________________
તત્ત્વત્રયી–મીમાંસા.
હવે પુરાણના વિષ્ણુ અને અલિ
વિષ્ણુના દશ અવતારેમાં પાંચમે અવતાર વામન રૂપને લખ્યું છે. તેના સબન્ધ ગીત ગાવિંદમાં એવુ કહેવામાં આવ્યું છે કે- માર્ક જયતે તા નીચે મુજ :
7.9
બલિ નામના દૈત્યે ઈંદ્ર પદને મેળવવા સે ( ૧૦૦ ) યજ્ઞોને આરંભ કર્યો. તેમાં નાણું ( ૯૯ ) પુરા થઈ ગયા. શ્રી કૃષ્ણ ભગવાનને વિચાર થશે જેમારૂં આપેલું ઇંદ્રપદ પ્રÒાદનું જાય તે યાગ્ય નહિ માટે સામે યજ્ઞ પુરા થવા દેવેશ નહિ. બ્રાહ્મણના વેષે વામનરૂપ ધરીને અત્રિની પાસે દાન માગ્યું. બલિએ કહ્યું કે હે બ્રાહ્મણ ! તુ... શું માગે છે ? વામને કહ્યું સાડા ત્રણ ડગલાં જમીન રહેવાને આપ. લિએ હા પાડી. ત્યાં અલિને કોઇએ કહ્યું કે—અરે એ વામન રૂપ બ્રાહ્મણ નથી. એ તે શ્રી કૃષ્ણ ભગાન આવેલા છે. સાંભળતાની સાથેજ અહિને ગુસ્સા થયે. એટલામાં તે મધીએ પૃથ્વી ત્રણ ડગલાંથી માપી લઇને કહ્યું કે હે રાજન્ ! બેલ, અડધું ડગલું કર્યાં. મુકું એમ કહીને અડધું બળીની પીઠ ઉપર મૂકીને પાતાલમાં ખેસી ઘાલ્યા. તે વખતે ઝિલ બેલી ચા કે અરે મારૂં કઇ તા નામ રાખે ? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને વરદાન આપ્યુ કે દીવાળીના ચાર દિવસેામાં—તુ રાજા અને હું તારે દ્વારપાળ ઇત્યાદિ.
૨૪૦
( આ બલિના ઉલ્લેખ મા દશાવતારના સબન્ધ કરી ગયા છીએ. અહિ’ પ્રસંગ નવા ઉપસ્થિત થતાં ફરી જણાવવાની જરૂર પડી છે. )
ખંડ ૧
(૨) રામાયણમાં આ મલિના વિષયમાં કઇ જુદાજ પ્રકાર છે. જુવે. શ ૨૧૧ માં
· જે સમયે ખન્નીને છલવા વામન ભગવાન આવ્યા તે વખત અલીએ જલ આપવા માંડયું ત્યારે શુક્રાચાર્ય કરવાના નાલચામાં પેઠા કે દાન ન આપી શકે. પાણી ન પડયુ ત્યારે કૈઇએ સાફ કરવા નાળચામાં સળી ઘાલી તેથી શુક્રા ચાની આંખ પુટી શુ. આ સંભવિત છે કે ?
પછીથી યારે બલીને વામને ન્યા ત્યારે ખળીએ કહ્યુ, ખેર જે થયું તે થયું પરન્તુ હું એક વરદાન માંગુ છુ, તે એ કે મારા ઘરને ( પર ) ખાવન દરવાજા છે અને હું નિશ્ચય નથી કરી શકતે કે હું કયા દરવાજેથી નીકળું તેથી હું જે દરવાજેથી નીકલ, ત્યાં તમારે દર્શન આપ્યા કરવાં ભગવાને કહ્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org