________________
१०४
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
કાશ્યપની દીકરીઓથી હાથી ઘેાડા પેદા થયા. ગાયનું દહન કરતાં- હાથી ઘેાડા મકાનાદિ નીકળ્યાં. નારદને પુરૂષ મટી સ્રી રૂપે થતાં ૬૦ પુત્ર પેદા થયા, જમીનના ઘડામાંથી સીતાજી બહાર નીકળ્યાં.
વિશ્વામિત્રે એક નવીન સ્વની રચના કરી.
સ્વર્ગ'માં જતા નહુષ ઋષિના શાપથી અજગર થઇ નીચેા પડયા. કાશ્યપની એ સ્ત્રીઓ-કદ્રુથી સર્પ વિનતાથી ગરૂડા પેદા થયા. યજ્ઞાથી ઇંદ્રપદ મેળવી નહુષ વગે ગયા, ઇંદ્રે પાછા ધકેલી મુયે. ઇંદ્રપદ આપનાર કાણુ ? સત્તા આપનારની કે ધકકેલી મુકનારની ?
ઘડામાં પડેલા મિત્રાવણુ દેવાના વીર્યથી અગસ્ત્ય મુનિ નરનારાયણું તપ કરવા લાગ્યા, વિષ્ર કરવા. અપ્સરાએ મેકળી. નરથી નારાયણ થવાના ઉપદેશકાએ નારાયણનેજ ઈંદ્રપદના માટે ફાંફાં મારતા મતાવ્યા ? આમાં સત્ય શું?
સજ્ઞાના તત્ત્વાના તરફ ખારિક નજરથી જોનારા-પરદેશી તેમજ દેશી મહાનુ પિતાએ જૈનોના સ્યાદ્વાદ (અનેકાંત વાદ ) ના સિદ્ધાંતને સિદ્ધરૂપના કહી જાહેરમાં મુકયા છે. તેવા અનેક મહાપુરૂષોના લેખા મે પશુ લખીને બતાવ્યા છે. તે સિવાય ખીજી પણ સજ્ઞાની અનેક ખાખતામાંની–કાઈએક વાત, કેઇએ એ વાતા, એમ જે જે વાતા જેના જાણવામાં આવી તે તે નિ`લ બુદ્ધિના પડિતા પ્રકાશમાં મુકતા ગયા છે. તે તે વાત જાણીને હું પશુ વૈદિક ધર્મ જાણવાને પ્રેરાયા. અને જે જે મેટી વાતા હુ જાણુતા ગયા, તે તે વાતેા જૈન વૈદિકની તુલના રૂપે પૂર્વના લેખમાં બતાવતા આવ્યેા છુ. ફરીથી વિચાર કરતાં એવા ભાસ થયે કે-મૂળના વેદોના ધર્મ કોઇ જુદાજ પ્રકારના હતા. અને પઠન પાઠનના ધંધાવાળા ડ્રિંક પિરણામી અક્ષરાના પડતાથી ચાલતા હતા, તેઓ સૂર્યાદિક તેજસ્વી દૃશ્ય પદાની પ્રાર્થના કરતા અને ઐહિક સ્ત્રકાની સિદ્ધિ થતાં દેવની કૃપા થઇ એમ સમજતા, પણ માંસ મદિરાની લાલચથી છુટેલા ન હતા. કેઇ રાજ રજવડાને સારા આશ્રય મળતાં યજ્ઞ યાગાદિકના ઉપદેશ આપી માંસ મહિાર્દિકના છુટથી ઉપયેગ કરતા. એવા જે સમય હતેા તે વૈશ્વિક સમય ગણાતા. તે સમયને આજકાલના ખાડાસ પંડિતા તે માલ ખ્યાલ જેવા બતાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org