SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ૭૫ દીકરા વિસષ્ઠે બનાવી દીધેા. નારદ ાસી પુત્ર મટી બ્રહ્માના પુત્ર થયા. આ ધા નવીન પ્રકારના લેખા વિચારવાની ભલામણ કરૂ છું. (૨૩) હાજર થઈ પ્રભુએ ઝુંડથી હાથીને ડાન્ચે. આ કથાને મળતી કથા જેનામાંની વિચારવાને મૂકી છે. 44 (૨૪) “ માયાના સમુદ્રમાં ઝુમતા માડય પ્રભુથી પચ્ચા, ધાવ નામનું તીર્થ સ્થાપી મહાદેવ બ્રહ્માના શિરચ્છેદનના પાપથી મુક્ત થયા ન નારાયણના તપમાં વિઘ્ન કરવા ઇંદ્રે અપ્સરાએ મેાકળી. રામચંદ્રની પાસે શિવે પેાતાનું રક્ષણ માગ્યું. "" ટુકમાં વિચારવાનું કે માર્ક ડેયને પ્રભુ બચાવવાને કયા કાળમાં આવેલા ? બ્રહ્માના શિર્તા છેદ કયા કાળમાં અને પાપમુક્ત કયા કાળમાં ? નરનારાયણુ કયું વિશેષ પદ મેળવવાને તપ કરવાને લાગેલા ? જગત્ ઉત્પત્તિની સાથેના મહાદેવ વિષ્ણુના ૭ મા અવતાર પાસે રક્ષણુ માગવાને આવ્યા ? શુદ્ધ સ્યાદ્વાદના સિદ્ધાંતમાં દૂષણ જોવા વાળાને શું. આ બધા કલ્પિત લેખામાં દૂષણ કે ભૂષણુ કાંઇ દેખવામાં નહી આવ્યાં હ્રાય ? ન જાણે હૃદયના કેટલા શુદ્ધ હશે? (૨૫) ગાલવ મુનિએ નમેધ યજ્ઞના ઉપદેશ અશ્વમેધ પુરાણિઓના ધમ, વેદો હિંસા, મદિશ દૂષિત છે. યાજ્ઞવલ્કયે ભણેલા જૂના વેદો એકી કાઢયા રચના કરી. "" આ બધા પ્રકારના લેખ માટા મેટાપડિતાએ પુરાણામાં લખ્યા . છે. મે` તેા સત્પુરૂષોને વિચાર કરવાને માટે મુકચા છે. ભૂલ ચૂકની ક્ષમા આપી સત્યાસત્યને વિચાર કરશે. આમાં ટુંક વિશેષ વિચારવાનુ ક્રે—આ બધું ઉપરનું લખાણ ગુરૂને ઉદ્દેશીને લખાયું છે. લખનારા બ્રાહ્મણા છે, તેઓએ ઋગ્વેદમાં લખ્યુ છે કે અમે બ્રહ્માના મુખથી ઉત્પન્ન થયેલા છીએ તેથી પરમેશ્વરથી પણ માન્ય થએલા ીએ” હિઁસા પ્રધાન વેદોને જે ન માને તેમને વેદબાહ્ય કહી અવજ્ઞા કરનારા છે, છતાં તે જગત્ ગુરૂ થઈ ન્યાયને તાલ કેટલા કરનારા છે તે જણાવવાને તે બ્રાહ્મણામાંના જે જે ઉપદેશકે એ જેવા જેવા લેખેા લખ્યા છે તેવાજ સ્વરૂપના તેમાંથી લઈને લખીને બતાવ્યા છે, પણ મેં મારી અક્કલ તેમાં જરા પણ ભેળવી નથી. ખધા લેખામાં ચેાગ્યા ચેાગ્યા વિચાર કરી મારી થએલી ભૂલ મને બતાવી આપ આપની સજજનતા પ્રગટ કરશેા તા પણ મને સતાષ છે Jain Education International કર્યો, પશુમેષ અને પાનાર્દિકના લેખાથી પછી નવીન વેદોની For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy