________________
પ્રકરણ ૧૧ મું. સત્ય વસ્તુને અન્ય રૂપમાં લખવાવાળા. ૪૩
| ઇતિ-(૧) સ્ત્રી ઘવ, સૂર્ય ઘડા થઈ પાછળ વનમાં ગયા ત્યાં બે અશ્વિની કુમારની ઉત્પત્તિ, ભાગવતેમાર્કંડેયે ઘોડા શેના મુખના મેલાપથી ત્રણ પુત્રો તેમાં એક હથી આર બંધ ઘોડેસ્વાર. ૧
(૨) ગુરૂની સ્ત્રી સાથે-ચંદ્ર કરેલ ભેગ, પુત્ર થતાં બન્નેમાં ઝઘ (૩) ગૌતમની સ્ત્રી સાથે ઈંદ્ર કરેલે ભેગ, રામાયણ બ (૪) પૃથ્વીરૂપી ગાયનું ત્રણ જણે ત્રણ વખતે દેહન કર્યું. ભાગ ૧ (૫) સત્યવૃતિનું વીચ, તેના સરથી બે ભાગ, તેના કપ, કૃપી,વિષ્ણુ પુ• (૬) દ્રૌપદીએ એક વર માગે, મહાદેવે પાંચ આપ્યા, ભારત ને (૭) સ્ત્રીને પુરૂષ થયા પછી તે જ સ્ત્રી થઈ, ભાગ - (૮) રામના પેટમાં પેસી કાકભુશુડે જગત જોયું. રામાયણ વગર (૯) બ્રહ્માની ૭૧ મી પેઢીએ રામ થયા, રામાયણ વ્યા (૧૦) પરશુરામે માતાને મારી તે ધર્મ કે અધર્મ? રામા )
એમ આશ્ચર્યજનક પુરાણકારોની દશ કલમના વિચારનું–ખંડ બીજે પ્રકરણ. ૧૧ મું. મા
પ્રકરણ ૧૨ મું. (૧૧) ઈદ્રને મારવા પૃથુના પુત્રને અત્રિની આજ્ઞા. . શંકાકેષ. શંકા. ૪૪૫. પૃ. ૭૦ મું (ભાગવત)
“અત્રિ ઋષિએ ઇંદ્ર (કે જે દેવતાઓને સજા મનાય છે તે)ને મારી નાખવા પૃથુના પુત્રને આજ્ઞા કરી શું આ સત્ય છે ?”
(૧૨) એક તુંબડીથી સાઠ હજાર પુત્રો પેદા થયા.
રામાયણ અને ભાગવત-(શં ૩૭ પૃ. ૧ લું) એક તુંબડીથી સાઠ હજાર પુત્રનું પેદા થવું. શું સંભવિત થઈ શકે છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org