SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. મુખ્ય સિદ્ધાંતા છે. આની સાથે નિરીશ્વરવાદી આનુભયિક ફિલસુફી ઉત્પન્ન થઈ. તે ઈ. સ. પૂર્વે છઠ્ઠા સૈકામાં બૌદ્ધ અને જૈન એ બે મોટા નાસ્તિક ધર્મોના પાયા રૂપે થઇ પડી હતી. આ ફકરામાં વિચારવાનું' કે— ૠગના છેલ્લા મડલનાં-સૃષ્ટિની ઉત્પત્તિનાં ત્રણ મોટાં સૂકતેજ પોતાનું કલ્પિતપણુ' જાહેર કરે છે. (૧) પ્રલય દશાનું સૂકત કહે છે કે-“ પ્રજાપતિએ આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી તેની તા કેાઈને ખબરજ ન પડી. ” વિચાર થાય છે કે લેખકને ખબર પડીજ નથી તે પછી ના છેલ્લા મડળમાં કયાંથી લાવીને ખેાસી ઘાલી ? (૨) “ હિરણ્ય ગભ–પ્રજાપતિ એકલેાજ હતા. વિચાર થાય છે કે—કાઇ પણ જાતની સામગ્રી તેા હતીજ નહી તે પછી કયા મસાલાથી આ ત્રણ લેાક ઉત્પન્ન કરી દીધા ? વિરાટ્ પુરૂષ-પુરૂષ સુકત-આ સૂકત ચારે વેદેમાં છે, (3) 16 "" આ પુરૂષ તે ( પ્રજાપતિજ ) ગાળકરૂપ બ્રહ્માંડને ઘેરે। ઘાલીને તેનાથી પણ દશાંશુલ વધીને જ રહ્યો છે. "6 'पुरुष एवेदं यच्च भूतं यच्च भाव्यं. " જે આ બધી દુનિયા થઇ ગઇ છે, અને થવાની છે તે આ પુરૂષના સ્વરૂપની જ છે, ” વિચાર થાય છે કે—; —આ અમે પ્રત્યક્ષમાં દેખાતા શું તે પુરૂષ સ્વરૂપના છિએ ? જો તેમ હાય તા અમારી દુર્દશા કેાણ કરી રહેલા છે. આ સૂકત કેટલા બધા પ્રૌઢ વિચારથી લખાયું છે ? પુરૂષ વિના ખીએ કેઇ પદાર્થ જ નથી એમ જો ઋગ્વેદની શ્રુતિ કહેતી હૈાય તે। આ ફિલસુફ઼ી નથી પશુ હિંદુસ્તાનની *જેતીજ થએલી છે. Jain Education International વિચાર કરી કે—આ એકજ પ્રજાપતિનાં એકજ વેદમાં છેલ્લાં ત્રણ સૂકતા શાથી ? આ પ્રજાપતિ તે પુત્રીના પતિ રાજાજ છે, વેદની છાપ લગાડવા પાછળથી ખાસી ઘાલ્યા છે. મણિલાલભાઇ-સિદ્ધાંતસારમાં લખે છે કે-યજ્ઞ પુરૂષ નવા જ દેવ કલ્પાયા. ( તે પુરૂષ સૂકત જ ) અને પ્રજાપતિ જગતને નિય’તા થઇ બધાના મે।ખરે માવી બ્રહ્મા તરીકે પૂજાતા થયે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy