SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ યુ. પોરાણિક અને વૈદિક દ્રષ્ટિએ જગત્. ૩૭ છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. પુત્ર સૂત્ત માં ‘ વિરાજ ’ એ નામના સત્વ વિષે એવું કહેવામાં આવ્યું છે કે પુરૂષમાંથી એ વિરાજની ઉત્પત્તિ થઇ છે— तस्माद् વિત્ત જ્ઞાયત” પાછલા સમયની વેદાન્ત ફિલસુફીમાં વિરાજ એ સૃષ્ટિના રચનાર ( સગુણ બ્રહ્મ)નુ નામ છે. અને પ્રશ્ન એ નિર્ગુણ સત્ત્વથી એનું સ્વરૂપ જુદુ પડી આવે છે. ત્યારે પુસ્ત પૂરું ને હિંદું. સ્તાનના વિશ્વદેવતાવાદની જૂનામાં જૂની રચના તરીકે આપણે ગણી શકીએ તેનીજ સાથે, એ વૈશ્ ના સમયની સૌથી મેાડી લખાયલી કવિતાએમાંની એક છે એ પણ આપણે સ્વીકારવુ પડશે. કારણ કે ત્રણ જૂનામાં જૂના વેદો સબંધી જ્ઞાન એ સૂક્ત વ્હેલા અસ્તિત્વ ધરાવતું હતુ એમએ સૂકત ઉપરથીજ માલમ પડે છે. એ સૂકતમાં એ ત્રણે વેદો વિષે નામ દઇનેજ કહેવામાં આવ્યું છે -- तस्माद्यज्ञात् सर्वहुत ऋचः सामानि जज्ञिरे । छंदांसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत ॥ વળી એ સૂકતમાં પહેલીજ વાર ચાર વર્ણો વિષે કહેવામાં આવ્યુ છે. આખા થૈવ માં ચાર વર્ણા વષે જેમાં કહેવામાં આવ્યું હોય એવું સૂકત એ અકલુજ છે. એ સૂકતમાં કહ્યું છે કે-આ પુરૂષનું મુખ તે બ્રાહ્મણુ થયું, એના બાહ્ તે રાજન્ય ( લડવૈયા ) થયા, એની ઝાંઘ તે વૈશ્ય ( ખેડૂત ) થઇ, અને એના પગ તે શૂદ્ર ( દાસત્વ કરનારા ) થયા. સૃષ્ટિની ઉત્પત્તિને લગતી બાકીની લગભગ સઘળી કવિતાઓમાં ૮ દેવતાએ ” એમ સામાન્ય રીતે નહીં, પણ અમુક ચેાસ દેવતાનુ નામ દઇને તેને સૃષ્ટિના રચનાર તરીકે વર્ણવવામાં આવ્યેા છે. ખીજાં સૂક્તાના ઘણા મત્રા ઉપરથી એવું માલમ પડે છે કે ઉત્પત્તિના કાર્યોંમાં આગળ પડતા ભાગ લેનાર તરીકે સૂર્યને ઋષિએ ઘણા અગત્યના ગણતા. ઉદાહરણ તરીકે એને “ હાલતી અને સ્થિર રહેતી સઘળી વસ્તુઓના આવ્યેા છે. (મ. ૧, સૂ. ૧૧૫ ) :— 66 આત્મા તરીકે વર્ણવવામાં 27 સૂર્ય આત્મા નવતસ્તઘુવz . અને એના વિષે કહેવામાં આવ્યું છે કે:“ એ એકજ હાવા છતાં વિપ્રા એને જુદા જુદા एकं सद्विप्रा बहुधा वदन्ति ॥ નામથી ખેલાવે છે ’” ( મ. ૧, સૂ. ૧૬૪ ). આવાં આવાં વચને ઉપરથી એવુ` માલમ પડે છે કે સૂર્યનાં અનેક લક્ષણેામાંથી એનુ સ્રષ્ટા તરીકેનું વ્યક્તિત્વ એ સમયે ધીરે ધીરે આગળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy