________________
.
. !
૪૪
તસ્વીની પ્રસ્તાવના વૈદિક મન્મત્સ્યપુણે - શુભ અને નમિ એ બે દત્યે કરાવ્યા છે. . વાત એવી છે કે-શુભ અને નમિ એ બે દેત્યે સાથે વિષ્ણુજીની લાઈ જુમાં જામી, પ્રક્રિમ વિષ્ણુએ શુભને ઉસકે એટલે નમિ નામના દેત્યે કદાર લઈને ગરૂડકા મથામાં મારી અને પરીઘ લઈને શુભનામા દૈત્યે વિષ્ણુના માચ્છમાં મારી, એટલે ગરુ અને વિષ્ણુ એ બન્ને મૂર્ષિત થઈને પડ્યા. એટલે શ્રદ્ધમાં બારવ થઈ પડ્યો. તે બન્ને સચેતન થયા પછી યુદ્ધમાંથી જ લઈને નાઠી,
માં પણ જરા વિચારનું કે– | સર્વએ રૂપસિંહ વસુદેવ બતાવેલા છે, નિશુભ તિવાસુદેવ કહેલા છે. અહીં વસુદૈવનું નામ ઉડાવી દઈને વિષ્ણુની પદવી માત્રથી ઓળબાવ્યા છે, વાસુદેવની જે જુદી જુદી વ્યક્તિ હતી તેમને એકજ રૂપથી બતાવવા પ્રયત્ન કરે છે. વાસુદેવેને સદા ય થએલે તાં વૈદિકના પતિએ બધા વિનાના ચિત્રીને મૂકેલા છે. જુવે-૧૧ મા તીર્થંકરના સમયમાં-પહેલા ત્રિકમાં અધિગ્રીવ પ્રતિવાસુદેવનેજ વિષ્ણુ ભગવાન ઠરાવી મથા વિનાના તાવી ઘેડના માથાવાળા જ લખીને બતાવ્યા, અનાદિકાળના વિષ્ણુ લાગવાન માનીએ તે શું પિતાના મસ્તકની રક્ષા કરવાની સત્તા તેમમામાં ન હતી? બધી વિચિંતા શાથી લખાઈ અને આ બધી વાતે કયાંથી આવી? બીજા ત્રિકમાં તાસક પ્રતિ વાસુદેવ છે તેને અસર કરાવી વિઘણને તેની બનાવ્યા, ત્યારે બીજા લેખકોએ વિચિત્ર પ્રકારનું લખીને બતાવ્યું તે બદ્ધા તે વિચારવાને માટે પણ મૂકેલા છે. ત્રીજી ત્રિકમાં એરક પ્રતિવસુલ તેને અગીયારસની કથામાં દૈત્ય વી તેનાથી બ્રહ્માદિકને નષ્ટ ભ્રષ્ટ થએલા બતાવ્યા છે. એટલું જ નહી પણ વિષ્ણુ ભગવાનને પણ નાશતા ભાગતા લખીને બતાવ્યા છે. આ બધી વિચિત્ર બાજી કયાંથી સરસાઈ ?
થયા બ્રિકમાં મધુ પ્રતિવાસુદેવ છે તેના ભાઈ કેટભ છે. વેદિકએ વિષ્ણુના કાનના મૈલથી ઉત્પન્ન થએલા બતાવ્યા છે. વિષ્ણુના કાનમાં એટલે બધે મેલ ભરાઈ જશે કે તેમાંથી ઉપન થએલા દેએ બહાના હાલ બે હાલ કરીને મુકથા. એટલું જ નહીં પણ વિષ્ણુ પાસે પણ નાશી છુટયા, જ વિચારવાની તસદી લઈ સત્યાસત્યને વિચાર કરશે. સુ9 કિમષિકેન?
૧૧ મા થી ૧૫ મા તીર્થકર સુધીમાં ત્રિપષવાસુદેવાકિનાં પાંચત્રિક
છે !
'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org