________________
૮૪
તત્ત્વત્રયી-મીમાંસા.
ખંડ ૨
છે, અને તેથી યમને પિતૃ લેના દેવ માનવામાં આવે છે. યમ તે વિવસ્વાન્—સુયના પુત્ર છે. એ અને એની વ્હેન યમી તે આદ્ય આ પુરૂષનું જોડું છે, ”
(૨) એજ પૃ. ૧૪ માં યમ નીચે રૂદ્ર વિશ્વમાં ધાર શબ્દ કરતું પરમામાનું સ્વરૂપ તે પ્રચંડ વાયુંમાં દશન દે છે. વાયુ રૂપે એ સુગંધિ અને પુષ્ટિ વર્ધક પણ છે. ભડભડતે અગ્નિ પણુ એનુંજ રૂપ છે, એ અગ્નિની જવાલા તે એની દેવીએ છે. ધૂમ-મેની જટા છે. અગ્નિ કલ્યાણકારી પણ છે અને એ રૂપમાં આગળ જતાં “ શિવ અને છે, ”
( ૩ ) પૃ. ૨૨ માં અથર્વ સંહિતામાં ઘણુ નવું જાણવા જેવુ છે, બન્દ કાઇ વેદમાં નહી તેવી કેટલીક ખાખતા એમાં છે. દાખલા તરીકેતાવ, ક્ષય વગેરે રાગ કાઢવા. સાપ વગેરેાનાં ઝેર ઉતારવા, શત્રુને મારવા, ભૂત પિશાચ ઢાંકવાં, ટુમણુ કરવા અને સ્હામેથી અટકાવવાં. ઇત્યાદિ અનેક વિષચેાને લગતા જાદુ ગાગના મંત્રા અથ સંહિતામાં છે.
આ સવ આના,અજ્ઞાન અને નીચલા વર્ગની ક્રિયાઓ હોય અથવા તે આ અનો જોડે સબધમાં આવ્યા. ત્યાર પછી ભૂલ અનાર્યાના ધમ આર્યોંમાં દાખલ થવા લાગ્યા હાય પણ આ શિવાય આ સહિતમાં ઘણા ઉમદ ભાગ ઘણું છે. ”
આ ત્રણ કલમોમાં વિચારવાનું કે નાના સર્વજ્ઞા—દેવ દેવી બતાવે છે, સંતાન થવાનુ ખતાવતા નથી. અને સૃષ્ટિને અનાદિની બતાવે છે. વેદમાં પર જીવનને મા યમે પ્રથમ શેાધી કાઢચા, યમ સૂર્યના પુત્ર, યમી તેની ડેન ત્યારે સૂર્ય ફાના પુત્ર યમ યમીને જન્મ સૂર્યની કેટલી ઉમરે થએલા ? અને યમે કેટલી ઉમર પછી આ પરજીવનના માર્ગ શેખી કાઢેલા ? અને મા આ પુરૂષની આદિ કયા. કાલથી ?
રૂદ્ર પરમાત્માનું સ્વરૂપ, પ્રચંડ વાયુમાં ઇન દે છે, ત્યારે સામાન્ય વાયુ કોનું સ્વરૂપ ? ભડભડતા અગ્નિ એવુ જ રૂપ, એટલે પરમાત્માનું રૂપ, તે આગળ જતાં શિવ અને છે. તાપય રૂદ્ર તે વાયુ, પછી અગ્નિ, અને અગ્નિ શિવ આ બધી ફેરફરી પરમાત્માએ કરી કે લેખકે એ ? આ બધા વાતા ઋગ્વેવની પષ્ટ રૂપે . સમજતી નથો આ ઋગવેદ, ચારે વેદનુંમુલ હાવાથી વીરરસની જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org