SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૧ મું. સર્વે જીવે સત્તા માત્રથી એકજ વરૂપના, ૩૮૫ આગળ તુષિત દેવપણને બનાવ પણ ભેદવાળે છે–દેવતાઓ, અવધિજ્ઞાની કે તેથી વિપરીત ( વિભંગ) જ્ઞાની મનાય છે અને તે દેવે પિત પિતાના જ્ઞાનની હદથી વધારે જાણવાની કે જણાવવાની શકિત ધરાવતાજ નથી તે પછી સર્વજ્ઞ પુરૂષોની પેઠે પહેલા બુદ્ધથી તે વેવીશમાં બુદ્ધ સુધીનો ઇતિહાસ સુમેધે ક્યા વિશેષ જ્ઞાનથી કહીને બતાવ્યો? ઈતિ બુદ્ધની ૧૦ પરિમિતાનો અભ્યાસનું પ્રકરણ ૪૦ મું સંપૂર્ણ. પ્રકરણ ૪૧ મું. સૂક્ષ્મ જંતુથી લઈ મનુષ્ય તકના જીવે સત્તા માત્રથી એકજ સ્વરૂપના. આ અનાદિ કાળને મહાગહન સંસાર સૂફમ એકેદ્રિયના છ થી લઈને પચેંદ્રિય તકના અનંતાનંત જીથી ભરેલું છે. અને તે ૮૪ લાખ જેની નિરૂપથી મપાએલો છે અને તે જૈન ધર્મમાં અને વૈદિક ધર્મમાં માન્ય થએલો છે. સૂફમ છે પિતાપિતાની હલકી ચેનિયામાં કેટલાક અનંતા કાળ સુધી એક રથાનમાંથી બીજે અને બીજા સ્થાનમાંથી વિજે રખડયાજ કરે છે પણ ઉપરલી નિયામાં જલદીથી ચઢી શકતા નથી. કારણકે સૂક્ષ્મ વનસ્પતિ આદિના અનંતાનંત જીવો એકજ ઈદ્રિય છે અને તે સૂક્ષ્મ જીવાથી આખું બ્રહ્માંડજ ભરેલું છે. આગળ બે ઈદ્રિયના કીડાદિ હાલતા ચાલતા જે આપણું નજરે પડી રહ્યા છે તે પણ સંખ્યાથી રહિતનાજ છે. એ જ પ્રમાણે-કીડિઓ મંકાડાદિ, ત્રણ ઈદ્રિના. માખી, મરછરે, કરેલીયા વિગેરે ચાર ઈકિયેના જની પણ ગણત્રી થઈ તકે તેમ છે જ નહિ. આગળ જતાં પાંચ ઇંદ્રિના જીમાં જલન મ છલાં આદિ, આકાશમાં ઉડતાં પક્ષીઓ, ધરતી ઉપર ફરતા ચાર પગના પશુઓની અનેક જાતિ, તેમજ અનેક જાતિના સર્પો, આ બધા છે પણ ઉપર બનાવેલી ૮૪ લાખ ની યોનિમાં જ છે. આ બધા જમાના જે સૂકમ એકેદ્રિયના જીવે છે તે પ્રાયે અનંતાકાળે ભવિતવ્યતાના વેગથીજ ઉપરની નિને માં પ્રવેશ કરી શકે છે. આગળ-શુળ વનસ્પતિ આદિના, તેમજ બે ઈદ્રિય આદિના જીછેદન, ભેદન, તાડન, તર્જન, શીત, તાપાદિક નાના પ્રકારનાં દુખે વારંવાર સહન કર્તા હવા અકામ નિર્જરાના વેગથી અસંખ્યાતા અસંખ્ય કાળે પિતાની હલકી નિમાંથી જ પ્રાથે એકેકી પાયરી ચઢતા જાય છે પણ શીગ્રપણે ચઢી શકતા નથી. આપણને આ મનુષ્યને અવતાર જે મળે છે તે પણ ઉપર બતાવેલા સર્વ જીવોની સાથે અનંતાનંત કાળ સુધી રખડતાં રખડતાં અને અનેક પ્રકારનાં 40 - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy