________________
પ્રકરણ ૩૫ મું. જૈન–વૈદિક દનકારાના કલિને નિર્ણય. ૩૨૭ ગ્રંથની રચના કરી છે અને તક રહસ્ય દીપિકા (ષટ દર્શન સમુચ્ચય ટીકા) જે દાર્શનિક ગ્રંથે પણ એમને જ રચેલે છે.
ઉ, વિનયવિજ્યજી
એ મહાત્મા વિક્રમની સત્તરમી અઢારમી સદીમાં થયાં છે. એમના ગુરૂનું નામ ઉ૦ કીરિ વિજ્ય હતું એમના ગ્રંથાથી એમના સમયને પરિચય બરાબર મલે છે એ વિ નું હેવા છતાં ઘણા શાંત અને આચાર સંપન્ન હતા. પિતાના જીવન કાલમાં એમને સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં કેટલાએ ઉત્તમત્તમ ગ્રંથની રચના કરી છે. તેમાં કલ્પસૂત્રની સુબોધિકા ટીકા ૧, લેક પ્રકાશ ૨, હેમલધુ પ્રક્રિયા ૩, નય કર્ણિકા અને શાંત સુધારસ વિશેષ ઉલ્લેખનીય છે.
ઉપાધ્યાય યશવિજયજી – એ મહાનુભાવ જૈન દર્શનના એક અનુપમ ભૂષણ હતા એમના સમાન
વાથી પણ કમજ મલશે, વિદ્યાના દરેક વિષયમાં એમની અવ્યાહત . એમની ગ્રંથ રચના અને તર્ક શૈલી આજ મોટા મેટા વિવાનને
રહી છે. એમની ચમત્કારિણી પ્રતિભા અને પ્રકાંડ પાંહત્યના
કાશીની વિદ્વત્સભાએ એમને ન્યાયવિશારદની પદવી પ્રદાન કરી હતી અને એક શત ગ્રંથ નિર્માણના બદલામાં તેમને ત્યાંથી ન્યાયાચાર્યનું વિશિષ્ટ પદ મળ્યું. ૪ એ શત ગ્રંથના નિર્માતાના નામથી પ્રસિદ્ધ છે.
(૧) રચના કાલ વિ. સં. ૧૬૯૬ શ્વક પ્રમાણ ૬૦૦૦(૨) રચના સમય વિ. સં. ૧૭૦૮ શ્લોક સંખ્યા ૧૭૬૧૧ (૩) રચના ને સમય વિ. સં. ૧૭૧૦ મૂવ ક ૨૫૦૦ સ્વપજ્ઞ ટીકા બ્રોક
સંખ્યા ૩૫૦૦૦ એમના વિષયમાં અધિક જોવાની ઇચ્છા રાખવા વાલાએ નય કર્ણિકાની ગુજરાતી પ્રસ્તાવનાને જોવા. એના માટે એક જગપર એ પિતે લખે છે –
पूर्व न्याय विशारदत्वविरुद काश्यां प्रदर्स बुदै : न्यायाचार्य पदं ततः कृत शतग्रन्थस्य यस्यार्पितम्॥ . शिष्यप्रार्थनया नयादिविजयप्राशोसमानां शिशुस्तत्वं किंचि दिदं यशोविजय इत्याख्याभृदा ख्यातवान् ॥ (त. मा.) -શાસ્ત્રવાર્તા સમુચ્ચયની સંસ્કૃત પ્રસ્તાવના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org