SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. (3 હજાર વર્ષ ક્રીડા થયા પછી પાવતીને છોકરી અને મહાદેવને છેકરા થયા. આમાંની કચી. વાત સાચી વિચારશે ? (૧૪) વરાહ પુ. માં- પરમેષ્ઠિના મુખથી ગણેશની ઉત્પત્તિ બતાવી છે. ’ જૈનામાં જે મુખ્ય નમસ્કાર મંત્ર છે તે પરમેષ્ઠિના નામથીજ મેળખાય છે. ત્યાંથી આ કલ્પના કરી હોય એમ સમજાય છે. (૧૫) શિવ પુ. જ્ઞા. સ અ. ૪ થી ૬ માં− શિવનાં નેત્ર ઢાંકતાં પાવતીના હાથથી અંધક પુત્ર થયા. તે ગણેશને નાશ કરવાવાળા જાણી શિવે પાવ તીને કહ્યુ કે–ભાયે ! મારા નેત્ર ઢાંકીને તે આ અકાયં શું કર્યુ” ? આ અંધક સાથે મહાદેવનુ યુદ્ધ થતાં તેમાં બ્રહ્મા-વિષ્ણુ આદિ બધાએ દેવા ફૂટાયલા પતાવ્યા છે. ” આમાંની કી વાત સાચી મનાય તેવી છે. હું જરા શેોચશેા કે ? (૧૬) પદ્મ પુ. ખ. ૧ લેા. અ. ૪ માં દૈત્યોને કહ્યું હું તમારા ઘરમાં રહીશ. લાભથી તાને આપી માહુિની ચાલતી થઇ. માહૅિનીનું રૂપ ધરી વિષ્ણુએ તેમને અમૃત આપ્યુ. તે દેવ કહેત આમાંની કયી વાત સાચી છે ? તે ખતાવી શકશો ખરા કે ? (૧૭) મત્સ્યપુ. અ. ૧૫૪ માં- પાવ તીને કૃષ્ણા મહાદેવે નમસ્કાર કરી ઘણી ખુશામત કરી તે પણ નીકળી જરા વિચારવાનું કે–સ્કંદપુ. માં-સૃષ્ટિની આદિમાં વિષ્ણુને ઉત્પન્ન કરી તૅમને સૃષ્ટિ રચવાના આદેશ કરેલા પાવંતી કયી સૃષ્ટિમાંથી આવ્યાં ? Jain Education International જવા લાગ્યાં ,, (૧૮) પદ્મપુ, ખ. ૧ લે. અ, ૫ મા–સ્રીનું મરણ થતાં મહાદેવ શાકાતુર થઇ ‘ઢા’ હા કરવા લાગ્યા. નાસ્તજીએ ઠેકાણું બતાવ્યું એટલે ચિત્ત ઠેકાણે આવ્યું. 1-80 મહાદેવે બ્રહ્મા છે. ત્યારે આ આમાં વિચારવાનું કે પહેલા તીર્થંકર ઋષભદેવ ૧૩ ભવ કરતાં પાંચમા ભવે લલિતાંગદેવ થયા છે, તે દેવીના ચ્યવનથી મૂઢ થતાં તેના, મિત્રદેવે તે દેવીનું ઠેકાણું બતાવી સ્થિર કર્યા છે. તેને સંબંધ મહી ઉંધા છત્તો ચિતર્યો હોય એવુ મારૂં ખાસ અનુમાન છે. તેથી વિચારવાની ભલામણ કરૂ છું. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy