વેદ પછીના સમયમાં નરકની સરણી કેમ કલપવી પડે? અને તે જ્ઞાન કયાંથી મેળવ્યું ? એ બધે વિચાર કરવાનું બાકી રહે કે નહિ? II આ સજન્મ દેવતાઓના વિષે વૈદિક ઋષિઓની માન્યતા. - સંસ્કૃત સાહિત્ય. પૃ ૮૬ -દિક રાષિઓના વિચાર પ્રમાણે દેવતાઓ પણ માણસની પેઠે જન્મ પામતા હતા, કારણકે આકાશ તથા પૃથ્વીનાં બાળક તરીકે, અથવા કેટલીક વાર બીજા દેવતાઓનાં બાળક તરીકે તેઓને વર્ણવવામાં આવ્યા છે. આ ઉપરથી જ દેવતાઓના જુદા જુદા જમાનાઓ For Personal & Private Use Only Page #823 -------------------------------------------------------------------------- ________________ પ્રદણ્ય ૨૮ મું. ઇંદ્રાદિક દે. વેદમાં સેમ ની ઉત્પત્તિ. દી હોવા જોઈએ એવું ચેકસ અનુમાન થઈ શકે છે, પણ તે ઉપરાંત એવા પણ કેટલાક ફકરાઓ મળી આવે છે કે જેમાં વિશેષ પ્રાચીન દેવતાઓનું સ્પષ્ટ કથન કરવામાં આવ્યું હોય. એ પ્રમાણે દેવતાઓને જન્મ લેનારા ગણવામાં અલ્પ છે, તેવી જ રીતે તેઓને મૃત્યુ પામનારા પણ ગણવામાં આવ્યા છે. પ્રથમ દેવતાઓને સ્વભાવથી અમર ગણવામાં આવતા નહિં; કારણકે અગ્નિ અને સવિતા જેવા વિશિષ્ટ દેવતા તરફથી અમરવનું દાન કરવામાં આવ્યું હોય અથવા સેમરના પાનને લીધે અમરત્વની પ્રાપ્તિ થઈ હોય એવું કેટલેક સ્થળે કહેવામાં આવ્યું છે. ઈંદ્ર અને બીજા દેવતાઓ વિષે કહેવામાં આવ્યું છે કે તેઓને ઘડપણ આવતું નથી.” પણ દેવતાઓનું કદી પણ મરણજ થતું નથી એવું એ અષિઓ માનતા હતા કે નહિં તેને નિર્ણય કરવાનાં સાધન મળી આવતાં નથી વેદ પછીના સમયને વિચાર તે એ હતું કે દેવતાઓનું અમરત્વ નિરપેક્ષ નહી પણ સાપેક્ષ છે. અને દરેક કલ્પને અંતે એ દેવતાઓને પણ વિનાશ થાય છે.” આમાં માસ બે બેલ-દેવતાઓ માણસની પેઠે જન્મ પામતા ત્યારે તે તેમનું મરણ પણ અવશ્ય હાયજ છતાં મરણના નિર્ણયનાં સાધન વેદોમાં મલી આવતાં નથી. વેદ પછીના સમયે અમરત્વ સાપેક્ષ મનાયું અને કલ્પના અને વિનાશ થતો મનાયે? જ્યારે વેદના ઋષિએ દેવતાઓના જન્મ અને મરણને વિષય બતાવી શક્યા નથી. ત્યારે શું પાછલથી બીજાઓના તીં મેળવીને ગોઠવાયો ? તિન ધર્મમાં દેવતાઓના જન્મનું તેમના શરીર અને આયુષ્ય આદિનું પ્રમાણ વિગતવાર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. . ; જુદા જુદા વખતે જન્મેલા માણસનું મરણ જુદા જુદા વખતે થતું આપણે પ્રત્યક્ષ જોઈએ છે. તેમ દેવતાઓનું કેમ ન થવું જોઈએ? તે વિચાર ન બતાવતાં કલ્પના અંતે એકી સાથે તેમણે મરણ કયા હિસાબથી લખાએલું સત્ય રૂપનું માની લેવું? વેદોના દેવતાઓના સંબંધે મારા વિચાશે. વૈદિક હિંદુઓ પિતાના મતને પ્રાચીનમાં પ્રાચીન માની વેદોને મોખરે ધરી રહ્યા છે. અને તે ચાર વેદો-ઇંદ્રાદિક તેત્રીશ દેવતાઓની સ્તુતિઓ અને પ્રાર્થનાઓથી મુખરિત થઈ રહેલા છે. અને તે દેવતાઓને અજન્માતે બતાવેલા * For Personal & Private Use Only Page #824 -------------------------------------------------------------------------- ________________ . . . '' ૮: દરે !! . ; “તત્વથી મામસો. . . . * બંડ ૨. -~ ~ ~~ નથી. ત્યારે, તે કઈ જેગે પરથી આવીને ઉપન થતા હશે કે નહી ? અને તે ઉત્પન્ન થાય છે તે કેવા સ્વરૂપથી અને કયા પ્રકારથી ? આ વાત પ્રથમ વિચારવા જેવી છે. . . . . ' ', - - - - નાસરે તે દેવતાઓ, આ સાતા સંસાના ચક્રમાં ગણાતા હોય ત્યારે તે તેના આયુષ્યને અને સાથે તેમના મરણને પણ વિચાર થઇ જેતા હતા, કારણ કે જન્મ હોય ત્યાં મરણ અવશ્ય હેય એ સંસારના ચક્રને નિયમ જ છે. માત્ર જે સુતામાએક ગણાય છે. તેજ જન્મ મરણના ભયથી રહિત જણાયા છે. એમ આપણા હિંદુ શાસ્ત્રોમાં સર્વત્ર પ્રસિદ્ધ જ છે. છતાં દ્રાદિ દેતાઓના આયુષ્ય કે સરણના સંબંધે વેદમાં કે વેદના પ્રાચીન સાહિત્યમાં કોઈ વિશેષ ઉલેખ થએલો હેય એમ જોવામાં આવતું નથી તેનું કારણ શું? : : કે . - ઉપનિષદોમાં બતાવેલા ખરા પરમાત્માએ કયા? કદાચ-બ્રહ્મા, વિષ્ણુ કે મહાદેવ બતાવામાં આવે તે સાધારણ માણસેના ગુણ જેટલા ગુણવાળા તે જે જતા નથી જુવે અમારા ન લે છે. સૃષ્ટિની ઉત્પત્તિની સાથે દેવતાએની ઉપત્તિ અને તેના નાશની સાથે તેને નાશ જે બતાવ્યું છે તે પણ યથાર્થ નથી. કારણ કે-ઇદ્રપદને ચાહનારા વાષિએને તપથી ભ્રષ્ટ કરવા ઈદ્ર વારંવાર ઉપાય જેલા છે. જે દેવતાઓના પદવી કાયમની હોય તે તેમણે પિતાના પદના નાશને ભય શાથી? વેદોમાં સૃષ્ટિની ઉત્પત્તિના સંબંધની બે ચાર પ્રકારની જે કૃતિઓ દાખલ થઈ છે તે ઘણુકરીને જેનાદિક મતેની જાગૃતિ “પછીથી જદાખલ કરેલ હોય એમ સમજી શકાય તેમ છે કારણ-તું લેક છે, અનંત છે, અપાર છે, અક્ષય છે, છાયાદિક જે તૈત્તિરીયા, સંહિતાને લેખ-પૃ. પર માં અમે એ બતાવેલ છે તે આ સુષ્ટિનું અનાદિપણુ જણાવી રહયો છે. તે પછી ક૫. કલ્પમાં એક સાથે પૃથ્વી આદિની ઉત્પત્તિ અને તેને એકદમ નાશ તેમજ દેતાઓની ઉત્પત્તિ અને નાશ માનવી એ તે પ્રત્યક્ષે વિરોધવાળી વાત ચાહે ખાસ વેદોની હોય તે પણ તે પાછળથી ઘુસાડેલી વિચારું કરવાને એશ્વજ છે. એ . વિદમાં બતાવેલી સોમની ઉત્પત્તિ કે દસ્તાનના પુટર થી. તેમની ઉત્પત્તિ વિષે ચદમાં આ પ્રમાણે હકીકત આપી છે. તો વગેમાં ગવૈયો ધમાં સમહત હતા. For Personal & Private Use Only Page #825 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮ મું. સત્ય વસ્તુને અસત્ય માં લખવાવાળા. ૮ દેવો એના દૈવી ગુણો જાણતા હતા, તેથી તેમની અરજી મેળવવાની થઈ. પ્રથમ બ્રહ્માની પત્ની ગાયત્રીએ એક પક્ષીનું રૂપ ધારણ કરી એને લઈ આવવાને પ્રયત્ન કર્યો, પણ એના રક્ષક ગંધર્વોએ તેને એમ કરતાં અટકાવી. પછી (વાણીની દેવી ) સરસ્વતીએ કહ્યું, ગંધને સ્ત્રીઓ પર પ્રેમ છે. મને જવા દો હું એને લઈ આવીશ. “દેવોએ કહ્યું ” “અમને તારા વગર કેમ ચાલે?” તેણે જવાબ દીધે “હું એ દેવને મેળવીશ એટલે જ્યારે તમારે મારું કામ હશે ત્યારે હું પાછી આવીશ.” ગંધર્વો એના મેહક સૌંદર્યની સામા થઈ શકયા નહિ. તેમણે તેને સેમ લઈ જઈ દેવને આપવા દીધો. “જ્યારે સામે પ્રથમ દેવના જોવામાં આવ્યું ત્યારે એને પડેલો ધુંટડ કેણે પી તેને માટે તેઓમાં તકરાર થઈ. આખરે શરત રમી એ વાતને નિર્ણય કરવાનું કર્યું. શરતમાં વાયુ પહેલે આવ્યો ને ઈદ્ર બીજે આવ્યો. ઈદ્ર સર્વથી પહેલા આવવા બહુ મંથન કર્યું અને લગભગ જીતવાના સ્થળ આગળ આવી પહોંચ્યા એટલે એમ દરખાસ્ત કરી કે આપણે સાથે પહોંચીએ અને તમે બે તૃતીયાંશ સમરસ લે જે. વાયુએ કહ્યું, ના હું એક્લે જીવીશ.” ત્યારે ઈદ્રિ કહ્યું “આપણે સાથે જઈએ તમે મને એક ચતુર્થાંશ સમરસ આપજે.” . આ વાત વાયુએ કબુલ કરી. અને એ રીતે બંનેએ સેમરસ વેહેચી લીધે.” (મુકૃત સંસ્કૃત મુલ ગ્રંથના વચન, એ ૫, પૃ ૧૪૪), ''' “ આમાં વિચારવાનું કે-બ્રહ્માના સંબંધના બધા લેખો જેમાં પ્રથમ બ્રહ્માને જ ખરો પત્તો મળતો નથી. તે પછી બીજી વાતને વિચાર કેવી રીતે કરે? બ્રમ્હપત્ની સમ લાવવા નિષ્ફલ નીવડયાં સરસ્વતીજી ગંધર્વ લેકમાંથી લઈને આવ્યાં. આ વાત ગમે તેમની હોય પણ આ વાત બનેલી કથા કાળમાં ? કેમકે–આ સંસારનું ચકત અનાદિ કાળથી ચાલતું આવેલું છે, અને દેવતાઓના વિમાને પણ અનાદિ કાળનાજ છે. તે વિમાનોના માલીક અસંખ્યાતા અને અનંતા આજસુધીમાં થઈ ગયા અને આગળ ભવિષ્યમાં પણ એજ પ્રમાણે થયા કરવાના તેથી તે વેલી કયા કાળમાં લાવવામાં આવી? એવી જિજ્ઞાસા થાય તે સ્વાભાવિકજ છે? : : ", ' બીજી વાત એ પણ વિશ્વા૨વાની કે–તેને પહેલે ઘૂંટડે લેવાને માટે દેવામાં તકરાર ઉત્પન્ન થઈ તે તે કયા કાળમાં ઉત્પન્ન થએલી માનવી ? જે કે તેવા લાંબા કાળનું માપ વર્ષોની ગત્રીથી તે નજ આપી શકાય પણ બ્રહ્મ દેવના દિવસાદિકથી તો જરૂર અંદાજે બતાવી શકાય. અથવા જેનાની અવસવિણ કે ઉત્સર્વિણીના લેખાથી તે જરૂર જણાવી શકાય માટે વિચારવાનું જણાવ્યું છે. For Personal & Private Use Only Page #826 -------------------------------------------------------------------------- ________________ | તવાગય-મીમાંસા. ખંડ ૨ - હિંદુસ્તાનના દેવે પૃ. ૮૩ થી— ' (૧) “ અર્વાચીન સમયમાં હિંદુ પ્રજા ખાન પાનમાં નિયમ શીલ છે. અને વેદમાં વર્ણવેલા સ્વરૂપમાં તેમની પૂજા થતી બંધ થઈ છે. તે પણ ચંદ્રની સાથે હજી એ નામ ચંદ્રમાને આપવામાં આવે છે. પાછલા વેદ મંત્રમાં સોમ શબ્દ બે અર્થમાં વપરાય છે-માદક રસપાનના દેવના અર્થમાં કે રાત્રીના અધિપતિ ચંદ્રના અર્થમાં. રાત્રીના અધિપતિનું છુપી રીતે ભૂલથાપ દેવાનું સ્વરૂપ આનું કારણ છે ઈ શકે. વેદના એક મંત્રમાંથી આ વિચારને પુષ્ટિ મળે છે સયને સ્વભાવ અગ્નિ જે, ને ચંદ્રને સમજે છે.” વળી ચંદ્રના પ્રકાશિત ડાઘાઓમાં અમૃત છે એમ ધારવામાં આવતું; અને દેવે એ છુપા રસનું પાન કરે માટે વિષ્ણુના વાહન (મનુષ્પાકારના કલ્પિત પક્ષી) ગરૂડને તે લેવા મેકલ્યા હતા. (૨) એમ વર્ણવવામાં આવે છે કે આ દેવને ૩૩ પત્નીઓનું સુખ હતું, એ પ્રજાપતિની પુત્રીઓ હતી. ઘણી પત્નીવાળા પૂર્વના રાજાઓને હાલ જે દુઃખ પડે છે તેવું જ દુઃખ એને વેઠવું પડ્યું. તેનાથી બધી સ્ત્રીઓ સાથે સમતાથી વતી શકાયું નહિ. તેણે રોહિણી પ્રત્યે ખુલ્લી રીતે વિશેષ ભાવ દર્શાવ્યું. આ ઉપરથી બાકીની બત્રીશ પત્નીઓ પોતાના પિતા પાસે ગઈ અને પતિની આવી વર્તણુક માટે ખૂબ ફરીયાદ કરી. સામે તેમને પાછા આવવા પ્રાર્થના કરી. હવે પછી બધી સ્ત્રીઓ પ્રત્યે હું સરખી માયા દર્શાવીશ એવું વચન આપે તેજ આવીશું એમ તેમણે કહ્યું. તેણે તેમ કરવા અત્યંત આતુરતાથી વચન આપ્યું; પણ ફરી એકવાર રેહિણની ઉત્કૃષ્ટ ક્રાંતિને લીધે તે પિતાના નિશ્ચયથી ડગે. પછી સેમ શિક્ષા તરીકે ક્ષયના રોગથી પીડાય; અને હિંદુઓ એની ક્લાની વધઘટનું આજ કારણ આપે છે.” છે. (૩) મુંબઈ ઇલાકામાં ચંદ્રની કળાના ફેરફારનું એક વિચિત્ર 'કારણ પ્રચલિત છે. એક દિવસ ગણપતિ પોતાના વાહન ઉંદર ઉપરથી પી ગયા. આ વિચિત્ર દેખાવ જોઈ ચંદ્રને હસવું આવ્યા વિના રહ્યું નહિ. કથી દેવે એને શિક્ષા કરવા માટે એવી પ્રતિજ્ઞા કરી કે હવે કે ચંદ્રનું દશન નહિ કરે. ચંદ્ર ક્ષમાયાચી ત્યારે શાપ એ કરવામાં આવ્યો. અમુક તુમાં એને એ શિક્ષા ભોગવવી પડશે એમ નકકી થયું. . . . અથર્વવેદ ૧૧. ૬-૭ “ મદેવ, જેમને તેઓ ચંદ્ર કહે છે “તે મને મુક્ત કરે. ” For Personal & Private Use Only Page #827 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮ મું. વેલડી તે સામદેવ પછી થયેા ચંદ્રદેવ. ૯૫ ( ૪ ) હિંદુસ્થાનના દેવા પૃ. ૮૪ થી—“ દેવાના આચાય વૃહસ્પતિની સ્ત્રી તારાનુ હરણ કરવાનું તહેામત સક્રમના પર મુકવામાં આવે છે. તેના પતિએ સ્ત્રીને શિક્ષા કરી કે તુ` પથ્થર ખન, અને ચંદ્ર ઉપર પોતાના પગને જોડો માર્યા આથી તેની સપાટી પર કાળા ડાગ પડી ગયેા. ચંદ્રના પર કલ ક દેખાય છે તેનુ આ કારણ છે. ” ચંદ્રને શિવે કપાલ પર ધાર્યાં ત્યારે તે પુરૂષ થયા ( ૫ ) હિંદુસ્થાનના દેવા પૃ. ૮૫ થી—“ કપાલપર શિવ અધ ચંદ્ર ધારણ કરે છે તેનું કારણ નીચે પ્રમાણે આપવામાં આવે છે— સેામ અથવા ચંદ્ર દેવ પાતાની માનીતી સ્ત્રી રાહિણી સાથે પૃથ્વી પર ફરવા નીકલ્યા હતા, અને અજાણતા તે શિવની સ્ત્રી ગૌરીના વનમાં પેઠા. કહે છે કે એક વખત શિવ પોતાની પત્ની સાથે વિલાસ કરતા હતા તે સ્થળે કેટલાક માણસ એકા એક આવી પહુંચ્યા હતા. તેથી તેમને શિવે શાપ દીધા હતા કે ‘ તમે સ્ત્રીએ થઇ જાઓ. ’ ત્યાર પછી જે મરો આ વનમાં દાખલ થતા તે બધા સ્ત્રી બની જતા, એવી એ વનની શિકત કાયમ રહી હતી. આ કારણથી ચદ્ર એકદમ સ્ત્રી બની ગયા, અને એ ફેરફારથી તેને એટલું બધુ દુઃખ લાગ્યું અને શરમ આવી કે એકદમ છેક પશ્ચિમમાં ગયા અને રાહિણીને આકાશમાં પેાતાની જગાએ માકલી. તે એક પહાડમાં સંતાઇ બેઠા, તે પાછલથી સેાગિરિ કહેવાયેા. ત્યાં તેણે અતિશય શખ્ત તપ કર્યું. પછી દુનિયામાં દરરાજ રાત્રે અંધારૂ ફેલાયુ, પૃથ્વીનાં લેા નાશ પામ્યા અને આખું વિશ્વ એવા ભય અને સંકટમાં આવ્યું કે બ્રહ્માને મેખરે કરી દે। શિવની મદદ માગવા ગયા. શિવે ચંદ્રને પેાતાના કપાળ પર ધારણ કર્યાં કે તરતજ તેણે પેાતાની પુરૂષ જાતી પ્રાપ્ત કરી અને એ પરથી શિવ ચંદ્ર શેષર ( ચંદ્ર જેના મુગટ છે એવા ) કહેવાય છે. આ વાર્તાની સમજુતી એવી અપાય છે કે રાહિણી નક્ષત્રમાં ચંદ્ર હાય છે ત્યારે પતાની પાછળ ગૂમ થતા દેખાય છે. ” ( સૂર કૃત “ હિંદું સવ દેવ ” પૃ. ૨૯૦ થી લીધેલ') 99 (૧) અવાર્ચીન કાળમાં સામની ( સરસ્વતી દ્વારા મેળવેલી ગાંધ લેાકમાંથી સામ વેલડીની) પૂજા થતી બંધ થઇ ગઇ. ઋગ્વેદ જેવા મહાન્ ગ્રંથથી પ્રતિષ્ઠિત થએલા સેામદેવની પૂજા બંધ થઇ અને તેનું નામ પણુ ભૂલાઈને ચંદ્રમામાં બદલાઇ ગયું ? આ શું વિચારવા જેવું નથી ? ચંદ્રમાના પ્રકાશ શું પહેલા ન હતા ? For Personal & Private Use Only Page #828 -------------------------------------------------------------------------- ________________ -~- ~ ૯૬ , તવંગરી-મીમાંસા. ખંડ ૨ ! ! જેન દષ્ટિએ જોતાં-ચંદ્ર, સુર્યાદિક જ્યોતિષ ચક્રને જે પ્રકાશ દેખાય છે તે તેમના શાસ્વતા વિમાને છે, પણ તેમાં ઉત્પન્ન થતા દેવતાઓ અને ઈદ્રો આજ સુધીમાં અસંખ્ય નહિ પણ અનંત માલિક થઈ ગયા અને ભવિષ્યમાં પણ થયા કરવાના અને તેમના વિમાનને પ્રકાશ સદા કાયમજ રહેવાને જેમ આપણી ભૂમી ઉપર રાજા અને રૈયત આજ સુધીમાં અનંતી થઈ ગઈ અને ભવિષ્યમાં પણ તેમ થયા કરે છે તે જ પ્રમાણે દેવલોકમાં પણ છે. શું? દેને અને ઈકોને જન્મ મરણ નથી? જન્મ મરણ તે તેમને લાગુજ છે વિશેષ એટલું જે કે મનુષ્યનું આયુષ્ય ટુંક મુદતનું તે દેવતાઓનું લાંબી મુદતનું તેમજ શક્તિઓ વિગેરેમાં ફેરફાર હૈથ છે. એકંદરે તપાસતાં સંસારના બધાએ જીવમાં બધી વાતોને ફેરફાર રહેલો છે નવાઈ જેવું શું છે? . (૨) ચંદ્રમાએ પ્રજાપતિની ૩૩ પુત્રીઓ પરણું તે તે વખતે ચંદ્રમાની ઉમર કેટલી? અને કન્યાની કેટલી ? કેમકે કાળની આદિ નથી તેમજ તેને અંત પણ નથી, તેમજ જ્યોતિષ ચક્રના શાશ્વતા વિમાનના માલિક રૂપે થયેલા ચંદ્રમાની પણ ગણત્રી થઈ શકે તેમ નથી, તે પછી કયા કાળના ચંદ્રમાએ તે પ્રજાપતિની તેત્રીસ પુત્રીઓ પરની? તેમનામાં પડેલો જગડે કે વખતે મેટાડો અને ફરીથી પડતાં ક્ષય રોગ લગાડો તો તે કયા કાળથી • શરૂ થયે? કારણ એક વ્યક્તિ ને લાગેલે રેગ કંઈ બધી વ્યક્તિઓને લાગુ ન પા શકાય? ગણપતિ ઉદરના વાહન પરથી પડી ગયા તેથી ચંદ્રમાને હસવું આયું. પડતાં બીજા કોઈએ દેખ્યા હશે કે નહિ ? ગણપતિ મોટી શકિતવાળા હતા પડયા કેવી રીતે? એમ ન હોય તે જગતને પ્રકાશ આપવાવાળા ચંદ્ર દેવને શાપ આપવાની શકિતવાળા હતા એમ પણ કેવી રીતે માની શકાય? (૪) જૈન ગ્રંથે જતાં દેવતાઓને ફરજન હોતાજ નથી તે પછી કન્યા લેવા દેવા વ્યવહાર જે કંયાંથી? ચંદ્રમાને પ્રજાપતિએ તેત્રીશ કન્યાઓ આપી તે યોગ્ય નથી. વળી હરપતિએ પોતાની સ્ત્રીને પથ્થર બનાવી ચંદ્રમાને જોડે માર્યો. દેવતાઓ જોડે પહેરતાજ ન હોય તે જોડે મારેજ કેવી રીતે ? વળી વિચારવાનું કે આ બધુ કયા કાળમાં બન્યું? શું આ વિચારવા જેવું નથી ? (૫) પ્રથમ તે શિવ કયા ? અને ગોરી કયાં? એને તે કયા કાળમાં થયાં? તેને પુરેપુરે પત્તો વેદથી કે પુરાણેથી મેળવી શકાતું નથી તે પછી શિવ પોતાની ગૌરી સાથે વનમાં પઠાં, આ વાત કયા કાળમાં બનેલી? For Personal & Private Use Only Page #829 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮ મું. તેમની અદભુત શકિત અને વિચિત્ર વાતે. ૯ અને ક્યા દેશના વનમાં જઈને પિઠાં સમજવા આટલા મોટા દુનીયાના દેવ ઈતર જનેની પેઠે વનમાં એકલા ભટકતા ફર્યો ? કે જેથી ભુલથી પહેલા પુરૂષને સ્ત્રીઓ બનાવી દેવાને શાપ આપ પડ? એટલું જ નહી પણ તે વનમાં પેઠેલા ચંદ્રમા પણ સ્ત્રી રૂપે જ બની ગયા. પહાડમાં સંતાઈ તપ કરતાં પણ તેમણે કાંઈ વળ્યું નહી. છેવટે બ્રહ્માનો અને દેવેની પ્રાર્થના થયે શિવે મસ્તક ઉપર ધારણ કર્યો ત્યારે જ તે પુરૂષ થયા. કયા કાળમાં આ વાત બની તેટલું તે જરૂર વિચારવું જોઈએ નહિ તે ગખ્ય ગેળા જેવું કરે? " 1 હિંદુસ્તાનના દેવે પૃ. ૭૯ થી–જણાવવામાં આવ્યું છે કે એમ હિંદુઓ માદક દેવ પાછળથી એ અને ચંદ્ર એક ગણાય. એમ બતાવી વેદમાં કરેલી ચંદ્રમાની સ્તુતિનું રસદાર તેત્રને અર્થ લખીને, બતાવ્યું છે. પછી લખી બતાવે છે કે “વેદના દેવામાં આ દેવની કલ્પના સર્વથી વિશેષ વિલક્ષણ છે. ગામડાંના નાના દેવાની વિચિત્ર કલ્પનાને પણ આ કલ્પના લગભગ ઝાંખી પાળ નાખે છે. બાલન ઘાટમાં પંજાબની ટેકરીઓ ઉપર અને બીજા કેટલાંક ઉત્તર તરફના સ્થળેમાં એક નાને વેલે ઉગતું હતું. તેને બહુ આછાં પાંદડાં હતાં અને તેવા સ્વચ્છ, સફેદ રસને સહજ તીખે સ્વાદ હતું. કેટલાક સાહસિક આર્યો પ્રવાસથી થાકી ગયા હતા, તેમને માલમ પડયું કે એ લતાના રસમાં વિલક્ષણ શકિત છે. તે પરિશ્રમ અને ગ્લાનિને દુર કરી તેને બદલે વિલક્ષણ આનંદ અને સ્ફતિ આણે છે. તેનું નાનામાં નાનું ટીપું પીવાથી પણ તેમની નમાં દેવ” આવ્યા હોય એમ તેમને લાગતું. પ્રસર હિટનિ તેની પૂજા દાખલ થવાનું કારણ નીચે પ્રમાણે આપે છે-“કુદરતની અદ્ભુત શકિતઓ અને દેખાવથી પૂજા કરવામાં સરલ હદયના આર્યલોકેને ધર્મ સમાયેલ હતું તેથી જેવું તેમને એમ માલમ પડયું કે આ રસમાં ગ્લાનિ દૂર કરી જાગૃતિ લાવવાની અને છેડે વખત ઉન્માદ ઉત્પન્ન કરવાની એવી ભારે શકિત છે કે તેથી મનુષ્ય સ્વાભાવિક શક્તિ ઉ૫સંતનાં પરાક્રમે કરવા લલચાય છે અને શકિતમાનૂ થાય છે કે તરત જ તેમને એ રસમાં કંઈક ઐશ્વરી તત્વ છે એમ લાગ્યું. તેમના વિચાર પ્રમાણે તે એક દેવ હતું અને જેમનામાં પ્રવેશ કરતે તેમનામાં દૈવી શકિત ઉત્પન્ન કરતે. જે છોડવામાંથી એ રસ નીકળતે તેને તેમણે ઔષધિને રાજા કહ્યો. તેને તૈયાર કરવાને વિધિ એક પવિત્ર યજ્ઞ મનાયે. અને તેને કાઢવાનાં સાહિત્ય પણ પવિત્ર ગણાવા લાગ્યાં. સેમ રસના પાનનું તેમનું પ્રાચીન તેત્ર સાંભળે. 13 For Personal & Private Use Only Page #830 -------------------------------------------------------------------------- ________________ ૮ " તત્વત્રથી–મીમાંસા. ખંડ ૨ annnnnnnnnnnnn ^ ^^^^^^^^^^^^^^^^^ ^ “ અમે પ્રકાશિત સેમરસ પીને અમર બન્યા છીએ, અમે પ્રકાશમાં દાખલ થયા છીએ અને દેએ તે જાણ્યું છે. હવે ક માનવી અમને ઈજા કરી શકે એમ છે, કે કયા શત્રુથી અમને હવે પછી સંતાપાશે? હે અમર દેવ? તારે લીધે અમે હવે ભયના માર્ગથી ઉંચા ચઢયા છીએ.”x, હવે પછી એ છોડને તેઓ દેવ માનતા થયા અને જે અદશ્ય આત્મા આ અદ્દભુત ફિલુથી ભરેલા રસને જીવન આપતું હતું તેને દેવના ગુણે લાગુ પાડવામાં આવ્યા, અને તેનું દેવ તરીકે સન્માન કરવામાં આવ્યું. છે અથ ત્રાગદાચન દ્વિતીય પ્રકાશ, પ્રકરણ ૧૧ મું-આભસ્તુતિ (પૃ. ૨૩૩) માં (જ. ૧૦–૧૧૯ મું. સમસ્ત સૂક્ત) તેને ભાવાર્થ પૃ. ૨૩૪ થી-- સેમરસ પીવાવાળાની ગતિનું વર્ણન નીચે મુજબ “ આજ મેં કંઈ વાર સેમ રસનું પાન કર્યું છે. જીવ ચાહે છે કે યજ્ઞ સમાપ્તિની પ્રસન્નતામાં હું ઋત્વિજેને ગાય અને ઘેડા ભેટ કરૂં . ૧ - જેમ બલવાન વાયુ વૃક્ષાદિકને ઉખેડવામાં જેર મારે છે એ પ્રકારે આજ કંઇ વાર પીધેલો સોમ-મારા શરીરમાં જોર મારી રહ્યો છે. ૨ જેમ તેજે ઘડે રથને ખેંચી લઈ જાય છે. એ પ્રકારે સેમ મોટું જોર મારી રહ્યો છે. જે ૩ો જેમ ગાય પિતાના પ્રિય વાછડાની પાસે આવી જાય છે એજ પ્રકારે આજ મતિ પણ સ્વયં આવી છે. બુદ્ધિ ખૂબ ફુરી રહી છે, કેમકે આજ મેં સેમ રસ ખૂબ પીધે છે. ૪ - : - જે પ્રકારે સુથાર સુંદર રથ બનાવ જાણે છે એજ પ્રકારે મારી મતિ હવે મારાથી સારી વાત માં સહુરી રહી છે, કેમકે મેં કંઇ વાર સેમ રસનું સેવન કર્યું છે કે ૫ છે. આજ કેણ શકિત છે કે મારી આંખોના સામે આવે? કેઈની હિમ્મત નથી પી શકતી, આજ સોમ જેર કરી રહ્યા છે કે ૬ ! આ ઘી (આકાશ) અને પૃથ્વી મારા આગળ શું ચીજ છે? છે !' » મુર કત “ મૂળ સંસ્કૃત મંથના વચન ” . ૫, પૃ. ૧૭૦ For Personal & Private Use Only Page #831 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮ મુ. સામની અદ્ભુત શકિત અને વિચિત્ર વાતા. ૯૯ હું પોતાના ખલથી-મહિમાથી ! છુ લેક અને આ વિ આ વિસ્તૃત પૃથવીને પણ નીચાં બતાવી શકુ છુ, કેમકે આજ સેામ જોર કરી રહ્યો છે. ૫ ૮ ૫ કહા હું આ પૃથ્વિને ઉઠાવીને જમના ખાધાં ઉપર રાખું કે ડાબા ખાંધા ઊપર, આજ શરીરમાં સેામ ઉછલી રહ્યો છે !! હું ઘ ઊભાં તેજસ્વી સૂર્યને પણ નિસ્તેજ કહે તે અહીં પૃથ્વી પર ઊભાં કરી દઉં ! ૧૦ ॥ કહા તે પૃથિવીને ઉપર અને અંતરિક્ષને નીચે કરી દઉં । ૧૧ । આજ તા હુ' મોટામાં મોટા છું । ૧૨ । આજ બધાએ ચંદાર્થ અને મલી ગયા કેમકે યજ્ઞ સમાપ્ત થયા. દેવતાઓ ને હુન્ય કવ્ય અપાઇ ગયું, સામ રસનું પાન થયું, જન્મ સફૂલ થયેા. ॥ ૧૩ ॥ ઇત્યાદિ. 22 ઉપર બતાવેલી આત્મ સ્તુતિ છે. આ સેમ રસના સૂક્તમાં ઋષિને ઇશ્વરની પ્રેરણા થએલી માનવી કે સેમ રસના ઉન્માદ ? એ તે નિશ્ચય છે કે યજ્ઞમાં માંસ ભક્ષણ અને સામ રસનું પાન તે અવશ્ય થતુ હતુ તે પછી આમાં ઇશ્વર નિ:શ્રુસિત કેવા પ્રકારથી મનાયુ ? જેવી રીતે દિરા પાન કરનારાઓના અનેક પ્રલાપેા પ્રત્યક્ષ જોઇએ છીએ તેવા પ્રકારના આ પણ પ્રલાપેા જનાય છે તે વેદ વાકય તરીકે મનાયા, ન જાને એવા પ્રકારનાં સૂકત અને મંત્રા વેદોમાં કેટલાં ગાઠવાયાં હશે ? છતાં વેદેને ઇશ્વર કૃત કયા સ્વરૂપથી જાહેર કર્યો ? આ મારી વાતને મળતા લેખ—હિંદુસ્તાનના શાળપચાગી ઇતિહાસના લેખક-કેશવલાલ હિમંતરામ કામદાર એમ. એ. ઇતિહાસના પ્રાફ્રેસર કાલેજ વડાદરા. ૧૯૨૮ આવૃત્તિ ત્રીજી ના પૃ.-૧૭ માં લખે છે કે— “ પ્રાચીન આર્યાં માંસાહારી હતા પણુ - ગાય ’ ને તે પહેલેથીજ પવિત્ર કે “ અન્ય ” માનતા. યજ્ઞમાં અલદ ખરા વગેરેનું બલિદાન અપાતું. એક ઠેકાણે માણસના ખલિદાનના પણ ઉલ્લેખ કરવામાં આવ્યે છે. વૈશ્વિક આ “ સામ ” ને “ સુરા ” પીતા ને સામ પીનારાઓમાં મંત્ર દ્રષ્ટા થવાની અજખ શકિત માવતી. ઇત્યાદિ. સામરસનું પાન કરનારાઓ વેદ વાણી કહે એવુ એક ભજનમાં પણ છે જે કાઇ નર પ્રેમી અશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં કરે એક For Personal & Private Use Only Page #832 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ 5 ' 3 'તતત્રથી-મીમાંસા. yyy ખંડ ૨ સોમવલ્લ રસ પાને શુદ્ધ જે. બ્રાહ્મણ હોય તે કરે. :અવરવંશી મેં વમન કરાવે વેદ વાણી ઉચ્ચરે—પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. આ ભજનના ફકરાથી પણ એવું સમજાય છે કે સોમરસના પાનના જેસથી જે કૃતિઓ ચાતી તે વેદ વાક્ય તરીકે મનાતી ચાલતી હોય એ વાક મહાન જ્ઞાનીના વચન જેટલાં મહત્વનાં મનામાં તે શાથી? એ કાંઈ સમજાતું નથી. બીજી વાત એ છે કે કેટલાક સૂકતો એક એકની સાથે સંબંધ વિનાના છે. અને કેટલાંક સૂકતે બેવડાયલ આપસ આપસમાં વિરોધવાળાં પણ છે. તે સિવાય સાયણાચાર્યના કરેલા કેઈ કે મંત્રોના જે અર્થ મલે છે તેમાં કેટલાક તે તદ્દન મર્યાદાથી રહિન ભાંડના જેવા બીભત્સ તે કેટલાક નિર્દયતાથી ભરેલા જોવામાં આવે છે તેનું કારણ પણ શું માનવું? તેવા પ્રકારના મંત્રોના અર્થો નમુના રૂપના આ ગ્રંથમાંથી પણ મળશે. વિચારવાની ભલામણ કરું છું. હિંદુસ્તાનની સંસ્કૃતિ પૃ. ૧૧ માં— “માંસાહારની છુટ હતી, અને જ્યારે જ્યારે ય કરવામાં આવતા ત્યારે ત્યારે તે માંસાહાર મોટા પ્રમાણમાં થતું. અને તે સમયે “એમ” નામના પામાંથી બનાવેલો આસવ યાને સેમ-રસનું એક બીનકેફી તંદુરસ્તી બક્ષનાર મિષ્ટ વસ્તુ તરીકે પાન કરવામાં આવતું.” છેપૃ. ૧૩ માં સોમરસનાં તર્પણે તૈયાર કરવાનું કાર્ય સ્ત્રી વર્ગનું હતું એટલું જ નહિ, પરંતુ યજ્ઞની ક્રિયામાં પત્ની હમેશાં પતિની સાથે રહી ભાગ લેતી, એથી પણ વિશેષ–એ સમયની કેટલીક સ્ત્રીઓ એટલી તે કેળવાયેલી તથા બુદ્ધિમાન હતી કે, કેટલા એક સૂકતે પણ સ્ત્રીઓએ રચેલાં જણાય છે. આવી કેટલી એક સ્ત્રીઓનાં નામ સુધાં મળી આવે છે. ” યજ્ઞ રહસ્ય. પૃ. ૯૭ થી પૃ.૧૦૨ સુધી માં – For Personal & Private Use Only Page #833 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * પ્રકરણ ૨૮ મું. મેલડીની મહીમાથી ભરેલે ગવેદ, જે સેમ લાવવાની આખ્યાયિકાઓથી વેદિક સાહિત્ય પૂર્ણ થઈ રહ્યું છે. સ્વર્ગના કેઈ ઉચ્ચ પ્રદેશને વિષે સામ ગુપ્ત રહ્યો હતે. સુપર્ણ અથવા ચિન પક્ષી ત્યાંથી દેવતાઓના માટે, અને માટે સેમ લઈ આવ્યું સર્વેદ સંહિતામાં ઘણે સ્થલે આ આખ્યાયિકાને ઉદલેખ જોઈ શકશો. . ( પુરાણેમાં એ ઉપાખ્યાન ગરૂડ વડે અમત હરણના આખ્યાનના રૂપમાં ફેરવાઈ ગયું છે. વેદમાં લખ્યું છે કે સેમ પાણીમાં સમુદ્રમાં હતા. પુરાણમાં લખ્યું છે કે–સમ અથવા અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કરવું પડયું હતું. સમુદ્રમાંથી નાના પ્રકારનાં રને નીકલ્યાં હતાં, છેવટે સેમ અથવા અમૃત પ્રગટ થયું. દેવતઓએ અસુરને હરાવી એ અમત મેળવ્યું હતું. ફકત મહાદેવને ભાગે વિષ આવ્યું હતું. આહાણ ગ્રંથોમાં પણ સર્વત્ર આ આખ્યાચિકા. નાના રૂપમાં જોઈ શકશે. સેમ ગંધર્વોએ છુપાવ્યું હતું કેઈ પક્ષી વયેની. અથવા સુપણું એ સેમ લાવી. એ સુપણી બીજું કઈ નહિ પણ સ્વય ગાયત્રી છે. એક જગાએ જણાવ્યું છે કે “સોમ ગંધ પાસે હો દેવતાઓએ નાદેવીને એ સોય આણવા માટે મોકલી સ્ત્રી પ્રીય ગંધ એ નગ્ન કુમારીકા વાદેવીના લેભથી સેમ આપી દીધું. વાઢેવી સેમ લઇ દેવતાઓ પાસે ચાલી આવી, (પૃ. ૯૮) સોમ યજ્ઞની શરૂઆતમાં સોમ ખરીદવાને બહાને આ આ ઘટના ભજવાતી તે આપને જણાવ્યું છે. * એ વાવી અને ગાયત્રી એકજ છે. દેવતાઓ સેમ યાગ કરતા; પ્રજાપતિ પતે સેમિયાગ કરી ચષ્ટિ ઉત્પન્ન કરતા (પૃ. ૯૯) માં–બીજી પંડિતે કહે છે કે કુ. સંહિતામાંને સોમવેલમાત્ર છે, ધીમે ધીમે તેમાં ચંદ્રત્વને આરોપ થયે છે. બ્રાહાણ ગ્રંથના પ્રચાર વખતે તે તદ્દન ચંદ્ર બની ગયેલ છે. પૃ. ૧૨-એનાં સ્તુતિગાનેથી વેદ સાહિત્ય પરિપૂર્ણ છે, મુખરિત થઈ રહ્યું છે. કુસંહિતાનું નવમું મંડલ એના સ્તુતિ મંત્રોથી ભરપુર છે. આખી જફ સંહિતામાં એનાં વખાણનાં વાક ફેલાઈ રહ્યા છે.” - પૂજ્ય ભાવના ઊંસ્થામાં ëચા સ્વરોમાં તેને દેવ તરીકે બોલાવવામાં આવે છે. તેનામાં સર્વ શક્તિ છે અને તે સર્વ પ્રકારનાં વરદાન આપી શકે છે, * ગાયત્રી પાછાં આવ્યાં છે અને સરસ્વતી લઇને આવ્યાં છે. એ પૂર્વેનો લેખ જોતાં બંને એક રૂપનાં જણાતાં નથી એ વિચારવાનું છે.” * * ' ''t ' ' For Personal & Private Use Only Page #834 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ . . તાત્રયી-મીમાંસા ખંડ ૨ તે નવન ને વસ્ત્ર પુરા પાડે છે, માંદાને સાજા કરે છે આંધળાને આંખ આપે છે, અને નપુંસકને પુરૂષત્વ બક્ષે છે. દેવી અને મનુષ્યને અમરત્વ આપવા પણ તે સમર્થ છે. પરેકનું સુખ તેની પાસે માગવામાં આવે છે -- : “હે પવમાને? મને એવા સનાતન અને અવિનાશી રવ લેકમાં મૂળ કે ત્યાં હંમેશ પ્રકાશ અને કીતિ જોવામાં આવે છે.” 1 : (અગવેદ ૯, ૧૧૩–૭ ) , ખરૂં જોઈએ તો આ અતિશય લેકપ્રિય દેવને જે માનવામાં આવે છે તેની હદ નથી. વેદનું આખું નવમું મંડળ એની કીર્તિ ગાય છે. તેમાં ઓછામાં ઓછાં ૧૧૪ સૂકત એની તુતિનાં છે. અને તે ઉપરાંત બીજા પણ ઘણાં સૂકતે છે, આમાં જરા વિચારવાનું કે આ ચાલતા વેદી-ઈશ્વર દત છે એમ લખનારાઓએ સત્ય લખ્યું હોય તેમ તે બીલકુલ જણાતું જ નથી. કારણસામ એક કોઈ ખુણા પર થતી માદક વેલઠી છે. તેના માટે વેદોમાં જે મુખ્ય ત્રય છે, તેમાં તેને કેટલું બધું મહત્વ આપેલું છે? તે સેમના વિષયનું માત્ર એકજ પ્રાચીન સ્તોત્ર જતાં કઈ એવા જ વિચાર બાંધી શકાય કે માદક વસ્તુથી મસ્ત બનેલા આદમીના જેવાજ ઉગારે માલમ પડે છે:-“ અમે અમર બન્યા, પ્રકાશમાં દાખલ થયા, અમને કોણ ઈજા કરી શકે એમ છે? હવે કયે શત્ર અમને સંતાપશે? હે અમર દેવ? તારે લીધે અમે ભય માર્ગથી ઉંચા ચઢયાં.” * દુનીયામાં–વેલડીએથી અને ભૂલીયાથી અનેક પ્રકારના અલૌકિક કાર્ય થતાં જોઈએ છે તેવી જ રીતે આ સોમ વેલડીને રસ માદકતા ઉત્પા કરતે હોય તેમાં આશ્ચર્યતા જેવું શું ? કે તેણે દેવ તરીકે માનીને ત્રાગવેદ જેવા મહાન પ્રતિષ્ઠિત ગ્રંથમાં સેંકડે સૂકતે દાખલ કરવામાં આવ્યાં ? કહેવોમાં આવે છે કે એમાં ઈશ્વરી શકિત છે ? ત્યારે બીજી વેલડીઓમાં અને મૂલીયામાં કઈ શકિત માનવી? સર્વજ્ઞ પુરૂષ તે એમજ કહે છે કે-સર્વ પિત પિતાના કર્મને અનુસરેતી ગતિમાં જઈને ઉત્પન થતાં તેવા પ્રકારની શકિતઓને વસ્તુઓમાં આપ આપ ઉત્પન્ન થઈ જાય છે આમાં ઈશ્વરનું કામ જ શું છે? જેમકે આકાશમાં ઉડવાની શકિત પંખીઓમાં સ્વાભાવિક પણથીજ આવી જાય છે. તે પ્રમાણે બીજા જમાં કેમ હોતી નથી? વળી વિષ્ણુને એક કિંચિત્ માત્રને આંકડો કે જે મેટા પથ્થરને પણ બાલી ભસ્મ કરી નાખીને ગેર મય (સોમલ રૂપે) બનાવી દે છે. કે જે હજાર મણ લાકડાંઓના તાપથી પણ ન બની શકે છતાં પણ ઈશ્વરી શકિત રૂપે તેણે કઇએ. લખીને બતા હોય એમ જણાતું નથી. તે પછી આવી વાતેથી ગ્રંથની પ્રમાણિકતા શી ?” ઇત્યતં વિરતણ. ઈતિ વૈદિકે સેવેલી તેનું સ્વરૂપ પાછલથી ચંદ્રમા ફેરવાયું. ખંડ ૨ જે પ્રકરણ ૨૮ મું. ' ' ' , For Personal & Private Use Only Page #835 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૯ મું. મરેલાને માર્ગ દેખાડનાર યમદેવ. પ્રકરણ ૨૯ મું. યમદેવ. . - હિંદુસ્તાનના દે. પૃ, ૩ થી—“થમ રાજા ન્યાય કરે છે ત્યાર પછી દુની દશા થાય છે તે હિંદુઓનાં ધર્મ શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે સમજાવી છે. “યમ” માત્ર ન્યાયાધીશ નથી. જે અનેક નરકે પાપીઓને ભેગવવાં પડે છે તેને એ રાજા છે. તે દક્ષિણ દિશાને પાલક દેવ છે. એ દિશાએ નરકની શિક્ષા પામે છે. તેમને રહેવું પડે છે. વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે “ઘણાં ઘર નરકે છે, યમના એ ભયંકર પ્રાંતે છે, રિબાવવાનાં હથિઆરો અગ્નિ આદિ યાતનાઓથી એ ભયંકર છે.” જેમને નરકમાં નાખે છે તેમને એ વાતના-ભયંકર વેદનાઓ, સહન કરવી પડે છે. એમાં હિંદુઓ દઢતાથી માને છે, એમાં બિલકુલ શક નથી. ૮. વેદમાં માત્ર એક નરક વર્ણવેલું છે. એ અંધારાથી ભરેલી જગા છે, પણ રિબાવવાની જગા નથી. છે , (. ૯ા ૭૩ માં જુવે-- આપણે વાંચીએ છીએ કે “તે જ્ઞાન પૂર્વક સર્વ પ્રાણીઓને જુએ છે તે તિરસ્કાયલા અને અધમિકોને નરકમાં નાખે છે.” પણું બ્રાહ્મણ ગ્રંથમાં નરકનું વર્ણન એક રિબાવવાના સ્થાન જેવું છે, મનુસ્મૃતિમાં ૨૧ નરકે ગણવેલાં છે તામિસ્ત્ર ( અંધકાર) રૌરવ ( ઘર, ભયંકર), તપન ( બાલી મૂકનાર) લેહશંકુ (લોઢાના ખિલાવાળું) જીવ (પણ) કુમલ ( કાંટાવાળું ઝાડ) અસિપત્રવન ( તલવારના પત્રવાળું વન ) કાલસત્ર ( લેઢાની બેઠવાળું) વગેરે જુઠું બળનારને રીરવ નરકની શિક્ષા થાય છે. ગાયને વધ કરનાર કે માણસને ફાસો ઘાલનાર-રાધ નરકમાં ( અટકાવવાવાળા નરકમાં) પડે છે. ઘેડાને ચેરનાર ધગધગતા લેહાના નરકમાં પડે છે. દેને, પિતૃઓને, અભ્યાગતને, અન આપતા પહેલાં જે દુષ્ટ પતે ભજન કરે છે તે નરકમાં પડે છે, અને ત્યાં તેને અન્નને ઠેકાણે થુંક આપવામાં આવે છે. વૃક્ષ કાપનાર-અસિપત્રવન નામના નરકમાં પડે છે, વગેરે આ ગણત્રીમાં તમને માલમ પડશે કે શિક્ષા ગુનાને બરાબર લાયક છે.” આ લેખમાં કેટલાક વિચાર-ચમના સંબંધે કેટલેક વિથાર કર્યો છે. વળી અવસર હશે તે કરવામાં આવશે જૈન ગ્રંથોમાં–સાત નરકેનું વર્ણન ખુલાસા વાર છે. તેમની ઉત્પત્તિને વિચાર, તેમના શરીરના સ્વરૂપની For Personal & Private Use Only Page #836 -------------------------------------------------------------------------- ________________ १०४ તૃ-ત્નત્રયી–મીમાંસા. ખંડ ૨ સાથે ઉચાઈનું પ્રમાણ, આયુષ્યનું પ્રમાણ, અને તેમના દુઃખનું વર્ણન સર્વાના વચનથી એવી રીતે કરવામાં આવ્યું છે કે-નીચે નીચેની નરકમાં-શરીર, આયુષ્ય, અને દુઃખની ક્રમથી વૃદ્ધિ થતી જાય છે. હવે આપણે ઉપરના લેખના સંબંધે વિચારીએ-ઇશ્વરની પ્રેરણાથી ત્રાષિઓએ ગડગવેદ બનાવે જે માનીએ ત્યારે તે તેમાં અંધારાથી ભરેલી જગાનું નામ નરક બતાવ્યું છે. તે પછી આ આધુનિક વિષ્ણુપુરાણમાં વિશેષ વર્ણન કયાંથી આવ્યું? વળી મનુસ્મૃતિમા એકવીશ નરકનાં નામ લખીને બતાવ્યાં. તેમાં તેમના શરીરદિકનાં પ્રમાણ લખીને બતાવ્યાં છે કે નહી? જે મતમાં વસ્તુને જોઈ તે ખુલાસો થએલ ન હોય અને બીજે ઠેકાણે થએલ મળતું હોય ત્યારે તે જરૂર ત્યાંથી લઈને પિતાનામાં ગોઠવેલે છે એવા અનુમાન ઉપર જવું પડે કે નહિ ? માટે હું ભલામણ કરું છું કે નરકેના સંબંધી વિચારો જૈન ગ્રંથના અને પુરાણોના તપાસ, એગ્ય વિચારે કેણુમાં થએલા છે તેની ખાતરી થશે. વધારે કહેવાની શી જરૂર છે ? . * સંસ્કૃત સાહિત્ય પૃ. ૧૪૯ થી “ યમ એ મરણ પામેલા સુખી જીવન, સરદાર છે.” આની ટીપમાં—કેટલાક વિદ્વાને ધારે છે કે યમ એ પૃથ્વી ઉપર પ્રથમ જન્મ લેનારે માનવી હતે. પણ આ ધારણા બેટી છે. પૃથ્વી ઉપર જન્મ લેનારો માનવી તે મનું હતું. યમને વિષે તે રડવેદમાં એટલું જ કહેવામાં આવ્યું છે કે એ “ પહેલો પ્રત્યે હતે” એનું મૃત્યું સૌથી પ્રથમ થયેલું તેથીજ એ બીજા મરણ પામતા અને સરદાર અને માર્ગ દર્શક ગણ. પણ તે પરથી એ માનવી હતું તેમ ધારવાનું કંઈ કારણ નથી, એ એકલા માનવાનું જ લક્ષણ છે એવું લાગવેદના ત્રાષિઓ સમજતા હતા. દેવતાઓને પણ તેઓ મત્સ્ય જ ગણતા. દેવતાઓના જેમ એક અથવા અનેક જન્મ થાય છે તેમ તેઓનું મૃત્યુ પણ થાય છે એવુ તેઓ માનતા. આ કારણથી પ્રો. મૅકસ સ્કુલરનો અભિપ્રાય એવો છે કે યમ એ કઈ માનવી નહિં પણ અસ્ત પામતે સય હો જોઈએ. પશ્ચિમ દિશા તરફ ડુબી જતા સૂર્યને તેઓ મરણ પામતે ધારે એ ઘણુ જવાભાવિક છે, મને વિવસ્વતને પુત્ર કહેવામાં આવ્યું છે એ વાત પણ આ મતની સાથે બંધ બેસતી આવે છે. વિવસ્વત એટલે દિય પામતે “સુર્ય, તેને યમ અથવા અસ્ત પામતા સૂર્યને પિતા કહેવામાં આવે તે તે બીલકુલ નવાઈ જેવું નથી. બીજા કેટલાક વિદ્વાને ધારે છે કે-ચમ એ અતિ પામતે સુર્ય નહીં પણ ચદ્ર હશે.” ક, ક 1 * * ' ' . For Personal & Private Use Only Page #837 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮ મું. મરેલાને માર્ગ દેખાડનાર યમદેવ. ૧૦૫ આમાં જૈન પ્રમાણે વિચારવાનું કે-પહેલા સુધમ દેવ લેક ઈદ્રના ચાર કપાલમાંના યમદેવ પંક્ષિણ દિશાના રખવાલા છે. દેવતાઓનું સામાન્ય આયુષ્ય બતાવતાં તેમણે પણ આયુષ્ય જણાવ્યું છે. દિકમાં અનેક દેવોથી અનેક પ્રકારથી સુષ્ટિની આદિ કપાઈ છે. તેમાંની એક સત્ય રૂપે ઠર્યા વગર યમ દેવની કે મનુની પણ આદિ ન યથાર્થ ગણાય? વેદના ઋષિએ–દેવતાઓને મત્ય સમજતા ત્યારે તે સુર્યદેવ પણ મીજ ગણાય અમે તેને ખલાસે જણાવે છે. દેવતાઓને સંતાન થતાં નથી. તેથી યમ સુર્યને પુત્ર પથાર્થ નથી. જુવે અમારો લેખ. અક્ષરના પંડિતેની ચાલાકી ઠેઠ સુધી ન પહોંચાડી શકે આ ત્રણ આખાં સૂક્તમાં યમ દેવને સંબોધન કરવામાં આવ્યું છે. મરણ પામેલાઓ ઉપર એ રાજ્ય ચલાવે છે અને લેકેને એ એકઠા કરે છે, મરનારને એ વિશ્રાંતિનું સ્થાન આપે છે અને તેને રહેવાનું મકાન એ તૈયાર કરે છે એવું એના વિષે કહેવામાં આવ્યું છે. યમદેવે જ બીજી દૂનીયાને રસ્તે પ્રથમ શોધી કાઢયો હત–સૂકતાર્થ (ઊંચાં સ્થાનક આગળ થઈને જે ગયો, ઘણાઓને માટે રસ્તો જેણે શે. ધી કાઢ, તે વિવસ્વનો પુત્ર, લેકેને એકઠા કરનારે યમરાજા–તેની હમે હવીઓ વડે સેવા કરે.) જે કે મૃ યુ એ અમને રસ્તે છે અને તેથી એ યમ તરફ કંઈક જાય સાથે જોવામાં આવતું હશે, તો ૫ અથર્વવેઃ અને ત્યાર પછીની દંત કથાઓમાં એને મૃત્યુને દેવ ગણવામાં આવે છે તેવી રીતે હજી ત્રવેન્દ્ર માં એને નથી ગણવામાં આવ્યો. ઘુવડ અને કબૂતર એ બેને યમના જાસુસ તરીકે કે કોઈ ઠેકાણે ગણવામાં આવ્યા છે, પણ એના હમેશના તે બે કુતરાએ ૪ છે, પિતૃઓ જે માર્ગે થઈને બીજી દુનીયા તરફ જાય છે તે માર્ગનું એ કુતરાઓ, રક્ષણ કરે છે. ” એ કુતરાઓના સંબંધમાં મૃત્યુ વિષયના એક સૂક્તમાં (સં. ૧૦ સૂ. ૧૪). મરનાર માણસને નીચે પ્રમાણે સંબોધન કરવામાં આવ્યું છે -(સૂક્તાર્થ) * નહિં અંધારું અને નહિં અજવાળું એવા સવાર તથા સાંજને સમય આ બે કુતરાઓની કલ્પનાથી ઘણું યોગ્ય રીતે સૂચવાય છે. એવું કેટલાક વિદ્વાનોનું કહેવું છે. એક પણ હવાર કે એક પણ સાંઝ એવી નહી જતી હોય કે જેમાં કઈ પણ માનવી આ મર્યાં લેક છોડીને ચમની સમીપમાં ન સિધાવ્યું હેય. આ કારણથી યમના બે કુતરાઓ મને યમ ધામ તરફ લઈ જાય છે. એ વિચાર સાર્થક બને છે. (ગ્રંથકારની જ ટીપમાંથી) For Personal & Private Use Only Page #838 -------------------------------------------------------------------------- ________________ તત્વત્રયી–મીમાંસા.. એ બે કુતરાએ ચાર આંખવાળા, ચટાપટાવાળા, સરમાના પુત્રો, તેને મુકીને સીધે મા તું આગળ ચાલ્યા જા ? ત્યાર પછી, જે ઉદાર પિતૃઓ યમની સાથે રહીને આનંદ કરે છે તેની પાસે તું જા? ( ૧૦ ) + + + + પહેલાં નાકવાળા; જિંદગી લેવાને લાભ રાખનારા, તપખીરિયા રંગના યમના દૂતે લેકમાં ભટકે છે; તેઓ આજને દિવસે અને આ સ્થાનકે મંગલ જીવન હમને પાછું આપે, કે સૂર્યને પ્રકાશ હમારાથી જોઈ શકાય.” (૨ ) , આમાં વિચારવાનું–સૂર્યના પુત્ર યમે મરણ પામેલાઓના માટે રસ્તા શોધી કાઢયે, સૂર્ય પિતે કયા પ્રલના અને તેમણે પુત્ર થયે કયા કાલમાં? કેટલા કાળ સુધી તે રીતે બંધ રહેલે? અને કેટલા કાલ પછીથી તે રસ્તો શોધી કઢેલે? કહેવામાં આવ્યું કે “બેકુ તરાઓને મૂકી તેં સીધે માર્ગે ચાલ્યો જા” મરનાર પિતાના સ્વાધીન પણે પિતૃઓની પાસે જવાને સમર્થ છે? ગ્રંથાતરમાં કેઈને શુદ્રની ગતિ, તે કેને નરકની ગતિ, શાથી? વેદને અનાદિના માનીએ ત્યારે ઘુવડ, કબૂતર કયાકાલના? અને કુતરી “સરમા ” કયા કાલની? અને તેના પુત્રો બે કુતરાઓ કયા કાલના? આ બધાં વેદ વાકયો વિચારવા જેવાં નહી? . સંસ્કૃત સાહિત્ય. પૃ. ૧૪૯ થી ૧૫૦-“ વૅ માં યમ એ નામ કંઈક વાર “ જોડકું” એ મૂલ અર્થ માં પણ વપરાયું છે, યમ અને એની બહેન યમી એ બેની વચ્ચે જ્યાં સંવાદ ચાલેલો છે એવું એક આખું સૂકત (નં. ૧૦, સૂ. ૧- ) કવિત્વની ઘણું ખૂબી વાળું છે, તેમાં મૃત જનેના સરદાર વિષે સ્વરૂપિજ કથન કરવામાં આવ્યું છે યમી એને પ્યાર મેળવવા પ્રયત્ન કરે છે પણ એ યમીની માગણી ના કબુલ કરે છે અને કહે છે:-( તેને ભાવાર્થ) “દેવતાએના મોકલેલા જે તે અહીં ફરે છે તે કદી ભતા નથી. તે કદી પિતાની આંખ મીંચી દેતા નથી. યમી? વૃક્ષની આસપાસ જેમ વેલે વટલાઈ વળે છે તેવી રીતે કેઈ બીજે પુરૂષ જોરથી હુને ભેટશે.” ભાઈ બહેન વચ્ચે ભેગની ઇછા એ આ કવિતાને મુખ્ય વિષય છે. એ ઈછા સદાચાર વિષેના ઘેર ના વધારે ઊંચા ધોરણથી ઊલટી હોવાને લીધે એને અરવીકાર કરવામાં આવે છે. તે પણ સૌથી પહેલાં પુરૂષ અને સ્ત્રીના જોડકાં” થી માનવ જાતીની ઊત્પત્તિ થઈ એવી દંત કથા એ વખતે પ્રચલિત હશે તે ઉપરથી આ કવિતામાં પ્રગટ થયલે જેડિયાં ભાઈ બહેનના સંબંધને વિચાર ઊત્પન્ન થયો એ નક્કી છે. ખરેખર, હિંદુસ્તાન અને ઈરાનના લોકો જે વખતે સાથે રહેતા હતા તે વખતથીજ આ દંતકથા ઊતરી આવેલી For Personal & Private Use Only Page #839 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૯ . યમદેવ-ચમી તેની બહેન તેનું જોડલું. . ૧૦૭ જણાય છે, કારણ કે અવતાના પાછળ સાહિત્યમાં–યિમની બહેન તરીકે યિમે હનું નામ આપવામાં આવ્યું છે. યમના પિતાનું નામ પણ એ આગલા સમયમાં અસ્તિત્વ ધરાવતું હતું એમ જણાય છે, કારણ કે જેમ વેરમાં ચમને વિવસ્વને ડેકરે કહે છે તેમ અવતામાં યિમને વિવંહવંતને છેકરે કહ્યો છે. ” આમ એન સિદ્ધાંત પ્રમાણે વિચારવાનું કે-દેવતાઓની કે તેમની દેવીઓની ઉત્પત્તિ મનુષ્યના પેઠે ગર્ભાશયથી થતી જ નથી. તે તે “પપાતિક” છે જેમ કે તેના સ્થાનમાં સ્વાભાવિક પણે વસ્તુની ઉત્પત્તિ થઈ જાય છે. તેવી રીતે દેવતાઓની અને ત્યાંની દેવીઓની ઉત્પત્તિ થઈ જાય છે. કેટલાક દેવલોકમાં દેવીઓની સાથે કાયાથી સંગ થાય છે પણ તેમને સંતાન થતા જ નથી. બે સંતાન થતાં હોય તો-માતા, પિતા, ભાઈ, બહેન, સસરા, જમાઈ વગેરે બધાએ પ્રકારને વ્યવહાર હે જઈએ પણ તેવા પ્રકાર વ્યવહાર નતે જેમાં મનાય છે. તેમજ નતે વેદમાં કે ન તો પુસણાદિકમાં છે. તે પછી આ એક બે પ્રકારને નહી જે તુછ વ્યવહાર પ્રસિદ્ધમાં કેવી રીતે આવ્યું? ચાહે ખાસ વેદની વાત હોય તે પણ કે તેવા પ્રકારની અયોગ્ય માન્ય તાવાળાને મત ગ્રહણ કરી કે પંડિત માનીના તરફથી પાછળથી ઘુસાડેલી હોય માટે વિચાર કરવાની ભલામણ કરું છું. મરણ પામેલાનો ન્યાય અને શાસન કરનાર-અમદેવ. હિંદુસ્તાનના દે પૃ. ૮૭– પૃથ્વી પર જે સત્કમ તેં કર્યો છે તેને, દરેક યજ્ઞને, દરેક પવિત્ર કાર્યને તેને યોગ્ય બદલે ત્યાં મળશે. કેઈ ઊચિત કાર્ય શુલશે નહિ. તે સુંદર રાજે જ્યાં દિવસે-વાદળાં વિનાનાં-પ્રકાશ યુક્ત હોય છે, જ્યાં “યમ” દરેક આનંદ પુરો પાડે છે, અને જ્યાં દરેક તુચ્છ સંતુષ્ટ થાય છે, ત્યાં તારૂં સુખ અવિનાશી થશે. ” (ડે. મૂરત મલ સંસ્કૃત ગ્રંથનાં વચન પૃ. ૩૨૭) આ દુનીયામાં જન્મેલા પ્રથમ માનવીઓ (મૃત્યુને આધીન પુરૂ) સૂર્યનાં છોકરાં હતાં તેઓ યમ ( રેમન લેકેના તૂટેને મળતે હિંદદેવ) અને તેની બેન યમુના (યમી જમના નદી) તરીકે પ્રસિદ્ધ હતાં “યમ” સર્વથી For Personal & Private Use Only Page #840 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તત્ત્વી-મીમાંસા. ખંડ ર પહેલે જન્મ્યા હતેા તેમ મરણ પણ સથો વહેલા પામ્યા. તેણે પરલાકને મા શાથી કાઢયા તેથી પ્રેતેને–મરણ પામેલાં ને રક્ષિત કરેલા નિવાસ સ્થાનમાં દેરવી લઇ જવાના ભયંકર અધિકાર વેદમાં તેને સાંપવામાં આવે એ સ્વાભાવિક છે. આ અધિકાર પરથી એની પછીના અધિકાર પર જવુ એ એકજ પગથી” છે. એ પ્રેતાને ઉપરિ અધિકારી થાય છે. એ દરબાર ભરીને ન્યાયાધીશ તરીકે સભાને અધ્યક્ષ થાય છે ત્યારે ન્યાય સભાના બધા દાદા સાથે એ કામ કરે છે દફ્તર સાચવનાર અધિકારી તરીકે એની પાસે ચિત્રગુપ્ત છે, તે પોતાના અશ્ર—સુધાની નામના મેટા દફતરમાંથી માણસની જિંદગીને હેવાલ વાંચે છે. ત્યાર પછી દફતરે નોંધાયલા પુણ્યપાપમાં જે અધિક હોય તે પ્રમાણે યમ તેને માટે ફેસલો આપે છે અને પ્રેતેને આત્મા સુખી આત્માઓના સ્થાન સ્વર્ગમાં જાય છે કે તેના ગુના નાના માટે હાય તે પ્રમાણે હિંદુઓ જે ચોંકવીશ નરક માને છે તેમાંના એકમાં તેને માર્કો છે, અથવા પેાતાનુ ભવિષ્ય નકકી કરવા માટે તેને તરતજ પૃથ્વી પર મોકલી અન્યયેાનિમાં જન્મ આપવામાં આવે છે. મરણ સમયે હિંદુએ કૈટલીક વખત એવી કલ્પના કરે છે કે યમના દુતા ભયંકર રૂપ ધારણ કરીને અમને લઇ જવા આવે છે. મરી જાય છે એટલે સર્વના આત્મા લાગલાજ યમ પાસે જાય છે. એ મુસાફરી કરતાં ચાર કલાકને ચાળીસ મિનિટ લાગે છે. તેથી એટલે વખત ગયા પહેલાં શમને અગ્નિ સંસ્કાર કરી શકાતા નથી. પ્રેતના આત્મા યમના નિવાસ સ્થાનમાં આવે છે કે તરતજ તેના ન્યાય કરવામાં આવે છે. ત્યાં જવાના માર્ગ જોખમ ભરેલા છે. રસ્તામાં કર્યુંર ( કામર ચિત્રે ) અને યામ ( કાળા ) નામનાં કડતાં ધરાય નહિ એવા એ કુતરા ચાર આંખ ઉઘાડી, દાંત પીસી, અને નસકેારા પહેાળાં રાખી ચેકી કરે છે. પ્રેતના આત્માને એવી સલાહે આપવામાં આવે છે કે તારે જેમ અને તેમ જલદી એ કુતરાઓને વટાવી દેવા. એમ કહે છે કે એ કુતરા યમના કિંકર તરીકે મનુગ્યામાં ભટકે છે. અને બેશક તેમનેા હેતું, માટીનુ ખાળીઉ તજી દઈ જ્યાં આત્માએ જવાનુ છે તે યમપુરીમાં પેાતાના શેઠની પાસે તેને લઇ જવાના છે. દસ્તાવેજ નોંધનાર ચિત્રગુપ્ત ઉપરાંત યમની પાસે પેાતાની આજ્ઞના અમલ કરવા સારૂ ચડે અને કાળ પુરૂષ નામના બે સેવકે છે. એના જાસુસા-રાજ ખિજમતમાં રહેનારા નેકરા-યમા પ્રેતના આત્માઓને લઇ આવે છે . અને સભાગૃહને બારણે વૈધ્યટ નામના ચાકીદાર બેસે છે. For Personal & Private Use Only Page #841 -------------------------------------------------------------------------- ________________ . ^^^^^^^^^^^^^^^^^^+ ^^^^^^^^^^^^^^^^^^^^^^^ પ્રકરણ ર૯ મું. મરનારને ન્યાય કરનાર વેતાના યમને વિચાર. ૧૧૯ મરી ગયેલાને ન્યાય થયા પછી તેનું શું થાય છે? સારા હિંદુના ભવિષ્ય વિષે નીચે પ્રમાણે હકિકત આપેલી છે –સર્વ દુર અને અસંપૂર્ણ વરતુઓને પાછળ પૃથ્વી પર મુકીને દેવકના જે પ્રકાશ પામી વિમાનમાં બેસી કે પાંખ ધારણ કરી પિતૃઓ જે માગે ગયા હતા તે માગે તે સ્વર્ગમાં પ્રથમ સ્વર્ગલોકમાં–જાય છે. ત્યાં તે પોતાનું પૂર્વ શરીર સંપૂર્ણ અને કિતિમંત રૂપમાં પ્રાપ્ત કરે છે. એમની સાથે આનંદમાં રહેતા પૂર્વજોને મળે છે. તેની પાસેથી આનંદમાં રહેવાનું સ્થાન મેળવે છે. અને ત્યાં વધારે સંપૂર્ણ જીવન નિર્ગમન કરવા માંડે છે. એ જીવન દેવેની પાસે અને તેમને સુખ પુરાં પાડવામાં તેમની આજ્ઞા ઉઠાવવામાં ગુજારવામાં આવે છે. પછી જ !' . (મૂરકૃત ‘મૂળ સંસ્કૃત ગ્રંથના વચન પૃ. ૩૦૨). . . . ' ગવેદમાં નીચેનું સૂક્ત છે: _'". મહાન રાજા યમને હવિ અને સન્માન આપે. તે પ્રેતેને પ્રથમ માનવી હતેમૃત્યુના વેગવાળા ખળખળ વહેતે વહેળમાં ઝંપલાનાર પ્રથમ, હિતેસ્વર્ગને માર્ગ દર્શાવનાર પ્રથમ હતું, અને તે પ્રકાશમાન સ્થળમાં અને સત્કાર કરનાર પણ પ્રથમ હર્ત, હે રાજન? આ પ્રમાણે અમારે માટે તે પ્રાપ્ત કરેલા નિવાસ સ્થાનમાંથી અમને કાઢી મુકવાની, કેઈની શક્તિ નથી; અમે આવીએ છીએ. જે જે જન્મ પામ્યાં છે તેને તેને મૃત્યુ વળગેલુંજ છે, જે માર્ગે તુ ગમે છે તે માગે તેને જવાનું છે એજ માગે દરેક મનુષ્ય જાતિ લાંબો વખત થયાં એક પછી એક ગઈ છે, અને અમારા પૂર્વજે પણ ગયા છે. હે પૃથ્વી? તારા હાથ પહોળા કર, નમ્ર સ્પર્શ અને નેહાળ સ્વાગતથી પ્રેતને સત્કાર કર, અને જેવી રીતે માતા પિતાના વાહાલા છેકરાને સુવાળા કપડામાં ઢાંકી દે છે તેમ તુ તેને પ્રેમથી ઢાંકી દે. પ્રેતેના આત્મા ? તું જા, માર્ગે જતે બીતેમાં, એજ પ્રાચીન માર્ગે પૂર્વજો ગયા છે. ઉંચે જા એટલે તું યમદેવને મળીશ અને તેમની સાથે આનંદ રહેતા તરા પૂર્વજોને મળીશ. ચાર આંખવાળા કાબરચિત્રા કુતરાઓ પ્રેતે માટે ચોકી કરે છે તે ચેકીદારને વટાવતાં બીતે મા. હે આત્મા? તું તારે ઘેર પાછો જા તારાં પાપ અને શરમ ઉપજાવનારાં કૃત્ય તું તારી પાછળ પૃથ્વી પર મુક, પ્રકાશમાન રૂપ ધારણ કર. એ રૂપ તારૂં પિતાનું પ્રાચીન રૂપ છે અને તે સંસ્કારી અને સર્વ કલંકથી મુકત છે.” | ( જાવેદ ૧૦ મેનિઅર વિલિઅસે કરેલું ભાષાંતર ) For Personal & Private Use Only Page #842 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ , " કે તવત્રથી–મીમાંસા. ખંડ ૨ છે. સાજને? બ્રાહણેને ધમ આપણે પુરાણદિકથી જતા તે તે વિચિત્ર ઢંગ ધડા વગરને લાગતું. વેદોમાં શું લખ્યું છે તે પ્રાયે જાણી ન શકતા. કારણ કે બ્રાહ્મણલોકો વેદો કેઈને આવતા ન હતા, બ્રાહ્મણ સિવાય ભણાવતા ન હતા, તેમજ કેઈને સંભળાવતા પણ ન હતા, કદાચ કઈ સાંભળી લે તે તેણે ભારી શિક્ષાના અધિકારી ઠરાવતા અને લોકોને ઈશ્વરકૃત બતાવતા, પણ આ સમયમાં અંગ્રેજોને પુરી- બળજીથી ભણ્યા તેનું જ્ઞાન થવા અર્થે કરીને લેકમાં પ્રસિદ્ધ કર્યા અને એગ્ય પુરૂષને વિચાર કસ્વાને અવકાશ પણ મળે. વેદના વચને ઈશ્વરીય તો નથી પણ ઘણાં તે બાળખ્યાલોથી ભરેલાં છે. એમ જે વિચારકેના તરફથી જાહેર થયું તે અગ્ય નથી " જુવે કે–પ્રથમ જન્મેલાં મનુષ્ય-સૂર્યનાં છોકરાં તેમાં યમ પહેલે છોકરે. ત્યારે સૂર્ય કે છેક હશે? આ વિચારવા જેવું નથી? પ્રથમ મરણ પામેલા યમે પરલોક શોધી કાઢયે. મરણ પામેલાને દેરવી લઈ જવાને અધિકાર માં યમને સેંપવામાં આવ્યું. આ બધું કયા કાળમાં બન્યું અને કેણે બનાવ્યું ? ' ' બીજુ–દફતરને અધિકારી ચિત્રગુપ્ત થયે તે કયાંથી આવ્યા? અને અધિકાર કેણી પાસેથી મેળવ્યું? - ત્રીજી વાત–-સભામાં માણસની જિંદગી વંચાયા પછી યમરાજા ન્યાય અને શાસન ( શિક્ષા) ફરમાવતે પણ બાકી રહેલા-પશુઓ, પંખીઓ, મછાદિ, સિંહાદિ, સપદિ વિગેરે અનંત છને ન્યાય અને શાસનને અધિકાર માં કેણે સોંપવામાં આવ્યું હતું? . આપણે યત કિંચિત, સામાન્ય વિચાર કર્યો હવે સરગવેદના દશમા મંડ લના સુકતાર્થને કિંચિત્ વિચાર તપાસીએ-આ સૂકત યમના માટે છે એ યમ પહેલો–માનવી, મૃત્યુના વેગમાં ઝપલાનારે, સ્વર્ગને માર્ગ દરસાવનારે અને તે સ્વર્ગમાં સત્કાર કરનારે, આ બધી બાબતમાં યમરાજાએ પહેલ કરેલી છે. રાજનું (હે યમ?) અમારા માટે તેં સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમને કણ કાઢી મુકનાર છે. પછી પૃથ્વીને સંબોધીને તેની પાસે પ્રેતાના આત્માને સુખ આપવાની માગણી કરી છે. શું આ માગણું જ્ઞાનપૂર્વક થએલી મનાય ? જ્ઞાન પૂર્વક યોગ્ય હતી એમ માનીએ તો આ ચાલતા સમયમાં સાથી ભૂલાઈ ? For Personal & Private Use Only Page #843 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૯ મું. મરનારને ન્યાય કરનાર વેદના “યમ”ને વિચાર. ૧૧૧ આગળ જાતાં એ સૂક્તમાં પ્રેતેના આત્માને ચેતવણી આપવામાં આવી છે કે “માગે જતાં બીતે મા, પૂર્વજોના માગે ઊચો જા, ઇત્યાદિ મરતી વખતને મરણ થયા બાદને પ્રાણી કર્મનાવશથી પરાધીન થએલો આપેલી શિક્ષા પ્રમાણે કરવા સમર્થ છે ખરો કે? આજ કાલના વિચારી લેકે આવી પ્રાર્થના કરતા કેમ દેખતા નથી? મહત્વતા વાળી હતી તે શા માટે વિસારી બાકીને વિશેષ વિચાર વાચકવર્ગો કરી લે— આ વિષય પર હિંદુસ્તાનના દેવના ભાષાંતરકાર. રસ, બા. કમળા શંકર પ્રાણશંકર ત્રિવેદીએ-ટીપમાં ડગવેદની ઋચાઓ અને તેનું ભાષાંતર વિસ્તારથી કરેલું છે તે જિજ્ઞાસુએ જોઈ લેવું. હિંદુસ્તાનની સંસ્કૃતિ-લેખક મનસુખ લાલ મોહનલાલ. પૃ. ૧૫ થી–શરીરને ત્યાગ કરી નિર્ગમન કરનાર આત્મા યમદેવના ઉચ્ચતર રાજ્ય તરફ પ્રયાણ કરે છે. અને ત્યાં તે પોતાના બાપ દાદાઓ અથવા તે પુર્વજોના આત્માઓ જોડે સુખ તથા શાંતિ ભોગવે છે, એવી તે સમયે માન્યતા હતી, એમ જણાય છે. તે સંબંધી કેટલાં એક સૂકતેને કેટલાક ઉપયોગી ભાગ નીચે આપે છે – “હે અગ્નિ? આ શબને ભસ્મસાત્ કર નહિ, તેને દુઃખ આપ નહિ, તેની ત્વચા કે દેહને છેદ નહિ, હે વહિ? તેનું શરીર તારી ઉષ્મામાં બળી જાય કે તરત અમારા પિતાના સ્થાનમાં તેને એકલ.” - (-૧૦–૧૬-૧) (મરનારની વિધવાને કહે છે?)- “હે સી? ઉઠ, જેનું જીવન ગયું છે તેની પાસે તું સતિ છે. જીવનમય સુષ્ટિમાં આવ. તારા પતિથી વિમુખ થા, અને જે તારે હસ્ત સ્વીકારે અને તને પરણવા ખુશી હોય તેની પત્ની થા.” (મૃ. ૧૦, ૧૮-૮). “આ સ્ત્રીઓ વૈધથનાં દુખ સહન ન કરે. જેના પતિ સારા અને મનવંછિત હોય તેઓ અંજન અને નવનીત લઈ પિતાના ઘરમાં જાઓ. આ સ્ત્રીઓને આંથ સાર્યા વગર અને કાંઈપણ શાક વગર, પહેલાં તે મૂલ્યવાન અલંકાર પહેરી ગૃહ પ્રતિ જવા દે.” For Personal & Private Use Only Page #844 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ' , '; * ! તવત્રથી--મીમાંસા. ખંડ ૨ ' અરે મતપ્રાણી? વિશાળ પૃથ્વી જે માતા રૂપ છે તેની પાસે જ; તે વિશાળ અને રમણીય છે. સ્પર્શ ઉનના કે સ્ત્રીના સ્પર્શ જેવો મૃદુ થાઓ. તમે યજ્ઞ ક્રિયાઓ કરી છે. એ તમને અપવિત્રામાંધો ઉગારે.” (નં. ૧૦, ૧૮-૧) હે પૃથ્વી તેની ઉપર ઢગલથા, તેને દુખ ન આપ, તેને આશ્વાસન આ૫, જેમ માતા પિતાના પુત્રને લુગડાંના છેડા વડે ઢાંકે તેમ તું શબને ઢાંક.” (નં. ૧૦–૧૮-૧૧ ) ( ૧દ થી મૃત્યુ પછી જીદગી) “જ્યાં યમદેવ રાજા છે, જ્યાં સ્વર્ગના દરવાજે આવી રહી છે, અને જ્યાં પાણીના પ્રવાહે હજુ નાના છે, તેમજ તાપ છે, તે રાજ્યમાં મને મોકલો અને અમર કરે છે ઈદુ ઈદ્રદેવ માટે તમે આગળ વહેવા માંડે.” , “જે સ્થલે સર્વ ઈછાઓની તૃપ્તિ થાય છે, જ્યાં સર્વે ઠીક પડે તેમ હરી ફરી શકે છે. તે સ્વર્ગના ત્રીજા વિભાગમાં મને અમરત્વ આપી મેકલે. ત્યાં પ્રકાશ ઘણું છે. હે ઈદુ? ઈદ્રદેવા માટે આગળ વહેવા માંડે.”. . ૨ . ( વ. મ. ૯ ૧૧૩; ૮, અને ૧૦ ) હવે આપણે અજાણવર્ગની સમજુતી થવા માટે-મનસુંખલાલે લખી બતાવેલી પ્રાચીનમાં પ્રાચીન વેદની પાંચ છે. ગયા ને કિંચિત વિચાર કરી જઈએ : . : } : ' ' . દુર્ગધ દુર કરવા શબને બોલી ભર્મસાત કરવાને રિવાજ ઘણા લાંબા કાળથી સર્વ લોકેથી જાણીતું છે. ઈશ્વરી અવાજને અમલ કરનાર ત્રષિએ કહે છે કે-હે અગ્નિ ? શબને ભસ્મસાત કર નહિ, અને બલી જાય કે તરત પિતૃઓના સ્થાનમાં મોકલ? શું આ માગણીઓ બાળખ્યાળ જેવીઓ નથી? કેમકેમના નશાથી પલેકના જ આર્સે પડેલા જીવને ઈદ્ર અથવા નાગંધ્ર પણ કાંઈ કરવા સમર્થ નથી તે પછી બાલીને રાખ કરેલા શબને અગ્નિ પિતૃલોકમાં મેકલવા કેવી રીતે સમર્થ થશે ? !; . . . . . . ! ! આકી જે મરનારની વિધવા સંબંધી પ્રાથાઓ છે તે શું જ્ઞાની પુરૂષને કરવા જેવી છે ? ' ): : : . . . આગળ જતાં કવિએ પૃથવીને પ્રાર્થના કરી છે કે- પૃથવી ? તેના ઉપર ઢગલેથા, પણ દુઃખ ન આપ? ઇત્યાદિ કેટલી બધી મહત્વતા વાળી છે? 5 - *_* કે , . . :: For Personal & Private Use Only Page #845 -------------------------------------------------------------------------- ________________ -- - પ્રકરણ ૨૯ મું. બ્રામ્હણી સાથે લગ્ન કરી યમે તેની માતાને છોડી ૧૧૩ પિતાની મેળે શબના ઉપર પૃથીને ઢગલે થતે કયારે કેઈએ જે શબને દુઃખ ન આપવાનું પ્રથમ આપણે જ નથી સમજતા તે પછી જડરૂપ પૃથ્વીને પ્રાર્થના કરવી એ કેટલી બધી બાલિશના ? બાકીતે વિશેષ વિચારતે વાચકોજ કરીલે. ભવિષ્ય પુરાણમાં-યમના લવિષે નીચેની વાત. હિંદુસ્તાનના દે. પૃ ૯૫– “એક બ્રાહ્મણે પુત્રી વિજયા નામની કન્યાને જોઈ તેનું મન અત્યંત ખુશ થયું હતું. કન્યાએ તેને પ્રથમ જોયે ત્યારે તેના રૂપથી તેમજ તેનું સ્વરૂપણે કોણ છે તે-જાણવાથી તે અતિશય લીધી હતી. આખરે તેણે તેનો ભય શાંત છે અને તે કન્યાએ તેને પરણવાનું કબુલ કર્યું. યમને ઘેર આવ્યા પછી તેણે તેને ચેતવણી આપી કે– મારા રાજ્યના દક્ષિણ ભાગમાં તું કદી નહિ જાય તે હું તને ખાતરીથી કહું છું કે તું હમેશ સુખમાં રહીશ. થોડો વખત થયા પછી તેની જિજ્ઞાસાએ તેને વશ કરી અને દક્ષિણ દિશામાં જવાની મના કરી હતી. ત્યાં સપત્ની રહેતી હશે એમ ધારી તેણે તે દિશાની મુલાકાત લીધી, ત્યાં તેણે દુષ્ટ, પાપી પ્રાણીઓ ને કેવી રિબાવી રિબાવીને શિક્ષા કરવામાં આવે છે તે જોયું. અને એ પ્રાણીઓમાં પિતાની માતાને ઓળખી, તેથી તેને ઘણે ખેદ થયે. અત્યંત શેક થવાથી તેણે માતાને છુટી કરવા યમની પ્રાર્થના કરી, પણ મે કહ્યું કે જ્યાં સુધી પૃથ્વી પરનું કઈ માનવી અમુક યજ્ઞ કરી તેનું પુણ્ય એ બાપડી પીડાતી સ્ત્રીને આપે નહિ ત્યાં સુધી એ વાત બનવી અશક્ય છે. કેટલીક મુશીબત પડયા પછી એ યજ્ઞ કરવા એક સ્ત્રી ખુશ હોય એમ માલમ પડયું અને વિજયાએ માતાને છોડાવી. » ( વિલિકસ કૃત “હિંદુઓનાં પુરાણ.” પૃ. ૮૪) કલ્પના–યથાર્થ એગ્ય ગણાય છે, અયથાર્થ અગ્ય ગણાય છે. અહીં યમના લગ્નની વાર્તામાં અને સત્યવાન સાવિત્રીની વાર્તામાં કલ્પના અયથાર્થ થયેલી વિચારવા જેવી છે–દેવતાઓ અને મનુષ્યોના વચ્ચે કદાચ સંયોગ સંબધ થઈ જતું હશે પણ લગ્ન સંબંધ તે કુદરતથી વિરુદ્ધ છે. માટે આ અમદેવ અને બ્રહ્મપુત્રીની વાર્તા અસત્ય છે. બીજી વાત એ છે કે-નરકનું સ્થાન પાતાલ છે. અને તે ભવનપતિના દેવતાના તાબા નીચેનું છે. આ યમદેવ તિષ ચકના ઉપર રહેલા વૈમાનિકમાંના પહેલા સુધર્મેદ્ર તેમના તાબાની 15. For Personal & Private Use Only Page #846 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તત્રયી–મીમાંસ. દક્ષિણ દિશાના રક્ષક છે. પણ ભવન પતિના દેવતાના તાબાને આ યમદેવ નથી વળી-ચમે દક્ષિણ દિશા તરફ જવાની મનાઈ કરી છતાં તે સ્ત્રી ગઈ ત્યાં નરકમાં રિબાતી પિતાની માતા જોઈ તો તે પૂર્વભવના સ્વરૂપે કે નરકમાંના સ્વરૂપે? કયા સ્વરૂપે દેખીને ઓળખી? ખેર” પછી તે સ્ત્રીએ દુખમાંથી છેડવા પિતાના પતિ યમને વિનવ્યું ત્યારે યમે અમુક યજ્ઞનું પુણ્ય આપનાર મેળવી છોડવાનું જણાવ્યું. કમથી છોડાવનાર ત્રણ લેકમાંને કેઈ સાંભલ્ય છે ખરે કે? અરે શાક્ષાત્ વિષ્ણુના અવતાર કૃષ્ણજ પિતાના કુટુંબની સાથે દ્વારિકા ભમસાત થવા છતાં કાંઈપણ કરી શકયા નથી તો પછી આ યમ કર્મથી છોડવાનું પરાક્રમ બતાવે એ કલ્પના કેટલી બધી ભયાનક? વળી વિચારવાનું કે–એક સ્ત્રીએ યજ્ઞનું પુણ્ય આપી તે વિજયાની માતાને છાવી. તે યજ્ઞ કારિકા સ્ત્રીને છોડાવવાનું જ્ઞાન કેણે આપ્યું ? અથવા સ્વાભાવિક હિંસક યજ્ઞ કરી તે સ્ત્રીએ તેનું સ્થાન પુરી તેને છોડાવી? અથવા આધુનિકમાં થએલા પુરાણુને ખબર શું યમરાજાએ આપી ? અતિશયના જ્ઞાન વિનાના પુરાણીએ કયા જ્ઞાનથી જાણીને લખી? આ સર્વથા અસ્ય કલ્પના બેધ આપનારી નથી. પણ દુનીયાને ડુબાનનારી છે. યમ રાજા કેઈ વાર કૃપા કરી અપરાધીને છે પણ દે છે. હિંદુસ્તાનના દે પૃ. ૯૫ થી—“મહાભારતમાં આપેલા પતિવ્રતા સ્ત્રીની પતિભક્તિના નીચેના ઉત્કૃષ્ટ કાવ્ય ઉપરથી આપણે જાણીએ છીએ કે મૃત્યુને ભયંકર રાજા કેઈ વાર કૃપા કરી પ્રાર્થના સાંભળે છે અને એના સ્થાનમાં આવેલાઓને પૃથ્વી પર પાછા ફરવા દે છે. અશ્વપતિ રાજાની પુત્રી સાવિત્રી, એક ઋષિ કુમાર સત્યવાન પર આસકત થાય છે. પરંતુ એક ભવિષ્ય જાણનાર મુનિ તેને સત્યવાન પરથી ચિત્ત દૂર કરવા ચેતવે છે, કારણ કે એની દશા માઠી નિર્માણ થઈ છે, અને એનું આયુષ્ય માત્ર એક વરસ લાંબુ છે. તે કન્યાએ ઉત્તર આપે. તેનું આયુષ્ય લાંબુ હોય કે ટુંકું હોય, તે સગુણ હોય કે નિર્ગુણહય, મેં તેને સ્વામી તરીકે વર્યો છે ને હું બીજાને વરવાની નથી.” For Personal & Private Use Only Page #847 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૯ મું. સાવિત્રીના પવીને યમે છોડી મુકયે. ૧૧૫ તેઓ પરણ્યાં અને તે સ્ત્રીએ આ ભયંકર ચેતવણી ભૂલી જવાનો પ્રયત્ન કર્યો, પણ વરસને છેલ્લે દિવસ પાસે આવતે ગયો તેમ તેમ તેનાથી ચિંતા દબાવી શકાઈ નહિ. તેણે યમ રાજાના નાશ કારક હાથને ભાવવાની આશાથી બને તેટલી પ્રાર્થના, તપશ્ચર્યા, યાચના અને સ્તુતિ કરી; પણ એ બધે વખત તેને સ્વામી પિતાનું ભવિષ્ય જાણતું ન હતું અને તેને કહેવાની તે સ્ત્રીમાં હિંમત ન હતી. આખરે તે ભયંકર દિવસનું વહાણું વાયું. એટલે સત્યવાનું જંગલમાં લાકડાં કાપવા નીકલી પડે. તેની સ્ત્રીએ તેની સાથે આવવાની રજા માગી અને બહારથી હસતી પણ અંત:કરણમાં ખેદ સાથે તેની સાથે ચાલી, સત્યવાને તરત જ કુહાડાના ઘા વડે વનને ગજાવી મૂક્યું પણ તેના માથામાં એકાએક અત્યંત વેદનાની કમકમારો છુટી. અને પડી જવાશે એમ લાગવાથી તેણે પત્નીને બોલાવી ટેકો આપવા કહ્યું. પછી તેણે મુછ પામતા સ્વામીને હાથમાં લઈ લીધો અને તેને હલી પડતા માથાને ધીમેથી ખેાળામાં મુકી પિતે શીતલ ભૂમીપર બેઠી. ખેદ કરતાં કરતાં તેને તે મુનિનું ભાખેલું ભવિષ્ય યાદ આવ્યું અને દાહડા અને કલાકે ગણી કાઢયા. એકદમ ક્ષણવારમાં તેણે પિતાની સામે એક ભયંકર મુતિને ઉિભો રહેલી જોઈ, તેનાં વર લેહી જેવાં લાલ હતાં અને માથા પર મુકુટ શોભતું હતું, તેનું સ્વરૂપ સૂર્યના જેવું પ્રકાશમાન હતું તે પણ તે શ્યામ હતું વન્તિ જેવી લાલચોળ તેની આંખો હતી, તેના હાથમાં પાશ લટકતું હતું, તેના સ્વામી પાસે ઉભે રહી તેને વલ્ડિ જેવાં નેત્રે જેતે હતું, તે તેનું સ્વરૂપ ભયંકર હતું. તે એકદમ ચમકી ઉઠી, મરણ પામતા સત્યવાનને તેણે જમીન પર સુવાડ અને હાથ જોડી નમસ્કાર કરી કંપતા હૃદયથી તેણે તે મુત્તિને કહ્યું “ખરેખર તું દેવ છે; તારા જેવું સ્વરૂપ મનુષ્યનું હોઈ શકે નહિ, તે મનુષ્યથી ચઢીયાતું છે. હે દેવ સદશ્યમુરિં? તમે કેણ છે? અને શા માટે અહિં આવ્યા છે? તે કહો. તે મૂત્તિએ ઉત્તર આપ્યો કે હું તને રાજા, યમ છું. અને તારા સ્વામીના આત્માને બાંધીને લઈ જવા આવ્યો છું. પછી તેણે તેના સ્વામીના શરીરમાંથી આત્માને—અંગુઠા જેવડો પુરૂષને–ખેચી કાઢ, પાશ વડે દઢ બાંધ્યું, અને પિતાની પાસે રાખે. તરતજ ચેતન્ય છુટું થવાથી અને પ્રાણ જતો રહેવાથી તે શરીર કાંતિહીન, પ્રભા રહિત, ચેષ્ટા વિનાનું, અને જેવું ગમે નહિ એવું ભયંકર થઈ ગયું.” For Personal & Private Use Only Page #848 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ vપ ક આત્માને બાંધી યમ દક્ષિણ તરફ પિતાની નગરીમાં જવા નીકળે અને તે પતિવ્રતા સ્ત્રી તેની પાછળ ચાલી, યમે તેને ઘેર જઈ સ્વામીના શબને અગ્નિ સંસ્કાર કરવા કહ્યું, પરંતુ તેણે તો આગ્રહ પૂર્વક તેની પાછળ ચાલ્યા કીધું, આખરે, તેની ભકિતથી પ્રસન્ન થઈ સ્વામીના જીવન સિવાય ગમે તે વર દાન માગવા કહ્યું. તેણે માગ્યું કે મારા અંધ સસરા દેખતા થાય. યમે તે વરદાન આપ્યું અને કહ્યું કે હવે સંતુષ્ટ થઈ પ્રાછી ફર. પણ તેણે તેની પાછળ જ્યાં જ કર્યું. અને એ રીતે બીજાં બે વરદાન મેળવ્યાં આખરે, સાવિત્રીની અડગ ભકિત અને દઢતાથી પરવશ થઈને યમે તેને જે માગ્યું તે અપવાદ કર્યા વગર આપ્યું. સાવિત્રી એ કહ્યું – “ મહારાજ આ વખત તમે કશાનો અપવાદ કર્યો નથી. મારા સ્વામીને જીવિત આપે, તેના વિના હું કોઈ પણ સુખ ઈછતી નથી, સ્વર્ગ પણ તેના વિના જોઇતું નથી, તેના વિના મારાથી છવાસે નહિ. ” - યમે જવાબ દીધે “હે પતિવ્રતે તથાસ્તુ (તેમ થાઓ ) આ હુ એને પાશથી મુકત કરું છું ” એમ કહી તેણે પાશ વડે બાંધેલા આત્માને મુકત કર્યો. ' (મે નિઅર વિલિઅપ્સકૃત હિંદુઓના વિરરસ કાવ્ય, પૃ. ૩૭-૩૮), હવે આપણે મહાભારતની કથા જે સત્યવાન અને સાવિત્રીની છે તેના સંબંધે કિંચિત્ વિચાર કરીયે. સત્યવાતનું આયુષ્ય વરસ દિવસનું છે એમ જ્ઞાનીથી જાણ્યા છતાં પણ સાવિત્રો તેણે પરણી. યમના હાથ થોભાવવા-તપ, યાચના, પ્રાર્થના કરી. છેવટે સત્યવાન લાકડાં કાપતા જંગલમાં પડયે. પાછલ ગએલી સાવિત્રીએ સાહાએ કરી. ભયાનક રૂપે યમરાજા પાશ લઈને આવ્યા અંગુઠા જેવડે આત્મા તેના શરીરમાંથી ખેંચી કાઢી યમનાજાએ પાશ વડે બાંધે અંગુઠા જેવી વસ્તુ આપણે દેખી શકીએ કે નહિ? તે બધું સાવિત્રીએ જોયું. પાત્ર કેટલી મેટી હશે? દક્ષિણ દિશા તરફ ઉંચે જાવા લાગ્યું કે નીચે નરકેનું સ્થાન તે પાતાલમાં બતાવેલું છે. સાવિત્રી કયા સ્વરૂપથી પાછળ ગઈ? દેવની ગતિ સાથે સાવિત્રી કેવી રીતે પહોંચી શકી ? સાવિત્રીએ યમની પાસેથી અનેક વરદાન મેળવ્યાં અને છેવટે પિતાના પતિ સત્યવાનને જીવતો પાછો લાવી વરસ દિવસનું આયુષ્ય પૂરણ થઈ ગયું For Personal & Private Use Only Page #849 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૦ મું વેદમાં “વરૂણ” સર્વજ્ઞ પુરાણમાં નષ્ટભ્રષ્ટ. ૧૧૭ હતું તે હવે શું અમર થઈને આ કે?કેઈ કાળની અવધીએ પાછો લાવી? તે સંબંધી કંઈ ખુલાશો બતાવેલે જણાતોનથી. અરે યમદેવ પોતેજ કાળની બેડથી જકડાએલાજ છે. એટલું જ નહિ પણ ઈંદ્ર ચંદ્રાદિ બધાએ દેવતાઓ કાળની બેડીમાંજ પડેલા છે. કાળ પુરો થતાં તેઓ સર્વે બીજી ગતિમાં જવાના અને તેમને અધિકાર બીજા ભેગવવાના. વૈદિક મતમાં પણ બધા દેવતાઓને અજન્માં લખીને બતાવેલા નથી તેમજ પૂર્ણજ્ઞાનના અભાવે તે દેવતાઓનાં આયુષ્ય વિગેરે પણ બતાવી શક્યા નથી. ટુકમાં જણાવવાનું એજ છે કે-મહાભારતમાં લખાએલી આ સત્યવાન અને સાવિત્રીની કથા પણ સત્ય બોધ આપનારી નથી. આ ઠેકાણે આટલું જ કહેવું બશ છે.– ઈતિ વૈદકના યમ વનું સ્વરૂપ ખંડ ૨ જે પ્રકરણ ૨૯ મું. - પ્રકરણ ૩૦ મું. વેદોમાં વરૂણ દેવ સર્વજ્ઞ, તે પુરાણમાં નષ્ટભ્રષ્ટ શાથી? હિંદુસ્તાનના દેવે પૃ. ૫૬ પ્રકરણ ૪ થી--- : (૧) “હે પ્રકાશ આપનાર વરૂણ? તારી તીવ્રદષ્ટિ આ બધા ખલભલાટવાળા પ્રવૃત્તિમાં મચેલા જગતનું સૂઢમ નીરીક્ષણ કરે છે, વિશાળ અંતરિક્ષમાં પણ પ્રવેશ કરે છે, અમારા દિવસ અને રાત્રીનું માપ લે છે, અને સર્વ પ્રાણીની ગુપ્ત વાત બાતમી દારની પેઠે શેાધી કાઢે છે.” ત્રવેદમાંથી (મેનિયર વિલિઅન્સે ભાષાંતર કરેલું.) • ' (૨) (એજ પૃ. ૫૬ થી ) ત્રવેદમાં વરૂણને અત્યંત પ્રતિષ્ઠિત સ્થાન આપવામાં આવ્યું છે. “જેનું ઉદ્યઘન થઈ શકે નહિ એવા, અવિનાશી, સનાતન પ્રાણીઓ” અદિતિના પુત્રે, આદિત્યમાં એ મુખ્ય છે. અદિતિ એ એક, અનંતતાનું સ્વરૂપ દર્શાવતી કાલ્પનિક ગુઢ સુષ્ટિ છે, અને મુર કહે છે તે પ્રમાણે “એને વિશ્વવ્યાપી કુદરતની મૂર્તિ ગણવી એ જ ઉત્તમ છે.” આ અદિતિ માતાને બાર પુત્ર હતા. તેમાં વરૂણ, મિત્ર, દક્ષ, ઈદ્ર, સવિતુ અને સૂર્ય મુખ્ય હતા, “વરૂણ એ શબ્દ (પૃ. ૫૭ થી) સંસ્કૃત વ “ ઢાંકવું ” એ ઉપરથી આવ્યો છે તેટલા માટે તે સર્વ પદાર્થોને ઢાંકનાર આકાશને દેવ ગુરૂડ પુરાણમાં લખ્યું છે કે-મૃત્યુ લોકથી યમપુરી ૮૬૦૦૦ યોજના છે. જ્યારે જીવાત્મા આ શરીર છોડે છે ત્યારે તેને તે પુરીમાં જવા માટે સફર કરવી પડે છે અને માર્ગમાં ૮ મુકામ કરવા પડે છે. ( શંકાકો ષ. સં. ૧૮૪મી. પૃ. ૨૪ ). For Personal & Private Use Only Page #850 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ર છે. ગ્રીકભાષામાં તેને મળતા દેવને માટે જે શબ્દ છે . તેના અથ. ૮ સ્વંગ ’ થાય છે. અને આ પ્રજાએ છૂટી પડી તે પહેલાં ગ્રીક અને પ્રાચીન આ દેવાને પૂજતા તેમાંને તે એક છે એ સ્પષ્ટ છે. આ લાકા જે “ સૂર્ય આકાશમાં તેની સત્તાથી ઉગે છે, જે પવને વાય છે તે માત્ર તેના શ્વાસરૂપ છે; નદીએ તેની આજ્ઞાથી વહે છે ને તેનાં ઉંડા માર્ં તેણે કર્યાં છે; અને તેણે સાગરની ઉંડાઇ કરી છે. તેના નિયમેા સ્થિર છે અને તેનું ઉદત્રધન થઈ શકતું નથી. તેના નિયમેાને મળે ચંદ્ર પ્રકાશ સાથે ફરે છે અને રાત્રે આકાશમાં દેખાતા તારા દિવસના પ્રકાશમાં અદશ્ય થાય છે. હવામાં ઉડતાં પક્ષીઓ અને કદી પણ વિશ્રાંતિ લીધા વિના સતત વહેતી નદીએ તેના ખળ અને ક્રોધ જાણી શકતાં નથી, પણ આકાશમાં પક્ષીઓ ઉડે છે તે, દૂર મુસાફરી કરતાં પવનની ગતિ, અને મહાસાગર પર વાણાના માર્ગો એ સું એ જાણે છે, અને જે છુપી વાતા થઇ ગઇ છે કે થવાની છે તે સવ એ જુએ છે. ” ( મૂરકૃત ‘ મૂલ સંસ્કૃત ગ્રંથનાં વચન ’ પૃ.૫૮) (૩) હિંદુસ્તાનના દેવા. પૃ. ૬૦ થી-યજુર્વેદમાં વરૂણા વિષે નીચેની હકીકત આપી છે—એક દેવષિ ગુને પરમતત્વ બ્રહ્મ વિષે તે ઉપદેશ કરે છે કે “ જેમાથી સર્વ પ્રાણીઓ થાય છે. જન્મ્યા પછી જેને લીધે તેએ જીવી શકે છે, જે પ્રતિ તે જાય છે, અને જેની સાથે એક રૂપ થાય છે. ” ** તેણે પવિત્રતા એકાગ્રચિત્ત ધ્યાન ધરીને અન્નને ( કે શરીર કે પદાને ) બ્રહ્મ જાણ્યું, કારણ કે સ` પદાર્થો અન્નથી ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થયે અન્ન વડે જીવે છે, અન્ન પ્રતિ જાય · છે, અને અન્નની સાથે એક રૂપ થાય છે. ” “ વળી તેણે ઉડું ધ્યાન ધરી બ્રહ્મનુ શેાધન કયુ" અને મન વિચાર એ બ્રહ્મ છે એમ શેાધી કાઢયું; કારણ કે સ` પદાર્થા મનથી જન્મે છે. ” વગેરે વગેરે આ તે સમયેા; પણ વરૂણ પાસે આવીને કહ્યું-હે ભગવાન ? બ્રહ્મ શુ છે તે મને શિખવે. ' વરૂણે કહ્યું તપવડે બ્રહ્મ જાણુ તપજ બ્રહ્મ છે. ” . ઃ ‘તેણે તપ તપ્યુ' અને તપ તપીને આનંદ બ્રહ્મ છે એમ જાણ્યું. કારણ કે ખરેખર સવ ચીજે ઇછામાંથી ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થયે ખુશીથી જીવે છે, સુખ પ્રત્યે જાય છે, અને તેએ આનંદ સાથે એક રૂપ થાય છે. ’ ( સુર કૃત ‘ હિંદુ સ` દેવ ’ પૃ ૨૭૫) For Personal & Private Use Only Page #851 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૦ મું. વેદોમાં “વરૂણ સર્વજ્ઞ પુરાણમાં નષ્ટભ્રષ્ટ ૧૧૯ પદાર્થોની ઉત્પત્તિ વિષે વરૂણે આવા તત્વજ્ઞાનને ઉપદેશ કર્યો છે. તૈત્તિરીયોપનિષદમાં ભૃગુવલ્લીમાં “ગુને વરૂણે બ્રહજ્ઞાન આપ્યું છે. – भृगु वै वारुणिः । वरुणं पितर मुपससार। अधीहि भगवो ब्रह्मेति । तस्मा एत त्प्रोवाच । अन्नं प्राणं चक्षुः श्रोत्रं मनो वाच मिति। तं हो वाच । यतो वा इमानि भूतानि जायते । येन जातानि जीवंति। यत्प्रयंन्त्यऽभिसं विशन्ति । तद्विजिज्ञासव ! तत् ब्रह्मेति । सतपोऽतप्यत । सतप स्तप्त्वा ॥ અન્ને ક્ષત્તિ અજ્ઞાનતા માળે રવરિત્રમાનિ મૂતાનિ ના નગાતાનિ जीवन्ति। अन्नं प्रयन्त्वऽभिविशन्तीति ॥ - એકાદશે પનિષદ, છોટાલાલ ચંદ્રશંકર શાસ્ત્રી પૃ. ૫૪૮–શબ્દાઈ–વરૂણને પુત્ર ભગુ એકવેળા પિતાના પિતા વરૂણદેવની પાસે આવ્યો એ શું છે, તે વિષે આપ મને ઉપદેશ કરશે. તેણે તેને આ પ્રમાણે જણાવ્યું પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન, અને વાણું આટલાં બ્રહ્મને જાણવાના સાધન રૂપ છે. વધારામાં તેમને તેને એ કહ્યું કે–જેનામાંથી આ સર્વ પ્રાણું માત્રોની ઉત્પત્તિ થાય છે, જેના વડે ઉત્પત્તિને પામેલાં પ્રાણીઓ જીવે છે, મરણ પ્રાપ્ત થયા પછી જેને વિષે પ્રાણીઓ પ્રવેશ કરે છે તેજ બ્રહ્મ છે. માટે તું તેને જાણવાની ઈછાકર પછી ભૃગુએ પિતાના પિતાના જોઈએ) કહેવા પ્રમાણે આ સઘળું ઓળખવા માટે તારૂપી વિચાર કરવા માંડે. આ પ્રમાણે તપના પ્રભાવ વડે તેણે જાણ્યું કે-અન્ન એ બ્રહ્મરૂપ છે. કારણ કે–સર્વ પ્રાણી માત્રોની ખરેખર અન્નમાંથીજ ઉત્પત્તિ થાય છે. ઉત્પન્ન થયા પછી અન્ન વડે પ્રાણીઓ જીવે છે, જયારે મૃત્યુ પામે છે ત્યારે ભૂતે અન્નને વિષે પ્રવેશ કરે છે, અર્થાત્ મરણ સમયે સર્વ ભૂતે અન્નના કારણ રૂપ પૃથ્વી ભણું જાય છે તથા પૃથ્વી રૂપ થઈ જાય છે. ઈત્યાદિ. - આ લેખમાં કિંચિત વિચારવાનું કેવરૂણદેવે પિતાના પુત્ર ભૃગુને ઉપદેશ આપતાં વધારામાં કહ્યું કે-“ જેનામાંથી આ સર્વ પ્રાણી માત્રોની ઉત્પત્તિ થાય છે.” આમાં વિચારવાનું કે–પ્રાણી માત્રની જે ઉત્પત્તિ થાય છે તે કર્મવાળા પ્રાણીઓની કે કર્મ વિનાના પ્રાણીઓની? જે કર્મવાળા પ્રાણીઓની ઉત્પત્તિ થતી હોય તે તેમને કર્મ કેણ લગાડતું હશે? અગર કર્મ વિનાના ઉત્પન્ન થતા હોય તો ઉત્પન્ન થઈને તેમને કરવાનું શું? વળી જણાવ્યું કે “મરણ પ્રાપ્ત થયા પછી જેને વિષે પ્રાણીઓ પ્રવેશ કરે છે તે જ બ્રહ્મ છે.” For Personal & Private Use Only Page #852 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તત્ત્વત્રયી મીમાંસા. ખંડ ૨ આમાં વિચારવાનું કે-કેટલો કાલ રહ્યા પછી પાછા પ્રવેશ કરી જતા હશે ? કદાચ કહેવામાં આવે કે-૭૯૫ના અંતે પાછા બ્રહ્મમાં પ્રવેશ કરી જાય છે તે તે પણ યોગ્ય ન જ થાય કારણ કે ક૯પના અંતમાં તે પ્રાણીઓની પ્રવૃત્તિ પાપરૂપ થઈ જાય છે, અગર તેવા પાપની પ્રવૃત્તિવાળાને બ્રહ્મમાં પ્રવેશ થઈ જતો હોય તે પછી શાસ્ત્રોમાં તપ જપ ધ્યાનાદિક બતાવવાની જરૂર જ શી હતી ? માટે આ લેખ બધી વાતથી વિચારવા જેવું છે. - અમો વારંવાર કયાં સુધી લખી લખીને બતાવીએ? એક ભગુ ઋષિ જે બતાવ્યા છે તેમને બ્રહ્માના પુત્ર બતાવેલા છે. તે અને આ વરૂણ દેવના પુત્ર ભૂગુ એક હશે કે જુદા આ સમજવાનું રહે છે. મનુષ્યને ભાગ લેવા તૈયાર થએલા વરૂણદેવ સર્વસ (૪) હિંદુસ્તાનવા દેવો. પૃ. ૬૩ માં ગડગવેદમાં નીચે લખેલી વાત આપી છે–તેથી વરૂણને એક વખત મનુષ્યનું બળિદાન આપવામાં આવતું એ શક્ય દેખાય છે. હરિશ્ચંદ્ર નામના એક પુરૂષને પુત્ર ન હતો. નારદની સલાહથા તે વરૂણ પાસે ગયો અને તેને કહ્યું “હે રાજનું, મને પુત્ર પ્રાપ્ત થશે તો તે પુત્રનું હું તમને બલિદાન આપીશ.“વરૂણે તેને એવું વરદાન આપ્યું. પુત્ર મોટો થયો ત્યારે તેના પિતાએ તેને પિતાની પ્રતિજ્ઞા કહી સંભળાવી, પણ પુત્રની મરજી યજ્ઞમાં હોમાવવાની ન હતી તેથી તે ઘરમાંથી નાશી ગયે. રાજાએ પિતાની પ્રતિજ્ઞા પાલી નહિ, તેથી નારાજ થઈ વરૂણે તેને શાપ દીધો અને તે જલંધરથી પીડા પામવા લાગ્યો. તે પુત્ર છ વરસ જંગલમાં ભટકયો આખરે તે એક બ્રાહ્મણને મળે તેને ત્રણ પુત્રો હતા, તેઓમાના એકને ખરીદીને પિતાના બદલે યજ્ઞમાં હોમવાની તેણે માગણી કરી પિતાએ વડીલ પુત્રને આપી દેવાની ના ખુશી બતાવી, અને માતા કનિષ્ટને છોડવા રાજી ન હતી, આથી વચલા છોકરાને લેવામાં આવ્યો. તે કુમારને બાંધ્યો અને તેને હોમવાની તૈયારી થઈ, ત્યારે તેણે દેવની સ્તુતિનાં કેટલાંક તેત્રે ગાવાનો રજા માંગી. વરૂણે એ યાચના સ્વીકારી અને તે અચાઓ પઢવાથી હરિશ્ચંદ્રને જંલધર મટી ગયે.” - આ ઉપરના લેખકમાં વિચારવાનું કે-ચારે વેદનું મૂલ કહેતે અથવા સંપૂણ હિંદુધર્મનું મૂવ કહતે તે ઋગવેદ જ છે. અને ચારે વેદના મુખ્ય દેવતાઓ (૩૩) તેત્રીશજ ગણાવેલા છે. તેમાં પણ શ્રેષ્ટમાં શ્રેષ્ઠ દુનીયાના For Personal & Private Use Only Page #853 -------------------------------------------------------------------------- ________________ * w w w w w w - પ્રકરણ ૩૦ મું. મનુષ્યને ભેચ લેવા તૈયાર, વરૂણ સર્વજ્ઞ ૧૨૧ જેની સૂક્ષ્મમાં સૂકમ (ાણામાં છાશ ): આતની મેળવનાર જ્ઞાવાન સર્વજ્ઞરૂપ વણરૂદેવને જ વર્ણવેલ છે. વેદને અનાદિન અપાય તરીકે પૂર્વકાલના લાગે બાલકન રહે પંડતાએ લખીને બતાવેલા છે. તેઓએ આ પ્રસંગ શું ધ્યાનમાં લીધા નહી હોય? આ રાજા કયા કાલમાં થએલા? સર્વજ્ઞ એવા વરૂણદેવે યજ્ઞમાં હોમાવી પાછો લેવાની આશાથી રાજાને પુત્રનું વરદાન આપ્યું. તેમાંથી તેમને શું મેળવવાનું હતું અને પ્રાપ્ત થએલા પુત્રને યજ્ઞમાં હોમાવી રાજાને પણ શું મેળવવાનું હતું તેમાંનું કાંઈ પણ સમજાતું નથી. જે સત્તાથીવરૂણ દેવે પુત્ર આપે તે સત્તાથી પાછો ન મેળવતાં નીરપરાધી રાજાને જલધરના રેગથી દુલ્મી શા હેતુથી કર્યો? | મારા વિચાર પ્રમાણે આ બધા વૈદિક પંડિતએ કેઈ તેવા તેવા સમયમાં વેલેથી તે પુરા સુધીના લેખે જે લખ્યા છે તે કઈ ચાલતા સત્ય ધર્મથી જુદા પીને ગમે તેમાંથી વસ્તુને ગ્રહણ કરી પિત પિતાની મરજી પ્રમાણે લેખે લખીને ઉભા કરેલા તેથી આજકાલના ખરા શેાધકે પંડિતે પણ તને મેળવ્યા વગર મટી ગુચવણમાં ગુંચવાઈ રહ્યા હોય? આ મારું અનુમાન નહિ જેવું પણ સત્ય શોધકોને વિચારવા પેચ થશે. વેદોમાં વરૂણ સર્વજ્ઞાદેવ, તે પુરાણમાં નષ્ટભ્રષ્ટ અથી? . હિંદુસ્તાનના દે. પૃ. દર થી—“પુરાણમાં વરૂણની પ્રતિષ્ઠામાં ખેદકારક ફેરફાર થયેલે વર્ણવ્યું છે. વેદના દેવામાં સર્વથી ઉત્તમ દેવની પદવી માંથી ભ્રષ્ટ થઈ વરૂણે માત્ર સમુદ્ર દેવે, બીજા વર્ગનેને ધૂન (રામન કોને સમુદ્ર દેવ) થાય છે. તે પોતાની પાસે નાગની ફેણનું બનાવેલું અભિગ નામનું જળસ્પર્શ ન કરી શકે એવું છત્ર રાખે છે તેનાં નીતિનાં લક્ષણમાં પણ એવી જ અધમ સ્થિતિ થાય છે. ' મહાભારતમાં તેણે વિષે આખ્યાન કહ્યું છે તે પ્રમાણે પાપને તિરસ્કારવાને બદલે તે ઉતથ્ય રાષિની પુત્રીનું હરણ કરે છે, અને માછી આપવાની ના કહે છે, તેથી વિ સમુદ્ર પી જાય છે અને ત્યારે વરૂણ શરણે જાય છે. તેણે વળી સૂર્ય દેવ સાથે ભેગા થઈ ઉર્વશી નામની અપસરા જેકે કામક્રીડા કરી, તેથી અગત્ય નામના પ્રસિદ્ધ ષિને જન્મ થશે.” - ' . . . 16 For Personal & Private Use Only Page #854 -------------------------------------------------------------------------- ________________ ત્રયી મીમાંસા. એક દરે આ સર્વજ્ઞ વરૂણ દેવના વિચાર— વેદોમાં મેટામાં મેટો અને પ્રાચીનમાં પ્રાચીન ઋગ્વેદ છે, તેમાં મેટા માં માટે વરૂણ દેવ મનાવે છે. કેમકે કલમ બીજીમાં જણાવ્યા પ્રમાણે-સૂ દેવ તેની સત્તાથી ઉગે છે, પવન દેવ તે તેના જ શ્વાસ બતાવ્યે છે. વળી તેની આજ્ઞાથી નદીઓ વહે છે અને તેના ઉંડા માર્ગો પણ વરૂણદેવે જ કરે છે પ્રત્યાદિ. આ બંધુ ઇશ્વરની પ્રેરણાથી ઋષિએ જાણીને બતાવ્યુ એમ પ્રસિદ્ધ માં મુકાયુ છે. ૧૨૨ આટલી બધી માટી સત્તાવાળે સજ્ઞ વરૂણ દેવ-કલમ ચોથીમાં જણાવ્યા પ્રમાણે હરિશ્ચંદ્ર રાજાને પુત્રનુ વરદાન આપી, પુત્રનુ બલિદાન લેવા તૈયાર થાય, એ કેટલું બધું આશ્ચય? વળી પુત્રનું બલિદાન ન જલ ધરના લય કર રણ ઉપન્ન કરે એ પણ કેટલુ બધુ વિચારવા જેવું ? ન મલવાથી - ખંડ ૨ આટલી માટી સત્તાવાળા વરૂણ દેવને આવી અચેગ્ય અનીતિ કરવાનું પ્રયાજશું? વળી પાંચમી કલમમાં મહાભારતના લેખ જોતાં, આ સજ્ઞ વરૂણુ દેવે ઋષિ કન્યાને પણ ન છોડી ? આટલી બધી અનીતિવાલા દેવને વેઢમાં સર્વજ્ઞ પણાનું નું વિરૂદ આપનાર ઋષિઓ જ્ઞાનીઓ હતા એમ પશુ આપણું મન કેવી રીતે કબૂલ કરે ? આ બધી વાતાને વિચાર કરી જોતાં જરૂર કોઇ પૂર્વ કાલમાં ચાલતા સત્યધર્માંથી ફંટાઈને-પૂર્ણુ જ્ઞાન વિનાના પડિત માનીએએ, આ નવું ધાંધલ ઉભુ કરેલુ' હાય એમ કેમ ન કલ્પી શકાય ? જેને વેદના ઋષિએએ ઉત્તમેાત્તમ દેવ તરીકે કહી બતાવ્યા હોય તે આપણી નજરે, અધમ સ્થિતિવાળા દેખાય ત્યારે આમાં ભૂત લખારાઓની કે આપણા જેવા જોવાસ એની ? આ વાતના વિચાર તા કોઇ તસ્થ દષ્ટિના પડિતાહોય તે બતાવી શકે ? આપણા જેવા પક્ષપાતીએ કે કેવળ મધ શ્રધાળુએ કેવી રીતે ન્યાય આપી શકે? અમે તે કિ ંચિત સુચના માત્રથી જણાયુ છે વિશેષ વિચારવાનું તે વાચકેાને જ સાંપુ છુ. જૈન પ્રમાણે–અનેક પ્રકારની દેવાની જાતિઓ અને તેમનાં સ્થાન વિગેરે ખંતામાં છે. તેમાં પહેલા દેવલોકના ઈંદ્રના ચાર દિશપાલ ( ચાર દિશાના રખવાલા ) સામ; ચમમાં વરુણ અને પ્રેર છે તેમ મમુખ્ય પક્ષુ જણાવ્યું છે. તેજ ચાર લેાકપા વેદ પુરાણમાં લખાયા છે ધ વિચિત્ર પ્રકારથી ગેઞઢવાયલા છે. તે સિવાય ૧ ઇંદ્રલે, ૨ શિવલક, વિષ્ણુàાક, ૪ ગાલે કકૃષ્ણુનું સ્વ અને પાંચમે બ્રમ્હલેક બ્રમ્હાનું પણ પેલુ છે. For Personal & Private Use Only Page #855 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૧ મું. વેદમાં અનિની પાસે મેટી માગણીયે. ૧૨૩ વિદિકેને ઇલેક જનોના પહેલા દેવલની સાશે, કદાચ બેસતે કરી શકશે. પણ-શિવ, વિષ્ણુ અને બ્રમ્હા ચોક્કસ સ્વરૂપના ઠર્મ વિના તેમના સ્વર્ગોની ચોક્કસતા કેવી રીતે કરી લઈશું ? આ બધા લેખે મૂકેલાં છે અનવ પૂર્વક વિચારવાની ભલામણ કરૂ છું. ઈતિ વેદાદિકના સર્વજ્ઞ વરૂણ દેવનું સ્વરૂપ અંડ આજે પ્રકરણ ૩. મું. . . .' - - - - - - પ્રકરણ ૩૧ મું. વેદોમાં વર્ણવેલાઅધિનુકિંચિત્ સ્વરૂપ હિંદુસ્તાનના દેવ પૃ. ૪૨ થી પ્રકરણરાજી થપ્ટેિએ - “ મહાન અગ્નિ દેવ? તારૂં તત્ત્વ એક છે તે પણ સ્વરૂપે ત્રણ છે. અગ્નિ સ્વરૂપે તું આહં–પૃથ્વી પર બળે છે; વીજળનાં રૂપમાં આકાશમાં ચમકે છે અને સુવર્ણમયા સૂર્યગ્રા જરૂમાં રામમાં ફરશે છે.. . . . ! (ડેક્તર મૂરકૃત સંસ્કૃત શન વચન પુરા * ઇજ સિવાય કેઈપણ જારી કરેલા અનિના સ્તોત્રો વેદમાં છે હિંદુસ્તાનના ૪૪ જ8 માંડવેરમાં પ્રથમ કાપતી અનિદેવની સ્તુલિના સ્તંત્રને અર્થ આપે છે- હું અગ્નિનું સ્તવન કરું છું, એ મોટામાં મેટ પુરોહિત છે, "દેવ છે અને સિહેજ-છે- માથાક્યા છે ફૂ પુષ્કલદ્રષ્ય આપનાર છે. એ પ્રમાણે...વચાને અર્થ છે. હાપાતરકારે નવે અચિાઓ ટાપમાં મુકી શાથનાવાય બિષ્યમોએ હાશ્મી અનtછે તે ત્યાંથી જોઈ લે. . (પૃ. ૭) ચાં-જઇક, હાય પૂર્વક વિનેદથી એમ કહેવામાં આવે છે કે દેવે તે બે મુખ છે-બ્રાહ્મણ (ભા કરવાને ભાગવાને ઉત્તમ નમુને) અને અગ્નિ ? For Personal & Private Use Only Page #856 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ત-વષયી–મીમાંસા: ખંડ ૨ વેરમાં અગ્નિને આકાશ અને પૃથ્વીનો પુત્ર, અને ઈદ્રને જોડકીઓ ભાઈ કહા છે. આમ એની જે પ્રતિષ્ઠા વેદમાં ગવાઇ છે તે ત્યાર પછીના સમયમાં જવી રહી છે. . મહાભારતમાં આનું એવું કારણ અપાયું છે કે અતિશય બલિદાનનું ક્ષણ કરવાથી તેનું વીર્ય ક્ષીણ થયું છે. આખા ખાંડવવનનું ભક્ષણ કરી પોતાનું નષ્ટ થયેલું આરોગ્ય પાછુ તાજુ કરવા તે આતુર હતું એમ કહે છે. ઈદ્ર તેને તેમ કરતાં લાંબે વખત અટકાવ્યું, પરંતુ કૃષ્ણની સહાયતાથી તેણે પિતાની ઈચ્છા સફળ કરી. પિતરોની પાસે મૃતકને મોકલીદ, એવી અગ્નિને પ્રાર્થના. . હિંદુસ્તાનની સંસ્કૃતિ, પૃ. ૪૫ થી . . “હે અગ્નિ? આ શબને ભસ્મજાત કર નહિ, તેને દુખ આપ નહિ, તેની ત્વચા કે દેહને છેક મહિ. હે વન્ડિ? તેનું શરીર તારી ઉષ્મામાં બલી જાય કે તરત અમારા પિતૃઓખાસ્થાનમાં તેને એકલ.”(સં. ૧૦, ૧૬-૧), આ અનિના સંબંધે કિંચિત્ મારે વિચાર– વેદમાં પહેલ વહેલી અગ્નિની સ્તુતિ કરવામાં આવી છે. અને એક ઈદ્ર સિવાય બીજા બધા દેવામાં એની સ્તુતિએ વધારે ગવાઈ–કારણ એવું ક૯પવામાં આવ્યું કે નિર્જીવ લાકડામાંથી આ પ્રાણીની ઉત્પત્તિ, વળી જેવાથી ઉત્પત્તિ તેનેજ નાશ કરનાર, આ કુદરતી બનાવ જોઈ ઋષિએ આશ્ચર્યમાં મગ્ન થતા, શનિની રાતિ કરવા લચાયા. અને તે પ્રમાણે પોતે ભદ્રિક ભાવે લખતા પણ ચયાપતું ઉત્પના કરેલી વસ્તુનું કે પ્રતિપાદન કરેલી વસ્તુનું મહત્વ દુનીયામાં કાયમ રહેતું હોય તે જ તેના ઉત્પાદકોનું કે પ્રતિપાદકોનું મહત્વ કાયમ રહે જ્યારે આપણે આજે અનિલ દેવતું જ મહત્વ નહિ જેવું દેખી રહયાછિએ તે પછી તેના પ્રતિપાદકોનું મહત્વ કેવી રીતે ટકી રહે ? એવી રીતે આ એક અગ્નિના સંબંધે બન્યું છે તેમ નથી પરંતુ વેદના સમયમાં અનેક વિષમાં તેવું બનેલું આપણું જોવામાં આવે છે જુવે કે વેદેમાં પ્રતિપાદન કરેલા ચાણયાગાદિકનું મહાવ દુનીયામાં, ઈ વરૂણ આદિ દેવેનું મહત્વ પણ જુવે કેટલું રહેલું છે ? For Personal & Private Use Only Page #857 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૧ મુ. ૮ મા સૈકાથી રિલા અક્ષતા ધર્મ વેદના નથી. ૧૨૫ આવી રીતે તે તે પદાર્થાનું મહત્વ એક થવામાં ખરૂ કારણ જોતાં તે તેના પ્રતિાકકોની ખામીને લીધેજ બનેલુ છે એવા વિચાર કરવા તેજ વિશેષ પ્રશસ્ત છે એમ મારૂ માનવું થાય છે. કુમારીલ ભટ્ટ અને શકરાચાય. ઇ. સ. ના ૮ ૯ મ સંકામાં થયા. હિદલેકના ટુક। ઇતિહાસ. સને ૧૮૮૬ ની બીજી આવૃત્તિ. ડાકતર હંટર : કૃત અંગ્રેજી પુસ્તકનુ ગુજરાતી. તેમાંથી લીધેલા ઉતારા. પૃ. ૧૦૩ માં—પહેલા આચાય કુમારિત બિહારના પવિત્ર બ્રાહ્મણ હતા. ઈસ્વીસનના આઠમા સૈકામાં તેણે ઉપદેશ કરવા માંડયું. પૃ. ૧૦૯—શ’કરાચાય . સનના ૯ મા સકા ૦૦૦ એમના જન્મ મલખાર દેશમાં થયા હતા........તેમને બ્રાહ્મણાના વેદાંત મતને તેનું છેલ્લું ત્ર આપ્યું અને લેાક પ્રિય કરી પ્રજા ધમ બતાવ્યા. ૮ મા કે ૯ મા સૈકામાં તેમને ટ્રુક। ભવ પુરા થયા પછી–પ્રત્યેક નવા હિંદુ પંથને સગુણ ઇશ્વરની સ્થાપનાથી આરંભ કરવા પડે છે. એ કહેવું ભાગ્યે અતિશયેાક્તિ કહેવાય. પૃ. ૧૦૭-હિંદુમતને ધર્મના આધાર.........જેમ હિંદના લેાકની અનેક જાતા પરથી નાતા બની તેમ વેદના જૂના સાદા માર્ગ-યુદ્ધના શાંત મત અને અનાય લેાકાના ભયાનક વિધિ કુલડીમાં ગલાઇ, તેમાંના મૂલ્યવાન્ ધાતુ અને મેલના મિશ્રણ રસ્સના હિંદુ દેશ બન્યા બૌદ્ધ ધર્મની અસર માદ્ધ મતે હિંદુ મતમાં પોતાના દાન ધર્મના ઉદ્ધાર ઉત્સાહ સુકચે. એટલું જ નહીં પણ પોતાનાં ઘણાંક ધમનાં ખાતાં તથા રિવાજે તેને માટે રહેવા દીધાં. ॥ પૃ. ૧૦૮-ગાલાના રાજે દ્રલાલ મિત્ર નામે મેટા પંડિત જાતે વૈષ્ણુવ છે તેા પણ માને છે કે-જગન્નાથનાં સ્થાસન ખોદુધર્મના કોઇ વરઘેાડાંની પાછલ રહેલી નિશાણી છે. હિંદુ મતે પાતાના ઘણાક આધાર અને પણિક ક્રિયા હિંદના અનાય લાક પાસેથી પણ લીધાં છે-લાકડાંનાં ઠુઠાંની, અશુઘડ પથ્થરની, અને ઝાડની પૂજા તેમની તરફથી આવેલી છે. અંગાલના ગામડીયા લેાના પમ તે એમાં જ આવી રહ્યો છે, For Personal & Private Use Only Page #858 -------------------------------------------------------------------------- ________________ - જનમ જ ના ૧૧૧૧૧૧ ૧૨૬ , . . ' તન્નત્રયી-મીમાંસા. ' ખડર હિંદ તત્વજ્ઞાનને ઇતિહાસ કર્તા નર્મદાશંકર મહેતા પૂર્વાર્થ પ્રકાશક હીરાલાલ શિવનદાસ પારેખ બીએ આસિ સેક્રેટરી, અમદાવાદ પહેબ્રી આવૃતિ સંવત ૧૯૮૦. સં. ૧૯૭૯ ના માઘ માસના વસંતમાં પ્રેફેસર આનંદ શંકર બાપુભાઈ ધુવ એક અંગ્રેજીતત્ત્વજ્ઞાનમાં ઈતિહાસનું વિવેચન કરd પ્રસ્તાવના-પૃ. ૧૭ માં. ભારતવર્ષની ત્રણ નદીઓ-ખરી રીતે શ્રી કૃષ્ણ ચંદ્ર, શ્રી ગૌતમ, શ્રી મહાવીર. એ ત્રણ મૂલ સ્થાનમાંથી જાગી છે. અને ત્યાં સુધી જ આપણી માનુષી અથવા પોયે ઈતિહસિદષ્ટિ પહોંચે છે. તે પહેલાની આપણી દષ્ટિ ઈતિહાસ પરંતું-અપૌરુષેય “શબ્દ બ્રહ્મની ઝાંખી છે. એ સ્પષ્ટ તત્ત્વ દષ્ટિ બ્રાષિઓછી ઉઘરી છે એમ કહેસમાંતતઃ વિધિ જણાશે પણ ધસ્તુસ્થિતિથી વધાવી લે જે નિર્ણય છે. કે ........ . . . . • જ્યારે શ્રી કૃષ્ણના કુટિલે રાજ્ય વહોરવાળે જીવનમાં તેમની સત્ય શાને દષ્ટિ અનિવૃિત રહી હતી ત્યારે શ્રી ગૌતમની અને શ્રી મહાવીરની તત્વ દષ્ટિ વૈરાગ્ય અને ત્યાગ ઉપર ભાર મુકનારી છે. ડી : - - - - - - - - નિવૃત્તિના ઉપના ન્હસ્થજ્ઞાન સાથે નિવૃત્તિ ઉપર શ્રી કૃષ્ણને ધર્મો પદેશ નિત્તિ પર થવું એ શ્રીગૌતમ મહાવીરને ધર્મ ઇતિહાસ કાલના બ્રાહ્મણ ધમે બૌદ્ધ ધર્મ અને જેને ધર્મ પ્રવર્તક રાજએિ હતા. એટલું જ નહી પરંતુ સાધન રણ પણ ત્રણેમાં લગભગ મળતી છે બ્રાહ્મણ ધર્મ-કમ ઉપાસના અને જ્ઞાન અથવા મગ, લાકિ ગ, અને જ્ઞાન યુગને સાધન રૂપે લે છે. : - - - - - - મા પદ્ધ મા લ:જાપધિ, અને પ્રજ્ઞાને સાધનકરૂપે. વીકાર કરે છે અને જૈન ધર્મ – શ્રદ્ધા અને ચારિબસાધન રૂપે રવી છે. એ ટુંકામાં–આચાર, સંસાર અને વિચારને સમવધ કરવાથી એટલે વાણ રહેણીને કમાણી વહેપાર શ્ચિતરણી એ એક લક્ષદ્ધિ કરવાથી આ ત્રણે ધર્મો મે હંસિદ્ધ કરવા મથે છે . છે કે ફિ . : : એજ પ્રસ્તાવના પ્ર. ૯માં-તત્વજ્ઞાનની આભિન્ન પ્રસ્થાને શ્રેણિ ગંગા, યમુના અને સરસ્વતી વડે ઉન ચિમેલી વિતી જેવી છે-૧ બ્રાહ્મણ For Personal & Private Use Only Page #859 -------------------------------------------------------------------------- ________________ www પ્રકરણ ૩૧ મું. હાલમાં ચાલવૈદિક ધમ ને જનને વિકાર. ૧૨૭ દર્શનની શ્રેણિ રા દ્ધ દર્શનની શ્રેણિ, ૩ આહદર્શનની શ્રેણિ. એ ત્રણ ભિન્ન પ્રવાહના નીઓ છતાં ભારત વર્ષના ઉંચા નીચા સર્વ પ્રદેશને પાવન કરતી અદ્યાપિ ચાલે છે. જેવી રીતે સુંદર સ્ત્રીની વેણી, ત્રણ થી ગુથાય છે ત્યારે તેના મસ્તકને શોભા આપે છે અને છુટાં લટીયાં સદને લજા છે એ બ્રાહ્મણોના, બૌદ્ધસેના અને જેનોના વિચારોને જે ભાષણ કરીને જાણતા નથી તેને મારી અલ્પમતિ તત્વજ્ઞાન કહી શકતી નથી પરંતુ ધમધ કહે છે કે: " / હિંદતત્વજ્ઞાને ઇતિહાસ લેખક નર્મદાશંકર મહેતા જૈન દર્શનના લેખમાં તેમને સુધારો કરવાની સૂચના-+ , , . . ( પૃ ૧૯૮માં એમને ( જેને 5 ધર્મ સખ્રદાય ઘણે પ્રાચીન છે. તેમના આદ્ય તીર્થકર રાષભદેવજીએ પિતા પુત્ર ભારતમે ચાહવાસયાસન આપી, સંસાર ધર્મને ત્યાગ કરી, સિદ્ધપદને મેલવ્યું હતું. તેમના ત્યાર પછીના બાવીશ તીર્થકરે સંબંધની પ્રમાણવાળી ઐતિહાસિક માહિતી મળી આવતી * t } | P | + નથી. ' ' ' ' , ' ' . ૬ ' j * * * બાવીશ તીર્થકરેને ઈતિહાસ નથી એ ભૂલ છે. વીશ તીર્થકરોને અને તેમના સમયમાં થએલા બાર ચક્રવર્તીને, તથા વાસુદેવદિકનાં નવનિકેને ઈતિહાસ ક્રમવાર દિશામાત્ર તે અમારા આ પુસ્તકથી વિશેષ ત્રિષષ્ઠિ શિલાકા પુરૂષ, ચરિત્રાદિથી જોઈ શકાશે. આ 1 - - - - ૯૦ માં વષમ નને સર્વ પ્રકાર AIR અલોકિક ! કેટ વણી આપવામાં આવી હતી. તે પાક !: ", વર્ધમાનને કેલવણી આપવામાં આવી હતી એ વાત ની માન્યતાથી સર્વથા વિરૂદ્ધ છે. તીર્થકરના જીવને પૂર્વભવમાં જે ત્રણ જ્ઞાન હોય છે તે ત્રણે જ્ઞાન લઈને માતાના ગર્ભમાં આવે છે, તેથી તેમને કઈપણ પ્રકારની કેલવની લેવાની જરૂર પડતી નથી. અને આજ સુધી પૂર્વકાલસ થઈ ગએલા કેઈપણ તીર્થકરે કોઈપણ પ્રકારની કેલવણ લીધી નથી, તેમજ ભવિષ્યકાલસા જે તીર્થંકર થશે તેમાંના કેઈ પણ તીર્થકર કેલવણી લેશે પણ નહી. ' , . આ એકજ માન્યતા સિવાય બીજી માન્યતા જૈનોમાં છેજે નહીં. કિંતુ તદ્દન સમૃદ્ધિકાલના શે કે તકનિકૃષ્ટ કાલના ગે નિશાંથી ભુલાઈ ગએલે For Personal & Private Use Only Page #860 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ . તત્વત્રથી મીમાંસા, ખંડ ૨ વ્યવહારો માર્ગ કે ધર્મને માર્ગ જે પ્રથમના તીર્થકરે થાય છે તે પોતાના ત્રણ જ્ઞાનના બલથી ગ્રહસ્થાવસ્થામાં પ્રથમ સામાન્યપણાથી વ્યવહારને માર્ગ લેકેને બતાવી રસ્તે પાડે છે, ત્યાંથી જ દુનિયાને વ્યવહાર માર્ગ ચાલું થાય છે. પછી પોતે સર્વસંગને ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરે છે. પછી તપના બલાથી સર્વ રાપણું પ્રાપ્ત કરી લેકેલોકનું સ્વરૂપ પોતે જાણે તે પછી લેકેને મેક્ષને માગ પણ બતાવે છે. તેથી જ તેઓ તીર્થકરની પદવી મેળવે છે પછી સર્વ કર્મોથી મુક્ત થઈ મેક્ષમાં જાય છે, ફરીથી આ દુનિયામાં આવતા નથી. તેનું જ નામ મેક્ષ છે. પરંતુ મેક્ષ રૂપે થએલે ઈશ્વર દૂનિયાને ઉત્પન્ન કરવા કે તેને નાશ કરવા વારં. વાર આવે છે એવી માન્યતા જેનોની નથી. મુકત થએલે જ્યારે આ દુનિયામાં પાછો આવે ત્યારે તે મુતજ શેને? . . . પૂ. ૨૦૦ માં આ સંસારી છત્ર. વાળના અગ્ર ભાગ જે ઝીણે છે, અને સૂક્ત દશામાં અનંત થાય છે.” સંસારી જીના કે મોક્ષના છના અસંખ્યાતા પ્રદેશમાં કેઈ પણ પ્રકારને ફરક હેત નથી. માત્ર સંસારી છે સંકેચ વિકાશના ધર્મવાળા અને અનંત સૂક્ષમ પરમાણુઓથી વિંટાએલા હોય છે. અને મુક્ત દશામાં કમથી મુક્ત (સૂક્ષમ પરમાણુઓના સપર્શથી મુક્ત) નિર્મલ અને સ્થિર ભૂત હૈય છે. તેથી ઉપરની કલ્પના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. પૃ. ૨૦૪ માં–સત્યદર્શનની વાસના જાગે વિખ્યાતની સમે અને સત્ય દર્શનમાં પ્રીતિવાળે થાય તે સાસ્વાદન કહેવાય છે.” તે સાસ્વાદન નથી પણ તેનું નામ-સમ્યકત્વ છે. સમ્યકત્વમાંથી મિથ્યાત્વમાં જતાં વિસામા રૂપે જ આ સાસ્વાદન હોય છે આ લેખમાં પણ ગફલત થએલી છે. - પૃ. ૨ભ્ય માં—“પુદગલ અમૂ, બાકીનાં ધ્યે મૂર્ત છે” - આ પણ વિપરીત લખાયું છે-દશ્ય વસ્તુ માત્રને જેનો “યુદંગલ' કહે છે તેથી તે પુગલજ મૂર્ત છે, પણ તે અમૂર્ત નથી. બાકીનાં જે અદશ્ય મત્ત લખ્યાં છે તે જ અમૃત્ત છે. ' પુ. ૨૦૬ માં – પુદ્ગલના જવા આવવાથી અઘ અથવા અવયવીમાં જે કે પરિણામે અથવા ફેરફાર થાય છે અને તેમાં કેટલાક ગુણે જાય છે અને રિયા હોય છે. For Personal & Private Use Only Page #861 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું. હાલમાં ચાલતે વૈદિક ઘર્મ તે જેનોને વિકાર. ૧૨૯ કેટલાક નવા આવે છે. તે પણ સમાન રૂપતાને લીધે તે એક વ્યક્તિ રૂપે અનુભવાય છે.” આ લેખ તદ્દન સંબંધ વિનાને છે તેથી સમાલોચનાને ચગ્ય જ નથી. જેનગ્રંથમાં આ દુનીયા અનાદિકાલની પ્રવાહથી ચાલતી આવેલી બતાવી છે. તેમાં વિશ કેટ કેટ સાગરેપમ વર્ષોના પ્રમાણવાલું એક કાલચક બતાવેલું છે. તેવાં કાલચકે અનંતાં થઈ ગયાં અને ભવિષ્યમાં પણ તેવાં થયા કરવાનો એ કાલચક્રમાંકમે કરીને હાનિને પ્રાપ્ત થતે કાલ તે અવસર્પિણીને અને વૃદ્ધિને પ્રાપ્ત થતી કાલ તે ઉત્સર્પિણીને. આ બનને લાંબા લાંબા પ્રમાણુવાળા કાલના છ છ વિભાગો મેલવતાં ૧૨ વિભાગે થાય છે, તેનું સ્વરૂપ જૈન દષ્ટિ એ જગત્ નામના પ્રકરણમાં બતાવી દીધેલું ફરીથી વિચારવાની ભલામણ કરું છું.' જેમ-વર્ષમાં છ છ ઋતુઓ અથવા શીયાલે, ઉના અને વર્ષા ઋતુ ચાલ્યા કરે છે તેમ આ કાલક્રમ પણ ચાલ્યા જ કરે છે. આ બન્ને કાલના છ છ વિભાગમાં એક નિયમિત કાલમાં-૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવતીઓ, અને વાસુદેવાદિકનાં નવવિક મલી ૬૩ કલા પુરુષે દરેક અવસર્પિણીમાં અને ઉસપિ ણીમાં થયા જ કરે છે. વખતે વખત ભૂવાતા ધર્મને જાગૃતિમાં લાવનાર, અલૌકિક મહાપુન: રુષ, સર્વજ્ઞ પણું મેલવ્યા પછી કેવલ સ્વ-પરનું કલ્યાણજ કરવાવાળા તે તીર્થ કરો ગણાય છે. તે આ અવસર્પિણીમાં શ્રી ત્રાષભદેવથી લઈને શ્રી મહાવીર સુધી ૨૪ જ થયા છે અને એક કાલમાં ચોવીશજ થાય એ અનાદિને નિયમ છે. પણ વ્યક્તિઓ સર્વે જુદી જુદી જ હોય છે. એ જ નિયમને અંગીકાર કરી ઘણા મતવાળાઓએ પિત પિતાના મતમાં ૨૪ મહા પુરુષે પેલા છે. એટલું જ નહી પણ વૈદિકેના પુરાણકારેએ એક જ વિષ્ણુના ૨૪ અવતારે કમ્યા અને પહેલા શ્રી ઋષભદેવને આઠમા આવતાર રૂપે કલ્પી પરમહંસને માર્ગ બતાવનારાજ લખીને બતાવ્યા છે. ઈતિવૈદિક–વરૂણ, અગ્નિ, કુમારિક આદિને વિચાર ખંડબીજે પ્રકરણ ૩૧મું. - પ્રકરણ ૩૨ મું. તેજ પ્રમાણે આ અવસર્પિણીમાં-ભરત, સગર થી લઈને બ્રહ્મદત્ત સુધી ૧૨ ચકવર્તીએ જે થયા છે તે છએ ખંડના સ્વામી બન્યા છે. એમના સંબધે વૈદિકેએ ભરત, સગર આદિ બે ચારને રાજાઓ તરીકે લખી ગોટાવાલી દિધે છે. જેમને પૂર્વ પુણ્યના યોગથી અલૌકિક શક્તિ ધરાવનારી ૧૪ વસ્તુઓ આવીને મળે છે તેજ ચક્રવતી થઈ શકે છે. તેનાં નામ અને સ્વરૂપ– For Personal & Private Use Only Page #862 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી-મીમાંસા. પ્રવચન સારાદ્ધાર જી, ૪૫૪ માં, જીવે ૨૧૨ સુ દ્વાર— ૨ સેળવ૬, ૨ નાવિદ, રૂ પુર્ત્તિ છ ગય-ધ તુવ–દ્ વ૬-૭ ૬થી ૮ ચ, ૨ જીÄ, ૨૦ ચર્મ, ૨૨ મનિ-રજનિષે−?? લગ્ન-૨૮ો થા રા ભાવાથ–પ્રથમ સેનાપર્તિ-સ સેનામાં મુખ્ય, જ્યાં ચક્રવતી ન જાય ત્યાં તે ખંડ સેનાપતિ સાધ્ય કરે, ચક્રવર્તી નાં ખડગ પ્રમુખ હથીયાર ઝાલે, અશ્વ રત્ન ઉપર ચઢ ઇત્યાદિ કામ સેના પતિનાં જાણવાં ૧, બીજો ગાથાપતિ તે ક્રોટ’બિક સમસ્ત સેનામાં જે ધાન, ઘૃત પ્રમુખ વસ્તુ તે તેના સ્વાધીનમાં રહે, તે ચક્રવર્તીના હુકમથી સર્વેને આપે એ કાઠારી સ્થાન કે જાણવે ૨, ત્રિજો પુરાહિત તે શાંતિ ક ચક્રવતીને જે કરવું હાય તે કરે તેથી સમસ્ત વઘ્ન ઉપશમ પાંમે, ૩, ચેાથુ ગજરત્ન--તે તમસ્રા ગુફાખંડ પ્રપાત ગુફામાં પેસવાનું કામ પડે તેવારે ગજરત્નના કુંભ સ્થલે મણિરત્ન બાંધે, બીજો પણ તેના ઉપર ચઢી શકે ૪, પાંચમુ-અધરત્ન જે વખતે ગુફાના ખારણે જાય તે વખતે કમાડ ખડકાવે ને તરતજ બારયેાજન સુધી પાછ્યું પગે પાછા ક્રે, બીજો અશ્વ હોય તે ધગધગતી ગુફાની માથી ખલી મરે, જેમ કત્રિમ અન્ય રને કરી કૈાણીક રાજા ત્રણ ખંડ સાધીને ગુફાના બારણે ખેતી મુ, તેથી કત્રિમ રત્ના કામ ન લાગે. છઠો વાદ્ધિકરત્ન-1 સૂત્રધારનું કામકરનાર ઉન્મગ્ન જલા, નિમગ્ન જલા નામા નદી તે ગુફામાં જાતાં આડી આવે ત્યાં પુલ માંધે, તેમજ ખીજાં પણ ગૃહ નગાદિ કરવાને સમર્થાં પ્રવૃત્તિ કરે. સાતમુ શ્રી રત્ન તે ચક્રગતીના શરીર સાથે સ ંભાગના કામમાં આવે, પણ ખીજી સ્ત્રો તેના પરાકમને સહન કરી શકે નહી અને બીજો ભાગ કરવા જતાં નાશ પામે. ખીજી ચાંસઠ હજાર અંતે ઉર તથા સવાલાખ પીંડ વિલાસણી તેની સાથે વૈક્રિય શરીરે સ ંભોગ કરે. એ સાત પંચેન્દ્રિય રત્ન જાણવાં. ૧૩૦ ખંડ ૨ હવે છ એકેન્દ્રિય કહે છે—આઠમું ચક્ર તે એક વામ પ્રમાણુ એટલે બન્ને બાહુના પ્રસારણ જેટલું, એક હજાર યક્ષથો અધિષ્ઠિત, સ શત્રુ નિવારક અને સ વાંછિત કારક, એવુ' એ ચક્ર રત્ન જાણવું ૮, નવમું છત્ર રત્ન પણ એક નામ પ્રમાણુ દસમુ–ચમ્મ રત્ન તે બે હાથ પ્રમાણવાળુ` હેાય છે. છત્રરત્નના અધેા ભાગે ચમ્મરત્ન એ અને ચક્રવતીના હાથ સ્પથી ખારયેાજન સુધી વિસ્તાર પામે, અને તેમાં ચમ્મ રત્ન ઉપર પહેલા પહેારે વાવેની શાલી (ડાંગર) પાછલા પહારે જમે એ ચમ્મ રત્નના મહિમા હોય છે. ૯-૧૦, અગીઆરનુ ૪ આ ૧૪ રત્નાની ઉત્પત્તિના સંબંધે જીવો પ્રકરણ ૧૦ મુ પૃ ૧૨૭ મુ. For Personal & Private Use Only Page #863 -------------------------------------------------------------------------- ________________ પ્રકલ્સ ઉર મું. જેને ૧૪ રને આવી મળે તેજ ચક્રવર્તી ૧૩ મણિરત્ન તે ચાર અંગુલ લાંબું અને બે અંગુલ પહેલું વૈર્ય રત્નમય ઉપર ત્રણ હાંસ અને નીચે છ હાંસ, હેય છે તે છત્ર અને ચર્મ રનના મધ્ય છત્રના તૂબે મુકેલે બાર જન સુધી સેનામાં પ્રકાશ આપે, અને ગુફામાં પ્રવેશ કરતાં ગજરનના કુંભ સ્થલે મુકેલે પ્રકાશ આપે અને તીર્ય અને મનુષ્યના કરેલાં ઊપદ્રવને દૂર કરે અને સર્વ રેગેને પણ નાશ કરે અને કાને બાંધેલ સંગ્રામમાં જય અપાવે, સદા અવસ્થિત વન સખે ૧૧, બારમું કાંગણી રત્ન આઠ સૌણક પ્રમાણ, સમચતુર, વિષાપહારી, જ્યાં સૂર્ય ચંદ્રની પ્રજા પસાર ન કરે ત્યાં ગુફા માંહે એ પ્રકાશ કરે છે, વળી ચકવતી ઓગણ પચાસ મંડલ કરે છે તે જ્યાં સુધી ચક્રવર્તી રહે ત્યાં સુધી રહે. તેરમું ખડગ રન તે બત્રીશ અને ગુલના પ્રમાણુવાળુ હચ. ૧૩, ચઉદંડ રત્ન તે એક, નામ પ્રમાણ તે મહા ચત્નથી વાપર્યો હેય તે હજાર જન સુધી ઉડે વય અને ભૂમિકાનું વિદારણ કરે એ સર્વે મલી ૧૪ ન જાણવાં. તે એકેક હજાર ચક્ષથી અધિષ્ઠિત હોય છે. પૂર્વ પુણ્યના વેગથી અગાધ શક્તિવાળાં ૧૪ રત્ન આવી મલતાં, છ અંડ રાજ્યના ભકતા ચક્રવતી ગણાય છે. તે પ્રમાણે ૭ રને આવી મલતાં અખંડિત પણે ત્રણ ખંડ રાજ્યને ભંગ કરનાર વાસુદેવ રૂપે ગણાય છે તે સાત 'ને નીચે મુજબ છે – चकं १ खग्गं २ च धणू ३ मणिय ४ मालाः ५ तहा गया ६ संखों ए ए सत्तउ रयणा सोर्सि वासुदेवाणं ॥ २२९ ભાવાર્થ—-એક ચક્ર અને બીજું ખડગ, આ બે પ્રસિદ્ધ છે. ત્રિજુ મારંગ ધનુષ, અને શુ મણી, પાંચમી માળા તે આભરણું વિશેષ, છઠી ગદા: કૌમુદી નામે, સાતમે પાંચ જન્ય શંખ, તેની ની બાર જન સુધી થાય એ સાત રને સર્વ વાસુદેને હોય છે તેથી જ તેઓ વાસુદેવ તરીકે ગણાય છે. ' मुलं-चकं, छत्तं, दंडं तिन्नि वि एयाई वाममित्ताइ । चम्म दुहथ्थदीहं વાં અંગુઠા કરી | ૨૦ | , ' . " a૩ શા મg, તાદ્ધ ત ર જિat ૨૩ જુથમાળા સુઘવાથી I૨૩ આ બે ગાથા ૧૪ રત્નના પ્રમાણની છે તે પ્રમાણ પૂર્વે કહી બતાવ્યું છે તેથી અહીં ફરીથી કહેવાની જરૂર નથી. અને વાસુદેવના સાત રત્નના સંબંધે તેનું મહાભ્ય શાસ્ત્રાંતરથી જોઈ લેવાની ભલામણ કરીએ છિએ. For Personal & Private Use Only Page #864 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ તત્ત્વત્રયી--મીમાંસા. વિકાએ ચક્રવતીના ૧૪ રત્નામાં કરેલી કલ્પના—કાવ્યું—— . लक्ष्मीः १, कौस्तुभ २ पारिजातक ३ सुरा ४ धन्वंतरि ५ चंद्रमाः गावः कामदुधा ५ सुरेश्वर गजो ८ रंभादिदेवांगनाः ९ ॥ अश्वः सतमुखो १० सुधा ११ हरि धनुष १२ शंखो १३ विषं चांबुधेः रत्नानि चतुर्दश प्रतिदिनं कुर्यात् सदा मंगलं ॥ १ ॥ ખંડ ૨ ભાવાર્થ-~-૧ લક્ષ્મી, ૨ કૌસ્તુભ મણિ, ૩ પારિજાતક (પવૃક્ષ), ૪ સુરા (મદિરા), ૫ ધન્વ ંતરિ વૈદ્ય, ૬ ચંદ્રમા, છ કામધેનુ ગાય, ૮ ઇંદ્રના હાથી, ૯ રભાદિ દેવાંગનાઓ, ૧૦ સાત મુખવાળા ઘેડો, ૧૧ અમૃત, ૧ર હિર ધનુષ, ૧૩ શ’ખ, ૧૪ વિષ (ઝેર) આ ૧૪ રત્ના મંગલ કરવાવાળાં વૈદિકમાં પ્રસિદ્ધ છે. બ્રહ્માએ આ બધી સૃષ્ટિની રચના કરી, એ વ.ત અનાદિના વેદેમાં, બ્રાહ્મણ ગ્રંથામાં, ઉપનિષદેમાં અને છેવટ પુરાણા સુધી લખાઇ. તેમાં દેવ દાનવે ને વિરાધી થયાનું લખીને ખતાવ્યું છતાં બન્ને ભેગા થઇને મેરૂ પર્વત ઉઠાવીને લાવ્યા. અને અનાદિના એક જ વિષ્ણુ ભગવાન કે જે જગતને! વાર વાર ઉદ્ધાર કરવાતે કાચબાનું સ્વરૂપ ધારણ કરોને સમુદ્રના તલીએ જઇને બેઠા, તેમની પીઠ ઉપર મેરૂ ગાઢળ્યે, પછી શેષનાગને પકડી લાવી તેનાં નેત્રાં બનાવ્યાં. પછી અનાદિકાલના જે એક બ્રહ્યા હતા તે અને ખીજા મહાદેવજી અને પછી બધાએ દેવ દાનવેએ ભેગા મલીને પેલા મેને વલેના ના રવાઇયાની પેઠે ફેરબ્યા અને ઉપર બતાવેલાં ૧૪ રત્ના બહાર કાઢયાં. વાળા, તે ૧૪ રત્નોમાંથી—લક્ષ્મી, કૌતુક્ષમણિ, ધનુષ અને શંખ આ ચાર ચીજો વિષ્ણુએ લીધી એમ વૈદિક માનતા હોય, એમ હું અનુમાન કરૂં છું, અને કલ્પવૃક્ષ, ચંદ્રમા, હાથી, સાતમુખના ઘેાડા, રંભાદિ દેવાંગનાઓ, અને અમૃત આ છ ચીજો દેવ દાનવા એ લઇને વેહુંચી લીધી એમ માન્યતા થઇ હોય. અને જે સાતમુ જેર ( વિષ ' તે મહાદેવજી લઇ ને રાજી થયા એ વાત તેા પ્રસિદ્ધ છે. એકદરે ૧૧ રત્ના થયાં પરંતુ x મદિરા, ધન્વંતરિ વૈદ્ય અને કામધેનું આ ત્રણ રત્ના સ્વતંત્ર પણ રહ્યાં કે કઇ એ લઇ લીધાં તેના સબંધે હું કાંઇ અનુમાન કરી શકયા નથી કેાઇ પંડિત બતાવશે તે વિચારીશું. × આર્યોના તહેવારાનેા ઇતિહાસ પૃ. ૧૫૧ માં—લખ્યું છે કે ' · દવેાએ સમુદ્ર મંથન કરીને અનેક રસ્તે પેદા કર્યાં, તેમાં સુરા પણ હતી, દેવાએ તેનું સેવન કર્યું, દૈત્યોએ તેને સ્વીકાર કર્યો નહીં...આ ઉપરથી * સુરા ’ ગ્રહણ કરનારા દેવ અથવા અર્દિતિના વંશજ ‘ સુર ’ એ નામથી પ્રસિદ્ધ થયા, સુરા ન ગ્રહણ કરનારા દૈત્ય—અસુર એ નામથી પ્રસિદ્ધ થયા. એ સબંધી રામાયણમાં લે'ક મલી આવે છે. For Personal & Private Use Only Page #865 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું. વેદિકોમાં સમુદ્ર મંથનથી ૧૪ રત્ન, ૧૩૩ આ ચક્રવર્તીના ૧૪ રનેમાં ઉદ્ભવતા મારા વિચાર– વૈદિકએ વાસુદેવના સંબંધે-જેનોના ઈતિહાસને ગ્રહણ કરી, ઉવા છતા લેખ લખ્યા છે. તે મારા પૂર્વના લેખથી આપ સજજને જોઈ શકશે અને સત્યા સત્યને વિચાર પણ કરી શકશે એવી મને ખાતરી છે. પરંતુ ચક્રવતીઓ પણ ૧૨ થયા છે. તેમના સંબંધે કઈ ખાસ લેખ લખાએલે પુરાણમાં જનાતે નથી, ખાસ શ્રી કષભદેવના પુત્ર ભરત પહેલા ચક્રવતી થયા છે તેમને જડભરતના નામથી જાહેર કર્યા છે. બીજા સાઠ હજાર પુત્રના પિતા સગર ચક્રવતીને એક રાજા તરીકે પ્રસિદ્ધિમાં મુક્યા છે. ઉપર બતાવેલાં ૧૪ રને ચક્રવતીના પુણ્ય બલથી તે તે સમયમાં ઉત્પન્ન થએલાં તેમને આવીને મલે છે. જેમકે અકબરનાં ગણાતાં નવ રત્ન, વિકટેરીયાના પુણ્ય યોગથી ભરૂચ આદિના પુલના બાંધવાવાળા કારીગરે, પથ્થરના કેઈલા, ઘાસલેટના કુવા આદિ મલી આવ્યું તેમ ૧૪ રત્ન મલ્યા પછીથી જ તે ચકવતી બને છે. પરંતુ વૈદિકેએ ચક્રવત આનાં કાર્યક્રમ ઉડાવી દઈને તેમના સંબંધવાળાં ૧૪ રત્નોની સંખ્યા ને ગ્રહણકરી, તેના નામાદિકમાં ફેરફાર કરી, સમુદ્રના મંથનથી ઉત્પન્ન થએલાં લખીને બતાવ્યાં, પરંતુ લક્ષમી, ધનંતરી, ગાય, હાથી, દેવાંગના અને ઘડે સમુદ્રના મંથનથી કેવી રીતે ઉત્પન્ન થઈ ગયાં? અને મેરૂ પર્વતના જપાટા લાગતાં જીવતાં જાગતાં બહાર કેવી રીતે આવ્યાં? વિષ્ણુએ આ ચાલતા ચાર યુગના દશ અવતાર ધારણ કર્યા, તેમાં ક૭૫ બીજે છે, તે સમુદ્રના તલીએ જઈ બેઠા પછી આ ૧૪ રત્નો બહાર કાઢયાં અને ચંદ્રમાં પણ તે વખતે બહાર આવ્યું તેના પહેલાં અનેક યુગો વહી ગયા તેમાં શું અંધારૂ જ હતું? ૨૪ અવતારમાં ચઉદ અવતાર ધવંતરિને છે. તે ક્યા અને આ ૧૪ રનેમાના ક્યા? સીતાના સ્વયંવર મંડપમાં ૭ મા અવતાર રામચંદ્ર ધનુષના ટુકડા કર્યા, ૬ ઠા-અવતાર પરશુરામે મેટી ઝકકો ઝકકી કરી તે પોતે પોતાના સ્વરૂપને કેવી રીતે ભૂલી ગયા? સમુદ્રના મંથન પછી જે રત્ન ધનુષ રૂપે બહાર આવ્યું તે ધjષ કે કઈ બીજું? શ્રી કૃષ્ણજીની પાસે–લમી, મણિ, ધનુષ્ય શંખ એ વસ્તુઓ હતી તે સમુદ્રના મંથન પછી બહાર કાઢેલી હતી તે કે કેઈ બીજી ? આ બધા મારા લેખને વિચાર કરી સત્યનિષ્ઠાથી યથાર્થ રૂપે જે સત્ય લાગે તે બહાર પાડવાની ભલામણ કરું છું. For Personal & Private Use Only Page #866 -------------------------------------------------------------------------- ________________ *કા// BEST 4 - ૧૩૪ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ સજજને? આપણા હિંદુઓના વેદાદિક શાસ્ત્રમાં આ સુષ્ટિની રચના કરવાવાળા તો ઘણાએ દે થઈ ગએલા મનાયા છે, અને લખાઈ પણ ગયા છે. તે તો તમે એ પણ સાંભળ્યા જ હશે. તેમજ યુગ યુગમાં અવતાર લઈ દુષ્ટોના નાશક અને સજજનેના ઉદ્ધારકતે ખાસ વિષ્ણુ ભગવાન જ થએલા અને થવાના સાંભળીએ છીએ. અને માન્ય એવી ગીતામાં તે વિષ્ણુ ભગવાન પિતે જ તેમ કરવાનો દા કરી રહ્યા છે. પણ આ માર્કંડેય પુરાણું જોતાં તે શક્તિ દેવી જ એ વાતને દાવો કરતી જણાવી છે. તે હવે વિચારવાનું કેન્સજજને ને ઉદ્ધાર કરવા અને દુષ્ટોને નાશ કરવા આ દુનીયામાં વારંવાર દેવી આવતી હશે કે ગીતામાં બતાવેલા વિષ્ણુ ભગવાન્ આ વિષયમાં આપણે હવે ન્યાય કોણ પાસે માગ ? જુવે નીચેને લેખ-- આર્યોના તહેવારોનો ઇતિહાસ-પુ કર૩ માં– માકડેય પુરાણમાં દેવી મહાભ્યમાં કહેવું છે કે-જગતમાં જ્યારે તામસી અને ફૂર વૃત્તિના લોકો પ્રબળ થઈને-સાત્વિક, ઉદાર અને શાંતચિત્ત લોકોને ત્રાસ આપે છે, ત્યારે તેમના હાથથી સજજનો ને છોડાવીને તેમને ફરીથી . સુખાસન પર બેસાડવા માટે પરમ સમર્થ એવી શક્તિ દેવી વારંવાર આવતાર ગ્રહણ કરે છે. દેવીના આવા અનેક અવતાર થયા છે. તેણે કરેલાં મહાન કૃત્યની સ્તુતિ કરીને ભકતજનોએ જયારે પોતાના અંતઃકરણમાનો પ્રેમ અને આદર પ્રશંસાના શબ્દમાં વ્યકત કર્યો, ત્યારે એક વખતે દેવીએ એવું અભય વચન આપ્યું કે “અહા ભકત ? હું તમારા સરંક્ષણ માટે સદૈવ તત્પર રહીશ. સંકટ સમએ અનન્ય ભાવથી મારે શરણ આવશે કે તરત હું પ્રગટ થઈને (પૃ. ૪ર૪ થી ) તમને દુઃખ મુકત કરીશ. હું તમારા ઉપર હમેશાં પ્રસન્ન રહું માટે દરેક આશ્વિન શુકલ પ્રતિપદાથી, નવ દિવસ ઘટ પૂજા, હોમ હવન વગેરે વિધિઓથી મારું પૂજન કરે છે. મારા ઊપર અચલ નિષ્ઠા રાખીને સંકટ સમયે જે મારી કરૂણ માગશે તેમના કલ્યાણ માટે હું સદૈવ તત્પર રહીશ.” આ ઉપરથી નવરાત્રે પાલવાને રિવાજ પ્રચલિત થશે.” આ વિષયમાં જરા વિચાર કરી જોઈએ–દેવીએ કહ્યું કે “અહે ભકત? હું તમારા ઉપર પ્રસન્ન રહે માટે આધિન પ્રતિપદાથી નવ દિવસ ઘટ પૂજા, હોમ, હવન વગેરેથી મારું પૂજન કરે છે.” તે - આ વાત માર્કડ ઋષિને દેવીએ કહેલી કે વ્યાસ ત્રાષિને? કેમકે અઢારે પુરાણના કર્તા વ્યાસ જણાવ્યા છે. આ નવરાત્રના સંબંધે ભવિષ્ય પુરાણું For Personal & Private Use Only Page #867 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું વૈદિકમાં ચાલતા વિદેના મૂલથી બગાડ. ૧૨૫ mm અધ્યાય. ૧૨૬ માં એવું જણાવવામાં આવ્યુ છે કે-આઠમની રાત્રે વેશ્યાદિકને નાચ કરાવ્યા પછી નવમીના સવારમાં–સે, પચ્ચાસ, પશ્ચીશ, પાડા અથવા બકરાં ચઢાવે અને દારૂના ધડાથી પરમેશ્વરીનું તર્પણ કરે. આ અધમ હલકા લોકમાં ચાલે છે, તે શું પૌરાણિકેએ મળીને ચલાવે છે કે લોકોમાં ચાલતી રૂઢીને ગ્રહણ કરી પૌરાણિક એ લખી વાળે છે? આને વિચાર સજજને જે કરી બતાવે તે ખરે?— આર્યોના તહેવારને ઈતિહાસ પૃ. ૪૩૧ થી જુ શાકતોના-બિભત્સ, કુર, અને કેટાલે ઉપજાવનાર વિધિઓ, સરકારી કાયદાના બીકથી ગુપ્તપણે ચાલે છે. આ ઉપાસકે-બ્રહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને કેટલા એક પ્લે છાનો સમાવેશ છે. મંત્ર સામર્થ્યથી પોતે અદ્દભુત કૃત્ય કરી શકે છે એમ તેઓ લેકેને કહે છે અને છેતર પીના ધંધા ઊપર નિર્વાહ ચલાવે છે. બંગાલાના આઝા બ્રામ્હણ કટ્ટર શાકત છે.” વાઢૌ વિના ચતુર્થ વહિવા એવું કહે છે. - જે પ્રમાણે પ્રાચીન કાળમાં બૌદ્ધ, જૈન વગેરે ધર્મનું પરિણામ-પ્રાચિન હિંદુ ધર્મ ઉપર થયું અને હાલ ખ્રિસ્તી ધર્મનું થાય છે, તેજ પ્રમાણે તંત્ર શાસ્ત્રનું વૈદિક ધર્મ ઊપર પરિણામ થયું. વેદકાલ પછી “બ્રામ્હણ” અસ્તિત્વમાં આવ્યાં તે જ વખતે મંત્રમાં શકિત છે એવી માન્યતા ફેલાઈ અને જુદાં જુદાં કર્મમાં જુદાં જુદાં ફલો કહેવામાં આવ્યાં. તેજ પાયા ઉપર તંત્રકારેએ જુદા જુદા. મંત્રની રચના કરી. વૈદિકેને પણ એ મંત્ર પસંદ પડવાથી વૈદિક કર્માચરણમાં અનેક તાંત્રિક મંત્રોનો સમાવેશ કરવામાં આવ્ય-સંધ્યાને આસન વિધિ, રુદ્રા, તેમજ કુંડ મંડપને વિધિ, એ સર્વને ઉદયતંત્રમાંથી થયેલ છે. મહા રૂદ્ર વગેરે વૈદિક કર્મમાં પણ તાંત્રિક ભાગ છે. અને બલિદાન પણ તાંત્રિક છે........... . આર્યોના આ પ્રમાણે તંત્ર માર્ગને સ્વીકાર કરવાનું કારણ એમ દેખાય છે કે, પ્રાચીન કાલમાં વિશ્વની ઉત્પતિને વિચાર કરનારા કેટલા એક તત્વજ્ઞાની એ પુરૂષ અને પ્રકૃતિ વિષે તર્ક કરેલ છે. ગીતામાં પણ તેનો ઉલ્લેખ છે. તંત્રકારોએ પુરૂષ એ શિવ અને પ્રકૃતિ એ શકિત છે એવું પ્રતિપાદન કર્યું. વેદમાંના રૂદ્રની સાથે રૂદ્રાણ, ભવાની, વગેરે કેટલાએકે સ્ત્રી વાચક શબ્દો પ્રચારમાં આવ્યા. આ શબ્દને છાજે એવી રીતે શકિતનું મહાત્મય વધારવામાં આવ્યું. કાલે કરીને આ દેવની કથાનો ભાગ તંત્રકારેએ મહાભારત જેવા અત્યંત પૂજ્ય ગ્રંથમાં ઘુસાદી અને શ્રી કૃષ્ણ તથા યુધિષ્ઠીરે પણ શકિતનેવંઘમાની છે એવુ બતાવ્યું.૦૦૦ For Personal & Private Use Only Page #868 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ તત્રયી–મીમાંસા. ખંડ ૨ મુસાફરેનું ગળું દાબી પ્રાણ લેનારા લુંટારા પણ એક પ્રકારના શાકતજ હતા. પૌરાણિક કાળમાં અનેક ધર્મ ગ્રંથ અસ્તિત્વમાં આવ્યા. તેનું પરિણામ એ આવ્યું કે લેકમાં અા જ્ઞાનને લોપ થશે. અને સ્વાર્થી લોકેએ-તીર્થમહાભ્ય, ક્ષેત્ર મહાભ્ય, ધર્મ વિધિ, ઉપપુરાણાત્મક કથાઓ વગેરે ઉત્પન્ન કરી લોકેને અધમ દશામાં લાવી મુક્યા.” આ પંડિતજીને પશ્ચાતાપ અયોગ્ય નથી ? કુપચ્ચેના સંબધે રોગી અધમ દશામાં આવી પડે તેમાં નવાઈ શી? હિંદુ ધર્મ તે હિંસા મિશ્રિત વેદ ધર્મ, જૈન બૌદ્ધના વિશેષ પરિચયમાં આવ્યા પછી તેમાં કિંચિત સુધારે થયે. બાકી હિંદુ ધર્મમાં બગાડે તે ઘણા લાંબા કાલથી ધુસી બેઠેલો હતું, તેમાં વળી તાંત્રિકના અગ્યવિચારો મળવાથી બગાડ વધે. કેમકે બ્રાહણ ગ્રંથને કાલ પ્રાએ વેદને લગતે જ છે, તંત્રકારોએ મંત્રની રચના કરી તે પસંદ પડવાથી વૈદિક કર્માચરણમાં સમાવેશ કરવામાં આવ્યું. એમ કેવળ તાંત્રિકોને કલંક આપવા જેવું નથી. જો વૈદિક શુદ્ધ ધર્મના હિમાયતી હતી તે, શુદ્ધ ધર્મવાળાઓ સાથે જુઠા જગડા કરતાજ શા માટે? અને પિતાનામાં ઘુસડેલા બીગાડાને ચાલવા દેતાજ શા માટે? જુવે પ્રથમ ચાલતા વેદોમાં-સૂર્યાદિ દેવતાઓની ઘની વખતે થએલી પ્રાર્થનાઓ મત્રથીજ થએલી છે. તેમાં–ધનની, પુત્રની, શત્રુઓના સંહારની, મેઘની પાસે વર્ષાની, બાલ બચ્ચાં તથા પશુઓના આરેગ્યની, ઘણે ભાગે પિતાના સ્વાર્થની પ્રાર્થનાઓના મંત્રોથી જ વેદે ભરેલા છે. એટલું જ નહિ-મરણ થએલાના શબને ઉદેશીને પણ હે અગ્નિ? તું આ શબને ભસ્મસાત્, કર નહિ, દુઃખ દે નહીં અને અમારા પૂર્વજોની પાસે મોકલી દે. આવા આવા પ્રકારની સ્વાર્થની પ્રાર્થનાઓ ન્યારો ન્યારા દેને ઉદેશીને મંત્રો બનાવતા ગયા અને અનેક પ્રકારની પ્રાર્થનાઓ કરતા ગયા. અમારા વિચાર પ્રમાણે મૂલના ખરા વેદનું સ્વરૂપ બદલાયા પછી મની શકિતં મનાએલી હોવી જોઈએ? કદાચ એટલું માની. શકાય કે પાછળથી તાંત્રિકે ભલવાથી વૈદિક ધર્મમાં બગાડાનો વધારે થયે હોય. કુદરત એવી છે કે થોડે કચરો પડયે હોય તે ત્યાં બી જાના કચરા આવીને પડતાં વખત જતાં મેટે ઢગલે થઈ પડે. વૈદિક ધર્મમાં એમ બન્યું હોય તે તે બનવા જોગ છે. પણ પ્રથમથી જ શુદ્ધ એવા જૈન ધર્મના તત્વોમાં આજ સુધી જે બગાડે નથી થયો તે તેની શુદ્ધતાને જ આભારી છે. માટે વાચકને તપાસ કરવાની ભલામણ કરૂ છુ. વિવિધ જ્ઞાનમાલા. મણકો. ૩૩ મે, પૃ. ૫ થી જુવે – For Personal & Private Use Only Page #869 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મુ. વૈશ્વિકામાં અલતા વેદ્યના મૂલથી બગાડ, ૧૩૭ ૮ મથા વેદો એક વખતે રચાયા નથી. અધા વેદ્ય તથા વેદાંગની રચના વિષે વિચાર કર્યાંથી વૈદિક સમયને ચાર કલ્પમાં વિભક્ત ફરી શકાય જેમકે છ ંદાકલ્પ, મંત્ર કલ્પ, બ્રામ્હેણુ કલ્પ, અને સૂત્ર ૪૫. આ ચાર કલ્પની રચના અને સામાન્ય રીતે તેના ભાષા વિષયમાં ઘણીક વિભિન્નતા જેવામાં આવે છે વૈદિક કાલના આચાર તથા ધર્માં આ ચાર કલ્પમાં કેવા ધીરે ધીરે પરિવતત થયા હતા તે પણ સ્પષ્ટ રીતે જાણવામાં આવશે. ” 46 ( રૃ. ૫ માં જ ) ( 1 ) ‰ છઠ્ઠા પમાં હિ'દુ સમાજની-અતિખાલ્યાવસ્થા જોવામાં આવે છે. એ સમયમાં કોઇ ધર્મ પદ્ધતિ પ્રચલિત થઈ ન હૈતી, કેવલ પ્રાચીન ઋષિએ સહેજથી પાંત પેાતાના મનના સ્વાભાવિક ધર્મ ભાવા કહી ગયા છે. હામ, ચાગ, યજ્ઞાદિ, વગેરે અનુષ્ટાનના વિષે છંદાકલ્પમાં જોવામાં આવતા નથી. પરંતુ ત્યાર પછી નાના પ્રકારના યજ્ઞાદિ ક્રિયા કલાપ પ્રચલિત થયા હતા, તે ઋગવેદમાં સપ્રમાણ થાય છે. "" ( પૃ. ૬ થી ) (૨) “ મંત્ર કલ્પમાંજ વૈદિક, યાગ, યજ્ઞ ઘણા આદરને પાત્ર હતા એ વખતે ત્રણ વેદ રચાયલા છે. ” ( એજ પૃ. ૬ માં ) (૩) બ્રામ્હણુ કલ્પમાં બ્રાહ્મણ્ણાના પ્રાદુર્ભાવ દીઠામાં આવે છે. વેદના બ્રાહ્મણ ભાગ સંહિતાથી ઘણી રીતે જુદો છે. બ્રાહ્મણ અંડ ઘણું કરીને ગદ્યમાં રચાએલા છે તે ઇતિહાસ તથા ધર્મ અને ઇશ્ર્વર ત-。 વિષય નાના પ્રકારના પ્રસંગથી પરિપૂર્ણ છે. બ્રાહ્મણ ખંડમાંના કોઇ પણ ભાગ વાંચ્યાથી એ સ્પષ્ટ જણાશે કે-બ્રાહ્મણ કલ્પમાં ધર્માંતત્વ વિષયના વિચાર તથા ચર્ચા ઘણીક ઊત્પન્ન થઇ હતી. એ વખતે ખરેખરા જ્ઞાન તથા ઉદાર ભાવથી પરિપૂર્ણ ઊપનિષદો રચાયા છે. ” (૪) “ સૂત્ર કલ્પ-પછી સૂત્ર કલ્પમાં વેદ તથા ઊપનિષદની વ્યાખ્યા તથા ટીકા રચવામાં આવી છે. અને વૈશ્વિક ભાષાના અર્થ તથા વૈદિક યજ્ઞાદિના અભિપ્રેત, તથા મર્તાવમેાધા-શિક્ષણ કલ્પ, વ્યાકરણ કલ્પ, નિરૂક્ત, છ ંદ, જ્યાતિષ, આ છ વેદાંગ લખાયાં. ઇત્યાદિ. 99 આમાંજરા વિચાર–મ ચાલુ ગ્રંથનું પહેલું પ્રકરણ શ્વેતાં-બ્રહ્માથી વેઢાની ઉત્પત્તિ, તે પણ અનેક પ્રકારથી ? પ્રથમ બ્રહ્મા કાણુ ? અને કયા ?તેમનાજ પત્તો મળી શકતા નથી તેા પછી તેમનાથી વેદ્યોની ઉત્પત્તિ કેવી રીતે ? આ બીજું પ્રકરણ જોતાં વેઢા એક વખતે રચાયા નથી. આમાં વધારાનું અમા કહીએ છે 18 For Personal & Private Use Only Page #870 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ - તત્ત્વત્રયી—મીર્માંસા ખંડ ૨ કે-એક પુરૂષથી પણ રચાયા નથી, તેથી બ્રહ્માના નામ ઉપર ચઢાવી પેાતાની કૈટલીંબધી સત્યતા-પ્રગટ કરી બતાવી? જેમ જુદા જુદા પુરાણકારાએ સ્વછ ંદપણાથી બધા ઇતિહાસના અંગાડા કરી, બધાં પુરણા વ્યાસ જીના નામ ઊપર ચઢાવી, પાતે નિષણ રહેવાના ઉપાય શોધી કાઢયે તેજ પ્રમાણે હાલ વેદોના પણ સ્વાથો સત્ય વસ્તુ કર્યાં છે ? જે છે તે પાછલથો ખીજાના ગ્રંથમાંથી ઉમેરાયલું છે. પરંતુ વૈકામાં વાસ્તવિક રૂપની સત્યતા રહેતી ન હતી. લાકાએ કરેલા છે. સ વિવિધ જ્ઞાન માલા મણકા ૩૩ મો. પૃ. ૩ માં જીવે. ' “ વાસ્તવિક ઋગ્વેદ જે મનુષ્ય સમાજની શૈશવાવસ્થામાં રચાએલે હતા તેમાં કાંઇ સ ંશય નથી. ” વેદમાં અજ્ઞાનાવસ્થાને લીધે કુદરતની પૂજા હતી ”. -એજ મચ્છુકા ૩૩ માના—પૃ. ૧૪ ૧૫ થી જીવા.. “ સ્વભાવની આરાધનાજ વેદના ખરા ધમ છે. વૈદિક ઋષિએ સ્વાભાવિક અનુરાગની સાથે જગતના શ્રેષ્ટ તથા પ્રસાવશાલી પદાર્થોની અના વૈશ્વિક કલાક સુચ અચલા, વરૂણ વતાજ વેદના પ્રધાન દેવતા અને સ્તુતીથી પિરપૂણૢ છે. "" આ બધા દેવતાની ( છું. ૧૫માં ) · ઇતિહાસ વાંચવાથી આવું જણાય છે કે-મનુષ્ય જાતિના અજ્ઞાન તથા અસભ્યાવસ્થામાં આવી પ્રાકૃતિક આરાધનાજ બહાળી ચાલે છે. વેદમાં-ઇંદ્ર, અગ્નિ, વરૂણ આ ત્રણ દેવતાસ પ્રધાન રૂપે ગણાયેલા છે. આ ત્રણ દેવતાની આરાધના સૂચક Ôાત્ર વેદમાં ઘણાં ખરાં જેવામાં આવે છે. બીજા દેવતાઓની આરાધના અને તે સમ’ધી ત્રણન ઘણું નથી, તેઓનાં નામ— જેમકે- ઉષા, મરુદ્ગણુ, અશ્વનીય સૂર્ય, પૂષા, રૂ, અને મિત્ર. ઋવેદના પહેલા અષ્ટકમાં જે એકસાનેતેર સૂક્ત છે તેમાંથી ૩૭ સૂક્ત અગ્નિ દેવતાના વિષે છે. ૪૫ ઈંદ્ર દેવતાના વિષે છે. ખીજા ૧૧ ઈંદ્રના અનુચર મફ્ણુના વિષે છે. ૧૧ અશ્વિના ઉપર છે. ૪ ઉષાના ઉપર છે. અને બાકીના ચાર વિશ્વેદેવા અર્થાત્ સમસ્ત દેવતાના ઉપર રચેલા છે. ’’ વૈદિક મતેપણ ઈંદ્રાદિક દેવા અજન્માન્તા નથીજ. “ વામાં મુખ્ય ઈંદ્રાદિક તેત્રીશ ( ૩૩ ) દેવતાઓની સ્તુતિએ અને પ્રાથનાએ પ્રાચે આ લાકના સુખનાજ માટે કરવામાં આવી જનાય છે, જીવે 1 For Personal & Private Use Only Page #871 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું. વિદિકમાં ચાલતા વિના મૂલથી બગાડ. ૧૩૯ મણકા ૩૩માના છ. ૨૧માં વેદમાં ઠેક ઠેકાણે કહેવામાં આવ્યું છે. કે દેવતાઓ મનુષ્યને જેમ નાના પ્રકારની વિપત્તિ, કલેશ, તથા રોગથી બચાવે છે તેમ તે પની લાલચથી પણ બચાવે છે.” અમાં જરા વિચારવાનું કે- . જેમ મનુષ્યને મનુષ્ય શક્તિ પ્રમાણે ઉપકારી થાય તેમ દેવતાઓ પણ મનુષ્યને ઉપકારી થાય તેમાં વિશેષ જેવું શું? આ ઇંદ્રાદિક દેવો- સંજન્માકે અજન્મા ને ખરે ખુલાશે વેદથી લઈ પુરાણાકદિકના ગ્રંથ સુધી જોવામાં આવતું નથી–પરંતુ કેટલીક પુરાણ કથાએના પ્રસગમાં-ફલાને રષિતપકવા લાગે, ઈદ્રનેચિંસ્યા થતાં દેવાંગનાઓ એકલી, તે તપસ્વીને તપસાથી ભ્રષ્ટ કરાવી પોતે પોતાના ઈંદ્રપને રાખીલેને, આવા પ્રસંગે જોતાં અજન્માતે નથી, પણ સજેન્યજ સિદ્ધ થાય છે. જેને ગંથમાંતે-ઇંદ્રાદિક દેવે સજન્માજ છે માત્ર આપણાથી આયુષ સુખાદિકમાં અધિક પિત પિતાની હદ્દ પ્રમાણે મનાએલા છે. આ ઈદ્રાદિકના આયુષ્યાદિકને અરે ખુલાશે વૈદિકમાં ન મળવાથી શૈશવાવસ્થાના બંધારણ તરીકે તે નહી કયો હોય? આ વાતમાં કાંઈક વિશેષ અમે આગળ જઈને બતાવીશું. ઇત્યતં વિસ્તરણ ૫ * વિવિધ જ્ઞાનમાળા, મણકે ૩૩ મે. પૃ. ૨૭ થી જુવો--- “શી રીતે અશ્વને રાંધવા, શી રીતે તેની પૂજા કરવામાં આવતી હતી, કેવી રીતે તેણે વિકર્તાઓ કાપતા હતા, અને અંતે તેનું માંસ રાંધ્યાથી યજ્ઞાહૂત ઋષિઓ કેવા આગ્રહની સાથે તે માંસ ખાતા હતા, એ બધાનું વર્ણન આ સ્તોત્રમાંથી મળે છે.” - જો કે આ તેત્ર લાંબા છે તથાપિ વૈદિક ઋષિઓના આચાર વ્યવહારના વિષે અતિ પ્રધાન પ્રમાણ તરીકે માં જગાએ તેનું ભાષાંતર આપવું યોગ્ય ધારીએ છીએ – : . ૧ “મિત્ર, વરૂણ, અર્થમા, આયુ, ઈ ત્રાભૃક્ષા, અને મરહૂગણ એઓ અમારે તિરસ્કાર ન કરે, જ્યારે અમે યજ્ઞમાં-દેવજાત કુતગતિ અશ્વનું ગુણ કિર્તન કરીએ.” * ૨ જ્યારે પુરોહિતને સ્નાત સુસજિજત ઘેડાની સામે તૈયાર કરેલ નૈવેદ્ય આપે છે ત્યારે ઘડાના અગ્રવતી વિચિત્ર વર્ણ બેલ નારી અજા જાય છે ૪ અને ઈદ્ર તથા પૂવાની અતિપ્રિય હવનય થાય છે. * ઘેડાનું બલિદાન આપવાની પહેલાં એક બકરે, ઈદ્ર તથા પૂષાના ઉદ્દેશથી બલિસ્વરૂપ આપવામાં આવે છે. (આ નેધ તેજ ગ્રંથકારે રીપમાં લીધેલી છે. ) . For Personal & Private Use Only Page #872 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી મીમાંસા. ખંડેર ૩ આ બકરા પૂષાને ભાગ છે, અને બધા દેવતાના લાયક છે, આથી તે આગલા દાડનાર ઘેાડાની સાથે લાવવામાં આવે છે, અને ત્વષ્ટા તેને પૂરો ભાગ અર્થાત્ પૂર્વ નૈવેદ સ્વરૂપ બધા દેવતાને આપે છે, ૧૪૦ ૪ પુહિતા—દેવતાઓના હવનીય-ઘેડાને જ્યારે ત્રણ વાર હુતાગ્નિ પ્રદક્ષિણા કરવા લઇ જાય છે ત્યારે આ બકરા પૂષાના ભાગ આગળ થાય છે અને દેવતાદિઆને યજ્ઞના સમાચાર આપે છે. ( જ હોતા, અધ્વર્યું, અચાયક, ( પ્રતિ પ્રસ્થા ) અગ્નિ મિ ંધ ( અગ્નિ ધ્ર ) શ્રાવ ગ્રાભ ( ગ્રાવ સ્તુત ) અને શધ્રા ( પ્રશાસ્તા ) તમારા આ સુ શંખલ, સુરચિત, યજ્ઞથી નદીએ પૂર્ણ કરે. ૬ જેઓ ઘાટા બાંધવાના પૂત્ર કન કરે છે, જે તે પુષ લઈને જાય છે, જેઓ પૂષ ઉપર ચષાલ-અર્થાત્ ચક્ર સ્થાપન કરે છે એએના યત્નથી અમારી કામના સફલ થાઓ. છ અમારી કામના સિદ્ધ થઇ છે, હંમણુાંમસ્ટણુ દૃષ્ટ ઘાડા દેવતાઓના આવાસમાં ગમન કરે છે. હમણાં ઋષિએ આન હવાલા થાઓ. ૮ ઘેાડાના પગ, તથા ગળાનું બાંધેલું-દેદરડું, કમરની દેરી; તથા ખીજી દોરી, અને ઘેાડાના વિલ દાં, આ બધા હૈ અશ્વ ?.તમારી સાથે દેવતાઓની પાસે જાઓ, ૯ માંસના જે ભાગ માખીઓ ખાય છે, જે અંશ સ્વરૂપ ( અર્થાત્ મજ્જાની ) તથા છેદના અસ્ત્રમાં લિપ્ત થયું છે, જે સમિતાને હાથ, તથા નખમાં સલગ્ન થયા છે તે જાણે કે અશ્વ ? તમારી સાથે દેવતાઓની પાસે જાય છે. ૧૦ જે અપરિપકવ દ–ઘેાડાના પેટમાંથી નીકલે છે, આમિષના અતિ શુદ્રાંશ માત્ર પશુ તેનાથી પવિત્ર કરીને સમિતાએ યત્ન પૂર્વક રાંધવુ. ૧૧ રાંધવાની વેળાએ તમારા છિન્ન શરીરના જે ભાગ ફૂલથી પડી જાય હું અશ્વ ? તે ભૂમીપર અથવા કુશામાં નહિં પડે, પરંતુ તે ભેાજનેત્સુક દેવતાઓને અપાય. ૧૨ જેઓ ઘેાડાનું માંસ . રાંધવાની પરીક્ષા કહે છે, જે તે માંસને શાભન ગંધ તરીકે કંઇ આપા—આવી રીતે કહે છે, જેઓ ઘેાડાનું માંસ ભિક્ષા સ્વરૂપે ચાહે છે, તેના યત્ન આપણી ઊત્કર્ષને માટે થાય છે. For Personal & Private Use Only Page #873 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મુ. વૈદિકામાં ચાલતા વેશમાં મૂલથી બગાડ. ૧૪૧ ૧૩ પાક સાધન ઈંડ, જૂન-પીરસવાનું વાસણુ, ગરમ નિવારણ પાત્ર, ઢાંકવાનું પાત્ર, કાએ માંસ કાપવાની તરવાર એ બધા અશ્વના ગોરવ વધારા. ૧૪ ઘેાડા જ્યાં ગયા છે. જયાં સ્થિતિ કરી છે, જ્યાંચાલ્યા છે, ખીજા તેના—પગ બંધન રજી, પીવાનુ પાણી, ખાવાનું દઉં, આ બધા હું ઘેાડા ? તમારી સાથે દેવતાઓની પાસે રહા. ૧૫ હૈ અશ્વ ? વાડા વાળા અગ્નિ તમને શબ્દાયમાન ન કરે ઉજવલ સૌરવપૂર્ણ માંસ રાંધવાની કઢાઇ નાશ ન પામે, યજ્ઞને માટે આણેલા ઘેાડા જે ભક્તિપૂર્વક પ્રવ્રુત્ત થયા છે. અને વખતે આ શબ્દોચ્ચાર મંત્ર પવિત્ર થયા છે. તેને દેવતાઓ ગ્રહણ કરે. ૧૬ ઘેાડાના પહેરેલાવસ્ત્ર, અલ કાર વાળા સેનાના સામાન, તેનું કાથાનુ દોરડું, પગનુ’ દોરડું, આ બધા દેવતાઓને આદરણીય તરીકે લેાકેા આપે. ૧૭ જો કોઇ તમને ચલાવવા માટે લાત મારે, અથવા લગામ માટે, જ્યારે તમેપેાતાના બળથી દ્વીધ નિશ્વાસ ધ્વનિ કર્યાં હતા તેને માટે તમે જે કઈ તે હું પવિત્ર આરાધનાથી આહુતિની સાથે નિક્ષેપ કર્ ૧૮ આ ક્રુતગતિ દેવપ્રિય ઘેાડાના—ચેતરીશ પંજરમાં કુહાડી પ્રવેશ કરીછે, સમિતાગણ તેને એવી કૌશલ પૂર્વક કાપી છે, જે પ્રત્યંગે અદ્રિ રહેલા છે, અને તેના પ્રત્યેક સંધિ સ્થલનુ નામ કહે છે. ૧૯ આ તેજ વાળા ઘેાડાના એક વિકર્તાનું નામ ૠ ( કાલ) બીજા એ (સ્વ મૃત્ય) તેના દઢ રૂપથી ધારણ કરીને રાખ્યા છે. હું અશ્વ ? જે જે અગ તમારા મેં ચાગ્ય વખતે કાપ્યાં છે તે હું માંસપિંડ કહીને અગ્નિયે રાધુ છું. ૨૦ તમારૂ અમૂલ્ય દેહ તમને કલેશ ન આપે, કારણ ખચિત્ત તમે દેવ નિકેતનમાં જાઓ. તમારા દેહમાં કુહાડી–વધારે વાર નહીં લાભી અપટુ-સમિતા ખરા અંગ લક્ષ નહી કરતાં–તરવારથી તમારા ગામના શરીરને અનક ખંડ વિખંડ ન કરે * કાત્યાયને લખ્યું છે કે યજ્ઞમાં ઋષિઓની સ્ત્રઓ કાપવા માટે ધાડાના શરીરના જુદા જુદા ધાતુવાળા દંડીં ચિન્હ કરતા હતા, તે દંડનું નામ અંકા છે. ( આ નોંધ અંક શબ્દની ટીપમાં તે ગ્રંથ કારેજ મુકેલી છે. ) For Personal & Private Use Only Page #874 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ;તવત્રયી મીમાંસા. ખડ ર 21 ૨, ખચીત તમારૂં મૃત્યું થયું નથી. પરંતુ તમે સરલ મા ંથી-દેવતાએની. પાસે જાએ, ઇંદ્રના બે ઘેાડ઼ા, તથા મરૂત ગણના બે મૃગ, રથમાં જોડીને તમને સ્વગ માં લઇ જશે. -અમારા બધા સ રક્ષક ધનપ્રદાતા થાય છે. અસંખ્ય ગાય, , આ તેજસ્વી ઘેાડા અમને અસતસ્વભાવથી મુકત કરે છે. આ યજ્ઞ પ્રદત્ત ધાડા અમને શારીરિક અલ આપે, ” kઽ ૨૨૨ આ ઘોડા-અમારા બધા સ ઘાડા આવે છે, (આગ્રી માંઅ મેઘ-ઋગવેદના-આ અશ્વ સ્તૂત્રથી ગવાતા. ) 1ાં પતિગુરૂદત્ત વિદ્યાથીના લેખા પૃ. ૯૪ થી ૧ મી. પિન્કાટ ખુલાસા આપે છે કે,‘ અસલી બ્રાહ્મણો વ્હેમી. અને અંધ શ્રદ્ધાવાળા હતા, અને તેથી—વેદને ઇશ્વર પ્રણીત માનતા. જયારે ભયંકર આગની સાયક-મુદ્ધ ધર્મના પ્રસાર થયે ત્યારે તેઓને લાગ્યુ કે આપણા ધનુ રક્ષણ સાદ્રી ઇસીલાથી કરીએ અને તેથી ઇશન સાહિત્ય ઉત્પન્ન થયુ. ડઆ તર્ક જુદી જુદી જાતના પ્રસંગાને એવી ખુબીથી જોડે છે કે તે ઇતિહાસની દૃષ્ટિથી અસત્ય છે છતાં ખુલાસા આપવાની તેની યુકિતની ખાતર પણ તે ઉપર વિશ્વાસ મુકવા જેથું છે. ” 13 છે. 9થી-અમ્હેને અને મત્રને એક કેમ ગણીએ છીએ તે અમ્હે બતાવ્યું છે. આપણે એ પણ જોયુ છે કે–બેંકસ મ્યૂલર છંદને મત્રથી જુદો પાડે છે, અને મંત્રને દ્વતીય યુગના ગણે છે. 66 તેમજ પરભાષાથી ભરે તથા પ્રથમના કરતાં ઓછે સ્પષ્ટ માને છે. એનું મુખ્ય લક્ષણ તેઓ એમ માને છે કે એ સૂક્તો, સામાન્ય રીતે યજ્ઞને અગે લખાયેલાં હોય છે.” મંત્ર યુગના સબધમાં તેઓ કહે છે કે “ હેંમેથી ભરેલી વિધિઓની વિગતાથી ઉભરાતા અશ્વમેધનું વર્ણન કરનાર સૂક્ત નમુના તરીકે ખસમશે (ઋગ્વેદ ૧, ૧૬૨) દૈવ પિતૃઓની તૃપ્તિ-અગ્નિ સ્થાપ્યા પછી કરાતી, 1 ચજ્ઞ રહસ્ય, પૃ ૨૭–૨૮–૨૯ સુધીમાં જીવા− અગ્ન્યાધાનની ક્રિયામાં એક ધાડાની જરૂર પડતી....ભારત વર્ષ ભારત વર્ષમાં પણ તેએ ( યજ્ઞ કારકા ) ઘેાડેવાર થઇ આવ્યા હશે એવું અનુમાન કરી શકાય છે, તે માટે તેઓનાં ગાઢ`સ્થ્ય જીવનના આરંભ સૂચક પહેલાં અનુષ્ટાનમાં ઘેડ આણવામાં આવતા. ’ For Personal & Private Use Only Page #875 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૧ મું. યજ્ઞનાઓ વિષે ૫ડિતના વિચારો, ૧૪૩ (પૃ. ૨૮–“ઘડાના વિષયમાં ઘણું અનુમાન કરવમાં આવ્યા છે. જેમકે–આકાશ માગે સૂર્ય-ઘડા મારફતે મુસાફરી કરતે. વળી છાયાની પાછળ જવા સૂર્યઅશ્વ મૂતિ ધારણ કરી હતી. વળી–યાજ્ઞવલ્કય ઋષિના તપથી સંતુષ્ટ થઈ સૂર્ય-ઝષિને નવો યજુર્વેદ આપ્યા હતા, ત્યારે પણ તે વાજી અથવા અનરૂપે કષિ પાસે આવેલું હતું, અન્યાધ્યાનમાં-ઘેડે પ્રથમ પૂર્વ મુખે ચાલે છે ત્યાર બાદ આહવનીય આગલ આવી પશ્ચિમ મુખે ઊભું રહે છે, અને ત્યાંથી આ ઊપરથી અનુમાન કરી શકાય કે આ ઘેડે ત્યાં સૂર્યને-કલ્પિત પ્રતિનિધિ તરીકે ગણાતો હોય, અને તેની આવ જા સૂર્યની દૈનિક ગતિ સૂચક હોય, આ અનુમાન માત્ર છે. આપણી ઇચ્છા હોય તે તે ગહણ કરશે . પ્રાતઃ કાલમાં સૂર્યની અને સંધ્યાકાળે અગ્નિની આહુતી આપવામાં આવતી. સૂર્ય અને અગ્નિ બંને જાતિ (પૃ. ૨૯) સ્વરૂપ ગણાય છે. એકજ દેવની બે મૂત્તિઓ હોય એમ જણાય છે. અગ્નિનું સ્થાન–પૃથ્વી લોક, અને સૂર્યનું સ્થાન લેક ગણાતું. એ બે દેવતાને આહૂતી આપતાં બધા દેવતાઓ તૃપ્ત થતા. કારણ કે બધા દેવતા તિ સ્વરૂપ ગણાતા. આ પ્રમાણે સૂર્યની સાથે અગ્નિને સંબંધ સ્થાપવામાં આવ્યા હતા. અન્યાધાન ક્રિયામાં ઘોડાને પગ અરિનને અડાડી એ અગ્નિ આહવનીયમાં મુકવામાં આવતું. એનેમલ આ રીતે મળી શકે છે.” - સૂર્યાદિકના અશ્વથી અશ્વમેધ કે બીજા કારણ હતા , • વિવિધ જ્ઞાનમાળા. પૂ. ર૭ માં જુ યુત્તો-દશ પીણુંમાસ નામને યજ્ઞ પણ અતિ પ્રાચીન વેદના અતિશય પૂર્વતન સૂકતોમાં પણ આ યજ્ઞનું નામ જણાય છે. એ પ્રત્યેક અમાસ તથા પૂર્ણિમા માં અનુષ્ટિ હત; એના વિના વેદમાં અસંખ્ય યજ્ઞના નામ જોવામાં આવે છે. તેમાં રાજસૂય, અગ્નિ હેત્ર, અશ્વ મેધ, સોમ યજ્ઞ, તથા નર મધ આ મોટા છે. એનું દરેકનું વર્ણન વિસ્તા પૂર્વક પ્રગટ કરવાની જરૂર જનાતી નથી. અશ્વમેધ યજ્ઞ આના પૂર્વવાસ સ્થાનના એક પ્રત્યક્ષ પ્રમાણ સ્વરૂપ છે. તાતાર સ્થાનમાં હજુ સુધી અશ્વ બલિદાનની રીતિ ચાલે છે. ઘીનું દુધ તથા ઘડાનું માંસ તાતાર, જાતિને બહુ ખાવું ગમે છે, તે પ્રસિદ્ધ છે, એટલા માટે જણાય છે કે ભારત વર્ષના આ તેઓના પૂર્વતના રહેઠાણથીજ અશ્વમેધની રીતિ શિખ્યા હતાં. યજ્ઞમાં અશ્વ બલિદાન અને અશ્વનું માંસ ખાવાની રીતિ જે અતિશય પ્રશસ્ત રૂપથી પ્રચલિત હતી તે ઋગવેદમાં અશ્વના સ્તંત્ર પરથી જોવામાં આવે છે. એ . . For Personal & Private Use Only Page #876 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ : તરવત્રથી--મીમાંસા. ખંડ ૨ યુરાનુ છાન એજ વિષય વેદોમાં પ્રધાન છે. ક યજ્ઞહસ્ય-પૃ૧ લું“ વેદપંથી સમાજનું પ્રધાન અનુષ્ઠાન એ યજ્ઞાનુષ્ઠાન છે. આ યજ્ઞાનુષ્ઠાનમાં જ વેદપંથી સમાજની પ્રતિષ્ઠા થએલી છે.” આ વેદાંથી સમાજમાં ઘેડી સંકીર્ણતા છે એમ પ્રથમથી જ માની લઈશું.” " યજ્ઞપૃ. ૧૬ ૧૭માં-“દેવતાના માટે કેઈપણ દ્રવ્યને ત્યાગ કરે તેનું નામ યજ્ઞ “યજ્ઞમાં ત્રણે જાતના (ત્રણેવેદેના) મત્રે વપરાતા.” (યજ્ઞકર્મ ત્રણે જાતના મંત્રથી કરતા તેથી મુખ્ય પણે વેદનું બંધારણ યજ્ઞ માટેનું દેવું : : એ ઘણો શા માટે કરવા પડતા હતા–ચ રહસ્ય. પૃ. ૨૫ માં– રિ-મનુએ આપેલા–હવ્ય, ભજનની રાહ જુવે છે. A પિતૃઓ વધા-એજનની સહ મેળવવા તલ્પી રહ્યા છે. આ ! દે અને પિતૃઓના ત્રાણથી મનુષ્ય માત્ર બંધાએલાં છે.” - એ જણ અદા ન કરે તે મનુષ્ય જીવન અપૂર્ણ રહી જાય (દેવેને હવ્ય પિતૃઓને-સ્વધા, ભજન, અગ્નિના મુખવડે પહોચાડતા) યજ્ઞ રહસ્ય. .૨૬અગ્નિને મુખવડેજ દેવતાઓ ખાદ્ય ગ્રહણ કરે છે.” (બ્રાહ્મણના મુખવડે પણ દેવ પિતૃઓ ખાદ્ય ગ્રહણ કરે છે એમ ઘણા ઠેકાણે છે, અને શ્રાદ્ધાદિકમાં બ્રહ્મભેજન થાય છે તે દેવ પિતૃઓના માટે જ થાય છે. »» છે. - વિચારવાનું કે પ્રાચીન ઋષિએમાં-હવ્યની અને સ્વધાની વિધિ હમેશાં ચાલી રહતી એમ ઘણુ લેખેથી સમજાય છે પરંતુ આજે તે તે પ્રથા બંધ પંડ્યા મા રખા છે. જેને અને પિતૃઓને નિર્વાહ કેવી રીતે ચાલતું હશે? વિચરાનું રહે છે? કે હિંદતાનની સંસ્કૃતિલેખક મનસુખલાલ મોહનલાલ. - . . ૪ માં હિંદુ આર્યોએ જે પ્રાચીન સૂક્તો રયાં છે અને જેઓને અદ્યાપિ બહુ સમાળ પૂર્વક સાચવી રાખવામાં આવ્યાં છે તે સઘળાં સૂક્તોના સમૂહને વેદ ” એવું નામ આપવામાં આવ્યું છે. ' પૃ. ૫ માં આવેદિક યુગ' ના નામથી ઓળખાવવામાં આવતા એ અતિ પ્રાચીન કાળને ઈતિહાસ જાણવા માટે આ સગવેદનાં સુતે સિવાય આપણી છે . . . . * * * * * For Personal & Private Use Only Page #877 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું. ચૂલના ઋગ્વેદ સબંધે પંડિતાના વિચારા, ૧૪૧ પાસે આજું કશું સાધન નથી. કુદરતનાં આકષ ક અને ભવ્ય દૃશ્યો ને એ આર્યા લાગ તથા ભેટ અર્પણ કરી દેવ તરીકે પૂજતા. અને તે સઘળા દેવે ∞ તેજસ્વી દેવા ” નું પૂણું તેમજ સચાટ અને સુ દર દશ્ય પણ એ ઋચાઓ આપણી સમક્ષ રજુ કરે છે. પૃ. ૭ માં—ઋગવેદનાં સૂક્તો અનાઓં સાથેનાં અનંત યુદ્ધો સબંધી ઉલ્લેખેથી ભરચક છે. તેને “ દશ્યું ” અથવા ** , દાસ એવું નામ આપ વામાં આવ્યું છે. ” ** પૃ. ૯ માં—મા જુદાં જુદાં માળા વચ્ચે થયેલા વિગ્રહો અને યુદ્ધો સંબંધી જે હકીકત ઋગ્વેદમાંથી મળી આવે છે,તે અતિ મહત્ત્વની છે.... અતિ અગત્યની મામતે ઉપર તેનાં સૂકતેમાં પુશ્કલ અજવાળું પાડે છે. તે મડળાનાં સાંડે માંહેનાં યુદ્ધ સંબધી હકીકત જે અનેક સૂક્તામાં આપવામાં આવી છે તે પૈકીના એક સૂકતની કેટલીક પંકિતઓ વાચક વર્ગ ને ઉપયોગી તથા રૂચિકર લાગશેઃ “જ્યાં માણસે યુદ્ધ માટે એકઠાં થઈ; વાવટા ફર ફરાવતાં એકઠા થાય, જયાં અમને કાંઇ પણ અનુકૂલ ન હાય, અને જ્યાં સને આકાશ તરફ લેઇ જે ત્યાં હેઈ૬ ? અને વરૂણ, તમે અમને મદદ કરી, શબ્દોથી આશ્વાસન આપ્યું. ” 6. અને પક્ષાવાળાઓએ યુદ્ધના સમયે મનને માટે ઈંદ્રની અને વરૂણુની સ્તુતિ કરી, તે પણ આ યુદ્ધમાં ‘ તત્સુ’ અને સુદાસ’ ઉપર દશ દશ રાજ્ય ચઢી આવ્યા, તે પણ તેનુ તમે રક્ષણ કર્યું. ', “ હે ઈંદ્ર ? અને વરૂણ ? દશ દશ રાજાએ જે યજ્ઞ કરતા નથી તે એકઠા થયા છતાં સુદાસને હરાવી શકયા નહિ, ” ( ગૂ. ૫, ૪૭૩ àા. ૨, ૬, અને ૭ ) સ’સ્કૃત સાહિત્ય-પ્રકરણ ૪ યું. ઋગ્વેદ સબંધે આપેલી હકીકતમાંના કેટલાક વિચાર~~~ પૃ. ૭ર થી—મૂકતાના શબ્દે શબ્દના અથ વાળા ઋગવેદના ભાષ્ય વૈશ્ચિક સાહિત્યના મોટા વિદ્વાન–સાયણ ઇ. સ. ના ચઊંદ્રમા શતકના દ્વિતીયાધમાં વિજય નગર જેનાં ખંડિચેરા દક્ષિણ હિંદુસ્તાનમાં બિલારી પાસેના પ્રદેશમાં 19 For Personal & Private Use Only Page #878 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ તત્વશ્ય-મીમાંસા. ખંડ ૨ પડેલાં છે ત્યાં આગળ થઈ ગયા હતા, તેને રચેલે છે. એ ભાષ્યમાં પ્રાચીન પ્રમાણે વિષે વારંવાર ઊલ્લેખ કરવામાં આવ્યે છે. તે ઉપરથી એવું માનવામાં આવતું કે પ્રાચીનમાં પ્રાચીન સમયથી ઉતરી આવેલે ગાવેદને ખરે અર્થ એ ગ્રંથમાં જલવાઈ રહ્યો છે. એટલે પાંચ શતક પૂર્વે મૂલગ્રંથને હિંદુસ્તાનમાં જે અર્થ થતું હતું અને જે સાયણના ગ્રંથમાં જલવાઈ રહ્યો છે તે બરાબર સમજ એ સિવાય બીજું કંઈ એ સંબંધમાં કરવાનું રહેતું હતું આ વિચારને અનુસરીને જ. આકસ ફડની કૅલજના સંસ્કૃતના પહેલાના પ્રોફેસર એચ. એચ. વિસ ને વેદનું ભાષાંતર કરવાનું કામ ૧૮૫૦ માં શરૂ કીધું હતું. પૃ. ૭૩ માં પિફેસર રેંથે આગળ જતાં જણાવ્યું છે કે-એ ટીકાકાએ પિતાના સમયમાં પ્રચાર પામેલા વિચારેને અનુસરીને ગત સમયની ભાષાને તેમજ ધર્મ વિષેન, દંત કથા વિષેના તથા વિશ્વ વિષેના વિચારને અવળે અર્થ કર્યાનાં ચોક્કસ પ્રમાણે એ ટીકાકારોના વચનેમાંથીજ આપણને મળી આવે છે. એજ પૃ. ૭૩ માંચાસ્ક ઋષિ પિતાના ગ્રંથમાં જે લખે છે તે પરથી સ્પષ્ટ માલમ પડે છે કે એનાથી પ્રાચીન સમયમાં થઈ ગયેલા ટીકાકારોએ વેદના જે અર્થ કીધા હતા તેમાં કેટલીક અગત્યની બાબતેને લગતા ઘણે મતભેદ ચાલતું હતું. એની આગળ થઈ ગયેલા સત્તર ટકા કારેનાં નામ એના ગ્રંથમાં આવે છે, અને એ ટીકાકાએ વેદના જે અર્થ કીધા છે તે એક બીજાથી વિરૂદ્ધ જતા ઘણીવાર દીઠામાં આવે છે. ઉદાહરણ તરીકે–“નાભૈ ” એ વિશેષણ અશ્વિન નામના બે વૈદિક દેવતાઓને લગાડવામાં આવે છે. તેને અર્થ એક ટીકાકર એવો કરે છે કે-“જે સાચા છે અસત્ય નથી તે.” બીજે ટીકાકર એ અર્થ કરે છે કે “જે સત્યના પ્રણેતા છે તે, 7 અને યાક પતે એમ ધારે છે કે-“નાસિકાથી ઉત્પન્ન થએલા.” એ એને અર્થ હશે ? ખરેખર વેદના સૂકત રચનારા કવિઓ અને પ્રાચીન ટીકાકારે એ બેની વચ્ચે સમયને અંતર એટલે મહટે હતું કે યાસ્કની પહેલાં થઈ ગયેલા-કૌત્સ નામના એક આચાર્ય તે એટલે સુધી કહેવાની હિંમત કરી હતી કે તેને અથ For Personal & Private Use Only Page #879 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ. ૩૨ મું. વેદના સૂકતોમાં અને અર્થોમાં અકસત્તા. ૧૪૭ જે વડે કરી શકાય એવા શાસ્ત્રની બિલકુલ જરૂર નથી કારણ કે વેદને અર્થ સમજી શકાય એ નથી વેદના મંત્રી અર્થ વગરના છે. વેદનાં વચને એક બીજાથીઉલટાં છે આવી દલીલને જવાબ યાસ્કાચાર્ય એ આપે છે કે આપલે માણસ થાંભલાને ન દેખી શકે તેમાં કંઇ થાંભલાને અપરાધ નથી. વાસ્કાચાર્ય પતે કાગવેદનાં થોડાં એક સૂકતો જ અર્થ સમજાવે છે. ઈત્યાદિ. • છે. ઉલ્થી-વાગવેદનો ખરો અર્થ કે બ્રાહ્મણ ટીકા કાર કરી શકે તેના કરતાં એક વિદ્વાન યુરોપીયન વધારે સેલાઈથા કરી શકે કારણ કે યુરોપીયનની બુદ્ધિને અમૂક ધાર્મિક વિચારોની બે લાગેલી હતી નથી, એનામાં ઐતિહાસિક અન્વેષણની શક્તિ હોય છે. અને એ શાસ્ત્રીય જ્ઞાનની સઘલી સામગ્રી વડે સંપન્ન થએલે હવા ને લીધે એની માનસિક દષ્ટિ વધારે વિશાલ ક્ષેત્રમાં ફરી વળે એવી હેય છે. આ કારણથી છૂથ શાહેબે કદના ગ્રંથને ઐતિહાસિક દ્રષ્ટિ એ તપાસવા માંડશે. હાલના વખતમાં શાસ્ત્રીય દષ્ટિએ વેદને અભ્યાસ કરવા ઈચ્છનાર દરેક વિદ્વાન વેદના અર્થ સમજવા માટે રથની પદ્ધતિને સ્વીકાર કરે છે શાસ્ત્રીય પદ્ધતિને સ્વીકાર થયાનું એક સામાન્ય પરિણામ એ આવ્યું કે પ્રાચીન હિંદુસ્તાનનું અરૂં તવ જે હિંદુસ્તાનની ટીકા કાસની અવળો અર્થ કરવાની રીતને લીધે લાંબે વખત થયાં અંધકારમાં છવાઈ ગયું હતું તેનું સ્પષ્ટ દર્શન કરવામાં ઐતિહાસિક બુદ્ધિ ઘણી સફલ નીવી છે. આમાં ા વિચારી જોઈએ—સાયણના પૂર્વે થએલા ટીકાકારે એ જમ આદિના વિષય ને અવલ અર્થ કર્યાનાં પ્રમાણે એ ટીકાકારના વચનેમાથી જ મળી આવે છે. વળી પૂર્વેના ટકા કારમાં ઘણે મત ભેદ પણ ચાલતે જ હિતે. યારકની પૂર્વેના કૌત્સ નામના આચાર્યે જણાવ્યું હતું કે વેદના મંત્રો અર્થ વગરના એક બીજાથી ઉલટા છે યાકે જવાબ વાળે કે આંધ થાંભલાને ન દેખી શકે તેમાં થાંભલાને શે અપરાધ ? ઇત્યાદિક બાબતેને વિચાર કર્યા વગર કેવી રીતે જાહેર કરવામાં આવ્યું કે--સુષ્ટની આદિમાં બ્રહ્મ દેવે ચાર ઋષિને ચાર વેદો બતાવ્યા? આવા પ્રકારની અયોગ્ય કલ્પનાઓ કરવામાં વેદના અનેક પક્ષકારોને ખરે આશય શુ? વળી વૈદિક મતના ઘણા આચાર્યોને એ પણ મત છે કે વેદનાં સૂકતે –થતા આવેલા અનેક ત્રાષિયે રચતા આવ્યા. અર્થાત દશ્ય પદાર્થોના વિષયને ધ્યાનમાં For Personal & Private Use Only Page #880 -------------------------------------------------------------------------- ________________ P ! " * ૧૬૮ તયી-મીમાંસા. લેતા ગયાં અને તે વિયેની કવિતાઓ રચીને કર્લોલ કરતા આવ્યા, એ. વિચાર કરવામાં આવે તે શું વાંધ આવે? બાકી સર્વસના વાક્યોની સાથે "ના વાકો ને તે ન જ મેલવી શકાય. : ગદગદ્ય લેખક છ8 માં-સ્વાદયાનંદના મતમાં વિજ્ઞાન નામના લેખમાં - - , , - ૧. બ્રહ્મ વિઘ ત્રિજ્ય તથા ધર્માદિ દેવ અથર્વનાં પ્રમાણ : 3ર અષ્ટિ વિદ્યા-, યજુ, અથર્વ નાં પ્રમાણ ૩ પૃથ્યાદિ લેક બ્રમણ–ત્ર, યજુઃ ' ૪ આકર્ષણનું કણ—ગુ, યજુ: ' પ પ્રકાશ્ય પ્રકાશક-યજુ: સવેત્તમતાના ૬ ગણિત વિદ્યા–ત્ર, યજુ, સામ ૨- ૭ ઈશ્વરસ્તુત્યાદિ -ચ ગુ. 'ટ ઉપાસના –, યજુ ૯ મુકિત ત્રણ,યજી; ૧e નોવિમાનાદિ – ૧ તાર વિહા મૂલ–ણ , ૧૨ વૈદ્યક શાસ્ત્ર મુલ – જુ ૧૩ પુનર્જન્મ—ક, ચ, અથવ. ૪ વિવાહ . . . 51 નિગ–ણ, અથર્વ ૧૬ જ ધર્મ–, ચજી, અથવું. :૧૭ વર્ણાશ્રમ-g; અથવ, . ૧૮ ગૃહસ્થાશ્રમજી ૧૯ સંન્યાસ આમાં કંઈ મનથી મુકયે એ આશ્ચર્ય છે , ૨૦ વાનપ્રસ્થ – આમાં પણ કોઈ મત્ર નથી મુક. છાગ ના" ) ૨૧ પંચ મહાયજ્ઞ–અજુ અથર્વ, * ૨૨ યજુઃ નાં જ અનેક પ્રમાણ છે. ', ' , ' ' , S ; } For Personal & Private Use Only Page #881 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મુ યાજ્ઞિક, અદ્વૈતાહિક શું પુરા વેદને મળતા છે ? ૧૪ પ્રકરણ ૭૪—સ્વા૦ જીને ખીજાએથી મતભેદ. પૃ. ૨૯૭ થી— આમાં પ્રદર્શિત અનેક મંત્ર ઋગવેદમાં પણ આવ્યા છે. સ્વા॰ જીના ભાષ્યના વિષયમાં—એક વાર લાકમાન્ય તિલથી વાતચીત થઈ હતી. તે સ્વા॰ જીની અ પદ્ધતિના સ્વીકાર નહી કરતા હતા, *, '; શ્રી ગુરૂવર સામશ્રમીજી પણ મત ભેદજ રાખતા હતા. વિશેષથી વેદોની શાખાઓના વિષયમાં——સ્વા૦ જી એ નીરૂકતની નિ ચન પદ્ધતિને વિશેષ આશ્રય લીધેા છે. સ્વા॰ જીના ભાષ્યમાં કેટલીએક ન્યુનતા રહેવાથી પણ સર્વ વેદજ્ઞ એ વાતને મુકત કંઠથી સ્વીકાર કરશે કે? વા૦ જી એ બ્રહ્મવાદી સિદ્ધાંતની પુષ્ટિમાં પેાતાનું સંપૂર્ણ બલ લગાવીને વેદોની અતિહાસિક, એક દેશિક હાવાથી ખચાવવામાં મહત્ત્વ પૂર્ણ કાય કયું છે. : સ્વા॰ જી ના વિષયમાં એક બીજી આવશ્યક વાત વિચારણીય છે સ્વા૦ જી એ-યર્જુવેદ ભાષ્યકાર-મહીધરાચાય, ઋગવેદ ભાષ્યકાર–સાયણાચાય આદિના ભાષ્યનું ખંડન તા યુકતુ જે શતપથાદિ બ્રાહ્મણાના આધાર ખીજા` પ્રમાણેાથી તે આ પ્રકારના ભાષ્ય કરવાથી બાધ્ય થયા તે બ્રાહ્મણાના વિષયમાં મૌન સાધી લીધુએ આશ્ર્ચય છે કે સ્વા જીએ સ્પષ્ટ રૂપમાં તે બ્રાહ્મણ ગ્રંથાનું જ ખંડન કેમ નહીં કર્યું" ? આ પ્રકારે સ્વતંત્ર ઉહાપોહ દ્વારા અમને પ્રત્યેક સિદ્ધાંતમાં જે વિચિત્રતા દેખાઇ તેને અમે પ્રગટ કરી દીધી છે આ સમાજિક વિદ્વાના પર જ આ સમય બ્રહ્મવાદી સિદ્ધાંતની પુષ્ટિના ભાર આવી પડયેા છે-કેમકે મનુણિત વેદોના સ્વરૂપને તેજ અક્ષરથી સ્વીકાર કરે છે! આય સમાજમાં જે પ્રકારે વેદેના માટે આસ્થા વધતી જશે અને તેના ઉદ્ધારના માટે તપેા દીક્ષા લેવા વાલેાની સંખ્યામાં વૃદ્ધિ થશે તેજ પ્રકારે બ્રહ્મવાદી સિદ્ધાંતની પુષ્ટિ થતી જશેપરમાત્મા તથા સ્વય' વેદ ભગવાન પાતાના માર્ગ દેખાવે–એવ મસ્તુ, તથાસ્તુ શ્રી સામશ્રમીજી મહારાજ પણ સાયણા ચાથી સહમત નહીં છે.' તિલક-મહારાજે તા સ્પષ્ટ કહી નાખ્યું છે કે-કેવલ સાયણા ચાય જ શુ કાઇ પણ વિદ્વાન ને આજ સુધી ઋગવેદાંતગત કેટલી એક ઋચાઓના અ For Personal & Private Use Only Page #882 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ તત્ત્વત્રયી—મીમાંસા: ખંડ ૨ નથી લાગ્યા–મસ્તુ આ સ* વિપ્રતિ પત્તિયાના થતા હુવાં પણ જે વિદ્વાન્ વે પર આઘોપાંત દષ્ટિ નાખશે તેમને તેમાં ધમ, કમ્, વિજ્ઞાન, સભ્યતા, સામુદાયિક તથા વૈયક્તિક ધર્મ, રાષ્ટ્ર ધર્મ, સમાજ ધર્મ, વણુ ધમ, અનેક યજ્ઞ ઇત્યાદિ ઇત્યાદિ નું મૂલ ષ્ટિ ગેાચર થશે. પ્રત્યેક આ સંતાન નું કર્તવ્ય છે કે તે આપની આ પુરાતન પર પરાથી પ્રાપ્ત થએલી આ સંપત્તિની પ્રાણપણથી રક્ષા કરે. આ વિજ્ઞાનના ચમત્કારિક અંધ કરવાવાલા યુગમાં કંઇ આપના આ પૂર્વજોની જ્ઞાનનિધિથી વંચિત ન રહી જઇચે. કઇ ધમાઁથી શૂન્ય રહીને આ લાક અને પર લેાક ને ન ખાઇ બેશીચે. ન ઋગવેદાલેચન દ્વિતિયખંડપ્રકરણ ૭૨ પૃ. ૨૮૭થી-કૃતિષય આશ્ચય. એ પ્રકારે અમે સમસ્ત ઋગવેદના સહસ્ર સૂકતગત દશ સહસ્રથી અધિક મત્રો પર દષ્ટિ નાખીને નિશ્ચય પર પહાચએ છે કે—યદ્યપિ મુખ્યતાથી એમાં ત્રણ દેવતાઓનું વન છે અને ગૌણુતાથી તેત્રીશ ( ૩૩ ) દેવતાઓ ૐ વર્ણન, તા પણ એના અંતગ ત મનુષ્યાપયેાગી સમસ્ત જ્ઞાન કઈ કઈ બીજ રૂપમાં, કંઈ ભૂલ રૂપમાં, કંઇ અંકુર રૂપમાં, કેંધ્ર વિશાલ વૃક્ષ રૂપમાં, વિષ્ણુ ત છે-પ્રથમ ભાગમાં જેટલા પણ પક્ષ મુકયા છે તે સવાઁ પર દષ્ટિ નાખતાં નિમ્ન લિખિત વાતા પર આશ્ચય થાય છે.~~~ ( ૧ ) ચાજ્ઞિક આચાર્યાએ ઋગવેદનાં મત્રોના તે તે યજ્ઞ પ્રકરણેામાં વિનિયાગ ( જોડની ) કરી છે સહી, કિંતુ અંતરેય બ્રાહ્મણમાં નિયુકત મત્રોની સંખ્યા અધિકથી અધિક એક સહસ્ર અથવા એ હુંજાર મંત્રીના મધ્યમાં થશેશેષ મત્રોને વિનિચેગ કયાં કેવા પ્રકારે રહ્યો તે જાણ્યુ · નથી જા તુ–સંભવથી અન્ય અનુપલબ્ધ બ્રાહ્મણ ગ્રંથેામાં તેના વિનિયેાગ ( જોડની ) લખી હાશે. ( ૨ ) યાજ્ઞિક આચાય પણ પાતાની કાર્ય પૂત્તિના માટે જ્યાંથી ચાહ્યુ... ત્યાંથો ક્રાઇ સૂકત અથવા મંત્ર લઇ લેવે છે-વિનિયાગક્રમ કેવા પ્રકારે રાખેલા છે, તેનુ મૂલ શુ છે ? તે કાલના ગર્ભમાંજ કઇ હશે. ( ૩ )નિરૂત કાર સ્વતંત્ર અવ્યૂહના ( વિચારણા ) ના પક્ષમાં પ્રતીત થાય છે–તેમને વેદ મ ંત્રાની સ્વતંત્ર નિર્વાચન પદ્ધતિ નીકાલી છે. કિંતુ સત્ અશામાં ન તા અન્ય પક્ષનું ખંડન કરી શકયા છે ન સમાધાન. ( ૪ ) તિલક પક્ષ——આર્યાંના મૂલ વસ્તિ સ્થાનને ઉત્તર ધ્રુવમાં લઈ જવાના વિચારમાં એટલા તલ્લીન થયા છે કે જેમને ભારતની દષ્ટીથી ભારતીય For Personal & Private Use Only Page #883 -------------------------------------------------------------------------- ________________ ~~ ~ ~ ~ ~ પ્રકરણ ૩૨ મું. યાજ્ઞિક, અતાદિક શું પુરા વેદને મળતા છે? ૧૫૧ આર્યોના વિવેચનના માટે પર્યાપ્ત અવકાશ જ નથી મલે. એક અત્યંત મહત્વ યુક્ત પ્રશ્ન એ રહી જાય છે કે ઉત્તર પ્રવથી જે આર્ય ચાલ્યા તેમાંથી કાંઈ મધ્ય એશિયાની તરફ આવ્યા અને ત્યાંથી ભારત વર્ષમાં પહેચ્યા વર્તમાન વૈદિક સુકત તેમની જ કૃતી છે એવું સિદ્ધ કર્યું છે કિંતુ પ્રશ્ન એ રહી જાય છે કે જે યુરોપ આદિ દેશમાં ગયા શું તેમને પણ એજ પ્રકારના સૂકત નહીં બનાવ્યાં હશે? શું તેમને પોતાના પૂર્વજોની તથા પૂર્વ સ્થાનની સ્મૃતિ નહીં રહી હશે? આ દષ્ટિથી પણ તિલક પક્ષને પ્રકાશ નાખવે જોઈને હતા | (૫) સામશ્રમી પક્ષ વર્તમાન વેદેને ભારતીય ના માટેજ માને છે, જેને ઈશ્વરીય જ્ઞાન નથી માનતા–વેને આર્યાવતીય આર્યોની સભ્યતાને ઇતિહાસ માને છે–સંહિતા કાલીન આર્યવર્તનની સિદ્ધિ માટે વેદ વર્ણિત નદીની સંગતિ વર્તમાન નદીએથી લગાવે છે જ્યારે વેદ ભારત વર્ષના માટે જ છે ત્યારે અન્ય દેશ વાસિયાના માટે શું? જ્યાં સુધી અમો તેમના સિદ્ધાંતને સમજી શક્યા છે એ માને છે કે તે તે દેશમાં સમય સમય પર ઈશ્વરીય પ્રેરણાથી અથવા તેવાજ મહાપુરૂષ ઉત્પન્ન થાય છે અને તેજ મનુષ્યને માર્ગ દર્શક આચાર્ય કહેવાય છે-તેમની અંતઃ સ્કુત્તિજ ઉચ્ચ કેટિનું જ્ઞાન છે જેના આશ્રયથી મનુષ્ય સુખ પ્રાપ્ત કરી શકે છે. સામશ્રમીઝ વેદમાં-અધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક, આધિયાજ્ઞિક અર્થ માને છે. (૬) સ્વા. ત્યાનંદ સર્વથા મન્વાદિ મહર્ષિ તથા શાસ્ત્રકારે નાસિદ્ધાંતને માને છે. તે તેમાં ઈતિહાસાદિ નથી માનતા, વેઢ જ્ઞાનને ત્રિકાલાડબાધિત માને છે. તેને કેવલ આ લોકના માટે નહી આપતુ એજ વેને લેક લેકાંતરેના માટે પણ માને છે. આ પ્રશ્ન એ રહી જાય છે કે સૃષ્ટિની આદિમાં જ્યારે ચાર વષિ પર વેદ પ્રગટ થયા તે તે કયું સ્થાન હતુ? જે આજ ભૂલકની સુષ્ટિની આદિને સંબંધ છે તે અહીં આજ લેકમાં વેદ થયા ફરી લેક લેકાંતારમાં વેદ કેવી રીતે પુહા ? જો ત્યાં પ્રગટ થયા તે અહી કયાંથી આવ્યા અથવા પ્રત્યેક લેકમાં–અગ્નિ, વાયુ, આદિત્ય, અંગિરા નામના ચાર ઋષિ હોય છે એ શું? લેક લેકાંતરના માટે એજ વેદ કેવા પ્રકારે છે, આ વિષયમાં સ્વાજીએ-કાંઈ કેઈ ગ્રંથમાં પ્રકાશ નથી નાખ્યા, સ્વા. એ અત્યંત પ્રબલ પ્રયત્ન કર્યું છે કે-વેને મનુવતિ અથવા મનુનિદિક ઉચ્ચ સ્થાન પર બેઠાવવા. For Personal & Private Use Only Page #884 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર : : ' તત્ત્વત્રથી–મીમાંસા. . - ખંડ ૨ (૭) સાયણાચાર્યના વિષયમાં એ આશ્ચર્ય છે કે-વેદેને અપૈષેય માગ્નીને પણ, ઈશ્વરને નિઃશ્વસિત માનીને પણ–તેમાં ઇતિહાસ માને છે ઇશ્વર નિરસિત દૃષ્ટિથી બીજી તરફ તેમને કેમ નહી દષ્ટિ નાખી? એ આશ્ચર્ય છે. તેમને ભૂમિકામાં એકાદ સ્થાનમાં ઐતિહાસિક પક્ષનું ખંડન પણ કર્યું છે કિંતુ ભાષ્યમાં એ પક્ષને નથી નભાવી શક્યા અગ્નિ, વાયુ, ઈ દ્વાદિયાને ચેતન સ્વરૂપ માને છે. ' ' . . . . (૮) પાશ્ચાત્ય પંડિતની વિવેચના પર આશ્ચર્ય અને અત્યાશ્ચર્યું છે કે તે પિતાની ગવેષણ પદ્ધતિને ભારતીય ગવેષણ પદ્ધતિ પર વ્યર્થ જ લાદી રહ્યા છે " આ સર્વ આશ્ચર્યના થતાં હુવાં પણ-અપૌરૂષેયવાદી, બખ્તવાદી, ઈશ્વર 'નિઃશ્વાસિતવાદી, પક્ષના સન્મુખ એક અત્યંત મહત્વ યુક્ત કાર્ય છે તે એકે આ વર્તમાન યુગમાં કેવલ–શબ્દ સમાણના આશ્રયથી, અથવા આત પ્રમાણના આશ્રયથી, નિર્વાહ કઠિન છે. એટલા માટે વેદોને મનુનિર્દિષ્ટ સ્થાન પર લઈ જાવાના ઇછુક પ્રત્યેક વિદ્વાનનું કર્તવ્ય છે કે આ વિષયમાં ધ્યાન દેવે. : " દ તથા અન્યવેદમાં પ્રશ્ન રૂપાત્મક કંઈ કંઈ વિચિત્ર પ્રશ્ન મલે છેએ પ્રશ્ન પ્રાયઃ દેવના વિષયમાં, દેવતાઓના વિષયમાં છે. કંઈ કંઈ પ્રશ્નોત્તર રૂપે મંત્ર એકી સાથે આવ્યાં છે. કંઈ કેવલ પ્રશ્ન જ પ્રશ્ન છે અને તે પ્રશ્નોને અંત આશ્ચર્યમાં જ થયો છે. " . " (૧૦) જે ગતિએ વેદેને સૂક્તાદિમાં જુદા કર્યો તે શષિએ-એક એક દેવતા સંબંધી મંત્રી સંઈ એક સ્થાનમાં જ કેમ નથી રાખ્યા? તેવા સહસ્ત્ર સૂત્ર પર દષ્ટિ નાખવાથી સ્પષ્ટ છે કે એ સૂક્ત અષ્ટાધ્યાયીનાં સૂત્રે, અથવા દર્શન શાસ્ત્રના સૂત્રેની પેઠે, પસ્પર અવલંબિત નહીં છે–પ્રત્યેક સૂક્ત સ્વતંત્ર વિષય અને સ્વતંત્ર અર્થ રાખે છે. ફરી એ પ્રકાર દેવતાનું રૂપ મંત્ર વિભાગમાં કઈ આપત્તિ નહીં થઈ શકતી હતી. ગ્રેદમાં એક જ મંડલ એવું મલે છે જે એક જ વિષયનું છે, તે છે નવમું મહેલ, એનાં સમસ્ત સૂક્ત આદ્યપાંત પવમાન સે મને કહે છે નહીં તે અન્ય મંડલેમાં પ્રત્યેકમાં ઈદ્ર, અગ્નિ, વરૂણે કંઈ સેમ, કંઈ કેઈ, કઈ કઈ દેવા આવે છે-વિદ્વાનેને આ વિષમાં વિચાર કર જોઇયે. . . : ; , ' " - (૧) કંઈ કઈ સૂક્ત માં રષિ અને તેજ દેવતા છે ઈત્યાદિ વાતની તરફ વિદ્વાનેનું–વેદ વિદેનું ધ્યાન જવું જોઈએ. . . . . For Personal & Private Use Only Page #885 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ર મું. યાજ્ઞિક, અતીક નું પુરવદને મળતા છે? ૧૫૩ (૧૨) ઐતિહાસિક ત્રાસવાદી પક્ષનું કથન છે કે-વેદમાં જે ઈતિહાસ મલે છે તે પૂર્વ કલ્પને ઈતિહાસ છે ત્યારે તેનાથી પૂર્વ કપમાં પણ શું, એજ ઇતિહાસ હતો? ફરી તેનાથી પણ પૂર્વ કલ્પમાં શું હતું-ફરી “લે ને કોઈ મનુષ્ય નથી બનાવી સકતો (મન) વેદ ઈશ્વરને નિશ્વસિત છે (ઉપનિષદુ); વેદ તે પરમેશ્વરથી ઉન્ન થયા (વેદ) ઇત્યાદિની સંગતિ કેવા પ્રકારે થશે? એતિહાસિક પક્ષકારે વિચાર નથી કર્યો. (૧૩) હવે અમાસ બ્રહાવાદી પક્ષના માર્ગમાં પણ કઈ માટી દઢ શિલાએ છે–જેને પાર કતના (કર) અત્યંત આવશ્યક છે-પિતાના સિદ્ધાંતના કમથી, અર્થી સંગતિ લગાવ્યા, વિના મનુ નિષ્ટિ સ્થાનપર વેને બેઠાવવા કઠિન કાર્ય થઈ જશે, આ વિષયમાં સ્વા. દયાનંદે યત્ન કર્યો છે તેમની દષ્ટિથી ચાર વેમાં કયાં કયાં શું શું છે એનું સ્થલ દિણ દર્શન કરાવવું પ્રસંગાતુ રૂપ જ થશે.” (પૃ. ૨૮૭ થી ૨૨ વેદ તીર્થ–નર દેવ શાસ્ત્રીજી). આશ્ચર્યની ૧૩ કલમમાં કિંચિત મારા વિચારે – | ગડગવદમાં એક હજાર સૂકા અને તેમાં દશ હજારથી અધિક મંત્ર છે. એમાં મુખ્યતાથી ત્રણ ટેનું વર્ણન છે ગૌણતાથી તેવી તેનું ૧-૨ યાજ્ઞિકેએ દશ હજારમાંથી માત્ર બે હજાર મંત્રોની અંદરના ક્રમવિના મરજી પ્રમાણે લઈ વેદે યજ્ઞ માટે છે એમ બતાવ્યું બીજા ૮ હજારની ઉપરના મ છે દીઘા તેનું શું કારણ? તે બધાને શું નિરર્થક સમજયા હશે? અથવા પનેની યાજ્ઞિક વિધિમાં દખલગીરી માનીને તે સર્વ સૂક્ત મને છોડી દીધા હશે? - ૩ નિરૂક્તકારે બીજાઓની અપેક્ષા યા વિના છંદતાથી કોઈ સૂકતેને તે કઈ મંત્રોના અર્થ કરીને બતાવ્યા તેથી તેનું મહત્વ શુ વધાર્યું? ૪ તિલક મહારાજે વેદોને અષિત ઠરાવી અંગ્રેજોએ બતાવેલી બાલખ્યાલતાને ભૂસવાને પ્રયત્ન કર્યો તેમાં અગ્ય શું કર્યું સલમાંથી બગડેલા વેની સુદ્ધી-ભાષ્યકાથી ન થઈ, એતિહાસિકેથી કે યાજ્ઞિકેથી ન થઈ, સ્વતંત્ર મિજાજના નિરૂકતકાર ગોટાલાવાલી ચાલતા થયા. તે પછી તિલક મહારાજાથી વેદની શુદ્ધિ ન થઈ તેમાં આશ્ચર્ય કરવા જેવું શું? . મારી સમજ પ્રમાણે તે અનાદિના, અપ, ઈશ્વર નિઃસિત, દ. અસત્યરૂપમાં વેદને લાગેલાં કંલકને ભૂષિ નાખ્યાં કે 20. For Personal & Private Use Only Page #886 -------------------------------------------------------------------------- ________________ - - - --- ૧૫૪ તત્વત્રથી મીમાંસા ખંડર ૧ સામામી છ વેદેને ઈશ્વરને તાવતાં આર્યવતીય આર્યોની સહયતાને ઇતિહાસ કહે છે. ત્યારે અન્ય દેશેના લેકેના માટે શું એ ધ્વનીના ઉમાં પે નિકહ્યું કે તે તે દેશમાં સમય સમય પર ઇશ્વરીય પ્રેરણાથી કે તેવાં મહપુસ્વ ઉત્પન્ન થવાથી માર્ગ દર્શક થાય પરંતુ સર્વજ્ઞ પુરા વિના એ પુરૂષો અને માર્ગ દર્શક બની શકતાજ નથી એ નાના અલ સિદ્ધાંતો તરફ ખ્યાલ કેમ નહી કર્યો હોય? આજ કાલના ઘણા જૈનતર મધ્યસ્થ પુરૂષ જે સિદ્ધાતેને જોઈ રહ્યા છે એટલું જ નહી પણ તાવમાં મગ્ન થઈ પિતાની સત્યનિષ્ઠાને પ્રશ્ન પણ કરી રહ્યા છે. તેમના અનેક લેખ “ જૈનતર દષ્ટિએ જેન” એ નામના પુસ્તકમાં અમારા તરફથી બહાર પડી ચુકયા છે. તે ગ્રંથ. અને અમારે આ ગ્રંથ સંપૂર્ણ જેવાની અને મનન કરવાની ભલામણ કરું છું, - ૬ આ દયાનંદ કહે છે કે વેદોમાં ઈતિહાસ નથી, જે વેદોને પ્રાચીન એતિહાસિક ત્રાષિએ ઇતિહાસરૂપે સિદ્ધ કરીને બતાવે છે, તેને સર્વથા ઈન્કાર કરે એ કેટલું બધું આશ્ચર્ય સ્વામીજીએ વેદોને ત્રિકાલ આબાધિત કહા તે તે અક્ષરાથી કે અર્થથી અક્ષરે તે દુનિયામાં જે છે તેના તેજ છે , તે તો એક જાતની લિપી છે. તેમાં કેને વાંધો છે? જે અથિી ત્રિકાલ અબાધિત કહેતા હોય છે. અનેક ઋષિ એ જુદા જુદા અર્થો કરી ને બતાવેલા છે તે પછી ત્રિકાલ અબાધિત પણે કેવી રીતે ? પૂર્વેના હજારે ઋષિઓને ઠેકરે. મરનારને વિશ્વાસ મધ્યસ્થ પુરૂષને થાય? " ૭ સાયણાચાર્ય –વેને ઈશ્વર નિકસિત અને અપૌરુષેય કહી યજ્ઞ યાગાદિકમાં પશુઓને હેમવાની વિધિ બતાવી રહ્યા છે, શું એ બધું ઈશ્વર નિશ્વસિતમાંથી પ્રગટ થયું ? એમ ક પ્રાણ માની લેશે? વળી પોતાની ભાષ્યભૂમિકામાં ઇતિહાસના પક્ષનું ખંડન કરવા કલમ પકી તે પછી ભાષ્યના મધ્યમાં કેમ એટકાવી? શું આ બંધું ઈશ્વરીય પ્રેરણાથી થયું ? જો તેમ થયું હોય તે ચાર ઋષિઓથી ચાર વેદની ઉત્પત્તિમાં સત્યતા કેટલી? ૮ પાશ્ચાત્ય પંડિતે ભારતીય ગષણ પર ગયા, તેમાં આશ્ચર્ય માને કે અત્યાશ્ચર્ય માને તે તે બુદ્ધિમાં આવે તે બતાવે પણ જેઓનું બધુ જીવન વેદે પર છે તેમને વેદમાંથી સત્ય શોધીને શું બતાવ્યું? For Personal & Private Use Only Page #887 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મુ યાજ્ઞિક દ્વૈતાકિ શું પુરા વેદને મળતા છે ? ૧૫મ શું વે ઇશ્વર પ્રેરીત, કે ઇલર નિલશિત છે, ને તેમ હોત. તે ખાસ વેદ પક્ષના—તીલક, સમથમીજી, ાસ આદિ પંડિતા ઇશ્વરુકૃતના ઇન્કારજ શું કરવાને કરવા ? તેએનું સમજવુ જ એજ છે કે, જે જે ઋષિઓની દૃષ્ટિમાં જે જે પદાર્થો પડચા તેના તેના સમધને ઇતિહાસ લખતા ગયા, ને કે તેઓ પૂર્ણ જ્ઞાનના અભાવે પરસ્પરના વિશ્વ ટાળી શકયા નહી, તેમ સત્ય પણ મતાવી શકયા નહી, તે પણ તેઓ ધન્યવાદના પાત્ર જરૂર ગણાશે, કારણ દુરાગ્રહને દૂર રાખી, અગ્રેજોની પદ્ધતિને સમજી, કિંચિત્ બુદ્ધિને કેલવી છે,એસ અમારૂં માનવું છે. આ ગ્રંથકારેજ આમ આયના મતે બધાએ પક્ષવાદીઓને ઉદેશીને કહ્યું છે કે--આ વર્તમાન યુગમાં કેવલ શબ્દ પ્રમાણુના, આમ પ્રમાણુના, આશ્રયથી નિર્વાહ કઠિન છે માટે વેદોને મનુ નિષ્ટિ સ્થાન પર લઈ જવાતે ધ્યાન દેવે,. આ ગ્રંથકારે આ વર્તમાન યુગમાં ઇશ્વર કૃતાદિ વેદોની માન્યતાઓને ખસેડી, મનુ નિષ્મિતા રહેવા દેવાની સુચના કરી. ત્યારે પુર્વેના ઋપિયાએ ઇશ્વર કુતાદિકની તે ખચી માન્યતાએની પ્રપંચ જાલ પાથરેલી હશે કે જેથી તેમાંની એક પણ શ્રમમાં ન આવી ? જે વસ્તુ ત્રિકાલ અય્યાધિત ડાચ તેને ચુંગ યુગમાં ફેરવવાની જરૂર પડે! ત્રિકાલ અખધિત વેદોની એક પણું બાજી અખંડિત નથી તે પછી એ ત્રિકાલ અબાધિતા કયા પ્રકારની ? આ બધા વિચારો જેતાં જરૂર કાઇ પુર્વ ચાલતા સત્ય લથી વિપરીત થયેલા પ્રપ સીએથી પ્રપંચ રચાએલા હાય જ્યાં એક પણ બાજી અખડિત ન ઢાય ત્યાં એ અનુમાન અચગ્ય ન ગણાય તે પ્રપંચ આ ઋગ્રેજોના રાજ્યમાં નહી ચાલવાના ભયથી, ભેદોને ઋષિષ્કૃત ઠરાવી ફરીથી પાતાના પ્રપન્ચ ચાલુ રાખવાના માગેરે ખાલી રહેલા હાય? અરે એમ વખતે વખત ઊધુ' છતું કરીને કયાં સુધી ગાડુ ગબડાવ્યા કરશે અને તેમાં આત્માને શે। ભલીવાર થશે ? માટે જનાવું છું કે- નવીન પ્રચા કરવાનું ડી ઇને સત્ય કયાં છે તે જોવાની અને ઇછા થાય તે ગ્રહણ કરવાની બુદ્ધિ રાખેાં જેથી અને લેકમાં શ્ત્રાત્માના ઉદ્ધાર થઇ શકશે. કેમકે સત્ય તત્વનીપ્રાપ્તિ થયા વિના આત્માનું કલ્યાણ થઈ શકતુજ નથી આ વાતને સવ દશ નકારા માન્યજ રાખે છે. સુજ્ઞેયુ કિમધિકેન હું ઋગ્વેદાદિકમાં વિચિત્ર પ્રશ્ન-ઉત્તર વિના પ્રશ્નનો જ રૂપમાં રહી ગયો. અનુમાન થાય છે કે સેામ રસના જોરથી પ્રશ્ન બેાલાયાં હાય, જોગ ઉતરી ગયા For Personal & Private Use Only Page #888 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ તત્રથી મીમાંસા. ખંડ ૨ પછી પ્રશ્ન ઉત્તર વિના તેમને તેમ રહી ગયાં હોય ? આગળતે પંડિતે અતાવે તે ખરૂ, બા ૧૦ અષ્ટાધ્યાયી આદિના સૂત્રકારે એ અનેક સૂત્રોની રચનાઓ કરીએ વષ્ણુ તેના કર્તાએ પ્રાયે’ એક એક જ હતા, તેથી તે રચનાએ તે તે સત્રોથી અવલખિત પણાથી થઇ. તે પ્રમાણે વેદના સૂકતામાં ન થવાનું કારણ એમ જણાય છે કે તે સુકાની રચના અનેક ઋષિયા એ અનેક વર્ષો સુધી કરેલી છે તેથી સ ંગ્રહકાર ઋષિચા નતા એક એક ને અવખત કરી શકયા હૈાય, તેમજ નતે પૂર્વા પરને વરાધ ટાલી શકયા હાય, અને બધાંએ દેવતાઓનાં સુકતા થાડા થોડા ફરકમાં ગૂંથાએલાં તેવાને તેવા સ્વરૂપમાં ગેાઠવી દીધાં હાય, તા તે પ્રમાણે બનવા જોગ છે. આગળ તે પડિતા જે ખરા વિચાર બતાવે તેને વિચાર કરી લેવા. 11 “ કઇ કાઈ સૂકતમાં તેજ ઋષિ અને તેજ દેવતા ” આવેલા હોય તા મોટામાં મોટુ, આશ્ચય મનાય, કારણ જો વેદોને ઇશ્વર કૃત માનીએ તે તે ભૂલ ઇશ્વરથી થએલી કબુલ કરવી પડે તેતેા અતિ અનિષ્ટ થાય. બાકી સેમ રસના પાનથી ઉન્માદી અનેલા ઋષિયાથી પ્રગટ થએલાં સૂક્તોમાં ગરબડ ગાટા થઇ જવાના સંભવ રહે છે અને તેમ થએલું પણ છે. કાઇ કાઇ સૂક્તો તેનાં તેજ મ એ ત્રણ ત્રણ વાર ગોઠવાઇ ગએલાં છે એમ આ ગ્રંથકારનાજ પાકાર થએલા છે. ૧૨ ઐતિહાસિક બ્રહ્મવાદી આ ચાલતા વેઢાના ઇતિહાસને પૂર્વ કલ્પને બતાવે છે. ત્યારે આ ગ્રંથકારે પ્રશ્ન કર્યું છે કે તેનાથી પૂર્વ કલ્પમાં શું આજ ઇતિહાસ માનવા ? વળી તેનાથી પૂર્વ કલ્પમાં શું ? એમ અનવસ્થા વિચારવાની મતાની છે. વળી પુછવાનું કે–વેદમાં પૂર્વ કલ્પના ઇતિહાસ બતાવ્યા, ત્યારે આ કલ્પના ઇતિહાસ કચે ઠેકાણેથી મેલવવાનું બતાવતા હશે ? અથવા આ કલ્પમાં કાઇ ઇતિહાસ બન્યાજ નથી એવી માયન્તા થએલી છે? ૧૩ કલમ તેરમીમાં જનાવ્યું છે કે-અમારા બ્રહ્મવાદી પક્ષના માર્ગમાં પણ કંઈ માટી દેદ્ર શિક્ષાએ છે. આઘોપાંત વેઢાની સંગતિ લગાવ્યા વિના મનુનિષ્ઠિ સ્થાન પર બેઠાવના કઠિન કાર્યાં છે. એ વિષયમાં સ્વા॰ દયાનંદે For Personal & Private Use Only Page #889 -------------------------------------------------------------------------- ________________ - - પ્રકરણ ૩૨ મું. વૈદિકામાં ચાલતા દેવા મૂલથી બગાડ. ૧૫૭ યત કર્યું છે. એમ કહી પ્રકરણ ૭૩ માં સ્વામીજીની માન્યતા લખીને બતાવી છે તેને વિચાર સ્વામીજીના પ્રકરણમાં ક્યાં શુદ્ધ છે? અદશ્ય ઈશ્વરથી તત્તપે વેદ મલતા રહેલા ખરા? - આર્યોના તહેવારોને ઈતિહાસ નામ ગ્રંથના પૃ. ૩ માં જણાવવામાં આવ્યું છે કે-આપણુ મનુષ્યની ગણત્રી પ્રમાણે ચાર અબજ અને બત્રીસ હજાર વર્ષ થાય ત્યારે બ્રા દેવને એક જ દિવસ થાય. આ જગતની ઉત્પત્તિ થયાને આજે પચ્ચાસ વર્ષ થયાં છે, અને આગળ તે પ્રમાણે બીજાં પચ્ચાસ વર્ષ થશે ત્યારે આ જગતને સર્વથા નાશ થશે.” ' અર્થાત પ્રલય થશે, તે પ્રલય દશામાં-વેદાદિક, આકાશદિક કાંઈ પણ રહેજ નહી. એવા પ્રકારની અનેક સૃષ્ટિની રચના બ્રહ્મા કરતા રહયા અને નાશ પણ કરતા રહ્યા અને અદશ્યપણે રહી ચાર ઋષિઓને ચાર વેદનું જ્ઞાન તેવું ને, તેવું બતાવતા રહ્યા.. આ વાત શું વિચારવા જેવી નથી? આ પ્રત્યક્ષમાં દેખાતી પૃથ્વી, આકાશ અને સમુદ્ર આદિ નાશ કરતી વખતે કયાં જઈને નાખતા હશે? અને બનાવતી વખતે આ ઇશ્વર પાછું બધું કયાંથી લાવતા હશે? કેઈ ઈશ્વરની શક્તિ માત્ર કહી દેવી તે પ્રમાણ વિનાની ગણાય ? ઉપરની વાતને યોગ્ય ખુલાસો ન મલે તે આ સુષ્ટિ અનાદિ કાલની સિદ્ધજ છે અને એ વિના બીજે માર્ગ દેખાતો જ નથી. જૈન ઇતિહાસ જણાવે છે કે તે આ સુષ્ટિની ઉત્પત્તિ કેઈએ કરી છે અને નતો એને સર્વથા નાસ થયો છે. એ પ્રવાહથી અનાદિનાકાલથી ચાલતી આવેલી છે અને તે પ્રમાણે ચાલ્યા જ કરવાની છે. માત્ર કાલક્રમથી હાનિ, વૃદ્ધિ થયા કરે છે. જેમ-દિવસ અને રાત્રિ, શીયાલો, ઉનાલો, અને ચોમાસુ અને સંવત્સર પલટાયા કરે છે. તે પ્રમાણે દિન પ્રતિદિને હાનિ રૂપે ચાલતા આવેલા લાંબા લાંબા કાલને કેઈ એ યુગના રૂપે તે, કેઈએ કલ્પના સ્વરૂપથી, ક્યાં નથી બતા? વિચાર કરશે તે બતાવેજ છે. જેનોના સર્વજ્ઞ પુરૂષોએ અવસર્પિણી અને ઉત્સર્પિણી (અર્થાત દિન પ્રતિદિન-હાનિ અને વૃદ્ધિરૂપ) છ છ સંખ્યાના વિભાગવાલી, ઘણુ મોટા લાંબા For Personal & Private Use Only Page #890 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ! તત્વત્રય-મીમાંસા. ખંડ ૨ કાલથી પલટા ઉપર પલટા મારતી, અનાદિના કાલથી ચાલતી આવેલી, આ દુનીયાને બતાવેલી છે. અને તે પ્રમાણે બધાએ જેનોના સર્વજ્ઞ પુરૂષોનું એકજ અટલ વાક્ય છે. અનેક મતવાદીઓએ–જુદા જુદા સ્વરૂપો આ દુનિયાને ઊત્પન્ન કરવા વાળા પિત પિતાના ઇશ્વરને બતાવ્યા છે. તે બધા ઈશ્વમાં આ દુનિયાને ઉત્પન્ન કરવાળે ખરે ઈશ્વર કયો? આ દુનીયાને ઉત્પન્ન કરતી વખતે તે ઇશ્વરે. પૃથ્વીઓના, પહાડના, " અને પુરાણોમાં મનાએલા સાત સમુદ્રોના, મસાલા કયાંથી લાવ્યા હશે? અને તેને નાશ કરતી વખતે આ બધી પ્રત્યક્ષ દેખાતી વસ્તુઓને ઉઠાવીને કર્યો ઠેકાણે ફેંકી દેતા હશે? ચાર વેદમાં-પુરૂષ સુકત છે તેમાં યજુર્વેદના પુરૂષ સુકતને અર્થ કરતાં સ્વામી દયાનંદજીએ-સાત સાત આવરણથી વીટાએલી નકરની પૃથ્વીઓ જણાવેલી છે તે તે બધાના મસાલા તે ઈશ્વરે કયે ઠેકાણેથી લાવીને ઘાલેલા, અને ફરીથી આ દુનીયાને પ્રલય કરતી વખતે તે બધા મસાલા કયે ઠેકાણે લઈ જઈને મૂકતા હશે? . કેઈ કહેશે કે તે બધી ઈશ્વરની માયા છે, તે વિચારવાનું કે જે ઈશ્વરની માયા ઇશ્વરથી જુદી માનીએ ત્યારે તે બે પદાર્થ જ સદાના કાયમ ગણાય, તેતે એકજ ઈશ્વરની માન્યતા વાલાને ઈષ્ટ નથી. જે કદાચ માયાને ઈશ્વરની સાથે સદા રહેતી માનીયે ત્યારે તે માયાવાલા જીવોની પેઠે તે ઇશ્વર પણ દૂષિત કેમ ન ગણાય? માટે આ વાત કેઈસત્ય જ્ઞાનીના તરફથી લખાએલી હોય એમ જનાતી નથી. " જૈન ઇતિહાસ જનાવે છે કે આ અવસત્રિને કાવે છે (એટલે હાનિને કાલ છે) પૂર્વે ઘણા લાંબા કાલ સુધી યુગલ ધમ ચાલતું રહેલું હતું તે યુગલ ધર્મમાં વિકૃતિને સમય આવતાં પ્રથમ વિમલ વાહન” આદિ સાત કુલ કરો રમવાર થતા આવ્યા આ વાત પુરાણ કરે એ પણ લખીને બતાવેલી છે. તેમાં જે સાતમા નાભિ કુલકર થયા તેમના પુત્ર શ્રી હષભદેવ તે સર્વજ્ઞ પુરૂષ થયા. તેમને કાલને ફેરફાર થએલે જાણું પ્રમ યુગલ ધમની પ્રવૃત્તિ ને હટાવી અને લેકેને વ્યવહાર માર્ગની પ્રવૃત્તિ સિખવી. અને તેની સાથે સત્યધર્મની પ્રવૃત્તિ પણ પ્રથમ જ બતાવી For Personal & Private Use Only Page #891 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું. ત્રણ વેદોમાં ચોથો કેણે ધૂસાડે? ૧૫૯ - શ્રી ત્રાષભદેવને સે પુત્ર હતા. તેમાં જે મોટા ભરત હતા તે ચક્રવર્તી રાજા થયા હતા તેમનાથી જ આ ખંડનું નામ ભારત વર્ષ પડયું હતું. (ભાગવત વાળાએ જડ ભરત કહેવાની ધિઠાઈ કરેલી છે). તે ભરત રાજાએ પિતાનામાં સદા સત્ય ધર્મની જાગૃતી થતી રહેવાને માટે ઉપદેશકનો વર્ગ સ્થાપે, તેઓ રાજદ્વારે બેસીને મા-હન, મા-હન, એવા વાકયને ઉચ્ચારણ કરી ભરત ચકિને હમેશાં ધર્મની જાગૃતી આપ્યા કરતા અને તેમના નિર્વાહને પ્રબંધ સદા રાજ્ય તરફથી થયા કરતે. એટલે તે ઉપદે. શકને વગ ઘણે વધી પડતાં પરીક્ષા લીધા પછી તેમને દાખલ કરવામાં આવતા. ' તે લેકાના સ્વાધ્યાયના માટે ભરત ચક્રવર્તીએ શ્રી ત્રાષભદેવ ભગવાને ના ઉપદેશાનું સાર ચાર બનાવીને આપ્યા. તેઓ તેની સ્વાધ્યાય કરતા અને રાજદ્વારે આવતા ત્યારે મા-હન, મા-હન, એવા પ્રકારની ચેતવની આપ્યા કરતા, તેથી તે વર્ગ “બ્રાહ્મણ” શબ્દથી પ્રસિદ્ધિમાં આવ્યું. તે બ્રાહ્મણોની પરંપરા ઘણા લાંબા કાલ સુધી અર્થાત્ જેનોના આઠમા તીર્થંકર સુધી તે એક સરખી જ ચાલતી રહી અને તેની સાથે જૈન ધર્મ પણ વિકાર વિનાને જ ચાલતે આવેલે. ત્યાર બાદ કેઈ નિકૃષ્ટ કાલના પ્રભાવથી જૈન તીર્થકરના શાસની સર્વથા ત્રુટી થતાં તે બ્રાહ્મણ વર્ગ માંના કેટલાકે ધર્મના અધ્યક્ષ પણાની સ્વતંત્રતા કરવા લાગ્યા અને પિતાના સ્વાર્થને વલગી રહેલા, પાછલથી થતા આવેલા સર્વજ્ઞ એવા તીર્થકરેના ઉપદેશને લાભ લેવા પ્રેરાયા નહી. એમ ઘણા લાંબા કાલ સુધી વચમાં મેટી ગરબડ થતી રહી. જેમ જેમ નિકૃષ્ટ કાલ, આવતે ગમે તેમ તેમ તેના વિષયોમાં પણ મટે ફેર ફાર થતે ગયે અને છેવટમાં પ્રાચીન વેદનાં નામે પણ ફેરવી નાખવામાં આવ્યાં. * તેઓની આજીવિકા વિદ્યાજ હતી તેથી અક્ષરના પંડિતે હતા. માત્ર પિતાની વિદ્યાના ગર્વથી સર્વજ્ઞ પણાનો ઈન્કાર કરતા, પોતાની સ્વતંત્રાને જાલવવા, માટે દશ્ય પદાર્થોની નવી નવી કૃતિઓને સંગ્રહ કરતા અને પ્રસિદ્ધ દેવતાઓની મંત્રોથી પ્રાથનાઓ પણ કરતા રહયા. અર્થાત્ વેદનું મૂલ સ્વરૂપ બદલાતું ગયું. કારણ તેમનામાં કેઈ સર્વજ્ઞ થયે ન હોત, તેમજ કેઈ નેતા પણ મનાયે ન હતું. ' આ તરફ જૈનના સર્વજ્ઞ તીર્થકરે કેઈ લાંબા લાંબા કાલમાં થતા ત્યારે તેમણે શાસન ચાલતુ અને કઈ કાલ દષના પ્રભાવથી તેવા ત્યાગી વૈરાગી For Personal & Private Use Only Page #892 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૨ રક્ષક જીવોના અભાવમાં પાછલથી બંધ પડી જતું તેવા પ્રકારનું જૈન શાસન નવમાથી તે સાલમા તીર્થંકર સુધી વચમાં સંથા પ્રકારથી શ્રન્યરૂપનુ થતું ગયુ આ તરફ તે બ્રાહ્મણ વર્ગનું પ્રાબલ્ય પણ વધતું ગયું. તેની સાથે તેમની સ્વછંદતા પણ વધતી ગઇ. આગળ ઘણા લાંબે કાળ જાતાં વેઢાને સથી શ્રેષ્ઠ ઠરાવવા માટે તેમાં સ્વાદિકના ઉચ્ચારાની ચેાજનાએ ગેાઠવવામાં આવી હોય. ત્યારબાદ વેઢે ઇશ્વર કૃત્ત છે એવા પ્રકારની ઉદ્યેષણા પણ જાહેર ઠેરવામાં આવી હોય, ત્યારબાદ તેમાંની ખરી માન્યતા ફેરવતાં સૃષ્ટિ કર્તાનાં આહવાન, પ્રલયાવસ્થા, હિરણ્ય ગર્ભ પ્રજાપતિ આદિના સૂકા અને તેના મંત્રો પણ પછલથી નવીન રૂપેજ ગાઠવાયા હોય, કારણ તે સૂકતાના અને મંત્રોના એ બન્નેના જે અથ કરવામાં આવ્યા છે પશુ સત્યતાથી વેગલા હોય એમ જણાય છે. ઈશ્વરકૃત વેદોના નામે સ્વતંત્રા એટલી બધી વધારી મુકી કે કેટલાં એક સુકત મત્રોમાં તદ્દન નિર્દયતા, અને કેટલાએક સૂકત મંત્રોમાં તદ્દન અવાચ્ય શબ્દો પણ ગાઠવા દેતાં કિચિત પણ વિચાર કર્યાં હાય એમ બિલકુલ જણાતુ નથી. ઇશ્વરના નામથી તેવા સ્વરૂપના લખાએલા નમુના દાખલ બે ચાર ફકરા લેાકેની જાણ માટે લખીને બતાવુ તેથી મારા પર ફેષ ન કરતાં સત્યા સત્યને વિચાર કરી જોસે એવી મારી નમ્ર પ્રાથના છે.— યજ્ઞ રહસ્ય પૃ. ૧૩ માં—વેદ એટલે શું જો આપ મને એ પ્રશ્ન પુછત્રા માગતા હૈ તે હું તેના જવાબ આપી શકીશ નહી. આપણા શાસ્ત્રકારો પણ તેને જવાબ આપી શકયા નથી. તેઓએ એટલે સુધી કહ્યું છે કે—વેદના એ ભાગ છે—મત્ર અને બ્રાહ્મણ, મંત્ર અને બ્રાહ્મણુ એ મને મળી 'વેદ થાય છે. સમાજિક વ્યકિત માટે મત્ર અને બ્રાહ્મણ બન્નેની કિમત સરખી છે. અને વેદ વાક્ય છે, અને નિત્ય આપૌરૂષય છે.................ફેલાવા કર્યાં છે તેનુ જ નામ ઋષિ, વેદના મંત્રોના ત્રણ નગ પાડી શકાય-ઋગ, યજી:, અને સામ માટે જ મંત્રાત્મક વેદ વિદ્યાને ત્રયીવિધા કહે છે. પૃ. ૧૪ માં—“ચાથા અથવ વેદને પાછલથી પાણે વેદના વમાં ઘુસાડયે છે. પૃ. ૧૫ માં—એ વેદ વાક્યની સમાનતા જાળવવા માટે પાછળથી થએલા પંડિતાને પુષ્કળ માથું પકવવું પડયું હતું.” For Personal & Private Use Only Page #893 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ર મું. નિયતા ભરેલું જ્ઞાનીઓનું આચરણ હોય ? ૧૬૧ ગાયના સંબંધે–તૈત્તિરીય આરણ્યક પ્રપાઠ ૬, અનુવાક્ ૧ મંત્ર ૧૧ મે. __पुरुषस्य स्यावरि वि ते प्राण मसिनसं शरीरेण मही मिहि रचधयेहि पित तुप प्रजयाऽस्मानिहावह ॥ ११॥, સાયણાચાર્યના ભાષ્યના અનુસા—પદાર્ચ-હે (પુરવણ) મૃત પુરૂષની, (સાવરિ ) રાજગવી, અર્થાત ગૌ, (તે) તારા (pri) બાણેને (રાશિ) હું શિથિલ કરી ચુક્યું છું, (રાજ) આપણા શરીરથી (મહીં ) પૃથ્વીને (૩) પ્રાપ્ત થા, (વધયા) અમૃત અર્થાત હવિઃ સ્વરૂપથી (પિતૃન) પિતરને (૩દ્દેિ ) પ્રાપ્ત થા, (૬૪) આ લેકમાં (11) સંતાન સમેતુ, (અરમાન ) અમારા લેકે (વદ) કલ્યાણ પ્રાપ્ત કર, વિશેષ તે ભાગથી જોઈ લેવું. (વૃહદારણ્યકેપ નિષા–અધ્યાય ૮ મે, બ્રાહ્મણ ૪ થે, મંત્ર ૧૪ મે.) : “अथ य इछे त्पुत्रो मे पंडितो विजिगीतः समितिगमः शुश्रूषितों . वाचं भाषिता जायेत सर्वा वेदान नु ब्रुवीत सर्वमायु रिमादिति मांसोदनं पाचयित्वा सर्पिष्मंत मश्नीयाता मीश्वरा जनवित चा औक्षण बा ऋषभेन घा." શંકરભાષ્યના અનુસારથી ભાવાર્થ-જે પુરૂષ એવું ચાહતે હોય કે મારે એ પુત્ર ઉત્પન્ન થાય કે જે પંડિત વિદ્વાન અને સંસ્કૃત વાણી બોલવા વાળે તથા સર્વ વેદોના વકતા, અને પૂર્ણ આયુષ્ય વાળો થાય, તે પુરૂષ માંસ મિશ્રિત ચાવલેનું ભોજન પકાવીને અને તેમાં ઘી નાખીને પોતાની સ્ત્રી સહિત ખાય માંસ ઉક્ષનું અર્થાત્ મોટા બલદનુ હોય અથવા ઋષભનું અર્થાત્ ઉક્ષથી અધિક ઉમરવાળા બલદનું હોય, કાત્યાયન રમૃતિ પૃ. ૭૬ માંના ક સાતને પંડિત ભીમસેને કરેલ અર્થ હિંદી ભાષામાં છે. તેને ગુજરાતીમાં સાર- “યજ્ઞ સંબંધી પશુની ઈદિયે વા છિદ્રોને, દર્ભના કુચાથી આપણી ઈછાનું કુલ કમથી મંત્ર ભણ્યા વિના પ્રક્ષાલન કરે. અને વપાશ્રયણી નામક યજ્ઞપાત્ર (જેના પર રાખીને વપ પકાવી જાય છે.) ખાખરના પત્રોની અથવા લાકડાની હોવી જોઈએ. 21: For Personal & Private Use Only Page #894 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ ગાયના શરીરમાં ચઉદ છિદ્ર હૈાય છે. સાત તા ઉપરના માથામાં, ચાર સ્તન, નાભિ, ચેાનિ, અને ગુદા. ॥ ૧-૨ ૧૬૨ માંસના કકડા કરવાને છરી હેાય છે, પ્રધાનના મઢ ક્રમથી વાને લઈને સવ” “ વિષ્ટત્ પ ત હૈામ કરે અને તે સમયે મત્રને સમાપ્ત કરે અર્થાત્ પ્રધાનયાગ, અને સ્વિષ્ટકૃત અને મ ંત્રોને મિલાવીને એકજવાર વપાની આહુતિ આપે. હૃદય, જિલ્લા, ગુટશ્યુ, હાડકું, જિગર, વૃષણ, ગુદા, સ્તન, શ્રોણિ, સ્ક ંધે, અને સટાના બન્ને પાર્શ્વ, એ પશુનાં અંગ કહેવાય છેાજા એ અગીયાર અગાના " અવદાન ’ નામ કકડા લેખાનુસાર ગણતી થાય છે. અને પાર્શ્વ વૃષણ ( અડકેાષ ) અને કિથ, જાંધ એ બબે હાય છે તેથી પશુના ચૌદ અંગકહ્યાં છે પાા પ્રત્યેક કલ્પાકત કામામાં શ્રુતિને ચરિતાર્થ કરવી જોઈએ, આથી અકરા અને ચરૂ બન્ને પક્ષેામાં આઠ ઋચાએથી હામ કરવા જોઇએ ॥૬॥ યજ્ઞ પશુના અંગાના જેટલા અવદાન નામ કકડા ( ટુકડા ) પ્રસ્તર નામક કુથાં પર કરીને રાખ્યા જાય તેટલાજ પાયસ નામ ખીરના પિંડ પશુ ન હેાય તેપણુ કરાવે બા દ્વિવેદી મણીલાલ નભુભાઇ સિદ્ધાંત સારના પૃ. ૪૩ માં—— 66 ચન્ના સંબંધે એક વાત વિચારવા જેવી છે. ઘણુ!ખરા મોટા મેટા યજ્ઞામાં એક બેથી સા સા સુધી પશુ મારવાના સંપ્રદાય પડેલા નજરે પડે છે. બકરા, ઘેાડા, ઇત્યાદિ પશુ માત્રને અલિ અપાતે, એઢલુ જ નહી પણ આપણને આશ્ચય લાગે છે કે માણસાના પણ ભાગ આપવામાં આવતા ! પુરૂષ મેધ એ નામના યજ્ઞજ વેદમાં સ્પષ્ટ કહેલા છે. અને શુનઃશેાર્દિ, વૃત્તાંતે પણ એ વાતની સાક્ષી આપે છે. વળી આ રક્ત શ્રાવમાં આનંદ માનવા ઉપરાંત-સામ પાનથી અને છેવટના વખતમાં તે! સુરા પાનથી પણ, આય લેાકે મત્ત થતા માલમ પડે છે. પરમ ભાવનાના અગ્રણી પદને પામેલા ઋષિએમાં અવા સપ્રદાય જણુ:ય એ અલમત આશ્ચય પેદા કરવાવાળું છે. ” ઇત્યાદિ ' 9 6 . પુનઃ પૃ. ૭૩ માં—“ વિવાહ સંબ ંધે · મધુપર્ક ' ની વાત જરા કહી લેવા જેવી છે—એવા ધર્માચાર છે કે આવેલા અતિથી ને માટે · મધુપ ' કરવા જોઇએ ‘ વર ’ પણ અતિથિજ છે અસલ જેમ યજ્ઞને માટે ‘ ગા વધ ’ વિહિત હતા તેમ મધુપક માટે પણ ગાય કે બળદના વધ વિહિત હતા. માંસ વિના મધુપર્ક વ્હી. એમ અશ્વલાયન સૂત્ર કહે છે ને નાટકાદિકાથી જણાય છે કે સારા મહિ એ માટે પણ મધુપ માં ગો વધ કરેલા છે. આશ્ચર્યંની વાત છે કે જે ગાય આજે બહુ પવિત્ર ગણાય છે તેને પ્રાચીન સમયમાં યજ્ઞ માટે તથા મધુ પ` માટે મારવાને રિવાજ હતા. "" For Personal & Private Use Only Page #895 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું. નિર્દયતા ભરેલું જ્ઞાનીઓનું આચરણ હોય ? ૧૬૩ યજ્ઞાદિકના બહાને મહાન ઋષિની ચલાવેલી આ અનર્થની પરંપરાનું માપ કાઢી શકાય ખરૂં? પૂર્વ કાલમાં માણસનું ભક્ષણ રાક્ષસે કરવા એવી પ્રથા કેનાથી અને કયાંથી ઉદ્ભવી? અને એ વાત કયા કાલના ગર્ભમાંથી બહાર આવી ? A પંડિત સત્યવ્રત સામથમીજીની વ્યાખ્યાથી અલંકૃત, ક્ષત્રિય કુમાર શ્રી મદૃદય નારાયણ વર્મા કૃત ભાષાનુવાદ સહિત. મધુપુરસ્થ શાસ્ત્ર પ્રકાશ કાર્યાલયમાં સંતત્ ૧૯૬૩ માં છપ્પા હવા. સામવેદ કૌથુમીશાખા ગૃહ્યકર્મ પ્રતિપાદક. “મિસ્ટ .” ત્રિજા પ્રપાઠકના દશમા ખંડમાં પૃ. ૧૬૪ થી-ચદમાથી તે ૩૧ મા સુધીના સ. તેની હિંદી ભાવાને માત્ર ગૂજરાતી ભાષામાં સાર લખીને બતાવી એ છિએ. સૈા કર્થ મણક્ય ” હું " तसिंधियेला समीपं पुरस्तादग्ने रवस्थाप्यो पस्थितायां जुहुया द्यत्पશઃ પ્રચાતતિ ” " हुत्वा चानुमंमयेतानु त्वामाता मन्यतामिति ।। १६ ॥ "यव गतीभिरद्भिः प्रोक्षे दष्टकायै स्वाजुष्टां प्रोक्षामीति ॥ १७ ॥ “ उल्मुकेन परिहरेत् परिवाजपतिः कविरिति ॥ १८॥ “ચ: નાર રાત્ ૧ ૨ ૩ " पीतशेष मध स्तात् पशो रवसिंचे दात देवेभ्यो हविरिति ॥ २० ॥ ક્ષત્રિય કુમાર કૃત હિંદી ભાષાથી-ગુજરાતીમાં ભાવાર્થ–“પોષ માસની પૂર્ણિમાની પછી આઠમ તિથિનો માંસ દ્વારા માં સાષ્ટકા કરે છે ૧૪ ” સંધિવેલા (રાત અને દિનકા સંજોગ સમય) ના કાંઈક પહેલાં અગ્નિના પૂર્વ ભાગમાં તે ગાયને લાવીને રાખે. પછી સંધિવેલા થાય ત્યારે “વફાદા.” આ મંત્રથી ઘીની આહુતિ દેને કાર્યારંભ કરે છે ૧૫ા” $ આ સૂત્ર જેના ઉપરથી લખાયાં છે તેની ગેર હાજરીમાં–કલકત્તા વાપ્તિસ્તમિષણ યંત્રમાં-ઇસ્વીસન ૧૮૮૯ માં છપ્યા હુવા. ચંદ્રકાંત તકલકાર કૃત ભાષ્યથી યુક્ત– જોમિસ્ટ ગૃહ્યસૂત્ર "કે જે વડેદરા સેંટ્રલ લાયબ્રેરીમાં છે તેમાં સૂત્ર સંખ્યા ૧૮ ની છે તેથી ચાર સૂત્રને ફરક છે. For Personal & Private Use Only Page #896 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ તસ્યી–મીમાંસા. ખંડ ૨ કાર્યારંભ સૂચક પૂવેક્ત આહુતિ આપે-પણ એ સમયે યવ મલેલું જલ, પવિત્ર છરા, શાખા વિશાખા, અહિં ઈલ્મ ઘી–બે સમિધા અને સ્તુવ એ સર્વ પણ પિતાની પાસ આવશ્યકતાનુ સારી સારી રીતે રાખે. “અનુવા” એ મંત્રને પાક કરતે થકે ગાયને મારવાને માટે નિમંત્રણ આપે છે ૧૬ ”. અષ્ટક દેવતાની પ્રીતિના માટે પ્રીતિ પૂર્વક સેવનીય તમને છેવું છું એ મંત્ર ભણતે થકે તે વધ્ય ગાયને યવથી ભીંજેલા પાણીથી ધોવે ૧૭છે ” * રિવાજાતિ. (. . ---૨૩, ૨૦) એ મંત્રને ભણીને એક મુઠી ખાડ) રજલા કરી તે બલા ખડ)રથી તે ગાયની પ્રદક્ષિણા કરે ૧૮” તે ગાયને એક પાત્રમાં પાણી પીવાને આપે છે ૧૯ 7 “પીધા પછી જે પાણી બચે તેમાં—“આવોખ્ખો જિ.”એ મગ્ન ને ભણીને તે ગાયના અધ ભાગને સિંચે ૨૦.” “ઝા શિરિષ પુરૂ દેવ સેર માં રર ___“दक्षिणा शिरसं प्रत्यकूपदी पितृदेवत्ये ॥ २३ ।" "संशप्तायां तस्यां जुहुया उत्पशु मायु रकृतेति ॥ २४ ॥” “gવો રાજ શો: રાજ છતાંતિ.કક્ષાત ર છે ” ભાવાર્થ–પછી મારવાને માટે પ્રસ્તુત ઋત્વિફ ગણ તે ગાયને અગ્નિના ઉત્તર લાવીને કાપી નાખે છે ૨૧ ૫ જ્યારે દેવ કાર્ય નિમિત્તે ગાય મારી જાય ત્યારે પશુનું મસ્તક પૂર્વ દિશામાં રાખે, અને ચારે પગ ઉત્તર તરફ રાખે. અને જે પિતૃ કાર્યના માટે ગાયનો વધ થતું હોય તો પશુનું મસ્તક દક્ષિણ દિશામાં રાખે, અને તેના પગ સર્વ પછિમ તરફ રાખે. . રર-૨૩ – ઉકત ગાય માર્યા પછી “ શું” મંત્રથી હામ કરે છે ૨૪ એમ યજમાનની સ્ત્રી પાણીથી તે કાપેલા મસ્તકવાળી ગાયના–નેત્ર આદિ ઈદ્રિય સારી રીતે ધોવે. માથામાં નેત્રાદિસાથ, ચાર સ્તન, નાભિ, કેડને ભાગ, ગુહ્મદેશ, એ ચદસ્થાન છે કે ૨૫ “ ના વિતર્યાવાનુ મારા ઘ યુદ્ધતિ ૨૯ in “તારાવિશ્વો વાદ ૩ તથા શુક્ષ્ય શ્રઘેર્ . ૨૭ પ્રતિત યાં વિરાસતિ ગ્રંથાત્ ા ૨૮ / For Personal & Private Use Only Page #897 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું, નિર્દયતા ભરેલું જ્ઞાનીઓનું આચરણ હોય ? ૧૬૫ " यथा न प्राग ग्ने भूमिशोणितं गछेत् ।। २९ ।। " शृता मभिधार्योदगु द्वास्य प्रत्यभि धारयेत् ॥ ३०॥ "स्थालीपाकावृता वपा मवदाय स्विष्टकृदावृता वाऽष्टकाये स्वाहेति દોતિ . ૩૨ ભાવાર્થ—નાભિના સમીપ પવિત્ર બે છુપાવીને લેમાનુ સરણ કમથી છરીથી નિમ્ન ગામી ચાલનથી કાપીને તેમાંથી વપા (ચરબી) નીકાલે ! ૨૬ છે અને નીકાલેલી વપાને શાખા વિશાખા નામક ખાખરની લાકના બનાવ્યા હુવા ઢાંકનના આધાર ઉપર રાખીને પાણીથી સામાન્ય રૂપથી જોઈને અગ્નિથી સિદ્ધ કરે છે ર૭ છે આ તરફ તે ગાયના નાભિના સમીપથી કાપીને મેદ નીકાલીને તે ગાયનું ચામડું નીકાલવાની આજ્ઞા કરે છે ૨૮ છે પરંતુ ચામડું કાઢતી વખતે એવું ન થાય કે અગ્નિના આગળ થઈ રૂધિર (લોહી) વહી નીકલે ૨૯ છે એ વપાને તૈયાર થતી વખતે તેમાં ઘીને ઢાલ દઈને ત્યાંથી અગ્નિના ઉત્તર ભાગમાં ઉતારીને રાખે અને ફરીથી તેમાં ઘીને ઢાલ આપે છે ૩૦ છે અનંતર તે અગ્નિમાં પાકેલી વપા જે ઢંડના કારણથી જમી જશે તેથી સ્થાલી પાકની રીતિથી અથવા સ્વિષ્ટ કૃતની રીતિથી ચપુથી કાટીને તેમાંથી લઈને “શષ્ટ દાદ' એ મંત્રથી હામ કરે છે ૩૧ | ઇત્યાદિ વિશેષ તે ગ્રંથથી જોઈ લેવું., પશુને કે મનુષ્યને ઘાત ઈશ્વરે બતાવેલ કે માંસભક્ષકોએ ? પશુના સંબંધે કિંચતું જણાવ્યું હવે મનુષ્યના સંબંધે જુવો કૃષ્ણયજુર્વેદ તૈત્રિરીય બ્રાહ્મણ.” પુનામાં છુપા હવા. પૃ. ૯૭૨ થી ૯૭૩--મૂલ (૨) વારે જુહા મારે (૨) વૈજ્ઞામિF a () प्रतीक्षायै कुमारीम् ॥ શાયણાચાર્ય કૃત ભાષ્યને માત્ર ભાવાર્થ ૧ વાગદેવતાના માટે-પુરૂષને આલંભ અર્થાત્ વધ કર્યો જાય છે. ૨ તૃષણાભિમાની દેવતા-આશા, તેના માટે જામિ અર્થાત જેને તુ ધર્મ નિવૃત્ત થયા હોય અને ભેગા કરવાને યોગ્ય ન હોય તેવી સ્ત્રીને “આલંભ” (વધ) કર્યો જાય છે. ૨ ૩ પ્રતીક્ષાના માટે “કુમારી” એર્થાત્ જેનું લગ્ન ન થયું હોય તેવી છોકરીનું “આલંભ ”—વધ કર્યો જાય છે ૩ ! For Personal & Private Use Only Page #898 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી—મોમાંસા. ખંડ ૨ આ પુરૂષનેધ પંચાહ સામયાગમાં–બ્રાહ્મણાદિ કુમારો પ ત મનુષ્ય વિશેષરૂપ પશુઓના આલંભ કર્યાં જાવે ૧૬૬ આલભના અર્થ માટે-આશ્વલાયની ગૃહ્ય સૂત્ર ’-ગાગ્યું નારાયણી વૃત્તિના પૃ. ૮૫ માં નીચે પ્રમાણે છે.—— 66 यदि कारयिष्यन् मारयिष्यन् भवति एवं वदेत् ॥ ' અમરāાષ દિતીય કાંડ ક્ષેત્રવાઁ Àક ૧૧૨ તથા અભિધાન ચિંતામણિ *મકાંડ લે।. ૩૪ એ બન્ને કોષમાં પણ · આલભ’શબ્દના વધ અ કર્યાં છે ખેતરેય બ્રાહ્મળ-રૃ. ૮૧૨ તમાં-‘ગુનઃશેષ’ ની કથા લખી છે. તેમાં વશિષ્ટ, વિશ્વામિત્ર, જમદગ્નિ પ્રકૃતિ ઋષિઓ જે અધ્વર્યુ` હતા, બ્રહ્માત્મદિ થયા છતાં અજીગના દ્વારા શુન:શેષ સ્ત ંભથી અધવાયા ગયા, તેમજ તલવારથી કાપવાના સમય પણ આવી પહુચ્યા, તે વખતે ‘ શુંન:શેષ’ ને વિચાર થયા કે બ્રાહ્મણ, વસિષ્ઠાદિ ઋષિઓ, મારવાને માટે સમ્મત થએલા છે એવુ જાણી વરૂણ દેવની પ્રાથના કરવા લાગ્યા. એટલે પાછલથી તેના બંધન છુટવા લાગ્યાં ઇત્યાદિ વિશેષ ત્યાંથી જોઇ લેવુ तदाच दाता आलभेत એજ પ્રમાણે મહાભારતના વન પર્યંમાં પણ નરમેધનું વણુન જણાવેલું છે. આ કૃષ્ણ યજુર્વેદના તૈત્તિરીયમાં વિચારવાનું કે— વિષ્ણુના–ચાવીશ અને દશ એમ બે પ્રકારના અવતારેશ મનાયા છે, ચાવીશમાં ૨૦ મા, દેશમાં ૭ મા-અવતાર રામચંદ્રજી છે. તેમના ગુરૂ તરીકે વિસ૪જી મનાયા છે તેમના સમયમાં આ શુંનઃશેષ, યજ્ઞના સ્તંભે બધાયા છે. " ચાર અખ અને ખત્રીશ હજાર વર્ષે બ્રમ્હાના એકજ દિવસ થાય, ત્યારે રામચંદ્રજીના સમય સુધી બ્રહ્માના દિવસેા કે વાં કેટલા થયા માનવા ? પ્રલય દશા પછી બ્રમ્હદેવે ચાર ઋષિઓને ચાર વેદો બતાવ્યા, તે બતાવતાં આ નરમેધ યજ્ઞ મતાન્યા હશે ? અને તે કયા ધર્મ વિશેષ માટે ? અને તેવા નરમેધ યજ્ઞની ગણત્રી આજ સુધીમાં કેટલી થએલી ? આ બધી વિચિત્ર પ્રકારની વાતે જોતાં તેમજ પંડિત સ યત્રત સામ શ્રમીજીના તથાતિલક મહારાજાદિના અને પાશ્ચાત્ય વિદ્વાનેાના વિચાર। જોતાં જરૂર કોઈ પૂર્વે ચાલતા સત્ય ધથી વિપરીતપણે પંડિત માનીએના તરફથી ધાંધલ ઊભુ કરવામાં આવ્યું હાય એવા અનુમાન તરફ જઈ શકાય કે નહી ? સત્યા સત્યના વિચાર તે તે સત્ય શેાધકા કરે? પ્રત્યક્ષ' ! For Personal & Private Use Only Page #899 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું અસભ્ય વચન તે વેદનાં કે ભાંડનાં? ૧૬૭ ત્રિજા યજુર્વેદમાંના કેટલાક મંગે અને તેનો બિભત્સ અથ. - વેદત્રયીમાં ત્રિજો યજુર્વેદ ઘણે પ્રાચીન અને અતિમહત્વનું ગણાય છે, કેટલાક પંડિતે તે વેદત્રયીને નિત્ય અપૌરુષેય પણ કહે છે. તેવા અતિમહત્વના યજુર્વેદમાં મર્યાદા વિનાના મંત્રો કેવી રીતે દાખલ થવાને પામ્યા ? વેદત્રયીની પ્રસિદ્ધિ થયા પછી તે મને પંડિતે કયાંસુધી ભણતા રહ્યા? ભાષ્યકારે તેને અર્થ કઈ પરંપરાથી કરીને બતાવ્યું? એવી રીતના બીજા મત્રે કેટલાં ઘુસી ગયેલા તારવી કાઢવા? આ મર્યાદા વિનાના મંત્રોને ભાષ્ય લખાયા પછી વેદ ઈશ્વરકૃત છે, નિત્ય છે, અપીરૂષેય છે એવી ઉષ ક્યા વિચારથી ચાલવા દીધી? આ બધે વિચાર કરવાનું જનાવી તે મંત્ર અને તેના ભાષ્યના અર્થો લખીને બતાવું છે યજુર્વેદ-અધ્યાય ૨૩ મા, મંત્ર ૧૯ . શંકાકેશ શંકા ક૨૯ મી. પૃ. ૬૫-૬૬ થી– . ___ "गणानां त्वा गणपति हवामहे ॥ १९ ॥ આ મંત્રનો અર્થ મહીધર એમ કરે છે કે-યજમાનની સ્ત્રી, યજ્ઞશાલામાં સર્વ ત્વિ જેના દેખતાં ઘડાની પાસે સૂઈ જાય અને કહે કે હે અશ્વ? જેનાથી ગર્ભ ધારણ થાય છે એવું તારું વીર્ય છે તેને હું ખેંચીને મારી...( આ જગાએ બિભત્સ શબ્દ હેવાથી મીડાં મુક્યાં છે ) માં નાખ્યું અને તું તે વીર્યનું મારામાં સ્થાપન કર.” મંત્ર ૨૦ મે-જતા કો તુરત ઃ સંપ્રાણાય." યજમાનની સ્ત્રી ઘોડાના શિશ્નને પકડીને તેિજ પિતાની....માં મૂકે. મંત્ર રર મે-ચાર રાતિના દજિતિ રચંતિ” યજ્ઞશાલામાં અધયું આદિ વ્યકત્વિજ લકે-કુમારી તથા યજમાનની સ્ત્રીઓ સાથે ઉપહાણ પૂર્વક આગલી વડે..દેખાવને કહે છે કે સ્ત્રીઓ જલદી ચાલે છે ત્યારે તેમની...માં હલહલા શબ્દ થાય છે, તથા જ્યારે.....એને શકુનિ પક્ષીની ચાંચના જેવા શિશ્નને સંયોગ થાય છે ત્યારે પણ એજ શબ્દ થાય છે. તથા ....અને...માંથી વીર્ય કરે છે. કુમારી અધ્વર્યું પ્રતિ તેના દેખાવને કહે છે કે આ છિદ્ર સહિત તારા શિશ્નને અગ્રભાગ દ્વારા મુખ્ય સમાન લાગે છે. મંત્ર ૨૪ --“ગાતાર તે પિતા તેડવં વૃક્ષા રોત:” For Personal & Private Use Only Page #900 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ તત્રયી-મીમાંસા. ખંડ ૨ બ્રહ્મા યજમાનની સ્ત્રીની મશ્કરી કરીને કહે છે કે-અરે? અરે? મહિષિ? જ્યારે તારાં માતાપિતાએ પલંગ ઉપર ચઢીને તારા પિતાએ તારી માતાની....માં પિતાના મુષ્ટિતુલ્ય...ને મુકયું ત્યારે તારી ઊંત્પત્તિ થઈ અથવા પિતાનાને દેખાડીને કહ્યું કે તારી સાથે હું...ઇત્યાદિ મંત્ર ર૧ મે-“17 જથ્થા સાથુ દિલ નારા વૃઘન | ” યજમાન ઘોડાને કહે છે કે–હે વીર્ય સેચન કરનારા અશ્વ? તું મારી સ્ત્રીની જંથા ઉંચી કરીને તેની...માં તારા પ્રવેશ કર. તે સ્ત્રીઓનું જીવન છે, એ તેમને ભાગ છે, માટે તે...ને તું... માં નાખ. છે ઊપરના વેદ મંત્રો યજુવેદના ર૩ મા અધ્યાયના છે, તેને અર્થ ઉપર બતાવ્યા પ્રમાણે સનાતન ધર્મના પંડિત મહીધરે કરે છે. શું એ અર્થે માનવા ઊચિત છે ખરા? સ્ટષ્ટિ કમથી વિરૂદ્ધ નથી શું? જે કદાચ એ અર્થો લાયક હોય તે અમારા પૌરાણીઓ અર્થોને માન આપશે કે? શુ આવા અર્થ કરવાથી વેદ ઉપરથી લેક રૂચી ઉઠી જવા સંભવ નથી કે ? જ્યારે મહીધરની વ્યાખ્યાની આ ગતિ છે તે પછી યુરોપ ખંડવાસીની ટીકાઓમાં અશુદ્ધિ હોય તેમાં નાવઈજ શી ? ઉપરોક્ત વેદ મંત્રના અર્થ પણ સનાતન ધર્મ છે કે? આમાં જરા વિચારવાનું કે-આ ઉપરનાં વા ઈશ્વરથી પ્રગટ થએલાં કે કેડ ભાંડ પુરૂષે વેદમાં ઘુસાડી દીધેલાં? જે વચને એક સાધારણ સભ્ય પણ પાંચ માણસમાં ઉચ્ચારણ ન કરી શકે તેવાં નિર્લજજ વાકયે વેદત્રયીમાંના ખાસ એજુર્વેદના મંત્રોમાં મંત્રરૂપે કેવી રીતે ઘુસવા પામ્યાં ? અને તેવા પ્રકારના મંત્ર વેદમાં પાછલથી કેટલા બધા ઘુસી ગએલાં? જો ભૂલતે નહાઉતે–આ વાત વેદમાં નથી એમ ઠરાવવા પાંચ સાત વર્ષો પહિલા કેઈએ ગુજરાતી પત્રમાં ચર્ચા હતી. ત્યારે તેને ઉત્તર મૂલ મંત્ર અને તેની ભાષ્ય સાથે તેજ ગુજરાતી પત્રમાં કેઈએ સત્યરૂપે પ્રગટ કરીને બતાવી હતી. અને વિશેષમાં એ અત્રેના અર્થને જનાવવાવાળું ચિત્ર-ગોધરા જીલ્લાના પ્રાયે દાહોદના એક મંદિરમાં ચિત્રેલું છે. એમ પણ જાહેરમાં લખીને બતાવ્યું હતું. ત્યારબાદ તે ચર્ચા ફરીથી બહાર આવી નથી. એક સત્ય વસ્તુને પૂર્ણ માન આપનાર અને બીજો પિતાના દુરાગ્રહથી સત્યા સત્યને એક રૂપથી બતાવનાર આ બેમાં ખરે આસ્તિક કોણે સમજ? For Personal & Private Use Only Page #901 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું. વૈદિ દેશમાં ભૂલથી પેઠેલે બગાડ. આર્યોનાં તહેવારને ઇતિહાસ. પૂ. ૪૩૫ शिरः सा स्वर्गात् पशुपतिशिरस्तक्षितिधर। महीधा दुत्तंगा दज्वनि मवने श्वपि जलधि । અને સંત સે રણુજા = સથar 1 विवेकभ्रष्टानां भवति विनियतः शतमुखः પરિક એક વખત સ્વર્ગમાંથી ઊતરેલી ગંગા નીચે જતાં અને સમુદ્રમાં મળી ગઈ. તેમ આપણી ધમ રૂપી ચા-વર્ગ તુલ્ય વેદમાંથી નીકલીને ઉપનિષદેના મસ્તકે ઊપર ઉતરી, ત્યાંથી–પુરાણે, મહાઓ, તંત્ર, ઊપરથી વહેતાં હતાં તેના પ્રવાહની હજારે શાખાઓ કુટી છે. અને તેનું સ્વરૂપ અશુદ્ધ થઈ ગયું છે, આ ધમનદીને પ્રવાહ હાલમાં કાદવ અને કચરાથી દુર્ગંધિત થએલે છે. આવી આ કનિષ્ઠાવસ્થાને દૂર કરવાનો પ્રયત્ન આજ સુધી રામાનંલ. સાધુ સંતાએ કરેલ છે. ” આમાં કિંચિત્ મારે વિચા— આ લેખ પણ મારી દષ્ટિથી વિચારવા જેવો છે-કારણ કે જે વેદને રવર્ગ તુલ્ય કયા છે તે વેદે જે હિંસા કર્મથી દૂષિત ન થયા હતા તે તે વાત ચુક્તજ થાત? પણ તે હિંસા કર્મોથી દૂષિત થવાથી તે દેને પણ વ્યવહાર કાર્યથી નિવૃત રહિ એક પૂના ઉપર પડી રહેવાને પ્રસંગ આવેલે જણાય છે. તેથી તે મૂલમાંથી જ બગડેલું છે. તેને સુધારે પુરતી રીતે કેવી રીતે થાય? નજ થાય પણ ભવિષ્યમાં વધારેને વધારેજ બગડતું જાય છે તે એક કુદરતી જ ન્યાય છે. જે ધર્મગંગાને સ્વર્ગતુલ્ય દેશો નીકલીને-ઉપનિષદેના મસ્તક ઊપર ઊતરવાનું બતાવ્યું છે તે ઊપનિષદે જ વેદના અનુષ્ઠાનને અનાદરની દષ્ટિથી જુવે છે તે પછી દેશની સ્વર્ગ તુલ્યતા કેવી રીતે ટકી શકે ? જે ઉપનિષદેએ વેદાનુષ્ઠાનને અનાદર કરી શુદ્ધતા બતાવવા પ્રયત્ન કર્યો છે તે પણ જૈન અને બૌદ્ધ ધર્મના તત્વોના સમાગમની વિશેષ અથડામણમાં આવ્યા પછી કરે છે એમ યુરપાદિકના અનેક પંડિતેના નિઃપક્ષપાત વિચારથી પણ માલુમ પડે છે. તેથી તે યાચિક મંડન જેવું થવાથી એકકથી એક ભિન્ન ભિન્ન દિશામાં વહન કરતી હુઈ ઉપનિષદ પણ યથાર્થ ધર્મના માર્ગને ગ્રહણ કરી શકી નથી. ઊપનિષદેના પછી ઘણું લાંબા કાલે ટાંઇરાદા પૂર્વક કેટલાક વિષયમાં જુઠાં લખાએલા-પુરાણમાં, મહામાં , અને તંત્રમાં, તે ધર્મ નદીઓ કાદવ અને કચરાથી દુર્ગધિત થાય તેમાં શી નવાઈ ? 22. For Personal & Private Use Only Page #902 -------------------------------------------------------------------------- ________________ १७० તત્ત્વત્રથી--મીમાંસા. પપપપપ પર વળી વિચારવાનું કે-જે જૈન ધર્મ અહિંસા તત્વને વળગી રહીનેદુનિયામાં ચાલતા વેદોની હિંસક કૃતિઓની સાથે મૂલથીજ અથડાતે આવ્યા છે અને જેમનું વર્તનસર્વજ્ઞ દેવના નિર્મલ પણાથી, તેમજ ગુરૂના નિર્મલ પણથી, તેમજ તત્વના નિર્મલપણાથી, આજ સુધી દુનિયામાં અખંડિત પણાથી, સૂર્યના તેજ જેવુ ચલકી રહ્યું છે, તેમના સાધુઓને તેમજ બૌદ્ધના સાધુઓને યાદ ન કરતાં-કેવલ આજ કાલના રામાનંદી સાધુઓજ કનિષ્ટતાને દૂર કરવાવાળા લખીને બતાવ્યા તેને સે અર્થ કેમકે–તે સાધુઓનું મૂલ પણ કાદવ કચરાવાલા ઘર્મથીજ ઉત્પન્ન થએલું હોવાથી, ક્યા શુદ્ધ શાસ્ત્રને આશ્રય બતાવી ચાલતી કનિષ્ટતાને દૂર કરી શકશે ? લેખકને છેવટનો વિચાર એ હોય કે હાય બાપને કુ.એ વિના બીજે કયે માર્ગ? સજજને? આ સમય દુરાગ્રહને છે ? કહેવું જ પડશે કે નથી. માટે વિચારવાનું કે–પ્રાચીન કાલથી જૈનધર્મ બૌદ્ધધર્મ તેમજ વૈદિકધર્મ સાથે સાથે અથડાતા આવ્યા છે અને તેમના ગ્રંથે પણ છપાઈને બહાર પડતા જાય છે વિશેષતા કયા ધર્મમાં છે તેને નિર્ણય કરી પોતાના આત્માને ધર્મમાં સ્થિર કરવાનું છે. આ ઠેકાણે આટલું જ કહેવું બશ છે. જૈનધર્મની શુદ્ધતા માટે પંડિતેના વિચાર જુ. હિંદ તત્વજ્ઞાનનો ઇતિહાસ-૫. ૨૯ માં લખ્યું છે કે – જૈન દર્શનનું “અનેકાંતવાદ” અને સ્યાદ્વાદનું સ્વરૂપ વિચાર શીલ બ્રાહ્મણને પણ સ્પષ્ટ નહિ થવાથી જૈનોનું શાસ્ત્ર એકાંત નિશ્ચય જણાવનાર નહિ હેવાથી–મત્ત પ્રલાપ જેવું છે, સ્વીકારવા એગ્ય નથી. એવું ખાટું ખંડન કરવામાં આવ્યું છે. પરંતુ હરિભદ્રસૂરિ નામના જૈન વિચાર કે પક્ષપાત રહિત બુદ્ધિથી બ્રાહ્મણના દર્શન શાસ્ત્રનાં-ભિન્ન ભિન્ન પ્રમેયે જેવી રીતે ઉકેલ્યાં તેવાજ દષ્ટિ બિંદુથી જેન તત્વજ્ઞાનના પ્રમેયે પણ સમજવાની જરૂર છે. ચિરંતન વિચારકોએ કહ્યું છે કે – श्रोतव्यः सौगतो धर्मः, कर्तव्यः पुन राहतः । વૈશ્વિક વર્તવ્યો, પ્રાત: જામ: શિવઃ | બૌદ્ધધર્મ-શ્રવણ કરવા ગ્ય છે, જેનધર્મનું ચારિત્ર્ય સેવવા યોગ્ય છે, વેદધર્મ-વ્યવહારમાં પાલન કરવા ગ્ય છે. અને પરમ શિવ અથવા પરમેશ્વર ધ્યાન કરવા ગ્ય છે.” For Personal & Private Use Only Page #903 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું. વૈદિક માટે હેમચંદ્રાચાર્યના ઉદ્ગારે. ૧૭૧ વિશેષ-જિનમંડન સૂરિકૃત-કુમારપાલ પ્રબંધ પત્ર ૪૯ ના પૃષ્ટ પહેલામાં-લખ્યું છે કે-આ ઉ૫રને લખેલે લોક સંરસ્વતી દેવીએ ભોજરાજાની આગલ મુકેલ છે. અને “પરમ શિવ” એનો અર્થ એ છે કે-જગતમાં હેવા છતાં–જે એ કામ, ક્રોધ, મહાદિક પરિપુને સર્વથા નાશ કરી અને સર્વજ્ઞાપણું મેલવી છેવટે મુક્તિપદ મેલવ્યું હોય તે જ પરમશિવ સંસારના જેને ધ્યાન કરવાને ગ્ય હોય છે. નહીં કે કામાદિકના વશમાં પડેલા દે. હિંસક ચોથી બગડેલા વેદમતમાં શુદ્ધતા ક્યાંથી આવે ? શ્રી હેમચંદ્રાચાર્ય પોતે મહાવીરની સ્તુતિ કરતાં કહે છે કેहिंसाद्यऽसत्कर्मपथोपदेशा दऽसर्वविन्मूलतया प्रवृत्त: नृशंसवुद्धिपरिग्रहाच्च ब्रम स्त्वदऽन्यागम म प्रमाण १० ભાવાર્થહે ભગવાન? હે વીર ? તારા કથન કરેલા આગમ વિના બીજા વેદાદિ આચમે સત્ય પુરૂને સર્વ પ્રકારથી માન્ય થઈ શકે તેમ નથી. કારણ કે તે વેદાદિ અગમેમાં હિંસાદિક અસત્કર્મોના માર્ગને ઉપદેશ હેવાથી, અને ધરમૂલથી અસર્વજ્ઞ પુરૂષથી પ્રવૃત થએલો હેવાથી, અને નિર્દય તથા સ્વાર્થ દુષ્ટ બુદ્ધિવાળા પુરૂષાયી ગ્રહણ થએલા હોવાથી અમે તેને આ પ્રમાણુ કહીએ છીએ. हितोपदेशात् सकलक्ष क्लप्तेर्मुमुक्षुसत्साधुपरिग्रहाच. पूर्वाऽपरार्थेऽध्यऽविरोधसिद्ध स्त्वदागमाएव सतां प्रमाण ११ . ભાવાર્થ-હે જિનેન્દ્ર હે વીરપરમાત્મા? તારાં કથન કરેલાં આગમમાં સર્વ જીવોના હિતનો ઉપદેશ હોવાથી, તથા સર્વર પુથી બંધારણ થએલાં હોવાથી, તેમજ મેક્ષા ભિલાષી સત્સાધુ પુરૂએ ગ્રહણ કરેલા હેવાથી, અને પૂવાડ પર વિચાર કરતાં વિશેષ રહિત હેવાથી, સત્યરૂષને પ્રમાણ રૂપે થએલાં છે. પણ ઊપરના ૧૦ માં કાવ્યમાં કહેલા હેતુવાળાં આગ પ્રમાણુ રૂપે થએલાં નથી. ૧ यदार्जवादुक्त मयुक्तमन्यै स्तदऽन्यथाकार मकारि शिष्यैः - न विप्लवोऽयं तव शासनेऽभू दहोअधृष्या तव शासनश्रीः १६ ભાવાર્થ--અન્યમતના સરળપુરૂષેથી મળમાં અયુકતપણે કથન થએલુ પણ તે તેમના શિષ્યને ગેહતું ન આવતાં-કૃતિઓને ફેરવતા ગયા. સ્મૃતિઓમાં For Personal & Private Use Only Page #904 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તત્ત્વથી મીમાંસા. ખંડ ૨ ઋષિએ પણ ભિન્ન ભિન્ન વિચારા ગેડવતા ગયા. અને પુરાણની લીલાનું તે કહેવું જ શું? હું અનેક ! તમારા શાસનમાં એ ઉપદ્રવ થઈ શક નથી. તેનુ કારણ એજ છે કે તમારા શાસનની ઠકુરાઇજ અસ્પૃષ્ય છે અર્થાત્ તમારા શાસનમાં કૈઇથી પણ આધુ પાછુ કરી શકાય તેમ છેજ નહી, ૫ ૧૬૫ આપણે વૈદિક મતના કથનથી જોઇએ છે તે પણ તેવુજ માલમ પડે છે શ્રુતિના ઉત્પાદક ઋષિએ જંગલમાંના કાઇ જુદા, ત્યારબાદ સગ્રહના કરનારા પંડિત જુદા, ઇશ્વરના નામથી પ્રસિદ્ધિનાં મુકવાવાળા જુદાજ તેવાજ હાલ પુરાણકારોના પણ થએલા છે, કાઇનામાંથી લીધુ કાંઇ, તે કોઇનામાંથો લીધુ કાંઇ, તેમાં ઉંધુ છ-તું કરવાવાળા અનેક, દુનીયાનાની નજર આગળ મુકયા વ્યાસ એક, આવા પ્રકારના વૈદિક મતના લેખામાંથી સત્ય કેવી રીતે મેળવવું ? તે પછી તેના તત્વાને મડગુ કરવા આતુરતા કયાંથી થવાની છે? * જીવા કે હિંસાના દોષથો દૂષિત વેઠે છે, અને ભિન્ન ભિન્ન દિશાને બતાવનારી ઉપનિષદો અને સ્મૃતિઓ પણ છે, અને પુરાણામાં પાકલતાના પાર નથી તા પછી ખરા તત્વનો ખેાજ કયા વિષયથી કરી શકાય ? ન જ કરી શકાય તેથીજ પૂર્વેના પડિતા થાકીને કહી ગયા છે કે— श्रुतयोऽपिभिन्नाः स्मृतयोऽपिभिन्नाः नैकोमुनिर्यस्य वचः प्रमाणं धर्मस्य तवं निहितं गुहायां महाजनो येन गतः स पंथाः ॥ જો કદાચ પૂર્વેના પડિતા ને-વેદ, ઉપનિષદ્, સ્મૃતિ કે પુરાણામાંના એક પણ સ્થલથી સત્ય ધર્મ તત્ત્વના મા હાથ લાગ્યા હૈાત તે આવા નિરાશા ભર્યા ઉગારે શા માટે તેમને કાઢવા પડતા ? ન જ કાઢવા પડતા. આ તરફ્ સજ્ઞ પુરૂષોના માર્ગના આશ્રય લેનાર-તત્ત્વની મગરૂરીના આનંદના ઉછાલામાં આવી એવા ઉદ્ગારા કાઢતા ગયા છે કે—હૈ સજ્ઞ ? હે ભગવન ? તારા શાસનના તત્ત્વની શ્રદ્ધા ચુકત અમે નરક ને પસંદ કરીશું પણ તારા શાસનના તત્ત્વની શ્રદ્ધાથી રહિત અમાને સ્વર્ગની પણ ઇચ્છા થતી નથી. એવા અનેક પ્રકારના ઉત્તમાત્તમ ઉદ્ગારો અમેા પ્રસ ંગે પ્રસંગે જોઇ રહ્યા છીએ તે સર્વજ્ઞ પુરૂષોના સત્ય તત્ત્વાજ તેમની પાસેથી કઢાવી રહ્યા છે. એક તરફ વૈરાગ્યમાં આવેલા વૈશ્વિક ધમના પડિતાના વિરસ ભરેલા નિરાશાના ઉદ્ગારા અને બીજી તરફ સર્વજ્ઞના તત્ત્વાની મગફરીથી આનાતિરેકમાં આવેલા જૈન પડિતાના ઉદ્ગારા For Personal & Private Use Only Page #905 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું. યાજ્ઞિક, અદ્રેતાદિક શું પુરા વેદને મળતા છે? ૧૭૩ * માં કેટલું અંતર છે? વળી પણ જુવે આજકાલના અનેક જૈનતર પંડિતે જૈન તત્વ તરફ નજર ફેકનાર ના અમૃત મય ઉગારે-જૈનેતર દૃષ્ટિએ જેન નામના પુસ્તકથી. તેમજ આ ગ્રંથના અંતમાં જુ જૈનેતર પંડિતેના લેખે. ત્યારબાદ દુરાગ્રહને દૂર રાખી જેન તને અભ્યાસ કરીને જુવે એટલે માથુ ધુનાવવું જ પડશે કે વાત કહેલી સત્ય છે. આ ગ્રંથથાં કઈ વાત ફરીથી જોવામાં આવે છે તેમાં વિચારવાનું કેકઈ વાત ગ્રંથની ભિન્નતાથી અને કઈ વાત વિષયની ભિન્નતાથી બેધ માટે મુકવામાં આવી હશે તેના માટે પંડિતે કહી ગયા છે કે – ४ सज्झाय झाण तवोसहेसु उवएसेसु थुवइवयाणेसु । संत गुणकि चणेसु अ न हुंति पुण रु तदोसाओ ॥१॥ ભાવાર્થ–-૧ પંડિત પાઠને સ્વાધ્યાય કરનારા, ૨ ઓકારાદિક એકજ વસ્તુનું ધ્યાન કરનારા, ૩ પિતાને મન ગમતે તપ કરનારા, ૪ પિતાને અનુકુલ પડતા ઔષધનું સેવન કરનારા, ૫ અનેક ભવ્ય જીવેને સમરણમાં દઢ થાય તેવા - ઉપદેશ કરનારા, ૬ અમુલ્ય ગુણ રત્નથી ગુથેળી પરમેશ્વરની સ્મૃતિ કરનારા, ૭ અને સત્ય પુરૂના ગુણથી રંજિત થઈ તેમના ગુણનું કીર્તન કરનારા, એકજ વાતનું વારંવાર સેવન કરતા થકા પણ પુનરૂકત દેષના પાત્ર થતા નથી. વળી બીજે ઠેકાણે સંક્ષેપમાં એમ પણ જણાવ્યું છે કે – वक्ता हर्ष-भयादिभि राक्षिप्तमना स्तथा स्तुवन् निंदन् । .. यत्पद मसकृद् ब्रूयात् तत्पुनरुक्तं न दोषाय ॥१॥ ભાવાથ-વકતા હર્ષથી પરવશ થએલે, કે ભયથી પરવશ થએલે આદિ શબ્દથી સ્વાધ્યાયાદિ કાર્યમાં જોડાઈ ગએલે, સ્તુતિ કરતે કે નિંદા કરતે વારંવાર બેલતો થકે પુનરૂકત દેષવાલે ગણતે નથી. એમ શિષ્ટજને કથન કરી ગયા છે. છે ઈતિ વેની વાતને વિચાર કરતાં આ પ્રકરણ ૩૨ મું. * છાયા–વાણા-તોધેનુ શેખુ હતુતિગાને; 'साधुगुण कीर्तनेषु न भवंति पुन रक्तदोषाः ॥१॥ For Personal & Private Use Only Page #906 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તત્ત્વત્રયી–મીમાંસા. પ્રકરણુ ૩૩ મું. ॥શકરશ્િ વિજ ચમાંની વિચારણીય બે ચાર વાતા. 66 ઇ. સ. સાતમા આઠમા સૈકાથી-કુમાલ્લિ ભટ્ટ, શંકરાચાય આદિ વૈશ્વિકમતમાં જે પડિતા થયા તેઓ બેશક મોટા પંડિત હતા પરંતુ તેએ ન્યાય નીતિના સત્ય મા છેાડી મેગલાઈ વિચારના થયા તે ખેદ પાંમવા જેવું થયું છે. તેઓને ભગવાન ઠરાવવા માધવાચા૨ે સંગ ૧૬ ના “ શકઢિવિય ’ નામના ગ્રંથ લખ્યા છે તેમાં સભ્યતાના કે સત્યતાના વિવેક જલવાએલેા નથી. વળી બીજો આનદરિ પડિત પણ તેવા ગ્રંથ લખ્યા છે. તેમાં પણ સભ્યતા કે સત્યતા જલવાઇલી નજરે પડતી નથી. વળી હાલમાં “ આદ્યશકરાચાર્ય યાને જગદ્ગુરૂ જીવન કથા. ,, ખંડ ૨ માધવગ્રંથાનું સારથી કિરણ ૧૬ રૂપે થંડુ ઘણુ' લખી સંવત્ ૧૯૮૬ માં પુરૂષોતમરાય ગવાડ કરે બહાર પડાળ્યેા છે પરંતુ આવા પ્રકાશના સમયમાં પ્રમાણ વિનાના તેવા ગ્રંથા વારંવાર બહાર પડાવી આપણા સમયના અને ધનનો દુરૂપયોગ ન થવો જોઇએ. એવા પ્રકારના ગ્રંથા જે જે લખાયા છે તે-દૂનીયાને તત્ત્વ આપવાને માટે, કે શાંતિ આપવાને માટે લખાએલા નથી, પણ સત્યતા રહિત પ્રમાણે વિનાના કેવલ આપસ આપસમાં વૈમનસ્યજ વધાસ્વાને માટે લખાએલા છે. તેના નમુના દાખલ એ ચાર વાતા સત્યા સત્યના વિચાર કરવા લખી મતાવું. છુ, તેના અનુંસારે બીજી વાતે વાચકને સ્વતઃ વિચારવાની ભળામણુ કરી દઉ છું. સગ ૧ લા શ્લાક ૮ માંના ટુક સાર અને નીચે તેના વિચાર (૧) “ બ્રહ્માદિક દેવોએ કૈલાસમાં જઈને શ ંકર દેવને કહ્યું કે–વિષ્ણુએ બૌધ શાસ્ત્ર રચ્યાં. તેના ફેલાવા થતાં વેદાદિકને હાનિ પહેાચી, તેઓ કહે છે ઢાંગ છે, આ જીવિકા માટે છે, એમ કહીને નિદ્યા કરે છે. શકરદેવે કહ્યુ' હું મનુષ્ય દેહ ધરીને શંકર નામે પ્રગટ થઇશ, વિષ્ણુ અને શેષને–વેદની ઉપાસના કાંડના ઉદ્ધાર કરવા મેજ આજ્ઞા કરી હતી, પણ For Personal & Private Use Only Page #907 -------------------------------------------------------------------------- ________________ 1 - - - પ્રકરણ ૩૩ મું. શંકરદિગ વિજયમાંની બે ચાર વાતને વિચાર. ૧૭૫ હવે જ્ઞાનકાંડનો ઉદ્ધાર હું કરીશ. તમે સુ તેને છતી વેદ ધર્મ ની મર્યાદા સ્થાપન કરો. તમને સહાય થવા-બ્રહ્મા મંડન નામે, ઈદ્ર સુધન્વાનામે, અને કાતિ કેય-ભટ્ટપાદ નામે, અવતરશે. તે પ્રમાણે બધી ગોઠવણ થઈ ગઈ પણ સુધન્વા ભટ્ટપાદની વાટ જોતા સુગમાં ભળ્યા. ભટ્ટપાદ કર્મકાંડને ઉદ્ધાર કરીને દિગવિજ્ય કરતા સુધન્વાની નગરીમાં આવ્યા. રાજાએ સુવર્ણ આસન આપી સત્કાર કર્યો, સુગતે પણ બેઠા પણ વાદમાં બોધ હાર્યા. ઉપદેશ આપતાં રાજાએ કહ્યું વધારે વિદ્વાન જીતે એમાં શું ? પર્વત પરથી પડતાં જેને નાશ ન થાય તે સાચે, એ વાત કબૂલ રાખી ભટ્ટપાદે કહ્યું કે-“વેદ પ્રમાણભૂત હોય તે મને આંચ આવશે નહી.” એમ વેનું સ્મરણ કરી પર્વત ઉપરથી પડતાં તાજામાજા નીચે આવ્યા. ૪ બીએ કહ્યું એ નિર્ણય સારો નથી. ક્રોધાયમાન રાજાએ કહ્યું કે-હું એક પ્રશ્ન કરૂ છું ખેડાટા પડશે તે યંત્રમાં ઘાલી નાશ કરાવીશ, એમ કહી મોટું બંધ કરેલો ધડે મંગાવ્યું. આમાં શું છે? ઉત્તર બનેની પાસે માગ્યું. બૌધાએ એક દિવસની રજા માગી, બીજે દિવસે બ્રાહ્મણે આવ્યા, સુગતેને લાવ્યા, મંત્રવાદી ક્ષપણુકથી જાણે બધાએ “ઘડામાં કાલો સર્પ બતાવ્ય” આ વાત સાચી જાણ રાજા મૂર્છાવત્ થઈ પૃથ્વી પર પડયે. કારણ કે–વેદ ધમને પરાજ્ય અને ભટ્ટપાદને નાશ મારા હાથે થશે? ભટ્ટપાદે રાજાને ધીરજ આપી સૂર્યની ઉપાસનાથી શેષ શાયી વિષ્ણુ બતાવ્યા. ત્યાં એકઠા થએલા સંખ્યા બંધ બોધને અને જેને નાશ કરાવ્યું. અને સેવકને આદેશ કર્યો કે-દક્ષિણમાં સેતુ બંધ રામેશ્વર સુધી, ઉત્તરમાં-હિમાલય સુધી, બધાને નાશ કરે. ત્યારબાદ ભટ્ટપાદના કર્મ કાંડની પ્રવૃત્તિ થઈ. અને જ્ઞાન કાંડની પ્રવૃત્તિના માટે શંકર દેવે ઈછા કરી. ઈતિ. - આ ઉપઘાતના સર્ગ ૧ લામાં ટુંક વિચારવાનું કે-- - આ ગ્રંથ અલંકારાદિકથી કાવ્યના ગુણવાલે છે. અને ન્યાય શાસ્ત્રને સોભાવનારે પણ છે. પરંતુ તેમાં કેટલાક કલ્પિત વિચારે ગોઠવતાં તેમના ખ્યાલમાં કેમ નહી આવ્યા હોય તે આશ્ચર્યની સાથે ખેદ પામવા જેવું છે. (૧) “આ સર્ગ પહેલામાં તેમને જણાવ્યું છે કે બ્રહ્માદિક દેવેએ મહાદેવને ફરીયાદિ કરી કે વિષ્ણુએ બોદાનાં શાસ્ત્ર રચીને વેદાદિકને હાની પહોચાવી. ” * શંકર જીવન કથાની ટીપમાં–જણાવ્યું છે કે વેદ પ્રમાણભૂત હોય છે એમ સંદિગ્ધ બોલતાં એક આંખ છુટી હતી. For Personal & Private Use Only Page #908 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ તત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ આમાં વિચાર થાય છે કે–આ વાત સત્ય હશે કે સર્વધા અસત્ય ? યુગ યુગમાં અવતાર ધારણ કરી ભક્તોના ઉદ્ધારક એવા અનાદિકાલના વિષ્ણુ ભગવાને બૌનાં શાસ્ત્ર છેટા રચ્યાં હશે? તેમના કાર્યમાં બ્રમ્હાદિક દેવોથી હાથ ઘાલી શકાય? વેદાદિકને હાનિ પહેચતાં બૌદ્ધ શાસેને ગુમ કરવાની શક્તિ શું તેમનામાં ન હતી? યુગ યુગમાં ભક્તોની રક્ષા કરવાળા વિષ્ણુ ભગવાનના કાર્યમાં પૂર્વે કેઈ કાલમાં બ્રહ્માદિક દેવે પડેલા જણાતા નથી તે પછી આ કલિ કાલમાં શા માટે પડયા? આવા તદ્દન કલ્પિત વિચારે મોટા મોટા પંડિતેને લખવા છાજે ? વેદે પ્રમાણભૂત હેય તે મને આંચ આવશે નહી” સોગન ખાઈ સત્ય મનાવવા જેવા દેને આજ કાલના પશ્ચિમાત્ય પંડિતેએ બાલખ્યાલ જેવામાં શાથી ગણી કાઢયા? . મુખબંધ ઘડામાં બૌધ્ધોને બતાવેલ “સર્પ” સાચે હતું, છતાં રાજાને મૂછ, પક્ષપાતની નહી તે પછી શાની? ત્યાં ભેગા થયેલા સંખ્યાબંધ બને અને જેનોને નાશ કરાવી બીજા રહેલા દૂર દૂરના બીબેને નાશ કરાવ્યો, તે પંડિતપણાથી કે કેવલ જંગલીપણાથી? ભટ્ટપદે જૈનોને અને બૌધ્ધને નાશ કરાવી વેદના-કર્મકાંડની પ્રવૃત્તિ કરાવી, તે શું યોગ્ય સત્ય સ્વરૂપની હતી? જે યોગ્ય સત્ય સ્વરૂપની હતી તે પછી તેને દબાવી દઈને જ્ઞાનકાંડના ઉદ્ધારની ઈછા શંકર દેવે શા માટે કરી ? આ બધા ઉપરના લેખમાં સત્ય શું છે અને અસત્ય શું છે તેને વિચાર કરવાની ભળામણ કરું છું. વેદ એટલે જ્ઞાનીઓને પંથ ગણાય-ભટ્ટપાદાદિક આ બધા તેના પ્રવર્તકે જ્ઞાન પંથના હતા કે ધકકા પંથના? મેટા પંડિતેને વધારે શું લખું. સગર જે શ્લેક ૯૩ ને-શંકરને જન્મવૃષાદ્રિપર મહેશ્વર સ્વયંભૂલિંગ રૂપે પ્રગટ થયા, રાજશેખર રાજાએ દેવલ બનાવ્યું, ત્યાં બક્ષીસવાળા ગામમાં વિદ્યાધિરાજ પંડિતને ત્યાં શ્રી શંકરદેવ– For Personal & Private Use Only Page #909 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩ મું. શંકરદિવિજયમાંની બે ચાર વાતને વિચાર. ૧૭૭ પુત્ર પણે શિવ ગુરૂ નામથી ઉત્પન્ન થયા. એગ્ય વચ્ચે લગ્ન થયા પછી, પુત્રના માટે શિવનું આરાધન કર્યું. સ્વમમાં શિવે જણાવ્યું કે-લાંબા આયુષ્યવાળો અજ્ઞ જોઈએ છે કે–સ્વલ્પાયુષ્યવાળો સર્વજ્ઞ? તેમને સર્વજ્ઞની માગણી કરી એટલે મહાદેવ પતે અંશાત્મરૂપ શાકે ૧૦ માં પુત્ર પણે આવી ને ઉત્પન્ન થયા અને શંકર નામ પાડ્યું. આમાં શું સત્ય અને તે કેટલું તે વિચારવાનું મહેશ્વરને લિંગ એક માનવું કે બે માવાં? એકજ માનીએ તો જુદુ એકલું તેમના અંચથી છુટુ પડી કેવા સ્વરૂથી પ્રગટ થયું? બીજી વાત એ છે કે-ફરીથી તેજ સમયમાં ભગવાન પોતે સાક્ષાત્ શિવ ગુરૂ નામે જમ્યા છે. શંકર સ્વરૂપના શિવ ગુરૂએ પુત્રના માટે શંકરનું આરાધન કરી શંકર સ્વરૂપને પુત્ર શંકર નામે મેળવ્યો. સત્યના ગષક પંડિતેને શંકર કોણ હતા તેનું નામ નીશાણુ જડતું નથી. આમાં સત્ય શું ? સર્ગ. ૩ –લેક ૮૩ ને સહાધ્યભૂત દેવના અવતાર– ૧ વિષ-પદ્મપાદ, ૨ પવન-હસ્તામલક, ૩ વાયુદેવ-તોટકાચાર્ય ૪ નંરકેશ્વર-ઉદંક, ૫ બ્રહ્મા-મંડન મિશ્ર, ૬ ગૃહસ્પતિ-આનંદગીરિ, ૭ અરૂણદેવ સનંદન, ૮ વરૂણ દેવ-ચિસુખ ૯ બીજ દેવતાઓએ પણ સેવા માટે બ્રાહ્મણના અવતાર ધારણ કર્યા. બ્રહ્માની સ્ત્રી જે સરસ્વતી હતાં તે પણ મંડન મિશ્રની સ્ત્રી થવા નકલી ભૂતલ પર આવીને જમ્યાં. - આ ત્રિજા સર્ગમાં વિચારવાનું કે કાવ્યાદિક વિશેષ જોવાની ઇચ્છા હોય તેમને તે ત્રિો સગજ વાંચવાની ભલામણ કરૂ છું. ૧ પણ શંકરના સમયમાં અવતાર લેવા આવેલા આ બધા દેવામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણ મહાન દે છે કેમકે–સુષ્ટિની આદિમાં ચાર ઋષિઓના હદયમાં ચારે વેદોને પ્રકાશ કરવાવાળા તે બ્રહ્મા છે. (૨) વખતે વખત અવતાર ધારણ કરી તેનું દુઃખ દૂર કરવા આ દૂનીયામાં ઉતરી પડનાર-મહાન ગ્રંથ ગીતાથી પ્રસિદ્ધિને પામેલા વિષ્ણુ છે. 23. For Personal & Private Use Only Page #910 -------------------------------------------------------------------------- ________________ १७८ તત્રયી–મીમાંસા. ખંડ ૨ (૩) ઠષિપત્નીઓની લજજ લુંટતા કષિઓના શાપથી લિંગ ગુટી પાતલમાં પેસતાં તેની પાછલ ગયા તે મહાદેવ છે. ' પરંતુ આ ત્રણે મહાન દેવેનું સ્વરૂપ પુરાણનાં ઘણું વિચિત્ર પ્રકારનું લખાયેલું થોડું થોડું લખીને બતાવું તે કાંઈક વિશેષ બેધના માટે થશે પણ શ્રમ નિષ્ફલ નહી જય. સગ ૧ લા એ–શંકર દેવે–દેવતાઓને કહ્યું હતું કે–સુગાતે ને છતી વેદ ધર્મની મર્યાદા સ્થાપિ, સાહાચ્ચ માટે-મંડન, સુધન્વા અને ભદ્રુપાદના સ્વરૂપે બ્રહ્મા, ઈદ્ર અને કાર્તિકેય આ ત્રણ દેને મેકવ્યા હતા. બાકીના પણું. બીજા દેવે દુનીયામાં ઉતરી પડેલા આ ત્રિા સગાં બતાવેલા છે. થોડા ઘણા સ્વર્ગની રક્ષા માટે રહ્યા હોય તે તે જુદી વાત છે પણ પ્રથમ ત્ર) મોટા દેવની સ્થિતિ છે ઘણી તપાસ્યા પછી બીજાઓને તપાસી મ્યું? પ્રથમ બ્રમ્હલેકમાં સરસ્વતીની સાથે અનાદિકાલથી વાસ કરીને રહેલા બ્રહ્માના સંબંધવાળા પુરાણોના લેખે ટુંકમાં વિચારી જોઈએ-ઇ. સ. ૭૮ મા સૈકામાં બ્રહ્મા મંડન રૂપે આવેલા છે પરંતુ (૧) ભાગવત સ્કંધ ૩, અધ્યાય ૩૭ માં – બ્રહ્માને-રીંછ, અને હરણનું મેહથી રૂપ ધરીને તેવું રૂપ ધરીને ભાગેલી પુત્રીની પાછલ ભાગતા બતાવ્યા છે તે કયા કાલના ? (૨) મત્સ્ય પુ. અ. ૩ માં-બ્રહ્માને શતરૂપા સાથે દેવતાઓનાં સો, “સે, વર્ષે કીડા કરતા બતાવ્યા છે તે શું સરસ્વતી છેવને આવ્યા હશે? આ વાત કયા કાલની હશે? " () પદ્ધપુ. સ્ટર્ણિખંડ અ. ૧૭ માં-બ્રહ્માએ બીજી સ્ત્રી કરી પણ પહેલીને મનાવતા આપના વષથથા. આ અસંતોષ કયાકાલે? (૪) વિષ્ણુ પુરામાં–મેરૂ પર્વત જેટલા અંડમાં બ્રહ્મા એક હજાર વર્ષ બધા જગને લઈને રહ્યા પછી બહાર આવ્યા. આ વાત કઈ સુષ્ટિના સંબધે બનેલી? ( હિંદુદ્દે પૃ. ૧૨૭) (૫) વરાહપુ. મયાચકના અ, ૧૨૫ માં-પ્રજાપતિને અને મહાદેને ઉત્પન્ન કરનાર વિષ્ણુ બતાવ્યા છે. તે આદિના વિષ્ણુ કે બ્રહ્મા ? For Personal & Private Use Only Page #911 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું. શંકરદિગવિજ્યમાંની બે ચાર વાતને વિચાર. ૧૭૯ (૬) શિવપુધેિશ્વરસંઅ, ૬ માં-સુતેલા કૃષ્ણને જગાડીને હું તારે નાથ છુ કહી બ્રહ્માએ સેવા માગી. વિષ્ણુએ કહ્યું હુ તારા નાથ, એમ હું અને તું કરવાં મેટી લડાઈ જામી દેવતાઓ પણ ભયભીત થયા. (૭) શિવપુત્રજ્ઞાન. અ. ૧૬થી ૧૮ માં-- શિવના લગ્નમાં પાર્વતીનું રૂપ દેખતાં બ્રહ્માનું વીર્ય નીકળી પડયું અસંખ્ય છોકરાઓ ઉત્પન્ન થઈ ગયા, ત્યારે પેલી બે ત્રણ સ્ત્રીઓથી કેટલાં બકરાં થયાં હશે? તે કાંઈ જાણવામાં આવ્યું નથી? દ્વાપરયુગના શિવ છે તેમના લગ્નમાં બ્રહ્મા કયાંથી આવ્યા ? (૮) સ્કંદપુ. એ. ૩, અ. ૪૦ માં પુત્રીની સાથે રમવાની ઈચ્છાવાળા બ્રહ્માને દેવોએ અને બ્રહ્મણોએ ખૂણે નિંદ્યા. શિવે વ્યાધરૂપ ધરીને વીંધી નાખ્યા. તેથી મૃગનક્ષત્ર રૂપે થયા. શિવ અવદ્રાનક્ષત્ર થઈ પાછલ પડયા છે. આજે પણ તેવા સ્વરૂપના જ છે. મંડન થવા કયાંથી આવ્યા હશે? '(૯) મહાભારતાદિ પુરાણમાં પાંચસુખના બ્રહ્મા ( હિંદુબે પૂ. ૧૨૮થી) મનુષ્યરૂપ ધરતા બ્રહ્મામાંથી– “શતરૂપ, પદાથઈ. મેહથી જેવા લાગ્યા. હાલી શકતા ન હતા, તે દરખસી દિશાઓ બદલતી. તેથી ચાર મુખ કરવાં પડયાં. મૂલની સાથે પાંચ થયાં. એક કપાયું તે નીચે પ્રમાણે-ત્રણ માં મોટા નાંનાની તકરારમાં શિવનાકધમાના ભૈરવે પાંચમું કાપી નાખ્યું. ચાર મુખથી ચાર વેદે નકલ્યા પણ બતાવ્યા. (૧૦) સ્કંદપુ. નં. ૬, અ. ૧૭૯ થી ૧૯૪ સુધી કલેક ૮૦૦ માં યજ્ઞ કરતા બ્રહ્મા કલિકાલમાં પુષ્કર તીર્થમાં બ્રહ્માએ યજ્ઞ કરવા માંડે. વિન કરતા ત્યાંના બ્રાહ્મણને નમસ્કાર કરી, મર્યાદા કરી આપી, ત્યારે બ્રહ્માને રજા મળી. સાવિત્રીને આવતાં વિલંબ થતાં ગેપ કન્યા મંગાવી લગ્ન કરી કામ ચલાવ્યું. તે યજ્ઞ વખતે ઘણું ઘણું ઉત્પાતે થયા. સાવિત્રીએ પણ બ્રમ્હાદિકેને શપ આપ્યા. વળી નદી રૂપ થવાના પણ શાપ આપ્યા. For Personal & Private Use Only Page #912 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ તવત્રી–મીમાંસા. ~~~~~~ વિચારવાનું કે-સુષ્ટિની આદિમાં વેદના પ્રકાશક અનાદિકાલના બ્રમ્હાએ કલિકાલમાં પ્રગટ થઈ આ બધું દુઃખ શું મેળવવાને વેકયું? બ્રામ્હણેને નમસ્કાર કરે પડયે, આ બેમાં સત્તાવાળું કોણ? અને આમાં સત્ય શુ? (૧૧) સ્કંદપુર ખ, જ અરૂણદય અ. ૮ થી ૧૫ કલ્પના પ્રારંભમાં મહાદેવજીએ ડાબા જમણા અંગથી બ્રમ્હા વિષ્ણુ પેદા કર્યા, પછી બધી સુષ્ટિ ઉત્પન્ન થઈ. વિચારવાનું કે–ચારે વેદમાં તે કૃષ્ટિની આદિ કરનાર અને સૃષ્ટિને અંત લાવનાર બ્રમહા લખાયા છે. તે પછી સુષ્ટિની આદિ કરનાર આ મહાદેવજી કયા નવીન વેદથી પ્રગટ થયા હશે? આ સંપૂર્ણ વૈદિક મતને અભ્યાસ કરી જતાં વિચાર થાય છે કે આ વૈદિકમત કેવા કેવા પુરૂષના હૃદયમાંથી કેવા કેવા પ્રકરના સત્ય સ્વરૂપ અમૃતના જરાએ છુટતા રહ્યા છે તે આપસ આપસના લેખેના મેળથી વિચાર કરવાની ભળામણ કરું છું. કયાં સુધી લખી લખીને બતાવવાને છું? આ સિવાય પણ ઘણું વિચિત્ર પ્રકારના લેખે બ્રમ્હાના સંબંધ લખાયેલા છે તેને અને સાથે દિવિજયના લેખને વિચાર કરવાની. ભલામણ કરૂ છું. મોટા મેટા પંડિતે થઈ ઉંધા પાટા બંધવવાના પ્રયત્નવાળા દેખાતા હેય ત્યાં ભેલી અજ્ઞાન પ્રજા સત્ય તત્વ મેળવવાને ભાગ્યશાળી કયાંથી બને? જગ જગપર આવી સ્થિતિ થઈ રહેલી જોતાં ઘણે ખેદ થાય છે પણ કહેવું કેણે? બ્રમ્હારૂપે મંડન મિશ્ર સત્ય હતા કે અસત્ય હતા, એટલે વિચાર આ લેબમાંથી કરવાને. હવે વિષ્ણુ રૂપ પપાદને તપાસીએ. ( આ બ્રમ્હાને સંબંધ જુવો-તત્વત્રયી પૃ. ૧૭૨ થી ૧૯૮ સુધી) હવે પદ્મપાદ વિષ્ણુને ટુંકમાં વિચાર કરીને જોઈએ– વિષ્ણુ-પદ્યપાદ રૂપે જન્મ્યા તે તે પુરાણમાં વિચિત્ર પ્રકારના લખાય છે તે હશે કે બીજા ? તે મને સત્ય રૂપના નથી જણાયા તેથી બીજાઓને ખાત્રી થવા થોડુક લખીને બતાવું છું– (૧) ભાગવતે-નાભિ રાજાના યજ્ઞમાં વિષ્ણુ પધાર્યા, પુત્ર થવાનું કબુલ્યું. ત્રષભદેવ પણે જમ્યા. પણ ત્યાંથી આહંતને નાસ્તિક ધર્મ પ્રગટ આ લેખક સત્યવાદી કેટલા હશે? (તત્વત્રયી. પૃ. ૧૧૫ થી ૧૨૦ સુધી) For Personal & Private Use Only Page #913 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩ મું. શંકરદિવિજયમાંની બે ચાર વાતને વિચાર. ૧૮૧ (૨) સ્કંદપુ. નં. ૩ અ. ૧૪-૧૫-- દેના યજ્ઞ વખતે વિષ્ણુ બાણ ચઢાવી ધ્યાનમાં બેઠેલા, જાગૃત કરવા ઉધેઈએથી ધનુષ દેરી કપાવતાં માથુ કપાઈને ઉઘ ગયું. વિશ્વકર્માએ સૂર્યના ઘેડાનું માથુ બેસતું કરીને આપ્યું. ત્યાંથી હયગ્રીવ વિષ્ણુના નામથી પ્રસિદ્ધ થયા. માથુ ગયું. પણ સદાના માટે જીવતા મનાયા ? (જુ તત્વત્રયી. પૃ. ૧૯ થી ર૦૪ સુધી) (૩) મત્સ્યપુ. અ. ૧૫ર થી-- દેવ દાનવોની મેટી લડાઈમાં વિષ્ણુના સમક્ષ તારકાસુરે કરડે દેવતાઓને માર્યા. એટલુ જ નહી વિષ્ણુ પોતે પણ તે વાઘના સપાટામાં પશુરૂપ થઈ ફસાયા. સ્કંદપુ. નં. ૧ અ. ૧૫ થી ૧૮ માં-- તારકાસુરે લડાઈમાં દેવતાઓને નાશ કરવા માંડ, વિષ્ણુએ દેને નાશી જવાનું કહ્યું. પણ કાંઈ કરી શક્યા નહીં. ત્રાસેલા દેવેએ સરના તંબમાંના તરતના કાત્તિકેયથી જય મેળવ્યું. ૨ તુલસીરામાયણ બાલકાંડમાં - શિવના ધ્યાન વખતે મહાબલિષ્ટ તારકાસુર ઉત્પન્ન થયે, નાશ થતા દેવ બ્રમ્હા પાસે ગયા. બ્રમ્હાએ શિવ પાર્વતીથી ઉત્પન્ન છ મેઢાના કાર્તિકેયથી જ જોયે. ક વિચારવાનું કે-બ્રહ્માદિ ત્રણે દે–આ તછમાત્ર એક અસુરના આગળ રાંક જેવા મેટી મેટી સત્તાવાળા સાચા છે? (જુ આ બધા વિચાર તત્વત્રથી. પૃ. ૨૦૪ થી ૨૨૧ માં) (૪) બ્રમ્હાંડપુ. ની એકાદશીની કથામાંના વિષ્ણુ-- શ્રી કૃષ્ણ મુરૂ દૈત્ય સાથે–દિવ્ય હજાર વર્ષ સુધી બાહુ યુદ્ધ કર્યું, છેવટે જીવ લઈને નાઠા, અને એકજ દરવાજા વાળી ૧૨ ગાઉની ગુફામાં જઈને સુતા. આ બધી કથા ઉધી છતી ક્યાંથી લાવીને ગોઠવાઈ? ( જુવો તત્વત્રયી. પૃ. ૨૧૧ થી ૨૧૫). (૫) માર્કડેયપુ. અ. ૭૮ માંના–મધુ અને કેટભ. આ બે દૈ વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થઈ-નાભિ કમલમાં ભરાઈ રહેલા બ્રમ્હાને મારવા દોડયા. જાગીને ઉઠેલા શ્રી કૃષ્ણ પાંચ હજાર વર્ષ સુધી For Personal & Private Use Only Page #914 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૨ ખાડું યુદ્ધ કર્યુ પણ છેવટે નાશી છુટયા. બન્ને દેવામાંના સત્તાવાળા કચેા દેવ ? વાત કયાંથી ગેાઠવાઇ ? વાયુ પુ. અ. ૨૪-૨૫ માં-ભ્રમ્હાજીએ-મહાદેવજી પાસે પુત્રની માગણી કરી છે. અચાનક ઉત્પન્ન થએલા મધુ અને કૈટભથી ભયભીત થઈ બ્રમ્હા વિષ્ણુના શરણે ગયા. વિચારવાનું કે–સૃષ્ટિની આદિમાં વેદના પ્રકાશક, જગના કર્તા, ચારે વેદથી પ્રસિદ્ધ, તે બ્રમ્હા શિવથી પુત્ર માગનાર, અને બે દૈત્યાના ભયથી વિષ્ણુ શરણે, આ બધી વાતે કયાંથી ? ( જીવા તત્વત્રયી. પૃ. ૨૧૬ થી ૨૨૩) (૬) મત્સ્યપુ. અ. ૧૫૧–શુભ અને નિમ એ એ દૈત્યાના મારથી ગરૂડ અને વિષ્ણુ બન્ને યુદ્ધમાંથી ભાગ્યા. વિચારવાનુ કે—એ દૈત્યેા માત્રથી નાશ ભાગ કરનાર વિષ્ણુ ભગવાનને ગીતામાં યુગ યુગમાં ભક્તોના રક્ષક, પુરાણેામાં મેાટી મે!ટી સત્તાવાળા, થાંભલામાંથી નૃસિહ રૂપે નીકલી પ્રહ્લાદના પશ્ન કારક, જે વિષ્ણુ બતાવ્યા છે તે વાસુદેવજ છે દેવા નથી, પાંચમા પુરૂષષિસંહ વાસુદેવનેજ નૃસિંહ કલ્પ્યા છે ચાંમલામાંથી ખીજા નથી નીકળ્યા. ( જીવા તત્વત્રયી. પૃ. ૨૨૪ થી ૨૨૬) વિષ્ણુ-પદ્મપાદ છે કે કેવલ કલ્પિત ? એટલુંજ અતાવવા ઉપર પાંચ વિષ્ણુનાં ઉદાહરણાં મૂકયાં છે. ખાકી નવે વિષ્ણુ પ્રતિ વિષ્ણુના સંબંધ જોવા હોય તેમને અમારે સંપૂર્ણ ગ્રંથજ જોવા એટલે બધીએ ખાત્રી થશે. મહાદેવ તે શંકર સ્વામી તેમના વિચાર— પહેલા સ્ત્રĆમાં જણાવ્યુ હતુ કે બ્રહ્માદિ મહાદેવ પાસે ગયા, મહાદેવે શકર રૂપે પ્રગટ થવાનું કહી વિદાય કર્યાં હતા. પુરાણેામાં લખાયલા શંકરદેવ સત્ય સ્વરૂપના હોય તે આ દિવિજય કરનારા શંકર સ્વામી સત્ય રૂપના મનાય, નહી તેા કેવલ કલ્પનાનાજ કુસુમેા વિખરેલાં છે. જૈન પ્રમાણે ૧૧ રૂદ્રોનું સ્વરૂપ પૃ. ૩૯૮ થી ૪૦૭ સુધીમાં જીવે ? અને તેની સાથે વૈ.કાનું પણ મૂલ બતાવ્યુ છે. હવે પુરાણામાં મહ દેવનું સ્વરૂપ પશરેલુ વિશૈષ છે તે જુવા— For Personal & Private Use Only Page #915 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩ મું. શંકરદિગવિજયમાંની બે ચાર વાતનો વિચાર, ૧૮૩ (૧) સ્કંદ પુ. નં ૧ અ. ૧૩ મ– શિવ અને શકિતમય જ આ બધું જગત્ બતાવી, જણાવ્યું છે કે લિંગ અને ભગ, આ વિનાનું જગત્ કયું છે? ' આ લેખકને વિચાર શું પશુ પંખી આદિને-મહાદેવ મનાવવા રૂપનો હશે ? (૨) પદ્મ પુલ પહેલે સૃષ્ટિ ખંડ અ. ૩ માં “બ્રહ્માના ક્રોધથી અધીંગના સહિત ફંદ્ર ઉત્પન્ન થએલા બતાવ્યા છે. આ લેખ જતાં તેમના બાપ કેણ, આવાજ કારણથી પાંડેતન ઇતિહાસ વ્યકિત નથી લાગતી. ( ૩ ) સ્કંદ પુ. નં. ૧ અ. ૬ માં-લિંગ શાથી પૂજાયુ?— નગ્નપણે શંકર ભિક્ષાના માટે ગયા. ઋષિ પત્નીએ મોહથી તેમની પાછળ ચાલી. ત્રષિઓના શાપથી લિંગ ત્રુટીને ત્રણલેકમાં પસયું. બ્રમ્હદિકેએ પૂછ્યું તેથી પૂજાયુ. કંદમાં–લિંગ-ભાગરૂપનું, જગત મનાયું, અર્ધાગના સહિત બ્રમ્હાના ક્રોધથી ઉત્પન્ન, પદ્મમાંથી મળ્યું. ઋષિઓના શાપથી લિંગ કયા કાલમાં ત્રુટી પડયું, અને અનાદિ કાલના બ્રમ્હાએ કયા ઠેકાણે પૂછ્યું? આ વાત કયા ઠેકાણેથી સત્ય વીચારવી? (૪) સ્કંદ પુ. નં. ૬ અ. ૧ માંતેજ રષિઓના શાપથી લિંગ ત્રુટી ધરતી ભેદીને પાતાલમાં પેઠું તેની પાછળ શંકર ગયા. ત્રણે લોકમાં ખલભલાટ. બ્રહ્માદિક દેવ પૂજવાનું કબૂલીને મનાવીને લાવ્યા ત્યારે શાંતિ થઈ. શિવ પાર્વતીના સંબંધના પુરાણમાં લખાએલા લેખે જોતાં કેવલ કલ્પનાએજ કરેલી નજરે પડે છે, તે પછી શંકરદેવ અવતાર લઈ શંકર સ્વામી પણે દુનીયામાં ઉતરી પડેલા કયા ઠેકાણેથી સિદ્ધ થવાના છે ? આ બધા ટામેટા પંડિતે થઈ, સત્ય વસ્તુને બાજુપર રાખી, પિતાની. મરજી પ્રમાણે નીતિ રીતિથી રહિત, મેટા મોટા લેખ લખે તે પછી–અજ્ઞાન પ્રજાને શુદ્ધ સત્ય માર્ગ કયાંથી મળે? જેઓ દુનીયાના એસ આરામની લાલસા વાળા કેવલ સ્વાથી પંડિતે હેય તેને દૂનીયાને ઉધે માર્ગે દેરવાને પ્રયત્ન કરે પરતું જેઓ મોક્ષને માર્ગ બતાવવાને દાવો કરતા હોય તેમને આવી જુઠી For Personal & Private Use Only Page #916 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૨ ધમાલ થતી હાય તે પાણીમાંથી અગ્નિ સંપૂર્ણ ખેદ પામવા જેવુ જ મનાય ? ધમાલ શા હેતુથી કરતા માનવા ? જો તેવા સત્પુરૂષોના હાથથી આવી અચેાગ્ય ઉત્પન્ન થવા જેવું અત્યાશ્ચયની સાથે ( તત્વત્રયી॰ પૃ. ૩૯૮ થી ૪૪૯ પ્રકરણ ૪૨ મું જોવું ) સ ૩ માં વિશેષ વિચારવાનું કે-ભ્રમ્હા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણ દેવા પુરાણાથી અવતાર ધારણ કરવાનું શિખ્યા છે, બાકી ચારો વેદો જોતાં એક પણ દેવ અવતાર ધારણ કરતા નજરે પડતા નથી. ઇ. સ. ના સાતમા આઠમા સૈકામાં–બ્રમ્હા-મંડન મિશ્ર નામે, વિષ્ણુ-પદ્મપાદ નામે અને શંકર દેવ-શંકર નામે, જૈન બૌદ્ધના તત્વો પ્રગટ થયા પછી, વેદોના ત-ડ્વ નિર્બલ પડી ગએલા જાણી વેદોના પક્ષ મજબૂત કરવા તે ત્રણે દેવા, ફરીથી અવતાર ધારણ કરી, જે વેદોથી પ્રસિદ્ધિને પામેલા ઇંદ્રાદિક બીજા દેવા હતા તેમને પણ પેાતાની સાથમાં લેતા આવ્યા. અને તે પણ અગ્નિધારા પેાતાને મલતુ હવ્ય કન્ય અંધ પડેલુ જાણી, તેની આશાએ અવતાર લઇ ઉતરી પડયા પણ ખરા, પણ શંકર સ્વામીના જ્ઞાન કાંડના ઉદ્ધાર થતાં જોઇએ તેટલી સફલતા મેલવી શકયા નથી. માટે આ અવતાર વાદ કેટલા દરજાથી સત્યપણું લખાયા છે તેટલે વિચાર કરવાની ભલામણ કરી આ ત્રિજા સના વિષયને અહીજ સમાપ્ત કરૂ છું. સગ ૪ લેાક ૧૧૦ ને-શંકરનું બાલચરિત્ર, શકર ત્રિજે વર્ષે—કાવ્ય કેાશાદિકનું જ્ઞાન કરતા હતા, તેવામાં તેમના પિતાનું મૃત્યુ થયું. અધ્યયન કરતા મિત્રાની સાથે ભિક્ષા ગયા. ગરીબ બ્રામ્હણુ ને ઘેર જઇ ચઢયા. બ્રાહ્મણીએ અશકિત જણાવી ઘરમાંથી એક આમલુ લાવીને આપ્યું. તેનું દૃલિદ્ર દૂર કરવા શંકરે ધ્યાન ધરી લક્ષ્મી પ્રગટ કર્યાં, લક્ષ્મીએ કહ્યું તેનું પુણ્ય નથી. તે પણ સેનાના આમલાંથી તે બ્રામ્હણીનુ ઘર ભરાવી દીધું. વિચારવાનુ કે--શંકર ને લક્ષ્મી હાજર થયાં છતાં એકલી બ્રામ્હણીનુંજ લિંદ્ર દૂર ક" સાથે બીજા દલિદ્રાનાં દલિદ્ર દૂર કરવાની બુદ્ધિ રાખતા તે શુ તેમની કીર્તિમાં વધારો ન થતા ? સાક્ષાત્ લક્ષ્મી હાજર કર્યાં હતાં તે પછી ગરીબોના તરફ ઉદારતા કેમ નહી વાપરી ? આ વાતમાં કેવી સત્યતા હશે ? આવા પ્રકાર તેમના પુણ્યના સંચાગથી મન્ચે એટલું લખાયું હેત તે આમાં વિચાર કરવાની કાંઇ જરૂર પણ ન પડતી, For Personal & Private Use Only Page #917 -------------------------------------------------------------------------- ________________ * *- -*^^^^^^^^^^^^^^^^^* પ્રકરણ ૩૩ મું. શંકરદિગવિજેમાંની બે ચાર વાતને વિચાર. ૧૮૫ સર્ગ ૫ મે. કલેક ૧૭૨ ન. શંકરથી બનેલી ચમત્કારી વાતે (૧) શાસ્ત્રો ભણ્યા પછી સાતમે વર્ષે ઘેર આવ્યા. જેથી ઘેર આવતાં માતાના પગ બલવા લાગ્યા. શંકરે નદીની સ્તુતિ કરી ઘરના આગણે વહેતી કરી, માતાની અડચણ દુર કરી. (૨) કીર્તિ સાંભલી કેરલ દેશના રાજા રાજશેષરે મોટાભેટના સાથે પ્રધાનને તેડવા મોકલ્યા, નિઃસ્પૃહતા જે પાછા આવ્યા. રાજા પોતે મળવાને આવ્યા નમસ્કાર કર્યો, શંકરે રાજાને કુશલ પુછતાં પહેલા રાજાએ હજાર સેના મહેરો અર્પણ કરીને પિતાનાં લાં ત્રણ નાટકે વાંચીને સંભળાવ્યાં. ગંગારાદિ રસથી પૂર્ણ સાંભલી રાજાની બુદ્ધિનાં વખાણ કર્યા. દ્રવ્યની અનછા જણાવી દેવાલય બંધાવવાનું જણાવ્યું અને કહ્યું કે “તમારી ઇચ્છા હોય તે માગો.” રાજાએ કહ્યું કે “અમારે સંતાન નથી માટે તે થવાની ઈચ્છાને પૂર્ણ કરે.” આચાર્યે કહ્યું કે-“તમને તમારા જેજ પ્રરાક્રમી બુદ્ધિમાન પુત્ર થશે.” ' (૩) શંકરને અવતાર જાણી–અગમ્ય, ગૌતમ, વિતલ, દધીચિ, ઉપમન્યુ, આદિ કેટલાક ઋષિ મુનિઓ શંકરના દર્શનાર્થે આવ્યા. ત્યાં શંકરની માતાએ પુત્રના ભવિષ્યનું પુછ્યું એટલે અગત્ય મુનિએ કહ્યું કે- આ સાક્ષાત શિવ છે, તમારા સ્વામીએ પુત્રના માટે મહાદેવને પ્રસન્ન કર્યા હતા. મહાદેવે કહ્યું કે-લાંબા આયુષ્યવાલા–અજ્ઞાન અને સ્વલ્પાયુષ્યવાળ–સર્વજ્ઞ બેમાને કર્યો પુત્ર આપું ? તમારા સ્વામીએ સર્વજ્ઞ માગે, તેથી શિવે જન્મ ધારણ કર્યો. માતાએ પુછ્યું-સ્વલ્પ તે કેટલું ? અગત્યે કહ્યું કે –વર્ષ સોલનું જ પણ કાર્ય પૂર્ણ નહી થતાં બીજા સેલવર્ષ વ્યાસ ભગવાન પ્રસન્ન થઈ વધારશે કુલ ૩૨ વર્ષ થશે. એટલું કહી ઋષિ મુનિઓ વિદાય થઈ ગયા. (૪) માતાને ખેદ ટાલવા શંકરે કહ્યું કે- સારાં તથા નરસાં કર્મોને - ભેગવટ કરવા જન્મ લે છે, તે જ જીવ તરતજ પુનઃ કમ પ્રમાણે જન્મ મરણના સ્થલ દેહમાં વિચર્યા કરે છે. આત્માનું ખરૂ જ્ઞાન થતાં મારું તારું જતુ રહે છે. પણ-શમ, દમ, ત્યાગ, વૈરાગ્ય વિના મેક્ષ પ્રાપ્ત થતું નથી. છેવટે સંન્યાસ લેવા ગોવીંદા શ્રમે ગયા. ગોવીંદે પુછયું તું કેણ છે? શંકરે કહ્યું હું લય થનાર, વસ્તુ માત્રથી અવ્યાધિત, કર્તુત્વાદિકથી રહિત, સર્વોત્તમ ચિદાનંદ છું, પેગ દષ્ટિથી હું જાણું શક છું. એમકહીને ઉપદેશ મા. ગેરવીંદ ગુરૂએ નીચે પ્રમાણે આપે 24 For Personal & Private Use Only Page #918 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ : તત્રયી-મીમાંસા. ખંડ ૨ wwwww ૧ પ્રજ્ઞાન બ્રહ્મ-ઇન્વેદ, આ ચાર વેદેના સાર રૂપ ૨ અહં બ્રમ્હાસિમ-ચવેદ, મહા વાક્યને ઉપદેશ લઈ - ૩ તત્વ મસિ-સામવેદ. | ૧૨ વર્ષની ઉમરે શંકરે ૪ અથાત્મા બ્રહ–અથર્વવેદ પરમહંસની દીક્ષા લીધી . (૫) ગુરૂના આશ્રરમાં ચતુર્માસ વખતે પાંચ દિવસના વર્ષાદથી ખૂબ નદી ચઢી. શંકરે મંત્રા હવાન વાળા કમંડલમાં બધું પાણી સમાવી દીધું. પછી કાશીમાં જઈ અછત સિદ્ધાંતને પ્રચાર કર્યો. આ સર્ગ પાંચમાની કલમ પાંચને ટુંક વિચાર– (૧) ગંગાજીને આંગણે વહેતી જાલીયાની પેઠે લેકેને મિત કર્યા હોય તો તે વાત જુદી છે. નહીતો શિવ જટામાંથી વહેતીના જેવી કેવલ કલ્પિતજ છે. કારણ પ્રાચીન વાલમીકીય રામાયણમાં તે જ હું પી ગયા અને ભગીરથની પ્રાર્થનાથી બહાર કાઢયાનું લખ્યું છે, તે પણ સત્યથી દુરજ છે. (જુવે-તત્ત્વત્રયી. ઈ. ૧૨@ી ૧૩૪) (૨) શંકરે રાજશેખર રાજાના ધનના તરફ નિસ્પૃહતા બતાવી તે તે ગ્ય જ હતી. પરંતુ પિતે રાજાની ઇચ્છા પ્રમાણે વર આપવાને તયાર થયા અને તેની માગણી પ્રમાણે કહ્યું કે “તને તારા જે પરાક્રમી બુદ્ધિવાળે પુત્ર થશે” એ વાત શું તેમના હાથમાં હતી ખરી કે? સ્વાભાવિકપણે બન્યું હોય તે તે જુદી વાત છે. નહીંતે ત્રિષિઓના શાપથી લિંગ ત્રુટી પાતાલમાં જતાં શંકરને તેની પાછલ જવા જેવી આ કલ્પિત વાત છે. (૩) આ વાત ચાલતા ૭મા૮મા સૈકામાં શંકર દેવના અવતાર રૂપ શંકર સ્વામીને મળવાને અગત્યાદિ ઋષિઓ આવ્યા અને તેઓ હજાર કે લાખ વર્ષ ઉપર થઈ ગએલા, કેવા સ્વરૂપથી અને કયા ઠેકાણેથી આવેલા આ વાત કેટલી સત્યતાથી ભરેલી માનવી? પુત્રનું ભવિષ્ય પુછનાર તેમની માતાને અગત્યે કહ્યું કે તમારા પતિ શિવરૂપ શિવગુરૂએ, શિવની આરાધના કરીને સર્વજ્ઞ પુત્ર માગે, તેથી શંકરદેવ પિતે શંકરરૂપે જમ્યા. વિચારવાનું કે-શિવગુરૂ પિતે શંકરદેવ છે, વળી તેમને શંકરદેશની આરાધના કરીને સર્વજ્ઞ પુત્ર માગે, તેથી શંકરદેવ શંકરરૂપે જમ્યા. આ લેખ For Personal & Private Use Only Page #919 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩ મું. શંકરદિવિજયમાંની બે ચાર વાતને વિચાર, ૧૮૩ ***** તે કેટલે બધે સત્ય સ્વરૂપને? શંકરનું આયુષ્ય ૧૬ વર્ષનું બતાવી કહ્યું કે-બીજા ૧૬ વર્ષ વ્યાસ વધારીને આપશે, એટલે ૩૨ વર્ષ થશે. આમાં સત્યતા કેટલી બધી સમાયેલી છે? (૪) થી ઉમર સાંભળતાં માતાને ખેદ-શંકરે કહ્યું કે-કમ ભેગવવા જન્મ મરણ લે છે, અને તેજ જીવ કર્મ પ્રમાણે સ્થલ દેહમાં વિચર્ચા કરે છે. શમ ક્રમાદિક વિના મોક્ષ પ્રાપ્ત થતું નથી. એમ કહી સંન્યાસ લેવા ગોવિંદ ગુરૂ પ્રાસે ગયા. તેમને પુછયું તું કેણ છે? શંકરે કહ્યું કે હું લયનાર, વસ્તુમાત્રથી આબાધિત, સર્વોત્તમ ચિદાનંદ રૂપ છું. એમ કહી ચારે વેદના બીજરૂપ ચાર મહા વાકાને ઉપદેશ લઈ ૧૨ વર્ષની ઉમરે પરમહંસ થયા” આ કલમ ચેથીમાં વિચારવાનું કે-કમ પ્રામણે જીવ થુલ દેહમાં વિચાર્યા કરે છે, દુનીયાના તમામછવો જ્યારે આવી સ્થિતિમાં છે ત્યારે પેલા ઇંદ્રાદિક એક એકની પાછલ અવતાર લેવા સ્વાધીનપણે ઉતરી પડેલા કેવી રીતે બતાવ્યા? આ વિષયમાં કોઈ તટસ્થ પંડિતે પણ કહ્યું છે કે--- - ब्रह्मा येन कुलालवत् नियमितो ब्रह्मांड भांडोदरे विष्णुर्येन दशावतार- गहने क्षिप्तो महासंकटे ॥ તો એક સાહળિપુટ મિક્ષ રવિ ' ' सूर्योधाम्यति नित्य मेघ गगणे तस्मै नमः कर्मणे ॥१॥ ભાવાર્થ-સાક્ષાતુરૂપ બ્રમ્હાને આ બ્રમાંડમાં જેને કુંભારના જે કારભાર કરવામાં નાખ્યો. ભક્તોની રક્ષા કરવાને મહાસત્તા શાલી એવા વિષ્ણુને વારંવાર અવતાર ધારણ કરવા ગર્ભાવાસના મહાસંકટમાં જેને નાખ્યા. રૂદ્ર જે મહાદેવ છે. તેમને હાથમાં કપાલ આપી જેને ભિક્ષા માગતા કર્યા, જે સૂર્ય દેવ કહે છે તેમને દિન પ્રતિદિન આકાશમાં જેને ભમતા કર્યા. તે કમને નમસ્કાર કરે ઉચિત છે, અર્થાત્ તેવા પ્રકારના કર્મથી અમારે છુટકારે થે તેજ યથાર્થ છે. ઉપરના લેખમાં જે અવતારવાદ લખ્યો છે તે સત્યરૂપને ઠરે છે કે કેવલ તદન અસત્યરૂપને? વિચાર કરવાની ભલામણ કરું છું. ગુરૂએ પુછયુ કે તું કેણ છે? શંકરને ઉત્તર નીકલે કે-હુ લયથનાર, વસ્તુમાત્રથી અબાધિત, સર્વોત્તમ ચિદાનંદ છું. આ તેમનું કથન વિષ્ટ પણાનું કે ઉન્મત્ત પણાનું ઉત્તમ પુરૂના મુખમાંથી આવાં કયે નીકલે ખરાં? For Personal & Private Use Only Page #920 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ તત્રયી–મીમાંસા. ' ખંડ ૨ શંકર સ્વામી શંકરદેવરૂપે સિદ્ધ હતા તે તેમને ચાર મહા વાક ને ઉપદેશ લેવાની શી જરૂર હતી? (૫) ગુરૂના આશ્રમમાં રહેતાં શંકર સ્વામીએ ચઢેલી નદીનું પાણી મંત્રા જ્હાનવાલા કમંડલમાં સમાવી દીધું, આ વાત જાદુગરના ખેલ જેવી કે તક્ત અસત્ય સર્ગ ૬ કે, શ્લોક ૧૭ ને. સર્ગ ૭ મે, ભલે. ૧૨૧ એને સાર કાશીમાં ચૌલદેશના વિદ્વાન બ્રાહ્મણને દીક્ષા આપીને “સનંદન” નામને પ્રથમ શિષ્ય કર્યો. (૧) ચાર કુતરાવાળા ચંડાલને બ્રહ્મારૂપ જાણી શંકર સ્વામી નમન કરવા જાય છે ત્યાં તે તે ચંડાલને વેષ ત્યાગી-શિવ મૂત્તિ સ્વરૂપ, ચાર વેદ સહિત કાશી વિશ્વનાથ પ્રગટ થયા. (શંકા) શિવ અવતાર શંકર છે તે બીજા શિવ કયાંથી? (સમાધાન) જેમ વિષ્ણુના કલાવતાર વ્યાસની સાથે વિષ્ણુને સવાદ છે તેમ શિવના કલાવતાર શંકર સાથે શિવને સંવાદ સંભવે. (૨) કાશીમાં ઉપનિષદાદિકનાં ભાષ્ય રચી શિષ્યને ભણાવતાં-ગંગા ની સામી પાર ગએલા સનંદન ને ગુરૂને હુકમ થતાં સાધના ભાવે નદીમાં પડયા પણ કમલ ફુલોના પર પગ મુકતા શીદ્ધા આવીને મલ્યો. તેની ભકિતથી પ્રસન્ન થઈ “પદ્મપાદ” બીજું નામ પાડયું. (૩) ગંગાપર એક વૃદ્ધ બ્રાહણે બ્રહ્મ સૂત્રના ત્રિજા અધ્યયનના પ્રારંભ સૂત્રને અર્થ પુછયે, શંકરે કહ્યું કે-મરણ સમયમાં એક દેહ ને બીજા દેહમાં જવું પડે છે ત્યારે જીવને દેહને આરંભ કરનાર પચી કૃત–પાંચ મહાભૂતના સૂક્ષમ ભાગે વીંટળાઇને જાય છે. ઇત્યાદિકથી સંતેષ પામી મૂલરૂપે વ્યાસ ભગવાન પ્રગટ થયા, પ્રસન્ન થઈને કહ્યું કે–દેવ સભામાં તમે (૧૬) સેલ વર્ષ ના આયુષ્યને નિયમ કરીને આવ્યા છે તે આજે પુરાં થાય છે, કાર્ય ઘણું અધુરૂ છે, તે કરવા દેવબલથી આઠ, અને ગબલથી આઠ, એમ સેલ વર્ષનું આયુષ્ય વધારી આપુ છું એમ કહી વ્યાસ અદશ્ય થઈ ગયા. (૪) શંકરાચાર્ય–પ્રયાગમાં તુષાગ્નિમાં પ્રવેશ કરવાની તૈયારીવાળા ભટ્ટપાદને મલ્યા. ભટ્ટપદે કહ્યું કે ઈશ્વરને ન માનતાં મેં તેને સ્વતઃ પ્રમાણ For Personal & Private Use Only Page #921 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩ મું. શંકરદિવિજયમાંની બે ચાર વાતને વિચાર, ૧૮૯ સિદ્ધ કર્યો. અને ગુરૂહ સુગતેની પાસે તેમનાં શાસ્ત્ર શિખીને મેં તેમને નાશ કર્યો એ પાપને દૂર કરવા આ તુષાગ્નિમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છું. શંકરે કહ્યું–આપે કર્યું તે એગ્ય કર્યું છે. પાપ કર્યું નથી. ભટ્ટપારે કહ્યું–તમારા દર્શનથી જીવવાને સમર્થ છું પણ તેમ કરવાની ઈચ્છા નથી. શંકરથી * તારક મંત્ર સાંભળી મુક્ત થયા. શંકર મંડન મિશને ઘેર જવા આકાશ માગે ચાલતા થયા. આ ૬ઠા અને ૭ મા સગની કલમ ચારને વિચાર– (૧) કુતરાવાળા ચંડાલે વેષ ત્યાગી શંકરને શિવમૂત્તિ રૂપે દર્શન : આપ્યું. વિષ્ણુ રૂપ વ્યાસની સાથે વિષ્ણુને સંવાદ બતાવી સમર્થન કરીને બતાવ્યું. આમાં કઈ બાજુની સત્યતા ? વ્યાસ વિષ્ણુના અવતાર જ પંડિતોથી કલ્પિત જ ઠરેલા છે, તે પછી શંકર દેવના અવતાર શંકર સ્વામી અને ચંડાલના વેષ ત્યાગી બનેલા શિવ સત્યરૂપના કયાંથી ઠરશે? ડગલે પગલે કર્ષિત છતાં મોટા મોટા પંડિતે થોડે પણ વિચાર કરી શકયા નથી એ કેટલું બધું આશ્ચર્ય જનક? જ્યાં પંડિતે જ આખેએ આડા કાન રાખી અસત્યને પિષણ કરતા જણાતા હોય ત્યાં અજ્ઞાન પ્રજાને સત્ય ક્યાંથી મળે? (૨) કદાચ તેવા જાદુગરીના ખેલ જે પ્રપંચ કરી લોકોને બતાવ્યા હોય, તેથી આમાં સત્ય વસ્તુની સિદ્ધિ શી ? આજે પણ પ્રપંચી લેકે ઘણા ઘણું પ્રપંચે થી લેકેને જ મત કરતા નજરે પડે છે તેમ કરી પવપદ નામ મેળવ્યું તેથી ખરી સિદ્ધાર્થ શું થઈ? (૩) બ્રમ્હ સૂત્રને અર્થ શંકર સ્વામીએ બતાવ્યું કે – મરણ સમયમાં દેહ છોડે બીજા દેહમાં જીવને જવું પડે છે, ત્યારે તે બીજા દેહને આરંભ કરનાર પાંચભૂતના ભાગે વીંટેલાઈને જાય છે. આ વાત માં સ્પષ્ટ રૂપથી લખાછલી જનાતી નથી, તે પછી શંકર સ્વામીએ કયા નવા વેદથી જાણી લઈને લખીને બતાવી? જેનોના તોથી જણાય * માધવ શંકર દિવિજ્ય પૃ. ૧૭૦ ની ટીપમાં-તારામંત્ર-પદ્ય પુ. ઉત્તર ખ. શિવ પ્રતિ વિષ્ણુએ કહ્યું છે કે-છ અક્ષરવાળા મહામંત્રને તારક એ બ્રહ્મમંત્ર કહે છે જી ના નમ:” આ મંત્રની ઘણું મહિમા છે. પાપી પણ મુક્તિ પામે. એજ ઉત્તર ખંડમાં રામ પ્રતિ શિવનું વચન-- છે તેમ જ તાઃ” આ તારક મંત્રથી પ્રાણિમાત્રની મુક્તિ, સદા શિવ કાશીમાં કરી દે છે. એમ કૃતિમાં છે અને પુરાણમાં પ્રસિદ્ધ છે. For Personal & Private Use Only Page #922 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩ મું. શંકરદિગવિજયમાંની બે ચાર વાતને વિચાર. ૧૯૧ wwwwwww w : કર્મ કાંડના પક્ષી મંડન મિશ્ર સાથે લાંબા કાલ સુધી xવાદ ચાલતાં શંકરે તેમની પાસે જ્ઞાન કાંડની શ્રેષ્ઠતા કબૂલ કરાવી. પણ જેમનિ ઋષિના મતનું ખંડન થતાં મંડન મિશ્રને ઘણે ખેદ થયે. તે ખેદ દૂર કરવા જેમનિ પતે પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે વ્યાસથી મારો મત જુદે હાય જ નહીં, શંકર મહેશ્વરના કલાવતાર છે. સત્ય યુગમાં-કપિલ, ત્રેતામાં ગુરુ દત્તાત્રેય, દ્વાપરમાં વ્યાસ તેમ આ કલિમાં શંકર ભગવાન છે. તેમની વાતને સ્વીકાર કરીને તરી જાવે એમ કહી અંતર્ધાન થઈ ગયા. . (૨) વાદના માટે મંડળની સ્ત્રી સરસ્વતી ઉભાં થયાં. સ્ત્રીની સાથે વાદની ના પાડતા શંકરને-ગાગ સાથે યાજ્ઞ વકથને, સુલસા સાથે જનકને વાદ થએલે બતાવી સ્વીકાર કરાવ્યો. સત્તર દિવસ વાદ થયાબાદ સરસ્વતીએ કામકેલોનું સ્વરૂપ પુછયું, ઘણા વિચારના અંતે માસની મુદ્દત માગી. પછી કામ કેલીને અભ્યાસ કરવા મૃતક રાજાના દેહમાં પ્રવેશ કરવાની ઈચ્છા થતાં પપદે ના પાડી, ત્યારે ગોપીઓ સાથે સંબંધવાળા-શ્રી કૃષ્ણને પાપ વિનાના બતાવીને કહ્યું કે- “બ્રહ્મ સત્યં જગન્મિથ્યા” માનનારા અશ્વમેઘાદિ સુકન્યા અને બ્રહ્મ . હત્યાદિ દુષ્કૃત્ય કરે તે પણ તેમને પાપ લાગતું નથી. ઈ કેપ કરી ત્રિશિરઃ બ્રામ્હણને માર્યો, અને વેદાધ્યયન કરનારા સંન્યાસીઓને મારી ફુતરાંઓને ખવડવ્યા હતા, એવું કાગવેદના ઉપનિષની કૃતિમાં છે. તેમજ જનકે અશ્વમેધ યજ્ઞ કરી બ્રામ્હણેને ઘણી દક્ષિણે દીધી પણ કર્મથી લેપાયા નથી. એ જ પ્રમાણે તત્વ વેત્તાઓ કર્મથી લેપાતા નથી. હું મારા આ શરીરથી કામાભ્યાસ કરું તે પણ મને પાપ લાગતું નથી. પણ સંપ્રદાયને બાધ ટાલવા બીજાના શરીરમાં પ્રવેશ કરવાને વિચાર કર્યો છે. એ પ્રમાણે પદ્મપાદ આદિશિષ્યોને સમજાવી એક ગુફામાં પિતાનું શરીર છે શિષને સોંપી રાજાના મૃતક દેહમાં પ્રવેશ કરી, શંકર સ્વામી રાણુઓની સાથે ભેગ.જોગવવા લાગ્યા. રાણુઓ સમજી કે અમારૂ વૈધવ્ય મહું. આ તરફ કારભારીએ ચેત્યા કે-કેઈ ગી-શજાના મૃતક દેહમાં પ્રવેશ કરી, આ રાજલીલા ભેગવે છે. તેવા મેગીના શરીરનો નાશ કરાવવા રાજ્યના નોકરને છેડ્યા. માસ ઉપર પાંચ દિવસ વધારે થતાં પદ્મપાદ વિગેરે શેધ કરવા નીકલ્યા. ગવૈયાના વેષે રાણીઓમાં લુબ્ધ તે રાજાના આગળ ગાયન કરી સંકેતથી સમજાવી ભાનમા લાવ્યા. એટલે તે શરીરમાંથી નીકલી પિતાના મૂલના . * આ વાદ બ્રહ્માદિ દેવો અંતરિક્ષમાં આવી સાંભળવા લાગ્યા. For Personal & Private Use Only Page #923 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ત-ઋત્રયી—મીમાંસા. ખંડ ૨ છે, અને તે અનુભવથી સિદ્ધ છે કે–સ’સારમાં ફરી રહેલા નાના મોટા સ પ્રકારના જીવા એક તેજસ અને બીજી કામણુ આ બે પ્રકારના શરીરને લઇને સત્તા કાલ ફર્યોજ કરે છે, અને સૂક્ષ્મ પરમાણુઓના સમૂહ રૂપનાજ છે. તે વાતને લઈ સર્વજ્ઞ પણાના દાવા કરતા શંકર સ્વામીએ મરણુ સમયમાં પાંચ ભૂતાના નામથી વીટલાઈ જતી વસ્તુ લખીને બતાવી આમાં કયું વિશેષજ્ઞાન બતાવ્યું? આ જીવાના કનાં સંબધમાં જૈનોમાં કેાઇ લાખા લાકના પ્રમાણથી વિચાર કરીને અતાવેલા છે. વૈશ્વિકામાં વેદોથી તે પુરાણાના ગ્રંથા સુધી તે કર્મના વિચારની વાત કોઇ ગંધ માત્રથો પણ લખાયલી જોવામાંઆવતી નથી. છતાં શંકર સ્વામીવ્યાસના સૂત્રનો અર્થ બતાવી મનમાં મકલાતા ફિદા ફિદા થઇ રહ્યા હાય તેવા દેખાવ અતાવી રહ્યા છે. પેાતાના સૂત્રનો અર્થ ખરા માની વૃદ્ધ બ્રામ્હણુ મટી બ્યાસરૂપે પ્રત્યક્ષ થઇ ૧૬ વર્ષીનું આયુષ્ય વધારીને આપ્યું, આમાંનુ સત્ય કર્યું ? ભ્યાસતે। શુ' પણ દૂનીયામાં કોઇ પણ એવી સત્તાવાળા છે કે, જે આયુષ્ય વધારીને આપે આવા આવા મહાન્ પુરૂષોને મારા જેવા અલ્પજ્ઞ વધારે લખીને શું બતાવે ? (૪) ઇશ્વરના ઇન્કાર કરનાર, વેદોને સ્વતઃ સિદ્ધ માનનાર, સુગતાને ગુરૂ કરી, તેમનાજ નાશ કરનાર, એવા ટ્ટપાદને શંકર મલ્યા. ભટ્ટપાદે કહ્યું પાપને દૂર કરવા તુષાગ્નિમાં પ્રવશે કરવાની ઇછાછે, શંકરે એ કાર્ય ચાગ્ય કરેલુ કહી બતાવ્યું, તે પશુ ભટપાદે જીવવાની ઇછા બતાવી નહીં. આ એને વિચાર કરી જોતાં ભટ્ટપાદના કરતાં પણ શંકર સ્વામીનું હૃદય શ્રદ્ધા રહિત અને વધારે કરતાવાળું હશે એમ જણાઇ આવે છે. 3 રામાયનમ: મંત્રથી મેક્ષ થવાની શ્રદ્ધા હતી તે, તુષાગ્નિમાં પ્રવેશ વિના થઇ જાત ? મેાક્ષ તે બેમાંથી એક પ્રકારથી માનવા એતા તદ્દન અજ્ઞાનજ છે અને અજ્ઞાનીઓને ફસાવવાના ધંધા છે. કરવત મુકી સદા શિવની કાશીમાં ગરીબેાના પ્રાણની સાથે ધન લુટવાના ધંધાવાળા, ધુતારા ઘણાજ હતા. આ અ ંગ્રેજોએજ તેવા ગરીબેાના પ્રાણ અને ધન બચાવી ઉપકાર કરેલા છે. સગ ૮ મે, સ ૯ મા, સગ ૧૦ મા,લેાક ૧૩૬, ૧૦૯, ૧૧૯ ના (૭) માહિષ્મતીમાં–શંકર મડનમિશ્રનું ઘર પુછતા તેમને ત્યાં ગયા, For Personal & Private Use Only Page #924 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ તત્રયી–મીમાંસા. ખંડ ૨ www શરીર આગળ આવ્યા. ત્યાં અગ્નિ સંસ્કાર થતામાં પ્રવેશ કરી ગયા પણ નૃસિંહે તે અશ્વિની શાંતિ કરી. પછી માહિષ્મતિમાં આવી સરસ્વતીને જીત્યાં. મંડનમિશ્રને દીક્ષા દીધી અને “તત્વમસિ” ને તાવ આવે. સુરેશ્વરના નામથી પ્રસિદ્ધ થયા. એમ શંકર સ્વામીએ અંતમતનું સ્થાપન કર્યું. સર્ગ-૮૯-૧૦માનાં વિષયને કિંચિત્ વિચાર– (૧) મંડન સાથે શંકરના વાદ વખતે બ્રહ્માદિ દેવે પણ આકાશમાં રહી તમાસે જોતા રહ્યા. છતાં છેવટમાં મંડન પાસે શંકરે જ્ઞાન કાંડની શ્રેષ્ટતા કબૂલ કરાવી. આમાં સત્ય કેટલું હશે તે વિચારીને જોઈએ – | મંડન પતે બ્રહ્મ રૂપના છે. આકાશમાં કયા બ્રહ્માદિ તમાસે જેતા રહ્યા હશે? બીજી વાત એ છે કે-સગ પહેલામાં-બ્રહ્માદિ દેવોએ શંકર દેવ પાસે ફરીયાદિ કરી હતી કે–વિષ્ણુએ બૌદ્ધ શાસ્ત્રો રચી વેદની નિંદા કરાવી, તેના ઉત્તરમાં શકરે પિતે પ્રગટ થવાનું જણાવી કહ્યું હતું કે વેદના કર્મ કાંડને ઉદ્ધાર કરવાની આજ્ઞા વિષ્ણુને મેંજ કરી હતી. તે કર્મ કાંડના કરવા વાળા મંડન સાથે આટલી બધી જૂઠી ઝક્કા ઝકકી કરી તેમના મનમાં ખેદ શા માટે ઉપજાવ્યું? પિતાની આજ્ઞાથી પ્રવર્તેલા કર્મ કાંડને સર્વથા ભાઠા માનીને જગડે મચાવ્યું કે સાચા માનીને? ઈંદ્રાદિક દેવે અવતાર લઈ દૂનીયામાં ઉતરી પડેલા વેદેથી પણ જાણુંએલા નથી, શંકર વખતે ઉતરી પડેલા સાચા કે જૂઠા ? કર્મકાંડ એ જેમનિને મત ખંડન થતાં મંડનને ખેદ દૂર કરવા જેમનિ પ્રગટ થઈ કહેવા લાગ્યા કે વ્યાસથી માર મત ભિન્ન હોય નહી તે તે ક્યા સ્થાનથી અને કેવા સ્વરૂપથી કહેવાને આવેલા? વળી કહ્યું કે કપિલ, દત્તાત્રય, અને વ્યાસ ત્રણ યુગના ત્રણ, તેમ આ કલિમાં શંકર દેવ તે શંકર અવતાર બતાવ્યા. પણ વેદમાં અવતાર વાદનું નામ નીશાણજ નથી આધૂનિક પુરાણોમાં ઘૂસ્ય છે આમાં સત્યતા કયી બાજુથી વિચારવાની ? " For Personal & Private Use Only Page #925 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭૩ મું. શંકરદિગવિજયમાંથી બે ચાર વાતનો વિચાર ૧૯૩ (૨) બ્રહ્માના અવતાર મંડનને તે શંકરે હરાવ્યા હતા, પણ સરસ્વતી બહાલકથી નીકલીને મંડળની સ્ત્રી થવા આ લેકમાં આવેલાં તેમને કહ્યું હું, બ્રહ્માના અંગભૂત છું. મને જીત્યા વગર તમારી છત પુરી નથી. શંકરે આનાકાની તો ઘણએ કરી પણ ગાર્ગી સાથે યાજ્ઞવલ્કય આદિના વાદના દાખલા આપી પિતાની સાથે વાદ કબુલ કરાવ્યું. અને સત્તર (૧૭) દિવસ સુધી ચાલ્યું. છેવટે સરસ્વતીએ કહ્યું કે-સર્વજ્ઞ થઈને ફરે છે તે કામ કેલિનું સ્વરૂપ બતાવે. છેવટે માસની મુદ્દત માગી, સ્વામી પ્રપંચ કરવામાં કુશલજ હતા તેથી શિષ્યને આડુ અવલું સમજાવી મૃતક રાજાના શરીરમાં વિદ્યાથી પ્રવેશ કર્યો. તેની રાણીઓ સાથે કામ કેલિ ખૂબ કરી, મર્મ જાણને સરસ્વતીને પણ છતી લીધાં. થોડુંક વિચારવાનું કે-અનાદિકાલના બ્રાલેકના બ્રહ્મા, માંના મોટા જીના ઘાટ ઘડવામાં કુશલ, નવીન નર્વાન સષ્ટિ રચના કરતાં વખતે વખતે ચાર ત્રાષિએને ચારે વેકેનું જ્ઞાન આપનાર, એવા બ્રહ્મા શંકરથી હારી ગયા તે પછી તેમની સ્ત્રી સરસ્વતીના શા ભાર કે શંકરના આગળ ટકી શકે? જો કે અલંકારના ગ્રામાં અલંકાર હોય છે. પણ તેમાં અસદ્ભાવનાના વિષયેની કલ્પના સંભાવમાં અને સદભાવનાના વિષયની કલ્પના અસદભાવમાં કરેલી જોવામાં આવે છે. પરંતુ કેટલાક વૈદિક મતના પંડિતાએ તે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના વિષયમાં તે, કેવંલ અસદ્ભાવનાના વિષયમાં જગતના કર્તા હર્તા બતાવી વેદથી તે પુરાણ સુધી ગોઠવી, મોટામાં મોટા દેવેને આપ કરી, આખ્ખી દૂનીયાને જ ઉધે માગે ઘેરવાનો પ્રયત્ન કરેલો હોય તેમ નજરે પડે છે, તે ઘણા આશ્ચર્યની સાથે ખેદ પામવા જેવું થએલું છે. જુઓ આ વિષયમાં અમારે “તત્વત્રથી મીમાંસા” નામને ગ્રંથ. આજે તે સત્ય શોધને સત્યા સત્યને નિર્ણય કરવાને પુરેપુરે સમય છે પરંતુ જેમને હાય બાપને કે કરવું હોય તેમના માટે તે દુનીયામાં કઈ પણ ઉપાય દેખાતું જ નથી. સર્ગ ૧ લા થી ૧૦ મા સુધીની સત્યતાને વિઝાર કર્યો . હવે સગ ૧૧ થી રહેલાને વિચાર તપાસી જોઈએ-- સર્ગ ૧૧ મે, લેક ૭૫ – શૈલ પર્વને કાપાલિક-શંકરની સ્તુતિ કરીને કહેવા લાગે કે કઈ સર્વાનું કે રાજાનું મસ્તક હોમીશ તે તું સદેહથી રૂગે જઈશ એમ ભેરવનાથે 25 For Personal & Private Use Only Page #926 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ તત્વનયી મીમાંસા. ખંડ ૨ મને કહ્યું છે. જે મારા પર કૃપા થાય તે મારું ઈષ્ટ થાય. વૃત્રાસુસ્સે મારવા દધીચિએ ઈદ્રને પોતાનાં હાડકયાં આપ્યાં હતાં. શંકરે કહ્યું કે જાહેરમાં નહી બને એકાંતમાં આવજે, સંધ્યા કરવા એકાંતમાં ગયા ત્યાં જઈને કાપાલિકે તરવાર ખેંચી. પપાદને ભાસ થતાં મંત્રબલથી નૃસિંહ રૂપ ધરીને, અલ્હાદના સ્મરણથી નૃસિંહે હિરણ્યકશિપુને જેમ ચીરી નાખે તેમ કાપાલિકને ચીરી નાખી, અટ હાસ કર્યો. બીજા શિષ્યોએ કાપાલિકને અને ગુરૂને મરણ પામેલ જોયા. અધપાદ નૃસિંહની ત્રણ ગર્જનાથી સમાધી ઉતરતાં, શંકરે કહ્યું કે આ સ્વરૂપ અંતહિત કરે. સ્વ સ્વરૂપમાં આવેલા પાપાદે બનેલી બીના ગુરૂને જણાવી, આ ચમત્કાર જોઇ એકે પદ્મપાદને પુછયું કે–તમે નૃસિંહને પ્રસન્ન કેવી રીતે કર્યા? ઉત્તરમાં જણાવ્યું કે મેં પર્વતમાં ઘણું દિવસ ધ્યાન ધર્યું. ત્યાં એક શિલ્લે મને પૂછયું કે તમે ધ્યાન શા માટે કરે છે ? મેં નૃસિંહને પ્રસન્ન કરવાનું જણાવતાં તે ભિલે વેલાથી બાંધી માસ આગળ ખડા ક્ય. મેં નૃસિંહને પુછયું કે તમે ભિલ્લના વશમાં કેવી રીતે થયા? નૃસિંહે મને કહ્યું કે આ શિલ્લના જેવું ધ્યાન બ્રહ્માદિકે એ પણ ધર્યું નથી. વધારે પુછવુ નહી એમ કહી મારા પર કૃપા કરી અંતર્ધાન થઈ ગયા. ઇત્યાદિ . સર્ગ ૧૨ માની આ બીનામાં થોડુંક વિચારવાનું કે – " ઉપકારી જાણી કાપાલિકે મસ્તકની માગણી કરેલી, સર્વ શંકરે તેને નાશ શા હેતુથી થવા દીધે? આમાં પ્રપંચ કેવા પ્રકારને? પદ્મપાદે નૃસિંહ રૂપ ધરી કાપાલિકને ચીરી નાખે. આમાનું કાંઈ સત્ય હશે ખરૂં? ભિલે નસિંહને વેલાથી બાંધી હાજર કર્યો, ત્યારે પધપાદે પુછયું કે તમે જિલ્લાના વંશમાં કેવી રીતે થયા? સિંહે જણાવ્યું કે બ્રહ્માદિકે પણ ભિલલના જેવું ધ્યાન નથી ધરી શક્યા બ્રહ્માએ શતરૂપા બનાવી, દેખતાની સાથે ચલચિત્તના થયા, જોવાને ચાર મુખ કર્યા હતાં. પુત્રી પાછલ હરિણરૂપ ધરીને પણ દેડેલા બતાવ્યા છે તેમ નસિંહના ધ્યાનમાં ન ટકી શકયા હેય તે તે બનવા જોગ છે. નસિંહમાં વિચારવાનું કે- વાસુદેમાં ૭ મા-દત્ત છે, પ્રતિવાસુદેવ પ્રહાદ છે, દત્તને છેડે પાંચમા પુરૂષસિંહને નસિંહ લખી થાંભલામાંથી ઉત્પન્ન કરી, અલ્હાદેના બાપને નાશ કરવાવાળા લખીને બતાવ્યા છે. ( જુવો તવત્રયી પૃ. ૬૫-૬ નું કોષ્ટક). For Personal & Private Use Only Page #927 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩ મું. શંકરદિગવિજયમાંની બે ચાર વાતને વિચાર. ૧૯૫ ' લિંગપુરાણમાં એવું છે કે શિવના ગણું વીરભદ્ર, શરણ પક્ષીનું રૂપ ધરીને સિંહને ચીરી નાખેલે અને તેના ચામડાનું આસન શિવ કરીને બેઠેલા તે શંકરદેવના અવતાર શંકરનું મૂલનું શરીર બલતુ ઓલવવાને, તે નૃસિંહ કયાંથી આવ્યા? આ બધે પ્રપંચ કક્ષાથી અને કેણાથી રચાયો છે તે વિચારવાની ભલાણ કરૂં છું. (વીરભદ્ર અને સિંહને સંબંધ-જુ ત-સ્નત્રયી પૃ. ૩૩૬) સર્ચ ૧૨ મેં–લે ૮૮ –શંકર તીર્થોમાં ફરતા મૂકાંબિકામાં આવ્યા ત્યાં મરણ પામેલા પુત્રના માટે શેક કરતા બ્રામ્હણ કુટુંબને જોઈ શંકરને દયા આવી. “આકાશ વાણ થઈ કે અસમર્થ દયા બતાવે.” આચાર્યો કહ્યું-અસમર્થને બોલવું ભે? સમર્થ છે તે શેક દૂર કરે એટલે મુવેલે ઉઠીને ઉભો થા. આમાં વિચારવાનું કે એવી વાણી કરવાવાળ કેણ હતું કે જે મરેલાને ઉભાં કરી દે? આ વાત પોતાની મહત્વતા માટે લખાઈ કે આમાં કેઈ સત્ય તત્વ છે? મરેલાને જીવતા કરવાની સત્તા યુગ યુગમાં ભક્તોના રક્ષક એવા શ્રી કૃષ્ણ ભગવાનમાં હતી? જે મરેલાને જીવતા કરવાની સત્તા શ્રી કૃષ્ણમાં હતી તે દ્વારિકાના દાહ વખતે નાશ થએલા પોતાના કુટુંબના જ માણસને શું જીવતા ન કરી શકતા? આમાં શું સત્ય છે વિચારવાની ભલામણ કરું છું. મોટા મેટા પંડિત થઈ પાયા વગરનું લખે તેમને વધારે શું કહેવું?' સગ ૧૨ મે થયે. સર્ગ ૧૩ . લે ૭૫ ને છે. ભાષ્યાદિકના સંબંધવાળાને વિચાર અમોએ લીધેજ નથી. જાણવાની ઈછાવાળે ત્યાંથી જોઈ લે. . . : : સર્ગ ૧૪ મે. લે. ૧૭૫ ને. . . . " પર્વત ઉપર ધ્યાનમાં શંકર સ્વામીએ માતાનો મંદવાડ જાની, તેમની સેવામાં પોતે પહોચ્યા. અનેક આલાપ સંતાપના અને શંકરદેવનું સ્તવન કર્યું શંકરસ્વામીની માતાને લેવા શંકરદેવે વિમાન સાથે પિતાના દૂતને મોકલ્યા. શંકર સ્વામીએ માતાને જણાવ્યું કે-શંકરદેવના તે વિમાને લઈને આવ્યા છે, તેમાં બેસીને શંકરના ધામમાં પધારે ? તેમની સાથે જવાની ઈચ્છા ન બતાવતાં કને વિદાય કર્યા. પછી વિષ્ણુની સ્તવના કરી, વિમાન લઈને વિષ્ણુના દ્વતે. આવ્યા. એટલે વિષ્ણુનું ધ્યાન ધરતાં દેહ છેઠ તે સાથે વિમાનમાં બેસી For Personal & Private Use Only Page #928 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તત્વજયી–મીમાંસા. ખંડ ૨ કુંઠમાં ચાલ્યાં ગયાં. અકીના અનેક કાર્યો થઈ ગયા પછી અનેક દેશોમાં ફરી સિબતનું ખંડન કરી અઢતમતનું સ્થાપન કર્યું. આ સંગ ૧૪ માં વિચારવાનું કે... - શંકરદેવ રૂપે શંકરસ્વામી તેિજ છે. તે પછી બીજા કા શંકરદેવના હત વિમાન સાથે લાવ્યા? તે સમયના મોટા મોટા ત્રાષિએના માટે કેઈપણ દેવના દૂતે વિમાન લઈને લેવા આવ્યા હોય એમ ચારે વેદે સુધી તપાસતાં જણાતું નથી, તે શું આ શંકરદિગવિજય કલિપત રૂપની ગોઠવાઈલી ન ગણાય? જે એમ હોય તે દિગવિજ્યના લેખમાં સત્ય શું? માતાએ શંકરના ધામમાં જવાની ના પાડે, એ શું તેમના સ્વાધીનપણાનું હતું? બ્રમ્હ બ્રમ્હલકનું અને વિષણું કંઠનું સ્થાન કયા કાલમાં પોતાના કબજે કરીને બેઠેલા બ્રમ્હા આ દૂનીયામાં આવી અનેકેના અપરાધી બન્યા, તે પછી શું વિશેષ મેળવવાને આવતા હતા? વિષ્ણુ ઉધેઈએથી માથુ કપાવી હયગ્રીવ વિષ્ણુ બન્યા તે કયા કાલમાં? અને વારંવાર દુનીયામાં આવી જાનને અને અસુરને માર ખાઈ ભાગતા ફર્યા આ બધું તર્કટ કયા તટીએથી ઉભું થએલું? સજજને? સત્ય વસ્તુના ગવેષક બને, કેઈના ભમાવ્યા પ્રજાની માફક ના ભમે અને ભમસે તે ના તે આ લોકના સુખના ભાગી બનશે તેમજ ના તે પરલેકના સુખના ભાગી બનશે. કષ્ટ વેઠયા વગર કેઈપણ પ્રકારનું જ્ઞાન કે સુખ મળી શકતું નથી, એમ આપ સારી રીતે સમજે છે, અસત્યના માર્ગમાં સુગમતા દેખાશે પણ તેથા નતે આ લેકનું સુખ ઉંચા દરજાનું પ્રાપ્ત કરી શકાશે તેમજ નતે પરલોકનું સુખ ઉંચા દરજાનું મેળવી શકાશે એ વાત આપ ખુબ સમજે છે? આજે સત્ય તત્વ મેળવવાનાં ઘણું ઘણાં સાધને છે અને પિતાને માર્ગ પિતાને જ ખેલી લેવાને છે બાકી કોઈ પણ આપણને સત્ય માર્ગે દોરી જાય એ સત્પરૂષ તે કેઈકજ નજરે પશે એમ ખુબ વિચારશે. સર્ગ ૧૫ મે, ભલે ૧૭૪ ને (૧) શંકર સ્વામી હજારે શિષ્યની સાથે દિ વિજય કરવાને નીકલ્યા ત્યાં સુધન્વા રાજાને પણ સાથે લીધા. પ્રથમ કાપાલિકેની સાથે ઝપાઝપી, સુધન્વા રાજાએ તેઓને હઠાવ્યા. For Personal & Private Use Only Page #929 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩ છે. શંકરદિગવિજ્યમાંની બે મારી વાતને વિચાર. ૧૯૭ (૨) આગળ ગોકમાં–શવ મતના આચાર્ય નીલકંઠ સાથે વાદ. નીલકંઠે કહ્યું કે તરવહિ વાકયથી જીવ અને ઈશ્વરને અભેદ માને છે તે ચોગ્ય નથી, અંધારા અજવાળાની પેઠે જીવ ઈશ્વરના ધર્મો વિરૂદ્ધ છે. ઈત્યાદિ અનેક દાખલાઓ આપ્યા પણ શંકર સ્વામીએ તે પાઈ તસ્વમસિ ને અર્થ નીચે પ્રમાણે સમજાવ્યો. જીવ-કાર્યોપાધિ છે, અને ઈશ્વર કારણોપાધિ છે, પણ તેમને ચિંદશ એકજ છે, તેથી ભાગ લક્ષણથી કઈ બાબતને ગ્રહણ કરવી અને કઈ બાબત ગ્રહણ ન કરવી, એવીજ રીતે–જહદ ડ જહદ લક્ષણથી દેહનું એકય છે, ત્યાં કોઈ જાતને વિરોધ આવતું નથી. એ રીતે ઘણાં શ્રુતિનાં પ્રમાણેથી ખંડન કરી શિખ્ય કર્યો.. (૩) ઉજયનમાં ભટ્ટ ભાસ્કરને પદ્મપાદ સાથે વાદ થતાં ભજે શ્રુતિઓનાં પ્રમાણ આપી ભેદવાળું ઢંત મતનું સ્થાપન કર્યું. તેજ શ્રુતિઓથી અભેદ બતાવીને ભટ્ટને પિતાને શિષ્ય બનાવ્યું. (૪) કેપી ન માત્ર ધારણ કરનારે, કેઈ જેન પીશાચના જે, આવીને શંકરાચાર્યને કહેવા લાગ્યો કે– ૧ જીવ, ૨ અજીવ, ૩ આશ્રવ, ૪ સંવર, ૫ નિર્જરા, ૬ બંધ, અને મેક્ષ, એ સાત પદાર્થોને સપ્ત સંગીની રીતિથી તમે સ્વીકારતા નથી. શંકરના જીવ સ્વરૂપના પ્રશ્નમાં જૈને કહ્યું કે-જેવો દેહ તેટલે જીવ. શંકરની તક દેહ જેવો હોય તે ઘટના જેવો અનિત્ય પ્રાપ્ત થશે? અને મનુષ્યના દેહથી હાથીના દેહમાં જતાં અમુક ભાગ છવ વિના રહી જશે અને ત્યાંથી મછરના દેહમાં જતાં બહાર રહી જશે? શંકરની તર્ક-અવય-જનારા આવનારા હેય તે પંચ ભૂતેથી પ્રગટ અને લીન થતા સંભવતા નથી. કેમકે જીવ પંચભૂતના વિકાર રૂપે નથી." જેનો તરફથી–અવય જન્મ તથા નાશથી રહિત નિત્ય છતાં આવે છે અને જાય છે. હાથીમાં વૃદ્ધિ પામેલા અને મછરમાં ઓછા થએલા વ્યાપે છે. એ અમારે નિદ્ધાંત છે. શંકરની તર્ક_અવય અચેતન છે કે ચેતન? ચેતન હોય તે ઘણાને મત વિરૂદ્ધ થતાં શરીરની ખરાબી થાય, અચેતન હોય તે આખા શરીરને ચેતના આપી શકાય નહી. જૈનોના તરફથી-ઘણા ઘડાઓ એક મતથી રથ ચલાવે છે તેમ શરીરને ચલાવે તેમાં વિરોધ નથી. For Personal & Private Use Only Page #930 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ તત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ - - - - - - - - શંકર-ઘણું ઘડાઓ સારથિના પ્રભાવથી એક મત થાય છે, શરીરમાં બીજે નિયામક નહી હોવાથી એક મતપણું કેમ ઘટશે? જેન તરફથી–અવય આવતા જતા નથી–મોટા શરીરમાં કુલે છે. નાનામાં સંકેચાઈ જાય છે, જળના દષ્ટાંતની પેઠે લેહી પીને કુલે નીવતાં સુકાઈ જાય તેમ થાય છે. શંકરની તર્ક-અવયયમાં શકેચ વિકાશ થતું હોય તે વિકારી ઠરે. વિકારીને નાશ પામતાં જીવને પણ નાશ થાય. તેથી કરેલાં કમને નાશ અને ફરીથી ઉત્પન્ન થએલા છવને નહી કરેલા કર્મની પ્રાપ્તિ, એમ બે દેષ પ્રાપ્ત થાય, વળી બીજે દેષ–તુંબડું ભારથી જલમાં ડુબેલું રહે તેમ આઠ કર્મોને ભારથી ડુબેલા જીવને ઉચે જવા રૂપ મેક્ષ તેને બાધ આવે. અવય જવા આવાના સ્વભાવવાળામાંથી ક્યા અવશેષ રહેલાઓની મુકિત ? બીજુ એ છે કે જેના સઘળા પદાર્થોમાં-સત્વ, અસત્વ, એકત્વ અનેકત્યાદિ પરસ્પર વિરૂદ્ધ ધર્મોને એકી વખતે સમાવેશ કરવાના સાધન ભૂત જે તમારે ૪ સપ્તભંગી નય છે તેને પણ અમે એગ્ય ગણતા નથી. કારણ કે પરસ્પર વિરૂદ્ધતા ધરાવનારા વાસ્તવિક ધર્મોની એક પદાર્થમાં એક વખતે સ્થિતિ સંભવતી જ નથી. આ સર્ગ ૧૫ મા ને કિંચિત વિચાર- - (૧) શંકરસ્વામીએ દિ વિજ્ય કરવા હજારે બ્રાહ્મણે સાથમાં લીધા, લાવ લરકરની સાથે સુધન્વા રાજાને પણ સાથમાં લીધા. જુઠે કે સાચે ન્યાય સ્વાથી લોકોને કે દુરાગ્રહીઓને જબર જસ્તીને હોય છે. તે ન્યાય પ્રથમજ કાપાલિકાની સાથે થઈ ગયે. (૨) શંકર સ્વામી અતિમતને આગ્રહ પકીને દૂનીયાને પણ મનાવવાને લાવલશ્કર લઈને નીકલ્યા છે, એટલે ન્યાય કે અન્યાય સત્ય કે અસત્ય જેવાને કે તપાસવાને અવકાશ કયાંથી હોય? દ્વતગ્રહણ કર્યા વિના એકાંત અદ્વૈતની સિદ્ધિ કરવી તે કેવલ દુરાગ્રહજ ગણાય એ વાતે તેમનાજ વાકથી આપણને પગલે પગલે એટલી બધી નજરે પડે છે કે તેની ગણતી પણ ન કરી શકીએ. પણ જેઓ એક દષ્ટિ પર ચઢી x અર્થકાર પંડિતે-ટીપ્પનમાં સહભંગી મૂકીને છેવટમાં જણાવ્યું છે કે આ :સપ્ત સંગીએથી પ્રત્યેક પદાર્થોમાં ગમે તેવા બીજા પણું પરસ્પર વિરૂદ્ધ ધર્મોને સમાવેશ થાય છે. (એમ ચેખું જણાવ્યું છે.) For Personal & Private Use Only Page #931 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩ મું. શંકરદિવિજયમાંની બે ચાર વાતને વિચાર. ૧૯૯ જાય તેઓ પિતાના પાકમાં કે વિચારમાં પણ પુરતે લક્ષ રાખી શકતા નથી તે પછી બીજાઓના તત્ત્વમાં રહેલી સત્યતા શેધવાને અવકાશ કયાંથી મેળવે તેવા જ પ્રકારને ન્યાય આ શંકર દિવિજ્યમાં જોવામાં આવે છે. જેવી રીતે હું નહીં જે જોઈ શકો છું તેવી રીતે બીજા સુજ્ઞ મધ્યસ્થ પંડિતે તે જરૂર જોઈ શકયા જ હશે. પણ આવા આવા મોટા પંડિતેને આપણા જેવા સામાન્ય જને એ કહેવું શું અને લખવું પણ શું? એ એક વિચાર ભરેલુંજ થઈ પડે છે. હવે આપણે મૂલ વિચાર પર આવીએ છીએ– દ્વતમતના શિવ નીલકંઠાચાર્ય સાથે વાદ ચાલતાં “તત્વ તિ”નો અર્થ સ્વામીજી એ નીચે પ્રમાણે સમજાવ્ય-કાર્યોપાધિ જીવ છે અને કારણે પાધિ ઈશ્વર છે પણ તેમને “ચિદંશ” એકજ છે. તેથી ભાગ લક્ષણથી કઈ બાબતને 'ગ્રહણ કરવી, અને કઈ બાબત ન ગ્રહણ કરવી. એવી જ રીતે જહાડ જહ૬ લક્ષણથી દેહનું ઐકય છે ત્યાં કેઈ જાતને વિરોધ આવતું નથી. આ પ્રમાણે ઘણી કૃતિઓનાં પ્રમાણ આપી ખંડન કર્યું અને શિષ્ય કર્યો. - આમાં વિચારવાનું કે–નીલકંઠે ત મત છોડીને તામસિ ના વાક્યથી આàત મતને સ્વીકાર્યો તે વસ્તુ સ્થિતિ યથાર્થ નથી. જુવે કે આ અજ્ઞ જીવને સમજાવવાનું કે તું તે બ્રહ્મ સ્વરૂપને છે પણ કયારે? ઉપાધિ ભૂત લાગેલાં પાંચ ભૂતેને સંગ છેડે ત્યારે પાંચ ભૂત રૂપ વસ્તુ બીજી જ છે, સ્વામીજીએ માતાને ખેદ દૂર કરતી વખતે કહ્યું હતું કે-સારા નરસાં કમને ભેગા કરવા જીવ સ્કૂલ દેહમાં વિચરે છે. તેથી સમાદિક વિના જીવને મેક્ષ નથી. માટે દૈતવણું છોડયા પછીથી જ “તરવ” સ્વરૂપ બને છે. - અર્થાત ભૂતની ઉપાધિવાળે જીવ પ્રથમ ક્રેત સ્વરૂપને જ છે, તેજ ઉપાધિથી મુક્ત થએલે બ્રહ્મ સ્વરૂપ થએલે અતેના સ્વરૂપને ધારણ કરે છે.' પ્રથમ ઘટને માન્યા વગર અઘટ ને પ્રયોગ ત્રણ કાલમાં પણ બની, શકશે નહી. એકની એક વસ્તુમાં બીજી વાત કરવાને અવકાશ જ કયાં રહે છે? માટે શંકર સ્વામીને અદ્વૈતમત દ્વતપણું અંગીકાર કર્યા વગર ત્રણ કાલમાં પણ નહી બની શકે એકાંત અદ્વૈત પક્ષ છે તે સત્ય વસ્તુ સ્વરૂપને જનાવનારે નથી પણ દુરાગ્રહમાં જ ખેંચી જનારે છે એ નિર્વિવાદ છે. બીજી વાત એ છે કે-કર્તા કમ અને કરણાદિ કારકે એક જ વસ્તુમાં ઘટી શક્તા હોય તે જ એકાંત અદ્વૈત For Personal & Private Use Only Page #932 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ . ' તત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ ની સિદ્ધિ થાય, નહી તે ત્રણ કાલમાં પણ એકાંત અદ્વૈતની સિદ્ધિ નહી થાય. દ્વત છે તેણેજ પાછલ અકાર મૂકી શકાશે ' (૩) ઉજજયના ભટ્ટ ભાસ્કર દૈત મતની સિદ્ધિ કરવા જતાં, પોતે જ અદ્વૈત મતમાં ફસી ગયા. તેનું કારણ જોતાં તેમને વેદમાંથી પણ સત્ય વસ્તુ નહી મળેલી હશે, જે વેદનું અધ્યયન કરીને સત્ય વસ્તુ મેળવેલી હોત તે સ્વામીજીના એકાંત રૂપ અદ્વૈત મતના દુરાગ્રહમાં શું કરવાને ફસતા? પ્રેત અને અદ્વૈતનું સ્વરૂપ અમે ઉપર બતાવી ગયા છે ત્યાંથી વિચાર કરીને જુવે સત્યા સત્યને નિર્ણય પો આપ થઈ જશે. તેઓ કેઈ બીજા કારણથી ફસ્યા હોય તે તેમની ગતિ તેઓ પોતે જાણે તે ખરી? " (૪) વાહિક દેશના જૈનધર્મના પંડિતેના માટે, અને બૌદ્ધોના માટે શંકરદિવિજ્યમાં ઉચ્ચામાં ઉંચા શબ્દ જે વાપર્યા છે તે તેમના પંડિતપણાને અને તેમના જાતિકુલને ખરેખર શોભાવે તેવા છે. ' પ્રથમ જેનોના તો લખ્યા છે તે જૈનોની માયત્તા પ્રમાણે યથાર્થ છે. એટલે દેહ તેટલે જીવ જેનોની માન્યતા પ્રમાણે બરાબર છે તેના ઉપર દિગવિજ્યમાં જેટલી કુતર્કો કરી છે તે તેમની પંડિતાઈને લાંછન લગાવને ઉન્મત્તપણાનું ભાણ કરાવે છે. જેનોને “સ્યાદ્વાદ” યથાર્થ રૂપે સ્વામી સમજ્યા હેત તે જાંગુલીમંત્રથી જેમ સપનું જોર રહેતું નથી તેમ સ્વામીજીને પિતાની પંડિતાઇને ઉન્માદ પણ રહેતો નહી. કારણકે આધુનિક સમયના સદ્દબુદ્ધિના પંડિતે તે સ્યાદ્વાદના મંત્રથી નિ છઘપણાથી પિતાના માથાં ધુનાવી રહ્યા છે. તેમાં પ્રભાવ તે સ્યાદ્વાદના મંત્રનેજ છે અને તે પંડિતાની સદ્દબુદ્ધિને પણ છે. ગ્ય વસ્તુને જ એગ્ય વસ્તુના વેગે એપ ચઢે પરંતુ અગ્ય વસ્તુને ન ચઢે જો કે તે સદ્દબુદ્ધિના પંડિતેના વિચારે ઘણુ ઠેકાણે પ્રસિદ્ધ થએલા છે તે પણ ન્ય સ્થાનની પુસ્તી કરવા કિંચિત્ ટુક માત્રથી લખી જણાવું છું. (૧) પ્રથમ મૂલના ગ્રંથકારે-જેનોના સ્થા દ્વાદને તદ્દન અયોગ્ય બતાવી તુકારી કાઢે છે. પરંતુ આધુનીક પંડિત કે જે ટીપન કરવાવાળા છે તેમને . ચિખે એખું કહી દીધું છે કે આ સપ્ત સંગીઓથી પ્રત્યેક પદાર્થોમાં ગમે તેવા બીજા પણ પરસ્પર વિરુદ્ધ ધર્મોના સમાવેશ થાય છે. અર્થાત્ આ સપ્ત સંગીમાં કઈ જાતને વિરોધ નથી રહેતે છતાં For Personal & Private Use Only Page #933 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩ મું. શંકરદિગવિજયમાંની બે ચાર વાતને વિચાર. ૨૦૧ www * ૫ ગ્રંથકારને તે વિપરીત લાગ્યો એ પણ એક તેમની દષ્ટિનીજ ખૂબી છે, કહેવત છે કે- દષ્ટિ તેવી સૃષ્ટિ” તે પ્રમાણે થયું. (૨) કાશીના મહા મહોપાધ્યાય રામમિશ્ર શાસ્ત્રીજી લખે છે કે–જેનોને અનેકાંતવાદ તે એક એવી વસ્તુ છે કે–તેને દરેકે સ્વીકારવી જ પડશે અને સ્વીકારી પણ છે. सदसझ्या मनिर्विचनीयं जगत જ્યારે વસ્તુ સત્ નથી કહી શકાતી અને અસત્ પણ કહી શકાતી નથી તે કહેવું જ પડશે કે કઈ પ્રકારની સત હેઈને પણ તે કઈ રીતે અસત્ પણ છે એટલે અનેકાંતતાજ માનવી સિદ્ધ થઈ. ( જુવે “જૈનેતર દૃષ્ટિ એ જૈન” પૃ. ૮૨ થી ૧૦૦ સુધીને લેખ.) * (૩) કાશી હિંદુ વિશ્વ વિદ્યાલયમાં-દર્શન શાસ્ત્રના મુખ્ય અધ્યાપક શ્રીયુત ફર્ણ ભૂષણ અધિકારી જણાવે છે કે સ્યાદ્વાદનો સિદ્ધાંત ઘણું મહત્વ પૂર્ણ છે અને ખેંચાણકારક છે. એ સિદ્ધાંતમાં જૈન ધર્મની વિશેષતા તરી આવે છે, કેટલાકેએ ઉપહાસ્ય કર્યું છે એ અજ્ઞાનતાને પ્રતાપે જ, શંકરાચ ર્ય જેવા પણ એ દેવથી અલગ નથી રહી શક્યા, તેમણે પણ અન્યાય કર્યો છે. એવા મહાન વિદ્વાન્ માટે એ અન્યાય સર્વથા અક્ષમ્ય છે. તેમણે નાના લેકને સિદ્ધાંત કહી અનાદર કર્યો છે, તે જૈન ગ્રંથોને અભ્યાસ નહીં કરવાનું પરિણામ છે. (૪) દત્તાત્રેય બાલ કૃષ્ણ કાલેલકર કાકા-પૂર્વ રંગ” પૃ. ૨૪૩ માંલખે છે કે-જેનોના સ્યાદ્વાદનું તત્ત્વ હિંદુસ્તાનના આખા ઈતિહાસમાં ઘટાએલું આપણે જોઈએ છીએ ” જન્માં જેમ હાથીને જુદી જુદી રીતે તપાસે તેવી આપણું આ દુનિયાની સ્થિતિ છે. વાસ્તવિક સંપૂર્ણ સત્ય છે કે જાણતા હશે તે પરમાત્માને, આપણે ઓલખી શક્યા નથી. (૫) લક્ષમણ રઘુનાથ ભીડે- ચિત્રમય જગત્ ” વર્ષ ૧૧ સને ૧૨૫ ડિસંબર “જૈન સિદ્ધાંતના લેખમાં લખે છે કે–અનેકાંતવાદ ઉપર જણાવેલી અનાવડનંતત્વની માલિકા વાંચતાની સાથેજ અદ્વૈતવાદ જેન સિદ્ધાંતને અમાન્ય છે, એ દેખાઈ આવે છે. સાયુજ્ય મુકિત માનનારે દ્વૈતવાદ પણ તેને તેટલો જ અમાન્ય છે, કારણ મેક્ષ એટલે જીવાત્માએ શુદ્ધાત્મ તત્વમાં લીન થવું એમ જૈનિઓ પણ માને છે. જગતના મિથ્યાત્વ સંબંધે પણ તેમની વિચાર સરણી 26 For Personal & Private Use Only Page #934 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ તત્વત્રયી–મીમાંસા. 1. ખંડ ૨ આવીજ સાપેક્ષ છે. મિથ્યા શબ્દનો અર્થ શંકરાચાર્યની પેઠે અસત્ય, કિંવા અદ્વૈતી ભાગવતની પેઠે અનિર્વાચ, એ જૈનિએ કરતા નથી. પણ હમેશાં બદલનાર અતએવી ભ્રામક એ કરે છે. અર્થાત્ જગત્ મિથ્યા એટલે જગત એ નથી જ, કિંવા અતકર્યો છે એમ નહી પણ તે ભ્રામક છે. કિવા હમેશાં બદલનારૂ છે એ અર્થ કરે છે. આ સંક્ષેપ વિચાર પદ્ધતિને જેને અનેકાંતવાદ કહે છે. ' (૬) ડૅ. ભંડારકર, મહાત્મા ગાંધીજી તેમજ અનેક પાશ્ચાત્ય પંડિત કહે છે કે–હિંદુ તત્વજ્ઞાનની બાબતમાં અનેક શાખાઓ ઉત્પન્ન થવાનું કારણ એકાંગીવાદ પદ્ધતિ જ છે. અનેકાંતવાદ પદ્ધતિજ વડે ચર્ચા કરતાં બધી શાખા એને સાપેક્ષ માન્યતા દેવીજપડશે અને તે પ્રમાણે સાપેક્ષ માન્યતા દીધેલી પણ છે તે પણ દુરાગ્રહપણું તેમને નડે છે. (૭) મહામહોપાધ્યાય–પંડિત ગંગનાથ અલ્હાવાદવાલા લખે છે કેજબસે મને શંકરાચાર્ય દ્વારા જૈન સિદ્ધાંત પર ખંડનકે પઢા હૈ, તબસે મુજે વિશ્વાસ હવા હ કિ, ઇસ સિદ્ધાંત મેં બહુત કુછ હૈ જિઓ વેદાંત કે આચાર્યોને નહી સમજા, યદિ વહ જૈન ધર્મ કે ઉસકે અસલી ગ્રંથસે દેખને કા કષ્ટ ઉઠાતા. તે જૈન ધર્મસે વિરોધ કરનેકી કઈ ભી વાત નહી મિળતી.” (૮) હિંદી ભાષાના સર્વ શ્રેષ્ટ લેખક, અને ધુરંધર વિદ્વાન પંડિત શ્રી મહાવીર પ્રસાદજી દ્વિવેદી લખે છે કે – : “પ્રાચીન ઢકે હિંદુ ધર્માવલંબી બડે બડે શાસ્ત્રી તક અબભી નહીં જાન તે કિ-જૈનિકા “સ્યાદ્વાદ” કિસ ચિડિઓંકા નામ હૈ. ધન્યવાદ હૈ જર્મની ઔર કસ ઈગ્લેંડ કે કુછ વિદ્યાનુરાગી વિશેષકે કે, જિનકી કૃપાસે ઈસ ધમકે અનુયાયિ કે કીર્તિકલાપકી ખેજ ઔર ભારત વર્ષ કે સાક્ષર જોંકા ધ્યાન આકૃષ્ટ હુઆ. યદિ યે વિદેશી વિદ્વાન જૈનો કે ધર્મગ્રંથે આદિકી આલેચના ન કરતે, યદિ ચે ઉન કે પ્રાચીન લેખકેકી મહત્તા ન પ્રગટ કરતે તે હમ લોગ શાયદ આજભી પૂર્વવત્ હી અજ્ઞાન કે અંધકારમેં હી ડુબે રહેતે.” (૯) મારવાડ જોધપુર સન ૧૯૧૬ માં જૈન સાહિત્ય સંમેલન વખતે પ્રમુખ–શતીશ ચંદ્ર વિદ્યાભૂષણ જણાવે છે કે-“જેનીઝમ”ના પ્રધાન સિદ્ધાંત સ્યાદ્વાદ અથવા તે સપ્તભંગી ન્યાય, કે જે જૈન તત્વજ્ઞાનને મૂલ પાયો છે, તેના પર બેલતાં જણાવ્યું કે જેને માન્યતા પ્રમાણે “સ્યાદ્વાદને સિદ્ધાંત અતિ For Personal & Private Use Only Page #935 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩ મું. શંકરદિગવિજ્યમાંની બે ચાર વાતને વિચાર. ૨૦૩ * * *" 7' પ્રાચીન સમયથી તીર્થકરોએ પ્રવર્તાવેલ હતું. અને ૨૪૪૦ વર્ષો પહેલાં ચરમ તીર્થકર મહાવીર સ્વામીએ આ સિદ્ધાંત ઈપદે હતે. અને તેનું સ્વરૂપ જૈનોના પ્રમાણભૂત ગ્રંથમાં માલુમ પડે છે....... બ્રાહ્મણ ઋષિ વ્યાસે બ્રહ્મસૂત્ર પુસ્તક, ૨, પ્રકરણ, ૨, સૂત્ર ૩૩ માં આ સિદ્ધાંતને સુધારા વધારા સાથે ઉતાર્યો છે. આ સિદ્ધાંતની, પ્રસિદ્ધ શંકરાચાર્ય કે જે આઠમા સૈકામાં થઈ ગયા છે તેમણે પિતાની ટીકા શાંકર ભાગમાં, વાચસ્પતિમિશ્ર કે જે દશમા સૈકામાં થઈ ગયા છે તેમણે શાંકર ભાષ્યની ભામતી વૃત્તિમાં અને માધવાચાર્યે તેમના “સર્વદર્શન સંગ્રહમાં” ટીકા કરેલી છે. બ્રાહ્મણ તત્વવેત્તાઓએ આ સિદ્ધાંત પર એવા દેષનું આરોપણ કર્યું છે કે-તે અનિશ્ચયાત્મક જ્ઞાન તરફ દોરે છે, અને સાત અવસ્થા પરસ્પર અસંગત છે, તે છતાં આ સિદ્ધાંતની શાંત અને નિષ્પક્ષપાત સમીક્ષા તેની વ્યાપક્તામાં અને વસ્તુઓની સમગ્ર અવસ્થાઓને સ્પર્શવાની શક્તિમાં રહેલી વિશિષ્ટતાને વ્યક્ત કરે છે. ઈત્યાદિ.” * (૧૦) પ્રો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવે-સ્યાદ્વાદ સંબંધે કહ્યું હતું કે“ સ્યાદ્વાદ”એકી કરણનું દષ્ટિ બિંદુ અમારી હામેં ઉપસ્થિત કરે છે. શંકરાચાર્યે સ્યાદ્વાદ ઉપર જે આક્ષેપ કર્યો છે, તે મૂળ રહસ્યની સાથે સંબંધ રાખતે નથી. એ નિશ્ચય છે કે વિવિધ દષ્ટિ બિંદુ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહીં. આ માટે સ્યાદ્વાદ ઉપયોગી તથા સાર્થક છે. મહાવીર ના સિદ્ધાંતમાં બતાવેલા સ્યાદ્વાદને કેટલાક સંશયવાદ કહે છે એ હું નથી માનતે, સ્યાદ્વાદ સંશયવાદ નથી કિંતુ તે એક દષ્ટિબિંદુ અમને મેળવી આપે છે. વિશ્વનું કેવી રીતે અવલોકન કરવું જોઈએ એ અમને શીખવે છે.” (૧૧) ડૉ. ઍ પરટેડે તા. ૨૧-૮-૨૧ દક્ષિણ ધૂલીયામાં-ધર્મના તુલનાત્મક શાસ્ત્રમાં–“જૈન ધર્મનું સ્થાન અને મહત્વ” બતાવતાં અંતમાં જણાવ્યું હતું કે-જૈનધર્મ એ ધર્મોના તુલનાત્મક શાસ્ત્રમાં અતિશય આગળ વધેલો ધર્મ છે, એમ કહેવું પડે છે. દ્રવ્યનું જ્ઞાન કરી લેવા સારૂ એમાં જેલા સ્યાદ્વાદનું બલકુલ આધૂનિક પદ્ધતિનું સ્વરૂપજ જુઓ એટલે બસ છે. જૈન ધર્મ એ ધર્મ વિચારવાની નિ સંશય પરમ શ્રેણી છે. અને એ દષ્ટિથી ધર્મનું વર્ગીકરણ કરવા સારૂજ કેવલ નહી પણ વિશેષતઃ ધર્મનાં લક્ષણે ઠરાવવા સારૂ અને તદનુસાર સામાન્યતઃ ધર્મની ઉપપત્તિ બેસાડવા સારૂ તેને કાળજીપૂર્વક અભ્યાસ કરવું જરૂરી છે. જે For Personal & Private Use Only Page #936 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ તત્ત્વત્રથી--મીમાંસા. ખંડ ૨ (૧૨) મહાત્મા ગાંધીજી કહે છે કે “સુષ્ટિમાં પ્રતિક્ષણ પરિવર્તન થાય છે. છતાં તેનું એવું સ્વરૂપ છે કે–તે સત્ય પણ છે (વસ્તુગતે) તેણે હત્યા સત્ય કહે તો મને અડચણ નથી. એથી મને અનેકાંતવાદી કે સ્વાદ્વાદી માનવા માં આવે તે બાદ નથી. પંડિતે મનાવવા ઈ છે તેમ કદાચ નહીં. તેઓ મને વાદમાં ઉતારે તે હું હારી જાઉં. સાત આંધલાઓએ હાથીનાં સાત વર્ણન આપ્યાં તે બધા પિત પિતાની દષ્ટિએ સાચા હતા. એક બીજાની દષ્ટિએ જુઠા હતા, ને જ્ઞાનીની દષ્ટિએ સાચા તથા બેટા હતા. આ અનેકાંતવાદ મને બહુ પ્રિય છે. અનેકાંતવાદનું મૂલ અહિંસા અને સત્યનું યુગલ છે.” આ બધા પંડિતેના મતે તદ્દન ટુંકમાં વિચારી જોઈએ- ' શંકર સ્વામીના સમયના મોટા મોટા ગ્રંથકારે હોવા છતાં, જેનોના સ્યાદ્વાદના વિષયમાં બીલકુલ ન સમજી શકયા હોય એમ પણ કેમ કહી શકાય ? દિગવિજયના લેખકે-જેનોના-દેહ જેટલા જવના લક્ષણમાં જે જે કુતકો કરી છે તેમાં જેનોની માન્યતાને એક અંશ પણ નથી, તેમજ સપ્તભંગીના વિષયમાં એક પદાર્થમાં એક વખતે પરસ્પર વિરૂદ્ધ ધર્મોની સ્થિતિ સંભવતિ નથી કરીને જે લખ્યું છે તે પણ છણકાટ કરીને, જાણી બૂજીને જ લખ્યું હોય? છણકાટ કરવાનું કારણ વેદના પક્ષને દુરાગ્રહજ હેય, એવું મારું અનુમાન ચગ્ય જ માલમ પડશે. જુવે કે-વેદમાં જે વિષય હતું તે આધુનિક ચાલતા ધર્મના વિષયથી કઈ જુદા જ પ્રકારને હતે. જૈનોના સર્વાને અને બૌદ્ધોના પ્રાદુર્ભાવના વખતે તેની બીલકુલ મંદતા જનાતાં, તેની (વેદની) સ્થિતિ મજબૂત કરવા પ્રથમ બ્રાહ્મણ ગ્રંથની સરૂઆત કરવામાં આવી, અને તે વિયના મેટા મેટા ગ્રંથ બનાવી દીધા. પરંતુ જૈન બૌદ્ધની વિશેષ ચલવલમાં તે નિર્માલ્ય જેવા ભાસવા લાગતાં, જેન બૌદ્ધના સંઘર્ષણથી ઉત્પન્ન થતા વિચારેને-ઉપનિષદ નામના ગ્રંથમાં બેઠવતા ગયા, અને વેદના તરફ કેટલીકના પસંદગી પણ બતાવતા ગયા. તેથી તેના વિષયથી અને બ્રાહ્મણ ગ્રંથના વિષયથી કાંઈક ઉચા દરજાના તે ગ્રંથ લોકેમાં મનાતા થયા. પરંતુ અંતક્રિય જ્ઞાનવિનાના તે ઉપનિષદુકાર પરસ્પરના વિરોધને ટાલી શક્યા ન હતા. કારણ કે યાચિત મંડનરૂપથી ઉભા કરવામાં આવેલા હતા. રામાયણ-ભારતાદિક પણ તે સમયના સર્વની ચલવલની પછીથી જ લખાયલા નજરે પડે છે. For Personal & Private Use Only Page #937 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩ મુ. શંકરગિવિજયમાંની બે ચાર વાતાના વિચાર. ૨૦૫ ગીતા–જૈન બૌદ્ધના વિશેષ સમાગમ પછીની નજરે પડે છે. ત્યારબાદ જૈન નેતાઓમાં ફાટફુટ અને તેમને હાશ થતાં સાતમા આઠમા સૈકામાં શકર સ્વામીએ કેટલાક બ્રાહ્મણ પડિતાને અને રાજાઓને ઉસ્કેરીને વૈદિક ધર્માંના ઉદ્ધારના બહાને જૈન અને બૌદ્ધાના ઉપર હુમલો કરી તેમના ઉપર અત્યાચાર કર્યાં, એટલું જ નહીં પણ તેમનાં કેટલાંક મદિરાના નાશ અને લુટ કરી, તેમના પુસ્તકને પણ કબજે કર્યાં. તે પુસ્તકાના આધારે વેદના અગ્નિ, વાયુ અને સૂર્ય આ ત્રણ દેવના ઠેકાણે નવીન રૂપના બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણ દેવને કલ્પા હાય ? તક—બ્રહ્માદિ દેવા ચારા વેના મૂલ સુધીમાં રહેલા મળે છે ? ટુંકમાં સમાધાન એટલું જ કે—બ્રહ્માદિક દેવાની નવીન શ્રુતિએ બનાવી વેદ મૂલક ઠરાવવા પાછળથી ગાઠવવામાં આવી હાય તેના વિચાર મારા આગળના લેખથી આપ સજ્જનો પણ વિચારી શકશે, (૧) શંકર સ્વામીના પછીથીજ પ્રાયે વિશેષ પુરાણુંા લખાયાં, અને બ્રહ્માદિક મોટા દેવા તરીકે પંકાતા થયા, જીવે–તત્ત્વત્રયી. રૃ. ૪૫૫ થી દુર્ગાશંકર શાસ્ત્રીના લેખ– ‘શંકરાચાય, બાણુ, આપસ્ત ંબ વગેરેના ઉલ્લેખ જોતાં વાયું વગેરે કેટલાંક પુરાણા જુના કાલમાં હતાં, પણ સાતમાથી નવમા શતક સુધી અનેક નવાં પુરાણા રચાયાં અને નવમા શતકમાં અઢારની સંખ્યા પ્રસિદ્ધ થઇ હાય. તેજ પ્રમાણે જૈના ના ‘ સ્યાદ્વાદ ’ પણ વૈશ્વિકામાં ઉધે છત્તો ઘૂસાડવામાં આવ્યે અને તેનું ભ્રષ્ટ રૂપાંતર ઋગ્વેદ ના પ્રલય નામના સૂક્ત સુધી લખી વેદ મૂલક બતાવવાને પ્રયત્ન થયાં. (૨) આન ંદશંકરભાઇ ના પુરાણુ સંબંધી લેખ જીવા તત્ત્વત્રયી. પૃ. ૪૪૬ થી—“ પુરાણુ નામના ગ્રંથા હતા પણ અત્યારે જે રૂપમાં દેખાય છે તે તે બેશક નવું છે. આર્ચીના તહેવારાના લેખકે–જણાવ્યુ` છે કે—છઠ્ઠા સૈકામાં એટલે પુરાણા અસ્તિત્વમાં આવવા લાગ્યાં, ત્યાર પછી દેવતાઓની મૂર્ત્તિએ બનાવવાના રીવાજ પડયે . મણિલાલ નથુભાઇ દ્વિવેદીના લેખથી જીવા“ યજ્ઞ પુરૂષ નવાજ દેવ કલ્પાયા, અને પ્રજાપતિ બધા ના માખરે આવીને બ્રહ્મા તરીકે પૂજા તેા થયા. 27 આ બ્રહ્માદિક નવીન દેવા જૂનામાં જીના ઋગ્વેદથી દાખલ થઇ ચારા વેદોથી પ્રસિદ્ધમાં મુકવામાં આવ્યા, For Personal & Private Use Only Page #938 -------------------------------------------------------------------------- ________________ તત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ હવે હું સ્યાદ્વાદના મુખ્ય વિષય પર આવું છું. 'આ જૈનોના સ્યાદ્વાદના વિષયમાં પિતાના ઉદ્દગારે જાહેરમાં મુકનારા અનેક ભાષાઓના અભ્યાસીઓ, મોટામાં મોટા પંડિતે હેય, તેમ મને લાગે છે. અને સંગ્રહ કરનાર હું-પુરૂં વ્યાકરણ જાણ નથી, ન્યાય અલંકારમાં કોઈ વિશેષ સમજ નથી, અંગ્રેજી વિગેરે ભાષને તે બીલકુલ અભ્યાસજ નથી, માત્ર જન્મ દેશની ભાષા અને જૈન સર્વરોના તનને પણ નહી જેવો અભ્યાસ કરી યત્કિંચિત્ સ્વાદના ચોગથી આ બધા પંડિતેના સ્વરમાં મારે રવર ભેળવું છું કે જેથી લોકોનું પણ તે તરફ ધ્યાન ખેંચાય, અને સર્વાના વચનને આદર કરી તેઓના વચનને રસ લેવા પ્રેરાય, અને સર્વના વચનમાં રહેલી વિશેષતા સમજી પિતાના કલ્યાણને માર્ગ મેલવે કે જેથી મારા પરિશ્રમની પણ સફલતા થાય. (૧) દિગવિજયના ટપ્પનકારે–સપ્તભંગી ન્યાયના સંબંધે જણાવ્યું હતું કે-“પદાર્થોમાં ગમે તેવા વિરૂદ્ધ ધર્મોને સમાવેશ થાય છે.” હું પણ એમજ સમજુ છું અને કહ્યું પણ છું કે-જેમ કેશરીસિંહના ' આગળ મદેન્મત્ત હાથી જે પણ ટકી શકે જ નહી, તેમ સ્યાદ્વાદ ન્યાયના આગળ એકપણ એકાંતવાદી ટકી શકે જ નહી. છતાં દિવિજયના મૂલકારને વિપરીત શાથી ભાગ્યું? તેની ગતિ તેજ જાણે. (૨) રામમિશ્ર શાસ્ત્રીજીએ કહ્યું હતુ કે વસ્તુ સદરૂપની થઈ અસદ્દરૂપની પણ છે, એટલે અનેકાંતતાજ માનવી સિદ્ધ થઈ.” આ વિષયમાં વિચારવાનું કે–નીલકંઠના વાદમાં શંકરસ્વામીએ બતાવે જહદડજહદ્ લક્ષણોને ન્યાય બે ગેરીના વળાંના જે શુધો હતો છતાં એક તરફ ખેંચાતાણ કરતાં ગેલીની સાથે છાસ અને માખણના ગમાવવા જેવું ન્યાય કરી કયે વિશેષ તત્વ મેળવવાને તેઓ ભાગ્ય શાલી બન્યા હશે? (૩) વિદ્યા ભૂષણે જણાવ્યું હતું કે-શંકરાચાર્યે સ્યાદ્વાર ઉપર અન્યાય કરેલ છે.” તે વાત મને તેમની સર્વાશથી સાચી કહેલી લાગે છે. જેમ કે રાજા દિગવિજ્ય કરવાની લાલસાથી નીકલેલે ન્યાયી કે અન્યાયી બધાએ માણસોને ચીભડાંની પેઠે ચીરી નાખે તેમ શંકર સ્વામીએ કરેલું જણાય છે તે પછી તેમના હાથથી ન્યાય કયાંથી થવાનું હતું ? For Personal & Private Use Only Page #939 -------------------------------------------------------------------------- ________________ ન પ્રકરણ ૩૩ મું. શંકર દિવિજયમાંની બે ચાર વાતને વિચાર ૨૦૭ (૪) કાકા કાલેળ કરે જણાવ્યું હતું કે– સ્યાદ્વાદનું તત્વ હિંદુસ્તાનના આખા ઈતિહાસમાં સમાયેલું છે. વાસ્તવિક સંપૂર્ણ સત્ય જે જાણતા હશે તે પરમાત્માને હજુ આપણે ઓલખી શક્યા નથી.” આમાં મારે સ્વર એ છે કે હિંદુસ્તાનના આખા ઈતિહાસમાં એટલેવેદ, વેદાંતાદિક છે એ શાસ્ત્રોમાં એ સ્યાદ્વાદનું તત્ત્વ સમાયેલું છે. આ મારા સ્વરમાં પરમહંસ છવાનંદ સરસ્વતીને-જૈનેતરના પૃ. ૭૮ થી ૮૦ માં આપેલો પત્ર સ્વર પુરે છે. જો પૃ. ૮૦ માં–“પ્રાચીન ધર્મ, અગર કઈ સત્ય ધમ રહા હોતે જૈન ધર્મથા. જીસકી પ્રભા નાશ કરને કે વૈદિક ધર્મ વે ષશાસ્ત્ર, ગ્રંથકાર ખડે ભયે.” સંપૂર્ણ સત્યના જાણવાવાળા સ્યાદ્વાદ તત્વના પ્રકાશક તીર્થકરેજ છે, પણ બીજા કેઈ ઋષિઓ નથી. જ્યાં સુધી તેમના તો જાણવાને અવકાશ મેળવતા નથી ત્યાં સુધી તે પરમાત્માને આપણે જાણી શક્વાના જ નથી એજ ફલિતાર્થ બતાવ્યું છે.” (૫) લક્ષ્મણ રઘુનાથ ભીડે કહે છે કે “જગન્મિથ્યા કે અનિર્વોચ્ચ એવી માન્યતા જૈનોની નથી, હમેશાં બદલાતું રહેતુ માને છે.” આમાં વિચારવાનું કે–પ્રત્યક્ષમાં પરિવર્તન થઈ રહેલા આ સંસાર ચક્રને સર્વથા મિથ્યા કહેતાં જીવનો ઈન્કાર કરવાળા નાસ્તિકેના જેવું જ થાય, જીવજ નથી તે પછી તેને ઇન્કાર કરવાવાળો જ કેણે માન ? આ પ્રત્યક્ષમાં પરિવર્તન થઈ રહેલા સંસાર ચકનેજ, સર્વથા મિથ્યા માનીએતે પછી મુક્તિ થએલી જ કેની માનવી? ખૂબ વિશાલ દ્રષ્ટિથી વિચારવાની ભલામણ કરું છું. (૭) પંડિત ગંગનાથ કહે છે કે—જેન સિદ્ધાંતમાં બહુત કુછ હૈ વેદાંત કે આચાર્યોને સમજ્યા નહિ.” આમાં મારા વિચાર–પંડિતજીએ સદબુદ્ધિથી કહ્યું છે તે સત્ય જ પણ વેદાંતના આચાર્યોને સમજવું નહી તે જરા વિચારવાનું છે. ( ૧ દિ વિજયના પહેલા સર્ગમાં-બ્રહ્માદિકેએ શંકર દેવને જણાવ્યું હતું કે–વિષ્ણુએ બૌદ્ધ શાસ્ત્રો રચી વેદાદિકને હાનિ પહોચાવી. For Personal & Private Use Only Page #940 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૨ ૨ પુરાણકારાએ–અનાદિના વિષ્ણુનું માથુ કપાવી ઘેાડાનું માથુલગાડી હયગ્રીવ વિષ્ણુ થયા ખતાવ્યા. ૩ વળી દૈત્ય દાનવાના માર ખાઇ વિષ્ણુ ભાગતા ફર્યા. ૪ વિષ્ણુના કાનના મેલથી પેદા થઇ-મધુ-કૈટભ એ દૈત્યા બ્રહ્માને મારવા ઢાડયા. ૫ તે બ્રહ્મા વેદોમાં જગતના કર્તા થઇ, બધી સૃષ્ટિને વીંટલાઈને બેઠા. ઇત્યાદી સેંકડો હજારી વાતા શંકર સ્વામીના અદ્વૈત સિદ્ધાંતના સમય પછી પ્રાયે પુરાણાથી તે વેદો સુધીમાં લખાઇ. જે શકરવામીએ જહદ્ આ જદ્ લક્ષણાના વિચાર। બતાવી બધી દુનીયાને ભ્રમ ચક્રમાં નાખી. તેમણે ભૂલ કરી એમ આપણાથી કેવી રીતે કહી શકાશે ? પંડિતને વિચારવાની ભલામણ કરૂ ૢ અને ભૂલચુકની માફી ચાહુ છું. (૮) મહાવીર પ્રસાદ દ્વિવેદીજીએ લખ્યુ છે કે— ૨૦૮ ' “ પ્રાચીન હિંદુ ધર્માવલંબી ખડે અડે શાસ્રી ભી અખભી તક નહી જાનતે હૈ કે જૈનિએ કા "" સ્યાદ્વાદ કિસ ચિડિયાંકા નામ હૈ. યદ્ઘિ ચે વિદેશી વિદ્વાના જૈનોકા લેખકેાંકી મહત્તા પ્રગટ ન કરતે તે હમ લેગ અજલી પૂર્વવત્ અજ્ઞાન કે અંધકાર મેં હી ડુએ રહેતે. આમાં મારા વિચાર-પડિત મહાવીર પ્રસાદજી એ એ ધડક પણે સત્ય કહ્યું છે કે—વેદ સમયના ઋષિએ તા સ્યાદ્વાદનું નામ પણ નહીં જ જાણતા હતા. શંકર સ્વામીના સમયના એકાંતપક્ષના પંડિત-સામી બાજુના એકાંતપક્ષના પંડિતાને તેાડી પાડવા સ્યાદ્વાદના આશ્રય લઇ તેઓને તાડી પાડતા, પછી અજ્ઞાન વર્ગ ને ધાપાટા અંધાવવા આડા અવલા ન્યાય બતાવી, સ્યાદ્વાદનું ખ`ડન કરવા પ્રયત્ન કરતા. અર્થાત્ ખાઇ પીઇને ભાંડુ ઉધું વાળી લેકે ને અંધારામાં રાખવાને પ્રયત્ન કરતા. એવી મારી સમજ થઇ છે તે મારા આગળ પર બતાવેલા સ્થ'દ્વાદ ના લેખથી આપ સજ્જને પણ મને સમ્મતિ આપશે. હું પણ જે આટલા દરજા સુધી વિચારા ને મેળવવાને પહોંચ્યા છુ તે આપ મહાન પંડિતાની સહાય્ય તાથીજ ? ( ૯ ) શતીશચંદ્ર વિદ્યા ભૂષણે જણાવ્યુ હતુ કે—— “ સ્યાદ્વાદના સિદ્ધાંત પ્રાચીન તીર્થંકરાએ પ્રવર્તાવેળા, તે છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર ઉપદેશ્ચે હતા. બ્રાહ્મણ તત્ત્વવેત્તાઓએ તેમાં દાષાનુ For Personal & Private Use Only Page #941 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩ મું. શંકરદિગવિજયમાંની બે ચાર વાતને વિચાર. ૨૦૯ આરોપણ કર્યું છે. છતાં તેની વ્યાપકતામાં અને સમગ્ર વસ્તુઓની અવસ્થાએ ને સ્પર્શવાની શક્તિમાં વિશિષ્ટતાને વ્યક્ત કરે છે.” આમાં થોડું વિચારી જોઈએ વર્તમાન કાલના દેશી પરદેશી સદબુદ્ધિના સેંકડે પંડિતે સ્યાદ્વાદમાં પુરેપુરે પ્રકાશ જોતા આવ્યા. થોડા વખત પહેલાના બ્રાહ્મણ તવ વેત્તાઓ દેશે જેતા આવ્યા આ દષ્ટિ દેષ તેમને કેવા પ્રકારને ? ( ૧૦ ) આનંદશંકર ભાઈઓજણવ્યું છે કે – શંકરાચાર્યે સ્યાદ્વાર ઉપર જે આક્ષેપ કર્યો છે તે ભૂલ રહસ્યની સાથે સંબંધ રાખતા નથી. મહાવીરના રયાદ્વાદને કેટલાક સંશય વાદ કહે છે એ હું નથી માનતે. સ્યાદ્વાદ સંશય વાદ નથી. વિશ્વનું કેવી રીતે અવલોકન કરવું જોઈએ એ અમને શિખવે છે. આમાં થોડું વિચારવાનું કે—કત્રિમ સર્વજ્ઞ શંકરસ્વામીએ-બધી દુનિયાને હલાવી નાખી. પછી મોટા ગર્વમાં આવી સર્વજ્ઞ એવા મહાવીરના સ્યાદ્વાદને પણ તેડી પાડવા માટે અત્યાચાર કર્યો, પણ બધી દુનિયામાં વ્યાપી રહેલા સ્યાદ્વાદને સિદ્ધાંત, વધારે ને વધારેજ પ્રકાશ આપવા લાગ્યો. કહેવત છે કેઆખરે સત્ય ઉપર તરી આવ્યા વગર કદી પણ રહેતું નથી. (૧૧) ડૉ. પસ્ટેડ–“જૈન ધર્મ એ ધર્માના તુલનાત્મક શાસ્ત્રમાં અતિશય આગળ વધેલો ધર્મ છે. દ્રવ્યનું જ્ઞાન કરી લેવા સારૂં જેલા સ્યાદ્વાદ નું સ્વરૂપ જ જુવે એટલે બસ છે. જૈન ધર્મ એ ધર્મ વિચારની નિસંશય પરમ શ્રેણી છે, જે પ્રજાને અમે અનાયના લેખામાં ગણતા તેજ પ્રજા પિતાની સબુદ્ધિથી આર્યોના તત્વની ખરી શેધ કરી અસદુ વિચારથી કરેલી આર્યોની ભૂલ્યા બતાવવા આગળ આવી તે પછી અમારે દરજે કયો? (૧૨) મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે-- સુષ્ટિમાં પ્રતિક્ષણ પરિવર્તન થાય છે છતાં તેનું એક એવું સ્વરૂપ છે કે તે સત્ય પણ છે. 27. For Personal & Private Use Only Page #942 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી મીમાંસા. ખંડ ૨ એથી મને અનેકાંતવાદી કે સ્યાદ્વાદી માનવામાં આવે તે બાધ નથી. પંડિતે મને વાદ્યમાં ઉતારે તે હું હારી જાઉ. આ અનેકાંતવાદ મને પ્રિય છે. એનું મૂલ અહિંસા અને સત્યનું સુગલ છે. ૨૧૦ આમાં પણ કેટલાક મારા સ્વરે પુરૂ છું— આ સૃષ્ટિનું પરિવર્તન થતુ પ્રત્યક્ષ દેખાતાં છતાં સર્વથા નાશ થએલે કાણે જોયા ? તેથી તેનું પિરવતન થતાં પણ સત્ય સ્વરૂપનીજ છે. તેવા સ્વરૂપના વિચારા બતાવનારને અનેકાંતવાદી કહેા કે સ્યાદ્વાદી કહે આમાં અસત્યજ શુ છે ? “ ગાંધીજી કહે છે કે-પડિતે મને વાઢમાં ઉતારે તે હું હારી જાઉં, ” દુરાગ્રહવાળાથી સાક્ષાત્ સર્વજ્ઞ પણ દૂરજ રહે, તેા પછી ગાંધીજી દૂર રહે તેજ ચાગ્ય છે. અનેકાંતવાદમાં અહિંસા અને સત્ય સમાયલુ છે ખરૂ પણ તેનુ મહત્વ સમતામાં રહેલુ છે તે વિના ન તે મલેકનું કે પરલેાકનું કાર્ય સાધી શકાય તેમ છે તેના સંબંધે યાગ શાસ્ત્રમાં બાર ભાવનાના પ્રસંગે હૈમચદ્ર સૂરિજીના તત્ત્વ જરામાંથી પ્રગટેલા પુઆરે- विगाह्य सर्वशास्त्रार्थ - मिद मूच्चेस्तरांवे | हा मूत्र स्वपरयो - नाऽन्यत्साम्यात्सुखाकरं ॥ १॥ આ શ્લોકને ટુંકમાં ભાવાથ—દુનીયામાં તમામ શાસ્ત્રનું મંથન કરીને હું શ્રી હેમચંદ્રાચાર્ય માટા પાકારની સાથે કહું છું કે-આલેાકનુ સુખ અથવા પરલેાકનુ સુખ પેાતાને કે ખોજાને મેળવવાની ઇચ્છાવાળાએ સમતાનું સેવન કરવું, તેનું સેવન કર્યાં સિવાય બીજું કાઇ પણ સુખ મેળવવાનું કારણુ જનાતુ નથી. જૈન સવન્નાએ બતાવેલા આ સમતાના પ્રયોગથી આજસુધીમાં અખજોના અખજો મહા પુરુષા પાતાના પરલેાકનું કાર્ય સાધી મેક્ષમાં ચાલ્યા ગયા છે. તે પછી આ સમતાના પ્રયાગથી આલાકનાં સુખને અહિંસાના આચરણથી મેળવી કેમ ના શકે ? મારા ટુક અનુભવથી હું વિચારી જોઉ છુ તા એજ માલમ પડે છે કે જરૂરજ મેળવી શકે. For Personal & Private Use Only Page #943 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૩૩ મુ. શ’કરદિગવિજયમાંની એ ચાર વાના વિચાર. ૨૧૧ મહાત્મા ગાંધીજીએ આ ચાલુ જમાનામાં આર્થિક પીડાથી મુક્ત થવા અહિંસાત્મક રહેવાના જે પ્રયાગ મતાન્યેા છે તેજ પ્રયાગ આ દુનીનાની આર્થિક પીડા દૂર કરવાને સમથ નીવડશે. જો આ સમતાના માર્ગ ને છેડીને ખીજા કોઇ આડા અવળે માર્ગે ચઢી ગયા હેત તે આજ સુધીમાં અનેક કુંટુબેની પાયમાલી થતી જોવાના પ્રસંગ પ્રાપ્ત થતા. પરંતુ અહિ ંસાત્મક રૂપના ઉત્તમ પ્રયેાગથી તેવા દુઃખદ પ્રસંગ પ્રાપ્ત નથી થયે, એજ આપણા સુદ્દિન સમજવાના છે. પરંતુ જેઓ દુરાગ્રહને દૂર રાખી સમતા પૂર્વક સદ્ બુદ્ધિને ઉપયેગા કરે છે તેએ પેાતાની ધારણા પ્રમાણે પેતે ધારેલા ઠેકાણે પડ઼ેચે છે અને દુનિઆને પણ દેરી શકે છે. અગર જો તેમાં વિષમતા હોય તે, પોતે અધ વચમાં લટકી ખીજાઓને પણ અધ વચમાં જ લટકતા રાખે છે. પણ ધારેલા ઠેકાણે ઠેઠ સુધી પેાતે પહેાચી શકતા નથી અને ખીજાઓને પણ પહેાચાડી શકતા નથી. માટે પ્રથમ નિમાઁલ બુદ્ધિથી સદ્ અસદ્ વસ્તુના સ્વરૂપના વિચાર કરવાની ખાસ જરૂર છે. એક જગા પર કહ્યું છે કે एकं हन्या न्नवा हन्या - दिषुमुक्तो धनुष्मता । बुद्धिर्बुद्धिमता मुक्ता राष्ट्र हन्या त्सराजकं ॥ १ ॥ वयोsनुरूपा प्रायेण प्राणिनां हृदि बुद्धयः । रसालस्य कषायाssम्ल - मधुराः क्रमशो रसाः ॥२॥ ભાવા -પેાતાના ધનુષથી ખાણને છેડનારા ધનુષવાળા એકાદને હશે, જો કદાચ ધારેલા નીશાણમાં ફેર પડી જાય તે તે ખાણ ખાલી પણ જાય, પરંતુ સદ્ બુદ્ધિવાળાએ પેાતાની સદ્ બુદ્ધિને પ્રયાગ વાપરેલા હાય તા, તે સત્બુદ્ધિવાળા રાષ્ટ્રની સાથે બધા રાજ્યેાને પણ ધ્રુજાવી નાખે છે. આવા પ્રકારના દાખલા પૂર્વ કાલમાં ઘણાએ બનેલા છે, અને આપણે પૂર્વકાળના અનેક લેખોથી જાણી પણ શકીએ છીએ. પરંતુ આ વમાન સમયમાં તે મહાત્મા ગાંધીજીએ શ્રી હેમચંદ્ર સૂરિજીના કથન મુજબ આર્થિક પીડાથી મુક્ત થવા આ દુનિયાને સમતા પૂર્વક અહિંસાત્મક રૂપ રહેવાના પ્રયાગ જે શિખવ્યેા છે તેમાં પેાતાની આર્થિક સિદ્ધિનાં કિરણેા ફુટતાં જોઇ આખી દુનીયા તેમાં આશ્ચય નિમગ્ન થઇ પડી છે. તેનું કારણ તપાસી જોતાં એમ માલમ પડે છે કે-વેદાદિક અનેક પ્રચલિત ધર્મમાં દાખલ થઇ ગએલી હિંસક રૂઢીના પ્રચારથી ભૂલાવામાં પડેલી આ દુનીયાને For Personal & Private Use Only Page #944 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ તત્ત્વત્રયી--મીમાંસા. ખંડ ૨ સમતા પૂર્ણાંક અહિંસાત્મક રૂપના આ પ્રયાગ નવીન રૂપના થઇ પડયા હોય, પરંતુ સદ્ગુદ્ધિથી સજ્ઞ તીથ કરેશના તત્વના અભ્યાસી મહાપુરૂષોને તે ખર મુદ્દાજ એ છે કે-પૂર્વકાળમાં જે મહાપુરૂષોએ પેાતાના આત્માની કથી મુકિત કરી લીધી છે. તેમને સમતા પૂર્વક અહિંસાત્મકના પ્રયોગથી જ કરી લીધી છે, અને પેાતાના અનુયાયી વર્ગને પણ પેાતાના આત્માની સિદ્ધિના પ્રયેગ પણ એજ બતાવતા ગયા છે. બુદ્ધિમાન્ બુદ્ધિ પ્રયુકતા હાય તે પણ વયેત્પત્તિના પ્રમાણથી સાપત્તિમાં ફરક પડતા જાય. ઉદાહરણમાં આ આમ્રફલ છે, તેની પહેલી અવસ્થામાં કષાય રસ, મધ્યમાં આમ્લ રસ, પછી આગળ જતાં મધુર રસની ઉત્પત્તિ થતી જોવામાં આવે, એજ પ્રમાણે માણસામાં પણ રસની ઉત્પત્તિ થતી જાય. છતાં પણ જાતિ કુલના ભેદ વિચારવાને હાય છે. જો બુદ્ધિ પ્રયુકતા ઉત્તમ કુલ જાતિના હાય તા, તેમાં સુખેથી ભળી શકાય, અગર જો તેમાં ફેર ફાર હોય તે આખરમાં શેાષવાના પ્રસંગ આવે છે એ ધ્યાનમાં રાખત્રાનુ છે. તે માટે કહ્યું છે કે— जलप्रमाणं कमलस्य नालं, कुलप्रमाणं पुरुषस्य शीलं । कुले हि जातो न करोति पापं, कुलांकुशेनैव निवारितो नरः ॥ ભાવાર્થ-કમલની નાલ જલ પ્રમાણે નાની માટી હાય છે તે પ્રમાણે કુલના પ્રમાણે માણસના શીલનું પ્રમાણ હોય અને તે પેાતાના કુલના અંકુશથી નિવારણ થએલે તેવા પાપનું આચરણ કરી શકતાજ નથો. o પ્રમુ પ્રસાદ્, ૨ તાÄ, રૂ વિમો, - ૫, ૬ મન્વય: । ६ शौर्य:, ७ पांडित्य मित्येतद मद्यं मदकारणं ॥ ભાવા --જો કે મદિરા નથી છતાં નીચેના છ કારણુ નશા ઉત્પન્ન કરે છે—૧ કેઇ મોટા પુરૂષની પ્રસન્નતા, ૨ ચેવનપણુ, ૩ ધનની પ્રાપ્તિ, સ્વાભાવિક પણાથી મળેલું ૪ રૂપ, ૫ કુલ, ૬ શૌય અને ૭ પંડિત્યપણુ, એ સાતે ઉન્મત્ત પણાનાં કારણુ છે. માત્ર કોઇ ઉત્તમ પુરૂષનેજ જોર કરી શકતાં નથી. ।। સંસારમાં એક ફૂલ ખાસ મેળવવા જેવું છે. પરંતુ તે ઉન્મત્તપણાથી દૂર રહેનારાએજ મેળવા શક છે असार संसारमहीरुहस्य, सुधोपमं स्वादुफलं तदेकं ॥ परस्परं मत्सरवर्जितानां, यद्वर्धते प्रीतिरयं नराणां ॥ For Personal & Private Use Only Page #945 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩ મું. શંકરદિગવિજયમાંની બે ચાર વાતને વિચાર. ૨૧૩ ભાવાર્થ—અસારરૂપ સંસાર વૃક્ષનું ખરું ફલ શું તે કે ઈર્ષા–મત્સર વિના આપસ આપસના માણસોમાં જે પ્રીતિ વહ્યા કરે તેજ એક સ્વાદિષ્ટ અમૃતરૂપનું ફલ છે. ઈર્ષા ષ વિનાના જે સરલ હૃદયના માણસે છે તેજ પ્રશંસાના પાત્ર છે. मिथ्यादृशोऽपि वरं कृतमार्दवा ये, सम्यग्दृशो नहि वरं कृतमत्सरा ये। ते मेचका अपि शुकाः फलशालिभोज्या भव्याः सिता अपि बका नहि मीनभक्षाः ॥ ભાવાર્થ-સરલ હદયના મિથ્યા દષ્ટિઓ હોય તો તે શ્રેષ્ઠ છે પણ મત્સર હદયના સમ્યક દષ્ટઓ તે શ્રેષ્ટ નથી જેમ-ફલ અને શાલી (ચોખા) નું ભોજ કરનારા તે શુકો (પિપટે) કાલા છે તે પણ તે ભવ્ય (ઉત્તમ) છે. પણ માછલાંના ભક્ષકો બગલાં તર્ણના છતાં શ્રેષ્ટ નથી. તેના માટે એક ગાથામાં જણાવ્યું છે કે – जइ जलइ जलउ लोए कुसथ्थपवणाहओ कसायग्गी तं चुजं जं जिणवयणवारिसित्तोऽवि पजलइ ॥ ભાવાર્થ-કુશાસ્ત્રના પવનથી પ્રેરાયલ કષાયોડનિ ( ક્રોધ, માન, માયા અને લેભરૂપને અગ્નિ) લેકમાં જલન થતું હોય તે ભલે તે જલન થાય. પરંતું જિનદેવના વચનરૂપી પાણથી સિંચાય કષાયાગ્નિ પ્રજવલન થાય તે ઘણું આશ્ચર્ય પેદા કરવાળું છે. જે આ છે કારણ એ છે કે–સંસારની બેઠમાં બેસી ગાલનારા આ ચાર કષાયેજ જબરજસ્ત છે. કહ્યું છે કે – कषाया भवकारायां, चत्वारो भवयामिका इव । याव जाग्रति पार्श्वस्था-स्तावन्मुक्तिः कुतो नृणां ॥ ભાવાર્થકષાયા–કોધ, માન, માયા અને લેભ આ ચાર, સંસારની બેડીમાં પડેલા પ્રાણિઓના ખાસ રક્ષકો છે. જ્યાં સુધી આ ચારે હૃદયમાં જાગૃત થઈ રહ્યા છે ત્યાં સુધી જીવોને સંસારથી છુટવાને વખત જલદી કયાંથી For Personal & Private Use Only Page #946 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ આવવાના છે ? માટે જેટલે દરજે આ ચાર કષાઓનું જોર આછુ થતું જશે તેટલે દરજે તે ઉચી પાવડીએ થઢેલા ગણાશે એ નિવિવાદ છે. એક જગા પર કોઇ મહાપુરૂષે કહ્યું છે. કે rssशांवरत्वे न सितांबरत्वे, न तर्कवादे न तत्त्ववादे । न पक्षसेवाश्रयेण मुक्तिः, कषायमुक्तिः किल मुक्तिरेव ॥ ભાવા-જીવાને મુકિત ન શ્વેતાંખરમાં છે ન દિગબરે)માં છે, ન કોઈ તર્કવાદની નિપુણતામાં રહેલી છે. તેમજ ન તા કોઇ એકાદ પક્ષના આશ્રયમાં ભરાઇર હેવામાં ખતાવેલી છે. તેા પછી જીવેાની મુક્તિ શેમાં રહેલી છે? તેના ખરા ઉત્તર એજ બતાવેલા છે કે— સત્ય હૃદયથી કષાયેાની જે મુકિત છે, તેજ જીવાની ખરી મુકિત છે. અર્થાત્ જે મહાપુરૂષોએ સત્ય હૃદયથી પેાતાના કષાયેાની સર્વથા મુકિત કરેલી છે તેજ સર્વે મુકત રૂપના થએલા છે. વૈશ્વિકાએ–અનેક પ્રકારથી જીવાની મુકિત થવાનું સહેજપણાથી મતાવી દીધું... છે. પરંતુ જૈનોના સર્વજ્ઞાએ તે કષાયની મુકિત થયા સિવાય બીજા કેઇ પણ પ્રકારથી જીવાની મુક્તિ થવાનું બતાવ્યું જ નથી. આ બધા અમારા લેખનેા મતલબ એ છે કે— સજ્ઞ મહાપુરૂષાના વચના ને તાપ જોતાં એજ સાર નીકલે છે કે જેએ આ કષાયરૂપ ચંડાલ ચેાકડીના સ્પર્શથી દૂર રહેવાનુ શિખશે, તેઓ આ લાકમાં સુખે સુખે નિમન કરશે. અને જેઓ આ ચંડાલ ચાકડીના સર્વથા નાશ કરશે તેઓજ પેાતાના આત્માની મુકિત સ થા મેળવશે. તે સિવાય બીજી કોઇપણ કારણુ સુખ મેળવાનુ` મારા જોવામાં આવેલુ નથી તેમ કોઈ સત્ત મહાપુરૂષે બતાવેલું હોય તેમ પણ જણાયું નથી, વળી એક જગાપર કહ્યું છે કે तन् ज्ञान मेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः તમન્ન:ત્તિ ત્તિ:, વિનજિનાત્રત થાતું। ક્॥ ભાવાર્થ-લેાકેામાં જ્ઞાની મનાતા હાય, છતાં તે માણસમાં રાગદ્વેષાદિક અંતર ગના શત્રુએ જોર કરી રહ્યા હોય તે, તે જ્ઞાન તે મહાપુરૂષને સત્યરૂપનુ For Personal & Private Use Only Page #947 -------------------------------------------------------------------------- ________________ - --- - પ્રકરણ ૩૩ મું. શંકરદિવિજયમાંની બે ચાર વાતને વિચાર. ૨૧૫ પરિણમન થએલું નથી, પણ તે જ્ઞાન દીવાની તલે અંધારાના જેવું જ માની શકાય, કારણ–સત્યજ્ઞાનરૂપ સૂર્યના કિરણોને પ્રકાશ પડતાં અંધકારની તાકાત શી કે ત્યાં ટકી શકે? અગર જો રાગાદિક અંતરંગ શત્રુઓનું પ્રાબલ્ય દેખાતું હોય તે, ત્યાં તે સત્યજ્ઞાનરૂપ સૂર્યની કિરણનો પ્રકાશ પડેલો છે એમ કયા ગુણ વિશેષથી માની લે ? પિતાના મનમાં પોતે જ્ઞાની બની બેઠેલાઓને આ વાત ખાસ ધ્યાન પર લેવા જેવી છે. સત્યજ્ઞાનીઓએ ૧ પ્રમદ, ૨ મધ્યસ્થ, ૩ કારૂણ, અને ૪ ઔદાસીન્ય આ ચાર મહાન ભાવનાઓને ધારણ કરી, જેમાં સ્વપરનું હિત સધાતું હોય તેવા માર્ગનું વળણ અંગીકાર કરવું, તેજ તેમના માટે કલ્યાણકારી છે. પરંતુ શંકર સ્વામીની પેઠે દુનિયામાં ઉત્પાત કરી મુકવે તે ખરા જ્ઞાની પુરૂષને માર્ગ ન ગણાય, એવું મારું માનવું છે. આગળ તે જ્ઞાની પુરૂષ સ્વીકારે તે ખરૂં ભૂલચૂકની ક્ષમા ચાહુ છું. ઈત્યતં વિસ્તરણ. ઇતિ શંકર દિગવિજયમાંના કેટલાક ફકરાઓને, દક્ષિણ વિહારી મુનિ અમરવિજયે કરી બતાવેલા વિચાર. ખંડ બીજો પ્રકરણ ૩૩ મું. સાધારણ સામાન્ય વિચારોનું પ્રકરણ ૩૪ મું. છે કેઈ અત્યંત પ્રાચીન કાળમાં સર્વાના વચનથી છુટા પદ્ધ સ્વતંત્ર બનેલે એકાદ પંડિત વર્ગ, તે પઠન પાઠનના ધંધાથી પિતાને નિર્વાહ ચલાવતે કેમાં આદર સત્કારને પ્રાપ્ત થયેલે, પિતપતાના શ્રદ્ધિત દેવતાઓની સ્તુતિઓ કરવામાં અને દશ્ય પદાર્થોના ગુણોની કલ્પના કરવામાં પણ ચતુર હશે. તેમના દેવે જોતાં અગ્નિ, વાયુ અને સૂર્ય એ ત્રણ મુખ્ય તરીકેના માલમ પડે છે. તે સિવાય–સેમ, યમ, વરૂણાદિક પણ જોવામાં આવે છે. સેમ તે એક જંગલીની વેલી તેમના હાથમાં આવતાં તેના રસનું પાન માદકતા ઉત્પન કરનારૂ જઈ તેણે મોટા દેવતા તરીકે કલ્પવામાં આવ્યા. તે પંડિતે આ બધા દેવતાઓની સ્તુતિઓ કરતા અને તેમના ઉદેશથી ધીરે ધીરે મોટા આડંબરથી રાજ રજ વાડાઓમાં યજ્ઞયાગાદિક કરવાને પણ પ્રબંધ કરતા ગયા. અને તે કરેલી સ્તુતિઓને સંગ્રહ પણ કરતા ગયા. જેમાં મોટામાં મોટે સંગ્રહ કરવામાં આ તેણે વેદના નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો. For Personal & Private Use Only Page #948 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ તત્ત્વત્રથી-મીમાંસા. - ખંડ ૨ ગવેદનાજ મંત્રને ગ્રહણ કરતા ગયા અને તેમાં ફેરફાર કરી મુખ્યતાથી યજ્ઞયાગાદિકનાં વિધાનની એજનવાળા વિષયના સંગ્રહને યજુર્વેદના નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું, તેના પછી ગાયનના મંત્રના વિષયવાળો જે સંગ્રહ કરતા ગયા તે ત્રિજા સામવેદના નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા. મુખ્યતાએ આ ત્રણે પ્રકારના સંગ્રહને વેદત્રયીના નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા. - ત્યાર બાદ કઈ ઘણુ લાંબા કાલે-અનાર્યોના સંસર્ગમાં આવ્યા પછી કેટલેક વિભાગ જે મલીનતાના વિષયવાળે સંગ્રહ કરવામાં આવ્યો તેણે ચેથા અથર્વવેદના નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું. આ ચેથા વેદને કેટલાક આદર કરે છે અને કેટલાક ઘણાની દ્રષ્ટિથી પણ જુવે છે. તેથી તે વૈદિકના પંડિતેની પણ ચર્ચાઓ ચાલે છે. ચારે વેદમાંને જે પહેલે ગડગવે છે તેને જ જોડતાં કેઈ સેંકડો વર્ષ થઈ ગયાનું અનુમાન પંડિતોથી જાહેર થએલું છે. એટલું જ નહી પણ બીજા મતેના સંસર્ગમાં આવતાં પિતાના વેદ મતને પ્રાચીનમાં પ્રાચીન કરવવા તેમના વિષયો લઈ પિતાની અનુકુળતા પ્રમાણે નવીન નવીન કૃતિઓ બનાવતા અને પોતાની મરજી પ્રમાણે વેદમાં ગોઠવી દેતા. આવા પ્રકારને વ્યવહાર વૈદિકમતના પંડિતેને ઠેઠ જૈન બૌદ્ધની વિશેષ જાગૃતી થતા સુધી જોવામાં આવે છે. તે વ્યવહાર કેવલ ચેથા વેદની જ સાથે નહી પણ ચાર વેદની સાથેજ થતે રહેલો જોવામાં આવે છે.' છતાં લેકમાં જાહેર કરતા રહ્યા, અને તેવા પ્રકારનાં પ્રમાણે ચારો વેદ સુધીમાં દાખલ પણ કરતા ગયા જેમકે – બ્રહ્મા વખતો વખત સુષ્ટિની રચના કરતા ગયા, અને તેનીજ સાથેચાર ત્રાષિઓના હૃદયમાં પ્રકાશ માન થઈ, ચારે વેનું જ્ઞાન પણ બતાવતા ગયા. આગળ જાતાં વેદે અનાદિના છે, અપૌરુષેય છે, એટલું જ નહી પણ બ્રહ્માના ચારે મુખથી ચાર વેદ પણ પ્રગટ થવાનું કહેતા ગયા અને સાથે પિતાના ગ્રંથમાં લખતા પણ ગયા, વેદાચન--બ્રહ્મવાદીને પક્ષ બતાવતાં પૃ. ૧ લામાં જણાવ્યું For Personal & Private Use Only Page #949 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું. સર્વના તત્વના વિકારરૂપજ હલને વૈદિક ધર્મ. ૨૧૭ છે આ જાતિ અનંત કાલથી વેદને પિતાના પ્રાણ સમજી રહી છે. સુષ્ટિની આદિમાં-સમાધિસ્થ ચાર ઋષિઓના હૃદયમાં પરમાત્માએ ચારે વેદને પ્રકાશ કર્યો. આ મત બધાથી પ્રાચીન ગણાય છે. આ મતની પુષ્ટિમાં વેદોના અંતઃસ્થ તથા બ્રહ્મણ, ઉપનિષદ, ધર્મ શાસ્ત્ર આદિના પ્રમાણ પણ મળે છે.” | (સુષ્ટિની તે આદિજ નથી. બ્રાહ્મણદિક ગ્રંથના લખનારા ઈ. સ. પૂર્વે ૮૦૦ ની લગભગના છે. અતીન્દ્રિય જ્ઞાન વિનાના તે કયા વિશેષ જ્ઞાનથી જઈને આ બધું લખતા ગયા?). तस्मा द्यक्षा त्सर्वहुत: ऋचः सामानि जज्ञिरे ॥ छंदांसि जक्षिरेतस्मा द्यजुस्तस्मादजायत ॥ (ગર. ૨૦, ૨૦) (અનુ. ૩૨, ૭) ભાવાર્થ–તે યજ્ઞ નામના વિરાટુ પુરુષથી- વેદ, સામવેદ, દાંસિઅર્થ વેદ, યજુર્વેદ ઉન્ન થયા. (આ ઉપરની શ્રતિ-જેન બૌદ્ધની જાગૃતીના પછીથી કલ્પિત બને વેદમાં ગોઠવાઈ છે. એમ વિચારી પુરુષના વિચારમાં આવશે.) ___ यस्मिनृचः साम यजूषि यस्मिन् प्रतिष्ठिता नाभा विवाऽराः । यस्मि श्चित्त :सर्व मोतं प्रजाना તમે મનઃ શિવ સંશા મહતુ ( g: ૫) ભાવાર્થ-કેઈ વિદ્વાન એ અચાને અર્થ ઈશ્વરના તરફ ઘટાવે છે. પરંતુ એ મંત્રમાં શિવ સંકલ્પ થવાની પ્રાર્થના કરેલી છે. અર્થ નીચે પ્રમાણે-- જે મનની સ્થિરતા થયા બાદ રથની નાભિમાં આરાની પેઠે–ાગ, સામ, થgઃ સ્થિર થાય છે અને જે મનમાં પ્રજાની વૃત્તિ સદૈવ લાગી રહી છે તે મારૂં મન શિવ સંકલ્પવાળું થાય. (મનની સ્થિરતા થયા બાદ વેદ સ્થિર થાય છે તે તે પ્રથમ કેના મનમાં સ્થિર થયા?) 28 For Personal & Private Use Only Page #950 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ તત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ यस्मादृचो अपातक्षन् , यजु स्तस्मादपाकशन् । सामानि यस्य लोमान्यऽथर्वीगिरसोमुखं (અથર્વવે-૨૦, ૪, ૭, ૨૦) ભાવાર્થ –“જે પરમાત્માથી ગગવેદ ઉત્પન્ન થયા તેજ પરમાત્માથી યજુર્વેદ પણ ઉત્પન્ન થયા. સામવેદ જેમના લેમ તુલ્ય અને આંગિરસઅથવવેદ જેમના મુખ રૂપ છે.” પ વાડાહતો મૂતા નિઃસ્થતિ નેતન્ જો વૈઃ સામોથવાંssfe.. . : (રાતપથ–૧, ૧, ૨, ૩૦). ભાવાર્થ–“યાજ્ઞવલ્કયે મૈત્રેયીને કહ્યું કે-હે મૈત્રેયિ? આ મહાન આ આકાશથી પણ મહાન–પરમેશ્વરથીજ જગ, યજુર, સામ, અથવ થયા છે. મનુષ્યના-શ્વાસ પ્રશ્વાસની પેઠે એ તેમનું નિવસિત છે. આ ઉપરનાં પ્રમાણેથી સ્પષ્ટ છે કે વેદ ઈશ્વરીય જ્ઞાન છે. ” - આમાં મારા વિચારો— જૈનોના સર્વજ્ઞ પુરુષે આ સૃષ્ટિને અનાદિની બતાવે છે. અને તે અવસર્પિણી ઉત્સાપિણીના કાલક્રમથી અર્થાત્ ઉતરતા ચઢતા કાલના ક્રમથી ચાલતી આવેલી છે અને ભવિષ્યમાં પણ ચાલ્યાજ કરવાની છે. આ પૃથ્વી આદિ પદાર્થોને સર્વથા નાશ થયો નથી, અને ભવિષ્યમાં પણ કેઈ કાલે નાશ થવાને જ નથી, એ જૈનોને અટલ સિદ્ધાંત છે. તેને કિંચિત્ વિસ્તાર “જેન દષ્ટિએ જગત ” નામના લેખમાં બતાવ્યા છે તે મનન કરવાની ફરીથી ભલામણ + છતાં વૈદિકમાં કલ્પના ક૨વામાં આવી છે કે સુષ્ટિની આદિમાં–ચાર ઋષિઓના હદયમાં પરમાત્માએ ચાર વેદને પ્રકાશ કર્યો. આ કલ્પના ગમે તેટલી પ્રાચીન હોય તે પણ શું યથાર્થ ઠેરવી શકાય તેમ છે? કારણ આ ઉપરના લેખમાં ચારે વેદને અનાદિના ઠરાવવા પ્રયત્ન થએલો છે. મૂલમાં વેદ વેદત્રયીના નામથી પ્રસિદ્ધ છે. " " અથર્વ વેદ ઘણે મેડે લખાએલે હેવાથી ગણત્રીમાં પણ નથી, તે For Personal & Private Use Only Page #951 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું. સર્વના તત્વના વિકારરૂપજ હાલને વૈદિક ધર્મ. ૨૧૮ પછી સુષ્ટિની આદિ કેવી? અને ચાર ઋષિઓના હૃદયમાં ઈશ્વરની પ્રેરણા કેવી? બીજી વાત એ છે કે પહેલા ત્રવેદથીજ યજ્ઞ યાગાદિકમાં પશુવધનાં વિધાન જોવામાં આવે છે તેમાં ઈશ્વરે પ્રેરણા કરેલી મનાય ખરી? ઉપરના લેખમાં બતાવેલાં ચાર પ્રમાણ એ છે કે– (૧) સુષ્ટિ ઉત્પન્ન કરવાની સાથે પરમાત્માએ કરેલું ચાર ષિઓના હૃદયમાં ચારે વેદના પ્રકાશનું પ્રમાણ ૧ (૨) યજ્ઞ નામના વિરા પુરુષથી આ બધી સૃષ્ટિની ઉત્પત્તિ અને તેનાથીજ ચારે વેદની ઉત્પત્તિ ૨ (૩) પરમાત્માથી-કાગવેદ, યજુવેદ ઉત્પન્ન થયા અને તેના લેમતુલ્ય સામવેદ અને મુખરૂપ અથર્વ વેદ છે ૩ (૪) શતપથમાં-પરમાત્માને જે નિઃશ્વાસ છે તેજ ચારે વેદ છે. આવી રીતનાં સુષ્ટિની ઉત્પત્તિનાં, અને તેની સાથે ચારે વેની ઉત્પત્તિના પ્રમાણે ચારે વેદમાં લખેલાં પ્રાયે મલી આવે છે. આ ચારે પ્રમાણમાંનું એક પણ પ્રમાણ સાચું ન ઠેરવી શકાય તે. વેદિકના ઋષિઓની લખેલી બધીએ વાત સાચી છે. એમ આપણાથી કેવી રીતે માન્ય કરી શકાશે? મારા વિચાર પ્રમાણે તાવના વિષયમાં–સર્વનાં વચન બધે મળતાં આવે છે. અને વૈદિકેમાં તેને તે વિષયમાં ડગલેને પગલે વિરોધ નજરે પડયા કરે છે, તેનું કારણ જોતાં અત્યંત પૂર્વકાલમાં આ બધે વર્ગ એકજ હશે, પછી તેમાંના કેઈ એકાદ જુદા વર્ગો, આ બધી જુદી બાજી ખેલી હોય? અને તે વિસ્તારમાં વધતી ચાલેલી હોય? આ મારૂ અનુમાન સત્ય નિષ્ટ મહાપુરુષને વિચારવાને યોગ્ય થશે. જેનોના સર્વજ્ઞ મહાપુરૂષેથી પ્રગટ થએલા શુદ્ધ અને અભ્યાસ નિઃપક્ષપાત બુદ્ધિથી જે જે મેટા પંડિતેઓ જેટલા પ્રમાણમાં કરે છે તે તે મહાપુરૂષના ઉગારે તેટલાજ નિર્મલપણુથી બહાર પડેલા અમે જોઈએ છે. અને તેમના ઉદ્દગાર જેટલા મારા જેવામાં આવ્યા તેટલા “જૈનતર દષ્ટિએ જેન” નામના પુસ્તકમાં પ્રગટ કરાવ્યા છે. અને કેટલાક આ ચાલુ પુસ્તકમાં પણ જોવામાં આવશે, તે પણ બે ચાર જાણતા પંડિતેના લેખમાંથી સૂચના કરીને બતાવવું તે તે બેધના માટે થશે પરંતુ કંટાલાના માટે નહી થાય, For Personal & Private Use Only Page #952 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ત-તંત્રયી–મીમાંસા. ખંડ ૨ શથી વિચાર કરે. જુવે આનંદશંકર બાપુભાઈના ધર્મ વર્ણન નામના લેખમાં–ત્ર વેદને ધર્મ–આ અષિઓ પરલોક માનતા, પુનર્જન્મ કદાચ માનતા હોય એમ જણાવનારાં કઈ કઈ અસ્પષ્ટ વચને મળે છે.” વિચારવાનું કે જેને બૌદ્ધાદિની વિશેષ જાગૃતીના પછીથી લખાયેલી ઉપનિષદેથી તે ઠેઠ પુરાણે સુધી પુનર્જનમ સ્પષ્ટરૂપથી લખાય છે. અને તેજ આસ્તિકેના અસ્તિકરૂપનું ચિન્હ છે, તે પછી ધર્મના પાયા રૂપ અનાદિના પરમાત્માથી પ્રાપ્ત થએલા વેદમાં પુનર્જન્મ સ્પષ્ટરૂપે કેમ નહી લખાયે? વળી ચોથા અથર્વવેદને વિચાર કરતાં જણાવ્યું છે કે આ સર્વ આર્યોના અજ્ઞાન, અને નીચલા વર્ગની ક્રિયાઓ હોય. અથવા આ અનાર્યો જોડે સંબંધમાં આવ્યા ત્યાર પછી મૂલ અનાર્યોને ધર્મ આમાં દાખલ થવા લાગે .” જે આ અથર્વવેદનું જ્ઞાન ઇશ્વરથી મળેલું હોય તે અનાર્યોને પાસ લાગવા દેતા ખરા? વિશેષ મારા લેખમાંથી વિચાર કરે. તત્વજ્ઞાનના ઇતિહાસની પ્રસ્તાવનાના પૃ. ૧૭ માં એજ આનંદશંકર ભાઈએ લખી જણાવ્યું છે કે – ભારતવર્ષની ત્રણ નદીઓ-ખરી રીતે શ્રી કૃષ્ણ ચંદ્ર, શ્રી ગૌતમ અને શ્રી મહાવીર, એ ત્રણ મૂળ સ્થાનમાંથી જાગી છે. અને ત્યાં સુધીજ આપણી માનુષી અથવા પૌરુષેય ઈતિહાસ દષ્ટિ પહોંચે છે. તે પહેલાની આપણી દષ્ટિ ઇતિહાસની નથી. * પરત અપરુષેય “શબ્દ બ્રહ્મ ” ની ઝાંખી છે એ સ્પષ્ટ તત્વદષ્ટિ પ્રદ ઋષિઓથી ઉઘધ છે એમ કહેવામાં આપાતતઃ વિરોધ જણાશે પણ વસ્તુ સ્થિતિથી વધાવી લેવા જે નિર્ણય છે.” - જ્યારે શ્રી કૃષ્ણના કુટિલ રાજ્ય વ્યવહારવાળા જીવનમાં તેમની સત્યજ્ઞાન દષ્ટિ અનાવૃત્ત રહી હતી ત્યારે શ્રી ગૌતમની અને શ્રી મહાવીરની તત્ત્વદ્રષ્ટિ વૈરાગ્ય અને ત્યાગ ઉપર ભાર મુકનારી છે.” “ નિવૃત્તિના સ્વરૂપના રહસ્ય જ્ઞાન સાથે નિવૃત્તિ ઉપર શ્રી કૃષ્ણને ધર્મોપ દેશ છે, ત્યારે નિવૃત્તિપર થવું એ શ્રી ગૌતમ અને મહાવીરને ધર્મોપદેશ છે.” For Personal & Private Use Only Page #953 -------------------------------------------------------------------------- ________________ www પ્રકરણ ૩૪ મું. સર્વના તત્ત્વના વિકારરૂપજ હલને વૈદિક ધર્મ. ૨૨૧ ઈત્યાદિક ખાસ તેમના લેખમાંથી વિચાર કરવાની ભલામણ કરું છું અને આમાં કાંઈક સૂચવું છું-- સૂચવવાનું કે–આસ્તિકતાના પાયારૂપ પુનર્જન્મની સ્પષ્ટતા તે ત્રત્રવેદમાં ન મળે, અને બ્રહ્માના ચોથા મુખથી ચેાથે અથર્વવેદ પ્રગટ થયો, તેમાં અનાર્યોને ધમ ધૂ. આ બધી ગુંચવાડા ભરેલી વાતે શાથી? બીજો પ્રસ્તાવનાને લેખ-વસ્તુ સ્થિતિ વધાવી લેવાના નિર્ણય સુધીને વાંચે, શ્રી કૃષ્ણાદિક ત્રણ મહા પુરૂષના પૂના-વેદેના, કે બ્રાહ્યણ ગ્રંથના, લેખે વધાવી લેવા જેવી સ્થિતિના નથી. એજ તાત્પર્ય નીકલશે વિચારવાની ભલામણ કરું છું. મારી ભૂલ થઈ હોય તે ક્ષમા ચાહું છું. આ મારા વિચારની પુષ્ટિ મણિલાલભાઈના લેખથી પણ મળી શકે તેમ છે આગળના લેખમાં જુવે. મણિલાલ નભુભાઈ દ્વિવેદીના સિદ્ધાંત સારમાંના પૃ ૪૨ ૪૩ ૪૪ ના ત્રણ લેખે અમે મુક્યા છે– ત્રિા લેખથી વિશેષ વિચારવાનું કે –“ બ્રાહ્મણેમાં સમાયલા ધમ, વિચાર માટે આપણને ઉંચું મત પેરે તેવી (કલ્પના) નથી, કેટલીક તે કેવળ નિર્માલ્ય અને બાલિશ ભાવ યુક્ત હોય તેવીજ છે. ઘણા ખરા પ્રાચીન દેવતાઓનાં સ્વરૂપ ને ધર્મ, ઉલટ પાલટ થઈ ગયાં. મને ધીમે ધીમે ચંદ્ર સાથે મેળવવા પ્રયત્ન થતે ચાલે, યજ્ઞ પુરૂષ જ દેવ કલ્પા. પ્રજાપતિ સર્વથી મોખરે આવી બધાને નિયંતા થઈ યજ્ઞને પ્રવર્તક, ઉપદેશક, અધિષ્ઠતા થયે એજ બ્રહ્મારૂપે પણ પૂજાતે થયે.” . - આ બધું લખીને પૃ ૫ માં–કલ્પનાના કુસમે વેરીને જણાવ્યું છે કે “કઈ પ્રકારની ગતિ થતાંજ સુષ્ટિ કમને આરંભ થવા લાગે છે, આ વાત ઋષિઓને જડેલી જણાય છે.” આ મણિલાલભાઈના લેખમાં કાંઈક ખુલાસો કરવા ધારું છું જેનોને જાગૃતીના પૂર્વ પ્રથમ વેદોની કૃતિઓથી યજ્ઞ યાગાદિકનાં For Personal & Private Use Only Page #954 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ તત્ત્વત્રયી–મીમાંસા. ' . ખંડ ૨ વિધાને સભર ચાલતાં હતાં. જેન બૌદ્ધની ચલવલ સરૂ થતાં. વેદ ધર્મને ટકાવી રાખવાના હેતુથી બ્રાહ્મણ ગ્રંથની શરૂઆત થતી ચાલી, પઠન પાઠનના ધંધાવાળા અક્ષરજ્ઞાનના તે પંડિતેજ હતા, પરંતુ અતીન્દ્રિયજ્ઞાનના અભાવે તે બ્રાહ્મણ ગ્રંથ ઉચું મત પ્રેરે તેવા ક્યાંથી બને? તેથી મણિલાલભાઈએ નિર્માલ્ય અને બાલિશ ભાવ જેવા લખીને બતાવ્યા. મેકડેનલ સાહેબેસ, સા. પૃ. ૩૮ માં • “વેદના મંત્ર અને ચાગને વિધિ એ બેઉને પરરકરને સંબંધ કેવી રીત છે અને એક બીજાની અપેક્ષાએ એ બેઉને ગૂઢ અર્થ શું છે, તે સમજાવવું એ બ્રાહ્મણને મુખ્ય ઉદ્દેશ છે. એમાં પ્રસંગવશાત્ જે દંતકથાઓ અને ધ્યાન ખેંચે એવા વિચાર આવે છે તે જે બાદ કરીએ તે, એ ગ્રંથ સાહિત્યની રચના તરીકે કંઈપણું રમણીય લાગે એવા છે એમ આપણાથી કહી શકાશે નહીં. એ ગ્રંથમાં વિધિની જે સમજુતી આપવામાં આવી હોય છે તેની પુષ્ટિના માટે વ્યાખ્યા સંબંધી, ભાષા સંબંધી અને ઉત્પત્તિ સંબંધી કેટલાંક વચને પણ સાથે સાથે સાંકળી દેવામાં આવ્યાં હોય છે. અને જગતની અષ્ટિ વિષેના તથા એ સુષ્ટિના રચનાર વિષેના પ્રગટ કરાયેલા વિચારોના સમર્થનમાં દંતકથાઓ અને ફિલસુફીની ચર્ચાઓ પણ આપવામાં આવી હોય છે. - વિષેની સ્વછંદ કલ્પનાઓથી ભરેલાં અને જુદી જુદી વસ્તુઓમાં તુરંગી પણે, રે બેવકુફી ભરેલી રીતે બીજે કઈપણ સ્થળે નજ દીઠામાં આવે એવું એકતાનું આપણુ કરનારાં ઉપલકિયાં અને આડંબરવાળાં વિવેચનેને સંગ્રહ એ ગ્રંથોમાં થયેલું છે.” આ બધા પૂર્વેના લેખમાં મારા વિચારે. જૈનોની જાગૃતીના પૂર્વે–અંતીદ્રિય જ્ઞાનના અભાવવાળા, વૈદિમતના ત્રષિઓ પઠન પાઠનથી નિર્વાહ કરનારા, પિતાના શદ્ધિત દેવતાઓની સ્તુતિઓથા હેમ હવન કરી સુખ સગવડતા મેળવવાના પ્રયત્નવાળા હશે. વેદમાં પ્રાથે તેના સંબંધેજ વિશેષ જ્ઞાન મલી આવે છે. જેઓંના ૨૨ મા સર્વજ્ઞ તીર્થકર થયા પછી, ૨૩ મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ઘણા લાંબા કાલે ઈ.સ. પૂર્વે ૮-૯ મા સૈકામાં થયા. તેમનાથી પ્રકાશિત ની પ્રજા પુનઃ For Personal & Private Use Only Page #955 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું. સર્વના તત્વના વિકારરૂપજ હાલને વૈદિક ધર્મ. ૨૨૩ પ્રસરતાં વેદિકેમાં બ્રાહ્મણાદિ ગ્રંથની ચલવલ ઉભી થએલી એમ ચાખું માલમ પડે છે. ઈ. સ. પૂર્વે ૮૦૦ સોના પહેલાં–વેદ ધર્મની પુષ્ટિ બતાવનારા, બ્રહ્મણદિક કેઈ પણ ગ્રંથે જાહેરમાં આવેલા જનાતા નથી. સૃષ્ટિના આરંભમાં-ઈશ્વરથી પ્રાપ્ત થએલા વેદ માનીએ તે સુષ્ટિની ઉત્પત્તિને આજે પચ્ચાસ વર્ષ થયાં, તે એવા સ્વરૂપનાં કે–ચાર અબજ અને બત્રીસ હજાર વર્ષ થાય ત્યારે બ્રહ્માને એક દીવસ, એ માન્યતાને વિચાર કરી જોતાં પચાસ વર્ષના ૧૮૦૦૦ હજાર દિવસ થાય. ચાર અબજ અને બત્રીશ હજારથી એ અઢાર હજારને ગુણતાં જેટલા વર્ષ થાય તેટલા સુષ્ટિની ઉત્પત્તિને અને વેદને પ્રગટ થએલાં વર્ષ મનાય. તે શું એટલા બધા વર્ષ સુધી વેદના ઉપર ગ્રંથ લખનાર કોઈ ન થયા ? તે પછી ઈ. સ. પૂર્વે આઠમા સિકાથી બ્રાહ્મણદિક ગ્રંથના લખનાર શા કારણથી થયા? ખાસ ત્રિવેદમાંજ-પ્રલયકાલ પછી અનાદિના ઈશ્વરથી આ વર્તમાન કાલમાં પ્રચલિત બધાએ પ્રકારની નવીન રૂપથી સૃષ્ટિની ઉત્પત્તિનું પ્રમાણ લખીને બતાવેલું છે. આમાં સત્ય શું છે? કઈ બતાવશે ખરા કે? આગળ-બ્રહનાં પચ્ચાસ વર્ષ બીજા થતાં સૃષ્ટિને અને તેને પણ નાશ વિચારી શકાય છે તે વેદના પ્રલયકાલના સુકતથીજ તેનું સ્વરૂપ બતાવું છું-- જગદા લોચન પૃ. ૨૨ સુષ્ટિની ઉત્પત્તિના પૂર્વે શું હતું? પ્રલયાવસ્થા– (१) नासदासी नो सदासीत्तदानीं नासीद्रजो नो व्योमापरोयत्। किमावरीव कुहकस्य शर्मनभः किमासीङ्गहनं गभीरं ॥ १॥ न मृत्यु रासीदमृतं न राज्या अह आसीत् प्रकेतः। आनीदवातं खंघया तदेकं तस्माद्धायन्नपर: किंच नास ॥ २ ॥ तम आसीत्तमसागूढ मग्रेऽप्रकेतं सलिलं सर्वमाइदं । तुच्छेनाभ्वपिहितं यदासीत्तपसल्महिना जायतैकं ॥ ३ ॥ काम स्तदने समयवर्चताधि मनसोरेत:प्रथमं यदासीत् । सतोबन्धमसति निरविन्दन हृदि प्रतीच्या कवयो ममीषा ॥ ४ ॥ तिरधीनो विततो रश्मिरेषामयः For Personal & Private Use Only Page #956 -------------------------------------------------------------------------- ________________ "૨૨૪ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ स्विदासी३नुपरि स्विदासी३त् । रेतोधा आसन्महिमा न आसन्त्स्वधा अवस्ता त्प्रयतिः परस्तात् ॥ ५ ॥ को अद्धा वेद क इह प्रवोचत्कुतः आजाता कुतइयं विस्टष्टिः । अर्वाग्देवा अस्य विसर्जने नाथा को वेद यत आबभूव ॥ ६ ॥ इयं विस्टष्टर्यदि वभूव यदि वा दधे यदि वा न । यो यस्याध्यक्षः परमे વ્યોમન્લો અનેક્ નિવા ન ચેર્ ડા (૫. મં. ૨૦, ૨૨૨, ૨-૭) ભાવાથ—પ્રલય દશામાં સૃષ્ટિના મૂલ કારણને! પત્તો નહી મલેલા, અને તે નહી હૈતી એવુ' પણ ન હતુ’. સ ્--અસત્થી વિલક્ષણ કઈ અનિચનીય દશા જ હતી. ન કઈ લાક હતા, ન પૃથ્વી, ન અતરિક્ષ, અને ન અંતરિક્ષના આગળના ઘુલેાક આદિ. જ્યારે કાઇ આઘારજ નહી હતા તે એના આવરક–ઢાંકવા વાળાજ કયાંથી આવે ? તે સમયે જીવાની પણ અઢષ્ટ અર્થાત્ સુખ દુઃખાના સાક્ષાત્કાર કરાવવા વાલા ધર્માંધના વિલીન હેાવાના કારણે પ્રલય દશાજ હતી—ઉપાધિના વિલયથી ભાક્તા જીવ પણ વિલીન જ હતા. અર્થાત્ ન ભાગ્ય હતા ન ાક્તા, કાંઇ પત્તો નહીં મલતા હતા. ગંભીર ગહન જલરાશિ સમુદ્ર આદિ કાંઇ ન હતું ॥ ૧॥ તે સમયે ન મૃત્યુ હતુ, ન અમૃત, ન રાત્રિનું ચિન્હ હતુ, નદિનનું, સૂર્ય ચંદ્રમા જ નહી હતા તે પછી અહી રાત્ર કયાંથી હાવે ? કેવલ એક નિરુપાશ્વિક ૪ આનીત અર્થાત સર્વાંના પ્રાણન કન્હેં શુદ્ધસવ ગ્રંથ હતા, જે એકલા પેાતાના આશ્રયમાં જ સ્થિત હતા. ખસ તેણે છેડીને ખીજુ કાઈ હતું જ નહીં ॥ ૨ ॥ સૃષ્ટિ ઉત્પત્તિથી પૂર્વે જે તરફ જીવા તે તરફ ગૂઢ તમજ તમ હતું, એજ કારણે કાંઇ પણ પત્તો નહી મલ્યા હતા. જેમ જલ ારી જવાથી નીચેની વસ્તુઓના પત્તા નથી મલતે, જેમ નીર મિશ્રિત જલમાં નીર–ક્ષીરના વિવેક કઠિન થઇ જાય છે. એજ પ્રકારે તે તુછ તમથી આવૃત દશામાં કાંઇ પણ જ્ઞાન નહીં થતું હતું. આ જે કાય રૂપ જગત્ ઉત્પન્ન થયુ તે, તે સત્ત્વ પ્રાની પ્રર્યાલેચનની મર્હિમાંથી જ ઉત્પન્ન થયું. x आसिदिदं तमोभूत-मप्रज्ञातमलक्षर्ण । अप्रत मान्य- महा प्रलय वर्णन पण एमाथी मलता जेषु है. मनिर्देश्यं प्रसुप्तमिव सर्वतः ॥ ( मनुः० १-५ ) प्रशस्तपाद For Personal & Private Use Only Page #957 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું. સર્વજ્ઞોના તાવના વિકારરૂપજ હાલને વદિક ધર્મ. ૨૨૫ આ સૃષ્ટિ ને આ રૂપમાં આવવાના પૂર્વે તે સર્વ બ્રહ્મના મનમાં સિસૃક્ષા આ જ ને ઉત્પન્ન કરવાની ઈચ્છા હતી, તે જ આ સૃષ્ટિના બીજ ભૂત થઈ. કેમ કે-અતીત કલ્પમાં પ્રાણિયો દ્વારા કર્યા હતાં કર્મ તે સમયે હતાં, એટલેજ માટે સર્વ ફલ દાતા, સાક્ષી, કર્માધ્યક્ષ, પરમેશ્વરના મનમાં સિસૃક્ષા (રચવાની ઈચ્છા) થઈ. કવિ અર્થાકાંત દશ વિદ્વાન જ આ જગતના બંધન હેતુ ગતકલ્પત કર્મસમૂહને પોતાની વિવેક દષ્ટિ થી જાણી લે છે. છે જે કર્મ સમૂહના કારણે કર્માધ્યક્ષના મનમાં સિસૃક્ષા ઉત્પન્ન થઈ, તે સિસૃક્ષા એકદમ એવી વ્યાસ થઈ જેમ કે સૂર્યની રમિયા–એકદમ સર્વત્ર વ્યાપ્ત થઈ જાય છે. ફરી એ પત્તો ન મળે કે સૃષ્ટિક્રમ થી તરફથી પ્રારંભ થયો. નીચેથી, ઉપરથી, મધ્યથી કાંઈ જાણ્યું નહી ગયું અર્થો-સિસૃક્ષાના સમકાલજ સર્વત્ર સર્ગક્રિયા પ્રારંભ થઇ ગઈ. જેમાં કઈ ભોક્તા હતા, કેઈ કર્તા હતા, અને તેઓ માટે મહાન વિચદાદિ પંચ મહાભૂતે ની સુષ્ટિ થઈ. એ પ્રકારે પરમાત્માએ માયા સહિત ભક્ત ભાગ્ય રૂપથી સુષ્ટિ રચી. પ . કોન પુરુષ ઠીક ઠીક બતાવી શકે છે અથવા જાણી શકે છે કે-સૃષ્ટિ ક્યા નિમિત્તે અથવા ઉપાદાન કારણથી બની. વિદ્વાન તે એ વાતને બતાવી શકશે ? વિદ્વાન કેવા પ્રકારે બતાવી શકશે? તે તે સૃષ્ટિ ઉત્પત્તિના અનંતર ઉત્પન્ન થયા, તે પિતાનાથી પૂર્વ કાલમાં વિદ્યમાન દશાને બંધ કેવી રીતે કરાવી શકશે? ૫ ૬ આ સૃષ્ટિ જે નિમત્ત અથવા ઉપાદાન કારણથી બની અથવા એને ધારણ કરવાવાળો કઈ છે યા નથી. એ વાત ને કેઈ જાનતા હશે તે તેજ એક કર્માધ્યક્ષ, સર્વાધ્યક્ષ પરમાત્મા જનતા હશે. . ૭.” આમાં મારા બે બેલ–પુરાણના પંડિતોને બધાએ દેવે સુષ્ટિ ઉપ્તન કરતા નજરે પડયા. તેમને થએલું નવીન પ્રકારનું જ્ઞાન તેને આપણે વિસ્તારથી તપાસી લીધું. સેવેલીના રસનું પાન કરવાવાળા, વેદના પ્રાચીન ઋષિઓને, દીકરીની પાછલ દેડનાર પ્રજાપતિ-બ્રહ્મા તે પૃથ્વી, આકાશ, સૂર્ય, ચંદ્ર, સમુદ્ર, મહાસમુદ્ર, બધા જી, ઉત્પન્ન કરતા દેખાયા. પરંતુ બીજાને ખબર ન પડે તેવા પ્રકારનું નવીન જ્ઞાન દૂનીયાને બતાવી દીધું. આ બધાએ મહાપુરૂષ સષ્ટિની ઉત્પત્તિનું જ્ઞાન બતાવનારા ધન્યવાદના પાત્ર ખરા કે નહી ? 29 For Personal & Private Use Only Page #958 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ vvvvvvv www wwww ऋग्वेदालोचन पृ. २०५ थी ८ मां (૨) દિથી પ્રકાતિનુ. 2. . ૨૦ રૂ ૨૨, મંત્ર ૨૦ ૬. हिरण्यगर्भः समवर्तताग्रे भृतस्यजात पतिरेक आसीत् । सदाचार पृथिवीं શા કુત્તમાં જ રેવા વિવિધેઇત્યાદિ દશ મંત્રનું છે. - કિંચિત્ ભાવાર્થ માત્ર બતાવું છું - સુષ્ટિ ઉત્પત્તિના સમયે એકલા હિરણય ગર્ભ પ્રજાપતિ હાજર હતા, તેજ સૃષ્ટિના સ્વામી હતા, તેને જ ઘી, ભૂમિ અને અંતરિક્ષ ધારણ કરેલાં છે. # ૧ જે આત્માને, બલને આપવાવાળો છે. જે પ્રાણિમાત્રને રાજા છે, ક્રિપાદ, ચતુબપદને સ્વામી છે, એ પર્વત, સમુદ્ર, નદીયે જેની છે. દિશા પ્રદિશાઓ જેની બાહ છે. જેને અંતરિક્ષ, પૃથ્વી, સ્વર્લોક, આદિત્ય, અંતરિક્ષસ્થ મહાન જલરાશિને નિર્માણ કર્યા છે. જેને પિતાના અભિધ્યાનથી ( વિચારથી) ઘી, પૃથ્વી બનાવ્યાં અને સૂર્ય જેનાથી પ્રકાશિત થયે. જેને પ્રલયકાલમાં જલરાશિએ સર્વ ને વ્યાપ્ત કરી રાખ્યાં હતાં તે ફરીથી નકલ્યાં અને ઉત્પન્ન થએલા દેવાદિકમાં પ્રાણ સંચાર કર્યો. જેને મહા પ્રલયને દેખે. જેને પૃથ્વીને ઉત્પન્ન કરી અને અંતરિક્ષ અને જલરાશિને બનાવ્યાં, તે અમને નહી મારે. હે પ્રજાપતે? તારા વિના કેઈ નથી કે જે સમસ્ત પ્રાણિ વર્ગને ઉત્પન્ન કરી શકે. અમે જે ફલની વાસનાથી યજ્ઞ યાગાદિ કરી રહ્યા છીએ તે ફલ મલે અને વિવિધ ધનના સ્વામી થઈએ. ઈત્યાદિક વિશેષ તે ગ્રંથથી જોઈ લેવું. એજ ગ્રંથકારે પૃ. ૨૦૮ માં– ૧૦, ૧૧ ને ગામમાં મંત્ર-તંત્ર વર્ચવામragatsધ્ય ગાયત્ત સાથથત સતત અવઃ ના મંત્રથી ત્રણ મંત્ર મુક્યા છે તેને તાત્પર્ય–તેજ પરમાત્માના અભિ ધ્યાનથી-જત અને સત્ય, દિન અને રાત્રિ, સમુદ્ર અને મહાસાગર, સંવત્સર, સૂર્ય, ચંદ્ર, દ્યો, પૃથ્વી અંતરિક્ષ ઉત્પન્ન થયાં. તેને તેમને પૂર્વે સુષ્ટિ જેવાં જ બનાવ્યાં નીચે લેખકે એમ જણાવ્યું છે કે આથી સ્પષ્ટ છે કે-પ્રવાહ રૂપથી આ સૃષ્ટિ નિત્ય છે. એજ ગ્રંથકારે પૃ. ૨૦૯ માં-ઝ. ૧૦, સૂ. ૯૦ મું. મંત્ર ૧૬ નું મુકી જણાવ્યું છે કે આ પુરૂષ સૂક્ત ચારે વેદમાં આવેલું છે-વિરાટુ પુરૂષ પુરૂષ–સૂકત તન્નશ કુ લાક્ષઃ સદuત સપૂમિ વિશ્વ વૃવાયા તિહાપુરું ? For Personal & Private Use Only Page #959 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ૩૪ મું. સર્વના તવના વિકારરૂપજ હાલને વદિક ધર્મ. ૨૨૭ આ ઉપરના મંત્રથી સરૂ થાય છે. સાયણાચાર્યજીના કરેલા ભાષ્યને કિંચિત ભાવાર્થ– સર્વ પ્રાણિઓને જે બ્રહ્માંડ દેહ છે તેજ વિરા પુરૂષ છે. તેનાં અનંત માથાં, ચક્ષુ, અને પગ છે. તે બ્રહ્માંડના ચારે તરફ ઘેરો ઘાલી દશાંગુલ વધેલ છે. અર્થાત બ્રહ્માંડથી પણ દશાંગુણ બહાર છે. જેમ આ ક૯૫માં પ્રાણિમાત્ર-વિરા પુરૂષના અવયવ છે, તેમ પૂર્વકલમાં હતા, અને ભવિષ્યમાં પણ થશે. તે અમૃતને સ્વામી પ્રાણિમાત્રના ચોગ્ય અન્નથી વધતું રહે છે. કારણાવસ્થાથી નીકલી દશ્યમાન જગદડવસ્થાને પ્રાપ્ત થાય છે. ભૂત-ભવિષ્ય વર્તમાન રૂપ જેટલું જગત છે. તે તેનું સામર્થ્ય છે. ત્રણે કાલના પ્રાણિમાત્ર તેના ચતુર્કીશ પ્રકાશમાં સ્થિત છે, પણ તે અવિનાશી છે. તે સંસારથી બહિર્ભત, સંસાર શ રહિત ત્રિપાદ છે. તેને એથે પાદ સુષ્ટિ-સંહાર રૂપથી વારંવાર ઉત્પન્ન અને નષ્ટ થાય છે. તે જ ચરાચર રૂપથી કરે છે. તેજ આદિ પુરૂષથી વિરાટુ બ્રમ્હાંડ દેહ ઉત્પન્ન થયું, તેજ વિરા દેહને આશ્રય લઈ દેહાભિમાની પુરૂષ ઉત્પન્ન થયા. તે દેવ, તિ , મનુષ્ય આદિ રૂપવાળા થયા. તેને ભૂમિ ઉત્પન્ન કરીને જીવોનાં શરીર બનાવ્યાં. જ્યારે પૂર્વ ક્રમથી સુષ્ટિ થઈ ત્યારે બીજું સાધન ન હોવાથી દેવેએ મનથી તેજ પુરૂષ સ્વરૂપને હવી કલ્પના કરીને યજ્ઞ કર્યો. વસંત ઋતુ-ઘી, ગ્રીષ્મ-લાકડાં, તે પુરૂષ પશુનું પ્રોક્ષણ કર્યું. અને સુષ્ટિ સાધન યોગ્ય પ્રજાપતિ આદિ દેવેએ યજ્ઞ કર્યો. તે યજ્ઞથી દધ્યાદિ ભાગ્ય પદાર્થ, હરિણાદિ પશુ, ગ્રામ્ય અશ્વાદિ, ગુ, યજુ, સામ અને ગાયત્ર્યાદિ છંદ ઉત્પન્ન થયા. તેનાથી અશ્વાદિ, બન્ને તરફના દાંતવાળા પશુ, ગાય, બકરાં, ઘેટાં, ઉત્પન્ન થયાં. પ્રજાપતિના પ્રાણરૂપ દેવેએ તે વિરા પુરૂષને કેટલાક ભાગોમાં વિભક્ત કર્યા-બ્રાહ્મણ તેના મુખરૂપ, ક્ષત્રિય બહુરૂપ, વૈશ્ય ઊરૂ રૂપ, શદ્ર પાદસ્વરૂપ એમ વિરાટુ પુરૂષમાં વિભાગ કર્યા. જે પ્રમાણે ભેગ્ય પદાર્થ–ગવાદિ પશું, વેદાદિ, બ્રાહ્મણાદિ, તેનાથી ઉત્પન્ન થયા, તે પ્રમાણે પ્રજાપતિના-મનથી ચંદ્રમા, ચક્ષુથી સૂર્ય, મુખથી અગ્નિ, પ્રાણથી વાયુ, ઉત્પન્ન થયા. નાભિથી અંતરિક્ષ, શિરથી ઘો, પગથી ભૂમિ, શ્રોત્રાદિથી દિશા તથા અન્ય લેકા લેકાંતર ઉત્પન્ન થયા. એ સાંકલ્પિક યજ્ઞની ગાયગ્યાદિ સાત છંદ પરિધિયાં હતી. અર્થાત્ ઐષ્ટિક આહવયની ત્રણ, ઉત્તર વેદિકાની ત્રણે, અને સાતમે આદિત્ય. એકવીશ સમિધાઓ અર્થાત–૧૨ માંસ, ૫ અતુ, ત્રણ લેક, અને આદિત્ય. પ્રજાપતિના પ્રાણેદ્રિયરૂપ-દેવેએ માણસ યજ્ઞ કરતાં વિરાટ પુરૂષને જ For Personal & Private Use Only Page #960 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૨ પશુ માની લીધે, અને ચને વિસ્તાર કર્યાં. એ માણસ યજ્ઞથી યજ્ઞસ્વરૂપ પ્રજાપતિની પૂજા કરી તે સમયે જગદ્રુપ વિકારના ધારક તેજ ધર્મ મુખ્ય હતા. તે પુરૂષ તે ત્રિરાટ્ પ્રાપ્તિરૂપ સ્વર્ગને પ્રાપ્ત થાય છે, જ્યાં પુરાતન વિરાટ્ પુરૂષની ઉપાસના કરવાવાળા સાધકદેવ રહે છે. I ૧૬ | ’ સ્વામી દયાનંદજી-ઋગ્વેદના પુરૂષ સૂકત સુધી પહુચ્ચા નથી પણ યજુવેંદના પુરુષ સુક્તના અથ કરતાં પુરૂષ-વિશેષ્યનાં બધાએ વિશેષગુ કહી બતાવ્યાં છે ભ્રમ્હાંડમાં અને શરીરમાં વ્યાસ, જીત્રમાં વ્યાપક, દશાંગુલનું ઉલ્લંધન કરીને સર્વત્ર સ્થિર તેજ જગતને મનાવવા વાળા છે. ૧ જગત્ ઉત્પન્ન થયુ, થશે, અને હાલ છે. એ ત્રણેને; તેજ રચે છે. એજ મેક્ષના આપવાવાળા છે. તેમાં જન્મ, આદિના વ્યવહાર નથી, પુરુષની અપેક્ષાથી જગત કિચિત દેશમાં છે. આ રથૂલ જગા જન્મ અને ન!શ થતા રહે છે. મેથી પુરૂષ અલગ રહે છે. ચેતન અને જડરૂપ જગત અનાવવાવાળા પુરૂષ સત્ર વ્યાપક થઇને દેખી રહ્યા છે. અને આકષઁણુ કરી રહ્યો છે. જેના સામર્થ્યનું સામર્થ્ય તે મૂલ પ્રકૃતિ છે. જેનું શરીર બ્રહ્માંડ તુલ્ય છે. સૂર્ય ચંદ્રમા નેત્ર છે, વાયુ પ્રાણુ, પૃથ્વી પગ, ઇત્યાદિ લક્ષણવાળા જે આકાશ તે વિરટ છે. તે વિરા તત્ત્વાના પૂર્વ ભાગેાથી સ» પ્રાણિયા અને પ્રાણિયાના દેહ, પૃથક્ પૃથક્ ઉત્પન્ન થયે છે. જેથી સર્વ જીવા વાસ કરી રહ્યા છે જે દેહ તેજ પૃથ્વીદિના અવયવ, અન્નઆદિ ઔષધિયાને પ્રાપ્ત થાય છે. તે વિરાટ્ પરમેશ્વરથી અલગ અને પરમેશ્વર સસારરૂપ દેહથી અલગ છે. પ્રથમ ભૂમિ આદિ જગતને ઉત્પન્ન કરીને પછી ધારણ કરી રહ્યા છે. ફરી ભૂમિ આદિ જગને પ્રથમ ઉત્પન્ન કરીને પછી ધારણ રહ્યો છે. તેજ પુરૂષથી સવ ભેજન, વસ્ત્ર, અન્ન, જલ આદિ પદાર્થને મનુષ્ય લેાકેાએ પ્રાપ્ત કર્યાં છે. એથી મનુષ્ય લેાકેાને ઉચિત છે કે તેને છેડીને બીજાનો ઉપાસના ન કરે. ગાય, વનના સ પશુઓ, સવ પક્ષિયા, સૂક્ષ્મ દેહધારી કીટ, પતંગ આદિ સર્વાં જીવના દેહ પશુ તેનેજ ઉત્પન્ન કર્યા* છે. ।। ૬ । તેજ બ્રહ્મ પુરૂષથી—ઋગ, ય, સામ અને અથવેદ ઉત્પન્ન થયા છે. । ૭ । તે પુરૂષથી ધૈાડા, વિદ્યુત, અન્ને તરફના દાંતવાળા ઉઢ, ગધેડા, ગેાજાતિ ગાય, પૃથ્વી, કિરણા અને ઈંદ્રિયા ઉત્પન્ન થયાં છે, જે સત્રથી પ્રથમ પ્રગટ For Personal & Private Use Only Page #961 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું. સર્વના તત્વના વિકારરૂપ જ હલને વદિક ધર્મ. ૨૨૯ જગતને બનાવવાવાળો, જગતમાં પૂર્ણ થઈ રહ્યા છે. તે જ પરમેશ્વર સત્ય આચરણથી પુજને ચગ્ય છે. દુષ્ટ કર્મ કરવું કેઈને ઉચિત નથી. એ ૯ u તેમાં ચિત્ર વિચિત્ર ઘણા પ્રકારનું સામર્થ્ય છે. બ્રામ્હણ તેનું મુખ, ક્ષત્રિયે બાહું, વૈશ્ય ઉરું, શુદ્ર પગ, તેના જ્ઞાન સ્વરૂપથી ચંદ્રમા, તેજ સ્વરૂપથી સૂર્યઃ આદિ, અવકાશથી આકાશ, વાયુથી વાયુ, પિતતાના કારણથી ઈદ્રિયાં, સૂક્ષ્મથી અંતરિક્ષ, માથાથી સૂર્ય, આદિ, પગથી ભૂમિ, કાનથી દિશાઓ, એજ પ્રમાણે તે પરમેશ્વરે-સર્વ લોક, તેમાં વસાવાવાળા પદાર્થો ને ઉત્પન્ન કર્યા. ૧૩ વિદ્વાન લેકેને કર્માનું સાર ઉત્પન્ન કર્યા. તે ઈશ્વરના આપેલા પદાર્થોથી યજ્ઞાનુષ્ઠાન કરે છે. તે બ્રહ્માંડનું રચન,પાલન અને પ્રલય કરવા રૂ૫ યજ્ઞ છે. એ બ્રહ્માંડ યજ્ઞમાં વસંત ઋતુ ઘી, ગ્રીષ્મ લાકડાં, બીજી બાતુઓ આહુતીઓ છે. જેટલાં બ્રહ્માંડ તેના એક એક ઉપર સાત સાત આવરણ બનાવ્યાં. તે નીચે મુજબ ૧ સમુદ્ર, ૨ ત્રસરે, ૩ મેઘમંડલ વાયુ, ૪ વૃષ્ટિજલ, ૫ વૃષ્ટિજલના ઉપર એક પ્રકારનું વાયુ. ૬ સૂમ વાયુ નામ ધનંજય, ૭ સુત્રત્યે વાયુ ધનંજચથી પણ સૂક્ષમ, એ સાત પરિધિયાં છે. આ બ્રહ્માંડને ૨૧ પ્રકારની સામગ્રી નીચે પ્રમાણે – ૧ પ્રકૃતિ, બુદ્ધિ અને જીવ એ ત્રણે મલીને, અતિ સુક્ષમ, ૨ શ્રોત્ર, ૩ ત્વચા, ૪ નેત્ર, ૫ જીન્હા, ૬ નાસિકા, ૭ વાફ, ૮ પગ, ૯ હાથ, ૧૦ લિંગ, ૧૧ ગુદા, ૧૨ શબ્દ, ૧૩ સ્પર્શ, ૧૪ રૂ૫, ૧૫ રસ, ૧૬ ગંધ, ૧૭ પૃથ્વી, ૧૮ જલ, ૧૯ અગ્નિ, ૨૦ વાયુ. ૨૧ આકાશ એ એકવીશ સમિધા કહેવાય છે, * જે જગતને રચનાર, દેખનાર તે પૂજાય છે. તેમના કર્મ ગુરુનું કથન, અને ધ્યાન કરતા વિદ્વાન કલ્યાણ જાણે છે ૧૫ વિદ્વાન તે દેવ, પૂજ્ય છે. કેમકે-તે પરમેશ્વરની આજ્ઞા પાલન આદિ સર્વ દિન કરે છે તેથી તે પૂજ્ય છે. દુખેથી છુટે છે અને આનંદમાં રહે છે તેજ મોક્ષ છે. ૧૬ છે આ સુષ્ટિ ઉત્પન્ન કરવાની ઈછા તે અને ઉત્પન કરવા લાગે ત્યાં સુધી તે પ્રજાપતિ, ઉત્પન્ન કરતાં જેટલાં અંશમાં વ્યાપ્ત પુરૂષ તે વિરાટ, તેજ વિરાટ પુરૂષના રૂપકથી આ સુકતમાં વર્ણન છે. ” For Personal & Private Use Only Page #962 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ પહેલા પ્રલય દશાના સૂક્તમાં જણાવ્યું હતુ કે— “ “ ન લેક હો, ન પૃથ્વી હતી, ઘ લેકાદિ કાંઈ પણ ન હતું. સમુદ્ર મહાસમુદ્ર પણ ન હતા.” આમાં વિચારવાનું કે—કડે અને અબજે કેશ સુધીમાં કુદરતી રીતે ફેલી રહેલી આ પ્રત્યક્ષમાં દેખાતી બધી વસ્તુઓ પ્રલય દશામાં એકદમ કયે ઠેકાણે છુપાઈ જતી હશે? અને ફરીથી એકદમ કયે ઠેકાણેથી આવીને પ્રગટ થઈ જતી હશે ? ફરીથી જણાવ્યું છે કે-“બ્રહ્માના મનમાં જે ઈછા તેજ સુષ્ટિનું બીજ, કેઈ કર્તા તે કઈ કતા, એવી રીતે પંચભૂતની સુષ્ટિ રચી, સૃષ્ટિ શા કારણથી થઈ તે પાછલ થએલા શું બતાવી શકે? જાનતે હશે તે તે પરમાત્મા જાનતે હશે?” પરમાત્મા સિવાય કેઈ બીજે જાણી શક્યો હોય તેમ તે જણાતું જ નથી અને તે પરમાત્મા આપણ નજરે પડેલા નથી, તે આ વિષયમાં સત્ય શું? આ બધુ સૂકત વિચારવાની ભલામણ કરું છું. અઘમર્ષણ મંત્રના અંતમાં જણાવ્યું છે કે પૂર્વની સુષ્ટિ જેવાંજ બનાવ્યાં.” આથી સ્પષ્ટ છે કે આ સૃષ્ટિ નીત્ય છે એમ લેખકે નીચે ખુલાસે કરીને બતાવ્યું છે. બીજા પ્રજાપતિના લેખથી વિચારવાનું કે– પહેલા પ્રલયદશાના લેખમાં જણાવ્યું હતું કે–ન લેક હતું, તથા પૃથ્વી, આકાશ, સમુદ્ર, મહા સમુદ્ર, આદિ કાંઈ પણ ન હતું. માત્ર એક પ્રજાપતિ જ હતું. તે તે કયે ઠેકાણે રહેલે હશે? કેમકે પૃથ્વી આદિમાંનું તે કાંઈ રહેલું હતુજ નહી. તેવા પ્રકારની પ્રલય દશા કેટલા કાલ સુધી રહેલી? ફરીથી પૃથ્વી આદિ જે ઉત્પન્ન કર્યોતેના માટે મસાલા તે એકલે પ્રજાપતિ કયે ઠેકાણેથી ઉઠાવીને લાવ્યા? કારણના પ્રમાણ રૂપમાંજ કાર્ય થાય, એ મુખ્ય ન્યાય વિચારવાને છે. આ બધા લેખમાં નતે કારણના સ્વરૂપને તેમજ નતે કાર્યના સ્વરૂપને વિચાર થએલો છે. માત્ર પ્રજાપતિને આગળ ધરીને મોટી મોટી વાતે કરવામાં આવી છે. પુરાણમાં પ્રજાપતિના લેખે જોતાં તેમનું વર્તન નતે નીતિવાળું છે, For Personal & Private Use Only Page #963 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું. સર્વના તત્વને વિકારરૂપજ હાલને વદિક ધર્મ. ૨૩૧ નો સવંતાવાળું, તેમજ ન લેકના વ્યવહારવાળું જણાય છે. તે પ્રજાપતિએ આ બધા જગની રચના કરી, તે તે કયા ગુણ વિશેષથી કરેલી માનવી? વળી જણાવ્યું છે કે–દેવાદિકમાં પ્રાણેને સંચાર કર્યો, તે તે કેવી રીતે? ગતકલ્પમાંનાં શરીર સુડદા રૂપે પ્રવ રહેલાં તેમાં કે પ્રજાપતિ એ નવીન રૂપનાં શરીર બનાવ્યાં તેમાં, પ્રાણનો સંચાર કર્યો ? તે દેવોએ પ્રજાપતિનું અગ્ય વર્તન જાહેર કરી શાપિત કરેલા છે. આ બધા પ્રકારના લેખે જોતાં સત્યપણું કર્યું ઠેકાણેથી શેધી કાઢવું? કેટલાક ચકેર પંડિતે સત્ય રિથતિ સમજી ગયા છે, પણ લોકોને ખુલાસાવાર બતાવવાની હિંમત કરી ગયા નથી. જુવો કે-આનંદશંકરભાઈએ જણાવ્યું છે કે–શ્રી કૃષ્ણ, ગૌતમ અને મહાવીરે એ ત્રણ પુરુષે સુધીજ આપણું દષ્ટિ પહેચે છે અને વસ્તુ સ્થિતિ વધાવી લેવા જે નિર્ણય છે. આ મર્મના લેખનો વિચાર કરતાં મારા બધાએ લેબોને તાત્પર્ય આપ સજજને વિચારી શકશે અને આગળ વધારાની ખેજ કરશે તે સત્ય પણ સહજે મેળવી શકશે. ઈ. સ. પૂર્વે ૧૦૦૦ ની લગભગમાં–જેન સર્વની ફરીથી જાગૃતિ થતાં વેદની ઉચી સ્થિતિ બતાવવા અક્ષરોના પંડિતએ પિતાના બ્રાહ્મણ ગ્રંથેથી ઉધું છતું લખવાનું સરૂ કર્યું, તેથી મણિલાલભાઈને બ્રાહ્મણ ગ્રંથ નિર્માલ્ય અને બાલ ભાવ જેવા લાગે તેમાં નવાઈ શી? કારણ જૈન સર્વસના તરફથી પ્રસિદ્ધમાં આવતું-૧ અનાદિકાલની આ સુષ્ટિનું સ્વરૂપ, ૨ અવસર્પિણી આદિ લાંબા પ્રમાણુવાળું કાલનું સ્વરૂપ, ૩ અનંત અનંત જીવોના પરિવર્તનનું સ્વરૂપ, ૪ તે જીએ કરેલા કર્મોનું સ્વરૂપ, ૫ કર્મના અનુસારથી જ જીવને સંસારમાં ભટકવાનું સ્વરૂપ, ૬ કરેલા કર્મોને ક્ષય થતાં એકેદ્રિય પણાથી પાંચ ઈદ્રિય મેલવી ઉચી પાયરી ઉપર આવવાનું સ્વરૂપ, ૭ ઉચી ઉચી પાયરી ઉપર આવતાં મતિજ્ઞાનથી તે કેવલજ્ઞાનની પાયરી સુધી જી કેવા કેવા પ્રયત્નથી ચઢે છે તેનું સ્વરૂપ, ૮ દેવતાઓની ગતિ સ્થિતિ આદિનું સ્વરૂપ, ૯ તેમજ નરકના જીવની ગતિ સ્થિતિ આદિનું સ્વરૂપ. જેમ જેમ લોકેમાં પ્રચલિત થતું ચાલ્યું, તેમ તેમ વૈદિકના પંડિતેમાં મેટી ગડમથલ થવા લાગી, તે એટલે સુધી કે-તે સર્વ ના વિષયમાં પિતાની મરજી પ્રમાણે ઉધું છતું કરતા ગયા અને નવીન નવીન ગ્રંથમાં પિતાને ફાવતું ફાવતું દાખલ કરતા ગયા. એટલું જ નહી પણ વેદની મહત્વતા બતાવવા કેટલાક વિષયનાં નવીન નવીન સૂકતો For Personal & Private Use Only Page #964 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર " તત્ત્વત્રયી–મીમાંસા. . ખંડ ૨ બનાવી ઠેઠ વેદમાં પણ દાખલ કરતા ગયા અને ખાસ ઈશ્વરથી જ પ્રાપ્ત થએલા બતાવ્યા. અને કેટલાક પાછલના ગ્રંથમાં મોટા મોટા વિષયો જે ઉંધા છત્તા કર્યા તે વેદ વ્યાસથી પ્રાપ્ત થએલા બતાવ્યા. તેનું સ્વરૂપે અમે કિંચિત જણાવી ગયા છે. માત્ર વેદમાં જે નવીન રૂપે વાત શેઠવઈ તેમાં કિંચિત્ ઇસાર માત્રથી લખીને બતાવું છું–જુવે કે આ સૃષ્ટિ ઈવરે ( બ્રહ્માએ) બનાવી, અને ચાર વેદ પણ બ્રહ્માથી જ પ્રાપ્ત થયા, એવા પ્રકારના સ્વરૂપને જણાવનારાં ત્રણ મેટાં સૂક્તો છે. પહેલું-યજ્ઞ પુરુષનું સૂક્ત, બીજુ પ્રજાપતિનું સૂક્ત, ત્રિનું પ્રલયાવસ્થાનું સૂકત. આ ત્રણે સૂકેતેની કલ્પના–આ સૃષ્ટિ અનાદિના કાલની પ્રવાહથી ચાલી આવેલી છે. આવા પ્રકારનું જૈન સિદ્ધાંત પ્રસિદ્ધમાં આવ્યા પછી બ્રાહ્મણ ગ્રંથામાં, ઉપનિષદમાં. સમૃતિ ગ્રંથમાં, છેવટે પુરાણોમાં અનેક દેવાથી આ સૃષ્ટિ ઉત્પન્ન કર્યાનું કપાયું એ વાતની લેકમાં છાપ પાડવા ઉપર બતાવેલાં ત્રણ સૂકતે વેદ મૂલક બતાવવા ત્રવેદથી જ દાખલ કરવામાં આવ્યાં તેથી મણિલાલભાઈને લખીને બતાવવું પડયું કે–ચજ્ઞ પુરુષ નજ દેવ કપાયો, પ્રજાપતિ–સર્વથી ખરે આવી બધાને નિયંતા થઈ યજ્ઞને પ્રવર્તક, ઉપદેશક, અધિષ્ઠાતા થયે, એજ બ્રહ્મા રૂપે પણ પૂજાતે થયે. આ લેખના અંતમાં તેમને અજાણ વર્ગને સ્થિર રાખવા જણાવ્યું છે કેછે કોઈ પ્રકારની ગતિ થતાં જ સૃષ્ટિ કર્મને આરંભ થવા લાગે છે. આ વાત ત્રષિઓને જડેલી જણાય છે.” આ લેખથી વિચારવાનું કે-આ વાત પૂર્વેના ઋષિઓને જડેલી નહી પણ ઈ. સ. પૂર્વે ૮ માં સૈકાના બ્રાહ્મણદિ ગ્રંથકારના ઋષિઓને તે ક્યા નવા ઈશ્વરથી જડેલી? એટલું જ વિચારવાની ભલામણ કરૂં છું. બીજી વાત એ છે કે—ધારવાડ જીલ્લાના દક્ષિણ બ્રાહ્મણ પંડિત, જૈનધર્મના અભ્યાસી લક્ષમણ રઘુનાથ ભીડે નિ:પક્ષપાત પણે “જૈન અને જગત” ના મથાલાથી આઠ દશ લેખના લેખક–“જૈન ધર્મએ વિશ્વ વ્યાપી ધર્મ છે” એ મથાલાના લેખના પ્રારંભમાં લખી જણાવે છે કે–જૈન ધર્મ એ વિકત હિંદુધર્મ છે, એમ કહેવામાં આવે છે. પરંતુ સનાતન અને પુરાતન એવા જૈન ધર્મનું વિકૃત સ્વરૂપ એ હિંદુ ધર્મ છે. આ વાત જૈનધર્મનું સંપૂર્ણ જ્ઞાન થએલાઆને સ્વીકારવી પડશે.” ઇત્યાદિક અનેક લેખ-લક્ષમણ રઘુનાથ ભીડેના પાછલ્યા ભાગમાં દાખલ કરાવ્યા છે. તે સર્વે ખાસ મનન પૂર્વક વિચારવાની ભલામણ કરું છું, For Personal & Private Use Only Page #965 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું. સર્વજ્ઞના તત્વના વિકારરૂપજ હાલને વૈદિક ધર્મ. ૨૩૩ તે સિવાય બીજા સેંકડો ચતુર પંડિતેએ જૈન ધર્મના અભ્યાસ પ્રમાણે નિ:પક્ષપાત પણાથી પોતાના અભિપ્રા બહાર પડેલા છે, તેમાંના કેટલાક મારા જોવામાં આવેલા, તેમાંના ટુંક ટૂંક વિચારે પ્રગટ કરાવેલા છે તે પણ વિચારવાને ભલ્લામણ કરું છું. આ ખરું જોતાં આ બધા સજજન પુરુષોના લેખો વાંચ્યા પછી સંવત ૧૯૮૦ થી વૈદિક ધર્મના પર દષ્ટિ નાખવા માં છે, જેમ જેમ હું આગળ વધતો ગયે તેમ તેમ તે ચતુર પંડિતેની ચતુરાઈની ખબર પડવા લાગી. પુરાણે જઠાં છે એમ હું સાંભળતે. ખરું જોતાં પુરાણે સર્વથા જૂઠાં નથી. પરંતુ જેનોના ઇતિહાસ ને ઉધો છત્તો ગોઠવી, લેકેને ભ્રમ જાલમાં નાખવા ઘણી ચાતુરી વાપરી છે. તે એવી રીતે કે-જેનોના આદ્ય તીર્થકર શ્રી કષભદેવ, તેમનું ચરિત્ર ઉધું છતું લખી જણાવ્યું કે-અહંના નાસ્તિક ધર્મની પ્રવૃત્તિ ત્યાંથી ચાલુ થઈ. આગલ જાતાં જૈનોના ૧૨ ચક્રવર્તીઓમાંના–આદિના ભરત ચક્રવતીને, જડ ભસ્ત કહે, રાજાના નામથી હલકા ચિત્રીને બતાવ્યા. - સાઠ હજાર પુત્રના પિતા સગર ચક્રવતીને એક રાજા તરીકેના બતાવીમહાદેવજીના વરદાનથી, તે કેઈએ ભેગુ ઋષિના વરદાનથી, સાઠ હજાર પુત્રને મેલવનાર લખીને બતાવ્યા. એટલુજ નહી ઘીના ઘડામાં મોટા થયા. વળી કે એ એક તુબીમાંથી બહેર આવેલા પણ લખીને બતાવ્યા છે. જે છએ ખંડના રાજાઓની પાસે પિતાની આજ્ઞા મનાવનાર તે ચકવતએ તે બારજ થાય. જે ત્રણ ખંડમાં પિતાની આજ્ઞા મનાવનાર તે વાસુદેવ તે એવા ક્રમથી કે–પ્રથમ પ્રતિવાસુદેવ થાય, તેમને ત્રણે ખંડના રાજાએની સાથે યુદ્ધ કરીને, પિતાની આજ્ઞા મનાવવી પડે. તેટલામાં પ્રથમ બલદેવ જન્મે, તેમના પછી વાસુદેવ જન્મ. વાસુદેવ અને પ્રતિવાસુદેવ તે પૂર્વ ભવના વૈરી જ હોય, કેઈ કારણ ઉભુ થતાં લડાઈ જામે, અને વાસુદેવના હાથેજ પ્રતિ વાસુદેવ મરે. એ અનાદિને જ નિયમ છે. પછી વાસુદેવજ ત્રણે ખંડના ભક્તા બને. પ્રતિવાસુદેવ વાસુદેવના હાથથી મરણ પામી નરક ગતિમાં જાય, અને વાસુદેવ રાજ્યના લેભથી મરણ પામી નરક ગતિમાં જાય. “રાજેશ્વરી તે નરકેશ્વરી” એ કહેવત પણે લોકમાં ચાલે છે. તેવાં વાસુદેવનાં નવવિક જ એક કાલમાં નિયમ બંધ થાય. તેને ક્રમ એવી રીતને છે કે-૨૪ તીર્થકરે, ૧૨ ચકવતીઓ, ૨૭ નવત્રિક વાસુદેવાદિકનાં. સર્વે મલી ૬૩ શલાકા પુરુષ જેન ઇતિહાસમાં બતાવ્યા છે. આ બધાએ અદ્વિતીય પુરુષે, મહા પ્રભાવ શાલીઓ 30 For Personal & Private Use Only Page #966 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ તન્નત્રયી–મીમાંસા. ખંડ ૨ હોય છે. જેમકે-૨૪ તીર્થકરે તે સર્વજ્ઞપણું મેળવ્યા પછી ભૂલેલા તો બતાવી કેમાં ધર્મની જાગૃતી લાવનારા હોય છે. • આ ૨૪ ની સંખ્યા બધાએ મતવાલાઓએ, પ્રાયે કાયમ રાખીને જ પિત પિતાના મતને પ્રચાર કરેલું હોય એમ સહજ સમજાય તેવું છે. આ ર૪ મુખ્ય પુરુષને તે તે મતથી જાણ લેવાની ભલામણ કરીને આ ઠેકાણે લખવાનું છે દઉ છું. 'વૈદિક મતમાં એકજ વિષ્ણુના, ૨૪ અને ફરી થી ૧૦, અવતારે કલ્પવામાં આવ્યા છે તેનું સ્વરૂપ કિંચિત લખીને બતાવી દીધુ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણ દે, જુદા સ્વરૂપે પણ કલ્પાયા છે. કેઇએ-વિષ્ણુથી બ્રહ્મા-મહાદેવ ઉત્પન્ન થયાનુ, તે કેઈએ મહાદેવથી બ્રહ્માવિષ્ણુ ઉત્પન્ન થયાનું લખીને બતાવ્યું. . જૈનમાં આ અવસર્પિણીના ૧૨ ચક્રવર્તીએ ક્રમ નીચે પ્રમાણે છે. ૧ ભરત ચક્રવર્તી, વેદિક મતમાં– ૨ સગર ચક્રવર્તી. ( ૧ જડ ભારત રાજા. '' ૩ મઘવ ચક્રવર્તી. ( ૨ સગર ને પણ રાજા કહ્યા છે તે ૪ સનસ્કુમાર ચક્રવર્તી. | લખી બતાવ્યા છે.' ૫ શાંતિનાથ. | આ ત્રણે-ચક્રી પદ મેળવ્યા પછી તીર્થંકર પણ ૬ કુંથુનાથ. } થએલા છે. તે પૂર્વે લખી બતાવ્યું છે. ' ૭ અરનાથ. ૮ સુભમ ચક્રવર્તી. ૯ મહાપદ્મ ચક્રવર્તી.. ૧૦ હરિષેણ ચક્રવર્તી. ૧૧ જ્યનામા ચક્રવતી. ૧૨ બ્રહ્મદત્ત ચક્રવર્તી. જૈન પ્રમાણે-અતિવાસુદેવાદિકને કમ– - પહેલા પ્રતિવાસુદેવ, પછી બલદેવ, તેમના પછી બલદેવના ઓરમાન નાનાભાઈ તે વાસુદેવ, એવા ક્રમથીજ તેમને જન્મ થાય. - ત્રણે ખંડના રાજાઓની સાથે યુદ્ધ કરી પિતાની આજ્ઞા મનાવનાર For Personal & Private Use Only Page #967 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪મું. સર્વજ્ઞાન તત્વના વિકારૂપજ હાલને વૈદિક ધર્મ. ૨૩૫ પ્રતિવાસુદેવને, મોટાભાઈ બલદેવની સાહાથી વાસુદેવ મારે. પછી નિવિનપણાથી રાજ્યને ભેગા કરે. તેનાં નામ નીચે પ્રમાણે : નવ પ્રતિવાસુદેવ નવ બલદેવ. નવ વાસુદેવનાં નામ. ૧ અશ્વ ગ્રીવ નામ, 1 ૧ અચલ બલદેવ. ૧ ત્રિપુષ્ટ વાસુદેવ ૨ તારક નામા. | | ૨ વિજય નામા. ! ૨ દિપૃષ્ટ વાસુદેવ. ૩ મેરૂક નામા. ૩ ભદ્ર નામા. ૩ સ્વયંભૂ નામા. ૪ મધુ અને કેટલનામા. 1 ૪ સુપ્રભ નામા. જ પુરૂષોત્તમ નામા. ૫ નિશુંભ નામા. | ૫ સુદર્શન નામા. ૬ બલિ નામા. ૬ આનંદનામા. ૫ પુરૂષસિંહ નામા. ૬ પુરૂષ પુંડરીક નામા. ૭ દત્ત વાસુદેવા ૭ પ્રહાદ નામા. ૧૭ નંદ નામ. : | ૮ રાવણ નામા. ૮ પા (રામ) ૮ નારાયણ (લક્ષ્મણ). ૯ જરાસંધ નામા. | ક બલભદ્ર. ' ૯ શ્રી કૃષ્ણ વાસુદેવ. દે ઉંદર ને ભેગવે ભેરીંગ” જે, ન્યાય પ્રતિવાસુદેવ અને વાસુદેવમાં હોય છે, અને દુર્ગતિના અધિકારી એ બન્ને જણને બતાવ્યા છે. બલદે સંસારથી વિરક્ત થઈને મેક્ષમાં ગયા છે. માત્ર એકજ દેવતાની ગતિમાં ગયા છે. આ ૨૭ શલાકા પુરૂષની ગતિનું પ્રમાણ પ્રદ્યુમ્નસૂરિ કૃત વિચાર સાર પ્રકરણ પૃ. ૧૧૮ થી. ગાથા ૫૭૯ થી ૮૧ માં જુવે-ગાથાની છાયા एकश्च सप्तभ्यां, पंच च षष्टयां पंचन्या मेकः । gવ રતુથ, u: પુનઃ ચકૃથિવ્યો છે ક૭૨ swવદ્યાવિ ઇષ્ટ સિવિતા રહો નવમ અા : दश सागरायुः भरते सेत्स्यति. कृष्णतीर्थे ॥ ५८० ।। કારિવાજા , રવિ રવિ નિજાના: * rfમનો સમા, રાણા દ ધોમિન ૨ For Personal & Private Use Only Page #968 -------------------------------------------------------------------------- ________________ ર૩૬ (તસ્વયી–મીમાંસા. ખંડ ૨ આમાં જણાવવાનું કે–ચક્રવતીઓ અને વાસુદેવારિક કયા કયા તીર્થકરના સમયમાં થયા તેને વિચાર–પૃ. ૬૫ થી તે ૮૦ સુધીમાં કેટકે મુકી કિંચિત્ વિસ્તારથી લખી જણાવ્યું છે. ત્યાંથી વિચાર કરી લે. વૈદિકમતાં જે વિલક્ષણતા છે તેની કિંચિત્ સૂચના કરીને બતાવું છ– અગીયાર (૧૧) મા–તીર્થકરના સમયમાં, જિતશત્રુ મહાન રાજા. તેમના પુત્ર અચલ બલદેવ. તેમના પછી મૃગાવતી પુત્રી, તેમાં મેહ પામી, રાજાએ અતે ઉરમાં નાખી, પ્રજાપતિના નામથી જાહેરમાં આવ્યા. વૈદિકેએ મૃગાવતીને હરિણી રૂપે, પ્રજાપતિને હરણ રૂપે કલપ્યા. એ પુત્રીના સંબંધથી પહેલા વાસુદેવને જન્મ થયે. તે અરસામાં–“અશ્વગ્રીવ” પ્રતિવાસુ દેવ થયા છે. તેમને નાશ વાસુદેવથી થયો છે. (૧) છતાં દિકેએ--પ્રતિવાસુદેવ અશ્વગ્રીવને, માથુ કપાયા પછી ડાના માથાવાલા કરીને હયગ્રીવ વિષણુ લખીને બતાવ્યા. બતાવેલા પ્રજાપતિથી વાસુદેવ (વિષ્ણુ) થયા છે, તેમાં જણાવ્યું કે વિષ્ણુની નાભિ કમલમાંથી પ્રજાપતિ, તે કેઈએ—પ્રજાપતિથી વિપણ લખીને બતાવ્યા છે. (૨) બીજા તારક પ્રતિવાસુદેવને તારકાસુર લખીને દેવ દાનની લડાઈ બતાવી, તેમાં વિષ્ણુ ફસાયા લખોને બતાવ્યા છે. (૩) ત્રિજા મેરક પ્રતિવાસુદેવને-એરક દાનવ બતાવ્યા, તેથી ત્રાસેલા બ્રાદિક દેવેએ વિષ્ણુની મદદ માગી, વિષ્ણુ પણ દિવ્ય હજાર વર્ષ સુધી તેનાથી લડયા પણ વિષ્ણુ બારા જેજનની ગુફામાં જઈને સુતા લખીને બતાવ્યા. (૪) ચેથા મધુ પ્રતિવાસુદેવ છે, તેના ભાઈ કૈટભ છે, તે બેને પ્રાચીન વાયુ પુરાણમાં વિચિત્ર રૂપે ચિડ્યા. ત્યારે બીજે ઠેકાણે–વિષ્ણુના કાનના મેલથી બે હૈયે ઉત્પન્ન થએલા ચિત્રી, બ્રમ્હાને મારવા ડેલા લખી બતાવ્યા. વિષ્ણુ બ્રહમાની વારે ચઢી–પાંચ હજાર વર્ષ સુધી બાહુ યુદ્ધમાં પડયા, પછી થાકીને ભાગ્યા. જગના ઉદ્ધારકના કાનના મેલથી ઉત્પન્ન થએલા તેથી તે બલવાન લેખકની ચાતુરી કેટલી ? (૫) પાંચમા-નિશુંભ પ્રતિવાસુદેવ છે, સાથમાં નમિ નામ જે બે For Personal & Private Use Only Page #969 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ૩૪ મું. સર્વના તત્વના વિક્રપજ હલને વદિક ધર્મ. ૨૩૭ દૈત્યે ઠરાવ્યા. ગરૂડ ઉપર બેસી વિષ્ણુ લડવા ચઢયા, ત્યાં સદાને માર ખાઈ ગરૂડ અને વિષ્ણુ અને ભાગ્યા. આ શું આસ્તિકના લેખો છે? (૬) છઠ્ઠા-બલિ નામાં પ્રતિવાસુદેવ છે. તેને રાજ-દેત્ય ઠરાવ્યા. વિષ્ણુએ વામનાવતાર ધરીને પાતાલમાં બેસી ઘાલ્યા. આ વાત સર્વત્ર પ્રસિદ્ધ છે. (૭) સાતમ-મલ્હાદ નામને પ્રતિ વાસુદેવ છે. ખરું જોતાં વાસુદેવના શત્રુભૂત છે. તેને પિતાને ભક્તમાની વિષ્ણુ તેને ઈંદ્રપદમાં કાયમ રાખવાને દેડ્યા. શું બધી દુનીયાને અધિકાર તેમના હાથમાં હતે? આજે તે તેમના ભક્તો લાખ અને કરડે ગણાય છે તે, પ્લે છે ગણવામાં જે આવ્યા છે તેમનાજ હાથને માર ખાઈ રહ્યા છે છતાં ખબર લેવા કેમ આવતા નથી? નામ માત્રના ભક્તને યમના દૂતેથી ખેંચીને, વિમાનમાં બેસાડી વિષણુ લોકમાં લઈ જનારા, તેમના હસ્તે કયાં ભાગી ગયા હશે? પ્રકાશના સમયમાં વિષ્ણુલોકમાં આટલું બધું અંધારું શાથી? કોઈ સજજન વિચારમાં ઉતરનાર હશે કે નહિ? ૮ મા-લક્ષ્મણ વાસુદેવ અને સવણ પ્રતિવાસુદેવ છે. ( મા-શ્રી કૃષ્ણ વાસુદેવ અને જરાસંધ પ્રતિવાસુદેવનાં, ચરિત્રમાં જે શેડે થેડે ફેર છે તેનેન અને વૈદિકમાંનાં કિંચિત્ વિસ્તાર સાથે લખી બતાવ્યાં છે ત્યાંથી વિચાર કરવાની ભલામણ કરી આ વિષયને અહીજ સમાપ્ત કરૂં છું. આ ઉપર બતાવેલા નવ ત્રિકમાંના જે વાસુદેવે છે, તેજ વિણ કહેવાય છે. જુદા જુદા કાલના જુદા જુદા સ્વરૂપના સર્વે મળીને નવવિકે થએલાં છે. આ ત્રણે ખંડના ભેતા–ભારત ખંડના ભૂષણ રૂપના મહાન રાજાએ થએલા છે. વૈદિકમતના કેટલાક પંડિતાએલેકેને ગૂચવાડામાં નાખવા, આ અવસપિણના નવે વાસુદેવને એકજ વિષ્ણુરૂપે કહયા છે, અને તેમના પ્રતિપક્ષરૂપ પ્રતિવાસુદેવામાંના કેઈને અસુર, તે કેળને દાનવરૂપે, લખીને બતાવ્યા છે. પણ પહેલા પ્રતિવાસુદેવ અશ્વગ્રીવને ઘડાનું માથું લગાડયાં પછી હયગ્રીવ વિષ્ણુના નામથી પ્રસિદ્ધમાં મુકયા. અને પૂર્વ કાલમાં જે બલદે થયા છે તેમનાં તે સર્વથા નામેજ ઉડાવી દીધાં છે. માત્ર ૮ મા લક્ષમણ વાસુદેવ છે. તેમના મેટાઈ રામચંદ્ર છે તે બલદેવ છે. તેમને જ વિષ્ણુના ૮મા અવતાર રૂપે લખીને બતાવ્યાં છે. For Personal & Private Use Only Page #970 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ તત્ત્વત્રયીમીમાંસા. ખંડ ૨ છે. અને નવમાં શ્રી કૃષ્ણ વાસુદેવ ને, વિષ્ણુના અવતાર રૂપે કાયમ રાખી, તેમના મોટાભાઈ બલલકને પિતાનાજ સ્થાન પર કાયમ રાખેલા છે. વાસુદેવ કહે, કે વિષ્ણુ કહે, એકજ નામ છે. તેમાં એવી કલ્પના કરી કે–વિષણ લેકમાંથી સાક્ષાત્ વિષ્ણુ ભગવાન આવતા. અને દેવ દાનની લડાઈમાં ઉતરતા, તેમાં કરેડે દેવતાઓને નાશ કરાવતા, અને પોતે પણ તેમાં ફસતા. અનાદિ કાલના એકના એક દેવમાં આ કલ્પના કેટલી ભયંકર ? આમાં તે શી અકકલા વાપરી હશે? મોટા મોટા થઈ ગએલા પંડિતેને તે શું વધારે લખીને બતાવું? જૈન જ્ઞાન બતાવવામાં નવું સાધન જેનોના તરફથી પણ ઘણા ગ્રંથે છપાઈને બહાર પદ્ધ ગએલા છે. તેમાંના કેટલાક પ્રથાને ઉપયોગ તે માત્ર જેનોના માટેજ થએલે છે. અને તેથી આગળ ઉંચા દરજાના ગ્રંથને ઉપયોગ મોટા મોટા પંડિતે કરી રહ્યા છે. પરંતુ સાધારણ માણસના ઉપકાર માટે થાય તેવા પ્રકારના ગ્રંથે, હજુ સુધી બહાર પડેલા હોય, તેવું મારા જાણવામાં આવ્યું નથી. એમ સમજીને અમોએ આ ઉદ્યમ કરેલ છે. જો કે આ ગ્રંથ ઘણા ઉંચા દરજાને નથી. છતાં પણ સાધારણ પ્રકારના માણસેને,તેમજ પંડિતેને પણ, જેને માન્યતાનું, તેમજ વૈદિક માન્યતાનું જ્ઞાન, દિશા માત્રથી કાંઈને કાંઈ મલશે, એવી મને મારા લેખની ખાત્રી છે. તેથીજૈનેતર સજજનેને મારી નમ્ર વિનંતી છે કે – આ વર્તમાન સમય સત્યજ્ઞાનના પ્રચાર કાર્યને છે. પરંતુ ષ ષને નથી, એમ આપ ખૂબ સમજે છે. આ સમયમાં ધર્મની બાબતમાં-સાધારણ માણસો તે યતે ભ્રષ્ટ, તતે ભ્રષ્ટના જેવી હાલત ભોગવી રહ્યા છે. જે આપ મારા ગ્રંથથી ઉપકાર થવા જેવું સમજે તે, જરૂર મેટા પ્રમાણમાં ફાલે આપી લેકે પકાર કરવામાં પાછી પાણી નહી કરે. યૂરોપના વિદ્વાને શ્રી કૃષ્ણને ઈતિહાસ રૂપે તે જરૂર કબૂલ રાખે છે. પરંતું ઈશ્વરરૂપે કબૂલ રાખતા નથી. બ્રહ્મા અને મહાદેવને, તેઓ વ્યકિતરૂપે સમજતા હોય તેમ લાગતું નથી. જૈનમાં શ્રી કૃષ્ણને ત્રણખંડ રાજ્યના ભકતા, નવમા વાસુદેવ (વિષણુ) રૂપે બતાવેલા છે. તેવી રીતે કેઈ અત્યંત પ્રાચીનકાલમાં નવ વાસુદેવામાંના પહેલા ત્રિપુષ્ટ વાસુદેવના પિતા, જે જિતશત્રુ રાજા થયા છે તેઓ પુત્રીને સંબંધ કરવાથી પ્રજાપતિના નામથી પ્રસિદ્ધમાં આવ્યા, તેથી વ્યક્તિ રૂપે તે જરૂર છે. પણ વૈદિકના પંડિતાએ બ્રહારૂપે જાહેરમાં મુકાયા. For Personal & Private Use Only Page #971 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મુ. સત્રજ્ઞાના તત્ત્વના વિકારરૂપજ હાલના વૈદિક ધર્મ. ૨૩૮ કોઇને કોઇ આધાર ગ્રહણ કરી માણુસ રૂપાંતરમાં ગાઠવી શકે છે. રૂદ્રના વિષયમાં પણ તેજ પ્રમાણે બનેલું છે. મારા લખેલા બધા લેખા ધ્યાનમાં લેશે! તે આપ સજ્જને પણ જરૂર મારા મતને મલતા થશે. જૈન ઇતિહાસ જોતાં તેવા પ્રકારની વાત-કાઇ સેંકડા વૈદિકાના ગ્રંથામાં ઉંધી છત્તી ગેાઠવાયલી મારા જોવામાં આવે છે. પરંતુ વ્યવહારિક વિચારાના મિશ્રણવાળી, નામ, ઠામ, અને મૂલના વિષયેના ફેરફારવાળી હોવાથી, લેાકેાને ખરી ખાતરી કરીને કેવી રીતે આપી શકીએ ? વૈશ્વિકામાં લખેલા જે વિષયાની ખરી ખાતરી આપી શકાય નહી તેવા વિષચેાની ઉપેક્ષા કરીને. માત્ર સહેજ સમજી શકાય તેવા જૈનોના ૨૪ તીર્થંકરાનાનુકરણરૂપના વૈદિકાના ૨૪ અવતારા, તેમજ ક્રોથી દશ બેાધિ સત્ત્વના અનુકરણુરૂપના મછ કછપાર્દિક દશ અવતારા, સામા સામી તુલના કરવાને નામ માત્રથી લખીને બતાવ્યા છે. જૈનોમાં ૧૨ ચક્રવર્તીએ થએલા બતાવ્યા છે. વૈદિકાએ તેમાંના એ ચાર નામેા ગ્રહણ કરી, ઉધું છતું લખી, રાજા તરીકે એલખાવ્યા છે, તેમના વિચાર પણ તુલાના રૂપે અન્ને તરફના લખીને મતાન્યેા છે. તે સિવાય વાસુદેવાદિકનાં નવવેક જુદા જુદા કાલમાં, ભિન્ન વ્યક્તિ રૂપનાં થએલાં છે, તેમાં વૈશ્વિકાએ– ભિન્ન ભિન્ન ગ્રંથમાં ભિન્ન ભિન્ન સ્વરૂપનાં લખેલાં હોવા છતાં પણ–જૈન વૈદિકનાં સામા સામી તુલના કરવા માટે ઇસારા માત્રથી લખીને બતાવ્યાં છે. એમાં મે મારી જરા પણ ચાતુરી કરીને બતાવી નથી. આજકાલના પડિતા તેમજ સાધારણ વિચક્ષણ પુરુષો પણ્ તુના કરી શકે તેમ છે. એવુ સમજી ને મેં મારા વિચારા બહાર પાડયા છે. નૈનાદેશ જગતને પુડુચાડવા ભાગ્યશાળી બને. આર્થિક સ્થતિમાં, તેમજ વસ્તિમાં, સીનેારના સંઘ સાધારણ હોવા છતાં, એક હજાર નકલ બહાર પડાવી આ નવીન દીશાના બેય લેાકેાને આપવા ભાગ્યશાલી બન્યા છે. ધમની ઉન્નતિને માટે કોઇ. લાખા રૂપીઆના ખરચ થઇ રહ્યો છે, પણ જૈન ધર્મની દિશા કઇ છે—એ બતાવવા જેવા ખીજો ખરા લાભ મારી નજરમાં સમાએલા નથી. માટે આ નવીન પ્રકારની દિશાનું જ્ઞાન દેશ દેશની ભિષામાં તરન્નુમા કરાવી આખી દુનીયાને બતાવવાને ભાગ્યશાળી બના, અને તમેા તમારા જન્મ જીવિતવ્યની સફલતા મેલવા, For Personal & Private Use Only Page #972 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ તત્રયી–મીમાંસા. ખંડ ૨ જ આ ગ્રંથનો પ્રકાશ પાડવા મેં સંવત્ ૧૯૮૦ ના પ્રારંભની શાલથી, વૈદિક ગ્રંથોના અભ્યાસની સરૂઆત કરવા માંધ, નિરંતર અભ્યાસના અંતે સંવત ૧૯૮૭ ની સાલ સુધીમાં કિંચિત સફળતા મેળવી શકો છું. વૈદિક ધર્મવાળા પિતાના મતને આદિ અનાદિને હરાવવા પ્રયત્ન કરતા નજરે પડે છે. પરંતુ ખરૂ જોતાં તેઓ આડંબરી, સ્વાર્થી, વધારે નજરે પડતા જણાયા. જૈન ધર્મવાળાઓથી, કે બૌદ્ધ ધર્મવાળાએથી, જેમ જેમ મેળવતા ગયા તેમ તેમ ઉધી છની કલ્પનાઓ કરવામાં, પ્રેરાયા હોય તેમ મારી નજરે પડવા લાગ્યા. એટલે જૈન ધર્મ અને વૈદિક ધર્મ આ બેની તેલનાત્મક રૂપે લેખ લખવા મારૂં મન પ્રેરાયું. આ કારણથી લોકોને સ્પષ્ટ રૂપે પ્રતીતિ કરાવી શકાય તેટલી વાતે બન્ને તરફની મેં લખીને બતાવી છે. જેનોના ઈતિહાસને ગ્રહણ કરી વૈદિક ધર્મના પંડિતોએ જેવી રીતે ગોટાળો કરે છે તેવી રીતે જેનોના તત્ત્વના વિષયમાંથી પણું ગ્રહણ કરી ઉધા છત્તા લેખે લખી ઉપનિષદના ગ્રંથોમાં પણ ગોટાળે કરેલ છે. કારણ દરેક ઉપનિષદમાં ભિન્ન ભિન્ન વિચારે પ્રાચે ગોઠવાયેલા હોવાથી સમજી શકાય તેમ છે, અને તેના સંબંધે પણ જે એક ભિન્ન ગ્રંથ લખાય તે બીજાને સમજાવી શકાય તેમ છે. યુરોપના વિદ્વાને પ્રથમ બૌદ્ધ ધર્મના તત્ત્વથી પરિચિત થયા પછી વિશેષ તત્ત્વ મેળવવાની ઈચ્છાથી–સમુદાયથી વિસ્તારવાળા, મોટા મોટા ગ્રંથના આડંબરબાળા, અનાદિ કાલને અમારે ધર્મ એવી અફવાવાળા, પ્રાચીનમાં પ્રાચીન વૈદિક ધર્મ જાણ, તેની પાછળ પિતાના તનને તથા ધનને અને પિતાની બુદ્ધિને હદ ઉપરાંત વ્યય કરીને તેમના વિચારોને જોયા, પરંતુ ડુંગર દતાં ઉંદર હાથમાં આવવા જેવું થતાં જગે જગે પર નિરાસાના જ ઉદ્દગારે કાઢતા ગયા. આ ત્યારબાદ નાના મોટા બધાએ મને જોઈ લેવાના હિસાબે-નહી જેવા સમુદાયવાળા જૈન ધર્મના ત જેવાને લાગતાં, જેમ જેમ તેમાં ઉતરતા ગયા, તેમ તેમ પિતાની સફળતાના ઉદ્ગારે બહાર પાડવા લાગ્યા. તેમના વિચારે જોતાં વૈદિક ધર્મના જેનેવા મારૂં મન પ્રેરાયું. જેમ જેમ વૈદિક ધર્મના ગ્રંથે જેતે ગમે તેમ તેમ તેમાં જેન ધર્મના ઘણા પ્રકારના વિષયોની ઉથલ પાથલતા કરેલી મારી નજરે પડવા લાગી, એટલે કેને સહજપણાથી પ્રતીતિ કરાવી શકાય તેવા તેવા વિષયેને ગ્રહણ કરી તુલનાત્મક રૂપે લખીને બતાવવાને For Personal & Private Use Only Page #973 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું. સર્વના તત્ત્વના વિકારરૂપજ હાલને વૈદિક ધર્મ. ૨૪૧ પ્રયત્ન કર્યો. જો કે આ મારા ગ્રંથના વાચનથી મોટા મોટા પંડિતે તે ઘણું ઘણી બાબતેને સારી રીતે સમજી શકશે અને જે મધ્યમ વર્ગ છે તે કદાચ પુરેપુરું સમજી શકશે નહિ તે પણ એટલું તે જરૂર જ સમજી સકશે કે આ એ મતવાળાઓમાંના ક્યા મતવાળાએ પિતાની સત્ય નિદાને છેડી દઈને પિતાનામાં ઉધું છતું ક્યું છે એટલું તે જરૂર જ સમજી શકશે એવી અમને અમારા ગ્રંથની ખાત્રી છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણ દેવના નામથી પુરાણકારેએ ઉધું છતું કરેલું ઘણુએ પંડિતેને પ્રગટ રૂપે દેખાઈ આવેલું જ છે. અને જગતકર્તાના સંબંધે બ્રાહ્મણાદિ ગ્રંથકારેએ ઉધું છતું કરેલું છે તે અમે એ પણ કેટલુંક લખીને બતાવી દીધું છે. બ્રહ્મા અને પ્રજાપતિ તે એક જ સ્વરૂપનાં નામ છે. પુરાણકારેએ બ્રાને વિચિત્ર પ્રકારના ચિત્રી જગતના કર્તાહર્તા લખીને બતાવ્યા છે. - વેદના ઋષિઓએ પ્રજાપતિને વેદ મૂલક ઠરાવવા જગતના કર્તાહર્તાના સ્વરૂપમાં ત્રણ સૂક્તો બનાવી ઠેઠ જગવેદ સુધીમાં પાછળથી બેસી ઘાલ્યાં છે. તેથીજ મણિલાલભાઈએ લખ્યું છે કે – યજ્ઞ પુરુષ જ દેવ ક , પ્રજાપતિ સર્વથી મોખરે આવી બધાને નિયંતા થઈ ગયે” ઈત્યાદિ. હ આપણે વેદના સંબંધમાં કાંઈક વિચાર કરીને જોઈએ-- - પુનર્જન્મના સંબંધ-વેદમાં કઈ કઈ અસ્પષ્ટ વચન આનંદ શંકરભાઈને જણાયાં તેનું કારણ શું? મણિલાલભાઈને-યજ્ઞ પુરુષ ને દેવ જણ અને પ્રજાપતિ બધાના મેખરે આવેલે બ્રહ્માના સ્વરૂપથી પૂજાતા જણાયે છતાં છેવટમાં તેમને લખી જણાવ્યું કે કેઈ પ્રકારની ગતિ થતાં સૃષ્ટિના આરંભની વાત ઋષિઓને જડેલી જણાય છે. એમ લખીને બતાવ્યું છે. તે તે વાતની તપાસ કરતાં-વેદના-પ્રલય દશાના સૂક્તમાં. હિરણ્ય ગર્ભ–પ્રજાપતિના સૂક્તમાં, અધમર્ષણના મંત્રમાં. અને યજ્ઞ પુરુષના સૂક્તમાં. (અર્થાત વિરાટુ પુરુષના સૂક્તમાં.) સુષ્ટિના પ્રારંભનું સ્વરૂપ જુદા જુદા પ્રકારથી લખાયેલું, પ્રાચીનમાં 81 For Personal & Private Use Only Page #974 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ ૨ પ્રાચીન એવા કદમાંથી જ પ્રથમ એ ચારે સૂક્તો મળી આવે છે. અને મણિલાલભાઈ તે–ચણ પુરુષતે ન જ દેવ કપાયલે બતાવે છે. અને પ્રજાપતિ પણ બધાના મેખરે આવીને ઉભેલે જણાવે છે. છતાં યજ્ઞ પુરુષનું સૂક્ત ચારે વેદોમાં નજરે પડે છે. આ વાત પાછલેથી થએલા વૈદિકના ત્રાષિઓને કયા કાલમાં જડી અને કયા કાલમાં ચાર વેદમાં ઘુસાડી દેવાની તેમને ચાલાકી વાપરી? કેઈ સુજ્ઞ પુરુષ સત્ય સ્વરૂપ બતાવશે ખરે કે? આ ઉપરના યજ્ઞ પુરુષના અને પ્રજાપતિના સંબંધે, “વેદિક દષ્ટિએ જગત ” નામના પ્રકરણ ૪ માં કિંચિત ખુલાસે કરીને આવ્યા છીએ તેથી પિષ્ટ પેષણ ન કરતાં આટલા ઈસારા માત્રથી જ બશ છે. પરંતુ વેદ સમયના બષિએના વિચારે જોતાં એટલું તે જરૂર સમજાય છે કે–તેઓ ઈદ્રાદિક દેવતાઓની સ્તુતિઓથી વારંવાર પિતાના સ્વાર્થની માગણીઓ કરતા અને મુખ્યતાથી યજ્ઞ યાગાદિકના વિધાનેથી જ પિતાની સફલતા સમજતા હોય તેવા નજરે પડે છે પરતુ પરલોકના સંબંધે, પુરાણદિકના ઇતિહાસના સંબંધે, વિશેષ વિચારમાં ઉતરેલા હોય તેવા જણાતા નથી. . પરંતુ ઈ. સ. પૂર્વે ૮૦૦ ના લગભગમાંથી રામાયણ ભારતાદિક જે ઉભા કર્યા છે તે જૈનોના સર્વાથી જેમ જેમ પ્રચલિતમાં આવતું ગયું, તેમ તેમ વેદિકના પંડિતે ગ્રહણ કરતા ગયા અને પોતાની મરજી પ્રમાણે ઉધું છત્ત કરતા ગયા એજ આ મારો વિચાર એગ્ય થએલે છે એ વિચાર આ મારા ગ્રંથથી સજજનેને કરે પડશે. અને બીજી વધારાની વાત જે વૈદિકમાં દેખાતી હશે તે બૌદ્ધોની ચળવળ થતાં તેમનું પણ અનુકરણ કરેલું હોય તેમ જણાય છે. જેમકે બૌદ્ધોના દશધિ સત્વના અનુકરણ રૂપે વૈદિકએ ફરીથી–મછ કછપાદિક દશ અવતારેની કલ્પના કરી છે એવું સહજ સમજી શકાય તેમ છે. બાકીનું વિશેષ તે કેઈ બહેળા અનુભવવાળા તારવીને બતાવે તે ખરૂં. ઈત્યસંવિસ્તરણ, I વેના ત્રણ મોટા સૂક્તથી જાણવા જેવું સૃષ્ટિનું સ્વરૂપ છે સુષ્ટિની ઉત્પત્તિ પ્રજાપતિથી, પ્રથમ તે એકલા, હતા તેમણે બધા જ ઉત્પન્ન કર્યા. આ વાત ચારે વેદેથી લખાઈ તેને વિચાર કરતાં સંપૂર્ણ વૈદિક ધમનેજ સામાન્ય પણાથી થઈ જશે. (૧) સુષ્ટિના પૂર્વે શું હતું? તે પ્રલય દશાનું સૂક્ત મંત્ર ૭ નું. For Personal & Private Use Only Page #975 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું. સર્વજ્ઞોના તત્વને વિકારરૂપજ હાલને વદિક ધર્મ. ૨૪૩ (૨) હિરણ્ય ગર્ભ પ્રજાપતિ-સુષ્ટિની ઉત્પત્તિના સમયે તે એકલા હતા, સૃષ્ટિના સ્વામી હતા, સૂક્ત બીજુ મંત્ર ૧૦ નું. ' (૩) હજારો--માથાવાળા, આંખેવાળા, અને હજારે પગ આદિના સ્વરૂપ ને જણાવનારૂં ચારે વેદથી પ્રસિદ્ધીને પામેલું-પુરુષ સૂક્ત મંત્ર ૧૬ નું. ત્રીજુ છે. - આ ત્રણે સૂક્તોથી એવું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે-આ બધી સૃષ્ટિના છ પ્રજાપતિથીજ ઉત્પન્ન થયા છે, આ વાત કેટલા દરજની છે અને કેટલી સત્યતા વાળી છે. તેનું સ્વરૂપ નહીં જેવું કિંચિત વિચારી જોતાં બધા વૈદિક ધર્મને જ સાર સહજથી જાણી શકાશે. ૧ પ્રથમ–પ્રલય દશાના કેટલાક ફકરા તપાસીને જોઈએ-પૃથ્વી આદિ કાંઈ પણ ન હતું. કેવલ સર્વના પ્રાણન કર્તા બ્રહ્મ હતા. તેના મનમાં જગત ઉત્પન્ન કરવાની ઈછા તેજ બીજ ભૂત થઈ. આ સુષ્ટિ એક દમ એવી વ્યાપ્ત થઈ કે જેમ સૂર્યની કિરણે. કે વિદ્વાને જાણ હશે કે નહી ? પાછલથી ઉત્પન્ન થએલા વિદ્વાને કેવી રીતે જાણી શકે? (૨) હિરણ્ય ગર્ભ સૂક્તના ફકર – - ૧ જે પ્રજાપતિ આત્માને આપવાવાળા છે. * ૨ સૂર્ય, અંતરિક્ષ, જલરાશિના નિર્માણ કરવાવાળા છે. - ૩ પિતાના ધ્યાનથી-પ્રકાશમાન વૌ, પૃથ્વીને બનાવનારા છે. ૪ જેનાથી પૃથ્વી આદિ નીકલ્યાં છે. ૫ જેને દેવાદિકમાં પ્રાણેને સંચાર કર્યો છે. ૬ જેને-પ્રલય કાલીન મહાજલ પ્રલયને દેખીને પથ્વીને ઉત્પન્ન ' કરી છે. ૭ અંતરિક્ષ અને જલરાશિને બનાવ્યાં છે. ૮ હે પ્રજાપતિ તારા વિના કેઈ નથી કે જે સમસ્ત પ્રાણિ વર્ગને ન ઉત્પન્ન કરે. ઈત્યાદિ. (૩) વિરાટુ પુરુષ (પુરુષ સૂકા) ના કેટલાક ફકરા For Personal & Private Use Only Page #976 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ તત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ ૧ જે સર્વ પ્રાણિઓને બ્રહ્માંડ દેહ તે વિરાટુ પુરુષ છે. બ્રહ્માંડથી પણ બહાર દશાંગુલ વધીને રહે છે. ૨ ભૂત, ભવિષ્ય અને વર્તમાન રૂપ જેટલું જગત્ છે તે તેનું જ સામર્થ્ય છે. ૩ દેહને આશ્રય લઈ દેહાભિમાની પુરુષ ઉત્પન્ન થયે. અર્થાત બ્રહ્માંડ રૂપ દેહ ઉત્પન્ન કરીને બ્રહ્માંડ રૂપ જીવ ઉત્પન્ન થયે. ૪ તેજ દેવ, તિયફ, મનુષ્ય આદિ રૂપવાળે થયે. ભુમિ ઉત્પન્ન કર્યા પછી એનું શરીર બનાવ્યું. એ ક્રમથી સુષ્ટિ ઉત્પન્ન થઈ. ૫ પછી મનથી તે પુરુષને દેવેએ યજ્ઞ કર્યો. તે યજ્ઞથી દધ્યાદિ ભાગ્ય પદાર્થ ઉત્પન્ન થયા, અને અરણ્ય-ગ્રામ આદિનાં પશુ આદિ પદાં થયાં. અને સાથે ચાર વેદ પણ ઉત્પન્ન થયા. અને બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય, શુદ્ર તેના મુખ, બાહુ, ઉરૂ પગ રૂપથી કલ્પાયા. મનથી ચંદ્ર, ચક્ષુથી સૂર્ય, મુખથી અગ્નિ અને પ્રાણથી વાયુ ઉત્પન્ન થયાં. ઈત્યાદિક વિશેષ તે વેદનાં સૂકતેથી વિચારવું. આ સુષ્ટિ સંબંધનાં ત્રણ સૂકતે બાદના દશમા મંડલના અંતમાં જે મુકવામાં આવ્યા છે તે પ્રાયે જૈન સર્વના તત્વના વિશેષ પરિચયમાં આવ્યા પછી વેદના પંડિતાએ વેદ મૂલક ઠરાવવાને પાછલથી દાખલ કરી દીધાં હેય? આ મારૂં અનુમાન મારા આગળના વિચારોથી પંડિત ને પણ વિચારવાને અવકાશ મળશે. આ ત્રણ સૂકોના રચનાર એક નથી, પણ એક જ વિષયનાં ત્રણ સૂક્ત થી ત્રણ જાહેર થાય છે. પ્રલયનું સૂકત મંત્ર ૭ નું છે. બીજું હિરણ્ય ગર્ભનું સૂકત મંત્ર ૧૦નું છે. ત્રીજું વિરાટુંના સ્વરૂપનું પુરુષ સૂક્ત મંત્ર ૧૬ નું છે. એમ એક એકથી મોટાં છે છતાં પ્રાયે સ્વરૂપથી તે એકજ સ્વરૂપનાં લખાયેલાં છે. છતાં પુરુષસૂકતને તે ચારે વેદોમાં જ દાખલ કરી દેવામાં For Personal & Private Use Only Page #977 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું. સર્વજ્ઞના તત્વના વિકારરૂપજ હલને વૈદિક ધર્મ. ૨૪૫ આવ્યું છે. આ પુરુષસૂક્ત પ્રલયના સૂક્ત પછીથી લખાયું છે તે તે સૂક્તના મંત્રથી જ સિદ્ધ રૂપે જાહેર થાય છે. જ્યારે આપણે વેદના આ સૃષ્ટિ વિષયના સુકતના વિશેષ વિચારમાં ઉતરીએ છીએ ત્યારે તે વિષય આલખ્યાલ જેવો લાગે છે. પરંતુ જરા વિચારને બિલકુલ લાગતું નથી. ન્યાય સત્ર કાએ કાર્યકારણના સંબંધમાં એક એવું લક્ષણ બતાવ્યું છે કે-“કારણનુ માનેન કાર્ય” અથાત્ જેટલા પ્રમાણનું કારણ હોય તેટલા પ્રમાણનું કાર્ય બને પરંતુ આ સૃષ્ટિ ઉત્પત્તિના સંબંધનાં ત્રણે સુકતેને વિચાર કરી જોતાં ન્યાય શાસ્ત્રના લિંક્ષણને અનુસરતુ એક પણ સુકત નથી. (૧) આ વેદનાં સુષ્ટિ ઉત્પત્તિના સંબંધનાં ત્રણે સુકતેને મતલબ એ છે કે-પૃથ્વી, આકાશ, સમુદ્ર, સૂર્ય, ચંદ્ર, જી વિગેરે કાંઈ પણ ન હતું. માત્ર એક પ્રજાપતિ હતા. આમાં વિચારવાનું કે–પૃની આકાશાદિક તે હતાં જ નહીં તે પ્રજાપતિ એક કયે ઠેકાણેથી કેવા સ્વરૂપથી પ્રગટ થએલે? અને તે પ્રથમ સેમાં રહેલે? ચારે દિશામાં દેખાતી આટલા મોટા વિસ્તારવાળી પૃથ્વી બનાવવાના મશાલા કયાંથી પેદા કરેલા? તે સિવાય સમુદ્ર અને પહાડ બનાવવાના મશાલા કયે ઠેકાણેથી મેળવેલા ? સુષ્ટિ બની ગયા પછી જીવોનાં શરીર બનાવ્યાં, પછી તેમાં અને સંચાર કર્યો, પણ પ્રથમ છ કયી વસ્તુના બનાવ્યા? છની બનાવટના સંબંધે પ્રથમ નીચેની છ બાબતે વિચારવાની છે. (૧) પ્રજાપતિએ – અનાવ્યા છે તે પ્રથમ પુણ્ય-પાપરૂપ કર્મ લગાડીને બનાવ્યા કે પુણ્ય પાપ વિનાના? (૨) અથવા કર્મ પહેલાં હતાં, પછી તે જેની સાથે જે દઈને, પછી તે જીવેને આ સંસાર ચક્રમાં નાખ્યા? (૩) અથવા જેવો અને કર્મો બને જુદા જુદા રહેલા હતા, તેઓને ભેગા કરીને આ સંસાર ચક્રમાં નાખ્યા? (૪) અથવા જીવો બનાવ્યા પણ કમ બનાવ્યાં ન હતાં સંસાર ચક્રમાં પડયા પછી તે છએ પિતાના કર્તવ્યથી પિતાની મેલે પિતાને લગાવ લીધાં? For Personal & Private Use Only Page #978 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ તત્ત્વત્રયા-મીમાંસા. ખંડ ૨ vvvvvv www (૫) અથવા સુષ્ટિ ઉત્પન્ન થતા પહેલાં નતે હતા, તેમજ કર્મો પણ હતાં નહી, બધીએ કારીગીરી તે પ્રજાપતિની કરાયેલી મનાયેલી છે? (૬) અથવા છે અને કર્મો બને અનાદિકાલનાં હતાં, પણ આ સંસાર ચક્ર સર્વથા બંધ પડી ગએલું હતું તે આ પ્રજાપતિએ ફરીથી ચાલતું કરીને આપ્યું? કે ઉપર બતાવેલાં જીવના સંબંધનાં છ પ્ર-વિચાર કરવાને મુક્યાં છે ખરાં, પરંતુ પ્રજાપતિ બધી સૃષ્ટિના બનાવનાર ખાસ વેદ મૂલક સત્ય સ્વરૂપના છે કે પંડિતમાનીઓએ વેદ મૂલક ઠરાવવા પાછલથી કલ્પિતરૂપે લખી લોકેને ભૂલાવામાં નાખવાનો પ્રયત્ન કરે છે. , છે કે-પ્રજાપતિના નામથી સૃષ્ટિ ઉત્પત્તિના સંબંધનાં સૂકતે, ચારે વેદમાં દાખલ કરેલાં કલ્પિતરૂપનાં ઠરે તે આ ચાલતે વૈદિક ધર્મ કે પૂર્વે ચાલતા સત્ય ધર્મથી વિપરીત થએલા પંડિત માનીઓએ કલ્પિત રૂપને ઉભો કરેલો છે એમ માની શકાય કે નહી? - આ પ્રજાપતિ કેણ છે, અને કયાંથી કલ્પવામાં આવ્યા છે, તેને વિચાર અમોએ પ્રજાપતિના લેખથી કરીને બતાવેલ છે. ત્યાંથી વિચાર કરવાની ભલામણ કરું છું. અને વૈદિક મતના કેટલાક સુક્ષમ દષ્ટિના મોટા મોટા પંડિતે, જૈન વૈદિક મતના અભ્યાસમાં ઉતરેલા, પિત પિતાના અભ્યાસ પ્રમાણે આ વાતને સમજી ગએલા છે અને પોત પોતાના લેખમાં ઇસારે પણ કરતા ગયા છે. તે મોટા મોટા પંડિતેના લેખે પ્રસંગે પ્રસંગે ટાંકી બતાવેલા છે, છતાં પણ સાધારણ માણસોને બોધ થવાની ખાતર-ટૂંક ટુંક રૂપે ફરીથી પણ યાદ કરાવું છું કારણ એ છે કે–આ કલ્પિત રૂપ પ્રજાપતિને સુષ્ટિની આદિ કરવાવાળા, અને તે સમયના ચાર ઋષિઓના હૃદયમાં ચારે વેદોના પ્રકાશ કરવાવાળા, બતાવી પાછલથી આ પ્રજાપતિને આ બધી સૃષ્ટિના કર્તાહર્તા મનાવવાને પ્રયત્ન કરેલ છે. જો કે સર્વાની પ્રવૃત્તિ વિનાના ક્ષેત્રમાં વૈદિક કર્મકાંડની પ્રવૃત્તિ ચાલતી હતી, તે વાત સાચી હતી. પરંતુ સર્વાના વચનના પ્રકાશમાં તે ઘણા ઉત્પન્ન કરવાવાલી થઈ પડી હતી. તેથી કેટલાક પંડિતે વેદના કર્મકાંડની For Personal & Private Use Only Page #979 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ૩૪ મું. સર્વના તત્વના વિકારરૂપજ હાલને વૈદિક ધર્મ. ૨૪૭ મહત્ત્વતા બતાવવાના જેસમાં આવી બ્રાહ્મણ ગ્રંથ લખવા મંવ પડયા, પણ તે અંશે આજકાલના બાહેશ પંડિતેને મહત્વ વિનાના નિર્માલ્ય જેવા ભાસવાને લાગ્યા. આગળ જતાં સર્વજ્ઞોના વચનોને વિશેષ પ્રકાશ પડતાં-કેટલાક ડાહ્યા પંડિતએ સર્વાના વચનેને આશ્રય પકી ઉપનિષદાદિક ગ્રંથે લખવા માંડયા ત્યારે તે કાંઈ લેકમાં આદર ભાવને પ્રાપ્ત થવા લાગ્યા. તેથી આગળ વિશેષ જાતાં સર્વના નેતાઓની મંદતાના સમયમાં કેટલાક ઉદધત્ત પંડિતે એ પુરાણે ઉભાં કરી, સર્વાના વિચારેને તદ્દન ઉધા છત્તા ચિતરી ભેલી દુનિયાને ઉધા પાટા બંધાવવાનો પ્રયત્ન કર્યો, અને તે ઉધા પાટા બાંધી ઘણા કાલ સુધી એ પ્રાણ કરતા રહયા કે જૈન અને બૌધ વેદ બાહ્યા નાસ્તિક છે. તેમનાં પુસ્તકે વિષ્ણુ ભગવાને તેમના નાશને માટે બનાવ્યાં છે. આવા અધુરા પંડિતે સત્ય વસ્તુના આગ્રહી માનવા કે અસત્ય વસ્તુના કદાગ્રહી? આટલી બધી વિપરીતતા છતાં કેટલાક સત્યના શોધક પંડિતએ પિતાના લેખમાં કઈ કઈ વાકય સંકેચ ભાવથી પ્રગટ કરેલું છે છતાં પણ તે સત્યતાને પ્રગટ કરવાવાળું છે તે અમો આ જગે પર ફરીથી ૮ટ રૂપે યાદના માટે લખી જણાવીએ તે તે બેધના માટે થશે પરંતુ કંટા ઉત્પન્ન કરવાવાળું નહી થાય. (૧) જુ કેઆનંદ શંકર બાપુભાઈ ધ્રુવે વેદને ધર્મ લખતાં જણાવ્યું હતુ કે પુનર્જનના સંબંધે કઈ કેઈ અપષ્ટ વચન મળે છે.” આથી શું એ વિચારવા જેવું નથી કે–વેદના ઋષિઓને પુનર્જન્મના સંબંધે વિશેષ માહીતી કાંઈ પણ ન હતી છતાં પુરાણ કારએ તેના સંબંધે લખ્યું તો તે કયા ઠેકાણેથી લાવીને લખ્યું? એજ આનંદ શંકરભાઈએ-અથર્વ વેદના સંબંધે જણાવ્યું હતું કે“લ અનાને ધર્મ તે આમાં દાખલ થવા લાગ્યો હોય.” ' ઈશ્વર કૃત મૂલના વેદોમાં અનાર્યોનો ધર્મ પણ બેસી ઘાલ્યો તો તે વેદની કિમત કેટલી આવી? આનંદ શંકરભાઈએ એક બીજા પ્રસંગમાં–એમ પણ જણાવ્યું હતું કે ભારત વર્ષની ત્રણ નદીઓ ખરી રીતે-શ્રી કૃષ્ણ ચંદ્ર, શ્રી ગૌતમ અને શ્રી મહાવીર, એ ત્રણ મૂલ સ્થાનમાંથી જાગી છે અને ત્યાં સુધી જ આપણું For Personal & Private Use Only Page #980 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ માનુષી અથવા પૌરુષેય ઇતિહાસ દૃષ્ટિ પહોંચે છે તે પહેલાંની આપણી ઇતિહાસ ષ્ટિ નથી. ” આ ઉપરના વાક્યથી એજ વિચાર ઉપર આવવુ પડશે કે—પ્રથમ વેદાન કર્મકાંડની પ્રવૃત્તિ તે પશુઓના ઘાતથી ઘૃણાવાલી, અને સેમ વેલડીનાં રસના યાનથી વિવેક રહિત મહત્ત્વ વિનાની, જીવાના કાલ્યાણના માટે સંતાય કારકની ન હતી. જ્યારે સર્વજ્ઞાના વચને ભેળવવા માંડયાં ત્યાર પછીથીજ તે કાંઈક ચેાગ્યતાવાલી જણાવવા લાગી. અને તે સર્વ જ્ઞાનાં વચને ગીતામાં, અને ઉપનિષદોમાં, વિશેષ પ્રકારે ભળેલાં હાવાથીજ તે ગ્રંથા કાંઇક શાભાને પાત્ર થએલા છે.. એમ આ મારી ચાલુ ગ્રંથ સદ્ગુદ્ધિથી જેવાવાળા સહજપણાથી જોઇ શકશે. (૨) આર્ટ્સના તહેવારાના લેખક પડિતજીએ ટુકમાં જણાવ્યું હતું કે-ઇંદ્ર અને શ્રી કૃષ્ણ આ બે વ્યકિતએ ઇતિહાસની જણાય છે. ’ આ લેખકને-બ્રહ્મા અને મહાદેવ આ બે વ્યકિતએ ઇતિહાસ રૂપની જણાયી નથી. તે વાત સાચી છે. જુવે અમારા પૂર્વના લેખા બ્રહ્માના સંબંધના વિચિત્ર પ્રકારના લેખા. અને મહાદેવના સંબંધના પણ તેવા વિચિત્ર પ્રકારના લેખા. જીવા કે–જૈન ઇતિહાસમાં લખાયલા, અને અગીયારમા તીર્થંકરના સમયમાં થએલા, જિતશત્રુ નામના એક મહાન્ રાજા કે જેને મેહથી પેાતાની પુત્રીને અ ંતેઉરમાં દાખલ કરી લેાકેાના વિરૂદ્ધ કામ કર્યું. તેથી લેાકાએ પ્રજાપતિ ( પેાતાની પ્રજાના પતિ ) એવું ખીજી નામ પાડયુ. તે સૂક્ષ્મ વાતને મેટી વિક્રિયાના સ્વરૂમાં ચિત્રી, પુરાણકારોએ લેકને ઉધા પાટા બંધાવ્યા છે. બીજાના સિદ્ધાંતમાં રહેલી સુક્ષ્મ વાતને પત્તો-મેટા મેાટા પ ંડિતાને પણ ન મળવાથી ધ્રુતિહાસની વ્યકિતરૂપે ન જાય તે યથાર્થ જ છે. મહાદેવના વિષયમાં પણ પુરાણકારોએ એવાજ ગાઢાલેા વાલેલા છે. તેથી ખાર્યાંના તહેવારના લેખકને-વ્યકિત રૂપને માલમ નથી પચે તે વ્યાખીજ છે. તેના સંબંધે પણ ઉત્પત્તિ વિપત્તિની સાથે-સર્વજ્ઞાના વચનથી જાણીને અને પુરાણેાના લેખાની સાથે મેળવીને, સત્ય શેાધકના પડિતાને જાણવાને માટે ખુલાસા વાર લખીને બતાવ્યું છે. ત્યાંથી વિચાર કરી લેવાની ભલામણ કરૂં છું. ઇત્યલ' વિસ્તરેણુ, (૩) મણિલાલ નભુભાઇ દ્વિવેદીએ પેાતાના સિદ્ધાંત સારના પૃ. ૪૨ થી ૪૪ સુધીમાં બ્રાહ્મણ ગ્રંથાન્તિના સંધે જણાવતાં છેવટે જણાવ્યું કે— For Personal & Private Use Only Page #981 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું. સર્વના તત્વના વિકારરૂપજ હાલને વદિક ધર્મ. ૨૪૯ યજ્ઞ પુરૂષ ન દેવ કલ્પા અને પ્રજાપતિ બધાના મેખરે આવી સર્વને નિયંતા બની બ્રહ્મા રૂપે પૂજાતે થયે.” આમાં પણ વિચારવાનું કે-યજ્ઞ પુરુષ જે ન દેવ કલ્પાયે તે કઈ બીજે નથી પણ પ્રજાપતિ જ છે. એમ સ્વામી દયાનંદજીએ ખુલાસો કરે છે. અને તે યજ્ઞ પુરુષને વેદ મૂલક ઠરાવવા સુષ્ટિના સંબંધના ત્રણ મોટા સૂક્ત વેદના દશમા મંડલમાં એક એકથી અધિક અધિક મંત્રવાલાં દાખલ કરી દીધાં છે. અને આ યજ્ઞપુરુષના મેટા સતને તો ચારે વેદમાં દાખલ કરી દીધું છે અને સાયણાચાર્યે તેનું ભાષ્ય રચી બધી દુનીયાના માલિક બનાવી દીધા છે. અને સ્વામી દયાનંદજીએ તે પોતાની બધી પંડિતાઈ જ પ્રગટ કરી દીધી છે. અને કેટલાક બીજા જના પંડિતેએ તેપ્રજાપતિને સુષ્ટિની આદિના કલ્પી તેમજ સુષ્ટિની આદિમાં ચાર ષિઓનાં નામ કલ્પી, તેમના હૃદયમાં ચારે વેદના પ્રકાશ કરવાવાળા પણ લખીને બતાવ્યા છે. અને સુષ્ટિની ઉત્પત્તિના સંબંધવાળા આ યજ્ઞપુરુષના ૧૬ મંત્રના મેટા સૂકતને તે લોકોને ભલાવામાં નાખવાને ચાર વેદમાં દાખલ કરી દીધું છે. આવા આવા પ્રકારના–અનેક કલ્પિત લે–વેદ જેવા મુખ્ય ગ્રંથમાં દેખી અમારે તે લેખકની અને સંપૂર્ણ આ ચારે વેદની સત્યતા કેટલી આંકવી! અને વેદ જેવા મુખ્ય ગ્રંથોમાં કલ્પિત લેખ લખવાની સાહસિકતા ધરાવનારામાં, સંપૂર્ણ વેદના તત્વના સંબંધમાં આસ્તિકતા કેટલા દરજાની કલ્પવી? - વેલજી ધનજી નામના શ્રાવકે-“આત્માનંદ પ્રકાશ” નામનું માસિક પુસ્તક ૨૮ માં, વિ.સં.૧૯૮૭ ના માઘ માસમાં, ગૂજરાતી ભાષાના હરિગીતમાં એક પદ્ધ જૈનોના મલતત્વને જણાવવા સારૂ, છપાવેલું છે તે જૈનેતર પંડિતેને જાણવાને માટે-ટાંકી બતાવું છું. તાત્વિક રેખાંશ હરિગીત. ૧ પદ્રવ્ય ને. ૨ નવત ત્વ તેના. ૩ દ્રવ્ય. ૪ ગુણ. એ પર્યાય”થી. ૬ નય. ૭ ભંગ. ૮ નિક્ષેપા. ૯ પ્રમેય. ૧૦ પ્રમાણ સાથે સંબંધથી” બતાવે કે? ૧૧ ત્રિપદી ઘટાવા સત્ય સાત્વિક તત્વથી સમઝાય ના ! વહેંચણ વિધિ. ૧૨ કાઠિત્ય શાસ્ત્ર સંબંધથી. તે ૧ + આ પદમાં ધા શબ્દો કઠિન છે તે સમજવા જિજ્ઞાસુઓએ બની શકે તે પ્રયાસ કરવા વિનંતિ છે. 32 * For Personal & Private Use Only Page #982 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ તત્ત્વત્રયી–મીમાંસા. 66 ષષ્ટ દ્રવ્યને નવતન્ત્ર વિષ્ણુ કે વસ્તુ આ જગમાં નથી, ચેગી–મહર્ષિ ” સદા તે સમજવા રહે છે ૧૩ મથી, નવતત્ત્વનું તારણ રહે ૧૪ એ તત્ત્વમાં સક્ષેપથી ષટ્ દ્રવ્યમાં તે ૧૫ સહજથી છે શાસ્ત્રના નિર્દેશથી ૫ ૨ ।। ૧૬ વ્યવહાર સુંદરસૃષ્ટિના ષડ્ દ્રવ્યના. સચેગથી, આશ્ચય કારક ચાળ પણ ૧૭ તદ્રુપતા તેમાં નથી; યેગી અનુભવ જ્ઞાનથી એ ચેાગને ૧૮ અવગાહતા આત્મિક આનંદમાં ૧૯ અનિશ એહની ૨૦ લયલીનતા. ૫ ૩ ૧. ષટ્ દ્રવ્યનાં નામ—૧ ધર્માસ્તિકાય. ૨ અધર્માસ્તિકાય. ૩ આકાશાસ્તિકાય. ૪ પુદ્ગલાસ્તિકાય. ૫ જીવાસ્તિકાય. ૬ કાળ. ખંડ ૨ ૨ નવતત્વનાં નામ—૧ જીવ, ૨ અજીવ, ૩ પુણ્ય, ૪ પાપ, ૫ આશ્રવ, ૬ સંવર, ૭ નિર્જરા, ૮ મધ, ૯ મેાક્ષ, i ૩ દ્રવ્ય—ઉત્પત્તિ—સ્થિતિ અને લયને જેમાં સંભવ રહે છે. ૪ ગુણુ—દ્રવ્યમાં જે સહજ ભાવી પણે રહે છે તે. ૫ પર્યાય—જે ક્રમ ભાવી હાય તે છે. ૬ સાત નયના નામ—૧ નૈગમ. ૨ સંગ્રહ. કે વ્યવહાર. ૪ ઋજુસૂત્ર ૫ શબ્દ. ૬ સમભિરૂંઢ, છ એવ’ભૂત. ।। સાત ભંગનાં નામ—૧ સ્યાદ્ અસ્તિ, ૨ સ્યાદ્ નાસ્તિ. ૩ સ્વાદ અસ્તિ નાસ્તિ, ૪ સ્યાદ્ અવક્તવ્ય. પ સ્યાદ્ અસ્તિ અવકતવ્ય. ૬ સ્યાત્ નસ્તિ અત્રક્તવ્ય. ૭ સ્યાદ્ અસ્તિ નાસ્તિ અવકતવ્ય. ૮ ચાર નિક્ષેપાના નામ—૧ નામ. ૨ રશિપના, ૩ દ્રવ્ય, ૪ ભાવ. II ૯ પ્રમયજ્ઞાન વિષય. ૧૦ પ્રમાણ ચાર છે—૧ પ્રત્યક્ષ. ૧ પરોક્ષ. ૩ અનુમાન. ૪ આગમ, I ૧૧ ત્રિપદી-ત્રણ પદ—ઉત્પત્તિ સ્થિતિ ને લય. ૧૨ કાઠિય—સમજવું ઘણું કઠન, ૧૩ મથી—મથવું–મેહનત કરવી. ૧૪ નવતત્વનું———દોહન કરવામાં આવે તે તેને સ ંક્ષેપથી એ તત્ત્વોમાં જીવ અને અજીવમાં સમાવેશ થાય છે. ૧૫ સહેજથી -મૂલથી. ૧૬ આ દુનિયાના તમામ વ્યવહાર છે દ્રવ્યના સ’ચેાગથીજ ચાલે છે. !! ૧૭ તદ્રુપતા–તદાકાર રીતે મળી જવું. ॥ ૧૮ અવગાહતા—જાણતા. ૧૯ `અનિશ–નિરંતર કાયમ. ૫ ૨૦ લયજ્ઞીનતા તદાકારપણું, ॥ ૨૧ ો–સંપૂર્ણ પણે સ` રીતે. સર્વાગે For Personal & Private Use Only Page #983 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું. સર્વના તત્વના વિકારરૂપજ હાલને વૈદિક ધર્મ. ૨ ૨૧ સગે વસ્તુ સમજવા ૨૨ સ્યાદ્વાદ વાદ સમર્થ છે, એ સમજ વિણ ૨૩ એકાંતવાદ અનર્થકારક અર્થ છે ૨૪ જે “દ્રવ્ય-ક્ષેત્રને કાળ-ભાવ” તણું અપેક્ષા સાચવે. ૨૫ “નિશ્ચય અને વ્યવહાર ” સુંદર યોગ્ય રીતે દાખવે. મેં ૪ જડ દ્રવ્યની સમજણ મળે ૨૬ સસંગ વા ર૭ સશાસ્ત્રથી, મુશ્કેલ ૨૮ મીલન છે છતાં સંગ ચગ્ય પ્રયોગથી; ૨૯ વ્યવહાર. ૩૦ નિશ્ચય. ૩૧ મુખ્ય. ૩૨ ગૌણ ૩૩ વિધિ. ૩૪ નિષેધ વિશેષથી, પહિચાનવા કર ૩૫ સ્કાર ઉદ્યમ તત્વદર્શન તેહથી. છે ૫ ભવ બ્રમણતાને અંત જે જે ૩૬ કર્મચાગે સંભવે, ૩૭ સંજીવની ચારે ૩૮ સમુચ્ચય ધર્મ કરણ સુચવે, કિસ્મત ૩૯ કશોટી પર કરી જીવન તથા વિધ કેળવે, તાત્વિક તત્વ પ્રકાશ આત્માનંદ દ્વારા મેળવે. . ૬ છે (વેલચંદ ધનજી) રર સ્વાદ્વાદ વાદ–વસ્તુની દરેક બાજુની સમજ પૂર્વક કરાતે વચન વ્યવહાર, ર૩ એકાંતવાદ–વસ્તુની માત્ર વર્તમાન સ્થિતિને અમુક અંશે સુચવત પણ પરિણામે અલના પામતે વચન વ્યવહાર. છે ર૪-ર૫ જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ તેમજ નિશ્ચય અને વ્યવહારને એ ગ્ય રીતે બતાવી શકે તેજ સ્યાદ્વાદ. ર૬-સત્સંગ-સંસાર ભાવનાથી અલિપ્ત મહાપુરૂષને સંગ-સેબત. ૨૭ સત શાચ-રાગ દ્વેષ અને મેહ પર કાબુ મેળવી મુકિત માર્ગ સન્મુખ જે ઓપે. ર૮-મીલન-મળવું. ર૯-વ્યવહાર–શાસ્ત્રોકત રીતે બાહ્ય પ્રવૃતિ. ૩૦-નિશ્ચય–-નિર્લેપ રીતે આંતરિક પ્રવૃતિ. ૩૧–મુખ્ય–કાર્યની અનેક દિશાઓમાં વર્તમાનમાં જેને ઉદેશી કામ કરાતું હોય છે. ૩ર-ગૌણ-કાર્યની દરેક દિશામાં એકની મુખ્યતા અને બીજી દરેક ગૌણરૂપ રહેલ હોય તે ગૌણ. , ૩૩–વિધિ-આદરવા ગ્ય. ૩૪ નિષેધ–ત્યાગવા યોગ્ય. ૩૫-સ્કાર–પૂર્ણ બિલ સાથે. ' ૩૬-કમોગ–ક્રિયાદ્વારા. . ૩૭-સંજીવની ચારે–જે આહારથી જીવન શુદ્ધિ થાય. ૩૮–સમુચ્ચય-સમગ્ર રીતે. ૩૯-કટી–એક પત્થરની જાત જે સુવર્ણ કસવાના કામમાં આવે છે. For Personal & Private Use Only Page #984 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ તત્ત્વથી–મીમાંસા. ખંડ ૨ સામ સાર–છ દ્રવ્ય અને નવ તત્વ તેના દ્રવ્ય-ગુણ અને પર્યાયથી, તેમજ નયભંગ, નિક્ષેપા, પ્રમેય અને પ્રમાણુના-સબંધ સાથે ત્રિપદી ઘટાવી સત્યતા પૂર્વક સાત્વિક તને કેઈ–ત ત્વના જાણનાર મહષિઓ બતાવે સમજાવે! એવી જિજ્ઞાસુની માગણી છે, પરિણામે એજ જિજ્ઞાસુને ઉપર વર્ણન વેલી તાત્વિક બીનાની શાસ્ત્રીય સંબંધ પૂર્વક વિચારણા કરતા તે સમજવામાં તેને ધણી કઠિનતા જણાય છે. મતલબ તે તનની વેંહચણ કરવાની વિધિ તુમ સમજાય તેવી નથી. # ૧ છ દ્રવ્ય અને નવ તત્વ સિવાય આ જગતમાં બીજી કઈ પણ વસ્તુને સદ્ભાવનથી. તેને યથાર્થ સમજવા માટે મહાન યોગી-મહર્ષિઓ નિરંતર શ્રમ ઉઠાવી રહ્યા છે. નવ તત્વ સંબંધી વિચાર કરતાં તેનું સોપે દેહન બે તમાં થઈ શકે છે. અને તે બે ત- જીવ અને અજીવ-પુદ્ગલ શાસ્ત્રના નિર્દેશ પ્રમાણે છ દ્રવ્યમાં મુલથીજ રહેલ છે. જે ૨ આ જગતને સુંદર વ્યવહાર છ દ્રવ્યના સંયોગ વડે ચાલે છે; છતાં તેમાં એક મહાન આશ્ચર્ય કારક બીના છે તે એજ કે એ યોગ તદ્રુપ ભાવે––એકાકાર રૂપે સંમિશ્ર બનતું નથી. એ સંગનું આત્મજ્ઞાનના અનુભવી મહાપુરૂષે જ અવગાહન કરી શકે છે. જેઓ નિરંતર આત્મિક આનંદમાં જ લયલીન હોય છે. આ ૩. વસ્તુ સ્થિતિની સંપૂર્ણ સમજ સ્યાદ્વાદવાદ ને જ આભારી છે. એ સમજ રહિત માત્ર એકાંતવાદથી સમજવાનો પ્રયોગ અર્થનો અનર્થકારક બતાવે છે. જે વાદ વડે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષા સચવાએલી રહે તેમજ નિશ્ચય અને વ્યવહારની પણ સમયેચિત ગ્યતાનું નિરૂપણ કરે તેનું નામ સ્યાદ્વાદ! . ૪ છ દ્રવ્યની સમજણ સત્સંગ અગર સત્શાસ્ત્રના અભ્યાસ વડે જ મેળવી શકાય છે. સત્ સંગનું મીલન અને સતશાસ્ત્રને અવધ એ ઘણું મુશ્કેલ છે; છતાં તેની પાછળ એગ્ય રીતે મેહનત લેવામાં આવે તે તે ફલિત થવાને સંભવ છે. વ્યવહાર-નિશ્ચય, મુખ્ય-ગૌણ, વિધિ અને નિષેધ તેને વિશેષ પ્રકારે સમજવા પ્રખર ઉદ્યમ કરે જોઈએ જેથી તેની સમજ સહેજે મળે છે ભવ ભ્રમણ–આ દુનિયામાં રઝળવું તેને અંત આવે. તેવી દરેક સુંદર ક્રિયાઓ સંજીવની ચારાના ન્યાયથી સમુચ્ચયે કરવા ધર્મશાનું સૂચન છે. For Personal & Private Use Only Page #985 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪ મું. સર્વજ્ઞોના તત્વના વિકારરૂપજ હાલને બેદિક ધર્મ. ૨૫૩ સુવર્ણની સાચી કિસ્મત કટી વડે અંકાય છે તેમ જીવનને પણ તપ-જપ સંયમાદિ કસટી વડે કેળવવું જેથી આત્માનંદ દ્વારા તાત્વિક તને પ્રકાશ મેળવી શકાય? | ૬ (વે. ધ.) - ઈતિ તત્વત્રથી મીમાંસામાં સર્વના તનથી વિકાર પામેલા વૈદિક ધર્મના વિચારનું ખ૦ ૨ જે પ્રકરણ ૩૪ મું. પ્રકરણ ૩૫ મું. પદાર્થોને સત્યધ વિવિધ દષ્ટિના વિચારથી જ થાય ? અનેકાંતવાદના અમેધું શસ્ત્ર વડે સામાપક્ષને જ્યારે મેળવવા છતાં વૈદિક મતના પ્રાચીન પંડિતેને એકાંતપક્ષને આગ્રહ. પ. હંસરાજ શમના હિંતિમાંથી કિચિત ગુજરાતીમાં સારાંશ. લેખકનું વક્તવ્ય. દર્શન અને અનેકાંતવાદ નામને આ પ્રસ્તુત નિબંધ, મધ્યસ્થ વાદમાલા ના ત્રિજા પુષ્પ રૂપમાં પાઠકેની સેવામાં ઉપસ્થિત કરીએ છિએ. એના પહેલાં સ્વામી દયાનંદ અને જૈનધર્મ, તથા પુરાણ અને જૈનધર્મ નામનાં બે નિબંધ પાઠકોની સેવામાં પહોચી ગયા છે. પ્રસ્તુત નિબંધને લખવાને અમારે ઉદેશ જે છે તેને અમેએ નિબંધમેજ (પ્રાંત ભાગમાં) વ્યક્ત કરી દીધું છે. - અનેકાંતવાદ અથવા અપેક્ષાવાદ ને સિદ્ધાંત કાંઈ નવીન અથવા કલ્પિત સિદ્ધાંત નથી કિંતુ અતિ પ્રાચીન (ઐતિહાસ દષ્ટિથી) તથા પદાર્થોની તેના સ્વરૂપના અનુરૂપ યથાર્થ વ્યવસ્થા કરવાવાળા સર્વાનુભવ સિદ્ધ સુવ્યવસ્થિત અને સુનિશ્ચિત સિદ્ધાંત છે. તાત્વિક વિષયેની સમસ્યામાં ઉપસ્થિત થવાવાળી કઠનાઈઓ ને દૂર કરવાના માટે અપેક્ષાવાદના સમાન તેની કેટીનું બીજુ કંઈ સિદ્ધાંત નહીં છે. વિરુદ્ધતામાં વિવિધતાનું ભાન કરાવીને તેનું સુચારૂ રૂપથી સમન્વય કરવામાં અનેકાંતવાદ-અપેક્ષાવાદને સિદ્ધાંત ઘણેજ પ્રવીણ એ સિદ્ધહસ્ત છે. આ જ્યાં સુધી માલુમ થાય છે જેના દર્શનમાં એજ અભિપ્રાયથી અપેક્ષાવાદ ને પિતાને ત્યાં સર્વથી અગ્રણીય સ્થાન આપ્યું અને એના આધાર પર પિતાના સંપૂર્ણ તત્ત્વજ્ઞાનના વિશાલ ભવ્ય ભવનનું નિર્માણ કર્યું. For Personal & Private Use Only Page #986 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી—મીમાંસા. ખડ * પરંતુ એનાથી વિપરીત એ પણ સત્ય છે કે જૈન દર્શનની પેઠે ( શબ્દ રૂપથી નહી. કિ ંતુ અ રૂપથી ) અન્ય દશામાં પણ. આથી ( અપેક્ષાવાદને) આદરણીય સ્થાન મળ્યું છે. અને કોઇ જગેા પર તે જૈન દન સમાન શબ્દ રૂપથી પણ તે અપેક્ષાવાદ સન્માનિત થયા છે. ( એના માટે જીવા પ્રસ્તુત નિબંધમાં અનેક સ્થાનપર ) ભારતીય દાર્શનિક સંસારમાં સથી અધિક ખ્યાતિ પ્રાપ્ત કરવાવાળા ભટ્ટ મહેાય કુમારિલભટ્ટે મીમાંસા દશનમાં અનેકાંતવાદ અપેક્ષાવાદને જે પ્રતિષ્ઠિત સ્થાન દીધુ તેના અન્ય દાર્શનિકાની અપેક્ષાએ મૌદ્ધ વિદ્વાના પર કાંઇ અધિક મોટા પ્રભાવ પડયા હુવા દેખાઇ દે છે. તેમને અનેકાંતવાદના સંબંધમાં મીમાંસા અને જૈન દનમાં કેાઇ ભેદ નથી સમજયા × પરંતુ મીમાંસા દનના મોટામાના કોઇ પણ વિદ્વાને એ નથી કહ્યું કે મીમાંસા દન માં અનેકાંતવાદની પણ પ્રતિષ્ટા છે. ઉલટા સવે આજસુધી એજ સમજતા રહ્યા કે અનેકાંતવાદ માત્ર જૈન દશનનેાજ સિદ્ધાંત છે. ખીજા દનામાં એને કોઇપણ રીતે સ્થાન નથી. એમાં તે શક નથી કે જૈન વિદ્વાનાએ અનેકાંતવાદ ના સમનમાં જેવી રીતે ફ્રી જેટલા સ્વતંત્ર ગ્રંથ લખ્યા તેમજ જેટલા આજે ઉપલબ્ધ થાય છે તેટલા તે વિષય પર લખ્યા હુવા મીમાંસક વિદ્વાનાંના ગ્રંથ આજે ઉપલબ્ધ નથી થતા. પરંતુ તત્ત્વ સંગ્રહ આદિ જોવાથી અમારૂં આ કથન સારી રીતે પ્રમાણિત થઇ જાય છે કે અનેકાંતવાદ-અપેક્ષાવાદની પ્રતિષ્ઠા જૈન દનની પેઠે અન્ય ઇનામાં પણ છે આથી એ સિદ્ધ થયું કે–જૈન દશને જે સિદ્ધાંત (અપેક્ષાવાદ–અનેકાંતવાદ ) ને પેાતાની તત્ત્વજ્ઞાનની ઇમારતનું મૂલ સ્થંભ માન્યું છે તે માત્ર તેમની સ ંપત્તિ નથી કિંતુ અન્ય દશનાના પણ તેના પર અધિકાર છે. તે અપેક્ષાવાદ કઇ વ્યકિત વિશેષના આવિષ્કાર કરેલા સિદ્ધાંત નથી. કિંતુ વસ્તુ સ્વભાવના અનુકૂલ એક નૈસગિક સિદ્ધાંત છે. એટલા માટે તે સની સમાન સંપત્તિ છે. તાત્પર્યં કે તે જે પ્રમાણે જૈન દર્શનને સ્વીકૃત છે તેજ પ્રમાણે અન્ય દના ને પણ માન્ય છે. જો કાંઇ મત ભેદ છે તા અનેકાંતવાદ યા સ્યાદ્વાદ એ શબ્દોમાં છે. એના વાસ્તવિક અથમાં ફાઇ વિરાધ નથી. બસ એજ અભિપ્રાયને વ્યક્ત કરવાને માટે અમે યથાશક્તિ ઉપલબ્ધ પ્રામાણિક સામગ્રી દ્વારા * ૨૫૪ × જીવે! નાલિદા આહ્વ વિદ્યાલયના પ્રધાનાધ્યાપક આચાય શાંતિ રક્ષિતને! તત્ત્વ સંગ્રહ અને ધર્મ કીર્તિ રચિત હૅતુ બિંદુ તત્વ ટીકા આદિ બહુ ગ્રંથ !! * एवमेकाततो भिन्न जातिरेषा निराकृता । जैमिनीया भ्युपेता तु स्याद्वारे प्रतिषेत्स्यते ॥ ( તત્ત્વ સંપ્રદ રૃ. રદ્દર નું હ્રતિષ્ઠા ૮૬૨) For Personal & Private Use Only Page #987 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫મું. જગતના સર્વ પદાર્યોમાં વ્યાપેલી અનેકાંતતા. ર૫૫ પ્રસ્તુત નિબ ઘની રચનાને યથામતિ પ્રયત્ન કર્યો છે. એના સિવાય કઈ દશન ને ઉત્કર્ષ યા અપકર્ષ બતાવવાને માટે અમારા આ પ્રયાસ નથી અને ન એ આશયથી એ નિબંધ લખે છે અહીં પર એટલું બીજુ પણ ધ્યાનમાં રહે કિ પ્રસ્તુત નિબંધની રચનાને ઉદ્દેશ પ્રધાન પણાથી વિશિષ્ટ વિદ્વાન ના સમક્ષ અનેક તવાદનું વર્ણન ઉપસ્થિત કરવાનું છે. પ્રથમ અને મધ્યમ શ્રેણીના લેક આથી પુરો લાભતે નહીં ઉઠાવી શકશે, તે પણ જ્યાં સુધી બન્યું ત્યાં સુધી તેનું પણ અમે પુરૂં ધ્યાન રાખ્યું છે. અને વિષયને સરલ તેમજ સુબેધ બનાવવાને ભરપુર પ્રયત્ન કર્યો છે. એ વિચારથી પ્રસ્તુત નિબંધમાં એક વાતને કંઇવખત ઉલટાવી અને એક વિષયની અનેકવાર આવૃત્તિ કરી છે જેથી કે શેડો પરિશ્રમ કરવાથી તે લેકપ્રથમ–મધ્યમ શ્રેણિના લોક પણ લાભ ઉઠાવી શકે. તેમજ પાઠકને એટલું બીજું પણ ખ્યાલમાં રહે કે-આ નિબંધમાં ઐતિહાસિક ક્રમનું ધ્યાન બીલકુલ નથી રખાયું એનું એક કારણ તે એ છે કે અમારું જ્ઞાન ઈતિહાસના વિષયમાં ઘણું પરિમિત છે. બીજુ પ્રસ્તુત નિબંધને ઈતિહાસની સાથે કઈ ગાઢ સંબંધ પણ નથી. અને દર્શનના નામથી જે ગ્રંથ આજકાલ ખ્યાતિમાં આવી રહ્યા છે તેનું પીર્વાપર્ય આજ સુધી સુનિશ્ચિત નથી થયું. તેમજ તેના રચના કાલમાં પણ ઐતિહાસિક વિદ્વાને ને અજુ સુધી એક મત નથી થશે. કિંતુ મત ભેદજ ચાલ્યો આવે છે. કેટલાક વિદ્વાનો નો મત છે કે એની (દર્શનની) રચના મહાભારતના પછી માં થઈ x અને સત્યવ્રત સામશ્રમી આદિ પંડિતેને વિચાર છે કે દર્શને રચના કાલ મહાભારતથી ઘણે પહેલે ને છે. એટલા માટે પણ અમોએ ઉકત વિષયમાં હસ્તક્ષેપ નથી કર્યો. તે પણ પ્રસ્તુત નિબંધમાં પ્રમાણ રૂપથી ઉપૂત કરેલા ગ્રંથોની સૂચિ અને તેના કર્તાઓને સમય આદિનું સંક્ષિપ્ત વિવરણ આપીને ઐતિહાસિક ક્રમની સંકલનામાં કાંઈ સુગમતા પ્રાપ્ત કરી દીધી છે. ઈત્યાદિ... પ્રાથ–હંસ. ૪ જુવો–મહાભારત મીમાંસા હિંદી અનુવાદ પૃ. ૧૪. - જુવો-તેમનું નિરક્તા લોચન પૃ. ૭ર થી આગળ . For Personal & Private Use Only Page #988 -------------------------------------------------------------------------- ________________ ૫૬ તવર્ષી-મીમાંસા. ॥ ૐ ન મા સંગ્ર || મધ્યસ્થવાદમાલા તૃતીય પુસ્તક ।। દર્શન અને અનેકાંતવાદ આરભિક નિવેદન. ભારતીય આસ્તિક દનામાં અનેકાંતવાદ ને મુખ્યસ્થાન દેતા હુવા જે દર્શનમાં અધ્યાત્મ તત્ત્વાના સુવ્યવસ્થિત વિચાર કરવામાં આવ્યે છે. તે દર્શન જૈન દર્શનના નામથી પ્રસિદ્ધ છે આજ અમે અમારા મધ્યસ્થ પાઠકેાને જૈન દર્શનના તેજ અનેકાંતવાદના કાંઇ પરિચય આપવાના પ્રયત્ન કરીએ છિએ. ખંડ ૨ અમારા વિચારામાં ભારતીય પ્રાચીન તથા અર્વાચીન કેટલાએક દાનિક વિદ્વાનાએ જૈનન દર્શનના અનેકાંતવાદનુ જે સ્વરૂપ સભ્ય સંસારના સન્મુખ રાખ્યુ છે તે તેનું યથાર્થ સ્વરૂપ નથી. તેમને અનેકાંતવાદનું સ્વરૂપ પ્રદન અને તેની પ્રતિવાદાત્મક આલેચના કરવાના સમયે ઘણું કરીને સાંપ્રદાયિક વિચારાથીજ કામ લીધેલું છે. અર્થાત્ સાંપ્રાદાયિક વ્યામાહ ના કારણે જ કેટલાએક વિદ્વાનાએ અનેકાંતવાદ્યને સંદિગ્ધ તથા અનિશ્ચિતવાદ કહીને તેથી પદા નિ યમાં સર્વથા અનુપયેગી અને ઉન્મત્ત પુરૂષોના પ્રલાપ કહીને બતાવ્યે છે (૧) પરંતુ અમારી ધારણા તેના પ્રતિકુલ છે. અમારા વિચારમાં તે અનેકાંવાદના સિદ્ધાંત ઘણાજ સુવ્યવસ્થિત અને પરિમાર્જિત ( અતિસુનશ્ચિત ) સિદ્ધાંત છે. એને સ્વિકાર માત્ર જૈન દનમાંજ નથી કર્યાં કિંતુ અન્યાન્ય દર્શન શાસ્ત્રોમાં પણ ઘણી પ્રૌઢતાથી સમન કરેલ છે. અનેકાંતવાદ વસ્તુથી અનિશ્ચિત તેમજ સિંદિગ્ધવાદ નથી. કિંતુ વસ્તુ સ્વરૂપના અનુરૂપ સર્વાંગ પુ એક સુનિશ્ચિત સિદ્ધાંત છે. એજ વિષયમાં અમે પેાતાના પર્યાલાચિત વિચારોને મધ્યસ્થ પાઠકાના સમક્ષ ઉપસ્થિત કરિએ છિએ આશાછે કે પાઠકગણ અમારા વિચારીને નિઃપક્ષપાત પણાથી વિવેક દ્રષ્ટિથીજ અવલેાકન કરવાની કૃપા કરશે ૧--જીવેા બ્રહ્મસૂત્ર–રાર–૩૩ ના શંકરભાષ્ય, વિજ્ઞાન ભિક્ષુને વિજ્ઞાનામૃત ભાષ્ય, અને રામાનુજાચાય ના શ્રીભાષ્ય આદિ ગ્રંથાના ઉલ્લેખ. એમના લેખપર જે કાંઇ વક્તવ્ય હશે તેને વિચાર આંતના પરિશિષ્ટ પ્રકરણમાં કરીને બતાવીશુ. For Personal & Private Use Only Page #989 -------------------------------------------------------------------------- ________________ vm પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનદારે. ૨૫૭ ( અનેકાંતવાદનું સ્વરૂપ અને પર્યાય.) અનેકાંતવાદ જૈન દર્શનને મુખ્ય વિષય છે જેન તત્વજ્ઞાનની બધી ઇમારત અનેકાંતવાદના સિદ્ધાંત પર અવલંબિત છે. વાસ્તવમાં આથી જૈન દર્શનની મૂલ ભિત્તિ સમજવી જોઈએ. અનેકાંત શબ્દ–એકાંતત્વ-સર્વથાત્વ-સર્વથા એવમેવ એ એકાંત નિશ્ચયને નિષેધક, અને વિવિધતાનો વિધાયક છે. સર્વથા એકજ દષ્ટિથી પદાર્થના અવલેકન કરવાની પદ્ધતિને અપૂર્ણ સમજીનેજ, જૈન દર્શનમાં મુખ્ય રસ્થાન આપવામાં આવ્યું છે. અનેકાંતવાદને અર્થ એ છે કે પદાર્થના ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુઓનું અપેક્ષાઓથી પર્યાલચન કરવું, તાત્પર્ય કેએક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન વાસ્તવિક ધર્મોને સાપેક્ષપણાથી સ્વીકાર કરવાનું નામ અનેકાંતવાદ છે. જેમ કે એકજ પુરૂષ પિતાના ભિન્ન ભિન્ન સંબંધિ જનેની અપેક્ષાથી-પિતા, પુત્ર, અને ભ્રાતા, આદિ સંજ્ઞાઓથી સંબોધિત કરી શકાય છે, તે જ પ્રમાણે અપેક્ષા ભેદથી એક જ વસ્તુમાં અનેક ધર્મોની સત્તા માની જાય છે. સ્યાદ્વાદ, અપેક્ષાવાદ અને કંચિતવાદ એ અનેકાંતવાદનાજ પર્યાય-સમનાર્થ વાચી શબ્દ છે. સ્માત (૧) નો અર્થ છે કંચિત કેઈ અપેક્ષાથી સ્યાત્ એ સર્વથાત્વ-સર્વથાપનને નિષેધક અનેકાંતતાને ઘતક કંથચિત અર્થમાં વ્યવદ્દત હેવાવાળા અવ્યય (૨) છે. એના પર અધિક વિવેચન અમે સસ ભંગીના સ્વતંત્ર નિરૂપણમાં કરીશું. જૈન દર્શન કઈ પણ પદાર્થને એકાંત નથી માનતા, તેમના મતથી પદાર્થ માત્ર જ અનેકાંત છે. કેવલ એકજ દષ્ટિથી નિશ્ચય કરેલે પદાર્થ જૈન દર્શન અપૂર્ણ સમજે છે. તેમનું કથન છે કે પદાર્થનું સ્વરૂપજ કાંઈ એવા પ્રકા૨નું છે કે--તેમાં અમે અનેક પ્રતિદ્વી-પરસ્પર વિરોધી ધમને દેખીએ છે. હવે જે વસ્તુમાં રહેવાવાળા અનેક ધર્મોમાંથી––કેઈ એકજ ધર્મને લઈને તેનું વસ્તુનું નિરૂપણ કરીએ અને તેને સર્વાશથી સત્ય સમજે તે, એ વિચાર અપૂર્ણ તેમજ બ્રાંતજ હશે. કેમકે જે વિચાર એક દષ્ટિથી મા સમજીએ છે, તદ્વિધિ ૧ ટ–કેટલાએક લોક સાત અર્થ શાયદ કદાચત ઈત્યાદિ સંશય રૂપમાં કરે છે પરંતુ આ તેમને ભ્રમ છે; अत्र सर्वथात्व निषेधकोऽनेकांतता द्योतकः कथंचिदर्थे स्यात् शब्दो निपातः । इति पंचास्ति कायटीका ( अमृतचंद्र सुरि श्लो. १४ नी व्याख्या पृ. ३०) २-स्यादित्यऽव्यय मनेतिद्योतकं । ततः स्याद्वादः । अनेकांतवादः नित्यानित्याद्यनेकधर्म શ વરામિામ તિયાવત્ છે (ચાa મગરી. #ા. ૪. પૃ. ૧૪) ? For Personal & Private Use Only Page #990 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૨. ૨૫૮ તત્ત્વત્રયી–મીમાંસા. વિચાર પણ દયંતરથી સત્ય ઠરે છે, ઉદાહરણર્થ કેઈ એક પુરૂષ વ્યકિતને અમુક નામને એક પુરૂષ છે, તેને કઈ-પિતા, અને કઈ પુત્ર, કેઈ ભાઈ, અથવા ભત્રિજા, કાકા, અથવા દાદા, કહીને બોલાવે છે. એક પુરૂષની એ ભિન્ન ભિન્ન સંજ્ઞાઓ પ્રતીત થાય છે કે તેમાં–પિટવ, પુત્રત્વ, અને ભ્રાતત્વ આદિ અનેક ધર્મોની સત્તા રહેલી છે. હવે જો તેમાં રહેલા કેવલ પિત્રુત્વ ધર્મની જ તરફ દષ્ટિ રાખીને તેણે સર્વ પ્રકારથી પિતાજ માની બેઠીએ તારે તે, મેટ અનર્થ થશે, તે દરેકને પિતાજ સિદ્ધ થશે. પરંતુ વાસ્તવમાં એવું નહીં છે, તે પિતા પણ છે, અને પુત્ર પણ છે. પિતાના પુત્રની અપેક્ષા એ પિતા છે, અને પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર કહેવાશે. એજ પ્રમાણે ભિન્ન ભિન્ન અપેક્ષાઓથી એ સર્વ ઉકત સંજ્ઞાઓને તેમાં નિર્દેશ થઈ શકે છે ... જે પ્રમાણે અપેક્ષા ભેદથી એકજ દેવદત્ત વ્યકિતમાં-પિતૃત્વ, પુત્રત્વ એ બે વિધી ધર્મ પિતાનો સત્તાને અનુભવ કરાવે છે, તેનીજ પેઠે હરએક પદાર્થમાં અપેક્ષા ભેદથી–અનેક વિરોધી ધર્મોની સ્થિતિ પ્રમાણ સિદ્ધ છે. એ દશા સર્વ પદાર્થોની છે. તેમાં નિત્યત્વાદિ અનેક ધર્મ દષ્ટિગોચર થાય છે, એટલા માટે પદાર્થનું સ્વરૂપ એક સમયમાં એકજ શબ્દ દ્વારા, સંપૂર્ણપણાથી નથી કહી સકાતું. અને નહી વસ્તુમાં રહેવાવાળા અનેક ધર્મોમાંથી કઈ એક જ ધર્મને સ્વીકાર કરીને અન્ય ધર્મોને અ૫લાપ કરી સકાશે, આથી કેવલ એકજ દષ્ટિબિંદુથી પદાર્થનું અવલોકન કરતા હવા ભિન્ન ભિન્ન દષ્ટિ બિંદુઓથી જ તેનું અવલોકન કરવું ન્યાય સંગત, અને વસ્તુ સ્વરૂપના અનુરૂપ થશે. સંક્ષેપથી જૈન દર્શનના અનેકાંતવાદનું એજ તાત્પર્ય અને પ્રતીત થાય છે. જૈન દર્શનના એ સિદ્ધાંતને વૈદિક દશમાં કેવા રૂપમાં અને કેવી પ્રૌઢતાથી સમર્થન કર્યું છે એનું દિગ્દર્શન અમે આગળ ચાલીને કરાબીશું. દર્શન શાના પરિશીલનથી અમારે એ વાત પર પૂર્ણ વિશ્વાસ થઈ ગયે : અનેકાંતવાદને સિદ્ધાંત અનુભવ સિદ્ધ, સ્વાભાવિક તથા પરિપૂર્ણ, સિદ્ધાંત છે. એની સ્વીકૃતિનું સૌભાગ્ય કઈને કઈ રૂપમાં સર્વ દાર્શનિક વિદ્વાનને પ્રાપ્ત થયું છે. અનેકાંતવાદના સિદ્ધાંતની સર્વથા અવહેલના કરીને, કેઈ પણ તાત્વિક સિદ્ધાંત પરિપૂર્ણતાને અનુભવ નહીં કરી સકશે. એવો અમારો વિશ્વાસ છે. ____x एक स्यैव पुंस स्तत्त दुपाधिभेदात् पितृत्व-पुत्रत्व-मातुलत्व-भागनेयत्व-पितृव्यत्व भ्रातृत्वादि धर्माणां परस्पर विरुद्धाना मपि प्रसिद्धिदर्शनात् । ( वृतिस्यादादमंजरीकारो मल्लिसेना ) Iિ ૨૨ પૃ. ૧૭% For Personal & Private Use Only Page #991 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩પ મું. અનેકાંતવાદને આશ્રય લેનાર દર્શન કરે. ૨૫૯ પદાર્થોનું વ્યાપક વરૂપ. વિશ્વના પદાર્થોનું સારી રીતે અવલોકન કરવાથી જણાઈ આવે છે કે તે સર્વ—ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિથી યુક્ત છે. પ્રત્યેક પદાર્થમાં–ઉત્પાદ થય અને પ્રૌવ્ય ને પ્રત્યક્ષ અનુભવ થાય છે. જ્યાં અમે વસ્તુમાં ઉત્પત્તિ અને વિનાશને અનુભવ કરીએ છીએ, ત્યાં પર તેની સ્થિરતાને પણ અવિક રૂપથી ભાન થાય છે. ઉદાહરણ માટે એક સુવર્ણ પિંડને જ –પ્રથમ સુવર્ણપિંડને ગલાવી તેનું કટક (કડું) બનાવી લીધું. ફરી કટકને નાશ કરીને તેને મુકુટ કરાવ્યું, જ્યાં સુવર્ણનાપિંડના વિનાશથી કટકની ઉત્પત્તિ અને કડાના નાશથી ફુટનું ઉત્પન્ન થવું દેખીએ છિએ, પરંતુ એ ઉત્પત્તિ વિનાશના વિષયમાં મૂલ વસ્તુ સુવર્ણની સત્તા તેવી તેવી બરાબર છે. પિંડ દશાને વિનાશ અને કટકની ઉત્પત્તિ દશામાં પણ સુવર્ણની સત્તા તેવીને તેવી છે. એવી રીતે કડાને વિનાશ અને મુકુટની ઉત્પત્તિના કાલમાં પણ સુવર્ણ તે તેને તેવું જ વિદ્યમાન છે. એથી એ સિદ્ધ થયું કે-ઉત્પત્તિ અને વિનાશ વસ્તુમાં કેવલ આકાર વિશેષને થાય છે, ન કે મૂલ વસ્તુને મૂલ વસ્તુતે લાખે પરિવર્તન લેવાથી પણ પિતાની સ્વરૂપ સ્થિરતાથી સર્વથા ચુત નથી થતી. કટક કુંડલાદિ સુવર્ણના આકર વિશેષ છે તે આકાર વિશેનેજ ઉત્પન્ન અને વિનાશ થતે દેખીએ છીએ, એનું મૂલતત્વ સુવર્ણ તે ઉત્પત્તિ વિનાશ બનેથી જુદુજ છે. એ ઉદાહરણથી એ સિદ્ધ થયું કે પદાર્થમાં-ઉત્પત્તિ વિનાશ અને સ્થિતિ એ ત્રણેજ ધમ સ્વભાવ સિદ્ધ છે. કઈ પણ વસ્તુને આત્યંતિક વિનાશ નથી થતું. તે વસ્તુને કઈ આકાર વિશેષને વિનાશ થવાથી, એ ન સમજવું જોઈએ કે તે સર્વથા નષ્ટ થઈ ગઈ, તે પોતાના એક નિયત આકારને છેડીને, બીજા આકારને ધારણ કરી લે છે. આથી મૂલ સ્વરૂપથી વસ્તુનતે સર્વથા નષ્ટ થાય છે, અને નહી સર્વથા નવીન ઉત્પન થાય છે. કિંતુ મૂલ વસ્તુના આકારમાં જે વિશેષ વિશેષ પ્રકારનું પરિવર્તન થાય છે, તે જ ઉત્પત્તિ અને વિનાશના નામથી કહી જાય છે. મૂલ દ્રવ્ય તે આકાર વિશેષની ઉત્પત્તિ સમયમાં પણ સ્થિત છે, અને તેના આકાર વિશેષના વિનાશ કાલમાં પણ વિદ્યમાન છે. આથી જગતના બધાએ પદાર્થ ઉત્પત્તિ-વિનાશ અને સ્થિતિવાળા જ છે. આ વાત સારી રીતે પ્રમાણિત For Personal & Private Use Only Page #992 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૨ થઈ જાય છે. એજ આશયથી જૈન ગ્રંથામાં-હા-થય-ધ્રૌવ્ય-યુસસ્ ” (૧) એ પદાર્થનું લક્ષણ નિષ્ટિ કર્યું” છે. અહીં ઉત્પાદ-વ્યયને પર્યાય અને ધ્રૌવ્યને દ્રવ્ય ના નામથી કથન કરીને વસ્તુ-પદાર્થને દ્રવ્ય (૨) પર્યાયાત્મક પણ કહ્યું છે. દ્રવ્ય સ્વરૂપ નિત્ય અને પર્યાય સ્વરૂપ અનિત્ય છે. દ્રશ્ય નિત્યસ્થાયી, પર્યાય બદલાતી રહે છે. જૈનતર પ્રાચીન ગણાતા દનકારાએ-અદ્વૈતાદિ એકાંતવાદના પક્ષને અંગીકાર કર્યાં છે ખરો, પણ આપસ આપસના ખડૅન મંડનમાં ઉતરતાં જૈનોના અનેકાંતવાદને જ માન આપવું પડયું છે. તેવા દનકારના વિચારો ટુકમાં અતાવીએ છિએ— જૈન સ્યાદ્વાદી (અનેકાંતવાદી) છે. અમારા એક પક્ષને માન આપતા નથી, તેથી તેમને સિદ્ધાંત અનિશ્ચિત છે. ઇત્યાદિ જાહેર કરી, કેટલાક દન કારાએ ખંડન કરવાના પ્રયત્ન કરેલા છે. પણ જો તેઓ અનેકાંતવાદનું સ્વરૂપ ખરૂ સમજ્યા હાત તે, તેના ખડનમાં તેમની કલમ ચાલી શકતીજ નહીં, માટે જૈનોના અનેકાંતવાદનું સ્વરૂપ કિંચિત્ બતાવીને. મનાતા પ્રાચીન નકારાના અનેકાંતવાદને મળતા અભિપ્રાયે! પણ ટુંકમાં લખી બતાવું છું. જૈનોમાં દ્રવ્યનું લક્ષણુ “ જુળવાવસ્Íવ્ય હાય તેજ દ્રવ્ય ગણાય ? 19 જેમકે માટી દ્રવ્ય-લાલ પીલાદિક અનેક રંગવાળુ, મિષ્ટ કટુકાદિક અનેક રસવાળુ, કઠોર કામલાદિક અનેક સ્પવાળુ, ભારી હલકાદિક વજનવાળુ' ઇત્યાદિક અનેક ગુણાવાળુ દ્રવ્ય હાય છે. ગુણ પર્યાય વાળુ દ્રવ્યનાં બદલાતાં જે અનેકરૂપે તે પર્યાય ગણાય છે—જેમકે-માટીનાં ઘટાદિક જે રૂપો અને છે તે પર્યાય રૂપનાં ગણાય છે. તે પણ અનતાંજ અન્યા કરે છે. ગુણ્ણાનું લક્ષણ- દ્રવ્યાન્ના નિર્મુળ ગુજઃ ” ગુણ્ણા દ્રવ્યના આશ્ચયથી રહે છે. અને ફરીથી તેમાં ગુણા કલ્પી શકતા નથી. આ વાતમાં— १-उमा स्वाति विरचित-तत्त्वार्थोधिगम सूत्र अ, ५. सू. २९ भाष्यं - उत्पादव्यौ धौम्यंचयुक्तं सतो लक्षणं यदुत्पद्यते यद् व्येति यश्च ध्रुव तत्सत् अतोऽन्यद सदिति ॥ જૈન આગમેામાં પણ એ વાતને સ્પષ્ટરૂપથી ઉલ્લેખ છે. यथा- उण्यज्जेई.वा. विगमेइवा धुवेइवावस्तुतत्वंच उत्पाद-व्यय- ध्रौव्यात्थकं । ( ચાદ્વાર મગરી ૪. ૧૧૮ ) ૨-વસ્તુન: વહાં-દ્રષ્ય-ચાયામલ મિતિ ( સ્યાદ્વાર મંગરી છુ. ૧૨ ) For Personal & Private Use Only Page #993 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શન કરો. ૨૬૧ જૈનના અટલ સિદ્ધાંતને કલેક– द्रव्यं पयायवियुतं. पर्याया द्रव्यवजिंता : ૪? ? ? જિંe ? રામાન વેદન? II 1 / ભાવાર્થ-પર્યાય વિનાનું દ્રવ્ય અને દ્રવ્ય વિનાની પર્યા, કયા ઠેકાણે? કયે કાલમાં? કયા પુરુષે? કેવા સ્વરૂપથી દેખી? અગર દેખી માનીએ તે પ્રત્યક્ષાદિક કયા પ્રમાણથી ? આ વાતને કેઈપણ પંડિત બતાવી શકશે ખરો કે ? તાત્પર્ય એજ કે દ્રવ્યથી પર્યા, અને પર્યામાં દ્રવ્ય મલેલું જ રહે છે. તેથી એકાંત ભિન્નભિન્ન, નિત્યાનિત્યપણાની માન્યતા છે તે જ્ઞાની પુરુષની છે જ નહીં. અદ્વૈતાદિકના પક્ષના મોટા મોટા પંડિતાએ આ વાત પિતાની ધ્યાનમાં લઈને પિતાના ગ્રંથમાં પ્રગટજ કરેલી છે. તે વાત આગળ પર જણાવવામાં આવશે. અને તે માટીરૂપ દ્રવ્ય-સ્વ દ્રવ્ય સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવ એ ચારની અપેક્ષાથી સત્ સ્વરૂપ જ છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પર ભાવની અપેક્ષાથી અસત સ્વરૂપનું પણ છે. મૂલ દ્રવ્યને નાશ કેઇ કાલે થતાજ નથી. તેથી તે નિત્યરૂપજ છે. : દ્રવ્ય સદાના માટે જ છે. તેની પર્યાયે બદલાતી રહે છે. તેથી તે અનિત્ય રૂપની છે.' પર્યામાં દ્રવ્ય રહેલું જ છે, તેથી તે દ્રવ્ય અભેદરૂપ જ છે. અને પર્યા જુદા સ્વરૂપની દેખાતી ભેદરૂપની પણ છે. ગુણોને અને પર્યાને ઉત્પન્ન કરતુ દ્રવ્ય તે નિત્ય જ છે. ઉત્પન્ન નષ્ટ થતા ગુણે અને પર્યાયે અનિત્ય છે. તેથી જ લક્ષણમાં જણાવ્યું છે કે-ગુણ પર્યાય વાળું જ દ્રવ્ય ગણાય છે. તે કારણથી જૈનો પદાર્થોને એકાંતરૂપે સત્ અસત, નિત્યા નિત્ય, ભેદાભેદ રૂપના ન સ્વીકારતાં અનેકાંત સ્વરૂપનાજ સ્વીકાર્યા છે. જેમકે મૂલ દ્રવ્ય સોનું છે, તેની પર્યાયે કહાં કુંડલ આદિ છે તે બદલાયા કરે છે, પણ સેનું તે બધાએ ઠેકાણે તેનું તેજ છે. આ વાત સર્વ દર્શન કરેને અનુભવ સિદ્ધ જ છે. For Personal & Private Use Only Page #994 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ તે પછી એકાંત સત્ અસત આદિનો સવાલ જ ક્યાં ટકી શકે છે. માટે પદાર્થોને અપેક્ષાથી જે વિચાર કરે તેનું નામજ અનેકાંતવાદ કહેલ છે. * બીજા દર્શનકારોએ –કોને, તેના ગુણોને અને તેની પર્યાને, એકાંત સત્ અસત, નિત્યા નિત્ય, ભેદાડ ભેદને સ્વીકારી જેનોના અનેકાંત પક્ષને તુછ બતાવવાને પ્રયત્ન કર્યો ખરે પણ તેઓ આપસ આપસના ખંડન મંડનમાં ઉતરતાં પિતાના એકાંત પક્ષથી ફાવટ ન આવતાં–જૈનોના અનેકાંતવાદનેજ આશ્રય લેતા ગયા છે. કેઈએ પ્રત્યક્ષપણાથી તે, કેઈએ આડકતરી રીતે, જ્યારે આશ્રય લીધો ત્યારેજ સામાપક્ષથી પોતાને બચાવ કરી શકયા છે. આના સંબંધે–પંડિત હંસરાજ શર્માએ “દર્શન ઔર અનેકાંતવાદ” એ નામનું મોટું પુરતક હિંદી ભાષામાં બહાર પડાવેલું છે, તે પંડિતેને જોવાની ભલામણ કરું છું. અને તેમાંથી લઈને યતકિંચિત સૂચન માત્રએ ગુજરાતી ભાષામાં લખીને બતાવું છું. પ્રથમ સ્યાદ્વાદના નામથી પ્રસિદ્ધ એવા જૈનેના-અનેકાંતવાદનું સ્વરૂપ બતાવ્યા પછી–પૃ. ૮ થી– " (૧) પતંજલિ મહાભાષ્યના-પશપશાહિકમાં દ્રવ્ય નિત્ય છે, અને તેની આકૃતિ અનિત્ય છે. દ્રષ્ટાંતમાં-સુવર્ણ નિત્ય છે, તેનાથી બનેલાં કડાં કુંડલે આદિ અનિત્ય છે. જૈનેની પણ માન્યતા એજ છે. (૨) પૃ. ૧૦ થી–મીમાંસકના પંડિત પાર્થસાર મિશ્ર–પિતાની શાસ્ત્ર દીપિકાના પૃ. ૧૪૬૪૭ માં–પ્રગટપણે બતાવ્યું છે કે-મૃત્તિ. કારૂપ દ્રવ્યની ઉત્પત્તિ કે દિવસે થતી જ નથી, તેમજ તેને નાશ પણ થતું નથી જ, કિંતુ તેના આકાર જે બને છે તેની ઉત્પત્તિ અને નાશ થતો રહે છે. આ જગપર પં. કુમારિત્ન ભટ્ટને મત મુકતાં જણાવ્યું છે કે – ઉત્પત્તિ વિનાશ સ્વભાવિ ધર્મોમાં મૃત્તિકારૂપ દ્રવ્ય સર્વમાં રહેલું હોવાથી તે ધમી કહેવાય છે. વળી એક વૃદ્ધ પંડિતને મેત બતાવ્યું છે કે–દવ્ય સ્વરૂપનો ભેદ કઈ દિવસે પણ થતું નથી, તેના ગુણને ભેદ થાય છે. ઉપરના ત્રણે પંડિતેના મત એજ બતાવે છે કે–પદાર્થોમાં ઉત્પત્તિ વિનાશ અને સ્થિતિ એ ત્રણે ધર્મો રહેલાજ છે. જ * આ જગપર સૂચના કરું છું કે-–પરમાત્માએ પાંચ ભૂતને ઉત્પન્ન કર્યા એવું આવેદના પ્રલય દશાના સૂકતમાં લખાયું તે ક્યાં હિશાબથી ? ભૂતની સત્તા અનાદિની નથી ! For Personal & Private Use Only Page #995 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકારે. ૨૬૩ (૩) પૃ.૧૦ થી ૧૨-વ્યાસદેવ પ્રણીત પાતંજલ યોગ વિભૂતિપાદ સૂ. ૧૧ માના ભાગ્યમાં–અનેક પ્રકારના આકારેને ધારણ કરવાળું તેનું પોતાના મૂલ સ્વરૂપને ત્યાગ નથી કરતું. ઇત્યાદિ. (૪) પૃ. ૧૫ થી–મહામતિ કુમારિલ-મીમાંસા લેકવાર્તિક પૂ. ૬૧૯ માં લે. ૨૨ મામાં तस्मा द्वस्तु त्रयात्मकम् . ટીકાકારે ત્રયાત્મક અર્થ–ઉત્પત્તિસ્થિતિ અને વિનાશ એ ત્રણ સ્વરૂપ બતાવતાં વસ્તુઓના ધર્મો ત્રણ જ બતાવ્યા છે. (૫) પૃ. ૧૩ માં-જનરત્ન હરિભદ્રસૂરિ—શાસ્ત્રવાર્તા સહ સ્વ. ૭ લે. ૨ ને ભાવાર્થઘટના ઈછકને ઘટને નાશ થતાં શેક, મુકુટના ઈછકને મુકુટ મલતાં હર્ષ, સોનાના ઈછકને મધ્યસ્થપણું છે તે હેતું વાલું જ છે. બધા દ્રવ્યની સ્થિતિ એ જ પ્રમાણે છે. (૬) (દ્રવ્ય પર્યાય અથવા નિત્યા નિત્ય.) - ઉત્પાદ–વ્યય, ધ્રૌવ્ય રૂપ વસ્તુનાં સ્વરૂપ બે છે. ઉત્પાદ–-વ્યય વિનાશી છે તે પર્યાય ગણાય છે. ધ્રૌવ્ય અવિનાશી છે. તે દ્રવ્ય રૂપે મનાય છે. એ જેનાની પરિભાષા પ્રમાણે બનાવ્યું. દર્શનાંતરમાં-ધમ ધમ, આકૃતિ અને દિવ્ય આદિના નામથી કહેવામાં આવે છે. . . જેને કહે છે કે—કેઈપણ પદાર્થ એકાંતથી નિત્યા નિત્ય નથી, પણ ઉભય રૂખા જ છે. અવિનાશીની અપેક્ષાથી નિત્ય સ્વરૂપના છે, અને વિનાશિની અપેક્ષાથી અનિત્ય છે. બીજા દર્શનકારોએ પદાર્થોના ધમેને-એકાંતવાદ જાહેર કરી, અનેકાંતવાદને ઉપહાસ્ય કર્યો પણ આધૂનિક પંડિતે એ જરૂરીયાત સ્વીકારી પિતાના અભિપ્રાયો બહાર પાડ્યા છે. તેવા પંડિતેના વિચારે પાછલ આ ગ્રંથમાં ટાંકીને બતાવેલા છે. પ્રાચીન દર્શનકારેએ પણ અનેકાંતવાદનો આશ્રય કેઈએ શુદ્ધ અને સરળ રીતે તે કેઈએ આડકતરી રીતે લીધે જ છે. અને ત્યાર બાદજ સામેના એકાંત પક્ષીઓથી ફાવેલા છે. તેવા કેટલાક પંડિતેના વિચારે બતાવતાં સહજે સમજી શકાશે કે અનેકાંતવાદના સિદ્ધાંતમાં મહત્વત્તા કેટલી રહેલી છે? - ' (દર્શન શાસ્ત્રોમાં અનેકાંતવાદ દર્શન)-(પૃ. ૨૭ થી) For Personal & Private Use Only Page #996 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ તત્વનયી–મીમાંસા. ખંડ ૨ wwwwww wwww - જૈન દર્શન તે અનેકાંતવાદ પ્રધાન જ છે અને તે સર્વ દર્શનકારેમાં જાહેર જ થએલું છે. જૈનેતર દાર્શનિક વિદ્વાને એ પણ તાત્વિક વિચારોના કેટલાક સ્થલમાં કઈને કઈ રૂપથી અનેકાંતવાદને સ્વીકારજ કરેલો છે, તે વાત જણાવવા માટે કેટલાક દાર્શનિક વિદ્વાનોના લેખ પ્રગટ સ્વરૂપથી બતાવીએ છીએ – પૃ. ૨૮ થી –+ઈશ્વરવાદી સાંખ પાતંજલ યેગ ભાષ્ય ઉપર “તત્ત્વ વિશારદી” ટીક કાર વાચસ્પતિ મિશ્ર અનેક જગો પર અનેકાંતને આશ્રય લીધેલ છે, (૧) પ્રકૃતિથી જગતમાં અનેકાંતતા પ્રકૃતિથી જગત નિત્ય કે અનિત્યને વિચાર કરતાં વિભૂતિપદ સૂ. ૧૩ ની વ્યાખ્યામાં પ્રથમ એકાંતવાદી બૌદ્ધને છેડ છે. બૌદ્ધોનો એકાંત મત એ છે કે–ધર્મ અને ધમી એ બે વસ્તુ નથી-હાર. મુકુટાદિ સુવર્ણ દ્રવ્યના ધર્મો જ ખરા છે. સુવર્ણ રૂપ ધમી કઈ જુદી વસ્તુ દેખાતી નથી જો તેમાં ધમીની સત્તા માનીએ તે ચિતિ શક્તિની પેઠે કુટસ્થ સિદ્ધ થતાં તેમાં પરિણતિ નહી થઈ શકે, જેમકે પ્રકૃતિના ગુણની પરિણતિ થતાં ચતિ શક્તિ પિતાના સ્વભાવથી ચૂત નથી થતી પણ સ્વભાવમાં જ ચિંત રહે છે તેજ પ્રમાણે સુવર્ણ દ્રવ્ય પણ કૌચ્ય પ્રાપ્ત થતાં અપરિણત જ સિદ્ધ થશે, તે વાત તમેને પણ ઈર્ષ નથી. એમ બોદ્ધ મતવાળા સાંખ્ય મતવાળાને કહે છે. વાચસ્પતિમિત્રે આ શંકાને ઉત્તર આપતાં. કામ રોજ મદ્ ઘાંતાનપુપમા.” એ દોષ અને નર્થ કેમકે—દ્રવ્યને એકાંતપણે નિત્ય અનિત્ય નથી માનતા કિંતુ અપેક્ષાથી નિત્ય અનિત્ય માનીએ છિએ. એ ઉત્તર આપતાં અનેકાંતવાદને રવીકાર પ્રગટ પણે કરેલે છે. (૨) ધર્મ ધર્મિમાં ભેદભેદ (પૃ. ૩૩ થી.) જેનો ઘમ ધર્મિમાં અપેક્ષાથી ભેદા ભેદજ માને છે. * સાંખ્યાના બે ભેદમાં-નિરીશ્વરવાદી કહે છે કે પ્રકૃતિ અચેતન, ત્રણ ગુણવાલી પ્રધાન શબ્દથી પ્રસિદ્ધ છે, ચેતને વસ્તુના ઉપભોગ માટે પિતાની મેલે પરિણમે છે, ઇશ્વર વાદી કહે છે કે-કલેશ કર્મ વિપાકાશયથી રહિત એવા પુરૂષ૨૫ ઈશ્વરના આશ્રયેથી પ્રકૃતિ જગતને રચે છે. (શાસ્ત્ર દીપિકા પૃ. ૪૪૨) For Personal & Private Use Only Page #997 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું. અનેકાંત વાદને આશ્રય લેનારા દર્શનકારે. ૨૬૫ તેજ પ્રમાણે–વિભૂતિપાદ સૂ. ૧૩ માની ગભાષ્યમાં પણ છે. (જુવે પૃ. ૨૦૮ માં ) ભાષાકાર પતે કહે છે કેતત્ર ધર્મિળ : ઘાિનો, ધર્મ રામ, ક્ષાનાमप्यऽवस्थाभिः परिणाम इति. एवं धर्मलक्षणा-ऽवस्था परिणामैः शून्यं न क्षाणमणि गुणवृत्त मवतिष्टते...एतेन भूतेंतियेषु धर्म धर्मि भेदात् त्रिविधपरिणामोवेदितव्यः, परमार्थतस्त्वे क एव परिणामः, धर्मिस्वरूपामात्रो हि धर्मोधर्मी विक्रियावेषा धर्मद्वारा प्रपंच्यते इति. तत्र धर्मस्य धर्मिणि वर्तमानस्यैवाऽध्वस्बऽतीताऽनागतवर्तमानेषु भावाऽन्यथात्वं भवति, न द्रव्याऽन्यथात्वं । यथा सुवर्णभाजनस्य भावाऽन्यथात्वं भवति, न सुवर्णाऽन्यथात्वं" ભાવાર્થ-ધમિમાં ધર્મ પરિણામ, ધર્મોમાં લક્ષણ પરિણામ, અને લક્ષણોમાં અવસ્થા પરીણામ, એ પ્રકારે ધર્મ લક્ષણ અને અવસ્થા પરિણામથી - શૂન્ય–ગુણ સમુદાય કેઈ દીવસ નથી રહેતું. એ ત્રણ પ્રકારનું પરીણામ ધર્મ ધર્મીને ભેદ માનીને જ કહ્યો છે, પરમાર્થથી તે એક જ પરિણામ છે. અર્થાત ધર્મ, લક્ષણ, અને અવસ્થા એ ત્રણે પરિણામ ધર્મનાં જ છે. ધર્મ ધમના સ્વરૂપ માત્ર જ છે. ધર્મ, લક્ષણ અને અવસ્થા રૂપ ધર્મો દ્વારા, ધર્મીની વિકૃતિને જ બંધ કરાવી શકાય છે. ધર્મમાં રહ્યા હવા ધર્મનાજ અતીત, અનાગત અને વર્તમાન કાલમાં આકાર ભેદથી ભેદ થયા કરે છે, પણ કવરૂપ ધર્મીને ભેદ થતો જ નથી. જેમ કે-કટકે કુંડલાદિક આકારના પરિવર્તનથી સોનાનો ભેદ કેઈપણ જગો પર થતા જ નથી. પણ સોનુ તો પિતે પિતાના સ્વરૂપમાં જ રહે છે. એટલાજ માટે તે ભાગ્યમાં ફરીથી જણાવ્યું છે કે “ર ધમાં અફવા ધમતુ ચશ્વાન ઇત્યાદિ, ઉદાહરણમાં જણાવ્યું છે કે- માતા, બેટી, બહેન રૂપ ધર્મોમાં ત્રણ માર્ગ છે, પરંતુ સ્ત્રી રૂપ ધમમાં ત્રણ માર્ગ નથી. પૃ. ૩૭થી--વાચસ્પતિ મિશ્રત ધર્મધર્મિને ભેદભેદ જ બતાવેલ છે – .. अनुभव एव ही धर्मिणो धर्मादीनां मेदाभेदौ व्यवस्थापयति । ઇત્યાદિકને કિંચિત્ તાત્પર્ય લખી બતાવીએ છિએ ધમ ધમીનું ભેદભેદ સ્વરૂપ અનુભવ જ બતાવે છે, ધમધમી નો સર્વથા ભિન્ન છે, તેમજ ન સર્વથા અભિન્ન છે. જે ભિન્ન માને તો સુવર્ણ ધર્મી અને હાર મુકુટદીક ધર્મ એ જે લોક વ્યયહાર છે તેને જ લેપ થઈ જાય છે. તેમજ કાર્ય કારણ ભાવ પણ ન બને. 811 For Personal & Private Use Only Page #998 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ તત્ત્વત્રયા-મીમાંસા. ખંડ ૨ સોનાના હાર મુકુટાદિ, મૃત્તિકાના ઘટ શરાવાદિક જે છે તે તે સર્વમાં પ્રસિદ્ધ જ છે તેથી ધમ ધમને એકાંત ભેદ કેવી રીતે માની શકાય ? (પૃ ૩૯ થી ) વાચસ્પતિ મિશ વિભૂતિપાદ સૂ. ૪૩ ની વ્યાખ્યા કરતાં–ધમ ધર્મીને ભેદા ભેદ યુકિત સહિત બતાવ્યો છે— " नैकांततः परमाणुभ्यो भिन्नो घटादि रभिन्नो वा । भिन्नत्वे गवाश्ववत् धर्म धर्मिभावानुपपते: अभिन्नत्वे धमिरूपवत्तदनुपप : । तस्मात् कथं चिदऽभिन्नः कथंचिद् भिन्नश्चास्थेय स्तथाच सर्वमुपपद्यते" ભાવાર્થ–પરમાણુઓથી ઘટાદિક પદાર્થ એકાંત ભિન્ન અથવા અભિન્ન છેજ નહી. જે સર્વથા ભિન્ન માને તે ધર્મધમી ભાવની ઉત્પત્તિજ ન થઈ શકે જેમકે–ગાય અને ઘેડો અત્યંત ભિન્ન છે તે તેમાં ધર્મ ધમાં ભાવ પણું પણ નથી. સર્વથા અભિન માને તો તેમાં ધમધમી ભાવપણું જ ન બને. કેમકે ધમીથી અતિરિક્ત કોઈ પદાર્થ જ નથી તે પછી ધર્મધમી ભાવજ કને ? તેથી એકાંત ભિન્ન અથવા અભિન્ન ન માનતાં-કથંચિત્ ભિન્ન, કેઈ અપેક્ષાથી થી જ ભિન્ન માનવું તેજ યુક્તિયુક્ત છે. તે પ્રમાણે માનવાથી–ધમધમી ભાવ, કાર્ય કારણ ભાવને સંબંધ પણ બન્યા રહે છે, અને કેઈ બીજા દૂષણતરને પ્રવેશ પણ થઈ શકતું જ નથી. (પૃ. ૪ર થી પ્રકૃતિ પુરુષનું સારૂપ્ય વૈરૂM. સાંખ્યમતમાં–પ્રકૃતિ અને પુરુષ બે પદાર્થ મનાયા છે. પ્રકૃતિ જડ અને પુરુષ ચેતન એ બને નિત્ય છે. ફરક એટલો કે–પુરુષ કુટસ્થ નિત્ય. અને પ્રકૃતિ પરિણામ નિત્ય. પ્રકૃતિની અનેકાંતતા તે પૂર્વે બનાવી છે. હવે પ્રકૃતિનું કાર્ય બુદ્ધિ અને પુરુષનું આત્યંતિક સારૂપ્ય અને વૈરૂય ને નિષેધ કરતાં–પ્રકૃતિ પુરુષના સંબંધમાં અનેકાંતતાને બતાવતાં જે પ્રકારથી ભાગ્યકારે સ્વીકાર કર્યો છે તેનું દિગદશન જુ – ર પુરુષો યુતિ સંવેરી, સ નાચત્ત વિદા કૃતિ I (સમાધિપાત્ર સૂ. ૨૦ ને ભાગ્ય) તાત્પર્ય–પુરુષ બુદ્ધિથી ન સર્વથા પૃથક છે નતે અપૃથક્ છે. કિંતુ ભિન્ન ભિન્ન રૂપ બતાવ્યો છે. તેજ અનેકાંતતા સ્વીકારી છે. (પૃ. ૪૩ થી) વૈશેષિકેએ-સામાન્ય અને વિશેષ સ્વતંત્ર પદાર્થ બતાવી દ્રવ્યના આશ્રિત બતાવ્યા, પણ એ વાત જેનો ને અભિમત નથી. જેનો સામાન્ય For Personal & Private Use Only Page #999 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકાર. ૨૬૭ અને વિશેષ એ બે વસ્તુના ધર્મ જ કહે છે, અને એજ વાત પાતંજલ યોગ ભાષ્ય બતાવે છે– (૧) સામાન્ય વિષમનોsઈસ્ય (સમાધિ ) (२) यएतेष्वऽभिव्यक्ताऽनऽभिव्यक्तेषु धर्मेष्वानु पाती सामान्य विशेषात्मा सोऽन्वयी घमा (મિતિ પા. સુ. ૧૪) (૨) સામાન્ય વિશેષ સમુદાયોત્ર દ્રવ્યું (વિમ્, સૂ. ઇ ઈ ) આ ઉપર બતાવેલા ભાગના ત્રણે પાઠેનો મતલબ એ જ છે કે-પદાર્થ માત્ર સામાન્ય વિશેષ ઉભય સ્વરૂપના જ છે. અને જૈનોના અનેક ગ્રંથોમાં પણ એજ બતાવેલું છે. (પૃ. ૪૫ થી)- મીમાંસક ઘુરીણ-પાર્થસાર મિશ્ર-શાસ્ત્ર દીપિકા. પૃ. ૩૮૭ માં सर्वेष्वऽपि वस्षु इयमपि गरियमपि गाः अयमपिवृक्षोऽयमपि, इति व्यावृत्ताऽनुवृत्ताकारं प्रत्यक्षं देशकालाऽवस्थांतरे वऽविपर्यस्त मुदीयमानं सर्वमेव तर्काभासं विजित्य ध्याकारं १ वस्तु व्यवस्थापयन् केनाऽन्येन शक्यते बाधितुं नहिततोऽन्यद् बलवत्तर मस्ति प्रमाणं तन्मूलत्वात् सर्वप्रमाणानाम् । આ સૂત્રને તાપર્ય એ છે કે–સંસારમાં જેટલી વસ્તુઓ છે તેટલી બધીએ સામાન્ય વિશેષ ઉભય સ્વરૂપ ને જ ધારણ કરીને રહેલી છે. ગો શબ્દ-આ ગાય, આ ગાય, એમ પોતાની જાતિમાં અનુવૃત્તિ-એકાકારની પ્રતીતિ કરાવે છે. અને વિજાતીય અવાદિકથી વ્યાવૃત્તિ-પૃથક સ્વરૂપનું ભાન પ્રત્યક્ષ થાય છે, તે પછી વસ્તુમાત્રને-અવય વ્યતિરેક અથવા સામાન્ય વિશેષ રુપ સિદ્ધ કરવામાં આ પ્રત્યક્ષ પ્રમાણથી અધિક બલવાનું પ્રમાણ કયું છે? પ્રમાણ તે બધાએ પ્રત્યક્ષને જ આધીન છે, માટે પદાર્થ તે બધાએ સામાન્ય વિશેષ સ્વરૂપના જ હોય છે. આ લેખથી એ પણ સિદ્ધ છે કે-વસ્તુનું સ્વરૂપ એકાંતપણાનું છે જ નહીં પણ અનેકાંતના સ્વરૂપ થી જ રહેલું છે. તેથી નતો કેવલ જાતિમાં કે વ્યકિતમાં રહ્યા વગર ધર્માધર્મીમાં–જાતિ વ્યક્તિમાં એ બન્ને સ્વરૂપથી પ્રગટ પણાથી જ રહેલું છે. આ લેખથી એ પણ સમજવાનું છે કે-જે જે ઠેકાણે અપેક્ષાને વિચાર કર્યા વગર એકાંત પણાને આગ્રહ થએલે છે, તે સિદ્ધ રૂપને કે, સત્ય રૂપને થએલે નથી. પણ પોતાના મતની ખેંચા તાણથી જ થએલો છે. For Personal & Private Use Only Page #1000 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ તત્રયી–મીમાંસા. . 'ખંડ ૨ પ્રધાનની પ્રવૃત્તિમાં અનેકાંતતા ( પૃ. ૪૬ થી . સાંખ્યમાં-પ્રકૃતિને પ્રધાન માની છે. જેનાથી સમસ્ત જાત કાર્ય ઉન્ન થાય તે પ્રધાન કહેવાય. પ્રધાનની પ્રવૃત્તિ છે તે-ગતિ સ્થિતિ ઉભય રૂપની છે. સાંખ્યમતના પ્રાચીનાચાર્ય-પંચ શિખ કહે છે કે – સ્થિતિરૂપ પ્રધાન માને છે તેમાં વિકૃતિ ન થવી જોઈએ, ગતિરૂ૫ માને પ્રકૃતિમાં પ્રધાન ને વ્યવહાર ન રહે જોઈએ. માટે પ્રધાનમાં ગતિ સ્થિતિ ઉભયરૂપની જ પ્રવૃત્તિ માનવી જોઈએ છેવટમાં જૈનોના અનેકાંતવાદના સ્વીકારથી જ પ્રધાન શબ્દના ઉભય ધર્મ સચવાયા. આ પ્રધાન શબ્દમાં ઉભય ધર્મને સ્વીકાર ટીકાકાર વાચસ્પતિમિરો તથા ટીપણી કાર બાલરામે પણ સ્વીકાર જ કરીને બતાવે છે, '' (પૃ. ૪૯ થી) ઈશ્વરની પ્રવૃત્તિમાં અનેકાંતતા (શંકરસ્વામી) સાંખ્ય મતના પ્રધાન કારણવાદનું ખંડન કરતાં (બ્રહ્મ સૂ શાં, ભા. અ, ૨ પા. ૨ સૂ. ૪) જણાવ્યું છે કે--ત્રણ ગુણની સામ્યવસ્થા તે પ્રધાન છે, તેના ગુણજ પ્રધાનના પ્રવર્તક નિવત્તક છે. પ્રધાનથી પુરૂષ નિરપેક્ષ ઠરે તો મહદાદિકનું કથંચિત પરિણત થવું અને કદાચિત ન થવું, કેવી રીતે બને? ઈશ્વરમાં એ દેષ ટાલવા શંકર સ્વામી કહે છે કે-ઈશ્વર સર્વજ્ઞ છે. શકિતમાન છે, અને તેમની માયામાં પવૃત્તિ અને નિવૃત્તિ એ બનેને સંભવ છે. અર્થાત્ ઈશ્વરમાં વિરોધી ધર્મ રહી શકે છે.” જેનો પણ એજ કહે છે કે- પદાથોના વિરૂદ્ધ ધર્મોને અપેક્ષાથી જે વિચાર કરે તેનું નામજ અનેકાંતવાદ છે, • આ મોટા પંડિતો પણ પિતાના એકાંતપક્ષની અડચણે દૂર કરવા એકજ પદાર્થમાં વિરોધી ધર્મને સ્વીકાર કરે છે જેનો તે પ્રથમથીજ બધાએ વિરૂદ્ધ ધર્મોનો નાશ કરવા–અનેકાંતવાદને સ્વીકાર કરીને બેઠા છે, તે વાત આ મેટા પંડિતે કેમ નહી વિચારી શક્યા હોય? (સાંખ્ય તત્વ કૌમુદી ) (પૃ. પ૨ થી ) નિરીશ્વરવાદી સાંખ્યાચાર્ય--ઈશ્વર કૃષ્ણ રચિત સાંખ્ય કરિકા ઉપર સાંખ્ય તત્ત્વ કૌમુદી નામના ટીકાકાર વાચસ્પતિ મિશ્ર લખે છે કે-ધૂમજ્ઞાનથી વન્હિત્વરૂપ સામાન્ય વિશેષનું જ જ્ઞાન કરી શકાય ૧ એમ કહીને અનેકાંતવાદનું જ અનુસરણ કરેલું છે. મીમાંસા લેક વાર્તિક (પૃ. ૫૪ થી ) ૧ આ પંક્તિનો ખુલાશો કરતાં “સાધુ બલરામ કહે છે કે-અહી સામાન્ય વિશેષ ધર્મ છે એમ અનુમાન ન કરી શકાય, પણ વન્હિત્વ રૂપ સામાન્ય વિશેષનું જ અનુમાન કરી (જુવો પૃ. ૧૦૨, કા, ૫) શકાય. For Personal & Private Use Only Page #1001 -------------------------------------------------------------------------- ________________ ક . . ! પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકારે. ૨૬૮ જૈમિનિ ઋષિ પ્રણીત મીમાંસા દર્શન પર-“તંત્ર વાર્તિક અને લેક વાર્તિક” આ બે મહાન ગ્રંથ પંડિત કુમારિલ ભટ્ટે લખ્યા છે. લેક વાત્તિમાં દાર્શનિક વિષયો પર ચર્ચા ચલાવતાં એકાંત પક્ષના વાદીઓને હટાવવા અનેકાંતવાદને ઉલ્લેખ સ્પષ્ટ પણે કરીને બતાવેલ જગજગપર નજરે પડે છે. આ જગપર અમે તેને કિચિત ભાવાર્થ માત્રજ લખીને બતાવીએ છીએ– લેક વાર્તિક વનવાદ પૃ. ૬૩૨ થી ૩૩ માં-લેક ૭૫ થી ૮૦ સુધીને ભાવાર્થ-- અવયવોથી અવયવી અત્યંત ભિન્ન નથી, પણ ભિન્ન ભિન્ન રૂપ છે. કેટલાક વિદ્વાનો એકાંત ભિન્ન, અને કેટલાએક અભિને, સિદ્ધ કરવાને યુક્તિઓ ઉપર યુક્તિઓ બતાવી રહ્યા છે. પરંતુ આજ સુધી એ નિશ્ચય ન થઈ શકે કે, કેને પક્ષ સત્ય, અને કેને અસત્ય, તેથી બને એકાંત પક્ષને બાજુ પર મુકીને મધ્યસ્થ ભાવને સ્વીકાર કરે એજ ઉચિત છે. ટીકાકાર પાર્થ સાર મિશ્રને અભિપ્રાય એ છે કે-જે લેકે અવયવ અવયવી, એકાંત ભિન્ન અથવા અભિન્ન, માને છે. તે જ લેકે અનેકાતવાતની સિદ્ધિ કરી રહ્યા છે. તે બંનેની યુકિતઓ એવી છે કે નતે સત કહી શકાય, તેમજ નતે અસત કહી શકાય તેથી એકાંત રૂપની માન્યતાજ મિથ્યા છે. અહીં શંકા કરવામાં આવી છે કે-અવયવ અવયવીને ભિન્ન ભિન્ન રૂપ માનવાથી, કઈ પણ એક પક્ષને નિશ્ચય ન થાય તે, સંશય જ્ઞાનની પેઠે અપ્રમાણિકપણું રહેવાથી બ્રાંત જ્ઞાન જ રહે, જેમ કે ઈ ઠુંઠામાં સ્થાણું હશે, કે પુરૂષ હશે, બેમાંથી એકને નિશ્ચય ન થવાથી અપ્રમાણિકતાજ રહે છે. આનાજ ઉત્તરમાં જણાવ્યું છે કે–વસ્તુ માત્રનું સ્વરૂપ અનેકાંત છે, પણ એકાંત રૂપનું છે જ નહી. જ્યાં અવડુ રૂપ જ્ઞાનનું અનેક રૂપથી ભાન થાય, ત્યાં સંશય હેવાથી અપ્રમાણિકતા થાય, પરંતુ અહી તે વસ્તુનું સ્વરૂપજ અનેકાંતપણાથી અંગીકાર કરેલું છે, તેથી કહેલા વિચારમાં અપ્રમાણિક્તા કે સંદેહ રહી શકતું જ નથી. કેમકે વસ્તુનું સ્વરૂપ એકાંત રૂપનું નથી, પરંતુ અનેકાંત રૂપનું જ છે. તેને માટે (પૃ. ૫૭ થી) કલેક વાતિકના પૃ.૧૩૧ માં શ્લેક ૨૧૯ ૨૨૦ ને સાર જુ વસ્તુ સર્વથા એકાંત રૂપજ છે એવું ઈશ્વરે કહેલું જ નથી. કારણ વસ્તુ સર્વદા એકજ રૂપમાં રહે છે તેમાં કઈ પ્રમાણુજ નથી. માટે વસ્તુ એક રૂપમાં For Personal & Private Use Only Page #1002 -------------------------------------------------------------------------- ________________ २७० તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ અથવા અનેક રૂપમાં જે રૂપમાં પ્રતીત થાય તે જ રૂપમાં અંગીકાર કરવી જોઈએ. ૪ | સર્વ વસ્તુઓમાં–એક અનેક રૂપ પ્રત્યક્ષ દેખાઈ રહ્યાં છે, છતાં એક અનેકને ભિન્ન ભિન્ન રૂપ બતાવવાનો પ્રયત્ન કરે, એ શું પ્રત્યક્ષમાં વિરોધ નથી? એજ પ્રમાણે અભાવ પ્રકરણમાં વસ્તુને સત્ અસત્ ઉંભય રૂપ બતાવીને અનેકાંતવાદને જ બતાવેલ છે. જુવે પૃ. ૪૭૬ માં કલેક ૧૨ માને ભાવાર્થ (પૃ.૫૮) વસ્તુ સ્વરૂપથી સત્ છે, અને પર રૂપથી અસત છે, અને સ્વરૂપ પર રૂપની અપેક્ષાથી ઉભય રૂપ પણ છે. જેમકે-ઘટ પિતાના સ્વરૂપની અપેક્ષાથી સજ છે, અને પર એટલે પટની અપેક્ષાથી અસત્ રૂપ છે ઈત્યાદિ. તે સિવાય આકૃતિવાદના પ્રકરણમાં–વસ્તુને ભેદા ભેદ, એકાનેકત્વ, સામાન્ય વિશેષ, અને નિત્યાનિત્ય રૂપ બતાવતાં પંડિત કુમારિલભટ્ટે જૈનોના અનેકાંતવાદને પ્રત્યક્ષ પણે પુરેપુરૂં માન આપેલું છે. જુવે પૃ. ૫૪૬ થી ૫૪૮ સુધી બ્લેક પ થી ૧૧ સુધીને ભાવાર્થ નીચે મુજબ-- | સર્વ વસ્તુઓમાં અનુવૃત્તિ-અને વ્યાવૃત્તિ-સામાન્ય વિશેષ રૂપથીજ થાય છે, તે વિના તે વસ્તુમાં વસ્તુપણું જ નથી. તેમજ એક બીજાની અપેક્ષાથી નિત્ય અને અનિત્ય પણ છે, ભિન્ન અથવા અભિન્ન પણ છે, કેમકે એક વિના બીજાની સિદ્ધિજ નથી થતી. સામાન્ય વિના વિશેષ, અને વિશેષ વિના સામાન્ય, એક બીજાની અપેક્ષા વિના તો સસલાના શૃંગડા જેવા જ દેખાય છે. માટે સામાન્ય અને વિશેષથી અત્યંત ભિન્ન સ્વરૂપની, દુનિયામાં કઈ વસ્તુજ દેખાતી નથી, તે પછી સામાન્ય અને વિશેષ એ બન્ને જુદા જુદા સ્વરૂપથી કેવી રીતે | માની શકાય? ૧૧ આના માટે આગળ પૃ. ૫૬૦ માને પાંચમે લેક– एवं च परिहर्तव्या भिन्ना भिन्नत्व कल्पना केनचिन्द्वयात्मनैकत्वं नानात्वंचास्य केनचित् ॥ ५ ॥ ભાવાર્થ–એજ પ્રમાણે વસ્તુઓમાં-ભેદભેદ, એકત્વ અનેકત્વ આદિની જે પલ્પના કરવી તે, સર્વથા છોડી દેવી જોઈએ. કેમકે કેઈ અપેક્ષાથી વસ્તુમાં બને સ્વરૂપથી એકપણું દેખાય છે, તો કેઈ અપેક્ષાથી વસ્તુમાં અનેકપણું પણ પ્રત્યક્ષ પણાથી દેખીએ છીએ. ૪ મ હે મિતિ નેશ્વર માષિતં (૨૦૧૨) For Personal & Private Use Only Page #1003 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદનો આશ્રય લેનારા દર્શનકારે. ૨૭૧ જેમકે-અનેક ગામાં ગાયના સ્વરૂપથી ભિન્ન પણ કાંઈ પણ દેખાતું નથી, તેથી તે બધી એકજ સ્વરૂપની છે. પણ કાલી ગાય, ઘેલી ગાયની અપેક્ષા થી શું ભિન્ન નથી ? કહેવું જ પડશે કે ભિન્ન છે. બીજી વાત એ છે કે-એકજ પદાર્થ મેટાની અપેક્ષાથી ના ગણાય, અને બીજા નાનાની અપેક્ષાથી તેજ પદાર્થ શુ મેટ ગણાતું નથી ? કહેવું જ પડશે કે મેટ ગણાય છે. આવી રીતના બધા વિચારોમાં વિરોધપણાની વાતજ કયાં રહે છે. ઉપર પ્રમાણે પદાર્થોનું સ્વરૂપ બતાવતાં પંડિત કુમારરિલભટ્ટ, જેનોના અનેકાંતવાદનું સમર્થન કરી, બીજા એકાંતવાદીઓને શિક્ષા દેવામાં ઓછું શું (પૃ. ૬૧ થી) શાસ્ત્ર દીપિકા. | મીમાંસા દર્શન પર શાસ્ત્ર દીપિકા નામને એક ઉત્તમ ગ્રંથ-પાર્થસાર મિશ્ર લખ્યો છે. તેમાં પણ અનેકાંતવાદને ઉલ્લેખ--જગે જગો પર પંડિત કુમારિક ભટ્ટની પેઠે જ કરે છે, એટલું જ નહી પણ અનેકાંતવાદની મુખ્યતા રાખી એકાંત પક્ષીઓનું ખંડન પણ સારી રીતે કરેલું છે. પ્રથમ અવયવ અવયવી, અથવા કાર્ય કારણને ભેદા ભેદ બતાવતાં જણાવ્યું છે કે - અવયથી અવયવી નતે એકાંત ભિન્ન છે, તેમજ નો અભિન્ન છે, કિંતુ ભિના ભિન્ન રૂપજ છે. જેવી રીતે ભેદ અનુભવ સિદ્ધ છે, તેવી જ રીતે અભેદ પણ સિદ્ધ રૂપજે છે, તેથી બન્ને પક્ષને સ્વીકાર કરીયે ત્યારે જ યથાર્થ વ્યવસ્થા કરી શકીએ. એટલાજ માટે એકાંત ભેદ અને અભેદના માનવાવાળા-વૈશેશિષ તેમજ વેદત દર્શના સિદ્ધાંતમાં અપૂર્ણતાને અનુભવ કરતાં-પાર્થસાર મિશ્ર પૃ. ૪૧૨ માં લેખે છે તેને કિ ચિત સાર– તેઓ લખે છે કે--અવયવેથી અવયવી અથવા કારણથી કાર્ય, એકાંત ભિન્ન અથવા અભિન્ન અમે માનતાજ નથી, કિંતુ ઉભય રૂપજ માનીએ છિએ. તે એવી રીતે માનીએ છે કે-કેઈ અપેક્ષાથી ભિન્ન, તો કેઈ અપેક્ષાથી અભિન, માન્ય કરવું તેજ યથાર્થ છે. જો કારણથી કાર્ય ભિન માનવામાં આવે તે તંદુઓથી પટ બિન દેખાવ જોઈએ. તેમજ અવયવીથી અવયવે એટલે મનુષ્યના હાથ પગ પણ જુદા દેખાવા જોઈએ, તે તે સર્વથા જુદા દેખાતા નથી, તેથી For Personal & Private Use Only Page #1004 -------------------------------------------------------------------------- ________________ Sorc ૨૩૨ તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૨ એજ સિદ્ધ છે કે કારણથી કા સČથા ભિન્ન ઇંજ નથી. જો સથા ભિન્ન માનવામાં આવે તે આ કારણ અને આ કા, એવા જે લેાક વ્યવહાર છે તેના પણ લેાપજ થઇ જાય. તેજ પ્રમાણે પુરૂષમાં જે હાથ પગ આદિના વ્યવહાર છે તે પણુ ટકી શકતા નથી. આ અનુભવ સિદ્ધ્! વાતમાં જે ભ્રાંતિ છે તેજ મોટામાં મોટી ભ્રાંતિ છે. 3.2 માટે એજ સિદ્ધ છે કે-અવયવ અને અવયવીમાં, તેમજ કારણુ અને કામાં, ભેદ અથવા અભેદ એ બન્ને ધર્મા પ્રમાણિક અનુભવવીજ સિદ્ધ છે. એજ પ્રમાણે—જાતિ વ્યક્તિમાં, એકાંત ભેદ અથવા અભેદની માન્યતા છે તે પણ અયેાગજ બતાવી છે. કેમકે-જાતિ વ્યક્તિ એક રૂપથી દેખાતી અભિન્ન છે, તેમજ યુક્તિએ દ્વારા ભેદ પણ બતાવી શકાય છે. તેથી એકાંત અભેદ અથવા ભેદ રૂપની માન્યતા છેાડી દઇને, ભેદભેદ રૂપ-અનેકાંત રૂપની માન્યતાજ અનુભવથી દ્ધિ રૂપની છે. જૈનો અા મૂત્રમાથી વસ્તુઓનુ સ્વરૂપ અનેકાંત પણ થી સ્વીકારવુ છે તેથી તેમાં હાંથ૪ ઘાલી શકે તેવું કાન છે ? પાસાર મિશ્ર કહે છે કે અનેકાંતમાં વિરેાધ નથી. જૈનો તેા મૂલમાંથીજ કહેતા આવ્યા છે કે-મધાએ પદાર્થા દ્રવ્યથી નિત્ય છે અને પર્યાય રૂપથી અનિત્ય છે. એજ પ્રમાણે ધમ ધર્મી, ગુણ ગુણી, કાર્ય કારણુ એકાંત ભિન્ન નથી, પણ ભિન્નાભિન્ન સ્વરૂપથી અનેકાંત સ્વરૂપના જ છે. જૈનોના આ અનેકાંતવાદ ને શકરાચાય આદિ એકાંત પક્ષના વાદીએ એ-કોઇએ ઉન્મત્ત પ્રલાપ, તે। કોઇએ સંશયવાદ, કોઇએ અનિશ્ચિતવાદ કહી ખંડન કરવાના પ્રયત્ન કર્યાં પગુ જૈનો તેના ઉત્તરો સજ્જડ આપતા ગયા હતા. તે બધી વાતાના વિચાર છેડી દઇને જે પંડિતા અનેકાંતાદના ખરા રહસ્યને સમજી ને અકાંત મતવાદીએને ઉત્તર આપવાના પ્રયત્ન કરેલા છે તેમાંના પાથ સાર મિશ્ર-શા. દી. રૃ. ૪૯૩ ૫ ૪૯૪ માં જે ઉત્તર આપ્યા છે તેજ ઉત્તર અમે લખીને બતાવીએ છિએ કે જેથી ઘણાઓને તે શ્રદ્ધેય રૂપેજ નિવડશે, ननु विरुद्ध भेदाभेद कथमेकत्र स्याताम् ? ઇત્યાદિકને–ભાવાર્થ-(શકા) અવયવ અવયવી, દ્રવ્ય ગુણ, જાતિ વ્યક્તિ, ભિન્નાભિન્ન, ઉભય રૂપથી કેવી રીતે માની શકાય ? કેમકે ભેદ અને અભેદ એ એ વિધી છે. તેથી એક સ્થાનમાં કેવી રીતે કહી શકે ? જ્યાં અભેદ છે ત્યાં ભેદ રહી શકે નહી. તેથી-દ્રવ્ય ગુણ, જાતિ વ્યકિત, કાય કારણ, ભેદા ભેદ રૂપ ઉભય માનવાં તે યથાર્થ નથી. For Personal & Private Use Only Page #1005 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મુ. અનેકાંતવાદના આશ્રય લેનારા દનકારા. ૨૭૩ (સમાધાન) પ્રથમ તે એકાંતવાદીઓની આ તક જ યથાર્થ નથી, કેમકે જાતિ વ્યક્તિ, દ્રવ્ય ગુણુ, કારણુ કાર્ય, આદિમાં ભેદાભેદ નુ રહેવું તે સ ંદેહ વિનાનું છે. : આ જેમકે 6 ગ ’ચાંદી છે, આ ' ચાંદી નથી. એવાં જે વાકયેા છે, તે વિરાધી ગણાય. પરંતુ ભેદાભેદમાં તેવુ નથી, તે પછી વિરોધી કયાંથી ? તાત્પ એ છે કે-જે એક બીજાના નાશ કરનાર હાય, તે વિરાધી ગણાય, જેમકે પ્રકાશ છે તે અંધકારના વિરાધી છે. તેવા ભેદાભેદ નથી. કિંતુ ની અનુકુલતાવાળા હાવાથી સહચારી છે, પણ તે ભેદાભેદ વિરાધી નથી. ભેદાભેદમાં માત્ર શાબ્દિક વિરોધ છે પરંતુ આર્થિક વિરાધ બિલકુલ નથી. કે—આ ગાય છે, એટલા શબ્દ માત્રથી વિશેષ અને જ્ઞાન સહજ થી જ થઇ શકે છે, આમાં વિરાધની ઉદાહરણ એ છે સામાન્ય એ બન્ને પ્રકારનુ` વાત જ કયાં છે ? સંસ્કૃતમાં—iશબ્દથી સામાન્ય જાતિની પ્રતીતિ થાય છે. - આથી એ સિદ્ધ છે કે-પદાર્થ સામાન્ય વિશેષ ઉભય રૂપના હોવા છતાં, જાતિ વ્યકિતના અભેદ ખાધ થાય છે. બીજો વિચાર એ પણ છે કે–જાતિ વ્યકિતને જુદો જુદો વિચાર કરવાથી ભેદપણાના પણ બેધ થાય છે, એથી એજ સિદ્ધ છે કે—જાતિ વ્યકિત આદિમાં, ભેદ અને અભેદ એ બન્ને પ્રકારની પ્રતીતિ, સ’દેહ રહિત થવાથી તે બન્નેમાં કેઇ પ્રકારના વિરોધ જનાતાજ નથી. તેથી અપેક્ષાથી ભિન્ના ભિન્નની માન્યતા છે તેજ યથાર્થ છે, પરંતુ એકાંત પક્ષ યથાર્થ નથીજ. ઇય એટલે આ ગાય, વ્યકિત વિશેષને અને ગૌ બીજા પ્રકારથી વિરાધના પરિહાર. ( શા, દી. પૃ. ૩૯૪ થી ) કદાચ જાતિ વ્યકિતમાં એકજ રૂપથી ભેદાભેદ માનીએ તા શહેંકા રહે, પરંતુ ભેદ જુદા પ્રકારથી, તેમજ અભેદ જુદા પ્રકારથી, માનીએ તે શંકા પણ રહી શકતી નથી, હસ્તત્વ અને દીર્ધત્વ આ બન્ને ધર્માં વિરાધીજ છે, છતાં પણુ એક સ્થાનમાં રહી શકે છે, જેમકે-એક વસ્તુનેજ નાની માટી કહી શકીચે છિએ. જેવી રીતે બીજી મોટી વસ્તુની અપેક્ષાથી તે નાની છે, તેવીજ રીતે નાની વસ્તુની અપેક્ષાથી તે માટી કહી શકાય છે. તેથી નાના મેટા બન્ને ધર્માં એકજ સ્થાનમાં રહી શકયા મનાય કે નહી ? ધમ ધમી આદિને-ભેદાભેદ. ( શી, પૃ. ૩૯૫) 35 For Personal & Private Use Only Page #1006 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ તત્ત્વત્રયી–મીમાંસા. . ખંડ ૨ જાતિ વ્યકિતની પેઠે-દ્રવ્ય ગુણ, ધમધમી, અવયવ અને અવયવી, પણ પરસ્પર ભિન્ન ભિન્ન છે-દ્રવ્ય રૂપ ધમીના રસાદિરૂપ ધર્મોની અપેક્ષાથી રૂપાદિકેની સાથે ભેદ અને સ્વરૂપ-દ્રવ્યની અપેક્ષાથી અભેદ છે. એ જ પ્રમાણે સ્વરૂપની અપેક્ષાથી અવયથી અવયવી અભિન્ન, અને અવયવોતરની અપેક્ષાથી ભિન્ન, તેથી ભિન્ન ભિન્ન ઉભયરૂપ જ છે. જે પ્રમાણે વિરુદ્ધ સ્વભાવ વાળા-હૃસ્વત્વ દીર્ધત્વાદિ ધર્મોની અપેક્ષાભેદ થી અવિરેાધ પણે એક જગા પર સ્થિતિ માની શકીયે છે, એ જ પ્રમાણે પ્રતીતિબલથી તેમનું એક જગે પર રહેવું પણ સ્વીકારી શકાય છે.' ' તેજ પ્રમાણે અપેક્ષાભેદથી ભેદભેદની એક જગો પર સ્થિતિ માનવામાં પણ કેદ હરકત આવી શકતી જ નથી. કેમકે પ્રતીતિ બને સ્થાનેમાં એક સરખી છે. આપાંતરનું સમાધાન (શા, દી, પૃ. ૩૯ ) શંકા-જાતિ વ્યકિત ને એક અથવા અભિન્ન માનવાં તે કઈ પ્રકારથી ઉચિત નથી. કેમકે-જાતિ વ્યકિત આપસમાં ભિના સ્વભાવ રાખવાવાળા પદાર્થ છે. જાતિ-અનુગત-સામાન્ય વ્યાપક સ્વરૂપ છે. અને વ્યકિત-વ્યાવૃત્તિ વિશેષ વ્યાખ્ય રૂપ છે. જાતિ નિત્ય છે. વ્યકિત અનિત્ય છે. તથા જાતિ ઉત્પત્તિ વિનાશ થી રહિત છે. અને વ્યકિત ઉત્પત્તિ વિનાવાવાળી છે. તેથી એ બને પદાર્થ એક અથવા અભિન્ન માની શકાય તેમ નથી. સંસારમાં એવું કદિ દેખ્યું કે-એકજ વરતુ સામાન્ય રૂ૫ પણ હોય અને વિશેષ રૂપ પણ હોય. નિત્ય પણ હાય અને અનિત્ય પણ હોય. તથા ઉત્પત્તિ વિનાશથી રહિત પણ હોય અને ઉત્પત્તિ વિનાશ વાળી પણ હોય. એવું તે કદિ નહી બની શકે કે પરસ્પર વિરોધી ધર્મ પણ એક સ્થાનમાં રહી શકે, જે એમ જ હોય તે અગ્નિમાં પણ શીતતાની પ્રતીતિ થવી જોઈએ. એવી માન્યતાથી તે આખી જગતના પદાર્થોમાં સંકરતાને જ પ્રસાર થઈ જશે. જાતિ પણ અનિત્ય અને વિનાશી થઈ જશે, તેમજ વ્યકિત પણ નિત્ય તેમજ અવિનાશી કરશે, માટે પરસ્પર વિરુધ સ્વભાવ રાખવાવાળા પદાર્થો ને અભેદ માનવા તેતે યથાર્થ નહી કહી શકાય. ઉપર પ્રમાણે જાતિ વ્યક્તિ ને સર્વથા ભિન્ન માનવા વાળાઓના આ મેટા આક્ષેપનું સમાધાન કરતા હવા-પ્રાર્થસાર મિશ્ર-કહે છે કે અમારા મતમાં For Personal & Private Use Only Page #1007 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકારે. ર૭૫ એવા પ્રકારનો દેષ કઈ પણ આવી શકતું જ નથી. ખરું જોતાં વસ્તુમાં વસ્તુ પણું જ એ છે કે તે અનેક પ્રકારના આકારે ને ધારણ કરવાવાળા હેય. અથવા એમ પણ કહી શકીએ કે–સંસારની બધી વસ્તુઓ અનેક પ્રકારના આકારને ધારણ કરીને જ રહેલી છે. અનેક પ્રકારના આકાર–સ્વરૂપ ધર્મનું રહેવું તેજ વસ્તુમાં વસ્તુપાયું છે. એટલા માટે વસ્તુ કોઈ આકાર સ્વરૂપથી નિત્ય, અને કોઈ આકારથી અનિત્યસ્વાદિ ધર્મોને ધારણ કરીને જ રહેલી છે. તેથી વિશ્વની કોઈ આ શંકા જ નથી. એટલાજ માટે–આકાર (સ્વરૂપ—અપેક્ષા) ભેદથી વિરુદ્ધ સ્વભાવિ ધર્મોનું એક સ્થાનમાં સમાવેશ શુદ્ધ સટ છે, જેમકે એકજ દેવદત્તની વ્યકિતમાં અપેક્ષા ભેદથી-પિતૃપણું અને પુત્રપણું એ બન્ને વિરોધી ધમ સુગમપણાથીજ રહી શકે છે. (યજ્ઞ દત્તની અપેક્ષાથી તેમાં પિતૃપણું અને વિષ્ણુ દત્તની અપેક્ષાથી પુત્રપણું) વળી જુવે કે એકજ ઘટ પદાર્થમાં અવયવોની અપેક્ષાથી અનેકપણું અને અવયવની અપેક્ષાથી એકપણું, એ બન્ને વિરોધી ધમેને સમાવેશ થએલ દેખીએ છિએ. - તેજ પ્રમાણે જાતિ વ્યક્તિમાં પણ અપેક્ષા ભેદથી નિત્યાનિત્યત્યાદિ ધર્મોની સત્તા પડેલી જ છે. જાતિ પણ વ્યકિત રૂપથી અનિત્ય અને વિનાશી કહી શકાય છે. એ જ પ્રમાણે વ્યકિત પણ જાતિ રૂપથી નિત્ય અને અવિનાશી કહી શકાય તેમ છે. એજ પ્રમાણે કાર્ય પણ કારણ રૂપથી સત, અને કારણ કાર્ય રૂપથી અસત્ કહી શકાય છે. આ વાતમાં અનિષ્ટની કેઈ શંકજ દેખાતી નથી. એ વિના જાતિ વ્યક્તિ આદિમાં અભેદની પેઠે ભેદ પણ રહે છે. નિત્યા નિત્યની પેઠે તેમાં વ્યાપકપણું અને અવ્યાપકપણે પણ સમજી લેવું જોઈએ. અર્થાત જેવી રીતે જાતિ વ્યકિતમાં અપેક્ષા ભેદથી નિત્યા નિત્યસ્વાદિ ધર્મોની સ્થિતિ નિર્ધારિત હોય છે, તે પ્રમાણે જાતિ રૂપથી વ્યકિત પણ વ્યાપક, અને વ્યકિત રૂપથી જાતિ પણ વ્યાપ્ય છે. મહામતિ કુમારિત અને પાર્થસાર મિશ્રના લેખેથી એક જ વસ્તુ નિત્યા નિત્ય, ભિન્ન ભિન્ન, એક અને અનેક કેવા પ્રકારે કહી અથવા માની. આ વાતથી તેમજ એક વસ્તુમાં પરસ્પર વિરૂદ્ધ ધર્મોની સ્થિતિને સ્વાભાવિક અને નિયમ સિદ્ધ બતાવવાવાળા અપેક્ષાવાદના સિદ્ધાંત પર જે પ્રકાશ પડે છે, તેથી જૈન દર્શનના અનેકાંતવાદનું મહત્વ સારી રીતે જાણી શકાય છે. એવા જ વિચારોથી For Personal & Private Use Only Page #1008 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ તત્ત્વત્રયી-- મીમાંસા, ખંડ. ૨ જૈન વિદ્વાનાએ અનેકાંતવાદને સદન સમ્મત કહ્યો છે. × અને પ્રત્યેક દનમાં તેના બીજને માન્યું છે. પૃ ૭૮ થી વૈશેષિક દર્શન. જૈન દન કોઇ પણ વસ્તુને–એકાંત પણે સામાન્ય અથવા વિશેષ રૂપથી ન માનતાં સામાન્ય વિશેષ ઉભય રૂપથી જ માને છે. એ સિદ્ધાંત વૈશેષિક દર્શીનના મહિષ કણાદે સર્વથા સ્વીકાર્યાં નથી, તાપણુ કામ પુરતા તે સ્વીકારેલાજ છે. એટલુજ નહી પણ કોઇ જગે પર તે પૂર્ણ પણાથી સ્વીકારેલા છે. - કાદષિએ–સામાન્ય અને વિશેષ એ બેને સ્વતંત્ર પદાર્થ માન્યા છે. તેમાં સામાન્યને ‘પર' અને ‘અપર' એમ બે ભેદ કરીને-પરને સત્તા અને અપરને સામાન્યના નામથી એ ભેદ પાડયા છે. તેમાં સત્તાને કેવલ સામાન્ય રૂપથી જ સ્વીકાર કર્યાં, અને અપર સામાન્યને સામાન્ય વિશેષ ઉભય રૂપના બતાવ્યા T તથાચ—— દ્રવ્યનું મુળણં મમત્વત્ર સામાન્યાનિ વિશેષાર્થી, (વૈ. વૈ. સૂ. બ. ૧ આા ૨ સૂ. ૬) એના પર પ્રશસ્તપાદ ભાષ્ય છે તેમાં એવા ખુલાશા કર્યા છે કે સામાન્ય કેવલ સામાન્ય રૂપજ નથી કિંતુ વિશેષ રૂપ પણ છે. દ્રવ્યત્વ, ગુણત્યાદિ રૂપે સામાન્યમાં સત્તાની અપેક્ષાથી વિશેષત્વ, અને પૃથિવી ત્યાદિની અપેક્ષાથી સામાન્યત્ર એ બન્ને જ ધમ વિભિન્ન રહે છે. એ વાત ફરી પણ સ્પષ્ટ કરીને બતાવેલી છે—— • सामान्यं विशेष इति बुद्धयऽपेक्ष ( ૧, ૧ આ. ૨ મૂ. ૩ ) ભાષ્યમાંના ભાવા—દ્રવ્યત્વ પૃથિવીત્વની અપેક્ષાથી સામાન્ય, અને સત્તાની અપેક્ષાથી વિશેષ છે, એટલાજ માટે સામાન્ય વિશેષ ઉભય રૂપ છે, ઉપસ્કારના કર્તા શંકર મિશ્ર પણ ઉપસ્કારમાં એજ વાતને જણાવે છે. સ્વૈ. દ. ગુજરાતિ પ્રેસ પૃ. પર, પૃ. ૫૩, પૃ. ૬૩ માં જીવેા. ) પદાર્થમાં સત્ત્વા સત્ત્વ પૃ. ૮૦ થી કોઇ પણ પદાર્થ એકાંત રૂપથી સત્ અથવા અસત્ છેજ નહી. જેવી રીતે સત્ છે તેવી રીતે અસત્ પણ છે. એવી માન્યતા જૈન દર્શનની છે. તે પદાર્થમાં સત્ત્વ અને અસવ એ અને ધર્મની સત્તા માને છે. તેમના મતમાં ઘટ સતુ પણ છે અને અસત પણ છે. અથવા એમ પણ કહી શકાય કે-ઘટમાં सकल दर्शन समूहात्मक स्याद्वाद समाश्रयण मतिरमणीयम्. For Personal & Private Use Only Page #1009 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શકારે. २७७ જેમ સત્વ રહેલું છે તેમ અસવ પણ રહે છે. યદ્યપિ ઉપરા ઉપરી દેખવાથી આ વાત કાંઈ વિલક્ષણ અને સંદેહ જેવી જણાય છે, પરંતુ જરા ઉંડા ઉતરીને વિચાર કરીએ તે આ સિદ્ધાંત ઘણાજ વ્યવસ્થિત અને વસ્તુ સ્વરૂપને સર્વથા અનુકુલ પ્રતીત થશે. ઘટ છે અને નથી, એને તાત્પર્ય એ નથી કે, ઘટ જે રૂપથી सर्व मस्ति स्वरूपेण, पररूपेण नास्तिच। अन्यथा सर्वसत्वं स्यात्, स्वरूपस्या प्यऽसंभवः ॥ છે તે રૂપથી છે તે રૂપથી નથી કિંતુ એને અર્થ એ છે કે-ઘટ પિતાના સ્વરૂપની અપેક્ષાથી તે છે, અને પર રૂપની અપેક્ષાથી નથી, એજ માટે સ્વરૂપની અપેક્ષાથી અસ્તિત્વ, અને પર રૂપની અપેક્ષાથી નાસ્તિત્વ, એમ અસ્તિત્વ નાસ્તિત્વ એ બંનેજ ધર્મ પદાર્થમાં પિતાની સત્તાના પ્રમાણિક રૂપથી ભાન કરાવતા હવા ઘટાદિ પદાર્થને સદડસત્ ઉભય રૂપ સિદ્ધ કરી રહ્યા છે. જે ઘટને સ્વરૂપની પેઠે પર રૂપથી પણ સતુ માનીએ તારે તે તે પટ રૂપથી પણ સતજ ઠરે, ત્યારે તે વસ્તુનું જે નિયત સ્વરૂપ છે તે બગી જાય, અને ઘટપટમાં જે ભેદ દષ્ટિગોચર થાય છે તેને પણ ઉછેરેજ થઈ જાય, એટલા માટે સ્વરૂપની અપેક્ષાથી સત્ અને પર અપેક્ષા રૂપથી અસત્ એ પ્રમાણે સદડ સત્ ઉભય રૂપથી પણ પદાર્થને કહેવા તે પણ યુકિત ચુકત છે. એ પ્રમાણે જૈન વિદ્વાનું કહેવું અને માનવું છે. વસ્તના સદસત્ સ્વરૂપમાં જે વિચાર ઉપર બતાવ્યો છે તેને ઉલ્લેખ અન્યાભાવના નિરૂપણમાં મહર્ષિ કણાદ અને તેમના અનુયાયી અન્ય વિદ્વાનેએ પણ કરેલ છે, તથાહિ–(૧) ઘાસ (૨) ચંદ્રઢતાત્ | (. ૬. ૩ સા૦૧ . રિ-૫). - ઉપસ્કારકારે બતાવેલા બન્ને સૂત્રને ભાવાર્થ–પૃ. ૩૧૩ અને પૃ. ૩૧૫ મને બતાવીએ છીએ— - શંકર મિશ્રને ઉપકાર અને ભાગ્ય અને વ્યાખ્યાકારને તાત્પર્ય એ છે કે-ઘટ પોતે પિતાના સ્વરૂપથી તે છે, અને પટ રૂપથી નથી. અ% પિતાના સ્વરૂપથી સત્ અને ગો રૂપથી અસત્ છે. આ કથનને તાત્પર્ય એજ થયે કે-ઘટાદિ પદાર્થોમાં પિતાના સ્વરૂપની અપેક્ષાથી સત્વ અને પટાદિ પર રૂ૫ની અપેક્ષાથી અસત્ત્વ છે. આ બન્ને પ્રકારના લેખેથી એ સિદ્ધ થયું કે-ઘટાદિ પદાર્થોમાં વરૂપ અને પર રૂપથી સત્ત્વા:સત્ત્વ બને જ રહેલા છે. ન્યાય દર્શનમાં અનેકાંતાનું સરણ છે.પ્ર. ૮૩ થી For Personal & Private Use Only Page #1010 -------------------------------------------------------------------------- ________________ wwwww ૨૭૮ * તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ ૨ ગૌતમ પ્રણત ન્યાય દર્શન-ભાષ્યકાર વાસ્યાયન મુનિએ (૧-૧-૪૧) સૂત્રના ભાગ્યમાં લખ્યું છે તેને કિંચિત્ ભાવાર્થ આ પક્ષ પ્રતિપક્ષના વિચારથી જે પદાર્થને નિશ્ચય થઈ જાય તેણે નિર્ણય કહે છે. પરંતુ આ વિચાર કે ધર્મમાં વિદ્ધ ધર્મના વિષયમાં જ છે. જે ઠેકાણે ધમાં સામાન્યમાં વિરૂદ્ધ ધર્મોની સત્તા પ્રમાણિક રૂપથી સિદ્ધ હોય તે ઠેકાણે સમુચ્ચયજ માનવું જોઈએ કેમકે પ્રમાણિક રૂપથી એવું જ સિદ્ધ છે. અર્થાત તે ઠેકાણે પરસ્પર વિરૂદ્ધ બને જ ધર્મોને સ્વીકાર કરે કેઈએ. - આ સિવાય (૨-૨-૬૬) આ સૂત્રના ભાગ્યમાં જાતિનું લક્ષણ કરતાં પોતે લખે છે તેને ભાવાર્થ જાતિ કેવલ સામાન્ય રૂપ પણ છે, અને સામાન્ય-વિશેષ-ઉભય રૂપ પણ છે. દ્રવ્યને આપસમાં ભેદ રહેતાં જે સામાન્ય બુદ્ધિને ઉત્પન્ન કરે (ઇત્યાદિ લક્ષણે વાલી) તે કેવલ સામાન્ય જાતિ છે. અને જે કેઈને તે આપસમાં અભેદ અને કેઈની સાથે ભેદને સાબિત કરે તે સામાન્ય વિશેષ ઉભય રૂપ જાતિ છે. એકજ જાતિ પદાર્થને કેવલ સામાન્ય અને સામાન્ય વિશેષ ઉભય રૂપ સ્વીકાર કરે તે અનેકાંતાનું સરણ નથી તે પછી આ બીજું શું છે? આ ન્યાય દર્શનની વૈદિક વૃત્તિ, પૃ. ૮૫ થી. ન્યાય સુપર વાસ્યાયન ભાષ્ય વિના ન્યાય વાર્તિક, તાત્પર્ય ટીકા, તાર્ચ પરિશુદ્ધિ, જયંત વૃત્તિ, અને ન્યાય વૃત્તિ. આદિ પ્રાચીન વ્યાખ્યા ગ્રંથ ઉપલબ્ધ થાય છે. તેમજ અર્વાચીન વિદ્વાનોએ પણ સંસ્કૃત તથા હિંદી ભાષામાં ન્યાય દર્શન પર ગ્રંથ લખ્યા છે. આ સમયમાં વૈદિકમુનિ સ્વામિ હરિપ્રસાદ ઉદાસીનની લખેલી વૈદિક વૃત્તિ છે. વૃત્તિ શું છે ખાસ ભાષ્ય છે. હરિપ્રસાદજીએ ન્યાય, સાંખ્ય, યોગ અને વૈશેષિક દર્શનેને પોતાની વૈદિક વૃત્તિઓથી સોભાવ્યા છે. તે જ પ્રમાણે વ્યાસ દેવ પ્રણીત બ્રહ્મ સૂત્રેપર પણ વૈદિક વૃત્તિ નામને ભાષ્ય લખે છે. તે વૃત્તિમાં-નરમમવાત (૨ ૨ ૨ ૩) મા સૂત્રને આગળ રાખીને જૈન દર્શનના અનેકાંતવાદના ખંડનમાં શંકર સ્વામીજીથી પણ બે પગલાં આગલ ચાલ્યા છે. હરિપ્રસાદજી લખે છે કે-બે વિધી ધર્મ એક સ્થાન પર કઈ પ્રકારથી પણ રહી શકતાજ નથી, For Personal & Private Use Only Page #1011 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકાર. ૨૭૯ an નામત N જે સત્ છે તે અસત કદિ પણ નડી શકાય, અને જે અસત્ છે તે સત, નહી કહી શકાય, એકજ વસ્તુમાં સત્ત્વ અને અસત્વ એ બન્નેને માનવા એતો બિલકુલજ અજ્ઞાનતા છે. એટલા માટે એ સિદ્ધાંત કેઈ પ્રકારથી પણ વિશ્વાસ કરવાને ગૃજ નથી ઈત્યાદિક ખૂબ લખ્યું છે. પરંતુ જૈન દર્શનના અનેકાંતવાદનું વાસ્તવિક સ્વરૂપ શું છે, વસ્તુનું સ્વરૂપ તેમને કેવા પ્રકારનું માન્યું છે, પરસ્પર વિરોધી ધર્મોની સત્તાને તે એક વસ્તુમાં કેવા રૂપથી માને છે, અને જૈનોના મંતવ્યને બીજા દાર્શનિક વિદ્વાનેએ ક્યાં શુધિ પ્રતિપાદન અને સમર્થન કર્યું છે, ઈત્યાદિક વાતને વિચાર તે પૂર્વેના લેખોમાં કાંઈક તે કરતા આવ્યા છે, અને આગળ પણ એ વિષય ઉપર પ્રકાશ પાડશું. પરંતુ આ વૈદિક મુનિજી જ જૈનેના અનેકાંવાદના સિદ્ધાંત આગળ કેવી રીતના હલી પડ્યા છે તેજ પ્રથમ બતાવીએ છિએ. એજ વૈદિક મુનિએ એક જ વસ્તુને-સદસત્ ઉભય રૂપથી તેિજ જોર શેરના શબ્દોમાં સ્વીકાર કર્યો છે તેને જ પરિચય અમે ૫ ઠકને કરાવીએ તે વધારે લાભદાયક થઈ પડશે. તેમના લેખને ભાવાર્થ એ છે કે-કર્મથી જે ફલ ઉત્પન્ન થાય છે તે ઉત્પત્તિથી પૂર્વ સત છે કિંવા અસત, આ પ્રશ્ન ઉપર પ્રથમ પૂર્વ પક્ષ રૂપ સૂત્રને ઉલ્લેખ કર્યો છે કે – () નાઝ વડાત્ સરલતો વૈઘ ” (૪ ૪૮) ઇત્યાદિ. અર્થાત ઉત્પત્તિથી પૂર્વ–ફલ કાર્ય ન તે અસત છે, અને તે સત નહી સત્ અસત જે ઉત્પત્તિથી પૂર્વ–કાર્યને સર્વથા અસત્ રૂપજ માનીએ તે-તંતુઓથી ૫ટ, મૃત્તિકાથી ઘટ, અને તીલેથીજ તેલ, આદિ ઉત્પન્ન થવાને જે નિયમ દેખીએ છિએ તેની ઉત્પત્તિ નથી થઈ શકતી. તે જે પ્રમાણે અસતુ રૂપ પટ તંતુઓથી, અસત્ રૂપ ઘટ મૃત્તિકાથી, અને અસત રૂપ તેલ તિથી ઉત્પન્ન થાય છે, તેજ પ્રમાણે તંતુઓથી ઘટ, મૃત્તિકાથી પટ, અને વાળુ-રેતાથી તેલ પણ ઉત્પન થવા જોઈએ કેમકે જેમ તંતુઓમાં પટ, ઉત્પત્તિથી પૂર્વમાં સર્વથા નહી છે, તેમ મૃત્તિકામાં ઘટ પણ નહી છે, તથા જે પ્રકારે તિલેમાં પ્રથમ તેલને સર્વથા અભાવ છે, તેમ વાળુ આદિમાં પણ તેને અભાવ છે, તે પછી કારણ શું છે જે કે તંતુઓથી જ પટ, મૃત્તિકાથી જ ઘટ, અને તિલેથીજ તેલ ઉત્પન્ન થાય છે. અસપણે તે સર્વ જગો પર સરખું છે. અને લેકમાં પણ દેખીએ છિએ કે જેને તેલની જરૂર હોય છે તે તિલેનીજ ખરીદ કરે છે. જેને ઘટ બનાવ હોય છે તે કુંભાર મૃત્તિકા, અને કપડા બનાવવા For Personal & Private Use Only Page #1012 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ તત્રયી–મીમાંસા. ખંડ ૨ જ vvvvvvvvvvvvvvv હોય છે તે વણકર સૂત્રનેજ ખોલતો ફરે છે. જે ઉત્પત્તિથી પૂર્વ કાર્ય સર્વથા અસત્ હોય ત્યારે તે આ પ્રકારને નિયમ નહી રહે જોઈએ, આથી માલૂમ થાય છે કે ઉત્પત્તિથી પૂર્વ કાર્ય સર્વથા અસત નથી, તથા સત પણ નથી કહી શક્તા, કેમકે જે સત્ રૂપજ માની લઈએ ત્યારે તે કાર્યની, ઉત્પત્તિજ નથી બની શકતી, જે સત છે તે ઉત્પન્ન કદી નથી થતુ ઉત્પત્તિ વિનાશથી રહિત હોવું જ સનું લક્ષણ છે. પરંતુ કાર્યને અમે ઉત્પન થતુ દેખીએ છિએ, એટલા માટે તે સતું પણ નથી તથા સદડસતું ઉભય રૂપ પણ કાર્યને નથી કહી શકતા. કેમકે સત્ અસત બને આપસમાં વિરોધી છે જ્યાં એકની સ્થિતિ હોય ત્યાં બીજે નથી રહી શકતે એટલા માટે ઉત્પત્તિથી પૂર્વ કાર્ય સદસત્ ઉભથ રૂપ પણ નહીં છે. - આ પૂર્વપક્ષનું હવે સમાધાન કરે છે– (૨) સિદ્ધાંતમrg-૩ત્યા નાર્ : (૫ ૪ . ૬૧) આ સૂત્રની વ્યાખ્યાનો ભાવાર્થ-અર્થાતુ-કાર્યમાં ઉત્પત્તિ અને વિનાશ એ બન્નેની ઉપલબ્ધિ થાય છે, એટલા માટે કાર્ય સત્ અને અસત ઉભય રૂપ છે. જે ઉત્પત્તિથી પૂર્વ કાર્યને સર્વથા અસત્ માનીએ તારે તે તેની ઉત્પત્તિ જ નથી થઈ શકતી. જે સર્વથા અસત છે તે ઉત્પન્ન કદી પણ નથી થઈ શકતુ, અને ન ઉત્પન્ન થતું દેખાયું છે. - શશશ્ર ગ સર્વથા અસત્ છે તેથી તેની ઉત્પત્તિ કદી નથી થતી. એજ પ્રમાણે કાર્ય પણ અસત રૂપ હોવાથી કદી ઉત્પન્ન નહી થશે. એમ જે તેનેં કાર્યને સર્વથા સત્ જ માની એ તે તેને નાશ કદી નહી થશે, જે ઉત્પત્તિથી પ્રથમ સત્ર છે તે પછી પણ સત્ રૂપ જ રહેશે પરંતુ કાર્યને તે અમે દેખીએ છે કે તે ઉત્પન પણ થાય છે. અને વિનષ્ટ પણ થાય છે એથી સિદ્ધ થયું કે ઉત્પત્તિથી પૂર્વ કાર્ય નતે સર્વથા સત્ છે, ન અસત્ છે કિંતુ સદસત્ ઉભય રૂ૫ છે. (૩) વિરોધ પરિહાર–ઉપર કહી ચુક્યા છે કે–સત્ અસત્ આપસમાં અત્યંત વિરોધી છે તેમની એક રથાનમાં સ્થિતિ નથી થઈ શકતી. તે પછી ઉત્પત્તિથી પૂર્વ કાર્યને સદડસત્ ઉવાય રૂપ કહેવું અથવા માનવું કેવી રીતે ઉંચિત સમજવું જોઈએ, એ શંકાના સમાધાન માટે કહે છે—(૩) “ સિદં તુ તડતર (સ. ૪ આ ૨ |. ૧૦) - આ સૂત્રની કરેલી વ્યાખ્યાને લાવાર્થ- અર્થાત્ કાર્યને સદસત્ ઉભય રૂપ સ્વીકાર કરવું તે બુદ્ધિ સિદ્ધ-અનુભવ સિદ્ધ છે, જે વાત અનુભવ સિદ્ધ હોય તેણે માનવામાં કઈ હરકત નથી હોતી. ઉત્પત્તિથી પૂર્વ કાર્ય જે રૂપથી સત્ છે For Personal & Private Use Only Page #1013 -------------------------------------------------------------------------- ________________ પ્રકણું ૩૫ મું. અનેકાંતવાદનો આશ્રય લેનારા દર્શન કરો. ૨૮૧ તેજ રૂપથી જે તેણે અસત્ કહીએ તારે તે સત અસનું એક સ્થાનમાં રહેવું ન પણ બની શકે, પરંતુ અમારું મંતવ્ય તેવું નહી છે. અમે તે જે રૂપથી કાર્યને સત્ કહીએ છે તેજ રૂચથી તેણે અસત્ નહી, કેતુ રૂપાંતરથી અસત્ બતાવીએ છિએ, ઉત્પત્તિથી પૂર્વ કાર્ય, કારણ રૂપથી સત્ અને કાર્ય રૂપથી અસત્ છે. શું આ વાત અનુભવ સિદ્ધ નથી? શું અનુભવ સિદ્ધને પણ કદી અલાપ થઈ શકે છે? એટલા માટે ઉત્પત્તિથી પૂર્વ કાર્યને સત્ એમ અસત ઉભય રૂપ માનવામાં કઈ હરકત નથી. કારણ રૂપથી સવ અને કાર્યરૂપથી અસવ એમ સત્વા સર્વ અને જ અપેક્ષા ભેદથી ઉત્તિથી પૂર્વ કાર્ચમાં માની શકાશ છે એમાં વિરોધની કેઈ આ શંકા નથી. એ વિના વેદાંત અને વૈશેષિ સૂત્રોની વૈદિક વૃત્તિમાં અને સિદ્ધાંતને એથી પણ અધિક રૂપથી પુષ્ટિ કરેલી છે. જુવે પૂ. ૯૭ થી ગ્રંથકારની મુશ્કેલી ટપમાં નેધ. વૈદિક મુનિએ, ઉપરના લેખમાં અનેકાંતવાદના સમર્થનમાં બાકી શું રાખી છે ? તેમને એકજ પદાર્થને અપેક્ષા કૃત ભેદથી સદસત ઉભય સ્વીકાર કર્યો છે તે જ પ્રમાણે જેના દર્શનને અનેકાંતવાદ વસ્તુમાં સત્વ સત્વને માને છે તે પછી વૃથા આક્ષેપ કરવામાં વિશેષ ચાતુરી શું કરીને બતાવી? | સુપ્રસિદ્ધ તાર્કિક રઘુનાથ શિરોમણિએ તે ત્યાં સુધી લખી દીધુ છે કેઅર્થાત ઘટ રૂપથી પટ નથી, એ પ્રતીતિ છે લેકમાં છે તે તેણે વહસ્પતિ પણ નહી હટાવી શકે? તે બીજા શું હટાવી શકવાના હતા ? તથા વક્ષમાં કપિસોગ અને તદડભાવ-કપિસ ગાડભાવ, એ પ્રમાણે ભાવ અને અભાવને અવછેદક ભેદથી એક સ્થાનમાં માનીને દીબ્રિતિકારે પણ અનેકાંતવાદના સમર્થનમાં કાંઈ કમી રાખી હેય તેમ અને પ્રતીતિ નથી થતી. વેદાંત દર્શનમાં અનેકાંતવાદ પ૯૪ થી વેદાંત દર્શનમાં અનેકાંતવાદની ચર્ચા કઈ જગ પર સ્પષ્ટ રૂપથી તે કઈ જગપર અપષ્ટ રૂપથી લખાઈ તે જરૂર છે. વ્યાસદેવ પ્રણીત બ્રહ્મ સૂપર અનેક ભાષ્ય અને ટીકાઓ લખાઈઓ છે તેમાં ભાસ્કરાચાર્ય વિરચિત પણ એક ભાષ્ય છે તેમાં “ તાતુ સમન્વચ” (૧-૧-૪) સૂત્રના ભાગ્યમાં લખ્યું છે–પશુ મેમે વિરોષ ફરિ સંsfમપીચ મનહવિત प्रमाण प्रमेय तत्त्वस्येदं चोद्यम् । 36 * For Personal & Private Use Only Page #1014 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ તત્ત્વત્રયી–એમાંસા. ખડર આ સૂત્રની કરેલી વ્યાખ્યાનો ભાવાર્થ – બ્રહ્મને જગતની સાથે ભેદા ભેદ માનવામાં જે એ કહેવાય છે કે-ભેંદા મેને આપસમાં વિરોધ છે એટલા માટે ભેદભેદ એક સ્થાનમાં નથી રહી શકતા તે આ વાત તેજ મનુષ્ય કહી શકે છે જે કે–પ્રમાણુ પ્રમેયના તત્વથી સર્વ અભિરૂર છે. વસ્તુમાં એકત્વ અમને જે પ્રમાણથી પ્રતીત થાય છે તેનાથી જે તેમાં નાનાત્વનું ભાન થાય તે પછી તેને સ્વીકાર કૅમ નહી કરે છે જે પ્રમાણથી સિદ્ધ છે તેમાં વિરોધની આશંકાજ કયાંથી પ્રમાણ દ્વારા સંસારની ગે, મહિષણ અને અશ્વાદિ સર્વ વસ્તુઓ પરસ્પર ભિના ભિન્ન રૂપથી પ્રતીત થાય છે. વસ્તુ એકાંતપણાથી ભિન્ન અથવા અભિન્ન રૂપજ છે એવું કેઈ ગેપર પણ કે પુરૂષ બતાવવાને સમર્થ નથી થઈ શક્ત, સત્તા-યત્વ અને દ્રવ્યાદિ સામાન્ય રૂપથી સર્વ વસ્તુઓ પરસ્પરમાં અભિન્ન છે, તથા વ્યક્તિ રૂપથી તેમને પરરપરમાં ભેદ છે. એ પ્રમાણે ભેદભેદ ઉભય રૂપથી પદાર્થોની પ્રતીતિ થાય છે એમાં વિરોધ છે? વિધિ અને અવિધિમાં પ્રમાણ જ તે કારણ છે? પ્રમાણુ નુ રેધથી વસ્તુમાં જેમ એકત્વનું ભાન થાય છે તેમજ તેમાં અનેકત્વ પણ અનુભવ સિદ્ધ છે. એક વસ્તુ સદા એક રૂપમાં જ સ્થિત રહે છે, એ કે ઈ ઈશ્વરનું. કહેલું નથી. અર્થાત એ કથન કેઈ પ્રકારથી પણ પ્રમાણિક નહી કહી શકાય. (શંકા) જે પ્રમાણે શીત અને ઉષ્ણને આપસમાં વિરોધ છે, તે એક જગો પર નથી રહી શકતા એજ પ્રમાણે ભેદભેદમાં પણ વિરેાધ અવશ્ય છે, તો કેવી રીતે કહે છે કે ભેદભેદમાં વિરોધ નથી? (ઉત્તર) એ અપરાધ તમારી બુદ્ધિને છે, જે કે તમેને ભેદભેદમાં વિરોધ પ્રતીત થાય છે, વસ્તુને એમાં કઈ અપરાધ નથી. ભેદભેદને છાયા અને ધૂપની પેઠે ભિન્ન દેશ વર્તી થવું અને શીત ઉષ્ણની પેઠે વિધી થવું ઇત્યાદિ જે કથન છે તે કાર્ય કારણ રૂપ બ્રહાપ્રપંચના માટે ઉપગ નથી થઈ શકતે, કેમકે શતષ્ણ અને યાતપમાં અધિકરણની ભિન્નતા છે અને બ્રહ્મ પ્રપંચ રૂપ કાર્ય કારણમાં તે છે નથી, અર્થાત ત્યાં પરતે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય-વિનાશ એ ત્રણે ને જ આધાર બ્રહ્મ છેઇત્યાદિ, એટલા માટે બ્રહ્મ ભિન્ન અથચ અભિન્ન ઉભય રૂપ છે, એ સિદ્ધ થઈ ગયું. કાર્ય રૂપથી નાનત્વ મેદ, અને કારણ રૂપથી એકત્વ અભેદ એ બને અનુભવ સિદ્ધ છે. જેમ સુવર્ણ રૂપથી કટક કંડલને આપસમાં અભેદ, અને કુંડલ રૂપથી પરસ્પરમાં ભેદ પ્રત્યક્ષ સિદ્ધ છે, એ જ પ્રમાણે બ્રહ્મમાં પણ ભેદભેદની સિદ્ધિ અનિવાર્ય છે. - આના સિવાય ભાર કારચા બીજી પણ એક બે સ્થાનમાં ભેદભેદની થર્ચા કરી છે. For Personal & Private Use Only Page #1015 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૩૫ મું. અનેકાંત વાદના આશ્રય લેનારા નકારા. ૨૮૩ अधिकं भेद निर्देशात् (२०१/२२) સૂત્રના ભાષ્યમાંઃ~~ ચાયાયંત મિત્રો નોંન ભક્તિ તથા વામી ननु भेदाभेदो कथं परस्पर विरूद्धौ सभवेतां ? नैष दोष:-- श्रमात श्वेत् प्रतीयेत् कोविरोधोऽय मुच्यते विरोधे चाविरोधेच प्रमाणं कारणं मतं ॥ (રૃ. ૧૦૨) भेदाभेदयोर्हि सर्वप्रमाण सिध्यत्वा दुपपत्ति: ઉપરના વાકચામાં બ્રહ્મ પ્રપંચ અને જીવ બ્રહ્માના ભેદભેદને ઉલ્લેખ સ્પષ્ટપણે બતાવેલે છે: - 66 bud : તથા “ નેઃ રાણવાચ '' (૨ ૧ ૧૮, શુકલ પર આ સૂત્રને ભાષ્ય પૃ. ૫૦૧ માં છે તેના ભાષા—અવસ્થા અને અવસ્થાવાલાના આપસમાં અત્યંત ભેદ નથી ! 66 •॰ અહીં શુકલ અને પટ રૂપ ધમ ધર્મી, આપસમાં અત્યંત ભિન્ન નહીં છે કિંતુ એક છેત સંસારમાં કેઇ દ્રવ્ય ગુણ નથી, અને કેઇ ગુરૂ દ્રવ્ય વિનાના (સ્વતંત્ર) નથી, કિ ંતુ દ્રવ્ય અને ગુણુ સાથેજ ઉપલબ્ધ થાય છે, આ ઉપલબ્ધિજ ભેદાભેદની વ્યવસ્થાપક છે. તથા કાય કારણના ભેદાભેદ અનુભવ સિદ્ધ છે. અભેદ સ્વરૂપજ ભેદ છે, જેમ સમુદ્ર રૂપથી જે (જલના) અભેદ પ્રતીત થાય છે. તેજ તરગ રૂપથી ભિન્ન ભિન્ન દેખીએ છિએ. તર ંગાદિની કાઇ પાષણાદિમાં ઉપલબ્ધિ નથી થતી, એજ માટે તે અધી જલનીજ શક્તિયેા છે. શકિત્ત અને શકિતવાલાને ભેદ્યાભેદ ઉપલબ્ધજ છે. એટલા માટે સ પદાર્થ એક અને અનેક તથા પરસ્પરમાં નતા અત્યત્ત ભિન્ન છે, અને ન અભિન્ન, કિંતુ ભિન્ના ભિન્ન છે. એ વાતને સિદ્ધ કરવાને માટે અમારી પાસ તા–પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણે જ પ્રમાણ ઉપસ્થિત છે, તમારી પાસ ક્રાઇ પ્રમાણુ નથી ઇત્યાદિ. ન આ સિવાય ભાસ્કરાચાયે—જીવ બ્રહ્મને જે ભેદાભેદ માન્યા છે તેને પણુ તે સર્વથા યોકિતકજ નથી માનતા, કિંતુ શ્રુતિ સિદ્ધ પણ ખત્તાવે છે. તેમના ભાષ્યનુ તે સ્થલ પણ જાણવા ચેાગ્ય છે. તેઓ કહે છે કે-એ કદી નથી થઇ શકતુ કે સ્ત્રીના વચનની પેઠે શ્રુતિ વચનના અનાદર કરી શકાય. જ્યારે એક શ્રુતિ અભેદનું કથન કરે છે અને બીજી ભેદત્તુ, તેા પછી એ કયાંને ન્યાય છે કે એકને માનવી અને ખીજીના અનાદર કરવા. માટે બન્નેનેાજ સ્વીકાર કરવા ઉચિત છે. એટલા માટે ભેદ અને અભેદ એ બન્ને જ ગ્રહણ કરવા ઉચિત છે. આ બધા લેખાથી પ્રતીત થાય છે કે ભાસ્કરાચાય અનેકાંતવાદ ને અથથી ઘણી માટી સીમા સુધી પ્રતિપાદક અને સમÖક છે, For Personal & Private Use Only Page #1016 -------------------------------------------------------------------------- ________________ ૨૪. તત્ત્વત્રિયીમીમાંસા wwwwwwwwwwwwww nnnnnnnnn ભાસ્કરાચાર્યની પેઠે વિજ્ઞાન ભિક્ષુએ પણ બ્રહ્મ સૂત્ર પર એક “વિનામૃત” નામને ભાષ્ય લખ્યો છે તેને ભાવાર્થ તત્વના ચિંતક ગીલેક શકિત અને શક્તિવાલાને ભેદા ભેજ દેખે છે.” એ કૂર્મ અને નારદ પુરાણના વાકયથી પણ પ્રતીત થાય છે કે–ભેદભેદજ પરમાર્થ છે. એટલા માટે કહ્યું છે કે--આ સદડસદુ રૂપ વિશ્વ-સંસાર ભગવાનનું જ રૂપ છે. એ જ પ્રમાણે કાર્ય કારણ અને ધમ ધમીના લક્ષણ રૂપ લેક હેવાથી પણ સમિશ્રણ રૂપથી અભેદ છે. ફરી બ્રહ્મ સત્યની શ્રુતિથી જણાવ્યું છે કે બ્રા સત્ય ઈત્યાદિ શ્રુતિએ જ રશ્કે કહ્યું છે અને કાતિના સમાન જ સ્કંદ પુરાણમાં લખ્યું છે–ચૈતન્યની અપેક્ષાથી આ સમસ્ત સંસાર અસત, અને ઘટ કુંડાદિની અપેક્ષાથી સત છે આથી બઢામાં સત્યત્વ, અસત્યવ એ જ ધર્મોની ઉલબ્ધિ પ્રમાણિત છે. આ વિજ્ઞાન ભિક્ષુના લેખથી પ્રતીત થાય છે કે તેમને અપેક્ષાકૃત ભેદને લઈ પદાર્થમાં સત્વા સત્વ, અને ભેઠાભેદનું સહ અવસ્થાન અભીષ્ટ છે. . અને ભેદભેદની સાથે અવસ્થિતિમાં જે વિરોધ બતાવાય છે તેના પર વિજ્ઞાન ભિક્ષની શંકા સમાધાન નીચે પ્રમાણે છે તેને ભાવાર્થ– (શંકર)–ભેદભેદ પરસ્પર વિરોધી છે તેથી એ બન્ને એક સ્થાનમાં નથી રહી શકતાં. (ઉત્તર–અન્યોન્યાભાવ રૂપ ભેદને અવિભાગ રૂપ અભેદની સાથ અવિધ હેવાથી ભેદભેદની અવસ્થિતિમાં કેઈ હરકત નથી. તથા વિભાગાડ વિભાગ રૂપભેદાડભેદમાં કાલકૃત અપેક્ષા ભેદ, વ્યહાર અને પરમાર્થ કૃત અપેક્ષા ભેદથી કે વિરોધ નથી, અર્થાત્ ભિન્ન ભિન્ન સમયની અપેક્ષા વ્યવહાર અને પરમાર્થની અપેક્ષાથી ભેદા ભેદ એક સ્થાનમાં રહી શકે છે. જેમ ભેદ મુખ્ય છે તેમ અભેદ પણ મુખ્ય છે. તથા સર્વ સાક્ષી પરમાત્મા ભિન્ન ભિન્ન સ્વરૂપથી જ સર્વ જગો પર અવસ્થિત છે, ઇત્યાદિ સેંકડે સ્મૃતિ ભેદભેદને બેધન કરતી થકી તેના વિરોધને અપ્રમાણિક બતાવી રહી છે. | અમારા વિચાર પ્રમાણે વિજ્ઞાન ભિક્ષને આ લેખ સરલ અને સ્પષ્ટ છે. તેઓ અપેક્ષા કૃત ભેદ દષ્ટિથી કાર્ય કારણ અને ધર્મ ધર્મી આદિના ભેદભેદને મુક્ત કંઠથી સ્વીકાર કરી રહ્યા છે. અને તે પણ યુક્તિ સંગતજ નહી કિંતુ શાસ્ત્ર સમ્મત પણ બતાવી રહ્યા છે, અને અનેકાંતવાદનું પણ મંતવ્ય એજ છે. For Personal & Private Use Only Page #1017 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું અનેકાંતવાદનો આશ્રય લેનારા દર્શનકારો, ૨૮૫ તે પણ અપેક્ષાકૃત ભેદથીજ ભેદભેદની એકત્ર અવસ્થિતિ માને છે, કેવલ શબ્દને કાંઈક ફેર છે. અર્થમાં કોઈ પણ ભેદ નથી અમારા વિચારમાં તે વિજ્ઞાનામૃત ભાષ્યને ઉકતલેખ અનેકાંતવાદને સંપૂર્ણ રૂપથી સમર્થક છે. એવું કહેવામાં જરા પણ અતિશયોકિત નથી. | ( નિંબાર્કાચાર્યને પારિજાત સૌરભ ભાષ્ય) પૃ. ૧૦૪ થી નિબાર્કોચાયે બ્રહો સૂત્ર પર–“વેદાંત પારિજાત સૌરભ” નામને એક નાને ભાષ્ય લખ્યો છે–તેમાં–“ તા સમવયાત ” ( ૧ ) એ સૂત્ર પર તેઓ લખે છે કે “સર્વ મિના મિનો મળવાનું વાવો વિશ્રામૈક ગિરના વિષય તિ” - ભાવાર્થ_ભિન્ન ભિન્ન સ્વરૂપ વિશ્વાત્મા ભગવાન વાસુદેવજ જીજ્ઞાસાને વિષય છે. નિંબાકીચાર્યના આ ભેદ ભેદના લેખથી અનેકાંતવાદનું પુરેપુર પિષણ થાય છે. વાચક તેિજ વિચાર કરી શકે તેમ છે. વિશિષ્ટાદ્વૈત-રામાનુજાચાર્યને શ્રી ભાગ્ય. પૃ. ૧૦૫થી (વિશિષ્ટાદ્વૈત મતના પ્રધાનાચાર્ય–રામાનુજ સ્વામીએ પણ બ્રા સૂત્ર પર શ્રી ભાગ્ય નામને એક વૃહત્કાય ગ્રંથ લખ્યો છે, આ આચાર્ય અનેકાંતવાદના તે વિરોધી છે, તેમને ભેદભેદ સહ અવસ્થા ને શી ભાષ્યમાં મોટા વિસ્તારથી નિરાકરણ કર્યું છે. પરંતુ તેમના વિશિષ્ટાદ્વૈતના સિદ્ધાંતનું સૂમ દષ્ટિથી નિરીક્ષણ કરીતે તે (વિશિષ્ટા દ્વત) અનેકાંતવાદની છાયાથીજ ભરેલું છે. રામાનુજ મતના અનુસાર બ્રહ્મ નિવિશેષ પદાર્થ નથી, કિંતુ ચિત અને અચિત એ બે વિશેષણેથી વિશિષ્ટ છે. ચિત-જીવ રાશી-જીવ સમુદાય, અચિત-જડ રાશી-સમસ્ત જડ વગ– એ બે બ્રહ્મનાં વિશેષણ અને બ્રહ્મ તેમને વિશેષ્ય છે. તાત્પર્ય કે ચિત્ અચિત્ એ બને બ્રહ્મનાં શરીર અને બ્રહ્મ શરીરી છે. તે વિશિષ્ટ દ્વતને અર્થ એ થાય કે ચિત અચિત્ વિશેષણવાળા બ્રહ્મ એક અથવા અભિન્ન છે. વિશેષણ ભૂત-જીવ –અચિત્ પ્રકૃતિ વસ્તુ, સ્વરૂપથી પૃથ લેવા છતાં પણ સમુદાય રૂપ વિશિષ્ટ રૂપથી એક અથવા અભિન્ન છે, એ તાત્પર્ય વિશિષ્ટા દ્વિતને નિકલે, આ દશામાં સવરૂપાપેક્ષાથી અનેકત્વ-અભિન્નત્વ અને વિશિષ્ટાપેક્ષાથી એક અભિન્નત્વની પ્રતીતિ થવાથી બ્રહ્મમાં-અપેક્ષાકૃત એકત્વડનેકત્વ એની મેલે સ્વીકાર થયે. અમારા આ કથનની સત્યતા શ્રી ભાષ્યને પાઠ કાંઈ અધિક રૂપથી પ્રમાણિત કરે છે. તેને ભાવાર્થ માત્ર જ લખીએ છિએ-(ર) ૧૯ સૂત્રને ભાળ્ય-પૃ. ૪૧૧ નિર્ણયસાગર પ્રેસ મુંબાઈ For Personal & Private Use Only Page #1018 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ તત્વત્રયી-મીમાંસા. . 'ખંડ. ૨ સ્થલ સૂક્ષમ–જડ ચેતન શરીરવાલા બ્રહ્મજ કાર્ય અને કારણ રૂપથી અવસ્થિત છે. આ સિદ્ધાંતના અનુસાર કાર્ય કારણ ભાવથી–સ કેચ વિકાશ સ્વરૂપતા બ્રહ્મને પ્રાપ્ત થશે જે કે અનિષ્ટ કારક છે આ આક્ષેપનું સમાધાન કરતા થકા રામાનુજાચાર્ય કહે છે–“ચિ અચિત્ વસ્તુ શરીર ભૂત બ્રહ્મમાં ” સંકેચ વિકાશ સ્વરૂપ કાર્ય કારણ રૂપ અવસ્થા બેને સંબંધ હોવાથી પણ કોઈ હરકત નથી. કેમકે–સંકેચ વિકાશ-વરૂપથી બ્રહ્મમાં નથી, કિંતુ તેમના શરીર સ્વરૂપ ચેતન અને જડ વસ્તુમાં છે, શરીર ગત દેને પ્રવેશ આત્મામાં નથી થઈ શક્ત અને આત્મગત ગુણેને શરીરમાં લેપ નથી થતો, એટલા માટે બ્રહ્મમાં સંકેચ વિકાશને સ્વીકાર લેવાથી પણ કે દોષ નથી. આથી વધારે અનેકાંતવાદના સ્વીકારનો લેખ ક ગણાય? પ્રથમ વિશિષ્ટને એક અથવા અભિન્ન માનીને તેમાં (ચિત્ અચિત વિશિષ્ટ બ્રહ્મમાં ) સંકેચ વિકાશ અથવા કાર્ય કારણત્વ રૂપ અવસ્થા બેને સ્વીકાર કરે, વળી ઉકત સંકેચ વિકાશ અવસ્થાને તેના શરીર ભૂત વિશેષણ સ્વરૂપ-ચિત્ અચિત વસ્તુમાંજ બતાવવા નિસંદેહવિશિષ્ટમાં–એકત્વ અભિન્નતા અનેક ભિન્નતાને પ્રમાણિત કરે છે. જે વિશિષ્ટ સર્વથા એક અથવા અભિન્ન છે તે શરીરાદિગત અથવા ચિત્ અચિત્ વસ્તુગત ગુણ દેને તેમાં સંચાર કેમ નહી? વિશિષ્ટને અભિન્ન માનીને પણ ગુણ દેને માત્ર વિશેષણમાં જ સ્વીકાર કરે એની મેલે સિદ્ધ કરે છે કે એ બન્ને (વિશેષણ અને વિશેષ્ય-વિશેષણ ચિત્ અચિત વરતુ વિશેષ્ય-બ્રહ્મ) કથંચિત્ ભિન્ન ભિન્ન છે. એકાંતપણુથી ભિન્ન અને અભિન્ન નથી. અમારા વિચારમાં વિશિષ્ટાદ્વૈતને સિદ્ધાંતજ એજ છે કે સમુદાયરૂપથી ચિત અચિત અને બ્રહ્મ એક અથવા અભિન્ન છે. અને વ્યકિત રૂપથી એ સર્વ અનેક અને ભિન્ન છે. શ્રી ભાષ્યના લેખેથી પણ એજ પ્રતીત યથા છે આથી અમારા વિચારમાં રામાનુજાચાર્યને વિશિષ્ટ દ્વૈત પણ અનેકાંતવાદને જ પ્રતિરૂપ છે. (શ્રીકંઠ શિવાચાર્યને બ્રહ્મ મીમાંસા ભાષ્ય ) પૃ. ૧૦૮ થી રામાનુજની પેઠે શિવ વિશિષ્ટાદ્વૈત મતના સંસ્થાપક શ્રીકંઠ શિવાચાર્યો પણ બ્રહ્મ સૂત્ર પર “ બ્રહ્મ મીમાંસા ભાષ્ય” એ નામનો એક ભાષ્ય લખે છે. શ્રીકંઠાચાર્યે તે સિધે સિદ્ધો અને સ્પષ્ટ શબ્દોમાં વિશિષ્ટાદ્વૈતના ભેદભેદનું સાદાશ્યપણું બતાવતાં અનેકાંતવાદની અનુસૂતિને અસંદિગ્ધ રૂપથી પરિચય બતાવ્યું છે– રાધતુ મે નિર્દેશ” (૨. ના રર ) For Personal & Private Use Only Page #1019 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શકારે. ૨૮૭ mm નનુ તનવં (૨ ૧ ૧૫) ચમે પ્રતિપાદ્રિના સંધિ, (૨૫ ૧૫ ૨૨) ઉપરના બને સૂત્રથી અને તેના ભાગ્યને ભાવાર્થ આ સૂત્રની વ્યાખ્યા કરતાં પોતે લખે છે કે – પ્રશ્ન— ચન્દ્ર ઇત્યાદિ સૂત્ર અભેદનું પ્રતિપાદન કરે છે. અને #િ1 મે વિશાત સૂત્રભેદનું વિધાન કરી રહ્યું છે. એથી સિદ્ધ થયું કે સૂત્રકારને બ્રા અને પ્રપંચને ભેદા ભેદજ અભિમત છે. ( ન કે અત્યંત ભેદ કે અભેદ) ઉત્તર–એવું ન કહે અમે ભેદો ભેદ સદશ વિશિષ્ટાદ્વૈત સિદ્ધ કરીએ છિએ-અમે બ્રહ્મ અને પ્રપંચને એકાંત ભેદ નથી માનતા, એને આત્યંતિક ભેદ માનવાથી ઘટ પટની પેઠે એ પણ અત્યંત ભિન્ન સિદ્ધ થશે, તબતે અભેદને પ્રતિપાદન કરવાવાળી કૃતિની સાથે વિરોધ થશે, એ ભયથી જે એને એકાંત પણે અભિન્ન સ્વીકાર કરીએ તે શક્તિ રજની પેઠે બ્રહ્મ અને પ્રપંચ એ બેમાંથી એક મિથ્યા ઠરશે. (તેજ અભેદ સિદ્ધ થશે ) પરંતુ એવું માનવાથી બ્રહ્મ એને પ્રપંચને–એના ભાવિક ગુણેને લઈને શ્રતિએ જે ભેદ પ્રતિપાદન કર્યો છે તેની ઉપપત્તિ નહી થશે, અર્થાત ભેદ પ્રતિપાદક ઋતિથી વિરોધ થશે. તેમજ ભેદભેદ ને પણ અંગીકાર નથી કરી શક્તાકેમકે આપસમાં વિરેલો છે. કિંતુ શરીર અને શરીરી (શરીરવાળા) ગુણ અને ગુણીની, પેઠે એને (બ્રા પ્રપંચને) વિશિષ્ટાદ્વૈત –વિશિષ્ટ રૂપથી અભેદ માનવો જ યુક્તિ સંગત છે પ્રશ્ન–તે પછી અભેદ અને ભેદ પ્રતિપાદક શુતિની શી ગતિ? . ઉત્તર-મૃત્તિ અને ઘટ, ગુણ અને ગુણીની પેઠે-કાર્ય કારણ અને વિશેષણ વિશેષ્ય રૂપથી સદાવ્યાત રહેવું જ, પ્રપંચ અને બ્રહ્મનું અનન્યત્વ જે અભેદ છે જે પ્રમાણે મૃત્તિકાના વિના ઘટ અને નીલિમાદિના વિના ઉત્પલા– કમલની ઉપલબ્ધિ નથી થતી તેજ પ્રમાણે બ્રહ્મના વિના પ્રપંચ શક્તિની સ્થિતી અને શકિતનાં વિના બ્રહ્મનું પણ કઈ જગપર જ્ઞાન નથી થતું. ઉષ્ણતાના વિના અગ્નિની જેવી રીતે ઉપલબ્ધિ નથી, થતી તે પ્રમાણે શક્તિના વિના બ્રહ્મનું પણ ભાન અસંભવ છે. જેના વિના જેનું જ્ઞાન ન થાય તે * બ્રહ્મમાં નિત્યવ, પ્રપંચમાં અનિયત્વ, બ્રહ્મમાં અવિકૃતિ, પ્રપંચમાં વિકાર, બ્રહ્મમાં ચેતનત્વ, પ્રપંચમાં જડતા, બ્રહ્મમાં એકત્વ, અને પ્રપંચમાં અનેકતા આદિ સ્વાભાવિક ગુણોની પરસ્પર ભિન્ન રૂપથી ઉપલબ્ધિ થાય છે. For Personal & Private Use Only Page #1020 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ તેનાથી વિશિષ્ટ થાય છે. એટલા માટે બ્રહ્મને સર્વથા પ્રપંપ વિશિષ્ટ હેવાથી તે પ્રપંચથી અભિન્ન છે, અને ભેદતે સ્વાભાવિક છેજ. અર્થાત્ વિશેષણ વિશેષ્યગત સ્વાભાવિક ગુણેની વિભિન્નતાથી એને પ્રપંચ અને બ્રહ્મને ભેદ તે સિદ્ધજ છે ઈત્યાદિ આચાર્ય શ્રી કંઠના આ લેખથી અનેકાંતવાદ ઉપર જે ઉજ્વલ પ્રકાશ પડે છે તે તે પ્રત્યક્ષ જ છે. પરંતુ તેમને શ્રુતિ, સૂત્ર અને પ્રમાણ, સિદ્ધ સાપેક્ષક ભેદાણેદને ન માનીને તત્સદશ વિશિષ્ટ ભેદનેજ આદરણીય સ્થાન આપ્યું એ દ્રાવિડ પ્રાણાયામ કેમ કર્યો ? (એવું દુઃભાષીયું કેમ બતાવ્યું?) શું ભેદભેદમાં તમે જે વસ્તુ વિરોધ બતાવે છે તે તમારા વિશિષ્ટાદ્વૈતમાં નથી? વિશિષ્ટાદ્વૈત પણ તે ભેદભેદ રૂપજ છે. કાર્ય કારણ (પ્રપંચબ્રહ્મ) માં વિશિષ્ટપણાથી અભેદ અને સ્વભાવ રૂપથી ભેદ ને અંગીકાર કરે શું ભેદભેદની સ્વીકૃતિ નથી શું આ ભેદભેદ, ઉક્ત ભેદભેદથી (જેમાં કે તમો વસ્તુ વિરોધ બતાવે છે) કુછ ભિન્ન પ્રકાર છે? ખરે? હવે તમારે એક બીજે લેખ જુ “નg wતા માવત” (ા છે ૨૪) આ સૂત્રના ભાષ્યને ભાવાર્થ “જેને આત્મા શરીર છે, જેને અવ્યક્ત શરીર છે.” ઈત્યાદિ પ્રતિ અને “અજ્ઞાનતાની પ્રચુરતાથી પશુ લેક એ વાતને નથી જાનતા કે આ ચરાચર જગત દેવાધિદેવ (પરમાત્માનું જ શરીર છે ઈત્યાદિ પુરાણેક્તિથી ચિત અચિતચેતન અને-જડશરીર ભૂત પરબ્રા શિવજ કાર્ય અને કારણ રૂપ અવસ્થા બેથી અવસ્થિત છે, તથા તેમાં ચિત અચિત વિશિષ્ટ બ્રહ્મમાં ગુણ દેષ વ્યવસ્થાને માટે દષ્ટાંતને સદ્ભાવ હોવાથી વેદાંત વાકને સમન્વય પણ સારી પેઠે થઈ શકે છે. જેમ મનુષ્ય રૂ૫ શરીરાત્મા માં બાલ, યુવા અને વૃદ્ધત્યાદિ તથા સુ:ખ દુખાદિ બન્ને દષ્ટિગોચર થાય છે પરંતુ એમાં બાલસ્વાદિ ઘમ જેમ શરીરને અને સુખ દુઃખાદિ આત્માને છે તેજ પરબ્રહ્મના શરીર ભૂત-ચિત્ અચિત વસ્તુમાં રહેવાવાલા અજ્ઞાન વિકાર આદિ અનિષ્ટ દોષ તે શરીર રૂપ-રચિત અચિત્ વસ્તુમાં જ રહે છે અને નિરવદ્યત્વ-નિષાપતા-અવિકારિત્વ-સર્વજ્ઞત્વ અને સત્વ સંકલ્પાદિગુણ, આત્મભુત પરમેશ્વર માં નિવાસ કરે છે એટલા માટે કોઈ પ્રકારને પણ અસામંજસ્ય નહી છે ઈત્યાદિ. આ લેખને તાત્પર્ય એ છે કે–જડ ચેતન શરીરવાળા પરમાત્માજ કાર્ય કારણ રૂપથી સવત્ર સ્થિત છે. ચિત અચિત્ વિશિષ્ટ બ્રહ્મ એક અથવા For Personal & Private Use Only Page #1021 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદનો આશ્રય લેનારા દર્શન કરે. ૨૮૮ અભિન્ન હોવાથી પણ વિશેષણ અને વિશેષ્યગત ગુણ દોષને એક બીજામાં સંમિશ્રણ નથી થતું. જેમ શરીર વિશિષ્ટ આત્માની એક અથવા અભિન્ન રૂપથી પ્રતીતિ હેવાથી પણ વધવું ઘટવું શરીરમાં થાય છે અને સુખ દુઃખાદિનું ભાન આત્મામાં થાય છે એ જ પ્રમાણે પરમેશ્વરના શરીર ભૂત જીવ અને પ્રકૃતિમાં તે અજ્ઞાન અને વિકારત્વાદિદેષ રહે છે અને આત્મભૂત પરમેશ્વરમાં સર્વજ્ઞત્વાદિ ગુણ રહે છે પરંતુ વિશિષ્ટ એક અથથી અભિન્ન જ છે, ઉક્ત લેખથી જે અભિપ્રાય પ્રગટ થાય છે. તે ફુટ છે. ચિત્ અચિત વિશિષ્ટ બ્રહ્મા, વિશિષ્ટ રૂપથી સમુદાયરૂપથી એક અથવા અભિ છે. તેમ વિશેષણ અને વિશેષ્ય રૂપથી અનેક અથવા ભિન્ન છે. એ જ વિશિષ્ટાદ્વૈતને તાત્પર્ય પ્રતીત થાય છે, એથી સિદ્ધ થયું કે શ્રીકંઠાચાર્ય પણ વસ્તુથી અનેકાંતવાદના વિરોધી નથી કિંતુ શબ્દાંતરથી પ્રતિપાદક છે. ' વલભાચાર્યને તત્વાર્થ પ્રદીપ. પુ. ૧૧૪ થી , શ્રી વલ્લભાચાર્ય, શુદ્ધાત મતના સંપાદક છે. તેમને બ્રહ્મ શત્ર પર અણુભાષ્યના સિવાય-“તત્ત્વાર્થીપ” નામને એક નાને સટીક ગ્રંથ લખે છે. તે જોવાથી માલમ પડે છે કે—બ્રહ્મમાં સર્વ વિરોધી ગુણેને તેઓ સ્વીકાર કરે છે. તેમાં કેઈ અંશમાં અનેકાંતવાદનું સમર્થને થાય છે ફરક એટલો છે કે–અનેકાંતવાદ, વિરોધી ધમની એક પદાર્થમાં અવિરાધ, અપેક્ષા દૃષ્ટિથી માને છે અને વલ્લભાચાર્યે ઈશ્વરના વિષયમાં અપેક્ષાની કેઈ જરૂર નથી માનો તે તે સ્પષ્ટ શબ્દોમાં વિરોધી ગુણની સત્તાને ઈશ્વરમાં સ્વીકાર કરે છે. (પૃ. ૧૧૫ કલે. ૭૩ માંના-પ્રકાશ વ્યાખ્યાનો ભાવાર્થ બ્રહ્મ સર્વ વિધી ધર્મોને આશ્રય છે. તે કુટસ્થપણ છે, અને ચલ પણ છે, એક પણ છે, અને અનેક પણ છે ઇત્યાદિ. [ આ લેખથી જે કાંઈ પ્રતીત થાય છે તે પ્રગટ છે. બ્રા એક પણ છે, અને અનેક પણ, અચલ પણ, અને ચલ પણ ઇત્યાદિ રૂપથી જે વિરોધી ગુણની તેમાં સ્થિતિ બતાવી જાય છે તે અપેક્ષા કૃત ભેદના અનુસાર જ યુકિત યુકત સમઝી જાય છે અન્યથા નહીં, એટલા માટે આ પ્રકારનાં વાકય પણ અપેક્ષાવાદ. અનેકાંતવાદ નેજ સમર્થક છે. એવો અમારો વિચાર છે. . - (પચદશી), પૃ. ૧૧૫ થી શાંકર મતના અનુયાયી-વિદ્યારણ્ય સ્વામીએ વેઠ્ઠાંત વિષય પર પંચદશી નામને એક પ્રકરણ ગ્રંથ લખ્યો છે તે ગ્રંથમાં પણ રૂપાંતથી 37. For Personal & Private Use Only Page #1022 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ તત્ત્વત્રયી–મીમાંસ. ખંડ. ૨ અનેકાંતવાદને ઉલ્લેખ છે. માયાનું કથન કરતાં વિદ્યારણ્ય સ્વામી પ્રગટ રૂપથી અપેક્ષાવાદને આશ્રય લેતા પ્રતીત થાય છે. અપેક્ષાવાદ, અનેકાંતવાદ નેજ પર્યાય વાચી શબ્દ છે. પંચદશી ચિત્રીપ પ્રકરણ લે ૧૩૦ થી ૧૩ર સુધીને ભાવાર્થ (૧) માયા, તુછ, અનિર્વચનીય અને વાસ્તવરૂપથી ત્રણ પ્રકારની છે અતિથી છ છે, યુક્તિથી અનિર્વચનીય અને લૌકિક વ્યવહારથી સત્ય છે૧૩૦) (૨) જે પ્રમાણે ઘટના પ્રસાણ અને સકેચથી તેમાં રહેલાં ચિત્રનું દર્શન અને આદર્શન પ્રતીત થાય છે તે જ પ્રમાણે આ જગતના પણ સત્તાસત્વને આ માયા બતાવે છે. (૧૩) | (૩) આ માયા સ્વતંત્ર પણ છે અને પરતંત્ર પણ છે, અસ્વતંત્ર એટલા માટે કે ચેતનના વિના એની પ્રતીતિ નથી થતી, અને સ્વતંત્ર એ અપેક્ષાથી કે સંગરહિત ચેતનને પણ એ અન્ય રૂપમાં બદલી નાખે છે. આ કથનથી માયામાં સ્વતંત્રતા અને પરતંત્રતા એ બને ધર્મ અપેક્ષા ભેદથી વિદ્યમાન છે, એ તત્વ સાબિત થયે. (ભેદભેદ) પૃ. ૧૧૬ થી શક્તિ અને શક્તિ વાલાના સંબંધનું કથન કરતાં તેમને પરસ્પરમાં ભિન્ન ભિન્ન રૂપથીજ સ્વીકાર કર્યો છે. અને કાર્ય કારણને પણ ભેદભેટ રૂપથીજ ઉલ્લેખ કર્યો છે “રા: શરા, પૃથ૬ નાત તા જામવા प्रतिबंधस्य दृष्टत्वात् शक्त्याभावे तु कस्यसः (११) ભાવાર્થ-અગ્નિ આદિ પદાર્થમાં જે દાહક–આલવાની શક્તિ છે તે, અગ્નિ આદિથી જુરી નથી, જે જુદી હોય તે અગ્નિથી જુદા રૂપમાં દેખાવવી જોઈએ, તેમજ તે શક્તિ સર્વથા અભિન્ન પણ નથી, કેમકે પ્રતિબંધકના સદ્ભાવમાં તેને વિલાપ જોઈએ છિએ તાત્પર્ય કે–અગ્નિમાં રહેવાવાલી દાહક શક્તિ જે સર્વથા અગ્નિ નું જ સ્વરૂપ હેય તે-મણિ, મંત્ર, ઔષધિના સંબંધથી અગ્નિમાં દાહકપણાને જે અભાવ જોઈએ છે તેની સંગતિ નથી થઈ શક્તી, અગ્નિ હાજર રહેવાથી પણ ત્યાં દાહ નથી, આથી પ્રતીત થયું કે શક્તિ અગ્નિથી સર્વથા અભિન્ન પણ નથી, કિંતુ ભિન્ન અને અભિન્ન છે. એ અર્થાત સિદ્ધ થયું. એટલા માટે શક્તિ અને શકિત વાલાને અપેક્ષાકૃત ભેદા જ પ્રમાણિત થયે. For Personal & Private Use Only Page #1023 -------------------------------------------------------------------------- ________________ પ્રહસ્ય ૩૫ મું. અનેકાંતવાળે આશ્રય લેનારા દર્શનકારા. ૮ ( આ અર્થ–પૃ. ૪૪ ની ટકાને છે. નિર્ણય સાગર પ્રેસ) કાર્ય કારણના વિષયમાં વિદ્યારણ્ય લખે છે. પૃ. ૧૧૮ થી બ્રહાન અતાનંદ પ્રકરણ લે. ૩૫ ૩૬ ની ટકાને ભાવાર્થ ઘટ મૃરિકાથી ભિન્ન નહીં છે, ભિન્ન હોય તે મુસ્તિકાના વિના પણ સ્વતંત્ર રૂપથી ઘટની ઉપલબ્ધિ થવી જોઈએ. તેમજ અભિન્ન પણ નથી, અભિન હોય તે પિંડ દશામાં પણ તેને ઉપલબ્ધ થ જોઈએ અથત મૃત્તિકાના પિંડમાં પણ ઘટનું પ્રત્યક્ષપણું થવું જોઈએ, એટલા માટે મૃરિકાથી ઘટ નતે સર્વથા ભિન્ન અને ન અભિન્ન, કિંતુ અનિર્વચનીય છે (કથંચિત્ સાપેક્ષપણથી ભિન્નભિન્ન છે) અવ્યક્ત દશામાં તે શક્તિરૂપથી અવસ્થિત છે, અને વ્યકત દશામાં ઘટ નામને ધારણ કરી લે છે ઈત્યાદિ વિદ્યારશ્ય સ્વામી ચલપિ અંત માનાજ અનુયાયી છે તેમને સિદ્ધાંત તેજ છે જેનું સ્થાપન સ્વામી શંકરાચાર્યું કર્યું છે. પરંતુ તેમના ઉકત કથનથી કાય કાચ્છના ભેદભેદની એકાંતતાને નિષેધ પ્રગટ પ્રતીત થાય છે. ઘટને મૃરિકાથી એકાંતપણાથી ભિન્ન અથવા અભિન્ન ન માનતાં તેને અનિર્વચનીય બતાવે છે. પરંતુ વિચાર દષ્ટિથી જોઈએ તે આ “અનિર્વચનીય’ શબ્દ અને કાંતવાદનેજ રૂપાંતરથી પરિચાયક છે. એના ઉપર અને આગળ જઈને યથાશકિત અવશ્ય વિચાર કરીને કોઈ વિશેષ લખીશું. વેત દર્શનમાં અનેકાંતવાદને આશ્રય-કઈ કઈ જગે પર અવશ્ય લીધેલ છે તેમાંને છેડે તે અમોએ બતાવી દીધે, તેના પરથી વાચક વર્ગ જરૂર વિચાર કરીને જશે. બધ્ધ દર્શન પૃ. ૧૧૯ થી બૌદ્ધ દર્શનના વિષયમાં અમારું ખાસ ગ્રંથ શાન ઘણું થવું છે પરંતુ ભારતીય વિદ્વાનેએ ઐતિહાસિક ગણા કરીને બોદ્ધ તત્વજ્ઞાન ઉપર જે પ્રકાશ પાડે છે તેના આધારથી કાંઈ કહી શકીએ છિએ કે-બૌદ્ધ દર્શનમાં તાત્વિક વિષયની વ્યવસ્થાના માટે આપેક્ષાવાદનું અવલંબન તે અવશ્ય કરેલું છે. બુદ્ધ ભગવાનના પછી બૌદ્ધધર્મ “હીનયાન” અને “મહાયાન” આ બે મુખ્ય શાખામાં વિભકત થયો. તેમાં પણ હીનયાનની સૌત્રાંતિક અને વૈમાષિક For Personal & Private Use Only Page #1024 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ તત્ત્વત્રયી-મીમાંસા. - ખંડ ૨ એ બે મુખ્ય શાખાઓ અને મહાયાનની ગાચાર્ય અને માધ્યમિક એ બે મુખ્ય શાખાઓ થઈ. એ ચાર શાખાઓમાં બીદ્ધ તત્વજ્ઞાન સંકલિત થએલું પ્રતીત થાય છે. તાત્પર્ય કે બુદ્ધ ભગવાનના પછી, તેમની શિક્ષા પર દાર્શનિક વિચાર ઉઠતાં બૌદ્ધોના-સૌત્રાંતિક, વિભાષિક, ગાચાર્ય અને માધ્યમિક એ ચાર મુખ્ય ભેદ થયા. . ' એમાં સૌત્રાંતિક અને વૈભાષિકેને જે સિદ્ધાંત છે તે “હિંદ તત્વજ્ઞાન ને ઇતિહાસ” ના લેખકે સાધાર કથન મુજબ આ પ્રકારે છે–બાહ્ય અને અત્યંતર પદાર્થ સમુદાય-બહાર અને અંતરની વસ્તુઓને સમૂહ-નિત્ય સત્તાવાળો છે. અને તેની પ્રતીતિમાં ક્ષણિકત્વ તેની સાથે મ હુવે છે. છે તે પદાર્થ સમૂહ-સંતાન અથવા પ્રવાહ રૂપથી નિત્ય અને પ્રત્યેક રૂપથી ક્ષણિક-અનિત્ય છે. . આ કથન જૈન દર્શનના અનેકાંતવાદ (નિત્યાનિત્યવાદ ) ને સદેહવિના સમર્થ ન કરે છે. તથા વિજ્ઞાનવાદી યોગાચારનું–આલય વિજ્ઞાન પણ વિકાસિનત્ય, અથવા પરિણામિ નિત્ય પદાર્થ હેવાથી કથંચિત નિત્યાનિત્યજ સિદ્ધ થાય છે. આના સિવાય માધ્યમિક મત–શુન્યવાદ ના પ્રધાનાચાર્ય નાગાર્જુને બુદ્ધ ભગવાનના વાસ્તવિક અભિપ્રાય ને પ્રગટ કરતા થકા “માધ્યમિક કારિકા ના આરંભમાં જે કારિકા લખી છે તેનાથી અનેકાંતવાદની વિશેષ પ્રતીતિ થાય છે–યથા- " ' કે ' , अनिरोध मनुत्पाद मनुछेद मशाश्वतं । अनेकार्थ मनानार्थ मनागम मनिगमं ॥ यःप्रतीत्य समुत्पादं प्रपंचोपशमं शिवं । देशयामास संबुध्ध स्तंवंदे द्विपदांवरं ॥१॥ - ભાવાર્થ-શિવરૂપ પરમ તત્વને ઉપદેશ કરવા વાળા સર્વ શ્રેષ્ટ-બુધ ભગવાનને નમસ્કાર થાઓ પરમતત્વ, ઉત્પત્તિ અને વિનાશ વાળાપણું નથી, તેમજ For Personal & Private Use Only Page #1025 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકારે. ૨૯8 તેને સ્થિર અથવા નિત્ય કહી શકીએ તેમ પણ નથી, એજ પ્રમાણે અસ્થિર અથવા વિનાશ શીલ પણ નથી, અને એથી એક અથવા અનેક પણ નથી કહી શકતા, એમ તે ગરમાગમ ( આવવા અથવા જાવા) થી પણ રહિત છે. તાત્પર્ય કે–એ છ વિકલ્પોમાંથી એકાંત પણાથી કેઇપણ વિકલ્પ તે પરમતત્ત્વમાં સંઘટિત નથી થઈ શકતે. એના સિવાય માધ્યમિક કારિકાને એક બીજે પાઠ , બુદ્ધના ઉપદેશને સાર બતાવતાં મહામતિ નાગાર્જુન લખે છે કે – . आत्मेत्यपि प्रज्ञपित मनात्मेत्यपि देशितं बुद्ध !त्मा नचानात्मा कश्चि दित्यपि देशितं . ભાવાર્થ–બુદ્ધોએ (બુદ્ધ ભગવાને) આત્મા છે એ ઉપદેશ પણ કર્યો છે, એજ પ્રમાણે આત્મા પણ નથી અને અનાત્મા પણ નથી એવું પણ કહ્યું છે ઇત્યાદિ. બુદ્ધ ભગવાનના આ ઉપદેશની સંગતિ, અપેક્ષાવાદના સિદ્ધાંતનું અનુસરણ કર્યા વિના કદી નથી થઈ શકતી. “આત્મા છે પણ અને નથી પણ આ કથન કેઇ રેકાવટ વિના પિતાની સિદ્ધિના માટે અપેક્ષાવાદનું આહ્વાન જે કરી રહ્યું છે, તેમજ પરમ સત્યના વિષયમાં તે સ્થિર પણ નથી અને અનિત્ય પણ નથી ઈત્યાદિ જે લખ્યું છે તે પણ નિષેધ રૂપથી અનેકાંતનુ જ સમર્થક છે. એ શબ્દનો એજ અર્થ યુકિત સંગત છે કે તે પરમતવ-એકાંત પશુથી સ્થિર અથવા અસ્થિર નથી, તથા એકાંત રૂપથી નિત્ય અથવા અનિત્ય નથી. ઊકત છ વિકલ્પોની એકાંત સત્તાને નિષેધ કરે જ બુદ્ધ ભગવાનને અભીષ્ટ છે અન્યથા પરમતત્વમાં પદાર્થત્વ જ કદી નથી બની સકતે. વસ્તુ તતુ બીદ્ધીએ પરમતત્વનું જે સ્વરૂપ બતાવ્યું છે તે વેદાંતી ના અનિર્વચનીય શબ્દનાજ સરખે પ્રતીત થાય છે, તેથી તેને એજ સાર નિકલે કે બૌદ્ધદર્શનો તત્વ વિચાર પણ અપેક્ષાવાદના અવલંબન વિના પિતાની સિદ્ધિમાં અપૂર્ણ છે, એટલા માટે તેને પણ અપેક્ષાવાદને પોતાના ઘરમાં ઉચિત સ્થાન આપ્યું. (અનિર્વચનીય શબ્દ અનેકાંતવાદને પથાર્ય વાચી છે.) પૃ. ૧૨૩ થી. શાંકર વેદાંતમાં પ્રપંચ કારણભૂત માયાના સ્વરૂપને અનિર્વચનીય બતાવી છે. જેને કઈ પ્રકારથી નિર્વચન ન થઈ શકે તેણું અનિર્વચનીય કહે છે. અર્થાત્ ભાવ રૂપથી અથવા અભાવરૂપથી, ભેદ રૂપથી અથવા અભેદરૂપથી ઇત્યાદિ પ્રકારમાં કેઈ પકારથી પણ જેનું વર્ણન ન કરી શકાય તે પદાર્થ અનિર્વચયનીય કહેવાય છે. શંકર સ્વામી માયા અથવા પ્રકૃતિને એજ રૂપમાં દેખે છે. For Personal & Private Use Only Page #1026 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ તત્વત્રથી–મીમાંસા. ખંડ ૨ vv સરવાળા વિજનીશે” અર્થાત્ આ માયા બ્રહ્મથી એકાંત ભિન્ન “અન્ય નથી, તત્પર્ય કે સ્વતંત્ર કઈ વસ્તુ નથી, કિંતુ એક પ્રકારથી આ માયા બ્રાનીજ આત્મભૂત શકિત છે. તેમજ આ માયાશક્તિ પરિણામિની અને જડ સ્વરૂપ છે, અને બ્રમ્હ અપરિણામી અને ચેતન છે. એટલા માટે આ માયા શકિત અને બ્રહ બને અભિન્ન વા એક પણ નથી થઈ સકતા. એજ પ્રમાણે ભિન્નાનિ પણ નથી, કેમકે ભેદા ભેદને આપસમાં વિરોધ છે. એટલા માટે તે અનિર્વચનીય છે અમારા વિચારમાં તે શંકર સ્વામીના ઉકત કથનને એજ તાત્પર્ય પ્રતીત થાય છે કે બ્રહની આત્મભૂત આ માયા શકિતને, બ્રમ્હથી એકાંત પણાથી ભિન્ન અથવા અભિન્ન નથી બતાવી શકતા, એથી માયાને એકાંત ભેદ અને એકાંત અભેદ રૂપને નિષેધ થઈને તેને અનેકાંત સ્વરૂપ (કથંચિત ભેદભેદ રૂપને જ બંધ થાય છે, જે તેના અનેકાંત સ્વરૂપને પણ સર્વથા નિષેધ કરવામાં આવે તે તેને કઈ પ્રકારથી પદાર્થ કહેવો અથવા માનવે પણ મોટામાં મોટી ભૂલ છે. તથા તે માયા બ્રહ્મની x શકિત પણ સિદ્ધ નથી થઈ શકતી, માયાની બહાથી જુદી કે સ્વતંત્ર સત્તા નથી, કિંતુ બ્રાનું સત્તામાં જ તેની સત્તા છે તેથી તે બ્રહનું જ સ્વરૂપ છે, આ દૃષ્ટિથી માયાની સાથે બ્રમ્હને અભેદ છેમાયા અને બ્રમહ બને એક છે. અને તે માયા પરિણામિ અને વિકારી જગતનું કારણ હેવાથી તે વિકૃતિ અને પરિણતિથી યુક્ત છે, તેમજ જડ છે, અને બ્રહ અવિકારી અને ચેતન રવરૂપ હેવાથી માયાથી વિલક્ષણ છે, અને એનાજ આશયથી બ્રહમાં જગતનું કટત્વ છે, આથી એ બને પરસ્પરમાં વિભિન્ન છે આ દષ્ટિથી એને ભેદ છે. માયાને બ્રમ્હથી જે કઈ પ્રકારે પણ ભિન્ન ન માનીએ તે, માયાની પેઠે બ્રમ્હ પણ પરિણામી અને વિકારી સિદ્ધ થશે, તેમજ બ્રહની અપેક્ષા વિવત અને માયાની અપેક્ષા પરિણામ, એ પ્રમાણે વિવત અને પરિણામ વાદને અંગી કારક પણ એના પરસ્પરિક ભેદને જ બેધ છે તથા “અર્થવતી હિંસા” ઈત્યાદિ ભાષ્યગત લેખથી તેમાં કઈ પ્રકારથી સ્વતંત્રતાને પણ બંધ થાય છે કે કેમ જે “માયા” ન હોય તે બ્રમ્હ, અષ્ટિજ નથી રચી શક્તા “નદિ તથા વિના વેદાંત પરિભાષા-પ્રત્યક્ષ પરિચ્છેદની ટીકાથી શક્તિના લક્ષણને અર્થ–પ્રકૃતિ તે સામ્યવસ્થાને પ્રાપ્ત થએલા સત્વરજ ને તમના ગુણવાળી અવ્યાકૃત નામ રૂપની પરમેશ્વરની શક્તિ. માયા છે અને તે અવસ્ય પદાર્થ છે એમ-(બ્ર. સૂ. ભા. ૧૪૩) ની ટીકામાં શંકર સ્વામીએ બતાવ્યું છે. For Personal & Private Use Only Page #1027 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકારે. ૨૫ gar#ga સિદ્ધતિ” શકિત-સામર્થ્ય ના વિના તે શું કરી શકશે (ા સહિત તી પ્રવૃત્તિ ગુvપ ) આથી નિદ્ધ થયું કે બ્રહ્માની આત્મભૂત માયા શકિત પણ કઈ સ્વતંત્ર સત્તા કઈને કઈ રૂપમાં છે, એથી તે માયા બાથી ભિન્ન પણ છે. એ પ્રમાણે માયામાં ભેદ અને અમે બનેજ પ્રામાણિક રૂપથી ઉપલબ્ધ થાય છે, અને બન્ને જ સ્વીકારવાને એગ્ય છે. હવે રહી ભેદભેદ ને પરસ્પર વિરોધની વાત + તેને ઉત્તર તે માયાથીજ પુછવું જોઈએ? અથવા જે સર્વજ્ઞ પરમાત્માની તે શક્તિ માની જાય છે તેમના થી મેલવા જોઈએ ? કે તેનેં સ્વશક્તિ ભૂત માયાનું એ પ્રકારનું સ્વરૂપ કેમ બનાવ્યું. જેકે તે માયા બ્રાહુની આત્મભૂત થતી હુઈ પણ તેનાથી જુદી અને ભિન્ન થતી હુઈ પણ અભિન રૂપથી રહે છે, એને ઉત્તર અમે કાંઈ નથી દેઈ શકતા, કે અગ્નિમાં દાહ શીલતા કેમ છે પદાર્થોનું સ્વરૂપ જ એવું છે કે તે અનેકાનેક વિધી ધર્મોની સત્તાને સાપેક્ષપણાથી પિતાનામાં ધારણ કર્યા હુવા છે. માયા રૂપ પદાર્થ પણ એવા પ્રકાર છે તેમાં પણ અપેક્ષાકૃત ભેદ દષ્ટિથી ભેદભેદ બન્ને જ રહે છે. તેમજ ભેદ અને અભેદ ના વિષયમાં જે વિરોધની સંભાવના કરી જાય છે તે કેવલ શાબ્દિક છે. એમાં (ભેદ અને અભેદમાં) આર્થિક વિધ બિલકુલ છે નથી. તે પછી માયાને અનિર્વચનીય કેમ કહી? એને ઉત્તર એજ છે કે તેને-માયાને એકાંત પણાથી સર્વથા ભાવરૂપથી અથવા અભાવરૂપથી નિર્વચન (કથન) નથી થઈ શકતું. અથવા એમ કહીયે કે સર્વથા ભેદરૂપથી અથવા અભેદરૂપથીજ તેનું કથન નથી કરી શકતું એટલામાટે તે માયા અનિર્વચનીય કહેવાય છે. બોદ્ધોના પરમ સત્યના વિષયમાં પણ એજ ન્યાયે સમજવાને છે. તેમાં પણ એકાંતપણાથી નિત્યાડનિત્યત્વ આદિ ધર્મોને નિષેધ બતાવેલો છે. અન્યથા પરમસત્ય પદાર્થની સત્તાજ સાબિત નથી થઈ શકતી, એટલા માટે બોધેને + અમારા વિચારમાં તે-- न्यायात् खलु विरोधायः स विरोधई होच्यते यद्धदेकांत भेदादा तयो रेवा प्रसिद्धितः॥ ( રૂરિ) ભાવાર્થ-ન્યાયથી જે વિધ જણાય તેને જ ખરે વિરોધ કહી શકીએ, જેમ કે ધર્મ ધમ, અને ગુણ ગુણ આદિને એકાંત પણાથી ભિન્ન અને અભિન માનવામાં છે. અર્થાત વિધની ઉપસ્થિતિ છે. કેમકે એને એકાંત ભેદ પણ નથી બની શકતા અને અભેદ પણ સિદ્ધ નથી થતું એટલા માટે ત્યાં તો વિરોધ અવશ્ય છે. ભેદભેદનું સહ અવસ્થાન તે અનુભવ સિહ છે. For Personal & Private Use Only Page #1028 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ તત્ત્વત્રયા-મીમાંસા. 1. ૨ ખડ vvvvvvvvvvvvvwwwwwww wwwwwwww પરમતત્વ અને વેદાંતિના અનિર્વચનીય શબ્દની જે વ્યાખ્યા અથવા સ્વરૂપ બતાવ્યું છે તેનું સુક્ષ્મ દ્રષ્ટિથી નિરીક્ષણ કરવાથી તેમાં અનેકાંતવાદનેજ સંપૂર્ણ પણુથી બોધ થાય છે. એથી અનિર્વચનીય શબ્દ અનેકાંતવાદને જ સમાનાર્થ વાચી શબ્દ છે એમ ચોખ્ખું પ્રતીત થાય છે. . અનેકાંતવાદમાં પડેલા ભ્રમની નિવૃત્તિ જેનોના સ્યાદ્વાદના વિષયમાં પૂર્વે થઈ ગએલા દાર્શનિકના મોટા મોટા વિદ્વાને એવી ધારણ કરીને બેઠા હતા કે, એક વસ્તુમાં વિરુદ્ધ ધર્મોની સત્તાને પ્રતિપાદન કરવાનું નામ સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદ છે. પરંતુ આ તેઓને ભ્રમ છે એજ બ્રમના કારણે તેઓએ સ્યાદ્વાદના ઉપર આક્ષેપ પર આક્ષેપ કર્યા છે. વાસ્તવમાં નાના વિરુદ્ધ ધર્મોનું એકસ્થાનમાં વિધાન અથવા પ્રતિપાદન કરવાનું નામ સ્યાદ્વાદ નથી. કિંતુ વસ્તુમાં અપેક્ષા ભેદથી તેના-વિધિ ધર્મોના-અવિરોધને સાબિત કરવાવાળી પદ્ધિતિનું નામ સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદ છે એવું જ જૈન વિદ્યાનું માનવું છે. ૪ એટલા માટે અપેક્ષા કૃત દૃષ્ટિ ભેદથી વસ્તુમાં નિત્યાતિત્યત્વે આદિ અનેક વિરોધ પિતાની સાપેક્ષ સત્તાને પ્રમાણિત કરતા થકા તેને ( વસ્તુને ) નિત્યાનિત્યાદિ સ્વરૂપમાંજ ઉપસ્થિતિ કરે છે. પ્રિય સભ્ય પાઠક ગણ? જૈન દર્શનને અનેકાંતવાદ કેવા પ્રકાર છે તેમજ અનુભવ–તેની પ્રમાણિકતાને કેવા પ્રકારથી સાબિત કરી રહ્યા છે તેમજ ભારતીય દર્શન શાસ્ત્રો-દર્શક ગ્રંથમાં તેને-અનેકાંતવાદને કેવું અને કેવા રૂપમાં સ્થાન લીધુ છે હત્યિાદિ ખાતેને અમે યથામતિ યથાશક્તિ તમારા સામે પ્રગટ કરી દીધું છે. ચાલતા વિષયમાં સંબંધ રાખવાવાળી જેટલી સામગ્રી દાર્શનિક ગ્રંથોમાં મળી તેટલીને ઉલ્લેખ કર્યો. એ વિષયમાં અમારા વિચાર તે એ જ છે કે-જૈન દર્શનને અનેકાંતવાદ–સદેહાત્મક અથવા ઉપાધ્યાય યશવિજય-ખંડ ખાદ્ય લો. ૪ર ની વ્યાખ્યામાં-સ્વાદ્વાદના સ્વરૂપને જણાવતાં લખે છે કે नहीं कत्र नानाविरुद्धधर्म प्रतिपादकः स्याद्वादः फित्वऽक्ष मेदेन तदऽविरोधद्योतक स्यात्पद समभि व्याहृतवाक्य विशेष इति ॥ ભાવાર્થ–એકજ સ્થાનમાં નાના પ્રકારના વિરૂદ્ધ ધર્મોનો કથન કરવા વાળા સ્યાદ્વાદ નથી. કિંતુ તેને (વિરૂદ્ધ ધર્મન) અવિરોધને ઘાતક સ્યાસ્પદ બધાનું વાક્ય વિશેષ છે, For Personal & Private Use Only Page #1029 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદનો આશ્રય લેનારા દર્શકો. ૨૯૭ અનિશ્ચયામક નથી પ્તિ અનુભવના અનુસાર યથાર્થ રૂપથી વસ્તુ સ્વરૂપને નિર્ણય કરવાવાળો એક સુનિશ્ચિત સિદ્ધાંત છે. જો કે અનુભવજ વસ્તુમાં એકાંતપણાને નિષેધ કરીને તેમાં અનેકાંતપણાનું વ્યવસ્થાપન કરી રહ્યો હોય તે પછી જૈન દર્શનનો એમાં શું દેષ? અનુક્સવના વિરૂદ્ધ વસ્તુ સ્વરૂપને સ્વીકાર કરે કદી પણ ઉચિત નથી ગણાતે x એટલા માટે કઈ સાંપ્રદાયિક મહિના કારણે, અનેકાંતવાદને અનિશ્ચયવાદ અથવા સદેહવાદના નામથી વર્ણન કરીને તેના સંસ્થાપકેને ઉપહાસ્ય કરે નિસંદેહ એક જીવતો જાગતે અન્યાય છે. એ પ્રમાણે અનેકાંતવાદ માત્ર જૈન દર્શનને જ સિદ્ધાંત નથી (જૈન દર્શને એને અધિક રૂપથી અપનાયો એ વાત બીજી છે) કિંતુ દર્શનાંતમાં પણ એથી વસ્તુ વ્યવસ્થાને માટે કેઈએ સ્પષ્ટ રૂપથી અને કેઈએ અષ્ટ રૂપથી આદર તે જરૂર કર્યો છે. | અમારો આ પ્રયાસ અનેકાંતવાદ પ્રધાન જૈન દર્શનની પ્રશંસા અને એકાંતવાદી દર્શનેની અવહેલના ને માટે નથી કિંતુ વસ્તુનું આનુભવિક સ્વરૂપ અનેકાંત અથવા સાપેક્ષ છે અને એ જ સ્વરૂપમાં તેની ઉપલબ્ધિ થાય છે. એના પ્રતિકૂલ સર્વથા એકાંત અથવા નિરપેક્ષ સ્વરૂપથી વસ્તુ સ્વરૂપને અંગીકાર કરવું ( એ નિર્ણય) વસ્તુના વાસ્તવિક સ્વરૂપથી વિરૂદ્ધ અને તેના વર્તુત્વને વ્યાઘાતક છે. એ પ્રમાણે સામાન્ય રૂપથી નિરૂપણ કરેલા જૈન દર્શનના અનેકાંતવાદ સિદ્ધાંતને અન્ય અન્ય દાર્શનિક વિદ્વાનોએ પણ તત્વાર્થ વ્યવસ્થાના માટે–શુદ્ધ અથવા વિકૃત સ્વરૂપ નામ અથવા નામાંતરથો શબ્દ રૂપમાં અથવા અર્થ રૂપમાં અવશ્ય સ્વીકાર કર્યો છે. એથી અનેકાંતવાદ અથવા અપેક્ષાવાદ કેવલ જૈન દર્શનને જ મુખ્ય સિદ્ધાંત નથી, દર્શનાતરોને પણ એના ઉપર અધિકાર છે એટલે તત્ત્વ સમજાવી દેવાને માટે જ અમારો આ અ૫ પ્રયાસ છે. એના સિવાય અમારી પરિભાજિત (નિશ્ચિત) ધારણ તે એ છે કેયથાર્થ એકાંત અને અનેકાંતવાદ ના બધાએ દર્શન પક્ષપાતી છે. તથા અયથાર્થ ____ x अनुभव एवहि धर्मिणो धर्मादीनां भेदा भेदो व्यवस्थापयति......अनुभवानुसारिणो वयं न त मतिवर्त्य खेछया धर्मानुभवान्व्यवस्थापयितु मीशमहे ( वाचस्पति मिश्र ) ભાવાર્થ—-અનુભવ છે તેજ પદાર્થના ધર્મોના ભેદભેદની વ્યવસ્થા સ્થાપી રહ્યો છે અનુભવને અનુસરવાવાળા અમે તેને છોડીને પિતાની ઇચ્છાથી ધર્મના અનુભવોને સ્થાપન કરવાને સમર્થ નથી, એ વાચસ્પતિ મિશ્રનું કથન છે. 38. For Personal & Private Use Only Page #1030 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ તવત્રયી-મીમાંસા, ખંડ. ૨ –મિથ્યા એકાંત અને અનેકાંતવાદના બધાએ વિરોધી છે ? જૈનદર્શન પણ અનેકાંતવાદને અનેકાંત રૂપથીજ સ્વીકાર કરે છે જે એકાંત રૂપથી નહી, એથી તે પણ સમ્યક્ એકાંતવાદના પક્ષપાતી અને મિથ્યા અનેકાંતવાદના વિરેધી છે. એટલા માટે સમ્ય એકાંત અને સમ્યક અનેકાંતવાદમાં કેઇને વિપ્રતિપત્તિ નથી. પ્રસ્તુત વિષયમાં અમારા જે વિચાર હતા તેને અમે સંક્ષેપ રૂપથી આ નિબંધમાં યથામતિ બતાવી દીધા છે. અને તેના ઉપયોગી સંકલિત સામગ્રીને પણ ઉપસ્થિત કરી દીધી છે. આશા છે કે વિવેક શીલ પાઠક અમારા વિચારેને મધ્યસ્થ દષ્ટિથી અવલોકન કરતા થકા અમારા આ અલ્પ પરિશ્રમને સફલ કરશે. શુભ વિનીત-હંસ. પરિશિષ્ટ જે ગ્રંથોના આધારથી દર્શન શાસ્ત્ર રચાયાં છે તેમાં પણ રૂપાંતરથી અનેકાંતવાદ-અપેક્ષાવાદનું મૂલ ઉપલબ્ધ થાય છે. બધા વૈદિક દર્શને પ્રમાણભૂત મૂલ આધાર–વેદ, ઉપનિષદુ અને ગીતા છે. એ સિવાય મહાભારત અને પુરાણ ગ્રંથને પણ કઈ કઈ જગે પર પ્રમાણ રૂપથી ઉલેખ છે. જુવકે– બધાથી પ્રાચીન અને પ્રમાણિક કાગવેદમાં સૃષ્ટિના ભૂલ કારણ બ્રહ્મ ને સત્ અસતથી ભિન્ન બનાવ્યા. બીજે ઠેકાણે કેઈએ સત્ કહ્યા તે કેઈએ અસંતું પણ કહ્યા. (. મં. ૧૦ સૂત્ર ૧૨૧ મ. ૧) ના સાલીનો સાલી ની ” ભાવાર્થ-તે કાલમાં સત્ પણ નહી હતું અને અસત્ પણ નહી હતું. અર્થાત જે નહી તે તે વખતે નહીં હતા અને જે છે તે પણ તે સમયે નહી હતા. કિંતુ સત્ અસત્ રૂપ કેવલ બ્રહ્મજ અવસ્થિત હતા. (તૈત્તરીય બ્રાહ્મણ ૨ ૧ ૧ ૧)–નામ-૬૫-તિરોજ “ સત્ ” શખ્રવાર सत् एवावस्थितं परमात्मतत्त्वम् ભાવાર્થ-નામ રૂપવિનાનું તે અસતુ, પરમાત્મા તત્વજ સત્ રહેલું હતું. ૧ ગુણરત્ન સૂરિકૃત-ષદર્શન સમુચ્ચયટી, શ્લો, ૫૭ પૃ. ૯૪ માંની પંક્તિને ભાવાર્થ_એવી રીતે એકાંતના અંગીકારથી અનેકાંતની હાનિ થતી નથી. સમ્યક્ એકાંત વિના અનેકાંત હેતે તથી. નયના અર્પણથી એકાંત, અને પ્રમાણુના અર્પણથી અનેકાંત ને ઉપદેશ છે. તેજ દષ્ટ ઇષ્ટથી અવિરુદ્ધની વ્યવસ્થા છે. (એજ પ્રમાણે શાસ્ત્રવાર્તામાં, વાર્તાિકા લંકારમાં પણ છે.) For Personal & Private Use Only Page #1031 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું. અનેકાંત વાદને આશ્રય લેનારા દર્શનકારે. ર૯૯ (ા. મ. ૧ સ. ૧૬૪ નં. ૪૬)g સત્ વિઝા વધા વતિ ” ભાવાર્થ-તે એક સંત જે બ્રહ્મ હતા તેણે બ્રાહ્મણ (વિદ્વાને) અનેક પ્રકારથી કથન કરે છે. (ા. . ૧૦ સ. ૭૨ નં. ૭)-- “રેવાનાં પૂર્વે યુગે માત: સઃ નાચત” ભાવાર્થ–દેવતાઓથી પણ પ્રથમ અસત્ (અવ્યક્ત બ્રહ્મ) થી સત્ ( વ્યક્ત સંસાર) ની ઉત્પત્તિ થઈ આ કથનથી બ્રહ્મમાં સત્ય અને અસત્ બને શબ્દોનું વિધાન જોઈએ છિએ. અને સત્ અસતનું તેમાં નિષેધ પણ દષ્ટિગોચર થાય છે. આ કથન ઉપરા ઉપરી દેખાવથી યદ્યપિ વિરૂદ્ધ જેવું પ્રતીત થાય છે તે પણ એની ઉપપત્તિ અપેક્ષાવાદના સિદ્ધાંતાનુસાર થઈ શકે છે. આ કથન સાપેક્ષ છે અપેક્ષા કૃત ભેદને લઈને જ બ્રહ્મમાં અસત્ અને સત શબ્દને ઉલેખ છે કેઈ જગપર તે એ શબ્દને બ્રહ્મના વ્યકતા વ્યકત સ્વરૂપને બંધ કરવાને માટે કર્યો ગયો. અને કઈ જગે પર અવ્યક્ત રૂપમાં સગુણ નિગુણ સ્વરૂપનું ભાન કરવાને માટે છે. અને કઈ જગો પર કેવલ નિર્ગુણ સ્વરૂપ બોધનાર્થ સતુ અને અસથી વિલક્ષણતાને ઉલ્લેખ છે. એનાજ આધારથી ઉપનિષદમાં તેમજ ભગવદ્દગીતામાં અનેક જગે પરબ્રહ્મને સતરૂપી અસરૂપથી અને અસત્ રૂપથી ઉલ્લેખ કરીને સત્ અને અસત્ ઉભયથી વિલક્ષણ બતાવ્યા છે. ભગવદ્ગીતા અને ઉપનિષદમાં આવેલા આ પ્રકારના વિરૂદ્ધ વાક્ય ને સમન્વય અપેક્ષાવાદનું અવલંબન કર્યા વિના કદાપિ નથી થઈ શકતે. - “ અમુક વાકય આ તાત્પર્યને લઈને લખાયું, ” અમુક વાકય અહીં આ તાત્પર્યથી વિહિત થયું,” “ આ કથન પરમાત્માના નિર્ગુણ સ્વરૂપને બંધ કરાવે છે.” “અને આ કથનથી તેની સગુણા અભિપ્રેત છે.” ઈત્યાદિ રૂપથી જે વિદ્વાન વિરોધને પરિહાર અથવા વિરોધી વાકની એક વાકયતા, ચા સમન્વય કરે છે એજ અપેક્ષાવાદના સિદ્ધાંતનું અર્થથી આલંબન અથવા અનુસરણ છે. અમારા વિચારમાં જૈન વિદ્વાન ઉપાધ્યાય યશવિજયજીએ ઠીક જ કહ્યું છેकुर्वाणा भिन्नभिन्नार्थान् , नयभेदव्यपेक्षया । प्रतिक्षिपेयुनों वेदाः स्याद्वादं सार्वतांत्रिकं ( नयोपनिषत् ) For Personal & Private Use Only Page #1032 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ તત્રયી–મીમાંસા. , ખંડ ૨ ભાવાર્થ—અપેક્ષાકૃત ભેદને લઇને પદાર્થને ભિન્ન ભિન્ન રૂપથી પ્રતિપાદન કરવાવાળા વેદ (ઉપનિષદુઆદિ) પણ સ્યાદ્વાદના પ્રતિષેધકનથી. (પરમાત્માનું વ્યતા વ્યકત અથવા સગુણનિર્ગુણ સ્વરૂપ) ભગવદગીતા અને ઉપનિષદે. પ્ર. ૧૩૬ તે પ્રકૃતિ અને પુરૂષના પણ પરે જે પુરુષોત્તમ પરમાત્મા અથવા પરબ્રહ્મ છે તેનું વર્ણન કરતી વખતે ભગવદ્ ગીતામાં પહેલાં તેનાં બે સ્વરૂપ બતાવ્યાં છે જેમકે-વ્યક્ત અને અવ્યક્ત (આખેથી દેખાતા અને આંખેથી નહી દેખાતા ) એમાં સંદેહ નથી કે વ્યક્ત સ્વરૂપ– અર્થાત્ ઈદ્રિય ગોઅર રૂપ સગુણજ હેવા જોઈએ, અને અવ્યક્ત રૂપ યદ્યપિ ઈદ્રિને અગોચર છે તો પણ એ નથી કહી સકતા કે તે નિર્ગુણજ છે. કેમકે યદ્યપિ તે અમારી આંખેથી દેખાતા નથી તે પણ તેમાં સર્વ પ્રકારના ગુણ સૂક્ષમ રૂપથી રહી શકે છે. એટલા માટે અવ્યકતના પણ ત્રણ ભેદ કર્યા છે. જેમકે-સગુણ, સગુણ-નિગણ અને નિર્ગુણ અહી “ગુણ” શબ્દમાં તે સર્વ ગુણેને સમાવેશ કર્યો છે કે જેનું જ્ઞાન મનુષ્યને કેવલ તેની બાહેંદ્રિયેથીજ નથી થતુ પણ મનથી તે થાય છે પરમેશ્વરના ભૂત્તિમાન અવતાર ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં સાક્ષાત્ અર્જુનના સામે ઉભા થઈને ઉપદેશ કરી રહ્યા હતા એટલામાટે ગીતામાં જગ જગપર તેમને પોતાના વિષયમાં પ્રથમ પુરુષને નિર્દેશ એ પ્રકારે કર્યા છે—જેમકે-“પ્રકૃતિ મારૂ રૂપ છે” (૧૮) “જીવ મારે અંશ છે” (૧૫ ૭) “સર્વ ભૂતેના અંતર્યામી આ ત્મા હું છું ” ( ૧૦ ૨૦ ) સંસારમાં જેટલી શ્રીમાન યા વિભૂતિમાન મૂર્તિઓ છે તે સર્વ મારા અંશથી ઉત્પન્ન થઈ છે. (૧૪) હું જ બ્રહ્મનું, અવ્યયમોક્ષનું, શાશ્વત ધર્મનું, અને અનંત સુખનું, મૂલ સ્થાન હું (ગી. ૧૪. ર૭). આથી વિદિત થશે કે ગીતામાં–આદિથી અંત સુધી અધિકાંશમાં પરમાત્માના વ્યક્ત સ્વરૂપનું જ વર્ણન કરેલું છે. એટલા માત્રથી કેવલ ભકિતના અભિલાષી કેટલાક પંડિતોએ અને ટકાકાએ એ મત પ્રગટ કર્યો છે કે—ગીતામાં પરમાત્માનું વ્યકત રૂપજ અંતિમ સાધ્ય માન્યું ગયું છે. પરંતુ એ મત સાચે નહી કહી શકાશે * કેમકે ઉકત્ત વર્ણનની સાથેજ ભગવાને સ્પષ્ટ રૂપથી કહી દીધું છે કે–મારૂં વ્યકત * પાઠક ! જુઓ આ કથન એકાંત પક્ષનું કેવું સ્પષ્ટ વિરેાધી છે. અર્થાત જે લોકે પરમાત્માને એકાંત પણાથી વ્યકત રૂપથી જ માનતાથકા તેના અવ્યક્ત સ્વરૂપને નિષેધ કરે છે તે એકાંતપણાથી વ્યક્ત રૂપના પક્ષપાતી હોવાથી તેમને પક્ષ યથાર્થ નથી એ ઉક્ત કથનથી બતાવ્યું છે. For Personal & Private Use Only Page #1033 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું, અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકારે. ૩૦૧ સ્વરૂપ માયિક છે અને તેના પર જે અવ્યક્ત રૂપ અર્થાત ઈદ્રિને અગોચર છે તેજ મારું સાચું સ્વરૂપ છે. એટલી વાત યદ્યપિ સ્પષ્ટ થઈ ગઈ કે પરમેશ્વરનું શ્રેષ્ઠ સ્વરૂપ વ્યકત નથી અવ્યકત છે, તે પણ થડે સે એ વિચાર થવાની પણ જરૂર છે કે પરમાત્માનું આ શ્રેષ્ટ અવ્યકત સ્વરૂપ સગુણ છે કે નિર્ગુણ? જો કે સગુણ અવ્યકતનું અમારી પાસે આ એક ઉદાહરણ છે કે-સાંખ્ય શ સ્ત્રની પ્રકૃતિ અવ્યકત ( અર્થાત્ ઈદ્રિયોને અગોચર ) હેવાથી પણ સગુણ અર્થા-સત્વ રજ તમ ગુણમય છે, તે જે લોક એ કહે છે કે પરમેશ્વરનું અવ્યકત અને શ્રેષ્ટ રૂપ પણ તેજ પ્રકારે સગુણ માની શકાય. પિતાની માયાથી શું ન હોય પરંતુ જ્યારે તેજ અવ્યકત પરમેશ્વર વ્યકત-સૃષ્ટિ નિર્માણ કરે છે (ગી. ૯૮) અને સર્વ કેના હૃદયમાં રહીને તેમનો બધે વ્યવહાર કરે છે (૧૮૫ ૬૧ ) તારે તે એજ વાત સિદ્ધ થાય છે કે તે અવ્યકત અર્થાત્ ઈક્રિયાને અગોચર ભલે જ હોય તે પણ તે દયા, કર્તવાદિ ગુણોથી યુકત અર્થાત સગુણ અવશ્યજ હશે. પરંતુ એના વિરૂદ્ધ ભગવાન્ એવું પણ કહે છે કે “માં જર્નોન સ્ટિવંતિ ” મને કર્મોને અર્થાત ગુણને કદી સ્પર્શ નથી થતે (૪ ૧૪) પ્રકૃતિના ગુણોથી મહિત થઈને મૂર્ખ લેક આત્માને જ કર્તા માને છે-(૩ ૨૭૫ ૧૪ ૧૯ ) અથવા આ અવ્યકત અને અકર્તા પરમેશ્વરજ પ્રાણિયાના હૃદયમાં જીવરૂપથી નિવાસ કરે છે (૧૩ ૩૧ ) અને એટલાજ માટે યદ્યપિ તે પ્રાણિયેના કતૃત્વ અને કર્મથી વસ્તુથી અલિપ્ત છે તો પણ અજ્ઞાનમાં ફસેલા લેક મેહિત થયા કરે છે (૫ ૧૪ ૧૫) એ પ્રમાણે અવ્યકત અર્થાત ઈદ્રિયને અગોચર પરમેશ્વરના રૂપ-સગુણ અને નિર્ગુણ બે પ્રકારનાજ નથી, ઉલટા એના વિના કેઈ કેઈ એ બન્ને રૂપને એક કરી દઈને પણ અવ્યકત પરમેશ્વરનું વર્ણન કર્યું છે! ઉદાહર્થ–“મૂતમ્રત ન ૨ મતથી” (૯ ૫) હું ભૂતને આધાર થઈને પણ તેમનામાં નથી “પરમાત્મા ન તે સત્ છે અને ન તે અસત્ (૧૩ ૧૨) અનામતારું ગ્રહ્મ સત્તાના દુતે સર્વેદ્રિયવાનું હોવાને જેમાં ભાસ હોય પરંતુ જે સક્રિય રહિત છે અને નિર્ગુણ વઈને ગુણોને ઉપભેગ કરવાવાળા છે. (૧૩ ૧૪) દૂર છે અને સમીપ પણ છે (૧૩ ૧૫) અવિભક્ત છે અને વિભકત પણ દેખાય છે (૧૩૧૬) આ પ્રમાણે પરમેશ્વરના સ્વરૂપના સગુણ, નિર્ગુણ મિશ્રિત અર્થાત્ પરસ્પર વિરોધી વર્ણન પણ કરેલું છે . ભગવદ્દગીતાની પેઠે ઉપનિષદમાં પણ અવ્યકત પરત્માનું સ્વરૂપ ત્રણ પ્રકારનું મલે છે–અર્થાત કદિ સગુણ વિગુણ, કદિ ઉભય વિધિ, એટલે સગુણ નિર્ગુણ મિશ્રિત અને કદિ કેવલ નિર્ગુણ. For Personal & Private Use Only Page #1034 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૨ ભગવદ્ગીતાની પેઠેજ પરસ્પર વિરૂદ્ધ ગુણાને એકત્ર કરી બ્રહનું વર્ણન આ પ્રમાણે કર્યુ* છે કે બ્રહ્મ સત્ નથી અને અસત્ પણ નથી (જ. ૧૦ ૫ ૧૨૯) ना s सदासी न्नो सदासीत्तदानीं 1 66 અર્થાત ૩૦૨ “ શ્રોા રળીયાન મહેતો મીચાન ” અર્થાત અણુથી પણુ અણુ (નાના) અને મેટાથી પણ મેાટા છે ( કઠ૦૨ ૫ ૨૦ ) | ‘ તàગતિ તòગતિ તત્પૂરે તદ્ઘાંતિ "l અર્થાત્ તે હાલે છે અને હાલતા પણ નથી. તે દૂર છે અને સમીપ પણ છે (ઇશ૦૫મું ૦૩ - ૧૫ ૭ ) અથવા સર્વે...દ્રિય ગુણાભાસ થઇને પણ સર્વ દ્રિય વિવર્જિત છે ( શ્વેતા૦૩ । ૧૭ ) ઇત્યાદિ ઉપરનાં વચનાથી એ પ્રગટ થાય છે કે-ન કૈવલ ભગવદ્ગીતામાંજ મહાભારતાંતગત નારાયણીય અથવા ભાગવતમાં અને ઉપનિષદ્વેમાં પશુ પરમાત્માનું । અવ્યકત સ્વરૂપજ વ્યકત સ્વરૂપથી શ્રેષ્ઠ માન્યું ગયું છે અને એજ અવ્યક્ત શ્રેષ્ઠ રવરૂપ ત્યાં ત્રણ પ્રકારથી વર્ણિત છે-અર્થાત્ સગુણ, સગુણ -નિર્ગુ ણુ અને અંતમાં કેવલ નિર્ગુણ ઈત્યાદિ (લેાકમાન્ય તિલકનુ ગીતારહસ્યહિંદી અનુવાદ પૃ. ૨૦૩ થી ૨૦૯ સુધી) બ્રમ્હ કે પરમાત્મા ના સ્વરૂપ વિષયમાં–ભગવદ્ગીતા અને ઉપનિષદોને એ સાર છે જે ઉપર પ્રદર્શિત કર્યાં છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનથી સ્પષ્ટ શબ્દો માં કહ્યું છે કે—સત્ અને અસત મન્ને હુંજ છું (ff* ૩૬ / ૧૧૫૬ સઽસન્નાર્ મનું ની) તથા તૈત્તિરીય ઉપનિષમાં પણ બ્રહ્મનુ પ્રતિદ્વંદ્વાત્મક શબ્દોમાંજ વર્ણન કર્યું ( શ્રાવ®ી ૨ પ્રનુવા ૬ ) આથી પ્રતીત થાય છે કે—ગીતા અને ઉપનિષદોના બ્રહ્મનું એકાંત સ્વરૂપ અભિમત નથી કિ ંતુ તેમના મતમાં બ્રહ્મનું સ્વરૂપ-વ્યકત, અવ્યકત, સગુણ, સગુણ–નિ`ણુ, અને નિ`ણ આદિ રૂપથી અનેકાંતજ નિણીત છે, અપેક્ષા કૃત ભેદથી બ્રહ્મમાં બધા ગુણા બતાવી શકાય ? એજ અભિપ્રાયથી બ્રહ્મમાં પ્રતિદ્વંદ્વાત્મ શબ્દોમાં વર્ણન કર્યુ ગયું છે. એ સિવાય પુરાણામાં પણ ઈશ્વરનું સગુણ નિર્ગુણુ સ્વરૂપ બનાવ્યુ છે. આ વનમાં પણ અપેક્ષાવાદના સિદ્ધાંતની સ્પષ્ટતા દેખાઇ રહી છે બ્રહ્મવૈવર્ત પુરાણુ શ્રીકૃષ્ણખંડ, અ, ૪૩ ના પાંચ ક્ષેાકેાના ભાવ — બ્રહ્મ યદ્યપિ એક છે. પરંતુ ગુણુભેદથી તેના સ્વરૂપમાં ભેદ છે. એટલા માટે બ્રહ્મરૂપ વસ્તુ બે પ્રકારની છે– એક સગુણ બીજી નિર્ગુણુ, માયા સંયુક્ત તા તેબ્રહ્મ સગુણ કહેવાય છે. અને માયા રહિત ને નિર્ગુણુ કહે છે. સંસારને ઉત્પન્ન કરવાવાળા ભગવાનની ઈચ્છા શકિતજ પ્રકૃતિ છે, તે ભગવાનથી ભિન્ન નથી For Personal & Private Use Only Page #1035 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શન કરે. ૩૦૩ તે પ્રકૃતિથી સંયુકત થતા ભગવાન -સગુણ, શરીરી અને નિરંકુશ-સ્વતંત્ર માન્યા જાય છે. પરમાત્માના નિત્ય અને પ્રાકૃત એ બે સ્વરૂપ છે. તેમાં જે નિત્ય શરીર છે તે તે અવિનાશી—વિનાશ રહીત છે અને જે પ્રાકૃત છે તેને વિનાશ થઈ જાય છે.”(લે. પા સાડાપાંચને ભાવાર્થ) કહ્યો. બ્રહ્મવૈવર્ત ને આ લેખ ભગવાન નો-સગુણ, નિર્ગુણ, શરીરી, અશરીરી નિત્ય અને પ્રાકૃત રૂપથી બોધન કરાવતે તેમાં અનેક રૂપતાને સિદ્ધ કરી રહ્યો છે. પરંતુ આ અનેક રૂપતા અપેક્ષા કૃત ભેદનો આશ્રય લીધા વિના કેવી રીતે સંગત કરી શકાશે? જે સગુણ છે તે નિર્ગુણ કેવી રીતે? જે શરીરી છે તે અશરીરી કેવા પ્રકારથી કહેવાય ? કેમકે એમાં વિરોધ છે. એના સમાધાન માટે એજ કહેવું પડશે કે માયાની અપેક્ષાં તે સગુણ અને શરીરી, અને કેવલ રૂપની અપેક્ષાથી તે નિર્ગુણ અને અશરીરી કહીએ છીએ. એટલા માટે અપેક્ષા ભેદથી તે શરીરી પણ છે, સગુણ પણ છે, નિર્ગુણ અને અશરીરી પણ કહી શકીએ છિએ. એજ પ્રમાણે તેના નિત્યા નિત્ય સ્વરૂપની પણ અપેક્ષા કૃત ભેદથી ઉપપત્તિ થઈશકે છે. માયિક સ્વરૂપની અપેક્ષાએ તે અનિત્ય અને શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ નિત્ય છે. એ પ્રકારે તેના નિત્યા નિત્ય શરીર વિષયિણ વિરૂદ્ધ ઉકિતનું સમાધા ન કરી શકાય? આ ઉપરના બધા પ્રકારના વિવેચનથી એ સિદ્ધ થાય છે કે –બ્રહ્મનુ સ્વરૂપ પણ અનેકાંત છે, સર્વથા એકાંત રૂપનું નથી. “અનેTEવાર વિવે પ્રમ વિષ્ણવે” (વિષ્ણુ સહસ્ત્ર નામ) મહાભારતમાં અનેકાંતવાદ. પૃ.૧૪૩ થી. - જૈન ધર્મના સિદ્ધાંતરૂપ અનેકાંતવાદ–સપ્તભંગીનય વાદને મહાભારતમાં ઘણે ઠેકાણે ઉદગેખ કરેલ છે જુ–શાંતિપર્વ. અધ્યાય ૨૩૮ શ્લેટ – एतदेवं च नचैवं च, नचोमे नाऽनुभे तथा कर्मस्था विषयं ब्रुर्युः सत्वस्थाः समदर्शिनः ॥ ६॥ પરંતુ એ કથન અનેકાંતવાદના સમર્થનમાં નહી જ શકાય, તેતો અંગીકાર કરેલે સિદ્ધાંતને અનુવાદ માત્ર ગણાય, તેથી ચાલુ વિષયમાં ઉપયોગી નથી. પરંતુ એ સિવાય મહાભારતમાં કેટલીક જગપર એવા ઉલ્લેખ છે કે જેના પરથી ગ્રંથ કર્તાનાજ પ્રસ્તુત વિષયમાં સ્વતંત્ર પણાથી આશય પ્રગટ થાય છે(અશ્વમેધિક પર્વ (અનુગીતા) અધ્યાય ૩૫ ૦ ૧૭) For Personal & Private Use Only Page #1036 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૨ પ્રશ્ન—ઉત્તરમાં નીલકઠાચાચે બતાવેલા અના ભાવા — શિષ્ય પ્રશ્ન ના પછી ગુરૂજી કહે છે કે-“ જે વિદ્વાના જડ અને ચેતનના ભેદાભેદને તથા એકત્વ અને નાનાવને દેખે છે તે દુઃખથી છુટી જાય છે.” ૩૦૪ ઉપરના લેાકના તાપ—ચેતન અને જડ, જીવ અને પરમાત્મા ને ભેદાભેદ અને એકત્વ નાનાત્મ ના ઉલ્લેખ સ્પષ્ટ છે. ચેતન જડનું ક્ષીરનીરની પેઠે મિશ્રણ રૂપ અભેદ સ ́પ્રાજ્ઞાતમાં અને પૃથકત્વ ભેદ પદાર્થો દર્શનમાં, તેમજ જીવના બ્રહ્મની સાથે અભેદ પરમા દશામાં, અને ભિન્નતા વ્યવહાર દષ્ટિમાં એવું ટીકાકારે બતાવેલુ છે. આ પ્રમાણે ભેદાભેદ અને એકત્વ નાનાવ તે જાણવુ તેજ દુખની નિવૃત્તિના ઉપાય છે. એવા ઉપરના લેાકના ભાવ છે. આથી ભેદાભેદ અને એક્ત્વ નાનાવ બન્ને જ ચેતન અને જડમાં અપેક્ષા કૃત ભેદથી વિદ્યમાન છે, એવું પ્રગટપણે સિદ્ધ થાય છે. જૈન દનના પણ એ વિષયમાં પ્રાયઃ એજ સિદ્ધાંત છે × ઊપરના લેખથી અધિક પ્રકાશ નાખવાવાળા એક બીજો લેખ મહાભારતમાંના જીવા— આશ્વમૈધિક પ–અનુગીતા-અધ્યાય ૪૮ માના શ્લેા. ૮ માથી ૧૧ ની નીલકંઠાચાર્યે કરેલી ટીકાના કિચિત્ તાપય—એ છે કે—મનીષી અર્થાત્ વિદ્યાન્ લેાક સત્વ– ( પ્રકૃતિ પ્રધાન ) અને પુરુષ- ( આત્મા ) એ બે પદાર્થોને અંગીકાર કરે છે. તેમાં પણ કેટલાક સત્વ અને પુરુષને સર્વથા એક અથવા x मनेंद्रे च प्रवचने, युज्पते सर्वमेव हि । નિત્યા નિત્યે તંદ્દેદ્દાત્, મિશામિત્રે તથા મનિ ૨૮ ॥ ઉ॰ યજ્ઞેશવિ. અધ્યામસાર ક્ષેા૦ ૭૮ ગંભીર વિ॰ ટકા. પૃ. ૧૦૩ માં તે! ભાવા દેથી કથંચિત્ ભિન્ન છે ચૈતન્ય રૂપ પૃથક સત્તા અપેક્ષાથી ભિન્ન છે. મૃતક શરીરમાં દવિભાગથી. તેમજ કથચિત્ અભિન્ન છે ક્ષીરનીરની પેઠે, લાહગાલામાં અગ્નિનીપેઠે, બધા શરીરમાં વ્યાપીને રહેલા છે. માલા, ચંદન, અંગનાદિ-કંટક ખડગ, જ્વરાદિ ષ્ટ અનિષ્ટ ના પરા થી સુખદુ:ખને શરીરમાં અનુભવ થવાથી. પ્રમાળાનૂ મિત્રાનં ” ( ૧૧૧૪ર ) ( પ્રમાણુમીમાંસાહેમચંદ્રાચાય ) !! હરિભદ્રાષ્ટકમાં–નિત્યાનિત્ય, દેહથી ભિન્ન મિન્ત આત્મામાં હિંસાદિક પણ ન્યાયથી અવિરેધપણે ઘટે છે. "" For Personal & Private Use Only Page #1037 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકારે. ૩૦૫ ઉપરના લેખથી અધિક પ્રકાશ નાખવાવાળે એક બીજો લેખ મહાભારતમોને જુ-અશ્વમેધિક પર્વ–અનુગીતા–અધ્યાય ૪૮ માના કલેક ૮ માથી ૧૧ નીલકંઠાચાર્યે કરેલી ટીકાને કિંચિત્ તાત્પર્ય એ છે કે સનીષી અર્થાત વિદ્વાન લોક સવ-(પ્રકૃતિ પ્રધાન) અને પુરૂષ (આત્મા) એ બે પ્રદાર્થોને અંગીકાર કરે છે. તેમાં પણ કેટલાક સત્વ અને પુરૂષને સર્વથા એક અથવા અભિન્ન માને છે પરંતુ એ મત ઠીક નથી. એ પ્રમાણે કેટલા એક સર્વે અને પુરુષને સર્વથા ભિન્ન સ્વીકાર કરે છે એ સિદ્ધાંત પણ વિચાર પૂર્ણ નથી. ટીકાકાર આ કથનનું ઉપપાદન આ પ્રમાણે કરે છે. પુરુષની પેઠે સ્વચ્છ અને પુરુષને ઉપકારી લેવાથી સત્વ-પુરૂથી અભિન્ન છે એવું મંતવ્ય તાકિકે -તૈયાયિકેનું છે. એટલા માટે કર્તવાદિ જે સત્વના ધર્મ છે. તેને વાસ્તવિક રૂપથી તે આત્મામાં માને છે. તે જ પ્રમાણે –આત્મા અને પ્રકૃતિમાં સાંખ્ય મતાનુયાયીતે કેવલ પ્રતીતિ માત્રજ એકત્વ માને છે. અને તૈયાયિક લોક તેજ એકત્વ ને વાસ્તવ રૂપથી સ્વીકાર કરે છે. પરંતુ એ બને જ મત અસંગત છે, વિચાર શુન્ય છે. આ અભિપ્રાયથી સત્વ અને પુરૂષને આત્યંતિક ભેદ માનવાવાળા સાંખ્ય મતાવલંબીના પ્રતિ એ વિરોધ ઉત્પન્ન કર્યો છે કે- જે સત્વ પુરુષથી સર્વથા ભિન્ન અને સ્વતંત્ર સત્તા રાખવાવાળા છે તે તે મુકતાત્માને પણ કદિ ત્યાગ નથી કરી શકતે. તાત્પર્ય કે-જે પ્રમાણે સંસાર દશામાં અથવા બધું દશામાં તે પુરુષથી સર્વથા ભિન્ન અને સવતંત્ર થતો હુ તેને ત્યાગ નથી કરતે એજ પ્રમાણે મક્ષ દશામાં પણ તે પુરુષથી કઈ પ્રકારે પૃથફ નથી થઈ શકતે, એ પ્રમાણે મેક્ષને જ અભાવ થઈ જશે. તેમજ જે તાર્કિક લેક સત્વના ધર્મભૂત કતૃત્વાદિ ગુણેને આત્મામાં વાસ્તવ રૂપથી સ્વીકાર કરે છે તેમના મતમાં પણ મોક્ષની ઉપપત્તિ નથી થઈ શકતી, કેમકે વાસ્તવિક સ્વાભાવિક ધર્મોને નાશ થયા વિના કદિ વિનાશ નથી થઈ સકતે.. કવાદિ ધર્મ જે આત્મમાં સ્વભાવ સિદ્ધ હોય તે તેને–આત્માને નાશ થયા વિના કદિ નાશ નહી થશે (આત્માને કદિ નાશ થતાજ નથી એટલા માટે આત્માના રવભાવભૂત કર્તવાદિ ગુણપણ કદિ નષ્ટ ન થશે) તારે તે મોક્ષનું થવું અસંભવજ થઈ જશે માટે સત્વ અને પુરુષમાં વિચાર દષ્ટિથી પૃથફ ભાવ-ભેદ અને સહજત્વ અભેદ બન્નેને જ માનવા યથાર્થ છે. એજ પ્રમાણે એમાં એકત્વ અને નાનાવ ને સ્વીકાર પણ યુક્તિ યુક્ત જ છે, જે પ્રમાણે ઉદંબર ફલ (ગુલ્લરનું ફલ) માં રહેવાવાળા તેમજ ઉત્પન્ન થતા મશક (એકના એક સરખાં છવ) તેમાં ભિન્ન અને અભિન્ન છે તેજ પ્રમાણે સત્ર અને પુરુષ પણ સરસ્પરમાં ભિન્ન અને 39. For Personal & Private Use Only Page #1038 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ . તન્નત્રયી–મીમાંસા. ખંડ ૨. ~~~ ~ ~~ ~ અભિન્ન છે ઈત્યાદિ છે આથી સ્પષ્ટ છે કે-પ્રકૃતિ પુરુષનું સાપેક્ષ ભેદભેદજ ઈષ્ટ છે. મહાભારત પણ કઈ કઈ અંશમાં અનેકાંતવાદના સમર્થક છે. છે, છે ( મનુસ્મૃતિ) પૃ. ૧૪૯ થી. સર્વ સ્મૃતિથી ભસ્મૃતિ શ્રેષ્ટ અને પ્રાચીન મનાય છે. છાંદોગ્ય ઉપનિષદમાં લખ્યું છે કે મનુએ કહ્યું તે ઔષધિરૂપ છે. તેમાં પણ અનેકાંતવાદનું કથન છે. (અ. ૧૦ લે. ૩. તે अनार्य मार्यकर्माण-मार्य चानार्यकर्मिणं। संप्रधाों ब्रवीह धाता, न समौ ना समाविति ॥७३॥ કુલ્લક ભટ્ટ કૃત ટીકાને ભાવાર્થ_બ્રિજાતિ ( બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય) ના માટે જે કર્મોનું વિધાન કર્યું ગયું છે તેનું આચરણ કરવાવાળા શુદ્ર અને શોચિત કર્મોનું સેવન કરવાવાળા બ્રિજાતિ એ બન્નેના વિષયમાં વિચાર કરીને બ્રહ્માએ એ કહ્યું છે કે એ બને ( આર્થ અનાર્ય) આપસમાં મતે સમાન છે અને નતે અસમાન છે. અર્થાત્ એ બનને સર્વથા એક પણ નથી અને સર્વથી ભિન્ન પણ નથી. બ્રિજાતિનું કર્મ કરવાથી શુદ્ર દ્વિજાતિ નથી થઈ શકતો, એમ શોચિત કર્મ કરવાવાળો દ્વિજાતિ શદ્ર નથી બની જાત. એ અપેક્ષાથી એ બને સમ એક નથી થઈ શકતા પરંતુ-બને જ નિષિદ્ધનું આચારણ કરી રહ્યા છે. એથી એ અસમભિન્ન પણ નથી. તાત્પર્યએ થયો કે-એ અને કેઈ ' અપેક્ષાથી અસમાન અને કઈ દષ્ટિથી સમાન પણ છે, કિંતુ એકાંતપણાથી ન સમ છે. અને ન સમ છે. આ ઉપરના લેખથી અનેકાંતપણું સ્પષ્ટજ તરી આવે છે. - ઈશ્વરનું કર્તુત્વ અકર્તવ, પૃ. ૧૫ર થી. - સનાતન ધર્મના સુપ્રસિદ્ધ પંડિત ભીમસેન શર્મા ઇશ્વરના કર્તુત્વવાદમાં સનાતન ધર્મનું સિદ્ધાંત એ છે— निरि छ संस्थित रत्ने, यथा लोहः प्रवर्तते । सत्तामात्रेण देवेन, तथा चार्य जगजमः ॥१॥ .... अत आत्मनि कर्तृत्व मकर्तृत्त्वं च संस्थितं। निरिछत्वा दऽकर्ता सौ कर्ता सन्निधि मात्रतः ॥२॥ ભાવાર્થ-જેમ છંછાત્રિનાના ચુંબકમાં સમીપ રહેલા લેહમાં ક્રિયા થઈ જાય છે. લેહગત ક્રિયાને હેતુ–કત ચુંબક છે તે પ્રમાણે ઈશ્વરની વિદ્યમાન હવા માત્રથી. પ્રકૃતિમાં સુષ્ટિ રચનાદિની સર્વ શ્રેષ્ટા થયા કરે છે, દષ્ટાંત દાષ્ઠતિમાં ભેદ એટલેજ છે કે ચુંબક જડ છે અને ઈશ્વર સર્વજ્ઞ ચેતન For Personal & Private Use Only Page #1039 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાને આશ્રય લેનારા દર્શનકારે. ૩૦૭ છે. નિરિછતા અને પ્રજકતા બનેમાં એક સરખી જ છે. આ દષ્ટાંતથી પરમેશ્વરમાં કર્તવ, અકતૃત્વ બને જ માન્યાં ગયાં છે. ' , , નિરિછ હેવાથી પરમેશ્વર અકર્તા, અને તેમના સમીપ થયા વિના પ્રકૃતિ કાંઈ નથી કરી સકતી. એ કારણથી ઈશ્વર કર્તા છે— ..... "प्रदीप भावाभावयो दर्शनस्य तथा भावा दर्शनहेतुः કરી તિન્યાઃ” (બ્રાહ્મણ સર્વસ્વ ભા. ૮ સં. ૯ પૃ.૨૨) ઉકત લેખ કેટલી હદ સુધી અનેકાંવાદની સિદ્ધિ કરે છે? ઈશ્વરમાં પણ અપેક્ષા ભેદથી કતૃત્વ, અને અકર્તુત્વ એ બન્ને વિરૂદ્ધ ધર્મ કેવા પ્રકારથી રહી શકે છે. છે. ઉકત પંડિતજીએ––ઉપરના લેખથી ન કેવલ અપેક્ષાવાદનીજ સિદ્ધિ કરી છે? કિંતુ સનાતન ધર્મના મહત્વ પૂર્ણ મુખ્ય સિદ્ધાંતમાં ફેલેલી સાધારણ લોકેની અજ્ઞાનતાને પણ ઘણે ભાગે દૂર કરી દીધી છે. - એવા પ્રકારના અનેકાનેક વાક્ય દર્શનના આધારભૂત યુતિ-સ્મૃતિ પુરાણાદિમાં પણ ઉપલબ્ધ થાય છે જે વાકથી અપેક્ષાવાદની ઉપયોગિતા ઘણીજ સારી રીતે થઇ રહી છે. પરિશિષ્ટ પ્રકરણ બીજું પૃ. ૧૫ર થી.. અનેકાંત વાદની સાથે અન્યાય. એક ભારતીય સાક્ષર વિદ્વાનનું કથન છે કે જે પ્રમાણે જિનેના અનકાંતવાદ સપ્તભંગી નયની સાથે અન્યાય થઈ રહી છે. એ જ પ્રમાણે વેદાંતના અનિર્વચનીય વાદની સાથે પણ છે. ૪ તથા જેમ વેદાંતની અનિર્વચનીય ખ્યાતિ યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના કેટલા એક જૈન વિદ્વાનોએ વેદાંત દશનને સર્વથા ભ્રાંતિમય, બતાવતા થકા તેમને અનુચિત ઉપહાસ્ય કર્યો છે. તેજ પ્રમાણે બ્રામ્હણ વિદ્વાનોએ જેનોના અનેકાંતવાદ અથવા સ્થાવાનારું વાસ્તવ સ્વરૂપને સમજ્યા વિના ઉન્મત્ત પ્રલાપ કહીને તેનું મિથ્યા ખંડન કર્યું છે આથી ૪ જુવો “ હિદતત્વજ્ઞાનને ઇતિહાસ ચકર્તા- શ્રીયુત નર્મદાશ કરવેશ કરે, મહેતા. બી. એ. મુ. અમદાવાદ . . - પૃ. ૨૦૭ પૂર્વાર્ધ -જેવી રીતે જેના અનેકાંતવાદને અથવા ખંડભંગી (અપ્ત ભંગી) નયને અન્યાય થાય છે તેવી રીતે વેદાંતના અનિર્વચનીયતાના વાળને પણું અત્યાર થાય છે. For Personal & Private Use Only Page #1040 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૨ પ્રતીત થયું કે જૈન દર્શનના પ્રતિપક્ષી પડિતાએ અનેકાંતવાદનું ખંડન કરતી જેવા રૂપમાં સમજ્યું અથવા માન્યું તે તેમણુ યથાર્થ સત્ય વખતે તેમને સ્વરૂપનું નથી. પ્રતિપક્ષી વિદ્વાનેાનાદ્વારા પ્રગટ થએલા સ્યાદ્વાદના સ્વરૂપથી જૈન દશનના સ્યાદ્વાદ ફાઇ જીદ્દા પ્રકારને છે. એટલા માટે તેનું ખંડન વાસ્તવિક રૂપનું નહીં કહીં શકાય. જે વાત વાદીને સ્વીકૃતજ નથી તેણે ` જખરજસ્તી તેના ગલામાં ઘાલી તેની અવહેલના કરવી એ ન્યાય ના ખસ એજ દશા, અનેકાંતવાદના પ્રતિપક્ષી વિજ્ઞાનાની છે. મારૂં આ કથન તેા માટાજ સાહસયુક્ત વા ધૃષ્ટતાપૂર્ણ સમજ્યું અથવા માન્યું જશે કે જૈન દર્શનના પ્રતિપક્ષી વિદ્વાનામાંથી આજ સુધી કાઇએ અનેકાંતવાદના સ્વરૂપને સમજ્યેાજ નથી પરંતુ વસ્તુસ્થિતી કોઇ એવી વિલક્ષણ અને જબરજસ્ત છે કે— એક બિલકુલ નિષ્પક્ષ અને તટસ્થ વિચારોને પણ તેના સામને, અનિછાથી નત મસ્તક થવું પડે છે. જૈન દર્શનના પ્રતિપક્ષી વિદ્યાનાએ ભલેજ અનેકાંતવાદના અંતસ્તુલ સુધી અવગાહન કરીને તેના યથાર્થ સ્વરૂપને સારી રીતે જાણી લીધું હોય અને તે પણ સત્ય હાય કે તેમના પ્રૌઢ પ્રતિવાદ એક ગંભીર વિચારકના, હદ્દયમાં પશુ કેઇ સમર્ચના માટે જ પેદા કરીદે પરંતુ અમારા વિચારમાં તેમને પ્રતિવાદ-ખંડન–અનેકાંતવાદના યથાર્થ સ્વરૂપના અનુરૂપ તે નથીજ, અને તેમાં કેટલાક વિદ્વાના તે એવા પણ છે કે જેમને જૈનમતનુ કાંઇ પણું જ્ઞાન થએલું પ્રતીત નથી થતુ. ઉદાહેરણના માટે પ્રથમ વિજ્ઞાન ભિક્ષુને જીવા. વિજ્ઞાન મિત્રુતા—“વિજ્ઞાનામૃત ભાષ્યના કાંઇક નસુના અમા પાઠકને ભેદાભેદની પ્રમાણિકતાના ઉપલક્ષમાં બતાવીને આવ્યા છીએ. હવે બ્રહ્મસૂત્ર રારાક૩ ના ભાષ્યમાં તેમને જે કાંઇ જૈનદર્શના વિષયમાં લખ્યું છે. તેણે પાક જીવે— અમા તેનું ભાષ્ય ન લખતાં ભાવાર્થ માત્રજ લખીએ છિએ——વિજ્ઞાન ભિક્ષુ લખે છે કે બ્રહ્મની કારણુતામાં ઉપચેગી જે વેદ્યકત સકાય વાદ છે, તેની સિદ્ધિના માટે વેદ બાહ્ય જૈન મતનું નિરાકરણ કરીએ છિએ—જૈન મતમાં સામાન્યથી “ સત” અને “ અસત્ ” એ એ પદાર્થ જ માન્યા છે ! આકાશાહિ ધી અને એકત્યાદિ ધમ, એ સર્વ કાંઈ એજ એ-સત-અસત્ પદાર્થોના પ્રપંચ છે. એ મતમાં સપ્તભંગી ન્યાયથી બધા પદાર્થમાં સત્વ, અસત્ય; અને For Personal & Private Use Only Page #1041 -------------------------------------------------------------------------- ________________ '' -- * 3 * પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકારે. ૩૦૯ ~ અનિર્વચનીયત્યાદિને સ્વીકાર કર્યો છે. જેમકે સર્વ વસ્તુ અવ્યવસ્થિત (વ્યવસ્થા-નિયમ રહિત) જ છે. સ્વાદસ્તિ મ્યાન્નતિ ઈત્યાદિ અહીં સ્યાત શબ્દ સર્વ જગપર “ભવતિ” એ અર્થનેજ બોધક છે. (એ તે જૈન મંતનું સ્વરૂપ બતાવ્યું) હવે એ મતનું જે પ્રમાણે ખંડન કર્યું છે. તેનું પણ સ્વરૂપે બતાવીએ છિએ તે ધ્યાન દઈને જુ–સોમ ઇત્યાદિ-ભાવ અને અભાવ આપસમાં વિરોધી છે. એનું એક વસ્તુમાં રહેવાનું પ્રકાર ભેદ (નિરૂપકભેદ અપેક્ષાભેદ) ના વિના કદિ સંભવ નથી થઈ શકતે? જે પ્રકાર ભેદથી ભાવા ભાવની સ્થિતિને માનશે તારે તે એ અમારાજ મતને તમે સ્વીકાર કરી લીધે અર્થાત્ પ્રકાર ભેદ યા અપેક્ષાકૃત ભેદથી બે વિરૂદ્ધ ધર્મોને એક જગપર રહેવાનું તે અમે માનીએજ છિએ. એટલા માટે અમારા મતને તમે આશ્રય લીધે. જે એમ છે તે પછી તમે જગતત્તિ પદાર્થોને અવ્યવસ્થિત (અનિશ્ચિત-વ્યવસ્થા નિયમથી રહિત) રૂપથી કેમ માને છે. અર્થાત્ જગને અવ્યવસ્થિત ન માન કર વ્યવસ્થિતજ સ્વીકાર કરવા જોઈએ. - વિજ્ઞાન ભિક્ષુના વિજ્ઞાનામૃત ભાષ્યના આ લેખથી તેમને જેને મત સંબંધી વિધાન અને પ્રતિવિધાનની યથાર્થતાનું સારી પેઠેથી જ્ઞાન થઈ જાય છે. ખબર નહી ભિક્ષુ મહોદય જૈન દર્શનના કેટલા મોટા પંડિત હશે. અમારા વિચારમાં તે જૈન દર્શનથી બિલકુલ અનભિજ્ઞ પ્રતીત થાય છે. તેમને જૈન દર્શનના દ્રવ્યાનુયોગ વિષયની કઈ પારંબિક પુસ્તક પણ સાવંત ભણું અથવા દેખી હોય એવું તેમના લેખથી સ્પષ્ટ પ્રતીત નથી થતુ. અમારો આજ સુધી એજ વિચારી રહ્યો છે કે આજ કાલનાજ કેટલાક ભટ્ટાચાર્ય કોઈ ધર્મ યા સંપ્રદાયના સિદ્ધાંતને પૂર્ણપણે મનન કર્યા વગરજ તેમને મન માન્યા શબ્દમાં લખવાને તૈયાર થઈ જાય છે. પરંતું વિજ્ઞાન ભિક્ષુના ઉકત લેખથી જ ગયું કે આ રેગ આજ કાલ નથી. કિંતુ ઘણા લાંબા કાલને છે.'' સત અને અસત્ એ બેજ મુખ્ય પદાર્થ છે. આકાશાદિ ધમી અને એકત્યાદિ ધર્મ આ સર્વ કાંઈ એ બે, સત્ અસત્ પદાર્થોને વિશેષ (પ્રપંચ) છે એ પ્રકારનું જેના દર્શનનું મંતવ્ય ભિક્ષુ મહાદયે કયા જૈન ગ્રંથમાંથી લીધું હશે એ અમારી સમજથી બાહિર છે. તથા જૈન મતમાં સર્વ વસ્તુ અવ્યવસ્થિત-અનિશ્ચિત રૂપથી જ સ્વીકાર કરી છે અર્થાત જેના દર્શન ને બધા પદાર્થ અવ્યવસ્થિત રૂપથી જ અભિમત છે. For Personal & Private Use Only Page #1042 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ તત્ત્વત્રયા–મીમાંસા. ૨ ખંડ. એ પ્રકારનું જૈન સિદ્ધાંત તેમને કયા જૈન ગ્રંથના ઉલેખથી સ્થિર કર્યું એને પણ કઈ પત્તો નથી મલતે. કદાપિ અનેકાંત શબ્દને જ અવ્યવસ્થિત અર્થ તેમને સમજે હેય તે કાંઈ આશ્ચર્ય નથી, એવું બીજા પણ અનેક વિદ્વાને એ સમક્યું ના માન્યું છે. વળી “ વ આસમતી ચાર્થિ:” અહીં બધા સ્થાનમાં સ્થાશબ્દ ભવતિ ( છે-ચા હોય છે—સત્તા) એ અર્થના બેધક છે. આ લેખથી તે તેમને જૈન ધર્મ વિષયણી પિતાની અંત સ્તલ વત્તિની પ્રજ્ઞાને પરિચય દેવામાં કાંઈ બાકી નથી રાખી. સાધારણ લેકેની વાત કાંઈ બીજી છે પરંતુ વિચારક શ્રેણીના લેકેમાં તે એવા પ્રકારના લેખક કદિ ઉપહાસ્થાના પાત્ર થયા વિના નથી રહેતા . ભલા હવે તેમના પ્રતિવાદના લેખનો વિચાર કરીએ તેમનું કથન છે કે એક વસ્તુમાં પ્રકાર ભેદને આશ્રય લીધા વગર–ભાવ અને અભાવ એ બે વિધી ધર્મ નથી રહી સકતા પરંતુ એવું માને કૌન છે? શું કે જૈન ગ્રંથમાં એવું લખ્યું છે કે એક વસ્તુમાં જે રૂપથી ભાવ અને તેજ રૂપથી અભાવ રહે છે? જે, નથી તે પછી તેના પર (જૈન દર્શન પર) આ વૃથા દેષાપણ કેમ કર્યું ગયું? શું આ અન્યાય નથી ? તથા જે પ્રકાર ભેદથી જ એક વસ્તુમાં બે વિધી ધર્મોને તમે સ્વીકાર કરે છે તે એ અમારે જ મત-સિદ્ધાંત છે. અર્થાત્ પ્રકાર ભેદથી બે વિધી ધની એક પદાર્થમાં સત્તાને તે અમે પણ માનીયે છિએ. આ કથનથી સિદ્ધ થયું કે જે પ્રકાર ભેદથી, અપેક્ષા કૃત ભેદથી, એક વસ્તુમાં બે વિધી ધર્મોને અંગીકાર જૈન દર્શનને અભિમત હોય તે કઈ આપત્તિ નથી-કેઇ દેષ નથી પરંતુ એ મતને અમારે છે, ચાલે ફૈસલે થયે? તમારે જ મત સહી. એમાં અમને કેઈ આગ્રહ નથી કે એ મત અમારે છે. યા તમારો, ભલે તમારે હેય કે અમારે પરંતુ છે તે યુકિત યુકત ? જે સિદ્ધાંત અનુભવ ગમ્ય. યા યુતિ ગમ્ય હોય તેને સ્વીકાર કરવામાં કેઈને પણ આનાકાની નહી હોવી જોઈએ. એવું હરિભદ્રસૂરિ આદિ જૈન વિદ્વાનેનું પણ કહેવું અથવા માનવું છે. વિજ્ઞાન ભિક્ષુના શિવાય કેટલાક અન્ય દર્શનિક વિદ્વાનોને પણ જન મતના વિષયમાં * પક્ષપાતો ન કેવીરે શ્રેષઃ પારિવું. युक्तिमद्वचनंयस्य तस्यकार्य:परिग्रहः ॥१॥ તે For Personal & Private Use Only Page #1043 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ૩પ મું. અનેકાંતવાદનો આશ્રય લેનારા દર્શનકાર. ૩૧૧ કઈ કઈ જગપર વિપરીત જેવું જ્ઞાન થએલું જોઈએ છિએ, (૧) પરંતુ એટલા પરથી એ નથી કહી શકતા કે તેમને જૈન દર્શનનું જ્ઞાન નહી હતું. કેઈ મતના અમુક એક સિદ્ધાંતના વિષયમાં બ્રમનું થઈ જવું છ દુર્ભસ્થ પુરૂષના માટે અનિવાર્ય છે. ' ઉપર બતાવેલા પાઠમાં છવને અનંત અવવવવાળો કહેવો. અને ખગજીવાસ્તિકાયને બહુ મુક્ત અને નિત્ય સિદ્ધ કહીને અહનને નિત્ય સિદ્ધ અને બાકીના બેને મુકત અને બદ્ધ બતાવવા અને એમ પુગ્લાસ્તિકાયને પૃથ્વી આદિ ચાર ભૂત અને સ્થાવર તથા જંગમ ભેદથી છ પ્રકારનું કથન કરવું જૈન સિદ્ધાંતના અનુસાર છે જ નહીં એને એવા રૂપમાં કેઈજિન ગ્રંથમાં ઉલ્લેખ અમારા જોવામાં આવ્યો નથી. મતલબ સમજ્યા સચ્ચાવિના ગપ સપડ એક એકના જુઠા ઉતારા છે, શંકરસ્વામી અને ભાસ્કરાચાર્ય પૃ ૧૬૦ થી. સ્વામી શંકરાચાર્ય અને ભટ્ટ ભાસ્કરના સિદ્ધાંતમાં ઘણે અંતર છે. શંકરસ્વામી પુરા અભેદવાદી અને ભાસ્કરાચાર્ય પૂર્ણપણે ભેદભેદવાદના અનુયાયી છે. શંકરસ્વામીના માયાવાદનું સર્વથી પ્રથમ ખંડન કરવાવાળા જે કઈ વિદ્વાન થયા છે તે આ એક ભાસ્કરાચાર્ય છે. એટલા માટે એ બને જ વિદ્વાન સિદ્ધાંતના વિષયમાં એક બીજાના વિચારેથી સહમત નથી કિંતુ એક બીજાના પ્રતિપક્ષી છે. ભાસ્કરાચાર્યે શંકરસ્વામીના અનિર્વચનીયવાદ ના સિદ્ધાંતનું મોટી પ્રૌઢતાથી ખંડન કર્યું છે. (જુ તેમનું રા૧૧૪ સૂત્રનું ભાષ્ય સિદ્ધાંતના વિષયમાં એમને એવી રીતે વિચારભેદ હોવાથી પણ જૈનદર્શનના વિષયમાં એ બને વિદ્વાન એકસરખેજ વિચાર રાખે છે. અર્થાત જૈનદર્શના અનેકાંતવાદને બન્નેએ એકજ શૈલીથી તેનું ખંડન કર્યું. અંતર માત્ર એટલુંજ છે કે શંકરસ્વામીને લેખ કોઈ વિશદ અને ભાસ્કરાચાર્યે કાંઈ સંક્ષેપમાં લખ્યું છે. ખંડન શૈલી બન્નેની એકજ છે. એમના વિના બીજા જેટલા પ્રાચીન (१) क-अनंतावयवो जोव स्तस्य त एवावयवा अल्पे शरीरे संकुचेयुमहतिष विकशेयु રિતિ (શંકરાચાર્ય-રારા૩૪ શાં. ભા.) (a)–નીવાહિતાયા ત્રિધા-વા મુaો નિચસિદ્ધ એતિ પુતિયઃ ઘોઢા પૃથ્વી दिनिचत्वारि भूनानि स्थावरं जंगमंचेति (वाचस्पति मिश्र भामति ) (ग)-जीवास्तिकाय स्त्रेधा-वद्धा मुक्तो नित्यसिद्ध श्वति ! तत्रार्हन्मुनि नित्यसिद्धः इतरे केचन साधनमुक्ताः अन्येबध्धा इतिभेदः। पुद्गलास्तिकाय षोढा-ष्ठथिव्यादिचत्वारिभूतानि स्थावरं નિંતિ છે. ' (घ)-रत्नप्रभा व्याख्यामां पण प्रायःउपर प्रमाणेज छे ॥ For Personal & Private Use Only Page #1044 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ તવત્રયી-મીમાંસા. - ખંડ ૨ તેમજ અર્વાચીન વિદ્વાનેએ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યા છે તેમાં પ્રાયઃ એ બન્ને વિદ્વાની શૈલીનું અનુકરણ કરેલું છે. એટલામાટે એ બન્નેમાંથી કેઈએકે વિદ્વાન (શંકરસવામી અથવા ભાસ્કરાચાર્ય) ના લેખ પર વિચાર કરી લેવાથી સર્વેના લેખને વિચાર થઈ જાય છે. માટે એજ અને લેખને અહિ વિચાર કરીએ છીએ– - (દષ્ટિ ભેદ) પૃ. ૧૬૧ થી. બીજા વિદ્વાન ચાહે ગમેતે કહે પણ અમે તે એ કહેવાનું સાહસ નથી કરી સકતા કે શંકરાચાર્ય આદિવિદ્વાનોએ અનેકાંતવાદના સ્વરૂપ ને સમજ્યા જ નથી એવું કહેવું છે તે તેમનું ઘરઅપમાન કરવા જેવું છે. હાં એટલું તે અમો અવશ્ય કહીશું કે તેમને અનેકાંતવાદનું જે ખંડન કર્યું છે તે તેનાઅનેકાંતવાદના સ્વરૂપને અનુરૂપ નથી. જે પ્રમાણે શંકરસ્વામીને અનિર્વચનીયવાદના સિદ્ધાંતની સાથે તેમના પ્રતિપક્ષી વિદ્વાનોએ જબરજસ્તો કરી છે અર્થાત અનિર્વચનીય શબ્દના મનમાન્યા અથવા તાત્પર્ય કલ્પના કરીને તેનું યથારૂચિ ખંડન કરીને સ્વામી શંકરાચાર્યની સાથે અન્યાય કર્યો છે. એ જ પ્રમાણે જૈનદશનના અનેકાંતવાદની સાથે સ્વામી શંકરાચાર્ય અને ભાસ્કરાચાર્ય પ્રભૂતિ વિદ્વાને પણ ખરેખરે અન્યાયજ કરી રહ્યા છે. એનું કારણ પરસ્પરને દષ્ટિભેદ છે. જે દષ્ટિને લઇને જૈનદર્શનમાં અનેકાંતવાદના સિદ્ધાંતની કલ્પના કરી ગઈ છે તેજ દષ્ટિથી જો શંકરાચાર્ય પ્રભૂતિ વિદ્વાને તેની આલોચના કરતા તારે તે તેમને પ્રતિવાદ વિચારપૂર્ણ કહ્યો અથવા મા જાતે. પરંતુ વસ્તુસ્થિતિ એનાથી સર્વથા વિપરીત છે. અર્થાત્ જૈનદર્શનને અનેકાંતવાદ કાંઈ બીજે છે અને શંકરસ્વામી તેની કેઈ બીજા રૂપમાં જ કલ્પના કરી રહ્યા છે. એ દષ્ટિ ભેદના કારણેજ એમને પરસ્પરમાં વિરોધ છે. ઉદાહણાઈ શાંકરભાષ્યની નીચે લખેલી પંકિતને જુએ બ્રમ્હસૂત્ર રારા૩૭ના ભાષ્યમાં શંકરસ્વામી લખે છે – "नोकस्मिन् धर्मिणि युगपत् सदसत्वादि विरुद्ध धर्मसमावेशः संभपति शीतोष्णवत्" શીત અને ઉષ્ણુતાની પેઠે એક ધમમાં પરસ્પર વિરોધી સત્વ અને અસત્વ આદિ ધર્મોને એક કાલમાં સમાવેશ (સ્થિતિ) નથી થઈ શકતી. અર્થાત જે પ્રમાણે શીત અને ઉષ્ણતા એ બે વિરુદ્ધ ધર્મ એક કાલમાં એક જ પર નથી રહી સકતા, તે જ પ્રમાણે સત્ય અને અસત્વ ને પણ એકા કાલમાં એક For Personal & Private Use Only Page #1045 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું, અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકારે. ૩૧૩ સ્થાન પર રહેવું નથી બની સકતું. એટલા માટે જીનેનું સિદ્ધાંત ઠીક નથી. “નાથ કશુપામે ગુર :” (મહામતિ ભારકિરાચાર્યે પિતાના ભાગ્યમાં એજ વાતને બીજા પ્રકારથી લખી છે પરંતુ આશયમાં ફેર નથી ૪ ભાષ્યના વ્યાખ્યાકારેએ અહીં એ પ્રકારનું વર્ણન કર્યું છે કે-જે વાસ્તવમાં સત્ છે તે સદા સર્વ તરફ સર્વ રૂપથી સજ રહેશે. જેમ આત્મા જ્યાં કેઈમાં કઈ પ્રકારે કઈ સ્વરૂપથી સત્વપણાની ઉપલબ્ધિ થાય છે તે વસ્તુથી સત્ નથી તેમાં જે સત્વ છે તે કેવલ વ્યવહારિક છે અર્થાત વ્યવહાર માત્રને લઈને તેને સત્ કહી શકાશે પરમાર્થથી તે સત નથી જેમ પ્રપંચ (વાચસ્પતિ મિશ્ર) જે સત્ છે તે સદા સજ રહેશે કદી અસત્ નથી થઈ શકતું જેમ “અહ” અને જે અસત્ છે તે સદા અસતજ રહેશે જેમાં શશવિષાણુ સસલાનું સીંગ. અને પ્રપંચ એ બને (સ-અસત) થી વિલક્ષણ છે. આથી એકાંતરાતાજ યુક્તિયુકત છે, અનેકાંતવાદ નથી (વિદાચાર્ય) * છે જે પદાર્થ છે” તેને “એ” અને “ નથી” એ કેવી રીતે કહી શકાય, ( ભાસ્કરાચાર્ય) ઉપયુત ભાષ્ય અને તેની ટીકાઓના લેખથી બે વાતે સાબિત થઈ. (૧) સત્ અસતુને અને અસત્ સતને અત્યંત વિરોધી છે. (૨) જેને કદિ કઈ રૂપમાં બાધ ન હોય તે સત્ (બ્રહ). અને જેની કઈ દિશામાં પણ કદિ પ્રતીતિ ન થાય તે અસત્ છે (શશશ્ચંગ) તેમજ પ્રપંચને બાધ પણ થાય છે (બ્રમ્હ સાક્ષાતકારના ઉત્તર કાલમાં) અને પ્રત્યક્ષ રૂપથી પ્રતીતિ પણ થાય છે એથી તે ન કેવલ સત્ અને ન અસત્ કિંતુ બનેથી વિલક્ષણ છે. આથી સિદ્ધ થયું કે જે વસ્તુથી સત્ છે તે અસત કદિ નથી થઈ + तत्रेद मुच्चते नै कस्मिनू धर्मिण्य संभवत् कथमेको भावोऽस्तिचनास्तिचस्याद्यदास्तीत्य વાતે વિરોધાત રારા ૩ (નું ભાષ્ય) + "एतदुक्तं भवति-सत्यं यदस्ति वस्तुत स्तत्सर्वप्था सर्वदा सर्वत्र सर्वात्मना निर्वचनीयन रूपेणा स्त्येव न नास्ति यथा प्रत्यगात्मा। यत् कचित् कथंचित् केनचि दात्मन! स्तीत्युच्यते यथा प्रपंचः तद् व्यवहारो न तु परमार्थतः'' (भामति) * ચાતતા સર્વત્ર સર્વ ચેવ યથા ગ્રંહ્મરમાં......... यन्नास्ति तन्नास्त्येव यथा सशविषाणादि प्रपंचस्तू भय विलक्षण एवत्येकांतवादः एव युक्तो ના નેકાંતવા: (નઝમ) 40. For Personal & Private Use Only Page #1046 -------------------------------------------------------------------------- ________________ - - - ૩૧૪ તત્રયી-મીમાંસા. . . ખંડ ૨ wwwwwwwwwwwwve શકતું (બ્રહ). અને જે સર્વથા અસત છે તે સત્ કદિ નથી બની શકતું, ( શશશૃંગ). તેમજ પ્રપંચ-જગત ન સર્વથા સત છે અને નથી અસંતુ, (આથી ખરેખર સિદ્ધ થયું કે તે કથંચિત સત સત ઉભય ૪ રૂપ છે.) જુવો તેમનું તૈતિરીય ઉપનિપનિષનું ભાષ્ય-રુદ ર્થવદ્યાવિકા મોક્ષા . सत्यं मृगतृष्णिकापटं तापेक्षया उदकादि सत्य मुच्पते ॥६ * તેમજ શંકર સ્વામીએ અલકમાં અને અસત્યમાં ભેદ માને છે. આકાશ કુસુમ, મગટષ્ણ આદિ અલીક પદાર્થ છે એ પદાર્થની તુલનામાં જગત ને શંકર સ્વામીએ સત્ય કહ્યું છે. એટલા માટે શકરના મતમાં જગત અલીક નથી, શક્તિ પણ મિથ્યા નથી, તૈતિરીય ભાષ્ય જુવે, | કેવલ બ્રમહાના સન્મુખજ જગત અસત કહ્યું છે જુવે-- (ઉપનિષદને ઉપદેશ ભાગ ર હિંદી અનુવાદ પૂ. ૬૦ લેખક પં, કેલિડેશ્વર ભદાચાર્ય એમ.એ, વિદારત્ન) એ પ્રમાણે સત એને અસતને આપસમાં અત્યંત વિરોધ હોવાથી એકજ પદાર્થને સત્ અસત્ ઉભયરૂપ માનવા કદિ યુકિત યુક્ત નહીં છે. એના સિવાય એક અનેક, નિત્ય અનિત્ય, અને વ્યતિરિક્તાઠવ્યતિરિક્તત્વ આદિ ધર્મોના સંબંધમાં પણ એજ ન્યાય સમજી લેવું જોઈએ. * ' અર્થાત જેમ એકજ પદાર્થ સત અસત ઉભયરૂપ નથી થઈ શકતા તેજ પ્રમાણે તેને એક અનેક, નિત્ય અનિત્ય અને ભિન્ન અભિન્ન પણ નહી માની શકશે. અથવા એમ કહીયે કે જે પ્રમાણે સત્વ અસત્વને એક ધમમાં યુગપત્ સમાવેશ નથી થતે તેમજ એકત્વ અનેકત્વ અને નિત્યા નિત્યત્વ આદિ ધર્મ પણું એક સ્થાનમાં નથી રહી શકતા. પરંતુ જૈન દશન એના વિરૂદ્ધ એવુંજ માને છે, અર્થાત પસ્પર વિરૂદ્ધ ધર્મોને પણ તે એક સ્થાનમાં સ્થિતિને અંગીકાર કરે છે. એથી તેમનું મંતવ્ય સર્વથા અનુભવ વિરૂદ્ધ અને યુતિ વિકલ હેવાથી અસંગત છે માટે ત્યાજ છે. * . “મિત્ર મત મતં” (શ. મા. ) શંકરાચાર્ય આદિ વિદ્વાન ને આ ચાલતા વિષયમાં એજ મત છે એનાજ અનુસાર તેઓએ જૈન દર્શનના અનેકાંતવાદ નું મેટી પ્રૌઢતાથી ખંડન કર્યું છે. પરંતુ અમારા ખ્યાલમાં ઉક્ત વિદ્વાને ને એ રૂપમાં અનેકાંતવાદ * શંકર સ્વામીએ જગતમાં અપેક્ષિક સત્યતાને સ્વીકાર સ્પષ્ટ રૂપથી કર્યો છે. *एतेनैकानेक-नित्यानित्य-व्यतिरिक्ता व्यतिरिक्ताद्य नैकांताभ्युगमा निराकृता मतंव्याः (શાંશ માધ્ય ) : For Personal & Private Use Only Page #1047 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકારે. ૩૧૫ યા સ્યાદ્વાદનું ખંડન કરવું તેની સાથ (અનેકાંતવાદની સાથ) ખરેખરે અન્યાય કર્યો છે જૈન દર્શનને અનેકાંતવાદ વા સ્યાદ્વાદ એ નથી જે કે શંકરાચાર્ય આદિ વિદ્વાનેએ સમયે અથવા માન્યો છે. કિંતુ તેનાથી વિલક્ષણ છે. જે સ્યાદ્વાદનું એજ સ્વરૂપ વાસ્તવ્ય હેત જે કે શંકરાચાર્ય આદિ વિદ્વાનોએ ખંડન ના માટે કલ્પના કરી છે, તે તે તેમના ખંડનની અવશ્ય કાંઈ કિમત થતી? પરંતુ વસ્તુ સ્થિતી એનાથી સર્વથા વિપરીત છે, અર્થાત્ જૈન દર્શનના સ્યાદ્વાદનું તે સ્વરૂપજ નથીએટલા માટે પ્રતિપક્ષી વિદ્વાને મે પ્રતિવાદ એક તટસ્થ વિચારકના સામે કાંઈ પણ મૂલ્યવાળ નથી. . ( પ્રતિપક્ષી વિદ્વાને ના ખંડનની તુલના?) પૃ૦ ૧૬૬ થી અનેકાંતવાદનું અથવા સ્યાદ્વાદનું જ સ્વરૂપ જૈન દર્શને પ્રતિપાદન કર્યું છે. તેની સાથે જે પ્રતિવાદી દલના પ્રતિવાદનું મિલાન કરી જોઈએ તે તે એક બીજાથી કાંઈ પણ સંબંધ રાખતે હું પ્રતીત નથી થતું. ઘણું કરીને મતાંતરીય વિદ્વાને ની આજ સુધી એજ ધારણું રહી અને છે કે પરસ્પર વિરુદ્ધ ધર્મોને એક સ્થાનમાં સ્વીકાર કરે તેનું નામ સ્યાદ્વાદ અથા અનેકાંતવાદ છે. પરંતુ એ કેમ? અને એ કે? એના પર કેઈએ પણ અધિક લક્ષ નથી આપ્યો એજ કારણે જૈન દર્શનના સ્યાદ્વાદ પર પ્રતિપક્ષી વિદ્વાનેએ અનેક પ્રકારના મિથ્યા ઉચિતા નુંચિત આક્ષેપ કર્યો છે અને એ પણ સત્ય છે કે તે આક્ષેપને ઉત્તર આપતાં કેટલાક જૈન વિદ્વાનોએ પણ કઈ કઈ જગો પર ભાષા સમિતિ સર્વે અધિકારમાં હસ્તાક્ષેપ કરી દીધું છે કે એ પ્રમાણે મને માલિન્યતાનું કારણ, તત્વ વિષયની અજ્ઞાનતા અને વધી પડેલા એકાંત દષ્ટિ ભેદના સિવાય બીજું કાંઈ નથી. ભલે કાંઈ પણ હોય હવે અહીં વિચાર એ વાતને કરીએ છિએ કે જૈન દર્શનના સ્યાદ્વાદનું યા અનેકાંતવાદનું ખરું સ્વરૂપ શું છે અર્થાત પરસ્પરે વિરોધી ધર્મોની સત્તાને એક અધિકારણમાં જન દર્શન માને છે યા કે નહીં ? અગર માને છે તે કેવા રૂપમાં તેમજ તેમના આ મંતવ્યના અનુસાર જ અનેકાંતવાદના પ્રતિáવી વિદ્વાનોએ તેમનું ખંડન કર્યું છે યા તેની યથામતિ સ્વરૂપ કલ્પના કરીને પ્રતિવાદ કર્યો છે? x अतश्चा निर्धारितार्थशास्त्रं प्रणयन्मत्तोन्मत्तवदऽनुपादेयवचन: स्थात्. ( शां. भा. તત્ર રા યનુ મત્તા તોર્થજરઃ ચા” (મારા ) + pષથે રાયોઃ ચાä ના વંતિ: अज्ञप्रलापे सुहानां न द्वैषः करुणवतु ॥ ६८ ॥ અચ્છા. ૩. ધ. ૧ ૩. યશોવિજ્ઞય) For Personal & Private Use Only Page #1048 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ તત્ત્વનયી–મીમાંસા. ખંડ ૨ mmmmwwwwwwwwwwwwwwwwwvvvv www જ્યાં સુધી અમે જૈન દર્શનને અભ્યાસ કર્યો છે ત્યાં સુધી અમે એ - નિશંકપણાથી કહી શકીએ છે કે પરસ્પર વિરૂદ્ધ ધર્મોનું એક સ્થાનમાં વિધાન કરવું એ પ્રકારના રયાવાદનું સ્વરૂપ જૈન દર્શનને અભિમતજ નથી. કિંતુ અનંત ધર્માત્મક રતુમાં–અપેક્ષાકૃત ભેદથી જે જે ધમ રહયા હુવા છે તેમને તે તે અપેક્ષાથી વસ્તુમાં સ્વીકાર કરવાની પદ્ધતિને જૈન દર્શન, અનેકાંતવાદ અથવા સ્યાદ્વાદના નામથી ઉલ્લેખ કરે છે. જે પદાર્થ જે રૂપથી સત છે તેણે તેજ અસત્ એવં જે રૂપથી જે નિત્ય છે, તેને તેજ રૂપથી અનિત્ય, નતે જૈન દર્શન કહે છે અથવા માને છે અને ન તે એ પ્રકારની સમ્મતિ આપે છે. અથવા એ વાતને એ પ્રમાણે સમજે કે એકજ પદાર્થમાં જે રૂપથી સત્વ છે તેજ રૂપથી તેમાં અસત્વ પણ છે, તેમજ જે રૂપથી પદાર્થમાં નિત્યત્વ છે તેજ રૂપથી તેમાં અનિત્યત્વ પણ છે એ પ્રકારની માન્યતા જનદર્શનની નહીં છે. જેને વિદ્વાનોએ એ ભ્રમને ઘણું જ સ્પષ્ટ શબ્દોમાં દૂર કર વાના પ્રયત્ન કર્યો છે. (૧) તેના પર જે મતાંતરીય વિદ્વાન સમ્યકપણાથી ધ્યાન - હું તો એમાં જૈન દર્શન અથવા જૈન વિદ્વાનોને શે દેષ? સ્થાણુ ને એ કઈ અપરાધ નથી જે કે નેત્રહીન તેને નથી દેખતે. એમ યસ્કાચાર્ય કહે છે. ૪ આથી શંકરાચાર્ય પ્રભૂતિ વિકાને ને- “ જે પદાર્થ સત્ રૂપ છે તે અસત નથી થઈ શકત, અથવા પદાર્થમાં જે રૂપથી સત્વ છે તે રૂપથી અસત્ય તેમાં નથી રહી સકતે એ કથનની સાથ જૈન દર્શન ને કોઈ વિરોધ નહીં છે, જૈન દર્શન પણ તે પદાર્થમાં જે રૂપથી સત્વ છે તે રૂપથી અસત્વને સ્વીકાર નથી કરતા અર્થાત્ એ વિષયમાં એ સર્વેનું મંતવ્ય એક સરખું જ છે. આવી દશામાં પ્રતિપક્ષી વિદ્વાને ના દ્વારા અનેકાંતવાદ પર ઉક્ત રૂપથી જે આક્ષેપ કી ગયો છે અને જેના આધાર પર તે અનેકાંતવાદના સિદ્ધાંત ને મિથ્યા યા ઉન્મત્ત પ્રતાપ બતાવે છે તે કઈ મૂલ્યવાનું પ્રતીત નથી થતું. જે વાત જૈન જનને અભીષ્ટ જ નથી તેને જબર જસ્તી તેના ગલામાં ઘાલવી અને પછી (१) क-" न खलु यदेव सत्वं तदेवासत्वं भवितु मर्हति विधि प्रतिषेधरूपतया विरुद्ध धर्मांध्यासेनाऽनयोरै क्यायोगात् " नहि वयं येनैव प्रकारेण सत्वं, तेनैवासत्वं येनैवासत्त्वं तेनैव सत्वं સમપુરેમ: રિંતુ ” સ્થાીિ ( ચાદ્ભવ મંત્રી પૂ. ૧૦૮) यदि येमेव प्रकारेण सत्वं, तेनैवा सत्वं, येनैवचा सत्वं तेनैव सत्यमभ्युपेयेत तदा स्याद्विरोधः દુચા િ (નારાયતારિ. ૫ છે. ૮ ) નાર્થ રથાનો પરાધ ન બંધ સારૂતિ" (વિકાસ ચારા ) For Personal & Private Use Only Page #1049 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મુદ્દે અનેકાંતવાદના આશ્રય લેનારા દર્શનકારા, ૩૧૭ તેની તેજ નિમિત્તથી પ્રતારણા કરવી કયાં સુધી ન્યાય સંગત છે એના વિચાર પાઠક સ્વયં કરી લે. અમારા વિચારમાં તા એ ખર્ડન જૈન દર્શનના અનેકાંતવાદનું નથ જે શંકરાચાય આદિ વિદ્વાનેાએ કર્યુ છે, કિંતુ એકજ રૂપથી નિરપે પશુચી બદામ સત્ અસત્ રૂપ માનવાવાળાનુ છે-કાન જાણે એવું પણ કઈ મળતુ હશે ? “ બિગતિ હિઁ જોજ: ” સંસારમાં અનેક વિચારના લેાક વિદ્યમાન છે તેમના માર્કે શકરાચાય આદિનુ કથન ભલેજ ઉપયુઅંત સમયું જાય? એ વિષયમાં તે જૈન દર્શન પણ તેમના પ્રતિપક્ષી વિદ્વાનાની સાથ સહુમાં છે. (જૈન ઈન કેવા પ્રકારથી વસ્તુને સદસત્ રૂપ માને છે? પૃ. ૧૭૦ થી. ઉપર્યુંકત વિવેચનથી એ પ્રમાણિત થયું કે- શંકર સ્વામી પ્રસૃતિ વિજ્ઞાનાએ જે સિદ્ધાંતનું ખંડન કર્યું છે-અર્થાત્ જૈને અસંગત યા ઉન્મત્ત પ્રલાપ બતાત્મ્યા છે તે સિદ્ધાંત વાસ્તવમાં જૈન દર્શનનું સિદ્ધાંત નથી. એટલા માટેજ તેમનુ એ ખંડન જૈન—અનેકાંતવાદનું ખંડન નહીં કહી શકાય. અને એ પણ સિદ્ધ થયું કે શ’કરાચાય આદિવાનાને જે પ્રકારે આ મૃત (પદાથ એકજ રૂપથી સત્ અસત્ ઉભયરૂપ છે ) અસંગત પ્રતીત થયેા એજ પ્રમાણે જૈન દર્શન પણ એનાથી સહમત નહીં છે. અર્થાત્ તે પણ ઉકત મતને અસગતજ માને છે. એટલા માટે એ વાત સારી રીતે સાબિત થઈ ગઇ કે પ્રતિપક્ષીવિદ્વાનોએ જે સ્વરૂપની કલ્પના કરીને અનેકાંતવાનુ ખન કર્યુ છે તે સ્વરૂપ જૈન દર્શનના અનેકાંતવાદનુ નહી. છૅ જૈન દર્શનને અનેકાંતવાદ તેનાથી ભિન્ન પ્રકારના છે. ડેવે અહીં એ વાતના વિચાર કરવાના બાકી રહે છે કે જૈન દર્શનના અનેકાંતવાદનુ વાસ્તવ સ્વરૂપ શું છે? અર્થાત્ જૈન દર્શન એકજ પી સત્તુ અસત્ ઉભય રૂપ કેવા પ્રકારથી માને છે, તથા તેમની માન્યતામાં પણ વિરાધના પ્રકાર થઈ શકે છે કે નહી. જૈન દર્શનને કાર્શ્વપનુ પ્રતીમાન પદાર્થ એકાંતપણાથી સત્ વા અસત્ નિત્ય અથવા અનિત્ય રૂપથી અભિમત નથી તેમના મતમાં વસ્તું માત્રજ અનેકાંત અર્થાત અનેક ધર્માંચી ચુત છે, સત્વ અસત્ય નિત્યત્વ, અનિત્યત્વ આદિ સર્વ વસ્તુના ધમ છે × વસ્તુમાં જે પ્રારે સત્ય ના અનિત્યતં રહે છે તેજ પ્રકારે અસત્વ અને અનિત્યંત્વ પણ વિદ્યમાન છે tr x" वयंखलु जैनेंद्रशः एकंवस्तु सप्रतिपक्ष नेकधर्मरूपाधि करणं इत्याचक्षमहे " ( પ્રેમયાષ ચંદ્રપ્રમસુંત્તિ: વૃ. ૬) For Personal & Private Use Only ---** Page #1050 -------------------------------------------------------------------------- ________________ ૧૮ '' 'તત્વત્રયી–મીમાંસા. « " . " ખંડ ૨ પરતુ એકજ રૂપથી નહી પણ ભિન્ન રૂપથી, અર્થાત જે રૂપથી વસ્તુમાં સત્વ યા નિત્યત્વને નિવાસ છે તેજ રૂપથી તેમાં–અસત્વે યા અનિત્યત્વને શાન નથી, કિંતુ સત્યાદિ કઈ બીજા રૂચથી વસ્તુમાં રહે છે, અને અસત્યાદિ કઈ ભિન્ન પ્રકારથી નિવાસ કરે છે, એ પ્રમાણે પ્રકાર ભેદ્ય ચા અપેક્ષાભેદથી, બનેજ ધમ, વસ્તુમાં રહયા હુવા છે. આથી સાપેક્ષપણાથી વસ્તુ સત અને અસત્ ઉભય રૂ૫ છે, એ જ પ્રમાણે અપેક્ષા કૃત ભેદથી નિત્યા નિયત્વ, આદિ ધર્મ પણ રહેલા છે. આ દિશામાં વિરોધની કઈ અશંકા રહેતી નથી ! ' , , , - t ( ઉકત વિષયનું વિશેષ સ્પષ્ટી કરણ) પૃ ૧૭૨ થી. . જેને દશનમાં વરતુ તત્વને વિચાર તેના (વસ્તુના) વરૂપના અનુસાર કર્યો છે, લૌકિક અનુભવથી વસ્તુનું જ સ્વરૂપ પ્રતીત થાય તેના અનુસાર કર વિચારજ યુકિત ચુંકત કહયા યા મા જાય છે, વધુ વરૂપને વિચાર કરતાં અનુભવથી તે એકાંતપણાથી સત્ (ભાવરૂપ) કિંવા અસત્ (અભાવ) ૫ પ્રતીત નથી થતું, કિંતુ અનેકાંત- સત્, અસ–ભાવ અને અભાવ રૂપથી 'જ તેની પ્રતીત થાય છે. આથી વસ્તુને સર્વથા સત્ (ભાવ રૂ૫). કલા અસત્ (અભાવ રૂપ) જ ન માનીને સત્ અસ–ભાવ અભાવ ઉંભય રૂપથીજ સ્વીકાર કરતાં યુક્તિ યુકત અને પ્રમાણુના અનુરૂપ છે, પરંતુ વસ્તુ (પદાર્થ જે રૂપથી સત્ (ભાવરૂપ) તેજ રૂપથી અસંત (અભાવ રૂ૫) પણ છે. એવી એવી માન્યતાને જૈન દર્શનમાં સ્થાન નથી આપ્યું, જેના દર્શને એકજ રૂપથી વસ્તુને સત્ અને અસત્ નથી માનતા કિંતુ સત્ વસ્તુને તે તેના સ્વભાવની અપેક્ષાથી કહે છે, અને અસત્ (અભાવ રૂ૫) અન્ય વસ્તુની અપેક્ષા થી કથન કરે છે. એ તત્વને સ્પષ્ટ કરવાને માટેજ જૈન દર્શનમાં સવરૂપ અને પર રૂપ એ બે શબ્દોનું વિધાન કર્યું છે. સ્વરૂપની આપેક્ષાથી વસ્તુમાં કન્સત્વ, અને પરરૂપની અપેક્ષાથી અસત્વ, એમ અપેક્ષા કૃત ભેદથી વસ્તુનું અને કાંત-સત્ અસત, ભાવ અભાવ, નિત્ય અનિત્ય સ્વરૂપ જ જૈન દર્શનને - અભિમત છે. . એ વિષયની ચર્ચા કરતા થકા જઈન વિદ્રવાનેએ જે સિદ્ધાંત સ્થિર કર્યો છે તેને સારાંશ આ પ્રકારે છે. , , * 't x एवं स्वतः परतो वाऽनुवृत्ति-व्यावृत्त्याद्यनेक शक्तियुक्तोत्पादादि. लक्षण्य लक्षण નેતા ગાતા (શા. વા. સ. ત. છg. ૨૨૨ શહવત્રતા ટી) For Personal & Private Use Only Page #1051 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું. અનેકાંત વાદને આશ્રય લેનારા દર્શનકાર. ૧૧૯ mar ક ૧ અમે એકજ રૂપથી વસ્તુમાં સત્વ અને અસત્વને અંગીકાર નથી કરતા જેથી કે વિરોધની સંભાવના થઈ શકે કિંતુ સત્ર તેમાં સ્વરૂપની આપેક્ષાથી અને અસત્વ પરરૂપની અપેક્ષાથી છે. એટલા માટે વિધની કઈ આશંકા જ નથી. ૨ નિત્યા નિત્ય હવાથી વસ્તુ જેમ અનેકાંત છે. તેમજ સદસ, રૂ૫. હવાથી પણ અનેકાંત છે, તાત્પર્ય કે-વરતુ નિત્યા નિત્યની પેઠે સત્ અસતુ રૂપ પણ છે. (શંક)–આ કથન વિરુદ્ધ છે એક જ વસ્તુ સત્ અને અસત્ રૂપ નથી થઈ સકતી, સત્વ અસત્વને વિનાશક છે, અને અસત્વ સત્વને વિરોધી છે, જે એવું ન હોય તે સત્ય અને અસત્વ. બન્ને એક જ થઈ જશે, આથી જે સત છે તે અંસતું કેવી રીતે ? અને જે અસત છે તે સત્ કેવી રીતે કહી શકાશે, એટલા માટે એક જ વસ્તુને સત્ પણ માનવું અને અસત્ પણ સ્વીકારવું અનુચિત છે. (સમાધાન)–આ કંથન ઠીક નહી છે કેમકે-જે અમે એક જ રૂપથી વસ્તુમાં સત્ય અને અસત્વને અંગીકાર કરીએ તારે તે વિષેધ થઈ શકે છે પરંતુ અમે એવું નથી માનતા, તાત્પર્ય કે-જે રૂપથી વરતુમાં સત્વ છે તેજ રૂપથી જો તેમાં અસમાનીએ તેમજ જે રૂપથી અસવ છે તેજ રૂપથી સને. સ્વીકાર કરીએ તારે તે વિરોધ થઈ શકે છે. પરંતુ અમે તે વસ્તુમાં જે રૂપથી સત્વ માનીએ છિએ તેનાથી ભિન્ન રૂપથી તેમાં અને અંગીકાર કરીએ છિએ અર્થાત્ સ્વદ્રવ્ય-ક્ષેત્ર કાલ-ભાવની અપેક્ષાથી તેમાં સત્વ અને પર દ્રવ્ય-ક્ષેત્રકાલ ભાવની અપેક્ષાથી અસત્વ છે. એટલા માટે અપેક્ષા ભેદથી સત્વ અસત્વ બને જ વસ્તુમાં અવિરુદ્ધ પણાથી રહી શકે છે. એમાં વિધની કેઈ આ શંકા જ નથી. . . ( રન પ્રભાચાર્ય)... . . १ नहि वयं येनैव प्रकारेण सत्वं तेनैवा सत्व, येनैव चा सत्वं तेनैव सत्वमभ्युपेम: किंतु વહ ઇથ-ક્ષેત્ર--મા, સરવું, વાર, કા-ક્ષેત્ર- -માર્વે વડસર તા .વિરોષા) વારા: (ચાર બંગડી g ૧૦૮). २ एवं सदसत् अनेकांतोपि नन्वत्र विरोधः । कथमेकमेव कुंभादि वस्तु. सब, असच्च भवति । सत्वंहि असत्व परिहारेण व्यवस्थितं, असत्वमवि सत्वपरिहारेण. अन्यथा तयोर: विशेष: स्यात् । ततश्च तद्यदि सत् कथ मसत् ? अथाऽसत् कथं सदिति ? तदनवदातं । यतोयदिवेनैवं प्रकारेण सत्वं तेनैवासत्वं येनैवचासत्वं तेनैवसत्वं मभ्युपेयेत तदा स्याद्विरोधः । यदातु स्वरूपेण घटादित्वेन-स्वद्रव्येण हिरणय मयादित्वेन , स्वक्षेत्रेण नागरादित्वेन, स्वकालत्वेन ब्रासंतिका दिट्वेन सत्वं । पररूपादिनातु पटत्व, तंत्वि-ग्राम्यत्व-गैस्मिकत्व दिना असत्वं । तदा का विरोध પા રત્નવાવતાર (રિ, p. ૮૬ ) For Personal & Private Use Only Page #1052 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તત્વગયી–મીમાંસા. ' ' ખંડ ૨ છે. ૩. સત્વ-વરતુને ધર્મ છે, તેને જે સ્વીકાર ન કરીએ તે ખર વિષાણુની પેઠે રતુમાં વડુત્વ જ નહી રહેશે. એટલા માટે વસ્તુ સત છે તેમજ સત્વની પિઠે તેમાં વધુમાં કથંચિત્ અસત્વ પણ છે કારણકે-જે પ્રમાણે સ્વરૂપાદિની અપેક્ષાથી વસ્તુમાં સત્વ અનિષ્ટ નથી, તેજ પ્રમાણે જે પર પાદિથી પણ અનિષ્ટ ન હોય તે વસ્તુના પ્રતિ નિયમ ને વિરોધ થશે. - આથી સ્વરૂપાદિની અપેક્ષાથી જેમ વસ્તુમાં સત્વ ઈષ્ટ છે, તેમ પરપાદિકથી નથી એને તાત્પર્ય એ થયો કે-વાદિની અપેક્ષાથી વસ્તુમાં સવ અને પરપાદિની અપેક્ષાથી અસત્વ, આથી અપેક્ષા કૃત ભેદથી સત્વાડ સત્વ બને જ વસ્તુમાં વિના કેઈ વિરોધથી રહ્યાં છે ૪ (વિદ્યાનંદ સ્વામી) (૪) વસ્તુ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ રૂપથી સત અને પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલર ભાવ રૂશી અસત્, આથી સત્ અને અસત ઉભય રૂપ છે અન્યથા વાસ્તુત અભાવને ઘટાદિ રૂપે વસ્તુના અભાવને પ્રસંગ થશે. અર્થાત જે પ્રમાણે સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવની અપેક્ષાથી વસ્તુ છે, તે જ પ્રમાણે જે પર દ્રવ્ય-ક્ષેત્ર કાલ-ભાવ રૂપથી પણ વસ્તુ સત્ જ હોય તે ઘટાદિ વસ્તુ જ નથી કરી શકતી કેમ કે તે પિતાના સ્વરૂપની પેઠે પિતાનાથી ભિન્ન પર દ્રવ્યાદિ રૂપથી પણ સ્થિત હે છે. તેમજ પર દ્રવ્યાદિ રૂપથી ઘટાદિ પદાર્થ જેમ અસત્ છે તેમજ સ્ત દ્વવ્યાદિ રૂપથી પણ અસત્ થઈ જાય તે ઘટાદિ પદાર્થ ગદર્ભ સીંગની પેટે તુછ જ કરશે (આથી સાપેક્ષપણાથી વધુ સદ સદ્દ રૂપ જ વીકાર કરવી જોઈએ. ...' ३ सत्र सत्वं वस्तु धर्मः तदनुपगमे वस्तुनो वस्तुत्वाऽयोगात् , खरविषाणादिवत् । तथा कवि हसावं स्वरूपादिभिरिव पररूपादिभिरपि वस्तुनोऽसत्वानिष्टौ प्रति नियतस्वरूपाभावात् । થતુ પ્રતિનિયમ વિરોધાતા (રાઇ રહ્યી 1 વરિછેદ . ૧૨૬ ). * ततः स्यात् सदसदात्मका: पदार्थाः सर्वस्य सर्वाकरणात् । नहि घटादिवत् क्षीरायाहरण लक्षण,मर्थ किया कुति घटादि ज्ञानंवा । तदुभयात्मनि दृष्टांतः सुलभः, सर्वप्रवादिना स्वेष्टतत्वस्य स्वरूपेण सत्वेऽनिष्ट रूपेणासत्वेच विवादाभावात् तस्यैव च दृष्टांतोपपत्तेः । (अष्ट. स. पृ. १३३) , ३ . स्वरूपाद्यपेक्षं सदसदात्मक वस्तु, न विपर्यासेन तथाऽदर्शनात् सकलजनसाक्षिकं हि स्वाषादिचतुष्टया पेक्षया सत्वस्य पररूपादि चतुष्टापेक्षया चा सत्वस्य दर्शनं तद्विपरीत प्रकारेण चा दर्शक वस्तुनीति तत्प्रमाणतया तथैव वस्तु प्रत्तिपत्तव्यम् ॥ ( अष्टसहश्री. पृ. १३५) (ઇ) ચત સ્તનું વરવ્ય-ક્ષેત્ર- - માન સર્વત, વર દ્રવ્ય-ક્ષે--મારरूपेष बाऽसत् । ततश्च सञ्चाऽसच्च भवति अन्यथा तदऽभाव प्रसंगात् ( घटादिरूपेण वस्तुनोऽभाव प्रसंगात् ) इत्यादि । ( अनेकांत जय पताका ) For Personal & Private Use Only Page #1053 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મુ. અનેકાંતવાદના આશ્રય લેનારા દર્શનકારા. ૩ર૧ " नहि स्वपरसत्ताभावाभावरूपतां विहाय वस्तुनो विशिष्ट नैव संभवति” વસ્તુમાં સ્વસત્તાના ભાવ અને પર સત્તાને અભાવ જો ન હોય તે તેનું વસ્તુનું વિશિષ્ટ સ્વરૂપ જ સંભવ નથી થઇ શકતું (મિત્તિ) (૫) જેમ સ્વરૂપાદિની અપેક્ષાથી વસ્તુમાં સત્ત્વ છે તે જ પ્રમાણે-પર રૂપાદિથી પણ તેમાં જો સત્વ જ માનીએ તે એકજ ઘટાદિ વસ્તુ સર્વત્ર પ્રાપ્ત થઈ જાય અર્થાત્ સર્વ વસ્તુએ એક વસ્તુ રૂપ જ મની જાય ( ચંદ્રપ્રસત્તિ) અને (૬) કોઇ પણ વસ્તુ સ`થા ભાવ અને અભાવ રૂપ નથી, કિંતુ સ્વરૂપની અપેક્ષાથી ભાવ અને પર રૂપની અપેક્ષાથી અભાવ રૂપઢાવાથી ભાવા ભાવ ઉભય રૂપથી જ વસ્તુ ને માનવી જોઇએ. ( પ્રેમકૂચાર્ય ) આ બધા વિવેચનથી એ સિદ્ધ થયું કે જૈન દનને વસ્તુ સત્ અસત્ ઉભય રૂપ ઇષ્ટ છે; પરંતુ એકજ રૂપથી નહીં કિ ંતુ ભિન્ન રૂપથી અર્થાત્ સત્ય સ્વરૂપથી, અસત્વ પર રૂપથી. આથી પ્રતિવાદિ વિદ્વાનાએ જે એક જ રૂપથી સત્વ અને અસત્વની માન્યતા સ્થિર કરીને જૈન દર્શન પર વિશેષના આક્ષેપ કર્યો છે, તે ઉચિત નથી કેમકે જૈન દર્શન, વસ્તુમાં એકજ રૂપથી સત્યા સત્વ ને અ’ગીકાર નથી કરતા એટ માટે પ્રતિ પક્ષી વિજ્ઞાનનું ખંડન જૈન દનના અનેકાંતવાદના અનુરૂપ નહીં કહી શકાશે. મહામતિ કુમારેિલ ભટ્ટે વસ્તુના યથાર્થ સ્વરૂપને ખરેખરૂ સમજ્યું અને તેમને Àાક વાર્તિકમાં સ્પષ્ટ પણે લખ્યું કે ་་ स्वरूप- पररूपाभ्यां नित्यं सदसदात्मके वस्तुनि ज्ञायते कैश्चिद्रूपं किंचित् कदाचन ( પૃ. ૬૭૬ ) અર્થાત્ રવરૂપ અને પરરૂપની અપેક્ષાથી વસ્તુ સત્ અને અસત્ ઉભય રૂપ છે. सबैहि वस्तु स्वरूपतः सद्रूपं, पररूपतश्वाऽसदूपं यथा घटो घटरूपेण तत्, पटरूपेण सत् "" સર્જે વસ્તુઓ સ્વરૂપથી સત્, અને પરરૂપથી અસત્ છે. જેમ ઘટ ઘટરૂપથી સત્ અને પતરૂપથી અસત્ છે. (ટીકાકાર ) (५) - यथा स्वगव्या द्यपेक्षया सत्वं तथां परद्रव्याद्यपेक्षयापिसत्वं, तथा तदेव घटादि वस्तु सर्वत्र प्राप्रोति ततच्च सर्वपदार्थाऽद्वैतापत्तिलक्षण दुषणमापद्येत । ( प्रभेय रत्नकोष पृ. १५) ६ भावा भावात्मकत्वा द्वस्तुयो निर्विषयोऽमाव: 1१1१।१२ । नहि भावैकरूपं वस्तु इति विश्वस्य वैरूप्यप्रसंगात् । नाप्यऽभावैकरूपं नीरूपत्वप्रसंगात् । किंतु स्वरूपेण सत्रात् पररूपेण 'चाऽसत्वात् भावाभावरूपं वस्तु लयैव प्रमाण प्रत्रृत्तेः ( प्रमाण मीमांसा पू. ६ ) 41 For Personal & Private Use Only Page #1054 -------------------------------------------------------------------------- ________________ ३२२ તત્વત્રથી–મીમાંસા. - ખંડ ૨ તેમજ પશેષિક દર્શનમાં પણ અભાવ નિરૂપણમાં એવાજ પ્રમાણને ઉલ્લેખ છે. જેનું વર્ણન પૂર્વે આવી ચૂકયું છે. . ભાસ્કરાચાર્યે પૂર્વ પક્ષમાં એ વાતને કાંઈ ખુલાસે કર્યો છે પરંતુ એનું ખંડન કરતાં તેમને તેજ શૈલીનું અનુકરણ કર્યું છે જે કે સ્વામી શંકરાચાર્યે કર્યું છે. તે કહે છે કે-“ઘટ રૂપથી ઘટ સત્ છે અને પટ રૂપથી અસત્ એ પ્રમાણે સ્વરૂપ પરરૂપની અપેક્ષાથી વસ્તુ સદ અસદ રૂપ પણ થઈ સકે છે.” આ કથન પણ ઠીક નથી કેમકે સ્વરૂપાદિના વિષયમાં પણ સપ્તભંગી નયને પ્રવેશ છે. અર્થાત–સ્વરૂપ પણ કંચિત્ છે અને કથંચિત નહી ઇત્યાદિ રૂપથી અનિશ્ચિત જ રહેશે ૪ પરંતુ વિચાર કરવાથી ભાસ્કરાચાર્યનું આ કથન કાંઈ યુકિત યુકત પ્રતીત નથી થતુ, “ વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે.” જૈનદર્શનના એ સિદ્ધાંત ને આ અર્થ નથી કે પદાર્થ વ્યવસ્થાના માટે ઉપયુંકત કરેલા શબ્દમાં પણ અમે અનેકાંત શબ્દ ને જ મન માન્યા અર્થોમાં વ્યવહાર કરે ! એ પ્રમાણે તે કઈ દર્શનને પણ કેઈ સિદ્ધાંત સ્થિર નથી થઈ સકતે. એ રીતિથી અનેકાંતવાદના સિદ્ધાંતને પ્રતિવાદ કર, નિસ્યદેહ સાંપ્રદાયિક વ્યાયેહ અને વિશિષ્ટ પક્ષપાત છે. કે સિદ્ધાંતનું મન માન્યું સ્વરૂપ કલ્પના કરીને તેની અવહેલના કરવી ન્યાય ચિત નથી કહી સકાતી. વેદાંત દર્શનના અન્યાન્ય ભાખ્યો અને ટીકાઓમાં પણ પ્રતિવાદની એજ શૈલી છે. જેની આલેચના પૂર્વે કરી ચૂકયા છિએ. એટલા માટે તેને પૃથફ ઉલ્લેખ કર અનાવશ્યક છે તેમજ તે લેખે ? વિચાર કરે પણ પિષ્ટ પ્રેષણ છે. જન-વૈદિક દશન કારેના કાલને નિર્ણય. જૈન વિદ્વાને ઊમારવામિજેન સાહિત્યમાં દાર્શનિક પદ્ધતિને સુત્રધાર એમનેજ કર્યો છે. એમના માટે જૈન ધર્મની શ્વેતાંબર દિંગબર બને સંપદાના હરદયમાં સમાન આદર ___x ननु पटरूपेण घटोनास्ति स्वेन रूपेणा स्तीत को विरोध; उच्यते स्वरूपेपि सप्तभंगो नयस्या विशेषोत् । स्वरूप मस्ती त्यपि स्यानास्तीत्यपि तत्रानध्यवसानमेस्यात् । भास्करीय ब्रह्मभूत्र મધ્ય રા૨૨ જૈન દર્શન અનેકાંતવાદને અનેકાંત રૂપથી સ્વીકાર કરે છે. અને અંત સ્થાને શાંતિર્મિવાત” એટલા માટે ભટ ભાસ્કર જે વિષયથાં તેના પર દેશનું ઉભવન કરી ધહ્યા છે તે સુસંગત નહીં છે. એ વાતની ચર્ચા અમો પૂર્વે કરી આવ્યા છીએ. For Personal & Private Use Only Page #1055 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મુજૈન--વૈદિક દસઁનકારાના કાલના નિણૅય. ૩૨૩ છે, એટલાજ માટે એમને મનાવેલા તત્વાર્થ સુત્ર પર અન્ગેજ પક્ષના વિદ્વાનાએ અનેક મહત્વપુર્ણ વ્યાખ્યાન્નથ લખ્યા છે, જૈન પર પરાથી એમના સમય વિક્રમ ની પ્રથમ શતાબ્દી માની ગઇ છે. પરંતુ એ વિષયમાં વાસ્તવિક ઐતિહાસિક તથ્ય શું છે ? તેના હજી સુધી કોઇ યથાર્થ નિણૅય નથી થથા, સિધ્ધસેન દિવાકર જૈન દશનિક સાહિત્યમા એમને એજ સ્થાન છે જે વઇદક સાહિત્યમાં કુમારિલ ભટ્ટ, શ‘કરરવામી, ઉદયના ચાય, અને વાચસ્પતિ મિશ્ર, દેિ `નિક વિદ્વાનને છે જૈન સાહિત્યથાં પદ્ધતિને વિશિષ્ટ સ્વરૂપ આપીને તેને સુચારૂરૂપ શ્રી વિકાશમાં લાવવાનું સથી પ્રથમ શ્રેય એમનેજ છે. જૈન સાહિત્યમાં એમનાથી પ્રથમ ન્યાયશાસ્ત્રના કોઇ વિશિષ્ઠ ગ્રંથ અનેલા ઉપલબ્ધ નથી થતા પ્રશ્ચાત્ ભાવી અન્ય જઇન દાનિકોએ માત્ર એમનીજ શૈલીનુ અનુકરણું કર્યું છે. એમની કૃતિયાનુ ધ્યાન પુત્ર અવલાન કરવાથી પ્રતીત થાય છે કે એ દર્શન શાસ્રાના પારગામી, સંસ્કૃત પ્રાકૃત ભાષાના પ્રઉઢ પંડીત અને અનુપમ કવિ હતા એમના બનાવેલા ન્યાયાવતાર ખરેખરાજ જૈન સાહિત્યમાં વિશિષ્ટન્યાય પદ્ધતિનું એક સાપન (પગથીયું) છે. અને એમને-સમ્મતિતર્ક, દ્વાત્રિશાત્રિંશિકા આદિ ગ્રંથ મધ્ય કાલીન ભારતિય દર્શન સાહિત્યનાં બહુ મૂલ્ય રત્ન છે. જૈન પરંપરાના અનુસાર સિદ્ધ સેન દિનાકરને સમય વિક્રમ ની પ્રથમ શતાબ્દી માની જાય છે, પરંતુ કંઇ એક ઐતિહાસિક વિદ્વાન એમને સમય વિક્રમની પાંચમી શતાબ્દી માને છે × પરંતુ હજી સુધી એના સતાષ જનક કોઇ નિ ય નથી થયા એમનુ જન્મ સ્થાન 'તા વિદિત નથી થયું પરંતુ ઉજ્જયની ના આસપાસમાં જ એમને પેાતાનુ જીવન વ્યતીત કર્યું. એ જાતિના બ્રાહ્મણ અને પ્રથમ વૈદિક ધર્મના અનુયાયી હતા. અને વાદમાં એમને વૃધ્ધવવાદી નામના એક આચાર્યની પાસ જૈન ધર્માંની દીક્ષા ગ્રહણુ કરી. હરિભદ્રસૂરિ શ્વેતાંબર જૈન સપ્રદાયમાં એ નામના કોઇ આચાય થઈ ગયા છે. પરંતુ પ્રસ્તુત નિમધમાં જેમના ગ્રંથાને અમે ઉલેખ કર્યા છે તે હરિભદ્ર સવથી પુરાના છે જે કે યાકિની મહત્તરાસૂનુના નામથી પ્રસિદ્ધ છે અને ૧૪૪૪ ગ્રંગાના પ્રણેતા કહ્યા વા માન્યા જાય છે. જૈન પર પુરાના એમના સ્વર્ગવાસ વિક્રમ સંવત ૫૮૫ માં થયા. આવી એમના સમય વિક્રમની છઠી શતાબ્દી છે. પરંતુ ગુજરાત × જીવે—હિઃ તત્ત્વ જ્ઞાનનુ` ઇતિહાસ પૃ. ૧૯૯ પૂર્વાધ ॥ For Personal & Private Use Only Page #1056 -------------------------------------------------------------------------- ________________ કર૪ ' તન્વય-મીમાંસ. ખંડ પુરાતત્ત્વના આચાર્ય મુનિ શ્રી જિન વિજ્યજીએ એ હરિભદ્ર સૂરિના સમય નિર્ણય પર જે ગષણ પૂર્વક નિબંધ લેખે છે તેમાં એમને સમય વિક્રમની આઠમી નવમી શતાબ્દી નિશ્ચિત કરી છે ક તેમનો આ નિશ્ચય આજકાલની ઐતિહાસિક વિદ્વાનોમાં માનનીય પણ થઈ ચુકયા છે. - હરિભદ્ર સૂરિ જાતિના બ્રાહ્મણ, આચાર સંપન્ન પ્રતિભાશાલી એક અનુપમ વિદ્વાન થયા છે. એમની લત્તર પ્રતિભાએ અનેકાંત જ્ય પતાકા, શાસ્ત્ર વાત સમુચ્ચય,ષટ દશન સમુચ્ચય, ગવિદુ,ચાગ દષ્ટિ સમુચ્ચય અને ન્યાય પ્રવેશક સૂત્રાદિ વિવિધ વિષયના અનેક ગ્રંથ રત્નને ઉત્પન્ન કરીને ન કેવલ જૈન સાહિત્ય ને જ ગૌરવાન્વિત બનાવ્યું કિંતુ ભારતીય સંસ્કૃત પ્રાકૃત સાહિત્ય રત્નના ભાંડાગાર ને પણ વિશેષ સમૃદ્ધિ શાલી બનાવ્યા. એવા અનુપમ વિદ્વાન ના માટે ભારતીય જનતા જેટલું અભિમાન કરી શકે તેટલું ઓછું છે. અમૃતચંદ્રસૂરિ – છેઆ વિદ્વાન જેન ધર્મની દિગંબર શાખામાં થયા છે. એમને કુંદકુંદાચાર્ય કૃત સમય સાર, પર આત્મ ખ્યાતિ નામની ટીકા લખી છે અને પ્રવચન સાર ટકા, પંચ િકાય ટીકા, તવાર્થ સાર પુરુષાર્થસિદ્ધયુપાય, પંચાધ્યાયી અને તત્ત્વ દીપિકા આદિ ગ્રંથ પણ એમની પવિત્ર માસ્તિષ્કની ઉપજ છે. દિગંબર પટ્ટા વલીમાં લખ્યું છે કે એ વિક્રમ સંવત ૧૦૬૨ માં વિદ્યમાન હતા. આથી એમને સમય વિક્રમની દશમી શતાબ્દી, સુનિશ્ચિત છે આ વિદ્યાનંદ સ્વામી– દિગંબર જૈન સંપ્રદાયમાં આચાર્ય વિદ્યાનંદી (વિદ્યાનંદ સ્વામી) કાશનિક વિષયના એક સમર્થ વિદ્વાન થઈ ગયા છે. જૈન ધર્મમાં દીક્ષિત થવા પહિલાં એ દર્શન શાસ્ત્રોના ધૂરીણુતમ વિદ્વાન પ્રતિભા શાલી વિદિક ધર્માવલંબી બ્રાહ્મણ હતા. એમની જન્મ ભૂમિ મધ્ય દેશમાં હતી એમની રચેલી અષ્ટ સહસ્ત્રી, તસ્વાર્થ મલેક વાસ્તિકાલંકાર, યુજ્ય નુ શાસન અને આત પરીક્ષાદ ગ્રંથ એમણ ચમત્કારિણી લેકે પ્રતિભા પરિચય આપવામાં પૂર્ણપણાથી પર્યાપ્ત છે. એ અસાધારણ તૈયાયિક અને ઉચ્ચ કોટિના દાર્શનિક અને ગદ્યપદ્ય ના અનુપમ લેખક હતા. એમના સંબંધમાં શ્રવણ વેલ ગોલામાં પ્રાપ્ત થએલા શિલા લેખથી પ્રતીત થાય છે કે એમને કેટલિક રાજ સભાઓમાં જઈને વિપ ૪ જુવે જૈન સાહિત્ય સંશોધક ભાગ ૧ અંક ૧ી For Personal & Private Use Only Page #1057 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું. જૈન-વૈદિક દર્શકોમાં કૉલને નિર્ણય. ૩૨૫ ક્ષિો પર વિજ્ય પ્રાત્પ કર્યું. આથી એમના વીર જૈન ધર્મમાં જે પ્રગતિ થઈ તેના માટે તે એમની ચિર કાલ સુધી શી રહેશે. ઈતિહાસ વેકેએ એ તાકિક શિરે મણિને સમય વિક્રમની નવમી શતાબ્દી સુનિશ્ચિત કરી છે. આ સિદ્ધાર્ષિ-- એમના ગુરૂનું નામ ગર્ગષિ હતું. ન્યાયાવતાર (સિદ્ધસેન દિવાકર કૃત) પર એક સુંદર વિવરણ લખવાના પછી ઉપમિતિ ભવ પ્રપંચ નામને અધ્યાત્મ વિષયને બેધ પૂર્ણ કથા ગ્રંથ પણ એમને લખેલ મનાય છે. એ મંહમ વિ. સં૦ ૯૬૨ માં વિદ્યમાન હતા એવું ઐતિહાસિક વિદ્વાનોનું મંતવ્ય છે ૪ એમની વિવૃત્તિ પર મલધાર ગચ્છીય હેમચંદ્રાચાર્યના શિષ્ય રાજ શેષરસૂરિએ ટીપન લખ્યું છે. એ વિ. સં. ૧૪૦૫ માં વિદ્યમાન હતા. ચંદ્ર પ્રજાસરિ– એમને સમય વિક્રમની બારમી શતાબ્દી મનાય છે. પ્રમેય રત્નમેષના આલાવા દર્શનશુદ્ધિ નામને પણ એક પ્રકરણ ગ્રંથ એમને બનાવેલે કહ્યું જાય જાય છે. અને વિ. સં. ૧૧૫૯માં એમને પૂર્ણિમા ગછની સ્થાપના કરી હતી. જ - વાદી દેવ સરિ– " એમનું અસલી નામ દેવસૂરિ છે. વાદી એ વિશેષણ તેમની શાસ્ત્રીય પ્રગલભતાના કારણે છે. એ મહાત્મા મુનિચંદ્ર સૂરિના પટ્ટધર હતા. એમને જન્મ વિક્રમ સંવ ૧૧૪૩ માં થયે, ૧૧૫૨ માં જૈનમતની દીક્ષા, ૧૧૭૪ માં આચાર્યપદ અને ૧૨૨૬ માં એમને સ્વર્ગવાસ થયે. વિ. સં. ૧૧૮૧ માં સિદ્ધરાજની સભામાં દિગંબર વિદ્વાન કુમુચંદ્રને એમ શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા. જૈન પરંપરાથી સાંભળવામાં આવે છે કે એમને સ્વાદવાદ રત્નાકર નામના ૮૪ હજાર હેક પ્રમાણને એક મોટેજ ઉપર કેટિને દાર્શનિક ગ્રંથ લખે છે. પરંતુ દુર્ભાગ્યવશથી તે આજ ઉબલબ્ધ નથી થતું. . . . . :: - રત્ન પ્રભસરિ. " . " " . . , , , * જુ અષ્ટ સહસ્ત્રી અને લોક વાર્તિક લંકારની પ્રસ્તવમાં એ ગ્રંથ-ગાંધી નાથારંગ, જૈન ગ્રંથ માલામાં પ્રકાશિત થયા છે. ૪ જુવો ન્યાયવતારની પ્રસ્તાવના • જુવો જૈન ગ્રંથાવલી પૃ. ૧૨૮ ૨ For Personal & Private Use Only Page #1058 -------------------------------------------------------------------------- ________________ * nnnnnnnnnnnnnnnnn ૩૨૬ તત્ત્વત્રયી–મીમાંસા. - ૨ ખંડ એ પ્રભાવિક જૈન વિદ્વાન વાદિદેવ સૂરિના શિષ્ય છે. એમને સમય વિક્રમની તેરમી શતાબ્દિનો પ્રારંભ માન્ય ગયો છે. રત્નાકરાવતારિકા જે 'ઉત્તમ દાર્શનિક ગ્રંથ એમને જ નિર્માણ કરેલો છે. એના શિવાય ઉપદેશ માલાબે ઘટ્ટી ટીકાના નિર્માતા પણ એજ માન્યા જાય છે. હેમચંદ્રાચાર્ય– - આ મહાપુરુષને જન્મ વિ. સં. ૧૧૪૫ ની કાર્તિક સુદિ પૂર્ણિમાને થયું હતું. ૧૧૫૪ માં ચંદ્રગછીય શ્રી દેવચંદ્ર સૂરિની એમને દીક્ષાવ્રત ગ્રહન કર્યું અને ૧૬૨ માં એ આચાર્ય પદ પર નિયુક્ત થયા. ૧૨૨૯માં એમને સ્વર્ગવાસ થયે. * એ મહાપુરુષ તે સમયના પ્રબલ પ્રતાપી મહારાજા કુમારપાલના ગુરૂ હતા. એમની અગાધ વિદ્યા બુદ્ધિને અંદાજો કાઢવો કઠીન નહી પરંતુ અસંભવ છે. પિતાની અલૌકીક પ્રતિભાથી ઉત્પન્ન થવાવાળી મહાન ગ્રંથરાશિ આજ સંસારના બધાએ વિદ્વાને ને વિસ્મયમાં નાખ્યા છે. સાહિત્ય સંબંધી એ કેઈપણ વિષય નથી જેના પર કે તેમની ચમત્કાર પૂર્ણ લખેની ન ઉઠી હોય? ન્યાય-વ્યાકરણ-કાવ્ય-કેશ–અલંકાર-છંદ-નીતિ અને અધ્યાત્મ આદિ સર્વ વિષય પર તેમને સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં એક વા અનેક મહત્વ પૂર્ણ ગ્રંથ લખ્યા છે. કહે છે કે તેમને પોતાના પ્રશંસાજીવન કાલમાં સાડા ત્રણ કરેડ કલેક પ્રમાણ ગ્રંથની રચના કરી છે. પરંતુ દુર્ભાગ્ય વશથી જ તે સર્વ ઉપલબ્ધ નથી થતા પરંતુ જેટલા આજ મલે છે તેની સંખ્યા પણ કાંઈ ઓછી નથી. એમાં શક નથી કે શ્રી હેમચંદ્રસૂરિએ ભારતીય સંસ્કૃત પ્રાકૃત સાહિત્યની જે અનુપમ સેવા કરી છે તેના માટે સમસ્ત ભારતીય જનતા તેમની ઘણા કાલ સુધી ઋણી રહેશે. - મલિસેનસૂરિ– એ આચાર્ય વિકમની ચૌદમી શતાબ્દીમાં થયા છે. એ નાગૅદ્ર ગછીય ઉદય પ્રભસૂરિના શિષ્ય હતા એમને જિનપ્રભ સૂચિની સહાયતાથી શક સં. ૧૨૧૪માં સ્યાદ્વાદ મંજરી નામની વ્યાખ્યા ગ્રંથની રચના કરી હતી. ગુણરત્નસૂરિ એ વિદ્વાન વિક્રમી પંદરમી શતાબ્દીમાં થયા છે. એમના ગુરૂનું નામ દેવ સુંદર સૂરિ હતું ૬માં એમને ક્રિયારત્ન સમુચ્ચય નામના ૪ જુવે-કુમાર વિા પ્રસ્તાવના For Personal & Private Use Only Page #1059 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ મું. જૈન–વૈદિક દનકારાના કલિને નિર્ણય. ૩૨૭ ગ્રંથની રચના કરી છે અને તક રહસ્ય દીપિકા (ષટ દર્શન સમુચ્ચય ટીકા) જે દાર્શનિક ગ્રંથે પણ એમને જ રચેલે છે. ઉ, વિનયવિજ્યજી એ મહાત્મા વિક્રમની સત્તરમી અઢારમી સદીમાં થયાં છે. એમના ગુરૂનું નામ ઉ૦ કીરિ વિજ્ય હતું એમના ગ્રંથાથી એમના સમયને પરિચય બરાબર મલે છે એ વિ નું હેવા છતાં ઘણા શાંત અને આચાર સંપન્ન હતા. પિતાના જીવન કાલમાં એમને સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં કેટલાએ ઉત્તમત્તમ ગ્રંથની રચના કરી છે. તેમાં કલ્પસૂત્રની સુબોધિકા ટીકા ૧, લેક પ્રકાશ ૨, હેમલધુ પ્રક્રિયા ૩, નય કર્ણિકા અને શાંત સુધારસ વિશેષ ઉલ્લેખનીય છે. ઉપાધ્યાય યશવિજયજી – એ મહાનુભાવ જૈન દર્શનના એક અનુપમ ભૂષણ હતા એમના સમાન વાથી પણ કમજ મલશે, વિદ્યાના દરેક વિષયમાં એમની અવ્યાહત . એમની ગ્રંથ રચના અને તર્ક શૈલી આજ મોટા મેટા વિવાનને રહી છે. એમની ચમત્કારિણી પ્રતિભા અને પ્રકાંડ પાંહત્યના કાશીની વિદ્વત્સભાએ એમને ન્યાયવિશારદની પદવી પ્રદાન કરી હતી અને એક શત ગ્રંથ નિર્માણના બદલામાં તેમને ત્યાંથી ન્યાયાચાર્યનું વિશિષ્ટ પદ મળ્યું. ૪ એ શત ગ્રંથના નિર્માતાના નામથી પ્રસિદ્ધ છે. (૧) રચના કાલ વિ. સં. ૧૬૯૬ શ્વક પ્રમાણ ૬૦૦૦(૨) રચના સમય વિ. સં. ૧૭૦૮ શ્લોક સંખ્યા ૧૭૬૧૧ (૩) રચના ને સમય વિ. સં. ૧૭૧૦ મૂવ ક ૨૫૦૦ સ્વપજ્ઞ ટીકા બ્રોક સંખ્યા ૩૫૦૦૦ એમના વિષયમાં અધિક જોવાની ઇચ્છા રાખવા વાલાએ નય કર્ણિકાની ગુજરાતી પ્રસ્તાવનાને જોવા. એના માટે એક જગપર એ પિતે લખે છે – पूर्व न्याय विशारदत्वविरुद काश्यां प्रदर्स बुदै : न्यायाचार्य पदं ततः कृत शतग्रन्थस्य यस्यार्पितम्॥ . शिष्यप्रार्थनया नयादिविजयप्राशोसमानां शिशुस्तत्वं किंचि दिदं यशोविजय इत्याख्याभृदा ख्यातवान् ॥ (त. मा.) -શાસ્ત્રવાર્તા સમુચ્ચયની સંસ્કૃત પ્રસ્તાવના. For Personal & Private Use Only Page #1060 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ તત્ત્વત્રયી-મીમાંસા. : ૨ ખંડ. દુર્ભાગ્યવશથી સર્વે આ સમયે મલતા નથી તેમાંથી જેટલા ગ્રંથ આજ ઉપલબ્ધ થાય છે તે જૈન સાહિત્ય ભંડારના એક અમુલ્ય રત્ન છે. એમને ન્યાયખંડનખંડખાદ્ય અને સ્વાદ છે. કલ્પલતા આદિ ગ્રંથો ને દેખાવાનું જે વિદ્વાનને સૌભાગ્ય પ્રાપ્ત થયું હશે તે નિસ્યદેહ અમારા આ કથનને પુર્ણપણાથી સમર્થન કરશે, એમને સમય વિક્રમની સત્તરમી અઢારમી સદી સુનિશ્ચિત છે. ગુર્જર ભાષાના વીરસ્તવ ને એમને વિ. સં. ૧૭૩૩ ની વીજય દશમાએ સમાપ્ત કર્યું. એ ઉપાધ્યાય નય વિજ્યના શિષ્ય હતા. એના પ્રકાંડ વિદ્વાન ના માટે જઈને જનતા એટલે ગર્વ કરે તેટલે ઓછો છે. . . . . વૈદિક વિદ્વાન કર્ણદ ઋભિવૈશેષિક સુત્રેના કર્તા કહ કિયારે થયા તેને પુર્ણ નિશ્ચય હજુ સુધી નથી થયું. કેટલાક ઐતહાસીકેનું અનુમાન છે કે વૈશેષિક દર્શનની રચના ગામના ન્યાય સુત્રોથી પ્રથમ થઈ છે. (૧) અને બીજા એથી ન્યાય દર્શનથી પછીનું કહે છે, અને તેની ન્યુનતાના પુરક માને છે (૨) પરંતુ વાસ્તવિક તથ્ય હજું ગણાય છે. જેમ કે અધિકપણાથી પુરા તત્વોના પરિષ્કૃત વિચારો પર અવલંબિત છે. ? . . . . પ્રશસ્ત પાદાચાર્ય- ' ' . - વૈશેષિકે સૂત્રો પર પ્રશસ્તપાદ નામના વિખ્યાત ભાષ્યના રચયિતા પ્રશસ્ત પાદાચાર્યને સમય આજકાલના ઐતિહાસિક વિનેએ ઈસાની પાંચમી શતાબ્દી. સ્થિર કરી છે. એમને ઉકત ભાષ્ય ઘણે અનુપમ અને દાર્શનિક લોકોમાં ઘણા આદરની દ્રષ્ટિથી જોવાય છે. (૧) જુવો– હિંદ તત્વજ્ઞાનને ઇતિહાસ પૃ. ૨૨૩ પૂર્વાર્ધ. (૨) જુવો–રમેશદત લિખિત પ્રાચીન ભારતવર્ષની સભ્યતાને ઇતિહાસ. ભાષા નુવાદ-કણાદને તાત્વિક સિદ્ધાંતવાદ ગીતમના ન્યાયશાસ્ત્રની મુર્તિ છે. ” (પૃ. ૧૦૬-ભાગ-૨) . * , - ક ભૂસ્યાયન મુનિ-- . : ઐતિહાફિક ડિત,અનુંમેન છે કે વાસ્થય મુનિ ઇશાની ચથી શતાબ્દિમાં થયાં. ચારે સૂત્રો પર કરેલા એમને ભીષ્ય વાત્સ્યાયન ભાષ્યના નામથી પ્રસિદ્ધ છે. ઈસાની પાંચમી સદી (૪) માં પ્રમાણ થએલા For Personal & Private Use Only Page #1061 -------------------------------------------------------------------------- ________________ * * * પ્રકરણ ૩૫ મું. જેન-વૈદિક દીનકોરના કોલને નિર્ણય. ૩૨૯ બોદ્ધ વિદ્વાન દિગે પિતાના સમુચ્ચય” ગ્રંથમાં એમના ભાગ્ય પર સમા ચનાત્મક જે વિવરણ લખ્યું છે તેથી એમની ચોથી સદીમાં થવાનું વિશ્વનીય છે. પતંજલિ રષિ– 1 મહા ભાષ્યકાર પતંજલિ અને રોગ સૂના રચયિતા પતંજલિ અને એકજ છે કે શિa લિન એ વાતને હજી સુધી પુરે નિશ્ચય નથી થશે. તેમજ મહાભાષ્યકાર પતંજલિના સમયમાં પણ ઇતિહાસવેત્તાઓને મતભેદ છે. કેઈના મતમાં એમને સમય સાથી વણસો વર્ષ પહેલેને છે અને કેઈ હસે વર્ષ પહેલે માને છે. તેમજ પડિત સત્યવત સામેથી એ એમને ઈસવી સન થી ૪૫૦ વર્ષ પૂર્વે સ્વીકાર્યો છે. (૧) એજ ચોગ સૂત્રકાર પતંજલિના વિષયમાં પણ મતભેદજ છે. કેઈના વિચાર માં એમને સમય ઈસાની બીજી સદીથી ચોથી સદી સુધી છે. કે ૧૫૦ વર્ષ પૂર્વ માને છે. અને અન્ય વિદ્વાનેનું કથન છે કે એ ઇસાના લગભગ સો વર્ષ પહેલા થયા છે, (૨) મહર્ષિ વ્યાસ પેગ સૂત્રો પર ભાષ્ય કરવાવાળા અને મહાભારતની રચના કરવાના વ્યાસ જે એકજ છે તે એમને સમય સાથી ગંભગ ૨૦૦ વર્ષ પૂર્વને છે કેમકે આજકાલના ઈતિહાસમાં મહાભારતને સમય પ્રાયઃ એક નિશ્ચિત કર્યો છે. ૮ પરંતુ લોકમાન્ય તિલકે ગીતાકાલ નિર્ણયમાં મહાભારતને સમય શેક સંવના આરંભથી ૫૦૦ વર્ષ પહેલેને માન્ય છે. આ અને જે ચગદર્શન પર ભાષ્ય લખવાવાળા વ્યાસ એનાથી-મહાભારતીય વ્યાસથી બિન છે તારે તે સમય અમારા વિચારમાં અનિશ્ચિત અને સંધિ જે છે તેમજ જે (1) જુવો તેમનું નિરક્તાલોચન પ. ૭૩). (૨) બાદરાયણું પ્રણીત બ્રહ્મ સત્રને સમય ઇ. સ. ૨૦૦ વર્ષ પૂર્વને માનીએ તે મહાભારત એનાથી પહેલને છે. પતંજલિ યોગ અને સમય પણ એનાજ લગભગ છે. (મહાભારત મીમાંસા પૃ. ૬૪ હિંદી અનુવાદ). ( ૪ જુવો-હિંદતત્વજ્ઞાનને ઇતિહાસ છે. ૧૫૫ ઉમરા • જુવો–તેમને ગીતારહસ્ય હિંદી અનુવાદ પૃ. ૫૬૨ 42 For Personal & Private Use Only Page #1062 -------------------------------------------------------------------------- ________________ ના * : : *, * * * * * * - તત્રયી–મીમાંસા. . २ લેકે યોગ સૂત્રકાર પતંજલિને સમય ઇસાની બીજી શતાબ્દી માને છે તેમનો મતથા તે એ ઈસાની ત્રિજી શતાબ્દીથી પહેલેના નહી હવે જોઈએ પરંતુ એમના વિષયમાં વાસ્તવિક તથ્ય હજુ સુધી સ્ફટ નથી થયું. કુમારિક ભટ્ટ -- ભીમાં પૂરી મહામતિ કુમપિલભટ્ટની દિગંત વ્યાપિની કીર્તિને આવાસ પ્રક-જગતમાં આજ પણમૂતિમાન થઈને દેખાઈ રહ્યો છે. વૈદિક ધર્મના અભ્યદયાર્થ એમને પિતાના જીવન કાલમાં જેવી રીતે કષ્ટ ઉઠાવ્યું છે તેથી તેમની ધર્મવિષયણી ભક્તિને પુરાવા મળી રહ્યો છે. એમના સમયમાં વૈદિક ધર્મને ફરીથી જે પ્રગતિ મલી છે તદર્થ તે આપના ચિરકાલ સુધી કૃતજ્ઞ રહેશે. ઈતિહાસવેત્તાઓએ એમને સમય ઈસાની આઠમી શતાબ્દી (૭૦૦ થી ૭૮ સુધી ) સુનિશ્ચિત કર્યો છે. મીમાંસાàક વાતિક અને તંત્ર વાર્તિક આદિ ગ્રંથ એમના પ્રકાંડ પાંડિત્યને જવલંત આદર્શ છે. - સ્વામી શંકરાચાર્ય અઢત મતના પ્રધાન આચાર્ય સ્વામી શંકરાચાર્યના વિષયમાં એટલુંજ કહેવું બસ છે કે તે તત્કાલીન દાર્શનિક યુગમાં એકજ હતા. એમના સમાન પ્રભાવ અને વિદ્યા વૈભવ રાખવાવાળી દાર્શનિક વ્યક્તિએ ઘણું ઓછી થઈ છે. કુમરિલ ભટ્ટના પછી વૈદિક ધર્મના નિર્વાણાસન તિને પ્રચંડ કરવાવાળા એજ મહાપુરૂષ થયા છે. પ્રસ્થાન ત્રયી-ઉપનિષદુ-ગીતા અને બ્રહ્મસૂત્ર પર એસના જે ભાગ્ય છે તે એમની કીર્તિના સુઢ સ્તંભ છે. ભારતવર્ષની ચારે દિશાઓમાં એમના દ્વારા સ્થાપન કરેલા મઠ, એમની દિગવિજયના આજ પણ કે પ્રમાણ છે રહ્યા છે. એમાં સંદેહ નથી કે સંકર સ્વામી દવારા વેદિક ધર્મને આશાતીત પ્રગતિ અલી ) !- , , , ; , સંપ્રધાતુંસાર એમને સમગ્ર ગમે તે હોય પરંતુ વર્તમાન સમયના ઇતિહાસ વિદ્વાનેએ એમને સમય ઇંસાની આઠમી નવમી (૭૮૮-૮૨૦) શતાબ્દી નિશ્ચિત કરી છે. વિક્રમની આઠમી સદીથી લઈને સત્તરમી સદી સુધી એમના વિચારોને ફરી પણ સુદઢ બનાવવા માટે એમના અનુગામી ભારતીય વિદ્વાનોએ મોટા મોટા પ્રૌઢ અને ઉચ્ચ કેટીના દાર્શનિક ગ્રંથનું નિર્માણ તે ગ્રંથ અને ગ્રંથ નિર્માતાઓના નામ આદિના વિષયમા જુવો– હિં. ત. ને ઇતીહાસ પૃ. ૨૧૬ For Personal & Private Use Only Page #1063 -------------------------------------------------------------------------- ________________ Is પ્રકરણ ૩૫ મું. જેન–વૈદિકરીને કાલને નિર્ણય. ૩૩ કર્યું અને એમના મતના સમર્થન કરવાવાળા મનિક હિમાં આશાતીત વૃદ્ધિ થઈ. વાચસ્પતિ મિશ્ર—. દાશનિક વિદ્વાનોમાં વાચંપતિ મિશ્રનું સ્થાન ઘણું ઉર્યું છે. પ્રથ શાસામાં એમની અવ્યાહત ગતિ હતી એમના સમાન દશને શાસ્ત્રીના માર્મિક વિદ્વાન ઘણજ છેડા થયા છે. એમની લેખન પદ્ધતિ ધણજી પ્રસન્ન અને ગભીર છે. એમના રચેલા ગ્રંથ ગુણગરિમાં એક બીજાથી સ્પર્ધા કરી રહ્યા છે. એમની સાર્વજનિક પ્રતિભા પ્રકાશ સાંખ્ય, ગ, વેદાંત ન્યાય અને મીમાંસા આદિ દર્શને પર એમના લખેલા ગ્રંથમાંથી પૂર્ણિમાના ચંદ્રમાને સમાન પ્રકાશિત થઈ રહ્યા છે. એમને ભામતિ (સાંકરા તો) સાંખ્ય તવ કોસુદી.(સાંખ્ય કારિકા વ્યાખ્યા)ને તત્વ વિશારદી યાચક્ષા વ્યાખ્યા તાત્પર્ય ટીકા (ઉઘકારના ન્યાયપાતિકપર), ન્યાય સુરી (તાનિય છે, ન્યાયકર્ણિકા (મંડન મિશકૃત વિધિ વિવેકની ટીકા), અને કુમારિલ ભટ્ટના વિચાર પર તત્વનીંદુ આદિ અનેક ગ્રંથ રત્ન દ્વારા ભારતીય દર્શનિક સાહિત્યની સૌભાગ્યશ્રીને અલંકૃત કરી છે. એ નૃગ રાજાના સમયમાં થયા છે. અને જાતિના એ મિથીલ બ્રાહાણુ હતા. એમને સમય વિક્રમની નવમી શતાબ્દી કહી ચા માની જાય છે, ' " પાસાર મી , . . પાર્થસાર મિશ્ર મીમાંસા દર્શનના પૂરી તમ વિદાન હતા એમને રચેલે “શાએ દીપિકા નામનો ગ્રંથ ” એમની પ્રતિભોકનો નમુને છે. એના સિવાય એમને ન્યાય રત્નાકર (શ્લોક વાર્તિક વ્યાખ્યા તબ રત્ન અને ન્યાયમાલા આદિ મીમાંસા દશમથી સંબંધ રાખવાવાલા બીજા પણ ગ્રંથ લખ્યા છે. એ મહામતિ કુમારિલ ભટ્ટના અનુયાયી હતા. એમને ય વિકમની દશમી અને બારમી સદીના લગભગ નિશ્ચિત છે. એ ભાસ્કરાચાર્ય સ્વામી શંકરાચાર્યના પછી તેમને સિદ્ધાંતનો સર્વથી પહેલ પ્રતિવાદ (ખંડન) ભાસ્કરાચાર્યેજ કર્યો. એ ઘણુ સમર્થ વિદ્વાન થયો છે. અદિરાયણ. પ્રણીત બ્રહ્માસ્ત્ર પર એમને લખેલો ભાષ્ય દશમીય છે. અતિહાસિક વિકાનેએ એમને સમય વિમની દશમી શતાબ્દીને પૂર્વ સ્થિર કર્યો છે છે * . ૪ ભાસ્કરીય ભાષ્યની સંસ્કૃત પ્રસ્તાવના: For Personal & Private Use Only Page #1064 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ તરસ્ય-મીમાંસા. " ખંડ ૨ રામાનુજ સ્વામી રામાનુજાચાર્ય વિશિષ્ટ દ્વતના પ્રધાન આચાર્ય થઈ ગયા છે. શંકરાચાર્ય ની પેઠે એમને પણ પ્રસ્થાન ત્રયી પર પ્રાસાદ મય સંસ્કૃત ભાષામાં વિશાલકાય ભાષ્યની રચના કરી છે. જો કે શ્રી ભાગ્ય (બ્રહ્ના સૂત્ર પર) વેદાંત દીપ, વેદાંત સાર, વેદાંતાથે સંગ્રહ અને શ્રીમદ્ ભગવદ્ ગીતા ભાષ્યના નામથી પ્રસિદ્ધ છે. એમના જીવનને ઇતિહાસ ઘણે વિલક્ષણ છે. પરંતુ સ્થાનના સંકેચથી અમે તેથી અહી દેવામાં અસમર્થ છિએ. એમને સમય ઈસ્વીસન ૧૦૧૭ થી ૧૧૩૭ - સુધી માન્ય ગણે છે. એમનું વિશિષ્ટ દૈતનું દક્ષિણ દેશ-વિષ્ણુ કાંચી આદિમાં અધિક સામ્રાજ્ય છે. - ક ' એ આચાર્ય સ્વાભાવિક ભેદભેદના સંસ્થાપક છે. એમને સમય ભાસ્કરાચાર્યના નિકટવર્તી છે. • એમને બ્રહ્મ સૂત્રોપર વેદાંત પારિજાત સૌરભ નામને એક નાને સર ભાષ્ય લખે છે. શ્રીકક શિવાચાર્ય– એમને શિવવિશિષ્ટાદ્વૈતમતની સ્થાપના કરી એમને સમય અવધિ સુનિશ્ચિત નથો તથાપિ ઈસાની પંદરમી સદીમાં એમણું થવાનું અનુમાન ઐતિહાસિકેએ બાંધ્યું છે. ' - વલ્લભાચાર્ય – વિશુદ્ધાત મતના સંસ્થાપક શ્રી વલ્લભાચાર્યને સમય વિ૦ ની સેલની સદી મનાઈ છે. એમને જન્મ સં. ૧૫૩૫ અને સ્વર્ગવાસ ૧૫૮૬ માં થયો બ્રહ્મા સત્ર પર અણુ ભાષ્ય નામનો ગ્રંથ એમનોજ રચેલે છે. એ તેલંગ બ્રાહ્મણ હતા. વિજ્ઞાનભિક્ષુ વિક્રમની સત્તરમી શતાબ્દીમાં થયા છે. બ્રહાસ પર એમને લખેલે વિજ્ઞાનામૃત ભાષ્યને પરિચય અમે પ્રસ્તુત નિબંધમાં આપી ચુક્યા છિએ. એમને સાંખ્ય સૂત્ર પર બનાવેલે સાંખ્ય પ્રવચન ભાળે છે. પાતંજલ ભાષ્ય પર એક વાતિક પણ લખ્યું છે. એ શેના અવલેહનથી જણાય છે કે એ સારા દાર્શનિક વિદ્વાન હતા. For Personal & Private Use Only Page #1065 -------------------------------------------------------------------------- ________________ ન નનનન = પ્રકરણ ૩૫ મું. જૈન-વૈદિક કારેના કાલને નિર્ણય. વિદયારણ્ય સ્વામી એ મહાત્મા સર્વ શાસ્ત્રોનો બાદ વિદ્વાન હતા. એમને પંચદશી નામને થ વેદાંત જિમાં પ્રવેશ કરવાને માટે એક ઉત્તમ સાધીન છે. એમને શંકર દિગવિજય વિવરણ પ્રમેયસરહ અને જીવન મુક્ત વિવેક આદિગ્રંથ પણ કહ્યા જાય છે. એ મહાત્મા વિક્રમની સૌજમીતિબ્ધિમાં થયા છે આનંદગિરિ–અને ગેવિંદાનંદ એમને બ્રમ્હ સૂત્રના શાંકર ભાષ્ય પર ન્યાયનિર્ણય નામની એક સુંદર ટીકાલખી છે. એના સિવાય ભગવદ્ ગીતાપર એમની આનંદગિરિ નામની ટીકા પ્રસિદ્ધ છે. એમને સમય વિકમની ચૌદમી સદીનું ઉત્તરાર્ધ છે અને બ્રહ્મસત્ર સાંકર ભાષ્ય પર રત્નપ્રભા નામની ટીકાના કર્તા ગેવિંદાનંદ સ્વામી પણ એમનાજ સમકાલીન પ્રતિત થાય છે. ધર્મરાજદિક્ષિત * વેદાંત પરિભાષાના કર્તા ધર્મરાજ દીક્ષિતને સમય ઈ. ૧૫૫૦ છે એમની એ પુરત વેદાંત ન્યાયમાં પ્રવેશ કરવાને માટે એક સુંદર છે. ! શંકર મિશ્રા એમને સમય ઈ. સન્ ૧૬૦૦ ના લગભગ છે. વૈશેષિક સુપર એમની ઉપરકાર નામની સ્વતંત્ર વ્યાખ્યા ઘણી ઉતમ અને પદાર્ચ વિચતના માટે ઘણી ઉપાગી છે. આ નાગાર્જુન..... . . - માધ્યમિકમત (શુન્યવાદ) ના પ્રધાનાચાર્ય બોધ વિદ્વાન હતા, નાગા જુનને સમય ઈશાની બીજી શતાબ્દો છે. બોધ સંપ્રદાયમાં એવા સમર્થ હતા અને પ્રખ્યાત વિદ્વાન થયા છે. એમના સિવાય પ્રસ્તુત નિબંધમાં બીજા જે થકા ને ઉલેખ આ છે તે પ્રાય: વિક્રમની ઓગણીશમી તથા વીશમી શતાબ્દીમાં થયા છે. : " કે * * * * For Personal & Private Use Only Page #1066 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ * | "સત્રયી મીમાંસા A , , , , , * * * * * * પ્રકરણ ૩૬ મું. ૫દાર્થોના સત્ય બંધના માટે આધુનિક વિદ્વાનોએ સ્વીકારેલો -- . . . . . નેનો સ્યાદ્વાદ, ... (૧) રીના સ્વસ્થ સુપ્રસિદ્ધ વિદ્વાન મહા મહેપાધ્યાય પડિત શ્રી રામમિત્ર શાસ્ત્રીજીએ “સુજન સમેલન' નામના જૈન ધર્મ સંબંધી પ્રથમ વ્યાખ્યાનમાં સ્યાદ્વાદ સંબંધે ઉલ્લેખેલા શબ્દો જ અહિં ટાંકી બતાવું એટલે . સજજનેર એનેકાંતવાદ તે એક એવી વસ્તુ છે કે તેને દરેકે સ્વીકારવી જ પડશે અને સ્વીકારી પણ છે. જુઓ વિષ્ણુ પુરાણ અધ્યાય , દ્વિતીયાંસમાં લખ્યું છે કે- '*". नरकस्वर्गसंझे वै पापपुण्ये हिजो म !! ... वस्त्वेकमेव दुःखाय सुखायेावात च। कोपाय च यतस्तस्माद् वस्तु वस्त्वात्मकं कुतः ॥ - as ' . . . . . . . . કલેક ૪૨. , અહિં પરાશર મહર્ષિ કહે છે કે “વસ્તુ વસ્યાત્મક નથી” આને અર્થ એ છે કે કેઈપણ વસ્તુ એકાંતે એક રૂપ નથી. જે વસ્તુ એક સમયે સુખને હેતુ છે, તેજ બીજા ક્ષણમાં દુઃખનું કારણ બને છે, અને જે વસ્તુ કેઈપણ મને ખનું કારણ બને છે, તેજ વસ્તુ ક્ષણ માત્રમાં સુખને હેતું પણ થાય છે કે , : ' . . . . સજજને? આપ સમજી શક્યા હશે કે અહિં. “ અનેકાંતવાદ”, કહેવામાં આવ્યો છે. એક બીજી વાત ઉપર પણ ધ્યાન આપશે. જેઓ સરનામનિર્વની (આ જગત સદ્ અથવા અસત્ બનેમાંથી એકે રીર્ત કહી શકાય નહીં.) કહે છે. તેમને પણ વિચાર દષ્ટિથી જોવામાં આવે તે અનેકતવાદ માનવામાં હરકત નથી, કારણ કે જ્યારે વસ્તુ સત્ અને અસત્ કહી શકાય નહીં, તે કહેવું પડશે કે કઈ પ્રકારથી સત્ હેઈને પણ કઈ રીતે તે અસ પણ છે. એટલા માટે ન તે સત કહી શકાય અને ન અસત્ તો અનેકાંતતા માનવી સિદ્ધ થઈ. ! ! . ૧૪. ' સજજને ! નાયિકો અંધકારને “તે અભાવ સ્વરૂપ કહે છે, અને મીમાંસક તથા વેદાંતિકો તેનું ખંડન કરીને જેર સેરથી તેને “ભાવસ્વરૂ૫” કહે છે તે હવે જોવાની વાત એ છે કે આજ સુધી એને કાંઈ ફેંસલે થયો નથી કે કોણ બરાબર કહે છે? ત્યારે તે બેની લડાઈમાં ત્રીજાના પાબાર For Personal & Private Use Only Page #1067 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૩૬ સુ અનેકાંતવાદોં પંડિતાના જયઘોષ, ૩૩૫ છે. અર્થાત જૈન સિદ્ધાંત.સિદ્ધ થયા. કારણ કે તે કહે છે. કે વસ્તુ, અનેકાંત છે. ’ તેને કોઇ રીતે ભાવરૂપ કહે છે, અને ફોઇ રીતે અભાવરૂપ પણ કહે આવીજ રીતે કઈ આત્માને ', 6 કહે છે. ત્યારે હવે કહેવું જ શું? અનેકાંતવાદે સ્થાન કોઇ આત્માને જ્ઞાનસ્વરૂપ” કહે છે, અને કોઇ જ્ઞાનાધારસ્વરૂપ મેળવ્યું. એવી રીતે જ્ઞાનને કાઇ ‘ દ્રવ્યસ્વરૂપ ’ માને છે; તે કાઇ ‘ ગુણુસ્વરૂપ. કાઇ જગતને ભાવસ્વરૂપ કહે છે, તે કાઇ ‘ શુન્યસ્વરૂપ' ત્યારે તેા અનેકાંતવાદ અનાયાસે સિદ્ધ થયે. ” Co 4133553 (૨) આવીજ રીતે ‘ચિત્રમય જગત્’ નામના માસિકના વર્ષે ૧૧ માના સ. ૧૯૨૫ ના ડિસેમ્બર માસના અંકમાં જૈનસિદ્ધાંત્ત નામના લેખમાં મહાશય લક્ષ્મણુ રઘુનાથ ભીડે લખે છે કે-“ અનેકાંતવાદ ઉપર જણાવેલી અનાઘ ન તત્ત્વની માલિકા વાંચતાંની સાથેજ અદ્વૈતવાદ જૈન સિદ્ધાંતને અમાન્ય છે એ દેખાઇ આવે છે, સાયુજ્ય મુક્તિ માનનારા દ્વૈતવાદ પણ તેને તેટલાજ મમાન્ય કારણ મેાક્ષ એટલે જીવાત્માએ શુદ્ધાત્મતત્વમાં લીન પણ માને છે. જગતના મિથ્યાત્વ સ ંબંધે પણ તેમના વિચાર સરણી આવીજ એમ જનિએ 132 છે. થવું,. સાપેક્ષ છે. મિથ્યા શબ્દોનો અર્થ શંકરાચાયની વધુ અસત્ય કિવી ‘પણ હંમેશાં બદલનાર અંતઃએવ ભ્રામક એવા કરે છે. અથાત્ જગન્મિથ્યા એટલે જગત એ નીજ, અઢાય કિવા આંતક છે' એમ નહીં, પણ પણ તે ભ્રામક ભ્રામક છે, દવા હમેશા અના K એવા અથ છે. આ સક્ષેપ વિચાર પદ્ધતિને અનેકાંતવાદ” એમ કહે છે. અનેજ મંદલનાર છે અતા-ધમા ચર્િ માથે લોડયમનેાન્ત એટલે જેમાં અનેક ધર્મ છે તે, આવે. એકાંગી ઉત્તર એ કયારેય પણ અપૂણુ જ હાય છે. ક્રાણુ પણ વસ્તુ હમેશાં એકજ અવસ્થામાં રહેતીજ નથી તેથી ઉત્તર ક્રિવાતનો કયારેય કરી શકાય છે. પણ સાપેક્ષ અને તેથીજ અનેકાંગી હેાયુ. આ વર્ણન સાત માં ધ્રુવ આ ચાર આ તેથી એ પદ્ધતિને સમલગી પણ કહે છે. દ્રવ્ય, ક્ષેત્ર, અપેક્ષા વડે કાઇ પણ વસ્તુનું વર્ણન કરવું BLUE GE છે. કાઇ પણ એક વસ્તુ સખ પે ખેલતાં આ આપેક્ષા ચતુષ્ટયાનુસાર વસ્તુનું અસ્તિત્વ છે એમ કહેવું એ પહેલા પ્રકાર, (૧) શ્રીજી એકાદ વસ્તુના ઉપલા અપેક્ષા ચતુષ્ટયાનુસાર અસ્તિત્વની દષ્ટિએ પહલી વસ્તુનું અસ્તિત્વ નથી એમ કેહવું એ બીજો પ્રકાર, (ર) કાઇ પણ વસ્તુને માટે બીજી એ વસ્તુના સાપેક્ષચતુષ્ટયાનુસાર અસ્તિત્વ કિવા શુન્યવ કહેવું એ ત્રીજો પ્રકાર, (૩) કોઇ પણ વસ્તુની બાબતમાં અન્ય બે વસ્તુના સાક્ષેપ ચતુષ્ટયાનુસાર એકદમ ઉત્તર આપવા શકય હાવાથી અનકેતન્ય છે આ ચાયા પ્રકાર, (૪) કઇ વસ્તુને માટે બીજી એ વસ્તુઓની દૃષ્ટિએ ખેલવું અશકય, પણ C_FI For Personal & Private Use Only Page #1068 -------------------------------------------------------------------------- ________________ કુફ .1}** * તંત્રએ મીમાંસા. -~-~~~-~~ ~-~ ~-~એક વરંતુની દ્રષ્ટિએ અસ્તિપક્ષે ઉત્તર આપવું એ પાંચ પ્રકાર, ઉલટું નાસ્તિ પક્ષે ઉત્તર આપવું એ છઠો પ્રકાર, (૬) કઈ પણ વસ્તુને માટે બીજી બે વસ્તુની એ એકી સાથે કહેવું અશકેય, પણું અનુક્રમે અસ્તિ નાસ્તિ પક્ષે ઉત્તર આપવું એ સતિમ પ્રકાર, (૭) આ સાત પદ્ધતિ વડે તર્ક ચલાવ્યા પછી જે સાર નીકળે તે ખરે છે એમ કહેવાને હરકત નથી. એકંદરે સાપેક્ષાત્મક વિચાર કરવાની આ સંગિક પદ્ધતિ હેવાથી તે અત્યંત પરિણામ કારક છે એમાં શંકા નથી. - ઉં) ..ભાંડારકર, મહાત્મા ગાંધીજી તેમજ કેટલાક પાશ્ચાત્ય પંડિતોએ આ પદ્ધતિની પ્રશંસા કરી છે તે કઈ અમથી નહીં. હિંદુ તત્વજ્ઞાનની બાબતમાં અનેક શાખાઓ ઉત્પન્ન થવાનું કારણ એકાંગીવાદ પદ્ધતિ છે. અનેકાંતપદ્ધતિજ વડે ચર્ચા કરતા બંધ શાખાઓને સાપેક્ષ માન્યતા દેવી પડશે. ઉપરની સાત પદ્ધતિને સ્પા શબ્દથી અંકિત હેવાને લીધે આ પદ્ધતિને સ્યાદ્વાદ–પદ્ધતિ પણ કહે છે. સવા નિ રિપેર વિગિરિધારાના છેલ્લા સાત પાવાગનિ તિમતિ” એવી આ પદ્ધતિની વ્યાખ્યા છે. વિધિપ્રતિપાદિ કેઈ પણ વિધાન સાત પ્રકારે ને અપેક્ષા ચતુષ્ટય સહ કરવું એજ આ પદ્ધતિનું રહસ્ય છે. સુષ્ટિ પ્રવાહની દ્રષ્ટિથી અનાથનંત છે. પણ પર્યાયતંક ક્ષણવિનશ્વર છે, આત્મતત્વના મૂલભૂત ગુણની દૃષ્ટિએ સર્વશત્મા એક છે, પણ કર્મબંધન ભિન્નત્વને લીધે તે અનેક પણ છે. આ પ્રમાણે સને અપેક્ષાઓ લક્ષમાં લઇને સિદ્ધાંત સ્થાપવે એજ અનેકાંતવાદ !! : - એ શિવાય બીજા પણ ઘણા વિદ્વાન યાત્રાની સાર્થકતા જાહેર કરે છે, તેમાંથી કેટલાક અત્રે રજુ કરી વાચકવર્ગનું તે તરફ ધ્યાન ખેંચું છું. : (છે. કાશી વિશ્વવિદ્યાલયના પ્રીન્સીપાલ અને ગુજરાતના સમર્થ વિદ્વાન પ્રો. આનંદશંકર બાપુભાઈ ઠુંલે પિતાના એક વખતના વ્યાખ્યાનમાં સ્યાદ્વાદ” સંબધે કહ્યું હતું કે-“સ્વાહા એકીકરણનું દષ્ટિબિંદુ અમારી હામે ઉપસ્થિત કરે છે. શંકરાચાર્યે સ્યાદ્વાદ ઉપર જે આક્ષેપ કર્યો છે, તે મૂળ રહસ્યની સાથે સંબંધ રાખતું નથી, એ નિશ્ચય છે કે વિવિધદષ્ટિ બિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહીં. આ માટે સ્યાદઉપયેગી તથા સાથે છે. મહાવીરના સિદ્ધાંતમાં બતાવેલ યાદ્વાદને કેટલાક સંશયવાદ કહે છે, એ હું નથી માનતે સ્યાદ્વાદ' સંશયવાદ નથી કિંતુ તે એક દષ્ટિબિદ અમને મેળવી આપે છે. વિશ્વનું કેવી રીતે આવલકને કરવું જોઈએ એ અમને શીખવે છે. * * * * * * * છે કે ? * * * * * * * * * For Personal & Private Use Only Page #1069 -------------------------------------------------------------------------- ________________ છે . એ મ ન • - - - - - - - - પ્રકરણ ૩૬ મું. અનેકાંતવાદમાં આધુનિક પંડિતને જયપ. ૩૩ (૫) કાશી હિંદુવિશ્વવિદ્યાલયમાં દર્શન શાસ્ત્રના મુખ્ય અધ્યાપક શ્રીયુત ફણભૂષણ અધિકારી M. A જાતે જ કે- સ્નાહાને સિદ્ધાંત ઘણું મહત્વ પૂર્ણ અને ખેંચાણકારક છે. એણિકાંતમાં જેના ની વિશેષતા તરી આવે છે, અને એજ “સ્યાદ્વાદ' જેવાર્શનની અદ્વિતીય સ્થિતિ પ્રગટ કરે છે. છતાં કેટલાકને મન સ્યાદ્વાદ એ એક ગૂઢ શબ્દ, તથા કેટલાકને તે તે ઉપહાસાસ્પદ પણ લાગે છે. જૈન ધર્મમાં એ એક શબ્દદ્વારા જે સિદ્ધાંત ઝલકી રહ્યો છે, તે ન સમજી શકવાથી જ કેટલાકેએ તેનું ઉપહાસ કર્યું છે, એ અજ્ઞાનતાને પ્રતાપે જ કેટલાકએ તેમાં દેશે તથા ભિન્ન ભિન અર્થોનાં આરોપણ કર્યા છે. હું તે એટલે સુધી કહેવાની હિંમત કરું છું કે વિદ્વાન શંકરાચાર્ય જેવા પુરૂષ પણ એ દેષથી આગળ નથી રહી શકયા. તેમણે પણ એ સ્યાદ્વાદે ધમ પ્રતિ અન્યાય કર્યો છે. સાધારણ રોગ્યતાવાળા માણસે એવી ભુલ કરે તે માફ કરી વાય. પણ મને સ્પષ્ટ વાત કહેવાની રજા મળે તે હું કહીશ કે “ભારતના એવા મહાન વિદ્વાને માટે એ અન્યાય સર્વથા અક્ષ છે જે કે હું પોતે એ મહર્ષિ અતિ અતિય આદરભાવથી નિહાળું છું, તથાપિ મને એમ ચાખુ દેખાય છે કે તેમણે વિવસન સમયે ' અર્થાત નાગા લેકેને સિદ્ધાંત એવું જે અનાદર સૂચવતું નામ જૈન ધર્મના શાસ્ત્રો વિષે વાપર્યું છે તે કેવળ મૂળ જૈન શેને અભ્યાસ નહીં કરવાનું પરિણામ છે. “સ્યાદ્વાદ'એક ભારે સત્ય તરફ આપણને દેરી જાય છે. હું એક વાત ઉપર ખાસ ભાર મુકવા માગું છું કે વિશ્વના અથવા તેના કેઈ એક ભાગને જેવા માટે માત્ર એક દ્રષ્ટિકોણ સર્વથા પૂર્ણ ન લખી શકાય. ભિન્ન ભિન્ન દષ્ટિકેરું સર્વથા પૂર્ણ ન લખી શકાય. ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી જોઈએ તેજ અખંડ સત્ય જોઈ શકીએ. ખરૂ જોતાં આ વિશ્વ અસંખ્ય ત ત પર્યાના સમુદાયરૂપ છે, અને આપણું યથાર્થ જ્ઞાન પ્રાસિતાં સાપને એટલી અપૂર્ણ છે કે આપણા પરિચિત દષ્ટિકોણથી ભાગ્યેજ પૂરું સત્ય પામી શકીએ કેવળ સર્વજ પૂર્ણ સત્યને પૂર્ણપણે જાણી શકે છે. આપણે તે એકાંગિક વિચાર અને અપૂર્ણ સ્પષ્ટીકરણના અત્યારે અધિકારી ગણાઈએ આપણે પૂર્ણ સત્યને કદાપિ ન્યાય ન આપી શકીએ. * * * આવી સ્થિતિમાં. શ્રીમલ્લિને () ( શ્રી હેમચંદ્રાચાર્યો) ભગવાન મહાવીરની સ્તુતિ અશે જ એગ્ય શબ્દો - વાપર્યા છે, તે મને યાદ આવે છે 48. * * * * * * * * For Personal & Private Use Only Page #1070 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ - તત્ત્વવયી–મીમાંસા. ' ' ખંડ ૨ અmોરાપતિસમા, યથા તે મા વાવા.. नयानशेषानविशेषमिच्छन्, नपक्षपाती समयस्तथा ते॥ હે ભગવન! આપને સિદ્ધાંત નિષ્પક્ષ છે. કારણ કે એક જ વસ્તુ કેટલા અસંખ્ય દષ્ટિથી જોઈ શકાય છે તે આપે અમને બતાવ્યું છે. પિલાઓ કે જે કેવળ સિદ્ધાંતભેદની ખાતર પરસ્પરમાં ઈષ્ય મત્સર ધરાવે છે તે સ્થિતિ આપના સ્યાદ્વાદ દશનમાં નથો સંભવતી. (૬) અધ્યાપક દતાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કાકા “પૂર્વરંગ' નામના પૃષ્ઠ (૨૩) માં લખે છે કે-“એકજ સત્ય અનેક રૂપમાં પ્રગટ થાય છે. એક એક જતી એક એક જમાને, અને એક એક દેશ સત્યના એક એક અંશનું ગ્રહણ કરી શકે છે. અને તેથી પરસ્પર વિરોધી દેખાતી છતાં બધી દષ્ટિએ સરખીજ સાચી હોય છે. એ જેનોના સ્યાદ્વાદનું તત્વ હિંદુસ્તાનના આખા ઇતિહાસમાં ઘટાએલું આપણે જોઈએ છીએ. પુનઃ એજ મહાશયે તા. ૪-૨-૨૩ ના “નવજીવનના અંકમાં “ભગવાન મહાવીર કૈવલ્યભૂમિ નામને લેખ લખેલ છે, તેમાં જણાવ્યું છે કે “જેન તરવ જ્ઞાનમાં સ્યાદ્વાદને બરાબર શું અર્થ છે તે જાણવાને દાવે હું કરી શકતું નથી, પણ હું માનું છું કે “સ્યાદ્વાદ” માનવ બુદ્ધિનું એકાંગિપણુંજ સુચિત કરે છે. અમુક દષ્ટિએ જોતાં એક વસ્તુ એક રીતે દસે છે, બીજી દષ્ટિએ તે બીજી રીતે દેખાય છે. જન્માં જેમ હાથીને જુદી જુદી રીતે તપાસે તેવી આપણ આ દુનિયામાં સ્થિતિ છે. આ વર્ણન યથાર્થ નથી એમ કૈણુ કહી શકે?. આપણી આવી સ્થિતિ છે એટલું જેને ગળે ઉતર્યું તેજ આ જગતમાં યથાર્થ જ્ઞાની, માણસનું જ્ઞાન એક પક્ષી છે. એટલું જે સમજે તેજ માણસોમાં સર્વજ્ઞ. વાસ્તવિક સંપૂર્ણ સત્ય જે કોઈ જાણતું હશે તે પરમાત્માને આપણે હજુ એળખી શક્યા નથી" મહા મહોપાધ્યાય પડિત ગંગનાથ M. A. D. L. L. અલાહબાદવાલા લખે છે કે (७) "जबसे मैने शकराचार्य द्वारा जैनसिद्धांत पर खंडन को पढ़ा है, तबसे मुजे विश्वास हुआ कि इससिद्धांतमें बहुत कुछ है, जिस्को वेदांतके आचार्योन नही समजा और जो कुछ अभी तक मै जैनधर्मको जान शका हुँ उससे मेरा यह विश्वास दृढ हुआ हैं कि यदि वह जैन For Personal & Private Use Only Page #1071 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ૩૬ મું. અનેકાંતવાદમાં આધુનિક પંડિતને જયેષ. ૩૩૯ धर्मको उसके असली मंथोसें देखनेका कष्ट उठाता तो उनको जैन धर्मसे विरोध करनेकी कोईभी જાત ની મિસ્તી.” | (૮) હિંદી ભાષાના સર્વશ્રેષ્ઠ લેખક અને ધુરંધર વિદ્વાન પંડિત શ્રી મહાવીર પ્રસાદજી દ્વિવેદીએ સરસ્વતી માસિકમાં “પ્રાચીન જૈન લેખ સંગ્રહની સમાલોચના કરતાં લખ્યું છે કે " प्राचीन ढररेके हिंदु धर्मावलंबी बडे बडे शास्त्री तक अबभी नहि बानते कि-नियोका स्याद्वाद किस चितिओंका नाम है ! धन्यवाद है जर्मनी और फ्रान्स इग्लेंडके कुछ विद्यानुरागी विशेषकोंको जिनकी कृपा इस धमके अनुयायीयोंके कीर्तिकलापकी नोज और भारत वर्ष के साक्षरजनोंका ध्यान आकृष्ट हुआ. यदि ये विदेशी विद्वान् जैनोके धर्मग्नयो आदिकी आलोचना न करते, यदि ये उनके प्राचीन लेखकोकी महत्ता प्रकट न करते तो हम लोग शायद आजभी पूर्ववत् ही अज्ञानके अंधकारमें ही डूबे रहते." (૯) ડે. ઓ. પટેલે “ધર્મના તુલ્તાત્મક શાસ્ત્રમાં જૈન ધર્મનું સ્થાન મહત્વ એ વિષય પર તા. ૨૧-૮-૨૧ રેજે ધુલિયા મુકામે આપેલા ભાષાણના અંતે જણાવ્યું છે કે “સંક્ષેપમાં કહિએ તે ઉચ્ચ ધર્મ ત અને જ્ઞાન પદ્ધતિ, આ બન્ને દષ્ટિથી જોતાં જૈન ધર્મ એ ધર્મોના તુલનાત્મક શાસ્ત્રમાં અતિશય આગળ ગએલે ધર્મ છે એમ કહેવું પડે છે. દ્રવ્યનું જ્ઞાન કરી લેવા સારૂ એમાં જેલા સ્યાદ્વાદનું બીલકુલ આધુનિક પદ્ધતિનું સ્વરૂપજ જુએ એટલે બસ છે. જૈન ધર્મ એ ધર્મ વિચારની નિઃસંશય પરમ શ્રેણી છે, અને એ દષ્ટિથી ધર્મનું વર્ગીકરણ કરવા સારૂજ કેવળ નહીં પણ વિશેષતઃ ધર્મનાં લક્ષણે કરાવવા સારૂ અને તદનુસાર સામાન્યતઃ ધર્મની ઉપપત્તિ બેસાડવા સારૂ તેને કાળજીપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે.” (૧૦) મારવાડના મુખ્ય શહેર જોધપુર મુકામે સન્ ૧૧૬ માં મળેલા જૈન સાહિત્યના સમેલન'ના પ્રમુખપદે વિરાજેલા M. M. ડે. શતીશચંદ્ર વિદ્યાભૂષણ M. A, P. H. D. પોતાના ભાષણમાં જણાવે છે કે આ વિદ્વાનના સમેલનમાં બે વચને બેલવાને માટે મને આમંત્રણ આપી જે માન આપ્યું છે તેણે માટે હું આપને આભારી છું પણ આરંભ કયાંથી કરે તેની મને મુંઝવણ થાય છે કારણ કે સમેલનને હેતુ વિશાળ છે અને શ્રોતાવર્ગ વિદ્વાન અને પ્રતિષ્ઠિત છે તેમની રજાથો “જેનીઝમ” ના પ્રધાન સિદ્ધાંત “સ્યાદ્વાદ” અથવા સપ્તભંગી જાય કે જન તત્વજ્ઞાનને મૂલ પાયે છે તેના પર હું વચને કહીશ. For Personal & Private Use Only Page #1072 -------------------------------------------------------------------------- ________________ ૩૪ .તર્ધાત્રયી-મીમાંસા. ૨ ખંડ. " “સ્પાદુવાદ અથવા તે શકયતાનું પ્રતિપાદન કે જેનું બીજુ નામ “સપ્તભંગી ન્યાય અથવા તે સાત પ્રકારના પ્રક્ષાભાસ છે તેમાં વસ્તુની સાત અવસ્થાને સમાવેશ થાય છે. (૧) ર૮ હેd, (૨) ચાર મતિ (૨) અતિ ના (૪) વાત मवक्तव्य, (५) स्यात् अस्ति अवक्तव्य, (६) स्यात् नास्ति वक्तव्य, (५) स्यात् अस्ति नास्ति અવતિથ્ય. .. • જૈમમાન્યતા પ્રમાણે સ્યાદ્વાદને સિદ્ધાંત અતિ પ્રાચીન સમયથી તીર્થકરેએ પ્રવર્તાવેલ હતું અને ૨૪૦ વર્ષો પહેલાં ચરમ તિર્થંકર મહાવીર એવામીએ આ સિદ્ધાંત ઉપદેશો હતો અને તેનું સ્વરૂપ-વર્ણન અને વ્યાખ્યા ભગવતી સૂત્ર “સમવાયાંગ સૂત્ર, અનુગદ્વાર પ્રજ્ઞાપના સત્ર વિગેરે જઈનેના પ્રમાણે ભૂત સામાં માલમ પડે છે. ભદ્રબાહુ સ્વામી કે જે (B. C.) ચોથા સૈકામાં થઈ ગયા અને જે યુગ પ્રધાન એટલે તેમના સમયના અગ્રગણ્ય પુરૂષ કહેવાતા હતા તેમણે આ સિદ્ધાંત નું તેમની પ્રાકૃત ટીકા સુત્ર કૃતાંગ નિર્યુક્તિમાં વિહુ કરેલું છે. પ્રખ્યાત જઈને ન્યાયાચાર્ય સિદ્ધસેન વિવાકર કે જે વિક્રમાદિત્યના સમય માં થઈ ગયા છે. તેમણે આ સિદ્ધાંતનું તેમના પ્રસિદ્ધ ગ્રંથ “સમ્મતિત સત્ર માં વિવરણ કર્યું છે. તે , " "જીને ભગણિક્ષમાશ્રમણે તેમની વિશેષોવશ્યક ભાષ્યનામની ટકામાં આ સિદ્ધાંતનું સરળે સ્પષ્ટીકરણ કર્યું છે, પણ આ અતિ નાસ્તિના (સ્યાદ્વાદ) ના સિદ્ધાંતના વિવિધ સ્વરૂપનું અપ્રતિમ શિલિમાં વિવરણ કરનાર સંમતભદ્ર હતા. તેઓ દિગંબર પંથના હતા, અને ૬૦૦ (A. D) પહેલાં થઈ ગયા. તેઓ “આતમીમાંસા' ના પ્રણેતા હતા. . . fીજા પ્રસિદ્ધ થતાંબર ન્યાયવેતાઓએ જેવા કે હરિભદ્રસૂરિ, બુદ્ધિસા ગરસૂરિ, દેવસૂરિ (આસરે ૧૧૦૦ A. D. ), હેમચંદ્રસૂરિ (આસરે ૧૧૦૦ A. D.) અને સ્યાદ્વાદ મંજરીના કર્તા સુવિખયાત મલ્લીસેન સૂરિએ આ સિદ્ધાંત પર પિતાનું લક્ષ આપ્યું છે. ત્યારબાદ ઘણા કતાબર અને દિગબર ન્યાયવેતાઓએ તેમના ગ્રંથમાં આ વિષયને ચર્ચે છે અને આખરે ૩૦ વર્ષ પહેલાં દિગંબર ન્યાયવેતા વિમળદાસે આ સિદ્ધાંતને સમગ્ર વરૂપને સ્પર્શતી “સપ્તભાની તરંગિણી મને ગ્રંથ રચ્યો છે. For Personal & Private Use Only Page #1073 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * * પ્રકરણ ૩૬ મું. અનેકાંતવાદમાં બાકિ પંડિતેને જયાષ. ૩૪ આ ગહન અને સુક્ષમ સિદ્ધાંત બુદ્ધ જે છે અને બ્રાહ્મણ ન્યાયવેતાઓની ટકાને આમંત્રી, પ્રખ્યાત ચિતામતિએ ( A+D) સાતમા સૈકામાં આ સિદ્ધાંતની તેના પ્રસીદ્ધ ગ્રંથ પ્રમાણ વધતક કકા કરી અને તેની દીકરીને પ્રત્યુત્તર હરિભદ્રસૂરીએ પોતાના પ્રસિદ્ધ ગ્રંથ “આવી જતાકા' માં આપણે છે. બ્રાહ્મણ ઋષિ વ્યાસે બ્રહ્મસૂત્ર પુસ્તક, ૨, પ્રકરણ , સૂક૩માં આ સિદ્ધાં તને સુધારા વધારા સાથે ઉતાર્યો છે. એ રમુજી નોંધ લેવા જેી છે. આ સિદ્ધાંત ની પ્રસિદ્ધ શંકરાચાર્યું કે જે A. D. આઠમાં સિકામાં થઈ ગયા છે તેમણે પિતા ની ટીકા શંકરભાષ્યમાં, વાચસ્પતિ મિશ્ર કે જે A. D. દશમા સૈકામાં થઇ ગયા છે તેમણે શાંકરભાષ્યની ભામતી વૃત્તિમાં અને માધવાચાયે તેમના “સર્વ દર્શન સંગ્રહમાં ટીકા કરેલી છે. : - બ્રાહણુ તત્વવેતાઓએ આ સિદ્ધાંત પર એવા દેવનું આહણ કર્યું છે કે અનિશ્ચયાત્મક જ્ઞાન તરફ દેરે છે અને સાત અવરથા પંર અગત છે તે છતાં આ સિદ્ધાંતની શક્તિ અને નિષ્પક્ષપાત સમીક્ષા તેની માપકતામાં અને વસ્તુઓની સમગ્ર વિસ્થાઓને સ્પર્શવાની શકિતમાં હૈલી સિરિતાને વ્યક્ત કરે છે. 1 : ' હું : " . . . . . . * * * * . વૈશેષિક દર્શનનો...વર્તક કણા છ કેટીગી. નિપ કર્યો છે અને તે સર્વ નો સમાવેશ ગતિ જા મન કર્યો છે એ સર્વને સુવિદિત છે. પાછળની ટીક્ક એબીજી કોટી ઉમેરી “મા ના ગણિત બુદ્ધ લાકે સ્થાતિ, છે, અનુભવ એ ચર કેટીથી જે નિર્થકાર હોય તે નિહિ અથવા એવું કથન કરિને લોકોને આંજ્યા, પણ એના સિકાંચ્યાં શ્વાહન સાત કેટી જી છે કે જેમાં મારી માન્યતા પ્રમાણે સર્વ પ્રકારના ફેરફારો સમાવેસ થઈ જાય છે. (૧૧) મહાત્મા ગાંધીજી કહે છે કે-“ષ્ટિમાં પ્રતિક્ષણ પરિવર્તન થાય છે તેથી સૃષ્ટિ અસહ્ય મસ્તિત્વ અહિત કહેવી-ઉયિ”); પણ પરિવર્તન છતાં તેનું એક એવું રૂપ છે જે સ્વરૂપ કહેશે રૂપ છે, જેમાં વેણ કહી શકીયે છીએ તેથી તે સત્ય શું છે (વરનુગતે તેથી તેને મા કહે છે અને અડચણ નથી. એથી મને અકdી કધારી માનવામાં આવે છે નથી. માત્ર સ્વાદવાદ હુ જે રીતે પળખું છું તે રીતે જમનાબુ, અવંકિતે મનાવવા ઇલેમ કદાચ નહી. તેમને યાદ ઉતરતે હું હમેશાં સાચો હોઉં છું અને મારા પ્રમાણિક શિકાકારની એિ હું જાણું પાર ભૂલેલો For Personal & Private Use Only Page #1074 -------------------------------------------------------------------------- ________________ - ૩૪ર , તત્વત્રયી-મીમાંસા. માની શકતું નથી. સાત આંધળાઓએ હાથીના સાત વર્ણન આપ્યાં તે બધા પોત પોતાની દષ્ટિએ સાચા હતા; એકબીજાની દ્રષ્ટિએ જુઠા હતા, ને જ્ઞાનીની દ્રષ્ટિએ સાચા તથા ખેટા હતા. આ અનેકાંતવાદ મને બહુ પ્રિય છે. તેમાંથી હું મુસલમાનની પરીક્ષા મુસલમાનોની દષ્ટિએ, ખ્રીસ્તીની તેની દ્રષ્ટિએ કરતાં શીખે. મારા વિચારોને કેઈ બેટા ગણે ત્યારે મને તેના અજ્ઞાનને વિષે પ રષ ચઢતે. હવે હું તેઓનું દ્રષ્ટિબિંદુ તેઓની આંખે જોઈ શકું છું તેથી તેમની ઉપર પણ પ્રેમ કરી શકું છું. કેમકે હું જગતના પ્રેમને ભૂખે છું. અનેકાંતવાદનું મૂળ અહિંસા અને સત્યનું સુગળ છે.” - આ શિવાય બીજા પણ અનેક લેખે બહાર પદ્ધ ચુકયા છે. તે જાણવાની ઉત્કંઠા ધરાવનાર વ્યક્તિએ શા. મગનલાલ મેલાપચંદ મુ. સીનેર. વાયા મીયાગામ. રેવાકાંઠા. ગુજરાત. ઠેકાણે એક રૂપીઓ બે આનામાં મળતું “જૈનેતર દષ્ટિએ જન” નામનું લગભગ ચાર પાનાનું દલદાર પુસ્તક વાંચવાની ખાસ ભલામણ કરીએ છીએ એના સંગ્રહક જૈનાચાર્ય ન્યાયનિધિશ્રીમદ્ વિજયાનસૂરિ (અપર નામ) શ્રીમદ્ આત્મારામજી મહારાજ ના વિદ્વાન શિષ્ય રત્ન દક્ષિણ વિહારી મુનિ શ્રી અમર વિજ્યજી મહારાજ છે. આવાં પુસ્તકને દુનિયામાં જેમ જેમ છુટથી પ્રચાર થતું જશે તેમ તેમ જૈન ધર્મ એ બુદ્ધ ધર્મ શાખા છે, “જૈન ધર્મ એ નાસ્તિક ધર્મ છે. જૈન ધર્મ અનીશ્વરવાદી છે, “સ્તન સારવાર ન એજૈનમંદિર, સ્યાદ્વાદ એ ગુઢ શબ્દ તથા સંશયવાદ છે, “શંકરાચાર્યે સ્થાવાદનું સારી પેઠે ખંડન કર્યું છે. વિગેરે ઘણા લાંબા કાળથી રૂઢ થએલી અજ્ઞાનતા સ્વતઃ નાશ પામતી જશે, અને જૈન ધર્મ તથા તેના સ્યાદવાદ સિદ્ધાંતના અનેકશ: ઉપકાર માની તેને અધિક માનની દષ્ટિએ લેકે જરૂર જેવા લાગશે એમાં સંશય નથી. આ છેવટે જણાવવાનું કે એજ યાદાદાપી, દઢ મળ સ્તંભના આધારે જૈન દર્શનરૂપ મહેલ ચણવામાં આવેલ છે. આ અનેકાંતવાદ સંપૂર્ણ રીતે સમજવામાં તે ઘણા ઘણા બુદ્ધિશાળી પુરૂષે પણ ગોથાં ખાય છે, તે દરેક સાધારણને કેમ સમજવામાં આવી શકે? પરતું પિતાને ચુત વૈદિકાનુયાયી તરીકે જણાવનારા વિદ્વાને પણ જ્યારે આ પ્રમાણે સ્યાદ્વાદની ઉપયોગિતા મુક્ત કઠે સ્વીકારે છે, ત્યારે એમાં કેટલું બધું અસામાન્ય મહત્વ સમાયેલું છે તે સહજ સમજી શકય તેમ છે. દુનિયાના સમસ્ત ખંડનવાદિએના અભિમાનતે શાંત કરવાને, અજાતવાદ, વિવર્તવાદ, દ્રષ્ટિસષ્ટિવાદ, પરિણાસવા, તિવાદ, અદ્વૈત For Personal & Private Use Only Page #1075 -------------------------------------------------------------------------- ________________ -- WAAAAAA પ્રકરણ ૩૬ મું અનેકાંતવાને સિદ્ધાંતજ સિદ્ધ છે ૩૪૩ વાદ, આરંભવાદ, શુન્યવાદ ઈત્યાર્દિ સમગ્રવારોને સહેલાઈથી નિરાકરણ લાવાને અને વિશ્વભરના મતભેદને પહોંચી વળવાને સ્થાવાર અતિ જરૂસે હથીઆર છે. - આ અનેકાંતવાદમાં સત્ય અને અહિંસા છે એ વાત તે આપણામાંના ઘણા ખરાને માટે નવીન જાણવાની નથી. વિશ્વનું ગ્રંથાર્થ રૂપે અવલોકન કરવાને માટે અનેકાંતવાદ દિવ્યચક્ષુ છે એના અભાવેજ અનેક મત મતાંતરના ખંડન મંડનના ઝગડાઓફભવ્યા છે. સત્યને શાશ્વત સનાતના માર્ગ ચિંધવા સ્યાદ્વાદ સમર્થ છે. દેહ શુદ્ધિને માટે જેમ નાનની જરૂર છે તેમ વિચાર શુદિમે માટે અનેકાંતવાદ (સ્વાદ્વાદ) એટલે જ અત્યાવશ્યક છે. સર્વજ્ઞાપિત અને કાંતવાદના પ્રતાપે આપણું અશુદ્ધિના, મતાભિમાનના અને કદાગ્રહના મળ ધોવાઈ જાય અને જેનશાસન સ્થાવાદ દર્શન વિશ્વમાં વિજયવતું નીવડે એવી અંતઃકરણ પૂર્વક અમે અધિષ્ઠાયક દેવ પ્રત્યે નિરંતર પ્રાથના કરીએ છીએ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ કે-વેદ, વેદાંતાહિક સર્વ વિદ્યામાં મહાનિ, એઢ કવિત્વની શક્તિવાળા, મહાવાદીનું વિદ ધારણ કરનાર, વાદમાં અનેક વાદીઓને પરાસન કરી છેડી દેનાર, એવા બ્રાહરણ પંત, જૈનાચાર્ય શ્રી વૃદ્ધવાદોનો સાથે વાદમાં ઊતરતાં પિતાના એકાંતવાદથી નિરાસ થઈ જનેના બનેકાંતવાદનું સ્વરૂપ સમજી જૈન દીક્ષા ગ્રહણ કર્યા બાદ વિક્રમાદિત્યથી દિવા કરના પરથી વિભૂષિત-વાદી હિત સેન દિવાકર, જેનોમાં સ્તુતિકારના નામથી પ્રસિદ્ધ તીર્થ કરેની સ્તુતિ કરતાં લખે છે કે नयास्तव स्यात्पद लांछिता इमे भवं स्यऽभिप्रेतफला यत स्ततो પત ના શબm વિડn. ભાવાર્થ હે વીતરાગ? હે ભમવું તમારી બતાવેલી ન જે સ્થા પદથી લાંછિત-ચિહિત કરવામાં આવે તે રસધક બુદ્ધી લેઢાના રસમાં પડી જેમ એનું બનાવે તેમ તે બધાને ન ઈછિદલાળી--અર્થાત્ સત્ય સ્વરૂપ વાળી બની જાય એ તમારી સમ્ર સિદ્ધાંત ઈમેજ અને હિતની ઈછાવાળા આર્યજને તમને નમસ્કાર કરી રહ્યા છે. બાકી અમે તમારા બેટા પક્ષને માન આપેલું નથી. આ ૧ For Personal & Private Use Only Page #1076 -------------------------------------------------------------------------- ________________ ~~~~~~~ ~~~~~~ ~~~~~~~~~~~~~~ ૩૪૪ કે તત્વજ્ઞાનમીમાંસા ખંડ ૨ છે. વિશેષાર્થ-હે ભગવદ્ વીતરાગ જે જે મતવાદીઓ-વસ્તુના એક એક અંશને ગ્રહણ કરી વાતુના સ્વરૂપને કથા કરનાર છે તે બધાએ નયવાદે છે જેમકે – ૧ અદ્વૈતવાદ, ૨ અજાતવાદ, ૩ વિવર્તવાદ, ૪ દષ્ટિ સૃષ્ટિવાદ, ૫ પરિણામવાદ, ૬ આરંભવાદ, ૭ શન્યવાદ, અને ૮ ક્ષણિકવાદ, ઈત્યાદિક જેટલા દુનિયામાં વદે છે તે બધાએ નયવાજે છે. તેની સાથે કથંચિતના અર્થ ને પ્રકાશક-સ્થાત્ શબ્દ નેવામાં આવે તે તે જેમ લેઢાના અરસામાં રસધક બુદ્દીને રસ મેળતાં સુવર્ણ બની જાય તેમ તે બધાએ એકાંતવાદે સત્યસ્વરૂપ ન બની જામ. ! માં વિના હૈ કે-૨બી શુદ્ધ સત્તાના એક અંશને મુખ્ય રાખીને ઉથન કરનારે વાઘ તે ૧ અઢાવાદ, વરતુના એક નિત્ય સ્વરૂપના ગુણને મુખ્ય સખીને કથન કરતા ગ્યારું તે-અજાdવાવ, વસ્તુના ' પરાવર્તન રૂપે એક ગુણને સુખ રાખીને કથન કરનાર વાંદ તે ૩ વિક્તવાદ ષ્ટિમાં આવતી વ્રસ્તુના એક ગુણને મુખ્ય રાખીને..કથન કરનારો વાદ તે ૪ દ્રષ્ટિ અષ્ટિવાદ, વસ્તુને એકમાંથી બીજામાં પલટાતીના એક ગુણને મુખ્ય રાખીને જે કથન કરનાસવાદ એપ પરિણામવાદ, વના આરંભરૂપના એક ગુણને મુખ્ય રાખીને કર્થન કરનારા જેવા તે ૬ રમવાદ, વસ્તુને નષ્ટ થતી જઈ તેના એક ગુણને મુખ્ય રાખીને જે કથન કરનારે વાર તે છ ગુન્યવાદ, વસ્તુ ને ક્ષણ ક્ષિણમાં બદલાતી જઈ તેના એક ગુણના સ્વરૂપને મુખ્ય રાખીને કથન કરનારે જે વાદ તે ૮ સહિકવાદ, આવા આવા પ્રકારના દૂનીયોમાં જેટલા મતવાદીઓ વસ્તુના એકએક ગુણને મુખ્ય શબીને ઝઘડા કરવાવાળા તે બધાએ નયવાદીઓ વસ્તુના સત્ય સ્વરૂપને જાણી શકતા નથી તેથી તેમને તે એકાંતવાદ મિથ્યા પ્રલાપ રૂપને છે. પણ તે સત્ય સ્વરૂપને નથી. જ્યારે તે એકાંત પક્ષના નયવાદે ની સાથે-કથંચિત્ એટલે કે એકારથી તે સાચા છે તેના સ્વરૂપને જણાવવાવાળો “રયાત્ ” શબ્દને જેને કથન કરવામાં આવે છે તે બધાએ વાદે લેઢાના રસની સાથે રસધક બુદીને કાશીનું બની જાય તેમ તે સત્ય સ્વરૂપના બની જાય. એવો એ કવિને આશય છે. તે કિંચિત લખીને બતાવ્યું. કે , ' મિચ્છામિ અને રતિઃ છે . વાઘોલિન હિ? રાશિn - } : ૪ - તરસારિક િરિગુણાથિમક : mત સુરિ ગુજરાતિ - ૨ - : - હે દેવ? હે વીલાં? તમારે સિદ્ધાંતરૂપ કામુક, એકાંત અાદિ અનેકમિશ્યાવાદના મેલ ને પિતાના સપ્તભંગ રૂપ જયના નારગી દૂર ફ્રેન્ડે F = For Personal & Private Use Only Page #1077 -------------------------------------------------------------------------- ________________ www , પ્રકરણ ૩૬ મું અનેકાંતવાદનો સિદ્ધાંતજ સિદ્ધ છે. ૩૪૫ સંપૂર્ણ લેકમાં વ્યાપીને રહે છે, તે તમારા સિદ્ધાંતરૂપ સમુદ્રનું વિબુધ-દે(પંડિત) ચિત્તરૂપના પર્વતથી મંથન કરીને અમૃત કાઢતા (શુદ્ધ તવને ગ્રહણ કરતા ) તેના સેવનથી ઘણા કાલ સુધી તૃપ્તપણે રહે છે. ૧ . પુરાણોમાં એવી કલ્પના છે કે–સમુદ્રનું મંથન કરવા બ્રહ્માદિ બધા દેવો ભેગા થયા. વિષ્ણુ કાચબાના સ્વરૂપે સમુદ્રના તલીએ જઈને બેઠા. દેવતાઓ ઊઠાવીને લાવેલા મેરૂ પર્વતને તેમની પીઠ પર રાખે. પછી શેષનાગનાં દેરડાં બનાવી મેરૂને રવૈયાની પેઠે ફેરવી, સમુદ્રનું મંથન કરી, તેમાથી ૧૪ રત્ન કાઢયાં તેમાંનું જે અમૃત હતું તે દેવે લઇને તૃપ્ત થયા. તે કલ્પના કવિએ મનમાં રાખી જેનસિદ્ધાંત રુપ સમુદ્રની સાથે ઘટાવીને બતાવી છે. સિદ્ધાંતરૂપ સમુદ્ર તેમાં રહેલો એકાંતવાદરૂપ મેલ. જેમકે-જીવોની શુદ્ધ સત્તાના એક અંશના ગુણને મુખ્ય રાખીને કથન કરનારો જે વાદ તે–૧૯, અદ્વૈતવાદ. ૧, વસ્તુના એક નિત્ય સવરૂપના ગુણને મુખ્ય રાખીને કથન કરનારે જે વાદ તે-૨ જે, અજાતવાદ, ૨, વસ્તુના પરાવર્તન રૂપ એક ગુણને મુખ્ય રાખીને કથન કરનારો જે વાદ તે-૩ જે, વિવર્તવાદ. ૩. - દષ્ટિમાં આવતી વસ્તુના એક ગુણને મુખ્ય રાખીને કથન કરનાર જે વાદ તે-૪ થે, દષ્ટિ સુષ્ટિવાદ. ૪ વસ્તુને એકમાંથી બીજામાં પલટાતી જોઈ તેના એક ગુણને મુખ્ય રાખીને કથન કરનારે જે વાદ તે-૫ મે, પરિણામવાદ ૫ છે વસ્તુને આરંભ થતે જોઈ તેના એક ગુણને મુખ્ય રાખીને કથન કરનારે જે વાદ તે-૬ઠો આરંભવાદ. ૬ વસ્તુને નષ્ટ થતી જોઈ તેના એક ગુણને મુખ્ય રાખીને કથન કરનારે જે વાદ તે ૭ મે-શૂન્યવાદ. ૭. વરતુને ક્ષણ ક્ષણમાં બદલાતી જોઈ તેના એક ગુણને મુખ્ય રાખીને જે કથન કરનારે વાદ તે ૮ મે-ક્ષણિકવાદ. ૮ એવી જ રીતે-૯ મે-કાલવાઇ ૧૦ મે--નીતિવાદ. ૧૧ મિ-સ્વભાવવાઇ. ૧૨ મે-કર્મવાદ ૧૩ પુરૂષાર્થવાદ. 44 For Personal & Private Use Only Page #1078 -------------------------------------------------------------------------- ________________ ^^^^^^^^^ ^ ^^ ૩૪૬ તવત્રયી–મીમાંસા, ખંડ ૨ ઈત્યાદિક જેટલા દુનિયામાં મતવાદીઓની ખેંચતાણથી ચાલી રહેલા એકાંતવાદે છે. તે બધાએ એકાંતરૂપ મિથ્યાવાદના મેલને હે વીતરાગ તમારે સિદ્ધાંત રૂપ સમુદ્ર–સપ્તભંગ રૂપ ન્યાયની તરંગથી દૂર કસ્તા, આખી દુનીયામાં વ્યાપીને રહેલો છે. પંતે તેનું મંથન-ચિત્તરૂપ પર્વતથી કરતા હુવા શીધ્ર સત્ય વસ્તુરૂપ અમૃતને મેલવતાં તેના સેવનથી ઘણા કાલ સુધી તૃપ્ત રહે છે. આમાં તા-પર્ય એ છે કે દુનીયામાં અદ્વૈતાદિક જેટલા વાદે છે તે નયવાદે છે તે જુદા જુદા સ્વરૂપથી આગ્રહ પૂર્વક કથન કરવામાં આવે તે તે બધાએ અસત્ય મિથ્યા સ્વરૂપના બને છે. અગર જે તે બધાએ એક એકની અપેક્ષા રાખીને કથન કરવામાં આવે છે તે બધાએ નયવાદે સત્યસ્વરૂપના ગણાય છે. જ્યારે તે એકએકવાદે પિતાના દુરાગ્રહથી બીજાના વદને ફેંકી દઈ પોતાના દુરાગ્રહને પિષણ કરવામાં મચ્યા રહે છે ત્યારે તે દુષ્ટવાદે થઈ પડે છે. એમ જેન સિદ્ધાંતકા કહે છે. આ સ્તુતિકારે બતાવેલું સપ્ત ભંગનું સ્વરૂપ પૂર્વેના લેખમાં જેનેતર પંડિતએ બતાવેલું છે તે જુવે અને સત્યવસ્તુના સ્વરૂપને એલ. જૈન સિદ્ધાંતમાં બતાવેલી ના કેવા સ્વરૂપથી ગ્રહણ થએલી વસ્તુને સત્યરૂપે બતાવે છે અને કઈ વસ્તુને અસત્ય રૂપે ઠરાવે છે તેના સંબંધે એક જૈન વિદ્વાને વીતરાગની સ્તુતિ કરતાં કહ્યું છે તે કાવ્યનું સ્વરૂપ આ જગે પર લખીને બનાવીએ છીએ. રત્ન પ્રભાચાર્ય કૃત સ્તુતિવાત્રિશિકામાં ને આ કાવ્ય વીતરાગની સ્તુતિ કરતાં કહે છે તે જુવે. अहो चित्र चित्रं तवचरित मेतन्मुनिपते ? स्वकीयाना मेषां विविध विषयव्याप्तिवशिनां । विपक्षाऽपेक्षाणां कथयसि नयानां सुनयतां विपक्षक्षसृदणां पुनरिह विमो ? दुष्टनयतां ॥ १ ॥ ભાવાર્થ...હે મુનિઓના પતિ? હે વીતરાગ? તમારૂ ચરિત્ર એટલે તમારી રહેની, અને તમારી કહેની, બધી દુનીયાના ઇશ્વરથી તદ્દન જુદા પ્રકારની આશ્ચર્ય જનક છે. કારણ તમારી રહેની ઈદ્ર નરેંદ્રાદિકની અપેક્ષાથી રહિત અબધૂતના સ્વરૂપની, તદ્દન વીતરાગી છે. અને તમારી કહેની વસ્તુના For Personal & Private Use Only Page #1079 -------------------------------------------------------------------------- ________________ પ્રરરણ ૩૬ મું અનેકાંતવાદસિદ્ધાંતજ સિદ્ધ છે. • ૩૪૭ સ્વરૂપને અર્થાત્ પદાર્થના સ્વરૂપને બતાવનારી નાના સ્વરૂપવાળી તે પણ આશ્ચર્યને પેદા કરવા વાળી છે. કારણ તમારી બતાવેલી ન છે તે–વસ્તુના એકએક ગુણને મુખ્ય રાખી કથન કરનારા અતાદિક જેટલા દૂનિયામાં વાદે છે તે બધા એ વાદેને પિતાના પક્ષમાં રાખીને કથન કરનારી હોય તે જ તમેએ તે મને સત્ય વરૂપવાળી કહીને બતાવી છે. અને જ્યારે તે બધા વિપક્ષને પિતાના દુરાગ્રહથી તિરરકારને કરવાવાળી હોય ત્યારે તેણે તમોએ દુષ્ટ નના સ્વરૂપવાળી કહી બતાવી છે. એ તમારી કહેની તે પણ અમને ઘણું આશ્ચર્યજ ઉત્પન્ન કરવા વાળી છે. આ ઉપરના કાવ્યમાં વીતરાગની સ્તુતિનો અર્થ સામાન્ય રૂપે કહીને બતાવ્યે. હવે એ ત્રણે સ્તુતિકારનું કહેવું શું છે તે અમે બતાવીએ છીએ– પહેલા કાવ્યમાં બતાવ્યું હતુ કે હે વીતરાગ? તમારી કથન કરેલી ન સ્થાપદથી ચિહિત કરવામાં આવે તે તેઢાના રસમાં રેસ વેધક બૂટ્ટીને રસ મેળવતાં સુવર્ણ બને તેમ તે ન શુદ્ધવરૂપની બને છે. બીજા કાવ્યમાં જણાખ્યું હતું કે-વીતરાગ? તમારો સિદ્ધાંત રૂપ સમુદ્ર તે પિતાના સપ્ત ભંગ રૂપ ન્યાયના તરંગોથી મિથ્યાવાદના મેલને દૂર કરતો સંપૂર્ણ લોકમાં વ્યાપીને રહે છે. અદ્વૈતાદિક જેટલા દુનિયામાં ચાલતા એક એક પક્ષના નાદે છે તે નયવાદે છે. તે નયવાદેને કથંચિત્ અર્થના પ્રકાશક એવા સ્વાત્ પદથી ચિન્હિત કરતાં વસ્તુમાં જે જે બીજા ગુણે છે તેણે તે ચોગ્ય સ્થાન આપે છે. પણ સર્વથા તિરસ્કાર કરી શકતો નથી અને સ્વાદસ્તિ, સ્વાનાસ્તિ આદિ સપ્ત ભંગના સ્વરૂપને જણાવી પિતાને ઈષ્ટ વિનાના બીજા પક્ષોને તે તે પક્ષમાં ખસે પિતાના પક્ષને ગ્રહણ કરી લે છે. તેજ વસ્તુનું સત્ય સ્વરૂપ અમૃત છે તેણે પ્રકાશમાં મૂકે છે. હવે આ ત્રિજા સ્તતિકાર જણાવે છે કે હે ભગવન? પોત પોતાના પક્ષમાં મગ્ન થએલી ને વિપક્ષને એટલે બીજા પરિણામાદિક એક એક પક્ષના વાદીઓની અપેક્ષા રાખીને પિત પિતાના વિષયને કથન કરતી હોય તેજ તે શુદ્ધતાને ધારણ કરે છે અને જ્યારે તે ન પોતાના એક જ પક્ષને પિષણ કરવાની તત્પરતા બતાવે છે ત્યારે તે દુષ્ટ સ્વરૂપની બને છે. For Personal & Private Use Only Page #1080 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮. તવત્રયી-મીમાંસા . ખંડ ૨ પણ હે વીતરાગ? તમારા સિદ્ધાંતમાં તે એક પક્ષ છે જ નથી તેજ અમને આશ્ચર્ય લાગે છે. આશ્ચર્ય એટલા માટે કે તમારે અનેકાંતવાદને સિદ્ધાંત બીજા બધાએ એકાંત નયવાદના પક્ષકારના પક્ષને, તે તે અપેક્ષાના સ્વરૂપથી ગ્રહણ કરે છે, તેથી તે નયેને તમે શુદ્ધ સ્વરૂપવાલી બતાવે છે. અને જ્યારે તે ન પોતાના દુર્મદથી કેવળ પોતાના જ પક્ષને પિષણ કરવા મંડ પડે છે ત્યારે તેણે તમે દુષ્ટ ન કહે છે. આમાં આશ્ચર્ય એ છે કે બીજા પક્ષોને ભેળવે તે શુદ્ધ, અને બીજા પક્ષકારોને તિરસ્કાર કરે તે અશુદ્ધ હે વીતરાગ આ તમારૂ કથન તે પણ કેટલું આશ્ચર્ય જનક છે. હવે અમે બે બેલ કહી આ વિષયનું છેવટ લાવીએ છીએ– હે વીતરાગ? તમારૂ વર્તન, તે ઈંદ્રાદિકની પણ અપેક્ષાથી રહિત તે પણ આશ્ચર્યજ પેદા કરે તેવું છે. અને તે જ પ્રમાણે અનેકાંતવાદના સ્વરૂપવાળું કથન તે પણ આશ્ચર્યને જ પેદા કરે તેવું છે. કારણ દૂનીયાના કેઈ પણ દેવે નતે તમારા જેવું વર્તન કરીને બતાવ્યું છે, તેમજ નતે તનું કથન કરીને બતાવ્યું છે. આ તમારા અનેકાં તવાદના કથનને શુદ્ધ વસ્તુના ગષક જૈનેતરના અનેક વિદ્વાને માન્ય કરેલ છે. જ આ ગ્રંથમાં જ તેમના લેખે, કેમકે એક જ પુરૂષમાં પિતા, પુત્ર, મામા, કાકાદિક અનેક ધર્મો શું સમાએલા નથી? કહેવું જ પડશે કે અનેક ધર્મો સમાએલા છે જ, એકજ હાથીના શુંડ આદિ અવયમાં શું હાથીના ધર્મો સમાએલા નથી? તે જે પ્રમાણે સોનાના સેંકડે દાગીનામાં શું સેનાના ગુણ સમાએલા નથી? કહેવું જ પડશે કે દુનીયાની એક એક વસ્તુમાં અનેક અનેક ગુણે સમાએલાજ છે, છતાં તે વસ્તુના એક એક ગુણને (ધર્મને) પછી તેમાં દુરાગ્રહ ને પિષ તેમાં સત્ય કહ્યું છે માટે જ વીતરાગની સ્તુતિ કરતાં હેમચંદ્રાચાર્ય પણ કહી ગયા છે કે હું હેમચંદ્ર-બધાએ વાદીઓના સન્મુખ ઉભે રહીને કહું છું કે “વીતરાગના જે દૂનીયામાં બીજે કઈ પણ દેવ છેજ નહી. અને તેમને કહેલે અનેકાંતવાદ તેના જે બીજે વાદ પણ નથી.” એમ ખે ચોખ્ખું કહીને બતાવ્યું છે. જુ-જૈનેતર દષ્ટિએ જૈન પૃ. ૧૨૭ માં. આથી વધારે શું લખું? I न समुद्रोऽ समुद्रोवा समुद्रांशोयथोच्यते नाऽप्रमाणं प्रमाणंवा प्रमाणांश स्तथानयः ॥९॥ स्वार्थे सत्याः परै ना, असत्या निखिला नयाः। विदुषांतत्र नैकांत; इति ઈહિ રમતા (સૂ). For Personal & Private Use Only Page #1081 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ મું. અનેકાંતવાદને સિંદ્ધાંતજ સિદ્ધ છે. ૩૪૯ ભાવાર્થ-જેમ સમુદ્રના એક ભાગને- નતે કહી શકાય સમુદ્ર, તેમજ નતે કહી શકાય અસમુદ્ર, માત્ર સમુદ્રને એક અંશજ કહી શકાય, તે પ્રમાણે એક નયના વાયને નતે અપ્રમાણુ કહી શકાય તેમજ નતે પ્રમાણ રૂપે કહી શકાય, પણ પ્રમાણન એક અંશ તરીકે કહેવામાં હરકો આવી શકે નહી જેનોમાં પદાર્થોનું સ્વરૂપ હાલમાં સાત નથી વિચારી શકાય છેપણ તે સાતે ન કેવા સ્વરૂપની હોય છે તે સાતે ન પિત પિતાના વિષયમાં તે સત્ય સ્વરૂપની જ છે પણ જ્યારે તેમાં બીજી નયના પક્ષ વાળે આક્ષેપ કરે ત્યારે તે બધીએ નય અસત્ય સ્વરૂપની બની જાય છે. તેથી પંડિતેને તે નોમાં એકાંત આગ્રહ ન કરે એમ સમ્મતિ નામના ગ્રંથમાં શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજાએ કહ્યું છે. ऊत्तिष्ठंतु विकल्पवीचिनिचयाः पयायमर्यादया। द्रव्याथी हितें(द्रव्यार्थी धिगमे) तु चेतसि चिरंशाम्यंतु तचैवते॥' वस्तु प्रस्तुत मस्तु सागरसमं सर्वोपत्तिक्षम । बाह्यं वा स्फुट मांतरं समुचित स्याद्वाद मुद्रांकितं ॥१॥ સ્યાદવાદનું સ્વરૂપ જણાવતાં-નપદેશની ટીકા પત્ર ર૭માં કહ્યું છે કે– વિચારમાં મુકેલી વસ્તુ સમુદ્ર તુલ્ય હોય છે, તેમાં જેટલી તકૅ કરવી હોય તેટલી થઈ શકે છે, ચાહે તે– બાહય વસ્તુ દ્રશ્ય સ્વરૂપની હોય અથવા આંતર વસ્તુ-અદ્રશ્ય સ્વરૂપની ગમે તે હોય પણ જે તે સ્યાદ્વાદની મુદ્રાથી. અંકિત-ચિન્હિત કરવામાં આવે ત્યાર બાદ પર્યાની મર્યાદાથી વિકંપની તરંગને સમૂહ ગમે તેટલે ઉઠતે હોય તે પણ તે બધાએ દ્રવ્યાર્થીજ ( અર્થાત દ્રવ્યના બેધ માટેજ ) ગણાય અને તે ઘણું કાલ સુધી ચિત્તને વિષે લાઈને દ્રવ્યમાંજ સમાઈ જાય પણ બહાર જવા પાંખે નહી એ સ્યાદ્વાદના સિદ્ધાંતનીજ ખૂબી સમજવી. ૧ ईहाऽपाय परंपरा परिचयः सर्वोऽप्यऽयं युज्यते वस्त्वंशेऽप्युपयोग माकलयता मंतर्मुहूर्ताऽवधि ॥ अन्येषां तु विकल्पशिल्पघटितों बोध स्तू. तीयक्षण-ध्वसी ध्वस्त समस्तहेत्वमिलितः कस्मिम् विचारे क्षमः ॥२॥ | ભાવાર્થ–એક વસ્તુમાં-એક પદાર્થમાં અનંત અંશ અર્થાત્ અનંત ધર્મ હોય છે છતાં એક એક અંશને વલગીને વિચાર કરવામાં આવે તે તે અંત મુહૂર્ત જ ટકી શકે છે કારણ તેમાં ઈહા–ત, અપાય દૂષણ, આ બેની For Personal & Private Use Only Page #1082 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ તસ્વય-મીમાંસા '' ખંડ ૨ પરંપરા આવીને મલવાની અર્થાત તર્ક, ઉપર તક, અને દૂષણ ઉપર દુષણે નજરે પડવાનાં, તેથી બીજા એકાંત મતવાદીઓના વિકલ્પ રૂપની કારીગરી થીઘડેલે બોધ છે તે ત્રિજાજ ક્ષણમાં નાશ વાળા થાય છે, કારણ વસ્તુને સંપૂર્ણ પદાર્થને વિચાર કરતાં નાશ પામ્યા છે જેના બધા હેતુ, અને સંપૂર્ણ વસ્તુની સાથે નહી મલેલે એવો એકાંત પક્ષને-એકાંત અંશને બંધ કયા વિચારમાં ટકી શકે? અર્થાત્ નજ ટકી શકે. રા " નય વાકય અને પ્રમાણ વાક્યનો કિંચિત્ તાત્પર્ય, બાહ્ય વસ્તુ-–દશ્ય પદાર્થ, આંતર વસ્તુ-અદશ્ય પદાર્થ, આ બન્ને પદાર્થો અનંત અનત પર્યાથી વ્યાપ્ત હોય છે. તેમાંની એક પર્યાયને– એક અંશને વિચાર કરતાં સંપૂર્ણ પદાર્થને વિચાર કરી શકાય જ નહી, જેમ સમુદ્રના એક ભાગને નતે સમુદ્ર કહી શકાય, તેમજ નતે અસમુદ્ર કહી શકાય, માત્ર સમુદ્રને એક અંશજ કહી શકાય. તે પ્રમાણે વરતુના એક અંશના વિચારને નય વાકય જ કહી શકાય પણ પ્રમાણ વાકય કહી શકાય જ નહી કારણે કે જે વસ્તુના એક અંશનો વિચાર કરવા બેઠા છીએ તેની મુખ્યતા ગણવાની બાકીના બીજા રહેલા અંશને ગૌણતામાં રાખવાજ પડે, તેથી સ્યાદ્વાદ-અનેકાંતવાદને સ્વીકાર કર્યા વગર પદાર્થનું સ્વરૂપ યથાર્થ સત્ય સમજી શકાય જ નહી એ પ્રમાણે જન સિદ્ધાંત છે જે તે પદાર્થના એક અંશના વિચારને સંપૂર્ણતાના વિચારમાં લઈ જવામાં આવે છે, તેમાં અનેક તર્કો ઉપર તર્કો અને દુષણના ઉપર દુષણો આવી પડવાનાં, તેથી વસ્તુનું સ્વરૂપ યથાર્થ રૂપે સમજી શકાય જ નહી. જેનેને જે યાદ છે તે વસ્તુના સ્વરૂપને જાણવાને માટે પરપગી છે. અને તે વાતને આજ કાલના જૈનેતરે અનેક વિચક્ષણ પંડિતએ સ્યાદ્વાદના સિદ્ધાંતને સ્વીકારજે કરેલ છે. તેવા અનેક જનેતર પંડિતેના વિચારો અમોએ પૂર્વના લેખમાં ટાંકીને બતાવેલા છે, ત્યાંથી વિચાર કરીને જુવે. જેવી રીતે પદાર્થોને યથાર્થ જાણવાનું સાધન જેમાં સ્યાદ્વાદનું છે તેવી રીતે અદ્વૈતાદિ એકાંત પક્ષના વાદમાં છે? અર્થાત્ નથી એમ વિચારી પુરૂષએ કહેલું છે તે પ્રમાણે વિચારમાં ઉતરતા પુરૂને કહેવું જ પડશે. ઇત્યલે વિસ્તારણ. . ઇતિ શ્રીમદ્વિજયાનંદ સૂરીશ્વર (કસિદ્ધ નામ શ્રી આત્મારામજી મહારાજ ) ના લઘુતમ શિષ્ય દક્ષિણવિહારી મુનિશ્રી અમરવિજય વિચિત તત્વત્રથી મીમાંસા નામના ગ્રંથમાં સ્યાદવાદના સ્વરૂપનું ખંડ બીજે પ્રકરણ ૩૫ અને ૩૬મું સંપૂર્ણ For Personal & Private Use Only Page #1083 -------------------------------------------------------------------------- ________________ mmmmm પ્રકરણ ૩૭ મું. જૈન તને વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિતે. ઉપર જૈનધર્મના સિદ્ધાન્ત.' EL (Dr, Helmuth Von Gläsenapp.) March. 1995.' ' (ઉં. હેમુ ફેન ગ્લાસનઆથ, બલિમ) હિંદુસ્તાને ત્રણ મોટા ધર્મ આપ્યા છે. હિંદુ, બોદ્ધ અને જન. પહેલા બે ધર્મોની તુલનામાં જનધર્મ વિષે આજ સુધી યુરેપને બહુ થોડીજ માહિતિ છે. અને છતાંયે એને વિષે માહિતિ મેળવવાની જરૂર છે કારણકે ઘણું કરીને એ સૌથી પ્રાચીન આર્ય તાત્વિક દર્શન છે. અને પિતાની જન્મભૂમિ માં લગભગ ફેરફાર પામ્યા વિના આજ સુધી સચવાઈ રહ્યો છે. જૈન ધર્મના સ્થાપનાર પાર્શ્વનાથ (તેમના શાસનની અપેક્ષાએ) ક્રાઈસ્ટ પૂર્વે (લગભગ) ૮૦૦ વર્ષ ઉપર થઈ ગયા હતા અને એને આજના સ્વરૂપમાં મુકનાર સુધારક મહાવીર તે બુદ્ધના સમયમાં એમનાથી જરાક આગળ અને આપણા ઈસ્વીસન ની પૂર્વે છઠ્ઠા સકામાં થઇ ગયા હતા. એમની જન્મભૂમિ હિંદુસ્થાનની ઈશાનમાં આવેલા બિહાર પ્રદેશમાં છે અને તે પ્રદેશમાંથી જૈનધર્મ સત્વર વિસ્તરીને આખા ગંગા પ્રદેશમાં ફરી વળ્યો. એના ખિલતા જુગમાં–આપણા આશરે પાંચમાંથી બારમા સિકા સુધી પછિમ અને દક્ષિણ હિંદુસ્તાનનાં રાજ્યને એ રાજધર્મ બની રહ્યો હતે. બૌદ્ધ ધર્મના લેપ પછી હિંદુ ધર્મે જે ઉછાળે માર્યો તેણે કરીને અને મુસલીમ ધર્મને દબાણ કરીને જૈનધર્મને સખ્ત હાનિ થઈ એના સામેની બધી વિરૂદ્ધતાઓ છતાં આજસુધી એણે પોતાની જીવનશકિત સાબીત કરી બતાવી છે. એક સમયના પ્રબળ બૌદ્ધ ધર્મને આજે હિંદુસ્તાનમાંથી લગભગ લેપ થઈ ગયો છે. ત્યારે જૈનધર્મના વાવટા નીચે હજુ યે બાર તેર લાખ અનુયાયીઓ છે અને તે મોટે ભાગે વેપારી વર્ગના છે. . ! ! ! જૈન ધર્મમાં જે વિશેષતા છે તે માત્ર ઐતિહાસિક નહિ પણ દા નિક પણ છે. જેને લોકોએ સર્વ વિષય સંબધે આધ્યાત્મિક દર્શન રચ્યાં છે અને એ દર્શનનું વસ્તુ અને તેની પરિભાષા જતાં આપણને ખાત્રી થાય કે દાર્શનિક પ્રદેશમાં ઉભા રહી વિચાર કરનાર ફળદ્ર ભારતીય આત્માની લિ. સિદ્ધ અને વિશેષ પ્રકારની એ સૌ રચના છે. જૈનધર્મના સિદ્ધાન્ત પ્રમાણે જગત શાંત અને મિચ છે (વર નિત્ય છે અને પર્યાયે અનિત્ય છે.) હિંદુઓની પેઠે જેનો એમ માનતા નથી કે For Personal & Private Use Only Page #1084 -------------------------------------------------------------------------- ________________ તવત્રયા-મીમાંસા. ૨ ખંડ જગ ની જુગ જુગે સુષ્ટિ અને તે થાય છે. એ તે એમજ માને છે કે આ વિશા, પણ છતાંયે કિ ' ના સીમાબદ્ધ વિશ્વ અચળ છે. વિવિધ નરકેવાળું અધો જગત, વિવિધ ખંડ અને સમુદ્રવાળું મધ્ય જગત અને વિવિધ સ્વર્ગોવાળું તથા નિર્વાણ પામેલા આત્માઓના આવાસવાળું ઉર્ધ્વજગત-એ સીના અસ્તિતત્વમાં અને વિસ્તારમાં કશે ફેરફાર થતો નથી. જંબુદ્વિપના ભરતખંડમાં આપણે વસીએ છીએ એવા મધ્યજગતના વિવિધ ખંડમાં સામાન્ય સંબન્ધ અને નૈતિક સ્થિતિ વિશે કંઈ કંઈ ફેરફાર બેશક થાય છે પણ સમસ્તને વિચાર કરતાં વિશ્વનાં આ ખંડની સીમા અચળ છે. એ આમેય ખસતી નથી, તેમેય ખસતી નથી. વિશ્વનું શાસન કરનાર કેઈ સત્વ નથી. વિશ્વ ઉપર રાજ્ય ચલાવનાર કોઈ દેવનું અસ્તિત્વ માનવાની જેનો સાફ ના પાડે છે. જે દેવે સ્વર્ગમાં રહે છે. તેઓ તે અશાશ્વત છે, એમની શકિત પરિમિત છે અને મનુષ્ય, તિર્યંચ તથા નરકવાસીઓની પેઠે પિતાના પાછલા ભવમાં પિતે કરેલાં કમથી બંધાએલા પ્રારબ્ધને આધીન છે; આજે પણ એ અલૌકિક સુખ ભગવે છે અને પિતાનાં સારા નરસાં કર્યા કર્મના ફળ ભેગવવાને એમને ભવિષ્યમાં પાછું પૃથ્વી ઉપર ઉતરવું પડશે. સર્વોત્કૃષ્ટ શાસ્વત વ્યકિત સ્વરૂપ દેવને જેમ એ ધર્મ માનતું નથી તેમ એ પણ માનતું નથી કે આ જગત માયામાંથી ઉત્પન્ન થયુ છે. ભારતનાં બીજા દર્શનેની વિરૂદ્ધ એ તો એમ માને છે કે જગત સત્ય છે અને તાના મિશ્રણથી એનું સ્વરૂપ બંધાયું છે અને એ રીતે સમસ્ત વિશ્વનું અસ્તિત્વ છે. તના બે વિભાગ છે, એક જીવ અને બીજે અજી. જીવ તત્વે તે અનંત જુદાજુદા જીવે છે, તે જોકે પરસ્પર સંબંધમાં છે, છતાંયે પિતાના વ્યકિતત્વમાં કેવળ સ્વતંત્ર છે અને દરેક અજાત છે, અમર છે. દરેક જીવ સ્વભાવથી જ અનંત અણુ ધરાવે છે, એ સર્વજ્ઞ છે. એ સર્વશકિતમાન છે, એ પવિત્ર છે કે મેહ અને દુખથી એ પર છે. પણ એ જ્યારે આત્મસ્વરૂપ થાય છે ત્યારે જ એના એ બધા ગુણે વિકસે છે. અજીવ તાના પાંચ પ્રકાર છે. આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ અને પુગલાસ્તિકાય. - આકાશાસ્તિકાય તે અવકાશ છે કે જેમાં સર્વ વસ્તુઓ રહેલી છે. ' ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય એ બે તત્વેનો સ્વીકાર જેનદર્શનમાં છે, બીજા દશનામાં નથી. એ બે તત્વે તે આકાશમાં છે. તેમના For Personal & Private Use Only Page #1085 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. જૈન તત્વેનો વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિતે. ઉપર પિતામાં કંઈ ગતિ કે સ્થિતિ નથી, પણ સ્થિતિ ગતિને માટે એમની ખાસ જરૂર માનેલી છે, જેમકે માછલાને તરવાને માટે પાણી જોઈએ અને થાક્યા પ્રવાસીને ઉભા રહ્યાને ઝાડની છાયા જોઈએ. આ બે ત જવાની જરૂર જૈનધર્મને શાથી પી એની હજી જોઈતી ચોખવટ થઈ નથી. છે. ચાકેબી માને છે એમ ઘણું કરીને સ્થાન, ગતિ અને સ્થિતિ એ ત્રણ ગુણ જેનોને એવા જુદા લાગ્યા હોવા જોઈએ કે એ ત્રણેને માટે અવકાશ એકલુંજ તત્વ પુરતું છે એમ એ માની શકયા નહિ હોવા જોઈએ અને તેથી માન્ય હેવું જોઈએ કે સ્થાન ગતિ અને સ્થિતિ એ દરેકને માટે પિતપિતાને જુદે જુદે આધાર હે જોઈએ. ચેથું અજીવ તત્ત્વ તે કાળ છે. બીજાં તત્ત્વોમાં વિકાર રૂપાન્તર કરવાને માટે આ તત્વની જરૂર છે. નવીનને એ પુરાતન કરે છે. અને પુરાતનને નવીન કરે છે. પાંચમુ અને આપણે કહી શકીએ કે, અજીવ તવમાંથી સૌથી વધારે મહત્વનું તત્વ તે પુદગલાસ્તિકાય છે. અભેદ્ય, અવ, સૂક્ષ્મ એવા અનંત અસંખ્ય પરમાણુનું આ તત્વ બનેલું છે. દરેક પરમાણુ છદ્મસ્થ ને ઈદ્રિય અમેચર છે અને કેવલી ને ગોચર છે અને તેનાં રૂપ રસ ગંધ અને સ્પર્શ છે, અને અમુક નિયમને અનુસરીને બીજા એક કે અનેક પરમાણુઓ સાથે મળીને સમષ્ટિ રૂપ ધારણ કરે છે. તથા એમ કરીને આ જગતમાં વિવિધ સ્વરૂપોથી પ્રકટ કરે છે. મુદ્દગલાસ્તિકાયમાં એવી એક ખાસ વિશેષતા છે કે જેણે કરીને એ જીવમાં જીવ પરિણમાવે ત્યારે પ્રવેશ કરી શકે છે અને એમાં બહુ સ્પષ્ટ વિકાર કરી શકે છે. જેમ ઔષધની ગેળી માણસના શરીરની અંદર જઈને મહત્વનું કામ કરે છે. તેમ પુદ્ગલાસ્તિકાય પણ જીવમાં પ્રકાશીને એના ઉપર અનેક પ્રકારની અસર કરે છે. જીવની સર્વજ્ઞતાને અને સર્વ શકિતમત્તા જે, આ પુદગલકિતકાય ઢાંકી દે છે. અને તેથી તેનામાં માત્ર પરિમિત જ્ઞાન અને પરિમિત શક્તિ રહે છે, એ એને દુઃખ આપે છે અને તેથી કરીને એના સ્વાભાવિક સ્વાથ્યને નાશ થાય છે. જીવના ઉપર એ અસ્થિર શરીરે વીંટાળે છે. અને જીવન અને મોહ આપે છે અને એવું પ્રારબ્ધ બંધાવે છે કે પછી અમુક સમય સુધી એ જીવે, માણસ, તિર્યંચું, સ્વર્ગવાસી કે નરકવાસી એ ચારમાંથી કઈ પણ નિમાં અવતરવું પડે. પુસ્લાસ્તિકાય જીવમાં પ્રવેશીને બધાં પ્રાણીના જન્મ અને અસ્તિત્વ માટે ભારતના બધા તત્વ દર્શનેએ સ્વીકારેલું એવું એક ગુઢ તત્વ કર્મ તૈયાર કરે છે. 45 ' . . For Personal & Private Use Only Page #1086 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ તવત્રયી–મીમાંસા ખંડ ૨ (એટલે જીવ સાથે મિશ્રિત પુદ્ગલ તે કર્મ) ભારતના સર્વ માન્ય સિદ્ધાન્ત પ્રમાણે દરેક કાર્ય, દરેક શબ્દ, દરેક વિચાર, દષ્ટ કે અદૃષ્ટ ફી આપે છે. અને તે એનું ઇનામ કે સજા છે. તે ફળ જીવને એનાએ ભૌતિક ભવમાં મળે. પણ ઘણુ ખરા પ્રસંગમાં તે પછીના ભાવમાંજ મળે છે. જીવના કર્યો કર્મને સરવાળે એના નવા ભવના કારણભૂત બની રહે છે, મુઆ પછી થવાના ભવનાં પરિમાણ અને પ્રકાર એ કર્મથી નક્કી થાય છે. એક ભતિક ભવ સમાપ્ત થાય પછી એનાં અનિવાર્ય ફળ આત્માએ આગલા ભવમાં જે બીજ વાવ્યાં હોય તે લણવાને માટે બીજા ભવમાં જન્મ આપીને એને મોકલે છે. ભારતના બીજાં બધાં દર્શનનો એ મત છે કે કર્મ એ સદર શકિત છે કે જેને પરિણામે વ્યકિતની અને પ્રારબ્ધની વિવિધતા અસ્પષ્ટ પણ સ્વાભાવિક રીતે પ્રકટ થાય છે. અને એ રીતે એનું જીવન નક્કી થાય છે. જેને કમને જુદી રીતે સમજાવે છે. એને એમ કહે છે કે જે પુગલાસ્તિ કાય આત્મામાં પ્રવેશીને દ્રષ્ટ રીતે જે અસર કરે છે તેજ કર્મ છે. જીવ અને કમને સંબધ (સંતતિની અપેક્ષાએ) અનાદિ છે અને સ્વાભાવિક રીતે અનંત છે; જીવ કર્મ કરે છે (અટલે પ્રથમ તે જીવ કમ પુદ્ગલને ગ્રહણ કરે છે.) કે તરતજ તેલ ચાળેલા શરીર ઉપર ધૂળના રજકણ ચેટી જાય છે એમ એ કર્મ એવા એના પ્રદેશની અંદર વળગી જાય છે. કે જેમ જમતી વખતે લીધેલા આહારના પદાર્થો, લેહી, મજજા અને મેદ રૂપ બની જાય છે. અને શરીરના આધાર રૂપ થાય છે, તેમ આવાં કરેલાં કર્મ જીવમાં અમુક પ્રકારના જૈનેએ નાનામાં નાના ભેદ પાડ્યા છે. એવા ભેદ એકંદરે ૧૪૮ છે. આમાંના કેટલાંક કર્મ એવો છે કે જે જીવની જુદા જુદા પ્રકારની સ્વાભાવિક શકિતઓને સંકુચિત કરે છે. અને કેટલાંક એવાં છે કે જે વાસનાઓને જગાવે છે. કેટલાંક કર્મ જીવના ત્યાર પછીના ભવ, આયુ ગેત્ર વગેરે નકકી કરે છે, કેટલાંક એના વિચારે અને જીવનધર્મ નક્કી કરે છે જીવમાં પ્રવેશ કરીને પુદગલાસ્તિકાય જે અસર કરે છે તે અસરના-કાર્યના નૈતિક ગુણને આધારે કર્મના પ્રકાર, એને અવધી, અને એનું બળ નકકી થાય છે. સારાં કાર્ય સારું અને નઠારાં કાર્ય નબળું કર્મ બંધાવે છે. આમ કાર્યના અને એની એથી થતી આસરના પણ જુદા જુદા પ્રકાર છે, અને એ સૌ જુદાં જુદાં કર્મને બંધાવે છે. જ્યાં સુધી જીવ ક્રિયા કરે છે ત્યાં સુધી તે કર્મ બંધનમાં આવ્યે જાય છે. જ્યાં સુધી એ કંઇક કરે છે ત્યાં સુધી એ ભાવિ ભવની સામગ્રી તયાર કરે છે. જીવને કર્મ સાથેને સંબન્ધ અનાદિ છે અને તેવી જ રીતે અનંત છે, (સંતતિની અપેક્ષાએ) કર્મનું ફળ મળી રહે એને નાશ થાય છે. પણ For Personal & Private Use Only Page #1087 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. જેને તને વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિત. ૩૫૫ દરેક પળે નવાં કર્મ બંધાયે જાય તેથી પુરાં થઈ રહેલાં કર્મને સ્થાને નવાં કર્મ દરેક પળે આવતાં જાય છે તેથી ભાવની અનાદિ અનંત સાંકળ ચાલ્યા જાય છે અને જીવનું એક ભવથી બીજા ભવમાં ભટકવું કદી પુરૂં થતું નથી (અને કેટલા એકનું થાય છે.). ભારતનાં બીજાં બધાં આધ્યાત્મિક દર્શનની પેઠે જેનદર્શનને પણ એજ ઉદેશ અને હેતુ છે કે જન્મમરણની ઘટમાળમાંથી જીવને મુક્ત કરવા અને સંસારનાં દુખમાંથી એને છોડવી નિર્વાણને માર્ગે લઈ જવા. આ સાધના બધા જીવથી સાધી શકાતી નથી, અનેક જીવ સ્વભાવથી જ અભવ્ય છે, એ કદાપિ મુકત થવાના નથી, એમને હંમેશાં જન્મમરણની ઘટમાળમાં રખડવાનું છે, પણ જે જી વિશેષ સંજોગોને બળે મુકત થવા નિર્માયા છે તે અનન્ત ભવને અન્ને આખરે નિર્વાણની શાન્તિ પામવાને શુભ કર્મોને બળે પોતાના આત્માને પરિપૂર્ણ કરીને અન્ને ભ્રષ્ટ ઉપકરણથી મુકત થઈ શકે છે. આ બે રીતે બની શકે છે. એણે (૧) નવા થતાં કમબધન અટકાવવાં જોઈએ અને (૨) અને જે કર્મબંધન લાગુ પડેલાં છે એને ક્ષય કરવો જોઈએ. કર્મથી રક્ષણ પામવાને માટે, એને ક્ષય કરવાને માટે, પાંચ ગ્રત પાળવાનાં કહ્યાં છે. (1) પ્રાણાતિપાતવિરમણવ્રત, એટલે કે જીવહિંસા ના કરવી. (૨) મૃષાવાદવિરમણ વ્રત એટલે કે મિથ્યા વચન ના બેલવું. (૩) અદત્તાદાન વિરમણ વ્રત એટલે કે ચેરી ના કરવી. (૪) મૈથુન વિરમણ વ્રત એટલે કે બ્રહ્મચર્ય વ્રત પાળવું અને (૫) પરિ ગ્રહ વિરમણ વ્રત એટલે કે કશું સંઘરવાની વૃત્તિ ના રાખવી પણ સૌથી અગત્ય નું તે એ છે કે દુ:ખને ધીરજથી સહેવું, ઉપવાસ કરવા, હિંસા મા કરવી, અધ્યયન કરવું તથા ધ્યાન ધરવું-ટૂંકામાં જુદા જુદા પ્રકારની બાહ્ય તથા આન્તર તપસ્યાથી સ્વર્ગનાં દ્વાર ખુલે છે. જેમણે સંસારને ત્યાગ કર્યો છે, જગતમાંથી પિતાનું ચિત્ત ખેંચી લીધું છે અને પરલોકમાં પરેવ્યું છે, એવા સાધુ કે સાધ્વીજ પરિપૂર્ણતાને માટે સાધુસંઘમાં પ્રવેશી શકે. - નિર્વાણ માટે માર્ગ લાંબા અને કઠણ છે. જેને ગુણસ્થાનકનાં ચૌદ સોપાન બતાવ્યાં છે અને એ સોપાને ચઢતા ચઢતાં મુક્તિ પ્રાપ્ત થાય છે. જેને સમ્યક વિચાર નથી અને અહંકાર છે તે સૌથી નીચેના મિથ્યાત્વ ગુણ સ્થાનક પર છે, બીજા સાસ્વાદન અને ત્રીજા મિશ્ર ગુણસ્થાનક ઉપર આવતાં એને કંઈ શુભ વિચારે આવવા માંડે છે, ચેથા અવિરતિ સમ્યગદ્રષ્ટિ ઉપર આવતાં એને જ્ઞાન થાય છે અને કર્મબંધનમાંથી છુટવા માંડે છે. પાંચમા દેશવિરતિ સંયતા–સંયતથી એના અભિમાનને નાશ થવા માંડે છે તે તેરમા સગી For Personal & Private Use Only Page #1088 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ - તત્ત્વત્રયા–મીમાંસા. ખંડ ૨ કેવલી ગુણસ્થાનક પર આવતાં એને પરિપૂર્ણ જ્ઞાન થાય છે અને દેશમાં ગુણથાનકને અત્તે ઉદયની અપેક્ષાએ બધા મેહ છૂટે છે, તથા ચોદમે નૈતિક કર્મબંધનથી મુકત થાય છે. એ ચૌદ ગુણસ્થાનક ઉપર અનુક્રમે ચઢાય છે એમજ નથી, કારણકે ઘણી વાર જીવ પોતાની ભૂલેથી અગ્યાર સુધી ચઢેલે પાછો પડે છે પણ બધા અન્તરાય ટાળીને કેઈ માણસ જે પાર ઉતરે તે એ ચાર ઘાતી કર્મ મુકત કરે છે ત્યારે એ કેવળી સ્વરૂપે સંસારમાં ભ્રમણ તો કરે છે, એટલે તેને તેજ ભાવના આયુષ્ય પંત રહે છે પણ મેહ અને લેભ ત્યજી દીધેલ છે અને અન્ત એનાં સૌ કર્મને ક્ષય થાય છે; પછી એને આત્મા બધી જંજાળમાંથી મુકત થઈને વિશ્વને શિખરે ચઢે છે. જેમ ૪ કાચ બધા મળથી મુકત થતાં ડુબીને જમીન ઉપર જતો નથી, પણ પાણીની સપાટી ઉપર તરે છે તેમ વિશ્વના સૌથી ઊંચા શિખર ઉપર ઉઘાડેલી છત્રીના ઘાટનું દુષવરામri નામે પૃથ્વી છે ત્યાં મુકતાત્મા કેઈ દશ્ય સ્વરૂપ વિના, વિદેહે પણ આગળા ભવમાં જેટલા ભાગમાં રહેતે એનાથી રાસ ભાગમાં રહે છે. ત્યાં એ અનંત નિત્ય સુખ ભગવે છે; એની સુભગ શાન્તિમાં કશાથી ભગ થતું નથી; મેહ અને દુખથી પર થએલો એ આત્મા સંસારની ઘટમાળમાં ફરી પડતું નથી, એની શકિત એને જ્ઞાન છતાં સંસારમાંથી શુદ્ધ થએલે આત્મા સંસારની વસ્તુઓને માટે શેક કરતું નથી અને ફરી ભૌતિક સંબન્ધ બધાને નથી. શાશ્વત નિર્વાણ નાટક ભજવાય છે જેમાં, એવું જે વિશ્વ તે નમત પ્રમાણે વિશાળ છતાંયે સીમાવાળા પ્રદેશનું છે. અંગ વિસ્તારી ને સીધા ઉભેલા માણસના ઘાટનું એ છે, એના સૌથી નીચેના ભાગમાં નરક આવેલાં છે, એથી ઉપરના ભાગમાં માણસે તથા તિર્યંચે વસેલું મધ્ય જગત આવેલ છે તથા છાતી, ગરદન અને માથાના ભાગમાં સ્વગ આવેલાં છે. સ્વર્ગની ઉપર–વિશ્વ માનવના મુકુટની પેઠે-મુકતાત્માઓનાં સ્થાનક આવેલાં છે અને મધ્ય અને ઉર્વ ભાગને ઘાટ ઉપર નીચે બે પાકેલાં કેદ્ય જે એટલે સંપુટ જે છે અને અધેલેક, ઉંધા કેડીઆના આકારે છે. અલેકની ચારે બાજુએ ત્રણ વલ આવી રહેલાં છે, તેમાંનું એક ઘોદધિનું, એક ઘન વાયુનું અને એક તન વાયુનું એની પેલી પાર વિશ્વને કેદ ભાગ નથી. માત્ર ખાલી આકાશ છે. તે ઉપરાંત નિગદ પણ છે, એમનાં શરીર એટલાં નાના છે કે તે આપણને, અગોચર છે, એમના દેહ અગોચર છે, અમના દેહ હાલતા ચાલતા નથી અને તેથી મેં વનસ્પતિ જેવાં છે. જંગમ પ્રાણ ત્રસનામાં એટલે કે શિખરથી * કાચબાના-ઠેકાણે તુંબડું હોવું જોઈએ. For Personal & Private Use Only Page #1089 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. જૈન તને વિકારે હિંદુ ધર્મ, સમજતા પંડિત. ૩૫૭ મુળ સુધી વિસ્તારેલા જગના મધ્ય પ્રદેશમાં રહે છે. આગળ જણાવ્યું તેમ વિશ્વ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. મધ્ય જગત એટલે કે આપણી પૃથ્વી, અની નીચેનાં નરક અને ઉપરનાં મુકતાત્માઓને રહેવાનાં સ્થાન સમેત વર્ગો. આ પૃથ્વી નીચે ઉડે આવેલાં નરકે સાત છે અને દરેકના અનેક માળ (પાથડા) છે અને તે જુદાં જુદાં નરક રૂપે છે. સૌથી ઉપરના મકમાં નીચેની શ્રોણીના દેવ પણ વસે છે; નરકમાં જે જીએ પાછલા ભવમાં પાપ કર્યો હોય તેની સજા ભેગવવા તે જીવો ભયંકર સ્વરૂપે લાખે અને કરડે વર્ષને હિસાબે ગણાતા અમુક કાળ સુધી પાર વગરનું દુઃખ ભોગવવા રહે છે. પૃથ્વી ઉપર ગે એક ઉપર બીજ ગોઠવાએવાં છે, પૃથ્વી ઉપરના ભવમાં જે પુણ્ય કર્યો હોય તેવા સુફળ રૂપે અમુક લાંબા વખત સુધી આનંદ ભેગવનાર છ દેવ સ્વરૂપે ત્યાં વસે છે. એ દેના અનેક વર્ગ છે અને તેમની શક્તિ તથા સુખમાં તફાવત હોય છે સ્વર્ગ જેમ ઉંચુ, તેમ તેમાં વસનાર દેવનાં સુખ વધારે અને સુંદર હોય છે એ સુખ એ ભેગવે છે ખરે, પણ અતે દુઃખ અને મૃત્યુથી મુકત થઈ શકતું નથી. વિશ્વના મધ્ય ભાગમાં પૃથ્વીની ગોળ સપાટી ઉપર મધ્ય જગત આવેલું છે અને તેમાં તિય તથા મનુષ્યો છે. એને મધ્ય બિંદુએ મેરૂ પર્વત આવેલો છે. આની ચારે બાજુએ ગોળ જ ખૂદ્વીપ પથરાએલે છે અને એમાં આપણે વસીએ છીએ. જંબુદ્વિીપના ચારે બાજુએ વલયાકારે લવણ સમુદ્ર આવેલે છે, એની ચારે બાજુએ વળી ધાતકીખંડ વીંટીને આકારે આવેલું છે. આવી રીતે એક પછી એક એમ અનેક દ્વીપ અને સમુદ્ર ગોળાકારે આવેલા છે. છેવટે સ્વયંભૂરમણ સમુદ્ર આવેલ છે અને તે આખા મધ્ય જગતને ઘેરી રહયે. છે. જંબુદ્વીપના પૂર્વ પશ્ચિમ આખા વિસ્તારમાં છ પર્વત માળાઓ આ પડેલી છે અને તેથી એ ખંડના સાત કટિબંધ પક્ષા છે, તે એક બીજાથી જુદા કદના છે. આ કટિબંધમાં આવેલા નું અને તેમાં વસતાં પ્રાણીઓનું ખુબ ઝીણું વર્ણન બહુ કલ્પના પૂર્વક જૈન ભોગેમિકેએ કર્યું છે, હાલના જેનો માને છે કે હિંદુસ્તાન અથવા સમસ્ત પૃથ્વી ભારત નામના કટિબંધમાં આવેલ છે. ' ' . સ્વર્ગમાં અને નરકમાં તેમજ મધ્ય જગતના અનેક ભાગોમાં પ્રિસ્થિતિ સ્થિર રહે છે, પણ ભારતવર્ષ વિગેરે દશ ક્ષેત્રોમાં ચઢતા ઉતરતા જુગનું કાળચક્ર નિરંતર ફર્યા કરે છે અને તેને અનુકૂળ હવાપાક વનસ્પતિ, શરીરનું પ્રમાણ, આયુને અવધિ અને ગુણ અવગુણ ચઢતે ઉતરતે કમે ફર્યા કરે છે. For Personal & Private Use Only Page #1090 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ / + પ = તરવત્રયી–મીમાંસા. , ૨ ખંડ. છે. જેનો અનાદિથી અન્ત સુધી કાળના બે પ્રકારે ભાગ પાડે છે અને તે એક બીજાની પાછળ આવ્યેજ જાય છે; ઉત્સર્પિણી અવસર્પિણી ઉત્સર્પિણની શરૂઆતમાં સામાન્ય સ્થિતિ બહુજ ખરાબ હોય છે, પણ તે ધીરે ધીરે સુધરતી જાય છે અને છેવટે સારામાં સારી થાય છે. આ સ્થિતિ આવી ગઈ કે તુરતજ અવસર્પિણીની શરૂઆત થાય છે અને સ્થિતિ બગડવા માંડે છે તે પછી ખરાબમાં ખરાબ થાય છે. . - ૨ કે આ દરેક જુગના પાછા છે છે આરા હોય છે અને એનું કાળપરિણામ ચોકકસ ઠરેલું છે. એમના નામ ઉપરથી તેમાં વર્તનારી વસ્તુસ્થિતિ સમજાઈ જાય છે. સર્વોત્તમ સ્થિતિને જે આ તે સુષમસુષમા કહેવાય છે અને સર્વાધમ સ્થિતિને જે આરો તે દુઃષમ દુષમા કહેવાય. બાકીના જે ચાર રહ્યા તે આ બે નામોના સમાસથી ઓળખાય છે. આ રીતે અવસર્પિણીમાં નીચેના છ આરા આવે છે. . ૧, સુષમ સુષમા. ૨, સુષમા. ૩, સુષમ દુષમા. ૪, દુષમ સુષમા. ૫, દુઃષમાં અને ૬, દુષમ દુઃષમા. ત્યાર પછી પ્રવર્તતી ઉત્સપિણમાં એજ આરા ઉલટા ક્રમે ચાલે છે; દુષમ દુઃષમાથી શરૂ થાય છે, સુષમ સુષમાથી અન્ત આવે છે. ફરીફરીને આવતા આ વિશિષ્ટ જુગને વિગતવાર ને ચેકકસ ઈતિહાસ જૈનોએ લખ્યો છે. જૈનોના આ જગતના ઇતિહાસમાં એક ખાસ વિશેષતા એ છે કે (દરેક ક્ષેત્રના) દરેક જુગના અમુક ચોકકસ કાળમાં ૬૩ શલાકા પુરૂષેજ અવતરે છે, અને તે માણસનું ભાવિ નકકી કરી આપે છે. એ ૬૩ શલાકા પુરૂષ આ પ્રમાણે છેઃ ર૪ તીર્થકરે, તે માણસને મુક્તિનો માર્ગ બતાવે છે; ૧૨ ચકવતીઓ, તે સમસ્ત ભારતવર્ષ ઉપર રાજ કરે છે અને બાકીના તે ત્રણ ત્રણ વીરના ૯ ગણ, તેમાંના બએ શુભ દરેક ચાહવતીનું અને દરેક પ્રકારના વિરનું જીવનચરિત્ર દરેક જુગમાં લગભગ સરખું હોય છે, બધા શલાકા પુરૂષ .અમુક ચેકકસ પ્રકારના હોય છે અને તેમનાં જીવન ચેકકસ રીતે ગોઠવાએલાં હોય છે. For Personal & Private Use Only Page #1091 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ મું, જૈન તને ધિરિ હિંદુ ધર્મ, સમજતા પંડિતે. ૩પ૦ આપણે અવસર્પિણીમાં છીએ અને તેથી જેનોએ સ્વાભાવિક રીતે જ એ જુગને વિગતવાર ઈતિહાસ લખેલેં છે. એને અનુસરીને ભારત વર્ષના ઇતિહાસના મુખ્ય મુખ્ય બનાવે અહીં વર્ણવી જાઉ છું , આજને જુગ સુષમ સુષમાથી શરૂ થાય છે અને અગણિત વર્ષોથી બેસી ચૂકયો છે. તે વારે સર્વત્ર સુખ અને શાન્તિ હતી; માણસો સુંદર ઘાટના હતા, સંપ અને શાતિએ રહેતાં, ઉચુ નીચું કેઈ ગણાતું નહિ, રાજા ન હોતે, કાયદે ન હેતે, એમનું જીવન ખેલમાં અને ઉપભેગમાં વ્યતીત થતું; એમને કામ નહેતું કરવું પડતું કારણકે ૧૦ કલ્પવૃક્ષે એમને જે જોયતું તે આપતાં. માણસનું આયુ પુષ્કળ લાંબુ હતુ, બાલકે એટલા જલ્દી મેટા થતાં કે એમના જન્મ પછી સાતજ અઠવાડીઆમાં તે નેહને ઉપલેગ કરવાને લાયક થતાં. તે વારે એક બાળક અને એક બાળકી સાથે જ જન્મતાં અને એ જોતું આજીવન પતિપત્નિ રૂપે રહેતું. ચાર કટિકેટ સાગરેપમ (પુષ્કળ લાંબા કાળનું મા૫) વીત્યા પછી સુષમ સુષમા કેડે સુષમાને વખત આવ્યે, એ આરા પણ આગલા આરા જેજ લગભગ હતે, માત્ર માણસેનાં સુખ અને આયુ કંઈક કમ હતાં. સુષમા ૩ કેટકેટી સાગરોપમ ચાલ્યા પછી સુષમ દુષમા બેઠે. એ આરામાં કલ્પવૃક્ષે ચીમળાવવા માંડયાં અને માણસેના ગુણ નબળા પડવા માંડયા. વિચારના સામાન્ય દેને કારણે કાયદા ઘડવાની અને સજા કરવાની જરૂર પી. ૭ કુલકર એક પછી એક થયા એમણે કાયદા કર્યા, પણ છેવટે જનસમાજને રાજા અને ન્યાયાધિશની દેખરેખ નીચે મુકવાની જરૂર છે. છેલ્લા ફલકર નાભિના પુત્ર રાષભ દેવ થયા. સામાન્ય સંબંધના દોષને અનુસરતા સુધારા ઋષભ દેવે કર્યા, એમણે માણસને કામ, ખેતી, વેપાર, રાંધવાની કળા, લેખન અને ગણિત શીખવ્યાં. હવે બાળક બાળકીનાં જેડાં જન્મતાં ન હતાં, તેથી લગ્નની પ્રણાલી એમણે સ્થાપી, તેમજ ઉંચા નીચા માણસેના ચાર કુછી પાડયાં. - ૬૩ લાખ પૂર્વ વર્ષો સુધી એમણે રાજ્ય કર્યું, ત્યાર પછી એમણે રાજ્ય છેવને સંન્યસ્ત સવીકાર્યું અને હજાર વર્ષની તપસ્યા પછી એ સર્વજ્ઞ થયા. પહેલા તીર્થકર રૂપે એમણે ૧૦૦૦૦૦ પૂર્વ વર્ષોમાં ૧૦૦૦ વર્ષ જુન પૂર્વ વર્ષો સુધી જૈનધર્મને ઉપદેશ કર્યો અને માણસને સમ્ય વિચાર તરફ વાળે. અને ૮૪૦૦૦૦૦ પૂર્વ વર્ષોને વયે એ નિર્વાણ પામ્યા. એમના પછી એમને પુત્ર ભરત રાજા થયે અને એ પહેલે ચક્રવતી થયે. એના નામ ઉપરથી આપણે જે ખંડમાં વસીએ છીએ તે ખંડનું નામ ભારતવર્ષ પડયું. ભરત પણ અને સાધુ થયે ને નિર્વાણ પામ્યું. For Personal & Private Use Only Page #1092 -------------------------------------------------------------------------- ________________ તન્ત્રયી-મીમાંસા ખંડ ૨ ઋષભદેવ નિર્વાણ પામ્યા પછી ૩ વર્ષે ને ૮,૫ માસે સુષમ દુઃષમા આરાને અત આળ્યે, એ એક્રેટિકોટિ સાગરોપમ ચાલ્યે.. ત્યારપછી દુઃષમ સુષમ નામના આરેા બેઠા. આ અધેગતિના આરામાં "ધી સ્થિતિ બગડવા માંડી, માણસાના દુઃખ અને રાગ વધવા લાગ્યાં અને આસુ પૂર્વે એક કરોડ પૂર્વ વર્ષનાં હતાં તે પણ ઘટવા લાગ્યાં. આ આરામાં બાકીના બધા શલાકાપુરૂષો થયા. બાકીના ૨૩ તીર્થંકર થયા એમણે કાળે કાળે ભુલાતા ધર્મ ઉપદેશ્યા, બાકીના ૧૧ ચક્રવતી થયા એમણે ભરતખંડને એક રાજછત્ર નીચે આણ્યે અને ૨૭ વીર થયા એમણે પેાતાનાં કાર્યાંની કીર્તિથી જગતને ભરી કાઢ્યું. આ શલાકા પુરૂષોની સ્થાઓ આકર્ષક છે કારણકે આખા હિંદુસ્થાનમાં વિસ્તારેલી એવી એ જૈનરચના છે; ઉદાહરણ રૂપે સુમતિનાથ તા કરની કથા તે સેલેામનની કથાને મળતી છે અને અનેક બ્રાહ્મણ રચનામાં જાણીતી છે, સગર ચક્રવતીની જૈનકથા બ્રહ્મણુ સગર કથાની રચનાને મળતી છે; રામ ( પદ્મ ) લક્ષ્મણ અને રાવણ એ વીરાનાં ચરિત્ર તે રામાયણનાં એ મુખ્ય પાત્રાનાં ચિરત્રાને મળતાં છે, લાકપ્રિય કથાભાગ સ્વીકારી લઈને જૈનોએ પાતના દેશને અનુસરતા એના ઉપયાગ કર્યો છે એ વાત સ્પષ્ટ છે. સમસ્ત ૬૩ શલાકા પુરૂષામાંથી ૨૩ મા તીર્થંકર પાર્શ્વનાથ અને ૨૪ મા તીથ કર મહાવીરસ્વામી એ એજ જણુ ઐતિહાસિક પુરૂષો થઈ ગયા છે અને મેં શરૂઆતમાંજ જણાવ્યું છે.તેમ એ એ અનુક્રમે ક્રાઇસ્ટપૂર્વે આઠમાને છઠ્ઠા સૈકામા થઈ ગયા છે, ૩૬૦ મહાવીરસ્મસીના નિર્વાણ પામ્યા પછી ૩ વર્ષે ને ૮,૫ માસે દુ:ષમ સુષમા આરાના અન્ત આવ્યા, એના અવધિ ૧ કોટાકેટિસાગરાપમમાં ૪૨૦૦ વર્ષી ક્રમ જેટલા હતા. ત્યાર પછી દુઃષમા આરે બેઠા અને આજે આપને એ આરામાં છીએ. બધી રીતે એ આરામાં અધોગતિ થાય છે; માણસ બહુમાં બહુ તા ૧૦૦ ( ૧૩૦ ) વર્ષ જીવે છે, આચાર વિચાર ઉતરતા જાય છે અને ધમભાવના ઘટતી જાય છે. કોઇ શલાકાપુરૂષ જન્મ પામતા નથી અને આ આરામાં નિર્વાણ પામવું હવે શકય નથી. સન્નતા હવે રહી નથી તેથી સત્યનુ જ્ઞાન માત્ર ધર્મગ્રથાના અધ્યયનથીજ મહાવીર સ્વામીના સપ્રાદાયના ગ્રને,ભળી શકે છે, અને એ ધમ ગ્રંથા તે એટલે કે અ ંગગ્ર થા છે. જૈન સંઘના આજે બે ભાગ પડી ગયા છે તેમાંના શ્વેતામ્બર સંપ્રદાયના મત છે કે આજે અગત્ર થાના થોડા ભાગર ભાગ આપણી પાસે રહ્યો છે, પણ બીજાં દિગમ્બર સંપ્રદાયના તા એવા મત છે કે કાર્યક્રમે એ બધા ગ્રંથાના લેાપ થઇ ગયા છે. આધ્યાત્મિક For Personal & Private Use Only Page #1093 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. જૈન તત્ત્વોના વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિતા. ૩૬૧ જીવનની જે સતત અધેતિ આપણા આરામાં ચાલી રહી છે, એનું પિરણામ જૈનોને મતે એવું આવશે કે જૈન ધર્મના એકવાર લાપ થઈ જશે. છેવટના એ શ્રાવક શ્રાવિકા અને બે સાધુ સાધ્વી મળી . ચારના મરણ પછી પાંચમા આરાના અન્તે એમના ધર્મના લાપ થઇ જશે. જ્યારે દુઃષમા આરાનાં ૨૧૦૦૦ વર્ષ વીતશે, ત્યારે એને અંત આવશે ને ત્યાર પછી એનાથીયે અધમ દુષમ દુઃખમા આરે દેશસે. આ આરામાં માણુસ વીશજ ન જીવશે; જતુએ એમને હેરાન કરશે અને સવારમાં સાંજે જ તેએ બહાર નીકળી શકશે, કારણકે દિવસની ગરમીથી ને રાતની ઠંડીથી એમને શાન્તિ મળી શકશે નહિ, માછલાં અને કાચમા એમને આહાર થશે. અને તે એ કાચા ખાઈ જશે, કારણકે અગ્નિના ઉપયાગ એ ભુલી જશે. એ આરામાં અધી સામાજીક ઉન્નતિ ભુંસાઇ જશે. આ આરે પણ ૨૧૦૦૦ વર્ષ ચાલશે. જ્યારે એ પુરા થશે ત્યારે નવા ઉન્નત જુગ બેસશે અને તેમાં બધી સ્થિતિ ધીરે ધીરે સુધરતી જશે. એ જુગના ત્રીજા એટલે દુઃખમસુષમા આરામાં ૨૩ તીર્થંકર, ૧૧ ચક્રવર્તી અને ૨૭ વીર જન્મ પામશે અને ચેાથામાં ૧ તીકર અને ૧ ચક્રવર્તી થશે; એમનાં નામ અને ચરિત્ર જૈનો આજથી જાણે છે. × X × X * આગળ મેં જૈનદર્શન વણુ વવાના સામાન્ય પ્રયત્ન કર્યો છે; એના ઉપર દ્રષ્ટિ કરીએ તેા એની સ` સામાન્યતાથી પણને આશ્ચય થાય. ખરી રીતે ભારતના દાનિક, ધાર્મિક, વિચારાના સમસ્ત પ્રદેશ ઉપર એણે દૃષ્ટિ નાખી છે, અને કોઇપણ પ્રશ્નને ચર્ચ્યા વિના મુકચેા નથી. એના અા પ્રદેશામાં એ ધમે એવા ચાક્કસ નિણુ ચા આપ્યા છે કે દરેકે દરેક વિષયને ઝીણામાં ઝીણી રીતે ચર્ચા છે; વિશ્વના વિસ્તાર વિષે, તેમ જ કાળની લંબાઈ વિષે, જુદા જુદા પ્રકારના દેવાનાં નામ વિષે, તેમ જ ભૂતકાળના તથા ભવિષ્ય કાળના મહાપુરૂષોના મત વિષે, પણ જૈનદર્શનને આજનું પરિપૂર્ણ અને ચાક્કસ સ્વરૂપ આપવાને માટે જમાનાના જમાના સુધી જૈનદનકારાએ પ્રયત્ન કર્યાં છે; અને છતાંયેઃ જૈનસાહિત્યના અતિહાસિક વિકાસ ઉપર આપણે દ્રષ્ટિ નાખીએ તેા જાણીએ કે જુદા જુદા સૈકાના અમુક અમુક વિષયમાં જુદા પડે છે, પણ એકંદરે પ્રાચીન મૂળમાં તેમજ અર્વાચીન ગ્રંથામાં કશા ફેરફાર થશે નથી. સાચી વાત તે એ છે’ કે અત્યારનાં મેદ ધમશાસ્ત્રો રચાયાં ( ઇ. સ. ૧૦૦ પછી ) ત્યાર પછી એના મૂળતત્ત્વામાં હજી કથા ફેરફાર ઔદ્ધ, ખ્રિસ્તિ અને બધા ધર્મોથી એ જુદોજ રહ્યો છે; આ બાબતમાં જૈનો રૃ થયેા નથી. હિંદુ, 46 For Personal & Private Use Only Page #1094 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૨ આજે પણ પ્રમાણ આપે છે કે અમારા ધર્માં સૌથી સારા છે. કારણકે ખીજા ધર્મમાં ફેરફાર થયા છે. પણ જમાનાએ વીત્યા છતાં અમારા ધર્માંમાં કા ફેરફાર થઇ શકયા નથી અને અમને મળેલું ધન એવું પરિપૂર્ણ છે કે અમારા એ વારસા શુદ્ધ રીતે ને વગર ફેરફારે સચવાઇ રહેલા છે. આ કાડા છેડવા આપણે માટે કઠણુ છે. આપણે તે એટલું જ સ્વીકારી શકીએ કે એ ધનુ' સ્વરૂપ અને વિકાસ ઉપર કાળના પડદો ફરી વળ્યા છે અને એ સ્વરૂપ તથા વિકાસ જાણવા માટે આપણી પાસે કશા પુરાવા નથી. આપણી પાસે પ્રાચીનમાં પ્રાચીન જે ગ્રન્થા છે અને પછી બધા કાળમાં અમુક વિષયાને વિકસાવવાના અને સમસ્ત દનમાં મહત્વ વિનાના ફેરફાર કરવાનાજ પ્રયત્ના થયા છે. એ ધર્મના શ્વેતામ્બર અને દીગમ્બર એ એ સંપ્રદાયા ધર્મના મહત્વના વિચારામાં એક બીજાને પુરેપુરા મળતા છે, તેથી ખરી રીતે એમજ માની શકાય કે ઇસ્વીસનની શરૂઆતમાં એ બે સપ્રદાયા જુદા પડયા તે પહેલેથીજ આજે છે તે પ્રમાણેનું ધગરૂપ બંધાઇ ગયું હતું. સંપ્રદાય જુદા પડતાં પહેલા મહાવીર સ્વામીના ધમ ઉપર કેવા અને કેટલેા વિકાસ થયા હતા તે જાણી શકાતુ નથી. એજ પ્રકારના કે એને મળતા પ્રકારના ધર્માંના મુખ્ય વીચારા મહાવીરસ્વામી પુર્વે પણ પ્રવર્તતા હતા એમ માનવાને પણ કશા આધ આવતા નથી; મૂળ તત્ત્વોમાં કંઇ સ્પષ્ટ ફેરફાર થયા છે એમ માનવાને કશું' કારણુ નથી, અને તેથી, મહાવીરસ્વામી પહેલાં આખું જૈનદર્શન હતું એવી જે જૈનોની માન્યતા તે સ્વીષારી શકાય. જો આ માન્યતા સ્વીકારીએ. તા એવુ ઠરે કે મહાવીરસ્વામીએ જૈનધમ સ્થાપ્ટેા નથી. પણ એમની પૂર્વે ૨૫૦ વર્ષ પહેલાં થઇ ગએલા પાર્શ્વનાથના ધમને એમણે સ્વીકારી લીધે અને એને સમાચિત સ્વરૂપ આપ્યું હાય; કઇ વસ્તુસ્થિતિને આધારે આ મત બંધાયેા છે એમ માનવાને આપણી પાસે સ્પષ્ટ પુરાવા તેા નથી, પણ એની વિરૂધ્ધ જાય એવો પણ કશા પુરાવા નથી; જૈનધર્મનું સ્વરૂપજ આ વાતને ટેકો આપે છે, કારણકે પુદ્ગલના અણુએ આત્મામાં કની ઉત્પત્તિ કરે છે એ એના મુખ્ય સિદ્ધાન્તની પ્રાચીન વિશેષતાને કારણે એવા અમિપ્રાય બાંધી શકાય કે એનાં મૂળ ઇ. સ. પુર્વે ૮-૯ સૈકામાં છે પણ તેથીયે પ્રાચીન કાળમાં અમારા ધમ પ્રકટયા હતા એમ જૈના જે માને છે એના તા આપણાથી સ્વીકાર ના થાય, કારણકે એને માટે કેઇ સતાષજનક પુરાવા નથી અને હિં’દુઓના દન-શાસ્ત્રના પ્રાચીન ઇતિહાસ જોતાં એવુ સ્વીકારતાં વાંધા આવે છે. ત્યારે એટલું સ્વીકારી શકાય કે જેની રૂપરેખા આપવાના મેં પ્રયત્ન કર્યાં છે એ આજના જૈન ધર્મના ખીજ ઇ. સ. પુર્વે ૮૦૦ વર્ષ ઉપર નંખાયાં હતાં, For Personal & Private Use Only Page #1095 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. જૈન તો વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિતો. ૩૬૩ ઈ. સ. ની શરૂઆતમાં એણે એકંદરે આજનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને ત્યાર ? પછી વીતેલાં આ લગભગ બે હજાર વર્ષમાં અનેક વિષયોમાં–ખાસ કરીને વિશ્વવર્ણન અને સંત ચરિત્રે જેવામાં વિકાસ કર્યો છે અને સ્પષ્ટ સ્વરૂપ આપ્યું છે, છતાં તેમાં મહત્વને ફેરફાર કર્યો નથી. આ જે કહેવામાં આવ્યું છે તે સ્વાભાવિક રીતે માત્ર સામાન્ય દાર્શનિક ધર્મ સિદ્ધાન્તને જ લાગુ પડે છે, બાકી ધર્મક્રિયાઓના પરાક્ષ વિષયમાં તે કાળક્રમે અનેક ફેરફાર થયા છે. જેમકે હરિભદ્ર, હેમચંદ્ર આદિએ વર્ણવેલા જૈનધર્મના પેગ સિદ્ધાન્ત ઉપસ્થી જોઈ શકાય છે કે તેના પર હિંદુ સિદ્ધાન્તની ગાઢી અસર થઈ છે, અને જૈન મંદિરોમાં થતી ધર્મક્રિયાઓને હિંદુ આદર્શને અનુસરતો વિકાસ થયો છે. પણ ખાસ અસર તે જૈનધર્મની કથાઓ ઉપર હિંદુધર્મની કથાઓની થએલી છે. બ્રાહ્મણુધર્મના ઇતિહાસમાં આવતાં કૃષ્ણ વગેરે પુરૂષનાં આખ્યાન જૈનધર્મમાં આવ્યા છે તે ઉપરથી જણાય છે કે સંતચરિત્રેની ઇતર ધર્મની કથાઓમાંથી લોકપ્રિય પુરૂષને અંગીકાર કરવાના પ્રયત્ન થયા છે. આજે ઘણા જેને હિંદુ અને કેશ્વરમાંના દેવાની અને સંતની પૂજા કરે છે કે જેની પૂજા પ્રાચીન કાળે નહતી. અત્યારે પ્રચાર પામેલી ગણેશની પૂજા સંબંધે ઘણા શાસ્ત્રકારોએ કશો ઉલ્લેખ કર્યો નથી, તે ઉપરથી બેશક એમ જણાયજ છે કે જુના વિચારના લેકેને ઈતર ધર્મના આ દેવની પૂજા સામે વાંધો છે. . - જૈનધર્મમાં હિંદુ આચાર વિચારના આવા સ્વીકારને કમ છેવટના સૈકામાં સ્પષ્ટ રીતે વધતે ચાલે છે. કેટલા મોટા પ્રમાણમાં જૈનધર્મે હિંદુ સ્વરૂપ આજે ધારણ કર્યું છે, તે જૈન ધર્મના અનેક માસિક આને સપ્તાહિક પત્રે જેવાથી જણાશે. એ આવી સ્થિતિ સામે નિષ્ફળ વિરોધ કરી રહ્યાં છે. એમાં કંઈ આશ્ચર્ય નથી કે જે બ્રાહ્મણ ધર્મમાંથી જૈનધમ ઉભા હતે. (2) તે બ્રાહ્મણ ધર્મમાં પાછે એ ધીરે ધીરે લીન થતું જાય છે. ચારે બાજુના હિંદુ આવરણમાં રહીને નાના વિસ્તારવાળે જૈનસંઘ બ્રાહ્મણ આચાર વિચારની બળવાન અસરથી અલગ રહી શકે નહિ, પિતાને જુદે ધમ છે એવાતનુ એ સંઘ ભાન ભુવતે જાય છે, ને હિંદુધર્મમાં ભળી જાય છે. દિનપ્રતિદિન જૈનોની સંખ્યામાં ઘટાડો થતો જાય છે એ આ વાતને સબળ પુરાવો છે. હિંદુસ્વરૂપ પામવું એ જૈનધર્મને કંઈ કઠણ નથી, કારણકે એના અને બ્રાહ્મણુધર્મના સિદ્ધાંન્ત વચ્ચે બહુ ગાઢ જંગ છે. બેશક હિંદુ ધર્મના બધા સંપ્રદાયના સિદ્ધાન્તથી અમુક જૈન સિદ્ધાન્ત ખાસ જુદા પડે છે, જેન ધર્મ For Personal & Private Use Only Page #1096 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ તત્ત્વત્રયી–મીમાંસા. ' ખંડ ૨ વેદનું પ્રમાણ સ્વીકારતા નથી, એક સર્વોપરિ ઇશ્વરના અસ્તિત્વને માનતું નથી, જુગ જુગે થતાં સુજન અને પ્રલયને પણ માનતું નથી, બ્રાહ્મણના ઉચ્ચ પદને સ્વીકારતા નથી, જેનોને પિતાને જુદો કર્મને તેમજ જ્ઞાનને સિદ્ધાંન્ત છે; પિતાના જુદા સંતે છે, પિતાનું જુદું વિશ્વસ્વરૂપ છે. પણ આ બધા ભેદને ઢાંકી દે એવું સામ્ય પણ છેઃ જગતની શાશ્વતા, કર્મનું બળ, પુનર્જન્મ અને તપન અલોકિક ફળ, જીવહિંસાને નિષેધ, ક્રિયાશુદ્ધિ, માણસના વર્ણ વિભાગ () અને એવી બીજી ઘણી બાબતે જે અહીં વર્ણવાની જરૂર નથી, તેમાં જેનોના મત સામાન્ય રીતે હિંદુઓના જેવાજ છે, જે જૈનધર્મના ઇતિહાસ ઉપર આપણે આધાર રાખીએ તે એ ધર્મને પુનર્જન્મ ના થાય તે પ્રસંગે તે આપણે ભય રહે છે કે બૌદ્ધધર્મની જે દશા થઈ હતી તે જ દશા જૈનધર્મની આવતા સિકા સોરી થવાનો સંભવ છેઃ ૨ હજાર વર્ષ પૂર્વે જે હિંદુ ધર્મમાંથી એ ઉત્પન્ન થયે હતે? તેજ હિંદુ ધર્મમાં પાછે લય પામી જશે. વળી બીદ્ધધમેં તે ઘર ખેયાને બદલે પૂર્વ દેશમાં વસીને વાળી લીધો, હિંદુઓને જાતિધર્મ મટીને જગત ધર્મ બળે તેવું પણ જૈનધર્મના નસીબમાં નથી. એમની કથાઓને માનીએ તે, એમના ધર્મ ગ્રંથના આધારે મહાવીર સ્વામીના અભિપ્રાયને માનીએ તે એ જગત ધમ થવું જોઈએ, આર્યો, અને અનાર્યો વિચારવંત પશુઓ સુદ્ધાંત સૌએ એ ધર્મને સ્વીકાર કરે જઈએ, પણ તેવું કંઈ થઈ શકયું નથી, છુટા છવાયા પ્રયત્નો થયા છતાં એનું ઘર છેને એ પરઘેર જઈ શક નથી. - “પાટીદાર મંડળ' ] - અનુવાદક– આણંદ. સં. ૧૯૯૧ અષાડ. વિદી. ૫. રવીવાર નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ. * * * આ જર્મન પ્રફેસરના જર્મન ભાષામાં લખાએલ લેખના રા. નરસિંહભાઈએ કરેલે અનુવાદ રા. કેશવલાલ પ્રેમચંદ મેદીએ આ પત્રમાં પ્રકટ કરવાની સૂચના અને ભલામણ કરી પુરો પાડ અને તેનાં “પુફ પણ જઈ આપ્યાં તે માટે તે મહાશયનું આ પત્ર ઉપકૃત છે. આ લેખથી એક પશ્ચિમના અભ્યાસક ડૉકટરને શું અભિપ્રાય વર્તે છે તે જણાશે. તેના નિર્ણ અને માનીનતાએ અક્ષરસઃ અમેને કે કેઈને માન્ય છે એવું માની લેવાની ભૂલ તે કેઈ નહીજ કરે–તંત્રી. ડે. હેલમુત સાહેબના લેખમાં સૂચના પ્રાચીન કાળમાં યજ્ઞયાગાદિકના વિધાન વાળ વૈદિક રૂપ ધર્મ પ્રસિદ્ધમાં હતે તે ઈ.સ. પૂર્વે ૮૦૦ સે ૯૦૦ની લગભગના જૈન બોદ્ધિના સંસર્ગમાં For Personal & Private Use Only Page #1097 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું જૈન તને વિકાર હિંદુ ધર્મ, સમજતાપડિ. ૩૬૫ આવ્યા પછી તત્વના વિષયમાં તેમજ ઈતિહાસના વિષયમાં નવીન સ્વરૂપને ધમ બંધાતો તેના સંબંધે પંડિતેના થયેલા વિચારો નીચે પ્રમાણે – (૧) ડે મેકડેનલ સં. સા. પૃ. ૨૬૩ માં લખે છે કે બ્રાહ્મણ ગ્રંથ આસરે ઈ. સ. પૂર્વે ૮૦૦, ૫૦૦ થી પ્રવર્તેલા એમ જણાવી પુ. ર૭૯ માં જણાવ્યું છે કે-શતપથ બ્રાહ્મણના સંબંધે એટલું નેધવા જેવું છે કે “અહંતુ” શ્રમણ અને પ્રતિબદ્ધ એ શબ્દ પહેલી વખત આ ગ્રંથમાં વપરાયેલા જોવામાં આવે છે. (૨) પૃ. ૨૯૪ માં-ઉપનિષદોમાંથી જે સૌથી વધારે પ્રાચીન છે તેને અસરે ઈ. સ. પૂર્વે ૬૦૦ કરતાં વધારે મેડું રચાયેલું ભાગ્યેજ ગણી શકાશે. (૩) પૃ. ૨૮૨ માં નીચે ટીપમાં જણાવ્યું છે કે–અશક રાજાએ બૌદ્ધધર્મ ને આશ્રય આપે ત્યાર પછી પણ ઉપનિષદે રચાયાં હતાં અને ઉપનિષદે પર બુદ્ધના નવા ધર્મની અસર થઈ હતી. (૪) પૂ. ૨૧૬માં “સૂત્રગ્રંથ” આશરે ઈ.સ. પૂર્વે ૫૦૦-૨૦૦ એ ગ્રંથ માંના જે સૌથી વધારે પ્રાચીન છે તે છેક બૌદ્ધ ધર્મ અસ્તિત્વમાં આવ્યું તે અરસામાં જ રચાયા હોય એમ જણાય છે. (૫) પૃ. ૩૫૪ માં-વીરચરિત કા આસરે ઈ. સ. પૂર્વે ૫૦૦, ૫૦ વેદનો સમમય જીવને સંસ્કૃત ગ્રંથોના સમય તરફ આપણે વળીએ છીએ તે વખતે વસ્તુ વિચાર અને સ્વરૂપમાં પ્રાચીન સાહિત્યના કરતાં તદ્દન જુદા જ પ્રકારના સાહિત્યને સૌથી પહેલે પરિચય આપણને થાય છે.” હવેના સમયમાં જે ધર્મ પ્રવર્તે છે તેનું સ્વરૂપજ વેદના સમય કરતાં તદ્દન જુદા જ પ્રકારનું છે કારણ એ નવા સમયમાં બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણ મોટા દેવતાઓની ખાસ પૂજા કરવામાં આવતી આપણે જોઈએ છીએ........ ( ઉં. મૅકડોનલ શાહેબની પાંચકલમને તાત્પર્ય–બ્રાહ્મણગ્રંથેથીજ જેના અને બૌદ્ધ મતને સંસર્ગ થતે ચાલે. ઈ. સ. પૂર્વે ૬૦૦ ના સૈકામાંથી ઉપનિષદે તેના ઉપર બોદ્ધ ધર્મની અસર થઈ તે પછી જૈનોની કેમ નહી? બૌદ્ધધર્મની અસ્તિત્વના પછી સૂત્ર ગ્રંથ રચાયા તેમાં બૌદ્ધના વિચારે ભળ્યા ત્યારે શું જૈનોના વિચારો નથી ભાળ્યા? ઈ. સ. પૂર્વે ૫૦૦ થી પછી રામાયણાદિક સંસ્કૃત સાહિત્ય મનાયું તેમાં વસ્તુ વિચાર અને સ્વરૂપમાં પ્રાચીન સાહિત્ય કરતાં તદ્દન જુદા પ્રકારના સાહિત્યની સરૂઆત થઈ તે શા કારણુથી થઈ? વિચારવાની ભલામણ છે. વિચારવાનું કે અતિપ્રાચીન કાલની વાતે ઈશ્વરની પ્રેરણાવાળા For Personal & Private Use Only Page #1098 -------------------------------------------------------------------------- ________________ ६६ - તત્ત્વત્રયી–મીમાંસા. ' ખંડ ૨ પ્રાચીન ઋષિઓ બતાવી ગયા નથી તે જ્ઞાનની વાતે આ નવીન પંડિતે કયા ઈશ્વરની પાસેથી લઈને બતાવવા આગળ આવ્યા હિંદુસ્થાનને શાળોપયોગી ઈતિહાસ. લેખક-કેશવલા હિમતરામ કામદાર એમ. એ. ઈતિહાસના પ્રોફેસર. કૅલેજ વડેદરા. પ્રકાશક કરણદાસ નારાયણદાસ. સુરત, નાનાવટ ૧૨૮ આવૃત્તિ ત્રિજી. (૧) પૃ. ૧૪ “પુરાણ-બ્રાહ્મણોએ ધર્મના રક્ષણ ને વ્યવહાર માટે વૈદિક સાહિત્ય ઉભું કર્યું. તે જ વખતે આર્ય પ્રજાને ઇતિહાસ પણ વધતે જતો હતે. તે ઈતિહાસની વાર્તા જાળવવા જે આર્યો બહાર પડયા તેને “સૂતે” કહેવામાં આવતા. તેઓએ પ્રજાના ઈતિહાસને “પૂરાણ” માં ગૂ. પાછલથી આ પુરા માં ધર્મની બાબતે પણ મુકવામાં આવી. પુરાણ અઢાર છે. તેમાં વાયુ, મસ્ય, બ્રહ્માંડ, અગ્નિ, ભવિષ્ય, સ્કંદ ને માંકડેય એ મુખ્ય પુરાણું કહી શકાય તેમાંના કેટલાંક ઘણાં જૂનાં છે ને કેટલાએક ઠેઠ ઈ સ. ના નવમા સકામાં લખાયાં હતાં, પુરાણની બધી વાતે કલ્પિત નથી તે ધ્યાનમાં રહેવું જોઈએ.” આમાં વિચારવાનું કે સર્વરોથી પ્રગટ થતા તેમાંથી અને તેમના ઈતિહાસ માંથી લઈને જે ઉધું છતું કરવાવાળા તેમને સૂતે કહી, લેકેને ઉધાપાટા બંધાવવાને ઉદ્યમ કર્યો છે, જુ અમારે સંપૂર્ણ પર્વને લેખ. (૨) પ્રકરણ રજુ. પૃ. ૧૭ માં-“પ્રાચીન આર્યો માંસાહારી હતા પણ ગાય” ને તેઓ પહેલેથીજ પવિત્ર કે “અન્ય” માનતા. યજ્ઞમાં-બલદ, બકરા વગેરેનું બલિદાન અપાતું,એક ઠેકાણે માણસના બલિદાનને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વૈદિક આ સેમ સુરા પીતા ને સેમ પીનારાઓમાં મંત્ર દ્રષ્ટા થવાની અજબ શક્તિ આવતી..વિચારવાનું કે નશાવાળા વિષયને ચાહનારા હોય તેથી વેદ મંત્રો પણ તેવા સ્વરૂપના લખાયેલા છે. () “બ્રાહ્મણેએ ઉભા કરેલા સાહિત્યને ને સૂતેએ યાદ રાખેલી વંશાવળીઓની પુરાણમાં થએલી ગૂંથની” (૪) પૃ. ૨૫ માં-“આ રામાયણ પ્રથમ વાલ્મીકિ ઋષિએ રામચંદ્રને વનવાસ પુરો થયે ત્યાં સુધી તેમના જીવન કાલમાંજ રચેલું, પછી આખી રામ કથા પુરી કરવામાં આવી ને ઈ. સ. પૂર્વે એકાદ સૈકા ઉપર તે કથાને અત્યારના રૂપમાં લખવામાં આવી.” (૫) પૃ, ૩૦ માં–“મહાભારતને હિંદુ લેકે–“પાંચમો વેદ” ગણે છે. મુલકથા નો વધારેને વધારે વિસ્તાર થતે ગયે એટલે તેને મહાભારત કહેવામાં આવી વધારે કયા જ્ઞાનીથી મેળવેલે માન? For Personal & Private Use Only Page #1099 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ મું. જૈન તને વિકાર હિંદુ ધર્મ, સમજ પંડિત. ૩૬૭ (૬) પૃ. ૩૧ માં–“જ્યારે તે અત્યારની સ્થિતિમાં લખવામાં આવી ત્યારે બૌદ્ધને જૈન ધર્મોના ઉપદેશ ને, પુરાણોના કેટલાક ભાગે પણ તેમાં જોડવામાં આવ્યા (૭) પૃ. ૩૮ માં-ઈસ.પૂર્વે આઠમા સકાથી આખા આર્યાવર્તમાં ધર્મની મોટી ચર્ચા થતી હતી.” પૃ. ૫૮ માં-ઈ. સ. ના લગભગમાં શુંગ રાજાઓના વખતથી-જેન-બોદ્ધની પૂર્ણ જાગૃતિ પછી–બ્રાહ્મણોએ સ્મૃતિઓ, મહાભારત તથા રામાયણને કેટલાંક પુરાણે જમાનાને અનુસરતાં તૈયાર કર્યા વિષ્ણુ, મહેશ અને બ્રહ્માની પૂજા આ વખતથી સરૂ થઈ (૯) ઉદ્ ઘાતના પૃ. ૧૯. માં જણાવ્યું છે કે “આખા હિંદુસ્થાનને પ્રાચીન આર્યો ભરતખંડ કહેતા. દુષ્યત રાજા અને શકુંતલાના પુત્ર ભરત રાજાના નામથી એ નામ આખા ખંડને આપવામાં આવ્યું એમ ઘણાએ લખી ગયા છે. કંદ વગેરે પુરાણમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઈક્વાકુ વંશના રાજા રાષભના પુત્ર ભારતના નામ ઉપરથી આખા ખંડનું નામ ભરતખંડ કે ભરતવર્ષ પડયું. જૈન સાહિત્યમાં આ મતને પુષ્ટિ મળે છે. કારણ કે એજ રષભ રાજા જનેના પહેલા તીર્થકર થાય.” - કેશવલાલ હિમતરામે બતાવેલી નવ કલમને કિંચિત તાત્પર્ય–સેમ પાનના બલથીજ ઘણું વેદના મંત્ર રચાયા ગણાય ખરા? સેમ પીનારાઓમાં મંત્ર દ્રષ્ટા થવાની શકિત આવતી માનીએ ત્યારે તે સુરા પીનારાઓ પિતાનામાં આવેલી શકિત ઓછી માનતા હોય એમ કંઈ જણાતુ નથી. પ્રાચીનમાં પ્રાચીન વેદકાલના અષિઓ જે ઈતિહાસ બતાવીગયા નથી તે ઇતિહાસ પાછલથી થયેલા સૂતે બતાવવા આગળ કયાંથી પડયા? તે ઈતિહાસ બીજામાંથી લીધેલ શું ન ગણાય? ઈ. સ. પૂર્વે ૮ મા સૈકાની લગભગ જૈનોના સર્વજ્ઞ અને તે અરસામાં બૌદ્ધધર્મની જાગૃતી વધતાં જે ધમની માટી ચર્ચાઓ થતી ગઈ તેમાંથી વૈદિકામ વાળા પંડિતે તરવના વિષયને અને ઇતિહાસના વિષયોને ગ્રહણ કરતા ગયા અને પિતાની અનુકુળતા પ્રમાણે પિતાના ગ્રંથમાં ગૂંથની કરતા ગયા તેથી તે તેના વિષયમાં એક વાક્યતા કરી શકયા છે, તેમજ નતે ઇતિહાસના વિષયમાં એક વાક્યતા કરી શક્યા છે. આ પ્રત્યક્ષના ગ્રંથાના પ્રમાણથી બીજુ કયું નવું પ્રમાણ ખોલી કાડવું? For Personal & Private Use Only Page #1100 -------------------------------------------------------------------------- ________________ wwwmmm ૩૬૮ તત્વત્રયી–મીમાંસા. ૨ ખંડ - કેમકે આ કેશવલાલભાઈએ પિતાના લેખમાં ચેખે ચેખું લખી બતાવ્યું છે કે–અત્યારની સ્થિતિમાં જે “રામાયણ” છે તે ઈ. સ. પૂર્વે એકાદ સાક ઉપર તે કથાને અત્યારના રૂપમાં લખવામાં આવી. મહાભારત કથા જ્યારે તે અત્યારની સ્થિતિમાં લખવામાં આવી ત્યારે બૌદ્ધ ને જૈન ધર્મના ઉપદેશેને ને પુરાણેના કેટલાક ભાગો પણ તેમાં જોડવામાં આવ્યા. પુરાણે ઘણાં પાછલથી લખાએલાં સિદ્ધ છે, ઉપર બતાવેલા પંડિતેના લેખેથી એજ સિદ્ધ થાય છે કે-જનેના સર્વોથી પ્રવર્તેલા તત્વના વિષ અને ઇતિહાસના વિષયે તેમના સ્વતંત્રના જ છે અને તેમાંથી બીજાઓએ લીધા છે. પિતાના જેનસિદ્ધાંત નામના લેખમાં ડૅ. હેભૂતે મુકેલા વિચારો. તેની ટંક નેધ. ' (૧) જેનધર્મ એ સૌથી પ્રાચીન આર્ય તાત્વિક દર્શન છે અને પિતાની જન્મ ભૂમીમાં લગભગ ફેરફાર પામ્યા વિના આજ સુધી સચવાઈ રહ્યો છે. (૨) જૈન ધર્મમાં વિશેષિતા છે તે માત્ર ઐતિહાસિકની નહી પણ દર્શન નિક પણ છે.” (૩) આપણી પાસે પ્રાચીનમાં પ્રાચીન જે ગ્રંથે છે તેમાં એનું મહત્વનું સ્વરૂપ ફુટી નીકહ્યું છે, અને પછી બધા કાળમાં અમુક અમુક વિષેને વિકસાવવાના અને સમરત દર્શનમાં મહત્વ વિનાના ફેરફાર કરવાના પ્રયત્ન થયા છે.” (૪) “મહાવીર સ્વામી પહેલાં પણું આખું જૈનદર્શન હતું એવી જે જેનોની માન્યતા છે તે સ્વીકારી શકાય.” (પ) “ કઈ વસ્તુ સ્થિતિના આધારે આ મત બંધાય છે એમ માનવાને આપણી પાસે સ્પસ્ટ પુરા તે નથી પણ એની વિરુદ્ધ જાય એવું પણ કશે પુરા નથી જૈનધર્મનું સ્વરૂપ જ આ વાતને ટેકો આપે છે.” . (૬) “એનાં મૂલ ઈ. સ. પૂર્વે ૮-૯ સૌકામાં છે પણ તેથીએ પ્રાચીન કાળમાં અમારિ ધર્મ પ્રગટયે હતું એમ જેને જે માને છે અને તે આપણાથી સ્વીકાર ના થાય કારણ કે એના માટે કેઈ સંતેષ જનક પુરાવા નથી અને હિંદુઓના દર્શન શાસ્ત્રને પ્રાચીન ઈતિહાસ જોતાં એવું સ્વીકારતાં વાધ આવે. (૭) “આજના જૈન ધર્મનાં બીજ ઈ. સ. પૂર્વે ૮૦૦ વર્ષ ઉપર નંખાયાં હતાં. ઇ. સ. શરૂઆતમાં એણે એકંદરે આજનું સ્વરૂપ ધારણ કર્યું હતું.” For Personal & Private Use Only Page #1101 -------------------------------------------------------------------------- ________________ પ્રરણું ૩૭મું જેન તો વિકાર ઉંધર્મ, સમજતા પંડિત. ૩૬૯ * * (૮) આ શલાકા પુરુષની કથા આકર્ષક છે કારણકે આખા હિંદસ્થાનમાં વિસ્તારેલી એવી છે જેની રચના ઉaહરણ રૂપે માતિનાથનર્થકર ની કથા તે સોલોમનની કથાને મળતી છે અને અનેક બાહ્ય રચનામાં જાણીતી છે. આ સગર ચકવર્તીની જૈન કથા બ્રાહ્મણ સગર કથાની રચનાને મળતી છે. રામ (પ) લક્ષમણ અને રાવણ એ વિરેાનાં ચરિત્ર તે સમાયણનાં એ મુખ્ય પાત્રોનાં ચરિને મળતાં છે. . . . . . - - લેક પ્રિય કથા ભાગ સ્વીકારી લઈને જેને પિતાના દેશને અનુસરતે એને ઉપયોગ કર્યો છે. એ વાત સ્પષ્ટ છે. સંમત ૬૩ શલાકા પુરુષમાંથી ૨૩ મા તિર્થ દર શ્રી પાર્શ્વનાથ અને ૨૪મા તીર્થકર મહાવીર સ્વામી એ એજ જણ અતિહસિક પુરુ થઈ ગયા છે અને મેં શરૂઆતમાં જ જણાવ્યું છે તેમ એ બે અનુક્રમે ઈટ પૂર્વે આઠમા ને છઠ્ઠા સૈકામાં થઈ ગયા છે ! (૯) “ખાસ અસર જૈનધર્મની કથાઓ ઉપર હિંપની સ્થાઓની થએલી છે. બ્રાહ્મણ ધર્મના ઇતિહાસમાં આવતા કૃણું વધુરુષેની આખ્યાન જૈનધર્મમાં આવ્યા છે. તે ઉપરથી જણાય છે કે સંત ચરિભી સિધમની કથાઓમાંથી લેક પ્રિય પુષે બીકાર કરવાના પ્રયત્ન થયા છે. કેર બ્રુત સાહેબને છે. જેને સિદ્ધાંતને લેખ ઘણું હે ભર્યો છે એ વાત નિર્વિવાદ છે. ... . : , , . . . - એવા શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર જાગી કે જે ક્રાઈસ્ટના પૂર્વે અનુક્રમે આઠમા ને છઠ્ઠા સૈકામાં થઈ ગયા છે તેમનાથી જ વિચાર કરીએ તો પણ કઈ જાતને વાંધો આવી શકે તેમ નથી. કારણ કે તે બંને વ્યક્તિઓ સર્વશ વરૂપની મનાયેલી છે. અને તેમનાથી પ્રગટ થએલા તત્વના વિચારે જેવી રીતે અખંડિત ઉચ્ચ કોટીના છે તેવી રીતે તેમાથી પસટ ચુએલે ઇતિહાસ , ગુરૂ પરંપરાથી પ્રાપ્ય શામેલે અખંડિત ઉચ્ચ કેટીનેજ છેએ વાત હેબુવ શાહબાના લેખથી તેમજ દેશ પરદેશના અને પંડિતેના લેથી પણ સિદ્ધશાળી હેર થએલી છે. તે પછી હાભિદ્ર કે હેમચંદ્રના લેખથી અનુમાન કરવું તેઢાથે કેવી રીતે ગણી શકાય. કારણ કે વૈદિકેમાં વેદના ભૂલમાંથીજ અજ્ઞ શાઈન્કાકરામાં આપે છે. અને મરીનમાં પ્રાચીન ગણાતા માં જે હાલમાં પ્રચલિત તત્ત્વોનું કે હાલમ પ્રચલિત ઈતિહાસનું વાઈન આપવા આ જ તે અને તે પ્રતિહાસ છલથી સ્મા છે? For Personal & Private Use Only Page #1102 -------------------------------------------------------------------------- ________________ છે. ' !!!" "તત્ત્વથી–મીમાંસ. ; ખંડ ૨ ચલો વૈદિક ગ્રંથમાં આવ્યા કયાંથી? આ એટલે જ વિચાર કરવાની ભલામણ કરું તે તે અયોગ્ય નહી ગણાય. ** વિશેષ એ છે કે વૈદિક મતના ઘણા બ્રાહ્મણે અક્ષરના પંડિતે હેવાથી અવસરચિત કૃતિઓ બનાવતા અને વેદમાં પણ દાખલ કરતા અને તેને કહેતા કે એ વાત અમારા વેદોમાં છે. એમ કહી આગળ બીજામતના વિષયને ગ્રહણ કરી પોતાના મોટા મોટા ગ્રંથ બનાવી ઉલટ પલટ પણે એવું લખતા કે અજાણ વર્ગ પિતાના મતના અનુરાગથી કંઈ સમજી શકતા જ નહીં પરંતુ મોટા પતિ પણ વિચારના અમલમાં એકતે મુજતા કે તેમને પણ શ્રેષ્ઠ જાતને રસ્તે મિલી શકતેજ નહી. ઉદાહરણ તરીકે જુવે કે- - ' જૈનાના ર૪ તીર્થકરોના અનુકરણ રૂપે-વેદિકેએ એક જ વિષ્ણુના ૨૪ અવતારે અમે બૌદ્ધોના ૧૦ એષિ સનત્વના અનુકરણ રૂપે ફરીથી મત્સ્ય, કુમ, વરાહાર્દિશ અવતારોપીને બતાવ્યા. અને તે સંપૂર્ણ વૈદિક ધર્મમાં લખાયલા આપણી નજરે પડે છે તે શાથી? - 139 = બીજી વાત એ છે કે જેનેના બીજા બધા તીર્થકરને છે દઈને Rષભદેવ કે જે તેના પ્રથમ તીર્થકર છે તેમને વિષ્ણુના આઠમા અવતાર રૂપે કલપીને બતાવ્યા. તેમના જ પુત્ર ભરત ચક્રવર્તી થયા છે અને જેમના નામથી આ ભરતખંડ-ભારતવર્ષ પડયું છે. તેના બદલે દુષ્યતના પુત્ર ભરત બતાવી તેમને પણ એક સામાન્ય રાજા તરીકે લખીને જે ભરત બતાવ્યા છે. તેવીજ રીતે સગર ચક્રવતીને પણ રાજા તરીકે લખીને બતાવ્યા છે. ' જ ' અને જે વાસુદેવાદિકમાં પ્રવત્રિક થયો છે તેમાં કેટલા એકાંનામ ઠામ ઉડાવી દઈને એકજ વિષ્ણુ ભગવાન ના નામથી જાહેર કર્યા છે. ઇત્યાદિક અનેક બાબતે બીજામાંથી ગ્રહણ કરીને ઉધી છરી લખીને એવું તે કેકડું ગુચવ્યું છે કે તેને ભાસ થવા છતાં પણ તે કેક આપણે ઉકેલી શકીએ નહી એવી તેમણે ચાતુરી વાર્થરેલી છે અને તે વાત ઘણુ પંડિતેને ખુચેલી હોવાથી અટક અતાતા ગયા છે અને અમે પણ અમાસ અભ્યાસ પ્રમાણે જે કંઈ સમજ્યા તે બ્રિમાણે લખીને બતાવ્યું છે અને સત્યાસત્યને વિચાર કરવાનું પંડિતેને સોંપ્યું છે. So is A હિંદુસ્તાન-પ્રજામિત્ર. તા. ૮. અકબર, ૧૨, શુક્રવાર :!! જ સાહિત્ય લેખક-કંડિત અથચરણ છે. લખતાં લખે છે કે * . હિંદુસ્તાનના છલકતા હીર સમાન, તત્વજ્ઞાનની ખ્યાતિ રૂપ, ન્યાય નિીતિનો ઉપદેશક તુવય અને પ્રજાના મિત્ર તુલ્ય, જન સાહિત્યથી કેટલાક અંધુનિક વિવ૬ માં પણ એટલે બધે વંચિત અને અજ્ઞાત છે કે જેના લીધે For Personal & Private Use Only Page #1103 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું. જૈન તને શિકાર હંદુ ધર્મ, સમજતા પંડિત. છ? પિતાના મૃતકોમાં, પિતાતા લેણેમાં એને પિતાના નિબંધમાં જસદમ ઉપર અનેક અપ ચુકી તેને તુઝણી હસી કાઢવામાં આવે છે. પરંતુ જેઓ સાંપ્રદાયિક કદ્દાગ્રહનો ત્યાગ કરી મધ્યસ્થ બુદ્ધિએ જઈને સાહિત્યનું અધ્યયન અને આલન કરે છે. તેઓ અત્યંત આનંદ અઝરમાં મગ્ન થઈ જઈન સ્વહિત્યને અત્યુત્તમ ઉપયોગી અને નિર્દોષ સામજી મુકવઠે પ્રશંસા કર્યા વગર રહિ શકતા નથી. મી. બીન્ટર નીટજે પોતાના” = = . ! Jains in the history of Indian Literature” માં લખ્યું છે It would take a Fairely big Volume to give a histötyto of fall that the Jaitis have contributed to the treasures of Indian Literatuite. Jains have contributed their full share toltke.srelegious éthical, poetical and Scientific Literatures of Ancient Indian sinh આ “હિન્દી સાહિત્યના ખજાનામાં જઈને એ સઘળે હિસ્સે આ છે, તે બધાને ઈતિહાસ આપવા જતાં મોટું પુરતક ભરાય, જ એ અચીન મહીનદી સાહિત્યમાં ધાર્મિક, નૈતિક, કાવ્ય સંબંધિ અને વિજ્ઞાનિક સુંદર અને સંપૂર્ણ હિસ્સ આપે છે. ડો.હસ્ટલ પોતાના એક ઠેકાણેના લેખમાં લખે છે કે Now what would Sanskrit poetry be without: 'this large Sanskrit Literature of the Jains? The more I learn to know it, the more my admiration rises." (Jain Shashan. V., No:21) !) જે આ જઈના મહાન સંસ્કૃત સાહિત્યને બાદ કરવામાં આવે તે સંસ્કૃત કવિતાની શી દશા થાય છેજેમ જેમ મને આ વિષયમાં અધિક જણવાનું મળે છે તેમ તેમ મસ સાનંદાશ્ચર્યમાં વધારો થતો જાથે છે.” - ભાવનગર (કાઠીઆવાડ) હાઈસ્કુલના અધ્યાપક નબદાશંકર દામોદર શાસ્ત્રીએ જોધપુર મુકામે ભરાએલ ઈ સહિયા સામેનાવ વખતે આપેલા ભાષણમાં જણાવ્યું છે કે" વેદધર્મનું સાહિત્ય સર્વોત્તમ છે એ વાત મને મારા ધર્મને લઈને કહહતી, પરંતુ જ્યારથી જઈને સાહિત્યનું મહાસાગરમાં પ્રવેશ થવા માંડી ત્યારથી મારા તે વિચારોમાં ફેરફાર થતું જ હતું. તે છત્તાં પણ જનબ્રિાનેએ લખેલાં કિલકાબેન સાજ-જન રઘુવંશ, જ્જન કુમાર સંભવ ભાઈલામાયણ અને નેમિન ઇત્યાદિ લેધmડન્સાહિત્યનું અનુકરાણ જોઈ મને જઈને સાહિત્યની અપૂર્ણતા વિષે શંકા રાહતી હતી. પરતું તાશ્કેટલાએક ઈન મહાકાવ્યના ગ્રંથોમોરો જોવામાં આવ્યા ત્યારે તે મરીશ ગઈ. For Personal & Private Use Only Page #1104 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ટ! 3 કે ' તસ્વયી-મિસા - : , એ niin ન થનું સ્વતંત્ર સાહિત્ય ઘણું છે. એવી મને પ્રતીતિ થઈ હતી. મારે ક્ષર દઈને કહેવું જોઈએ કે ભારત વર્ષની વિદ્યાકલાને મહાન શિ "જઈને સાહિત્ય કરી શકે તેમ છે, સાહિત્યનાં ગ્રંથમાં મહાકાવ્ય, કાઇ, તે પદ્ય કાચના એ વિષે જે જે લક્ષણે બાંધેલાં. છે, તે બધાં લક્ષણેથી પરિપૂર્ણ જઇને સાહિત્ય-અર્થાલંકાર, શબ્દાલંકાર, ધ્વનિ, વ્યંગ્ય વિગેરે કાવ્યના અગેનું બોવ જૈન સાહિત્યમાં પૂર્ણ રીતે દેખવામાં આવે છે. વેદધર્મના સાહિત્યને શીખરે પહોચાડનારા ગદ્ય અને પદ્યના મહાન લેખાએ જે કીર્તિ મેળવી છે, તેવી જ જઈને ધમના લેખકોએ મેળવી છે. * * ! જ મનુષ્યના કર્તવ્યને માટે જૈન સાહિત્યે પાડેલું અજવાળું સર્વ સાહિત્યમાં પ્રશંસનીય થયા વિના નહિ રહે એમ માર માર્બવું છે. ઘણા બધા લેખકે કર્તવ્યને બેધ ઉત્તમ પ્રકારે દર્શાવ્યા છે પરંતુ તેમાં સ્વાર્થી અને સ્વપરાયણતા સાધવાને માર્ગ વિશેષ જોવામાં આવે છે કે જે માગ કર્તવ્યના ઉરચ હેતુને વ્યર્થ કરી નાખે છે, કારણ કે સ્વાર્થ સિદ્ધ થીમ એતો કર્તવ્યનું ફલ છે અને ફલ ઉપર દ્રષ્ટિ રાખીને કર્તવ્ય કરવું એ ઉતમ કતવ્ય ગણાતું નથી, જઈને સાહિત્યમાં એવા કર્તવ્યને બંધ જોવામાં આવતું નથી પણ માનસિક અને આત્મિક સમૃદ્ધિની પ્રાપ્તિમાંજ તે ઉનતિ અને વૃદ્ધિ રહેલી છે એમ જૈન સાહિત્ય જણાવે છે. તેથી જૈન સાહિત્યની ઉત્તમતા સવ પ્રકારે સિદ્ધ થાય છે. " ના સાહિત્યની અંદર વ્યવહાર અને નીતિન પણ ઉચ્ચ તત્વે પ્રવૃતેલા રે ઘણે પ્રસંગે વાંચવામાં આવેલા છે. જૈન સાહિત્યના મહાન ઉદધિમાં. તરાની જેમ ઉછળતા વ્યવહાર નોતિના પ્રસંગો ઘણાજ આકર્ષક છે. તે વ્યવહાર શુદ્ધિના ત- જૈન લેખકેએ એવા પ્રતિપાદન કરેલાં છે કે જેને માટે સાવ આ વિદ્વાનોએ બાર મગરૂર થવાનું છે. અને પક્ષપાત અથવા દુરાગ્રહ તર રાખીને ગમે તે ધર્મ કે પંથને વિદ્વાન છે એ તોનું નીરીક્ષણ કરે તે મને લાગે છે કે તેના હૃદયના ઊંડા પ્રદેશોમાં આનંદ ઉપજ્યા વગર રહે નહિં અને તે વાત તેને શાસ્ત્ર પ્રેમથી સ્વીકારવી જ પડશે.” . - જગતમાં એ કોઈ પણ પદાર્થ નથી, એવું તત્વજ્ઞાન નથી કે જે નસાહિત્યરૂપી મહાસાગરમાં ઝળહળ કરતું વિકણુને ન પામ્યું હોય ? . . . . . . ' : : ' આગમ ગ્રંથ, વિધિથ, વેણી, ભૂલ, ગણિત, તિ, વૈદિક, વ્યાકરણ, કાવ્ય, કેષ, ન્યાય, અલંકાર, પદેશિક, નિતિક, કાલિયાસુભા For Personal & Private Use Only Page #1105 -------------------------------------------------------------------------- ________________ જ છે ! પ્રકરણ ૩૭ મું જૈન તને વિકાર હું ધર્મ, સમજતા પંડિત. 393 ષિત, સ્તવન સ્તુતિ, સ્તવ, એતિહાસિક, પ્રબંધ, કુટકાવ્ય સમસ્યા પૂતિ, દ્વયાશ્રયાદિ, અનેકાર્થ કાવ્ય, આવી સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતિ ભાષામાં લખાએલા એ કંઈક વિષય ઉપર લખતાં મે નિબંધ થાય તેમ હોવાથી લેખ માટે થઇ જવાના ભયથી તે સંબંધે વિશેષ ન લખતાં ખારી પૂર્વક જણાવવાનું કે વિશ્વભર સમસ્તના સાહિત્ય પૈકીનું કોઈ પણ એવું સાહિત્યનાં કે જે જૈન સાહિત્યની હરીફાઈમાં ઉતરી શકે. જેને સાહિત્યમાં તત્વજ્ઞાન છે, આત્મ પ્રકાશનું સાધન છે અને રસની રેલમ છેલ છે. આધુનિક સામાન્ય વિજ્ઞાન શાસ્ત્રના અભ્યાસકો પણ જૈન સાહિત્યની મહત્તા સ્વીકારે છે. કેટલીઅન વિદ્વાન ડે, L. P. ટેસીટેરી પિતાના એક વખતના આખ્યાનમાં જણાવે છે કે જેના દર્શન બહુત ઊંચી પતીકા હેય. ઈસકે મુખ્ય તત્વ વિજ્ઞાન શાસ્ત્ર કે આધારપર રચે હુએ હૈ એસા મેરા અનુંમાનહી નહી, પૂરણ એનુભવ હય. એ ન્ય પદાર્થ વિજ્ઞાને આગે બઢતા જાતા હય ત્યાં ત્યાં જેનધમ સિદ્ધાંતકે સિદ્ધ કરતા હય. ઈશ્વરની માન્યતા, જીવાત્માનું સ્વરૂપ તેના કેમ બંધ સાથે સંબંધ, અને ભવાંતરમાં ભને ફળ ભોગવાની રીત, પાચ જ્ઞાન વિષય, પલ્યોપમ સાગરેપમાદિક કાળની ગણત્રીઓને ક્રમ, મેક્ષનું સ્વરૂપ વિગેરેનું ને સાહિત્યમાં જેવી રીતે નીરૂપણ કરવામાં આવે છે તે પ્રમાણે અન્ય કે સાહિત્યમાં દ્રષ્ટિગોચર થતું નથી. નાનાગહન, ભેદ, સપ્તભંગી અને સ્યાદ્વાદ શૈલીથી રચાએલ હોવાને લીધે કેઈથી કલંકિત થયા વગર અદ્યાપિ પધ્ધત અબાધિત રીતે વર્તે છે. ' જ્યાં સુધી જૈન સાહિત્ય બેહોળા પ્રમાણમાં બહાર મહાતું આવ્યું ત્યાં સુધી લેકેમાં જૈન ધર્મ માટે અજ્ઞાનતાજન્ય અનેક મન કલ્પિત વાતે લતી પરંતુ જેમ જેમ સાહિત્ય પ્રખ્યાતિમાં આવતું જાય છે તેમ તેમ તેને અભ્યાસ કી અનેક વિદ્વાને જૈન ધર્મના શુદ્ધ તત્ત્વના એ અવાજે વખાણ કરવા લાગ્યા છે એવા અનેક વિદ્વાનોના લેખેને અત્યંત મહેનત સંગ્રહ કરી જૈનાચાર્ય શ્રીમદ્વિજયાનંદસૂરી (અપર નામ શ્રી આત્મારામજી) મહારાજના લઘુ શિષ્ય દક્ષિણ વિહારી વિકતવર્ય મુનિશ્રી અમરવિજયજી મહારાજે છપાવી પ્રષિદ્ધ કરેલું “જેનેતર દ્રષ્ટિએ જૈન” નામનું સું; સિનેર વાયા ગીયાગામ, ગુજરાત એ ઠેકાણેથી એક રૂપીઓ બે આનામાં મળતું દળદાર પુસ્તક વાંચવા સાહિત્યાભિલાષી દરેક વાચક મહાશયને આગ્રહ કરીએ છીએ. પાશ્ચાત્ય વિદ્વાનોએ જન સાહિત્ય સંબંધી અનેક સ ધન ભર્યા લેખે લખ્યા છે, સૂનાં પ્રકાશન કર્યા છે, અનેક ભાષામાં અનુવાદ કર્યા છે અભ્યાસ For Personal & Private Use Only Page #1106 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ૩. ' . . તત્વત્રયી–મીમાંસા. . ' ખંડ ૨ દ્રષ્ટિએ, તુલના આગળ વધતું જ જાય છે. આજે તે ઈટલી, ઝેકેલાવીયા, જરમની, અમેરીકા, ઈન્ગલેન્ડ અને ફ્રાન્સ, ચારે દિશામાં અને દેશદેશમાં અનેક વિદ્વાન જન સાહિત્યની શોધખેળ અને અભ્યાસ કરી રહ્યા છે. અનેક તુલનામક નીબંધે લખે છે અને સંસ્કૃત, પ્રાકૃત, માગધી, હીંદી, ગૂજરાતિ ભાષાઓ શીખે છે. - તેમનું અનુકરણ કરતી હાલમાં કેટલાક એવદેશીય વિદ્વાનોનાં પણ ચિત્ત જૈન સાહિત્ય તરફ આકર્ષાયાં છે. માનની દ્રષ્ટિએ જેન સાહિત્યને અભ્યાસ કરી રસ લેવા લાગ્યાં છે. એથી કાલાન્તરે એ શુભ દિવસ પણ આવવા આશા છે કે સાહિત્ય રસિક વિદ્વાનોના મગજમાં પ્રથમની માફક જન સાહિત્ય પુન ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે. . છેવટે સાહિત્ય રસિક મહાશયો પ્રતિ નમ્ર નિવેદન કરવાનું કે આવા પ્રકારની જૈન સાહિત્યની ઉત્તમતાને બબાબર દેખે તેને વિચાર કરી તેમાં રહેલા તત્વરત્નના ગષક બની વારંવાર જૈન સાહિત્યરૂપી સુધા રસનું પાન કરી તૃપ્તિ મેળવવા અને સ્વત: કલ્યાણ કરવા ભાગ્યશાળી બને એજ સુષ કિ બહુના? = આ વિષયને વધારે ન લંબાવતાં વિશેષ એજ જણાવું છું કે અમે એ “જૈનેતર દષ્ટિએ જૈન ” નામના પુસ્તકમાં છપાયેલા લેખે સિવાય બીજા પણ ઘણું મધ્યસ્થ વિદ્વાને તરફથી—“ લેખે” બહાર પડેલા છે, પણ કેટલીક અનુકુળતાના અભાવે તે બધા સપૂર્ણ લેખે દાખલ ન કરતાં તે તફે વાચકોનું ધ્યાન ખેંચવા માટે તેમાંના કેટલાક ટુકાં ટૂંકા ફકરા આ સ્થળે ટાંકી બતાવું છું. તે નીચે પ્રમાણે, “સાધુ” સરસ્વતી ભંડાર–તત્વદર્શી–માર્તણ્ડ-લક્ષમી-ભડા--સંતસંદેશ આદિ ઉર્દ તથા નાગરી માસિક પત્રના સંપાદક, વિચાર કલ્પદ્રુમ, વિવેક કલ્પકુમ, વેદાન્ત કલ્પદ્રુમ, કલ્યાણ ધર્મ, કબીરજીકા બીજકે આદિ ગ્રન્થરત્નના રચયિતા તથા વિષ્ણુ પુરાણદિના અનુવાદક સુપ્રસિદ્ધ મહાત્મા શ્રી સુતરાની વમન એમ એ પિતાના સંપાદિત ઉર્દૂ માસિક પત્રના જાન્યુઆરી સં. ૧૯૧૧ ના અંકમાં પ્રકાશિત “માવીર હવામીના પવિત્ર જીવન” નામના લેખમાં કેવળ મહાવીર સ્વામીના માટે મહિ કિન્તુ એવા સર્વ જનતીર્થકરના, જૈનમુનિઓના તથા જૈનમહાત્માઓના સંબન્ધમાં લખી ગયા છે કે “ જે ફોન ના રંગ શુગર, સંસાર-પીકા આર ચહ દોને કાલ હમારા ચલા ગયા પરંતુ હે પ્રભો ! તેરે જેસા પવિત્ર આજતક હમકે કઈ ન મીલા, * * * * * For Personal & Private Use Only Page #1107 -------------------------------------------------------------------------- ________________ - પ્રકરણ ૩૭ મું જૈન તને.વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિત. ૩૭૫ સ સ્કૂલના શૉ વશરા, મિચ” યહ જૈનીકે આચાર્ય ગુરૂ કે, પાકદિલ, પાકખયાલ, મુજસ્લમ પાકી વ પાકીજગી છે.. - હમ ઇનકે નામપર, ઈનકે કામપર, ઔર ઈનકી ર બે નર ૩ નફસકુશી વ ૪ રિઆ જાતકી ૫ મિસાલ પર ૬ જિસ કદર નાજ (અભિમાન) કરે બજા (યોગ્ય) હૈ ૩ હિંદુઓ? અપને ઈન બુજુગૅકી ઈજજત કરના શીખે... તુમ ઇનકે ગુણેકે દેખે, ઉનકી પવિત્ર સૂરતકા દર્શન કરે, ઉનકે ભા કે પ્યારકી નિગાહર્સે દેખો, ચહ ધર્મ કર્મકી ઝલકતી હુઈ, ચમકની, દમકતી, સૂતે હૈ. ઇનકા દિલ વિશાલ થા, વહ એક વેપાયાકનાર ૭ સમંદર થા, જિસમે મનુષ્યપ્રેમકી લહરેં જેરશેરમેં ઉઠતી રહતી થી. ઔર સિફે મનુષ્યહી કર્યો - ઉો સંસારકે પ્રાણીમાત્રકી ભલાઈ કે લિયે સબકા ત્યાગ કિયા. જાનદારકા ખૂન બહાને કનેકે લિયે અપની જીંદગીકા ખૂન કર દિયા. યહ અહિંસાકી પરમ તિવાલી મૂતિયાં હૈ વેદકી શ્રુતિ “અહિંસા પરમ ધર્મ” ઈનહી પવિત્ર મહાન પુરૂ કે જીવનમેં ૧ અમલી સૂરત ઇખિત્યાર કરતી હુઈ નજર આતી હૈ. યે દુનિયાને જબરદસ્ત ૨ રિફોર્મર, જબરદસ્ત ઉપકારી ઔર બડે ઉંચે દરેકે ઉપદેશક આર પ્રચારક ગુજરે હૈ. યહ હમારી કૌમી તવારિખ (ઈતિહાસ) કે કીમતી ( બહુ મૂલ્ય) રત્ન હૈ તુમ કહાં ઔર કિસમેં ધર્માત્મા પ્રાણીકી ખેજ કરતે હૈ! ઇનહી કે દેખે, ઇનસે બેહતર ( ઉત્તમ) સાહેબ કમાલ તુમકે ઔર કહાં મિલેંગે? ઇનમેં ત્યાગ થા, ઇનમેં વૈરાગ્ય થા, ઇનમેં ધમકા કમાલ થા, પ્રહ ઈન્સાની ૩ કમજોરિ મેં બહુતહી. ઉંચે થે, ઈનકા ખિતાબ “ના” છે. જિન્હને મોહમાયાકો જીતી લીયા થા, યહ તીર્થકર છે. ઇનમેં બનાવટ નહીં થી. જે બાતથી સાફ સાફથી એ વહ લાસાની ( અનૌપમ) શખસીયતૈ હો ગુજરી છે. જિનકે જિસમાની કમરિયે વ એકે છિપાનેકે લિગે કિસી જાહિરી પિશાકકી જરૂરત લાહક નહી હુઈ, કોંકિ ઉનને તપ કરકે, જપ કરકેગકા સાધન કરકે અપને આપકે ૧ મુકમ્મિલ ઔર પૂર્ણ બના લિયાથા” ઈત્યાદિ. છે (૨) વળી મિ. કનુલાલ જોધપુરી માહ દિસંબર સન ૧૬ અને જાન્યુઆરી સન ૧૯૦૫ The Theosophist (ધી થિએસેફિસ્ટ ) પત્રના ૧ પાઉ સે લેકર મસ્તક તક પવિત્ર છે. ૨ અદ્વિતીય છે કે મને કાબુમેં રખનેવાળે, ૪ ઐસે ભગવાનકી, ૫ ભકિતપર ૬ જિતના અભિમાન રે તિતનાહિ યોગ્ય હૈ. ૭ યહ એક કિનારે વિનાક સમુદયે, For Personal & Private Use Only Page #1108 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તવત્રયી મીમાંસા. ખંડ ૨ 66 અ ંકમાં લખે છે કે જૈન ધમ છે એક આઈસા પ્રાચીન ધર્મ હૈ કિ જિસકી ઉત્પત્તિ તથા ઇતિહાસકા પત્તા લગાના એક ખેડુત હી દુર્લભ ખાત હૈ ઇત્યાદિ 66 (રૂ.) જમનીન ડો.જોહન્સ હર્ટલ તા. ૧૭-૬-૧૯૦૮ના પત્રમાં કહે છે કે મેં અપને દેશવાસિયાકા દિખાઉંગા કિ કૈસે ઉત્તમ નિયમ, ઓર ઉંચે વિચાર જૈન ધર્મ ઔર જૈન આચાર્યંમે હૈ. જૈનકા સાહિત્ય બૌદ્ધોસે બહુત અડ કર હૈ ઔર જ્યાં જ્યાં મેં જન ધમ ઔર ઉસકે સાહિત્યક સમઝતા હું ત્યાં ત્યાં મૈં ઉનકા અધિક પસંદ કરતા હું ” ઇત્યાદિ. ( ૪ ) પેરિસ ( ક્રાંસની રાજધાની ) ના ડો. એ. ગિરનાટ પાતાના પત્ર તા. ૩-૧૨-૧૯૧૧માં લખે છે કે મનુચેાકી તરીકે લિયે જૈન ધમ કા ચારિત્ર હૈં બહુત લાભકારી હૈ, યહુ ધમ બ્રાહ્મણાંકે મતાંસે ભિન્ન હૈ. તથા યહુ મોદ્ધકે સમાન નાસ્તિક નહીં હૈ. ” ઇત્યાદિ. ( ૫ ) શ્રીસુત વરદાકાંત મુખ્યાપાધ્યાય એમ. એ. મંગાલા શ્રીચુત નથુરામ પ્રેમીદ્વારા અનુવાદિત હિંદી લેખથી “૧ જૈનધમ હિંદુધમસ સથા સ્વતંત્ર હૈ. ઉસકી શાખા ચા રૂપાન્તર નહીં હૈ. ૨ પાર્શ્વનાથજી જન ધમ કે આવિ પ્રચાસ્ટ નહીં થા, પરન્તુ ઇસકા પ્રથમ પ્રચાર ઋષભદેવજીને કિયા થા ઇસકી પુષ્ટિકે પ્રમાણેાંકા અભાવ નહિ હૈ ૩ મૌદ્ધàાગ મહાવીરજી કે નિગ્રંથે!કા ( જૈનિયેાકા ) નાયક માત્ર કહતે હૈ સ્થાપક નહીં કહતે હ ઇત્યાદિ. ( ↑ ) શ્રીયુત તુકારામ કષ્ણુ શર્મા લટ્ટુ બી. એ. પી. એચ. ડી. એમ આર. એ. એસ. એન. એ. એસ. મી. એચ. જી. એ. એસ. પ્રોફેસર. સંસ્કૃત શિલાલેખાદિકના વિષયના અધ્યાપક ફિન્સ કોલેજ બનારસ કાશીના દશમ વાષિત્સવ ઉપર આપેલા વ્યાખ્યાનમાંથી—“ સમસે પહેલે ઇસ ભારતવષ મ ઋષભદેવ નામકે મહિષ ઉત્પન્ન હુએ, વે દયાવાન, ભદ્રપરિણામી, પહિલે તીથંકર હુએ જિન્હોંને મિથ્યાત્વ અવસ્થા દેખર સમ્યગ્ દર્શન સમ્યગ્ જ્ઞાન ઔર સમ્યગ્ ચારિત્રરૂપી મેાક્ષશાસ્રકા ઉપદેશ કિયા, અસ યહહી જિનર્દેશન વહિં અમલ કરનેવાળી મૂર્તિયાં ૫૨ મહાપુરૂષો u ૭ માણસ તરીકેકી મોરીયાંસે ૪ એસક For Personal & Private Use Only Page #1109 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. જૈન તને વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિતે. ૩૭૯ ઇસ કલ્પમેં આ ઇસકે પશ્ચાત્ અજિતનાથસે સ્વતંત્ર સ્થાન પ્રાપ્ત કરતો કર અપને અપને સમયમેં અજ્ઞાનીક મેહ ૨ (૭) સાહિત્યરત્ન ડે. રવીન્દ્રનાથ ટાગે તેમના સિવાય પાશ્ચાત્ય ડીંડીમ નાદસેં હિંદમેં એસા સંદેશા ફઈલાયા કિ ધમપીર્વાત્ય દેશોના ધર્મોના નહીં હૈ, પરન્તુ વાસ્તવિક સત્ય હ, મેક્ષ યહ બાહરી કરી નાખે એ રસિક મિલતા પરંતુ સત્યધર્મ ઔર મનુષ્યમેં કોઈ સ્થાઈ ભેદ આશ્ચર્ય પેદા હેતા હૈ કિ ઇસ શિક્ષાને સમાજ કે હૃદયમેં D. કા એક લેખ ભાવના રૂપી વિદકે ત્વરાસે ભેદ દિયે ઔર દેશને વશીભૂલા અને વનસ્પતિ પશ્ચાત બહુત સમય તક ઈન ક્ષત્રિય ઉપદેશકે કે પ્રભાવ ધક અંક ૪ મેં સત્તા અભિભૂત હે ગઈથી” ઈત્યાદિ. (૮) નેપાલચંદ્રરાય અધિષ્ઠાતા બ્રહ્મચર્યાશ્રમ શાંતિ એવો ધમ પુરવાળા કહે છે કે –“ સુઝકે જેને તીર્થકરકી શિક્ષા પર અતિ સદા તેને હે ” ઇત્યાદિ. ૯ મહમ્મદ હાફિજ શયદ બી. એ. એલ. ટી. થીઓ માટે હાઈસ્કુલ કાનપુરવાળા લખે છે કે મેં જૈન સિદ્ધાંત કે સુક્ષ્મ તવાંસે રૂપમાં પ્રેમ કરતા હું ઇત્યાદિ. '(૧૦) એમ ડી. પાંડે થિયેસેફિકલ સોસાયટી બનારસ લખે છે કે “સ જેનસિદ્ધાંતકા બહત શેખ હૈ. કોંકિ કર્મ સિદ્ધાંતક ઇસમેં સૂક્ષમતાસે વર્ણન કિયા ગયા હૈ.” (૧૧) શ્રી સ્વામી વિરૂપાક્ષ વડિયર ધર્મભૂષણ, પંડિત, વેદતીર્થ” વિદ્યાનિધિ” એમ. એ. પ્રોફેસર સંસ્કૃત કોલેજ ઈન્દૌર સ્ટેટ, એમને “જૈનધમ મીમાંસા” નામને લેખ ચિત્રમય જગતમાં છપાએલ છે તેમાં લખ્યું છે કે - ૧ “ઇ શ્રેષકે કારણ ધર્મપ્રચારક રાકનેવાળી વિપત્તિકે રહતે હુએ જેનશાસન કભી પરાજિત ન હેકર સર્વત્ર વિયી હી હેતા રહા હૈ ઇસ પ્રકાર જિસકા વર્ણન હૈ વહ અહંન દેવ” સાક્ષાત પરમેશ્વર (વિષ્ણુ વરૂપ) છે, ઇસકે પ્રમાણુભી આર્યગ્રન્થમેં પાયે જાતે હૈ. ૨ ઉપરેત અહંત પરમેશ્વરકા વર્ણન મેંભી પાયા જાતા હૈ. ૧ અનિર્વચનીયા માયા કઈ કરભી દાતિઓ અનિર્ણતપણે લિખતે રહે વહી પરિફુટ સૂક્ષ્મવસ્તુરૂપ કર્મસિદ્ધાંત જેને લાખે કેસે લિખા ગયા હૈ સંગ્રાહક 48 * For Personal & Private Use Only Page #1110 -------------------------------------------------------------------------- ________________ ઉ૭૬ ' ' , તારાથી-મીમાંસા ' ' ખંડ ૨ અંકમાં લખે છે કે ન કરે “પ્રેકટીકલ પાથ” નામક ગ્રન્થ બનાવેલ ઉત્પત્તિ તથા ઈતિહાસકા પડે છે કે “નહષભદેવકા નાતી મરીચી પ્રકૃતિવાદી ર હોને કે કારણ હી વેદ આદિ ગ્રન્થાકી ખ્યાતિ .. (રૂ.) જમીન ફલતઃ મરીચિ ઋષિકે તેત્ર, વેદ પુરાણ આદિ છે કે મેં અપને દેશથાન પર જૈનતીર્થકરકા ઉલ્લેખ પાયા જાતા હૈ તે ઉ વિચાર જૈન ધર્મમ વૈદિકાલમેં જૈનધર્મકા અસ્તિત્વ ન માને. અડકર હૈ ઓર જ હૈ કિ ઈન સબ પ્રમાણસેં જૈનધર્મકા ઉલ્લેખ હિંદુઓકે ત્યાં ત્યાં મેં ઉનકે તા હું - (૪) કાર વેદે મેં જૈનધર્મકા અસ્તિત્વ સિદ્ધ કરનેવાલે બહુતસે સાહિત્ય સંશોધક પૂના ભાગ ૧ અંક ૧ મેં છપા હૈ ઉસ મેં સે કુછ વાક્ય ઉદ્ધતા (૧) પ્રોફેસર–બેબર, બુહર, જેકેબી, હરનલ, ભાંડારકર, હ્યુમન રાઈસ ગેરીનેટ વગેરે વિદ્વાનોએ જૈન ધર્મના સંબંધમાં અંતઃકરણ પૂર્વક અથાગ પરિશ્રમ લેઈ અનેક મહત્વની શોધ પ્રગટ કરેલી છે! પંકિત ૬ સે ૧૪ મેં લિખા હૈ કિ પૂજ્યાદ બાબૂ કૃષ્ણનાથ વનરજી અપને નિન ”” (જૈનિજમ) મેં લિખા હૈ કિ ભારતમેં પહિલે ૪૦૦૦૦૦૦૦૦ (ચાલીશ કરેડ) જોન થે ઉસી મત સે નિકલ કર બહુત લેગ દૂસરે ધમમેં જાને સે ઈનકી સંખ્યા ઘટ ગઈ, યહ ધર્મ બહુત પ્રાચીન હૈ ઈસ મત સે દેશ કે ભારી લાભ પહુંચા હૈ છે. (૧૩) શ્રીયુત્ સી. બી. રાજવાડે એમ, એ, બી, એસ, સી. પ્રોફેસર એફ પાલી, બડા કલેજ કા એક લેખ “જૈન ધર્મનું અધ્યયન” “જૈન સાહિત્ય સંશોધક પૂના ભાગ ૧ અંક ૧ મેં છપા હૈ ઉસ મેં સે કુછ વાકય ઉદ્દત (૧) પ્રફેસર–બેબર, બુહર, જેકેબી, હરનલ, ભાંડારકર, યુયન રાઈસ ગેરીનેટ વગેરે વિદ્વાનોએ જેન ધર્મના સંબંધમાં અંતઃકરણ પૂર્વક અથાગ પરિશ્રમ લેઈ અનેક મહત્વની શોધે પ્રગટ કરેલી છે! For Personal & Private Use Only Page #1111 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ મુ. જૈન તત્વાના વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિતા. ૩૭૮ ( ૨ ) જૈન ધમ પૂર્વના ધર્મમાં પાતાના સ્વત ંત્ર સ્થાન પ્રાપ્ત કરતા જાય છે. ( ૩ ) જૈન ધમ તે માત્ર જૈનેાને નહિ પરન્તુ તેમના સિવાય પાશ્ચાત્ય સ ંશાધનના પ્રત્યેક વિદ્યાર્થી અને ખાસકરીને જો પૌર્વાત્ય દેશેાના ધર્મના તુલનાત્મક અભ્યાસમાં રસ લેતા હૈાય તેમને ` તલ્લીન કરી નાખે એવા રસિક વિષય છે. ( ૧૪ ) ડાકટર T, CHo Sehrader, P. H. D. કા એક લેખ બુદ્ધિષ્ટ રિવ્યુના પુસ્તક અંક ૧માં પ્રગટ થએલા અહિંસા અને વનસ્પતિ આહાર શીર્ષીક લેખકા ગુજરાતિ અનુવાદ જૈન સાહિત્ય સચૈાધક અંક ૪ મે છપાહે ઉસમેંસે કુછ વાકય ઉદ્ધત ! (૧) અતિયારે અસ્તિત્વ ધરાવતાં ધમોમાં જૈનધર્મી એક એવા ધમ છે કે જેમાં અહિંસાને ક્રમ સપૂર્ણ છે અને જો શકય તેટલી દ્રઢતાથી સદા તેને વળગી રહયા છે. ! (ર) બ્રાહ્મણ ધર્મમાં પણ ઘણા લાંબા સમય પછી સંન્યાસિએ માટે આ સૂક્ષ્મતર અહિંસા વિદિત થઇ અને આખરે વનસ્પતિ આહારના રૂપમાં બ્રાહ્મણ જ્ઞાતિમાં પણ તે દાખીલ થઇ હતી કારણ એ છે કે જૈનોના ધ તએ જે લેાકમત જીત્યા હતા તેની અસર સજ્જડ રીતે વધતી જતી હતી. (૧૫) શ્રીયુત્ માથુ અપતરાયજી જૈન બેરિસ્ટર, એટ લા હરદેઇ સભાપતિ, શ્રી. ભા. દ. જૈન–મહાસભા કા ૩૬ વાં અધિવેશન લખનૌ ને અપને વ્યાખ્યાનમે જૈનધમ કા બૌદ્ધધમ સે પ્રાચીન હોને કે પ્રમાણ દિયે હૈ ઉસસે ઉદ્ધૃત ! ૧ ઇન્સાયકલા પેડિયા મેં ચારૂપીયન વિદ્વાનોને દિખાયા હૈ કિ જૈનધમ મૌદ્ધધર્મ સે પ્રાચીન હૈ ઔર મૌદ્ધમત ને જૈનધમસે ઉનકી દ્યો પરિભાષાએ આશ્રવ વ સવર લેલી હૈ અન્તિમ નિણૅય ઈન શબ્દેમે દિયા હૈ કિ~~ જૈની લેાગ ઇન પરિભાષાએકા ભાવ શબ્દા મે સમઝતે હું ઔર મેાક્ષપ્રાપ્તિ કે માગ કે સબધ મે વ્યવહત કરતે હૈ' (આશ્રવાં કે સવર ઔર નિરાસે મુક્તિ પ્રાપ્ત હોતી હૈ ) અખ યહ પરિભાષાએ ઉતની હી પ્રાચીન હૈ જિતના કી જૈનધમ હૈં ! કારણ કી બૌદ્ધોને ઇસ સે અતીવ સાર્થક શબ્દ આશ્રવ કે લે લિયા હૈ । ઔર ધમ કે સમાન હી ઉસકા વ્યવહાર કિયા હૈ ! પરન્તુ શબ્દાર્થી મે, નહીં કારણ કી બૌદ્ધ લેગ કમ સૂક્ષ્મ પુદગલ નહી માનતે હૈ ઔર આત્માકી સત્તાકા ભી નહીં માનતે હૈ । જિસમેં કર્યાંકા આધ્રુવ હૈ। શકે ! સંવર કે થાન For Personal & Private Use Only Page #1112 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ પર વે આસાવાકન્યા (2) વ્યવહૂત કરતે હૈ અબ યહ પ્રત્યક્ષ હૈ કિ બૌદ્ધ ધર્મ મેં આશ્રવ કા શબ્દાર્થ નહિ રહા ઈસો કારણ યહ આવશ્યક હૈ કિ યહ શબ્દ બૌદ્ધોં કિસી અન્ય ધર્મ સે જિસમેં યહ યથાર્થ ભાવ મેં વ્યવહત હે અથત જૈન ધર્મ સે લિયા ગયા બૌદ્ધ સંવર કાભી વ્યવહાર કરતે હૈ અર્થાત શીલ સંવર ઔર ક્રિયારૂપમે સંવરકા યહ શબ્દ બ્રાહ્મણ આચાર્યો દ્વારા. ઇસ ભાવ મેં વ્યવહત નહિ હુએ હૈં અતઃ વિશેષતયા જૈન ધર્મસે લિયે ગયે હૈ જહાં યહ અપને શબ્દાર્થ રૂપ મેં અપને યથાર્થ ભાવ કે પ્રગટ કરતે હૈ ઈસ પ્રકાર એક હી વ્યાખ્યા સે યહ સિદ્ધ હો જાતા હૈ કિ જૈન ધર્મક કાર્ય સિદ્ધાંત જૈન ધર્મ મેં પ્રારંભિક ઓર અખંડિત રૂપ મેં પૂર્વસે વ્યવહત હૈ ઔર યહ ભી કિ જૈનધર્મ બૌદ્ધધમસે પ્રાચીન હૈ જૈન ભાસ્કરેદય સન ૧૯૦૪ ઈ. સે. ઉદ્ધતા (૧૬) આ ધર્મના સંબંધમાં વિદ્વાનેનું ધ્યાન ખેંચાયું છે થડા વખત ઉપર હિન્દુ યુનિયન કન્ક તરફથી ઈન્દૌરવાળા મિ. આપ્ટેએ આપેલા ભાષણની નોંધ લેવાએલી છે. હાલમાં બંગાલી ભાષામાં સુપ્રસિદ્ધ વિદ્વાન બાઇ સરલાદેવી ગોપાલ બી. એ. ના તંત્રી પણ નીચે નિકલતા “ભારતી” નામને પિષ માસના માસિકમાં જૈન ધર્મના વિષયમાં એક પ્રોફેસર જેઓ એમ. એ. પી. એચ, ૨ ની મેટી પદવી ધરાવે છે તેમણે એક ઉત્તમ લેખ લખે છે-આપણે ધર્મ પ્રાચીન છે અને તેમાં રહેલાં સિદ્ધાન્તો ઉત્તમ છે, આવી રીતે અન્ય માર્ગએ પિતાનું લક્ષ આપણા ધર્મ ઉપર દોડાવે છે. આપણું ધર્મનાં પુસ્તકનાં ભાષાન્તરે અંગ્રેજી ભાષામાં થયા છે, જર્મન ભાષામાં થયા છે અને વળી હાલમાં ઈટાલીઅન ભાષામાં પણ ભાષાંતર છપાવા લાગ્યા છે. જૈન ભાસ્કરેદય ૧૯૦૧-૧૯૦૪ સે ઉદ્ધતા (૧૭) વેતામ્બર જૈન સાહિત્ય પર ઈગ્રેજી લેખ લેખક શ્રીયુત જન્ટન હર્ટન જમની ઉસકી સમાલોચના જૈન મિત્ર અષાઢ વદ ૧૪ સંવત ૨૪૪૯ મેં નિકલી હૈ. ઉસમેં સે કુછ વાકય ઉદ્ધતા ૧ જેનિ કે અહિંસા તત્વ કી પ્રશંસા મેં આપને લિખા હૈ કિ ઇસ કા પ્રભાવ અને પર પડા હૈ જૈનિ કે ઉદ્યોગ સે બહુત સી પશુ બલી બંદ ૨ ઉનક સાહિત્ય તે બહુત હી ગંભીર ઔર દેખને યોગ્ય હૈ. ૩ જૈન કવિને હિન્દ વ સુસલમાન રાજાઓ કે સાથ બહુત કામ કિયા હૈ. For Personal & Private Use Only Page #1113 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મુ`. જૈન તત્ત્વોના વિકાર હિંદુ ધર્મ, સમજતા પડિતા. ૩૮૧ ૪ ખડે સાહિત્ય ભડાર કે સ્થાપિતા જૈન લેાક હૈ । ૫ ઉન્હોંને કથા ગ્રન્થ લી અદ્ભુત અઢિયા લિખે હૈ ' ૬ ભારતીય સભ્યતાકા ઇતિહાસ લિખનેકે લિયે જૈન કથાએ બહુત હી અમુલ્ય કારણ હૈ... । ૭ જૈન થા મે નીતિ વ ધમ કા સ્પષ્ટ ઉપદેશ હૈ । ૮ જૈન કથાએ લાગેાં કી પ્રાચીન દશા કે ખતાને કે લીયે બૌદ્ધ કથાઓ કી અપેક્ષા બહુત અધિક વિશ્વાસ યુક્ત ઉપાય હૈ । ૯ જૈન કથા સાહિત્યકા પ્રકાશ ખહુત આવશ્યક હૈ ! ' (૧૮) રાજા શિવપ્રસાદ સતારે હિંદને અપને નિર્માણ કિયે ડુચે ભૂંગાળ હસ્તામલક’” મેં લિખા હૈ કિ ઢો ઢાઇ હજાર વર્ષ પહિલે દુનીયાં કા અધિક ભાગ જૈન ધર્માંકા ઉપાસક થા । મહાવીર શાસન સે ઉદ્ધૃત । (૧૯) પાશ્ચાત્ય વિદ્વાન રેવરેન્ડ જે૦ સ્ટીવેન્સન સાહબ લિખતે હૈ કિઃશાક્ પ્રગટ જૈ કિ ભારતવ કા અધઃપતન જૈન ધમ કે અહિં જ્ઞા સિદ્ધાન્ત કે કારણુ નહી' હુઆ થા, બલ્કિ જમ તક ભારત વર્ષ મેં જૈન ધર્મ કી પ્રધાનતા રહી થી, તબ તક ઉસકા ઇતિહાસ સ્વર્ણાક્ષરેશં મેં લિખે જાને ચેાગ્ય હૈ । ઔર ભારતવષ કે હ્રાસ કા મુખ્ય કારણ આપસી પ્રતિસ્પર્ધામય અનેકયતા હૈ । જિસકી નીંવ શંકરાચાય કે જમાને સે જમા દી ગઇ થી ! જૈનમિત્ર વષઁ ૨૪ અંક ૪૦ સે. (૨) પાશ્ચાત્ય વિદ્વાન મિ. ‘ સર વિલિયમ ’ ઔર હૈ મિલ્ટન ને મધ્યસ્થ વિચારાં કે વિશાલ મંદિર કા આધાર જૈનાં કે ઇસ અપેક્ષાવાદ કે હીં માના હૈ । જૈન મત મે અપેક્ષાવાદ કા હી ક્રૂસરા નામ નયવાદ હૈ । । (૨૧) વિદ્વાન પ્રફ્રેસર મેસસુલર સાહિબ કા મત હૈ કિ ‘વિશેષતઃ પ્રાચીન ભારત મેં કિસી ધર્માન્તર સે . કુછ ગ્રહણ કરકે એક નૂતન ધર્મ પ્રચાર કરનેકી પ્રથા હી નહીં થી, જૈનધમ હિન્દુધર્મ સે સથા સ્વતન્ત્ર હૈ ઉસકી શાખા યા રૂપાન્તર નહીં ” । (૨૨) મિ. બાથ સાહિબને “ ભારતવષ કે ધમ” ૧૪૮ વે કોષ્ટક મે' સ્યાદ્વાદી જન હાતે હૈ' યહ સ્વીકાર કિયા હૈ । 22 (૨૩) માથુ શિવપ્રસાદ સતારે હિન્દ ને ગુજરાનવાલાકી જૈન સમાજપર એક પત્ર લિખા થા ઉસકા અંશ “સ્વામી દયાનન્દ ઓર જૈનધમ નામકી પુસ્તક કે પૃષ્ટ ૧૬ પર છપા હૈ ઉસમે સે કુછ વાકય ઉદ્ધૃત । For Personal & Private Use Only Page #1114 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ ૧ જૈન ઔર બૌદ્ધ એક નહીં હૈ સનાતન સે ભિન્ન ભિન્ન ચલે આયે છે. જર્મન દેશ કે એક બડે વિદ્વાન ને ઇસકે પ્રમાણમેં એક ગ્રન્થ છાપા હૈ - ૨ ચાર્વાક ઔર જૈન સે કુછ સબંધ નહીં હૈ જેન કે ચાર્વાકુ કહના ઐસા હૈ જૈસા સ્વામી દયાનન્દજી કે મુસલમાન કહના હૈ (૨૪) સાહિત્ય રત્ન અનેક ધકે જ્ઞાતા શ્રી કન્નામલઇ એમ. એ. રેશન જજજ ધોલપુર ને એક મહત્વપૂર્ણ લેખ લાલા લાજપતરાજી કા “ભારત વર્ષ કા ઇતિહાસ ઔર જેનધમ” શિર્ષક લેખ લાલાજી કે જૈનધર્મ પર કિચે હુએ મિથ્યા આક્ષેપે કે ઈત્તર મેં લિખા હ ઔર વહ “જૈનપથ પ્રદર્ટીક કે તા. ૨૨ જુલાઈ સન ૧૯૨૩ મેં અંક મેં છપા હૈા સ્થાના ભાવ સે ઉસે હમ સંપૂર્ણ યહાં ઉદ્ધત નહીં કરકે ઉસમેં કે કુછ અંશ કે હી યહાં ઉદ્ધત કરકે સંતેષ લેતે હૈં જિહેં સંપૂર્ણ પઢના હે વહ “પ્રદર્શક” કે ઈસ અંક કે આગરે સે મંગાકર પઢલેં હમેં ઇસ અપૂણતા કે લિચે ક્ષમા કરેં ૧ સભી લોગ જાનતે હૈ કિ જૈન ધર્મ કે આદિ તીર્થકર શ્રી ગષભદેવ સ્વામી હૈ જિનકા કાલ ઈતિહાસ પરિઘીસે કહીં પરે હૈિ ઈન કા વર્ણન સનાતન ધમી હિન્દુઓને શ્રીમદ્ભાગવત પુરાણ મેં ભી હૈ ઇતિહાસક ગવેષણ સે માલુંમ હુવા હૈ કિ જૈન ધર્મ કી ઉત્પત્તિકા કેઈ કાલ નિશ્ચિત નહીં હૈ પ્રાચીન એ પ્રાચીન ગ્રન્થમેં જૈન ધર્મ કા હવાલા મિલતા હૈ’ ૨ શ્રી પાર્શ્વનાથજી જૈનેકે તેવીસમેં તીર્થકર હૈ ઈનકા સમય ઈસા. સે ૧૨૦૦ વર્ષ પૂર્વક હે તે પાઠક સ્વયં વિચાર કર સકતે હૈ કિ શ્રી ષભદેવછકા ક્તિના પ્રાચીન કાલ હેગા, જૈનધર્મ સિદ્ધાંતે કી અવછિન ધારા ઈન્હીં મહાત્મા કે સમય સે વહેતી રહી છે કે સમય ઐસા નહી હૈ જિસ મેં ઇસકા અસ્તિતવ ન હો શ્રી મહાવીર સ્વામી જૈન ધર્મ કે અન્તિમ તીર્થકર ઔર પ્રચારક થે નકિ ઉસકે આદિ સંસ્થાપક ઔર પ્રવત્તક. ૩ શ્રી મહાવીર સ્વામી તે ઉન્હીં પ્રાચીન જૈન સિદ્ધાંતેં કે પ્રચારક થે જે આદિ તીર્થકર કે સમય સે ચલે આયે થે ઇસ મેં કઈ સદેહ નહીં કિ આપ ઊન સિદ્ધાંતે કે એક અત્યન્ત ભવ્ય પ્રભાવશાળી ઔર અદ્વિતીય ઉપદેશક પ્રચારક ઔર સંસ્થાપક થે આપને ઉન સિદ્ધાંતે કે બધુ ખુબી સે સમઝાયા હૈ પર આપને ઐસી બાત કેઈ નહીં કહીં હૈ જો ઉન સિદ્ધાંતે કે પ્રતિકુલ હે " } : ૪ બોધ આત્મા વા જીવ કે નહીં માનતે, જેને આત્મા કે આધાર પર સબ ધાર્મિક સિદ્ધાંતેં કી ભિન્ની રખતે હૈ જૈન ૨૪ તીર્થકરે કે માનતે હૈ For Personal & Private Use Only Page #1115 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvvvvvvvv પ્રકરણ ૩૭ મું જૈન તને વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિત. ૩૮૩ લેકિન બોદ્ધ અને ધર્મ કા નિકાસ મહાત્મા બુદ્ધ સે હી સમજાતે હૈ જે મહાવીર સ્વામી કે સમકાલીન છે જેને કી ફિલાફીયાને ઉન કે દાર્શનિક સિદ્ધાંતે સે નહીં મિલતે હૈ ઇન કે સાધુ ઔર શ્રાવકે કે ધર્મ કર્મ બૌદ્ધ સાધુ. ઔર ગૃહસ્થને ધમ કર્મો સે સર્વથા ભિન્ન હૈ બૌદ્ધ સાધુ માંસાહારી હૈ ઔર જેનો મેં કેઇ એસા નહીં જે માંસ ખાતા હો ઈનકે આચાર વિચાર શુદ્ધ હૈ અહિં સા ધર્મ કે સચ્ચે અનુંયાયી યહ હૈ બૌદ્ધ નહીં વજન ધર્મ મેં ઇશ્વરકા અર્થ સૃષ્ટિ કર્તા, શુભાશુભ કર્મો કા ફલદાતા તથા અન્ય ઐસે હી કાર્ય કરનેવાલે કા નહીં હૈ. તે કહતે હૈ કિ ઈશ્વર વહ હૈ કિ જે સર્વજ્ઞ, સર્વશક્તિમાન ઔર સર્વવ્યાપી હૈ જિસે સંસારકી રચના સે કેઈ સંબંધ નહી જિસે કર્મો કે ફલ દેને મેં કઈ સરકાર નહીં જિસે મનુબ્બે કી મને કામના પૂર્ણ કરને તથા ઉનકે દુષ્ટ કર્માકે ક્ષમા કરને કી કેઈં ઝીંકર નહીં, જિહેને અપને સર્વ કર્મ બંધન તેડ ડાલે, જિનોં કેવળ જ્ઞાન હેગયા ૧ જિનકી આત્મા સર્વથા મવિના રહીત (રાગ દ્વેષ રહિત) હેકર અતિમ વિકાશાવસ્થા કે પ્રાપ્ત હગઈ હૈ | યહ સબ બાતે જેની અપને સિદ્ધીમેં માનતે હૈ ઈસલીયે વહ ઈન્હેં હી ઇશ્વર કહતે હૈ ! યદિ ઈનહે ઈશ્વર કહા જાય છે કે બાત અનુચિત નહીં હિ જેને કે ઇસ અર્થ કે દેખતે હુએ હમ યહ નહીં કહ સકતે કિ જૈન સપષ્ટ રૂપસે ઈશ્વર કે અસ્તિત્વ સે ઈન્કાર કરતે હૈ ૬ યહ કહના કિ જેને ધર્મ કે સિદ્ધાંત પૌરૂપીય દાર્શનિક કમેટી કે મત સે મિલતે હૈ જૈન ધર્મ કે સાથ અન્યાય કરના હૈ કમેટી ઘોર નાસ્તિક હૈ વહ ન પરમેશ્વર કે માનતે હ ઔર ન આત્મા યા જીવ કે : ૭ જૈન ધર્મ કા તે મુખ્ય સિદ્ધાંત દયા પાલન હૈ યદિ કઈ જૈન ઈસ સિદ્ધાંત કે અનુસાર નહિ ચલતા હૈ નિર્દયતા કા બત્તવ કરતા હૈ વહ જેને કી દ્રષ્ટિ મેં ભી ઐસા હી પતિત ઔર ભ્રષ્ટ હૈ જૈસા કિ અન્ય ધર્માવલમ્બિ કી દ્રષ્ટિ મેં જિન ધર્મ કભી ઉસે અચ્છા ન કહેગા ૮ હમ જહાં તક જાનતે હ ઉન મેં કેઈએસી રીત રિવાજ હૈ હી નહી જિસસે નિર્દયતા પ્રગટ હતી હે જિસ કાર્યમેં હિંસા ઔર નિર્દયતા છે. વહ કાયં ઉનકે મત મેં સર્વથા ત્યાજ્ય હૈ. અન્ય ધર્માવલમ્બિકે મુકાબલે મેં જૈન નિર્દય એ૨ ફૂર કભી સાબિત નહી હે સકતે (૯) જૈન સાધુ ઉચ્ચ શ્રેણી કે હું તે અન્ય ધમી કે સાધુઓ સે બહુત : બઢે ચઢે હૈ ઔર ઉનકી ઉત્કૃષ્ટતા સર્વ સિદ્ધ હૈ. For Personal & Private Use Only Page #1116 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ . તવત્રયા–મીમાંસા. - ખંડ ૨ ૧ ઇતિહાસતે ઇસ બાતકી ગવાહી દે રહા હૈ કિ વિદેશીય હોગે કે યુદ્ધ હિન્દુઓ કે સાથ હી હુએ ઔર ઉનને ઉન પર હી વિજય પાકર ભારત પર અધિકાર જમા લિયા. બૌદ્ધ ધર્મ તે વિદશિર્યો કે આને સે પહલે હી ભારત સે બાહિર નિકાલ દિયા ગયા થા ઔર જૈન ધર્મ કે (ઉસ સમય) કે હિન્દુઓને કભી ફલને ફૂલને હી નહી દીયા જબ કભી ઇસકી વૃદ્ધિ હુઈ તે ન્દુિ રાજાઓને અપની સનાતન ધર્મ પ્રજા કે સહાયક સે ઈસકા વિષેધ કિયા અરિ ઉસે બઢને ન દિયા જિસ સમય હિન્દુસ્તાનમેં મુસલમાન આએ ઉસ સમય ન્દુિધર્મ કા હી બેલ બાલાથા જેનોં કી અવરથા ગિરી હુઈ થી જબ તક કઈ ઐતિહાસિક પ્રમાણ ન હે તબ તક યહ નહીં કહા જા સકતા કિ જૈન ભારત કે અધઃપાત કા એક કારણ છે. (૨૫) બમ્બઈ ઠાકુરદ્વાર સે રામરાવ કૃષ્ણ ઔર મહુડલીને એક આર્ય ધર્મ નામ કે માસિક પત્ર મેં વિદ્વાન સમ્પાદક દ્વારા જે મરાઠી મેં પ્રગટ કિયા હૈ ઉસકા સાર “જૈન મિત્ર” અંક ભાદરવા સુદ. ૧૧. તા. ૨૧સિતમ્બર ૧૯૨૩ પૃ. ૬૩૩ પર પ્રગતિ જિન વિજય તારીખ ૨૭-૮-૨૩ સે ઉત હુઆ હૈ ઉસમેં સે કુછ ભકય યહાં દર્જ કરતે હૈ. ૧. જબ હિન્દુ લગે ને દેખા કિ જૈનધર્મ ઉપદેશકા અસર જૈન મત કે પ્રબલ કર રહા હે તબ સબ હિન્દુ લગેને વિચાર કરકે જસે જૈન લાગે મેં ૨૪ તીર્થકર માને ગયે હૈ વસે ઉહેને ર૪ અવતાર અપને યહાં બનાએ. ૨. રાજા ભોજ કે પીછે ૧૫૦ વર્ષ મેં વેષ્ણવ ધર્મ કા પ્રારંભ હુઆ, રામાનુજને ઈસકા બહુત પ્રચાર કિયા, તબ શિવને શિવ પુરાણ, શાક ને દેવી ભાગવતાદિ, વ વેણુને વિષ્ણુ પુરાણ બનાયા ઓર ઈન સબકે પુરાણ સિદ્ધ કરને કે રાયે વ્યાસ કૃત હૈ ઐસા સિદ્ધ કિયા, વાસ્તવ મેં પુરાણ નયે ગ્રન્થ હૈ. . (૨૬) આર્યનમાર્તણ-સાપ્તાહિક પત્ર અજમેર કે કાતી વદ ૫. સંવત ૧૯૮૦ કે અંક મેં “સાહસ કી ખેજ” નામ કુછ કે લેખ મેં છપે હુએ વાક્ય મેં સે વાકય ઉદ્ધત. ૧. જૈનિકે તીર્થકર મહાવીર સ્વામી ઉન સાહસી આત્મ મેં સે એક હૈ કિ જિન્હોંને અપને ધમ ઓર કર્તવ્ય કે આગે રખ કર અસંભવ કે સંભવ કર દિખાયા. , For Personal & Private Use Only Page #1117 -------------------------------------------------------------------------- ________________ પ્રરણું ૩૭મું જન તો વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિત. ૩૮૫ - ૨. મહાવીર કી પવિત્ર આત્મા શાતિ ઔર પ્રેમકી મશાલ લેકર અન્યકાર આચ્છાદિત દેશ કો ઉબારતી હૈ ઓર સદૈવ કે લિયે “અહિંસા પરમેધમકા ઠપ્યા હિન્દુ ધર્મ પર લગે દેતી હોય ૩. જિસ પુરૂષને ભય પર યહાં તક વિજય પ્રાપ્ત કરવી, કિ શત્રુ ચમચમાતી હુઈ ખડગ લિયે શામને શિર મેં ધડ અલગ કરના ચાહતા હે પરંતુ શાન્તિ મુદ્રા ધારણ કિયે હુએ, સ્વામી અપની આંખે કે કેમલ પટલ ઢમકારતે તક નહીં, જિસકે સામને સાક્ષાત્ ઈન્દ્ર નતશીર ઔર કરંબદ્ધ હેકર પ્રાર્થના કરતા હૈ કિ ભગવાન યહ દાસ શ્રી ચરણોં કી સેવા મેં રહ કર આપકી રક્ષા કા ભાર અપને ઉપર લેકર કૃત કૃત્ય હોગા ઔર સદેવ ઐસે વિન બાધાઓ સે રક્ષા કરેગા પરતુ ઉત્તર પાતા હૈ “વીવ નિત કિર્તા: vમંપર” અહંત અપને આત્મિક બલકેરાસે હી પરમપદ કે પ્રાપ્ત કરતે હૈ ઉસ મહાવીર કે લિયે અપના સિક્કા હિન્દુિ જનતા પર ચિરકાળ કે લિયે જમાના કૌન અચરજ કી બાત હૈ , (૨૭) ડાકટર ટામસ ને જે. એચ. નેલસન્સ “સાઈન્ટિફિક સ્ટી ઑફ હિન્દ લ” નામક ગ્રન્થ મેં લિખા હૈ કિ યહ કહના કાફી હોગા કિ જબ કભી જૈન ધર્મ કા ઇતિહાસ બનકર તૈયાર હોગા તો હિન્દ કાનૂન કે વિદ્યાર્થી કે લિયે. ઉસકી રચના બડી મહત્વ કી હોગી કોંકિ વહ નિ:સંશય યહ સિદ્ધ કર દેગા કિ જેની હિન્દુ નહીં હૈ (૨૮) ડાકટર કુહરર ને એપીગ્રેફીકા ઈડિકા હાલૂમ પૃષ્ઠ ૩૮૯ હાલ્યુમ ૨ પૃષ્ઠ ૨૦૬, ૨૦૭ મેં લિખતે હૈં કિ જૈનિર્યો કે બાઇસર્વે તીર્થંકર નેમિનાથ ઐતિહાસિક પુરૂષ માને ગયે હૈ ભગવદ્ગીતા કે પરિશિષ્ટ મેં શ્રીયુત વરવે સ્વીકાર કરતે હૈં કિ નેમિનાથ શ્રી કૃષ્ણ કે ભાઈ (Cousin) છે, જબકિ જેનિ કે બાઈસ તીર્થકર શ્રી કૃષ્ણ કે સમકાલીન થે તે શેષ ઇક્કીસ તીર્થંકર શ્રી કૃષ્ણ સે કિતને વર્ષ પહિલે હાને ચાહિયે, યહ પાઠક સ્વયં અનુમાન કર સકતે હૈ ' ૨૯ ઈમ્પીરિઅલ ગ્રેજીટિઅર ઓફ ઈન્ડિયા હાલ્યુમ છે પૃષ્ઠ ૫૪ પર લિખા હૈ કિ કેઈ ૨ ઈતિહાસકાર તે યહ ભી માનતે હૈં કિ ગૌતમ બુદ્ધ ટો મહાવીર સ્વામી સે હી જ્ઞાન પ્રાપ્ત હુઆ થા. જે કુછ ભી હો યહ તે નિવિવાદ સ્વીકાર હી હૈ કિ ગૌતમ બુદ્ધ ને મહાવીર સ્વામી કે બાદ શરીર ત્યાગ કિયા, યહ ભી નિર્વિવાદ સિદ્ધ હી હૈ કિ બૌદ્ધ ધર્મ કે સંસ્થાપક ગૌતમ બુદ્ધ કે પહિલે નિર્યો કે તે ઇસ તીર્થકર ઔર હેચુકે થે - 49 , For Personal & Private Use Only Page #1118 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ ૩૦ મિટર ટી ડબ્સ રાઇસ ડેવિડ સાહિબ ને ઈસાઈ કલોપીડિયા બ્રિટેનીક હા. ૨૯ નામ કી પુસ્તકમેં લિખા હૈ, યહ બાત અબ નિશ્ચિત હૈ કિ જૈન મત બૌદ્ધ મત સે નિઃસંદેહ બહુત પુરાના હૈ ઔર બુદ્ધ કે સમકાલીન મહાવીર દ્વારા પુનઃ સંજીવન હુઆ હૈ ઔર યહ બાત ભી ભલે પ્રકાર નિશ્ચય હૈ કિ જૈનમત કે મંતવ્ય બહુત હી જરૂરી ઔર બૌદ્ધ મત કે સંત સે બિસ્કુલ વિરૂદ્ધ હૈ, યહ દેને મત ન કેવલ પ્રથમ હી સે સવાધીન હૈ બલિક એક દૂસરે સે બિસ્કુલ નિરાલે હૈં સમ્મતિ નંબર સે નંબર તક હિન્દ કેડ ઓર જૈન ધર્મ શ્રી વર્ધમાન જ્ઞાન પ્રચારિણી સમિતિ ઈદોર દ્વારા પ્રકાશિત હેકટ નંબર ૨ મેં સે ઉદ્ધત જૈનધર્મકા મંતવ્ય. - (૧) જૈનધર્મ આત્મા નિજ સવભાવ હે ઓર એક માત્ર ઉસી કે દ્વારા સુખ સંપાદન કિયા જા સક્તા હૈ. (૨) સુખ મોક્ષમેં હી હૈ જિસકે કિ પ્રાપ્ત કરકે યહ અનાદિ કમ મળ મેં સંસાર (ચતુર્ગતિ) મેં પરિભ્રમણ કરને વાળા અશુદ્ધ ઔર દુઃખી આત્મા નિજ પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર સદૈવ આનંદમેં મગ્ન રહા કરતા હૈ, (૩) સ્મરણ છે કે મેક્ષ માર્ગને ઓર કિસી કે દેને સે નહીં મિલતી, ઉસકી પ્રાપ્તિ હમારી પૂર્ણ વીતરાગતા આર પુરૂષાર્થસે કર્મમલ ઔર ઉનકે કારણ નષ્ટ કરને પરહી અવલંબિત હૈ, કમ મલ દૂર કરને મેં રત્નત્રયધર્મ વ અહંતાદિ પંચ પરમેષ્ટિ કા આરાધન હી સાધન હૈ, - (૪) સ્યાદ્વાદ સત્યતાકા સ્વરૂપ હૈ ઓર વસ્તુ કે અનંત ધર્મોકે યથાર્થ કથન કર સકતા હૈ. (૫) જૈનધર્મ હી પરમાત્મા કા ઉપદેશ કર્યો કિ વહી પૂર્વ પર વિરેાધ ઓર પક્ષપાત રહિત હૈ ઔર ઉસીસે પરમાત્મા કી સિદ્ધિ ઔર છા૫ ઈસ સંસાર મેં હૈ. (૬) એક ભાવ “હી ” ઔર “ભી ” હી અન્ય ધર્મ ઔર જૈનધર્મ કા ભેદ હૈ. યદિ ઉન સબ કે ભાવ ઔર ઉપદેશ કી ઇયત્તા (સીમા) “હી” “ભી” સે બદલ દી જાયતે ઉન્હી સબકા સમુદાય જેનધર્મ હૈ. (૭) મત સમજે જૈિનધર્મ કિસી સમુદાય વિશેષ કાહી ધર્મ હૈયા હે સકતા હૈ, મનુષ્ય કીતે કહે કૌન જીવમાત્ર ઈસકે સ્વશકત્યડ નુ સાર ધારણ કર તદુરૂપ નિજ કલ્યાણુ કર સકતા હૈ, For Personal & Private Use Only Page #1119 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. જૈન તને વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિત. ૩૮૭ (૮) જૈન ધર્મ કે સમસ્ત તવ ઔર ઉપદેશ વસ્તુ સ્વરૂપ, પ્રાકૃતિક નિયમ, ન્યાયશાસ, શક્યાનુષ્ઠાન ઔર વિજ્ઞાન સિદ્ધાંત કે અનુસાર તેને કે કારણ સત્ય હૈ. (૯) સર્વજ્ઞ વીતરાગ ઔર હિતોપદેશક દેવ, નિર્ગથ ગુરૂ, ઔર અહિંસા પ્રરૂપક, શાસ્ત્ર હી કે યથાર્થ ઉપદેશ દે સકતે હૈ, ઔર ઉન સબકે રખને કા સૌભાગ્ય એક માત્ર જૈનધર્મ કે હી પ્રાપ્ત હૈ. (૧૮) સમસ્ત દુઃખે ઉદ્ધાર કરનેવાલી નેંકી દીક્ષા હી હૈ. યદિ ઉસકી શકિત ન હતો ભી વૈસાલક્ષ્ય રખકર અન્યાય ઔર અભક્ષ્ય ઔર મિથ્યા તત્વો ત્યાગ કરકે ગૃહસ્થ માર્ગ દ્વારા ક્રમશઃસ્વાર કલ્યાણ કરતે રહના ચાહિયે. જેનેતર દષ્ટિએ જેન” નામના પુરતકમાં જનેતર વિદ્વાનોના મોટા મેટા લેખે જૈન ધર્મના સંબધના છપાવ્યા છે. તેમાંની કિંચિત્ સૂચના – ૧ “જૈનધર્મ વિષયે બે શબ્દો” નામના પિતાના પહેલા લેખમાં વાસુદેવ નરહર ઉપાધ્યે લખે છે કે–આર્યલોકેના જુદા જુદા વેશમાં તેત્રા ગવાતાં તે તેત્રોને સંગ્રહ કરીને કર્મકાંડ ક્યું તે કર્મમાં વિધિઓ પ્રાર્થ નાઓ નાંખવાથી કર્મકાંડ વધતું ગયું. મુખ્ય ચાર સંહિતાઓ થઈ તેનું સંમિશ્રણ કરવાથી અગ્નિષ્ટોમાદિયાગ તૈયાર થયા. તે એટલાં બધાં વધી ગયાં કે ખેતરમાં બીજ વાવવું હોય કે તેમાંથી ઘાસ કાઢ હોય તે કરે ત્યાગ. છેવટે કઈ કઈ યજ્ઞવિધિમાં તે કંપારી ઉઠે તેવાં દુષ્ટ કર્મ થયાં. તેથી માંસના ઢગલે ઢગલા દેખાવવા લાગ્યા. આ હિંસા, પ્રધાન યાગાદિ કર્મકાંડ બિલકુલ નિરર્થક છે. એમાં પુરૂષાર્થ બિસ્કુલ નથી એમ તે વખતના ઘણા વિદ્વાનોના સમજવામાં આવ્યું પણ સમાજમાં ઘણા દિવસથી ઘુસેલી દુષ્ટ બાબતે નાશ કરવાની ઇચ્છા ધરાવનારાઓમાં અલૌકિક ધેર્ય, જ્ઞાન, અને પોતાના સ્વાર્થને ભેગ આપવાની જરૂર હોય છે. ઇંદ્રિય દમન કરવું એજ પુરૂષાર્થ છે, એમ માનનારા પ્રથમ જે લોકો હતા તે જૈન હતા. હાલ આપણું આચાર વિચારે જોતાં તેમાં બૌદ્ધોએ અને જોએ અમારા ભારતીઓ ઉપર ઘણી ક્રિયાઓ કરીને બતાવી છે, એ નિર્વિવાદ રીતે સિદ્ધ થાય છે. ખ્રિસ્તી ધર્મોપદેશમાં જે વ્રત દેખાય છે અને તત્પથિલેકે . જેનું મોટું માન ધરાવે છે, તે તમામ વ્રતે ઘણા પ્રાચીન કાળમાં જેનધમીઓમાં હતા, એમ માનવાને અને ઘણું પ્રમાણે મળ્યાં છે. જેનથતિઓ પિતાના ધર્મને પ્રચાર કરવામાં ઘણું ચાતુર્ય વાપરતા, જૈન ધર્મના ગ્રન્થનું સૂફમાવલે -કન કરવા લાગીએ તે કાંઈ જુદી જ હકીકતે નજરે પડે છે. હાલના જનસમૂહમાં For Personal & Private Use Only Page #1120 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ - તવત્રયી–મીમાંસા - ખંડ ૨ બ્રિટેનીને બૌદ્ધ વિષે મટી ગેરસમજૂતીઓ થએલી છે. હિંદુસ્થાનમાં લાખે કિ જે, લોકે વૈદિક ધર્મ કરતાં એને બિલકુલ જુદો માને છે. જૈન ધમીઓના મહારોની ઠઠ્ઠા નિભટ્સના કરે છે. ઘણા સ્મૃતિગ્રંથોમાં, શાસ્ત્રમાં અને કિકાગ્રંથમાં વેદબાહય માને છે. જેને ગ્રંથનું સૂક્ષમાવલોકન કરી જેતા જેન ધર્મ બેિ જુદે નથી પણ ઉપનિષત્કાલીન અને જ્ઞાનકાંડકાલીન, મહાન મહાન ત્રષિઓના જે ઉત્તમોત્તમ મતે હતા તે સર્વ એકત્ર કરીને બનાવેલ ધર્મ હોય એમ દેખાઈ આવે છે. જૈન ધર્મનું પ્રથમનું સ્વરૂપ કહીએ તે વિશુદ્ધ છે એટલે વૈદિક ધર્મ તેજ જૈનધર્મ છે. જેમકાવ્યમાં જેનપંડિતેના વર્ણનમાં તેઓ ચારે વેદે માં નિપુણ હતા એવાં વર્ણને મળી આવે છે કુમારિત્ર ભટ્ટ વિગેરે ટા મોટા પુરૂએ, જનધમીઓને નાશ કરી, વિદિક ધર્મની પુનઃ સ્થાપના કરી. આ બાબતમાં સામાન્ય લોકોના મનમાં અને અમારા મતમાં તફાવત છે તે કહીએ છીએ. કડકડિત તીવ્ર વૈરાગ્યાદિના આચરણથી સ્વાર્થ ત્યાગથી અને અનેક સદ્દગુણોની ફેરફાર કરી લોકોને સન્માર્ગ તરફ ઝુકાવવા જે સાહિત્ય નિર્માણ કર્યું અને વૈદિક ધર્માનુયાયીમાં રહેલા પ્રાચીન ચિત્તશુદ્ધિ, સદાચરણ, ચારિત્ર્ય વિષયના સંબંધમાં આપણું હૃદયને હરી લેનારા અને તલ્લીન કરીને જ છે મુકનારા સાહિત્યથી, વિષયરસમાં તન્મય થઈ ગએલાઓને-માત્ર શ્રવણથી જ ઠેકાણે લાવનાર, જે વિચાર પ્રચલિત કરેલે, તેને નાશ કુમારિકલ ભટ્ટ વિગેરે ના હાથથી બિસ્કુલ થએલેજ નથી. ભારતીય લેકના જે આચાર વિચાર અને ધર્મ સંસ્થાઓ છે. તેમાં જૈનધર્મ સંસ્થા અને વિચાર મળી ગએલા છે. શિવાય કુમારિલ ભટ્ટાદિકે જેની સાથે ઠેકઠેકાણે વાદવિવાદ કરી પરાભવ કર્યો, વિગેરે જે દંત કથાઓ છે, તેનું તેટલું સ્વરૂપ નહિ હઈને દયાનંદ સરસ્વતીના ખંડન પ્રમાણે તેમાં લટપટ અને ગ્રામ્ય વ્યવહાર વિશેષ દેખાય છે, ભારતીય લોકોમાં ગેરસમજુતીઓ થવાને જુદાં જુદાં કારણો પણ થયાં હતાં, પરતુ જૈનધર્મનું અને બૌદ્ધધર્મનું આદ્યસ્વરૂપ તપાસી જઇશું તે વિશુદ્ધ વૈદિક તેજ જૈન અને બૌદ્ધ ધર્મ છે એમ જણાશે. જૈન અને બૌદ્ધ એ વિષે જે અનેક કારણેથી વિરૂદ્ધ સંબંખ્ય ઉત્પન્ન થયે તે હવે ભૂલી જઈને જે ધર્મ હાલના હિંદુ ધર્મમાં વિલીન થઈ ગએલો છે તે ધર્મના ગ્રંથ તરફ હાલના વિદ્વાને કદાચ અનુકંપાની બુદ્ધિથીજ જેશે તે તેઓને અત્યંત આનંદ ઉત્પન્ન થશે, હાલના જગતમાંના પ્રચલિત ધમ તથા બૌદ્ધ અને જૈનધર્મો એને જે જે સંબન્ધ તેઓની નજરમાં આવતે જશે તેમ તેમ આ નવીન મળેલી વિલક્ષણ રત્નની અગાધ ખાણ દેખીને તેઓનું મન: આનંદસાગરમાં તલ્લીન થઈ જશે એટલું જ આ ઠેકાણે કહેવું બસ છે. ઈતિ વાસુદેવ ન૦ ઉપાધેના પહેલા લેખને સાર . ૧ સાર | For Personal & Private Use Only Page #1121 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. જૈન તત્વોને વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિત. ૩૮૯ ૨ ઉપ વેજીના બીજા લેખને સારા નીચે મુજબ ઘણા પંડિત સાશંક લેખ લખતા રહયા છે, એમ કરવાને બિસ્કુલ કારણ નથી. કારણ જેનગ્રંથની રેગ્યતા જોતાં તેના ઉપર અણુવિશ્વાસ રાખવાને બિસ્કુલ કારણ જણાતું નથી. સાધારણપણે સંસ્કૃત ભાષાના ગ્રન્થ પ્રાચીન હોય છે. જેનધર્મના ગ્રંથે તેનાથી પણ પ્રાચીન છે. બૌદ્ધના ગ્રન્થ નિવિવાદપણે સાધન મનાય છે. ત્યારે બૌદ્ધના ગ્રંથ કરતાં વિશેષ કરી ઉત્તરીય બૌદ્ધ ગ્રન્થ કરતાં જૈનગ્રંથ નું ધારણ ઘણું જ જુદું ગણાય છે. જૈન ધર્મના ગ્રંથની જે વાસ્તવિક ગ્યતા છે તેનું તેવા પ્રકારનું સ્વરૂપ લોકેના સમક્ષ મુકવું અગત્યનું છે. એ સંબન્ધી શેખેળ કરતાં જૈનધર્મના સરથાપક છેલ્લા તીર્થકર “માહવીર” નામની ખરેખરી કેઈ વ્યક્તિ નથી પણ જૈન ધર્મના અનુયાયીમાંની આ એક વ્યકિત છે. તેનું નિરાકરણ સયુક્તિક થઈ શકે તેવી માહીતી ઉપલબ્ધ થઇ છે. આ પ્રમાણે અનેક યુકિત પ્રયુકિત બતાવી જૈનધર્મના નાયક મહાવીરની અને બૌદ્ધ ધર્મના નાયક ગૌતમની સર્વથા પ્રકારથી ભિન્નતા બતાવી અંતમાં લખ્યું છે કે મહાવીરના ચરિત્રનું વિવેચન કરવાનું કારણ એટલું જ કે જૈનધર્મની ઉત્પત્તિ બુદ્ધ ધર્મમાંથી ન હોઈને બિલકુલ સ્વતંત્ર છે. એને નીકાલ કરતી વખતે ઉપયેગી થશે, ઈત્યાદિ કહીને-પ્રોફેસર બેબરને બૌદ્ધની શાખા તરીકેને મત અનેક પ્રમાણેથી અયોગ્ય થએલો જણાવ્યું છે. પ્રો. લેસને પણ જેને કરતાં બૌદ્ધને પ્રાચીન ઠરાવવા પ્રમાણે આપ્યાં છે, તે એગ્ય થએલાં નથી. જેમ કે પ્રથમ તીર્થકરોની પૂજાવિધિ, બૌદ્ધપાસેથી જનેએ લીધી તે યોગ્ય નથી, પણ તે વિધિ બન્નેની સ્વતંત્ર છે એમ માનવું યુકિત યુકત બતાવ્યું છે.' કાલની ગણના વિષે જૈનેજ અધિક છે. બૌદ્ધો કરતાં અને બ્રાહ્મણે કરતાં એક નવીનજ જના કાઢેલી છે. તે બૌદ્ધોના ચાર મોટા અને એંશી નાહન કપોમાંથી પણ કાઢી શકાય તેમ નથી. તેમજ બ્રાહાણેના કપમાંથી અને યુગેમાંથી પણ કાઢી શકાય તેમ નથી. જેનેની ઉત્સર્પિણી અને અવસર્પિણી બ્રહ્મદેવની રાત્રિ દિવસથી નિકલી હેવી જોઈએ એમ અનુમાન કરીને બતાવ્યું છે. આગળ જતાં જૈન અને બૌદ્ધ યતિઓના આચાર વિચાર ઉપર અનુમાન ચલાવતાં-જૈન અને બૌદ્ધ બ્રાહ્મણધર્મમાંથી નિકળ્યા હશે? પણ જૈનધર્મ બૌદ્ધધર્મમાંથી નિકો એમ કહેવાને બીલકુલ કારણ મળતું નથી. જુઓ કે હિંદુતત્વજ્ઞાનમાં જ્ઞાનની સંપૂર્ણ અવસ્થા સુધીનાં જુદાં જુદાં પગથી માનેલાં છે પણ એ વિષે જૈનેને મત સ્વતંત્ર છે, તેઓની પરિભાષા બ્રાહ્મણે કરતાં For Personal & Private Use Only Page #1122 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ તત્રયી–મીમાંસા. ખંડ ૨ અને બૌદ્ધકરતાં બિલકુલ જુદી જ છે. જૈનેના મત પ્રમાણે યથાર્થ જ્ઞાનના પાંચ પ્રકાર છે. તે આ પ્રકારે. ૧. મતિજ્ઞાન, ૨ શ્રતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન ૫ર્યવજ્ઞાન, અને ૫ કૈવલ્યજ્ઞાન એવા પ્રકારનું સામ્યદર્શાવનારું વર્ણન બૌદ્ધોના અધ્યાત્મગ્રન્થમાં કંઈ પણ દેખાતું નથી. આગળ જતાં જૈન અને બૌદ્ધોના કેટલાક વિચારે બ્રાહ્મણની સાથે મળતા છે તે બતાવ્યા છે. જેમકે-પૂર્વજન્મ, પૂર્વજન્મનાં કરેલાં કર્મ ઈત્યાદિ, પુનઃ જૈન તીર્થકરે એવીશ, તે બૌદ્ધોના પચીશ, આમાં પણ ચાવીશની કલ્પના જ પ્રાચીન ઠરાવી જૈનને પ્રાચીન ઠરાવ્યા છે. " આમ ઉપર જણાવ્યા પ્રમાણે કેટલીક વાતે જૈનધર્મવાળાની બૌદ્ધોથી અને બ્રાહ્મણેથી સરખી અને કેટલીક જૈનેની સ્વતંત્ર બતાવી છેવટમાં નિકાલ કરતાં જણાવવામાં આવ્યું છે કે જૈન ધર્મ એ બૌદ્ધધર્મમાંથી નીકળેલ નથી. તેને ઉદ્દભવ સ્વતંત્ર હવાથી બૌદ્ધધર્મમાંથી વિશેષ પણ લીધું નથી. બૌદ્ધ અને જૈન એ બન્નેએએ પણ પિતાને ધમ, નીતિ, શાસ્ત્ર, તત્વજ્ઞાન, અને સુષ્ટિની ઉત્પત્તિની કલ્પનાઓ વિગેરે બધે પ્રકાર બ્રાહ્મણ પાસેથી વિશેષ કરી સંન્યાસીઓ પાસેથી લીધેલ છે, અહીં સુધી જે વિવેચન કરવામાં આવ્યું હતું તે જેન લેકેના પવિત્ર ગ્રંથમાં લખેલી દંત કથાઓ વિગેરેને પ્રમાણ માનીને “બાથ સાહેબને મત એ હતું કે-જનેને અન્ય કેટલાક સૈકા સુધી ક્ષુદ્ર અવસ્થામાં હોવાને લીધે, પિતાના ધર્મગ્રંથો લખેલા નહિ લેવા જોઈએ વિગેરે દલીલો યથાર્થ નથી, એટલું જ ન હતું પણ જેનલેકે પ્રાચીનકાળે પણ ક્ષુદ્ર ન હોઈને, પિતાના ધર્મમતે વિષે કેવલ ઉપર ઉપરની કલ્પનાઓ કરનારા કરતાં, વિશેષ હોંશીયારજ હતા, એ નિવિવાદ સિદ્ધ થાય છે. - જેને માં જે અંગ ગ્રંથે છે તે પૂર્વના હતા, વેતામ્બર અને દિગમ્બર એ બન્ને ગ્રન્થને માટે કહે છે કે પૂર્વના ગ્રન્થનું જ્ઞાન જતાં જતાં બિલકુલ ચાલ્યું ગયું છે કે નવા મતે પ્રાચીન ગ્રંથ લુપ્ત થવાનું બહાનું ઘણે ઠેકાણે બતાવે છે. પરંતુ જૈનગ્રંથ માટે એમ માનવાનું કારણ નથી. પૂર્વ એટલે પહેલાં ઉપલબ્ધ થએલા ગ્રંળે, એમ માનવું વિશેષ ગ્ય લાગે છે એકંદર રીતે જૈનધર્મને ઉદભવ અને વિકાશ, બીજાથી ન થતાં સ્વાતંત્ર છે એમ સારી રીતે સિદ્ધ થાય છે.” For Personal & Private Use Only Page #1123 -------------------------------------------------------------------------- ________________ *^^^^^ પ્રકરણ ૩૭ મું જૈન તને વિકાર હિંદુ ધર્મ, સમજતા પડત. ૩૯૧ | ઈતિ-ઉપાધ્યેજીના બીજ લેખને સાર સંપૂર્ણ ^ ૩ લેખ ત્રીજે પૃ. ૭૮ થી ગજાનંદે પરમહંસે. જૈનાચાર્ય શ્રી આત્મારામજી મહારાજા ઉપર લખેલા પત્રને સાર–“મહાત્મન્ ! વ્યાકરણાદિ નાના શાસ્ત્રોકે અધ્યયના ધ્યાપનકારાવેદમત ગલેમેં બાંધ મેં અનેક રાજા-પ્રજા કે સભા વિજ્ય કર દેખા, વ્યર્થ મગજ મારના હૈ. એક જનશિષ્ય કે હાથ દે પુસ્તક દેખા, બે લેખ ઈતના સત્ય વે નિ:પક્ષપાતી, મુઝે વિખપડા કિ-માને એક જગત છોડકે દૂસરે જગતમેં આનખડે હે ગયે. આબાલ્પકાળ ૭૦ વર્ષ સેં જે કુછ અધ્યયન કરા, વૈદિક ધર્મ બાંધે ફિર સે વ્યર્થસા માલમ હેને લગા. પ્રાચીન ધર્મ, પરમધર્મ, સત્ય ધર્મ, રહા હે તે જનધર્મ થા, જિસકી પ્રભા નાશ કરને કે વૈદિક ધર્મ, વ ષશાસ્ત્ર ગ્રન્થકાર ખડે ભયે છે....વૈદિક બાતેં કહી લઈ ગઈ સ સબ જૈનશાસ્ત્રોમેં નમૂના ઈકઠ્ઠી કરી છે. ઇસમે સંદેહ નહીં.” | ઇતિ ત્રીજા લેખને ટુંક સાર છે. - ૪ પૃ. ૮૨ થી રામમિશ્ર શાસ્ત્રીજીના વ્યાખ્યાનને સાર– જૈનમત સુઝિકી આદિસે બરાબર અવિચ્છિન્ન ચલા આયા હૈ. આજકાલ અનેક અલ્પજ્ઞજન બૌદ્ધમત ઔર જૈનમતક એક જાનતે હૈ યહ મહાભ્રમ હૈ. બડે બડે નામી આચાર્યોને અપને ગ્રન્થોમેં જૈનમતકા ખંડન કિયા હૈ, વહ ઐસા કિયા હૈ કિ દેખકર હાંસી આતી હૈ. એક દિન વહ થા કિ જૈન સંપ્રદાયકે આચાર્યો કે હુંકારસે દશે દિશાએ ગૂંજ ઉડતીથી. ભરી મિજલસમેં–મુઝે યહ કહના સત્યકે કારણ અવશ્ય હવા હૈ કિ જૈનૈકા ગ્રંથસમુદાય સારસ્વત મહાસાગર હૈ. ઉસ્કી ગ્રંથસંખ્યા ઈતની અધિક હૈિ કિ ઉન ગ્રંથકા સુચિપત્રી એક મહાનિબંધ હો જાયેગા. ઔર ઉસ પુસ્તકસમુદાયકા-લેખ ઔર લેખ્ય, કૈસા ગંભીર, યુક્તિપૂર્ણ, ભાવપૂરિત, વિશદ, ઔર અગાધ હ ઇસકે વિષયમેં ઇતનાહી કહના ઉચિત હૈ કિ જિનેને સારસ્વત સમુદ્રમૈં અપને મતિમંથાનકે ડાલ કર ચિરાલન કિયા હૈ વહી જાનતે હૈ. For Personal & Private Use Only Page #1124 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ : તવત્રયી–મીમાંસા. ખંડ ૨ જૈનદર્શન વેદાંતાદિદર્શનેંસે ભી પૂર્વકા હૈ તબહીતે ભગવાન વેદવ્યાસ મહર્ષિ બ્રહ્મસૂત્રમેં કહતે હૈ. “નૈકમિન્નડ સંભવાત” વેદવ્યાસકે સમય પર જનમત થા તબતે ખંડના ઉદ્યોગ કિયા ગયા. યદિ નહીં થા તે ખંડન કંસા ઔર કિસકા? વેદે અનેકાંતવાદકો મૂલ મિલતા હૈ, વેદાંતાદિક દર્શનશાસ્ત્રકા ઔર જેનાદિ દશનેંકા કૌન મૂલ હૈ યહ કહ કર સુનાતા હું-ઉચ્ચશ્રેણિકે બુદ્ધિમાન લેકે માનસનિગૂઢ વિચાર હી દર્શન છે. જેમેં અજાતવાદ, વિવર્તવાદ, દષ્ટિસુષ્ટિવાદ, પરિણામવાદ, આરંભવાદ, શુન્યવાદ, આદિ દાર્શનિકે કે નિગૂઢ વિચાર હીં દર્શન છે, તબ તે કહના હી હોગા કિ ચણિકી આદિસે જૈનમત પ્રચલિત હૈ. - સજજને? અનેકવાંદ તે એક ઐસી ચિજ હૈ ઉસે સબકે માનના હોગા ઓરકેને માનાભી હૈ. દેખિયે “સર્વ નિર્વિવનીયંકાત” કહનાહી હોગા કિસી પ્રકારશેં સત્ હેકર ભી વહ કિસી પ્રકારશું અસત્ હૈ તે અબ અનેકાન્ત માનના હી સિદ્ધ હે ગયા, નિયાયિક–તમ કે તેજેડભાવ સ્વરૂપ કહતે હૈ. વેદાંતિક જેર-સેરસેં ખંડન કરતે હૈ. જેનસિદ્ધાંત-કિસી પ્રકારશે ભાવરૂપ કહતે હૈ, ઔર કિસીપ્રકારસેં અભાવરૂપ ભી કહતે હૈ તે અબ દેનકી લડાઈમેં જૈનસિદ્ધાંત હી સિદ્ધ હે ગયા. કોંકિ દેને સચ્ચ નહી, પરંતુ જેનસિદ્ધાન્ત હી સચ્ચ હે. ઇસી રીતિ પર કેઈ કેઈ આત્માકે જ્ઞાન સ્વરૂપ કહતે હૈ, ઔર કઈ જ્ઞાનાધાર સ્વરૂપ બોલતે હૈ, તબ તે કહના હી કયા જોંકા અનેકાંતવાદ હી પાયા ગયા. ઈસી રીતિપર કે જ્ઞાન કે દ્રવ્ય સ્વરૂપ માનતે તે કઈ વાદી–ગુણસ્વરૂપ માનતે હે. . કઈ જગતકે ભાવસ્વરૂપ કહતે , તે કેઈ શન્ય સ્વરૂપ બતાતે હૈ, તબ તો અનેકાંતવાદ અનાયાસસે સિદ્ધ હે ગયા. કેઈ કહતે હે ઘટાદિ દ્રવ્ય હૈ. ઔર ઉનમેં રૂપ, સ્પશદિ ગુણ હૈ દૂસરા વાદિ કહતા હૈ કિ. દ્રવ્ય કઈ ચીજ નહીં હૈ વહ તે ગુણ સમુદાય કેઈ કહતા હૈ કિ આકાશ નામક શબ્દજનક એક નિરવયવ દ્રવ્ય હૈ, અન્યવાદી કહતા હૈ કિ વહ તે શૂન્ય હૈ. કે વાદી કહતા હૈ કિ, ગુરૂત્ત્વ ગુણ For Personal & Private Use Only Page #1125 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મુ. જૈન તત્ત્વોના વિકાર હિંદુ ધર્મ, સમજતા પડિતા. ૩૯૩ હૈ, સરા કહેતા હૈ કિ, ગુરૂત્વ કેાઇ ચીજ હી નહી હૈ, પૃથ્વી મેં જે આકણુ શક્તિ હૈ ઉસે ગુરૂત્ત્વનામક ગુણુ માના હૈ. મિત હિત વાકય પૃથ્ય હૈ. ઉસીસે જ્ઞાન હાતા હૈ, વાજાલકા ઇ પ્રયાજન નહી”- ૩ ઇત્યાદિ ૫ પૃષ્ટ ૧૦૧ થી લોકમાન્ય તિલકના ઉદ્ગારો-“ પૂ કાલમે યજ્ઞકે લિએ અસંખ્ય પશુહિંસા હાતીથી ઇસમે પ્રમાણ મેધાદિક અનેક ગ્રન્થેાસે મિલતે હૈ. રતિદેવ નામક રાજાને યજ્ઞમેં ઇતના પ્રચુર વષ કિયા થા કિ નદીકા જલ ખૂનસે રકતવ હેા ગયા, ઉન નદીકા નામ ચવતી પ્રસિદ્ધ હૈ. બ્રાહ્મણ ઔર હિંદુધમ મેં માંસભક્ષણ ઔર દરાપાન બંધ હા ગયા ચહુ ભી જૈનધર્મકા પ્રતાપ હૈ. મહાવીર સ્વામીકા અહિંસા ધર્માંહી બ્રાહ્મણ ધમે માન્ય હો ગયા. ” ઇત્યાદિ ૬ પૃ. ૧૦૩ થી ક્રાકા કાલેલકરના લેખના સાર–વિહાર ભૂમિના પ્રવાસના વખતે મહાવીર ભગવાનની કૈવલ્યભૂમિ નામના લેખમાં તે લખે છે કે “ જેનાની મૂર્તિજ ધ્યાનને માટે હોવી એઈએ, ચિત્તને એકાગ્ર કરવાની કિત એ સ્મૃતિઓમાં જરૂર છે, પાવાપુરીમાં મહાવીરનું નિર્વાણ-સ્મરણ કરાવે છે કે આ સંસારનું પરમ રહસ્ય, જીવનના સાર, મેક્ષનુ પાથેય, તેમના સુખાર્વિશ્વમાંથો જ્યારે જરતુ હશે ત્યારે તે સાંભળવા કાણુ કાણુ બેઠા હશે ? પેાતાના દેહ હવે પડનાર છે એમ જાણી પ્રસન્ન, ગંભીર ઉપદેશ કરી બધી છેલ્લી ઘડીએ કામમાં લઇ લેનાર . તે પરમ તપસ્વીનું છેલ્લુ દન કાણે કર્યું હશે? તેમના ઉપદેશ-દ્રષ્ટિને પણ અગેાચર એવા સૂક્ષ્મ જંતુથી માંડીને અનંતકે ટિ બ્રહ્માંડ સુધી સવાઁ વસ્તુ જાતનું કલ્યાણુ ચાહનાર તે અહિંસામૃતિનું હાર્દ ? કાણે ગ્રહણ કયુ હશે ? માણસ અલ્પજ્ઞ છે, તેની દ્રષ્ટિ એક દેશી સંકુચિત સપૂર્ણાંજ્ઞાન વિનાની છે, માણસનું સત્ય એકાન્ગી છે, તેથો બીજાના જ્ઞાનને વખાડવાના હક નથી, તેમ કરતાં અધમ થાય છે એમ કહી માનવ બુદ્ધિને નમ્રતા શિખવનાર તે પરમગુરૂને તે દિવસે કેણે વંદન કર્યુ હશે ? । આ શિષ્યા પેાતાના ઉપદેશ આખી દુનીયાને પહોંચાડશે, અને તે માનવ જાતિને ખપમાં આવશે, એવા ખ્યાલ તે પુણ્ય પુરૂષના મનમાં આભ્યા હશે ખરા ? 6 જૈનતત્વજ્ઞાનમાં સ્યાદ્વાદના શો અથ છે-તે જાણવાને હું દાવા કરી શકતા નથી, પણ હું માનું છું કે—“ સ્યાદ્વાદ ” માનવ બુદ્ધિનું એકાન્ગીપણુજ સૂચિત કરે છે. અમુક દ્રષ્ટિએ જોતાં ખીજી રીતે દેખાય છે ! જન્માંધે જેમ 50 For Personal & Private Use Only Page #1126 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ ૨ હાથીને તપાસે તેવી આપણી દુનીયાની સ્થિતિ છે. આ વર્ણન યથાર્થ નથી એમ કોણ કહી શકે? આપણે આવી સ્થિતિ છે, એટલું જેને ગળે ઉતર્યું તેજ આ જગતમાં યથાર્થજ્ઞાની, માણસનું જ્ઞાન એક પક્ષી છે એટલું જે સમયે તેજ સર્વજ્ઞ. વાસ્તવિક સંપૂર્ણ સત્ય જે કઈ જાણતો હશે, તે પર માત્માને આપણે હજુ ઓળખી શક્યા નથી. આ જ્ઞાનમાંથીજ અહિંસા ઉદ્દભવેલી છે. સર્વજ્ઞ વિના બીજા ઉપર અધિકાર ચલાવી ન શકાય. પિતાનું સત્ય પિતાના પુરતું જ બીજાને તેને સાક્ષાત્કાર થાય ત્યાં સુધી ધીરજ રાખવી એવી વૃત્તિ તેજ અહિંસાવૃત્તિ. આખી દુનીયા શાન્તિને ખેલે છે, ત્રસ્ત દુનીયા ત્રાહિ ત્રાહિ કરીને પોકારે છે, છતાં તેને શાન્તિને રસ્તે જડતું નથી. બિહારની આ પવિત્ર–ભૂમિમાં શાન્તિને માગ કયારને નકકી થઈ ચૂકી છે પણ દુનીયાને તે સ્વીકારતાં હજ વાર છે. દુનીયા જ્યારે નિવકાર થશે ત્યારે જ મહાવીરનું અવતાર કૃત્ય પૂર્ણતાને પામશે.” ઈત્યાદિ : ૭ પુનઃ પૃ. ૧૧૨ થી જેમ આધુનિક તટસ્થ જૈન પંડિતના જૈનધર્મના તત્ત્વો જેવાથી વેદવેદાંતદિક એકાન્ત પક્ષના વિચારે ફરતા જાય છે તેમ પ્રાચીન કાળમાં પણ ઘણા પંડિતેના વિચારે ફરેલા છે. તેનું કારણ જૈનના પૂર્વાડપર વિરધરહિત અગાધ તત્ત્વનીજ ખુબી છે. જુવે કે સિદ્ધસેનસૂરિ, ધનપાલ પંડિત, હરિભદ્રસૂરિ એ ત્રણે બ્રાહ્મણ પંડિતેજ હતા. જૈન ધર્મના તનને સમજ્યા પછી જેવી રીતે આ આધુનિક પંડિતેએ પોતાના અભિપ્રાય પ્રગટ કર્યા છે તેવી રીતે તે પંડિતે પણ એજ કહી ગયા છે કે-હે વિતરાગ ભગવાન ? જે જે ઉત્તમ તને બીજા મતવાલાઓમાં દેખાય છે, તે તે જૈનધર્મના તત્વસમુદ્રમાં થી નિકલીને બહાર પડેલા બિંદુરૂપેજ દેખાય છે. એમ નિશ્ચયપૂર્વક સિદ્ધ છે ૮ પૃ. ૧૨૨ થી–હેમચંદ્રસૂરિજીના લેખને સાર–એમણે વીતરાગની સ્તુતિ કરતાં કહ્યું છે કે-હે ભગવન્! વેદ વેદાંતના મતવાલાનાં શાસ્ત્રો એકાન્તપક્ષવાળાં અને તમારાં શાસ્ત્રો-અનેકાંતપક્ષવાળાં, એટલું જ નહી પણ તેમનાં શા-હિંસાના ઉપદેશથી મિશ્રિત થએલાં અને તમારાં સર્વજોના હિતના ઉપદેશવાળાં, બીજા મતના આચાર્યોએ સરળ ભાવે કાંઈ અયુકતપણે કહેલું હશે, પણ તેમના શિષ્ય પરિવારે તે કાંઈનું કાંઈ ઉલટું જ કરીને કહ્યું છે. પણ તમારા શાસનમાં એ બનાવ બનવા પામ્યું નથી. તેમાં તો એ તમારા શાસનના બંધારણનીજ ખૂબી છે. બીજાના મતેમાં પૂર્વાપર વિધ, અયથાર્થપણું અને દેનાં ચરિત્ર પણ નિંદ્યપણાથી શાસ્ત્રનું બંધારણ થએલું છે. પણ હે ભગવન તમારા શાસ્ત્રમાં એમ બન્યું નથી. એજ તમારા શાસનની અલૌકિક ખૂબી છે For Personal & Private Use Only Page #1127 -------------------------------------------------------------------------- ________________ પણ. પ્રકરણ ૩ મું જૈન તને વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિત. ૩૯૫ હે ભગવન્! તારી મૂર્તિ વીતરાગી છે, અને તેમના દેવની મૂર્તિઓ પણ વિકૃતિવાલીઓ છે. છતાં પણ તેઓ વિચાર નથી કરી શકતા. પણ અમે બધાએ મતવાદિઓના સન્મુખ પિકાર કરીને કહીએ છીએ કે–વીતરાગી સ્મૃતિ જેવી, બીજા કેઈ પણ દેવની મતિ ધ્યાન કરવાને યોગ્ય નથી. તેમજ સર્વ પદાર્થોના સ્વરૂપનું યથાર્થજ્ઞાન મેળવવા માટે અનેકાંતના માર્ગ (સ્યાદ્વાદમાગ) જેવો બીજો કોઈ પણ ન્યાયમાર્ગ, દુનીયામાં છેજ નહી એમ જે અમો કહીએ છીએ તે શ્રદ્ધામાત્રથી કહેતાં નથી, પણ પરીક્ષાપૂર્વક નિષ્પક્ષપાતપણુથી કહીએ છીએ. ત ઈતિ લેખસંગ્રહે પ્રથમ ભાગની પ્રસ્તાવના અમોએ બીજા ભાગમાં યુરેપીઅન લોકોના લેખે જે આપ્યા છે તેને ટુંક વિચાર ર્ડો. હર્મન જેકેબી–જૈનસૂત્રોની પ્રસ્તાવનાના પ્રથમ ભાગમાં લખે છે કે-અત્યાર સુધીની ચર્ચા, જેનેની પરંપરાગત કથાઓની પ્રમાણિકતા ઉપર જ ચાલેલી છે. તેથી વિદ્વાન મી. બાર્થના–અભિપ્રાય મુજબ, જેનોની સાંપ્રદાયિક પરંપરાઓ બૌદ્ધોના અનુકરણરૂપે ઉપજાવી કાઢેલી છે. મી. બાર્થની દલીલ એ છે કે-જૈન ઘણી સીએ સુધી એક નાનો સંપ્રદાય હતો. હું પુછું છું કે-છેડા અનુયાયી વડે, માતાના મૌલિક સિદ્ધાંત અને પરંપરાઓ સુરક્ષિત રાખી શકે છે કે જે ધમને એક મોટા જનસમૂહની ધાર્મિક જરૂરીઆતે પુરી પાડવાની હોય તે? જૈનેને પિતાનાં સિદ્ધાંતનું એટલું બધું સ્પષ્ટ જ્ઞાન હતું કે, ન જેવી બાબતમાં મતભેદ ધરાવનારને પોતાના વિશાળ સમુદાયમાંથી જુદા કરી દીધા હતા આના પ્રમાણમાં–ડયુમને પ્રકટ કરેલી સાત નિન્હોની પરંપરા છે. આ સઘળી હકીકતે ઉપરથી સિદ્ધ થાય છે કે, જૈનેની સૂમમાં સૂક્ષમ માન્યતા પણ સુનિશ્ચિત સ્વરૂપવાળી હતી. જેવી રીતે જૈનેના ધાર્મિક સિદ્ધાન્તો સિદ્ધ થઈ શકે છે, તેવી જ રીતે ઐતિહાસિક બાબતે પણ સિદ્ધ થઈ શકે તેવી છે. જે કે દરેક સંપ્રદાયને–પિતાને સંપ્રદાય, આસ પુરૂષથી ઉતરી આવેલો છે. એમ બતાવવાને ગુરુપરંપરાનાં નામે ઉપજાવી કાઢવાની જરૂર પડે છે. પરંતુ કલ્પસૂત્રમાં સ્થવિરે ગણે, અને શાખાની નામાવલી છે, તે કલપી કાઢવામાં જેને કેઈપણ પ્રકારનું પ્રયોજન હોય તેમ હું માની શકતો નથી. આટલું સિદ્ધ કરી બતાવવાથી એ સિદ્ધ થાય છે કે જૈને તેમના આગમનું સ્વરૂપ નકકી થયા પહેલાં પણ પિતાને ધર્મ, સંપ્રદાય, તેમજ અન્યદર્શનીય સિદ્ધાંતના સંમિશ્રણ પેગે ઉસન્ન થતી ભ્રષ્ટતાથી, તેને બચાવી સુરક્ષિત રાખવા માટે, એગ્ય ગુણ સંપન્ન હતા. જે જે બાબત કહી શકવાનું સામર્થ્ય હતું. તે સઘળું તેમણે સંપૂર્ણ For Personal & Private Use Only Page #1128 -------------------------------------------------------------------------- ________________ ~ ~ ૩૯૬' તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ ૨ રીતે કર્યું હતું! આ ચર્ચા ઉપરથી જૈનસાહિત્યના કાલની ચર્ચા ઉપર આવી જઈએ છે. જૈન સિદ્ધાંત વીરનિર્વાણ પછી ૯૮૦ (અથવા ૩) માં દેવદ્વિગણિના અધ્યક્ષપણા નીચે નિશ્ચિત કરવામાં આવ્યું હતું. તેની પહેલાં–તેઓ શિખવતી વખતે લિખિત ગ્રંથને ઉપગ કરતા ન હતા. આ હકીકત તદન સાચી છે. એ તો ભાગ્યે જ માની શકાય કે સર્વથા નજ લખતા હેય. બ્રાહ્મણની માફક જેનું એવું માનવું તે હતું જ નહીં કે લિખિત પુસ્તક અવિશ્વસ્થ છે. જ્યાં સુધી જેનયતિએ ભ્રમણશીલ જીવન ગુજારતા ત્યાં સુધી તેમને લાગું પડે તેવું છે. ઇત્યાદિ. છે હવે આપણે જૈનેના પવિત્ર આગમની રચનાના સમય વિષયક વિચાર કરીએ, સંપૂર્ણ આગમ શાસ્ત્ર પ્રથમ તીર્થકરનું જ પ્રરૂપેલું છે. એ જાતના જૈનના વિચારનું નિરાકરણ કરવા ખાતર હું અહિં સૂચન કરૂં છું કે સિદ્ધાંતના મુખ્ય ગ્રન્થને સમય નકકી કરવા માટે આના કરતાં વધારે સારા પ્રમાણે એકત્ર કરવાં જોઈએ. ગ્રીકનું તિષશાસ્ત્ર ઈ. સ. ની ત્રીજી અગર ચેાથી, શતાબ્દિમાં હિંદુસ્તાનમાં દાખલ થયું હતું. તે સમય પહેલાં જૈનોનાં પવિત્ર આગમો રચાયાં હતાં. બીજુ પ્રમાણ તેની ભાષાવિષયક છે. તેમાં અનેક તર્ક વિતર્કના અન્ત ઈ. સ. ની શરૂઆત પહેલાં રચાએલાં માનવાં જોઈએ, એમ કહી છેવટ ઈ. સ. પૂર્વે ત્રીજી શતાબ્દીના પ્રથમ ભાગમાં સ્થિર કરીએ તે તે ખેડું નહિ ગણાય. તથાપિ એક બાબત અહિં ધ્યાનમાં લેવા લાયક છે તે એ છે કે-જેતા મ્બર અને દિગમ્બરે એ બન્નેનું કહેવું એ છે કે અંગે શિવાય પહેલાંના કાળમાં તેનાથી વધારે પ્રાચીન એવાં ચૌદ પૂર્વે હતાં, તે પૂર્વેનું જ્ઞાન નષ્ટ થતું થતું સર્વથા નષ્ટ થઈ ગયું, આવા પ્રકારની પ્રાચીન પરંપરા માની લેવામાં ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. પરંતુ પ્રસ્તુત બાબતમાં (પ્રાચીન પરંપરાની સત્યતાના વિષયમાં) શંકા કરવાને કેઈ કારણ જણાતું નથી. પૂર્વોનું જ્ઞાન બુ૭િન થતું ચાલ્યું હતું, એવી જે હકીકત છે તે તદ્દન વાસ્તવિક છે, અમાએ એ ખુલાસે કરે છે કે પૂર્વે તે સૌથી પ્રાચીન ગ્રંથે હતા, તે પછી તેનું સ્થાન નવા સિદ્ધાંતે લીધું હતું, તે યુક્તિસંગત છે. આવી રીતે પ્રાચીન સિદ્ધાંતને ત્યાગ કરવામાં શું પ્રયોજન હશે? આ વિષયમાં કલ્પના સિવાય અન્ય કેઈ ગતિ નથી. આ ઉપરાંત એ પણ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે, મહાવીર કેઈ એક નવા ધર્મના સંસ્થાપક ન હતા, પરંતુ જેમ મેં સિદ્ધ કરેલું છે કે, તે બે For Personal & Private Use Only Page #1129 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭મું. જૈન તને વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિત. ૩૮૭ એક પ્રાચીન ધર્મના સુધારક માત્રજ હતા. જેનધર્મ એ સ્વતંત્ર રીતે ઉત્પન્ન થએલે છે. પરંતુ કેઈ અન્યધર્મની અને ખાસ કરીને બૌદ્ધધર્મની શાખારૂપે બિલકુલ પ્રવર્તેલ નથી. - પૃ. ૩૦ થી- ડૉ. હર્મન જેકેબીની જેનસૂત્ર પરની પ્રસ્તાવનાના બીજા ભાગને સાર– જૈન સૂત્રોના મારા ભાષાંતરના પ્રથમ ભાગને પ્રકટ થએ દશ વર્ષ થયાં. તે દરમ્યાન . લ્યુમન, પ્રે. હાલ, હેકેટ બુલ્ડર, ડો. કુહરર, એમ. એ. બાર્થ, મિ. લેવીસ રાઈસ, આ યૂરોપીઅન અનેક વિદ્વાનો દ્વારા જેનસૂનાં ભાષાન્તર શિલાલેખો વિગેરે બહાર પડવાથી, જૈનધર્મ અને તેના ઇતિહાસ વિષયક આપણા જ્ઞાનમાં ઘણા મહત્વને વધારે થયે છે. હવે માત્ર કલ્પનાને આ વિષયમાં ડોજ અવકાશ રહેશે. અહિં કેટલાક વિવાદગ્રસ્ત મુદ્દાઓનું સ્પષ્ટીકરણ કરવા ઈચ્છું છું. જેઓ જૈન અથવા આતના નામથી પ્રસિદ્ધ છે. તેઓ જ્યારે બૌદ્ધધર્મ સ્થપાઈ રહ્યો હતો, ત્યારે એક મહત્વશાલી સંપ્રદાય તરીકે ક્યારનાએ પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા. આ વિષયની સિદ્ધિમાં બૌદ્ધનાજ પ્રાચીનમાં પ્રાચીન ગણાતા. १ अंगुत्तरनिकाय, २ महावग्ग, ३ दीघनिकाय, ४ बुद्धघोषनी टीका मा भने ગ્રંથના ઉદાહરણ આપી, સર્વ પ્રકારથો સિદ્ધ કરીને બતાવ્યું છે. જેમકે બૌદ્ધગ્રંથમાં લખ્યું છે કે “નાતપુર સવજ્ઞાન અને સર્વદર્શન પ્રાપ્ત કરવાને દાવો કરે છે. એ પ્રકારનું જે કથન છે તેને પ્રમાણે આપવાની જરૂર નથી કારણ કે આ તે જૈન ધર્મનું ખાસ એક મૌલિક મંતવ્યજ છે. * પૃ. ૯૧ માં લખ્યું છે કે “પાપ એ આચરનારના આશય ઉપર આધાર રાખે છે, બૌદ્ધના આ એક મહાન સિદ્ધાંતને, જેનેએ મિયાંકલ્પિત અને ભૂખતાપૂર્ણ ઉદાહરણ સાથે મેળવી ઉપહાસ્ય પાત્ર બનાવી દીધું છે. જેના વિષયે બૌદ્ધ કરેલી ભૂલ પૃ. ૪૭ માં “ચાતુયામ” પાશ્વનાથને લાગુ પડે છે, તેને મહાવીર ઉપર આરોપિત કરવામાં ભૂલ દ્વારા મહાવીરના સમયમાં પણ પાર્શ્વનાથના શિષ્ય વિદ્યમાન હતા. પૃ. ૪૮ માં બીજી ભૂલ- નાતપુરને અગ્નિવેસન કહે છે પણ મહાવીરને એક મુખ્ય શિષ્ય જે સુધર્મા હતું તે અગ્નિ વેશ્યાયન હતું તેથી શિષ્યનું ગોત્ર ગુરૂને લગાઢ બેવડી ભૂલ થવાથી મહાવીરના શિષ્ય સુધર્માની શાક્ષી આપે છે. For Personal & Private Use Only Page #1130 -------------------------------------------------------------------------- ________________ તવત્રયી—મીમાંસા ખંડ ૨ પૃ. ૫૦ ૌદ્ધધર્માંના પ્રાદુર્ભાવ થયા ત્યારે નિગ્ર થામાં ( જૈનોને ) સ’પ્રદાય એક મોટા સંપ્રદાયરૂપે ગણાતા હોવા જોઈએ કેમકે બૌદ્ધટિકામાં એ નિગ્ર થામાંના કેટલાકને વિરોધી અને કેટલા કાને અનુયાયી થએલા વર્ણવેલા છે પણ નિસ સ્થાને એક નવીન સંપ્રદાય છે સૂચન માત્ર પણ નથી. આ ઉપરથી અનુમાન કરી શકીએ છીએ કે- નિગ્રથા બુદ્ધના જન્મ પહેલાં ઘણા લાંબા કાળથી અસ્તિત્વ ધરાવતા હશે. ૩૯૮ પૃ. ૫૧ થી બીજી એક બાબતદ્વારા પણ જનાની પ્રાચીનતાને ટકા મળે છે. ગેશાલે મનુષ્ય જાતિની છ વર્ગમાં વ્હેંચણી કરી હતી, તે વગ માંના ત્રીજા વર્ગમાં નિગ્ર થાના સમાવેશ કર્યાં હતા. જો તેજ અરસામાં હયાતીમાં આવ્યા હોત, તે તેમની ગણના ખાસ તરીકે કદાપિ કરવામાં આાવી ન હોત, પુનઃ પૃ. પર માં, મઝિમનિકાયથી સચ્ચકના દાખલે આપી જણાવવામાં આવ્યું છે. કે—નિથાના સંપ્રદાય બુદ્ધના સમયમાં સ્થાપિત થયા હોય તેમ ભાગ્યેજ માની શકાય, પૃ. ૫૯ થી બુદ્ધે અને મહાવીરના સમયનાં પ્રચલિત એવા અન્ય તાત્ત્વિક વિચારાના વિષયમાં જૈન તથા મૌદ્ધ ગ્રન્થામાં મળી આવતી નાંધે ગમે તેટલી જીજ હાય તે પણ તે નામાંકિત કાલના ઇતિહાસકારને અતિ મહત્વની છે. એક ખાજુએ આ બધા પાખડીમતાનાં મળી આવતી પરસ્પરની કેટલીક સામ્યતા અને ખીજી બાજુએ જૈન અને બૌદ્ધથી જણાતી વિશિષ્ટતા ઉપરથી અનુમાન કરી શકાય છે કે કેટલાક વિચારી પાખંડિઓમાંથી લીધા હતા, અને કેટલાક તેમની સાથેના વાદવિવાદની અસરથી ઉપજાવી કાઢયા હતા. પૃ. ૬૨ થી અજ્ઞેયવાદની મુદ્ઘના ઉપર કેટલી બધી અસર થઇ હતી તેનું સવિસ્તર વર્ણન કર્યું છે. પૃ. ૭૨ થી જૈનધર્મી એ એક પ્રાચીન કાળથી આવેલા ધમ હાય, મહાવીર યુદ્ધ કરતાં વધારે જૂના છે. કેમકે—સઘળી વસ્તુ ચૈતન્યયુકત છે. એમ બતાવતા સચેતનખાદ છે. પૃ. ૭૩ થી જૈનધર્મની પ્રાચીનતાનુ' ખીજું ચિન્હ વેદાંત અને સાંખ્ય જેવા સૌથી પ્રાચીન બ્રાહ્મદનાની સાથે રહેલી સિદ્ધાંત વિષયક સમાનતા છે. For Personal & Private Use Only Page #1131 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મુ. જૈન તત્વાના વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિતા. ૩૯૯ વૈશેષિક દર્શન સાથે જેનેાના વિચારેા, કેટલાક મલતા અને કેટલાક જુદા હાવાથી જૈનધમ ની ઉત્પત્તિ તેના પછી થઇ એવા જે મત ડા. ભાડાંરકરે ઉપસ્થિત કરી છે, તેની સાથે હું મલતા થઈ શકતે નથી. ઇત્યાદિ છેવટમાં કહ્યું છે કેવૈશેનિક પાર્થિવાદિક ચાર પ્રકારનાં શરીરા માને છે, પણ જેના પૃથ્વી આદિ ચાર કાય, તેના સૂક્ષ્મ વિભાગેા, તેની સાથે એક એક વિશિષ્ટ આત્મા રહેલા માને છે. આ જડ–ચૈતન્યવાદના સિદ્ધાંત ઉપર અસલ સચેતનવાદનુ વિશેષ પરિણામ છે. વૈશેષિકાએ—àાકિક પુરાણા ઉપરથી ગાઠવેàા છે. આ બન્નેમાં જૈનમત વધારે પ્રાચીન છે. વૈશેષિકના મત શરીરવાળા કરતાં પણ તત્વજ્ઞાનના વધારે વિકાશક્રમના સમયના જૈન છે. વેદાંત અને સાંખ્યના મૂલ તત્વભૂત વિચારે જૈન વિચારાથી તદ્દન વિરૂદ્ધ છે. તેથી જેને તેમના વિચારા સ્વીકારી શકે નહીં. ઇત્યાદિ કહી આગળ જતાં, જૈન આગમાના કેટલેાક ઉહાપાતુ કરીને કહે છે કે આ ગ્રંથને વાંચનાર, ભાષાંતર કારને અભિપ્રાય જાણવાની આશા રાખતા હાવાથી હું અત્યંત સ`કેચપૂર્વક, મારા મત જાહેર કરૂ છુ કે જૈન સિદ્ધા ન્તગ્રન્થેાના ઘણા ખરા ભાગેા, પ્રકરણા તથા આલાપક ખરેખર જૂના છે. અગાનુ આલેખન પ્રાચીન કાળમાં ( પરંપરાનુસાર ભદ્રબાહુના સમયમાં ) થયું હતું. ઇત્યાદ્રિ વિવેચન કરીને ઉત્તરાધ્યયનાર્દિકની વિશેષ ઉહાપાહ કરીને આ ખીજા ભાગની પ્રસ્તાવના પૂરી કરી છે. રૂ. પૃ. ૯૦ થી ડૉ. એ. પટેાલ્ડના વ્યાખ્યાનના સાર——ધર્માંની સરખામણીના વિજ્ઞાનમાં જૈન ધર્મવાળાને કચુ સ્થાન આપી શકાય, અને તેના વિજ્ઞાન માં કેટલુ મહત્વ છે એ બતાવવા મારા પ્રયત્ન છે. ધર્માંની સરખામણીનુ વિજ્ઞાન, એ શાસ્ત્ર નવીનજ છે. પ્રથમ——ઇ. સ. ૧૮ મા શકમાં અંગ્રેજી તત્વ વિવેચન પદ્ધતિમાં અને જર્મનીના ધાર્મિક તત્વવિજ્ઞાનમાં ખીજરૂપે જોવામાં આવે છે, પણ પ્રે. મેકસમ્પૂલ્લરે પદ્ધતિસર સ્વરૂપ આપેલું પછી ઘણા નિદ્રાનાએ વૃદ્ધિંગત કરેલું પ્રે. ટીલે આ સ` ધવિજ્ઞાનની પુનઘટના કરી ખરા પાચેા નાખ્યા છે. ગ્રેટબ્રિટનમાં સ્વતંત્ર શાસ્ત્ર સમજવામાં આવતું ગયું. આ શાસ્ત્રની વૃદ્ધિ માટે, એ ગૃહસ્થાએ સ્થાપના કરી, આ શાસ્રના ખરેાધક, અને કેવળ નામને કયા અને ધર્મના વિકાશના કાલ કા, એ ઠરાવવાના ઉદ્દેશ છે. એ કામ પ્રા॰ મટેટ વિદ્વાને સારી રીતે કરી મુકેલુ છે. આ પંડિતના મતથી કનિષ્કંધનું સ્વરૂપ આસ્ટ્રેલીયામાં-ટે. અને માન, એ બેમાં દ્રષ્ટિગેાચર થાય છે, હવે ધમ ના ઉચ્ચતમ સ્ત્રરૂપ ઠરાવવાના માકી રહે છે. For Personal & Private Use Only Page #1132 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ' તત્રયીમીમાંસા. ખંડ ૨ my પિતાને અત્યુચ્ચ સમજનારા અનેક ધર્મો વિદ્યમાન છે. કે ધર્મ અત્યચ એ ઠરાવો અશકય નથી પણ કઠીન છે. આ વિચાર કરવા સામાન્યથી ધર્મના ઈતિહાસ તરફ નજર નાખતાં જેમનું સ્વરૂપ વૃદ્ધિગત થયું છે એવી નિઃસંશય બે જાતિઓ છે. “સમેટિક અને “આર્ય એ બે છે. સંમેટિકમાં-ખ્રિસ્તી, યાહુદીન, મુસલમીન, આરબ વિગેરે છે. આર્યપૂર્વકાળના હિંદુસ્થાનમાં બે વિશિષ્ટ જાતિઓના ધર્મ હતા. આ બંને વર્ગ છવદેવસ્વરૂપના હતા કે, એક વર્ગ છવદેવસ્વરૂપને થઈને બીજે જડદેવસ્વરૂપને હતું, એ યથાર્થ કહી શકાય નહીં. તેમાં જડદેવસ્વરૂપને પ્રાદુર્ભાવ કાંઈક ગૂઢકારણથી ઉત્પન્ન થએલે, ઉન્માદઅવસ્થામાં અથવા આનંદાતિરેકમાં મગ્ન થવાથી થયે. છવદેવ સ્વરૂપવાળો જે બીજે વર્ગ હતું, તેમાં વૈરાગ્ય, અને તપસ્વિવૃત્તિને સંબંધ હતા. આ બે તત્વથી આર્યધર્મના જુદા જુદા ધમ ઉત્પન્ન થયા. અત્યાર સુધીનું વિવેચન, ઉપોદઘાતરૂપે થયું. હવે યૂરોપિઅન પદ્ધતિથી જૈનધર્મને વિચાર કરવાને છે. આ દેશમાં ધર્મ વિચારોમાંથી જૈનધર્મ ઉત્પન્ન થયે એમ માનવાની સાધારણ પ્રવૃત્તિ છે. આ મત સામાન્યથી યૂરોપીઅન પંડિતેમાં પ્રચલિત છે પણ એ મત ભૂલ ભરેલો છે. જૂની શાખના યૂર. વિદ્વાન એવું માનતા હતા કે મહાવીર ગૌતમબુદ્ધ કરતાં જરા મોટા સમકાલીન હતા. તેમેણેજ જૈનધર્મની સ્થાપના કરી, આ મત ભૂલ ભરેલે સિદ્ધ થએલો છે. હાલના યૂરોપીઅન વિદ્વાનેને મત એ છે કે જૈનધર્મને સંસ્થાપક પાર્શ્વનાથ હેઈને મહાવીર જાગૃતિકરનાર હતા. જેની પરંપરા પ્રમાણે તે જૈન ધર્મ અનાદિને હેઈને અનેક વ્યકિતઓ તરફથી જાગૃતિ મલી છે. તેજ વીશ તીર્થકરે અથવા જિને છે. આ મતને નિઃસસંશય અસલ ઈતિહાસને આધાર મલે છે ક આધાર? એ કહેવું કઠીન છે. તે પણ નીતિ એ વિષય વપર હેસ્ટિગ્સ સાહેબના ગ્રંથમાં અને પ્રો. જેકેબીના નિબંધમાં જનધર્મે પિતાના કેટલાક મતો પ્રાચીન છવદેવના ધર્મમાંથી લીધેલા હોવા જોઈએ એવું કહેલું હોવાથી પ્રત્યેક પ્રાણીને શું પણ વનસ્પતિ અને ખનિજ પણ જીવ સ્વરૂપજ છે એ જે તત્વ છે તે મહત્વનું છે, આ કારણથી જૈનધર્મ એ અત્યંત પ્રાચીન છે. જેના નિગ્રન્થને ઉલ્લેખ વેદમાં પણ મલે છે તેથી આ મારા કથનની પ્રતીતિ થશે. લેકેને જૈનધર્મને વિચાર મહાવીરના પછીથી કરવું પડે છે, અથવા શ્વેતામ્બર અને દિગમ્બર ઉપરથી કરે પડે છે. જેનધર્મનું સ્વરૂપ અનાર્ય લેકેની For Personal & Private Use Only Page #1133 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. જૈન તને વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિત. ૪૦૧ પ્રવૃત્તિ થયા પછી ઝાંખુ દેખાઈ રહ્યું છે, પણ તેજ સ્વરૂપ આર્યધર્મને ઉચામાં ઉચે આદર્શ છે. જૈનધર્મનું મૂળકામ, ધર્મના મૂલ ઉપર ફટકે મારનારા બ્રાહ્મણોને જે નાસ્તિક વાદ અને મહાવીરની સુધારણા પહેલાં-બ્રાહ્મણધર્મના વિધિવિધાનમાં જે કેવળ અત્યાચાર થએલે હતું તેને પાછો હઠા તે હતું. જૈન ધર્મને બૌદ્ધધર્મ એટલે જે તે વિસ્તાર થયો નથી, પણ તેનું જ મહત્વ હિંદુસ્થાન વળાને વધારે છે. કારણ જૈનધર્મવાળાની ક્રિયા શરૂ થવાથી, પાછળના વિચારોને વધારે થવાથી બચાવ થતે ગયે. જૈનધર્મનું ખરૂં મહત્વ ધર્મના અંગેની યથા પ્રમાણ વહેંચણી થવાને લીધેજ છે તેને છેડેઘણે ખુલાશે કરું છું. પ્રત્યેક ધર્મના- ૧ ભાવનદીપક-કથા પુરાણ, ૨ બુદ્ધિપૂર્વક તત્વજ્ઞાન અને ૩ આચારવÁક કર્મકાંડ, એ ત્રણ મુખ્ય અંગે હોય છે. ઘણાખરા ધર્મોમાં-વિધિવિધાન રૂપ જે કર્મકાંડ તેનો પ્રચાર થઈ, ઇતર બે અન્ગ ગૌણપણે થઈને રહેલાં હોય છે. અને ભાવનદીપક કથા પુરાણનું અંગ માત્ર લોકપ્રિય હોય છે. બૌધિક એટલે તત્વજ્ઞાનની અભિવૃદ્ધિ, આર્યન ધર્મનું મુખ્ય લક્ષણ હોય છે. પણ એ ત્રણે અંગેની એકલા જૈનધર્મમાં જ સરખા પણાથી વહેંચણી કરેલી હોવાથી, પ્રાચીન બ્રાહ્મણધર્મ અને બૌદ્ધધર્મ, એમાં બૌધિક અંગેનું વિના કારણ મોટાપણું બતાવેલું છે. - બીજા ધર્મના પ્રમાણમાં જનધર્મવાળાને કયું સ્થાન આપી સકાય? તેને નિશ્ચય કરવા, તેના અંતરંગને છેડે અધિક વિચાર કરીએ. જૈનધર્મને બધા ધર્મોથી વિશેષ મહત્વ કેમ પ્રાપ્ત થયું છે તેજ હું બતાવું છું. ' | દેવ વિષયેના સંબંધ, જૈનધર્મને પ્રમાણ તરીકે માનેલો મત, એજ તેનામાં પહેલી મોટી મહત્વની વાત છે. જૈનધર્મ મનુષ્યો ત્યારી (નરથી નારાયણ સુધી ચઢેલો) ધર્મ ઠરે છે. વૈદિકધમ, અને બ્રાહ્મણધર્મ, એ પણ મનુષ્યત્યારી છે ખરા, પણ તે કેવળ ઔપચારિક છે, કારણ દેવ એટલે કે મનુષ્યાતીત પ્રાણું છે, તેને મંત્રથી વશ કરી, ઈષ્ટ પ્રાપ્તિ કરી લેવું માની લીધેલું છે. પણ ખરૂં મનુષ્યત્સારી પણું જૈન અને બૌદ્ધમાંજ દેખાઈ આવે છે. બૌદ્ધને ઈશ્વરવિષયક મત ઘણજે જુદે બની ગયે છે, ભૂલમાંજ તે અનીશ્વરવાદી હતું કે કેમ? એ સંશય ઉત્પન્ન થઈ જાય છે. 51. For Personal & Private Use Only Page #1134 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwwwwwwww ૪૦૨ તવત્રયી–મીમાંસા. ખંડ ૨ જૈનની દેવવિષયક કલ્પના, વિચારી પુરૂના મનમાં આવી શકે તેવી છે. દેવ એ પરમાત્મા છે, પણ જગતને અષ્ટા અને નિયંતા નથી, પૂર્ણાવસ્થાને પહોંચેલે જીવજ હાઈને, અપૂર્ણાવસ્થાવાળાની પેઠે, જગતમાં પાછા આવવાને અશકય હેવાને લીધે પૂજ્ય અને વંદનીય થયો છે. આજ બાબતમાં મને જૈનધર્મને અત્યદાત સ્વરૂપ દેખાવા લાગે છે. બૌધિક વિષયની ઉત્તમ પરિપુષ્ટિ કરવાને માટે તેટલાજ ઉચ્ચતમ ધ્યેયને (દેવની મૂર્તિને) જેનધર્મવાળાએ હાથ ધર્યો છે. આ બધાં કારણોને લીધે જૈનધર્મને આર્યધર્મની જ નહીં, પણ એકંદર સર્વધર્મોનો પરમ મર્યાદા વાલો સમજીએ તે પણ કઈ પ્રકારની હરક્ત આવે તેમ નથી. આ પરમ સીમાવાળા જૈનધર્મને મોટું મહત્વ પ્રાપ્ત થએલું છે. ધર્મની સરખામણના વિજ્ઞાનમાં જૈનધર્મવાળાને એટલું જ એક મહત્વ નથી પરંતુ જૈનેનું ૧ તત્વજ્ઞાન, ૨ નીતિજ્ઞાન, અને ૩ તર્કવિદ્યા, પણ તેટલાં જ મહત્વવાળાં છે. અહિ જેનેના નીતિશાસ્ત્રની બેજ વાતને ઉલ્લેખ કરૂં છું. તેમાં પહેલી એ છે કે જગતમાંના સર્વ પ્રાણીઓને સુખ સમાધાનથી એકત્ર કેવી રીતે રહેતાં આવે? આ પ્રશ્નના આગળ, અનેક નીતિ વેત્તાઓને હાથજ ટેવા પડયા છે. આ વિષયનો સંપૂર્ણ નિર્ણય આજ સુધી કઈ પણ કરી શકે નથી. પણ જૈન શાસ્ત્રમાં બહુ જ સરલ રાતે કરીને મૂકેલે છે. બીજાઓને દુઃખ ન દેવું અગર અહિંસા આ વાતને કેવલ તાત્વિક વિધિથી જ નહીં, પણ ખ્રિસ્તી ધર્મ માંની તત્સદશ દશ આજ્ઞાઓ કરતાં, અધિક નિશ્ચયથી અને કડકપણુથી, તેને આચાર કહે છે, તેટલી સુલભતાથી તથા પૂર્ણતાથી, તેને ખુલાશે જૈનધર્મમાં કરે છે. બીજો પ્રશ્ન સ્ત્રી પુરૂષના પવિત્ર પણાને છે. જૈનધર્મને સર્વધર્મની, વિશેષથી આર્યધર્મની પરમ હદવાળો માન જોઈએ. બૌધિક વિષયને પણ બાજુ ઉપર ન મુકતાં જૈનધર્મના ઘણું મજબૂત રચાએલી છે ખ્રિસ્તી ધમમાં બૌધિક પ્રશ્નોને વિશેષ ઉહાપોહ કે વિવેચન થએલું નથી. ટૂંકમાં સારાંશ એ છે કે-ઉચ્ચ ધર્મ ત અને જ્ઞાનની પદ્ધતિ એ બને ની દ્રષ્ટિએ જોતાં. જૈનધમ ધમની સરખામણીવાળા શાસ્ત્રોમાં ઘણેજ આગળ પહેચેલે છે, એમ તે માનવું જ પડે છે. અને પ્રત્યેનું જ્ઞાન કરી લેવાને માટે, તેમાં જે દીધેલા સ્યાદવાદનું જ એક સ્વરૂપ જુવે એટલે બસ છે. For Personal & Private Use Only Page #1135 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭મું. ખરેવિકાર સમજનાર લક્ષ્મણ રધુનાથ ભિડે. ૪૦૩ ધર્મના વિચારોમાં જૈનધર્મ એ એક નિઃસંશયપણે પરમ હદવાળો છે, અને તે કેવળ સ્વાદુવાદની દ્રષ્ટથી સર્વ ધર્મોનું એકીકરણ કરવાને માટે જ નહીં, પણ વિશેષ પણાથી, ધર્મોને લક્ષણ સમજવાને માટે અને તેના અનુસારથી સામાન્યપણે ધર્મની ઉત્પત્તિ સંગત કરી લેવાને માટે તેને કાળજીપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે. ૮ પૃ. ૧૦૮ માં ડા. એલ. પી. દેસીદેરી અને ડો. હર્ટલ એ બન્ને વિદ્વાનોના લેખમાંના માત્ર બેજ ફકરાથી જૈનધર્મના તત્વોની દિશા કેટલી બધી ઉંચી છે એટલું જ જણાવવામાં આવ્યું છે. ૭ પૃ. ૧૦૯ માં “જૈન દર્શન અને જૈન ધર્મ' મૂલ લેખક મિ. હબ ટર વાન સાહેબ છે. તેમાં જૈનોના મુખ્ય મુખ્ય તત્વેની ટુંક નેંધ કરી બતાવેલી છે. ઇતિ ચૂપિઅન લેખકોના લેખેના સંગ્રહરૂપ દ્વિતીય ભાગ સંપૂર્ણ છે વીરશાસન. શુક્રવાર. તા. ૨૭ મી ઓગષ્ટ, સને. ૧૯૨૬ પૃ ૭૬૮. (લેખાંક પહેલે) જૈન ઔર જગત ” (લે. લક્ષ્મણ રઘુનાથ ભિડે કરજગી ધારવાડ) * એક જૈનેતર ગુજરાતી જૈન સાપ્તાહિકમેં બાપર હિંદીમે લિખના બડા ધાષ્ટય હે મરાઠી ભાષામેં એક કહાવત હૈ કિ સંત (સાધુ) હેકર હી સાધુ કે પાસ પંહચના ચાહીએ . લેકીન મેં તો અભી જૈન હુઆ નહીં ( ઓર જિનશાસન કા મેરે અભ્યાસ ભી દે તીન વસે જયાદવ નહીં હૈ યહ અયાસભી કિસી ગુરૂ કે પાસ નહીં. બલકે મનકે માફિક કિતા પઢકર ઔર રાષ્ટ્રીય કાર્ય કરતે કરતે હી કિયા ગયા હૈ. એસી હાલત મેં જેની વિષય પર ઔર હિન્દી ભાષામેં ગુજરાતી વાચકે કે સામને વિચાર રખને કી કોશીશ કરના આશ્ચર્ય નહીં તે કયા? લેકીન યહ આશ્ચર્ય જેનશાસન ઔર ગુજરાતી સમાજ કે પ્રેમ કે કારણ હી મેરેએ હે રહા હૈ શીવ્ર હી મેં ગુજરાતી મેં હી લિખને કી મેં કશીશ કરંગા તબતક મં આશા રખતા હૂં મેરે ગુજરાતી વાચક મુઝે ક્ષમા કરેં ઔર હિન્દી વાચક ભી મેરી ત્રુટિયાં માફ કરે - જૈનોકા જગતસે કયા સંબંધ હૈ ઔર જેનોપર કીસી જિમેદારી હ ઇસી બાત કા ઇસ લેખે માલામેં વિચાર કરને કા હૈ કિસી વ્યકિતક સમાજસે જે સંબંધ આતા હૈ યહ તીન દ્રષ્ટિએ આતા હૈ શારીરિક, માનસિક ઔર બૌદ્ધિક ઇસી. પ્રકાર કિસી સમાજકા જગતસે તીન દ્રષ્ટિએ સંબન્ધ આતા હૈ. કલા, નીતિ ઔર તત્ત્વજ્ઞાન કલા સમાજ કે શરીર સે સંબંધ રખતી ૭, નીતિ For Personal & Private Use Only Page #1136 -------------------------------------------------------------------------- ________________ ४०४ ત-વત્રયી–મીમાંસા ખંડ ૨ મન સે ઓર તત્વજ્ઞાન બુદ્ધિ સે જિસ તરહ તન મન તથા બુદ્ધિ ઈન તીન બાકા વિચાર કરને સે કિસી વ્યકિત કે બારે મેં પૂર્ણ વિચાર હે સક્તા છે ઉસી તરહ કલા, નીતિ, તથા તત્વજ્ઞાન ઈન તીન બાકા વિચાર કરને સે હી કિસી સમષ્ઠિ (સમાજ) કા વિચાર પૂર્ણતયા હે સકતા હૈ જિસ તરહ કેવળ બુદ્ધિબળ યા મને બળ તથા દેહબલસે મનુષ્ય સબ પ્રકારસે કાર્ય કુશલ નહી બન સકતા, ઉસી પ્રકાર સિર્ફ કલા, નીતિ યા તત્વજ્ઞાનસે કેઈથી સમાજ પૂર્ણ રૂપ સે કાર્યક્ષમ નહીં બની શકતા, ઉસમેં ત્રુટિ અવશ્ય મેવ રહ જાતિ હૈ મનુષ્ય કે બારેમેં ઉપર કે તીન બેલેમેં સે કિસી કી ત્રુટિ છે તો કૈશી શોચનીય હાલત ઉસ વ્યકિત કી હૈ જાતી હૈ યહ બાત સબસે પરિચિત હા અબ હમ તીન સમાજકા દાખલા લેકર હમારા કહના સ્પષ્ટ કરેંગે. ' ' ઇતિહાસ કે યહ બાત માલુમ હૈ કિ ગ્રીસ દેશમેં કલા બહુત હી ઉજિત દશાકે પહુંચીથી કલાક દ્રષ્ટિએ ગ્રીક સમાજ ઉન્નત થા. લેકિન યહ બાત ભી પ્રસિદ્ધ હૈ કિ ગ્રીક સમાજમેં નીતિકા નામ તક નહીં પાયા જાતા થા તત્વજ્ઞાન ભી ઉસકા પરપ્રેરીત હી થા ઈસમે ત્રુટિયાં કે કારણ હી ગ્રીક સમાજ નષ્ટ ગયાએક કલાથી લેકિન નીતિ ઔર તત્વજ્ઞાન નહીં થા. અબ ઈરાણ દેશકા ઉદાહરણ લેંગે ઈરાણ સંસ્કૃતિમેં નીતિકે બહુત ઉંચા સ્થાન થા અબ ભી પારસી સમાજમેં ઇસ બાત કા અવશેષ પાયા જાતા હૈ પારસી ધર્મમેં સદ્વિચાર, સદાચાર ઓર સદુચ્ચાર કે બહુત્વ હી મહત્વ દિયા ગયા હૈ બલિક વત્વજ્ઞાન ઔર કલાકી દ્રષ્ટિએ ઈરાણુ સંસ્કૃતિ બહુત હી નીચે દરજે કી હૈ તત્વજ્ઞાન તે ભારતીય હી હૈ ઔર કલાકા નામ તક ભી નહીં ઇસી કારણસે ઈરાણી સંસ્કૃતિ નષ્ટ હો ગઈ. નીતિથી બલ્કિ કલા ઔર તત્વજ્ઞાન નહીં થા. છે અબ બોદ્ધ સંસ્કૃતિક દાખલા લેંગે-બૌદ્ધ સમાજ કા તત્વજ્ઞાન અપૂર્ણ હૈ ઉસમેં કઈ દેજે મેં નીતિ ઔર કલા હૈ લેકિન તત્વજ્ઞાન નહીં હૈ બૌદ્ધ તત્વજ્ઞાન દશન કહેલાયા ગયા હૈ લેકિન મેરે હાથમેં તો ઉસમેં બુદ્ધિ ગમ્ય બાત એક હીં હૈ ? કસી કારસે બૌદ્ધ કે નામ માત્ર રહ ગયે ઉસમેં કલા એર નીતિ કુછ પ્રમાણમેં થી લેકિન તત્વજ્ઞાન નહીં થા ' અર્થાત સમાજ કે ધારણા કે લિયે-કલા નીતિ ઔર તત્વજ્ઞાન તીકી જરૂરત હૈ જિસ પ્રકાર હકી દ્રષ્ટિએ મનુષ્ય કે બલ, આરોગ્ય, આયુ ઔર સૌંદર્ય કી જરૂરત હૈતી હૈ ઉસી પ્રકાર સમાજ કે ભી કલાકી દ્રષ્ટિસે સંપન્નતા, For Personal & Private Use Only Page #1137 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. ખરેવિકાર સમજનાર લક્ષ્મણ રઘુનાથ ભિડે. ૪૦૫ સરલતા, શાશ્વતતા, ઔર રસિકતા ઇન બાતે કી અવશ્યતા હતી હૈ. મન કે દ્રષ્ટિ સે જિસ તરહ મનુષ્ય કે સુજનતા ઔર નિર્મલતા કી જરૂરત હતી હ ઊસ તરહ સમાજ કે નાગરિકતા ઓર વિશ્વ બંધુતાકી અવશ્યકતા રહતી હૈ અંતમેં બુદ્ધિ કી દ્રષ્ટિસે જિસ તરહ મનુષ્ય કી પ્રજ્ઞતા કી જરૂરત હતી હું ઉસી તરહ સમાજકે શાશ્વત અર્થાત એકમેવ તત્વજ્ઞાન કી જરૂરત હતી હૈ અબ ક્રમેણુ ઇન બાત કા હમ વિચાર કરેંગે મેરે હાથ મેં જૈન સંસ્કૃતિ હી સભી દ્રષ્ટિસે પૂર્ણ હૈ ઔર ઈસી વહુ સે અત્યંત પુરાતન કાલસે અબ તક વહ જીતી હૈ. કેઈભી સંપ્રદાય ઔર જાતિ હોં–અંત મેં ઉસકે જૈન સિદ્ધાંત કે. આકર પહુંચના પડતા હૈ ઔર પડે એસી મારી ધારણા હૈ. આજ સંસારમેં જૈન શાસન કે વિરોધી દેખનેમેં આતે હૈ ઔર પહિલેભી થે. બલિક પ્રાચીન કાલકે વિધિર્યો કે જેના સિદ્ધાંત કા હી સ્વીકાર કરના પડા થા ઔર. આજકાલ કે લાગે કે ભી યહી કરના પડેગા આજ કી હાલત ( ) સંક્રમણવસ્થા હૈ અંતમે જિનશાસન કે હી માનના પડેગા વીરશાસન. તા. ૨૪ મી. સપ્ટેમ્બર સને ૧૯૨૬, પૃ. ૮૨૦ (લેખાંક દૂસરા) 1 . “જૈન ઔર જગત” | (લે. લક્ષ્મણ રઘુનાથ ભિંડે કરજગી-ધારવાડ) સરે લેખ કલાક દ્રષ્ટિનેં જૈન ઔર જગતકા વિચાર કરેગે. ઈસ લેખમેં કલાકે દ્રષ્ટિસે હમ વિચાર કરેંગે જિસ તરહ દેહકે બલ, આરોગ્ય ઔર આયુ તથા સૌંદર્યકી જરૂરત હૈ ઉસી તરહ સમાજ કે સંપન્નતા, સરળતા, શાશ્વતતા ઔર રસિકતા કી અવશકયતા હૈ પહેલે હમ સંપનેતા કા વિચાર કરેંગે ! - સંપન્નતા માયને સમૃદ્ધિ ઔર આબાદિ જિસમાજમેં ધન ધાન્ય બહુત હૈ ઔર જન સંખ્યા ભી કમી ન હૈ ઉસકે સંપન્ન કહતે હૈં ઈસાઈ સમાજ સંપન્ન હૈ મહમદી સમાજભી કુછ અંશમેં સંપન્ન હૈ વૈદિક સમાજ (હિંદુ). જેનીસે જયાદહ પ્રમાણ મેં સંપન હૈ જૈન સમાજભી થયધાન્ય કી દ્રષ્ટિએ સંપન્ન કહા જા સકતા હૈ કર્યો કિ ભારત કા દે વિતીયાંશ વ્યાપાર જૈન કે હાથમેં હૈ જન સંખ્યાદી દ્રષ્ટિએ For Personal & Private Use Only Page #1138 -------------------------------------------------------------------------- ________________ - તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ ૨ તે જૈન સમાજને માફિક અન્ય કિસી સમાજકી બુરી હાલત નહી હૈ જેના સમાજકી જન સંખ્યા બહુતી હી કમ હૈ ઔર ઉસમેં ભી જ્ઞાતિભેદ ઓર પ્રાંતભેદે ક કનેરિ ઐકય નહીં હૈ કયા યહ બાત ફિક કરનેકી નહીં હૈ? પ્રાચીન કાલમેં જૈન સમાજ સચમુચ? સંપને થા. જૈનિક રાજ્ય થા . ઉનકા વ્યાપાર ઉત્પાદક થા ( ભારત મત દર્પણ નામક પુસ્તક-રાજેદ્રનાથ પંડિત–ઉ રાયપ્રપન્નાચાર્ય ને સમાજી પ્રેસ બડાદા મેં છપાકર પ્રકાશિત કી હૈ ઉસકે પૃ. ૧૦ કી પંકિત ૯ સે ૧૪ મેં લિખા હૈ કિ પૂજ્ય પાદ બાબૂ કૃષ્ણનાથ બેનરજી અપને “જિન જન્મ” (જૈનિજમ) મેં લિખા હૈ કિ-ભારતમેં પહિલે-૪૦૦૦૦૦૦,૦૦ જૈન થે ઉસી મત સે નીકલકર બહુત લેગ દૂસરે ધમમેં જાને? ઈનકી સંખ્યા ઘટ ગઈ યહ ધર્મ બહુત પ્રાચીન હૈ ઇસ મત કે નિયમ બહુત ઉત્તમ હૈ ઈસ મતસે દેશકે ભારી લાભ પહુંચા હૈ) આજકલકી તરહ સિફે દલાલી કા નહીં થા? ઉનકી જન સંખ્યા ભી બહુતથી જૈન ધમકી દીક્ષા લાયક અદમિકે દેકર જન સંખ્યા બઢાઓ . શુદ્ધિ કી પ્રથા જેનિકા હી આચાર રખનેવાલે કે ઓર ન શુદ્ધ કરકે જાતિમેં મિલા લેના ચાહિયે . જેની વિચાર રખને વાલે કે દીજ્ઞા દેકર જૈન બનાના ચાહિયે આપ ચાહતે ઉનકે સમાજમેં મિલાલે યા મત લો અબ જૈન તે અવશ્ય બના લે મેં આશા રખતા હૂં કિ જેન નેતા ઈસ બાત પર વિચાર કરે અબ તક સંપન્નતા કી બાત હુઈ અબ સરળતા કા વિચાર કરેંગે સમાજ સબ વ્યવહાર યદિ સુવિદ્યાસે ચલતે હેતે ઉસ અવસ્થા કે સરલતા કહતે હૈં સમાજમાં પ્રત્યેક ઘટક યાદ અપના કાર્ય અપની જિમેદારી સમજકર કરેગા તે સમાજમેં સરલતા ઉત્પન્ન હોતી હૈ વૈદિક (હિંદુ) સમાજકી તરહ બ્રાહ્મણ ક્ષત્રિય, પૃશ્ય, અસ્પૃશ્ય, બ્રાહ્મણ- અબ્રાહ્મણ ઐસે ઝગડે જૈનનિમેં નહીં હુએ ઔર નહીં હેતે ઈસકા કારણ જૈન સમાજી સરલતા હી હૈલેકીન પ્રાંતભેદ તથા જ્ઞાતીભેદને કારણ જેનિનેં રેટી બેટી વ્યવહાર સુવિદ્યાસે નહીં હેતા હૈા સમાજને સરલતા મેં યહ એક બ ગુટિ હો જેની નાપિત ( વાલંદ ) જેની ચમાર, જેનીબી આદિ મેં ને કહાભી નહીં દેખે એ પહિલે જમાને મેં સબ પેશવાળે જેની થે ઔર એ નહીં થે ઉનકી અવાકયતા જેની સમાજ કી નહીં થી. ઈસ લિયે સબ પેશેકે લેગ સમાજમેં તેને ચાહિએ તબી જૈન સમાજ એક પ્રભાવશાળી સમાજ For Personal & Private Use Only Page #1139 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું ખરા વિકાર સમજનાર લક્ષ્મણ રઘુનાથ ભિડે. ૪૦૭ ઢગા। ઈસ લિયે જૈન શુદ્ધિ પ્રથાકી અવશકયતા હૈ । સરળતાકે વાસ્તે સમાજકે ઘટકાંને યહભી યાદ રખના ચાહિયે કિ સબ તરહ લાગેાંકી સમાજ કે અવશકયતા હૈ । ઔર ઐસે ભિન્ન ભિન્ન પ્રકૃતિકે લેગે મે જૈન મેલ રહેગા તખી વહ સમુદાય સમાજ કહુલાવેગા 1 । ચક્રિ સંપન્નતા ઔર સરળતા હૈ। તે શાશ્વતતા આપડી આ જાતિ હૈ । યુરોપીય સમાજો કી તરહ શ્રમજીવી ઔર મુડી વાળે સત્તાધારી ઔર રૈયત્ ધસત્તાધારી ઔર શ્રાવક ઈનમે યદી જગડા ન હોગા તા સમાજ અવશ્યમેવ સ્થિર રહેગા । ર અબ રહી રસિક્તા કી બાત જૈન સમાજ પ્રાચીન કાલમે બહુત હી રસિક થા। ભિન્ન ભિન્ન ભાષાઓમે જૈન પડિતાકા જિતના કાવ્ય હૈ ઉતના ઔર કિસી અન્ય પંડિતાકા નહીં હૈ । જૈન પડતાને સભી શાસ્ત્રાપુર કલાઓપર અનેક ભાષાઆમે ગ્રંથ લિખે હૈ। ચિત્ર કલા તે જૈનિચેાંકી ખાસ વિશેષતા હૈ । મંદિર, ઉપાશ્રય, આદિ સ્થાન બનવાને કી પ્રથા જૈનિયાને શર્ કી। જૈનિયેાંકા પ્રાચીન કળા કૌશલ્ય અમ ભી હમકે આશ્ચર્યંસે મૂઢ બના દેતા હૈ। જૈન કલા સિનિસકા અપ્રતિબંધ નહિ હૈ સાથ સાથ વહુ મનેાભાવ ભાવનાઓંકા ભી પ્રતિબિંબ હૈ । યદ્યપિ યહ પુરાના વૈભવ આજ કે જૈનાંમે નહીં દેખનેમે આતા હૈ તે ભી અન્ય કિસી જ્ઞાતિ સે બઢકર જની કલા અધિક હૈ ચહુ ખાત દેખને મે' આતી હૈ । એતાવતઃ કલાકે દ્રષ્ટિસે જૈનિયામે જો અછા ખુરા હૈ ઉંસકા વિચાર સંક્ષેપતા કિયા ગયા. અબ નીતિ કે દ્રષ્ટિસે જન સમાજકા વિચાર તીસરે લેખને કિયા જાયગા કલાકા અથ ઈસ લેખમે સમાજ ચારાકી કુશલતા યા વિદ્યા કિયા ગયા હૈ યહું ખાત ધ્યાનમાં રખને ચાહિએ || “વીરશાસન, શુક્રવાર, તા. ૧ લી અકટોબર. સને. ૧૯૨૬ પૃ. ૧૪ ( લેખાંક તીસરા ) ા જૈન ઔર જગતા (લે. લક્ષ્મણુ રઘુનાથ ભિડે. કરજગી ધારવાડ ) [ એક જૈનેતર જનધાઁભ્યાસી વિદ્વાનના જૈનધમ વિષયક વિચારા હિન્દી વાચાના કર કલમમાં સાદર કરીએ છીએ. માત્ર અમ્હે હિન્દી જાણુનારાઓનું નહિ પરન્તુ ગુજરાતી વાચકનું પશુ આ તરફ ધ્યાન ખેંચીએ છીએ નૈન ઓર જ્ઞાત્ શીષ ક લેખના આ ત્રીજો મણુકો છે અને પ્રાયઃ કરીને હવેથી For Personal & Private Use Only Page #1140 -------------------------------------------------------------------------- ________________ ४०८ તત્રયી–મીમાંસા. ખંડ ૨ કેટલાક અંકમાં એ વિષય ચાલુ રહેશે–અમારા આમંત્રણને માન આપીને આ તકલીફ ઉઠાવી આ લેખ માળા મોકલી આપી છે તે માટે આભાર માનવાની તક લેવા સાથે વાંચક તરફથી એગ્ય કદરની આશા રાખીએ છીએ.] - તંત્રી, શ્રી. વીરશાસન. - ઈસ લેખમેં હમ જૈન સમાજકા નીતિ કે દ્રષ્ટિએ વિચાર કરેંગે જિસ તરહ મનુષ્યકા નીતિ દ્રષ્ટિએ વિચાર કરતે સમય થનિક ઔર સાર્વજનિક (Public) ઈન દે દ્રષ્ટિસે કરતે હૈ ઉસી પ્રકાર એક એક સમાજકાં નીતિ કે દ્રષ્ટિએ વિચાર ભી નાગરિકતા ( Citizen ship):ઔર વિશ્વ બંધુતા ( Worldfriendship) ઈન દે દ્રષ્ટિએ કરના પડેગા. ' કઈ સમાજ તભી નીતિમાન ગિના જાયગા જબ કિ ઉસકા વ્યાપાર ન તે ઉસકે હાનિ પ્રદ હોતા હૈ ઔર ન દસ કે. નાગરિકતા ઓર વિશ્વબંધુતા યે દે તરકી સમાજકી નીતિ હોતી હૈ. અબ ઇન દે પ્રકારની નીતિઓમે દેખેંગે કિ જૈન સમાજકી કયા હાલત હૈ. પહિલે નાગરીકતાક વિચાર કરેંગે જિસકે સંસ્કૃતિ કહતે હ ઉસી કે હમ નીતિ કહ સકતે હૈ. માતા, પિતા, ગુરૂ ઔર અન્ય જ્ઞાતિ ભાઈઓસે જે અછા વ્યવહાર કિયા જાતા હૈ ઉસકે નાગરિકતા હમ કહેંગે. સભ્ય સમાજના યહ પ્રથમ લક્ષણ છે. જિસ સમાજમેં માતા, પિતા, ગુરૂ ઔર અન્ય જ્ઞાતિ ભાઈઓ કે સાથ વ્યવહાર કરનેમેં કુછભી મર્યાદા નહીં હૈ ઉસકે સભ્ય નહી કહા જા સક્તા ઈસ દ્રષ્ટિએ યદિ દેખી જાય તે યુરોપીય સમાજ સભ્યતાસે કેસ દુર હૈ. ઉસ સમાજકી સભ્યતા, રેલગા, ડાકખાના, હવાઈ જહાજ આદીમેં હી હૈ. જેનિકી બાત ઇસસે બિસ્કુલ અલગ હૈ. માતપિતા ઔર ગુરૂજ કે વાતે હમ જે સ્વાર્થકો ત્યાગ કરતા હૈ યહી હમારે સભ્ય કા લક્ષણ હૈ. ઇસ દ્રષ્ટિએ જેની આચાર વિચાર અત્યંત શ્રેષ્ટ દેજે કે જેની આચાર અનુપમેય હ. યહી સચ્ચી નાગરિકતા હૈ. વનવાસ યા નગરવાસસે નાગરિતાકા કુછભી સંબંધ નહીં હૈ, નાગરિતાકા માયને સમાજકે પૂજય વ્યક્તિઓને સાથ નિઃ સ્વાર્થ ઔર વિનયકાવર્તાવ છે. શુદ્ધ સ્વદેશાભિમાન, ગુરૂક્તિ, બધુવાત્સલ્ય ઔર માતાપિતાકી સેવા ઈસ નાગરિકતા મેં આ સક્તી હૈ. અબ વિશ્વબંધુતાક વિચાર કરેગે. અહિંસા તત્વક ચરમ સીમાતક મનાનેવાલે જનેંકી વિશ્વબંધુતા બહુત હી વ્યાપક હ યહ મનુષ્ય માત્રસે ખતમ નહી હતી. ઈસ બંધુતમેં હલકે મે હલકે જંતુકાભી સમાવેશ હતા હૈ. “જિરિએ વસૂપણ” For Personal & Private Use Only Page #1141 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. પરાવિકાર સમજનાર લમણ રધુનાથ ભિંડે. ૪૦૮ યહ જેનકા મૂલ મંત્ર છે. યહ વિશ્વ બંધુતા બૌદ્ધોકી તરહ સિફે દયાભાવ પર સ્થિત નહીં હૈ, અદ્વૈતવાદિકી તરહ વહ તારતમ્ય હીન ભી નહીં હૈ. ઇસ તરહકા. વર્તાવ તમ સરોસે ચાહતે હૈ વહી વર્તાવ રે કે સાથ કરો ઈસ ઈસાઈ નીતિ કે જસી હી જેની વિશ્વ બંધુતા નહીં હૈ, વહ આમોન્નતિ કે વિચાર પર સ્થિત હૈ. હિંસા કરનેસે હિંસિત છવકે પ્રગતિમેં બાધા પહુચતા હૈ. ઔર હિંસા કરનેવાળે છવકી ભી અધ્યાત્મિક હાનિ હતી હૈ. હિંસાસે ધર્મ, દેશ, જ્ઞાતિ, સમાજ ઔર વ્યક્તિ કિસીકા ભી હિત નહિ હોતા. ઈસ તરહ કે વિચાર જેની રખતે હુએ ભી જૈન શાસ્ત્રમ્ દુષ્ટ દંડન વિહિત માના ગયા હૈ, લેકીન વૈદિકૈકી તરહ જૈન સર્પ, વ્યાઘ, સિંહ આદિ પ્રાણિકે દુષ્ટ નહીં માનતે, અન્ન ઔર નિરપરાધિ પ્રાણી કી હિંસા કિસી વજહ સે નહીં. કરની ચાહિએ ઇસ પ્રકારકી જૈન નીતિ હૈ. શઠ પ્રતિ સત્યમેવ યહી નીતિ જૈનશાસકી હૈ-બલિક શેઠપ્રતિ શાઠય કી નીતિભી કુછ અવસરપર કહી ગયી છે. " ઈસનીતિકા હેતુ થી વિશ્વબંધુતા હી હૈ, સમાજ કે ધારણકે વાતે છેક નિલણ હોના હી ચાહીએ. “શઠં પ્રતિ શાઠાં’ કી ઈજાજતા દીક અભય કે દેનેવાતે હી દી ગઈ હૈ. ઇસ પ્રકા દુજનેક દંડ દેને કો અપવાદ રખતે હુએ સર્વ પ્રાણી માત્રસે બંધુભાવ રખનકી નીતિનિયોંકી હૈ, સ્વાર્થ કે વાતે છેકી કે ઔર મનુઓંકી હત્યા કરના જેનોં કા સર્વથા અસંભવ છે. પૂર્ણ દયા રસ્થાકી શિક્ષા જેન હી સંસાર મિલી હૈ. એને ભાવનાએ મનુષ્ય માત્રામે સવાભા- '' વિક હૈ લેકિન એ ભાવનાઓ જૈનેમેં જિતની ચરમ સીમાં તક પહુંચી છે. ઉતની અન્ય કીસી સમાજમેં નહીં પહુંચી હૈ...' ઈસ ભાવના કે બારમે ધર્મ ઓર વ્યવહાર, દેશ તથા વિદેશ આદિ ભેદભી જૈનશાસ નહીં માનતા ઈન ભાવનાઓકીરે સે ઇચ્છા નખના ભી સ્વય “ ઇન ભાવનાઓકે રખના યહી સચ્ચી ભાવના કહી જા સક્તી છે. ઈસમેં ભી દિન દુકાને દારી છે તે પવિત્રતા કહાંસે અગી ?- શઠં પ્રતિ સત્યમેવ યહ તત્વ ઈસી લક્ષ્યમે કહો ગયા હૈ કિ ઉસકા પાલન વ્યકિતને કરના ચાહિએ, દુસરી વ્યક્તિ ચાહે કરુ યા ન કરે. ઇસ પ્રકાર એક વ્યકિતકે હેસિયત ઔર જ્ઞાતિ, સમાજ, દેશ તથા વિશ્વકી દ્રષ્ટિજેનિકી નીતિ બહુત હી શ્રેષ્ઠ છે. એકમેવ સદાચારક જિન શાસ્ત્ર બતલાતા હૈ, ઉસમેં અપવાદ નહીં હૈ ન પરિસ્થિતિકા યા 52 કે For Personal & Private Use Only Page #1142 -------------------------------------------------------------------------- ________________ - ૪૧૦ તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૨ વ્યક્તિક. ઐસી પરિસ્થિતિમે હિંસા ભી અહિંસા હોતી હે ઓર કર્તવ્ય હૈ ઐસા કભી ભી જૈન શાસ્ત્રમ્ નહીં હૈ અતએ જેન નીતિ સભી દ્રષ્ટિએ શુદ્ધ છે * 'ઈસ લેખમે વ્યકિગત, સમાજકા ઓર રાજનૈતિક નીતિકા વિચાર કિયા ગયા અબ ચેાથે લેખમેં તત્વજ્ઞાનકા વિવેચન કરેગે “વીર શાસન તા. ૮મી કબર. પૃ. ૨૯ , (લેખાંક ચેથા) જૈન ઓર જગત્ (લે. લક્ષમણ રઘુનાથ ભિંડે કરજગી ધારવાડ.) ઈસ લેખમેં હમ જેની તત્વજ્ઞાનકા વિચાર કરેગે. જિસ પ્રકાર મનુષ્ય સિફ બુદ્ધિમાન હોને સે નહીં ચલેગા બકિ ઉસકી બુદ્ધિ સ્થિર ભી તેની ચાહિએ. ઉસી તરહ સમાજ કે સિફે ધર્મ યા તત્વજ્ઞાનસે નહીં ચલેગા. વહ એકમેવ હોના ચાહિએ. ઈસ દ્રષ્ટિએ યદિ દેખા જાયતે જેની તત્વજ્ઞાન હી એકમેવ કહા જા સકતા હૈ. ક કિ વહ પુરાતન હૈ ઔર એકહી રૂપમેં અબતક ચાલતા આયા હૈ, વહ જેની તત્વજ્ઞાન એકાંગી ભી નહીં હૈ. ઇસી લિયે ઉસકે અને કાંતવાદભી કહતે હૈ, બૌદ્ધ, ઇસાઈ ઔર મહમ્મદી તત્વજ્ઞાન-આજ કલકા હૈ ઔર સંકુચિત હૈ. ફેદિક તત્વજ્ઞાન યદ્યપિ પુરાતન હૈ તથાપિ સદાકે લિયે બદલાતા હી ગયા હૈ ઔર અભી તક ઉસને સ્થીરતા નહીં પાયી હૈ. જનશાસન હી એક અસા હૈ કિ જે શાશ્વત હૈ ઔર એકરૂપ છે. વહ પ્રાચીન સે પ્રાચીન કાલમેં થા. જતા થા વૈસાહી આજ હૈ ઔર આગે ભી વીર વાણી કે ઈસ એક રૂપતામેં કુછ. ભી આશ્ચર્ય નહીં હૈ. કયાંક ધમ તત્વ શાશ્વત ઔર નિશ્ચલ હો હેતા હૈ, યદિ અહંત શાસન એક રૂપ ન હતા તે જરૂર આશ્ચર્ય હતા, સત્ય તીન મેં એક હી રહતા હૈ ઔર સત્ય હી ધર્મ છે, તત્વજ્ઞાન . જેને પહિલા સિદ્ધાંત યહ હૈ કિ સુષ્ટિ અનાવનંત હૈ. બ્રહ્માને સૃષ્ટિ કી અથવા ઈશ્વરને છે દિન પેદા કીયે, સભી બાતેં બુદ્ધિગમ્ય નહી હૈ અતએવ અભેદ્ય છે. સષ્ટિ પહિલે થી અબ હું, અર્થાત્ આગે ભી રહેગી. ઈસ લિયે અનાવનંત હૈ. ઇસકા કર્તા કઈ ભી નહીં. કેસી અટલ નિયમસેં વહ સ્વભાવસે હી ચલતી આયી હૈ ઔર ચલતી રહેગી. ઇસકે કમમેં પરિવર્તન કરનેકી સત્તાં કિસી કા ભી નહીં હૈ. જનેક દૂસરા સિદ્ધાંત યહ હૈ કિ જડ ઔર ચેતન મેં ભિન્ન હૈ, ઔર કભી એક નહીં હો સકતે. ઈસી ભાવના પર જે ધર્મ ચલા હે ઓર જીકા, શકી For Personal & Private Use Only Page #1143 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું ખરે વિકાર સમજનાર લક્ષ્મણ રધુનાથ મિડે. ૪૧૧ આ રખને મેકા મિલા હૈ. યદિ અતિ મત કે અનુસાર-સબ કુછ એક હેમા તે અનાચાર હી સદાચાર હેગા. જૈસા કિ ત્રણ રિને ઓરા હજુ ત્રણ' કા મંત્ર રટનેવાલેમેં આજ હે રહા હૈ. ચેતન જડ મેં પ્રબલ હૈ ઔર ઉસોસે સબ કુછ રહા હૈ. ઇસ ચેતનસે કમ કે પુદ્ગલ પરમાણુકા સંબંધ આતા હ ઔર ઇસી લિયે ઔર ચેતન એકત્ર માલુમ હતા હૈ, મિક્ષ કી અવરસ્થાનેં ચેતન જીવ ( આત્મા ) જંડસે બિલકુલ અલગ રહતા હૈ. જીવ ચેતન સ્વરૂપ સ્વદેહ પરિમિત કમેક કર્તા તથા કતા, ઉર્ધ્વગતિ, સંસારી બાલિક મક્ષ પાને કે લિયે સમર્થ છે. જેનેકા તીસરા સિદ્ધાંત મેક્ષ સાધનકા હૈ. ઇસકે રત્નત્રયી કહતે હૈ સમ્યફજ્ઞાન, સમ્યફ દર્શન ઔર સમ્યફ ચારિત્ર ઈન તીને કે પ્રાસિસેડો મોક્ષ પ્રાપ્તિ હે સકતી હૈ. અન્યથા નહીં ઇસી લિએ વૈદિક (હિંદુ) ધમિયે કી તરહ જેને મેં-જ્ઞાનમાર્ગી, કમભાગી ઔર ભક્તિમાર્ગી આદિ પંથ નહી હુએ છે. જૈનધર્મ અકાલ્ગી નહીં , વહ ધર્મ સવગિક હૈ. ઈશ્વરકે બારે મેં જે વિચાર ની રખતે હે વિસા ઉન્નત વિચાર ઔર કેઈભી ઇશ્વર વાકી નહીં રખતે હૈ. એક બાદશાહ કી તરહ સબ મુષ્ટિક ચલાવાલા હી નહીં, બલિક ઉસકે ઉત્પન્ન કરને વળા ઔર ઉસકા નાશ કરનેવાળા ઈશ્વર હૈ ઔર ઉસકી કૃપાસે હમ સુખી હો સકતે એસી તત્વહીને કલ્પના ઈસાઈ, મહી ઔર કુછ વૈદિક કી હૈ. અદ્વૈતવાદી કહતે હૈ કિ હમ ઈશ્વર બન સકતે હૈ. લેકિન ઉસકા ઈશ્વર એક બાદશાહ હો હૈ. ઔર કે વેદાનુયાયી અનેક ઈશ્વર માનતે હૈ. લેકિન ઈતને ઇશ્વર ભીતિકે કારણ હી ઉત્પન્ન કિયે ગયે હૈ જિસકી ઇચ્છા હુઈ ઉસકે હી ઈશ્વરબન દિવા, ઔર બસ કરને લગે ઉસકી સેવા, ઓર માંગને લગે ઉસકે પાસ ધન ઓ દૌલત. જેની ઈશ્વર એસા નહીં હૈ, વહ ધ્યેય રૂપ હૈ, વહ કુછભી દે નહીં સકતા, લેકિન ઉસકા ધ્યેય સામને રખનેસે હમકે મક્ષ લક્ષમી મિલ શકતી હૈ. વહ સ્વયંભ, અકલંક, નિરૂપાધિક, ચૈતન્યમય ઔર વિતરાગી હૈ. મોક્ષકો પ્રાપ્ત કરનેવાલે જીવ સર્વ સત્તાવાળે ઈશ્વર હોતે હૈ. ઐસે ઇશ્વર એક નહી, દશ નહી, વીશ નહી, તેત્રીસ કરોડ નહીં, બલિક અનંત હુએ હૈ ઔર આગે હેગે. ઇસ પ્રકાર જૈનેંકા ઈશ્વર કેઈ બાદશહા નહી હૈ કિ ઉસકે કૃપાસે કુછ ભી હોય, વહ એક મેક્ષારૂઢ પવિત્ર આત્મા હૈ ઔર એસેં આત્મા અસંખ્ય હુઆ કરતે હૈ. , અતુ, સ્યાદ્વાર પદ્ધતિ તે જેની તત્વજ્ઞાનકા સાર સર્વવ હ. ઈસ. અનેકાન્તવાર કહતે હૈ, કોંકી સામે એક એક પક્ષકી સિદ્ધિ નહીં રહેતી, સબ . '. . For Personal & Private Use Only Page #1144 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ તત્ત્વી-મીમાંસા. દ્રષ્ટિસે ઇસ પદ્ધતિમે વિચાર હતા હૈ-ઈસમેં હૈત, અદ્વૈત, સગુણે પાસના, નિગુણે પાસના, સુષ્ટિડી ક્ષણભંગુરતા ઔર ઉસકી સાશ્વતા આદિ કે બારેમેં જૈનેતરાંમેં સદા કે લિયે ઝઘડે હેતે રહતે હૈ. .. મહમૂદી ધમ-નિગુણે પાસના કા એકાન્તવાદ પકડકર જગતકે ત્રાહિ ત્રાહિ કરકે છેડતા હે, તે સુષ્ટિ ક્ષણભંગુર છે એસા કહે કે બધિ તથા શાંકરમતાનુયાયી ઉત્પાત મચાવે હ. ઈસકા કારણ ઉનકા એકાન્ત વાદમેં સત્ય કમી નહીં હૈ. શકતા. અનેકાંતવાદ હો સત્યસે ભરા હુઆ હૈ. | ઇસ પ્રકાર સુષ્ટિકા અનાવનંતત્વ, ઈશ્વરકી ઉચ્ચ કલ્પના, ઔર અનેકાન્તવાદ, યે તીન બાતેં જેની તત્વજ્ઞાનમેં વિશેષ મહત્વ કો હૈ. યહી ઉસકી જગત કે ભેટ હૈ. એસા ઉંચચ વિચાર અન્ય કિસી તત્વજ્ઞાનમેં નહીં પાયા જતા. વૈદિક મતકે પડદર્શન ગૂઢ વિચારમેં પ્રસિદ્ધ હૈ લેકીન ઉનમેં તક અથવા બુદ્ધિગમ્યતા નહીં હૈ, ઈસી કારણ કે ષદર્શન કિલષ્ઠ બન બેઠે હૈ, બલિક જ્ઞાન તૃષ્ણકા શમન નહીં કર શકતે અતુ. ' અબતક ચાર લેમેં જેનેકા ઔર જગતકા ક્યા સબન્ધ હૈ ઔર નેકી વિશેષતા કિન કિન બાતેં મેં કિસી પ્રકાર હૈ યહ બાત સંક્ષેપ રૂપમેં બતાયી ગયી. અબ જૈન ધમકા ઐતિહાસિક દ્રષ્ટિ સે પર્યાલેચન કરકે જેને સે જગતકે ક્યા શીખના હૈ, ઓર આજકાલ જ કે. કયા કરના ચાહિએ ઇસ ખાતા વિચાર કરેગે, - “વીર શાસન.” તા. ૧૫ મી. બેકટોમ્બર. સને ૧૨૬ પૃ.૪૫. જૈન ઔર જગત (લેખાંક પાંચમા ) (લે. લક્ષ્મણ રઘુનાથ ભિડે કરજગી ધારવાડ), - પારસી અમદી માન્યતા હૈ કિ સત્ ઔર અસત ( God spirit a evil spirit) એ દેને શાશ્વત હૈ અહુર મજા તથા અહિરમન દોને અનાધનત હૈ ઈસાઈ ધર્મ કહતા હૈ કિ પવિત્રાત્મા ઓર દુરાત્મા ( Holy short and evil short) ને પુરાતન છે. વેદિક વાડમય મેં ભી દેવ તથા અસુર કા ઝગડા પુરાના હી હે ઇસસે યહી બાત સ્પષ્ટ હતી હૈ કિ અછા તથા બુરા દેકા અસ્તિત્વ પહિલેસે હૈ ઔર આગે ભી રહેગા ! યુરોપીય ઇતિહાસકાર લિખતે હૈ કિ દિન પ્રતિદિન સુધારણા હી રહે હૈ, For Personal & Private Use Only Page #1145 -------------------------------------------------------------------------- ________________ fi પ્રકરણ ૩૭મું. ખવિકાર સગર્જનાર, લક્ષ્મણ રધુનાથ ભિંડે ૧૩ ઔર પહિલે જમાનેમેં માનવજાતિ બિલકુલ જંગલી સિંધી સભ્ય થી, અપના આજકલેક એન્ટવ સિદ્ધ કરને કે લિયે યહ બાત સાહાયપ્રદ હોતી હોગીલેકિન યહ કહના બિસ્કુલ ઝુઠ હલેગાં કે રહન સહન,મેં સુધારાં યા પરિવતને હુંઆ હૈ યહ કહા ઠીક હોગા, લેકિન યહ કહા કિ પહિવે જમાનેકે લગ- અસભ્ય છે ઓર આજકલકે સભ્ય હ, એકદમ ઝુઠ હા ઈતિહાસમેં ઉત્ક્રાંતિવાદ સબ જહ એકસા નહીં હો સકતા કિસી એક અવસ્થાકી ઉતક્રાંતિતી હગી લેકિન કર્યો શાશ્વત સિદ્ધાંતે મેં ભી સભી ઉત્ક્રાંતિ હે સકતી હૈ? શાસ્વત સિદ્ધાંત સભી કલમેં સમાન હી હેતે હૈ, ચંદિર ઈતિહાસકારોકે યહ બાબત માન્ય છે હળી તે વહ ઉનકા અજ્ઞાન હૈ ઈતિહાસકાર લિખતે હૈ કિ વેદકાળ ધર્મ કે મેલતો કલ્પના અને લગીથી ઊસકાલ કે પૂર્વ તમામ અજ્ઞાન થા, ઔર આજીકલ ધાર્મિક સિદ્ધાંત કે બારમેં પ્રગતિ હે રહી હૈ. યહ બાત સર્વથા ઝુંડ હૈ ધાર્મિક સિદ્ધાંત સંપૂર્ણ ઔર શાશ્વત હૈ હમારી બુદ્ધિ હી સંકુચિત તથા અપૂર્ણ હતી કે વિદેકાલ ધમ સિદ્ધાસ આરંભકાલ નહીં હૈ, બલકે પતિતાવસ્થા ઉસ કાલમેં ભી ધર્મ સિદ્ધાંતોકા પાલન પૂર્ણ રૂપસે કરને વાળે સિદ્ધ થે, આર ઉસકે પૂર્વકાલમેં ભીથે ધર્મ, નીતિ, અનાદિ કાલ સે ચલી આયી હૈ ઉસમેં ઉત્ક્રાંતિવાદ નહીં હો સકતા જબતક ઈતિહાસ માલૂમ હૈ યહ બાત સિદ્ધ હિસી હૈ કિ–આદિનાથ ભગવાનકે કાલમેં ધર્મકી કcવના પૂર્ણરૂપમેં થી ઔર સમાજને બહુ સખ્યાંક લેગ ઉસકા પાલન ભી કરતે થે તબસે હિંદુસ્તાનમાં મનુષ્યજાતિ કી નિવાસ છે આદિનાથ ભગવાન કે પુત્ર ભરત ચકતી કે નામ પરસે હી હિંદુસ્તાન કે ભારતવર્ષ કે નામસે પુકારતે હૈ કહતે હૈ કિ ભરત ચક્રવતી કે કાલસે હી માનવ જાતિ સમાજ કરકે રહને લગી સમાજ બનતે હી સમાજ બંધન શુ હુએ ભરત ચક્રવતી કા કાયદા કેવલ નીતિ સે હી ધેરા હુઆ થા ઉસ વખ્ત સ્વાભાવિક રીતી સે સમાજ ધર્મ માર્ગ પર ચલ રહા થા દિનાથ–ષભદેવ કે અસંખ્યાત કાલ લોટને પર અજિતનાથઈ હુએ ઉનકે બાહેં બહુત સમયે લેટને ૫ર સંભવનાથજી હુએ ઉનકે બાદ બહુત સંમેય લોટને પર અનિંનજી પર ઉનકે બાદ સુમતિનાથજી હુએ ઉમકે બાદ બહુતકાલ લેટને પર પત્ત પ્રભુછ ઔર ઉનકે બાદ સુપાર્શ્વનાથજી હુએ ઉનકે એસયાત કાલે લોટને પર ચંદ્રપ્રભુછ તથા સુવિધેિનાથજી હુએ ઇસ કોલ પોતે સમાજે વ્યવસ્થામેં બહુત ઉત્કાંતિ હુઈ થી . . *' - '**** For Personal & Private Use Only Page #1146 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ તરવત્રયી-મીમાંસા. અષ્ટપુત્રી, શતપુત્રી, હેને મેં ધર્મમાના ગયા ઔર પંચ મહાભકે સંતુષ્ટ કરનેકી ઈચ્છા સે યજ્ઞ કરકે પશુ હત્યા કરનેકી પ્રથા શુરૂં હુઈ, ઈસ હેમ હવન કે લીયે મંત્ર બનાયે ગયે, ઔર ઇન્હી કે વેદ ગ્રંથ કહતે હૈ. ઇસ પ્રકાર અવનતિ તેને લગી તે ભી સ્વાભાવિક પવિત્રતા કે ઉપાસક તભી થે, અભી હૈ, કહને કા મતલબ ઈતના હિ હૈ કિ એસે પતિત લોકા ઉલ્લેખ ધમી નામસે હેને લગા, ઔર ઉનકે ગ્રંથ ધર્મ ગ્રંથ આજ ભી માને જાતે હૈ ઈસપ્રકાર નવ તીર્થકરકે શાસન કે લુપ્ત કાલમેં વેકી રચના હુઈ કઈ કહતે હૈ કિ ભારતીય સમાજમેં યહ જે પરિવર્તન હુઆ ઉસકા કારણ આર્ય નામ કે એક જાતિકા હિંદુસ્તાનમેં અનાહી હ યહાં સ્વભાવસે પવિત્ર ગેમેં જબ ઉત્તર પ્રવાસે વહકકવાસી ઔર રજોગુણ પ્રધાન લેગ, આકર ઘુસે તબસે યહાં આ કે પ્રણાલી કે અ દશ માના ગયા પશુ હત્યા તેને લગી, વલ્કલ પહતને લગે પર્ણ કુટિયાં બનાયી ગઈકમપીશી શુરૂ હુઈ, ઔર શ્રમવિભાગ કે તત્વ પર સમાજકી રચના ભી હુઈ કુછ ભી હે આર્યો કે આગમન કે પૂર્વે ઔર બાદભી, ચહાં સ્વભાવસે હી પવિત્ર માનવ જાતિ થી ઉનકા ધર્મત્યાગમય, ઔર આચરણ સ્વાભાવિક થા જિસ પ્રકાર સ્વભાવ સે પવિત્ર લોગ છે, ઉસી પ્રકાર અપવિત્ર ભી થે. ઉન્હી કે આ ગ્રંથમેં અનાર્ય, કહ્યું, કહાગયા, ઔર ઉનકા સમાવેશ શુદ્ર જાતિમેં કિયા ગયા. ઈસ ભારતીય પ્રાચીન પવિત્ર રાજય કા પ્રભાવ અર્યો પર ભી હુઆ. અસ્તુ નવ તીર્થકર કે બાદ કા ઈતિહાસ છઠવે લેખમેં લિખેંગે '... “વિવરશાસન” તા ૨૯ મી. અકબ સને ૧૯૨૬ પૃ. ૭૮ જૈન ઓર જગત , . . . (લેખાંક છડા) " (લે. લક્ષમણ રઘુનાથ ભિડે. કરજગી ધારવાડ.) - આર્ય લેક પ્રકૃતિ પૂજા સે સંતુષ્ટ ન હુએ, ઉન્હને સંશોધન કિયા કિ પંચ મહાભૂતે કે ભી ચલાવાળા ઔર હી કે હ. ઈતના બડા કાર્ય એક સે નહી બનેગા. કકિ અણિમેં ઉત્પત્તિ, સ્થિતિ, લય, એક હી કાલમેં સદા કે લીયે ચલતા હી આયા હૈ. ઇસ તરહ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કી કલ્પના કી ગયી. ઉત્પન્નવાળને તે ઉપન કર દિયાહી હૈ, યદિ મારવાળા મહેશ ન મારેગા તે રક્ષણ કરને વાળા વિષચુકે હમારા રક્ષણ કરના અવશ્ય હી હૈ. ઔસા વિચાર કરકે રૂદ્રકી પૂજા અર્થાત્ લિંગ પૂજા મરીચિકષીને શુરૂ કી. : * For Personal & Private Use Only Page #1147 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મુ.ખરાવિકાર સમજનાર લક્ષ્મણ લક્ષ્મણ રધુનાથ ભિડે. ૪૧૫ આનિ પત્થર તથા લાડે કે શસ્ત્ર લી ખનાંચે, ખેતી કી' પ્રથા શરૂ કી. સમાજ કી રક્ષા કે વાસ્તે રાજા મનાયા ગયા. ઇસ પ્રકાર આય સંસ્કૃતિ બઢતી ચલી જાતી રહી. સુવિધિનાથ કે અદ શીતલનાથજી, શ્રેયાંસનાથજી, વાસુપૂજયજી, વિમલનાથજી, અનંતનાથજી’ ધનાથજી, શાંતિનાથજી, કુંથુનાથજી, અરના થજી, મલ્લીનાથજી, એક કે બાદ એક અસંખ્યાત કાલ વ્યતીત હાને કે માદ હૈ। ચુકે, ઔર ઉન્હાને આય સંસ્કૃતિ કે મિથ્યાત્વસે ભારતીય સંસ્કૃતિકા રક્ષણુ કિયા, રામાયણ કાલમેં તે આય સંસ્કૃતિકા વિજય હુઆ થા–રાવણ જેસે જૈન રાજાઓકા યજ્ઞાં કી હિંસા અછી નહી માલુમ પડતી થી. વસિષ્ડ ઋષિ પિ આય સભ્યતા કે પક્ષપાતી થે તે ભી ઉનપર સ્વાભાવિક પવિત્રતા કા પ્રભાવ બહુ જમ રહા થા, યોગ વસિમેં રામચંદ્રજીકા નિગ્રંથ મતિ પ્રમાણુ દેકે હી વસિષ્ટજીને યહુ સ્વાભાવિક પત્રિત્રાતા કા પાઠ સમઝાયા હૈ. ઇસ કાલમે ઇસ ભારતીય સભ્યત`કી રક્ષા મુનિસુવ્રતજી ઔર નમિનાથજીને કી, ભારત કાલમે... ભી નેમનાથજી યહા કરતે થે. કે ઇસી સમય પાર્શ્વનાથ સ્ત્રાસી હુએ, ઔર ફિર ઇસ ભારતીય સ્વાભાવિક પાવિત્ર્ય કા પ્રસાર સર્વાંત્ર હુઆ, આ સભ્યતા કે અનુયાયિયાં મેં કૃત્રિમ ભેદ ભાવનાઓ કે કારણુ બહુત હલચલ મચ રહી થી. ઔર બુદ્ધ દેવને બડી ધામધૂમ મચા કર ઉસ વૈદિક પરંપરા કે ગાડ દીયા, ઉસી સમય ભગવાન મહાવીર ભારતીય સ્વભાવિક પાવિત્ર્યકા ઝંડા હિલા રહે થે. ઇસ પ્રકાર ઇસ સ્વાભાવિક પાવિત્ર્યકા જય પહિલે જમાનેસેડી આયા હૈ ઇસી કે આજકલ જૈન ધમ કે નામસે પુકારા જાતા હૈ. રામ કૃષ્ણકે બાદ વિષ્ણુપૂજા ભી શુરૂ હુઈ ઇસ પ્રકાર લિંગપૂજા ઔર વિષ્ણુપૂજા પહિલે સે હી હૈ. સૂર્ય ઔર અગ્નિ કે ભી મંદિર ખનવાયે જાતે થે. ઇસકે વિરાધમે” બૌદ્ધો કે મંદીર હુએ, ઔર મૂર્તિપૂજા બઢને લગી.ા ઇસ પ્રકાર દિન વીતતે રહે, જન સ ંખ્યા ખડૂત ખંઢ ગયી થી. અંધ શ્રધા ભી ખઢી થી. ઈસ અ ંધશ્રદ્ધા કે પુરસ્કાર સે રાજાઓને બહુત ઉત્પાત મચાવે. ઐસી હાલતમે' શંકરાચાય પેદા હુએ ઉન્હોંને માય સતાઢી રક્ષા કે વાસ્તે જૈનાંકી નિદા કી, ઔર ૌઢો કે બહુત સતાચા. કુછ સમય નીતને કે For Personal & Private Use Only Page #1148 -------------------------------------------------------------------------- ________________ -ત-ન્નત્રયી-મીમાંસા ખ. ૨ . બાદ મહમ્મદીને ભારત વર્ષમેં પ્રવેશ કિયા, એકકેશ્વરીવાદ કી કલ્પના બહુત ફેલ ગયી જો વિદg gવારિક કે વિષ્ણવવપેદાહુએ, શાકત, ગાણપત્ય, . આદિ અનેક પંથ પેદા હૂએ ઓર મિથ્યાત્વ બઢતા હી ગયા. રામાનુજાચાર્યને ભેદ ભાવનાકા ખંડન યિા. શ્રીમદ વસવેશ્વરને મરીચિ ઋષી કે લિગ ધારણ કી પ્રથા કે પુરરકાર કિયા. માધ્વાચાર્યને ઐદ્વતકા ખંડન કરકે કૃષ્ણભક્તિકે બઢયા, એર વલ્લભાચાર્યને ભી યહી કિયા, ઈસ પ્રકાર મિથ્યાત્વ હી નહિ બલિક અનાચારજી ફેલને લગા, પશ્ચિમત્ય ઈસાઈ આયે અનાચાર ઓર ભી બઢા. મૂર્તિપૂજા કા ખંડનછું. દયાનંદ સરસ્વતીને વેકેંકા પુનરજજીવન કરકે સ્મૃતિ પુરાણેકા દબાડાળા. ' અબ ફિર વખ આયા હૈ કિ ભારતીય સ્વાભાવિક પવિત્ર્યકા પ્રસાર હે મિથ્યાત્વ સે હિંદુ લેગ ઉબ ગયે હૈ. . જેને જાગો. સમ્યકત્વક પ્રસાર કરનેકા કાર્ય તમારા હૈ, અપને પુરાતન પરંપરા કે પહિચાને, હિંદુઓને સંબંધસે જે કત્રિમ મિથ્યાત્વ તુમારે મેં ઘુસ ગયા હૈ ઉસકે છોડ દે. જૈન ધર્મ નતે બુદ્ધ ધર્મકી શાખા હૈ ઔર ન હિંદુ ધર્મ કે ખિલાફ પેદા હુઆ હૈ, વહ તેં પુરાતન ઔર સનાતન હૈ, વહ બાહારસે નહી આયા હૈ, વહ કત્રિમ યાને કિસીસે બનાયા હુઆ નહી હૈ, વહ સ્વભાવિક છે પુરાતન હૈ, વહ ભારતીય હૈ. જેનિ કે ઉદાસીન તાકે કારણ ઉનમેં હિંદુઓંકી કિયા,( ક્રિઆએં) ઘુસ બેઠી હૈ, ઓર વે આપને સ્વાભાવિક પુરાતન પરંપરાસે વંચિત હે બેઠે છે, જાણે ઓર બેલે. વધતાં જનશાસનના અબ સાતવે લેખમેં જેસે દુનીયા કે કયા ક્યા શિખકા હૈ વહ બાત બતાવેગે. ' - વીરશાસન તા. ૫ મી. નવેમ્બર સને. ૧૯૨૬ પૃ. ૩. ' ન ઔર જગત (લેખાંક સાતવા). ' (લે. લક્ષમણ રઘુનાથ ભિંડે કરજે બી ધારવાડ) - જિનસિદ્ધાંત કે ઊપદેશકી સદા લિયે જરૂરત હૈો પહિલે જમાને મેં , વહ થી આગે હોગીલેકિન મિથ્યાવસે ડુબી હુઈ દુનીયા આજ વીરવાણી કી જિંતની યાસી હૈ, ઉતની આજતક કભી નહીં થી, ઔર આગે ન હેગી . . કકિ જિનશાસન કે પ્રચાર કે અભાવસે દુનીયા બહતી પીડિત હુઈ હૈ, સંસૂાર કે આજકાલ પીડાકે વીરવાણી હી ઇવા હૈ પહિલે દુનીયા આપની ઈશ્વકી હી કલ્પના છેડ ડેની ચાહિએ ધ્યાનમેં રખના ચાહિએ કિ ઇશ્વર For Personal & Private Use Only Page #1149 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ૩ મું. ખરેવિકાર સમજનાર લક્ષ્મણ રધુનાથ ભિડે. ૪૧૭ કુછ નહિ દે સકતા ! સબ કુછ હમારે કર્મોકા પ્રભાવ હૈ ઔર કર્મ કરને કે લિયે હમ સવતંત્ર હૈ ઈવર કેઈ બાદશાહ નહીં હૈ. ઉશ્વર વેહી હ જે મેક્ષપદક પહુંચે હૈ અસેં ઇશ્વરક સુષ્ટિ કમસે કુછ ભી સંબધ નહીં હૈ. ઉન પર ભી સુષ્ટિકા ( જડ પુદગલ) કુછ ભી પ્રભાવ નહીં હૈ सर्वज्ञो जितरागादि-दोष स्त्रैलोक्य पूजितः . યથારિત અર્થવાદીર. દેવો શ્વડ છે સર્વજ્ઞ, વીતરાગી, રૈલોક્યપૂજિત, યથાસ્થિતાર્થવાદી, ઔર સમર્થ હી પરમેશ્વર હૈ વહ સષ્ટિક ઉત્પત્તિ, સ્થિતિ લય નહી કરતા ઔર ન મન્હેંકે કર્મ કરનેકી બુદ્ધિ દેતા હૈ ઔર ઉનકે કર્મોકા ફલ દેતે બેઠતા હૈ. સારાંશ હમ કર્મ કરને કે લિયે સ્વતંત્ર હૈ ઔર હમારે કમૅકા ફળ ને સ્વભાવસે મિલેગા ભેગના હી પડે છે ઈસમે કિસી કે સુખ કે બાત નહીં હૈ ઇશ્વર વહિ હૈ કિ જે વિતરાગ ઔર નિરૂપાધિક હૈ. આજકલકા સંસાર હિંસાસે રંજિત હુઆ હૈ અહિંસા હી મનુષ્ય જાતિકા સ્વભાવ હૈ ઔર વહિ સુખકા માર્ગ હૈ. દુનીયા કે જૈન ધર્મસે શીખના પડેગા કિ “વલ્લો virat વિરમ” સબ પ્રકારક જીવહિંસામે દૂર રહના સંસારકે યહ પાઠ શીખના પડેગા કિ. “ના રે नमणिज्जा, जेहिं मणवयणकाय सुद्धीए। सव्वजियाणं हिंसा, चत्ता एवं वि ન્નિતિના”તન મન વચનસે કહોને કી હિંસા છોડ દી હૈ, મનુષ્ય હી ધન્ય હ યહીં સદાતન કરના ચાહીએ. લેગે ફસાનેમેં, ડુબાને મેં હી, આજકલ ધર્મ એર વ્યવહાર ચાતુરી સમઝી જાતી હૈ. કુરાન તથા મહાભારત રામાયણ ગ્રંથસે ઝુઠ કે ભી આધાર લે લિયા જાતા હૈ લેકિન દુનીયાકે જૈન ધર્મસે યહ બાત શીખની પડેગી કે“જોવંજ અહીર વા, જે દુભાતિ વિષ જે રેવ વાળ, કિં નમો વાહૂ પ્રાણ બચાને કે વાસ્તેથી જે તીનકમાત્રથી ગુઠ વ્યવહાર નહીં કરતે, ઉન સર્વ સાધુઓ કે વંદન હો પગ પગ પર કુઠ બેલનેમેં ચાતુરી સમઝને વાળે લાગેકે યહ પાઠ પઢના હોગા ઔર તભી ઉનકે સુખ પ્રાપ્તિ હેગી. પદ્રવ્યાપહારિસે તે જનતા બહુત હી પી ગયી હૈ ઇસ યાંત્રિક યુગમેં તે પરદ્રવ્યાપહારિકે બહુત હી સુવિદ્યાઓં પ્રાપ્ત હુઈ હૈ યહ અપહરિહી સર્વ અસ્વસ્થતા કા જડ હૈ દુનીયા કે નિગ્રંથિ મુનિઓસે સીખના હૈ કિ "जं पहमभत्ति जं पह, तं तं जीवस्स बाहिरा पाणा। तिण मित्त वि अदिन्नं, दयाસુવે તો જિ ” સિરસે પાંવ તક પસીના બહાકર જે કુછ કમાયા જાતા હૈ વહ કમાનેવાલે કે ધન બાહિર પ્રાણ હેતે હૈ ઈસ લિયે પર દ્વિવ્યાપહારિ કરના એક બી હિંસા હી હૈ ઔર દયાળ મહાશય અદત્ત, વસ્તુ કભી નહીં લેતે હૈ” 53: For Personal & Private Use Only Page #1150 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ તત્ત્વત્રયી-મીમાંસા. . બંડ ૨. - હિંસા, અસત્ય ભાષણ, ચૌર્ય આદિ પાપકર્મ કર્યું કિયે જાતે હૈ? લેભ કે કરીને, ઉસી લિયે જેનાગમમેં કહા ગયા હૈ કિ “અબ્બો મો, વહ जह अप्पो परिग्गहारंभो। तह तह सुहं पवहूड, धम्मस्स य होइ संसिद्धि ॥" જહાં લે નહીં હૈ વહાં પરિગ્રહ નહીં હોતા હૈ ઔર જહાં પરિગ્રહ નહીં હૈ વહાં સુખ તથા ધર્મ લાભ હોતા હૈ” ઈસ પ્રકાર નિ જિન કારણે સે દુનિયા આજ પીડિત હુઈ હૈ, ઉન ઉન કારણે પર હી જૈન ધમકી સિદ્ધાંત કી દવા હૈ. યહ દવા રેગિ કે માલમ નહીં હૈ. યહ દવા વૈદ્યોકે હી માલુમ હો સકતી હૈ. યહ હૈદ્ય જિનશાસનેમેં નિષ્ણાત હેનેવાળા હી હો સકતા હૈ . ઈશ્વર કે કૃપા પર અવલંબન, ઉચ્ચ વર્ણકા મિથ્યાભિમાન, હિંસા, લેભ, કેબાજી, વિષયસુખકી ઉછા આદિ વ્યાધિસે દુનિયા વ્યથિત હુઈ હૈ. ઉન પર પંચ મહાવ્રત ઔર વીતરાગી ભગવાન કી હી માત્રા દી જા સકતી હૈ દેનેવાળા વૈદ્ય નિગ્રંથિ મુનિ માત્ર હે સકતા હૈ ઔરેસે યહ કામ નહિ બનેગા.. - જૈન ભાઈએ જિન શાસનક દવાઈ અપકે પાસ હૈ અખિલ દુનીયા મિથ્યાત્વ કે વ્યાધિસે પીડિત હૈ કયા આપ સિફ દવા દેનેકી દયા નહીં દેખાએંગે? દવા દેનેકી ગ્યતા તબ આવેગી જબ આપ જિન શાસનમેં નિપુણ હોંગા ઇસ લિયે સ્વયં જિનશાસનમેં નિષ્ણાત બન કર ઉસકા પ્રચાર કરે. દુનીયા ઉસકી પ્યાસી હૈ. જૈન પત્ર. ભાવનગર, તા. ૧૩. મી. મે. સને. ૧૯૨૮ પુસ્તક. ૨૬. મું. સંવત. ૧૯૮૪. વૈશાખ. વદ ૮ અંક ૧૯ મે પૃ ૩૪૯ (લેખ આઠમે) ધર્મ અને સંસ્કૃતિ, લે. લક્ષમણ રઘુનાથ ભિડે પુના. “મનુષ્ય ગતિના છ સ્વભાવિક ગુણોથી બંધાયેલ હોવા છતાં દેશ, કાલ અને પરિસ્થિતિને અનુસરીને તેમાં ઘણે તફાવત થાય છે અને તેથી બીજા શો ના અને કાલના તથા પરિસ્થિતિમાંના લેકેના વર્તાવમાં ઘણી ભિન્નતા જોવામાં આવે છે. તે પૂર્વ કાળના કે વૈદિક કાળના ભારતીઓમાં અને પછીના પૌરાણિક, બુદ્ધકાલીન કે મુસલમાની અમલમાંના ભારતીયોમાં ઘણે તફાવત For Personal & Private Use Only Page #1151 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭મું. ખરેવિકાર સમજનાર, લક્ષ્મણ રધુનાથ ભિંડે. ૪૧૯ હેજ જોઈએ જાપાન, ચીન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપ, અમેરિકા, આફ્રિકા વગેરે દેશના લોકોમાં પણ દેશ, કાલ પરિસ્થિતિને અનુસરી તફાવત થાય એ પણ સ્વભાવિક છે, એટલે દેશ, કાળ અને પરિસ્થિતિને લીધે મનુષ્યના સ્વભાવિક ગુણેમાં જે તફાવત જોવામાં આવે છે તે શાશ્વત હેતે નથી. કેમકે તે સ્વભાવિક નથી. મનુષ્યાદિ જીવોમાં જે આત્મા છે તેના ગુણે માત્ર શાસ્વત છે. આ આત્મિક ગુણના વિકાસ માટે એકજ નિયમ હોય એ સ્પષ્ટ છે. પછી તે જીવો કેઈપણ દેશના, કાલના કે પરિસ્થિતિમાંના હેય. * દેશ, કાલ અને પરિસ્થિતિથી બદલાતા નિયમ અને આ આમેકર્ષકારી કપારે પણ નહિ બદલાતા નિયમો એ બેને ભેળા કરીને લેકેએ ઘણે ઘેટાળો પેદા કરેલ છે. આ બે ભિન્ન ભિન્ન નિયમને ધર્મ અને સંસ્કૃતિ આ બે જુદા જુદા નામેથી અંકિત કરી શકાય. - હાલમાં, પાશ્ચાત્ય, આફ્રિકન, રશિઅન, મહમ્મદી, ભારતીય અને બૌદ્ધ એવી છ સંસ્કૃતિઓ દુનીયામાંને પશ્ચિમાત્ય કહેવામાં આવે છે. આફ્રિકન સંસ્કૃતિને જંગલી કે બારિજનલ ગણવામાં આવે છે. તુકથાન, ઈરાન, અફગાનીસ્તાન અને મધ્ય એશિયાની સંસ્કૃતિને મહંમદી કહી શકાય. અને ચીન, જાપાનની સંસ્કૃતિને બૌદ્ધ તથા ભારતીય સંસ્કૃતિને-આય કે હિંદુ સંસ્કૃતિ કહી શકાય. જંગલી, ક્રિશ્ચિયન, મુસલમાન, હિંદુ અને બૌદ્ધ આ સંસ્કૃતિઓ ધર્મને નામે પણ ઓળખાય છે અને તેથી શબ્દને કલંકિત કરવામાં આવે છે. વસ્તુતઃ દેશ, કાળ અને પરિસ્થિતિ મુજબ ધર્મ કાંઈ જુદે જુદે થતું નથી. સત્ય, અહિંસાદિવસે બધા દેશના, કાલના કે પરિસ્થિતિમાંના જીના ઉત્કર્ષને માટે એક સરખા જ મહત્વના છે. પણ બીજી બીજી સંસ્કૃતિવાળા લકે એમ માનતા નથી. જંગલી લેકે ભૌતિક સુખમાંજ મગ્ન હોય છે, મહંમદી સંસ્કૃતિના લેકે જંગલી લોકો કરતાં ચેડા સુધરેલા છે, પણ તેઓ જંગલી જેવાજ હોય છે. ક્રિશ્ચિયન સંસ્કૃતિવાળા-યંત્રની સાહાયાને લીધે સુધરેલા જંગલી છે એમ કહી શકાય. પણ બૌદ્ધ અને હિંદુ સંસ્કૃતિના લેકે, બુદ્ધિ પ્રધાન કે લાગણીવાળા હેવાને લીધે ઉચ્ચ સંરકૃતિના છે એમ કહેવામાં આવે છે એવી રીતે-પાષ્યિમાત્ય કે ક્રિશ્ચિયન સંસ્કૃતિ, આફ્રિકન સંસ્કૃતિ, મહમંદી સંસ્કૃતિ, બૌદ્ધ કે હિંદુ સંસ્કૃતિ, આ બધા શબ્દ આ દેશના લેકેના + ' , , ; , ' ા For Personal & Private Use Only Page #1152 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ તવત્રથી–મીમાંસા. . ખંડ ૨ વ્યવહારિક સ્વભાવ દર્શાવવા માટે જ નિજિત કરેલા હોય છે. પણ ક્રિશ્ચિયન, મહંમદી, બૌદ્ધ વિગેરે શબ્દો ધાર્મિક મત કે પંથ દર્શાવવા માટે પણ નિજિત કરવામાં આવે છે. હિંદુ શબ્દ જે કે તેવી રીતે ઉપયાગવામાં આવતો નથી. તે પણ વેદિક, વૈષ્ણવ, શૈવ, જૈન, આદિ શબ્દથી ધાર્મિક મત કે પંથનો ભાવ લાવી શકાય. છતાં આ ધાર્મિક ધર્મ નહી કહી શકાય. ધર્મ, સંસ્કૃતિ, અને પંથ, આ ત્રણે માટે એકજ શબ્દ વાપરવાથી ઘણી ભાંજગડ ઉપસ્થિત થાય છે. જેનો હિંદુ છે કે નથી? વેતામ્બરે જેને છે કે નથી? એવા એવા પ્રલાપે જે સાંભળવામાં આવે છે તેનું કારણ આ ત્રણે વિષને ઘોટાળો જ છે. ' ધર્મનું સ્વરૂપ સનાતન હોય છે. તેમાં અહિંસાદિ વ્રતનું અતિચાર રહિત પાલન કરવાનું કહેલું હોય છે. આવા જીવાદિ તત્વેનું સત્ય ને અનાઘનત સ્વરૂપ તેમાં વર્ણવેલું હોય છે. જૈન ધર્મમાં એવી જાતનું વર્ણન છે. અને તે અનાદિકાળથી એક પ્રકારનું જ હોવાથી સત્ય છે. એટલે જૈન શાસ્ત્રને ધમ કહી શકાય. વૈદિક, બૌદ્ધ, ક્રીશ્ચિયન અને મહંમદી, મને ધર્મ કહી શકાય નહિ. કેમકે વેદ રચનાર ત્રાષિએ, બુદ્ધ, ખ્રિસ્તી અને મહંમદ, સર્વજ્ઞ ન હતા. તેઓના ગ્રંથમાં પરિપૂર્ણ વર્ણન નથી. વળી હિંસા, અસત્ય, પરિગ્રહ, તેય આદિને પણ આ ગ્રન્થમાં આત્માના ધર્મ તરીકે વર્ણવેલા છે. જે વાત અનુભવથી તદ્દન વિરૂદ્ધ છે. ': ' વૈદિક, બૌદ્ધ, ખ્રિસ્તીઓ અને મુસલમાને કહે છે કે અમારાજ ધર્મ સર્વ ગ્રાહય છે. કેમકે તે સૌથી પાળી શકાય એવો છે. અમારે ધર્મ માત્ર સત્ય છે અને બાકી બધુ અસત્ય છે. પણ એ વચનમાં મિથ્યાત્વ અને કદા ગ્રહ સિવાય બીજું કાંઈ નથી. - બધા બહિરાતમાઓથી પણ પાળી શકાય એ આચાર એટલે ધર્મ, એમ કહેવું એ તે ધતિંગ છે. અને વેદ, કુરાન કે બાયબલમાં કહેલે માગ માત્ર ધર્મ છે, એમ કહેવું કદાગ્રહ છે. એટલે ઉપરના પથેને ધર્મ કહે એ અશક્ય છે. બધા થી પાળી શકાય એ માર્ગ–ધમ થતું નથી, પણ બધા જીવો માટે જેમાં માર્ગો પ્રરૂપેલા હોય તેજ ધર્મ હેઈ શકે છે. એ કટીને લગાવ જતાં ક્રિશ્ચિયન ને મહંમદી મત એકાન્તિક નિવડે છે, બૌદ્ધમત અપૂર્ણ જણાય છે અને વૈદિક મત ભ્રમ પમાડનારે કરે છે. ક્રિશ્ચિયન ને મહમંદી પથે નિશુપસ્થિતાને આગ્રહ સાંખી શકાય પણ હિંસાને ધર્મ કરાવનાર વૈદિકમત ને ધર્મમત કહે એ વ્યર્થ છે. For Personal & Private Use Only Page #1153 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. ખરેવિકાર સમજનાર લક્ષ્મણ રઘુનાથ ભિડે. ૪૨૧ દુનીયામાંના કેઈપણ દેશના કે પંથના જીવને મુક્તિ પમાડનાર ધર્મ એકજ હોય છે, અને તે જૈન સિદ્ધાંતમાં જેટલો સ્પષ્ટ અને શુદ્ધ સ્વરૂપમાં છે તેટલે અન્ય કેઈ પણ સિદ્ધાંતમાં નથી. દુનીયાના જે છ મેક્ષ પામ્યા તે આ ધર્મના પાલનથીજ પામ્યા છે. પછી તે ચૂરેપના હોય કે આફ્રિકાના, ક્રિશ્ચિયન સંસ્કૃતિના હોય કે હિંદુ સનાતન ધર્મ એકજ છે, જુદા જુદા પશેમાં એકેક માર્ગ માત્ર પ્રરૂપેલ હોય છે. સંપૂર્ણ ધર્મ હેતે નથી. સંસ્કૃતિમાં ધર્મ જ હોય એમ કાંઈ નથી. હિંસાને અહિંસા કહેનાર, અસત્યને સત્ય સમજનાર અને પરિગ્રહને અપરિગ્રહને નામે ઓળખનાર વૈદિક સંસ્કૃતિને ધર્મ કેવી રીતે કહી શકાય? કદાગ્રહથી જુદા મતવાળાને મારવામાં કર્તવ્ય માનનાર, મહમંદિ સંસ્કૃતિને ધમ કેવી રીતે કહી શકાય? યંત્ર બળથી આખી દુનીયાને ત્રાહિ ત્રાહિ કરનાર ક્રિશ્ચિયન સંસ્કૃતિ પણ ધર્મ નહિ કહી શકાય. તેમજ વૈદિક, મહંમદી, ક્રિશ્ચિયન આદિ પંથેને સાર્વધર્મ નહિ કહી શકાય. અનેકાન્તવાદી અને શુદ્ધ એવા જૈન સિદ્ધાંતને માત્ર ધર્મ કહી શકાય. મોક્ષ પમાડનાર માત્ર એક જૈન ધર્મજ છે. આ ધર્મની પ્રભાવના થાય એમ ઈચ્છું છું.” જૈનપત્ર તા. ૧૩ મી. વસેમ્બર સને ૧૯૨૫. ( લેખ નવમે ) છે જેન ધર્મ એ વિશ્વવ્યાપી ધર્મ છે. ( એક બ્રાહ્મણ વિદ્વાનના જૈન ધર્મ સંબંધે મનનીય વિચારે) (લે. ભેગીલાલ જેની પુના) . . . ઉત્ક્રાંતિના આ આધુનિક યુગમાં એક બ્રાહ્મણ વિકાનની દ્રષ્ટિ વિશ્વના દરેક ધર્મ, તત્વજ્ઞાન, ઈતિહાસ, સાહિત્ય અને લલિતવાભયને જિજ્ઞાસાથી અને મર્મથી અભ્યાસ કરવા દેરવાય એ સ્વાભાવિક છે. આજ દ્રષ્ટિએ અનેક જર્મન અને ઈતર યૂરેપના વિદ્વાનોએ જેન ધર્મને મર્મ સહિત સૂક્ષ્મ અભ્યાસ કર્યો છે. પરધર્મ સંબધે ઉદારતા, સહિષ્ણુતા અને સમાનતા દર્શાવવી એ ત્યંત આવશ્યક છે, પરંતુ આ અનુકરણીય સૂત્ર કેટલાક ધમધ અને અનુદાર લેકાના દ્રષ્ટિબિન્દુ આગળ ન રહેવાથી પ્રાચીન સમયથી જૈન ધર્મ ઉપર પરચકો આવતાજ રહ્યા છે. શંકરાચાર્ય અને કુમારિલ ભટ્ટથી લઈને આજ સુધી અનેક જૈનેતર વિદ્વાનોએ જૈન ધર્મ નષ્ટ કરવાના બનતા પ્રયત્ન કર્યા છે. પણ જ્યાં સુધી જૈન ધર્મ નગ્ન સત્યના અમર સિદ્ધાંતે દુનીયા આગળ મૂકાશે ત્યાં સુધી જૈન ધર્મને વિનાશ નથી એ પણ નગ્ન સત્ય છે. For Personal & Private Use Only Page #1154 -------------------------------------------------------------------------- ________________ ત-ત્નત્રયી–મીમાંસા ખંડ ૨ આ પ્રમાણે જૈનધર્મના વિનાશ ઇચ્છતા જનેતર વિદ્વાનેામાંથી કેટલાય પાછળથી જૈનધર્મના સમથૅ ઉપાસક થયાના અને પેાતાની વિદ્વતાથી જૈન ધમ ને અસર કર્યાના દાખલાઓ ઇતિહાસના પૃષ્ટા ઉપર વિદ્યમાન છે. ૪૨૨ આ પ્રમાણેજ વમાન સમયમાં શ્રીયુત લક્ષ્મણ રઘુનાથ ભિડે નામના એક સમથ વિદ્વાને જૈન સિદ્ધાંત, તત્વજ્ઞાન, ઇતિહાસ અને સાહિત્ય સંબંધે ઘણુાજ સુંદર, આકર્ષીક અને મનનીય વિચારા મરાઠી ભાષાના અહેાળા પ્રચાર પામેલા એક ઉત્કૃષ્ટ માસિકમાં હાલમાંજ પ્રસિદ્ધ કર્યાં છે. આ ભાઈએ જૈન ધર્મ સબન્ધ ખૂબ અધ્યયન, ચિંતવન, અને મનન કર્યુ છે. એમ નીચેના લખાણ ઉપરથી પૃષ્ટ તરી આવે છે. “ અન્ય ધર્માંવ ખીચેના દુરાગ્રહ અને અજ્ઞાનજન્ય ટીકાથી હિંદુસમાજમાં જૈનધર્મ વિષયક અજ્ઞાનતા પ્રસરી રહી છે. અવ્યવહાય સિદ્ધાંતાથી ભરેલા અને નાસ્તિક, એવા વેદબાહ્ય જૈનનધમ છે. એવી સ` સાધારણ લેક વાયકા છે. વસ્તુતઃ જૈનધમ પૂર્ણ વ્યવહાર, આસ્તિક અને સ્વત ંત્ર ધર્યું છે. જૈનધમ એ વિકૃત હિંદુધર્મ છે એમ કહેવામાં આવે છે, પરન્તુ વસ્તુતઃ સનાતન અને પુરાતન એવા જૈનધર્મનું વિકૃત સ્વરૂપ-એ હિંદુધર્મ છે, આ વાત જૈન ધર્મોનું સંપૂર્ણ જ્ઞાન થએલાઓને સ્વીકારવી પડશે. x x x અહિંસા તત્વ અને નિરીશ્વરવાદ આ બે તત્વના સામ્ય ઉપરથી બૌદ્ધ અને જૈનધમ એ એકજ ધર્મ છે, એવી આજસુધી યૂરોપીય વિદ્વાનેાની કલ્પના હતી. પરંતુ આ એ ધર્માંમાં જમીન આસમાન જેટલા અંતર છે..બૌદ્ધધર્મનું અહિ‘સાતત્વ કેવળ દયાભાવ ઉપર અધિષ્ટિત છે, પણ જૈન ધર્મની અહિંસા આત્મતત્વના ગભીર ગૂઢ અને દુર્ગંમતત્વ ઉપર અધિષ્ટિત થઇ છે. યુદ્ધે સૃષ્ટિ કર્તવ્ય વિષે મૌનવૃત સ્વીકાર્યું છે, ત્યારે જૈન ધમ કયભૂ, નિષ્કલંક, વીતરાગ, નિરૂપાધિક અને ચૈતન્યરૂપ છે, એમ ઇશ્વરની વ્યાખ્યા કરી · ઉશ્વર એ સૃષ્ટિકર્તા છે ’એવુ સમપક રીતે ખંડન કર્યું છે. × ×× પૂર્વકાલના જૈનધર્મની અસર ખુદુધમ ઉપર થઇ હોય તે તે સ્વભાવિક છે. જૈન ધર્મના સિદ્ધાંત બીજા ધર્મ કરતાં અત્યંત ભિન્ન છે અને તે સ્વતંત્ર છે. x x x ' જનાના ચેાવીશમા તીર્થંકર ભગવાન મહાવીર દેવ, જે વખતે અદ્ભુત શાસનના પ્રચાર દુનિયામાં કરતા હતા ત્યારે ભગવાનના તે શુદ્ધે ઉપદેશ અને દૈવી ચરણુ જોઈ મુદ્દે ભગવાને પાતે મહાવીર દેવ માટે ધન્યાદ્ગાર કાઢયા છે, ××× જૈન તીર્થ”કરાં માટે આદરયુકત ઉદ્દગારા શ્રુતિ, સ્મૃતિ અને For Personal & Private Use Only Page #1155 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. ખરો વિકાર સમજેનાર લક્ષ્મણ રઘુનાથ ભિડે. ૪૨૩ પુરાણમાં દરેક સ્થળે જોવામાં આવે છે. જે વખતે નવમા તીર્થંકર ભગવાન સુવિધિનાથ જિનશાસનનું વર્ધન કરતા હતા. તે વખતે-હિંસાત્મક વેદ, શૈવલ્ય જાણે, યાજ્ઞવલ્કયે અને પીપલાદિ ઋષિ મુનિઓએ રચ્યા. તત્પર્વે જન ધર્મના આગમ વિદ્યમાન હતાં, એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે વેદ અપીય નથી, માટે જેને નાસ્તિક નથી. x x xજૈન લોક મહા વિદ્વાન, પરાક્રમી અને તપસ્વી હતા. આજે તેમની લેક સંખ્યા બહુ ઓછી છે પરંતુ આજે દુનિયા ભરમાં તેમનો અહિંસા ધર્મ વિજયી અને અમર થયો છે. માટે દરેક વિદ્વાને જૈન ધર્મને સૂક્ષમ અભ્યાસ કરી જરૂરી છે. * * * આત્મ તત્વ ઉપર પરમ આહંત જૈને જેટલી–એક નિષ્ઠા, તત્વજ્ઞાન અને વ્યવહારમાં બીજા ધર્મ પ્રવર્તકેએ-કેઈકજ વખત બતાવી હશે. આવી સ્થીતિમાં જૈનેને નિરીશ્વરવાદી અને નાસ્તિક કહેવા, એના જેવી સત્યવંચના અને અજ્ઞાન બીજું નહિ હોય. જેને આધિભૌતિક અને પશુબળ ઉપર વિશ્વાસ છે, તે જ ખરેખરા નાસ્તિક અને નિરીશ્વરવાદી છે. આત્માનું અસ્તિત્વ જેઓ માને છે, અને ભૌતિક વિષયથી પર એક અધ્યાત્મ વિષયને જેઓ મહત્વપૂર્ણ સમજે છે, તે જ ખરો આસ્તિક છે. * - વેદનું અપૌરુષેયત્વ, ઈશ્વરનું સુષ્ટિ કર્તવ, છત્માઓનું ઈશ્વરાધીનત્વ, સામાન્ય નીતિ વિરૂદ્ધ ક્રિયા કરી, જેઓ આત્મવિકાશ થશે એમ માને છે, આ બધી ભ્રમિક કલ્પનાઓ હૃદયમાં ધારણ કરવી, એ મિથ્યાત્વનાં લક્ષણે છે, મિથ્યાત્વ નિરસન અને સમ્યકત્વ ગ્રહણ એ જૈનધર્મની વિશિષ્ટતા છે. તમામ દુરાગ્રહ છેવને સત્યને સ્વીકાર કર, એના જે બીજો ગુણ દુનીયામાં કયો છે? આ ગુણના અભાવેજ અશાન્તિ અને કલહ ફેલાયો છે. જૈન ધર્મ એ વિશ્વધર્મ થવાને લાયક છે x x જૈન તત્વજ્ઞાન જે પ્રમાણે શુદ્ધ અને નિષ્કલંક છે, તેમ જૈનેને આચાર ધર્મ પણ શુદ્ધ છે. જૈનધર્મમાં તત્વજ્ઞાન નથી એમ માનનાર અજ્ઞાની છે, જેનધર્મને જે કે આ દુનીયા ભરમાં ગાજી રહ્યો છે તેનું કારણ જૈનના દંભરહિત આચાર ધમને જ આભારી છે, જેની આચારધર્મ સ્વેચ્છાનુકુળ નથી એજ તેની વિશિષ્ટતા છે. સમાજને ચિરકાલ ટકાવી રાખવા માટે હિંસાને અહિંસા અને અસત્યને સત્ય કહેવા જૈનધમ કેઈ કાળે તૈયાર નથી. પણ જેઓ તેમ કરે છે તેઓ મિથ્યાત્વી છે. આ મિથ્યાત્વથીજ પાખંડ વધી પડયું છે, આ મિથ્યાત્વને નાશ કરે એ જૈનધર્મનું શિક્ષણ છે, દરેક આત્માને શુદ્ધ બનાવવા માટેજૈન ધર્મ આદેશ આપે અને સ્પષ્ટ માર્ગ બતાવે, પછી ભલે અનુયાયી એાછા રહેવા પામે પરન્તુ ભૂલથી પણ તેઓ આત્મબળની વૃદ્ધિ માટે પશુબળની આવશકયતા નડુિ બતાવે.. For Personal & Private Use Only Page #1156 -------------------------------------------------------------------------- ________________ wwww ૪૨૪ તત્વત્રયી-મીમાંસા. ખંડ ૨ આત્મબળની અને પાશવી બળની એકતા નજ થઈ શકે, કારણ ઈશ્વર અને ચેતનના માર્ગ જુદા છે. - જૈનાચાર્યોએ સ્વેચ્છાનુકૂળ ધર્મ ન બતાવતાં-સમ્યકત્વે ધર્મ દુનીયાને બંતા, એ જૈનોની સત્યનિષ્ઠા અપૂર્વ છે. આદ્ય તિર્થંકરોએ જે શાશ્વત ધર્મ પ્રતિપાદન કર્યું હતું, તેજ ધર્મ દરેક તીર્થકર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિગણ આજે પણ ઉપદેશી રહ્યા છે.” શ્રીયુત ભીંડે મહાશયના મહત્તાપૂર્ણ લેખને તે મેં માત્ર સારાંશજ અને રજુ કર્યો છે. છતાં વાચકે જોઈ શકશે કે તેમની અભ્યાસ દ્રષ્ટિ અતિ નિમળ, નિષ્પક્ષપાત, અને કેઈપણ પ્રકારના વહેમ વિનાની છે, જે જૈનધર્મનું અનુપમ રહસ્ય તેના અનુયાયીઓ પણ બહુ ઓછા પ્રમાણમાં સમજતા હશે, તે રહસ્યની તેઓ ઝાંખી કરી સકયા છે. ખરેખર જૈનધર્મ એ વિશ્વધર્મ થવાને સંપૂર્ણ યોગ્ય છે, માત્ર તેના અનુયાયીઓમાં, પ્રચારકમાં, તેટલું જ બળ સામર્થ્ય અને શ્રદ્ધાં હેવી જોઈએ. જેનસિદ્ધાંતે પણ અજર અમર રહેવાને જ સર્જાયાં છે. માત્ર તેનું સંશોધન કરનાર, રહસ્યપ્રબોધનાર, પુરૂનીજ આજે ખોટ પડી છે. પરમાત્મા શ્રી મહાવીર, જૈનધર્મને વિશ્વધર્મ રૂપે વિશ્વમાં પ્રકાશમાન કરે એજ એક માત્ર પ્રાર્થના છે. ' , છે જેનયુગ પુસ્તક ૨ અંક ૭, ૮ ફાગણ ચિત્ર. ૧૯૮૩ શ્રી મહાવીર જન્મોત્સવ ખાસ અંક પૃ. ૩૮૩ થી. (લેખ દશમે) વર્ધમાન સ્વામીની વ્યવહાર્યતા. (લેખક લક્ષમણ રઘુનાથ ભિડે ર૭ શનીવાર પુના). सिद्ध संपूर्ण भव्यार्थसिद्धः कारणमुत्तमं । प्रशस्त दर्शन शान चारित्र प्रतिपादनं ॥ सुरेन्द्र मुकुटाश्लिष्ठ पाद पन सुकेसरं। प्रणमामि महावीरं लोक त्रितय मंगलं ॥ આ જિન શાસનની શુદ્ધતા આજે હરકેઈ સ્વીકારે છે, પણ આ શાસન વ્યવહારમાં આચરી શકાય એવું નથી, એમ એક બીજા પ્રકારના આક્ષેપ કેટલાક બુદ્ધિવાદીઓ હવે આગળ મૂકવા લાગ્યા છે. ખરું જોતાં જિનશાસન અબાધ્ય For Personal & Private Use Only Page #1157 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. ખર વિકાર સમજનાર લક્ષ્મણ રધુનાથ ભિડે. ૪૨૫ છે એજ આક્ષેપમાં પણ સિદ્ધ થાય છે, કેમકે આક્ષેપ જ એ છે કે જે બીજા તત્વના આક્ષેપો ન હોય ત્યારે મૂકાય છે. જે જિનશાસનની શ્રેષ્ઠતા સ્વીકારીએ છીએ તે તે અવ્યવહાર્યા છે એમ કહેવું આ એક જાતની આક્ષેપકની પોતાની નબળાઈ છે, ન કે શાસનની કાંઈક ગુટી. શાસનને અવ્યવહાય વિશેષણ લગાડે ચાણાક્ષ વ્યવહારી કે પ્રપંચી લેકે–પિતાની નબળાઈ ઢાંકવા માગે છે તેઓ તેમ ભલે કરે, પણ તેનાથી શાસન કાંઈ દૂષિત થતું નથી. વળી અવ્યવહાર્ય પણ શા માટે કહેવું? શું આ શાસન અસ્વાભાવિક છે કે, આચરણમાં ન લાવી શકાય એમ છે? જિનશાસન તે તેવું નથી, કેમકે અનંતાનંત તીર્થકરીએ, સિદ્ધોએ, આચાર્યો, ઉપાધ્યાઓએ, કે નિગ્રંથ સાધુઓએ, આ શાસનની આશા મુજબ આચાર પાલી બતાવ્યું છે, જ્યાં સુધી એક પણ વ્યક્તિ જે કામ કરી બતાવી શકે છે, ત્યાં સુધી તે કામને અવ્યવહાર્ય ન કહી શકાય, જન સામાન્ય જે વ્યવહાર છે તેનાથી બીજો જ માર્ગ જિન શાસન ઉપદેશે છે, તેથી ભલે તે કઠણ હોય, કે લેક રૂચિને વિરૂદ્ધ હોય, પણ અવ્યવહાર્ય તે કદી પણ ન કહી શકાય. કઠણ કામને અવ્યવહાથ કહેવું એ એક જાતનું દૌર્બલ્ય છે. પણ વ્યવહારી લોકેએ એ પ્રપંચ રચે છે કે, તેમાં એ દૌર્બલ્યના દુર્ગુણને સદ્દગુણનું રૂપ આપ્યું છે, જ્યારે વ્યવહારી લેકે કેઈ કામને અવ્યવહાર કહે છે ત્યારે તેઓ પોતે મુત્સદી કહેવડાવવા માગે છે અને આ કામને હલકે લેખવા માગે છે. મહાવીર પ્રભુ, કે ગોતમ બુદ્ધથી, નેપલીઅન, રસ્કિન, ટાલરરાય અને મહાત્મા ગાંધી જેવા પુરૂષાર્થના હિમાયતી આજસુધી જેવા થયા છે. તેઓના વિષયમાં પ્રપંચી લેકેએ અવ્યવહાર્યાનું જાળ રસ્ત્રી, પિતાની નબળાઈને સાફ રૂ૫ આપવાની કશીશ કરી છે. તેવાઓના એવા પ્રપંચથી અલ્પજ્ઞ લેકે ઠગાઈ જાય છે, અને પુરૂષાર્થ બતાવવું છેદે છે. પિતાને માટે સાધ્ય હોય એવી વાત પણ અસાધ્ય સમજે તેથી તેઓ પ્રયત્ન કરતા નથી, અને આમનાશ વહેરી લે છે. | વીર શાસનના વિષયમાં પણ એજ બનાવ બન્યું છે. ગૌતમ બુદ્ધ પિતાને મધ્યમ માર્ગ લોકોને ઉપદેશી નિગ્રંથ નાતપુરને માર્ગ અસામાન્ય છે એમ કહ્યું, તે વૈદિકેએ કાભિરૂચીને અનુકુળ એ માર્ગ બતાવી, નિગ્રંથ સિદ્ધોને માર્ગ અથવાય છે એમ કહી દીધું. પણ અમે તે જાણીએ છીએ કે નાતપુત્તને માર્ગ પણ ઘણુએ આચરી બતાવ્યો છે, અને આ માર્ગનું અનુસ 54. ' For Personal & Private Use Only Page #1158 -------------------------------------------------------------------------- ________________ કરી ' તત્વત્રય-મીમાંસા. ખંડ ૨ wwwmma રણ કર્યા વગર ક્ષેચ્છુ લેકેને છુટકે જ નથી. વીરશાસન આત્મદ્ધિને લીધે માર્ગ બતાવે છે, પુગલ પરમાણુઓના સંબંધથી બંધ પામેલાઓને આ બંધ વંધ એ માર્ગ બતાવ્યાથી કેઈનું ન વળે, આ બંધની નિર્જ કરવાને જ માર્ગ બતાવવાને રહયે, અને એ એને હેતુજ હેઈ શકે એમ છે. જડ ચેતન બને સ્વભાવથી ભિન્ન હોવાથી તેમના માર્ગો પણ ભિન્ન છે. આ બેમાં કદી પણ તડતડ થઈ શકે એમ નથી. - વર્ધમાન સ્વામીએ જિનશાસન પિતે આચરી, તે વ્યવહાર્ય છે, એમ બતાવી આપ્યું છે. પ્રભુ બાળપણથી જ ત્રિજ્ઞાનધારી હતા. પણ પૂર્વભામાં તેઓશ્રીએ તે માટે પ્રયત્ન પણ ઘણુ કરેલા હતા. સાપ કરડે, વ્યંતર દેવતાઓ બાબા કરે, તે પણ પ્રભુ સમભાવ રાખતા હતા, એ પુરૂષાર્થ અનંતવીર્યના સિવાય થઈ શકે એમ નથી. મહાવીર પ્રભુ જ્યારે બે વર્ષના યુવક હતા ત્યારે ગૌતમ બુદ્ધ તપશ્ચર્યા છે મધ્યમ માર્ગને ઉપદેશ આપતે ફરતો હતો અને તેમણે ઘણું લેકેને ભિક્ષુની દીક્ષા આપી. પણ મહાવીર પ્રભુ પિતાનું શ્રાવક વ્રત છે બુદ્ધની પાછળ નથી દેડયા, તેઓશ્રી ભાવના પ્રધાન ન હતા. સારાસાર વિવેકી ને વ્યવહારૂં હતા. જ્યારે ચેતરફ ખળભળાટ હોય ત્યારે પણ પિતાના મત ઉપર અડગ રહેવું એ એક યુવકને માટે કેટલું બધું કઠણ છે તે સી લેક જાણે છે. મહાવીર પ્રભુએ તે છે વરસની ઉમર સુધી ઘેર રહી માતપિતા કે બધુ જેવા વીલેની સેવા કરતા કરતા ધર્માચરણ કરેલું અને યોગ્ય લાગતાં દીક્ષા લીધેલી, તેઓશ્રી પરિથતિના દાસ ન હતા, પણ અકાળની પરિસ્થિતને પ્રભુએ દાસ બનાવી હતી એમ નહેાત તે બીજાની જેમ પ્રભુ પણ ભિક્ષુ બનત. બીજા યુવકેની માફક તેઓશ્રી પણ શિકાર રમત, કે વિષપભેગમાં લીન થાત, પણ અનંતવીર્યશાળી પ્રભુના આગળ એક વિશેષ કાર્ય (Mission) હતું અને તેની સિદ્ધિને માટે જ તેઓશ્રી કૅશિશ કરતા હતા, દીક્ષા લીધા પછી બારહ વર્ષ સુધી પ્રભુએ એવી ઘનઘેર તપશ્ચય આચરી કે તેના પ્રભાવથી પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. મંહમદ પિંગબર, ઈશુ ખ્રિસ્ત, કૃષ્ણ હતા તેમાં કઈ પણ ધર્મસંસ્થાપક જેટલું કઠણ તપ આચરેલું ન હતું અને જે તપ ગૌતમ બુદ્ધ પણ અડધું છેી દીધું હતું, તેટલું સામાન્ય તાપ મહાવીર પ્રભુએ આચરેલું હતું, એટલું જ નહિ પણ કોઈ પણ બીજા તીર્થકર શ્રી વીર નિષ્ણન્થ તપસ્વીના જેટલું કઠણ તપ આચરેલું ન હતું. * કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ-મુનિવૃત આચરતાં આચરતાં પ્રભુ વિહાર કરતા હતા, અને ભવ્ય જીને દેશના આપતા હતા, આ દેસના એવી For Personal & Private Use Only Page #1159 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણૢ ૩૭ મું, ખરા વિકાર સમજનાર બ્રમાણ રઘુનાથ ભિડે. ૪૨૭ ભાષામાં પ્રભુ આપતા કે જે કાઈ પણ ગતિને જીવ સમજી શકે. આ ભાષા આત્માની ભાષા હતી, ન કે પર્યાયની કે પ્રદેશની, એવી આ ભાષા તિય ચ પણ સમજી શકતા હતા, પ્રપંચી લેાક આ વાતને ભલે ન સમજી શકે પણ તે તદ્ન માત્ર અશકય નથી. મહાવીર સ્વામી એટલે . તેઓશ્રીની પાસે જીવગણુ નૈસિક વૈર પણ ભૂલી જતા હતા. પ્રેમબળથી એમ થતું હતું. સર*સ વિગેરેમાં ભયથી જે મને છે તે પ્રેમથી શા માટે ન બને ? એમાં અશકય જેવું કાંઇ પણ લાગતુ નથી. નિશ્ર્વર હતા એવી રીતે મહાવીર પ્રભુ પાતે ખાદ્રેશ નિવેકીને વ્યવહારી હાવાને લીધે તેઓશ્રીના ઉપદેશ પણ શુદ્ધ વ્યવહાય રહેતા હતા, જે ધર્માચરણ કરશે તેમને ઇશ્વર સારૂં ફળ આપશે ને જે ખ઼ુરાઇથી વશે તેમના ઉપર ઇશ્વર નારાજ થશે, એવા ભાવનાપૂર્ણ પણ વિવેકહીન વચને, પ્રભુએ કદી પણુ કહ્યાં નથી. તમે ધર્માચરણ કરશેા તે બહુ સારૂં ફળ મળશેજ. ઇશ્વરની કૃપા અવકૃપાના કશે પણ સંબધ તેથી રહેતા નથી. ભલા રાજી થવુ કે નારાજ થવુ' વીતરાગ ઇશ્વરને કેમ સંભવે ? એ વાત અવ્યવહા૨ે છે. વીતરાગને નિપાધિક ઈશ્વરને કત્લ કે ઉપધિ નથી. એવી વિવેક પૂર્ણ વૃત્તિ મહાવીર પ્રશ્નની છે, એકાંતમત અવ્યવહાય હોય છે. પ્રભુએ અપેક્ષાયુકત અનેકાંતમત્ત ઉપદેશ્યું છે. કાંઈ પણ વિધાન કોઇ એક અપેક્ષાથીજ સત્ય હેાય છે, નહિ' કે સદાય સત્ય રહે છે. ખીજા મતે પદેશકોની આ ભુ? પ્રભુના શાસનમાં નથી એટલે સ્યાદવાદ વિવેક પૂર્ણ રીતે વ્યવહાય છે. હિંસાદિ પાપ કર્યાં પણ પુણ્ય કર્માિન કરે છે. એમ વિવેક હીતનુ અવ્યવહાય વચન કેટલાક મતાપદેશકાતુ છે. વીર પ્રભુએ સમ્યક્ ધર્મ ઉપદે શ્યા છે જેમાં જરા પણ કિલ્મીષ નથી. મારી પૂજા કરશે કે મારા શરણુ આવે, એટલે તમારૂં કલ્યાણ થશે. હું દેવપુત્ર છુ, દેવદૂત છું; એવાં અવિવેક વચના પ્રભુએ કહ્યાં નથી. સમ્યક્ ધમતું આચરણુ કરી તમારા આત્મા ઉન્નત થશે. એમ ન કરે તેા ભવમાંજ ડુબતા રહેશે, તમારી મુકિત ખીજા ઉપર અવલ ંબિત નથી. તમાર સારૂં અને નઠાર તમારા હાથમાંજ છે, એવું સત્યવચન મહાવીર પ્રભુએ કહ્યું છે. પ્રભુએ પ્રચ કચેર્યાં નથી કે કાંઇપણ બાલી લેાકેાને ઉશ્કેર્યા નથી, જે કાંઈ સવ ખાજુથી સત્ય અને નિરાખાધ્ય હતુ. તે તેઓશ્રીએ ઉપદેશ્યુ. એવા આત્મમાર્ગ ઉપદેશથી ધ્યાનમાં ન આવે એવા હાવાથી પાતે આચરી ખરેખર વ્યવહાય છે એમ તાન્યેા. એનાથી વ્યવહારી બીજા કેણુ છે ? ને વીરશાસનથી પણ વિવેકપૂર્ણ ન For Personal & Private Use Only Page #1160 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ તત્ત્વત્રયી-મીમાંસા. ખંડ ૨ શાસન બીજું કયું છે? એવા શાસનને અવ્યવહાર્ય કહેવું, પિતાની મૃતા અને નબળાઈ બતાવવા જેવું છે. સામાન્ય લકે પુદ્ગલાનંદમાં જ મગ્ન હોય અને તેમને આત્માનંદની વાત ન રૂચે તેથી આત્માનંદ જેવી કેઈ સ્થિતિ નથીજ એમ ન કહી શકાય. આ પ્રયત્નથી આ સ્થિતિ પ્રાપ્ત થાય એમ છે. પ્રયત્ન કરવાવાળા એાછા હોય છે, તેથી આ શાસન અવ્યવહાર્ય નથી થતું. વીરશાસન સંપૂર્ણ રીતે વ્યવહાર્ય છે, નિષ્કલંક, નિરાબાધ્ય છે, સર્વને માટે સુસાધ્ય છે. એવા શાસનને ય થાઓ. “વર્ધતાં વિનરાવન" ! વેદ મંડલ ૧ લા ના ત્રિવિકમ વિષ્ણુ હિંદ દે. પૃ. ૧૪૩ થી. કમલાશંકરભાઈએ-ત્ર મં, ૧ લાની અને ૭ માની મળીને ત્રિવિક્રમ વિષ્ણુની ચા ૮ ને સાયણ ભાગથી કરી બતાવેલે અર્થ. હે નરે? વિષ્ણુનાં વ્યાપનશીલ દેવનાં હું વીર કર્મો ઘણા જલદી કહું છું જે વિષ્ણુએ પૃથ્વી સંબંધી રંજનાત્મકક્ષિતિ આદિ ત્રણ લેકના અભિમાની અગ્નિ, વાયુ ને આદિત્ય રૂપ રજનું વિશેષ નિર્માણ કર્યું. વળી જે વિષ્ણુએ ઉપર રહેલા અતિવિસ્તીર્ણ સાથે રહેલા ત્રણ લેકના આશ્રયભૂત-અંતરિક્ષને આધાર તરીકે નિમ્યું, એટલે અંતરિક્ષમાં રહેલા ત્રણ લોકોને પણ સજ્ય અથવા જે વિષ્ણુએ પૃથ્વી સંબંધી રજસ લેકે (રજસ શબ્દ લેકવાચી છે એમ ચાક કહે છે.) એટલે પૃથ્વીની નીચેના સાત લેકે સર્યા. અને ઉપર રહેલા પુણ્યવાનના સહનિવાસને વેગ્ય, ભૂરાદિ સાત લેક સર્યા. શું કરતાં? ત્રણ પ્રકારે પિતે સજેલા લેકે પર વિવિધ રીતે પગ મૂકતાં, તે કારણથી જ મેટાએથી જેની કીતિ ગવાતી હતી એવા, અથવા અત્યંત જેની કીતિ ગવાતી હતી એવા વિષ્ણુએ સર્યા. (૧) - તે વિષ્ણુનું વીર્ય વડે સર્વથી સ્તવન કરાય છે, જેમ ભયંકર, કુત્સિત 'હિંસા વિગેરે કરનાર, પર્વતાહિકમાં રહેનાર, સિંહનાં સર્વ વખાણ કરે છે. વિષ્ણુ પણ મૃગ-શત્રુઓને શેધનાર, ભીમ ભયંકર, કુચર સર્વ ભૂમિમાં, ત્રણ લેકમાં રચનાર અને ગિરિની પેઠે ઉંચા લેકમાં રહેનાર, કે મંત્રાદિ વાણીને વિષે હમેશ રહેનાર, એ વિષ્ણુ પિતાના મહિમાથી વખણાય છે. જે વિષ્ણુનાં ત્રણ વિસ્તીર્ણ પગલામાં સર્વભુવને વસે છે. (૨) અમારાં કૃત્ય આદિથી ઉત્પન્ન થયેલું મોટું બલવાન સ્તોત્ર અથવા અમારું મનનીય બળ વિષ્ણુ પાસે જાઓ. કેવાની પાસે? વાણીને વિષે કે ઉન્નત પ્રદેશમાં For Personal & Private Use Only Page #1161 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મુ. ત્રણ પગલાં મૂકતાં ત્રણ લોક રચનાર વિષ્ણુ. ૪૨૯ રહેનાર, બહુથી જેની સ્તુતિ કરાય છે, કામેના જે વનાર પૂરનાર છે તેની પાસે, વળી જે વિષ્ણુએ આ પ્રસિદ્ધ દશ્યમાન દીધ–અતિ વિસ્તૃત, નિયમ સાથે રહેનાર ત્રણ લેાકને એકÀાજ અદ્વિતીય હોઇ, ત્રણ, પગલાં વડે વિશેષ માખ્યા. (૩) જે વિષ્ણુના મધુર, દિવ્ય અમૃત વડે પૂર્ણ, ત્રણ પગલાં અક્ષય થતા અન્નવડે તેને આશ્રયે રહેલા પુરૂષોને તૃપ્ત કરે છે. જેણેજ, પૃથ્વી, અંતરિક્ષ, અને સભૂતજાત ચૌદ લેાક–અથવા તે પૃથ્વી એટલે તેની નીચેના અતલ, નિતલ આદિ સાત ભુવન, થ્રુ એટલે તેની અંદરના, ભુત્રન વગેરે સાત ભુવન, એમ ચૌદ લેાકને, વિશ્વભુવન એટલે તેમાં રહેનાર સર્વ લેાકને, ત્રણુ ધાતુને સમાહાર તે ત્રિધાતુ, પૃથ્વિી, જળ, ને તેજરૂપ ત્રણ ધાતુથી વિશિષ્ટ થાય તે પ્રમાણે ધારણ કર્યા, અથવા ત્રિધાતુ એટલે ત્રણ કાળ કે ત્રણ ગુણ સાથે. (૪) એ વિષ્ણુનું પ્રિયભૂત તે–સવથી સેવાય છે, માટે પ્રસિદ્ધ અંતરિક્ષ (પાથ અંતરિક્ષનુ નામ છે) એટલે અનિશ્વર બ્રહ્મલેાક હું વ્યાપું ? જેસ્થાનમાં દેવને દ્યોતમાન વિષ્ણુને યજ્ઞાદિથો પોતાના ઇચ્છતા નરા તૃપ્તિ અનુભવે છે. અત્યધિક સર્વ જગતને વ્યાપ્ત કરનાર વિષ્ણુના ઉત્કૃષ્ટ-નિતિશય કેવલ સુખાત્મક સ્થાનને વિષે મધુના નિષ્પદ પ્રવાહ ચાલે છે. આ પ્રમાણે ખરેખર તે સર્વના બધુ છે. (હિંદુ. દેવા. પૃ. ૧૪૩-મં૰૧ અ૦ ૨૧ સૂ૦ ૧૫૪ સાય, ભાષ્ય ના આધારે રાવ૦ કમળાશંકર પ્રાણશંકરે કરેલું ભાષાંતર જીવે.) ત્રિવિક્રમવિષ્ણુની પાંચે ઋચાઓના ટુકમાં અથ ૧ વિષ્ણુએ-ત્રણ લેાકના અભિમાની અગ્નિ, વાયુ ને આદિત્યનું વિશેષ નિર્માણ કર્યું, જેને ત્રણ લેાકના આશ્રયભૂત અંતરિક્ષને આધાર તરીકે નિમ્મુ, એટલે તેમાં રહેલા ત્રણ લેાકને સર્જ્યો. અથવા પૃથ્વી નીચેના સાત લેાક સર્જ્યો. અને ઉપર પુણ્યવાન્ ચાગ્ય સાત લેાક સર્જ્યો. શુ' કરતાં તે સલા? લેાકેાપર પગ મુક્તાં સર્જ્યો. ૨ તે વિષ્ણુનું સ્તવન કરાય છે. જેમ ભયંકર, હિંસક સિંહનાં સ વખાણ કરે છે, તેમ વિષ્ણુ પણ મૃગ શત્રુઓને શેાધનાર, ત્રણ લેાકના રચનાર, ઉચ્ચા લેાકમાં કે વાણીવિષે રહેનાર વખાણાય છે. ૨ ૩ અમારા કૃત્યથી ઉત્પન્ન સ્તંત્ર વિષ્ણુ પાસે જાઓ. તે કેવાકે વાણીવિષે કે ઉચ્ચા પ્રદેશમાં રહેનાર, કામાના પૂરનાર તેનીપાસે, જે એકલા વિષ્ણુ એ ત્રઝુ લેાકને ત્રણ પગવડે માથ્થા, ૩ For Personal & Private Use Only Page #1162 -------------------------------------------------------------------------- ________________ ४30 . તત્ત્વત્રયી–મીમાંસા. . . ખંડ ૨ -- ( ૪ વિષ્ણુનાં ત્રણ પગલાં અન્ન વડે પુરૂષને તૃપ્ત કરે છે. પૃથ્વીની નીચેના સાત લેક, ઘની અંદરના સાત ભુવન, એમ ૧૪ લેક, તેમાં રહેનારા સર્વલકને અને પૃથ્વી જળ, ને તેજ રૂ૫ ત્રણ ધારણ કર્યા. ૪ ૫ એ વિષ્ણુનું બ્રહ્મલેક હું વ્યાપું? જે સ્થાનમાં યજ્ઞાદિથી ન તૃપ્તિ અનુભવે છે. વિષ્ણુના સુખાત્મક સ્થાનમાં મધુને પ્રવાહ ચાલે છે. તે સર્વને બંધુ છે. ૫ પુનઃ હિંદુ દે. પૃ. ૧૪૪ની ટીપમાં મં૦ ૭ અ૦ ૬ ૯૯ થી. સાય. ભાષ્ય. એજ ભાષાંતરકાર લખે છે કે – મા માત્રા એટલે માપથી પર એવા શરીર વડે વર્ધમાન હે વિષ્ણ? તારા મહિમાને તેઓ વ્યાપતા નથી, ઐવિક્રમ સમયે જે તારૂં મહામ્ય તે કંઈ જાણવા સમર્થ નથી. પૃથ્વીથી આરંભીને તારા-બને લેક–પૃથ્વી ને અંતરિક્ષ અમે જાણીએ છીએ, ચક્ષુથી જોઈએ છીએ, બીજું જોઈ શક્તા નથી. તું એ પરમ લોકને જાણે છે, તેથી તારો મહિમા કેઈથી વ્યાપી શકાતું નથી. (૧) . - હે વિષ્ણ? જન્મતે પુરૂષ તારા મહિમાની દૂર સીમાને પ્રાપ્ત કરી શકતો નથી. તેમજ જન્મેલો પુરૂષ પણ પ્રાપ્ત કરતો નથી. શે તે મહિમા છે તે કહે છે. દર્શનીય મેટા ઇ લેકને તેં ઉચે ટેકવ્યું છે તે નીચે ન પડે તેમ ટેકવ્યા છે. તેમજ પૃથ્વીની પૂર્વ દિશાને ધારણ કરી છે. એ ઉપલક્ષણ છે વિશેષ અર્થ સુચવનાર છે. અર્થાત્ સર્વ પ્રાણીને ને ભુવનેને ધારણ કર્યા છે. (૨) સાય૦ ભાગ્ય, ભાષા, કર્તા. | હે ઘાવી પૃથિવ્યો? પૃથ્વી ને અંતરિક્ષ સ્તવન કરનાર મનુષ્યને આપવાની ઈચ્છાથી યુક્ત એવા તમે, અન્નવાળાં, અને સુંદર યવસ–ઘાસવાળાં થયાં છે. એ પ્રસિદ્ધ છે. વિષ્ણુએ પગ મુકયો છે એટલે હે પૃથ્વી ને અંતરિક્ષ? તમેજ પહેલાં થયાં છે. હે વિષ્ણ? એ બન્નેને બરાબર ધારણ કરે, પૃથ્વીને ઊદ્ધ મુખે ને આકાશને અધમુખે. વળી પૃથ્વીને સર્વત્ર રહેલા પર્વતેથી તમે ધારણ કરી છે, જેમ ચાલે નહી તેમ દઢ રાખી છે. પર્વતે એ વિષ્ણુના આત્મ સ્વરૂપ છે, વિણુ પર્વતની અધિપતિ છે. એવી કૃતિ છે. સાય૦ ભાષ્ય, ભાષા, કર્તા. . પ્રથમ વાગવેદના પહેલા મંડલના ત્રિવિક્રમ વિષ્ણુ, સાયણ ભાષ્યને અર્થ અને તેને સાર બતાવ્યું. " હવે-વાવેદ સાતમા મંડલના વિષ્ણુને સાર જુવે – . ૧ હે વિષ્ણ? ઐવિક્રમ સમયનું તારૂં મહાતમ્ય જાણવાને કેઈ સમર્થ નથી. For Personal & Private Use Only Page #1163 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું, ત્રણ પગલાં સૂતાં ત્રણ લોક રચનાર વિષ્ણુ. ૪૩૧ તારા બન્ને લેક પૃથ્વીને અંતરિક્ષ એ જાણીએ છીએ, ચક્ષુથી જોઈએ છીએ. બીજુ કાંઈ જઈ શક્તા નથી. તેથી તારે મહિમા કેઈથી વ્યાપી શકાતું નથી. ૧ ૨ હે વિષ્ણ? જન્મતે કે જન્મેલે પુરૂષ તારી મહિમાને પ્રાપ્ત કરી શકતું નથી. તે મહિમા કહે છે. છું લોકને ઉંચે, નીચે ન પડે તેમ ટેકવ્યું છે. તેમજ પૃથ્વીની પૂર્વ દિશાને ધારણ કરી છે. અર્થાત્ સર્વ પ્રાણીને ને ભુવનેને ધારણ કર્યા છે. ૨ ૩ હે પૃથ્વિીને અંતરિક્ષ મનુષ્યને આપવાની ઇચ્છાથી તમે અન્નવાળા અને ઘાસવાળાં થયાં છે. વિષ્ણુએ પગ મુકો એટલે તમેજ પહેલાં થયાં છે. હે વિણે પૃથ્વીને ઊર્ધ્વ મુખે અને આકાશને અધમુખે બરાબર ધારણ કરો. તમે પૃથ્વીને પર્વતથી દઢ રાખી છે. પર્વતે વિષ્ણુના આત્મ સ્વરૂપ છે. વિષ્ણુ તેમના અધિપતિ છે. એવી શ્રતિ છે. ૩, જેનોના ૨૨ માં તીર્થકરના પછી ૨૩ માં ઘણા લાંબા સમયે થયા. તે સર્વજ્ઞોના ત ની પ્રભા તાજી પ્રકાશમાં આવતાં અજ્ઞાન પ્રજાને–પિતાના વશમાં રાખવા, વૈદિકના હજારે પંડિતે સર્વજ્ઞોના સત્યમાર્ગને ન શોધતાં, કેવળ પિતાના સ્વાર્થના માર્ગમાં જ લુબ્ધ થયા. તે એવી રીતે કે-વેદના અર્થ બીજા જાણી સકે નહી તેવા હેતુથી પ્રથમ કૃતિઓના સ્વરોની જેમ કે-ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત સંજ્ઞાઓ જવાની ખટપટમાં સેંકડે પંડિતે જોડાઈ ગયા હેય, કેટલાક યજ્ઞ યાગાદિકની સિધ્ધિ બતાવવા બ્રાહ્મણ ગ્રંથની યોજના કરવા મંઢ પડયા હેય. પણ તે થોડા જ વખતમાં નહી જેવા થઈ પડવાથી કેટલાક ચાલાક પંડિત સર્વના, વચમાંથી ભાંગ્યું ગુટયું ગ્રહણ કરી જ્ઞાનકાંડના નામથી ઉપનિષદે લખવા મંધ પડયા હોય, તેથી તે સમયમાં વૈદિકમાં ભારી ગડમથલ થઈ રહેલી. તેથી તે પંડિતો-સત્યતા પર કે પરસ્પર ના વિરોધ ઉપર થોડે પણ ખ્યાલ રાખી શક્યા નથી. તે વાતે આજ કાલના બાહોશ પંડિતે સહેજથી સમજી શક્યા છે. તે તેમના લેખોથી આપણે પણ થોડું ઘણું જરૂર સમજી શકયા છીએ. . . . . . ! પ્રથમ અને “તત્વવ્રયી મીમાંસા"ના ખંડ પહેલામાં જેન-દિકને . તુલના રૂપે-બ્રહ્માને અને વિષ્ણુને કાંઈક વિચાર વિસ્તારથી કરીને આવ્યા છીએ. અહી પ્રાયે અગવેદનાજ બ્રહ્મા-વિષ્ણુને થોડે ઘણે વિચાર કરીને બતાવું તે અગ્ય કે પુનરૂક્તિને દેષ નહી ગણાય? For Personal & Private Use Only Page #1164 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૨ ઋગ્વેદ મંડલ ૧ લાની ઋચા ૫, અને ૭ માની ૩ ત્રિવિક્રમ વિષ્ણુના સબધની. અને ઋગ્વેદના દશામા મંડલના જગત્ સ્રષ્ટા બ્રહ્માની અનેક શ્રુતિએના મેળથી કાંઇક ટુંકમાં વિચાર કરીને મતાવુ છું. ૪૩૨ ૧ પ્રલયાવસ્થાનું. મ. ૧૦ મુ. સૂ ૧૨૯ મું. મંત્ર ૭ તું. ૨ હિરણ્યગભ પ્રજાપતિનું, ૠગૂ, મ, ૧૦ । સૂ ૧૨૧મું. મંત્ર ૧૦ નુ ૩ વિરાટ પુરૂષનું. . ૧૦-૯૦ મંત્ર ૧૬ તું, આ ત્રણે માટાં સૂકતેઋના ૧૦ માજ મંડલમાં સ્રષ્ટા તરીકે મનાયલા પ્રજાપતિનાજ નામનાં છે. પ્રથમ પ્રજાપતિને કાંઇક વિચાર કરીને બતાવું છું—સૃષ્ટિની આદિમાં પ્રજાપતિની પ્રેરણાથી ચાર ઋષિઓને ચારો વેદોની પ્રાપ્તિ, તેમાં બધાએ પ્રકારનું જ્ઞાન ભર્યું છે. તે ખાજી ફેરવીને મંડુકેમાંપનિષદ્ પ્રથમખંડના ચેાથા મંત્રમાં કહ્યું છે કે- શ્રાવિત્ પુરૂષો કહે છે કે વિદ્યા બે પ્રકારની છે. બ્રહ્મ સંબંધી વિદ્યા ‘પરા ’ શ્રેષ્ઠ ગણાય છે. તથા વેદવિષે દર્શાવેલ વિદ્યા અપરા • ઉતરતી ગણાય છે. ( જીવા–એકા દશોપનિષદ્ છેટાલાલ ભાષાંતરના રૃ. ૨૭ ની ટીપમાં) ઋણના ૧૦ મા–મડલમાં–પ્રજાપતિનાં ત્રણ મેઢાં સૂકતાના સાયણ ભાષ્યથી અર્ધા જોતાં, પ્રલય થયા પછી આ બધી સૃષ્ટિના ઉત્પદકજ આ પ્રજાપતિ છે. } વિરાટ સૂકતમાં તે તે પ્રજાપતિને બધા બ્રહ્માંડથી વીંટલાઈ દશાંશુલ વધીનેજ રહેલા મતાન્ચે છે. આધુનિક શંકર સ્વામીએ અદ્વૈત મતનુ સ્થાપન કરતાં તે પ્રજાપતિબ્રહ્માને બ્રાલેાકમાંથી તગેડી મૂકીને-જડ અને ચેતન રૂપથી આ દુનીયામાં વ્યાપી રહેલા ખતાવીને અનાચારની સીમાજ લંઘાવી દીધી છે. એટલુંજ નહી પણ જીવાના સ્વરૂપને ધારણ કરવાવાળા તે બ્રહ્માને ચેારાશી લાખ જીવાની ચેાનિયે માં વારવાર ગાંથાં માતાજ કરી દ્વીધા છે. સ્વામી દયાન દજીએતે – વેદોના સ ટીકાકારોને, બ્રાહ્મણ ગ્રંથાને અને ઉપનિષદાક્રિક બધાએ ગ્રંથકારાને બાજીપર ખસેડીને વેદેના નવીન અર્થો કરતાં યજુવેંદગત વિરાટ્ સૂકત કે જે પ્રજાપતિના નામનુ છે તેના અથ કરતાં કહ્યું છે કે-આ પ્રજાપતિ વિરાટનું રૂપ ધરીને બધા લેાકને વીંટલાને, દાંગુલ વધીને અને બધા લેાકેાના ઉપર સાત સાત આવરણ રૂપે થઇને રહેલા ખતાન્યેા છે, સ્વામીજીએ આ નવીન પ્રકારનુ જ્ઞાન જૈન ગ્રંથામાંથી લઈ, તેમાં ઉધી છત્તી કલ્પના કરી પેાતાની સાહુકારી બતાવેલી છે. For Personal & Private Use Only Page #1165 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. ત્રણ પગલાં મૂકતાં ત્રણ લેક રચનાર વિષ્ણુ ૪૩૩ આતે આપણે નાના ૧૦ માં મંડલના પ્રજાપતિનાં ત્રણ મોટાં સૂકતોને ટુકમાં વિચાર કરીને જે. હવે આના પહેલા અને સાતમા મંડલની મળીને ૮ અચાનો વિક્રમ વિષ્ણુને તપાસી જોઈએ— આ વિકમ વિષ્ણુનો ૮ રાચાઓ ઉદાત્તાદિક સ્વથી ચૂંગારેલી આડંબરવાલી છે, પણ તે આ અવતાર ધારણ કરવાવાલા વિષ્ણુથી જુદી છે. જૈન ઇતિહાસમાં આ ત્રિવિક્રમવિષ્ણુને ઇતિહાસ નીચે પ્રમાણે છે-નાના ૨૦ માં તીર્થકરના સમયે, ૯મા મહાપદ્મ ચકવતી હતા, તેમની પાસે રહેલા નમુચિ બ્રાહ્મણ કે જેનું બીજુ નામ બલ હતું તે ચક્રવતીથી વર મેળવીને છએ ખંડના રાજ્યનો માલક બન્યો હતો. કેઈક સમયે જૈનાચાર્યથી પરાજિત થએલે આ અધિકાર મેળવીને જૈન સાધુઓને ઘાત વિચારેલો. પણ ચકવતીના મોટાભાઈ દીક્ષિત વિણ કુમાર રાજર્ષિ અનેક લબ્ધિ સંપન્ન હતા. તેમણે કઈ દર પ્રદેશમાંથી આવીને કહ્યું કે સાધુઓના સાથે વૈર રાખવું યોગ્ય નથી, એમ ઘણે સમજાવ્યું પણ એકને બે ના થયે છેવટે એટલું કહ્યું કે જા તું માન્ય છે તેથી સાડા ત્રણ પગલાં જમીન તને આપું છું, પણ બીજાઓને રહેવા નહી દઉ. રાજષિ સમજ્યા કે આતો સાધુઓને ઘાતજ વાંછે છે, આ વિકુમાર રાજષિએ પિતાની લબ્ધિથી મેરૂ પર્વત જેટલું શરીર બનાવી ત્રણ પગલાંથી છએ ખંડ માપીને અડધું પગલું તેના માથા ઉપર મૂકીને રસાતલમાં બેસી ઘા આ કથા તત્વત્રથી; ખંડ પહેલાના પૃ. ૨૫૬ થી જુવે. આ વાર્તા જગના પહેલા અને ૭ મા મંડલમાં તેની અચાઓ કયા કાળમાં ઘૂસી અને કેવી રીતે ઘુસી તેનો વિચારતો ઇતિહાસમાં કરવાનું છે. કારણ કે અવતાર ધારણ કરનાર વિષ્ણુના સંબંધે, પ્રથમના ખંડમાં જેન–વૈદિકની તુલના રૂપના ઘણા લેખ લખીને બતાવ્યા છે. તેમજ પુત્રીનાપતિ-પ્રજાપતિ બ્રહ્મા તરીકે બધા વૈદિકના ગ્રંથમાં ઘુસાડી દીધેલ છે, તેને પણ વિચાર તે કરીને જ આવેલા છીએ. ના ૧૦ મા મંડલમાં-યજ્ઞ પુરૂષના નામથી, તેમજ પ્રજાપતિના નામથી, નવીન રૂપથી ઘુસેલા તે મણિલાલ નભુભાઈ દ્વિવેદી આદિ પંડિતેને પણ જણાઈ આવેલા છે. પુરાણોમાં લખાયેલા અનેક જગતના કર્તાઓને અનાદર તે સાધારણ લેકેએ પણ કરે છે. માત્ર વેદમાં પણ અનેક જગત્ ક લખાયા છે એવી લોકોને માહીતી નહી હોવાથી કાંઈ બોલ્યા નથી. For Personal & Private Use Only Page #1166 -------------------------------------------------------------------------- ________________ ४३४ marinmanninn તત્વત્રયી-મીમાંસા ખંડ ૨ હવે હું ગના પહેલા અને સાતમાં મંડલના ઐવિક્રમ વિષ્ણુના અર્થને વિચાર કરીને બતાવું છું– જૈનોના ર૦ મા તીર્થકરના સમયમાં-ચક્રવતીના છ એ ખંડના માનક બનેલા-નમુચિ બ્રાહ્મણે જૈન સાધુઓને ઘાત વિચારે તે સાધુઓને બચાવવા સમર્થ એવા નિલકુમાર રાજર્ષિએ મેરૂ પર્વત જેટલું શરીર ધારણ કરી આ ભરત ક્ષેત્રનાજ છએ ખંડને માપી લીધેલા છે. તે વાત ત્રામાં કેવા સ્વરૂપની ગોઠવાઈ છે તે જુવે આ ત્રિવિક્રમ વિષ્ણુએ-“ ત્રણલકના અભિમાની-અગ્નિ, વાયુ અને આદિત્યનું વિશેષ નિર્માણ કર્યું.” વિચારવાનું કે–અગ્નિ આદિ ત્રણે દેવોનાજ મુખ્ય ઉદેશથી ત્રણ વેદની ઉત્પત્તિ થએલી મનાય છે. ત્યારે આ ત્રણે દેવનું અભિમાન ઉતારવાને આ વિષ્ણુ કયા કાલમાં અને કયાંથી આવેલા ?, બીજી વાત એ છે કે-ત્રણ લેકના આશ્રયભૂત એવા અંતરિક્ષનું નિર્માણ કરી તેમાં રહેલા ત્રણ લેકને સર્યા, અથવા પૃથવી નીચેના સાત લોકને અને ઉપરના સાત લેકને પગ મુદ્દાને સજર્યા. ત્યારે પૂર્વ કાલમ વેના સમયમાં તે ૧૪ લેકની સ્થિતિ હતી કે નહી ? એ વિચારવાનું ખરું કે નહી ? એટલું જ નહી પણ તે ચઉદ લેકમાં રહેલી વસ્તુઓને અને પૃથ્વી આદિ ત્રણ વસ્તુઓને પણ ધારણ કરી વિચારવાનું કે ઐવિકમ વિષ્ણુના પહેલાં આ બધી વસ્તુઓની દશા કેવા પ્રકારની થઈ રહેલી હતી? શું તે બધી વસ્તુઓ પાતાલમાં ગરકવા લાગી હતી ? કે જેથી ઐવિક્રમના રૂપધારી વિષ્ણુને ધારણ કરવી ? આ સ્તુતિકારે તે વિષ્ણુના બ્રહ્મલોકમાં વ્યાપીને રહેવાની માગણી કરી . છે. એટલે શું તે ૧૪ લેકમાં ભટકવાનું માગી લીધેલું માનવું? આતે ગાના પહેલાં મંડલને વિચાર કર્યો. હવે બાગના સાતમા મંડલને વિચાર તપાસીને જોઈએ—આ સ્તુતિકાર કેઈ બીજો જ ઋષિ હોય એમ સમજાય છે. તેણે તે એવું સમજાવ્યું છે કે “હે વિષ્ણ? (૧) તાહરૂં મહામ્ય કઈ જાણી શકતું નથી. માત્ર પૃથ્વી અને અંતરિક્ષ આ બે વસ્તુઓજ ચક્ષુથી જોઈ શકીએ છીએ. , (૨) વળી કહ્યું છે કે – હે વિષ્ણ? જન્મતે કે જન્મેલ પુરૂષ તારી મહિમા પ્રાપ્ત કરી શકતું નથી. તે મહિમા એ છે કે (૩) ઘેલેકને નીચે ન પડે તેમ તે ઊંચે ટેક છે. (૪) પૃથ્વી પૂર્વ દિશાને ધારણ કરીને રહી છે. For Personal & Private Use Only Page #1167 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭મું. ત્રણ પગલાં મૂકતાં ત્રણ લોક રચનાર વિષ્ણુ ૪૩૫ (૫) હું પૃથ્વી ને અંતરિક્ષ ? સ્તવન કરનાર મનુષ્યને આપવાની ઇચ્છાથી તમે અન્નવાળાં અને ઘાસવાળાં થયાં છે, (૬) વિષ્ણુએ પગ મૂકયા એટલેજ તમે પહેલાં થયાં છે. (૭) હૈ વિષ્ણા ? પૃથ્વી ઉ મુખે, આકાશને અધા મુખે, તમે ખરાખર ધારણુ કા. તમે' પૃથ્વીને પ તાથી ધારણ કરી છે. દઢ રાખી છે. પતા વિષ્ણુના આત્મ સ્વરૂપ છે. તમે તેમના અધિપતિ છે. એવી શ્રુતિ છે. ” આ ઋગ્ણા છમા મંડલના વિષ્ણુના અર્થ સાયણ ભાષ્યથી ભાષાંતરકારે લખ્યા છે. તેનેજ ટુંકમાં સાર લખીને મતાન્યેા છે. હવે હું સ`જ્ઞાના ત-ત્ત્વની દ્રષ્ટિ ધ્યાનમાં રાખી કાંઇક વિચાર કરીને બતાવું છું- સર્વજ્ઞાએ આ સુષ્ટિને પ્રવાહથી ચાલતી આવેલી અનાદિના કાલની મતાવેળી છે. અને તે વિચારી પુરૂષ અનુભવથી જાણી પણ શકે તેમ છે. છતાં આ અત્યત પર ક્ષના વિષયમાં સર્વજ્ઞાના વિરૂદ્ધમાં આવીને સ્વાથી લેાકેાએ દુનિયાને ઊંધા પાટા બંધાવવાને માટે, આ સૃષ્ટિની રચના કરનાર અનેક દેવે પુરાણુ કારોએ કલ્પીને બતાવ્યા. એટલુજ નહિ પણ તે દેવાને વેદમૂલક ઠરાવવા કેટલાક વેદોમાં પણ દાખલ કરીને બતાવ્યા. તેમાં ઋગના પહેલા અને છ મા મંડલમાં વિષ્ણુને પણ ત્રણ જગતના સ્રષ્ટા તરીકે દાખલ કરી દીધા, ન જાણે આ વિષ્ણુ કયા કાલમાં ત્રણ જગા સ્રષ્ટા થવા દાખલ થયા, તે તેા ઇતિહાસના વેત્તાએજ વિચાર કરીને બતાવે. * ઋણના ૧૦ મા મંડલમાં તે પુત્રીના પતિ-પ્રજાપતિ--ભ્રમ્હા રૂપે થઇ અનેક સુકતાથી અને અનેક સ્વરૂપથી આ બધી સૃષ્ટિના માલીક થઇ પડેલા છે. આ પ્રજાપતિ બ્રમ્હાને માટે મણિલાલ નભુભાઇએ તે સ્પષ્ટ રૂપેજ લખીને બતાવ્યું છે, કે ‘આ કલ્પના તે નવીન રૂપનીજ થએલી છે'. લક્ષ્મણ રઘુનાથ ભિંડે તે સાફ સાફેજ લખીને બતાવ્યુ` છે કે જૈન ધર્માંના વિકારજ આ ખધેા હિંદુ ધમ છે.’ ખીજા પણ અનેક દેશી પરદેશી પડતાએ જૈન ધર્મની સત્યતા ઉપર પેત પેાતાના અભ્યાસ પ્રમાણે નિષ્પક્ષપાતપણાથી સત્યતા જાહેર કરેલી છે, તે સિવાય કેટલાક નિ:સ્વાથી સત્ય પ્રિય સજ્જના સવજ્ઞાના તત્ત્વાની શ્રેષ્ઠતા મનમાં સમજી ને પણ બેઠાજ હશે ? હવે હું–ઋગના પહેલા અને સાતમા મંડલમાં લખાયેલા વિષ્ણુ ત્રણ જગતના સ્રષ્ટા તરીકે કેટલા સત્ય સ્વરૂપના છે તે વિચારીને બતાવુ છુ તે જુવાં અને તેને વિચાર કરો- For Personal & Private Use Only Page #1168 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ - તત્ત્વત્રથી–મીમાંસા. ' ખંડ ૨ હે વિષ્ણ? તારૂં મહામ્ય કઈ જાણી શકતું નથી. માત્ર પૃથ્વીને અંતરિક્ષ આ બેજ ચક્ષુથી જોઈ શકાય છે. આ લખવું જ ચગ્ય નથી. કેટલાક અધ્યાત્મિક વિચારે જેમકે-સુમ જીવના, તેમના પુણ્ય પાપના સંયે નથી ૮૪ લાખ જેની નિમાં ભટકવાના, તેમજ ૮૪ લાખ જેની વેનિયાના વિચારે સર્વ વિના બીજા કેણ બતાવી શકે તેવા છે. વૈદિકમાં સર્વને મુલથીજ ઈન્કાર કરવામાં આવેલ છે, તેથી જ આ સ્તુતિકારે લખી બતાવ્યું છે કે-જન્મ કે જન્મેલ પુરૂષ તારી મહિમાં જાણી શકતા નથી. પરંતુ જન્મેલે પુરૂષ સર્વજ્ઞ થઈ બતાવે તે જ તે વસ્તુઓ સત્ય સ્વરૂપની હોઈ શકે છે, પણ બીજાઓની લખેલી સત્ય સ્વરૂપની હોઈ શકતી જ નથી. વળી લખ્યું છે કે–ઘુ લેક નીચે ન પડે તેમ તેં ટેકવ્યું છે. આ અનાદિના ઘેર લોકને ટેકવવાને વિણું ક્યા કાળમાં આવેલા? દશમા મંડલમાં તે બધા લેકને વટલાઈને રહેલા પ્રજાપતિ-બ્રહ્મા બતાવ્યા છે. આ બેમાંની કયી વાત સાચી? પૂર્વ દિશા શેમાં ગરકતી પૃમીએ ધારણ કરી ? આ લેખકે કેટલા બધા જ્ઞાનીઓ હશે ? વળી–પૃથ્વી-અંતરિક્ષને કહ્યું છે કે સ્તવન કરનારને આપવાની ઈચ્છાથી તમે અન્ન-ઘાસવાળાં થયાં છે. આ બન્ને જડ પદાર્થની પાસે આવા પ્રકારની પ્રાથના કરનાર કેવા પ્રકારના જ્ઞાનવાળે હશે? વળી સ્તુતિકારે કહ્યું છે કે વિષ્ણુએ પગ મૂક્યો એટલેજ તમે પહેલાં થયાં છે. વિષ્ણુએ કયા કાળમાં અને ક્યાંથી આવીને પગ મુકો કે જેથી પૃથ્વીને આકાશજ પહેલાં થઈ પડ્યાં? વળી સ્તુતિકાર કહે છે કે પૃથ્વી–આકાશને બરાબર ધારણ કરે. વળી કહે છે કે–પૃથ્વીને તે તમેં પર્વતથી ધારણ કરી છે, પર્વતે તમારા આત્મભૂત છે. તમેં તેમના અધિપતિ છે. વિચાર કરી જોતાં-કેઈ નીશાના ચક્રમાં–પૃથ્વીને નીચે જતી, અને આકાશને પોતાના પર પડતાંની, ભ્રાંતિથી બેલતાં પાછા વળકે વાલે હોય કે પૃથ્વીને તે તમેં પર્વતેથી ધારણ કરી છે, પર્વતે તમારા આત્મભૂત છે એમ સમાધાન કરી લીધું હોય? For Personal & Private Use Only Page #1169 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. ત્રણ પગલાં મૂક્તાં ત્રણેક રચનાર વિષ્ણુ. ૪૩૭ આ આપણું ભરતખંડને થોડાજ સમય માલક બની સાધુઓને ઘાત વાંછનાર એવા નમુચિ બ્રાહ્મણને ગર્વ દૂર કરનાર વિષ્ણુ કુમાર રાજર્ષિ (આચાલતા વિષ્ણુથી જુદા) ૨૦ મા તીર્થંકરના સમયમાં થયા છે. તે વાત કત્રિમ અવતાર ધારણ કરનાર વિષ્ણુની સાથે જોડાઈ, તે વિષ્ણુ ગીતામાં યુગયુગમાં અવતાર ધારણ કરતા લખાયા, પુરાણમાં ૨૪ અને ૧૦ અવતાર ધારણ કરતા લખાયા તે ખરા પણ દૈત્ય-દાનને વારંવાર માર ખાઈને નાશ ભાગ કરતા પણ લખાયા છે. તે વિષ્ણુ વેદના ૧ લા, અને ૭ મા મંડલમાં ત્રણે લેકને ઉત્પન્ન કરી, તેમાં કુદકા અને ભુસકા મારવાવાળા ન જાણે કથા અંધકારમાં લખાયા? વિચારવાની ભલામણ કરું છું. પણું સાથમાં એટલું તે કહું છું કે-વેદિકના પંડિતોએ સર્વજ્ઞાતા તને અને સર્વાના ઈતિહાસને લઈ તેમાં ઉંધી છત્તી કલ્પનાઓ કરી. કેઈમાં અધિક લખ્યું, તે કઈમાં ન્યૂનતા કરી મરજીમાં આવે તેમ ચિત્રી પોતાને વૈદિક ધર્મ કપિત ઉભે કરેલો છે. પણ તેમાં કેઈ સર્વજ્ઞ તે થએલેજ નથી માત્ર અક્ષરના પંડિતોએ કાળા અક્ષરેને કુટી મારેલા છે. * આ વૈદિકેનું અનુકરણ કરનારા બીજા બધાએ મતવાળાએ એ પિતા પોતાના ઈશ્વરને જગના ઉત્પન્ન કરવાવાળા કલ્પી લીધેલા માલમ પડે છે. વિદિકના પંડિતથી દુનીયાને કઈ મેટો સુધારે થયો હોય એમ કાંઈ જણાતું નથી પણ કાંઈક બિગાડેજ થએલે માલમ પડશે. આ વાત સત્ય હૃદયના સજજને ને વિચારવાની ભલામણ કરું છું, અને આ મારા ગ્રંથની પણ સમાપ્તિજ કરૂં છું. | ઇતિ શ્રી વિજયાનંદસૂરીશ્વર (પ્રસિદ્ધનામ આત્મારામજી) મહારાજના લઘુ શિષ્ય-દક્ષિણ વિહારી મુનિ અમરવિજય વિરચિત “તવત્રયી મીમાંસા”. ખંડ બીજે પ્રકરણ ૩૭ માની સાથે આ ગ્રંથ સંપૂર્ણ વતાં વિનરાસ” ( સમાસ છે For Personal & Private Use Only Page #1170 -------------------------------------------------------------------------- ________________ આ અપૂર્વ ગ્રંથમાં પ્રથમજ રૂપૈયા આપી અપૂર્વ લાભ મેળવનારા ભાગ્યશાળી શ્રાવકે નાં નામ જજે જજે જે રૂ. ૨૦૫ શા. મેતીચંદ ધર્મચંદ. , હાલ નાવરાગામ. ૨. ૨૦૧ શા. હિમતલાલ માસ્તર. મૂલ સીનેર. હાલ મુંબાઈ. ૨. ૧૦૧ શા. નરોત્તમભાઈ શંકર. , હાલ અશાગામ. ૨. ૧૦૧ શા. નાથાભાઈ શંકર. 5 • રૂ. ૧૦૧ શા. કસ્તુરચંદ બેચર. આંતરેલી, હાલ નડા. ૨. ૮૫ શા. નાથાભાઈ ગરબડ, મુલ સીનેર, હાલ વાગે છે. ૨ ૭૧ શા. છગનલાલ મોતીચંદ. , હાલ વ્યારા ગામ. રૂ. ૫૧ શા, ચંપકલાલ છગનલાલ. , ' ' હાલ સુરાસામર ૨. ૫૧ શા. નારાયણભાઈ માણેકચંદ. ગામ દીવેલવાળા. ૫૧ શા. નાનચંદ ચુનીલાલ. ગામ દીવેલવાળ. ૫૦ શા. મોતીચંદ વજેચંદ. સીર. શા. છગનલાલ શંકરભાઈ. , હાલ અશાગામ. રૂ. ૫૦ શા. છગનલાલ લલુભાઈ. આમાદવાળા. હસ્તે ત્રિભવન હરગોવિંદ ૫૦ શા. છોટાલાલ હરગોવિંદ. શિનેર [લીલડના. શા. હરિલાલ નેમચંદ, સીનેર, હાલ ઉમરવા. રૂ. ૫૦ શા. નાથાભાઈ નંદલાલ. ૫૦ બાઈ પાર્વતી શા. ધર્મચંદ નરસીની વીધવા. સીનેર, હાલ ઉમરવા. ૫૦ શા. ખૂશાલ પ્રેમચંદ શેઠ. ડભઈ, હાલ આમરેલી. ૪૧ શા. નંદલાલ મેહલાલ. સીનેર, હાલ નવાપુરા. ૪૦ શા. છોટાલાલ વીરચંદ કાપયિા. ડભઈ. ૩૫ શા. નાનચંદ હરગોવિંદ. સીનેર. રૂ. ૩૫ શા. લલ્લુભાઈ મગનલાલ. ડભોઈવાળા, હાલ તરવા ગામ. રૂ. ૩૧ શા. વીરચંદ લલ્લુભાઈ શેઠ, સીનેર. ૨૫ શા, મોહનલાલ ભગવાન. એ સુરાસામર. રૂ. ૨૫ શા. ત્રિભોવનદાસ પીતાંબર કાપડયા. સીનેર. રૂ. ૨૫ શા. મગનલાલ લલુભાઈ. સીનેર. . ૨૫ શા. ત્રિભવનદાસ કાળીદાસ. , હાલ માડુધર. જે જે જે જે જ જે જે For Personal & Private Use Only Page #1171 -------------------------------------------------------------------------- ________________ જ જે રૂ. ૨૫ શા. મફતલાલ કચરાભાઈ. , કાઠીયાવાડના. હાલ માલસર ૨૫ બાઈ હરકોર ખીમચંદ ઈશ્વરની વિધવા સીનેર. રૂ. ૨૫ બાઈ જડાવ ગરબડ જગજીવનની દીકરી છે રૂ. ૨૫ બાઈ ચેકસ નત્તમ હીરાચંદની દીકરી , રૂ. ૨૫ શા. નાથાભાઈ લલ્લુ નત્તમદાશના હસ્તે બાઈ માકેર. રૂ. ૨૧ શા. કુલચંદ જગજીવનદાશ સીનેર. ૨૧ શા. ગરબડભાઈ નાથાભાઈ , પાથાવાળા. રૂ. ૨૦ શા. ચુનીલાલ નરોત્તમદાસ, વ્યારાવાળા. રૂ. ૨૦ શા. ચુનીલાલ વજેચંદ સીનેર હાલ મોટા ફેફલીયા. રૂ. ૨૦ શા. કુલચંદ શિવલાલ , હાલ માલપર. ૨૦ શા. મગનલાલ લાલચ દ. હાલ કન્યાલી. ૨૦ શા. ઈશ્વર લાલચંદ , હાલ નવાપુરા, ૨૦ શા. ધારસી કચરા માલસર, મુલ કાઠીયાવાડ. ૨૦ શા, નાનચંદ વલભદાસ ગામ સામરાના. રૂ. ૨૦ શા. ગુલાબચંદ શિવલાલ સીનેર, રૂ. ૧૧ શા. મગનલાલ લાલચંદ ના મારફતે મુંબાઈવાળા શા. નાગરદાસ છગનલાલ સીરવાળા રૂ. ૧૦ શા. શંકર પીતાંબર શિનેર હાલ પ્રતાપનગર. જે જે જે જે જે For Personal & Private Use Only Page #1172 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથમાં આધાર રૂપે લીધેલાં પુસ્તકનાં નામ ૧ આવશ્યકસૂત્ર ૨ ત્રિશષ્ટિશલાકા પુરૂષ રારિત્ર. ૩ લકતત્ત્વનિર્ણય ક ક્ષેત્ર સમાસ વિચાર સાર પ્રકરણ ૬ જગવેદ ૭ યજુર્વેદ ૮ વાગવેદાચન (હિંદી), ૯ સાયનભાષ્ય ૧૦ પથ બ્રાહ્મણ ૧૩ શતપથ બ્રાહ્મણ ૧૨ તત્તરીય સંહિતા ૧૩ એકાદશેપનિષદુ ૧૪ મનુસ્મૃતિ ૧૫ મહાભારત ૧૬ દૈવીભાગવત ૧૭ કૂર્મપુરાણ ૧૮ બ્રહ્મવૈવર્ત પુરાણ ૧૯ શિવપુરાણ ૨૦ ભાગવતપુરાણ ૨૧ નગરપુરાણ ૨૨ સ્કંધપુરાણ ૨૩ વાયુપુરાણ ૨૪ મત્સ્યપુરાણ ૨૫ વિષ્ણુપુરાણ ૨૬ વરાહપુરાણ ૨૭ માર્કંડેયપુરાણ ૨૮ પદ્મપુરાણ ૨૯ લિંગપુરાણ ૩૦ ભવિષ્યત્તપુરાણ ૩૧ રામાયણ (તુલસીદાસ કૃત) ૩૨ ), ( વાલમીકીય) ૩૩ ગીતા રહસ્ય ૩૪ ગીતાજી. ૩૫ ગીતગોવિંદ ૩૬ સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ૩૭ આર્યોના તહેવારને ઈતિહાસ ૩૮ પૂર્વરંગ (કાકા કાલેલકર) ૩૯ જૈન ધર્મ (ડે હેલ્થત.) ૪૦ શંકર દિગૂ વિજય ૪૧ સ્વધર્મ નિષ્ટ દેવી જીવન કર અંગ્રેજી સાહિત્ય અને પુરાણકથા ૪૩. વેદાંતનનાવલી ૪૪ કાળાકૃષ્ણની ધોળી બાજુ ૪૫ ધર્મ વર્ણન ( આ. બા. ધ્રુવ) ૪૬ હિંદુસ્તાનના મુખ્ય ધર્મો ૪૭ શંકા કેષ ૪૮ હિંદુરતાનના દે ૪ મતમીમાંસા (શ્રી વિજયકમળ સૂરિ) ૫૦ એકાદશી મહામ્ય પ૧ દુર્ગા પાઠ પર હિન્દુ સંસ્કૃતિ ૫૩ કૃષ્ણ ચરિત્ર (બાબુ બકિમચંદ્ર) ૫૪ બુદ્ધલીલા સારસંગ્રહ ૫૫ બુદ્ધ ચરિત્ર ૫૬ બાઈબલ ૫૭ પંડિત ગુરૂદત્ત વિદ્યાર્થીના લેખો ૫૮ ગુજરાતી ( સાપ્તાહિક ) ને અંક ૧૯ વરશાસન ( , ) , ૬૦ વસંત (માસિક) , ૬૧ બુદ્ધિ પ્રકાશ (માસિક) , ૬૨ જેનયુગ ( , ) ,, ૬૩ સાંજ વર્તમાન (દૈનિક) , ૬૪ મુંબઈ સમાચાર (દીવાલીને અંક) For Personal & Private Use Only Page #1173 -------------------------------------------------------------------------- ________________ નિરૂકત ( યાસ્ક ) ગામિલગૃહ્યસૂત્ર. અથવવેદ. નિરૂક્તાલે ચન. તત્ત્વસંગ્રહે, ખ'ડખાદ્ય–( યશવિ. ) મહાભારતમીમાંસા ( હીંદી. ) બ્રાહ્મણસ સ્વ. બ્રહ્મસૂત્ર સાંખ્યતત્ત્વકૌમુદી. મીમાંસાàાવાર્તિક. શાસ્ત્રદીપિકા. પારિજાતસારભ( ભાષ્ય. ) બ્રહ્મમીમાંસા. પંચદશી. તત્ત્વાર્થ' પ્રીપ. શ'કરિદેવેય. દર્શન અને અનેકાંતવાદ, અધ્યાત્મસાર ( યશેાવિ. ) પ્રમાણમીમાંસા (હેમચંદ્રાચાય) પ્રમેયરત્નકેષ. રત્નાકરાવતારિકા. શ્લેાકવાર્તિક. ન્યાયાવતાર. સ્તુતિદ્વાત્રિ‘શિકા. જૈન ગ્રંથાવલી. જૈન સાહિત્ય સ`શેાધક, સ્યાદ્વાદમ જરી. તત્ત્વાર્થાધિગમ સૂત્ર. યાજ્ઞ વલ્કય સ્મૃતિ. કાત્યાયન સ્મૃતિ. અત્રિસ્મૃતિ. વશિષ્ઠ સ્મૃતિ. અથવ`સ'હિતા. ુારકૃત “આશિનલ” દારૂખાનુ’. હિંદુસ્તાનના શાલાપયેાગી ઇતિહુાસ, યજ્ઞરહસ્ય. હિંદુઓનાં પુરાણુ ( ડો. વિલ્ફિન્સ, ) મૂળ સંસ્કૃત ગ્રંથનાં વચન (ડા. મૂર.) હિંદુ સ`દેવ. ,, હિંદુલાકના ટુકા ઇતિહ્રાસ. હિન્દુ તત્ત્વ જ્ઞાનના ઇતિહ્રાસ, પ્રવચન સારાદ્ધાર. વિવિધજ્ઞાનમાળા. ( મણુકા ૩૩ મે. ) સિદ્ધાંતસાર ( મણિલાલ નભુભાઇ. ) કૃષ્ણ યજુવેદ તૈત્તરીય બ્રાહ્મણ, અષ્ટસહસ્રી. શાસ્રવાતો સમુચ્ચય. For Personal & Private Use Only Page #1174 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #1175 -------------------------------------------------------------------------- ________________ જૈન મત્રશાસને મહાન ગ્રન્થ તૈયાર થાય છે! . . . . . તૈયાર થાય છે! શ્રી ભૈરવ-પદ્માવતી ક૯૫ શ્રી મલિહાણુવિરચિત બિન્દુષણની સકાયુક્ત શ્રી શૈરવ-પદ્માવતી કહપ કે જેની હસ્તલિખિત પ્રત પણ જવલ્લેજ અને મહામુશીબતે મળે છે તે અમારા તરફથી પાટણ, વડોદરા, લીંબડી, અમદાવાદ, સુરત વિગેરે સ્થળોમાં આવેલા ભંડારની પ્રતે મેળવી તે છપાવે શરૂ કર્યો છે. આ ગ્રંથમાં દશ અધ્યાય છે અને તેમાં મંત્ર સાધનાને લગતાં દરેક અંગોનું સ્પષ્ટિકરણ છે. વધુમાં વશીકરણ, આકર્ષણ, મારા, સહન વિગેરે બાર યંત્રના બ્લેક બનાવી આર્ટપેપર ઉપર છાપીને મૂકવાના છે. પરિશિષ્ટમાં છ અધ્યાયની વ્યાખ્યાવાળે બીજે શ્રી પદ્માવતી કલ્પ, આમવાને છે. પાવતી દેવીના દરેક જૂદા જૂદા મંત્ર, તેની વિધિ, તેનું ફળ, તેના લગભગ ત્રીસેક યંત્ર, તેની સાધનાની સમજ તથા વાલા માલિની સાધના વિશે જાણવા માટે મંત્રસાહિત્યમાં આ ઉત્તમોત્તમ ગ્રંથ છે. બ્લેક અને સાધન મેળવવા પાછળ બહોળો ખર્ચ થાય છે, છતાં મંત્રના જિજ્ઞાસુઓ લાભ લઈ શકે તે માટે અગાઉથી ગ્રાહક થનાર માટે કિંમત રૂ. 10-0-0 પાછળથી કિંમત રૂ . . . . . . . .' ' . . 15-0-0 રાખેલ છે. માત્ર ત્રણ જ નકલ છપાશે અને પછી મૉટી કિંમતે પણ કદાચ નહિ મળે, માટે આજે જ અડધી કિંમત મનીઓર્ડરથી મોકલાવી ગ્રાહક ખમા! વખે નવાબ બ્રધર્સ, ડે. ડેસીવાડાની પળના નાકે અમદાવાદ અથવા નવાબ સારાભાઈ મણીલાલ, કે. નાગજીજધરની પાળ-અમદાવાદ સર્વપ્ર પ્રિન્ટીંગ પ્રેસ - અમદા, For Personal & Private Use Only Page #1176 -------------------------------------------------------------------------- ________________ બહાર પડી ચૂકયા છે! .......................કાતિક પણ ભાજ .કાર્તિક પૂર્ણિમા પ્રાચીન સ્તોત્ર-સંગ્રહ. A : : સંગ્રાહક અને સંપાદક : : પૂ. દક્ષિણવિહારી શ્રી અમરવિજયજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન મુનિરાજ શ્રી ચતુરવિજયજી. લગભગ 700 પાનાં : બે પતું બાઈન્ડીંગ : ઉપર કઈ દેસાઈ કેરલું સરસ્વતીનું રમણીય રેખાચિત્ર અને મનોહર બેરંગી છાપેલું રેપર છતાં–મૂલ્ય : પાંચ રૂપીઆ. 42 આચાર્યોનાં અપ્રસિદ્ધ અને ભાવમય સ્તોત્રોનો આ ગ્રંથમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. તથા તેઓનાં ઐતિહાસિક જીવન, તેઓની કૃતિનું દિગદર્શન, તેમને જીવનકાલ વિગેરે આધાર સાથે જણાવેલ છે. આ ઉપરાન્ત બીજ પણ આચાર્યોને ઈતિહાસ વિગેરે છે. જૈન સાહિત્ય પ્રકાશનમાં આ ગ્રંથ નથી જ ભાત પાડે છે અને જૈન ઇતિહાસ ઉપર નવીન પ્રકાશ ફેંકે છે! સંપાદકે સંસ્કૃતમાં લખેલી વિસ્તૃત પ્રસ્તાવના વિદ્વાનોનાં પણ મસ્તકે ડોલાવે તેમ છે. વધારામાં–ફેસર અત્યંકર સાહેબે Forward પણ લખી છે ત્રિરંગી અને એક રંગી રોતાઓ આ ગ્રંથમાં શ્રી વજીસ્વામીના ગૌતમસ્તુતિ સ્તોત્ર સાથે જ એ ઉપરથી નવીન તૈયાર કરેલે ગૌતમસ્વામિજીને ત્રિરંગી ફેટ આપવામાં આવ્યો છે તેમજ શ્રી પદ્માવતી દેવીની પ્રાચીન મૂર્તિને ફેટ પણ આપવામાં આવ્યા છે. - દુર્લભ થત્રો અને વિધાને - શ્રી ભદ્રબાહુ સ્વામિ વિરચિત ઉવસગ્ગહરં સ્તોત્ર, એની લશ્રુત્તિ, તેમજ એની આરાધનાનાં વિધાને તથા યન્તોના દેટાઓ આપવામાં આવ્યા છે. તથા શ્રી પદ્માવતી દેવીનું સ્તોત્ર, વૃત્તિ તથા દેવીના આરાધનની વિધિ સાથે આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શ્રી કશ્ચિકુંડ પાર્શ્વનાથનું સ્તોત્ર ખાસ ખર્ચ કરીને તયાર કરાયેલા યંત્ર સાથે આપ્યું છે. આ સંગ્રહ તે અપૂર્વ છે અને એ મંત્રતંત્રના સાબીનને પણ એટલાજ ઉપયોગી છે ! - ગ્રાહક થવા માટે :તમારા પુરતા સરનામા સાથે આજેજ રૂ. સાડા પાંચને મનીઆર પ્રકાશકને સરનામે મોકલી આપે ! એટલે તમને વૈર બેઠાં પુસ્તક મળી જાય. પુસ્તક મળવાનાં ઠેકાણું - (1) સાયટી કાર્યાલય, પાંજરાપોળ. (2) નાગરદ્યાસ પ્રાગજીભાઈ મહેતા, દોસીવાડાની પળ, વિદ્યાશાળા સામે. (3) ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, ચિરો, કુવારા સા. (4) એસ જે. શાહ, માદલપુર. (5) જ્યોતિ કાર્યાલય, રાયપુર હવેલીની પાછળ, : પ્રકાશક : - જૈન પ્રાચીન સાહિત્યકાર શૂન્યાવલિ. સં. : સારાભાઈ મ. નવાબ, નાગજી ભદાની પોળ, આપાવાદ For Personal & Private Use Only