SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. onanenin ગ, વેદના સંબંધની બે ચાર વાતેની સૂચના. જૈનના તત્વે સર્વથી પ્રગટ થતા આવેલા છે. વેદાદિક કેવળ. અક્ષરનાદ પંડિતથી લખાયેલા છે. જેને વેદબાહ્ય લખનારા જેને ના તોથી તેમજ વેદના તત્ત્વોથી પણ સર્વથા અપરિચિત, નામ માત્રથી ભડકેલા કે નામ. માત્રથી મુંઝાઈ પડેલા, અથવા પિતાની ઇન્દ્રિયના વશમાં પડેલા, લખતા રહ્યા. હોય. હાલમાં પ્રચલિત વેદે તે છે કે યાજ્ઞવયે પ્રાચીન વેદેને એકી. કાઢીને જે નવીન વેની રચના કરી તે ચાલે છે. તેમાં પણ ઘણા પ્રકારની વિકૃતિઓ થવા પામી હોય તેમ જણાઈ આવે છે. તેથી તેમાંની પણ બે ચાર વાતને વિચાર મેં મારા ગ્રંથમાં કરીને બતાવેલ છે. તેમાંની અહીં પણ ટુંકમાં સૂચના કરું છું. (ર૬) સર્વરએ બતાવેલા ચાર જાતિના દેવતાએ, તેમનાં સ્થાન, તેમનામાંના કેટલાક દેવતાઓની દેવીઓ હોય છે તે, તેમનામાંના કેટલાક દેવતાઓનું આયુષ્ય પણ બતાવ્યું છે. . (૨૭) વૈદિકે માં–૧ ઇંદ્રક, ૨ કૈલાસ, વૈકુંડ, ગેલેક અને નામે બ્રહ્મલેક એમ પાંચ સ્વર્ગ મનુબેના માટેજ કપાયાં છે. બીજા જેના માટે વિચાર થએલે જણાતા નથી. જેન–બાદ્ધને વેદબાહ્ય નાસ્તિક લખનાર જ્ઞાની હu તેને પણ થોડે વિચાર કરીને બતાવે છે. વેદનાં સૂક્તો ૧૦૦૦, તેમાં ઇંદ્રનાં ૨૫૦, અગ્નિનાં ર૦૦, સેમનાં ૧૦૦, બાકી બીજા દેનાં, મંત્રનું પ્રાબલ્ય બ્રાહ્મણ ગ્રંથ સુધી વધી ઉપનિષદોમાં ફર્યું. મેટા ભાગે દેવતાની સ્તુતિઓને બનેલે વેદ વૈદિકમતે દેવતાઓના શરીર વિષે અક્કસ કલ્પના. વેદની ફિલસુફી (તત્વના સંબધે વિસરે” . ' (૨૮) નરકેના સંબંધ ત્રિવેદથી એલેંજ મળે છે કે શ્રદ્ધા વિનાના માણાને અધકારના ભાવમાં નાખવામાં આવતાં, વેદ પછીના સમયમાં જુદાં જુદાં નરકેની એક ગુંચવણ ભરેલી સરણું તૈયાર કરવામાં આવી. દેવતાઓના જન્મ-મરણના સંબંધ વેદેથી ચક્કસ થતું નથી. છેવટ એમ છે કે-કલ્પના અને દેવતાએ ઘણુ નાશ થાય છે. તેમાં સામેલડીની ઉત્પત્તિ, તેની કથાઓથી ભરેલું વેદસાહિત્ય. તે સેમ ચંદ્રમાના રૂપમાં બદલાએ, એ ચંદ્રદેવને ૩૩ પત્નીઓ તે પ્રજાપતિની પુત્રીઓ હતી, એ ચંદ્રમાના સંબંધમાં બીજી પણ અનેક કલ્પનાઓ કરવામાં આવી છે. આમાં ટુંકથી વિચારવાનું કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy