SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ તાત્રયી મીમાંસા. ' ખંડ ૨ (૧૩) વળી-કાશ્યપની દીકરીઓથી-હાથી ઘડાદિ પેદા થયા. રામાયણ અને ભાગવતમાં જુવો– (.૪૧ મી. પૃ. ૬ માં.) કાશ્યપની દીકરીઓથી– હાથી, ઘોડા, ઉંટ, વાઘ, ગરૂડ, પશુ, પક્ષી, સાપ, વૃક્ષ, પુલ, ફલ, ઉત્પન થયાં. શું સંભવ છે?” (૧૪) વળી જુઓ-ગાયનું દહન કરતાં હાથી, ઘેડા, મકાનાદિક નિકળ્યા-નૃસિંહપુરાણ. અધ્યાય. ૪૬ મે. ( શ ૩૬૯ પૃ. ૫૪) એક મુનિએ પિતાની ગાયને દેહી તે તેમાંથી વિવિધ પ્રકારના હાથીઓ, ઘોડાઓના રહેવાનાં અને મનુષ્યના રહેવાનાં મકાન, રાજાઓને ગ્ય બહુ જાતનાં-વનઆદિ નીકળ્યાં શું સંભવિત છે કે ? ” (૧૫) વળી જુવો–મહાદેવે અજનીના કાનમાં વીર્ય પુકયું. હનુમાન પેદા થયા-ભગવત (શ. ૯૧. પૃ. ૧૩). “મહાદેવે અંજનીના કાનમાં વીર્યનું પુંકવું અને તેથી હનુંમાનનું પેિદા થવું. શું આવી ફિલસુફી પણ મહાદેવ જાણતા હતા કે? (૧૬) વળી જુવે. પુત્રનું બલિદાન ન આપવાથી હરિશ્ચંદ્ર જલાદેરી થયા–ભાગવત-(સં. ૬૪. પૃ. ૧૦) હરિશ્ચંદ્ર પ્રથમ પુત્રનું બલીદાન આપવાનું કહેલું પુનઃ બલીદાન ન આપવાથી જલદરથી ગ્રસીત થવું. શું સંભવીત છે કે ? . (૧૭) વળી જુવે જમીનના ઘડામાંથી સીતાજી નીકળ્યાં. રામાયણ (શં. ૩૨ પૃ. ૫) : આ છે પૃથ્વીને ખેડતાં તેની અંદર એક ઘડામાંથી સીતાજીનું નીકળવું શું માનવા લાયક છે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy